diff --git "a/data_multi/gu/2019-13_gu_all_0050.json.gz.jsonl" "b/data_multi/gu/2019-13_gu_all_0050.json.gz.jsonl" new file mode 100644--- /dev/null +++ "b/data_multi/gu/2019-13_gu_all_0050.json.gz.jsonl" @@ -0,0 +1,1040 @@ +{"url": "http://avadhtimes.net/?m=20180904", "date_download": "2019-03-21T19:41:06Z", "digest": "sha1:AGLWSEPVJ5K5RU5JMDNKWPRYEDATCF67", "length": 3556, "nlines": 55, "source_domain": "avadhtimes.net", "title": "September 4, 2018 – Avadh Times Breaking News", "raw_content": "\nઅમરેલીમાં એસબીઆઇની મુખ્‍ય શાખામાં ૧.૩૪ કરોડની ચોરી\nઅમરેલી શહેરમાં ચોરે એસબીઆઇ બેંક તોડી સવા કરોડ ઉપરાંતની રકમ ઉઠાવી લેતા ગુજરાત ભરમાં ખળભળાટ મચી ગયો છે હાલમાં અમરેલી નાગનાથ પાસે આવેલ એસબીઆઇની મુખ્‍ય શાખામાં તા.૩/૯/૧૮ના રોજ રાત્રીના સમયે અજાક્કયા શખ્‍સોએ બેંકમાં પ્રવેસ કરી રોકડ રૂ.૧.૩૪ કરોડ ઉપરાંતની ચોરી કરી નાસી ગયા હતા. આ બનાવની જાણ થતા અમરેલી જિલ્‍લાનાં એસપી શ્રી નિર્લીપ્‍ત રાય એસબીઆઇમાં પહોંચી ગયા હતા અને મેનેજર સાથે વાતચીત કરી બનાવ કઇ રીતે બન્‍યો તેની શોધખોળ શરૂ કરી હતી. આ બનાવથી પોલીસનો કાફલો પણ ઘટના સ્‍થળે દોડી ગયો હતો.બેંકની બહાર પણ લાંબી કતારો લાગી ગઇ હતી અને આવડી મોટી રકમની ચોરી કઇ રીતે થઇકયારે થઇ તેની શોધખોળ કરવા માટે પોલીસ ચક્નોગતીમાન કર્યા હતા. વધુ વિગતોમાં જાણવા મળેલ છે કે, પોલીસ દ્વારા જયારે સીસીટીવી કેમેરા ચકાસવામા આવ્‍યા ત્‍યારે ચોરી કરતો એક શખ્‍સ દેખાય છે જેમાં તેના હાથમાં મોજા પહેન્‍યા છે\nસમાચાર Comments Off on અમરેલીમાં એસબીઆઇની મુખ્‍ય શાખામાં ૧.૩૪ કરોડની ચોરી Print this News\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00280.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjYwMDM%3D-58011063", "date_download": "2019-03-21T20:56:03Z", "digest": "sha1:L4HJLGEJOKBGQFOE6UCOGQF5YV43MYVS", "length": 4259, "nlines": 87, "source_domain": "www.gujaratmirror.in", "title": "JUN દેશદ્રોહ કેસ: દિલ્હી પોલીસે 11 આરોપીઓ વિરૂદ્ધ દાખલ કરી 1200 પેજની ચાર્જશીટ | Breaking News | Gujarat Mirror", "raw_content": "\nJUN દેશદ્રોહ કેસ: દિલ્હી પોલીસે 11 આરોપીઓ વિરૂદ્ધ દાખલ કરી 1200 પેજની ચાર્જશીટ\nJUN દેશદ્રોહ કેસ: દિલ્હી પોલીસે 11 આરોપીઓ વિરૂદ્ધ દાખલ કરી 1200 પેજની ચાર્જશીટ\nદિલ્હી: 2016માં જવાહરલાલ નહેરૂ વિશ્વવિદ્યાલય (જેએનયૂ)માં થયેલા દેશ વિરોધી નારા મામલે દિલ્હી પોલીસે સોમવારે પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. દિલ્હી પોલીસની તરફથી 11 આરોપીઓ વિરૂદ્ધ 1200 પેજની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની તરફથી દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પર મંગળવારે (15 જાન્યુઆરી) સુનાવણી કરવામાં આવી શકે છે.\nભાજપે લોકસભા ચૂંટણી 182 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, લડશે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે\nજામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી શું થયું\nરાજકોટઃ પુનિત નગર વિસ્તારમાં કુખ્યાત પાર્થરાજ સિંહ જાડેજાની પ્રેમ પ્રકરણમાં હત્યા\nજામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી શું થયું\nભાજપે લોકસભા ચૂંટણી 182 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, લડશે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે\nIPL-2019: ગુજરાતના 7 સ્ટાર્સ પર સૌની નજર\nઅભિનેત્રી હોટેલનો ‘રોલ’ કરી છૂમંતર\nવરૂણ ધવન કિસ ‘કિસ’કો સંભાલે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00280.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%8F%E0%AA%A3%E0%AB%80%E0%AA%AA%E0%AA%B0", "date_download": "2019-03-21T21:02:50Z", "digest": "sha1:W3YDGIPXBTV6BN2V7RFER6DPTQDF6LMO", "length": 3600, "nlines": 90, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "એણીપેર | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nએણીપેર ની ગુજરાતીમાં વ્યાખ્યા\nએ રીતે; એ પ્રમાણે.\nએણીપેરે ની ગુજરાતીમાં વ્યાખ્યા\nએ રીતે; એ પ્રમાણે.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00280.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2016/12/mumbai-samachar_22.html", "date_download": "2019-03-21T20:26:45Z", "digest": "sha1:H3DY26Q3HKPGOI7NPOJHBXPK5TFFZ3S6", "length": 20553, "nlines": 172, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "એચઆઈવી અંત નથી જીવનનો(mumbai samachar) - Divyasha Doshi", "raw_content": "\nએચઆઈવી અંત નથી જીવનનો(mumbai samachar)\nમુંબઈ પવઈ સ્થિત આવેલા એક મકાનના ફ્લેટમાં બેલ મારીએ તો ટ્રીંગ ન વાગે પણ અંદર લાઈટ ખૂલે બંધ થાય. બધિર વ્યક્તિ ઘરમાં હોય ત્યારે દરવાજાની બેલમાં રીંગ ન હોય પણ બલ્બ ચાલુ બંધ થાય. દરવાજો ખૂલતા શ્યામવર્ણી જ્યોતિ સુંદર હાસ્ય સાથે સ્વાગત કરે છે. નાનકડા ઘરમાં જ્યોતિ તેના પતિ વિવેક અને બિલાડી કૉફી સાથે રહે છે. ગરમાગરમ ચાની સાથે જ્યોતિ સાથે વાત શરૂ થાય છે. જ્યોતિ પાર્શિઅલી બધિર છે. તેને ૮૦ ડેસિબલથી વધુ મોટો અવાજ હોય તો જ સંભળાય છે. કાનમાં પહેરેલું મશીન જોઈ શકાય છે. જ્યોતિ સામે બેસાડીને જ વાત કરે છે, કારણ કે તે સામી વ્યક્તિના હોઠ સામે જોઈને શું કહેવા માગે છે તે સમજી જાય છે.\n૩૮ વરસીય જ્યોતિ ધવલે સૂર્વેને યાદ નથી કે બાળપણથી અત્યાર સુધીનો સમય ક્યારેય સંઘર્ષ વિના વીત્યો હોય. તેના જીવનમાં જો કોઈ સારી વાત બની હોય તો ત્રણ વરસ પહેલાં વિવેક સુર્વે સાથે થયેલા લગ્ન છે. તે એચઆઈવી પોઝિટિવ હોવા છતાં વિવેક સૂર્વેએ તેની સાથે લગ્ન કરવાની હિંમત કરી છે. થોડી તોતડી ભાષામાં વાત કરતાં જ્યોતિ કહે છે કે ‘શરૂઆતમાં મને વિશ્ર્વાસ નહોતો કે સોશિયલ મીડિયા પર હું જેની સાથે ચેટ કરી રહી હતી તે ખરેખર મને ચાહે છે અને મારી પરિસ્થિતિને સમજે છે. એચઆઈવી પોઝિટિવ વિશે લોકોને સાચી ખબર જ નથી. આ એઈડ્સ નથી. મારામાં જે વાઈરસ છે તે લોહી પરીક્ષણ કર્યા બાદ જ સમજાય છે. અને તે દવા ખાવાથી ક્ધટ્રોલમાં રહે છે. એચઆઈવી પોઝિટિવ છે પણ તેની તીવ્રતા ઓછી છે એટલે તે સેક્સ દ્વારા પણ ભાગ્યે જ બીજી વ્યક્તિને લાગે છે. જો કે, એચઆઈવી વિશે સમજતાં મને પાંચ વરસ લાગ્યા. હવે હું બીજાને તેના વિશે સાચી સમજ આપવાના પ્રયત્નો કરું છું. તે માટે હું કેટલીક સામાજિક સંસ્થાઓ સાથે કામ કરું છું.’\nજ્યોતિને બાળપણથી માંડીને તેના વિશે વાત કરવાનું કહ્યું તો એના હસતાં ચહેરા પર આછી વેદનાની ઝાંય છવાઈ ગઈ. બિલાડીને નજીક બોલાવી થોડું વહાલ કરીને કહે, ‘બાળપણની મારી સિન્ડ્રેલા જેવી છે પણ હા જો કે તેનો અંત એવો નથી તે અલગ વાત છે. મને એટલી ખબર છે કે મારો જન્મ રાંચીમાં થયો હતો. મારા પિતા એરફોર્સમાં હતા એટલે બદલી થયા કરે. તે સમયે તેઓ રાંચીમાં હતા. મને સમજણ આવી ત્યારે મને દેખાતું કે મારી માતા મને લગભગ ધિક્કારતી હતી. મારી સાથે ઓરમાયું વર્તન થતું, જ્યારે મારી નાની બહેન સાથે પ્રેમથી વર્તતી. પિતાજી ક્યારેય મારી માતાની સામે કશું કહી શકતા નહીં. વખત એવો પણ આવતો કે મને પેટ ભરીને ખાવાનું ય મળતું નહીં. છેવટે મને ખબર પડી કે આ મારી સાવકી મા હતી. મને જનમ દેનારી માતા પણ જીવે છે તે ખબર પડી અને મળી ત્યારે હું નવમાં ધોરણમાં હતી. તે વખતે પહેલીવાર સગી માતા સાથે મુલાકાત થઈ પણ તે યાદ કરવા જેવી નથી. એ ઘટનાની અસર મારા મન પર ખૂબ જ ખરાબ થઈ. કાનમાં તો હું બાળપણથી જ સાંભળી નહોતી શકતી તે વિશે કહે છે કે મારો એક્સિડન્ટ થયો હતો પણ ડૉકટરનું માનવું હતું કે મને ખરાબ રીતે મારવામાં આવી હોય તે શક્ય છે. ખેર, મારી સગીમાને પણ મારા મારી કશી પડી નહોતી તેની મારા કૂમળા મન પર ખૂબ અસર થઈ અને હું નવમાં ધોરણમાં નપાસ થઈ. મને થતું કે મારો શું ગુનો હતો પણ તેનો જવાબ કંઈ મળી શકતો નહીં. ખેર, પછી મેં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગમાંથી દસમું ધોરણ પાસ કર્યું.’\nજ્યોતિ પિતાના એરફોર્સમાં હોવાને લીધે પોતે પણ પાયલટ થવાના સપના જોતી હતી. પણ તેની ડિસએબિલિટીને લીધે તે શક્ય ન બન્યું. જ્યોતિએ સ્વીકારી લીધું કે તેની બધિરતાએ તેની દુનિયા સીમિત કરી દીધી છે. તે જ સમયે તેણે નક્કી કર્યું કે જીવનને હકારાત્મક રીતે જ જોવું, કારણ કે દુખી થવાથી તેની બધિરતા દૂર નથી જ થવાની. કેટલાક નાના મોટા કામ કરતાં તેનું જીવન જઈ રહ્યું હતું કે એક વ્યક્તિ તેના જીવનમાં પ્રેમ લઈને આવ્યો. તેને થયું કે સિન્ડ્રેલાની જેમ તેનું પણ જીવન બદલાઈ જશે. તેણે એ રાજકુમાર નહતો. સામાન્ય વ્યક્તિ હતો, શરૂઆતમાં તો તેનું જીવન સરસ હતું પણ લગ્નના એક વરસ બાદ તેને ગર્ભ રહ્યો અને આનંદમાં વધારો થશે એમ લાગ્યું કે તરત જ તે તેનો એ ભ્રમ ભાંગી ગયો. તેના પતિનો રંગ બદલાયો ગર્ભપાત કરાવડાવ્યો. એ ક્રમ ચાલુ રહ્યો ત્રણ ગર્ભપાત થવા સુધી. લગ્નજીવનમાં પણ તેને ભાગે શારીરિક અને માનસિક હિંસા સહેવાનું જ આવ્યું. મેરિટલ રેપનો સતત ભોગ બનતી. ગર્ભ રહેતા ગર્ભપાત કરાવવા માટે બળજબરી અને ક્ધડોમ વાપરવાનો પણ પતિનો ઈન્કાર રહેતો. છેવટે જ્યારે ચોથીવાર ગર્ભપાત કરાવવાનો હતો તે કોઈક કારણ સર ન થઈ શક્યો તે જ સમયે તે એચઆઈવી પોઝિટિવ\nહોવાનું જાણવા મળ્યું. બાળકના જન્મબાદ તે ડિપ્રેશનનો શિકાર બની. એચઆઈવી પોઝિટિવ હોવાને કારણે પણ તે ભાંગી પડી હતી. આ બધાની સાથે તેણે જીવન સામે ઝઝૂમવાનું શરૂ કર્યું. એકલપંડ તે માંડ બે વરસે તેમાંથી બહાર આવી તો પતિએ બીજી સ્ત્રી માટે તેને છૂટાછેડા આપ્યા અને દીકરો પણ લઈ લીધો. તેનો કેસ લડી રહેલા વકિલ તેને ખાસ મદદ કરી ન શક્યા. માંડ માંડ તેણે જાતને સંભાળી અને નાના મોટા કામ કરીને પોતાનું જીવન ટકાવી રાખવા લાગી. એટલું તો નક્કી હતું કે તે કદીય જીવનથી હાર નહીં માને. તે ફાઈટર પ્લેન ઉડાવવા માગતી હતી તે ન સહી પણ જીવનમાં તો તે ફાઈટર બની જ શકે છે તે નક્કી હતું. તેની લડાઈ એવા સંજોગો સામે હતી જેમાં તેણે ઘવાવાનું જ હતું. તેના દીકરાને મળવાના રાઈટ્સ માટે લડવા માગતી હતી, પણ તે સમયે તેની પાસ��� સારો વકિલ કરવાના પૈસા નહોતા. તે છતાં તેણે નક્કી કર્યું કે તે જીવનથી હાર નહીં માને.\nતેના પતિ તરફથી કશી મદદ નહોતી મળી. નાના મોટા કામ કરવાની સાથે તે એચઆઈવી પોઝિટિવ સંદર્ભે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું શરૂ કર્યું. તેને છેવટે વિવેક સૂર્વેનો પરિચય થયો અને ત્રણ વરસ પહેલાં લગ્ન થયા. વિવેક એક મેગેઝિનમાં આર્ટ ડિરેકટર તરીકે કામ કરી રહ્યા છે. બન્ને સાથે મળીને પણ લોકો સામે સાબિત કરવા લાગ્યા કે એચઆઈવી પોઝિટિવ પણ એક બીમારી છે અને તેની સાથે પણ વ્યક્તિ સહજતાથી જીવન જીવી શકે છે. જ્યોતિ સ્ટીગમા પ્રોજેક્ટની બ્રાન્ડ એમ્બેસેડર છે. તો બીજી અનેક રાષ્ટ્રિય, આંતરરાષ્ટ્રિય સંસ્થાઓ સાથે સંકળાઈને એચઆઈવી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવે છે. એચઆઈવી પોઝિટિવ સ્ત્રીઓને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે મદદરૂપ થાય છે. તેની ઈચ્છા છે બિહેવિયર સાયકોલૉજીનો ડિપ્લોમા કોરસપોન્ડસ કરીને એચઆઈવી પેશન્ટને મદદરૂપ થવું. તે કહે છે લોકો એચઆઈવીને સંસર્ગજન્ય રોગ માને છે અને એવી વ્યક્તિને નજીક ન આવવા દે. લોકોનો વહેવાર એચઆઈવી પોઝિટિવ જાણતા જ બદલાય જાય છે. તેથી જ લોકો સહજતાથી બહાર નથી આવતા. હું મારા ફોટા સાથે લોકોને જણાવું છું કારણ કે હું જો સ્વસ્થ જીવન જીવી શકું છું તો તમે પણ સ્વસ્થ અને નોર્મલ જીવન જીવી શકો છો. બસ ફક્ત યોગ્ય દવાનું નિયમિત સેવન કરવાનું અને ચેકઅપ કરાવતાં રહેવાનું. કૅન્સર માટે ય લોકોને પહેલાં ભય હતો જ તેવો ભય આજે એચઆઈવી માટે છે. મારું બાળક પણ એચઆઈવી નેગેટિવ જન્મ્યું હતું. અને મારો પતિ પણ એચઆઈવી નેગેટિવ છે. આજે સોશિયલ મીડિયા દ્વારા પણ અનેક એચઆઈવી પોઝિટિવ લોકોને જ્યોતિ માર્ગદર્શન આપી રહી છે. હિંમત આપી રહી છે. સાચે જ જ્યોતિએ સાબિત કર્યું છે કે તે ખરા અર્થમાં ફાઈટર છે.\nTags: (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nશું નારી મુક્ત થઈ શકે\nઅમેરિકા છોડીને સેવા માટે ગામને કર્યું વ્હાલું (mum...\nમેવામાં નહીં, સેવામાં માનતો ડૉક્ટર (mumbai samacha...\nએચઆઈવી અંત નથી જીવનનો(mumbai samachar)\nસુંદરતા નગ્નતાની મોહતાજ નથી (mumbai samachar)\nનામ અઘરું, કામ એથીય અઘરું (mumbai samachar)\nઘડપણમાં જવાનીનું જોમ (mumbai samachar)\nસ્વભાવ સારો હોય તો સ્ત્રીને સમજવી મુશ્કેલ નથી\nઅમ્માનું એકલવાયું જીવન (mumbai samachar)\nપોલિયો છતાં બની ટેબલ ટેનિસ સ્ટાર (mumbai samachar)...\nબાળકને મશીન બનતો અટકાવવાની મથામણ (mumbai samachar)...\nપુરુષ, પૈસા અને પરણેતર\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.videochat.world/%E0%AA%A1%E0%AB%87%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-5", "date_download": "2019-03-21T19:54:09Z", "digest": "sha1:UNDLU3DBNX7PK64AHBWKGKOYG2I2TM57", "length": 3298, "nlines": 26, "source_domain": "gu.videochat.world", "title": "ડેટિંગ", "raw_content": "\nઅમે ખુશ છે સાથે તમને આપવા માટે નિષ્ણાત સહાય જરૂરી તરીકે અને ઉમદા કારણ — રચના અને જાળવણી કુટુંબ.\nજાળવણી કુટુંબ, જો શરૂ કરવા માટે પેદા થાય છે\nમસલત પર હૃદય બાબતો\nઆ માટે તમે કરી શકો છો વગર બની ક્લાઈન્ટ ની ડેટિંગ સેવા કરવા માટે આવે છે માટે ચૂકવણી એક સમય પરામર્શ દ્વારા અથવા એક ગ્રાહક બની અને ભરવા એક વાર વિચાર કરવા માટે વિવિધ સહાય અને આધાર માટે અંતિમ નિર્ણય છે.\nડેટિંગ એજન્સી મોટી ડેટાબેઝ છોકરીઓ અને ગાય્ઝ, પુરુષો અને સ્ત્રીઓ.\nવાપરવા માટે ડેટાબેઝ તમે જ જોઈએ સહી કરાર સાથે લગ્ન એજન્સી અને બની એક ક્લાઈન્ટ છે. આ જરૂરી છે કરવા માટે ક્રમમાં પાલન:\nઆ કરાર સાથે લગ્ન એજન્સી સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત અધિકારો અને જવાબદારીઓ પક્ષો છે.\nજો જરૂરી હોય, તો ક્લાઈન્ટ શકે છે, વધુ સ્પષ્ટ અન્ય શરતો\nઉદાહરણ તરીકે, લો આ વીઆઇપી સેવા, નથી બતાવવા માટે તેમના ચિત્રો અથવા તો એક પ્રશ્નાવલી પસંદ કરો, માત્ર ફોન પર જ આપવામાં આવે સંમતિ સાથે ક્લાઈન્ટ, વગેરે.\nડેટાબેઝ ડેટિંગ એજન્સીઓ વેબ સંપર્કમાં આવતું નથી.\nમાણસ અથવા સ્ત્રી અમે બતાવી શકે છે ઇન્ટરનેટ પર માત્ર તેમના વિનંતી કે તેમના સંમતિ સાથે\nફોન ગ્રાહકો અમે વેચવા નથી.\nફોન મેળવવા માટે જરૂર કરી એક ગ્રાહક અને સાથે પાલન જરૂરીયાતો\n← ઓનલાઇન ડેટિંગ સાઇટ વગર નોંધણી\nચેટ સ્પિન વૈકલ્પિક - સાથે વિડિઓ ચેટ રેન્ડમ અજાણી વ્યક્તિ →\n© 2019 વિડિઓ ચેટ વિશ્વમ���ં", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/new-delhi/shocking-delhi-doctor-leg-surgery-instead-head-injuries-038585.html", "date_download": "2019-03-21T20:28:31Z", "digest": "sha1:25MKA4IHIV4C2ZQPXW4W7GN3GJBGBNAD", "length": 11548, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "માથામાં વાગ્યો ઘા, તો પગનું ઓપેરેશન કરી નાખ્યું | Shocking delhi doctor leg surgery instead head injuries - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n5 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n8 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n9 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nમાથામાં વાગ્યો ઘા, તો પગનું ઓપેરેશન કરી નાખ્યું\nરાજધાની દિલ્હીના એક સરકારી હોસ્પિટલમાં એક લાપરવાહીનો કેસ સામે આવ્યો છે. જેમાં એક વરિષ્ઠ ડોક્ટરે ખુબ જ મોટો ગોટાળો કર્યો છે. અહીં હોસ્પિટલમાં એક દર્દી માથામાં ઘાનો ઉપચાર કરાવવા આવ્યો હતો પરંતુ ડોક્ટરે તેના પગનું ઓપેરેશન કરી નાખ્યું. આ ઘટના ગુરુવારે ઘટી હતી. જયારે દિલ્હીની સિવિલ લાઇન્સમાં આવેલા સુશ્રુત ટ્રામ સેન્ટરમાં એક દર્દી માથામાં લાગેલા ઘાનો ઉપચાર કરાવવા માટે પહોંચ્યા. પરંતુ તેમની સાથે કંઈક ઉલટું જ થયું. હોસ્પિટલ ઘ્વારા દાખવવામાં આવેલી ભૂલથી બધા જ હેરાન છે.\nહોસ્પિટલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે એક દર્દી માથામાં લાગેલી ચોટ ના ઉપચાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જયારે બીજો દર્દી પગનું હાડકું તૂટવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ભૂલમાં ડોક્ટરે માથામાં લાગેલા ઘાના દર્દીને પગના તૂટેલા હાડકાનો દર્દી સમજી લીધો હતો.\nત્યારપછી ડોક્ટરે દર્દીના ડાબા પગમાં પિન નાખીને તેમાં કાણું પણ પાડી દીધું. આ ઘટના પછી ડોક્ટર અજય બહલે જણાવ્યું કે વરિષ્ઠ ડોક્ટરે દર્દીને બેહોશ કર્યા પછી ઓપેરેશન કર્યું હતું, એટલા માટે દર્દીને આ વિશે કઈ જ ખબર પડી નહીં.\nજયારે દર્દીનું ઓપેરેશન ચાલી રહ્યું હતું ત્યારે ડોક્ટરની ભૂલ વિશે બીજા ડોક્ટરોને ખબર પડી. હોસ્પિટલના ડોક્ટર ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ મામલાની જાંચ માટે એક સમિતિ બનાવવામાં આવી, જેમાં ડોક્ટરની ભૂલ છે તે જાણવા મળ્યું. હવે થી કોઈ પણ ઓપેરેશ��� દરમિયાન આ ડોક્ટર પર નજર રાખવામાં આવશે.\nકેજરીવાલે સ્વસ્તિક વિશે ટ્વીટ કરતા ભડક્યો લોકો, ‘હદ કરી દીધી તમે'\nદિલ્હીમાં હોળી પછી ભાજપનું ચૂંટણી પ્રચાર અભિયાન શરુ થશે\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\nPM Kisan: આ રાજ્યોની નિષ્ક્રિયતાને કારણે લાખો ખેડૂતોને નથી મળી રહ્યા પૈસા\nવોટ શેર સર્વે: આપ સાથે ગઠબંધન નહીં થયું તો કોંગ્રેસને ભારે નુકશાન\nભાજપા મુખ્યાલયમાં ટિકિટ માંગવા માટે લોકોની ભીડ જામી\nરાહુલ ગાંધીએ કેજરીવાલ સાથે ગઠબંધનના બધા રસ્તા બંધ કર્યા\nજૈશ પ્રમુખને રાહુલ ગાંધીએ ‘મસૂદ અઝહરજી' કહેતા ભાજપે ગણાવ્યુ શહીદોનું અપમાન\nઆમ આદમી પાર્ટીના વિધાયક પર બળાત્કારનો આરોપ લાગ્યો\nદિલ્લીની રાજકીય તસવીરઃ અત્યારે ચૂંટણી થઈ તો કોણ મારશે બાજી\nગર્લફ્રેંડની સહેલીને ફ્લેટ પર બોલાવી, ગેંગરેપ પછી હત્યા કરી\nશીલા દીક્ષિતનું એલાન, કોંગ્રેસ અને આપમાં ગઠબંધન નહીં થાય\nભાજપની વેબસાઈટ હેક, પાર્ટી હેકરને પકડવામાં જોડાઈ\ndelhi hospital દિલ્હી હોસ્પિટલ\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2006/07/page/2/", "date_download": "2019-03-21T20:50:49Z", "digest": "sha1:RHK5KBPC3GEFMWWTHBOT5PYY4XMS5QOR", "length": 20575, "nlines": 283, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "જુલાઇ | 2006 | ગુજરાતી પ્રતિભા પરિચય | પૃષ્ઠ 2", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nઆકાશમાં ઉડતું કિલ્લોલ કરતું પક્ષી એકાએક\nઆજ્ઞાધારી વિમાન બની ગયું\nઆત્મકથાકાર, કવિ, નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાલેખક\n“પગ મુને ધોવા દ્યો રઘુરાય”\n‘વેબ ગુર્જરી’ પર એક સરસ વિવેચન લેખ\nરચના ઃ ૧ ઃ ૨ ઃ ૩ ઃ ૪ ઃ ૫\n– “શિયાળો શૂળે ગયો, ઉનાળો ધૂળે વહ્યો.”\n– # જ્યાં જ્યાં વસે એક ગુજરાતી\n– રચનાઓ ઃ ૧ ઃ ૨\nકવિ, ધાર્મિક લેખક, પારસી સાહિત્યકાર\n7 ટિપ્પણીઓ Posted by સુરેશ on જુલાઇ 11, 2006\nપોપટ બેઠો : પાન\nરચનાઓ ઃ ૧ ઃ ૨ ઃ ૩ ઃ ૪ ઃ\nઆત્મકથાકાર, કવિ, નવલકથાકાર, બાળસાહિત્ય, વાર્તાલેખક\n14 ટિપ્પણીઓ Posted by સુરેશ on જુલાઇ 9, 2006\nતેમન ”જનનીની જોડ જગે નહીં જડે રે, લોલ\nઆછાં નીચે ઊછળી રહી ��ે પેલી વાહિની વાધે,\nઆંસુભરી અલબેલડી રે આજ સાસરી સાધે.\nતેમની ઘણી બધી કવિતાઓ\n27 ટિપ્પણીઓ Posted by સુરેશ on જુલાઇ 7, 2006\nએક છોકરાએ સિટ્ટીનો હિંચકો બનાવી એક છોકરીને કીધું : ‘લે ઝૂલ’\nહું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,\nદરિયામાં હોય એને મોતી કહેવાય છે\nતો આંખોમાં હોય તેને શુ \nઅમે પૂછ્યું,લે બોલ હવે તું\nઆ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે\nકે કાગળ હરિ લખે તો બને\n દીધી ને …. સોનલદે\nસાહિત્ય અકાદમી પર વિડિયો\n‘નીરવ રવે’ પર પરિચય\n૨૭, નવેમ્બર – ૧૯૪૦, અમરેલી\n૧૭, મે – ૨૦૦૬, રાજકોટ\nમાતા – નર્મદા, પિતા – મોહનલાલ, ભાઇ – કાંતિભાઇ\nપત્ની – રસીલા ; સંતાનો – નીરજ, નેહા\n૧૯૬૦ પછી – અમરેલી જિલ્લા પંચાયતમાં\nઆ ચિત્ર પર ક્લિક કરો\nઘણા બધા વિડિયો અહીં ..\nઅનેક પ્રકારની છાંદસ, અછાંદસ કવિતા, ગીત, ગઝલ, સોનેટ, બાલ કવિતાઓ, બાલ કથાઓ, ચિંતનાત્મક લેખો, સંપાદન, વાર્તાસંગ્રહ, નાટક, સોનલ કાવ્યો, આલા ખાચર કાવ્યો, મીરાં કાવ્યો સહિત અનેક પ્રકારના કાવ્ય પ્રકારોમાં ખેડાણ.\nલોકગીતો-ભજનોને આત્મસાત કરીને તેનું અદ્યતન સંવેદતાની અભિવ્યક્તિમાં આગવું રૂપાંતર સાધીને તેમણે કવિતામાં પોતીકો અવાજ ઉભો કર્યો છે.\nકવિતા – ક્યાં, ખડિંગ, ત્વ, સનનન, ખમ્મા આલાબાપુને, મીરાં સામે પાર,\nવિતાન સુદ બીજ, લે તિમિરા, સૂર્ય, છાતીમાં બારસાખ, ચશ્માનાં કાચ પર, સ્વગત પર્વ,\nસમગ્ર કવિતા – છ અક્ષરનું નામ\nવાર્તા સંગ્રહ – સ્તનપૂર્વક\nનાટકો– સગપણ એક ઉખાણું, સુરજને પડછાયો હોય,બાળકાવ્યો – હાઉંચ, ચી બાળવાર્તાઓ – દે તાલ્લી, હફરક લફરક\nશરુઆતના જીવનમાં સંગીત, ચિત્રકળા અને જ્યોતિષમાં ઊંડો રસ.\n૧૯૫૯ – વાર્તા લેખનથી શરૂઆત -પહેલી વાર્તા ‘પ્રેતની દુનિયા’ ચાંદની માસિકમાં છપાઇ\nસૌથી પહેલી કવિતા ‘ચશ્માનાં કાચ પર’ – ‘રે’ મઠના ‘કૃતિ’ સામાયિકમાં છપાઇ,\nઅનિલ જોશી કવિતા માટે ગુરૂ અને પરમ મિત્ર,\n‘સોનલ’ તેમની કાલ્પનિક કાવ્ય મૂર્તિ\n૧૯૯૩ – અમરેલીમાં તેમના કાવ્ય સંગ્રહ ‘છ અક્ષરનું નામ’ ની તેમની હાજરીમાં સન્માન યાત્રા રૂપે\nએક માત્ર ગુજરાતી કવિ જેમનું જાહેર જનતાએ સન્માન કર્યું હોય,\nતેમની અનેક રચનાઓ લય-બધ્ધ થયેલી છે.\n૧૯૮૨ – નર્મદ સુવર્ણ ચંદ્રક\n૧૯૮૬ – રણજિતરામ સુવર્ણ ચંદ્રક\n૧૯૯૪ – દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર\nગુજ. રાજ્ય ફિલ્મ એવોર્ડ, ક્રિટીક્સ એવોર્ડ\nગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના, ગુજરાત ટાઇમ્સ, ડો. વિવેક\n9 ટિપ્પણીઓ Posted by સુરેશ on જુલાઇ 5, 2006\nમા��ું કૂણું માખણ કાંડું\nકવિ, નાટ્યકાર, વિવેચક, સંપાદક, સર્જક\n11 ટિપ્પણીઓ Posted by સુરેશ on જુલાઇ 3, 2006\n“ # ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.\nગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણે લેજે .”\n– # જિગરનો યાર\nઅનુવાદક, કવિ, સંપાદક, સર્જક\n12 ટિપ્પણીઓ Posted by સુરેશ on જુલાઇ 2, 2006\n“ કંઇ લાખો નીરાશામાં, અમર આશા છુપાઇ છે.\nખફા ખંજર સનમનામાં , રહમ ઊંડી લપાઇ છે.”\nઅનુવાદક, કવિ, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, વિવેચક, સર્જક\nજન્મ તારીખ જૂન 4, 1934\nજન્મ સ્થળ દેવગઢ બારિયા- જિ. પંચમહાલ Read more of this post\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાય���ી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2014/05/20-5-14.html", "date_download": "2019-03-21T20:51:10Z", "digest": "sha1:R3TKBEDPXEMQIIVNA7IELNML7NX66KPO", "length": 13289, "nlines": 167, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "ચલો આજ તુફાની કરતે હૈ...20-5-14 - Divyasha Doshi", "raw_content": "\nચલો આજ તુફાની કરતે હૈ...20-5-14\nચલો આજ તુફાની કરતે હૈ...\nએકવાર ટ્રેનમાં રાજકોટથી મુંબઈ આવતાં બાજુમાં બેઠેલી એક ગૃહિણી વાતે વળગે છે. માતાની માંદગીને કારણે તે પહેલી જ વાર એકલી પ્રવાસ કરી રહી હોવાથી થોડી ઉચ્ચક હતી. તેણે મને પૂછ્યું કે એકલા પ્રવાસ કરતાં ડર ન લાગે મેં કહ્યું ના... પછી તો અમે ઘણી વાત કરી. સાંજનો સૂરજ જોવા હું થોડીવાર દરવાજા પાસે ઊભી રહી તો મને કહે અરે સ્ત્રીઓથી આવી રીતે દરવાજામાં ઊભા રહેવાય મેં કહ્યું ના... પછી તો અમે ઘણી વાત કરી. સાંજનો સૂરજ જોવા હું થોડીવાર દરવાજા પાસે ઊભી રહી તો મને કહે અરે સ્ત્રીઓથી આવી રીતે દરવાજામાં ઊભા રહેવાય હાસ્તો ચલ તું પણ મારી સાથે...અને તેણે જીવનમાં દરવાજા પર બહાર પગ લટકાવીને બેસવાનો આનંદ લીધો. એટલી આનંદમાં આવી ગઈ કે તે પગ ઊંચાનીચા કરવા લાગી હવામાં ને તેનો એક ચપ્પલ પડી ગયો.\nમને અફસોસ થયો. પણ તે કહે બેન અફસોસ ન કરો ચપ્પલ તો બીજી ખરીદી લઈશ.. પણ મને જે આનંદ આજે મળ્યો છે તેની કોઇ કિંમત નથી. પતિ સાથે જાઉં તો આ રીતે દરવાજામાં ઊભા રહેવાની વાતેય ન વિચારી શકુ. અને પછી તો તે બહેન રાત્રે પણ દરવાજા પાસે ઊભા રહ્યા. કંઇક હટકે કરવાની થોડી તૈયારી હોય ���ો જીવન જીવવાનો નજરિયો બદલાતો હોય છે. વિદેશથી અનેક યુવતીઓ મહિલાઓ ભારતમાં જ નહીં વિશ્વમાં ફરવા નીકળી પડતી હોય છે. આપણે ત્યાં પણ પ્રિતી સેન ગુપ્તા અને વર્ષા પાઠક જેવી મહિલાઓ છે જે એકલા ફરવાનો આનંદ માણતી હોય છે.\nઆપણે શું કામ ફરવા જતાં હોઇએ છીએ આપણામાં રહેલા નવા વ્યક્તિને મળવા માટે કારણ કે પ્રવાસમાં આપણે એ જ નથી રહેતા જે ઘરમાં હોઇએ છીએ. નવા પ્રદેશમાં લોકો ય આપણને નવી દ્રષ્ટિએ જુએ છે. અને જયારે આપણે પાછા ફરીએ છીએ ત્યારે આપણું જ શહેર, ઘર નવું લાગે છે. આપણે જે છોડીને ગયા હોઇએ છીએ તે જ વાતાવરણ નથી હોતું. કારણ કે આપણી ભીતર પણ બદલાવ આવ્યો હોય છે.\nબે મહિલાની અહીં વાત કરવી છે જે આખી દુનિયા ફરવા એકલી જ નીકળી પડી છે. કીમ નામ હી નામની 34 વરસીય કોરિયન મહિલાએ પોતાની કાયમી નોકરીમાંથી રાજીનામું આપી દીધું ફક્ત પ્રવાસ કરવા માટે. તેને સમજાયું કે પ્રવાસમાં તેને જે આનંદ મળે છે તે અદભૂત છે. એટલે તે છેલ્લા દશ વરસથી પ્રવાસ કરી રહી છે. કીમ સાવ જ એકલી પ્રવાસ કરે છે તો એકલતા પણ ક્યારેક અનુભવાય જ. કીમ માને છે કે એકાંત અને એકલતા તેને જીવનના સાચા પાઠ ભણાવે છે. લોકો તેને નવાઈથી જોઇ રહે છે. તેમને ગાંડપણ પણ લાગે છે પણ હું એકલતા અનૂભવું ત્યારે લોકોની સાથે મિત્રતા કરું છું. તેમને ધ્યાનથી સાંભળું છું. મારી સાથે સતત નોટબુક રાખું છું. બસસ્ટોપ પર રાહ જોતાં કે કોફી શોપમાં કે પછી રાતના આકાશ નીચે... હું લખું છું. એકલતાએ તેને માનવીયતાના અનેક રહસ્યો ખોલી આપ્યા છે. કીમને ક્યારેય પ્રવાસ માટે બધુ છોડવાનો અફસોસ નથી થયો. તે કહે છે કે દુનિયામાં કેટલું વૈવિધ્ય છે તે સમજાય છે. એ વૈવિધ્યની સાથે તમે દુનિયાને જુદી રીતે સમજવાનો પામવાનો પ્રયત્ન કરો છો. બાહ્ય પ્રવાસ તમારા અંદરનો પ્રવાસ ક્યારે બની જાય છે તેનો ખ્યાલ પણ નથી રહેતો. એકવિધતામાં જીવીએ છીએ ત્યારે જે તકલીફો પડે છે તેના કરતાં પ્રવાસમાં ઓછી જ તકલીફો હોય છે.\nનવાઈ એ છે કે કીમ શક્ય તેટલો પ્રવાસ ચાલીને કરતી હોય છે.અત્યાર સુધી તે 80 દેશો ફરી છે. અને તે હવે પ્રવાસ લેખિકા તરીકે પ્રખ્યાત છે. તે દરેક નવા સ્થળને ખરેખર માણવા માગે છે. તમે કાર કે બસમાં પસાર થઈ જાઓ તો તે સ્થળને તમે પામી નથી શકતા. અને મારી પાસે તો ભરપુર સમય લઈને જ નીકળી પડું છું. જેથી દરેક સ્થળને ધીમે ધીમે ચાલતાં જોઉં, સમજું, વળી મારી યાદદાસ્ત સારી નથી એટલે જે નાની ડાયરી પણ ખિસ્સામાં રાખું જેટલી નવી વ્યક્તિઓને મળું, કંઇક જાણું તો એ તરત જ નોંધી લઉં. પછી તેને વિગતે લખું. કીમ કહે છે આપણે બધા દુનિયામાં પ્રવાસી જ છીએ ને... હું સતત પ્રવાસમાં રહીને તે યાદ રાખું છું. ભવિષ્યની ચિંતા થતી નથી. પ્રવાસે મને પોઝીટીવ રહેવાની પ્રેરણા આપી છે. હવે એવું જ જીવીશ જે મને ગમે. કીમને હવે પ્રવાસી વક્તા તરીકે પણ બોલાવે છે.\nઆવતે અંકે બીજી નારીની વાત કરીશું. એની સ્ટોરી પણ અનોખી છે. તમારી પાસે ય આવી સ્ટોરી હોય તો મને ચોક્કસ મેઇલ કરજો. કંઇક તુફાની કે અલગ કરવાનો આનંદ એકાદવાર માણવા જેવો છે.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nમુકામ નહીં પ્રવાસ મહત્ત્વનો 27-5-14\nચલો આજ તુફાની કરતે હૈ...20-5-14\nજીવન આનંદ -4 બોલતાં પહેલાં વિચારીએ.\nહું આવી જ છું\nપોતાનાંં નિર્ણયોની જવાબદારી લઇએ\nસાદું જીવન સંતોષ આપી શકે\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00282.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanvadtalgadi.org/tag/kartik-sud/", "date_download": "2019-03-21T19:41:02Z", "digest": "sha1:SEBM3UPFSXGLTAAV6MZXWXBIXRKSQJRI", "length": 2856, "nlines": 116, "source_domain": "www.swaminarayanvadtalgadi.org", "title": "Kartik Sud | Swaminarayan Vadtal Gadi - SVG", "raw_content": "\nકારતક સુદ પાંચમને લાભપાંચમ, લાખેણીપાંચમ, સૌભાગ્ય પાંચમ કે જ્ઞાનપાંચમ પણ કહેવામાં આવે છે. જેણે દિવાળીના દિવસે ચોપડા પૂજન ન કર્યું […]\nસદગુરુ રામાનંદ સ્વામી આજે વિશ્વભરમાં “શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય” તરીકે વિવિધક્ષેત્રે ઉપસી રહેલા મૂળ”ઊદ્ધવ સંપ્રદાય”ના સંસ્થાપક સંત ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામી […]\nSadguru Shree Vignananand Swami – (સદ્‌ગુરુ શ્રી વિજ્ઞાનાનંદ સ્વામી)\nસૌરાષ્ટ્રની રળીયામણી ભૂમિ, જે ભગવાન શ્રીકૃષ્ણની ક્રીડાભૂમિ કહેવાય. તે ભૂમિમાં પૌરાણિક અને ઐતિહાસિક મુલ્ય ��રાવતું સંસ્કૃતિનું દ્યોતક પ્રભાસ ક્ષેત્ર તીર્થ […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00282.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%95%E0%AB%8B%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%95", "date_download": "2019-03-21T21:04:26Z", "digest": "sha1:HWRVTL43NITU3HYSTUW5PQWF2G63HZVC", "length": 3542, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "કોપરાપાક | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nકોપરાપાક ની ગુજરાતીમાં વ્યાખ્યા\nકોપરાના ખમણની બનાવેલી એક મીઠાઈ.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00282.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/esha-gupta-latest-hot-pictures-034611.html", "date_download": "2019-03-21T19:48:09Z", "digest": "sha1:DIL225MT2PHQOQDDU7XMUSCW5TYKROEU", "length": 11647, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "એશા ગુપ્તાનો સુપરહોટ અવતાર, તસવીરો થઇ વાયરલ | esha gupta latest hot pictures - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nએશા ગુપ્તાનો સુપરહોટ અવતાર, તસવીરો થઇ વાયરલ\nએશા ગુપ્તા બોલિવૂડની હોટેસ્ટ એક્ટ્રેસિસમાંની એક છે. તે હંમેશા પોતાની બોલ્ડ સ્ટાયલ અને હોટ અવતારને કારણે ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને અવાર-નવાર પોતાની હોટ તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. હાલમાં જ તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક હોટ તસવીરો શેર કરી છે.\nશેર કરી હોટ તસવીરો\nએશા ગુપ્તાન�� આ તસવીરો પર તેને ઘણી લાઇક્સ મળી રહી છે. તે આ તસવીરોમાં ખૂબ હોટ લાગી રહી છે. એશાની આ તસવીરો હાલ ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહી છે, લોકોનું ધ્યાન પોતાના તરફ કઇ રીતે ખેંચવું એ તેને બરાબર આવડે છે.\nએશા ગુપ્તા મિસ.ફોટોજેનિકનું ટાઇટલ જીતી ચૂકી છે અને આ ટાઇટલ તેણે સાર્થક કર્યું છે. એશા પોતાની તસવીરોમાં અત્યંત સુંદર લાગી રહી છે. વર્ષ 2012માં તેણે ફિલ્મ 'જન્નત 2' દ્વારા ડેબ્યૂ કર્યું હતું.\nઆવતા-વેંત જ થઇ બિઝી\nબોલિવૂડમાં એશાનું ડેબ્યૂ વર્ષ ખાસું વ્યસ્ત રહ્યું હતું. તે 2012માં ત્રણ ફિલ્મોમાં જોવા મળી હતી, 'જન્નત 2', 'રાઝ 3D' અને 'ચક્રવ્યૂહ'. 'જન્નત 2' માટે તેને ફિલ્મફેરનો બેસ્ટ ડેબ્યૂ એવોર્ડ મળ્યો હતો. 'ચક્રવ્યૂહ'માં પણ તેને પર્ફોમન્સના ખાસા વખાણ થયા હતા.\n'રૂસ્તમ'થી ફરી આવી લાઇમલાઇટમાં\nત્યાર બાદ વર્ષ 2016માં અક્ષય કુમારની સુપરહિટ ફિલ્મ 'રૂસ્તમ'માં નેગેટિવ રોલ પ્લે કરી તે ફરી લાઇમલાઇટમાં આવી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગ ખૂબ વખણાઇ હતી. તેણે અક્ષય કુમારની ફિલ્મ 'બેબી'ના એક સોંગમાં પણ સ્પેશિયલ એપિરિયન્સ આપ્યું હતું.\nવર્ષ 2017 છે સુપરબિઝી\nએશા ગુપ્તાના હાથમાં આ વર્ષે પણ વિવિધ પ્રોજેક્ટ્સ છે. અજય દેવગણ સાથેની તેની ફિલ્મ 'બાદશાહો' રિલીઝ થનાર છે. આ સિવાય તે 'હેરા ફેરી 3' અને 'આંખે 2'માં પણ કામ કરી રહી છે. વળી, તેના હાથમાં એક તમિલ અને તેલુગૂ ફિલ્મ પણ છે.\nબોલિવૂડની 10 અભિનેત્રીઓના ટોપલેસ ફોટોશૂટ, બધું જ દેખાયું\nહાર્દિક પંડ્યા સાથે જોડાયેલા સવાલ પર ભડકી ઈશા ગુપ્તાઃ કોણે કહ્યુ તે મારો દોસ્ત છે\nઆ વર્ષની સૌથી સેક્સી ફોટો, બિકીની પહેરીને ક્લોઝઅપ લૂક આપ્યો\nVideo: ઈશા ગુપ્તાએ કર્યું કંઈક એવું કે ફેન્સ થયા ગુસ્સેથી લાલચોળ\nસીરિયા પર ઈશા ગુપ્તાએ કર્યું ટવિટ, માનવતા મરી રહી છે\nહોટ & બોલ્ડ ઇશા ફરી આવી ચર્ચામાં, તેનું કારણ છે આ....\n2017માં આ બોલીવૂડ બ્યૂટીઝ તેમના બીકની લૂક માટે રહી ચર્ચામાં\nHotness Alert : ઇશા ગુપ્તાનું નવું ફોટોશૂટ, જુઓ તસવીરો\nHot: એમી જેક્સન અને ઇશા ગુપ્તા વચ્ચે જામી છે હરીફાઇ\nટોપલેસ ફોટોશૂટ બાદ ઇશાની આ તસવીરો થઇ વાયરલ\nઇશા ગુપ્તાએ ફરી પોસ્ટ કરી આવી તસવીર, ટ્રોલ્સનો આપ્યો જવાબ\nઆ હોટ એક્ટ્રેસિસે Trollsને આપ્યા કંઇક આવા જવાબ\nesha gupta hot photos bold bikini topless એશા ગુપ્તા હોટ ફોટો બોલ્ડ બિકિની ટોપલેસ\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00282.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2007/04/22/naseer-ismaili/", "date_download": "2019-03-21T20:33:50Z", "digest": "sha1:6WVZBUU4GYUJPGO6BKE6KBRUELVAENVC", "length": 35317, "nlines": 407, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "નસીર ઇસ્માઇલી, Naseer Ismaili | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nનસીર ઇસ્માઇલી, Naseer Ismaili\n62 ટિપ્પણીઓ Posted by સુરેશ on એપ્રિલ 22, 2007\n‘સંવેદનાના સૂર’ ની પાછળનો ટહૂકો.\n“મારા જેવા નવોદિતોને ધુરંધર સર્જકો સહિત્યકાર ગણવા તૈયાર નથી.. એટલે નવોદિતોની નિરાશાઓથી સુપેરે પરિચિત છું.”\n“ નિશાન ચૂક માફ, ન કદી નીચું નિશાન” – બ.ક.ઠા.\nસમ્પર્ક – એ-5, કિન્નરી એપાર્ટ્મેન્ટ , શાહ આલમ, દાણીલીમડા, અમદાવાદ- 380 028\n12- ઓગસ્ટ, 1946; હિમ્મતનગર – જિ. સાબરકાંઠા\nમૂળ વતન – ધોળકા\nમાતા– ફાતમા; પિતા– પીરમહંમદ\nપત્ની – ફરીદા ( લગ્ન – 1966, અમદાવાદ) ; સંતાનો – ત્રણ પુત્રો\nસેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડીયામાં ઓફીસર\nપ્રથમ પ્રિયતમા ‘ઝુબિન’ ના અવસાન બાદ વ્યથિત જણ (સંવેદનાના સૂર નું મૂળ )\nત્રણ ભાષા ઉપરાંત ઉર્દૂમાં પ્રવીણ\n‘નૂતન ગુજરાત’માં તેમની કટાર ‘ વાત તમારી’ શરુ થવાની હતી ત્યાં તે બંધ પડ્યું, પછી ‘જનસત્તા’ આ કટાર શરુ થઇ, તે બંધ પડતાં ગુજરાત સમાચાર’માં બહુ જ પ્રચલિત કટાર ‘સંવેદનાના સૂર’ શરુ કરી\nસર્વપ્રથમ મૌલિક કૃતિ – વાર્તા’ સ્વપ્નનું મૃત્યુ’ – ચાંદનીમાં\nપ્રતિષ્ઠિત હિન્દી સામાયિક ‘કહાનીકાર’ માં પણ તેમની વાર્તાઓ છપાઇ છે\nલેખન દરમિયાન પ્રસૂતા જેવી અવસ્થા\n1990 – તેમની વાર્તાઓ પરથી ‘ જિંદગી એક સફર’ ટી,વી, સીરીયલ બનેલી છે\nતેમની વાર્તાઓથી આકર્ષાયેલી એક કવયિત્રીએ મળવાની ઇચ્છા રાખી હતી, પણ નસીબ સંજોગે તે ન બનતાં તે યુવતીએ આત્મહત્યા કરી લીધી, આ ઘટનાએ તેમને બહુ મોટો જખમ આપ્યો અને તેમાંથી ટીવીની બહુ જ વખણાયેલી પ્રસંગકથા ‘સંગતિ’ નિર્માઇ.\nસત્યકથાઓમાં પાત્રની પરવાનગીથી સાચા નામો પણ આપે છે, આ ઉપરથી તેમને એક ફોન મળ્યો કે “ નામ સાથે એક ઉપજાવેલી કથા છાપવાનો કેટલો ચાર્જ” – આવું પણ બને છે.\nખાસ મિત્ર – દિલીપ રાણપુરા\nનામદાર આગાખાન તેમજ અક્રમ વિજ્ઞાની ‘દાદા ભગવાન’ બન્ને તેમના માટે પૂજ્ય\nરચના – છ પુસ્��કો\nનવલકથા – તૂટેલો એક દિવસ’\nવાર્તા– આમાં ક્યાંક તમે છો, સંવેદનાના સૂર *\nહિન્દી વાર્તાસંગ્રહ – ઉલઝન %\nજીવનમાંથી પ્રગટતી વાસ્તવિકતાઓને વાચા આપતી રચનાઓ\nગુજરાત સરકારનું પારિતોષિક *\n‘સારિકા’ માસિકનું પારિતોષિક %\nસાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન\nગુજરાતી સાહિત્યકોશ – ખંડ – 2\nઅન્ય ભાષા લેખક, કવિ, નવલકથાકાર, વાર્તાલેખક\nનસીર ઇસ્માઇલી મારા પ્રિય સાહિત્યકાર છે. તેમના પરિચય માટે ધન્યવાદ..\nPingback: અનુક્રમણિકા - ન « ગુજરાતી સારસ્વત પરિચય\nનસીર સાહેબ એમની કથાઓ કરતાં પણ યથાયોગ્ય શીર્ષક પંક્તી આપવા માટે ગમે છે\n‘સંવેદનાના સૂર’ ત્રણ પુસ્તક ‘સંવેદનાની ક્ષણ’, ‘સંવેદનાની સફર’ અને ‘સંવેદનાની ક્ષિતિજ’ સ્વરૂપે ઘણા પુસ્તકાલયમાં મળે છે.\nઆજથી સોળેક વરસ પહેલા નસીરજીને લાલા દરવાજા પાસેની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની ઓફિસમાં મળૅલો.\nઆજ આટલા વર્ષો પછી એમનૉ ફોટો જોઈને આંખમાં પાણી આવી ગયા.\nPingback: નસિર ઈસ્માઈલી સાથે એક સાંજ « ગદ્યસુર\nPingback: યોગ સાદડી – એક અવલોકન « ગદ્યસુર\nPingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય\nસુરતથી ગૌતમ સુરતીના નવા વર્ષના હૃદયપૂર્વકના અભિનંદન,\nલગભગ ૧૯૯૨થી હું તમારી કોલમ વાંચું છું,\nતમારા લખેલાં બધા જ પુસ્તકો ૭-૮ વખત મેં વાંચ્યા છે, મિત્રોને ભેટ આપ્યા છે,\nછેલ્લા કેટલાય વખતથી તમારા બે પુસ્તકો શોધુ છું.\n૧. તૂટેલો એક દિવસ.\n૨. શાયદ, આકાશ ચુપ છે.\nસુરત / બરોડા કે અમદાવાદમાં જ્યાંથી હું આ બુકસ ખરીદી શકું એવું એડ્રેસ મને આપી શકશો \nમારે ભેટ આપવા માટે ખરીદવા છે.\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00283.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B9%E0%AA%95%E0%AA%A4%E0%AA%BE", "date_download": "2019-03-21T21:01:51Z", "digest": "sha1:QUZYS5FQ2SZXUH72J52PQS4OSZYTSQLB", "length": 3423, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "દાહકતા | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nદાહકતા ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00284.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B5%E0%AA%A3%E0%AA%BF", "date_download": "2019-03-21T21:05:30Z", "digest": "sha1:AH3B5DNDKTTTZL7E6523RNUHBS27JX62", "length": 3745, "nlines": 95, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "વેણિ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nવેણિ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઅંબોડે બાંધવાનો ફૂલનો ગજરો.\nનદીનો પ્રવાહ; વહેણ (જેમ કે, ત્રિવેણી).\n[સંગમસ્થાન અર્થ ઉપરથી] કમાડમાં જડેલી લાંબી ચીપ.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00284.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%82%E0%AA%A7%E0%AB%80/", "date_download": "2019-03-21T20:33:02Z", "digest": "sha1:O7HZG4ZBNVXLJABPSZI3TZ45D732DBHB", "length": 7025, "nlines": 65, "source_domain": "www.janvajevu.com", "title": "વાહ! ફરવા માટે અને મોંધી-મોંધી બીયર પીવા તમને પૈસા આપશે આ કંપની!", "raw_content": "\nHome / જાણવા જેવું / વાહ ફરવા માટે અને મોંધી-મોંધી બીયર પીવા તમને પૈસા આપશે આ કંપની\n ફરવા માટે અને મોંધી-મોંધી બીયર પીવા તમને પૈસા આપશે આ કંપ���ી\nફરવા માટે લાંબો સફર પસંદ કરવાનો હોય અને એમાં પણ બીયર હોય તો મજા જ આવી જાય. ખરું ને એ પણ ફ્રી માં હોય તો આવી જિંદગી કોને પસંદ નથી હોતી એ પણ ફ્રી માં હોય તો આવી જિંદગી કોને પસંદ નથી હોતી આવી જિંદગી જીવવા માટે એક કંપની તમને પૈસા ઓફર કરે છે.\nજો તમે યુવા હોવ અને તમે બીયર પીવાના શોખીન હોવ તો એક કંપની તમારા માટે શાનદાર ઓફર લઈને આવી રહી છે.\nનોકરીનો મતલબ કામ, ટેન્શન અને વ્યસ્તતા છે. પરંતુ, આજે અમે તમને આ લેખના માધ્યમે એવી કંપની વિષે જણાવવાના છીએ જ્યાં તમને ફરવા અને મોંધી મોંધી બીયર પીવાની ખુબ મોટી સેલેરી મળશે. આ સાંભળવામાં થોડું અટપટું લાગે પણ આ સાચું છે. આ નોકરીમાં તમારું કામ નું કામ અને મનોરંજન પણ થશે.\nફ્લોરીડા ના ‘World of Beer‘ બીયર કંપનીને એવા ૩ લોકોની જરૂર છે, જે પુરા વિશ્વમાં ફરીને બીયર ફેસ્ટીવલમાં પાર્ટીસિપેટ કરે અને બીયરના શોર્ટ્સ લઈને તેના વિશે સોશીયલ મીડિયામાં એટલે કે બ્લોગ પર પોતાના અનુભવો શેર કરે. આ નોકરીમાં હરવા ફરવા સિવાય તમને સારો પગાર પણ મળશે.\nઆ જોબ માં તમારે વર્લ્ડ ઓફ ડ્રીન્કસ ની સ્ટોરી આખી દુનિયાને સંભળાવવાની છે. જો તમે બીયર લવર્સ હોવ તો ‘વર્લ્ડ ઓફ ડ્રીન્કસ’ ની સાઈટ પર જઈને આ જોબ માટે એપ્લાઇ કરી શકો છે.\nઆના માટે કંપની તમને 12000 ડોલર પણ આપવા તૈયાર છે. કંપની અનુસાર ‘અમને એવા ઇંટન્સની જરૂર છે જે ગલીઓમાં ફરીને સ્ટ્રીટ ફૂડની સિવાય સ્થાનીય બીયર વિષે માહિતી જાણીને તેના સાથે જોડાયેલ અનુભવ, વિડિઓઝ, ફોટાઝ, બ્લોગ્સ, ટ્વિટર અને ફેસબુકના માધ્યમે શેર કરે. છે ને મિત્રો મજેદાર\nદુનિયાની આ દિલકશ જગ્યાને જોઈને, તમને તમારી આંખો પર વિશ્વાસ નહિ આવે\nજાણો, તુર્કી ઉર્ફ ટર્કી વિષે નવાઈ પમાડે તેવી ખાસ જાણવા જેવી વાતો….\n80 કરોડના બંગલામાં રહે છે સચિન, 13 લક્ઝરી કારનો છે માલિક\nઆ અજાણ્યા તથ્યો જાણીને તમારું નોલેજ વધશે\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 31,176 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 22,080 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 20,777 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 20,340 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વ��ત - 17,133 views\nપાકિસ્તાની સિંગર ‘નાઝિયા હસન’ની બાયોપિક માં કામ કરવા ઈચ્છે છે આલિયા ભટ્ટ\nહાલમાં બોલીવુડમાં બાયોપિક ફિલ્મોનું ચલન દિવસે ને દિવસે વધી રહ્યું...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00285.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/pub-g-and-momo-game-band-in-band-in-gandhinagar-district/132292.html", "date_download": "2019-03-21T20:04:41Z", "digest": "sha1:I77BADOTJVEKET3UXOLRLXMF5CQWX55G", "length": 8800, "nlines": 119, "source_domain": "www.navgujaratsamay.com", "title": "ગાંધીનગર જિલ્લામાં પણ PUBG ગેમ ઉપર પ્રતિબંધ", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nગાંધીનગર જિલ્લામાં પણ PUBG ગેમ ઉપર પ્રતિબંધ\nનવગુજરાત સમય > ગાંધીનગર\n- હુકમનો ભંગ કરનાર સામે ફોજદારી અધિનિયમ મુજબ કાર્યવાહી થશે\n- PUBG Game/MOMO Challenge ગેમના કારણે બાળકો અને યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું હોવાનું જોવા મળે છે. આ ગેમને કારણે બાળકો અને યુવાનોના અભ્યાસ ઉપર પણ અસર થઇ રહી છે. આ ગેમની અસર બાળકો અને યુવાનોના વ્યવહાર વર્તન, વાણી અને વિકાસ પર પડે છે, જેથી ગાંધીનગર જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.કે.લાંગાએ આ ગેમ રમવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેથી હવે PUBG ગેમ રમતા સંતાન ઉપર માતા-પિતાએ ખાસ તકેદારી રાખવી પડશે.\nઆ ગેમ રમવા પરના પ્રતિબંધ મુકતા જાહેરનામાની અંદર ગાંધીનગર જિલ્લા મેજીસ્ટ્રેટે જણાવ્યું છે કે,ગાંધીનગર વિસ્તારમાં જાહેર સલામતી અને સુરક્ષાને લક્ષમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર PUBG Game/MOMO Challenge ગેમ રમવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સાથે સાથે જે પણ વ્યક્તિને ગાંધીનગર વિસ્તારમાં કોઇ પણ અન્ય વ્યક્તિ એવી PUBG Game રમવાની ગતિવિધિમાં ભાગ લેતો હોવાનું કે લઇ રહ્યો હોવાનું ધ્યાનમાં આવે તો નજીકના પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછા સમયમાં મૌખિક કે લેખિત જાણ કરવા પણ જણાવવામાં આવ્યું છે. ગુનાના તપાસની કામગીરી અને શૈક્ષણિક સંશોધનના કામે કરવામાં આવતી કાર્યવાહી પર આ જાહેરનામું લાગું પડશે નહી. આ હુકમનો ભંગ કરનાર સામે ભારતના ફોજદારી અધિનિયમ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.\nસમાજને ગંભીર પરિણામ જોવા મળે તે પહેલા જાગો\nબાળકો અને યુવા વર્ગમાં આ ગેમનું વળગણ એટલી હદે જોવા મળી રહ્યું છે કે બાળકોની માનસિક સ્થિતિ ઉપર ગંભીર અસરો વર્તાઇ રહી છે. માત્ર શહેરી વિસ્તારમાં જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ દૂષણ ફેલાઇ રહ્યું છે. તેને વધુ ફેલાતુ અટકાવવા માટે મા���ા-પિતા ઉપરાંત સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓ અને કાર્યકરોએ પણ આગળ આવવુ પડશે. તે માટે ખાસ સામાજિક ઝુંબશ આવસ્યક હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યાં છે. તેમના મત અનુસાર આ ગેમ ઉપર કાબુ મેળવવામાં નહીં આવે તો આગામી સમય બાળકો અને યુવા વર્ગ માટે ગંભીર પરિણામો સમાજને જોવા મળશે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nમહેસાણાની 31 સોસાયટીના લોકોનો દબાણો સામે ભભૂ..\nઆચારસંહિતાનું ગ્રહણ: પરીક્ષાઓમાં ફેરફાર\nસેવાલિયા પાસે અમદાવાદ-ઇન્દોર હાઇવે પર રોડની ..\nખેડાની બેઠક પર સૌથી વધુ મતદાન 1977ની ચૂંટણીમ..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00285.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32981", "date_download": "2019-03-21T20:19:04Z", "digest": "sha1:LOVEG3TZ6JLODHQP7A4JH3RETS4UWE3J", "length": 3948, "nlines": 67, "source_domain": "amreliexpress.com", "title": "અવસાન નોંધ – Amreli Express", "raw_content": "\nઅમરેલી : સરલાબેન શાંતિલાલ સંઘાણી (ઉ.વ. 7ર) તે શાંતિલાલ છોટાલાલ સંઘાણીના ધર્મપત્‍ની તેમજ હરેશભાઈ (મુન્‍નાભાઈ) ઉદયભાઈ(લાલાભાઈ)ના માતુશ્રી તેમજ તે સ્‍વ. બાબુલાલ, મથુરભાઈ, તેમજ જયંતીલાલભાઈના ભાભીતા.8/3 ના રોજ શ્રીજી ચરણ પામેલ છે તેની પ્રાર્થનાસભા તેમજ ઉઠમણું તેમજ પિયર પક્ષની સાદડી તા.9/3 ના રોજ સાંજે 4 થી પ મોઢ મહાજન વાડી રાજકમલ ચોક ખાતે રાખેલ છે.\n(Next News) ચમારડીમાં ભાજપનાં કદાવર નેતા વચ્‍ચે ચૂંટણીલક્ષી ચર્ચા \nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00286.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://vartmanpatra.com/politics/rti-ranking-india-modi-manmohansingh-vartmanpatra-com/", "date_download": "2019-03-21T19:43:09Z", "digest": "sha1:AG5DRUUIORJZHRHYKH4MWAIV3BRVTYRQ", "length": 11250, "nlines": 76, "source_domain": "vartmanpatra.com", "title": "RTI રેન્કિંગમાં ભારત મોદી સરકારમાં છઠ્ઠા ક્રમે, મનમોહન સરકારમાં બીજા ક્રમ પર હતો.", "raw_content": "\nકોંગ્રેસ ની જીત માત્ર થી જ ડર લાગી રહ્યો છે : BJP રાજ્યસભા સાંસદ\nમધ્યાહ્ન ભોજન યોજનાને ગંભીરતાપૂર્વક લઈ સુપ્રીમ કોર્ટે પાંચ રાજ્યો પર 1-1 લાખ દંડ અને દિલ્હી સરકાર માટે ₹ 2 લાખ દંડ ફટકાર્યો\nમહારાષ્ટ્ર ભારતમાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પારદર્શી વ્યવસ્થા ઊભું કરનાર પ્રથમ રાજ્ય\nRTI રેન્કિંગમાં ભારત મોદી સરકારમાં છઠ્ઠા ક્રમે, મનમોહન સરકારમાં બીજા ક્રમ પર હતો.\nRTI રેન્કિંગમાં ભારત મોદી સરકારમાં છઠ્ઠા ક્રમે, મનમોહન સરકારમાં બીજા ક્રમ પર હતો.\nRTI રેન્કિંગમાં ભારત મોદી સરકારમાં છઠ્ઠા ક્રમે, મનમોહન સરકારમાં બીજા ક્રમ પર હતો.\nભારત કરતા 9 વર્ષ પછી 2014માં RTI નો કાયદો લાવનારો દેશ અફઘાનિસ્તાન યાદીમાં પ્રથમ ક્રમે છે.અફઘાનિસ્તાન, જે 2014 પછી આરટીઆઈ લાદવામાં આવ્યું હતું, ભારત પછી નવ વર્ષ, યાદીમાં પ્રથમ સ્થાને છે. ઇન્ટરનેશનલ નોન-સરકારી સંગઠન એક્સેસ ઇન્ફોર્મેશન યુરોપ અને લો એન્ડ ડેમોક્રેસી સેન્ટરએ રિપોર્ટ રજૂ કર્યો છે. મોદી સરકારના કાર્યકાળ દરમિયાન, માહિતીનો અધિકાર (RTI ) રેન્કિંગમાં ભારતની સ્થિતિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. દેશની રેન્કિંગ છઠ્ઠા સ્થાને આવી ગઈ છે. ગયા વર્ષે ભારત પાંચમા સ્થાને હતું.\nમનમોહનસિંહ સરકારમાં RTI રેન્કિંગમાં ભારત બીજા ક્રમે હતો.\nઇન્ટરનેશનલ નોન-સરકારી ઓર્ગેનાઇઝેશન “ઓર્ગેનાઈઝેશન એક્સેસ ઇન્ફો યુરોપ” (એઆઈઈ) અને “સેન્ટર ફોર લૉ એન્ડ ડેમોક્રેસી” (સીએલડી), જેણે માનવ અધિકારો પર કામ કર્યું છે, તેમણે 28 મી સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય “રાઇટ ટુ નો” (માહિતીનો અધિકાર) ના દિવસે અહેવાલ રજૂ કર્યો હતો. વૈશ્વીક સ્તરે એક સૂચિ તૈયાર કરવા માટે 150 પોઇન્ટ સ્કેલ નો ઉપયોગ કરવામાં આવે છે.\nNDTV ના સમાચારોના અહેવાલ મુજબ : દુનિયાના પ્રમુખ 123 દેશોમાં “માહિતીનો અધિકાર” (RTI)નો કાયદો છે અને જે દેશોને ભારતથી ઉપરનું સ્થાન મળ્યું છે. તેમાંથી મોટાભાગના દેશોમાં ભારત પછી આ RTIનો કાયદો લાગુ કર્યો છે. તે જ સમયે, સંસ્થાએ આરટીઆઈ(RTI) એક્ટના સેક્શન 25 (2), સેક્શન 19 (1) અને સેક્શન 19 (2) જેવા ત્રણ મહત્વપૂર્ણ વિભાગો પર ધ્યાન કેન્દ્રિત કરીને અહેવાલ આપ્યો છે.\nભારતમાં આ કાયદો “માહિતીનો અધિકાર” ના નામથી ઓળખાય છે, જ્યારે વિશ્વના ઘણા દેશોમાં તેને ‘રાઇટ ટુ નો’ તરીકે ઓળખવામાં આવે છે.\n“ટ્રાંસપેરેન્સી ઇન્ટરનેશનલ ઇન્ડિયા” એ ભારતમાં 12 ઓક્ટોબર 2018 “માહિતીનો અધિકાર” દિન (Right to Information Day) ના પ્રસંગે અહેવાલમાં ભારતની રેન્કિંગમાં ઘટાડો આવ્યા હોવાની વાત કરી હતી.\nવૈશ્વીક રેન્કિંગ કાઢવા માટે માહિતી સુધી પહોંચવું, ફાઈલ કરવાની પ્રક્રિયા, આવેદનની સરળ પ્રક્રિયા, માહિતી અંતર્ગત સંસ્થાઓને રાહત અપીલની પ્રક્રિયા, વિવિધ પ્રકારની મંજૂરીઓ, સંરક્ષણ કાયદાનો પ્રચાર પ્રસારનો સમાવેશ થાય છે.\nવૈશ્વીક સ્તરે “રાઈટ ટૂ નો” રેન્કિંગ હેઠળ ભારત કરતા ઘણો નાનો દેશ અફઘાનિસ્તાન 139 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમે છે. ધ્યાન દોરવા જેવી બાબત એ છે કે ભારતમાં આ કાયદો 2005 માં લાગુ થયો જ્યારે અફઘાનિસ્તાનમા RTI નો કાયદો 2014માં અમલમાં મુકાયો હતો … ત્યારબાદ 136 પોઇન્ટ સાથે મેક્સિકો બીજા સ્થાને, અનુક્રમે સર્બિયા, શ્રીલંકા અને સ્લોવેનિયા સ્થાન પ્રાપ્ત કરેલ છે.\nધ્યાન દોરવા જેવી બાબત એ છે કે, મનમોહન સરકારમા ભારતનું રેન્કિંગ માં સ્થાન બીજા ક્રમે હતું , જે હાલ સ્લોવેનિયા, શ્રીલંકા, સર્બીયા, મેક્સિકો અને અફઘાનિસ્તાનથી પણ પાછળ ધકેલાઈ ગયો છે.\nઅહેવાલ અનુસાર, “સેન ફોર લૉ એન્ડ ડેમોક્રેસી”ના અહેવાલ મુજબ, 2011 માં 130 પોઇન્ટ્સ સાથે ભારત મનમોહનની યુપીએ સરકારમાં બીજા ક્રમે હતું, જ્યારે સર્બીયા 135 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે હતો. 2012 માં પણ ભારતનું રેન્કિંગ યથાવત બીજા ક્રમે જ રહ્યું હતું.પરંતુ 2014માં 128 પોઇન્ટ સાથે ભારત ત્રીજા સ્થાને સરકી ગયું હતું અને જ્યારે નાનો દેશ સ્લોવેનિયા 129 પોઇન્ટ મેળવી ભારતને પાછળ મૂકી બીજા સ્થાને રહ્યો હતો. પછી 2016 માં, ભારત ચોથા સ્થાને પહોંચ્યું, જ્યારે મેક્સિકો એક નંબર પર જળવાઈ રહ્યું. આગામી વર્ષ 2016માં ભારત પાંચમા સ્થાને પહોંચી ગયું. તેજ સમયે ભારતથી 11 વર્ષ પછી RTI કાયદો લાગુ કરનારો દેશ શ્રીલંકા ત્રીજા ક્રમે પહોંચી ગયો હતો.\nPrevious Previous post: સીઆરપીસી ની કલમ 161 મુજબ ઘાયલ વ્યક્તિ ની ગવાહી ને તેના મૃત્યુ પછી મૃત્યુકાળની ગવાહી માનવામાં આવશે : સુપ્રીમકોર્ટ\nNext Next post: ગુજરાતના પાલનપુરથી મોંઘીદાટ કાર ચોરીનું કૌભાંડ પકડાયું રૂપિયા 1.3 કરોડના 20 વાહનો સાથે 3 આરોપી ઝડપાયા\nકોંગ્રેસ ની જીત માત્ર થી જ ડર લાગી રહ્યો છે : BJP રાજ્યસભા સાંસદ\nમધ્યાહ્ન ભોજન યોજનાને ગંભીરતાપૂર્વક લઈ સુપ્રીમ કોર્ટે પાંચ રાજ્યો પર 1-1 લાખ દંડ અને દિલ્હી સરકાર માટે ₹ 2 લાખ દંડ ફટકાર્યો\nમહારાષ્ટ્ર ભારતમાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પારદર્શી વ્યવસ્થા ઊભું કરનાર પ્રથમ રાજ્ય\nવેરાવળની ત્રણ ફિશીંગ બોટ, 22 માછીમારોનાં પાકિસ્તાન દ્વારા અપહરણ.\nસુરત શહેરના ઉઘના પોલીસ સ્ટેશનની હદ માં દારૂની રેલમછેલ..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00286.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/1-killed-in-tractor-accident-near-limbuni-of-suigam-and-four-wounded/129537.html", "date_download": "2019-03-21T20:27:36Z", "digest": "sha1:T3MMBNZ4ZPHV2X5WUWOZOSR42QZWYQ5B", "length": 6668, "nlines": 117, "source_domain": "www.navgujaratsamay.com", "title": "સુઈગામના લીબુંણી પાસે ટ્રેકટર પલટી જતાં 1 નું મોત: ચાર ઘાયલ", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nસુઈગામના લીબુંણી પાસે ટ્રેકટર પલટી જતાં 1 નું મોત: ચાર ઘાયલ\nબનાસકાંઠા જિલ્લાના સુઇગામ તાલુકાના લીંબૂણી નજીક શુકવારે મોડી રાત્રે ટ્રેક્ટર પલટતા 1 નું મોત થયુ હતુ. અને ૪ વ્યકિતઓને ઇજા થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. અને ઇજાગ્રસ્તોને સારવાર માટે સુઇગામ રેફરલ હોસ્પિટલ ખસેડ્યા હતા.\nબનાસકાંઠા જિલ્લાના સુઇગામના લીંબૂણી પાસે રાજસ્થાનના મજુરો ભરેલું ટ્રોલી સાથેનું ટ્રેક્ટર રોડની બાજુમાં આવેલા ખાડામાં પલટી ખાઇ ગયું હતું. જેમાં એક વ્યકિત લખુભાઈ સબીયાભાઈ માલિવાડનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતુ. જ્યારે અન્ય 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ મજુરો રાજસ્થાનના હતા અને વીજ કંપનીનું કામ કરતા હતા.\nઅકસ્માતની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને તાત્કાલિક ૧૦૮માં સુઇગામ રેફરલમાં સારવાર દરમિયાન વધુ ઇજા હોવાથી તેમને રાધનપુર ખાનગી દવાખાનામાં સારવાર માટે ખસેડાયા હતા. સુઇગામ પોસ્ટે ગુનો દાખલ કરી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nકારની ગેસ ટેન્કમાં છૂપાવેલી દારૂની 58 બોટલ ઝ..\nથરાદ તાલુકાના બુઢણપુર ગામના આધેડનું શંકાસ્પદ..\nગેરકાયદે રેતી ખનન કરતાં 20 વાહન જપ્ત\nધાનેરાના નેનાવામાં બંધ મકાનમાંથી 2.50 લાખની ..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00286.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2016/03/mumbai-samachar-17-3-16.html", "date_download": "2019-03-21T20:48:38Z", "digest": "sha1:DKC7MCHR3WNZR2YIOAFJL3DRIQVFAFU7", "length": 20653, "nlines": 180, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "સમાનતાની શરૂઆત સરપંચના ઘરથી (mumbai samachar) 17-3-16 - Divyasha Doshi", "raw_content": "\nસમાનતાની શરૂઆત સરપંચના ઘરથી (mumbai samachar) 17-3-16\nકચ્છના માંડવી તાલુકાનું નાનકડું ગામ લૂડવા. ત્યાંના સરપંચ તરીકે ચાર વરસથી કારભાર સંભાળતા દીનાબહેન ઈશ્ર્વરભાઈ ધોળુંને પહેલી વાર જોઈએ તો કદાચ કોઈ ખાસ વ્યક્તિત્વ ન લાગે. તેલ નાખીને બાંધેલો એક ચોટલો. પોલિયેસ્ટરની સાડી, મધ્યમ બાંધો અને સામાન્ય ઊંચાઈ. દેખાવે ગામડાની કોઈપણ સામાન્ય ગૃહિણી જેવી લાગે. પણ જ્યારે તેઓ આત્મવિશ્ર્વાસભર્યા આછા સ્મિત સાથે બોલે ત્યારે તેમની જુદી જ પ્રતિભા નજરે ચઢે. ખરા અર્થમાં વહીવટ કરનાર કારભારી વ્યક્તિત્વ છતું થાય.\n૪૭ વરસનાં દીનાબહેન ગૃહિણીથી સરપંચ સુધીની વાત માંડતા કહે છે, ખરું કહું તો બહેન સ્ત્રીઓએ સપનાં જોવા જોઈએ. મેં પાંચ વરસની ઉંમરે એક સપનું જોયું હતું સ્કૂલમાં. ગણતંત્ર અને સ્વતંત્રતા દિને સ્કૂલમાં ઝંડાવંદનમાં મને વિચાર આવ્યો હતો કે એક દિવસ મારે પણ આ ત્રિરંગો ફરકાવવો છે. કદાચ એ સપનાનું બીજ મારામાં રોપાઈ ગયું હશે તે વૃક્ષ બન્યું નહીં તો આજે હું સરપંચ હોઉં નહીં અને તમે મારી મુલાકાત લ્યો નહીં. હું એ જ વાસીદું કરતી, ઘરના ખૂણે ભરાઈ રહેનારી સ્ત્રી હોત. સાચું કહું તો પંચાયતમાં બહેનોને માટે ૩૩ ટકા અનામત આપવામાં આવતાં મારા જેવી સ્ત્રીઓને નવું જીવન મળ્યું છે. ર૦૦૭ની સાલમાં મહિલાઓ માટે અનામત આવતાં પુરુષો પોતાના ઘરની સ્ત્રીઓને પંચાયત કારભારમાં લેવા લાગ્યા. તેમાં મારા જેઠે મારું નામ સભ્ય તરીકે સૂચવ્યું, કારણ કે મને છાપાં વાંચવાં, સમાચારો વિશે વાત કરવી ગમતી હતી. પંચાયતમાં સભ્ય તરીકે જતાં જોયું તો સ્ત્રીઓ તો ફક્ત નામની જ હાજર હતી. કારભાર તો પુરુષો જ ચલાવતા. સ્ત્રી સરપંચ હોય કે સભ્ય હોય સહી કરી આપવા સિવાય તેમની કોઈ ભૂમિકા જ નહોતી. મને કારભારમાં રસ પડતો હતો. અનેક સવાલોય થતાં કે આમ કેમ પણ ઝાઝી પંચાત ન કરવાનું સૂચન સીધી કે આડકતરી રીતે આવતું. મનમાં ને મનમાં હું ધૂંધવાતી પણ પછી નક્કી કર્યું કે હું બધો કારભાર શીખીને જ રહીશ. એટલે પંચાયતી રાજ વિશે જે પુસ્તક મળે તે વાંચતી. તેમાં એક વાર મને કચ્છ મહિલા વિકાસ સંઘના એક વર્કશોપમાં જવાનું બન્યું પંચાયતી મહિલા સભ્યના નાતે. ત્યાં જઈને જોયું તો બીજીપણ મહિલા સરપંચો હતી. તેમાંથ��� મોટા ભાગની પુરુષોના વહીવટ નીચે જ કામ કરતી. એ લોકોને તો બસ અનામત હોવાને લીધે જ કાગળ પર રાખવામાં આવ્યા હતા. પણ કેટલીક સ્ત્રીઓ એવી પણ હતી કે જેઓ પોતે જ બધો વહીવટ સંભાળવા કુશળ હતી. વળી એ વર્કશોપ પણ સ્ત્રીઓને પંચાયતી કારભાર શિખવાડવા માટેનો જ હતો. તે દિવસથી મનમાં ગાંઠ વાળી હતી કે મારે સરપંચ બનવું છે, પણ કોઈના પ્યાદા નહીં.\nમારા ઘરનાઓનો તેમાંય મારા પતિનો પૂરો સાથ હોવાને કારણે આજે હું સરપંચ છું. એમણે મને કહ્યું હતું કે તું તારા બલબૂતા પર કામ કરી શકતી હોય તો ચોક્કસ કર. ઘર અને છોકરા હું સંભાળીશ. તું ગામનું સારી રીતે શાસન ચલાવીશ તો હું ઘરનું શાસન સંભાળીશ. બેન ગામમાં તો ઘરે ગાય-ભેંશ અને ખેતરનાય કામ હોય એ બધાયમાં મારા પતિએ સાથ આપ્યો. પણ બહાર જઈને કામ કરવું સહેલું નહોતું. ૨૦૧૨ની પંચાયતની ચૂંટણીમાં હું ઊભી રહી. ઘરમાં પુરુષોનો સાથ હતો, કારણ કે તેઓ સમજદાર હતા પણ બહાર પુરુષોના રાજમાં મધ્યમવર્ગીય સ્ત્રી માટે પગલાં માંડવા સહેલા નહોતા. મને ચૂંટણીમાંથી હટી જવા માટે સામ, દામ, દંડ, ભેદ દ્વારા સમજાવવામાં આવી. પૈસાદાર અને વગદાર કુટુંબની સ્ત્રીઓને ઊભા રાખીને મને તેમને સપોર્ટ આપવાનુંય કહેવામાં આવ્યું. પણ મેં નક્કી કર્યું હતું કે હું કોઈ રીતે હાર નહીં માનું. તેમાંય જો એ સ્ત્રી પોતે વહીવટ કરવાની હોત તો વાત જુદી હતી પણ તેમના ઓઠા હેઠળ પતિ, જેઠ કે સસરા જ હોય. મેં વિવાદોમાં પડ્યા વગર નિયમથી ચાલવાનું નક્કી કર્યું. સભ્ય હતી તે સમયથી જ મેં લોકોનાં કામ કરી આપવા માંડ્યા હતા. એટલે હું જ્યારે લોકોને કહેતી કે સરપંચ તરીકે મને ચૂંટશો તો ગામના વિકાસના કામ કરીશ તેની લોકોએ નોંધ લીધી હશે એટલે જ હું ૫૧ વૉટથી જીતી ગઈ. જોકે જીત્યા બાદ પણ મને ફસાવવાની કે નીચે પાડવાના પ્રયત્નો થયા, પરંતુ હવે હું તૈયાર હતી દરેક પડકારોને પહોંચી વળવા માટે. પહેલી વાત તો એ હતી કે મારે જાતીય ભેદભાવ દરેક રીતનો મિટાવવો હતો. હું ન નાતજાતમાં માનું છું ન ગરીબ-તવંગરમાં. અને ન સ્ત્રી-પુરુષના ભેદભાવમાં. દરેક વ્યક્તિ ક્ષમતા પ્રમાણે કામ કરી શકે છે. પુરુષો પણ સારા સમજદાર હોય છે પરંતુ આપણો સમાજ પિતૃસત્તાક હોવાથી સ્ત્રીઓને પૂરતી તક મળતી નથી. તેમની સમસ્યા પ્રત્યે ધ્યાન અપાતું નથી. સરપંચ બન્યા બાદ જોયું કે વિરોધી સ્ત્રીઓએ પણ મને સપોર્ટ કર્યો, પણ પુરુષ માનસિકતા મને આજેય તકલીફો આપ્યા જ કરે છે. ખેર, એ બધું છતાં મેં ગામને પાણી સારું અન��� યોગ્ય રીતે મળે તેની વ્યવસ્થા કરી. એ જોવા માટે ગાંધીનગરથી ટુકડીઓ આવે છે તેનો મને સંતોષ છે. ગામના ઊંચાણવાળા ભાગને પાણી પહોંચતું નહોતું. તે સમસ્યા મેં પાઈપલાઈનો બદલી, બીજી ઓવરહેડ ટાંકી બેસાડી દૂર કરી. ગ્રામસભામાં બહેનોને સક્રિય કરી. રસ્તાઓ પર વીજળીની વ્યવસ્થા કરવાના પ્રયત્નો કરી રહી છું, કારણ કે સાંજ બાદ બહેનોને તકલીફ ન થાય. બાળકો માટે રમવાનું મેદાન વગેરે.. એટલું ખરું કે હું મારું કામકાજ ટ્રાન્સપરન્ટ રાખું છું. ગામના શ્રીમંત વર્ગની મદદ જોઈતી હોય તો તેમને સીધો પંચાયતની બૅંકનો નંબર આપું. સીધા બૅંકમાં પૈસા જમા થાય. રોકડો વ્યવહાર જ નહીં કરવાનો. હું ઈચ્છું કે હવે તો પચાસ ટકા અનામત છે તો આવતી ચૂંટણીમાં પંચાયતમાં બધી જ સ્ત્રીઓ જ ચુંટાઈને આવે.\nદીનાબહેન ફક્ત સરપંચ નથી પણ કચ્છની મહિલા સરપંચ અને પંચાયતના બોડીના સભ્યોની ગ્રામશાસિની સંસ્થાનાં મંત્રી પણ છે. તેઓ અન્ય બહેનોને રાજકીય વહીવટ કેવી રીતે કરવો તે શીખવાડે છે. ઉપરાંત તેમને વહીવટમાં દરેક રીતે મદદરૂપ થાય છે. તેમણે જણાવ્યું કે અમે પુરુષોના વિરોધી નથી પણ સ્ત્રી સશક્તીકરણની જરૂર છે. મને જેમ મારા પતિએ સાથ આપ્યો તો હું બહાર આવી શકી તેમ બીજી અનેક સ્ત્રીઓ બહાર આવી સમાજ માટે કામ કરી શકે છે. પુરુષોએ ફ્કત અભિગમ બદલવાની જરૂર છે. માંડવી તાલુકાના મોટા આસમડિયામાં મુસ્લિમ મહિલા સરપંચ છે અને બહુ સરસ રીતે વહીવટ ચલાવે છે. જેમ હું શીખી તેમ બીજી કોઈપણ સ્ત્રી વહીવટ શીખી શકે છે. રાજનીતિ અઘરી નથી જો નિયમથી ચાલવું હોય તો. કોઈપણ ધર્મ હોય કે જાતિ હોય આજે જેનામાં આવડત છે તે મહિલા પોતાનું ભવિષ્ય ઘડવા સક્ષમ છે. પણ હા સ્ત્રીઓએ દરેક કદમે સતર્ક રહેવાની જરૂર રહે છે, કારણ કે કેટલાક પુરુષોને હજી પસંદ નથી કે સ્ત્રીઓ રાજકીય વહીવટમાં આગળ આવે.\nગુજરાત સહિત અનેક રાજ્યમાં મહિલા મુખ્યમંત્રી છે. ભારતમાં તો મહિલા વડા પ્રધાન, રાષ્ટ્રપતિ પદે સફળતાપૂર્વક શાસન કરી ચુક્યા છે ત્યારે ગામડાઓમાં શું કામ સ્ત્રી આગળ ન આવી શકે. દીનાબહેન જેવી અનેક સ્ત્રીઓના પ્રયત્નોથી સમાજ બદલાઈ રહ્યો છે.\n'અમે પુરુષોના વિરોધી નથી પણ સ્ત્રી સશક્તીકરણની જરૂર છે.' - આ વાક્ય સામે મારો વિરોધ છે. મારૂ માનવુ છે કે સ્ત્રી તો સશક્ત જ હોય છે, પણ તેમને સમાન તક મળવી જોઇએ, જે બહુધા સ્ત્રીઓને નથી મળતી. એમના કરતા વધુ તક તો પછાત/દલિતોને મળે છે.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nસ્ત્રીઓ આત્મકથા કેમ નથી લખતી\n‘પીડાઓ માઝા મૂકે ત્યારે એની પાસે વધુ કામ કરાવું છુ...\nલગ્ન, લાગણી અને સમાજ\nકમલેશ વ્યાસ: BARCના ગુજરાતી ડિરેકટર વિનય, વિવેક ન...\nવગર હાથે બોલિંગ કરતો ક્રિકેટર આમિર લોન\nરસ્તાઓએ સજ્યો વસંતનો વૈભવ (mumbai samachar vasant ...\nકામવાળી બાઈ પણ આપણી જેમ સામાન્ય સ્ત્રી છે (mumbai ...\nસમાનતાની શરૂઆત સરપંચના ઘરથી (mumbai samachar) 17-...\nસુંદરતા શું દેહની જ હોય\nઝિંદગી ગુલઝાર હૈ (mumbai samachar)\nરુક જાના નહીં તૂ કહીં હાર કે (MUMBAI SAMACHAR)\nપુરુષ માટે વફાદાર રહેવું અઘરું છે\nપુરુષ માટે વફાદાર રહેવું અઘરું છે\nપુરુષાતનનું પ્રદર્શન (mumbai samachar)\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00287.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.videochat.world/%E0%AA%AE%E0%AA%AB%E0%AA%A4-%E0%AA%A1%E0%AB%87%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%87%E0%AA%9F-%E0%AA%85%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE-%E0%AA%AF", "date_download": "2019-03-21T19:54:34Z", "digest": "sha1:RZVEQT4H36NSZSIWQDMKVZOBGDHP5XBO", "length": 7054, "nlines": 13, "source_domain": "gu.videochat.world", "title": "મફત ડેટિંગ સાઇટ અમેરિકા. યુએસએ ઑનલાઇન ડેટિંગ", "raw_content": "મફત ડેટિંગ સાઇટ અમેરિકા. યુએસએ ઑનલાઇન ડેટિંગ\nકારણ કે ઉદય ઓનલાઇન ડેટિંગ છેલ્લા બે દાયકાથી, ઘણા ડેટિંગ વેબસાઇટ્સ આવે છે અને ચાલ્યા ગયા. એક સામાન્ય ફરિયાદ દ્વારા શેર પાકું ઓનલાઇન પ્રયાસ કર્યો છે જે વિવિધ ડેટિંગ સાઇટ્સ છે કે, ભાગ્યે જ કરવું ટોળું મેળવતી સેવાઓ સુધી રહેવા માટે તેમના દાવો કરે છે. માટે માસિક ફી, ડેટિંગ સાઇટ્સ દાવો તેઓ કરીશ ગણિત માટે તમે અને બહાર બોલે તમારા આત્મા સાથી બદલામાં. કેટલીક વેબસાઇટ્સ વિશે માહિતી ભેગી અને તમે ભચડ ભચડ થતો અવાજ નંબરો તમામ પ્રકારના સાથે ગાણિતિક સૂત્રો અને ગાણિતીક નિયમો માટે ક્રમમાં ભરો તમારા ઇનબૉક્સ��ાં સાથે સુસંગત સાથે મેળ ખાય છે. તાજેતરના એક અહેવાલ જારી દ્વારા, ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ તેનું વજન શા માટે સમજાવીને નંબરો અને સૂત્રો શક્યતા છે માટે મદદ કરવા માટે બનાવટ સંપૂર્ણ દંપતી છે. પર અટકી, એક મિનિટ ન હતી ઑનલાઇન ડેટિંગ ઘટાડવા માટે રચાયેલ જટીલતાઓને એક ભાગીદાર શોધવા પ્રથમ સ્થાને છે ટેકનોલોજી અને સ્પર્ધા માટે આ આકર્ષક બજારમાં કરી છે ઠેકડી તે છે. સરેરાશ વ્યક્તિ માટે, આભાર માટે ખરાબ પ્રેસ અને અન્ય સહાયક પરિબળો, ઑનલાઇન ડેટિંગ કંઈક બની ગયું છે અન વિશ્વસનીય સ્ત્રોત માટે બેઠક લોકો છે. તેથી શા માટે અમે અલગ અલગ અહીં મફત ડેટિંગ અમેરિકા ટેકનોલોજી અને સ્પર્ધા માટે આ આકર્ષક બજારમાં કરી છે ઠેકડી તે છે. સરેરાશ વ્યક્તિ માટે, આભાર માટે ખરાબ પ્રેસ અને અન્ય સહાયક પરિબળો, ઑનલાઇન ડેટિંગ કંઈક બની ગયું છે અન વિશ્વસનીય સ્ત્રોત માટે બેઠક લોકો છે. તેથી શા માટે અમે અલગ અલગ અહીં મફત ડેટિંગ અમેરિકા આ સરળ સત્ય છે કે, લોકો અન્વેષણ કરવા માંગો પૂલ સિંગલ્સ દ્વારા ઝીણવટભરી તપાસ મારફતે સરળ સ્થાન આધારિત શોધ અને નથી અલ્ગોરિધમનો પર આધાર અને એક ટોળું ગુપ્ત યુકિતઓ નથી, ઉલ્લેખ રોકડ પડાવી લેવું કરવા માટે શોધી કોઈને તેઓ માંગો દેખાવ છે.\nઅને તે તમે મળશે શું એક વાર તમે અમારી સાથે ભાગીદાર શોધવામાં મદદ કરવા માટે તમારા નવા મિત્ર અથવા પ્રેમી — સરળ, શક્તિશાળી અને ત્વરિત પરિણામો પર આધારિત થોડા મૂળભૂત પગલાંઓ વિતરિત કરશે કે તમે આ વિકલ્પ પસંદ અને પસંદ કરવા માટે તમે કૃપા કરીને તરીકે. અન્ય અસ્થિ તકરાર અવરોધ ઑનલાઇન ડેટિંગ પ્રતિષ્ઠા છે છેતરપિંડી અને કૌભાંડ તત્વ છે કે આજે અસ્તિત્વ ધરાવે છે, જે દ્વારા ચાલતું ભયાવહ ગેંગ ઓનલાઇન ગુનેગારોની ટોળકી જે વ્યૂહાત્મક અને તરીકે પોતાને વેશપલટો લાયક પ્રતિસ્પર્ધકો.\nઅંતે મુક્ત ડેટિંગ અમેરિકા, તે અમારા નંબર અગ્રતા ન દેવા માટે આ અમારી વેબસાઇટ પર\nદરેક અને દરેક પ્રોફાઇલ સંપૂર્ણપણે તપાસ થાય તે પહેલાં મંજૂર કરવામાં આવી રહી છે. અમારી સિસ્ટમ હોંશિયાર છે શોધવા બનાવટી ડેટિંગ રૂપરેખાઓ, અને તરીકે બેકઅપ માપ સભ્યો સરળતાથી રિપોર્ટ શંકાસ્પદ સંદેશાઓ માટે અમારી ટીમ ઘરના મધ્યસ્થીઓ. પછી તમે સાઇન અપ કરવા માટે મદદ માટે તમે રાખવા લૂપ અમે તમે અપડેટ દર મહિને સાથે નવા સભ્યો માંથી તમારા વિસ્તારમાં — તેથી કરો ખાતરી કરો કે તમે તેમને તપાસો અને તેમને મૂકવા એક વાક્ય છે. € ™ પણ તમે મોકલી ટુકડાઓ માહિતી જ્યારે એક વખત આવા ટિપ્સ અને સંકેતો માટે વધુ સારી રીતે ડેટિંગ, અથવા સલાહ પર વાપરવા માટે કેવી રીતે પર લક્ષણો છે અમારા ડેટિંગ વેબસાઇટ છે.\nઅલબત્ત તમે પડશે વિકલ્પ નાપસંદ કરવા માટે આ જાહેરાત કરી છે\nકૃપા કરીને મોકલવા માટે મફત લાગે અમને કોઇ પ્રતિસાદ અથવા સૂચનો તમે સંબંધિત હોઈ શકે છે તમારા અનુભવ પર મફત ડેટિંગ અમેરિકા\nમફત માટે ડેટિંગ સંચાર →\n© 2019 વિડિઓ ચેટ વિશ્વમાં", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00287.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2014/08/26-8-14.html", "date_download": "2019-03-21T19:59:21Z", "digest": "sha1:UHUTP7UEN5VM57B3GIRP7HVS4G675SCN", "length": 13253, "nlines": 166, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "મેડુસાનું માથું 26-8-14 - Divyasha Doshi", "raw_content": "\nમેડુસાની વાર્તા જો યાદ ન હોય તો અહીં વાચકો માટે પ્રસ્તુત છે. ગ્રીક માયથોલોજીમાં શ્રાપિત સ્ત્રી હતી. જે કોઇ પણ તેના મોઢા તરફ જુએ તે પથ્થરનું બની જતું. હકિકતમાં મેડુસા ખૂબ સુંદર વાળ ધરાવતી સ્ત્રી હતી. તે એટલી સુંદર હતી કે દેવોની રાણી એથેના પણ તેના રૂપની ઇર્ષ્યા કરતી. મેડુસાના નસીબ ખરાબ કે એકવાર એથેનાના એક મંદિરમાં તેની છેડતી થઈ. એથેનાથી તે સહન ન થતાં તેને શ્રાપ આપ્યો અને મેડુસાના વાળની જગ્યાએ સર્પોએ લીધી. તેના દાંત રાક્ષસી બન્યા. ટુંકમાં તે કદરૂપી અને હિંસક દેખાવા લાગી એટલું જ નહીં જે કોઇ તેના મોઢાને જોતું તે પથ્થર બની જતું.\nઆ વાર્તા સાચી હોય કે ન હોય પણ તેનો અર્થ આજે પણ એટલો જ સાચો છે. એથેના આજે પણ દરેક સુંદર, આકર્ષક સ્ત્રીઓને મેડુસા જેવી બનાવી દેવા તત્પર છે. આજના સંદર્ભે આના બે અર્થ નીકળે છે. સ્ત્રી હોવું, વળી સુંદર અને યુવાન હોય તો તેને કારણે પુરુષોનું મન ચલિત થાય છે એવી માન્યતા આજે ય એટલી જ નક્કર છે. એટલે તેને મેડુસા બનાવી દેવા માટે આપણો સમાજ એથેનાની જેમ રાહ જોઇ રહ્યો છે. સ્ત્રીના સ્વાતંત્ર્ય અને સુંદરતા પુરુષોને ગમે છે, આકર્ષે છે પણ જો બીજી કોઇ વ્યક્તિ તેને જુએ કે તેને મેળવવાની ઇચ્છા રાખે કે પછી પુરુષોનો સંયમ ભંગ કરે તો વાંક સ્ત્રીઓનો જ જોવામાં આવશે. બીજું કે એથેના જેવી સ્ત્રીઓ આપણી આસપાસ પણ છે જ. શહેરમાં મોલેસ્ટેશન એટલે કે છેડતીના બનાવો બન્યા કે બળાત્કારના બનાવો બન્યા કે તરત જ આપણી આસપાસની સ્ત્રીઓ પોતાની દીકરીઓ કે પુત્રવધુઓને નિયંત્રણમાં રાખવા માટે ઇમોશનલી બ્લેકમેઇલ કરતાં પણ નહીં અચકાય.\nઅહીં વાત જરા જુદા સ્તરે પણ કરવી છે. છેડતી અને માનસિકતા વિશે તો અનેકવાર લખાયું છે અને લખાતું રહેશે. પણ સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન બનીને શું કામ ઊભી રહી જાય છે એથેનાએ મેડુસાની છેડતી કરનારને કદરૂપો કે નકામો બનાવી દેવાને બદલે મેડુસાને શ્રાપ આપીને તેને કદરૂપી બનાવી દીધી. સ્ત્રીનો સ્ત્રી માટેનો ઇર્ષ્યાનો ભાવ માતા અને સાસુમાં પણ હોય છે. એવું કહીશ તો કદાચ તમારામાંથી અનેકના ભવાં ચઢે પણ આ હકિકત છે. જે સ્ત્રીને સ્વતંત્રતા ન મળી હોય કે પોતાના પતિનો પ્રેમ ન મળ્યો હોય તે સ્ત્રીઓ આજે પણ બીજી સ્ત્રીને સુખી, સુંદર કે સફળ જોઇ શકતી નથી. પુરુષના નામે સ્ત્રીઓ બીજી સ્ત્રી પર આડકતરી રીતે જુલ્મ, હિંસા આચરતી હોય છે. માતા દીકરીને પરણીને અન્યાય સહન કરવાની સલાહ ન આપે. અને સાસુ પુત્રવધુને દીકરીની જેમ લાડ લડાવે એવું કેમ ભાગ્યે જ બને છે એથેનાએ મેડુસાની છેડતી કરનારને કદરૂપો કે નકામો બનાવી દેવાને બદલે મેડુસાને શ્રાપ આપીને તેને કદરૂપી બનાવી દીધી. સ્ત્રીનો સ્ત્રી માટેનો ઇર્ષ્યાનો ભાવ માતા અને સાસુમાં પણ હોય છે. એવું કહીશ તો કદાચ તમારામાંથી અનેકના ભવાં ચઢે પણ આ હકિકત છે. જે સ્ત્રીને સ્વતંત્રતા ન મળી હોય કે પોતાના પતિનો પ્રેમ ન મળ્યો હોય તે સ્ત્રીઓ આજે પણ બીજી સ્ત્રીને સુખી, સુંદર કે સફળ જોઇ શકતી નથી. પુરુષના નામે સ્ત્રીઓ બીજી સ્ત્રી પર આડકતરી રીતે જુલ્મ, હિંસા આચરતી હોય છે. માતા દીકરીને પરણીને અન્યાય સહન કરવાની સલાહ ન આપે. અને સાસુ પુત્રવધુને દીકરીની જેમ લાડ લડાવે એવું કેમ ભાગ્યે જ બને છે પુરુષોના અન્યાય સામે લડવા માટે પણ સ્ત્રીઓએ એક થવું આવશ્યક છે. અહીં તો સ્ત્રીઓ જ બીજી સ્ત્રીની ટીકા કરશે. જેમકે રાત્રે મોડે સુધી બહાર ન રખડવું જોઇએ, કપડાં પહેરવામાં ધ્યાન રાખવું જોઇએ. પુરુષોની સાથે વધુ રખડવું ન જોઇએ. આપણે મર્યાદામાં જ રહેવું વગેરે વગેરે\nમાનસિકતા સ્ત્રીઓની બદલાશે તો સમાજ બદલાશે. સ્ત્રીઓ બીજી સ્ત્રીને સફળ થવામાં, આગળ વધવામાં અને સ્વતંત્ર થવામાં મદદરૂપ થઈ જ શકે. સાસુઓ પુત્રવધુને એવું કેમ ન કહી શકે કે હું આ ઘરમાં આવી ત્યારે જમાનો જુદો હતો આજે જમાનો બદલાયો છે. એટલે તને જે ગમે તે કર. પુત્રવધુએ રસોઇ કરવી ન ગમતી હોય અને તે કારર્કિદી બનાવવા માગતી હોય તો તે માટે પ્રોત્સાહિત કરી શકે. દીકરીની જેમ જ તેને સાચવી શકે. પુત્રવધુએ સાસુથી ડરવું પડે તેવું ન હોવું જોઇએ. દીકરાની સામે પુત્રવધુનો પક્ષ લઈને સાસુ કેમ ઊભી ન રહી શકે માતા પણ દીકરીને પોતાનું વ્યક્તિત્વ સાચવીન�� કેમ જીવવું તે માટે પ્રોત્સાહિત કરી શકે. અન્યાયનો સામનો પોતે તો ન કરી શકી હોય પણ દીકરીને કહી શકે કે મેં તને ભણાવી ગણાવી હવે તું તારા પગ પર ઊભી રહે કોઇ ઉપર નિર્ભર ન થા.\nસ્ત્રી પુરુષ સમાનતાને સ્ત્રી જ અમલમાં મૂકી શકે. એથેના બનીને મેડુસાને કદરૂપી બનાવવામાં તેની શક્તિ વાપરવા કરતાં મેડુસાની સુંદરતાનું જતન કરવામાં તેની શક્તિ અને સત્તા વપરાય તો સમાજ પણ બદલાઈ શકે.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nશું પુરુષને બધું જ મળી શકે \nબાળકો અને હિંસા રોકી શકાય તો રોકીએ 21-8-14\nફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે 19-8-14\nકુછ દિન તો ગુજારો ગંદે ગુજરાતમેં...\nપુરુષોનું આધિપત્ય બોલવામાં 19-8-14\nનારીવાદી હોવું એ ગાળ છે \nબે પલ્લે પગ રાખી શકાય \nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00288.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?p=6642", "date_download": "2019-03-21T19:41:48Z", "digest": "sha1:QOGOAJ4265OQAQBT5LAZS7OCYZMZVT5F", "length": 8306, "nlines": 68, "source_domain": "avadhtimes.net", "title": "૨૦૧૧માં રિવર ફ્રન્ટની ૧૦૦૦ કરોડની જમીન આપવા લંડનની આર્કિટેક્ટ ફર્મને આપેલ લેટર ઓફ ઇન્ટેન્ટ See more at: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedab – Avadh Times Breaking News", "raw_content": "\n૨૦૧૧માં રિવર ફ્રન્ટની ૧૦૦૦ કરોડની જમીન આપવા લંડનની આર્કિટેક્ટ ફર્મને આપેલ લેટર ઓફ ઇન્ટેન્ટ See more at: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedab\nઅમદાવાદ, તા.16 ફેબ્રુઆરી 2018,શુક્રવાર અમદાવાદ મ્યુનિ. બોર્ડની આજે બજેટ પર મળેલી બેઠકમાં વિપક્ષના નેતાએ નિરવ મોદીએ પંજાબ નેશનલ બેંક સાથે રૃ. ૧૧,૩૦૦ કરોડના કરેલા કૌભાંડના જેવું જ કૌભાંડ અમદાવાદ મ્યુનિ. સાથે થવાની સંભાવના હોવાનો મુદ્દો રજુ કરી સૌને ચોંકાવી દીધા હતાં. નિરવ મોદીએ લેટર ઓફ ઇન્ટેન્ટના આધારે બેંકીંગ ઇતિહાસમાં બહું મોટો ફ્રોડ કર્યો છે. અમદાવાદ મ્યુનિ.એ આવો જ લેટર ઓફ ઇન્ટેન્ટ લંડનની સેલોરિયા આર્કિટેક નામની કંપનીને રિવરફ્રન્ટની પ્રાઇમ લોકેશનની ૨૦ હજાર ચો.મીટર જમીન આપવા અંગેનો આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, નિરવ મોદીએ પંજાબ નેશનલ બેંક પાસેથી આવાજ પ્રકારનો લેટર મેળવીને વિદેશોમાં કરોડો રૃપિયાની લોન લઇ આચરેલું કૌભાંડ આજકાલ દેશભરમાં ચર્ચામાં છે. અમદાવાદ મ્યુનિ.એ ૨૦૧૧માં લંડન સ્થિત સલોરિયા કંપનીને રિવરફ્રન્ટની એનઆઇડી પાછળની જગ્યામાં લંડન આઈ નામનું ચકડોળ ઉભું કરવા લેટર ઓફ ઇન્ટેન્ટ આપ્યો છે. જે જમીન આપવાનો લેટર મ્યુનિ. સત્તાવાળાઓએ આપ્યો છે, તેની કિંમત રૃ. ૧૦૦૦ કરોડ આંકવામાં આવે છે. ઉપરાંત ચાર વર્ષમાં આ લેટર ઓફ ઇન્ટેન્ટની આડમાં આ કંપનીની પ્રપોઝલ મંગાવવા ત્રણ વાર મુદતમાં વધારો કરી આપવામાં આવ્યો છે. કોઇ પણ જાતના ટેન્ડર વગર બારોબાર રિવરફ્રન્ટની આ કિંમતી જમીન સલોરિયા આર્કિટેક નામની કંપનીને આપવામાં કોને રસ છે તેવો પ્રશ્ન વિપક્ષે ઉભો કરી ઉમેર્યું હતું કે, મ્યુનિ.ના સત્તાવાળા અને અધિકારીઓએ બોર્ડને ખાતરી આપવી જોઈએ કે મ્યુનિ.ના લેટરનો વિદેશમાં લોન લેવા માટે કયાંય દુરૃપયોગ નથી થયો અને થશે તો તેની સંપૂર્ણ જવાબદારી અમારી (સત્તાવાળાઓ)ની રહેશે. નિરવ મોદીની મોડસ ઓપરેન્ડી પરથી મ્યુનિ.એ બોધપાઠ લેવા જેવો છે અને આ પ્રકારના લેટર આપતા પહેલાં પૂર્ણ ચકાસણી કરવી જોઈએ, તેવો માહોલ ખડો થયો છે. મેયરે કહ્યું હતું કે અમે આ અંગે તપાસ કરીશું આવી કોઇ વિગત નથી.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on ૨૦૧૧માં રિવર ફ્રન્ટની ૧૦૦૦ કરોડની જમીન આપવા લંડનની આર્કિટેક્ટ ફર્મને આપેલ લેટર ઓફ ઇન્ટેન્ટ See more at: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedab Print this News\n(Next News) IND v/s SA: કોહલીની 35મી સદી સાથે, ભારતનો સિરિઝમાં ભવ્ય વિજય »\nરાત્રે લાઠીમાં જાલીનોટના આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ ઉપર હુમલો : એસપી લાઠી દોડી ગયા\nલાઠી/અમરેલી,મોડીરાત્રે લાઠીમાં જાલીનોટના આરોપીેને પકડવા ગયેલ પોલીસ ટીમ ઉપર હુમલો કરાયો હોવાના સમાચારે પોલીસ બેડામાંવધુ વાંચો\nબાબરા શહેર તથા તાલુકામાં તસ્‍કરોનો તરખાટ\nઉત્તરપ્રદેશના નાયબ મુખ્‍યમંત્રીએ શ્રી ધાનાણીને કુંભ મેળાનું આમંત્રણ પાઠવ્‍યું\nરામ મંદિર માટે ડો.તોગડીયાનું અનુકરણઃડો.ગજેરા\nધારીમાં ગરીબ લાભાર્થીઓને ગ્રામપંચાયત દ્વારા સનદ વિતરણ\nવિંછીયાના કોટડામાં કુ���ામાંથી લાશ મળી\nજસદણમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ સર્જાયો\nઅલગ અલગ ગુન્‍હાઓમાં સંડોવાયેલ ત્રણ શખ્‍સનાં જામીન ફગાવતી એડીશ્‍નલ કોર્ટ\nચલાલામાં જિલ્‍લા સ. ખ. વે. સંઘના પ્રમુખશ્રી પાનસુરીયાનું સન્‍માન કરાયું\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00289.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2017/03/mumbai-samachar_7.html", "date_download": "2019-03-21T20:21:23Z", "digest": "sha1:XE4FXJQUOGRUM34WVHLORV3FPHR5BX2B", "length": 16152, "nlines": 169, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "જીવન ચલને કા નામ ચલતે રહો સુબહો શામ (mumbai samachar) - Divyasha Doshi", "raw_content": "\nજીવન ચલને કા નામ ચલતે રહો સુબહો શામ (mumbai samachar)\nઉપભોક્તાવાદ અને સતત કશુંક પામવા માટે દોડતા આજના માનવીને જ્યારે ઠોકર વાગે છે ત્યારે ક્યાં તો તે જીવન ટુંકાવી દેવાના રસ્તા શોધે છે. અથવા તો તે જીવનના ખરા અર્થની શોધ શરૂ કરી દે છે. આવો જ એક કિસ્સો છે કેનેડાના મોન્ટ્રિયલ શહેરના રહેવાશી જીન બેલીવ્યુનો. બાર વરસ પહેલાં એટલે કે ૨૦૦૦ની સાલમાં જીનના જીવનમાં ઉલ્કાપાત સર્જાયો જ્યારે તેનો નાનકડો નિયોન સાઈનનો વ્યવસાય પડી ભાંગ્યો અને તેણે દેવાળું ફૂંકવું પડ્યું. કેનેડાના ક્યુબેક ટાઉનશીપમાં તેનો જન્મ અને ઉછેર થયો. તેના પિતાનો મિલ્ક ફાર્મનો વ્યવસાય હતો. તેણે મોટા થઈને પોતાનો વ્યવસાય શરૂ કર્યો. શરૂઆતમાં તો બધું બરાબર ચાલ્યું પણ અચાનક તેનો વ્યવસાય ધીમે ધીમે ઠપ્પ થવા લાગ્યો. પ્રયત્નો કરવા છતાં તે વ્યવસાયને બચાવી ન શક્યો અને એક દિવસ તે બેકાર થઈ ગયો.\nતે સમયે જીન ૪૫ વરસનો હતો. જે ઉંમર ઠરીઠામ થવાની હતી ત્યારે જ તેના જીવનનું ભવિષ્ય ભાંગીને ભૂક્કો થઈ ગયું. તે ડિપ્રેશન એટલે કે હતાશામાં સરી પડ્યો. તેને લાગ્યું કે મિડલાઈફ ક્રાઇસિસમાંથી પસાર થઈ રહ્યો છે. અને તેમાંથી સરળતાથી બહાર નીકળવાનો રસ્તો તેને દેખાતો નહતો. તે પોતાની ગલીઓમાં ચાલી રહ્યો હતો કે તેને લાંબું ચાલવા જવાનો વિચાર આવ્યો. આમ પણ કહે છે કે ચાલવાથી હતાશામાં ફાયદો થાય છે. જીને વિચાર્યું કે અટક્યા વગર ચાલીએ તો વળી પાછા કયારેક જ્યાંથી શરૂ કર્યું હોય ત્યાંજ પાછા આવી શકાય. જો કે આ રીતે ચાલવાનો વિચાર બીજ તરીકે ૧૯૯૮ની સાલમાં તેના વિસ્તારમાં બરફનું મોટું તોફાન આવ્યું હતું. તેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. વીજળીનો મુખ્ય કેબલ તૂટી પડતા દિવસો સુધી અંધારપટમાં જીવવું પડ્યું. તે સમયે પણ જીનને અનેક મુશ��કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે તેણે ચાલવાનું અને દોડવાનું કર્યું હતું એનાથી તેને સારું લાગ્યું હતું એટલે હતાશામાં તેને લાગ્યું કે રસ્તો તેને ફરી બોલાવી રહ્યો છે.\nઆવું વિચારીને જીન અટક્યો નહીં તેણે ખરેખર લાંબું એટલે કે આખાય વિશ્ર્વનો પ્રવાસ પગે ચાલીને કરવાનું નક્કી કર્યું. તેના આ વિચારને અમલમાં મૂકવામાં તેની પત્ની લ્યુસીએ પણ પ્રોત્સાહન આપ્યું. ૧૮ ઑગસ્ટ ૨૦૦૦ તેનો ૪૫મો જન્મ દિવસ તે જ દિવસે તેણે કેનેડાથી ત્રણ પૈડાંવાળી ગાડી પર સ્લીપિંગ બેગ, નાનો તંબુ, ફર્સ્ટ એઈડનો થોડો સામાન અને જરૂરી થોડી વસ્તુઓ અને કપડાં મૂકી તેણે ચાલવાનું શરૂ કર્યું. સાથે ન તો મોબાઈલ ફોન લીધો કે ન તો પૈસા લીધા. તેણે જે રીતે રૂટ\nબનાવ્યો હતો તે જોતા તેનો આ પગપાળા પ્રવાસ દસ વરસમાં પૂરો થાત પણ બરાબર અગિયાર વરસે એટલે કે ૨૦૧૧ના સાલમાં ઑક્ટોબર મહિનામાં લગભગ ૭૬૦૦૦ કિલોમીટરનો પગપાળા પ્રવાસ તેણે ૫૪ બૂટની જોડી વાપરીને પૂરો કર્યો અને મોન્ટ્રીયલ પરત પોતાના પરિવાર પાસે ઘરે પરત આવ્યો હતો.\nતે જ્યારે પ્રવાસે નીકળ્યો હતો ત્યારે તેની દીકરી ગર્ભવતી હતી અને જ્યારે પરત ફર્યો ત્યારે તેને એક અગિયાર વરસનું અને બીજું પાંચ વરસનું બાળક હતું. તેની માતાને તે અગિયાર વરસે મળ્યો હતો. તેની પત્ની લ્યુસી દર ક્રિસમસના દિવસોમાં જીન જ્યાં હોય ત્યાં વિમાનના પ્રવાસથી પહોંચી જતી. પોતાના પ્રવાસ દરમિયાન જીને અનેક તકલીફો અને સમસ્યાઓનો સામનો કર્યો. જીને અમેરિકા,એટલાન્ટિક કોસ્ટ,ચીલે, યુરોપ, આફ્રિકા, મોરોક્કો , ઇગ્લેંડથી ભારત,ચીન,સાઉથ કોરિયા, ફિલિપાઈન્સ, મલેશિયા, ઓસ્ટ્રેલિયા ન્યુઝિલેન્ડથી પરત કેનેડા ગયો.\nતેણે પોતાની ડાયરીમાં નોંધ્યા પ્રમાણે કુલ ૬૪ દેશોમાં તેણે ૧૬૦૦ ઘરોમાં રાત વિતાવી અને લગભગ એટલી જ રાતો તેણે રસ્તા પર કે ચર્ચમાં કે ધર્મશાળામાં કે પછી પોલીસ સ્ટેશનમાં પણ વિતાવવી પડી હતી. તેણે જીવનમાં કશુંક જુદું કરવાની ઇચ્છામાં આ પ્રવાસ શરુ કર્યો હતો, ખાલી હાથે દેવાળિયા જીને પ્રવાસ શરૂ કરેલો પરત ફર્યો ત્યારે પણ તે ખાલી હાથે જ પાછો આવ્યો હતો. પરંતુ તેની પાસે વિશ્ર્વપ્રવાસના અનુભવનું ભાથું હતું. તે કહે છે કે, ‘પ્રવાસે નીકળેલો જીન અને પરત ફરેલા જીનમાં ઘણું અંતર છે. ભલે બહારથી એ જ વ્યક્તિ છું પણ અંતર મારું અનુભવથી સમૃદ્ધ થઈ ગયું છે. મને સમજાયું છે કે પૈસાથી સુખ કે શાંતિ ખરીદી નથી શકાતા. હું પ્રવાસ ���રમિયાન એવી કેટલીય વ્યક્તિઓને મળ્યો છું જેમની પાસે પૈસા ન હોય છતાં તેઓ ખુશ હતા. તેને એ સમજાયું છે કે ભૌતિક સફળતા જ આનંદમય જીવન આપી શકે છે એ માન્યતા ખોટી છે. ’\nજીને પોતાના પ્રવાસ અને અનુભવો વિશે બે પુસ્તક લખ્યાં છે. આટલો લાંબો પગપાળા પ્રવાસ કરવાનો તેણે વિશ્ર્વ વિક્રમ પણ સર્જી દીધો છે. તેની પાસે હવે વિશ્ર્વ શાંતિ અને તેના પદયાત્રાના અનુભવોમાંથી એ શું શીખ્યો તે કહેવા માટે ઘણું છે. જીનને દેશપરદેશથી પોતાના અનુભવો કહેવા અને લોકોને પ્રેરણા આપવા બોલાવે છે. જીન બધાને એક જ વાત કહે છે કે તમે મારા માર્ગ પર ચાલવાને બદલે તમારો રસ્તો જાતે બનાવો. દરેકે પોતાનું પેશન શોધીને તેને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ.\nજીવનની રેટ રેસમાં આજે માનવી એટલે ભાગી રહ્યો છે કે તેને સુખી થવું છે પણ જરૂરી નથી કે પૈસા કે સફળતા તેને સુખ આપી જ શકે તે આપણને જીનના જીવન અને અનુભવની વાત પરથી સમજાય તો સારું.\nTags: (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nફેસબુક ડાયરી- શબ્દો જોઈને ગુજરાતી શીખ્યા - પાંડુર...\nવાત બે જુદા વિશ્વની (mumbai samachar)\nઆપણે મહાન બનવાની જરૂર નથી (mumbai samachar)\nસાઇકોલોજી ઑફ હેટનો પુરુષ પણ બને ભોગ\nસ્ત્રી=પુરુષ: પણ એ માટે ૧૩ વરસ રાહ જોવી પડશે (mumb...\nજીવન ચલને કા નામ ચલતે રહો સુબહો શામ (mumbai samach...\nકોઢને આપ્યું નવું રૂપ (mumbai samachar)\nસ્ત્રી હોવાનો બુરખો ક્યાં સુધી પહેરવાનો\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00289.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2018/01/blog-post_11.html", "date_download": "2019-03-21T20:00:07Z", "digest": "sha1:PGXGBHKR3QLVKNEZLC6YUGKAVMGWZDWM", "length": 20685, "nlines": 167, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "ગૃહિણીનું સરનામું તેની આગવી ઓળખ - Divyasha Doshi", "raw_content": "\nગૃહિણીનું સરનામું તેની આગવી ઓળખ\nગૃહિણીનું સરનામું તેની આગવી ઓળખ\nગૃહિણી ધારે તો પોતાના જીવનને નવો વળાંક આપી પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે છે.\nનવું વરસ શરૂ થયાને હજી પંદર દિવસ પણ પૂરા નથી થયા ત્યારે આ વરસની શરૂઆત આપણે પોઝિટિવ વાતોથી જ કરવી છે. અનેક તકલીફો છે દુનિયામાં. અન્યાય પણ છે અને ભેદભાવ પણ છે. તેમાં ય સ્ત્રી માટે અનેક પડકારો છે. ઘરમાં અને ઘર બહાર પણ તે છતાં અનેક સ્ત્રીઓ પોતાની આગવી ઓળખ ઊભી કરે છે. પત્રકાર હોવાને નાતે મારે ઘણી સ્ત્રીઓના સંપર્કમાં આવવાનું બન્યું છે. જીવનની અનેક વિટંબણાઓ છતાં તેમણે કંઈક અનોખું કરીને સફળતા હાંસલ કરી હોય, અથવા કશુંક હટકે કરવાના પ્રયત્નો કર્યા કરે. એવામાં જ્યારે કોઈ ફંકશનમાં સામાન્ય ગૃહિણીઓને મળવાનું બને કે આસપાસની કોઈ સ્ત્રી સાથે વાત થાય ત્યારે કહે કે અમારું જીવન તો અહીં જ, આમ જ પુરું થઈ જવાનું છે. તે સમયે એમ ચોક્કસ કહું કે તમે તમને મનગમતું કામ કે શોખ શોધી કાઢશો તો ચોક્કસ જ તમારી ઓળખ મેળવી શકશો. ઇંગ્લી ઇંગ્લીશ વિંગ્લીશ અને ક્વીન આ બન્ને ફિલ્મો ઘરેલુ સ્ત્રીઓની વાત કહે છે. સાવ ઘરરખ્ખુ અને જેણે બહારની દુનિયા જોઇ જ ન હોય તેવી સ્ત્રી જ્યારે એકલી ઘરની બહાર, દેશની બહાર જવાની હિંમત કરે છે ત્યારે તેની અંદરની સીમાઓ પણ વિસ્તરે છે. પ્રેમાળ છતાં પ્રોટેક્ટેડ વાતાવરણમાં ઊછરેલી સ્ત્રી જ્યારે પોતે જીવનનો રાહ નક્કી કરે છે ત્યારે એ પોતાની ઓળખ મેળવે છે. સ્ત્રીને જો તક આપવામાં આવે તો તે સ્વતંત્રતાનો ગેરફાયદો નથી ઊઠાવતી પણ સાચા અર્થમાં પોતાના અસ્તિત્વને ઓળખતી થાય છે. સ્ત્રી કશું જ તોડવા નથી માગતી પણ જોડાવા માગતી હોય છે પોતાના અસ્તિત્વ સાથે, પોતાની વ્યક્તિઓ સાથે. સ્ત્રી જ્યારે સાવ તૂટી જાય છે તો ફિનિક્સ પક્ષીની જેમ નવેસરથી ઊડતાં શીખે છે.\nઆજે યાદ કરું છું તો મારી નજર સમક્ષ કેટલીક એવી ગૃહિણીઓ દેખાય છે જેમનામાંથી પ્રેરણા લેવાનું મન થાય છે. આપણાં જાણીતા કવિયેત્રી પન્ના નાયક પણ લગ્ન બાદ એક ગૃહિણી તરીકે અમેરિકા પહોંચ્યા ત્યારે નવો પ્રદેશ પડકાર બનીને ઊભો હતો. તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે તેઓ કદીય કવિતા લખશે કે પ્રસિદ્ધ થશે. તેમાં પણ ગુજરાતી સ્ત્રી તરીકે નવો ચીલો પાડ્યો કે ૮૦ વરસની વયે પોતાનાથી સાત વરસ નાની વયના પુરુષ સાથે લગ્ન કર્યા. તેમણે જીવનને જેમ આવ્યું તેમ સ્વી���ાર્યું. અમેરિકા પરણીને ગયા કે તેમના પતિને અકસ્માત નડ્યો અને તેમની સેવા કરવા સાથે ઘર પણ સંભાળવાનું આવ્યું. ત્યાં જઈને ભણ્યા, નોકરી કરી સાથે કવિતા લખીને પોતાની લાગણીઓને કવિતામાં ઉતારવાનું શરૂ કર્યું. પચાસ વરસના લગ્ન જીવન બાદ તેમના પતિ મૃત્યુ પામ્યા બાદ નટવર ગાંધી સાથેની મિત્રતા પ્રેમમાં પલટાઈ અને ૮૦ વરસે જ્યારે સ્ત્રીઓ પરવારી ગયાની લાગણી અનુભવે ત્યારે તેમણે લગ્ન કર્યા. ઉંમર વધતા જે સ્ત્રીઓ પોતાની ઓળખ શોધીને જીવે છે તેઓ ક્યારેય વૃદ્ધ નથી થતી.\nજાણીતી મહિલાઓની વાત કરીએ ત્યારે અનેક સામાન્ય સ્ત્રીઓને લાગે કે અમારાથી કશું જ થઈ નથી શકવાનું. એવું નથી, તમારે તમારી જાતને શોધવાની છે. ગયા વરસે ફેસબુક દ્વારા એક નવી ઓળખ થઈ. વિમુ પટેલ. મુંબઈ સમાચાર નિયમિત વાંચે. જ્યારે મારા લેખ ફેસબુક પર મૂકું કે તરત જ તેમનો પ્રતિભાવ આવે કે વાંચી લીધો સવારમાં જ સરસ. વિમુ પટેલના ગુજરાતી ટાઈપમાં ગડબડ ગોટાળા હોય પણ તેઓ ફેસબુક પર પોતાને ગમતી વાત લખે જ અને ખાસ્સા એક્ટિવ. બીજાની વોલ પર જઈને કોમેન્ટ કરે. પછી જોયું કે તેમનું ગુજરાતી ટાઈપિંગ ધીમે ધીમે સુધરવા માંડ્યું ..સહજ જીજ્ઞાસાથી તેમનો પ્રોફાઈલ ચેક કર્યો તો દેખાયું કે વિમુ પટેલ ૮૫ વરસના છે. આટલી ઉંમરે તેમણે ફેસબુકમાં સક્રિય થવાનું પસંદ કર્યું અને તે માટે ટેકનોલોજી વાપરતા શીખ્યા. તેમના ફોટાઓમાં સુંદર બોન્સાઈના વૃક્ષ હોય. ધીમે ધીમે એ વૃક્ષ કેટલા વરસ પહેલાં ક્યાંથી અને કેવી રીતે મળ્યું તેની વાત પણ લખાતી થઈ. આટલી ઉંમરે સહજતાથી ફેસબુક વાપરતા થયેલા વિમુ બહેન વિશે જાણવું જરૂરી હતું. વિમુ બહેનની ઓળખ થઈ તો જણાયું કે જીવનમાં પતિના મૃત્યુ બાદ આવી પડેલી એકલતા અને જવાબદારી છતાં ૮૫ વરસે પણ તેમનામાં કોઈ જાતની કડવાશ નથી કે ન તો ઉંમર વધવાથી કોઈ ટેન્ટ્રમ.મિત્રો અને સ્વજનો તેમના ઘરે ગમે ત્યારે જઈ શકે, એપોઈન્ટમેન્ટ લીધા વિના અને ગમે ત્યારે તેમને ફોન કરી શકાય કે મેસેજ કરી શકાય. વિમુ બહેન નવમું ધોરણ પાસ. મૂળ ખંભાતના લગ્ન કરીને મુંબઈ આવ્યા. ઘરકામ સાથે ગાર્ડનિંગનો શોખ કેળવ્યો. થોડો સમય લગ્ન રહ્યા ત્યાં ગાડી ચલાવતા શીખી ગયા અને લંડનમાં ઈન્ડિયન સોસાયટી ઓફ બોન્સાઈની સ્થાપના કરી હતી તે આજે પણ ત્યાં ચાલે છે. સુજોક એટલે કે એક્યુપ્રેશરની કળા પણ કેળવી દરેકને મફતમાં જ શીખવાડતા. દીકરો, વર,ઘર અને વ્યવહાર સાચવ્યા. હવે પતિ ગુજરી ગયા છે પણ તેમનું જી��ન અટક્યું નહીં. ફેસબુક ત્યારબાદ જ શરૂ કર્યું. આજે પણ સતત કસરત કરવાની, એક્યુપ્રેશરની સેવા મફતમાં આપવાની અને ગાર્ડનિંગ કરવાનું. સાથે બ્રિજની રમત પણ રમવા જવાનું મિત્રોની સાથે. અંગ્રેજી નથી આવડતું તેનો અફસોસ નથી કે શરમ નથી. હજી બે વરસ પહેલાં તો તેઓ ગાડી પણ ચલાવતાં હતા. તમે જ કહો કે આ ગૃહિણીનું જીવન સફળ ખરું કે નહીં. તેની સામે કેટલીય એવી સ્ત્રીઓ જોઈ છે કે એમને મળો તો સતત ફરિયાદ સાંભળવા મળે. શરીરનું ધ્યાન રાખ્યું ન હોય અને કોઈ શોખ કેળવ્યા ન હોય એટલે બહારની દુનિયા સાથે સંપર્ક જ ન હોય.\nટેકનોલોજી વાપરવાની જ નહીં કારણ કે હવે તો ઉંમર થઈ ગઈ. હવે નવું શીખવાની જરૂર શું છે. પછી ફરિયાદ કરવાની કે આજના બાળકોનું ધ્યાન સતત ફોન અને કોમ્પ્યુટરમાં હોય. અમારી સાથે તો કોઈ વાત જ ન કરે. ઉંમર થતાં દરેક વ્યક્તિએ બદલાવાની જરૂર હોય છે. નવું શીખવાની જરૂર હોય છે. બીજી એક ગૃહિણીને મળવાનું બન્યું હતું પન્ના રાજાને. હું જ્યારે તેને મળી હતી લગભગ દસેક વરસ પહેલાં ત્યારે એ ચાલીસેક વરસની હશે. તે સમયે જીવનમાં કોઈ ધ્યેય નહોતું. બાળકો નહોતા પરંતુ ઉંમર વધતાં જીવનમાં નિરાશા કે ફરિયાદને સ્થાન આપવાનો બદલે ધીમે ધીમે તેમણે શોખ કેળવ્યા. બેકિંગ શીખ્યા તેમ જ નવી વાનગીઓ બનાવતા શીખ્યા. જીમ તેમ જ યોગ કરીને શરીરને ફીટ રાખવાનું બીડું પણ ઝડપ્યું. શાક તેમજ ફળને કટિંગ કરીને તેમાંથી નિતનવા આકાર અને કલાકૃતિ બનાવવાની કળા પણ જાતે જ શીખ્યા. આજે તેઓ એ કળા બીજાને શીખવાડે છે અને નિર્ણાયક તરીકે શાળામાં પણ જાય છે.\nઉંમર વધવાની સાથે બાળકો હોય તો તે મોટા થઈને પોતાના સંસારમાં સ્થાયી થઈ ગયા હોય. વય વધતાં મેનોપોઝની સાથે શરીરમાં અને મનમાં અનેક બદલાવ આવે. ત્યારબાદ બહાર કામ કરવા ન જતી સ્ત્રીઓ જીવનમાંથી રસ ખોઈ બેસે છે અને હવે ઉંમર થઈ, વૃદ્ધ થયા એવું વિચારે છે. તેની સામે આવી કેટલીક સ્ત્રીઓ જેઓ દરેક વિષમ પરિસ્થિતિને અને ઉંમરને હરાવીને પોતાની નવી ઓળખ ઊભી કરે છે. વિમુ બહેનને આજે અનેક જાણીતા અજાણ્યા મિત્રો છે. આજે વિમુબહેનની પોતાની ઓળખ છે. પન્ના રાજા અને પન્ના નાયકે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. તેઓ ફક્ત કોઈના પત્ની કે માતા તરીકે જ ઓળખાય છે એવું નથી. સ્ત્રી એક વ્યક્તિ પણ છે તે લગ્ન પછી વિસરાઈ જતું હોય છે. આજે આવી તો અનેક સ્ત્રીઓ પચાસ વરસ બાદ પોતાની ઓળખ ઊભી કરવાના પ્રયત્નો કરતી હશે અને જીવતી હશે. જેઓ અટકી જાય છે સંસારમાં તેમની ઉંમર વધે છે અને એકલતા અનુભવે છે. બાંય ધ વે અહીં નામ લીધેલી ગૃહિણીઓનો ઓળખ ઊભી કર્યા બાદ પણ ઘરસંસાર બહુ સરસ રીતે ચાલે છે.\nTags: નારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nઓ રે ગૃહવાસી ખોલ દાર ખોલ ...(સાંજ સમાચાર)\nમુક્તિનો મંદ પવન આનંદ આપી શકે (mumbai samachar)\nસ્નેહની કન્નીથી બંધાયેલો પુરુષ પ્રેમ કરી શકે (mumb...\nઆંસુને પી ગયો છું મને ખ્યાલ પણ નથી (મુંબઈ સમાચાર)...\nગૃહિણીનું સરનામું તેની આગવી ઓળખ\nપિતા-પુત્ર વચ્ચે અતૂટ સેતુ (saanj samachar)\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00290.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/pithi-chilone-panchkalyani/", "date_download": "2019-03-21T19:49:13Z", "digest": "sha1:4HXQIH3L52SHOIUTDLBPZXHYUR4PWXCZ", "length": 7615, "nlines": 161, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Pithi Cholo ne Panch Kalyani Gujarati Lagn Geet | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nપીઠી ચોળોને પંચ કલ્યાણી\nપીઠી કિયા રે મુલકથી આણી\nપીઠી સુરત શહેરથી આણી\nપીઠી મુંબઈમાં રે ગવાણી\nપીઠી પાવલાની પાશેર પીઠી અડધાની\nઅચ્છેર પીઠી પોણાની પોણો શેર\nપીઠી રૂપલા વાટકડે ઘોળાય રે\nપીઠી જીગરભાઈને અંગે ચોળાય રે\nપીઠી મામા ને મામી રે લાવે\nપીઠી જીગરભાઈ હોંશે ચોળાવે\nપીઠી જોવાને સહુ રે આવે\nગુલાબવાડી ચૌટામાં રોપાવો રે\nસાંજી ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે પહેલી કંકોતરી સૂરત શે’ર મોકલાવો રે સવિતાબેન તમે વેગે વેલા આવો રે નાના મોટાને સાથે તેડી લાવો રે સવિતાબેન ચલાવે સુંદર મોટી ગાડી રે મોહન જમાઈને પાડાની અસવારી રે ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે બીજી કંકોતરી અમદાવાદ મોકલાવો રે […]\nપીઠી ચોળો રે પીતરાણી\nપીઠી પીઠી પીઠી ચોળો રે પીતરાણી રે હાથ પગ ચોળે રે વીરની ભાભી રે મુખડાં નીહાળે રે વીરની માતા રે પીઠી ચડશે રે જીયાવરને રે કાકા તેલ ચોળશે રે મારા વીરને કાચા તેલ ચડશે રે પેલી છોડીને પાટેથી ઉતારશે વીરના મામા રે કાજળ આંજશે રે વીરના મામી રે પીઠી પીઠી ચોળો રે પીતરાણી રે\nઆવી આવી ભાદરવાની રેલ કે ભાદર ગાજે છે એમાં મનુ તણાતો જાય કે ભાદર ગાજે છે નાખો નાખો કનુભાઈ દોર કે ભાદર ગાજે છે તાણો તાણો તો તૂટી જાય કે ભાદર ગાજે છે આવ્યું આવ્યું ભવાયાનું તેડું રે એમાં મનુને રમવા મેલોને એને નાકે ઓલી નથડી પહેરાવો રે પછી મનુને રમવા મેલોને એને ઘમઘમતો ઘાઘરો […]\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00291.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/world-mystery-%E0%AA%85%E0%AA%B9%E0%AB%80-%E0%AA%A0%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9D%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82/", "date_download": "2019-03-21T20:31:55Z", "digest": "sha1:WSBXAMBIWDOUMLDOLYZQ7X6M3T76SFCM", "length": 6001, "nlines": 70, "source_domain": "www.janvajevu.com", "title": "World Mystery: અહી ઠંડા પાણીના ઝરણામાં આપમેળે સળગે છે દીવો...!!", "raw_content": "\nHome / જાણવા જેવું / World Mystery: અહી ઠંડા પાણીના ઝરણામાં આપમેળે સળગે છે દીવો…\nWorld Mystery: અહી ઠંડા પાણીના ઝરણામાં આપમેળે સળગે છે દીવો…\nઆજે પણ દુનિયામાં વૈજ્ઞાનિકો દ્વારા સોલ્વ ન થાય તેવા રહસ્યો ભરી પડેલ છે. અમુક એવી જગ્યાઓ છે જ્યાં આખો દિવસ સૂર્ય અસ્ત રહે છે. તો વળી અમુક જગ્યાએ સમુદ્રમાંથી જહાજો ગાયબ થઇ જાય છે.\nજયારે અમુક ખાણોની ઉપરથી જો વિમાન પસાર થાય તો તે ખાણ વિમાનને પોતાની તરફ ખેંચી લે છે. વગેરે વગેરે…. આ બધું અમે તમને અમારી અગાઉની પોસ્ટમાં જણાવી ચુક્યા છીએ.\nવેલ, આજે અમે તમને એવી જ એક રહસ્યમય જગ્યા વિષે જણાવવાના છીએ. આ ફોલ્સ (ધોધ) નું નામ ‘ઇન્ટરનલ ફ્લેમ ફોલ્સ’ છે, જે ન્યૂયોર્ક સીટીના ઓર્ચેડ પાર્કમાં આવેલ છે. આ વોટરફોલ દુનિયાના અસાધારણ વોટરફોલ્સ માંથી એક છે.\nઅહી કોઈ સામાન્ય ઘટના નથી ઘટતી. અહી જયારે ઝરણાનું પાણી પડે છે ત્યારે તેની વચ્ચે એક દીવો સળગતો હોય તેવી આગ દેખાય છે. આ પોતાનામાં જ એક ખાસિયત છે. જોનાર લોકો આ વોટરફોલ્સને જોઇને મંત્રમુગ્ધ થઇ જાય છે.\nઆ રહસ્ય સામે વૈજ્ઞાનિકો પણ લાચાર છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ઘટના પાછળ મીથેન ગેસ જવાબદાર છે. આ ઝરણાના ખડકોમાં મીથેન ગેસ છે. જાણકારી અનુસાર ૨૦ મી સદીની શરૂઆતમાં કોઈએ આ મીથેન ગેસમાં આગ લગાવી દીધી હતી. ત્યારથી જ આ આગ સળગે છે.\nજાણો દુનિયા ની શાનદાર કારો વિષે – જાણવા જેવું\nઅજીબ : પાણી નહિ પણ, રોજ પીવે છે આ મહિલા ‘એરફ્રેશનર’\nઆજે જાણો બાહુબલી ‘ધ ગ્રેટ ખલી’ ના જીવન વિષે….\nજાણો…. સેન્સીટીવ આંખો વિષે…\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 31,176 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 22,080 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 20,777 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 20,340 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,133 views\nજાણો ઈમોજીસ વિષે થોડી રસપ્રદ વાતો\nસોશીયલ નેટવર્કિંગ સાઈટ પર લોકો સાથે વાત કરો અને ઈમોજીસ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00291.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B8%E0%AA%B2%E0%AA%B5%E0%AA%B5", "date_download": "2019-03-21T21:01:02Z", "digest": "sha1:UUIALZJPD3TLN4CUY33F2OL3QF2S2DY4", "length": 3545, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "સલવવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nસલવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nલાક્ષણિક પંચાત ઊભી કરવી.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00291.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/aarti/095", "date_download": "2019-03-21T20:38:29Z", "digest": "sha1:BOB42OMULXK7Y3QOLZBTDCX2GX7FTGP2", "length": 7917, "nlines": 254, "source_domain": "swargarohan.org", "title": "જાણે કોણ જ ભેદ | Aarti | Bhajans", "raw_content": "\nજાણે કોણ જ ભેદ\nજાણે કોણ જ ભેદ\nજાણે કોણ જ ભેદ \nઅંતર અબૂધ સમાન જણાયે, ઊંડે ભરિયા વેદ,\nશાંતિ અનંત ભરી અંગોમાં, પ્રાણ પણ થયો કેદ ....જાણે\nહાસ્ય વિહરતું વદને કિન્તુ, હૈયે રમતો ખેદ,\nદાવાનલ દિલમાં પ્રકટેલો, કોણ જુએ એ ભેદ \nલીલ નીરનો તેમ જ વાદળ, કરે ચંદ્રનો છેદ,\nઆજ લગી તો આવરણ થકી, એમ થયો વિચ્છેદ ....જાણે\nઅંતરમાં અનુરાગ ભર્યો છે, જીવન છે નિર્વેદ,\n‘પાગલ’ ભેદ ખુલે તે પહેલાં, પ્રકટી કરો અભેદ ....જાણે\nભગવાનનો પ્રેમરસ જેણે ચાખ્યો છે, આત્માના અલૌકિક આનંદને જેણે અનુભવ્યો છે, તેને અનાત્મ પદાર્થોના આકર્ષણો કદિકાળ આકર્ષિત કરી શકતા નથી. એ તો આત્માની દુનિયામાં જ સદા અવગાહન કર્યા કરે છે, એને શોક કે મોહ સતાવી શકતા નથી, ભયની ભૂતાવળો એને લાગતી નથી. એનું જીવન સર્વપ્રકારે નિર્મળ અને નિર્મમ બની જાય છે. એ જીવનની અંદર આનંદનો મહોત્સવ કરતો થઈ જાય છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00292.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32834", "date_download": "2019-03-21T19:42:57Z", "digest": "sha1:5ZAVG2XE4KHWLCWLN4AKH4PX2OOM5Y2O", "length": 2871, "nlines": 67, "source_domain": "amreliexpress.com", "title": "01-03-2019 – Amreli Express", "raw_content": "\n« ધારીમાં સેવાની સુવાસ ફેલાવી ધામમાં સીધાવી ગયા ઉજીમાં (Previous News)\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00293.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2016/02/9-2-16.html", "date_download": "2019-03-21T19:58:55Z", "digest": "sha1:PI5XRKPL6CN35AFUNTSFRXSIQU4UQXFM", "length": 21585, "nlines": 188, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "પ્રેમ, આકર્ષણ અને સેક્સુઅલ હેરેસમેન્ટ 9-2-16 - Divyasha Doshi", "raw_content": "\nપ્રેમ, આકર્ષણ અને સેક્સુઅલ હેરેસમેન્ટ 9-2-16\nએક પુરુષ મિત્રએ હસતાં હસતાં સવાલ પૂછ્યો કે તમારો ડ્રેસ સારો છે એવું કોઈ સાથી કર્મચારી સ્ત્રીને કહેવાથી સેક્સુઅલ હરેસમેન્ટ કહેવાય તમે સુંદર લાગો છો આજે, એવી કોમ્પ્લીમેન્ટ કોઈ સ્ત્રીને આપી શકાય કે નહીં હવે તમે સુંદર લાગો છો આજે, એવી કોમ્પ્લીમેન્ટ કોઈ સ્ત્રીને આપી શકાય કે નહીં હવે નવાઈ સાથે હાસ્ય કરતાં મેં કહ્યું કે ચોક્કસ જ આપી શકાય. અમને સ્ત્રીઓને કોમ્પ્લીમેન્ટ્સ ગમે જ છે. અને તમે આજે કહો તો ખોટું ચોક્કસ લાગે અથવા સામો સવાલ પણ આવે કે કેમ રોજ સુંદર નથી લાગતી નવાઈ સાથે હાસ્ય કરતાં મેં કહ્યું કે ચોક્કસ જ આપી શકાય. અમને સ્ત્રીઓને કોમ્પ્લીમેન્ટ્સ ગમે જ છે. અને તમે આજે કહો તો ખોટું ચોક્કસ લાગે અથવા સામો સવાલ પણ આવે કે કેમ રોજ સુંદર નથી લાગતી પણ મિત્ર તો હજી જાણે મજાક સ્વીકારવા જ તૈયાર નહોતા બોલ્યો કે , ના રે બાબા હવે તો તમારા વખાણ કરતાં પણ ડર લાગે છે. ભલે ને તેમાં અમારા પુરુષોનો કોઈ ઈરાદો ખરાબ ન હોય પણ ક્યારે કોઈ સેક્સુઅલ હેરેસમેન્ટનો કેસ ઠોકી દે તો આપણા તો બાર જ વાગી જાય. ને વળી ઈજ્જતનો ફાલુદો થાય તે વધારામાં. આજકાલ કેવા કેવા કિસ્સાઓ સાંભળવા અને વાંચવા મળે છે.\nપહેલાં તો એમ ચોક્કસ જ લાગે કે આ વધારે પડતું રિએકશન છે. પણ પુરુષના વિશ્ર્વમાં પ્રવેશીને જોઈએ તો મિત્રની વાત વિચારણીય લાગી. સ્ત્રી પુરુષના સંબંધો વિશે સતત ઘર્ષણ ચાલતું જ રહ્યું છે. આજના યુવાનનોની ભાષા બદલાઈ છે. મોટર પણ સેક્સી હોય અને સૂર્યોદય પણ સેક્સી હોઈ શકે તો સ્ત્રી પણ સેક્સી હોય છે. જો કે સ્ત્રીને સેક્સી ક્યારેય અને કોણ કહે છે તે દરેક પરિસ્થિતિની નોંધ લીધા બાદ જ તેના અર્થ વિશે નિર્ણય લઈ શકાય. આજે તો દરેક વખતે પુરુષના મનમાં સેક્સનો જ વિચાર આવતો હોય તે જરૂરી નથી. વિચારમાં કોણ શું વિચારે છે તે કેવી રીતે સાબિત કરી શકાય સ્ત્રીઓ પણ આજે અનેક સ્તરે વિચાર કરી શકે તેટલી સ્વતંત્ર થઈ છે તેની પણ ક્યાં ના પાડી શકાય. વળી રસ્તામાં ચાલતો કોઈ પર્વટ મેન્ટાલિટી ધરાવતો વ્યક્તિ કહે તે વાત અલગ હોય છે. સ્ત્રી પુરુષ સાથે કામ કરતાં થોડા ફ્રેન્ડલી થાય ત્યારબાદ આજના યુવાનો અને યુવતીઓ એકબીજા સાથે થોડું ફ્લર્ટ કરી લેતાં હોય છે. યોગ્ય કે અયોગ્યની વાત જવા દઈએ તો સ્ત્રી અને પુરુષ એકબીજા પ્રત્યે આકર્ષાય છે તેમાં શારીરિક આકર્ષણ જ સૌ પ્રથમ હોય છે. કુદરતી રીતે જ સ્ત્રી પુરુષમાં આ આકર્ષણ મૂકવામાં આવ્યું છે તેમાં કોઈ કંઈ કરી શકે નહીં. હા આપણે સમાજમાં રહેતા હોવાથી એવી અપેક્ષા જરૂર રાખવામાં આવે છે કે મર્યાદાને ન ઓળંગીએ. વર્તનમાં સૌજન્યતા જાળવીએ. આમ તો મોટેભાગે દરેક વ્યક્તિ સૌજન્ય જાળવવાના સંસ્કાર ડીએનએમાં લઈને જ આવતી હોય છે, પરંતુ ઉછેર, આસપાસની, બહારની, આંતરિક પરિસ્થિતિઓ જુદા સંજોગો ઊભા કરે છે. તે કારણે સાયકોલોજીમાં ગરબડ ઊભી થતી હોય છે. અને સૌજન્યતામાં વિકૃતિનો વિશુદ્ધ રંગ ઉમેરાય છે. તેમાં પણ પિતૃસત્તાક માનસિકતાને કારણે ય આ ગડબડ થઈ હોવાનું નોંધાયું તેથી સેક્સુઅલ હરેસમેન્ટનો કાયદો લાવવો પડ્યો. શિક્ષિત સ્ત્રીઓ પોતાના વ્યક્તિત્વ અને અધિકાર અંગે જાગૃત થઈ હોવાથી તે કાયદાનો ઉપયોગ પણ કરતી થઈ છે.\nતરુણ તેજપાલ અને પર્યાવરણવિદ્ પચૌરીના કિસ્સાઓ વાંચીને અનેક પુરુષો ડરીને રહેતા થયા છે તે વાત સાચી અને સારી છે. તે છતાં આ બાબતે ખોટી ફરિયાદો થતી હોય છે તે પણ વાત સાચી છે. સ્ત્રી પણ ક્યારે કેમનું રિએક્ટ કરશે તે સમજાતું નથી હોતું. જો કે શિક્ષિત સ્ત્રી સમાનતાનો અર્થ સમજે છે. ઘરની બહાર જ નહીં ઘરમાં પણ જાગૃત સ્ત્રી પોતાના અધિકાર અને સમાનતા વિશે સભાન છે. તો સાથે કામ કરતાં તમે જેટલી છૂટ લો છો એટલી છૂટ તમારે પણ આપવી પડતી હોય છે. તે પણ સમજતી હોય છે. તે છતાં ક્યારેક ક્યાંક ગેરસમજ થઈ જતી હોય છે. વળી લગ્નજીવનની હિંસાના કાયદા જેવા આ કાયદાઓ નથી હોતા. અહીં પુરુષની બાજુ પણ જોવામાં આવતી હોય છે. ફરિયાદ થયા બાદ સ્ત્રીને પણ ખોટી હોવાની શક્યતા સાથે સવાલો પૂછવામાં આવે છે. જો પુરુષ સાચો જ હોય અને તેણે એવા કોઈ ખરાબ ઈરાદા સાથે વર્તન ન કર્યું હોય તો તેને ડરવાની જરૂર રહેતી નથી. મોટેભાગે ખોટી ફરિયાદ થતી જ નથી. એટલે પુરુષોએ પોતાના વર્તન પર નજર રાખવી જરૂરી છે, જો તમારો ઈરાદો સાફ હોય છે તો તે માટે ડરવાની જરૂર નથી. એ પુરુષ જરૂર ડરે છે જે સ્ત્રીને વ્યક્તિ તરીકે સ્વીકારી શકતો નથી. સમાજમાં સમાનતા નહીં આવે ત્યાં સુધી આ ઘર્ષણ રહેવાના જ. એટલે એ પણ ખોટું જ છે કે કેટલીક કંપનીઓ સ્ત્રીઓને કામ રાખવાનું એટલે ટાળે છે કે કોઈ સમસ્યા જ ઊભી ન થાય. અથવા તો પુરુષો હવે સાથી સ્ત્રી કર્મચારીને મદદરૂપ થવાનું પણ ટાળે છે. કે સેફ ડિસટન્સ રાખે છે. આ કડવાશ પણ યોગ્ય તો નથી જ.\nઆપણે ત્યાં સૌથી મોટી સમસ્યા એ છે કે પ્રેમ અને આકર્ષણ વચ્ચેનો ભેદ સમજવામાં મોટાભાગના લોકો ભૂલ કરે છે. સ્ત્રીઓને પ્રેમ જોઈએ છે અને પુરુષોને સેક્સ જોઈએ છે એ બાબત લગભગ બધા જ જાણે છે. પ્રેમ થઈ જાય છે એ વાત સાચી પરંતુ તે માટે બે વ્યક્તિ એકબીજાને જાણે સમજે ત્યારે ક્યારેક �� બે વ્યક્તિ વચ્ચે પ્રેમ પાંગરે છે. શારીરિક આકર્ષણ સહજ છે. સ્ત્રીને પણ થાય અને પુરુષને પણ થાય. પણ સ્ત્રી આકર્ષણનો સ્વીકાર કરતી નથી કે એને પ્રેમનું નામ આપે છે. એ માનસિકતા પણ બદલાશે જો સમાનતા આવે. પુરુષ પોતાના આકર્ષણને સમજી શકે છે કે તેમાં પ્રેમ નથી તે છતાં પ્રેમના નામે આકર્ષણને પોષે છે. આ બધામાં ક્યાંક ગેરસમજ ઊભી થાય છે અને તકલીફો સર્જાય છે. પુરુષ પ્રેમના નામે આકર્ષણને પોષે છે ત્યાં જ મોટી ભૂલ ઊભી થાય છે કારણ કે સ્ત્રીને એમ લાગે છે કે મને છેતરવામાં આવી. પુરુષ પણ ફ્રેન્ડલી વાતચીતને સામી વ્યક્તિનું આકર્ષણ સમજીને ય ભૂલ કરે છે. એટલે જ સૌ પ્રથમ પોતાની લાગણીઓ માટે સ્પષ્ટ રહેવામાં આવે તો ભૂલ થવાની શક્યતા નથી રહેતી.\nસેક્સુઅલ હરેસમેન્ટના કિસ્સાઓ અધિકારી વ્યક્તિ અને તેના હાથ નીચેની વ્યક્તિઓ વચ્ચે થવાની શક્યતા વધુ રહે છે. કારણ કે તેમાં લેવડદેવડની શક્યતા હોય છે. જો તમે સ્ત્રીને ફક્ત શરીર તરીકે જ ન જોતાં હો તો સામી સ્ત્રીને પણ તે સમજાતું હોય છે. સ્ત્રીને કોમ્પ્લીમેન્ટ્સ સામે વાંધો નથી હોતો પણ તેની પાછળના ભાવ સાથે વાંધો હોય છે. બીજું ઓફિસના વાતાવરણમાં અંગત ટિકા ટિપ્પણીઓ કે સંબંધો ન બાંધવામાં આવે તો જ સારું. અને તે ત્યારે જ શક્ય બને જ્યારે સામી દરેક વ્યક્તિનો આદર જાળવવાની શિસ્ત પાળવામાં આવે. જો કે એનો અર્થ એ નથી કે તમે મૈત્રીભાવ ન રાખો પણ એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે રાખે તેવી મૈત્રી આવકાર્ય છે. તેમાં કોઈ સમસ્યાઓ ઊભી નથી થતી. સેક્સુઅલ હરેસમેન્ટ ઓફિસ સિવાય કોલેજ કે શાળામાં થતું હોય છે. જ્યાં પ્રોફેસર કે શિક્ષક ગભરું વિદ્યાર્થિનીઓનો લાભ લેતા હોય છે. દરેક સ્ત્રી મેળવવા માટે કે ભોગવવા માટે નથી હોતી તે સમજ કેળવેલી હોય તો પણ સમસ્યા વધતી નથી.\nસ્ત્રી પુરુષનું આકર્ષણ ક્યારેય ખતમ થવાનું નથી. પણ તેનો સહજ સ્વીકાર અને દૃષ્ટિકોણ બદવાથી પરિસ્થિતિ બદલાશે. સ્ત્રીએ ડરીને રહેવું પડે કે પુરુષે ડરીને વર્તવું પડે તે સ્થિતિ યોગ્ય સમાજ વ્યવવસ્થા ઊભી નથી કરતી. હજી તાલિબાની અરાજકતા નથી જ નહીં તો આટલી પણ સ્ત્રીઓ કામ કરવા બહાર નીકળી જ ન શકે કે પોતાનો વિકાસ સાધી ન શકે. જે થોડી અરાજકતા છે તેની સામે સ્ત્રી પુરુષે સાથે મળીને જ લડવું પડશે. તો જ સ્વસ્થ સમાજ વ્યવસ્થા ઊભી થશે. કારણ કે સ્ત્રી પુરુષ મળીને જ સમાજ બનાવે છે તે આપણે ભૂલી ન જઈએ. કોઈ એક જાતિ દ્વારા આ શક્ય નથી તે સ્વીકારવું જ પડ���.\nકોમ્પ્લીમેન્ટસ પાછળના ભાવને સમજી શકાતો હોય તો ઘણું સારું....\nબાકી તમે કહ્યું કે પુરુષનું સેક્સ માટે જ આકર્ષણ હોય છે જ્યારે સ્ત્રી પ્રેમ માટે જ આકર્ષિત થાય....\nઆ બાબતે અંશત: અસહમત...\nકોમ્પ્લીમેન્ટસ પાછળના ભાવને સમજી શકાતો હોય તો ઘણું સારું....\nબાકી તમે કહ્યું કે પુરુષનું સેક્સ માટે જ આકર્ષણ હોય છે જ્યારે સ્ત્રી પ્રેમ માટે જ આકર્ષિત થાય....\nઆ બાબતે અંશત: અસહમત...\nઆભાર કોમ્પલીમેન્ટસ માટે... અંશત સહમત થવા માટે પણ\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nજાની દુશ્મન સાસુ-વહુના સંબંધો (mumbai samachar)\nસુપર હીરો કલ્પનાના અને વાસ્તવિક જગતના\nકાયદાની કેદમાં પુરાયેલી લાગણીઓ ક્યારેય મુક્ત થશે\nવી ફોર વિક્ટરી, વેલેન્ટાઈન અને વજાઈના\nપ્રેમ, આકર્ષણ અને સેક્સુઅલ હેરેસમેન્ટ 9-2-16\nચાલો, ખુલ્લું આકાશ ને મોકળું મેદાન માણીએ 4-2-16\nબદનામ ગલીઓમાંથી સ્ત્રીઓને મુક્ત કરતી સ્વયંસિદ્ધા (...\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00293.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2018/05/blog-post_12.html", "date_download": "2019-03-21T20:27:48Z", "digest": "sha1:HYAPUFUEESIAHL7ILSSPOG2NDEDC5MRE", "length": 18106, "nlines": 172, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "ઘણી બધી સ્ત્રીઓ, ઘણા દેશોમાં એક જ ભાષા બોલે છે - Divyasha Doshi", "raw_content": "\nઘણી બધી સ્ત્રીઓ, ઘણા દેશોમાં એક જ ભાષા બોલે છે\nસ્ત્રીનું નામ ઓળખ પુરતું જ મહત્ત્વનું હોય છે બાકી તેના નામ સાથે વ્યક્તિત્વ પણ ભૂંસી નાખવામાં આવે છે.\nમારી પરિણીત નવી મૈત્રિણીનું ખરું નામ કંઈક બીજું હતું તેની મને થોડો સમય પહેલાં ખબર પડી. આપણે તેને પારમિતાના નામે ઓળખીશું. લગ્ન પહેલાંનું તેનું નામ લતા હતું. તેના લગ્ન પ્રેમલગ્ન જ કહી શકાય કારણ કે બન્નેએ એકબીજાને મળી-જાણીને પરણવાનું નક્કી કર્યું હતું. એનો પતિ આધુનિક-સ્વતંત્ર વિચારો ધરાવતી યુવતી, પત્ની તરીકે અપેક્ષા રાખી રહ્યો હતો. એ વાતની ચોખવટ લગ્ન પહેલા જ થઈ ગઈ હતી. એટલે સંગીત શીખતી અને ભણેલીગણેલી લતાને લાગ્યું કે તેને સપનાનો રાજકુમાર મળી ગયો. સગાઈ થયા બાદ તરત જ એના થનારા પતિએ કહ્યું કે તે એનું નામ બદલી નાખવા માગે છે. લતાએ થોડો વિરોધ પણ કર્યો પણ વાત જ પ્રેમમાં લપેટીને કહેવાઈ હતી કે લતાને થયું કે શેક્સપિઅરે કહ્યું છે ને વોટ ઈઝ ઈન ધ નેમ...શું ફરક પડે છે નામ બદલવાથી અને તેને લાગ્યું કે તે એના પતિના પ્રેમમાં છે એટલે પ્રેમ માટે સરનેમ સાથે નામ પણ બદલી નાખીએ.\nજો કે પછી વરસો જતાં તેને સમજાયું કે આધુનિક પત્ની ફક્ત કપડાં અને બોલચાલમાં જોઈતી હતી. લોકોની સામે પોતાની પત્ની કેટલી સ્માર્ટ અને સુંદર છે તે દેખાડવું હતું. બાકી તો પતિના નિર્ણયો સામે દલીલ ન કરે, પોતાના મંતવ્ય વ્યક્ત ન કરે, ટુંકમાં ચૂપ રહે તેવી જ પત્નીની અપેક્ષા તેને હતી. અહીં અનસૂયા સેનગુપ્તાની કવિતા યાદ આવે છે. તેમણે લખેલી સાયલન્સ નામની કવિતાની પંક્તિ એક સમયે હિલેરી ક્લિન્ટને યુનાઈટેડ નેશનની પોતાની સ્પીચમાં ટાંકી હતી. એ કવિતાની કેટલીક પંક્તિઓ અહીં ટ્રાન્સલેટ કરીને મૂકું છું.\nઘણી બધી સ્ત્રીઓ, ઘણાં દેશોમાં, એક જ ભાષા બોલે છે ...મૌનની\nમારી દાદીમા હંમેશાં ચુપ રહેતાં, હંમેશાં બીજાની સાથે સહમત જ હોય ફક્ત તેમના પતિને જ કશું પણ કહેવાનો કે સંભળાવવાની અબાધિત સત્તા હતી.\nતેઓ કહે છે કે હવે બધું બદલાયું છે.\n(કારણ કે હવે હું મારા મત વ્યક્ત કરું છું, મારી દાદીમા કહે છે કે હું બહુ બોલું છું)\nકવિતામાં અનસૂયા આગળ કહે છે કે સ્ત્રી જ્યારે પોતાના વિચારો રજૂ કરે છે, જે રીતે સ્ત્રી રજૂ કરે તેમ નમ્રતાથી, કોઈ સવાલ ન કરે કે અધિકાર ન માગે ત્યારે વાંધો નથી આવતો, પરંતુ જેવો તેનો અવાજ ઊંચો થાય કે તેમાં સ્વતંત્રતાની કે સત્તાની ભાષા ઊમેરાય છે તો તકલીફ થાય છે. આજે આપણી પાસે બન્ને છે સ્વતંત્રતા અને સત્તા એ લોકોને ખબર પડવી જોઈએ. એટલે જ એવી ઘણી બધી સ્ત્રીઓ છે જે ઘણાં દેશોમાં જ્યાં સ્ત્રીઓ પાસે એક જ ભાષા છે મૌનની. તેમને શબ્દો આપવાની જરૂર છે. શબ્દો.\nભણેલી, નોકરી કરતી સ્ત્રીઓને પણ કેટલી સ્વતંત્રતા હોય છે તે વિચારવાની જરૂર છે. સ્ત્રીઓને બોલવાની આદત નથી. નામની બાબતમાં તો લગ્ન પછી તેનું મૂળ નામ ન બદલાય તો પણ તેની ઓળખ બદલ��ઈ જતી હોય છે. પતિનું નામ અને અટક લાગે છે. પુરુષ એક જ નામ અને અટક સાથે આખું ય જીવન જીવી જાય છે, પણ સ્ત્રીએ બદલાવું પડે છે. તેનું ઘર, એડ્રેસ, નામ, અટક અને ટેવો પણ. તેને શું ભાવે છે કે નથી ભાવતું તે મહત્ત્વનું નથી રહેતું. તેને કોઈ પૂછતું નથી, અને જો પૂછે છે તો સાંભળીને પછી કહી દેવાય છે કે ...અહીં તો આમ જ બનશે કારણ કે એમને નથી ભાવતું કે તારા પતિને નથી ફાવતું. દરેક ટેવો બદલાવવી પડે છે. સવારે મોડા ઊઠવાનું હોય જ નહીં. ઊઠીને સીધા રસોડામાં જતું રહેવાનું.\nછોકરી તરીકે જનમ્યા બાદ તેનું વ્યક્તિત્વ લગ્ન પહેલાં ય ઘડવા દેવામાં નથી આવતું કારણ કે તેણે લગ્ન બાદ સાસરિયાના ઘરને અનુકૂળ બનવું જોઈશે. જો એ એવું ન કરે તો બગાવત ગણાય. તે જો એમ કહે કે મારે નામ નથી બદલાવવું તો શક્ય છે કદાચ કંઈ ન કહેવાય પણ તે બગાવતી છે તેવો સંદેશ જરૂર પહોંચી જાય. લતા કહે છે કે હું ડબલ ગ્રેજ્યુએટ થઈ પણ મને ક્યારેય શીખવાડાયું નહોતું કે મારી મરજી પણ હોઈ શકે છે. સ્ત્રીએ નમતું જોખવાનું હોય. તું જો કહે હા તો હા ... પતિને કહેવાનું હોય એ માનસિકતા એવી ઘડી દેવાઈ હતી કે ત્યારે ખ્યાલ જ આવ્યો કે પતિને નથી ગમતું એટલે મારે નામ શું કામ બદલાવવું જોઈએ ક્યારેય સાંભળ્યું નથી કે કોઈ પતિએ નામ બદલાવ્યું હોય. મહારાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ રિવાજ જ છે કે લગ્ન બાદ છોકરીનું નામ પણ બદલીને નવું રખાય. કોમ્પ્યુટર કે મોબાઈલ ફોનમાં જેમ રિબુટ કરીને પાછલું બધું ભૂસી નાખીને નવું બનાવાય છે તે જ રીતે સ્ત્રીને લગ્ન બાદ પોતાનું નામ, ટેવ એમ કહો કે અસ્તિત્વ જ ભૂંસી નાખીને નવો જન્મ ધારણ કરવાનો.\nહજી આજે પણ અનેક ઘરોમાં સ્ત્રીઓની એક જ ભાષા હોય છે... મૌનની. પોતાના વિચારો વ્યક્ત ન કરતી, પોતાના ગમાઅણગમા વ્યક્ત ન કરતી. પોતાની કોઈ ઈચ્છા જ ન રાખતી સ્ત્રીઓને કોઈ તકલીફ નથી થતી. જીન્સ પહેરી શકાય પણ પોતાની મરજીથી ઘરની બહાર ન જઈ શકે. પોતાની મરજીથી આખો દિવસ કશું જ કર્યા સિવાય ટેલિવિઝન ન જોઈ શકે કે સૂઈ ન શકે. બહાર જઈને કામ કરતી હોય, પોતાના પતિથી વધુ કમાતી હોય તો પણ ઘરમાં આવીને સીધા રસોડામાં જવાનું. ઘરની બહાર નેમ પ્લેટ પર મિ એન્ડ મિસિસ લખાય પણ તેનું નામ ન લખાય... પહેલાં સ્ટીલનાં વાસણો પર નામ કોતરાવાતા, લગ્ન વખતે અપાતા વાસણ પર તેનું નામ હોય ...ચિ....ને લગ્નપ્રસંગે, પણ પછી તો સસરાનું કે પતિનું જ નામ લખાતું. હવે તો એ સ્ટીલનાં વાસણો પણ ગયા એટલે નામ લખાવવાનો પ્રશ્ર્ન જ નથી આવતો. ઘણી ���વી સ્ત્રીઓ છે જે પોતે પણ માને છે કે સ્ત્રીઓને અમુક બાબતમાં ખબર જ ન પડે. જેમ કે બૅંકના કામ, ઈન્વેસ્ટમેન્ટના કામ, ઘરના કે જમીનના દસ્તાવેજ બનાવવાના કામ વગેરે વગેરે... હવે એ લતા કહે છે કે મને પારમિતા નામ મળ્યે દસ વરસ થઈ ગયા છે એટલે આદત પડી ગઈ છે એટલે બદલતી નથી. તે છતાં એકવાર તેણે પતિને પૂછ્યું હતું કે ધારો કે લગ્ન સમયે તેણે નામ બદલવાની ના પાડી હોત તો તેના પતિએ હસતાં હસતાં કહ્યું કે પણ તે ના નથી પાડી તે હકીકત છે અને મને ખાતરી હતી કે તું ના નહીં જ પાડે, શું કામ ના પાડેતેના પતિએ હસતાં હસતાં કહ્યું કે પણ તે ના નથી પાડી તે હકીકત છે અને મને ખાતરી હતી કે તું ના નહીં જ પાડે, શું કામ ના પાડે તને નવું સારું નામ મળી રહ્યું હતું. ચલ છોડ વાહિયાત વાતો ન કર... જા ચા-નાસ્તો બનાવી લાવ. આ વાત કરતાં લતા (પારમિતા) કહે છે કે હમણાં ય હું કશો જ વિરોધ ન કરી શકી અને રસોડામાં ચા બનાવવા ચાલી ગઈ. મને મૌનની ભાષા એટલે કે ચુપ રહેતા સારું આવડે છે નહીં તને નવું સારું નામ મળી રહ્યું હતું. ચલ છોડ વાહિયાત વાતો ન કર... જા ચા-નાસ્તો બનાવી લાવ. આ વાત કરતાં લતા (પારમિતા) કહે છે કે હમણાં ય હું કશો જ વિરોધ ન કરી શકી અને રસોડામાં ચા બનાવવા ચાલી ગઈ. મને મૌનની ભાષા એટલે કે ચુપ રહેતા સારું આવડે છે નહીં ને હું ચુપચાપ એની મૌનની ભાષા સાંભળતી રહી.\nTags: નારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nઘણી બધી સ્ત્રીઓ, ઘણા દેશોમાં એક જ ભાષા બોલે છે\nબધું જે દેખાય છે તેવું હોતું નથી\nભગવાન, રજનીશ, આસારામ અને ભક્તો\nનગ્નતાની કાવ્યમય પ્રસ્તુતિ હોઈ શકે\nવિવેક કઈ બલાનું નામ છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nમારા લેખો ઈ-���ેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00293.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2017/06/mumbai-samachar_28.html", "date_download": "2019-03-21T19:56:25Z", "digest": "sha1:G4ST4M3RCZ3XNLVEIHF6RHU7N3627LLN", "length": 24904, "nlines": 167, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "ઈમોશનલ અત્યાચાર (mumbai samachar) - Divyasha Doshi", "raw_content": "\nઈમોશનલ અત્યાચાર (mumbai samachar)\nસચ્ચાજૂઠા ફિલ્મનું આ ગીત દિલ કો દેખો, ચહેરા ના દેખો, ચહેરેને લાખો કો લૂંટા... દિલ સચ્ચા ઓર ચહેરા જૂઠા.... આ ગીત ઝુકરબર્ગે નહોતું સાંભળ્યું તે છતાં તેને ખબર હતી તેનો અર્થ એટલે જ તેને ફેસબુક બનાવવાનો અળવીતરો વિચાર આવ્યો હશે. બીજા અનેક પોપ્યુલર સોશિયલ મીડિયા કાર્યરત હોવા છતાં ગુજરાતીઓને હજી ફેસબુક વધુ ગમે છે એવું મને લાગે છે. આઈ મે બી રોન્ગ બટ ફેસબુક આવ્યા બાદ અનેકના જીવન બદલાઈ ગયાં. અનેકના બદલાશે એવી આશાઓ પાંગરી રહી છે તો અનેકના જીવન બરબાદ પણ થયા. કારણ કે ફેસબુક પરના દરેક ચહેરા સાચા નથી અને ચહેરા પાછળ પણ અનેક મહોરાઓ કામ કરી રહ્યા હોય છે. આ સોશ્યલ સાઈટ્સની શોધ ભાઈ ઝુકરબર્ગે કરી કારણ કે કોલેજના યુવાન-યુવતીઓ એકબીજાનોે સહજતાથી સંપર્ક કરી શકે તેવી એમની મનસા હતી. વળી ઝુકરબર્ગને સાયકોલોજી સમજાણી હશે એટલે જ તેણે વિચાર્યું કે કોલેજમાં ન મળી શક્યા બાદ લોકો ખ્યાલોની અપ્સરાને કઈ રીતે મળી શકે ને શોધ થઈ ફેસબુક નામના ચોતરાની. જ્યાં લોકો એકબીજા સાથે જાહેર એકાંતમાં મળી શકે, ઓળખાણ કરી શકે અને તેને નામ આપ્યું ફેસબુક. આટલી પિષ્ટપિંજણ કરી મારી વાતની ભૂમિકા બાંધી રહી છું. હવે જ્યારે તેમાં અંગત ચેટ ઊમેરાઈ ત્યારે કેટલાક માટે અહીં મૈત્રિણી-મિત્રને શોધવાનો સરળ રસ્તો મળી ગયો, કેટલાક હજી પણ રોમાન્સ કર્યા વિના રહી ગયા હોય તેવા લોકોને તેમજ એકલતામાં અટવાયેલાઓને દુનિયા આખી મળી મૈત્રી કરવા માટે.\nઆમ મૈત્રી કરવી ખોટું છે એવું નહીં, પરંતુ તેમાં સાચાખોટા ઈમોશન અને ઈમોકેશન ઉમેરાય ત્યારે ગડબડ પણ ઊભી થાય છે. ઈમોશનલ મેલોડ્રામા તેને કહી શકાય. હા શિખર ધવન અને ગુજરાતની ઈન્સ્પેકટર ઉષા રાડા જેવા કેટલાકને ફેસબુક ફળે પણ છે. તે છતાં એવું કહી શકાય કે અહીં મોટેભાગે અહીં અતૃપ્ત આત્માઓ ફરતા હોય છે. ઉંમર, ગમા-અણગમા કે પછી સામી વ્યક્તિ પરિણીત કે અપરિણીત છે તે કોઈ બાબત તેમને સ્પર્શતી નથી. ફક્તને ફક્ત તેઓ કાલ્પનિક રોમાન્સમાં ભટકતા આત્માઓની જેમ વર્તે છે. હા કેટલાક ખરા અર્થમાં મેચ્યોર્ડ વ્યક્તિઓ હોય છે જે કાલ્પનિક રોમાન્સના ખોટા ખ્યાલોમાં નથી જ રાચતી હોતી.\nકેટલાક અપવાદ સિવાય મોટા ભાગના પુરુષો અને કેટલીક સ્ત્રીઓ પણ અહીં કાલ્પનિક રોમાન્સની શોધમાં આવે છે. મોઢામોઢ તો કોઈ સ્ત્રી સાથે મિત્રતા બાંધવાની શક્યતા ન હોય કે હિંમતનોય અભાવ હોય તેવા મજનૂઓ લૈલાની શોધ આદરે છે. તેમાં તો કેટલાક વિરલાઓ એવા હોય છે કે શક્ય એટલી દરેક સ્ત્રીને મિત્રતાની રિકવેસ્ટ મોકલશે અને અંગત મેસેજ મોકલશે. જો તેમની રિકવેસ્ટ ભૂલમાં કોઈ સ્ત્રીએ સ્વીકારી લીધી તો તેના પર દે ધનાધન મેસેજોનો મારો ચલાવશે. પેલી સ્ત્રી જો એમ કહે કે મને ચેટિંગમાં રસ નથી તો સામે પૂછશે શું કામ વળી કેટલાક તો કહેશે કે જો ચેટ ન કરવી હોય તો મિત્રતા બાંધી જ શું કામ વળી કેટલાક તો કહેશે કે જો ચેટ ન કરવી હોય તો મિત્રતા બાંધી જ શું કામ જો તેમનાથી સોશ્યલ કે ડેટિંગ સાઈટ્સ પર કોઈ અપ્સરા ન પટી તો ભુરાયા થઈને મેસેજીસનો મારો ચલાવશે. સોશ્યલ સાઈટ્સ પર તેમને બ્લોક કરી દેવાની સગવડ હોવાથી તેમનાથી છુટકારો મેળવી લેવાય જ છે. પણ તેમનો ધૂંધવાટ હવાઓમાં ઉમેરાતો રહે છે. પછી તેઓ બીજા રસ્તા શોધે. બીજા નામે પોતાનો અંગત ફોટો મૂક્યા વિના પ્રોફાઈલ બનાવી ફરી પ્રયત્નો કરે. તો વળી કેટલાક ડેસ્પરેટ વિરલાઓ સ્ત્રીનો ફોટો અને નામનો પ્રોફાઈલ બનાવીને સ્ત્રીની મિત્રતા કેળવવાનો પ્રયત્ન કરે. આવી વ્યક્તિઓ કાયર હોય છે, તેમનામાં હિંમતનો અભાવ હોય છે. જોકે સહેલું નથી હોતું ચોક્કસ ઈન્ટેનશન સાથે વિરુદ્ધ જાતિની વ્યક્તિ સાથે વાત કરવી. વળી ડેટિંગ સાઈટ્સના અભ્યાસ જણાવે છે કે પરિણીત પુરુષોને જ કલ્પનાની પ્રેયસીની ઝંખના હોય છે, કારણ કે આપણે ત્યાં મોટા ભાગના લગ્ન ફક્ત સેક્સ માટે જ થતાં હોય છે. લગ્નમાં પ્રેમનું મહત્ત્વ જ નથી હોતું. એટલે લગ્નના થોડા જ વરસોમાં પતિપત્ની વચ્ચે રોમાંચ નથી રહેતો અને રોમાન્સ તો હતો જ નહીં. એ રોમાંચની શોધ તેમને ફેસબુક પર લઈ આવે છે. અને હવે તો ફેસબુક પર પણ વિડિયો ફોન અને વાત કરવાની સગવડ છે. એસ્લીમેડિસન નામની સાઈટ્સ પરિણીતો માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા માટે જ અસ્તિત્વમાં આવી અને આખાય વિશ્ર્વમાં પ્રસિદ્ધ થઈ અને ભારતમાં તો જાહેરાતનો ખર્ચ કર્યા વિના જ લાખો પુરુષોને મેમ્બર બનવા માટે આકર્ષી શકી.\nસરળતાથી આવી મિત્રતા કેળવવા માટે કેટલીય ડેટિંગ સાઈટ હવે મોબાઈલ ઉપર પણ છે. પરંતુ, તેમાં થોડી ઘણી પણ મેમ્બરશિપ ફી ભરવી પડતી હોય છે. તો જ તમે સામી વ્યક્તિનો કોન્ટેક્ટ કરી શકો. આવી સાઈટ પર સ્ત્રીઓને મોટેભાગે ફ્રીમાં મેમ્બરશિપ આપવામાં આવતી હોય છે. મોબાઈલ અને સોશ્યલ સાઈટ કે ઈન્ટરનેટ નહોતા ત્યારે પણ આવી મૈત્રી કેળવવાની ક્લબો ચાલતી હતી. આવી ક્લબોની જાહેરાતો છાપાનાં પાનાં ભરીને આવતી હતી. અને આજે ડેટિંગ સાઈટ્સ અને ફેસબુક જેવી સોશ્યલ સાઈટ્સની લોકપ્રિયતા દર્શાવે છે કે કલ્પનાની પ્રેમિકા મેળવવા માટે માનવ તલપાપડ હોય છે. કેમ ન હોય સ્ત્રી-પુરુષ વચ્ચે આકર્ષણ નામનું કેમિકલ એટમ બૉમ્બ જેટલું જ લીથલ હોઈ શકે. હવે સ્ત્રી-પુરુષ વચ્ચે આકર્ષણ ન રહે તેવું તો શક્ય નથી જ. એટલે જ ભૂતપૂર્વ એરફોર્સ ઓફિસર રણજિત ફેસબુક પર હની ટ્રેપમાં ફસાઈ ગયા હતા અને આઈએસઆઈ માટે જાસૂસી કરવા તૈયાર થયા.\nસોશ્યલ સાઈટ હોય કે ડેટિંગ સાઈટ હોય મોટા ભાગના પુરુષોને ચેટ કરતા નથી આવડતું તેવી સ્ત્રીઓની ફરિયાદ હોય છે. અને પુરુષોને પણ વિમાસણ હોય છે. એટલે હની ટ્રેપ બનીને આવેલી સ્ત્રીએ ઓફિસર રણજિતની વાતમાં રસ હોય કે ન હોય તેની સાથે મધભરી વાતો કરી. આ જ રીતે કેટલીક વખત વ્યવસાયી સ્ત્રીઓ ગ્રાહક શોધવા કે પછી પૈસા પડાવવા માટે પણ ફેસબુક પર પુરુષો સાથે મિત્રતા કરી તેમને ફસાવતી હોય છે. આવા કિસ્સાઓ બહાર આવવા મુશ્કેલ છે, કારણ કે તેમાં બદનામી થવાનો ભય હોય છે. કાસાનોવા જેવું વ્યક્તિત્વ ધરાવતા પુરુષોને નારીનું હૃદય જીતતા આવડતું હોય છે. જે પુરુષોને ફક્ત ને ફક્ત સ્ત્રીના શરીરમાં રસ હોય છે તેઓ હંમેશા શું કરે છે ક્યાં છે તેવા વાહિયાત પ્રશ્ર્નો કરશે જેનો સ્ત્રીને સખત કંટાળો હોય છે. જે રીતે રૂબરૂમાં પુરુષ સ્ત્રીને જે રીતે જુવે અને તેને કેટલી સ્પેસ આપે છે તે સ્ત્રી નોંધ્યા બાદ થોડો ઘણો પણ રસ દાખવે છે. તે જ રીતે ઓનલાઈન ચેટિંગમાં પુરુષની વાતચીતમાં સ્ત્રીને જો રસ પડે કે સ્પેસ લાગે તો જ વાત આગળ વધે છે નહીં તો તે સંવાદના દરવાજા બંધ કરી દે છે. વળી કેટલાક પુરુષો સ્ત્રીના ફોટાઓ પર અંગત સંબંધો હોય તેવી કોમેન્ટ લખતા હોય છે. તે એમની માનસિક વૃત્તિઓ છતી કરે છે. કેટલાક વાચકો પ્રશ્ર્નો પૂછે છે કે પુરુષને કેવી રીતે ખબર પડે કે સ્ત્રી શું ઈચ્છે છે વળી પુરુષો જ પહેલ કરે એવું સ્ત્રી ઈચ્છતી હોય છેને વળી પુરુષો જ પહેલ કરે એવું સ્ત્રી ઈચ્છતી હોય છેને તો લ્યો અહીં ફેસબુકિયા રોમિયો બનવાની કેટલીક ટિપ્સ -\nસ્ત્રી સાથે ઓનલાઈન કે ઓફ્ફલાઈન વાતચીત કરતી સમયે અંગત સંબંધો ન હોય તો ગમે તેવી કોમેન્ટ કરતાં પ��ેલાં બે વાર વિચારવું જોઈએ. સ્ત્રીને આદર આપો એટલે પહેલો જંગ જીતી લેવાય. પ્રેમિકા બનવા તૈયાર હોય તે સ્ત્રી પણ સૌપ્રથમ પુરુષની આંખમાં ને વાતમાં આદર જોવા ઈચ્છે છે. સિવાય કે હની ટ્રેપ બનીને આવેલી સ્ત્રી લાડકા નખરાં કરશે અને તમારી આંખમાં કે વાતમાં આદર નહીં હોય તો તેની પણ પરવા નહીં કરે. હા, એવા નખરાં જરૂર કરશે જે દ્વારા પુરુષ સહજ જ તેના તરફ ખેંચાઈ આવે. બાકી સહજ મિત્રતા જ જો પુરુષ ઈચ્છતો હોય તો તે માટે પ્રયત્નો કરવાની જરૂર નથી હોતી. સ્ત્રી પણ સારો પુરુષમિત્ર હોય તે ઈચ્છતી હોય છે. બીજું સતત પાછળ પડી જતા પુરુષોનો સ્ત્રીને કંટાળો આવે છે. કેટલાક પુરુષો સતત ઓનલાઈન હાજર જ હોય. જેવી કોઈ સ્ત્રી ઓનલાઈન આવે કે તરત જ સવાલજવાબ કરવા લાગશે. એટલે જ સ્ત્રીને પઝેસિવ એટલે કે કાબૂમાં રાખવા માગતો, સતત તેનો પીછો કરતા પુરુષથી ડર લાગે છે. તે ક્યારેય સતત માથે ઝળૂંબી રહેતા પુરુષને પસંદ નથી કરતી. તો વળી કેટલાકને સતત મેસેજીસ ફોરવર્ડ કરવાની આદત હોય છે. તેવા પુરુષોનો પણ સ્ત્રીને કંટાળો આવી શકે છે. તો કેટલાક સતત અંગત પ્રશ્ર્નો પૂછતા હોય છે. ક્યાં ગઈ હતી કેમ આટલો સમય લાગ્યો ઓનલાઈન આવતા કેમ આટલો સમય લાગ્યો ઓનલાઈન આવતા તો વળી કેટલાક પુરુષો છાશ લેવા જવું ને દોણી સંતાડવા બેસે તેવો ઘાટ કરતા હોય છે. સ્ત્રી સાથે વાત કરતાં ઈચ્છા તો હોય સેક્સની વાત કરવાનો પણ ઈચ્છે કે સ્ત્રી જ વાત શરૂ કરે. તો એવું નથી થતું. વળી સ્ત્રીઓને સેક્સની\nવાતો કરવી ઓછી ગમે. ઉંમરના પ્રમાણે વાતોમાં પણ પુખ્તતા સ્ત્રી ઈચ્છી શકે છે. તે ટીનએજરની જેમ આખો દિવસ ઘૂટરઘૂં ન કરી શકે.\nસ્ત્રી-પુરુષના રસના વિષયો એક જ હોય તો વાતચીત સરળતાથી થઈ શકે છે. એટલે જ્યારે લાગે કે સ્ત્રીના રસના વિષય સાથે વાત ન કરી શકાય તો પુરુષે પોતે જ સમજીને વાત આગળ વધારવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. રસિક વાતો કરીને સ્ત્રીને હસાવી શકતો પુરુષ ચેટમાં પણ સ્ત્રીનું દિલ સરળતાથી જીતી શકે છે. અરસિક અને રસિક વાતો વચ્ચેનો ભેદ સમજો અને પછી જ કલ્પનાની પરી શોધો. પણ પહેલા પોતાનામાં સ્થિર થઈને જેવા છો તેવા જ રજૂ થાઓ તો વાતચીત આગળ વધી શકે.\nફેસબુક પર દરેક સ્ત્રી મિત્રતા શોધવા કે ફ્લર્ટ કરવા જ આવે છે તેવું નથી. ફેસબુક આજે ફક્ત મિત્ર શોધવાની સાઈટ નથી રહી. લાઈક માઈન્ડેડ વ્યક્તિઓ પોતાના મત વિશે ચર્ચાવિચારણા કરવા અહીં આવે છે. એમ કહો ને એક ચોતરો છે જ્યાં બે ઘડી આખા ગામની ખબર મળે અને ચર્ચા��િચારણા કરી શકાય. ફેસબુક દ્વારા હવે તો આંદોલન અને ચળવળ પણ થઈ શકે છે. એટલે ફેસબુક પર નવરી જમાત બની રખડવા કરતાં સારા લેખો કે ટિપ્પણીઓ વાંચીને જ્ઞાન વધારી શકાય. નવરાં બેઠાં નખ્ખોદ વાળવા કરતાં ક્રિએટિવ બની શકાય. બેસ્ટ ઓફ લક.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nઈમોશનલ અત્યાચાર (mumbai samachar)\nમેનોપોઝ મજાક નથી (મુંબઈ સમાચાર )\nકામનું વળતર અને ઓળખ ન મળે એવું પણ બને (mumbai sama...\nથોડા સા રુમાની હો જાયે....\nરસોડાથી રણસંગ્રામ સુધી વિસ્તરતું સૌંદર્ય\nકેમિકલ લોચા અને હિંસાની અંદર બહાર\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00295.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/varanasi-bjp-leader-arrested-allegedly-raping-woman-039126.html", "date_download": "2019-03-21T19:56:07Z", "digest": "sha1:YP3R4TAXSKAEGGBOZTQVZB6T4QVZWQS6", "length": 11501, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "વારાણસી: મહિલા સાથે રેપના આરોપ પર ભાજપા નેતાની ધરપકડ | Varanasi BJP leader arrested for allegedly raping a woman - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nવારાણસી: મહિલા સાથે રેપના આરોપ પર ભાજપા નેતાની ધરપકડ\nઉત્તરપ્રદેશમાં વધુ એક ભારતીય જનતા પાર્ટીના નેતા પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. વારાણસીમા��� ભાજપા નેતા કન્હૈયા લાલ મિશ્રા પર એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે ભાજપા નેતાએ તેને લોજમાં નોકરીની વાત કરવા માટે કોઈ મહિલા સરકારી અધિકારી સાથે મિટિંગ કરવાને બહાને બોલાવી અને ત્યાં તેની સાથે દુરાચાર કર્યો. આરોપી નેતા ભદ્રોહી ના પૂર્વ બીજેપી અધ્યક્ષ છે.\nપોલીસ અનુસાર 32 વર્ષની મહિલાએ આરોપ લગાવ્યો છે કે ભાજપા નેતાએ તેને લોજમાં નોકરીની વાત કરવા માટે કોઈ મહિલા સરકારી અધિકારી સાથે મિટિંગ કરવાને બહાને બોલાવી. પીડિતા કન્હૈયા લાલ મિશ્રા સાથે પરિચિત હતી અને કેટલાક મહિનાથી ફોન પર વાતચીત પણ થતી હતી. એટલા માટે લોજમાં જવા માટે તે તૈયાર થઇ ગયી.\nપોલીસે જણાવ્યું કે મહિલાએ આરોપ લગાવ્યો છે કે જયારે તે રૂમમાં દાખલ થયી ત્યારે 50 વર્ષીય કન્હૈયા લાલ મિશ્રાએ તેનું યૌન ઉત્પીડન કર્યું. મહિલાએ તેનો વિરોધ કર્યો અને એક એલાર્મ વગાડ્યો. જેને કારણે બીજા લોકોનું તેના તરફ ધ્યાન ગયું. ત્યારપછી મહિલાએ પોલીસને તત્કાલ નંબર પર સૂચના આપી અને બાકીઓ ઘ્વારા સિગરા ચોકી પર ફોન કરવામાં આવ્યો.\nસિગરા પોલીસ ચોકી ઇન્સ્પેક્ટર સતીશ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મહિલા ઘ્વારા ફરિયાદ કર્યા પછી આઇપીસી ધારામાં ભાજપા નેતા કન્હૈયા લાલ મિશ્રા વિરુદ્ધ કેસ નોંધી લેવામાં આવ્યો છે. તેની સાથે સાથે ભાજપા નેતા કન્હૈયા લાલ મિશ્રાની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. જયારે મહિલાને મેડિકલ જાંચ માટે મોકલી આપવામાં આવી છે.\nભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં નિર્ણય, આ સીટ પરથી ચૂંટણી લડશે પીએમ મોદી\nવારાણસીથી જ પીએમ નરેન્દ્ર મોદી લડશે લોકસભા ચૂંટણી\nઆજે વારાણસી પ્રવાસ પર પીએમ મોદી કરશે 2413 કરોડની યોજનાઓનું લોકાર્પણ\nરામ મંદિરની તૈયારીઓ વચ્ચે પહેલી વાર એકસાથે કાશીમાં દેખાશે પીએમ મોદી-મોહન ભાગવત\nકાશીમાં લાગ્યા પોસ્ટર, ‘ગુજરાતીઓ સે બેર નહિ, અલ્પેશ ઠાકોર તેરી ખેર નહિ'\nબનારસમાં મોદી સામે હાર્દિક પટેલને ઉતારવાની તૈયારીમાં વિપક્ષ\nતળાવની દુર્ગંધથી રામ-લક્ષ્મણના હાલ બેહાલ, રામલીલા છોડીને ધરણા પર બેઠા\n‘પૂર્વ ભારતનો ગેટવે બનશે કાશી, ‘પર્યટનથી પરિવર્તન' અભિયાન ચાલુ છે': મોદી\nપીએમ મોદી વારાણસીની મુલાકાતે, પોલીસની ચાંપતી નજર\nપીએમ મોદીનો આજે જન્મદિવસ, કોંગ્રેસે કહ્યુ - Happy Birthday\nપત્નીથી પરેશાન 150 પુરુષોએ પિશાચીની મુક્તિ પૂજા કરી, પિંડદાન કરી ડૂબકી લગાવી\nમૃતકને દફનાવવા કબર ખોદી, મસાણમાંથી નીકળ્યો ખજાનો\nVideo: કાશી વિશ્વન��થ મંદિરમાં પોલીસકર્મીનો મહિલા સાથે દુર્વ્યવહાર\nvaranasi bjp rape uttar pradesh વારાણસી ભાજપ બળાત્કાર ઉત્તરપ્રદેશ\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nIPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00295.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32837", "date_download": "2019-03-21T19:54:05Z", "digest": "sha1:J3PLN5M5ZAMKAJ4IC5VN6IGC2T6U25VB", "length": 6504, "nlines": 71, "source_domain": "amreliexpress.com", "title": "અવસાન નોંધ – Amreli Express", "raw_content": "\nસાવરકુંડલા : સાવરકુંડલા નિવાસી સોની જયંતિલાલ ભોવાનભાઈ સિમેજીયા (મેવાસાવાળા) (ઉ.વ.90)નું તા.ર8/રને ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે હરેશભાઈ, વિનયકુમાર, વિજયભાઈના પિતાજી થાય છે. તેમની સાદડી તા.1/3ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે મહાલક્ષ્મી મંદિર, ગાંધીચોક, સાવરકુંડલા ખાતે રાખેલ છે.\nસાવરકુંડલા : સાવરકુંડલાનિવાસી દેવશંકરભાઈ કાળીદાસભાઈ જોષીના જમાઈ હરેશકુમાર કાંતિલાલ ભટ્ટ (ઉ.વ.પ3)નું સુરત મુકામે તા.ર7/રના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે ભરતભાઈ, હસુભાઈ, બકુલાબેન (વેરાવળ)ના બનેવી થાય છે. તેમનું બેસણું તા.ર/3ને શનિવારના રોજ સાંજે 4 થી 6 સુધી તેમના નિવાસસ્‍થાન ગિરિરાજ એપાર્ટમેન્‍ટ જયશ્રી કોટીઝ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.\nલીલીયા : ગોઢાવદર નિવાસી સ્‍વ. વિનુભાઈ ભુરાભાઈ ગજેરા (ઉ.વ. 6ર)નું તા. ર6/ર/ર019 મંગળવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જે કાળુભાઈ ગજેરા (સહકારી મંડળીનાં પ્રમુખ), મનુભાઈ ગજેરા, ધીરૂભાઈનાં ભાઈ થાય તેમજ ભાવેશભાઈનાં પિતાશ્રીનું અવસાન થયેલ છે. તેમની ઉતરક્રિયા (પાણીઢોળ) તા.9/3/ર019ને શનિવારનાં રોજ ગોઢાવદર મુકામે રાખેલ છે.\nસાવરકુંડલા : હરેશકુમાર કાંતીલાલ ભટ્ટ, (ઉ.વ.પ3, સુરત) તે દેવશંકરભાઈ કાળીદાસભાઈ જોષી (સા.કુંડલા)ના જમાઈ તેમજ ભરતભાઈ, હસુભાઈ તથા બઠુલાબેન (વેરાવળ)ના બનેવીનું તા.ર7/ર ના રોજ સુરત મુકામે દુઃખદ અવસાન થયેલું છે. તેમનું બેસણું પિયરપક્ષ તરફથી સા.કુંડલા મુકામે તા.ર/3, શનિવારના સાંજે 4 થી 6 તેમના નિવાસસ્‍થાને ભગીરીરાજ એપાર્ટમેન્‍ટ પાછળ, જયશ્રી સીનેમા, રઘુવંશી પરા, રામજી મંદીર પાસે ભભગાયત્રી આશીષભભ સાવરકુંડલાએ રાખેલછે.\n(Next News) અમરેલી ખાતે સંવાદની કાવ્‍યગોષ્ઠિ બેઠક મળી »\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00296.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2016/03/mumbai-samachar.html", "date_download": "2019-03-21T20:34:57Z", "digest": "sha1:SQJ2MNLD35CDSVJNBJHQ2QO6WR553UU5", "length": 18382, "nlines": 191, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "પુરુષાતનનું પ્રદર્શન (mumbai samachar) - Divyasha Doshi", "raw_content": "\nપુરુષાતનનું પ્રદર્શન (mumbai samachar)\nએક પાર્ટીમાં અમે થોડી સ્ત્રીઓ વાત કરી રહી હતી. તેવામાં પાર્ટીમાં મોસ્ટ હેન્ડસમ, ચાર્મિંગ મેનની એન્ટ્રી થઈ. દરેક સ્ત્રીની નજર એકવાર તો એ પુરુષ તરફ ફરી જતી. ત્યાં જ ગ્રુપમાંથી કોઈ બોલ્યું હી ઈઝ એ વુમનાઈઝર.... અને પછી તો તેના રંગીન કિસ્સાઓની વાત શરૂ થઈ. પુરુષો સ્ત્રી તરફ જુએ કે તેની સાથે ફ્લર્ટ કરે તે અલગ વાત છે. પણ કેટલાક પુરુષોની માનસિકતા સતત નવી સ્ત્રી સાથે મૈત્રી સંબંધ બાંધવાની કે પછી તેનાથી આગળ વધીને સેક્સુઅલ સંબંધ બાંધવાની હોય છે. આ પહેલાં અનેક જાણીતા વુમનાઈઝર થઈ ગયા.\nસમાજમાં જે રીતે આવા પુરુષોને ખરાબ માનવામાં આવે છે હકીકતે તેવું હોતું નથી. દરેક વુમનાઈઝર સ્ત્રીઓને હર્ટ (પીડા) કરવા માટે જ ફ્લર્ટ નથી કરતો. આ એક જાતની બીમારી છે એવું પણ કહી શકાય. હા જો તેમાં વિકૃતિ ભળે તો ક્રાઈમ કેસ બને છે. આ માનસિકતા વિશે અમેરિકન સાયકોલોજિસ્ટ ઓફ્રા ગેસ્ટીન કહે છે કે વુમનાઈઝર વ્યક્તિમાં આત્મવિશ્ર્વાસ મોટેભાગે ઓછો હોય છે. તેને વારંવાર પોતાના કોન્ફિડન્સને બુસ્ટ કરવાની જરૂર પડે છે. તેમાં ય સ્ત્રીઓ તેના તરફ આકર્ષાય છે તેવો અહેસાસ સતત વારંવાર જરૂરી બની જાય છે. દર વખતે નવી સ્ત્રી સાથે સંબંધ બાંધી તેનો પૌરુષીય અહમ્ સંતોષાય છે. વારંવાર આવા અહેસાસની જરૂરિયાત પુરુષને વુમનાઈઝર બનાવે છે.\nવુમનાઈઝર પુરુષો દેખાવડા, સત્તાશાળી, ચાર્મિંગ અને કાળજી રાખનારા હોય છે. સ્ત્રીઓને સ્ત્રી હોવા���ો અહેસાસ કરાવી શકનાર પુરુષ જ વુમનાઈઝર હોઈ શકે. વુમનાઈઝર સ્ત્રીને શું જોઈએ છે તે જાણતો હોય છે. સ્ત્રીનો આદર કરી શકનારો વ્યક્તિ પણ વુમનાઈઝર હોઈ શકે છે. સ્ત્રીને ખુશ કરી શકનાર વ્યક્તિ જ વુમનાઈઝર બની શકે. એકાદ બે લગ્નબાહ્ય સંબંધો રાખનાર વ્યક્તિ વુમનાઈઝર છે એવું કહી ન શકાય. વુમનાઈઝર વ્યક્તિ સંવેદનશીલ હોઈ શકે, પરંતુ તેને એક જ સ્ત્રી સાથે સંબંધ બાંધીને સંતોષ ન થાય. એ પણ જરૂરી નથી કે દરેક સ્ત્રી સાથે તેને સેક્સુઅલ સંબંધો જ હોય. એ વ્યક્તિને સતત અહેસાસ જોઈતો હોય છે પોતાના અહમ્ને પોષવા. વુમનાઈઝર વ્યક્તિ ખરાબ નથી હોતી તો સારી પણ નથી હોતી. તેનો ઈલાજ કરાવવાની જરૂર હોય છે. જો કે વુમનાઈઝર સમાજમાં પ્રસિદ્ધ, સફળ હોય છે તેને કારણે એનો વિરોધ જોઈએ એવો થતો નથી. વળી મોટેભાગે આવી વ્યક્તિઓ સાથે સ્ત્રી તેમના વ્યક્તિત્વથી અંજાઈને પોતાની મરજીથી જ તેની સાથે જોડાતી હોય છે એટલે બળાત્કારનો આરોપ પણ કરતા ડરતી હોય છે. હા મોટેભાગે આવી વ્યક્તિઓ સ્ત્રીને છેતરીને જ તેની સાથે સંબંધ બાંધતી હોય છે. એટલે કેટલાય કિસ્સાઓમાં સ્ત્રીની મરજી ન હોવા છતાં તેનું એક્સપ્લોઈટેશન પણ થતું હોય છે.\nહાલમાં જ જેણે પોતાની દીકરી પૂજાથી ચાર વરસ નાની ઉંમરની સ્ત્રી સાથે ચોથા લગ્ન કર્યા તે કબીર બેદી એક જમાનામાં વ્યભિચાર માટે જાણીતો હતો. પોતાની પત્ની પ્રોતિમા બેદીની હયાતિમાં પરવીન બાબી સહિત અનેક સ્ત્રીઓ સાથે તેના સંબંધો હતા. પ્રસિદ્ધ ગાયક કિશોર કુમારે પણ ચાર વખત લગ્ન કર્યા હતા. નવાઈ લાગે કે શા માટે તો આવા પુરુષો લગ્ન કરે છે કારણ કે તેઓ સરળતાથી ખોટું બોલી શકતા હોય છે. જાતને અને સ્ત્રીઓને પણ છેતરી શકતા હોય છે. જે સ્ત્રી પુરુષના પ્રભાવશાળી વ્યક્તિત્વથી અને કાળજી ભર્યા વર્તનથી અંજાઈ ગઈ હોય તે પુરુષને પ્રેમથી બદલવાની આશા સેવવા લાગે છે. અને પુરુષ પણ એ સ્ત્રીને ખોવા ન ઈચ્છતો હોવાથી લગ્ન કરવા તૈયાર થાય છે. જો કે આવા પુરુષ પોતાની માતા જેવા એકાદ બે ગુણો ધરાવતી સ્ત્રી મળે તો જ તેની સાથે લગ્ન કરે છે. એ પુરુષને પોતાને પણ ઈચ્છા હોય છે કે તે બદલાઈ\nજાય. વન વિમેન મેન બને પણ બિચારા દિલથી મજબૂર હોય છે. માનસિકતા એમ સરળતાથી બદલી નથી શકાતી.\nશો મેન રાજ કપૂર વુમનાઈઝર હોવાનું કહેવાય છે. કૃષ્ણા કપૂર સાથે તેમના લગ્ન થઈ ગયા હોવા છતાં નરગીસ સાથે તેમના પ્રેમ સંબંધો હતા અને નરગીસે રાજ કપૂર સાથે તેમના વ્યભિચારી સ્વભાવને કારણે જ સંબંધ તોડી નાખ્યો હતો.\nપતિયાલાના મહારાજા ભૂપિન્દર સિંહ મશહૂર છે તેમની મર્દાનગીના પ્રદર્શન માટે. તેમણે પાંચ લગ્ન કર્યા હતા પણ એ સિવાય તેમને દુનિયાભરમાં અનેક સ્ત્રીઓ સાથે સંબંધો હતા. તેમના સંબંધોથી ૮૮ બાળકો થયા હતા. કહેવાય છે કે એકવાર તેઓ શહેરમાં નગ્ન થઈને ફર્યા હતા પુરુષાતનનું પ્રદર્શન કરવા માટે. તેઓ ૧૯૩૮ના માર્ચ મહિનામાં ૩૮ વરસની વયે મૃત્યુ પામ્યા હતા.\nએક જમાનાના સુપર સ્ટાર રાજેશ ખન્નાએ ૩૧ વરસની ઉંમરે ૧૭ વરસની ડિમ્પલ સાથે લગ્ન કર્યા હતા. એ પહેલાં અંજુ મહેન્દ્રુ સાથે તેમના સંબંધો હતા. ડિમ્પલ સાથેના લગ્ન પણ તેમના વ્યભિચારી એટલે કે વુમનાઈઝર હોવાના કારણે તૂટ્યા હતા.\nરોક એન્ડ રોલનો કિંગ ગણાતો એલ્વીસ પ્રેસ્લી વુમનાઈઝર તરીકે પ્રસિદ્ધ હતો. તેને કિશોરવયની છોકરીઓ સાથે સંબંધ બાંધવો ગમતો. રોક ગાયક હોવાને કારણે અને પ્લીઝિંગ પર્સનાલિટી છોકરીઓને ગાંડી બનાવવા પૂરતી હતી. ૨૪ વરસની વયે તેણે ૧૪ વરસની પ્રિસિલ્લા સાથે સંબંધ બાંધ્યો હતો. એ જ છોકરી પછી તેની પત્ની બની હતી. લગ્ન બાદ પણ તેણે વ્યભિચાર છોડ્યો નહોતો. તે સેક્સ પાર્ટીઓનું આયોજન કરવા માટે મશહૂર હતો. એ પાર્ટીમાંં લોકો કોઈપણ બંધન વિના છડેચોક સેક્સ માણતા.\nપ્લેબોય મેગેઝિનનો સ્થાપક હ્યુ હેફનર પ્રસિદ્ધ વુમનાઈઝર હતો તે સૌ કોઈ જાણે જ છે. એ જયારે ૬૦ વરસનો હતો ત્યારે ૧૧ પ્લેમેટ સાથે સંબંધો ધરાવતો હતો. કેટલી સ્ત્રીઓ સાથે સેક્સુઅલ સંબંધ બાંધ્યા હશે તેની નોંધ તો તેણે જાતે પણ નહીં રાખી હોય.\nક્યુબાનો પ્રેસિડેન્ટ ફીડેલ કેસ્ટ્રો તોફાની વ્યભિચારી તરીકે પ્રસિદ્ધ હતો. માનો કે ન માનો તેણે લગભગ ૩૫ હજાર ... જી હા બરાબર વાંચ્યું ૩૫૦૦૦ સ્ત્રીઓ સાથે સંબંધો બાંધ્યા હતા એવું કહેવાય છે. રોજની બે કે ત્રણ છોકરીઓ સાથે તે સંબંધો બાંધતો હતો. આ આંકડા સાથે તે દુનિયાનો નંબર વન વુમનાઈઝર હતો એવું કહી શકાય. (વધુ આવતા અઠવાડિયે...)\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nસ્ત્રીઓ આત્મકથા કેમ નથી લખતી\n‘પીડાઓ માઝા મૂકે ત્યારે એની પાસે વધુ કામ કરાવું છુ...\nલગ્ન, લાગણી અને સમાજ\nકમલેશ વ્યાસ: BARCના ગુજરાતી ડિરેકટર વિનય, વિવેક ન...\nવગર હાથે બોલિંગ કરતો ક્રિકેટર આમિર લોન\nરસ્તાઓએ સજ્યો વસંતનો વૈભવ (mumbai samachar vasant ...\nકામવાળી બાઈ પણ આપણી જેમ સામાન્ય સ્ત્રી છે (mumbai ...\nસમાનતાની શરૂઆત સરપંચના ઘરથી (mumbai samachar) 17-...\nસુંદરતા શું દેહની જ હોય\nઝિંદગી ગુલઝાર હૈ (mumbai samachar)\nરુક જાના નહીં તૂ કહીં હાર કે (MUMBAI SAMACHAR)\nપુરુષ માટે વફાદાર રહેવું અઘરું છે\nપુરુષ માટે વફાદાર રહેવું અઘરું છે\nપુરુષાતનનું પ્રદર્શન (mumbai samachar)\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00296.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/history-of-kesar-mango/", "date_download": "2019-03-21T20:44:24Z", "digest": "sha1:BTP6FWFWEKCBY26U54OMN4XXZ4O7B7O6", "length": 16206, "nlines": 173, "source_domain": "kathiyawadikhamir.com", "title": "કેસર કેરીનો ઇતિહાસ History of Kesar | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nફળોના રાજા કેરીની રસપ્રદ વાતો વાગોળતા ઈતિહાસવિદ પરિમલ રૂપાણી જણાવે છે કે, પ્રાચીન કાળમાં જૂનાગઢમાં 100 જાતની દેશી કેરીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. તેમાં એક આંબો નામની કેરીની જાત હતી. ત્યાર બાદ સમય જતા માંગરોળ તાલુકાના શેખ હુશેન મીયા રાજાના સમયમાં સાલેભાઈ નામના એક અમીરે હુશેન મીયાને એક નવી જાતની પાતળી રેશા વિનાની કેરી ભેટમાં આપી હતી. જે સ્વાદમાં અત્યંત મીઠી હતી. આ કેરીની મીઠાશથી ખુશ થઈને શેખ હુશેન મિયાએ આ કેરીને આંબડી કેરી એવું નામ આપ્યું હતું. આ આંબડી કેરીના તેમણે પોતાના લાલાબાગના બંગલા તેમજ આસપાસના વિસ્તારમાં વાવેતર કરાવ્યું હતું. ત્યાર બાદ આ કેરીને પ્રતિષ્ઠા વધતા જૂનાગઢ સ્ટેટના ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ આવંગરસાહેબે ભવનાથની તળેટી પાસેનું દુધેશ્વરનું જંગલ સાફ કરાવીને આંબડી કેરીનું વાવેતર કરાવ્યું હતું.\nસમય જતાં ગીરનારી આબોહવા અને પાણીની છતના કારણે ભવનાથની તળેટીમાં વાવેલી આ આંબડી કેરીના ફળમાં ફેરફારો થયાં જેમાં કેરીની લીલાશમાં વધારો થયો સાથે સાથે કેરીનો અંદરનો ભાગ કેસરી થવા લાગ્યો આ બદલાવને લીધે આવંગરસાહેબે આ કેરીને કેસર કેરી નામ આપ્યું હતું.\n1 જુન 1932માં આવંગરસાહેબના નેતૃત્વ હેઠળ દુધેશ્વરની આ જમની ઉપર મેંગો પ્લાન્ટેશન નાંખવામાં આવ્યો હતો. જેમાં રાજ્યભરના પ્રતિષ્ઠિત અમીરોને બોલાવી કેસર કેરી અંગેનો વિચાર ગોષ્ઠિનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.\nપશ્ચિમ કેરી વિભાગ દ્વારા 1955માં મુંબઈ ખાતે કેરીનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં જુનાગઢના બાગાયત વિભાગ તરફથી કેસર કેરી મોકલવામાં આવી હતી. જેમાં જૂનાગઢની કેસર કેરીને સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.\nભારતના એ સમયના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ રશિયા ગયા, ત્યારે રશિયાના વડાપ્રધાન નિકીત ખુંશ્રેવ માટે સૌરાષ્ટ્રમાંથી ખાસ કેસર કેરી મંગાવીને સાથે લઈ ગયા હતા. અને તેની સાથે જૂનાગઢની કેસર કેરીની વિદેશમાં પણ ઓળખ ઉભી થઈ હતી. ત્યારથી લઈને આજે પણ કેસર કેરીનો સ્વાદ વિદેશમાં વખણાય છે.\nનર્સરી માં કલમ પદ્ધતિ દ્વારા તૈયાર થાય છે કેસર કેરીના રોપાઓ\nહાલમાં કેસર કેરીનું વાવેતર જૂનાગઢની સાથે અન્ય વિસ્તારોમાં પણ થવા લાગ્યું છે. જેમાં કચ્છ-ભુજ, વલસાડ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. તેમજ કેસર કેરીની કલમો માટે વિસાવદરના હંતાગ ગામે પ્રાઈવેટ નર્સરી બનાવવામાં આવી છે. આ ઉપરાંત તાલાલામાં પણ લોકો કેસર કેરીની કલમોનો ઉછેર કરી રહ્યાં છે.\nTagged કેસર, કેસર કેરી, જાણવા જેવું, જુનાગઢ, જુનાગઢ નવાબ, તાલાળા, માંગરોળ, વંથલી, વિસાવદર\nફ્રેન્ડશીપ-ડે ના અવસરે યુવા પેઢી પ્રેરિત થાય તેવી સુરેન્દ્રનગર જિલ્લાના આંબરડી ગામના બાર એકલોહિયા દોસ્તોની દિલેરીની સત્ય ઘટના પર આધારિત, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી કૃત `સૌરાષ્ટ્રની રસધાર’ના ચોથા ભાગમાં આલેખાયેલી કથા : `અણનમ માથાં’ `આ સંસારની અંદર ભાઈબંધો તો કંઈક ભાળ્યા. પ્રાણને સાટે પ્રાણ કાઢી દેનારેય દીઠા. પણ જુગજુગ જેની નામના રહી ગઈ એવા બાર […]\nઈતિહાસ ફરવા લાયક સ્થળો\nઉપરકોટ જુનાગઢની મધ્યમાં આવેલો આ કિલ્લો ત્રીજી સદીમાં મોર્ય સામ્રાજ્ય દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે અંદાજે આઠમી સદી સુધી તેમના કબજામાં રહ્યો હતો. ત્યારબાદ આ કિલ્લો અનુક્રમે સોલંકી અને મુઘલ રાજાઓના કબજામાં હતો.ઉપરકોટ્ ના કિલ્લામા અડીચડીવાવ,નવઘણકુવો,બૌધગુફાઓ,રાણકદેવી નો મહેલ(જામા મસ્જીદ),નિલમ તથા કડાનાળ તોપ,અનાજ ના કોઠારો તથા સાત તળાવ થી ઓળખાતો વોટર ફીલ્ટર પ્લાન્ટ જોવા લાયક સ્થળો […]\nઈતિહાસ કલાકારો અને હસ્તીઓ\nનામ: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિ��� કવિ નામ: કલાપી જન્મસ્થળ: લાઠી -સૌરાષ્ટ્ર જન્મ: ૨૬-૧-૧૮૭૪ દેહાવસાન: ૯-૬-૧૯૦૦ જીવનકાળ: ફક્ત ૨૬ વર્ષ ૫ મહિના અને ૧૧ દિવસ પ્રસીદ્ધ કાવ્ય ગ્રંથ: કલાપી નો કેકારવ ૧ મહાકાવ્ય, ૧૧ ખંડકાવ્ય, ૫૯ ગઝલો. ૧૮૮ છંદોબદ્ધ કવિતા ઉર્મીગીતો. એ પ્રમાણે એટલે ૧૫૦૦૦ કાવ્ય પંક્તિઓંનો સંગ્રહ. માનવીય સંવેદના, પ્રણય, અને તત્વ જ્ઞાન ભર્યા આ કાવ્ય […]\nબીલખા દરબાર રાવત વાળાની ઉદારતા\nઆજ ગીર યાદ આવી\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00296.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/bread-na-instant-vada-by-ruchi/", "date_download": "2019-03-21T19:55:55Z", "digest": "sha1:IVTPEYQGGFZ5ZUT3URKQEOS7SVTZHM43", "length": 7699, "nlines": 86, "source_domain": "www.janvajevu.com", "title": "બ્રેડના ઇન્સ્ટન્ટ વડા - ખુબ જ ઝડપથી બનતા આ વડા બાળકોને નાસ્તામાં અને મહેમાનોને જમવામાં પીરસી શકો છો .. - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / રસોઈઘર / બ્રેડના ઇન્સ્ટન્ટ વડા – ખુબ જ ઝડપથી બનતા આ વડા બાળકોને નાસ્તામાં અને મહેમાનોને જમવામાં પીરસી શકો છો ..\nબ્રેડના ઇન્સ્ટન્ટ વડા – ખુબ જ ઝડપથી બનતા આ વડા બાળકોને નાસ્તામાં અને મહેમાનોને જમવામાં પીરસી શકો છો ..\nબ્રેડ અને ઘર ની સામાન્ય વસ્તુ માંથી બનતા આ instant સ્વાદિષ્ટ વડા , બનાવા માં ખૂબ જ સરળ છે. ના પલાળવાની જંજટ , ના વટવા ની માથાકૂટ. ઇન્સ્ટન્ટ બનતા આ વડા માં આપ મરજી મુજબ શાક ઉમેરી શકો છો. બાળકો ને સાંજ ના નાસ્તા માં , કે મહેમાનો ને જમવા માં પીરસો ..\nઆ વડા માં આપ ચાહો તો ચીઝ નું કે કોઈ બીજું સ્ટફિંગ કરી શકો છો.\n• 4 સ્લાઈસ બ્રેડ (સફેદ કે બ્રાઉન),\n• 1/4 વાડકો ચોખા નો લોટ,\n• 3 મોટી ચમચી રવો,\n• 1 વાડકો દહીં,\n• 1/2 વાડકો ગાજર , ખમણેલું,\n• 1 ડુંગળી , બારિક સમારેલી,\n• 2 લીલા મરચા અને એક ટુકડો આદુ , પેસ્ટ બનાવી લેવી,\n• થોડા લીમડા ના પાન,\n• 4 ચમચી કોથમીર , બારીક સમારેલી,\n• 1/4 ચમચી મરી નો ભૂકો,\n• 1/2 ચમચી જીરા નો ભૂકો,\n• તળવા માટે તેલ,\nસૌ પ્રથમ એક મોટા બાઉલ માં 4 બ્રેડ ની સ્લાઈસ ને કટકા કરો. હાથ થી શક્ય એટલા બારીક કટકા કરવા. આપ ચાહો તો ફૂડ પ્રોસેસોર માં પણ ભૂકો કરી શકો. હવે એમાં ચોખા નો લોટ , રવો ઉમેરી સરસ મિક્સ કરો.\nત્યારબાદ એમાં દહીં , ગાજર, ડું���ળી, લીલા મરચા+આદુ ની પેસ્ટ, બારીક સમારેલો લીમડો, જીરા નો ભૂકો , મીઠું અને કોથમીર ઉમેરો.\nહાથ થી સરસ મસળી ને લોટ જેવું તૈયાર કરો. જરૂર લાગે તો 1 2 ચમચી પાણી કે બ્રેડ નો ભૂકો ઉમેરી શકાય.\nબંને હથેળી માં તેલ ના થોડા ટીપા લઇ વડા નો આકાર આપો.\nતેલ એકદમ ગરમ થાય પછી જ તળવા. ગરમ તેલ માં એક બાદ એક વડા મૂકીને તળો… મધ્યમ આંચ પર કડક થાય ત્યાં સુધી તળવા …\nચટણી અને સોસ સાથે ગરમ ગરમ પીરસો.\nઆ વડા આપ બેક પણ કરી શકો છો. 180C પર 15 થી 16 મિનિટ માટે બેક કરો. આશા છે પસંદ આવશે..\nરસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)\nમિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…\nદરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.\nબ્રેકફાસ્ટ માટે બનાવો – મેથીના થેપલાં\nબનાવો હેલ્ધી ગાજર અને મગની દાળનું સૂપ\nબનાવો ગરમાગરમ ચીઝ વિથ કોર્ન બોલ્સ\nયમ્મી યમ્મી… ચીઝી ઇટાલિયન રિસોટો\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 31,176 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 22,079 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 20,777 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 20,340 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,133 views\n“દૂધીનો ઈન્સ્ટન્ટ હાંડવો” જોતાં જ બાળકો પણ થઈ જશે ખુશખુશાલ અને તમારો પ્રોબ્લેમ પણ ફૂલ્લી શોલ\nતમે હાંડવાનું ખીરું પલાળતા અગાઉથી ભૂલી ગયા છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00296.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2016/02/mumbai-samachar.html", "date_download": "2019-03-21T19:58:32Z", "digest": "sha1:QYIXJ6S2PQ577TTPDSJF6WZ5RGYGFKPG", "length": 13282, "nlines": 164, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "જાની દુશ્મન સાસુ-વહુના સંબંધો (mumbai samachar) - Divyasha Doshi", "raw_content": "\nજાની દુશ્મન સાસુ-વહુના સંબંધો (mumbai samachar)\nસાસુ-વહુના સંબંધો એટલે મા-દીકરી જેવા હોય તે હાલ થોડો સમયથી જ જોવા મળે છે. બાકી તો સાસુ-વહુની વાત આવતાં જ એકબીજાના જાની દુશ્મનની જેમ વર્તતી સ્ત્રીઓની જ કલ્પના આવે. સારું સાસરું મળે તે માટે જ વ્રત છોકરીઓ કરે છે તેમાં દરેકની પ્રાર્થના હોય કે સાસુ સારી મળજો. અત્યાર સુધી અનેકવાર સવારમાં અખબાર વાંચતા એવા સમાચાર વાંચવા મળતાં કે સ્ટવ ફાટતાં દાઝી જવાથી વહુનું મોત. મોટાભાગે તો વહુને બાળી નાખવામાં સાસરિયાઓનો તેમાં ય સાસુજીનો મોટો હાથ હોય. દહેજ માટે જ મોટાભાગે આવા અકસ્માતો સર્જવામાં આવતા. એક વહુ મરે તો દીકરાને બીજીવાર પરણાવીને વધુ દહેજ લાવી શકાય તેવું વિચારાતું હશે. ખેર, ત્રણ દિવસ પહેલાં જ અખબારમાં વાંચવા મળ્યું કે કાંદિવલી ચારકોપના એક મકાનમાં સાસુ-વહુનો ઝઘડો થતાં ડમ્બ બેલથી વહુએ સાસુને મારી નાખી.\nજાન્યુઆરી મહિનામાં ફેસબુક પર એક વીડિયો ફરતો હતો. ઉત્તર પ્રદેશમાં એક વહુ પોતાની ખાટલાવશ સાસુને ઢોર માર મારતી હતી. જો કે આ તો થોડાં અપવાદરૂપ કિસ્સાઓમાં જ વહુ-સાસુને મારતી હોય એવું બને છે. જ્યારે સામે પક્ષે એવા કેટલાય કિસ્સાઓ બનતાં હોય છે જેમાં સાસુ-વહુને શારીરિક-માનસિક ત્રાસ આપતી હોય. પેલું લોકગીત અહીં સાંભરે છે .\nદાદા હો દીકરી ...વાગડમાં ના દેશો રે સંઈ ...વાગડની વઢિયાળી સાસુ ....\nઆવું ફક્ત ભારતમાં જ બને છે એવું નથી. વિદેશમાં પણ બને જ છે. સાસુ-વહુનું રાજકારણ સત્તાની સાઠમારી માટે જ હોય છે. બન્નેને પોતાનો અહ્મ હોય છે જે પોતાની સત્તા સ્થાપવા કે પુરવાર કરવાનાં પ્રયત્નો કરે છે. સાયકોલોજિસ્ટ ડૉ. ટેરી એપ્ટર કેમ્બ્રિઝ યુનિવર્સિટીની ન્યુહેમ કોલેજમાં ભણાવે પણ છે તેમણે ‘વ્હોટ ડુ યુ વોન્ટ ફ્રોમ મી’ પુસ્તક લખતા પહેલાં બે દાયકા સુધી સાસુ-વહુના સંબંધો અંગે રિસર્ચ કર્યુ છે. તેઓ લખે છે કે સાસુ-વહુ એકબીજાને સતત ઉતારી પાડે નીચું દેખાડવાનો પ્રયત્ન કરે છે અથવા એકબીજાની નિંદા કરતા હોય છે. એકબીજામાં નેગેટિવિટી જ શોધતા હોય છે. હકીકતે સાસુ પોતાના દીકરા પરથી બધા હક જતાં કરવા નથી માગતી. દીકરાના જીવનમાં આવેલી બીજી સ્ત્રીનું મહત્ત્વ વધતાં તેનો અહ્મ ઘવાય છે. તો વહુ પોતાના પતિ પર આધિપત્ય જમાવવા માટે જે દીકરાને માતા તરફ ઢળતો સાંખી નથી શકતી. બન્ને સ્ત્રીઓ ખરાબ નથી હોતી, પરંતુ સત્તા સ્થાપિત કરવા માટેનું રાજકારણ તેમને નિમ્નસ્તરે લઈ જઈ શકે છે. બન્ને એકબીજાને પોતાના જીવનમાં નડતરરૂપ માને છે કે પછી બને છે.\nતેમાં આપણે ત્યાં સાસુ-વહુની સિરિયલો વધારો કરે છે. સાસુ ખરાબ જ હોય તેવી માન્યતાઓ અને આવેલી વહુ પોતાનો દીકરો છીનવી લેશે તેવી આશંકા ધીમું ઝેર બની રહે છે. સતત સંઘર્ષો ક્યારેક સીમાઓ પાર કરીને હિંસક બની જાય તે સમજાય તે પહેલાં મોડું થઈ ગયું હોય છે. આ બે સ્ત્રીઓએ સતત સાથે રહીને કામ કરવાનું હોય છે. સવારે ચા બ���ાવવાથી માંડીને જમવાનું બનાવવું, ઘરના અન્ય નાનાં મોટાં કામ કરવાના, બાળકોનો ઉછેર વગેરે બાબતે સતત સંઘર્ષ થતો રહે છે. કેટલીક એવી સ્ત્રીઓ હોય છે જે આ સમજણપૂર્વક પોતાના અહ્મને બાજુએ મૂકીને સામી વ્યક્તિનો વિચાર કરી પરિસ્થિતિ બદલે છે. આપણી ધારાવાહિકો અને ફિલ્મો બળતાંમાં ઘી હોમવાનું કામ કરતાં મોટેભાગે સાસુ ને કે વહુને ખરાબ જ દર્શાવે. તેમની વચ્ચેનો સંઘર્ષ જ વાર્તાનો વિષય બને છે. આ સંબંધોને સૂલઝાવવાના પ્રયત્નો થતાં નથી કે તેના વિશેની ચર્ચાઓ પણ વધુ થતી નથી, કે ન તો તે માટે આપણે ત્યાં કાઉન્સેલિંગ કરવાની પ્રથા છે. સાસુ વહુને મારે કે વહુ સાસુને મારે તે બેમાંથી એકપણ બાબત ઈચ્છનીય નથી. વહુને સાસુ મા દીકરી ન બની શકે તો કંઈ નહીં, પણ માનવીય ધોરણે મિત્ર માફક એકબીજા સાથે પોતાની લાગણીઓ વિશે ચર્ચા કરે તો પણ એમાંથી રસ્તા નીકળી શકે છે. માનવીય દૃષ્ટિકોણ કેળવવાથી સંબંધોમાં વચ્ચે આવતી દરેક માનસિક કે શારીરિક હિંસાને ટાળી શકાય છે.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nજાની દુશ્મન સાસુ-વહુના સંબંધો (mumbai samachar)\nસુપર હીરો કલ્પનાના અને વાસ્તવિક જગતના\nકાયદાની કેદમાં પુરાયેલી લાગણીઓ ક્યારેય મુક્ત થશે\nવી ફોર વિક્ટરી, વેલેન્ટાઈન અને વજાઈના\nપ્રેમ, આકર્ષણ અને સેક્સુઅલ હેરેસમેન્ટ 9-2-16\nચાલો, ખુલ્લું આકાશ ને મોકળું મેદાન માણીએ 4-2-16\nબદનામ ગલીઓમાંથી સ્ત્રીઓને મુક્ત કરતી સ્વયંસિદ્ધા (...\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00297.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80", "date_download": "2019-03-21T20:59:36Z", "digest": "sha1:BY3ZEWTZX7LWIGXBMRPB4I5AXZE4CNFW", "length": 3855, "nlines": 99, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "કારી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nગુજરાતી માં કારીની 2 મુખ્ય વ્યાખ્યા છે:\nગુજરાતી માં કારીની 2 મુખ્ય વ્યાખ્યા છે:\nકુરાનનું શુદ્ધ ઉચ્ચારણથી પઠન કરનાર વ્યક્તિ.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00297.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?p=9990", "date_download": "2019-03-21T19:47:05Z", "digest": "sha1:PEQHA4XA3NINQKO4ZUOKFWK72GIMKFKC", "length": 8427, "nlines": 69, "source_domain": "avadhtimes.net", "title": "અમરેલી જીલ્‍લાને તાત્‍કાલીક દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરો : શ્રીજે.વી.કાકડીયા – Avadh Times Breaking News", "raw_content": "\nઅમરેલી જીલ્‍લાને તાત્‍કાલીક દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરો : શ્રીજે.વી.કાકડીયા\nધારાસભ્‍યશ્રી જે. વી. કાકડીયા એ મુખ્‍યમંત્રીશ્રીને તેમજ મામલતદારશ્રી ધારી, બગસરા, ખાંભા તાલુકાને આવેદન પત્ર પાઠવી અમરેલી જિલ્‍લાના ગ્રામ જનોને પડતી મુશ્‍કેલીઓ અને ગ્રામ જનો ના નીચે મુજબના પ્રશ્‍નોનું તાત્‍કાલીક નિરાકરણ લાવવા રજુઆત કરેલ છે. જેમાં અમરેલી જિલ્‍લાને તાત્‍કાલીક ના ધોરણે દુષ્‍કાળ અસરગ્રસ્‍ત જાહેર કરવા અને જિલ્‍લાના ખેડૂતોને 100% વિમો મંજુર કરી અને અમરેલી જિલ્‍લામાં પીવાનાપાણીની તાત્‍કાલિક વ્‍યવસ્‍થા કરવા તથા અમરેલી જિલ્‍લાના ખેડૂતો પુરી મુશ્‍કેલી માં છે ત્‍યારે ખેડૂતનું તમામ દેવુ માફ કરવા અમરેલી જિલ્‍લાના ખેડૂતોની જમીનની માંપણી સેટેલાઈટ થી કરેલ છે જે રદ કરો અને મુળ સ્‍થિતીએ મુકો ધારી તાલુકામાં ઈકોઝોન જાહેર કરેલ છે જે તાત્‍કાલીક રદ કરવા અને અમરેલી જિલ્‍લાના ગરીબ પરીવારો અને મજુરો ને રોજી રોટી મળતી નથી તેઓને તાત્‍કાલીક રાહત કામો ચાલુ કરાવી રોજીરોટી મળે તેવી વ્‍યવસ્‍થા કરવી. અમરેલી જિલ્‍લાના ખેડૂતોને પી.જી.વી.સી.એલ. ના અધિકારીઓ ખોટા ચેકીંગ કરી ને ખુબ હેરાન કરે છે અને ખેડૂત���ને ખોટા બીલ આપી ને મોટી રકમ નું ઉઘરાણુ કરે છે તે બંધ થવુ જોઈએ. અમરેલી જિલ્‍લાના નાના ખેડૂતો, મજુરો અને માલધારીઓના માલઢોર માટે ઘાસચારાની તાત્‍કાલીક વિતરણ વ્‍યવસ્‍થા કરવી જોઈએ. અમરેલી જિલ્‍લામાં ખેડૂતોના ખેતીના પાકને રક્ષણ માટે રોજ, ભુંડ, હરણ દ્વારા થતુ નુકશાન અટકાવવા તાત્‍કાલીક સરકારી પગલા લેવા અને ખોડીયાર ડેમ નું પાણી રીઝર્વ રાખી અમરેલી તાલુકો અને સીટી તેમજ ધારી, બગસરા, ખાંભા તાલુકાને મળે તે માટે વ્‍યવસ્‍થા કરવી. ધારી તાલુકાને નર્મદા નું પાણી મળે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવી અને ખોડીયાર ડેમ માંથી પાણી બીજા જિલ્‍લાને આપો છો તે બંધ કરાવવુ તેમ ધારાસભ્‍યશ્રીજેવી.કાકડીયાએ માંગણી કરી જણાવ્‍યું છે.\nસમાચાર Comments Off on અમરેલી જીલ્‍લાને તાત્‍કાલીક દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરો : શ્રીજે.વી.કાકડીયા Print this News\n« લીલીયા તાલુકાના સરપંચોની મીટિંગ બોલાવતા ધારાસભ્‍યશ્રી પ્રતાપભાઈ દુધાત (Previous News)\n(Next News) અમરેલી શહેરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ »\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\nઅમરેલી,(ડેસ્ક રીર્પોટર) અમરેલીમાં સંધી સોસાયટી વોર્ડ નંબર એકમાં આવેલ સોસાયટી વિસ્તારમાં પાંચ વર્ષ સુધી હોયવધુ વાંચો\nઅમરેલી,કુંડલામાં 30 કરોડનાખર્ચે થશે રેલ્વેના અંડરબીજનું નિર્માણ\nઅમરેલીઅમરેલી અને સાવરકુંડલામાં રેલ્વે ફાટકો પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા લોકો માટે માથાના દૃુ:ખાવારુપ બનીવધુ વાંચો\nબાબરાના થોરખાણ ગામે સંતની ઈચ્છાથી સંત કુટીરનું તંત્ર દ્વારા ડીમોલેશન કરાયું\nહાઇ એલર્ટ: રેન્જ આઇજી શ્રી અશોક યાદવ અમરેલીના દરિયાકાંઠે\nમોદી હૈ તો મુમિકન હૈ: પીઓકેમાં આતંકીઓનો સફાયો\nબાબરામાં ભાજપ પરિવાર દ્વારા આતશબાજી\nઅમરેલીના દેશપ્રેમી રેડીયોલોજીસ્ટ ડૉ. હર્ષદ રાઠોડ નવાનકોર વસ્ત્ર ધારણ કરી આવ્યા\nતંબાકુને બદલે મિરાજ વિમાન આવ્યા અને અડધી રાતે ચુનો ચોપડી ગયા\nકાઠીયાવાડનો શોક ભાંગ્યો,લોકસભા પહેલા પાકિસ્તાનમાં શોકસભા\nકોવાયાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે થયેલી અપીલ ફગાવતી ગ્રીન ટ્રીબ્યુનલ\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00298.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/keduna-kalavala/", "date_download": "2019-03-21T20:02:01Z", "digest": "sha1:GNL2KS6ZZEY3GZS7SMC3BDM7EAGRKLUG", "length": 7811, "nlines": 160, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Tame Kedu na Kalavala Karta ta Gujarati Lagn Geet | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nતમે કે’દુના કાલાંવાલાં કરતા’તા\nતમે મુંબઈ ને મહેસાણા ફરતા’તા\nતમે ઝાઝી તે વાતો મેલો મારા વેવાઈ\nતમે કે’દુના કાલાંવાલાં કરતા’તા\nતમે અમીબેનને જોઈ ગયા\nમારા નવલા જમાઈ મોહી ગયા\nતમે કે’દુના કાલાંવાલાં કરતા’તા\nતમે છગનભાઈને ભોળવી ગયા\nતમે સવિતાબેનને ભોળવી ગયા\nતમે કે’દુના કાલાંવાલાં કરતા’તા\nતમે ફેશનની ફીશિયારી મેલો મારા વેવાઈ\nતમે કે’દુના કાલાંવાલાં કરતા’તા\nદાદા એને ડગલે ડગલે\nદાદા એને ડગલે ડગલે બાવળ રોપાવો રે દાતણ કરશે બાળાવરની જાન રે દાદા એને ડગલે ડગલે સરોવર ખોદાવો રે નાવણ કરશે બાળાવરની જાન રે દાદા એને ડગલે ડગલે કંદોઈ બેસાડો રે ભોજન કરશે બાળાવરની જાન રે દાદા એને ડગલે ડગલે તંબોળી બેસાડો રે મુખવાસ કરશે બાળાવરની જાન રે દાદા એને ડગલે ડગલે ઢોલિયા ઢળાવો રે […]\nકાળજા કેરો કટકો મારો\nકાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો અરે […]\nપરથમ ગણેશ બેસાડો રે\nપરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા કૃષ્ણની જાને રૂડા ઘોડલા શણગારો ઘોડલે પિત્તળિયાં પલાણ રે મારા ગણેશ દુંદાળા કૃષ્ણની જાને રૂડા હાથીડા શણગારો હાથીડે લાલ અંબાડી રે મારા ગણેશ દુંદાળા કૃષ્ણની જાને રૂડા જાનીડા શણગારો જાનડી લાલ ગુલાલ રે મારા ગણેશ દુંદાળા […]\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00298.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B5%E0%AB%80%E0%AA%B8%E0%AA%BE", "date_download": "2019-03-21T21:06:02Z", "digest": "sha1:VTG56QFLMFH6U2ITXM3VIZAXACBSVIW4", "length": 4216, "nlines": 98, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ચોવીસા | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બ���ેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nગુજરાતી માં ચોવીસાની 3 મુખ્ય વ્યાખ્યા છે:\nચોવીસના આંક; તેનો ઘડિયો.\nગુજરાતી માં ચોવીસાની 3 મુખ્ય વ્યાખ્યા છે:\nચોવીસ કડીઓ ધરાવતો એક કાવ્યપ્રકાર.\nગુજરાતી માં ચોવીસાની 3 મુખ્ય વ્યાખ્યા છે:\nપુંલિંગ બહુવયન​ & પુંલિંગ બહુવયન​\n૨૪x૧ થી ૨૪x૧૦ સુધીનો ઘડિયો.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00299.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/uganda-imposes-social-media-tax-stop-gossip-039311.html", "date_download": "2019-03-21T19:47:27Z", "digest": "sha1:JVMBFN6X7EQFS347Q4U4FX67RJD37RR3", "length": 13808, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "યુગાન્ડાએ નાગરિકો પર લગાવ્યો સોશ્યિલ મીડિયા ટેક્સ, દરરોજ થશે 4 રૂપિયાનો ટેક્સ | Uganda's parliament passed a controversial \"social media tax on Friday. - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nયુગાન્ડાએ નાગરિકો પર લગાવ્યો સોશ્યિલ મીડિયા ટેક્સ, દરરોજ થશે 4 રૂપિયાનો ટેક્સ\nપૂર્વ આફ્રિકન દેશ યુગાન્ડા, જ્યાં 666.10 અમેરિકન ડોલર માથાદીઠ આવક છે, ત્યાંના નાગરિકો ને જુલાઈથી સોશ્યિલ મીડિયા ટેક્સ આપવો પડશે. યુગાન્ડાના સંસદે ગુરુવારે સોશ્યિલ મીડિયા ટેક્સ પાસ કરીને તેને જરૂરી બનાવ્યું છે. સોશ્યિલ મીડિયા ટેક્સ દ્વારા, નાગરિકોને પ્રતિ દિવસ 200 શિલિંગ્સ એટલે પાંચ અમેરિકી સૅટ્સની રકમ ચૂકવવી પડશે. આ ટેક્સ એવા લોકો માટે લાવવામાં આવ્યો છે જેઓ વ્હોટ્સએપ , ફેસબુક, ટ્વિટર અને બીજા આવા સોશ્યિલ મી���િયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. જો આપણે ભારતીય રૂપિયા વિશે વાત કરીએ તો તે 3.75 પૈસા છે. આ ટેક્સનો હેતુ સોશ્યિલ મીડિયા દ્વારા ફેલાયેલો ગપસપ પર પ્રતિબંધિત મુકવા માટે છે. કેટલાક લોકો યુગાન્ડામાં બોલવા માટે સ્વતંત્રતા પર નિયંત્રણ મૂકતા હોવાનું કહેવાય છે.\nવર્ષ 2016 માં ટ્રેંડિંગ ઇકોનોમિક્સ તરફ થી આવેલા એક રિપોર્ટ મુજબ, યુગાન્ડાના પ્રતિ વ્યક્તિ દીઠ આવક 666.10 અમેરિકી ડોલર છે. આ આવકમાં રહેલા લોકોની જીવન અત્યંત દુર્લભ બની ગયું છે, આવામાં જે ટેક્સ લગાવવામાં આવ્યો છે તે અમાનવીય તરીકે વર્ણવવામાં આવી રહ્યો છે. યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવરી મુસેવેનીએ સંસદ તરફથી આ પાસ એવા આ નવા બિલને ટેકો આપ્યો છે. તેઓ માને છે કે સોશ્યિલ મીડિયા લોકોને ગપસપ માટે પ્રોત્સાહન આપે છે. નવો કાયદો 1 જુલાઈથી લાગુ થશે. પરંતુ તે સ્પષ્ટ નથી કે સરકાર કેવી રીતે લોકોનું નિરીક્ષણ કરશે અને ટેક્સ એકત્રિત કરશે.\nશું થયું હતું વર્ષ 2016 માં\nવર્ષ 2016 માં જ્યારે રાષ્ટ્રપતિ મુસેવેની ચૂંટણી માટે મેદાનમાં હતા ત્યારે તેમણે સોશ્યિલ મીડિયાના ઍક્સેસ ને જ સસ્પેન્ડ કરી દીધો હતો. હવે આ બિલ આ દેશમાં સોશ્યિલ મીડિયાના ઉપયોગને નિયમોની અંદર લાવવામાં નવા અને વિચિત્ર માર્ગ માટેનો કરાર આપવામાં આવી રહ્યો છે. આ નવો નિયમ રાજકીય ઇરાદા સાથે જોડાયેલો જોઈ રહ્યા છે. જોકે, યુગાન્ડા સિવાય, પાપુઆ ન્યુ ગિની જેવા દેશોમાં પણ સોશ્યિલ મીડિયા પર કડક નિયમો લગાડવાની જાહેરાત કરી હતી.\nપાપુઆ ન્યૂ ગિની બંધ કરશે ફેસબુક\nપાપુઆ ન્યુ ગિનીએ એક મહિના માટે ફેસબુકનો ઉપયોગ સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે. જણાવ્યું છે કે તેઓ એક મહિના સુધી આ વાતનો અંદાજ લગાવવામાં આવશે કે લોકો કેવી રીતે અને કેટલો આ સોશ્યિલ નેટવર્કિંગ સાઇટનો ઉપયોગ કરી રહ્યા છે. છતાં તે બાબત સ્પષ્ટ નથી કરવામાં આવી છે શા માટે સરકાર ડેટાનીમા હિતી મેળવવા માટે ફેસબુક બંધ કરવાની જરૂર શા માટે પડી રહી છે, પરંતુ એટલું તો સ્પષ્ટ છે કે યુગાન્ડા અને પાપુઆ ન્યુ ગિની જેવા દેશોના નાગરિકો માટે સોશ્યિલ મીડિયાનો ઉપયોગ સીમિત કરવા માંગે છે.\nકેજરીવાલે સ્વસ્તિક વિશે ટ્વીટ કરતા ભડક્યો લોકો, ‘હદ કરી દીધી તમે'\nઓનલાઇન ખાવાનું ઓર્ડર કર્યું, 40 મરેલા વંદા જોઈને હેરાન\nપીએમ મોદીએ ટ્વિટર પર શેર કરેલો ફોટો સોશિયલ મીડિયા પર થઈ ગયો વાયરલ\nલોકસભા ચૂંટણી: સોશિયલ મીડિયા પર પણ લાગુ થશે આચાર સંહિતા, નહિ માનો તો એક્શન લેવાશે\nપીએમ મોદીની ફોટો ચુમતી મહિલાનો વીડિયો વાયરલ\nખંભાતઃ સોશિયલ મીડિયા પોસ્ટને કારણે થયું કોમી અથડામણ\nસોનાક્ષી સિન્હાની હોટ અને સેક્સી તસવીરોએ હંગામો મચાવ્યો\nરાધિકા આપ્ટેની હોટ એન્ડ સેક્સી ફોટો, બધું જ દેખાયું\nવેલેન્ટાઈન ડે પહેલા પ્રિયંકાએ શેર કર્યો ખાસ ફોટો, કહ્યુ- ‘એવા વ્યક્તિને શોધો જે...'\nબેંકોકમાં ઝેરીલી સ્મોક, લોકોના નાકમાંથી લોહી નીકળ્યું અને આંખો લાલ\nપતિ નિક સાથે પ્રિયંકાએ શેર કર્યો બેડરૂમનો ફોટો, લોકો કરવા લાગ્યા ભદ્દી કમેન્ટ્સ\nYSR કોંગ્રેસ ચીફની બહેનનું નામ ‘બાહુબલી' પ્રભાસ સાથે જોડવાના કેસમાં બેની ધરપકડ\nકેમ લાંબા સમયથી ગાયબ છે વાણી કપૂર\nsocial media uganda shocking યુગાન્ડા સોશ્યિલ મીડિયા\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nIPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00299.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/alpesh-thakor-and-another-5-members-can-join-bjp-party/130550.html", "date_download": "2019-03-21T20:03:06Z", "digest": "sha1:YRJ2HE2ZLJVXBJF6P4TBZPKIHWWUPWBI", "length": 13440, "nlines": 120, "source_domain": "www.navgujaratsamay.com", "title": "અલ્પેશ સહિત છ MLA કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી અટકળોથી ગરમાવો", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nઅલ્પેશ સહિત છ MLA કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી અટકળોથી ગરમાવો\nનવગુજરાત સમય > અમદાવાદ\nલોકસભાની ચૂંટણી પૂર્વે જ ગુજરાતમાં આયારામ-ગયારામની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. રાજ્યના બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસે એકબીજાના ગઢમાં ગાબડાં પાડવા, નેતાઓ-ધારાસભ્યોને તોડવાની પ્રવૃત્તિ આદરી છે. જેના ભાગ રૂપે છેલ્લા કેટલાયે સમયથી કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીથી નારાજ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત અર્ધો ડઝન જેટલા કોંગ્રેસના ધારાસભ્યો આજકાલમાં કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપનો ભગવો ધારણ કરી લે તેવી અટકળોને કારણે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અલ્પેશ ઠાકોર સહિત ભરત ઠાકોર, ધવલસિંહ ઝાલા, ગેનીબેન ઠાકોર અને સોમાભાઈ પટેલ કોંગ્રેસ સાથેનો છેડો ફાડીને ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.\nખુદ અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના પ્રદેશના નેતાઓ જો કે આ બધી અટકળોનું ખંડન કરી રહ્યા છે, પરંતુ જાણકારો કહી રહ્યા છે કે, ગુજરાતમાં આગામી ૧૨મી માર્ચે યોજાનારી કોંગ્રેસની કાર્યકારીણી અને જનસંકલ્પ રેલી પહેલાં કોંગ્રેસને જનોઈવઢ ઘા મારવા માટે ભાજપે શસ્ત્રો સજાવી લીધા છે. ઠાકોર સહિતના ધારાસભ્યોના ભાજપ પ્રવેશની અટકળોની આગ ઠારવા માટે ગુરુવારે મોડી સાંજે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પ્રદેશના નેતાઓ સાથે ખાનગી બેઠક યોજીને ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી છે. ગુજરાતમાં ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે દારુ અને વ્યસનમુક્તિ જેવા સામાજિક દુષણો સામે આંદોલન ચલાવી રહેલાં અલ્પેશ ઠાકોરે અચાનક જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં સંમેલન બોલાવીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. ત્યારબાદ તેમણે વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની ૮-૧૦ બેઠકો માગી હતી.\nગુજરાતમાં સરકાર બનાવવા આતુર કોંગી નેતાઓએ નાછૂટકે તેમની માગણી સ્વીકારીને આ બેઠકો આપી, એટલું જ નહીં આ બેઠકોના ઉમેદવારો નક્કી કરવામાં પણ અલ્પેશ ઠાકોરે મહત્વની ભૂમિકા નિભાવી હતી. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અગાઉથી વધુ પરંતુ બહુમતી બેઠક મેળ‌વી શકી નહીં અને ભાજપની સરકાર રચાતા કોંગ્રેસના નેતાઓ વચ્ચે આંતરિક ખેંચતાણ શરૂ થઈ હતી. અલ્પેશ ઠાકોરે જાહેરમાં પ્રદેશના નેતાઓ તેમને મહત્વ ન આપતા હોવાનું અને સમગ્ર ઠાકોર સમાજને અવગણી રહ્યા હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસ છોડવાની ચીમકી ઉચ્ચારી હતી. બીજીતરફ ભાજપે ઠાકોરની આ નારાજગીનો ફાયદો ઉઠાવવા-ભાજપમાં લાવવા માટે ચક્રો ગતિમાન કરી દીધા હતા. આ સાથે જ ઠાકોરે દિલ્હી જઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ફરિયાદ કરી. હાઈકમાન્ડે તેમને ભાજપમાં જતા રોકવા માટે બિહારના સહપ્રભારી બનાવી દીધા.\nજો કે, તેઓ બિહારનો પ્રવાસ કરે તે પહેલાં જ પરપ્રાંતિયો અંગેના તેમના ઉચ્ચારણોને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં હિંસા અને પલાયન શરૂ થતાં કોંગ્રેસની સ્થિતિ કફોડી બની ગઈ હતી. કોંગ્રેસના વર્તુળોમાં આ ઘટના માટે ઠાકોરને જવાબદાર ઠેરવવામાં આવ્યા. ઠાકોરે જાહેરમાં તેમને ગુજરાતમાં મહત્વની કામગીરી સોંપવામાં આવે તેવી માગણી કરી, અંતે પરપ્રાંતિયોના વિવાદને શાંત પાડવા માટે કોંગ્રેસે પ્રદેશ માળખાની જાહેરાતની સાથોસાથ જાહેર કરવામાં આવેલી લોકસભાની ચૂંટણી માટેની પ્રદેશ કેમ્પેઈન કમિટીના કન્વીનર બનાવ્યા અને અન્ય જાહેર થયેલી સાત કમિટીઓમાં પણ તેમનો સમાવેશ કરીને ���ુજરાતમાં રાજકીય કદ વધારવાનો પ્રયાસ કરાયો હતો. જો કે, પ્રદેશ સ્તરે આ સમિતિઓની બેઠકમાં અલ્પેશ ઠાકોર હાજરી આપતા ન હોવાની ફરિયાદ પણ વખતોવખત ઉઠતી રહી હતી. સૂત્રો કહી રહ્યા છે કે, રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં જ જો અલ્પેશ ઠાકોર સહિતના ધારાસભ્યો ભાજપનો ભગવો ધારણ કરે તો પ્રદેશના નેતાઓની સ્થિતિ અત્યંત કફોડી બની જાય તેવી સ્થિતિ નિવારવા માટે ચર્ચા કરવામાં આવી છે.\nભાજપ પાસે પાવર અને પૈસા છે, અમારી પાસે કાંઇ નથી : અહેમદ પટેલ\nકોંગ્રેસના અલ્પેશ ઠાકોર સહિતના કેટલાક ધારાસભ્ય ભાજપનો ખેસ ધારણ કરે તેવી વહેતી થયેલી અટકળો અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા તથા સાંસદ અહેમદભાઈ પટેલે ભાજપની પર પ્રહાર કરતાં જણાવ્યુ હતું કે, તેમની પાસે પાવર અને પૈસા છે, અમારી પાસે કાંઇ નથી, પરંતુ મને વિશ્વાસ છે કે, કોંગ્રેસની વિચારસરણીને વરેલા કોઇ જ ધારાસભ્ય ભાજપામાં જશે નહી.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nબોર્ડની પરીક્ષાઃ ધો.10 ગુજરાતીના પેપરમાં વ્ય..\nપ્રહલાદનગરના જમીન વિવાદમાં હાઈકોર્ટના આદેશથી..\nપૂર્વ IPS સંજીવ ભટ્ટને હાઇકોર્ટથી ઝાટકો : જા..\nઅમદાવાદથી ત્રણ લાખ પદયાત્રી ડાકોર રણછોડરાયજી..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00300.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2014/05/27-5-14_27.html", "date_download": "2019-03-21T20:22:47Z", "digest": "sha1:4DZWVIHLACD5EWVANGUPMWB5CEQDWVWJ", "length": 12997, "nlines": 168, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "મુકામ નહીં પ્રવાસ મહત્ત્વનો 27-5-14 - Divyasha Doshi", "raw_content": "\nમુકામ નહીં પ્રવાસ મહત્ત્વનો 27-5-14\nમુકામ નહીં પ્રવાસ મહત્ત્વનો\nતુફાની ખ્યાલો ધરાવતી નારીઓમાં આ બીજી મહિલા છે ફ્રાન્સની. 34 વરસીય કેરોલાઈન મોઈરોક્સ. 2011ની સાલના જુનમાં યુરા નામના તેના ગામથી પગપાળા દુનિયાનો પ્રવાસ કરવા નીકળી પડી. કરોલાઈન એન્જિનયર છે. બાળપણથી એનું સ્વપ્ન હતું દુનિયા ફરવાનું. બસ એક સમય એવો આવ્યો કે તેણે નક્કી કર્યું કે તે નીકળી પડે પ્રવાસે.\n તો કહે કોઇ કારણ નથી. દરેક કામ કારણ સાથે જ થવા જોઇએ જરૂરી નથી. તેને પ્રવાસનો આનંદ આવે છે. એટલે તે પ્રવાસ કરી રહી છે. જ્યારે તેને લાગશે કે બસ આનંદ નથી આવતો તો તે પ્રવાસ બંધ કરી દેશે. કેરોલાઈન કહે છે કે શરૂઆતમાં તમે પ્રવાસ કરતાં હો છો પણ પ���ી પ્રવાસ તમને લઈ જતો હોય છે. પ્રવાસ એ જ જીવન છે. તમને સમજાય ત્યારે એનો આનંદ બેવડાતો હોય છે. વણજારાની જેમ ફરવાનો આનંદ અને પ્રવાસની મુશ્કેલીઓ મને રોજ નવા પાઠ ભણાવે છે.\nચાર વરસ, 45 દેશો અને 70 હજાર કિલોમીટરનો પ્રવાસ કર્યા બાદ પણ કેરોલાઈને થાકી નથી કે હોમ સિકનેસ અનુભવતી નથી. હા, ઘર અને પરિવાર યાદ આવે પણ એ બધું કંઇ સદીઓ સુધી સાથ નથી આપતું. તેણે પોતાનો બ્લોગ શરૂ કર્યો છે. જેના પર એ પોતાના અનુભવ લખે છે. સહેલું તો નહોતું જ આમ જ દશ વરસ માટે પ્રવાસે નીકળી પડવાનું. કેરોલાઈને એક વરસ સુધી તૈયારીઓ કરી હતી. તેણે પગપાળા જ પ્રવાસ કરવાનું નક્કી કર્યું હતુ એટલે સામાન જે સાથે રાખે તેને ચોકસાઈપૂર્વક પસંદ કરવાનો હતો. કારણ કે તેણે ઊંચકીને ચાલવાનું હતું. તેણે જ્યારે આ રીતે પ્રવાસની જાહેરાત કરી ત્યારે એકલા જ જવું એવું નક્કી ય નહોતું. પણ સાથે કોઇ આવશે કે નહીં તે ય સવાલ હતો. તે છતાંય કેટલાક લોકો જોડાયા. થોડે સુધી સાથ આપવા. સ્ટવથી લઈને ટેન્ટ સુધીનો દરેક સામાન બને તેટલો હલકો પસંદ કર્યો. ખર્ચો ઓછો રાખવાનો હોય એટલે શક્ય તે દરેક વસ્તુ સાથે લઇને ચાલવાની. વળી કોઇ વાહનમાં પ્રવાસ નહીં કરવાનો.\nકશા જ કારણ વિના પ્રવાસ શરૂ કર્યો ત્યારબાદ સમયાંતરે લોકો તેની સાથે જોડાતા તો ક્યાંક તેણે એકલા જ ચાલવું પડતું. એકલતા ક્યારેય અનુભવી નથી કારણ કે માણસોની વચ્ચે જ તે પ્રવાસ કરી રહી હતી. હા , ભાષા, બદલાતા મોસમ, લોકોનો પ્રતિસાદ દરેક બાબત બદલાતી રહેતી. ક્યારેક ખૂબ ઠંડી તો ખૂબ ગરમી, વરસાદ, વાવાઝોડું... ક્યારેક લોકો પોતાના ઘરે બોલાવે તો ચીનમાં એક જગ્યાએ પોલીસ સ્ટેશનમાં ટેન્ટ નાખીને રહેવું પડ્યું. કઝાકિસ્તાનમાં ખૂબ તકલીફો પડી મોસમ અને લોકોના એટિટ્યુડની ય. તે છતાંય કેરોલાઈન લખે છે કે પ્રવાસ કરવાનો તેનો જુસ્સો જરાય ઢીલો નહોતો પડ્યો.\nપ્રવાસ એટલે અનિશ્ચિતતા એ નક્કી જ હોય છે. પ્રવાસનો આનંદ જ ત્યારે લઈ શકાય જ્યારે તમને ખબર ન હોય કે આગળ શું હશે \nકેરોલાઈનની જેમ આમ રઝળપાટ કરવા નીકળી પડવું સહેલું નથી જ પણ દરેક સ્ત્રીએ જીવનમાં નાનો પ્રવાસ પણ એકલા કરવા જેવો છે. એકલા હો ત્યારે તમારે બહાર અને અંદરનો એમ બે પ્રવાસ થાય છે. વળી જીવનના દરેક પડકારોને પહોંચી વળવાની ક્ષમતા ય કેળવાય છે. એકલા હો ત્યારે પ્રવાસનો ખરો આનંદ આવે છે કારણ કે પ્રવાસ બીજાના સાથ માટેનો જુદો હોય છે. અને પોતાની સાથે રહેવાનો પ્રકૃતિમાં રહેવાનો જુદો હોય છે. હજી દુનિયા એટલી ખરાબ નથી કે સ્ત્રીઓ બહાર નીકળી જ ન શકે. થોડી કાળજી રાખવામાં આવે તો પ્રવાસમાં કડવા અનુભવો થતા નથી. હજી સુધી એકલપ્રવાસે નીકળેલી સ્ત્રીઓએ અફસોસ વ્યક્ત કર્યો નથી. વળી સ્ત્રીઓને સારાનરસા માણસો ઓળખતા ય આવડતા હોય છે.\nવધુ નહીં તો ય એકાદ દિવસનો કે બે દિવસનો એકલા પ્રવાસ કરવો જોઇએ. મેં શ્રીલંકાના કોલંબો શહેરમાં એકલા પ્રવાસ કર્યો હતો એક દિવસ માટે. અને મારો અનુભવ જરાય ખરાબ નહોતો. ઊલ્ટાનું મને સારો રિક્ષાવાળો મળ્યો જેણે શક્ય તેટલું મને ફેરવી. અને સમયસર એરપોર્ટ પર પહોંચાડી ય ખરી. શરૂમાં ડર હતો અજાણ્યો દેશ, લોકો ને પૈસા ઓછા પણ ... આજે ય તે પ્રવાસ અકબંધ છે સ્મૃતિમાં.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nમુકામ નહીં પ્રવાસ મહત્ત્વનો 27-5-14\nચલો આજ તુફાની કરતે હૈ...20-5-14\nજીવન આનંદ -4 બોલતાં પહેલાં વિચારીએ.\nહું આવી જ છું\nપોતાનાંં નિર્ણયોની જવાબદારી લઇએ\nસાદું જીવન સંતોષ આપી શકે\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00301.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33103", "date_download": "2019-03-21T19:42:49Z", "digest": "sha1:NQHXN2342GL7ITFKT7H675NBKDR25VT5", "length": 10148, "nlines": 79, "source_domain": "amreliexpress.com", "title": "લીલીયાનાં પૂર્વ ધારાસભ્‍ય હનુભાભા પુનઃ ભાજપમાં જોડાયા – Amreli Express", "raw_content": "\nલીલીયાનાં પૂર્વ ધારાસભ્‍ય હનુભાભા પુનઃ ભાજપમાં જોડાયા\n4 વર્ષ કોંગ્રેસપક્ષમાં રહૃાા બાદ અકળામણ શરૂ થતાં\nલીલીયાનાં પૂર્વ ધારાસભ્‍ય હનુભાભા પુનઃ ભાજપમાં જોડાયા\nભાજપથી કંટાળીને કોંગ્રેસમાં ગયા તો ત્‍યાં તો ભાજપ કરતાંભયાનક જુથવાદ જોવા મળ્‍યો\nઅમરેલી જિલ્‍લાનાં લીલીયા તાલુકાનાં હાથીગઢ ગામનાં વતની અને હાલ સુર�� વ્‍યવસાય કરતાં પૂર્વ ધારાસભ્‍ય હનુભાઈ ધોરાજીયા આખરે ફરીથી ભાજપનો ખેસ પહેરી લઈ પોતાની ઘર વાપસી કરતાં કોંગ્રેસ પક્ષનાં વધુ એક આગેવાન ભાજપમાં ભળી ગયા છે.\nપૂર્વ ધારાસભ્‍ય હનુભાઈ ધોરાજીયા સુરત ખાતે વ્‍યવસાય કરે છે. ત્‍યારે તેમના વતન હાથીગઢનાં વતની હોવાના કારણે હનુભાઈ ધોરાજીયાને જિલ્‍લા ભાજપનાં આગેવાનોની ભલામણનાં કારણે સને ર007ની ધારાસભાની ચૂંટણી સમયે તેઓ ભાજપમાંથી લાઠી-લીલીયામાંથી ચૂંટાઈ આવ્‍યા હતા.\nજયારે સને ર01રની ધારાસભાની ચૂંટણીમાં ભાજપે ફરી તેને નવા સીમાંકન પ્રમાણે લાઠી-બાબરા બેઠક થતાં ભાજપે ટીકીટ આપી ભાજપનાં ઉમેદવાર બનાવ્‍યા હતા પરંતુ સને ર01રની ધારાસભાની ચૂંટણીમાં તે સમયે બાવકુભાઈ ઉંઘાડ સામે હનુભાભાનો પરાજય થવા પામ્‍યો હતો.\nબાદમાં હનુભાઈ ધોરાજીયા સને ર013માં ભાજપને અલવીદા કરી કોંગ્રેસમાં જોડાયા હતા. બાદમાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલ ધારાસભ્‍ય બાવકુભાઈએ રાજીનામું ધરી દેતાં આ બેઠક ખાલી પડતાં સને ર014માં લોકસભાની ચૂંટણી સાથે લાઠી-બાબરા બેઠક ઉપરથી હનુભાઈ ધોરાજીયાએ કોંગ્રેસનાં નિશાન સાથે ધારાસભ્‍યની ચૂંટણીમાં ઝંપલાવ્‍યું હતું. પરંતુત્‍યારે ભાજપનાં બાવકુભાઈ સામે હનુભાઈ ધોરાજીયાને વધુ એક વખત હારનો સામનો કરવો પડયો હતો.\nભાજપ પક્ષમાંથી કોંગ્રસઈમાં આવતાં રાજકીય આગેવાનો કોંગ્રેસનાં કલ્‍ચરમાં ભળી શકતા નથી તેમ છતાં પણ આ હનુભાઈ ધોરાજીયાને સને ર017ની ધારાસભાની કોંગ્રેસે ટીકીટ નહી આપતાં તેઓ કોંગ્રેસ પક્ષથી નારાજ જોવા મળતાં હતા.\nત્‍યારે આગામી લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્‍યારે મુળ ભાજપનાં જ પૂર્વ ધારાસભ્‍ય હનુભાઈ ધોરાજીયા કોંગ્રેસમાં આંટો મારી ફરીથી ભાજપમાં આવતાં આ પૂર્વ ધારાસભ્‍ય હનુભાઈ ધોરાજીયાની ઘરવાપસી થયાનું જાણવા મળી રહૃાું છે.\nઆમ અમરેલી જિલ્‍લાનાં મોટા રાજકીય આગેવાન અને પૂર્વ ધારાસભ્‍ય હનુભાઈ ધોરાજીયા ભાજપમાં ભળી જતાં કોંગ્રેસના કાંગરા ખેરવવા ભાજપને સફળતા મળી હોવાનું જાણવા મળી રહૃાું છે.\nઆજે અમદાવાદ ખાતે પૂર્વ ધારાસભ્‍ય હનુભાઈ ધોરાજીયા ભાજપમાં ભળી ગયા હતા.\nસમાચાર Comments Off on લીલીયાનાં પૂર્વ ધારાસભ્‍ય હનુભાભા પુનઃ ભાજપમાં જોડાયા Print this News\n« લોકસભા બેઠક માટે ભાજપનાં અર્ધો ડઝન દાવેદારો (Previous News)\n(Next News) માઘ્‍યમિક શિક્ષક સંઘ ર્ેારા ધો. 1ર અને ધો. 10નાં વિષયનાં પેપર તપાસવામાં નહીં આવે »\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડ���તોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\nરાજુલા પંથકમાં ધારાસભ્‍યનાં ઉમદા પ્રયાશથી પાકવીમાની રકમ મંજૂર\nસારંગપુરમાં આજે પ.પૂ.મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં ભવ્‍ય ફુલદોલ\nચારણ સમઢિયાળા ગામે ખેતરમાં મજૂરી કામ કરતા મજૂર પર દીપડાએ હુમલો કર્યો\nમેરીયાણામાં ઉનાળાનાં પ્રારંભે જ પાણીનો પોકાર\nજાફરાબાદ બંદરમાં બોટનું પ્રમાણ વધી રહૃાું હોય સુવિધા વધારવા માંગ થઈ\nરાજુલા-જાફરાબાદમાંથી કોંગ્રેસને જંગી લીડ અપાવવા બેઠક યોજાઈ\nઅમરેલીમાં પરીક્ષાર્થીને ચાલુ પરીક્ષાએ 108 દ્વારા સારવાર આપવામાં આવી\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00303.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/prajano-visamo-thaklo/", "date_download": "2019-03-21T20:20:39Z", "digest": "sha1:XZGO2L46FQYRUXBBGNS6CXW4JLEV5ACF", "length": 10336, "nlines": 161, "source_domain": "kathiyawadikhamir.com", "title": "પ્રજાનો વિસામો (થાકલો) | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nઈતિહાસ ઉદારતાની વાતો સેવાકીય કર્યો\nવર્ષો પેલાની વાત છે,\nબપોરનો સમય રસ્તો સૂમસામ હતો,\nઆ રસ્તે એક ડોશીમાં કોઈની રાહ જોઈ બેઠાં હતાં,\nબાજુમાં ઘાસ– લાકડાનો ભારો હતો, અચાનક એક યુવાન ઘોડો પર સવાર થઈને નીકળે છે..\nડોશીમાએ ઘોડેસવારને ઉભો રાખી ને કીધું.. દીકરા જરા ઊભો રે’જો આ ભારો માથે ચડાવતો જા,\nઘોડેસવાર નીચે ઉતરી ભારો ચડાવે છે,\nડોશીમાં એ ઘોડેસ્વારને આશીર્વાદ આપે છે “ભગવાન તારું ભલું કરશે,તું દયાળુ છે,સુખી થજે”, ડોશીમાં એકી શ્વાસે બોલી ગયાં, ફરી એમનાથી નિસાસો નાખી બોલ્યાં\n“હજુ ઘેર પહોંચતા બે વિસામા લેવા પડશે કોઈ વચ્ચે ઉપાડનાર નહીં મળે તો, કોણ જાણે ક્યારે ઘરે પહોંચીશ”\nયુવાન ઘોડેસવાર આં બધું સાંભળી પોતા ના રસ્તે ઉપડ્યો, રસ્તામાં યુવાનના વિચારોએ વેગ પકડ્યો, ‘આવા વેરાન માર્ગ પર વૃક્ષો પાણીની પરબો અને વિસામો તો ખરેખર હોવાં જોઇએ” અને તરત જ બીજે દિવસે કામ શરુ કરાવી દીધું, આ સુમસામ રસ્તો ગોંડલ સ્ટેટ નો હતો અને ઘોડેસવાર એટલે ગોંડલના મહારાજા ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા,\nમહારાજા ભગવતસિંહજી ખરા અર્થ માં પ્રજાવત્સલ હતા એનું આ ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે, આજે પણ ગોંડલ સ્ટેટ માં ક્યાંક ક્યાંક આવા વિસામા જોવા મળશે જેને દેશી ભાષામાં થાકલો કહેવામાં આવતો.\n– તસ્વીર: રસિકભાઈ ગલચર, પોસ્ટ – ભાર્ગવ અડાલજાની ફેસબુક વોલ પરથી\nTagged ગોંડલ, મહારાજા ભગવતસિંહજી\nઈતિહાસ શહેરો અને ગામડાઓ\nકાઠિયાવાડનો એક ભાગ જ્યાં ગોહિલ રાજપૂતો પરથી ઓળખાય છે. સેજકજી ગોહિલના ત્રણ પુત્રો રાણોજીના વંશઓએ ભાવનગર, શાહજીના વંશોએ પાલીતાણા અને સારંગજી ના વંશે લાઠી મા સત્તા સ્થાપી. ગોહિલવાડમાં ભાવનગર, પાલિતાણા, ગારિયાધાર,વળા, લાઠી અને નાના મોટા રજવાડાઓનો સમાવેશ થતો. આ પંથકમાં પણ કેટકેટલા પરગણા ઘોઘાની આસપાસનો મુલક તો ‘ઘોઘાબારુ’, તળાજાથી ગોપનાથ ઝાંઝમેર વગેરે ભાગ ‘વાળાક’, શેત્રુંજી […]\nઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ\nસ્થળ અને મહત્વ: ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ ગિરનાર પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે. […]\nઈતિહાસ શહેરો અને ગામડાઓ\nએમ માનવામાં આવે છે કે સન ૫૩૪માં અનુમાનજીના નામે આ જગ્યા ઓળખાતી હતી. ત્યાર બાદ અમલીક અને પછી અમરાવતીનાં નામો પણ આ જગ્યા માટે વપરાતાં હતાં. અમરેલીનું પૌરાણીક સંસ્કૃત નામ અમરાવલી હતું. વડોદરાના ગાયકવાડની રીયાસતનાં ભાગ રુપે અમરેલીમાં સન ૧૮૮૬માં ફરજીયાત છતાં મફત ભણતરની નીતિનું અમલીકરણ કરવામાં આવેલું. અમરેલી શહેરના ભવ્ય ઇતિહાસના કેટલાક અવશેષો ગિરધરભાઈ […]\nઆજ ગીર યાદ આવી\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસ���તો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00303.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjM0NTY%3D-32255530", "date_download": "2019-03-21T21:13:13Z", "digest": "sha1:GNPSP3YIUGCRVDRLPN5BVCMJ5LYZR26M", "length": 5991, "nlines": 91, "source_domain": "www.gujaratmirror.in", "title": "લોકઅદાલતમાં અકસ્માતના બે કેસમાં રૂા.1.90 કરોડનું વળતર ચૂકવાયું | Rajkot | Gujarat Mirror", "raw_content": "\nલોકઅદાલતમાં અકસ્માતના બે કેસમાં રૂા.1.90 કરોડનું વળતર ચૂકવાયું\nલોકઅદાલતમાં અકસ્માતના બે કેસમાં રૂા.1.90 કરોડનું વળતર ચૂકવાયું\nરાજકોટમાં યોજાયેલી મેગા લોકઅદાલતમાં મોટી સંખ્યામાં અરજદારો હાજર રહ્યા\nરાજ્ય કાનૂની સેવા સત્તામંડળ રાજકોટ દ્વારા જિલ્લા અને તાલુકાની અદાલતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટમાં યોજાયેલી મેગા લોક અદાલતમાં મોટી સંખ્યામાં અરજદારો હાજર રહ્યા હતા. આ લોક અદાલતમાં વાહન અકસ્માતના બે કેસોમાં રૂા.1.90 કરોડનું વળતર ચુકવવામાં આવ્યું હતું.\nરાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, રાજકોટ દ્વારા જિલ્લાની દરેક કોર્ટમાં નેશનલ મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ કોર્ટમાં ચાલતા મોટર વાહન અકસ્મ્ાતના વળતરના કેસો પૈકી બે કેસોમાં અરજદારોને વીમા કંપની ટાટા એ.આઈ.જી.જનરલ ઈન્સ્યુરન્સ કાું.લી. દ્વારા અનુક્રમે રૂા.90 લાખ અને રૂા.1 કરોડ રકમમાં સમાધાન કરેલું. અને વિમા કંપની દ્વારા અરજદારોને ચેક વિતરણ કરવામાં આવેલો હતો. આ કેસોમાં અરજદાર વકીલ રાજેન્દ્ર પી. ડોરી તથા વિમા કંપનીના વકીલ સુનીલ એચ. મોઢા તથા વિમા કંપનીના સીનીયર મેનેજર પારસ શાહના ભગીરથ પ્રયત્ન દ્વારા સુખદ સમાધાન પક્ષકારો વચ્ચે થયું હતું. સદરહું બને કેસોમાં લોકઅદાલતમાં સમાધાન થતાં ગુજરનારાના વારસદારોને વળતરની રકમ તાત્કાલીક મળવાથી તેઓને આર્થિક રીતે ઘણી રાહત થશે તેમજ તેઓના જીવનનિર્વાહ માટે અને અન્ય તાત્કાલીક ખર્ચાઓને પહોંચી વળવા માટે આ રકમ ખૂબ\nરાજકોટ પોલીસ દ્વારા ધૂળેટીની કઇ આ રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી\nસૌરાષ્ટ્રની 4 સહિત રાજ્યની 18 લોકસભા બેઠક સંવેદનશીલ\nસાત બેઠકો પર કોંગ્રેસનાં ઉમેદવારો ફાઇનલ\nજામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી શું થયું\nભાજપે લોકસભા ચૂંટણી 182 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, લડશે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે\nIPL-2019: ગુજરાતના 7 સ્ટાર્સ પર સૌની નજર\nઅભિનેત્રી હોટેલનો ‘રોલ’ કરી છૂમંતર\nવરૂણ ધવન કિસ ‘કિસ’કો સંભાલે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00303.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/surat-remain-on-14th-rank-ahmedabad-rajkot-in-top-ten-in-swachch-sarvekshan-2019/130209.html", "date_download": "2019-03-21T20:02:02Z", "digest": "sha1:PEV3JJ244VJ3VTEIYST74SL6PTNXPZNV", "length": 9773, "nlines": 123, "source_domain": "www.navgujaratsamay.com", "title": "સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતની સ્થિતિ 14મા ક્રમે સ્થિર, અમદાવાદ, રાજકોટ ટોપ ટેનમાં", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nસ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતની સ્થિતિ 14મા ક્રમે સ્થિર, અમદાવાદ, રાજકોટ ટોપ ટેનમાં\n- - સુરત 14મા ક્રમથી આગળ નહીં વધી શક્યું અને અમદાવાદ 12મા ક્રમથી આગળ વધીને છઠ્ઠા નંબરે પહોંચી ગયુ\n- - રાજકોટે આ વખતે નવમો ક્રમ મેળવીને દેશમાં સૌથી સ્વચ્છ દસ શહેરોમાં સ્થાન મેળવ્યું\nસ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત પાલિકા સતત બીજા વર્ષે 14માં ક્રમે જ રહી છે. ચોથા ક્રમથી 14મા ક્રમે પહોંચ્યો પછી ફરી આગળ વધવા માટેની પાલિકાની મથામણ સફળ નથી થઈ શકી. આ સ્થિતિ પાલિકાના વહીવટી તંત્ર અને શાસકોને પણ અકળાવી રહી છે. જોકે, આ વખતે 10 લાખથી વધારે વસતિ ધરાવતા શહેરોમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સૌથી શ્રેષ્ઠ સુરત પાલિકા હોવાનું સ્થાન મળ્યું છે. એટલે, થોડું સન્માન ચોક્કસ મળ્યું છે. હવે પાલિકા આ વખતના સરવેના તારણોનો અભ્યાસ કરીને તે મુજબ શહેરની સફાઈ વ્યવસ્થામાં સુધારા કરવા માટેનો પ્રયાસ કરશે.\nકેન્દ્ર સરકારે વર્ષ 2019માં 1 લાખથી વધારે વસતિ ધરાવતા દેશના ટોચના શહેરોમાં સ્વચ્છતાની કામગીરી, લોકોનો અભિપ્રાય અને લોકજાગૃતિ જેવી બાબતોને સાંકળીને સર્વે કરાવ્યો હતો. તેના પરિણામો બુધવારે જાહેર કરવામાં આવ્યા હતા. આ પરિણામોમાં સુરત શહેર માટે નિરાશાજનક સ્થિતિ સામે આવી હતી. એક સમયે દેશમાં સફાઈની બાબતમાં બીજા ક્રમ સુધી પહોંચેલુ સુરત આ વખતે સતત બીજા વર્ષે 14માં નંબરે જ રહી શક્યું છે. અમદાવાદ બારમા ક્રમથી આગળ વધીને દેશમાં છઠ્ઠા નંબરનું સ્વચ્છ શહેર બન્યું છે. એતો ઠીક રાજકોટ પણ આ વખતે દેશના ટોપ ટેન સ્વચ્છ શહેરમાં પહોંચ્યુ છે. રાજકોટને દેશમાં નવમા ક્રમનું સ્વચ્છ શહેર હોવાનું સન્માન મળ્યું છે.\nસુરત પાલિકાન�� મેયર ડો. જગદીશ પટેલનું કહેવું હતું કે, સર્વેક્ષણના તારણોનો પૂરો અભ્યાસ કરીશું. ક્યાં કચાશ રહી ગઈ છે, તે જાણીને સુધારા કરીને આગામી વર્ષે વધુ સુંદર પ્રયાસ કરવા માટે અમે કટિબદ્ધ છીએ.\nસુરત પાલિકાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે મળેલા ગૌરવથી સંતોષ મળ્યો છે\nસુરતને દેશમાં બેસ્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમનું ગૌરવ મળ્યું\nસુરત પાલિકા સ્વચ્છતામાં ભલે સ્થિતિ સુધારી શકી નહીં હોય પરંતુ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ગૌરવ અપાવી શકી છે. દેશમાં 10 લાખથી વધારે વસતિ ધરાવતા શહેરોમાં કચરાના નિકાલ માટેની જે વ્યવસ્થા છે, તે સુરત શહેરમાં સૌથી ઉત્તમ હોવાનું સ્વચ્છતા સર્વેક્ષણમાં નોંધાયુ છે. સર્વેક્ષણમાં સુરત પાલિકાને બેસ્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ માટેનો એવોર્ડ આપવાની જાહેરાત કરાઈ છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nજામનગરની કોર્ટમાં ખૂનકેસના આરોપીનો પોલીસમેન ..\nબોર્ડની પરીક્ષાનો કાલથી મહાકુંભ ઃ સૌરાષ્ટ્ર ..\nગુંડાઓએ ઘરમાં ઘુસી ત્રણના હાથ-પગ ભાંગ્યા : એ..\nસુરતઃ ગોલ્ડ સ્કીમમાં કરોડોની ઠગાઈ કરી સરથાણા..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00303.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?p=9842", "date_download": "2019-03-21T20:27:07Z", "digest": "sha1:QFBXUSIBWAL7OKAVON3ZPVIRJ5QJFJ5H", "length": 5545, "nlines": 69, "source_domain": "avadhtimes.net", "title": "રાજુલા નજીક ડોળીયા ગામે પાકવિમા પ્રશ્‍ને ધારાસભ્‍યશ્રી અમરીશભાઇ ડેરને રજુઆત – Avadh Times Breaking News", "raw_content": "\nરાજુલા નજીક ડોળીયા ગામે પાકવિમા પ્રશ્‍ને ધારાસભ્‍યશ્રી અમરીશભાઇ ડેરને રજુઆત\nરાજુલા, રાજુલાના ડોળીયામાં ઓછા વરસાદના કારણે પાક નિષ્‍ફળ જતા ધારાસભ્‍ય અમરીશભાઇ ડેરે તાત્‍કાલીક પાકવિમા પ્રશ્‍ને રજુઆત કરી વિમા કંપનીના અધિકારીઓ સાથે જઇ ક્નોપકટીંગ કરાવ્‍યું હતુ. ગામના આગેવાનો શ્રીસુરીંગભાઇ પોપટભાઇ, ચંપુભાઇ, ધીરૂભાઇ નકુમ, શ્રીગાંગાભાઇ, શ્રીજોરૂભાઇ, શ્રીમેંગડભાઇ, શ્રીમુળુભાઇ વગેરે આગેવાનોની હાજરીમાં ક્નોપકટીંગ કર્યુ હતુ અને તાત્‍કાલીક નીકાલ થાય તેવી માંગણી ઉઠાવી હતી.\nસમાચાર Comments Off on રાજુલા નજીક ડોળીયા ગામે પાકવિમા પ્રશ્‍ને ધારાસભ્‍યશ્રી અમરીશભાઇ ડેરને રજુઆત Print this News\n« સાવરકુંડલામાં મગફળીના પા�� પર ટ્રેકટર ફેરવી ઢોર છુટ્ટા મુકી દીધા (Previous News)\n(Next News) બગસરા પૂ. આપાગીગાની જગ્‍યામાં બાળાઓને લ્‍હાણી વિતરણ »\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\nઅમરેલી,(ડેસ્ક રીર્પોટર) અમરેલીમાં સંધી સોસાયટી વોર્ડ નંબર એકમાં આવેલ સોસાયટી વિસ્તારમાં પાંચ વર્ષ સુધી હોયવધુ વાંચો\nઅમરેલી,કુંડલામાં 30 કરોડનાખર્ચે થશે રેલ્વેના અંડરબીજનું નિર્માણ\nઅમરેલીઅમરેલી અને સાવરકુંડલામાં રેલ્વે ફાટકો પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા લોકો માટે માથાના દૃુ:ખાવારુપ બનીવધુ વાંચો\nબાબરાના થોરખાણ ગામે સંતની ઈચ્છાથી સંત કુટીરનું તંત્ર દ્વારા ડીમોલેશન કરાયું\nહાઇ એલર્ટ: રેન્જ આઇજી શ્રી અશોક યાદવ અમરેલીના દરિયાકાંઠે\nમોદી હૈ તો મુમિકન હૈ: પીઓકેમાં આતંકીઓનો સફાયો\nબાબરામાં ભાજપ પરિવાર દ્વારા આતશબાજી\nઅમરેલીના દેશપ્રેમી રેડીયોલોજીસ્ટ ડૉ. હર્ષદ રાઠોડ નવાનકોર વસ્ત્ર ધારણ કરી આવ્યા\nતંબાકુને બદલે મિરાજ વિમાન આવ્યા અને અડધી રાતે ચુનો ચોપડી ગયા\nકાઠીયાવાડનો શોક ભાંગ્યો,લોકસભા પહેલા પાકિસ્તાનમાં શોકસભા\nકોવાયાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે થયેલી અપીલ ફગાવતી ગ્રીન ટ્રીબ્યુનલ\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00304.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2017/01/blog-post.html", "date_download": "2019-03-21T20:22:42Z", "digest": "sha1:K6P7RWWZUZWBWZHQ4K2D3RGVRJ3EAXLN", "length": 20402, "nlines": 183, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "પુરુષાર્થ સંકલ્પ પૂરો કરવાનો - Divyasha Doshi", "raw_content": "\nપુરુષાર્થ સંકલ્પ પૂરો કરવાનો\nનવા વરસની શરૂઆત સાથે જ આપણે નાનો મોટો કોઈને કોઈ સંકલ્પ કરવાનો વિચાર કરતાં જ હોઈએ. એ અલગ વાત છે કે એ સંકલ્પ મોટેભાગે પૂરો નથી થતો. એવું કહેવાય છે કે જેનો આરંભ સારો તેનો અંત પણ સારો.\nનવી શરૂઆતની જરૂરત પડે છે કારણ કે કશીક એવી બાબત છે જે આપણને લાગે છે કે બદલાવી જોઈએ. એટલું તો આપણને સમજાય જ છે. બદલાવ લાવવા માટેનું પહેલું પગથિયું છે અંદરથી બદલાવ આવે. આંતરિક બદલાવ માટે જરૂરી હોય છે વિચારો બદલવાની.\nવિચારો બદલાય તો માનવ આખેઆખો બદલાઈ શકે છે. એટલે જ ધાર્મિક અને પ્રેરણાત્મક પુસ્તકોનું વાંચન કરવામાં આવે છે. કોઈક એવી ક્ષણની રાહ જોઈએ છે જે આપણને બદલી નાખે. આપણને ચેન્જ બદલાવ ગમે છે પણ તે માટે ચેન્જ થવું નથી ગમતું. કોઈ જાદુ થાય અને આપણે આપણી જાણ બહાર બદલાઈ જઈ��� તો સારું એવું આપણે ઈચ્છતા હોઈએ છીએ. યા તો આપણી આસપાસની પરિસ્થિતિ, માણસો બદલાઈ જાય તેવું ઈચ્છતા હોઈએ છીએ.\nજીવનમાં બદલાવ જરૂરી છે એવું આપણે માનીએ છીએ એટલે જ ટેકનોલોજીનો પણ સ્વીકાર કરવો પડે. ટેકનોલોજીએ આપણું જીવન સરળ બનાવી દીધું હોવા છતાં આપણે સતત સ્ટ્રેસ-તાણમાં જીવીએ છીએ. આપણી બધી જ તકલીફોના મૂળમાં સ્ટ્રેસ હોય છે તેવું આપણે જાણતા હોવા છતાં સ્ટ્રેસના પ્રદૂષણના દૂષણથી મુક્ત વાતાવરણ આપણે રચતા નથી. આ વિચાર સાથે પ્રદૂષણ મુક્ત મનને બનાવવાના ઉપાયોની શોધ શરૂ કરી તો દલાઈ લામાની સરળ અને અનૂભુત કરેલી વાત ગમી ગઈ જે કદાચ તમને પણ ઉપયોગી થાય માનીને અહીં મૂકું છું. દલાઈ લામાએ આનંદિત જીવન જીવવા માટે કેટલીક સરસ વાતો કહી છે.\nજો એ વાત આપણને સ્પર્શીજાય, સમજાઈ જાય તો જીવન બદલાઈ શકે છે. એકવાર ઓપરા વિન્ફ્રીએ દલાઈ લામાને પૂછ્યું કે તમે ક્યારેય પોતાની જાતને માફ કરી છે તો દલાઈ લામાએ જવાબ આપ્યો કે મચ્છર કે જીવડાં તરફનું મારું વર્તન સારું નથી હોતું.\n૮૧ વરસના દલાઈ લામાના જીવનમાં બે મુખ્ય પાયા છે માફી અને દયા. તેમનું કહેવું છે કે ‘દયા એ કોઈ ધર્મની બાબત નથી પણ માનવીય ધોરણની જરૂરિયાત છે. એને કારણે જ માણસ જીવી શકે છે.’\nસંશોધન પણ કહે છે કે દયાભાવ રાખનાર વ્યક્તિનું સ્ટ્રેસ લેવલ ઘટે છે. વેકેશન માણતાં , સારું ભોજન લેતાં કે સેક્સ કરતી વખતે જેટલો આનંદ મળે છે તેટલો જ આનંદ દયાભાવની લાગણી રાખનાર વ્યક્તિ અનુભવી શકે છે. દયાભાવ એટલે તમે કોઈને કંઈ દાન આપો કે પૈસા આપો એટલું જ નહીં. તમે કોઈની સાથે સારું વર્તન કરો કે સામી વ્યક્તિ જ્યારે પીડા કે દુખમાં હોય ત્યારે તેને મદદરૂપ થાઓ તે પણ દયાભાવ જ છે. કોઈના દુ:ખને અનુભવી તેની પડખે ઊભા રહેવું સહેલી બાબત નથી. કોઈને કંઈ આપી દેવું સહેલું હોય છે જ્યારે કોઈની લાગણી સમજવી અઘરું\nઅહીં હાલમાં જ વાંચેલી એક મુલાકાત યાદ આવી. અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર સહિત અન્ય જગ્યાએ થયેલા આંતકી હુમલા બાદ કે પ્લેન ક્રેશ થાય કે ટ્રેનનો અકસ્માત થાય જેવો નવેમ્બરમાં કાનપુરમાં થયેલ કે જેમાં ૧૫૫ વ્યક્તિઓ મૃત્યુ પામી હતી.\nદુનિયામાં મોટાભાગના આવા અકસ્માત બાદ ઈંગ્લેડમાં રોબર્ટ જેન્સનને ફોન જાય. આ માણસ દુનિયાના સૌથી ખરાબ ગણી શકાય એવા કામમાં નિપુણ છે. કોઈપણ અકસ્માત બાદ જે તે સ્થળે પહોંચીને બધી વસ્તુઓ અને બોડી પાર્ટ ભેગા કરવાનું,\nઅકસ્માતમાં મૃત્યુ પામેલી વ્યક્તિઓના સ્��જનોને જવાબ આપવા. તેમણે ગુમાવેલા સ્વજનના બોડીની ઓળખ કરી દેવી વગેરે કામ કરવાના હોય છે. આ માણસ કોઈનું પણ જરાય દિલ ન દુખાય તે રીતે કામ કરે છે એટલે તેનું નામ છે. મુલાકાતમાં રોબર્ટ કહે છે કે જ્યારે અકસ્માતમાં કોઈ પોતાનું સ્વજન ગુમાવે છે ત્યારે પીડા અનેકગણી હોય છે. તેમાં પણ વિમાન અકસ્માત કે આતંકી હુમલામાં વ્યક્તિની ઓળખ થઈ ન શકવાની હોય ત્યારે સ્વજનની પીડાનો અંદાજ લગાવવો મુશ્કેલ હોય છે. તે વખતે મૃત વ્યક્તિની નાનામાં નાની વસ્તુ પણ સ્વજન માટે અમૂલ્ય હોય છે. એટલે જ આવા અકસ્માત બાદ સ્થળ પરથી રોબર્ટ દરેક વસ્તુઓ ખૂબ ચીવટપૂર્વક ભેગી કરી લાવે છે. એટલું જ નહીં એને તેઓ જેમની તેમ જ રાખી મૂકે છે. એકવાર તેમને એક ટીશર્ટ મળ્યું હતું તેને ધોઈને માતા સુધી પહોંચાડ્યું તો માતાએ કહ્યું હતું કે છેલ્લા પંદર વરસથી હું તેના કપડાં ધોતી હતી.\nતમે છેલ્લે ધોઈને મારો એ હક છીનવી લીધો. બસ એ પ્રસંગબાદ રોબર્ટ દરેક વસ્તુ જેમની તેમ સ્વજન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. તે કહે છે કે મૃત પામેલી પ્રિય વ્યક્તિનો છેલ્લો સ્પર્શ પામેલી વસ્તુ મેળવવાનો દરેક સ્વજનનો અધિકાર છે. તેની આમાન્યા જાળવવી જ પડે. રોબર્ટ સામી વ્યક્તિને સાંભળીને તેનું દુખ શક્ય તેટલું હળવું કરવામાં માહેર છે એટલે જ તેને દુનિયાભરમાંથી સરકાર અને વિમાની કંપનીઓે ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કામ સોંપી દે છે.\nદલાઈ લામ કહે છે કે તમારી આસપાસ જેટલી પણ વ્યક્તિઓ છે તેમના પ્રત્યે તમે અનુકંપા- દયાભાવ રાખશો તો જીવનની અનેક સમસ્યાઓમાંથી રાહત મેળવી શકશો. માનસિક શાંતિ મળશે તે નફામાં.\nબીજી એક ખૂબ જ સરળ વાત કરે છે દલાઈ લામા કે બીજા સાથે પ્રેમભર્યું વર્તન કરો એ જ ખરો ધર્મ છે. કોઈ મંદિરમાં જવાની કે કોઈ ફિલસૂફીની એમાં જરૂર નથી. આપણું મગજ, હૃદય એ જ મંદિર છે અને પ્રેમ એ જ ફિલસૂફી છે.\nબીજા સાથે સારું અને પ્રેમભર્યું વર્તન કરવાથી બદલામાં સામે આનંદ અને સંતોષ મળે છે. હાવર્ડ બિઝનેસ સ્કૂલના માઈકલ નોર્ટન અને સાથીઓએ કરેલા સંશોધનમાં પણ પુરવાર થયું હતું કે જે વ્યક્તિએ થોડા પૈસા બીજાને આપી દીધા હતા એને જે વ્યક્તિએ બધા પૈસા પોતાના પર જ વાપરી નાખ્યા હતા તેના કરતાં ખૂબ સંતોષ અને આનંદ અનુભવાયો હતો. દલાઈ લામ કહે છે કે કાળજીભરી પ્રેમાળ લાગણીઓ વહાવવી હંમેશ શક્ય બની શકે છે\nત્રીજી વાત દલાઈ લામા કહે છે તે આપણે માટે એકદમ જ બંધ બેસતી છે. રેટ રેસમાં આપણે બધા શું કામ ભાગીએ છીએ તો કહે કે સુખી થવા, ખુશ રહેવા માટે. દલાઈ લામા આગળ કહે છે કે હેપ્પીનેસ એટલે કે આનંદ, સુખ રેડીમેઈડ તૈયાર નથી મળતું તેને આપણી ક્રિયાઓ, વર્તન દ્વારા જ મેળવી શકીએ. એટલે જ દરરોજ ઉપભોક્તાવાદ તરફ દોડતા પહેલાં અટકીને વિચારો ખરેખર તમે શું ઈચ્છો છો તો કહે કે સુખી થવા, ખુશ રહેવા માટે. દલાઈ લામા આગળ કહે છે કે હેપ્પીનેસ એટલે કે આનંદ, સુખ રેડીમેઈડ તૈયાર નથી મળતું તેને આપણી ક્રિયાઓ, વર્તન દ્વારા જ મેળવી શકીએ. એટલે જ દરરોજ ઉપભોક્તાવાદ તરફ દોડતા પહેલાં અટકીને વિચારો ખરેખર તમે શું ઈચ્છો છો થોડું જતું કરો, ધીરજ રાખો અને પ્રેમ કરતા શીખો. પોતાની પહેલાં બીજાનો વિચાર કરતાં શીખો.\nપોતાની અંદર શાંતિને સ્થાપિત કરો. દરરોજ થોડો સમય પોતાના માટે ફક્ત ને ફક્ત પોતાની જાત સાથે વિતાવો. દરેક ટેકનોલોજીને બંધ કરી દો. અવાજોને બંધ કરીને જાત સાથે સંવાદ સ્થાપિત કરો.\nબીજાને મદદરૂપ ન થઈ શકો તો કંઈ નહીં પણ બીજાને નુકશાન ન પહોંચાડો. બીજાની નિંદા, ટીકા અને અફવાઓ ફેલાવવાનું ટાળી શકાય છે. તેનાથી નકારાત્મકતા ઓછી થશે. હકારાત્મકતા વધતા તમને આંતરિક શાંતિનો અનુભવ થશે એની દલાઈ લામા ખાતરી આપે છે.\nબીજાઓની સાથે દલીલો ન કરો કે ઝઘડો ન કરો પણ તડજોડ કરવાનું વિચારો. બીજાના અધિકારો અને લાગણીઓને માન આપતાં શીખો. બીજાને વાણી દ્વારા ઘાયલ કરવા તે પણ એક જાતની હિંસા જ છે.\nહિંસા ફક્ત હથિયારોથી જ થાય એવું નથી હોતું. તેમનું કહેવું છે કે બસ આમાંથી એકાદી વસ્તુઓનું ધ્યાન રાખશો તો બીજી સારી બાબતો આપોઆપ આવી જશે.\nજીવનમાં મધુરતા અને સંવાદિતા કોઈ પણ સંકલ્પ વિના આવી શકે છે. સંકલ્પ પૂરો કરવા કોઈ પુરુષાર્થની જરૂર નહીં પડે. ફક્ત થોડો બદલાવ આપણામાં આવે તો જીવન આખું બદલાઈ જશે. સર્વ વાચકોને નવા વરસની ખૂબ શુભેચ્છા.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nબુલ રનથી જલ્લીકટ્ટુ નસનસમાં સાહસનું હોર્મોન\nસફળતા માટે આત્મવિશ્ર્વાસ કેળવવાની જરૂર (mumbai sam...\nટુ બી ઓર નોટ ટુ બી\nજીવનની સંધ્યાએ ઊગતા સૂર્યનો તરવરાટ (mumbai samacha...\nતમે મોદીભક્ત કે ટ્રમ્પવિરોધી\nહિંમતથી કરો હિંસાનો સામનો (mumbai samachar)\nરિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈં...\nઆજનાં સાવિત્રીબાઈ (mumbai samachar)\nદુનિયા એક દંગલ છે (mumbai samachar)\nપુરુષાર્થ સંકલ્પ પૂરો કરવાનો\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00304.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/%E0%AA%B8%E0%AA%A6%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81-%E0%AA%B5%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A5%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80/", "date_download": "2019-03-21T19:40:39Z", "digest": "sha1:SZJZXQNF3HLUM24ZERMF4DW73PZYDR7M", "length": 8645, "nlines": 169, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Sadguru Vachanna Thav Adhikari | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nસદગુરુ વચનના થાવ અધિકારી\nસદગુરુ વચનના થાવ અધિકારી\nમેલી દો અંતરનું અભિમાન,\nમાન મેલીને તમે આવો મેદાનમાં,\nસમજો ગુરુજીની શાન રે … સદગુરુના.\nઅંતર ભાંગ્યા વિના ઉભરો નૈ આવે\nનહીં થાય સાચેસાચી વાત,\nઆંટી છૂટે જ્યારે અંતર તણી, ત્યારે\nપ્રભુજી દેખાય સાક્ષાત રે … સદગુરુના.\nસત્સંગ રસ તો અગમ અપાર છે,\nએ તો પીવે કોઈ પીવનહાર,\nતનમન કેરી જ્યારે સુધબુધ ભૂલાશે\nત્યારે અરસપરસ મળશે એકતાર રે … સદગુરુના.\nધડની ઉપર જેને શીશ મળે મહીં\nએવો ખેલ છે આ ખાંડાની ધાર રે,\nએમ રે તમારું તમે શીશ ઉતારો\nતો તમને રમાડું બાવન વાર રે … સદગુરુના.\nહું અને મારું એ મનનું કારણ પાનબાઈ\nએ મન જ્યારે મટી જાય રે,\nગંગા સતી એમ બોલિયાં, પાનબાઈ,\nત્યારે અંતરમાં અલખ દેખાય રે … સદગુરુના.\n મારું જીવન અંજલિ થાજો ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો; દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો; દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો મારું જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો, ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો, ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો મારું જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે […]\nસાનમાં રે શાન તમને ગુરુજીની કહું પાનબાઈ\nસાનમાં રે શાન ત��ને ગુરુજીની કહું પાનબાઈ ઉપજે આનંદ કેરા ઓઘ રે, સિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટે ને મટી જાય માયા કેરો ક્ષોભ રે … સાનમાં રે ચૌદ લોકથી વચન છે ન્યારું પાનબાઈ એની તો કરી લો ઓળખાણ રે, યથાર્થ બોધ વચનનો સુણો પાનબાઈ મટી જાય મનની તાણવાણ રે … સાનમાં રે વચન થકી ચૌદ […]\nકાનજી તારી મા કહેશે\nકાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે… એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… કાનજી. માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે… ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે… કાનજી. ઝુલણ પહેરતાં નહોતું આવડતું અમે તે દી’ પહેરાવતાં રે… ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ’ છોડાવતાં રે… કાનજી. […]\nસત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું\nસરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00305.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%87%E0%AA%B2%E0%AA%AA%E0%AB%80", "date_download": "2019-03-21T21:05:46Z", "digest": "sha1:YL76GATNLSGVDBT3S7FV2UAE2MMC5XRU", "length": 3435, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઇલૂપી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઇલૂપી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00305.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AA%E0%AA%B0%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B6%E0%AB%80%E0%AA%B2%E0%AA%A4%E0%AA%BE", "date_download": "2019-03-21T20:56:36Z", "digest": "sha1:NXVYXJJ2HCEWG3GCPF2MBXWUOTLKMWJE", "length": 3554, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "પ્રભાવશીલતા | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nપ્રભાવશીલતા ની ગુજરાતીમાં વ્યાખ્યા\nપ્રભાવ પડે એવો ગુણ; પ્રભાવશાળીપણું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00305.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33106", "date_download": "2019-03-21T19:53:17Z", "digest": "sha1:LTUIFI2YIBB2CSWVXET7XGVYG4XH4OFT", "length": 8892, "nlines": 72, "source_domain": "amreliexpress.com", "title": "માઘ્‍યમિક શિક્ષક સંઘ ર્ેારા ધો. 1ર અને ધો. 10નાં વિષયનાં પેપર તપાસવામાં નહીં આવે – Amreli Express", "raw_content": "\nમાઘ્‍યમિક શિક્ષક સંઘ ર્ેારા ધો. 1ર અને ધો. 10નાં વિષયનાં પેપર તપાસવામાં નહીં આવે\nવિવિધ પડતર માંગણીને લઈને સરકારનું નાક દબાવ્‍યું\nમાઘ્‍યમિક શિક્ષક સંઘ ર્ેારા ધો. 1ર અને ધો. 10નાં વિષયનાં પેપર તપાસવામાં નહીં આવે\nરાજયનાં લાખો વિદ્યાર્થીઓની કારકીર્દી પર જોખમ ઉભું થયું\nગુજરાત રાજય ઉચ્‍ચતર માઘ્‍યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ, ગુજરાત રાજય માઘ્‍યમિક શિક્ષક સંઘમહામંડળના પ્રમુખ દિનેશભાઈ ચૌધરી તથા બંને મહામંડળના મહામંત્રી રમેશચંદ્ર ઠક્કર, સુરેશભાઈ પટેલ સંયુકત નિવેદનમાં જણાવે છે કે ગ્રાન્‍ટેડ શાળાઓના શિક્ષણ સહાયકોને વેતન ભેદ, સળંગ નોકરી, નોકરીમાં ફાજલનું કાયમી રક્ષણ અને નિવૃતિ સમયે 300 રજાઓનું રોકડમાં રૂપાંતર એમ ચાર પડતર માંગણીઓ અંગે છેલ્‍લા બે દિવસથી શિક્ષણમંત્રી તથા નાયબ મુખ્‍યમંત્રી સમક્ષ રજૂઆતો ચાલે છે, છતાં આજદિન સુધી હજુ કોઈ નક્કર પરિણામ પ્રાપ્‍ત ન થતા ધોરણ 10 અને 1રની બોર્ડની પરીક્ષાનું પેપર ચકાસણી કામગીરીનો બહિષ્‍કાર ચાલુ રાખેલ છે, તેના અનુસંધાને ધો. 1ર વિજ્ઞાન પ્રવાહની તા. 16 માર્ચથી શરુ થનાર ભૌતિક વિજ્ઞાન, 18 માર્ચથીશરુ થનાર રસાયણ વિજ્ઞાન અને 19 માર્ચથી શરુ થનાર જીવ વિજ્ઞાન વિષયની ઉતરવહીચકાસણી કોઈપણ સંજોગોમાં ચાલુ થઈ શકશે નહી, જે જિલ્‍લાઓમાં મ���્‍યસ્‍થ મુલ્‍યાંકન કેન્‍દ્ર હશે ત્‍યાં બંને મહામંડળના હોદેદારો પીકેટીંગ કરી પેપર ચકાસણીનો બહિષ્‍કાર કરશે, વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પરિણામમાં વિલંબ થવાથી સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ અને ઉચ્‍ચ શિક્ષણની પ્રવેશ પ્રક્રિયામાં મુશ્‍કેલી નડશે તેની જવાબદારી સરકારની રહેશે.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on માઘ્‍યમિક શિક્ષક સંઘ ર્ેારા ધો. 1ર અને ધો. 10નાં વિષયનાં પેપર તપાસવામાં નહીં આવે Print this News\n« લીલીયાનાં પૂર્વ ધારાસભ્‍ય હનુભાભા પુનઃ ભાજપમાં જોડાયા (Previous News)\n(Next News) સાવરકુંડલાશહેરમાં પૈસાની લેવડ-દેવડનાં મનદુઃખનાં કારણે યુવાન સહિતનાં ઉપર હુમલો કરાયો »\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nઅમરેલી લોકસભાનાં કોંગી ઉમેદવાર તરીકે સુરેશ કોટડીયાનું નામ ચર્ચામાં આવતા દેકારો\nઅમરેલી શહેરમાં ધો. 10ની પરીક્ષામાં 3 કોપીકેસ નોંધાયા : પરીક્ષાની પૂર્ણાહુતી\nઅમરેલીમાં માર્ગો બનાવવાની કોઈને પડી નથીઆગામી 100 દિવસમાં શહેરનાં તમામ માર્ગો નહી બને તો ચોમાસામાં વધારે પરેશાની ઉભી થશે\nસાવધાન : ફેસબુક, વોટ્‍સએપ, ટ્‍વીટર પર હથિયાર સાથેના ફોટા જેલયાત્રા કરાવશે\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00306.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?p=9844", "date_download": "2019-03-21T19:39:59Z", "digest": "sha1:NPRCYCAKV74P4FB27THS4W3GUC2NVWIJ", "length": 6173, "nlines": 70, "source_domain": "avadhtimes.net", "title": "બગસરા પૂ. આપાગીગાની જગ્‍યામાં બાળાઓને લ્‍હાણી વિતરણ – Avadh Times Breaking News", "raw_content": "\nબગસરા પૂ. આપાગીગાની જગ્‍યામાં બાળાઓને લ્‍હાણી વિતરણ\nપૂ. આપાગીગા ગાદી મંદિરના સાનિઘ્‍યમાં પૂ. મહંત શ્રી જેરામ બાપુ ની નિશ્રામાં નવરાત્રી મહોત્‍સવ ની ઉજવણી કરાઇહતી. આ પ્રસંગ પ્રથમ લ્‍હાણી પૂ. જેરામ બાપુ ના હસ્‍તે તેમજ પૂ. ઘુસા ભગત, પૂ. રાજુ ભાઇ માંડવીયા, અનકાઇ ગુરૂ પરિવાર ના દિનેશભાઈ પારેખ, ચંદ્રહાસ ભાઇ બસિયા,વકીલશ્રી ધાંધિયા,વકીલશ્રી કિકાણી, ડો. સુમરા,ડો.સોરઠીયા,ડો.કાપડિયા,શ્રી શેખવા, ભગુબાપુ,એ.વી.રીબડીયા, તેજસભાઇ પટેલ,કાનજીભાઈ સાંગાણી, ચંદુભાઈ પંડ્‍યા, ભરત ભાઇ ભાલાળા તેમજ વિવિધ સંસ્‍થાઓના મહાનુભાવો ના દ્વારા વિતરણ કરવામાં આવ્‍યું.આ જગ્‍યા ના કોઠારી શ્રી હરીબાપુ તેમજ શ્રી ગીગેવ રાસ મંડળ ના સભ્‍યો તથા જગ્‍યા નો સેવક પરિવાર મહોત્‍સવને સફળ બનાવવા જહેમત ઊઠાવી હતી.આ મહોત્‍સવ નું સંચાલન કોટડીયા તથા જનક ભગતે કર્યુ હતું.\nસમાચાર Comments Off on બગસરા પૂ. આપાગીગાની જગ્‍યામાં બાળાઓને લ્‍હાણી વિતરણ Print this News\n« રાજુલા નજીક ડોળીયા ગામે પાકવિમા પ્રશ્‍ને ધારાસભ્‍યશ્રી અમરીશભાઇ ડેરને રજુઆત (Previous News)\n(Next News) અમરેલી જિલ્‍લાનાં તલાટી મંત્રીઓ હડતાલમાં જતા 597 ગ્રામ પંચાયતોનો વહીવટ ઠપ્‍પ »\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\nઅમરેલી,(ડેસ્ક રીર્પોટર) અમરેલીમાં સંધી સોસાયટી વોર્ડ નંબર એકમાં આવેલ સોસાયટી વિસ્તારમાં પાંચ વર્ષ સુધી હોયવધુ વાંચો\nઅમરેલી,કુંડલામાં 30 કરોડનાખર્ચે થશે રેલ્વેના અંડરબીજનું નિર્માણ\nઅમરેલીઅમરેલી અને સાવરકુંડલામાં રેલ્વે ફાટકો પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા લોકો માટે માથાના દૃુ:ખાવારુપ બનીવધુ વાંચો\nબાબરાના થોરખાણ ગામે સંતની ઈચ્છાથી સંત કુટીરનું તંત્ર દ્વારા ડીમોલેશન કરાયું\nહાઇ એલર્ટ: રેન્જ આઇજી શ્રી અશોક યાદવ અમરેલીના દરિયાકાંઠે\nમોદી હૈ તો મુમિકન હૈ: પીઓકેમાં આતંકીઓનો સફાયો\nબાબરામાં ભાજપ પરિવાર દ્વારા આતશબાજી\nઅમરેલીના દેશપ્રેમી રેડીયોલોજીસ્ટ ડૉ. હર્ષદ રાઠોડ નવાનકોર વસ્ત્ર ધારણ કરી આવ્યા\nતંબાકુને બદલે મિરાજ વિમાન આવ્યા અને અડધી રાતે ચુનો ચોપડી ગયા\nકાઠીયાવાડનો શોક ભાંગ્યો,લોકસભા પહેલા પાકિસ્તાનમાં શોકસભા\nકોવાયાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે થયેલી અપીલ ફગાવતી ગ્રીન ટ્રીબ્યુનલ\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00306.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2014/07/8-7-14.html", "date_download": "2019-03-21T20:50:34Z", "digest": "sha1:7QWKEBRHZAOELAVSHDQVVN7BD67YD2MT", "length": 14278, "nlines": 169, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "યે કહાં આ ગયે હમ.....8-7-14 - Divyasha Doshi", "raw_content": "\nયે કહાં આ ગયે હમ.....8-7-14\nઅફસોસ થાય છે કે આજે એકવીસમી સદીમાં પણ સ્ત્રીના વસ્ત્રો લઈને મોરલ પોલિસીગ કરવામાં આવે છે. અને તે પણ આપણા નેતાઓ ધ્વારા આવા સ્ટેટમેન્ટ કરવામાં આવે ત્યારે અફસોસ થાય છે. આ છપાઈ રહ્યું છે તેના બરાબર એક અઠવાડિયા પહેલાં ગોવાના વરિષ્ઠ નેતા સુદીન ધવલીકરે એવું સ્ટેટમેન્ટ કર્યું હતું કે સ્ત્રીઓએ બીચ પર બિકીની પહેરવી નહી અને પબમાં ટુંકા સ્કર્ટ પહેરીને જવું નહીં. બહેનો અને દીકરીઓએ અંગપ્રદર્શન કરવા કે દારૂ પીવો તે એમની સલામતી માટે યોગ્ય નથી.\nઆખા ય વિશ્વમાં લોકો દરિયા કિનારે બિકીની પહેરે છે. દરિયામાં નહાવા જવા માટે સાડી પહેરવી તે કેટલે અંશે યોગ્ય છે તે વિચારવું જોઇએ. પુરુષોએ પણ શોર્ટ ન પહેરવી તેવો નિયમ કેમ લાદવામાં નથી આવતો. વારે વારે એકની એક વાત આજની નારીએ રિપીટ કરવી પડે છે કે પુરુષોના કન્ટ્રોલની વાત નથી થઈ શકતી પણ સ્ત્રી ઉપર નિયમો અને બંધનો લાદવાનો પ્રયાસ થાય છે. પુરુષોના કન્ટ્રોલની વાત કેમ ક્યારેય નેતાઓ નથી કરતા પ્રાચીન સમયમાં કપડાં આટલા પહેરાતાં નહી સિવાય કે ઠંડા પ્રદેશમાં. આદિવાસીઓમાં આજે પણ સ્ત્રીઓ કપડાં ઓછા કે નહીવત પહેરે છે અને પુરુષો પણ એ જ રીતે ફરતાં હોય છે. પણ ક્યારેય તેમની સંસ્કૃતિમાં બળાત્કાર કે સ્ત્રીઓનું કપડાં નહીં પહેરવાને કારણે શોષણ થતું નથી. તેની મરજી હોય તો જ સંબંધ બંધાય છે. આટલી સ્વતંત્રતા પૃથ્વીના દરેક આદિવાસી સમાજમાં સંસ્કૃતિરૂપે છે જ અને તે માટે કોઇ મોરલ પોલિસીંગ કરતું નથી. સમય જતાં આપણે સુધર્યા અને સુધરેલા સમાજના નિયમો બન્યા તે નિયમો ઘડનારા પુરુષો જ અને તેમણે પોતાની પશુતાને કન્ટ્રોલમાં કરવાની વાત કરવાને બદલે સ્ત્રીઓને પોતાની જાગીર માની તેમના માટે નિયમો બનાવવા લાગ્યા.\nબળાત્કાર સ્ત્રીઓ નથી કરતી પુરુષો કરે છે તો નિયમો અને બંધનો પુરુષો માટે હોવા જોઇએ. જે પુરુષને પોતાના પર સંયમ રાખતાં ન આવડતું હોય તેણે ઘરની બહાર ન ની���ળવું કે પછી તેણે ચેસ્ટિટી બેલ્ટ એટલે કે પોતાની ઇન્દ્રિયને તાળાં મારીને નીકળવું. એવા નિયમો કેમ નથી બનતા મૂલ્ય શિક્ષણની જરૂરિયાત પુરુષો માટે ફરજિયાત કરવી જોઇએ. પુરુષોએ કેમ વર્તવું તેના માટે સરકારે જાહેરાતો અને પ્રશિક્ષણની વ્યવસ્થા કરવી જોઇએ. અને કડકમાં કડક કાયદાઓ ઘડવા જોઇએ. નહીં કે સ્ત્રીઓને કેદમાં પૂરી દેવાની વાત કરવી જોઇએ. સ્ત્રીઓના કપડાંને કારણે જ જાતીય સતામણી થતી હોય કે બળાત્કાર થતાં હોય તો તે ખોટી વાત છે. સ્ત્રીઓને ઉપભોગનું સાધન માનવાની માનસિકતા જ આ માટે જવાબદાર છે તે સામાન્ય બાબત કેમ નથી સમજાતી મૂલ્ય શિક્ષણની જરૂરિયાત પુરુષો માટે ફરજિયાત કરવી જોઇએ. પુરુષોએ કેમ વર્તવું તેના માટે સરકારે જાહેરાતો અને પ્રશિક્ષણની વ્યવસ્થા કરવી જોઇએ. અને કડકમાં કડક કાયદાઓ ઘડવા જોઇએ. નહીં કે સ્ત્રીઓને કેદમાં પૂરી દેવાની વાત કરવી જોઇએ. સ્ત્રીઓના કપડાંને કારણે જ જાતીય સતામણી થતી હોય કે બળાત્કાર થતાં હોય તો તે ખોટી વાત છે. સ્ત્રીઓને ઉપભોગનું સાધન માનવાની માનસિકતા જ આ માટે જવાબદાર છે તે સામાન્ય બાબત કેમ નથી સમજાતી જો આપણા નેતાઓ જ આવા સ્ટેટમેન્ટ કરશે તો સામાન્ય પુરુષ જે સ્ત્રીને પોતાના ઉપભોગનું સાધન માને છે તેને માટે તો આવા ફરમાનો સ્ત્રીઓને ઉતારી પાડવા માટે કે તેની સતામણી કરવા માટે વધુ એક બહાનું મળશે. બીજી એક આઘાતજનક બાબતમાં તૃણમુલ કોન્ગ્રેસના નેતા પાલે વિરોધી પક્ષની સ્ત્રીઓ પર બળાત્કાર કરવા ગુંડાઓ મોકલી શકું એમ છું એવા અર્થની ભાષા લોકસભા ચુંટણી પ્રચાર સમયે વાપરી હોવાના વિડિયો પણ ગયા અઠવાડિયે વિવાદ સર્જી રહ્યા હતા.\nનારીએ કોઇની જાગીર નથી કે ઉપભોગની વસ્તુ નથી. એનું પોતાનું વ્યક્તિત્વ છે અને તેની સલામતી કે સુરક્ષા જ નહીં પણ અનાદર ન થાય એવી પરિસ્થિતિ દેશભરમાં ઊભી કરવાની જવાબદારી નેતાઓની છે. સ્ત્રીના કપડાં કે તેનું વર્તન જ આ પરિસ્થિતિ માટે જવાબદાર છે એ કહેવું એ તદ્દન વાહિયાત વાત છે. તેનો વિરોધ આજની દરેક નારીએ કરવો જોઇએ. આવી માનસિકતા અને સ્ટેટમેન્ટ તાલિબાનોની વાણી હોય તેવા લાગે છે. ફક્ત બુરખો પહેરીને ઘરમાં બેસો એવું કહેવાનું જ બાકી રહ્યું છે. બહેનો અને દીકરીઓને જે સલાહ આપવામાં આવે છે તેના બદલે દિકરાઓ અને ભાઈઓને કહોને કે સ્ત્રીઓનો આદર કરો, જાત પર સંયમ રાખો. વારંવાર આ વાત દોહરાવવાની જરૂર છે. દરેક નેતા, ધર્મગુરુઓ અને સામાજીક મૂલ્યના ઠેકેદારોએ. ��� બાબત આપણે જ તેમને કહેવી પડશે. આપણે પણ ગુનાહિતતા અનુભવવાની કે ડરવાની જરૂર નથી.ગમે તેવી પરિસ્થિતિમાં પણ આદરની અપેક્ષા રાખવી એ માનવ તરીકે આપણો અધિકાર છે.\nબહેનો અને દીકરીઓને જે સલાહ આપવામાં આવે છે તેના બદલે દિકરાઓ અને ભાઈઓને કહોને કે સ્ત્રીઓનો આદર કરો, જાત પર સંયમ રાખો. વારંવાર આ વાત દોહરાવવાની જરૂર છે. દરેક નેતા, ધર્મગુરુઓ અને સામાજીક મૂલ્યના ઠેકેદારોએ. આ બાબત આપણે જ તેમને કહેવી પડશે. આપણે પણ ગુનાહિતતા અનુભવવાની કે ડરવાની જરૂર નથી.ગમે તેવી પરિસ્થિતિમાં પણ આદરની અપેક્ષા રાખવી એ માનવ તરીકે આપણો અધિકાર છે.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nજિંદગીમાં પરાજ્યને પણ પચાવવો જરૂરી છે 29-7-14\nખરું સોનું પારખીએ 22-7-14\nયે કહાં આ ગયે હમ.....8-7-14\nહું પ્રેરણાત્મક નથી 25-6-14\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00306.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/category/temples-in-saurashtra/", "date_download": "2019-03-21T19:40:56Z", "digest": "sha1:IXUB74NETWFPI7TROOICGJUTGRECUIZT", "length": 15491, "nlines": 139, "source_domain": "kathiyawadikhamir.com", "title": "મંદિરો – યાત્રા ધામ | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nમંદિરો – યાત્રા ધામ\nસૌરાષ્ટ્ર ને સંતો ની ભૂમિ કહેવામાં આવી છે એટલે મંદિરો અને યંત્રો ધામો માં પણ કાઠિયાવાડ નો કોઈ તોટો જડે એમ નથી, અહીં સોમનાથ જ્યોર્તિલિંગ થી લઇ ને શનિદેવ ના જન્મ સ્થાન સુધીના પ્રખ્યાત મંદિરો ઉપરાંત નાના નાના પણ ઐતિહાસિક મંદિરો આવેલા છે.\nઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ શહેરો અને ગામડાઓ\nસાંકળોજા તળાવ – બરડો\nરાણપરથી ઉપરવાસમાં 6 કિમી. જેવા અંતરે, બરડાની ગિરિમાળમાં ધ્રામણી નેશ આવેલો છે , ત્યાંથી 3 કિમી. ચાલતા�� પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર આ સૈંધવકાલીન સાંકળોજા તળાવ અને તેને કાંઠે શિવાલય આવેલું છે. કહેવાય છે કે એક કાળે આ પ્રાચીન તળાવને ચારેય બાજુએ ચાર દેવાલયો હતાં પરંતુ કાળક્રમે વર્તમાનમાં એક દેવાલય બચવા પામ્યું છે. શિવમંદિર તરીકે જાણીતા આ […]\nમંદિરો - યાત્રા ધામ\nબગદાણામાં લાડુ બનાવવાનું મશીન સૌરાષ્ટ્ર એટલે સંતો અને શૂરાઓની ભૂમિ, સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં અન્નક્ષેત્રો ચાલે છે, મોટા ભાગના આ અન્નક્ષેત્રો કોઈ ને કોઈ સંત ની ભૂમિ છે કે જ્યાં એમને તપ કાર્ય છે, આજે પણ આ અન્નક્ષેત્રો અવિરત ચાલે છે, આમાંનું એક એટલે બગદાણા સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાનું બગદાણા, […]\nમંદિરો - યાત્રા ધામ\nગીર સોમનાથ જિલ્લાના પ્રભાષ ક્ષેત્ર માં સોમનાથ જ્યોતિર્લિંગ થી તદ્દન નજીક આવેલું ભાલકા તીર્થ ,અહીં વિશ્રામ કરતી વેળાએ જ ભગવાન શ્રીકૃષ્ણને જર નામના શિકારીએ ભૂલથી તીર માર્યું હતું, ત્યાર પછી તેઓએ પૃથ્વી પર પોતાની લીલા સંકેલી નિજધામ પ્રસ્થાન કર્યું હતું. ભાલકા તિર્થ ને દનિયાભરમાં દેહોત્સર્ગ તીર્થના નામથી ઓળખાય છે, આ મંદિરમાં આજે પણ એ પીપળાનું વૃક્ષ […]\nમંદિરો - યાત્રા ધામ\nદ્રાદશ જ્યોતિર્લિંગમાંનું એક એવું નાગેશ્વર મંદિર દ્રારિકા નજીક આવેલું છે, જે નાગનાથ નામ થી પણ ઓળખાય છે, નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે. રુદ્ર સંહિતામાં શિવને ‘દારુકાવન નાગેશમ્’ તરીકે ઓળખાવ્યા છે. નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. કથા: શિવ […]\nતેહવારો ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ શહેરો અને ગામડાઓ\nટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલણપીર ની જગ્‍યામાં ૨૫મીથી મેળો… ચાર દિવસ મેઘવાળ સમાજ ઉમટશે * આ મેળો ધાર્મિક યાત્રા સમાન છે રાજકોટ : જીલ્લાના ટંકારા તાલુકાના હડમતિયા ગામે પ.પૂ.શ્રી પાલણપીરની પૂણ્યતિથિએ મેઘવાળ સમાજનો મેળો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા વદ-૯ થી ૧ર બપોર સુધી એટલે કે સાડા ત્રણ દિવસનો તા. ૨૫-૦૯-૧૬ થી તા. […]\nમંદિરો - યાત્રા ધામ\nવારાહી માતા મંદિર (હઠીલા)\nઅમરેલી જિલ્‍લામાં આવેલ સાવરકુંડલા તાલુકાના ખાલ૫ર નજીક હઠીલાના ડુંગરમાં આવેલ વારાહી માતા મંદિરમાં વારાહી માતાની મૂતિઁ બિરાજમાન છે. જેની સાથે એક લોક વાયકા પણ જોડાયેલી છે, જેમાં મહુવા માં રહેતા એક વ્યક��તિ ના સ્વપ્ન માં માતાજી એ આવી અને પોતાની મૂર્તિ જમીન માંથી નીકળશે તેવો આદેશ આપેલો અને ત્યાં ખોદકામ કરવા થી એ મૂર્તિ મળેલી, […]\nઈતિહાસ મંદિરો - યાત્રા ધામ\nશ્રી શીતળા માતાજી મંદિર -કાલાવડ\nઇસુની સાતમી સદીમાં કાળુ માંજરીયા નામના કાઠી સરદારના સ્વપ્નમાં શીતળામાતાજીએ આવી ગામ વસાવવાનો સંકેત આપતા આ કાઠી સરદારે કાલાવાડ ગામ વસાવી શીતળા માતાજીનું મંદિર બંધાવેલ હતું. શીતળા માતાજીના મંદિર ઉપર મુસ્લીમ બાદશાહે આક્રમણ કરતા કાલાવાડના એક મુસ્લીમે તેની રક્ષા કરતા જામનગરના રાજાએ આ મંદિરની સેવાપુજાનો હક્ક બ્રાહ્મણ, સાધુ ઉપરાંત આ મુસ્લીમને તાંબાના પતરે લખી આપતા […]\nમંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ સેવાકીય કર્યો\nસોરઠ ઘરામાં શોભતું તોરણીયા રૂડું ઘામ જયાં સંત બેઠા સેવા કરે, બાપુ રાજેન્‍દ્રદાસ નામ મહંતશ્રી પૂ. રાજેન્‍દ્રદાસ બાપા તોરણીયા નકલંક ઘામની આ જગ્‍યામાં ભજનાનંદી સંત પૂ. મહંતશ્રી રાજેન્‍દ્રદાસ બાપા મહંતતરીકે છે. પૂ. બાપા ઉપર તેમના દાદાગુરૂ સેવાદાસ બાપાનાં સંપૂર્ણ આર્શીવાદ ઉતરેલ છે. અને રામદેવજી મારાજની અસીમકૃપા ઉતરેલ છે. બહુજ ટુંકાગાળામાં પૂ. રાજેન્‍દ્રદાસબાપા એ પ.પૂ. સેવાદાસબાપા […]\nમંદિરો - યાત્રા ધામ\nસ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવુ: ભુરખીયા હનુમાનત્ત્ મંદિર અમરેલીથી ૩૪ કી.મી. તથા લાઠીથી ૧૦ કી.મી. દુર આવેલ છે. અમરેલી થી દામનગર રૂટ તરફ જતા લાઠી ૫છી ૧૦ કી.મી. દુર આ મંદિર આવેલ છે. લાઠીથી સતત ભુરખીયાનો વાહન વ્યવહાર ચાલુ હોય છે. જેથી લાઠીથી ભુરખીયા ૫હોંચવામાં કોઈ તકલીફ થતી નથી તથા દામનગર તરફથી આ સ્થળ ૬ […]\nફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ\nજૂનાગઢ નજીક સાઇટ સીઇંગ સ્પોટ્સ\n૧ સતાધાર -૫૫ કિમી ૨ સાસણ -૫૫ કિમી ૩ કનકાઈ -૭૬ કિમી ૪ બાણેજ -૮૬ કિમી ૫ તુલસી શ્યામ -૧૩૦ કિમી ૬ દીવ -૧૮૦ કિમી ૭ નગોઆં બીચ -૧૮૭ કિમી ૮ અહેમદપુર માંડવી -૧૮૨ કિમી ૯ મૂળ દ્વારકા -૧૫૦ કિમી ૧૦ પ્રાચી -૧૧૦ કિમી ૧૧ સોમનાથ -૯૦ કિમી ૧૨ હોલીડે કેમ્પ -૮૭ કિમી ૧૩ પોરબંદર […]\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00306.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?m=20180910", "date_download": "2019-03-21T20:30:22Z", "digest": "sha1:Q5CQPPNDV6HQUWZFI3YJMBLPUMSECRIP", "length": 15016, "nlines": 78, "source_domain": "avadhtimes.net", "title": "September 10, 2018 – Avadh Times Breaking News", "raw_content": "\nબંધના એલાનને અનુલક્ષી અમરેલીમાં કોઇ બનાવ ન બને તે માટે એસ.પી. શ્રી રાય ખડેપગે\nભારતબંધનાં એલાનમાં અમરેલી પણ જોડાયુ હતુ અને દિવસ ભરમાં કોઇ બનાવ ન બને અને દિવસ શાંતીમય રીતે બીતે તે માટે અમરેલીના એસ.પી.શ્રી નિર્લીપ્‍ત રાય પોતે રાજકમલ ચોક ખાતે પાતાની ટીમ સાથે સવારે ખડેપગે રહયા હતા.\nસમાચાર Comments Off on બંધના એલાનને અનુલક્ષી અમરેલીમાં કોઇ બનાવ ન બને તે માટે એસ.પી. શ્રી રાય ખડેપગે Print this News\nઅમરેલી પેટ્રોલ ડિઝલના ભાવ વધારા સામે કોગ્રેસ પ્રેરીત ભારત બંધમાં એલાનમાં અમરેલી શહેરની મુખ્‍ય બજારો સજજડ બંધ રહી\nઆજ સવારથી અમરેલી શહેરમાં ભારતબંધનાં એલાનમાં અમરેલીમાં મુખ્‍ય બજારો જેમકે રાજકમલ ચોક, ટાવર રોડ, કંસારા બજાર, કાપડબજાર, દાણા બજાર, હરી રોડ સહિતની મુખ્‍ય બજારો સજજડ બંધ જુવો મળી હતી. જયારે સવારે 10 કલાકે વિરોધપક્ષનાં નેતા પરેશભાઇ ધાનાણી સહિતની એક ટીમ અમરેલી શહેરની મુખ્‍ય બજારોમાં ફરી વ્‍યપારીઓને બંધ કરવાની અપીલ કરી હતી. બાદમાં વેપારીઓ શટર ખેંચી લીધા હતા જયારે અમરેલી શહેરની મુખ્‍ય બજરને જોળતી બસ સ્‍ટેન્‍ડ રોડ, માણેકપરા યાર્ડ રોડ સહતિના વિસ્‍તારોમાં દુકાનો બંધ જોવા મળી હતી.\nસમાચાર Comments Off on અમરેલી પેટ્રોલ ડિઝલના ભાવ વધારા સામે કોગ્રેસ પ્રેરીત ભારત બંધમાં એલાનમાં અમરેલી શહેરની મુખ્‍ય બજારો સજજડ બંધ રહી Print this News\nઅનામત રદ કરી દેવુ જોઇએ : શ્રી શંકરાચાર્ય\nમથુરા તા. ૧૦ – – એસસી/એસટી એકટ વિરુદ્ઘ બોલનારા દ્વારકા-શારદાપીઠ અને જયોતિપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રવિવારે કહ્યું કે, અનામતને સંપૂર્ણ કનિદૈ લાકિઅ રીતે નાબૂદ કરી દેવી જોઈએ. તેમણે કહ્યું કે, તેના બદલે સમાજના દરેક વર્ગને ઉન્નતિની સમાન તક આપી સમાજ સેવા યોગ્ય બનાવવા જોઈએ, ત્યારે જ બધાનું કનિદૈ લાકિઅ ભલું શકય છે. અકિલા તેમના પ્રતિનિધિ દ્વારા જારી નિવેદનમાં આ મુજબ જણાવાયું છે. સ્ટેટમેન્ટ મુજબ, સ્વામીએ કહ્યું કે, જેને શિક્ષણ, નોકરી, પ્રમોશન કનિદૈ લાકિઅ બધામાં અનામતની વિશેષ સુવિધા મળી રહી હોય, તેમને કોઈ શું હેરાન કરી શકશે અકીલા તેમણે સવાલ કર્યો કે, જયારે તે અનામતનો લાભ ઉઠાવી ઉચ્ચ પદો કનિદૈ લાકિઅ પર બેઠા છે, તો તેમની સતામણી શકય પણ છે ખરી અકીલા તેમણે સવાલ ક��્યો કે, જયારે તે અનામતનો લાભ ઉઠાવી ઉચ્ચ પદો કનિદૈ લાકિઅ પર બેઠા છે, તો તેમની સતામણી શકય પણ છે ખરી તેમના પર કોઈ કઈ રીતે અત્યાચાર કરશે તેમના પર કોઈ કઈ રીતે અત્યાચાર કરશે નેતાઓએ દરેક વ્યકિત, દરેક વર્ગના કલ્યાણ માટે વિચારવું જોઈએ, કનિદૈ લાકિઅ નહીં કે માત્ર કોઈ વર્ગ વિશેષ માટે. તેમણે કહ્યું કે,’અનામત સંપૂર્ણ રીતે નાબૂદ થવી જોઈએ અને બધાને ઉન્નતિની સરખી તક આપી સમાજ સેવા કરવા કનિદૈ લાકિઅ યોગ્ય બનાવવા જોઈએ. જો યોગ્યતા વિના અનામતના આધાર પર ડોકટર બનશે તો પેટમાં કાતર જ ભૂલશે, અને જો પ્રોફેસર બનશે તો તે ભણાવશે નહીં. એ જ પ્રકારે કનિદૈ લાકિઅ એન્જિનિયર બનશે તો પુલ પાડશે. એવું ન કરો. તેમને પણ યોગ્ય બનવા દો, તેમને પ્રતિસ્પર્ધામાં આવવા દો. ત્યારે તેમનો વિકાસ થશે. તેમને માત્ર વોટ કનિદૈ લાકિઅ બેંક બનાવીને રાખવા તેમના પ્રત્યે અત્યાચાર સમાન છે.\nરાષ્ટ્રીય સમાચાર Comments Off on અનામત રદ કરી દેવુ જોઇએ : શ્રી શંકરાચાર્ય Print this News\nભારતબંધના એલાનમાં જિલ્લાને જોડાવા શ્રી પ્રતાપ દૂધાત\nસવારે નવથી બપોરના ત્રણ સુધી કોંગ્રેસ દ્વારા અપાયેલાભારતબંધના એલાનમાં સોમવારે અમરેલી જિલ્લાને જોડાવા શ્રી પ્રતાપ દૂધાતે અમરેલી જિલ્લાની જનતાને અપીલ કરી છે.\nદેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અને રાંધણગેસના બમણા ભાવો તથા ખેડુતોના દેવા માફ કરવા સહિતના વિવિધ પ્રશ્‍ને કોંગ્રેસ દ્વારા લડતના મંડાણ થયા છે તે અનુસંધાને સોમવારે કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવેલ છે.તે અનુસંધાને સાવરકુંડલા લીલીયા વિસ્‍તારના ધારાસભ્‍યશ્રી પ્રતાપ દુધાતે લોકોને બંધમાં જોડાવવાનો અનુરોધ કર્યો છે.\nસમાચાર Comments Off on ભારતબંધના એલાનમાં જિલ્લાને જોડાવા શ્રી પ્રતાપ દૂધાત Print this News\nઅમરેલી નગરપાલીકા બેઠકમાં થયેલા હંગામા પ્રકરણમાં સામસામી ફરિયાદ\nઅમરેલી નગરપાલીકામાં કોંગ્રેસના વર્તમાન અને બળવાખોર સભ્‍યો વચ્‍ચે જનરલ બોર્ડની મીટીંગમાંસામસામી શામ્‍દિક ટપાટપી અને મારામારીમાં બંને પક્ષે સામસામી ફરિયાદો નોંધાવેલ છે. એક પક્ષે પાલીકાના પ્રમુખ જયંતિભાઈ રાણવા દ્વારા સભામાં દબંગાઈથી લુખ્‍ખાગીરી અને દાદાગીરી કરી જ્ઞાતિ પ્રત્‍યે હડધુત કરી હુમલો કરી સરકારી કામમાં રૂકાવટ કરી મારી નાખવા ધમકી આપી સંદીપ ધાનાણી, હંસાબેન જોષી, પતાંજલ કાબરીયા, ઈકબાલભાઈ બીલખીયા, માધવીબેન જોષી, ચંદ્રિકાબેન સોળીયા, પ્રકાશભાઈ લાખાણી, નાનભાઈ બીલખીયાએ પાલીકાની 5 થી 7 ખુરશીઓ તથા ટેબલ તોડી સરકારી મિલકતને રૂ. 10 હજારનું નુકશાન કર્યાનું અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જયારે સામાપક્ષે બાલુબેન દિનેશભાઈ પરમાર દ્વારા જયશ્રીબેન ડાબસરા, અલ્‍કાબેન ગોંડલીયા, પદમાબેન ગોસાઈ, નટુભાઈ સોજીત્રા, હિરેનભાઈ સોજીત્રા, પંકજભાઈ રાઠોડ, મૌલીકભાઈ ઉપાઘ્‍યાય, શકીલબાપુ સૈયદ, પ્રકાશભાઈ કાબરીયા, માધવીબેન જાની અને ચીફ ઓફીસર સામે ગાળો બોલી ખુરશી વડે માર મારી બાલુબેન તેમજ રમેશભાઈ ભાભરને જ્ઞાતિ પ્રત્‍યે હડધુત કરી મહીલા બહેનોએ કપડા ફાડી નાંખ્‍યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.\nસમાચાર Comments Off on અમરેલી નગરપાલીકા બેઠકમાં થયેલા હંગામા પ્રકરણમાં સામસામી ફરિયાદ Print this News\nઅમરેલીમાં ખેડુત હેલ્‍પલાઈનનું ઉદ્‌ઘાટન કરતા દિલીપભાઈ સંઘાણી\nઅમરેલી એસ.ટી. ડેપો પાસે સીટી અંડર ગ્રાઉન્‍ડ દુકાન નં. 6-7 માં ખેડુત હેલ્‍પલાઈન ગુજરાત સ્‍ટોરનું ઉદ્‌ઘાટન નાફસ્‍કોબના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના વરદ્‌ હસ્‍તે કરવામાં આવેલ. આ પ્રસંગે અમર ડેરીના ચેરમેન અશ્‍વીનભાઈ સાવલીયા, જીલ્‍લા બેંકના જનરલ મેનેજર બી.એસ.કોઠીયા, બાબુભાઈ હીરપરા, કૌશિકભાઈ વેકરીયા, ધીરૂભાઈ ગઢીયા, ભાવનાબેન ગોંડલીયા, જયંતીભાઈ ચક્નાણી, લાભુભાઈ અકબરી તેમજ બહોળી સંખ્‍યામાં ખેડુતો ઉપસ્‍થિત રહ્યા હતા. ખેડુતોને સરકારી યોજનાની ફ્રીમાં માહીતી તેમજ ઓનલાઈન અરજી ફ્રી મા કરી અપાશે. ખેડુતો માટે ખેડુત હેલ્‍પ લાઈન તરફથી 10 થી 35 ટકા ડિસ્‍કાઉન્‍ટ સારામાં સારી ખેતી ઓજાર દાતરડાથી લઈ ટ્રેકટર સુધીના તમામ ખેતઓજારો ખેડુત હેલ્‍પલાઈનમાંથી મળશે. સરકાર માન્‍ય સબસીડી વાળા ખેતઓજારો પણ મળશે. અમરેલીમાં આ નવમો મોલ છે. ખેડુત હેલ્‍પલાઈનનો ગુજરાતમાં તાલુકા અને જીલ્‍લા મથકે તમામ જગ્‍યાએ ટુંક સમયમાં મોલ શરૂ કરવામાં આવશે\nસમાચાર Comments Off on અમરેલીમાં ખેડુત હેલ્‍પલાઈનનું ઉદ્‌ઘાટન કરતા દિલીપભાઈ સંઘાણી Print this News\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00307.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/%E0%AA%B0%E0%AB%82%E0%AA%A1%E0%AB%80-%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%82%E0%AA%97%E0%AB%80%E0%AA%B2%E0%AB%80/", "date_download": "2019-03-21T20:21:56Z", "digest": "sha1:FVUYMAUBWA2NXJ3Q2AXOYGY6KFCM3DI7", "length": 8819, "nlines": 166, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Rudi ne Rangili re Vahala tari Vasli Re Lol | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nરૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ\nર��ડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ\nઆ વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો\nઆ પાણીડાંની મશે રે જીવણ જોવા નિસર્યાં રે લોલ\nઆ બેડાં તે મેલ્યા માન સરોવર પાળ જો\nઆ ઈંઢોળી વળગાડી આંબલિયાની ડાળમાં રે લોલ\nઆ ગોપી હાલ્યા વગડા તે વનની મોઝાર જો\nઆ કાન વણખોટીલા કેડો મારો રોકી ઊભા રે લોલ\nઆ કેડો મેલો પાતળિયા ભગવાન જો\nઆ સાસુડી હઠીલી મારી નરદમ મેણાં બોલશે રે લોલ\nઆ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો\nઆ હળવા હળવા હાલે ચાલે રે રાણી રાધિકા રે લોલ\nજીવલડો મારો આકુળ વ્યાકુળ થાય જો\nઆ અહિયાં તો દીઠાં મેં તો કામણગારા કાનને રે લોલ\nઆ નીરખી નીરખી થઈ છું હું તો ન્યાલ જો\nઆ નરસૈંયાના સ્વામી અમને બાયું ભલે મળ્યાં રે લોલ\nરૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ\nરૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ\nપાપ તારું પરકાશ જાડેજા\nજેસલ – તોરલ આ નામ ના સાંભળ્યું હોય એવો ગુજરાતી મળે ખરો અને ગુજરાતના જાણીતા લોકગીતોની યાદ બનાવીયે તો એમાં આ ગીત પણ ચોક્કસ આવે જ. પાપ તારું પરકાશ જાડેજા અને ગુજરાતના જાણીતા લોકગીતોની યાદ બનાવીયે તો એમાં આ ગીત પણ ચોક્કસ આવે જ. પાપ તારું પરકાશ જાડેજા ધરમ તારો સંભાળરે, તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે ધરમ તારો સંભાળરે, તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે એમ તોરલ કહે છે જી. વાળી ગોંદરેથી ગાય, તોળી રાણી એમ તોરલ કહે છે જી. વાળી ગોંદરેથી ગાય, તોળી રાણી \nજય જય ગરવી ગુજરાત\nજય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણુ પ્રભાત, ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી,પ્રેમ શોર્ય અંકિત; તુ ભણવ ભણવ નિજ સંતજિ સૌને,પ્રેમ ભક્તિની રીત-ઉંચી તુજ સુંદર જાત. જય જય ગરવી ગુજરાત. ઉરત્તમા અમ્બા માત, પૂરવમા કાળી માત, છે દક્ષિણ દિશ્મા કરંત રક્ષા,કુંતેશ્વર મહાદેવ; ને સોમનાથ ને દ્વારકેશ એ,પશ્વિમ કેરા દેવ- છે સહાયમા સાક્ષાત, જય […]\nગીત-કવિતા-બાળગીતો-હાલરડાં લોકગીત શૌર્ય ગીત\n[દૂર દૂરના સમુદ્રતીરે રણસંગ્રામ પૂરો થયો છે, સાંજ નમે છે. એક યુવાન યોદ્ધો છેલ્લા શ્વાસ ખેંચી રહેલ છે. એની પાસે જ એક જીવતો સાથી ઊભો છે, મરતો યુવાન છેલ્લા સંદેશા આપે છે.] સૂના સમદરની પાળે રે આઘા સમદરની પાળે ઘેરાતી રાતના છેલ્લા શ્વાસ ઘૂંટે છે એક બાળુડો રે સૂના સમદરની પાળે. નો’તી એની પાસે કો […]\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00307.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2018/12/15/suresh_jani-2/", "date_download": "2019-03-21T20:31:26Z", "digest": "sha1:BYE7RNDYIGCAXOKHKXF7ITM4DMZLFG3P", "length": 29450, "nlines": 153, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "મળવા જેવા માણસ- સુરેશ જાની | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nમળવા જેવા માણસ- સુરેશ જાની\n6 ટિપ્પણીઓ Posted by સુરેશ on ડિસેમ્બર 15, 2018\nસાભાર – શ્રી. વિનોદ પટેલ\nશ્રી પી.કે.દાવડાજી એ એમની લોક પ્રિય થતી જતી મિત્ર પરિચય શ્રેણીમાં “મળવા જેવા માણસ “ અન્વયે એમણે મારા સહૃદયી મિત્ર શ્રી સુરેશભાઈ જાનીનો પરિચય કરાવતો એક સુંદર અને પ્રેરક લેખ લખી મોકલ્યો છે .\nઆ લેખને શ્રી દાવડા અને શ્રી સુરેશભાઈના આભાર સાથે આજની વિનોદ વિહારની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે .\nશ્રી સુરેશભાઈને એકલે હાથે સાત બ્લોગનું સંચાલન કરતા જોઈને જ મને વિનોદ વિહાર બ્લોગ શરુ કરવાની પ્રેરણા જાગી હતી .એમની સાથેનો સંપર્ક હંમેશાં આનંદદાયી રહ્યો છે .શ્રી સુરેશભાઈએ જ મને વખતોવખત આ બ્લોગ માટે જરૂરી બ્લોગીંગની ટેકનીકોનું જ્ઞાન અને માર્ગદર્શન પુરું પાડ્યું છે ,એ બદલ હું એમનો અત્યંત આભારી છું\nશ્રી સુરેશભાઈને હું રૂબરૂ તો કદી મળ્યો નથી પણ મળવા જેવા માણસ છે એમાં કોઈ શંકા નથી .ઈ-મેલથી તો અમારો માનસિક મેળાપ લગભગ રોજ થતો રહે છે .\nએમના બ્લોગોના માધ્યમથી એમણે ગુજરાતી ભાષાની અમુલ્ય સેવા કરી છે . વૃધ્ધાવસ્થામાં પણ એક બાળકની માફક આધુનિક સમયની વિદ્યાઓ વિષે નવું નવું શીખે છે અને એમના બ્લોગ મારફતે સૌને શીખવા પ્રેરણા આપતા રહે છે .\nઈ-વિદ્યાલયની શરૂઆતમાં અને આજે પણ ખુબ ઉત્સાહી લંડન નિવાસી બેન હિરલને તેઓ ખુબ સહકાર અને માર્ગદર્શન આપતા રહે છે. આવા અનોખા સહૃદયી મિત્ર શ્રી સુરેશભાઈનો પરિચય કરાવવા બદલ શ્રી દાવડાજીને અભિનંદન અને ધન્યવાદ .\nશ્રી સુરેશ જાની- એક મળવા જેવા માણસ ….. પી.કે.દાવડા\nસુરેશભાઈનો જ્ન્મ એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ કુટુંબમાં, ૧૯૪૩ માં અમદાવાદમાં થયો હતો. એમના પિતા જ્યારે ૧૯૫૫ માં રેલ્વેની નોકરીમાંથી રીટાયર્ડ થય��� ત્યારે તેમનો ૨૫૦ રૂપિયા પગાર હતો. શાળામાં તો ચાલતા જતા હતા’ પણ દૂર આવેલી એંજીનીઅરીંગ કોલેજમાં જવા સુરેશભાઈને બસ ભાડા માટે રોજ ૧૦ પૈસા મળતા . નોટબુક્સ, પુસ્તકો વગેરે શાળામાંથી અથવા જ્ઞાતિ ટ્રસ્ટમાંથી મફત મળતા. એક સમય એવો હતો કે એ વખતે એમને મળતી ૧૦૦/-રૂ ની પોસ્ટ મેટ્રિક્યુલેશન સ્કોલરશીપ ઘરમાં ગાડાના પૈડા જેવી હતી.\nસુરેશભાઈ એમના પિતા વિશે કહે છે, “બાપુજી સાવ સામાન્ય સ્થિતિના પણ દિલના અમીર. લોકો એમને ધરમનો કાંટો ગણતા. અનેક લોકો એમની સલાહ લેવા આવતા​.એમણે અનેક લોકોને એમના પ્રશ્નો ઉકેલવામાં મદદ કરી હતી. એમની ધાર્મિકતા એ જમાનાના માણસો કરતાં બહુ અલગ હતી. એમણે કદી અમને મંદિર જવાનો કે ચીલાચાલુ પૂજાનો આગ્રહ રાખ્યો ન હતો. તેઓ શ્રી. અરવિંદની ફિલસુફી સાથે આત્મસાત થયા હતા; અને રેલ્વેની નોકરીને કારણે મળતા ફ્રી પાસને લીધે અમને બે વખત પોન્ડિચેરી લઈ ગયા હતા.” એમના માતા વિશે તેઓ કહે છે, “મા ચાર જ ચોપડી ભણેલા, પણ વાંચનના શોખીન. ક.મા.મુન્શી; ર.વ.દેસાઈ , ધૂમકેતુ ના મોટા ભાગના પુસ્તકો વાંચેલા. અનેક ગીતો, ભજનો, સ્તોત્રો , ગીતાના અધ્યાયો મોંઢે કડકડાટ. ઘરના કામના ઢસરડા અને પાચ સંતાનોના ઉછેરની જવાબદારી પણ ક્યારે પણ ફરિયાદ ન કરેલી. એ પેઢીની ખાનદાની અલગ હતી.”\nઅભ્યાસમાં સુરેશભાઈ ખૂબ જ હોશિયાર હતા, હંમેશાં બહુ જ ઊંચા માર્કસ મેળવી પાસ થતા. મેથ્સ અને સાયન્સમાં એમને એટલો રસ હતો કે એ હંમેશાં પોતાની કક્ષા કરતાં ખૂબ જ આગળ રહેતા. દસમા ધોરણમા બનેલો એક પ્રસંગ સુરેશભાઈના શબ્દોમાં જ કહું તો “દસમાં ધોરણમાં મને ગણીતમાં ૯૯ માર્કસ આવ્યા. મેં બારમાંથી આઠ સવાલ નહીં, પણ બારે બાર સવાલના જવાબ આપ્યા હતા. હું અમારા ગણીતના શિક્ષક શ્રી. ચીતાણીયા સાહેબ પાસે ગયો. અને પુછ્યું, મને એક માર્ક ઓછો શા માટે આપ્યો છે સાહેબે કહ્યું,” જો, ભાઈ સાહેબે કહ્યું,” જો, ભાઈ ઉત્તરવહીમાં તેં પહેલા પાને લખ્યું છે કે – ગમે તે આઠ ઉત્તર તપાસો. આ તારું અભિમાન બતાવે છે. એ તારા અભિમાનનો એક માર્ક મેં કાપ્યો. તારી હોંશીયારી તને જીવનમાં કામ લાગશે; તેના કરતાં વધારે આ અભિમાન તને વધારે નડશે. ” સુરેશભાઈએ શિક્ષકની આ વાત જીવનભર માટે યાદ રાખી લીધી.\nદિવાન બલ્લુભાઈ માધ્યમિક શાળા, અમદાવાદ, માંથી એસ.એસ.સી. પાસ કરી સુરેશભાઇએ બે વર્ષ માટે ગુજરાત કોલેજ, અમદાવાદમાં અભ્યાસ કર્યો. આ સમય દરમ્યાન એમને ફીઝીક્સ અને મેથ્સમાં એટલો રસ પડ્યો કે એમણે વૈજ���ઞાનિક બનવાનો મનોમન નિર્ણય કરી લીધો હતો, પણ કુટુંબના આગ્રહને વશ થઈ એમણે અમદાવાદની એલ.ડી. કોલેજ ઓફ એંજીનીરીંગમાં ત્રણ વર્ષનો બી.ઈ.(મિકેનીકલ) નો અભ્યાસ કર્યો. ત્યારબાદ એક વર્ષ વધારે અભ્યાસ કરી બી.ઈ.(ઈલેક્ટ્રીકલ)ની ડિગ્રી પણ મેળવી લીધી. જો સુરેશભાઈનું મનનું ધાર્યું થાત તો ભારતને એક પ્રતિભાશાળી વૈજ્ઞાનિક મળત.\n૧૯૬૫ માં અમદાવાદ ઈલેક્ટ્રીસીટી કંપનીમાં આસીસ્ટંટ એંજીનીઅર તરીકે નોકરીની શરૂઆત કરી અને છેક ૨૦૦૦ માં સાબરમતી પાવર સ્ટેશનના જનરલ મેનેજર તરીકે નિવૃતિ લીધી. નોકરી દરમ્યાન એમણે પાવર એંજીનીઅરીંગના વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું, ત્રણ પાવર સ્ટેશનોના બાંધકામમાં સક્રીય કામગીરી બજાવી. બે વર્ષ માટે વીજ ચોરી પકડવાનું કામ પણ કર્યું. બે વર્ષ માટે ઝોનલ મેનેજરનું ખૂબ જ જવાબદારીવાળું કામ પણ સંભાળ્યું, ૨૦૦૦ની સાલમાં નિવૃત થયા ત્યારે તેઓ જનરલ મેનેજરના પદ પર હતા. ( રિપિટ થાય છે )\nનોકરી દરમ્યાન સુરેશભાઈ પરિસ્થિતિનો તાગ કાઢી એમા ઉત્પાદકતા વધારવા હંમેશાં Time and Motion Studies અને Inventory control નો ઉપયોગ કરતા. માત્ર પોતાના ઉપરી અધિકારીયો જ નહિં પણ પોતાના હાથ નીચેના માણસો પાસેથી નવું નવું શીખવા ઉત્સુક રહેતા. કોઈપણ મુસ્કેલીનો તેઓ કાયમી ઈલાજ કાઢવા પ્રયત્નશીલ રહેતા.\nઉદ્યોગોમાં અકસ્માતોને સંપૂર્ણપણે નિવારી શકાતા નથી. એમના હાથ નીચેના કામોમાં જ્યારે પણ અક્સ્માતમાં કોઈ કામદારને ઈજા થતી, ત્યારે સુરેશભાઈ માનસિક રીતે ખૂબ જ વિક્ષુબ્ધ થતા.\nનિવૃતિબાદ સુરેશભાઇ શેષ જીવન પસાર કરવા અમેરિકા આવી ગયા. અમેરિકા આવીને જેમ દુલા ભાયા કાગને ઇચ્છા થઈ (કરને બાળક કાગડા) તેમ સુરેશભાઈની પણ ફરીથી બાળક બની જઈ, આનંદમાં શેષ જીવન ગુજારવાની ઈચ્છા થઈ. એમણે લખ્યું,\n“બાસઠના આ ડોસાજીને ચાર સાલના થાવું છે.\nસંતાકુકડી, છુક છુક ગાડી, લખોટીમાં લલચાવું છે. ”\nપબ્લીક લાયબ્રેરીમાંથી બાળકોના વિભાગમાંથી પુસ્તકો મેળવી વાંચવાના શરૂ કરી દીધા. Origami માં પણ એમણે પુષ્કળ હાથ અજમાવ્યો. શાળામાં હતા ત્યારથી જ સાહિત્યમાં રસ તો હતો જ, પણ નિવૃતિમાં આ તેમણે પ્રવૃતિ બની ગઈ. નિબંધ, લેખ, કવિતા, ટુંકી વાર્તા અને નવલકથા, આમ સાહિત્યના બધા પ્રકારોમાં એમણે હાથ અજમાવ્યો. ૨૦૦૬ માં બ્લોગ્સમાં ગુજરાતીમાં લખવાની સુવિધા થઈ જતાં સુરેશભાઈને મોકળું મેદાન મળી ગયું. એમણે ૨૦૦૬ માં જ સાત બ્લોગ્સમાં લખવાની શરૂઆત કરી દીધી, આમાંના ઘણા બ્લોગ્સ તો એમણે જ શરૂ કરેલા. બ્લોગ્સની બાબતમાં તેઓ એટલા બધા ઉત્સાહી હતા કે જે કોઈ મિત્રને પોતાનો બ્લોગ શરૂ કરવો હોય તેને પુરજોશથી મદદ કરવામાં લાગી જતા. એંજીનીઅર હોવાથી કોમપ્યુટરની નવી નવી તરકીબો પોતે સમજી લઈને મિત્રોને પણ શિખવવાનો એમનો શોખ આજે પણ ચાલુ જ છે, અને એટલા માટે જ સુરેશભાઈ બ્લોગ જગતમાં સુરેશદાદા અથવા ફક્ત દાદા ના હુલામણા નામે ઓળખાય છે.\nએમના છેલ્લા આઠ-દશ વર્ષના કાર્યોને આ નાનકડા લેખમાં સમાવી લેવાનું શક્ય નથી, પણ માત્ર ન ભૂલાય એવા થોડા કાર્યોનો ઉલ્લેખ કરવો હોય તો એમના બ્લોગ, “ગુજરાતી પ્રતિભા પરિચય” નો ઉલ્લેખ કરવો જ પડે. આ બ્લોગમાં એમણે ૫૪૫ જેટલા ગુજરાતી મહાનુભવોનો પરિચય કરાવ્યો છે. એમના બીજા એક જાણીતા બ્લોગ્સનું નામ છે સૂર સાધના’ જે ત્રણ જૂના બ્લોગ –‘અંતરની વાણી’, ‘કાવ્યસુર’ અને ‘ગદ્યસુર’ નો સમન્વય છે. એમણે લખેલી ૬ ઈ-બુકમાથી એમના હ્રદયની ખૂબ જ નજીક ઈબુકનું નામ છે – “બની આઝાદ”. આ પુસ્તકમાં એમણે સ્વાનુભવ આધારિત જીવનની ફીલોસોફી વણી લીધી છે.\nહાલમાં સુરેશભાઈ વધારે આંતરમુખ થઈ, થોડા ગંભીર વિષયોના વિચારોમાં વ્યસ્ત છે, છતાં પણ લંડનથી બહેન હીરલ શાહે શરૂ કરેલી ઈ-વિદ્યાલયને પગભેર કરવામાં સક્રીય મદદ કરે છે, અને કોમપ્યુટર માટે નવા સોફટવેર બનાવવા અને મોજુદા સોફટવેર્સ પર હાથ અજમાવવાનું કાર્ય તો ચાલુ જ છે.\nભૂતકાળ વાગોળવામાં કે ભવિષ્યની ચિંતા કરવામાં સમય ન ગાળતા.\n← કલ્પના દેસાઈ, Kalpana Desai\tઝાંઝવાનાં જળ જ કેમ\n6 responses to “મળવા જેવા માણસ- સુરેશ જાની”\nPingback: મળવા જેવા માણસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nમને તો સાથે જમવા જવાનું ગમે એવા માણસ લાહે છે. આપણે પરસ્પર મળ્યા નથી. કદાચ આ જન્મ્કમાં રૂબરૂ મળીશું પણ નથી. આપણે બધા શું ખરેખર “વર્ચ્યુઅલ” છીએ આભાસી છીએ ના આપણે વર્ચ્યુઅલ નથી. આભાર જાની સાહેબ. વડીલ મિત્રો વિનોદભાઈ અને દાવડાજી. આપ સૌ મળવા જેવા જ નહિ. સાથે બેસીને જમવા જેવા, એકવાર ગળે લગાવવા જેવા માણસો છો.\nવાહ. એમના આ સુદીર્ઘ પરિચયથી જાણવા મળ્યું કે એ ખરેખર મળવા જેવા માણસ છે\nઅમે પરસ્પર મળ્યા નથી. છતાં આપણા દાદા -સુરેશભાઈ જાનીને મારા વંદન સાથે ખુબ સલામ તેમણે એક વડીલની જેમ અનેકને તાર્યા છે એમનો ભાષા માટેનો પ્રેમ સહજ દેખાય છે અને એમણે બધાને પગભેર કરવામાં સક્રીય મદદ કરી છે અને તે પણ પોતાની નામના વગર. સંચાલન અને પ્રદાન કરનાર દાદાને બેઠકના વાચક અને સર્જકો તરફથી અમારાં હાર્દિક અભિનંદન. આવા ��ન્નિષ્ઠ પ્રયત્નો જ ભાષાને જીવંત રાખશે\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્��િ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00307.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33108", "date_download": "2019-03-21T20:49:06Z", "digest": "sha1:HSHVZ3GHUI3NH262656KUHBX7VM5KBYW", "length": 7112, "nlines": 70, "source_domain": "amreliexpress.com", "title": "સાવરકુંડલાશહેરમાં પૈસાની લેવડ-દેવડનાં મનદુઃખનાં કારણે યુવાન સહિતનાં ઉપર હુમલો કરાયો – Amreli Express", "raw_content": "\nસાવરકુંડલાશહેરમાં પૈસાની લેવડ-દેવડનાં મનદુઃખનાં કારણે યુવાન સહિતનાં ઉપર હુમલો કરાયો\nસાવરકુંડલા ગામે હાથસણી રોડ ઉપર રહેતા અને મજુરી કામ કરતા વિજય વિનુભાઈ ડોડીયા નામના 30 વર્ષિય યુવકનાં પિત્રાઈ ભાઈ સાથે તે જ ગામે રહેતાં મહેશ બાબુભાઈ ડોડીયાને ધંધાનાં પૈસાની લેવડ-દેવડ બાકી હોય જે બાબતનું મનદુઃખ રાખી બુધવારે સવારે કિરીટ ખોડીદાસભાઈ ચીત્રોડા, લલીત ખોડીદાસભાઈ તથા મહેશ બાબુભાઈ યુવક તથા અન્‍યને પાઈપ વડે તથા ઢીકાપાટુનો આડેધડ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.\nતો સામાપક્ષે પણ કિરીટભાઈ ખોડીદાસભાઈ ચિત્રોડાએ પણ આ જ બનાવનાં કારણે વિજયભાઈ વિનુભાઈ ડોડીયા સહિત 4 ઈસમોએ તેમને પણ આડેધડ માર મારી મુંઢ ઈજા કર્યાની સામી ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસમાં નોંધાવી છે.\nપોલીસ સમાચાર Comments Off on સાવરકુંડલાશહેરમાં પૈસાની લેવડ-દેવડનાં મનદુઃખનાં કારણે યુવાન સહિતનાં ઉપર હુમલો કરાયો Print this News\n« માઘ્‍યમિક શિક્ષક સંઘ ર્ેારા ધો. 1ર અને ધો. 10નાં વિષયનાં પેપર તપાસવામાં નહીં આવે (Previous News)\n(Next News) જાંજરડા ગામનાં પુલ પાસેથી દેશી તમંચા સાથે એક શખ્‍સ ઝડપાયો »\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nરાજુલા પંથકમાં ગુન્‍હાહિત પૂર્વ ઈતિહાસ ધરાવતી કોબ્રા ગેંગ સામે પોલીસ વિભાગે અટકાયતી પગલા લીધા\nસા.કુંડલાનાં રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસર કપીલ ભાટીયા પર મોડીરાત્રીએ હુમલો કરાતાં ખળભળાટ\nબગસરા શહેરમાં ત્રણ મહિલાઓએ ખેડૂતની થેલીમાં કાપો મારીને રૂપિયા 1 લાખ સેરવી લીધા\nસ��.કુંડલામાં લુહાર વેપારીને ત્‍યાં 1પ લાખ કરતા પણ વધુ રકમનાં માલસામાનની ચોરી\nધારી : ચંદન ચોરી પ્રકરણમાં એમ.પી. ગયેલી વન વિભાગની ટીમ વિલા મોઢે પરત ફરી\nધારીમાંથી વિદેશીદારૂની અર્ધો ડઝન બોટલ સાથે ર શખ્‍સોની અટકાયત\nઅમરેલી જિલ્‍લામાં રાત્રીના સમયે શંકાસ્‍પદ હાલતમાં ફરનાર સામે લાલ આંખ\nકડીયાળી નજીક બે બાઈક સામસામે અથડાતા 1 વ્‍યકિતનું મોત\nઅમરેલીનાં પ્રોફેસરે રૂા. પ.ર7 કરોડની છેતરપીંડી કરી\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00308.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?m=20180911", "date_download": "2019-03-21T19:41:44Z", "digest": "sha1:CFK3FE2DWQRXQ5AKNMSKQG42HKTBMUVN", "length": 32517, "nlines": 106, "source_domain": "avadhtimes.net", "title": "September 11, 2018 – Avadh Times Breaking News", "raw_content": "\nતેલંગાણામાં મોટી બસ દુર્ઘટના બ્રેક ફેલ થતાં ખીણમાં ખાબકી : બે બાળક સહિત ૫૪ લોકોના મોત\nતેલંગાણાના કોંડાગટ્ટુમાં એક પેસેન્જર ભરેલી સરકારી બસ ખીણમા ખાબકી હતી. આ ઘટનામાં ૫૪ લોકોના મોત થયા હતા. સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો જ્યારે પેસેન્જરોથી ભરેલી બસ કોંડાગટ્ટુ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે બસની બ્રેક ફેલ થઈ હતી અને બસ સ્પીડમાં હોવાના કારણે સીધી ખીણમાં ખાબકી હતી. આ બસમાં પેસેન્જરો પણ ઓવરલોડિંગ ભર્યા હોવાના કારણ બસ દુર્ઘટનામાં મોટી જાનહાનિ થઈ હતી. અકસ્માતમાં ૨ બાળકો સહિત કુલ ૫૪ લોકોના મૃત્યુ થયા છે. બસમાં લગભગ ૭૫ જેટલા મુસાફરો સફર કરી રહ્યા હતા.\nશરૂઆતમાં મળતી પ્રાપ્ત માહિતી અનુસાર, મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ ખીણમાં અચાનક ખીણમાં ખાબકી, જેમાં ૫૪ લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્ત લોકોને રેસ્ક્યૂ કરી સાર���ાર માટે નજીકની હોસ્પીટલ ખસેડવામાં આવ્યા છે.\nકહેવામાં આવી રહ્યું છે કે, તેલંગણા રાજ્ય પરિવહન નિગમ(ટીએસઆરટીસી)ની આ બસ મંગળવારે સવારે કોંદાગટ્ટૂથી જગતિયાલ પાછી ફરી રહી હતી તે સમયે રસ્તામાં શનિવારપેટ ગામ પાસે રોડ પરથી ઉતરી ખીણમાં ખસકી પડતા આ દુર્ઘટના સર્જાઈ છે.\nદુર્ઘટના સ્થળે રહેલા સ્થાનિક લોકોના મતે બસની બ્રેક ફેઈલ થવાના કારણે ડ્રાઈવરે સ્ટેરિંક પરથી કાબુ ગુમાવી દીધો. જોકે, પોલીસનું કહેવું છે કે તે પૂરા મામલાની તપાસ કરી રહી છે. આ તપાસ બાદ જ સ્પષ્ટ કારણ બહાર આવશે. કોંડાગટ્ટૂમાં સ્થિત અંજનેય સ્વામી મંદિર ઘણુ પ્રસિદ્ધ છે, જેને સ્થાનિક લોકો તીર્થ સ્તળ તરીકે માને છે. માનવામાં આવી રહ્યું છે કે, આ બસના મોટાભાગના યાત્રાળુઓ મંદિરે દર્શન કરી પાછા ફરી રહ્યા હતા તે સમયે આ દુર્ઘટના સર્જાઈ છે.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on તેલંગાણામાં મોટી બસ દુર્ઘટના બ્રેક ફેલ થતાં ખીણમાં ખાબકી : બે બાળક સહિત ૫૪ લોકોના મોત Print this News\nદામનગરના નારણગઢમાં કોંગ્રેસનું સરકાર સામે રણશિંગુ\nઅમરેલીદામનગરના નારણગઢ ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજીત ખેડુત મહાસંમેલનમાં હજારો લોકો ઉમટી પડયા હતા અને ચાર ધારાસભ્‍યો તથા કોંગ્રેસન આગેવાનો અને ખેડુતોની ઉપસ્‍તિીમાં યોજાયેલા મહાસંમેલનમાં ભાજપ સરકાર સામે રણશીંગુ ફુંકવામાં આવ્‍યું હતુ.લાઠી બાબરા વિસ્‍તારના ધારાસભ્‍ય ને કોંગ્રેસના પ્રદેશ આગેવાન શ્રી વિરજીભાઇ ઠુમ્‍મર અને યુવા ઉદ્યોગપતિશ્રી જનક તળાવિયા તથા જિલ્લા કોંગ્રેસ દ્વારા કરાયેલા આયોજનમાં વિરોધ પક્ષ નેતા શ્રી પરેશ ધાનાણીની ઉપસ્‍થિતિ હતી આ ઉપરાંત સાવરકુંડલાના ધારાસભ્‍યશ્રી પ્રતાપ દુધાત, ધારીના ધારાસભ્‍યશ્રી જે.વી. કાકડીયા, અમરેલી જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખો, શ્રી જેનીબેન ઠુમ્‍મર, સંગઠનના હેદ્દેદારો, વિવિધ સંસ્‍થાઓના પદાધિકારીઓ વર્તમાન અને જિલા અને તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ,ઉપપ્રમુખો, પુર્વ ધારાસભ્‍યશ્રીઓ સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્‍થિત રહયા હતા. આ પ્રસંગે કોંગ્રેસ ભવનના નિર્માણકાર્યમાં યુવા આગેવાન શ્રી જનક તળાવિયા દ્વારા રૂા. પાંચ લાખનો એક અર્પણ કરવામાં આવ્‍યો હતો.\nસમાચાર Comments Off on દામનગરના નારણગઢમાં કોંગ્રેસનું સરકાર સામે રણશિંગુ Print this News\nસાવરકુંડલાનાં રત્‍નકલાકાર સાથે 30 લાખની છેતરપીંડી કરનાર શખ્‍સનાં જામીન નામંજુર\nધંધો કરવાની લા��ચ આપી જમીનના કાગળો પર સહી લઇ જમીન ગીરવે આપી 30 લાખ પચાવી પાડનાર 3 શખ્‍સના જામીન અમરેલીની સેશન્‍સ કોર્ટ દ્વારા નામંજુર કરી દેવાયા હતા.આ અંગેની વધુ વિગતો એવા પ્રકારની છે કે, અમદાવાદમાં રહેતા અને હાલ સાવરકુંડલા ખાતે હિરા ઘસવાનું કામ કરતા ભીખુભાઇ વિરાણીને ભાભલુભાઇ બાલુભાઇ વાળા, હકુભાઇ આપાભાઇ વાળા, હિતેશભાઇ બાબુભાઇ ભુવા સહિત અન્‍ય ચાર શખ્‍સોએ ધંધા માટે ઓફર આપી અને ધંધામાં રોકાણ કરવા માટે પૈસાની માંગણી કરી હતી\nજેથી ભીખુભાઇના પિતાની જમીન પર સહી લેવા માટે કહયું હતુ જેથી ભીખુભાઇએ તેના પિતાની કાગળો પર સહી મેળવી આરોપી હવાલે કરી દીધા હતા.આ તમામ શખ્‍સે જમીન ગીરવે મુકી 30 લાખ રૂપીયા મેળવી લીધા હતા અને ત્‍યાર બાદ ભીખુભાઇ સાથે કોઇ પણ પ્રકારનો ધંધો ન કર્યો હતો.\nઆ બનાવની જાણ ભીખુભાઇએ સાવરકુંડલા પોલીસ સ્‍ટેશનમાં નોંધાવતા પોલીસે તમામ સામે છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુન્‍હો નોંધયો હતો. પોલીસે તમામની ઘરપકડ કરી અનેકોર્ટમાં રજુ કર્યા હતા\nતેની સુનાવણી સેશન્‍સ કોર્ટમાં ચાલી જતા આજ રોજ આરોપીએ જામીન માટે અરજી કરી હતી જે કોર્ટના જજશ્રી જે.આર.શાહએ ફગાવી દેતા આરોપીને ફરી જેલ હવાલે કરી દેવામા આવ્‍યા હતા.\nસમાચાર Comments Off on સાવરકુંડલાનાં રત્‍નકલાકાર સાથે 30 લાખની છેતરપીંડી કરનાર શખ્‍સનાં જામીન નામંજુર Print this News\nલીલીયાના અંટાડીયા મહાદેવ ખાતે શ્રી નારણભાઇ કાછડીયા દ્વારા યોજાયેલા થાળમાં 10 હજાર લોકો ઉમટયા\nશ્રાવણ માસના અંતિમ દિવસ નિમિતે અને અંટાળીયા મહાદેવ પ્રત્‍યેની શ્રઘ્‍ધા થકી ગત તા. 9/9/ર018ને રવિવારના રોજ અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ અમરેલી જિલ્‍લાના લીલીયા તાલુકાના અંટાળીયા મહાદેવ મંદિર ખાતે થાળનું આયોજન કરેલ હતુ.\nજેમાં દસ હજાર જેટલુ માનવ મહેરામણ ઉમટયુ હતુ અને દાદાના દશન કરી પ્રસાદ લીધેલ હતો અને જેના લીધે અંટાળીયા મહાદેવ મંદિરે અદ્‌ભુત દ્રષ્‍યો જોવા મળેલ હતા.\nઅંટાળીયા મહાદેવ મંદિરના ટ્રસ્‍ટીઓ અને સંચાલકોએ સાંસદ શ્રી નારણભાઈને અભિનંદન આપતા જણાવેલ હતુ કે, મંદિરના ઈતીહાસમાં એક સાથે આટલા મોટા માનવ મહેરામણની સેવાનો પ્રથમ મોકો સાંસદશ્રી થકી મળેલ છે. આ તકે રાજયના કૃષિ મંત્રી શ્રી આર.સી. ફળદુ સાહેબે પણ વિશેષ હાજરી આપી પ્રસાદ ગ્રહણ કરેલ હતો.\nઆ પ્રસંગે ગુજકોમાસોલના ચેરમેન અને ઈફકોના ડીરેકટર શ્રી દીલીપભાઈ સંઘાણી, ગારીયાધારના ધારાસભ્‍ય શ્રી કેશુભા�� નાકરાણી, પૂવ ધારાસભ્‍યો શ્રી બાવકુભાઈ ઉંધાડ, શ્રી વી.વી.વઘાસિયા, શ્રી વાલજીભાઈ ખોખરીયા, જીલ્‍લા ભાજપ પ્રમુખ શ્રી હીરેનભાઈ હીરપરા, મહામંત્રીઓ શ્રી રવુભાઈ ખુમાણ, શ્રી કમલેશભાઈ કાનાણી, શ્રી કૌશિભાઈ વેકરીયા સહીત જીલ્‍લા ભાજપ ટીમ, પૂવ જિલ્‍લા ભાજપ પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબાર અને શ્રી દિનેશભાઈ પોપટ, અમર ડેરીનાચેરમેન શ્રી અશ્‍વિનભાઈ સાવલીયા, અમરેલી સંસદીય વિસ્‍તારના તમામ તાલુકા અને શહેર ભાજપ પ્રમુખો, સેલના કન્‍વીનર/સહકન્‍વીનરો તથા વિવિધ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓ તથા તમામ પ્રકલ્‍પોના હોદેદારો ઉપસ્‍થિત રહયા હતા.\nઉપરાંત આ તકે વેપારી મંડળ, ચેમ્‍બર ઓફ કોમસ, ઓઈલ મીલ અને જીનીંગ મીલ ધારકો, માકેટીંગયાડના ડીરેકટરો, સહકારી સંસ્‍થાઓના ડીરેકટરો, ડોકટરો, વકીલો સહીતના વિવિધ સામાજિક આગેવાનો અને સહકારી આગેવાનો પણ ઉપસ્‍થિત રહયા હતા.ભારતીય જનતા પાટીમાં વિખવાદ છે\nતેવા ખોટા સંદેશાઓને ફોક સાબીત કરી, સાંસદશ્રી દ્વારા આયોજીત થાળમાં ભારતીય જનતા પાટીના તમામ હોદેદારો, આગેવાનો અને કાયકરોએ હાજરી આપી આવનાર તમામ દશનાથીઓનો આદર સત્‍કાર કરેલ હતો.\nવિશેષમાં આ તકે મહીલા મોરચાની બહેનો ઉપરાંત સમગ્ર સંસદીય વિસ્‍તારમાં વસવાટ કરતા બહેનો તથા પ્રિન્‍ટ અને ઈલેકટ્રોનીક પ્રેસ મીડીયાના મિત્રો વિશેષ ઉપસ્‍થિત રહયા હતા.\nસમાચાર Comments Off on લીલીયાના અંટાડીયા મહાદેવ ખાતે શ્રી નારણભાઇ કાછડીયા દ્વારા યોજાયેલા થાળમાં 10 હજાર લોકો ઉમટયા Print this News\nઅમરેલી જિલ્લામાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ\nઅમરેલીકોંગ્રેંસ દ્વારા અપાયેલા ભારત બંધના એલાનને અમરેલી જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ મળ્‍યો હતોઅમરેલી,કુંડલા અને લીલીયા તથા વડીયા સિવાય બંધની અસર નહીવત જોવા મળી હતી.રાજુલા,જાફરાબાદ, ખાંભા, બગસરા ચલાલામાં બંધની અસર દેખાઇ ન હતી ખાંભાના ડેડાણે સજજડ બંધ પાળ્‍યો હતો.જયારે વડીયામાં વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી બંધની અપીલ કરવા નિકળ્‍યા હતા તો તેની સામે બંધ ન પાળવા શ્રી છગનલાલ ઢોલરીયા નિકળ્‍યા હતા.અમરેલીના ચિતલમાં બંધની કોઇ અસર દેખાઇ ન હતી અને કોઇ બંધ કરાવવા આવેલ નહી અને ચિતલે બંધ પાળેલ નહી.લાઠીએ આંશિક બંધ પાળ્‍યો હતો.\nસમાચાર Comments Off on અમરેલી જિલ્લામાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ Print this News\nસાવરકુંડલા શહેરમાં વેપારીઓ દ્વારા સ્‍વયંભૂ દુકાનો બંધપાળી ભારત બંધના એલાનને સમર્થન આપ્‍યુ\nકોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ ભારત બંધ ના એલાન ના અનુસંધાને આજરોજ સાવરકુંડલા શહેર માં વેપારીઓ દ્વારા સ્‍વયંભુ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ભારત બંધ ના એલાન ને સમર્થન આપવામાં આવ્‍યું હતું આ બંધ ના સમર્થન સાવરકુંડલા શહેર ની સનરાઈઝ સ્‍કૂલ, સેન્‍ટ થોમસ સ્‍કૂલ, સિગ્‍મા સ્‍કૂલ ઓફ સાયન્‍સ, એમ.એલ. શેઠ ઈંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલ દ્વારા શાળા માં રજા રાખવામાં આવી હતી. સમગ્ર સાવરકુંડલા શહેર માં બંધ ના પગલે પોલીસ નો ચુસ્‍ત બંદોબસ્‍ત રાખવામાં આવ્‍યો હતો. સાવરકુંડલા શહેર માં અમુક વેપારીઓ દ્વારા દુકાનો ખુલ્લી રાખવામાં આવતા ધારાસભ્‍ય પ્રતાપ દુધાત દ્વારા વેપારી ને ગુલાબ નું ફૂલ આપી બંધ ના સમર્થન માં જોડાવા વિનંતી કરી હતી\nસમાચાર Comments Off on સાવરકુંડલા શહેરમાં વેપારીઓ દ્વારા સ્‍વયંભૂ દુકાનો બંધપાળી ભારત બંધના એલાનને સમર્થન આપ્‍યુ Print this News\nરાજુલા કબ્રસ્‍તાનના માર્ગનો ગંભીર વિકટ પ્રશ્ન હલ\nરાજુલા શહેર માં કબ્રસ્‍તાન જવા માટે નો માર્ગ અતિ બિસમાર હાલત માં હતો અહીં ચોમાસા માં પૂર ની સ્‍થિતિ હોય છે માણસ ના મૃત્‍યુ સમયે અહીં જોય ના શકાય તે પ્રકાર ના દ્રશ્‍યો થતા હતા અને અતિ બિસમાર માર્ગ હતો અહીં આસપાસ અનેક ખેડૂતો ની જમીનો આવેલી છે જેના કારણે ખેડૂતો પણ ભારે પરેશાન હતા તાજેતર માં કોંગ્રેસ ની નગરપાલિકા આવી અને સતાસ્‍થાને પ્રમુખ તરીકે બાઘુબેન બાલાભાઈ વાણીયા અને ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા અને તેની નગરપાલિકા સદસ્‍ય ટિમ એ સૌવ થી પહેલા આ માર્ગ બનાવવા માટે ના અનેક પ્રયાસો કર્યાં હતા અને થોડા દિવસો પહેલા નગરપાલિકા ના સદસ્‍યો સાથે કોંગ્રેસ એ રાજકીય રીતે છેડો ફાડી નાખ્‍યો અને ભારે વિવાદો થયા ત્‍યાર બાદ પ્રમુખ ઉપપ્રમુખ એ સરકાર સુધી ઉગ્ર રજૂઆતો કરી ગમે તેમ થાય પહેલા આ માર્ગબનાવવા માટે પૂરતા પ્રયાસો કર્યા હાલ માં આ નગરપાલિકા બોડી એ આજે પુંજાબાપુ ગૌશાળા થી લઇ ને કબ્રસ્‍તાન સુધી ના માર્ગ ની 61 લાખ ના ખર્ચે મંજૂરી મળી જતા આહીર સમાજ ના અગ્રણી અને રાજુલા જાફરાબાદ વિસ્‍તાર દિગન્નજ નેતા બાબુભાઇ જાલંધરા ના વરદ હસ્‍તે માર્ગ નું ખાતે મૂર્ત કરી માર્ગ નું કામ શરૂ કરવા માં આવશે ત્‍યારે આ વિસ્‍તાર માં માર્ગ નુંખાતે મૂર્ત થતા સ્‍થાનિક હિન્‍દૂ મુસ્‍લિમ સહીત જ્ઞાતિ માં ભારે હર્ષ ની લાગણી ઓ જોવા મળી હતી અગાવ અનેક રાજકીય નેતાઓ એ આ માર્ગ બનાવી આપવા ના વાયદાઓ કરવા માં આવ્‍યા હતા પરંતુ આજે ��મામ જ્ઞાતિ ના અગ્રણી ઓ સહીત રાજકીય પાર્ટી ના અગ્રણી ઓ વચ્‍ચે માર્ગ નું ખાત મૂર્ત થતા લોકો એ નગરપાલીકા ટીમ ની કામગીરી બિરદાવી હતી આ તકે ઉપસ્‍થિત નગરપાલિકા પ્રમુખ ના પ્રતિનિધિ તરીકે બાલાભાઈ વાણીયા,ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા, સહીત નગરસેવકો અને પૂર્વ પ્રમુખ રામકુભાઇ ધાખડા,જિલ્લા ભાજપ મહા મંત્રી રવુભાઇ ખુમાણ,કોંગ્રેસ અગ્રણી બાબુભાઇ રામ,કરસનભાઈ કળસરીયા,તાલુકા પંચાયત પ્રમુખ બળવંતભાઈ લાડુમોર,શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ દવે,દાદભાઈ વરૂ(ખુલતો છગડિયો કાસ)કાતર(બંધ થતો છગડિયો કાસ)કાતર(બંધ થતો છગડિયો કાસ),ચેમ્‍બર મંત્રી બકુલભાઈ વોરા,પ્રતાપભાઈ મકવાણા,અબ્‍દુલભાઇ સેલોત, કાનભાઈ વાણીયા, બચુભાઈ,ગટાભાઈ,મેહબૂબભાઇ વિનુભાઈ, હનુભાઈ ધાખડા,શાબાનભાઈ માવાણી,બાબુભાઇ વાણીયા,બિપીનભાઈ લહેરી,દોલુભાઈ રાજગોર સહીત દરેક જ્ઞાતિ ના અગ્રણી સહીત વેપારી નગરપાલિકા ટિમ સહીત ના લોકો ઉપસ્‍થિત રભ હતા અને પ્રમુખ ઉપપ્રમુખ સહીત પાલિકા ના નગરસેવકો ની વિકાસ કરવા ની કાર્યપદ્ધતિ ને લોકો એ આવકારી હતી અને સૌવ કોઈએ પ્રવસનો કરી વહેલી તકેમાર્ગ નું કામ પૂર્ણ કરી શહેર ના અલગ અલગ આવેલા માર્ગો નું આગામી દિવસો માં ખાતે મૂર્ત કરી કામો શરૂ કરવા માં આવશે અને સ્‍થાનિક ખેડૂતો સહીત પાંચાલી આહીર સમાજ સહીત મુસ્‍લિમ સમાજ ના લોકો મોટી સંખ્‍યા માં હાજર રભ હતા\nસમાચાર Comments Off on રાજુલા કબ્રસ્‍તાનના માર્ગનો ગંભીર વિકટ પ્રશ્ન હલ Print this News\nઅમરેલી શહેરના વેપારીઓએ સજજડ બંધ પાડયો\nભારત બંધના કોંગ્રેસના આજે સોમવારે અમરેલી શહેરના વેપારીઓ દ્વારા દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ તથા રાંધણ ગેસના બમળા ભાવો ખેડુતોના દેવા માફ કરવા સહિત વિવિધ પ્રશ્‍ને કોંગ્રેસ દ્વારા લડતના મંડાણ થયા છે. ત્‍યારે આજે સવારે પ્રદેશ કોંગ્રેસના વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, લલીતભાઈ ઠુંમર સહિત કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા શહેરમાં જયા દુકાનો ખુલી હતી ત્‍યા બંધ કરવવા અપીલ કરતા વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખીને ભાવવધારા સામે પોતાનો સુર પુરાવ્‍યો હતો.\nસમાચાર Comments Off on અમરેલી શહેરના વેપારીઓએ સજજડ બંધ પાડયો Print this News\nઅમરેલી જીલ્‍લા બ્રહ્મસમાજના પ્રમુખપદે શ્રી ઉદયન ત્રિવદીની વરણી\nઅમરેલી, અમરેલી જીલ્‍લા સમસ્‍ત બ્રહ્મ સમાજ એક આગવી ઓળખ ધરાવ છે. અમરેલી ખાતે તા. 9-9-18 ને રવિવારના રોજ જીલ્‍લા બ્રહ્મ સમાજના હોદેદારોની વરણી માટે શ્રી મ��ળશંકરભાઈ તેરૈયાના અઘ્‍યક્ષ સ્‍થાન અને સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સમસ્‍ત બ્રહ્મ સમાજના નિરીક્ષકશ્રીઓ ડી.જી.મહેતા, છેલભાઈ જોશી, ચેતનભાઈ પંચોલી તેમજ સૌરાષ્‍ટ્ર-કચ્‍છના પ્રવર્તમાન કારોબારી સદસ્‍ય ગીરીશભાઈ રાજયગુરૂની પરિસ્‍થિતિમાં બેઠક યોજાયેલ જેમા નવી ટર્મ માટે અમરેલી જીલ્‍લા સમસ્‍ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે ઉદયનભાઈ ત્રિવેદી, મહામંત્રી તરીકે તુષારભાઈ જોશી, ઉપપ્રમુખ તરીકે પરાગભાઈ ત્રિવેદી તેમજ સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સમસ્‍ત બ્રહ્મ સમાજના કારોબારી સભ્‍ય તરીકે અશ્‍વીનભાઈ ત્રિવેદી તેમજ અશ્‍વીનભાઈ મહેતાની વરણી સર્વાનુમતે કરવામાં આવી હતી. આ બેઠકમાં જીલ્‍લા સમસ્‍ત બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ પરેશભાઈ આચાર્યએ શુછેચ્‍છા પાઠવી હતી અને જીલ્‍લાભરના તમામ મંડલના પ્રમુખશ્રીઓ, મંત્રીઓ તેમની ટીમ સાથે તેમજ જીલ્‍લા બ્રહ્મ શ્રષ્ઠીઓ અને જીલ્‍લાભેરના બ્રહ્મ યુવાનો આ તકે ઉપસ્‍થિત રહ્યા હતા અને નવનિયુકત ટીમને અભિનંદન પાઠવેલ. નવનિયુકિત પ્રમુખ ઉદયનભાઈ ત્રિવેદીએ જણાવેલ કે, સમાજને સંગઠીત કરી સમાજ માટે રચનાત્‍મક કાર્યો સમગ્ર બ્રહ્મ સમાજ સાથે મળી કરવાનીનેમ આ તકે વ્‍યકત કરી હતી અને ત્‍યાર બાદ અમરેલી શહેર મઘ્‍યે નિર્માણાધિન ભગવાન શ્રી પરશુરામના મંદિરની રજ મસ્‍તકે ચડાવી ત્‍યાર બાદ નાગનાથ મહાદેવના મંદિરે આર્શિવાદ લેવા જીલ્‍લામાંથી પધારેલા બ્રહ્મ સમાજ અમરેલીના પુર્વ મહામંત્રી દિલીપ મહેતાની યાદીમાં જણાવાયેલ છે.\nસમાચાર Comments Off on અમરેલી જીલ્‍લા બ્રહ્મસમાજના પ્રમુખપદે શ્રી ઉદયન ત્રિવદીની વરણી Print this News\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00308.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?p=7767", "date_download": "2019-03-21T19:40:59Z", "digest": "sha1:OQRIG4RF67LQX6YVZ3FRUAF54246R6GA", "length": 2094, "nlines": 66, "source_domain": "avadhtimes.net", "title": "03-04-2018 – Avadh Times Breaking News", "raw_content": "\n« અમરેલી તાલુકામાં તરવડા થી વાંકીયા તરફ મફત પ્લોટ પાસે ૩૩.૦૦ લાખના ખર્ચ બનેલ સ્લેબ ડ્રેનેજ નાળાનું લોકાર્પણ કરતા વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી. (Previous News)\n(Next News) મુરલીધર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ‘શ્રી મંગલમ્ વિદ્યામંદિર’-ઠવી સંસ્થામાં સાતમો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. »\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00308.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/vage-bhadaka-bhari-bhajan-na/", "date_download": "2019-03-21T20:27:09Z", "digest": "sha1:3NUWJXYSATFWRJPNK4ULXQVUSDA7MQI6", "length": 8912, "nlines": 164, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Vage Bhadaka Bhari Bhajanna | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nવાગે ભડાકા ભારી ભજનના\nવાગે ભડાકા ભારી ભજનના‚ વાગે ભડાકા ભારી રે હો જી…\nબાર બીજના ધણીને સમરૂં નકળંગ નેજા ધારી…\nભજનના વાગે ભડાકા ભારી રે…\nધ્રુવ રાજાએ અવીચળ સ્થાપ્યો‚ પ્રહલાદ લીધો ઉગારી રે હો જી…\nસંધ્યા ટાણે દૈત્ય સંહાર્યો‚ હરિએ નોર વધારી…\nભજનના વાગે ભડાકા ભારી રે…\nતારાદેનું સત રાખવા માળી બન્યા’તા મોરારી રે હો જી…\nસુધન્વાને નાખ્યો કડામાં‚ ઉકળતી દેગ ઠારી…\nભજનના વાગે ભડાકા ભારી રે…\nતોળી રાણીએ ત્રણ નર તાર્યા‚ જેસલ ઘરની નારી રે હો જી…\nમાલે રૂપાનાં હેરણાં હેર્યાં‚ આરાધે મોજડી ઉતારી…\nભજનના વાગે ભડાકા ભારી રે…\nપળે પળે પીર રામદેને સમરૂં‚ એ છે અલખ અવતારી રે હો જી…\nહરિ ચરણે ભાટી હરજી બોલ્યા‚ ધણી ધાર્યો નેજાધારી…\nભજનના વાગે ભડાકા ભારી રે…\nપદમાવતીના જયદેવ સ્વામી તેનો પરિપૂર્ણ કહું ઈતિહાસ રે, એકાગ્ર ચિત્તે તમે સાંભળજો પાનબાઈ, એ તો થયાં હરિનાં દાસજી … પદ્માવતીના. ગીત ગોવિંદનું જયદેવે કીધું, જેનું નામ અષ્ટપદી કહેવાયજી, પદ પદ પ્રતે ભક્તિરસ પ્રગટ્યો, જેથી પદમાવતી સજીવ થાયજી … પદ્માવતીના. ગોપીયું ને કૃષ્ણની લીલા લખતાં, જયદેવ રહ્યા જોને સમાય જી, સ્વહસ્તે આવીને ગોવિંદ લખી ગયા, પ્રત્યક્ષ […]\nમેદાનમાં જેણે મોરચો માંડ્યો\nમેદાનમાં જેણે મોરચો માંડ્યો ને પકડ્યો વચનનો વિશ્વાસ રે, ચૌદ લોકમાં કોઈથી બીએ નહીં થઈ બેઠાં સદગુરુના દાસ રે … મેદાનમાં સાન સદગુરુની જે નર સમજ્યો, તે અટકે નહીં માયા માંહ્ય રે, રંગરૂપમાં લપટાય નહીં જેને મળી ગઈ વચનની છાંય રે … મેદાનમાં રહેણીકરણી એની અચળ કહીએ એ તો ડગે નહીંય જરાય રે, વચન સમજવામાં […]\nમારી હૂંડી સ્વીકારો મહારાજ\nમારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી મારી હૂંડી શામળિયાને હાથ રે , શામળા ગિરધારી રાણાજીએ રઢ કરી, વળી મીરા કેરે કાજ ઝેરના પ્યાલા મોકલ્યાં રે, વ્હાલો ઝેરના જારણહાર રે શામળા ગિરધારી મારી હૂંડી સ્વીકારો મહારાજ રે સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરિયાં નરસિંહ રૂપ પ્રહલાદને ઉગારિયો રે, વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે; શામળા […]\nકહેવતો એટલે સત્યનો નીચોડ\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00308.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?m=20180912", "date_download": "2019-03-21T20:28:34Z", "digest": "sha1:WXZRIXZS46OHR7BVNT2I4WNMOCR7MM3O", "length": 6743, "nlines": 69, "source_domain": "avadhtimes.net", "title": "September 12, 2018 – Avadh Times Breaking News", "raw_content": "\nગારીયાધારના સુરનીવાસ ગામે સી.સી.રોડનું ખાતમુર્હત કરતા શ્રી કાછડીયા\nઅમરેલી આજ તા. 11 સપ્‍ટેમ્‍બર ર018ના રોજ અમરેલી સંસદીય વિસ્‍તાર હેઠળ આવતા અને ભાવનગર જિલ્‍લાના ગારીયાધાર તાલુકાના સુરનીવાસ ગામે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ પ્રાથમિક શાળા થી મુખ્‍ય રસ્‍તા ૃસુધી સી.સી. રોડના કામનું ખાતમુહુત અને જીયોના ટાવરનું લોકાપણ કરેલ હતુ. આ તકે, સાંસદશ્રી સાથે ભાવનગર જીલ્‍લા પંચાયત પ્રમુખ શ્રી વકતુબેન મકવાણા, ભાવનગર જીલ્‍લા ભાજપ ઉપપ્રમુખ શ્રી કેતનભાઈ કાંત્રોડીયા, ગારીયાધાર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વી.ડી. સોરઠીયા, તાલુકા વેચાણ સંઘ પ્રમુખ શ્રી કરશનભાઈ જીવાણી સહીતના આગેવાનો, કાયકરો અને ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતા.\nસમાચાર Comments Off on ગારીયાધારના સુરનીવાસ ગામે સી.સી.રોડનું ખાતમુર્હત કરતા શ્રી કાછડીયા Print this News\nચિતલની 108 ની ટીમે વાડી વિસ્‍તારમાં જોખમી પ્રસુતિકરાવી\nચિતલની 108ની ટીમે વાડી વિસ્‍તારમાં જઇ જોખમી પ્રસુતી કરાવી હતી જોડીયા બાળકોને જનમ આપી માતા અને બાળકોની જીંદગી બચાવી હતીકુંકાવાવ તાલુકાના ઈશ્‍વરીયા ગામના વાડી વિસ્‍તારમાં તા. 8 ના મોડી રાત્રીના શ્રમિક આદિવાસીનો ફોન આવતા રાત્રીના 3.00 કલાકે ચિતલ લોકેશનના ઈ.એમ.ટી. હાર્દિક ભટ્ટ તથા પાઈલોટ વિજયભાઈ ધાધલ તત્‍કાલ પહોચતા ઈ.એમ.ટી. ને માલુમ પડેલ કે લેબર પેસન્‍ટદવાખાના સુધી પહોચે તેમ ન હોય તેથી સમય સુચકતા વાપરી હાર્દિકભાઈ ભટ્ટે વાડીમાંજ મહેનત કરી પ્રસૃતિ કરાવી જોડીયા બાળકોને જન્‍મ કરાવી બાળક તથા માતા બંને જીવ બચાવી યોગ્‍ય સારવાર આપી સમયસર કુંકાવાવ સી.એચ.સી.માં પહોચાડી માનવતાનું કાર્ય કર્યુ હતું.\nસમાચાર Comments Off on ચિતલની 108 ની ટીમે વાડી વિસ્‍તારમાં જોખમી પ્રસુતિકરાવી Print this News\nઅમરેલી સિવિલ હોસ્‍પિટલનો વહીવટ સંભાળતું ગજેરા ટ્રસ્‍ટ\nરાજય સરકાર સાથે થયેલ પી.પી.પી. કરાર મુજબ અમરેલી સિવિલ હોસ્‍પિટલનો વહીવટ આજે ગજેર��� ટ્રસ્‍ટે સંભાળી લીધો હતો.\nઅમરેલીની સિવિલ હોસ્‍પિટલનો વિધિવત રીતે ટ્રસ્‍ટ દ્વારા ચાર્જં સંભાળી લેવાયો હતો આ પ્રસંગે ઉદ્યોગપતિ શ્રી વસંતભાઇ ગજેરા તથા મેડીકલ ક્ષેત્રના વરિષ્ઠ તબીબો શાંતાબા મેડીકલ કોલેજના ડીન શ્રી પી.ડી. વિઠલાણી, સિવિલ સર્જન ડો. રાઠોડ, આરએમઓ ડો.ડાભી,ડો. શોભનાબેન મહેતા, ડો. જી.જે.ગજેરા, તથા શ્રી મનસુખભાઇ ધાનાણી, શ્રી ચતુરભાઇ ખુંટ, શ્રી પીન્‍ટુભાઇ ધાનાણી તથા તબીબો ઉપસ્‍થિત રહયા હતા.\nસમાચાર Comments Off on અમરેલી સિવિલ હોસ્‍પિટલનો વહીવટ સંભાળતું ગજેરા ટ્રસ્‍ટ Print this News\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00309.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2017/03/mumbai-samachar_27.html", "date_download": "2019-03-21T20:00:04Z", "digest": "sha1:D2ECCIPKWBDULNRJRHOOEAKPA434G5P2", "length": 16145, "nlines": 166, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "આપણે મહાન બનવાની જરૂર નથી (mumbai samachar) - Divyasha Doshi", "raw_content": "\nઆપણે મહાન બનવાની જરૂર નથી (mumbai samachar)\nમહિલા દિને સોશિયલ મીડિયા પર નારીનાં ગુણગાન ધરાવતી પોસ્ટ ફરવા લાગે. એ વાંચો તો મોટેભાગે હજી મહિલાઓને ગુલામ બનાવી રાખવાની જ ચાલ દેખાય. સ્ત્રી એટલે શક્તિ તે દરેક કામ હસતાં રમતાં કરી શકે. બધાને ખુશ રાખે. બધાને જ સાચવે વગેરે વગેરે એટલે ચલો સ્ત્રીને એક દિવસ સાચવો. તેને બહાર જમવા લઈ જાઓ કે ખરીદી કરાવો. જાહેરાતોમાં પણ દર્શાવે કે સ્ત્રી એટલી મૂરખ છે કે તેને નવા કપડાં કે ઘરેણાં લઈ આપો કે વાત પતી જાય. કોઈ મિત્રએ ફેસબુક પર લખ્યું કે પત્નીની મૂરખ જેવી વાતોમાં હાએ હા કરવાથી ઘરમાં શાંતિ રહે. મૂરખ જેવી વાત એટલે કે બાઈઓની વાત અને આડોશપડોશની વાત. પણ, ભાઈ એ પત્નીને ઘરકામમાં જ પ્રવૃત્ત રાખી એટલે એવું જ થાય ને. તમે એને ઘરકામમાંથી મુક્ત કરો પછી જુઓ તે પોતાનું મનગમતું કામ શોધીને આગળ વધે છે કે નહીં અરે, સ્ત્રીઓની જેમ તમે ઘરના દસ કામ કરી તો જુઓ.\nઆજે વિરોધ કરવો એ પણ ફેશન બની જાય તેની નવાઈ નથી રહી. તમે સ્ત્રીના અધિકાર વિશે કે સમાજમાં ચાલી રહેલી દોરંગી વિચારધારા વિશે કહો કે લખો એટલે તમે નારીવાદી... નારીવાદીઓને તાલિબાન સાથેય ક્રૂરતાપૂર્વક સરખાવવામાં આવે છે. નવાઈ ત્યારે લાગે જ્યારે જાણ્યા કે સમજ્યા વગર સ્ત્રીઓ પોસ્ટરો લઇને ઊભી રહી જાય. તમે કઇ બાબતનો વિરોધ કરો છો અને શું કામ કરો છો તેનો થોડો ઘણો અભ્યાસ તો દરેકે કરવો જોઇએ. કોઇ સ્ત્રીને ગાળ આપવી હોય તો નારીવાદી કહીને ઉતારી પા��ી શકાય. શું કામ તેનો થોડો ઘણો અભ્યાસ તો દરેકે કરવો જોઇએ. કોઇ સ્ત્રીને ગાળ આપવી હોય તો નારીવાદી કહીને ઉતારી પાડી શકાય. શું કામ કારણ કે આજના જમાનામાં સ્ત્રીઓ પર કોઇ અન્યાય થતો જ નથી. એવું માની લેવામાં આવે છે સો કોલ્ડ પોતાની જ સુરક્ષિત દુનિયામાં રહેતા લોકો દ્વારા.\nઇન્ટરનેટ અને બ્લોગ દુનિયાની સાથે સંપર્ક કરવા માટે સરળ અને સુલભ સાધન છે. અફઘાનિસ્તાનમાં રહેતી સ્ત્રીઓ પણ બુરખો પહેરીને, નામ બદલીને, પોતાની વાત બ્લોગ દ્વારા લોકો સુધી પહોંચાડે છે. તો આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે. વિમેન અગેઇન્સ્ટ ફેમિનિઝમ નામનો બ્લોગ. આ બ્લોગ પર સ્ત્રીઓ પોસ્ટર લઈને પોતાના ફોટા મૂકે છે. એ પોસ્ટરોમાં લખ્યું હોય છે કે હું ફેમિનિસ્ટ નથી, કારણ કે હું પુરુષ વિરોધી નથી. બીજી એક છોકરી લખે છે કે હું પ્રેમાળ માતા અને સપોર્ટિંગ વાઈફ હોવા સાથે સફળ કારર્કિદી ધરાવું છું. તો વળી ત્રીજી લખે છે કે હું સાયન્ટિસ્ટ છું અને સ્ત્રી કે પુરુષના ભેદ નથી પાળતી. તો એક લખે છે કે હું સબમિસિવ છું પણ ડિપ્રેસ્ડ નથી. મારે માસ્ટર છે પણ સેક્સુઅલી વિક્ટિમ નથી. વગેરે વગેરે.... પહેલી વાત તો એ કે નારીવાદી હોવું એટલે પુરુષ વિરોધી હોવું એ બિલકુલ નથી. સ્ત્રી અધિકારોની ચળવળ શરૂ થઈ તેમાં સ્ત્રીને એક વ્યક્તિ તરીકે સ્વીકારવાની જ વાત હતી.\nઅજ્ઞાન એ દરેક વખતે આશીર્વાદ સમાન નથી હોતું. બ્લોગ કરનારી સ્ત્રીઓએ અને નારીવાદને વખોડનાર વ્યક્તિઓએ વધુ કંઇ નહીં તો ગૂગલ પર જઇને ફેમિનિઝમના ઇતિહાસને અને તેના અર્થને ઉપરછલ્લી રીતે પણ જાણી લેવો જોઇએ. આ ચળવળ સામાજિક, રાજકીય અને આર્થિક સ્તરે સ્ત્રીઓને સમાન હક્ક મળે તે માટે શરૂ થઈ. અને જે સ્ત્રીઓ પોતાના વ્યક્તિ તરીકેના અધિકારો વિશે વાત કરતી હોય તેને નારીવાદી કહેવામાં આવી. સ્ત્રી હોવું એ ગર્વની વાત છે. તે શરમજનક બાબત નથી. પિતૃસત્તાક ખાપ પંચાયતો કે તાલિબાની વિચારધારા આજે પણ સ્ત્રીઓ પર દરેક અંકુશ અને બંધનો લાદવામાં માને છે. તેમાં ધર્મો પણ બાકાત નથી, કારણ કે દરેક ગુનાઓના મૂળમાં સ્ત્રીઓનું સ્વતંત્ર વ્યક્તિત્વ હોય છે એવું માનવામાં આવે છે. એટલી હદે સ્ત્રીઓનું પણ બ્રેઇન વોશ કરવામાં આવે છે કે તેમનેય એવું લાગવા માંડે છે કે સ્ત્રી અધિકારોની વાત કરવી એટલે પુરુષવિરોધી વાત કરવી. એ માન્યતા છે હકીકત નહીં. આ બધા માનવતાવાદીઓ કેમ તાલિબાની માનસિકતા અને ખાપ પંચાયતો વિરુદ્ધ ઊભા નથી થતા કારણ કે તેઓ પણ ���વી જ માન્યતા ધરાવતા હોય છે. હજી આજે પણ ગ્લાસ સીલિંગનો સામનો વૈજ્ઞાનિક ક્ષેત્રે કામ કરતી સ્ત્રીઓએ પણ કરવો જ પડે છે. હજી આજે પણ એક સરખું કામ કરતાં સ્ત્રી-પુરુષોના વેતનમાં ફરક હોય છે. હજી આજે પણ કેટલાંય ઘરોમાં સ્ત્રીઓને પુરુષોની સામે બોલવાનો અધિકાર હોતો નથી. હજી આજે પણ દુનિયાભરમાં રાજકારણ અને સત્તાના નિર્ણયો પુરુષોના હાથમાં જ હોય છે.\nસમાજમાં હજી આજેય સ્ત્રીઓની મૂળભૂત જરૂરિયાત અંગે આંખ આડા કાન કરવામાં આવે છે. મુંબઈની જ વાત કરું તો રોજ લાખો સ્ત્રીઓ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરે છે એ ધ્યાનમાં રાખીને લેડીઝ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. પણ મુંબઈના એકપણ પ્લેટફોર્મ પર મહિલાઓ માટેના શૌચાલય ઉપયોગમાં લઈ શકાય એવી સ્થિતિમાં નથી. શું સ્ત્રીઓ પાસેથી ઓછું ભાડું વસૂલવામાં આવે છે ખેર આ તો એક મુદ્દો છે. બાકી સ્ત્રી ભ્રૂણ હત્યા થતી સાંભળી છે, ક્યારેય પુરુષ ભ્રૂણ હત્યા સાંભળ્યું છે ખેર આ તો એક મુદ્દો છે. બાકી સ્ત્રી ભ્રૂણ હત્યા થતી સાંભળી છે, ક્યારેય પુરુષ ભ્રૂણ હત્યા સાંભળ્યું છે સ્ત્રીઓ પર એસિડ ફેંકાય છે, તેને જીવતી બાળી મુકાય છે, બળાત્કાર થાય ને ત્યારબાદ તેની ક્રૂર હત્યા પણ થાય. સ્ત્રી હોવું એ મારે માટે ગર્વની બાબત છે. સાથે મારી જાતિ પર થતા અન્યાયો અને અત્યાચારને સમજી શકું કે અનુભવી શકું છું. મને બાઈઓની વાતોમાં પણ રસ પડે છે અને ગૃહિણીની વાતોમાં પણ રસ પડે છે. એ સિવાય જો અન્યાય વિરુદ્ધ બોલવું તે ગુનો હોય તો મને નારીવાદી કહેવડાવવામાં પણ વાંધો નથી.\nTags: (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nફેસબુક ડાયરી- શબ્દો જોઈને ગુજરાતી શીખ્યા - પાંડુર...\nવાત બે જુદા વિશ્વની (mumbai samachar)\nઆપણે મહાન બનવાની જરૂર નથી (mumbai samachar)\nસાઇકોલોજી ઑફ હેટનો પુરુષ પણ બને ભોગ\nસ્ત્રી=પુરુષ: પણ એ માટે ૧૩ વરસ રાહ જોવી પડશે (mumb...\nજીવન ચલને કા નામ ચલતે રહો સુબહો શામ (mumbai samach...\nકોઢને આપ્યું નવું રૂપ (mumbai samachar)\nસ્ત્રી હોવાનો બુરખો ક્યાં સુધી પહેરવાનો\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00309.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjU5OTY%3D-82259937", "date_download": "2019-03-21T20:48:57Z", "digest": "sha1:U6DLJOMEXZKN57C3OH2LEWYCQ6HFGD2M", "length": 5903, "nlines": 89, "source_domain": "www.gujaratmirror.in", "title": "ઉત્તરપ્રદેશ: પ્રયાગરાજમાં કુંભમેળાની પારંપરિક શરૂઆત, હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા | Breaking News | Gujarat Mirror", "raw_content": "\nઉત્તરપ્રદેશ: પ્રયાગરાજમાં કુંભમેળાની પારંપરિક શરૂઆત, હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા\nઉત્તરપ્રદેશ: પ્રયાગરાજમાં કુંભમેળાની પારંપરિક શરૂઆત, હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા\nઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં આજથી કુંભ મેળાની શરૂઆત થઈ છે. ત્યારે મેળા માટે હજારો શ્રદ્ધાળુઓ મોડી રાતથી ઉમટ્યા છે. અહીં આવેલા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ના પડે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.\nખાસ કરીને સુરક્ષાની વાત કરવામાં આવે તો અહીં 22 હજાર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સાથો સાથ અર્ધસૈનિક બળની 80 બટાલિયન પણ તૈનાત કરવામાં આવ્યા છે. તો પોલીસના જણાવ્યા મુજબ આ કુંભમેળામાં પહેલીવાર એરબોર્ન સ્નાઈપર્સ પણ તૈનાત કરવામાં આવ્યા છે. સરકારે કુંભ માટે ભવ્ય અને દિવ્ય કુંભનો નારો આપ્યો છે તો પોલીસે સુરક્ષિત કુંભનો નારો આપ્યો છે. કુંભ મેળામાં પહેલીવાર એરિયલ સ્નાઈપર્સ પણ તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા માટે હ્યુમન અને ટેક ઈન્ટેલીજન્સ, એર સર્વિલન્સ, હાવાઈ સ્નાઈપર્સની મદદ લેવામાં આવી છે.\nઆ ઉપરાંત ગંગા નદીમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે 10 હજાર ક્યૂસેક પાણી પણ છોડવામાં આવશે. કુંભ મેળામાં કુલ 1 લાખ 22 હજાર ટોયલેટ પણ બનાવવામાં આવ્યા છે. આ સિવાય 15 એવા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે કે જ્યાં ખોવાયેલી કે મળેલી ચીજવસ્તુઓ જમા કરાવી શકાશે.\nભાજપે લોકસભા ચૂંટણી 182 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, લડશે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે\nજામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી શું થયું\nરાજકોટઃ પુનિત નગર વિસ્તારમાં કુખ્યાત પાર્થરાજ સિંહ જાડેજાની પ્રેમ પ્રકરણમાં હત્યા\nજામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી શું થયું\nભાજપે લોકસભા ચૂંટણી 182 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, લડશે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે\nIPL-2019: ગુજરાતના 7 સ્ટાર્સ પર સૌની નજર\nઅભિનેત્રી હોટેલનો ‘રોલ’ કરી છૂમંતર\nવરૂણ ધવન કિસ ‘કિસ’કો સંભાલે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00309.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/kashmir-security-forces-have-new-mantra-try-catch-them-alive-039106.html", "date_download": "2019-03-21T20:19:42Z", "digest": "sha1:CQSBP6CL2TTPAQJXC73UUXXGT4ZTLZVK", "length": 12083, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "કાશ્મીરમાં આતંકને નાબૂદ કરવા માટે એક નવું સૂત્ર, 'તેમને જીવતા પકડો ' | Kashmir: Security forces have new mantra 'Try to catch them alive' - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n8 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nકાશ્મીરમાં આતંકને નાબૂદ કરવા માટે એક નવું સૂત્ર, 'તેમને જીવતા પકડો '\nશ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓ સામેની તેમની વ્યૂહરચનામાં ફેરફાર કર્યા છે. સુરક્ષા દળોએ કાશ્મીરમાં નવું સૂત્ર આપ્યું છે - તેમને જીવતા પકડો. એવું કહેવામાં આવી રહ્યું છે કે કાશ્મીરમાં આ નવા સૂત્રનો મુખ્ય ઉદ્દેશ હશે કે - આતંકવાદી સંગઠનમાં જોડાનારા નવા છોકરાઓને જીવતા પકડ્યા પછી, સુરક્ષા દળો તેમને તેમના પરિવારમાં પાછા જવા માટે પ્રેરણા આપશે.\nઆર્મી ગ્રાઉન્ડ નેટવર્કને તોડી પાડવા માંગે છે\nસુરક્ષા દળોના અધિકારીઓ કહે છે કે આ વ્યૂહરચનાનો મુખ્ય હેતુ આતંકવાદીઓના ગ્રાઉન્ડ નેટવર્ક્સને નષ્ટ કરવાનો છે. તેઓ જમીન પર કામ કરનારાઓને કટ્ટર બનાવી તેમને જહાદમાં મોકલનાર સામે કડક પગલાં લેવામાં આવશે.\nસુરક્ષા દળોનું નવું સૂત્ર, 'તેમને જીવંત પકડવા'\nઆ સમગ્ર મુદ્દા વિશે વરિષ્ઠ અધિકારીઓ કહે છે કે, 'અમારું લક્ષ્ય આતંકવાદીઓને જીવંત પકડવાનું છે અને તેમની ફરિયાદોને સમજવા માટે છે. છેવટે, 15 અથવા 16 વર્ષની કિશોર આ હદ સુધી 'બ્રેનવોશ' ન હોઈ શકે કે તે એન્કાઉન્ટરમાં મૃત્યુ પામશે.છેલ્લા ઘણા મહિનાઓમાં આવા ઘણા યુવાનો દેખાયા છે જેઓ આતંકવાદી સંગઠનમાં જોડાયા છે. પરંતુ, પાછળથી તે ફરી પોતાના પરિવારમાં પાછા ફર્યા છે.\nઆતંકવાદીઓ ને જીવંત પકડવા પર ભાર મૂકવામાં આવશે- અધિકારીઓ\nસુરક્ષા દળો કહે છે કે માહિતી પ્રાપ્ત કર્યા પછી પગલાં લેવામાં આવશે. પરંતુ આતંકવાદી સંગઠનોમાં સામેલ આતંકવાદીઓ જીવંત પકડવાનો આગ્રહ રાખશે. એક અધિકારી કહે છે કે કાશ્મીરમાં અમને ગ્રાઉન્ડ ઇન્ટેલિજન્સ સિસ્ટમમાંથી સંકેત મળ્યો છે કે ઘણા યુવાનો પાછા ફરવા માંગે છે. કેટલાકના માતા-પિતાએ અમારો સંપર્ક કર્યો છે અને અમને તેમની સામાન્ય જીવન અને શિક્ષણ ફરી શરૂ કરવામાં મદદ કરવા માટે કોઈ ખચકાતા નથી.\nમ્યાનમાર બોર્ડર પર સેનાની સર્જીકલ સ્ટ્રાઈકમાં ઘણા આતંકી ઠાર, ડ્રોનનો પણ ઉપયોગ\nપંજાબ અને કાશ્મીરમાં ઉડ્યાં ભારતીય વાયુસેનાનાં વિમાન, પાકિસ્તાનમાં ડર્યા લોકો\nDRDO માં તૈયાર થઈ એવી દવા જે આતંકી હુમલામાં બચાવશે સૈનિકોના જીવ\nસેનાએ આપ્યો સંદેશ, કાશ્મીર ઘાટીમાં દરેક આતંકી ખતમ થવા સુધી ચાલશે મિશન\nત્રાલ એનકાઉન્ટરમાં માર્યો ગયો પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ મુદાસિર ખાન\nજમ્મુ કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં 3 આતંકી ઠાર\nરાજસ્થાનના શ્રીગંગાનગરમાં સેનાએ પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું\nજમ્મુ કાશ્મીર: પુંછમાં ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાની પોસ્ટ બરબાદ કરી\nહવે જો કોઈ આતંકી હુમલો થયો તો ફરીથી થશે એર સ્ટ્રાઈક\nઅચાનક લાશો વચ્ચેથી ઉઠેલા આતંકીએ કર્યુ અંધાધૂંધ ફાયરિંગ, 4 જવાન શહીદ\nઅભિનંદનના છુટકારા વચ્ચે પાકિસ્તાનના ખતરનાક ષડયંત્રનો ખુલાસો, મળ્યાં સબૂત\nભારત આવ્યા વિંગ કમાન્ડર અભિનંદન, વાઘા બોર્ડર પર લાગ્યા 'ભારત માતા કી જય'ના નારા\nઘરે આવ્યા આપણા અભિનંદન, સ્વાગતમાં લોકો થયા ગાંડા\nindian army jammu and kashmir ભારતીય સેના જમ્મુ કાશ્મીર\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00309.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?m=20180913", "date_download": "2019-03-21T19:41:27Z", "digest": "sha1:2L2XGH65YJW5GPG5FC7QKCB73ABOC3PC", "length": 14150, "nlines": 68, "source_domain": "avadhtimes.net", "title": "September 13, 2018 – Avadh Times Breaking News", "raw_content": "\nબગસરામાં પાલિકા ભવન માટે રૂા.એક કરોડ મંજૂર\nબગસરામાં જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી આર.સી. ફળદુ અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હિરેન હિરપરાના પ્રયાસોથી બગસરામાં પાલિકા ભવન માટે રૂા.એક કરોડ મંજૂર થતા બગસરામાં આનંદની લાગણી ફરીવળી છે.હાલમાં બગસરા નગરપાલિકા શોપીંગ સેન્‍ટરની દુકાનમાં બેસીને બગસરા શહેરની સેવાનો કારભાર ચલાવી રહેલ છે અને બગસરા પાલિકાને પોતાનુ મકાન આવવાનો પ્રશ્‍ન છેલ્લા પાંચ વર્ષથી અટકયો હતો. પરંતુ બગસરા નગર પાલિકામાં ભાજપનું રાજ આવતા પ્રશ્‍ન હલ થયો છે જેના માટે શ્રી ફળદુ અને શ્રી હિરપરાનો પાલિકા પ્રમુખ શ્રી ચંપાબહેન બઢીયા તથા ઉપપ્રમુખ શ્રી નિતેશભાઇ ડોડીયા, અને શહેર ભાજપ પ્રમુખ શ્રી એ.વી. રીબડીયા અને જિલ્લા ભાજપ મંત્રીશ્રી રાજુભાઇ ગીડાએ બગસરાની જનતા વતી આભાર માનેલ છે.\nસમાચાર Comments Off on બગસરામાં પાલિકા ભવન માટે રૂા.એક કરોડ મંજૂર Print this News\nઅમરેલીમાં 1101 વિદ્યાર્થીઓનું ભવ્‍ય સન્‍માન કરાયું\nઅમરેલી, 2/8/18 ના રોજ પટેલ સંકુલ માશ્રી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ અમરેલી દ્વારા અગિયારમો તેજસ્‍વી તારલાઓ તેમજ સમાજની ગોંરવન્‍તિ પ્રતિભા ઓનુ ભવ્‍ય રીતે સન્‍માન સમારોહ યોજાયેલ આ કાર્યક્નમ ના દીપ પ્રાગટય આગ્રણી મનુભાઈ કાકડિયા ઉધોગપતિ અશોકભાઈ ગજેરા ગોરધનભાઈ અકબરી ભક્‍તિરામ બાપુ લવજીબાપુ તેમજ લેવા પટેલ સમાજ ના મોભી ઓદ્વારા કરવામાં આવેલ કાર્યક્નમ ના પ્રમુખ અઘ્‍યક્ષ વક્‍તા ધનશ્‍યામભાઈ લાખાણી તેમજ કનુભાઈ કરકરપોતાની આગવી શૈલી માં વિઘ્‍યાર્થી તેમજ પ્રમુખ ડી કે રેયાણી સ્‍વાગત પ્રવચન કરેલ તેમજ ઉદ્વધોસક તરીકે હરેશ બાવીશી એ કરેલ આભારવિધિ સંજય રામાણી એ કરેલ કાર્યક્નમ નું સંચાલન ભીખુભાઈ કાબરીયા કરેલ સેવાકીય કાર્ય શેક્ષણિક કાર્ય સંગઠન કાર્યક્નમ બાબતે જે કાઈ ભવિસ્‍યમાં જરૂરત પડે તેમાં અમારો સંપૂર્ણ સહકાર સહેસે સમાજ તમામ અગ્રણીઓએ ખાતરી આપેલ ઉપરોક્‍ત કાર્યક્નમમાં ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થી સમાજની પ્રતિભા જેવી કે ડોકટર પીએચડી એન્‍જીરિંગ તમામ ફેકલ્‍ટી તથા ક્ષત્રમાં સફળતા ના શિખરોસર કરે તેવા તમામ દીકરા દીકરી ઓનું ટ્રવેલિંગ બેગ મોમેન્‍ટ, સિલ્‍ડ તેમજ સન્‍માન પત્ર થી સમાજના મોભીઓ દ્વારાસન્‍માન કરવામાં આવેલ આ કાર્યક્નમ સમાજ લોકો બહોળી સંખ્‍યામાં હાજર રહ્યા હતા જીગે્રશ કયાડા જેકે બેગ સારો સહકાર આપેલ આ સન્‍માન સમારોહ મા�� ઉપસ્‍થિત રાજસ્‍વી રતનો નારણભાઈ કાછડિયા, વિરજીભાઈ ઠુંમમર કોકિલાબેન કાકડિયા જનકભાઈ તળાવિયા કોવશીક કવેકરીયા હિરેનભાઈ હિરપરા હાર્દિક કાનાની પ્રદિપભાઈ કોટડીયા શંભુભાઈ ધાનાણી વિપુલભાઈ સેલડિયાસમાજ અગ્રણી તેમજ ઉદ્યોગપતિ દાતા કાળુભાઈ ભડેરી, કાળુભાઈ તારપરા, વસંતભાઈ મોવલીયા,દિનેશભાઈ બાભરોલિયા પ્રેમજીભાઈ ડોબરિયા, દકુભાઈ ભુવા એમ કે સાવલિયા કેયુર રેયાણી એ બી કોઠીયા કાંતિભાઈ વધાસીયા રીધેસ નાકરાણી આર કે રેયાની ધનશ્‍યામ રેયાણી પંકજભાઈ ધાનાણી ચંદુભાઈ સાવલિયા ગોધનભાઈ માંદલિયા ભરતભાઈ ચકાણી મનુભાઈ દેસાઈ કાળુભાઈ શુહાદગીયા ચતુરભાઈ ખુંટ વલ્‍લભભાઈ રામાણી મનસુખભાઈ ધાનાણી બ્રિજેશભાઈ પલસાના મગનભાઈ વસોયા નિલેશભાઈ દેસાઈ નંદલાલભાઈ ભડકણ નિમેશભાઈ બાભરોલિયા જગદિશભાઈ તલાવિયા તમામ સભય વાલીઓ વિદ્યાર્થીઓ આ કાર્યક્નમ સફળ બનાવવામાં અરજણભાઈ કોરાટ રમેશભાઈ બાબરિયા નિલેષભાઈ મુલાણિ, કેતનભાઈ કાબરિયા કવશલ ભીમાણી રાહુલ ધાડિયાસુરેશભાઈ દેસાઈ ધનશ્‍યામ રેયાણી જયંતી કાબરિયા ભરતભાઈ પાનસુરિયા તેમજ સમાજ ની ટીચર ટીમ ભરતભાઈ બાવીશી, પંકજભાઈ કાબરીયા કલ્‍પેશભાઈ કાબરીયા મહેશભાઈ રામોલીયા મુકેશભાઈ સોરઠીયા ગોટી પ્રદિપભાઈ સાવલીયા રાકેશભાઈ એ બે સાકરિયા સી પી ગોંડલીયા ભાવેશભાઈ ભાલિયા જયેશભાઈ સાવલિયા કાકડિયા અલ્‍પેશભાઈ ચંદ્રેશ સાવલિયા વિરલ કાનાણી હીમાન્‍સુભીમાણી જીતુબુહા ચેતન રેયાણી વિપુલ બાલ્‍ધા ચંદ્ર સાવલિયા મૂકેશભાઈ વડાલિયા ધીરૂભાઈ દિપક ધાનાણી જયસુખ સોરઠીયા મીનીસેઠ વિમલ દેવાની મહેશભાઈ રામોલિયા ધીરૂભાઈ ઠુંમમર અલ્‍પેસ કાકડિયસા ભારત સોજીત્રા ભૂપતભાઈ ઉધાડ પ્રણવ માલવિયા ચિરાગ ઠુંમમર સી કે રામાણી ચીમનભાઈ સોજીત્રા સંજયભાઈ માલવિયા જયસુખભાઈ સોરઠીયા દિપકભાઈ ધાનાણી ચકકગઢરોડ નાં તમામ શિક્ષીક ટીમ ગા્રફી સાધનાં સ્‍ટુડિયો ફ્રીમાં કરેલ સંસ્‍થા તમામ સભયો તેમજ પટેલ સંસ્‍કુલ નો કાર્યક્નમમાં કેમ્‍પસ નો ઉપયોગ કરવા બદલ સંસ્‍થા એ પટેલ સંસ્‍કુલ આભાર વ્‍યક્‍ત કરેલ લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટતમામ શભ્‍શ્રીઓ નો સહકાર મળલ હતો તેમ સંજય રામાણીની યાદીમાં જણાવે છે.\nસમાચાર Comments Off on અમરેલીમાં 1101 વિદ્યાર્થીઓનું ભવ્‍ય સન્‍માન કરાયું Print this News\nઅમરેલી શહેર અને જીલ્‍લામાં આજથી ગણપતિ ઉત્‍સવનો પ્રારંભ\nઅમરેલી શહેર અને જીલ્‍લામાં આજથી 10 દિવસ ગણપતિ ઉત્‍સવનો પ્રારંભ થનાર છે. ત્‍યારે શહેર અને જીલ્‍લામાં જુદા-જ્રદા વિસ્‍તારોમાં પંડાલો ઉભા કરી ધજા પતાકા અને રોશનીથી સુશોભન કરવામાં આવેલ છે. 10 દિવસ યોજાનાર ગણપતિ મહોત્‍સવ દરમિયાન પુજન આરતી વિવિધ સ્‍પર્ધાઓ, સાંસ્‍કૃતિક કાર્યેક્નમો, સત્‍યનારાયણ ભગવાનની કથા તેમજ મહાનુભાવોના હસ્‍તે આરતી સહિતના કાર્યક્નમો યોજાનાર છે. ગણપતિ ઉત્‍સવ ઉજવવા માટે જીલ્‍લાભરમાં તડામાર તૈયારીઓ સાથે આખરીઓપ આપવામાં આવી રહ્યો છે અને યુવાનોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. અમરેલી શહેરમાં જુદા-જુદા વિસ્‍તારોમાંથી ડી.જે. અને બેન્‍ડ વાજા સાથે અબીલ ગુલાલની છોળો સાથે શહેરના મુખ્‍યો માર્ગો પર શોભાયાત્રા ફરશે. અને ત્‍યારબાદ પંડાલોમાં વિધિપુર્વક ગણપતિની મુર્તિનું સ્‍થાપન કરવામાં આવશે. અમરેલી શહેરમાં નાગનાથ મહાદેવ ગણપતિ હોલ, પોલીસ હેડ કવાર્ટર, સરકાર વાડા, ચોરાપા વિસ્‍તાર, જેસીંગપરા વિસ્‍તાર, લાઠીરોડ, ચિતલ રોડ, માણેકપરા, ચક્કરગઢ રોડ સહિત શહેરના વિવિધ સોસાયટી વિસ્‍તારોમાં યુવક મંડળો દ્વારા ગણપતિ ઉત્‍સવ ઉજવવા ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.\nસમાચાર Comments Off on અમરેલી શહેર અને જીલ્‍લામાં આજથી ગણપતિ ઉત્‍સવનો પ્રારંભ Print this News\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%95%E0%AA%88%E0%AA%95-%E0%AA%86%E0%AA%B5%E0%AB%80-%E0%AA%96%E0%AB%82%E0%AA%AC%E0%AB%80%E0%AA%93-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AF-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B8%E0%AA%AB%E0%AA%B3/", "date_download": "2019-03-21T19:53:48Z", "digest": "sha1:ZMYRFCB4HUKYLZBBIB3KU4AZB7ETWHT4", "length": 5889, "nlines": 83, "source_domain": "www.janvajevu.com", "title": "કઈક આવી ખૂબીઓ હોય છે એક સફળ વ્યક્તિમાં... - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / સાહિત્ય / કઈક આવી ખૂબીઓ હોય છે એક સફળ વ્યક્તિમાં…\nકઈક આવી ખૂબીઓ હોય છે એક સફળ વ્યક્તિમાં…\nતમે એક સફળ વ્યક્તિ છો એમ જાણવું હોય તો શું કરશો \nવેલ, એનો એક રસ્તો છે. નીચે જણાવેલા વિધાનો સાથે તમે કેટલા સહમત છે એ જોઈ જાઓ અને પછી જુવો\nકે તમે સફળ છો કે કેમ \n૧. સફળ વ્યક્તિનું જીવન ધ્યેય નક્કી હોય છે.\n૨. એ હંમેશા સમસ્યામાં ગુચવાય જવાને બદલે એના ઉકેલ ઉપર વધારે ધ્યાન આપે છે.\n૩. એને નિષ્ફળતા ડરાવી કે ડગાવી જતી નથી.\n૪. એનો આત્મવિશ્વાસ દ્દ્રઢ હોય છે, અડગ હોય છે.\n૫. કોઈ પણ પરિસ્થિતિને હકારાત્મક નજરે જોઇને એમાં એ સફળ થાય છે.\n૬. એ સતત નવું અને ઉપયોગી શીખવાની વૃત્તિ ધરાવે છે.\n૭. કોઈ ટીકા કરે તો એમાં એ સ્વસ્થ રહી એમાંથી એ પોતાની ભૂલ સમજ�� સવાયો લાભ મેળવે છે.\n૮. કાંટામાં ગુલાબ અને ગુલાબમાં કાંટા બંને નો આનદ લઇ શકે છે.\n૯. સતત બીજાને મદદ કરવા તત્પર રહે છે.\n૧૦. એમના માટે જીવનમાં સંઘર્ષ નહિ, સંઘર્ષમાં જીવન છે.\n૧૧. એ સચેત હોય છે, પણ શંકાશીલ નહિ.\n૧૨. જોખમ ઉઠાવે પણ આંધળું નહિ, ગણતરી પૂર્વકનું.\n૧૩. ઉંચી જવાબદારી લઇ એ કામને પૂર્ણ કરવામાં વિશ્વાસ ધરાવે છે.\n૧૪. અનિશ્ચિતતાથી ડર્યા વિના સતત આગળ વધે છે.\nપૈસાવાળા ઘરની વહુ – એક સાસુએ કર્યું અદ્ભુત કાર્ય જેનાથી વહુ થઇ ગઈ ધન્ય…\nસપ્તમે સખા – લગ્નજીવનનો એક નવો જ દ્રષ્ટિકોણ મળ્યો.. મિત્રતાનો દ્રષ્ટિકોણ..\nઆભાસી મોહજાળ – એક પરણિત પુરુષ ખેચાઈ રહ્યો છે બીજી યુવતી તરફ તો શું થશે…\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 31,176 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 22,079 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 20,777 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 20,340 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,133 views\nમગજ ફ્રેશ કરી દે તેવા ફોટોઝ\nઅહી દર્શાવવામાં આવેલ ફની ફોટોઝ ને તમે પહેલા ક્યારેય નહિ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9A%E0%AA%B5%E0%AA%B3%E0%AA%B5", "date_download": "2019-03-21T21:03:44Z", "digest": "sha1:QJ2IA6S7CGYIYBXOGGMT2MM7QCAZPWMS", "length": 3503, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ચવળવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nચવળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A5%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80", "date_download": "2019-03-21T21:02:18Z", "digest": "sha1:QBISJPQJKFSV6UESCFJ263HF5V7Y3EWM", "length": 3791, "nlines": 93, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "માથાવટી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nમાથાવટી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nસાલ્લો ન બગડે માટે તેના માથા ઉપરના ભાગ નીચે સીવેલો અસ્તરનો કકડો.\nમાથાના કપડા પર પડેલા તેલના ડાઘા.\nમાથું+वृत्ति (सं.) ગોળ ભાગ\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2018/06/blog-post_11.html", "date_download": "2019-03-21T19:57:20Z", "digest": "sha1:KYLF2QBYVFNYQDOR2G5VHXBQXIIDDROL", "length": 20386, "nlines": 172, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "માતૃત્વની કસોટી આકરી - Divyasha Doshi", "raw_content": "\nમાતૃત્વની અનુભૂતિ સ્ત્રી માટે મહત્ત્વની હોય જ છે, પરંતુ ત્યારબાદ તેની કારર્કિદી પર બ્રેક લાગવી જોઈએ આ સવાલ આધુનિક નારીનો પીછો નથી છોડતો.\nજે લોકોને સ્પોર્ટસમાં રસ હશે તેમણે અને ન રસ હોય તેમણે પણ સેરેના વિલિયમ્સનું નામ તો સાંભળ્યું જ હશે. ન સાંભળ્યું હોય તેમને માટે વિગતો, સેરેના વિલિયમ્સ અમેરિકન ટેનિસ પ્લેયર છે. તેણે સિંગલ, ડબલ્સ મળીને કુલ 39 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે. 23 વખત તેણે સિંગલ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ મેળવ્યું છે. તો 14 વખત વિમેન્સ ડબલ્સમાં, 2 વાર મિક્સ ડબલ્સ જીતી છે. દરેક ટેનિસ ટાઈટલ જીતનારી તે રોડ લેવર અને સ્ટેફી ગ્રાફ બાદ ત્રીજી ખેલાડી છે. તેની સ્ટ્રેન્થ એટલી છે કે તે દરેક સરફેસ પર (ક્લે, હાર્ડ અને લોન) રમી શકે છે અને જીતી શકે છે. તે ગયા વરસ સુધી નંબર વન રેન્કિંગ ધરાવતી હતી. પણ આ વરસે તેને કોઈ રેન્ક આપવામાં નથી આવ્યો અને તે વિશે વિશ્વભરમાં ચર્ચાઓ ચાલી હતી.\nસેરેનાએ ગયા વરસે બાળકીને જન્મ આપ્યો. તેણે ટેનિસની રમતમાંથી એક વરસનો બ્રેક લીધો હતો. દીકરીના જન્મ બાદ તેને લોહીમાં ગાંઠા પડી જવાને કારણે ફરીથી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. તેની પ્રસુતિ ઘણી પીડાદાયક રહી હતી. એટલે ત્યારબાદ તેના શરીરને રિકવર થવા માટે અને માતૃત્વને માણવા માટે બ્રેક લીધો હતો. આ વરસે તેણે ફરી પાછા ટેનિસ કોર્ટમાં રમવા આવવાનું નક્કી કર્યું ત્યારે એને કોઈ સિડિંગ એટલે કે રેન્કિંગ ન આપવામાં આવ્યો. જે ટેનિસ એસોસિઅશનનો નિયમાનુસાર છે. આ પહેલાં પણ બીજી ટેનિસ સ્ટાર્સે (કીમ ક્લિજસ્ટર, વિક્ટોરિયા એઝરેન્કા) બાળકને જન્મ આપ્યાના બ્રેક બાદ ફરીથી રમતમાં આવ્યા હતા ત્યારે નવેસરથી શરૂઆત કરવી પડી હતી. કીમ ક્લિજસ્ટરે 2009માં કમબેક કરીને ચેમ્પિયન ટ્રોફી પણ જીતી હતી. જો કે તે સમયે તે 26 જ વરસની હતી. સેરેના વિલિયમ્સ 23 વાર ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન બની ચૂકી હોવા છતાં તેણે ફરીથી શરૂઆત કરવાની આવી, એટલે કે ગયા વરસની નંબર વનને આ વખતે 451 રેન્ક આપવામાં આવ્યો. આમ જોઈએ તો રમતમાં પર્ફોમન્સ અને જીત જ મહત્ત્વના હોય છે તે છતાં રેન્કિંગ માટે ઊહાપોહ થયો. તેને નોનસિડિંગ રેન્જમાં મૂકવામાં આવી તેનો મતલબ એ થાય કે તેના જીતવાના ચાન્સ છે જ નહીં. પહેલાં 32 રેન્કમાંથી જીતવાની શક્યતા નક્કી કરાતી હોય છે.\nકેટલાકનું માનવું છે કે પ્રસુતિ બાદ સ્ત્રીએ ફરીથી નવેસરથી શરૂ કરવાનું હોય તેનો અર્થ એ કે સ્ત્રીની ક્ષમતા પર શંકા કરવામાં આવે છે. પુરુષો પિતા બન્યા બાદ બ્રેક લેતા નથી અને રેન્ક ખોતા નથી. સેરેના તો ખૂબ જ સક્ષમ ખેલાડી રહી ચૂકી છે. તેણે વરસનો બ્રેક શું લીધો નંબર વન પરથી સાવ છેલ્લે મૂકી દેવામાં આવે કારણ કે તેણે બાળકને જન્મ આપ્યો છે. જો આ ભેદભાવ સ્ત્રીના માતૃત્વ ધારણ કર્યા બાદ થશે તો કોઈ ટેનિસ સ્ટાર નિવૃત્તી પહેલાં માતા બનવાનું ઈચ્છશે જ નહીં. માતૃત્વને મહાન ગણવામાં આવે છે, પરંતુ ત્યારબાદ સ્ત્રીને એક વ્યક્તિત્વ તરીકે જોવામાં કે મૂલવવામાં નથી આવતી. આપણે ત્યાં તો બાળકને જન્મ આપ્યા બાદ ફિલ્મમાં સ્ત્રીને મુખ્ય ભૂમિકામાં પણ લોકો જોવા તૈયાર નથી હોતા. બાળકને જન્મ આપ્યા બાદ સ્ત્રીની કારર્કિદી પર સવાલ ઊઠવા લાગે છે. ટેનિસ સ્ટાર સેરેનાને માટે પણ આ જ માપદંડ રાખવામાં આવ્યા ત્યારે એ ચર્ચાનો વિષય બને છે. તે છતાં સેરેના રેકેટ લઈને મેદાનમાં ઉતરે છે. તે પોતાની દીકરીના જન્મથી ખૂબ ખુશ છે. જો કે જ્યારે આ લેખ લખાઈ રહ્યો હતો ત્યારે જ સેરેના છેલ્લી ઘડીએ તેના છાતીના મસલ્સના પેઈનને કારણે ફ્રેન્ચ ઓપનમાંથી બહાર નીકળી ગઈ છે. સતત જીતનારી યોદ્ધાએ છેલ્લી ઘડીએ બહાર થઈ જવું પડે લડ્યા વિના તે દુખદ બાબત હોઈ શકે અને તેમાં પણ જ્યારે તે માતા બન્યા બાદ પહેલીવાર હરિફાઈમાં શામેલ થતી હતી. જો કે એણે દરેક પરિસ્થિતિને એક વિરલ યોદ્ધાની જેમ જ સ્વીકારી લીધી છે. તેણે ખૂબ સ્વસ્થતાપૂર્વક કહ્યું કે ‘ હું દરેક હતાશાથી ઉપર ઊઠી ગઈ છું. મેં ઘણું ગુમાવ્યું છે ખાસ કરીને માતા બન્યા પછી. પ્રેકટિશ કરવા માટે મારી દીકરીની સાથે વિતાવવાનો સમય. હું પ્રેકટિસ કરતી હોઉને મોનિટર પર મારી નજર પડે અને દીકરીને રમતી જોઉં ત્યારે થતું કે તેની પાસે પહોંચી જાઉં, પણ મને ખબર છે કે તમારે કશુંક પામવા માટે કશુંક ખોવું પડે છે. હું પાછી આવીશ આ જ કોર્ટ પર અને મારું સ્થાન પાછું મેળવીશ. ’\nમાતા બનવું એટલે કેટલી મોટી જવાબદારી છે તે સેરેના ખૂબ સારી રીતે જાણે છે. અને ખુશ છે કે તેને દીકરી મળી છે. એણે થોડા મહિના પહેલાં એક મેગેઝિનને મુલાકાતમાં જે કહ્યું હતું તે દરેક સ્ત્રીએ યાદ રાખવા જેવું છે. તેના વાક્યો વાંચીને થયું કે સેરેના શું કામ ટેનિસની રાણી છે. તે ખૂબ સ્પષ્ટતાથી વિચારે છે અને પોતાનું આગવું વ્યક્તિત્વ ધરાવે છે એટલે. તેણે કહ્યું કે “ સ્ત્રીઓ હંમેશા પોતાને મર્યાદિત રીતે જ જુએ છે. મેં પણ એવી ભૂલ કરી હતી. હું જ્યારે અઢારમું ગ્રાન્ડ સ્લેમ જીતવા જઈ રહી હતી ત્યારે ખૂબ જ સ્ટ્રેસમાં હતી. જીતી શકીશ કે નહીં તેની શંકામાં રહેતી હતી એટલે દરેક મેચ હારી રહી હતી તે વરસે. મારા કોચ પેટ્રિકે યુએસ ઓપન વખતે આ વાત નોંધી અને કહ્યું કે સેરેના આ મને સમજાતું નથી કે તું અઢારમી વખતના ગ્રાન્ડ સ્લેમ માટે શું કામ વિચારે છે, શું કામ 30 કે 40માં ગ્રાન્ડ સ્લેમ વિશે વિચારતી નથી. એ શબ્દો મને અસર કરી ગયા. હું અઢારમી વખત જ નહીં ત્યારબાદ ઓણીસમી, વીસ, એકવીસ વખત ચેમ્પિયન બનતી ગઈ. જીતતી ગઈ. જો હું પહેલાં નંબરે ઊભી રહી શકતી હોઉં તો શા માટે મારે બીજા નંબરે ઊભા રહેવું જોઈએ આપણે સ્ત્રીઓ જ મર્યાદિત રીતે વિચારતી હોઈએ છે. મને સમજાતું નથી કે સ્ત્રીઓ કેમ મર્યાદિત બનીને વિચારે છે, પણ એટલું સમજાય છે કે આપણને કેટલીકવાર સમજાવવામાં આવે છે કે શીખવાડવામાં આવે છે કે પુરુષોની જેમ વધુ ઊંચા સપના ન જોવા જોઈએ. આપણે પણ વડાપ્રધાન કે ચીફ ઓફિસર બની શકીએ એવો વિચાર આપણામાં રોપવામાં આવતો નથી. જ્યારે એ જ ઘરમાં છોકરાને કહેવામાં આવે છે કે તે જે ઈચ્છે તે બની શકે છે. મને ખૂબ આનંદ છે કે મારે દીકરી છે. મારે તેને શીખવાડવું છે કે સપના જોવાની ને તેને પૂરા કરવા માટે કોઈ મર્યાદા તેને માટે નથી. હું સમજણી થઈ તે પહેલાંથી જ ટેનિસ રમતી હતી, મને ફક્ત ફિનિંશિંગ લાઈન જ દેખાતી હતી, અને જ્યારે તમને ફિનિશિંગ લાઈન દેખાતી હોય છે ત્યારે તમે ધીમા નથી પડતા ક્યારેય. ”\nમાતા બન્યા બાદ સ્ત્રીને જાહેરજીવનમાંથી ઘરમાં પૂરી દેવામાં આવે છે. બાળકને જન્મ આપ્યા બાદ ઉછેર તો પિતા પણ કરી જ શકે છે, પરંતુ પિતાને દરેક જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે છે. માતૃત્વ ધારણ કર્યા બાદ સ્ત્રી નબળી નથી પડતી પણ વધુ સક્ષમ બને છે. તે વિશ્વની રચયિતા છે તે ધીમી પડતી નથી. સેરેના કહે છે એમ માનસિકતા જ છે જે સ્ત્રીને મર્યાદિત વિચારધારામાં બાંધી રાખે છે. અને એ માનસિકતા તેના મગજમાં રોપવામાં આવે છે સમાજ દ્વારા, હવે તેમાં બદલાવ આવી રહ્યો છે. સેરેના વિલિયમ્સ ઘાયલ હોવાને કારણે હરિફાઈમાંથી બહાર છે, માતૃત્વએ તેને વધુ ફોકસ દૃષ્ટિકોણ આપ્યો છે. સ્ત્રીનું શરીર નબળું હોત તો તે બાર બાર બાળકોને જન્મ આપી જ શકે નહીં. આદિવાસી સ્ત્રીઓ તો બાળકોને જન્મ આપ્યા બાદ તરત જ પાછી ખેતરમાં કામ પર લાગી જતી હોય છે.\nTags: નારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nઈસ શહરમેં હર શખ્સ પરેશાં ક્યું હૈ\nજિંદગી ફૂટબોલનું મેદાન છે\nરડવા માટે ખભો અને વાત કરવા માટે કાન જરૂરી છે\nરમતને જાતિભેદ હોય ખરો\nમિયાં ફુસકી કે તભા ભટ્ટને જાણો છો\nપુરુષોને દિલ ખોલીને વાત કરતા નથી આવડતું\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00311.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2018/07/blog-post_12.html", "date_download": "2019-03-21T20:38:20Z", "digest": "sha1:FA645AIDPUGBZJ2XCX5DT7CIJ564KCME", "length": 23735, "nlines": 170, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "માય નેમ ઈઝ શીલા... - Divyasha Doshi", "raw_content": "\nમાય નેમ ઈઝ શીલા...\nઓશો રજનીશની સેક્રેટરી રહી ચૂકેલી મા આનંદશીલા ફરી ચર્ચાનો વિષય બની છે\nદરેક વ્યક્તિમાં સ્ત્રીત્વ અને પુરુષત્વ હોય છે. અર્ધનારીશ્ર્વર શિવની કલ્પના આપણે ત્યાં છે જ. પ્રખ્યાત માનસચિકિત્સક યુંગ પણ કહે છે કે દરેક વ્યક્તિમાં સ્ત્રીત્વ અને પુરુષત્વ એમ બન્ને સ્વરૂપો હોય છે. ક્યારે કયું પાસું આગળ આવશે તે કહી ન શકાય. યુંગ કહે છે કે બેમાંથી એક સ્વરૂપ સબકોન્શિયસ રૂપે હોય છે. ડોમિનન્સ એટલે કે સત્તાશાળી વ્યક્તિત્વ હોય તો પૌરૂષીય સ્વરૂપ (મસ્ક્યુલિન) કામ કરતું હોય છે અને સત્તાવાહી વ્યક્તિત્વ ન હોય સમર્પિતભાવ હોય તો સ્ત્રીત્વ(ફેમિનાઈન) ડોમિનન્ટ હોય છે. જોકે આજે આધુનિક યુગમાં મોટેભાગે દરેક વ્યક્તિ સંજોગ પ્રમાણે બન્ને સ્વરૂપોને બેલેન્સ કરતી હોય છે. વાત થઈ રહી છે મા આનંદશીલાની. શીલા અંબાલાલ પટેલ ગુજરાતી યુવતી 1949માં વડોદરામાં જન્મી અને 18મા વરસે અમેરિકા ભણવા ગઈ ત્યારબાદ વિદેશી પતિ સાથે ભારત આવી, ભગવાન રજનીશ સાથે જોડાઈ અને મા આનંદશીલા બની ત્યાર પછીનું તેનું જીવન આજે મીડિયામાં ચર્ચાનો વિષય બની રહ્યું છે.\nવાઈલ્ડ વાઈલ્ડ ક્ધટ્રી નામની ડોક્યુમેન્ટરીમાં રજનીશ કરતાં પણ મા આનંદશીલાનું પાત્ર લોકોને આઘાત આપી ગયું. આખીય ડોક્યુમેન્ટરીમાં આનંદશીલા વાણીમાં કોઈ જ ઉતારચઢાવ વિના પોતાની વાત કરે છે. એકાદ સમયે તેની આંખમાંથી આંસુની ધારા વહે છે ભગવાન રજનીશ કહેતા અને તેમની વાત કરતાં. સ્પષ્ટ દેખાય છે કે શીલા એમના ગળાડૂબ પ્રેમમાં હતી. પ્રેમ કરવો કંઈ ખરાબ નથી પરંતુ રજનીશ અને શીલા વચ્ચેના સંબંધો વરસોથી ચર્ચામાં રહ્યા છે. નમણી, સુંદર અને બુદ્ધિશાળી શીલાના વ્યક્તિત્વમાં પૌરુષીય સ્વરૂપ ડોમિનન્ટ હતું તે એમનું જીવન ચરિત્ર જોતાં જણાય છે. ડોક્યુમેન્ટરીમાં પણ રજનીશના વ્યક્તિત્વ કરતાં શીલાની સત્તા વધુ ઉગ્ર અનુભવાય છે. અનેકવાર પુરુષો કહે છે કે સ્ત્રીઓ પણ ખરાબ હોય છે, તેઓ પણ બીજાને નુકસાન પહોંચાડી શકે છે. તો કહેવાનું કે એવી સ્ત્રીઓ કેટલીક જ હોય છે જેમનામાં પૌરુષત્વનુંસ્વરૂપ ડોમિનન્ટ કરતું હોય. કૈકેયી સુંદર તેમજ બુદ્ધિશાળી હતા પણ તેમની મહત્ત્વાકાંક્ષા તેમજ પુત્રપ્રેમે તેમના સ્ત્રીત્વને બાજુ પર મૂકીને ક્રૂર શરતો મૂકવા મજબ���ર કર્યા.\nઆજના યુગની વાત કરીએ તો ઈન્દ્રાણી મુખરજી પણ દેખાવમાં સુંદર સ્ત્રી છે પણ તેનામાં રહેલી મહત્ત્વાકાંક્ષાએ પૌરુષીય સ્વરૂપનો ઉપયોગ કર્યો. સત્તા અને સંપત્તિ મેળવવા માટે તેણે પોતાના બાળકોને ત્યજ્યા એટલું જ નહીં વખત આવે તેનું ખૂન પણ પોતાના હાથે કર્યા બાદ ઠંડે કલેજે તે વરસો સુધી જીવી શકી. તેને કોઈ જ દુખ ન થયું કે કોઈ જ ગુનાહિતતા ન અનુભવાઈ. ઊલટાનું પોતાનો ગુનો છાવરવા માટે સતત કાવાદાવા રમતી રહી. જરૂર પડ્યે તેણે પોતાના પહેલાં પતિનો અને બીજા પતિનો ઉપયોગ પણ કર્યો. જ્યારે આવા કિસ્સાઓ બહાર આવે છે ત્યારે સ્ત્રી આવું કરી શકે તે દરેકને માટે આશ્ર્ચર્ય અને આઘાતનો વિષય બની રહે છે. જ્યારે કોઈ પુરુષ પોતાના બાળકની કાળજી લે છે માતા કરતાં પણ વધારે સારી રીતે ત્યારે તેનામાં રહેલું સ્ત્રીત્વ કામ કરતું હોય છે. આપણે સ્ત્રી અને પુરુષને એક જ રીતે જોઈએ છે કે સ્ત્રી એટલે નમ્ર, પ્રેમાળ, સુંદર અને માતૃત્વવાળો સ્વભાવ ધરાવતી કાળજી લેનારી. જ્યારે પુરુષ એટલે ખડતલ, વીર કોઈપણ પરિસ્થિતિમાં ભાંગી ન પડે, રક્ષણ કરનારો, ન રડનારો, પ્રેમ કરે પણ દર્શાવે નહીં વગેરે વગેરે એવી માન્યતાઓ આપણે બાંધી મૂકી છે. એટલે જ જ્યારે કોઈ સ્ત્રી એ બાંધેલી વ્યાખ્યાથી વિપરિત વર્તે ત્યારે આઘાત લાગે છે.\nમા આનંદશીલામાં પૌરુષીય તત્ત્વ ડોમિનેટેડ હતું. એ પુણેના રજનીશના આશ્રમમાં આવી ત્યારે મા લક્ષ્મી રજનીશના સેક્રેટરી હતા. અનેક થેરેપી દ્વારા લોકોમાં રહેલા ક્રોધ, ઈર્ષ્યા, વાસના વગેરેને કાઢવા માટે મુક્ત આચારવિચારને વ્યક્ત કરવાનું રહેતું. તેમાં મોટાભાગે વિદેશીઓ ભાગ લેતાં કે પછી મા આનંદશીલાને લખેલા પુસ્તકમાં વર્ણવ્યા પ્રમાણે પૈસા મેળવવા માટે આવા વિદેશીઓને માટે જ આવી ગ્રુપ થેરેપી ચલાવવામાં આવતી. ભારતીયો આવું મુક્તવર્તન સહી શકે એમ નહોતા એ પણ એક કારણ હતું. રજનીશ કશું જ મફતમાં આપવા નહોતા માગતા આધ્યાત્મિકતા પણ નહીં, અને એ જ બાબત આજે પણ તેમના અનુયાયીઓ વિદેશમાં અનુસરી રહ્યા છે. તેમની સેક્રેટરી આ બધો જ વેપારી-વ્યવહાર સંભાળતા. શીલાએ આવીને સૌથી પહેલાં લક્ષ્મીને દૂર કરીને રજનીશની અંગત સચિવ બનવાનું સ્વપ્ન સેવ્યું અને પૂરું કર્યું. શીલાનો સ્વભાવ જ નહોતો પાશ્ર્ચાદ્ભૂમાં રહી શકે. રજનીશ અને શીલાની વચ્ચે કેવા સંબંધ હતા તે શીલા જ કહી શકે પણ એટલું સ્પષ્ટ દેખાતું હતું કે મા શીલા તેમના ગળાડૂબ પ્રેમમાં હતા અને ��જનીશ માટે ખૂબ પઝેસિવ હતા.\nરજનીશ તેમના સિવાય બીજી કોઈ સ્ત્રીને ગુલાબ પણ આપે તો તેનો કાંટો કાઢી નાખતા મા શીલાને અટકાવી શકાતું નહીં. મા આનંદશીલા જે ઝડપથી રજનીશની નજીક પહોંચ્યા હતા અને જે રીતે તેઓ રજનીશનો જમણો અને ડાબો બેય હાથ બન્યા હતા તે શંકા ઉપજાવે છે. પુણેમાં રજનીશની પ્રવૃત્તિનો સખત વિરોધ થતાં અને વધુને વધુ લોકો આવતા હોવાથી આશ્રમ નાનો પડતો હોવાને કારણે , રજનીશ ત્યાંથી બીજે કશે સ્થળાંતર કરવા માગતા હતા. એ તકનો લાભ લઈને શીલાએ અમેરિકાના ઓરેગોન વિસ્તારમાં મોટો પ્લોટ (64 હજાર એકર) ખરીદી લીધો અને રજનીશ સહિત બધાને ત્યાં શિફ્ટ કર્યા. તે આખા વિસ્તારને તેણે રજનીશપુરમ નામે શહેર બનાવવાનું નક્કી કર્યું. આટલા મોટા પ્રોજેક્ટને શીલાએ જે રીતે મેનેજ કર્યો હતો તેને માટે તેને દાદ દેવી પડે. તે રજનીશપુરમનો વિરોધ ત્યાંના સ્થાનિક રહેવાશીઓએ કર્યો, કારણ કે રજનીશની ભગવાન તરીકે સ્થાપિત થવાની મહત્ત્વાકાંક્ષાને પૂરી કરવાનું બીડું શીલાએ ઝડપ્યું હતું. એ સપનાંને પૂર્ણ કરવા માટે સામ,દામ અને દંડ એવા દરેક હથકંડા શીલાએ અપનાવ્યા હતા.\nશીલાએ અમેરિકાના એ વિસ્તારની ચૂંટણીમાં પણ રજનીશપુરમના ઉમેદવાર ઊભા રાખ્યા અને સત્તા હાથમાં આવે તે માટે દરેક પ્રયત્નો કર્યા. આધ્યાત્મિક આશ્રમમાં બંદૂકો પણ ખરીદવામાં આવી અને પોલીસખાતું પણ બનાવવામાં આવ્યું. રજનીશ ભગવાનનું બિરુદ મેળવી ચૂક્યા હતા, બોલીવૂડ જ નહીં હોલીવૂડની કેટલીક પ્રસિદ્ધ વ્યક્તિઓ આશ્રમમાં આવવા લાગી હતી. તે દરમિયાન રજનીશ એકાંતવાસમાં હતા અને ફક્ત શીલાને મળતા હતા. શીલા દ્વારા જ રજનીશ સાથે સંપર્ક થઈ શકતો હતો. બેએક વરસ બાદ જ્યારે હોલીવૂડની કેટલીક વ્યક્તિઓ સાથે રજનીશ નિકટ આવ્યા તે શીલાથી સહન ન થયું. મા આનંદશીલાએ રજનીશના કમરામાં જાસૂસી યંત્રો ગોઠવ્યાં અને રજનીશની દરેક વાતચીત મા આનંદશીલા સાંભળતા. અમેરિકાના અનેક ઘરવિહોણા લોકોને રજનીશપુરમ લાવવામાં આવ્યા હતા ફક્ત કામ કરવા માટે અને લોકપ્રિયતા વધારવા માટે પણ એ શક્ય ન બન્યું. એ લોકોને ડ્રગ્સ આપવામાં આવતા અને કેટલાકને મારી પણ નખાયા. એકે-47 જેવા હથિયારો આશ્રમમાં રખાયા હતા અને આ આશ્રમની કર્તાહર્તા મા આનંદશીલા હતા. છેવટે 1984માં ચાર વરસ બાદ રજનીશપુરમની શરૂઆત બાદ મા આનંદશીલા પોતાના થોડાક અનુયાયીઓ સાથે ભાગી ગયા. તેમના પર અનેક આરોપ લાગ્યા. ભગવાન રજનીશની પણ ઈમિગ્રેશન વિભાગે ધરપકડ કરી અને પછી અમેરિકાની બહાર કાઢી મૂક્યા. મા આનંદશીલા પર ખૂનનો આરોપ મુકાયો. તેમની ધરપકડ થઈ અને વીસ વરસની સજા પણ થઈ...તે છતાં તેઓ ફક્ત 29 મહિના બાદ છૂટી ગયા. આવી અનેક વાતો મા આનંદશીલાની નિયત માટે શંકા દૃઢ કરે છે. અમેરિકાની જેલમાં જતાં પહેલાં અને પછી પણ મા આનંદશીલાના ચહેરા પર ક્યારેય કોઈ જ ગુનાહિત ભાવ કે દુખ દેખાતું નથી. ચહેરો હંમેશા હસતો અને ખુશખુશાલ જ દેખાય. આજે મા આનંદશીલા સ્વિટ્ઝરલેન્ડમાં માતૃસદન અને પિતૃસદન નામે કેર સેન્ટર ચલાવે છે.\nમા આનંદશીલાએ પત્રકારોને આપેલી પોતાની મુલાકાતોમાં ભગવાન રજનીશ માટે બેસુમાર પ્રેમ હોવાની વાત કબૂલી છે, પણ તેમની સાથે શરીર સંબંધ બાંધ્યો ન હોવાનુંય કહ્યું છે. તેઓ કહે છે કે રજનીશ અને મારી(શીલા) વચ્ચે જે સંબંધ હતો તે અનોખો હતો. એ દિવસો મારા જીવનના શ્રેષ્ઠ દિવસો હતા. આ સિવાય હજી પણ તેઓ ક્યારેય પોતાને ગુનેગાર માનતા નથી. જે કરવું પડ્યું તે કરવું જ પડે એમ હતું તેવું કહે છે અને દરેક બાબત ભગવાન રજનીશના કહેવાથી જ કરતા હતા એવું સ્પષ્ટ કરે છે. પણ કેટલાક સવાલોના જવાબ સ્પષ્ટરૂપે સ્વીકારી શકાતા નથી. મા આનંદશીલા 1985 બાદ ક્યારેય રજનીશને મળ્યા નથી. તેમને લાગે છે કે રજનીશપુરમ એક સફળ ઉદાહરણ હતું ગ્લોબલ વિલેજનું. મા આનંદશીલાનું વ્યક્તિત્વ અને દૃઢતા સ્ત્રીમાં છુપાયેલ પૌરુષીય માનસિકતા અર્થાત્ મસ્કયુલિનિટીને છતી કરે છે. આવા વ્યક્તિત્વો સાયકોલોજિસ્ટ માટે અને લેખકો માટે ઉત્તમ વિષય બની રહે છે. વાઈલ્ડ વાઈલ્ડ ક્ધટ્રી આપણું રજનીશ કરતાં આનંદશીલા પર વધુ ધ્યાન ખેંચે છે. સત્તા અને સંપત્તિ બહુ ઓછી સ્ત્રીઓના નસીબમાં આવી છે તે આજે પણ હકીકત છે. પૌરુષીય તાકાત હોય તો જ સ્ત્રી એ બન્ને મેળવી શકે છે.\nTags: નારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક��સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nસ્વસ્થ ચિત્તથી જુદી રીતે વિચારી શકાય\nસ્વીકાર થાય એવી દુનિયાની શોધ\nઆલ્બર્ટ પિન્ટોકો ગુસ્સા ક્યું આતા હૈ...\nરહી ગયું હશે તો...\nનાયક નહીં ખલનાયક હું મેં\nચલો કુછ તુફાની કરતે હૈ\nમાય નેમ ઈઝ શીલા...\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nટોળાંની હિંસા માનવતાને હણે છે\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00311.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjU5ODE%3D-25681355", "date_download": "2019-03-21T20:52:49Z", "digest": "sha1:7KKJNZL56JAOXCEDX2SF7J7HDD5VISTP", "length": 4004, "nlines": 87, "source_domain": "www.gujaratmirror.in", "title": "અમદાવાદમાં કરોડોની જમીન અદાવતમાં જૂથ અથડામણ, 2ના મોત | Breaking News | Gujarat Mirror", "raw_content": "\nઅમદાવાદમાં કરોડોની જમીન અદાવતમાં જૂથ અથડામણ, 2ના મોત\nઅમદાવાદમાં કરોડોની જમીન અદાવતમાં જૂથ અથડામણ, 2ના મોત\nઅમદાવાદ: બાવળા- આદરોડા રોડ પર કરોડોની જમીનને લઈ જૂથ અથડામણની ઘટના સામે આવી છે. અથડામણમાં ફાયરિંગ થયું જેમાં મહેશ ભરવાડ અને રણજીત ભરવાડના મોત નીપજ્યા છે. અથડામણમાં ઘાયલ થયેલા 5 લોકો નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો.\nભાજપે લોકસભા ચૂંટણી 182 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, લડશે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે\nજામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી શું થયું\nરાજકોટઃ પુનિત નગર વિસ્તારમાં કુખ્યાત પાર્થરાજ સિંહ જાડેજાની પ્રેમ પ્રકરણમાં હત્યા\nજામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી શું થયું\nભાજપે લોકસભા ચૂંટણી 182 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, લડશે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે\nIPL-2019: ગુજરાતના 7 સ્ટાર્સ પર સૌની નજર\nઅભિનેત્રી હોટેલનો ‘રોલ’ કરી છૂમંતર\nવરૂણ ધવન કિસ ‘કિસ’કો સંભાલે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00311.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanvadtalgadi.org/tag/laxmiwadi/", "date_download": "2019-03-21T20:35:39Z", "digest": "sha1:RBG6IX63D3TDEPOQLFGGPEDWFMGICL5R", "length": 2804, "nlines": 116, "source_domain": "www.swaminarayanvadtalgadi.org", "title": "Laxmiwadi | Swaminarayan Vadtal Gadi - SVG", "raw_content": "\nઐશ્વર્યમૂર્તિ સદ્‌ગુરુ શ્રી સચ્ચિદાનંદ સ્વામી દ્વારકાથી રણછોડરાય અને ગોમતીજી આદિ તીર્થોને લઈને આવ્યા, વરતાલમાં રણછોડરાય પધરાવ્યા અને ધારૂ તળાવમાં ગોમતીજીમાં […]\n~: સદગુરુ શ્રી શુકાનંદ સ્વામી :~ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસમાં આજીવન દસ્તાવેજ જેવી જીંદગી જીવનાર સિદ્ધહસ્ત લેખક, શ્રીહરિના જમણા હાથનું […]\nમાણીગર માવાની જીવન સંગીની બનીને પોતાનું જીવન કુસુમ શ્રીહરિના ચરણે સમર્પિત કરનાર માણકી ઘોડીની કથા અતિ ચમત્કારી છે. પશુયોનિમાં જન્મ […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00311.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/police-work/129464.html", "date_download": "2019-03-21T20:53:31Z", "digest": "sha1:PLCBUND4YFRV34GI6IB7YA4YWZ6WTDBL", "length": 7065, "nlines": 117, "source_domain": "www.navgujaratsamay.com", "title": "કારમાં ગેસકીટની ટાંકીમાં છૂપાવેલી દારૂની 58 બોટલ ઝડપાઇ", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nકારમાં ગેસકીટની ટાંકીમાં છૂપાવેલી દારૂની 58 બોટલ ઝડપાઇ\nદારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અસામાજિક તત્વો હવે પોલીસની આંખમાં ધૂળ નાંખવા અવનવા અખતરા કરકવા લાગ્યા છે. માણસા- ગાંધીનગર રોડ પર પાર્ક કરેલી એક કારમાં ગેસકીટની ટાંકીમાં સંતાડેલો રૂ. 18560ની કિંમતનો દારૂનો જથ્થો માણસા પોલીસે ઝડપી લીધો હતો અને કાર સહિત રૂ. 78,560નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.\nપ્રાપ્ત માહિતી અનુસાર માણસાના ગાંધીનગર રોડ પર પાર્ક કરેલી મારુતિ કાર (GJ-1-HG-7975)માં વિદેશી દારૂ ભરેલો હોવાની અને તે ગાડીનો માલિક સુરેશ ઉર્ફે જોજો કચરાજી રાવળ દારૂનો વેપાર કરતો હોવાની કોઈએ બાતમી આપી હતી. તેના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ જઈ કારની તલાશી લીધી હતી. ત્યારે સીએનજી ગેસની ટાંકીમાં છૂપાવેલી દારૂની બોટલો જોવા મળી હતી. આ યુક્તિ સામે આવતાં પોલીસની વધુ ચકાસણી દરમિયાન\nકારની સીટ પાછળ અને નીચે ખાસ બનાવેલા ખાનામાંથી પણ દારૂની બોટલો મળી આવી હતી. જથ્થાની ગણતરી કરતાં રૂ.18, 560ની કિંમતની 58 બોટલ મળી આવી હતી. દારૂની આ બોટલો અને કાર સહિત પોલીસે કુલ રૂપિયા 78,560નો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કર્યો હતો. જો કે આરોપી મળી આવ્યો ન હતો. જેથી તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nપીએમના આગમનના પગલે ડ્રોન સહિતના ઉકરણનો ઉપયોગ..\nગાંધીનગર જિલ્લા બાંધકામ શાખાના બે અધિકારીને ..\nગાંધીનગર જિલ્લા પંચાયતનું રૂ.૮૯૨ કરોડનું બજે..\nકડોદરા :યુ.પી. ખાતે મર્ડ���ના રીઢા આરોપીને તંમ..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00311.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AE%E0%AA%A4", "date_download": "2019-03-21T21:08:13Z", "digest": "sha1:DHIEB4VKACSHK4VTX3MWLKSIBWTABBYE", "length": 5109, "nlines": 145, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "મત | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nગુજરાતી માં મતની 2 મુખ્ય વ્યાખ્યા છે:\nશાખ કે કબૂલાતની સહી.\nગુજરાતી માં મતની 2 મુખ્ય વ્યાખ્યા છે:\nગુજરાતી માં મતની 2 મુખ્ય વ્યાખ્યા છે:\nગુજરાતી માં મતની 2 મુખ્ય વ્યાખ્યા છે:\nગુજરાતી માં મતની 2 મુખ્ય વ્યાખ્યા છે:\nચૂંટણી અંગે બતાવવામાં આવતો અભિપ્રાય; 'વોટ'.\nગુજરાતી માં મતની 2 મુખ્ય વ્યાખ્યા છે:\nગુજરાતી માં મતની 2 મુખ્ય વ્યાખ્યા છે:\nગુજરાતી માં મતની 2 મુખ્ય વ્યાખ્યા છે:\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00312.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.worstanimereviews.com/gu/category/high-school-of-the-dead/", "date_download": "2019-03-21T20:10:50Z", "digest": "sha1:WWTQ3C23KPTDBUTZU2FLAYTYR6RROKXL", "length": 26480, "nlines": 85, "source_domain": "www.worstanimereviews.com", "title": "ડેડ ઉચ્ચ શાળા | વર્સ્ટ એનીમે સમીક્ષાઓ બ્લોગ", "raw_content": "સિરીઝમાં મૂળાક્ષર યાદી માં-Betweeners રેન્ડમ સમીક્ષા\nપ્રકાર: ક્રિયા, નાટક, થરથરાટ, શાળા\nકુલ એપિસોડ: 9 ફાર તેથી…\nસારાંશ: શહેરી હાઇ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ એક ઝોમ્બી હુમલો અચાનક ફાટી દ્વારા છક છે. હેલિકોપ્ટરો suspiciously ઓવરહેડ ફ્લાય, કોઈ ખચકાટ સાથે શાળા પર પસાર, અને કેમ્પસમાં આસપાસના નગર ખંડેરો છે.\nTakeshi, રાજા, અને વસવાટ કરો છો વિદ્યાર્થી શરીરના બાકીના કરવા માટે અનડેડ આક્રમણો સામે લડવા રીતે શોધી અને સલામતી માટે છટકી જ જોઈએ.\nસમીક્ષા: જેમ તમે ચિત્ર માંથી ડાબી જોઈ શકે છે, ત્યાં છોકરીઓ છે. (ચેક) ત્યાં ઝોમ્બિઓ છે. (ચેક) ત્યાં ઝોમ્બિઓ છે. (ચેક) અને ત્યાં લૌકિક નાનાં બાળકો અથવા સ્ત્રીઓની નાની ચડ્ડી કે જાંઘિયો અને boobs સંપૂર્ણ ઘણું માતાનો. (ચેક) અને ત્યાં લૌકિક નાનાં બાળકો અથવા સ્ત્રીઓની નાની ચડ્ડી કે જાંઘિયો અને boobs સંપૂર્ણ ઘણું માતાનો. (ચેક ચેક\nસિવાય કે borderline pr0nz થી, શો ખૂબ તીવ્ર હોય છે. હું ખાસ સત્તાઓ સાથે કોઇ વાસ્તવિક મોટી superheros અથવા લોકોની ગેરહાજરી જેવી. તે માત્ર સામાન્ય મોટી-boobed છોકરીઓ એક જૂથ માતાનો (જેવા, બે ગાય્ઝ) વિ. આ ઝોમ્બી સાક્ષાત્કાર ખરેખર પણ, ડેડ ઉચ્ચ શાળા તમે તમારા અંગૂઠા પર હશે, અને એપિસોડમાં સૌથી ટોચ ઉત્તમ સુધી તરીકે પ્લોટ ચળવળ સંબંધિત છે — અહીં કોઈ fillers.\nબધા પ્રામાણિક્તા, જોકે બતાવો જેમ તે માત્ર એક ચાહક સેવા તરીકે અર્થ માતાનો લાગે શકે છે, તે થોડા ભારે મુદ્દાઓ પર સંપર્કમાં નથી. ઉદાહરણ તરીકે,, અમે જુઓ સમાજ બિહામણું બાજુ શું આગળ આવવું હોય તો લોકો માટે નથી ગમે તે ટકી લે ફરજ પડી હતી શકે. અને અમે શું લોકો માટે બને છે જ્યારે તેઓ એક જીવનશૈલી જીવન-અથવા મૃત્યુ જીવંત ફરજ પડી રહ્યાં છો, જ્યાં ત્યાં જ છે અને લડાઈ ચાલી રહી છે, સંતાઈ રહેવાનું સ્થાન, અને સલામતી માટે કોઈ વાસ્તવિક અર્થમાં. તે બધા છતાં ગંભીર નથી; તે માત્ર એક મજા બતાવો માતાનો માટે જુઓ. પરંતુ જો તમે તમારી આંખો ખુલ્લી રાખો, તમે બધા panty શોટ વચ્ચે થોડા ઊંડા વિચારો શોધવા શકે\nચેતતા રહો, ત્યાં અમુક લોહીલુહાણ દ્રશ્યો છે, લોહી અને ટન. પરંતુ જ્યારે મને નથી લાગતું નથી તમને આ શો દ્વારા traumatized આવશે, તમે boner મેળવી શકે છે. જસ્ટ તે વિશે વિચિત્ર કૂતરી ડુક્કર નહિં હોય પ્રયાસ કરો.\nડેડ ઉચ્ચ શાળા ઘટના: 10 આ ડેડ ઘરેલુ નિયમો\nપર પોસ્ટેડ જાન્યુઆરી 4, 2012 દ્વારા માઇકલ માં ડેડ ઉચ્ચ શાળા\nઆ ગેંગ માતાનો Saya મેન્શન ખાતે નુકસાન સુરક્ષિત છે. પરંતુ અર્થ એ નથી કે તેઓ સંઘર્ષ મુક્ત છો. મસાજ boobies વિ. Marikawa-sensei અને હું વિ. તેના માતા - પિતા વાંચન ચાલુ રાખો →\nમાં પોસ્ટ ડેડ ઉચ્ચ શાળા\t| ટૅગ કરેલા એલિસ, દલીલ, boobs, ચટાઈ, કમાન્ડર takagi, ચાહક સેવા, દિવસ ચાહક સેવા, મહેનત વાંદરું, બંદૂકો, રસદાર મસાજ, બિંદુ Hirano, માલિશ, મસાજ રસ, શ્રીમતી. takagi, Rei મીયામોટો, Saeko busujima, હું Takagi, મારા પિતા માતાનો, માતાનો Mom આનંદ, Shizuka marikawa, તલવાર, takagi ઘર, એ મૃત ઘર નિયમો, zeke\t| 2 ટિપ્પણીઓ\nડેડ ઉચ્ચ શાળા ઘટના 09: ધ સ્વોર્ડ અને ડેડ\nપર પોસ્ટેડ વર્ષનો બારમો મહિન��� 15, 2011 દ્વારા માઇકલ માં ડેડ ઉચ્ચ શાળા\nતમે જે રીતે હું તમને નવી સમીક્ષા ની જાણ eh જેવી 😉 આ એપિસોડ ફૂટ, ટકાશી Komuro અને Saeko Busujima વાંચન ચાલુ રાખો →\nમાં પોસ્ટ ડેડ ઉચ્ચ શાળા\t| ટૅગ કરેલા એલિસ, busujima, ચાહક સેવા, દિવસ ચાહક સેવા, મૃત એપિસોડ હાઇ સ્કૂલ 9, બિંદુ Hirano, Komuro, સાયકો busujima, જાંબલી બ્રા, saeko, saeko boobs, saeko busujima breasts, Saeko busujima પહોંચેલું, Saeko busujima લૌકિક નાનાં બાળકો અથવા સ્ત્રીઓની નાની ચડ્ડી કે જાંઘિયો, saeko ઠંડીના, હું Takagi, Saeko સેક્સી busujima, takagi ઘર, ટકાશી, તલવાર અને મૃત, પાણીના ફુવારા, ભીનું, Saeko ભીના busujima, zeke, ઝોમ્બી બાળકો, ઝોમ્બી બાળકો\t| 2 ટિપ્પણીઓ\nડેડ એપિસોડ હાઇસ્કુલ 08: ધ ડેડ વે ઘર\nપર પોસ્ટેડ ઑક્ટોબર 18, 2010 દ્વારા માઇકલ માં ડેડ ઉચ્ચ શાળા\nKohta Hirano આ એપિસોડ મંજૂર આ ગેંગ મુશ્કેલી સંપૂર્ણ ઘણો રસ માતાનો Takagi ઘર પરંતુ રન સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. લોકો મૃત્યુ પામે છે શકે. શું થશે આ ગેંગ મુશ્કેલી સંપૂર્ણ ઘણો રસ માતાનો Takagi ઘર પરંતુ રન સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. લોકો મૃત્યુ પામે છે શકે. શું થશે વાંચન ચાલુ રાખો →\nમાં પોસ્ટ ડેડ ઉચ્ચ શાળા\t| ટૅગ કરેલા એલિસ, busujima, ચાહક સેવા, દિવસ ચાહક સેવા, fucking કૂતરો, મૃત ઉચ્ચ શાળા, ડેડ એપિસોડ હાઇસ્કુલ 08, hirano, બિંદુ Hirano, Komuro, marikawa sensei, પ્રમુખ, રાજા, Rei મીયામોટો, પેચની બંદૂક, Saeko busujima અગ્રાંશ, Saeko busujima લૌકિક નાનાં બાળકો અથવા સ્ત્રીઓની નાની ચડ્ડી કે જાંઘિયો, Saeko busujima વાધરી, Saeko busujima upskirt, Saeko busujuma, હું Takagi, Takagi મારા Mom માતાનો, Shizuka marikawa, છરાની બંદૂક, takagi, ટકાશી Komuro, ધ ડેડ વે ઘર\t| 7 ટિપ્પણીઓ\nડેડ એપિસોડ હાઇસ્કુલ 07: ડેડ નાઇટ અને ડેડ રુકે\nપર પોસ્ટેડ મહિનો - સપ્ટેમ્બર 13, 2010 દ્વારા માઇકલ માં ડેડ ઉચ્ચ શાળા\nWakey wakey, Shizuka-ચાન. તે સમય આ સ્થળ નરક મળી\nવાંચન ચાલુ રાખો →\nડેડ એપિસોડ હાઇસ્કુલ 06: નાઇટ ઓફ ધ ડેડ ફૂટ\nપર પોસ્ટેડ ઓગસ્ટ 18, 2010 દ્વારા એરિક માં ડેડ ઉચ્ચ શાળા\nમાણસ ઓહ .... શબ્દો ... નથી વર્ણવે છે તે વાસ્તવિક steamy એક કરી શકો છો, કે ખાતરી માટે… જુઓ, વિશે પણ સંમત વાંચન ચાલુ રાખો →\nમાં પોસ્ટ ડેડ ઉચ્ચ શાળા\t| ટૅગ કરેલા સારું, fap, બંદૂકો, મૃત ઉચ્ચ શાળા, ડેડ એપિસોડ હાઇસ્કુલ 06, ડેડ એપિસોડ હાઇસ્કુલ 06 રાત્રે મૃત માં, રાત્રે મૃત માં મૃત ઉચ્ચ શાળા, રાત્રે મૃત માં, બિંદુ Hirano, lingire, marikawa, marikawa sensei, લૌકિક નાનાં બાળકો અથવા સ્ત્રીઓની નાની ચડ્ડી કે જાંઘિયો, Rei મીયામોટો, મીયામોટો rei boobs, Rei મીયામોટો બ્રા, Rei મીયામોટો નગ્ન, મીયામોટો rei લૌકિક નાનાં બાળકો અથવા સ્ત્રીઓની નાની ચડ્ડી કે જાંઘિયો, Rei મીયામોટો ચિત્રો, Rei મીયામોટો ��ામુક, Rei મીયામોટો ફુવારો, Rei મીયામોટો Tits, Saeko busujima, Saeko busujima ગર્દભ, saeko busujima boobs, saeko busujima bra, saeko busujima naked, saeko busujima nude, Saeko busujima લૌકિક નાનાં બાળકો અથવા સ્ત્રીઓની નાની ચડ્ડી કે જાંઘિયો, Saeko busujima ચિત્રો, Saeko busujima કામુક, Saeko busujima ફુવારો, Saeko busujima Tits, હું Takagi, મારા boobs Takagi, મારા બ્રા Takagi, હું Takagi નગ્ન, મારા લૌકિક નાનાં બાળકો અથવા સ્ત્રીઓની નાની ચડ્ડી કે જાંઘિયો Takagi, Takagi મારા ચિત્રો, હું Takagi કામુક, હું Takagi ફુવારો, Takagi મારા tits, હું Takagi upskirt, કામુક, સેક્સી Shizuka marikawa, Shizuka marikawa, Shizuka Marikawa ગર્દભ, Shizuka marikawa boobs, Shizuka Marikawa બ્રા, Shizuka Marikawa નગ્ન, Shizuka Marikawa લૌકિક નાનાં બાળકો અથવા સ્ત્રીઓની નાની ચડ્ડી કે જાંઘિયો, Shizuka Marikawa ચિત્રો, Shizuka Marikawa કામુક, Shizuka Marikawa ફુવારો, Shizuka Marikawa tits, વરસવું, squirt, ટકાશી Komuro, વસૂલાત દૂધ, ઝોમ્બિઓ\t| 2 ટિપ્પણીઓ\nડેડ એપિસોડ હાઇસ્કુલ 05: ડેડ ઓફ સ્ટ્રીટ્સ\nપર પોસ્ટેડ ઓગસ્ટ 17, 2010 દ્વારા એરિક માં ડેડ ઉચ્ચ શાળા\nચાલો જુઓ ... જો હું એક શબ્દ આ એપિસોડ સુધી રકમ કરી શકો છો ..... લૌકિક નાનાં બાળકો અથવા સ્ત્રીઓની નાની ચડ્ડી કે જાંઘિયો વાંચન ચાલુ રાખો →\nમાં પોસ્ટ ડેડ ઉચ્ચ શાળા\t| ટૅગ કરેલા ગુસ્સો kohta, એનાઇમ, banzai, બાઇક પર હુમલો, બાઇક wheelie, boobies, boobs પ્રચુર, સ્તનો, મૃત, ડબલ નળ પિસ્તોલ, નિક્ષેપ, boobs લાગે, ઉડતી upskirt, ganguro, ગે અભિનેતા, મૃત ઉચ્ચ શાળા, હૉરર એનાઇમ, jailbait, jizz, ખુશમિજાજ ઝોમ્બી, કિશોર બાળકો, બિંદુ Hirano, કોઈચી Shido, marikawa sensei, મોટરસાઇકલ, મોટરસાઇકલ સ્ટંટ, Necrophilia, લૌકિક નાનાં બાળકો અથવા સ્ત્રીઓની નાની ચડ્ડી કે જાંઘિયો, પિસ્તોલ, પોલીસ, ક્રોધાવેશ, ક્રોધાવેશ, બળાત્કાર કરનાર શિક્ષક, Rei મીયામોટો, મીયામોટો rei લૌકિક નાનાં બાળકો અથવા સ્ત્રીઓની નાની ચડ્ડી કે જાંઘિયો, rei મીયામોટો upskirt, Saeko busujima, Saeko busujima લૌકિક નાનાં બાળકો અથવા સ્ત્રીઓની નાની ચડ્ડી કે જાંઘિયો, Saeko busujima upskirt, હું Takagi, મારા લૌકિક નાનાં બાળકો અથવા સ્ત્રીઓની નાની ચડ્ડી કે જાંઘિયો Takagi, હું Takagi upskirt, મૃત શરીર સાથે સેક્સ, સેક્સી Rei મીયામોટો, Saeko સેક્સી busujima, મારા સેક્સી Takagi, સેક્સી Shizuka marikawa, Shizuka marikawa, Shizuka marikawa boobs, સ્નાઈપર, ટકાશી Komuro, ત્રણ જણનું જૂથ, જીવતું, upskirts, ઝોમ્બિઓ\t| ટિપ્પણી\nડેડ એપિસોડ હાઇસ્કુલ 04: ડેડ માં ચાલી રહેલ\nપર પોસ્ટેડ ઓગસ્ટ 7, 2010 દ્વારા માઇકલ માં ડેડ ઉચ્ચ શાળા\nફક્ત એપિસોડ જુઓ, અને હું અસત્ય ન જવું છું, મને નથી લાગતું ન તેઓ તેને આ શ્રેણી LoL માં અત્યાર સુધી આ લેશે વાંચન ચાલુ રાખો →\nમાં પોસ્ટ ડેડ ઉચ્ચ શાળા\t| ટૅગ કરેલા bewbs, boobies, boobs, ગંદકી બાઇક, ચાહક સેવા, દિવસ ચાહક સેવા, મૃત ઉચ્ચ શાળા, ડેડ એપિસોડ હાઇસ્કુલ 04, Komuro, મીયામોટો, બગાડવું, ગુલાબી બ્રા, પોલીસ, પોલિસ કાર, બળાત્કાર, બળાત્કાર કરનાર, રાજા, ટકાશી અને Rei, Rei મીયામોટો, મીયામોટો rei boobs, મીયામોટો માતાનો કિંગ boobs, માતાનો Rei boobs, રિવોલ્વર, ડેડ માં ચાલી રહેલ, ટકાશી, ટકાશી Komuro, મંદબુદ્ધિ અને ભાવશૂન્ય માણસ, ઝોમ્બિઓ\t| 1 ટિપ્પણી\nડેડ એપિસોડ હાઇસ્કુલ 03: \"ડેડ હેઠળ ડેમોક્રસી\"\nપર પોસ્ટેડ ઓગસ્ટ 4, 2010 દ્વારા એરિક માં ડેડ ઉચ્ચ શાળા\nBoobies, લૌકિક નાનાં બાળકો અથવા સ્ત્રીઓની નાની ચડ્ડી કે જાંઘિયો, ગંદકી, અને ડ્રિફ્ટિંગ….. એક એનીમે માટે પ્રેમ કરતાં વધુ શું આ કામ સાથે તમામ, એક સુંદર સંવાદિતા નિર્માણ ઘણા આ કરતાં સારી નથી, પરંતુ હું તેને છોડવા માટે તમારે એ નક્કી કરવા માટે મળશે * winkwink * આ દારુણ એનીમે આ દારુણ સમીક્ષા મઝા “ડેડ ઉચ્ચ શાળા” ઘણા આ કરતાં સારી નથી, પરંતુ હું તેને છોડવા માટે તમારે એ નક્કી કરવા માટે મળશે * winkwink * આ દારુણ એનીમે આ દારુણ સમીક્ષા મઝા “ડેડ ઉચ્ચ શાળા” મને આશા તમે અમુક laughs તે મળી મને આશા તમે અમુક laughs તે મળી વાંચન ચાલુ રાખો →\nમાં પોસ્ટ ડેડ ઉચ્ચ શાળા\t| ટૅગ કરેલા એનાઇમ, boner, boobies, બસ, મૃત હેઠળ લોકશાહી, નકારી, ડ્રિફ્ટિંગ, બાજ પંચ, મૃત ઉચ્ચ શાળા, બિંદુ Hirano, કોઈચી Shido, Krauser-સાન, marikawa sensei, લૌકિક નાનાં બાળકો અથવા સ્ત્રીઓની નાની ચડ્ડી કે જાંઘિયો, બળાત્કાર, હું Takagi, Shizuka marikawa, ટકાશી Komuro, ટીમ એક, ટોકિયો ટાવર, upskirt, મંદબુદ્ધિ અને ભાવશૂન્ય માણસ\t| 1 ટિપ્પણી\nડેડ એપિસોડ હાઇસ્કુલ 02: ડેડ માંથી એસ્કેપ\nપર પોસ્ટેડ ઓગસ્ટ 3, 2010 દ્વારા માઇકલ માં ડેડ ઉચ્ચ શાળા\nઓહ હા છે… તે સારી સાચી માતાનો અમે નવા અક્ષરો એક દંપતિ મળવા, મીઠી Marikawa-sensei મીઠી સહિત અમે નવા અક્ષરો એક દંપતિ મળવા, મીઠી Marikawa-sensei મીઠી સહિત પણ, તે જેવી લાગે છે Takagi-ચાન અને Kohta ગોળમટોળ ચહેરાવાળું nerd પ્રેમ પર જઈને વાત અમુક પ્રકારના હોય છે. વાંચન ચાલુ રાખો →\nમાં પોસ્ટ ડેડ ઉચ્ચ શાળા\t| ટૅગ કરેલા busujima, ડેડ માંથી એસ્કેપ, ચાહક સેવા, દિવસ ચાહક સેવા, મૃત ઉચ્ચ શાળા, ડેડ એપિસોડ હાઇસ્કુલ 02, hirano, માટે, બિંદુ Hirano, marikawa, marikawa sensei, megane, નખ બંદૂક, nailgun, saeko, Saeko busujima, Shizuka marikawa, Shizuka marikawa boobs, takagi, સ્કર્ટ તોડીને\t| 1 ટિપ્પણી\nડેડ એપિસોડ હાઇસ્કુલ 01: ડેડ ઓફ સ્પ્રિંગ\nપર પોસ્ટેડ જુલાઈ 29, 2010 દ્વારા માઇકલ માં ડેડ ઉચ્ચ શાળા\nતે ખૂબ મહાકાવ્ય શ્રેણી માતાનો. લાગે છે કે તે ઝોમ્બિઓ સાથે ભરવાની જતાં માતાનો, રક્ત, અને ચાહક સેવા સંપૂર્ણ ઘણો. Yay વાંચન ચાલુ રાખો →\nમાં પોસ્ટ ડેડ ઉચ્ચ શાળા\t| ટૅગ કરેલા boobs, ચાહક સેવા, દિવસ ચાહક સેવા, મૃત ઉચ્ચ શાળા, ડેડ એપિસોડ હાઇસ્કુલ 01, hisashi, panty શોટ, રાજા, ડેડ ઓફ સ્પ્રિંગ, બીજા રંગના પટાવાળું અંદરથી પહેરવાનું વસ્ત્ર કે વસ્ત્રો, takagi, takeshi, ઝોમ્બિઓ\t| ટિપ્પણી\nપ્રકાર: ક્રિયા, નાટક, થરથરાટ\nવિદ્યાર્થીઓ એક ઝોમ્બી હુમલો અચાનક ફાટી દ્વારા છક છે. Takeshi, રાજા, અને વસવાટ કરો છો વિદ્યાર્થી શરીરના બાકીના કરવા માટે અનડેડ આક્રમણો સામે લડવા રીતે શોધી અને સલામતી માટે છટકી જ જોઈએ. વધુ>\nડેડ ઉચ્ચ શાળા ઘટના: 10 આ ડેડ ઘરેલુ નિયમો\nઆ ગેંગ માતાનો Saya મેન્શન ખાતે નુકસાન સુરક્ષિત છે. પરંતુ અર્થ એ નથી કે તેઓ સંઘર્ષ મુક્ત છો. મસાજ boobies વિ. Marikawa-sensei અને હું વિ. તેના માતા - પિતા વાંચન ચાલુ રાખો →\nડેડ ઉચ્ચ શાળા ઘટના 09: ધ સ્વોર્ડ અને ડેડ\nતમે જે રીતે હું તમને નવી સમીક્ષા ની જાણ eh જેવી 😉 આ એપિસોડ ફૂટ, ટકાશી Komuro અને Saeko Busujima વાંચન ચાલુ રાખો →\nએનીમે અનુબદ્ધ 2011 – Wat હું પણ નથી…\nએનીમે Conji સ્વાગત છે 2011, મજબૂત 30 મારા જીવન મિનિટ. (મજબૂત 2 કલાકો જો તમે ડ્રાઈવ ત્યાં ગણતરી) વાંચન ચાલુ રાખો →\nનિખારવું ડેટ્રોઇટ મેટલ સિટી Gundam 00: આ ફિલ્મ ડેડ ઉચ્ચ શાળા\nએકવાર પર સમય, જ્યારે ઇન્ટરનેટ પર એનાઇમ સમીક્ષા વાંચન ... \"આ ખૂબ કંટાળાજનક છે. જો હું એનાઇમ સામગ્રી , મને ખાતરી છે કે માટે આનંદી હશો\" અને તેથી તે અમે શું કર્યું. મઝા\nઆ તમામ તેજસ્વી વેબસાઇટ પર શબ્દો અને કેટલાક ઈમેજો છે © 2010 worstanimereviews.com પર સેક્સી mofos દ્વારા. ઓછામાં ઓછાં અમને કેટલાક આપી . અને લિંક મફત લાગે . ફક્ત તે વિશે એક asshat નહિં હોય પ્રયાસ કરો.\nતદ્દન astounded હું છું ... કે આ ખરેખર વાસ્તવિક વેબસાઈટમાં વિકાસ કરશે. ગંભીરતાપૂર્વક, ફક્ત પહેલા લગભગ મજાક, આ કોઈક ખાણ એક લાયક હોબી બની છે. મારા સમીક્ષાઓ અને અભિપ્રાયો ફૂલના માં ટ્રસ્ટ, માટે હું એક પ્રતિભાસંપન્ન છું.\nમારા શબ્દો મોકલો, foo અંતર્ગત", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00313.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2007/01/29/tk_gajjar/", "date_download": "2019-03-21T20:56:27Z", "digest": "sha1:6CYSND2PX4GWB25U2X7OUMD5ZJR2J2YJ", "length": 12985, "nlines": 162, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "ત્રિભુવનદાસ ગજ્જર, Tribhovandas Gajjar | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nત્રિભુવનદાસ ગજ્જર, Tribhovandas Gajjar\n10 ટિપ્પણીઓ Posted by સુરેશ on જાન્યુઆરી 29, 2007\nતેમના વિશે એક અભ્યાસ લેખ\nઓગસ્ટ – 1863, સૂરત\nબી. એસસી. – એલ્ફિંસ્ટન કોલેજ મું���ઈ\nમ.સ. યુનિ. વડોદરાના કલાભવનના સ્થાપક પ્રિન્સીપાલ\nવડોદરા કોલેજમાં રસાયણશાસ્ત્રના પ્રોફેસર\nમુંબઈની વિલ્સન કોલેજમાં રસાયણશાસ્ત્રના પ્રોફેસર\n“રંગરહસ્ય” નામક ત્રિમાસિકનું સંપાદન.\nરંગ-રસાયણ ક્ષેત્રે પ્રયોગો કરી વિશ્વપ્રસિદ્ધ થયા.\nવિજ્ઞાનના અઘરા વિષયોના પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો.\nરજની વ્યાસ ( ગરવા ગુજરાતી )\nવૈજ્ઞાનિક, શિક્ષક, સંપાદક, સંશોધક\nPingback: અનુક્રમણિકા … ટ - થી - ન « ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: અનુક્રમણિકા – ત « ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: અનુક્રમણિકા – ત, થ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: વિકલાંગ, વૈજ્ઞાનિક, સોફ્ટવેરનિષ્ણાત | ગુજરાતી પ્રતિભા પરિચય\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લે��ક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00313.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/adidas-%E0%AA%95%E0%AA%82%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AB%87-%E0%AA%A4%E0%AA%AE%E0%AB%87-%E0%AA%86-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3/", "date_download": "2019-03-21T19:53:32Z", "digest": "sha1:2HAU4NHMPEVVDXPECLR2CB4WA5NI2VVG", "length": 8943, "nlines": 78, "source_domain": "www.janvajevu.com", "title": "Adidas કંપની વિષે તમે આ વાતો જાણતા જ નથી!! - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / જાણવા જેવું / Adidas કંપની વિષે તમે આ વાતો જાણતા જ નથી\nAdidas કંપની વિષે તમે આ વાતો જાણતા જ નથી\nજાણો દુનિયાની સૌથી મોટી શુઝ બનાવી Adidas કંપની વિષે…\n* શુઝ બનાવતી Adidas દુનિયાની ટોપ કંપની માંથી એક છે. એડીડાસ સ્નિકર્સ (શુઝ) સિવાય સ્પોર્ટ્સ ની વસ્તુઓ, બેગ, ચશ્માં, ઘડિયાળ, શર્ટ અને કપડા બનાવતી બ્રાંડ છે. Adidas કંપની જર્મની ની કંપની છે. Adidas સ્પોર્ટ્સ નો દરેક સામાન બનાવે છે.\n* Adidas યુરોપ માં થતા ખેલ નો બધો જ સામાન પૂરી પાડતી સૌથી મોટી કંપની છે. એડીડાસ ની પ્રતિસ્પર્ધી કંપની પુમા અને નાઈક છે. નાઈક પછી આ બીજા નંબર ની સૌથી મોટી બ્રાંડ છે.\n* Adidas ના શુઝ ના લોકો કેઝ્યુઅલ માં પહેરવા, રનીંગ (દોડ), ફૂટબોલ, ક્રિકેટ, ગોલ્ફ, બાસ્કેટબોલ, રગ્બી, જીમ્નાસ્ટીક, સ્કેટબોર્ડીંગ, ટેનીસ અને લેક્રોસ ઉપરાંત અન્ય ખેલ માં ખેલાડીઓ આને પહેરે છ���.\n* Adidas ના માલિક ની સ્ટોરી બહુ દિલચસ્પ છે. Adidas કંપની ને બે ભાઈઓ એ બનાવી છે. કંપની બની તે પહેલા તેના માલિક એટલેકે બે ભાઈઓ બાથરૂમ માં બેસીને શુઝ બનાવતા હતા. ૨૦ વર્ષીય મોટા ભાઈનું નામ એડોલ્ફ દેસલર (Adolf ) અને નાના ભાઈ નું નામ રૂડોલ્ફ (Rudolf) છે.\n* Adidas ના મુખ્ય સ્પોટ શુઝ ને એડોલ્ફ દેસલર એ બનાવ્યા છે. આ ભાઈઓ એ ક્યારેય વિચાર્યું નહિ હોય કે તેમની બ્રાંડ આખી દુનિયામાં પોતાનું સામ્રાજ્ય ફેલાવી દેશે.\n* ભાઈઓ નો લક્ષ્ય એવો હતો કે પૂરી દુનિયા ના દરેક ખેલાડીઓ તેમના શુઝ પહેરીને રમે. પણ તેમનો આ લક્ષ્ય પૂરો ન થયો. પણ, એવો એક પણ ખેલ નથી જેમાં એડીડાસ નું નામ ન જોડાયેલ હોય. બાથરૂમ થી બ્રાંડ શરુ કરનાર ભાઈઓ ખેલાડી સાથે મળીને શુઝ અંગે સલાહ લેતા થયા. સલાહ લીધા પછી ૧૯૫૨માં દુનિયાના પહેલા ‘સ્પાઈક્સ શુઝ’ બનાવ્યા. પછી શું, આ શુઝ લોન્ચ કર્યા બાદ જ આ એક બ્રાંડ બની ગઈ.\n* ૧૯૨૭માં માં બંને ભાઈઓ એ પોતાનું કારખાનું ખોલ્યું.\n* કંપની ની લોકપ્રિયતા ત્યારે વધી જયારે ૧૯૨૮માં એમ્સ્ટર્ડ ઓલમ્પિક માં ખેલાડીઓ એ એડોલ્ફ ના શુઝ પહેર્યા. ત્યારબાદ ૧૯૩૬ના ઓલમ્પિક માં બર્લિન મઇજેસીન ઓવેશે આ શુઝ પહેરીને ચાર વખત ગોલ્ડ મેડલ જીત્યું.\n* જેમ જેમ પોતાની કંપની સારી ચાલવા લાગી તેમ બંને ભાઈઓ બીઝનેસ માંથી પણ અલગ થઇ ગયા અને મોટા ભાઈએ (એડોલ્ફ) બીજી બ્રાંડ બનાવી.\n* શુઝ ની બીજી મોટી બ્રાંડ Puma છે, જે એડીડાસ ના મોટા ભાઈ એટલેકે એડોલ્ફ ની બ્રાંડ છે. એડીડાસ સાથે વિભાજન બાદ Puma સાથે જ રૂડોલ્ફ ની ટક્કર (કોમ્પિટીશન) થવા લાગી.\n* એડોલ્ફ નું મૃત્યુ ૬ સપ્ટેમ્બર, ૧૯૭૮માં થયું જયારે રૂડોલ્ફ નું મૃત્યુ ૨૭ ઓક્ટોબર, ૧૯૭૪માં થયું. બંને ભાઈઓ ને એક જ કબ્રસ્તાન માં દફન કરવામાં આવ્યા છે.\n* Football ગેમ ની દુનિયામાં હાલના નેતા Adidas ને જ માનવામાં આવે છે.\nટાટાએ મેદાનમાં ઉતારી વધુ શક્તિશાળી હેચબેક,બોલ્ટ સ્પોર્ટ\n101 ગુજરાતી કહેવતો.. તમને કેટલી કેહવત યાદ છે\nવિશ્વનું પ્રથમ સૌર વિમાન દુનિયાની સફરે નીકળ્યું\nગેરંટી સાથે કહીએ છીએ, ‘શ્રીલંકા’ ની આ વાતો થી તમે છો બિલકુલ અજાણ\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 31,176 views\nહવે ફટાફટ ડ��ઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 22,079 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 20,777 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 20,340 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,133 views\nભારતમાં આવેલ સૌથી મોટો અને ભૂતિયા ભાનગઢના કિલ્લા વિષે જાણવા જેવું\nદુનિયામાં માણસો સિવાય પણ એવી ઘણી વસ્તુઓ છે જેને આપણે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00315.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.videochat.world/%E0%AA%A1%E0%AB%87%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87", "date_download": "2019-03-21T19:54:21Z", "digest": "sha1:MNZ6E2HDWNTGYD6MVSXQPK3X4LBYQFKW", "length": 4736, "nlines": 9, "source_domain": "gu.videochat.world", "title": "ડેટિંગ સાઇટ્સ બાળકો માટે - વિડિઓ શોધ એન્જિન પર શોધ", "raw_content": "ડેટિંગ સાઇટ્સ બાળકો માટે — વિડિઓ શોધ એન્જિન પર શોધ\nઅનુસાર સાઈમનટેક, ટકા બધા બ્લોગ અને વેબ સંચાર સાઇટ્સ ચેપ લાગ્યો છે સાથે દૂષિત કોડ ટકા હોસ્ટિંગ સાઇટ્સ ચેપ લાગ્યો છે, અને ટકા વ્યાપાર અને અર્થતંત્ર સાઇટ્સ છે. «તેથી ઘણા બાળકો જેવા છે, ‘માણસ છે, હું ગમે જ્હોન કૅના કારણ કે તેમણે ક્યારેય આપે છે. ‘અને હું સાંભળ્યું કર્યું છે તેથી ઘણા માતા-પિતા કહે છે, ‘હું આ સંદેશ તમને મોકલવા માટે મારા બાળ, ‘» કૅના છતી કરે છે. — અમે વિશે વાત કરવામાં આવે આકર્ષણ એક્સચેન્જ, એક ડેટિંગ સાઇટ માટે આધ્યાત્મિક સિંગલ્સ છે. એક બ્લોગર પર નાશ કરીશ વિશે લખ્યું હતું તે ગઈ કાલે. તમે કલ્પના કરી શકો છો કેવી રીતે અમારા કાન ઉછાળો નોંધાયો વાંચન પર તેમને. તેથી, તમે કરી રહ્યાં છો એક મહત્વપૂર્ણ વ્યક્તિ જે નથી કરી શકો છો તેમના ડેટિંગ પ્રોફાઇલ પર માત્ર કોઇ ડેટિંગ સાઇટ — અથવા તમે કરવા માંગો છો તારીખ એક સમાન મહત્વપૂર્ણ વ્યક્તિ છે.\nટીન ડેટિંગ હિંસા સાધનો છે. કરી (અને માટે શિક્ષણ) ચળવળ હજારો છે જે સભ્યો સાથે જોડાવા માટે કરવામાં એક તફાવત બનાવવા માટે તેમના બાળકો અને ખાતરી કરો કે ત્યાં છે શિક્ષણ. માટે દેશમાં લોકો, ડેટિંગ તે પોતાના ખાસ મુદ્દાઓ છે. નાના સમુદાયો, દરેકને પહેલાથી જ ખબર લાગે છે એક બીજા, અને કોઈને શોધવા થી બહાર તમારા નગર અર્થ કરી શકો છો શોધ લાંબા અને વિશાળ છે. હડસન અને ફુજી કિવિ કરવામાં આવી ડેટિંગ માટે એક વર્ષ છે, પરંતુ તેઓ દરેક અન્ય જાણીતા કર્યું માટે એક દાયકા કરતાં વધુ માટે આભાર, હડસન સાથે મિત્રતા તેના પ્રેમી માતાનો સાવકી, સારા અને એરિન પાળવું. હકીકતમાં, ટકા છે તે બધા પર સક્રિય ટોચના પાંચ ઇન્ટરનેટ ડેટિંગ સાઇટ્સ છે અથવા જૂની છે. અને હવે ત્યાં છે કેટલાક નવા સાઇટ્સ, જેમ કે ચાંદી સિંગલ્સ અને વરિષ્ઠ વર્તુળ છે, કે જે સગવડ છે. એપલ મંજૂર માત્ર ગે સામાજિક એપ્લિકેશન માટે ઉંમરના અને સ્થાપકો અલગ છે. તે માને છે માટે તે સમય છે એક ગે સામાજિક એપ્લિકેશન નથી કે સેક્સ હોય તે મુખ્ય છે. આ એક એપ્લિકેશન છે કે જે તમે કરી શકો છો ઘર લાવવા છે\n← પર એક છોકરી અથવા - વિડિઓ ડેટિંગ યુએસએ\n© 2019 વિડિઓ ચેટ વિશ્વમાં", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00315.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/the-workers-of-valmiki-community-were-on-strike-from-march-5-a-meeting-was-held-in-anand/129674.html", "date_download": "2019-03-21T20:06:43Z", "digest": "sha1:RALD2PBTZYDWJ2SOZUZEXMTDWKQK6C5B", "length": 8714, "nlines": 118, "source_domain": "www.navgujaratsamay.com", "title": "વાલ્મીકિ સમાજના સફાઇ કામદારો 5મી માર્ચથી હડતાળ પર: આણંદમાં સભા મળી", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nવાલ્મીકિ સમાજના સફાઇ કામદારો 5મી માર્ચથી હડતાળ પર: આણંદમાં સભા મળી\nઆણંદ સર્કીટ હાઉસ ખાતે રવિવારે સમગ્ર ગુજરાતના વાલ્મીકિ સમાજના અલગ-અલગ સંગઠનોના આગેવાનો અને કાર્યકરોની મીટિંગ મળી હતી. જેમાં પોતાના પડતર પ્રશ્નોનો સુખદ નિરાકરણ ના આવે તો તા.૫મી માર્ચથી અચોક્કસ મુદ્દતની રાજ્યવ્યાપી હડતાળ પાડવાનું એલાન કરવામાં આવ્યું હતું. અને તા.૯મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હિરાબાને તામ્રપત્ર ઉપર લખેલ સફાઇ કામદારોની વિવિધ ફરિયાદોનું ફરિયાદપત્ર આપવાનું નક્કી કરાયુ હતું.\nગુજરાત રાજ્યની નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, અર્ધસરકારી એકમો તથા ખાનગી એકમોમાં ફરજ બજાવતા વાલ્મીકિ સમાજના સફાઇ કામદારોની વિવિધ માંગણીઓ અને પડતર પ્રશ્નોના મુદ્દે આજે સમગ્ર ગુજરાત રાજ્યના વાલ્મીકિ સમાજના આગેવાનો અને કાર્યકરોની એક મીટિંગ રવિવારે આણંદ સર્કીટ હાઉસ ખાતે મળી હતી. જેમાં વાલ્મીકિ સમાજના લાલજીભાઇ ભગત(માલપુર), કિરણભાઇ બૌધ (આણંદ), રાજેશ વાઘેલા (નિરમાલી), પંકજ વાળા, કિરણભાઇ સોલંકી, વિજયભાઇ સોલંકી(બોરસદ), રમેશભાઇ વાસુદિપા, નરેશભાઇ વાઘેલા સહિતના મોટી સંખ્યામાં સફાઇ કામદારો ઉપસ્થિત રહ્યા હતા.\nજેમાં કોન્ટ્રાક્ટ પ્રથા રદ્દ કરવા, નગરપાલિકામાં વર્ષોથી રોજમદાર તરીકે સેવા આપતા સફાઇ કામદારોને કાયમી કરવા, નગરપાલિકામાં વર્ષોથી ફરજ બજાવતા સફાઇ કામદારો માટે રોસ્ટર પ્રથા ન રાખવા, ગ્રામ પંચાયતમાં વર્ષોથી ફરજ બજાવતા સફાઇ કામદારો��ે કાયમી કરવા, સફાઇ કામદારોને લઘુત્તમ વેતન ધારા મુજબ વેતન ચૂકવવા, શિક્ષણ ક્ષેત્રે બે ટકા અનામત પરત આપવા, સફાઇ કામદારો માટે આયોગની રચના કરવા સહિતની વિવિધ ૧૩ માંગણીઓ જે વર્ષોથી વણ સંતોષાયેલી છે.\nજે અંગે સુખદ નિરાકરણ ન આવે તો પાંચમી માર્ચથી રાજ્ય વ્યાપી અચોક્કસ મુદ્દતની હડતાળ પાડવા અને તા.૯મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માતૃશ્રી હિરાબાને તામ્રપત્ર ઉપર સફાઇ કામદારોની લખેલ ફરિયાદપત્ર આપવાનું નક્કી કરાયું હતું.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nહિંમતનગરમાં નિ:શુલ્ક સ્વાઇન ફ્લૂ પ્રતિરોધક હ..\nઆજે PM જામનગરમાં: વિકાસકાર્યોનું લોકાર્પણ\nધાનેરામાં સફાઇ કામદારોની પોતાના ઘરેથી નગરપાલ..\nજસદણ પાલિકાને કારોબારી સમિતિની 9 માસથી બેઠક ..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00316.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/three-injured-in-accident-caused-by-a-train-carrying-a-question-paper-from-mehsana/132001.html", "date_download": "2019-03-21T20:01:35Z", "digest": "sha1:TO6JWYRZG574V5LHI5CCE2JXGX7RNGYZ", "length": 7964, "nlines": 118, "source_domain": "www.navgujaratsamay.com", "title": "મહેસાણાથી કડી પ્રશ્નપત્ર લઈને જતી ગાડીને અકસ્માત સર્જાતાં ૩ ઈજાગ્રસ્ત", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nમહેસાણાથી કડી પ્રશ્નપત્ર લઈને જતી ગાડીને અકસ્માત સર્જાતાં ૩ ઈજાગ્રસ્ત\nહાલમાં ચાલી રહેલી ધોરણ-૧૨ ની બોર્ડની પરીક્ષા અંતર્ગત મહેસાણાથી સામાન્ય પ્રવાહનાં પેપર લઈને કડી જતી ગાડીને ટેન્કર સાથે અકસ્માત સર્જાતા ડ્રાઈવર, પોલીસગાર્ડ અને શિક્ષક ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તો પૈકી ડ્રાઈવરને રજા આપી દેવાઈ હતી. જ્યારે પોલીસ ગાર્ડને શંકુઝ મેડીસીટીમાં સારવાર હેઠળ રાખીને શિક્ષકને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયા હતા. લાંઘણજ પોલીસે ડ્રાઈવરની ફરીયાદનાં આધારે જાણવાજોગ નોંધીને તપાસ હાથ ધરી હતી.\nઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૯ અંતર્ગત સામાન્ય પ્રવાહની કામગીરી વખતે ઝોન-૨૨ મહેસાણા ખાતેથી સવારનાં ૧૦-૩૦ થી ૧૩-૪૫ સુધીનાં પ્રશ્નપત્ર લઈને ઝવેરી આર.ટી.સેન્ટર કડી ખાતે આપવા જઈ રહેલી બોર્ડની જીજે-૦૨ બીડી-૨૪૩૦ નંબરની ભાડાની ગાડીને શંકુઝ વોટરપાર���ક પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં પોલીસગાર્ડ, શિક્ષક અને ગાડીનાં ડ્રાઈવર ઘાયલ થયા હતા. તેથી તાત્કાલિક તેમને શંકુઝ મેડીસીટીમાં દાખલ કરાયા હતા.\nમહેસાણાથી કડી પ્રશ્નપત્ર લઈને જતી ગાડીને અકસ્માત સર્જાતાં ૩ ઈજાગ્રસ્ત\nગાડીનાં ડ્રાઈવર ભરતભાઈ રામસંગભાઈ ચૌધરીને સામાન્ય ઈજા થઈ હોવાથી સારવાર કરીને રજા આપી દેવામાં આવી હતી. જ્યારે કડી પોલીસ સ્ટેશનનાં પોલીસ ગાર્ડ જનકભાઈ ભગવાનભાઈ ચૌધરીને શંકુઝ મેડીસીટીમાં સારવાર હેઠળ રખાયા હતા. શિક્ષક અમૂલભાઈ કે.પટેલને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા હતા. જો કે પ્રશ્નપત્રો સમયસર સેન્ટર પર પહોંચાડી દેવાયા હતા. આ અકસ્માત મામલે લાંઘણજ પોલીસે જાણવાજોગ નોંધીને તપાસ હાથ ધરી હતી.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nબનાસકાંઠામાં એસ ટી બસના ડુપ્લીકેટ વિકલાંગ પા..\nઅરવલ્લી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ : ખેડૂતો..\nકડીના બુડાસણ નજીક ગાંધીનગર પોલીસ પર ફાયરિંગ\nકડીના બુડાસણ નજીક ગાંધીનગર પોલીસ પર ફાયરિંગ\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00316.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/category/gujarati-quots/", "date_download": "2019-03-21T20:30:55Z", "digest": "sha1:Y2ETVXITGJYK3JMEBUFZUMJY3PHTS5X4", "length": 7310, "nlines": 139, "source_domain": "kathiyawadikhamir.com", "title": "સુવિચાર | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nસુવિચારો એટલે જીવન પથ દર્શક વિચારો, સુવિચારો જીવન ને અતુલ્ય બનાવવાની પ્રેરણા આપે છે, શાળાઓ માં આજે પણ બાળકો સવારમાં રોજ એક બ્લેક બોર્ડ પર લખે છે, જે વાંચી બાળક જીવનમાં ઉતારે તો તેનુંજીવન ઘડતર કરવામાં મદદરૂપ થાય છે.\nજગતમાં બે વ્યક્તિ મહામૂર્ખ છે. એક, ખોટી નિંદા કરનારા. અને બીજી, તેને રસપૂર્વક સાંભળનારા.\nમુત્સદીગીરી એટલે તારી વાત ખોટી છે એમ કહ્યા સિવાય તેને ગળે એ મુદ્દો ઉતરાવી દેવાની કુશળતા\nપોતાની ખાતર પોતાની જાતને પ્રેમ કરો અને પોતાના શરીર અને મન પર અત્યાચાર ન કરો.\nમાનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી.\nદુ:ખ નું સંકટ તમારી મુલાકાતે બીજી વાર તમારી પાસે ન આવે એમ ઇચ્છતા હો તો પહેલીવાર આવીને તે જે પાઠ શીખવી ગયાં હોય તે બરાબર શીખી લો.\nવિશ્વાસ એ વિશ્વ નો શ્વાસ છે.\nહજાર કામ ન��ીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો.\nજીવનમાં ક્યારેય આવતી કાલ મળતી નથી. કાયમ ‘આજ’ જ હોય છે.\nઅયોગ્યને કોઈ યોગ્ય લાગતું નથી ને યોગ્યને કદીયે કોઈ અયોગ્ય લાગતું નથી.\nઆફત જ આપણને અડીખમ ઊભા રહેતા શીખવે છે.\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00317.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/more-than-40-pakistani-nationals-granted-indian-citizenship-in-pune/130751.html", "date_download": "2019-03-21T20:05:24Z", "digest": "sha1:PN7NSNCMM43UARG5I2S7UM2GAU2ZYI3D", "length": 8560, "nlines": 121, "source_domain": "www.navgujaratsamay.com", "title": "નાગરિકતા સુધારણા બીલ: 40થી વધુ પાકિસ્તાનીને ભારતીય નાગરિકતા આપવામાં આવી", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nનાગરિકતા સુધારણા બીલ: 40થી વધુ પાકિસ્તાનીને ભારતીય નાગરિકતા આપવામાં આવી\nપૂના કલેક્ટર દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કરાઈ\nભારત-પાકિસ્તાન વચ્ચેની તણાવભરી પરિસ્થિતિઓ દરમિયાન વર્ષોથી ભારતમાં રહેતાં 45 જેટલા પાકિસ્તાની નાગરિકોને પૂના કલેક્ટર દ્વારા ગુરુવારે ભારતીય નાગરિકતા પ્રદાન કરવામાં આવી છે. ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરનાર એક એવી મહિલા પણ સામેલ છે, જેનો જન્મ પૂનામાં થયો હતો પરંતુ એ લગ્ન પછી પાકિસ્તાની બની ગઈ હતી.\nપૂનાના કલેક્ટર નવલ કિશોર રામે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ‘કુલ 45 અરજીકર્તાઓને ગુરુવારે ભારતીય નાગરિકતા માટે મંજૂરી અપાઈ છે. એમાં મોટાભાગના અરજીકર્તા પાકિસ્તાનના નાગરિક છે. ભારતની નાગરિકતા આપવાના મામલામાં બે અફઘાનિસ્તાની અને બાંગ્લાદેશના નાગરિકોનો સમાવેશ પણ થાય છે.’\nતેમણે વધુમાં કહ્યું કે, આ અરજીઓ એફઆરઓ અન્ય ઓફિસોમાં વિવિધ સ્તરે કેટલાય સમયથી પડતર હતી. અમે આ લોકોને નાગરિકતા આપવાની ખૂબ મુશ્કેલ પ્રક્રિયા પૂર્ણ કરી છે, જેમાં કેટલાય મહિના લાગી ગયા છે. પરંતુ અમે આ કામ કરી શક્યા છીએ.\nતેમણે ઉમેર્યું કે, સિટિઝનશીપ બિલમાં સંશોધન થયા બાદ જિલ્લા કલેક્ટરોને લઘુમતી અરજીકર્તાને નાગરિકતા આપવાના અધિકાર આપવામાં આવ્યા હતાં. આ સંશોધન અનુસાર, અમે ઈન્ટેલીજન્સ બ્યૂરોથી મંજૂરી મળ્યા બાદ આ લોકોને નાગરિકતા આપવામાં આવી છે. મેં તમામને શપથ પત્ર પર હસ્તાક્ષર કરાવવા માટે એક જ દિવસે બોલાવ્યા અને તમામને ભારતીય નાગરિકતાની મંજૂરી અપાઈ ગઈ છે.\nભારતીય નાગરિકતા મેળવનાર જયકેશ નેભવાનીએ કહ્યું કે, અમે પાકિસ્તાનમાં ખૂબ મુશ્કેલીનો સામનો કર્યો છે અને પછી મેં ભારતની રાષ્ટ્રીયતા મેળવાવ ખૂબ સંઘર્ષ કર્યો અને અમને મળી ગઈ.\nરાખી અસવાનીએ કહ્યું કે, હું 2008માં અહીં આવી હતી અને મારી પાસે પાકિસ્તાની પાસપોર્ટ હોવાથી ભારત બહાર જવુ મુશ્કેલ હતું. પરંતુ હવે મારી પાસે ભારતીય નાગરિકતા છે અને ગમે ત્યાં જઈ શકીશ.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nવિંગ કમાંડર અભિનંદનને ‘પરમવીર ચક્ર’ આપોઃ પલા..\nરફાલ ફાઈલની સુરક્ષા નહીં કરનાર દેશની રક્ષા ક..\nમિઝોરમના રાજ્યપાલ રાજશેખરને રાજીનામું આપ્યું\nભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે બૈજયંત પાંડ..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00317.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2016/03/mumbai-samachar-17-3-16_17.html", "date_download": "2019-03-21T19:56:06Z", "digest": "sha1:AAPVF43BTUESB552EBGUOYFGYGNAUNXL", "length": 14799, "nlines": 180, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "કામવાળી બાઈ પણ આપણી જેમ સામાન્ય સ્ત્રી છે (mumbai samachar) 17-3-16 - Divyasha Doshi", "raw_content": "\nકામવાળી બાઈ પણ આપણી જેમ સામાન્ય સ્ત્રી છે (mumbai samachar) 17-3-16\nદૃશ્ય ૧ - એરકન્ડિશન્ડ મોંઘી હૉટેલના એક ખૂણાના ટેબલ પર કિટ્ટી પાર્ટી ચાલી રહી હતી. એક મહિલા બની ઠનીને થોડી મોડી આવી. બાકીની મહિલા કહેવા લાગી કે થોડું જલદી ન અવાય તો પેલી મહિલા કહેવા લાગી કે છોડ વાત મારી કામવાળીને આજે જ રજા પાડવાની હતી. એને કહી દીધું હતું કે મારે કિટ્ટી છે, પણ આ બાઈઓ નહીં સુધરે.. તરત જ બીજીએ સુર પુરાવ્યો સચ્ચી યે લોગ કભી ઉપર નહીં ઊઠેંગેં. મહિનામાં કેટલાય ખાડા પાડશે.\nદૃશ્ય ૨- લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં એક મહિલા ફોન પર વાત કરી રહી હતી. ક્યાં છે તું ઘરે ગૅસવાળો આવ્યો છે અને તું બહાર ગઈ જ કેમ ઘરે ગૅસવાળો આવ્યો છે અને તું બહાર ગઈ જ કેમ (ગાળ) તું કોઈ કામની નથી. હમણાં ઈલેકટ્રીક બીલ ભરવા જવાની શું જરૂર હતી (ગાળ) તું કોઈ કામની નથી. હમણાં ઈલેકટ્રીક બીલ ભરવા જવાની શું જરૂર હતી પછી ન જવાય..(ગાળ) મારો ગૅસનો બાટલો પાછો ગયો તો (ગાળ) તારો પગાર કાપી નાખીશ. વગેરે વગેરે... એ બહેન તેના નાના બાળક સાથે મમ્મીને મળવા જઈ રહ્યા હતા એવું લાગી રહ્યું હતું.\nદૃશ્ય ૩ - એક ઑફિસના બાથરૂમમાં બે સ્ત્રીઓ વાત કરી રહી હતી. સાલી આપણી તો જિંદગી જ નકામી છે. ઘરેથી નીકળતાં આખુંય ઘરનું કામ કરવાનું કપડાં ધોવાના, વાસણ ઘસવાના અને ઑફિસથી પાછા જઈને ય કામ કરવાના. એના કરતાં કામવાળી હોત તો સારું અઠવાડિયામાં બે રજા લઈ લેવાય. મન ફાવે ત્યારે કામ પર ન આવે એટલે આપણું કામ વધી જાય. એ લોકો છે જ નકામા. રવિવારે ય ખાડા પાડે. વળી વારતહેવારે તો ખાસ. અરે આવતા મહિને અમે સિંગાપુર ફરવા જવાના છે એટલે કેટલું કામ હોય ફરીને આવીને તો બહેનબાને એ જ સમયે ગામ જવાનું છે કોઈ લગ્નમાં. નોનસેન્સ વગેરે વગેરે\nદૃશ્ય ૪- એક મકાનમાં લિફ્ટની રાહ જોતા બે સ્ત્રીઓ વાત કરે છે. એક મહિલા બીજી મહિલાને પૂછે છે કેમ તમે આજે શાકના થેલા ઊંચકીને આવ્યા તો બીજી મહિલા કહે છે, શું કરે કામવાળી રજા પર છે. જુઓને એટલો થાક લાગે છે કે ન પૂછો વાત. બપોરની ઊંઘ પણ પૂરી નથી લેવાતી. જમ્યા પછી મને બે કલાક સૂવા જોઈએ જ પણ હવે વાસણ કરવાના તે માંડ અર્ધો કલાક સૂવા મળે છે. ગમે તેટલું આપો કામવાળાને પણ તેમને કંઈ પડી નથી હોતી. અઠવાડિયે એકાદો ખાડો પાડે જ. તેમાંય મહેમાનો આવે ત્યારે તો ખાસ. પહેલી મહિલા કે વાત સાચી મને પણ રાત્રે ઊંઘ ન આવે એટલે બપોરે સૂવા જોઈએ જ અને જ્યારે કામવાળી ન હોય ત્યારે હાલત ખરાબ થાય. સવારે વહેલા ઊઠાય નહીં, કારણ કે બપોરના ઊંઘ ન થઈ હોય...\nઆપણા ઘરે કામ કરવા આવતી કામવાળીઓના ઘરે કામ કરવા કામવાળા નથી આવતા, પણ આપણે ક્યારેય તેમના વિશે સારું બોલવાનું કે તેમનું કામ ઓછું કરી તેમને મદદ કરવાનું વિચારતા નથી. ઊલટાનું તેને સતત અપમાનિત કરીએ. તેની સામે અને પીઠ પાછળ પણ. આ કામવાળીના ઘરે સાસુ સસરા, બાળકો અને પતિ હોય છે. તે મજબૂરીથી તમારા ઘરે કામ કરવા આવે છે. તમે તમારા ઘરના કામ કરી નથી શકતા, કારણ કે તમારે ઑફિસ, કિટ્ટી પાર્ટી કે સૂવાનું હોય કે પછી બહારગામ જવાનું હોઈ શકે, પણ કામવાળીને ક્યારેય સૂવાનું તો ઠીક માંદા પડવાની છૂટ આપણે નથી આપવા માગતા. આપણે દેશ-વિદેશના હીલ સ્ટેશનોએ ફરવા જશું, પરંતુ તેમને ગામ જવું હોય તો તકલીફ. એકાદ વખત હૉટેલનું બીલ ન આપતાં તે કામવાળીને વધારે પૈસા ન આપી શકાય તો એણે ઓછા ઘરે દોડાદોડ કરવી પડે. બે પૈસા તેની પાસ�� હોય તો પોતાના બાળકોને સારું ખવડાવી શકે. પોતે સારી રીતે રહેતી હોય તો તમારા ઘરે પણ આનંદથી કામ કરી શકે. આપણાં જ વાસણ ઘસે, કપડાં ધૂએ પણ તેના ઘરે પાણીની તકલીફ હોય તો એને કેટલી તકલીફ થાય એ વિશે વિચારવાનું નહીં. મંદિરોમાં અને ટ્રસ્ટોમાં લાખો રૂપિયાનું દાન આપીને દાનવીર બનીએ, પરંતુ આપણાં જ ઘરે કામ કરનારને પાંચ હજાર આપી દેતાં આપણો જીવ ચાલતો નથી. આપણા ઘરે કામ કરવા આવતી બાઈ કેટલી તકલીફો વેઠીને કામ કરવા આવે છે. તેને વાર તહેવારે રજા આપી શકાય છે. પ્રોવિડન્ટ ફંડ નહીં તો તેને વાર તહેવારે નવી સાડી, બાળકો માટે નવા કપડાં અને શક્ય હોય તો તેના બાળકોની ફી ભરી શકાય. દર વરસે તેને એક પેઈડ વેકેશન આપી શકાય ગામ જવા માટે. અને જો તે ક્યારેક રજા લે તો એમાં તેની ટીકાઓ ન કરીએ. કામ આપણાથી નથી થતું આપણું તો ગરજ આપણને પણ છે. જો માણસને પ્રેમથી જાળવીશું તો સામે યોગ્ય પ્રતિસાદ ચોક્કસ મળશે. કામવાળી પણ આપણી જેમ સામાન્ય સ્ત્રી જ છે.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nસ્ત્રીઓ આત્મકથા કેમ નથી લખતી\n‘પીડાઓ માઝા મૂકે ત્યારે એની પાસે વધુ કામ કરાવું છુ...\nલગ્ન, લાગણી અને સમાજ\nકમલેશ વ્યાસ: BARCના ગુજરાતી ડિરેકટર વિનય, વિવેક ન...\nવગર હાથે બોલિંગ કરતો ક્રિકેટર આમિર લોન\nરસ્તાઓએ સજ્યો વસંતનો વૈભવ (mumbai samachar vasant ...\nકામવાળી બાઈ પણ આપણી જેમ સામાન્ય સ્ત્રી છે (mumbai ...\nસમાનતાની શરૂઆત સરપંચના ઘરથી (mumbai samachar) 17-...\nસુંદરતા શું દેહની જ હોય\nઝિંદગી ગુલઝાર હૈ (mumbai samachar)\nરુક જાના નહીં તૂ કહીં હાર કે (MUMBAI SAMACHAR)\nપુરુષ માટે વફાદાર રહેવું અઘરું છે\nપુરુષ માટે વફાદાર રહેવું અઘરું છે\nપુરુષાતનનું પ્રદર્શન (mumbai samachar)\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00318.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2011/10/blog-post.html", "date_download": "2019-03-21T20:02:39Z", "digest": "sha1:Z65LXKG3C3IS7CTXI7362IMAZ5IGCLOA", "length": 39829, "nlines": 299, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: ધર્મ અને જાહેર જીવન : ભૃષ્ટાચાર અને આંતકવાદ ધર્મનો એક ભાગ છે.", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\nધર્મ અને જાહેર જીવન : ભૃષ્ટાચાર અને આંતકવાદ ધર્મનો એક ભાગ છે.\nધર્મ અને જાહેર જીવન : ભૃષ્ટાચાર અને આંતકવાદ ધર્મનો એક ભાગ છે.\nભૃષ્ટાચાર અને શ્રદ્ધા કે અંધશ્રદ્ધા સામે ચડવડ રોજે રોજ જોર પકડતી જાય છે.\nભારતમાં ૩-૫ હજાર વર્ષથી ધર્મ, રામાયણ મહાભારતની કથાઓના વર્ચસ્વને કારણે આત્મા - પરમાત્મા, પુર્વ જન્મ - પુનઃજન્મ, નરક - સ્વર્ગ અને કર્મ - મોક્ષમાં શ્રદ્ધા રાખનારાઓની ફોજ વધતી ગઈ. ઠગ અને લુટારાઓ પણ એમાં ભેગા થઈ ગયા. ધર્મ ગુરુઓને આજ જોઈતું હતુ અને ગુરુઓ પણ ઠગની જમાતમાં ભળી ગયા.\nલોકોને ખબર ન પડી અને ભૃષ્ટાચારીઓની સાથે આંતકવાદીઓ પણ ભળી ગયા. દારુણ ગરીબાઈ વધતી ગઈ. દુનીયામાં માથાદીઠ આવક વધે કે સમૃદ્ધી ત્રણ ગણી થઈ જાય તો પણ એ બધું મુઠીભર લોકો લઈ જાય છે અને ગરીબો વધુ ગરીબ બની ગયા.\nધર્મ ગુરુઓ આશ્ર્વાસન આપે છે કે એ બધું કર્મના પ્રતાપે બને છે અને દલીત અત્યાચાર, બાળ મજુરી કે મહીલા અત્યાચાર પણ કર્મનો ભાગ છે. વીધવા પણ માને છે કે કર્મના કારણે વીધવા થવું પડયું.\nકાયદાથી ભૃષ્ટાચાર હટાવવો સહેલો છે પણ આખાત્રીજના જે બાળ લગ્નો થાય છે એ હીસાબે કાયદો પેપર ઉપર જ રહી જાય છે. જાહેરમાં તમ્બાકુ પ્રદર્શન અને વપરાશની કાયદા દ્વારા મનાઈ હોવા છતાં લોકો ખુલ્લે આમ એનો ઉપયોગ કરે છે. બંધારણ દ્વારા આભળછેટ નાબુદ બની પછી બીજા દસેક કાયદા બન્યા પણ હજી દલીતો ઉપર અત્યાચારના સ��ાચાર રોજે રોજ આવ્યા કરે છે. એટલે કે પ્રજા કાયદાના અમલમાં સહકાર આપે તો જ કાયદાનો અર્થ સરે અને ભૃષ્ટાચાર કે આંતકવાદ ઘટે.\nઆજ ગુરુવાર ૨૦.૧૦.૨૦૧૧ના ઘણાં સમાચાર પત્રોમાં સમાચાર છે કે મહારાષ્ટ્રમાં મનસે કે શીવસેનાના લોકો અન્ય પ્રદેશના લોકો ઉપર પ્રાંતવાદ કે ભાષાવાદના બહાના હેઠળ હુમલા કરે છે એની સામે અન્ના હજારે કાંઈ બોલતા નથી અને હાલી નીકળ્યા દીલ્લીમાં ઉપવાસ કરવા.\nઆ લોકપાલ કે જન લોક્પાલ બીલમાં ચાર્ટરની વ્યવસ્થા છે એટલે કે દરેક સરકારી કાર્યાલયમાં નોટીસ બોર્ડ રાખી નીતી નીયમો લખવામાં આવશે.\nરસ્તા કે સાર્વજનીક જગ્યાઓ ઉપર જે રીતે ધર્મનો ખુલ્લો પ્રચાર થાય છે એ બંધ થવો જોઇએ. કેન્દ્ર, રાજય કે નગરપાલીકાના કાર્યાલયોમાં, શાળાઓમાં, આયકર અને વેંચાણ વેરા કે એક્સાઈઝની ઓફીસમાં ખુલ્લે આમ ધાર્મીક વીધીઓ થાય છે અને દેવ દેવીઓના ફોટાઓ કે પુતળા (પત્થરની મુર્તીઓ) મુકવામાં આવે છે. રસ્તા કે સાર્વજનીક જગ્યાએ ખુલ્લે આમ સરઘસો, રથ યાત્રાઓ કાઢી ધર્મનો પ્રચાર કરવામાં આવે છે. ધારા સભ્યો બેસી લોકોના કલ્યાણની જ્યાં ચર્ચા કરતા હોય ત્યાં પણ ધાર્મીક વીધી માટે જગ્યા રાખવામાં આવે.\nલોકપાલ કે જન લોકબીલ કાયદો બન્યા પછી ચાર્ટરમાં ખુલ્લે આમ થતા ધાર્મીક પ્રચાર ઉપર બંધી મુકવામાં આવશે. ધાર્મીક રજાઓ કે શાળામાં થતી પ્રાર્થનાઓ ''ઓ ઈશ્ર્વર ભજીયે....'' વગેરે બંધ થશે.\nમહાત્મા ગાંધી અને વલ્લભ ભાઈ પટેલે સ્વતંત્ર ભારતમાં સોમનાથ મંદીરનું નીર્માણ કરી મુર્તી કે પત્થર પુજાને પ્રોત્સાહન આપેલ છે. આતંકવાદમાં અલગ અલગ પ્રકાર છે. કોઈને પોતાનો પ્રદેશ દેશથી અલગ કરવો છે તો કોઈને ગરીબાઈ હટાવવી છે. આતંકવાદીઓમાં મુર્તી કે પત્થર પુજા વીરુદ્ધ છે એ ખુલ્લે આમ પ્રચાર કરી હુમલા કરે છે.\nરામની રથ યાત્રા હોય કે રસ્તા ઉપર થતી નમાજ એ જાહેરમાં થતું હોય ત્યારે ધર્મનો પ્રચાર કે પ્રસાર થાય છે.\nમીત્રો ભારતમાં ભૃષ્ટાચાર અને આંતકવાદ ધર્મને કારણે છે અને ધર્મને જાહેર જીવનથી અલગ કરવું જરુર છે.\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વ��્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nધર્મને જાહેર જીવનથી અલગ કરવાથી સમસ્યા ઉકેલાવાને બદલે વકરશે. ધર્મના થતા દુરૂપયોગને રોકવાની જરૂર છે, નહિ કે ધર્મને દૂર કરવાની. ધર્મનો અર્થ થાય છે, કર્તવ્ય. આપણે કહીએ છીએ ને કે, આ મારો ધર્મ છે અર્થાત આ મારૂ કર્તવ્ય છે. દરેક ધર્મ પોતપોતાના વિસ્તારમાં એની રીતે બરાબર છે. જેતે વિસ્તારના ધામ-કર્તવ્યએ સીમાડા વટાવ્યા પછી જ સમસ્યાઓ શરૂ થઇ છે. હવે એ તો ટાળી શકાય તેમ નથી પણ તેને મર્યાદામાં રાખવાથી સમસ્યા હળવી કરી શકાય તેમ છે. રાજનીતિને કોઈ અંકૂશમાં રાખી શકે તેમ હોય તો તે ધર્મ છે. ધર્મને નામે જો રમખાણો થઇ શકતા હોય તો ધર્મના નામે સદભાવના પણ ફેલાવી શકાય છે. ‘ધર્મ’માં નક્કી કરવામાં આવેલા નિયમો સમાજને સુવ્યવસ્થિત ચલાવવા માટે જ નક્કી કરાયા હતા. પરિવારમાં પરસ્પરના વ્યવહાર ધર્મ દ્વારા નક્કી કરવામાં આવ્યા એટલે જ લોકો આજે પણ તેને વળગી રહ્યા છે. પરિણામે પશ્ચિમ કરતા આપણા પરિવારો વધુ સલામત છે. પશ્ચિમની અસરમાં ધર્મનું વળગણ દૂર કરાય છે ત્યાં પરિવારો તૂટે છે. જેતે સમયે નક્કી કરેલા નિયમો આજના સંદર્ભમાં ફેરફારને પાત્ર છે પણ કેટલાક જક્કી ધાર્મિક નેતાઓ ધર્મમાં એકવાર નક્કી થયું તેમાં ફેરફાર કરવાનું નકારે છે. તેમનો સમાજ પાછળ રહે છે તે તેમને દેખાતું નથી. આપણે એમાં દબાણ ન કરી શકીએ પણ ધર્મનો દેશ હિતમાં જ્યાં થઇ શકે ત્યાં સદુપયોગ કરવાના રસ્તા વિચારવા જોઈએ. ભગવાન રામ અને ભગવાન કૃષ્ણના સમયમાં ધર્મનો શાસન પર અંકૂશ હતો તેથી જ તે સમયે સુશાસન હતું. અત્યારે આપણે ધર્મને શાસનથી દૂર રાખીએ છીએ એટલે જ હાલમાં દેશમાં કુશાસન જેવી સ્થિતિ છે. ધર્મ શાસનને માર્ગદર્શન આપે તે જરૂરી છે પણ ધર્મ શાસન સંભાળવા બેસી જાય તો અનર્થ સર્જાય. આ ભેદ સમજવાની જરૂર છે.\nગરીબીરેખાનો સૂચકઆંક જેટલો નીચો, દેશમાં ગરીબોની સંખ્યા એટલી ઓછી ગરીબીરેખાનો નવો દર Rs.૩૨ નો કર્યા પછી આજે ભારતમાં ૪૦.૭૪ કરોડ લોકો ગરીબીરેખા નીચે જીવતા હોવાનું કહેવાય છે. (આ આંકડો પ્લાનિંગ કમિશને માત્ર અંદાજ માંડીને તારવ્યો છે). માનો કે ગરીબીરેખા Rs.૩૨ ને બદલે Rs.૫૦ મુજબ ગણો તો શું બને ગરીબીરેખાનો નવો દર Rs.૩૨ નો કર્યા પછી આજે ભારતમાં ૪૦.૭૪ કરોડ લોકો ગરીબીરેખા નીચે જીવતા હોવાનું કહેવાય છે. (આ આંકડો પ્લાનિંગ કમિશને માત્ર અંદાજ માંડીને તારવ્યો છે). માનો કે ગરીબીરેખા Rs.૩૨ ને બદલે Rs.૫૦ મુજબ ગણો તો શું બને દેખીતી વાત કે દેશમાં ગરીબોની સંખ્યાનો ફિગર ૪૦.૭૪ કરોડ કરતાં ક્યાંય વધી જાય. ગરીબીનાબૂદીનાં બણગાં ફૂંકતી સરકાર માટે એ સ્થિતિ આવકાર્ય નથી.\nશ્રી કાન્તિભટ્ટ ની કલમ ના પ્રહારો...\nસત્ય સાઈબાબાના શયનખંડમાંથી કરોડોનું સોનું અને રોકડ નીકળ્યા છે. આ તેમના ધરમનો વકરો છે. ભારત એક જબ્બર વિરોધાભાસવાળો દેશ છે. અહીં ૨૧મી સદીની ટેક્નોલોજીના ખેરખાંઓ કમાય છે. પણ તેના કરતાં બાબાઓ, બાપુઓ અને ધરમનો ધંધો કરનારા વધુ કમાય છે.\nસ્કૂલો બંધાય તે કરતાં મંદિરો વધુ બંધાય છે. મંદિરો સામે વાંધો નથી. દરેક એક મંદિર સાથે એક સ્કૂલ બંધાવી જોઈએ જ. પ્રથમ વડાપ્રધાન પં. નહેરુએ પણ ૬૦ વર્ષ પહેલાં કહેલું કે ભારતમાં ૧૩ લાખ સાધુઓ અને ૩૯ લાખ ભિખારી છે. પણ પછી ૨૦૦૧ની સાલમાં સ્વામી ધર્મબંધુના કહેવા પ્રમાણે ૮૪ લાખ સાધુઓ થયા પણ તેમાં બે ડઝન તો સુપર સાધુઓ છે જે બિલિયોનેર છે. જુન મહિનો આવે એટલે ગરીબ મા-બાપોને તેમનાં પુત્ર-પુત્રીને સ્કૂલમાં એડમિશન માટેની ફીના R ૧૦,૦૦૦થી R ૨૦,૦૦૦ની ફીકર થવા માંડે છે.\nકાંદિવલીનો હજામ હારુન વ્યાજે પૈસા લેવા જાય છે તેના બાળકોને સ્કૂલ પ્રવેશ માટે. બીજી બાજુ એક જ સપાટે કોઈ સાધુના કહેવાથી મંદિર કે દહેરાં માટે લાખ્ખો રૂપિયા મળે છે. અયોધ્યામાં ૧૧,૦૦૦ મંદિરો છે. ૨૫૦૦ જેટલા આશ્રમો પાંચ વર્ષ પહેલાં હતા તે આજે દોઢા થયા છે. મોટા ભાગના આશ્રમો કાળાં નાણાં વડે બંધાયા છે. મેં પાંચ વર્ષ પહેલાં એક ગાયત્રી મંદિરની યાત્રા કરેલી. ત્યાંના એક યોગીએ જ અમને ભારતમાં ધરમના ધંધાની વાત કરી હતી. માત્ર ગણ્યા ગાંઠ્યા બાબાઓ આ ધંધાથી દૂર છે. સુરેન્દ્રનગર નજીકના જાખણ ગામના તપસ્વી રાજર્ષિ મુનિ જે એક જમાનામાં ભાવનગરની કોલેજના પ્રોફેસર હતા તે અને બીજા ઘણા પબ્લિસિટીથી દૂર રહે છે. બીજા બીજા સ્વામીઓને તમાકુની જેમ કેમેરાનું વ્યસન થઈ ગયું છે.\nગાયત્રી મંદિરના યોગીએ કહ્યું કે ભારતમાં ભ્રષ્ટાચાર�� પ્રધાન કે સચિવ કે પોલીસ ઓફિસર એ તમામના પોતપોતાના ગુરુઓ છે. બાબા રામદેવ અને શ્રી શ્રી રવિશંકરના ભક્તોમાં ઘણા ભ્રષ્ટાચારી બ્યુરોક્રેટો છે. તેમના આ ગુરુઓ ઉપરાંત સૌને પોતપોતાનાં કુળદેવી છે. તે કુળદેવીને, ભવાની માતાને, મહાલક્ષ્મીને, સિદ્ધિ વિનાયકના મંદિરને શરણે જઈ લાંચરુશ્વતનાં પાપ ધૂએ છે. હવે એમ લાગે છે આખા ભારતમાં ૧ સદીમાં ૩૩ કરોડ ગુરુઓ-સાધુ થઈ જશે કારણ કે સાધુ થવામાં જલદી માલામાલ થઈ શકાય છે. કર્ણાટકમાં અને બેંગલોરમાં એક નંબરનો ભ્રષ્ટાચાર ચાલે છે. તેની વિધાનસભાના પૂર્વ સ્પીકર તેમના ઘરે ભુવનેશ્વરી માતાનું મંદિર રાખે છે. તેમની આ દેવીને સારી એવી ‘ભેટો’ આવે છે.\nબાબા રામદેવને આપણા સેલિબ્રિટીઓએ જ ઊંચા ચઢાવ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામ સત્ય સાઈબાબા જીવતા હતા ત્યારે મળતા. શ્રી શ્રી રવિશંકર અને રામદેવને મળતા. હરિદ્વારમાં ગાયત્રી મંદિરની કોલેજના પદવીદાન સમારંભમાં અબ્દુલ કલામ ગયેલા. એકલા કર્ણાટકનાં મંદિરોની આવક ૨૦૦૬માં ૧૦૦ કરોડની થઈ ગઈ. મંદિરોની એટલી બધી પબ્લિસિટી થઈ કે ૨૦૦૨માં R ૪૦ કરોડની આવક હતી તે અઢી ગણી થઈ ગઈ.\nસિદ્ધિ વિનાયકના મંદિરે સંજય દત્ત, સચિન કે મુકેશ-નીતા અંબાણી દર્શને જાય તો ટીવીના કેમેરા ટપકી પડે છે. તિરુપતિના મંદિરે અનિલ અંબાણી જાય તો કેમેરા હાજર હોય છે. સંજય દત્ત પર શસ્ત્રો રાખવાનો કેસ ચાલતો હતો ત્યારે સિદ્ધિ વિનાયકના દર્શને ગયેલો. ઐશ્વર્યા રાય અને તેના સસરા જાહેરમાં યાત્રા કરે છે. અમિતાભ સાબરીમાલાના દર્શને ટેકરીએ ચઢે છે. ઐશ્વર્યાને પાઘડીએ મંગળ છે એટલે કાશી વિશ્વનાથના મંદિરે જઈ આરતી કરે છે. રુદ્રાભિષેક યજ્ઞ કરે છે. ખરેખર તો સાબરીમાલાના દેવતાને ખુશ કરવાને બદલે બાળકોના આરોગ્યને હાનિ કરનારા કોલાની- પીણાની જા.ખ.ને છોડવી જોઈએ.ઠેર ઠેર ભારતમાં પિતા હરિવંશરાયના નામની સ્કૂલો હોવી જોઈએ.\nમધ્ય પ્રદેશની સરકારે મુસ્લિમો હજ પઢવા જાય તેને માટે પાંચ વર્ષ પહેલાં ખર્ચના ૫૦ ટકાની સબસિડી જાહેર કરેલી. એ પછી હિન્દુઓ, પાકિસ્તાનમાં આવેલા હિંગળાજ માતાનાં દર્શને જાય છે તેના ખર્ચમાં પણ સબસિડી જાહેર કરી હતી. બૌદ્ધધર્મીઓએ કંબોડિયામાં એંગકોર વાટના મંદિરની યાત્રા માટે સબસિડી માગી તો તે પણ મળી. ભારતમાં ક્યાંકને ક્યાંક ગણેશની કે હનુમાનની મૂર્તિ પ્રગટ થાય છે. પટણાના એક વૃક્ષ પાસે ગણપતિ પ્રગટ થાય તો મૂર્તિ પાસે નોટો-સિક્કાના ઢગ��ા થઈ ગયા.\nએડવર્ડ લ્યૂસ એક ભારતીય સ્ત્રીને પરણ્યો છે એટલે ગૌમૂત્રને આંખે લગાડે છે નાગપુરમાં ગાયનાં છાણ-મૂત્રમાંથી દવા બને છે. આ સેન્ટરનો દાવો છે કે ગૌમૂત્રથી કેન્સર અને મોટાપો દૂર થાય છે. ગાયના છાણમાંથી માથાનો ખોડો દૂર કરવાનો શેમ્પુ તૈયાર થાય છે. ભારતના ધરમની આ રામાયણ છે. આ તો પ્રથમ અધ્યાય જ છે.\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nદુનીયાની વસ્તી ૭૦૦ કરોડ થઈ એ જ મારું કુટુંબ.\n== ગુગલ બ્લોગર ==\nરૅશનાલીઝમ અને વૈજ્ઞાનીક અભીગમ : મુરજી ગડા : મારો અ...\nધર્મ અને જાહેર જીવન : ભૃષ્ટાચાર અને આંતકવાદ ધર્મનો...\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nહીંદુ અને દલિત .... બીબીસી હીન્દી ઉપર છ મોટા મોટા લેખ... હીન્દુઓના નામ ઉપર કલંક મટે એવી કોઈ જ શક્યતા નથી...\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00318.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/bjp-too-faced-cross-voting-gujarat-rajya-sabha-election-034692.html", "date_download": "2019-03-21T20:32:41Z", "digest": "sha1:UJ3UCT7AM4KSNARG4LJRAB5MNPOQNJA5", "length": 11339, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભાજપને હાથે કર્યા હૈયે વાગ્યા; જેડીયૂએ કર્યું ક્રોસ વોટિંગ | BJP too faced cross voting in gujarat rajya sabha election - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n5 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n8 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n9 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nભાજપને હાથે કર્યા હૈયે વાગ્યા; જેડીયૂએ કર્યું ક્રોસ વોટિંગ\nગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને આ વખતે ક્રોસ વોટિંગનો શિકાર બની છે. કોંગ્રેસના 3 નેતાઓએ જ્યાં ક્રોસ વોટિંગ કરીને ભાજપના નેતા બલવંત સિંહ રાજપૂતને વોટ આપ્યો છે. ત્યાં જ ભાજપના પણ એક નેતાએ ક્રોસ વોટિંગ કરીને ભાજપના બદલે કોંગ્રેસને વોટ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસી નેતાઓને ક્રોસ વોટિંગ કરાવાનો આરોપ ભાજપ પર પહેલાથી જ લાગ્યો છે. પણ હવે તે આરોપ ભાજપની ખુદની મુશ્કેલી બન્યો છે. કારણ કે જનતા દળ યુનાઇટેડના નેતા છોટૂભાઇ વસાવાએ ભાજપના બદલે કોંગ્રેસને વોટ આપી ક્રોસ વોટિંગ કર્યું છે.\nઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં જનતા દળ યુનાઇટેડે ભાજપને સાથ આપવાનું જણાવ્યું હતું. પણ પાર્ટીના એક માત્ર વિધાયક છોટુ ભાઇએ બગાવત કરીને કોંગ્રેસને વોટ આપ્યો હતો. સુત્રોના કહેવા મુજબ બસવા શરદ યાદવના સમર્થકોમાંથી એક છે. વધુમાં ક્રોસ વોટિંગ પછી છોટુ ભાઇએ ભાજપ પર પોતાની રોષ વ્યક્ત કરતા મીડિયાને કહ્યું કે તેમણે ક્રોસ વોટિંગ એટલા માટે કર્યું કારણ કે \"દેશ ત્રણ વર્ષો ભાજપના શાસનમાં મુશ્કેલીઓ વેઠી રહ્યો છે\" ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાના મતે અત્યાર સુધીમાં કોંગ્રેસને 43 વોટ મળ્યા છે. ત્યારે આ ક્રોસ વોટિંગ થતા ભાજપમાં સોપો પડી ગયો છે.\nસુરતઃ રસ્તા પરથી મળ્યો 10 લાખ રૂપિયા ભરેલો થેલો, માલિકને પરત કરતાં મળ્યું આવું ઈનામ\nક્રાઈસ્ટચર્ચ આતંકી હુમલામાં ગુજરાતના પિતા-પુત્રના સમાચાર નહિ, પરિવારે સુષ્મા પાસે માંગી મદદ\nપાકિસ્તાની જેલમાં બંધ માછીમારની માતા બોલી - બંને દેશોના સંબંધો સારા થાય, મારો પુત્ર પાછો આવે\nપીએમ મોદીએ ટ્વિટર પર શેર કરેલો ફોટો સોશિયલ મીડિયા પર થઈ ગયો વાયરલ\nઅલ્પેશ ઠાકુરે જણાવ્યુ બે દિવસમાં કેમ પલટ્યો ભાજપમાં જવાનો નિર્ણય\nહાર્દિક પટેલ 12 માર્ચે કોંગ્રેસ જોઈન કરશે, જામનગરથી ચૂંટણી પણ લડશે\nVideo: જ્યારે સ્ટેજ પર પીએમ મોદી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને લાગ્યા પગે\nVideo: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા ભાજપમાં શામેલ\nદરિયાના ખારાં પાણીને મીઠાં કરવાનું કામ શરૂ- વિજય રૂપાણી\nરાજકોટઃ મોદી સરકારે મંજૂર કર્યો 1400 કરોડનો ગ્રીનફિલ્ડ એરપોર્ટ\nએન્જિનિયરીંગનો ઘટવા લાગ્યો છે ક્રેઝ, મેડિકલ પસંદ કરી રહ્યા છે અહીંના વિદ્યાર્થી\nગુજરાત: મસાજની આડમાં યુવક-યુવતીઓ પાસે કરાવતું અનૈતિક કામ\nગુજરાત: વિદેશીઓએ 3 સૌથી મોટા તહેવારોથી મોં ફેરવી લીધું, 94 કરોડ ખર્ચ્યા છતાં...\ngujarat rajyasabha bjp ahmed patel amit shah congress ગુજરાત રાજ્યસભા ભાજપ અહમદ પટેલ અમિત શાહ કોંગ્રેસ\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\nIPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00318.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AE%E0%AA%9A%E0%AA%95", "date_download": "2019-03-21T21:04:37Z", "digest": "sha1:52ZQLTENVBTC75GAOVHYA7XNJYTDHGRI", "length": 4238, "nlines": 107, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "મચક | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nમચક ની ગુજરાતીમાં વ્યાખ્યા\nમંચક ની ગુજરાતીમાં વ્યાખ્યા\nમેચકું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nમેખચું; નાનું પૂતળા જેવું છોકરું (તિરસ્કારમાં).\nબે બાજુએ ચાડાંવાળી ભોંયમાં દાટવાની દીવી.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમા���ા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00319.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/cm-vijay-rupani-wielded-the-broom-start-the-campaign-cleanli-035264.html", "date_download": "2019-03-21T20:13:00Z", "digest": "sha1:JDYLOJ6A3XEPDQRXAIOIXG6OA2YCAD3C", "length": 11018, "nlines": 136, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગામો અને શહેરોને ગંદકી અને શૌચમુક્ત બનાવીશું: CM | CM Vijay Rupani wielded the broom to start the campaign for cleanliness & hygiene - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nગામો અને શહેરોને ગંદકી અને શૌચમુક્ત બનાવીશું: CM\nગાંધીનગરના બોરીજ ગામથી સીએમ વિજય રૂપાણીએ સ્વચ્છતા પખવાડિયાનો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યમાં હંમેશા સ્વચ્છતા બની રહી તેની સાથે ગામડાઓમાં પણ સ્વચ્છતા જળ‌વાય તે માટે મુખ્યમંત્રીએ ગામડાથી સ્વચ્છતા પખવાડિયાનો આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દેશમાં પરિવર્તનની જે લહેરો ઉઠી છે. તેમાં સફાઇને મહત્વનું પરિબળ ગણવામાં આવે છે. આ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી ગામે ગામ કરવાની જાહેરાત પણ કરી છે. આ કાર્યક્રમમાં ગુજરાતના ગર્વનર ઓ.પી.કોહલીએ પણ હાજરી આપી હતી.\nગુજરાત વિધનસભાની ચૂંટણી આવતા પહેલા ભાજપ પ્રચારની એક પણ તક છોડવા માંગતું નથી. થોડા સમય પહેલા જ ભાજપ દ્વારા 'ગુજરાત ગૌરવ યાત્ર'ની જાહેરાત કરાઈ હતી એ બાદ હવે મુખ્ય મંત્રીએ સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત કરવા છે. આ પખવાડિયા દરમિયાન રાજ્યના તમામ શહેર, ગામ અને તાલુકામાં 'જાહેર શૌચક્રિયા મુક્તિ' બાબતે જાગૃતિ આવે તેવા પ્રયાસ કરવામાં આવશે. તેમણે ત્રણ હજારથી વધુ ગામમાં તા. 2 ઓકટોબર સુધીમાં ઘનકચરાનો નિકાલ, રિસાયક્લિંગ અને કચરામાંથી ખાતર બનાવવાની કામગીરી શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી. આ ઉપરાંત ગુજરાતને 2017ના વર્ષના અંત સુધીમાં 100 ટકા ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત રાજ્ય બનાવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.\nકોંગ્રેસ છોડી ભાજપમાં આવેલ જવાહર ચાવડાએ ગુજરાતના કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા\nઆતંકની આહટ મળતા જ ગુજરાતની સુરક્ષા અભેદ્ય બનાવાઈ\nરાજકોટના દબંગ નેતા ઇન્દ્રનીલ ફરીથી ઉતરશે મેદાનમાં, સંવિધાન બચાવો રેલી સાથે કરશે ગર્જના\nપાંચ વર્ષ સુધી મન કી બાત સંભળાવનારા હવે લોકોની વાત સાંભળશે\n487 કરોડના ખર્ચે ગુજરાતમાં 10 નવા ફ્લાયઓવર બનશે\nપરપ્રાંતિયો પરની હિંસા મામલે મુખ્યમંત્રી રૂપાણી અને અલ્પેશ ઠાકોર વિરુદ્ધ FIR નોંધાશે\nઆખો દેશ ગુજરાત મોડલને અનુસરે છે: પીએમ મોદી\nવાઈબ્રન્ટ ગુજરાત સમિટઃ રાજ્ય સરકારે અનિલ અંબાણી અને પાકિસ્તાનનું પત્તુ કાપ્યુ\nગુજરાતમાં હવે ચાલશે પ્રદૂષણ ફ્રી ઈલેક્ટ્રિક બસ, સરકાર પૂરો કરશે 4 વર્ષ જૂનો વાયદો\n30માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 45 દેશોમાંથી આવ્યા 150થી વધુ પતંગબાજ\nગુજરાતમાં એમ્સ પર રાજકારણ ગરમાયું, વડોદરાના 8 ધારાસભ્યોએ દાવો ઠોક્યો\nમત ન મળતાં હોવા છતાં અમે ભેદભાવ નથી રાખતાઃ વિજય રૂપાણી\nસીએમ વિજય રૂપાણીએ 666 કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ કર્યું\nvijay rupani gandhinagar gujarat assembly election 2017 bjp વિજય રૂપાણી ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 ભાજપ સ્વચ્છતા\n2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00319.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/read-your-daily-horoscope/131889.html", "date_download": "2019-03-21T20:07:12Z", "digest": "sha1:JVLOQRHFEIVYFO4QDEUXRLH4VEORPDN4", "length": 8364, "nlines": 138, "source_domain": "www.navgujaratsamay.com", "title": "14 માર્ચનું રાશિફળ", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nમેષ (અ, લ, ઈ)| શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮\nસ્થાવર મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે. રોજગારીની તક મળી શકે છે.\nવૃષભ (બ, વ, ઉ)| શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭\nઆવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. જમીન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવે. નોકરીમાં પદોન્નતિ શક્ય.\nમિથુન (ક, છ, ઘ) | શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩.-૬\nનાણાકીય સ્થિતિ મજબૂત બનતી જોવા મળે. આરોગ્ય સુખમય બની રહે. સંતાન સંબંધી પ્રશ્નો હલ થઈ શકે છે.\nકર્ક (ડ, હ)| શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪\nવેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની રહે. જમીન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. રોજગારીની તક મળે.\nસિંહ (મ, ટ)| શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫\nકૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ બની રહે. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે. યાત્રાનું આયોજન શક્ય.\nકન્યા (પ, ઠ, ણ) | શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩\nવારસાગત મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. પ્રવાસ શક્ય બની રહે. આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.\nતુલા (ર, ત)| શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨\nઆવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. ભૌતિક સુવિધામાં વધારો થઈ શકે. લગ્નજીવન સુખમય રહે.\nવૃશ્ચિક (ન, ય)| શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧\nશેર-સટ્ટાકીય બાબતોમાં ખાસ કાળજી રાખવી. કાર્યક્ષેત્રે નવી તક મળી શકે છે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે.\nધન (ભ, ધ, ફ, ઢ)| શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨\nકોર્ટ-કચેરીનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. આરોગ્ય સુખમય બની રહે.\nમકર (ખ, જ)| શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧\nસ્થાવર મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. કાર્યક્ષેત્રે નવી તક મળે.\nકુંભ (ગ, સ, શ, ષ)| શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦\nવેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની રહે. આરોગ્ય સુખમય બની રહે. વિદ્યાર્થી વર્ગ માટે સમય પ્રગતિદાયક.\nમીન (દ, ચ, ઝ, થ)| શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯\nવાહન-જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. યાત્રા કે પ્રવાસનું આયોજન શક્ય. રોજગારીની તક મળી શકે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\n13 માર્ચનું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આ..\nપાકિસ્તાનમાં હિંગળાજ માતાના મંદિરથી પ્રેરણા ..\n20 માર્ચે ફાગણી પૂનમ: ડાકોરમાં સવારે ચાર કલા..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00320.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/workers-protested-against-old-secretariat-to-start-the-snack-shop/130860.html", "date_download": "2019-03-21T20:50:08Z", "digest": "sha1:ZC4VUV7AMIOWRIOAGTB6SQELD4GFQWT5", "length": 7650, "nlines": 118, "source_domain": "www.navgujaratsamay.com", "title": "જૂના સચિવાલય સામે કર્મચારીઓએ નાસ્તાની લારી શરૂ કરતાં આશ્ચર્ય", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nજૂના સચિવાલય સામે કર્મચારીઓએ નાસ્તાની લારી શરૂ કરતાં આશ્ચર્ય\nનવગુજરાત સમય > ગાંધીનગર\n- પડતર માગણીઓ ન ઉકેલાતા ટીબી કર્મચારીઓનો અનોખો વિરોધ કાર્યક્રમ\n- સમગ્ર દેશમાંથી ટીબી નાબૂદી માટે કામ કરતાં કર્મચારીઓએ પડતર માગણીઓ ન ઉકેલાતા અનોખી ર���તે વિરોધ નોંધાવ્યો છે. આરએનટીસીપી તરીકે ઓળખાતા આ કરારબદ્ધ કર્મચારીઓના સંઘે સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે રાત્રે કેન્ડલ માર્ચ અને દિવસે નાસ્તાની લારી શરૂ કરીને વિરોધ નોંધાવ્યો હતો. જૂના સચિવાલયના દરવાજા સામે કર્મચારીઓએ શરૂ કરેલી નાસ્તાની લારી પર અનોખા બેનર મૂકવામાં આવ્યા હતા. આ બેનરો અને કર્મચારીઓને જોઈને લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે.\nઆરએનટીસીપી કરારબદ્ધ કર્મચારી સંઘના પ્રમુખ હેમાંશુ પંડ્યાએ જણાવ્યુ હતું કે, આ વિશિષ્ટ પ્રકારના આંદોલનથી જાહેર જનતા કે તંત્રને કોઈ અડચણ ઊભી થશે નહીં, પરંતુ એક સંવેદના પ્રગટશે અને સંવેદનશીલ સરકારના દાવાની કસોટી થશે. કર્મચારીઓ દ્વારા ગઈ કાલે રાત્રે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અને ત્યારબાદ શુક્રવારે જૂના સચિવાલયની સામે ચા-નાસ્તાની લારી મૂકવામાં આવી હતી.\nસંવેદનાસભર બેનર સાથે ઊભા કરાયેલા આ સ્ટોલમાં ‘એક ન્યાયિક વિચાર-એક દિવસ માટે’ની અનોખી કિંમત સાથે અધિકારી-પદાધિકારી માટે ભૂખ અને પેટ હોય એટલો અનલિમિટેડ નાસ્તો પિરસવાની જાહેરાત પણ થઈ હતી. જો કે આ માટે જાહેરમાં ખાવાની શરત રખાઈ હતી. સરકાર કે વિપક્ષ ઉપરાંત સમાજની સંવેદના ઢંઢોળવાના પ્રયત્ન અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nગોંડલમાં ટ્રકે બાઈકને ટક્કર મારતાં યુવાનનું ..\nલોન નહીં ચૂકવાતા ઘ-6 નજીક ફ્લેટ્સ-દુકાનોને બ..\nગામડાંની મહિલાઓના પ્રશ્નો ઉકેલવા જિલ્લા મહિલ..\nગળે પડેલી મહિલાની તેના પ્રેમીએ જ હત્યા કરી\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00320.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/mahi-gill-shared-incident-casting-couch-happened-with-her-11-years-ago-038773.html", "date_download": "2019-03-21T20:40:42Z", "digest": "sha1:H77YE7IMR7IG3NZ3XQTJUSV22TTNEZAV", "length": 14268, "nlines": 156, "source_domain": "gujarati.oneindia.com", "title": "એણે કહ્યું ફિલ્મ જોઇતી હોય તો નાઇટી પહેરીને દેખાડ અને પછી.., 11 વર્ષ બાદ એક્ટ્રેસનો ખુલાસો | Mahi Gill shared incident of casting couch happened with her 11 years ago - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n5 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n8 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n9 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nએણે કહ્યું ફિલ્મ જોઇતી હોય તો નાઇટી પહેરીને દેખાડ અને પછી.., 11 વર્ષ બાદ એક્ટ્રેસનો ખુલાસો\nફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અવાર નવાર કાસ્ટિંગ કાઉચને લઇને કોઇને કોઇ બબાલ જોવા કે સાંભળવા મળતી રહે છે. પહેલાં એક એક્ટ્રેસ રસ્તાની વચ્ચે ટોપલેસ થઇ ગઇ પછી જાણીતિ કેટલીય હસ્તીઓએ કાસ્ટિંગ કાઉચ પર વિવાદિત નિવેદન આપ્યું. હવે ધીરે-ધીરે કેટલીય અભિનેત્રીઓ પોતાની સાથે થયેલ કાસ્ટિંગ કાઉચની ઘટના અંગે વાત કરતી જોવા મળી રહી છે. આવો જ એક ચોંકાવનારો ખુલાસો અભિનેત્રી માહી ગિલે કર્યો છે. જે બાદ એમના ખુલાસાને સોશિયલ મીડિયા પર બબાલ શરૂ કરી દીધી છે.\nમાહી ગિલે કહ્યું કે, \"હું પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર થઇ ચૂકી છું. મને એ ડાયરેક્ટરનું નામ યાદ નથી. કરિયરની શરુઆતમાં ડાયરેક્ટરને મળવા માટે સૂટ પહેરીને ગઇ હતી. ત્યારે ડાયરેક્ટરે કહ્યું કે જો આવી રીતે સૂટ પહેરીને આવીશ તો કોઇપણ ફિલ્મમાં કામ નહીં આફે. જ્યારે બીજા એક ડાયરેક્ટરે મને કહ્યું જોવા માગું છું કે તું નાઇટીમાં કેવી લાગશે\" માહીએ જણાવ્યું કે આ ઘટના 11 વર્ષ જૂની છે.\nમાહીએ કહ્યું કે તે નવી હોવાના કારણે આવી વાતો સાંભળીને ડરી ગઇ હતી. એક સમય તો એવો આવી ગયો હતો કે હું એમ વિચારવા મજબૂર થઇ ગઇ હતી કે શું ખરેખર સૂટ પહેરવા પર રોલ ન મળે અને કોઇ કામ નહીં આપે માહીનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યું છે. માહી ગિલે 2007માં ફિલ્મ 'ખોયા ખોયા ચાંદ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, પરંતુ ફિલ્મ 'દેવદાસ'થી એમને ઓળખ મળી હતી. આ ફિલ્મમાં માહીએ પારોનો રોલ નીભાવ્યો હતો. આગળ જૂઓ બૉલીવુડની સૌથી બોલ્ડ એક્ટ્રેસની હૉટ તસવીરો અને જાણો એમના વિશેની ખાસ વાતો.\nઆ ફિલ્મોથી મળી ઓળખ\n2003માં પંજાબી ફિલ્મ હવાએંથી એક્ટિંગમાં ડેબ્યુ કરનાર માહી ગિલને દેવદાસ, ગુલાલ, સાહેબ બીવી ઔર ગેંગસ્ટર જેવી ફિલ્મોથી ઓળખ મળી છે.\nબૉલીવુડની અભિનેત્રી માહી ગિલ 19 ડિસેમ્બરે 42 વર્ષની થઇ ગઇ છે, પરંતુ આ ઉમ્રમાં પણ એમની હૉટનેસમાં કંઇ કમી નથી આવી.\nપંજાબના ચંદીગઢ સાથે નાતો ધરાવતી માહીના અભિનયને પાન સિંહ તોમર, દબંગ, સાહેબ બીબી ઔર ગેંગસ્ટર રિટર્ન્સ જેવી ફિલ્મોમાં વખાણવામા આવ્યો.\nવર્ષ 2010માં ફિલ્મ દેવ ડી માટે માહીને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મ ફેર અવોર્ડ પણ મળી ચૂક્યો છે. સાથે જ દેવ ડી માટે એમને 2010નો આઇફા સ્ટાર ડેબ્યૂ અવોર્ડ પણ મળી ચૂક્યો છે.\nવધુ એક શાનદાર ફિલ્મ\n2012માં સાહેબ, બીબી ઔર ગેંગસ્ટર માટે ફિલ્મ ફેર અવોર્ડ અને આઇફા અવોર્ડમાં માહી નોમિનેટ થઇ ચૂકી છે.\nઆ છે અસલી નામ\nમાહીનું અસલી નામ રિમ્પી ગિલ કૌર છે. એમણે ચંદીગઢમાં પંજાબ યૂનિવર્સિટીથી થિયેટરમાં માસ્ટર ડિ્રી મેળવી છે.\nપર્સનલ જીંદગી ઠીક નથી\nમાહી ગિલના લગ્ન બહુ જલદી જ થઇ ગયાં હતાં. એક ઇન્ટર્વ્યૂમાં માહીએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે મારા લગ્ન વખતે હું મેચ્યોર ન હતી. બાદમાં માહીના તલાક થઇ ગયા હતા.\nઅભિનેતા નાના પાટેકર સાથે માહી ફિલ્મ વેડિંગ એનિવર્સરીમાં જોવા મળી હતી અને હવે તે ફિલ્મ સાહેબ, બીવી ઔર ગેંગસ્ટર 3ની તૈયારી કરી રહી છે.\nમાહીની ગણતરી બૉલીવુડની બોલ્ડ એક્ટ્રેસમાં થાય છે.\nમાહીએ ચંદીગઢમાં પંજાબ યૂનિર્સિટીથી થિયેટરમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. માહી ગિલ બૉલીવુડમાં કામ કરતા પહેલા પંજાબી ફિલ્મોમાં કામ કરતી હતી.\nબોલીવૂડની સૌથી બોલ્ડ એક્ટ્રેસ માહી ગિલ\nPics : ઋતુપર્ણ, માહી અને યામી બની ધવલ-પરીઓ\nPics : મેરે હાથ ઍરેસ્ટ હોને વાલે કભી બેલ નહીં માંગતે\nPics : હવે જોવા તૈયાર રહો શરાબી માહી\nTrailer : ઝંજીર જેવો દમ નથી લાગતો ઝંજીરમાં\nPics : ઝંજીરમાં મોના ડાર્લિંગ બન્યાં સેક્સી માહી\nહિટ થઈ ગઈ સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર રિટર્ન્સ : પ્રિવ્યૂ\nપડકારજનક રોલની શોધમાં છે માહી ગિલ\nથોડુંક છુપાવો, થોડુંક બતાવો : તિગ્માંશુ ધુલિયા\nFirst Look : સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર રિટર્ન્સ\nExcl Pics : માહી જેવા બોલ્ડ થઈ શકશે સોહા \nમાહી ગિલે કરાવ્યું હૉટ ફોટોશૂટ\nmahi gill casting couch માહી ગિલ કાસ્ટિંગ કાઉચ\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00321.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/tevar-preview-manoj-bajpai-arjun-kapoor-sonakshi-sinha-024442.html", "date_download": "2019-03-21T19:50:46Z", "digest": "sha1:QPSJN5I4LYONBLWVYD7POFNLVWM2CLLN", "length": 12959, "nlines": 162, "source_domain": "gujarati.oneindia.com", "title": "Preview : આ 10 Facts બનશે અર્જુન-સોનાક્ષીની તેવરની USP | Preview : Why Tevar Starring Arjun Kapoor, Sonakshi Sinha Is A Must Watch? - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલ��� યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nPreview : આ 10 Facts બનશે અર્જુન-સોનાક્ષીની તેવરની USP\nમુંબઈ, 8 જાન્યુઆરી : અર્જુન કપૂર અને સોનાક્ષી સિન્હા અભિનીત તેવર ફિલ્મ આવતીકાલે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના નિર્માતા અર્જુનના પિતા બોની કપૂર છે.\nમહેશ બાબૂ અને ભૂમિકા ચાવલા અભિનીત તેલુગુ ફિલ્મ ઓક્કાડુની હિન્દી રીમેક તેવર ઓક્કાડુ પણ વિજય અને ત્રિશા અભિનીત તામિળ ફિલ્મ ગિલ્લીની રીમેક હતી. મૂળત્વે તામિળ ફિલ્મ ગિલ્લી સુપર હિટ રહી હતી.\nતેવર બીજી રીમેક છે, પરંતુ દિગ્દર્શક અમિત શર્મા કહે છે - તે મૂળ ફિલ્મથી જુદી છે. તેવરની સ્ક્રિપ્ટ લખવામાં સાત માસનો સમય લાગ્યો. હું તેવરને રીમેક તરીકે નથી માનતો. આ માત્ર મૂળ ફિલ્મમાંથી દત્તક લેવાઈ એમ કહી શકાય.\nઅમિત શર્માએ જણાવ્યું - સોનાક્ષી સિન્હાએ તેવર માટે વજન ઉતાર્યું. સોનાક્ષી સિન્હા બૉલીવુડ ઇંડસ્ટ્રીના બ્રિલિયંટ એક્ટર્સમાંના એક છે. લીડ એક્ટર અર્જુન કપૂર માને છે કે તેવર ફિલ્મ એક શાનદાર ફિલ્મ છે.\nખેર મેકર્સના દાવાઓ વચ્ચે જોઇએ કે કેમ અર્જુન-સોનાક્ષીની તેવર Must Watchable ફિલ્મ છે\nઅર્જુન કપૂર ટૅલેંટેડ એક્ટર છે કે જેમણે આ ફિલ્મમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે. મહેશ બાબૂના પગમાં પેંગળા નાંખવા માટે અર્જુન કરતા કોઈ બેસ્ટ ન હોઈ શકે.\nસોનાક્ષી સિન્હા પણ ટૅલેંટેડ અભિનેત્રી છે. તેમણે આ ફિલ્મમાં હીરો જેવું પરફૉર્મન્સ આપ્યું છે.\nમનોજ બાજપાઈ ક્લાસિક એક્ટર છે કે જે કોઈ પણ રોલમાં શૂટ થઈ શકે છે.\nતેવરના ટ્રેલરમાં અર્જુન કપૂરના કેટલાક એક્શન સીન્સ પણ ખૂબ જ શાનદાર છે.\nસોનાક્ષી સિન્હા ફરી એક વખત એક્શન અવતારમાં દેખાશે.\nઅર્જુન કપૂર અને સોનાક્ષી સિન્હાની કેમિસ્ટ્રી પણ સિઝલિંગ લાગે છે.\nગૂગલ, લાઇફબૉય, વિસા, આઇડિયા જેવી જાહેરખબરોનું સફળ દિગ્દર્શન કરી ચુકેલા અમિત શર્મા તેવર દ્વારા ફિલ્મ દિગ્દર્શન ક્ષેત્રે ડેબ્યુ કરી રહ્યાં છે.\nશ્રુતિ હસન પહેલી વખત કોઈ ફિલ્મમાં આયટમસૉંગ કરવા ��ઈ રહ્યાં છે.\nતેવરના કેટલાક ગીતો ખૂબ જ શાનદાર છે. ખાસ તો રાધા... ગીત લોકપ્રિય થઈ રહ્યું છે.\nસોનાક્ષી સિન્હા તેવર સાથે સિંગિંગ ડેબ્યુ પણ કરવા જઈ રહ્યાં છે.\nજાણો હવે બોની કપૂરના તેવર\nબોની કપૂર તેવર પછી પત્ની શ્રીદેવીને લઈને ફિલ્મ બનાવવાનાં છે.બોનીના ઢગલાબંધ Future Plans જાણવા માટે ક્લિક કરો.\nPreview: વિરાટની સેના સામે ટકી શકશે બાંગ્લાદેશની ટીમ\nSA vs IND મેચ પહેલાં કપ્તાન કોહલીનું મોટું નિવેદન\nPreview: કરો યા મરોની સ્થિતિમાં બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ\nPreview: શ્રીલંકાને હરાવી સેમિ-ફાઇનલમાં પહોંચવા ભારત તૈયાર\nPreview:Eng Vs NZ ઇંગ્લેન્ડનું ધ્યાન રહેશે સેમિ-ફાઇનલ પર\nIPL 10:પુણે સુપરજાઇન્ટે મુંબઇને 20 રનથી હરાવી ફાઇનલમાં પહોચી\nIPL 10:મુંબઈ અને પુણે સુપરજાઇન્ટ વચ્ચે ફાઇનલમાં પ્રવેશ માટે ટક્કર\nPreview: કોહલીના ચેલેન્જર્સને ટક્કર આપશે રૈનાના લાયન્સ\nઆઇપીએલ 10: દિલ્હએ કિંગ્સ ઇલેવન પંજાબને 51 રનથી હરાવ્યું.\nIPL10 : ગુજરાત લાયન્સ vs પુણે સુપરજાયન્ટસ્\n#Preview: જીત માટે આતુર ગુજ. લાયન્સ અને પૂના સુપરજાયન્ટ્સ\n#Preview: મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધની મેચમાં વિરાટ કરશે વાપસી\nPreview:કિંગ્સ ઇલેવન પંજાબ અને KKR વચ્ચે થશે રોમાંચક ટક્કર\ntevar preview arjun kapoor sonakshi sinha manoj bajpai bollywood photo feature તેવર પ્રિવ્યૂ અર્જુન કપૂર સોનાક્ષી સિન્હા મનોજ બાજપાઈ બૉલીવુડ ફોટો ફીચર\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nIPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00322.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news-views/politics/fact-about-viral-photo-of-london-ticket-of-vasundhara-raje.html", "date_download": "2019-03-21T20:06:14Z", "digest": "sha1:D5DZII4IK7RPCQPH4JI72G6UXZ4CWQG3", "length": 4348, "nlines": 77, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: શું છે રાજસ્થાનના CMની વાયરલ થઈ રહેલી લંડનની ટિકિટનું સત્ય?", "raw_content": "\nશું છે રાજસ્થાનના CMની વાયરલ થઈ રહેલી લંડનની ટિકિટનું સત્ય\nરાજસ્થાન વિધાનસભાની ચૂંટણીની મતદાનની પ્રક્રિયા શુક્રવારે પૂર્ણ થઈ ગઈ છે. ઘણી ન્યૂઝ ચેનલોના એક્ઝીટ પોલના પરિણામો પણ સામે આવ્યા છે. આ એક્ઝીટ પોલમાં રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનવાની સંભાવના દર્શાવવામાં આવી છે. જોકે ઈલેક્શનનું રિઝલ્ટ 11 ડિસેમ્બરે આવશે.\nઆ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેના નામથી એક ફ્લાઇટ ટિકિટ વાયરલ થઈ રહી છે જે જયપુરથી લંડનની જણાવવામાં આવી ��હી છે. આ ટિકિટ અનુસાર 8 ડિસેમ્બરે CM રાજે લંડન જશે.\nશું છે વાયરલ ટિકિટમાં\nમુખ્યમંત્રી વસુંધરા રાજેના નામથી સ્કાય એરલાઇન્સની ટિકિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જયપુરથી લંડન જનાર ફ્લાઇટની ટિકિટમાં પેસેન્જરના નામની જગ્યા પર વસુંધરા રાજે લખ્યું છે. આ ટિકિટમાં 8.12.2018 તારીખ અને 12.30 AM ટાઇમ લખવામાં આવ્યો છે. આ ટિકિટમાં ફ્લાઇટ નંબર AC 2506 લખવામાં આવ્યો છે.\nજેવું કે આ ટિકિટમાં દર્શાવવામાં આવ્યું છે કે CM વસુંધરા રાજે લંડન જઈ રહી છે પરંતુ તે બિલકુલ ખોટી વાત છે કારણ કે જયપુરથી લંડન જવા માટે કોઈ ડાયરેક્ટ ફ્લાઇટ નથી. બીજી વાત કે આ ટિકિટમાં જે એરલાઇન્સનું નામ છે તેની કોઈ પણ જયપુર ફ્લાઇટ નથી. ટિકિટમાં લંડનનો સ્પેલિંગ પણ ખોટો લખવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં CM શનિવારે જયપુરમાં જ હાજર છે.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\nઅમે નવા રંગરૂપમાં આવી રહ્યા છીએ. નવો લૂક જોવા માટે અહિયાં ક્લિક કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00322.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/sundar-kand/001", "date_download": "2019-03-21T20:00:32Z", "digest": "sha1:EIAGIIDZJJJ2CCRFUDRHMDP4DJLHM3GV", "length": 7586, "nlines": 210, "source_domain": "swargarohan.org", "title": "Opening verses | Sundar Kand | Ramcharitmanas", "raw_content": "\nજે છે શાશ્વત શાંત શુધ્ધ અનલ નિર્વાણ શાંતિપ્રદ\nબ્રહ્મા શંકર શેષસેવ્ય વિભુ ને વેદાંતવિદ્ તારક,\nમાયા માનવ રામ નામક ગુરુ દેવોતણા ઈશ્વર\nવંદું એ કરુણાનિધાન હરિને માની નૃપોના નૃપ.\nબીજી નથી મુજ ઉરે રઘુનાથ ઈચ્છા,\nસાચુ કહું પ્રભુ તમે અખિલાન્તરાત્મા;\nભક્તિ અખંડ મુજને પરિપૂર્ણ આપો,\nકામાદિદોષ વિણ માનસને કરી દો.\nદનુજવનતણા હે અગ્નિ, જ્ઞાનીન્દ્ર દેવ;\nપ્રાર્થના કોઈ સંગીતશાસ્ત્રવિશારદ ઉસ્તાદની શાસ્ત્રીય રાગરાગિણી નથી. પ્રાર્થના કેવળ સુરીલો રાગ નથી. પ્રાર્થના એટલે વિચારો અને ભાવોનું પરમાત્મા પ્રત્યે પ્રવાહીકરણ, અણુપરમાણુનું પવિત્ર પ્રેમપૂર્ણ પ્રસ્ફુટીકરણ. એ કોઈ લૌકિક માગણી નથી, પરંતુ પોતાના હૃદયને પરમાત્મા પ્રત્યે વહેતું કરવાની પ્રશાંત પ્રસન્ન પ્રક્રિયા છે. જીવ તથા શિવને સાંધનારો સેતુ છે. આત્મા અને પરમાત્માના સંમિલનની સરળ સચોટ સીધી સાધના છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00322.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?p=6655", "date_download": "2019-03-21T20:22:36Z", "digest": "sha1:5ICEDTD2XH4GDOOZ632NLGX3SOIGOJ2Q", "length": 5392, "nlines": 71, "source_domain": "avadhtimes.net", "title": "ઇફકોના ડાયરે���ટર પદે ચૂંટાતા દિલીપભાઇ સંઘાણી – Avadh Times Breaking News", "raw_content": "\nઇફકોના ડાયરેકટર પદે ચૂંટાતા દિલીપભાઇ સંઘાણી\nઇફકોના ડાયરેકટર પદે શ્રી દિલીપભાઇ સંઘાણીની વરણી થતા શ્રી દિલીપભાઇ સંઘાણીની યશ કલગીમાં વધુ એક પીછુ ઉમેરાયું છે.\nદિલ્‍હી ખાતે મળેલી ઇફકોની બેઠકમાં બોર્ડ ઓફ ડિરેકટરોની ચૂંટણી યોજાતા ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઇ સંઘાણીને ઇફકોના ડાયરેકટર પદે ચૂંટવામાં આવ્‍યા છે જેને સર્વેએ આવકારી ખુશી વ્‍યક્‍ત કરી હતી.\nશ્રી દિલીપભાઇ સંઘાણી ઇફકોના ડાયરેકટર પદે ચૂંટાતા ઇફકોના ચેરમેન અને ઇફકોના અધિકારીઓ તેમજ બોર્ડના સદસ્‍યોએ અભિનંદન પાઠવ્‍યા હતાં.\nનાફસ્‍કોબ જેવી આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થાના ચેરમેન પદે સેવા આપતા દિલીપભાઇ સંઘાણીએ સહકારીક્ષેત્ર સર કરી હવે સહકારી ક્ષેત્રે આંતરરાષ્‍ટ્રીય ફલક ઉપર કાઠુ કાઢયુ છે અમરેલી માટે ગૌરવરૂપ ઘટના કહેવાય.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on ઇફકોના ડાયરેકટર પદે ચૂંટાતા દિલીપભાઇ સંઘાણી Print this News\n« અમરેલી જિલ્લામાં 3 પાલિકાઓની આજે ચૂંટણી (Previous News)\n(Next News) ધારીના દલખાણીયામાં ગોરધનભાઇ કાકડીયા દ્વારા ચિકનગુનિયાની મફતમાં અપાતી સારવાર »\nરાત્રે લાઠીમાં જાલીનોટના આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ ઉપર હુમલો : એસપી લાઠી દોડી ગયા\nલાઠી/અમરેલી,મોડીરાત્રે લાઠીમાં જાલીનોટના આરોપીેને પકડવા ગયેલ પોલીસ ટીમ ઉપર હુમલો કરાયો હોવાના સમાચારે પોલીસ બેડામાંવધુ વાંચો\nબાબરા શહેર તથા તાલુકામાં તસ્‍કરોનો તરખાટ\nઉત્તરપ્રદેશના નાયબ મુખ્‍યમંત્રીએ શ્રી ધાનાણીને કુંભ મેળાનું આમંત્રણ પાઠવ્‍યું\nરામ મંદિર માટે ડો.તોગડીયાનું અનુકરણઃડો.ગજેરા\nધારીમાં ગરીબ લાભાર્થીઓને ગ્રામપંચાયત દ્વારા સનદ વિતરણ\nવિંછીયાના કોટડામાં કુવામાંથી લાશ મળી\nજસદણમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ સર્જાયો\nઅલગ અલગ ગુન્‍હાઓમાં સંડોવાયેલ ત્રણ શખ્‍સનાં જામીન ફગાવતી એડીશ્‍નલ કોર્ટ\nચલાલામાં જિલ્‍લા સ. ખ. વે. સંઘના પ્રમુખશ્રી પાનસુરીયાનું સન્‍માન કરાયું\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00323.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A5%E0%AA%BE%E0%AA%AC%E0%AA%A1%E0%AB%80", "date_download": "2019-03-21T21:01:13Z", "digest": "sha1:SDYQFPTDGMTJC55N6DVYT4OAOKNO2GP5", "length": 3634, "nlines": 89, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "થાથાથાબડી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nથાથાથાબડી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nથાબડી-પંપાળીને શાંત રાખવું તે.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00323.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/sundar-kand/002", "date_download": "2019-03-21T19:42:21Z", "digest": "sha1:JZJ42SF3KVI3SP7JTEUQ43VWUZEOUDZH", "length": 8377, "nlines": 213, "source_domain": "swargarohan.org", "title": "Hanuman make a giant leap to cross ocean | Sundar Kand | Ramcharitmanas", "raw_content": "\nસમુદ્ર ઓળંગવા માટે હનુમાનજીની છલાંગ\nજાંબવાનનાં વચન સુણીને થયા પવનસુત ખૂબ પ્રસન્ન,\nકંદમૂળફળ ખાજો સહતાં સંકટ, બનતા નહીં વિષણ્ણ;\nસીતાને અવલોકી આવું ત્યાં સુધી પ્રતીક્ષા કરજો,\nહર્ષ વિશેષ થતો અંતરમાં, પ્રયત્ન સફળ થશે સઘળો.\nએમ કહીને શીશ નમાવી સૌને એ ત્યાંથી ચાલ્યા\nકરી ભરોસો માત્ર રામનો, રઘુનંદન હૃદયે ધાર્યા.\nસિંધુતીર એક ભૂધર સુંદર, ચઢયા અનાયાસે એની ઉપર;\nવારંવાર રઘુવીર સંભારી, ચાલ્યા પવનતનય બળ ભારી.\nચાલ્યા સ્પર્શી જેને હનુમંત, પેઠો પાતાળ ગિરિ તે તુરંત;\nવધ્યા આગળ સામર્થ્યવાન, જેવું અમોધ રધુપતિબાણ.\nસિંધુ રઘુપતિદૂત વિચારી બોલ્યો વાણી હૃદયથી ન્યારી,\nજરી મૈનાક આપ વિશ્રામ, દૂત આવ્યા કરવા રામકામ.\nહનુમાને મૈનાકને સ્પર્શી કરી પ્રણામ,\nકહ્યું, રામના કામ વિણ મુજને કયાં વિશ્રામ \nયોગી બને એટલે માનવ જંગલમાં ચાલ્યો જાય એવું નથી પરંતુ મન અને ઈન્દ્રિયોનો સંયમ કરતો થઈ જાય. જ્યાં રહે ત્યાં રહીને જાગૃતિપૂર્વકનું જીવન જીવે, પ્રલોભનોથી પ્રભાવિત થયા વગર તટસ્થ રીતે જીવન જીવે અને પોતાને માટે જીવતો હોય એને બદલે બીજાને માટે જીવવાનું વ્રત લે. યોગનો સાધક આવો આદર્શ માનવ થઈ જાય છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00323.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2009/10/blog-post_19.html", "date_download": "2019-03-21T20:05:12Z", "digest": "sha1:QQRAYVUQB5K7IFH7EJBNQJIVZ5XWTI2Q", "length": 20857, "nlines": 279, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: જરુર વાંચો. સાહીત્યના એમ.ફીલ. અને પી.એચડી., ના વીદ્યાર્થીઓ માટે આ સંદર્ભ ગ્રંથ છે.", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\nજરુર વાંચો. સાહીત્યના એમ.ફીલ. અને પી.એચડી., ના વીદ્યાર્થીઓ માટે આ સંદર્ભ ગ્રંથ છે.\nસ્વતંત્રતા આંદોલન વખતે સ્વામી શ્રદ્ધાનંદ, રવીન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, વગેરે માતૃભાષામાં શિક્ષણ આપવા માટે શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરેલ.\nહિંદી માધ્યમથી પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને જ્ઞાન આપવા મધ્યપ્રદેશમાં હિન્દી ગ્રંથ અકાદમીની સ્થાપના કરવામાં આવેલ.\nચિંતન, સાહિત્ય અને સાધનાના ક્ષેત્રમાં મહાન-ગુરુ, સમાજ સુધારક અને ધર્માચાર્ય આચાર્ય હેમચંદ્રનું નામ અત્યંત મહત્વપૂર્ણ છે. સમગ્ર ગુર્જરભુમિને અહિંસામય બનાવી દીધી. સાહિત્ય, દર્શન, યોગ, વ્યાકરણ, છંદ શાસ્ત્ર, કાવ્ય શાસ્ત્ર, વગેરે બધા જ મહત્વપુર્ણ અંગ ઉપર સાહિત્યની રચના થઈ.\nમહારાજા ભોજનું સંપૂર્ણ સાહિત્ય સંસ્કૃતમાં છે. એના પછી હેમચંદ્રાચાર્યનો સંસ્કૃત અને પ્રાકૃત ઉપર સમાન અધિકાર હતો.\nકનૈયાલાલ માણેકલાલ મુનશીનું માનવું છે કે હજાર વર્ષ પહેલાં કૃષ્ણ, હેમચંદ્ર, ગાંધીનું ગુજરાત વિદ્યાનું કેન્દ્ર હતું. મૂલરાજ સોલંકી, ભીમદેવ, કર્ણ, જયસિંહ સિદ્ધરાજ, કુમારપાલ સુધી સમગ્ર ગુજરાત વિદ્યા અને કળાનું કેન્દ્ર હતું.\nઆચાર્ય હેમચંદ્રે ગુજરાતને અજ્ઞાન અને અંધવિશ્ર્વાસથી મુકત કરી ગુજરાતને ધર્મ અને કીર્તિનું મહાન કેન્દ્ર બનાવ્યું.\nસંસ્કૃતના કવિઓનું જીવન ચરિત્ર લખવું એક સમસ્યા છે. એ હિસાબે આચાર્ય હેમચંદ્રનું જીવન ચરિત્ર સુરક્ષીત છે.\nનીચે પી.ડી.એફ. મોડમાં એક ફાઈલ આપેલ છે. કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી વાંચો મધ્યપ્રદેશ હિંદી ગ્રંથ અકાદમીનું એક અમુલ્ય અને અલભ્ય પુસ્તક\n-- આચાર્ય હેમચન્દ્ર --\nજર���ર વાંચો. સાહીત્યના એમ.ફીલ. અને પી.એચડી., ના વીદ્યાર્થીઓ માટે આ સંદર્ભ ગ્રંથ છે.\nમને ઈ મેલ કરો આ પીડીએફ ફાઈલ જરુર મોકલી આપવામાં આવશે.\nહેમચન્દ્ર સૂરિ ટૂંક પરિચય ( ત્યાં આ લેખની લિન્ક આપી છે.)\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nસંસ્કૃત અલંકાર ગ્રંથોની પરંપરામાં સિદ્ધરાજ જયસિંહના જીવનકાળમાં આચાર્ય હેમચંદ્રે 'કાવ્યાનુશાસન' નામના સંગ્રહ ગ્રંથની રચના કરેલ. જેમાં ૨૦૮ સૂત્ર છે. ૫૦ કવિઓ અને ૮૧ ગ્રંથોનો એમાં ઉલ્લેખ છે.\nસંસ્કૃત કવિ અને કાવ્ય શાસ્ત્રના ઈતિહાસનું અધ્યન કરનારા માટે આ સંદર્ભ ગ્રંથ છે. કાવ્યનું પ્રયોજન, શબ્દ, વાક્ય, અર્થ, દોષ, ગુણ, અલંકાર, રસ વર્ણન, શાસ્ત્રીય વિવેચન, ભાવ, વગેરેનું વર્ણન છે. દરેક કાવ્યનો ધ્યેય ફકત આનંદ, યશ અને ઉપદેશ જ છે. એમાં અર્થલાભ, વ્યવહાર જ્ઞાન કે અનિષ્ટ નિવૃતિનો સમાવેશ નથી. અહીં હેમચંદ્ર મમ્મટના કાવ્યપ્રકાશથી અલગ પડે છે.\n'કાવ્યાનુશાસન' સર્વોત્કૃષ્ટ પાઠ્યપુસ્તક અને સંપૂર્ણ કાવ્યશાસ્ત્રનું સુવ્યવસ્થિત સુરચિત પ્રબંધ છે. હેમચંદ્રે વ્યાકરણ ગ્રંથની સાથે આ ઉત્કૃષ્ઠ અલંકાર ગ્રંથની ગુજરાતને હજાર વર્ષ પહેલાં ભેટ આપી.\nહેમચન્દ્ર સૂરિ ટૂંક પરિચય ( ત્યાં આ લેખની લિન્ક આપી છે.)\nસુરેશ ભાઈની ઉપરની લીન્કને મુળ પોસ્ટમાં રાખેલ છે અને કલીક કરવાથી નવી જગ્યાએ ખુલે છે....\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nઆત્મા, કર્મ અને મોક્ષ\n: નકલી કે દંભી કર્મ સીદ્ધાંત :\n (ઈ.સ.��૫૬૪માં જન્મ અને મૃત્યુ ઈ...\nદુધ પ્રાણીજ ખોરાક છે. જૈન સાધુ માટે દુધ અભક્ષ છે.\nજરુર વાંચો. સાહીત્યના એમ.ફીલ. અને પી.એચડી., ના વીદ...\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nહીંદુ અને દલિત .... બીબીસી હીન્દી ઉપર છ મોટા મોટા લેખ... હીન્દુઓના નામ ઉપર કલંક મટે એવી કોઈ જ શક્યતા નથી...\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00324.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%8F%E0%AA%AA%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A1", "date_download": "2019-03-21T21:03:32Z", "digest": "sha1:TW3N36XWGW2NXYJPLRQSA4PSZURUQBWM", "length": 3532, "nlines": 89, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "એપિસોડ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nએપિસોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00324.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/sundar-kand/003", "date_download": "2019-03-21T19:40:37Z", "digest": "sha1:V7Q4KQG5M2ISNWALC2TGUN7FYFYQL5YJ", "length": 9021, "nlines": 221, "source_domain": "swargarohan.org", "title": "Surasa test Hanuman's intelligence | Sundar Kand | Ramcharitmanas", "raw_content": "\nસુરસા હનુમાનજીની પરીક્ષા કરે છે\nદેવે દેખ્યા જતા હનુમાન, બળબુદ્ધિ ભંડાર સમાન,\nમાતા સર્પોની સુરસા નામ, એને સોંપ્યું પરીક્ષાનું કામ.\nદેવે આપ્યો છે મુજને આહાર, કાઢયા સુરસાએ આવી ઉદગાર,\nબોલ્યા હનુમાન શાંતિથી ત્યારે, રામ-કાર્ય કરું હું અત્યારે.\nસીતાકેરા સમાચાર લાવું મળી, રઘુપતિ પાસે આવું,\nકરજે ભક્ષણ તે પછી મારું, હમણાં સદ્ય જવા દે તો સારું.\nકિન્તું સુરસાએ લેશ ના માન્યું, મુખ યોજનભર વિસ્તાર્યું;\nકર્યું દ્વિગુણિત તન હનુમાને ધારી રામના રૂપને પ્રાણે.\nસોળ યોજનનું મુખ કીધું, રૂપ બમણું પવનપુત્રે લીધું;\nએમ વધતાં ગયાં તન બેનાં, અટકી સ્પર્ધા શક્તિતણી એ ના.\nસો યોજનનું મુખ વળી સુરસાએ કીધું\nત્યારે અતિ લઘુરૂપ શ્રી હનુમાને લીધું.\nપ્રવેશતાં એના મુખે આવ્યા તરત બહાર,\nશીશ નમાવી એહની માગી રહ્યા વિદાય.\nત્યારે સુરસાએ કહ્યું, દેવોએ મુજને\nમોકલી હતી માપવા તુજ બુદ્ધિબળને.\nરામકાર્ય કરશો તમે, છો બળબુદ્ધિનિધાન;\nઆશિષ આપી હરખતાં ચાલ્યા ને હનુમાન.\nઅંધકારનો અંત આણવા અંધકારનો વિરોધ કરવાની, અંધકારની આલોચના કરવાની કે એની સામે વિદ્રોહ જગાવવાની આવશ્યક્તા નથી હોતી : આવશ્યક્તા અને એકમાત્ર અનિવાર્ય આવશ્યક્તા હોય છે પ્રકાશને પ્રકટાવવાની.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00324.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32999", "date_download": "2019-03-21T19:48:02Z", "digest": "sha1:IUQYPENSA7QTYPLX5NU45HGF3M3YVPDT", "length": 7051, "nlines": 72, "source_domain": "amreliexpress.com", "title": "અમરેલી પીજીવીસીએલનાં કર્મચારી પર સરકારવાડા વિસ્‍તારમાં હુમલો – Amreli Express", "raw_content": "\nઅમરેલી પીજીવીસીએલનાં કર્મચારી પર સરકારવાડા વિસ્‍તારમાં હુમલો\nમાર્ચ મહિનામાં વીજળીની ઉઘરાણી કરવા જતાં\nઅમરેલી પીજીવીસીએલનાં કર્મચારી પર સરકારવાડા વિસ્‍તારમાં હુમલો\nસ્‍થાનિક પોલીસે આરોપીની અટકાયત કરી\nઆજે અમરેલી શહેરમાં પીજીવીસીએલ ઘ્‍વારા માર્ચ મહિનો હોય નાણાકીય વર્ષ પુરૂ થતું હોય બાકી વીજ ગ્રાહકોના વીજબીલ માટે લાઈન સ્‍ટાફ તથા જુ.આ. ઘ્‍વારા અબ્‍દુલભાઈ સતારભાઈ રહે. રામજી મંદિર પાછળ, સરકારવાડાને ત્‍યાં બાકી વીજબીલ હોય તેમને ત્‍યાં ગયેલ. ત્‍યારે હાજર રહેલ અલ્‍તાફભાઈ ઘ્‍વારા કેમ અમારા ઘરે ઉઘરાણી કરવા આવો છો તેવું કહીને ગાળા-ગાળીતથા જીવલેણ હુમલો કરવા લાગેલ. ત્‍યારે આજુબાજુ માણસો ભેગા થતાં તેમને છુટા કરાવેલ. ત્‍યારબાદ તેઓને સિવિલ હોસ્‍પિટલ અમરેલી સારવાર માટે ખસેડવામાં આવેલ હતા. આ અનુસંધાને પોલીસ ફરિયાદ કરતા પોલીસ સ્‍ટાફ ઘ્‍વારા સુંદર કામગીરી કરીને ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડેલ અને કાયદેસરની ફરજમાં રૂકાવટની ફરિયાદ લઈને ધોરણસરની સખત કાર્યવાહી કરેલ.\nસમાચાર Comments Off on અમરેલી પીજીવીસીએલનાં કર્મચારી પર સરકારવાડા વિસ્‍તારમાં હુમલો Print this News\n« લાઠીમાં મહિલાનાં પ્રેમીએ જ કાસળ કાઢી નાખ્‍યાનું બહાર આવ્‍યું (Previous News)\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\nરાજુલા પંથકમાં ધારાસભ્‍યનાં ઉમદા પ્રયાશથી પાકવીમાની રકમ મંજૂર\nસારંગપુરમાં આજે પ.પૂ.મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં ભવ્‍ય ફુલદોલ\nચારણ સમઢિયાળા ગામે ખેતરમાં મજૂરી કામ કરતા મજૂર પર દીપડાએ હુમલો કર્યો\nમેરીયાણામાં ઉનાળાનાં પ્રારંભે જ પાણીનો પોકાર\nજાફરાબાદ બંદરમાં બોટનું પ્રમાણ વધી રહૃાું હોય સુવિધા વધારવા માંગ થઈ\nરાજુલા-જાફરાબાદમાંથી કોંગ્રેસને જંગી લીડ અપાવવા બેઠક યોજાઈ\nઅમરેલીમાં પરીક્ષાર્થીને ચાલુ પરીક્ષાએ 108 દ્વારા સારવાર આપવામાં આવી\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝ��પાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00325.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%97%E0%AB%8B%E0%AA%B3-%E0%AA%86%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9B%E0%AB%87/", "date_download": "2019-03-21T19:56:24Z", "digest": "sha1:UFZ4HW4AR5SGSFX6V7OY52VJUQSDRQWG", "length": 6212, "nlines": 73, "source_domain": "www.janvajevu.com", "title": "શિયાળામાં ખાવ ગોળ, આના છે અનેક ફાયદાઓ - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / સ્વાસ્થય / શિયાળામાં ખાવ ગોળ, આના છે અનેક ફાયદાઓ\nશિયાળામાં ખાવ ગોળ, આના છે અનેક ફાયદાઓ\nગોળને નેચરલ સ્વીટ તરીકે ઓળખવામાં આવે છે. ગોળમાં એવા ઘણા લાભદાયી ગુણધર્મો હોય છે જે સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે. ગોળ સ્વાદની સાથે સાથે આરોગ્યનો પણ ખજાનો છે. શિયાળામાં ગોળની માંગ વધવા લાગે છે, લોકો આને ખુબ ઉલ્લાસથી ખાય છે. આજે અમે તમને ગોળના કેટલાક ફાયદાઓ વિષે જણાવવાના છીએ.\n૧. ગોળએ મેગ્નેશિયમનો એક સારો સ્રોત છે. ગોળ ખાવાથી સ્નાયુઓ, મજ્જાતંતુઓ અને રક્તવાહિનીઓને થાકથી આરામ મળે છે.\n૨. ગોળ પોટેશિયમનો પણ એક સારો સ્રોત છે. આ બ્લડપ્રેશર ને નિયંત્રિત રાખવામાં મદદરૂપ થાય છે.\n૩. ગોળ એનિમિયાથી પીડાતા લોકો માટે ખૂબ જ સારો છે. આને આઇરન નો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. આ શરીરમાં હિમોગ્લોબિન નું સ્તર વધારવામાં સહાયરૂપ થાય છે.\n૪. ગોળ પેટની સમસ્યાને દુર કરવાનો સરળ અને ફાયદાકારક માર્ગ છે. આ પેટમાં ગેસ થવો અને પાચનક્રિયા સાથે સંકળાયેલ અન્ય સમસ્યાઓ દુર કરે છે. ભોજન જમ્યા બાદ ગોળ ખાવાથી પાચનક્રિયા માં સહયોગ કરે છે.\n૫. વિન્ટરમાં ગોળનો પ્રયોગ એ તમારા માટે અમૃત સમાન સાબિત થાય છે. આ ગરમ હોવાને કારણે શરદી અને ખાસ કરીને ઉધરસથી તમને રાહત આપવામાં મદદ કરશે.\n૬. ગોળ માં મધ્યમ માત્રામાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને ઝીંક હોય છે. જે હેલ્થ બેટર બનાવવામાં ઉપયોગી થાય છે.\n૭. ગોળ ગળું અને ફેફસાના ચેપો ની સારવાર માં લાભદાયક છે.\nવજન ધટાડવા અને હેલ્ધી રહેવા માટે તમારા સલાડમાં ઉમેરો આ વસ્તુને\nઆ છે બ્યૂટીના 5 ગોલ્ડન નિયમો, ક્યારેય તોડવા નહીં\nફેયરનેસ ક્રીમ લગાવવાથી થતા ગેરફાયદા\nકમ્પ્યુટરના વધુ વપરાશને કારણે આંખોમાં થાય છે તકલીફ\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆ��ા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 31,176 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 22,079 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 20,777 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 20,340 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,133 views\nમાંગતા તો મંગાઈ ગયો અવતાર….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00326.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0", "date_download": "2019-03-21T20:58:18Z", "digest": "sha1:FSRWKGZMBPIMHHW3I24FJETRB5HFJ7K6", "length": 4342, "nlines": 118, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "માર | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nમાર ની ગુજરાતીમાં વ્યાખ્યા\n(બૌદ્ધ) આસુરી સંપત્તિઓની અધ્યક્ષ કલ્પેલી શક્તિ; સેતાન.\nમારું ની ગુજરાતીમાં વ્યાખ્યા\n'હું'ની છઠ્ઠી વિ૰નું એ૰વ૰.\nમારુ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nમારુ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00326.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A5_%E0%AA%AA%E0%AA%A1%E0%AA%B5%E0%AB%8B", "date_download": "2019-03-21T21:04:09Z", "digest": "sha1:ZAGLCEPHA4CQO7BGH47LLRI3OPADWK7C", "length": 3450, "nlines": 84, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "હાથ પડવો | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ ���ો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી હાથ પડવો\nહાથ પડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા\nરેલગાડીનો હાથ નીચો નમવો.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00326.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/sundar-kand/005", "date_download": "2019-03-21T20:15:32Z", "digest": "sha1:EMY7V62ED7EQINDYEMJDNW6J4YNQGLOZ", "length": 7914, "nlines": 208, "source_domain": "swargarohan.org", "title": "Hanuman meet Lankini at the gate | Sundar Kand | Ramcharitmanas", "raw_content": "\nલંકાના પ્રવેશદ્વાર પર લંકિનીનો મેળાપ\nમસકસમાન રૂપ કપિ ધરી ચાલ્યા રાતે હરિને સ્મરી;\nનિશાચરી નામે લંકિની બોલી જાય મને અવગણી.\nમર્મ ન મારો શઠ સમજે, ચોર ગ્રાસ મારા ગણજે;\nકપિએ મુષ્ટિપ્રહાર કર્યો, દેહ ધરા પર તરત ઢળ્યો.\nઊલટી કરતી રક્તતણી ઊઠી ફરી વિક્ષુબ્ધ બની;\nવદી વિવેકે કરી પ્રણામ, બની ગઈ હું તો કૃતકામ.\nરાવણને વરદાન ધરી બોલ્યા બ્રહ્મા કૃપા કરી,\nવાનરબળથી વ્યાકુળ થાય બળ તારું સઘળુંય હણાય\nત્યારે નિશિચરનો સંહાર મળ્યો સમજજે એ કરનાર.\nઅતિશય પુણ્ય ગણું મારું રામદૂતદર્શન ન્યારું\nમુજ લોચનથી મળ્યું મને, તૃપ્તિ પામી પૂર્ણપણે.\nસ્વર્ગ તેમ અપવર્ગસુખ મળે તુલા એક અંગ\nકરે ન સમતા તોય તે જે સુખ ક્ષણ સતસંગ.\nયોગાભ્યાસને માટે, જીવનને મુક્તિ અને પૂર્ણતાથી સંપન્ન બનાવવા માટે ક્યાંયે નાસી જવાની કે સંબધવિચ્છેદ કરવાની જરૂર નથી. આપણા લૌકિક કર્તવ્યોને પણ તિલાંજલી આપવાની આવશ્યકતા નથી. આપણે સમાજની અંદર જ આદર્શ મનુષ્યને છાજે તે રીતે રહીએ અને સમાજજીવન તથા વ્યક્તિગત જીવનમાંથી દુર્ગુણોને નેસ્તનાબૂદ કરવા સંકલ્પબધ્ધ થઈએ. આ જ ગીતાનો સંદેશો છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00326.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AE%E0%AA%A1%E0%AA%95", "date_download": "2019-03-21T21:07:16Z", "digest": "sha1:XYHAZDYZAC4XZ4BHXGMHPHNJRMPAM72M", "length": 4524, "nlines": 123, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "મંડૂક | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમ���ે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nમંડૂક ની ગુજરાતીમાં વ્યાખ્યા\nમુંડક ની ગુજરાતીમાં વ્યાખ્યા\nમુંડક ની ગુજરાતીમાં વ્યાખ્યા\nમૂંડકું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nમૂડકું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nમેંડક ની ગુજરાતીમાં વ્યાખ્યા\nમેડક ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00327.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/sundar-kand/006", "date_download": "2019-03-21T19:53:01Z", "digest": "sha1:25J55XT7X54IFUVN6BOQ5POPGPIVURAW", "length": 7712, "nlines": 208, "source_domain": "swargarohan.org", "title": "Hanuman look for Sita in Lanka | Sundar Kand | Ramcharitmanas", "raw_content": "\nહનુમાનજી દ્વારા લંકાનગરીમાં સીતાની શોધ\nકરો પ્રવેશી પુર સૌ કાજ ઉર રાખી કોશલપુરરાજ;\nજેને જુએ કૃપાથી રામ સિદ્ધ થાય તેનાં સૌ કામ.\nગરલ સુધા, રિપુ મિત્ર બને, ગોપદ સિંધુ, અનલ પણ ઠરે\nસુમેરુ રજસમ હલકો થાય, રસસાગર તે નિશદિન ન્હાય.\nઅશક્ય કશુંય ના એને, રામશરણ લીધું જેણે.\nઅતિ લઘુરૂપ ધરી હનુમાન, ચાલ્યા પુર સ્મરતાં ભગવાન.\nમંદિર મંદિર શોધ કરી, સીતા પણ ના ક્યાંય મળી,\nદેખ્યા અગણિત સઘળે વીર, ગયા દશાનન-ભવન રુચિર.\nરાવણ જોયો નિંદ્રાધીન, બન્યા ન જોતાં સીતા ખિન્ન,\nમાર્ગે દીઠો સરસ મહેલ, હરિમંદિર ત્યાં અલગ રચેલ.\nગૃહ રામાયુધ અંકિત વર્ણવાય ના કેમ,\nઅભિનવ તુલસી વૃંદ ત્યાં પેખી પ્રગટ્યો પ્રેમ\nઆત્માના આનંદને પરિણામે જ સ્મીત આવે છે. સ્મીત એ આપણી મોટામાં મોટી થાપણ છે. આપણે સારી રીતે જીવવું હોય તો આપણા સ્મીતને સાચવતાં શીખવું જોઈએ, આપણા મનોબળને સાચવતાં શીખવું જોઈએ, આપણે ભંગાઈ ન જવું જોઈએ, ભગ્નહૃદય ન થવું જોઈએ. તો જ જીવનની સાધના આપણે સારી રીતે કરી શકીશું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00327.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2018/04/blog-post_30.html", "date_download": "2019-03-21T19:55:53Z", "digest": "sha1:3OIFQVEAKYCXRODXGAX5NBCQGZRDSSRB", "length": 15829, "nlines": 163, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "સાયકોલોજીકલ સ્ટિમ્યુલેશન - Divyasha Doshi", "raw_content": "\nધારો કે તમે સોશિયલ મીડિયા બંધ કરી દો તો શું થાય \nગયા અઠવાડિયાનો આર્ટિકલ જો વાંચ્યો હોય તો એમાં લખ્યું હતું કે આપણે આપણી રીતે વિચારતા પણ નથી. આપણે જે ભાષા બોલીએ છીએ, જે રીતે જીવન જીવીએ છીએ તે બીજાઓ એટલે કે વસ્તુઓ વેચનારાઓ અને રાજકારણીઓ જેમ ઈચ્છે છે તેને જ ફોલો કરીએ છીએ. આ લેખનું મથાળું ફોર અ ચેન્જ અંગ્રેજીમાં છે. ક���રણ કે હું ઈચ્છું છું કે તમે બે ક્ષણ જરા થોભો અને વિચારો. મથાળું અંગ્રેજીમાં છે તેની ટીકા કરીને નકારાત્મકતા પણ ઊભી કરી શકાય. કેમ અંગ્રેજી શું કામ મેડમ આપણી ભાષાના શબ્દો ન વાપરવા જોઈએ. માતૃભાષા માટે મને માન છે અને મારું શિક્ષણ પણ તે જ ભાષામાં થયું છે. ઘરમાં અમે શુદ્ધ ગુજરાતીમાં જ વાત કરીએ છીએ. અંગ્રેજી માધ્યમમાં ભણેલા દીકરા સાથે પણ. તે છતાં અંગ્રેજી વાંચુ છું અને આદતવશ કેટલાક શબ્દો તમારી જેમ જ હું પણ વાપરું છું. પણ અહીં આ શબ્દો જાણીજોઈને વાપર્યા છે.\nતેનો અર્થ થાય કે માનસિકતાને ઝણઝણાવવી કે તેને તરંગિત કરવી. જે કામ આજે આખો સમાજ કરી રહ્યો છે. સેક્સોલોજીસ્ટ પ્રકાશ કોઠારીનું પ્રિય અને પ્રસિદ્ધ વાક્ય છે કે સેક્સ બે કાન વચ્ચે હોય છે બે પગ વચ્ચે નહીં. હિન્દી ફિલ્મોમાં જે રીતે રોમાન્સના સીન આવે તે જોઈને મન ઉત્તેજિત્ત થઈ જતું હોવાનું દરેકે અનુભવ્યું હશે. એવું જ પોર્નોગ્રાફિ જોતી સમયે પણ થાય છે. આ મનને આંદોલિત કરવાનું કામ જ દરેક માર્કેટિંગવાળા કે રાજકારણીઓ કરતા હોય છે. ઈમોશન કે લાગણીઓને ઝંઝોળવાથી તેમાં પેદા થતા તરંગો યોગ્ય પરિણામ લઈ આવે છે. તમે જાહેરાત જુઓ કે ઊસકી કમીઝ મેરી કમીઝ સે સફેદ કૈસૈ બીજાની ઈર્ષ્યાનો ભાવ તરત જ આપણને અસર કરે છે. સાબુ વેચવા માટે લાખો રૂપિયાની જાહેરાત કરવી પડે તે બાબત જ કેવી લાગે. સાબુની જરૂર પડવાની જ છે અને આપણે તે ખરીદવાના જ છીએ, પરંતુ અમુક જ બ્રાન્ડનો ખરીદીએ એટલે તેની જાહેરાત કરવી પડે. તમારા મગજને એ રીતે તરંગિત કરવું પડેકે તમને એ જ બ્રાન્ડનો સાબુ ખરીદો અને વિચારો કે મારો શર્ટ બીજા કરતા વધુ સારો છે.\nઆ તો સાદું ઉદાહરણ છે. આ રીતે અનેક બાબતો આપણા મનને સતત સ્ટિમ્યુલેટ કરતી રહે છે. સતત તેને હલબલાવી નાખવાને લીધે તેમાં તાણ ઊભી થાય છે. પેલું ફેમસ ગીત યાદ આવે કે ઈસ શહેરમેં હર શખ્સ પરેશાનસા ક્યું હૈ. સૌરાષ્ટ્રના લોકો મુંબઈમાં આવે તો તેમને ટ્રેનની ગરદી અને લોકોને દોડતા જોઈને આઘાત લાગે. પણ જ્યારે એ જ લોકો જો મુંબઈમાં સ્થાયી થાય તો પૈસા કમાવવા માટે મુંબઈની લોકલ ટ્રેનમાં હડદોલા ખાતા, દોડતા શીખી જાય. સતત દોડતો આ માનવ એટલો તંગ હોય હંમેશા કે વાતવાતમાં ઝઘડી પડે. ટ્રેનમાં મારામારી નવી વાત નથી. હવે તો ગરદીમાં પણ લોકો એકબીજા સામે જોવાને બદલે મોબાઈલમાં જુએ છે. મોબાઈલમાં સોશિયલ મીડિયામાં સતત એકબીજાને ઉતારી પાડતા સંદેશાઓ મોકલે અને લખે. બળાત્કાર જેવા મામલે પણ હિન્દુ-મુસ્લિમનું કાર્ડ ફેકાય અને પછી વળી એના પર ચર્ચાના દોર દ્વારા બાબરી મસ્જિદ કે સોમનાથના મંદિરની ધ્વંશની વાતો ઊખેડાય. ખરજવું થયું હોય તો તેને ખંજવાળીએ તો તેમાંથી લોહી નીકળે. પીડા થાય તે છતાં તેને ખંજવાળવાની જે મજા આવે તેને અટકાવવી કેટલી મુશ્કેલ હોય છે તે થોડેઘણે અંશે આપણે સૌ આ વાત જાણીએ જ છીએ.\nઅત્યારે એવું જ થઈ રહ્યું છે. ધર્માંધતાને છંછેડવાની અને ધિક્કારની ભાષા બોલવાની. ફેસબુક પર તો બીજાને ઊતારી પાડતા લખાણ લખો કે પછી નફરતથી ભરેલા વાક્યો ઠપકારો એટલે તેમાં હામી ભરાવનારાઓની સંખ્યા વધતી દેખાશે. સેક્સ અને નફરત એ બે બાબતમાં માણસોને ખૂબ રસ પડે છે. એકતા કપૂર પણ આ વાત સારી રીતે જાણતી હતી એટલે તેની ધારાવાહિકોમાં નેગેટિવ પાત્રો હોય જ. નકારાત્મકતા વિના કોઈ ડ્રામા ઊભો ન થઈ શકે એવું કોઈકે મને એકવાર કહ્યાનું યાદ છે. તમારી વાર્તામાં નકારાત્મકતા એટલે કે વિલન હોય તો જ તેમાં ટ્વીસ્ટ આવે. મહાભારત અને રામાયણમાં નકારાત્મક પાત્રો એટલે કે કૌરવો અને કૈકેયીનું પાત્ર જ ન હોય તો કે પછી દશરથને શ્રવણના માતાપિતાએ શ્રાપ ન આપ્યો હોત કે પછી દ્રૌપદીએ કડવાં વેણ ન કહ્યા હોત તો શું મહાભારત કે રામાયણ આપણને એટલી રસપ્રદ લાગત ખરાં એ એક પ્રશ્ન જ છે. ઘરના જ ઝઘડાઓ વિસ્તરીને યુદ્ધના મેદાન સુધી પહોંચ્યા હતા. નફરત, ઈર્ષ્યા અને લોભ એ ત્રણ બાબતોને લીધે જ મહાભારત અને રામાયણ રચાયું. એ જ ત્રણ બાબતો આજે પણ આપણને સુખી કે દુખી કરી રહી છે. પ્રેમની ભાષા આપણને જચતી નથી કે જતું કરવાનું આપણને રુચતું નથી કારણ કે તો પછી કોઈ સંઘર્ષ ઊભો નથી થતો.\nઆપણે વાતો શાંતિની કરીએ છીએ પણ સતત સંઘર્ષને પોષવામાં વધારે આનંદ આવે છે. એ સંઘર્ષ ઊભો કરવામાં ક્યાંક યુદ્ધ ન છેડાઈ જાય તેનું ધ્યાન રાખવું પડશે. નફરતના બીજ વાવીને આપણે શું મહાભારત કે રામાયણમાં રહેલી નકારાત્મકતાને પોષવી છે કે પછી તેમાં પણ જતું કરવાની અને માનવીયતાને આપણે અપનાવવાની છે. રામરાજ્યની વાતો કરતાં હિંસા કરવાનો અર્થ ખરો અંગત જીવનમાં આપણે અન્યાય સામે બાથ ભીડતા નથી પણ તંત્રની સામે કે અથવા સોશિયલ મીડિયામાં આસમાની સુલતાની કરવામાં પાછા પડતા નથી એનું કારણ એ પણ છે કે સામે કોઈ વ્યક્તિ નથી પણ છબી છે. અને છબી તમને કોઈ નુકસાન પહોંચાડી શકતી નથી. લાગે છે કે આજે આપણા પ્રેમની જેમ ગુસ્સો અને નફરત પણ નપુંસક બની ગયા છે.\nTags: ઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nહું જા��િએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nનજર લાગી શકે છે\nસ્ટોરી ટેલિંગ એક કળા છે અને માધ્યમ છે ફિલ્મ (સાંજ...\nનબળાઈઓ હોવા છતાં ફિલ્મ રેવા જોવા જેવી છે\nસત્તા, સેક્સ અને ઈડિપસ કોમ્પલેક્સ\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00328.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%97%E0%AA%A3%E0%AA%A8%E0%AB%80%E0%AA%AF", "date_download": "2019-03-21T20:59:17Z", "digest": "sha1:ACYR5NCNTCAH3XMBE37YID4MDL6O3VMP", "length": 3508, "nlines": 89, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ગણનીય | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nગણનીય ની ગુજરાતીમાં વ્યાખ્યા\nગણાય એવું; ગણવા યોગ્ય.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00328.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%A5%E0%AA%BE%E0%AA%AA%E0%AA%A1", "date_download": "2019-03-21T20:59:21Z", "digest": "sha1:NK76DQWHJYKT4ASHNUIZ76GJ6OKYIEVP", "length": 3826, "nlines": 94, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "થાપડું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસ���ઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nથાપડું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nકાઠિયાવાડી હાથથી થાપીને કરેલી ચીજ-ઘાટ.\nથાપેડું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nકમ્મરે વીંટવાનું જાડું કપડું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00328.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/sundar-kand/007", "date_download": "2019-03-21T19:41:49Z", "digest": "sha1:OPCRRFCDEDNQLOGRC2U7FXERTW7LIDMY", "length": 7502, "nlines": 205, "source_domain": "swargarohan.org", "title": "Hanuman accidently reach Vibhishan's place | Sundar Kand | Ramcharitmanas", "raw_content": "\nહનુમાનજી વિભિષણના આવાસે જઇ પહોંચે છે\nલંકા નિશિચર-નિકર-નિવાસ, એમાં ક્યાં સજ્જનનો વાસ \nવિચારવા લાગ્યા હનુમાન, ત્યાં તો જાગ્યા ભક્ત મહાન.\nરામ રામ સુણતાં સુમિરન, સજ્જ્ન સમજી થયાં પ્રસન્ન,\nપરિચય સાગ્રહ ભલે કરું, સંત હાનિપ્રદ નહીં ગણુ.\nવદ્યા વિપ્રનું રૂપ ધરી, વિભીષણે ના વાર કરી,\nઆવી પ્રેમે કર્યા પ્રણામ, પૂછી પરિચય-કથા તમામ\nકોઈ છો હરિદાસ તમે, પ્રીત પેખતાં થાય મને.\nરામ દીનજન પ્રતિ અનુરાગ, કરવા કે આવ્યા બડભાગ \nહનુમંતે સઘળી કથા કહી કહ્યું નિજ નામ,\nસુણી ઉભય પુલકિત બન્યા સ્મરી રામગુણગાન.\nપરમાત્માની પરમકૃપાને અનુભવવા પ્રાર્થના જેવું સીધું, સરળ, સરસ અને સચોટ સાધન બીજું કોઇ જ નથી. જો નિયમિત સમજપૂર્વક રીતે પ્રાર્થનાનો આધાર લઇએ તો બીજી કોઇ સાધનાની આવશ્યકતા નહીં રહે. એ એક જ સાધનથી આત્મવિકાસના પાવન પથ પર પ્રયાણ કરી આગળ વધી શકીએ અને પૂર્ણતાને પામી શકીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00328.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AD%E0%AA%B5", "date_download": "2019-03-21T20:56:03Z", "digest": "sha1:K5MTHEFPK34DLRRDAXBXFBIKEE3L7HDO", "length": 4081, "nlines": 116, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ભવ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nભવ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nભવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nભુવ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nભેવ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00329.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AE%E0%AA%AE", "date_download": "2019-03-21T20:56:37Z", "digest": "sha1:RDCDSGYGUKITUVZXETFNLLIQA4RFMDZH", "length": 3909, "nlines": 102, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "મમ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nગુજરાતી માં મમની 2 મુખ્ય વ્યાખ્યા છે:\nગુજરાતી માં મમની 2 મુખ્ય વ્યાખ્યા છે:\nગુજરાતી માં મમની 2 મુખ્ય વ્યાખ્યા છે:\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00329.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/sundar-kand/008", "date_download": "2019-03-21T20:54:32Z", "digest": "sha1:VCTPSU5CEVCROYCEATSMXGI5MROHFFVY", "length": 7735, "nlines": 205, "source_domain": "swargarohan.org", "title": "Hanuman meet Vibhishan | Sundar Kand | Ramcharitmanas", "raw_content": "\nરહેણી પવનસુત સુણો અમારી દંતમધ્ય જ્યમ જીભ બિચારી;\nસમજી કદીક મને અનાથ, કરશે કૃપા ભાનુકુળનાથ \nતામસતન સાધન ના થાય, પ્રીતિ ન પદસરોજ મનમાંહ્ય,\nથયો ભરોસ હવે હનુમંત હરિકૃપા વિના મળે ન સંત.\nરામે અનુગ્રહ આજ કર્યો, દર્શન અવસર દિવ્ય ધર્યો;\nસુણો વિભીષણ પ્રભુની રીત, કરે સદા સેવક પર પ્રીત.\nજુઓ હું જ ક્યાં પરમ કુલીન, ચંચળ કપિ સર્વપણે હીન;\nનામ મનુજ લે પ્રાતઃકાળ, તે દિન પામે ના આહાર.\nસખા અધમ હું તે છતાં કૃપા કરે રઘુવીર;\nકૃપા સ્મરી હનુમાનનાં નયન ભરાયાં નીર.\nસાધના કરતાં કરતાં એક અવસ્થા એવી આવે છે જ્યારે ભક્તે ઉપવાસ કરવા ન પડે પણ ઉપવ���સ આપોઆપ થઈ જાય, એણે ભોજન છોડવું ન પડે પણ ભોજન આપોઆપ જ છૂટી જાય. ઉપવાસ બધાંને માટે આવશ્યક કે અનિવાર્ય નથી. ખરેખર અનિવાર્ય તો છે ચારિત્ર્યશીલ અને પવિત્ર જીવન, ઉત્તમ વિચારો અને સત્કર્મો. બાહ્ય ત્યાગ બધાને માટે અનિવાર્ય નથી પરંતુ અંદરનો ત્યાગ - વિકારો, વાસના, બુરા વિચારો અને કુકર્મોનો ત્યાગ અતિ આવશ્યક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00329.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/sundar-kand/009", "date_download": "2019-03-21T20:30:47Z", "digest": "sha1:G322IWOP4UZIYQP6PJPWFDRXABZSHLBH", "length": 7155, "nlines": 205, "source_domain": "swargarohan.org", "title": "Vibhishan reveal Sita's whereabout to Hanuman | Sundar Kand | Ramcharitmanas", "raw_content": "\nવિભિષણ હનુમાનજીને કહ્યું કે સીતા અશોકવનમાં છે\nવિસરે જાણ્યા છતાંય સ્વામી, ફરે રહે તે દુઃખ જ પામી;\nકહેતાં એજ રામગુણગ્રામ, પામ્યા અનિર્વાચ્ય વિશ્રામ.\nવિભીષણે સૌ કથા કહી જે વિધ, જનકસુતા ત્યાં રહી;\nહનુમંત વદ્યા ત્યારે ભ્રાત, ચહું નીરખવા સીતામાત.\nસુણી મિલનનો સકળ ઉપાય, પછી પવનસુત થયા વિદાય;\nધરી પહેલાંશું લઘુ રૂપ, અશોકવનમાં ગયા અનુપ.\nકર્યા મનોમન પ્રેમપ્રણામ, પેખી સીતા સ્મરતી રામ;\nશરીર કૃશ શીર જટા વિશાળ, ચાર પ્રહર ના નીંદ લગાર.\nનયન ચરણપ્રતિ છે ઢળ્યાં, મન રામચરણલીન,\nપીડા પામ્યા પવનસુત પેખી સીતા દીન.\nકોઈ પણ પદાર્થને કોઈ પણ પળે પરિત્યાગવા માટે તૈયાર રહેવું એ અનંતના દ્વારને ઉઘાડવા બરાબર છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00330.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33110", "date_download": "2019-03-21T19:43:04Z", "digest": "sha1:3IFZHHXSLGMYHP6ZUHIPHICPK2G3O6FL", "length": 7820, "nlines": 70, "source_domain": "amreliexpress.com", "title": "જાંજરડા ગામનાં પુલ પાસેથી દેશી તમંચા સાથે એક શખ્‍સ ઝડપાયો – Amreli Express", "raw_content": "\nજાંજરડા ગામનાં પુલ પાસેથી દેશી તમંચા સાથે એક શખ્‍સ ઝડપાયો\nઅમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય આગામી લોકસભા સામાન્‍ય ચૂંટણી-19 અનુસંધાને પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવા અને પેટ્રોલીંગ દરમિયાન કડક વાહન ચેકીંગ હાથ ધરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે ગઈ કાલ તા.14/3ના રોજ અમરેલી એલ.સી.બી. ઈન્‍ચાર્જ પો. ઈન્‍સ. ડી.કે. વાઘેલા તથા એલ.સી.બી. સ્‍ટાફ રાજુલા પો. સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે એક ઈસમ પોતાના મોટર સાયકલની ડીકીમાં દેશી બનાવટનો તમંચો રાખી રાજુલાથી જાંજરડા ગામ તરફ જાય છે. તેવી ચોકકસ બાતમી મળતાં વડલીથી જાંજરડા રોડ ઉપર જાંજરડા ગામના પુલ પાસે વોચ ગોઠવી બાતમીમાં જણાવેલ વર્ણન વાળા ઈસમને પો���ાના મોટર સાયકલની ડીકીમાં રાખેલ દેશી તમંચા સાથેઝડપી લીધેલ છે.\nપકડાયેલ આરોપી ભુપત ભગવાનભાઈ રાઠોડ (ઉ.વ.3પ) રહે. કડીયાળી એક દેશી બનાવટનો તમંચો કિં. રૂા. 1,000 તથા એક હીરો સીડી ડીલકસ મો.સા. રજી. નં. જી.જે. 14 એ.ઈ. 06રપ કિંમત રૂા. 30,000 તથા એક મોબાઈલ ફોન કિંમત રૂા. 1,પ00 મળી કુલ કિંમત રૂા. 3ર,પ00ના મુદામાલ સાથે પકડાયેલ ઈસમ વિરૂઘ્‍ધ આર્મ્‍સ એકટ તળે કાર્યવાહી કરી આરોપી અને મુદામાલ વધુ તપાસ અર્થે રાજુલા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.\nપોલીસ સમાચાર Comments Off on જાંજરડા ગામનાં પુલ પાસેથી દેશી તમંચા સાથે એક શખ્‍સ ઝડપાયો Print this News\n« સાવરકુંડલાશહેરમાં પૈસાની લેવડ-દેવડનાં મનદુઃખનાં કારણે યુવાન સહિતનાં ઉપર હુમલો કરાયો (Previous News)\n(Next News) આચારસંહિતાનાં ભંગની ‘‘ઓનલાઈન” ફરિયાદ થઈ શકશે »\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nરાજુલા પંથકમાં ગુન્‍હાહિત પૂર્વ ઈતિહાસ ધરાવતી કોબ્રા ગેંગ સામે પોલીસ વિભાગે અટકાયતી પગલા લીધા\nસા.કુંડલાનાં રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસર કપીલ ભાટીયા પર મોડીરાત્રીએ હુમલો કરાતાં ખળભળાટ\nબગસરા શહેરમાં ત્રણ મહિલાઓએ ખેડૂતની થેલીમાં કાપો મારીને રૂપિયા 1 લાખ સેરવી લીધા\nસા.કુંડલામાં લુહાર વેપારીને ત્‍યાં 1પ લાખ કરતા પણ વધુ રકમનાં માલસામાનની ચોરી\nધારી : ચંદન ચોરી પ્રકરણમાં એમ.પી. ગયેલી વન વિભાગની ટીમ વિલા મોઢે પરત ફરી\nધારીમાંથી વિદેશીદારૂની અર્ધો ડઝન બોટલ સાથે ર શખ્‍સોની અટકાયત\nઅમરેલી જિલ્‍લામાં રાત્રીના સમયે શંકાસ્‍પદ હાલતમાં ફરનાર સામે લાલ આંખ\nકડીયાળી નજીક બે બાઈક સામસામે અથડાતા 1 વ્‍યકિતનું મોત\nઅમરેલીનાં પ્રોફેસરે રૂા. પ.ર7 કરોડની છેતરપીંડી કરી\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્���િકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00331.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2018/07/blog-post_30.html", "date_download": "2019-03-21T20:27:36Z", "digest": "sha1:PWD4JU7RQTCLC2TD227WHCZ7637SQCBA", "length": 21446, "nlines": 167, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "સ્વીકાર થાય એવી દુનિયાની શોધ - Divyasha Doshi", "raw_content": "\nસ્વીકાર થાય એવી દુનિયાની શોધ\nએવા પુરુષોની વાત કરવી છે જેમના જીવનમાં સંઘર્ષ સતત સાથે રહ્યો.\nપુરુષ હોવું એટલે પુરવાર કરવું અને તે માટે ગમે તે કરવા તૈયાર હોવું. નિયતિ જે પણ હોય પુરુષાર્થનો રસ્તો અપનાવ્યે જ છૂટકો.આજના લેખમાં એવા પુરુષોની વાત કરવી છે જેમને પુરુષો પણ સ્વીકારવા તૈયાર નથી. પુરુષ અને સ્ત્રી નામ કોણે આપ્યા ધારો કે સ્ત્રી ને પુરુષ કહેવાતું હોત અને પુરુષને સ્ત્રી કહેવાતું હોત તો ધારો કે સ્ત્રી ને પુરુષ કહેવાતું હોત અને પુરુષને સ્ત્રી કહેવાતું હોત તો આ બધી ઓળખ આપણે જ ઊભી કરી છે, આપણે માણસોએ. આપણી પોતાની સુવિધા માટે. સામે દલીલ થઈ શકે કે કુદરતે માદા અને નર બનાવ્યા છે. પણ પશુપક્ષીમાં જન્મ આપ્યા બાદ બાળકને ઉછેરવાનું બંધન નથી. જે મનુષ્યમાં છે કારણ કે મનુષ્યનું બાળક સ્વ-નિર્ભર થતાં ખાસ્સો સમય લે છે. પણ સ્ત્રી પુરુષના ભેદ જે પિતૃસત્તાક માનસિકતા ઊભી કરે છે તે સ્ત્રીને જ નહીં પણ પુરુષ તરીકે જન્મનાર વ્યક્તિને પણ અસર કરે છે. પુરુષે પણ અનેક સ્તરે પિતૃસત્તાક માનસિકતાના સંઘર્ષમાંથી પસાર થવું પડે છે. કુદરતે મનુષ્યને મગજ આપ્યું, બુદ્ધિ આપી અને સાથે વિચારશક્તિ પણ આપી. બુદ્ધિવિચાર દ્વારા માણસે પોતાને અનુકૂળ એવા અનેક નિયમો બનાવ્યા. કેટલાક નિયમો સમાજને સરળ રીતે ચલાવવા માટે જરૂરી પણ લાગે, પરંતુ તેમાં રહેલી જડતા સંઘર્ષો ઊભા કરે છે. જેમ કે પુરુષે સ્ત્રી સાથે જ સંબંધો બાંધવા. પુરુષે પુરુષની જેમ જ એટલે કે સમાજે નક્કી કરેલા ધોરણો મુજબ સ્ત્રીની જેમ ન વર્તવું.\nકુદરતી રીતે પણ કેટલીક ભૂલો થવાની શક્યતા રહે છે. એ ભૂલમાં ક્યાંક કોઈક કેમિકલ વધતું ઓછું થતાં પુરુષને સ્ત્રીને બદલે પુરુષ તરફ આકર્ષણ થાય છે અથવા પુરુષને સ્ત્રી હોવાની લાગણી થાય છે. તેને લાગે છે કે તે પુરુષના શરીરમાં ફસાઈ ગયો છે. સામાન્ય રીતે મોટાભાગનાને થતી લાગણીઓથી વિપરિત લાગણીઓ કે વિચાર આપણને સ્વીકાર્ય હોતા નથી. મને આ જ ભાવે છે કે હું શાક આ જ રીતે બનશે તો જ ખાઈશથી સામાન્ય વાતોથી લઈને જીવનની દરેક બાબતોમાં આપણે બંધિયાર અભિગમ અપનાવીએ છીએ. એ ઉદાહરણરૂપ આશિષ ચોપરાની વાત ��રીને તેને સમજવાનો પ્રયત્ન કરીએ. હાલમાં આઈપીસી 377ની ચર્ચાઓ ચાલી જ રહી છે. આ કલમ હેઠળ અનનેચરલ સેક્સ ગુનો છે. એટલે કે સજાતીય સંબંધોને ગેરકાનૂની ગણવામાં આવે છે. બ્રિટિશરોના જમાનામાં ઘડાયેલો કાયદો આજે પણ યથાવત છે તેનો વિરોધ થઈ રહ્યો છે. સમાજની માનસિકતાની સામે અનેક સજાતીય વ્યક્તિઓ ઝિંક ઝીલી રહી છે. કાયદો બદલાય તો પણ સમાજની માનસિકતા બદલવી મુશ્કેલ જણાય છે જ્યારે એ વ્યક્તિઓના સંઘર્ષની વાત સાંભળીએ. આ બાબતે અનેક દલીલો અને સંશોધન થઈ રહ્યા છે પણ પુરુષ તરીકેના સંઘર્ષ તો ઓછા નથી જ થતા. આવા પુરુષોએ પુરુષો તરફથી સૌથી વધુ ઘૃણાનો સામનો કરવો પડતો હોય છે.\n23 વરસના આશિષ ચોપરાએ મિસ્ટર ગે વર્લ્ડ ઈન્ડિયા 2018નો ફર્સ્ટ રનર અપનો ખિતાબ મળ્યો છે. વિપ્રોમાં રિક્રુટર તરીકે કામ કરતાં આશિષના જીવનની સફર સંઘર્ષમય હતી. આમ જોઈએ તો ખૂબ જાણીતી કંપનીમાં તે સારા હોદ્દા પર છે. સ્માર્ટ છે, ગુડ લુકિંગ છે પણ તેનું જીવન જરા જુદું હોવાથી પિતા તેની સાથે બોલતા જ નથી. તે જ્યારે 16 વરસનો હતો ત્યારે એણે પોતાના ભાઈને કહ્યું હતું કે તેની પસંદગી સજાતીય છે. એટલું ખરું કે તેને પોતે સજાતીય હોવાનો ખ્યાલ આવ્યો કે તેણે પોતાની સાથે સંઘર્ષ ન કરવાનું નક્કી કર્યું. તેણે પોતાનો સૌ પહેલાં સ્વીકાર કર્યો. જો તમે જ પોતાનો સ્વીકાર ન કરો તો આ બાબતે બીજા તમારો સ્વીકાર કઈ રીતે કરશે. કોલેજના પહેલાં વરસમાં આવ્યા બાદ તેણે માને આ સંબંધે વાત કરી. તેની માતાએ પોતાના દિકરાની સજાતીય હોવાની બાબત સ્વીકારવાનો જ ઈન્કાર કરી દીધો. સતત માતા સાથે સંઘર્ષ થતા. ખાસ કરીને મા દુખી રહેતી તે દિકરાથી કેવી રીતે જોઈ શકાય. વરસે ક પછી તેની માતા સ્વીકારતી થઈ પણ તેને હજુ પણ આશા છે કે તેનો દિકરો બદલાઈ જશે એટલે કે નોર્મલ થઈ જશે. જે લોકો સજાતીય નથી તેઓ સજાતીય સંબંધોને નોર્મલ ગણતા નથી. જ્યારે સજાતીય માનસિકતા ધરાવનાર વ્યક્તિઓને પોતે નોર્મલ જ લાગે છે. અને હોય છે પણ એવું ફક્ત તેમની જાતીય પસંદગી જુદી હોય છે એ સિવાય તેઓ તમારી અમારી જેમ સાવ નોર્મલ હોય છે. આશિષ ચોપરાને શાળામાં બુલી કરવામાં આવતો, બીજા છોકરાઓ તેને હેરાન કરતા કારણ કે તે સહેજ સ્ત્રૈણ હતો. તેને શરૂઆતમાં એવું પણ લાગતું કે તેનામાં કોઈ તકલીફ તો નથી ને... દરેક ગે એટલે કે સજાતીય ઈચ્છા ધરાવનાર વ્યક્તિને સમાજમાં અન્યને જોઈને પોતે કંઈક જુદા હોવા સાથે પોતાનામાં જ કશું ખરાબ નથી ને તેવો વિચાર આવે. તેમના માનસિક સંઘર્ષો ખૂબ વધી જાય છે. તેમણે સામા પ્રવાહે તરવાનું હોય છે. આશિષ ચોપરા સજાતીય એક્ટિવિસ્ટ છે. પોતાના અધિકારો માટે ભારતમાં સક્રિય કામ કરે છે. તે દાઢી રાખે છે. એણે નક્કી કર્યું છે કે તે પોતે જેવો છે તેવો સ્વીકારશે અને મન થાય તે રીતે જીવશે, કોઈ એવો ગુનો તો નથી કરી રહ્યો કે જેનાથી કોઈને પણ નુકસાન થાય. તે જ્યારે મિસ્ટર ગે વર્લ્ડ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લેવાનું વિચારી રહ્યો હતો ત્યારે એની માતાએ તેને સાથ જ નહીં હિંમત પણ આપી. તેની સાથે ઓફિસમાં કામ કરતાં કાર્યકરોએ પણ તેને સહકાર આપ્યો, પ્રેરિત કર્યો સ્પર્ધા જીતવા માટે. આશિષ જ નહીં બીજા 50 સ્પર્ધકો હતા. લગભગ દરેકે કોઈને કોઈ સંઘર્ષ કર્યો જ હશે.\nઆજે સાયન્ટિફિકલી સાબિતિઓ મેળવવાના પ્રયત્નો થયા જ છે, પણ તેનો ઉપયોગ લોકો તેમાંથી બહાર આવવા માટે કરી રહ્યા છે. ધારો કે સજાતીય માનસિકતા બદલાવી શકાતી હોત તો તેઓ ચોક્કસ જ એ માટે પ્રયત્નો કરત. ન્યુરોસાયન્ટિસ્ટ માર્ગરેટ મેકાર્થીએ ધ સાયન્ટિસ્ટમાં લખ્યું છે કે “હોમોસેક્સુઆલિટીએ બીમારી નથી. એ મનુષ્યના વિવિધ પાસાઓમાંથી એક પાસું છે. આપણે એવા તબક્કે પહોંચ્યા છીએ કે આપણી પાસે બાયોલોજિકલ ઘણી સાબિતીઓ છે. ” અનેક સંશોધનો પ્રમાણે સજાતીય વ્યક્તિના બંધારણમાં એટલે કે જીન્સમાં કોઈ ફેરફાર હોવાની પણ શક્યતા મળી આવી છે. તે છતાં હજી અનેક સંશોધન થઈ રહ્યા છે. હા એટલું તો સાબિત થાય છે કે કોઈ પુરુષને તમે છોકરી તરીકે ઉછેરો, તેને છોકરીના કપડાં જ પહેરાવો તો પણ તેને પુરુષ પ્રત્યે આકર્ષણ ન થાય તે શક્ય છે જો તે સજાતીય ન હોય તો. એટલે કે કોઈને બહારથી જાતીયવૃત્તિની પસંદગી માટે દબાણ કરી શકાતું નથી. જે પુરુષને પોતે સ્ત્રી જ હોવાનું લાગતું હોય તેને સેક્સ ચેન્જના ઓપરેશન બાદ પુરુષ ગમશે. પણ અહીં વાત ટ્રાન્સજેન્ડરની નથી કરી રહી. ટ્રાન્સજેન્ડર અને સજાતીય હોવું તે બેમાં ફરક છે. ઓસ્ટ્રેલિયન સાયન્સ ચેનલના એક લેખમાં લખઅયું છે કે રોયલ સોસાયટી ઓફ બાયલોજી પ્રમાણે પ્રાણીઓમાં બાયસેક્સુઅલ વર્તન જોવા મળે છે. ઘેટાંમાં નર ઘેટું નરને પસંદ કરે એવું જોવા મળ્યું છે. કેટલીક માછલીઓમાં પણ માદા નર અને નર માછલી વચ્ચેના મેટિંગ જોયા બાદ તે નરને પસંદ કરે છે એવું જોવા મળ્યું છે. સજાતીય વ્યક્તિનું માનસિક બંધારણ જુદું હોય છે. 1993માં સંશોધન દરમિયાન જેનેટિક્સ ડીન હેમરે 114 સજાતીય પુરુષોના કુટુંબનું પરિક્ષણ કરીને તારણ કાઢ્યું ક��� ગે વ્યક્તિના ડીએનએમાં એક્સનું લેબલ જુદું એટલે કે બંધારણ એક્સક્યુ28 હોય છે. એ જ વાત 2014માં પણ બીજા 409 વ્યક્તિઓના પરિક્ષણ બાદ સાબિત થઈ. હજી વિજ્ઞાને ઘણાં કારણો શોધવાના બાકી છે, પરંતુ અમુક વ્યક્તિને શાક અમુક જ રીતનું જોઈએ કે અમુક શાક ન જ ભાવે. એ જ રીતે અનેક રીતે દરેક વ્યક્તિની પસંદનાપસંદનો આપણે સ્વીકાર કરીએ છીએ, પરંતુ સેક્સની બાબતમાં આપણાથી જુદી વ્યક્તિનો સ્વીકાર કરતા નથી. તેથી સજાતીય પુરુષને પણ સમાજમાં અનેક સંઘર્ષો અને પડકારો ઊઠાવવા પડે છે. તેને એમાં પોતાનો કોઈ વાંક દેખાતો નથી તે છતાં કેટલીય વખત એવા પુરુષો સતત ગુનાહિત ભાવમાં જીવતા હોય છે. પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં ડરતા હોય છે. તેઓ પુરુષો જ હોય છે પણ ફક્ત તેમની પસંદ જુદી હોય છે. તેનો સ્વીકાર થાય તેવી માગ છે. તેમને ગુનેગાર તરીકે ન જોવાય એ જ ઈચ્છા હોય છે.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nસ્વસ્થ ચિત્તથી જુદી રીતે વિચારી શકાય\nસ્વીકાર થાય એવી દુનિયાની શોધ\nઆલ્બર્ટ પિન્ટોકો ગુસ્સા ક્યું આતા હૈ...\nરહી ગયું હશે તો...\nનાયક નહીં ખલનાયક હું મેં\nચલો કુછ તુફાની કરતે હૈ\nમાય નેમ ઈઝ શીલા...\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nટોળાંની હિંસા માનવતાને હણે છે\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00331.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2017/08/blog-post_31.html", "date_download": "2019-03-21T20:56:22Z", "digest": "sha1:H5JMXVZNKX364WHM7KRHHKYQ5YQXQXLN", "length": 23738, "nlines": 171, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "સારી સ્ત્રી અને ખરાબ સ્ત્રી - Divyasha Doshi", "raw_content": "\nસારી સ્ત્રી અને ખરાબ સ્ત્રી\nસ્ત્રીઓ જ જેને સૌથી વધુ જુએ છે તે ઘારાવાહિકોમાં સ્ત્રીઓનું નિરૂપણ પીડિતા અને પીડકનું, શોષિત અને શોષકનું જ કેમ દેખાય છે\nબાબાઓ બેનકાબ થતાં બે અઠવાડિયા પહેલાં અખબારમાં ચંદીગઢ, પુના અને મુંબઈમાં સ્ત્રીઓનું સ્ટોકિંગ એટલે કે પીછો કરતાં પુરુષોની ધરપકડના સમાચાર છપાયા હતા તે ભૂલાઈ ગયા છે. સ્ત્રીઓનો પીછો કરવો અને તેને પ્રાપ્ત કરવી તે ફિલ્મો દ્વારા સ્થાપિત કરવામાં આવેલી બાબત છે. મુંબઈમાં તો રીક્ષામાં જતી એક છોકરીની કોલેજિયન યુવાનોએ પીછો કર્યો હતો. આ બધું થાય એટલે સ્ત્રીઓની સલામતી અંગે લોકોએ ચિંતા વ્યક્ત કરીને વળી વાત ભૂલાઈ જાય. તો બીજી તરફ એક પ્રસિદ્ધ ચેનલ પર હિન્દી ધારાવાહિક પહેરેદાર પિયાકીમાં દસ વરસનો બાળક ૧૮ વરસની છોકરીનો પીછો કરી તેના સેંથામાં સિંદુર પુરે છે. આ ધારાવાહિક માટે પણ બે સમાચાર છે. એક તો તેના વિરુદ્ધ માનસી જૈને ચેન્જ ડોટ ઓઆરજી મારફત પિટિશન ફાઈલ કરી ધારાવાહિકનું પ્રસારણ અટકાવવાની અરજી કરી હતી. તો કેટલીક સામાજીક સંસ્થાઓએ પણ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટરને ધારાવાહિક પર બૅન લાવવાની માગ કરી છે. નવાઈની વાત તો એ છે કે આ ધારાવાહિકની ટીઆરપી વધી છે. એક તરફ આપણે ત્યાં બાળવિવાહ ગેરકાનૂની છે પણ બાળલગ્નો પરની ધારાવાહિક લોકોને ખૂબ ગમે છે, એટલે જ તેની ટીઆરપી વધી રહી છે. આ લખી રહી હતી તે પહેલાં પહેલીવાર તે ધારાવાહિકનું ટીવી પર પ્રસારણ જોયું. પરંપારિક રાજસ્થાની પહેરવેશમાં સજ્જ સ્ત્રીઓના મોટાભાગના ચહેરા પર ક્રોધ, ઈર્ષ્યાનો રંગ પણ હતો. તો ધારાવાહિકની ૧૮ વરસની નાયિકાના ચહેરા પર દુખ, આંસુ અને અસહાયતાનો ભાવ હતો. પિટિશનની એટલી અસર જ થઈ કે ધારાવાહિકનું પ્રસારણ પ્રાઈમટાઈમ ૮.૩૦ના થતું હતું તેને બદલે હવે રાતના ૧૦ વાગ્યે થઈ રહ્યું છે. ચેનલે વાર્તામાં લીપ લેવાની ય વાત જાહેર કરી છે. ધારાવાહિકની સ્ત્રીઓ પિતૃસત્તાક સમાજનું પ્રતિબિંબ જ બની રહે છે. સ્ત્રી દ્વારા બનાવવામાં આવતી, સ્ત્રીઓ જેમાં કામ કરે છે અને મુખ્ય કિરદારો સ્ત્રીઓ જ હોય. સ્ત્રીઓ જ જેને સૌથી વધુ જુએ છે તેમાં સ્ત્રીઓનું નિરૂપણ પીડિતા અને પીડકનું, શોષિત અને શોષકનું જ કેમ દેખાય છે ધારાવાહિકોમાં દર્શાવાતી સ્ત્રીઓમાં આપણું જ પ્રતિબિંબ છે. એ જ પારંપરિક-પિતૃસત્તાક સ્ત્રીનું જે આપણામાં હજી જીવે છે\nહિન્દી ધારાવાહિકની એક દુનિયા એ પણ હતી જેમાં ઉડાન, રજની જેવી ધારાવાહિકે લોકોના હૃદયમાં રાજ કર્યું હતું. શક્ય છે આ ધારાવાહિકોનું નામ કદાચ આજની યુવા પેઢીને ખબર નહીં હોય. આ તે સમયની વાત છે જ્યારે દૂરદર્શન એક માત્ર ટેલિવિઝન દ્વારા ઘરઘરમાં છવાયેલું હતું. ઉડાન ધારાવાહિકને કવિતા ચૌધરીએ દિગ્દર્શિત કરી હતી. ઉડાન તેમની મોટી બહેનના જીવન પર આધારિત હતી. એક એવી સ્ત્રીની વાત જેણે પુરુષોની દુનિયામાં પ્રથમવાર મહિલા આઈપીએસ બનવાનું સપનું જોયું હતું અને અનેક તકલીફોને પાર કરી હિંમતથી પુરું પણ કર્યું હતું. આ ધારાવાહિકે અનેક સ્ત્રીઓને સપનાં જોઈને તેને પુરાં કરવાની પ્રેરણા આપી હતી. તો રજનીનું વ્યક્તિત્વ અન્યાય સામે લડવાનું જ નહીં પણ ન્યાય મેળવનાર હતું. રજનીએ ફક્ત સ્ત્રીઓને જ નહીં પુરુષોને પણ અન્યાય સામે લડવા માટે પ્રેરિત કર્યા હતા.\nત્યારબાદ ટેકનોલોજીનો નવો વાયરો ફુંકાયો અને કેબલ તેમજ સેટેલાઈટનું પુર ધસી આવ્યું અને દૂરદર્શન ક્યાંક ખૂણામાં ધકેલાઈ ગયું. પહેલાં મનોરંજન સાથે એક નવી વાત કહેવાતી હતી. સ્ત્રીઓનું નિરુપણ સબળા નારીના રૂપે શક્તિ સ્વરૂપા દર્શાવાતું હતું. તો આજે દરેક ધારાવાહિકોમાં સ્ત્રીઓ જ પિતૃસત્તાક માનસિકતા ધરાવતી રજુ કરવામાં આવે છે. વરસો પહેલાં એકતા કપુરને સવાલ પુછ્યો હતો કે તમે આવી સિરિયલ કેમ બનાવો છો ત્યારે એનો જવાબ હતો કે સ્ત્રીઓને જોવી ગમે છે એટલે. જે દિવસે એ લોકો જોવાનું બંધ કરશે તે દિવસે અમે પણ સિરિયલના વિષયો બદલીશું. પછી તો ટીઆરપીના ચક્કરમાં બધા જ આવી ધારાવાહિકો બનાવવામાં લાગ્યા. બાલિકા વધુથી લઈને અત્યાર સુધીની મોટાભાગની ધારાવાહિકોમાં સ્ત્રીઓના બે જ સ્વરૂપ દર્શાવવામાં આવ્યા છે. સારી સ્ત્રી અને ખરાબ સ્ત્રી.\nગમે તેટલા ખરાબ પતિ કે પુરુષને ચાહી શકે, બીજાઓ ગમે તેટલા ખરાબ હોય, તેનું ગમે તેટલું અપમાન કરે તેને નીચે મોઢે સહન કરે તે સારી સ્ત્રી. તેની સાથે ગમે તેટલો અન્યાય થાય તો પણ તે મુંગેમોઢે સહન કરી લે તો સંસ્કારી સ્ત્રી. અને તે મોટેભાગે વહુ જ હોય. સાસુ, નણંદ, ભાભીઓ કે પછી અન્ય સગપણ ધરાવતી સ્ત્રીઓ મોટેભાગે વિલન જેવી જ હોય. ઘરમાં આ સ્ત્રીઓનું જ ચાલતું હોય જેમની માનસિકતા પિતૃસત્તાક સમાજની જ હોય.પુરુષો તો સારા દેખાવના, કસરતી શરીર ધરાવતા શો વેલ્યુ માટે જ મોટેભાગે ઊભા હોય. ક્યાં તો પછી વિલન સ્ત્રીનો હાથો બની હિંસા ફેલાવતા હોય કે પછી વિલન સ્ત્રીઓ સામે તેઓ પણ બિચારા લાચાર હોય. એક સ્ટ્રોન્ગ સ્ત્રીનું વ્યક્તિત્વ હોય પણ વિલન જેવું. બીજી સ્ત્રી જે સાડી, ઘરેણાંઓ અને માથે સિંદુર સાથે સતત નમ્ર અને સંસ્કારી સ્ત્રી સાબિત થવાનો પ્રયત્ન કરતી હોય. પિતૃસત્તાક સમાજમાં એવી સ્ત્રી જે દરેકને ખુશ રાખતી હોય અને દરેક અન્યાય હસતાં મોઢે સહન કરી લેતી હોય. વળી ધારાવાહિકોમાં આ સ્ત્રીઓ કોઈ લગ્ન કે પાર્ટીમાં જવાની હોય એવી રીતે ઘરમાં ફરતી હોય.જે વાસ્તવિકતામાં ક્યારેય બનતું નથી. ટુંકમાં આ ધારાવાહિકોની સ્ત્રીઓ વાસ્તવિકતાને રજુ નથી કરતી.\nપિયા કી પહેરેદાર ધારાવાહિકમાં કામ કરનારાઓ કહે છે કે અમે બાળલગ્નના હિમાયતી નથી, પછી ભલેને ધારાવાહિકમાં દસ વરસનો છોકરો, અઢાર વરસની છોકરીની સાથે લગ્ન કરે, સુહાગરાતનો સીન પણ ભજવાય. એક તરફ સગીર વયના છોકરાઓને સ્ટોકિંગ ને બળાત્કાર જેવા ગુનામાં સંડોવણીના કિસ્સાઓ વધી રહ્યા હોવાથી તેમને પુખ્ત વ્યક્તિની જેમ સજા કરવામાં આવે તેવી માગ થઈ રહી છે. લોકોનો આક્રોશ વધી રહ્યો છે તો એ જ પ્રજા બાળલગ્નને દર્શાવતી ધારાવાહિકોની ટીઆરપી આસમાને પહોંચાડે છે. યુનેસ્કોના એક રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતીય સિરિયલોમાં સ્ત્રીઓનું જે ચિત્રણ થઈ રહ્યું છે તે જોતાં આ ધારાવાહિકોમાં સ્ત્રી પુરુષ સમાનતા આવતા બીજા ૭૫ વરસ નીકળી જશે. એન ઈન્ડિયન પર્સનાલિટી ફોર ટેલિવિઝન સંદર્ભે રચાયેલી જોશી કમિટી ૧૯૮૪ના રિપોર્ટમાં કહ્યું હતું કે સ્ત્રીઓને કેન્દ્રમાં રાખીને તેમના વિશ્વના વિવિધ પાસાંઓને ઉજાગર કરતા કાર્યક્રમો થવા જોઈએ.\nઆજે તો ધારાવાહિકોમાં સામાન્ય સ્ત્રીની, નોકરી કરતી સ્ત્રીની કે પોતાના બળે વ્યવસાય કરતી સ્ત્રીના જીવનની વાત ક્યાંય દેખાતી નથી. મોટો પરિવારને દર્શાવતી કે સંયુક્ત કુટુંબની હિમાયતની સાથે આ પરિવારની સ્ત્રીઓ સ્વાર્થી, ઈર્ષ્યાળુ દર્શાવાય છે, અને પોતાના સ્વાર્થ માટે તેઓ કોઈપણ કક્ષાએ જઈને હિંસક બની શકે છે. પિયા કી પહેરેદારની નાયિકા અઢાર વરસે પણ કેટલી બાલિશ કે મુરખ છે કે દસ વરસના છોકરાને પતિ માને છે. સિંદુર માત્ર લગાવવાથી લગ્ન થઈ જાય એવી બાલિશતાઓ દર્શાવવાનું કે પોષવાનું ક્યારે બંધ કરીશું આપણે ક્યાંક એવું તો નથી કે આપણામાં એક પરંપરિત સ્ત્રી જીવે જ છે. જેને સ્ત્રીત્વનું અપમાન કરવું, તેનું શોષણ કરવું, પુરુષને ગમે એવા સંસ્કારી, સુંદર દેખાવાનું ગમે છે. સ્ત્રી એટલે દરેકને ખુશ રાખે. તે એવા પુરુષને ચાહે જે તેનું અપમાન કરે. અને ક્યાં તો તે અધર વુમન એટલે બીજી સ્ત્રીના રૂપે અન્યાય સહે અને અન્યાય કરે. આપણી આસપાસ આવી સ્ત્રી ભાગ્યે જ જોવા મળતી હોય છે. આપણી આસપાસની સ્ત���રીઓતો અનેક વિડંબણાઓને પાર કરીને પોતાની ઓળખ ઊભી કરે છે. અનેક અગવડો અને અસમાનતાઓને સહીને સફળતાના શિખરે પહોંચવાનું સાહસ કરે છે. બીજી સ્ત્રીને ટેકો આપીને ઊભી કરે છે.\nસ્ત્રીઓના ચરિત્રનું સબળા પાસાંઓને ઊજાગર કરતી ધારાવાહિકો ય છેવટે તો સો કોલ્ડ સારી’ સ્ત્રી તરીકેનું જ ચિત્ર દર્શાવતી હોય છે. સારી સામે શું કામ વાંધો હોવો જોઈએ એવું ય લાગશે કેટલાકને પણ સારી એટલે કે પિતૃસત્તાક સમાજના નિયમોને અનુસરતી સ્ત્રી એવો અર્થ થતો હોય છે. ઘરનું કામ ન કરતી અને પોતાની કારર્કિદીને મહત્ત્વ આપતી સ્ત્રી સારી કે ખરાબ એવું ય લાગશે કેટલાકને પણ સારી એટલે કે પિતૃસત્તાક સમાજના નિયમોને અનુસરતી સ્ત્રી એવો અર્થ થતો હોય છે. ઘરનું કામ ન કરતી અને પોતાની કારર્કિદીને મહત્ત્વ આપતી સ્ત્રી સારી કે ખરાબ પતિને ગરમ ખાવાનું ન પીરસતી કે તે કામ પરથી ઘરમાં આવે એટલે સીધી રસોડામાં જવાને બદલે ટીવી સામે લાંબા પગ કરીને બેસીને નિરાંત લેતી સ્ત્રી સારી કે ખરાબ પતિને ગરમ ખાવાનું ન પીરસતી કે તે કામ પરથી ઘરમાં આવે એટલે સીધી રસોડામાં જવાને બદલે ટીવી સામે લાંબા પગ કરીને બેસીને નિરાંત લેતી સ્ત્રી સારી કે ખરાબ ઓફિસથી સીધા ઘરે જવાને બદલે ક્યારેક મિત્રો સાથે બહાર કોફી શોપમાં ગપ્પા મારતી સ્ત્રી સારી કે ખરાબ ઓફિસથી સીધા ઘરે જવાને બદલે ક્યારેક મિત્રો સાથે બહાર કોફી શોપમાં ગપ્પા મારતી સ્ત્રી સારી કે ખરાબ અઠવાડિયામાં એકાદ દિવસ સવારે ઊઠવાનું ટાળીને બપોર સુધી પથારીમાં આટોળતી સ્ત્રી સારી કે ખરાબ અઠવાડિયામાં એકાદ દિવસ સવારે ઊઠવાનું ટાળીને બપોર સુધી પથારીમાં આટોળતી સ્ત્રી સારી કે ખરાબ પોતાના જીવનના નિર્ણયો જાતે લેતી સ્ત્રી સારી કે ખરાબ પોતાના જીવનના નિર્ણયો જાતે લેતી સ્ત્રી સારી કે ખરાબ સાડી કે સલવાર કમીઝ ન પહેરતી, સિંદુર કે મંગલસૂત્ર ન પહેરતી સ્ત્રી સારી કે ખરાબ સાડી કે સલવાર કમીઝ ન પહેરતી, સિંદુર કે મંગલસૂત્ર ન પહેરતી સ્ત્રી સારી કે ખરાબ જવાબ તમને ખબર જ છે.\nTags: (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા ��િચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nસારી સ્ત્રી અને ખરાબ સ્ત્રી\nમાફ કરશો આ લેખ માત્ર જૈન માટે નથી. (saanj samach...\nમૂળભૂત અધિકાર અને ભારતીય સ્ત્રી (mumbai samachar 2...\nસેલ્ફી લેતાં સેલ્ફ ખોવાનો વારો પણ આવી શકે (mumbai ...\nજાતીય સમાનતામાં ભારત રુવાન્ડા કરતાં ઘણું છેટું (mu...\nગાય, ગંદકી અને ગાંધીજી (સાંજ સમાચાર)\nવેરવિખેર પુરુષની દુનિયા (mumbai samachar)\nદેખાવને કામ અને લગ્ન સાથે શું લેવાદેવા\nઆજની નારી પુસ્તકનો રિવ્યુ ચિત્રલેખા - શિશિર રામાવ...\nસોનુઉઉઉઉઉ...તને મારા પર ભરોસો નહીં કે...\nકંઈક તો છે તમારી ને મારી વચ્ચે (mumbai samachar)\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00332.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kvoweb.blogspot.com/2017/01/blog-post.html", "date_download": "2019-03-21T19:55:07Z", "digest": "sha1:CH7V3VQ4YZZSDHDHLVXJWO4MNEYLNZIC", "length": 4362, "nlines": 101, "source_domain": "kvoweb.blogspot.com", "title": "શ્રી કેવીઓ સેવા સમાજ: શૈક્ષણિક સન્માન સમારંભ રવિવાર ૨૨ જાન્યુઆરી, ૨૦૧૭.", "raw_content": "શ્રી કેવીઓ સેવા સમાજ\nકચ્છી વીસા ઓસવાળ સમાજની આ મહત્વની સંસ્થા છે. મુળ કચ્છના વીસા ઓસવાળ સમાજના સભ્યો એના સભાસદ છે..\nશૈક્ષણિક સન્માન સમારંભ રવિવાર ૨૨ જાન્યુઆરી, ૨૦૧૭.\nશૈક્ષણિક સન્માન સમારંભ રવિવાર ૨૨ જાન્યુઆરી, ૨૦૧૭.\nવ્યક્તિગત ફોટાઓ માટે અહીં અથવા કાર્યાલયમાં સમ્પર્ક જરુર કરવો.\nઅહિં આવવા બદલ આભાર\nશૈક્ષણિક સન્માન સમારંભ રવિવાર ૨૨ જાન્યુઆરી, ૨૦૧૭.\nAbout Me : કચ્છી વીસા ઓસવાળ સમાજની આ મહત્વની સંસ્થા છે. મુળ કચ્છના વીસા ઓસવાળ સમાજના સભ્યો એના સભ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00332.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AA%B0%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%AE%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B0%E0%AA%82%E0%AA%9C%E0%AA%A8/", "date_download": "2019-03-21T20:22:20Z", "digest": "sha1:JVXVA4ZGNJRKWRAZNXVDTVFNOARIDIHV", "length": 7315, "nlines": 72, "source_domain": "www.janvajevu.com", "title": "દર્શકોનું કરે છે મનોરંજન, જાણો ગ્લેમરસ ચીયર લીડર્સ કેટલુ કમાય છે IPLમાં", "raw_content": "\nHome / રમત ગમત / જાણો ચીઅર લીડર્સ ની કમાણી વિષે\nજાણો ચીઅર લીડર્સ ની કમાણી વિષે\nઆઇપીએલનો રોમાંચ તેની ચરમસીમા પર છે. ચોક્કા- સિક્સરોનો વરસાદ થઇ રહ્યોં છે. ટી-20 ફટાફટ ક્રિકેટમાં દરેક ટીમ ટોપ 4માં પહોચવા માટે એક બીજાને ટક્કર આપી રહી છે. આઇપીએલમાં ખેલાડીના ચોક્કા- સિક્સર કે કોઇ વિકેટ પડે ત્યારે ચીયર લીડર્સ દર્શકોનું મનોરંજન પુરૂ પાડતી હોય છે. ટીમની જર્સીમાં ગ્લેમરસ ચીયર લીડર્સ ક્રિકેટરો તેમજ દર્શકોનો ઉત્સાહ વધારતી નજરે પડે છે. આઇપીએલ ક્રિકેટ સાથે જ ચીયર લીડરની શરૂઆત કરવામાં આવી હતી.\nકેટલુ કમાય છે ચીયર લીડર્સ \nઅલગ અલગ ટીમો અને ફ્રેન્ચાઇઝી આ ચીયર લીડર્સને અલગ અલગ ભૂગતાન કરે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ જેવી ફ્રેન્ચાઇઝી અન્ય ટીમોની અપેક્ષાએ ચીયર લીડર્સને વધુ રૂપિયા આપે છે.\nએક રિપોર્ટ અનુસાર, આ ફ્રેન્ચાઇઝી આ ચીયર લીડર્સને પ્રત્યેક મેચ માટે આશરે 100 ડોલર (આશરે 6300 રૂપિયા) આપે છે. આ ચીયર લીડર્સને ગત સીઝનમાં એક મેચ માટે 84 ડોલર એટલે કે 5300 રૂપિયા આપવામાં આવતા હતા. મેચ સીવાય સુંદર ચીયર લીડર્સ મેચ બાદ થતી પાર્ટીઓ અને અન્ય કાર્યક્રમોમાં પણ જોવા મળતી હોય છે. IPLની પુરી સીઝન દરમિયાન ચીયર લીડર્સ આશરે 3 લાખ 15 હજાર રૂપિયા સુધી કમાઇ લેતી હોય છે.\nચીયર લીડર્સ સાથે થાય છે અભદ્ર વ્યવહાર:\nચીયર લીડર્સનું શેડ્યૂલ પણ ટીમોની જેમ જ રહે છે અને જ્યાં તેમની ટીમની મેચ હોય છે ત્યાં તેમને પ્રવાસ ખેડવો પડે છે. મેચ દરમિયાન દર્શક ચીયર લીડર્સને અશ્વીલ ઇશારા પણ કરતા રહે છે.\nચીયર લીડર્સ અનુસાર તેમને મેચ દરમિયાન દર્શક તેમની સાથે દુર્વ્યવહાર પણ કરે છે. બોટલ અને અન્ય વસ્તુઓ તેમની તરફ ફેકીને તેમને પરેશાન કરવામાં આવે છે. પાર્ટીઓમાં ચીયર લીડર્સને અજીબ સવાલ પૂછવામાં આવે છે.\nઆ છે વિશ્વની સૌથી અમીર રમત, જાણો અત્યારે\nધોની કંગાળ થઈને ભીખ માંગવા મજબૂર બનશે: યુવીના પિતા\nરેસલિંગની દુનિયાના સ્ટાર્સ ‘જોન સીના’ વિષે જાણવા જેવું\nOne thought on “જાણો ચીઅર લીડર્સ ની કમાણી વિષે”\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 31,176 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 22,079 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 20,777 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 20,340 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,133 views\nજાણો ઉદ્યોગપતિઓ ના વિદેશી બેંક ના ખાતા વિષે\nતાજેતરમાં એક અંગ્રેજી અખબારે કરેલા સર્વેક્ષણ અનુસાર ભારતના દિગ્ગજ કોર્પોરેટ્સ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00332.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33112", "date_download": "2019-03-21T20:15:35Z", "digest": "sha1:CX4A75FVJEZ2O2KG4SNGZBZBV5JPWUCO", "length": 9496, "nlines": 77, "source_domain": "amreliexpress.com", "title": "આચારસંહિતાનાં ભંગની ‘‘ઓનલાઈન” ફરિયાદ થઈ શકશે – Amreli Express", "raw_content": "\nઆચારસંહિતાનાં ભંગની ‘‘ઓનલાઈન” ફરિયાદ થઈ શકશે\nકેન્‍દ્રીય ચૂંટણીપંચ ડીઝીટલ ઈન્‍ડિયા અંતર્ગત આધુનિક સ્‍વરૂપ પકડી રહૃાું છે\nઆચારસંહિતાનાં ભંગની ‘‘ઓનલાઈન” ફરિયાદ થઈ શકશે\nકોઈપણ નાગરિક નામ જણાવીને અથવા તો અનામ રહીને પણ ઓનલાઈન ફરિયાદ કરી શકશે\nમતદારોને લોભ, લાલચ કે ધાક ધમકી આપવામાં આવે તો તુરત જ જાણ કરવા અનુરોધ કરાયો\nઆગામી લોકસભાની સામાન્‍ય ચૂંટણીઓ દરમિયાન કોઈપણ ઉમેદવાર અથવા તો કોઈપણ વ્‍યકિત આચારસંહિતાનો ભંગ ન કરેકે અન્‍ય ચૂંટણીને લગત નિયમોનો ભંગ કરતાં જણાય આવે તો કોઈપણ નાગરિક પોતાનું નામ જાહેર કરીને અથવા તો નામ જાહેર કર્યા સિવાઈ ઓનલાઈન એન્‍દ્રોઈડ એપ્‍લીકેશન ઘ્‍વારા ફરિયાદ કરી શકે તેવું આયોજન ચૂંટણીપંચ ઘ્‍વારા કરવામાં આવેલ છે.\nઆ એપ્‍લીકેશન ગુગલ પ્‍લે સ્‍ટોર ઉપરથી મોબાઈલમાં ડાઉનલોડ કરવી અને આ એપ્‍લીકેશન ઘ્‍વારા નાગરિકો પોતાના મતદાર વિધાનસભા મત વિભાગમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આચારસંહિતાના ભંગની ઘટનાઓ આ એપ્‍લીકેશનના માઘ્‍યમથી લાઈવ ફોટો અથવા વિડીયો રેકોર્ડ કરી ફરિયાદ સ્‍વરૂપે મોકલી શકશે.\nઆ એપ્‍લીકેશન મારફત ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ ઉમેદવાર કે અન્‍ય લોકો મતદારોને નાણા વિતરણ કરતાં હોય કે ઉપહાર અથવા ગીફટ વિતરણ કરતાં હોય, દારૂનું વિતરણ કરતા હોય, પરવાનગી વિના પોસ્‍ટર અથવા બેનરો લગાવતાં હોય, પરવાનગી વગરનાં વાહનો કે પછી પેઈડ ન્‍યુઝ, મિલ્‍કતનો દુરઉપયોગ, મતદાનનાં દિવસે મતદારોને મતદાન મથકે લઈ જવા અંગે, મતદાન મથકની ર00 મીટરનાં વિસ્‍તારમાં ચૂંટણી પ્રચાર, સમયપૂર્ણ થયા બાદ ચૂંટણી પ્રચાર, ધાર્મિક/કોમી વકતવ્‍ય અથવા તો સંદેશા આપતા હોય, મંજુરી વગર માઈક વગાડવા કે પછી એકરાર કર્યા સિવાયનાં પોસ્‍ટર લગાડવા જેવી બાબતો અંગે આ એપ્‍લીેશકન મારફત ફરિયાદ કરી શકશે.\nઆ એપ્‍લીકેશનઘ્‍વારા ચૂંટણી પંચને ફરિયાદ મળ્‍યાનાં 100 મીનીટની અંદર જ ફરિયાદનું નિવારણ કરવામાં આવશે.\nઆ ઉપરાંત ચૂંટણી, મતદાર યાદી સબંધી માહિતી ફરિયાદ માટે ટોલ ફ્રી નં. 19પ0 ઉપર પણ ફોન કરી શકાશે. તથા ચૂંટણી લડતાં ઉમેદવારનાં ખર્ચ સબંધી માહિતી- ફરિયાદ ટોલ ફ્રી નં. 1800- ર33-ર89ર ઉપર ફોન કરી શકો છો તેમ અમરેલી ચૂંટણી શાખા ઘ્‍વારા જણાવાયું છે.\nસમાચાર Comments Off on આચારસંહિતાનાં ભંગની ‘‘ઓનલાઈન” ફરિયાદ થઈ શકશે Print this News\n« જાંજરડા ગામનાં પુલ પાસેથી દેશી તમંચા સાથે એક શખ્‍સ ઝડપાયો (Previous News)\n(Next News) અમરેલીનાં પ્રોફેસરે રૂા. પ.ર7 કરોડની છેતરપીંડી કરી »\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\nરાજુલા પંથકમાં ધારાસભ્‍યનાં ઉમદા પ્રયાશથી પાકવીમાની રકમ મંજૂર\nસારંગપુરમાં આજે પ.પૂ.મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં ભવ્‍ય ફુલદોલ\nચારણ સમઢિયાળા ગામે ખેતરમાં મજૂરી કામ કરતા મજૂર પર દીપડાએ હુમલો કર્યો\nમેરીયાણામાં ઉનાળાનાં પ્રારંભે જ પાણીનો પોકાર\nજાફરાબાદ બંદરમાં બોટનું પ્રમાણ વધી રહૃાું હોય સુવિધા વધારવા માંગ થઈ\nરાજુલા-જાફરાબાદમાંથી કોંગ્રેસને જંગી લીડ અપાવવા બેઠક યોજાઈ\nઅમરેલીમાં પરીક્ષાર્થીને ચાલુ પરીક્ષાએ 108 દ્વારા સારવાર આપવામાં આવી\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00333.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2018/05/blog-post.html", "date_download": "2019-03-21T19:58:35Z", "digest": "sha1:SRGLGB7LSHJI7IHFJS7323J34ECS6MVM", "length": 21623, "nlines": 171, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "ભગવાન, રજનીશ, આસારામ અને ભક્તો - Divyasha Doshi", "raw_content": "\nભગવાન, રજનીશ, આસારામ અને ભક્તો\nરજનીશે અમેરિકન જેલમાં થોડો સમય વીતાવ્યો હતો. તેમને હજી પણ ભગવાન માનનારો વર્ગ છે. તેમને ભગવાન માનનારામાં વિદેશીઓ ઘણાં છે. રજનીશ વિશેની એક ડોક્યુમેન્ટરી હાલમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. પહેલી એવી ડોક્યુમેન્ટરી છે જેમાં રજનીશ વિશે ડિટેઈલમાં તેમના ખાસ અનુયાયીઓ વાત કરે છે. રજનીશને કોન્ટ્રોવર્સીમાં રહેવું ગમતું હતું. વાણી અને આંખથી જાદુ કરી શકતા રજનીશના વ્યક્તિત્વમાં ચોક્કસ કોઈક એવો કરીશ્મા હશે જેથી દુનિયાભરમાંથી બુદ્ધિશાળી વ્યક્તિઓ તેમને ભગવાન માનતા હતા. તેમના ખાસ જર્મન અનુયાયી મા સાધનાએ કહ્યું હતું કે રજનીશ કહેતા કે મને પ્રેમ કરો કે ધિક્કારો પણ મને નજરઅંદાજ નહીં કરી શકો. ઓશોના નામથી પ્રસિદ્ધ રજનીશ આધ્યાત્મિક ગુરુ બન્યા બાદ ૧૯૭૪માં પુનામાં આશ્રમ સ્થાપ્યો. સાતેક વરસમાં આશ્રમમાં ચાલતા ધ્યાનના પ્રયોગો અને નગ્ન નૃત્યો વિશે અનેક વાયકાઓ અને કથાઓથી લોકો અકળાવા લાગ્યા. વ્યભિચાર ચાલી રહ્યો છે કહીને તેમનો વિરોધ થયો. ઓશો પર હુમલો થવાના ડરે તેમણે અનુયાયીઓ સહિત અમેરિકાના ઓરેગાનો વિસ્તારમાં નવું શહેર વસાવ્યું. રજનીશપુરમ નામના શહેરની ગતિવિધિને કારણે, અનુયાયીઓની મહત્ત્વકાંક્ષાઓના કારણે અનેક એવી ઘટનાઓ બની કે જેનાથી વિરોધનો વંટોળ ફુંકાયો. આસપાસ રહેતા અમેરિકનો કે જેમને રજનીશમાં કોઈ શ્રદ્ધા નહોતી તેમને આશ્રમ સામે વાંધો પડ્યો. વિરોધ વધ્યા અને આશ્રમના સંચાલનમાં અનેક ગુનાઓ આચરાયા હોવાનો આરોપ થયો.\nઆસારામ હોય કે બીજા કોઈપણ બાપુઓ હોય તેમના વક્તવ્યની સરખામણી રજનીશ સાથે આજે પણ થાય છે. કેટલાય લોકો માને છે કે રજનીશ જેવું સંમોહક વક્તવ્ય આપવું અઘરું છે. આસારામ સારા વક્તા હોવાનું ઘણાને લાગ્યું હશે એટલે જ તેમના ભક્તો હશે ને ખેર, રજનીશને યાદ કરવા પડે જ્યારે કોઈ આશ્રમ અને ગુરુપદે પૂજાતી વ્યક્તિ સેક્સ, સંપત્તિ અને સત્તાના વિવાદોથી ઘેરાયેલી હોય. રજનીશે પોતાના સંમોહનથી કેટલીય સ્ત્રીઓ પર જાદુ કરેલો પણ હા બળાત્કારનો આરોપ તેમના પર નથી. રજનીશને તેમની સેક્રેટરી કમ શિષ્યા મા શીલાએ જરૂર ધોકો આપ્યો. તેમને છોડીને તે ભાગી ગઈ હતી તે મૃત્યુ સુધી મળી નહોતી. જો કે તે આજે પણ તેમના પ્રેમમાં હોવાનું કબૂલે છે. તેમને ભગવાન કહીને જ સંબોધે છે. શક્ય છે કે આસારામ, રજનીશ જેવા બનવાની મહેચ્છામાં રાચતા હોય. તેમના નૃત્યનાં દૃશ્યો અને વાત કરવાની કળામાં નબળા અભિનયની ઝાંખી થાય છે.\nરજનીશ અને આસારામના આ���્રમમાં મૂળભૂત ફરક છે એસ્થેટિક્સનો. રજનીશના અનુયાયીઓ મોટેભાગે પૈસાદાર, બુદ્ધિશાળી તેમ જ સફળ વ્યક્તિઓ હતી. રજનીશ માનતા હતા કે ધ્યાન મફતમાં શીખી ન શકાય. આજે પણ તેમના અનુયાયીયો કોમ્યુન ચલાવે છે દેશવિદેશોમાં. ત્યાં રહેવાની સગવડ ફાઈવસ્ટાર હોટલ જેટલી મોંઘી હોય છે. પૂનાના આશ્રમમાં પણ સહજતાથી પ્રવેશ કરવો કે રહેવાનું શક્ય ન બને. આસારામના અનુયાયીઓ ગામડાઓમાં ઘણાં છે. સત્તાધારી વ્યક્તિઓ આસારામનો ઉપયોગ કરવા માટે જ તેની સાથે સંકળાતી હતી કે તેમની અનુયાયી બનતી હતી. નહીં તો તેમના દીકરાને સ્ત્રીઓ લાવી આપવાનું કામ તેમના અનુયાયીઓ કઈ રીતે કરે. ભક્તિમાં કોઈ સ્ત્રીનું શોષણ કરવાની વાત તો હોય જ નહીં. વ્યભિચાર પણ ન જ હોવો જોઈએ. ખેર આવા ઘણા સવાલો આસારામના ભૂતકાળને તપાસતા બહાર આવી શકે છે. આવા બની બેઠેલા બાપુઓ વ્યભિચાર એકલે હાથે કરી જ ન શકે જો તેમના અનુયાયીઓનો સાથ ન હોય.\nપુરુષો સારા વક્તા હોય છે, કૃષ્ણમૂર્તિ કે રજનીશને સાંભળનારા આજે પણ તે કબૂલે છે. એવું નથી કે સાચી આધ્યાત્મિક વ્યક્તિઓ ભારતમાં હતી જ નહીં કે છે જ નહીં. આધ્યાત્મિક સંત વ્યક્તિઓ ભારતમાં હતી અને હોઈ શકે છે. શક્ય છે તેમનો મોટો બહોળો ભક્તગણ ન હોય કે તેઓ પ્રસિદ્ધ ન હોય, કારણ કે તેમને કશું જ મેળવવું હોતું નથી. તેમને કીર્તિ, ધન, સત્તા કે સ્ત્રીનો સાથ કશાની પડી હોતી નથી. તેમને પોતાના અનુયાયીઓ કરતાં ભગવાન સાથેના સંબંધમાં જ રસ હોય છે. હા કોઇ સાચા જિજ્ઞાસુ આવે તો તેને પોતે ખેડેલો માર્ગ ચીંધવાનો પ્રયત્ન જરૂર કરશે, પણ તે માટે કોઇ અપેક્ષા કે આગ્રહ નહીં સેવે.\nકેટલીક વ્યક્તિઓની પ્રતિભા એટલે કે પર્સનાલિટી, કરીશ્મા એવો હોય છે કે તેમના તરફ સહજતાથી લોકો આકર્ષાય છે. તેમની આસપાસ રહેવું કે તેમની વાત સાંભળવી ગમે છે. જેમ આવા ધાર્મિક કે આધ્યાત્મિક કે જ્ઞાની પ્રવચનકારોની સાયકોલોજી હોય છે તેમ તેમના ભક્તગણ કે તેમનામાં માનનારાઓની પણ સાયકોલોજી અર્થાત માનસિકતા હોય છે. પછી તે જેહાદી મુસ્લિમ હોય કે જૈન હોય કે હિન્દુ હોય કે ક્રિશ્ર્ચયન હોય. ધર્મની વાત એટલે કે ધર્મના નામે જ મોટાભાગની લડાઈઓ કે હત્યાઓ કે જેહાદો થયા છે. ધર્મના નામે ભારતમાં કેટલા બળાત્કારો થાય છે કે હત્યાઓ થાય છે તેનું સંશોધન થયું નથી કે તેના આંકડાઓ જુદા ગણવામાં આવ્યા નથી. કારણ કે આપણે માનીએ છીએ કે ધર્મના નામે કોઇપણ દુરાચાર સરળતાથી થઈ શકે છે અને ધર્મમાં અંધશ્રદ્ધા ર��ખનારાઓ તેની પૂર્તિ કરતા હોય છે. નહીં તો આસારામ, રામરહીમ જેવાઓનો મોટો અનુયાયી વર્ગ ન હોત અને કે ન તો તેમની વૈભવી લાઈફસ્ટાઈલ હોત. બાપુઓને વૈભવી બંગલાઓમાં રહેવા જોઈએ અને ગાડીઓમાં ફરવા જોઈએ તેની સામે કોઈ ભક્તને વાંધો હોતો નથી. હા ફક્ત આ બાપુઓએ દાઢી વધારેલી હોવી જોઈએ, સફેદ કે ભગવા (લાલ) વસ્ત્રો પહેરવા જોઈએ.\nમોટાભાગના માણસો ભોળા હોય છે અને આળસુ પણ. તેમને એમ હોય છે કે ચમત્કાર થાય તો તેમની સંસારીક ભૌતિક ઇચ્છાઓ પૂરી થાય. કંઇક એવો ચમત્કાર થાય ને તેમના બધાં દુખદર્દો દૂર થઈ જાય, જ્યાં લોભી હોય ત્યાં ધૂતારાઓ ભૂખ્યે નથી મરતા તેવો ઘાટ અહીં પણ થાય છે. કોઇને ભગવાન નથી જોઇતા હોતા પણ સંસારનાં સુખો જોઇતા હોય છે એટલે જ તેઓ એવા કોઇ બાપુ કે બાબા પાસે જાય છે જે સીધી કે આડકતરી રીતે કહે છે મારામાં શ્રદ્ધા રાખો. તમારી દરેક ઈચ્છા પૂરી થશે. તો વળી કેટલાક એવા પણ માનનારાઓ છે જેમને નવરાશ જ નવરાશ છે, કે તેમને એકલતાનો ભય હોય છે. એટલે સમૂહમાં રહેવા માટે જાય છે.\nજેમનામાં આત્મવિશ્ર્વાસ ઓછો હોય છે તેઓ આવી વ્યક્તિઓની પાસેથી ધાર્મિક-આધ્યાત્મિક વાણી સાંભળીને પોતાનામાં વિશ્ર્વાસ જગાવે છે. તેઓ વારંવાર પોતાના આત્મવિશ્ર્વાસને દાખવે કે ખાતરી કરાવે તેવી પ્રેરણાની જરૂરત હોય છે. આવા બાબાઓ કે બાપુને કે ધર્મના વડાઓને સમુદાયની માનસિકતા સમજીને વાત કરવાનો મહાવરો હોય છે. તેઓ એવું જ બોલે જે લોકોને સાંભળવું ગમતું હોય છે.\nગોડમેન અંગ્રેજી શબ્દ છે, પણ તેનો અર્થ એજ થાય છે, જ્યારે આપણે બાપુ કે બાબા કહેતા ફરીએ છીએ. ભગવાનનો માણસ જે ભગવાનની સાથે તમારો સીધો સંપર્ક કરી આપે કે ન કરી આપે પણ તમને જીવન માટે સતત આશાવાદી બનાવે. તમારી તકલીફોને દૂર કરવાની કે સપનાઓને સાચા પાડવાની આશા જગાડે. રામરહીમ તો પોતાને ભગવાનનો મેસેન્જર કહેવડાવતો હતો. કેટલાક ભક્તો માટે તો તે ભગવાન જ હતો. આસારામ પણ અનેકોને માટે ભગવાન હતો એટલે જ જ્યારે તેમના પર બળાત્કારનો ગુનો સાબિત થયો અને તે માટે સજા થઈ તો પણ એમના ભક્તોને વિશ્ર્વાસ ન બેઠો કે તેમના ભગવાન કોઈ ગુનો કરી શકે. તેમના માટે તો આસારામ આજે પણ નિર્દોષ છે. કારણ કે જો તેઓ માની લે કે એ લોકો જેમને પૂજતા હતા તે વ્યક્તિ ભગવાન નથી તો તેમનો આત્મવિશ્ર્વાસ તૂટી પડે. તેમના જીવનની દરેક ઈચ્છાઓનો આધાર તૂટી પડે. હકીકતમાં તેઓ માનસિક રીતે આશારામ પર ટીંગાઈ ગયા હોય છે. એ એક ખૂટો છે જ્યાં તેઓ શ્રદ્ધાના જોરે\nઆ માનસિકતા જેવી નથી હોતી તેઓ ક્યારેય બાપુઓની માયાજાળમાં ફસાતા નથી. અનેક લોકો ભૂવાઓને-બંગાળીબાબાઓને ચમત્કાર કરીને પોતાની તકલીફો દૂર કરવા બોલાવતા હોય છે અને પછી એ ભૂવાઓ ઘરની સ્ત્રી-દીકરીઓ પર બળાત્કાર કરતા હોવાના કેટલાય કેસ પોલીસને ચોપડે નોંધાયા છે. ભૂતકાળનો બાબાઓનો ઇતિહાસ તપાસતા જણાય કે દરેક બાબા કે બાપુઓને મોટો અનુયાયી ભક્તગણ વર્ગ છે. અને જેટલી પણ કોન્ટ્રોવર્સી થઈ તેમાં સેક્સ અને સત્તા કેન્દ્ર સ્થાને રહ્યા છે.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nઘણી બધી સ્ત્રીઓ, ઘણા દેશોમાં એક જ ભાષા બોલે છે\nબધું જે દેખાય છે તેવું હોતું નથી\nભગવાન, રજનીશ, આસારામ અને ભક્તો\nનગ્નતાની કાવ્યમય પ્રસ્તુતિ હોઈ શકે\nવિવેક કઈ બલાનું નામ છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00333.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/%E0%AA%95%E0%AA%BE%E0%AA%A0%E0%AB%80-%E0%AA%88%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8/", "date_download": "2019-03-21T19:45:02Z", "digest": "sha1:52EOWK7YHH7AWYZUCC6JQIPN3TE4F4VE", "length": 28351, "nlines": 160, "source_domain": "kathiyawadikhamir.com", "title": "History of Kathi Cast | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\n“સદા સૂર્ય પૂજક અને ઉજ્જવળવર આચાર\nકહો કીરત કાઠી તણી જેણે કીધો કાઠીયાવાડ”\nસૌરાષ્ટ્ર જૂના વખતમાં કાઠીયાવાડ તરીકે ઓળખાતું. પંજાબમાં એક કાળે વસતા કાઠીઓ 11 થી 13મી સદી દરમ્યાન સિંધમાંથી કચ્છમાં અને કચ્છમાંથી સૌરાષ્ટ્ર આવ્યા. કદાવર અને જોરૂકા ગણાતા કાઠીઓ ઘોડલા ઘુમાવતા ને હાથમાં હથિયારો રમાડતાં સૌ પ્રથમ થાનમાં આવ્યા. શ્રી પ્રધુમન ખાચર નોંધે છે કે એ બાબતે ગાયકવાડ અને મરાઠા રાજવીઓનાં લશ્કરો સૌરાષ્ટ્રમાં મુલકગીરી ઉઘરાવવ��� આવતા. ત્યારે સૌપ્રથમ કાઠીઓનો મુકાબલો કરવો પડતો. મરાઠાઓએ સૌરાષ્ટ્રના મધ્ય દક્ષિણ ભાગને કાઠેવાડ (કાઠીવાડ) કહયો. કાઠીવાડ એટલે કાઠીનો પ્રદેશ. તેના પરથી સમય જતાં આખા દ્રીપકલ્પનું નામ કાઠીયાવાડ પડ્યું. એ પછી 16મી સદીથી સૌરાષ્ટ્રમાં કાઠીઓની રાજસતા સ્થપાવા માંડી. આ કાઠી-દરબારોની આગવી અને અનોખી સંસ્ક્રુતિ છે. એમનાં લગ્નપ્રસંગો, હથિયાર-પડિયાર, અશ્વો, ઓરડાના શણગારો, ખાંભી, પાળિયા, એમનું ભાતીગળ ભરત અને મોતીકામ, એમની દિલાવરી, દાતારી, મહેમાનગતિ અને ખાનપાનમાં કાઠી સંસ્કાર અને સંસ્ક્રુતિ કિંમતી કણો ઝબકતાં જોવા મળે છે. મહેમાનોને માનપાન આપી એમની સરભરા કેમ કરવી એ કાઠીઓની કુનેહ ગણાય છે. એમની પથારી, પાગરણ, ઢોલિયા, રજાઈ, ગાદલાં, ગાલમસુરિયાં, ઓશીકાં અને જમવા જમાડવાની રસમ જ એવી હોય છે કે આવનાર મહેમાનના અંતરમાં આનદં ના રંગસાથિયા પુરાઈ જાય.\nબપોરની વેળાએ ડાયરો ડેલીએથી જમવા ઊભો થાય. કાઠી-સંસ્કૃતિમાં જીલુભાઈ ખાચર નોધે છે કે ઓરડામાં આકળિયું નાખવામાં આવે. વાઘનખના પાયાવાળા પિતળના જડતર-ઘડતરવાળા બાજોઠ મૂકાઇ. પિતળની બશેરની પડઘી મૂકાઇ. જેની ફરતી ઝામરની પાદંડિયું હોય. પડઘી ઉપર કાંસાની તાસંળી મૂકાય. કાંસા નું વાસણ આરોગ્ય માટે ઉપકારક મનાયું છે. જમતા હોય ને દુશ્મનો આવી જાય તો પડઘીનો ઉપયોગ દુશ્મનને મારવામાં કામ લાગે. બળધુઈના દરબારગઢમાં બહારવટિયા મામદ જામને પડઘીથી પતાવી દીધેલો. જમતાં જમતાં પગને આરામ મળે એ માટે ઢીંચણયું પણ મુકાય. ઢીંચણયું વાપરવા પાછળ આયુર્વેદિક સમજ પણ સમાયેલી છે.જમતી વખતે ઢીંચણયું ડાબા પગના ઢીંચણ નીચે રાખો તો જમણી સૂર્યનાડી શરૂ થાય અને જમણી બાજુ મૂકો તો ચંદ્રનાડી શરૂ થાય. ઘન પદાર્થ જેમ કે દૂધપાક, બાસુંદી, લાડું, અરીહો આ મિસ્ટાન જમવામાં સૂર્યનાડીનો ઉપયોગ થાય જેથી બધું પચી જાય. ખાલી દૂધ, દહીં કે પ્રવાહી પીવામાં ચદ્રંનાડી શરૂ કરાય, જેથી પ્રવાહી હજમ થઈ જાય.\nબપોરની વેળાએ ડાયરો ડેલીએથી જમવા ઊભો થાય. કાઠી-સંસ્કૃતિમાં જીલુભાઈ ખાચર નોધે છે કે ઓરડામાં આકળિયું નાખવામાં આવે. વાઘનખના પાયાવાળા પિતળના જડતર-ઘડતરવાળા બાજોઠ મૂકાઇ. પિતળની બશેરની પડઘી મૂકાઇ. જેની ફરતી ઝામરની પાદંડિયું હોય. પડઘી ઉપર કાંસાની તાસંળી મૂકાય. કાંસા નું વાસણ આરોગ્ય માટે ઉપકારક મનાયું છે. જમતા હોય ને દુશ્મનો આવી જાય તો પડઘીનો ઉપયોગ દુશ્મનને મારવામાં કામ લાગે. બળધુઈના દરબારગઢમાં બહારવટિય��� મામદ જામને પડઘીથી પતાવી દીધેલો. જમતાં જમતાં પગને આરામ મળે એ માટે ઢીંચણયું પણ મુકાય. ઢીંચણયું વાપરવા પાછળ આયુર્વેદિક સમજ પણ સમાયેલી છે.જમતી વખતે ઢીંચણયું ડાબા પગના ઢીંચણ નીચે રાખો તો જમણી સૂર્યનાડી શરૂ થાય અને જમણી બાજુ મૂકો તો ચંદ્રનાડી શરૂ થાય. ઘન પદાર્થ જેમ કે દૂધપાક, બાસુંદી, લાડું, અરીહો આ મિસ્ટાન જમવામાં સૂર્યનાડીનો ઉપયોગ થાય જેથી બધું પચી જાય. ખાલી દૂધ, દહીં કે પ્રવાહી પીવામાં ચદ્રંનાડી શરૂ કરાય, જેથી પ્રવાહી હજમ થઈ જાય.\nજમનાર મહમાનોની જમણી બાજુ એમની નજર સામે બધી જ વસ્તુઓ મુકવામાં આવે જેથી કોઈને માગતાં સંકોચ ન થાય. શેડકઢા દૂધનું બોઘરણું, દહીંનું તપેલું, બે શાક, તીખું અને ખાટું. સાથે મિષ્ટાન્ન, અથાણાં આવે. બાજોઠ ઉપર થાળ, થાળમાં રોટલા, રોટલી, ઘીની વાઢી, ખાડેંલાં મરચાં, મીઠું થાળમાં હોય, કાઠીના શાક થોડા મીઠાથી બનાવવામાં આવે. મહેમાનથી મીઠું મગાય નહીં. માગે તો રસોઈ બનાવનાર નું અપમાન ગણાય. આ ભોજન બાજરાના રોટલા વગર અધૂરું ગણાય. દરબારી રસોડે બનતા બાજરાના રોટલા માટે હોંશિલી કાઠીયાણીઓ વાળંદ કે કુંભારની સ્ત્રીઓ પાસે રસોડામાં કાટખુણે અગ્નિખૂણામાં કાળી માટી, રેતી, કુંવળ, ઢુંહા અને લાદના મિશ્રણવાળા ખાસ ચુલા નખાંવે છે. આ ચુલા માટે પણ કહેવત છે ‘ચુલા છીછરાં, આગવોણ ઊંડી એને બેડ બમણી.’ બેડ એટલે ચૂલાનો પાછળનો ભાગ. ઓરડામાં પંદર મહેમાન જમવા બેઠા હોય તોય બાજરાના રોટલા ગરમ ગરમ જ આવે. કાઠીયાણીઓ બાજરાના રોટલા ચડી જાય પછી એને ચુડાની બડે ઉપર ઊભા મૂકી દે. ચુલો ચાલતો હોય એટલે રોટલા ગરમ જ રહે અને ગરમ ગરમ જ પીરસાય. ચતુર કાઠીયાણીઓની આ કોઠાસૂઝ કહેવાય છે. એમના હાથે બનતા બાજરાના રોટલાની મીઠાશ પણ કંઈક અનોખા પ્રકારની હોય છે. જીલુભાઈ ખાચર એના વખાણ કે વર્ણન કરતાં થાકતાં નથી.\nદરબારી રસોડે બનતાં બાજરાના રોટલા માટે કહેવાય છે કે સાત પાણીનો રોટલો અને એક પાણીનું શાક એ કાઠી ખાનપાનની મજા છે. શાક વઘારો પછી એક જ વાર પાણી નાખીને શેડવો એ ખુબ જ સ્વાદિષ્ટ બને. કાયમ બનાવતા હોય એને માપનો ખ્યાલ હોય જ. બાજરાના રોટલાને ઘડતા પહેલા કુંભારે બનાવેલી કથરોટમાં પાવલીભાર મીઠું ઓગાળે, પછી ટોયું લોટ નાખે, અને ચૂલે મુકેલું ગરમ પાણી કથરોટમાં નાખે, જેથી ‘વક્ર’ આવે પછી મહળવાનું શરૂ કરે. જેમ મહળાય એમ લોટ કઠણ થાય. પછી પાણીનો છટકારો આપે. ફરી વખત મહળે એમ સાત વખત પાણી આપે. પછી રોટલાને ટીપે. એક સરખો ગોળ ઘડાયા પછ��� ઝડપથી તાવડમાં એવી રીતે નાખે કે એમાં હવા ન રહે. હવા રહી જાય તો ભમરા પડે. આ ભમરા માટે કણબી પટેલોમાં કહેવાય છે કે દીકરી બાજરાના રોટલા ઘડતાં શીખતી હોય અને ભમરો પડે તો મા એને તરત જ સભંળાવે છે ‘આ ભમરાળો રોટલો તારો બાપ ખાશે પણ તારો હહરો નઈ ખાય.’ કઠીયાણી રોટલે સેડવે એ વખતે ચાકુથી, આંગળિયુંથી કે તાળાની પોલી ચાવીથી ભાત્ય પાડે છે અને મઈં ઘી ભરે છે. ત્રાંબિયા જેવો સેડવેલો ગાડાના પૈડા જેવો રોટલો ભાગંવાનું મન જ થાય તેવો મનોહર હોય છે. સામે પડયો હોય તો મોઢામાં પાણી આવવા માંડે છે. બાજરાના રોટલા સાથે રોટલી બાપલા, પરોઠા કે ભાખરી પણ બનાવે છે.\nમહેમાનો જમવા બેસે એટલે વાળંદ પીરસવામાં હોય. સૌથી પહેલાં મિષ્ટાન્ન પીરસાય પછી શાક. કોઈ ખાટું શાક ખાતાં હોય તો કોઈ તીખું શાક ખાતાં હોય, કોઈ દહીં ખાતા હોય, કોઈ દૂધ ખાતાં હોય. કોઈ રોટલા જમતાં હોય, કોઈ રોટલી જમતાં હોય ઈ બધું મેમાનની નજર સામે હાજર હોય. શાક પીરસતાં પહેલાં, ઘીની વાઢીમાંથી ઘી પીરસાય પછી શાક પીરસાય અને ‘અબગાર’ કહે છે. અબગાર પરંપરારૂપે અપાય. કાઠી દરબારો રોટલા, રોટલી ઘીએ ચોપડતા નહીં. શાકમાં ઘી નાખે છે. શાકમાં ઘી અબગારરૂપે નાખવાથી મરચાં ઘીનું મારણ છે. શાકમાં ઘી ખાવાથી યાદદાસ્ત સારી રહે છે એવી એક માન્યતા છે. ઘી કેરીમાં ખવાય, દૂધપાકમાં ખવાય, ખીરમાં ખવાય, લાપસીમાં ખવાય. કાઠીઓ દૂધ, સાકર અને ચોખામાં ઘી ખાય છે. ઘીનું મારણ ઘુંગારેલું દહીં નું ઘોળવું ગણાય છે. ઘુંગારેલું એટલે દેવતાના જલતા કોલસા ઉપર ઘી નાખી ધુમાડો થાય એટલે તપેલું ઢાંકી દેવામાં આવે. પછી ધુમાડો અંદર હોય એમાં દહીંનું ઘોળવું નાખી દેવામાં આવે છે. વઘારેલા (શાક) અને ઘુંઘારેલા ભોજન તે આનું નામ. ઘુંઘારેલા દહીંના ઘોળવામાં ઘીના ધુમાડાની સુંગધ આવે છે. આ ઘોળવું પાચક ગણાય છે. જમ્યા પછી ઘુંગારેલું ઘોળવું એક તાસંળી પી જાવ તો ગમે તેવો ભારે ખોરાક પણ હજમ થઈ જાય છે. કાઠી જમવા બેસે ત્યારે થાળમાંનો રોટલો કે રોટલી ડાબા હાથે ભાંગી, જમણા હાથે જ જમે છે. કાઠીયાણીના હાથની રસોઈ જમવી એ પણ જીવનનો એક લ્હાવો ગણાય છે. કાઠી દરબારોના રોટલા, મિષ્ટાનો, જાતજાતનાં ને ભાતભાતનાં શાક, રાયતાં, અથાણાંના આગવાં ખાનપાનની રસપ્રદ વાત માંડીએ એ પહલાં કાઠીયાવાડની કાઠીયાણી સ્ત્રીઓના રસોડા ભણી પણ એક નજર નાખી લઈએ. શ્રી જીલુભાબાપુ એનું વર્ણન આ પ્રમાણે કરે છે.\nદરબારગઢમાં ઓરડાની પાછળની ઓસરીમાં આઠથી બાર હાથ લાંબુંપહોળું ર���ોડું જોવા મળે છે. જેમાં બે બારણાં તથા જાળિયાં, ભીંત કબાટ, પાણીયારું, ચોકડી તેમ જ નાની પેડલી હોય છે. રસોડાની અંદર ઠામવાસણનો કબાટ તેમ જ જુના જમાનાનું ‘લોકફ્રિઝ’ એટલે મજુડું(માજુત) જેમાં રોટલા, ઘી, દહીં, શાક, માખણ, દૂધ-દહીંના ગોરહડાં મુકવામાં આવે છે. ઉંચા પાયાવાળો, અસલ બર્માટીક સાગનો ત્રણ થરા પાટિયા મારી નાનાં નાનાં ખાનાં કરેલાં હોય, જેથી બહારની હવા, તડકો, ટાઢ કે ભેજ લાગે નહીં. આવા મજૂસ એકેએક કાઠીઓના દરબારગઢમાં રહેતાં. રસોડામાં ભીંતકબાટમાં અથાણાંના બાટલા તથા તેલનાં કુડલાં રહતાં. કાઠીયાણી રસોડામાં, બાજરાના રોટલા ઘડવા બેસે તો રસોડા બહાર રોટલાના ટપાકાનો અવાજ ન સંભળાય તેની પૂરી કાળજી રાખે છે.\nકાઠી સ્ત્રીઓ બાજરાના લીલછોયા રોટલા ઉપરાંત શ્રાવણ-ભાદરવા મહિનામાં મકાઈનો વિશિષ્ટ રોટલો બનાવે છે. આ રોટલો બનાવવા માટે કુણાકુણા મકાઈ ડોડા લઈ તેના દાણા કાઢીને વાટી નાખે છે અને તેમાં બાજરાનો લોટ મસળીને જે રોટલા બનાવે છે તેનો સ્વાદ તો રોટલો ખાનારને જીવનભર યાદ રહી જાય છે. કાઠીઓ બાજરાને ‘લાખાધાન’ કહે છે. એમ મનાય છે કે કચ્છનો લાખો ફૂલાણી શિકારે ગયેલો. જગંલમાં ભૂલો પડયો ત્યાં બાજરાના ડુંડાં ઊગેલા હતા. ભૂખ્યા ઘોડાએ બાજરો ખાધો અને શકિતશાળી બન્યા. એ બાજરો લાખા દ્વારા કચ્છમાં ને પછી કાઠીયાવાડમાં આવ્યો. લોકવાણીમાં એનો એક દૂહો પણ જાણીતો છે : બલિહારી તુજ બાજરા , જેના લાંબા પાન ; ઘોડા પાંખું આવિયું, બુઢા થયા જુવાન .\nકાઠી દિવસમાં ત્રણ વાર ભોજન લે છે, સવારે ગરમ ગરમ રોટલા, દહીં અને ક્યારેક દૂધ જમે છે જેને શિરામણ કહે છે. બપોરના ભોજનમાં રોટલા, રોટલી, શાક, અથાણાં કે છાશ કે દૂધ લ્યે છે. રાત્રીના વાળુમાં દૂધ, કઢી, લાલ મરચાંની ચટણી અને ઘી હોય છે. શાક અને કઢીમાં ઘી નાખીને ખાવાનો રિવાજ છે. અત્યારે વાસણોમાં જર્મન સીલ્વર, કાંસુ , તાંબુ અને પિતળનો ઉપયોગ કરે છે. જૂના કાળે તેઓ રસોઈ માટે હાડંલા, જાકરિયા, પાટિયા, તાવડી ને માટીના વાટીયા વાપરતા. માટીના વાસણમાં રસોઈ ખુબજ સ્વાદીષ્ટ બનતી. ઇન્ડિયન ફૂડ ફેસ્ટીવલમાં મૂકી શકાય એવી કાઠી દરબારોની વિશિષ્ટ વાનગીઓ અને ખાનપાનની રસપ્રદ વાતો આજેય આપણને આશ્ચર્ય પમાડે છે.\nકાઠી સમાજની વેબસાઈટ : www.kathi.in\nTagged કાઠી, કાઠીયાવાડ, જ્ઞાતિ, સૌરાષ્ટ્ર\nઈતિહાસ મંદિરો - યાત્રા ધામ શહેરો અને ગામડાઓ\nસો વાર કાશી એક વાર પ્રાચી\nબારાડી – લીલી નાઘેર પંથક\nબારાડી પંથક હાલારની દક્ષિણે બરડા ડુંગરનો વિસ્તાર બરડો કે બારાડી પંથકના નામે ઓળખાય છે. જૂના વખતમાં એનું ક્ષેત્રફળ ૫૦૦ ચો.માઈલ હોવાનું ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’માં નોંધાયું છે. એ પ્રદેશ જૂના કાળમાં જેઠવા રાજપૂતોના તાબામાં હતો. ત્યારબાદ સોરઠમાં ભેળવી દેવાયો. બરડા પંથકના જુવાન નરનારીઓ, ગાયો, ભેંસો, ઘી અને પથરા પણ વખણાય છે. એની વાત આ દુહા કરે છેઃ […]\nઈતિહાસ ઉદારતાની વાતો શુરવીરો\nએભલવાળા ૨જા (ઈસ ૧૧૧૩ થી ૧૧૪૯) ઝુંઝારી વાળા ઝુંઝારશીજીની વીરગતિ પછી એભલજીવાળા ૨જા તળાજાની ગાદીએ આવ્યા. એભલજી પહેલા પછીના આ પાંચમા વારસદાર વંશધર રાજવી છે. તળાજાના રાજવીઓમાં એભલજી વાળા ૨જા એક મહાન પ્રતાપી, પ્રભાવશાળી અને પુણ્યે ઉદય પામતો એક એવો પ્રસિદ્ધ નરોત્તમ છે જેણે વાળા રાજપૂતોના કુળગૌરવની સીમાઓના કોટ બાંધ્યા નથી. તે દરેક મહાનતાના સીમાડા […]\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00333.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%86%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF%E0%AA%B2-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%AB/", "date_download": "2019-03-21T20:00:21Z", "digest": "sha1:PZ45HYVYQVKVDR5UYGGCY35BW7EFJ4SA", "length": 3401, "nlines": 64, "source_domain": "www.janvajevu.com", "title": "આને કહેવાય રીયલ લાઈફ હીરોસ, અચૂક જુઓ - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / વિડિયો / આને કહેવાય રીયલ લાઈફ હીરોસ, અચૂક જુઓ\nઆને કહેવાય રીયલ લાઈફ હીરોસ, અચૂક જુઓ\nજુઓ… ટેલેન્ટેડ લોકોની અનોખી કરામતો….\nલોકોને ચોકાવી દે તેવા સ્પોર્ટ્સ કારના સ્ટંટ – જાણવા જેવા\nનિહાળો… અવિશ્વસનીય વિડીયો અને તમારા મિત્રોને કરો શેર\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 31,176 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 22,079 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 20,777 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 20,340 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વ���ત - 17,133 views\nખબર છે… કેમ ન કરાય પલંગ પર બેસીને ભોજન\nભોજન કરતા સમયે જો અમુક જરૂરી વાતોની કાળજી લેવામાં આવે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00333.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2019/01/blog-post_2.html", "date_download": "2019-03-21T20:45:12Z", "digest": "sha1:LTPIA4CVYVZY4QRGDMYYFOZYVIX6LMDE", "length": 23132, "nlines": 183, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "દીવાલની પેલે પાર - Divyasha Doshi", "raw_content": "\nનવા વરસની શરૂઆત સાથે ભારતમાં અને દુનિયામાં અનેક જગ્યાએ સ્ત્રીઓ બંધનોની દિવાલને તોડીને પેલે પાર જવા સજ્જ થઈ રહી છે\nસૌપ્રથમ વાચકોને નવા વરસની શુભેચ્છા સાથે દરેક ક્ષેત્રે સમાન અધિકાર મળે તેવી શુભેચ્છા. આમ તો હું મંદિરમાં પ્રવેશ બાબતે આગ્રહ રાખવાની વિરોધી છું, કારણ કે મંદિર કરતાં પાર્લામેન્ટમાં આપણે પચાસ ટકા પ્રતિનિધિત્વ કરી શકીએ તે વધારે મહત્ત્વનું છે. તે છતાં ૧ જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે કેરળમાં યોજાનાર વિમેન વોલને મારું સમર્થન છે. સબરીમાલામાં સ્ત્રીઓને સમાન અધિકાર હેઠળ પ્રવેશ આપવો જોઈએ એવો સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં છ મહિનાથી ત્યાં માસિક આવતું હોય એવી સ્ત્રીઓને એટલે કે ૧૧ થી ૫૧ વરસની સ્ત્રીઓને પ્રવેશ નથી જ અપાતો. પિતૃસત્તાક માનસિકતા ધરાવતી રાજકીય પાર્ટીઓ પણ સુપ્રીમ કોર્ટના આદેશને માનવા તૈયાર નથી. તેનો વિરોધ કરવા સ્ત્રીઓ દ્વારા શાંતપણે ૬૨૦ કિલોમીટર લાંબી માનવ સાંકળ રચીને પોતાના સમાન અધિકારના હક્કના વિરોધ સામે દીવાલ બનીને ઊભા રહ્યા હતા. આજ મહત્ત્વનું છે કે સ્ત્રીઓ સંગઠિત થઈને પોતાના અધિકારને મેળવે કારણ કે પુરુષને પોતાની સત્તામાં ભાગ પડે તે ન જ ગમે તે સ્વાભાવિક છે. પિતૃસત્તાક સમાજની દીવાલ સ્ત્રીઓને દીવાલની પેલે પાર જવાનો અધિકાર નથી આપતી. દીવાલને પેલે પાર ફક્ત પુરુષોને જવાનો અધિકાર છે ત્યાં સત્તાનું રાજકારણ છે. મને ખબર નથી કે એ સ્ત્રીઓમાં દલિત સ્ત્રીઓનો સમાવેશ થયો હશે કે નહીં. ઉચ્ચ જ્ઞાતિની સ્ત્રીઓ સમાન અધિકારને સમર્થન નહીં આપે એવું વાંચવા મળ્યું હતું એ તેમની માનસિક ગુલામી દર્શાવે છે.\nબીજાં મંદિરોમાં પ્રવેશ માટે સબરીમાલા કે શનિદેવ જેવા કોઈ નિયમ નથી પણ સ્ત્રીઓ પોતે જ માસિક સમયે મંદિરમાં જવાનું ટાળે છે. તેમના ડીએનએમાં ગુનાહિત ભાવ ભરી દેવામાં આવ્યો છે. માસિક સ્ત્રીઓને અપવિત્ર બનાવી દે છે એવી માન્યતાને સજ્જડ રીતે સ્ત્રીઓના મગજમાં ફીટ કરી દેવામાં આવી છે. એમબીએ, એન્જિનયર કે ડોકરટ સ્ત્રીઓ પણ પોતાને આ દિવસોમાં અસ્પૃશ્ય માનતી હોય છે. ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે અમેરિકાના કેલિફોર્નિયામાં પણ સ્ત્રીઓ સંગઠિત થવાની હતી પણ છેલ્લી ઘડીએ કેન્સલ કરવામાં આવ્યું. ત્યાં પણ સ્ત્રીઓ સમાન અધિકાર માટે જ સંગઠિત વિરોધ જાહેર કરવા માગતી હતી, પણ તેમને સમજાયું કે દરેક વર્ગની સ્ત્રીઓ સંગઠિત નથી થઈ શકવાની. બ્લેક અને મજૂરવર્ગની સ્ત્રીઓની ગેરહાજરી હોય તો સ્ત્રીનું સંગઠન અધૂરું રહી જાય છે. ફક્ત વ્હાઈટ એટલે કે ગોરા વર્ગની સ્ત્રીઓ જ સંગઠિત થઈ શકવાની હોય તો સ્ત્રીનું પ્રતિનિધિત્વ અધૂરું રહે છે. તેઓ દરેક સ્તરની, વર્ગની સ્ત્રીઓને સાથે લઈને ચાલવાની હિમાયત કરે છે એટલે માર્ચ કેન્સલ કરી.\nછેલ્લા સો વરસથી અનેક વાર સ્ત્રીઓ સમાન અધિકાર માટે સંગઠિત થઈ છે. તેમાંથી કેટલીક ચળવળ વિશે જ અહીં વાત કરીશ.સમાજના દરેક સ્તરે આ જાતીય અસમાનતા જોવા મળતી જ હોય છે. જે સ્ત્રીઓને સંઘર્ષ વગર જીવન જીવવાનો અધિકાર મળે છે તેમને સમાજમાં પ્રવર્તી રહેલી અસમાનતા અને ભેદભાવ દેખાતા નથી કે જોવામાં રસ નથી. એ સ્ત્રીઓને સુખસગવડ આપીને માનસિક રીતે અંધ બનાવી દેવામાં આવે છે. ન તો એ સ્ત્રીઓ પોતાની જાતે શું પહેરવું કે શું ખાવું કે ક્યાં ફરવા જવું તે સિવાયના કોઈ મહત્ત્વના નિર્ણયો લઈ શકે છે કે ન તો તેમને એ બાબતે પૂછવામાં આવતું. સામે તમે કહી શકો કે અમે તો અમારી મરજી મુજબ જ જીવીએ છીએ તો કહી ધ્યાન દોરું કે મોટાભાગના ઘરમાં સ્ત્રીઓ પિતા, પતિ કે સમાજને ગમે તેવા જ કપડાં પહેરવાનું પસંદ કરે છે. કેટલીય સ્ત્રીઓને કહેતાં તમે સાંભળી હશે કે અનુભવ્યું હશે કે ગરમીમાં પણ હાફ પેન્ટ કે પોતાને ગમતાં કપડાં નહીં પહેરી શકે. સુંદર દેખાવું અને અમુક જ કપડાં પહેરવાનો નિયમ પિતૃસત્તાક માનસિકતા ઘડતી હોય છે. પુરુષો ગમે ત્યારે બહાર જઈ શકતા હોય છે પણ સ્ત્રીઓને બહાર જવા માટે દસ વાર વિચારવું પડે કે રાત્રે મિત્રોને મળવા જવાનું તો વિચારી જ ન શકે. શહેરમાં રહેતી કેટલીક આધુનિક સ્ત્રીઓ હવે પોતાની રીતે જીવન જરૂર જીવે છે તે અપવાદરૂપ છે. વળી તેમની ટકાવારી પણ ઓછી.\nસ્ત્રીઓ પાસે સમય છે, પરંતુ તેનો તેઓ રચનાત્મક ઉપયોગ કરવાને બદલે તેને સુખસગવડમાં વાપરે છે. તેઓ ધારે તો પોતાના શિક્ષણનો ઉપયોગ પોતાના અને ગરીબોના બાળકોને ભણાવવામાં કે ગરીબ સ્ત્રીઓના ઉત્કર્ષના કામમાં વાપરી શકે છે, પરંતુ તેમના પોતાના બાળકોને પણ તેઓ ભણાવતી નથી. ટયૂશનમાં મોકલી આપે છે. જો આધુનિક નારી પોતાના જીવનમાં કોઈ ઠોસ ફેરફાર નહીં લાવે તો તે સમાજના ચહેરાને બદલી શકશે નહીં કે સ્ત્રી-પુરુષ સમાનતા લાવી શકશે નહીં. કેટલા પુરુષો ઉચ્ચ વર્ગના પણ તમને કશું જ કામ કર્યા વિના બસ સુખસગવડમાં જ જીવન વ્યતીત કરતાં દેખાશે દરેક સુખસગવડ હોવા છતાં પોતાના જીવનને જુદી રીતે જીવવાનો પ્રયત્ન સુધા મૂર્તિએ (જેઓ નથી જાણતા તેમના માટે ઈન્ફોસીસ કંપની શરૂ કરનાર નારાયણ મૂર્તિના પત્ની) કર્યો છે. તેઓ ખૂબ સાદાઈથી રહે છે અને સાથે અનેક સામાજિક કામો કરે છે. અક્ષય કુમારની પત્ની ટ્વિન્કલ ખન્નાએ પોતાનું આગવું વ્યક્તિત્વ વિકસાવ્યું છે. આવા કેટલાક ઉદાહરણો આપણી સમક્ષ છે જ. તે છતાં મોટાભાગની સ્ત્રીઓ પોતાનું વ્યક્તિત્વ વિકસાવવાને બદલે પિતા કે પતિ પર નિર્ભર રહે છે.\nમે ૨૦૦૦, મધર્સ ડેના વૉશિંગ્ટન ખાતે લાખો સ્ત્રીઓ હથિયાર માટે કડક કાયદાઓની માગણી કરતી ભેગી થઈ હતી. આ માર્ચ માઉથ પબ્લિસિટી દ્વારા જ થઈ હતી અને છતાં લાખો લોકો ભેગા થઈ શક્યા. અમેરિકામાં ગન કિલિંગમાં હજારો બાળકો મૃત્યુ પામે છે તેના વિશે કડક કાયદાઓ બનાવવાની માગ આ માતાઓ કરી રહી હતી.\n૩ એપ્રિલ, ૨૦૧૧ના દિવસે કેનેડામાં પહેલી વાર માર્ચ થઈ હતી પછી વિશ્ર્વભરમાં તેના પડઘા પડ્યા હતા. જાતીય સતામણીનો ભોગ બનેલી યુવતીને એક કોન્સ્ટેબલે કહ્યું કે તું સ્લટ જેવા એટલે કે સેક્સી આમંત્રણ આપતા કપડાં પહેરે તો એવું જ થાય. સ્ત્રીઓ પર થતાં બળાત્કાર અને જાતીય સતામણી બાદ સ્ત્રીને જ આરોપી બનાવવાની માનસિકતાનો વિરોધ કરવા માટે આ ચળવળનું આયોજન થયું હતું. કપડાં સેક્સનું આમંત્રણ છે એવો આરોપ આપણે ત્યાં પણ થાય છે. તો પછી બાળકીઓ અને દલિત સ્ત્રીઓ પર બળાત્કાર શું કામ થાય છે એવા સવાલનો જવાબ પિતૃસત્તાક માનસિકતા ધરાવનાર પાસે નહીં હોય. આ સિવાય ધ માર્ચ ફોર વિમેન લાઈવ્સ, ટેક બેક ધ નાઈટ, સાઉદી અરેબિયામાં ડ્રાઈવિંગના અધિકાર માટે, ઈક્વલ રાઈટ્સ અમેન્ડમેન્ટસ વગેરે અનેક વખતે સ્ત્રીઓ રસ્તા પર આવીને સંગઠિત રીતે વિરોધ કરતી આવી છે. આપણે ત્યાં પણ પાણી માટે મૃણાલ ગોરેએ અનેકવાર સ્ત્રીઓના મોરચાનું નેતૃત્વ કર્યું છે. તો દિલ્હીના ગેંગરેપ બાદ દરેક શહેરમાં સ્ત્રીઓ રસ્તા પર ઉતરી આવી હતી. તે છતાં સ્ત્રીઓનો કેટલોક વર્ગ છે કે તેમને કશો જ ફરક નથી પડતો.\nઆ ચળવળની શરૂઆત ૧૮૪૮થી થઈ હતી. ન્યુયોર્કમાં સ્ત્રીઓના અધિકાર માટે સૌપ્રથમ મીટિંગ થઈ હતી. સુઝન એન્થની અને એલિઝાબેથ કેડી સ્ટેનટને એ મીટિંગનું નેતૃત્વ કર્યું હતું. વોટિંગનો અધિકાર પ્રથમ મુદ્દો હતો તે સમયે. ઓગણીસમી સદી સુધી તે માટે અનેક વિરોધ અને માર્ચ થયા.\n૧૯૬૯માં મિસ અમેરિકા સ્પર્ધાના વિરોધમાં આ ચળવળ ફેમિનિસ્ટ ગ્રુપે કરી હતી. જોકે તેમણે બ્રા બાળી નહોતી પણ જાહેરમાં કાઢીને કચરાટોપલીમાં નાખી હતી. તેમનો વિરોધ હતો સૌંદર્ય સ્પર્ધા માટે બનાવાયેલા નિયમો જેમાં ફક્ત ગોરી સ્ત્રીઓ જ ભાગ લઈ શકે અને ચોક્કસ પ્રમાણનું શરીર ધરાવતી સ્ત્રીઓ જ ભાગ લઈ શકે. સમાન અધિકાર તો ઠીક પણ સૌંદર્યના પરિમાણ દ્વારા સમાજના મોટાભાગની સ્ત્રીઓને શોષિત જ રાખવાની પરંપરા સામે પણ તેમનો વિરોધ હતો. જોકે આજે પણ બ્યુટી કોન્ટેસ્ટમાં ચોક્કસ વય તેમ જ અંગઉપાંગોના માપને ધ્યાનમાં લેવામાં આવે છે.\nલેડિઝ હોમ જનરલ સીટ ઈન\nમાર્ચ ૧૮ ૧૯૭૦માં સો એક જેટલી સ્ત્રીઓ કે જેઓ પત્રકાર, ફોટોગ્રાફર કે વિદ્યાર્થીઓ હતી તેમણે સ્ત્રીઓના મેગેઝિનમાં સ્ત્રીઓને જે રીતે રજૂ કરવામાં આવતી હતી તેનો વિરોધ હતો. તેમજ સ્ત્રીના મેગેઝિનમાં પિતૃસત્તાક માનસિકતા દ્વારા જ લેખ લખાતા કે જાહેરાતો આવતી. વળી આ મેગેઝિનો પુરુષો જ ચલાવતા, લખતા કે એડિટ કરતા. જોકે આજે પણ પરિસ્થિતિ ખાસ બદલાઈ હોય તેવું જણાતું નથી. સ્ત્રીઓના મેગેઝિનમાં ફેશન, વાનગી અને ખરીદીની વાતો જ મુખ્યત્વે હોય છે. આજે પણ ગ્લોસી મેગેઝિનો ઉથલાવીને જોશો તો ખ્યાલ આવશે કે સ્ત્રીઓ હવે પિતૃસત્તાક માનસિકતા વહન કરે છે.\nTags: નારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nસો વરસ પહેલાં અને આજે\nબાપુ તું તો હાનિકારક હૈ\nસત્તા, સંપત્તિ અને સહકાર જરૂરી\nથોડો વિરામ લઇએ (સાંજ સમાચારમાં પ્રગટ ૨૨-૧-૨૦૧૯)\nઢીલ દે ઢીલ દે દે રે ભૈયા …\nઈતિહાસનાં પાનાઓ પરથી ખોવાઈ ગયેલી કથા\nસુખ છેતરામણું તો નથીને\nઅસફળતા પુરુષને પપ્પુ બનાવે છે\nસેક્સીએસ્ટ મેન પણ સેક્સીસ્ટ નહીં\nકૃષ્ણએ માત્ર કલ્પના નથી\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/amarnath-yatra-attack-its-just-an-accident-said-local-chan-034389.html", "date_download": "2019-03-21T19:48:56Z", "digest": "sha1:PBNKEJISBALCLDVZZC6T5EZZACFXSA7X", "length": 11375, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "અમરનાથ યાત્રીઓ પર થયેલો હુમલો એક દુર્ધટના હતી? | Amarnath yatra attacK, its just an accident said local channel. - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nઅમરનાથ યાત્રીઓ પર થયેલો હુમલો એક દુર્ધટના હતી\nસોમવારના દિવસે અમરનાથ યાત્રીઓ પર આતંકીઓએ હુમલો કર્યો જેમાં 7 ગુજરાતી લોકોની મોત થઇ. આ વાતથી જ્યાં ગુજરાતભરમાં શોકનું વાતાવરણ ઊભું થયું છે ત્યાં જ જમ્મુ કાશ્મીરના સ્થાનિક છાપાઓ અને લોકલ ચેનલ આ અંગે બીજું જ કંઇક કહી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના અખબરોમાં છપાઇ રહ્યું છે કે યાત્રીઓ ભરેલી બસ ત્યાં ખોટા સમય ત્યાં પહોંચી હતી. જે સમયે આંતકી અને જમ્મુ કાશ્મીર પોલીસ વચ્ચે હિંસક અથડામણ ચાલી રહી હતી તે વચ્ચે બસ આવી જતાં તે આ આંતકી હુમલાનો શિકાર બની.\nકાશ્મીરી મીડિયામાં જે ખબર છપાઇ છે તે મુજબ અનંતનાગથી બટંગૂ રસ્તામાં આતંકીઓએ ખાનાબલ પોલીસ ચોકી પર હુમલો કર્યો જેનું જવાબી ફાયરિંગ થઇ રહ્યું હતું તે દરમિયાન આંતકીઓ ત્યાંથી ભાગવા ગયા. આ ફાયરિંગ વખતે એનએચ-1 એ પર શ્રીનગર તરફથી એક બસ જમ્મુ આવી રહી હતી અને તે વચ્ચે આવી જતાં આતંકીઓનો નિશાનો બની ગઇ.\nઉલ્લેખનીય છે કે જ્યારથી અમરનાથ યાત્રીઓ પર આંતકી હુમલો થયો છે ત્યારથી તેની પર વિવાદો શમવાનું નામ નથી લેતા. એક પછી એક નવા વિવાદો સામે આવી રહ્યા છે. કોઇ આ ઘટનાને આતંકી હુમલો કહે છે તો કોઇ એક સંજોગવશ થયેલી દુર્ધટના. એટલું જ નહીં આ બસના ડ્રાઇવરને ���ઇને પણ અનેક ચર્ચાઓ થઇ રહી છે કે આ બસ સલીમ ચલાવી રહ્યા હતા કે હર્ષ નામનો ટૂર ટ્રાવેલર. વધુમાં તે પણ સવાલો થઇ રહ્યા છે કે સાડા સાત પછી હાઇ વે બંધ કરી દેવામાં આવે છે ત્યારે આ બસ કેવી રીતે આ સમય પછી ત્યાં આવી ગઇ. આવા અનેક સવાલો પર મીડિયામાં અનેક રીતના તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. પણ પ્રશાસન તરફ કોઇ અધિકૃત સ્પષ્ટતા હજી સુધી આ અંગે પ્રાપ્ત નથી થઇ.\nલખનઉ-કાનપુરમાં મળ્યુ આતંકી ઝાકિર મૂસાનું લોકેશન, NIAએ પાડી રેડ\nYear Ender 2018: તાલિબાન અને ISએ હજારોની કરી હત્યા, જાણો આ વર્ષના સૌથી મોટા આતંકી હુમલા\nરાજનાથ સિંહે પાકિસ્તાન તરફ વધાર્યો મદદનો હાથ, ‘પાક ઈચ્છે તો અમે તૈયાર'\n‘અમૃતસર બ્લાસ્ટમાં ઉપયોગ કરાયેલ ગ્રેનેડમાં પાકિસ્તાની હસ્તાક્ષર': પંજાબ સીએમ\nસનાતન સંસ્થાનો આતંકી ચહેરો આવ્યો સામે, સાધકે મૂક્યો હતો બોમ્બ\nહિંદુ આતંકી ગતિવિધિઓમાં પકડાતા લોકોનો આરએસએસ સાથે સંબંધ\nચીને હાફિઝ સઈદને પાકિસ્તાનમાંથી બહાર કાઢવાનું કહ્યુ\nકાશ્મીરમાં આઝાદીનો નારો લગાવનારાઓને આર્મી ચીફની ચેતવણી\nસુંજવાન આંતકી હુમલો: 2 જવાનો થયા શહીદ, પેરા કમાન્ડો પહોંચ્યા\nJ&K: ત્રાલમાં CRPFની ટુકડી પર ગ્રેનેડ હુમલો\nJ&K: આતંકના રસ્તે ગયેલ યુવાઓને સાચા રસ્તે લાવવા સરકારની યોજના\nલંડનના ઓક્સફોર્ડ ટ્યૂબ સ્ટેશનમાં ફાયરિંગ, એક ઇજાગ્રસ્ત\nઅક્ષરધામના વોન્ટેડ આરોપીના રિમાન્ડ કોર્ટે કર્યા નામંજુર\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nરાજસ્થાન: કોલેજમાં ઘૂસીને લોકોએ શિક્ષકોની પીટાઈ કરી\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33115", "date_download": "2019-03-21T19:42:16Z", "digest": "sha1:BVA4A6TLESLQUQDOSCOBUOCNR4YNFJD3", "length": 8696, "nlines": 75, "source_domain": "amreliexpress.com", "title": "અમરેલીનાં પ્રોફેસરે રૂા. પ.ર7 કરોડની છેતરપીંડી કરી – Amreli Express", "raw_content": "\nઅમરેલીનાં પ્રોફેસરે રૂા. પ.ર7 કરોડની છેતરપીંડી કરી\nકમાણી સાયન્‍સ એન્‍ડ આર્ટસ કોલેજમાં ફરજ બજાવતાં\nઅમરેલીનાં પ્રોફેસરે રૂા. પ.ર7 કરોડની છેતરપીંડી કરી\nસરકારી નોકરી આપવાની લાલચ આપીને મસમોટી રકમ ઓળવી ગયાની ફરિયાદ નોંધાઈ\nભાવનગરનાં વતની એવા પ્રોફેસર સંજય દવેએ 1પ0 જેટલા બેરોજગાર યુવકોને છેતર્યા\nભાવનગરમાં રહેતા અને અમરેલીની કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા સંજયભાઈ ધીરજલાલ દવેનું તાજેતરમાં કેટલાક શખ્‍સોએ ���િહોર તાલુકાના વળાવડ ગામેથી અપહરણ કરી લઈ જવાયા હતા અને એક વાડીમાં લઈ જઈ નાણાની લેતીદેતી મામલે માર મારી છોડી મુકયા હતા.\nઆ મામલે ફરિયાદી પ્રોફેસર બન્‍યા હતા. જયારે 1પ0 જેટલા નોકરી વાચ્‍છુકો પાસેથી આ પ્રોફેસરે કરોડોની રકમ લઈ તેઓને નોકરી ન અપાવી રૂપિયા પણ પરત ન કર્યા હોવાની બી. ડીવીઝન પોલીસ મથકમાં કૌશીકભાઈમનુભાઈ જોષીએ છેતરપીંડી-વિશ્‍વાસઘાતની પ્રોફેસર સામે ફરિયાદ નોંધાવી છે.\nપ્રોફેસર સંજયભાઈ દવેએ ગુજરાત સરકાર તથા કેન્‍દ્ર સરકારના પત્રો જેમાં રાષ્‍ટ્રીય ચિન્‍હો તેમજ તેમાં સરકારી કચેરીઓના બનાવટી રબ્‍બર સ્‍ટેમ્‍પ બનાવીને તેનો ઉપયોગ કરી ખોટા દસ્‍તાવેજો બનાવી તેમાં ગાંધીનગરનો અલગ અલગ કચેરીઓના હોદા દર્શાવી તેમાં ખોટી સહીઓ કરી નોકરી વાચ્‍છુકોને નિમણૂંક પત્રો તેમજ તાલીમ અંગેના ખોટાદસ્‍તાવેજો સાચા તરીકે પોસ્‍ટ મારફતે અને રૂબરૂ આવી આપી કુલ રૂા. પ,ર7,ર0,000ની રકમ ઓળવી જઈ ફરિયાદી તથા સાહેદો સાથે વિશ્‍વાસઘાત-છેતરપીંડી કરી અગાઉથી ષડયંત્ર રચી ગુન્‍હો કર્યા બાબતની ફરિયાદ બી. ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવાઈ છે.\nપ્રોફેસર સંજયભાઈ દવેના અપહરણ મામલે રર શખ્‍સો સામે ફરિયાદ નોંધાવાઈ હતી. જેમાં પોલીસે અળવેશ ધનજીભાઈ જાની, અજય રમેશભાઈ જાની, નરેશ પરશોતમભાઈ જાની, રમેશ ધનજીભાઈ જાની, હરગોવિંદભાઈ જાનીની ધરપકડ કરી રિમાન્‍ડ લેવાયા હતા.\nપોલીસ સમાચાર Comments Off on અમરેલીનાં પ્રોફેસરે રૂા. પ.ર7 કરોડની છેતરપીંડી કરી Print this News\n« આચારસંહિતાનાં ભંગની ‘‘ઓનલાઈન” ફરિયાદ થઈ શકશે (Previous News)\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nરાજુલા પંથકમાં ગુન્‍હાહિત પૂર્વ ઈતિહાસ ધરાવતી કોબ્રા ગેંગ સામે પોલીસ વિભાગે અટકાયતી પગલા લીધા\nસા.કુંડલાનાં રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસર કપીલ ભાટીયા પર મોડીરાત્રીએ હુમલો કરાતાં ખળભળાટ\nબગસરા શહેરમાં ત્રણ મહિલાઓએ ખેડૂતની થેલીમાં કાપો મારીને રૂપિયા 1 લાખ સેરવી લીધા\nસા.કુંડલામાં લુહાર વેપારીને ત્‍યાં 1પ લાખ કરતા પણ વધુ રકમનાં માલસામાનની ચોરી\nધારી : ચંદન ચોરી પ્રકરણમાં એમ.પી. ગયેલી વન વિભાગની ટીમ વિલા મોઢે પરત ફરી\nધારીમાંથી વિદેશીદારૂની અર્ધો ડઝન બોટલ સાથે ર શખ્‍સોની અટકાયત\nઅમરેલી જિલ્‍લામાં રાત્રીના સમયે શંકાસ્‍પદ હાલતમાં ફરનાર સામે લાલ આંખ\nકડીયાળી નજીક બે બાઈક સામસામે અથડાતા 1 વ્‍યકિતનું મોત\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00336.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2017/07/mumbai-samchar.html", "date_download": "2019-03-21T20:41:59Z", "digest": "sha1:I3TMU7OWOWXDOTDBOZ3ZYZEMIV7V7WD7", "length": 20024, "nlines": 166, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "એકલપંડે સમાજ માટે સંઘર્ષ કરતી સ્ત્રીને સલામ (mumbai samchar) - Divyasha Doshi", "raw_content": "\nએકલપંડે સમાજ માટે સંઘર્ષ કરતી સ્ત્રીને સલામ (mumbai samchar)\nસ્ત્રી શક્તિ છે તે કહેવું અને કરવું એ બેમાં ઘણો ફરક છે. આ લખવા બેઠી તે સમયે સવારના અખબારમાં આવેલા સમાચાર પણ હતા કલવામાં ૨૪ વરસની એક સ્ત્રીએ ટ્રેન સામે પડતું મૂકીને આપઘાત કર્યો. કારણ તો તેણે બે દીકરીઓને જન્મ આપ્યો, દીકરો ન આપ્યો એટલે સાસરાવાળા માનસિક ત્રાસ ગુજારી રહ્યા હતા. માતાપિતાને ખબર હતી પણ તેમણે જેમ સામાન્યપણે બનતું હોય છે તેમ દીકરીને આશ્ર્વાસન આપી પરિસ્થિતિ સંભાળી લેવાનું કહ્યું. તો યાદ આવ્યું કે હજી પંદરેક દિવસ પહેલાં એક યુવતીએ એલોપેસિયા(આ બીમારીમાં વાળ ઉતરી જાય)ને કારણે માથાના વાળ ઉતરી રહ્યા હોવાથી આપઘાત કર્યો. સમાજમાં સ્ત્રીની સુંદરતામાં તેના વાળ પ્રથમ ક્રમાંકે આવે છે, એટલે જ એક સમયે વિધવાઓનું માથું બોડું કરી દેવામાં આવતું હતું.\n૨૦૧૬માં બીબીસીએ કંઈક જુદું કરી જીવતી દુનિયાની ૧૦૦ સ્ત્રીઓનું લિસ્ટ બહાર પાડ્યું તેમાં યમન દેશની ડૉ.અશવાક મુહર્રમનું પણ નામ છે. ખૂબ પ્રયત્નો બાદ અશવાક સાથે ફોન પર વાત થાય છે. અશવાક અત્યારે હુદેયદા નામના શહેરમાં એકલી રહે છે. વાચકોની જાણ ખાતર યમનમાં છેલ્લા કેટલાય વરસોથી યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. સિવિલ વોર અને અલ કાઈદાના મારથી લગભગ છિન્નભિન્ન થઈ ગયું છે. યમનની રાજધાની સાનાતો લગભગ ખતમ થઈ ગઈ છે અને હવે એડન બંદર તેની રાજધાની છે. અરબસ્તાન પ્રદેશમાં આવેલ યમનનો ઈતિહાસ રોમનકાળ સાથે સંકળાયેલો છે. ખેર, આજે તો અનેક ખાનાખરાબી બાદ છેલ્લાં બે વરસથી સાઉદી અરેબિયાએ પણ યમન પર પ્રતિબંધ મૂક્યો હોવાથી ત્યાં રહેતા લોકોની પરિસ્થિતિ ખૂબ બદતર હાલતમાં છે.\nઅશવાક છેલ્લાં વીસ વરસથી પોતાના શહેર હુદેયદામાં તબીબ તરીકે સેવા આપી રહી હતી. તેણે અનેક આંતરરાષ્ટ્રિય સામાજિક સંસ્થાઓ સાથે પણ કામ કર્યું છે. પણ ૨૦૧૫થી યુદ્ધ જેવી પરિસ્થિતિ થતાં અને પરિસ્થિતિ વધુ વણસતાં બધી આંતરરાષ્ટ્રિય સંસ્થાઓના કામ બંધ થઈ ગયા. મોટાભાગના લોકો જેઓ દેશ છોડીને જઈ શકતા હતા તેઓ જતા પણ રહ્યાં. અશવાકના કુટુંબીઓ પણ જોર્ડન જઈને વસ્યા. તેની બહેનને કેન્સર થતાં તેની માતા સાથે તેનો ઈલાજ કરાવવા બહાર જતા રહ્યા. અશવાક પરિણીત છે અને તેને બે યુવાન બાળકો છે જેઓ શાળા બંધ થઈ જવાને કારણે યમનમાં ભણી નહોતા શક્યા. તેના પતિને હૃદયની બીમારી થઈ. તેને કાર્ડિએક દવાઓની જરૂર હતી નહીં તો તે મૃત્યુ પામી શકે. એક ડોકટર તરીકે અશવાક વગર દવાએ તેના પતિને મૃત્યુ તરફ જતાં જોઈ રહી હતી. એ વાત યાદ કરતાં આજે પણ અશવાક રડી પડે છે. છેવટે તેમણે પણ યમનની બહાર જવાનું નક્કી કરવું પડ્યું. હાલમાં તેના પતિ, બાળકો સાથે જોર્ડનમાં વસે છે. અશવાક ઈચ્છત તો પોતે પણ જોર્ડનમાં રહી શકત. એ શું કામ હજી હદેયદામાં રોકાઈ છે તેના સવાલમાં ફોનમાં ય તેનું આછું હાસ્ય અનુભવી શકાય છે. થોડીક શાંતિ બાદ તે કહે છે કે હું ડૉકટર છું તે કેવી રીતે વિસરી શકું અહીં જે પરિસ્થિતિ છે તેમાં લોકોને તબીબી સારવાર મળવી મુશ્કેલ છે એ તો મેં અંગત રીતે પણ અનુભવ્યું. જેમની પાસે પૈસા અને નસીબ છે તેઓ દેશ છોડીને જઈ શકે છે, બધા જ એવા નસીબદાર નથી હોતા. તેવા સમયે હું મારા જ સ્વાર્થનો વિચાર કરું તે શક્ય ન બન્યું. પરિસ્થિતિ વિશે તમને શું કહું એટલી ખરાબ છે કે તેની કલ્પના તમે સોમાલિયાના દુકાળ સાથે કરી શકો. હું જ્યારે પણ સોમાલિયાનો અહેવાલ ટેલિવિઝન પર જોતી હતી તે સમયે કલ્પના પણ નહોતી કે મારે પણ એ પરિસ્થિતિ યમનમાં જોવી પડશે. એવા સમયે મારું જમીર મને ભાગી જતાં રોકતું રહ્યું. અહીં પૈસા ધરાવનારને ય તકલીફો પડી રહી છે તો ગરીબોની પરિસ્થિતિ તો ખૂબ જ ખરાબ છે. મારી ગાડીને મેં દવાખાનું બનાવી દીધું. એકલે હાથે ગાડી લઈને હું ગ્રામીણ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરું છું.\n૨૦૧૪ની સાલથી ૭૦ ટકા હદેયદા શહેર બળવાખોરોના તાબામાં છે. દરિયા કિનારે આવેલું આ શહેર એક સમયે પ્રવાસીઓને આકર્ષતું હતું. આજે તો બધા જ બીચ રિસોર્ટ ખતમ થઈ ગયા છે. સાઉદી અને તેને મદદ કરતાં દેશો દ્વારા બળવાખોરોને નાથવા આકાશ માર્ગે બૉમ્બમારો થઈ રહ્યો છે. ઉપરથી પડતાં બૉમ્બ બળવાખોર અને આતંકીઓની સાથે કેટલાય નિર્દોષ નાગરિકોને પણ મારી નાખે છે. ખૂબ પીડિત સ્વરે અશવાક કહે છે કે આજે લોકો પાસે અહીં કામધંધા નથી કારણ કે પૈસા નથી મળતા. કોઈને પગાર નથી મળતો. પૈસા ન હોય તો મૂળભૂત જરૂરિયાત જ પોષી શકાતી ન હોય ત્યાં દવાઓ ખરીદવાના પૈસા ક્યાંથી હોય. અનેક લોકો પાસે અનાજ પણ નથી હોતું. બાળકો કુપોષણનો ભોગ બની રહ્યા છે. કેવી રીતે જોઈ શકાય એક તબીબ અને એક માનવી તરીકે આ બધું તમે જ કહો. બસ મેં નક્કી કર્યું કે મારાથી બનતું હું કરીશ. મારી ગાડીમાં હું અનાજ ને દવાઓ મારા ખર્ચે જ ભરી રાખું છું. જ્યારે કોઈ ગામમાં જાઉં અને બીમાર બાળકને જોઉં તો જણાય કે તેને પહેલાં પોષક અન્નની જરૂર છે. એમને એમ દવા આપીને શું કરું તેમની માતાની નિ:સહાયતા એક મા હોવાને કારણે હું અનુભવી શકું છું, એટલે તેમને માટે દૂધનો પાવડર અને અનાજ પણ દવા સાથે આપું છું. અનેક લોકોના ઘર-ખેતરો બૉમ્બમારાની લડાઈને લીધે ખતમ થઈ ગયા છે. અમારા શહેરમાં અનેક લોકો રસ્તા પર રહેવા મજબૂર છે. તેમની પાસે ઘર નથી કે ન તો આવકનું કોઈ સાધન કે ન તો અન્ન કે દવા. હૉસ્પિટલ છે પણ તેમની પણ પોતાની મર્યાદા છે. યમનીઓ માટે બહાર જવાના દરવાજાઓ લગભગ બંધ છે. કોઈ દેશ પણ તેમને આવકારતો નથી કે ન તો કોઈ દેશ તરફથી સહાય મળી રહી છે. ઉપરથી યુદ્ધની પરિસ્થિતિ તેમાં સામાન્ય ગરીબ માણસોનો જ મરો થઈ રહ્યો છે. મારી પાસે જે પૈસા હતા તે અને હવે કેટલાક મિત્રો મદદ કરે છે તેનાથી એકલે હાથે હું શક્ય તેટલું મદદ કરું છું પણ છતાં ય ક્યારેક કોઈને મદદ નથી કરી શકતી, દવાના અભાવે ત્યારે ખૂબ દુખી થઈ જાઉં છું. તેમાં પણ નાના બાળકોને મરતાં જોઉં છું દવાના અભાવે ત્યારે હું દુનિયાને માફ નથી કરી શકતી. યુદ્ધ કરી રહેલાં લોકોને માફ નથી કરી શકતી. ભાંગી પડું છું અસહાયતાને લીધે ઘણીયે વાર મેં પણ મૃત્યુ સામે યુદ્ધ આદર્યું છે. મારાથી થઈ શકે તેટલું હું છેલ્લા શ્ર્વાસ સુધી કરીશ.\nઅશવાકની વાત સાંભળીને તેના માટે આદર થાય છે. અશવાક છએક મહિને પોતાના પરિવારને મળવા જોર્ડન જાય છે. પણ તે માટે પરવાનગી અને સલામતી વ્યવસ્થા પાર કરતાં મહિનાઓ પ્રયત્ન કરવો પડે છે. યમનની બહાર જવું હવે દિવસે ને દિવસે અઘરું થતું જાય છે. ત���ના પતિ અને બાળકોને ય તેની ચિંતા રહ્યા કરે છે અને તેને પોતાના પરિવારની ય પણ એ જ્યારે બીજાની તકલીફો જુએ છે કે પોતાનું દુખ ભૂલીને કામે લાગી જાય છે. હજી પણ ત્યાં બૉમ્બ એટેક થયા જ કરે છે. તેમાં નિશાળો, હૉસ્પિટલો પણ નાશ પામે છે. અશવાકનું અંગ્રેજી ખૂબ સારું નથી એટલે વધુ વાત નથી થઈ શકતી પણ ફોન મૂકતા કહે છે કે આભાર મારા સુધી પહોંચવા માટે. એકલપંડે યુદ્ધની વચ્ચે કામ કરતી અશવાક ત્યાંની પરિસ્થિતિ જ્યારે પણ શક્ય બને ત્યારે ફેસબુક દ્વારા લોકો સુધી પહોંચાડે છે. પણ તે ઉર્દૂમાં લખતી હોવાથી મારા માટે તે સમજવું મુશ્કેલ બને છે. અશવાક મુહર્રમ સ્ત્રીઓ માટે પ્રેરણામૂર્તિ છે.\nTags: (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nવાઈફાઈ લાગણીઓ મારે ટાઢાપહોરના ગપ્પા (સાંજ સમાચાર)...\nએન્ડ ઑફ ધ મૅન\nએકલપંડે સમાજ માટે સંઘર્ષ કરતી સ્ત્રીને સલામ (mumba...\nઆતંકનો અંત આવી શકે ખરો\nપુરુષ માટે લગ્ન ફાયદાકારક છે (mumbai samachar)\nવિકૃત વાસનાને રોકવા અવાજ ઉઠાવો (mumbai samachar)\nનયે દોરમેં લિખ્ખેંગેં, મિલ કર નઈ કહાની (સાંજ સમાચા...\nપિંક ગમી હોય તો મોમ ગમશે પણ ....\nકાર્યેષુ મંત્રી અને મફતમાં કામવાળી, સંદર્ભ જુદા છે...\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00336.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sgsu.gujarat.gov.in/index-guj.htm", "date_download": "2019-03-21T20:44:21Z", "digest": "sha1:R6V3SZQ7B62MS7PY2AL7WFAFJHILGDSW", "length": 13494, "nlines": 209, "source_domain": "sgsu.gujarat.gov.in", "title": "રજીસ્ટારશ્રી, સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટિ : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર", "raw_content": "\nવિભાગની વેબસાઇટ માટે અહી ક્લીક કરો\nમુખ્ય વિષયવસ્તુ પર જાઓ\n��ુનિવર્સિટી દ્વારા પ્રાપ્ત સીમાચિહ્નો\nએસજીએસયુ ગીત અને રીંગટોન\nફિટનેસ અને વેલનેસ વિભાગ\nઆરોગ્ય વિદ્યાશાખા તથા વિજ્ઞાન રમતો અમલમાં મૂકવું\nડીપાર્ટમેન્ટ ઓફ સ્પોર્ટ્સ સાયન્સ​\nરમતગમત મેનેજમેન્ટ અને ટેકનોલોજી વિદ્યાશાખા\nરમતગમત મેનેજમેન્ટ અને રમતગમત પ્રવાસન વિભાગ\nઅદ્યતન તાલીમ અને અનુશિક્ષણ વિભાગ\nફેકલ્ટી ઓફ સ્પોર્ટ્સ જર્નાલીઝમ એન્ડ માસ મીડીયા ટેકનોલોજી\nડીપાર્ટમેન્ટ ઓફ સ્પોર્ટ્સ જર્નાલીઝમ એન્ડ માસ મીડીયા ટેકનોલોજી\nફેકલ્ટી ઓફ એડ્વેન્ચર સ્પોર્ટ્સ એન્ડ યુથ અફૈર્સ\nડીપાર્ટમેન્ટ ઓફ એડ્વેન્ચર સ્પોર્ટ્સ એન્ડ યુથ અફૈર્સ\nપી જી ડિપ્લોમા કાર્યક્રમ\nજાતિ ભેદભાવ ફરિયાદ ફોર્મ\nતમામ અભ્યાસક્રમોની ફીનું માળખું\nજીસેટ​- (શારીરીક શિક્ષણ​) પરીક્ષાના તાલીમ વર્ગો\nઆંતરકોલેજ ટુર્નામેન્ટ - પસંદગી ટ્રાયલ કેલેન્ડર ૨૦૧૮-૧૯\nમહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી\nસ્પોર્ટ્સ યુનિવર્સિટીના વિધાર્થીઓ ની આકાશ માં ઉડાન (12 MB)\nવોટર સ્પોર્ટ્સ એક્ટિવીટી, સારસા તળાવ​, ડેસર​\nદેશરના ગ્રામવાસીઓની ફિટનેસ એસેસમેન્ટ -\nભૂમિ પુજન​, એસજીએસયુ, ૧૭ માર્ચ​, ૨૦૧૮\nમાનનીય શ્રી મુખ્ય મંત્રી નો દીશાંત સંદર્ભે શુભેચ્છા સંદેશો (494 KB)\nમાનનીય શ્રી કુલપતિશ્રી નું સ્વાગત પ્રવચન (443 KB)\nમાનનીય શ્રી ચેરમેનશ્રી (BOG) નું દીક્ષાંત પ્રવચન (502 KB)\nમાનનીય શ્રી મંત્રીશ્રી નું દીક્ષાંતો ને આશીવર્ચન (302 KB)\nસુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર વિધાર્થીઓ\nપી.એચ.ડી. પદવી પ્રાપ્ત કરનાર વિધાર્થીઓ\nશ્રી ઈશ્વરસિંહ ટી. પટેલ\nમાનનીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રી,\nરમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર\nશ્રી આર. સી. મીના, આઈએએસ\nસ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ગુજરાત સરકાર\nસ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ગુજરાત સરકાર\nડૉ. ડી. ડી​. કાપડીયા (જી.એ.એસ​.)\nસ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ગુજરાત સરકાર\nપી.જી. ડિપ્લોમા કોર્સની એડમીશન ટ્રાયલ તા.૧૫/૦૭/૨૦૧૮ ના રોજ સવારે 07:00 કલાકે વી.એમ.એસ.એસ. આઉટડોર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, દરબાર ચોકડી નજીક, માંજલપુર, વડોદરા - 390011 જિલ્લા: વડોદરા,રાજ્ય: ગુજરાત ખાતે રાખવામાં આવેલ છે.\nB.P.Ed., B.P.E.S., M.P.Ed., આખરી પ્રવેશ પ્રક્રિયા/ ફાઇનલ એડમીશન ટ્રાયલ\nશ્રી ભાગ્યેશ ઝા (આઇ.એ.એસ.)\n(૨૨ જુલાઇ ૨૦૧૩ થી ૨૫ મે ૨૦૧૫)\nસ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ગુજરાત સરકાર\nશ્રી મનીષ ભારદ્���ાજ (આઇ.એ.એસ.)\n(૨૬ મે, ૨૦૧૫ થી ૨૬ જૂન, ૨૦૧૬)\nસ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ગુજરાત સરકાર\nશ્રી વી. પી. પટેલ (આઇ.એ.એસ.)\n(૨૭ જુન ૨૦૧૬ થી ૩૧ જાન્‍યુઆરી ૨૦૧૯ )\nસ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ગુજરાત સરકાર\nસફળ વાર્તા, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી\nશ્રી મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી\nડિગ્રી સર્ટિફિકેટ માટે અરજી કરો\nએફિલિએશન માટે અરજી કરો\nટોકિંગ પોઇન્ટ @ એસજીએસયુ\nવ્યાયામ જ્યોત​ (૩૧.૭ એમબી)\nશ્રીકૃષ્ણ ક્રિડામૃત (૩૮૯ કે બી)\nરમતના નિયમો અંગેની માર્ગદર્શિકા (૧૪ એમ બી)\nવ્યાયામ સેતુ (૨૩ એમ બી)\nવ્યાયામ સેતુ જુલાઇ ૨૦૧૬ (1.32 MB)\nવ્યાયામ સેતુ ડીસેમ્બર ૨૦૧૬ (1.38 MB)\nડાઉનલોડ મોબાઇલ એપ્લિકેશનડાઉનલોડ મોબાઇલ એપ્લિકેશન\nકૉપિરાઇટ © ૨૦૧૯ રજીસ્ટારશ્રી, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક\nપ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર\nમુલાકાતીઓ: 617076છેલ્લા પેજ સુધારાની તારીખ: 20-3-2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00336.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/gold-demand-in-india-decreased-by-24-in-9-years-and-increased-by-51-in-china/129631.html", "date_download": "2019-03-21T20:04:07Z", "digest": "sha1:73HODISO5OP6DLH67IUZYTE4YT6RAFU5", "length": 13612, "nlines": 130, "source_domain": "www.navgujaratsamay.com", "title": "ભારતમાં સોનાની માંગ 9 વર્ષમાં 24% ઘટી, ચીનમાં 51% વધી", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nભારતમાં સોનાની માંગ 9 વર્ષમાં 24% ઘટી, ચીનમાં 51% વધી\nબીરજુ શાહ > અમદાવાદ\nસોનાના ઊંચા ભાવ સરકાર અને ઝવેરી બન્નેને નાપસંદ રહ્યા છે. ઊંચા ભાવને કારણે ગ્રાહકો ખરીદીથી દૂર રહે છે તો વેલ્યૂમાં ઊંચી આયાતને કારણે સરકાર તેને ઘટાડવા સતત જાગ્રત રહે છે. સરકારની લાલ આંખને કારણે ૨૦૧૦ની સરખામણીએ હાલ સોનાના વપરાશમાં ૨૪ ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડાનું કારણ સોનાના વધતા ભાવની સાથે સરકારે આયાત પર લાદેલાં નિયંત્રણો હોવાનું એનાલિટ્સ્ જણાવે છે.\nબીજી તરફ આ ગાળામાં ચીનમાં સોનાનો વપરાશ ૫૧ ટકા વધ્યો છે. જોકે, ૨૦૧૩ પછી તો ચીનમાં પણ સોનાના વપરાશમાં ૨૭ ટકાનો ઘટાડો થયો છે. એટલે એમ કહી શકાય કે છેલ્લાં કેટલાંક વર્ષથી ચીન અને ભારત જેવા બે મોટા દેશો જે સોનાની આયાતમાં અગ્રેસર રહ્યા છે ત્યાં સોનાનો વપરાશ સ્થિર થયો છે અથવા છેલ્લાં પાંચ વર્ષનો સરેરાશ વૃદ્ધિદર સપાટ રહ્યો છે. સોનાના ઊંચા ભાવથી ઝવેરીઓ પણ ખુશ નથી. પરંતુ ગયા સપ્તાહને અંતે સોના��ા વૈશ્વિક ભાવમાં ઓવરનાઇટ સ્પોટમાં ૨૦ ડોલર અને વાયદામાં ૨૧ ડોલરના ઘટાડો નોંધાયો હતો. આને પગલે ભારતમાં પણ ઐતિહાસિક સપાટીથી હાલમાં પાછા ફરેલા સોનાના ભાવમાં વધુ ઘટાડાની આશા ઝવેરીઓ જોઈ રહ્યા છે.\nગયા સપ્તાહને અંતે સોનાના ભાવમાં આવેલી ઝડપી પીછેહઠ પાછળ ડોલર ઇન્ડેક્સ મજબૂત થવો, અમેરિકન ફેડરલ સોનાના ભાવની તેજીને ડહોળે તેવી ભીતિ, અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ટેન્શન હળવું થવાની શક્યતા, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શક્યતા ઓસરી જવી જેવાં કારણો જવાબદાર હતા. આને કારણે એક જ સપ્તાહમાં વૈશ્વિક સોનું ૧,૩૩૧ ડોલરથી ગબડીને ૧,૨૯૨ ડોલર એટલે કે લગભગ ૪૦ ડોલર ઘટ્યું હતું. ભારતમાં પણ સોનું ગબડીને Rs ૩૪,૦૦૦ની નીચે આવ્યું હતું જે ૨૦મી ફેબ્રુઆરીએ Rs ૩૪,૮૫૦ની ઊંચી સપાટીએ જોવાયું હતું.\nએક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડોએ ઝડપથી પ્રોફિટ બૂકિંગ કર્યું હતું અને તેને કારણે સોનાના ભાવમાં ઝડપથી ઘટાડો જોવાયો છે જે ૧,૨૮૪ ડોલર સુધી આવી શકે છે એમ જણાવીને એંજલ બ્રોકિંગના નોન-એગ્રી કોમોડિટીઝ અને કરન્સીના એનાલિસ્ટ પ્રથમેશ માલ્યાએ ઉમેર્યું હતું કે, વૈશ્વિક સોનાના ભાવમાં ૧,૩૫૦ ડોલરની આસપાસ ઇટીએફે પ્રોફિટ બૂકિંગ શરૂ કરતાં આ સપાટી કુદાવવામાં નિષ્ફળતા જોવાઈ હતી. સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો અપેક્ષિત હતો પણ ગયા સપ્તાહને અંતે ધારણા કરતાં વધુ ઝડપે ઘટાડો આવીને ભાવ ૧,૩૦૦ ડોલરની નીચે ગબડ્યા હતા. હવે ૧,૨૮૦-૧,૨૮૫ ડોલર આસપાસ સપોર્ટ લેવલ છે અને જો તેની પણ નીચે ગબડશે તો ૧,૨૬૦ ડોલર સુધી આવશે એમ કોમટ્રેડના બુલિયન એનાલિસ્ટ હેમાંગ ભટ્ટનું માનવું છે. સોનાના ઊંચા ભાવને કારણે ભારત અને ચીન જેવા દેશો જ્યાં સોનાની માગ અન્ય દેશો કરતાં વધુ રહેવા છતાં રૂપી-ડોલર કે યુઆન-ડોલરની ભાવની પેરિટી સામે ડિસ્કાઉન્ટની સ્થિતિ લાંબા સમયથી જોવાઈ રહી છે. ભારતની જ વાત કરીયે તો ગયા જુલાઈ ૨૦૧૮ પછી સોનાના ભાવમાં ડિસ્કાઉન્ટની સ્થિતિ જોવાય છે. આનું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે સોનાના ઊંચા ભાવ ગણવામાં આવે છે. કેર રેટિંગ્સના રિપોર્ટ અનુસાર આંતરરાષ્ટ્રીય ભાવની સરખામણીએ ડિસ્કાઉન્ટની સ્થિતિ પ્રીમિયમ દિવસો કરતાં બમણા રહ્યા છે. વર્ષ ૨૦૧૫ પછી સોનાના ભાવ ૩૦૧ દિવસ દરમિયાન પ્રીમિયમની સામે ૭૪૫ દિવસ ડિસ્કાઉન્ટમાં જોવાયા છે. વધુમાં જ્યારે પણ ડોલર સામે રૂપિયો નબળો રહ્યો છે ત્યારે ડિસ્કાઉન્ટની સ્થિતિ વધુ જોવાઈ છે. આનાથી વિરુદ્ધ રૂપિયાની મજબૂતાઈમાં ડિસ્કાઉન્ટની સ્થિતિ પ્રીમિયમમાં ફેરવાઈ જાય છે.\nજ્યારે ચીનમાં ભારત કરતાં વિરોધાભાસી ચિત્ર જોવાયું છે અને પ્રીમિયમના ૯૬૨ દિવસો સામે ડિસ્કાઉન્ટની સ્થિતિ માત્ર ૯૪ દિવસ જ જોવા મળી છે. ભારતમાં ૨૦૧૦માં સોનાનો વપરાશ ૧,૦૦૨ ટનનો હતો તે ૨૦૧૮માં ઘટીને ૭૬૦ ટન રહેતાં તેમાં ૨૪ ટકાનો ઘટાડો થયો હતો. વર્ષ ૨૦૧૬માં સોનાનો વપરાશ સૌથી નીચલા ૬૬૬ ટન રહ્યો હતો જે ૨૦૧૭માં વધીને ૭૭૧ ટન રહ્યો હતો. છેલ્લાં ત્રણ વર્ષનો સરેરાશ વપરાશ ૭૩૨ ટનનો ગણાય જે ૨૦૧૦થી ૨૦૧૫ના ગાળામાં સરેરાશ ૯૧૦ ટનનો હતો. PMS રિસર્ચના હેડ એનાલિસ્ટ જ્યોતિ દીવાનના કહેવા અનુસાર, છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી રોકાણકારોની ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન બદલાઈ રહી છે તે સોનાની ઘટેલી માગ પુરવાર કરે છે. સ્થાવર અસ્કામત કરતાં ફાઇનાન્શિયલ એસેટ તરફ રોકાણ વધ્યું હોવાનું જોવાયું છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nડેટ રિસ્ટ્રક્ચરિંગમાં બેન્કો, ઈન્સ્ટિ.ને ઓપન..\nવૈશ્વિક નરમાઇએ ચાંદી Rs 40,000ની અંદર તો સો..\nGSTની આવક ફેબ્રુઆરીમાં ઘટીને Rs 97,247 કરોડ ..\nબ્રોકરો અને એક્સચેન્જ પાસેથી લેવાતી ફીમાં જબ..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00336.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%8F%E0%AA%95%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%8F%E0%AA%95%E0%AA%BE%E0%AA%89%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F/", "date_download": "2019-03-21T20:26:08Z", "digest": "sha1:522WYAJY3WJ5IMDWCLCCJJCF7UBGVVM2", "length": 7653, "nlines": 66, "source_domain": "www.janvajevu.com", "title": "એકસાથે બે ફેસબુક એકાઉન્ટ ચલાવવા છે, ઉપયોગી બનશે આ એપ - જાણવા", "raw_content": "\nHome / જાણવા જેવું / એકસાથે બે ફેસબુક એકાઉન્ટ ચલાવવા છે, ઉપયોગી બનશે આ એપ\nએકસાથે બે ફેસબુક એકાઉન્ટ ચલાવવા છે, ઉપયોગી બનશે આ એપ\nજો તમને તમારા મિત્રો પર હંમેશા શંકા રહેતી હોય તો તમે તેના ફેસબુક એકાઉન્ટની દેખરેખ રાખવા માટે આ એપની મદદ લઇ શકો છો. આ એપની મદદથી તમે તમારા મોબાઇલમાં હંમેશા તમારું એકાઉન્ટ જોઇ શકો છો અને સાથે પોતાની ગર્લફ્રેન્ડનું એકાઉન્ટ ઓપન કરી શકતા નથી. કદાચ તમે વિચારતા હો કે તમે તમારી મિત્રનું એકાઉન્ટ ખોલી શકતા તો…અહીં આપને એવા એપ્સને વિશે બતાવવામાં આવી રહ્યું છે કે કેવી રીતે તમે એકસાથે બે એકાઉન્ટને ઓપન કરી શકો છો.\nઆ એપનું નામ લાઇટ ��ેબએપ ફોર ફેસબુક છે, આ એપને ઇન્સ્ટોલ કરીને તમે એકસાથે બે ફેસબુક એકાઉન્ટ ચલાવી શકો છો. એવામાં તમે વારંવાર એકાઉન્ટને લોગઆઉટ કરવાની સમસ્યાથી બચી શકો છો. સાથે જ તમે કોઇ દોસ્તના ફેસબુક એકાઉન્ટને ઓપન કરવા ઇચ્છો છો તો તેને લોગઆઉટ કર્યા વિના ફ્રેન્ડને તેના ફેસબુક પ્રોફાઇલથી ઓપન કરી શકો છો.\nઆ એપનો દાવો છે કે તે તમારા મોબાઇલની મેમરી ઓછી હોય અને ફોનમાં ફેસબુક એપથી વધારે સ્પેસ લઇ રહ્યું છે અને સાથે ધીમું ચાલે છે તો તમે લાઇટ વેબએપ ફોર ફેસબુકને ડાઉનલોડ કરો. આ ઓછી મેમરીના મોબાઇલના માટે બેસ્ટ છે અને સાથે તમે 2જી સ્પીડમાં પણ તેને સરળતાથી ચલાવી શકો છો. આ એપ ફેસબુક-મોબાઇલ વેબ ઇન્ટરફેસની સાથે આવે છે અને સાથે તમે તેને કોઇપણ મુશ્કેલી વિના ફોટોઝ અને લોકેશનને શેર કરી શકો છો.\nઆ એપ પ્લે સ્ટોર પર મળી રહે છે અને સાથે તેને ડાઉનલોડ કરવામાં તકલીફ આવે તો તેને ઇન્ટરનેટ પર તેની એપીકે ફાઇલ પણ છે. આ સિવાય તમે તેની નજીવી કિંમત આપીને પણ આ એપને ખરીદી શકો છો. લાઇટ વેબએપ પ્રો ફોર એફબી નામથી આ એપનું પેડ વર્ઝન છે.\nહાલમાં ફેસબુકે એક નવી એપ ફેસબુક લાઇટને લોન્ચ કરી છે. તેનાથી તમે ઓછી મેમરી સ્પેસ અને 2જી ઇન્ટનેટ કનેક્શનમાં પણ આરામથી ફાસ્ટ સ્પીડમાં ફેસબુક ચલાવી શકો છો અને સાથે મોબાઇલ ડેટા પણ ખર્ચ થતો નથી અને સાથે 3જી નેટવર્કની પણ જરૂર રહેતી નથી.\nજાણો, મર્યાદા પુરષોત્તમ શ્રીરામ ના જન્મોત્સવ વિષે….\nઇનતેરનેટ મુફ્ત મળશે 3000 ના ફોન સાથે\nઆ છે દુનિયાનો એકમાત્ર હાઇવે, જે નીકળે છે બિલ્ડિંગમાથી\nજીવનમાં ઉતારવા જેવી જરૂરી બે વાતો\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 31,176 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 22,080 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 20,777 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 20,340 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,133 views\nયુવરાજ હજુ સિક્સ મારે છે\nકૅન્સર સરવાઇવર યુવરાજ કૅન્સર પીડિત તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ, યુવીની મદદથી આઇઆઇટીમાં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00337.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/category/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7/%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80/", "date_download": "2019-03-21T20:34:39Z", "digest": "sha1:LM6LG7JV7L4V3AQRPTPL6HX25EQFGV2U", "length": 27211, "nlines": 272, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "અર્થશાસ્ત્રી | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\n8 ટિપ્પણીઓ Posted by સુરેશ on માર્ચ 27, 2018\n‘નાણાંકીય બાબતોના જાદૂગર કવિ’\nતમારે હર્મ્યે ના હતી કશી કમી કલ્પતરુની,\nહતાં માતાપિતા, સુખવતી હતી પત્ની પ્રમદા,\nહતાં દૈવે દીધા દયિત સુત, ઐશ્વર્ય જગનું,\nઅકસ્માતે જોયાં દુઃખ જગતનાં, વૃદ્ધ વયનાં.\nપીડા, વ્યાધી જોયાં, શબ વિરૂપ, ભિખારી ભમતાં,\nલલાટે આવું જે જીવન લખ્યું તે કેમ જીવવું \nત્યજી પત્ની સૂતી, સુત, વિત ત્યજી ચાલી નીકળ્યા,\nતપશ્ચર્યા વેઠી, કરુણ નયને બુદ્ધ પ્રગટ્યા \nચડાવી સૂટ, બૂટ ટાઈ ફરતા ઘણા તોરથી,\nગીચોગીચ વસે અસંખ્ય જન બાપડા ચાલીમાં,\nવસે ઝૂંપડપટ્ટી, કૈંક ફૂટપાથ લાંબા થતા,\nલગાવી લિપસ્ટિક કૈંક ગણિકા ફરે, નોતરે,\nઅહીં ઊઘડી આંખ, પાંખ પ્રસરી ઊડ્યો આભ હું,\nમહાનગર આ, ભણ્યો જીવનના પાઠ હું.\n‘ઓપિનિયન’ પર તેમની આત્મકથા વિશે\n૪, ઓક્ટોબર – ૧૯૪૦; સાવરકુંડલા, જિ. અમરેલી\nમાતા– શાંતા બહેન; પિતા – મોહનલાલ\nપત્ની – ૧) સ્વ. નલીની ૨) પન્ના નાયક ; પુત્ર – અપૂર્વ ; દીકરી – સોનલ\nપ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ – સાવરકુંડલામાં\nબી.કોમ. ( સિડનહામ કોલેજ ); એલ.એલ.બી.( ગવર્મેન્ટ લો કોલેજ ) – મુંબાઈ\nશરૂઆતમાં મુંબાઈમાં વિવિધ જગ્યાઓએ નોકરી\nઅમેરિકામાં શિક્ષણ બાદ પ્રોફેસર\nવોશિંગ્ટન ડી.સી. ની મ્યુનિસિપાલીટીમાં વિવિધ ફરજો.\nચીફ ફાઈનાન્શિયલ ઓફિસર પદેથી અંગત કારણોસર રાજીનામું\nઆ શિર્ષક ચિત્ર પર ક્લિક કરી તેમની આત્મકથા ધારાવાહી રૂપે વાંચો – માણો.\nતેમની સાથે એક ઇન્ટરવ્યૂ\nશરૂઆતમાં મુંબાઈમાં મૂળજી જેઠા મારકિટ, ટેક્ષ્ટાઈલ મીલો અને અન્ય પેઢીઓમાં નોકરી.\n૧૯૬૫ માં અમેરિકા સ્થળાંતર\nઅમેરિકામાં અભ્યાસ બાદ પીટ્સબર્ગ યુનિ. અને અન્ય યુનિ.ઓમાં શિક્ષણ કાર્ય\n૧૯૭૬ – ૧૯૯૭ અમેરિકન કોન્ગ્રેસની વોચ ડોગ એજન્સી એજન્સી – જનરલ એકાઉન્ટિંગ ઑફિસમાં પોલિસી અને એડમિનિસ્ટ્રેશનના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કામ કર્યું.\n૧૯૯૭ — વોશિંગ્ટન ડી.સી. સ્ટેટમાં ટેક્સ કમિશ્નર\n૨૦૦૦-૨૦૧૪ ત્યાં જ ચીફ ફાઈન્સાન્સિયર ( એ હ���દ્દાની રૂએ વૉશિન્ગટનના બાર બિલિયન ડોલરના બજેટની વ્યવસ્થા અને વ્યવહાર એમના હાથમાં હતા. એ કામમાં સંકળાયેલા સરકારી કર્મચારીઓની સંખ્યા – ૧૨૦૦ થી વધારે)\nતેમણે આ કામ હાથમાં લીધું ત્યારે વોશિંગ્ટન ડી.સી.ની નાણાંકીય સ્થિતિ બહુ જ નાજૂક અને દેવાંઓથી ભરપૂર હતી; જે તેમના કુશળ વહીવટને કારણે ૧૫૦૦ મિલિયન ડોલરની પુરાંત વાળી બની ગઈ હતી. આ બાબતમાં જાણકાર વાચકોને આશ્ચર્ય થશે કે, અનેક એજન્સીઓ દ્વારા અભ્યાસ કરીને જાહેર કરાતા ફાઇનાન્સ્શિયલ રેટિંગ ૧૩ તબક્કાઓમાં સાવ નકારાત્મકથી A+ / A++ સુધી તેઓ પહોંચાડી શક્યા હતા.\nઅત્યારે તેઓ વર્લ્ડ બેન્ક અને અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.\n૨૦૧૪ – જાણીતાં કવયિત્રી પન્નાબહેન નાયક સાથે જીવવા સરકારી નોકરીમાંથી રાજીનામું.\nઆ ફોટા પર ક્લિક કરી પન્ના બહેન વિશે વાંચો.\nકવિતા – અમેરિકા-અમેરિકા, ઇન્ડિયા-ઇન્ડિયા, પેન્સિલ્વાનિયા\nઆત્મકથા – એક અજાણ્યા ગાંધીની આત્મકથા\nઅમેરિકન કરવેરા અને નાણાકીય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ ઘણા એવોર્ડ્સ.\n૧૯૯૬ – આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતની પ્રતિષ્ઠા વધારવા માટે ‘વિશ્વગુર્જરી’ એવોર્ડ\nશ્રી. પી. કે. દાવડા\nઅર્થશાસ્ત્રી, આત્મકથાકાર, કવિ, વહીવટકાર, શિક્ષક\n15 ટિપ્પણીઓ Posted by સુરેશ on ઓક્ટોબર 13, 2011\nતેમણે ગાયેલી સ્તુતિઓ સાંભળો\nમાડી તારું કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો – સાંભળો\nમાતા– કનકતારા; પિતા – જયેન્દ્ર ;\nપતિ – રાસબિહારી દેસાઈ, લગ્ન – ૧૯૬૪, પોરબંદર\nપ્રાથમિક, માધ્યમિક – પોરબંદર\n૧૯૬૪ – અર્થશાસ્ત્ર અને આંકડા શાસ્ત્ર સાથે બી.એ. ( ગુજ. યુનિ.)\n૧૯૬૨-૬૩ – બાર કાઉન્સિલના કાર્યાલયથી કારકિર્દીની શરૂઆત\n૧૯૬૩-૬૪ – વેચાણવેરા કાર્યાલયમાં જોડાયાં\n૧૯૬૪ – આવકવેરા ખાતામાં; ૧૯૬૫ – ખુલ્લી સ્પર્ધામાં અધિકારી તરીકે પસંદગી\n૧૯૭૩ – ડેપ્યુટી આવકવેરા અધિકારી\n૧૯૮૭ – આસિ. આવકવેરા કમિશ્નર\n૨૦૦૦ – જોઈન્ટ આવકવેરા કમિશ્નર\n૨૦૦૧ – એડિશનલ આવકવેરા કમિશ્નર\nપણ વધારે જાણીતાં – સંગીતકાર/ ગાયિકા તરીકે\nમાતા અને પિતા બન્ને તરફથી સંગીતનો વારસો મળ્યો.પિતા આગ્રા ઘરાનાના શોખિયા ગાયક હતા.\nશરૂઆતમાં સંગીતની તાલીમ ગુલામ અહમદખાં સાહેબ પાસેથી\n‘રંગમંડળ’ નાટ્ય સંસ્થાના ‘ભોલા માસ્ટર’ નાટકમાં પહેલી વખત જાહેરમાં ગીત ગાયું; ત્યારથી જાહેરમાં ગાવાની કારકિર્દીની શરૂઆત કરી.\n૧૯૬૦-૬૪ ; કોલેજકાળ દરમિયાન રસિકલાલ ભોજક અને રાજકુમાર રાજપ્રિય દ્વારા નિર્દેશિત, સંગીત, નૃત્ય નાટિકાઓમાં ભાગ લીધો.\n૧૯૬૧- ‘આકાશવાણી’ દ્વારા આયોજિત, સુગમ સંગીતની અખિલ ભારતીય સ્પર્ધામાં બીજું પારિતોષિક પ્રાપ્ત કર્યું. ( રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણનના હાથે.)\n૧૯૬૧ થી આકાશવાણીના હળવા સંગીત ગાયક કલાકાર\nદૂર દર્શનનાં પણ માન્ય કલાકાર.\n‘નુપૂર ઝંકાર’ નામની જાણીતી ગરબા સંસ્થાનાં, લાંબા સમયથી મુખ્ય ગાયક અને ગરબા કલાકાર\n૧૯૬૫- દિલ્હી ખાતે આયોજિત , પ્રજાસત્તક દિનની ઉજવણી પ્રસંગે નેશનલ સ્ટેડિયમમાં આયોજિત, કાર્યક્રમમાં ગુજરાતના જૂથનું નેતૃત્વ સંભાળ્યું હતું.\n૧૯૬૧- અમદાવાદના રાજભવન ખાતે ઇન્ગ્લેન્ડનાં મહારાણી ઈલેઝાબેથના માનમાં યોજાયેલ સંગીત અને ગરબા કાર્યક્રમમાં આગળ પડતો ભાગ લીધો હતો.\n૧૯૬૩ – મુંબાઈમાં ભારતીય વિદ્યાભવનમાં યોજાયેલી હળવા સંગીતની પરિષદમાં ભાગ લીધો હતો.\n૧૯૬૩ – HMV દ્વારા બહાર પડેલી, તેમણે ગાયેલાં ગીતોની પહેલી રેકર્ડ – ‘નજરૂંના કાંટાની ભૂલ’\n૧૯૬૨- ગુજરાત રાજ્યના યુવક મહોત્સવમાં ઈન્ટર ઝોનલ, સુગમ સંગીત હરીફાઈમાં બીજું પારિતોષિક\n૧૯૬૩ થી – ‘શ્રુતિ’ સંગીત સંસ્થાના સક્રીય સભ્ય\nભારતના મહાનગરોમાં તેમના સુગમ સંગીતનાં અનેક કાર્યક્રમો યોજાયા છે.\nઆકાશવાણીનાં અમદાવાદ, દિલ્હી, જોધપુર અને મુંબાઈ કેન્દ્રો દ્વારા તેમનાં અનેક ગીતોનું રેકોર્ડિંગ થયું છે.\n૧૯૭૯ – ગુજરાતી ચલચિત્ર ‘ કાશીનો દીકરો’ માં તેમણે ૧૯૬૯માં ગાયેલ ગીત ‘ રોઈ રોઈ આંસુની ઊમટે નદી’ ને સર્વોત્તમ ગીતનું પારિતોષિક મળ્યું હતું.\n૧૯૮૧- અમેરિકાના ડેટ્રોઈટ ગુજરાતી સમાજે ‘ઓનરરી સિટિઝન એવોર્ડ’ એનાયત કર્યો હતો.\n૧૯૮૧-૨૦૦૦ દરમિયાન પાંચ વાર અમેરિકાનો પ્રવાસ અને ૧૫૦ સંગીત કાર્યક્રમો\n૧૯૮૬ – ઇન્ગેન્ડનો પ્રવાસ\nગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા યોજાયેલ ‘કવિ નર્મદ શતાબ્દી’ મહોત્સવ ( ૧૯૮૧) અને ‘ નરસિંહ મહેતા પંચશતાબ્દી મહોત્સવ ( ૧૯૮૩)માં સક્રીય ભાગ\nઅર્થશાસ્ત્રી, સંગીતકાર/ ગાયક, સ્ત્રી\nગગનવિહારી મહેતા, Gaganvihari Mehta\n૧૫ એપ્રિલ ૧૯૦૦ ; અમદાવાદ\n૨૮ એપ્રિલ ૧૯૭૪ ; મુંબઇ\nપિતા – લલ્લુભાઇ મહેતા\nપત્ની – સૌદામિનીબહેન મહેતા (રમણભાઇ નીલકંઠના પુત્રી – લગ્ન ઇ.સ. ૧૯૨૪)\nબી.એ. (૧૯૨૧) – મુંબઇ યુનિવર્સિટી\nએમ.એ. (૧૯૨૮) – મુંબઇ યુનિવર્સિટી\nલંડન સ્કુલ ઑફ ઇકોનોમિક્સમાં અભ્યાસ માટે ગયા. પણ નાદુસસ્ત તબીયતને કારણે અભ્યાસ અધૂરો રહ્યો. પાછળથી આ સંસ્થાએ તેમને ‘ફેલો’ બનાવ્યા હતા.\nઇ.સ. ૧૯૨૩ થી ૧૯૨૫ – ‘બૉ���્બે ક્રોનિકલ’ના ઉપતંત્રી\nસિંધિયા નેવીગેશન કંપનીના મેનેજર\nઇ.સ. ૧૯૪૨ – ભારતીય ચેમ્બર્સ ઑફ કોમર્સના પ્રમુખ\nઇ.સ. ૧૯૪૭ – ભારતના સંવિધાન સમિતીના સભ્ય\nઇ.સ. ૧૯૪૭ – ટેરીફ કમિશનના સભ્ય\nઇ.સ. ૧૯૪૭ થી ૧૯૫૦ – ભારતીય આયોજનપંચના સભ્ય\nઇ.સ. ૧૯૫૨ થી ૧૯૫૮ – ભારતના યુ.એસ.એ. ખાતેના એલચી\nગાંધીજીની વિચારસરણીથી પ્રભાવિત થઇને એમેણે લેખો લખ્યા હતાં. રાજકારણમાં પણ સક્રીય.\nગુજરાતી અને અંગ્રેજી એમ બન્ને ભાષામાં લેખનકાર્ય\nમનુષ્યજીવનના વાસ્તવલોક અને કલ્પનાલોક વચ્ચેની વિસંગતાને આધાર બનાવી અકલુષિત અને અક્રૂર હાસ્ય પેદા કરતી રચનાઓ આપી.\nતેમનું હાસ્ય નૈસર્ગીક છે.\nહાસ્યપુસ્તકો – અવળી ગંગા, આકાશનાં પુષ્પો\nઅન્ય – એલચીની કામગીરી, બર્ટ્રાન્ડ રસેલ\nઇ.સ. ૧૯૫૯ – પદ્મ વિભૂષણ\nગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ ખંડ ૪\nહાવેલ’સ હાઉસ ઑફ હિસ્ટરી પર\n7 ટિપ્પણીઓ Posted by સુરેશ on જુલાઇ 23, 2006\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00337.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.sadhanaweekly.com/Encyc/2016/7/1/-.html", "date_download": "2019-03-21T19:54:17Z", "digest": "sha1:T2MTYX4XLLW5N6XT7H5XN4SXMVYNAKDL", "length": 13367, "nlines": 53, "source_domain": "www.sadhanaweekly.com", "title": " ખજાનો ખજાનો", "raw_content": "\nઅજય અને રમેશ શાળામાંથી ઘેર આવી રહ્યા હતા. થોડોક રસ્તો નદીને કિનારેથી પસાર થતો હતો. તડકામાં નદીનું પાણી ચમકતું હતું. એક તૂટેલી હોડી કિનારે પડેલી બંને જોતા હતા. એકબીજાને તે પૂછતા હતા : \"આ હોડી કોની હશે \nએક દિવસે વહેલી શાળા છૂટી ગઈ. તે દિવસે તેમણે હોડીની તપાસ કરવાનો વિચાર કર્યો. બંને હોડીની નજીક જઈને જોવા લાગ્યા. હોડી ત્રાંસી હતી. તેમાં થોડુંક પાણી ભરાયેલું હતું અને પાંદડાં પણ હતાં. કોહવાટની વાસ આવી રહી હતી. રમેશે હોડીમાં ચમકતી કોઈ ચીજ જોઈ. તે સિક્કો હતો. અજયે રમેશને હોડીમાં જવાની ના પાડી છતાં તે ગયો અને પેલો સિક્કો લઈ આવ્યો ને હસતાં હસતાં બોલ્યો : \"ખજાનો \nઅજયે કહ્યું : \"આ તો એક ‚પિયાનો નવો સિક્કો છે, તે ખજાનો કેવી રીતે કહેવાય \nરમેશે કહ્યું : \"આપણી ચોપડીમાં ‘ખજાનો શોધ’ વાર્તા આવે છે, તે તેં પણ વાંચી હશે.\n\"હા, પણ એ તો ખાલી વાર્તા છે. એ રીતે કાંઈ ખજાનો ન મળી જાય.\nત્યારે ત્યાંથી પસાર થતા એક માણસે કહ્યું : \"બાળકો, અહીં એરું નીકળે છે, તમે અહીં શું કરો છો \n\"આ હોડી જોઈ રહ્યા છીએ, કોની છે તે \n\"અરે, એ તો પેલા ઝૂલણ ડોસાની છે. જેવો ડોસો તેવી તેની હોડી. તે વાર્તાઓ સરસ કહે છે. મળવું છે તમારે\n જુઓ, પેલી ઝૂંપડી રહી, તેમાં તે રહે છે.\nઅજય અને રમેશ ઝૂંપડીની નજીકમાં ગયા. અંદર એક ડોસો જોર જોરથી ખાંસી રહ્યો હતો. બંને ઝૂંપડીની અંદર ગયા. અજયે તરત જ ડોસાના બરડામાં હાથ ફેરવવા માંડ્યો. રમેશે બાજુના ઘડામાંથી પાણી લઈને પિવડાવ્યું. ડોસાને થોડોક આરામ થયો. તેણે ધીમેથી પૂછ્યું : \"બાળકો, તમે કોણ છો અને અહીંયાં શા માટે આવ્યા છો \n\"અમે તો ખાલી ફરતા ફરતા આવ્યા છીએ, પરંતુ તમે દવા કેમ લેતા નથી \nડોસાએ કહ્યું : \"દવા કોણ આપે\n હું તો અહીં એકલો જ રહું છું.\nરમેશે પૂછી જ લીધું : \"દાદા, પહેલાં તો તમે હોડી ચલાવતા હતા ને શું તમે કોઈ ખજાના વિશે જાણો છો \nડોસાએ હસીને કહ્યું : \"બાળકો, મેં ખજાનાની વાર્તાઓ તો સાંભળી છે, પરંતુ તે તો કેવળ કહેવાની વાર્તાઓ જ હોય છે.\nબંને જવા માટે ઊભા થયા એટલે ઝૂલણ ડોસાએ કહ્યું : \"બાળકો, બીજી વાર આવજો, ત્યારે ખજાનાની વાર્તા સંભળાવીશ.\nરમેશના પપ્પા વૈદ્ય હતા. તેણે પપ્પાને ઝૂલણડોસાની વાત કહી, ને પછી તેમને માટે ખાંસીની દવા માગી, પપ્પાએ કહ્યું : \"દરદીને તપાસ્યા વગર દવા આપવાથી કોઈ ફાયદો થતો નથી. પરંતુ રમેશે જીદ કરી એટલે તેમણે એક દવા બાંધી આપી.\nબીજે દિવસે સ્કૂલમાંથી છૂટીને પાછા આવતાં બંને જણા ઝૂલણની ઝૂંપડી પાસે ગયા. ત્યારે એક માણસ ઝૂંપડીમાંથી બહાર નીકળીને ઝટપટ ભાગી રહ્યો હતો, તે બંનેએ જોયું.\nઅજયે કહ્યું : \"જ‚ર કોઈ ચોર લાગે છે. તેને તો પકડી લેવો જોઈએ. પછી બંને બૂમો પાડવા લાગ્યા : \"ચોર...ચોર...\nએ જ વખતે ડોસાએ બહાર આવીને કહ્યું : \"જવા દો તેને.\nપરંતુ સામેથી આવતા બે માણસોએ, ભાગી રહેલા ઇસમને પકડી લીધો, અને તેને ઝૂંપડીની પાસે લઈ આવ્યા.\n\"દાદા, તમારો ચોર પકડાઈ ગયો છે. અજયે કહ્યું.\n\"જવા દો, તેને ડોસાએ કહ્યું.\nચોરને પકડી લાવનારા માણસોએ ચકિત થઈને કહ્યું : \"દાદા, ચોરને શા માટે છોડી દેવો જોઈએ, તેને તો પોલીસને હવાલે કરવો જોઈએ. જો આ બાળકોએ બૂમ પાડી ન હોત તો તે તો ભાગી જવાનો જ હતો.\nઆખરે તેની તલાશી લેતાં તેના ખિસ્સામાંથી સૌ-સૌની કેટલીક નોટો મળી આવી.\nડોસાએ કહ્યું : \"આ મારો પુત્ર છે. તે જુદો રહે છે. ગઈકાલે મારા જૂના એક ગ્રાહક આવ્યા હતા. તેઓ પહેલાં મારી હોડીમાં મુસાફરી કરતા હતા. તેના બાકી ‚પિયા તેમણે મને આપ્યા હતા. ત્યારે મારો પુત્ર અહીં હાજર હતો. આજે આવીને તેણે મારી પાસે પૈસા માગ્યા, પરંતુ મેં આપવાની ના પાડી, એટલે તે મારી પાસેથી પૈસા ઝૂંટવી લઈને ભાગ્યો હતો.\n\"પુત્ર હોય તેથી શું થયું તેણે પૈસાની ચોરી તો કરી જ છે, તો તેને સજા થવી જ જોઈએ. ઝૂલણના પુત્રને પકડી લાવનારાઓએ કહ્યું.\n\"હા, તેને પોલીસને હવાલે કરવો જ જોઈએ. અજય અને રમેશે પણ તે જ વાત કહી.\n\"તે નકામો છે, રખડેલ છે. જો તેને પોલીસને સોંપી દેવામાં આવશે. તો તેનાં બાળબચ્ચાં ભૂખે મરી જશે. તેને જવા દો ઝૂલણે વિનંતી કરી.\n\"દાદા, તમારો પુત્ર તમારી જ દેખભાળ રાખતો નથી, છતાં પણ તમે તેની તરફેણ કરી રહ્યા છો અજયે પૂછ્યું પરંતુ ઝૂલણે કશું ન કહ્યું.\nબસ, તેની આંખોમાંથી આંસુ પડી રહ્યા હતા. તેના પુત્રને છોડી દેવામાં આવ્યો. તે માથું ઝુકાવીને ત્યાંથી ચાલ્યો ગયો હતો. ઝૂલણના ‚પિયા તેને મળી ગયા હતા.\nઝૂલણની સાથે અજય અને રમેશ પણ ઝૂંપડીની અંદર ગયા. રમેશે ઝૂલણને દવા આપી. ઝૂલણે કહ્યું : \"બેટા, તું મને ક્યાં સુધી દવા આપતો રહીશ \nરમેશે કહ્યું : \"દાદા, તમારી ખાંસી મટી ન જાય ત્યાં સુધી દવા આપીશું. અમે આ જ રસ્તે થઈને સ્કૂલમાં આવજા કરીએ છીએ.\nથોડી વાર પછી અજય અને રમેશ પણ ઘેર જવા નીકળ્યા. રસ્તામાં અજય મર્માળું હસીને પૂછતો હતો : \"મળી ગયો તને તારો ખજાનો \n\"હા, મને તો જ‚ર મળી ગયો છે ખજાનો. તું તારી વાત કહે. એટલું કહીને રમેશ ખિલખિલ કરતો હસી પડ્યો હતો.\nઅને ઝૂલણની ખાંસી મટી ન જાય ત્યાં સુધી તેની પાસે રોજ જવાનું તેણે નક્કી કરી લીધું હતું.\nસત્યાગ્રહ આંદોલન ખૂબ જોરશોરથી ચાલી રહ્યું હતું. અંગ્રેજ સરકાર ગાંધીજીના આંદોલનથી પરેશાન હતી. એક અંગ્રેજ અધિકારીએ ગુસ્સાથી આવેશમાં આવીને ત્યાં સુધી કહી દીધું : \"જો ગાંધી મને ક્યાંક મળી જાય તો હું તેને ગોળીએ દઈ દઉં. ગાંધીજી સુધી પણ આ વાત પહોંચી. તેઓ બીજા દિવસે સવારમાં તે અંગ્રેજના ઘરે એકલા જ પહોંચી ગયા. તે સમયે તે અંગ્રેજ ઊંઘી રહ્યો હતો. જાગ્યા ત્યારે મુલાકાત થઈ.\n\"હું ગાંધી છું. તમે મને મારવાની પ્રતિજ્ઞા લીધી છે ને હું તમારી પાસે એટલા માટે આવ્યો છું કે તમે તમારું કામ સુવિધાથી કરી શકો. ગાંધીજીના આ શબ્દો સાંભળીને તે અંગ્રેજને પસીનો વળી ગયો, તેના હૃદયનું પરિવર્તન થયું. મારવાની વાત તો દૂર, ત્યાર બાદ તે અંગ્રેજ ગાંધીજીનો પરમ ભક્ત બની ગયો. આવા નિર્ભય હતા મહાત્મા ગાંધી.\n૧. સૌથી ઝડપી દોડી શકતું પ્રાણી કયું છે \n૨. સૌથી લાંબી ડોકવાળું પ્રાણી કયું છે \n૩. પ્રયાગમાં કેટલી નદીઓનો સંગમ થાય છે \n૪. રાજા વિક્રમાદિત્ય કયા નગરના રાજા હતા \n૫. શિવાજી મહારાજના ગુરુ કોણ હતા \n૬. આસામના નવા મુખ્યમંત્રી કોણ છે \n૭. કયા દેશને જ્વાળામુખીનો દેશ કહેવાય છે \n૮. દુનિયાનું સૌથી નાનું પક્ષી કયું છે \n૯. ગીર અભયારણ્ય શાના માટે જાણીતું છે \n૧૦. રેડિયમના શોધક કોણ હતા ", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00338.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2016/03/published-in-mumbai-samachar.html", "date_download": "2019-03-21T19:58:07Z", "digest": "sha1:KOOAN622J62GDIDLDHLG3QR2KIRQWBNA", "length": 20667, "nlines": 207, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "‘પીડાઓ માઝા મૂકે ત્યારે એની પાસે વધુ કામ કરાવું છું’(published in mumbai samachar) - Divyasha Doshi", "raw_content": "\n‘પીડાઓ માઝા મૂકે ત્યારે એની પાસે વધુ કામ કરાવું છું’(published in mumbai samachar)\nનારાયણભાઈ દેસાઈ (ઉપર) અને રઘુવીર ચૌધરીની (નીચે) મુલાકાત લેતાં શરીફા વીજળીવાળા\nએમને વર્ષ ૨૦૧૫નોે શ્રેષ્ઠ ગુજરાતી ટ્રાન્સલેશનનો એવૉર્ડ મળ્યો છે. સતત આંખો ભીંસી, હોઠ કરડી ખાવા સુધીની આકરી શારીરિક વેદનાઓ તેમને ઉત્તમમાં ઉત્તમ કામ કરતાં રોકી શકતી નથી. પીડા વચ્ચે સતત કાર્યશીલ એ પ્રેરણાનું નામ છે શરીફા વીજળીવાળા\nઅસગર વજાહતનું બહુ જાણીતું નાટક ‘જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી’ (જિસ લાહૌર નહીં વેખ્યા વો જન્મ્યાઈ નહીં) એ પુસ્તકના અનુવાદ માટે પ્રોફેસર શરીફા વીજળીવાળાને વરસ ૨૦૧૫નો દિલ્હી સાહિત્ય અકાદમીનો એવૉર્ડ મળ્યો છે. આમ જોઈએ તો કોઈ પણ અનુવાદ કે પુસ્તક માટે લેખકે અથાગ મહેનત કરી જ હોય, પરંતુ શરીફાબહેન જે રીતે કામ કરે છે તેમાં પીડા પણ છે.\nભાવનગર પાસેના જીંથરી ગામમાં પતરાના ઘરમાં જન્મીને ઉછરેલી શરીફાએ જીવનમાં સતત સંઘર્ષ અને પીડા જોયા છે. આર્થિક સંઘર્ષને તો તેઓ પાર કરી ગયા છે, પણ શારીરિક પીડાને તેઓ આજે પણ ઝેલી રહ્યા છે. શરીફાબહેનનું કોઈ અનુવાદિત પુસ્તક બહાર આવે કે તેમના મિત્રો સમજી જાય કે શરીફા ચોક્કસ જ અસહ્ય પીડામાંથી પસાર થયા હશે. શરીફા વીજળીવાળાએ ૧૯૯૧ની સાલથી, ૨૩ વરસ સુરતની એમટીબી આર્ટ્સ કૉલેજમાં ગુજરાતી ભણાવ્યું ત્યારબાદ છેલ્લા ત્રણ વરસથી તેઓ વીર નર્મદ દ.ગુ.યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. વિદ્યાર્થીનીઓ સાથે અનેક વરસ હૉેસ્ટેલમાં રહેવાનો અનુભવ વિશે પણ તેમણે લેખ લખ્યો છે. અનુવાદ સિવાય અનેક નારાયણ દેસાઈ, રઘુવીર ચૌધરી જેવા અનેક મહાનુભવોની મુલાકાતોનું પુસ્તક પ્રગટ થયું છે. થોડા વરસ પહેલાં એકાદ બે સેમિનારમાં તેમને જોયા ત્યારે તેઓ હંમેશાં ઊભા જ હોય. કેમ ઊભા છે તેની તપાસ કરતાં ખબર પડી કે તેમને કરોડરજ્જુના મણકાની સમસ્યા છે.\nસાહિત્ય અકાદમીના એવૉર્ડના અભિનંદન આપ્યા બાદ તેમને પહેલો પ્રશ્ર્ન એ જ પૂછાયો કે, ‘તમે બેસી નથી શકતા તો શું પુસ્તકોના અનુવાદ ઊભા ઊભા જ કરો છો આટલી પીડાઓ તમને થકવી નથી દેતી આટલી પીડાઓ તમને થકવી નથી દેતી’ એ જ ખણખણતા અવાજમાં શરીફાબહેન કહે, ‘અનુવાદ મારા માટે પેઈનકિલર છે. અનુવાદ કરતાં હું મારી જાતને, આખી દુનિયાને ભૂલી જઈ શકું છું. પેઈનકિલર ગોળીઓ થોડો સમય માટે મને પીડામુક્ત કરે છે, પણ વળી પાછી પીડાઓ મને પીડે ત્યારે એ પીડાને ભૂલવા માટે અનુવાદ મારા માટે જરૂરી છે. મારા જન્મ સાથે જ પીડા મારી સાથે રહી છે. બાળપણમાં હું કુપોષણના કારણે ખૂબ નબળી હતી. ચામડીના રોગો મને ચામડીની સાથે જ જાણે મળ્યા હતા. સમજણી થઈ ત્યારથી ગુમડાંઓ મને પજવતાં રહ્યા છે. ગામડાંગામમાં જે સારવાર મળી તેમાં સ્ટેરોઈડ્સ પણ પીવડાવેલાં. તે નુકસાન કરે તે તો આજે ખબર પડી. ખેર, તેનાથી ય કોઈ ફાયદો થતો નહીં. ત્યારબાદ એક્ઝિમાએ પણ સાથ આપ્યો. છેલ્લાં ચારેક વરસથી જ મને ગુમડાં નથી થતા તે નસીબ. છેક ૧૯૯૨ની સાલમાં મને ખબર પડી કે ડોકના બે મણકાં એકબીજામાં મિક્સિગં હતા. પછી તો સ્પાઈન ડિજનરેટ થતાં ૧૯૯૬ની સાલથી હું બેસી જ નહોતી શકતી. કોલેજમાં ભણાવવાનું કામ તો ઊભા ઊભાં જ થઈ શકતું એટલે વાંધો ન આવ્યો પણ પછી યે ઊભા ઊભા જ વાંચવું, લખવાનું ચાલુ રહ્યું. ૨૦૦૨ની સાલમાં ગાઉટ થયો એટલે ઊભા રહેવાનું પણ અશક્ય જેવું જ છે. થોડીવાર ઊભા રહેવું, થોડીવાર બેસું, થોડી વાર આડા પડવાનું બસ જીવન જીવાયે રાખે છે. સારું છે કે હું સર્જનાત્મક નથી લખતી, કારણ કે પીડાને કારણે વિચારોનું સાતત્ય જળવાઈ ન શકે, સતત તૂટે.\nઅનુવાદના કામમાં શબ્દોને શોધવા, વિચારવામાં જાતને પણ ભૂલી શકાય છે તેથી પીડા થોડી સહ્ય બને. હું મારી જાતને નવરી ન પડવા દઉં જેથી પીડા મને હેરાન ન કરે. મારી જાતને હું કામમાં જોતરી રાખુંં. ખરું કહું તો મારી જાતને હું થર્ડ પાર્ટી તરીકે જોઉં. જેમ પીડા વધે તેમ એની પાસે હું વધારે વંચાવું, લખાવડાવું હાર્ડ ટાસ્કમાસ્ટર તરીકે શરીર પાસેથી કામ લઉં, જેથી પીડા વિશે વિચારવાનો કે રડવાનો સમય જ ન મળે. અસ્થમા હતો ત્યારે સૌ પહેલાં મન્ટો હાથમાં લીધેલા (મન્ટોની ૨૨ વાર્તાઓનો અનુવાદ). ૨૦૦૨ ગોધરા કાંડની પીડાએ તેમાં ઉમેરો કરતાં ભાગલાલક્ષી સાહિત્ય અનુવાદ કરવાનું શરૂ કર્યું હતું તેમાં આ ‘જિન્હ લાહૌર નહીં દેખ્યા ...’ નાટક અનુવાદ કર્યો. પછી જરા અટકીને તેઓ કહે કે સ્ટેરોઈડ્સ તો આજે પણ નિયતિ લઉં છું. પેઈન કિલરના ઈન્જેકશન અને ગોળીઓ પણ જ્યારે રાહત ન આપે તો નેચરક્યોરની સારવાર પણ લઈ આવું. થોડું સારું લાગે પણ વળી પાછું જૈસે થે જેવી સ્થિતિ આવી જ જાય. શરૂઆતમાં તો હું આ પીડાઓને લીધે નેગેટિવ થઈ ગઈ હતી. શું કામ મને જ આ બધા દુખ એવા પ્રશ્ર્ન પણ થતા, પણ પછી શ્ટેફાન ત્સ્વાઈકની વાર્તાઓના અનુવાદ કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે સમજાયું કે ઈશ્ર્વરને મારા પર ભરોસો હશે કે આ પીડાઓ સહેવા માટે ખભા પહોળા છે. પીડાઓને કારણે ડિપ્રેશન આવે તો ય ક્યારે ય દવા ન લઉં. જાત પાસેથી વધુને વધુ કામ લઉં, ન લખાય તો વાંચું, નવલકથા, આત્મકથા વાંચું, મનગમતી ફિલ્મો જોઉં. પીડાને ગણકારું નહીં એ જ મારો પ્રયત્ન. એવૉર્ડ આ પહેલાં પણ મળ્યા છે પણ ૨૫ વરસ અનુવાદ કર્યા બાદ પહેલીવાર નેશનલ એવૉર્ડ મળ્યો તેનો આનંદ છે. ’\nશરીફાબહેને ગ્લાસ અડધો ખાલી જોવાને બદલે ગ્લાસ અડધો ભરેલો જ જોયો. ગુજરાતે તેમને જે આપ્યું તેનો આભાર વ્યક્ત કરવાનું તેઓ ચૂકતા નથી. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તેમને પાંચ વખત એવૉર્ડ મળી ચૂક્યો છે. તેઓ કહે છે, ‘શરીરથી હું જીવતી જ નથી મનથી જીવું છું એટલે જ જીવવાની મજા આવે છે. વળી મિત્રો અને ડૉકટરો ખૂબ સારા મળ્યા છે. હા, ડૉકટરોને જોઉં ને ડૉકટર ન બની શક્યાનો અફસોસ રહેશે.’ શરીફાબહેનને કશું જ સરળતાથી મળ્યું નથી. તેમના પિતા અખબાર વેચતા હતા તેમને મદદ કરતાં ભણ્યા. ઈતર વાચનનો શોખ પણ તેને લીધે જ લાગ્યો. તેમનો ભાઈ ડૉકટર થયો. તેમને પણ ડૉકટર થવું હતું પણ ફક્ત ૯ માર્ક ઓછા પડ્યા. વડોદરાની ઈજનેરી કૉલેજમાં આર્કિટેકચરમાં પ્રવેશ લીધો પણ બે તેનો ખર્ચો ન પોષાતાં લાઈન બદલી ફાર્માસિસ્ટનું ભણ્યા. એલેમ્બિકમાં નોકરી મળી પણ રહેવાનું ઠેકાણું ન હોવાને લીધે હોસ્ટેલમાં રહેવા મળે એટલે આર્ટ્સ કૉલેજમાં ગુજરાતી અને ગણિત વિષય લઈને ભણવાનું શરૂ કર્યું હતું. સિતાંશુ મહેતા અને અન્ય મિત્રોની મદદથી કોલેજ ભર્યાં સિવાય તેમણે એમ એ સુધીનું ભણવાનું પૂરું કર્યું એટલું જ નહીં તેઓ પરીક્ષામાં પ્રથમ આવતા. આ વિશે તેઓ કહે છે કે ‘જાતે થે જાપાન પહોંચ ગયે ચીન...’ આવી તબિયતે પણ તેમના લગભગ ત્રીસેક પુસ્તકો તેમના પ્રગ�� થયા છે તે જોતાં લાગે કે તેમણે કેટલી પીડાઓ સહન કરી છે. જો પીડા ન હોત તો કદાચ આથી વધુ કામ પણ તેઓ કરી શક્યા હોત.\nઆમના વિષે વાંચતા હઝરત રાબિયાની યાદ આવી ગઈ.\nસુ.શ્રી શરીફા વીજળીવાળા ની પ્રેરક જીવન ઝરમરનો સુંદર ચિતાર આપે આ લેખમાં આપ્યો છે. ઘણાઓ માટે એ પ્રેરક નીવડશે. ધન્યવાદ .\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nસ્ત્રીઓ આત્મકથા કેમ નથી લખતી\n‘પીડાઓ માઝા મૂકે ત્યારે એની પાસે વધુ કામ કરાવું છુ...\nલગ્ન, લાગણી અને સમાજ\nકમલેશ વ્યાસ: BARCના ગુજરાતી ડિરેકટર વિનય, વિવેક ન...\nવગર હાથે બોલિંગ કરતો ક્રિકેટર આમિર લોન\nરસ્તાઓએ સજ્યો વસંતનો વૈભવ (mumbai samachar vasant ...\nકામવાળી બાઈ પણ આપણી જેમ સામાન્ય સ્ત્રી છે (mumbai ...\nસમાનતાની શરૂઆત સરપંચના ઘરથી (mumbai samachar) 17-...\nસુંદરતા શું દેહની જ હોય\nઝિંદગી ગુલઝાર હૈ (mumbai samachar)\nરુક જાના નહીં તૂ કહીં હાર કે (MUMBAI SAMACHAR)\nપુરુષ માટે વફાદાર રહેવું અઘરું છે\nપુરુષ માટે વફાદાર રહેવું અઘરું છે\nપુરુષાતનનું પ્રદર્શન (mumbai samachar)\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00339.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/jk-encounter-breaks-out-at-tral-one-terrorist-dead/129820.html", "date_download": "2019-03-21T20:09:26Z", "digest": "sha1:5FUHTWHSSEYOYBEEEDWJEMYYKGGBOAKN", "length": 6552, "nlines": 117, "source_domain": "www.navgujaratsamay.com", "title": "પુલવામામાં જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nપુલવામામાં જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર\nપુલવામામાં જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ, આતંકીઓ જે ઘરમાં હતા તેને સેનાએ ફૂંકી માર્યું\nજમ્મુ-કાશ્મીરના પુલવામામ���ં સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં જવાનોએ બે આતંકીને ઠાર કર્યા છે. જવાનોએ ગઈ કાલથી આતંકીઓને ઘેરી રાખ્યા હતા. જવાનોને પોતાના સૂત્રો દ્વારા ખબર મળી હતી કે તે આતંકીઓ આ જ વિસ્તારમાં છુપાયા છે. આતંકીઓ છૂપાયા હોવાની માહિતી મળતા જ જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.\nસવારથી શરૂ કરેલા આ સર્ચ ઓપરેશન બાદ સાંજે આતંકીઓએ પોતાની જાતને જવાનો વચ્ચે ઘેરાયેલી જોઈને જવાનો પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટના ત્રાલના રેશી વિસ્તારની છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, હજી ત્રણ આતંકીઓ જવાનો દ્વારા ઘેરાયેલા છે. બંને તરફથી ફાયરીંગ થઈ રહ્યું છે અને અત્યાર સુધીમાં બે આતંકીને ઠાર કરવામાં સફળતા મળી છે. હજી પણ બે-ત્રણ આતંકીઓ છુપાયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરને એડવાન્સ સ..\nઓલ ઈઝ વેલ, દોડતી ટ્રેનમાં ત્રણ યુવકોએ ડિલિવર..\nબીજેડી પૂર્વ નેતા સાંસદ બૈજયંત જય પાંડા ભાજપ..\nદેશમાં માનવમૂત્ર એકત્ર કરીને યુરિયાનું નિર્મ..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00339.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33119", "date_download": "2019-03-21T19:43:37Z", "digest": "sha1:GZ5QJ6JV6RIZLVBYPNT6FQYSYYNLCCNC", "length": 2851, "nlines": 66, "source_domain": "amreliexpress.com", "title": "16-03-2019 – Amreli Express", "raw_content": "\n« અમરેલીનાં પ્રોફેસરે રૂા. પ.ર7 કરોડની છેતરપીંડી કરી (Previous News)\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ ય��જાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00340.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjE0MzQ%3D-44478671", "date_download": "2019-03-21T20:59:15Z", "digest": "sha1:G5TKT5VNBYKM6OAQQCUFQOP4VQMDCPBC", "length": 5461, "nlines": 88, "source_domain": "www.gujaratmirror.in", "title": "જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા ઝંડીઓનું વિતરણ કરાયું | Religion | Gujarat Mirror", "raw_content": "\nજલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા ઝંડીઓનું વિતરણ કરાયું\nજલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા ઝંડીઓનું વિતરણ કરાયું\nસંતપુરૂષ પૂ.જલારામબાપાની 219 મી જન્મજયંતિની રાજકોટમાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટનો જલારામ જન્મોત્સવ સમિતિના કાર્યાલય લોહાણા મહાજન વાડી - કરણપરા ચોક - રાજકોટ ખાતે તમામ જલારામ ભક્તોની દરરોજ રાત્રે 9.30 થી 11 દરમ્યાન સંકલન અંગેની બેઠકો યોજાય છે. જેમાં અનેકવિધ અગ્રણીઓ જલારામભક્તો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપી રહ્યા છે. ત્રિકોણ બાગ ખાતેથી જલારામબાપાની ઝુંડી વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ. તમામ રીક્ષાઓમાં કારમાં જલારામબાપાની ઝુંડી બાંધવામાં આવી હતી તથા શોભાયાત્રામાં સામેલ થવાનું જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. જેમાં રમેશભાઇ ઠક્કર, પ્રવિણભાઇ કાનાબાર, અશોક હિંડોચા, કલ્પેશભાઇ તન્ના, નવીનભાઇ છગ, વજુભાઇ વિઠલાણી, રમણભાઇ કોટક, મયંકભાઇ પાઉ, હિતેષભાઇ પોપટ, અજયભાઇ ઠકરાર, નરેન્દ્રભાઇ ખોલીયા, જશુબેન વસાણી, જગદીશભાઇ કોટેચા, અશ્ર્વિનભાઇ મીરાણી, રાજેશભાઇ મીરાણી, અક્ષર કાનાબાર, મેહુલભાઇ નથવાણી, રાજુભાઇ કક્કડ, યોગેશભાઇ પુજારા, ભાવિનભાઇ કોટેચા, યતીનભાઇ ઉનડકટ, અતુલભાઇ ત્રિવેદી સહિત વિશાળ સંખ્યામાં જલારામ ભક્તો જોડાય છે. આજે પંચનાથ મહાદેવ મંદિરે બેનર લગાડવામાં આવશે.\nઆવતીકાલે હોલિકા પૂજન રાશિ મુજબ ઉપાસના કરવી\nબુધવારે હોળી અને ગુરુવારે રંગોનું પર્વ ધુળેટી\nપ્રભુના વિવિધ સ્વરૂપોને વિવિધ રીતે રિઝવવામાં આવે છે\nજામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી શું થયું\nભાજપે લોકસભા ચૂંટણી 182 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, લડશે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે\nIPL-2019: ગુજરાતના 7 સ્ટાર્સ પર સૌની નજર\nઅભિનેત્રી હોટેલનો ‘રોલ’ કરી છૂમંતર\nવરૂણ ધવન કિસ ‘કિસ’કો સંભાલે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00340.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9F%E0%AA%BE%E0%AA%95%E0%AA%B5", "date_download": "2019-03-21T21:06:38Z", "digest": "sha1:MMTCKUQAYRDRM7JK3JGZYRST76ZZR2RO", "length": 3657, "nlines": 93, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ટાંકવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nટાંકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઉતારો કરવો; અવતરણ આપવું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00342.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2-psychological-%E0%AA%A4%E0%AA%A5%E0%AB%8D%E0%AA%AF/", "date_download": "2019-03-21T20:34:38Z", "digest": "sha1:XA5EMOZQIF6MXY5GIUZTO5RRIBVTNFBJ", "length": 9328, "nlines": 81, "source_domain": "www.janvajevu.com", "title": "માનવી સાથે જોડાયેલ psychological તથ્ય, જે ખરેખર જાણવા લાયક છે!!", "raw_content": "\nHome / જાણવા જેવું / માનવી સાથે જોડાયેલ psychological તથ્ય, જે ખરેખર જાણવા લાયક છે\nમાનવી સાથે જોડાયેલ psychological તથ્ય, જે ખરેખર જાણવા લાયક છે\nમનોવૈજ્ઞાન ને અંગ્રેજીમાં સાઇકોલોજી (psychological) કહેવામાં આવે છે. વિલિયમ જેમ્સ ને મનોવૈજ્ઞાન ના જનક માનવામાં આવે છે. માનવી જે મગજ થી સારું/ખરાબ વિચારે છે અને તે કેમ આવું વિચારે છે, તેની પાછળ ના કારણ શું છે તે બધું મનોવૈજ્ઞાનિક જણાવે છે.\nજેમકે કોઈ વ્યક્તિ જહાજ થી પેરાશૂટમાં ઉડીને ડર વગર નીચે કુદી શકે છે પણ અસલ જીંદગીમાં તે પોતાના પિતા કે બોસ થી ડરતો હોય છે. મનોવૈજ્ઞાન માનવીના આવા જ રોચક તથ્ય જણાવે છે.\nમનોવૈજ્ઞાન નો મતલબ ‘મનનું વિજ્ઞાન’ છે. આનો શાબ્દિક અર્થ ‘આત્મા નું અઘ્યયન’ થાય છે. મનોવૈજ્ઞાન અનુસાર મનુષ્યના મગજમાં ૨૪ કલાક હલચલ થાય છે. તેના મગજમાં વિચારો આવતા જ રહે છે. ઇન્સાન ક્યારેય વિચારવાનું બંધ ન કરી શકે તેવું મનોવૈજ્ઞાનિક જણાવે છે.\n* માનવી જેના સંપર્કમાં રહે તે તેવો બની જાય છે. જો તે કઢોર ખુરશી પર બેસે તો તે તેવો થઇ જાય છે. આનાથી તમે બીજાની સાથે વ્યવહાર કરવામાં કઢોર થઇ જાવ છો.\n* મનોચિકિત્સક મુજબ Depression (સ્ટ્રેસ, તણાવ) નો ઈન્સાની દિમાગ પર ખુબ જ ગહ��રો પ્રભાવ પડે છે. આનાથી માનવી મેન્ટલી ડીસ્ટર્બ (mentally disturbed) રહે છે અને પોતાનું મગજ શાંત ન હોવાથી ગુસ્સામાં તે બીજાની સાથે ઝઘડા કરે છે.\n* મનોવૈજ્ઞાન જણાવે છે કે જો કોઈ વ્યક્તિ ઓછુ બોલે, પણ ઝડપથી ચાલતો હોય તો તેનો અર્થ એ છે કે તે એક confidential (સિક્રેટ, ગોપનીય) વ્યક્તિ છે. જે પોતાની વાતો બીજા સાથે શેર નથી કરતો.\n* જો કોઈ પુરુષને અન્ય પુરુષથી કોઈ તકલીફ થઇ હોય તો તે એ વાતને ભૂલી જાય છે, પણ માફ નથી કરતો. જયારે એક મહિલાને અન્ય મહિલાથી કોઈ તકલીફ હોય તો તે એણે માફ કરી દે છે, પણ એ વાત ને ભૂલતી નથી.\n* મૃત્યુ બાદ પણ માનવી નું મગજ ૭ મિનીટ સુધી ચાલે છે. આ સમયમાં તે પોતાની લાઈફમાં થયેલ એ સારા/ખરાબ મોમેન્ટ્સ ને યાદ કરે છે.\n* જો તમારી પર્સનાલીટી સારી હોય તો તેનો મતલબ કે તમારા કપડા સારા હોય અને comfortable હોય તો તમે અંદરથી કોન્ફીડેન્ટ મહેસુસ કરો છો.\n* જે લોકો ની આદત બીજાને ખુશ કરવાની હોય છે તેઓ અંદરથી જ તેટલા જ દુઃખી હોય છે.\n* માનવીની એવી પ્રવૃત્તિ હોય છે કે તે સારા દેખાતા વ્યક્તિ પર વધુ વિશ્વાસ કરે છે, અને તેણે જ પસંદ કરે છે. પછી ભલેને તે બુધ્ધુ હોય.\n* સકારાત્મક લોકો વધુ ખુશ રહે છે.\n* મનોવૈજ્ઞાન કહે છે કે કોઈની સાથે પ્રેમ થવામાં માત્ર ૪ મિનીટ જ લાગે છે.\n* ખુશી નો પહેલો આંસુ જમણી આંખમાં અને દુઃખ નો પહેલો આંસુ ડાબી આંખમાં આવે છે.\n* ખોટુ બોલતા લોકો બીજાના જુઠ ને પકડવામાં માહિર હોય છે.\n* કોમેડિયન અને અન્ય ફની લોકો બીજાને તો હસાવતા હોય છે પણ તેઓ ખુદ અંદરથી અસ્તવ્યસ્ત, અશાંત હોય છે.\n* મગજ દિવસ કરતા રાત્રે વધુ સક્રિય (એક્ટીવ) હોય છે, આનું કારણ વિજ્ઞાન પણ નથી જાણતા.\nઆર્કિટેક્ચરે બનાવી લકઝરીયસ તરતી વિલા, જોઇને ચકિત થઈ જશો\nદુનિયાની અજીબો-ગરીબ જાણકારી જાણી તમે સ્તબ્ધ થઈ જશો\nપાણી પર જીવન પસાર કરતા લોકો\nદુબઈ માં બનનારું દુનિયા નું પ્રથમ અન્ડર વોટર સ્ટેડીયમ\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 31,176 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 22,080 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 20,777 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 20,340 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,133 views\nશું તમે ભારતના આ બ્યુટીફૂલ સ્થળો જોયા છે જેને એકવાર તો જરૂર જોવા જ જોઈએ\nજયારે પણ ભારતમાં ફરવાની વાત આવે એટલે આપણા માઈન્ડમાં સૌપ્રથમ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00343.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2017/09/blog-post.html", "date_download": "2019-03-21T19:55:39Z", "digest": "sha1:XLT3IGIG7CN7E36SU3WFXBEYSA4DJDP3", "length": 17764, "nlines": 170, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "બચકે રહેના રે બાબાઓં સે - Divyasha Doshi", "raw_content": "\nબચકે રહેના રે બાબાઓં સે\nદર એકાદ બે વરસે બની બેઠેલા બાબાઓ દ્વારા જાતીય શોષણની વાત બહાર આવે છે તેમાંથી હવે તો કંઈક શીખ મેળવીએ\nટેલિવિઝન ચેનલ કે અખબાર દરેક સમાચારમાં રામરહીમ ઉર્ફે ગુરમીતની જ ચર્ચાઓ ચાલી રહી છે. તેની લીલાઓની, સમૃદ્ધિની વાત લોકો ખૂબ રસપૂર્વક વર્ણવી રહ્યા છે અને જોઈ રહ્યા છે. એવું તો નહોતું કે આ પહેલાં તેના વિશે કોઈને ખબર નહોતી હા બહાર નહોતું આવ્યું. વળી આ બાબા જે રીતે સમૃદ્ધિનું અને પોતાની ફેશનેબલ ટેલેન્ટનું પ્રદર્શન કરી રહ્યા હતા તે છતાં લોકો તેનામાં અંધશ્રદ્ધા ધરાવતા હતા તે જોઈને નવાઈ લાગે. ખેર જોકે આ વાત નવીનવાઈની નથી. સ્ત્રીઓને આવા બાબાઓ અને બાપુઓના પગ પકડવાનું ગમતું હોય છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વચ્ચે ભેદ પારખતાં સમાજે શીખવું પડશે. કોઈ બાબા કે બાપુ ચમત્કાર કરીને નસીબ નહીં બદલી શકે. જો એવું જ હોય તો આજે અનેક બાવાઓ જેલમાં મજૂરી ન કરતા હોત.\n૨૦૧૩માં આસારામ અને નારાયણસાઈની લીલાઓની ચર્ચા પૂરજોશમાં હતી. ગુરમીતની જેમ તેમની પણ દરરોજ નવી પોલ ખૂલી રહી હતી. નવાઈ તો એ લાગે કે કેટલીબધી સ્ત્રીઓ અને છોકરીઓ તેમના સકંજામાં ફસાઈ હતી. અને શક્ય છે કે હજી કેટલીય સ્ત્રીઓ ચુપ બેસી હશે. આ પહેલાં ૨૦૧૦ની સાલમાં નિત્યાનંદ સ્વામીના સેક્સ કૌભાંડોની વાત ચગી હતી. આજે મીડિયા દ્વારા આટલી વાતો બહાર આવી રહી હોવા છતાં કહેવાતા સંતોની આસપાસ સૌથી વધુ પ્રમાણમાં સ્ત્રીઓ હોય છે. ગુરમીત ઉર્ફે રામરહીમને બળાત્કાર બદલ સજા થઈ ત્યારે પણ અનેક સ્ત્રીઓએ તેના બચાવમાં હિંસક આંદોલન કર્યું હતું. એ જ રીતે આસારામના સપોર્ટમાં આજે પણ ઘણી સ્ત્રીઓ હોઈ શકે. ત્યારે એક પ્રશ્ર્ન જરૂર ઉદ્ભવે કે કેમ આજે પણ સૌથી વધુ સ્ત્રીઓ સંતોમહંતો અને બાપુની વાણીમાં આવી પોતાની જાતને સમર્પિત કરવા તૈયાર હોય છે\nસાયકોલોજિસ્ટ અને રિલેશનશિપ કાઉન્સેલરો આ અંગે કહે છે કે સ્ત્રીઓ ભણેલી હોય કે અભણ આજની સ્ત્રી હોય કે કાલની તેમની માનસિકતા એક જ હોય છે. તેમને પોતાના જીવનમાં મિરેકલ બદલાવ જોઇએ છે. તેમને પોતાને કોઇ સમજે, મહત્ત્વ આપે તે ગમે છે. સ્ત્રીઓ લાગણીથી કામ લેતી હોય છે. અને આવા બાબાઓ, બની બેઠેલા બાપુઓને આ બાબતની જાણ હોય છે. તેઓ સ્ત્રીઓની સાયકોલોજીને જાણતા હોય છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જાણતા હોય છે. અને જે સ્ત્રીઓ આવા બાબાઓની નજીક જાય છે તેઓ પોતાના ઘર, પતિ કે જીવનમાં બદલાવ ઇચ્છતી હોય છે. તેમને થાય છે કે બાબા કોઇ ચમત્કાર કરશે અને તેમનું જીવન બદલાઈ જશે. આવા બાબાઓ કે બાપુઓ બોલવામાં માસ્ટર હોય છે. તેમના શબ્દો આવી સ્ત્રીઓને હિપ્નોટાઈઝ એટલે કે વશીકરણનું કામ કરે છે. ધીમે ધીમે તેઓ તેમના શબ્દો પ્રતિ નહીં પણ તેમના પ્રત્યે આકર્ષણ અનુભવે છે. પોતાના ઘરની કે કુટુંબની સેવા કરતાં આવા બાબાઓની સેવા કરવામાં માટે તેઓ તત્પર રહે છે. અને પોતાની જાતને ધન્ય માને છે. બસ, આવી માન્યતામાં સ્ત્રી ફસાય તેની જ આવા ઢોંગી લોકો રાહ જોતા હોય છે.\nબીજું આ સ્ત્રીઓને આવા કોઇ બાબાના ગ્રુપમાં જોડાઈને પોતાની આગવી ઓળખ હોય તેવો ભ્રમ પેદા થાય છે. તેમનું મહત્ત્વ સાબિત થતાં અહમ્ પુષ્ટ થાય છે. જેમ જેમ તેઓ પોતાની ઓળખ અને સત્તા ગ્રુપમાં મેળવતાં જાય તેમ તેમનું જીવન સાર્થક થયું અનુભવાય અને પછી બાબાની નજીક હોવાનો ગર્વ પણ ઉમેરાય. ધર્મ પ્રત્યેની આસ્થા અને કાર્યને લોકો શંકાની નજરે નથી જોતા. એટલે તેમને ઘરની બહાર નીકળવાનો પણ વાંધો નથી આવતો, કારણ કે અનેક સ્ત્રીઓ સાથે જતી હોય છે. બાબાના સ્પર્શ માટે પડાપડી કરતી પણ જોવા મળશે.\nતેમના પગનો , હાથનો સ્પર્શ કરવા મળે તો તે સમયે તેઓ ધન્યતા અનુભવે છે. આવા બાબાઓ જાણતા હોય છે કે કઈ સ્ત્રી કે છોકરી તેમના સકંજામાં ફસાશે. આ સ્ત્રીઓને સત્તા, પૈસા કે ધાકધમકીથી ચૂપ કરી દેવામાં આવે છે. એટલે આવી વાતો બહાર ભાગ્યે જ આવે છે કારણ કે આ બાપુઓનો અનુયાયી વર્ગ અને ધાક જબરા હોય છે. અને વળી સ્ત્રીઓને પોતાની બદનામીનો ડર હોવાને કારણે પણ તેઓ બોલતી નથી. કેટલાં વરસો પહેલાં બે સાધ્વીઓએ રામરહીમ વિરુદ્ધ ત્યારના વડા પ્રધાન અડવાણીજીને લખવાની હિંમત કરી તે પણ નવાઈ લાગે છે. અને આટલા વરસો બાદ તેમની ફરિયાદને ન્યાય મળ્યો તે દર્શાવે છે કે જે સ્ત્રીઓ અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવે છે તેને વહેલો કે મોડો ન્યાય મળે જ છે. આસારામબાપુ, નારાયણસાંઈ, નિત્યાનંદ સ્વામી, મહેન્દ્રગિરિ જેવા લોકો વિશે આપણે જાણીએ છીએ, પરંતુ ક્યારેય વિચાર્યું છે કે આજે એકવીસમી ���દીમાં આજની નારી પણ આવા સ્વામી, સાધુઓ પર કેમ આંધળો વિશ્ર્વાસ મૂકે છે\nમાનસચિકિત્સકોનું કહેવું છે કે સ્ત્રીઓને ગમે છે જ્યારે તેમને કોઇ વ્યક્તિ મહત્ત્વ આપે છે. તેમાંય જેનું સમાજમાં સ્થાન હોય, લોકો તેને માનતા હોય તેવી વ્યક્તિની નજીક હોવું જીવનને સાર્થક લાગે છે, કારણ કે તેમને પરિવારમાં કે ઘરમાં એટલું મહત્ત્વ નથી મળતું. તેમની કદર નથી થતી એટલે જ મંદિરો, આશ્રમોમાં સ્ત્રીઓની સંખ્યા વધુ દેખાશે. ભગવાનમાં શ્રદ્ધા રાખવી ખરાબ નથી પણ કોઇ વ્યક્તિને પોતાની જાતને સમર્પિત કરવા સુધીની કે પોતાનું શોષણ કરવા દેવું તે યોગ્ય નથી.\nથોડા જ સમયમાં નવરાત્રી આવશે અને દશેરાએ રાવણદહન પણ થશે. ખરું રાવણદહન ત્યારે જ થશે જ્યારે ઘરમાં કે ઘરની બહાર આવા અનેક માથાં લઈને ફરતાં રાવણને સમર્પિત ન થઈએ. રાવણે પણ સાધુનું સ્વરૂપ લઈને જ સીતાને ફસાવી હતી. આ પરંપરા આજના રાવણોએ પણ ચાલુ રાખી છે એવું ચોક્કસ કહી શકાય. યાદ રાખવું જોઈએ કે સીતા રાવણને વશ નહોતા થયા કે રાવણે સીતા પર બળજબરી નહોતી કરી, પણ આ તો કળિયુગના રાવણ છે. શ્રદ્ધા રાખવી જ હોય તો ભગવાનમાં અને જાતમાં રાખીએ, આવાં બની બેઠેલા બાબાઓ પર શું કામ ઓળઘોળ થઈએ લાગણીમાં આવીને કોઇ નિર્ણય લેવા કે પોતાની જાતને અસહાય માનવા કરતાં નારીએ પોતાના શક્તિસ્વરૂપને ઓળખતાં શીખવું પડશે. વખત આવે આવા રાવણોને ખુલ્લા પાડતાં અચકાવાની જરૂર નથી. તેમ કરવાથી બીજી અનેક નારીનું શોષણ અટકાવવામાં આપણે મદદરૂપ બનીએ છીએ.\nTags: (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nશંકાકુશંકાની પેલે પારનો પ્રદેશ (mumbai samachar)\nતાલીઓના તાલે ગરબો હવે નથી ઘુમતો (saanj samachar)\nહે દેવી, માતૃર��પેણ સંસ્થિતા, પણ અપવિત્ર (mumbai sa...\nસામાન્ય માણસની અસામાન્ય ફિલ્મ (સાંજ સમાચાર)\nભગવાન, ભક્ત અને ભ્રમણા (mumbai samachar)\nબંધબારણે ચીસો પણ દબાય છે (mumbai samachar)\nપુરુષ અને પૌરુષીય અહંકાર (mumbai samachar)\nસુખ ખરીદી શકાય છે ખરું \nબચકે રહેના રે બાબાઓં સે\nયે બાત કુછ હજમ નહીં હુઈ (saanj samachar)\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00344.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/nipah-virus-infection-contained-no-need-panic-says-central-government-039146.html", "date_download": "2019-03-21T20:36:20Z", "digest": "sha1:TAHHUAMB3IK7QOQZOTJQIZ6MXM6TVPNJ", "length": 11420, "nlines": 136, "source_domain": "gujarati.oneindia.com", "title": "‘નિપાહ વાયરસ’ ના ભય વચ્ચે કેન્દ્ર સરકારનું મોટુ નિવેદન | nipah virus infection contained no need panic says central government - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n5 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n8 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n9 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\n‘નિપાહ વાયરસ’ ના ભય વચ્ચે કેન્દ્ર સરકારનું મોટુ નિવેદન\nકેરળથી લઈને દિલ્હી સુધી, તમિલનાડુથી લઈને કન્યાકુમારી સુધી લોકો 'નિપાહ વાયરસ' ના કારણે ભયભીત છે. જો કે લોકોને આના કારણે ડરવાની જરૂર નથી પરંતુ સાવધાન રહેવાની જરૂર છે. કેરળમાં 11 લોકોના મોત થઈ ચૂક્યા છે. નિપાહના 18 કેસ સામે આવ્યા છે. સરકારે અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે અને કહ્યુ છે કે નિપાહ વાયરસથી ગભરાવવાની જરૂર નથી.\nકેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ પ્રીતિ સૂડાને કહ્યુ કે આ એક બહુ જ સ્થાનિક સ્તર પર ફેલાયેલુ સંક્રમણ હતુ અને અમે તેને કાબૂ કરવા સક્ષમ છીએ. સ્વાસ્થ્ય સચિવે કહ્યુ કે રાજ્યએ આ સંક્રમણના કેસોની જાણકારી હાલમાં આપી છે. પ્રીતિ સૂડાને કહ્યુ કે આનાથી ભયભીત થવાની કોઈ જરૂર નથી. દરેક રીતે આની જાણકારી મેળવાઈ રહી છે અને ઈલાજ કરવામાં આવી રહ્યો છે. કેટલાક સેમ્પલોના પરિણામ હજુ આવ્યા નથી. તેમણે કહ્યુ કે રાજ્યમાં સ્વાસ્થ્ય કર્મચારીઓની સુરક્ષા માટે વિશેષ કીટનું વિતરણ કરવામાં આવ્યુ છે. દરેક પ્રકારે આ વાયરસના બચાવ માટે કાર્ય કરવામાં આવી રહ્યા છે. પૂનામાં લગભગ 60 સેમ્પલનું પરીક્���ણ પણ કરવામાં આવ્યુ હતુ.\nતમને જણાવી દઈએ કે નિપાહથી પીડિત મનુષ્યને ઈન્સેફ્લેટિક સિંડ્રોમ રૂપે તેજ સંક્રમણ તાવ, માથાનો દુઃખાવો, માનસિક ભ્રમ, વિચલન, કોમા અને અંતમાં મોત થવાના લક્ષણ જોવા મળે છે. મલેશિયામાં આના કારણે લગભગ 50 ટકા દર્દીઓના મોત થયા છે. નિપાહ વાયરસ મનુષ્યમાં સંક્રમિત ડુક્કર, ચામાચીડિયા કે અન્ય સંક્રમિત જીવોના સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ વાયરસ એન્સેફ્લાઈટિસના કારણે બને છે. આ ઈન્ફેક્શન ફ્રૂટ બેટ્સ દ્વારા લોકોમાં ફેલાય છે. ખજૂરની ખેતી કરતા લોકો આની ઝપટમાં જલ્દી આવી જાય છે. 2004 માં આ વાયરસના કારણે બાંગ્લાદેશમાં ઘણા લોકો પ્રભાવિત થયા હતા.\nનિપાહ વાયરસ અંગે કેરળમાં ફરીથી એલર્ટ, અત્યાર સુધીમાં 17 લોકોના જીવ ગયા\nમૃત્યુ પામી રહ્યા છે ગીરના સાવજ, બધા સિંહોનું પરીક્ષણ કરાશે\nજયપુરમાં ઝીકા વાયરસથી દહેશત, કેવી રીતે ફેલાયો જીવલેણ ઝીકા વાયરસ\nનિપાહ વાયરસના મૃતકોના અંતિમ સંસ્કાર કરવાથી ડરી રહ્યા છે પરિવાર\nનિપાહ વાયરસથી બચાવશે આ બે સરળ ઉપાયો\nનિપાહ વાયરસથી નથી ડરતાં આ દાદી, રહે છે 400 ચામાચિડિયાં જોડે\nNipah Virus થી જીવ ગુમાવનાર નર્સના પરિવારને મળી સરકારી મદદ\nનિપાહ વાયરસની શિકાર નર્સનો હ્રદય કંપાવી દે તેવો અંતિમ પત્ર\n‘નિપાહ વાયરસ’ થી ત્રસ્ત કેરળવાસી, જાણો લક્ષણો અને બચાવ\nકેરળમાં રહસ્યમય તાવથી 9 લોકોના મોત, એલર્ટ જારી\nસ્વાઇન ફ્લુનો ગુજરાતમાં હાહાકાર, મૃત્યુઆંક 354 પર પહોંચ્યો\nવાનાક્રાય રેન્સમવેર અટેકનો ડર, બેંગ્લોરમાં 100થી વધુ ATM બંધ\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00345.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjE1MTM%3D-34022472", "date_download": "2019-03-21T21:03:55Z", "digest": "sha1:P4ADOKR5IU22DW5MYD535VQ5RLDPNW3A", "length": 5747, "nlines": 88, "source_domain": "www.gujaratmirror.in", "title": "સ્વતંત્રતા સમયે સોમનાથ મંદિરનું નિર્માણ થયું તેમ રામ મંદિરનું નિર્માણ થાય : શ્રીશ્રી | Junagadh | Gujarat Mirror", "raw_content": "\nસ્વતંત્રતા સમયે સોમનાથ મંદિરનું નિર્માણ થયું તેમ રામ મંદિરનું નિર્માણ થાય : શ્રીશ્રી\nસ્વતંત્રતા સમયે સોમનાથ મંદિરનું નિર્માણ થયું તેમ રામ મંદિરનું નિર્માણ થાય : શ્રીશ્રી\nયાત્રાઘામ સોમનાથ ખાતે આર્ટ ઓફ લીવીંગ પરીવાર દ્વારા યોજાનાર આઘ્યાત્મિક કાર્યક્રમ આવેલ શ્રીશ્રી રવિશંકરજી સોમનાથ ખાતે આવી પહોંચી તેઓએ મહાદેવના દર્શન કરી મહાપૂજા કરેલ હતી અને આ તકે સ્વતંત્રતા સમયે જે રીતે સોમનાથ મંદિરનું નિમાર્ણ થયેલ તેવી જ રીતે રામ મંદિરનું નિર્માણ થાય તેવી લાગણી પત્રકારો સમક્ષ વ્યકત કરેલ હતી. સોમનાથ મહાદેવની દિવ્ય ભુમિમાં કાળી ચૌદસના દિપાવલીના પર્વમાં શ્રીશ્રી રવિશંકરજી આવી પહોંચતા તેમનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવેલ હતું અને સોમનાથ મંદિર ખાતે આવી પહોંચતા ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા તેમને આવકારેલ હતા. આ તકે શ્રીશ્રી રવિશંકરજીએ પત્રકારોને જણાવેલ કે, દેશની સ્વતંત્રયા સમયે જેમ સોમનાથ મંદિરનું નિર્માણ થયેલ તે રીતે અયોઘ્યામાં રામ મંદિરનું વ્હેલી તકે સર્વસંમતિથી નિર્માણ થવું જોઇએ. કારણ કે, સોમનાથ મંદિર જેમ દેશનું ગૌરવ છે તેમ રામ મંદિર પણ છે અને લોકોની ઇચ્છા મુજબ સારા વાતાવરણની અંદર સર્વસંમતિથી ભવ્ય રામ મંદિરનું નિર્માણ થવું જોઇએ. જો કે શ્રીશ્રી રવિશંકરજીએ પત્રકારોના દર ચુંટણી સમયે રામ મંદિર બનાવવાનો મુદો ઉછળતો હોવાના સવાલનો જવાબ આપવાનું ટાળેલ હતું.\nમાણાવદરમાં જવાહર ચાવડા માટે જ્ઞાતિ ફેક્ટરનું જોખમ\nજૂનાગઢમાં હત્યા કેસમાં નાસતો ફરતો આરોપી ઝબ્બે\nજૂનાગઢ બોલબાલા ટ્રસ્ટ દ્વારા ધાણી, મમરા, ખજૂરનું વિતરણ\nજામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી શું થયું\nભાજપે લોકસભા ચૂંટણી 182 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, લડશે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે\nIPL-2019: ગુજરાતના 7 સ્ટાર્સ પર સૌની નજર\nઅભિનેત્રી હોટેલનો ‘રોલ’ કરી છૂમંતર\nવરૂણ ધવન કિસ ‘કિસ’કો સંભાલે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00346.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/gujarati-shayri/", "date_download": "2019-03-21T20:43:57Z", "digest": "sha1:JF5WPOCL63MZ6SBDYOZ4YZRAUE7MZQPT", "length": 6694, "nlines": 152, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Gujarati Shayri | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nતમે હાજર નથી તો આ બધું સુનું લાગે છે,\nછે રોશની તો ય મને અંધકાર લાગે છે,\nછે ઘણા લોકો તો ય મને એકલતા લાગે છે,\nતમારા વગર આ ઝીંદગી હવે નિરાશ લાગે છે….\nગરમીમાં બસ સ્ટોપ પર 20 લોકો રાહ જોઈ રહ્યા હતા એક ભિખારી આવ્યો અને બધા પાસેથી એક એક રૂપિયો લઈને ઓટોમાં બેસીને ચાલ્યો ગયો.\nયુવક યુવતીને 5 સ્ટાર હોટલમાં ડિનર કરવા લઈ ગયો અને બોલ્યો : શુ તુ મારી સાથે લગ્ન કરી��� યુવતી – નહી યુવક – વિચારી લો… વતી – તારા મોંઘા ડિનર માટે આભાર, પણ લગ્ન તો હુ તારી સાથે નથી કરી શકતી. યુવક : વેટર… અમારા ડિનરનું જુદુ જુદી બિલ લાવજે\nસૌરાષ્ટ્રના અર્થતંત્રમાં કયો પાક મહત્ત્વનો ભાગ ભજવે છે મગફળી સૌરાષ્‍ટ્રના ઉચ્ચ પ્રદેશમાં કયા કયાં ડુંગરો આવેલા છે મગફળી સૌરાષ્‍ટ્રના ઉચ્ચ પ્રદેશમાં કયા કયાં ડુંગરો આવેલા છે ગિરનાર, ચોટીલો, બરડો, શેત્રુંજો સૌરાષ્ટ્રના જીલ્લા કેટલા છે ગિરનાર, ચોટીલો, બરડો, શેત્રુંજો સૌરાષ્ટ્રના જીલ્લા કેટલા છે 11 (અગિયાર) સૌરાષ્‍ટ્રના પશ્ચિમ કિનારે ક્યા ક્યા બેટ આવેલા છે 11 (અગિયાર) સૌરાષ્‍ટ્રના પશ્ચિમ કિનારે ક્યા ક્યા બેટ આવેલા છે દ્વારકા, નોરા બેટ અને ભેડા બેટ . સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળપ્રણાલી રચે છે દ્વારકા, નોરા બેટ અને ભેડા બેટ . સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળપ્રણાલી રચે છે ત્રિજયાકાર સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઇ […]\nઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00348.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/author/kruteshpatel/", "date_download": "2019-03-21T20:34:24Z", "digest": "sha1:YW7BW7RGC4Q5JEX6TJLZ7XYOABUNYD54", "length": 50137, "nlines": 454, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "કૃતેશ | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nપ્રભુલાલ દ્વિવેદી, Prabhulal Dwivedi\n6 ટિપ્પણીઓ Posted by કૃતેશ on ફેબ્રુવારી 21, 2018\n\"એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી,\nએથી જ શાણા સાહ્યબીથી લેશ ફુલાતા નથી.\"\n( વાંચો અને સાંભળો )\n\"મીઠા લાગ્યાં તે મને આજના ઉજાગરા\nજોતી’તી વ્હાલાની વાટ રે... અલબેલા કાજે ઉજાગરો\"\n# તેમની એક રચનાનું સરસ રસદર્શન\nતેમની યાદમાં બનાવેલી સરસ વેબ સાઈટ\nઆ ચિત્ર પર ક્લિક કરો\n૧૫, નવેમ્બર - ૧૮૯૨, વીરપુર, જિ. રાજકોટ\nમિકેનિકલ એન્જિ. માં ડિપ્લોમા\n૩૧, જાન્યુઆરી -૧૯૬૨; મુંબાઈ\nમાતા – ફૂલબાઈ ; પિતા – દયારામ\nપત્ની – દમયંતી ; પુત્ર – વિનયકાન્ત, પુત્રીઓ – ચાર ( નામ\nગુજરાતી રંગભૂમીને પોતાના અનેક નાટકો દ્વારા સમૃદ્ધ કરી.\nલાગણીપ્રધાન, સરળ, રસપ્રદ અને તેમ છતાં નીતિમત્તા, ઉચ્ચ વિચારો અને શુદ્ધ વ્યવહારના પાત્રો રચનારા કવિ.\nપૌરાણીક તથા સામાજિક વિષયવસ્તુવાળા અનેક નાટકો રચ્યા.\nતેમની રચનાઓ પર મૂળશંકર મૂલાણીની શૈલીની છાપ વર્તાય છે.\nનાટ્યક્ષેત્રે અનેક નવીન અખતરાઓ તેમણે કર્યા.\nસામાજિક નાટકો દ્વારા સમાજના દંભ અને સડાને ખુલ્લા પાડવાનું કામ સુંદર રીતે કર્યું.\nતેઓ રાષ્ટ્રીય ભાવનાથી રંગાયેલા છે. તેમના નાટકોમાં ભારતની પૌરાણીક મહત્તા, રજવાડી વીરતા વગેરે જોવા મળે છે.\nતેમના નાટક ‘વડીલોને વાંકેી ગુજરાતી રંગભૂમી પર એક વિક્રમ સ્થાપ્યો છે.\nદેશી નાટક સમાજ અને લક્ષ્મીકાંત નાટક સમાજે તેમના નાટકો ભજવ્યા છે.\nતેમણે પોતાની આત્મકથા પણ લખી છે.\nસામાજિક નાટકો – ગાડાનો બેલ, શંભુમેળો, સંપત્તિ માટે, વડીલોને વાંકે, સંતાનોને વાંકે, સજ્જન કોણ, એક અબળા, માયાના રંગ, સત્તાનો મદ, યુગપ્રભાવ, ઉઘાડી આંખે, સમય સાથે, સામે પાર, સોનાનો સૂરજ, વૈભવનો મોહ, દેશદીપક\nઐતિહાસિક નાટકો – અક્ષયરાજ, સાગરપતિ, સાંભરરાજ, સમુદ્રગુપ્ત, કુમારપાળ, માલવપતિ મૂંજ, પૃથ્વીરાજ ચૌહાણ, સિરાજુદૌલા, કાલિવાહન, સમર કેસરી\nપૌરાણીક નાટકો – સતી વત્સલા, અહલ્યાબાઇ, શંકરાચાર્ય, અરુણોદય, સત્યપ્રકાશ, શાલિવાહન, દેવી સંકેત (મૂળ ‘વૈરાટી’નું હોથલ પદમણી), સાવિત્રી, શ્રવણકુમાર, વિદ્યાવારિધિ\nગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ ગ્રંથ ૪\nયુસુફ મહેરઅલી, Yusuf Maherally\n“એ મહેર અલી હતા કે જેમણે પોતાના જીવન દ્વારા એ સિદ્ધ કરી દેખાડ્યું કે, માનવ-કલ્યાણ માટે પ્રેમ અને આદર્શ એવાં તત્ત્વો છે, જે વિબિન્ન રાજનૈતિક દળો અને ધર્મો વચ્ચે સેતું બની શકે છે.” – ડૉ. રામમનોહર લોહિયા\n૨૩ સપ્ટેમ્બર ૧૯૦૩; ભદ્રેસર-કચ્છ\n૨ જુલાઇ ૧૯૫૦; મુંબઇ\nઅર્થશાસ્ત્રમાં સ્નાતક – ૧૯૨૫\nકચ્છી વેપારી કુટુંબમાં જન્મ. મૂળ નામ યુસુફ મહેરઅલી મરચંટ\nવિદ્યાર્થીકાળથી જ દેશની આઝાદીની લડતમાં જોડાયા.\nમુંબઇની ‘એલ્ફિન્સ્ટન કોલેજ’માં નાટકમાં તેમણે ‘મૌલાના આઝાદ’નું પાત્ર ભજવ્યું તથા ગિરફતારી ભોગવી.\nકૉલેજના ‘સોશ્યયલ સ્ટડી સર્કલ’ની ‘વિશ્વવિદ્યાલય સુધાર સમિતિ’ના અધ્યક્ષ નિમાયા.\nજનતામાં જાગૃતિ લવવા માટે ‘પદ્મા પ્રકાશન’ દ્વારા ભારતીય નેતાઓના પ્રેરણાદાયી જીવનચરિત્રો છપાવ્યાં અને વહેંચ્યા.\n‘યુથ લીગ’ના મંત્રી તરીકે હોલેન્ડમાં આયોજીત ��વિશ્વશાંતિ તરુણ કોંગ્રેસ’માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.\nઆઝાદીની ચવળમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો.\nપ્રજામાં તેઓ અદભૂત લોકચાહના ધરાવતા હતા. ઇ.સ. ૧૯૪૦માં તેમની ધરપકડના વિરોધમાં મુંબઇના કાપડ બજાર, સ્ટોક માર્કેટ, કોટન માર્કેટ અને બુલીયન માર્કેટે સ્વયંભુ બંધ પાળ્યો.\nઇ.સ. ૧૯૪૨માં મુંબઇના મેયર તરીકે ચૂંટાયા. આ સમયે તેઓ લાહોર જેલમાં હતા.\nઇ.સ. ૧૯૪૯થી મૃત્યુપર્યંત મુંબઇ વિધાનસભાના સભ્ય.\nકચ્છના જ્યોતિર્ધરો – ડૉ. ગોવર્ધન શર્મા, ડો. ભાવના મહેતા\nપાર્થિવ ગોહિલ, Parthiv Gohil\n5 ટિપ્પણીઓ Posted by કૃતેશ on જાન્યુઆરી 8, 2012\n૧૮ ફેબ્રુઆરી ૧૯૭૬ ઃ ભાવનગર\nપત્ની – માનસી પારેખ ગોહિલ (‘ગુલાલ’ સિરિયલની નાયિકા)\nસૌરાષ્ટ્રના ગોહિલ કુટુંબમાં જન્મ\nદાદા અને પિતા સંગીત પ્રત્યે અતિ રૂચિ ધરાવતા\nફક્ત ચૌદ વર્ષની ઉંમરે પંડિત ઓમકારનાથ ઠાકુર પ્રતિયોગીતાના અને રાજ્ય પ્રતિભા શોધમાં વિજેતા\nઉસ્તાદ ઝીઆ ફારુદ્દીન ડાગર પાસે સંગીતની તાલીમ\n૧૯૯૮માં સારેગમાના ફાઇનલ સુધી પહોંચ્યા\nગુજરાતી સુગમ સંગીતક્ષેત્રે અનેક શિખરો સર કર્યા\nહિન્દી સીનેજગતમાં અનેક ફિલ્મોમાં પોતાનો સ્વર આપ્યો.\nઇટીવી પર ‘ સૂર પાંચમને મેળે’ અને આલ્ફા ગુજરાતી પર ‘ સારેગમા’નું સંચાલન\nદેશ વિદેશમાં અનેક કાર્યક્રમો આપ્યા છે.\nકિસાન, વાદા રહા, સાંવરિયા, દેવદાસ, જીના સિર્ફ મેરે લિયે, રિશ્તે, બચના એ હસિનો\nસાત સૂરોને સરનામે, તારી સાથે, ્પૃથ્વીના પ્લેટફોર્મ પર, અનૂભૂતિ, સંમોહન\n2 ટિપ્પણીઓ Posted by કૃતેશ on ઓક્ટોબર 31, 2011\n૧૩ ઓગસ્ટ ૧૯૩૮; મુંબઇ\nપતિ – ચંદ્રકાન્ત (લગ્ન સને ૧૯૬૦)\nશિક્ષિકા તરીકે પોરબંદરમા કામગીરી\nઅનુવાદ – સાહિત્ય એક સિદ્ધાંત,સમકાલીન વિવેચન\nડી – ૬, પૂર્ણેશ્વર ફ્લેટ્સ, ગુલબાઇ ટેકરા, અમદાવાદ – ૩૮૦ ૦૧૫.\nસાક્ષરનો સાક્ષાત્કાર – ૧૦\n10 ટિપ્પણીઓ Posted by કૃતેશ on ઓક્ટોબર 15, 2011\nઅનેક સફળ ગુજરાતી નાટકોમાં અભિનય કર્યો છે.\nહિન્દી ફિલ્મોમાં પણ મુખ્યત્ત્વે હાસ્યપ્રધાન પાત્ર તરીકે અભિનય.\nહિન્દી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માહ’એ તેમને ‘જેઠાલાલ’ તરીકે ઘર ઘરમાં જાણીતા કર્યા.\n૯માં ભારતીય ટેલી પુરસ્કારમાં તેમને શ્રેષ્ઠ હાસ્ય અભિનેતાનો પુરસ્કાર મળ્યો.\nહિન્દી ફિલ્મો – મૈને પ્યાર કીયા, હમ આપકે હૈ કૌન, યશ, ખીલાડી ૪૨૦, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, વન ટુ કા ફોર, હમરાઝ, દિલ હૈ તુમ્હારા, ડોન મીથું સ્વામી, વોટ્સ યોર રાશી, ઢૂંઢતે રહ જાઓંગે.\nગુજરાતી ફિલ્મ – હું, હુંશી, હુંશીલાલ\nગુજરાતી નાટક – બાપુ તમે કમાલ કરી\nહિન્દી સિરિયલ – ગલતનામા, ગોપાલજી, દાલ મૈં કાલા, કોરા કાગઝ, હમ સબ ઐક હૈ, દો ઔર દો પાંચ\n11 ટિપ્પણીઓ Posted by કૃતેશ on ઓક્ટોબર 13, 2011\nતેમના સંખ્યાબંધ વિડિયો નિહાળો\n૨ ઓક્ટોબર ૧૯૪૨; મહુવા – જિ. ભાવનગર\nપિતા – પ્રાણલાલ પાતેખ\nમાતા – સુધા પારેખ (કોસ્ચ્યુમ ડિઝાઇનર)\nમધ્યમવર્ગીય ગુજરાતી પરિવારમાં હિન્દુ પિતા અને મુસ્લીમ માતાને કુખે જન્મ\nએકમાત્ર સંતાન હોવાને કારણે લાડકોડમાં ઉછેર\nમાતાના આગ્રહને કારણે અત્યંત નાની ઉંમરે શાસ્ત્રીય નૃત્યની તાલીલ લીધી. અનેક નૃત્ય કાર્યક્રમો આપવાનો પ્રારંભ કર્યો.\nઆવા એક કાર્યક્રમમાં જાણીતા નિર્માતા બિમલ રોયની નજર પડી. ‘બાપ બેટી’ ફિલ્મ દ્વારા ફક્ત દસ વર્ષની ઉંમરે સીનેપ્રવેશ.\nસોળ વર્ષની ઉંમરે નિર્માતા વિજય ભટ્ટ દ્વારા તેઓ ‘સ્ટાર મટીરીયલ’ ન હોવાને કારણે ફિલ્મ ‘ગૂંજ ઊઠી શહનાઇ’ ફિલ્મમાંથી કાઢી મુકાયા.\nએસ. મુખરજીની ફિલ્મ ‘દિલ દેકે દેખોજી’ ફિલ્મ દ્બારા અભિનેત્રી તરીકે પ્રવેશ કર્યો. ફિલ્મને સારી સફળતા મળી.\nઅભિનેતા શમ્મી કપૂર સાથે અનેક સફળ ફિલ્મો આપી. નોંધપાત્ર ફિલ્મો છે; તિસરી મંઝીલ, જવાન મહોબત્ત વગેરે\nસને ૧૯૬૬માં આવેલ ‘દો બદન’ ફિમથી પોતાની અભિનય ક્ષમતા પૂરવાર કરી.\n૨૧ વર્ષ સુધી ફિલ્મનિર્માણના ક્ષેત્રે કામ કર્યું.\n૧૯૯૦થી ટેલીવિઝન ધારાવાહિકના નિર્માણક્ષેત્રે ઝંપલાવ્યું. ‘આકૃતિ’ ફિલ્મ નિર્માણ કંપનીના નામ હેઠળ ‘કોરા કાગઝ’, પલાશ-એક ફૂલ’, ‘દાલ મે કાલા’ વગેરે નામની સફળ ટીવી ધારાવાહિકનું નિર્માણ કર્યું.\nગુજરાતી ફિલ્મ ‘અખંડ સૌભાગ્યવતી’માં કાર્ય કર્યું. ફિલ્મને અભૂતપૂર્વ સફળતા મળી.\n‘ભારતીય ફિલ્મ સેન્સર બોર્ડ’ના પ્રથમ સ્ત્રીઅધ્યક્ષા (૧૯૯૮ થી ૨૦૦૧)\n‘સિને કલાકાર સંઘ’ના પ્રમુખ (૧૯૯૪-૨૦૦૦)\nતેમના માનવ સેવાના કાર્યો પ્રત્યે આભાર દર્શાવવા મુંબઇની એક હોસ્પીટલનું ‘આશા પારેખ હોસ્પીટલ’ નામાભિધાન કરવામાં આવ્યું.\n‘સિને કલાકાર કલ્યાણ સંઘ’ના ખજાનચી\n૭મો આંતરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ અકાદમી પુરસ્કાર (૨૦૦૭)\nલાઇફ ટાઇમ અચિવમેન્ટ પુરસ્કાર – ૯મો બોલીવુડ એવોર્ડ્સ (અમેરિકા)\nલાઇફ ટાઇમ અચિવમેન્ટ પુરસ્કાર – ૫મો વાર્ષિક આંતરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવ (પુણે)\nકટી પતંગ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર પુરસ્કાર\nસપ્તતરંગ કે સપ્તર્ષી પુરસ્કાર\nભારતીય ઉદ્યોગ ફેડરેશન દ્વારા જીવંત દંતકથા પુરસ્કાર\nહિન્દી ફિલ્મો – દિલ દેકે દેખો, હમ દિન્દુસ્તાની, ઘુંઘટ, જબ પ્યાર કિસીસે હોતા હૈ, તિસરી મંઝીલ, ઝીદ્દી, દો બદન, ઉપકાર, ચિરાગ, નાદાન, ઉધાર કા સિંદૂર, મેં તુલસી તેરે આંગન કી, વગેરે\nગુજરાતી ફિલ્મ – અખંડ સૌભાગ્યવતી\nહિન્દી ધારાવાહિક – કોરા કાગઝ, દાલ મેં કાલા, બાજે પાયલ, પલાશ – એક ફૂલ\nગુજરાતી ધારાવાહિક – અખંડ સૌભાગ્યવતી, જ્યોતિ\nફાલ્ગુની પાઠક, Falguni Pathak\n5 ટિપ્પણીઓ Posted by કૃતેશ on ઓક્ટોબર 12, 2011\nગરબાની રાણી, દાંડીયાની રાણી\nઇ.સ. ૧૯૮૮માં ‘યાદ પિયા કી આને લગી’ આલ્બમથી સંગીતક્ષેત્રે પ્રવેશ\nઅનેક સફળ ગીતો આપીને પ્રચંડ લોકચાહના મેળવી\nમુખ્યત્વે ગુજરાતી ગરબા અને લોકસંગીત આધારીત ગીતો ગાયા છે.\n‘તા થૈયા’ બેન્ડના માધ્યમથી દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો. વિશાળ ચાહક વર્ગ.\nઆલ્બમ – યાદ પિયાકી આને લગી, મૈને પાયલ હૈ છમકાઇ, મેરી ચુનર ઉડ ઉડ જાયે, મેરી ચુનર ઉડ ઉડ જાયે, દિલ ઝુમ ઝુમ નાચે, સાંવરિયા તેરી યાદ મેં, તેરી મેં પ્રેમ દિવાની\nફિલ્મો – પ્યાર કોઇ ખેલ નહીં, દિવાનાપન, પ્રથા, ના તુમ જાનો ના હમ, લીલા\nદિશા વાકાણી, Disha Vakani\n7 ટિપ્પણીઓ Posted by કૃતેશ on ઓક્ટોબર 11, 2011\n૧૭ સપ્ટેમ્બર ૧૯૭૮ ; અમદાવાદ\nપિતા – ભીમ વાકાણી\nભાઇ – મયૂર વાકાણી (તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં સુંદર બનેલ અભિનેતા)\nનાટ્ય ડિપ્લોમા, ગુજરાત કોલેજ\nનાનપણથી જ નાટક અને અભિનયમાં ઊંડી રુચી\nગુજરાતી નાટકોમાં નાના રોલથી અભિનયનો પ્રારંભ\nમુંબઇ આવી રંગભૂમીમાં સ્થાન મેળવવાના પ્રયાસ કર્યા.\nચાલ ચંદુ પરણી જઇએ ‘ પ્રથમ સફળ નાટક\nદૂરદર્શન નિર્મિત ‘સખી’ અને ‘સહીયર કાર્યક્રમોનું સંચાલન\nહિન્દી ફિલ્મોમાં નાના રોલ\nહિન્દી સિરિયલ ‘હમ સબ એક હૈ’થી નામના મળી.\n‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ધારાવાહિક દ્વારા પ્રચંડ લોકચાહના મળી છે.\nઇન્ડિયન ટેલી એવોર્ડ દ્વારા ૮ અને ૯મો શ્રેષ્ઠ અભિનેત્રી (હાસ્ય) પુરસ્કાર\nજોધા અકબર, દેવદાસ, મંગલ પાંડે – ધ રાઇસિંગ, જાના-લેટ્સ ફૉલ ઇન લવ, ફૂલ ઔર આગ, કમસીન\nઇતિહાસ, રેશમડંખ, હમ સબ એક હૈ, તારક મહેતાના ઉલ્ટા ચશ્મા, ગીત ગૂંજન\nઆઘાત, દેરાણી જેઠાણી, બા રિટાયર થાય છે, અષાઢ કા એક દિન, લગ્ન કરવા લાઇનમાં આવો, ખરાં છો તમે, અલગ છતાં લગોલગ, સો દાહડા સાસુના, ચાલ ચંદુ પરણી જઇએ, અશ્વસ્થામા હજી જીવે છે, લાલી-લીલા, કમાલ પટેલ – ધમાલ પટેલ,\nગુણવંત ઉપાધ્યાય, Gunvant Upadhyay\n2 ટિપ્પણીઓ Posted by કૃતેશ on ઓક્ટોબર 6, 2011\n૯ મે ૧૯૪૯ ; ખાંભા – જિ. અમરેલી\nપિતા – રામશંકર ઉપાધ્યાય\nમાતા – કંચનબહેન ઉપાધ્યાય\n���ત્ની – ઊર્મિલા ઉપાધ્યાય (લગ્ન – ઇસ ૧૯૭૨)\nપીસીએ, FWAI – ચેન્નાઇ\nબાબુભાઇ પટેલ ગઝલ એવોર્ડ (૧૯૯૮-૯૯)\nકાવ્યસંગ્રહ – સિસ્મોગ્રાફ, ઉત્ખનન,યથાવત, ફૂલની શાહી સવારી\nબી ૫/૬, ૠષભ અપાર્ટમેન્ટ, ન્યુ એરપોર્ટ માર્ગ, મુનિડેરી, ભાવનગર – ૩૬૪૦૦૧.\nસાક્ષરનો સાક્ષાત્કાર – ભાગ ૯\n4 ટિપ્પણીઓ Posted by કૃતેશ on ઓક્ટોબર 5, 2011\n૧૫ ઓગસ્ટ ૧૯૨૧, સરોડા ( ધોળકા, જિ. અમદાવાદ )\nગુજરાતી અને સંસ્કૃત ભાષાના અભ્યાસી\nકોલેજ કાળથી સાહિત્ય સર્જન\nકવિતા, નવલકથાઓ, નિબંધ, પ્રવાસ, ચરિત્ર વગેરે સાહિત્યસ્વરૂપમાં આશરે ૬૦ પુસ્તકોનું સર્જન\nકાવ્યસંગ્રહ – ગાંધીગૌરવ, દ્યુતિ, સાંઇ સંગીત, તર્પણ\nપૌરાણિક પ્કરંસંગો આધારીત થા – સ્મૃતિ, કાયાકલ્પ, ઉત્તરપથ ભાગ ૧ અને ૨, પ્રીત પુરાની\nપ્રવાસકથા – ઉત્તરની યાત્રા ભાગ ૧ અને ૨\nનિબંધસંગ્રહ – ફૂલવાડી, સનાતનસંગીત, શ્રેય અને સાધના\nજિવનચરિત્ર – ભગવાન રમણ મહર્ષિ ઃ જીવન અને કાર્ય\nઅન્ય – ઉપનિષદનું અમૃત, પ્રાર્થના સાધના\nગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ ખંડ ૬\nતેમની વેબ સાઈટ ઉપરથી પરિચય …..\n# વેબ સાઈટ – ‘ સ્વર્ગારોહણ’\nગુજરાતની સાહિત્યરસિક અને અધ્યાત્મપ્રેમી જનતાને શ્રી યોગેશ્વરજીનો પરિચય આપવાનો ન હોય. મા શારદાના ચારુ ચરણે સો કરતાં પણ વધુ ગ્રંથો અર્પણ કરનાર મહાત્મા શ્રી યોગેશ્વરજી વીસમી સદીના ગુજરાતમાં થઈ ગયેલા સમર્થ સંત અને સાહિત્યકાર હતા. સંન્યાસ કે રૂઢિગત ચાલી આવતી ભગવા વસ્ત્રોની પ્રણાલિકાને અનુસર્યા વગર તથા કોઈ દેહધારી ગુરૂની સહાયતા વિના કેવળ મા જગદંબા પર અપ્રતિમ શ્રદ્ધા રાખી, અધ્યાત્મ જગતના સર્વોત્તમ શિખરો સર કરનાર યોગેશ્વરજી બહુમુખી પ્રતિભા ધરાવનાર મહામાનવ હતા.\nઈ.સ. ૧૯૨૧ ની પંદરમી ઓગષ્ટે અમદાવાદના ધોળકા તાલુકાના સરોડા ગામે સાધારણ બ્રાહ્મણ પરિવારમાં જન્મ લેનાર યોગેશ્વરજીએ માત્ર નવ વર્ષની કુમળી વયે પિતાનું છત્ર ગુમાવ્યું હતું. એમને આગળ અભ્યાસ માટે મુંબઈની લેડી નોર્થકોટ ઓર્ફનેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. મોહમયી મુંબઈ નગરીના એમના નિવાસ દરમ્યાન પૂર્વના પ્રબળ આધ્યાત્મિક સંસ્કારોના સુપરિણામ સ્વરૂપે એમને મા જગદંબાના દર્શનની લગની લાગી. એકાંત શોધીને ધ્યાનસ્થ થવામાં કે પ્રકૃતિના ખોળે કલાકો સુધી ‘મા’ ના દર્શન માટે વિરહાતુર પોકારો પાડવામાં એમનો સમય વ્યતીત થવા લાગ્યો. જ્યારે દર્શન અને સંનિધિની ઝંખના અતિ પ્રબળ બની ત્યારે એમણે અભ્યાસનો ત્યાગ કરી ઉચ્ચ સાધના માટે હિ��ાલય જવાનો નિર્ણય લીધો. એ સમયે એમની વય માત્ર વીસ વરસની હતી.\nઋષિમુનિસેવિત અને પુરાણપ્રસિદ્ધ હિમાલયની પુણ્યભૂમિમાં બે દાયકાથી વધુ નિવાસ કરી એમણે એકાંતિક સાધના દ્વારા પરમાત્માની અનુભૂતિ અને સિદ્ધિપ્રાપ્તિ કરી. હિમાલયવાસ દરમ્યાન એમને મળેલા અનેકવિધ આધ્યાત્મિક અનુભવો, સિદ્ધ અને સમર્થ સંતોના દર્શન-સમાગમ તથા શાસ્ત્રાધ્યયને પરિણામે પ્રાપ્ત થયેલ જ્ઞાન છતાં એમની નમ્રતા, નિરભિમાનતા તથા સાદગી જિજ્ઞાસુઓને પ્રથમ નજરે આકર્ષતી.\nસત્ય અને અહિંસાના પૂજારી તથા પ્રાર્થના પર અખૂટ વિશ્વાસ ધરાવનાર મહાત્મા ગાંધીજીને આદર્શ માનનાર શ્રી યોગેશ્વરજીમાં દેશપ્રેમ ઠસોઠસ ભરેલો હતો. આધ્યાત્મિક માર્ગે આગળ વધી દેશ માટે કંઈક કરી છૂટવાની તેમની મનીષા એમના અનેકવિધ સર્જનોમાં પેખી શકાય છે. આજીવન ખાદીના વસ્ત્રો ધારણ કરી સંસારમાં જળકમળવત્ રહેનાર આ વિરક્ત બ્રહ્મચારી મહાપુરુષે સાધનાકાળ દરમ્યાન અને એ પછી પોતાના જનનીને હંમેશા સાથે રાખ્યા. સાધુ-સંત-સંન્યાસીઓમાં તેઓ માતૃભક્ત મહાત્મા તરીકે પ્રસિદ્ધ હતા.\nયોગ, ભક્તિ અને જ્ઞાન – ત્રણેય માર્ગે કુશળતાથી કેડી કંડારનાર શ્રી યોગેશ્વરજીની આમજનતા માટેની સૌથી વિશેષ અને શકવર્તી ઉપલબ્ધિ તેમના વરદ હસ્તે થયેલ વિપુલ સાહિત્યસર્જનને ગણી શકાય. શાળાજીવન દરમ્યાન રોજનીશી લખવાની ટેવથી શરૂ થયેલી તેમની સાહિત્યયાત્રા ક્રમશઃ વિકાસ પામી સોથીયે વધુ ગ્રંથોના સર્જનનું નિમિત્ત બની. એમના બહુપ્રસિદ્ધ સર્જનોમાં તુલસીદાસના રામચરિતમાનસનો સમશ્લોકી પદ્યાનુવાદ; ગાંધીજીની જન્મશતાબ્દી નિમિત્તે એમને અંજલિ આપતા લખાયેલ મહાકાવ્ય ‘ગાંધીગૌરવ’; ભગવદ્ ગીતા, ગોપીગીત, શિવમહિમ્નસ્તોત્ર, વિષ્ણુ સહસ્ત્રનામ વિગેરેનો સરળ સમશ્લોકી પદ્યાનુવાદ; અગિયારસો પૃષ્ઠોમાં વિસ્તરેલી એમની સુપ્રસિદ્ધ આત્મકથા ‘પ્રકાશના પંથે’; રમણ મહર્ષિના જીવન અને કાર્યો પરનો બેનમુન ગ્રંથ; તથા મહાભારત, રામાયણ, ભાગવત, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, યોગસૂત્ર જેવા ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા અનેકવિધ ગ્રંથો પરની ટિપ્પણીનો સમાવેશ કરી શકાય. તેમની સિદ્ધ કલમે ગુજરાતી સાહિત્યને ચિંતનાત્મક લેખો, પ્રેરણાદાયી પત્રો, ભાવભરપૂર ભજનો, કમનીય કવિતાઓ, મધુરા બાળગીતો, અદભૂત ગદ્યકાવ્યો, સાધકોના પ્રશ્નોનું સમાધાન કરતી આધ્યાત્મિક પ્રશ્નોત્તરીઓ, સંતપુરુષોના જીવનની પ્રેરણાદાયી વાતો, ઉમદા ���ાર્તાસંગ્રહો, નવલકથાઓ તથા નવલિકાઓ પણ પ્રદાન કરી છે. એમના સર્જનો વિશે ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે એમણે કેવળ લખવા ખાતર નથી લખ્યું. એમની રચનાઓ કોરો કલ્પનાવિલાસ નથી પરંતુ એમના અસાધારણ જીવનની અભિનવ અભિવ્યક્તિ છે. એમના વૈવિધ્યસભર અને માતબર સાહિત્યપ્રદાનને હજુ ગુજરાતના સાહિત્યકારોએ અને સાહિત્યરસિક પ્રજાએ યથાર્થ અને પૂર્ણપણે પિછાણવાનો બાકી છે.\nશુદ્ધ ગુજરાતી ભાષામાં અસ્ખલિત રીતે વહેતી એમની ઓજસ્વી વાણીમાં થતા જ્ઞાન, યોગ અને ભક્તિના રહસ્યોના ઉદઘાટનનું પાન કરવાનું સૌભાગ્ય ગુજરાતના પ્રમુખ શહેરો ઉપરાંત અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા તથા ઝાંબિયાના વિવિધ શહેરના શ્રોતાઓને મળ્યું હતું. શ્રી યોગેશ્વરજી સર્વધર્મ સમભાવમાં માનતા હતા તથા નાત, જાત કે સંપ્રદાયના વાડાઓથી પર હતા. એથી જ એમને રામકૃષ્ણ મિશન, થિયોસોફિકલ સોસાયટી, સત્ય સાંઈ સેન્ટર, ડીવાઈન લાઈફ સેન્ટર વિગેરેમાં તથા જૈન, શીખ કે ખ્રિસ્તી ધર્મના ધર્મસ્થાનો કે સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરોમાં એકસમાન આદરથી આમંત્રિત કરવામાં આવતા હતા. ગુજરાત અને ગુજરાત બહારની કોલેજો, સ્કુલો તથા યુનિવર્સીટીમાં એમણે પોતાના અનુભવાત્મક જ્ઞાનનો પ્રસાદ વહેંચ્યો હતો. આજે વિશ્વભરમાં તેમનો બહોળો પ્રસંશક અનુયાયી વર્ગ છે.\nઈ.સ. ૧૯૮૪ ની ૧૮ માર્ચે તેમણે શ્રીમદ્ ભાગવત પર પ્રવચન કરતાં સ્થુલ દેહનો ત્યાગ કર્યો હતો. તેમના અનેકવિધ માનવતાવાદી સત્કાર્યો અને તેમના ઝળહળતા આધ્યાત્મિક વારસાને મા સર્વેશ્વરી સર્વોત્તમ રીતે દીપાવી રહ્યા છે. ઈન્ટરનેટ પર swargarohan.org વેબસાઈટ તથા સ્થુળ રીતે અંબાજીમાં દાંતા રોડ સ્થિત સ્વર્ગારોહણ ધામ એમના મહિમાવંત જીવન અને કાર્યોની યશગાથાને ગાઈ રહ્યું છે.\nજીવન વિકાસ લેખક, ધાર્મિક લેખક, ભક્તો / સંતો, સંત\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00348.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/category/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B6%E0%AA%95/", "date_download": "2019-03-21T20:30:19Z", "digest": "sha1:GHPQKJ5GPO5UFE5LCQHJRHUQPK46ISQT", "length": 43254, "nlines": 366, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "પ્રકાશક | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\n2 ટિપ્પણીઓ Posted by સુરેશ on જુલાઇ 3, 2018\nસાભાર – શ્રી. નિરંજન પટેલ\nઈ.સ. ૨૦૦૦ થી ‘વિકલાંગ મિત્ર’ મસિક ચલાવતા શ્રી. ભરત પટેલનું આત્મ કથાનક ( બે ભાગમાં )\nનીચે દર્શાવેલ ચિત્ર અને તેની સાથે સંકળાયેલી લિન્ક પરથી ‘વિકલાંગ મિત્ર’ ના બધા અંક ઓન -લાઈન વાંચી શકાશે.\nઆ શિર્ષક ચિત્ર પર ક્લિક કરી ગુજરાતની વિકલાંગ સંસ્થાની વેબ સાઈટની મુલાકાત લો.\nનાનુભાઈ નાયક, Nanubhai Naik\n2 ટિપ્પણીઓ Posted by સુરેશ on જુલાઇ 21, 2017\n‘સુરતના નગરબાપા’ – શ્રી. ભગવતીકુમાર શર્મા\n૧૦/ ૧૧૮૩, કિતાબ મહેલ, નંદશંકર સ્ટ્રીટ, ગોપીપુરા, સુરત\n૧૦, મે – ૧૯૨૭, ભાંડુત, તા. ઓલપાડ, જિ. સૂરત\n૧૭, મે – ૨૦૧૮, સુરત\n; પુત્રો – જનક, કિરીટ\nસાહિત્ય પ્રકાશન, લેખન, સામાજિક કાર્યકર\nમેટ્રિક થયા પછી છ મહિના મુંબાઈની સિદ્ધાર્થ કોલેજમાં અભ્યાસ શરૂ કરી છોડી દીધો અને શબ્દ રચના હરિફાઈઓ યોજવા લાગ્યા.\nદોઢ વર્ષ ‘નવસારી સમાચાર’ના તંત્રીપદે\nસંદેશ, પ્રતાપ, નૂતન ભારત, ચેત મછેન્દર વિ. દૈનિક/ સામાયિકોમાં કટાર લેખન , ૨૦૦થી વધારે વાર્તાઓ અને લેખો છપાયા છે.\n‘જનસત્તા’માં ‘સબરસ’ શ્રેણી હેઠળ બાળકો માટેની વાર્તાઓ\nસુરતની નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ – હાલમાં તેના ઉપપ્રમુખ\nસુરતની ‘સાર્વજનિક શિક્ષણ સંસ્થા’ના મેનેજિંગ ટ્રસ્ટી\nસુરત પ્રેસ માલિક મંડળના પ્રમુખ\nગુજરાત પ્રિન્ટર ફાઉન્ડેશનના સ્થાપક. એક વખત તેના પ્રમુખ પણ હતા.\n‘ ચતુરનો ચોતરો’ અને એવા બીજા સાહિત્ય સમ્મેલનોનું આયોજન.\n‘નાની છીપવાડ’ -સુરત ખાતે હાથથી કમ્પોઝ કરાતાં પુસ્તકો છાપવાના પ્રેસથી શરૂઆત કરીને બે પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થાઓના માલિક – જે માત્ર પ્રકાશન કરતી વેપારી સંસ્થા નહીં પણ સાહિત્ય, સંસ્કૃતિ અને સામાજિક ફેરફારો માટેની લોકમાન્ય પીઠિકા બની રહી છે.\n‘સાહિત્ય સંગમ’ વિશે એક સંશોધન લેખ શ્રીમતિ શાંભવી પંડ્યાએ તૈયાર કરેલો છે.\nસુરતની ‘સાહિત્ય સંગમ’ સસ્થામાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને મરાઠી પ્રકાશનો પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેના મુખ્ય મથક ‘સંસ્કાર ભવન’માં દર મહિને પાંચ થી છ સાહિ��્ય અને કળાને લગતા કાર્યક્રમો યોજવામાં આવે છે.\nટીવીના વધતા જતા પ્રભાવ સામે વાંચન રસ કેળવાય તે માટે સસ્તી ચોપડીઓ પ્રજાને મળી રહે , તે માટે સતત કાર્યરત. ‘ગ્રંથ યાત્રા’ યોજના હેઠળ માત્ર ૫૪૫ ₹ માં દર વર્ષે ૨૩ પુસ્તકોનું વિતરણ એ આનો આંખે ઊડીને વળગે તેવો દાખલો છે.\nતેમની પ્રારંભિક રચનાઓ ‘પ્રાણ જાગો રે’ અને ‘નારી નરનું રમકડું’ બહુ જ લોકપ્રિય બનેલી છે.\nબંધારણીય સુધારણાઓ માટે તેમણે સૂચવેલા સુધારાઓમાંથી ૧૫ સ્વીકારવામાં આવ્યા છે.\nતેમના જીવન અને દર્શનના નિચોડ જેવું પુસ્તક ‘ -‘The World of My Dream’ તેમનું શ્રેષ્ઠ સર્જન છે.\nસાહિત્ય, રાજકારણ, પત્રકારિત્વ, ખેતી, વાંચનનો પ્રસાર\nગુજરાતી, મરાઠી, અંગ્રેજીમાં અસંખ્ય ( આ ફાઈલમાં તેનું લિસ્ટ જોઈ શકાશે )\nકળારસિક, કવિ, ચિંતન સાહિત્ય, જીવન વિકાસ લેખક, પત્રકાર, પ્રકાશક, બાળસાહિત્ય, માહિતીજન્ય, લેખક, વાર્તાલેખક, સંપાદક\nપ્રાણજીવન મહેતા, Pranjivan Mehta\n3 ટિપ્પણીઓ Posted by સુરેશ on એપ્રિલ 21, 2017\n‘મારા જીવનમાં પ્રાણજીવન મહેતા કરતાં વધારે નજીકનો કોઈ મિત્ર નથી.’\n(તેમના સ્વ. ગોપાલકૃષ્ણ ગોખલેને લખેલી પત્રમાંથી )\n– શ્રી, ઉર્વીશ કોઠારીના બ્લોગ પર સરસ લેખ\n– ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં લેખ\n‘The better India’ માંથી મળેલ મૂળ માહિતી\nફેસબુક પરથી મળેલ એક સરસ રિપોર્ટ\n‘ગુર્જરી ડાઈજેસ્ટ’ – ઓક્ટોબર – ૨૦૧૪ માં પ્રકાશિત લેખ…\n૩, ઓગસ્ટ – ૧૯૩૨, રંગૂન\nભાઈઓ -રેવાશંકર, પોપટભાઈ અને બીજા એક ભાઈ\nમેડિકલ – (LMS) – મુંબાઈ; એમ.ડી. – બ્રસેલ્સ ( બેલ્જિયમ)\nકાયદો – બાર એટ લો – લન્ડન\nશરૂઆતમાં થોડોક વખત મુંબાઈમાં ખાનગી પ્રેક્ટિસ\nઈડર સ્ટેટના મુખ્ય મેડિકલ ઓફિસર\nરંગૂન , બર્મા માં વકીલ અને ડોક્ટર તરીકે પ્રેક્ટિસ\nપાયાનો સંદર્ભ સ્રોત – આ ચિત્ર પર ક્લિક કરો.\n૧૯૨૨ – ગુજરાત વિદ્યાપીઠને દાન આપ્યું- તે પ્રસંગે\nતેમના હસ્તાક્ષર અને સહી\n૧૮૮૬ – મુંબાઈમાંથી મેડિકલ ડીગ્રી ગોલ્ડ મેડલ સાથે પસાર કરી.\n૧૮૮૭ – માર્ચ – મોરબીના રાજાની સ્કોલરશીપના સહારે બ્રસેલ્સ, બેલ્જિયમ માં અભ્યાસ શરૂ.\n૧૮૮૯ – યુનિ. ઓફ બ્રસેલ્સમાંથી સર્જરીમાં વિશેષ યોગ્યતા ( Distinction) સાથે એમ.ડી. ની પદવી\nબ્રસેલ્સના મુક્ત વાતાવરણની મન પર ગાઢ અસર (સ્વદેશની સ્વતંત્રતા માટેના ખ્યાલોનો પ્રાદુર્ભાવ)\nલન્ડનમાં બાર એટ લો થવા માટે રજિસ્ટ્રેશન કર્યું.- અને તે સબબે લન્ડન ગયા. એક જ વર્ષમાં તેમણે આ ડીગ્રી પણ મેળવી લીધી.\n૧૯૮૯ મા અંત ભાગમાં – ભારત પાછા આવ્યા\n૧૮૯૯ – રંગ��નમાં સ્થળાંતર. વકીલ અને ડોક્ટરની બેવડી ભૂમિકામાં અત્યંત સફળ કામગીરી.\nઆ ઉપરાંત તેમણે હીરાના વેપારમાં પણ ઝૂકાવ્યું અને ઘણું કમાયા. થોડાક જ વર્ષોમાં રંગૂનના સૌથી સમ્પત્તિવાન અને વગદાર નાગરિક બની ગયા.\nરંગૂનમાં હિન્દુ સોશિયલ ક્લબ અને રામકૃષ્ણ સોસાયટીના પ્રમુખ\nઅખિલ ભારતીય કોન્ગ્રેસની રંગૂન શાખા, બર્મા (અત્યારનું મ્યાંમાર)ની પ્રોવિન્શિયલ કોન્ગ્રેસના સભ્ય\nબર્મા સોશિયલ સર્વિસ લીગ ના સ્થાપક અને ઘણા સમય સુધી સેક્રેટરી\nબર્માની સ્વતંત્રતા માટે લડતા રાષ્ટ્રવાદીઓને ઉત્તેજન\n૧૯૦૬ – એન્ગ્લો- ગુજરાતી અઠવાડિક ‘ યુનાઈટેડ બર્મા’ ની સ્થાપના, જેના તંત્રી વી. મદનજિત હતા. દલિત લોકોની સેવા અને સ્વદેશીની હિમાયત તેનો મુદ્રાલેખ હતો.\nદક્ષિણ ભારતના અર્થશાસ્ત્રીની મદદથી બર્મામાં ટ્રેડ યુનિયન સ્થાપવાની શરૂઆત કરી. રંગૂન બંદરના કામદારોની ચળવળને સક્રીય ટેકો આપી ઘણી મોટી આંતરરાષ્ટ્રીય કમ્પનીઓમાં અળખામણા બની ગયા.\n૧૯૧૫ – ભારતીય નેશનલ કોન્ગ્રેસના મુંબાઈ ખાતેના અધિવેશનમાં હાજરી આપી અને સાબરમતી આશ્રમની સ્થાપના માટે સક્રીય સહકાર અને મદદ આપ્યાં.\n૧૯૧૭-૧૮ બર્માની રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓમાં સક્રીય ફાળો જેના કારણે તે વખતના બર્માના લેફ્ટેનન્ટ ગવર્નર ક્રેડોકે તેમને એક અઠવાડિયામાં બર્મા છોડી દેવા ફરમાન કર્યું હતું. મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા તે કારણે, બર્માના અન્ય વગદાર આગેવાનો વચ્ચે પડવાના કારણે અને પ્રચંડ લોક લાગણીના કારણે એ ફરમાન પાછું ખેંચી લેવું પડ્યું હતું.\n૧૯૧૯ – સ્થાનિક સ્વરાજ માટે ના બર્માના ડેપ્યુટેશન સાથે બ્રિટનનની મુલાકાતે – સાથે ભારતીય નેશનલ કોન્ગ્રેસને માટે પણ ત્યાં સક્રીય કામગીરી.\n૧૯૨૦ – ૨૧ અત્યંત નાદુરસ્ત તબિયતના કારણે બ્રિટન અને યુરોપમાં તબીબી સારવાર ૧૯૨૬/ ૧૯૨૯ – બે વખત ભારતની મુલાકાત. પણ લથડતી જતી તબિયતના કારણે તેમનું જાહેર જીવન સંકેલાઈ ગયું હતું.\n૧૯૩૨ – ઘરમાં ચાલતાં પડી જવાના કારણે થયેલી ઈજામાંથી સેપ્ટિક થઈ જતાં અવસાન.\n૨૯, સપ્ટેમ્બર – ૧૯૮૮ ગાંધીજીના લન્ડનમાં પહેલા દિવસે, વિક્ટોરિયા હોટલ, ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે બન્ને વચ્ચે પહેલી મુલાકાત, આ અગાઉ પણ બન્ને વચ્ચે પત્ર વ્યવહાર ચાલુ હતો.\nગાંધીજીના લન્ડનમાં શરૂઆતના સમયમાં તેમને મોટાભાઈની જેમ મદદ અને દોરવણી.\n૧૯૯૧ – ગાંધીજી બેરિસ્ટર બનીને દેશ પાછા આવ્યા, ત્યારે મુંબાઈના તેમના ઘેર રહ્યા હતા, અને ત્યાં જ ગાંધીજીને શ્રીમદ રાજ ચન્દ્રનો પરિચય થયો હતો. બન્ને વચ્ચે નિકટતા પણ આ સમયે જ સ્થપાઈ.\n૧૯૨૦ પછી ગાંધીજીની મુંબાઈ ખાતેની પ્રવૃત્તિનું કેન્દ્ર, મણીભુવન – તેમના મોટા ભાઈ – રેવાશંકરે બંધાવ્યું હતું. ( અત્યારે તેમાં ગાંધી સંગ્રહાલય છે.)\nતેમના બીજા મોટાભાઈ પોપટ ભાઈના દીકરી શ્રીમદ રાજચન્દ્રનાં પત્ની હતાં. ( શ્રીમદ રાજચન્દ્રની ઘણી મોટી અસર ગાંધીજીના અહિંસા અંગેના વિચારો પર પડી હતી.)\n૧૮૯૮ ના અંત ભાગમાં – ગાંધીજી દક્ષિણ આફ્રિકાની ચળવળ અંગે ભારતમાંથી સહકાર મેળવવા આવ્યા , ત્યારે મુંબાઈમાં તેમના ઘેર જ રહ્યા હતા.\nપ્રાણજીવન મહેતા પણ લન્ડનથી પાછા વળતાં કેપ ટાઉન રોકાયા હતા અને ડર્બનમાં ગાંધીજીને મળવા ગયા હતા. આ મુલાકાતો દરમિયાન ગાંધીજીની નિસ્વાર્થ વૃત્તિ અને સમાજ સેવાની ધગશનો અંદાજ તેમને આવી ગયો હતો.\n૧૯૦૨ – આફ્રિકા બીજી વાર જતાં પહેલાં ગાંધીજી રંગૂનની મુલાકાતે ગયા હતા, અને તેમની સાથે એક અઠવાડિયું રહ્યા હતા.\nગાંધીજીની એ મુલાકાત દરમિયાન તેમણે પ્રાણજીવન મહેતા સાથે ભારતના સ્વાતંત્ર્ય અંગે વિચારોની આપલે કરી હતી, જે ગાંધીજીના બહુ જાણીતા લેખ ‘ હિન્દ સ્વરાજ’નું મૂળ હતું.\nગાંધીજી સાથેના એ વિચાર વિમર્શ બાદ તેમણે તે વખતના ભારતીય નેશનલ કોન્ગ્રેસના સર્વે સર્વા ગોપાલ કૃષ્ણ ગોખલે સાથે પત્ર વ્યવહાર કર્યો હતો, જેમાં ગાંધીજીને ભારતના સ્વરાજના ભાવિ શિલ્પી અને ‘મહાત્મા’ તરીકે ઉલ્લેખ કર્યો હતો, એટલું જ નહીં પણ સમસ્ત માનવજાતને નવી દોરવણી આપી શકે તેવા મસીહા તરીકે ગાંધીજીનો ઉલ્લેખ કર્યો હતો.\nઆ જ રીતે તેમણે ગાંધીજીને ભારતના સ્વરાજ માટે નેતૃત્વ લેવા ભાર પૂરક સૂચવ્યું હતું, ફિનિક્સ આશ્રમમાં ભારતના સ્વયંસેવકોને સત્યાગ્રહની તાલીમ આપવાનો બધો ખર્ચ ભોગવવા પણ તેમણે તૈયારી બતાવી હતી. આ ઉપરાંત ગાંધીજીની આફ્રિકા ખાતેની કામગીરી અંગેના અને તેને સંબંધિત પ્રકાશનોના પ્રસાર માટેનો પૂરો ખર્ચ ઊઠાવવાનું પણ તેમણે કબૂલ્યું હતું.\nગાંધીજીના અંગત ખર્ચ અંગેની બધી જવાબદારી તેમણે પોતાને શીરે લેવા કબૂલ્યું હતું.\n૧૯૧૧ – ગાંધીજીનું સૌથી પહેલું જીવન ચરિત્ર તેમણે લખ્યું હતું.\nભારતીય જીવન પદ્ધતિ અંગેનું તેમના બાજા પુસ્તક Hindu Social Ideals પુસ્તકમાં તેમણે ગાંધીજીના ફિનિક્સ આશ્રમ ખાતેના સત્યના પ્રયોગોનો ઉલ્લેખ કર્યો હતો.\n૧૯૧૫ – ગાંધીજી હમ્મેશ માટે ભારત પાછા આવ્યા બાદ. ગોખલેના અવસાન બાદ તેમને સર્વન્ટસ ઓફ ઇન્ડિયા સોસાયટીના સામાન્ય સભ્ય તરીકે સ્વીકારવા પણ કોઈ તૈયાર ન હતું, તે વખતે ગાંધીજી આઠ દિવસ માટે રંગૂન ગયા હતા. પ્રાણજીવન મહેતાએ તેમને ઉદાર રીતે નાણાંકીય સહાય કરી હતી.\nએમ ન કર્યું હોત તો ગાંધીજી મોટા કુટુમ્બની અંગત જવાદારીઓ અદા કરવામાંથી જ દટાઈ ગયા હોત.\nઅમદાવાદમાં કોચરબ આશ્રમ સ્થાપવાની પૂરી જવાબદારી તેમને ઊઠાવી હતી.\n૧૯૨૦ – દાંડી કૂચના દસ વર્ષ પહેલાં ગરીબ પ્રજાની કમર તોડી નાંખતા મીઠા પરના કર સામે આંદોલન ચલાવવા તેમણે ગાંધીજીને સૂચવ્યું હતું.\n૧૯૨૯ની ગાંધીજીની બર્માની મુલાકાત વખતે નાજૂક તબિયત છતાં તેમની સાથે સતત રહ્યા અને ફર્યા હતા.\nશ્રી. ભરત ભટ્ટ, કેમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સ\nDialogue – આસ્થા ભારતી\nચિંતન સાહિત્ય, જીવન ચરિત્ર લેખક, ડોક્ટર, દાનવીર, દેશભક્ત, ધારાશાસ્ત્રી, પ્રકાશક, રાજકીય નેતા, લેખક, સમાજ સેવક\n3 ટિપ્પણીઓ Posted by સુરેશ on જુલાઇ 26, 2016\nનથી ઘરમાં ચલણ કોઈનું, મિસિસ ઘરની ગવર્નર છે,\nઈશારે એ નચાવે છે, પતિ જાણે કે બંદર છે.\nકદી સારું નિહાળું તો ગ્રહી લઉં છું તુરત દિલમાં,\nગણો તો આમ ‘ગોલીબાર’ પણ પાકો નિશાચર છે.\n૧૯૧૪, પડધરી, જિ. જામનગર\n ; સંતાનો – એચ. એન. ગોલીબાર ( ‘ચંદન’ના હાલના તંત્રી )\n૧૯૪૩- ૫૦ – ‘સંગીત’ના તંત્રી\n૧૯૪૭ – ૬૯ – ‘ચક્રમ’ના તંત્રી\nસામાન્ય લોકોના પ્રિય સાપ્તાહિક ‘ચક્રમ’ના સ્થાપક\nતેમના પુત્ર એચ.એન. ગોલીબારે ચક્રમનું નામ બદલી ‘ચંદન’ રાખ્યું હતું.\nનવલકથાકાર, પ્રકાશક, સાહિત્યકાર, હાસ્યલેખક\nનટવરલાલ વીમાવાળા, Natwarlal Vimawala\n૩૦, સપ્ટેમ્બર – ૧૯૦૦\nમાતા –વિજયાલક્ષ્મી; પિતા – મૂળચંદ\nપત્ની – હરવદન કાપડિયા\nકોલેજ શિક્ષણ – વિલ્સન કોલેજ, ફર્ગ્યુસન કોલેજ, ગુજરાત મહાવિધ્યાલયમાં અભ્યાસ\nકુટુમ્બની મૂળ અટક મહેતા હતી. એક જમાનામાં નટવરલાલ શંભુ તરીકે વધારે પ્રખ્યાત હતા પણ પિતાના વીમાના વ્યવસાયના કારણે વીમાવાળા તરીકે જાણીતા થયા. કુટુમ્બને કવિ નર્મદ સાથે સારો સંબંધ હતો.\nતેમના દાદાએ કવિ નર્મદને ઘણી આર્થિક મદદ કરેલી.\nપિતા મૂળચંદ ઘેલાભાઈએ ગુજરાતી ભજનો અને ગીતો લખ્યાં હતાં.\nચન્દ્રવદન ચિમનલાલ મહેતા તેમના એક પિતરાઈ ભાઈ હતા.\nદસ વર્ષની ઉમરથી જ સાહિત્ય શોખ. એ ઉમરથી જ સામાયિકોમાં લેખો, કવિતાઓ લખેલાં.\nતેજસ્વી શિક્ષણ કારકિર્દી, સળંગ પ્રથમ વર્ગ જાળવી રાખ્યો હતો.\nઆઠ વર્ષની ઉમરે પિતાનું અવસાન. કોલેજ અભ્યાસ દરમિયાન માતાનું અવસાન\nસ્નાતકની પરીક્ષા જતી કરી, બારડોલી સત્યાગ્રહમાં ઝૂકાવ્યું. આને કારણે અભ્યાસ અટક્યો અને સાહિત્ય પ્રકાશનના કામમાં પરોવાયા.\n૧૯૧૫ – પહેલું પ્રકાશન, મરાઠી પરથી ’શિર હીન શબ’ નામની ડિટેક્ટિવ નવલકથાનો પહેલો ભાગ. ઘણા વખત પછી ‘બેગમ કે બલા’ નામે પ્રસિદ્ધ કરેલી.\n૧૯૨૧– ભાઈ સાથે ગાંડિવ સાહિત્ય મંદિરમાં. નવજીવનનાં પુસ્તકોથી શરૂઆત. શરૂઆતમાં ગાંડિવમાં નિર્દોષ વિનોદ માટે ‘તોપ’ નામનું સામાયિક શરૂ કર્યું હતું\n૧૯૨૨ – ગાંડિવ માટે પ્રેસ શરૂ કર્યું.\nજીવન પર ગાંધીજી, અમૃતલાલ પઢિયારનાં અને Upton Sinclair નાં પુસ્તકોની ઘણી અસર. પણ વિવિધ પ્રકારનાં વાચનનો શોખ.\nપ્રથમ લગ્ન માટે જ્ઞાતિમાં જ વિવાહ થયો હતો પણ તે તોડી નાંખવો પડ્યો. આ માટે જ્ઞાતિના ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો. અંતે જ્ઞાતિ બહાર લગ્ન કર્યું.\n૧૯૨૯ – સાહિત્ય પરિષદને બાળસાહિત્ય પ્રકાશન કરવામાં મદદ, શ્રી રમણ કાંટાવાળા સ્મારક તરીકે ‘મધપૂડો’નું પ્રકાશન\nગાંડિવ કથામાળા અને સ્ત્રી શક્તિ ગ્રંથમાળામાં અનેક પુસ્તિકાઓ બહાર પાડી છે\nઈશ્વરલાલ વીમાવાળા, Ishwarlal Vimawala\n2 ટિપ્પણીઓ Posted by સુરેશ on માર્ચ 10, 2015\nમાતા –વિજયાલક્ષ્મી; પિતા – મૂળચંદ\nપત્ની – કાન્તિગૌરી; સંતાન – \nઇન્ટર આર્ટ્સ – વિલ્સન કોલેજ, સુરત\nદસ વર્ષની ઉમરે પિતાનું અવસાન. કોલેજ અભ્યાસ દરમિયાન માતાનું અવસાન થતાં અભ્યાસ છોડવો પડ્યો.\nમાધ્યમિક શાળામાં અભ્યાસ કાળથી જ સાહિત્યમાં રસ જાગ્યો.\nમોટા ભાઈ ચંપકલાલ ઝવેરાતના ધંધામાં અને નાના ભાઈ સાહિત્ય પ્રકાશનના વયવસાયમાં.\nથોડોક વખત નડિયાદમાં અને પછી મુંબાઈમાં શેઠ જમનાલાલ બજાજની પેઢીમાં નોકરી.\n૧૯૨૦ – ‘નવજીવન’ પ્રેસમાં સ્વામી આનંદ સાથે કામ\n૧૯૨૧ – સુરતમાં ગાંડીવ સાહિત્ય મંદિરની સ્થાપના, પાછળથી તે નાના ભાઈ નટવરલાલે સંભાળ્યું હતું.\nસાહિત્ય સાથે યાંત્રિક કામમાં પણ રસ.\n૧૯૨૧ – ગાંડીવ રેંટિયો બનાવ્યો, જેમાં સુધારા વધારા કરી ગાંધીજીએ યરવડા ચક્ર બહાર પાડેલો.\nગાંડિવ સાહિત્ય મંદિરે બંગાળનું ક્રાન્તિકારી સાહિત્ય પ્રસિદ્ધ કરેલું; જેના કારણે પોલિસે કાર્યાલયનો કબજો લીધો હતો.\n૧૯૩૧ – સ્ત્રી શક્તિ સાપ્તાહિક શરૂ કર્યું – જે આજે પણ ચાલુ છે.\nસામાન્ય પ્રજા માટે ‘દેશબંધુ’ સાપ્તાહિક પણ શરૂ કર્યું.\nપાંડવ ગુપ્ત નિવાસ – કવિ ભાસના નાટક પરથી લખેલી રચના\nગાંડિવ કથામાળા અને સ્ત્રી શક્તિ ગ્રંથમાળામાં અનેક પુસ્તિકાઓ બહાર પાડી છે\nબાળ સાહિત્ય – બાળવિહાર, સોનાકુમારી, કોલસા કાકા, રેલ પાટા, બ્રહ્માંડનો ભેદ\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00348.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/sc-seeks-ec-response-on-opposition-leaders-plea-on-counting-of-vvpat-slips/132304.html", "date_download": "2019-03-21T20:49:55Z", "digest": "sha1:PVMRQNEPOICNOVUNGZXT5BABCJ4Z7WKD", "length": 7682, "nlines": 118, "source_domain": "www.navgujaratsamay.com", "title": "સુપ્રીમ કોર્ટે વિપક્ષની VVPAT સ્લિપની ગણતરીની માંગ પર ચૂંટણી પંચને જવાબ આપવા કહ્યું", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nસુપ્રીમ કોર્ટે વિપક્ષની VVPAT સ્લિપની ગણતરીની માંગ પર ચૂંટણી પંચને જવાબ આપવા કહ્યું\nસુપ્રીમ કોર્ટે શુક્રવારે ચૂંટણી પંચને વિપક્ષની વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રાયલ (વીવીપેટ) સ્લિપની ગણતરી કરવાની માંગણી પર જવાબ આપવા જણાવ્યું છે. વિપક્ષ દ્વારા દરેક લોકસભા બેઠક પરના ઈલેક્ટ્રોનિક વોટિંગ મશિન (ઈવીએમ)ની 50 ટકા વીવીપેટ સ્લિપ ગણતરી કરવા માગણી કરી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ તેમજ જજ દીપક ગુપ્તા અને સંજીવ ખન્નાની બેન્ચે 25 માર્ચના આ કેસની સુનાવણી રાખી છે અને ચૂંટણી પંચને કોર્ટમાં અધિકારી નિયુક્ત કરવા આદેશ કર્યો છે.\nઆંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સહિતના સંખ્યાબંધ વિપક્ષના ટોચના નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં આગામી લોકસભા ચૂંટણીમાં ઈવીએમમાં પડનાર મતના 50 ટકા વીવીપેટ સ્લિપ ગણવાની માંગ કરતી અરજી કરી છે.\nચંદ્રાબાબુ નાયડૂ મુખ્ય અરજકર્તા છે અને તેમણે ફેબ્રુઆરીમાં જણાવ્યું હતું કે વિપક્ષો આ મુદ્દે સુપ્રીમના દ્વાર ખટખટાવશે. 21 વિપક્ષી દળોએ અરજી કરી છે તેમાં કોંગ્રેસ, એનસીપી, આપ, સીપીઆઈ(એમ), સીપીઆઈ, ટીએમસી, સપા, બસપા, આરએલડી, એલજેડી અને ડીએમકેનો સમાવેશ થાય છે. વિપક્ષોએ એનસીપીના પ્રમુખ શરદ પવારના નિવાસે બેઠક બાદ આ અરજી માટે નિર્ણય લીધો હતો.\nચૂંટણી પંચે તાજેતરમાં ચૂંટણીની તારીખો જાહેર કરી તે વખતે સ્પષ્ટ કર્યું હતું કે દરેક લોકસભ��� બેઠક માટે એક બૂથ ઉપર ઈવીએમ અને વીવીપેટની ફરજિયાત ચકાસણી કરવામાં આવશે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nપીએમ મોદીએ મનમોહનની તુલનામાં આતંકવાદ સામે મજ..\nમુંબઈ બ્રિજ દુર્ઘટના: ઘણા લોકો માટે લકી સાબિ..\nમુંબઇ: બ્રિજ દુર્ઘટના માટે ભાજપના નેતાએ પગપા..\nUNSCમાં ભારતના બદલે ચીનની તરફેણ કરવાનું પાપ ..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00348.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/category/sports", "date_download": "2019-03-21T21:16:51Z", "digest": "sha1:PIUSYQU6A6W6MRYANLKT5XN2K37JZCON", "length": 6265, "nlines": 119, "source_domain": "www.gujaratmirror.in", "title": "Gujarat Mirror : News", "raw_content": "\nIPL-2019: ગુજરાતના 7 સ્ટાર્સ પર સૌની નજર\nગુજરાતના ઝૂંઝારુ એથ્લીટની ગૌરવ કથા\nપાક. સામેનાં સંબંધનો ગાંઠો જ તોડી નાખો: ગંભીર\nરૂપિયા 11 કરોડના દંડ સાથે પાક.નું ‘બોર્ડ’ પૂરું\nIPLમાં રાજકીય એડ મામલે આજે નિર્ણય\nIPL-2019: ગુજરાતના 7 સ્ટાર્સ પર સૌની નજર\nનવી દિલ્હી તા.20થોડા દિવસોમાં ક્રિકેટના સૌથી મોટો ફેસ્ટિવલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)નો પ્રારંભ....\nગુજરાતના ઝૂંઝારુ એથ્લીટની ગૌરવ કથા\nડાંગ તા.19ગુજરાતના ડાંગ જિલ્લા ખાતે રોડ નિર્માણમાં દૈનિક મજૂરી કરનાર આદિવાસી એથ્લેટ ગવિત મુરલી....\nપાક. સામેનાં સંબંધનો ગાંઠો જ તોડી નાખો: ગંભીર\nનવી દિલ્હી તા.19ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે કહ્યું હતું કે બી. સી. સી. આઈ. (બોર્ડ ઓફ....\nરૂપિયા 11 કરોડના દંડ સાથે પાક.નું ‘બોર્ડ’ પૂરું\nકરાંચી તા.19પાકિસ્તાન ક્રિકેટ પીસીબીના અધ્યક્ષ અહેસાન મનીએ સોમવારે દાવો કર્યો કે, પીસીબીએ આઇસીસીની....\nIPLમાં રાજકીય એડ મામલે આજે નિર્ણય\nનવીદિલ્હી:બીસીસીઆઈના મુખ્ય પ્રસારણકર્તા સ્ટાર ઈન્ડિયાએ બીસીસીઆઈને અનુરોધ કર્યો છે કે, 23મી માર્ચથી....\nક્રિસ ગેઇલ સિક્સરની ટ્રિપલ સેન્ચૂરી ફટકારશે\nનવીદિલ્હી: કેરેબિયાઈ ધુરંધર ક્રિસ ગેઇલ આઇપીએલની 12મી સીઝનમાં પણ ધૂમ માચવા માટે તૈયાર છે. 39 વર્ષોનો....\nબાંગ્લાદેશની ટીમ પરત: જાન બચી તો લાખો પાયા\nનવીદિલ્હી: ન્યુઝીલેન્ડની મસ્જિદમાં થયેલ આતંકી હુમલામાં 49 લોકોના મોત થયા હતા. ત્યારે બાંગ્લાદેશની....\nસાઇના નેહવાલની બાયોપિકમાં ફેરફાર\nનવી દિલ્હી તા.16બોલીવુડમાં પોતાની અલગ ઓળખ બનાવનાર અભિનેત્રી શ્રદ્ધા કપૂર �� દિવસોમાં પોતાની ફિલ્મ....\nવિરાટ સામે હું બોલિંગ નહીં કરું: શેન વોર્ન\nનવી દિલ્હી તા.16ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી, મહાન સચિન તેંડુલકરથી સારો છે કે નથી તેના....\nવિરેન્દ્ર સેહવાગે કહ્યું: નો પોલિટિક્સ પ્લીઝ\nનવી દિલ્હી તા.16ભારતના પૂર્વ ક્રિકેટર ખેલાડી વીરેન્દ્ર સેહવાગે અંગત કારણોનો હવાલો ટાંકતા લોકસભા....\nસાબરકાંઠાઃ અનાદી કાળથી માનવીનો પશુ અને પક્ષીઓ સાથેનો સંબંધ સ્વજન સમો અતુટ રહ્યો છે...\nજાફરાબાદના બાલાનીવાવ નજીક વાલ્વ લિકેજ થતા નર્મદાનું લાખો લિટર પાણી નદીના રૂપે વહ્યું\nસુરતમાં પાટીદારોના ગઢ વરાછામાં હાર્દિકને સમાજનો ગદ્દાર ગણાવી પૂતળાંનું દહન કર્યું\nખંભાળીયા નજીક ટ્રેન અકસ્માતમાં વૃદ્ધનું મોત...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00349.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/brutal-attacks-assam-is-cowardice-of-militants-would-punish-them-pm-narendra-modi-024023.html", "date_download": "2019-03-21T20:02:42Z", "digest": "sha1:XN4PLTVCL5TZICCHCMJS3TRTXOPNKBOU", "length": 11581, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "આસામમાં ઘાતકી હુમલો ઉગ્રવાદીઓની કાયરતા, તેમને સજા મળશે : PM નરેન્દ્ર મોદી | Brutal attacks in Assam is cowardice of militants, would punish them : PM Narendra Modi - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nઆસામમાં ઘાતકી હુમલો ઉગ્રવાદીઓની કાયરતા, તેમને સજા મળશે : PM નરેન્દ્ર મોદી\nગુવાહાટી. 24 ડિસેમ્બર : ઉગ્રવાદીઓના આતંકી હુમલાથી ફરી એકવાર સમગ્ર આસામ હચમચી ગયું છે. મંગળવારે થયેલા ઘૃણાસ્પદ હુમલામાં આસામના કોકરાઝાર જિલ્લાના સરલપારા ગામ અને સોનિતપુર જિલ્લાના શાંતિપુર ગામમાં મોતનું તાંડવ જોવા મળ્યું હતું. આ ઘટનામાં ઉગ્રવાદી જુથ નેશનલ ડોમેક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ (એનડીએફબી)ની એક ટોળકીએ 48 આદિવાસીઓની હત્યા કરી છે. જેમાં માત્ર આસામ નહીં સમગ્ર ભારત હચીમચી ગયું છે.\nઆ ઘટનાને પગલે સત્તાવાળાઓએ ચાર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં બેમુદત કર્ફ્યૂ લાગુ કરી દીધો છે. ઉગ્રવાદીઓએ બંને જિલ્લામાં ચાર સ્થળે શ્રેણીબદ્ધ હુમલા કર્યા હતા. મૃતકોમાં ચાર સ્ત્રીનો પણ સમાવેશ થાય છે.\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ હત્યાકાંડને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને હુમલાને કાયરતાપૂર્ણ પગલું ગણાવ્યો છે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આ ઘૃણાસ્પદ હુમલો કરનારાઓને સજા જરૂર મળશે.\nપોલીસે કહ્યું છે કે નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ સંગઠનના સોંગ્જીત જૂથના સશસ્ત્ર ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં દસ જણ ઈજા પામ્યા છે. સોનીતપુર જિલ્લાના ચાર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં અચોક્કસ મુદતનો કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે.\nઆ હુમલાના સમાચાર બાદ વડા પ્રધાન મોદીએ આસામના મુખ્ય પ્રધાન તરુણ ગોગોઈ અને ગૃહ પ્રધાન રાજનાથ સિંહ સાથે ફોન પર વાત કરી હતી. રાજનાથ સિંહ આજે આસામ આવશે અને પરિસ્થિતિનું અવલોકન કરશે.\nપીએમ મોદીએ સલમાન ખાનને મત માટે કરેલા ટ્વીટનો 9 દિવસ બાદ મળ્યો આ જવાબ\nકર્ણાટક કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, પીએમ મોદીને ગણાવ્યા ‘નામર્દ'\n‘જો તમે ચોકીદાર છો તો મારો પુત્ર ક્યાં છે' ગાયબ છાત્ર નજીબની માએ પીએમ મોદીને પૂછ્યુ\nપીએમ મોદીએ 3.45 મિનિટનો વીડિયો ટ્વીટ કરીને શરૂ કર્યુ ‘મે ભી ચોકીદાર' અભિયાન\nભાજપ ઉમેદવારોની પહેલી લિસ્ટ જલ્દી, પીએમ મોદીની સીટ ફાઇનલ\nપીએમ મોદીના વોટિંગવાળા ટ્વીટ પર જાણો આમિર ખાને શું આપ્યો જવાબ\nરાહુલ ગાંધીએ માર્યો ટોણો, ‘જિનપિંગથી ડરી ગયા છે પ્રધાનમંત્રી'\nરાહુલ બોલ્યા- 'ચોકીદાર ચોર હૈ', નારાજ ગાર્ડ પહોંચી ગયા પોલીસ સ્ટેશને\nપીએમ મોદીએ ટ્વિટર પર શેર કરેલો ફોટો સોશિયલ મીડિયા પર થઈ ગયો વાયરલ\nPSE Poll: બે સમાજમાં મોદીની તુલનામાં રાહુલ ગાંધી પીએમ પદની પહેલી પસંદ\nભાજપ પ્રવકતાના વાંધાજનક ટ્વિટ પર કેજરીવાલ, ‘મોદીજી આ તમારો ચેલો છે'\nજૂની સરકારે નોઈડા-ગ્રેટર નોઈડાને બહુ લૂટ્યુંઃ મોદી\nભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં નિર્ણય, આ સીટ પરથી ચૂંટણી લડશે પીએમ મોદી\nnarendra modi brutal attacks assam militants નરેન્દ્ર મોદી ઘૃણાસ્પદ હુમલો આસામ ઉગ્રવાદીઓ\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\nIPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00349.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?m=201810&paged=2", "date_download": "2019-03-21T19:41:55Z", "digest": "sha1:ALUFPATNWARW4Q5SNNSR3YPKM25DNYE5", "length": 21349, "nlines": 97, "source_domain": "avadhtimes.net", "title": "October 2018 – Page 2 – Avadh Times Breaking News", "raw_content": "\nદિલીપ સંઘાણી સાથે આર્જેન્‍ટીના ખાતે ઈન્‍ડિયન એમ્‍બેસેડર શ્રીરંજનની યોજાયેલ મીટીંગ\nઆર્જન્‍ટીનાની રાજધાની બ્‍યુનસ ખાતે આઈ.સી.એ જનરલ મીટીંગમા હાજરી આપી રહેલનાફસ્‍કોબના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ગુજરાત મહિલા ક્રડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી.ના ચેરપર્સન શ્રીમતિ ગીતાબેન સંઘાણી, નાફસ્‍કોબના એમ.ડી.ભીમા સુબ્રમણ્‍યમ્‌ સાથે આર્જન્‍ટીના ખાતે ઈન્‍ડિયન એમ્‍બેસેડર શ્રી રંજન, એન.સી.ડી.સી.ના એમ.ડી. સુન્‍દીપ નાયક સાથે યોજાયેલ મીટીંગપ્રભાવક રહેલ. મીટીંગમા આર્જન્‍ટીના-ભારતની સહકારી પ્રવૃતિઓ અને વર્તમાન સ્‍થિતીઓમા અસરકારક સહકારી પ્રવૃતિઓ અંગે ચર્ચા કરવામા આવેલ એમ્‍બેસેડર શ્રી રંજન ભારતની સહકારી પ્રવૃતિના વિકાસથી પ્રભાવિત થયાનુ કાર્યાલયની યાદીમા જણાવાયેલ છે.\nસમાચાર Comments Off on દિલીપ સંઘાણી સાથે આર્જેન્‍ટીના ખાતે ઈન્‍ડિયન એમ્‍બેસેડર શ્રીરંજનની યોજાયેલ મીટીંગ Print this News\nઅલટ્રાટેક સિમેન્‍ટ માઈન્‍સ વિભાગમાં સ્‍વચ્‍છતા પખવાડીયાની ઉજવણી\nરાજુલા,અલટ્રાટેક સિમેન્‍ટ લી. કોવાયા લાઈમ સ્‍ટોન માઈન્‍સમાં ભારતીય ખાન બ્‍યુરો ના આદેશ અનુસાર સ્‍વચ્‍છતા પખવાડીયાની ઉજવણી તા. 16/10/ર018ના રોજ કરવામાં આવી છે. આ કાર્યક્રમ ના હેતુ એવો છે કે અમે અમારી આજુબાજુના વાતાવરણ ને સાફ સફાઈ રાખીએ છ.ે અને વુક્ષરોપણ કરી અને વાતાવરણ ને શુઘ્‍ધ કરીએ અને કામ કરતા ભાઈઓ કામની જગ્‍યા અને આજુબાજુના ગામમાં વાતાવરણ અને પાણીનુ મહત્‍વ સમજાવે છે.કાર્યક્રમનો શુભ આરંભ વિવેકભાઈ ખોસલાસાહેબ ની ઉપસ્‍થિતીમાં માઈન્‍સના બધા કર્મચારીઓ તેમજ આજુબાજુના ગામના મુખ્‍ય મહેમાનો ની કાજરી માં શરૂ કરવામાં આવ્‍યો છે. અને જો અમે અમારી આજુબાજુના સાફ સફાઈ નહી રાખીએ તો અમે ખુદ બામાર પડી છું અને આજુબાજુના લોકલ પણ બીમાર પડે છે જેથી ખાસ ઘ્‍યાન રાખસએ કે આપણી આજુબાજુના સાફ સફાઈ રાખીએ.\nસમાચાર Comments Off on અલટ્રાટેક સિમેન્‍ટ માઈન્‍સ વિભાગમાં સ્‍વચ્‍છતા પખવાડીયાની ઉજવણી Print this News\nઅમરેલી સંસદીય વિસ્‍તારના ત્રણ રસ્‍તાઓ માટે રૂા. રપ9 લાખ મંજુર\nઅમરેલી,રાજય સરકારના માગ અને મકાન મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતગત અમરેલી સંસદીય વિસ્‍તારના જાફરાબાદ તાલુકાના પીછડી-ફાચરીયા રોડ (કી.મી. પ.00)ના રીસરફેસીંગ અને મજબુતીકરણના કામ માટે રૂા. 100 લાખ, મહુવા તાલુકાના કોજળી-મફત પ્‍લ��ટ રોડ (કી.મી. 0.70)ના રીસરફેસીંગ તથા મજબુતીકરણના કામ માટે રૂા. 9 લાખ અને ખાસ મરામત યોજના અંતગત મહુવા તાલુકાના મહુવા-વાઘનગર-દાઠા રોડ (કી.મી. 7.00)ના 37.પ0 મીમી બીયુએસજી, પ0 મીમી બીએમ અને રપ મીમી એસડીસીના કામ સબબ રૂ. 1પ0 લાખ એમ કુલ ત્રણ રસ્‍તાના કામો માટે રૂા. રપ9 લાખ રૂપિયાજેવી માતબર રકમ મંજુર કરવામાં આવતા અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ અમરેલી સંસદીય વિસ્‍તારની જનતા વતી માન. મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્‍યમંત્રી-વ-માર્ગ અને મકાન મંત્રી શ્રી નીતિનભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનેલ છે.\nસમાચાર Comments Off on અમરેલી સંસદીય વિસ્‍તારના ત્રણ રસ્‍તાઓ માટે રૂા. રપ9 લાખ મંજુર Print this News\nઅમરેલી શહેરના મુખ્‍ય માર્ગો ડામરથી મઢવાના કામનો પ્રારંભ થતા શહેરીજનોમાં રાહતનો શ્‍વાસ\nઅમરેલી શહેરમાં ઘણાં સમયથી શહેરના મુખ્‍ય તમામ માર્ગો અતિબિસ્‍માર હાલતમાં હતા જેના લીધે લોકોને અવર-જવર કરવામાં ખુબ જ મુશ્‍કેલીઓનો સામનો કરવો પડતો હતો, આ પ્રશ્‍નને લઈ અમરેલીના લોકપ્રિય ધારાસભ્‍યશ્રી શ્રી ધાનાણી દ્રારાઉચ્‍ચ કક્ષાએ રજુઆત કરી આ માર્ગો વહેલીતકે બનાવવા માંગ કરી હતી, જેનું કામ શરૂ થતાં શહેરજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.\nસમાચાર Comments Off on અમરેલી શહેરના મુખ્‍ય માર્ગો ડામરથી મઢવાના કામનો પ્રારંભ થતા શહેરીજનોમાં રાહતનો શ્‍વાસ Print this News\nબગસરા માર્કેટયાર્ડની ચુંટણી માટે દાવેદારી નોંધાવી\nબગસરા માર્કેટ યાર્ડ ખાતે વર્તમાન ચેરમેન કાંતીભાઇ સતાસીયાએ તેમની પેનલ સહીત દાવેદારી નોંધાવી હતી કાંતીભાઇ સતાસીયા વલ્‍લભભાઇગોધાણીગોરધનભાઇ કાનાણી દેવરાજભાઇ રાક જયારે કુંકાવાવ વડિયા તાલુકા માંથી બાવાલાલ મોવલીયા પરશોતમભાઇકુનડીયા રમેશભાઇ સાંકરીયા, બાબુભાઇકસવાળા બગસરા વેપારીમાંથી વિકાસભાઇ, સંજયભાઇ રફાડીયા, હાર્દિક માદડીયા, જયંતિભાઇ ખાંદલ સહિતે ઉમેદવારી કરી હતી. તે વેળાએ એ.વી. રીબડીયા રાજુભાઇ ગીડા, શ્રી મહીડા, મુકેશભાઇ ગોંડલીયા, રમેશભાઇ સતાસીયા, શ્રી કોટડીયા, દીનેશભાઇવસાણી, નિતીશભાઇ ડોડીયા, રમેશભાઇ હીરપરા, ધીરૂભાઇ માયાણી વિગેરે હાજર રહ્યા હતા તેમ રમેશભાઇ હિરપરા બગસરા વિધાનસભા આઇ.ટી. સેલની યાદીેમાં જણાવાયુ છે.\nસમાચાર Comments Off on બગસરા માર્કેટયાર્ડની ચુંટણી માટે દાવેદારી નોંધાવી Print this News\nખેડુતો માટે 25 ટકા સબસીડીવાળી ગોડાઉન યોજના શરૂ કરો : શ્રીઉંધાડ\nખેડુતો પોતાની ખેત-જણસોનો સંગ્રહ કરી સારા ભાવ મેળવી શકે તે માટે ખેડુતોને ગોડાઉન બનાવવા માટે કેન્‍દ્વસરકારની 25 ટકા સબસીડી વાળી યોજના શરૂ કરવા માટે બાવકુભાઇ ઉંધડે પત્ર પાઠવીને કેન્‍દ્વ સરકાર પાસે માંગણી કરી છે\nસમાચાર Comments Off on ખેડુતો માટે 25 ટકા સબસીડીવાળી ગોડાઉન યોજના શરૂ કરો : શ્રીઉંધાડ Print this News\nભરતીય તટરક્ષક દળના અધિકારીઓ પીપાવાવમાં\nશ્રી રાજેન્‍દ્ર સિંઘ ડી જી ભારતીય તટ રક્ષક, શ્રી રાકેશ પાલ આઇ જી નૉર્થ વેસ્‍ટ ભારતીય તટ રક્ષક સાથે ઓમ સાંઈ નૅવિગેશન્‍સ પ્રા. લી. – વિક્‍ટર પોર્ટના મેનેજિંગ ડિરેક્‍ટર શ્રી અશ્‍વિન બેંકર તથા ડિરેક્‍ટર શ્રી ધ્રુવ બેંકરની પુષ્‍પ ગુચ્‍છ અર્પણ કરી શુભેચ્‍છા મુલાકાત. વિક્‍ટર પોર્ટ તથા ત્‍યાંથી શરૂ થઈ રહેલી રો-રો ફેરી સંદર્ભમાં શ્રી અશ્‍વિન બેંકરે ભારતીયતટ રક્ષકના ડિરેક્‍ટર જનરલ શ્રી રાજેન્‍દ્ર સિંઘને માહિતગાર કર્યા. શ્રી રાજેન્‍દ્ર સિંઘ(ડી જી)એ વિક્‍ટર પોર્ટ તથા ત્‍યાંથી શરૂ થઈ રહેલી રો-રો ફેરીને ઉત્‍સાહભેર ભારતીય તટ રક્ષકનો સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે વિક્‍ટર પોર્ટના મેનેજર શ્રી જૈમીન સથવારા તથા સુપરવાઈઝર શ્રી વિનુભાઈ બાબરિયા પણ ઉપસ્‍થિત રભ હતાં.\nસમાચાર Comments Off on ભરતીય તટરક્ષક દળના અધિકારીઓ પીપાવાવમાં Print this News\nસાવરકુંડલાના આંબરડી ગામે બીમાર હાલતમાં સિંહ જોવા મળ્‍યો : સીડીવી વાયરસ હોવાનુ અનુમાન\nસાવરકુંડલા,પ્રાપ્ત વિગતો મુજબ સાવરકુંડલાના આંબરડીની ધાતરવડી નદીના કાંઠે આવેલ ગીચ ઝાડી જાંખરામા અંદાજે એક- બે દિવસથી એક સિંહ બિમાર હાલતમાં પડી રહેલ હોવાનુ નજીકમા વાડી ધરાવતા ખેડુતની નજરે પડ્‍યો હતો.બાદમા ગામના સરપંચ અને ઉપસરપંચને જાણ કરાતા ઉપસરપંચ બાવચંદભાઈ ચોડવડીયાએ વનવિભાગને જાણ કરાતા વનકમીૅકટારાભાઈ, રહીમભાઈ સહિત લોકેશન પર પહોંચી સિંહની હાલત જોતા સિંહના મો માંથી લાળો પડતી હોય અને પુરી રીતે અશક્‍ત અને બીમાર હાલતમાં હોવાનું જણાતા પ્રાથમિક તબક્કે નર સિંહને કેનાઇન ડિસ્‍ટેમ્‍પર વાયરસ ( સીડીવી ) હોવાનુ જણાઈ આવતા વનતંત્રના ઉચ્‍ચ અધિકારીને જાણ કરતા અધિકારી સાથે ડોક્‍ટર,રેસ્‍ક્‍યુ ટીમ સહિત ઘટનાસ્‍થળે પહોંચી સિંહનુ નિરીક્ષણ બાદ ટ્‍વિન્‍કીલાઈઝર કરી પ કલાકની જહેમત બાદ નર સિંહનુ રેસ્‍ક્‍યુ કરી જુનાગઢ એનિમલ કેર સેન્‍ટર ખાતે ખસેડવામા આવેલ. એ ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા ગીર પૂવૅના દલખાણીયા રેન્‍જમા ટપોટપ મ��તને ભેટેલા ર3 સિંહોને ઈઉટ વાયરસના લીધે મોત થયાનુ સામે આવેલ.ત્‍યારે આજરોજસા.કુંડલાના આંબરડી ગામની ધાતરવડી નદી કાંઠે અશક્‍ત અને બિમાર હાલતે મળી આવેલ ચાર થી પાંચ વષૅના નર સિંહને પણ આ ખતરનાક જીવલેણ વાયરસની અસર હોવાનુ વનવિભાગે જણાવેલ.\nસમાચાર Comments Off on સાવરકુંડલાના આંબરડી ગામે બીમાર હાલતમાં સિંહ જોવા મળ્‍યો : સીડીવી વાયરસ હોવાનુ અનુમાન Print this News\nઅપહરણ અને હત્‍યાના આરોપીઓ પકડી પાડતી ધારી પોલીસ\nઅમરેલી, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાયએ અમરેલી જીલ્લાના ગંભીર ગુન્‍હાઓમાં તટસ્‍થ અને ઉંડાણપુર્વક તપાસ કરી નાસતા ફરતાં આરોપીઓ પકડી પાડી તેમના વિરૂઘ્‍ધ કડક કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્‍વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી.કે.જે.ચૌધરી , સાવરકુંડલા વિભાગ તથા સર્કલ પો.ઇન્‍સ.શ્રી.પી.પી.ચૌધરી, ધારીનાઓના માર્ગદર્શન હેઠળ ધારી પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.61/ર018, ઇ.પી.કો. કલમ 30ર, ર01, 1ર0(બી) વિ.\nમુજબના ગુન્‍હાના કામે એફ.આઇ.આર.માં જણાવેલ તે સિવાયના અને કાવતરૂં ઘડી ગુન્‍હાને અંજામ આપી ગુન્‍હો જાહેર થયો ત્‍યારથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતા ફરતા આરોપીઓ (1) ભાવેશભાઇ વાલાભાઇ ભુકણ (ર) ભયલુભાઇ હાલુભાઇ ભુકણ (3) જયરાજભાઇ ઉર્ફે ભોળાભાઇ મનુભાઇ કામળીયા (4) પ્રતાપભાઇગભરૂભાઇ ભુકણ (પ) ભરતભાઇ હાલુભાઇ ભુકણ (6) હરેશભાઇ માણાભાઇ ભુકણ (7) શક્‍તિભાઇ માણાભાઇ ભુકણ (8) મહીપતભાઇ ભાભલુભાઇ ભુકણ (9) વનરાજભાઇ ભાભલુભાઇ ભુકણ (10) વિનુભાઇ નાગભાઇ ભુકણ, તમામ રહે.ભાણવડ તા.મહુવા જી.ભાવનગર નાઓને આજરોજ તા.ર3/10/ર018ના કલાક 17/00 વાગ્‍યે પકડી પાડી તમામ આરોપીઓની ગુન્‍હા અંગે સઘન પુછપરછ કરી વધુ પુરાવાઓ મેળવવા તજવીજ હાથ ધરેલ છે. આમ, પોલીસ અધિક્ષકશ્રી. અમરેલી નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અપહરણ અને હત્‍યા જેવા ગંભીર ગુન્‍હામાં ગુન્‍હો આચરી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવામાં ધારી પો.સ.ઇ.શ્રી.કે.ડી.ગોહિલ અને પો.સ.ઇ.શ્રી.જી.જે.મોરી તથા ધારી પો.સ્‍ટે.ના પોલીસ સ્‍ટાફે સફળતા મેળવેલ છે.\nસમાચાર Comments Off on અપહરણ અને હત્‍યાના આરોપીઓ પકડી પાડતી ધારી પોલીસ Print this News\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00350.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AE%E0%AA%B2%E0%AA%95%E0%AA%AE%E0%AA%B6%E0%AA%B9%E0%AA%B0", "date_download": "2019-03-21T21:00:16Z", "digest": "sha1:IY3PMSSPWGXLLZU4ACXUJUJKRPP243J2", "length": 3558, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "મુલ્કમશહૂર | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nમુલ્કમશહૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા\nજગવિખ્યાત; આખા દેશમાં મશહૂર.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00350.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/meera-bai/026", "date_download": "2019-03-21T19:51:28Z", "digest": "sha1:N7Z275KHENGAX74ZWCYUMNEYSPQ5FDS2", "length": 5879, "nlines": 196, "source_domain": "swargarohan.org", "title": "કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા | Meera Bai | Bhajans", "raw_content": "\nકાનુડો માંગ્યો દેને જશોદા મૈયા\nકાનુડો માંગ્યો દેને જશોદા મૈયા\nકાનુડો માંગ્યો દેને જશોદા\nકાનુડો માંગ્યો દેને જશોદા મૈયા\nઆજની રાત અમે રંગ ભરી રમશું\nપરભાતે પાછાં માંગી લ્યોને જશોદા મૈયા ...કાનુડો માંગ્યો\nરતિ ભરેય અમે ઓછું નવ કરીએ\nત્રાજવડે તોળી તોળી લ્યોને જશોદા મૈયા ... કાનુડો માંગ્યો\nહાથી ઘોડા ને આ માલ ખજાના\nમેલ્યું સજીને તમે લ્યોને જશોદા મૈયા ... કાનુડો માંગ્યો\nબાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર\nચરણ કમળ મને દોને જશોદા મૈયા ... કાનુડો માંગ્યો\nશાંતિ કેવળ ભૌતિક ઉત્કર્ષથી મળે તેવી નથી. શાંતિ કેવળ સૌંદર્ય કે યૌવનથી પ્રાપ્ત થાય તેવી નથી. તે કેવળ પદ, પ્રતિષ્ઠા કે અધિકારથી પ્રાપ્ત થાય તેવી પણ નથી. શાંતિ તો પોતાની અંદર જે આત્મા છે તેની તરફ અભિમુખ થવાથી ધીરેધીરે અનુભવી શકાય તેવી છે. જ્યાં સુધી મનને પોતાની અંદરની દુનિયામાં નહીં ઉતારીશું ત્યાં સુધી સનાતન શાંતિ નહીં સાંપડે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00350.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/in-tharad-taluka-patients-with-higher-incidence-of-viral-fever-have-advanced/128491.html", "date_download": "2019-03-21T19:59:58Z", "digest": "sha1:RPRQXZS3VMCA47ZCGJCRIU7RUCWHDHJU", "length": 8082, "nlines": 117, "source_domain": "www.navgujaratsamay.com", "title": "થરાદ તાલુકામાં વાયરલ ફીવરની બીમારીએ માથું ઊંચકતાં દર્દીઓ વધ્યા", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિ��્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nથરાદ તાલુકામાં વાયરલ ફીવરની બીમારીએ માથું ઊંચકતાં દર્દીઓ વધ્યા\nબનાસકાંઠાના સરહદી થરાદ પંથકમાં અનુભવાઈ રહેલી મિશ્ર ઋતુ તથા મચ્છરોના ઉપદ્રવના કારણે શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વાયરલ ફિવરની બિમારીએ માથું ઊંચક્યું છે. જેના કારણે શહેર તથા ગ્રામ્ય વિસ્તારોના સરકારી અને ખાનગી દવાખાના દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. એટલું જ નહીં ઘેર-ઘેર માંદગીના ખાટલા પર ઢાળેલા જોવા મળી રહ્યા છે.\nથરાદ પંથકમાં ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસોમાં અનુભવાઇ રહેલા વાદળછાયા વાતાવરણ બાદ મચ્છરોની ઉત્પત્તિ તથા દિવસે વાતાવરણમાં ગરમી અને વહેલી સવારે સામાન્ય ઠંડી સાથે સર્જાતા ભેજવાળા વાતાવરણવાળી મિશ્રઋુતુ અનુભવાથી વાઇરલ ઇન્ફેક્શનની બીમારીઓનો ભોગ અબાલ-વૃધ્ધ સૌ કોઈ બનવા પામ્યા છે.શહેરના તબીબ અને પુર્વ સુપ્રિન્ટેડેન્ટ ડૉ કમલેશભાઇ એન્જિનિયરે જણાવ્યું હતું કે બેવડી ઋતુચક્રની અસરથી વાયરલ ફિવર ઉપરાંત ઝાડા-ઊલટીના કેસોનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે. હાલમાં દર્દીઓમાં વાયરલ તાવની અસરની સાથે સાથે કળતર, લુખ્ખી ઉધરસ, ખાંસી, શરદી, સળેખમ માથાનો દુખાવો જેવી તકલીફો જોવા મળી રહી છે.\nથરાદ રેફરલ હોસ્પિટલ સોમવારે વાયરલના લીધે દર્દીઓથી ઊભરાતાં એક જ દિવસમાં 500 થી વધુ તાવ શરદી ખાંસી જેવી બિમારીઓના કેસો નોંધાયા હતા. જોકે તબીબોએ પણ જણાવ્યું હતું કે સામાન્ય રીતે એક વખત સારવાર લીધા પછી અઠવાડિયા સુધી તાવની સામાન્ય અસરો જોવા મળતી હોય છે. આવા સંજોગોમાં દર્દીએ આરામ વધારે કરવો જોઈએ.તથા હવાના સીધા સંસર્ગમાં ફરવાના બદલે અને ભીડભાડવાળી જગ્યાએ ખુલ્લામાં ફરવાને બદલે મોઢા પર માસ્ક પહેરી રાખવો જરૂરી છે.તથા ખોરાકમાં પ્રવાહીનું સેવન વધારે પ્રમાણમાં કરવો હિતાવહ છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nમાનવતા.. ઉમરેઠની વિધવા ગરીબ માતાના સહારે વિદ..\nસુરેન્દ્રનગર જિલ્લામાં સ્વાઇન ફૂલથી વધુ એક આ..\nઅમીરગઢ આરોગ્ય કેન્દ્રમાં 200 ઓપીડી છતાં કેસ-..\nકડોદરા : લઠ્ઠાકાંડ સમયે નાસતો ફરતો શંભુ જિલ્..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00350.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/date/2019/02/21", "date_download": "2019-03-21T19:42:06Z", "digest": "sha1:4653TCMYKQUPYM3UBWOUD7B5QNRV3XV6", "length": 69804, "nlines": 205, "source_domain": "amreliexpress.com", "title": "February 21, 2019 – Amreli Express", "raw_content": "\nઅમરેલી વિધાનસભા વિસ્‍તારનાં મતદારો મતદાર યાદીની ચકાસણી કરે\nટોલ ફ્રી નંબર 19પ0 પર સંપર્ક કરવા જણાવાયું\nઆથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે, આગામી લોકસભા સામાન્‍ય ચુંટણી-ર019ને ઘ્‍યાને લઈને ભારતના ચુંટણી પંચની સૂચના મુજબ લોકોમાં મતદાર જાગૃતિ આવે અને “કોઈપણ મતદાતા રહી જવા ન પામેભભનું સુત્ર આપવામાં આવેલ છે. આ મુજબ મતદાર તરીકેની લાયકાત ધરાવતા કોઈપણ નાગરીક સહેલાઈથી ચુંટણી પ્રક્રિયાને અનુસરી શકે તે હેતુથી તમામ પ્રકારની ચુંટણી લક્ષી માહિતી સરળતાથી ઉપલબ્‍ધ થઈ શકે તે બાબતને ઘ્‍યાને રાખીને 9પ-અમરેલી વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્‍ટઅમરેલી તથા વડીયા તાલુકામાં તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીનાં જનસેવા કેન્‍દ્ર ખાતે તેમજ ગ્રામ્‍ય કક્ષાએ ઈવીએમ-વીવીપેટ ના નિદર્શન રથ ફેરવવા માટેનું આયોજન તા. ર0/0ર/19 થી તા.ર0/03/19 સુધી કરવામાં આવેલ છે. તેમજ આપનું નામ મતદારયાદીમાં છે કે કેમ તેની જાણકારી મેળવવા માટે આપના મતદાન મથક એરીયાનાં બુથ લેવલ ઓફીસર અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી-વ-મામલતદારની કચેરી અથવા મતદાર નોંધણી અધિકારી-વ- પ્રાંત અધિકારી અમરેલીની કચેરીમાં મતદારયાદી શાખામાં સંપર્ક કરવા વિનંતી છે. તેમજ મતદારયાદી લગત કોઈપણ મુંઝવણ હોયકે પ્રશ્‍ન હોય તો ટોલ ફ્રી નંબર 19પ0 અથવા 1800 ર3ર ર79ર માં સંપર્ક કરવા વિનંતી છે.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on અમરેલી વિધાનસભા વિસ્‍તારનાં મતદારો મતદાર યાદીની ચકાસણી કરે Print this News\nલ્‍યો બોલો : સાવરકુંડલામાં પ્‍લેટ ફોર્મ પર એક ટ્રેન ઉભી રહી ત્‍યાં બીજી ટ્રેન આવી ચડતા અફડા-તફડી મચી\nબુલેટ ટ્રેનની ગુલબાંગો વચ્‍ચેબ્રોડગેજ ટ્રેનનો કોઈ મેળ નથી\nલ્‍યો બોલો : સાવરકુંડલામાં પ્‍લેટ ફોર્મ પર એક ટ્રેન ઉભી રહી ત્‍યાં બીજી ટ્રેન આવી ચડતા અફડા-તફડી મચી\nરેલ્‍વે સ્‍ટેશનમાં ઉપસ્‍થિત મુસાફર વર્ગમાં દોડા-દોડી થઈ પડી\nસાવરકુંડલા રેલ્‍વે સ્‍ટેશન ખાતે સુરત-મહુવા પેસેન્‍જર ટ્રેન પ્‍લેટફોર્મ ઉપર પડી હતી. છતાં મહુવા-ભાવનગર પેસેન્‍જર ટ્રેન સાવરકુંડલા રેલ્‍વે સ્‍ટેશન ખાતે આવી ત્રણ નંબરના પ્‍લેટ ફોર્મ વગરના પાટા પર આવી જતા રેલ્‍વે સ્‍ટેશન પર ભાગદોડ મચી જવા પામી હતી. તથા લોકોને ચડવા ઉતરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. સુરત મ��ુવા પેસેન્‍જર ટ્રેનમાં મુસાફરો હજી ચડયા અને ઉતરતા હતા. ત્‍યાં જ મહુવા ભાવનગર પેસેન્‍જર ટ્રેન સ્‍ટેશન ખાતે આવી જતા મોટી જાનહાનિ ટળી હતી. સાવરકુંડલા રેલ્‍વે સ્‍ટેશન ખાતે માત્ર એકજ પ્‍લેટફોર્મ હોવાથી ત્‍યાં સુરત – મહુવા ગાડી પડી હતી. જયારે મહુવા-ભાવનગર ટ્રેનને ત્રણ નંબરનાં પાટા પર ઉભી રાખવામાં આવતા મહિલાઓ વૃઘ્‍ધોને ચડવામાં ખુબ મુશ્‍કેલી ભોગવવી પડી હતી.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on લ્‍યો બોલો : સાવરકુંડલામાં પ્‍લેટ ફોર્મ પર એક ટ્રેન ઉભી રહી ત્‍યાં બીજી ટ્રેન આવી ચડતા અફડા-તફડી મચી Print this News\nખાંભા તુલસીશ્‍યામ રેન્‍જના કોઠારીયા રાઉન્‍ડમાં મૃત સિંહનાં 14 નખ લાપતા\nખાંભા તુલસીશ્‍યામ રેન્‍જના કોઠારીયા રાઉન્‍ડમાં મૃત સિંહનાં 14 નખ લાપતા\nસી.સી.એફ. વસાવડાએ ઘટના સ્‍થળની મુલાકાત લીધી\nધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જનાં કોઠારીયા રાઉન્‍ડમાં નાનદીવેલા વિસ્‍તારમાં આજથી છ દિવસ પહેલા વન વિભાગને કોહવાયેલી હાલતમાં 9 વર્ષના સિંહનો મૃતદેહ મળી આવ્‍યો હતો જે એટલી હદે કોહવાયેલ હતો કે વન વિભાગને આ સિંહના અવશેષો ભેગા કરવા પડયા હતા અને સિંહના નખ માત્ર ચાર મળી આવેલ હતા અને બાકીનાં 14 નખ નથી મળીઆવ્‍યા ત્‍યારે વન વિભાગ ર્ેારા તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્‍યો છે અને બે દિવસ પહેલા વન વિભાગે ગાર્ડ ફોરેસ્‍ટરનાં ખુલાસા માગ્‍યા હતા અને નોટિસ પાઠવી હતી અને સિંહનાં 14 નખ લાપતા હોવાથી બે દિવસ પહેલા જ વન વિભાગે એફ.આર.ઓ. છોડયો હતો ત્‍યારે આજુ જૂનાગઢ સી.સી.એફ. વસાવડા ખાંભા દોડી આવ્‍યા હતા અને ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જનાં કોઠારીયા રાઉન્‍ડ પર ઘટના સ્‍થળની મુલાકાત લીધી હતી ત્‍યારે વન વિભાગમાં ફફડાટ ફેલાયો હતો ત્‍યારે હંમેશા વન વિભાગ સિંહના મોત બાબતે ઢાંક પીછોડો કરતું આવતું હોય અને વન વિભાગએ જણાવ્‍યું હતું કે સિંહનું મોત કુદરતી રીતે થયું છે અને સિંહના ચાર પાંચ નખ મળી આવ્‍યા છે અને આ ઘટના જંગલ વિસ્‍તારમાં બની હોવાથી સિંહના નખ કોઈ લઈ ગયા હોય કે ખોવાઈ ગયા હોય એવું કંઈ છે નહીં અને જંગલી પ્રાણી ઝરખ, નોરિયો, ઘરખોડયું લઈ ગયું હોવાનો ઉડાઉ જવાબ આપ્‍યો હતો. સ્‍થાનિક સ્‍ટાફ ર્ેારા સ્‍કેનિગ ચાલુ કરવામાં આવેલ છે. અને નખ મળી આવશે. પરંતુ આજદિન સુધી મૃતસિંહના નખ ગોતવામાં વન વિભાગ અસફળ રહૃાું છે. ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જનાં કોઠારીયા રાઉન્‍ડનાં નાનદીવેલા વિસ્‍તારમાં કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્‍યાનાં છ દિવસ વીતવા છતાં વન વિભાગને મૃતસિંહનાં 14 નખ હાથ લાગ્‍યા નથીત્‍યારે વન વિભાગે અરસપરસનાં વિસ્‍તારમાં ચાર દિવસથી સ્‍કેનિગ કરવામાં આવ્‍યું છે અને આસપાસનાં ખેડૂત અને માલધારીઓની વન વિભાગ ર્ેારા સઘન પૂછપરછ કરી છે તેમ છતાં આ નખનો વન વિભાગ પતો લાગેલ ન હતો.\nજૂનાગઢ સી.સી.એફ. વસાવડાએ જણાવ્‍યું હતું કે આજે ઘટના સ્‍થળ ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જનાં કોઠારીયા રાઉન્‍ડની મુલાકાત લીધી હતી અને જેમાં સિંહના 18 માંથી 14 નખ લાપતા હોય અને હાલ તપાસ ચાલુ છે અને જે કોઈ દોષિત હશે તેમની સામે કાયદેસરનાં પગલાં ભરવામાં આવશે.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જના કોઠારીયા રાઉન્‍ડમાં મૃત સિંહનાં 14 નખ લાપતા Print this News\nશિક્ષકે લગ્નની 13મી વર્ષગાંઠે કરજાળામાં શેલ રમતોત્‍સવ શરૂ કરી ધોળકીયા એવોર્ડ જાહેર કર્યો\nબોરાળા અને કરજાળા સરકારી પ્રા. શાળાનાં શિક્ષક દંપતીનું સરાહનીય કાર્ય\nશિક્ષકે લગ્નની 13મી વર્ષગાંઠે કરજાળામાં શેલ રમતોત્‍સવ શરૂ કરી ધોળકીયા એવોર્ડ જાહેર કર્યો\nજેતપુર તાલુકાના ચારણીયા ગામના વતની મિતેશભાઈ બાબુભાઈ ધોળકીયા હાલ બોરાળા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. જયારે તેમના ધર્મ પત્‍નિ સુનિતાબેન જે. કટકીયા કરજાળા પ્રાથમિક શાળામાં નોકરી કરે છે. તેઓએ પોતાની લગ્નની 13મી વર્ષ ગાંઠ કંઈક અનોખી રીતે ઉજવવાનું નકકી કર્યું. હાલમાં લોકોને પશ્ચિમી સંસ્‍કૃતિનું ઘેલુ લાગ્‍યું છે. ત્‍યારે આ શિક્ષક દંપતીએ ભારતીય સંસ્‍કૃતિ પ્રમાણે તુલસી માતાના સાનિઘ્‍યમાં પત્‍નિએ પગ પખાળી, શેલ કાંઠાવાળા હનુમાનજીનો લોટ કરી ઉજવણી કરી. સાથે સાથે કરજાળા ગામના બાળકો તંદુરસ્‍ત બને અને બાળકમાં રહેલી આંતરીક શકિત જાગૃત થાય એ માટે શેલ રમતોત્‍સવની શરૂઆત કરી. જેમાં ર00 મીટર દોડ અને પર્યાવરણ પ્રત્‍યે જાગૃતિ માટે સ્‍લો મોશન સાઈકલ સ્‍પર્ધા યોજવામાં આવી. પેલી કહેવત છે ને, ભભતન તંદુરસ્‍ત તો મન તંદુરસ્‍તભભ તે સાર્થક કરી. આ બંને સ્‍પર્ધામાં વિજેતા બંને બાળકોને રૂપિયા 1100- 1100નો એમ.બી. ધોળકીયા ટ્રસ્‍ટનો ભભધોળકીયા એવોર્ડભભ અને ભભશેલ એવોર્ડભભ આપવામાં આવ્‍યા. આશિક્ષક દંપતીએ કરજાળા ગામ પ્રત્‍યે પ્રેમ દર્શાવતા લખ્‍યું છે કે, આ કરજાળા ગામ… અમને લાગે.. સ્‍વર્ગથીએ વ્‍હાલું… અને… વતન જેવું… એમાંય… ઋષિ સમાન… કરજાળા ગામના લોકો… પછી તો શું ઘટે .. એમ મિતેશ માસ્‍તર કયાં મોળા ��ે.. કરતાં રહીશું યજ્ઞ આવા… જો હશે સાથ અને સહકાર તમારો જય હિન્‍દ.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on શિક્ષકે લગ્નની 13મી વર્ષગાંઠે કરજાળામાં શેલ રમતોત્‍સવ શરૂ કરી ધોળકીયા એવોર્ડ જાહેર કર્યો Print this News\nધારી પોલીસને સેમરડી ગામેથી વધુ બે મકાનમાંથી હથીયારો મળી આવ્‍યા\nપીજીવીસીએલ સાથે ચેકીંગમાં ગયેલ\nધારી પોલીસને સેમરડી ગામેથી વધુ બે મકાનમાંથી હથીયારો મળી આવ્‍યા\nહથીયારો કબ્‍જે લઈ આરોપીની શોધખોળ આદરી\nધારીપોલીસનાં પીએસઆઈ સહિતનો સ્‍ટાફ આજે પીજીવીસીએલ સાથે દલખાણીયા ગામે વીજ ચેકીંગ ટીમ સાથે જતાં બાદમાં ત્‍યાંથી અલગ અલગ ટીમ વીજ ચેકીંગમાં હતા ત્‍યારે સેમરડી ગામે રહેતાં શબીર ઉર્ફે શબુ આમનભાઈ નાયા તથા ફીરોજભાઈ વલીભાઈ બ્‍લોચનાં ઘરમાંથી તલવાર તથા છરી મળી આવતાં પોલીસે બન્‍ને હથીયારો કબજે લઈ બન્‍ને આરોપી હાજર ન હોય, તેમની શોધખોળ આદરી છે.\nપોલીસ સમાચાર Comments Off on ધારી પોલીસને સેમરડી ગામેથી વધુ બે મકાનમાંથી હથીયારો મળી આવ્‍યા Print this News\nવઢેરા રોડ, ખંઢેરા વિસ્‍તારમાં ર બાઈક અથડાતાં બે વ્‍યકિતનાં મૃત્‍યુ\n1નું ઘટના સ્‍થળે અને 1નું સારવાર દરમિયાન થયું મૃત્‍યુ\nજાફરાબાદ પંથકમાં રહેતાં કિસનભાઈ પાંચાભાઈ બારૈયા તથા વિજયભાઈ રતીલાલ ગોરડીયા પોતાના હવાલાવાળા મોટર સાયકલ નંબર જી.જે.1પ એ.એસ. 379પ લઈ અને જાફરાબાદનાં વઢેરા ખંઢેરા વિસ્‍તારમાં ગઈકાલે સાંજે પસાર થતાં હતા ત્‍યારે મોટરસાયકલ નંબર જી.જે.14 એ.બી. 3ર81નાં ચાલકે પોતાના હવાલાવાળુ મોટરસાયકલ બેફીકરાઈથી ચલાવી અથડાવી દેતાં વિજયભાઈ તથા કિશનભાઈને ગંભીર ઈજા પહોંચતા વિજયભાઈનું ઘટના સ્‍થળે મોત નિપજયું હતું જયારે કિશનભાઈનું સારવાર દરમિયાન મૃત્‍યું નિપજયાનું જાફરાબાદ પોલીસેજણાવ્‍યું હતું.\nપોલીસ સમાચાર Comments Off on વઢેરા રોડ, ખંઢેરા વિસ્‍તારમાં ર બાઈક અથડાતાં બે વ્‍યકિતનાં મૃત્‍યુ Print this News\nસાવરકુંડલાનાં કાનાતળાવ ખાતેથી વિદેશીદારૂની પ43 બોટલ સાથે ત્રણ આરોપીની અટકાયત\nએસ.ઓ.જી.ના પોલીસ સબ ઈન્‍સ. આર. કે. કરમટા તથા ટીમ એસ.ઓ.જી.એ સાવરકુંડલાનાં કાનાતળાવ ગામની સીમમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્‍થા સાથે ભીખાભાઈ રામભાઈ ભુવા ઉ.વ. 3ર ધંધો-વેપાર રહે. સાવરકુંડલા, હાથસણી રોડ, નાગનાથ સોસાયટી, ભરતભાઈ કાળુભાઈ ગુંડાળા ઉ.વ. ર3 ધંધો હીરા ઘસવાનો રહે. સાવરકુંડલા, હાથસણી રોડ, પટેલ બોર્ડીગની પાછળ, સંજયભાઈ બાબુભાઈ લાલુવાડીયા, ઉ.વ. ર0 ધંધો મજુરી રહે. સાવરકુંડલા, હાથસણી રોડ, આંખની હોસ્‍પીટલને ઝડપી લીધેલ છે.\nજયારે આરોપીને દારૂ આપનાર કનકસીંહ ઉર્ફે કાળુ જોધુભાઈ ગોહીલ રહે.જુના પાદર તા. જેસર જી. ભાવનગર (હાજર નહી મળી આવેલ)\nદારૂ રાખવા માટે વાડી આપનાર ભગાભાઈ કાનાભાઈ રાનાણી રહે. સાવરકુંડલા, હાથસણી રોડ, પટેલ બોર્ડીગની પાછળ (હાજર નહી મળી આવેલ)\nપકડાયેલ મુદ્યામાલ : ભારતીય બનાવટનાં ઈંગ્‍લીશ દારૂની અલગ અલગ બ્રાન્‍ડની બોટલો નંગ પ43 કિ.રૂા.16ર900/- મોબાઈલ ફોન નંગ-4 કિ.રૂાં.6000/- તથા મોટર સાયકલ નંગ-3 કિ.રૂા.41000/- મળી કુલ રૂા.ર09900/- ના મુદ્યામાલ મળી આવેલ છે.\nઆરોપીઓનો ગુન્‍હાહીત ઈતિહાસ : આ કામે પકડાયેલ આરોપી ભીખાભાઈ રામભાઈ ભુવા અગાઉ ત્રણથી ચાર વખત સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશનમાં પ્રોહીના ગુન્‍હાઓમાં પકડાયેલ છે.\nઉપરોકત આરોપીઓ સદરહું ભારતીય બનાવટનો વિદેશી દારૂ કનકસીંહ ઉર્ફે કાળુ જોધુભાઈ ગોહીલ રહે. જુના પાદર તા. જેસર ગઈ કાલ રાત્રીનાં પોતાની સફેદ કલરની પીકઅપ કારમાં આપી ગયેલ હોવાની વિગત જણાવેલ હોય તેની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરવામાં આવેલ છે. આગળની વધુ તપાસ સાવરકુંડલા રૂરલ પોલીસ ચલાવી રહેલ છે.\nઆમ, અમરેલી એસ.ઓ.જી. ટીમને ભારતીય બનાવટનાં વિદેશી દારૂની અલગ- અલગ બ્રાન્‍ડની બોટલ નંગ-પ43 કિ.રૂા.16ર900/- મળી કુલ મુદ્યામાલ રૂા.ર09900/- ની સાથે ઝડપી પાડવામાં સફળતાં મળેલ છે.\nપોલીસ સમાચાર Comments Off on સાવરકુંડલાનાં કાનાતળાવ ખાતેથી વિદેશીદારૂની પ43 બોટલ સાથે ત્રણ આરોપીની અટકાયત Print this News\nદલખાણીયા ગામે મહિલાનાં ઘર પાસે જઈ ગાળો આપી ધમકી આપી\nધારી તાલુકાનાં દલખાણીયા ગામે રહેતાં હમિદાબેન અબ્‍દુલભાઈ નાયા નામનાં 40 વર્ષિય મહિલાને ગત તા.16નાં રોજ ધારી તાલુકાનાં સેમરડી ગામે રહેતાં હુસેન જહાંગીરભાઈ, જાફરભાઈ બારાનભાઈએ કોઈપણ કારણ વગર દલખાણીયા ગામે મહિલાનાં ઘર પાસે જઈ તેણીને ગાળો આપી, જાનથી મારી નાંખવાની ધમકી આપી, લાકડી હાથમાં ધારણ કરી હથીયારબંધીનો ભંગ કર્યાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાતા એમ.એ. બ્‍લોચે વધુ તપાસ હાથ ધરી છે.\nપોલીસ સમાચાર Comments Off on દલખાણીયા ગામે મહિલાનાં ઘર પાસે જઈ ગાળો આપી ધમકી આપી Print this News\nદલખાણીયા ગામે પડોશીને બાઈક આપવાની ના પાડતાં યુવકને માર મરાયો\nધારી તાલુકાનાં દલખાણીયા ગામે રહેતાં અને મજુરી કામ કરતાં ભરતભાઈ કાળાભાઈ મકવાણા નામનાં ર6 વર્ષિય યુવક ગઈકાલે બપોરે દલખાણીયા ગામે યોજાયેલ સમૂહ લગ્ન પ્રસંગમાં જમીને પરત પોતાનાં ઘર તરફ જવા માટે બહાર આવતાં હતા ત્‍યારે તેમની સામે રહેતાં કિશોરભાઈ હરીભાઈ માલણીયા મળેલ અને યુવક પાસે મોટર સાયકલ માંગતા આ યુવકે મોટર સાયકલ આપવાની ના પાડતાં ઉશ્‍કેરાઈ જઈ બાજુનાં મોટરસાયકલમાંથી લોખંડનો પાઈપ કાઢી મારી દીધો હતો બાદમાં સામેવાળા કિશોરભાઈનાં પિતા હરીભાઈએ પણ લાકડી વડે આ યુવકને માર મારતાં આ અંગે ધારી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.\nપોલીસ સમાચાર Comments Off on દલખાણીયા ગામે પડોશીને બાઈક આપવાની ના પાડતાં યુવકને માર મરાયો Print this News\nદાંતરડી ગામે બાઈક રસ્‍તામાંથી લેવાનું કહેતાં યુવકને ઢીકાપાટુનો માર પડયો\nરાજુલા તાલુકાનાં દાંતરડી ગામે રહેતાં અને યજમાનવૃતિ કરતાં કિરીટભાઈ મણીલાલ જોષી નામનાં 33 વર્ષિય યુવકે ગત તા.18નાં સાંજના સમયે દાંતરડી ગામે જીણાભાઈ લખમણભાઈ લાખણોત્રાને બુલેટમોટરસાયકલ રસ્‍તામાંથી લેવાનું કહેતાં સામાવાળા જીણાભાઈ તથા લખમણભાઈ નાથાભાઈ લાખણોત્રાએ યુવકને ગાળો આપી ઢીકાપાટુ તથા લાકડાનાં બડીયા વડે માર મારી તથા સાહેદને હમીરભાઈ દડુભાઈ લાખણોત્રાએ છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ ડુંગર પોલીસમાં નોંધાઈ છે.\nપોલીસ સમાચાર Comments Off on દાંતરડી ગામે બાઈક રસ્‍તામાંથી લેવાનું કહેતાં યુવકને ઢીકાપાટુનો માર પડયો Print this News\nસેંજળધામ ઉત્‍સવનાં સમાપન પ્રસંગે પૂજય બાપુનું ઉદ્યબોધન\nસેંજળધામ ઉત્‍સવનાં સમાપન પ્રસંગે પૂજય બાપુનું ઉદ્યબોધન\nસમાધિઓ સદાય ચેતન જ હોય, કદી જડ ન હોય\nપૂજય મોરારિબાપુની નિશ્રામાં સેંજળધામ ખાતે ઘ્‍યાનસ્‍વામીબાપા ટ્રસ્‍ટનાં ઉપક્રમે પ્રતિવર્ષ યોજાતા ત્રિવિધ કાર્યક્રમો પૈકી આજે 19 ફેબ્રુઆરીનાં સમાધિ મંદિરનો 3રમો પાટોત્‍સવ, 17મો સમુહ લગ્નોત્‍સવ અને નવમો ઘ્‍યાનસ્‍વામીબાપા એવોર્ડ અર્પણ સમારોહ સંપન્‍ન થયો. કાર્યક્રમનાં પ્રારંભે કાશ્‍મીરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને સહુએ મૌન શ્રઘ્‍ધાંજલિ પાઠવી.\nપ્રસંગોચિત ઉદ્યબોધનમાં પૂજય બાપુએ જણાવ્‍યું કે અહીં બધા સંતચરણો હેતુ વગરનું હેત વરસાવવા પધારે છે. ભગત થવું બહુ અઘરું છે, બાપ. હેરાન થયા વગર હરિભજન થઈ શકતું નથી. બાપુએ કહૃાું કે સમાધિ આગળ ચેતન શબ્‍દ લગાડવાની જરૂર નથી. સમાધિઓ સદા ચેતન જ હોય, એ કદી જડ હોઈ શકે જ નહીં. સમાધિ વિશેષણ મુકત હોય છે. સમગ્ર પરંપરા જયારે ગંગધારાની જેમ વહી રહી હોય એ ચેતન જ હોય.\nસમાધિ સુધી પહોંચવાની પ્રક્રિયાઓ વર્ણવતા બાપુએ કહૃાું કે એક પ્રક્રિયા છે સ્‍વર��પ અનુસંધાન. જે ભગવાન શંકર ર્ેારા આપવામાં આવી. જેણે નીજ સ્‍વરૂપમાનું અનુસંધાન કર્યુ એ સમાધિ સુધી પહોંચે. ભગવાન પતંજલિએ ચિતવૃતિનાં નિરોધ ર્ેારા યોગ માર્ગનાં આઠમાંસોપાન સાથેની સમાધિની પ્રક્રિયા દર્શાવી છે. ભગવાન બુઘ્‍ધ તો સમાધિ સુધી પહોંચતા જ નથી તેઓ તો ઘ્‍યાન સુધી જ પહોંચવાનું કહે છે. ચૈતન્‍ય સ્‍વામી હરિનામ સંર્કિતન ર્ેારા સમાધિની પ્રક્રિયા અપનાવે છે. વૈષ્‍ણવ સંપ્રદાયમાં સ્‍મરણ સમાધિ સુધી પહોંચાડે છે. સેવાનો મારગ પણ સમાધિ સુધી પહોંચવા. કોઈ સેવા ન કરે પણ એકાંતમાં ચિંતન કરે એવો રમણ મહર્ષિએ ચીંધેલો માર્ગ પણ સમાધિની એક પ્રક્રિયા છે.\nબાપુએ કહૃાું કે સમાધિનો એક અદભૂત મારગ ભજન છે. અને છેલ્‍લે સાધુ સમાધિ છે.\nબાપુએ બહુ જ માર્મિક રીતે જણાવ્‍યું કે બુઘ્‍ધનાં મતે શુભકર્મ કરવું એ મહત્‍વનું નથી. શુભકર્મ ન કરો, સાધુ બનો, સાધુ પાસે કદી અશુભ કાર્ય આવી શકે જ નહીં. શુભકર્મ પણ સાધુપણા સાથે કરો. સાધુતા મહત્‍વની છે. જે જીવે છે એના ચૈતન્‍યનું સન્‍માન કરો.\nબાપુએ જણાવ્‍યું કે આશ્રમોમાં સાધનાનાં ભોગે વ્‍યવસ્‍થા વધારવાની જરૂર નથી. જયાં માત્ર વ્‍યવસ્‍થા વધશે પણ સાધનાની પીઠીકા નહીં હોય ત્‍યાં એ પ્રક્રિયા લાંબો સમય ટકશે નહીં. ભજન, સાધના અને તપસ્‍યા વધશે તો આ સમાધિઓ વધુ આશિર્વાદ આપશે.\nમમતા ત્‍યાગવાની જરૂર નથી સાધુએ મમતાથી સમાજની સેવા કરવાની છે. મમતા વિના સેવા ન થઈ શકે. આવી જગ્‍યાઓએ પોતાની મુકિતના ભોગે મમતા રાખી છે. સાધુપણું શુભનું મૂળ છે.એનો જયારે સ્‍વીકાર થાય છે, ત્‍યારે બહુ આનંદ થાય છે. સેવા અને સ્‍મરણ એવી સાધના છે. જેમાં કોઈ ક્રિયાકાંની જરૂર નથી.\nકાર્યક્રમમાં મહામંડલેશ્‍વર શ્રી શ્રી 1008 શ્રી વસંતબાપુ હરિયાણી, શ્રી શ્રી 1008 મહામંડલેશ્‍વર શ્રી નિર્મળાબા, સાયલાનાં મહંતશ્રી દુર્ગાદાસબાપુ, જુનાગઢનાં મહામંડલેશ્‍વર શ્રી જગુબાપુ ઉપરાંત કચ્‍છ- કાઠિયાવાડની અનેક જગ્‍યાઓનાં સંતો- મહંતો અને ભાવકોની ઉપસ્‍થિતિમાં ચલાલા દાનબાપુની જગ્‍યાનાં ગાદીપતિ શ્રી વલકુબાપુને શ્રી ઘ્‍યાન સ્‍વામીબાપા એવોર્ડ અર્પણ કરીને તેમની ભાવવંદના થઈ.\nપૂજય વલકુબાપુને પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કહૃાું કે અમને ભગતડાંને જો ભકત તરીકે કોઈએ જોયા હોય, જોડયા હોય અને સ્‍વીકાર્યા હોય તો તે સંત શિરોમણિ પૂજય મોરારિબાપુ છે. તેમણે કહૃાું કે અમારી ભમેનરભ અને અમારું ભબેનરભ સલામત રહે એવા આશીર્વાદ �� સમાધિઓ ર્ેારા અમને મળતી રહે. કાર્યક્રમનું રસપ્રદ અને ભાવપૂર્ણ સંચાલન હરિશચન્‍દ્ર જોશીએ કર્યુ.\nસમાચાર Comments Off on સેંજળધામ ઉત્‍સવનાં સમાપન પ્રસંગે પૂજય બાપુનું ઉદ્યબોધન Print this News\nઅમરેલી જિલ્‍લામાં એસ.ટી.નાં પૈડા થંભી ગયા\nકર્મચારી યુનિયનની વિવિધ માંગણીઓ સંતોષવામાં ન આવતાં\nઅમરેલી જિલ્‍લામાં એસ.ટી.નાં પૈડા થંભી ગયા\nગરીબ અને મઘ્‍યમવર્ગીય મુસાફરો તેમજ વિદ્યાર્થીઓની મુશ્‍કેલીમાં વધારો થયો\nઅમરેલી સહિત રાજયભરમાં આજે મધરાતથી એસ.ટી. બસોની હડતાલનું એલાન કરવામાં આવ્‍યું હોય રાત્રે 1ર વાગ્‍યાથી નિગમનાં આઠ હજાર કર્મચારીઓ હડતાલ પર ઉતરશે અને તે સાથે જ રાજયભરમાં દોડતી 7700 બસનાં પૈડાં થંભી જશે. જે બસ જયાં આગળ પહોંચી હોય ત્‍યાંથી નજીકનાં ડેપોમાં રોકી દેવા ડ્રાઈવર-કન્‍ડકટરોને સૂચના આપી દેવામાં આવી છે. કર્મચારી મહામંડળ, વર્કસ ફેડરેશન અને મજદૂર સંઘ સહિતના ત્રણેય મુખ્‍ય યુનિયનોએ હાથ મિલાવી લેતાં નિગમની કચેરીથી લઈ સરકાર સુધી દોડધામ મચી ગઈ છે. હડતાલને મોકુફ રખાવવા માટે તેમજ તોડી પાડવા માટે અંતિમ વાટાઘાટો ચાલી રહી છે. જો વાટાઘાટો સફળ રહેશે તો હડતાલ મોકૂફ રહે તેવું બની શકે છે.\nગુજરાત રાજય સરકાર ર્ેારા અન્‍ય સરકારી કર્મચારીઓને સાતમાં પગારપંચની ભેટ આપવામાં આવી છે. પરંતુ દિવસ-રાત જોયા વિના કામ કરતાં ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્‍યવહાર નિગમનાં ડ્રાઈવરો અને કન્‍ડકટરો સહિતનાં આઠ હજારથી વધુ કર્મચારીઓને સાતમું પગારપંચ આપવામાં નહીં આવતાં હવે આજે મધરાતથીરાજયવ્‍યાપી હડતાલનું એલાન જાહેર કરી દેવામાં આવ્‍યું છે. સાતમું પગારપંચ લેવા કર્મચારીઓએ ચક્કાજામનું એલાન કરી દીધું છે. અગાઉ વારંવાર ચીમકીઓ છતાં નિગમને નહીં સંભળાતા યુનિયનોએ હવે હડતાલનું ભએકસલરેટરભ દબાવીદીધું છે. હડતાલને ભબ્રેકભ કરવાના પ્રયાસો ચાલી રહૃાા છે અને જો બ્રેક ન લાગે તો ભહેન્‍ડ બ્રેકભ મારવા સરકાર એલર્ટ છે. નાની માંગણીઓના સ્‍વીકારરૂપી ભસ્‍પીડ બ્રેકર્સભ મુકીને હડતાલ તોડી પાડવા કવાયત ચાલી રહી છે. વાટાઘાટો કરીને હડતાલની ગાડીને ભસેલ્‍ફભ લાગે તે પહેલાં જ ભચાવીભ કાઢી લેવા સરકાર ગતિશીલ બની છે.\nસમાચાર Comments Off on અમરેલી જિલ્‍લામાં એસ.ટી.નાં પૈડા થંભી ગયા Print this News\nબાબરામાં કપિ મહારાજનાં આગમનથી બાળકો ખુશ\nબાબરામાં આજે સવારે એકાએક કપિ મહારાજ આવી ચડતા બાળકોમાં ભારે રમત ચડી હતી. આખો દિવસ કપિ મહારાજની પા���ળ બાળકો દોડ લગાવી રહયા હતા તો લોકો દ્વારા કપિ મહારાજને કેળા, બિસ્‍કીટ સહિતના ખાદ્ય પદાર્થો આપી રહયા હતા. બાબરામાં આજે સવારે એકાએક કપિ મહારાજ (વાંદરા)નું આગમન થતા લોકો અને બાળકો જોવા દોડી આવ્‍યા હતા.બાબરામાં બગીચામાં અચાનક કપિ આવી જતા અહીં ખેલકૂદ કરતા બાળકોને કપિને જોવા દોડી આવ્‍યા હતા. કપિને જોવા આવેલા લોકો દ્વારા કેળા, બિસ્‍કીટ સહિતના ખાદ્ય પદાર્થો લોકો કપિને ખવરાવી રહયા છે. તેમજ કપિ સાથે ફોટા પડાવી સોશ્‍યલ મીડિયામાં પણ લોકો વાયરલ કરી રહયા છે. હાલ બાબરામાં વાંદરાના આગમનથી બાળકોમાં વધારે આનંદ છવાઈ ગયો છે.\nસમાચાર Comments Off on બાબરામાં કપિ મહારાજનાં આગમનથી બાળકો ખુશ Print this News\nકાર ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતાં ર સગાભાઈઓનાં કમકમાટીભર્યા મોત\nબાબરા નજીક આવેલ કરીયાણા ગામની ઘટના\nકાર ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતાં ર સગાભાઈઓનાં કમકમાટીભર્યા મોત\nઅન્‍ય ડબલ બાઈક સવારો પણ હડફેટે ચડયા\nબાબરામાં કરીયાણા ગામ નજીક ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. જેમાં બે સગા ભાઈઓના ઘટના સ્‍થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા જયારે અન્‍ય બે યુવાનોને ઈજાઓ થતાં બાબરાના સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. ઘટનાની જાણ થતાં બાબરા પોલીસ ઘટના સ્‍થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.\nઅકસ્‍માતના બનાવની વિગત મુજબ અહીં કરીયાણા ગામ પાસે આવેલ સોનપરી મહાદેવની જગ્‍યાની સામે પુરપાટ ઝડપથી આવી રહેલ એક કાર ઘ્‍વારા બે બાઈક સવારને જોરદાર ઠોકર મારતા બંને બાઈક સવારો હવામાં ફંગોળાય ગયા હતા અને જોરદાર અકસ્‍માત સર્જાયો હતો અને અકસ્‍માત સર્જી કારચાલક કાર મુકી ફરાર થઈગયો હતો.\nઆ બનાવમાં બાબરા તાલુકાનાં માધુપુર ગામના ડાયાભાઈ મનજીભાઈ જાદવ (ઉ.વ. 60) તેમજ નરસિંહભાઈ મનજીભાઈ જાદવ (ઉ.વ. 70)નું ઘટના સ્‍થળે જ મોત નિપજયું હતું. આ બંને ભાઈઓ સવારે બેંકમાં પોતાના ખાતામાં રકમ જમા થઈ છે કે નહી તે જોવા આવ્‍યા હતા. અહીં બેંકનું કામ પતાવી પરત પોતાના ગામ જવા નીકળ્‍યા હતા ત્‍યારે ગામ નજીક બનાવ બનતા બંને ભાઈઓનાં ઘટના સ્‍થળે મોત નિપજયા હતાં.\nજયારે અન્‍ય એક બાઈક સવાર મહેશભાઈ નાગજીભાઈ સારલા (ઉ.વ. 30) તા. સાયલા, જી. સુરેન્‍દ્રનગર તેમજ સુરેશભાઈ બાબુભાઈ ડાભી (ઉ.વ. 3ર) રહે. કર્ણુકી આ બંને ભાઈઓ લગ્ન લઈ બાબરા તરફ આવી રહૃાા હતા ત્‍યારે કાર ચાલકે આને પણ હડફેટે લીધા હતા. જો કે સદનસીબે આ બંને યુવાનોને કોઈ મોટી ઈજાઓ થઈ નહોતી. સામાન્‍ય ઈજાઓ થતાં તેમને બાબરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્‍યા હતા. બાઈક ચાલક મહેશભાઈ નાગજીભાઈ નિનામા ઘ્‍વારા કાર ચાલક વિરૂઘ્‍ધ બાબરા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ઘ્‍વારા ફરાર કાર ચાલકને ઝડપી પાડવા અને આગળની વધુ તપાસ હાથ ધરી છે.\nસમાચાર Comments Off on કાર ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતાં ર સગાભાઈઓનાં કમકમાટીભર્યા મોત Print this News\nઅમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણીનાં પૂતળાનું દહન કરીને રોષ વ્‍યકત કરતાં ભાજપનાં યુવા કાર્યકર્તાઓ\nસરદાર પટેલનાં સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી વિષે વિવાદીત નિવેદનને લઈને\nઅમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણીનાં પૂતળાનું દહન કરીને રોષ વ્‍યકત કરતાં ભાજપનાં યુવા કાર્યકર્તાઓ\nપ્રદેશ યુવા મોરચાનાં મનિષ સંઘાણીની પોલીસે અટકાયત કરી\nઅમરેલીના ધારાસભ્‍ય અને ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીએ સરદાર વલ્‍લભભાઈ પટેલના સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી વિષે વિવાદીત નિવેદન આપતા ભારતીય જનતા પક્ષમાં રોષ ઉભો થવા પામેલ છે. ત્‍યારે અમરેલી ખાતે સાંજના સમયે યુવા મોરચાના આગેવાન મનિષભાઈ સંઘાણી સહિતના યુવા આગેવાનોએ પરેશ ધાનાણીના જ અમરેલી ગામમાં ડો. જીવરાજ મહેતા ચોક ખાતે પરેશ ધાનાણી વિરૂઘ્‍ધ સૂત્રોચ્‍ચાર કર્યા હતા અને બાદમાં પરેશભાઈ ધાનાણીના પૂતળાનું દહન કરવામાં આવતા પોલીસ દ્વારા પ્રદેશ યુવા મોરચાના મનિષભાઈ સંઘાણીની અટકાયત કરીહતી.\nઆ અંગે મનિષ સંઘાણીએ પત્રકારોને જણાવ્‍યું હતું કે, ગુજરાતને પ્રથમ મુખયમંત્રી આ અમરેલીએ આપ્‍યા હતા. ત્‍યારે તે જ ભૂમિ ઉપરથી કોંગ્રેસમાંથી ચૂંટાયેલા વિપક્ષ નેતાએ જે રીતે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી અંગે વિવાદીત નિવેદન આપતાં યુવા ભાજપ મોરચામાં રોષ ભભૂકી ઉઠયો છે અને પરેશ ધાનાણી માફી માંગે તેવી માંગ કરી હતી.\nમનિષ સંઘાણી પ્રદેશ ભાજપ યુવા મોરચાના આગેવાન હોય, ઠેર ઠેર પરેશ ધાનાણી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેમ પણ અંતમાં તેઓએ જણાવ્‍યું હતું.\nસમાચાર Comments Off on અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણીનાં પૂતળાનું દહન કરીને રોષ વ્‍યકત કરતાં ભાજપનાં યુવા કાર્યકર્તાઓ Print this News\nઅમરેલી ખાતે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપનો નગારે ઘા\nવિકાસ એ ભાજપનો મંત્ર છે તે વાતને ઘર-ઘર સુધી પહોંચાડવા આહ્‌વાન\nઅમરેલી ખાતે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપનો નગારે ઘા\nગુજરાત ભાજપનાં પ્રભારી ઓમ માથુર સહિતનાં કદાવર નેતાઓ ઉપસ્‍થિત રહૃાા\nકેન્‍દ્ર સરકારનાં ઐતિહાસિક કાર્યોનો પ્રચાર કરવા માટે કાર્યકરોને આહ્‌વાન કરાયું\nઅમરેલી ખાતે અમરેલી અને ભાવનગર લોકસભા સીટનું કલસ્‍ટર સંમેલન યોજાયુ હતું. વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત કાર્યકર્તાનું સ્‍વાગત અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ રાજય અને કેન્‍દ્ર સરકારની વિવિધ સિઘ્‍ધીઓ વર્ણવીનેકાર્યકર્તાઓને જન જન સુધી માહિતી પહોંચાડવા વિસ્‍તારક યોજનાના માઘ્‍યમ થકી આહવાન કર્યું હતું. આ તકે ઉપસ્‍થિત રાષ્‍ટ્રીય ઉપાઘ્‍યક્ષ રૂપાલાએ પોતાની આગવી શૈલીમાં કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્‍યું હતુ કે, 1986 ના પાક વિમો ર001 માં મળે એ અંધ ભકતોને ખેડુતોના હીતની વાત કરવાનો અધિકાર નથી. આ તકે પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી ભિખુભાઈ દલસાણીયાએ ભાજપનાં આગામી વિવિધ કાર્યક્રમો અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. કાર્યક્રમના અઘ્‍યક્ષ અને ગુજરાત પ્રદેશ ભાજપ ચુંટણી પ્રભારી ઓમ માથુરજીએ જનસંઘથી લઈને ભાજપના કાર્યકર્તાઓની મહેનતના હીસાબે ભારતીય જનતા પાર્ટી સંગઠનથી લઈ સત્તા સુધી પહોંચાડવામાં બુથના કાર્યકર્તાઓની ભુમીકા સઃ વિશેષ અને મહત્‍વની રહી છે. આ કાર્યક્રમની આભાર વિધી ભાવનગર જિલ્‍લા ભાજપ પ્રમુખ મહેન્‍દ્રસિંહ સરવૈયાએ કરી હતી.\nઆ તકે નાસ્‍કોબના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, સાંસદ ભારતીબેન શીયાળ, ભાવનગર લોકસભા સીટના પ્રભારી મહેશભાઈ કસવાલા, લોકસભા સીટના ઈન્‍ચાર્જ હર્ષદભાઈ દવે, હરૂભાઈ ગોંડલીયા, બોટાદ જિલ્‍લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, બોટાદ જિલ્‍લા ભાજપના પ્રભારી અમોભાઈ શાહ, અમરેલી લોકસભા સીટના પ્રભારી જયંતીભાઈ કવાડીયા, ઈન્‍ચાર્જ વી.વી. વઘાસીયા,બંને જિલ્‍લાનાં વિસ્‍તારકો, મહામંત્રીઓ, પૂર્વ જિલ્‍લા ભાજપના પ્રમુખો, પૂર્વ ધારાસભ્‍યો ઉપસ્‍થિત રહેલ.\nઆ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાના માર્ગદર્શન હેઠળ જિલ્‍લા ભાજપના ઉપપ્રમુખ જીતુભાઈ ડેર, મયુરભાઈ હિરપરા, રીતેશભાઈ સોની, વંદનાબેન મહેતા, જયોત્‍સનાબેન અગ્રાવત, રંજનબેન ડાભી, મહામંત્રી રવુભાઈ ખુમાણ, કમલેશ કાનાણી, કૌશીક વેકરીયા, મંત્રી ભરત વેકરીયા, હિતેશ જોષી, મધુબેન જોષી, મંજુલાબેન વીરડીયા, મંડલના પ્રમુખ, મહામંત્રીઓ, મોરચાના પદાધિકારીઓ, શકિ�� કેન્‍દ્રના ઈન્‍ચાર્જ, સહ ઈન્‍ચાર્જ, વિસ્‍તારકો, વર્તમાન અને પૂર્વ નગરપાલિકા, તાલુક પંચાયત, જિલ્‍લા પંચાયતના સભ્‍યો, સહકારી સંસ્‍થાઓના આગેવાનો ઉપસ્‍થિત રહેલ.\nસમાચાર Comments Off on અમરેલી ખાતે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપનો નગારે ઘા Print this News\nઆનંદો : અમરેલી જિલ્‍લામાં આગામી શનિવાર સુધી કિસાન સન્‍માન યોજનાનું ફોર્મ ભરી શકાશે\nડેટા એન્‍ટ્રીની કામગીરીમાં સમગ્ર રાજયમાં અમરેલી આઠમા ક્રમે\nઆનંદો : અમરેલી જિલ્‍લામાં આગામી શનિવાર સુધી કિસાન સન્‍માન યોજનાનું ફોર્મ ભરી શકાશે\nખેડૂતોનાં હિતમાં કલેકટર આયુષ ઓકનો નિર્ણય\nખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે નાના અને સિંમાત ખેડૂતોને સહાયરૂપ થવાકેન્‍દ્ર સરકાર દ્વારા અમલી બનેલ પ્રધાનમંત્રી કિશાન સન્‍માન યોજના દ્વારા બે હેકટર સુધીની જમીન ધરાવતા ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ ત્રણ હપ્તામાં રૂ.6000 ની રકમ મળવાપાત્ર થાય છે. અને તેની કામગીરી જિલ્‍લામાં ઝડપી થઇ રહી છે. ત્‍યારે આ યોજનામાં જિલ્‍લાના લાયક ખેડૂત ખાતેદાર બાકી રહી ન જાય તે ઉદેશથી આ યોજનાના ફોર્મ ભરવાની મૂદંત આગામી તા.ર3/0ર/ર019 સુધી લંબાવવામાં આવેલ છે.\nઆ યોજનાની વિગતો આપતા જિલ્‍લા કલેકટર આયુષ ઓકએ પ્રધાનમંત્રી કિશાન સન્‍માન યોજનામાં સમગ્ર રાજયમાં થયેલ 3ર.46 લાખ ડેટા એન્‍ટ્રીની સામે અમરેલી જિલ્‍લામાં 1.3ર લાખ ખેડૂત ખાતેદારોની ડેટા એન્‍ટ્રી કરી આઠમો ક્રમ હાંસલ કરેલ છે. અને આગામી ર3 ફેબ્રુઆરી સુધી બાકી રહી જતા અને લાભપાત્ર ખેડૂતોને આવરી લેવા માટે વહીવટી તંત્ર દ્વારા સુચારૂ આયોજન હાથ ધરવામાં આવી રહયુ છે.\nઓકએ વધુમાં જણાવ્‍યુ હતુ કે, અમરેલી જીલ્‍લામાં બે હેકટર કરતા ઓછી જમીન ધરાવતા હોય અને સુરત, અમદાવાદ કે અન્‍ય સ્‍થળોએ સ્‍થળાંતર કરી રહેતા લાભપાત્ર ખેડૂતોની વિગતો એકઠી કરી તેની ડેટા એન્‍ટ્રીની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તેવા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ યોજનાના લાભથી કોઇ લાયક ખેડૂત કુટુંબ વંચિત ન રહી જાય તે માટે પ્રચાર – પ્રસાર માઘ્‍યમોનો મહતમઉપયોગ કરી આ યોજનાથી ખેડૂતો વાકેફ થાય તેવા મહતમ પ્રયાસો હાથ ધરાયેલ છે.\nઆ વિડીયો કોન્‍ફરન્‍સમાં નિવાસી અધિક કલેકટર એ.બી. પાંડોર, જિલ્‍લા ગ્રામ વિકાસ અધિકારી ડોબરીયા, નાયબ જિલ્‍લા વિકાસ અધિકારી રોર. જિલ્‍લા ખેતીવાડી અધિકારી પટેલ તથા એન.આઇ.સી.ના મેધનાથ કશ્‍યપ ઉપસ્‍થિત રહ્યા હતા.\nસમાચાર Comments Off on આનંદો : અમરેલ��� જિલ્‍લામાં આગામી શનિવાર સુધી કિસાન સન્‍માન યોજનાનું ફોર્મ ભરી શકાશે Print this News\nસાવરકુંડલા : સ્‍વ. રતિલાલ શંભુભાઈ બારોટ તથા ગિરધરભાઈ તથા સ્‍વ. બટુકભાઈ તથા દુર્લભજીભાઈ (રીક્ષા વાળા) તથા સ્‍વ. પ્રફુલભાઈ તથા સુરેશભાઈના માતુશ્રી બારોટ કાશીમા શંભુભાઈ સોલંકીનું તા.19/રને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતની સાદડી તા.ર1/રને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 કલાકે નિવાસસ્‍થાને શ્રીજીનગર, હાથસણી રોડ, શાળા નં.-4ની સામે ખાંચામાં, સાવરકુંડલા ખાતે રાખેલ છે.\nસાવરકુંડલા : રૂગનાથભાઈ ગઢીયા તથા છોટાલાલ ગઢીયાના ભાઈ તથા શશીકાંતભાઈ તેમજ જયસુખભાઈના પિતાજી હિંમતભાઈ ખીમજીભાઈ ગઢીયા (ઉ.વ.91)નું તા.19/રને મંગળવારના રોજ અક્ષર નિવાસી થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.ર1/રને ગુરૂવારના રોજ સાંજે 4 થી પ કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, સાવરકુંડલા ખાતે રાખેલ છે.\nસાવરકુંડલા : વ્‍યાસ દીપકભાઈ દિનેશભાઈના પિતાજી મુખ્‍યાજી દિનેશભાઈ મગનભાઈ વ્‍યાસનું તા.19/રને મંગળવારના રોજ દુઃખદઅવસાન થયેલ છે. સદ્ગતની સાદડી તા.ર1/રને ગુરૂવારના રોજ સવારે 9 થી પ કલાકે નિવાસસ્‍થાને પિયાવા ખાતે રાખેલ છે.\nઅમરેલી : વસંતરાય કેશવલાલ સેદાણી (ઉ.વ.78) (શ્રી હરિ કીરાણા ભંડાર) તેઓ વિનોદભાઈ તથા નિલેશભાઈ (ઠકકર પ્રોવિઝન સ્‍ટોર) વાળાના પિતાજીનું તા.18/રને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા ઉઠમણું તા.રર/રને શુક્રવારના રોજ સાંજે 4 થી પઃ30 દિલીપભાઈ સંઘાણી સાંસ્‍કૃતિક હોલ, રાજકમલ ચોક, અમરેલી ખાતે રાખેલ છે.\nચલાલા : ચલાલા નિવાસી ધીરજલાલ નંદલાલ રાજયગુરૂ (ઉ.વ.84) તેઓ દિનેશભાઈ, મનસુખભાઈ તેમજ દિલીપભાઈ (ડી.ડી. રાજયગુરૂ, કલાર્ક)ના પિતાજીનું તા.19/રના રોજ દુઃખદ અવસાન થયેલ છે.\nસાવરકુંડલા : ગુલશનબેન નઝીરમીયા સૈયદ (ઉ.વ.68) જે મરહુમ નજીરમીયા અબ્‍બાસમીયા સૈયદ (ચારભાઈ રસવાળા)ના ઔરત અને હનીફમિયા અબ્‍બાસમીયા, બસીરમીયા અબ્‍બાસમીયા સૈયદ, યુસુફમીયા અબ્‍બાસમીયા સૈયદના ભાભી અને આસિફ નજીરમીયા, યુનુસ નજીરમીયા અને શબ્‍બીર નજીરમીયાના માં તા.ર0/ર, ને બુધવારે અલ્‍લાહપાકની રહેમતનમાં પહોંચી ગયેલ છે. મરહુમાની જીયારાત તા.રર/ર, ને શુક્રવારે સવારે 9:30 થી 10:30 નુરાનીનગર મદ્રાસા ખાતે, મણિનગર અને ઓરતોની જીયારાત મરહુમાના નિવાસ સ્‍થાન મણિનગર, સાધના સોસાયટી ખાતેરાખવામાં આવેલ છે.\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીન���ત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00351.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/read-what-pm-written-dandikutir-s-notebook-024467.html", "date_download": "2019-03-21T19:48:19Z", "digest": "sha1:2U2VH5AYD7X7N4RVC5DJA6SBGZNQVSUD", "length": 11806, "nlines": 159, "source_domain": "gujarati.oneindia.com", "title": "મોદીએ કર્યું દાંડી કુટિરનું ઉદઘાટન, વાંચો શું લખ્યું નોંધપોથીમાં... | Read what PM written in Dandikutir's notebook - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nમોદીએ કર્યું દાંડી કુટિરનું ઉદઘાટન, વાંચો શું લખ્યું નોંધપોથીમાં...\nગાંધીનગર, 9 જાન્યુઆરી: ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે બુધવારે કેન્દ્રીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજે દીપ પ્રાગટ્ય કરીને પ્રવાસી ભારતીય દિવસનું ઉદઘાટન કર્યું હતું, અને ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેરમા પ્રવાસી ભારતીય સમ્મેલનમાં હાજરી આપવા માટે ગાંધીનગર ખાતે આવ્યા હતા. વડાપ્રધાને અત્રે પ્રવાસી ભારતીયોને સંબોધ્યા હતા, અને તેમને દેશના વિકાસમાં ફાળો આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાનને 'દાંડી કુટિર'નું પણ ઉદઘાટન કરવાનું હતું.\nમોદીએ કર્યું દાંડી કુટિરનું ઉદઘાટન, વધુ તસવીરો જોવા માટે ક્લિક કરો\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિમતિમાં 'દાંડી કુટિર'ને ખુલ્લું મૂખ્યું હતુ���. પૂ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન-કવનના ભવ્ય પ્રદર્શનની વિસ્તૃત મુલાકાત લીધી હતી. વડાપ્રધાને પ્રદર્શનીની મુલાકાત લીધા બાદ નોંધપોથીમાં પોતાની લાગણીઓને અક્ષર સ્વરૂપે નોંધી હતી. આપ જાતે જ વાંચો કે મોદીએ દાંડી કુટિરની નોંધપોથીમાં શું લખ્યું હતું.\nમાનવ કેન્દ્રી વિકાસની ધરોહર...\nગાંધી જીવનની નવી પેઢીને\nઆધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમ થકી પ્રેરણાસ્થળ બનાવવાનું\nસ્વપ્ન આજે સાકાર થતું જોઇ\nઆનંદની અનુભૂતિ થાય છે.\nપૂ. બાપુનું જીવન આવનારી પેઢીઓને\nપ્રેરણા આપતું રહે તો\nમાનવ કલ્યાણનું મહામૂલું કામ કર્યાનો\nપૂ. બાપુની ભારત આગમનની\nશતાબ્દિની ઉત્તમ યાદ બની રહી છે.\nપીએમ મોદીએ સલમાન ખાનને મત માટે કરેલા ટ્વીટનો 9 દિવસ બાદ મળ્યો આ જવાબ\nકર્ણાટક કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, પીએમ મોદીને ગણાવ્યા ‘નામર્દ'\n‘જો તમે ચોકીદાર છો તો મારો પુત્ર ક્યાં છે' ગાયબ છાત્ર નજીબની માએ પીએમ મોદીને પૂછ્યુ\nપીએમ મોદીએ 3.45 મિનિટનો વીડિયો ટ્વીટ કરીને શરૂ કર્યુ ‘મે ભી ચોકીદાર' અભિયાન\nભાજપ ઉમેદવારોની પહેલી લિસ્ટ જલ્દી, પીએમ મોદીની સીટ ફાઇનલ\nપીએમ મોદીના વોટિંગવાળા ટ્વીટ પર જાણો આમિર ખાને શું આપ્યો જવાબ\nરાહુલ ગાંધીએ માર્યો ટોણો, ‘જિનપિંગથી ડરી ગયા છે પ્રધાનમંત્રી'\nરાહુલ બોલ્યા- 'ચોકીદાર ચોર હૈ', નારાજ ગાર્ડ પહોંચી ગયા પોલીસ સ્ટેશને\nપીએમ મોદીએ ટ્વિટર પર શેર કરેલો ફોટો સોશિયલ મીડિયા પર થઈ ગયો વાયરલ\nPSE Poll: બે સમાજમાં મોદીની તુલનામાં રાહુલ ગાંધી પીએમ પદની પહેલી પસંદ\nભાજપ પ્રવકતાના વાંધાજનક ટ્વિટ પર કેજરીવાલ, ‘મોદીજી આ તમારો ચેલો છે'\nજૂની સરકારે નોઈડા-ગ્રેટર નોઈડાને બહુ લૂટ્યુંઃ મોદી\nભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં નિર્ણય, આ સીટ પરથી ચૂંટણી લડશે પીએમ મોદી\nnarendra modi gujarat gandhinagar નરેન્દ્ર મોદી ગુજરાત ગાંધીનગર\nરાજસ્થાન: કોલેજમાં ઘૂસીને લોકોએ શિક્ષકોની પીટાઈ કરી\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nIPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00351.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2007/01/03/jayant_khatri/", "date_download": "2019-03-21T20:33:33Z", "digest": "sha1:YGUTKFI6SVADOUL326ILVNVIBUZNWONH", "length": 15474, "nlines": 154, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "જયંત ખત્રી, Jayant Khatri | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\n“એમની વાર્તાઓ ઘટનાપ્રધાન ખરી પણ પાત્રોના ભીતરી વ્યાપારો ઉપર જ વિશેષ કેન્દ્રિત રહે છે. માનવમનની ગૂઢ સંકુલતાઓનું આલેખન કલાને પોષનારી સંદિગ્ધતા પણ જન્માવે છે.”\n૨૪- સપ્ટેમ્બર, ૧૯૦૯ ; મુંદ્રા\nપિતા – હીરજી હંસરાજ ખત્રી – કચ્છ રાજ્યના સરકારી ડૉક્ટર\nપત્ની – ૧૯૨૯ – મોરજર ગામનાં બચુબહેન; ૧૯૩૫- પ્રથમ પત્નીના અવસાન બાદ નાની સાળી સાથે\nપુત્ર – કીર્તિ – પત્રકાર, લેખક\nપ્રાથમિક – મોસાળ ભૂજમાં\nમાધ્યમિક – મુંબઇની ન્યૂ ભરડા હાઇસ્કૂલ\n૧૯૩૫ – મુંબઇની નેશનલ મેડિકલ કૉલેજમાંથી એલ.સી. પી.એસ.\nમુંબઇ તથા માંડવી – કચ્છમાં દાક્તરી\nનાવિક મંડળ; ‘કચ્છ-માંડવી’ તથા માંડવી નગરપાલિકાના પ્રમુખપદે\nમુંબઇ-કચ્છમાં શ્રમજીવીઓ વચ્ચેના વસવાટે જીવનની વિષમતાઓનો તથા બકુલેશ વગેરે મિત્રોના સહવાસે સામ્યવાદી વિચારસરણીનો ભાવ ઘુંટાયો\nરચનાઓ – નવલિકાઓ, નવલકથા(અપૂર્ણ), એકાંકી, લેખો, વ્યાખ્યાનો\nવાર્તા – વરસાદની વાદળી(પ્રથમ્) , ડેડ ઍન્ડ( અંતિમ)\nવાર્તાસંગ્રહ – ફોરાં, વહેતાં ઝરણાં, ખરા બપોર\nનવલકથા – ચમાર ચાલ ; પ્રજાતંત્ર’માં ધારાવાહિક રૂપે(અધૂરી)\nએકાંકી – મંગલ પાંડે\nવાર્તાઓમાં જીવનની કઠોર વાસ્તવિકતાઓનું નિરૂપણ\nબૌધિકતા-ચિંતન જે ક્યારેક વાર્તાના સ્વરૂપને શિથિલ કરે છે\nદલિતો-પીડિતોનાં જીવન પ્રત્યેની તીવ્ર સભાનતા\nજાતીય બાબતોનું કૌતુકપ્રિય, સંયમપૂર્ણ, વાસ્તવિક અને\nવર્ણનાત્મકતા અવારનવાર વાર્તાનો લક્ષ્યવેધ ચૂકવી દેનાર બને છે\nવાર્તાને ક્રિટિકલ પોઇંટથી પલટો ખવડાવવાની વિશિષ્ટ શૈલી\nધૂમકેતુ-દ્વિરેફ જેવા ધૂરંધર વાર્તાકારોથી જુદા જ પ્રકારની વાર્તાઓ લઇ આવનાર પ્રથમ સંગ્રહ ‘ફેરા’ને વિશેષ આવકાર\nમળ્યો નહીં પણ ‘લોહીનું ટીપું’થી તેમની સર્જકતા સ્વીકારાઇ. પ્રયોગશીલતા અને દૃષ્ટિકોણની આધુનિકતાએ જ કદાચ તેમનો સ્વીકાર મોડો કરાવ્યો હશે \nનવલકથાકાર, નાટ્યકાર, વર્ણનકાર, વાર્તાલેખક\nPingback: અનુક્રમણિકા - જ « ગુજરાતી સારસ્વત પરિચય\nPingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: જયંત ખત્રીથી લઈ રતન ખત્રી સુધી – FunNgyan.com\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલ���ખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00351.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/sundar-kand/010", "date_download": "2019-03-21T19:41:11Z", "digest": "sha1:HYIDMY3ZNTWLPIILLJI7K6XEEI6R5NZB", "length": 8453, "nlines": 214, "source_domain": "swargarohan.org", "title": "Hanuman listen dialogue between Sita and Ravan | Sundar Kand | Ramcharitmanas", "raw_content": "\nઅશોકવનમાં હનુમાનજી રાવણ અને સીતાનો સંવાદ સાંભળે છે\nછુપાઈ તરુપલ્લ્વે રહ્યા વિચાર કરી ;\nઆવ્યો રાવણ તે સમે બહુ સ્ત્રીસંગ લઈ.\nસામ દામ ભય ભેદથી ખલ એ વિવિધ પ્રકાર,\nસીતાને સમજાવવા લાગ્યો વારંવાર.\nમારી જે મંદોદરી સમી અન્ય રાણી\nસુમુખી, સૌને સેવિકા કરીશ હું તારી.\nપ્રતિજ્ઞા સુણી મુજ પ્રતિ નિહાળ એક જ વાર ;\nતૃણની આડ કરી સ્મરી રઘુપતિ પરમકૃપાળ.\nસીતા બોલી, કમલિની કો ખદ્યોતપ્રકાશ\nપામીને સ્વપ્નેય શું કરી શકે સુવિકાસ \nદસમુખ, રઘુવરબાણની માહિતી તને ના,\nનહિ તો વચન અધમ કદી ઉચ્ચારત ના આ.\nઅધમ અને નિર્લજ્જ તું લાવ્યો મને હરી\nસ્તેન જેમ બેઠો વળી વનમાં કેદ કરી.\nપોતાને ખદ્યોત સમ, રઘુપતિ સૂર્ય સમાન,\nકટુ શબ્દ સુણીને વદ્યો કાઢીને તલવાર.\nજ્યાં સુધી માનવ પોતાના મન અને ઈન્દ્રિયો પર વિજય પ્રસ્થાપિત કરવાને માટેનો પ્રામાણિક પ્રયત્ન નહીં કરે ત્યાં સુધી તે ભક્તિની સાધનામાં સફળ નહીં થઈ શકે, જ્ઞાનની સાધનામાં પણ સુચારૂરુપે આગળ નહીં વધી શકે અને યોગની સાધનામાં પણ પ્રગતિ નહીં કરી શકે. માનવ જ્ઞાન, ભક્તિ, યોગ કે કર્મ - ગમે તે માર્ગે આગળ વધે પરંતુ તેણે પોતાના વિચારો અને ભાવો પર નિયંત્રણ પ્રસ્થાપવા પ્રયત્નો કરવા જોઈશે. તો જ એની સાધના સફળ થશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00352.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2011/10/blog-post_26.html", "date_download": "2019-03-21T20:00:41Z", "digest": "sha1:QHZHWOZFDTIUAK5TAJIJBM4SR3DH4LJR", "length": 19524, "nlines": 276, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: રૅશનાલીઝમ અને વૈજ્ઞાનીક અભીગમ : મુરજી ગડા : મારો અભીપ્રાય.", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્��� ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\nરૅશનાલીઝમ અને વૈજ્ઞાનીક અભીગમ : મુરજી ગડા : મારો અભીપ્રાય.\nરૅશનાલીઝમ અને વૈજ્ઞાનીક અભીગમ : મુરજી ગડા\nએ હવામાં છે, પાણીમાં છે, સજીવ અને નીર્જીવ બધામાં છે. એ પૃથ્વીમાં છે, સુર્ય, ચન્દ્ર, ગ્રહો, તારાઓ બધામાં છે. એ અણુમાં છે અને અવકાશી શુન્યાવકાશમાં પણ છે. એ સર્વત્ર છે, સર્વવ્યાપી છે. એને રન્ગ, રુપ કે કોઈ આકાર નથી. એ બધા પ્રત્યે સમાનતા ધરાવે છે. એના પ્રતાપથી કોઈ બચી શકતું નથી. એની વીરુદ્ધ જવું ઘણું અઘરું છે. એ દેખાતું નથી છતાં હરપળ અનુભવાય છે. એ વીશ્વની શરુઆતથી છે અને અન્ત સુધી રહેવાનું છે. એના વગર કોઈનું પણ અસ્તીત્વ શક્ય નથી.\nમુરજી ભાઈ, ઈન્ટરનેટે બધાને નજીક કરી નાખ્યા છે. બીગ બેન્ગના ધડાકાથી ભ્રહ્માંડની રચના ૧૪-૧૫ અબજ વર્ષ પહેલાં થઈ. પછી તો નીહારીકાઓ અને તારાઓની રચના થઈ. જેમાં આપણા બધાનો દાદો સુર્ય આવે અને એમાંથી માતા પૃથ્વીનો જન્મ થયો. રાસાયણીક ક્રીયા પ્રક્રીયા થઈ પૃથ્વી ઉપર જડ જળ અને ચેતનની રચના થઈ.\nસીધી સાદી આ બે લીટીની બ્રહમાંડથી પૃથ્વી ઉપર જીવનની કથા છે.\nઉપર એક લીન્ક આપેલ છે. એમાં બ્રહ્માંડની રચનાની પ્રથમ વાર્તા છે અને એની પહેલાં અંગ્રેજીમાં લખ્યું છે\nદીવાળી તો આજે પુરી થશે અને હું રાતે અગાસી ઉપર જઈ અંધારામાં આકાશને જોઈશ.\nસી.વી.રામનના જમાનામાં અવર જવર સ્ટીમ્બરથી થતી હતી. યુકે જતાં ડેક ઉપર રામને આકાશ તરફ મીટ માંડી અને થયું આકાશ બ્લ્યુ કેમ છે અને લોકોને રામન ઈફેક્ટની ખબર પડી.\nનીચે એક લીન્ક આપેલ છે.\nઆ રહ્યો બ્રહમાંડ થી જીવનનો હીસાબ.\nજાન્યુઆરીમાં ધડાકો થયો. બીગ બેન્ગ.\nમાર્ચમાં દુધગંગા કે નીહારીકાઓ બની. ભજીયા બનાવવા કાચો માલ ઘાણ તૈયાર થયું.\nઓગસ્ટમાં તારાઓની રચના થઈ.\nસપ્ટેમ્બરમાં રાસાયણીક ક્રીયાથી જીવનની ઉત્પત્તી થઈ.\nહવે હીસાબ કલાકમાં છે.\n૨૩.૫૪.૦૦ અગાઉ આધુનીક માણસ બે પગે ઉભો થયો.\n૨૩.૫૯.૪૫ માનવ લખવાનું ચીત્ર વીચીત્ર શીખ્યો.\n૨૩.૫૯.૫૦ ઈજીપ્તના પીરામીડો બનયા.\n૨૩.૫૯.૫૯ કોલંબસ અમેરીકા પહોંચ્યો.\nમીત્રો આ છે આખા વર્ષનો હીસાબ.\nમાનો કે ન માનો જે ઈશ્ર્વર કે ભગવાનને માને છે એ આ દુનીયાનો જુઠો માણસ છે. એક જુઠ બોલવાથી એને છુપાવવા લાખ બીજી જુઠી યુક્તીઓ કરવી પડે છે.\nઉપરના હીસાબે નવું વર્ષ એકાદ બે સેકન્ડમાં આવશે. મુરજી ગડા, ગોવીંદ મારુ, હું, અને આપણે બધા આ નેટ ઉપર એ સમય સુધી જરુર જીવીશું.\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nદુનીયાની વસ્તી ૭૦૦ કરોડ થઈ એ જ મારું કુટુંબ.\n== ગુગલ બ્લોગર ==\nરૅશનાલીઝમ અને વૈજ્ઞાનીક અભીગમ : મુરજી ગડા : મારો અ...\nધર્મ અને જાહેર જીવન : ભૃષ્ટાચાર અને આંતકવાદ ધર્મનો...\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nહીંદુ અને દલિત .... બીબીસી હીન્દી ઉપર છ મોટા મોટા લેખ... હીન્દુઓના નામ ઉપર કલંક મટે એવી કોઈ જ શક્યતા નથી...\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00353.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/sundar-kand/011", "date_download": "2019-03-21T20:41:45Z", "digest": "sha1:TE73UZVQVHRTP24ROGRYNRPLHAQ3LK4C", "length": 8033, "nlines": 209, "source_domain": "swargarohan.org", "title": "Ravan threaten Sita | Sundar Kand | Ramcharitmanas", "raw_content": "\nરાવણ સીતાને ધમકી આપે છે\nકર્યું ઘોર તેં મુજ અપમાન, કાપું તુજ શિર કઠિન કૃપાણ,\nવાત હજી પણ મારી માન, નહીં તો ખોશે સુમુખી \nશ્યામ કમળની સુંદર માળ પ્રભુભુજ કરિકરસમ સુવિશાળ,\nભુજા એ જ કે તુજ તલવાર કંઠે પડશે શઠ, વિકરાળ.\nચંદ્રહાસ, હર મુજ પરિતાપ રઘુપતિવિરહઅનલસંજાત,\nશીતળ સૂક્ષ્મ વહાવી ધાર, સીતા બોલી, હર દુઃખભાર.\nહણવા દોડયો વચન સુણી, મંદોદરીએ નીતિતણી\nવાત કરીને શાંત કર્યો ત્યારે કટુ આદેશ ધર્યો.\nકહ્યું રાક્ષસીને એણે દર્શાવો ભયને કેમે,\nએક માસમાં નહિ માને હણીશ તો તરત કૃપાણે.\nદસકંધર ભવને ગયો; પિશાચિની બહુરૂપ\nડરાવવા લાગી ધરી વૈદેહીને ખૂબ.\nસાધક નિરંતર ધ્યાન રાખે છે કે એણે કયા માર્ગે આગળ વધવાનું છે, સાધના દ્વારા એણે શું પ્રાપ્ત કરવાનું છે. એણે સાધનાનો જે માર્ગ પસંદ કર્યો તે માર્ગે તે ગતિ કરે છે કે નહીં અને જો નથી કરતો તો શા માટે નથી કરતો - આ પ્રમાણેનું અનવરત આત્મનિરિક્ષણ આદર્શ સાધક કર્યા કરે છે. એને લીધે સાધનાના માર્ગમાં કોઈપણ પ્રકારના વિધ્નો કે અંતરાય આવે તો એમાંથી પોતાની જાતને ઉગારી શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00353.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?p=8744", "date_download": "2019-03-21T20:36:43Z", "digest": "sha1:ZF6YMWF5MQWVODWKX2NIZRRXVMGYPEQW", "length": 5453, "nlines": 70, "source_domain": "avadhtimes.net", "title": "૧૨ મીએ પાલિકાના વિરોધમાં બાબરા સજજડ બંધ પાળશે – Avadh Times Breaking News", "raw_content": "\n૧૨ મીએ પાલિકાના વિરોધમાં બાબરા સજજડ બંધ પાળશે\nબાબરા શહેરની મુખ્‍ય બજાર આડી બજારના તમામ વેપારીઓએ શહેરની મુખ્‍ય બજારના સી.સી. રોડની નબળી કામગીરી અને વેપારીઓના પ્રશ્‍નો તથા કાળુભાર નદીની સફાઈ, યુરીનલ, ડસ્‍ટબીન વગેરે પડતર પ્રશ્‍નની રજુઆતો છતા તંત્ર દ્વારા કોઈ ઉકેલ ન આવતા તા. ૧૨-૭-૧૮ ગુરૂવારે બાબરા શહેરના તમામ વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખી શહરેના બેંક ચોકમાં સવારે ૧૦.૩૦ કલાકે એકત્ર થયા બાદ પડતર પ્રશ્‍ને નગરપાલીકા સામે વિરોધ પ્રદર્શન કરવા અને ધરણા કરવા પણ કાર્યક્નમ યોજાનાર છે. તેમ ચેમ્‍બર ઓફ કોમર્સ દ્વારા એલાન અપાયાનું જાણવા મળ્‍યું છે.\nસમાચાર Comments Off on ૧૨ મીએ પાલિકાના વિરોધમાં બાબરા સજજડ બંધ પાળશે Print this News\n(Next News) જાફરાબાદના લોર ફાચરીયા નીગાળા વાંગધ્રામાં ધોધમાર વરસાદ : નદીમાં પુર આવ્‍યુ »\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\nઅમરેલી,(ડેસ્ક રીર્પોટર) અમરેલીમાં સંધી સોસાયટી વોર્ડ નંબર એકમાં આવેલ સોસાયટી વિસ્તારમાં પાંચ વર્ષ સુધી હોયવધુ વાંચો\nઅમરેલી,કુંડલામાં 30 કરોડનાખર્ચે થશે રેલ્વેના અંડરબીજનું નિર્માણ\nઅમરેલીઅમરેલી અને સાવરકુંડલામાં રેલ્વે ફાટકો પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા લોકો માટે માથાના દૃુ:ખાવારુપ બનીવધુ વાંચો\nબાબરાના થોરખાણ ગામે સંતની ઈચ્છાથી સંત કુટીરનું તંત્ર દ્વારા ડીમોલેશન કરાયું\nહાઇ એલર્ટ: રેન્જ આઇજી શ્રી અશોક યાદવ અમરેલીના દરિયાકાંઠે\nમોદી હૈ તો મુમિકન હૈ: પીઓકેમાં આતંકીઓનો સફાયો\nબાબરામાં ભાજપ પરિવાર દ્વારા આતશબાજી\nઅમરેલીના દેશપ્રેમી રેડીયોલોજીસ્ટ ડૉ. હર્ષદ રાઠોડ નવાનકોર વસ્ત્ર ધારણ કરી આવ્યા\nતંબાકુને બદલે મિરાજ વિમાન આવ્યા અને અડધી રાતે ચુનો ચોપડી ગયા\nકાઠીયાવાડનો શોક ભાંગ્યો,લોકસભા પહેલા પાકિસ્તાનમાં શોકસભા\nકોવાયાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે થયેલી અપીલ ફગાવતી ગ્રીન ટ્રીબ્યુનલ\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00354.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/ramcharitmanas/", "date_download": "2019-03-21T20:00:23Z", "digest": "sha1:6BCB6PG4LO5EK57N2XX75BBDTMGOBET2", "length": 4695, "nlines": 191, "source_domain": "swargarohan.org", "title": "Ramcharitmanas", "raw_content": "\nસમૃધ્ધિ એક વસ્તુ છે અને શાંતિ બીજી જ વસ્તુ છે. સમૃધ્ધિ હંમેશા માનવને શાંતિ આપી શકતી નથી. કેટલીક વાર સમૃધ્ધિથી માનવ અવિવેકી પણ બની જાય, વિપથગામી કે કુમાર્ગગામી થઈ જાય અને જીવન પરનું નિયંત્રણ ખોઈ બેસે. મન અને ઈન્દ્રિયોનો દાસ થઈ જાય. જો જીવનમાં વિવેક અને સદાચાર ન હોય તો માનવ દુઃખી દુઃખી થઈ જાય છે. આમ સમૃધ્ધિ હોવા છતાં તે શાંતિની સંપ્રાપ્તિ કરી શકતો નથી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00354.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/sundar-kand/012", "date_download": "2019-03-21T20:17:56Z", "digest": "sha1:JTQWUZ3W26CNYY2SLLBEQQGPIDZW2RFN", "length": 7789, "nlines": 210, "source_domain": "swargarohan.org", "title": "Trijata tell Sita about her dream | Sundar Kand | Ramcharitmanas", "raw_content": "\nત્રિજટાને આવેલ લંકાદહનનું સ્વપ્ન\nત્રિજટા નામ રાક્ષસી એક રામચરણરતિ વિમળવિવેક,\nસૌને એણે સભય કહ્યું, સીતાપદ કલ્યાણ રહ્યું,\nમાટે સેવો સ્નેહ કરી સીતાને છળકપટ હરી.\nએક સ્વપ્ન મુજને આવ્યું, કપિએ લંકાપુર બાળ્યું,\nહણી અસુરકેરી સેના, વખાણ કેમ કરું એનાં \nખર આરૂઢ નગ્ન દસશીશ મુંડિત શિર ખંડિત ભુજ વીસ;\nજતો હતો દક્ષિણમાં એ, રાજ્ય મળેલ વિભીષણને,\nનગર ફરી રઘુવરની આણ, સીતા પામ્યા કૃપાનિધાન.\nચાર દિન પછી સ્વપ્ન એ સત્ય થશે મારું;\nસૌએ સીતાચરણમાં શીશ ડરી ઢાળ્યું.\nસ્વપ્નને સુણી રાક્ષસી સર્વે થઈ વિદાય,\nસીતાને તત્પર બની કરવા ગુપ્ત સહાય.\nવિચારવા લાગી પછી વૈદેહી વનમાં,\nરાવણ મુજને મારશે મહિનો એક થતાં.\nયોગી બને એટલે માનવ જંગલમાં ચાલ્યો જાય એવું નથી પરંતુ મન અને ઈન્દ્રિયોનો સંયમ કરતો થઈ જાય. જ્યાં રહે ત્યાં રહીને જાગૃતિપૂર્વકનું જીવન જીવે, પ્રલોભનોથી પ્રભાવિત થયા વગર તટસ્થ રીતે જીવન જીવે અને પોતાને માટે જીવતો હોય એને બદલે બીજાને માટે જીવવાનું વ્રત લે. યોગનો સાધક આવો આદર્શ માનવ થઈ જાય છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00354.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/surat-abhinandan-word-is-now-considers-as-courage-textile-minister-smriti-irani/130293.html", "date_download": "2019-03-21T20:54:08Z", "digest": "sha1:FV5TSIL3INIYM66ATNL5C2JUQX6DNNOT", "length": 10783, "nlines": 124, "source_domain": "www.navgujaratsamay.com", "title": "સુરતઃ અભિનંદન શબ્દ હવે શુભેચ્છા નહીં પરાક્રમ માટે વપરાય છેઃ સ્મૃતિ ઇરાની", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nસુરતઃ અભિનંદન શબ્દ હવે શુભેચ્છા નહીં પરાક્રમ માટે વપરાય છેઃ સ્મૃતિ ઇરાની\n- - સુરતમાં દેશના પ્રથમ ઝીરો લિક્વીડ ડિસ્ચાર્જ(ઝેડએલડી) પ્લાન્ટનું ઉદ્દઘાટન કરવા માટે આવેલા કેન્દ્રીય કાપડમંત્રીએ એરસ્ટ્રાઈકનો મુદ્દો છેડ્યો\n- - ટેકનિકલ ટેક્સટાઇલમાં નવા પ્રયોગ માટે તૈયાર ઉદ્યોગકારોને ખાસ પ્રોત્સાહન પેકેજ આપવાની ટેક્સટાઈલ મંત્રીની જાહેરાત\nઅભિનંદન શબ્દ હવે પરાક્રમ માટે વપરાય છે. આ શબ્દો સાથે કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઇરાનીએ પાકિસ્તાન ઉપર એરસ્ટ્રાઇકના મુદ્દાને ફરી છેડ્યો હતો. પલસાણા સ્થિત ગુજરાત ઇકો ટેક્સટાઇલ પાર્ક પાસે તૈયાર થયેલા 25 એમએલડીના ઝીરો લિક્વીડ ડિસ્ચાર્જ પ્લાન્ટના ઉદ્દઘાટન માટે આવેલા કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે આ મુદ્દે ટિપ્પણી કરી હતી. આ સમારોહમાં કાપડમંત્રીએ એવું પણ કહ્યું હતું કે, આ સાથે ટેકનિકલ ટેક્સટાઇલ ક્ષેત્રમાં આગળ વધવા ઇચ્છતાં ઉદ્યોગકારોને વિશેષ પેકેજ અપાશે.\nઅભિનંદન શબ્દને હવે લોકો શુભેચ્છા નહી, પરાક્રમની દ્રષ્ટિએ જોઇ રહ્યાં છે, વડાપ્રધાન મોદીએ અભિનંદનની વ્યાખ્યા જ બદલી નાંખી છે. સુરત પણ ટેક્સટાઇલ ક્ષેત્રે પરાક્રમ કરતું આવ્યું છે. મંત્રી ઈરાનીએ જ્ણાવ્યું હતું કે, દેશનો પ્રથમ પલસાણાના ગુજરાત ઇકો ટેક્સટાઇલ પાર્કમાં તૈયાર થયેલો ઝેડએલડી પ્લાન્ટ અન્ય ઇન્ડસ્ટ્રીઓ માટે ઉદાહરણરૂપ છે. 25 એમએલડી પાણીનું રોજ ટ્રીટમેન્ટ કરવું તે નાની વાત નથી. ગુજરાત ઇકો ટેક્સટાઇલ પાર્ક 15 હજાર લોકોને રોજગારી આપવાની તાકાત રાખે છે. એટલે જ 160 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ ઝેડએલડી પ્લાન્ટ માટે કેન્દ્ર સરકારે 75 કરોડ જ્યારે રાજ્ય સરકારે 36 કરોડનું ફંડ આપ્યું છે.\nઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કર્યું હતું ત્યારની તસ્વીર\nટેક્સટાઈલ સેક્ટરમાં નવા પ્રયોગ થવા જોઈએ\nટેકનિકલ ટેક્સટાઇલ માટે કાપડમંત્રીએ જાહેરાત પણ કરી હતી. સરકારે ટેકનિકલ ટેક્સટાઈલ માટે 200 એચએસએનો કોડ જાહેર કર્યા છે. ટેક્સટાઇલ પાર્ક સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ ટેકનિકલ ટેક્સટાઇલ ક્ષેત્રમાં વિશેષ પ્રયોગ શરૂ કરવા જોઇએ. ટેકનીકલ ટેક્સટાઇલમાં આગળ વધવા ઇચ્છતાં ઉદ્યોગકારોને વિશેષ સહાય આપવામાં આવશે, તેવું તેમણે ઉમેર્યુ હતું.\nગેપિલ સામે પર્યાવરણને નુકસાનની તપાસ છતાં કાપડમંત્રીની હાજરીથી વિવાદ\nગભેણીમાં ગેપિલ(ગુજરાત એનવાયરો પ્રોટેક્શન ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર લિમિટેડ)માંથી નીકળતો સોલિડ વેસ્ટ ઊન-પલસાણાની ખાડીમાં છોડતા હોવાના પ્રકરણને લીધે ગેપિલની સામે તપાસ ચાલી રહી છે. કાંઠા વિસ્તારના કોળી પટેલ સમાજે પણ ગેપિલ સામે આંદોલન ચલાવ્યું હતું. મુ��્દો જીપીસીબી, સીપીસીબી અને એનજીટીમાં લઇ ગયા હતા. ગેપિલને કાયમી ક્લોઝર માટેની નોટિસ પણ ફટકારાઈ હતી. હજુ આ વિવાદો ઉભા જ છે છતાં કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઇરાનીએ આ કંપની દ્વારા જ કાર્યરત ટેક્સટાઇલ પાર્કના ઝેડએલડી પ્લાન્ટના ઉદ્દઘાટનમાં હાજરી આપતાં વિવાદ ફરી તાજો થયો હતો.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nસુરતના 12,114 કરોડના મેટ્રોરેલ પ્રોજેક્ટને ક..\nસુરતઃ 13 વર્ષની દિકરી સાથે દુષ્કર્મ આચરનાર પ..\nસુરતઃ ગુજરાત બોર્ડની પરીક્ષામાં સુરતના 1.66 ..\nસુરત- સુરતની પ્રભાત તારા સ્કુલની માન્યતા રદ ..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00354.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://vartmanpatra.com/marathi/", "date_download": "2019-03-21T20:33:42Z", "digest": "sha1:IWBTNO6IDBJW5ZDMEBARKTGRHB2T24VH", "length": 2337, "nlines": 54, "source_domain": "vartmanpatra.com", "title": "Marathi", "raw_content": "\nકોંગ્રેસ ની જીત માત્ર થી જ ડર લાગી રહ્યો છે : BJP રાજ્યસભા સાંસદ\nમધ્યાહ્ન ભોજન યોજનાને ગંભીરતાપૂર્વક લઈ સુપ્રીમ કોર્ટે પાંચ રાજ્યો પર 1-1 લાખ દંડ અને દિલ્હી સરકાર માટે ₹ 2 લાખ દંડ ફટકાર્યો\nમહારાષ્ટ્ર ભારતમાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પારદર્શી વ્યવસ્થા ઊભું કરનાર પ્રથમ રાજ્ય\nકોંગ્રેસ ની જીત માત્ર થી જ ડર લાગી રહ્યો છે : BJP રાજ્યસભા સાંસદ\nમધ્યાહ્ન ભોજન યોજનાને ગંભીરતાપૂર્વક લઈ સુપ્રીમ કોર્ટે પાંચ રાજ્યો પર 1-1 લાખ દંડ અને દિલ્હી સરકાર માટે ₹ 2 લાખ દંડ ફટકાર્યો\nમહારાષ્ટ્ર ભારતમાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પારદર્શી વ્યવસ્થા ઊભું કરનાર પ્રથમ રાજ્ય\nવેરાવળની ત્રણ ફિશીંગ બોટ, 22 માછીમારોનાં પાકિસ્તાન દ્વારા અપહરણ.\nસુરત શહેરના ઉઘના પોલીસ સ્ટેશનની હદ માં દારૂની રેલમછેલ..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00355.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjE0ODc%3D-85840337", "date_download": "2019-03-21T20:55:35Z", "digest": "sha1:HQ6EUVCRRCKJ4WGARWMFN363PUBHX7VI", "length": 5048, "nlines": 90, "source_domain": "www.gujaratmirror.in", "title": "RTIમાં માહિતી માંગનારને સરપંચે ફડાકા ઝીંક્યા | Junagadh | Gujarat Mirror", "raw_content": "\nRTIમાં માહિતી માંગનારને સરપંચે ફડાકા ઝીંક્યા\nRTIમાં માહિતી માંગનારને સરપંચે ફડાકા ઝીંક્યા\nજૂનાગઢ: વંથલીના મહોબતપુર ગામના સરપંચે આરટીઆઈ નીચે માહિતી માંગનારને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ગાળો કાઢી જાપટ ચોટાડી ���ીધી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસે મહોબતપરાના પ્રથમ નાગરીક અને ગામના સરપંચ સામે ગુનો નોંધી પકડી પાડવા કવાયત હાથ ધરી છે. વંથલીના મહોબતપુર (નવાગામ)ના રવીદાસ કાલીદાસ રાઠોડ (ઉ.વ.52) નામના આધેડે આરટીઆઈ એક્ટ મુજબ ગામની માહિતી માંગી હતી ત્યારે માહિતીની શું જરૂર છે. તેમ કહી ગામના સરપંચ શાંતીલાલ ભીમજીભાઇ સાપરીયાએ ઉશ્કેરાઈ જઇને ગાળો કાઢી, જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી હડધુત કરી જાપટ ચોટાડી દઇ માર માર્યો હતો.\nભેસાણના ચુડા ગામે રહેતા પુના હીરાભાઇ મારૂને તેમના ગામના સાગર રવજીભાઇ મારૂ, સાગરના મમ્મી, બહેન, કાકા ભાવેશભાઇ, કાકી નીમુબેન તથા તેના ભાઇ જીતુએ એક સંપ કરી તે મારા ભાઇને પોલીસમાં કેમ પકડાવ્યો તેમ કહી ઢીકા પાટુનો માર મારી સાગરે પુનાભાઇના માથામાં લાકડી મારી ઈજા કર્યાની પુનાભાઇએ સાગરના પરીવારની 3 મહિલા સહિત\n6 શખ્સો સામે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.\nમાણાવદરમાં જવાહર ચાવડા માટે જ્ઞાતિ ફેક્ટરનું જોખમ\nજૂનાગઢમાં હત્યા કેસમાં નાસતો ફરતો આરોપી ઝબ્બે\nજૂનાગઢ બોલબાલા ટ્રસ્ટ દ્વારા ધાણી, મમરા, ખજૂરનું વિતરણ\nજામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી શું થયું\nભાજપે લોકસભા ચૂંટણી 182 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, લડશે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે\nIPL-2019: ગુજરાતના 7 સ્ટાર્સ પર સૌની નજર\nઅભિનેત્રી હોટેલનો ‘રોલ’ કરી છૂમંતર\nવરૂણ ધવન કિસ ‘કિસ’કો સંભાલે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00355.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/badha-rogono-aksir-ilaj-etle-galo/", "date_download": "2019-03-21T19:53:43Z", "digest": "sha1:OT4NBPS7CSJLI5EEF5DS3NNN4LJAEFKC", "length": 7054, "nlines": 64, "source_domain": "www.janvajevu.com", "title": "બધા રોગનો અકસીર ઈલાજ એટલે \"ગળો\", સફેદ ડાઘ, પીળિયો કે હરસ સહિત અનેક રોગોથી મેળવો છુટકારો... - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / Uncategorized / બધા રોગનો અકસીર ઈલાજ એટલે “ગળો”, સફેદ ડાઘ, પીળિયો કે હરસ સહિત અનેક રોગોથી મેળવો છુટકારો…\nબધા રોગનો અકસીર ઈલાજ એટલે “ગળો”, સફેદ ડાઘ, પીળિયો કે હરસ સહિત અનેક રોગોથી મેળવો છુટકારો…\nદોસ્તો આજ ની ભાગ દોડ ભરી જિંદગીમાં રોગ થવો કોઈ નવી વાત નથી. આજની આપની ખાણી પીણી મુજબ રોગો તો થવાનાજ છે. પણ જ્યા સુધી સામાન્ય રોગ હોય ત્યાં સુધી આપણે હલતા નથી. પણ જ્યારે રોગ હદ વટાવી જાઈ ત્યારે દુખી થઈને આપણે દવા ખાનામાં રૂપિયા બગાડીએ છીએ.\nસામાન્ય રોગ જેમક�� તાવ શરદી કે પછી ઉદરસ થાઈ ત્યાં સુધી કઈ પ્રોબ્લેમ નથી પણ જ્યારે પાઈલ્સ, પીળિયા કે સફેદ ડાઘ જેવા ભયાનક રોગ થાઈ ત્યારે હોસ્પિટલની દવાથી સારું થવું મુશ્કેલ છે.\nઆજે મિત્રો આપણે આવા રોગો સામે રકક્ષણ આપનાર એક ઔષધિ ની વાત કરવાની છે જેનું નામ છે “ગળો” આયુર્વેદમાં ગળોને ‘અમૃતા’ કહેવામાં આવે છે જે એક વેલ છે. આ ઔષધિ તમને હમેશા તંદુરસ્ત રાખવામાં મહત્વનો ભાગ ભજવશે.\nગળો કોઈ વૃક્ષ નથી. પણ એ લીમડા, બાવળ કે આંબા પર ચડેલી વેલ છે. જે બહુજ ગુણકારી ગણાય છે. એમાપણ લીમડાની ગળો તો સર્વ શ્રેષ્ઠ કહી શકાય. આ લીમડા ના ગળોનો તાજો રસ કે પછી તેનું ચૂર્ણ ઔષધિ તરીકે કામ કરે છે.\nગળો ફક્ત સફેદ દાગ કે પાઈલ્સ માજ ગુણકારી નથી. અલબત તેના રસના ઉપયોગથી શરીરમાં બ્લડ ઓછું હશે તો તેમાં પણ લાભ કરશે. જો ગળા ને સૂકવીને તેનું ચૂર્ણ બનાવમાં આવે તો તે પણ તમારું ગઠિયાનું દર્દ દૂર કરી શકે છે.\nમુકેશ અંબાણીના ડ્રાઈવરનો એક મહિનાનો પગાર સાંભળી તમે મોઢામા આંગળા નાખી જશો\nઆ દેશમાં ભરાય છે રૂપિયાનું માર્કેટ જ્યાં મળે છે કિલોના ભાવે નોટો, જાણો શુ છે તેનુ કારણ\nદૂધ અને લસણ નુ આ રીતે સેવન કરો કબજિયાત, સાઈટીકા, વધારાની ચરબી અને માથાના દુખાવા થી મળશે ફટાફટ છુટકારો…\nઅઠવાડિયા માં એકવાર જરૂર લીવર સાફ કરવું જોઈએ. જાણો તેની સૌથી સરળ બે રીત\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 31,176 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 22,079 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 20,777 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 20,340 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,133 views\nહનુમાનજી ના આ મંદિરેથી કોઈ પણ વ્યક્તિ ક્યારેય નથી આવતું ખાલી હાથે, જાણો ક્યા આવેલુ છે આ મંદિર…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00355.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2014/07/blog-post_29.html", "date_download": "2019-03-21T20:14:41Z", "digest": "sha1:ICLPQ5QMNXXTFHA7CC5ANOYBCDIIBC7S", "length": 15091, "nlines": 244, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: आ पोस्टनुं टाईटल, लेबल अने वर्णन लखवानुं बाकी छे. वीडीओ क्यांथी लावेल छे अने एमां शुं छे ए पण लखवानुं बाकी छे...", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્�� પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ���ૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nહીંદુ અને દલિત .... બીબીસી હીન્દી ઉપર છ મોટા મોટા લેખ... હીન્દુઓના નામ ઉપર કલંક મટે એવી કોઈ જ શક્યતા નથી...\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00355.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A1%E0%AA%BE", "date_download": "2019-03-21T21:00:14Z", "digest": "sha1:4NHIA3BRVRPOKB6FDZ6OUSKJCVZEIDGN", "length": 3511, "nlines": 89, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ગાર્ડા | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nગાર્ડા ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00355.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9C%E0%AA%AE", "date_download": "2019-03-21T21:00:44Z", "digest": "sha1:AVM6LAXLVAVJTRFVRC2NJNVUI5JKLGO4", "length": 4357, "nlines": 117, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "જમ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nજમ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઅહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને અસ્તેય એ પાંચ.\nજમે ની ગુજરાતીમાં વ્યાખ્યા\nજમા; એકઠું થયેલું; એકઠું.\nજમે ની ગુજરાતીમાં વ્યાખ્યા\nજમા; એકઠું થયેલું; એકઠું.\nજેમ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00355.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B6%E0%AA%A2%E0%AB%8B", "date_download": "2019-03-21T20:56:34Z", "digest": "sha1:SDKWVAZF47LGEXZETZIEGC6KUEBXKTTH", "length": 3605, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "શેઢો | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nશેઢો ની ગુજરાતીમાં વ્યાખ્યા\nખેતરની ચોમેર ખેડ્યા વિનાની છોડાતી પટ્ટી, જ્યાં ચાર ઊગે છે.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00355.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/sundar-kand/013", "date_download": "2019-03-21T19:55:31Z", "digest": "sha1:6FNJFDWWCA7QEO5CZALF2WYLB2XTZ6DO", "length": 8745, "nlines": 219, "source_domain": "swargarohan.org", "title": "Hanuman drop Ram's ring | Sundar Kand | Ramcharitmanas", "raw_content": "\nહનુમાનજી શ્રીરામે આપેલ મુદ્રિકા ફેંકે છે\nકહ્યું ત્રિજટાને બે કર જોડી, માત સંકટસંગિની મોરી,\nહવે વિરહવ્યથા ન સહાય, કર તન તજવાનો ઉપાય.\nકર કાષ્ઠચિતાને તૈયાર, એમાં જગવી દે પાવકજ્વાળ;\nકર પ્રીતિને સત્ય તું મારી, સુણે શૂલસમી કોણ વાણી\nસુણી શબ્દ ચરણ ગ્રહી પ્રેમે કરી શાંત ત્રિજટાએ કેમે;\nબળય�� પ્રતાપ સુણાવ્યો, પ્રભુકેરો વિશ્વાસ વધાર્યો.\nરાતે અગ્નિ મળે નહિ કયાંય, વદી થઈ પછી એ વિદાય.\nવદી વૈદેહી વિધિ પ્રતિકૂળ, મળ્યો અગ્નિ ના, ના શમી શૂળ;\nપ્રગટયા આભે અનેક અંગારા આવે અવની પર કિન્તુ ના તારા.\nવિધુ વહ્નિશો વરસે ના આગ માની મુજને અત્યંત અભાગ;\nસુણ અરજ જરાક અશોક, નામ સત્ય કરી હર શોક.\nનવાં કિસલય અનલસમાન, આપ અગ્નિ કરી લે નિદાન;\nજોઈ વિરહથી વ્યાકુળ સીતા કલ્પ એક ક્ષણમાં બહુ વીત્યા.\nવ્યથા હનુમંત પ્રાણમાં જાગી, આંખ કરુણાને વરસવા લાગી.\nનાખી નીચે મુદ્રિકા કપિએ કરી વિચાર;\nહરખી લીધી માનતાં અશોકનો અંગાર.\nપ્રેમ પ્રકટાવો, ઈશ્વર તો એની મેળે આવશે. તે આવ્યા વિના રહી શકશે નહીં. કમળ ખીલે એટલે ભ્રમર તો આપોઆપ આવે. તેમને કાંઈ બોલાવવા પડે નહિ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00355.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?p=6667", "date_download": "2019-03-21T20:50:49Z", "digest": "sha1:GLTTVIIH47X7SSTVURH56TIW2UQDTUFT", "length": 5896, "nlines": 69, "source_domain": "avadhtimes.net", "title": "દેવગામ શાળામાં માતૃપિતૃ વંદના કાર્યક્નમ યોજાયો – Avadh Times Breaking News", "raw_content": "\nદેવગામ શાળામાં માતૃપિતૃ વંદના કાર્યક્નમ યોજાયો\nશેઠ શ્રી ખીમચંદભાઇ કાળાભાઇ પારેખ પે-સેન્‍ટર શાળા દેગામમાં માતૃ-પિતૃવંદના કાર્યક્નમ યોજાયો હતો. દાતાશ્રી ચંપકલાલ ખુશાલદાસ પારેખ મેમોરીયલ રીલીઝીયસ એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ અમદાવાદના સહયોગથી તેમના ટ્રસ્‍ટી કનૈયાલાલ (દાતાશ્રી) ગૌ.વા.ચંપકલાલ ખુશાલદાસ પારેખ તથા માતૃશ્રી ગૌ.વા.યમુનાબેન ચંપકલાલ પારેખની સ્‍મૃતિમાં માતૃ-પિતૃવંદના કાર્યક્નમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પશ્ચિમિ સંસ્‍કૃતિનાં આંધળા અનુકરણ સામે ભારતીય સંસ્‍કૃતિ ટકાવવા માટે અને બાળકોમાં માતા પિતા અને ગુરૂપ્રત્‍યેની ભાવના જાગૃત થાય તેવા શુભ આશયથી કાર્યક્નમનું આયોજન થયેલ. આ કાર્યક્નમમાં શાળાના તમામ બાળકોએ પોતાના માતા અને પિતાને ખુરશી પર બેસાડી તેમની પુજા કરી વંદના કરવામાં આવી હતી અને માતા પિતાના આર્શિવાદ મેળવ્‍યા હતાં. દાતાશ્રી કનૈયાલાલ પારેખે શાળાને વોટરકુલરનું દાન આપેલ. કાર્યક્નમને સફળ બનાવવા શાળાના આચાર્ય અને શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.\nબ્રેકીંગ ન્યુઝ, સમાચાર Comments Off on દેવગામ શાળામાં માતૃપિતૃ વંદના કાર્યક્નમ યોજાયો Print this News\n« અમરેલી કોમર્સ કોલેજમાં વિદાય સમારોહ યોજાયો (Previous News)\n(Next News) ઓળીયા પટેલ સેવા સમાજ દ્વારા રજત જયંતિ સમારોહ યોજાશે »\nરાત્રે લાઠીમાં જાલીનોટના આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ ઉપર હુમલો : એસપી લાઠી દોડી ગયા\nલાઠી/અમરેલી,મોડીરાત્રે લાઠીમાં જાલીનોટના આરોપીેને પકડવા ગયેલ પોલીસ ટીમ ઉપર હુમલો કરાયો હોવાના સમાચારે પોલીસ બેડામાંવધુ વાંચો\nબાબરા શહેર તથા તાલુકામાં તસ્‍કરોનો તરખાટ\nઉત્તરપ્રદેશના નાયબ મુખ્‍યમંત્રીએ શ્રી ધાનાણીને કુંભ મેળાનું આમંત્રણ પાઠવ્‍યું\nરામ મંદિર માટે ડો.તોગડીયાનું અનુકરણઃડો.ગજેરા\nધારીમાં ગરીબ લાભાર્થીઓને ગ્રામપંચાયત દ્વારા સનદ વિતરણ\nવિંછીયાના કોટડામાં કુવામાંથી લાશ મળી\nજસદણમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ સર્જાયો\nઅલગ અલગ ગુન્‍હાઓમાં સંડોવાયેલ ત્રણ શખ્‍સનાં જામીન ફગાવતી એડીશ્‍નલ કોર્ટ\nચલાલામાં જિલ્‍લા સ. ખ. વે. સંઘના પ્રમુખશ્રી પાનસુરીયાનું સન્‍માન કરાયું\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00356.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanvadtalgadi.org/tag/parvati/", "date_download": "2019-03-21T20:01:49Z", "digest": "sha1:2MVX3NTLOUOFUDXTOSD7BMONY4ZMA2YF", "length": 2762, "nlines": 116, "source_domain": "www.swaminarayanvadtalgadi.org", "title": "Parvati | Swaminarayan Vadtal Gadi - SVG", "raw_content": "\nગણાધિપતિ ગજાનન શ્રી વિઘ્ન વિનાયક દેવ મંગલાયતન છે. હિન્દુ સંસ્કૃતિના ધર્મશાસ્ત્રોમાં કોઈ એવી વિધિ નથી જેમાં સર્વ પ્રથમ ગણપતિજીનું પૂજન […]\nશ્રી બ્રહ્માજીના માનસપુત્ર અત્રિ મહર્ષિના આશ્રમમાં કર્દમકુમારી સતિ માતા અનસૂયાને ત્યાં ભગવાનશ્રી દત્તાત્રેય ત્રિદેવના અંશરૂપે પ્રગટ થયા હતા. મહર્ષિ અત્રિ […]\nગણાધિપતિ ગજાનન શ્રી વિઘ્ન વિનાયક દેવ મંગલાયતન છે. હિન્દુ સંસ્કૃતિના ધર્મશાસ્ત્રોમાં કોઈ એવી વિધિ નથી જેમાં સર્વ પ્રથમ ગણપતિજીનું પૂજન […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00356.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/sundar-kand/014", "date_download": "2019-03-21T19:42:01Z", "digest": "sha1:ZHQDI3DRYPZSVZ6HNNDKT3HWTHEWKNM7", "length": 8765, "nlines": 215, "source_domain": "swargarohan.org", "title": "Hanuman meet Sita | Sundar Kand | Ramcharitmanas", "raw_content": "\nહનુમાનજી સીતાને મળે છે\nદેખી મુદ્રિકા મનહર કેવી રામનામાંકિત સુંદર એવી;\nથયું આશ્ચર્ય ઓળખી એને, હર્ષશોક વ્યાપી રહ્યો નેને.\nજીતે કોણ અજય રઘુરાય, વીંટી માયાથી ના રચી જાય;\nએવા ભાવો ઊઠ્યા સીતાપ્રાણ, બોલ્યા મધુર ત્યાં તો હનુમાન.\nગાવા ગુણ રામચંદ્રના લાગ્યા, સુણી સંકટ સીતાનાં ભાગ્યાં;\nલાગી સુણવાને માંડીને કાન, કર્યું કથાનું આદ્યંત પાન.\nસુધાઝરતી કથાને સુણાવી મળે કેમ ના તે મને આવી,\nસુણી વચન એવાં હનુમાન કરી સીતાની પાસે પ્રયાણ\nબોલ��યા માત ના અચરજ માનો, મને દૂત શ્રીરામનો જાણો,\nકહું રામના સોગંદ સાથે આપી મુદ્રિકા એમણે હાથે.\nમને ઓળખ ખાતર આપી મારી શ્રદ્ધા ને ભક્તિને માપી.\nનર વાનરનો સંગ કયાંથી; કહી વાત થયો સ્નેહ જ્યાંથી.\nવચન સુણી હનુમાનનાં પ્રગટયો દ્રઢ વિશ્વાસ,\nજાણ્યા કર્મવચનમને કૃપાસિંધુના દાસ.\nપ્રારંભમાં સાધકોએ પોતાના મનને એકાગ્ર કરવા માટે સંઘર્ષ કરવો જ પડે છે. એ સંઘર્ષ થોડા સમય માટે ચાલે કે દીર્ઘકાલપર્યંત તે કાંઈ કહી શકાતું નથી. તેનો આધાર પરમાત્માની અનુકંપા, સાધકના ઉત્સાહ, સાધકની વૈરાગ્યવૃતિ તેમજ એના જીવનની વિશુધ્ધિ પર રહેલો છે. સતત આત્મનિરિક્ષણ કરી જીવનની વિશુધ્ધિ સાધવા સાધક કેટલો કટિબધ્ધ છે તેના પર તેના મનની એકાગ્રતાનો આધાર રહેલો છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00356.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/date/2019/02/27", "date_download": "2019-03-21T20:49:49Z", "digest": "sha1:EBY7X46NRGLB37NYNBXUAAZ2TBQQMYZV", "length": 52214, "nlines": 159, "source_domain": "amreliexpress.com", "title": "February 27, 2019 – Amreli Express", "raw_content": "\nજિલ્‍લા પંચાયતનું મકાન બનાવવામાં દે ધનાધન\nઅધિકારીઓ અને પદાધિકારીઓને ચકાસણી કરવાનું મન થતું નથી\nજિલ્‍લા પંચાયતનું મકાન બનાવવામાં દે ધનાધન\nસિમેન્‍ટ, સ્‍ટીલ, ઈંટની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે તો સ્‍ફોટક વિગત બહાર આવે તેમ છે\nઅમરેલી ખાતે કરોડો રૂપિયાનાં ખર્ચે તૈયાર થનાર જિલ્‍લા પંચાયતનાં મકાનનાં બાંધકામમાં ખુલ્‍લેઆમ નિયમોનો ઉલાળીયો થતો હોય અધિકારીઓ અને પદાધિકારીઓએ વિજીલન્‍સ તપાસની માંગ કરવી જરૂરી બની છે.\nજિલ્‍લા પંચાયત કચેરીનાં હયાત મકાનને જમીનદોસ્‍ત કરીને તેજ સ્‍થળે કરોડો રૂપિયાનાં ખર્ચે આધુનિક સુવિધાસભર મકાન બનાવવાનો પ્રારંભ દોઢેક વર્ષ પહેલા થયા બાદ શરૂઆતથી જ બાંધકામ નબળું થતું હોવાની ફરિયાદ ઉભી થઈ રહી છે.\nપરંતુ જે કોઈ વિરોધ કરે તેને રાજી કરવામાં આવી રહૃાા હોય મામલો તપાસ સુધી પહોંચતો નથી. અગાઉ પણ જિલ્‍લા પંચાયતનાં એક પદાધિકારીએ બાંધકામ સામે પ્રશ્‍નાર્થ ઉભો કર્યા બાદ આગળની કોઈ તપાસ ન થતાં ભારે આશ્ચર્ય ફેલાયું છે.\nકરોડો રૂપિયાનાંખર્ચે થતાં મકાનમાં નિયમ પ્રમાણે સિમેન્‍ટ કે સ્‍ટીલનો ઉપયોગ થતો નથી તેમજ ઈંટની કવોલીટીમાં પણ વ્‍યાપક પ્રમાણમાં ગેરરીતિ થઈ રહૃાાની ફરિયાદ ઉભી થતી હોય જિલ્‍લા વિકાસ અધિકારી, સાંસદ અને ધારાસભ્‍ય કયાં કારણોસર તટસ્‍થ તપાસ કરાવતાં નથી તે બાબત સમજી શકાતી નથી. જે મકાનમાં જિલ્‍લા વિકાસ અધિકારી, બાંધકામનાં અધિકારીઓ બેસવાનાં છે તે મકાનનું બાંધકામ નબળું થતું હોવાની ફરિયાદ ઉભી થાય તો મામલો અતિ ગંભીર બન્‍યો હોય તપાસ થાય છે કે કેમ તેના પર સૌની નજર મંડાયેલ છે.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on જિલ્‍લા પંચાયતનું મકાન બનાવવામાં દે ધનાધન Print this News\nઅમરેલી જિલ્‍લા કોંગ્રેસપક્ષની કારોબારી બેઠકયોજાઈ\nગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા તા.ર8/ર, ને ગુરૂવારના રોજ ત્રિમંદિર પાસે, અડાલજ, તા.જી. ગાંધીનગર ખાતે કોંગ્રેસ અઘ્‍યક્ષ રાહુલ ગાંધીજી, શ્રીમતી સોનિયા ગાંધી, આદરણીય ડો. મનમોહનસિંહ, મહા સચિવ શ્રીમતી પ્રિયંકા ગાંધી સહીત પક્ષના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં જન સંકલ્‍પ રેલીમાં જિલ્‍લાભરના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને ઉપસ્‍થિત રહેવા માટેની ચર્ચા વિચારણા માટે કારોબારી મીટીંગ મળેલ હતી. જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસાની અઘ્‍યક્ષતામાં મળેલ આ મીટીંગમાં લોકસભા પ્રભારી ઝવેરભાઈ ભાલીયા, ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમ્‍મર, જે. વી. કાકડિયા, પ્રતાપભાઈ દુધાત, જીલ્‍લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલા, ઉપપ્રમુખ હાર્દિક કાનાણી, પુર્વ જીલ્‍લા પ્રમુખ જેનીબેન ઠુંમ્‍મર, પ્રદેશ મંત્રી સુરેશભાઈ કોટડીયા, શરદભાઈ ધાનાણી, યુથ કોંગ્રેસ પ્રમુખ પરેશભાઈ ભુવા, સન્‍ની ડાબસરા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનિશ ભંડેરી, મનુભાઈ ડાવરા, કિરીટભાઈ દવે, જસમતભાઈ ચોવટિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ લલીતભાઈ ઠુંમ્‍મર, બાબરા નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા, દલસુખભાઈ દુધાત, ઠાકરશીભાઈ મેતલિયા, મોહનભાઈ નાકરાણી, દાઉદભાઈ લલિયા, નારણભાઈ મકવાણા, જગદીશભાઈ વ્‍યાસ, સિઘ્‍ધાર્થ ઠાકર, ટીકુભાઈ વરૂ, કનુભાઈ અઘેરા, જી.પ.સદસ્‍ય પ્રદીપ કોટડીયા, શંભુભાઈ ધાનાણી, દિનેશભંડેરી, જગદીશ ડાભી, સંદીપભાઈ ધાનાણી, તા.કો. પ્રમુખઓ, તા.પ.સદસ્‍યો તથા વિપુલભાઈ પોકીયા, દેવરાજ બાબરીયા, સંદીપ પંડયા, હંસાબેન જોશી, માધવીબેન જોશી, રીટાબેન ટાંક, ઈમરાન શેખ, ભુપેન્‍દ્ર સેજુ વી. કોંગ્રેસ અગ્રણીઓ હાજર રહયા હતા.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on અમરેલી જિલ્‍લા કોંગ્રેસપક્ષની કારોબારી બેઠકયોજાઈ Print this News\nભેરાઈ, ભચાદર અને ઉચૈયાની જમીન શ્રી સરકાર થઈ જતાં ચકચાર\nજમીન મેળવીને ઉદ્યોગ ન કરનારાઓમાં ફફડાટ\nરાજુલા તાલુકા ભેરાઈ, ભચાદર, ઉચૈયા એમ ત્રણ ગામોની ખેતીની જમીનો જુદા જુદા પ્રમાણપત્રોથી ખરીદકરવામાં આવેલ હતી તે જમીનનો પ્રમાણપત્રોની શરતો મુજબ ઉપયોગ કરવામાં આવેલ ન હોવાની ફ���િયાદ વિવાદી દશરથભાઈ વિરજીભાઈ પટેલ (કચ્‍છ) તથા ભગવાનભાઈ જેસાભાઈ રામ ર્ેારા તા.16/3/17 નાં રોજ અરજી આપેલ હતી જે મુજબ રજૂઆત કરેલ તેના અનુસંધાને મામલતદાર રાજુલાના પત્ર નં. જમન/વશી/ર97/18 તા. 1/3/18 થી સવાલવાળી જમીનોમાં ખરીદ કર્યા મુજબનો ઉપયોગ કરવામાં આવેલ ન હોય શરતભંગની કાર્યવાહી કરવા અભિપ્રાય આપી દરખાસ્‍ત રજૂ કરેલ હતી. ત્‍યારબાદ શરતભંગ રજીસ્‍ટરે લઈને તા. 14/પ/18 ની સુનાવણી મુકરર કરેલ. જેમાં પ્રતિવાદીનાં વકીલ હાજર રહી મુદત માંગેલ. જે બાદમાં તા. ર8/પ/18ની અને ત્‍યારબાદ પણ વખતોવખત મુદ્યતો આપવામાં આવેલ અને છેલ્‍લે તા.30/8/ર018 મુદત અંગેની જાણ રજીસ્‍ટર એડી.થી કરવામાં આવેલ હતી. પરંતુ પ્રતિવાદી હાજર રહેલ નહી હોવાથી ગુણદોષનાં આધારે નિર્ણય ઠરાવ પર લેવામાં આવ્‍યો હતો. જેમાં ભચાદર ગામનાં ખાતા નં.430થી ચાલતા કુલ 6ર સર્વે નંબરવાળી તેમજ ઉચૈયા ગામનાં ખાતા નં.ર00થી ચાલતા કુલ 3ર સર્વે નંબરવાળી જમીન તથા ભેરાઈ ગામનાં ખાતા નં.પ13થી ચાલતા કુલ સર્વે નંબર-16 વાળી જમીનો પીપાવાવ એનર્જીપ્રા.લી. (વિડીયોકોન)નાં નામે ચાલતી હોય, કંપની ર્ેારા સૌરાષ્‍ટ્ર ઘરખેડ ગણોત પતાવટ અને ખેતીની જમીન અંગેનો કાયદો-1499ની કલમ-પ4/પપ તળે જુદા જુદા પ્રમાણપત્રો મેળવી સવાલવાળી જમીનો કંપનીએ ખરીદ કરવામાં આવેલ. જે પ્રમાણપત્રોની શરતનં.4નો કંપની ર્ેારા ભંગ કરવામાં આવેલ હોય શતભંગની કાર્યવાહી કરવા મામલતદારએ અભિપ્રાય આપેલ હોય ઉચૈયા ગામની 3ર સર્વે નંબરવાળી જમીનો તથા ભચાદર ગામની 6ર સર્વે નંબરોવાળી તેમજ ભેરાઈની 16 સર્વે નંબરો વાળી જમીનો આશરે 1400 અંદાજીત વિઘા જમીનમાં સૌરાષ્‍ટ્ર ઘરખેડ ગણોત પતાવટ અને ખેતીની જમીન અંગેનો કાયદાની કલમ-પ4/પપ મુજબ પ્રમાણપત્ર મેળવી કંપનીનાં નામે/ખાતે થયેલ હતી અને કેટલીક જમીનો કલેકટર અમરેલીનાં જુદા જુદા હુકમોથી બિનખેતી કરેલ હતી.\nઆ કામનાં પ્રતિવાદી કંપની ર્ેારા લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. જેની વિગતે સવાલવાળી જમીનમાં ખૂબ મોટી રકમ ફાળવેલ છે. જો પ્રિમીયમ વસુલ કરવાપાત્ર અથવા દંડ વસુલ કરવાથી ખૂબ જ મોટુ આંકી ન શકાય તેવું નૂકશાન કંપનીને થશે જેથી પ્રમાણપત્રની મુદત એક વર્ષ માટે વધારી આપવા રજૂઆત કરેલ હતી. પરંતુ કાયદા મુજબ કાયદો-1949ના સુધારા અધિનિયમ-ર01પની જોગવાઈ મુજબ જોગવાઈ તળે ખરીદારને પાંચ વર્ષની મુદતની અંદર માલનું ઉત્‍પાદનઅથવા સેવા પુરી પાડવાનું શરૂ કરવું જોઈએ. તેમજ સુધારેલ કાયદાની પેટાકલમ મુજબ યો��્‍ય તપાસ કર્યા પછી સુનાવણીની તક આપ્‍યા પછી એવા નિષ્‍કર્ષ પર પહોંચે કે ખરીદનાર પેટા કલમ-3ના ખંડ(ખ) મુજબ રાજય સરકાર નક્કી કરે તેટલા વળતરની ખરીદનારને ચુકવણી કર્યે તે જમીન તમામ બોજામાંથી મુકત થઈને સરકારમાં નિહિત થશે. જે અન્‍વયે પત્ર નં./જમીન/વશી/396ર/18 તા.પ/1ર/18 તથા પત્ર નં.જમન/વશી /3963/18 તા. પ/1ર/18 ના પત્રથી જંત્રીની કિંમત ભરપાઈ કરવા લેખિત સંમતિ દિન-પમાં રજૂ કરવા જણાવેલ. પરંતુ કોઈ પ્રત્‍યુતર કે સંમતિ જવાબ રજૂ કરવામાં આવેલ નથી પરંતુ પત્રનો અસ્‍વીકાર કરવામાં આવેલ છે. આમ ઉપરોકત મુદ્યાઓને ઘ્‍યાને લઈને નાયબ કલેકટર રાજુલા ર્ેારા ઔદ્યોગિક હેતુ માટે ખરીદેલ જમીન 8 વર્ષ ઉપરાંત સમયગાળા બાદ પણ જે હેતુ માટે લીધેલ છે, તે હેતુ ઉપયોગ શરૂ ન કર્યા અંગેનાં સચોટ આધાર પુરાવા રજૂ કરવામાં નિષ્‍ફળ ગયેલ હોય અને જે પાવર પ્રોજેકટ માટે જમીન ખરીદેલ તે પ્રોજેકટ સ્‍થાપેલ નહીં હોવાથી હુકમની શરત નં.4 નો ભંગ કરેલ હોય જેથી શ્રી સરકાર દાખલ કરવા નાયબ કલેકટર કે. એસ.ડાભીએ હુકમ કરતા આ વિસ્‍તારમાં જમીનો લઈને ઉદ્યોગો શરૂ નહી કરતા લોકોમાં હડકંપ મચી ગયેલ છે.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on ભેરાઈ, ભચાદર અને ઉચૈયાની જમીન શ્રી સરકાર થઈ જતાં ચકચાર Print this News\nજીવનપરામાં અકસ્‍માતે ઈલેકટ્રીક શોક લાગતાં પરિણીતાનું મોત\nબાબરા ગામે આવેલ જીવનપરામાં રહેતી રૂકસાનાબેન મુનીરભાઈ રાઠોડ નામની ર3 વર્ષિય પરિણીતા ગઈકાલે બપોરે પોતાના ઘરે પંખાની પીન બોર્ડમાં લગાવવા જતાં તેણીને અકસ્‍માતે ઈલેકટ્રીક શોક લાગતાં તેણીનું મૃત્‍યું થયાનું બાબરા પોલીસમાં જાહેર થવા પામેલ છે.\nપોલીસ સમાચાર Comments Off on જીવનપરામાં અકસ્‍માતે ઈલેકટ્રીક શોક લાગતાં પરિણીતાનું મોત Print this News\nગોપાલગ્રામનાં શ્રમજીવી પરિવારનાં અઢી વર્ષનાં બાળકને દીપડાએ મોતને ઘાટ ઉતારતા અરેરાટી\nપરિવાર સાથે સૂતેલ નિર્દોષ બાળકને દીપડાએ મોંમાં દબોચી લીધો\nઅમરેલી જિલ્‍લાના ગીર કાંઠા વિસ્‍તારમાં છાશવારે વન્‍ય પ્રાણીઓ દ્વારા માનવ જીવ ઉપર હુમલા થતાં હોય છે. તેમાં ખાસ કરીને વન્‍ય પ્રાણી દીપડાઓ ગીર કાંઠાના ગામની સીમમાં વસતા ખેત મજૂરો અને તેમના પરિવારના લોકોનો શિકાર કરતા હોય છે. પરંતુ ચલાલા નજીક આવેલ ગોપાલગ્રામ ગામમાં આવેલ મફતપરા વિસ્‍તારમાં રહેતા પરિવારના ર વર્ષના બાળકનેસમી-સાંજના સમયે દીપડો ઉઠાવી જઈ બાળકનો શિકાર કરી નાખવાની ઘટના બનતા ચલાલા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્‍ય�� છે. આ લખાય છે ત્‍યારે વન વિભાગ તથા પોલીસ ઘટના સ્‍થળે દોડી જઈ બાળકને ફાડી ખાનાર દીપડાની શોધખોળ આદરી છે.\nઆ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામે આવેલ મફતપરા વિસ્‍તારમાં રહેતા અને મજૂરી કામ કરતા કિશોરભાઈ મનસુખભાઈ વાઘેલા તથા તેમનો પરિવાર ગઈકાલે રાત્રીના 9 વાગ્‍યા આસપાસ જમી અને પોતાના ઝુંપડામાં સૂતો હતો ત્‍યારે બીલ્‍લી પગે એક કદાવર દીપડાએ આવી ત્‍યાં સૂતેલા આશરે અઢી વર્ષના એભલ કિશોરભાઈ વાઘેલા નામના બાળકને મોં વડે પકડી લઈ દીપડો નાશવા લાગ્‍યો હતો.\nપરંતુ બાળકની રાડારાડથી તેમનો પરિવાર જાગી જતાં આખો પરિવાર પોતાના વ્‍હાલસોયા પુત્રને બચાવવા માટે આ બાળકના દાદા સહિતના લોકો દીપડાની પાછળ દોડી ગયા હતા પરંતુ દીપડાએ અંધારાનો લાભ લઈ નાશી છૂટયો હતો.\nઆ બનાવ અંગેની જાણ ગોપાલગ્રામના લોકોને થતાં લોકોએ વન વિભાગ અને પોલીસ વિભાગને જાણ કરવામાં આવતા આ દીપડાની તથા બાળકની લોકોએ અંધારામાં શોધ ચલાવી હતી.\nત્‍યારે મોડી રાત્રીના સમયે આ માનવભક્ષી દીપડો ગોપાલગ્રામથી માણાવાવ ગામ તરફ જતા માર્ગ ઉપર આવેલ એક વાડીમાં જયાંજારનું વાવેતર કરેલ હોય ત્‍યાં હોવાનું જાણમાં આવતા લોકોએ દીપડાને ભગાડયો હતો.\nપરંતુ આ દીપડાએ અઢી વર્ષના બાળકનું અડધા ઉપરાંતનું માંસ ખાઈ જતાં આ બાળકનું મૃત્‍યુ નિપજયું હતું. આ ઘટનાની જાણ થતા આજુબાજુના લોકોમાં ભારે ખળભળાટ મચી જવા પામ્‍યો છે.\nવન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાની શોધખોળ આદરી છે. અને દીપડાને પીંજરે પુરવાની મથામણ શરૂ કરી દીધાનું જાણવા મળેલ છે.\nસમાચાર Comments Off on ગોપાલગ્રામનાં શ્રમજીવી પરિવારનાં અઢી વર્ષનાં બાળકને દીપડાએ મોતને ઘાટ ઉતારતા અરેરાટી Print this News\nમોટા માચીયાળા ગામે સામાન્‍ય બાબતે યુવતીએ ઝેરી દવા પીધી\nવહેલા ઉઠવા બાબતે તેણીને ઠપકો આપ્‍યો હતો\nઅમરેલી તાલુકાનાં મોટા માચીયાળા ગામે રહેતી જાનવીબેન પરબતભાઈ વાઘેલા નામની 18 વર્ષિય યુવતિને સવારે વહેલા ઉઠવા બાબતે ઠપકો આપવામાં આવતાં તેણીએ મનમાં લાગી આવતાં ગત તા.ર4નાં રોજ કબાટમાં પડેલ કોઈ ઝેરી દવા પી લેતાં તેણીનું મોત નિપજયું હતું.\nપોલીસ સમાચાર Comments Off on મોટા માચીયાળા ગામે સામાન્‍ય બાબતે યુવતીએ ઝેરી દવા પીધી Print this News\nમેવાસા ગામની સીમમાં કુવામાં પડી જતાં યુવકનું મોત નિપજયું\nકુવામાંથી બહાર આવતાં ગાળીયો નીકળી ગયો\nજેસર તાલુકાનાં કાત્રોડી ગામે રહેતાં રમેશભાઈ બાલાભાઈ પરમ��ર નામનાં 30 વર્ષિય યુવક ગત તા.ર4/ર ના સાંજનાં સમયે મેવાસાગામની સીમમાં કુવામાં દાર પાડવા ગયેલ હતા જયાં કુવામાંથી બહાર આવતી વખતે ડુગલામાંથી ગાળીયો નીકળી જતાં તે કુવામાં પડી જતાં તેમનું મૃત્‍યુ થયાનું વંડા પોલીસમાં મૃતકનાં પિતા બાલાભાઈએ જાહેર કર્યુ હતું.\nપોલીસ સમાચાર Comments Off on મેવાસા ગામની સીમમાં કુવામાં પડી જતાં યુવકનું મોત નિપજયું Print this News\nભારતીય સેનાની કામગીરીનાં વધામણા કરાયા\nઅમરેલીમાં વિ.હિ.પ, ભાજપ, કોંગ્રેસ સહિતની સંસ્‍થાઓ દ્વારા\nઅમરેલી શહેરનાં ડો. જીવરાજ મહેતા ચોકમાં આજે વિશ્‍વ હિન્‍દુ પરિષદ, ભાજપ, કોંગ્રેસ, જેસીંગપરા યુવક મંડળ, હનુમાનપરા યુવક મંડળ સહિતનાં જુદા-જુદા સંગઠનો અને સંસ્‍થાઓ ઘ્‍વારા ભારતીય સેનાએ વ્‍હેલી સવારે પાકિસ્‍તાનમાં ઘુસી જઈને આતંકવાદી અડાઓનેનેસ્‍તનાબુદ કર્યાની ઘટનાના આતશબાજી ઘ્‍વારા વધામણા કરવામાં આવ્‍યા હતા અને આતંકવાદી મસુદ અઝરનાં પુતળાને ફાંસીએ લટકાવી દેવામાં આવ્‍યું હતું.\nસૌપ્રથમ કોંગી પ્રમુખ અર્જુન સોસા, ધારાસભ્‍ય જે.વી. કાકડીયા, ટીકુભાઈ વરૂ, લલિત ઠુંમર સહિતનાં કોંગીજનોએ ભારતીય સેનાની કામગીરીની ભારે પ્રશંસા કરી હતી અને આતંકવાદી અડાઓ પર પાકિસ્‍તાનમાં ઘુસીને હુમલો કરવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા. બાદમાં ભાજપનાં પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારની આગેવાનીમાં આતંકવાદી મસુદ અઝહરનાં પુતળાને ફાંસીએ લટકાવી દેવામાં આવ્‍યું હતું અને શહેરીજનોને મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી. બાદમાં વિશ્‍વ હિન્‍દુ પરિષદનાં પ્રમુખ મનુભાઈ વેકરીયા, ઉપપ્રમુખ હસુભાઈ દુધાત, દિલીપસિંહ ઠાકોર, ભાનુભાઈ કીકાણી સહિતનાં આગેવાનો અને વિવિધ યુવક મંડળોએ પણ ભારતીય સેનાની કામગીરીની પ્રશંસા કરી હતી.\nસમાચાર Comments Off on ભારતીય સેનાની કામગીરીનાં વધામણા કરાયા Print this News\nધારી નજીકનાં જંગલમાં ચંદન ચોર ગેંગ સક્રિય \nરેવન્‍યુ અને જંગલ વિસ્‍તારમાંથી પ0 જેટલા વૃક્ષોનાં કટીંગની ચર્ચા\nધારી નજીકનાં જંગલમાં ચંદન ચોર ગેંગ સક્રિય\nસરસીયા, અમૃતપુર, હરીપરાનાં રેવન્‍યુ વિસ્‍તારમાં વ્‍યાપક પ્રમાણમાં ચંદનનાં વૃક્ષો છે\nધારી ગીર પૂર્વે દલખાણીયા રેન્‍જની કરમદડી રાઉન્‍ડની સરસીયા વિડીમાંથી ચંદન ચોર ગેંગ એક જ ઝાટકે રપ ચંદનના આરક્ષિત વૃક્ષોકટીંગ કરી લઈ ગયા હતા. થોડા દિવસોથી રેવન્‍યુ વિસ્‍તારમાં ચંદન ચોર સક્રિય હતા. જે હવે જંગલમાં પહોંચતા અને રપ-રપ વૃક્ષો કટીં��� કરી જતા ભારે ચકચાર મચી જવા પામી છે.\nઆ અંગેની વિગતો મુજબ ધારી પંથકના સરસીયા, અમૃતપુર, હરીપરાના રેવન્‍યુ વિસ્‍તારમાં વ્‍યાપક પ્રમાણમાં ચંદનના વૃક્ષો છે અને સરસીયા વિડી (અભ્‍યારણ) જંગલ વિસ્‍તારમાં પણ ચંદનના અનેક વૃક્ષો છે. છેલ્‍લા દોઢેક માસથી આ વિસ્‍તારોમાં ચંદન ચોર ગેંગે ભારે તરખાટ મચાવ્‍યો હતો. વાડી વિસ્‍તારમાંથી રેવન્‍યુ કટીંગ ચાલતું હતું ત્‍યારે વાડી માલિકો દ્વારા તંત્રને જાણ કરી હતી. ત્‍યારે વનતંત્ર જંગલમાં સબ સલામત હોવાની સૂફીયાણી વાતો કરી બચાવ કરતું હતું પરંતુ ધારી ગીર પૂર્વની કરમદડી રાઉન્‍ડના અભ્‍યારણ સરસીયા પૂર્વ-પશ્ચિમ વિડીમાંથી ચંદન ચોર ગેંગ એક સાથે રપ જેટલા વૃક્ષો કટીંગ કરી લઈ જતા વન વિભાગના સબ સલામતના દાવા પોકળ સાબિત થયા છે. જંગલ વિસ્‍તારમાં સામાન્‍ય વ્‍યકિત જઈ શકતી નથી. જો જાય તો દંડ થાય છે. ત્‍યારે રપ વૃક્ષો એક સાથે કટીંગ કરી ચંદન ચોર ગેંગ કઈ રીતે નીકળી હશે તે મહત્‍વનો પ્રશ્‍ન છે.\nધારી પંથકના રેવન્‍યુ તથા જંગલ વિસ્‍તારમાંથી લગભગ પ0 જેટલા ચંદનના વૃક્ષો કટીંગ થયા છે. જેમાં રપ જંગલ (અભ્‍યારણ) અને બાકીના રેવન્‍યુ વિસ્‍તારમાંથી કટીંગ થયાનુંજણાઈ આવે છે. આ આંકડો હજુ ઘણો વધારે હોવાનું પણ ચર્ચાઈ રહયું છે. લગભગ ત્રણ વર્ષ અગાઉ સરસીયા વિડીમાંથી તથા આજુબાજુના વિસ્‍તારમાંથી રપથી વધારે ચંદનના વૃક્ષો કટીંગ થઈ ગયા હતા. ત્‍યારે ફરી વખત ચંદન ચોર ગેંગ સક્રિય થઈને તરખાટ મચાવી મુકયો હોય તંત્ર ચંદન ચોર ગેંગને ઝબ્‍બે કરી તથા સમગ્ર બનાવ પરથી પડદો ઉંચકાય તેવી લોક માંગ ઉઠી છે. આ અંગે ડી.સી.એફ.પી. પુરષોતમનો સંપર્ક કરતા તેમણે જણાવ્‍યું હતું કે, ધારીની સરસીયા વિડીમાંથી રપ જેટલા ચંદનના આરક્ષિત વૃક્ષો કટીંગ થયાનો ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે. રેવન્‍યુ વિસ્‍તારમાંથી પણ ઘણા ચંદનના વૃક્ષો કટીંગ થયાની ફરિયાદ મળી છે.\nસમાચાર Comments Off on ધારી નજીકનાં જંગલમાં ચંદન ચોર ગેંગ સક્રિય \nલ્‍યો બોલો : બાબરામાં તસ્‍કરોએ શિક્ષકનાં બંધ રહેણાંક મકાનમાંથી રોકડ રકમ અને દાગીનાની ઉઠાંતરી કરી\nસ્‍થાનિક પોલીસે તસ્‍કરોને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા\nબાબરામાં નવ નિયુકત પીએસઆઈ ગીતાબેન આહીરનું આગમન થતા થોડા દિવસ ચોરીનાં એક પણ બનાવ બન્‍યા નથી ત્‍યારે હાલ લગ્ન સિઝનનો પૂરતો ફાયદો ઉઠાવવાનાં મૂડમાં હોય એમ તસ્‍કરોએ થોડા દિવસોનો આરામ બાદ ફરીવાર બાબરામાં એન્‍ટ્રી કરી એક શિક્ષકનાં મકાનને નિશાન બનાવ્‍યું છે.\nબનાવની પ્રાથમિક વિગતમાં જાણવા મુજબ શહેરનાં રામનગર વિસ્‍તારમાં રહેતા શિક્ષક પ્રજ્ઞાબેન મોરબીયા પોતાના પરિવાર સાથે લગ્ન કરવા બહારગામ ગયા હતા અને પાછળથી કોઈ અજાણ્‍યા શખ્‍સોએ મકાનનું તાળુંતોડી અંદર પ્રવેશી રૂમના સર સમાન વેર વિખેર કરી રોકડ રકમ તેમજ અન્‍ય દર દાગીનાની ચોરી કરી ગયાની શિક્ષક પરિવાર ર્ેારા બાબરા પોલીસમાં જણાવતા પોલીસ સ્‍ટાફ સ્‍થળ પર દોડી આવ્‍યો હતો અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી.\nશિક્ષક પરિવાર લગ્ન પ્રસંગેથી પરત આવ્‍યે ખ્‍યાલ આવ્‍યો કે મકાનનું તાળું તોડેલું છે એ અંદર તપાસ કરી તો આખું મકાન વેરણછેરણ હતું પોતાના મકાનમાં ચોરી થયાની જાણ થતાં શિક્ષક પરિવાર હતભ્રત થઈ ગયો હતો.\nહાલ બાબરા પોલીસનાં પીએસઆઈ ગીતાબેન આહીર ર્ેારા શિક્ષકનાં મકાનમાંમાંથી કેટલી રોકડ રકમ અને દરદાગીનાની ચોરી થઈ છે, તેની તપાસ કરી રહૃાા છે. કુલ કેટલી મતાની ચોરી થઈ છે, તે તો આગામી દિવસોમાં ખ્‍યાલ આવશે.\nહાલ તો બાબરા પંથકમાં વધતા જતા ચોરીનાં બનાવો સામે લોકોમાં પોતાનો જાનમાલને લઈ ચિંતા પ્રવર્તી રહી છે, ત્‍યારે બાબરા પોલીસ ર્ેારા પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે.\nસમાચાર Comments Off on લ્‍યો બોલો : બાબરામાં તસ્‍કરોએ શિક્ષકનાં બંધ રહેણાંક મકાનમાંથી રોકડ રકમ અને દાગીનાની ઉઠાંતરી કરી Print this News\nખાંભાનાં દલડી ગામની મહિલાનું સ્‍વાઈનફલુથી મોત\nઅમદાવાદ ખાતે છેલ્‍લી કલાકોમાં ચાલતી સારવાર નિષ્‍ફળ રહી\nખાંભાનાં દલડી ગામની મહિલાનું સ્‍વાઈનફલુથી મોત\nગામમાં જોવા મળેલ શરદી, ઉધરસ, તાવનાં દર્દીઓને જરૂરી દવાઓ આપવામાં આવી\nગામનાં યુવાને ગામજનોમાં ફેલાયેલ ભયને દૂર કરવા માટે જહેમત ઉઠાવી\nખાંભાના દલડી ગામની મહિલાને 3/4 દિવસ તાવ આવતા રાજુલા દવાખાને સારવાર અર્થે જતાં ડોકટરને સ્‍વાઈન ફલુની અસર જણાતા રાજકોટ રીફર કરેલ. ત્‍યાંથી વધુ સારવાર માટે પરિવારજનો સુરત ખાતે લઈ જવા નીકળતા રસ્‍તામાં વધુ તકલીફ થતા અમદાવાદ સિવિલ હોસ્‍પિટલે સારવાર માટે દાખલ થતાં સારવાર દરમિયાન તેઓનું મૃત્‍યુ થતા પરિવારજનો સુરત ખાતે તેઓના દીકરાઓને ઘેરે લઈ ગયેલ. બાદમાં સુરતમાં જ અગ્નિ સંસ્‍કાર કરવામાં આવેલ.\nદલડીની મહિલાનું સ્‍વાઈન ફલુમાં થયેલ મોતના સમાચાર જાણીજિલ્‍લા આરોગ્‍ય વિભાગ હરકતમાં આવેલ અને માત્ર 640ની વસ્‍તી અને 18પ ઘર ધરાવતા નાનકડા ���વા દલડી ગામે આરોગ્‍ય વિભાગના બી.એચ.ઓ. ડો. અજમેરાની આગેવાનીમાં ખડાધાર પી.એચ.સી.ના ડો. કમલેશ ઘાંસકટા તથા સ્‍ટાફ તેમજ આશાવર્કર બહેનની ટીમે દલડીમાં આંગણવાડી કેન્‍દ્ર ખાતે મેડિકલ કેમ્‍પનું આયોજન કરી સ્‍કૂલના 9ર પૈકી તાવ- શરદી- ઉધરસ વાળા 4પ વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓ તેમજ રપ ઘરના સભ્‍યોને તપાસી દવા અને સારવાર આપેલ.\nબી.એચ.ઓ. ડો. અજમેરાની આગેવાનીમાં ખડાધાર પી.એચ.સી.ના સ્‍ટાફની સુંદર કામગીરી અને ઘેર ઘેર સર્વેની કામગીરી દલડીના ગામજનોમાં જે ભયનો માહોલ હતો તે દૂર થવા પામેલ. આ મેડિકલ તપાસ કામગીરીમાં દલડીનો યુવાન વિનુ પાંડવ ખડેપગે રહેલ.\nસમાચાર Comments Off on ખાંભાનાં દલડી ગામની મહિલાનું સ્‍વાઈનફલુથી મોત Print this News\nસાવરકુંડલા : સાવરકુંડલા નિવાસી જયેશભાઈ તુલસીદાસ મેસવાણીયા (ઉ.વ.44)નું તા.ર4/ર ને રવિવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે, તે રસીકલાલ તુલસીદાસ મેસવાણીયાનાં ભાઈ તથા અક્ષયભાઈ અને ભાવિનભાઈ રામજી મંદિર ભુવા રોડનાં પુજારીનાં પિતા થાય છે.\nસાવરકુંડલા : સાવરકુંડલા તાલુકાનાં મોટા ઝીંઝુડા નિવાસી લીલીબેન હિંમતભાઈ બોરીસાગર (ઉ.વ. 87)નું તા.ર4/ર ને રવિવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે, તે જગદીશભાઈ, હર્ષદભાઈ, હરિનંદનભાઈ,ભરતભાઈનાં માતૃશ્રી તથા ગોપાલભાઈ અને જયેન્‍દ્રભાઈનાં દાદી થાય છે.\nસાવરકુંડલા : સાવરકુંડલા તાલુકાનાં પીયાવા નિવાસી મગનભાઈ પ્રાગજીભાઈ ચાંચડ (ઉ.વ. 9પ) તા.ર6/ર ને મંગળવારના રોજ ગૌલોકવાસ પામ્‍યા છે, તે શંભુભાઈ, લીંબાભાઈ, નરસિંહભાઈ, બટુકભાઈનાં પિતાશ્રી થાય છે, તેમનું બેસણું તા. ર8/ર ને ગુરૂવારનાં રોજ તેમના નિવાસ સ્‍થાન સાવરકુંડલા તાલુકાનાં પીયાવા ગામ ખાતે રાખેલ છે.\nસાવરકુંડલા : સાવરકુંડલા નિવાસી વસંતભાઈ માનસેતાનાં બનેવીતથા બાવચંદભાઈ પોપટલાલ માનસેતાનાં જમાઈ હસમુખરાય કાકુભાઈ માધવાણી (ઉ.વ. 6ર)નું તા. રર/ર ને શુક્રવારનાં રોજ વલસાડ મુકામે અવસાન થયેલ છે. તેમની સાદડી તા. ર8/ર ને ગુરૂવારે 4 થી 6 સુધી લોહાણા વિદ્યાર્થી બોર્ડીગ મહુવા રોડ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.\nઅમરેલી શહેરમાં લાખો રૂપિયાનાં ખર્ચે માર્ગો બનાવવાનો પ્રારંભ\nઅમરેલી નગરપાલિકા ર્ેારા શહેરમાં સી.સી. રોડ રૂા.4પ6.89 લાખ ખર્ચે થનાર રોડનું ખાતમુહુર્ત યોજાયું હતું. જેમાં શહેર વિકાસ સમિતિનાં ચેરમેન પી. પી. સોજીત્રા નગરપાલિકાનાં પ્રમુખ જયંતીભાઈ રાણવા તેમજ ઉપપ્રમુખ શકીલ બાપુ તેમજ બાંધકામ સમિતિનાં ચેરમેન કોમલબેન સં���યભાઈ રામાણી તથા કારોબારી ચેરમેન જયશ્રીબેન ડાબસરા તેમજ ટાઉન પ્‍લાનીંગ સમિતિ ચેરમેનમૌલિકભાઈ ઉપાઘ્‍યાય તથા આરોગ્‍ય શાખાનાં ચેરમેન પંકજભાઈ રોકડ, પૂર્વ નગરપાલિકાનાં પ્રમુખ અલકાબેન ગોંડલીયા તથા નગરપાલિકાનાં સદસ્‍યો હિરેનભાઈ સોજીત્રા તથા રોહિતભાઈ ઘંટીવાળા અને લાઠી રોડ વિસ્‍તારનાં આગેવાનો અને અમરેલીનાં લોકો ઉપસ્‍થિત રહૃાા હતા.\nસમાચાર Comments Off on અમરેલી શહેરમાં લાખો રૂપિયાનાં ખર્ચે માર્ગો બનાવવાનો પ્રારંભ Print this News\nબાબરામાં ભાજપ પરિવારે ભારતીય સેનાની કામગીરીનાં વધામણા કર્યા\nથોડા દિવસો પહેલા જમ્‍મુ કાશ્‍મીરના પુલવામામાં ભારતીય જવાનો પર આંતકી હુમલો થતા 44 જવાનો શહીદ થતા સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી અને ભારતીયોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી હતી. તેમજ સમગ્ર દેશના લોકોમાં એક જ માગ કરવામાં આવી હતી કે પાકિસ્‍તાન પર હુમલો કરી આંતકીનો ખાત્‍મો બોલાવામાં આવે. ત્‍યારે દેશના જવાનોના બલિદાનના બાર દિવસ પછી ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્‍તાન સ્‍થિત આંતકી કેમ્‍પ પર હુમલો કરી 300 જેટલા આંતકીનો ખાત્‍મો બોલાવતા સમગ્ર દેશમાં ખુશીની લાગણી સાથે દેશવાસીઓ ઝુમી ઉઠયા હતા અને મીઠાઈ વિતરણ કરી મોં મીઠા કરી રહયા હતા. તેમજ આતશબાજી પણ કરી રહયા હતા. ત્‍યારે બાબરા શહેર ભાજપ દ્વારા અહીં નાગરિક બેન્‍ક ચોકમાં આતશબાજી કરી ભારતીય સેનાની કામગીરીને બિરદાવી હતી. અહીં માજી ધારાસભ્‍ય વાલજીભાઈ ખોખરીયાની આગેવાની હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં શહેરભાજપ પ્રમુખ લલિતભાઈ આંબલીયા, મહામંત્રી મુકેશભાઈ ખોખરીયા, બીપીનભાઈ રાદડીયા, પ્રતાપભાઈ ખાચર, બાવકુભાઈ ત્રિવેદી, કિરીટભાઈ પરવાડીયા, સુરેશભાઈ ભાલાળા, મયુરભાઈ રાવલ, રાજુભાઈ વિરોજા, રાજુભાઈ રંગપરા, મનીષભાઈ ગોહેલ સહિતના ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. માજી ધારાસભ્‍ય વાલજીભાઈ ખોખરીયાએ ભારતીય સેનાની કામગીરીને બિરદાવી જણાવ્‍યું હતું કે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ જે કહયું એ કરીને બતાવ્‍યું છે પાકિસ્‍તાન સ્‍થિત આંતકી કેમ્‍પ પર જે હુમલો કરવામાં આવ્‍યો છે તે જોતા હવે આંતકીઓ ભારત દેશ પર નજર નાખતા સો વાર વિચારશે.\nસમાચાર Comments Off on બાબરામાં ભાજપ પરિવારે ભારતીય સેનાની કામગીરીનાં વધામણા કર્યા Print this News\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00357.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/sundar-kand/015", "date_download": "2019-03-21T19:40:10Z", "digest": "sha1:CZHY5KE357HHCCZNT5XVSVKFJ424HFUK", "length": 8064, "nlines": 212, "source_domain": "swargarohan.org", "title": "Hanuman convey Ram's message to Sita | Sundar Kand | Ramcharitmanas", "raw_content": "\nહનુમાનજી રામનો સંદેશ સંભળાવે છે\nજાણી હરિજન વાધ્યો પ્રેમ તન પુલકિત નીર વધ્યાં નેન;\nડૂબી વિરહજલધિ હનુમાન, તમે બન્યા છો દિવ્ય વહાણ.\nરામ કુશળ છે પૂરણકામ લક્ષ્મણસહિત સદા સુખધામ \nકોમળ ઉર કૃપાળુ અતિ રામ નિષ્ઠુર કેમ બન્યા છે આમ \nસેવકસારુ સહજ સુખદાયક સ્મરે કદી મુજને રઘુનાયક \nરૂપ સુકોમળ નીરખી શ્યામ આંખ પામશે મુજ આરામ \nબોલાયું ના રડયાં નયન, કેમ વિસારી મધુરવદન \nદેખી સીતા વ્યથિત અતીવ બોલ્યા વચનો મૃદુલ વિનીત.\nમાત, કુશળ પ્રભુ લક્ષ્મણસાથ વેઠે વિયોગવિપદ અગાધ;\nતમારાથકી દ્વિગુણિત પ્રેમ, શાંતિ મેળવે રઘુપતિ કેમ \nમાટે ઓછું ના આણો માત રામને પરમપ્રિય જાણો.\nરઘુપતિના સંદેશને સુણો ધરીને ધીર,\nહનુમાન વદ્યા ગદ્ ગદ ભરી નયનમાં નીર.\nપ્રેમ કોઈ રીતે બંધનકારક થતો જ નથી. જે બાંધે છે એટલે કે ગુલામની જેમ પરવશ કરી પોતાની સત્તા ચલાવે છે તે પ્રેમ નથી. તે તો મોહ છે. પ્રેમ તો હંમેશાં મુક્તિદાતા છે, બંધનથી ઉન્મુકત કરનાર છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00357.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/sundar-kand/016", "date_download": "2019-03-21T20:33:38Z", "digest": "sha1:FAJ2VE2YVU3AMV3QGV6SS2RVGWAX2K52", "length": 8033, "nlines": 216, "source_domain": "swargarohan.org", "title": "Hanuman console Sita | Sundar Kand | Ramcharitmanas", "raw_content": "\nહનુમાનજી સીતાને આશ્વાસન આપે છે\nસીતા તારી એવી પ્રીત વિરહે થયું સકળ વિપરીત,\nનવતરુ કિસલય અગ્નિ સમાન ચંદ્ર સૂર્ય સમ તપવે પ્રાણ.\nકાળરાત સમ રાત બની, કંટક કમલસમૂહ વળી\nવાદળ તપ્ત વરસતાં તેલ, પલટાયા સૌ વિધિના ખેલ.\nસર્પશ્વાસ સમ ત્રિવિધ સમીર, હિત કરનારાં કરતાં પીડ.\nકહેવાથી દુઃખ હળવું થાય, સમજે કો કોને કહેવાય;\nતત્વ આપણા પ્રેમતણું પ્રિયા, સત્ય હું વચન કહું\nમન કેવળ મારું સમજે, તે મન તુજ પાસે વિહરે.\nમારા સ્નેહરસતણો સાર સમજ એટલામાં તત્કાળ.\nસુણી પ્રભુના સંદેશને વૈદેહી સપ્રેમ\nબની પ્રેમમાં મગ્ન ને સમાધિસ્થની જેમ.\nહનુમાન વદ્યા ધૈર્યને ધારો માતા હે,\nસ્મરો રામને ભક્તના શુચિસુખદાતાને.\nપ્રભુતા ઉરમાં આણતાં રઘુપતિની ન્યારી\nતજો વ્યથાશંકા સુણી વાણીને મારી.\nનિશિચરનિકર પતંગસમ પાવક રઘુપતિબાણ,\nધૈર્ય ધરો માતા, થશે નિશિચર સૌ નિષ્પ્રાણ.\nકોઈ પણ પદાર્થને કોઈ પણ પળે પરિત્યાગવા માટે તૈયાર રહેવું એ અનંતના દ્વારને ઉઘાડવા બરાબર છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00358.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/bjp-is-playing-politics-on-martyrdom/130818.html", "date_download": "2019-03-21T20:01:28Z", "digest": "sha1:7H2OPVBUCQTRW3WD2NMCWBEFD26NSK7H", "length": 11992, "nlines": 120, "source_domain": "www.navgujaratsamay.com", "title": "ભાજપ શહાદત પર રાજકારણ રમી રહ્યો છે", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nભાજપ શહાદત પર રાજકારણ રમી રહ્યો છે\nનવગુજરાત સમય > નડિયાદ\n- 2019ના જંગમાં કોંગ્રેસ ગુજરાતમાં બહુમતી બેઠકો મેળવશે અને ભાજપને જાકારો મળશે : ભરતસિંહ સોલંકી\n- 12મી માર્ચે યોજાનારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકના આગોતરા આયોજન માટે ખેડા જિલ્લામાં બેઠક યોજાઈ\n- વર્તમાન ભાજપ સરકાર દ્વારા સસ્તી પ્રસિધ્ધિ માટે જવાનોની શહાદતમાં રાજકારણ રમી રહી છે. પુલાવામાં જવાનો શહીદ થયા તેઓનો બદલો લેવામાં તમામ પક્ષો સરકાર સાથે ઉભા હતા ત્યારે પ્રધાનમંત્રી મોદી માત્ર વાણી વિલાસ અને ગપગોળા મારવામાં જ વ્યસ્ત હતા. આવનારી ચૂંટણીમાં પ્રજા તેનો જવાબ આપશે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સારો દેખાવ કરશે, તેવો આશાવાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને કેન્દ્રી મંત્રી ભરતસિંહ સોલંકીએ ખેડા ખાતે યોજાયેલી કોંગ્રેસની કારોબારી બેઠકમાં જણાવ્યું હતું. સાથે સાથે ભાજપની કરણી અને કથનીમાં ફેર છે. તેમ કહીને આકરાં ચાબખાં માર્યા હતા.\nઆગામી ૧૨મી માર્ચના દિવસે અમદાવાદમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક અને જન સમર્થન રેલી યોજાઇ રહી છે. તેને લઇને ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાંથી લોકસભાની ટિકીટ માટે ચાર નામોની જાહેરાત થઇ છે. તે અંગે તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસે પહે��ા યાદી જાહેર કરવાનું કામ કર્યું છે. જયારે ભાજપ અત્યારે બેક ફૂટ પર છે. તા. ૨૮મી ફેબ્રુઆરીએ ૫૮ વર્ષ પછી કોંગ્રેસની વર્કીંગ કમિટિ અમદાવાદ ખાતે મળવાની હતી. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયાજી, પ્રિયંકાજી અને દેશની સર્વોચ્ચ દેશની નેતાગીરી ગુજરાતમાં આવવાના હતા. જનસંકલ્પ રેલીનું આયોજન પણ કરાયુ હતું. જેની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવાઇ હતી. પરંતુ દેશની હાલત અને સરહદો પરની પરિસ્થિતિ જોઈને રાહુલ ગાંધીએ મક્કમ નિર્ણય કરીને રાજકિય આવા સમયે સમગ્ર દેશ એક રહે તે માટે મીટીગ મોકૂફ રાખી હતી. તેમજ સરકારની સાથે આતંકવાદીઓનો ખાતમો બોલાવવામાં તેઓની સાથે છીએ તેવી જાહેરાત કરી હતી. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ પોતાની રાજકારણ, સરહદો પર મુશ્કેલી હતી તંગદીલી હતી છતાંય ચાલુ રાખી હતી. કોંગ્રેસે મીટીગ બંધ રાખ્યા બાદ જ્યાં દાંડીયાત્રા શરૂ થઈ હતી. આ દેશમાંથી અંગ્રેજોને હટાવવાની હાકલ ગાંધીજી, જવાહરલાલ નહેરૂ, સરદાર વલ્લભભાઇ પટેલ, મૌલાના આઝાદ સહિતના નેતાઓ સાથે કરી હતી. તે જ પ્રકારે દેશમાંથી ભારતીય જનતા પાર્ટીને હટાવવા તા. ૧૨મી માર્ચે સીડબલ્યુસીની મીટીંગ મળશે અને રેલી યોજાશે. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાશે. નોટબંધીના કારણે ૧૦૦થી વધુના મૃત્યુ થયા છે. દેશનું કાળુધન બહાર આવવાના બદલે કાળુધન સફેદ થઇ ગયુ છે. લોકોને ફક્ત છેતર, છેતર.. છેતર કરવાની વાતથી હવે ભારતનો સામાન્ય નાગરિક પણ સમજી ગયો છે અને ચેતી ગયો છે. આવનારા સમયમાં ૨૦૧૯ની ચૂંટણીમાં બીજેપીને જાકારો આપશે. છત્તીસગઢ, રાજસ્થાન અને એમપી તેમજ જમીન સંપાદનનો કાયદો કોંગ્રેસ લઈ આવી હતી. જે જમીન સંપાદનના કાયદામાં ખેડૂતની જમીન સંપાદન કરાય તો બજારની ચાર ગણી કિંમત ચુકવાય. જેનો અમલ છત્તીસગઢમાં આવતાની સાથે જ બતાવી દીધો હતો.\nહાર્દિક કોગ્રેસમાં જોડાતા યુવાનોની ચળવળને વેગ મળશે\nઅલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઇ રહ્યા છે. તે બાબતે પુછતા ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે, આ માત્ર અટકળો છે. જેને અટકળો જ રહેવા દો, જયારે બીજી તરફ હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાવાથી યુવાનોની ચળવળને વેગ મળશે. રાહુલ ગાંધી યુવાનો અને મેચ્યોર એ બંનેના કોમ્બીનેશન સાથે રાજકિય પાર્ટીને ચલાવવા માંગે છે. જેના થકી લોકોનું ભલું થાય તે તેમનો હેતુ છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nનશામાં કાર ચલાવી મહિલાને હડફેટે લેવાના કિસ્સ..\nનડિયાદ પાલિકા પ્રમુખ સામેની ��િવાદી અરજી નામં..\nનશામાં ધૂત પતિનું કરતૂત : પત્ની પર કેરોસીન છ..\nખેડા જિલ્લામાં લોકાર્પણ કાર્યક્રમની આમંત્રણ ..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00358.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/66", "date_download": "2019-03-21T19:41:07Z", "digest": "sha1:SKT2USFPOCG3UP5TNSFHUVO25L2E5LYV", "length": 52640, "nlines": 162, "source_domain": "www.swaminarayanworld.net", "title": "શ્ર્લોક ૧૧-૧૨૧ સાધારણ ધર્મ | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nશ્ર્લોક ૧૧-૧૨૧ સાધારણ ધર્મ\nહવે જે વર્ત્યાની રીત કહી છીએ જે- અમારા જે સત્‍સંગી તેમણે કોઇપણ જીવ પ્રાણિમાત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જૂ, માંકડ, ચાચંડ આદિક જીવ તેમની પણ હિંસા કયારેય ન કરવી (૧૧)\nઅને દેવતા અને પિતૃ તેમના યજ્ઞને અર્થે પણ બકરા, મૃગલા, સસલા, માંછલા આદિક કોઇ જીવની હિંસા ન કરવી, કેમ જે અહિંસા છે તેજ મોટો ધર્મ છે એમ સર્વ શાસ્‍ત્રોમાં કહ્યું છે (૧૨)\nઅને સ્‍ત્રી, ધન અને રાજય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઇ મનુષ્‍યની હિંસા તો કોઇ પ્રકારે કયારેય પણ ન જ કરવી (૧૩)\nઅને આત્‍મઘાત તો તીર્થને વિષે પણ ન કરવો અને ક્રોધે કરીને ન કરવો અને કયારેક કોઇ અયોગ્‍ય આચરણ થઇ જાય તે થકી મૂંઝાઇને પણ આત્‍મઘાત ન કરવો અને ઝેર ખાઇને તથા ગળે ટુંપો ખાઇને તથા કુવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્‍યાદી કોઇ રીતે આત્‍મઘાત ન કરવો. (૧૪)\nઅને જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપત્‍કાળમાં પણ કયારેય ન ખાવું અને ત્રણ પ્રકારની સુરા અને અગીયારસ પ્રકારનું મધ તે દેવતાનું નૈવેધ્ય હોય તો પણ ન પીવું (૧પ)\nઅને કયારેક પોતાવતે કાંઇક અયોગ્‍ય આચરણ થઇ ગયું હોય અથવા કોઇ બીજાથી અયોગ્‍ય આચરણ થઇ ગયું હોય તો શસ્‍ત્રાદિકે કરીને અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું (૧૬)\nઅને ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્‍સંગી કોઇએ ચોરનું કર્મ ન કરવું અને ધણિયાતું જે કાષ્‍ઠ પુષ્‍પ આદિક વસ્‍તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું (૧૭)\nઅને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્‍ત્રીઓ તેમણે વ્‍યભિચાર ન કરવો. અને જુગટું આદિક જે વ્‍યસન તેનો ત્‍યાગ કરવો અને ભાંગ, મફર, ���ાજમ, ગાંજો એ આદિક જે કેફ કરનારી વસ્‍તુ તે ખાવી નહીં અને પીવી પણ નહીં (૧૮)\nઅને જેના હાથનું રાંધેલુ અન્‍ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેણે રાંધેલુ અન્‍ન તથા તેના પાત્રનું જળ તે શ્રીકૃષ્‍ણભગવાનની પ્રસાદી ચરણામૃતના મહાત્‍મ્‍યે કરીને પણ જગન્‍નાથપુરી વિના અન્‍ય સ્‍થાનકને વિષે ગ્રહણ ન કરવું અને જગન્‍નાથપુરીને વિષે જગન્‍નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નથી (૧૯)\nઅને પોતાના સ્‍વાર્થની સિધ્ધિને અર્થે પણ કોઇના પર મિથ્‍યા અપવાદ આરોપણ ન કરવો અને કોઇને ગાળ તો કયારેય ન દેવી (૨૦)\nઅને દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદની નિંદા કયારેય ન કરવી અને ન સાંભળવી. (૨૧)\nઅને જે દેવતાને સુરા અને માંસનું નૈવેધ થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આદિક જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેધ ન ખાવું (૨૨)\nઅને માર્ગને વિષે ચાલતે શિવાલયાદિક જે દેવમંદિર આવે તેને જોઇને તેને નમસ્‍કાર કરવા અને આદર થકી તે દેવનું દર્શન કરવું. (૨૩)\nઅને પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઇ સત્‍સંગીએ ત્‍યાગ ન કરવો અને પરધર્મનું આચરણ ન કરવું તથા પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્‍પીત ધર્મનું આચરણ ન કરવું. (૨૪)\nઅને જેના વચનને સાંભળવે કરીને શ્રી કૃષ્‍ણભગવાનની ભકિત ને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય તેના મુખ થકી ભગવવાનની કથા વાર્તા ન સાંભળવી (૨પ)\nઅને જે સત્‍ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય એવું જે સત્‍ય વચન તે કયારેય ન બોલવું અને જે કૃતધ્‍ની હોય તેના સંગનો ત્‍યાગ કરવો અને વ્‍યવહારકાર્યને વિષે કોઇની લાંચ ન લેવી. (૨૬)\nઅને ચોર, પાપી, વ્‍યસની, પાંખડી, કામી તથા કીમિયા આદિક ક્રિયાએ કરીને જનનો ઠગનારો એ છ પ્રકારના જે મનુષ્‍ય તેમનો સંગ ન કરવો. (૨૭)\nઅને જે મનુષ્‍ય ભકિતનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્‍ત્રી, દ્રવ્‍ય અને રસાસ્‍વાદ તેને વિષે અતિશય લોલુપથકા પાપને વિષે પ્રવર્તતા હોય તે મનુષ્‍યનો સમાગમ ન કરવો (૨૮)\nઅને જે શાસ્‍ત્રને વિષે શ્રીકૃષ્‍ણભગવાન તથા શ્રીકૃષ્‍ણભગવાનના જે વરાહાદિક અવતારો તેમનું યુકિતએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્‍ત્ર તે કયારેય ન માનવાં અને ન સાંભળવા (૨૯)\nઅને ગાળ્યા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું અને જે જળને વિષે ઝીણા જીવ ઘણાક હોય તે જળે કરીને સ્‍નાનાદિક ક્રિયા ન કરવી (૩૦)\nઅને જે ઔષધ દારુ તથા માંસ તેણે યુકત હોય તે ઔષધ કયારેય ન ખાવું અને વળી જે વૈધના આ���રણને જાણતા ન હોઇએ તે વૈધે આપ્‍યું જે ઔષધ તે પણ કયારેય ન ખાવું. (૩૧)\nઅને લોક અને શાસ્‍ત્ર તેમણે મળ મૂત્ર કરવાને અર્થે વજર્યા એવાં સ્‍થાનક જે જીર્ણ દેવાલય તથા નદી તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર તથા વૃક્ષની છાયા તથા ફુલવાડી, બગીચા એ આદિક જે સ્‍થાનક તેમને વિષે કયારેય પણ મળ મૂત્ર ન કરવું તથા થુંકવું પણ નહીં. (૩૨)\nઅને ચોર માર્ગે કરીને પેસવું નહિ અને નિસરવું નહિ અને જે સ્‍થાનક ધણીયાતું હોય તે સ્‍થાનકને વિષે તેના ધણીને પુછયા વિના ઉતારો ન કરવો (૩૩)\nઅને અમારા સત્‍સંગી જે પુરુષમાત્ર તેમણે બાઇ માણસના મુખથકી જ્ઞાનવાર્તા ન સાંભળવી અને સ્‍ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો. (૩૪)\nઅને ગુરુનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્‍ઠ મનુષ્‍ય હોય તથા જે લોકને વિષે પ્રતિષ્‍ઠીત મનુષ્‍ય હોય તથા જે વિદ્વાન મનુષ્‍ય હોય તથા જે શસ્‍ત્રધારી મનુષ્‍ય હોય તે સર્વેનું અપમાન ન કરવું. (૩પ)\nઅને વિચાર્યા વિના તત્‍કાળ કોઇ કાર્ય ન કરવું અને ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્‍કાળ કરવું અને પોતે જે વિધા ભણ્યા હોઇએ તે બીજાને ભણાવવી અને નિત્‍ય પ્રત્‍યે સાધુનો સમાગમ કરવો (૩૬)\nઅને ગુરુ, દેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જયારે જવું ત્‍યારે ઠાલે હાથે ન જવું અને કોઇનો વિશ્ર્વાસઘાત ન કરવો અને પોતાને મુખે કરીને પોતાના વખાણ ન કરવા (૩૭)\nઅને જે વસ્‍ત્ર પહેર્યે થકે પણ પોતાનાં અંગ દેખાય તેવું જે ભુંડું વસ્‍ત્ર તે અમારા સત્‍સંગી તેમણે ન પહેરવું (૩૮)\nઅને શ્રીકૃષ્‍ણ ભગવાનની જે ભકિત તે ધર્મે રહીત એવી કોઇ પ્રકારે ન કરવી અને અજ્ઞાની એવાં જે મનુષ્‍ય તેમની નિંદાના ભય થકી શ્રીકૃષ્‍ણ ભગવાનની સેવાનો ત્‍યાગ કરવો જ નહી. (૩૯)\nઅને ઉત્‍સવના દિવસને વિષે તથા નિત્‍ય પ્રત્‍યે શ્રીકૃષ્‍ણના મંદિરમાં આવ્‍યા જે સત્‍સંગી પુરુષ તેમણે તે મંદિરને વિષે સ્‍ત્રીઓનો સ્‍પર્શ ન કરવો તથા સ્‍ત્રીઓ તેમણે પુરુષનો સ્‍પર્શ ન કરવો અને મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું (૪૦)\nઅને ધર્મવંશી ગુરુથકી શ્રીકૃષ્‍ણની દીક્ષાને પામ્‍યા એવા બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્‍ય એ ત્રણ વર્ણના અમારા સત્‍સંગી તેમણે કંઠને વિષે તુલસીની બેવડી માળા નિત્‍યે ધારવી અને લલાટ, હ્રદય અને બે હાથ એ ચારે ઠેકાણે ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું. (૪૧)\nઅને તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા ક���તાં બાકી રહ્યું અને કેસર કંકુમાદિકે યુકત એવું જે પ્રસાદીનું ચંદન તેણે કરીને તિલક કરવું (૪૨)\nઅને તે તિલકના મધ્‍યને વિષે જ ગોળ એવો જે ચાંદલો તે જેતે ગોપીચંદને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્‍મીજી તેનું પ્રસાદી એવું જે કુંકુમ તેણે કરીને તે ચાંદલો કરવો. (૪૩)\nઅને પોતાના ધર્મને વિષે રહ્યા અને શ્રીકૃષ્‍ણના ભકત એવા સતશૂદ્ર તેમણે તો તુળશીની માળા અને ઊર્ધ્વપુંડ્ર તિલક તે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્‍યની પેઠે ધારવાં (૪૪)\nઅને તે સચ્‍છૂદ્ર થકી બીજા જે જાતિએ કરીને ઉતરતાં એવા ભકતજન તેમણે તો ચંદનાદિક કાષ્‍ઠની જે બેવડીમાળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠની વિષે ધારવી અને લલાટને વિષે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું. (૪પ)\nઅને જે બ્રાહ્મણાદિકને ત્રિપુંડ્ર જે આડું તિલક કરવું તથા રુદ્રાક્ષની માળા ધારણ કરવી એ બે વાનાં પોતાની કુળ પરંપરાએ કરીને ચાલ્‍યાં આવ્‍યાં હોય અને તે બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય તો પણ તેમણે ત્રિપુંડ્ર અને રુદ્રાક્ષનો કયારેય ત્‍યાગ ન કરવો. (૪૬)\nઅને નારાયણ અને શિવજી એ બેનું એકાત્‍મપણું જ જાણવું. કેમ જે વેદને વિષે એ બેનું બ્રહ્મરુપે કરીને પ્રતિપાદન કર્યું છે. (૪૭)\nઅને અમારા આશ્રિત જે મનુષ્‍ય તેમણે શાસ્‍ત્રે કહ્યો જે આપધ્ધર્મ તે અલ્‍પ આપત્કાળને વિષે મુખ્યપણે કરીને કયારેય ગ્રહણ ન કરવો. (૪૮)\nઅને અમારા સત્‍સંગી તેમણે નિત્‍ય સુર્ય ઉગ્‍યાથી પહેલા જ જાગવું અને શ્રીકૃષ્‍ણભગવાનનું સ્‍મરણ કરીને પછી શૌચવિધિ કરવા જવું. (૪૯)\nઅને પછી એક સ્‍થાનને વિષે બેસીને દાતણ કરવું અને પછી પવિત્ર જળે કરીને સ્‍નાન કરીને પછી ધોયેલું વસ્‍ત્ર એક પહેરવું અને એક ઓઢવું (પ૦)\nઅને તે પછી પવિત્ર પૃથ્‍વીને વિષે પાથર્યું અને શુધ્‍ધ કોઇ બીજા આસનને અડયું ન હોય અને જેની ઉપર સારી પેઠે બેસાય એવું જે આસન તેને વિષે પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે બેસીને આચમન કરવું (પ૧)\nઅને પછી સત્‍સંગી પુરુષમાત્રને ચાંદલે સહીત ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું અને સુવાસિની જે સ્‍ત્રીઓ તેમણે તો પોતાના ભાલને વિષે કુંકુમનો ચાંદલો કરવો (પ૨)\nઅને તે વિધવા સ્‍ત્રીઓ માત્રને પોતાના ભાલને વિષે તિલક ન કરવું તે ચાંદલો પણ ન કરવો તે પછી તે સર્વે જે અમારા સત્‍સંગી તેમણે મને કરીને કલ્‍પ્‍યાં જે ચંદન પુષ્‍પાદિક ઉપચાર તેમણે કરીને શ્રીકૃષ્‍ણ ભગવાનની માનસી પૂજા કરવી. (પ૩)\nઅને તે પછી જે શ્રીરાધાકૃષ્‍ણની જે ચિત્રપ્ર���િમા તેનું આદર થકી દર્શન કરીને નમસ્‍કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રીકૃષ્‍ણનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્યાવહારિક કામકાજ કરવું. (પ૪)\nઅને જે અમારા સત્‍સંગીમાં અંબરીષ રાજાની પેઠે આત્‍મનિવેદી એવા ઉત્તમ ભકત હોય તેમણે પણ પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસીપૂજા પર્યંત સર્વે ક્રિયા કરવી (પપ)\nઅને તે જે આત્‍મનિવેદી ભકત તેમણે પાષણની અથવા ધાતુની જે શ્રીકૃષ્‍ણ ભગવાનની પ્રતિમા અથવા શાલિગ્રામ તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્‍ત થયા જે ચંદન પુષ્‍પ ફળાદિક વસ્‍તુ તેણે કરીને કરવી અને પછી શ્રીકૃષ્‍ણ ભગવાનનો જે અષ્‍ટાક્ષર મંત્ર તેનો જપ કરવો. (પ૬)\nઅને તે પછી શ્રીકૃષ્‍ણ ભગવાનના જે સ્‍તોત્ર અથવા ગ્રંથ તેનો જે પાઠ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો અને જે સંસ્‍કૃત ન ભણ્યા હોય તેમણે શ્રીકૃષ્‍ણ ભગવાનનું નામ કીર્તન કરવું (પ૭)\nઅને પછી શ્રીકૃષ્‍ણભગવાનને નૈવેધ કરીને પછી તે પ્રસાદિ એવું જે અન્‍ન તે જમવું\nઅને તે જે આત્‍મનિવેદી વૈષ્‍ણવ તેમણે સર્વ કાળને વિષે પ્રીતિએ કરીને શ્રીકૃષ્‍ણ ભગવાનની\nઅને નિર્ગુણ કહેતાં માયાનાં જે સત્‍વાદિક ત્રણ ગુણો તેણે રહિત એવા જે શ્રીકૃષ્‍ણભગવાન તેના સબંધથકી તે આત્‍મનિવેદી ભકતની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે તે હેતુ માટે તે આત્‍મનિવેદી ભકત જે તે નિર્ગુણ કહ્યા છે. (પ૯)\nઅને એ જે આત્‍મનિવેદી ભકત તેમણે શ્રીકૃષ્‍ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ કયારેય ન પીવું અને પત્ર કંદ ફળાદીક જે વસ્‍તુ તે પણ શ્રીકૃષ્‍ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું (૬૦)\nઅને વળી સર્વે જે અમારા સત્‍સંગી તેમણે વૃધ્‍ધપણા થકી અથવા કોઇ મોટા આપત્‍કાળે કરીને અસમર્થપણું થઇ ગયે સતે પોતે સેવવાનું જે શ્રીકૃષ્‍ણનું સ્‍વરુપ તે બીજા ભકતને આપીને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું (૬૧)\nઅને જે શ્રીકૃષ્‍ણનું સ્‍વરુપ પોતાને સેવવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્‍યું હોય અથવા તે આચાર્યે જે સ્‍વરુપની પ્રતિષ્‍ઠા કરી હોય તે જ સ્‍વરુપને સેવવું અને તે વિના બીજું જે શ્રીકૃષ્‍ણનું સ્‍વરુપ તે તો નમસ્‍કાર કરવા યોગ્‍ય છે પણ સેવવા યોગ્‍ય નથી. (૬૨)\nઅને અમારા જે સર્વે સત્‍સંગી તેમણે નિત્‍ય પ્રત્‍યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્‍યે જવું અને તે મંદિરને વિષે શ્રીરાધિકાજીના પતિ એવા જે શ્રી���ૃષ્‍ણભગવાન તેના નામનું ઉચ્‍ચ સ્‍વરે કરીને કીર્તન કરવું (૬૩)\nઅને તે શ્રીકૃષ્‍ણની જે કથા વાર્તા તે પરમ આદર થકી કરવી અને સાંભળવી અને ઉત્‍સવને દિવસે વાજિંત્રે સ‍હિત શ્રીકૃષ્‍ણનાં કીર્તન કરવાં (૬૪)\nઅને અમારા આશ્રિત જે સર્વે સત્‍સંગી તેમણે જે પ્રકારે પૂર્વે કહ્યું તે પ્રકારે કરીને જ નિત્‍ય પ્રત્‍યે કરવું અને સંસ્‍કૃત અને પ્રાકૃત એવા જે સદગ્રંથ તેમનો અભ્‍યાસ પણ પોતાની બુધ્ધિને અનુસારે કરવો (૬પ)\nઅને જે મનુષ્‍ય જેવા ગુણે કરીને યુકત હોય તે મનુષ્‍યને તેવા કાર્યને વિષે વિચારીને જ પ્રેરવો પણ જે કાર્યને વિષે જે યોગ્‍ય ન હોય તે કાર્યને વિષે તેને કયારેય ન પ્રેરવો. (૬૬)\nઅને પોતાના જે સેવક હોય તે સર્વની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્‍ન વસ્ત્રાદિકે કરીને યથાયોગ સંભાવના નિરંતર રાખવી (૬૭)\nઅને જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચને કરીને દેશકાળાનુસારે યથાયોગ્‍ય બોલાવવો પણ એથી બીજી રીતે ન બોલાવવો (૬૮)\nઅને વિનયે કરીને યુકત એવા જે અમારા આશ્રિત સત્‍સંગી તેમણે ગુરુ, રાજા, અતિવૃધ્‍ધ, ત્‍યાગી, વિદ્વાન અને તપસ્‍વીએ છ જણા આવે ત્‍યારે સન્‍મુખ ઉઠવું તથા આસન આપવું તથા મધુર વચને બોલાવવું ઇત્‍યાદિક ક્રિયાએ કરીને એમનું સન્‍માન કરવું. (૬૯)\nઅને ગુરુદેવ ને રાજા એમને સમીપે તથા સભાને વિષે પગ ઉપર પગ ચઢાવીને ન બેસવું તથા વસ્‍ત્રે કરીને ઢિંચણને બાંધીને ન બેસવું (૭૦)\nઅને અમારા આશ્રિત જે સર્વે સતસંગી તેમણે પોતાના આચાર્ય સંગાથે કયારેય પણ વિવાદ ન કરવો અને પોતાના સામર્થ્‍ય પ્રમાણે અન્‍ન ધન વસ્ત્રાદિકે કરીને તે પોતાના આચાર્યને પૂજવા (૭૧)\nઅમારા જે આશ્રિત જન તેમણે પોતાના આચાર્યને આવતા સાંભળીને આદર થકી તત્‍કાળ સન્‍મુખ જવું અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્‍યારે ગામની ભગોળ સુધી વળાવવા જવું (૭૨)\nઅને ઘણુંક છે ફળ જેને વિષે એવું પણ જે કર્મ તે જો ધર્મે રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું, કેમ જે ધર્મ છે તે જ સર્વ પુરુષાર્થનો આપનારો છે માટે કોઇક ફળના લોભે કરીને ધર્મનો ત્‍યાગ ન કરવો (૭૩)\nઅને પૂર્વે થયા જે મોટા પુરુષ તેમણે પણ જો કયારેય અધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું અને તેમણે જે ધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ કરવું. (૭૪)\nઅને કોઇની પણ જે ગૃહ્યવાર્તા તે તો કોઇ ઠેકાણે પણ પ્રકાશ કરવી જ નહિ અને જે જીવનું જેવી રીતે સન્‍માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે જ સન્‍માન કરવું પણ સમદ્રષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્‍લંઘન કરવું નહિ. (૭પ)\nઅને અમારા જે સર્વે સતસંગી તેમણે ચાતુર્માસને વિષે વિશેષ નિયમ ધારવો અને જે મનુષ્‍ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિષે વિશેષ નિયમ ધારવો. (૭૬)\nઅને તે વિશેષ નિયમ તે કિયા તો -ભગવાનની કથાનું શ્રવણ કરવું તથા કથા વાંચવી તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું તથા પંચામૃત સ્‍નાને કરીને ભગવાનની મહાપુજા કરવી તથા ભગવાનના મંત્રનો જપ કરવો તથા સ્‍તોત્રનો પાઠ કરવો તથા ભગવાનાને પ્રદક્ષિણાઓ કરવી. (૭૭)\nતથા ભગવાનને સાષ્‍ટાંગ નમસ્‍કાર કરવા. એ જે આઠ પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્‍યા છે. તે માટે એ નિયમમાંથી કોઇ એક નિયમ જે તે ચોમાસાને વિષે વિશેષ પણે ભકિતએ કરીને ધારવો. (૭૮)\nઅને સર્વ જે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદરથકી કરવું તથા શ્રીકૃષ્‍ણ ભગવાનના જે જન્‍માષ્‍ટમી આદિક જન્‍મદિવસ તેમનું વ્રત આદરથકી કરવું તથા શિવરાત્રીનું વ્રત જે તે આદરથકી કરવું અને તે વ્રતના દિવસને વિષે મોટા ઉત્‍સવ કરવા (૭૯)\nઅને જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્‍ને કરીને દિવસની નિંદ્રાનો ત્‍યાગ કરવો, કેમ જે જેમ મૈથુને કરીને મનુષ્‍યના ઉપવાસનો નાશ થાય છે. તેમજ દિવસની નિંદ્રાએ કરીને મનુષ્‍યના ઉપવાસનો નાશ થઇ છે. (૮૦)\nઅને સર્વ વૈષ્‍ણવના રાજા એવા જે શ્રીવલ્‍લભાચાર્ય તેના પુત્ર જે શ્રી વિઠ્ઠલનાથજી તે જેતે જે વ્રત અને ઉત્‍સવના નિર્ણયને કરતા હવા (૮૧)\nઅને તે વિઠ્ઠલનાથજીએ કર્યો જે નિર્ણય તેને જ અનુસરીને સર્વે વ્રત ને ઉત્‍સવ કરવા અને તે વિઠ્ઠલનાથજીએ કહી જે શ્રીકૃષ્‍ણની સેવા રીતિ તેનું જ ગ્રહણ કરવું (૮૨)\nઅને સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિક જે તીર્થ તેમની યાત્રા જેતે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દીન જનને વિષે દયાવાન થવું (૮૩)\nઅને અમારા જે આશ્રિત તેમણે વિષ્‍ણુ, શિવ, ગણપતિ, પાર્વતિ અને સુર્ય એ પાંચ દેવ જેતે પૂજયપણે કરીને માનવા (૮૪)\nઅને જો કયારેક ભૂતપ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્‍યારે તો નારાયણકવચનો જપ કરવો અથવા હનુમાનજીના મંત્રનો જપ કરવો પણ એ વિના બિજા કોઇ ક્ષુદ્ર દેવના સ્‍તોત્ર અને મંત્રનો જપ ન કરવો (૮પ)\nઅને સુર્યનું ને ચંદ્રમાનું ગ્રહણ થયે સતે અમારા જે સર્વે સત્‍સંગી તેમણે બીજી સર્વે ક્રિયાનો તત્‍કાળ ત્‍યાગ કરીને પવિત્ર થઇને શ્રીકૃષ્‍ણ ભગવાનના મંત્રનો જપ કરવો. (૮���)\nઅને તે ગ્રહણ મુકાઇ રહ્યા પછી વસ્ત્રેસહિત સ્‍નાન કરીને જે અમારા ગૃહસ્‍થ સત્‍સંગી હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્‍યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી (૮૭)\nઅને અમારા સત્‍સંગી એવા જે ચારે વર્ણના મનુષ્‍ય તેમણે જન્‍મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્‍ત્ર પાળવું (૮૮)\nઅને જે બ્રાહ્મણ વર્ણ હોય તેમણે શમ, દમ, ક્ષમા અને સંતોષ એ આદિક જે ગુણ તેમણે યુકત થવું અને જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે શૂરવીરપણું અને ધીરજ એ આદિક જે ગુણ તેમણે યુકત થવું. (૮૯)\nઅને વૈશ્‍ય વર્ણ હોય તેમણે કૃષિકર્મ તથા વણજવ્‍યાપાર તથા વ્‍યાજવટો એ આદિક જે વૃતિઓ તેમણે કરીને વર્તવું અને શૂદ્ર વર્ણ હોય તેમણે બ્રાહ્મણાદિક ત્રણ વર્ણની સેવા કરવી એ આદિક જે વૃત્ત્તિઓ તેમણે કરીને વર્તવું (૯૦)\nઅને જે દ્વિજ હોય તેમણે ગર્ભાધા‍નાદિક સંસ્‍કાર તથા આહ્નિક તથા શ્રાદ્ધ એ ત્રણ જેતે પોતાના ગૃહ્યસુત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધનસંપતિ હોય તે પ્રમાણે કરવાં (૯૧)\nઅને કયારેક જાણે અથવા અજાણે જો નાનું મોટું પાપ થઇ જાય તો પોતાની શકિત પ્રમાણે તે પાપનું પ્રાયશ્ર્ચિત કરવું. (૯૨)\nને ચાર વેદ તથા વ્‍યાસસૂત્ર તથા શ્રીમદભાગવત નામે પુરાણ તથા મહાભારતને વિષે આવેલું શ્રીવિષ્‍ણુસહસ્‍ત્રનામ (૯૩)\nતથા શ્રીમદભગવત ગીતા તથા વિદુરજીએ કહેલી જે નીતિ તથા સ્‍કંદપુરાણનો જે વિષ્‍ણુખંડ તેને વિષે રહ્યું એવું જે શ્રી વાસુદેવમાહાત્‍મ્‍ય (૯૪)\nઅને ધર્મશાસ્‍ત્રના મધ્‍યમાં રહી એવી જે યાજ્ઞવલ્‍કય ઋષિની સ્‍મૃતિ. એ જે આઠ સચ્‍છાસ્‍ત્ર તે અમને ઇષ્‍ટ છે. (૯પ)\nઅને પોતાના હિતને ઇચ્‍છતા એવા જે અમારા સર્વે શિષ્‍ય તેમણે એ આઠ સચ્‍છાસ્‍ત્ર જેતે સાંભળવાં અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે એ સચ્‍છાસ્‍ત્ર જેતે ભણવાં તથા ભણાવવાં તથા એમની કથા કરવી. (૯૬)\nઅને તે આઠ સચ્‍છાસ્‍ત્રમાંથી આચાર, વ્‍યવહાર અને પ્રાયશ્ર્ચિત એ ત્રણનો જે નિર્ણય કરવો તેને વિષે તો મિતાક્ષરા ટીકાએ યુકત એવી જે યાજ્ઞવલ્‍કય ઋષિની સ્‍મૃતિ તેનું ગ્રહણ કરવું (૯૭)\nઅને વળી એ આઠ સચ્‍છાસ્‍ત્રને વિષે જે શ્રીમદભાગવતપુરાણ તેના દશમને પંચમ નામે જે બે સ્‍કંધ તે જેતે શ્રીકૃષ્‍ણભગવાનનું માહાત્‍મ્‍ય જાણવાને અર્થે સર્વથી અધિકપણે જાણવાં (૯૮)\nઅને દશમસ્‍કંધ તથા પંચમસ્‍કંધ તથા યાજ્ઞવલ્‍કયની સ્‍મૃતિ એ જે ત્રણ તે અનુક્રમે કરીને અમારું ભકિતશાસ્‍ત્ર, યોગશાસ્‍ત્ર અને ધર્મશાસ્‍ત્ર છે, કહેતા દશમસ્‍કંધ તે ભકિતશાસ્‍ત્ર છે અને પંચમસ્‍કંધ તે યોગશાસ્‍ત્ર છે અને યાજ્ઞવલ્‍કયની સ્‍મૃતિ તે ધર્મશાસ્‍ત્ર છે એમ જાણવું (૯૯)\nઅને શ્રીરામાનુજાચાર્યે કર્યું એવુ જે વ્‍યાસસૂત્રનું શ્રીભાષ્‍ય તથા શ્રીભગવતગીતાનું ભાષ્‍ય એ જે બે તે અમારું અધ્‍યાત્‍મશાસ્‍ત્ર છે એમ જાણવું (૧૦૦)\nઅને એ સર્વે સચ્‍છાસ્‍ત્રને વિષે જે વચન તે જેતે શ્રીકૃષ્‍ણભગવાનનું સ્‍વરુપ તથા ધર્મ તથા ભકિત તથા વૈરાગ્ય અને ચારના અતિ ઉત્‍કર્ષપણાને કહેતાં હોય (૧૦૧)\nતે વચન જેતે બીજા વચન કરતાં પ્રધાનપણે માનવાં અને શ્રીકૃષ્‍ણભગવાનની ભકિત તે જેતે ધર્મે સહિત જ કરવી, એવી રીતે તે સર્વે સચ્‍છાસ્‍ત્રનું રહસ્‍ય છે (૧૦૨)\nઅને શ્રુતિ સ્‍મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો, અને શ્રીકૃષ્‍ણભગવાનને વિષે માહાત્‍મ્‍યજ્ઞાને સહિત જે ઘણો સ્‍નેહ તે ભકિત જાણવી (૧૦૩)\nઅને શ્રીકૃષ્‍ણભગવાન વિના અન્‍ય પદાર્થમાં પ્રીતિ નહિ તે વૈરાગ્‍ય જાણવો અને જીવ,માયા અને ઇશ્ર્વર તેમના સ્‍વરુપને જે રુડી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ (૧૦૪)\nઅને જે જીવ છે તે હ્રુદયને વિષે રહ્યો છે ને અણું સરખો સુક્ષ્‍મ છે તે ચૈતન્‍યરુપ છે ને બધું જાણનારો છે અને પોતાની જ્ઞાનશકિતએ કરીને નખથી શિખા પર્યંત સમગ્ર પોતાના દેહ પ્રત્‍યે વ્‍યાપીને રહ્યો છે અને અચ્‍છેધ્ધ, અભેદ, અજર, અમર ઇત્‍યાદીક છે લક્ષણ જેનાં એવો જીવ છે એમ જાણવો (૧૦પ)\nને જે માયા છે તે ત્રિગુણાત્મિકા છે અને અંધકારરુપ છે ને શ્રીકૃષ્‍ણભગવાનની શકિત છે અને આ જીવને દેહ તથા દેહના જે સંબંધી તેમને વિષે અહંમમત્‍વની કરાવનારી છે એમ માયાને જાણવી (૧૦૬)\nઅને જે ઇશ્ર્વર છે તે જેતે જેમ હ્રુદયને વિષે જીવ રહ્યો છે તેમ તે જીવને વિષે અંતર્યામીપણે કરીને રહ્યા છે ને સ્‍વતંત્ર છે ને સર્વ જીવને કર્મફળના આપનારા છે એમ ઇશ્ર્વરને જાણવા (૧૦૭)\nઅને તે ઇશ્ર્વર તે કયા તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્‍ણભગવાન તે ઇશ્ર્વર છે અને તે શ્રીકૃષ્‍ણ જે તે આપણા ઇષ્‍ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્‍ય છે અને સર્વ અવતારના કારણ છે (૧૦૮)\nઅને સમર્થ એવા જે શ્રીકૃષ્‍ણ તે જેતે રાધિકાજીએ યુકત હોય ત્‍યારે રાધાકૃષ્‍ણ એવે નામે જાણવા અને રુકમણીરુપ જે લક્ષ્‍મી તેમણે યુકત હોય ત્‍યારે લક્ષ્‍મીનારાયણ એવે નામે જાણવા (૧૦૯)\nઅને એ શ્રીકૃષ્‍ણ જેતે અર્જુને યુકત હોય ત્‍યારે નરનારાયણ એવે નામે જાણવા અને વળી તે શ્રીકૃષ્‍ણ જેતે બળભદ્રાદિકને યોગ. કરીને તે તે નામે કહેવાય છે એમ જાણવું (૧૧૦)\nઅને એ જે રાધાદિક ભકત તે જેતે કયારેક તો તે શ્રીકૃષ્‍ણ ભગવાનને પડખે હોય છે અને કયારેક તો અતિ સ્‍નેહે કરીને શ્રીકૃષ્‍ણભગવાનના અંગને વિષે રહે છે ત્‍યારે તો તે શ્રીકૃષ્‍ણભગવાન એકલા જ હોય એમ જાણવા (૧૧૧)\nએ હેતુ માટે શ્રીકૃષ્‍ણભગવાનનાં જે સ્‍વરુપ તેમને વિષે સર્વે પ્રકારે કરીને ભેદ ન જાણવો અને ચતુર્ભુજપણું અષ્‍ટભુજપણું સહસ્‍ત્રભુજપણું ઇત્‍યાદિક જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે તે શ્રીકૃષ્‍ણ તેમની ઇચ્‍છાએ કરીને છે એમ જાણવું (૧૧૨)\nઅને એવા જે તે શ્રીકૃષ્‍ણભગવાન તેની જે ભકિત તે જેતે પૃથ્‍વીને વિષે સર્વ મનુષ્‍ય તેમણે કરવી અને તે ભકિત થકી બીજુ કલ્‍યાણકારી સાધન કાંઇ નથી એમ જાણવું (૧૧૩)\nઅને વિધાદિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એજ પરમ ફળ જાણવું, કયું તો જે શ્રીકૃષ્‍ણભગવાનને વિષે ભકિત કરવી ને સત્‍સંગી કરવો અને એમ ભકિત ને સત્‍સંગ એ બે વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. (૧૧૪)\nઅને શ્રીકૃષ્‍ણભગવાન તથા શ્રીકૃષ્‍ણભગવાનનાં જે અવતાર તે જે તે ધ્‍યાન કરવા યોગ્‍ય છે તથા શ્રીકૃષ્‍ણભગવાનની જે પ્રતિમા તે પણ ધ્‍યાન કરવા યોગ્‍ય છે, માટે એમનું ધ્‍યાન કરવું અને મનુષ્‍ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રીકૃષ્‍ણભગવાનના ભકત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્‍યાન કરવા યોગ્‍ય નથી, માટે એમનું ધ્‍યાન ન કરવું (૧૧પ)\nઅને સ્‍થૂળ, સુક્ષ્‍મ અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો તે પોતાનો જીવાત્‍મા તેને બ્રહ્મરુપની ભાવના કરીને પછી તે બ્રહ્મરુપે કરીને શ્રીકૃષ્‍ણ ભગવાનની ભકિત જેતે સર્વકાળને વિષે કરવી (૧૧૬)\nઅને શ્રીમદભાગવત પુરાણનો જે દશમ સ્‍કંધ તે જેતે નિત્‍ય પ્રત્‍યે આદર થકી સાંભળવો અથવા વર્ષોવર્ષ એકવાર સાંભળવો અને જે પંડિત હોય તેમણે નિત્‍યપ્રત્‍યે વાંચવો અથવા વર્ષોવર્ષ એક વાર વાંચવો (૧૧૭)\nઅને એ જે દશમસ્‍કંધ તેનું પુરશ્ર્ચરણ જેતે પુણ્ય સ્‍થાનકને વિષે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું અને વળી વિષ્‍ણુસહસ્‍ત્રનામ આદિક જે સચ્‍છાસ્‍ત્ર તેનું પુરશ્ર્ચરણ પણ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું, તે પુરશ્ર્ચરણ કેવું છે તો પોતાના મનવાંછિત ફળને આપે એવું છે. (૧૧૮)\nઅને કષ્‍ટની દેનારી એવી કોઇ દેવ સંબંધી આપદા આવી પડે તથા મનુષ્યસંબંધી આપદા આવી પડે તથા રોગાદિક આપદા આવી પડે તેને વિષે જેમ પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તવું, પણ બીજી રીતે ન વર્તવું (૧૧૯)\nઅને આચાર, વ્‍યવહાર અને પ્રાયશ્ર્ચિત એ જે ત્રણ વાનાં તે જેતે દેશ, કાળ, અવસ્‍થા, દ્રવ્‍ય, જાતિ અને સામર્થ્ય એટલાને અનુસારે કરીને જાણવાં (૧૨૦)\nઅને અમારો જે મત તે વિશિષ્‍ટાદ્વૈત છે એમ જાણવું અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે એમ જાણવું અને તે ધામને વિષે બ્રહ્મરુપે કરીને જે શ્રીકૃષ્‍ણભગવાનની સેવા કરવી તે અમે મુકિત માની છે એમ જાણવું (૧૨૧)\nBook traversal links for શ્ર્લોક ૧૧-૧૨૧ સાધારણ ધર્મ\n‹ શ્ર્લોક ૧-૧૦ મંગળાચરણાદિ ઉપોદ્દ્ધાત\nશ્ર્લોક ૧૨૨ સાધારણ ધર્મોપસંહાર ›\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/sundar-kand/018", "date_download": "2019-03-21T19:48:41Z", "digest": "sha1:RXOIOPVMGIGLGS26L6NTW3ZPF7ZQCX4I", "length": 8558, "nlines": 211, "source_domain": "swargarohan.org", "title": "Sita let Hanuman eat fruits at Ashokvan | Sundar Kand | Ramcharitmanas", "raw_content": "\nસીતા હનુમાનને અશોકવનના ફળો ખાવાની અનુમતિ આપે છે\nસુણી શબ્દ સંતોષ થયો, હર્ષ ન કેમે જાય કહ્યો;\nપ્રેમ પ્રતાપ તેજ બળવાળી આશિષ આપી સુણતાં વાણી.\nબોલી રઘુપતિપ્રિય સમજી, દિનપ્રતિદિન શ્રીરામ ભજી\nબળ મતિ શીલ નિધાન બનો અજરઅમર ગુણસિંધુ તમો.\nકરો અનુગ્રહ રામ સદાય, દૂર રામથી હો ન કદાય.\nકરો કૃપા પ્રભુ સુણતાં કાન બન્યા મગ્ન પ્રેમે હનુમાન.\nવારંવાર નમાવી શીશ બોલ્યા વચન સપ્રેમ કપીશ.\nકૃતકૃત્ય થયો આજે માત, આશિષ તવ અમોઘ વિખ્યાત.\nવિલોકતાં આ સુંદર વૃક્ષ લાગી અતિશય મુજને ભૂખ.\nપરમ સુભટ રજનીચર દ્વાર અંદર તેમ બન્યા રખવાળ.\nપરંતુ મુજને ભય ન જરી, આશિષ આપો તમે ફરી.\nબુદ્ધિ બળ નિપુણ જાણતાં સીતા બોલી જાવ,\nરઘુપતિચરણ હૃદય ધરી સુમધુર ફળને ખાવ.\nયોગ એ એક પ્રકારનું અન્વેષણ કે સંશોધન છે. મારું વાસ્તવિક સ્વરૂપ શું છે હું કેવળ બહારથી દેખાય છે તેટલું શરીર જ છું હું કેવળ બહારથી દેખાય છે તેટલું શરીર જ છું રક્તવાહિનીઓ, ફેફસાં, આંતરડા, પાંસળીઓ અને હાડકાંઓનો બનેલો માળો જ છું રક્તવાહિનીઓ, ફેફસાં, આંતરડા, પાંસળીઓ અને હાડકાંઓનો બનેલો માળો જ છું આ બધું તો જડ છે. હું તો જડ નથી, ચિન્મય છું. તો પછી ખરેખર હું કોણ છું આ બધું તો જડ છે. હું તો જડ નથી, ચિન્મય છું. તો પછી ખરેખર હું કોણ છું જેને લીધે હું જડ આંખ દ્વારા જોઈ રહ્યો છું, જડ વાણી દ્વારા બોલી રહ્યો છું, શરીર જડ હોવા છતાં હલનચલન કરી રહ્��ો છું - એ જે ચેતન તત્વ છે તેને ઓળખવું તે જ યોગનું લક્ષ્ય છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/sundar-kand/019", "date_download": "2019-03-21T19:41:36Z", "digest": "sha1:VVB4BDRP7YEBKJHSFLWJDN77CZZDUIOD", "length": 7373, "nlines": 207, "source_domain": "swargarohan.org", "title": "Fight at Ashokvan lead to Akshaykumar's death | Sundar Kand | Ramcharitmanas", "raw_content": "\nઅશોકવન ખાતે હનુમાન સાથેની લડાઇમાં અક્ષયકુમારનું મૃત્યુ\nસીતાને વંદી કર્યો પ્રવેશ ઉપવનમાં,\nફળ આરોગ્યાં વૃક્ષને તોડયાં બહુ ક્ષણમાં.\nઅનેક રક્ષકને હણ્યા; અન્ય દશાનનપાસ\nજેમતેમ પહોંચી વદ્યા કપિએ કીધો નાશ.\nઅશોકવન ઉજ્જડ કર્યું, વૃક્ષોને તોડયાં,\nફળને ખાધાં, મસ્તકો રક્ષકનાં ફોડયાં.\nયોદ્ધા અનેક મોકલ્યા તરત રાવણે ત્યાં,\nગર્જના કદી કપિવરે પ્રાણ હર્યા સૌના.\nઅક્ષયકુમાર વીર અતિ યોદ્ધાસાથ ગયો,\nવૃક્ષ લઈ લલકારતાં તેને તરત હણ્યો.\nમાર્યા મસણ્યા ધૂળમાં નાખ્યા રગદોળી,\nઅનેકને; ખેલી સતત હનુમાને હોળી.\nઅંધકારનો અંત આણવા અંધકારનો વિરોધ કરવાની, અંધકારની આલોચના કરવાની કે એની સામે વિદ્રોહ જગાવવાની આવશ્યક્તા નથી હોતી : આવશ્યક્તા અને એકમાત્ર અનિવાર્ય આવશ્યક્તા હોય છે પ્રકાશને પ્રકટાવવાની.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00361.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32581", "date_download": "2019-03-21T19:50:37Z", "digest": "sha1:NY2JXNMBXSXCBLEMDIEPKYYEAHUCERKC", "length": 3010, "nlines": 67, "source_domain": "amreliexpress.com", "title": "22-02-2019 – Amreli Express", "raw_content": "\n« અમરેલી વિધાનસભા વિસ્‍તારનાં મતદારો મતદાર યાદીની ચકાસણી કરે (Previous News)\n(Next News) અમરેલીની જીજીબેન હાઈસ્‍કૂલમાં ‘માતૃભાષા દિન’ની ઉજવણી »\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00362.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B5%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B9", "date_download": "2019-03-21T21:04:57Z", "digest": "sha1:23G3FKMFIQ3JXPT3A2VBJORFMJRHMYQE", "length": 3475, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "વ્યામોહ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nવ્યામોહ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00362.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/astrology/astrology-remedy-for-court-case-039056.html", "date_download": "2019-03-21T20:03:09Z", "digest": "sha1:ZOMUNTDLCV6PCZ6BWEW4J6SYAGTSXXNQ", "length": 12930, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "કોર્ટ-કચેરીની ઝંઝટમાંથી છૂટાકારો મેળવવા અપનાવો આ જ્યોતિષ ઉપાય | If Facing Court Case Then Do This Astrology Remedy - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nકોર્ટ-કચેરીની ઝંઝટમાંથી છૂટાકારો મેળવવા અપનાવો આ જ્યોતિષ ઉપાય\nસામાન્ય રીતે દરેક વ્યકિત પોલીસ કે કોર્ટથી દૂર જ રહેવા માંગતી હોય છે. કોઈ પોલીસ કે કોર્ટ કચેરીના લફડામાં પડવા માંગતા નથી, પણ ઘણી વાર એવું બને છે કે તમારી ઈચ્છા વિરુદ્ધ પણ તમે કોઈને કોઈ વિવાદમાં ફસાઈ જાવ છો. પછી ભલે કે કૌટુંબિક વિવાદ હોય કે, સંપતિનો ઝગડો હોય કે પછી કોઈ બીજો. એક વાર જ્યારે તમે આ કોર્ટના ચક્કરમાં ફસાઈ જાવ છો તો તેમાંથી છૂટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ હોય છે. ઘણી વાર કેસ લડતા લડતા વ્યકિતની આંખી ઉંમર વિતી જાય છે. તેમાં માત્ર પૈસાની બદબાદી જ નથી પણ સમય પણ તેટલો જ બગડે છે સાથે જ માનસિક ત્રાસ જુદો. આટલું થયા છતાં પણ ન્યાય મળે તેવું જરૂરી નથી. જો કે હેરાન થવાની જરૂર નથી, જ્યોતિષ શાસ્ત્રમાં એવા અનેક ઉપાયો જણાવાયા છે કે જેને કરવાથી કોર્ટ કેસમાંથી છૂટકારો મળે છે.\nસવારે સ્નાન અને નિત્યકર્મોથી નિવૃત થયા બાદ એક તાંબાના વાસણમાં જળ અને રોલી નાખી સૂર્યને અર્ધ્ય આપો. અર્ધ્ય દેતી વખતે 9 વખત ॐ आदित्याय नम: નો જાપ કરો. અર્ધ્ય દિધા બાદ તે જ જળનો માથા પર તિલક કરો અને તે જ સ્થાને આસન પાથરી બેસી 'दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे तेते\" ચોપાઈની ત્રણ માળાનો જાપ કરો. આ ઉપાય સતત 27 દિવસ સુધી કરતા રહેવાથી ચોક્કસ કોર્ટ કચેરીમાંથી છૂટકારો મળે છે. પછી ભલે તે ગમે તેટલો જટિલ જ કેમ ન હોય.\nહનુમાનજીને ચમેલીનું તેલ ચઢાવો\nતમને કોઈએ જુઠ્ઠા આરોપમાં ફસાવી દીધો છે તો મંગળવારના દિવસે સાંજે હનુમાનજીને ચમેલીનું તેલ ચઢાવો. સાથે જ તુલસીના પાનની માળા હનુમાનને અર્પિત કરો. સ્ત્રીઓ આ માળા હનુમાનજીના ચરણોમાં મુકે. ॐ नमो भगवते रामदूताय મંત્રનો જાપ કરો. સતત 11 મંગળવાર સુધી જેટલો બને તેટલો આ મંત્રનો જાપ કરો. તમારા પર લાગેલા બધા જ આરોપો ખતમ થઈ જશે.\nહનુમાન ચાલીસાનો પાઠ કરો\nવિના અપરાધે તમે સજા ભોગવી રહ્યા હોવ તો તેનો ઉપાય પણ જ્યોતિષ શાસ્ત્રમાં મળે છે. ઉત્તર દિશા તરફ મુખ કરી બેસી જાવ અને 9 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો. આવું સતત 41 દિવસ સુધી કરો. મિલકત-જમીનનો વિવાદ હોય, સંબંધિએ દગો કર્યો હોય અને તમને ફસાવ્યા હોય તો સતત 9 મંગળવાર સુધી બજરંગબાણના પાઠ કરો. પાઠ કર્યા બાદ પુરી અને હલવાનો પ્રસાદ ગરીબોમાં વહેંચો. તમને આ મુશ્કેલીમાંથી છૂટકારો મળશે.\nજય નરસિંહ, જય નરસિંહ\nકોઈએ દુશ્મનાવટમાં આવી તમને વિના કારણે કોર્ટના ધક્કા ખાતા કરી દીધા છે તો નિયમિત તમારા મનમાં જય નરસિંહ, જય નરસિંહ બોલતા રહો. તેનાથી તમારા દુશ્મનો ઢીલા પડી જશે અને તેઓ પોતાનો પ્રભાવ તમારા પર પાડી શકશે નહિં.\nહાથની રેખાઓ પરથી જાણો પૈસાદાર થવાના ચાન્સ\nઅપમાન થવા પર તમે ચૂપ રહો છો કે બદલો લો છો, રાશિ પ્રમાણે જાણો\nઆ પાંચ રાશિઓથી સાવધાન, હોય છે ખૂબ અભિમાની\nઆ 3 રાશિવાળાઓ માટે આ વર્ષે વેલેન્ટાઈન ડે રહેશે સુપર-ડુપર હિટ\nમૂળાંક પ્રમાણે કરો કરિયરની પસંદગી, મળશે સફળતા\nઆ રાશિના લોકોનું ખુબ જ ઝડપી બ્રેકઅપ થઇ જાય છે\nઆ 4 રાશિવાળાઓનું જીવન એકલતામાં પસાર થાય છે\nઆ 5 પ્રકારનાં લોકો પર બૃહસ્પતિ રહેશે મહેરબાન, તમાર�� અંક અને રાશિ જુઓ\nકેમ પહેરો સાપ, કાચબા, સૂર્યના આકારની વીંટી\nઆ રાશિઓનું હૃદય ખુબ જ કોમળ હોય છે, ખુબ જ જલ્દી માફ કરી દે છે\nરિલેશનશિપમાં આ રાશિના લોકોને સુપર રોમેન્ટિક માનવામાં આવે છે\nઆ રાશિઓ માટે વર્ષ 2019 સારું નથી\nહાથની આ રેખાઓ કરે છે લવ અફેર તરફ ઈશારો\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00362.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.videochat.world/%E0%AA%AE%E0%AA%AB%E0%AA%A4-%E0%AA%A1%E0%AB%87%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B8", "date_download": "2019-03-21T20:41:16Z", "digest": "sha1:LZC3Z3BYMZPDDISEJLYVQULCPFDSDOFM", "length": 2756, "nlines": 12, "source_domain": "gu.videochat.world", "title": "મફત ડેટિંગ સાઇટ્સ", "raw_content": "\nઅહીં તમે મળશે બધા મફત ડેટિંગ સાઇટ્સ છે\nઅહીં તમે મળશે બધા મફત ડેટિંગ સાઇટ્સ છે\nઆજકાલ ઘણા ડેટિંગ સાઇટ્સ ઉપયોગ કરી રહ્યા અભિવ્યક્તિ ‘સાથે જોડાવા માટે મફત’ માં તેમના જાહેરાત. વાસ્તવમાં, તેમ છતાં, તે અર્થ એ થાય કે તમે પોકળ વાણી સંપર્ક અન્ય સિંગલ્સ વગર પેઇડ સભ્યપદ. મુક્ત ઑનલાઇન ડેટિંગ સાઇટ્સ અમારા યાદી અર્થ ડેટિંગ જ્યાં વપરાશકર્તાઓ સંપર્ક કરી શકો છો અન્ય સભ્યો માટે ચૂકવણી કર્યા વિના સભ્યપદ.\nમાટે સંપૂર્ણપણે મફત છે તે દરેક સંપર્ક\nઆ સાઇટ સમાવેશ થાય છે ઝડપી શોધ સુવિધા, મફત ઇમેઇલ્સ અને ખાનગી ચેટ અને વધુ. મેટ્રો તારીખ મફત સભ્યપદ તક આપે છે કરી શકો છો જ્યાં શેર કરો ફોટા અને વિડિઓઝ, સંપર્ક અને સાથે ચેનચાળા અન્ય સ્થાનિક સિંગલ્સ, ઉપયોગ ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને વધુ. જોડાઈ સિંગલ્સ મફત ડેટિંગ સાઇટ લોડ સાથે ગુણવત્તા લક્ષણો માટે મદદ કરવા માટે તમે સાથે જોડાવા મિત્રો અને સિંગલ્સ તમારા વિસ્તારમાં અને વિશ્વભરમાં છે. ઈ પ્રેમ તારીખો છે એક આંતરરાષ્ટ્રીય મફત ડેટિંગ સેવા માટે સિંગલ્સ અને શોધવા માટે એક મહાન માર્ગ સિંગલ્સ, નવા મિત્રો કે ભાગીદારો છે\n← ઑનલાઇન ડેટિંગ વગર નોંધણી\n© 2019 વિડિઓ ચેટ વિશ્વમાં", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00363.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/around-450-terrorists-plan-to-attack-on-amarnath-yatra-during-ceasefire-in-jammu-kashmir-039438.html", "date_download": "2019-03-21T19:49:37Z", "digest": "sha1:R6M4CKM4ZKRG4V2A7BPFABKJ53YIPBEQ", "length": 12538, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "450 આતંકીઓ અમરનાથ યાત્રીઓ પર હુમલાની ફિરાકમાં- રિપોર્ટ | Around 450 terrorist plan to attack on Amarnath Yatra during ceasefire in Jammu Kashmir - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\n450 આતંકીઓ અમરનાથ યાત્રીઓ પર હુમલાની ફિરાકમાં- રિપોર્ટ\nજ્યાં એક તરફ ગૃહમંત્રી રાજનાશ સિંહે ગુરુવારે જમ્મુ કાશ્મીર પહોંચીને એ સંકેત આપ્યા કે કેન્દ્ર ઘાટીમાં શાંતિ સ્થાપવા માટે અલગાવવાદીઓ સાથે વાત કરવા માટે તૈયાર છે તો બીજી તરફ ભારતીય ઈન્ટેલીજન્સ એજન્સીઓની માનીએ તો સીમા પારથી લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના લગભગ 450 નવા આતંકી ઘૂસણખોરીની ફિરાકમાં છે. આ રિપોર્ટ અનુસાર પાકિસ્તાનની સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (એસએસજી) અને આઈએસઆઈ એ અમરનાથ યાત્રીઓને નિશાન બનાવવા માટે આ આતંકીઓને વિશેષ ટ્રેનિંગ આપી છે.\nસીમા પાર તૈયાર થયા 450 આતંકી\nભારતીય ઈન્ટેલીજન્સ એજન્સી મુજબ આ 450 આતંકીઓમાંથી મોટાભાગે જૈશના આતંકી છે જેમને પાકિસ્તાન આર્મીના નિયાલી પ્રાંતમાં ટ્રેનિંગ આપવામાં આવી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં જમ્મુ કાશ્મીરમાં એટેક કરવા માટે આઈએસઆઈ એ મોટાભાગે જૈશના આતંકીઓનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત પાકિસ્તાનના જૂરામાં એસએસજી એ 61 લશ્કર ના આતંકીઓને ટ્રેનિંગ આપી છે. વળી, બોઈ, મદરપુર, ફાગોશ અને દેવલિયાન પ્રાંતમાં ફિદાયીન હુમલા માટે લશ્કરના આતંકીઓને તૈયાર કર્યા છે.\nઘાટીમાં ઘણા આતંકી પહેલેથી હાજર\nઆ રિપોર્ટની માનીએ તો ઘાટીમાં એટેક કરવા માટે હાલમાં 127 આતંકી ભીમબેર ગલી સામે, નૌશેરા અને પૂંછમાં 30-30, કૃષ્ણા ઘાટીમાં 35, તંગધારમાં 61, કેરાનમાં 50, માછિલમાં 42, ગુરેજમાં 16, ઉરીમાં 47 અને નૌગાંવ તેમજ રામપુરમાં 7-7 આતંકીઓ હાજર છે.\nઘાટીમાં સીઝફાયર બન્યુ મજાક\nજમ્મુ કાશ્મીરમાં રમજાન માસની પવિત્રતાને જોતા કેન્દ્ર સરકારે સીઝફાયરના નિર્દેશ આપ્યા છે તેમછતાં પણ સેના અને સ્થાનિક લોકો વચ્ચે હિંસાની ઘટનાઓ જોવા મળી છે. રમજાન દરમિયાન સેનાના ઘણા કેમ્પો પર આતંકીઓએ ગ્રેનેડ એટેક પણ કર્યા છે. ઘાટીમાં વધતા તણાવ વચ્ચે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સીઝફાયર ���ાલુ રાખવા માટે કેન્દ્રને અપીલ કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે અત્યાર સુધીમાં પાકિસ્તાન તરફથી 1000 થી વધુ વાર સીઝફાયરનું ઉલ્લંઘન થયુ છે.\nVideo: કાશ્મીરના 16 વર્ષના ઈરફાનને કેમ મળ્યો શૌર્ય ચક્ર, જાણો અહીં\nજમ્મુ કાશ્મીર: રાજોરીમાં પાકિસ્તાની ફાયરિંગમાં 1 જવાન શહીદ\nજમ્મુ કાશ્મીરઃ શોપિયાંમાં આતંકીઓએ મહિલા એસપીઓની ગોળી મારી કરી હત્યા\nજો ભારત પાસે રાફેલ હોત તો નષ્ટ થઈ ગયા હોત પાક જેટ્સ: રિટાયર્ડ એરફોર્સ ચીફ\nસેનાએ આપ્યો સંદેશ, કાશ્મીર ઘાટીમાં દરેક આતંકી ખતમ થવા સુધી ચાલશે મિશન\nત્રાલ એનકાઉન્ટરમાં માર્યો ગયો પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ મુદાસિર ખાન\nકર્ણાટકમાં રાજનાથ સિંહઃ અમે 5 વર્ષમાં પાકિસ્તાન પર ત્રણ વાર કરી એર સ્ટ્રાઈક\nજમ્મુ કાશ્મીરના બસ ડેપો પર ગ્રેનેડ હુમલો, 29 લોકો ઘાયલ\nજમ્મુ કાશ્મીર: પુંછમાં ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાની પોસ્ટ બરબાદ કરી\nહાંડવાડામાં એન્કાઉન્ટર, સીઆરપીએફના 2 ઓફિસર સહીત ચાર જવાનો શહીદ\nઅચાનક લાશો વચ્ચેથી ઉઠેલા આતંકીએ કર્યુ અંધાધૂંધ ફાયરિંગ, 4 જવાન શહીદ\nએર સ્ટ્રાઈક બાદ પાછો આવ્યો ‘મોદી-મોદી' વાળો યુગ, જાણો શું થશે ચૂંટણી પર અસર\nએલઓસી પર ભારે ફાયરિંગ, ભારતે પાકિસ્તાનની 5 પોસ્ટ નષ્ટ કરી\njammu kashmir ceasefire amarnath yatra જમ્મુ કાશ્મીર સીઝફાયર અમરનાથ યાત્રા\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00363.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/kairana-bypoll-election-2018-uttar-pradesh-live-updates-039213.html", "date_download": "2019-03-21T19:47:22Z", "digest": "sha1:B25CI4R2F4YTJIP2L7IEICF2IMQ5DSEH", "length": 16935, "nlines": 176, "source_domain": "gujarati.oneindia.com", "title": "Kairana Bypoll Live: કેરાનામાં મતદાન દરમિયાન વોટરોની પીટાઈ | Live updates of Kairana bypoll election. - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nKairana Bypoll Live: કેરાનામાં મતદાન દરમિયાન વોટરોની પીટાઈ\nયુપીની ખુબ જ ચર્ચિત કેરાના સીટ પર આજે મતદાન થઇ રહ્યું છે. ભાજપા સંસદ હુકમ સિંહના નિધન પછી ખાલી થયેલી આ સીટ પર ભારતીય જનતા પાર્ટી ઘ્વારા મૃગાકા સિંહ એક તરફ મેદાને છે જયારે સામે પક્ષે આરએલડી, સપા, બસપા અને કોંગ્રેસ તરફથી તબસ્સુમ હસન મેદાને ઉતરી છે. યુપીની બિજનૌર જિલ્લાની નુરપુર સીટ પર પણ આજે મતદાન થઇ રહ્યું છે. ગોરખપુર અને ફુલપુર સીટ હાર્યા પછી ભાજપ સામે ફરી એકવાર પોતાની સાખ બચાવવા માટે પડકાર છે. જયારે વિપક્ષ ફરી એક સાથે આવીને ટક્કર આપી રહ્યા છે. તો ઉત્તરપ્રદેશ કેરાના સીટ પરની લાઈવ અપડેટ અહીં જુઓ...\nકેરાનાના ભૂરા ગામમાં પોલીસ પર પથરાવ. ચોસાના ગામમાં ભાજપ અને આરએલડી સમર્થક સામસામે લડયા.\nકેરાના ઉપચુનાવ અંગે આઝમ ખાનનો મોટો આરોપ મુસ્લિમ વોટોને ખરીદવા માટે મોટી રકમ પહોંચાડવામાં આવી.\nકેરાનાની જાણતા જાતિ અને ધર્મના આધારે નહિ પરંતુ વિકાસના આધાર પર વોટ આપશે. ભાજપની સરકારે યુપીમાં વિકાસ કર્યો છે: સુરેશ રાણા\nઈવીએમ ખરાબીની ફરિયાદ લઈને ચુનાવ આયોગ જશે અજિત સિંહ અને રામગોપાલ યાદવ કેરાના અને નૂરપુરમાં ઘણા બૂથો પર ઈવીએમ મશીન ખરાબ હોવાની ફરિયાદ મળી છે.\nકેરાનામાં મુસ્લિમ વોટરોને રોકવાના સવાલ પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાંડે ઘ્વારા જણાવવામાં આવ્યું કે વિપક્ષ ખોટા આરોપ લગાવી રહી છે. બધાને મતદાન કરવાનો મોકો મળવો જોઈએ.\nકેરાનામાં ભાજપા નેતા અનિલ ચૌહાણ પર દબંગાઈ કરવાનો આરોપ. જબરજસ્તી પોલિંગ બૂથનો મોટો ગેટ ખોલાવી વોટરોને અંદર લઇ ગયા.\nકેરાનામાં મતદાન દરમિયાન વોટરોની પીટાઈ. કેરાના સીઓ રાજેશ તિવારી પર વોટરોની પિટાઈનો આરોપ. કેરાના પાસે મતદાન કેન્દ્ર 173 ની ઘટના\nમશીનોમાં આવી રહેલી ગરબડી પછી સપા અધ્યક્ષ અખિલેશ યાદવ ઘ્વારા ટવિટ કરીને સરકાર પર નિશાનો સાધવામાં આવ્યો હતો. તેમને ટવિટ કરીને જણાવ્યું કે ઈલેક્શન દરમિયાન ઘણી જગ્યા પર ઈવીએમ મશીનો ખરાબ થયાની ખબર આવી રહી છે. તેમ છતાં પોતાના મત અધિકાર માટે જાઓ અને પોતાની ફરજ નિભાવો.\nતબસ્સુમ હસન ઘ્વારા શામલી, કેરાના અને નુરપુરમાં 175 પોલિંગ બૂથ પર ઈવીએમ ખરાબ હોવાને કારણે ચુનાવ આયોગને પત્ર લખ્યો\nકેરાનામાં ઘણી જગ્યા પર મશીનો સાથે છેડછાડ કરવામાં આવી રહી છે. મુશ્લીમ અને દલિત વિસ્તારોમાં ખરાબ મશીનો બદલવામાં પણ નથી આવી રહી. જો બીજેપી એવું વિચારે છે કે તેઓ આવુ��� કરીને ઈલેક્શન જીતી જશે તો એવું નહીં થાય: તબસ્સુમ હસન\nરિપોર્ટ અનુસાર નુરપુરમાં 140 ઈવીએમ મશીનો ખરાબ છે. આ મશીનો ખરાબ એટલા માટે છે કારણકે તેની સાથે છેડછાડ કરવામાં આવી છે. બિલકુલ આવો જ રિપોર્ટ કેરાનામાં પણ આવી રહ્યો છે. ભાજપા ફુલપુર અને ગોરખપુરની હારનો બદલો લેવા ઈચ્છે છે. એટલા માટે તેઓ કોઈ પણ કિંમતે અમને હરાવવા માંગે છે: રાજેન્દ્ર ચૌધરી, સપા\nસમાજવાદી પાર્ટીનો આરોપ - નુરપુરમાં 64 બૂથ પર ઈવીએમ મશીનો ખરાબ. મુશ્લીમ વિસ્તારના મશીનો ખરાબ. સપા પ્રતિનિધિમંડળ બપોર સુધી ચુનાવ આયોગ સાથે મુલાકાત કરશે.\nકેરાના લોકસભા ઉપચુનાવમાં 29 ઈવીએમ મશીનો છેલ્લા 2 કલાકથી ખરાબ. વિધાનસભા ગંગોહના ગામ ગાંધીનગર બૂથ સંખ્યા 196માં ઈવીએમ મશીન ખરા મતદાન પર પડી રહી છે તેની અસર.\nકેરાના લોકસભા ઉપચુનાવમાં વિપક્ષ ઉમેદવાર તબસ્સુમ હસન ઘ્વારા પ્રશાશન પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમને કહ્યું છે કે તેઓ મુસ્લિમોને વોટ આપવાથી રોકી રહ્યા છે.\nકેરાના લોકસભા ઉપચુનાવ માટે શામલીમાં સવારે 9 વાગ્યા સુધી 8.5 ટકા મતદાન, કેરાના શહેરમાં લગભગ 9 ટકા મતદાન અને થાનાભવનમાં 14 ટકા મતદાન\nકેરાના લોકસભા ઉપચુનાવ માટે શામલીમાં ભારે સુરક્ષા વચ્ચે મતદાન ચાલુ. મતદાન કરવા માટે બૂથ બહાર વોટરોની લાંબી લાઈન લાગી.\nયોગી સરકારના બે વર્ષઃ 5 વિવાદ અને કેટલાક આકરા નિર્ણયો\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\nપ્રિયંકા ગાંધીની બોટ યાત્રાથી કેવી રીતે વધશે ભાજપના વોટ\nગંગાયાત્રામાં પ્રિયંકાએ પીએમ મોદી પર કર્યો કટાક્ષ - ગરીબ નહિ અમીર રાખે છે ચોકીદાર\nLive: પ્રિયંકા ગાંધીએ ગંગા યાત્રા શરુ કરી\nયુવકે અજીબ કારણે 100 નંબર ડાયલ કર્યો, વીડિયો વાયરલ\nઉમા ભારતી લોકસભા ચૂંટણી નહીં લડે, કંઈક આવી ઈચ્છા વ્યકત કરી\nVideo: જજની સામે ગળું કાપ્યું, બૂટમાં બ્લેડ સંતાડ્યું હતું\nસપનામાં આવીને પરેશાન કરતો પતિ, પત્નીએ ઝેર પીધું\nભાજપ ઉમેદવારોની પહેલી લિસ્ટ જલ્દી, પીએમ મોદીની સીટ ફાઇનલ\nજેલમાં કેદી કરી રહ્યા છે 'સીએમ' બટાટાની ખેતી, એક બટાટાનું વજન 1 kg\nઆચાર સંહિતા દરમિયાન પોલીસે કારમાંથી 35 લાખ કેશ પકડી\nલોકસભા ચૂંટણી 2019: જાણો ઉત્તર પ્રદેશમાં અંતિમ સમયમાં ભાજપે કેવી રીતે મનાવ્યા નારાજ સાથીઓને\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00363.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32709", "date_download": "2019-03-21T20:27:14Z", "digest": "sha1:5PC5HWAB2E42SG4F3772RAGZETXKOQVA", "length": 3068, "nlines": 67, "source_domain": "amreliexpress.com", "title": "26-02-2019 – Amreli Express", "raw_content": "\n« દામનગરમાં એસ.બી.આઈ.ની બગલમાં સ્‍વચ્‍છતા અભિયાનનાં ધજાગરા (Previous News)\n(Next News) ઓમ સાંઈ નેવિગેશન પ્રા. લિ. સામે મનાઈ હુકમ છતાં પણ કંપની દ્વારા ફરી કામ ચાલુ કરાયું »\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2016/10/blog-post_17.html", "date_download": "2019-03-21T19:55:35Z", "digest": "sha1:Y266G2TPSQOAYMDPQF6C4EJIZENBTDUO", "length": 21537, "nlines": 169, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "ઉસકી કમીઝ મેરી કમીઝ સે સફેદ કૈસે... - Divyasha Doshi", "raw_content": "\nઉસકી કમીઝ મેરી કમીઝ સે સફેદ કૈસે...\nજેમણે પ્રેમ કર્યો હોય તેઓ બહુ સારી રીતે જાણતા હશે કે ઈર્ષ્યા નામનો રાક્ષસ પ્રેમની સાથે સિક્કાની બીજી બાજુની જેમ તમને મળે છે. તેને ટાળવો કે ખાળવો અશક્ય છે. આ રાક્ષસ તમને રડાવે છે, કકળાવે છે, બેચેન બનાવે અને ક્યારેય તો અતિશય ક્રોધ પણ જન્માવે છે. કેટલીય સ્ત્રીઓ પર ફેંકવામાં આવતા એસિડ તેનું કદરૂપું સ્વરૂપ છે. ઈર્ષ્યાના પણ પ્રકાર છે. સંશોધન બાદ ટેમ ધ ગ્રીન આય મોન્સ્ટર નામે પુસ્તક લખનાર યુઝીન શોનફિલ્ડ કહે છે ઈર્ષ્યાના અનેક પ્રકાર હોય છે. તો બાયોલોજિકલ એન્થ્રોપોલોજીસ્ટ હેલન ફિશર કહે છે કે માનસિક રીતે લાગણીમાં પુરુષો સ્ત્રીઓ કરતાં વધુ નબળા અને ચંચળ (અસ્થિર) હોય છે.\nજાહેરાતો પણ માનવ સ્વભાવને અનુરૂપ બનાવવામાં આવે છે. જાહેરાત બનાવવા માટે પણ માનવીય માનસિકતાનો અભ્યાસ કરવામાં આવે છે. વરસો પહેલાં એક ��ેલિવિઝન કંપનીએ રાક્ષસનો ચહેરો જાહેરાતમાં કાયમ કર્યો હતો, કારણ કે આપણી પાસે ન હોય એ પડોશી પાસે હોય તો ભલે દેખાડીએ નહીં પણ અંદરખાનેથી ઈર્ષ્યા થતી જ હોય છે. તો ઉસકી કમીઝ મેરી કમીઝ સે સફેદ કૈસે સાંભળતા જ હરિફાઈ અને સરખામણીનો ભાવ આપણી સામે ઊભો થાય છે. આ ભલે સાબુની જાહેરાત હોય પણ આપણે અનેકવાર નાની મોટી અનેક બાબતે બીજાની ઈર્ષ્યા કરી બેસીએ છીએ. જીવનમાં હરીફાઈ અને સરખામણી બન્ને લાગણીઓના પાયામાં ઈર્ષ્યા હોય છે. ઈર્ષ્યા ન હોય તો આ બન્ને બાબતનો ઉદ્દેશ સફળ નથી થતો. સ્ત્રીઓ ખૂબ ઈર્ષ્યાળુ હોય છે તેવું ભલે કહેવાતું હોય, પરંતુ હકીકતમાં પુરુષોમાં ઈર્ષ્યાવૃત્તિ ભારોભાર હોય છે તેવું અભ્યાસીઓનું પણ કહેવું છે.\nઈર્ષ્યામાં પુરુષ હિંસા આચરી બેસી શકે છે જો વિવેકબુદ્ધિ જાગૃત ન હોય તો. સ્ત્રીઓના ચહેરા પર એસિડ ફેંકવાનું કારણ પણ ઈર્ષ્યા જ હોય છે. તું મારી ન થઈ શકે તો બીજા કોઈની પણ ન થઈ શકે એ આશયથી ચહેરો અને જીવન બગાડી નાખવામાં આવે છે. તો ક્યારેક તે ખૂન પણ કરી બેસે છે. ચેપમેન યુનિવર્સિટીના સંશોધક ડેવિડ ફ્રેડરિકે કરેલા અભ્યાસ બાદ જણાયું હતું કે પુરુષોને સેક્સ્યુઅલ એટલે કે જાતીય ઈર્ષ્યા વધુ અનુભવાતી હોય છે પછી તેમાં લાગણીઓ જોડાયેલી હોય કે નહીં તેની દરકાર નથી હોતી તો સ્ત્રીઓ ઈમોશનલ અર્થાત્ લાગણીઓની ઈર્ષ્યા અનુભવતી હોય છે પછી તેમાં સેક્સ્યુુઅલ એક્ટ હોય કે ન હોય. જેમ કે પુરુષ પોતાની પ્રેમિકા કે પત્ની જો બીજા કોઈ પુરુષ સાથે જાતીય સંબંધ બાંધે તો તે સહન કરી શકતો નથી કે માફ કરી શકતો નથી. એની પાછળ પણ પુરુષોનું ટેસ્ટેસ્ટેરોન નામનું હોર્મોન કામ કરે છે. પુરુષને પોતાના પૌરુષત્વ પરનો આઘાત સહન નથી થતો. જ્યારે સ્ત્રીઆને લાગે છે કે પોતાની લાગણી ક્યાં ઓછી પડી કે બીજા સાથે લાગણીથી પોતાની માની લીધેલી વ્યક્તિ જોડાઈ. દરેક સંશોધકો એક બાબતે સહમત થાય છે કે ઈર્ષ્યા એ એવી લાગણી છે કે તેનાથી કોઈ માનવ બચી શકે એમ નથી. તેના પર ક્ધટ્રોલ મેળવવાનું શક્ય છે પણ તેની પીડામાંથી કોઈ વ્યક્તિ બચી શકતી નથી.\nદરેક વ્યક્તિ પ્રેમમાં પડ્યા બાદ જે તે વ્યક્તિ પર પોતાનું આધિપત્ય હોવાનું માની લે છે. આજના આધુનિક સમયમાં ગમે તેટલી સ્વતંત્રતાની વાત કરવામાં આવે. લગ્ન ન કરીને લિવ ઈન રિલેશનશિપમાં બંધનનો છેદ ઉડાડતી આજની યુવાપેઢી પણ ઈર્ષ્યાની ચુંગાલમાંથી બચી શકતી નથી. એકબીજાને ગમે તેટલી સ્વતંત્રતા આપવાની વાત કરવા���ાં આવે તો પણ પોતાની પ્રેમિકા કે પ્રેમી બીજા સાથે સંબંધ બાંધે તો કોઈ સાંખી લેતું નથી.\nબાળક નાનું હોય અને તેની માતાને બીજું કોઈ વ્હાલ કરે કે તેની માતા બીજા કોઈને વ્હાલ કરે તો તે સાખી શકતું નથી. બાળક તેનો વિરોધ રડીને કરે તો એ બાબતનો આનંદ લેવામાં આવે છે. રમોલાએ પોતાના પતિને કહ્યું કે આપણો નાનકો કેટલો સમજદાર થઈ ગયો છે હું આપણી મોટી દીકરીને ખોળામાં બેસાડું તો રડારોળ કરી તેને ઊભી કરે ત્યારે જ જંપે. અને રમોલા ફરીથી પોતાની દીકરીને ખોળામાં બેસાડે અને તેમનો બાબો ચીસો પાડવા માંડે તે જોઈને પિતા તેને ખોળામાં લઈને કહે કે તેને રહેવા દે, હું તને મારા ખોળામાં બેસાડું પણ બાબો જ્યાં સુધી મોટી બહેનને માના ખોળામાંથી ઉતારે નહીં ત્યાં સુધી જંપે જ નહીં. આ વાતને ખૂબ ગર્વપૂર્વક બધાને કહેવામાં આવે અને મોટો થતાં બાબાનેય સંભળાવવામાં આવે.\nઈર્ષ્યાની લાગણી આપણે બાળપણથી જ અનુભવીએ છીએ એવું ઈર્ષ્યા ઉપર પુસ્તક લખનાર યુઝીને એક મુલાકાતમાં કહ્યું છે. આગળ તે કહે છે કે આપણે જ્યારે કોઈપણ સંબંધમાં જોડાઈએ છીએ તો તે વ્યક્તિને શારીરિક રીતે માલિકીભાવ મેળવી નથી શકતા, પરંતુ માનસિક રીતે તેના પર કબજો હોવાનું સમજતા હોઈએ છીએ. જ્યારે તેને ગુમાવી દેવાની આશંકા થાય કે આપણે અસલામતી અનુભવતા હોઈએ છીએ. અસલામતીની લાગણીમાંથી દુખ, પીડા, ક્રોધ એવી અનેક લાગણીઓ જન્મે છે. જોકે કેટલીક વખત કોઈ જ દેખીતા કારણ વિના પણ પુરુષ ઈર્ષ્યા અનુભવતો હોય છે.\nફ્રોઈડના કહેવા પ્રમાણે ત્રણ જાતની સેક્સ્યુઅલ ઈર્ષ્યા હોય છે : એક તો સામાન્ય રીતે કારણ હોયને થતી ઈર્ષ્યા. બીજું ડિલ્યુઝન જેલસી એટલે કે જેમાં વ્યક્તિ ટીવીનો અવાજ સાંભળે તો પણ થાય કે તેની પત્ની બીજા કોઈ સાથે વાત કરે છે કે શું વ્યક્તિ ન હોય ત્યાંથી કલ્પના કરીને પીડાય કે તેની પ્રેમિકા કે પત્નીને બીજા કોઈ સાથે સંબંધ છે. ત્રીજો પ્રકાર તે જણાવે છે પ્રોજેકશન જેલસી, જેમાં પુરુષને પોતાને બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધવાની ઈચ્છા હોય પણ તેમ કરી શકતો ન હોય એટલે પોતાની અધૂરી ઈચ્છાની પીડાને લઈને પોતાની પત્ની પર શંકા કરે કે તેના મનમાં પણ આવી ઈચ્છાઓ હશે. અને ન હોય તેવી વ્યક્તિની ઈર્ષ્યા કર્યા કરે. યુઝીન ઈર્ષ્યાને અનિવાર્ય લાગણી ગણે છે. તે કહે છે કે ઈર્ષ્યા થાય તો તેને સ્વીકારો અને જુઓ. ઈષ્યા થવી એ સહજ માનવીય સ્વભાવ છે ફક્ત એટલું ધ્યાન રાખો કે તેને તમારા મગજ પર સવાર ન થવા દો. તેને જેટલી નકારશો તેટલી વધુને વધુ તમને કનડશે. તે ટાળી શકાય એવી લાગણી નથી. હા ક્યારેક તે આવકાર્ય પણ બને છે જ્યારે તેમાં હરીફાઈનો ભાવ ઉમેરાય છે. ઈર્ષ્યાને કારણે જ સંબંધોને તમે ગંભીરતાથી લો છો. સામી વ્યક્તિને વધુ મહત્ત્વ પણ આપો છો. જરૂરી નથી કે ઈર્ષ્યા બીજી વ્યક્તિની જ થાય. તમારી ગમતી વ્યક્તિ જો પોતાના શોખ માટે કે પોતાની કારકિર્દીને વધુ મહત્ત્વ આપે તો પણ સહન ન થાય તે પણ એક પ્રકારની ઈર્ષ્યા જ છે.\nઆધુનિક જમાનામાં ઈર્ષ્યાનું પ્રમાણ ઘટવાને બદલે વધ્યું છે, કારણ કે હવે સ્ત્રીઓ બહાર કામ કરવા જાય છે. મોટાભાગના પુરુષોને માટે આજે પણ સ્વીકારવું અઘરું બને છે કે તેની પત્ની પોતાના સિવાય બીજાઓની સાથે વધુ સમય પસાર કરતી હોય અને આનંદમાં રહેતી હોય. તેમાં પણ ટેકનોલોજી આવ્યા બાદ તેના પ્રમાણમાં ઓર ઉમેરો થતો જાય છે. શંકાનો પાયો જ ઈર્ષ્યામાં હોય છે. તો સ્પર્ધાત્મક વલણને કારણે વ્યાવસાયિક ઈર્ષ્યા વ્યક્તિને સતત સ્ટ્રેસમય રાખે છે. સ્ટ્રેસ આધુનિક જમાનાનો ખતરનાક રોગ છે જે વ્યક્તિને પોતાને જ ખતમ કરે છે.\nયુઝીન કહે છે કે ઈર્ષ્યા પર કાબૂ મેળવવા માટે તેને સ્વીકાર કર્યા બાદ બીજા કામમાં મન પરોવો. મેડિટેશન કરીને પોતાની લાગણીઓ પર કાબૂ મેળવો. વેકેશન પર જાઓ. કોઈની સાથે વાત કરો. એ લાગણીને મનમાં ને મનમાં ઘૂંટ્યા ન કરો. જો વ્યાવસાયિક ઈર્ષ્યા હોય તો જરા થંભીને જુઓ. ધ્યાન કરવાથી કે શોખ કેળવવાથી તમારામાં સ્પોર્ટ્સમેનશિપની ભાવના વિકસશે. જો અંગત સંબંધોની બાબતે શંકા હોય તો તમારા જીવનસાથી સાથે નિખાલસતાપૂર્વક વાત કરો. શક્ય છે તમારી શંકા ખોટી હોય. સંવાદ સાધવાથી પ્રેમ ઘટતો નથી વધે છે. ઈર્ષ્યા નકારાત્મક લાગણી છે જેનો ઉદ્ભવ પણ ઓક્સિટોસીન નામના હોર્મોનમાંથી થતો હોવાનું ઈઝરાયેલ સંશોધકે શોધ્યું છે. આમ પ્રેમ માટે જે હોર્મોન જવાબદાર છે એ જ હોર્મોન નફરત કે ધિક્કારની લાગણી જન્માવે છે. એટલે જ કદાચ દરેક લાગણીના સંબંધમાં ઈર્ષ્યાનો ભાવ પણ સહજ રીતે વણાયેલો હોય છે. તેને મહત્ત્વ આપો તો સંબંધમાં નુકસાન થઈ શકે છે.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nસુંદરતા એટલે યુવાન દેખાવાની ઘેલછા\nઆધુનિક નારીવાદ v/s સુપર વિમેન (mumbai samachar)\nશહીદ પતિને પગલે લશ્કરમાં (mumbai samachar)\nપગ ન ચાલ્યા તો શિક્ષણની પાંખ પહેરી ઊડ્યા (mumbai s...\nઉસકી કમીઝ મેરી કમીઝ સે સફેદ કૈસે...\nકળિયુગમાં રાવણને દશ માથાં નથી (mumbai samachar)\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kvoweb.blogspot.com/2017/12/blog-post.html", "date_download": "2019-03-21T20:27:37Z", "digest": "sha1:WKZ6YGXLA3FUE66DUKPYPXV3N2NILXF6", "length": 6045, "nlines": 110, "source_domain": "kvoweb.blogspot.com", "title": "શ્રી કેવીઓ સેવા સમાજ: શ્રી કે.વી.ઓ. સેવા સમાજ, સાત દશકની સફર. કાર્યક્રમ - પાર્ટ ૧ દામોદર હોલ", "raw_content": "શ્રી કેવીઓ સેવા સમાજ\nકચ્છી વીસા ઓસવાળ સમાજની આ મહત્વની સંસ્થા છે. મુળ કચ્છના વીસા ઓસવાળ સમાજના સભ્યો એના સભાસદ છે..\nશ્રી કે.વી.ઓ. સેવા સમાજ, સાત દશકની સફર. કાર્યક્રમ - પાર્ટ ૧ દામોદર હોલ\nશ્રી કે.વી.ઓ. સેવા સમાજ, સાત દશકની સફર. કાર્યક્રમ - પાર્ટ ૧ દામોદર હોલ\nશ્રી કે.વી.ઓ. સેવા સમાજ, સાત દશકની સફર. કાર્યક્રમ - પાર્ટ ૨ દામોદર હોલ\nશ્રી કે.વી.ઓ. સેવા સમાજ, સાત દશકની સફર. કાર્યક્રમ - પાર્ટ ૩ દામોદર હોલ\nશ્રી કે.વી.ઓ. સેવા સમાજ, સાત દશકની સફર. કાર્યક્રમ - પાર્ટ ૪ દામોદર હોલ\nશ્રી કે.વી.ઓ. સેવા સમાજ, સાત દશકની સફર. કાર્યક્રમ - પાર્ટ ૧ યોગી સભાગૃહ\nશ્રી કે.વી.ઓ. સેવા સમાજ, સાત દશકની સફર. કાર્યક્રમ - પાર્ટ ૨ યોગી સભાગૃહ\nશ્રી કે.વી.ઓ. સેવા સમાજ, સાત દશકની સફર. કાર્યક્રમ - પાર્ટ ૩ યોગી સભાગૃહ\nશ્રી કે.વી.ઓ. સેવા સમાજ, સાત દશકની સફર. કાર્યક્રમ - પાર્ટ ૪ યોગી સભાગૃહ\nશ્રી કે.વી.ઓ. સેવા સમાજ, સાત દશકની સફર. કાર્યક્રમ - પાર્ટ ૫ યોગી સભાગૃહ\nશ્રી કે.વી.ઓ. સેવા સમાજ, સાત દશકની સફર. કાર્યક્રમ - પાર્ટ ૬ યોગી સભાગૃહ\nઅહિં આવવા બદલ આભાર\nશ્રી કે.વી.ઓ. સેવા સમાજ, સાત દશકની સફર. કાર્યક્રમ ...\nશ્રી કે.વી.ઓ. સેવા સમાજ, સાત દશકની સફર. કાર્યક્રમ ...\nAbout Me : કચ્છી વીસા ઓસવાળ સમાજની આ મહત્વની સંસ્થા છે. મુળ કચ્છના વીસા ઓસવાળ સમાજના સભ્યો એના સભ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/Njg1NzA%3D-29393953", "date_download": "2019-03-21T20:42:06Z", "digest": "sha1:V4WEE6QYBQA7QDX7YKLDUBUS5ODIQTRI", "length": 5322, "nlines": 89, "source_domain": "www.gujaratmirror.in", "title": "J&K: ‘ઘરના ગદ્દારો’ હવે | Headlines News | Gujarat Mirror", "raw_content": "\nJ&K: ‘ઘરના ગદ્દારો’ હવે\nJ&K: ‘ઘરના ગદ્દારો’ હવે\nપુલવામામાં થયેલા હુમલા બાદ મોદી સરકારે મોટી કાર્યવાહી કરતા 18 ભાગલાવાદી સહિત 155 નેતાઓની સુરક્ષા પાછી ખેચી લીધી છે, હુર્રિયત કોન્ફરન્સના કેટલાય નેતાઓની સુરક્ષા પાછી ખેચી લેવામાં આવી છે અથવા તો ઓછી કરી દેવામાં આવી છે. જે નેતાઓની સુરક્ષા પાછી ખેચવામાં આવી છે અથવા તો ઓછી કરવામાં આવી છે. તે નેતાઓમાં એસએએસ ગિલાની, આગા સૈયદ, મૌલવી અબ્બાસ અંસારી, યાસીન મલિક, સલીમ ગિલાની, શાહિદ ઉલ ઇસ્લામ, જફ્ફાર અકબર ભટ્ટ, નઇમ અહમદ ખાન, મુખ્તાર અહમદ વાજાનો સમાવેશ થાય છે.\nઆ સિવાય ફારુખ અહમદ ફિચલૂ, મસરૂર અબ્બાસ અંસારી, અબ્દુલ ગની શાહ અને મોહમ્મદ મુસાદિક ભટ્ટની સુરક્ષા વ્યવસ્થા ઓછી કરાવામાં આવી છે. અથવા તો પોછી ખેચી લેવામાં આવી છે. આ નેતાઓની સુરક્ષામાં આશરે 1000 પોલીસકર્મી અને 100 ગાડીઓનો ઉપયોગ થતો હતો. પુલવામામાં થયેલા હુમલા બાદ સરકારે અલગાવવાદિ નેતાઓ પર મોટી કાર્યવાહી કરી છે. સરકારે હુમલા બાદ સ્પષ્ટ કર્યું હતું કે અમે દેશ વિરોધી શક્તિઓ સામે કાર્યવાહી કરીશું. ગૃહ મંત્રાલયના પ્રવક્તાઓ અનુસાર, એવાતનો અહેસાસ થયો કે અલગાવવાદિઓની સુરક્ષા પ્રદાન કરવીએ જમ્મુ કાશ્મીરના સંસાધનોનો દુર ઉપયોગ કરવો છે. જેનો સારો ઉપયોગ કરી શકાય તેમ છે. આ પહેલા ગત રવિવારે પણ ચાર નેતાઓની સુરક્ષા પણ પાછી ખેચી લેવામાં આવી હતી.\nલોકસભાની ચૂંટણી નહીં લડે માયાવતી\nપ્રિયંકા સામે મંદિરમાં લાગ્યા ‘મોદી... મોદી’ના નારા\nટેટૂવાળાનો રોજગાર ‘મૈ ભી ચૌકીદાર’\nજામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી શું થયું\nભાજપે લોકસભા ચૂંટણી 182 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, લડશે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે\nIPL-2019: ગુજરાતના 7 સ્ટાર્સ પર સૌની નજર\nઅભિનેત્રી હોટેલનો ‘રોલ’ કરી છૂમંતર\nવરૂણ ધવન કિસ ‘કિસ’કો સંભાલે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2014/04/blog-post.html", "date_download": "2019-03-21T20:03:39Z", "digest": "sha1:LSPRVNZLEONPNXERRL3FO7UFDXLL7IWS", "length": 24544, "nlines": 275, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: ઊંટ અને ��કરી. વરુ અને ઘેટું. રામ મંદીર, બંધારણની કલમ ૩૭૦ અને સમાન નાગરીક સંહીતા. બકરી, ઊંટ વરુ અને ઘેટાઓની કથાઓ ભાગ ૧, ૨, ૩,....૧૦૦, ૧૦૧,.... એમ જાણીશું...", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\nઊંટ અને બકરી. વરુ અને ઘેટું. રામ મંદીર, બંધારણની કલમ ૩૭૦ અને સમાન નાગરીક સંહીતા. બકરી, ઊંટ વરુ અને ઘેટાઓની કથાઓ ભાગ ૧, ૨, ૩,....૧૦૦, ૧૦૧,.... એમ જાણીશું...\nઊંટ અને બકરી. વરુ અને ઘેટું. રામ મંદીર, બંધારણની કલમ ૩૭૦ અને સમાન નાગરીક સંહીતા. બકરી, ઊંટ વરુ અને ઘેટાઓની કથાઓ ભાગ ૧, ૨, ૩,....૧૦૦, ૧૦૧,.... એમ જાણીશું...\nતંબુમાં બકરી શા માટે બેઠી હતી અને ઊંટને તંબુમાં શા માટે જવું પડયું\nવરુને તો કોઈ પણ હીસાબે ઘેંટું ખાઈ જવું હતું.\nઆજ હાલત ભાજપના મેનીફેસ્ટોની છે. રામાયણ એ કથા કે વાર્તા છે અને લોકો એને સાચી સમજી રામને ભગવાન માને છે એનું મંદીર નરેન્દ્ર મોદીની સરકાર બનાવવા માંગે છે.\nબાબરીનો ઢાંચો આયોધ્યામાં હતો એ છેલ્લા ૪-૫૦૦ વરસથી આખી દુનીયાને ખબર છે. સોમનાથ મંદીરથી રથયાત્રાઓ શરુ થઈ અને એવી એક યાત્રાને અંતે એ ઢાંચાને તોડી પાડવામાં આવ્યું. હજી કેટલી યાત્રાઓ અને ઢાંચા તોડવાનું બાકી છે એ નરેન્દ્ર મોદીને ખબર છે.\nબાબરી મસ્જીદ તોડી નાખ્યા પછી દેશમાં થયેલ કોમી હુલ્લડમાં ઘણાં નાગરીકોના મોત થયા. બાબરી મસ્જીદ તોડી નાખ્યા પછી આંતકવાદીઓને જાણે પરમીટ કે મંજુરી મળી ગઈ અને ઠેર ઠેર દેશના નાગરીકોના સહારે આંતકવાદ વકરયો. આર્ટીકલ ૩૭૦ બાબત ૧૯૪૭ પછી ૧૯૫૦ વચ્ચે દેશના લોકોએ બંધારણમાં આમેજ કરી. કારણ કરણસીંહના પીતાજી હરીસીંહ જમ્મુ કાશમીરના રાજા હતા. ભારતમાં જોડાવવાની આનાકાની કરતા હતા. રાજા હીન્દુ હતો અને બધી પ્રજા મુસ્લીમ હતી.\n૧૫.૮.૧૯૪૭ પછી પાકીસ્તાને કાંકરીચારો કરી જમ્મુ કાશ્મીરનો ઘણો પ્રદ��શ કબ્જે કર્યો. પછી તો લશ્કરી કારવાઈ થઈ. યુનોમાં રજુઆત થઈ. શીમલા કરાર થયા અને ઝુલફીકાર અલી ભુટ્ટોને ફાંસીએ ચડવું પડયું.. રાજા હરીસીંહનું મુંબઈ મહાનગરીમાં મરણ થઈ ગયું કોને ખબર શું થયું\nપાકીસ્તાન કાશ્મીરને પાકીસ્તાનનો ભાગ સમજે છે. જ્યારે ભારતનો કોઈ પણ સમાચાર પત્ર, વીધાનસભાઓ, ધારા સભાઓ અને સંસદ, લોકસભા કે રાષ્ટ્રપતી કાશ્મીરને ભારતનું અવીભાજ્ય અંગ સમજે છે.\nઆપણે જાણીશું આરટીકલ ૩૭૦ બંધારણમાંથી નીકળી જશે પણ કાશ્મીરનું શું થશે ભારતનો કોઈ પણ નકશો જુઓ એમાં ઉત્તર બાજુ ગીલગીટ નામનો વીસ્તાર બતાવવામાં આવે છે. હીન્દ મહાસાગરના ચાર પાંચ કીલોમીટરના તળીયેથી મલેશીયાનું ગુમ થયેલ વીમાન મળી આવશે પણ આ ગીલગીટ ભારતના એક પણ નાગરીકને જોવા નહીં મળે...\nબકરી, ઊંટ વરુ અને ઘેટાઓની કથાઓ ભાગ ૧, ૨, ૩,....૧૦૦, ૧૦૧,.... એમ જાણીશું...\nહું નરેન્દ્ર દામોદરદાસ મોદી, ઉંમર ૬૩, અમદાવાદનો રહેવાસી, ૨૦-વડોદરા વીસ્તારમાંથી લોકસભાની ચુંટણીનો ઉમેદવાર ગંભીરતાપુર્વક પ્રતિજ્ઞા કરું છું અને સોગંદપુર્વક નીચે પ્રમાણે જણાવું છું.\nપછી ઘણી વિગતો આપેલ છે જેમકે સરનામું, ટેલીફોન, ઈમેઈલ, ફેસબુકનું ખાતું, આવકવેરાની વીગતો, કોર્ટમાં ગુનાહીત કેસની વીગતો, સજાની વીગતો, જંગમ અને સ્થાવર અસ્ક્યામત કે મિલકતની વીગતો, વ્યવસાય અને ધંધાની વીગતો, શૈક્ષણીક લાયકાત અને છેવટે ખરાઈ અને એકરાર કે બધું સાચું અને ખરું છે. કાંઈ ખોટું નથી અને છુપાવેલ નથી. કોઈ સજાનો કેસ પડતર નથી.\nલગ્નસાથીમાં જશોદાબેન નામ લખેલ છે અને જણાવેલ છે કે એમની અન્ય વીગતોની જેમકે આવકવેરાના રીટર્ન બાબતની વીગતો ખબર કે માહીતી ખબર નથી. (NOT KNOWN)\n૨૦૧૪ના એપ્રીલ મહિનાની ૯ તારીખના રોજ અમદાવાદ ખાતે નોટરી, ભારત સરકાર, શ્રીમતી આર.પી.ચૌધરી, ગુજરાત સ્ટેટ સમક્ષ ખરાઈ કરી જુબાની આપેલ છે.\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nકલમ ૩૭૦ અને સમાન નાગરિક સંહિતા એનો બંધારણમાં ઉલ્લેખ છે અને એની છણાવટ કે હકીકત આપવી જોઈએ.\nકોને ખબર ઉપરના લખાંણનો મતલબ શું થાય છે એવું તો નથીને ભારત, પાકિસ્તાનની જેમ કાશ્મિર સ્વતંત્ર રાજ્ય છે અને પાકિસ્તાન અને ભારતે એ સ્વતંત્ર રાજ્યના હાલ હવાલ કરી કબ્જો જમાવી દીધો છે\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nફીડ જેટનું લાઈવ ટ્રાફીક ગજેટ. સીંગદાણા અને શીફ્ટન...\nચેતવણી નહીં પણ પડકાર.........\nઊંટ અને બકરી. વરુ અને ઘેટું. રામ મંદીર, બંધારણની ક...\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nહીંદુ અને દલિત .... બીબીસી હીન્દી ઉપર છ મોટા મોટા લેખ... હીન્દુઓના નામ ઉપર કલંક મટે એવી કોઈ જ શક્યતા નથી...\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjE0Nzc%3D-13120350", "date_download": "2019-03-21T21:04:17Z", "digest": "sha1:VGLPFJEF7HDO7RDLCUKMCPN5CQFONSYU", "length": 4021, "nlines": 87, "source_domain": "www.gujaratmirror.in", "title": "ઇરફાન દિવાળી મનાવશે વતનમાં | Glamour | Gujarat Mirror", "raw_content": "\nઇરફાન દિવાળી મનાવશે વતનમાં\nઇરફાન દિવાળી મનાવશે વતનમાં\nમુંબઇ: છેલ્લા 8 મહિનાથી લંડનમાં કેન્સરની સારવાર લઈ રહેલો ઇરફાન ખાન ટૂંક સમયમાં ભારત પાછો ફરી રહ્યો છે. મળતાં અહેવાલ મુજબ ઇરફાન ખાન પરિવાર સાથે ભારતમાં જ દિવાળી મનાવશે. સૂત્રની વાત માનીએ તો ઇરફાન ખાન 10 દિવસ ભારતમાં રહ્યા બાદ ફરી ટ્રીટમેન્ટ માટે લંડન જશે. કારણ, ડોક્ટર્સે ઇરફાનને પૂર્ણપણે સાજો થયો હોવાનું જણાવ્યું નથી. એવું જણાવાઈ રહ્યું છે કે ઇરફાન ખાન નાશિક સ્થિત એના ફાર્મ હાઉસમાં પરિવાર સાથે દિવાળી મનાવશે. સારવાર માટે પરત ફર્યા બાદ ડોક્ટર દ્વારા ગ્રીન સિગ્નલ મળ્યા બાદ હિન્દી મીડિયમ-2નું શૂટિંગ શરૂ કરશે. જોકે શૂટિંગ દરમિયાન ડોક્ટર્સે જણાવેલી બધી પરેજી અભિનેતાએ પાળવી પડશે.\n‘પબ્લિક ડિમાન્ડ’ના નામે મોદીની ફિલ્મ વહેલી આવશે\nવરૂણ ધવન કિસ ‘કિસ’કો સંભાલે\nઅભિનેત્રી હોટેલનો ‘રોલ’ કરી છૂમંતર\nજામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી શું થયું\nભાજપે લોકસભા ચૂંટણી 182 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, લડશે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે\nIPL-2019: ગુજરાતના 7 સ્ટાર્સ પર સૌની નજર\nઅભિનેત્રી હોટેલનો ‘રોલ’ કરી છૂમંતર\nવરૂણ ધવન કિસ ‘કિસ’કો સંભાલે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33124", "date_download": "2019-03-21T20:10:45Z", "digest": "sha1:6DR2O3TR5SDW2M6WXSOKY7I6U47YYRYE", "length": 6548, "nlines": 70, "source_domain": "amreliexpress.com", "title": "અવસાન નોંધ – Amreli Express", "raw_content": "\nઅમરેલી : ભરતભાઈ પ્રાણજીવન રાજા (ઉ.વ.પર) (ગોપાલ નમકીન) તે સ્‍વ. પ્રાણજીવન કલ્‍યાણજી રાજાના સુપુત્ર, કાળુભાઈ, નીતીનભાઈ, પ્રદિપભાઈના ભાઈ, સ્‍વ. વજુભાઈ, જગદીશભાઈ તથા કિશોરભાઈના ભત્રીજાનું તા.1પ/3ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.16/3ને શનિવારના રોજ સાંજના 4 થી પ ��ાખેલ છે. તથા પિયર પક્ષની સાદડી ધીરજલાલ બચુભાઈ દાસાણી (જેતપુર વાળાના જમાઈ) સાથે રાખેલ છે. ઉઠમણાનું સ્‍થળ સંઘવી ધર્મશાળા, સ્‍ટેશન રોડ, અમરેલી ખાતે રાખેલ છે.\nસાવરકુંડલા : (ઔદીચ્‍ય બ્રાહ્મણ મરણ) ગીરીશભાઈ વિરાલાલ ભરૂ તથા ભદ્રશભાઈ વિરાલાલ ભરૂના ભાઈ, તથા સન્‍ની ભરૂના પિતાશ્રી શૈલેષભાઈ વિરાલાલ ભરૂ (ઉ.વ.પ7) નું તા.14 /3 ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતની સાદડી તા.16/3, ને શનિવારના રોજ સાંજના 4 થી 6 કલાકે નિવાસસ્‍થાન, બ્‍લોક નં.103, ગિરિરાજ એપાર્ટમેન્‍ટ, દેવળાગેઈટ, જયશ્રી ટોકીઝ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.\nસાવરકુંડલા : (લોહાણા મરણ) સ્‍વ. સુરેશભાઈ નરશીદાસ નાગ્રેચા તથા અરવિંદકુમાર નરશીદાસ નાગ્રેચાના માતૃશ્રી, તેમજ રાજુભાઈ નાગે્રેચા તથા કેતનભાઈ નાગ્રેચાના દાદીશ્રી તેમજ, સ્‍વ. હરિલાલ અમૃતલાલ વડેરા(બગસરા વાળા) ના બેન, તેમજ પ્રવિણકુમાર ગોવિંદભાઈ દેવાણી, તાલાલા વાળાના સાસુમાં મંગળાબેન નરશીદાસ નાગ્રેચા (ઉ.વ.88) નું તા. 13/3, ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.16/3, ને શનિવારના રોજ સાંજના 4 થી 6 કલાકે શ્રી લોહાણા વિદ્યાર્થી ભૂવન, મહુવા રોડ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.\nઅમરેલી : કનુભાઈ કરમશીભાઈ બાંભરોલીયા (ઉ.વ.84) ( પટેલ ટીવી ઈલેકટ્રોનીકસ)નું દુઃખદ અવસાન થયેલ છે.\n(Next News) લાઠી ખાતે મતદાન મથકોની મુલાકાત લેતા જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટર આયુષ ઓક »\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00366.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2016/03/blog-post_19.html", "date_download": "2019-03-21T20:11:44Z", "digest": "sha1:QJH66UUBLSC4XZ4DSWXTMXRETEP6PDBI", "length": 14192, "nlines": 183, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "વગર હાથે બોલિંગ કરતો ક્રિકેટર આમિર લોન - Divyasha Doshi", "raw_content": "\nવગર હાથે બોલિંગ કરતો ક્રિકેટર આમિર લોન\nક્રિકેટની મોસમ ચાલી રહી છે ત્યારે ૨૬ વરસના અનોખા એક ક્રિકેટરને મળીએ. પગથી બોલિંગ કરી અને ગરદનમાં બૅટ પકડતો આ યુવાન જમ્મુ કાશ્મીર પેરા ટીમનો કૅપ્ટન છે\n‘બે હાથ વગર જીવનને પાટે ચડાવવું સહેલું નહોતું. વગર હાથે જીવન જીવવા માટે નવું નવું શીખવું અને આદતો કેળવવી કપરું કામ હતું. આજે દરેક કામ જેટલી આસાનીથી કરી શકું છું તે કેટલું ચેલેન્જિંગ હતું હું જ જાણું છું.’ બે હાથ વિનાનો આમિર હુસેન લોનની વાત સાથે સહમત થવું જ પડે. જે કામ બે હાથ ધરાવનાર નોર્મલ વ્યક્તિ પણ સહજતાથી ન કરી શકે તે કામ આમિર જે સરળતાથી કરે છે તે જોઈને લોકો મોંમાં આંગળા નાખી જાય છે.\nજમ્મુ કાશ્મીરમાં શ્રીનગરથી ૪૨ કિલોમીટરના અંતરે આવેલ વાગમ ગામના આમિરના હાથ નાનો હતો ત્યારે એક અકસ્માતમાં કપાઈ ગયા હતા. ૧૯૯૭ની સાલમાં જ્યારે આમિર સાત વરસનો હતો તેના પિતાજીની ક્રિકેટ માટેના બેટ બનાવવાની ફેકટરીમાં મોટાભાઈને માટે ભાથું લઈને ગયો હતો. બાળસહજ વૃત્તિથી તેણે લાકડા કાપવાના મશીન જોડે રમત શ‚ કરી અને તેના બન્ને હાથ મશીનમાં આવી ગયા. ગામમાં હોસ્પિટલ તો ક્યાંથી હોય- ભારતીય લશ્કરના જવાનોએ મદદ કરી. તેમના વાહનમાં આમિરને તાત્કાલીક હોસ્પિટલ પહોંચાડ્યો. તેના પિતાએ આમિરને બચાવવા પાણીની જેમ પૈસા વહાવ્યા. આમિર તો બચી ગયો પણ તેના હાથ ન જોડી શકાયા. ગામના લોકોએ કહ્યું કે આવા છોકરાને બચાવીને શું ફાયદો કેટલાક લોકોએ તો એટલે સુધી કહ્યું કે આમિરને બચાવવા માટે પૈસા નકામા વેડફો નહીં. તેને બચાવવા કરતાં મરવા દો કારણ કે જીવીનેય તેનું જીવન ભાર‚પ બની રહેશે. આવી વાતો યાદ કરીને આજેય આમિરની આંખમાં પાણી ભરાઈ આવે છે.\nઆમિરને ક્રિકેટ જોવું ખૂબ ગમતું. પણ બાજુવાળાને ત્યાં ટીવી હતું મેચ જોવા જાય તો તેઓ ટીવી બંધ કરી આમિરને બહાર કાઢી મૂકતા. પછી તે બહાર ઊભો રહીને બારીના એક કાણામાંથી તે જોવા લાગ્યો. પણ ત્યારબાદ તેણે નક્કી કર્યું કે તે ગમે તે રીતે ક્રિકેટ રમશે. વરસો સુધી મહેનત કરીને તેણે બેટને ગરદન અને ખભા વડે પકડીને બેટિંગ કરતાં શીખ્યો તો પગ વડે બોલિંગ કરતાં શીખ્યો. એ પ્રેક્ટિસ કરતો ત્યારે કોઈ માની શકતું નહીં કે તે આ રીતે ક્રિકેટ રમી શકશે. શ‚આતમાં તો લોકો મજાક પણ ઉડાવતા, પરંતુ આમિરની હિંમત અને લગન જોઈને હાથ ધરાવતી વ્યક્તિઓ પણ અચંબામાં પડી જાય છે. પછી તો ગામના લોક��� પણ તેને મદદ કરતા હતા. આજે તે આખાય ગામનું નામ રોશન કરી રહ્યો છે.\nતેના પિતા બશીરે આમિરના ઓપરેશન માટે પોતાની સો મિલ વેચી અને ખેતરનો કેટલોક ભાગ પણ વેચી નાખવો પડ્યો. પણ એનો તેમને કોઈ અફસોસ નથી. ગર્વ સાથે કહે છે કે જે છોકરાને જીવતો જોવા લોકો તૈયાર નહોતા તે છોકરાને ક્રિકેટ રમતો જોઈને લોકો અચરજમાં પડી જાય છે. એટલું જ નહીં તેણે વરસો જતાં પોતાના દરેક કામ જાતે કરવાની કળા શીખી લીધી છે. તે પોતાની જાતે જ નાહી લે છે, કપડાં પહેરે છે, એટલું જ નહીં તે પોતાનાં કપડાં જાતે જ ધોઈ પણ લે છે.\nઆ બધાનો શ્રેય આમિર પોતાની દાદીને આપે છે. હાથ કપાઈ ગયા બાદ જ્યારે તે શાળામાં ગયો તો શિક્ષિકાએ કહ્યું કે તું હવે ઘરે જ રહે ભણી નહીં શકે. તેની દાદીએ તેને હિંમત આપી, સતત તેની સાથે રહીને પગથી લખતાં અને કામ કરતાં શીખવાડતી. નકારાત્મક વિચારોને તે નજીક પણ ન આવવા દેતી. શાળામાં જવાનું પણ તેને લીધે જ ચાલુ રાખ્યું. આજે તે દાઢી કરવાથી લઈને કપડાં ધોવા, લખવું, કપ વડે ચા પીવી વગેરે દરેક રોંજિદા કામ જાતે જ કરી લે છે. વગર હાથે સિફતથી તે ટીશર્ટ પણ પહેરે છે.\nક્રિકેટમાં તેને આગળ વધવાની ખૂબ હોંશ છે. લેગ સ્પિનર તરીકે તે અદ્ભુત બોલિંગ કરે છે. તે કહે છે કે બેટિંગ કરવી સહેલી હતી પણ બોલિંગ કરવી ખૂબ કપરું કામ હતું. સખત મહેનત કરીને તેણે બોલિંગ સ્કીલ શીખી છે. સચિન તેંડુલકર તેને માટે પ્રેરણામૂર્તિ છે. ભવિષ્યમાં તેની ઈચ્છા નેશનલ ટીમ માટે રમવાની છે. હાથ નથી તો શું થયું- તે સપનાં જોવાની અને પૂરી કરવાની હામ છે.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nસ્ત્રીઓ આત્મકથા કેમ નથી લખતી\n‘પીડાઓ માઝા મૂકે ત્યારે એની પાસે વધુ કામ કરાવું છુ...\nલગ્ન, લાગણ�� અને સમાજ\nકમલેશ વ્યાસ: BARCના ગુજરાતી ડિરેકટર વિનય, વિવેક ન...\nવગર હાથે બોલિંગ કરતો ક્રિકેટર આમિર લોન\nરસ્તાઓએ સજ્યો વસંતનો વૈભવ (mumbai samachar vasant ...\nકામવાળી બાઈ પણ આપણી જેમ સામાન્ય સ્ત્રી છે (mumbai ...\nસમાનતાની શરૂઆત સરપંચના ઘરથી (mumbai samachar) 17-...\nસુંદરતા શું દેહની જ હોય\nઝિંદગી ગુલઝાર હૈ (mumbai samachar)\nરુક જાના નહીં તૂ કહીં હાર કે (MUMBAI SAMACHAR)\nપુરુષ માટે વફાદાર રહેવું અઘરું છે\nપુરુષ માટે વફાદાર રહેવું અઘરું છે\nપુરુષાતનનું પ્રદર્શન (mumbai samachar)\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00366.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32586", "date_download": "2019-03-21T19:44:46Z", "digest": "sha1:R36QDF5O4FRA3C3BVKZOGUCLJZ5UICUW", "length": 9441, "nlines": 68, "source_domain": "amreliexpress.com", "title": "અમરેલીની જીજીબેન હાઈસ્‍કૂલમાં ‘માતૃભાષા દિન’ની ઉજવણી – Amreli Express", "raw_content": "\nઅમરેલીની જીજીબેન હાઈસ્‍કૂલમાં ‘માતૃભાષા દિન’ની ઉજવણી\nઅમરેલી શહેરની માતુશ્રી જીજીબેન ફોરવર્ડ ગર્લ્‍સ હાઈસ્‍કૂલમાં તા.ર1/રના રોજ શાળાના પટાંગણમાં ભભમાતૃભાષા દિનભભની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું અઘ્‍યક્ષસ્‍થાન મેનેજિંગ ટ્રસ્‍ટી રમેશભાઈ વિઠલાણી એ શોભાવ્‍યું હતું. તથા ડી.ઈ.ઓ. પ્રજાપતિ તથા સોલંકી તેમજ સંકુલ બી.એડ. કોલેજના આચાર્ય ભરતભાઈ પરમાર ઉપસ્‍થિત રહયા હતા.સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆત પ્રકૃતિ પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. ત્‍યારબાદ મહેમાનોનું શબ્‍દો સ્‍વાગત તેમજ માતૃભાષા દિન મહિમા શાળાના આચાર્યા ડો. ચંદ્રિકાબેન લાઠીયાએ જણાવ્‍યું હતું કે, ર1 ફેબ્રુઆરી માતૃભાષા ગૌરવ દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે બાંગ્‍લાદેશમાં બાંગ્‍લા માતૃભાષાને ગૌણ (સેકન્‍ડરી) ભાષા તરીકે સરકારે ઘોષિત કરી. આથી માતૃભાષા બાંગ્‍લાને પ્રથમ ભાષાનો દરજજો આપવા માટે સ્‍વયંભૂ બાંગ્‍લા પ્રજામાં માતૃભાષાના રક્ષણ માટે ભાષા પ્રેમીઓનો લોકજુવાળ ફાટી નીકળ્‍યો. જેમાં કેટલાક યુવાનોએ શહીદી વ્‍હોરી લીધી. તેથી બાંગ્‍લા સરકારે પ્રજામત સામે ઝૂકીને બાંગ્‍લા ભાષાને પ્રથમ ભાષાનો દરજજો આપ્‍યો. તથા (માતૃભાષા શહીદ સ્‍મારક) સરકાર દ્વારા રચવામાં આવ્‍યા અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ર1 ફેબ્રુઆરીને માતૃભાષા ગૌરવ દિન તરીકે ઓળખવામાં આવે છે અને તેની વૈશ્‍વિક સ્‍તરે ઉજવણી થાય છે. ત્‍યારબાદ મંગલ દીપ પ્રાગટય તેમજ પુષ્‍પગુચ્‍છથી મહેમાનોનું સ્‍વાગત કરવામાં આવ્‍યું. મુખ્‍ય કાર્યક્રમમાં ચાર સ્‍પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો. જેમાં નિબંધ સ્‍પર્ધા, વકતૃત્‍વ સ્‍પર્ધા, કાવ્‍ય ગાન અને કવીઝનો સમાવેશ થાય છે. કવીઝમાં પાંચ ટીમ હતી. જેમાં ગુજરાતી સાહિત્‍યકારોના નામો પરથી તેના નામ હતા. જેમાં મીરાંટીમ, પ્રેમાનંદ ટીમ, મેઘાણી ટીમ, નરસિંહ ટીમ, દયારામ ટીમનો સમાવેશ થાય છે. કવીઝનું સંચાલન ઈલાબેન ત્રિવેદીએ તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોહિતભાઈ મહેતાએ કર્યું હતું. સ્‍પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓને માતૃભાષા પ્રેમી આચાર્યા ડો. ચંદ્રિકાબેન લાઠીયા દ્વારા ઈનામો આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા. તેવું જસ્‍મીના બેનની યાદીમાં જણાવવામાં આવેલ છે.\nસમાચાર Comments Off on અમરેલીની જીજીબેન હાઈસ્‍કૂલમાં ‘માતૃભાષા દિન’ની ઉજવણી Print this News\n(Next News) લાઠીનાં દુધાળામાં જળસિંચનની ઉમદા કામગીરી કરાઈ »\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\nરાજુલા પંથકમાં ધારાસભ્‍યનાં ઉમદા પ્રયાશથી પાકવીમાની રકમ મંજૂર\nસારંગપુરમાં આજે પ.પૂ.મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં ભવ્‍ય ફુલદોલ\nચારણ સમઢિયાળા ગામે ખેતરમાં મજૂરી કામ કરતા મજૂર પર દીપડાએ હુમલો કર્યો\nમેરીયાણામાં ઉનાળાનાં પ્રારંભે જ પાણીનો પોકાર\nજાફરાબાદ બંદરમાં બોટનું પ્રમાણ વધી રહૃાું હોય સુવિધા વધારવા માંગ થઈ\nરાજુલા-જાફરાબાદમાંથી કોંગ્રેસને જંગી લીડ અપાવવા બેઠક યોજાઈ\nઅમરેલીમાં પરીક્ષાર્થીને ચાલુ પરીક્ષાએ 108 દ્વારા સારવાર આપવામાં આવી\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિક��ત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2017/04/blog-post_27.html", "date_download": "2019-03-21T20:02:12Z", "digest": "sha1:IW5CPSJ2IF67QBQG3WIX4IM4XSH5FW3I", "length": 17389, "nlines": 255, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: तसवीर बोले छे. आ वार्ता तो हजी शरु थई छे.", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nહીંદુ અને દલિત .... બીબીસી હીન્દી ઉપર છ મોટા મોટા લેખ... હીન્દુઓના નામ ઉપર કલંક મટે એવી કોઈ જ શક્યતા નથી...\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%96%E0%AA%A1%E0%AB%80_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%96%E0%AA%B5", "date_download": "2019-03-21T21:02:54Z", "digest": "sha1:HDL6NJ35QTXI3RDJQWSBZ2TDEVU3KG7I", "length": 3531, "nlines": 84, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ખંડી રાખવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી ખંડી રાખવું\nખંડી રાખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nપહેલીથી જથાબંધ માલ સસ્તી કિંમતે લઈ રાખવો.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકા��ન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2006/12/16/rasik_jhaveri/", "date_download": "2019-03-21T21:00:18Z", "digest": "sha1:QYR77EXY5E5H76DOPCUATY25IQL5NCKV", "length": 13664, "nlines": 145, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "રસિક ઝવેરી, Rasik Jhaveri | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\n11 ટિપ્પણીઓ Posted by સુરેશ on ડિસેમ્બર 16, 2006\n‘આપણા મલક જેવો મલક થાવો નથ, હોં મોટાભાઇ આંઇકણે મારા જેવાને નો સોરવે, પણ જીભ કસરી એટલે રે’વું પડે. બાકી જલમભોમકા ઇ જલમભોમકા .”\n– બાળપણના ગોઠીયા કાનજી ખવાસના શબ્દો- લન્ડનમાં\n૨૪ -ઓક્ટોબર , ૧૯૧૧ ; ભાવનગર\n૧૨ – ઓક્ટોબર , ૧૯૭૨ ; મુંબઇ\n૧૯૧૮- ૧૯૫૧ ઝવેરાત નો વેપાર\n૧૯૫૧ માં ગ્રથાંગર પુસ્તકાલય શરુ કર્યુ – ગામદેવી, મુંબઈ\nગ્રંથાર માસીક પણ શરુ કર્યું\nભારતીય વિદ્યા ભવનના નાટ્ય વિભાગના અધિકારી તરીકે ત્રણ વર્ષ કામ કર્યું\n૧૯૬૫ , ૧૯૬૮ – લંડનનો પ્રવાસ લગભગ ૨ વર્ષ રહ્યા\nપ્રવાસ – અલગારી રખડપટ્ટી, સફ૨ના સંભારણા\nવાર્તા– દલની વાતો (ત્રણ ભાગ) જેની આજ સુધી આવૃત્તિઓ થયા કરે છે.આ વાતો મુંબઇ સમાચાર માં લેખમાળા તરીકે પ્રગટ થઇ હતી.\nલગભગ ત્રીસેક જેટલી ટુંકી વાર્તાઓ વિવિધ માસીકોમાં પ્રગટ થઇ હતી\nનિબંધકાર, પ્રવાસ વર્ણનકાર, વર્ણનકાર, વાર્તાલેખક\n← યાજ્ઞવલ્ક્યાનંદજી\tરવિસાહેબ, Ravisaheb →\nPingback: 12- ઓક્ટોબર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર\nPingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: અલગારી રખડપટ્ટી | સૂરસાધના\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.dahod.com/%E0%AA%AE%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AA%BF-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%96%E0%AA%BE/", "date_download": "2019-03-21T19:54:33Z", "digest": "sha1:M5ZXHIZ7WU6GSVQLUSCHMZM7JJ37URMZ", "length": 14573, "nlines": 138, "source_domain": "www.dahod.com", "title": "મુવાલીયા કૃષિ કેન્દ્ર ખાતે મહિલા કૃષિ દિવસ ઉજવણી નિમિતે મહિલા શિબિર યોજાઇ કૃષિ ઉત્પાદનમાં મહિલાઓનો વિશેષ ફાળો હોય છે. : નગરપલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી – Dahod City Online", "raw_content": "\nમુવાલીયા કૃષિ કેન્દ્ર ખાતે મહિલા કૃષિ દિવસ ઉજવણી નિમિતે મહિલા શિબિર યોજાઇ કૃષિ ઉત્પાદનમાં મહિલાઓનો વિશેષ ફાળો હોય છે. : નગરપલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી\nદાહોદ જિલ્લામાં મહિલા સશકિતકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્રારા અને ખેતીવાડી, પશુપાલન, બાગાયત, આત્મા પ્રોજેકટ, સહકાર શાખા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દાહોદના ઉપક્રમે મહિલા કૃષિ દિવસ નિમિત્તે મહિલા શિબિર દાહોદ નગરપલિકા પ્રમુખસુશ્રી સંયુક્તાબેન મોદીના અધ્યક્ષસ્થાને આણંદ કૃષિ યુનિવર્સીટી-મુવાલીયા ફાર્મ,દાહોદ ખાતે યોજાઇ હતી.\nઅધ્યક્ષસ્થાનેથી સુશ્રી સંયુક્તાબેન મોદીએ જણાવ્યું હતું કે તત્કાલિન મુખ્ય મંત્રી અને દેશના હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા તત્કાલિન મુખ્યમંત્રીશ્રીમતી આનંદીબેન પટેલે મહિલા સશક્તિકરણ માટેનું બીડું ઝડપ્યું હતું. અને ૨૦૧૪થી સતત ૧૫ દિવસ માટે મહિલાઓ માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ વિષયોને આવરી લઇ મહિલાઓના ઉત્કર્ષ માટે રાજ્યભરમાં પ્રયાસો હાથ ધરવામાં આવે છે. આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. ખેતીમાં મહિલાઓનો વિશેષ ફાળો હોય છે. ત્યારે મહિલાઓએ તમામ ક્ષેત્રે આગળ આવવું પડશે. તે માટે શિક્ષણ અતિઆવશ્યક છે. ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા અભિયાનમાં, પ્લાસ્ટીક વપરાશ અટકાવમાં મહિલાઓએ આગળ આવવું પડશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.\nજિલ્લા ખેતી વાડી અધિકારીશ્રી એમ.પી.બગડાએ અધતન ખેતી વિશે માર્ગદર્શન પુરું પાડતાં જણાવ્યું હતું કે ખેડૂતે દર વર્ષે અથવા પાંચ વર્ષે જમીનનું પૃથકરણ કરાવવું જરૂરી છે. તો જે તે જમીનમાં જે તે પાકને લગતા નાઇટ્રોજન, પોટાશ, ફોસફ્રરસ જેવા તત્વો જમીનમાં છે કે નહીં તે જાણી શકાય. તે માટે રાજ્ય સરકાર દ્વારા સોઇલ હેલ્થકાર્ડ આપવામાં આવે છે. જિલ્લામાં ૨૩૩૦ જેટલા ખેડૂતોને સોઇલ હેલ્થકાર્ડ આપવામાં આવ્યા છે. તેનો ઉપયોગ કરી પાક ઉત્પાદન કરી આર્થિક રીતે સધ્ધર થવાશ્રી બગડાએ માર્ગદર્શન આપ્યુ હતુ.\nતાલીમ મુલાકાત યોજના પ્રોજેક્ટ ડાયરેક���ટરશ્રી રાઠવાએ ખેડૂતોએ આર્થિક રીતે સધ્ધર થવું હશે તો ખેતી ખર્ચ અને પશુ પાલન ખર્ચ ઘટાડવો પડશે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતાં ખેડૂત અકસ્માત વિમા યોજના, બાગાયતી પાકો, ફળોમાંથી બનતી બનાવટો માટે પણ કરવામાં આવી રહેલા પ્રયાસ, પ્રેરણા પ્રવાસ વગેરેનું માર્ગદર્શન પુરું પાડ્યુ હતું.\nઆ કાર્યક્રમમાં આણંદ કૃષિ યુનિવર્સીટી-મુવાલીયા ફાર્મના નિયામકશ્રી ઉમેશ પટેલે આ વિસ્તારમાં મુખ્યત્વે થતા મકાઇ, સોયાબીન, ઘઉં, ચણાના વાવેતર માટેની વૈજ્ઞાનિક પધ્ધતિઓ, પ્રમાણસર ખાતર, જંતુ નાશક દવાઓ, નિંદામણ, ઉપર સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.\nઆ કાર્યક્રમમાં પશુપાલન અધિકારી ર્ડા. ગોસાઇએ મહિલાઓ માટે અધતન ખેતીની સાથે અધતન પશુપાલન વ્યવસાય ખુબ લાભદાયી છે. તેમ જણાવતાં ઢોરોને વધુ પડતું લીલું ઘાસ અને કાપીને તુર્તજ આપવાથી નાઇટ્રેટ જેવા તત્વ પશુના શરીરમાં જવાથી પશુનું મૃત્યુ થવાનો સંભવ રહે છે. લાલ પેશાબ કરતા પશુઓને તથા ભાદરવાની ઋતુમાં ડેન્ગ્યુ તાવ થવાની સંભાવનાઓ રહેતી હોય છે. તો અંધશ્રધ્ધાથી દૂર રહી તુર્તજ નજીકના પશુ સારવાર કેન્દ્રનો સંપર્ક કરવા તાકીદ કરી હતી.\nઆ કાર્યક્રમમાં અધતન પશુપાલન દ્વારા આર્થિક સધ્ધરતા સાથે અન્યને પ્રેરણાદાયી બનનાર મહિલા પશુપાલકોને મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ખેતી વાડી અને પશુપાલન વિભાગ દ્વારા પ્રદર્શન સ્ટોલો ઉભા કરવામાં આવ્યા હતા. ખેડૂત મહિલાઓને કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં કરેલ અધતન ખેતીનું નિદર્શન કરાવવામાં આવ્યું હતું.\nઆ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પટેલ, મહિલા અગ્રણી શ્રીમતી વિણાબેન પલાસે પ્રાસંગોચિત પ્રવચન કર્યુ હતુ. જ્યારે સ્વાગત પ્રવચન, સંચાલન તથા આભારદર્શન મદદનીશ ખેતી નિયામકશ્રી વિપુલ પટેલે કર્યુ હતુ. , .\nઆ કાર્યક્રમમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેનશ્રી કનૈયાલાલ કિશોરી, ખેતીવાડી અધિકારીશ્રી પાયલ ભાભોર, ખેતી વાડી ખાતાના કર્મચારીગણ, મોટી સંખ્યામાં મહિલાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.\n(Next News) દાહોદના વિવેકાનંદ સંકુલ ગોવિંદનગર ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો »\nવર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ ઉજવાતી દાહોદ શહેરની મુખ્ય હોળીની ઇકો ફ્રેન્ડલી ઉજવણી\nદાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરમાં ફાગણ સુદ પૂનમને હોળીના દિવસેRead More\n૨૨મી માર્ચના ��વિશ્વ જળ દિવસ” ના ઉપક્રમે આજ રોજ દાહોદના રાજમાર્ગો પર રેલી નીકાળી ઉજવણી કરવામાં આવી\nદાહોદ ખાતે “વિશ્વ જળ દિવસ” ઉજવાયો. દાહોદ નગરના રાજમાર્ગો પર રેલીએ પરિભ્રમણ સાથેRead More\nદાહોદ જિલ્લાની કતવારા પોલીસને ટાટા પીકઅપ ડાલામાં ૧૧ ગૌવંશ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં મળેલ સફળતા\n🅱reaking : દાહોદ મુખ્ય પોસ્ટ ઓફિસની બહાર લાગતી મોટી લાઈનો છે અર્થહીન : તંત્ર દ્વારા ખેડૂત ખાતેદારોને સમઝાવવા જરૂરી\nઆચાર સંહિતા લાગુ પડતા દાહોદ જિલ્લા સેવા સદનમાં આજે કલેકટર દ્વારા યોજાઈ એક પ્રેસ કોન્ફરન્સ\nદાહોદના સરદાર પટેલ સ્ટેડિયમ (સીટી ગ્રાઉન્ડ) માં ઢોલમેળાનું આયોજન કરવામાં આવ્યું\nધાનપુર તાલુકામાં અંદાજીત ૨૦ કરોડ ખર્ચના વિવિધ ૧૨ વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરતા – ગ્રામ વિકાસ, પશુપાલન રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ\nદાહોદ L.C.B. પોલીસે હાઈવે પર કાર પંક્ચર પાડી રોબરી કરતી ગેંગના સૂત્રધારોને ઝડપી પાડ્યા\nદાહોદ જિલ્લાના કુલ ૧૩૫૫૫ લાભાર્થીઓને ઇ-ગૃહપ્રવેશ કરાયો, મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત ૪૬૬૪ લાભાર્થીઓને જોબવર્ક અને નિમણૂકપત્ર અપાયા\nદાહોદની મહર્ષિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પંડિત દીનદયાલ ઓડીટોરીયમ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33126", "date_download": "2019-03-21T19:43:40Z", "digest": "sha1:3YUH62Q6FJPC36FKGUXXZNBNDXVYVW5B", "length": 6747, "nlines": 71, "source_domain": "amreliexpress.com", "title": "લાઠી ખાતે મતદાન મથકોની મુલાકાત લેતા જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટર આયુષ ઓક – Amreli Express", "raw_content": "\nલાઠી ખાતે મતદાન મથકોની મુલાકાત લેતા જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટર આયુષ ઓક\n18-19 વયજૂથના મતદારોની વધુમાં વધુ નોંધણી માટે સઘન પ્રયત્‍નો\nજિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટર આયુષ ઓકએ લાઠી ખાતે મતદાન મથકોની મુલાકાત લઇ પ્રાથમિક સુવિધા હોવા અંગે ચકાસણી કરી હતી. આ ઉપરાંત લાઠી વિધાનસભા મતદાર વિભાગના તમામ બી.એલ.ઓ., સુપરવાઈઝર તેમજ ઝોનલ ઓફિસરઓની સાથે બેઠક કરી ભઓઢઅઅ.બતના ઉપયોગ તેમજ વિવિધ ચૂંટણીલક્ષી મુદ્‌ાઓ ઉપર માર્ગદર્શન પૂરૂ પડયું હતું.\nઆ સાથે જિલ્‍લા ચૂંટણી અધિકારીએ 18-19 વયજૂથના મતદારોની વધુમાં વધુ નોંધણી માટે સઘન પ્રયત્‍નો કરવા માર્ગદર્શન પૂરૂ પાડેલ. આ પ્રસંગે નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારી આર.જી.આલ., પ્રાંત અધિકારી અમિત જોશી, મામલતદારલાઠી, બાબરા તથા ચૂંટણી શાખાના નાયબ મામલતદારઓ ઉપસ્‍થિત રહ્યા હતા.\nસમાચાર Comments Off on લાઠી ખાતે મતદાન મથકોની મુલાકાત લેતા જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટર આયુષ ઓક Print this News\n(Next News) જાબાળમાં એક વર્ષ પૂર્વે થયેલ માથાકુટ બાદ કોળી ઠાકોર અને દેવીપૂજક સમાજ વચ્‍ચે સમાધાન »\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\nરાજુલા પંથકમાં ધારાસભ્‍યનાં ઉમદા પ્રયાશથી પાકવીમાની રકમ મંજૂર\nસારંગપુરમાં આજે પ.પૂ.મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં ભવ્‍ય ફુલદોલ\nચારણ સમઢિયાળા ગામે ખેતરમાં મજૂરી કામ કરતા મજૂર પર દીપડાએ હુમલો કર્યો\nમેરીયાણામાં ઉનાળાનાં પ્રારંભે જ પાણીનો પોકાર\nજાફરાબાદ બંદરમાં બોટનું પ્રમાણ વધી રહૃાું હોય સુવિધા વધારવા માંગ થઈ\nરાજુલા-જાફરાબાદમાંથી કોંગ્રેસને જંગી લીડ અપાવવા બેઠક યોજાઈ\nઅમરેલીમાં પરીક્ષાર્થીને ચાલુ પરીક્ષાએ 108 દ્વારા સારવાર આપવામાં આવી\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%86%E0%AA%87%E0%AA%B8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE-%E0%AA%96%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%86/", "date_download": "2019-03-21T19:54:34Z", "digest": "sha1:ESJ2BGWJZBUOMVPYGQPKN4TWDZ4NLPEE", "length": 11770, "nlines": 96, "source_domain": "www.janvajevu.com", "title": "આઇસક્રીમ ખાવ પણ પહેલા આ વાંચો | જાણવા જેવી - જાણવા જેવું.કો", "raw_content": "\nHome / જાણવા જેવું / આઇસક્રીમ ખાવ પણ પહેલા આ વાંચો | જાણવા જેવી\nઆઇસક્રીમ ખાવ પણ પહેલા આ વાંચો | જાણવા જેવી\nમોટી મોટી કંપનીઓ આકષૉક આઉટલેટ ખોલી લોકોને આકર્ષિત કરે છે. પણ તેના બનવા પાછળ ઘણી એવી વાતો છે કે જાણ્યા પછી તમે ચોક્કસ બજારુ આઈસ્ક્રીમ ખાવાનું ટાળશો.\nથોડા દિવસ પહેલા રત્નાગિરી ના મીરજોળે માટે એમઆઇડીસી મા એક કલાયંટને મળવા મારા સર સાથે અમે ગયા હતા.\nમારા કલાયંટે મને બીજા એક વ્યક્તિ ને મેળવ્યા. એ વ્યક્તિ મુંબઇ મા નીતનવા આઇસક્રીમ અલગ અલગ ફલેવસ મા બનાવી અને આઇસક્રીમ બનાવતી તમામ જાણીતી કંપનીઓ ને વેચે છે.\nહવે એ વ્યક્તિ ને મારા કલાયંટ સાથે આઉટલેટ શરૂ કરવુ હતુ. એ માટે એણે મને અને મારા સર ને પ્રોજેક્ટ રીપોર્ટ બનાવવા માટે કહ્યુ. એમણે જે કંઈ પણ વાત કરી તે સાંભળીને મને આઘાત લાગ્યો. તેમના કહેવા પ્રમાણે તેણે અનેક ફલેવસ ના આઇસક્રીમ બનાવી અન જુદી જુદી કંપનીઓ ને વેચ્યા છે.\nતેમણે કહ્યુ કે, ” મે પેરુ અને ચોકલેટ આઇસક્રીમ ના ચાર ચાર ફલેવસ ના આઇસક્રીમ બનાવ્યા છે. જેને મારે કોઇ કંપની ને વેચવા નથી. આ ફલેવસ બધાને પસંદ પડસે. તો આપણે આનો આઉટલેટ ખોલી ફાયદો ઉઠાવીશુ.\nપ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કર્યો, તેમા લાગતા રુપિયા અને બઘુ વીચાયૉ પછી મે એક સીધો સાદો પ્રશ્ર્ન પુછયો કે ” સમજો કે આપણુ આઉટલેટ ન ચાલ્યું અને, લોકો ને તારી ફલેવસ ભાવી નહિ તો, આ ફલેવસ ના આઇસક્રીમ બગડી જાય, તો તે નુકસાન કોણે ભરવાનુ\n“મારા મનમા ધણાજ પ્રશ્ર્નો હતા, વીજળી નો ખર્ચ, દુધ, કાચો માલ ઇત્યાદિ.\nએ વ્યક્તિ એ કહયુ ” તે ની ચિંતા ન કરો. ,તે આઇસક્રીમ કયારેય બગડશે નહિ.\nઆઠ દિવસ સુધી લાઇટ નહી હોય તો પણ તે બગડશે નહિ. ”\nઅમને આશ્ચર્ય થયુ અમે પુછયુ દુધ હોય તો તે બગડેજ.\nએ વ્યક્તિ બોલ્યો દુધ માથી આઇસક્રીમ બનવાના દિવસો ગયા.\nઅમે પુછયુ તો શેમાથી બનાવા છો આઇસક્રીમ\nશુ ડાલડા ઘી માથી\n▶ એકાદ કંપની છોડીને બધાજ ડાલડા વાપરે છે એટલે તે બધાને પોસાય છે\nઆજકાલ આઇસક્રીમ મા ટીપુ દુધ હોતુ નથી.\nડાલડા ને થોડી પ્રોસેસ કરીને તેમા ફલેવસ મીકસ કરે કે ખબર ના પડે કે ડાલડા છે.\nએ સિવાય દુધ ના આઇસક્રીમ કરતા વધારે મુલાયમ હોય છે,\nધણી વાર દુધના આઇસક્રીમ મા બરફ ની કણી જે આવે તે આમા ન આવે એટલે લોકો ને ભાવે છે.\nબીજી વાત ડાલડા આઇસક્રીમ જીભ ઉપર આવતાજ ઓગળી જાય છે.ખુબજ ઠંડો અને લીસો હોવાને લીધે લોકો નકકી નથી કરી શકતા કે શુ છે. અને લોકોને આ પસંદ છે. તે ધણાજ ઉત્સાહ મા વાત કરીરહ્યાં હતો.\nNow……..ડાલડા આઇસક્રીમ ની વિશેષતા એ છે કે તે સામાન્ય તાપમાન મા પણ ઘણો સમય રહી શકે છે. તે બિલકુલ ખરાબ થતો નથી.\nઆ થી ઉલટુ દુધના આઇસક્રીમ ને માટે ટેમ્પરેચર,મેન્ટેનન કરવુ પડે. દુધના આઇસક્રીમ માત્ર 10-12 દિવસ મા બગડી જાય છે. એટલે ખચૉ વધી જાય છે.\n▶ ડાલડા આઇસક્રીમ ફ્રીઝ ની બહાર આખો વર્ષ રહે છે. તેની ફલેવસ પણ ખરાબ થતી નથી. ડાલડા આઇસક્રીમ માટે લાઇટ ખુબજ ઓછી લાગે છે. 10 ડીગ્રી તાપમાન મા પણ આઇસક્રીમ નો ફીલ આવે.\n▶ દૂધના આઇસક્રીમ માટે તાપમાન વધુ જોઈએ. એટલે દૂધનો આઇસક્રીમ મોંઘો પડે. એ સિવાય દુધ ના આઇસક્રીમ કરતા ડાલડા આઈસ્ક્રીમ માં કાચો માલ સસ્તો પડે.\n▶ એ સીવાય દુધનુ રોજ નુ કલેકશન, તેને સાચવવા માટે ફ્રીજીંગ અને સાચવવાનો ખર્ચ. આ બધોજ વિચાર કરતા સમજાયુ કે લોકોને આ આઇસક્રીમ ખાવો પોસાય નહિ. ડાલડા આઇસક્રીમ મા ધણોજ પ્રોફિટ margin છે.\n▶ એટલે આજકાલ આટલા પોશ આઇસક્રીમ આઉટલેટ ચાલે છે તે ડાલડા આઇસક્રીમ થી જ ચાલે છે.\nડાલડા આઇસક્રીમ ઉત્પાદન મા એક ફાયદો એ છે કે એકજ પ્રોડક્શન યુનિટ ચાલુ હોય તો પણ પુરા ભારત દેશ મા ગમે ત્યા આઇસક્રીમ મોકલી શકાય છે\n▶ દુધના આઇસક્રીમ મા આ બેનિફિટ નથી. એના માટે બધેજ પ્રોડક્શન યુનિટ ચલાવવુ પડે. એ વ્યક્તિ ખુબજ આનંદ મા આવી ગયો તેણે બનાવેલા નવા આઇસક્રીમ ફલેવસ ટેસ્ટ કરાવ્યા પણ એ પછી મને આઇસક્રીમ ખાવાની મજા જતી રહી.\n▶ માટે આઇસક્રીમ ખાતા પહેલા તેમા રહેલા ઇંગરેડિયન્ટ તપાસો તે મહત્વ નુ છે.- બજારુ -કંપની ના આઈસ્ક્રીમ ખાવા નું ટાળો.\nબાકી તમારો નિર્ણય અને તમારુ આરોગ્ય તમારા હાથ મા છે.\nઆ છે ભારતીય આર્ટિસ્ટે ફોટોશોપ વડે બનાવેલા ક્રિએટીવ PHOTOS\nઆ છે ટોપ 10 યુનિવર્સિટીઝ, જેમાં ભારતની એકપણ નહિ\nરૂપિયા સામે સાવ પામર છે આ દેશોના ચલણ, સસ્તા પ્રવાસ માટે શ્રેષ્ઠ વિકલ્પ\nખબર છે… નખની ટોચમાં બનેલ સફેદ ભાગનો અર્થ શું થાય\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 31,176 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 22,079 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 20,777 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 20,340 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,133 views\nલાઈફમાં કામમાં આવતી વાતો\n* ગુણ – ગુણ ન હોય તો રૂપ વ્યર્થ છે....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00369.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/citizens-fire-in-modasa/128689.html", "date_download": "2019-03-21T20:16:04Z", "digest": "sha1:RSIDAPJFU65ZUS6YL66Z5YDVCL2A6BBM", "length": 8576, "nlines": 120, "source_domain": "www.navgujaratsamay.com", "title": "મોડાસામાં નાગરિકોએ આતશબાજી કરી", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nમોડાસામાં નાગરિકોએ આતશબાજી કરી\nનવગુજરાત સમય, મોડાસા, શામળાજી\nપુલવામા થયેલા આંતકી હુમલાનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે સર્જીકલ એર સ્ટ્રાઇક કરી ૩૦૦ થી વધુ આંતકવાદીઓનો ખાત્મો બોલાવ્યો જેને લઇ ને મોડાસા ખાતે એબીવીપીના કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. જ્યારે શામળાજી ખાતે પણ વેપારીઓએ ભારતીય સેનાએ વળતો પ્રહાર કરતાં જવાનોને બિરદાવવા આતશબાજી કરી હતી.\nજમ્મુ કાશ્મિરના પુલવામા આતંકી હુમલાને કારણે ૪૦ ઉપરાંત જવાનો શહીદ થયા હતા. જેના પગલે સમગ્ર દેશમાં આતંકીઓ સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને સરકાર સમક્ષ આતંકીઓને પાઠ ભણાવવા માટે પણ રજૂઆતો કરાતી હતી ત્યારે મંગળવારે મળસ્કે ભારતીય વાયુ સેના દ્વારા પી.ઓ.કે.પર સર્જીકલ એર સ્ટ્રાઈક કરી ૩૦૦ જેટલા આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દેતાં સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના પગલે મોડાસા ખાતે એબીવીપીના કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા અને ફટાકડા ફોડીને આનંદને પ્રદર્શિત કર્યો હતો.\nમોડાસામાં નાગરિકોએ આતશબાજી કરી\nસાથે ભારત માતા કી જય ના નારા લગાડી સુરક્ષા એજન્સીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે શામળાજી ખાતે બજારના વેપારીઓ દ્વારા ભારતીય સેનાના જવાનોને બિરદાવવા માટે આતશબાજી કરીને આનંદ વ્યક્ત કર્યો હતો. જ્યારે વેપારીઓ દ્વારા આતંકીઓ વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરી ભારત માતા કી જયના જયઘોષ કરવામાં આવ્યા હતા. જો કે ભારત દ્વારા આપવામાં આવેલા જવાબને ઠેર ઠેર ‌વધાવવામાં આવી રહ્યો છે.\n> પી.ઓ.કે. પર હવાઈ હુમલા બાદ રતનપુર બોર્ડર પર એલર્ટ\nભારતીય વાયુ સેનાએ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપી દીધો છે અને રાત્રીના ૩.૩૦ કલાકની આસપાસ પીઓકે પર સર્જીકલ એર સ્ટ્રાઈક કરીને ૩૦૦ જેટલા આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો છે ત્યારે સરહદો પર ઠેર ઠેર એલર્ટ કરી દેવામાં આવ્યું છે જેના પગલે ગુજરાત રાજસ્થાનને જોડતી અરવલ્લીમાં આવેલી રતનપુર બોર્ડરને પણ એલર્ટ જાહેર કરી રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ પોલીસ દ્વારા હાથ ધરી દેવામાં આવ્યું છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nઆણંદ-લાંભવેલ રોડ પર રિલાયન્સ મોલમાં તસ્કરોનો..\nલાંભવેલ રોડ પર લ���ંટના ઈરાદે આંગડિયા પેઢીના ય..\nસિધ્ધપુરના બિલિયામાં સાવકી માતાની કુહાડીના ઘ..\nઆખરે.. લવાલના સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00369.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%A1%E0%AA%BE%E0%AA%95%E0%AA%A3", "date_download": "2019-03-21T21:01:39Z", "digest": "sha1:KOI34J6MPHTJ6I7YQ3E5NHYCSF2AOSL6", "length": 3879, "nlines": 98, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ડાકણ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nડાકણ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nમેલી વિદ્યા જાણનારી સ્ત્રી.\nજેની નજર લાગે એવી સ્ત્રી.\nગાજરનું ડીંટું અને અંદરનો કઠણ રેસો.\nડાકણું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nડાકણ જેવું; ખાઇ જાય એવું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/goa-13-congress-mlas-reach-raj-bhavan-meet-governor-mridula-sinha-039037.html", "date_download": "2019-03-21T20:28:03Z", "digest": "sha1:QMRI2EFMLVDPBIBEOUTD7GVXK4KOIJLQ", "length": 11695, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગોવામાં સરકાર બનાવવા માટે કોંગ્રેસના 13 MLA રાજભવન પહોંચ્યા | Goa: 13 Congress mla reach raj bhavan to meet governor mridula sinha - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n5 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n8 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n9 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લા��ફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nગોવામાં સરકાર બનાવવા માટે કોંગ્રેસના 13 MLA રાજભવન પહોંચ્યા\nકર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ઘ્વારા સરકાર બનાવવા માટે દાવો કરવામાં આવ્યો. પરંતુ કર્ણાટક રાજ્યપાલે સૌથી મોટી પાર્ટી ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રિત કરી. ત્યારપછી હવે ગોવામાં પણ કોંગ્રેસે કાનૂની લડાઈ લડવાનું મન બનાવી લીધું છે. કોંગ્રેસ હવે ભાજપને તેમની જ રણનીતિમાં ઘેરવાની કોશિશ કરી રહી છે. આ દરમિયાન શુક્રવારે લગભગ બપોરે 12 વાગ્યે કોંગ્રેસના 13 વિધાયક ગવર્નરને મળવા માટે પહોંચ્યા.\nભાજપને ઘેરવાની રણનીતિ બનાવી રહી કોંગ્રેસ\nકોંગ્રેસ હવે ભાજપ ને તેમની જ રણનીતિમાં ઘેરવાની કોશિશ કરી રહી છે. ગોવા અને મણિપુરમાં સૌથી મોટી પાર્ટી હોવા છતાં પણ કોંગ્રેસ સરકાર નથી બનાવી શકી. જેના કારણે હવે કોંગ્રેસ સતત જોરદાર પ્રહાર કરી રહી છે.\nકોંગ્રેસના 13 વિધાયક ગવર્નરને મળવા માટે પહોંચ્યા\nગોવા કોંગ્રેસ ઘ્વારા ગુરુવારે ગોવા રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો હતો. રાજ્યપાલ ઘ્વારા કોંગ્રેસને શુક્રવારે સવારે 10.30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ 16 વિધાયકોને રાજ્યપાલ સામે લાવી શકે છે. રાજ્યપાલ ઘ્વારા મંજુર મળ્યા પછી કોંગ્રેસના 13 વિધાયક રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા હતા.\nદોઢ વર્ષથી ચાલી રહી છે મનોહર પરિકર સરકાર\nઆપણે જણાવી દઈએ કે ગોવામાં સરકાર બન્યે દોઢ વર્ષ થઇ ચૂક્યું છે. આ સરકારને બદલવું કોંગ્રેસ માટે સરળ નહીં હોય. પરંતુ આવું કરીને કોંગ્રેસ ભાજપ સરકાર પર દબાવ બનાવવા માંગે છે. હવે જોવું છે કે કોંગ્રેસની રણનીતિ કેટલી હદ સુધી સફળ થઇ શકે છે.\nભાજપે સત્તા માટે પરિકરની રાખ ઠંડી થવાની પણ રાહ ન જોઈઃ શિવસેના\nગોવાના નવા મુખ્યમંત્રી બન્યા પ્રમોદ સાવંત, 11 કેબિનેટ મંત્રીઓએ પણ લીધા શપથ\nજ્યારે મનોહર પરિકરની સલામતી માટે ભાજપ કાર્યાલયમાં 10 મૌલવીઓએ પઢી હતી કુરાન\nરાજકારણથી દૂર, જાણો શું કરે છે મનોહર પરિકરવા બંને પુત્રો\nમનોહર પરિકર નિધનઃ તેમની તરબૂજની આ કહાની બધાને આપી ગઈ મોટો સંદેશ\nગોવા સીએમ મનોહર પરિકરના નિધન બાદ કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો\nLive: પાર્રિકરને શ્રન્ધાજલી આપવા પહોંચેલી સ્મૃતિ ઈરાની ભાવુક થઇ\n ભાજપ નક્કી ન કરી શક્યું નામ, ગડકરીએ કરી બેઠક\nકેન્સર સામે હારી ગયા પર્રિકર, આ બિમારીએ પત્નીનો જીવ લીધો હતો\nગોવા સીએમ મનોહર પાર્રિક���નું નિધન\nગોવામાં શિવસેનાએ ભાજપને ઝાટકો આપ્યો, પોતાના ઉમેદવારો ઉતાર્યા\nકોંગ્રેસે ગોવામાં સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો\nવિશ્વ કેન્સર દિવસ પર મનોહર પરિકરે જણાવ્યુ આ ગંભીર બિમારીને જીતવાનો ઉપાય\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/category/%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%95/%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95/", "date_download": "2019-03-21T20:35:42Z", "digest": "sha1:Z46CQ5K7D7JGJAUPB4TBFDPU7M3RR5D7", "length": 44489, "nlines": 520, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "હાસ્યલેખક | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nકલ્પના દેસાઈ, Kalpana Desai\n# હા, જોકે મને પણ લાગે તો છે કે આપણે કંઈક તો કરવું જ જોઈએ. ચાલો ત્યારે, તમે કંઈ નક્કી કરો તો મને જણાવજો.’\n( હળવો પણ સામાજિક જવાબદારી વિશે દીવાદાંડી જેવો લેખ ‘અભિયાન‘ પર અહીં )\n# કોઈની ભૂલની સજા તમે બીજા કોઈને તો નથી આપી રહ્યાં ને\n# સરસ મજાના, હાસ્યથી ભરપૂર અવનવા પ્રવાસ લેખ\n‘ગુલમહોર; પો: ઉચ્છલ; જિ. : તાપી – ૩૯૪ ૩૭૫\nફોન – ૦૨૬૨૮–૨૩ ૧૧૨૩; મોબાઈલ – ૯૯૦ ૯૪૨ ૮૧૯૯\n૧૩, જૂન – ૧૯૫૩ , ચીખલી ( જિ. નવસારી )\nમાતા – કુમુદબેન ; પિતા – ભીમભાઈ\nપતિ – જીતેન્દ્ર ; પુત્રો – જૈમિન, જયદત્ત\n૨૦૦૦ની સાલથી જાણીતાં ગુજરાતી સામયિકોમાં હાસ્યલેખન અને વિવિધ અખબારોમાં હાસ્યકટારલેખન તેમ જ khabarchhe.com પર ટૂંકી વાર્તાની કૉલમ.\nગુજરાત ગાર્ડિયન અખબારમાં દર ગુરુવારે પ્રવાસકથા અને રવિવારે ‘દુનિયાકી સૈર’ કૉલમ ચાલે છે. મુંબઈ હેરિટેજ વૉક, સિંગાપોર, બૅંગકૉક, કેરળ, મધય પ્રદેશ અને ટર્કીની પ્રવાસકથાઓ લખી છે.\nહાસ્ય – લપ્પન–છપ્પન, હાસ્યાત્ સદા મંગલમ્. પંચ ત્યાં પરમેશ્વર, પંદરમું રતન, આજનું કામ કાલે\nપ્રવાસ – ‘ચાલતાં ચાલતાં સિંગાપોર,\n૨૦૦૬ – કૅન્સર રિસર્ચ સોસાયટી તરફથી બહાર પડેલી પુસ્તિકા ‘રંગ વ્યંગ–છોડો વ્યસન સંગ’માં લેખ લખવા બદલ ગુજરાતના રાજ્યપાલ તરફથી સન્માનપત્ર તથા સ્મૃતિચિહ્ન.\n૨૦૦૮ – સાહિત્ય ક્ષેત્રે પ્રદાન બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મો��ી તથા રાજ્યપાલના હસ્તે સન્માનપત્ર\n૨૦૦૯ – સમાજસેવા અને સાહિત્યલેખન બદલ મહિલા મહાસંમેલનમાં મંત્રી શ્રી આનંદીબહેન પટેલ તરફથી સન્માનપત્ર\n૨૦૦૮ – ‘પંજો’ હાસ્યલેખને ડૉ. એની સરૈયા નિબંધલેખન પારિતોષિક–સાહિત્ય પરિષદ દ્વારા\n૨૦૧૨ – ‘ચાલતાં ચાલતાં સિંગાપોર’ પુસ્તકને સાહિત્ય પરિષદ દ્વારા–શ્રી જ્યોતીન્દ્ર દવે પારિતોષિક\n3 ટિપ્પણીઓ Posted by સુરેશ on જુલાઇ 26, 2016\nનથી ઘરમાં ચલણ કોઈનું, મિસિસ ઘરની ગવર્નર છે,\nઈશારે એ નચાવે છે, પતિ જાણે કે બંદર છે.\nકદી સારું નિહાળું તો ગ્રહી લઉં છું તુરત દિલમાં,\nગણો તો આમ ‘ગોલીબાર’ પણ પાકો નિશાચર છે.\n૧૯૧૪, પડધરી, જિ. જામનગર\n ; સંતાનો – એચ. એન. ગોલીબાર ( ‘ચંદન’ના હાલના તંત્રી )\n૧૯૪૩- ૫૦ – ‘સંગીત’ના તંત્રી\n૧૯૪૭ – ૬૯ – ‘ચક્રમ’ના તંત્રી\nસામાન્ય લોકોના પ્રિય સાપ્તાહિક ‘ચક્રમ’ના સ્થાપક\nતેમના પુત્ર એચ.એન. ગોલીબારે ચક્રમનું નામ બદલી ‘ચંદન’ રાખ્યું હતું.\nનવલકથાકાર, પ્રકાશક, સાહિત્યકાર, હાસ્યલેખક\n“મંદીર બાંધવા કરતાં જાહેર સંડાસ બાંધો.”\nસારા માણસ થવામાં તો સુખ-આનંદ છે, પછી મુશ્કેલી જ ક્યાં \n– ‘ગુજરાત મિત્રે’માં વસંતોત્સવ\n– તેમના પુસ્તક ‘વિવેક વલ્લભ વિશે’\n– ‘રીડ ગુજરાતી’ પર તેમના વિચારો\nતેમની આત્મકથાના લોકાર્પણ વખતે નાનુભાઈ નાયકે આપેલ ‘પરિચય’ પ્રવચન\n30 – જુલાઈ , 1922 ; રાજગઢ (પંચમહાલ)\n૧૨, માર્ચ – ૨૦૧૫, બારડોલી\nમાતા – ઈચ્છાબા ; પિતા – હિંમતલાલ\nપત્ની – સરોજ ( લેખિકા ) ; પુત્રી – શર્વરી\nપ્રાથમિક , માધ્યમિક – રાજગઢ\nબી. એ – એમ. ટી. બી. કોલેજ, સુરત\nએમ. એ. – ગુજરાત યુનિ. ( 40 વર્ષની ઉમ્મરે, સુવર્ણ ચન્દ્રક સાથે \n1948- 68 – પત્રકારત્વ\nજ્ઞાતિની કન્યા સાથે થયેલી સગાઇ તોડી પરજ્ઞાતિના સરોજબેન સાથે માત્ર બે રૂપીયાના ખર્ચે પરણ્યા.\nમુંબાઇના ‘હિન્દુસ્તાન’ દૈનીકના તંત્રીવિભાગમાં\nપછી સોવિયેટ રશીયાના માહીતિ ખાતામાં મુખ્ય સંચાલક\n1968 – બધું છોડી શેક્ષણ ક્ષેત્રે\nસુરતના ‘ ગુજરાત મિત્ર’ માં ‘રમણ ભ્રમણ’ નામની બહુ જ લોકપ્રિય અને સમાજના કુરિવાજો અને ધાર્મિક અંધશ્રધ્ધાની સામે લાલબત્તી ધરતી કોલમના લેખક\nપ્રખર વિવેકપંથી( Rational thinker), ગુજરાતમાં રેશનાલીઝમના પિતામહ\nબાળકોની અને સ્ત્રીઓની વેદનાઓ તેમના લખાણોનો મુખ્ય વિષય\nશિક્ષક, પત્રકાર, પછી આકાશવાણી-દિલ્હીમાં સમાચારપ્રસારક\nદક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોમાં ગુજરાતીના પ્રાધ્યાપક\nવાર્તા – સબસે ઊંચી પ્રેમસગાઈ, પ્રીત બંધાણી, અકસ્માતના આકાર.\nહાસ્યલેખ – હાસ્યલોક, હાસ્યોપનિષદ\nચિંતન/ નિબંધ – આક્રોશ, રમણભ્રમણ, આંસુ અનરાધાર, વિવેક વલ્લભ\nસંપાદન – સરોજ પાઠકની શ્રેષ્ઠ વાર્તાઓ\nઅનુવાદ – ધીરે વહે છે દોન, ચેખોવની શ્રેષ્ઠ નવલકથાઓ\nઅનુવાદક, નવલકથાકાર, નિબંધકાર, પત્રકાર, વાર્તાલેખક, વિવેચક, સંપાદક, હાસ્યલેખક\nનાનાભાઈ જેબલિયા, Nanabhai Jebaliya\n20 ટિપ્પણીઓ Posted by સુરેશ on જાન્યુઆરી 21, 2014\n“ નામે નાના પણ કામે જેબદાર “\n“ઓછું લખવું પણ, ઓછું ન ઊતરે એટલું ને એવું લખવું.”\n“ ‘ણ’ ને આંગણે\n‘ણ‘ હવે હરડ ફરડ,\n‘ણ’ રૂપિયો શોધે… ”\n“દુઃખ તમારા હૃદયને જેટલું ઊંડું કોતરશે, એટલું જ સુખ તમે એમાં સમાવી શકશો.”\n– સ્મરણાંજલિ ( રજનીકુમાર પંડ્યાના બ્લોગ ‘ઝબકાર’ પર.)\n303, 3 જા માળે, ગેલેક્સી પાર્ક, ચલા, દમણ રોડ, વાપી – 396 191\n11, નવેમ્બર- 1938; ખાલપર ( તા. સાવરકુંડલા, જિ. ભાવનગર)\nમાતા – રાણુબા; પિતા – હરસુરભાઇ\nપત્ની– કાનુબેન ( લગ્ન – 1965); પુત્રો – રાજેન્દ્ર, વિજય\nસોનગઢ અધ્યાપન મંદિરમાંથી જુનીયર પી.ટી.સી.\nવંડા કેન્દ્રની કુમારશાળામાં પ્રાથમિક શિક્ષક\nપ્રેરણામૂર્તિ સ્વ. ભોજરાજગિરિ ગોસ્વામી\nક.મા.મુન્શી અને ઝ. મેઘાણીની રચનાઓનો પ્રભાવ\nઅંગ્રેજી ભાષાથી બહુ પરિચિત નથી\nપ્રથમ મૌલિક કૃતિ – ‘લાડકું ભાંગે’ – ચાંદની માસિકમાં\nમોટા દેખાવાનં ફાંફાં મારવાં કે ફિશિયારીભર્યા ફાંકામાં રહેવા ફડાકા ઝાટકવા પડે એ કરતાં નાના રહીને લોક કથા સાહિત્યમાં જેબદાર લખાણોથી જ ઓળખાવાનું પસંદ કરે છે.\nફૂલછાબ, જયહિંદ, પ્રતાપ, ગુજરાતી ટાઇમ્સ ઓફ ઈન્ડીયામાં વાર્તાઓ/ લેખો છપાયા છે.\n‘સંદેશ’માં ‘અલખનો ઓરડો’ કોલમમાં હાસ્યહારડા અને કટાક્ષકોરડા પીરસ્યા છે.\nકોઈ વાહન ચલાવતાં આવડતું નથી.\nએક વખત બસમાં એટેચી ચોરાઈ જતાં ટિકીટની રકમ ન ચુકવી શક્યા ત્યારે એક અજાણ્યા મુસાફરે લેખક તરીકે ઓળખીને ટિકીટની રકમ ચુકવી દીધેલી.\nઈશ્વર અને ગુરુમાં સમ્પૂર્ણ શ્રદ્ધા, પૂજાપાઠ કરતાં ધ્યાનમાં વધુ રુચી\nકુરૂઢિઓનો વિરોધ – પોતાના અને પુત્રના લગ્નમાં ફેરફારો કર્યા, ઘરમાં ઘુંઘટપ્રથાને તિલાંજલિ\nવર્ણાશ્રમ પ્રથાને ધીક્કારે છે.\nએક વખત બસ ઉંધી પડતાં માંડ બચેલા\nચિત્ર અને સંગીત, હાર્મોનિયમ અને તબલાં વગાડતા હતા\nરચનાઓ – 30 પુસ્તકો\nનવલકથા – મેઘરવો, રંગ બિલોરી કાચના, તરણાનો ડુંગર, વંકી ધરા વંકાં વહેણ,એંધાણ, સૂરજ ઊગ્યે સાંજ, ભીનાં ચઢાણ, અરધા સૂરજની સવાર, અમે ઊગ્યા’તા શમણાંને દેશ\nનવલિકા– શૌર્યધારા, સથવારો, મારી ��્રેષ્ઠ વાર્તાઓ\nહાસ્યકથાઓ – સૌરાષ્ટ્રનો લોકવિનોદ, ધકેલ પંચા દોઢસો\nટૂંકી વાર્તા સ્પર્ધામાં ત્રણ સુવર્ણચંદ્રકો\nસાક્ષરનો સાક્ષાત્કાર- રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન\nગુજરાતી સહિત્યકોશ , ખંડ -2\nનવલકથાકાર, બાળસાહિત્ય, લોકસાહિત્ય, વાર્તાલેખક, હાસ્યલેખક\nબંસીલાલ વર્મા (ચકોર), Bansilal Verma\n7 ટિપ્પણીઓ Posted by સુરેશ on ઓક્ટોબર 24, 2012\n# તેમનો એક પરિચય\nચકોર, બંસી, કિશોર વકીલ\n૨૩,નવેમ્બર-૧૯૧૭, ચોટિયા( જિ. મહેસાણા – તારંગા પાસે)\n૮, ઓગસ્ટ – ૨૦૦૩\nકલાગુરૂ રવિશંકર રાવળ પાસે ચિત્રકળાનો અભ્યાસ\n૧૯૩૩– અમદાવાદમાં ચિત્રકામ શીખવા આવ્યા\nવિવિધ અખબારોમાં વ્યંગ અને ઠઠ્ઠાચિત્રો અને પુસ્તકોનાં શિર્ષકો બનાવેલા છે.\nલખનૌ ખાતેના કોન્ગ્રેસ અધિવેશન વખતે મંડપ સુશોભનનું કામ કરતાં નંદલાલ બોઝના સમ્પર્કમાં આવ્યા.\n૧૯૩૭ – ‘નવસૌરાષ્ટ્ર’ વર્તમાન પત્રમાં વ્યંગચિત્રો બનાવવાથી આ કામની શરૂઆત\n૧૯૪૮ –મુંબાઈના અખબારોમાં વ્યંગચિત્રો આપવાની શરૂઆત\nતેમનાં ચિત્રો મૈસૂરની આર્ટ ગેલેરીમાં પણ સમાવાયા છે.\nહાસ્યલેખ – વિનોદ વાટિકા\nવ્યંગચિત્ર સંગ્રહ – વામનમાંથી વિરાટ ( લાલબહાદુર શાસ્ત્રીના સેવાકાળને સ્પર્શતાં વંગચિત્રો)\nનિબંધ – ભારતમાં અંગ્રેજી અમલ, શાંતિમય ક્રાન્તિ\n૧૯૪૧ – આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં મોન્ટ્રિયલ એવોર્ડ\nગુજરાત સરકાર દ્વાતા એક લાખ રૂપિયાનો રવિશંકર રાવળ એવોર્ડ\nડો. કનક રાવળ, કુમાર\nકલાકાર, ચિત્રકાર, નિબંધકાર, વ્યંગ ચિત્રકાર, હાસ્યલેખક\nવ્યાસ હરિપ્રસાદ મણિરાય, Vyas Hariprasad Maniray\n11 ટિપ્પણીઓ Posted by સુરેશ on ઓક્ટોબર 16, 2012\n# “બકોર પટેલ આવીને પાટલે બીરાજ્યા. પાપડ ઉપર નજર પડતાં જ મલકાતાં મલકાતાં બોલી ઊઠ્યા: ‘ઓહોહોહોહો આજે તો પર પાપડ વણી નાખ્યાં ને કંઈ આજે તો પર પાપડ વણી નાખ્યાં ને કંઈ\n# બકોર પટેલ/ ગાંડીવ વિશે સરસ લેખ – ‘બેઠક’ પર\n – એક હાસ્ય લેખ અહીં વાંચો\n# તેમની વેબ સાઈટ પર તેમનો પરિચય\n૨૫,મે-૧૯૦૪ બોડકા, જિ, વડોદરા\n૧૩,જુલાઈ- ૧૯૮૦ ( સાન હોઝે, કેલિફોર્નિયા, અમેરિકા)\n૧૯૨૫થી નિવૃત્તિ સુધી –ઝેનિથ લાઈફ એન્ડ જનરલ ઇન્સ્યોરન્સ કમ્પનીની એજન્સી ઓફિસમાં મેનેજર\nબકોર પટેલ અને શકરી પટલાણી\n‘ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ’ – રમેશ દવે માંથી\n( સાભાર – ડો. કનક રાવળ )\nબાળસાહિત્ય – બકોર પટેલ( ૩૦ ભાગ), ભેજાંબાજ ભગાભાઈ( છ ભાગ), હાથીશંકર ધમધમિયા( છ ભાગ), ભોટવાશંકરનાં પરાક્રમો, સુંદર સુંદર( છ ભાગ), બાલવિનોદ, હાસ્યવિનોદ, આનંદવિનોદ\nબાળના��કો – ચાલો ભજવીએ( દસ ભાગ)\nહાસ્યલેખો – હાસ્યઝરણાં, હાસ્યકિલ્લોલ, કથાહાસ્ય, પોથામાંના રીંગણાં\n10 ટિપ્પણીઓ Posted by સુરેશ on માર્ચ 31, 2012\nપન્નીને પહતાય તો કે’ટો ની.\nવાહણ જો અથડાય તો કે’ટો ની.\nદરિયો જ શાંત હોય એ પૂરતું નથી ‘રઈશ’,\nક્યારેક માત્ર નાવમાં ઉત્પાત હોય છે.\nહવાના હાટ પવનની દુકાન રાખે છે\nઅહીંના લોક વતનની દુકાન રાખે છે\nકે હુલ્લડોની જે અફવા અહીં ઉડાવે છે\nગલીના નાકે કફનની દુકાન રાખે છે\nતેમની રચનાઓનો # મોટો ખજાનો\n૧૯ , ઓગસ્ટ, ૧૯૬૬, કિલ્લા પારડી, જિ. વલસાડ\nપત્ની – ડો. અમી\nએમ.ડી., ડી.સી.એચ (બાળદર્દ, પેડિયાટ્રિક)\nડોક્ટર કવિ હોવા ઉપરાંત અનેક મુશાયરાઓ, કવિ સમ્મેલનો, સંગીતના કાર્યક્રમોના લોકપ્રિય સંચાલક\nટીવી, રેડિયો પર કાર્યક્રમો આપ્યા છે.\nઅનેક વખત વિદેશમાં કાવ્યપઠનના કાર્યક્રમો\n‘ કૈફી આઝમી’ પુસ્તકનું વિમોચન અમિતાભ બચ્ચનના હસ્તે\nખ્યાતિની અભિલાષા એવો પોશાક છે જે જ્ઞાની પુરૂષો પણ છેલ્લે જ ઉતારે છે.\nવિશ્વભરના માનવીઓમાં રહેલી એકરૂપતા નિહાળી, ધર્મ, સમ્પ્રદાય કે દેશ વચ્ચેના ભેદમાં માનવું નહીં.\nમાનવમાત્રની સમાનતાઓ સમજી…નાનાં મોટાં દરેકને સન્માન આપવું.\nદરેકનું મન્તવ્ય સમજવું; એનો આદર કરવો.\nદુનિયા જેવી છે, તેવી સ્વીકારવી. દરેક બાબતે ન્યાય તોળવો નહીં. આપણું જ ધારેલું થાય, તેવો આગ્રહ રાખવો નહીં.\nજાતને સ્વીકારવી, જાતને ચાહતાં રહેવું.\nપોતાની આવડતથી અનેકગણાં મોટાં સ્વપ્નાં જોવા નહીં.\nઆપણા ગુણો, વિશેષતાઓ પ્રકૃતિદત્ત હોય છે; એનું અભિમાન ન રાખવું.\nઆપણા ગુણ આપણા બાયોડેટામાં નહીં – આપણા કર્મમાં દેખાવા જોઈએ.\nકાવ્ય સંગ્રહો – કાફિયાનગર, શબ્દ મારા સ્વભાવમાં જ નથી, સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી, નિહાળતો જા, પન્નીએ પહતાય તો કેટો’ની ( હઝલો)\nઅનુવાદો – કૈફી આઝમી, જાવેદ અખ્તર, તરકસ, સાહિર લુધિયાનવી, આવો કે સ્વપ્ન વાવીએ કોઈ\nજીવન ચરિત્ર – ‘મરીઝ’ અસ્તિત્વ અને વ્યક્તિત્વ\nપિંગળ – ગઝલ- રૂપ અને રંગ\nબાળ મનોવિજ્ઞાન – બાળઉછેરની બારાખડી, આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ , તમે અને તમારું નિરોગી બાળક\n૨૦૦૦ – આઈ.એન.ટી. તરફથી ‘શયદા’ પુરસ્કાર – યુવા ગઝલકાર તરીકે\nગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ\n૨૦૦૨ – ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કાર\nશ્રી. હેતલ મહેતા, સુરત\nઅનુવાદક, કવિ, જીવન ચરિત્ર લેખક, ડોક્ટર, બાળસાહિત્ય, વિજ્ઞાન, વ્યાકરણ, સાહિત્યકાર, હાસ્ય કલાકાર, હાસ્યલેખક\nઉર્વીશ કોઠારી; Urvish Kothari\n5 ટિ��્પણીઓ Posted by સુરેશ on ઓક્ટોબર 12, 2011\nકમરપટા તળે (બીલો ધ બેલ્ટ) ઘા કરવો નહીં. પછી કોઈ માથે કમરપટો પહેરીને ફરે તો જુદી વાત છે.\nલુહારવાડ, મહેમદાવાદ- ૩૮૭ ૧૩૦. (જિ- ખેડા)\n૨૫, માર્ચ – ૨૦૧૮ ના રોજ તેમને પત્રકારિત્વ માટે ની.દે. પુરસ્કાર મળ્યો , તે નિમિત્તે એક સરસ લેખ\nઆ ચિત્ર પર ક્લિક કરો….\n૪, ફેબ્રુઆરી – ૧૯૭૧; મહેમદાવાદ (જિ.ખેડા)\nમાતા – સ્મિતાબેન; પિતા– અનિલકુમાર; ભાઈ– બીરેન( સાહિત્યકાર)\nપત્ની – સોનલ; દીકરી – આસ્થા\nશાળાકીય અભ્યાસ -શેઠ જે.એચ.સોનાવાલા હાઈસ્કૂલ, મહેમદાવાદ\n૧૯૮૭ – બી.એસ.સી.- એમ.જી. કોલેજ ઓફ સાયન્સ, અમદાવાદ\n૧૯૯૫થી પત્રકારત્વમાં. અને એ પછી અભિયાન, સંદેશ, સીટીલાઈફ ન્યૂઝ,આરપાર, દિવ્ય ભાસ્કર તથા હાલમાં ‘ગુજરાત સમાચાર’ સાથે સંલગ્ન.\nઅત્યાર સુધી સમકાલીન, ગુજરાત ટાઈમ્સ, જન્મભૂમિ પ્રવાસી, ફૂલછાબ, કચ્છમિત્ર જેવાં અખબારો, અહાજિંદગી તથા રિડીફ.કોમ (ગુજરાતી)માં નિયમિત કટાર લેખન\n૧૨ વર્ષથી નિયમિત અઠવાડિક હાસ્યલેખન\n૯ વર્ષથી દલિતશક્તિ માસિકનું સંપાદન\n‘રજનીકુમાર:આપણા સૌના’ (સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાના ષષ્ટીપૂર્તિ ગ્રંથનું સંપાદન, બીરેન કોઠારી સાથે)\n‘નોખા ચીલે નવસર્જન’ (‘નવસર્જન ટ્રસ્ટ’ની ૧૨ વર્ષની કામગીરીનું દસ્તાવેજીકરણ.)\n‘સરદાર:સાચો માણસ, સાચી વાત’ (સરદાર પટેલને નવી પેઢીની દૃષ્ટિએ મૂલવવાનો પ્રયાસ)\n‘બત્રીસ કોઠે હાસ્ય’ (હાસ્યલેખોનો સંચય)\nજીવન ચરિત્ર લેખક, પત્રકાર, હાસ્યલેખક\n3 ટિપ્પણીઓ Posted by કૃતેશ on સપ્ટેમ્બર 1, 2011\n૧૭ ડિસેમ્બર ૧૯૦૮ ; ચિત્રોડા જિ. સાબરકાંઠા\nએમ.એ. (પાલી વિષય) ; મુંબઇ\nપત્રકાર અને ફિલ્મોમાં લેખક, નિર્માતા અને દિગ્દર્શક\nનવલકથા, ચરિત્ર અને ટૂંકી વાર્તા ક્ષેત્રે લેખન\nનવલકથા – આમ્રપાલી, ધન જોબન અને ધૂન, મીંરા પ્રેમદીવાની\nહાસ્યલેખસંગ્રહ – ગિરજો ગોર, ગિરજા ગોરનો સોટો\nચરિત્રલેખન – મા આનંદમયી, શ્રી સહજાનંદ સ્વામી\nનાટક – સ્ત્રી ગીતા અથવા વીજળી ગામડીયણ\nવાર્તાસંગ્રહ – શેફાલી, હોઠ અને હૈયાં\nગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ ખંડ ૬\nજીવન ચરિત્ર લેખક, નવલકથાકાર, નાટ્યકાર, પત્રકાર, ફિલ્મક્ષેત્ર વિષયક, વાર્તાલેખક, હાસ્યલેખક\n2 ટિપ્પણીઓ Posted by કૃતેશ on ઓગસ્ટ 27, 2011\n૧૯ સપ્ટેમ્બર ૧૯૦૪ ; ભાવનગર\nપત્રકાર અને ચલચિત્રોના લેખક તરીકે જાણીતા\nનવલકથા, ટૂંકીવાર્તા અને નિબંધલેખન ક્ષેત્રે પ્રદાન\nનવલકથાઓ – અજવાળી કેડી, જોયું તખ્ત પર જાગી, પ્રીત કરી તેં કેવી, જીવનની સરગમ ભાગ ૧ અને ૨\nરહસ્યકથા – સાપના લિસોટા, ગુલાબી ડંખ\nહાસ્યનિબંધસંગ્રહ – આપની સેવામાં\nગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ ગ્રંથ ૬\nનવલકથાકાર, નિબંધકાર, પત્રકાર, વાર્તાલેખક, સાહિત્યકાર, હાસ્યલેખક\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33129", "date_download": "2019-03-21T20:03:52Z", "digest": "sha1:XTPDD2GUTIECTFPTDTBIK2QFNKKLFMRE", "length": 7898, "nlines": 70, "source_domain": "amreliexpress.com", "title": "જાબાળમાં એક વર્ષ પૂર્વે થયેલ માથાકુટ બાદ કોળી ઠાકોર અને દેવીપૂજક સમાજ વચ્‍ચે સમાધાન – Amreli Express", "raw_content": "\nજાબાળમાં એક વર્ષ પૂર્વે થયેલ માથાકુટ બાદ કોળી ઠાકોર અને દેવીપૂજક સમાજ વચ્‍ચે સમાધાન\nક્ષત્રિય આગેવાન બબલાભાઈ ખુમાણનો પ્રયત્‍ન સફળ રહૃાો\nઆજથી એકાદ વર્ષ પહેલા જાબાળ ગામે નજીવી બાબતે કોળી ઠાકોર સમાજ અને દેવીપૂજક સમાજનાં લોકો વચ્‍ચે મારામારી અને ઘર સળગાવવા સુધીની માથાકૂટ થઈ ગઈ હતી.આથી આ બંને સમાજ વચ્‍ચે આ વેરઝેર આગળ ન વધેઅને ગામમાં પણ શાંતિજળવાઈ રહે તે હેતુથી ઘણા દિવસોથીગામના આગેવાનો સતત પ્રયત્‍નશીલ હતા. બબલાભાઈ ટી. ખુમાણના નિવાસ સ્‍થાને કોળી જ્ઞાતિના ધીરૂભાઈ ટપુભાઈ, પોપટભાઈ વાલાભાઈ તેમજ દેવીપૂજક જ્ઞાતિના કનુભાઈ રામજીભાઈ તથા જયસુખભાઈ રામભાઈ વચ્‍ચે તા. 1પ/3/19 ના દિવસે જાબાળ ગામના તેમજ જિલ્‍લાના આગેવાન બબલાભાઈ ટી.ખુમાણના પ્રયત્‍નોથી કોળી સમાજ અને દેવીપૂજક સમાજ વચ્‍ચે સુખદ સાધાન થયેલ છે. આ સુખદ સમાધાન વખતે વિજયભાઈ ધીરૂભાઈ ખુમાણ તેમજ ચાંપરાજભાઈ મનુભાઈ ખુમાણ તથા રઘુભાઈ બોઘાભાઈ તથા લક્ષ્મણભાઈ જીંજવાડીયા, શંભુભાઈ વાઘેલા અને બંને જ્ઞાતિના તમામ તથા કાંતિભાઈ મોહનભાઈ શિણવીયા તથા ભનુભાઈ કાળુભાઈ ગોહેલ તથા મંગાભાઈ કાનાભાઈ રાનાણી તથા કેશુભાઈ દેવશીભાઈ કાનાણી તથા મનસુખભાઈ શિરોયા તથા હિંમતભાઈ બોરીસાગર હાજર રહેલ તેવું જાબાળ ગામનાં પૂર્વ સરપંચ અજયભાઈ ખુમાણની યાદી જણાવે છે.\nસમાચાર Comments Off on જાબાળમાં એક વર્ષ પૂર્વે થયેલ માથાકુટ બાદ કોળી ઠાકોર અને દેવીપૂજક સમાજ વચ્‍ચે સમાધાન Print this News\n« લાઠી ખાતે મતદાન મથકોની મુલાકાત લેતા જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટર આયુષ ઓક (Previous News)\n(Next News) અમરેલીનાં દેવળીયામાં કોંગ્રેસ દ્વારા ખાટલા બેઠક યોજાઈ »\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\nરાજુલા પંથકમાં ધારાસભ્‍યનાં ઉમદા પ્રયાશથી પાકવીમાની રકમ મંજૂર\nસારંગપુરમાં આજે પ.પૂ.મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં ભવ્‍ય ફુલદોલ\nચારણ સમઢિયાળા ગામે ખેતરમાં મજૂરી કામ કરતા મજૂર પર દીપડાએ હુમલો કર્યો\nમેરીયાણામાં ઉનાળાનાં પ્રારંભે જ પાણીનો પોકાર\nજાફરાબાદ બંદરમાં બોટનું પ્રમાણ વધી રહૃાું હોય સુવિધા વધારવા માંગ થઈ\nરાજુલા-જાફરાબાદમાંથી કોંગ્રેસને જંગી લીડ અપાવવા બેઠક યોજાઈ\nઅમરેલીમાં પરીક્ષાર્થીને ચાલુ પરીક્ષાએ 108 દ્વારા સારવાર આપવામાં આવી\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00371.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?p=7634", "date_download": "2019-03-21T20:18:43Z", "digest": "sha1:KPCU37MKDFP44K6LIRJ3FVW775VAH3FY", "length": 6489, "nlines": 69, "source_domain": "avadhtimes.net", "title": "ઉના પોલીસે દીવ ઘોઘલા તરફથી આવેલ કવાલીસમાંથી 60 બોટલ ઇંગ્‍લીશ દારૂ 120 ટીન બીયર કમ્‍જે કર્યો – Avadh Times Breaking News", "raw_content": "\nઉના પોલીસે દીવ ઘોઘલા તરફથી આવેલ કવાલીસમાંથી 60 બોટલ ઇંગ્‍લીશ દારૂ 120 ટીન બીયર કમ્‍જે કર્યો\nઉના,ગીર સોમનાથ પોલીસ અધિક્ષક તેમજ નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન નીચે ઉના પોલીસ ઇન્‍સપેકટર વી.એમ.ખુમાણ, ડી.સ્‍ટાફના પો.હેડ. કોન્‍સ.પી.જે વાઢેર, એ.ડી.ધાધલ, સરમણભાઇ , પ્રદિપસિંહ હરિસિંહ, ��ીખાભાઇ કેસુરભાઇ એહમદપુર માંડવી ચેક પોસ્‍ટ પર વાહનની કામગીરીમાં હતા તે દરમ્‍યાન દિવ ઘોઘલા તરફથી એક ટોયોટા કંપનીની સફેદ કલરની કવાલીસ ગાડી નં.ડી.ડી.03 એફ.0024 ની આવતા જેને ચેક કરતા જ ેમાંથી પર પ્રાંતનો ઇંગ્‍લીશ દારૂ 60 બોટલ રૂા.44,400 તેમજ બીયર ટીન 120 રૂા.12000 મળી રૂા.56, 400 એક મોબાઇલ તેમજ કવાલીસ ગાડી મળી રૂા.2,08400 ાન મુદ્દામાલ સાથે ધ્રૃતેશ ઉર્ફે ધુતલો મહેન્‍દ્રભાઇ સોલંકી ખારવા રહે.ઘોઘલા ને ઝડપી પાડેલ તેમજ દારૂ ભરાવી આપનાર જોન ઉર્ફે જાવિદ હબીબભાઇ શેખ રહે.નાલીયા માંડડી તેમજ દારૂ મંગાવનાર ભરત રહે.સુત્રાપાડાવાળા વિરૂઘ્‍ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.\nસમાચાર Comments Off on ઉના પોલીસે દીવ ઘોઘલા તરફથી આવેલ કવાલીસમાંથી 60 બોટલ ઇંગ્‍લીશ દારૂ 120 ટીન બીયર કમ્‍જે કર્યો Print this News\n« ચલાલા પોલીસની ટ્રાફીક ઝુંબેસ માં ટ્રાફિક નિયમન ભંગ કરનારા વાહન ચાલકો દંડાયા (Previous News)\n(Next News) રાજુલા ધારનાથ મહાદેવ મંદિરે શિવ પુરાણનો પ્રારંભ »\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\nઅમરેલી,(ડેસ્ક રીર્પોટર) અમરેલીમાં સંધી સોસાયટી વોર્ડ નંબર એકમાં આવેલ સોસાયટી વિસ્તારમાં પાંચ વર્ષ સુધી હોયવધુ વાંચો\nઅમરેલી,કુંડલામાં 30 કરોડનાખર્ચે થશે રેલ્વેના અંડરબીજનું નિર્માણ\nઅમરેલીઅમરેલી અને સાવરકુંડલામાં રેલ્વે ફાટકો પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા લોકો માટે માથાના દૃુ:ખાવારુપ બનીવધુ વાંચો\nબાબરાના થોરખાણ ગામે સંતની ઈચ્છાથી સંત કુટીરનું તંત્ર દ્વારા ડીમોલેશન કરાયું\nહાઇ એલર્ટ: રેન્જ આઇજી શ્રી અશોક યાદવ અમરેલીના દરિયાકાંઠે\nમોદી હૈ તો મુમિકન હૈ: પીઓકેમાં આતંકીઓનો સફાયો\nબાબરામાં ભાજપ પરિવાર દ્વારા આતશબાજી\nઅમરેલીના દેશપ્રેમી રેડીયોલોજીસ્ટ ડૉ. હર્ષદ રાઠોડ નવાનકોર વસ્ત્ર ધારણ કરી આવ્યા\nતંબાકુને બદલે મિરાજ વિમાન આવ્યા અને અડધી રાતે ચુનો ચોપડી ગયા\nકાઠીયાવાડનો શોક ભાંગ્યો,લોકસભા પહેલા પાકિસ્તાનમાં શોકસભા\nકોવાયાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે થયેલી અપીલ ફગાવતી ગ્રીન ટ્રીબ્યુનલ\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00371.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/violence-erupted-in-maharashtra-aurangabad-many-policemen-injured-038903.html", "date_download": "2019-03-21T20:45:21Z", "digest": "sha1:M56C4GOJTXEWFW2RIFWAGWVOWL3ZDQK6", "length": 11905, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઔરંગાબાદમાં હિંસા ભડકી, 60 ઘાયલ, દુકાનો અને ગાડીઓમાં આગ | violence erupted-in maharashtra aurangabad many policemen injured - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n5 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n8 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n9 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nઔરંગાબાદમાં હિંસા ભડકી, 60 ઘાયલ, દુકાનો અને ગાડીઓમાં આગ\nમહારાષ્ટ્રના ઔરંગાબાદમાં શુક્રવારે રાતે બે સમુદાયો વચ્ચે હિંસા ભડકી ગઈ. ઔરંગાબાદના જૂના વિસ્તારમાં હજુ પણ તણાવની સ્થિતિ છે. પોલિસના જણાવ્યા મુજબ બે સમુદાય વચ્ચે થયેલા વિવાદે જોતજોતામાં ઉગ્ર રૂપ ધારણ કરી લીધુ અને હિંસા ભડકી ઉઠી. ઉપદ્રવીઓએ દુકાનોમાં આગ લગાવી દીધી. સ્થિતિને નિયંત્રિત કરવા પહોંચેલી પોલિસને પણ વિરોધનો સામનો કરવો પડ્યો. જેમાં 15 પોલિસ કર્મીઓ સહિત કુલ 60 લોકો ઘાયલ થઈ ગયા. આ ઉપરાંત લગભગ 50 ગાડીઓને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.\nએક વ્યક્તિના મોતના સમાચાર\nઆ હિંસામાં એક વ્યક્તિના મોતના સમાચાર છે. હિંસાનું કારણ હજુ સુધી જાણવા સ્પષ્ટ મળ્યુ નથી. જો કે કહેવામાં આવી રહ્યુ છે કે શહેરના જૂના વિસ્તાર રાજાબજારમાં શુક્રવારે રાતે દૂધના એક સ્ટોલ પર બે સમુદાયો વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો અને ત્યારબાદ હિંસા ભડકી ઉઠી. આખી રાત શહેરમાં ઉપદ્રવીઓ અને પોલિસ વચ્ચે સંઘર્ષ ચાલતો રહ્યો. શનિવારે સવારે પોલિસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો. સંવેદનશીલ વિસ્તારોમાં ભારે પોલિસબળ તૈનાત કરી દેવામાં આવ્યુ છે. પોલિસ ઉપદ્રવીઓની ઓળખમાં લાગેલી છે. સંમગ્ર વિસ્તારમાં સ્થિતિ તણાવગ્રસ્ત છે.\nબે સમુદાયો વચ્ચે હિંસા\nમીડિયા અહેવાલો મુજબ બે સમુદાયો વચ્ચે થયેલી હિંસા બાદ દુકાનોમાં આગચંપી કરવામાં આવી. ત્યારબાદ હિંસાને રોકવા માટે પોલિસે અશ્રુગેસના શેલ છોડ્યા અને આખા શહેરમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જેનાં પોલિસ લોકો પર ફાયરિંગ કરી રહી છે અને અશ્રુ ગેસના શેલ છોડી રહી છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પોલિસના ઉચ્ચ અધિકારીઓએ આના ટીપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે.\nપાકિસ���તાની સિરિયલ જોવામાં વ્યસ્ત હતી પત્ની, પતિએ હુમલો કર્યો\nહોસ્પિટલમાં મહિલા કપડાં બદલી રહી હતી, સંતાઈને વીડિયો બનતો હતો\nસ્પાઈસજેટ વિમાનના મુસાફરની બેગમાં મળ્યા .22 બોરના 22 જીવતા કારતૂસ\nબાથરૂમમાં નહાઈ રહેલી મહિલાનો વીડિયો બનાવનાર યુવકની ધરપકડ\nઘરની બહાર એલિયન દેખાયા, વ્યક્તિએ PMO પાસે તપાસની માંગ કરી\nમહારાષ્ટ્ર: શરાબી પતિની હત્યા કરી પત્નીએ લાશ સળગાવી\nતલાક માંગવા પર મહિલાને એચઆઇવી ઇન્જેક્શન આપ્યું\nપાકિસ્તાન એક ઈસ્લામિક દેશ, આતંક સાથે વાતચીત સંભવ નથીઃ આર્મી ચીફ\nમહારાષ્ટ્રઃ પુત્રીએ પોતાની માતાના ગર્ભમાંથી આપ્યો પોતાના બાળકને જન્મ\nલગ્નમાં વર્જિનિટી ટેસ્ટનો વિરોધ કરવા પર મહિલાને ગરબા રમવાથી રોકી\n 4 વર્ષની માસૂમની ખોપડીનું કર્યુ ટ્રાન્સપ્લાન્ટ\nDahi Handi: 501 રૂપિયાનો ફાળો નહીં આપ્યો તો બાઈકને આગ લગાવી દીધી\nભીમા કોરેગાંવ હિંસાઃ વરવરા રાવની પુત્રીને પૂછાયા જાતિસૂચક સવાલો\naurangabad pune maharashtra violence police ઔરંગાબાદ પૂના મહારાષ્ટ્ર હિંસા પોલિસ\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00371.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2015/09/blog-post_29.html", "date_download": "2019-03-21T20:00:11Z", "digest": "sha1:SBYIMAHM3ADJRZT5Q7HCXCBEYXQRTRZP", "length": 16964, "nlines": 248, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: झाड वाव्यानो प्रोग्राम", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nહીંદુ અને દલિત .... બીબીસી હીન્દી ઉપર છ મોટા મોટા લેખ... હીન્દુઓના નામ ઉપર કલંક મટે એવી કોઈ જ શક્યતા નથી...\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00372.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://gu.videochat.world/%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%B3%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87", "date_download": "2019-03-21T20:31:52Z", "digest": "sha1:MYRUAAR5YNPS5VMJVF2VZA2SIEAXKXYV", "length": 22024, "nlines": 9, "source_domain": "gu.videochat.world", "title": "મહાન સ્થળો પૂરી કરવા માટે વૃદ્ધ મહિલાઓ ગેરહાજર છે કે સેક્સ વર્ક", "raw_content": "મહાન સ્થળો પૂરી કરવા માટે વૃદ્ધ મહિલાઓ ગેરહાજર છે કે સેક્સ વર્ક\nજો તમે શોધી રહ્યાં છો તે પૂરી કરવા માટે વૃદ્ધ મહિલાઓ ગેરહાજર સેક્સ, પછી તમે કરવા માંગો છો પડશે વાંચી હું શું કહે છે તે નીચે છે. સામાન્ય રીતે, ન જવા માટે લોકપ્રિય નાઇટક્લબો કારણ કે તેઓ માંગો છો નથી સાથે સ્પર્ધા કરવા માટે તમામ યુવાન મહિલાઓ છે. કે શા માટે છે, તો તમે શોધી રહ્યાં છો તે શોધવા માટે કેટલાક સેક્સી જૂની સ્ત્રીઓ જે ડી હોઈ માટે નીચે કેટલાક ક્રિયા, તમે પડશે લાગે છે કે થોડી બોક્સ બહાર છે. સત્ય કહેવામાં આવશે, ત્યાં હશે જૂની સ્ત્રીઓ ખૂબ ખૂબ દરેક જગ્યાએ તમે જુઓ. કે જણાવ્યું હતું કે, ઘણા નથી કે તમે પડશે રેન્ડમ પૂરી તમારા સમગ્ર દિવસ હશે રસ સાથે સંભોગ કર્યા છે. શોધવા માટે વૃદ્ધ મહિલાઓ ગેરહાજર સેક્સ ખૂબ જ દિવસે, ‘ મુલાકાત ચોક્કસ સ્થાનો જ્યાં તેઓ પડશે સામાન્ય રીતે જવા શોધવા માટે ઉદાર પુરુષો છે. આ કેટલાક સ્થળોએ અંતઃપ્રજ્ઞાની વિરૂદ્ધ જણાય છે, પરંતુ તેઓ ઘણી વખત ઘણા વૃદ્ધ મહિલાઓ ત્યાં જોઈ માટે એક સારા સમય છે. ત્યાં જાઓ, ચેટ મહિલાઓ અને જુઓ જો તેઓ રસ હોઈ થોડી તમારા બેડરૂમ છે. હું મુલાકાત લીધી છે મારા વાજબી શેર હોટેલ લાઉન્જ જ્યારે મુસાફરી અને હું લગભગ ક્યારેય નિષ્ફળ ચલાવવા માં એક વૃદ્ધ મહિલા તેમને એક છે. બધા જૂની સ્ત્રીઓ હશે રસ સેક્સ, દેખીતી રીતે. જો કે, વધુ વખત ન કરતાં, જે પોતાના ઉદ્યોગો અને વિશ્વભરમાં પ્રવાસ ઘણો કરશે હેંગ આઉટ પર આ હોટેલ લાઉન્જ. તેઓ સામાન્ય રીતે કંટાળો આવશે બહાર તેમના મનમાં મુલાકાત વખતે એક નવા શહેર માટે કામ કરે છે. અને તે બરાબર છે જ્યાં તમે જઈ રહ્યાં છો માટે આવે છે. જો તમે સ્થળ એક વૃદ્ધ સ્ત્રી બેઠક કરીને પોતાની જાતને બાર પર જેમ કે એક લાઉન્જ, ખાતરી કરો કે ચેટ કરવા માટે તેના ઉપર છે. શોધવા જો તે ત્યાં એકલા અથવા તો તે વ્યક્તિ માટે રાહ જોઈ. જો તે ત્યાં છે એકલા, એક બેઠક પડાવી લેવું તેના માટે આગામી આપે છે અને તેના એક પીણું છે. તો પછી તમે તે હિટ બંધ કરી શકો છો કે જે ઘણી વખત જીવી કરવા માટે તેના લેવા માટે તમે તેના રૂમ માં જ હોટેલ છે. આ છે, અત્યાર સુધીમાં, આ કરવા માટે સૌથી સરળ માર્ગ પૂરી વૃદ્ધ મહિલાઓ ગેરહાજર સેક્સ અને તેઓ એક મફત ટ્રાયલ જેથી તમે ચકાસી શકો છો તે પ્રથમ છે. તે લે છે પ્રયાસ ના ઓછામાં ઓછા જથ્થા તમારા ભાગ પર અને તમે શું કરી શકો છો તે તમારા પોતાના ઘર આરામ. ફક્ત બનાવવા યોગ્ય પ્રોફાઇલ સાથે એક ભયાનક, ઉચ્ચ ગુણવત્તા ચિત્ર તમારી જાતને છે. પછી, લખવા વિનોદી કંઈક અથવા આંખ-મોહક તમારા બાયો વિભાગ છે. ત્યાંથી, મેસેજિંગ શરૂ તમામ મહિલાઓ છે જે તમે શોધી આકર્ષક છે. જોકે, જમણી પસંદ કરી રહ્યા છીએ ઓનલાઇન ડેટિંગ સાઇટ જટિલ છે કારણ કે નથી તેમને બધા ઉપયોગ કરવા માટે સરળ હશે અથવા હોય છે પણ કરશે તમે શું શોધી રહ્યાં છો છે. અમે સમીક્ષા કરી છે તમામ શ્રેષ્ઠ સેક્સ ડેટિંગ સાઇટ્સ પર વેબ અને વર્ગનું જીવન આપણા માટે પસંદ કરવા માટે શ્રેષ્ઠ સ્થળ પૂરી જૂની છે, જે સ્ત્રીઓ માટે જોઈ રહ્યા હોય, પુરુષો માટે કેટલાક જાત સમય પસાર સાથે. પ્રમાણિકતા, તમે ન હો તો ભોગવે છે જે કોઈને બહાર જવા ખૂબ જ વારંવાર, ઑનલાઇન ડેટિંગ એક વાસ્તવિક હોઈ શકે છે. ત્યાં લાખો સેક્સી જૂની મહિલા છે જે હાલમાં ઘરે બેઠા સંપૂર્ણપણે કંટાળો. તમે તેમને ફિલ્ટર કરી શકો છો જેઓ દ્વારા, ખાસ કરીને માટે જોઈ સેક્સ અથવા એક સંબંધ છે. સામાન્ય રીતે, તો પછી તમે એક મજા છે, અને રસપ્રદ સાથે ચેટ તેમને, તેઓ હશે માટે નીચે તમે બેઠક છે. હકીકતમાં, તમે જ્યાં સુધી જવા માટે એક યોગ વર્ગ માટે ખાસ કરીને યુવાન લોકો, ‘ હંમેશા શોધવા કેટલાક સેક્સી જે ત્યાં કામ કરી રહ્યા છે હાર્ડ મેળવવામાં પર ફિટ. માત્ર ન હોઈ નથી જડ અને પ્રયાસ ચેટ કરવા માટે તેમને અપ વર્ગ દરમિયાન પોતે. રાહ યોગ સત્ર માટે પ્રયત્ન કરવા પર, તેમને પૂછો કેવી રીતે તેમના દિવસ ચાલે છે અને ચર્ચા યોગ વિશે તેમની સાથે છે. જો તમારી વાતચીત ચાલે છે, મહાન છે, જે સૂચવે છે કે તમે ગ્રેબ જાઓ એક સાથે મળીને કોફી અને જુઓ જ્યાં કે તરફ દોરી જાય છે. આ વિશે શ્રેષ્ઠ ભાગ છે કે યોગ વર્ગો છે કે તેઓ સાથે તમે પૂરી પાડે છે આ યોગ આનંદ અસર પછી એક ઘન વર્કઆઉટ છે. કે છે ત્યારે તમારા શરીર પ્રકાશનો બધા ખુશ હોર્મોન્સ તમારા લોહીના પ્રવાહમાં પ્રવેશ અને તમે શરૂ કરવા માટે લાગે છે અમેઝિંગ છે. કારણ કે, યોગ વર્ગો માટે યોગ્ય સ્���ળ પૂરી વૃદ્ધ મહિલાઓ ગેરહાજર સેક્સ કારણ કે તેઓ લાગે પડશે ગર્વીલું છે અને માંગો છો પ્રકાશિત કરવા માટે છે કે જે બધી વધારાની જાતીય ઊર્જા. આ સમય ઘણો, તો તમે તપાસો કેઝ્યુઅલ ક્રાફ્ટ બીયર અથવા વાઇન બાર તમારા વિસ્તાર માં, તમે કેટલાક મળશે વૃદ્ધ મહિલાઓ ગેરહાજર સેક્સ છે. કે છે, ખાસ કરીને સાચા હોય તો તેઓ શું કરવાની નજીક સ્થિત કેટલાક મુખ્ય હોટેલ સાંકળો જે જમા મળવું યાત્રા પોઈન્ટ છે. પહેલાં હું ઉલ્લેખ કર્યો તરીકે, સ્ત્રીઓ જે યાત્રા પર બિઝનેસ ઘણો હોય છે એક અથવા ઓછામાં ઓછા એકલા છે. તે યોગ્ય સ્થળ શોધવા માટે એક સેક્સી સંબંધ, ચેટ તેના અપ કરો અને જુઓ જ્યાં કે તરફ દોરી જાય છે. કે જણાવ્યું હતું કે, નથી ઘણા લોકો ઘણો હોય છે, સફળતા સાથે તે છે, કારણ કે પ્રથમ છાપ બાબત પર સૌથી વધુ વેચાણ છે. છે કે શા માટે તમે લેવી જોઈએ વધારાની ખાસ કાળજી રચવામાં એક ખૂબ જ મજબૂત અને આંખ-મોહક પ્રોફાઇલ. પણ, ખાતરી કરો કે તમારા ચિત્ર વ્યાવસાયિક ગુણવત્તા અને બતાવે છે તમારા શ્રેષ્ઠ બાજુ છે. અન્યથા, કોઈ એક કરવા માંગો છો કરશે સ્વાઇપ અધિકાર છે, ત્યારે તેઓ તમને જોવા છે. તેથી, છતાં પણ વેચાણ કરી શકાય છે એક અદ્ભુત સ્થળ પૂરી કરવા માટે વૃદ્ધ મહિલાઓ ગેરહાજર સેક્સ, તે હોઈ જવા નથી ચા દરેકને કપ. તમે છો, તો ખૂબ જ ઉદાર માં વિભાગ દેખાય છે, તમે પડશે એક પ્રચંડ ધાર પર અન્ય લોકો પર આ એપ્લિકેશન છે. કમનસીબે, રહ્યાં છો, તો નીચે સરેરાશ, તો પછી તમે કદાચ માત્ર તમારા સમય બરબાદ કરી છે. હવે, બાર ડાઇવ નથી ધ્વનિ શકે છે, ખૂબ જ સેક્સી અથવા તો તંદુરસ્ત, પરંતુ તેઓ મહાન બેઠક માટે સેક્સી રસ એક સારો સમય છે. તપાસ માટે ખાતરી કરો આ સ્થાનિક સ્થળોએ શ્રેષ્ઠ પરિણામો માટે. તે છે, કારણ કે પછી પી. એમ., ‘ સામાન્ય રીતે માત્ર એક ટોળું મળશે નશામાં જૂના ગાય્ઝ ત્યાં નથી અને ઘણી સ્ત્રીઓ બધા અંતે. જોકે, હું લગભગ ક્યારેય સમગ્ર આવે છે ડાઈવ બાર વગર કોઇ સેક્સી જૂની સ્ત્રીઓ ત્યાં આ દરમિયાન પીક કલાક. તે એક પર જાઓ કરવા માટે સ્થાનો માટે આ સ્ત્રીઓ માટે જાઓ અને શોધી કોઈને માટે એક સારો સમય હોય છે સાથે, જેથી તેની ખાતરી કરવા માટે તેમને મુલાકાત દરેક તેથી ઘણી વખત. સાથે યોગ વર્ગો, એક વખત તેઓ તેમના શરીર ખસેડવાની શરૂ કરો અને પરસેવો ભંગ કર્યા, તેઓ લાગે કરશે ગર્વીલું છે અને ખુશ છે. ‘ હોય છે માટે એક મહાન તક જીવનસાથી સાથે તેમને દર્શાવે છે અને તેમને કેટલાક તમારી ચાલ છે. આ ઘણો અર્થ ભૌતિક સંપર્ક છે, જે બનાવ��� છે ટન આત્મીયતા અને તે પણ ઉત્તેજના છે. જો તેઓ શું ગમે છે, તેઓ જુઓ અને તમે તે હિટ બોલ ખૂબ સારી રીતે, તમે કરવા હોય બધા છે તેમને આમંત્રિત કરવા માટે એક પીણું વર્ગ પછી અંત થાય છે. જો તમે ક્યારેય કર્યું કરવામાં આવી છે, એક કેસિનો, મને ખાતરી છે કે છું તમે નોંધ્યું છે કે ઘણા વૃદ્ધ મહિલાઓ હિટ છે આ સ્લોટ મશીન છે. હકીકતમાં, તમે હોઈ હાર્ડ દબાવવામાં શોધવા માટે એક લોકપ્રિય કેસિનો સ્લોટ મશીન છે, જે ન હોય કોઇ સેક્સી રૂમ માં. પણ, જ્યાં ત્યાં જુગાર, લાગણીઓ સામાન્ય રીતે ચલાવવા માટે હોય છે ઊંચી છે. આ વિશે શ્રેષ્ઠ ભાગ છે કે તે લોકો પર એક ભાવનાત્મક ઉચ્ચ કરશે સામાન્ય રીતે ખુલ્લા હોઈ કરવા માટે કંઈક કરી તોફાની અન્ય લોકો સાથે. છે કે જ્યાં તમે આવે ચેટ આ સેક્સી મહિલા છે અને જોઈ છે જે એક છે. પછી, તેમને આમંત્રિત માટે પીણાં અને જ્યાં જુઓ કે તમે નહીં. સાથે કેસિનો, બિન્ગો રાત અન્ય મહાન સ્થળ છે ઘણો પૂરી કરવા માટે જૂની મહિલા. કે, ખાસ કરીને કેસ છે, તો તમે રસ ધરાવતા હો આવે છે, જે સ્ત્રીઓ તેમના માટે એસ. પણ, કારણ કે બિન્ગો હજુ સુધી અન્ય સ્વરૂપ જુગાર, તે અર્થ હશે કે લાગણીઓ ઊંચી હશે, જેમ કે એક સ્થળ તરીકે સારી છે. આ બિંદુએ, તમે પહેલેથી જ શું કરવું તે ખબર — ચેટ સ્ત્રીઓ જે તમે શોધી આકર્ષક અને જુઓ જ્યાં વસ્તુઓ પર જાઓ. આ છેલ્લું સ્થળ લાગે શકે છે, અતિ વિરોધી છે, પરંતુ જો તમે ખાલી બધા અન્ય વિકલ્પો છે, તો પછી તમે શોધી શકો છો કેટલાક નસીબ છે. ઘણો વૃદ્ધ મહિલાઓ કરતા હોય છે વાંચવા માટે સ્થાનિક અખબાર છે. સમય લેવા માટે મૂકવામાં એક જાહેરાત છે કે જે કહે છે કંઈક ની રેખાઓ સાથે એક પુરુષ તેના માટે જોઈ છે નાખીને સાથે જૂની પુખ્ત સ્ત્રી છે. અથવા વર્ષ યુવાન નહીં મારા લોહી ઉકળતા. રહે છે, તો તમે એક મોટી પૂરતી શહેર, ‘ એક દંપતિ વૃદ્ધ મહિલાઓ ગેરહાજર સેક્સ જે જવાબ માટે, જેમ કે એક જાહેરાત છે. શોધવા વૃદ્ધ મહિલાઓ ગેરહાજર સેક્સ હોય છે નથી એક કામકાજ અથવા કેટલાક ગુપ્ત મારફતે નીચે પસાર ઉંમરના છે. તમે માટે જોઈ રહ્યાં છો, સેક્સી જૂની મહિલા, મારફતે લટારમાં લો થોડા સ્થાનો હું અહીં ઉલ્લેખ કર્યો છે. તમે મળશે એક સ્ત્રીઓનું સંઘ વૃદ્ધ મહિલાઓ ગેરહાજર સેક્સ માં તે સ્થળો છે. બધા છે કે તે લેવા પડશે તમે વિશ્વાસ હોવાથી અને એક સારો સમય હોય છે. કે લાગણી થશે બંધ ઘસવું સ્ત્રીઓ પર તમે આસપાસ હોવ અને આગામી વસ્તુ તમે જાણો છો, ‘ બેડ છે. સાઉદી એક વ્યાવસાયિક ડેટિંગ કોચ અને શિક્ષક સ��થે એક દાયકા હાથ પર અનુભવ કરી છે, જે બતાવે છે કે કેવી રીતે પુરુષો સાથે વ્યવહાર કરવા માટે તેમના અસલામતી અને આત્મસન્માન મુદ્દાઓ, અને શીખવે ગાય્ઝ કરવા માટે કેવી રીતે હોય છે સતત મહાન તારીખો છે કે અંત માં કેઝ્યુઅલ અથવા ગંભીર સંબંધો છે. તેમણે શીખવ્યું છે હજારો ગાય્ઝ કરવા માટે કેવી રીતે માસ્ટર તેમના આંતરિક રમત છૂટકારો મેળવવામાં દ્વારા તેમની ચિંતા, શરમ, ગભરાટ, સ્વયં શંકા, ભય, અને માનસિક વિવિધ બ્લોક્સ અને મર્યાદિત માન્યતાઓ ધરાવે છે જે મોટા ભાગના પુરૂષો માંથી પાછા આવી ભયાનક સ્ત્રીઓ સાથે છે. મહાન લેખ માટે આભાર. મારા પ્રિય સ્થળ છે ઓનલાઇન અથવા કંઈપણ જેવા નૃત્ય વર્ગો છે. છેલ્લા મહિનામાં હું સાથે વધુ છોકરીઓ કરતાં હું મારા સમગ્ર જીવન. અને હું સુતી સાથે દરેક સ્ત્રી હું મળ્યા વ્યક્તિ છે કે હું ઈચ્છતો હોય ઊંઘ સાથે અને ઘણા પ્રથમ વખત અમે મળ્યા અને હું હતી થોડા સંબંધો લાંબો સમય ટકી થોડા મહિના. જો કોઈને વિચિત્ર છે હું તારીખ સેક્સી મહિલા પર.\nઆભાર. તમારા સૂચનો આવકાર્ય છે\n← યોગ્ય સ્ત્રી મળશે વિડિઓ ડેટિંગ યુએસએ\nડેટિંગ નોંધણી વગર મફત →\n© 2019 વિડિઓ ચેટ વિશ્વમાં", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00372.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://vrinstitute.co.in/tag/%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80/", "date_download": "2019-03-21T20:52:24Z", "digest": "sha1:YLAQEPDIG5IFRWYJW3Q66CRJ5EY5XK6B", "length": 3923, "nlines": 88, "source_domain": "vrinstitute.co.in", "title": "મોદી | VR Institute Of Journalism & Mass communication", "raw_content": "\nPM મોદીની ચૂંટણી ભેટ: આશા અને આંગણવાડી કાર્યકર્તાના વેતનમાં કર્યો વધારો\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું કે કેન્દ્ર સરકારે દેશભરની આશા અને આંગણવાડી કાર્યકર્તાઓના માનદવેતનમાં કેન્દ્રના હિસ્સામાં વૃદ્ધિ કરતા આશાકર્મીઓની પ્રોત્સાહન રાશિ વધારને બમણી કરવા અને\nબીજી ઓક્ટોબરથી મોદી સરકાર વિરુદ્ધ અન્ના હઝારેનું આંદોલન\nપ્રખર ગાંધીવાદી સમાજસેવક અણ્ણા હઝારે મોદી સરકાર વિરુદ્ધ આગામી બીજી ઓક્ટોબર એટલે કે ગાંધીજયંતીના દિવસથી આંદોલન શરૃ કરશે. અણ્ણા હઝારેએ ઘોષણા કરી છે કે તેમનું\nવિદ્યા રિયલ લાઇફમાં પણ રેડિયો જોકી\nશહીદો તુમ્હારી શહીદી બેકાર નહીં ગઈ હજારો કે લહું મેં આગ લગા દી\nદીપિકા ને વર્ષની સૌથી ગ્લેમરસ સ્ટારનો એવોર્ડ\nતોડબાજનું શૂટિંગ આખરે પૂર્ણ\nસોનાક્ષીની ફિલ્મથી બાદશાહ એક્ટર બનશે\nSannyTreal on અમદાવાદના રિવરફ્રન્ટના પૂર્વ કાંઠે હેરિટેજ ગાર્ડન બનશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00373.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2006/07/24/mahadev_desai/", "date_download": "2019-03-21T20:57:48Z", "digest": "sha1:PJPZGXAIT6I7L3YWZ5ER2LMW6I4LL2HQ", "length": 12621, "nlines": 148, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "મહાદેવભાઈ દેસાઈ | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\n# દાવડાનું આંગણું ‘ પર એક સરસ સંસ્મરણ\nતેમનું જીવન ચરિત્ર ( લેખક – નારાયણ દેસાઈ) અહીં ક્લિક કરો\nઓગસ્ટ 15, 1942, પૂના\nમાતા – જમનાબેન; પિતા – હરિભાઈ; બહેનો\nપત્ની – દુર્ગાબેન; ( લગ્ન – 1905); પુત્ર – નારાયણ\n1910- બી. એ – એલ્ફિંસ્ટન કોલેજ , મુંબાઇ\n1913- એલ.એલ.બી. – – એલ્ફિંસ્ટન કોલેજ , મુંબાઇ\nજીવનની શરૂઆતમાં ટ્રાન્સલેટર તરીકે નોકર\nપછી ગાંધીજી સાથે હરિજન આશ્રમમાં જોડાયા, ગાંધીજીના અંગત સાથી તથા મંત્રી.\n“ક્વીટ ઈંડિયા” ચળવળ વખતે ધરપકડ\nડાયરી – મહાદેવભાઈની ડાયરી ભાગ – 1 થી 17\nચરિત્ર લેખન – વીર વલ્લભભાઈ\nઉપરાંત ઈતિહાસ લેખન અને અનુવાદો\nઅનુવાદક, ઇતિહાસકાર, જીવન ચરિત્ર લેખક, ડાયરી\n← આઇ. જી. પટેલ\tકિશોરલાલ મશરૂવાળા →\n9 responses to “મહાદેવભાઈ દેસાઈ”\nPingback: M – સારસ્વત કુટુમ્બ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: મહાદેવભાઇ દેસાઇ 1 જાન્યુઆરી | અભ્યાસક્રમ\nPingback: એજ્યુ સફર » મહાદેવભાઇ દેસાઇ 1 જાન્યુઆરી\nPingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: નારાયણ દેસાઈ, Narayan Desai | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: M – સારસ્વત કુટુમ્બ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: 1265 અણમોલ રત્નઃ મહાદેવભાઈ દેસાઈ ..લેખક ઘનશ્યામદાસ બિરલા | વિનોદ વિહાર\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુ���્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00373.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?p=7637", "date_download": "2019-03-21T19:40:38Z", "digest": "sha1:JBGRAPZXJXHWESWLU5TML7LEGHFWYMPO", "length": 7712, "nlines": 71, "source_domain": "avadhtimes.net", "title": "રાજુલા ધારનાથ મહાદેવ મંદિરે શિવ પુરાણનો પ્રારંભ – Avadh Times Breaking News", "raw_content": "\nરાજુલા ધારનાથ મહ��દેવ મંદિરે શિવ પુરાણનો પ્રારંભ\nરાજુલા ધારનાથ મહાદેવ મંદિરે શિવમહાપુરાણ કથાનો પ્રારંભ થયેલછે,વ્‍યાસપિઠ ઉપર શાસ્‍ત્રી રમેશગીરી બાપુ કથાનુ રસપાન કરાવી રહયા છે\nઆ પ્રસંગે જગ્‍યાના મહંત રમેશભાઇ પુજારી દ્વારા મહા-આરતી-મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે સપ્‍તાહનુ દિપ પ્રાગટય મનુભાઇ ધાખડાએ કરેલ આપ્રશંગે દેવદાસ બારોટ,બાવુભાઇ લુણવારા,ગોસ્‍વામી રાજુબાપુ,જયોતિષ કાર એ.ડી.ભટ્ટ .સામતભાઇ લાખણોત્રા, રમેશભાઇ ઉપાઘ્‍યાય, વિપુલભાઇ લહેરી સહીતે લાભ લીધો હતો આપ્રસંગે તા.22/3 ગુરૂવારનાં ધારાસભ્‍ય અમરીશભાઇ ડેર,પાલીકા પ્રમુખ પ્રવિણભાઇ વાઘેલા, ઉપ પ્રમુખ છત્રજીતભાઇ ધાખડા, તેમજ પાલીકાના સદસ્‍યો ભરતભાઇ સાવલયા, કનુભાઇ ધાખડા, અમીતભાઇ જોષી, ભાવનાબેન બાંભણીયા, ભુપતગીરી કંડકટર, ઘનશ્‍યામભાઇ લાખણોત્રા, અલ્‍પેશભાઇ દુધાત,તેમજ ભગુભાઇ માત્રાભાઇ કોટીલા,દીલુભાઇ વરૂ, ઓઢાભાઇ નાગેશ્રીવાળા, દયાશંકરભાઇ દવે,બાવભાઇ લુણવરા, બીજલભાઇ લાખણોત્રા, વજસુરભાઇે, ચેતનભાઇ કાન્‍તીભાઇ-કૈલાશ કોલ્‍ડ્રીંકસ,બાબુભાઇ મોહનભાઇ હાડીયા,ભનુભાઇ કે ઓડેદર-કાંધલીકૃપા હોટલ,ભીમભાઇ આપાભાઇ બોરીચા,ઠકકર ચત્રભૃજ દીયાળજી.રમશેભાઇ પી ઉપાઘ્‍યાય,લાલભાઇ ટીડાભાઇ લાખણોત્રા,બીજલભાઇ ટયુભાઇલાખણોત્રા,બાવભાઇ લુણવરા દરબાર,અમીતભાઇ બી જોષી,ધનશ્‍યામભાઇ અરશીભાઇ જીજાળા, કરશનભાઇ એભાભઇ,પ્રતાપભાઇ મકવાણા-વાવેરાવાળા,ભરતભાઇ પી,ભાલીયા,કમલેશભાઇ રાણીંગભાઇ વરૂ,ધનશ્‍યામભાઇ ભોળાભાઇ લાખણોત્રા,દિલુભાઇ વરૂ-કોહિનુર હોટલ,બિપીન જોષી નુ ધારનાથ મંદિર ટ્રસ્‍ટ દ્વારા સન્‍માન કરવામાં આવેલ.કાયૅક્રમનું સંચાલન બીપીનભાઇ જોષી એ કયૅુ હતુ.\nસમાચાર Comments Off on રાજુલા ધારનાથ મહાદેવ મંદિરે શિવ પુરાણનો પ્રારંભ Print this News\n« ઉના પોલીસે દીવ ઘોઘલા તરફથી આવેલ કવાલીસમાંથી 60 બોટલ ઇંગ્‍લીશ દારૂ 120 ટીન બીયર કમ્‍જે કર્યો (Previous News)\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\nઅમરેલી,(ડેસ્ક રીર્પોટર) અમરેલીમાં સંધી સોસાયટી વોર્ડ નંબર એકમાં આવેલ સોસાયટી વિસ્તારમાં પાંચ વર્ષ સુધી હોયવધુ વાંચો\nઅમરેલી,કુંડલામાં 30 કરોડનાખર્ચે થશે રેલ્વેના અંડરબીજનું નિર્માણ\nઅમરેલીઅમરેલી અને સાવરકુંડલામાં રેલ્વે ફાટકો પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા લોકો માટે માથાના દૃુ:ખાવારુપ બનીવધુ વાંચો\nબાબરાના થોરખાણ ગામે સંતની ઈચ્છાથી સ���ત કુટીરનું તંત્ર દ્વારા ડીમોલેશન કરાયું\nહાઇ એલર્ટ: રેન્જ આઇજી શ્રી અશોક યાદવ અમરેલીના દરિયાકાંઠે\nમોદી હૈ તો મુમિકન હૈ: પીઓકેમાં આતંકીઓનો સફાયો\nબાબરામાં ભાજપ પરિવાર દ્વારા આતશબાજી\nઅમરેલીના દેશપ્રેમી રેડીયોલોજીસ્ટ ડૉ. હર્ષદ રાઠોડ નવાનકોર વસ્ત્ર ધારણ કરી આવ્યા\nતંબાકુને બદલે મિરાજ વિમાન આવ્યા અને અડધી રાતે ચુનો ચોપડી ગયા\nકાઠીયાવાડનો શોક ભાંગ્યો,લોકસભા પહેલા પાકિસ્તાનમાં શોકસભા\nકોવાયાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે થયેલી અપીલ ફગાવતી ગ્રીન ટ્રીબ્યુનલ\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00374.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://catalog-moto.com/gu/", "date_download": "2019-03-21T20:36:09Z", "digest": "sha1:NHYR5Q3K2JJ3OC42WPK5USEFW2AFFVVD", "length": 81472, "nlines": 401, "source_domain": "catalog-moto.com", "title": " મોટરસાઈકલ સ્પષ્ટીકરણો સાથે યાદી, ચિત્રો, રેટિંગ્સ, સમીક્ષાઓ અને discusssions | મોટરસાઈકલ સ્પષ્ટીકરણો સાથે યાદી, ચિત્રો, રેટિંગ્સ, સમીક્ષાઓ અને discusssions", "raw_content": "\nમોટરસાઈકલ સ્પષ્ટીકરણો સાથે યાદી, ચિત્રો, રેટિંગ્સ, સમીક્ષાઓ અને discusssions\nકાવાસાકી નીન્જા 650R 2012 ભાવ ભારતમાં – વિશિષ્ટતાઓ બજાજ ઓટો તમામ નવા રજૂ કરી છે 2012 કાવાસાકી નીન્જા 650R સુપરબાઇક છેલ્લા અઠવાડિયે આવૃત્તિ. તમારા રાજા માહિતી માટે બજાજ અત્યાર સુધી વેચાણ કર્યું છે 3,000 નીન્જા પરિવારમાં એકમો, જે પ્રથમ વર્ષે રજૂ કરવામાં આવી હતી 2009. તાજેતરની 2012 મોડલ નીન્જા 650R લોન્ચ જૂન માં રજૂ નીચે 2011. આપણે બધા જાણીએ છીએ, કાવાસાકી રમતો બાઇક સેગમેન્ટમાં નેતા રૂ વચ્ચે અંતરના છે 2 માટે 5 એક બજારહિસ્સા સાથે લાખ 65 ટકા. આ ત્રીજી પ્રીમિયમ સ્પોર્ટ્સ મોટર બાઇક કાવાસાકી નીન્જા 250R અને KTM બાદ દેશમાં દાખલ કર્યું 200 ડ્યુક. કોઈ શંકા તેના શૈલી અને રૂપરેખાંકન તે કિંમત બહાર જશે. કાવાસાકી નીન્જા 650R 2012 વિશિષ્ટતાઓ ફોર-સ્ટ્રોક, પ્રવાહી કુલ્ડ, DOHC, ચાર વાલ્વ, સમાંતર ટ્વીન એન્જિન 649 સીસી ડિસ્પ્લેસમેન્ટ 72 PS @ 8500 RPM મહત્તમ શક્તિ 66 એનએમ ટોર્ક @ 7000 RPM મહત્તમ ટોર્ક બે 38mm Keihin થ્રોટલ શરીર સાથે ડિજીટલ ફ્યુઅલ ઇન્જેક્શન 83.0 એમએમ સિલિન્ડર બોર અને 60.0 મીમી સ્ટ્રોક 11.3:1 સંકોચન ગુણોત્તર ઇલેક્ટ્રોનિક અગાઉથી ઇગ્નીશન સાથે TCBI 15.5 બળતણ ક્ષમતા ltrs પ્રારંભ સ્વ સાથે એલોય વ્હીલ્સ 1410 એમએમ વ્હીલ આધાર આગળ -120 / 70-17 ZRI7M / સી (58ડબલ્યુ), રીઅર 160 / 60 - 17 ZRI7M / સી (69ડબલ્યુ) ટાયર 6 ઝડપ ગિયર બોક્સ ડ્યુઅલ 300 બે પિસ્ટન calipers બ્રેક્સ સાથે ��ીમી કચરો પાંખડી સામે ડિસ્ક એકલુ 220 એમએમ એક પિસ્ટન કેલિપર બ્રેક સાથે પાછળના ડિસ્ક પાંખડી 41 એમએમ ટેલિસ્કોપીક ફોર્ક / 120 એમએમ આગળના સસ્પેન્શન આ સ્ટાઇલિશ બાઇક કર્યા કિનાર વજન છે 460.8 એલબીએસ અને 31.7 બેઠક ...\nસંપૂર્ણ લેખ વાંચો »\n2009 હોન્ડા CB1000R રોડ ટેસ્ટ સમીક્ષા- હોન્ડા ...\n2009 હોન્ડા CB1000R - રોડ ટેસ્ટ ફોરબિડન ફન: શ્રેષ્ઠ હોન્ડા તમે ખરીદી કરી શકતા નથી સરસ હેલિકોપ્ટર કામ કરે છે બનાવવા માટે હોન્ડા માટે પ્રોપ્સ. પણ અમને ઓટો ટ્રાન્સ-સજ્જ / મોટરસાઇકલ સ્કૂટર જેવા પરિવહન ઉપકરણ સહેલો-ટુ-રાઈડ પૂર્ણ કદના દ્વિચક્રી ક્યારેય એક હોઈ શકે છે આપવા માટે મુખ્ય ક્રેડિટ. પરંતુ, પ્રામાણિકપણે, હોન્ડા, શા માટે તમે અમને પર બહાર હોલ્ડિંગ કરવામાં આવે સરસ હેલિકોપ્ટર કામ કરે છે બનાવવા માટે હોન્ડા માટે પ્રોપ્સ. પણ અમને ઓટો ટ્રાન્સ-સજ્જ / મોટરસાઇકલ સ્કૂટર જેવા પરિવહન ઉપકરણ સહેલો-ટુ-રાઈડ પૂર્ણ કદના દ્વિચક્રી ક્યારેય એક હોઈ શકે છે આપવા માટે મુખ્ય ક્રેડિટ. પરંતુ, પ્રામાણિકપણે, હોન્ડા, શા માટે તમે અમને પર બહાર હોલ્ડિંગ કરવામાં આવે રેવ સમીક્ષાઓ ગયા વર્ષે યુરોપમાં તેનો પરિચય પર CB1000R વધાવવામાં. હકિકતમાં, આ CBR1000RR આધારિત નેકેડ બાઇક વર્ષ મતદાન 2008 ની આંતરરાષ્ટ્રીય બાઇક માં બીજા ક્રમે, અને યુ.એસ અમે. જે બાઇક વંચિત હોય તો પણ તે માટે મત આપવા માટે નહોતી મળી રેવ સમીક્ષાઓ ગયા વર્ષે યુરોપમાં તેનો પરિચય પર CB1000R વધાવવામાં. હકિકતમાં, આ CBR1000RR આધારિત નેકેડ બાઇક વર્ષ મતદાન 2008 ની આંતરરાષ્ટ્રીય બાઇક માં બીજા ક્રમે, અને યુ.એસ અમે. જે બાઇક વંચિત હોય તો પણ તે માટે મત આપવા માટે નહોતી મળી યુરોપિયન લહિયાઓ કેટલાક નોંધપાત્ર અવતરણ યુરોપિયન લહિયાઓ કેટલાક નોંધપાત્ર અવતરણ નગ્ન વર્ગમાં હોન્ડા માટે \"એક વિશાળ પગલું,\"બાઇક સ્કેન્ડીનેવીયા કહ્યું. \"સ્પષ્ટપણે તેના દોષરહિત એન્જિન સાથે સ્પર્ધકો વિખેરાઈ, સારા બ્રેક્સ અને તીક્ષ્ણ હેન્ડલિંગ. \" બેલ્જિયમની મોટર Wereldwere ખાતે સંપાદકો વખાણ સમાન સંપૂર્ણ, પણ જો તેઓ એક અનામત શરૂઆત સાથે બહાર વિચાર: \"નંબરો માં, CB1000R બરાબર બાઇક જેવું છે કે જે તમારા પગ નીચે થી સામેના ગાલીચા ખેંચે નથી. આ બંને એન્જિન અને ચેસિસ લાગુ પડે છે. જોકે, તે સવારી તમે સમજો માત્ર શું ઉડી સંતુલિત બાઇક હોન્ડા સૌથી નાની નગ્ન ખરેખર બનાવે છે; સંતુલન કે ચોક્કસ સુધી ઉમેરે, સરળ અને મનોરંજક હેન્ડલિંગ. એક torquey માં પરિબળ, મીઠી ચાલતા એન્જિન અને ત્યાં તે છે, વ���્ષના thenaked બાઇક. \" તેથી અમે અમારી જાતને જોવા માટે બધી ખોટી હલફલ શું હતું નક્કી કર્યું અને યુરોપ ફ્લાઇટ બુક. અમે હોન્ડા ઑસ્ટ્રિયા બહાર બાઇક finagled અને ...\nસંપૂર્ણ લેખ વાંચો »\nસ્પોટેડ: મોટો Guzzi નોર્વે મિસ મોટરસાયકલ\nસ્પોટેડ: મોટો Guzzi નોર્જ મોટો Guzzi નોર્જ કેટલાક સમય પ્રવાસ બાઇકની મારા જાગૃતિ સીમા પર કરવામાં આવી છે. બજારમાં વધુ આઘાતજનક મોડેલો પૈકી એક, તે પણ એક બને શ્રેષ્ઠ કિંમતની અને સૌથી વ્યવહારુ - જો પણ ભારે એક. નવી મોડલ સાથે આ છેલ્લા વર્ષે રિલીઝ, મુખ્ય પ્રવાહમાં મોટો Guzzi મૂકી એક અવિરત પ્રયાસના ભાગરૂપે, Norge આજના ગીચ ટુરીંગ બજારમાં પણ અવગણો અશક્ય છે. ઘણા ઇટાલિયન મોટરસાઇકલ કંપનીઓ જેવું, મોટો Guzzi તેના વારસો અતિ ગર્વ છે, અને નોર્જ ખાસ કરીને ખાસ એક છે. તે જીટી નોર્જ પછી નામ આપવામાં આવ્યું હતું, કંપનીના મચાવનાર 1928 મોડલ - પોતે એરશીપ કે ઉત્તર ધ્રુવ પર ઉડવા માટે પ્રથમ હતી નામવાળી. 500 સીસી જીટી નોર્જ નોર્વે માતાનો લેપલેન્ડ કંપનીના ઇટાલિયન મુખ્ય મથક પાસેથી 4,000 માઇલ પરીક્ષણ સવારી પૂર્ણ, આર્ક્ટિક સર્કલ અંદર ધાર પર. તે આજે પણ આ પ્રવાસમાં પ્રકારની અમે એક મહાકાવ્ય ક્રોસ ખંડીય ટ્રેક તરીકે વર્ગીકૃત હો છે, અને 1928 તે પણ વધુ છે તેથી રસ્તાઓ રાજયની આપવામાં આવી હતી. કંપની સાબિત કરવા એક બિંદુ કરી હતી: તેમના પાછળના સ્વીનગાર્મને સસ્પેન્શન સેટઅપ - તેના પ્રકારની પ્રથમ - કામ કર્યું, અને વધુ અંતર મુસાફરી કરતાં અન્યથા સહ્ય હતા મંજૂરી આપી શકે છે. એન્જિનિયર Guiseppe Guzzi ચાર અઠવાડિયામાં પ્રવાસ ખેડ્યો. જ્યારે નોર્જ માં પાછું પરિચિત કરાવી હતી 2005, તે વિન્ડ-ટનલ-designed ફેઇરીંગ અને આધુનિક વી-ટ્વીન એન્જિન અને સૈનિક સામાન સાથે ઉભરી, અને પૂર્ણ ખૂબ જ સવારી. ઉદ્દેશ નિવેદન સ્પષ્ટ હતું, જોકે તે વિના ન હતી ...\nસંપૂર્ણ લેખ વાંચો »\n2009 કાવાસાકી વલ્કન વોયેજર 1700 સમીક્ષા & # ...\n2009 કાવાસાકી વલ્કન વોયેજર 1700 | સમીક્ષા હાઇ ટેક ઉત્તમ હાઇવે પરથી છ વર્ષની રજા પછી, કાવાસાકી સાથે ટેકનોલોજીની આગળ સંપૂર્ણ ડ્રેસ ટુરીંગ બજાર reentering છે, nostalgically રીતની, 2009 વોયેજર. કાવાસાકી તેમની નવી વલ્કન કાળાબજારી થયેલ 1700 ક્રુઝર સેગમેન્ટમાં કંપનીના ભવિષ્ય માટે નેતૃત્ત્વની શ્રેણી, અને reimagined વોયેજર તેમના ક્રુઝ લાઇન માતાનો Luxe મુખ્ય કારણ સોંપ્યું કરવામાં આવી છે. તેના લાંબા સ્ટ્રોક 1700cc વી-ટ્વીન એન્જિન અને મણકાની '60 સ્નાયુ કાર સ્ટાઇલ riffs સાથે, આ 1700 વોયેજર કે ક્ષિતિજ પર અદ્રશ્ય થઈ ઇનલ���ઇન ચાર વોયેજર બારમાએ એક હસ્કી અમેરિકન પિતરાઇ સમાવે 2003. વોયેજર નવી Occidental કપડા એક મોટરસાઇકલ વિકસાવવા માટે કાવાસાકી વ્યૂહરચના દ્રશ્ય હૂક કે તે આશા એક રદબાતલ દ્વારા સ્પર્ધા-એટલે કે બાકી શોષણ કરે છે, એક ઉચ્ચ ટેક મેટ્રિક વી-ટ્વીન સંચાલિત, સંપૂર્ણ ડ્રેસ ક્રુઝર. ટુરીંગ સેગમેન્ટમાં વર્તમાન વિકાસના પથ મોટરસાઇકલ ઉદ્યોગ એકંદર વેચાણ ઘટાડો ગુરુત્વાકર્ષણ defies, અને કાવાસાકી તેમને થાર સેડલબેગ્સ નિકાલજોગ આવક જુએ. કંપની શરત છે કે શોરૂમ ફ્લોર પર સ્નાયુબદ્ધ નવા માઇલ ખાનાર મંદીને સામે તેના રોગપ્રતિરક્ષા ચડાવવા કરશે. વલ્કન વિકાસ 1700 શ્રેણી (જે પણ પરિચિત ક્લાસિક સમાવેશ થાય છે, ઉત્તમ એલટી અને નવા ગૌચરની શોધમાં સતત ભટકતું) ટોચના નીચે પ્રયાસ હતો, શરૂઆતમાં વોયેજર પર ધ્યાન કેન્દ્રિત. વોયેજર જૂના દેખાવ / નવી ટેક ફ્યુઝન ચોક્કસપણે કિનાર પર સફળ. ગયો અને (સૌથી ત્રિમાસિક ગાળામાં) unlamented pointy ખૂણા છે, ગુપ્ત એન્જિન, Boxy ...\nસંપૂર્ણ લેખ વાંચો »\nથી હોન્ડા rc166 છ સિલિન્ડર બાઇક 1960...\n1960 ના હોન્ડા rc166 છ સિલિન્ડર બાઇક હોન્ડા RC166 પર વધુ વાંચો 250/6. ગ્રાન્ડ પ્રિકસ રેસિંગ 1960 ના દાયકાની શરૂઆતમાં એક ક્રાંતિ કરાવી. હોન્ડા છ સિલિન્ડર મળીને ઝડપથી આવ્યા. હોન્ડા RC166 છ સિલિન્ડર અવાજને તપાસવા માટે વત્તા ક્રેન્ક નીચેની લિંકની મુલાકાત લો. તે એક મીઠી ભાસતા બાઇક છે. હું મધ્ય-ઓહિયો વર્ષ પર એક સાંભળ્યું પહેલાં. તે મોકલવામાં. લે માન્સ વત્તા ઉત્પાદન બાઇક્સમાં NR મુજબ. હોન્ડા પર ગયા છ-સિલિન્ડરનું DOHC સાથે વાસ્તવિકતા પાવરપ્લાન્ટ બનાવવા તેના. હોન્ડા સાથે 1960 સુધી ચાલી હતી. એક 50 સીસી ટ્રિપલ, એક 125 સીસી છ સિલિન્ડર પ્લસ વી 8. તેઓ હવે કેટલાક હોય 5 ઘોડા હોન્ડા છ કરતાં વધુ. ના RC166 1967 એ જ બાઇક છે. 1960 PT2 તરીકે હોન્ડા RC166 છ-સિલિન્ડરનું બાઇક: હોન્ડા RC166 માહિતી: હોન્ડા RC166 વૉલપેપર્સ. હોન્ડા RC166 વિશે ટેલિગ્રાફ. ઉપનામ: ટિપ્પણી: તરીકે 1960, હોન્ડા દાખલ. જાપાનીઝ રેસિંગના મશીન ઉદાર છ-સિલિન્ડરનું હતા. એક માર્ગ વત્તા રેસ બાઇક વચ્ચે સ્પષ્ટિકરણમાં પ્રચંડ અંતર હતું. કામો માટે બાઇક મોટોક્રોસ. હોન્ડા સુપરબાઇક તેના ઉત્પાદન મોટરસાયકલો દાખલ કરવાનું શરૂ કર્યું. 4 દરેક સિલિન્ડર માટે વાલ્વ: RC143: 1960: ટ્વીન: 44 × 41 એમએમ: 124.68 સીસી (8. તે છ હોન્ડા પ્રથમ પ્રોડક્શન મોટરસાઇકલ હતી. સૌપ્રથમ મોટરસાયકલ કે હોન્ડા છ સિલિન્ડર સાથે બનેલ RC166 250 સીસીની રેસ બાઇક કે ઉપયોગ થતો હતો,. હોન્ડા રેસિંગ – ભાગ 1. હોન્ડ��� રેસિંગ 1960 ;. હોન્ડા 250 સીસી RC166. નવી છ સિલિન્ડર દેખાય. એવું લાગે છે કે આ બાઇક દેખીતી રીતે RC166 કરતાં વધારે છે. હોન્ડા RC166 રિંગટોન. આ સમય તે માઇક Hailwood છે ...\nસંપૂર્ણ લેખ વાંચો »\nઅદ્વિતીય મોટરસાઈકલ માર્ક એ બ્રિફ હિસ્ટ્રી ઓફ: અદ્વિતીય કોલીયર ભાઈઓ તેમની પ્રથમ મશીન બાંધવામાં 1899, અને 1907 મેન ટીટી રેસ ઓફ મેનમાં જીતીને હતા. એક બીજા સ્થાને બાદ 1908, તેઓ ફરીથી જીત્યો 1909 અને 1910. પછી વિશ્વ યુદ્ધ- I ઉત્પાદન બંને જાપ અને MAG પાસેથી એન્જિનો ઉપયોગ કરીને ફરી શરૂ . શુક્ર મે 24 2013 duhoda76wanadoo.fr jmpot રેલી ફ્રાંસ વિડિઓ ફ્રાંસ એપ્રિલ 2013 ગુડ ડે, મારું નામ જેટી ડેવિસ છે, હું સાયરન્સ મીડિયા ખાતે એસોસિએટ નિર્માતા છું અને અમે યુનાઇટેડ સ્ટેટ્સ કેપિટોલ પાંચ માઇલ સ્થિત છે. અમે એક મિકેનિક જે સમારકામ અને વિન્ટેજ મોટરસાયકલો રિસ્ટોર વિશે ડિસ્કવરી ચેનલ માટે નવી શ્રેણી ઉત્પન્ન કરવામાં આવે છે. અમે છ ફીચર (6) ત્રણ ભાગ શ્રેણી પર બાઇકો, દરેક એપિસોડમાં અમે મોટરસાઇકલ વિશે રસપ્રદ વિગતો શેર કરવાની યોજના કેટલાક હકીકત ચકાસણી જરૂરી છે કે જે. હું સંશોધન કરી રહ્યો છું ફેલાતા પુનઃસ્થાપિત હાલતમાં એક મોટરસાઇકલ કિંમત નક્કી કરવા માટે. પ્રથમ એપિસોડમાં મોટરસાઇકલ છે 1931 એક Brough સુપિરિયર sidecar સાથે અદ્વિતીય મોડલ એક્સ. હું પહેલાં અને બાઇક અને પુનઃસ્થાપનના ફોટા પછી જોડ્યું છે. તમે કોઈને જે આ બાઇક પૂર્વ / પોસ્ટ પુનઃસ્થાપના મૂલવવું શકો સાથે સંપર્કમાં મને મૂકી શકો છો હું સમજું છું કે તે કેવી રીતે બાઇક પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા વિગતો જાણ્યા વગર વાસ્તવિક મૂલ્ય આપે મુશ્કેલ હશે, શું ઉત્પાદનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કાળજી લેવામાં જીવન પર પાછા લાવવા માટે. જોકે, દ્રશ્ય આકારણી સાથે એક ballpark આંકડો ડિસ્કવરી ચેનલ દર્શક ચોક્કસ માહિતી પૂરી પાડવા મદદ કરી શકે છે. ...\nસંપૂર્ણ લેખ વાંચો »\nમોટો Morini Kanguro અને ડાર્ટ – ઉત્તમ ...\nમોટો Morini Kanguro અને ડાર્ટ મોટા ભાગના લોકો જાણીતા Morini રમતગમત અથવા Strada મોડેલો એક માટે ભરાવદાર હોય. પરંતુ પાયે વિપરીત અંત સમયે તમને સુપર આકર્ષક ડાર્ટ અને rufty-tufty Kanguro મળશે. તેથી કેવી રીતે કર્યું કેન Philp બંને માલિકી આવે હું પ્રથમ Earls કોર્ટ ખાતે Kanguro જોયું 1982, અને કારણ કે તે એક બંધ માર્ગ વી-ટ્વીન હતી પ્રભાવિત થયા. હું તબીબી સમસ્યા હતી 1984, જેથી અનેક બાઇકો છુટકારો અને આ એક ખરીદી મળ્યો, પ્રથમ Kanguro જે NLM દુકાન હતી. તે માત્ર ત્યારે હું તેને કરવા માગે ચાલુ રાખ્યું હું પ્રથમ Earls કોર્ટ ખાતે Kanguro જોયું 1982, અને કારણ કે તે એક બંધ માર્ગ વી-ટ્વીન હતી પ્રભાવિત થયા. હું તબીબી સમસ્યા હતી 1984, જેથી અનેક બાઇકો છુટકારો અને આ એક ખરીદી મળ્યો, પ્રથમ Kanguro જે NLM દુકાન હતી. તે માત્ર ત્યારે હું તેને કરવા માગે ચાલુ રાખ્યું તે મારા બંધ માર્ગ આનંદ ઘણો આપ્યો, તેનું વજન હોવા છતાં, અને હું shortie છું – 5'5. હું માત્ર તેને છૂટકારો મળ્યો 2003 કારણ કે હું ફક્ત 15% હવે ફેફસાના ક્ષમતા. હું નથી કહી શકો છો કંઈપણ કે હું તે વિશે ગમતો ન હતો ત્યાં હતો. હું enduros માટે તેનો ઉપયોગ, ટ્રાયલ સવારી, વેસ્ટન બીચ રેસ, લાંબા અંતરની ટ્રાયલ, અને તેથી, અને એકવાર આવરી લેવામાં 720 માઈલ 20 એક એમસીસી ઘટના પર કલાકો. કુલ હું વિશે આવરી લેવામાં 16,000 માઇલ. ત્યાં કોઈ વાસ્તવિક સમસ્યાઓ હતી, માત્ર તે છે કે મારા દોષ હતા તે મારા બંધ માર્ગ આનંદ ઘણો આપ્યો, તેનું વજન હોવા છતાં, અને હું shortie છું – 5'5. હું માત્ર તેને છૂટકારો મળ્યો 2003 કારણ કે હું ફક્ત 15% હવે ફેફસાના ક્ષમતા. હું નથી કહી શકો છો કંઈપણ કે હું તે વિશે ગમતો ન હતો ત્યાં હતો. હું enduros માટે તેનો ઉપયોગ, ટ્રાયલ સવારી, વેસ્ટન બીચ રેસ, લાંબા અંતરની ટ્રાયલ, અને તેથી, અને એકવાર આવરી લેવામાં 720 માઈલ 20 એક એમસીસી ઘટના પર કલાકો. કુલ હું વિશે આવરી લેવામાં 16,000 માઇલ. ત્યાં કોઈ વાસ્તવિક સમસ્યાઓ હતી, માત્ર તે છે કે મારા દોષ હતા કોઈપણ એક Kanguro ખરીદી પ્રથમ એક્સ મોડેલો સ્પષ્ટ રાખવા જોઈએ. X1 અને એક્સ 2 ટ્યુબ્યુલર ફ્રેમ હોય, અને એક્સ તિરાડો અધિકાર footrest બિંદુએ ફ્રેમ. X1 ત્યાં અમલના છે. હેડલેમ્પ માત્ર એસી સીધી પ્રકાશ છે, તેથી આઉટપુટ એન્જિન ઝડપ સાથે બદલાય છે. તે પણ 6 વોલ્ટ લાઇટિંગ સિસ્ટમ છે, એક ખૂબ નાની બેટરી સાથે કોઈપણ એક Kanguro ખરીદી પ્રથમ એક્સ મોડેલો સ્પષ્ટ રાખવા જોઈએ. X1 અને એક્સ 2 ટ્યુબ્યુલર ફ્રેમ હોય, અને એક્સ તિરાડો અધિકાર footrest બિંદુએ ફ્રેમ. X1 ત્યાં અમલના છે. હેડલેમ્પ માત્ર એસી સીધી પ્રકાશ છે, તેથી આઉટપુટ એન્જિન ઝડપ સાથે બદલાય છે. તે પણ 6 વોલ્ટ લાઇટિંગ સિસ્ટમ છે, એક ખૂબ નાની બેટરી સાથે તેથી, નવી માંથી Kanguro માલિકીની હોવાની, હું ખરેખર મોટર સાથે ખૂબ પ્રભાવિત થયા હતા. પછી હું પ્રેસમાં નવી ડાર્ટ એક ફોટો જોયો, અને ન હતી ...\nસંપૂર્ણ લેખ વાંચો »\nજસ્ટ અન્ય WordPress.com વેબલૉગ 2004 મોટા ડોગ Ridgeback Fonzie કહે: હું Ridgeback મળી ઉત્તેજક હોઈ, ઘૂંઘવાતી અને સ્પાઇન કળતર - પછી ફરીથી, કે જે ફક્ત મારા મેરૂ મળીને જબરદસ્તી પૂર્વક ડિસ્ક હોઈ શકે (સારા રસ્તે) - કઠોર ચોપર્સ આરામદાયક થઈ ગયું નથી અને હાર્ડ assed બાઇકર પ્રકારના કર્કશ તેમના પીડા સહિષ્ણુતા બતાવવા માટે અને ભારે માર્ગ kinda chromed ગમે. હા, મને ખબર છે કે Motorcycle.Com ખરેખર એવી જગ્યા છે જ્યાં બાઇકરો તાજેતરની લોહ ઘોડા વિશે વાંચી ન કરવામાં આવે છે, પરંતુ તેઓ હું તેને મદદ કરી શકે છે જો. મોટરસાઈકલ મોટરસાયકલો અને તમે Concours પ્રેમ શકો છો જો, જ્યારે તે જ સમયે મજાક ઉડાવવા, તમે કદાચ સમજી જ્યાં હેલિકોપ્ટર વિશ્વમાં અમને તે આવતા હોય. તેથી ફરી, હા, આ એક મોટરસાઇકલ છે અને તે પશુ છે બહાર ડિગ તે ગાદીવાળાં સ્પાન્ડેક્ષ સવારી ચડ્ડી અને રક્ષણાત્મક કપ છોકરાઓ છોકરીઓ, આ મોટરસાઇકલ તમે તોડી કરવાનો પ્રયાસ કરશે. તમે તમારા બધા બિટ્સ અકબંધ સાથે ટકી જો, તમે કદાચ થોડા વધુ ફોન નંબરો ઘરે પાછા મળશે કરતાં તમારી સાથે છોડી અને તમે મક્કમતાપૂર્વક એક મહાન વાર્તા બાળકો કહેવું પડશે ... ઓકે, કદાચ નથી બાળકો, પરંતુ તમારા બડિઝ 'એમ સાંભળવામાં ખુશી થશે. સમય જ્યારે તમે Ridgeback એ નાના અનામત ટાંકી માટે બુલવર્ડ આભાર અને અસહાય હતા તે અંગે એક સિવાય માત્ર નંબર તમને મળી બ્રધર્સ ક્લબ માંથી કેટલીક ડ્યૂડ ઘર હતું; તો કોઇ એક તમારી વાર્તાઓ સાંભળવા માગે છે. માફ કરશો, એના વિશે વિચારો. રોલિંગ ઈન લગભગ એક વ્હીલબેઝ સાથે 9 પગ અને 1750cc ડિસ્પ્લેસમેન્ટ, મોટા ડોગ Ridgeback વડા ટર્નર છે ...\nસંપૂર્ણ લેખ વાંચો »\nKTM 450 રેલી પ્રતિકૃતિ ઓર્ડર & # માટે ઉપલબ્ધ ...\nKTM 450 રેલી પ્રતિકૃતિ ઓર્ડર માટે પ્રાપ્યતાની KTM 450 રેલી પ્રતિકૃતિ ટૂંક સમયમાં જાહેર જનતા માટે ઉપલબ્ધ રહેશે, પરંતુ તે વાત અસ્પષ્ટ છે કે જો તે યુએસ આવતા આવશે. KTM ખાંચાવાળો તેના 13 સળંગ ડાકાર રેલીમાં જીતવા 2014, માર્ક કોમા પૂરો પોતાના નજીકના સ્પર્ધા લગભગ બે કલાક આગળ સાથે. સ્પેનના શસ્ત્ર અપડેટ વર્ઝન હતું KTM માતાનો 450 રેલી બાઇક, આવૃત્તિ કે જે નારંગી બ્રાન્ડ જાહેરાત કરી છે ટૂંક સમયમાં જાહેર જનતા માટે ઉપલબ્ધ રહેશે. KTM 450 રેલી પ્રતિકૃતિ પુનઃડિઝાઇન ફ્રેમ અને અપડેટ કાર્યક્ષમતાના લક્ષણો, નવી રીયર સસ્પેન્શન અને જાતિ સાબિત, ઇંધણ ઇન્જેક્ટ 450cc એન્જિન. રેલી ફરજ માટે પ્રતિકૃતિ શ્રેણી વિસ્તારવા તેમજ આગળ અને પાછળના ઇંધણ પંપ અને બહુવિધ ટેન્કો સાથે આવે. જઈ ભાવ, નીચે અખબારી દ્વારા સૂચવવામાં, EUR છે 24,000, જે આ લેખ લેખન તરીકે આસપાસ ફેરવે $32,988. તે બાબત હજુ અસ્પષ્ટ છે કે શું રેલી પ્રતિકૃતિ અમેરિકી બજારમાં ઉપલબ્ધ થશે. – MotoUSA બાયરન વિલ્સન KTM નવા મોડલ 450 ફેક્ટરી ગણવેશમાં રેલી મશીન રેસ શરતો પ્રથમ અને અંતિમ પરીક્ષણ તરીકે મોરોક્કો રેલીમાં ઓક્ટોબર તેના પદાર્પણ કર્યું. મશીન પછી ડાકાર ખાતે અંતિમ ટેસ્ટ પર લઈ વિષય હતો, અને બાઇક ઓન-બોર્ડ માર્ક ફૂમતું સાથે 9,000km રેસ દરમિયાન વિના વિલંબે કામ કરવા KTM સતત 13 જીત લેવા માટે ગયા. રેલી મશીન અગાઉના મોડલ 690cc યુગના બાંધવામાં આવ્યો હતો કારણ કે, આ નવા મશીન જમીન પરથી તૈયાર કરવામાં આવી છે અપ આજના ડાકાર માટે સૌથી અનુકૂળ હોવાનું ...\nસંપૂર્ણ લેખ વાંચો »\n2013 એમવી ઓગસ્ટા F3 ફર્સ્ટ રાઇડ – યુરો સી ...\n2013 એમવી ઓગસ્ટા F3 ફર્સ્ટ રાઇડ વૈશ્વિક sportbike વેચાણ ઘટાડા સામનો, બુટિક ઇટાલિયન મોટરસાઇકલ બ્રાન્ડ એમવી ઓગસ્ટા તેના તાજેતરમાં પ્રકાશિત F3 સાથે સ્થિર મિડલવેઇટ સુપરસ્પોર્ટ બજાર પુનરોદ્ધાર કરવાના ધ્યેય છે. એક અલ્ટ્રા કોમ્પેક્ટ 675cc ટ્રિપલ સિલિન્ડર એન્જિન દ્વારા સંચાલિત, F3 ($13,999) અન્ય યુરોપિયન શ્રેષ્ઠ માર્ગ પર લઇ છે સર્વોચ્ચ શિખર પરથી પહોંચવા માટે. VISION વાસ્તવિકતા બને જન્મ ચાર વર્ષ અગાઉ, F3 એમવી માતાનો અંતમાં પ્રમુખ સપનું છે, ક્લાઉડિયો Castiglioni, જે દૂર કેન્સરથી છેલ્લા ઉનાળાના પસાર પહેલાં ત્રણ સિલિન્ડર sportbike સોંપ્યું. માર્ગ રેસિંગમાં તેના ઊંડે જળવાયેલી ઇતિહાસ જોતાં, મશીન સ્પર્ધા અને વિશ્વ સુપરસ્પોર્ટ માગ માટે ડિઝાઇન કરવામાં આવી હતી - વૈશ્વિક રેસિંગ શ્રેણી એમવી કારણ કે શરૂઆતમાં આગામી સીઝનમાં સ્પર્ધા કરવા માંગે છે. નાથી પણ વધુ 20 મિલિયન યુરો ઉત્તર ઇટાલી માં એમવી મુખ્યાલય ઘરમાં હાથ ધરવામાં સમગ્ર ડિઝાઇન સાથે પ્રોજેક્ટ માં funneled કરવામાં આવી હતી. F3 કોર પ્રવાહી કુલ્ડ છે, 12-વાલ્વ વડા સાથે ઇનલાઇન ત્રણ સિલિન્ડર એન્જિન (બધા વાલ્વ ટાઇટેનિયમ માંથી લગાડી છે) ટ્વીન સાંકળ આધારિત કેમશાફ્ટ દ્વારા છુટુ. દરેક સિલિન્ડર પ્રમાણમાં વધારે ચોરસ બોર અને સ્ટ્રોક પરિમાણ વાપરે 79.0 X 45.9mm, એક રેશિયો બળતણ ચાર્જ દુર 13:1. એન્જિનના નીચે અંત જેમાં ક્રેન્કશાફ્ટ પાછળની ચક્રીય અનન્ય ડિઝાઇન રોજગારી. આ તે વધુ ઊંચી એન્જિન ઝડપે maneuverable બનાવે ગતિ મોટરસાઇકલ આગળ જડતા બેઅસર મદદ કરે છે, એમવી કહે. મોટા ભાગની વસ્તુઓ ઇટાલિયન જેવું, ફોર્મ કાર્ય નીચે ...\nસંપૂર્ણ લેખ વાંચો »\nસ્પોટેડ: મોટો Guzzi નોર્વે મિસ મોટરસાયકલ\n20.06.2015. લેખક: Dima. ટિપ્પણીઓ બંધ પર સ્પોટેડ: મોટો Guzzi નોર્વે મિસ મોટરસાયકલ\nસ્પોટેડ: મોટો Guzzi નોર્જ મોટો Guzzi નોર્જ કેટલાક સમય પ્રવાસ બાઇકની મારા જાગૃતિ સીમા પર કરવામાં આવી છે. બજારમાં વધુ આઘાતજનક મોડેલો પૈકી એક, તે પણ બને ...\n20.06.2015. લેખક: Dima. ટિપ્પણીઓ બંધ પર અદ્વિતીય મોટરસાઈકલ\nઅદ્વિતીય મોટરસાઈકલ માર્ક એ બ્રિફ હિસ્ટ્રી ઓફ: અદ્વિતીય કોલીયર ભાઈઓ તેમની પ્રથમ મશીન બાંધવામાં 1899, અને 1907 મેન ટીટી રેસ ઓફ મેનમાં જીતીને હતા. બાદ ...\nમોટો Morini Kanguro અને ડાર્ટ – ઉત્તમ મોટર ...\nમોટો Morini Kanguro અને ડાર્ટ મોટા ભાગના લોકો જાણીતા Morini રમતગમત અથવા Strada મોડેલો એક માટે ભરાવદાર હોય. પરંતુ પાયે વિપરીત અંત સમયે તમને સુપર આકર્ષક મળશે ...\nજસ્ટ અન્ય WordPress.com વેબલૉગ 2004 મોટા ડોગ Ridgeback Fonzie કહે: હું Ridgeback મળી ઉત્તેજક હોઈ, ઘૂંઘવાતી અને સ્પાઇન કળતર - પછી ફરીથી, કે જે ફક્ત મારા મેરૂ હોઈ શકે ...\n2013 એમવી ઓગસ્ટા F3 ફર્સ્ટ રાઇડ – યુરો સાયકલ્સ ઓ ...\n20.06.2015. લેખક: Dima. ટિપ્પણીઓ બંધ પર 2013 એમવી ઓગસ્ટા F3 ફર્સ્ટ રાઇડ – ટામ્પા બે ઓફ યુરો સાયકલ્સ\n2013 એમવી ઓગસ્ટા F3 ફર્સ્ટ રાઇડ વૈશ્વિક sportbike વેચાણ ઘટાડા સામનો, બુટિક ઇટાલિયન મોટરસાઇકલ બ્રાન્ડ એમવી ઓગસ્ટા સ્થિર મિડલવેઇટ સુપરસ્પોર્ટ પુનરોદ્ધાર કરવાના ધ્યેય છે ...\nમોટો Giro વિંટેજ મોટરસાઈકલ\n20.06.2015. લેખક: Dima. ટિપ્પણીઓ બંધ પર મોટો Giro વિંટેજ મોટરસાઈકલ\n'66 સીઅર્સ Gilera 106 મોટો-Giro કેલિફોર્નિયા થોડા મહિના દૂર છે, પરંતુ આ આયોજન શરૂ કરવા માટે સંપૂર્ણ સમય છે અને હું એક મહાન શરૂ કરવા સ્થળ છે. એક 1966 Gilera 106. તે બંધબેસતુ ...\nBlata મીની motos Blata – તારાઓ ઉભરતા માટે તેજસ્વી બાઇક. જો તમારી પાસે blata મીની motos કયા પ્રકાર પર આધાર રાખીને, એન્જિન 13HP સુધી અલગ અલગ હોય છે અને તમે 50mph ખાતે સાથે ઝડપ કરી શકો છો ...\nબજાજ એવન્જર 220cc સમીક્ષા\n20.06.2015. લેખક: Dima. ટિપ્પણીઓ બંધ પર બજાજ એવન્જર 220cc સમીક્ષા\nરિપોર્ટ સામગ્રી બજાજ એવન્જર 220cc સમીક્ષા પ્રસ્તુતિ ટ્રાન્સ્ક્રિપ્ટ બજાજ એવન્જર 220cc સમીક્ષા અમે તમને એવન્જર લોન્ચ પુષ્ટિ સમાચાર લાવ્યા 220 જૂન 15 પર અને ...\n1969 બીએસએ 441 વિક્ટર ખાસ – ઉત્તમ Britis ...\n20.06.2015. લેખક: Dima. ટિપ્પણીઓ બંધ પર 1969 બીએસએ 441 વિક્ટર ખાસ – ક્લાસિક બ્રિટિશ મોટરસાઈકલ – મોટરસાયકલ ક્લાસિક્સ\nસંબંધિત સામગ્રી બેરી પોર્ટર માતાનો બેનેલી એમ સેઈ 750 બેરી પોર્ટર ધરાવતો અને તેની બેનેલી એમ સેઈ સવારી ચર્ચા 750. ઇબે પર મળે: 1963 બીએસએ થન્ડરબોલ્ટે વિસ્તાર મારફતે ભટકતા ...\n1991 બીએમડબલયુ 850 વી 12 6 ઝડપ હોમ પેજ\n20.06.2015. લેખક: Dima. ટિપ્પણીઓ બંધ પર 1991 બીએમડબલયુ 850 વી 12 6 ઝડપ હોમ પેજ\n1991 બીએમડબલયુ 850 વી 12 6 ઝડપ 1991 બીએમડબલયુ 850 6 ઝડપ. 28K માઇલ, નવી ત્યારથી કલેક્ટર માલિક ઇતિહાસ. એક શ્રેષ્ઠ હયાત ઉદાહરણો પૈકી એક તરીકે ઘણા દ્વારા ��ળખાય 8 શ્રેણી, આ કાર રહી છે ...\n2009 હોન્ડા CB1000R રોડ ટેસ્ટ સમીક્ષા- હોન્ડા CB1000R મોટરસાયકલ સમીક્ષાઓ\n20 જૂન 2015 | ટિપ્પણીઓ બંધ પર 2009 હોન્ડા CB1000R રોડ ટેસ્ટ સમીક્ષા- હોન્ડા CB1000R મોટરસાયકલ સમીક્ષાઓ\n2009 હોન્ડા CB1000R - રોડ ટેસ્ટ ફોરબિડન ફન: શ્રેષ્ઠ હોન્ડા તમે ખરીદી કરી શકતા નથી સરસ હેલિકોપ્ટર કામ કરે છે બનાવવા માટે હોન્ડા માટે પ્રોપ્સ. પણ અમને ઓટો ટ્રાન્સ-સજ્જ / મોટરસાઇકલ સ્કૂટર જેવા પરિવહન ઉપકરણ સહેલો-ટુ-રાઈડ પૂર્ણ કદના દ્વિચક્રી ક્યારેય એક હોઈ શકે છે આપવા માટે મુખ્ય ક્રેડિટ. પરંતુ, પ્રામાણિકપણે, હોન્ડા, શા માટે તમે અમને પર બહાર હોલ્ડિંગ કરવામાં આવે સરસ હેલિકોપ્ટર કામ કરે છે બનાવવા માટે હોન્ડા માટે પ્રોપ્સ. પણ અમને ઓટો ટ્રાન્સ-સજ્જ / મોટરસાઇકલ સ્કૂટર જેવા પરિવહન ઉપકરણ સહેલો-ટુ-રાઈડ પૂર્ણ કદના દ્વિચક્રી ક્યારેય એક હોઈ શકે છે આપવા માટે મુખ્ય ક્રેડિટ. પરંતુ, પ્રામાણિકપણે, હોન્ડા, શા માટે તમે અમને પર બહાર હોલ્ડિંગ કરવામાં આવે રેવ સમીક્ષાઓ ગયા વર્ષે યુરોપમાં તેનો પરિચય પર CB1000R વધાવવામાં. હકિકતમાં, આ CBR1000RR આધારિત નેકેડ બાઇક 2008 માં બીજા ક્રમે ...\nસંપૂર્ણ લેખ વાંચો »\n1960 ના હોન્ડા rc166 છ સિલિન્ડર બાઇક\n20 જૂન 2015 | ટિપ્પણીઓ બંધ પર 1960 ના હોન્ડા rc166 છ સિલિન્ડર બાઇક\n1960 ના હોન્ડા rc166 છ સિલિન્ડર બાઇક હોન્ડા RC166 પર વધુ વાંચો 250/6. ગ્રાન્ડ પ્રિકસ રેસિંગ 1960 ના દાયકાની શરૂઆતમાં એક ક્રાંતિ કરાવી. હોન્ડા છ સિલિન્ડર મળીને ઝડપથી આવ્યા. હોન્ડા RC166 છ સિલિન્ડર અવાજને તપાસવા માટે વત્તા ક્રેન્ક નીચેની લિંકની મુલાકાત લો. તે એક મીઠી ભાસતા બાઇક છે. હું મધ્ય-ઓહિયો વર્ષ પર એક સાંભળ્યું પહેલાં. તે મોકલવામાં. લે માન્સ વત્તા ઉત્પાદન બાઇક્સમાં NR મુજબ. હોન્ડા પર ગયા છ-સિલિન્ડરનું DOHC સાથે વાસ્તવિકતા પાવરપ્લાન્ટ બનાવવા તેના. હોન્ડા દ્વારા ચાલી ...\nસંપૂર્ણ લેખ વાંચો »\nહોન્ડા સીબીઆર 600RR 2009 સી gtc: mediawiki ટોચના ગતિ 280km / h કેવી રીતે બનાવો માટે & ઇવ શું ...\n20 જૂન 2015 | ટિપ્પણીઓ બંધ પર હોન્ડા સીબીઆર 600RR 2009 સી gtc: mediawiki ટોચના ગતિ 280km / h કેવી રીતે બનાવો માટે & બધું\nતમે આ વિડિઓ વિશે શું વિચારો છો Zsotyesz87: ના ટિપ્પણી કરે:ડી izaky2011: માત્ર મારા પિતા બાઇક જેમ Zsotyesz87: ના ટિપ્પણી કરે:ડી izaky2011: માત્ર મારા પિતા બાઇક જેમ Jhon કેમીલ્લ Vergel: આ QE મિત્ર પિતા Jhon કેમીલ્લ Vergel: આ QE મિત્ર પિતા હું sertgent: જેથી -6 જીત્યો bediang80: તમે તમારા એન્જિન અથવા શું તમાચો wanna હું sertgent: જેથી -6 જીત્યો bediang80: તમે તમારા એન્જિન અથવા શું તમા���ો wanna Fr3shChriS13: બરાબર મને લાગે છે ઇમા યામાહા -6 વિચાર. 2006 શરૂઆત માટે વીઆઇએન સ્ટીલ: પવિત્ર ફ્રીક હું એક બાઇક જેથી ખરાબ માંગો છો, આ બનાવે મારી કાર એક ટાંકી જેવો. લીઓ મોત્તે: તમારા જેવા mano કૂતરી કે રાક્ષસ માટે પકડી શકે 280 માર્ગ Fr3shChriS13: બરાબર મને લાગે છે ઇમા યામાહા -6 વિચાર. 2006 શરૂઆત માટે વીઆઇએન સ્ટીલ: પવિત્ર ફ્રીક હું એક બાઇક જેથી ખરાબ માંગો છો, આ બનાવે મારી કાર એક ટાંકી જેવો. લીઓ મોત્તે: તમારા જેવા mano કૂતરી કે રાક્ષસ માટે પકડી શકે 280 માર્ગમારા સ્વપ્ન pbmax: બાઇક અમેઝિંગ અવાજ. જ્હોન લોટને: bullshat ...\nસંપૂર્ણ લેખ વાંચો »\n20 જૂન 2015 | ટિપ્પણીઓ બંધ પર 2005 હોન્ડા Silverwing સ્પેક્સ Ehow\n2005 હોન્ડા Silverwing સ્પેક્સ ટ્રીમ્સ આ 2005 હોન્ડા ચાંદી વિંગ બે પેસેન્જર પ્રવાસ સ્કૂટર કે બે ટ્રીમ્સને આવે છે, સિલ્વરટચ વિંગ બેઝ મોડેલ અને સિલ્વર વિંગ gtc: mediawiki. બેઝ મોડેલ કાળા અને ટાઇટેનિયમ કલરમાં ઉપલબ્ધ છે, જ્યારે gtc: mediawiki મોડલ બ્લેક / ચાંદી અને ટાઇટેનિયમ / ચાંદીના duotone રંગો ઉપલબ્ધ છે. ઇન્સ્ટ્રુમેન્ટેશન પેનલ સફર odometer જેમ મૂળભૂત સુવિધાઓ આપે છે, બળતણ સ્તર ચેતવણી અને ઘડિયાળ. બે મોડેલો વચ્ચે એક માત્ર મુખ્ય તફાવત એ છે કે gtc: mediawiki મોડેલ આપે છે ...\nસંપૂર્ણ લેખ વાંચો »\nરેપસોલ હોન્ડા – વિડિઓ જ્ઞાનકોશ\n20 જૂન 2015 | ટિપ્પણીઓ બંધ પર રેપસોલ હોન્ડા – વિડિઓ જ્ઞાનકોશ\nરેપસોલ હોન્ડા ઇતિહાસ [ ફેરફાર કરો ] માં 1995 ટીમ દાખલ 3 માઈક Doohan સાથે સવાર લાઇનઅપ. એલેક્સ Crivillé અને Shinichi Itoh સવારી હોન્ડા એનએસઆર 500. માઈક Doohan અર્જેન્ટીના માં સળંગ બીજી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી. એક રેસ સાત રેસ જીતવાનો સિઝનના અંત બાકી, એલેક્સ Crivillé ચોથી સીઝનમાં 1 તે રેસ જીતી છે, જ્યારે Shinichi Itoh એકંદર પાંચમા ક્રમે. ચાર ખેલાડી લાઇન અપ ચાલુ 1997 માઇકલ Doohan સાથે. એલેક્સ Crivillé અને Tadayuki ઓકાડા ...\nસંપૂર્ણ લેખ વાંચો »\nDay6 સ્વપ્ન સમીક્ષા બાઇક મુસાફરો\n19 જૂન 2015 | ટિપ્પણીઓ બંધ પર Day6 સ્વપ્ન સમીક્ષા બાઇક મુસાફરો\nDay6 ડ્રીમ સમીક્ષા ટાયર ફ્રન્ટ / રીઅર Kenda Komfort 26 એક્સ 1.95 રીમ ડબલ દીવાલ, CNC sidewall, એલોય Casette Shimano Derailleur ફ્રન્ટ / રીઅર Shimano ઉચ્ચ ગુણવત્તા 21 ઝડપ દૃશ્યો SRAM MRX કોમ્પ + ફ્રીવ્હીલ Shimano પાછા ધ ડે 6 કસ્ટમ ઇન્જેક્શન પુનાગાઈ - કટિ સાથે અને મુસાફરી પેક સંકલિત વજન અંદાજિત 35 34 વ્હીલ બેઝ 51 \" વજન મર્યાદા 250 પાઉન્ડ રાઇડર માપ 5'4 \"- 6'3\" અંદાજિત રાઇડર માપ 4'8 \"- 5'7\" અંદાજિત કલર્સ ઘેરો વાદળી, ધાતુ બરગન્ડી મારા ઘણા દિવસો માં ...\nસંપૂર્ણ લેખ વાંચો »\nહોન્ડા ઘોષણા નવી 250 સીસીની વી-ટ્વીન બાઇક, VTR\n19 જૂન 2015 | ટિપ્પણીઓ બંધ પર હોન્ડા ઘોષણા નવી 250 સીસીની વી-ટ્વીન બાઇક, VTR\nહોન્ડા ઘોષણા નવી 250 સીસીની વી-ટ્વીન બાઇક, VTR હોન્ડા તેમની નવી 250 સીસીની વી-ટ્વીન એન્ટ્રી લેવલ બાઇકનું કેટલીક વિગતો પ્રકાશિત છે, VTR, જે ત્રણ અક્ષરો અમે તમને અગાઉ ઘણા સમય સાંભળ્યું છે જેવું સંભળાય. ગૂંચવણમાં તમે વહેલી તકે મૂંઝવણ ભૂલશો પડશે જ્યારે તમે નીચે અખબારી વાંચી. અમે તેને હાર્ડ જાતને પેટ મળી, સૌથી વધુ ગુણવત્તા સસ્પેન્શન ઘટકો જેવા નિવેદનો સાથે ખાડાટેકરાવાળું રસ્તાઓ બહાર લીસું અને આખા દિવસની સવારી માટે નવી VTR આનંદપ્રદ બનાવવા. , કે છતાં છતાં, અમે શું ...\nસંપૂર્ણ લેખ વાંચો »\n19 જૂન 2015 | ટિપ્પણીઓ બંધ પર બેન\nબેન ઇલેક્ટ્રીક મોટરસાયકલ (B.E.M) અપડેટ 8/12 બાઇક બેટરી પેક મુદ્દાઓ હોવા છતાં આજે કામ પર રોડે. હું એલિટ શક્તિ ઉકેલો માંથી 72V LifePo પેક ખરીદી. તે દરેક કોષ અને તે ટેમ્પ દર્શાવે કમ્પ્યુટર માટે સેન્સર સાથે આવે છે, વિદ્યુત્સ્થીતિમાન, ક્ષમતા. તે એક મહાન સુધારો જ હોવા જોઈએ. જોકે, હું શરૂઆતથી એક નવો બેટરી હાઉસિંગ કરી હતી અને હું શ્રેષ્ઠ વેલ્ડર કે જેથી લાંબા સમય લીધો નથી. પછી હું આમ કરવામાં અને બધું અપ hooked મળ્યો. હું અધિકાર કમ્પ્યુટર ઉડાવી ...\nસંપૂર્ણ લેખ વાંચો »\nહોન્ડા સીબીઆર 150R 2012 બાઇક્સ ફર્સ્ટ રાઇડ બાઇક 135cc-165cc ઓટોકાર ભારત\n19 જૂન 2015 | ટિપ્પણીઓ બંધ પર હોન્ડા સીબીઆર 150R 2012 બાઇક્સ ફર્સ્ટ રાઇડ બાઇક 135cc-165cc ઓટોકાર ભારત\nહોન્ડા સીબીઆર 150R સમીક્ષા, પરીક્ષણ સવારી ટૅગ \"CBR\" જરૂરી બહાર અને બહાર સ્પોર્ટ્સ બાઇક સૂચિત નથી કરતો. તો પછી, શું પાત્ર બાળક સીબીઆર કરે, CBR 150R રમતગમત અમે હોન્ડા માતાનો CBR 250R સાથે જોયું, \"CBR” નામ ટેગ જરૂરી બહાર અને બહાર સ્પોર્ટ્સ બાઇક સૂચિત નથી કરતો. તો પછી, શું પાત્ર બાળક સીબીઆર કરે, CBR 150R રમતગમત અમે હોન્ડા માતાનો CBR 250R સાથે જોયું, \"CBR” નામ ટેગ જરૂરી બહાર અને બહાર સ્પોર્ટ્સ બાઇક સૂચિત નથી કરતો. તો પછી, શું પાત્ર બાળક સીબીઆર કરે, CBR 150R રમતગમત એક ઝડપી પ્રથમ સવારી અમને વાજબી વિચાર આપ્યો. પણ લાંબા અને સખત staring CBR 150R પછી, તેની એક ક્લોન લાગે 250. વાય આકારના હેડલેમ્પ, ...\nસંપૂર્ણ લેખ વાંચો »\n19 જૂન 2015 | ટિપ્પણીઓ બંધ પર 2006 HONDA VFR800 વિક્ષેપક\n2006 HONDA VFR800 વિક્ષેપક – #x0024;7650 (ઉત્તર ડેન્વર) અમે વસંત નજીક અને નજીક મળી રહ્યાં. એક આદર્શ સમય નવી મોટરસાયકલનું પર એક પગ ફેંકવા માટે એક VFR વસ્તુ આ પ્રકારની માટે શ્રેષ્ઠ પસંદગી હશે. અને તે માત્ર જેથી બને, હું વેચાણ માટે એક મેળવ્યું એ��� VFR વસ્તુ આ પ્રકારની માટે શ્રેષ્ઠ પસંદગી હશે. અને તે માત્ર જેથી બને, હું વેચાણ માટે એક મેળવ્યું તેથી, તમારી હાર્ડ મેળવેલ રોકડ બદલામાં હું તમને એક મોટરસાઇકલ કરવામાં થોડા સ્વાદિષ્ટ ફેરફારો ધરાવે છે આપશે, તેમજ તમારા સરેરાશ રોક તરીકે વિશ્વસનીય હોવા તરીકે. આ બીજી 6 ઠ્ઠી પેઢી VFR હું માલિકી કર્યું છે, ...\nસંપૂર્ણ લેખ વાંચો »\n2WD મોટરસાયકલ વિહંગાવલોકન બે વ્હીલ ડ્રાઇવ મોટરસાયકલો મૂળભૂત બે વિસ્તૃત જૂથમાં વિભાજિત કરી શકાય છે; સાંકળો અથવા શાફ્ટની માધ્યમ દ્વારા યાંત્રિક ડ્રાઇવ સાથે તે, અને તે હાઇડ્રોલિક મદદથી ...\nઆ વિભાગ માંથી વધુ\n2013 સુઝુકી Burgman 400 ટોચની નવી મોટરસાઈકલ\nજીપી માતાનો ઉત્તમ સ્ટીલ #63: 2005 સુઝુકી RM250 PulpMX\nGSResources – Stator પેપર્સ હું – જીએસ ચાર્જિંગ સિસ્ટમો પર એક પ્રવેશિકા\nઅમે પરીક્ષણ: સુઝુકી SFV 650 Gladius – નાના ક્રેન્ક (ફોટો, વિડિઓ) Mosaicsallthewa…\nસુઝુકી Burgman સ્કૂટર પર બળતણ કોષ લીલા ટેક ચાલે – સીનેટ ન્યૂઝ\n2006 નીન્જા 650R વિ સુઝુકી SV650 – મોટરસાયકલ યુએસએ\n2007 સ્પાયકેર F8-સાતમા વેલ BatuCars આઠ સિલિન્ડર એન્જિન\n2008 સુઝુકી બી-કિંગ પરીક્ષણ\nરાઇડર તાલીમ ન્યુઝિલેન્ડ – 0800 LRN2RD – એક મોટરસાયકલ ઉપર જુલમ શીખવા, મૂળભૂત હેન્ડલિંગ…\nડુકાટી મોન્સ્ટર એસ 4 ધુમ્મસભર્યું\nનવી એસ 4 Fogarty, ખરેખર ત્વરિત ક્લાસિક, ચાર સમય WSBK ચેમ્પિયન આકર્ષક કારકિર્દી શ્રદ્ધાંજલિ છે. સૌથી વિવેકપૂર્ણ ઉત્સાહીઓ માટે એક એકવચન બાઇક. સ્ટેટ-ઓફ-ધી-આર્ટ ...\nઆ વિભાગ માંથી વધુ\nપ્રથમ છાપ: ડુકાટી મોન્સ્ટર 696, મોન્સ્ટર 1100, રમતગમત ઉત્તમ રમતો…\n2014 ડુકાટી 1199 Superleggera ‘ તમે પૂછવા હોય તો, તમે ન કરી શકો…\nડુકાટી 10981198 સુપરબાઇક પુનઃવ્યાખ્યાયિત\nડુકાટી ફિલિપાઇન્સ Diavel ક્રુઝર લોન્ચ – સમાચાર\nડુકાટી 916 – બાઇક, દંતકથા – પાનું 2 – વિશેષતા – Visordown\nડુકાટી જીએ મોટરસાયકલ વીમા\nબીએમડબલ્યુ એસ 1000 આરઆર વિ. કાવાસાકી ઝેડએક્સ-10R વિ. ડુકાટી 1198 2011 Literbike સરખામણી…\n2006 ડુકાટી રમતગમત ઉત્તમ GT1000 રોડ ટેસ્ટ રાઇડર મેગેઝિન\nકાવાસાકી નીન્જા 650R 2012 ભાવ હું ...\nકાવાસાકી નીન્જા 650R 2012 ભાવ ભારતમાં – વિશિષ્ટતાઓ બજાજ ઓટો તમામ નવા રજૂ કરી છે 2012 કાવાસાકી નીન્જા 650R સુપરબાઇક છેલ્લા અઠવાડિયે આવૃત્તિ. તમારા રાજા માહિતી માટે ...\nઆ વિભાગ માંથી વધુ\n2009 કાવાસાકી વલ્કન વોયેજર 1700 સમીક્ષા – અંતિમ મોટરસાયક્લીંગને\n2010 કાવાસાકી ખચ્ચર અને Teryx યોજનાનો પ્રારંભ કર્યો હતો\nકાવાસાકી: કાવાસાકી સાથે 1000 kavasaki z 400\n2007 કાવાસાકી ઝેડ 750 મોટરસાઇકલ સમીક્ષા @ ટોચના ગતિ\n2008 કાવાસાકી Concours 14 રમતગમત પ્રવાસ મોટરસાયકલ – સંપૂર્ણ સમીક્ષા…\nકાવાસાકી વલ્કન 1500 Drifter : વિકિઝ (પૂર્ણ વિકી)\nકાવાસાકી નીન્જા ઝેડએક્સ-6R Ehow માં ફ્યુઅલ પમ્પ પરીક્ષણ કેવી રીતે\n1998 કાવાસાકી ઝેડએક્સ-7R * મુખ્ય ખરાદી * ZX7\nહોન્ડા CB500F, કાવાસાકી ER-6n અથવા યામાહા XJ6: જે બાઇક 2 પસંદ\nધ એસેન્શિયલ ખરીદનાર ગાઇડ કાવાસાકી Z1 અને Z900 – webBikeWorld\nસમીક્ષા: એપ્રિલિયા Dorsoduro 750 બહુવિધ વ્યક્તિ સાથે બાઇક છે ...\nએપ્રિલિયા Dorsoduro પ્રથમ છાપ 1200 – ઓપન ...\n2011 એપ્રિલિયા એસવી 450-એપ્રિલ\nએપ્રિલિયા Scarabeo 50 વિ 100 સમીક્ષા 1 સ્કૂટર્સ મોપેડ્સ\n2009 એપ્રિલિયા મન 850 જીટી સમીક્ષા – અંતિમ MotorCyclin ...\nએપ્રિલિયા NA 850 મન અને હોન્ડા એનસી 700 એસ DCT મોટરસાઈકલ\nWSBK ફિલિપ આઇલેન્ડ: Laverty, સુઝુકી લગભગ શો એસ ચોરી ...\nએપ્રિલિયા Tuono V4 આર APRC પર ઝડપી સવારી – મોટરબાઈક પ્રવાસ ...\nએપ્રિલિયા Dorsoduro સમીક્ષા – Hypermotard કિલર\nહાર્લી-ડેવિડસન XR 1200 કન્સેપ્ટ ભારતીય ચીફ ઉત્તમ એક મોટરસાઇકલ હોન્ડા માં બાઇક કાવાસાકી ER-6n KTM 125 રેસ કન્સેપ્ટ બાઇક કાવાસાકી સ્ક્વેર ચાર સુઝુકી Colleda CO સ્માર્ટ eScooter એપ્રિલિયા મન 850 હોન્ડા DN-01 આપોઆપ રમતગમત ક્રુઇઝર કન્સેપ્ટ ડુકાટી 60 એમવી ઓગસ્ટા 1100 ગ્રાન્ડ પ્રિકસ રોયલ એનફિલ્ડ બુલેટ 500 ઉત્તમ મોટો Guzzi 1000 ડેટોના ઇન્જેક્શન બજાજ ડિસ્કવર ડુકાટી Desmosedici GP11 Brammo Enertia મોટરસાઇકલ હોન્ડા ડ્રીમ બાળકો Dokitto ડુકાટી Diavel હોન્ડા Goldwing પ્રોટોટાઇપ M1 સુઝુકી બી-કિંગ અંતિમ પ્રોટોટાઇપ સુઝુકી બી કિંગ કન્સેપ્ટ હોન્ડા એકસ 4 લો ડાઉન હોન્ડા DN-01 સુઝુકી એએન 650\nયામાહા C3 – માલિકનું સમીક્ષાઓ મોટર સ્કૂટર માર્ગદર્શન\nયામાહા XJ6 ડાયવર્ઝનનો – આગામી ડિસે માટે બધા રાઉન્ડર ...\nયામાહા એક્સ મેક્સ 250 ટેસ્ટ\nયામાહા પ્રવેશ ઇલેક્ટ્રીક મોટરસાયકલ બજારમાં – અંતિમ મો ...\nમોટરબાઈક: યામાહા સ્કૂટર 2012 મેજેસ્ટી ચિત્રો અને ચોક્કસ ...\nયામાહા C3 – પર્ફોર્મન્સ અપગ્રેડ Loobin’ ટ્યુબ...\nયામાહા FZS1000 દો (2000-2005) મોટરબાઈક સમીક્ષા MCN\nયામાહા YZF-R125 બાઇક – કિંમતો, સમીક્ષાઓ, તસવીરો, Mileag ...\nકાવાસાકી નીન્જા 650R 2012 ભાવ ભારતમાં & વિશિષ્ટતાઓ\nશનિવાર | 20.06.2015 | ટિપ્પણીઓ બંધ પર કાવાસાકી નીન્જા 650R 2012 ભાવ ભારતમાં & વિશિષ્ટતાઓ\n2009 હોન્ડા CB1000R રોડ ટેસ્ટ સમીક્ષા- હોન્ડા CB1000R મોટરસાયકલ સમીક્ષાઓ\nશનિવાર | 20.06.2015 | ટિપ્પણીઓ બંધ પર 2009 હોન્ડા CB1000R રોડ ટેસ્ટ સમીક્ષા- હોન્ડા CB1000R મોટરસાયકલ સમીક્ષાઓ\nસ્પોટેડ: મોટો Guzzi નોર્વે મિસ મોટરસાયકલ\nશનિવાર | 20.06.2015 | ટિપ્પણીઓ બંધ પર સ્પોટેડ: મોટો Guzzi નોર્વે મિસ મોટરસાયકલ\n2009 કાવાસાકી વલ્કન વોયે��ર 1700 સમીક્ષા – અંતિમ મોટરસાયક્લીંગને\nશનિવાર | 20.06.2015 | ટિપ્પણીઓ બંધ પર 2009 કાવાસાકી વલ્કન વોયેજર 1700 સમીક્ષા – અંતિમ મોટરસાયક્લીંગને\n1960 ના હોન્ડા rc166 છ સિલિન્ડર બાઇક\nશનિવાર | 20.06.2015 | ટિપ્પણીઓ બંધ પર 1960 ના હોન્ડા rc166 છ સિલિન્ડર બાઇક\nમેં હમણાં જ કાર્ડ માટે HL-173a tillotson carb માટે ફરીથી કીટ આર.કે.-117hl ખરીદી $4.49 જે સમાવી ...\nહાય તમે વેચાણ કરવા માટે આ છે કે\nહાઈ મારી પાસે 1984 એસએસટી ટી પાછળ locatea જાતે અથવા ઓછામાં ઓછા એક સમૂહને andtrying વાયર બહાર ...\nઆધિકારિક યુએન સત્તાવાર ROKON FAQ પાનું\n1978/79 એએમએફ હાર્લી ડેવીડસન / કેજીવા એસએસટી 250\nSchebler ડિલક્સ DLX 108 ભારતીય ચીફ કાર્બોરેટર શરીર (12/29/2011)…\nડુકાટી મોન્સ્ટર 696 સુપરબાઇક વેચાણ વ્યક્તિગત વેબસાઇટ\nટિપ્પણીઓ બંધ પર ડુકાટી મોન્સ્ટર 696 સુપરબાઇક વેચાણ વ્યક્તિગત વેબસાઇટ\nકેવી રીતે હાર્લી રોકર ECM Ehow ઇન્સ્ટોલ કરવા\nટિપ્પણીઓ બંધ પર કેવી રીતે હાર્લી રોકર ECM Ehow ઇન્સ્ટોલ કરવા\nતમારો પાસવર્ડ ભૂલી ગયા છો\nKTM 450 રેલી પ્રતિકૃતિ માટે ઉપલબ્ધ ...\nKTM 450 રેલી પ્રતિકૃતિ ઓર્ડર માટે પ્રાપ્યતાની KTM 450 રેલી પ્રતિકૃતિ ટૂંક સમયમાં જાહેર જનતા માટે ઉપલબ્ધ રહેશે, પરંતુ તે વાત અસ્પષ્ટ છે કે જો તે યુએસ આવતા આવશે. KTM ખાંચાવાળો ...\nપ્રથમ છાપ: 2005 KTM 125 એસએક્સ અને 250 SX નવી બાઇક મોસમ સંપૂર્ણ સ્વિંગ પહોંચે તરીકે, TWMX પરીક્ષણ સ્ટાફ માતાનો સવારી નવીનતમ દિવસ પસાર કર્યો હતો 2005 KTM ...\nનવો હુકમ ટોડ રીડ દ્વારા ટેસ્ટ. ક્રિસ પિકેટ દ્વારા તસવીરો તમામ નવા KTM 350SX-એફ પ્રકાશન વિશ્વભરમાં ઇન્ટરસ્ટ અને KTM માંથી તાજેતરની ઓપન વર્ગ રેસર છે ...\n2010 KTM 300 XC-ડબલ્યુ સમીક્ષા –\nફક્ત અંતિમ ધ વૂડ્સ રેસર કરતાં વધુ ડેન પોરિસ દ્વારા ફોટા બંધ-રોડ રેસિંગ હમણાં વિશાળ છે, ક્રોસ દેશ અને Endurocross-રેસિંગ પ્રચંડ માં મોટો-મીડિયા ઘા. ...\nKTM વેચશે 2013 690 ડ્યુક અને 990 ઉત્તર અમેરિકામાં સાહસિક બાજા મોડલ્સ KTM જાહેર ઉપયોગ માટેના બે નવા સ્ટ્રીટ મોડલ્સ 2013 મુરેટા, CA KTM નોર્થ અમેરિકા, Inc. ઉત્સાહિત છે ...\nબાઇક્સ, ભાગો, એસેસરીઝ, Servicin ...\nવિશ્વોની સૌથી સર્વતોમુખી પ્રવાસ એન્ડુરો પહેલેથીજ, સામૂહિક ઉત્પાદન માટે રેસિંગ માંથી જ્ઞાન કટ્ટરવાદી ટ્રાન્સફર સુનિશ્ચિત કરે છે કે માર્ગ બંધ, KTM ...\nKTM ડ્યુક આધારિત સુપરમોટો જાસૂસી\nKTM ડ્યુક આધારિત સુપરમોટો જાસૂસી સ્પષ્ટ KTM ડ્યુક પ્લેટફોર્મ પર આધારિત supermotard આ છબી એક યુરોપિયન KTM ફોરમ પર દેખાય છે. KTM સીઇઓ સ્ટેફન Pierer વારંવાર છે ...\n2012 KTM 450 SX-એફ ફેક્ટરી આવૃત્તિ- ...\n2012 KTM 450 SX-એફ ફેક્ટરી આવૃત્તિ - સવારી ઇમ્પ્રેશન એક Dungey પ્રતિકૃતિ, KTM નેક્સ્ટ-જનરેશન 450. ફોટોગ્રાફર. જેફ એલન કેવિન કેમેરોન કેવી રીતે એક પુસ્તક લખી શકતી હતી ...\n2009 KTM 990 સુપરમોટો ટી મોટરસાઇકલ ...\nવિશિષ્ટતાઓ: પરિચય અને અમે માત્ર પ્રભાવશાળી કામ તેઓ કર્યું દ્વારા પ્રભાવિત કરી શકાય છે, માત્ર ધરમૂળથી પરિવર્તન માં 990 સુપરમોટો મોડેલો, પરંતુ જડવા ...\nટેસ્ટ KTM ડ્યુક 690 2012: ભયંકર મો ...\nટેસ્ટ KTM ડ્યુક 690 2012: ભયંકર મોનો કલ્ચર જુલાઈ 7, 2012 | હેઠળ દાખલ: KTM | મોકલનાર: રાવ અશરફ KTM ડ્યુક 690 નોંધપાત્ર માં બદલાય 2012. KTM પુનઃવ્યાખ્યાયિત તેના ...\nકાવાસાકી નીન્જા 650R 2012 ભાવ ભારતમાં & વિશિષ્ટતાઓ\n2009 હોન્ડા CB1000R રોડ ટેસ્ટ સમીક્ષા- હોન્ડા CB1000R મોટરસાયકલ સમીક્ષાઓ\nસ્પોટેડ: મોટો Guzzi નોર્વે મિસ મોટરસાયકલ\n2009 કાવાસાકી વલ્કન વોયેજર 1700 સમીક્ષા – અંતિમ મોટરસાયક્લીંગને\n1960 ના હોન્ડા rc166 છ સિલિન્ડર બાઇક\nKTM 450 રેલી પ્રતિકૃતિ ઓર્ડર માટે પ્રાપ્યતાની – મોટરસાયકલ યુએસએ\n2013 એમવી ઓગસ્ટા F3 ફર્સ્ટ રાઇડ – ટામ્પા બે ઓફ યુરો સાયકલ્સ\nમોટો Giro વિંટેજ મોટરસાઈકલ\nસમીક્ષા: એપ્રિલિયા Dorsoduro 750 બહુવિધ વ્યક્તિત્વ સાથે બાઇક છે…\nડુકાટી મોન્સ્ટર એસ 4 ધુમ્મસભર્યું\n2010 કાવાસાકી ખચ્ચર અને Teryx યોજનાનો પ્રારંભ કર્યો હતો\nપ્રથમ છાપ: ડુકાટી મોન્સ્ટર 696, મોન્સ્ટર 1100, રમતગમત ઉત્તમ રમતો…\nબજાજ એવન્જર 220cc સમીક્ષા\nકાવાસાકી: કાવાસાકી સાથે 1000 kavasaki z 400\n1969 બીએસએ 441 વિક્ટર ખાસ – ક્લાસિક બ્રિટિશ મોટરસાઈકલ – મોટરસાયકલ ક્લાસિક્સ\n1991 બીએમડબલયુ 850 વી 12 6 ઝડપ હોમ પેજ\nએમવી ઓગસ્ટા F4 1000 એસ – રોડ ટેસ્ટ & સમીક્ષા – મોટરસાયક્લીસ્ટે ઓનલાઇન\n1939 ભારતીય સ્કાઉટ રેસર – ક્લાસિક અમેરિકન મોટરસાઈકલ – મોટરસાયકલ ક્લાસિક્સ\nપ્રથમ છાપ: 2005 KTM 125 એસએક્સ અને 250 SX – ટ્રાન્સવર્ડ મોટોક્રોસ\nહોન્ડા સીબીઆર 600RR 2009 સી gtc: mediawiki ટોચના ગતિ 280km / h કેવી રીતે બનાવો માટે & બધું\nયામાહા C3 – માલિકનું સમીક્ષાઓ મોટર સ્કૂટર માર્ગદર્શન\n2014 ડુકાટી 1199 Superleggera ‘ તમે પૂછવા હોય તો, તમે ન કરી શકો…\nમોટો Guzzi V7 ઉત્તમ (2010) સમીક્ષા\nરેપસોલ હોન્ડા – વિડિઓ જ્ઞાનકોશ\n2007 કાવાસાકી ઝેડ 750 મોટરસાઇકલ સમીક્ષા @ ટોચના ગતિ\n2012 ભારતીય ચીફ ડાર્ક હોર્સ કિલર ઉત્તમ સાયકલ્સ ~ motorboxer\nડુકાટી 10981198 સુપરબાઇક પુનઃવ્યાખ્યાયિત\nહ્યોસંગ 250 ધૂમકેતુ અને આકુલા ન્યુઝિલેન્ડ 2003 સમીક્ષા મોટરસાયકલ Trader ન્યુ ઝિલેન્ડ\nઆ 2009 હાર્લી ડેવીડસન રોડ કીંગ – યાહૂ અવાજ – voices.yahoo.com\n2013 બેનેલી એમ ટોર્નાડો નેકેડ TRE1130R સ્પષ્ટીકરણ, કિંમત અને ચિત્ર …\n2013 સુઝુક�� Burgman 400 ટોચની નવી મોટરસાઈકલ\nયામાહા સુપર પકડી Worldcrosser – અંતિમ મોટરસાયક્લીંગને\nટોચના 10 Motorcyles એ મેન કહો વાવ ટેક સ્પેક્સ બનાવો, સમીક્ષાઓ, સમાચાર, કિંમત…\nએપ્રિલિયા Dorsoduro પ્રથમ છાપ 1200 – એપ્રિલિયા સમીક્ષા, મોટરસાઇકલ…\nKTM 350 અને 450 SX-એફ – સાયકલ ટોર્ક મેગેઝિન\nજીપી માતાનો ઉત્તમ સ્ટીલ #63: 2005 સુઝુકી RM250 PulpMX\n1939 AJS 500 V4 રેસર – ક્લાસિક બ્રિટિશ મોટરસાઈકલ – મોટરસાયકલ ક્લાસિક્સ\nGSResources – Stator પેપર્સ હું – જીએસ ચાર્જિંગ સિસ્ટમો પર એક પ્રવેશિકા\nબજાજ ડિસ્કવર 150 ડીટીએસ-I: 2010 ન્યૂ બાઇક મોડલ પૂર્વદર્શન\nLaverda SFC 750 મોટરસાયકલ Diecast મોડલ IXO સુપરબાઇક ઇબે\nઝીરો મોટરસાઈકલ ઓલ ઑફર્સ નવું 2010 ઝીરો ડીએસ અને ઝીરો એસ હેઠળ $ 7500 માટે…\nડુકાટી ફિલિપાઇન્સ Diavel ક્રુઝર લોન્ચ – સમાચાર\nજાહેરાત વિશે બધા પ્રશ્નો માટે, સાઇટ પર યાદી સંપર્ક કરો.\nમોટરસાઈકલ સ્પષ્ટીકરણો સાથે યાદી, ચિત્રો, રેટિંગ્સ, સમીક્ષાઓ અને મોટરસાઈકલ વિશે discusssions.\n© 2019. મોટરસાઈકલ સ્પષ્ટીકરણો સાથે યાદી, ચિત્રો, રેટિંગ્સ, સમીક્ષાઓ અને discusssions", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00375.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%A8%E0%AB%87%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AC%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%86%E0%AA%88-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE/", "date_download": "2019-03-21T20:15:10Z", "digest": "sha1:466G2PT5PGQQPPW75JXIUVXHB73SB3WH", "length": 5555, "nlines": 64, "source_domain": "www.janvajevu.com", "title": "નેત્રહીનો ‘બી માય આઈ’ નામની એપ્લિકેશનની શરૂઆત - જાણવા જે", "raw_content": "\nHome / જાણવા જેવું / “બી માઈ આઈ” નામ ની અનોખી એપ્લીકેશન\n“બી માઈ આઈ” નામ ની અનોખી એપ્લીકેશન\nડેનમાર્કની ટીમે એક નવી આઈફોન એપ્લિકેશન તૈયાર કરી છે, જેની મદદથી નેત્રહીનોને ‘જોવામાં’ મદદ કરી શકાશે. ‘બી માય આઈ’ નામની આ એપ્લિકેશનની મદદથી યુઝર્સ નેત્રહીન લોકોને વીડિયો ચેટની મદદથી શક્ય એટલી મદદ કરી શકશે.આ એપ્લિકેશન સ્માર્ટફોન યુઝર્સને નેત્રહીન લોકો સાથે સીધી રીતે જોડે છે.\nઆઈફોનના વોઈસઓવર ઓપ્શનની મદદથી નેત્રહીન વ્યક્તિને ગમે તે સ્થિતિમાં ‘બી માય આઈ’ એપ્લિકેશનના યુઝર્સ મદદરૂપ બની શકે છે. નેત્રહીન વ્યક્તિ કામના સમયે આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.કોઈ પણ નેત્રહીન વ્યક્તિ આઈફોનમાં આ એપ્લિકેશના યુઝર્સને સંપર્ક કરી શકે છે. આથી તે વ્યક્તિ સાથે વિડિયોથી કનેક્ટ થઈ શકશે.\nઆ એપ્લિકેશન હાલ આઈઓએસ ૪એસ અને આઈઓએસ ૭માં ફ્રીમાં ઉપલબ્ધ છે. ‘બી માય આઈ’ની એપ્લિકેશનની સત્તાવાર વેબસાઈટ પર ૧૩,૦૦૦ યુઝર્સ તથા ૧,૧૪૫ જેટલા દૃષ્ટિહીન લોકો સામેલ થઈ ચૂ���્યા છે.\nઆ ટીપ્સથી વધારો તમારા સ્માર્ટફોનની મેમરી\nપ્રાઇવેટ કોલ્સ ની ડીટેલ જાની શકો છો એપ ના જરીયે\nઆ છે દુનિયામાં સૌથી મોંધા સીટીઓ, અચૂક જાણો\nઆ છે ફરારી ના king, જેમણી પાસે છે ૩૩૦ કરોડની કાર્સનું Collection\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 31,176 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 22,079 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 20,777 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 20,340 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,133 views\n40 જહાજ અને 250 વિમાન ડૂબ્યા હતા અહિયાં\nઅંડરવોટર ફોટોની હાલમાં જ એક સીરીઝમાં જોવા મળ્યુ કે પ્રશાંત...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00375.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A3-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0-%E0%AA%97%E0%AB%8B%E0%AA%82%E0%AA%A1/", "date_download": "2019-03-21T20:33:10Z", "digest": "sha1:M56LMFKGZSJHUFVHME6B6IIH32QGR2Y4", "length": 7155, "nlines": 153, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Shri Swaminarayan Temple Gondal | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nમંદિરો - યાત્રા ધામ\nસ્વામીનારાયણ મંદિર ગોંડલ -પ્રવેશદ્વાર\nસ્વામીનારાયણ મંદિર ગોંડલ -પ્રવેશદ્વાર\nમંદિરો - યાત્રા ધામ\nશ્રી દ્વારકાધીશજીની ધ્‍વજાનું સ્વરૂપ અલૌકિક છે. તે પોતાની આગવી વિશિષ્‍ટતા ધરાવે છે. (૧) આધિભૌતિક (૨) આધ્‍યાત્મિક (૩) આધિદૈવિક (૧) આધિભૌતિક: આધિ એટલે આવાસ (સ્‍થાન) અને ભૌતિક એટલે પંચત્તત્‍વ (કાપડ)માંથી, આ ધ્‍વજા બનેલી છે, તેમાં ૫૨ (બાવન)ગજ કાપડ વાપરવામાં આવે છે, જેમાં પ્રત્‍યેક ગજનું સ્‍વતંત્ર અસ્તિત્‍વ બતાવવા ધ્‍વજાની ફરતી કિનારી પર બાવન નાના પતાકાઓ જોડવામાં આવે […]\nઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ\nવિશેષતા: કુદરતી ગરમ પાણીના કુંડ, ઐતિહસિક વિષ્ણુ મંદિર સ્થળ: હજારો વર્ષથી ભારતની પ્રજા ધર્મનાં સ્વાવલંબનથી જીવતી આવી છે. એથી એ ધર્મસ્થાનકોમાં પ્રજાજીવનનાં ઉત્થાન-પતન અને આશ્વાસ-નિશ્વાસ કંડારાયેલા પડયા છે. ભારતના પ્રજા જીવનનાં ઘડતરના પાયા એ ધર્મસ્થાનકોનાં ઇતિહાસ અને પુરાણોમાં પડ્યા છે. તેવુંજ ગિરનું પ્રાચીન અને રમણીય ધર્મસ્થાનક એટલે તુલસીશ્યામ. તુલસીશ્યામ એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આ��ેલા […]\nફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/su-tamara-balak-ne/", "date_download": "2019-03-21T20:08:56Z", "digest": "sha1:GXIVC7HTZ2H2HIDTH3VAFVWYWHVMGAHN", "length": 7975, "nlines": 73, "source_domain": "www.janvajevu.com", "title": "શું તમારા બાળક ને એકદમ સ્માર્ટ અને ઈન્ટેલિજન્ટ બનાવવું છે? રોજ કરો માત્ર 1 ઉપાય, - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / Uncategorized / શું તમારા બાળક ને એકદમ સ્માર્ટ અને ઈન્ટેલિજન્ટ બનાવવું છે રોજ કરો માત્ર 1 ઉપાય,\nશું તમારા બાળક ને એકદમ સ્માર્ટ અને ઈન્ટેલિજન્ટ બનાવવું છે રોજ કરો માત્ર 1 ઉપાય,\nબદામ ખાવાથી યાદશક્તિ ખુબ જ વધે છે એ વાત તો બધા ને ખબર છે.\nતો નિયમિત ભૂલ્યા વગર કરો આ એક મહત્વનું કામ, બાળક નું મગજ દોડવા માંડશે તેજ.\nબદામથી યાદશક્તિ તેજ થાય છે આ વાત તો બધા ને ખબર છે, પરંતુ બદામને દૂધમાં મિક્સ કરી પીવાથી તેની પૌષ્ટિકતા પણ વધે છે અને શરીરમાં ખુબ જ એનર્જી મળી રહે છે.\nજાણો બદામ વાળું દૂધ કઈ રીતે બાળક માટે લાભદાયી છે\nમગજ તેજ બનાવે છે:\nડૉક્ટર અને વિશેષજ્ઞ માને છે કે બદામ ખાવાથી મગજની તાકાત વધે છે અને તેજ પણ બને છે. બદામમાં ભરપુર પ્રમાણ માં પ્રોટીન હોય છે, જે મગજ ના કાર્યપ્રણાલી ને સ્ટ્રોગ બનાવે છે. પ્રોટીન ઉર્જા આપવાની સાથે-સાથે મગજ ના કોષો પણ રિપેર કરે છે. તેના કારણે વિચારવાની અને સમજવાની સમજ ક્ષમતા માં વધારો થાય છે. બદામને દૂધમાં મિક્સ કરી પીવાથી તેમાંનાં પૌષ્ટિક તત્વોનું પ્રમાણ ખુબ જ વધી જાય છે.\nરોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરે છે:\nબાળકોને અવારનવાર તાવ શરદીની સમસ્યા રહેતી હોય છે. તો આ બદામવાળું દૂધ પીવાથી રોગોથી બચી શકાય છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે.\nઆંખ માટે પણ છે ફાયદાકારક:\nબદામવાળા દૂધમાં વિટામિન એ ભરપૂર પ્રમાણ માં હોય છે, જે આંખોની રોશની તેજકરવા બહુ મહત્વનું તત્વ છે.\nહાડકાંને પણ મજબૂત કરશે:\nબદામવાળું દૂધ પીવાથી હાડકાં મજબૂત બનશે, કારણકે આ મિશ્રણથી બાળકને ખૂબ વિટામિન ડી ઘણી માત્રમાં મળી રહે છે. બદામવાળું દૂધ બાળકોને પીવડાવવાથી અર્થરાઇટિસ અને ઓસ્ટ���યોપરોસિસનો ખતરો ઘટે છે. વિટામિન ડી ના કારણે બાળકો ના હાડકાં મજબૂત બનશે.\nબાળકોની હેલ્ધી સ્કિન માટે લાભદાયી:\nબદામવાળા દૂધ માં વિટામિન ઈ પણ હોય છે, જે ત્વચાને સ્વસ્થ અને રોગમુક્ત રાખે છે. તેથી બાદમ વાળું દૂધ પીવાથી બાળકોની ત્વચા પણ હેલ્ધી અને સ્મૂધ રહે છે.\nભારતનુ એક એવુ મંદિર કે જ્યા સાંજે જવા પર છે પ્રતિબંધ, ત્યા તપાસ કરવા ગયેલા વૈજ્ઞાનિકોના પણ ઉડી ગયા હોસ\nદરરોજ સવારે સ્નાન કરતા પહેલા ૫ વાર કરો આ મંત્ર નો જપ અને પછી જુઓ ચમત્કાર\nમૃત્યુ બાદ એક મહિલાના શબમા ફરી આવ્યો જીવ, કહી નરકની વાત કે જ્યા એક દાનવ તેનુ નામ જોર-જોરથી પુકારતો હતો\nઆ યુવતીએ જીમ છોડી આ રીતે ડાયટપ્લાન ફોલો કરી ૮ મહિનામા ઉતાર્યું ૩૦ કિલો વજન\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 31,176 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 22,079 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 20,777 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 20,340 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,133 views\nગુજરાત નું એક એવું ગામ કે જ્યાં નથી બારી-દરવાજા, છતાં ક્યારાય થતી નથી ચોરી\nઆ સાતડા નામનું ગામ રાજકોટ નજીક આવેલું છે , આ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%96%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5", "date_download": "2019-03-21T21:03:20Z", "digest": "sha1:GHOEA3HWMC2JEHZIRRA73N5K6D2NZVPZ", "length": 3771, "nlines": 90, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ખંજવાળાવવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nખંજવાળાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nખજવાળાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇ�� અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%97%E0%AA%BE%E0%AA%A0", "date_download": "2019-03-21T21:00:10Z", "digest": "sha1:IGOEORCDDXIV4N5BD5SZDJUR2V3TNIYQ", "length": 3497, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "વરસગાંઠ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nવરસગાંઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/travel/taj-mahal-red-fort-be-developed-as-model-monuments-024269.html", "date_download": "2019-03-21T20:37:09Z", "digest": "sha1:KQBCUQNUZEOFZBBKKEYWBPARJ323RG6X", "length": 13030, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "હવે તાજ, લાલ કિલ્લો, એલિફેંટાની ગુફાઓ બનશે મોડેલ સ્મારક | Taj Mahal and Red Fort to be developed as model monuments - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n5 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n8 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n9 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nહવે તાજ, લાલ કિલ્લો, એલિફેંટાની ગુફાઓ બનશે મોડેલ સ્મારક\nનવી દિલ્હી (વિવેક શુક્લા), હવે કેટલાંક ખાસ સ્મારકોને મોડેલ સ્મારકોના રૂપમાં વિકસિત કરવામાં આવશે. જેમાં લેહ પ્લેસ, લેહ(જમ્મુ કાશ્મીર), હુમાયૂનો મકરબો, લાલ કિલ્લો(નવી દિલ્હી), સમુદ્ર તટીય મંદિર(મહાબલિપુરમ), એલિફેંટાની ગુફાઓ(મહારાષ્ટ્ર), તાજમહાલ તથા રાણીની વાવ(ગુજરાત)નો સમાવેશ થાય છે.\nજાણકારી અનુસાર, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ(એએસઆઇ)એ 25 એવા સ્મારકોની ઓળખ કરી છે જેમને મોડેલ સ્મારકો તરીકે વિકસિત કરવામાં આવશે. આ સ્મારકોમાં તમામ જરૂરી પ્રવાસનીય સુવિધાઓ જેવી કે વાઇ-ફાઇ, સુરક્ષા, ઓળખ સૂચક, દિશા નિર્દેશ, અતિક્રમણ મુક્તઇ ક્ષેત્ર, આ સ્મારકોના મહત્વ અંગે લઘુ ફિલ્મ બતાવનારા વ્યાસ કેન્દ્રો અને સ્વચ્છ ભારત અભિયાનની જાણકારી આપવા માટે સાઇન બોર્ડ્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.\nઆની સાથે જ પ્રવાસન મંત્રાલયે કેટલાક વિશેષ સ્વાગત કાર્ડ્સ જારી કર્યા છે, જેને દેશના એ 9 આંતરરાષ્ટ્રીય હવાઇ મથકો પર ઉતરનારા વિદેશી પ્રવાસીઓને સોંપવામાં આવશે જ્યાં વિઝા ઓન અરાઇવલ (ઇટીએ) સુવિધા ચાલુ છે. આ કાર્ડમાં ભારતની સ્થાનીય પ્રવાસન કાર્યાલયો અંગે જાણકારી, ઓનલાઇન અને ઓફ લાઇન સંપર્ક સંબંધી જાણકારી છે જેનો ઉપયોગ પ્રવાસી કોઇ પણ પ્રકારની પૂછપરછમાં કરી શકે છે.\nખરેખર પ્રવાસન મંત્રાલય દેશના પ્રવાસન સ્થળો અને વિભિન્ન સર્કિટોમાં પ્રવાસન સાથે જોડાયેલ ગુણવત્તા યુક્ત આધારભૂત માળખાને વિકસિત કરવાની દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે. પ્રવાસન મંત્રાલયે વર્ષ 2012-13માં 136 પ્રવાસન પરિયોજનાઓ માટે 929.84 કરોડ રૂપિયાના પેકેજની ફાળવણી કરી અને અને વર્ષ 2013-14માં 261 જેટલી પરિયોજનાઓ માટે 1801 કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપી.\nઅતુલ્ય ભારત પ્રવાસન હેલ્પલાઇન\nઆની વચ્ચે, આ પ્રકારના એક અન્ય મહત્વપૂર્ણ પ્રયાસમાં પ્રાયોગિક આધાર પર અતુલ્ય ભારત પ્રવાસન હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે અને તેનો ઉદ્દેશ્ય પણ કોઇ પ્રકારની ઇમરજન્સી સ્થિતિ, તબીબી, ગુના અને પ્રાકૃતિક વિપદાઓમાં ફંસાયેલા પ્રવાસીઓની સમસ્યાઓ પર વિચાર કરવા તથા તેમને જાણકારી આપવાનો છે. આ સેવા એક મફત ટેલિફોન નંબર 1800111363 અને એક કોડ 1363 પર ઉપલબ્ઘ થશે.\nએટલું જ નહીં, મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્મારકો માટે ઇ-ટિકિટની પ્રક્રિયા આગરામાં તાજમહેલ અને દિલ્હીમાં હુમાયૂના મકરબા માટે શરૂ કરવામાં આવી છે. તેને આઇઆરસીટીસીની મદદથી પૂર્ણ કરવામાં છે.\nતાજમહેલની બાજુમાં 400 કરોડમાં બની આ સુંદર ઈમારત, બનાવતાં લાગ્યા 114 વર્ષ\nઆજની રાત કંઈક આવો દેખાશે તાજમહેલ, દીદાર માટે આવ્યા લાખો પર્યટક\nપતિ અતહર સાથે તાજમહેલ જોવા પહોંચી આઈએએસ ટીના ડાબી\n‘હું ભરોસો અપાવુ છુ કે તાજમહેલને કોઈ ખતરો નથી': કેન્દ્રીય મંત્રી મહેશ શર્મા\nતાજમહેલના રંગ બદલવા પર સુપ્રીમકોર્ટે ચિંતા દર્શાવી\nPhotos માં કંઇ આવી રીતે કેદ થઇ દુનિયાન�� સૌથી સુંદર ઇમારત\nનવા વર્ષે નવો નિયમ, રોજ માત્ર 40 હજાર લોકો જ જોઇ શકશે તાજમહેલ\nતાજમહેલ પાસે બનતા પાર્કિંગને તોડવાના આદેશ પર SCએ લગાવી રોક\n30 મિનિટની મુલાકાતમાં, યોગીની તાજ સફાઇ કે નાટક\nવિવાદિત નિવેદનો વચ્ચે તાજમહેલ પહોંચ્યા યોગી\nઆ છે ભોપાલનો અનોખો તાજમહેલ, અંગ્રેજો પણ તોડી ન શક્યા\nતાજમહેલ વિવાદ: કોણે શું કહ્યું કોણ કોના પક્ષે\nવિશ્વના ટોપ 10 જોવાલાયક સ્થળોમાં તાજમહેલને મળ્યું 5મું સ્થાન\ntaj mahal red fort agra delhi tour tourism travel indian tourism તાજ મહેલ લાલ કિલ્લો આગરા દિલ્હી ટ્રાવેલ પ્રવાસન ભારતીય પ્રવાસન\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\n2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત\nરાજસ્થાન: કોલેજમાં ઘૂસીને લોકોએ શિક્ષકોની પીટાઈ કરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%95%E0%AA%B9%E0%AA%AF_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B5", "date_download": "2019-03-21T21:03:09Z", "digest": "sha1:6RFUUYT22HFOFSJ4QF2NNI3RC4HZYHKK", "length": 3606, "nlines": 84, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "કહ્યું માનવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી કહ્યું માનવું\nકહ્યું માનવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nકહેલી શિખામણ કે આજ્ઞા પ્રમાણે વર્તવું; આજ્ઞાંકિત થવું-હોવું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00377.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80_%E0%AA%AA%E0%AB%80%E0%AA%A7%E0%AA%BE_%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B5%E0%AA%BE", "date_download": "2019-03-21T20:59:51Z", "digest": "sha1:CIOXBY6OW6ULPN3WBGZFEECE7GQD5G2L", "length": 3718, "nlines": 84, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "બાર બંદરનાં પાણી પીધાં હોવાં | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂક���ઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી બાર બંદરનાં પાણી પીધાં હોવાં\nબાર બંદરનાં પાણી પીધાં હોવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા\nબાર બંદરનાં પાણી પીધાં હોવાં\nઘણી મુસાફરી કરીને ચતુર તથા પાવરધા થયા હોવું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00377.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2012/04/08/index_s-2/", "date_download": "2019-03-21T20:58:38Z", "digest": "sha1:MUMBSQWXO6UDHDEBZ2BYAZQSZOH5PRET", "length": 12030, "nlines": 155, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nઅનુક્રમણિકા – શ, સ\nશારદાબહેન મહેતા, Shardabahen Mehta\nશાહબુદ્દીન રાઠોડ, Shahbudeen Rathod\nશિવકુમાર જોશી, Shivkumar Joshi\nશ્રીમદ્ રાજચંદ્ર, Shrimad Rajchandra\nસચ્ચિદાનંદ સ્વામી, Satchidanad Swami\nસવિતા રાણપુરા, Savita Ranpura\nસંસ્કૃતિરાણી દેસાઇ, Sanskrutirani Desai\nસુધીર દેસાઈ, Sudhir Desai\nસુનિલ કોઠારી, Sunil Kothari\nસુશ્રુત પટેલ, Sushrut Patel\nસેમ પિત્રોડા, Sam Pitroda\nસેમ માણેકશા, Sam Maneksha\n← અનુક્રમણિકા – વ\tઅનુક્રમણિકા – હ →\nPingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00377.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2016/03/man-loyality.html", "date_download": "2019-03-21T19:58:48Z", "digest": "sha1:T4KX3MGAVXKVS4HVQH2KZKIOTP2VN6AF", "length": 19142, "nlines": 181, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "પુરુષ માટે વફાદાર રહેવું અઘરું છે - Divyasha Doshi", "raw_content": "\nપુરુષ માટે વફાદાર રહેવું અઘરું છે\nવુમનાઈઝર લેખન શ્રેણીનો આ બીજો લેખ છે. અંતિમ છે કે નહીં તે હજુ કહી શકું એમ નથી. વુમનાઈઝરને જગતના દરેક લોકો કેસનોવા તરીકે પણ બોલાવે છે. ઝકોમો ઝીરોલામો કેસનોવા અઢારમી સદીમાં થયેલો ઈટાલિયન સાહસિક અને લેખક હતો. તેણે પોતાની આત્મકથા લખી છે તે વાંચતાં તે સમયની સામાજિક રૂઢિઓ અને વ્યવસ્થાનો ખ્યાલ આવે છે. કેસનોવાના અનેક સ્ત્રીઓ સાથેના કોમ્પ્લિકેટેડ સંંબંધો હોવાનું કહેવાય છે. એ જમાનામાં એ ટોક ઑફ ટાઉન હશે, પણ ધીમે ધીમે એની વાતો ફેલાતી વિશ્ર્વમાં પહોંચી ગઈ અને પછી તો તે વુમનાઈઝર શબ્દનો પર્યાય બની ગયો. આ પર્યાય પણ લોકોએ એટલે જ અપનાવ્યો હશે કે વુમનાઈઝર કહેવા કરતાં કેસનોવા ઓછું અખરતું હશે.\nએલન રોઝર કરી નામના એક વુમનાઈઝરે પોતાના અંગત અનુભવ પરથી વુમનાઈઝર કોણ અને કેવો હોય છે તે વિસ્તારથી એક બ્લોગમાં લખ્યું છે. તે શરૂઆત કરતાં કહે છે કે વુમનાઈઝર બે પ્રકારના હોય છે. એક પ્લેયર અને બીજો ચીટર એટલે કે છેતરનારો. તે કહે છે કે ‘ડોન્ટ હેટ ધી પ્લેયર હેટ ધી ગેમ’ તેના કહેવા પ્રમાણે પ્લેયર ટાઈપની વ્યક્તિઓ ઘણી સ્ત્રી સાથી ધરાવતા હોય છે, પણ તેઓ ક્યારેય કોઈ સ્ત્રીને છેતરતાં નથી. એ ચોખ્ખેચોખ્ખું કહી દે છે કે તેને શું જોઈએ છે. તે સામી વ્યક્તિની ઈચ્છાનો આદર કરે છે. પોતે વુમનાઈઝર હોવાનું પણ છુપાવતો નથી. આવા પ્રામાણિક પુરુષોનો આદર કરવાની વાત એલાન કહે છે, જ્યારે ચીટર પ્રકારના વ્યક્તિત્ત્વો પોતે એક જ સ્ત્રીમાં માને છે એવો ખોટો દેખાડો કરે છે. પોતે મોનોગેમસ એટલે કે એક પત્નીત્વમાં માનતો હોવાનો દંભ કરે છે અને અંદરથી બીજી સ્ત્રીઓ સાથે સેક્સ માણવાની ઈચ્છાઓ ધરાવતો હોય છે. એલાન કહે છે કે બીજાની લાગણીઓ સાથે રમવું, છેતરવું તે કોઈપણ હિસાબે યોગ્ય નથી.\nબીજું તેનું કહેવું છે કે દરેક પુરુષો ત્યાં સુધી જ વફાદાર રહે છે જ્યાં સુધી તેને બીજો કોઈ ઓપ્શન એટલે કે વિકલ્પ નથી મળતો. એલાન સ્ત્રીઓને કહે છે કે વિચારો કે જો તમને કોઈ પુરુષ હેન્ડસમ, સેક્સી, ચાર્મિંગ મિત્રતા કરવા જેવો લાગે છે તો મોટેભાગે શક્યતા છે કે ભલે સો એક નહીં તો ય અડધો એક ડઝન બીજી સ્ત્રીઓને પણ તે આકર્ષક લાગી શકે છે. સ્ત્રીઓ આવા પુરુષની નજીક રહેવા માટે કે પામવા માટે રીતસરની હરીફાઈ કરી શકે છે. જો કોઈ પુરુષ સ્ત્રીને પૂર્ણ સંતોષ આપી શકે છે કે ખુશ રાખી શકે છે તો બીજી સ્ત્રીઓ તેને પામવાનો પ્રયત્ન કરશે, કારણ કે કોઈ સ્ત્રીને સુસ્ત કે સંતોષ ન આપી શકનારો પુરુષ નથી જોઈતો હોતો.\nઆગળ જે વાત એલાન કહે છે તે સ્ફોટક છે. તે લખે છે કે એક જ સ્ત્રી પુરુષને સેક્સ આપતી હોય તો તે પુરુષ વફાદાર રહી શકે છે તે સ્ત્રીને. એટલે કે એકપત્નીત્વ કહી શકાય, પણ જો કોઈપણ પુરુષને બીજી બે ચાર કે તેનાથી વધુ સ્ત્રીઓ સેક્સ ઓફર કરવા તૈયાર હોય તો તેને માટે એક જ સ્ત્રીને વફાદાર રહેવું અઘરું છે. કોઈક વીર પુરુષ જ આવી પરિસ્થિતિમાં મોનોગેમસ રહી શકે. એલાન છેલ્લે કહે છે કે તમે વુમનાઈઝરને બદલી ન શકો. મોટાભાગની સ્ત્રી જ્યારે એ પુરુષના ચાર્મિંગ, રોમેન્ટિક સ્વભાવને કારણે તેની સાથે જોડાતી હોય છે ત્યારે એને લાગતું હોય છે કે તે પ્રેમ અને કાળજીથી એ પુરુષને સંતોષ આપીને મોનોગેમસ બનાવી દેશે, પણ જો પુરુષ હેન્ડસમ, રોમેન્ટિક અને ચાર્મિંગ હોય તો તેની ડિમાન્ડ રહેવાની જ. એલનની વાત સાચી પણ લાગે છે, અહીં ફક્ત એક હાથે તાળી નથી વાગતી. સામે સ્ત્રીઓને પણ રોમેન્ટીક, ચાર્મિંગ પુરુષની ઈચ્છા હોય છે. એટલે જ કેસનોવા ક્યારેય બળાત્કાર નથી કરતો. જે પુરુષની ડિમાન્ડ નથી હોતી અથવા જે પુરુષો સ્ત્રીને છેતરે છે તેઓ જ બળાત્કારી હોય છે. બાકી વુમનાઈઝર પુરુષ, સ્ત્રીની ઈચ્છા સાથે જ સંબંધ બાંધે છે. આવા સંબંધોમાં લાગણી ન જ હોય તેવું નથી હોતું, પરંતુ તેની શક્યતા ઘણી ઓછી હોય છે. એ વાત પુરુષ અને સ્ત્રી બન્ને જાણતાં હોય છે.\nચાર્લી શીન: હૉલીવૂડનો જાણીતો અભિનેતા ચાર્લી શીન બદનામ વુમનાઈઝર છે. તેણે કબૂલ્યું છે કે એચઆઈવી ઍઈડ્સ થયો હોવા છતાં સ્ત્રીઓ સાથે વગર કોન્ડોમે સેક્સ કર્યો છે. અત્યાર સુધી તેણે લગભગ ૫ હજાર સ્ત્રીઓ સાથે સેક્સ માણ્યો હોવાનું કહેવાય છે.\nવીલ્ટ ચેમ્બરલીન: અમેરિકાનો પ્રસિદ્ધ બાસ્કેટબોલ પ્લેયર વીલ્ટ ચેમ્બરલીન પણ વુમનાઈઝર તરીકે પ્રખ્યાત હતો. એક સમયે તે દિવસમાં ત્રણ સ્ત્રીઓ સાથે સેક્સ માણતો હતો. તેના જીવનકાળ દરમિયાન લગભગ ૨૦૦૦ સ્ત્રીઓ સાથે તેણે સંબંધ બાંધ્યો હોવાનું કહેવાય છે. ૬૨ વરસની ઉંમરે તે મૃત્યુ પામ્યો ત્યારે એની અંતિમ ઈચ્છા હતી કે વુમનાઈઝર તરીકે જ લોકો તેને યાદ ન કરે.\nવોરેન બેટ્ટી: એક જમાનાનો હૉલીવૂડ ના આ સુપરસ્ટારે મેડોના સહિત લગભગ ૧૩ હજાર સ્ત્રીઓ સાથે સંબંધ બાંધ્યો હોવાનું કહેવાય છે. તેમાં નાના ફ્લર્ટ જે શૂટિંગ દરમિયાન કર્યા હોય તેની ગણતરી કરવામાં નથી આવી.\nદાઉદ ઈબ્રાહિમ: કેટલીય બૉલીવૂડ અભિનેત્રીઓના નામ તેની સાથે જોડાયેલા છે. પા��િસ્તાની અભિનેત્રી અનિતા અયુબ સાથે પણ તેના સંબંધો હોવાનું ચર્ચાયું હતું. પોતાની ગૅંગમાં જોડાવા માટે તે અભિનેત્રીઓની લાલચ તરીકે ઉપયોગ કરતો હોવાનું ય કહેવાય છે.\nવિજય માલ્યા: ૬૦ વરસના વિજય માલ્યાની રંગીનીઓની અનેક દાસ્તાનો લખાઈ છે. તેણે બે લગ્ન પણ કર્યા છે. તેની પહેલી પત્ની એર ઈન્ડિયાની એર હોસ્ટેસ હતી. કિંગફિશર કેલેન્ડર ગર્લ બનવાની ઈચ્છા ધરાવતી અનેક લલનાઓ તેની આગળ પાછળ ફરતી હોવાનું કહેવાય છે.\nગદ્દાફી: થોડો સમય પહેલાં જ માર્યો ગયેલ ઈજિપ્તનો નેતા મુઅમ્મર ગદ્દાફી સૌથી બદનામ વુમનાઈઝર હતો. તે વાયેગ્રાનું સેવન કરતો જેથી એક સાથે પાંચ સ્ત્રીઓ સાથે સેક્સ માણી શકે. તે એટલો સ્ત્રીઓ સાથે એટલો આક્રમક હતો કે સેક્સ બાદ કેટલીક સ્ત્રીઓને સીધી હૉસ્પિટલ લઈ જવી પડતી હતી. તે પોતાની સ્ત્રી બોડિગાર્ડને સેક્સ માણવા માટે પૈસા, ઘરેણાં કે બંગલો જેવી મોંઘી ભેટો આપવાની લાલચ આપતો હતો.\nજ્હોન હોલ્મ્સ: પોર્નોગ્રાફિક ઍકટર જ્હોને લગભગ ૧૩ હજાર સ્ત્રીઓ સાથે સેક્સ સંબંધ બાંધ્યો હોવાનું કહેવાય છે. તે પોતાની સાથી અભિનેત્રીઓ સાથે તો સેક્સ માણતો જ હતો, પણ પૈસા લઈને સ્ત્રીઓને સંતોષ આપવા જતો હતો. તેનું મૃત્યુ ઍઈડ્સને કારણે થયું હતું.\nમર્લોન બ્રાન્ડો: પ્રખ્યાત ગોડ ફાધર ફિલ્મનો હીરો સેક્સ એડિક્ટ હોવાનું કહેવાય છે. મર્લીન મનરો અને જેકી કેનેડી સાથે પણ તેનું અફેર હોવાનું કહેવાય છે.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nસ્ત્રીઓ આત્મકથા કેમ નથી લખતી\n‘પીડાઓ માઝા મૂકે ત્યારે એની પાસે વધુ કામ કરાવું છુ...\nલગ્ન, લાગણી અને સમાજ\nકમલેશ વ્યાસ: BARCના ગુજરાતી ડિરેકટર વિનય, વિવેક ન...\nવગર હાથે બોલિંગ કરતો ક્���િકેટર આમિર લોન\nરસ્તાઓએ સજ્યો વસંતનો વૈભવ (mumbai samachar vasant ...\nકામવાળી બાઈ પણ આપણી જેમ સામાન્ય સ્ત્રી છે (mumbai ...\nસમાનતાની શરૂઆત સરપંચના ઘરથી (mumbai samachar) 17-...\nસુંદરતા શું દેહની જ હોય\nઝિંદગી ગુલઝાર હૈ (mumbai samachar)\nરુક જાના નહીં તૂ કહીં હાર કે (MUMBAI SAMACHAR)\nપુરુષ માટે વફાદાર રહેવું અઘરું છે\nપુરુષ માટે વફાદાર રહેવું અઘરું છે\nપુરુષાતનનું પ્રદર્શન (mumbai samachar)\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AB%A7%E0%AB%AE%E0%AB%A6-%E0%AA%95%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8B%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AB%A8%E0%AB%A8-%E0%AA%95%E0%AB%87%E0%AA%B0%E0%AB%87%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE/", "date_download": "2019-03-21T20:25:35Z", "digest": "sha1:2BBCURPJ3UV7WIS74NPYSPNOCRP4FTSG", "length": 5717, "nlines": 64, "source_domain": "www.janvajevu.com", "title": "૧૮૦ કિલોગ્રામ, ૨૨ કેરેટના અધધ સોનાથી - Janva Jevu", "raw_content": "\nHome / જાણવા જેવું / ૧૮૦ કિલોગ્રામ, ૨૨ કેરેટના અધધ સોનાથી બનાવાય છે આ ચેઈન…\n૧૮૦ કિલોગ્રામ, ૨૨ કેરેટના અધધ સોનાથી બનાવાય છે આ ચેઈન…\nનવી દિલ્હી- ટૂંક સમયમાં ગિનીસ બુક ઓફ રેકોર્ડ્સમાં દુબઈના નામે એક નવી સિદ્ધિ ઉમેરાશે. દુબઈમાં સોનાની એક લાંબી ચેઈન બનાવાય રહી છે, જેની લંબાઈ ૫ કિલોમીટર જેટલી છે.\nઆ ચેઈન બનાવવા માટે માટે ૧૮૦ કિલોગ્રામ, ૨૨ કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવશે. વિશ્વભરમાં સોનાની આટલી લાંબી ચેઈન હજી સુધી બનાવવામાં આવી નથી.\nમળેલા અહેવાલ અનુસાર આ ચેઈન દુબઈ શોપિંગ ફેસ્ટિવલ માટે બનાવવામાં આવી રહી છે. આ માટે દુબઈના ગોલ્ડ એન્ડ જ્વેલરી ગ્રુપે મોટા ગજાના ચાર જ્વેલર્સ સાથે પાર્ટનરશિપ કરી છે.\nરસપ્રદ વાત તો એ છે કે આ ચેઈન બનાવવા માટે કોઈ પણ વ્યક્તિ પોતાનું સોનુ આપી શકે છે અને ફેસ્ટિવલના અંતે જે-તે વ્યક્તિને એ ચેઈનમાંથી સોનું કાપીને પરત કરવામાં આવશે. ચેઈનના નિર્માણ માટે ૭૦ કારીગરો રોજના દસ કલાક કામ કરી રહ્યા છે.\n‘દુબઈ સેલિબ્રેશન’ના નામથી જાણીતી આ ચેઈન દુબઈ શોપિંગ ફેસ્ટિવલની ૨૦મી જયંતિ પર પ્રદર્શિત કરવામાં આવશે. આ ફેસ્ટિવલ ૧ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી, ૨૦૧૫ સુધી ચાલશે.\nમેગી પછી નેસ્લેના દૂધના પાઉડરમાંથી મળ્યા જીવતા જીવડા\nમાણસની અસ્થિઓમાંથી બને છે આ 7 વસ્તુઓ,ધમધમે છે કરોડોનો કારોબાર\nTwitter : હવે ૪ ભારતીય ભાષાને સપોર્ટ કરશે\nઆ છે દુનિયાના ઉંચા ફેરી વ્હીલ્સ, જે બનાવી ચુક્યા છે World Record\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 31,176 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 22,080 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 20,777 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 20,340 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,133 views\nવેજિટેબલ – નૂડલ્સ રોલ્સ\nસામગ્રી મકાઈના દાણા - ર્ગાનિશિંગ માટે ફ્રેચ બીન્સ -...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2014/05/maharaja-hari-singhs-letter-to.html", "date_download": "2019-03-21T20:03:03Z", "digest": "sha1:S6KS57SOFYVUL4GLXOV3O4SK57WY7CWL", "length": 20731, "nlines": 287, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: Maharaja Hari Singh's Letter to Mountbatten Text Of Letter Dated October 26, 1947 From Hari Singh, The Maharaja Of Jammu & Kashmir to Lord Mountbatten, Governor General of India.", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nજમાનો આવ્યો ટોપી અને ચડ્ડીનો.....\nમહેન્દ્ર ભાઈ શાહ અને એના કાર્ટુન -જુઓ અને મજા માણો...\nપાંચ લાખની ફીના કોર્ષ પાંચ હજારમાં\nઆખા દેશનું પાર્ટી પ્રમાણે, રાજ્યવાર તથા કચ્છ, વડોદ...\nમન મોહન સીંહ, સોનીયા ગાંધી અને રાહુલ ગાંધીને બધાની...\nચામડીનો રંગ બદલતા કાંચીડાઓ હસે છે ગેંડાંઓની ચામડી ...\nસટોડીયાઓ પાસે કેટલા બધા મોદીઓ. દરીયા વચ્ચે હોળીમા...\nમે મહીનાનો બીજો રવીવાર એટલે આજનો મધર્સ ડે.\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અન...\nઅઘોર પંથ અને વીધી. મસાણમાં સાધના કરવી. દીવસે ઉંઘવ...\nનેટ ઉપર અઘોરી મંત્ર સાધનાના ૫,૬૮,૦૦૦ ફોટાઓ ૦.૩૨ સે...\nચાલો પરીવારને ગોતીએ. ભગવાને બે બહેનોને ગોતી આપી ૭...\nઆજે વૈશાખ સુદી ત્રીજ એટલે કે અક્ષય તૃતીયા એટલે કે ...\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nહીંદુ અને દલિત .... બીબીસી હીન્દી ઉપર છ મોટા મોટા લેખ... હીન્દુઓના નામ ઉપર કલંક મટે એવી કોઈ જ શક્યતા નથી...\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો ��� ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/vadodara-communal-riots-happened-during-ganesh-procession-034732.html", "date_download": "2019-03-21T19:49:21Z", "digest": "sha1:25G2ZGFSZMI6VRCLKVQNMNR7L6QXTVB6", "length": 10337, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "વડોદરામાં મોડી રાતે થયો પથ્થરમારો, સામ સામે આવ્યા બે જૂથ | Vadodara: Communal riots happened during ganesh procession time. - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nવડોદરામાં મોડી રાતે થયો પથ્થરમારો, સામ સામે આવ્યા બે જૂથ\nગુરુવારે, મોડી રાત્રે વડોદરામાં ગણપતિની સવારીને લઇને બબાલ થતા પથ્થરમારો થયો હતો. અને બે જૂથના લોકો સામ સામે આવી ગયા હતા. સાથે જ તોફાની તત્વોએ અનેક વાહનોને આગ લગાવી હતી. જે બાદ પોલીસે 30 જેટલા અશ્રુવાયુના સેલ છોડી અને લાઠીચાર્જ કરીને ભીડને છૂટી પાડી હતી. વધુમાં આ ઘટનામાં ચાર પોલીસકર્મીઓ સમેત 9 થી 10 લોકોને ઇજા થઇ હતી. જો કે તે બાદ હાલ અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો તેનાત કરવામાં આવ્યો છે. અને હાલ સ્થિતિ શાંતિપૂર્ણ છે.\nવડોદરાના પાણી ગેટ અને માંડવી વિસ્તારમાં ગણપતિની સ્થાપનાની સવારી પથ્થરમારો કરવામાં આવતા મામલો વિકર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં દુકાનોને પણ બાળવામાં આવી હતી. અને અચાનક જ શહેરનું વાતાવરણ તંગ બની ગયું હતું. ગણેશ ચતુર્થી પહેલા જ કોમી તોફાનોના માહોલ સ્થિતીને ગંભીર બનાવીને મુકી દીધી હતી. જો કે વડોદરાના પોલીસ કમિશ્નર મનોજ શશિધરે હાલ સ્થિતિ કાબુમાં હોવાની વાત જાણાવી હતી.\nવડોદરા પોલિસનું સંસ્કારી ફરમાન, નવા વર્ષની ઉજવણીમાં મહિલાઓ નાના કપડા ના પહેરો\nખેલૈયાઓ ગરબા રમી રહ્યા હતા અને અચાનક આવી પહોંચ્યો 7 ફીટ લાંબો મઘર\n2019 માં મોટી જીતની તૈયારીમાં ભાજપ, વડોદરાથી લોકસભા ચૂંટણી લડી શકે છે પીએમ મોદી\nવડોદરામાં 9માં ધોરણમાં અભ્યાસ કરતા વિધાર્થીની લાશ બાથરૂમમાં મળી\nપીએમ મોદીની વાત સાંભળી વડોદરાના કોંગ્રેસી કાર્યકર્તાએ પકોડાની દુકાન ખોલી, જોરદાર ચાલ્યો ધંધો\nપ્રેમી સાથે લગ્ન કરવા વડોદરાના આઈટી ઓફિસરે પત્નીની કરી નિર્દયી હત્યા\nકૌભાંડી અમિત ભટનાગર અને તેના પુત્રોની ધરપકડ\nઆંબેડરક જયંતી પર BJP નેતાઓ પુષ્પાજંલિ બની વિવાદનું કારણ\nવડોદરાના અમિત ભટનાગરની કંપનીનું 2600 કરોડનું કૌભાંડ આવ્યું બહાર\nવડોદરા એસઓજીએ નશાના 1000 ઇન્જેક્શન સાથે કરી બેની ધરપકડ\nવડોદરા રેલ્વે સ્ટેશને દિવ્યાંગો માટે બેટરી કારનો પ્રારંભ\nUnion Budget 2018માં ગુજરાતના ફાળે શું આવ્યું\nવડોદરા: ડ્રગ્સનો વેપાર કરતા માતા, પુત્ર અને પુત્રવધુની ધરપકડ\nvadodara riots police news ganesh chaturthi વડોદરા તોફાનો પોલીસ સમાચાર ગણેશ ચતુર્થી\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nરાજસ્થાન: કોલેજમાં ઘૂસીને લોકોએ શિક્ષકોની પીટાઈ કરી\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2012/09/29/jivram-joshi/", "date_download": "2019-03-21T20:46:33Z", "digest": "sha1:R53UAINTMVZDH3NPQSUHJUV6JW7JPSUT", "length": 16990, "nlines": 166, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "જીવરામ જોશી, Jivram Joshi | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nજીવરામ જોશી, Jivram Joshi\n12 ટિપ્પણીઓ Posted by સુરેશ on સપ્ટેમ્બર 29, 2012\n મિયાં ફુસકી. સિપાઈ બચ્ચા. ”\n” છકાને માથે ચોટી, મકાને માથે મુંડો.”\n“મને બાળકો અત્યંત પ્રિય છે.\nમને એમના નિર્દોષ ચહેરામાં ઈશ્વરનાં દર્શન થાય છે.”\n# એક સરસ પરિચય લેખ\n# ‘ એક હતો શેઠ’ વાર્તા – અહીં વાંચો\n૬, જુલાઈ- ૧૯૦૫, ગરણી, અમરેલી જિ.\n૧૯૨૭ – કાશીમાં સંસ્કૃત સાથે અંગ્રેજી ભણવાનો પ્રયત્ન\nઘણો વખત સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રીય ભાગ- ઘાયલ થવા સુધી.\n‘ ઝગમગ’ બાળસાપ્તાહિકના તંત્રી\nબાળ સાહિત્યનું વિપુલ સર્જન – તેમનાં અમર પાત્રો – મિયાં ફુસકી, તભા ભટ્ટ, અડુકિયો-દડુકિયો, છેલ- છબો, છકો-મકો\nતેમના પાત્ર છકો-મકોની વાતોને આવરી લઈને બાળનાટક પણ બનેલું છે.\nતેમનું પ્રથમ પુસ્તક હતુ ‘રઘુ સરદાર’\n‘હું કાશીમ���ં રહેતો હતો ત્યારે એક મિયાંને જોઈને મને મિયાં ફુસકીનું પાત્ર ઘડવાની પ્રેરણા મળી હતી. કાશીમાં નરસિંહ ચોતરા મહોલ્લામાં મંદિરની પાછળ આવેલા ઘરમાં અલી નામના અત્યંત રમૂજી સ્વભાવના દૂબળાપાતળા મિયાં રહેતા હતા. એ એક્કો ચલાવતા. હંમેશાં હસતા અને બીજાને ખડખડાટ હસાવતા. એમનો મશ્કરો સ્વભાવ અને દેખાવ જોઈને મને ફત્તુ મિયાં નામનું પાત્ર ઘડવાની પ્રેરણા મળી. દૂબળાપાતળા દાઢીધારી ફત્તુ મિયાં લેંઘો અને બંડીનો પોશાક પહેરતા. માથે ટોપી રાખતા. આ મિયાંના સ્વભાવની એક ખાસિયત હતી કે એ બહાદુર હોવાના બણગાં ફૂંકતા, પરંતુ અંદરખાને અત્યંત બીકણ હતા. એટલે મિયાં સાથે ફુસકી નામ જોડી દેવા વાર્તા લખી નાખી.’\nવાર્તા – મિયાં ફુસકી (૩૦ ભાગ) છકો મકો ( ૧૦ ભાગ), છેલ છબો(૧૦ ભાગ), અડુકિયો દડુકિયો( ૧૦ ભાગ) , પ્રેરક વાર્તાવલિ (૨૦ ભાગ)\nપ્રેરક સાહિત્ય – બોધમાળા ( ૧૦ ભાગ)\nજીવન વિકાસ લેખક, બાળસાહિત્ય\n← હીરાબેન બેટાઈ, Hiraben Betai\t^ ગુજરાતી પ્રતિભા પરિચય – એક નવું સીમાચિહ્ન →\nખુબ સરસ .ધન્યવાદ. મારા નાનપણ ના વાંચનમાં તે એક મોખરાના લેખક.\nતેમના પાછલા જીવનમાં પણ તેમણે આપણા પુરાણો વિષે ઘણુ લખ્યું\nશ્રીજીવરામ જોષીના તમામ પુસ્તકો નિશાળના દિવસોમાં વાંચ્યા છે અને અમારા બાળકો માટે વસાવેલા પણ છે. બાળ સાહિત્યના બેનમુન લેખક હત. એ સમયના ઝ્ગમગમાં ચાલુ વાર્તાઓ તરીકે ઉપરોક્ત પુસ્તકોમાની ઘણી ખરી વાર્તાઓ ચાલુ વાર્તા તરીકે આવતી હતી અને તેથી શનિવાર ઝ્ગમગની આતુરતાથી રાહ જોવાતી અને ઘરમાં બાલકો માટે કોણ પહેલું વાંચે તે માટે મિઠા ઝગડા પણ થતા \nPingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nઅડુકિયો દડુકિયો તો એક સારી વારતા છે\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જે���ા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/prasad/025", "date_download": "2019-03-21T19:42:27Z", "digest": "sha1:PRR7JSH32BNDY2XFLIQEEB6N6UMILYGK", "length": 11238, "nlines": 279, "source_domain": "swargarohan.org", "title": "અંતસમે ગંગાજમનાજલ | Prasad | Bhajans", "raw_content": "\nઅંતસમે ગંગાજમનાજલ તુલસીદલને ના ચાહું,\nકોઇ કાને રામનામને ફૂંકે એવું ના ચાહું;\nગીતા કે કો શાશ્ત્રપાઠ વંચાવે કોઇ અંતસમે,\nએ અભિલાષા છે ના મારી, વિનતી કરવી એ ન ગમે.\nઅંતકાલની ચિંતા છે ના, થવું હોય તે થાય ભલે,\nમારી તો ઇચ્છા છે એક જ, દેહાભિમાન છેક જલે;\nજીવન સારું પૂર્ણ તમારા પ્રેમમહીં આસક્ત બને,\nપવિત્ર થાયે, સત્ય મેળવે, સિદ્ધ ને વળી મુક્ત બને.\nતમારા સ્મરણ ને સેવાથી જીવન મારું ધન્ય બને,\nપૂર્ણપણે પ્રાપ્ત કરું તમને આ જીવનમાં આજ તને;\nઘટઘટમાં મૂર્ત બને મૂર્તિ તમારી, પરમાનંદ ધરે,\nદશા દેવને દુર્લભ છે એ, અંતર એની આશ કરે.\nઆંખ જુએ તમને જ ક્ષણક્ષણ, ઉત્સવ એનો રોજ કરે,\nકાન તમારા સ્વર સાંભળતા અમૃતમાંહી સ્નાન કરે;\nશરીર સ્પર્શે થાય સુવાસિત, વિચાર અંજલિરૂપ બને,\nક્રિયા તેમ ઉર્મિ અંતરની ફૂલ બને પૂજે તમને.\nસાકારની બની લીલા કરિયે અહીં આપણે આ જગમાં,\nમૃત્યુ ભય ને તાપ હઠાવી જીવી રહીએ આ જગમાં.\nઇચ્છા મારી નથી અયોધ્યા વૃંદાવનમાં દેહ પડે,\nકાશી તેમ જ કૈલાસ વળી તીર્થસ્થાનમાં દેહ પડે;\nકાળ તેમ સ્થળના મારે તો સમ્રાટ થવું આ તનથી,\nમૃત્યુંજય બનવું ને જગતને સ્વર્ગસુખદ ગણવું મનથી.\nતમારી જ પાસે છે મારું સ્થાન, નથી સંશય એમાં,\nખાતરી એની કરવી મારે, કરવું દર્શન છે તેમાં.\nઅંતસમે ના ભાન રહેશે, નાડી દેખાશે સઘળી,\nસત્ય તમારા પ્રેમીને એ સતાવતી ચિંતા ન જરી;\nતન ને મન અર્પીને તમને થઇ ગયો જે ભક્ત ખરે,\nકૃપા મેળવી શક્યો તમારી તે કોઇથી કેમ ડરે \nતમારે શરણ આવી મુજને કોઇયે ભય છે જ નહીં,\nછાયા પામી દિવ્ય તમારી કોઇ ચિંતા છે જ નહીં;\n'પાગલ' હું તો પ્રેમી મારી એક જ ઇચ્છા વ્યક્ત કરું,\nઅનંત કાલ લગી સેવા હું તમારી સાનંદ કરું.\nદિલદિલરૂબા પર સ્વર છોડી આરાધું પ્રેમે તમને,\nતમારો બનું, અભેદ સાધું સાથ તમારી પૂર્ણપણે.\nઆ દેશમાં જે ઋષિ વીતરાગી, થઇ ગયા પૂરણ ધન્યભાગી;\nહરોળ તે સર્વતણી સુહાવું, પ્રેમી તમારો જગનો કહાવું \nપોતાને માટે તો બધાં જ કરે. જે પોતાને માટે કરો છો તે અહીં જ મુકીને ચાલવાનું છે. સાથે કાંઈ આવવાનું નથી. જે બીજાને માટે કરો છો તે જ સાથે આવશે. બીજાને માટે કરવાથી તમને શાંતિ અને સંતોષ સાંપડશે. જ્યારે જવાનો વખત આવશે ત્યારે તમારો અંતરાત્મા તમને કહેશે કે મેં કોઈનું કંઈ બગાડ્યું નથી. જીવનને હું જે રીતે સમજતો હતો તે રીતે જીવવાની પ્રામાણિક કોશિશ મેં કરી. પંચમહાભૂતના શરીરને છોડતી વખતે આ આત્મસંતોષ, એ આત્મતૃપ્તિ જ તમારી સાથે આવશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9C%E0%AA%B2%E0%AA%B9%E0%AA%B0%E0%AA%A3", "date_download": "2019-03-21T21:02:04Z", "digest": "sha1:E52ACCOVWKS7ICCUOV52SRYFN5SSHVOR", "length": 3609, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "જલહરણ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nજલહરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nપદાર્થમાંથી પાણી કે ભેજ ઉડાડવાની ક્રિયા; 'ડિહાઇડ્રેશન'.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/category/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82%E0%AA%97/", "date_download": "2019-03-21T20:35:38Z", "digest": "sha1:B2HQHL55X7ZFII7MWVWK2XP3LIFPSYLU", "length": 22689, "nlines": 207, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "વિકલાંગ | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\n2 ટિપ્પણીઓ Posted by સુરેશ on જુલાઇ 3, 2018\nસાભાર – શ્રી. નિરંજન પટેલ\nઈ.સ. ૨૦૦૦ થી ‘વિકલાંગ મિત્ર’ મસિક ચલાવતા શ્રી. ભરત પટેલનું આત્મ કથાનક ( બે ભાગમાં )\nનીચે દર્શાવેલ ચિત્ર અને તેની સાથે સંકળાયેલી લિન્ક પરથી ‘વિકલાંગ મિત્ર’ ના બધા અંક ઓન -લાઈન વાંચી શકાશે.\nઆ શિર્ષક ચિત્ર પર ક્લિક કરી ગુજરાતની વિકલાંગ સંસ્થાની વેબ સાઈટની મુલાકાત લો.\n9 ટિપ્પણીઓ Posted by સુરેશ on સપ્ટેમ્બર 9, 2013\n– ‘અંધજનમંડળ – વેબ સાઈટ\n૫, સપ્ટેમ્બર-૧૯૨૮ – વીરસદ( જિ. ખેડા)\n૩૧, માર્ચ- ૧૯૯૯, અમદાવાદ\nમાતા– લલિતાબેન; પિતા – ડો. કાશીભાઈ પટેલ\nભાઈઓ– રમેશ, સુધીર, નરેશ; બહેનો-ગીતા, દક્ષા\nપત્ની – ભદ્રાબેન સતીયા( લગ્ન – ૧૯૫૯)\nઅંધજનોના વિકાસ માટે આખું જીવન સમર્પિત\nપત્ની – ભદ્રાબેન સાથે,લગ્ન બાદ\nતેમના ભાઈ ���ીતેન્દ્ર પટેલ સાથે\nબાળપણ મોસાળ અને નડિયાદમાં વીત્યું. પણ ચારેક વર્ષની ઉમ્મરે ડોક્ટર પિતા સાથે કલકત્તા રહેવા ગયા.\nઆઠ વર્ષની ઉમ્મરે મેનેન્જાઈટિસની બીમારીમાં બન્ને આંખે અંધાપો. છતાં ધગશથી ભણતર ચાલુ રાખ્યું.\nઅમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી વોર્ડના સ્થાપક અને પછી એના ખાતાધિકારી બન્યા હતા.\nતેમના જૂના ગોઠિયા જીતેન્દ્ર ત્રિવેદી ( લકવા ગ્રસ્ત)એ તેમને હાઈસ્કૂલ અને કોલેજના શિક્ષણમાં પારાવાર મદદ કરી હતી.\n૧૯૫૪ – અન્ય ત્રણ અંધ મિત્રો સાથે રાયપુર, અમદાવાદમાં અંધજનોની ક્લબ સ્થાપીને અંધજનોના વિકાસ માટેની પ્રવૃત્તિની શરૂઆત કરી હતી.\n૧૯૫૭ – કામેશ્વરની પોળ, રાયપુરમાં આવેલ શેઠ અંબાલાલ સારાભાઈની હવેલીમાં અંધજન મંડળની વિધિસર શરૂઆત. તેમનાં પત્ની ભદ્રાબેન ત્યારથી આજીવન એમનાં સેક્રેટરી રહ્યાં હતાં.\n૧૯૬૨- અમદાવાદ એજુકેશન સોસાયટીએ દાન આપેલી જમીન પર, વસ્ત્રાપુર ખાતેના હાલના મકાનમાં ગુજરાત રાજ્યના તત્કાલીન ગવર્નર શ્રી. મહેંદી નવાઝ જંગના હસ્તે ‘અંધજન મંડળ’નું ઉદ્‍ઘાટન, સ્થળાંતર અને મોટા પાયે વિકાસની શરૂઆત. . શેઠ શ્રી. અરવિંદ નરોત્તમ પહેલા પ્રમુખ.\nઅનેક દાતાઓ અને સ્વયંસેવકોની ની સહાયથી આ નાનકડી શરૂઆત મોટા વડલામાં વિકાસ પામી. શેઠ શ્રી. અરવિંદ નરોત્તમનો એમાં મહત્તમ ફાળો રહ્યો છે.\nઅંધ બાળકોને શિક્ષણથી થયેલી શરૂઆત અનેક પ્રવૃત્તિઓમાં વિકાસ પામી છે.\nદેશ વિદેશમાં અનેક સેમિનારોમાં ભાગ\nઅપંગ જનો માટેની દેશની અનેક સંસ્થાઓમાં તેમના બહોળા અનુભવનો લાભ તેમણે આપેલો છે.\n૧૯૯૨ – હદયરોગનો હુમલો જેમાં બહેરાશ અને બન્ને હાથ અને પગમાં અપંગતા. પણ સતત ધગશથી ચાલતા થયા.\nલાયન્સ ક્લબ દ્વારા પણ અંધજનોની ઘણી સેવા કરેલી છે.\n૧૯૮૧ – ગુજરાત રાજ્યનો એવોર્ડ\n૧૯૯૧ – ભારત સરકાર તરફથી પદ્મશ્રીનો ઈલ્કાબ\n૧૯૯૪ – ભારત સરકાર તરફથી અંધજનોની સેવા માટે એવોર્ડ\nબીજા અનેક એવોર્ડો અને જાહેર સન્માન\nડો. ગીતા/ રાજેન્દ્ર ત્રિવેદી( તેમના બહેન અને બનેવી) અને અંધજન મંડળના સક્રીય સહાયક\n‘અંધજન મંડળ’ વેબ સાઈટ\n9 ટિપ્પણીઓ Posted by સુરેશ on જાન્યુઆરી 13, 2012\n“મારું જીવન જીવવા માટે છે. ભગવાને મારા માટે કઈક બીજું વિચાર્યું છે “\n” વિક્લાન્ગનું બાળક ક્યારેય વિકલાંગ નથી હોતું. એમના સંતાનો બીજા બાળકો કરતા મા બાપની ડબલ સેવા કરતા હોય છે.”\n૧૯૫૬, મગદલ્લા( જિ. સુરત)\nમાતા– ….. ; પિતા – હસમુખભાઈ\nપત્ની – તે બન્ને હાથે વિકલાંગ છે; પુત્રીઓ – રચના, સોનલ\nપ્રાથમિક / માધ્યમિક – ……\nકોલેજ – અપંગ માનવ મંડળમાંથી\n૬ મહિનાની ઉમરે તાવ અને ઇન્જેક્શન પછી પોલીઓને લીધે કમરની નીચે બે પગે બિલકુલ અપંગ\nલોકોની મશ્કરી અને દુખ સહન ન થતા ઉંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. બચી જતાં , ઉપરોક્ત પંક્તિ જીવનમંત્ર બની.\nઅપંગ માનવ મંડળમાં એમના જેવા બીજા વિકલાંગોનું મંડળ બનાવીને એમનાં હિત માટેની પ્રવૃત્તિ શરુ કરી.\n૧૯૭૯ – વિકલાંગોને માટે બસમાં મફત મુસાફરી અને બસમાં ચડવા માટે પ્રાથમિકતા મળવી જોઈએ એ મુદ્દા માટે ૧૧ દિવસના આમરણાંત ઉપવાસ કર્યા . એ પછી એમની માગણીઓ સ્વીકારાઈ\n૧૯૭૯ – વિકલાંગોની જીનીવા વર્લ્ડ મોબિલીટી કોન્ફરન્સમાં એ વખતના વડા પ્રધાન મોરારજી દેસાઈએ કનુભાઈને ભારતના વિકલાંગોના પ્રતિનિધિ તરીકે મોક્લ્યા .\n૧૯૮૧ – એમના સબળ પ્રતિનિધિત્વ અને પ્રયાસોથી આખું વર્ષ વિકલાંગ વર્ષ તરીકે ઉજવવાનું ભારત સરકારે જાહેર કર્યું.\n૧૯૮૨- અમેરિકામાં નેશનલ સોસાયટી ઓફ હેન્ડીકેપ ઓર્ગેનીજેશનનું ઉદઘાટન કનુંભાઈના હસ્તે કરવામાં આવ્યું.\n૧૯૮૫ – સુરત આવીને સ્થાયી થયા.વિકલાંગ પ્રિન્ટીંગ પ્રેસ ચાલુ કર્યું; જે વિકલાંગોથી ચલાવાતું હતું. અહીં સગવડના અભાવે શરૂમાં તેઓ ફૂટપાથ ઉપર સુતા હતા.\n૧૯૯૦ – અમેરિકામાં પ્રેસીડન્ટ જ્યોર્જ બુશ’સીનીયર’ ના હસ્તે ‘Outstanding achievement Award’ એનાયત કરવામાં આવ્યો.\nબુશે એમને વાઈટ હાઉસમાં આમંત્રીને અબ્રાહમ લિંકનની ખુરશીમાં\nએમને બેસાડીને એમનું બહુમાન કર્યું.\n૧૯૯૧ – સુરત અને આજુબાજુના વિસ્તારના વિકલાંગોની સેવા અને એમના માટે, વિના મૂલ્યે સ્કુલની સગવડ માટે ‘Disabled Welfare Trust of India’ ની સ્થાપના કરી.\n૧૯૯૭ માં ચાર વિક્લાન્ગથી શરુ થયેલી સ્કુલમાં ૨૦૦૦ સુધીમાં ૪૦૦ વિકલાંગો અભ્યાસ કરતા થયા. કુલ ૧૦૦૦ વિદ્યાર્થીઓએ સ્કૂલનો લાભ લઈને કામે લાગ્યા.\n૧૯૯૩મા સુરત લાયન્સ ક્લબ ઓફ મીડ વેસ્ટના પહેલા વિકલાંગ પ્રમુખ થયા.\nલંડનની ટુરમાં રાણી ઈલીઝાબેથ અને વડા પ્રધાન માર્ગારેટ થેચરને મળવાનું માન મળ્યું.\n૨૦૦૬ – ગુજરાત સરકારે કનુભાઈના કામની કદર કરીને ૪૦ કરોડની કિંમતની જમીન એમની સંસ્થાના વિકાસ માટે વિના મુલ્યે આપી.\nવિકલાંગો માટે અલગ હોસ્પિટલ એમનું સ્વપ્ન મુંબાઈના હરિયાની ટ્રસ્ટના ૫ કરોડ રૂપિયાના દાનથી પુરું થયું. હોસ્પિટલનું ઉદઘાટન મુખ્ય પ્રધાન શ્રી. નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું.\n૪૦ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.\nગુજરાત સરકારનો ‘ગુજરાત ગૌરવ’ એવોર્ડ\nભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ એવોર્ડ\nશ્રી. વિનોદ પટેલ, સાન ડિયેગો ( તેઓ પણ પોલિઓ ગ્રસ્ત છે. )\nવિનોદભાઈના બ્લોગ પર તેમનો પરિચય વાંચવા અહીં ‘ક્લિક’ કરો.\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/santsang-shiksha-parishad-collects-fund-of-rs-36-51-lac-for-martyr-s-family/129034.html", "date_download": "2019-03-21T20:06:50Z", "digest": "sha1:ZLQQ5YXU63OTUFVQ5X4ODWYGMW3FD32X", "length": 8529, "nlines": 117, "source_domain": "www.navgujaratsamay.com", "title": "સત્સંગ શિક્ષા પરિષદની પ્રેરણાથી શહીદોના પરિવારને રૂ.36.51 લાખની સહાય", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nસત્સંગ શિક્ષા પરિષદની પ્રેરણાથી શહીદોના પરિવારને રૂ.36.51 લાખની સહાય\nકાશ્મરીના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં ૪૨ જવાનો શહીદ થયા હતા. દેશ ખાતર શહીદી વહોરનારા વીર જવાનોના પરિવારજનોને મદદરૂપ થવા માટે સત્સંત શિક્ષા પરિષદ, ગાંધીનગરના મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીજીની પ્રેરણાથી સહાય એકત્ર કરવામાં આવી હતી. જેમાં ટ્રસ્ટ સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ-વાલીઓએ સહયોગ આપ્યો હતો અને ફાળા રૂપે એકઠી થયેલી રકમ સંસ્થા દ્વારા ઉમેરવામાં આવી હતી. કુલ રૂ.૩૬.૫૧ લાખની સહાય ચિલોડા ખાતે સીઆરપીએફ હેડ ક્વાર્ટરમાં અર્પણ કરાઈ હતી.\nશહીદોના પરિવારજનો માટે સહાય એકત્ર કરવાના પ્રયાસમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય, શ્રી હરિ ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ, શ્રી હરિ ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ, શ્રી સ્વામિનારાયણ શિશુ વિદ્યાલય, શ્રી સ્વામિનારાયણ પબ્લિક સ્કૂલ, શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ, શ્રી સ્વામિ યોગાનંદ હાઈસ્કલ, શ્રી સ્વામિનારાયણ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિકમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે યોગદાન આપ્યુ હતું.\nસંસ્થા દ્વારા જાહેરાત કરાઈ ���તી કે, વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકો પાસેથી જે રકમ યોગદાનમાં મળશે, તેટલી જ બીજી રકમ સંસ્થા તરફથી ઉમેરીને વીર શહીદોના પરિવારને અર્પણ કરવામાં આવશે. વાલીઓ, સ્ટાફ મિત્રો અને નાગરિકો પાસેથી રૂ.૧૮,૦૪,૨૫૩નું યોગદાન એકત્ર થયુ હતું. સંસ્થા દ્વારા રૂ.૧૮,૪૬,૭૪૭ ઉમેરીને કુલ રૂ.૩૬,૫૧,૦૦૦નો ચેક ૨૮મી ફેબ્રુઆરીએ ચિલોડા ખાતેના સીઆરપીએફ હેડક્વાર્ટરમાં અર્પણ કરાયો હતો. સીઆરપીએફના વડા કે.એમ. યાદવને સંસ્થાના ટ્રસ્ટી શાસ્ત્રી રામકૃષ્ણ સ્વામીજી, શાસ્ત્રી અક્ષરપ્રકાશ સ્વામીજી, સ્વામી મહાપુરુષદાસજી, ડાયરેક્ટર ઉમંગભાઈ વસાણી અને આચાર્ય ચીનુભાઈ પટેલ દ્વારા ચેક અર્પણ કરાયો હતો.\nઆ સેક્શન ના વધુ સમાચાર\n‘વિશ્વ ઉમિયાધામના કાર્યક્રમની ઇતિહાસમાં નોંધ..\nગુજરાત એલર્ટ: દ્વારકા અને સોમનાથ મંદિરની સુર..\nગુણવંત શાહના ગ્રંથ ‘ક્રાંતિપુરુષ ગાંધીજી’નું..\n40થી 68 વર્ષના ગાયન રસિકોએ વર્લ્ડ રેકોર્ડમાં..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32860", "date_download": "2019-03-21T19:42:53Z", "digest": "sha1:IFRG5JM36IZHA3ZJJD4SEO5SYNP2XFBD", "length": 6328, "nlines": 70, "source_domain": "amreliexpress.com", "title": "ફફડાટ : સાવરકુંડલા ગાંધી ચોક ખાતે શોર્ટ સર્કિટથી મકાનમાં આગ લાગી – Amreli Express", "raw_content": "\nફફડાટ : સાવરકુંડલા ગાંધી ચોક ખાતે શોર્ટ સર્કિટથી મકાનમાં આગ લાગી\nગરીબ પરિવારનો ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ\nસાવરકુંડલા ગાંધી ચોક ખાતે આવેલ પાશ્‍વનાથ એપાર્ટમેન્‍ટની બાજુ રાજેશભાઈ દલીચંદભાઈ અજમેરાના મકાનમાં ભાડે રહેતા અને મજૂરી કામ કરતા રમેશભાઈ લવજીભાઈ પાંડવ જાતેકુંભારનો સમગ્ર ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. કડીયા કામ કરતા રમેશભાઈને ત્રણ સંતાનો છે. તેમનો ઘરવખરીનો આશરે 1પ લાખ રૂપિયા જેટલું નુકશાન થયું હોવાથી પરિવાર પર આભ ફાટવા જેવી પરિસ્‍થિતિ ઉભી થવા પામી હતી.\nપોલીસ સમાચાર Comments Off on ફફડાટ : સાવરકુંડલા ગાંધી ચોક ખાતે શોર્ટ સર્કિટથી મકાનમાં આગ લાગી Print this News\n« ખોટી પોલીસ ફરિયાદ કરનાર વિરૂઘ્‍ધ રોષની આંધી (Previous News)\n(Next News) ચાંચ બંદર ગામે પાણીના ટેન્‍કર હડફેટે આવી જતા મહિલાનું ગંભીર ઈજાથી મૃત્‍યુ »\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nરાજુલા પંથકમાં ગુન્‍હાહિત પૂર્વ ઈતિહાસ ધરાવતી કોબ્રા ગેંગ સામે પોલીસ વિભાગે અટકાયતી પગલા લીધા\nસા.કુંડલાનાં રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસર કપીલ ભાટીયા પર મોડીરાત્રીએ હુમલો કરાતાં ખળભળાટ\nબગસરા શહેરમાં ત્રણ મહિલાઓએ ખેડૂતની થેલીમાં કાપો મારીને રૂપિયા 1 લાખ સેરવી લીધા\nસા.કુંડલામાં લુહાર વેપારીને ત્‍યાં 1પ લાખ કરતા પણ વધુ રકમનાં માલસામાનની ચોરી\nધારી : ચંદન ચોરી પ્રકરણમાં એમ.પી. ગયેલી વન વિભાગની ટીમ વિલા મોઢે પરત ફરી\nધારીમાંથી વિદેશીદારૂની અર્ધો ડઝન બોટલ સાથે ર શખ્‍સોની અટકાયત\nઅમરેલી જિલ્‍લામાં રાત્રીના સમયે શંકાસ્‍પદ હાલતમાં ફરનાર સામે લાલ આંખ\nકડીયાળી નજીક બે બાઈક સામસામે અથડાતા 1 વ્‍યકિતનું મોત\nઅમરેલીનાં પ્રોફેસરે રૂા. પ.ર7 કરોડની છેતરપીંડી કરી\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00382.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?p=8751", "date_download": "2019-03-21T19:42:01Z", "digest": "sha1:3MULXFPW4NGP6PZB57RRKRYUAZF2OYTK", "length": 6497, "nlines": 69, "source_domain": "avadhtimes.net", "title": "અમરેલી તાલુકા પંચાયતમાં બળવો કરનારા કોંગ્રસના ૬ સભ્‍યોને સસ્‍પેન્‍ડ કરતી કોંગ્રેસ – Avadh Times Breaking News", "raw_content": "\nઅમરેલી તાલુકા પંચાયતમાં બળવો કરનારા કોંગ્રસના ૬ સભ્‍યોને સસ્‍પેન્‍ડ કરતી કોંગ્રેસ\nઅમરેલી, અમરેલી તાલુકા પંચાયતની અઢી વર્ષની મુદત પુર્ણ થતાં તાજેતરમાં ચૂંટણી પ્રમુખ ઉપપ્રમુખ માટે યોજાયેલ હતી. જે ચૂંટણીમાં કોંગ્રસ પક્ષના સતાાવાર ઉમેદવારોના આદેશનું ઉલ્‍લંઘન કરનારા સામે અમરેલી તાલુકા પંચાયતના કોંગ્રસપક્ષના નિશાન ઉપર ચૂંટાયેલા અરવિંદભાઇ કાછડીયા, જસવંતગઢ ઉપરથી કંચનબેન જયસુખભાઇ દેસાઇ, વડે��ા સીટ ઉપરથી વિશાલભાઇ માંગરોળીયા, ગાવડકા સીટ ઉપરથીલાભુબેન મનજીભાઇ રાખોલીયા, નાનાઆંકડીયા સીટ ઉપરથી હરેશભાઇ દેવાભાઇ ભાસ્‍કર તથા મોટાઆંકડીયા સીટ ઉપરથી વિજયાબેન મોહનભાઇ સોલંકી પાર્ટી વિરૂઘ્‍ધ પ્રવૃતિ કરતી કોંગ્રસપાર્ટીના આદેશનું ઉલ્‍લંઘન કરેલ તેમજ મેન્‍ડેન્‍ટ વિરૂઘ્‍ધ મતદાન કરેલ જેથી પ્રદેશ કોંગ્રસ પ્રમુખશ્રી અમીતભાઇ ચાવડા દ્વારા શિસ્‍તભંગના પગલા લઇને ઉપરોક્‍ત છ સભ્‍યોને ૬વર્ષ માટે સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ છે.\nસમાચાર Comments Off on અમરેલી તાલુકા પંચાયતમાં બળવો કરનારા કોંગ્રસના ૬ સભ્‍યોને સસ્‍પેન્‍ડ કરતી કોંગ્રેસ Print this News\n« અમરેલી જિલ્લામાં ગીર અને દરિયાકાંઠે નદીઓ છલકાઇ : વાંકિયામાં ભારે વરસાદ : છ ઇંચ (Previous News)\n(Next News) રાજુલામાં વારંવાર વીજ ધાંધીયા : આંદોલનની ચીમકી »\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\nઅમરેલી,(ડેસ્ક રીર્પોટર) અમરેલીમાં સંધી સોસાયટી વોર્ડ નંબર એકમાં આવેલ સોસાયટી વિસ્તારમાં પાંચ વર્ષ સુધી હોયવધુ વાંચો\nઅમરેલી,કુંડલામાં 30 કરોડનાખર્ચે થશે રેલ્વેના અંડરબીજનું નિર્માણ\nઅમરેલીઅમરેલી અને સાવરકુંડલામાં રેલ્વે ફાટકો પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા લોકો માટે માથાના દૃુ:ખાવારુપ બનીવધુ વાંચો\nબાબરાના થોરખાણ ગામે સંતની ઈચ્છાથી સંત કુટીરનું તંત્ર દ્વારા ડીમોલેશન કરાયું\nહાઇ એલર્ટ: રેન્જ આઇજી શ્રી અશોક યાદવ અમરેલીના દરિયાકાંઠે\nમોદી હૈ તો મુમિકન હૈ: પીઓકેમાં આતંકીઓનો સફાયો\nબાબરામાં ભાજપ પરિવાર દ્વારા આતશબાજી\nઅમરેલીના દેશપ્રેમી રેડીયોલોજીસ્ટ ડૉ. હર્ષદ રાઠોડ નવાનકોર વસ્ત્ર ધારણ કરી આવ્યા\nતંબાકુને બદલે મિરાજ વિમાન આવ્યા અને અડધી રાતે ચુનો ચોપડી ગયા\nકાઠીયાવાડનો શોક ભાંગ્યો,લોકસભા પહેલા પાકિસ્તાનમાં શોકસભા\nકોવાયાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે થયેલી અપીલ ફગાવતી ગ્રીન ટ્રીબ્યુનલ\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00382.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://vrinstitute.co.in/tag/sinzo-abe/", "date_download": "2019-03-21T20:45:28Z", "digest": "sha1:6URIKHDYE5W33IZJYRYBHTIGYY3MSJWJ", "length": 2992, "nlines": 83, "source_domain": "vrinstitute.co.in", "title": "Sinzo Abe | VR Institute Of Journalism & Mass communication", "raw_content": "\nબુલેટ ટ્રેન:2022 માં થશે શરુ\nપીએમ મોદી નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે, દેશની પહેલી બુલેટ ટ્રેન સુનિશ્ચિત સમયના એક વર્ષ પહેલાં એટલે કે 2022મા�� જ શરૂ થઈ જાય. 2022માં આઝાદીના\nવિદ્યા રિયલ લાઇફમાં પણ રેડિયો જોકી\nશહીદો તુમ્હારી શહીદી બેકાર નહીં ગઈ હજારો કે લહું મેં આગ લગા દી\nદીપિકા ને વર્ષની સૌથી ગ્લેમરસ સ્ટારનો એવોર્ડ\nતોડબાજનું શૂટિંગ આખરે પૂર્ણ\nસોનાક્ષીની ફિલ્મથી બાદશાહ એક્ટર બનશે\nSannyTreal on અમદાવાદના રિવરફ્રન્ટના પૂર્વ કાંઠે હેરિટેજ ગાર્ડન બનશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00382.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2017/04/blog-post_18.html", "date_download": "2019-03-21T19:59:53Z", "digest": "sha1:Y4ODYSLXPAIXG6SKGJWVAPEP4OQYSGWR", "length": 22920, "nlines": 174, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "અચ્છા ચલતા હૂં દુઆઓમેં યાદ રખના... - Divyasha Doshi", "raw_content": "\nઅચ્છા ચલતા હૂં દુઆઓમેં યાદ રખના...\nઆજના યુવાનોને ફેઈલ્યોિરટીનો સ્વીકાર કરવો અઘરો લાગે છે, કારણ કે તેમનું જીવન ખૂબ સગવડભર્યું રહ્યું હોય છે.\nએપ્રિલની શરૂઆતમાં જ ગરમીનો પારો ભૂતકાળની સીમાઓ તોડીને લોકોને ત્રાહિમા્મ પોકારાવી રહ્યો હતો. તે વખતે એક વીડિયો વોટ્સએપ અને ફેસબુક પર ફરી રહ્યો હતો. એ વીડિયો હતો ૨૪ વરસના યુવાન અર્જુન ભારદ્વાજનો. આત્મહત્યા કરતા પહેલાં તેણે ફેસબુકના નવા ફીચર લાઈવનો ઉપયોગ કર્યો હતો. એ વિડિયોમાં દેખાતો દેખાવડો યુવાન એકદમ કુલ જણાતો હતો. કોઈ આટલી શાંતિથી મરી શકતું હોય તો તેનું જીવન કેટલું નિરર્થક બની ગયું હશે. ખેર, અર્જુન હોય કે કોઈપણ યુવાન જ્યારે આત્મહત્યા કરે છે ત્યારે એ સમાચાર જાણીને મગજ સુન્ન થઈ જાય છે. કેટકેટલા પ્રકારની ચર્ચાઓ લોકોમાં થવા લાગે છે.\nત્યારબાદ કોઈએ લખેલો મેસેજ પણ વોટ્સએપ પર ફરવા લાગ્યો જેમાં નવાઝુઉદ્દીન, સચીન વગેરે અનેક લોકોના દાખલા આપીને સમજાવવામાં આવતું કે આ બધા પણ જીવનમાં ક્યારેક ને ક્યારેક નિરાશામાં અને તકલીફોમાંથી પસાર થયા છે. તે છતાં હિંમત હાર્યા વિના તેમણે જીવનમાં સંઘર્ષ ચાલુ રાખ્યો તો છેવટે સફળ થયા. પોઝિટિવ સંદેશાઓ તમને ક્યારેક સારા વિચારો આપી શકતા હશે. કેટલાકને સફળતા સુધી પહોંચાડી શકતા હશે, પરંતુ જરા જુદી રીતે વિચાર આવ્યો કે સફળતા જ અહીં મહત્ત્વની બનાવી દેવામાં આવી હોવાથી જ યુવાનોના મનમાં તાણ ઊભી થાય છે. સફળતા આપણે કોને કહીએ છીએ જે ખૂબ પૈસા કમાઈ શકે છે તેને જ. જે ખૂબ પ્રસિદ્ધ થાય છે તેને જ. આખું જીવન ઈમાનદારીથી કામ કરીને જૂતા સીવતાં મોચીને આપણે સફળ નથી કહી શકતા. તમારા ઘરમાં કપડાંવાસણ ઘસીને પૈસા કમાતા માણસને સફળ નથી માનવામાં આવતો. કે તમારી ઓફિસમાં પ્રમાણિકતાથી પ્યુનનું કામ કરનાર સફળ નથી ગણાતો. સબીના નામની એક અંગ્રેજી ફિલ્મમાં ખૂબ ધનવાન વ્યક્તિને ત્યાં એક માણસ ડ્રાઈવર તરીકે જોડાય છે. એની દીકરી પોતાના પિતાને ડ્રાઈવર કેમ બન્યા તેવું પૂછે છે ત્યારે ડ્રાઈવર પિતા કહે છે કે મને વાંચવાનો ખૂબ શોખ હતો. ડ્રાઈવર એટલે જ બન્યો કે મને કામના સમયે વાંચવાનો સમય મળી રહે.\nઆપણે તો લાખો કે કરોડો રૂપિયા ખર્ચીને બાળકને એન્જિનિયર કે ડોકટર કે એમબીએ બનાવવો હોય. તેને વિદેશ મોકલીએ શું કામ કારણ કે તે વધુ કમાઈ શકે. નવાઝુદ્દીન જેવા અનેક સ્ટ્રગલર સ્ટુડિયોની બહાર રખડતા હોય છે. મને યાદ છે કે ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં એક મોટા અભિનેતાની મુલાકાત લેવાની હતી. શૂટિંગ ચાલી રહ્યું હતું એટલે હું સ્ટુડિયોનો માહોલ જોતા ફરી રહી હતી. એક વ્યક્તિ મારા માટે ચા લઈને આવી. હું પત્રકાર છું જાણીને તેણે મારી સાથે વાત શરૂ કરી. જીતેન્દ્રના સમયે જ તે ગામથી મુંબઈ ફિલ્મોમાં કામ કરવા આવેલો. આજે તે સાંઈઠે પહોંચવા આવ્યો પણ તેને ક્યારેય તક ન મળી. ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં કામ કરીને ખુશ થઈ રહ્યો છે. તકદીરકી બાત હૈ મેડમ કહીને તેણે અદાથી કપાળે હાથ મૂકતા આકાશ તરફ જોયું હતું. તે દૃશ્ય આજે પણ સ્મૃતિમાં સચવાઈ રહ્યું છે. એ વ્યક્તિ જેવી કેટલીય વ્યક્તિઓ ગુમનામ જ રહી જાય છે. સચીનની સાથે જ ક્રિકેટમાં આવેલ વિનોદ કાંબળીએ પણ અનેક પ્રયત્નો કર્યા જ છે, પણ તે આજે ક્યાં છે વાત નકારાત્મકતાની કે હકારાત્મકતાની નથી. વાત છે જે પરિસ્થિતિ હોય તેને સ્વીકારવાની અને જીવનને ઉપયોગી બનાવવાની. આપણે બાળકને ફેઈલ્યોર સ્વીકારવાની આદત પાડતા નથી. તેની ફેઈલ્યોરને આપણી પ્રતિષ્ઠાનો ઈસ્યુ બનાવીએ છીએ. તેમાં પણ છોકરો હોય તો તેને એન્જિનિયરિંગમાં જવા માટે સતત સ્ટ્રેસમાંથી પસાર થવું પડે છે. લાખો રૂપિયાના ટ્યુશન અને ફક્ત ચોપડીના કીડા બનીને રહી જવાનું. માતાપિતા પણ કહેશે કે દીકરાને સમય જ નથી. પણ સમય આપવામાંય નથી આવતો. એન્જિનયરીંગ અને ડોકટરીનો અભ્યાસ કરતાં વિદ્યાર્થી પાસે ભણવા સિવાય બીજો કોઈ શોખ કેળવવાનો સમય જ હોતો નથી. તે સામાજિક વ્યવહારોની સમજ કેળવી શકતો નથી કે ન તો તે યુવાનીનો સુવર્ણકાળ માણી શકે છે. એની પાસે ભણવા સિવાયનો સમય ન હોય તે બાબતે માતાપિતા ગર્વ અનુભવશે. કારણ કે તેના પર સફળ થવાનું, ખૂબ બધા પૈસા કમાવાનું પ્રેશર હોય છે. એ તાણને લીધે યુવાનો ડ્રગ્સ કે આલ્કોહોલના બંધાણી બને છે. જનરેશન ગેપ આજના આધુનિક યુગ��ાં પણ છે જ. એટલે જ અર્જુન આત્મહત્યા કરવાનું નક્કી કરે ને તેના માતાપિતાને સહેજ પણ ગંધ ન આવે તે શક્ય છે. પણ માતાપિતાની અપેક્ષાઓને તે પૂરી ન કરી શકે ત્યારે હતાશા ઘેરી વળે છે. એ યુવાન જો લગ્ન કરે છે અને કમાણી નથી કરી શકતો તો પણ તેને હતાશા એટલે કે ડિપ્રેશન આવે છે અને તે આત્મહત્યા કરે છે એવા પણ અનેક કિસ્સાઓ આપણે જોયા છે.\nઆજે આપણું જીવન બસ ફક્ત પૈસાની આસપાસ જ જીવાઈ રહ્યું છે. પૈસા હોય તો વિદેશી યુનિવર્સિટીમાં ભણવા જઈ શકાય. બાળપણથી જ બાળકને જરાપણ તકલીફ નહીં પડવા દેવાની. એ બાળક મોટું થઈને નાની અમથી તકલીફ કે કોઈપણ જાતનું રિજેકશન-ફેઈલ્યોર સહન કરી શકતું નથી. એક યા બીજી રીતે તે વિદ્રોહ કરે છે.\nભારતીય સંસ્કૃતિમાં બાહ્ય સમૃદ્ધિ કરતાં આંતરિક સમૃદ્ધિનું મહત્ત્વ વધુ છે. હાલ જે વિદેશી સંસ્કૃતિને આપણે અપનાવીએ છીએ તેમાં બાહ્ય દેખાડો અને સુખસગવડ ખરીદી શકાય તેવી સફળતાને મહત્ત્વ આપવામાં આવે છે. ઉપભોક્તાવાદમાં શિક્ષણ અને સફળતા ખરીદી શકાય તો એ પણ ખરીદીને આપવા માતાપિતા તૈયાર હોય છે. તેમને વિપરીત સંજોગોની જાણ જ ન હોય ત્યારે ગમે તેટલી પોઝિટિવ થિન્કિંગની દવા પીવડાવો તોય એમાં કોઈ ફરક ન પડે. એમબીએમાં ભણતા અર્જુનને શું પોઝિટિવ થિન્કિંગ વિશે ખબર નહીં હોય હશે જ, પણ તેને અસલી દુખ કે પીડા વિશે ખબર નહીં હોય. એટલે જ તે પોતાના ડિપ્રેશનની વાત કોઈને કરી નહીં શક્યો હોય.\nઆજે તો માનસિક હતાશાને સ્વીકારવામાં કોઇ નાનપ નથી અનુભવાતી. તેનો ઇલાજ આસાનીથી થઈ શકે છે. તે છતાંય આપઘાતના કેસો વધી રહ્યા છે. તેમાંય પુરુષોની આત્મહત્યાનું પ્રમાણ ઘણું વધારે હોય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સંસ્થાએ કાઢેલા તારણને આધારે દુનિયાભરમાં લગભગ દર વરસે દશ હજાર વ્યક્તિઓ આપઘાત કરે છે. આ આંકડામાં એ સંખ્યા નથી કે જે વ્યક્તિઓ આપઘાતનો પ્રયાસ કરીને બચી ગઈ હોય. મહિલાઓમાં ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાનું પ્રમાણ વધુ જોવા મળે છે તે છતાં દુનિયાભરમાં પુરુષો જ સૌથી વધારે આપઘાત કરે છે. ડિપ્રેશન અને એન્કઝાયટી એ બે બાબતો આત્મહત્યા કરવા પ્રેરતી હોય છે એવું જાણવા મળે છે. આપણે પોઝિટિવ થિન્કિંગ કે સફળતા પણ સુખ આપી શકતી નથી. હોલીવૂડનો પ્રતિભાવાન એકટર અને કોમેડિયન રોબીન વિલિયમે પણ હતાશામાં સ્યુસાઈડ કર્યું હોવાનું કહેવાય છે. આવી માનસિક અવસ્થા આવવાના પરિબળો જુદાં હોઇ શકે. સમાજમાં સ્ત્રીઓની ભૂમિકા બદલાઈ છે તે હદે પુરુષોની ભૂમિકા બદલાઈ નથી. પુરુષ બદલાયેલી પરિસ્થિતિનો સહજતાથી સ્વીકાર નથી કરી શકતો. તેને એમાં ફેઇલ્યોરિટીનો અનુભવ થાય છે. અને પુરુષને કોઇ રસ્તો ન સૂઝતાં તે આપઘાતનો રસ્તો અપનાવે છે. આપઘાત કરવો સહેલો નથી હોતો. પરંતુ, તે સમયે માનવી એટલો હતાશ થઈ ગયો હોય છે કે તેને એ સિવાય બીજો કોઇ જ રસ્તો નથી દેખાતો. તેમાંય પુરુષોનો અહમ જ્યાં ઘવાય ત્યાં એ માનસિક રીતે છિન્નભિન્ન થઈ જાય છે. મારું કે મરું તે પરિસ્થિતિ ઉત્પન્ન થયા બાદ કશું જ થઈ નથી શકતું. સ્ત્રીઓ સહજતાથી પોતાના દુખની, નાલેશીની કે હાર કે ભૂલની વાત પોતાની સ્ત્રી મિત્ર સાથે કરી શકે છે તેને કારણે ગમે તેવી દુખદ ઘટના પણ પચાવીને તેમાંથી બહાર આવી શકે છે. જ્યારે અંગત લાગણીઓ એકબીજા સાથે શેઅર કરવાની આદત પુરુષોને નથી હોતી. એટલે તેઓ દુખમાં ખૂબ એકલતા અનુભવતા હોય છે. . પાર્ટીઓ કરનારા પુરુષો પણ અંગત લાગણીઓને બીજા સાથે શેઅર કરી શકતા હોય તે જરૂરી નથી. એવી માન્યતા છે કે પૌરુષત્વનો પાયો જ એમાં હોય છે કે પોતાની લડાઈ પોતે જ લડે. પુરુષ પોતાની પીડા કોઇને કહે નહીં. કિશોરમાંથી પુરુષ થવું એટલે નબળાઈ ન દર્શાવવી. લાગણીઓ ન દર્શાવવી અને એટલે જ મિત્ર સાથે પણ હૃદય ખોલીને વાત નથી થઈ શકતી. બીજા પુરુષ સાથે હરિફાઈનો ભાવ ઉમેરાય છે. આ બાબત સંશોધન દરમિયાન સાબિત થયું છે કે નવ વરસની ઉંમરે છોકરા - છોકરીઓના આપઘાત રેટ સરખા હોય છે જ્યારે ૧૦ અને ૧૪ વરસની ઉંમરે છોકરીઓ કરતાં બમણી સંખ્યામાં છોકરાઓ આપઘાત કરે છે. વીસ અને તેનાથી વધુ ઉંમરે સ્ત્રીઓ કરતાં પાંચગણા પુરુષો આપઘાત કરે છે.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nગોરે રંગ પે ન ઈતના ગુમાન કર\nબાઈક શોખ નહીં ઝનૂન\nક્યાંક આપણે ‘��લ્ટ’ ના ભાગ કે ભોગ તો નથી ને\nપચાસ વરસ બાદ ફરીથી કરી લાઈન ક્રોસ\nઅચ્છા ચલતા હૂં દુઆઓમેં યાદ રખના...\nસિરિયા સાથે આપણને શું લાગેવળગે\nચાર પગલાં સાત શિખરે (મુંબઈ સમાચાર)\nરોબો એકલતા દૂર કરી શકશે\nકોઈને ન નડ્યાં એટલે લાંબું જીવ્યાં (mumbai samacha...\nદરેક વખતે સોરી કહેવાની જરૂર નથી\nલેડી ડ્રાઈવર દિલ્હીથી લંડન અને હવે સાઈબીરિયા (mumb...\nરસોઈ કરવાથી પુરુષાતન ઓછું થાય\nસારપનું વૃક્ષ ઉગાડી શકાય\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2018/01/blog-post_12.html", "date_download": "2019-03-21T20:37:03Z", "digest": "sha1:KMWE5JRGZPPK7A22PHX7YWTDGLPIYTAS", "length": 20437, "nlines": 275, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: चार जजों ने चीफ़ जस्टिस को लिखी ये चिट्ठी", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ ન��બર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nહીંદુ અને દલિત .... બીબીસી હીન્દી ઉપર છ મોટા મોટા ...\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nહીંદુ અને દલિત .... બીબીસી હીન્દી ઉપર છ મોટા મોટા લેખ... હીન્દુઓના નામ ઉપર કલંક મટે એવી કોઈ જ શક્યતા નથી...\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2014/05/4.html", "date_download": "2019-03-21T19:59:17Z", "digest": "sha1:3OQ25S66W2ATLHGIRSEFVJALE67IONLA", "length": 8333, "nlines": 163, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "જીવન આનંદ -4 બોલતાં પહેલાં વિચારીએ. - Divyasha Doshi", "raw_content": "\nજીવન આનંદ -4 બોલતાં પહેલાં વિચારીએ.\nજીવન આનંદ – 4\nદેડકાંઓનું ટોળું જંગલમાંથી પસાર થતું હતું. એવામાં બે દેડકા કાદવ ભરેલા એક ખાડામાં પડ્યા. બધા દેડકા એ ખાડાની આસપાસ ભેગ�� થઈ ગયા. શું થઈ શકે તે વિચારવા લાગ્યા. કાદવના ખાડામાં પડેલા બે દેડકાઓ પણ કૂદકા મારીને ખાડાની બહાર નીકળવા માટે પ્રયત્નો કરવા લાગ્યા. એ જોઇને ખાડાની ઉપર ઊભેલા દેડકાઓ કહેવા લાગ્યા કે નકામો પ્રયત્ન કરવો રહેવા દો. તમે બચી નહી શકો. મૃત્યુને સ્વીકારી લો. આ સાંભળીને એક દેડકાએ પ્રયત્ન કરવાનો પડતો મૂક્યો અને મૃત્યુ પામ્યો. બીજો દેડકો તો મરણિયો થઈને કૂદકા મારવા લાગ્યો. વળી બહાર ઊભેલા દેડકાઓ બૂમો મારવા લાગ્યા કે જવા દે પ્રયત્ન ન કર... કશું જ નહી વળે. શું કામ જાતને તકલીફ આપે છે....\nપણ પેલો દેડકો તો પ્રયત્નો કરીને છેવટે બહાર પહોંચી જ ગયો. બધા દેડકાંઓ તેની પાસે જઇને પૂછવા લાગ્યા કે અરે તે અમારી બૂમો સાંભળી નહોતી.. પેલો દેડકો બહેરો હતો. તેને એમ કે આ બધા દેડકાં તેને બહાર આવવાના પ્રયત્નો માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. કેટલીકવાર પ્રેરક શબ્દો વ્યક્તિને ઊંચાઈએ લઈ જઈ શકે છે. અશક્યને શક્ય બનાવી દે છે. બે સારા શબ્દો કોઇનો દિવસ સુધારી શકે છે તો બે ખરાબ શબ્દો કોઇનો દિવસ બગાડી પણ શકે છે. જે વ્યક્તિ નિરાશાજનક સંજોગોમાંથી પસાર થઈ રહી હોય કે હતાશામાં હોય તેને ખરાબ શબ્દો વધારે વાગી શકે એમ છે. તે વ્યક્તિ મૃત્યુ પણ પામી શકે છે. એટલે કંઇપણ બોલતા પહેલાં વિચાર કરીએ. શક્ય તેટલું સારુ બોલવાનો પ્રયત્ન કરીએ. દ્રૌપદીના એક વાક્યમાંથી જ કુરુક્ષેત્રનું યુધ્ધ ઊભું થયું એ આપણે સૌ જાણીએ છીએ.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nમુકામ નહીં પ્રવાસ મહત્ત્વનો 27-5-14\nચલો આજ તુફાની કરતે હૈ...20-5-14\nજીવન આનંદ -4 બોલતાં પહેલાં વિચારીએ.\nહું આવી જ છું\nપોતાનાંં નિર્ણયોની જવાબદારી લઇએ\nસાદું જીવન સંતોષ આપી શકે\nમારા લેખો ઈ-મ���લ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/japan-india-have-come-together-partner-high-speed-rail-proje-035179.html", "date_download": "2019-03-21T20:37:51Z", "digest": "sha1:LTZLOGXQT5FAM36RZE72PIV7IDDXB76X", "length": 19497, "nlines": 157, "source_domain": "gujarati.oneindia.com", "title": "અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન યોજનાથી અર્થતંત્રને શું ફાયદો થશે? | Japan and India have come together to partner for High-speed rail projects to boost the Indian Railways. - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n5 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n8 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n9 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nઅમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન યોજનાથી અર્થતંત્રને શું ફાયદો થશે\nહાઇ-સ્પીડ રેલવે પ્રોજેક્ટ્સ માટે ભારત અને જાપાને હાથ મિલાવ્યા છે, આ યોજનાથી ભારતીય રેલવેને ઘણું પ્રોત્સાહન મળશે. આ યોજનાથી સુરક્ષા અને તકનીકી ક્ષેત્રે તો ફાયદો થશે જ, સાથે જ અર્થતંત્રને પણ ઘણા ફાયદા થશે. મુંબઇ અમદાવાદ હાઇ-સ્પીડ રેલવે યોજનાને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળવાની શક્યતા છે. હાઇ-સ્પીડ ટ્રેનના નેટવર્કના નિર્માણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મોટા પ્રમાણમાં રોકાણ કરવાની જરૂર પડશે. સંશોધન અને પ્રયોગોના આધારે કહી શકાય કે, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ જે-તે ક્ષેત્રમાં ઉત્પ્રેરકનું કામ કરશે.\nકોઇપણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાની બે મુખ્ય સામગ્રીઓ છે. સિમેન્ટ અને સ્ટીલ. આ યોજનામાં આ બંને સામગ્રીઓનો બહોળો ઉપયોગ થશે અને આ કારણે બંને ક્ષેત્રે તુરંત વુદ્ધિ થશે. સાથે જ તેને સંબંધિત પરિવહન ક્ષેત્ર અને વેરહાઉંસિગ ક્ષેત્રે પણ માંગમાં વધારો થશે.\nકોંક્રિટના પુલ, થાંભલાઓ, પાયાનું બાંધકામ, અંડરગ્રાઉન્ડ સ્ટેશન અને ટનલ્સનું નિર્માણ, એમ 120 લાખ ક્યુબિક મીટરના નિર્માણમાં 55 લાખ મેટ્રિક ટન જેટલી સિમેન્ટની જરૂર પડશે. લગભગ ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન આટલી સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવશે, એટલે કે વાર્ષિક 20 લાખ ટન સિમેન્ટનું ઉત્પાદન કરવાની જરૂરિયાત ઊભી થશે. આ યોજનાના નિર્માણમાં આશરે 15 લાખ મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થશે, આથી નિર્માણ કામ દરમિયાન વર્ષ દીઠ 5 લાખ ટન સીમેન્ટ ઉત્પન્ન કરવાની જરૂરિયાત ઊભી થશે. આ હાઇ-સ્પીડ નેટવર્કના નિર્માણ સાથે રેલ અને પરિવહનના મજબૂત અને સ્થિર સ્થાનિક બજારો ઊભા થશે. ચીજવસ્તુઓના નિકાસ માટે પણ મજબૂત સ્થાનિક બજારો ખૂબ જરૂરી છે.\nઆ યોજનાના નિર્માણ કામમાં લગભગ 20 હજાર બાંધકામના કામદારોને રોજગારની તક મળી રહેશે. આ યોજના ચાલુ થયા બાદ તેના સંચાલન અને જાળવણીમાં 4000 કર્મચારીઓને સીધો રોજગાર મળશે અને સાથે જ ભવિષ્યમાં 16 હજાર પરોક્ષ રોજગારની તકો ઊભી થવાની સંભાવના છે.\nરોજગારની તક સાથે જ આ યોજનાને કારણે હાનિરહતિ પાટાના નિર્માણ, સંદેશાવ્યવહાર અને સિગ્નલિંગના સાધનોની સ્થાપના, ઊર્જા વિતરણ પ્રણાલીના ક્ષેત્રે કૌશલ્ય બહાર આવશે. આ રેલવે પ્રણાલીના મેઇન્ટેનન્સ માટે આધુનિક અને વિશ્વ કક્ષાની સેવાઓ કામે લગાડવામાં આવશે, જેને કારણે ભારતીય રેલવેમાં મેઇન્ટેનન્સના ક્ષેત્રે આદર્શ પરિવર્તન આવવાની શક્યતા છે.\nભારત પાસે યંગ ક્વોલિફાઇડ મેનપાવર છે, આથી સ્થાનિક બજારોમાં યુવાઓ માટે રોજગારની તકો ઊભી કરવાની સાથે જ ભારત નિર્માણ ક્ષેત્રે બીજા દેશોની માંગ પૂર્ણ કરવામાં પણ આગેવાની કરવાની ક્ષમતા ધરાવે છે.\nશહેરી વિકાસ અને સમયની બચત\nહાઇ-સ્પીડ રેલવેની યોજનાથી નાગરિકોની સુવિધામાં તો વધારે થશે જ, સાથે જ ગામડા અને શહેરોના વિકાસમાં પણ વૃદ્ધિ થશે.\nહાઇ-સ્પીડ રેલવેમાં મુસાફરોને સૌથી ઝડપી અને આરામદાયક સફરનો અનુભવ થશે. કેન્દ્રિય વેપાર જિલ્લા અને વિમાની મથક સુધીની ડાયરેક્ટ કનેક્ટિવિટી, ઝડપી સેવાઓ અને ઝડપી બોર્ડિંગથી સમયની બચત થશે. અન્ય કોઇ પરિવહનના માધ્યમમમાં સમયની આટલી બચત શક્ય નથી.\nમુંબઇ અમદાવાદ હાઇ-સ્પીડ રેલમાં મુંબઇથી સાબરમતી વચ્ચેના અંતરમાં બે કલાકનો ઘટાડો થશે.\nહાઇ-સ્પીડ રેલમાં ભીડ કે વિલંબ જેવી સમસ્યાઓનો સવાલ જ ઊભો નથી થતો. ભારતીય રેલવેમાં ટિકિટની માંગ સાથે જ કન્ફર્મ રિઝર્વેશન મળવું જરા મુશ્કેલ છે, આપણી રેલગાડીઓ માટે હાલ લાંબા વઇટિંગ લિસ્ટ સામાન્ય વાત થઇ ગઇ છે, પરંતુ હાઇ-સ્પીડ રેલમાં મુસાફરોને કન્ફર્મેશન માટે રાહ જોવાની જરૂર નહીં પડે. આ યોજનામાં પરિવહન ક્ષેત્રની વર્તમાન અને ભવિષ્યની એમ બંને માંગોને આવરી લેવાની વ્યવસ્થા કરવામાં આવશે.\nહાલ મુંબઇ અમદાવાદ વચ્ચેના એચએસઆર રૂટ પર રોજ દર કલાકે 3 ટ્રેનો દોડાવવાની યોજના છે, ભવિષ્યમાં આ સંખ્યા 3થી વધારીને 8 કરવાની યોજના છે. આ યોજના પૂર્ણ થતા સુધીમાં રોજના 40 હજાર મુસાફરો મળવાની શક્યતા છે, જે 2053 સુધીમાં વધીને 1 લાખ 56 હજાર થશે. શરૂઆતમાં એક હાઇ-સ્પીડ રેલમાં 750 મુસાફરો બેસી શકશે, ભવિષ્યમાં આ ક્ષમતા વધીને 1250 મુસાફરો જેટલી કરવામાં આવશે.\nઆ યોજનામાં સુરક્ષા માટે જાપાનની શિનકનસેન ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જાપાનમાં આ ડિઝાઇનની ટ્રેનના 50 વર્ષના સમયગાળામાં એક પણ મુસાફરનું મૃત્યુ નથી થયું. આ ડિઝાઇનમાં હોનારત નિવારણ સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટ્રેન ભૂકંપ પહેલાં ચેતવણી આપી ધરતી ધ્રૂજે એ પહેલા ઓટોમેટિક ઊભી રહી જાય છે. એચએસઆર(હાઇ-સ્પીડ રેલ)ના એલિવેટેડ રેલવે ટ્રેક પર કોઇ ક્રોસિંગ નહીં હોય.\nઇંધણ અને ઊર્જાની બચત\nઅભ્યાસના આધારે કહી શકાય કે, આ હાઇ-સ્પીડ રેલ વિમાન કરતા ત્રણ ગણી અને કાર કરતા પાંચ ગણી વધુ ફ્યૂઅલ એફિશિયન્ટ છે. અભ્યાસ પરથી જાણવા મળે છે કે, અમેરિકામાં પણ સમય અને ઇંધણ વેડફાતા દર વર્ષે 87 અબજ ડોલર કરતા પણ વધુ નુકસાન થાય છે. આથી તેઓ પણ કેલિફોર્નિયામાં એચએસઆર સિસ્ટમની યોજના બનાવી રહ્યા છે.\nપરિવહનના અન્ય માધ્યમોની તુલનામાં એમએએચએસઆર(મુંબઇ અમદાવાદ હાઇ-સ્પીડ રેલ) યોજના CO2ના ઉત્સર્જનમાં ઘટાડો સુનિશ્ચિત કરે છે. CO2નું ઉત્સર્જન એ પ્રતિ કિમી હવાઇ યાત્રાનો એક ચતુર્થાંશ અને ગાડીની યાત્રાનો બે સપ્તાંશ ભાગ છે.\nસીમા પર તણાવ વચ્ચે કોંગ્રેસ કાર્યકારી સમિતિની અમદાવાદમાં યોજાનાર બેઠક મોકૂફ\nઆતંકની આહટ મળતા જ ગુજરાતની સુરક્ષા અભેદ્ય બનાવાઈ\nજિગ્નેશ મેવાણીને ચીફ ગેસ્ટ બનાવતા વાર્ષિકોત્સવ થયો રદ, પ્રિન્સિપાલે આપ્યુ રાજીનામુ\nઅમદાવાદઃ 50 વધુ છોકરીઓનું અપહરણ કરી વેચનાર માયા પકડાઈ\nઅમદાવાદ એરપોર્ટ પર બૉમ્બ ફૂટશે તેવો મેસેજ, તંત્ર એક્શનમાં\nઅમદાવાદમાં ગેરકાયદેસર ચાલતા ગોડાઉનમાં આગ, 16 છાત્રોને બચાવાયા\n13 ફેબ્રુઆરીથી અમદાવાદ-નાસિક ડાયરેક્ટ ફ્લાઈટ, શિરડી જવુ સરળ બનશે\nકિંજલ દવે હવે 'ચાર ચાર બંગડી વાલી ગાડી' સોન્ગ ગાઈ શકશે\nહું દિવાળી સમયે દર વર્ષે 5 દિવસ માટે જંગલમાં જતો રહેતો હતોઃ પીએમ મોદી\nઅમદાવાદમાં PUBG પર લાગી શકે છે પ્રતિબંધ, આ છે મોટું કારણ\nઆર્મીના સમ્માનમાં ગુજરાત યુનિવર્સિટી કરાવશે મેગા મેરેથોન, 12,000 છાત્રો થશે શામેલ\n30માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 45 દેશોમાંથી આવ્યા 150થી વધુ પતંગબાજ\nઅમદાવાદઃ ઈન્ડિગોની ફ્લાઈટમાંથી ધુમાડો ન���કળતાં કરવી પડી ઈમરજન્સી લેન્ડિંગ\nahmedabad mumbai bullet train japan અમદાવાદ મુંબઇ બુલેટ ટ્રેન જાપાન\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nરાજસ્થાન: કોલેજમાં ઘૂસીને લોકોએ શિક્ષકોની પીટાઈ કરી\nIPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/sundar-kand/021", "date_download": "2019-03-21T19:42:05Z", "digest": "sha1:NNCBHLHZSDAMH7X3ZPVZYZ5MWT2VEDL3", "length": 7726, "nlines": 207, "source_domain": "swargarohan.org", "title": "Hanuman end up in Ravana's court | Sundar Kand | Ramcharitmanas", "raw_content": "\nહનુમાનજી બંદી બની રાવણની સભામાં પહોંચ્યા\nમાર્યું હનુમાનને બ્રહ્મબાણ, પડયો હરતાં સેનાકેરો પ્રાણ,\nથયા મૂર્છિત સ્વેચ્છાએ ખાસ, ચાલ્યો બાંધી તેથી નાગપાશ.\nજેનું નામ જપીને ભવાની, તોડે ભવનાં બંધન નર જ્ઞાની\nએના દૂતને બંધ ના હોય બદ્ધ પ્રભુને માટે બન્યા તોય.\nદોડયા નિશિચર બંધાયા જાણી હનુમાન હણાયા માની;\nજોઈ રાજ્યસભા હનુમાને, એની કહેવાય ના પ્રભુતાને.\nદેવો દિગ્પાલો જોડીને હાથ ઊભા ભીતિ ને નમ્રતાસાથ\nજોતા ભ્રુકુટિ દશમુખકેરી જાણે સુણતા હો કાળની ભેરી.\nપ્રતાપ પેખી ભય થયો કપિવરને ના લેશ,\nઅહિગણ વચ્ચે ગરુડશા ઊભા અદભુત-વેશ.\nરાવણ નીરખી એમને હસ્યો કરી બકવાદ;\nસુતવધ સ્મૃતિથી અંતરે ઊપજ્યો કિન્તુ વિષાદ.\nવૈરાગ્ય શરીરની અવસ્થા નથી પરંતુ મનની ભૂમિકા છે. જંગલમાં રહી એકાંતિક સાધના કરનાર માનવ કરતાં વ્યવહારમાં રહેનાર માનવને વૈરાગ્યની વધારે આવશ્યકતા છે. અસંગ રહેવા વસ્તીથી દુર જવાની જરૂર નથી પરંતુ સંગને મનમાંથી કાઢવાની જરૂર છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjE0Njg%3D-80990977", "date_download": "2019-03-21T20:41:34Z", "digest": "sha1:QQHJAVKXQX7QALMSG6C32MYJWCLP7E3P", "length": 5815, "nlines": 89, "source_domain": "www.gujaratmirror.in", "title": "ચીન, પાક.ને મોદીની ખુલ્લી ચેતવણી; છેડશો તો છોડીશું નહીં | Breaking News | Gujarat Mirror", "raw_content": "\nચીન, પાક.ને મોદીની ખુલ્લી ચેતવણી; છેડશો તો છોડીશું નહીં\nચીન, પાક.ને મોદીની ખુલ્લી ચેતવણી; છેડશો તો છોડીશું નહીં\nનવી દિલ્હી: દેશની પહેલી પરમાણું સબમરીન આઈએનએસ અરિહંતે પોતાનું પહેલું પેટ્રોલિંગ અભિયાન સફળતાપૂર્વક પુરૂ કરી લીધું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઈએનએસ અરિહંતને દેશને સમર્પિત કરતા ધનતેરસની ભેટ ગણાવી હતી. આ પ્રસંગે મોદીએ અરિહંતનો અર્થ સમજાવી દુશ્મન દેશોને સાવચેત પણ કર્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન અને ચીનનું નામ લી���ા વગર જ કહ્યું હતું કે પાડોશમાં પરમાણું હથિયારો વધવાની સ્થિતિ વચ્ચે ભારતે પણ વિશ્વસનિય પરમાણું ક્ષમતા વધારવાની ખુબ જ જરૂર છે. અરિહંત મારફતે પડકારોનો સામનો કરવામાં સક્ષમ બનીશું અને સણસણતો જવાબ પણ આપી શકીશું.\nભારતની પહેલી સ્વદેશી પરમાણું સબમરી આઈએનએસ અરિહંતે આજે તેનું પહેલું અભિયાન સફળતાપૂર્વક પુરૂ કર્યું હતું. પોતાનું પહેલું અભિયાન પુરૂ કર્યા બાદ પરત આવેલી આ શક્તિશાળી સબમરીનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સમર્પિત કરી હતી.\nઆ સાથે તેમણે ચીન અને પાકિસ્તાનને કડક ચેતવણી પણ આપી હતી. ચેતવણી ભર્યા સ્વરમાં તેમણે કહ્યું હતું કે, અરિહંતનો અર્થ જ દુશ્મનોનો નાશ થાય છે. આઈએનએસ અરિહંત સવા સો કરોડ ભારતીયોની સુરક્ષાની ગેરેંટ સમાન છે.\nભાજપે લોકસભા ચૂંટણી 182 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, લડશે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે\nજામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી શું થયું\nરાજકોટઃ પુનિત નગર વિસ્તારમાં કુખ્યાત પાર્થરાજ સિંહ જાડેજાની પ્રેમ પ્રકરણમાં હત્યા\nજામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી શું થયું\nભાજપે લોકસભા ચૂંટણી 182 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, લડશે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે\nIPL-2019: ગુજરાતના 7 સ્ટાર્સ પર સૌની નજર\nઅભિનેત્રી હોટેલનો ‘રોલ’ કરી છૂમંતર\nવરૂણ ધવન કિસ ‘કિસ’કો સંભાલે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AD%E0%AA%AD%E0%AA%A1%E0%AA%BE%E0%AA%9F", "date_download": "2019-03-21T20:55:18Z", "digest": "sha1:MPLDI5GXX3WIYAF3Y33UN32V5BYPBRWG", "length": 3406, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ભભડાટ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nભભડાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/sundar-kand/022", "date_download": "2019-03-21T19:40:27Z", "digest": "sha1:M4B5JFKAM2ZCBP3LSNQFL4PO7EP5TQYH", "length": 8151, "nlines": 213, "source_domain": "swargarohan.org", "title": "Ravan question Hanuman | Sundar Kand | Ramcharitmanas", "raw_content": "\nરાવણ દ્વારા હનુમાનજીની પૂછપરછ\nહે વાનર, તું કોણ છે, કોના બળ પર તેં\nવનને નષ્ટ કર્યું, નથી ઓળખતો શું મને \nનામ નથી મુજ સાંભળ્યું, નિશ્ચિંત બન્યો કેમ,\nકહે કયા અપરાધથી હણ્યા અસુર શઠ જેમ \nપ્રાણ નથી તુજને પ્રિય \nબોલ્યા, રાવણ, જે સકળ સર્જનના છે પ્રાણ;\nમાયા બળથી જેમના રચે સકળ બ્રહ્માંડ\nબ્રહ્માહરિહર સરજતા પાળે કરે વિનાશ;\nશેષ સહસ્ત્રાનન જગત મસ્તક પર ધારે;\nવિવિધ રૂપને જે લઈ દેવોને પાળે;\nસુરનરત્રાતા પરમ જે ધારણ દેહ કરે\nશિક્ષા તારાશા સકળ શઠને યોગ્ય ધરે;\nતોડયું ધનુ શંકરતણું, નૃપદળગર્વ હર્યો,\nખરદૂષણ જેનાથકી ત્રિશિરાવાલિ મર્યો;\nજેના બળના લેશથી જીત્યું સકળ જગ તેં\nજેની સ્ત્રીને છે હરી સ્વામી મારા એ.\nયોગાભ્યાસને માટે, જીવનને મુક્તિ અને પૂર્ણતાથી સંપન્ન બનાવવા માટે ક્યાંયે નાસી જવાની કે સંબધવિચ્છેદ કરવાની જરૂર નથી. આપણા લૌકિક કર્તવ્યોને પણ તિલાંજલી આપવાની આવશ્યકતા નથી. આપણે સમાજની અંદર જ આદર્શ મનુષ્યને છાજે તે રીતે રહીએ અને સમાજજીવન તથા વ્યક્તિગત જીવનમાંથી દુર્ગુણોને નેસ્તનાબૂદ કરવા સંકલ્પબધ્ધ થઈએ. આ જ ગીતાનો સંદેશો છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/rupani-cabinet-expansion-three-new-minister-s-take-oath-congress-ex-mla-jawahar-gets-cabinet-minister-portfolio/130844.html", "date_download": "2019-03-21T20:08:06Z", "digest": "sha1:SEBFTRFZNNJ4OBSGTS6OSKER4BL4GLDH", "length": 9216, "nlines": 122, "source_domain": "www.navgujaratsamay.com", "title": "જવાહર ચાવડાએ કેબિનેટ તેમજ હકુભા જાડેજા અને યોગેશ પટેલે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપણ ગ્રહણ કર્યા", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nજવાહર ચાવડાએ કેબિનેટ તેમજ હકુભા જાડેજા અને યોગેશ પટેલે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપણ ગ્રહણ કર્યા\n-રાજભવનમાં 12.39 કલાકે રાજ્યપાલ ઓ પી કોહલીએ મંત્રીઓને પદ તેમજ ગુપ્તાતાના શપથ લીધા\n-શપથવિધિમાં મીડિયાને કવરેજથી દૂર રાખવામાં આવ્યું\nલોકસભા ચૂંટણી પૂર્વે ગુજરાતના રાજકીય સ્તરે જોરદાર ગરમાગરમી જોવા મળી છે. શુક્રવારે એકાએક માણાવાદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપી દીધું અને ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લીધો હતો. શનિવારે જવાહર ચાવડાને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રૂપાણી સરકારના વિસ્તરણમાં ભાજપના માંજલપુરના યોગેશ પટેલે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા તેમજ જામનગરના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય અને બાદમાં ભાજપમાં જોડાયેલા ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ને પણ રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે. ગાંધીનગરમાં રાજભવન ખાતે ત્રણેય મંત્રીઓને રાજ્યપાલ ઓપી કોહલી દ્વારા શપથ ગ્રહણ કરાવાયા હતા.\nરાજ્યપાલે રૂપાણી સરકારના નવા મંત્રીઓને રાજભવનમાં આવકાર્યા હતા\nગાંધીનગરમાં વિજયમુહૂર્તમાં 12.39 કલાકે ત્રણેયે પદ તેમજ ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા હતા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને મુખ્ય સચિવ ડો. જે એન. સિંઘ તથા મંત્રીમંડળના સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા. જો કે આ ત્રણેય મંત્રીઓને ખાતાની ફાળવણી મુખ્યમંત્રી નક્કી કરશે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું.\nશપથવિધિમાં મીડિયાને દૂર રખાયું\nભાજપના ત્રણ મંત્રીઓની ગાંધીનગર રાજભવનમાં શપથવિધિ યોજાઈ હતી. જો કે આ શપથવિધિને કવરેજ માટે મીડિયાને દૂર રાખવામાં આવ્યું હતું. જો કે મીડિયાને રાજભવનમાં શપથવિધિમાં મનાઈ ફરમાવાતા આ અંગે અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. ભાજપ દ્વારા કોંગ્રેસની વર્કિંગ કમિટી અગાઉ કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને ભાજપમાં મંત્રીપદ અપાવવાના પ્રલોભનોનો ભાંડો ના ફૂટ તે માટે પણ મીડિયાને દૂર રખાયું હોવાની વાતો ચર્ચાતી હતી.\nસૂત્રોના મતે આગામી સમયમાં કોંગ્રેસના વધુ ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nજવાહર ચાવડાએ કેબિનેટ તેમજ હકુભા જાડેજા અને ય..\nરિસાઈકલ ન થઇ શકે તેવા પ્લાસ્ટિક પર પ્રતિબંધ ..\nવસ્ત્રાલ જંક્શન ખાતે 14 કરોડનાં ખર્ચે રાહદાર..\nઆંકડાશાસ્ત્રનું છેલ્લા સાત વર્ષનું સૌથી સરળ ..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32864", "date_download": "2019-03-21T19:43:56Z", "digest": "sha1:4FXDBBGDYRG2R5FIHKY5CV6VD2V2I7YH", "length": 6114, "nlines": 70, "source_domain": "amreliexpress.com", "title": "બે મિત્રોએ એક સગીર મિત્રને દારૂ જેવું પીણું પીવરાવી દીધું – Amreli Express", "raw_content": "\nબે મિત્રોએ એક સગીર મિત્રને દારૂ જેવું પીણું પીવરાવી દીધું\nધારી નજીક આવેલ ચલાલાની ઘટના\nચલાલા ગામે રહેતા એક 17 વર્ષીય તરૂણને તે જ ગામે રહેતા હાર્દિક નારણભાઈ ખેતરીયા તથા દેવશીભાઈ ગેલાભાઈ ગોહિલ ત્રણેય મિત્રો હોય, ગઈકાલે બપોરે આ તરૂણને બન્‍ને સામેવાળા ઈસમો પોતાની સાથે લઈ જઈ અને તરૂણને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી દારૂ જેવું પીણું પીવડાવી દીધા અંગેની ફરિયાદ ચલાલા પોલીસમાં તરૂણે નોંધાવી છે.\nપોલીસ સમાચાર Comments Off on બે મિત્રોએ એક સગીર મિત્રને દારૂ જેવું પીણું પીવરાવી દીધું Print this News\n« ચાંચ બંદર ગામે પાણીના ટેન્‍કર હડફેટે આવી જતા મહિલાનું ગંભીર ઈજાથી મૃત્‍યુ (Previous News)\n(Next News) હીરાનાં કારખાનાનું તાળુ ચાવીથી ખોલી રૂા. 67પ00નાં મુદ્યામાલની ચોરી »\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nરાજુલા પંથકમાં ગુન્‍હાહિત પૂર્વ ઈતિહાસ ધરાવતી કોબ્રા ગેંગ સામે પોલીસ વિભાગે અટકાયતી પગલા લીધા\nસા.કુંડલાનાં રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસર કપીલ ભાટીયા પર મોડીરાત્રીએ હુમલો કરાતાં ખળભળાટ\nબગસરા શહેરમાં ત્રણ મહિલાઓએ ખેડૂતની થેલીમાં કાપો મારીને રૂપિયા 1 લાખ સેરવી લીધા\nસા.કુંડલામાં લુહાર વેપારીને ત્‍યાં 1પ લાખ કરતા પણ વધુ રકમનાં માલસામાનની ચોરી\nધારી : ચંદન ચોરી પ્રકરણમાં એમ.પી. ગયેલી વન વિભાગની ટીમ વિલા મોઢે પરત ફરી\nધારીમાંથી વિદેશીદારૂની અર્ધો ડઝન બોટલ સાથે ર શખ્‍સોની અટકાયત\nઅમરેલી જિલ્‍લામાં રાત્રીના સમયે શંકાસ્‍પદ હાલતમાં ફરનાર સામે લાલ આંખ\nકડીયાળી નજીક બે બાઈક સામસામે અથડાતા 1 વ્‍યકિતનું મોત\nઅમરેલીનાં પ્રોફેસરે રૂા. પ.ર7 કરોડની છેતરપીંડી કરી\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું ��ોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://vartmanpatra.com/gujarat/banaskantha-police-arrested-ghost-vartmanpatra-com/", "date_download": "2019-03-21T19:39:16Z", "digest": "sha1:X6Q2PY7Q3SOZTGCS7XDD27XVYRLTRUG3", "length": 7316, "nlines": 69, "source_domain": "vartmanpatra.com", "title": "બનાસકાંઠામાં પોલીસે રંગે હાથે ભૂતને ઝાડ પરથી પકડી પાડ્યું..", "raw_content": "\nકોંગ્રેસ ની જીત માત્ર થી જ ડર લાગી રહ્યો છે : BJP રાજ્યસભા સાંસદ\nમધ્યાહ્ન ભોજન યોજનાને ગંભીરતાપૂર્વક લઈ સુપ્રીમ કોર્ટે પાંચ રાજ્યો પર 1-1 લાખ દંડ અને દિલ્હી સરકાર માટે ₹ 2 લાખ દંડ ફટકાર્યો\nમહારાષ્ટ્ર ભારતમાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પારદર્શી વ્યવસ્થા ઊભું કરનાર પ્રથમ રાજ્ય\nબનાસકાંઠામાં પોલીસે રંગે હાથે ભૂતને ઝાડ પરથી પકડી પાડ્યું..\nબનાસકાંઠામાં પોલીસે રંગે હાથે ભૂતને ઝાડ પરથી પકડી પાડ્યું..\nબનાસકાંઠામાં પોલીસે રંગે હાથે ભૂતને ઝાડ પરથી પકડી પાડ્યું..\nગુજરાતના બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ શહેરમાં છેલ્લાં કેટલાંક દિવસથી ચુડેલ હોવાની અફવા સમગ્ર વિસ્તારમાં ફેલાતા ડરનો માહોલ ઉભો થયો છે. જ્યારે આ કેસ પોલીસની પાસે પહોંચ્યો અને તેની તપાસ કરાઇ ત્યારે એક અલગ જ સચ્ચાઇ સામે આવી છે.થોડાંક દિવસ પહેલાં જ સ્થાનિક લોકોએ એવો દાવો કર્યો હતો કે ગુજરાત-રાજસ્થાન સરહદ પર અમીરગઢ સરહદ ચોકીની પાસે ગોટા ગામના જંગલોમાં તેમણે કથિત રીતે એક મહિલાને ફરતી જોઇ હતી. આ અફવા બાદ બાકી લોકોએ આત્મા અને ભૂત-પ્રેતની અલગ-અલગ કહાનીઓ બતાવાનું શરૂ કરી દીધું હતું. આ લોકોમાંથી કેટલાંયે ઝાડમાં એક છોકરીને જોવાની વાત કહેતા કહ્યું કે તે પાંદડા અને ડાળીઓમાંથી ડરામણા અવાજો આવે છે.\nઆ ઘટના ની વચ્ચે પોલીસે 11મી ઑક્ટોબરના રોજ ગાયબ થયેલ શિકારવેરી ગામની 18 વર્ષની છોકરીને પણ શોધવાનું શરૂ કરી દીધું હતું. એક સ્થાનિકનું કહેવું હતું કે વૃક્ષ પર જે છોકરી છે, તે ગાયબ છોકરી હોઇ શકે છે. ત્યારબાદ પોલીસે આસપાસના ગાઢ જંગલોમાં પણ તેને શોધવાનું શરૂ કર્યું. એક સ્થાનિક પોલીસવાળાએ કહ્યું કે અમે તેને ઝાડની એક મોટી ડાળી પર સૂતી જોઇ હતી. જ્યારે અમે તેને ટોર્ચની રોશની નાંખી, ત્યારે તે ગાયબ થઇ ગઇ.\nપોલીસવાળાએ કહ્યું અમે તેને કહ્યું કે જો ઝાડ પરથી નીચે ઉતરશે તો અમે તેની સમસ્યાઓનું સમાધાન કરીશું. કેટલીય વખત આશ્વાસન આપ્યા બાદ છોકરી નીચે આવી ગઇ. અમીરગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઇ બીઆર પટેલે કહ્યું કે જે સમયે છોકરી પોલીસને મળી ત્યારે તે રડતી હતી, બાદમાં તેના ભાઇને સોંપી દીધી. છોકરીના એક સંબંધીએ કહ્યું કે તે માનસિક રીતે બીમાર છે. તેના લીધે તેણે પોતાનું ઘર છોડી દીધું હતું. છેલ્લાં કેટલાંય દિવસથી છોકરીને શોધી આપવા અને ભૂતની અફવાને ખત્મ કરવા માટે પોલીસનો ખુબ ખુબ ધન્યવાદ.\nPrevious Previous post: હેડ.કોન્સ્ટેબલ દારૂના કેસમાં ચાર્જશીટ ઝડપી કરવા માટે રૂ. 9000ની લાંચ લેતાઝડપાયા\nNext Next post: રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ બહાર પાડેલા પરિપત્રથી સ્થાનિક પોલીસ બાનમાં\nકોંગ્રેસ ની જીત માત્ર થી જ ડર લાગી રહ્યો છે : BJP રાજ્યસભા સાંસદ\nમધ્યાહ્ન ભોજન યોજનાને ગંભીરતાપૂર્વક લઈ સુપ્રીમ કોર્ટે પાંચ રાજ્યો પર 1-1 લાખ દંડ અને દિલ્હી સરકાર માટે ₹ 2 લાખ દંડ ફટકાર્યો\nમહારાષ્ટ્ર ભારતમાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પારદર્શી વ્યવસ્થા ઊભું કરનાર પ્રથમ રાજ્ય\nવેરાવળની ત્રણ ફિશીંગ બોટ, 22 માછીમારોનાં પાકિસ્તાન દ્વારા અપહરણ.\nસુરત શહેરના ઉઘના પોલીસ સ્ટેશનની હદ માં દારૂની રેલમછેલ..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/?page=75", "date_download": "2019-03-21T19:41:25Z", "digest": "sha1:5DKJ4CNQXWD4VCNCDEQJWVKBCWMNMNES", "length": 5727, "nlines": 86, "source_domain": "www.swaminarayanworld.net", "title": "Recent content | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nBook page ગઢડા પ્રથમ – ૬૦ : એકાંતિક ધર્મ પાળ્‍યાનું – વાસના ટાળ્‍યાનું swaminarayanworld 0 8 years ago\nBook page ગઢડા પ્રથમ – ૫૮ : દેહ, કુસંગ ને પૂર્વસંસ્‍કારનું, મોટાને જાણે તેવો થાય swaminarayanworld 0 8 years 1 month ago\nBook page ગઢડા પ્રથમ – ૫૪ : ભાગવત ધર્મના પોષણનું, મોક્ષના દ્વારનું swaminarayanworld 0 8 years 1 month ago\nBook page ગઢડા પ્રથમ – ૩૯ : સવિકલ્પ નિર્વિકલ્પ સ્થિતિવાળાનું swaminarayanworld 0 8 years 1 month ago\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/taxonomy/term/28?page=1", "date_download": "2019-03-21T19:40:55Z", "digest": "sha1:ZN4OGI44SZZ3VESB7WONA6RZLHHUA35G", "length": 14453, "nlines": 155, "source_domain": "www.swaminarayanworld.net", "title": "કીર્તન | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nશ્રીજીમહારાજની આજ્ઞાથી કવિવર સદ્. મુક��તાનંદ સ્વામી, સદ્. બ્રહ્માનંદ સ્વામી, સદ્. પ્રેમાનંદ સ્વામી, સદ્. નિષ્કુળાનંદ સ્વામી, સદ્. મંજુકેશાનંદ સ્વામી, સદ્. ભૂમાનંદ સ્વામી અને સદ્. કૃષ્ણાનંદ સ્વામી જેવા સમર્થ અષ્ટ સંતોએ જુદા જુદા રાગોમાં અદભુત કીર્તન સાહિત્ય રચી સંપ્રદાયની સેવામાં મૂકયાં છે, જેનું ઋણ કદિ ચુકવી શકાયતેમ નથી,તેમ છતાં આપણે એ કીર્તનો યાદ કરી પ્રેરણા મેળવીએ તો આપણે એમની સેવા કરી ગણાશે.\n[શ્રી કીર્તનરત્નાવલી - પ્રકાશક શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ માંથી સાભાર ]\nજયદેવ જયદેવ,જય અંતરજામી, જય અંતરજામી (૧)\nજાગો ગિરિધારી જાઉં, વદન ઉપર વારી (૪)\nજાગો નિજ જીવન બોલે, પંખીડાં વાણી (૪) 🎶\nજાગો લાલ છબીલે મોહન, ભોર ભયો મોરે પ્યારે (૪) 🎶\nજાવા દેને રે જાવા દેને, કાના ગાળ્યું બોલે છે આવી કેને રે (૮)\nજીમત પીયા પ્રાન જીમાવતી પ્યારી રે (૪)\nજીમત શ્યામ સુજાન મહાપ્રભુજી, જીમત શ્યામ સુજાન, (૧)\nજીમીયે જન સુખદાઈ, ભોજન જીમીયે જન સુખદાઈ (૧)\nજુઓ જુઓને હાં હાં રે, જુઓ જુઓને સાહેલીઓ આજ રસિયો રાસ રમે (૧) 🎶\nજુવો વિચારી ઊડું અંતરમાં. જુવો વિચારી (૧)\nજોઈ મૂરતિ મનોહર તારી, માવારે મારાં નેણાં લોભાણાં (૨)\nજોને જીવ જાગી, જોને પ્રાણી જાગી; (૪)\nજોને વિચારી તારા જીવમાં હો પ્રાણીયા, ભૂલી ગયો ભગવાન રે (૪)\nજોયા શ્રી ધર્મકુમાર ચતુરવર, જોયા શ્રીધર્મકુમાર (૧) 🎶\nડભાણનો ગરબો - ગામ ડભાણમાં દેવ આવ્યા રે. સાંભળો સાહેલી (૧)\nતમે જમો જમો ને મારા ઠાકરિયા\nતારા મુખની લાવણ્યતા મીઠી રે, મોહન વનમાળી (૪)\nતારી મુરતિ લાગે છે મુને પ્યારીરે, શ્રીઘનશ્યામ હરિ (૪) 🎶\nતારે ચટક રંગીલો છેડલો અલબેલા રે, (૪)\nદાદાને દરબાર જાશું સવારમાં નિત્ય ઊઠીને\nદીઠે આજ દિવાળી, મોહન મુખ દીઠે આજ દિવાળી; (૪)\nદીયરજી દૂર ન ફરજો, વાલમજી વાર ન કરજો (૧) 🎶\nદુઃખી દિવસ ને રાત શ્રીજી વિના, દુઃખી દિવસ ને રાત (૧)\nધન્ય ધન્ય આજ સપરમો દહાડો, મોહન મંદિર પધાર્યા (૧)\nધન્ય ધન્ય કહીએ તેહ ગામને રે, જેમાં મંદિર મહારાજનું થાય. (૪)\nધન્ય ધન્ય છપૈયાપુર ધામને જો (૪)\nધન્ય વૃંદાવનવાસી વટની છાયા રે, જ્યાં હરિ બેસતા;\nધન્ય હે છપૈયા ધામ, સોહત ત્યાં ધનશ્યામ, શ્યામ શોભા દેખી (૧)\nધર્મ ઉતારત આરતી, બદ્રીપતિ કેરી, (૪) 🎶\nધર્મ કુંવર ઘનશ્યામજી, મારા પ્રાણતણા આધાર (૪)\nધર્મકુંવર ઘનશ્યામ સુંદરકું, દિન દિન થાર જીમાવે રે (૪)🎶\nધર્મકુંવર હરિકૃષ્ણની રે મૂર્તિ મારે મન માની (૪)\nધામ બડા અતિ ભારી છપૈયા, ધામ બડા અતિ ભારી (૪)\nધીરજ ધર તું અરે અધીરા, ઈશ્વર પુરે અન્ન જોને; (૪) 🎶\nધ્યાન ધર ધ્યાન ધર ધર્મના પુત્રનું, જે થકી સર્વ સંતાપ નાસે (૪) 🎶\nનગર અયોધ્યાની પાસે એક ગામ છે રે (૧)\nનંદના નાનકડા નિર્લજ છોરા કેમ રોકો પરનારી રે (૪)\nનંદલાલો રે નંદલાલો, છે જો પ્રાણ થકી મુને વહાલો રે (૪)\nનમું પ્રેમવતીના પ્યારા, જયજીવન જગદાધારા (૧) 🎶\nનરતન ભવતરન નાવ, દાવ દુર્લભ આયો, (૪)\nનરનારાયણ સ્વામી, મેરે શિર નરનારાયણ સ્વામી; (૪)\nનરહરી રૂપ મોરારી, પ્રગટ ભયે નરહરી રૂપ મોરારી (૪)\nનવલ સનેહી નાથજી જીરે, પ્રેમી જનના છો પ્રાણ (૪)\nનાના ગ્રાસ લેવત મન ગમતાં\nનારાયણ ગાયે સ્વામિનારાયણ ગાયે, (૨)\nનિર્વિકલ્પ ઊત્તમ અતિ, નિશ્ચય તવ ઘનશ્યામ - પ્રાર્થના 🎶\nનેણને જોઈ નેણને જોઈ નેણને જોઈરે, વા’લા તારાં નેણને જોઈ (૧)\nનેહરો નિભાય લીજયો રે હો મોહનજી મોરો (૪)\nપધારોને સહજાનંદજી હો ગુના કરીને માફ (૧)\nપુરણબ્રહ્મ પુરુષોત્તમ પોતે, કૃપા કરીને આજ જીરે (૪)\nપુરુષોત્તમ પોતે પ્રગટ્યા, સ્વયં મૂર્તિ સાક્ષાત્‌ (૧) 🎶\nપોઢે પ્રભુ સકલ મુનિકે શ્યામ, નરનારાયણ દિવ્ય મુરતિ; (૧)🎶\nપોઢો પોઢો સહજાનંદ સ્વામી રે,\nપ્યારા ઘનશ્યામ, પૂરણકામ, રે આવો ઓરા, ખોસું માથે તોરા (૫)\nપ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે, ભક્તિ માતા ધર્મ તાતનું નામ રે (૧) 🎶\nપ્રગટ થયા સુખકારી, છપૈયામાં પ્રગટ થયા સુખકારી (૭)\nપ્રગટ પ્રમાણ હરિને, ભજ મન પ્રગટ પ્રમાણ હરિને (૪)\nપ્રગટ ભય દો વીર, બદ્રીપતિ પ્રગટ ભયે દો વીર (૪)\nપ્રગટ હરિ મુજને મળ્યા રે લોલ, કાંઈ કહ્યામાં ના’વે વાત, મારી બે’ની (૪)\nપ્રગટે શ્રીહરિકૃષ્ણ અવતારી (૧) 🎶\nપ્રથમ શ્રી હરિને રે, ચરણે શિશ નમાવું (૧૦) 🎶\nપ્રભાતે ઉઠીને પ્રાણી, ગોવિંદ કેમ નથી ગાતો રે (૪) 🎶\nપ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો હરિ હરિ (૧) 🎶\nપ્રભુ ભજી લેને પ્રાણીયા જીરે, ઊત્તમ આવ્યો અવતાર રે (૪)\nપ્રાણ સ્નેહી ધરું આવો અબ પિયરા, (૪)\nપ્રાણી એળે આવરદા જાય રે. મનમાં વિચારી (૪)\nપ્રાણી પ્રભુનું ભજન કરે આજ રે.અવસર આવ્યો છે (૪)\nપ્રાણી સ્વામિનારાયણ દેવ સત્ય સ્વરૂપ છે રે (૪) 🎶\nપ્રાત થયું પંખી બોલ્યાં, જાગો જીવન મારા; (૪) 🎶\nપ્રાતઃ થયું મનમોહન પ્યારા, પ્રીતમ રહ્યા શું પોઢીને, (૪)🎶\nપ્રાતઃ થયું રે મારા પ્રાણ સનેહિ, જાગો જીવન જાઉં વારી (૪)\nપ્રાતઃ ભયો પ્રાણ પ્યારે, જાગો ગિરધારી (૪) 🎶\nપ્રાત સમે મારા પ્રાણજીવનનું, મુખડું જોવા જાઈએ રે (૪) 🎶\nપ્રાતઃ સમે શ્રીસહજાનંદની, મૂરતિ મનમાં ધારું રે (૪)\nપ્રાત: સમે શ્રીપુરુષોત્તમની, મૂર્તિ મનમાં સંભારું રે (૧૦) 🎶\nપ્રીતડી વાધી રે મારે પ્રીતડી વાધી, (૧)\nપ્રેમવતિ અતિ પ્રિત કરીને, શ્યામ સુંદરને જગાવે રે (૪)\nપ્રેમવતી સુત જાયો અનોપમ, બાજત આનંદ બધાઈ હો (૪) 🎶\nપ્રેમવશ શ્યામરો આધીન હોઇ આવે (૪)\nફૂલના પે’રી રે જામા, ફૂલના પે’રી (૪)\nફૂલની બની રે શોભા ફૂલની બની (૪)\nબનકાં હરિ ચલે હરખાઈ. બનકાં (૨)\nબાલ સમય રબિ ભક્ષ લિયો - સંકટમોચન હનુમાનષ્ટક 🎶\nબાલભોગ અતિ હેતશે, કરૂણાનિધિ કીજે, (૪)\nબાલાજી હનુમાનજી મહારાજની આરતી 🎶\nબોલો બોલોરે જોગી બાલુડા, કયાંથી આવીયા આપજી (૧)\nબ્રજમેં બસત અવિનાશી, ભક્તહિત બ્રજમેં બસત અવિનાશી; (૪)\nભજ મન ધર્મતનય નંદનંદ (૪)\nભજયો નહિ ભગવાનને રે, મળ્યો માણસનો દેહ (૪)\nભજો ભાવશું અખંડ જપમાળા રે (૧)\nભુજનો ગરબો - હરિ હેતે કરીને સખી આજ રે. ભુજમાં ભૂધરજી (૪)\nમંગલ છાઇ રહ્યો ત્રિભુવન મેં (૧) 🎶\nમંગળ આરતી ઉતારૂં, કનૈયાજુકી મંગળ આરતી ઉતારૂં (૧)\nમંગળ મહારાજહુકી, કીજે આરતી. (૪)\nમન રે માન્યું નંદલાલ શું, જોઈ પાઘ પેચાળી, (૪) 🎶\nમન લીધું મોરલડીના તાનમાં રે, (૪)\nમહારાજ આજ વડતાલથી આવશે; સંગે લાવશે સંતસમાજ (૮)\nમહિમા કહું રે મોટા ધામનો, સુંણો સર્વે રે જન (૧)\nમહી માખણ માગે રે માવો, મહી માખણ માગે, (૪)\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2007/07/11/ravindra-parekh/", "date_download": "2019-03-21T21:04:15Z", "digest": "sha1:H5YJEHVSBGFZBG5RVHZQSQJGBVCGGCSE", "length": 13746, "nlines": 152, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "રવીન્દ્ર પારેખ, Ravindra Parekh | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nરવીન્દ્ર પારેખ, Ravindra Parekh\n6 ટિપ્પણીઓ Posted by સુરેશ on જુલાઇ 11, 2007\nન કહેવાયેલું દુ:ખ ભાગ્યે જ હોય છે.\nસંપર્ક – હળદિયા શેરી, સગરામપુરા, સુરત 395 002\n21 – નવેમ્બર, 1946; કલવાડા (જિ. વલસાડ)\nમાતા – અંબાબેન; પિતા – મગનલાલ\nપત્ની – પુષ્પા એસ. કાવટકર, ( લગ્ન – 1972); સંતાન – એક પુત્રી, બે પુત્રો\nબી.એ. , એમ.એ. ગુજરાતી (પ્રથમ વર્ગમાં પ્રથમ)\nયુનિયન બેંક ઓફ ઈંડિયામાં નોકરી\nત્રણ ભાષા ઉપરાંત મરાઠી અને ઉર્દૂની પણ જાણકારી.\nત્રણેક હજાર પુસ્તકોનું અંગત પુસ્તકાલય\nજ્યોતિષ, ક્રિકેટ, ફિલ્મ, નાટકનો શોખ.\nઆકાશવાણી પર સાહિત્ય વિષયક કાર્યક્રમો/મુલાકાતો.\nરવીન્દ્રભાઈના ફિલ્મો અને વાર્તાલેખનના શોખથી આક્રોશિત પિતાએ તેમની અઢીસો જેટલી વાર્તાઓ ફાડી નાખેલી\nપ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ “સ્વપ્ન કે સત્ય” ભૂતકથા\nરહસ્યકથા-નવલકથા “જળદુર્ગ”માં સ્ત્રી-પુરુષના સંબંધોની ગૂંથણી અને આંતરમનને સ્પર્શતા ભાવોનું સુંદર મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ\nનવલકથા – અતિક્રમ, જળદુર્ગ\nઉપરાંત એકાંકીસંગ્રહ, ઉર્દુ વાર્તાઓ, મરાઠી નાટકો વગેરેના અનુવાદો\nસ્વપ્નવટોને ઉમાશંકર જોશી પારિતોષિક\nઉપરાંત અન્ય ઘણા પુરસ્કારો\nસાક્ષરનો સાક્ષાત્કાર – 3 શ્રી રાધેશ્યામ શર્મા (રન્નાદે પ્રકાશન)\nગુજરાતી સાહિત્યકોશ ખંડ 2 (ગુજરાતી સાહિત્ય પરિષદ)\nPingback: અનુક્રમણિકા - ર « ગુજરાતી સારસ્વત પરિચય\nસુરેશ જાની ઓગસ્ટ 7, 2008 પર 4:39 પી એમ(pm)\nએક સુંદર રચના સાંભળો અને વાંચો –\nસુરેશ જાની નવેમ્બર 17, 2008 પર 8:26 એ એમ (am)\nPingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમ���જ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/sundar-kand/023", "date_download": "2019-03-21T20:36:27Z", "digest": "sha1:WJRRHLF55BH7RKXJW7KZFS2RHNBIMOZR", "length": 8524, "nlines": 217, "source_domain": "swargarohan.org", "title": "Hanuman give his introduction to Ravan | Sundar Kand | Ramcharitmanas", "raw_content": "\nહનુમાનજી રાવણને પોતાનો પરિચય આપે છે\nદૂત એમનો હું બન્યો, પ્રભુતા તુજ જાણી,\nસહસ્ત્રાર્જુને સમરમાં માપ્યું તુજ પાણી.\nવાલિસાથ યુદ્ધે ચઢી પામ્યો કીર્તિ મહાન;\nમર્મવચન હનુમાનનાં ધર્યા ન એણે ધ્યાન.\nખાધાં ફળ મેં લાગી ભૂખ કપિસ્વભાવથી તોડયાં વૃક્ષ;\nદેહ પરમપ્રિય સૌને હોય કુમાર્ગગામી મુજને તોય\nમારવા મને લાગ્યા ત્યાં, મેં પણ માર્યા સૌને હા \nતારા સુતે મને બાંધ્યો મળ્યો લાભ એ વણમાગ્યો;\nમને ન બંધાવાની લાજ કરવા માગું પ્રભુનું કાજ.\nઅરજ કરું કર જોડી રાવણ, ગર્વ તજી મુજ માન શિખામણ;\nકર કુળકેરો લેશ વિચાર, ભજ ભ્રમ તજી ભક્તપ્રતિપાળ.\nસુરાસુર ચરાચરને ખાય તે કાળતણા પણ જે રાય\nકર ન એમની સાથે વેર, સીતાને કર મુક્ત સુપેર.\nપ્રણતપાલ રઘુનાયક કરુ��ાસિંધુ સદાય\nશરણ ગ્રહ્યે પ્રભુ રક્ષશે ભૂલી દોષ બધાય.\nઆત્માના આનંદને પરિણામે જ સ્મીત આવે છે. સ્મીત એ આપણી મોટામાં મોટી થાપણ છે. આપણે સારી રીતે જીવવું હોય તો આપણા સ્મીતને સાચવતાં શીખવું જોઈએ, આપણા મનોબળને સાચવતાં શીખવું જોઈએ, આપણે ભંગાઈ ન જવું જોઈએ, ભગ્નહૃદય ન થવું જોઈએ. તો જ જીવનની સાધના આપણે સારી રીતે કરી શકીશું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80-%E0%AA%A6%E0%AB%87%E0%AA%A5%E0%AA%BE/", "date_download": "2019-03-21T19:49:17Z", "digest": "sha1:SYEL7GH4TCPNHA5XNLAHGBL4BDELMQI5", "length": 17914, "nlines": 164, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Raj Kavi of Limdi -Shankardanji Detha | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nરાજ્યકવિના રૂપમાં ભક્તકવિનો આત્મા\nશંકરદાનજી દેથા શાસ્‍ત્રીય ઢબે, કાવ્‍યશાસ્‍ત્ર – છંદશાસ્‍ત્રની મર્યાદામાં રહીને ઉત્તમ રચનાઓની સમાજને ભેટ આપનાર મોટા ગજાના કવિ હતા. શાસ્‍ત્રોની બાબતો, સમૃધ્‍ધ સમાજ જીવનની વિગતો તથા ભક્તિના અખંડ સુરની કવિતાઓની રચનામાં કવિરાજનું મૂઠી ઊંચેરું સ્‍થાન છે. ભક્તકવિ ઇસરદાસજી તથા સાયાજી ઝૂલાની પંગતમાં બસી શકે તેવી બળુકી કાવ્‍યશક્તિ ધરાવનાર આપણાં આ મહાકવિ હતા. છેલ્‍લા પાંચ-સાત દાયકાના ગાળામાં ચારણી સાહિત્‍યની અખંડ આરાધના કરીને સમાજમાં પોતાનું વિશિષ્‍ટ સ્‍થાન પ્રાપ્‍ત કરનાર ઉપાસકોમાં કવિ કાગ (ભગતબાપુ), શંકરદાનજી તથા મેરૂભાનું નામ ચોકકસ આપી શકાય. તેમની વાણીના, તેમની છટાદાર રચનાઓના પડઘા હજુ આજે પણ અનેક પ્રસંગોએ, અનેક કલાકારોના માધ્‍યમથી સંભળાયા કરે છે. મોટો જનસમૂદાય આ ધન્‍યનામ કવિઓ – વાણીના ઉપાસકોનો આદર કરવાનું કદી ચૂકતો નથી.\nલીંબડીના રાજ્યકવિ થવાનું સન્‍માન શંકરદાનજીને યુવાન વયે જ મળ્યું હતું. તેમના કેટલાક પ્રકૃતિગત ગુણોને કારણે તેમના વ્‍યક્તિત્‍વની એક અનોખી છાંટ હતી, તેનો અલગ પ્રભાવ હતો. મધ્‍યયુગના કેટલાક પ્રેરણારૂપ જીવન જીવી જનાર ચારણ કવિઓના ગુણો જેવા કે નિર્ભયતા, ઉદારતા તથા કોઇપણ સ્‍થિતિમાં સત્‍યવક્તા રહેવાના સદગુણો કવિરાજના વ્‍યક્તિત્‍વના સહજ પાસા હતા. એક પ્રાચીન દુહો તેમને યથાર્થ રીતે લાગુ પડે છે :\nસત્‍યવક્તા, રંજન સભા, કુશળ દીન હીત કાજ\nબેપરવા દિલકા બડા, વો સચ્‍ચા કવિરાજ\nઆઠ દાયકાનું અર્થપૂર્ણ જીવન જીવી જનાર આ કવિએ જીવનના અનેક ઉતાર-ચઢાવ જોયા, અનુભવ્‍યા. જયારે પણ સંઘર્ષ કરવાનો ધર્મ બજાવવાનો આવ્‍યો ત્‍યારે તેમ કર્યું પરંતુ સંઘર્ષમાં પણ સમતા અને સ્‍વસ્‍થતાની અખંડ જાળવણી કરી. માત્ર ૧૨ વર્ષની કિશોરવયે ભૂજની વૃજભાષા પાઠશાળામાં સાહિત્‍યની સાધના – ઉપાસના કરવા ગયા. વિધિની ગતિ ન્‍યારી છે. અભ્‍યાસ પૂર્ણ થાય તે પહેલા પાછા આવવું પડ્યું. છતાં પણ પાઠશાળાનો આ અભ્‍યાસ તથા ત્‍યારબાદ તેમણે કરેલી સાહિત્‍યની આજીવન ઉપાસનાને કારણે તેમની રચનાઓમાં એક અલગ ભાવ, કક્ષા અને કવિત્‍વના ચમકારા સહેજે જોઇ શકાય તેવા છે. જીવનમાં ખૂબ કીર્તિ મેળવી પરંતુ ધરતી સાથે, પોતાના સંસ્‍કાર સાથેનું જોડાણ કયારે પણ ઢીલુ થવા દીધું નહિ. કેટલાયે દીન-દુખીયાઓ માટે ‘‘કબીરા ભગત’’ બનીને વિવેકપૂર્વક અન્‍નદાતા બનીને જીવ્‍યા. તેમણે નીચેના શબ્‍દો માત્ર લખ્‍યા ન હતા, તે મુજબ જીવન જીવી બતાવ્‍યું હતું.\nનિત રટવું હરનામ, દેવા અન્‍ન ધન દીનને\nકરવા જેવા કામ, સાચા ઇ બે શંકરા.\nએવો વખત આવે કદી અન્‍ન હોય એકજ ટંકનું\nતો આપે કરો ઉપવાસ પણ રાજી કરો મન રંકનું\nએવી અજાયબ મજા લેવા વીર દ્રઢ રાખી વૃતિ\nક્ષણ ક્ષણ પ્રતિ સંભારવા ગિરિજાપતિ કાં શ્રીપતિ\nચારણી સાહિત્‍યના સંપાદન – સંશોધનનું કામ એ કવિરાજના જીવનની સૌથી મોટી તથા અનન્‍ય સિધ્‍ધિ હતી. આજે ઘણાં ઘરોમાં જેનો નિત્‍ય કે નિયમિત પાઠ થાય છે તે હરિરસ તથા દેવીયાણ તેમજ મહાભારતની સમગ્ર કથાને ચારણી શૈલિના છંદોમાં ઉતારનાર મહાકવિ સ્‍વરૂપદાસજી દેથાનું અલભ્‍ય પુસ્‍તક ‘‘પાંડવ યશેન્‍દુ ચંદ્રિકા’’ નું તેમણે સંશોધન કરીને પુન: સંપાદન કર્યું. કચ્‍છ–ભૂજની મહારાઓ શ્રી લખપતજી વ્રજભાષા કાવ્‍યશાળામાં વિદ્યાર્થીઓના અભ્‍યાસ માટે જેનો ઉપયોગ થતો હતો તે પુસ્‍તક ‘‘લઘુસંગ્રહ’’ નું પણ તેમણે સંપાદન – સંશોધન કર્યું. આ સમયે પુસ્‍તકો છાપવાના કામમાં ટેકનોલોજીનો ઓછો વિકાસ થયો હતો અને તે માટેના સાધનો – વ્‍યવસ્‍થા ઊભી કરવાનું કામ પણ પડકારરૂપ હતું. તેવા સમયે કવિરાજે થાક્યા-હાર્યા સિવાય આવી ઉત્તમ – અજોડ સાહિત્‍ય સેવા કરી તે બાબત આજે પણ અહોભાવ જન્‍માવે છે. તેમના આ યક્ષકાર્યમાં મોઢેરાના ખેતદાનજી મીસણ તથા જવલ્‍લેજ જોવા મળે તેવા રામાયણના વિદ્વાન શ્રી મોજદાનજી ટાપરીયાનો અનન્‍ય સહયોગ હતો. સાહિત્‍યપ્રેમી સજ્જનોનો આર્થિક સહયોગ પણ કવિરાજને હમેશા મળતો રહયો.\nતેમના સમગ્ર જીવન તરફ આછો દ્રષ્‍ટિપાત કરીઓ તો અનેક શારીરિક મર્યાદાઓ છતાં તેઓ સતત કર્મશીલ, ગતિશીલ અને વિચારશીલ જીવન જીવ્‍યા. સામાજિક કાર્યોમાં પણ એટલાજ પ્રવૃત્ત રહયા. વિદ્યાર્થીઓમાં શિક્ષણ સંસ્‍કારનું યથાયોગ્‍ય સિંચન થાય તે તેમની અગ્રતાનો વિષય હતો. લીંબડીમાં તેમને ત્‍યાં થતો નવરાત્રી ઉત્‍સવ તથા તેમાં હાજર રહેતા તે કાળના સુવિખ્‍યાત વ્‍યક્તિત્‍વ ધરાવતા લોકોની સ્‍મૃતિ સાચવી રાખવા યોગ્‍ય છે. વટવૃક્ષ સમાન વ્‍યક્તિત્‍વ ધરાવતા શ્રી ઠારણભાઇ મહેડુ (પાટણા), શ્રી પથાભાઇ તથા શિવદાનભાઇ બોક્ષા (મૂળી) સાથે અતુટ સ્‍નેહ – સંબંધ તથા સંપર્કના તાંતણે તેઓ આજીવન બંધાયેલા રહયા. ભગવતી સ્‍વરૂપ પૂજ્ય આઇ સોનબાઇમાના જ્ઞાતિહિતના પ્રયત્‍નો – પ્રયાસોના પણ પ્રશંસક રહયા.\nવ્‍યતિત ભયે એસી બરસ છોડ્યે ગિરિ કૈલાસ\nઅબ પદાબ્‍જમે રાવરે નિશ્ચલ ચહત નિવાસ\nTagged લીંબડી, શંકરદાનજી દેથા\nઈતિહાસ કલાકારો અને હસ્તીઓ\nસવિશેષ પરિચય ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી, ‘કલાપી’ (૨૬-૧-૧૮૭૪, ૯-૬-૧૯૦૦) : કવિ, પ્રવાસલેખક. જન્મ લાઠી (જિ.અમરેલી)ના રાજકુટુંબમાં. ૧૮૮૨ થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાં પ્રાથમિક શિક્ષણ, જે આંખોની તકલીફ, રાજ્કીય ખટપટો ને કૌટુંબિક કલશોને કારણે એ વખતના અંગ્રેજી પાંચમા ધોરણ આગળ અટક્યું. દરમિયાન ૧૮૮૯ માં રોહા (કચ્છ)નાં રાજબા (રમા) તથા કોટડા સાંગાણીનાં આનંદીબા સાથે લગ્ન. પિતા અને […]\nકવિ પરિચય જન્મ: ૨૭-૧૧-૧૮૭૦ અવસાન: ૦૭-૦૯-૧૯૨૪ જન્મસ્થળ: બોટાદ અભ્યાસ: ૬ (છ) કાવ્યગ્રંથ: કલ્લોલિની, સ્ત્રોતસ્વિની, નિર્ઝરિણીલ, રાસતરંગિણી, શૈવલિની અવિસ્મરણીય રચના: જનનીની જોડ સખી નઈ જડે રે લોલ… સવિશેષ પરિચય: બોટાદકર દામોદર ખુશાલદાસ (૨૭-૧૧-૧૮૭૦, ૭-૯-૧૯૨૪) : કવિ. જન્મ બોટાદમાં. છ ધોરણ સુધીનો અભ્યાસ. તેરમાં વર્ષે શિક્ષક. કુટુંબની આર્થિક મુશ્કેલી દૂર કરવા જુદા જુદા સમયે એમણે જુદા જુદા […]\nકવિ શ્રી મનોજ ખંડેરિયા\nકાઠીયાવાડનું ખમીર જુનાગઢ માં જન્મેલા –કવિ શ્રી મનોજ ખંડેરિયા વેબ સાઈટ: manojkhanderia.com કવિ શ્રી મનોજ ખંડેરિયા ગુજરાતી પ્રયોગશીલ કવિતાના એક અગ્રણી સર્જક છે. ગુજરાતી કવિતા ક્ષેત્રે સાતમા દાયકામાં સક્રિય થયેલા ને પછીથી પોતાની આગવી કવિવ્યક્તિતા સ્થિર અને સિદ્ધ કરી ચૂકેલા કવિ શ્રી મનોજ ખંડેરિયાનું કાવ્યસાહિત્યના ઇતિહાસમાં માનભર્યું સ્થાન છે. ગુજરાતી ગઝલની તાસીર બદલવામાં અને ગઝલને […]\nવા વાયા ને વાદળ ઊમટ્યાં\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અન��� ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.dahod.com/%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A6-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95-%E0%AA%A5%E0%AB%80/", "date_download": "2019-03-21T19:50:34Z", "digest": "sha1:5QH5UQGAO2IQDED2M4QZYIWNUVJMBYVA", "length": 8570, "nlines": 132, "source_domain": "www.dahod.com", "title": "દાહોદ શહેરના સરદાર ચોક થી સ્વામીવિવેકાનંદ ચોક સુધી “Run For Unity” નો કાર્યક્રમ યોજાયો – Dahod City Online", "raw_content": "\nદાહોદ શહેરના સરદાર ચોક થી સ્વામીવિવેકાનંદ ચોક સુધી “Run For Unity” નો કાર્યક્રમ યોજાયો\nદાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે આજે ભારત ની એકતા ના પ્રતીક અને લોહ પુરુષના બિરુદ થી નવાજાયેલ સરદાર વલ્લભભાઈ પટેલ ની 143મી જન્મ જયંતિ નીમીત્તે દાહોદ શહેર ના પડાવ વિસ્તારમાં આવેલ સરદાર ચોક ખાતે થી રન ફોર યુનિટી ની એક સફળ દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું ભારત ની એકતા અને અખંડતાના પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલની આ જન્મ જયંતિને ભારતીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.\nઆ રન ફોર યુનિટી ની દોડમાં દાહોદ ની શાળાઓ ના બાળકો પોલીસ ટિમ ના કર્મચારીઓ વાલીઓ શિક્ષકો અને અન્ય ગામલોકોએ ભાગ લઇ આ દોડ ને સફળ બનાવી હતી. આ દોડ દાહોદ પડાવ ચોક થી નીકળી નગરપાલિકા ચોક , માણેક ચોક થી ભગિની સર્કલ થી સરસ્વતી સર્કલ થઇ અને સ્વામી વિવેકાનંદ ચોક ખાતે પહોંચી હતી અને જ્યાં આ રન ફોર યુનિટી નું સમાપન થયું હતું આ પ્રસંગે સરકારી હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સ ની સેવા પુરી દોડ દરમિયાન રખાઈ હતી જયારે પોલીસે પોતાની ટિમ આખા રસ્તે ગોઠવી અને ટ્રાફિક ની સમય ના થાય તેના માટે પૂરતી કાળજી લીધી હાતી.\nબાઈટ — નીલકંઠ ઠાકર – દાહોદ રન ફોર યુનિટીની કન્વીનર\n« દાહોદ વણિક સામાજ દ્વારા ગોવર્ધન નાથજીની હવેલી ખાતે ગોપષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી (Previous News)\n(Next News) પુના નિવાસી હાલમાં અમેરીકામાં સ્થાયી થઈ ગયેલ એક NRIએ પોતાના માતા પિતા સાથે મળીને પત્નીને દહેજ માટે ત્રાસ આપતા દાહોદ ખાતે પોલીસ ફરિયાદ »\nવર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ ઉજવાતી દાહોદ શહેરની મુખ્ય હોળીની ઇકો ફ્રેન્ડલી ઉજવણી\nદાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરમાં ફાગણ સુદ પૂનમને હોળીના દિવસેRead More\n૨૨મી માર્ચના “વિશ્વ જળ દિવસ” ના ઉપક્રમે આજ રોજ દાહોદના રા��માર્ગો પર રેલી નીકાળી ઉજવણી કરવામાં આવી\nદાહોદ ખાતે “વિશ્વ જળ દિવસ” ઉજવાયો. દાહોદ નગરના રાજમાર્ગો પર રેલીએ પરિભ્રમણ સાથેRead More\nદાહોદ જિલ્લાની કતવારા પોલીસને ટાટા પીકઅપ ડાલામાં ૧૧ ગૌવંશ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં મળેલ સફળતા\n🅱reaking : દાહોદ મુખ્ય પોસ્ટ ઓફિસની બહાર લાગતી મોટી લાઈનો છે અર્થહીન : તંત્ર દ્વારા ખેડૂત ખાતેદારોને સમઝાવવા જરૂરી\nઆચાર સંહિતા લાગુ પડતા દાહોદ જિલ્લા સેવા સદનમાં આજે કલેકટર દ્વારા યોજાઈ એક પ્રેસ કોન્ફરન્સ\nદાહોદના સરદાર પટેલ સ્ટેડિયમ (સીટી ગ્રાઉન્ડ) માં ઢોલમેળાનું આયોજન કરવામાં આવ્યું\nધાનપુર તાલુકામાં અંદાજીત ૨૦ કરોડ ખર્ચના વિવિધ ૧૨ વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરતા – ગ્રામ વિકાસ, પશુપાલન રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ\nદાહોદ L.C.B. પોલીસે હાઈવે પર કાર પંક્ચર પાડી રોબરી કરતી ગેંગના સૂત્રધારોને ઝડપી પાડ્યા\nદાહોદ જિલ્લાના કુલ ૧૩૫૫૫ લાભાર્થીઓને ઇ-ગૃહપ્રવેશ કરાયો, મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત ૪૬૬૪ લાભાર્થીઓને જોબવર્ક અને નિમણૂકપત્ર અપાયા\nદાહોદની મહર્ષિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પંડિત દીનદયાલ ઓડીટોરીયમ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B8%E0%AA%B5%E0%AA%95", "date_download": "2019-03-21T21:00:28Z", "digest": "sha1:NOJJ5PJPA76NEN5ZMKHHTXSSTYRGRH4S", "length": 3542, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "રાજસેવક | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nરાજસેવક ની ગુજરાતીમાં વ્યાખ્યા\nરાજ્યનો કે રાજાનો સેવક; સરકારી નોકર; 'પબ્લિક સર્વન્ટ'.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80", "date_download": "2019-03-21T21:01:33Z", "digest": "sha1:KUBEILUBNZ7ETA3VZD5DSMBVNU3QHBD3", "length": 3484, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "સુંવાળી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nસુંવાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nપૂરી જેવી નાસ્તાની એક વાની.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/cabinet-clears-ordinance-amend-insolvency-bankruptcy-code-039150.html", "date_download": "2019-03-21T19:51:18Z", "digest": "sha1:N7YEWGAI2HXZ7C7FDUDOGFPZHMCJACPB", "length": 12102, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "ખુશ ખબર: ઘર ખરીદદારો માટે કેબિનેટ નો મોટો નિર્ણય | Cabinet clears ordinance to amend Insolvency and Bankruptcy code - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nખુશ ખબર: ઘર ખરીદદારો માટે કેબિનેટ નો મોટો નિર્ણય\nઅપૂર્ણ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં ફસાયેલા ઘર ખરીદદારો ને રાહત આપવા માટે, તેની સામે નાદારીની કાર્યવાહી હાલમાં ચાલુ છે, સરકાર બુધવારે નાદારી અને નાદારી કોડ ફેરફાર લાવવા માટે વટહુકમને મંજૂરી આપી છે. મની કંટ્રોલ રિપોર્ટ અનુસાર, ઘર ખરીદદારોને હવે નાણાકીય લેણદારોની સ્થિતિ આપવામાં આવી છે.\nઘર ખરીદદારોના હકમાં નિર્ણય\nમકાન ખરીદનારાઓના હકમાં કેબિનેટે આજે એક મોટો નિર્ણય લીધો છે. જો બિલ્ડર નાદાર છે, તો ઘર ખરીદદારોને નાણાકીય લેણદારની સ્થિતિ મળશે. કેબિનેટે નાદારી અને બેન્કર્સ કોડમાં ��ેરફાર માટે વટહુકમ મંજૂર કર્યો છે. પ્રમોટરને પણ હરાજીમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે, પરંતુ કોઈ ડિફોલ્ટર ન હોય તો જ પ્રમોટર્સને મંજૂરી મળશે.\nઘરના ખરીદદારોને મળશે યોગ્ય સ્થાન\nઆનો અર્થ એ થયો કે ઘરના ખરીદદારોને હવે બેન્કો અને સંસ્થાકીય લેણદારોની સમકક્ષ ગણવામાં આવશે અને નાદાર અથવા નાદાર રિયલ એસ્ટેટ કંપનીઓ પાસેથી બાકી રકમ એકત્ર કરતી વખતે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. રિપોર્ટ મુજબ,મધ્યમ અને નાના સાહસો માટે ખાસ જોગવાઈઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.\nઉચ્ચ સ્તરનો કાયદો સમિતિ પર આધારિત છે\nમની કંટ્રોલ રિપોર્ટ અનુસાર, આ ફેરફારો કોર્પોરેટ અફેર્સ મંત્રાલયના સચિવ ઇન્જેતિ શ્રીનિવાસની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય કાયદો સમિતિની ભલામણો પર આધારિત છે. માર્ચ મહિનામાં સમિતિએ તેની અહેવાલને નાદારી કાયદા સમિતિ સમક્ષ રજૂ કરી. 14 સભ્યોની સમિતિએ ભલામણ કરી હતી કે, સુપ્રીમ કોર્ટ દ્વારા સ્થાનિક ખરીદદારોના કારણે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં નાણાંકીય વિશિષ્ટ પ્રકારની અને ચાલુ કેસોમાં સ્થાનિક ખરીદદારોને નાણાકીય લેણદારો માનવામાં આવે.\nઉચ્ચ સ્તરની પેનલમાં સરકારની ભલામણ\nઘર ખરીદદારોને નાણાકીય લેણદારો ગણવા કારણકે તેમને સમિતિ નાદારી પ્રક્રિયા અને લેણદારોની સમિતિના સમાન ભાગ બનવાની મંજૂરી આપશે. એના સિવાય નાદારી અને નાદારી કોડ (IBC) હેઠળ સૂચિત ઠરાવ યોજના રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ, 2016 ની જોગવાઈઓનું પાલન કરવું પડશે, ઊંચી-કક્ષાની પેનલએ તેના રિપોર્ટમાં સરકારને ભલામણ કરી હતી.\nહોમ-કાર લોન લેનારાઓને PNB ની મોટી ભેટ, સસ્તી થઇ લોન\nજો તમે પણ છો SBIના ગ્રાહક, તો 1મેથી થશે આ ફાયદો\n1 એપ્રિલથી બદલાઈ જશે ઘર, ઓટો અને પર્સનલ લોન સાથે સંકળાયેલ આ નિયમ\nRBI એ બેંકોને પૂછ્યું કેમ નથી ઘટાડી રહ્યા વ્યાજના દર\nRBI 21 ફેબ્રુઆરીએ બેન્કોને પૂછશે લોન સસ્તી ન કરવાનું કારણ\nઆ ચાર બેન્કમાંથી હોમ લોન લેવી સસ્તી, સૌથી ઓછી ઇએમઆઇ\nSBI ની મોટી ઓફર, FREE માં કરાવો તમારી હોમ લોનને ટ્રાન્સફર, આ છે પ્રોસેસ\nજાણો આરબીઆઇ નિર્ણય પછી તમારા હોમ લોનની EMI કેટલી ઓછી થશે\nSBI એ આપી ભેટ, ઘર ખરીદવું થયું સસ્તું\nજાણો આઈટીઆર ફાઈલ નહીં કરવાનું નુકશાન, પાછળથી પસ્તાવો થશે\nHDFC થી હોમ લોન લેનાર 51000 ગ્રાહકોને આ ફાયદો મળ્યો\nહોમ લોન પર ટેક્સ કેવી રીતે બચાવશો\nએચડીએફસી બેંકે 0.20 ટકા વ્યાજદર વધાર્યું\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/sundar-kand/024", "date_download": "2019-03-21T20:12:46Z", "digest": "sha1:NY2MMBOLP6S4ZKCEHOVB6FKJAVNGDQTT", "length": 8280, "nlines": 210, "source_domain": "swargarohan.org", "title": "Set Sita free, Hanuman advise Ravana | Sundar Kand | Ramcharitmanas", "raw_content": "\nસીતાને છોડી દે, હનુમાનજીની રાવણને સલાહ\nરામચરણપંકજ ઉર ધાર, અચળ રાજ્ય લંકાનું પાળ;\nપુલસ્ત્ય ઋષિ યશ વિમળમયંક એમાં બન ના ઘોર કલંક.\nરામનામવિણ જડ છે વાણ, મદમોહ તજીને ધર ધ્યાન;\nભૂષણથી ભૂષિત હો નાર સોહે વસન વિના ન લગાર.\nરામવિમુખ કોઈ જન હોય પામે પ્રભુતાસંપત તોય\nપ્રાપ્તિ એ અધુરી જ રહે, સુખ ન ધરે વિદ્ધાન કહે.\nવર્ષાઋતુમાં માત્ર વધે સરિતા વહે ઘડીક બધે,\nસુકાઈ પણ સત્વર જાય, પ્રભુતાનું પણ તેવું થાય.\nનિર્ણય સુણ મારો દસકંઠ, રામવિમુખનો આવે અંત,\nસહસ્ત્ર બ્રહ્મા હરિહર હોય રક્ષી શકે ન તેને તોય,\nદ્રોહી બચી શકે નહીં રામતણો કોદી,\nરક્ષે એને જગ નહીં આખુંયે દોડી.\nમોહમૂળ અતિશૂલપ્રદ તજી મોહ અભિમાન\nરઘુનાયક શ્રીરામ ભજ કૃપાસિંધુ ભગવાન.\nમાનવ પોતાનો ઘડવૈયો બની શકે, પોતાના ભાગ્યનું નિર્માણ કરી શકે, પરંતુ તે માટે તેણે સૌપ્રથમ નક્શો તૈયાર કરવો પડે અને પછી તેને સાકાર સ્વરૂપ આપવા પ્રમાદને ત્યાગી પુરૂષાર્થ કરવો પડે. જે માનવ કેવળ નક્શાઓ જ બનાવ્યા કરે અને તેને સાકાર સ્વરૂપ આપવા ક્રિયાશીલ ન બને તેની યોજનાઓ કાગળ પર જ રહી જાય છે. તેવી જ રીતે, માનવે આત્મવિકાસની યોજનાઓને સક્રિય સ્વરૂપ આપવા માટે નિશ્ચયાત્મક રીતે અને નિયમિત રીતે સાધનાપરાયણ થવું જોઈશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?p=8757", "date_download": "2019-03-21T19:41:41Z", "digest": "sha1:7UA6KW444HDXOZLKBS64WYHVEGV4TWVS", "length": 17490, "nlines": 73, "source_domain": "avadhtimes.net", "title": "ભાજપથી પસ્‍તાઇને પાછા ઘરે આવવા માંગતા આગેવાનો અને કાર્યકરો માટે ઘર વાપસી કાર્યક્નમ યોજાશે : પરેશ ધાનાણી – Avadh Times Breaking News", "raw_content": "\nભાજપથી પસ્‍તાઇને પાછા ઘરે આવવા માંગતા આગેવાનો અને કાર્યકરો માટે ઘર વાપસી કાર્યક્નમ યોજાશે : પરેશ ધાનાણી\nઆજરોજ ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ પત્રકાર તથા મીડીયાના મિત્રોને સંબોઘ્‍યા અને તેઓના પ્રશ્નોના જવાબ આપ્‍યા હતા.\nશ્રી પરેશ ધાનાણીએ જણાવ્‍યુ��� હતું કે, ૧રપ વર્ષથી એક વિચારધારા જેણે દેશને જોડવાનું કામ કર્યું, જેણે દેશને આઝાદી અપાવવાનું કામ કર્યું, જેણે દેશને દરેક પડકારોની સામે સંધર્ષની રાહે આગળ ધપાવવાનું કામ કર્યું એ કોંગ્રેસ પક્ષના પાયાના આગેવાનો, કાર્યકર્તાઓ સાથે પરામર્શમાં આવતા દિવસોની અંદર કોંગ્રેસ પક્ષમાં જેમણે વર્ષો સુધી યોગદાન આપ્‍યું હોય અને કોઈને કોઈ કારણોસર રાહ ભટક્‍યા હતા એવા મિત્રો જેમને પસ્‍તાવો થતો હોય અને આવતા દિવસોમાં ફરી પાછા કોંગ્રેસ પક્ષની વિચારધારાને સમર્થન આપીને કોંગ્રેસ પક્ષના સંગઠનમાં જોડાવા માંગતા હશે તો જિલ્લા અને તાલુકા સ્‍તરના આગેવાનો દરેક સંસદ અને વિધાનસભા સ્‍તરના મુખ્‍ય આગેવાનો સાથે પરામર્શમાં આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષમાંથી ભૂતકાળમાં વિમુખ થયેલા અને ભાજપથી પસ્‍તાઈને પાછા ધરે આવવા માંગતા દરેક આગેવાનો-કાર્યકર્તાઓ માટે અમે જ્જઘરવાપસીજ્જનો કાર્યઠ્ઠમ શરૂ કરી રભ છીએ.અમારા વિવિધ સ્‍તરના આગેવાન-કાર્યકરો આવા મિત્રો સાથે સંવાદ સ્‍થાપીને કોંગ્રેસ પક્ષની વિચારધારાને મજબુતી આપવા,દેશમાં લોકતંત્રનું પુનઃસ્‍થાપના કરાવવા, બંધારણનું રક્ષણ કરવા અને ભાજપને સબક શીખવાડવા માટે કોંગ્રેસ પક્ષના પ્‍લેટફોર્મ પર એમને આવકારવાના છે.\nશ્રી ધાનાણીએ જણાવ્‍યું હતું કે, ગત અઠવાડિયે કોંગ્રેસ પક્ષના પ્રદેશ સ્‍તરીય શ્રેષ્ઠ નેતૃત્‍વએ ખૂબ ઊંડાણપૂર્વકની ચર્ચાઓ કરી અને ભાજપની નીતિ-રીતિઓથી નિષ્‍ફળતાથી નારાજ થઈ અને સત્તા પરિવર્તનમાં સમર્થન આપવા, આ દેશમાં લોકતંત્રને બચાવવા, બંધારણને રક્ષણ પૂરું પાડવા માટે જે કોઈ મિત્રો સમર્થન આપવા માંગતા હશે તેવા કેટલાય પૂર્વ ધારાસભ્‍યશ્રીઓ, સ્‍થાનિક સ્‍વરાન્નયની સંસ્‍થાના વિવિધ સ્‍તરે ભૂતકાળમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના વિવિધ પદ અને સહકારી માળખામાં નેતૃત્‍વ કરતા ધણા મોટા ગજાના આગેવાનો કોંગ્રેસ પક્ષના વિવિધ આગેવાનોના સંપર્કમાં છે. સરકારની નિષ્‍ફળતાઓ અંગે પોતાની વ્‍યથાઓ ઠાલવી રભ છે અને આવા બધા જ મિત્રોને ભવિષ્‍યમાં કોંગ્રેસ પક્ષના પ્‍લેટફોર્મ પર આવીને તમામ મોરચે નિષ્‍ફળ ગયેલ ભાજપને સબક શીખવાડવા માટે અમે આમંત્રણ પાઠવવાના છીએ.\nશ્રી પરેશભાઈ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, કુંવરજીભાઈ બાવળીયાનેએક જ પ્રેસ કોન્‍ફરન્‍સમાં કોંગ્રેસમાંથી રાજીનામું અપાવવું, એની એ જ પ્રેસ કોન્‍ફરન્‍સમાં ભાજપનો ખેસ પહેરા��વો, એની એ જ પ્રેસ કોન્‍ફરન્‍સમાં કેબિનેટખાતાની ભેટ ધરવી એ મને લાગે છે કે ગુજરાતમાં ભાજપનું ખોખલાપણું પ્રજા સમક્ષ ખોખલું થયું છે. કુંવરજીભાઈએ ભાજપમાં જોડાઈને કોંગ્રેસને નુકસાન કર્યું તેના કરતા ભાજપમાં નારાજ લોકોને સરકાર વિરુદ્ધ સંગઠિત કરવામાં ખૂબ મોટું યોગદાન આપ્‍યું હોય તેમ હું જોઉં છું. આજ સુધી ભાજપમાં વિવિધ સ્‍તરે સરકારી નીતિ-રીતિઓ, કાર્યઠ્ઠમો અને પાયાના લોકોની અવગણનાથી કેટલાય લોકો નારાજ હતા, પરંતુ તેમની નારાજગીને કેન્‍દ્રિત કરવાનું-સંગઠિત કરવાનું કામ કુંવરજીભાઈએ ભાજપમાં જોડાઈ સીધા કેબિનેટ પદની ફાળવણીથી એ અવસર કોંગ્રેસ પક્ષને અને ગુજરાતની પ્રજા સામે પૂરો પાડયો છે. કુંવરજીભાઈનું જસદણના ધારાસભ્‍ય તરીકે રાજીનામું આપવું અને ફરી પાછા છ મહિનામાં ચૂંટાવાની અવધિ મુજબ આવતી ૩ જાન્‍યુઆરી, ર૦૧૯ પહેલાં જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી કરવી પડે. જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીની સરકારે ત્‍વરિત જાહેરાત કરવી જોઈએ. મને વિશ્‍વાસ છે કે ગુજરાતની પ્રજા અને જસદણના મતદારોનો કુંવરજીભાઈએ જે દ્રોહ કર્યો છે, તેનાથી તેઓ મોટા માર્જીનથી ચૂંટણી હારવાનાજ છે. ભાજપ કુંવરજીભાઈની હાર અને ભાજપની નિષ્‍ફળતાઓને છૂપાવવા માટે જસદણ વિધાનસભાની પેટાચૂંટણી, રાજસ્‍થાન, મઘ્‍યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાની સામાન્‍યચૂંટણીઓ અને દેશની લોકસભાની ચૂંટણીઓને કેલેન્‍ડર વર્ષ ર૦૧૮માં વહેલીતકે પૂર્ણ કરી ભાજપની નુકસાનીને ઓછી કરવાનો પ્રયાસ કરી શકે એવું મારું માનવું છે. ૭ નવેમ્‍બરે દિવાળી અને રર નવેમ્‍બરે દેવદિવાળી છે એટલે હું વ્‍યક્‍તિગત રીતે માનું છું કે રર નવેમ્‍બર અને ૩૧ ડિસેમ્‍બર વચ્‍ચે જસદણની પેટા ચૂંટણી, રાજસ્‍થાન, મઘ્‍યપ્રદેશ, છત્તીસગઢની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ સાથે થશે અને તેના માટે ગુજરાત કોંગ્રેસ આજથી જ તૈયાર છે.કોંગ્રેસ પક્ષે એના પાયાના આગેવાનો, કાર્યકરો અને નેતાઓ સાથે ગયા અઠવાડીયે લોકસભાવાઈઝ પરામર્શ શરૂ કર્યો છે અને આવતા દિવસોમાં પાયાના કાર્યકર્તાઓની લાગણી-માંગણીને ઘ્‍યાને લઈ રાષ્ટ્રીય નેતૃત્‍વ લોકસભામાં યોગ્‍ય ઉમેદવારોની પસંદગી કરશે.\nગાંધી અને સરદારના ગુજરાતમાં યુવાનોનું પ્રતિનિધિત્‍વ કરતા કોઈ વ્‍યક્‍તિ, વર્ગ કે સમૂહે આમરણાંત ઉપવાસ પર બેસવું પડે તે સરકારની નિષ્‍ફળતાને ઉજાગર કરે છે. આ સંવેદનહીન સરકાર લોકોની સમસ્‍યાઓથી મોઢું ફેરવી માત્ર સત્તાની ગલીયારીઓમાં ભય, ભ્રમ અનેભ્રષ્ટાચારથી શાસન ચલાવી રહી છે. સામાન્‍ય માણસની પીડાઓ વધી છે, સમસ્‍યાઓ વધી છે, પ્રશ્નો વઘ્‍યા છે ત્‍યારે કોઈ વર્ગનું પ્રતિનિધિત્‍વ કરતા વ્‍યક્‍તિએ જો ઉપવાસ આંદોલન પર બેસવું પડે તે ભાજપ સરકારમાટે શરમજનક બાબત હશે અને આનો પ્રત્‍યુત્તર ગુજરાતની પ્રજા આવતા દિવસોમાં ચૂંટણીઓમાં સરકાર વિરોધી રોષ ઠાલવીને બતાવશે.\nકોંગ્રેસ પક્ષની નીતિ-રીતિ-સિદ્ધાંતો સ્‍વયંસ્‍પષ્ટ છે. આ દેશમાંથી ગુલામીની જંજીરો તોડવા, અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવવા, આ દેશમાં જાતિ, ભાષા, વર્ગ અને પ્રાંત વચ્‍ચે વહેંચાયેલા લોકોને જોડવામાં સંવિધાનના તાંતણે સ્‍વાભિમાનની યાત્રા આગળ ધપાવવા માટે કોંગ્રેસ પક્ષે હંમેશા નેતૃત્‍વ લીધું છે. આ લોકતંત્રની અંદર સંવિધાન એ જ ગીતા અને એ જ કુરાન છે ત્‍યારે દેશના સંવિધાન ઉપર ન્નયારે સવાલો ઉભા થાય, દેશના સંવિધાનને તોડવાના સત્તામાં બેઠેલા લોકો દ્વારા પ્રયાસ થાય ત્‍યારે સંવિધાનથી મળેલા અધિકારોનું રક્ષણ કરવા કોઈ પણ વ્‍યક્‍તિ, વર્ગ કે સમૂહ એ અધિકારનું આંદોલન ઉભું કરશે તો કોંગ્રેસ પક્ષ જનસામાન્‍યના અધિકારના આંદોલનના સમર્થનમાં હશે તેમ અંતમાં શ્રી ધાનાણીએ જણાવ્‍યુંહતું.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on ભાજપથી પસ્‍તાઇને પાછા ઘરે આવવા માંગતા આગેવાનો અને કાર્યકરો માટે ઘર વાપસી કાર્યક્નમ યોજાશે : પરેશ ધાનાણી Print this News\n« બાબરામાં લોકાર્પણની રાહે બગીચો ૬ વર્ષથી બંધ (Previous News)\n(Next News) સાપ સરનામું ભૂલ્યો……….. »\nરાત્રે લાઠીમાં જાલીનોટના આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ ઉપર હુમલો : એસપી લાઠી દોડી ગયા\nલાઠી/અમરેલી,મોડીરાત્રે લાઠીમાં જાલીનોટના આરોપીેને પકડવા ગયેલ પોલીસ ટીમ ઉપર હુમલો કરાયો હોવાના સમાચારે પોલીસ બેડામાંવધુ વાંચો\nબાબરા શહેર તથા તાલુકામાં તસ્‍કરોનો તરખાટ\nઉત્તરપ્રદેશના નાયબ મુખ્‍યમંત્રીએ શ્રી ધાનાણીને કુંભ મેળાનું આમંત્રણ પાઠવ્‍યું\nરામ મંદિર માટે ડો.તોગડીયાનું અનુકરણઃડો.ગજેરા\nધારીમાં ગરીબ લાભાર્થીઓને ગ્રામપંચાયત દ્વારા સનદ વિતરણ\nવિંછીયાના કોટડામાં કુવામાંથી લાશ મળી\nજસદણમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ સર્જાયો\nઅલગ અલગ ગુન્‍હાઓમાં સંડોવાયેલ ત્રણ શખ્‍સનાં જામીન ફગાવતી એડીશ્‍નલ કોર્ટ\nચલાલામાં જિલ્‍લા સ. ખ. વે. સંઘના પ્રમુખશ્રી પાનસુરીયાનું સન્‍માન કરાયું\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લ���કોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2014/02/19-2-14.html", "date_download": "2019-03-21T19:56:01Z", "digest": "sha1:M5EJ4HHG42KO5E3MVU6ZIMMDAVXH5FTJ", "length": 16536, "nlines": 162, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "વિચારોથી શાંતિ મેળવી શકાય છે. 19-2-14 - Divyasha Doshi", "raw_content": "\nવિચારોથી શાંતિ મેળવી શકાય છે. 19-2-14\nવિચારોથી શાંતિ મેળવી શકાય છે.\nવાવો તેવું લણો .. આપણી આ જાણીતી કહેવત જેવું જ કંઇક કહેવું છે મગજના એક્સપર્ટ ડૉ જીલ બોલ્ટનું. તેમણે અમેરિકાના ઇન્ડિયાના યુનિવર્સિટીમાં નવલું જોણું બ્લુમિંન્ગટોન નામે જોવા મળે છે. આપણે ત્યાં જાહેર જગ્યાઓએ મોટા પૂતળાં માણસના કે પ્રાણીના કે પછી કોઇ આર્ટ ફોમ જોવા મળે છે. તે જ રીતે ઇન્ડિયાનામાં મોટા ફાયબર ગ્લાસના મગજના ડિસપ્લે જોવા મળી શકે છે. આ કલ્પના જીલ બોલ્ટની છે. તેઓ કહે છે કે સ્વસ્થ મગજ સ્વસ્થ સમાજ રચનાનો પાયો છે. આપણે સમાજમાં પ્રેમ અને શાંતિ ફેલાવવી હોય તો યોગ્ય મગજને વિકસાવવું પડશે. જો કે થોડા વરસો પહેલાં તેમણે આ બાબતે કંઇ જ વિચાર્યું નહોતું. જીવનમાં એક ઘટના બની અને વિશ્વ બદલાઈ ગયું. બહારની દુનિયા કરતાં અંદરની દુનિયા અનેક ઘણી સુંદર અને વિશાળ છે તેની અનુભૂતિ ડૉ જીલ બોલ્ટે કરી.\nહાવર્ડ મેડિકલ સ્કુલમાં મગજની રચના અને તેની કાર્ય પધ્ધતિ પર સંશોધન કરનાર ડૉ જીલ બોલ્ટે ટેલરને કલ્પના પણ નહોતી કે તેઓ મગજની રચનાને ફક્ત બહારથી જ નહીં પણ અંદરથી પણ સમજી શકશે. અનુભવી શકશે. સ્વભાવે વર્કોહોલિક , મગજના એક્સપર્ટ ડૉ જીલ બોલ્ટ ટેલરે એક સવારે પોતાના મગજને પોતાની વિરુધ્ધ વર્તતું જોયું ત્યારે એક એવા વિશ્વનો પરિચય થયો જે સુંદર અને શાંત છે. જીલ ટેલર એ બાબતે પોતાને ભાગ્યશાળી માને છે કે બ્રેઇન સાયનિટિસ્ટ તરીકે બ્રેઇન સ્ટ્રોકના અનુભવમાંથી પસાર થવું તે અદભૂત અનુભૂતિ છે. જો એવું ન બન્યુ હોતતો મગજના વિશ્વને આજે તેઓ જે રીતે સમજી શકે છે તે રીતે ક્યારેય તેને સમજી શક્યા ન હોત.\nજીલ ટેલરનો એક ભાઈ ક્રિશ સ્ક્રિઝોફેનિક હતો. એટલે જ જીલ ટેલરે સ્ક્રિઝોફેનિક મગજ અંગે સંશોધન કરવાનું બીડું ઝડપ્યું હતું. પણ હાર્વડ મેડિકલ સ્કુલમાં પણ તેણે જોયું કે સ્ક્રિઝોફેનિક મગજ સંશોધન માટે ઉપલબ્ધ નહોતા. તેણે સ્ક્રિઝોફેનિકના દર્દીઓના સગાવ્હાલાનો સંપર્ક કરી જાગૃતિ આણવાનો પ્રયાસ કર્યો. 37 વરસીય ડૉ જીલ ટેલર લગભગ વર્કોહોલિકની જેમ કામ કરતા હતા. ત્યાં અચાનક એક દિવસ 1996ની ડિસેમ્બરની એક સવારે તેમને પથારીમાંથી ઊઠતા માથામાં દુખાવાનો અનુભવ થયો. ગણકાર્યા વગર રોજના રુટિન મુજબ ટ્રેડમીલ પર ચાલવાની કસરત કરવા લાગ્યા.... દુખાવો વધતો હતો..કંઈક અજુગતુ થયાનો અણસાર આવતા ચાલવાનું બંધ કરી ન્હાવા ગયા. ટ્રેઇન્ડ બ્રેઇન સાયન્ટિસ્ટ હતા એટલે તેમણે પોતાના મગજની ગતિવિધિઓની નોંધ લેવા માંડી. દ્શ્યો બદલાતા હતા... પોતાનો હાથ જાણે કોઇ બીજાનો હોય તેવું લાગતું હતું. ધીમે ધીમે આખુંય દ્શ્ય એકાકાર લાગતું હતું. કશુંજ જુદુ નહોતું... ભય તો હતો જ નહીં. આ જોતા તેમને અચાનક લાગ્યું કે તેમને સ્ટ્રોક આવ્યો છે. અને મહાપરાણે મદદ માટે પ્રયત્નો શરુ કર્યા. તેમના ડાબા મગજમાં હેમરેજ થયું હતું. ડાબા મગજ સાથે ભાષા અને જીવનની યાદો સંકળાયેલી હોય છે. ડૉ જીલે તે ખોઈ નાખી હતી. તેમને આખી દુનિયામાં ક્યાંય સીમા જણાતી નહોતી. આખું જગત એકાકાર અને સંઘર્ષમુક્ત શાંતિ અનુભવતા ડૉ જીલ ટેલરની દુનિયા હેમરેજને કારણે બદલાઈ ગઈ હતી.\nપથારીવશ અને પોતાની જીંદગીથી બેખબર જીલ ટેલર પોતાના મિત્રો અને માતાને સહારે હતી. તેમના મગજનું ઓપરેશન કરીને નસ ફાટવાને કારણે જે લોહીની ગાંઠ થઈ હતી તેને દૂર કરવામાં આવી. હવે ડૉ જીલ ફક્ત જીલ ટેલર હતા. જમણા મગજના આધારે શાંત દુનિયામાં જીવી રહી હતી. તેની મિત્ર કેલી અને માતાએ ફરીથી તેને ભાષા શીખવાડી...ચાલતા શીખવ્યું અને ભૂલાઈ ગયેલી દુનિયા તેની સમક્ષ મૂકી. પણ ડાબા મગજ કરતાં જમણા મગજના તાબામાં જીવતી જીલ ટેલરે એક સાયન્ટિસ્ટ હોવાને કારણે નોંધ્યું કે જીવનમાં ફક્ત કામ અને વ્યવહાર મહત્ત્વના નથી. આસપાસનું કુદરતી વાતાવરણ અને કલાને જ જીવનમાં વધુ મહત્ત્વ આપવું જોઇએ. જીવન સુંદર છે. તેને ભરપુરતાથી સંઘર્ષમુક્ત જીવવું જોઇએ. સ્ટ્રોકને કારણે વિસરાઇ ગયેલી તેમની યાદો પાછી આવી ત્યારે એમણે સભાનતાપૂર્વક નક્કી કર્યું કે તે પોતાના મનની શાંતિને ખોવા નથી માગતા એટલે પીડાદાયક કે નકારાત્મક યાદોને તેમણે મનમાં ન સંઘરવાનું નક્કી કર્યું. તેઓ કહે છે કે તમે ખરેખર કેવું જીવવા માગો છો તે નક્કી કરી શકો છો. તમારા વિચારોને ધ્યાનપૂર્વક જુઓ. વિચારોની દિશા બદલીને તમે જીવનને સરળ અને સહજ બનાવી શકો છો. સંઘર્ષમુક્ત જીવન જ તમને શાંતિમય જીવન આપી શકે છે. નકારાત્મક લાગણીઓના બોજાઓ ઊંચકીને ચાલવાની જરુર નથી.\nસ્ટ્રોકના પાંચ વરસ બાદ ડૉ જીલ ટેલરને જે અનુભૂતિ થઈ તેમાંથી એક પુસ્તક રચાયું માય સ્ટ્રો�� ઇનસાઈટ જેમાં તેમણે વિગતે એક વ્યક્તિ તરીકે એક વૈજ્ઞાનિક તરીકે અને એક દરદી તરીકે શું લાગ્યું તે લખ્યું છે. તેમાં એમણે નોંધ્યું છે કે તેમને જ્યારે ભાષા અને યાદો ભૂલાઈ ગયા હતા ત્યારે પણ અનુભવાતું હતું કે જો કોઇ પ્રેમથી , સહાનુભૂતિપૂર્વક વર્તે તો તેમને સારું લાગતું હતું જ્યારે કોઇ ડોકટર કે નર્સ રુક્ષ્તાથી વર્તતાતો પોતાનામાં બંધ થઈ જવાતું હતું. ઉષ્મા,સહાનુભૂતિ અને લાગણીસભર સ્પંદન-સ્પર્શ દર્દીને સાજા કરવામાં ખૂબ મહત્ત્વના હોય છે. બીજી વાત કે આખીય દુનિયામાં સંવાદિતા છે, ક્યાંય જુદાપણું છે જ નહી. જે અલગતા દેખાય છે તે આપણા ડાબા મગજની કરામત છે જેમાં ભાષા, યાદો અને ગમાઅણગમા જેવી લાગણીઓ છે જે સાચું ચિત્ર આપણી સમક્ષ રજુ થવા દેતું નથી. ડાબા મગજને વધારે મહત્ત્વ ન આપતા જમણા મગજની અલૌકિક દુનિયા જે સંઘર્ષમુક્ત,શાંત અને સુંદર છે તેને જોવાનો પ્રયત્ન કરવો જોઇએ. શાંતિ એક વિચાર જેટલી જ છેટી છે. તેમના પુસ્તકે અનેક તબીબો અને નર્સના અભિગમ અને જીવન બદલી નાખ્યા. તો અનેક વ્યક્તિઓને જીવનમાં નવી દિશા સુઝાડી.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nસ્ત્રીહિંસા અટકાવવા બજેટની નહીં, માનસિકતાની જરૂર છ...\nવિચારોથી શાંતિ મેળવી શકાય છે. 19-2-14\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2012/10/blog-post_22.html", "date_download": "2019-03-21T20:03:19Z", "digest": "sha1:OMJY3FRKGLG34AGCUFWZPH267BCT2DTY", "length": 23107, "nlines": 277, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: दिग्विजय के सवालों पर चुप्पी, पीएम-सोनिया को दी बहस की चुनौती", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વ��ક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nકોંગ્રેસના મહામંત્રી દિગ્વિજયે શનિવારે પૂછેલા સવાલો અંગે કેજરીવાલ રવિવારે મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા. દિગિ્વજયે તેમને ૨૭ પ્રશ્નો પૂછ્યા હતા. પરંતુ કેજરીવાલે તે પૈકી કોઈપણ પ્રશ્નનો જવાબ આપવાનો ઈનકાર કરી દીધો અને કહ્યું કે મનમોહન, સોનિયા કે રાહુલ જો તેમના સવાલોના જવાબ આપે તો તેઓ દરેક પ્રશ્નનો જવાબ આપશે. કેજરીવાલે કહ્યું કે જો દિગ્વિજય આમ ન કરી શકે તો સમજી લેવું કે તેઓ સસ્તી લોકપ્રિયતા મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન કોંગ્રેસના નેતા હરશિ રાવતે કેજરીવાલની માગણીને ધડ-માથા વગરની ગણાવી છે.\nદિગિ્વજયે અરવિંદ કેજરીવાલને ૨૭ પ્રશ્નોની એક યાદી મોકલાવી છે અને તેમાં કહ્યું છે કે ‘જેવી રીતે તમે અન્ય લોકો પાસેથી જેવી સ્પષ્ટતા અને ���્રામાણિકતા સાથે જવાબની અપેક્ષા રાખો છો તેટલી જ સ્પષ્ટતા અને પ્રામાણિકતા સાથે’ આ પ્રશ્નોના જવાબ આપશો. યાદીમાં દિગિ્ગનો પ્રશ્ન છે કે ‘તમારી એનજીઓની વેબસાઈટ પર કોઈ વ્યક્તિગત દાતા કે કોર્પોરેટ દાતાની વિગત કેમ નથી. તમે કબીર નામની જે એનજીઓ સાથે ગાઢ રીતે જોડાયેલા છો તેને ૨૦૦૫માં ૧,૭૨,૦૦ ડોલર અને ૨૦૦૯માં ૧,૯૭,૦૦૦ ડોલર ફોર્ડ ફાઉન્ડેશન તરફથી મળ્યા હતા તે સાચું છે \nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nવીસયનું વીસયાંતર : પૃથ્વીરાજ ચૌહાણ, શીવાજી, જવાહરલ...\nપોલીઓ : ૨૦૧૪ સુધીમાં ભારત પોલીઓ મુક્ત થવાની પુરી શ...\nઆ અબ્દુલ સરીફ છે કોણ પાકીસ્તાની કે પછી ઈરાની\n૨૦મી ઓક્ટોબર ૧૯૬૨ના ચીને ભારત ઉપર હુમલો કર્યો. ૮ દ...\nગજેટ, સ્કેલ, ટાઈમ ગજેટ, સમય માપક યંત્ર, વરાળ ઘડીયા...\nસરકારી પ્રાથમિક શાળાઓના બ્લોગની મુલાકાત.\nસરકારી પ્રાથમિક શાળાઓના બ્લોગની મુલાકાત.\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nહીંદુ અને દલિત .... બીબીસી હીન્દી ઉપર છ મોટા મોટા લેખ... હીન્દુઓના નામ ઉપર કલંક મટે એવી કોઈ જ શક્યતા નથી...\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2014/02/blog-post_23.html", "date_download": "2019-03-21T20:14:45Z", "digest": "sha1:E56VNPWC3RXV26FABLXB2O3C7TRVHKIG", "length": 17422, "nlines": 280, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: આ શાળામાં દાખલ થવું છે? હાથીઓની પાઠશાળા. બધા ફોટા ગુગલ મહારાજની મહેરબાનીથી.", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\nઆ શાળામાં દાખલ થવું છે હાથીઓની પાઠશાળા. બધા ફોટા ગુગલ મહારાજની મહેરબાનીથી.\nઆ શાળામાં દાખલ થવું છે હાથીઓની પાઠશાળા. બધા ફોટા ગુગલ મહારાજની મહેરબાનીથી.\n૦૧ મા બેટીને શાળામાં પ્રવેશ માટે જન્મ તારીખનો દાખલો લઈ આવી છે.\nઅમે જ વિદ્યાર્થીઓ અને અમે જ નિર્ણાયક.\nનિબંધ કે મહાનિબંધ પણ અમે જ લખીશું.\n૦૩ તાલુકા લેવલે નિબંધ હરીફાઈમાં\nવિજેતાનું અભિવાદન કરી રહેલ\n૦૪ આજે શાળામાં મજા આવી.\nનાચ્યા, કુદયા, મોજ મસ્તી કરી\nકાલીદાસ તથા ભવભુતીના નાટક ભજવ્યા...\n૦૫. ચાલો હરીફાઈ કરીએ.\nઆ કાંઈ સસલા અને કાચબાની હરીફાઈ થોડી છે\n૦૬. અમારી શાળામાં વર્ગ, જાતી, રંગ કે ધર્મને કોઈ સ્થાન નથી.\n૦૭. શાળામાં રજા પડે કે સીધા\nતળાવની પાળ પાસે ઝાડ નીચે.\nહું અને તું નો હુતુતુતુનો એક સીન.\n૦૮. આઠમા ધોરણનો વિદાય સંમારભ.\n૦૯. જમાનો આવ્યો શિક્ષણના અધિકારનો.\nપ્રાથમિક શાળામાં એ જ વર્ગમાં અટકાવવી રાખવાની મનાઈ છે\nશારીરક ઈજા તો જરા પણ નહીં....\nનેટ સાંદિપની પ્રાથમિક શાળાના\nહર્ષ અને ઉલ્લાસથી ભેટયા\nયે દોસ્તી હમ નહીં તોડેંગે\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nઆ શાળામાં દાખલ થવું છે હાથીઓની પાઠશાળા. બધા ફોટા ...\nનેટ, વેબ, બ્લોગના કારણે પ્રાથમિક શિક્ષણમાં ઘણાં સુ...\nનેટ, વેબ, બ્લોગના કારણે પ્રાથમિક શિક્ષણમાં ઘણાં સુ...\n૦૬ શીક્ષણને લગતી વેબસાઈટ\nગુગલ મહારાજે ભાષાંતર કરેલ છે. અંગ્રેજીમાંથી હીન્દી...\n આપણો નંબર પાકીસ્તાનથી આગળ અને દુનીયામ...\n૦૫ વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\nનવી પોસ્ટમાં આજના સમાચાર : મરચાં, દેવદાસી, અમેરીકન...\nવેબ ગુર્જરી ઉપર મારી કોમેન્ટ જોવા આના પર કલીક કરો....\nશિક્ષણના અધિકાર અધિનિયમ, ૨૦૦૯ની મુખ્ય બાબતો & સ્કૂ...\nતંદુરસ્ત હરીફાઈ. જેમને જોડાવું હોય એમને નામ લખાવવા...\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nહીંદુ અને દલિત .... બીબીસી હીન્દી ��પર છ મોટા મોટા લેખ... હીન્દુઓના નામ ઉપર કલંક મટે એવી કોઈ જ શક્યતા નથી...\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/sundar-kand/025", "date_download": "2019-03-21T19:50:48Z", "digest": "sha1:PSPHVRHABMD2MKL6NKCRPRXWPOXDJRPE", "length": 8146, "nlines": 209, "source_domain": "swargarohan.org", "title": "Ravan angry at Hanuman's advise, order punishment | Sundar Kand | Ramcharitmanas", "raw_content": "\nહનુમાનની સલાહથી રાવણ ક્રોધિત, પૂંછડી સળગાવવાનો હુકમ\nકપિએ કહી પરમ હિત વાણ વિરતિ વિવેક ભરેલી જ્ઞાન\nતોપણ હસ્યો કરી અભિમાન રાવણ બોલ્યો કપિ વિદ્વાન\nમળ્યો મને ગુરુ આજ મહાન. મૃત્યુ નિકટ તારું ખલ જાણ,\nઆપે એથી મને સલાહ. બોલ્યા ત્યારે પવનકુમાર,\nસમીપ તારી કાળ રહ્યો મતિભ્રમ તેથી તને થયો.\nઅતિ ક્રોધિત દસશીશ થયો; પ્રાણ મૂઢનો તરત હરો;\nમારવા ગયા અસુર અનેક આવ્યા ત્યાં જ વિભીષણ નેક.\nવંદી કહ્યાં વચનને ગૂઢ નીતિવિરુદ્ધ મારવો દૂત,\nદંડ એટલે અન્ય કરો; બોલ્યા સર્વ વિચાર ખરો.\nસુણી હસી બોલ્યો દસકંધર, અંગભંગ છો બનતો બંદર\nકપિની મમતા પુચ્છ પર સાચેસાચ કહું,\nવસ્ત્ર તેલમાં બોળતાં બાળો તે જ સહુ.\nયોગાભ્યાસને માટે, જીવનને મુક્તિ અને પૂર્ણતાથી સંપન્ન બનાવવા માટે ક્યાંયે નાસી જવાની કે સંબધવિચ્છેદ કરવાની જરૂર નથી. આપણા લૌકિક કર્તવ્યોને પણ તિલાંજલી આપવાની આવશ્યકતા નથી. આપણે સમાજની અંદર જ આદર્શ મનુષ્યને છાજે તે રીતે રહીએ અને સમાજજીવન તથા વ્યક્તિગત જીવનમાંથી દુર્ગુણોને નેસ્તનાબૂદ કરવા સંકલ્પબધ્ધ થઈએ. આ જ ગીતાનો સંદેશો છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/?page=78", "date_download": "2019-03-21T19:49:09Z", "digest": "sha1:7X6YKTFO5HP5V7RYL4WXRWHXGDDFCCWF", "length": 5502, "nlines": 85, "source_domain": "www.swaminarayanworld.net", "title": "Recent content | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nEvent ફાગણ સુદ-3 અમદાવાદ શ્રી નરનારાયણદેવનો પાટોત્સવ. અમદાવાદમાં શ્રી સ્વામિનારાયણ મ્યુઝિયમનો ઉદ્ધા swaminarayanworld 0 8 years 4 months ago\nEvent મહાસુદ-8 ટોરડા મદિરમાં શ્રી ગોપાળલાલજીનો પાટોત્સવ swaminarayanworld 0 8 years 4 months ago\nEvent મહાસુદ-5. વસંત પંચમી. શિક્ષાપત્રી જ્યંતી. મૂળી મંદિર શ્રી રાધાકૃષ્ણદેવનો પાટોત્સવ સમૈયો swaminarayanworld 0 8 years 4 months ago\nEvent પોષ સુદ- 9 ઉત્તરાયણ. સાંજે 6-14 મિનિટે મકરનો સૂર્ય થાય છે તેથી મકર સંક્રાંતિ પુણ્યકાળ 15-1-2010 શનિવારે swaminarayanworld 0 8 years 4 months ago\nEvent માગસર સુદ-11 મોક્ષદા એકાદશી. શ્રીમદ ગીતા જયતી. ધનુરમાસ પ્રારંભ swaminarayanworld 0 8 years 4 months ago\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/74", "date_download": "2019-03-21T19:42:54Z", "digest": "sha1:M3J4BZRIGB76QXFKLB7OBBOTZ3WRZ2VI", "length": 3303, "nlines": 50, "source_domain": "www.swaminarayanworld.net", "title": "શ્ર્લોક ૧૭૩-૧૭૪ સધવાવિધવાના સામાન્ય ધર્મ | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nશ્ર્લોક ૧૭૩-૧૭૪ સધવાવિધવાના સામાન્ય ધર્મ\nઅને સુવાસિની અને વિધવા એવી જે સ્‍ત્રીઓ તેમણે વસ્‍ત્ર પહેર્યા વિના નાહવું નહિ અને પોતાનું જે રજસ્‍વળાપણું તે કોઇ પ્રકારે ગુપ્ત ન રાખવું (૧૭૩)\nઅને વળી રજસ્‍વળા એવી જે સુવાસીની અને વિધવા સ્‍ત્રીઓ તે ત્રણ દિવસ સુધી કોઇ મનુષ્‍યને તથા વસ્‍ત્રાદિકને અડે નહિ અને ચોથે દિવસે નાહીને અડવું (એવી રીતે ગૃહસ્‍થાશ્રમી એવા જે પુરુષ અને સ્‍ત્રીઓ તેમના જ આ વિશેષ ધર્મ કહ્યા તે સર્વે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્‍નીઓ તેમણે પણ પાળવા, કેમ કે એ ગૃહસ્‍થ છે.) (૧૭૪)\nBook traversal links for શ્ર્લોક ૧૭૩-૧૭૪ સધવાવિધવાના સામાન્ય ધર્મ\n‹ શ્ર્લોક ૧૬૩-૧૭૨ વિધવાસ્‍ત્રી વિશેષ ધર્મ\nશ્ર્લોક ૧૭૫-૧૮૭ બ્રહ્મચારીના વિષેશ ધર્મ ›\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/school-children-can-t-get-road-to-school-even-after-fund-released/128798.html", "date_download": "2019-03-21T20:39:36Z", "digest": "sha1:NTY5BEHRDLZIG4AOEZAKFBFFK5JU5X3D", "length": 9883, "nlines": 118, "source_domain": "www.navgujaratsamay.com", "title": "છ વર્ષ પહેલા સાંસદે રોડ માટે ફાળવેલા નાણાં આશ્ચર્યજનક રીતે ગાયબ થયાં", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nછ વર્ષ પહેલા સાંસદે રોડ માટે ફાળવેલા નાણાં આશ્ચર્યજનક રીતે ગાયબ થયાં\nબાળકોને સારું શિક્ષણ પૂરું પાડવા માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. સરકારની વિવિધ યોજનાઓ ઉપરાંત સાંસદ-ધારાસભ્યો પણ બાળકોને મદદરૂપ થવા માટે ગ્રાન્ટની ફાળવણી કરતા હોય છે. છ વર્ષ પહેલં સાંસદે દહેગામની એક શાળાનો રોડ બનાવવા માટે ગ્રાન્ટમાંથી નાણાં ફાળવ્યા હતા. ગ્રાન્ટ ફાળવનારા સાંસદની મુદત પૂરી થઈ ગઈ અને તેમના સ્થાને આવેલા અન્ય સાંસદનો કાર્યકાળ પણ હવે પૂરો થવાના આરે છે. આમ છતાં બાળકો માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી હજુ સુધી રોડ બન્યા નથી. છ વર્ષ પહેલાં સાંસદે ફાળવેલા નાણાં આશ્ચર્યજનક રીતે ગાયબ થઈ જગયા છે.\nદહેગામ નગરપાલિકાની હદ માં આવતી હર્ષદનગર ગામની હર્ષદનગર પ્રાથમિક શાળાના બાળકોને ચોમાસામાં તકલીફ પડતી હોવાની રજૂઆતો થઈ હતી. જેથી તત્કાલીન સાંસદ હરિન પાઠકે પોતાની ગ્રાન્ટમાંથી રૂ. દોઢ લાખ ફાળવ્યા હતા. ભાજપના સાંસદનો આ નિર્ણય યોગ્ય લાગતાં કોંગ્રેસના ધારાસભ્ય પણ આ સત્કાર્યમાં જોડાયાં અને તેમણે રૂ. ૫૦ હજારની ગ્રાન્ટ ફાળવી. વર્ષ ૨૦૧૩માં ગ્રાન્ટ ફાળવવામાં આવ્યા બાદ પણ હજુ સુધી રોડ બન્યો નથી અને રોડ માટે ફાળવાયેલા નાણાંનો પણ કોઈ હિસાબ નથી.\nદહેગામમાં જિલ્લા પંચાયત હસ્તકની અને નગરગરપાલિકા વિસ્તારમાં આવતી હર્ષદનગર પ્રાથમિક શાળાના આચાર્ય અને એસ.એમ.સી ના અધ્યક્ષે નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં પણ રોડ બન્યો નથી. હર્ષદનગર પ્રા. શાળાના એસ.એમ.સી ના અધ્યક્ષ ઉદય ઠાકોરે જણાવ્યું કે ૧૨ જુલાઈ, ૨-૧૩ના રોજ તત્કાલીન સાંસદ હરિન પાઠક દ્વારા દોઢ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તત્કાલીન ધારાસભ્ય કામિનીબા રાઠોડે આ કામ માટે વધુ ૫૦ હજાર રૂપિયાની ગ્રાન્ટ આપી હતી. આમ કુલ બે લાખ રૂપિયા રોડ બનાવવા માટે ફાળવવામાં આવ્યા હતા.\nહર્ષદનગર પ્રાથમિક શાળા બાળકોને ચોમાસામાં આવવા-જવાની તકલીફ પડે છે. સ્કૂલ સુધી પહોંચવા માટે રસ્તો ન હોવાના કારણે ચોમાસામાં રાશન અને રસોઈનો બીજો માલસામાન લાવવાનું પણ અઘરું બને છે. આ રોડ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવાયા બાદ પણ હજુ કોઈ કામગીરી થઈ નથી. સ્કૂલના પ્���િન્સિપાલે આ અંગે દહેગામ નગરપાલિકાને ૨૪ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ ફરી જાણ કરી હતી. આ અગાઉ પણ અનેક વખત જાણ કરવા છતાં કોઈ કામગીરી થઈ નથી. ચોમાસામાં સ્કૂલ સુધીના માર્ગ પર પાણી ભરાઈ જતાં હોવાના કારણે ક્યારેક બાળકો માટે મિનિ વેકેશનનો માહોલ હોય છે. આગામી ચોમાસા પહેલા સ્કૂલ સુધીનો રોડ બની જાય તો બાળકોના ભણતરમાં રોડનો અભાવ નડતરરૂપ નહીં બને.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nચોરોનો ફફડાટ: સેકટર-25માં વસાહતીઓનું નાઈટ પે..\nવિજિલન્સના દરોડા બાદ બે પીઆઈ સસ્પેન્ડ થતાં પ..\nપ્રવર્તમાન સ્થિતિમાં કોંગ્રેસની અમદાવાદમાં C..\nબોર્ડની પરીક્ષામાં રેકોર્ડ બ્રેક 18.50 લાખ વ..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32868", "date_download": "2019-03-21T19:47:49Z", "digest": "sha1:2VGFGAU4H6ZQDGERQU6HEIE5GZ7ERDWB", "length": 6414, "nlines": 70, "source_domain": "amreliexpress.com", "title": "કેરાળા ગામની પરિણીતાનાં પતિએ છૂટાછેડા આપવા માટે આપી ધમકી – Amreli Express", "raw_content": "\nકેરાળા ગામની પરિણીતાનાં પતિએ છૂટાછેડા આપવા માટે આપી ધમકી\nઅન્‍ય સ્‍ત્રી સાથેનાં આડા સંબંધનાં કારણે બન્‍યો બનાવ\nલાઠી તાલુકાનાં કેરાળા ગામે રહેતાં સોનલબેન ઘનશ્‍યામભાઈ ખુમાણ નામની ર8 વર્ષિય પરિણીતાનાં પતિ ઘનશ્‍યામ હરજીભાઈ ખુમાણને સાવરકુંડલા તાલુકાનાં નેસડી ગામે રહેતાં ચંદ્રીકાબેન દેવજીભાઈ પરમાર નામની મહિલા સાથે આડા સંબંધ હોય, જે અંગેની જાણ આ પરિણીતાને થઈ જતાં તેણીને તેમના પતિએ ગત તા.પ/ર નાં રોજ ઢીકાપાટુનો માર મારી, ગાળો આપી જાનથી મારી નાંખવા ધમકી આપ્‍યાની તેણીનાં પતિ તથા ચંદ્રીકાબેન સામે પોલીસમાં ફરિયાદ નોંધાવીછે.\nપોલીસ સમાચાર Comments Off on કેરાળા ગામની પરિણીતાનાં પતિએ છૂટાછેડા આપવા માટે આપી ધમકી Print this News\n« હીરાનાં કારખાનાનું તાળુ ચાવીથી ખોલી રૂા. 67પ00નાં મુદ્યામાલની ચોરી (Previous News)\n(Next News) વીજપડીમાં માધવ સેવા ટ્રસ્‍ટ ર્ેારા નેત્રયજ્ઞ યોજાયો »\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nરાજુલા પંથકમાં ગુન્‍હાહિત પૂર્વ ઈતિહાસ ધરાવતી કોબ્રા ગેંગ સામે પોલીસ વિભાગે અટકાયતી પગલા લીધા\nસા.કુંડલાનાં રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસર કપીલ ભાટીયા પર મોડીરાત્રીએ હુમલો કરાતાં ખળભળાટ\nબગસરા શહેરમાં ત્રણ મહિલાઓએ ખેડૂતની થેલીમાં કાપો મારીને રૂપિયા 1 લાખ સેરવી લીધા\nસા.કુંડલામાં લુહાર વેપારીને ત્‍યાં 1પ લાખ કરતા પણ વધુ રકમનાં માલસામાનની ચોરી\nધારી : ચંદન ચોરી પ્રકરણમાં એમ.પી. ગયેલી વન વિભાગની ટીમ વિલા મોઢે પરત ફરી\nધારીમાંથી વિદેશીદારૂની અર્ધો ડઝન બોટલ સાથે ર શખ્‍સોની અટકાયત\nઅમરેલી જિલ્‍લામાં રાત્રીના સમયે શંકાસ્‍પદ હાલતમાં ફરનાર સામે લાલ આંખ\nકડીયાળી નજીક બે બાઈક સામસામે અથડાતા 1 વ્‍યકિતનું મોત\nઅમરેલીનાં પ્રોફેસરે રૂા. પ.ર7 કરોડની છેતરપીંડી કરી\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/2132", "date_download": "2019-03-21T19:54:20Z", "digest": "sha1:T3NRHQRRFRCA26TPFANHQLDC4TICVXBB", "length": 19474, "nlines": 114, "source_domain": "www.swaminarayanworld.net", "title": "તરંગ - ૫૩ - શ્રીહરિએ અસુરને મરણ પમાડયા | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nતરંગ - ૫૩ - શ્રીહરિએ અસુરને મરણ પમાડયા\nપૂર્વછાયો - છુપૈયાપુર પાવન છે, મોક્ષતણું તે ધામ વાસ કર્યો જ્યાં વાલમે, અવતારી પૂરણકામ વાસ કર્યો જ્યાં વાલમે, અવતારી પૂરણકામ \nધર્મધુરંધર બોલિયા, સુણો રામશરણ પવિત્ર નિર્મલ મનથી સાંભળો, પુનિત પ્રગટ ચરિત્ર નિર્મલ મનથી સાંભળો, પુનિત પ્રગટ ચરિત્ર \nએક સમે મોટાભાઇ સંગે, પટભેરુ રમે શ્યામ સખા સહિત પક્ષ બાંધી, રમે રમત સુખધામ સખા સહિત પક્ષ બાંધી, રમે રમત સુખધામ \nમાધવચરણ આદિ સખા, શ્રીઘનશ્યામની પક્ષે વેણી માધવ પ્રયાગ તે, અનંતજીની સમક્ષે વેણી માધવ પ્રયાગ તે, અનંતજીની સમક્ષે \nએવી રીતે બે ભાઇ રમે, સામસામ�� વદે વાદ શેષ સાથે શ્રીહરિ બોલ્યા, જીત્યા મનથી પ્રમાદ શેષ સાથે શ્રીહરિ બોલ્યા, જીત્યા મનથી પ્રમાદ \nચોપાઇ - મોટાભાઇને કે ઘનશ્યામ, સુણો વાત કહું બલરામ વશરામની વાડી છે જ્યાંય, રુડી આંબાની સાખોછે ત્યાંય વશરામની વાડી છે જ્યાંય, રુડી આંબાની સાખોછે ત્યાંય \nસારી સ્વાદિષ્ટ થઇ તૈયાર, જે કોઇ પેલી લાવે આઠાર પેલી લાવે તેની જીત થાય, પછે લાવે તે હાર્યા કેવાય પેલી લાવે તેની જીત થાય, પછે લાવે તે હાર્યા કેવાય \nસામ સામા વિચારે છે મન, નિશાયે કર્યું ઘેર શયન મોટાભાઇને થયો વિચાર, પેલી સાખો લાવું હું આ ઠાર મોટાભાઇને થયો વિચાર, પેલી સાખો લાવું હું આ ઠાર \nનારાયણ નિદરાવશ થાય, ત્યારે જગાડું સર્વે સખાય મારા પક્ષના લેઇને જાવું, વ્હેલો ઉઠી બધી વેણિ લાવું મારા પક્ષના લેઇને જાવું, વ્હેલો ઉઠી બધી વેણિ લાવું \nમનમાં વાત વિચારી લીધી, પછે તો નિરાંતે નિદ્રા કીધી ભાઇએ ઘડયા છે ઘાટ જેહ, જાણ્યા અંતરજામીયે તેહ ભાઇએ ઘડયા છે ઘાટ જેહ, જાણ્યા અંતરજામીયે તેહ \nમોટાભાઇને તે પક્ષકાર, તેને નિદ્રા મુકી છે અપાર પછે વિચારે સુંદર શ્યામ, હવે તો કરૂં કળાયે કામ પછે વિચારે સુંદર શ્યામ, હવે તો કરૂં કળાયે કામ \nનારાયણ સરોવરે વૃક્ષ, ત્યાં છે પીપળો એક પ્રત્યક્ષ તેમાં ભૂત રહેછે અપાર, તેને આજ્ઞા કરૂં આણીવાર તેમાં ભૂત રહેછે અપાર, તેને આજ્ઞા કરૂં આણીવાર \nબગીચામાં જે આંબાની સાખો, બધી લૈ આવશે આંહી લાખો મિત્રને દાખડો ન કેવાય, કામ પરબાર્યું આજ થાય મિત્રને દાખડો ન કેવાય, કામ પરબાર્યું આજ થાય \nએમ ધારીને ભૂત બોલાવ્યાં, હજારો તે તો તરત આવ્યાં ભૂતને કરી વાત વિસ્તારી, કેતાં કેતાં થયાં તે તૈયારી ભૂતને કરી વાત વિસ્તારી, કેતાં કેતાં થયાં તે તૈયારી \nભૂત પગે લાગ્યાં તેણીવાર, આજ્ઞા માની લીધી નિરધાર લીધા છે ટોપલા કરમાંય, ગયાં બગીચે આંબાછે જ્યાંય લીધા છે ટોપલા કરમાંય, ગયાં બગીચે આંબાછે જ્યાંય \nતે સાખો વેણી લીધી કળમાં, ઘરે લાવી દીધી છે પળમાં આંબલી નીચે મુકી તે લાવી, એવી ભૂતોએ ફરજ બજાવી આંબલી નીચે મુકી તે લાવી, એવી ભૂતોએ ફરજ બજાવી \nહવે જોખન નિદ્રાથી જાગ્યા, બારણે આવીને જોવા લાગ્યા ત્યાં તો થવા આવ્યું સવાર, મોટાભાઇને થયો વિચાર ત્યાં તો થવા આવ્યું સવાર, મોટાભાઇને થયો વિચાર \nપોતાના પક્ષના વેણીરામ, તેને બોલાવ્યા છે તેહ ઠામ ચાલો ચાલો સમો થઇ ગયો, જાણે વખત થોડો જ રહ્યો ચાલો ચાલો સમો થઇ ગયો, જાણે વખત થોડો જ રહ્યો \nસૂર્ય ઉદય જો કદી ��ાશે, આપણ પેલા ત્યાં શ્યામ જાશે સાખો પેલિજો એ બધી લાવે, બાવરા આપણને બનાવે સાખો પેલિજો એ બધી લાવે, બાવરા આપણને બનાવે \nએમ કહીને સખાનો સાથ, લઇ ચાલ્યા ત્યાંથી અહિનાથ આવ્યા અંધારે બગીચામાંયે, જ્યાંથી સાખો લેવાની છે ત્યાંયે આવ્યા અંધારે બગીચામાંયે, જ્યાંથી સાખો લેવાની છે ત્યાંયે \nએમને ત્યાં જાણ્યા સખાજુત, ઓલ્યાં આવી પોક્યાં છે ભૂત સાખો વીણે છે આંબાની તળે, ઘણો ભય બતાવ્યો તે પળે સાખો વીણે છે આંબાની તળે, ઘણો ભય બતાવ્યો તે પળે \nમાંહોમાંહી દેખાડે છે ભડકા, જાણે ખરા બપોરે છે તડકા સાખો વેણે અજવાળું કરી, મોટાભાઇ વિચારે છે ફરી સાખો વેણે અજવાળું કરી, મોટાભાઇ વિચારે છે ફરી \nજુવો ઘનશ્યામ પેલા જાગ્યા, આવીને સાખો વેણવા લાગ્યા માટે ચાલો હવે તો મળીયે, પછેથી સર્વે પાછા વળીયે માટે ચાલો હવે તો મળીયે, પછેથી સર્વે પાછા વળીયે \nએવું કૈને આવેછે નજીક, બોલ્યાં ભૂત દેખાડીને બીક આંહી આવશો માં ભાઇ તમે, જુવો ભૂત છૈયે સર્વે અમે આંહી આવશો માં ભાઇ તમે, જુવો ભૂત છૈયે સર્વે અમે \nએવું સાંભળતાં પામ્યા ત્રાસ, સખાસંગે કરે નાસા નાસ જીવ લઇ નાઠા જાણી કષ્ટી, પાછી જોતા નથી કોઇ દૃષ્ટી જીવ લઇ નાઠા જાણી કષ્ટી, પાછી જોતા નથી કોઇ દૃષ્ટી \nઆવ્યા વશરામજીને ત્યાંય, દોડી પેશી ગયા ઘરમાંય કરી વશરામજીને વાત, આજ મારે હતી મરણઘાત કરી વશરામજીને વાત, આજ મારે હતી મરણઘાત \nવદે વશરામજી વચન, તમે સુણોને ભાઇ જોખન અંધારામાં હતું શું ત્યાં કામ, કવેળાના ગયાતા તે ઠામ અંધારામાં હતું શું ત્યાં કામ, કવેળાના ગયાતા તે ઠામ \nખમા ખમા તમે મારા વીર, એવું કૈને આપી ઘણી ધીર રૂડું કામ થયું ભાઇ આજ, તમે ઘેર આવ્યા સુખસાજ રૂડું કામ થયું ભાઇ આજ, તમે ઘેર આવ્યા સુખસાજ \nપીપળે છે પ્રેતનો ઉતારો, તેમાં ભૂત રહે છે હજારો તમને શ્રીહરિયે બચાવ્યા, જીવતા જાગતા ઘેર આવ્યા તમને શ્રીહરિયે બચાવ્યા, જીવતા જાગતા ઘેર આવ્યા \nત્યાંને ત્યાં કરી જાત ભક્ષણ, કોણ કરત આવી રક્ષણ સાખો શું કરવીતી તમારે, ભૂતટોળામાં ગયા અંધારે સાખો શું કરવીતી તમારે, ભૂતટોળામાં ગયા અંધારે \nશાન્તિ પમાડયા એમ કહીને, ઘેર મોકલ્યા કર ગ્રહીને સુણી લ્યો શ્રોતા વિવેકી જન, કોઇ સંશે ન કરશો મન સુણી લ્યો શ્રોતા વિવેકી જન, કોઇ સંશે ન કરશો મન \nજે છે શેષ તણો અવતાર, તેને ભૂતનો શો પડે ભાર પણ શ્રીહરિનું છે ગમતું, ભાઇનું થયું મન ભમતું પણ શ્રીહરિનું છે ગમતું, ભાઇનું થયું મન ભમતું \nઆવ્યા અનંત નિજ સદન, જહાં બેઠા છે વિશ્વમોહન વાત કરી છે ભૂત સંગાથ, જોઇ વિસ્મે પામ્યા અહિનાથ વાત કરી છે ભૂત સંગાથ, જોઇ વિસ્મે પામ્યા અહિનાથ \nભૂત કહે છે શ્રીમહારાજ, અમને ખાવાનું કષ્ટ આજ ત્યારે બોલ્યા છે પર્મ ઉદાર, ભૂત તમને કહું છું સાર ત્યારે બોલ્યા છે પર્મ ઉદાર, ભૂત તમને કહું છું સાર \nએકેકો લ્યો દશ દશ સાખો, આ પડી તેમાંથી લઇ રાખો નારાયણસર ધર્મ તળાવ, જન્મસ્થાનકનો કુવો ભાવ નારાયણસર ધર્મ તળાવ, જન્મસ્થાનકનો કુવો ભાવ \nવળી ભૂતિયો બહીરી કૂપ, ખંપાસરોવર છે અનૂપ ગઉઘાટ વિશ્વામિત્રી જેહ, એ આદિ નામ ગણાવ્યાં તેહ ગઉઘાટ વિશ્વામિત્રી જેહ, એ આદિ નામ ગણાવ્યાં તેહ \nએમાં અંબુ ભર્યાં છે અખુટ, તમને પીવાની ત્યાં છે છુટ છુપૈયામાંથી જે કાંઇ મળે, ફળ ફુલ ખાજો તે તે પળે છુપૈયામાંથી જે કાંઇ મળે, ફળ ફુલ ખાજો તે તે પળે \nબીજો કોઇ સ્થળે વળગાડ, તમે કરશો નહિં બગાડ સાખો લીધી છે કયા પ્રમાણે, આજ્ઞા પામીને ગયા ઠેકાંણે સાખો લીધી છે કયા પ્રમાણે, આજ્ઞા પામીને ગયા ઠેકાંણે \nદેખ્યું સાંભળ્યું પ્રત્યક્ષ ભ્રાતે, પામ્યા આશ્ચર્ય મન એવાતે પછે આવ્યા નાનાભાઇ પાસ, હાસ કરતા બોલ્યા અવિનાશ પછે આવ્યા નાનાભાઇ પાસ, હાસ કરતા બોલ્યા અવિનાશ \nકેરી તણી સાખો લાવ્યા ભાઇ, છાની રાખી કે શું તમે ક્યાંઇ ભાઇયે હતી તેવી જણાવી, તમે ભૂતની પાસે વેણાવી ભાઇયે હતી તેવી જણાવી, તમે ભૂતની પાસે વેણાવી \nહવે શું પુછો છો ઘનશ્યામ, કરી લીધું પેલું તમે કામ દયા લાવી બોલ્યા દીનબંધુ, જોયે તેટલી લ્યો સુખસિંધુ દયા લાવી બોલ્યા દીનબંધુ, જોયે તેટલી લ્યો સુખસિંધુ \nસાખો લઇ જમો મારા ભ્રાત, પણ પુછું છું તમને વાત કોણ જીત્યું કોની થઇ હાર્ય, મુને નક્કી કહો તે વિચાર કોણ જીત્યું કોની થઇ હાર્ય, મુને નક્કી કહો તે વિચાર \nજ્યેષ્ઠ બંધુ કહે જીત્યા તમે, તમ આગે હારી ગયા અમે પ્રભુજી થયા ત્યારે પ્રસન્ન, મેળવ્યું સર્વની સાથે મન પ્રભુજી થયા ત્યારે પ્રસન્ન, મેળવ્યું સર્વની સાથે મન \nવાદવિવાદ તે છોડી દીધા, નિજ સખાયોને ભેગા કીધા સખાબંધુ સાથે મહારાજ, સાખો જમે બેઠા કર્યું કાજ સખાબંધુ સાથે મહારાજ, સાખો જમે બેઠા કર્યું કાજ \nબાલમિત્રોને ખુબ જમાડયા, મોટાભાઇને મુદ પમાડયા એવાં કરે છે નિત્ય ચરિત્ર, અતિ પાવન પુન્ય પવિત્ર એવાં કરે છે નિત્ય ચરિત્ર, અતિ પાવન પુન્ય પવિત્ર \nવળી એક સમય શ્રીરંગ, નિજસખા લઇ ઉછરંગ રામસાગરમાં ગયા નાવા, કાંઇ પોતાનું કામ બજાવા રામસાગરમાં ગયા નાવા, કાંઇ પોતાનું કામ બજાવા \nસખાસંગે પેઠા છે જળમાં, એવે આવ્યા પાપી બે છળમાં રામદત્ત ને ભવાનીદત્ત, મહા મદોન્મત્ત ઉન્મત્ત રામદત્ત ને ભવાનીદત્ત, મહા મદોન્મત્ત ઉન્મત્ત \nતેછે ક્રોધી વિરોધી કુછિત, અવિવેકી વિચાર રહિત પુરવનું વેર લેવા કાજ, આવ્યા સંભારતા થકા આજ પુરવનું વેર લેવા કાજ, આવ્યા સંભારતા થકા આજ \nથયા બાલસ્વરૂપે તે બેઉ, જળમાં ભેગા રમે છે તેઉ આવ્યા અસુર મારવા કાજ, એવું જાણી ગયા મહારાજ આવ્યા અસુર મારવા કાજ, એવું જાણી ગયા મહારાજ \nછતાં જળમાં રમે અપાર, કરે ક્રીડાયો નાનાપ્રકાર મિત્રમંડળને ત્યાં રમાડે, અતિ આનંદ ઉર પમાડે મિત્રમંડળને ત્યાં રમાડે, અતિ આનંદ ઉર પમાડે \nઓલ્યા અસુર મન વિચારે, પોતે શ્યામને મારવા ધારે જળમાં ઘણો લાગ તપાસે, પોતાનું રૂપ નવ પ્રકાશે જળમાં ઘણો લાગ તપાસે, પોતાનું રૂપ નવ પ્રકાશે \nબોલ્યા બાલસ્વરૂપે અસુર, બીજા સખાયોને કર્યા દૂર આવો હરિકૃષ્ણજી રમીયે, એક એકને મન ગમીયે આવો હરિકૃષ્ણજી રમીયે, એક એકને મન ગમીયે \nએવું કહી ડુબકિયો મારી, અસુરે દુષ્ટબુદ્ધિયો ધારી પ્રભુ ઉપર જુલમ કીધો, એકેકો ચરણ પકડી લીધો પ્રભુ ઉપર જુલમ કીધો, એકેકો ચરણ પકડી લીધો \nપગ તરછોડે છે જળમાં, બોલ્યા વેણીની સાથે કળમાં ભાઇ મઘરે ઝાલ્યો છે ચરણ, મુને લાગેછે એવું આચરણ ભાઇ મઘરે ઝાલ્યો છે ચરણ, મુને લાગેછે એવું આચરણ \nએવું કહીને અસુર ૧ટોકાવ્યો, નભ મારગ માંયે ફગાવ્યો ગામ સુરવાલે બાગ જ્યાંય, ભમતો જઇ પડયો છે ત્યાંય ગામ સુરવાલે બાગ જ્યાંય, ભમતો જઇ પડયો છે ત્યાંય \nપડતાં સાથે પામ્યો છે મરણ, પડયો અચેતન થઇ ધરણ વામ ચરણે વળગ્યો અસુર, એનું આવ્યું છે મૃત્યું જરૂર વામ ચરણે વળગ્યો અસુર, એનું આવ્યું છે મૃત્યું જરૂર \nચરણથી તરછોડી દીધો, અભ્રમાર્ગે ભમતો જ કીધો ભમ્યો આકાશમાં ઘણીવાર, પડયો નરેચા ગામે તે વાર ભમ્યો આકાશમાં ઘણીવાર, પડયો નરેચા ગામે તે વાર \nકલ્યાણ સાગર જે તડાગ, તેનો ઉત્તર કાંઠાનો ભાગ પડયો તે કાંઠા ઉપર દુષ્ટ, મરણ ભેગો થયો છે પાપિષ્ટ પડયો તે કાંઠા ઉપર દુષ્ટ, મરણ ભેગો થયો છે પાપિષ્ટ \nમરણ પામી પડયો અસુરેશ, થયો ભારે ભયંકર વેશ દેહ વિશાળ મોટો દેખાય, પામ્યો વિસ્તાર પર્વત પ્રાય દેહ વિશાળ મોટો દેખાય, પામ્યો વિસ્તાર પર્વત પ્રાય \nમહાપ્રભુજી દીનદયાળ, તેહને મોક્ષ આપ્યો તેકાળ જ્યાં પડયો ત્યાં થયો ઘણો ત્રાસ, થયાં લોકનાં ચિત્ત ઉદાસ જ્યાં પડયો ત્યાં થયો ઘણો ત્રાસ, થયાં લોકનાં ચિત્ત ઉદાસ \nપામ્યા આશ્ચર્ય ને ભય મન, દેખી દેખી ��સુરનાં તન આવ્યા અમર વ્યોમે તે વાર, કરે દુંદુભીનાદ અપાર આવ્યા અમર વ્યોમે તે વાર, કરે દુંદુભીનાદ અપાર \nવળી પુષ્પ રૂડાં વરસાવે, નાચે અપ્સરા ગાંધર્વ ગાવે ચંદન પુષ્પ વડે વધાવે, જય જય બોલે ઘણા ભાવે ચંદન પુષ્પ વડે વધાવે, જય જય બોલે ઘણા ભાવે \nમીનસાગર રૂડું દેખાયું, પુષ્પ ચંદન વડે ઢંકાયું એમ વરતાવી લીલાલેર, આવ્યા સખા સહિત તે ઘેર એમ વરતાવી લીલાલેર, આવ્યા સખા સહિત તે ઘેર \nબાલમિત્રોએ કરી પ્રખ્યાત, ધર્મભક્તિને કહી તે વાત છુપૈયાપુર વાસી જે જન, જાણીને થયા પ્રફુલ્લ મન છુપૈયાપુર વાસી જે જન, જાણીને થયા પ્રફુલ્લ મન \nઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ અસુરને મરણ પમાડયા એ નામે ત્રેપનમો તરંગ \nBook traversal links for તરંગ - ૫૩ - શ્રીહરિએ અસુરને મરણ પમાડયા\n‹ તરંગ - ૫૨ - શ્રીહરિએ રામપ્રતાપભાઇને સૂર્યનાં દર્શન કરાવ્યાં\nતરંગ - ૫૪ - શ્રીહરિયે ગાયો દોવરાવતાં દૂધ પીધું ›\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/75", "date_download": "2019-03-21T19:42:03Z", "digest": "sha1:QP5NINUJ2ZZ4WJ73GXG6ENXDBK2G2QFH", "length": 7699, "nlines": 61, "source_domain": "www.swaminarayanworld.net", "title": "શ્ર્લોક ૧૭૫-૧૮૭ બ્રહ્મચારીના વિષેશ ધર્મ | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nશ્ર્લોક ૧૭૫-૧૮૭ બ્રહ્મચારીના વિષેશ ધર્મ\nહવે નૈષ્ઠિક બ્રહ્મચારીના જે વિષેશ ધર્મ તે કહીએ છીએ -અમારે આશ્રિત એવા જે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્‍ત્રીમાત્રનો સ્‍પર્ષ ન કરવો અને સ્‍ત્રીઓ સંગાથે બોલવું નહિ અને જાણીને તે સ્‍ત્રીઓ સન્‍મુખ જોવું નહિ. (૧૭પ)\nઅને તે સ્‍ત્રીઓની વાર્તા કયારેય ન કરવી અને ન સાંભળવી અને જે સ્‍થાનકને વિષે સ્‍ત્રીઓનો પગફેર હોય તે સ્‍થાનકને વિષે સ્‍નાનાદિક ક્રિયા કરવા ન જવું. (૧૭૬)\nઅને દેવતાની પ્રતિમા વિના બીજી જે સ્‍ત્રીની પ્રતિમા, ચિત્રની અથવા કાષ્ઠાદિકની હોય તેનો સ્‍પર્શ ન કરવો અને જાણીને તો તે પ્રતિમાને જોવી પણ નહી. (૧૭૭)\nઅને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્‍ત્રીની પ્રતિમા ન કરવી અને સ્‍ત્રીએ પોતાના શરીર ઉપર ધારેલું જે વસ્‍ત્ર તેને અડવું નહિ અને મૈથુનાસકત એવા ને પશુપકક્ષ્યાદિક પ્રાણી માત્ર તેમને જાણીને જોવાં નહિ (૧૭૮)\nઅને સ્‍ત્રીના વેષને ધરી રહ્યો એવો જે પુરુષ તેને અડવું નહિ અને તેની સામે જોવું નહિ અને તે સાથે બોલવું નહિ અને સ્‍ત્રીનો ઉદ્દેશ કરીને ભગવાનની કથા વાર્તા કીર્તન પણ ન કરવાં (૧૭૯)\nઅને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાના બ્રહ્મચર્યવ્રતનો ત્યાગ થાય એવું જે વચન તે તો પોતાના ગુરુનું પણ ન માનવું ને સદાકાળ ધીરજવાન રહેવું અને સંતોષે યુકત રહેવું ને માને રહિત રહેવું (૧૮૦)\nઅને બળાત્‍કારે કરીને પોતાને અતિશય સમીપ આવતી એવી જે સ્‍ત્રી તેને બોલીને અથવા તિરસ્‍કાર કરીને પણ તુરંત વારવી પણ સમીપે આવવા દેવી નહિ. (૧૮૧)\nઅને જો કયારેક સ્‍ત્રીઓનો અથવા પોતાનો પ્રાણનાશ થાય એવો આપત્‍કાળ આવી પડે ત્‍યારે તો તે સ્‍ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્‍ત્રીઓની રક્ષા કરવી અને પોતાની પણ રક્ષા કરવી. (૧૮૨)\nઅને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાને શરીરે તૈલમર્દન ન કરવું ને આયુધ ન ધારવું ને ભયંકર એવો જે વેષ તે ન ધારવો અને રસના ઇંદ્રિયને જીતવી (૧૮૩)\nઅને જે બ્રાહ્મણના ઘરને વિષે સ્‍ત્રી પીરસનારી હોય તેને ઘેર ભિક્ષા કરવા જવું નહિ ને જયાં પુરુષ પીરસનારો હોય ત્‍યા જવું (૧૮૪)\nઅને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે વેદશાસ્‍ત્રનો અભ્‍યાસ કરવો ને ગુરુની સેવા કરવી ને સ્‍ત્રીઓની પેઠે જ સ્‍ત્રૈણ પુરુષનો સંગ જે તે સર્વકાળે વર્જવો (૧૮પ)\nઅને જાતિએ કરીને જે બ્રાહ્મણ હોય તે કોઇએ પણ ચર્મવારી ન પીવું જે ડુંગળી ને લસણ આદિક જે અભક્ષ્‍ય વસ્‍તુ બ્રાહ્મણ જાતિ હોય તેણે કોઇ પ્રકારે ન ખાવું (૧૮૬)\nઅને જે બ્રાહ્મણ હોય તેણે સ્‍નાન, સંધ્‍યા, ગાયત્રીનો જપ, શ્રી વિષ્‍ણુની પુજા અને વૈશ્ર્વદેવ એટલા વાનાં કર્યા વિના ભોજન કરવું જ નહિ. (એવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચારીના વિશેષ ધર્મ કહ્યાં) (૧૮૭)\nBook traversal links for શ્ર્લોક ૧૭૫-૧૮૭ બ્રહ્મચારીના વિષેશ ધર્મ\n‹ શ્ર્લોક ૧૭૩-૧૭૪ સધવાવિધવાના સામાન્ય ધર્મ\nશ્ર્લોક ૧૮૮-૧૯૬ સાધુના વિશેષ ધર્મ ›\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/2133", "date_download": "2019-03-21T19:41:11Z", "digest": "sha1:QTIH352ANC3QE5ON2ZEFNZ55W7AHTD7T", "length": 15546, "nlines": 100, "source_domain": "www.swaminarayanworld.net", "title": "તરંગ - ૫૪ - શ્રીહરિયે ગાયો દોવરાવતાં દૂધ પીધું | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરત��, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nતરંગ - ૫૪ - શ્રીહરિયે ગાયો દોવરાવતાં દૂધ પીધું\nપૂર્વછાયો - એક સમે મોટાભાઇયે, બતાવ્યું કૃષ્ણને કામ મંગળ આહીરને ઘરે, જાઓ તમે ઘનશ્યામ મંગળ આહીરને ઘરે, જાઓ તમે ઘનશ્યામ \nનારાયણસરને તીરે, દક્ષિણ બાજુ જ્યાંય નેહડામાં ગાયો છે તેને, દોવરાવો જઇ ત્યાંય નેહડામાં ગાયો છે તેને, દોવરાવો જઇ ત્યાંય \nએવું સુણીને ગયા સાથે, બેઠા છે નેહડા પાસ મંગળ છીટન આહીર તે, કરે દોવાનો પ્રયાસ મંગળ છીટન આહીર તે, કરે દોવાનો પ્રયાસ \nઆહીર બન્ને જાણે નહિ, એમ કરે હરિ કામ દોઇ દોઇને પાત્ર ભરી, મુકે છે જ્યાં ઘનશ્યામ દોઇ દોઇને પાત્ર ભરી, મુકે છે જ્યાં ઘનશ્યામ \nવળી બીજામાં દોઇ લાવી, ભરે તે પાત્રનીમાંય પ્રભુજીયે તો પીવા માંડયું, એવી રીતેથી ત્યાંય પ્રભુજીયે તો પીવા માંડયું, એવી રીતેથી ત્યાંય \nઘટે તે કરે બરાબર, પાણી રેડી પરમેશ એમ કરીને છાનું રાખે, જાણે નહિ કોઇ એશ એમ કરીને છાનું રાખે, જાણે નહિ કોઇ એશ \nઆહીર પાસે ઉપડાવી, લેઇ આવે છે ઘેર રૂડી રીતે સંભાળ રાખે, બીજા શું સમઝે પેર રૂડી રીતે સંભાળ રાખે, બીજા શું સમઝે પેર \nચોપાઇ - પય લેવરાવી આવે ઘેર, સોંપે સુવાસિનીને તે પેર ભાભી મેળવે દુધાતણમાં, દહીં જામે નહિ વાસણમાં ભાભી મેળવે દુધાતણમાં, દહીં જામે નહિ વાસણમાં \nત્યારે કરે છે મન વિચાર, હવે કેમ થયો ફેરફાર પ્રથમ જેવું નથી મળતું, નક્કી લાગે પાણી ભળતું પ્રથમ જેવું નથી મળતું, નક્કી લાગે પાણી ભળતું \nત્યારે ભક્તિમાતાજીને પુછે, બાઇજી આનું કારણ શું છે પય ભળતું નથી આ કેમ, મુને તો પડયું છે મોટું વેમ પય ભળતું નથી આ કેમ, મુને તો પડયું છે મોટું વેમ \nદધી થાતું નથી પેલા જેવું, વળી ઘી પણ થાય છે એવું આહીર સંગાથે મહારાજ, નિત્ય જાય દોહરાવા કાજ આહીર સંગાથે મહારાજ, નિત્ય જાય દોહરાવા કાજ \nદૂધ પીયેતે જાણે ન કોય, રખે પાણી ન રેડતા હોય મારે મને તો એમજ થાય, નથી બીજો તો કાંઇ ઉપાય મારે મને તો એમજ થાય, નથી બીજો તો કાંઇ ઉપાય \nત્યારે માતાએ બોલાવ્યા પાસ, પુછયું પુત્રને કરી હુલ્લાસ દૂધ પીવોછો તે વાત જાણી, પછે રેડો છો શું ભાઇ પાણી દૂધ પીવોછો તે વાત જાણી, પછે રેડો છો શું ભાઇ પાણી \nઅમે કરતા નથી કે શ્યામ, પણ હશે એ ભાભીનું કામ ત્યારે સુવાસની બાઇ આવ્યાં, દૂધાતણાં લાવીને બતાવ્યાં ત્યારે સુવાસની બાઇ આવ્યાં, દૂધાતણાં લાવીને બતાવ્યાં \nમાતાજી ઓળખી લ્યો એધાંણી, એકલું દેખાય જુવો પાણી ત્યારે શ્રીહરિજી બોલ્યા સુધ, આતો બાખડીનું નથી દૂધ ત્યારે શ્રીહરિજી બોલ્યા સુધ, આતો બાખડીનું નથી દૂધ \nથોડા દિનની વીયેલી ગાય, માટે પાણી જેવું એ દેખાય એવું કૈ માતાને સમજાવ્યાં, એમ ભાભીનાં મન મનાવ્યાં એવું કૈ માતાને સમજાવ્યાં, એમ ભાભીનાં મન મનાવ્યાં \nએટલામાં તો આહિર આવ્યો, નામ મંગલજી મન ભાવ્યો તેને પુછે છે શ્રીભક્તિમાત, ભાઇ કેમ જાણો છો આ વાત તેને પુછે છે શ્રીભક્તિમાત, ભાઇ કેમ જાણો છો આ વાત \nબોલ્યો આહીર મુખ તે વાર, નથી જાણતો હું એનો સાર ઘનશ્યામ પીએ છે કે નહિં, તેની સરત નથી મુને સહિ ઘનશ્યામ પીએ છે કે નહિં, તેની સરત નથી મુને સહિ \nપણ દૂધમાં પાણી દેખાય, પય પાતળું આ પરખાય મારો વાલિડો બેઠા છે પાસ, મંદ મંદ કરે છે તે હાસ મારો વાલિડો બેઠા છે પાસ, મંદ મંદ કરે છે તે હાસ \nભક્તિમાતાએ જાણ્યું છે ઉર, ભાઇનું કામ છે આ જરૂર પ્રેમવતી કહે ઘનશ્યામ, તમે શું કરવા કરો આમ પ્રેમવતી કહે ઘનશ્યામ, તમે શું કરવા કરો આમ \nદૂધ આપીયે હમેશ અમે, આજ વિશેષ લૈ જમો તમે વ્હાલો વિચારી બોલ્યા છે એવું, હવે આજ દૂધ નથી પીવું વ્હાલો વિચારી બોલ્યા છે એવું, હવે આજ દૂધ નથી પીવું \nએવું કહીને આવ્યા છે બાર્ય, કહે દીદીને શ્રીકીરતાર જે દિન દૂધ નૈ આપો તમે, તે દિવસે પય પીશું અમે જે દિન દૂધ નૈ આપો તમે, તે દિવસે પય પીશું અમે \nત્યારે બોલ્યાં સુવાસિની બાઇ, તમે સુણો ઘનશ્યામભાઇ નિત્ય આપીશ હું નહિ ચુકું, જુવો સત્ય સંકલ્પ આ મુકું નિત્ય આપીશ હું નહિ ચુકું, જુવો સત્ય સંકલ્પ આ મુકું \nએવું કહીને મુક્યું છે જળ, તેને જોઇ રહ્યા છે અકળ પણ બગાડ તો ન કરશો, દૂધમાં પાણી નહિ ભરશો પણ બગાડ તો ન કરશો, દૂધમાં પાણી નહિ ભરશો \nઅક્ષરધામના અધિપતિ, તેણે ધરી છે મનુષ્યાકૃતિ પુરૂષોત્તમ પર્મ પવિત્ર, નરનાટક કરે ચરિત્ર પુરૂષોત્તમ પર્મ પવિત્ર, નરનાટક કરે ચરિત્ર \nમાત પિતાને આનંદ આપે, નિજ સેવકનાં કષ્ટ કાપે વળી એક સમે ઘનશ્યામ, સખા લઇ ચાલ્યા સુખધામ વળી એક સમે ઘનશ્યામ, સખા લઇ ચાલ્યા સુખધામ \nનારાયણ સરે ભગવાન, કરવા ગયા સુંદર સ્નાન વળી રમતગમત કરવા, ભાર ભૂમિતણો કાંઇ હરવા વળી રમતગમત કરવા, ભાર ભૂમિતણો કાંઇ હરવા \nતે સમે એક આવ્યો અસુર, નામ બિરબલ ભૂંડો ભુર શ્રીહરિને તે મારવા શોધે, પૂર્વના વૈર ક્રોધ વિરોધે શ્રીહરિને તે મારવા શોધે, પૂર્વના વૈર ક્રોધ વિરોધે \nકાળા નાગતણું ધર્યું રૂપ, છાંનો જળમાં રહ્યો વિરૂપ પ્રભુ રમી ઘણીવાર ત્યાંય, પછે પેઠા છે તે જળમાંય પ્રભુ રમી ઘણીવાર ત્યાંય, પછે પેઠા છે તે જળમાંય \nસખા સહિત કરે છે સ્નાન, જળ વિષે રમે ભગવાન જળ ઉછાળે છે સામસામી, મારે ડુબકીયો બહુનામી જળ ઉછાળે છે સામસામી, મારે ડુબકીયો બહુનામી \nઉંડા પાણીમાં જઇ તરે છે, એવી ઘણીક ક્રિયા કરે છે ઓલ્યે અસુરે જોયો છે લાગ, સામો આવે થઇ કાળો નાગ ઓલ્યે અસુરે જોયો છે લાગ, સામો આવે થઇ કાળો નાગ \nમહાદુષ્ટ અને મંદમતિ, મુખે ફુંફવાડા મારે અતિ ભૂંડો ભારે ભયંકર વ્યાળ, વળી નાખે છે વિખની જ્વાળ ભૂંડો ભારે ભયંકર વ્યાળ, વળી નાખે છે વિખની જ્વાળ \nતેનું ભાળી ભયંકર રૂપ, સખા છાંના રહ્યા થકા ચુપ ત્રાસ પામી ગયા તે તનમાં, ભય લાગી ગયો ત્યાં વનમાં ત્રાસ પામી ગયા તે તનમાં, ભય લાગી ગયો ત્યાં વનમાં \nસખા સર્વે કહે સુણો ભાઇ, જુવો નાગ આવે સામો ધાઇ એવું કહી સખા નાઠા સાર, સર્વે ઉભા રહ્યા આવી બાર્ય એવું કહી સખા નાઠા સાર, સર્વે ઉભા રહ્યા આવી બાર્ય \nઅંતર્યામી રહ્યા છે જળમાં, બોલ્યા સખાસંગાથે બળમાં આજ ભલો આવ્યો મારે લાગ, મુને શું કરશે કાળો નાગ આજ ભલો આવ્યો મારે લાગ, મુને શું કરશે કાળો નાગ \nતે સમે આવી છે ઘણી નારી, ભરવું જેને નિર્મળ વારી ઉભી ઉભી કરે છે બકોર, બાર્ય આવોરે ધર્મકિશોર ઉભી ઉભી કરે છે બકોર, બાર્ય આવોરે ધર્મકિશોર \nડંસ મારીને દેવું છે દુઃખ, માટે આવે છે તવ સન્મુખ કરડવા આવે છે તમને, એવો નિશ્ચય થયો છે અમને કરડવા આવે છે તમને, એવો નિશ્ચય થયો છે અમને \nએવું સુણીને શ્રીઘનશ્યામ, વામ ચરણ ઉપાડયો છે તે ઠામ થયો નાગના અંગે પ્રહાર, હરિચરણતણો નિરધાર થયો નાગના અંગે પ્રહાર, હરિચરણતણો નિરધાર \nભય પામ્યો થયો ગતિભંગ, તેનાં ઢીલાં પડી ગયાં અંગ સર્વે સાંધા શરીરના જેહ, થયા જર્જરીભૂત જ એહ સર્વે સાંધા શરીરના જેહ, થયા જર્જરીભૂત જ એહ \nલાગ્યો ચરણનો ઝપાટો જેવો, ઉરગ ઉછડીયોછેરે એવો તે સરથી ઉગમણો જોય, સો કદમ છેટે પડયો સોય તે સરથી ઉગમણો જોય, સો કદમ છેટે પડયો સોય \nમટી ગયો છે ૧ચક્રીનો દેહ, રાક્ષસરૂપે પડયો છે તેહ ઘણો ત્રાસ પામી ગયો મન, મુખે ચાલ્યું રૂધીર વમન ઘણો ત્રાસ પામી ગયો મન, મુખે ચાલ્યું રૂધીર વમન \nમરણ પામી પડયો મતિમંદ, ફેલિનો ૨ફેડિ નાખ્યો છે ફંદ પામ્યા વિસ્મે સહુ નરનારી, જુવે શ્રીહરિને ધારી ધારી પામ્યા વિસ્મે સહુ નરનારી, જુવે શ્રીહરિને ધારી ધારી \nનિકળ્યા જળથી પ્રભુ બાર્ય, પેર્યાં વસ્ત્ર આભૂષણ સાર પછે ઘેર આવ્યા અલબેલો, સખા સહિત સુંદર છેલો પછે ઘેર આવ્યા અલબેલો, સખા સહિત સુંદર છેલો \nચોતરા પર આવી બિરાજ્યા, સખા સહિત શ્રી��હારાજા શોભી રહ્યા છે સુંદર શ્યામ, કોટી કંદર્પ લાવણ્યધામ શોભી રહ્યા છે સુંદર શ્યામ, કોટી કંદર્પ લાવણ્યધામ \nસમીપે આવી બેઠા જોખન, બોલ્યા શ્રીમુખે શ્રીભગવન પ્રાણવલ્લભ હે વેણીરામ, તમારે જોતે સતે તે ઠામ પ્રાણવલ્લભ હે વેણીરામ, તમારે જોતે સતે તે ઠામ \nનાગ કરડવા આવ્યો તો આજ, પણ કેવું કર્યું જુવો કાજ હતો વિખ ભરેલો એ વ્યાળ, તેનો મૃત્યું થયો તતકાળ હતો વિખ ભરેલો એ વ્યાળ, તેનો મૃત્યું થયો તતકાળ \nવાલિડો કરે છે એવી વાત, ત્યાં તો આવ્યાં છે શ્રીભક્તિમાત પ્રાણજીવન મારા કુમાર, જમવા ચાલો દેવ મોરાર પ્રાણજીવન મારા કુમાર, જમવા ચાલો દેવ મોરાર \nત્યારે હરિ કહે લાવો આંહી, માતા ઘરમાં આવીશું નહી સુણી માતાને આવ્યુંછે હેત, થાળ લાવ્યાં ત્યાં પ્રેમ સમેત સુણી માતાને આવ્યુંછે હેત, થાળ લાવ્યાં ત્યાં પ્રેમ સમેત \nવાસુદેવ આગે તતકાળ, ચોતરા પર મુક્યોછે થાળ શ્રીહરિ કહે સુણો માતાય, આટલે ભોજને નહિ થાય શ્રીહરિ કહે સુણો માતાય, આટલે ભોજને નહિ થાય \nઆજ ક્ષુધા લાગી છે વધારે, બીજાં ભોજન જોયે અમારે એમ કૈને સખા લઇ સાથ, જમવા લાગ્યા શ્રીદીનોનાથ એમ કૈને સખા લઇ સાથ, જમવા લાગ્યા શ્રીદીનોનાથ \nઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે ગાયો દોવરાવતાં દૂધ પીધું એ નામે ચોપનમો તરંગ \nBook traversal links for તરંગ - ૫૪ - શ્રીહરિયે ગાયો દોવરાવતાં દૂધ પીધું\n‹ તરંગ - ૫૩ - શ્રીહરિએ અસુરને મરણ પમાડયા\nતરંગ - ૫૫ - શ્રીહરિયે ગાંધર્વ દેવને વર આપ્યો ›\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AE%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B9%E0%AA%BF%E0%AA%95", "date_download": "2019-03-21T21:05:15Z", "digest": "sha1:6R7UPZZQAEMZGTRXPWSLL4IHYQTUAGGR", "length": 3516, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "મનોદૈહિક | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શક���ો.ચાલુ રાખોવધુ શોધો\nમનોદૈહિક ની ગુજરાતીમાં વ્યાખ્યા\nમનના વિકારોની શરીર પર પડતી અસરને લગતું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/mamata-s-nephew-abhishek-banerjee-slapped-during-tmc-rally-024340.html", "date_download": "2019-03-21T19:50:07Z", "digest": "sha1:4P772ID3SXXIRESEAO6HAD2LGNWBRJ7O", "length": 10859, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "મમતા બેનર્જીના ભત્રીજા અભિષેકને રેલીમાં યુવકે ઝીંકી દીધો તમાચો | Mamata's nephew Abhishek Banerjee slapped during TMC rally - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nમમતા બેનર્જીના ભત્રીજા અભિષેકને રેલીમાં યુવકે ઝીંકી દીધો તમાચો\nકોલકાતા, 4 જાન્યુઆરી: એક મોટા સમાચાર કોલકાતાથી આવી રહ્યા છે, જ્યાં એક રેલી દરમિયાન એક અજાણ્યા યુવકે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને સૌની સામે એક જોરદાર તમાચો ચોડી દીધો. કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક બેનર્જીને તમાચો મારનાર યુવક તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીનો જ હતો અને તે સાંસદ અભિષેક બેનર્જીથી કોઇ વાતથી નારાજ હતો.\nપ્રાપ્ત જાણકારી અનુસાર રવિવારે એક રેલીને અભિષેક બેનર્જી સંબોધિત કરી રહ્યા હતા કે ત્યારે જ એક યુવકે તેમની પર હુમલો કરી દીધો. આ હુમલા બાદ રેલીમાં હોબાળો મચી ગયો. પાર્ટીના અન્ય લોકો હુમલો કરનાર યુવકને પકડવા માટે દોડ્યા પરંતુ ત્યાં સુધી આ યુવક પોતાના મંસૂબાને અંજામ આપી ચૂક્યો હતો. હાલમાં યુવક પોલીસ કસ્ટડીમાં છે. આપને જણાવી દઇએ કે અભિષેક બેનર્જી તૃણમૂલ યૂથ કોંગ્રેસના નેશનલ પ્રેસિડેન્ડ છે અને હાલમાં તેઓ ઠીક છે.\nએ અંગે વાત કરતા ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને મીડિયાને જણાવ્યું કે મને બધી જાણકારી નથી મળી. હું સંપૂર્ણ અહેવાલની રાહ જોઇ રહ્યો છું, જે જાણકારી પ્રાપ્ત થઇ છે તેના હિસાબથી હુમલો કરનારો યુવક પાર્ટીનો નથી.\nવારાણસીમાં પીએમ મોદી વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરવા માંગે છે મમતા બેનરજી\nચૂંટણી પહેલા વધુ એક સ્ટ્રાઈક કરવાની તૈયારીમાં છે ભાજપઃ મમતા બેનર્જી\nપાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક પર બોલી મમતા- બાલાકોટ ઓપરેશનની વિગતો જોઈએ\nમમતાએ મોદી સરકાર પર ફોન ટેપિંગ કરાવવાનો આરોપ લગાવ્યો\nમોદી પર મમતાનો પ્રહાર, કહ્યું- 'હમસે પંગા લોગે તો હમ હોંગે ચંગા'\nભરોસો રાખો, ત્રણ તલાક કાયદાને હટવા નહિ દઈએઃ જલપાઈગુડીમાં પીએમ મોદી\nમમતા બેનર્જીના ધરણામાં શામેલ અધિકારીના મેડલ પાછા લેશે કેન્દ્ર\nરૉબર્ટ વાડ્રાના સમર્થનમાં આવ્યા મમતા બેનર્જી કહ્યુ, ‘આખો વિપક્ષ છે તેમની સાથે'\nનરેન્દ્ર મોદી સામે જંગ લડવા કેટલા તૈયાર છે મમતા બેનર્જી\nપીએમ ચહેરો બનવા માટે ધરણાનો ડ્રામા કરી રહી છે મમતા બેનર્જી\nનરેન્દ્ર મોદી સામે વાઘણની જેમ લડી મમતા બેનર્જીઃ શિવસેના\nસુપ્રીમ કોર્ટના ફેસલા બાદ કેન્દ્ર પર ભડક્યાં દીદી, કહ્યું- કોઈ ખુદને બિગ બૉસ ન સમજે\nમોદી સરકાર અમને કામ નથી કરવા દેતી: મમતા બેનર્જી\nmamata banerjee tmc kolkata slap mp મમતા બેનર્જી ટીએમસી કોલકાતા તમાચો સાંસદ\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.gpedia.com/gu/gpedia/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0", "date_download": "2019-03-21T19:56:29Z", "digest": "sha1:7WVIIZN2EIZWMZGWPRMG7XSUTETQUZDA", "length": 11248, "nlines": 88, "source_domain": "www.gpedia.com", "title": "મુખપૃષ્ઠ - Gpedia, Your Encyclopedia", "raw_content": "\nવિકિપીડિયા પર તમારું સ્વાગત છે. વિકિપીડિયા મુક્ત વિશ્વકોશ છે જેમાં બધા લખી શકે છે.\nઆ ગુજરાતી આવૃત્તિ છે જેની શરૂઆત જુલાઈ ૨૦૦૪માં થઈ. અત્યાર સુધીમાં અહીં ૨૮,૩૭૩ લેખો લખાઈ ચુક્યા છે.\nજે તે મૂળાક્ષરથી શરૂ થતા બધાં જ લેખો જોવા માટે તેના પર ક્લિક કરો\n૦-૯ અ આ ઇ ઈ ઉ ઊ એ ઐ ઓ ઔ અં ક ખ ગ ઘ ઙ ચ છ જ ઝ ઞ ટ ઠ ડ ઢ ણ\nશ્રેણી ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ ષ સ હ ક્ષ ત્ર જ્ઞ ઋ ૠ ૐ શ્ર અઃ\nઆ માસનો ઉમદા લેખ\nસિક્કિમએ ભારતનું પૂર્વોત્તર રાજ્ય છે, જે ચીન, નેપાળ તથા ભૂતાનની સરહદે આવેલું છે.\nસિક્કિમનું પાટનગર ગંગટોક છે. ત્યાંની મુખ્ય ભાષા નેપાળી છે. સિક્કિમ ગોઆ પછીનું ભારતનું સૌથી નાનું રાજ્ય છે. અંગુઠા જેવા આકારવાળા આ રાજ્યની પશ્ચિમમાં નેપાળ, ઉત્તર ��ને પૂર્વમાં તિબેટ, દક્ષિણ-પૂર્વમાં ભૂતાન સરહદથી જોડાયેલુ છે. સિક્કિમના મૂળ રહેવાસીઓ લેપ્ચા જાતિના હતા, તે સિવાય સિક્કિમના પ્રાચીન ઇતિહાસ વિશે કોઈ વધુ જાણકારી ઉપલબ્ધ નથી. સિક્કિમનો સૌથી પ્રાચીન ઉલ્લેખ બૌદ્ધ સાધુ પદ્મસંભવ (ગુરુ રીન્પોચે)ના ૮મી સદીના લખાણમાં મળે છે. જેમાં તેઓ સિક્કિમમાંથી પસાર થયા હોવાનો ઉલ્લેખ છે. ગુરુ પદ્મસંભવે તે ભૂમિને આશીર્વાદ આપ્યા હતા, ત્યાં બૌદ્ધ ધર્મ ફેલાવ્યો અને ભવિષ્યવાણી કરી હતી કે અમુક સદીઓ બાદ સિક્કિમમાં રાજાશાહી આવશે. એક પરીકથા અનુસાર ૧૪મી સદીના પૂર્વી તિબેટના ખામ ક્ષેત્રના મિનયાક કુળના રાજકુમાર ખ્યે બમ્સાને દિવ્ય સાક્ષાત્કાર થયો, જેમાં તેને દક્ષીણ તરફ પ્રવાસ કરીને ત્યાં સંપત્તિ પ્રાપ્ત કરવાનો આદેશ હતો. ખ્યે બમ્સાની પાંચમી પેઢીના વારસ ફુનત્સોગ નામગ્યાલે ૧૬૪૨માં સિક્કિમ રાજની સ્થાપના કરી અને યુક્સોમના ત્રણ આદરણીય લામાઓ દ્વારા તેમનો રાજ્યાભિષેક કરી તેમને પ્રથમ છોગ્યાલ, પુજારી-રાજા બનાવવામાં આવ્યા.\nઅથવા બધા ઉમદા લેખો જોઈ જુઓ.\nગુજરાતી (યુનિકોડ) લેખન-ભાષાંતર સહાયતા\nગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું તે અંગેની માહિતી અંગ્રેજી વિકિપીડિયાનાં ભારતીય લિપિનો કમ્પ્યુટર પર ઉપયોગ કરવાનાં પૃષ્ઠ પર આપેલી છે.\nઅન્ય વિકિપીડિયન સ્વયંસેવકો સાથે વાત કરવા Freenode પર #wikimedia-in ચૅનલ પર જાઓ.\nયુનિકોડમાં ગુજરાતી અક્ષરોના ગણ માટે યુનિકોડ સંસ્થાની વેબસાઈટ પર આ દસ્તાવેજ જુઓ.\nમાઇક્રોસોફ્ટનું ગુજરાતી (તથા અન્ય ભારતીય ભાષાઓ માટેનું) ટેક્સ્ટ એડિટર (IME).\nઅન્ય ભાષાના વિકિઓમાંથી લેખ અહીં લાવવા માટે તમે ભાષાંતર સાધન (કંટેન્ટ ટ્રાન્સલેશન) વાપરી શકો છો. (લોગઈન થવું જરૂરી)\nહવામાંથી લેવામાં આવેલી લંડન, ઇંગ્લેન્ડના પાંચ પૈકીના એક એવા ગેટ્વિક એરપોર્ટની તસવીર\nચોતરો — વિકિપીડિયા વિષયે વાતચીત કરવા.\nસમાજ મુખપૃષ્ઠ — બુલેટિન બોર્ડ, પરિયોજનાઓ, સ્રોત અને વિકિપીડિયાનાં બહોળા કાર્યક્ષેત્રને આવરી લેતી પ્રવૃત્તિઓ.\nસાઇટ સમાચાર — વિકિપીડિયા અને વિકિમીડિયા ફાઉન્ડેશન પરનાં લેખ, સમાચાર અને પ્રેસ નોંધો, પ્રચાર-પ્રસાર કાર્યક્રમોના અહેવાલ.\nદૂતાવાસ — ગુજરાતી સિવાયની અન્ય ભાષાઓમાં વિકિપીડિયા સંલગ્ન સંવાદ માટે.\nસ્થાપત્ય • સંદેશાવ્યવહાર • ઇજનેરી • ખેતી • આરોગ્ય • ઉદ્યોગ • ઔષધીય વનસ્પતિઓ • હવામાન\nલગ્ન • લોકશાહી • મધ્યમ વર્ગ • પ્રતિજ્ઞા પત્ર • અ���ધવિશ્વાસ • ગુજરાતી • સમાજશાસ્ત્ર\nરોજીંદુ જીવન, કલા અને સંસ્કૃતિ\nકલા • વાનગી • સંસ્કૃતિ • નૃત્ય • ચલચિત્રો • સંગીત • રમત-ગમત • નાટ્યશાળા\nભારતનું બંધારણ • ભારત સરકાર • ભારતીય સંસદ • ભારતીય રૂપિયો • ભારતના રાષ્ટ્રપતિ • ભારતના વડાપ્રધાન • ભારતીય ભૂમિસેના • રાજકારણ • ભારતીય સેના\nગણિત • વિજ્ઞાન • કમ્પ્યૂટર • ભૌતિકશાસ્ત્ર • રસાયણ શાસ્ત્ર • જીવવિજ્ઞાન • ખગોળશાસ્ત્ર • અંકશાસ્ત્ર • પ્રાણીશાસ્ત્ર • મનોવિજ્ઞાન • ગણિત વિષયક લેખો • વિજ્ઞાન વિષયક લેખો • કમ્પ્યૂટર વિષયક લેખો\nભૂગોળ • દેશ • એશિયા • મહાસાગર\nહિંદુ ધર્મ • ઇસ્લામ • બૌદ્ધ ધર્મ • જૈન ધર્મ • શીખ • ખ્રિસ્તી ધર્મ • વેદ • વેદાંગ • પુરાણ • પારસી • ગીતા • સંપ્રદાય • ઉપનિષદ • તાઓ ધર્મ\nભાષાઓ • સાહિત્ય • સાહિત્યકાર • પુસ્તક\nવિકિપીડિયા વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે, જે બીજા વિવિધ બહુભાષિય તથા ઉપયોગ, પરિવર્તન અને પુનર્વિતરણ માટે મુક્ત ધ્યેયકાર્યો ચલાવે છે :\nમુક્ત ચિત્રો અને દૃશ્ય-શ્રાવ્ય સંગ્રહ\nમુક્ત અભ્યાસ સાહિત્ય અને પ્રવૃતિઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/77", "date_download": "2019-03-21T20:39:12Z", "digest": "sha1:3HUEIZZGCOQTVQMZ3YYUL4B54VDVPMO3", "length": 4602, "nlines": 54, "source_domain": "www.swaminarayanworld.net", "title": "શ્ર્લોક ૧૯૭-૨૦૨ વર્ણિસાધુના મિશ્રિત ધર્મ | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nશ્ર્લોક ૧૯૭-૨૦૨ વર્ણિસાધુના મિશ્રિત ધર્મ\nઅને નૈષ્ઠિક બ્રહ્મચારી ને એ સાધુ તેમણે તાંબુલ તથા અફીણ તથા તમાકુ ઇત્‍યાદિકનું જે ભક્ષણ તે જતને કરીને વર્જવું (૧૯૭)\nઅને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે ગર્ભાધાન આદિક જે સંસ્‍કાર તેમને વિષે જમવું નહિ તથા એકાદશાહ પર્યંત જે પ્રેતશ્રાદ્ધ તેમને વિષે જમવું નહિ તથા દ્વાદશાહ શ્રાદ્ધને વિષે જમવું નહિ. (૧૯૮)\nઅને રોગાદિક આપત્‍કાળ પડયા વિના દિવસે સુવું નહિ અને ગ્રામ્‍યવાર્તા કરવી નહિ ને જાણીને સાંભળવી નહિ (૧૯૯)\nઅને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે રોગાદિક આપત્‍કાળ પડયા વિના ખાટલા ઉપર સુવું નહિ અને સાધુની આગળ તો નિરંતર નિષ્‍કપટપણે વર્તવું (ર૦૦)\nઅને તે સાધુ ને બ્રહ્મચારી તેમણે કોઇક કુમતિવાળા દુષ્‍ટજન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું પણ તેને સામી ગાળ ન દેવી ને મારવો નહી અને તેનું જેમ હિત થાય તેમજ મનમાં ચિંતવન કરવું પણ તેનું ભુંડું થાય એવો તો સંકલ્‍પ પણ ન કરવો (૨૦૧)\nઅને કોઇનું દૂતપણું ન કરવું તથા ચાડિયાપણું ન કરવું તથા કોઇના ચારચક્ષુ ન થવું અને દેહને વિષે અહંબુદ્ધિ ન કરવી ને સ્‍વજનાદિક વિષે મમતા ન કરવી (એવી રીતે સાધુના વિશેષ ધર્મ કહ્યા) (૨૦૨)\nBook traversal links for શ્ર્લોક ૧૯૭-૨૦૨ વર્ણિસાધુના મિશ્રિત ધર્મ\n‹ શ્ર્લોક ૧૮૮-૧૯૬ સાધુના વિશેષ ધર્મ\nશ્ર્લોક ૨૦૩-૨૧૨ ઉપસંહાર ›\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/10-key-point-of-bs-yeddyurappa-speech-karnataka-assembly-during-039066.html", "date_download": "2019-03-21T20:17:57Z", "digest": "sha1:LZ3MNQPOSBIIHPDJAHZ3DEHMZ277X5FN", "length": 11420, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "વિશ્વાસ મત પ્રસ્તાવ દરમિયાન યેદિયુરપ્પાના ભાષણની મોટી વાતો | 10 key point of bs yeddyurappa speech karnataka assembly during - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n8 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nવિશ્વાસ મત પ્રસ્તાવ દરમિયાન યેદિયુરપ્પાના ભાષણની મોટી વાતો\nફ્લોર ટેસ્ટ પહેલા કર્ણાટકના સીએમ યેદિયુરપ્પાએ વિધાનસભાને સંબોધિત કરતાં પીએમ મોદીની પ્રશંસા કરી. ત્યારબાદ યેદિયુરપ્પાએ વિધાનસભામાં વિશ્વાસનો મત પ્રસ્વાવ રજૂ કર્યો છે. યેદિયુરપ્પાએ કહ્યુ કે હું જનાદેશ બાદ સીએમ બન્યો હતો અને મને જે જવાબદારી આપવામાં આવી તે મે નિભાવી છે. અમે ચૂંટણીમાં 40 સીટોથી 104 પર પહોંચી ગયા છે. વળી, કોંગ્રેસ 122 થી ઘટીને 78 માં પહોંચી ગઈ છે. કોંગ્રેસે જનાદેશનું અપમાન કર્યુ છે.\nસિદ્ધારમૈયા પર નિશાન સાધતા યેદિયુરપ્પાએ કહ્યું કે પ્રચાર દરમિયાન સિદ્ધારમૈયાએ કહ્યુ હતુ કે તે કુમારસ્વામીને સીએમ નહિ બનવા દે. તેમછતાં તે પોતે તેમને સીએમ બનાવી રહ્યા છે. સિદ્ધારમૈયાએ પોતાના પિતાના ખોટા સોગંદ ખાધા. યેદિયુરપ્પાએ કહ્યુ, 'ચૂંટણીમાં કોંગ્રેસ અને જેડીએસ સામસામે લડ્યા અને હવે સત્તા માટે એક સાથે આવી ગયા છે.'\nયેદિયુરપ��પાએ કહ્યુ કે, 'હું ચૂંટણી દરમિયાન આખા રાજ્યમાં ફર્યો, રાજ્યમાં ખેડૂતોની હાલત બહુ જ ખરાબ છે. અમે વિચાર્યુ હતુ કે ખેડૂતો માટે કામ કરીશું. હું છેલ્લા શ્વાસ સુધી ખેડૂતોના હિત માટે લડતો રહીશ. સિદ્ધારમૈયાએ કંઈ પણ કામ કર્યુ નથી. રાજ્યમાં પાણીની સપ્લાય, એમએસપી વગેરે પર આપણે ફોકસ કરવાની જરૂર છે. યેદિયુરપ્પાએ કહ્યુ કે, આજે મારી અગ્નિપરીક્ષા આપી રહ્યો છું.' ત્યારબાદ યેદિયુરપ્પાએ પોતાનું રાજીનામુ આપી દીધુ છે.\nKarnataka Floor Test: ફ્લોર ટેસ્ટમાં પાસ થયા કુમારસ્વામી, બીજેપીએ કર્યું વોકઆઉટ\nકુમારસ્વામી આજે લેશે સીએમ પદના શપથ, સમારંભમાં મોદી વિરોધીઓનો જમાવડો\nકર્ણાટકમાં ઉપમુખ્યમંત્રી બનવાના સવાલ પર ડીકે શિવકુમારનું મોટુ નિવેદન\nયેદિયુરપ્પાને 15 દિવસનો સમય આપવા અંગે રાજ્યપાલ પર ઉઠ્યા સવાલ\nયેદિયુરપ્પા ગયા હવે કુમારસ્વામી બનશે કર્ણાટકના નવા કિંગ, જાણો જેડીએસની ABCD\nડીકે શિવકુમારઃ આ જ છે ભાજપના હાથમાંથી બાજી છીનવી લેનાર શખ્સ\n4 વાગ્યા પહેલાં આવી ત્રીજી ઑડિયો ક્લિપ, યેદુયરપ્પાની કોંગ્રેસના ધારાસભ્યો સાથેની કથિત વાતચીત જા\nકર્ણાટક: ફ્લોર ટેસ્ટ પહેલા જ યેદુરપ્પાએ આપ્યું રાજીનામુ\nVIDEO: કોંગ્રેસના કદાવર નેતા ડીકે શિવકુમારે આનંદસિંહને પોતાની પાસે બેસાડ્યા\nપી ચિદમ્બરમે બતાવી ભાજપની 4 ચાલ, પાંચમી ચાલની રાહ\nફ્લોર ટેસ્ટ પહેલા રાજીનામુ આપી શકે છે બીએસ યિદયુરપ્પા, સ્થાનિક ચેનલ ટીવી-9 નો દાવો\nયેદિયુરપ્પાના પુત્રએ કોંગ્રેસ ધારાસભ્યની પત્નીને કર્યો ફોન, ભાજપના પક્ષમાં મત આપવાની ઓફર\n2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\nIPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B6%E0%AB%8B%E0%AA%AD%E0%AA%A4%E0%AB%80/", "date_download": "2019-03-21T20:08:08Z", "digest": "sha1:T6DCJORVRGTBGJVC6B3WVC55PZFJRIUX", "length": 8034, "nlines": 163, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Raang ma Ghodi Shobhti | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nએની મુછડીયું વાંકાં વળ લેતી,\nદાઢી કાતરીયાળી ફર ફરકતી,\nએની આંખ્યુ વગર કસુંબે રાતી,\nએકે હજારા ઇ રણમાં જુજતો ઘાયે\nઇ આખો વેતરાતો, તોય દુશ્મનો ને\nવાઢતો, તલવાર એની વીંઝતો,\nગૌ બ્રાહ્મણ પ્રતિપાળ ઇ વીર\nખાંડા કેરા ખેલ ખેલવા ઇ ભડ ખડગ ખેંચતો,\nઆટલી એંધાણી દ���બાર તણી ના ઇ\nવચન લોપતો, ટેક ખાતર શીશ\nસમર્પતો ના પોરઠના પગલા ભરતો…\nશૌર્યગીત બીજાંને બકરાં કરી, આપ બને ગોવાળ, બીજાં સબ કંગાલ ને પોતે પાલનહાર : લ્યાનત હજો હજાર એહવા આગેવાનને : બીજાંને બથમાં લઇ થાપા થાબડનાર, પોતાંના વડિયાં કરે કદમે રમતાં બાળ : ખમા ખમા લખ વાર એહવા આગેવાનને. સિંહણ-બાળ ભૂલી ગયાં ખુદ જનનીની કૂખ, આતમ-ભાનની આરસી ધરી એની સનમુખ : મુગતિ કેરી ભૂખ […]\nગીત-કવિતા-બાળગીતો-હાલરડાં લોકગીત શૌર્ય ગીત\nરક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે: ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે. કો’ની વનિતા, કો’ની માતા, ભગિની ટોળે વળતી, શોણિતભીના પતિ-સુત-વીરની રણશય્યા પર લળતી; મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી. થોકે થોકે લોક ઊમટતા રણજોદ્ધા જોવાને, શાહબાશીના શબદ બોલતા પ્રત્યેકની પિછાને; નિજ ગૌરવ કેરે ગાને જખ્મી […]\nગીત-કવિતા-બાળગીતો-હાલરડાં દુહા-છંદ શૌર્ય ગીત\nઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ; અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ: આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે વિશ્વભરના યુવાનોની આંખો અડે પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે, ગરુડ-શી પાંખ આતમ વિષે ઊઘડે કેસરિયા વાઘા કરી જોબન જુદ્ધે ચડે; રોકણહારું કોણ છે કોનાં નેન રડે કોઈ પ્રિયજન તણાં નેન રડશો નહિ \nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/2135", "date_download": "2019-03-21T19:42:40Z", "digest": "sha1:MXIFEK4VQIHLCAXMZI47BG73BHD2K2HL", "length": 16880, "nlines": 103, "source_domain": "www.swaminarayanworld.net", "title": "તરંગ - ૫૬ - શ્રીહરિ સખાયે સહિત ઘેરાયા ચૌદશ રમ્યા | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nતરંગ - ૫૬ - શ્રીહરિ સખાયે સહિત ઘેરાયા ચૌદશ રમ્યા\nપૂર્વછાયો - આંબલી તળે ચોતરે, કથા સુણે ઘનશ્યામ દેવ સકળ ત્યાં આવીયા, કથા માટે અભિરામ દેવ સકળ ત્યાં આવીયા, કથા માટે અભિરામ \nહરિપ્રસાદના મુખથી, સુણે કથા રસ સાર એકાગ્રચિત્તે સાંભળતાં, થૈ છે કેટલીક વાર એકાગ્રચિત્તે સાંભળતાં, થૈ છ�� કેટલીક વાર \nએવે સમે પ્રેમવતીયે, શેવો વણી છે ત્યાંયે આંગણા આગે પ્રથમથી, સુકવી છે ચોકમાંયે આંગણા આગે પ્રથમથી, સુકવી છે ચોકમાંયે \nત્યારે કથાની સમાપ્તિ થૈ, અમર ઉઠીને જાય પોતપોતાને વિમાને બેઠા, તેનો ઘડેડાટ થાય પોતપોતાને વિમાને બેઠા, તેનો ઘડેડાટ થાય \nશબ્દ સુણીને ભક્તિ કે છે, જુવો સુવાસિની આજ શેવો તપાસો પાસે જઇ, બગાડે ન કોઇ કાજ શેવો તપાસો પાસે જઇ, બગાડે ન કોઇ કાજ \nચોપાઇ - સુવાસિની ઉઠયાં તતખેવ, બારે આવીને જુવે છે શેવ ત્યાંતો દેખ્યા છે સઘળા દેવ, સુવાસિનીયે અવશ્યમેવ ત્યાંતો દેખ્યા છે સઘળા દેવ, સુવાસિનીયે અવશ્યમેવ \nભક્તિમાતાને બોલાવ્યાં બાર્ય, તમે આવીને જુવો આઠાર હાલ સર્વે શેવો ખાઇ જાશે, પછી આપણું કામ શું થાશે હાલ સર્વે શેવો ખાઇ જાશે, પછી આપણું કામ શું થાશે \nએવું સુણીને આવ્યાં છે માતા, જુવે નજરેથી સુખદાતા, જોત જોતામાં અદ્રશ થયા, આકાશમાર્ગે અમર ગયા \nવિસ્મે પામીને માતા વિચારે, કોણ આવ્યું હશે આંણીવારે કથા સુણે છે ભૂપના ભૂપ, તતકાળ ધર્યું બીજું રૂપ કથા સુણે છે ભૂપના ભૂપ, તતકાળ ધર્યું બીજું રૂપ \nમાતા પાસે આવ્યા છે મોહન, વદે અતિમધુરાં વચન એતો અમારી ઇચ્છાને બળે, સર્વે દેવ આવ્યાતા આ સ્થળે એતો અમારી ઇચ્છાને બળે, સર્વે દેવ આવ્યાતા આ સ્થળે \nધર્મશાસ્ત્ર વાંચેછે જે ધર્મ, કથા સુણવા આવ્યાતા પર્મ કથા સુણી પાછા ગયા દેવ, કરૂં છું વારતા સત્યમેવ કથા સુણી પાછા ગયા દેવ, કરૂં છું વારતા સત્યમેવ \nએવું કહી થયા અંતર્ધાન, એવી લીલા કરે ભગવાન મૂળરૂપે સભામાં બિરાજ્યા, કોટી કોટી બ્રહ્માંડના રાજા મૂળરૂપે સભામાં બિરાજ્યા, કોટી કોટી બ્રહ્માંડના રાજા \nએવું અદ્બુત આશ્ચર્ય જોઇ, ધર્માદિક રહ્યા મનમોઇ પછે કથાની સમાપ્તિ કરી, ધર્મદેવ બેઠા છે ત્યાં ઠરી પછે કથાની સમાપ્તિ કરી, ધર્મદેવ બેઠા છે ત્યાં ઠરી \nઘેલા ત્રવાડી લાવ્યા છે દૂધ, વૃષદેવે પીધું છે તે શુદ્ધ પય પીધું થયા તૃપ્ત મન, ત્યાં ને ત્યાં કર્યું ધર્મે શયન પય પીધું થયા તૃપ્ત મન, ત્યાં ને ત્યાં કર્યું ધર્મે શયન \nહવે શ્રીહરિ સખાને સંગ, રમવા ચાલ્યા કરી ઉમંગ તે દિને હુતાસની છે સાર, ફરે છે પ્રભુ પુર મોઝાર તે દિને હુતાસની છે સાર, ફરે છે પ્રભુ પુર મોઝાર \nકાષ્ઠ ભેગાં કરે સખા સાથ, લાવી નખાવે છે ઝાંપે નાથ એમ કર્તાં નિશા થઇ જ્યારે, પ્રભુજી ઘેરે પધાર્યા ત્યારે એમ કર્તાં નિશા થઇ જ્યારે, પ્રભુજી ઘેરે પધાર્યા ત્યારે \nઆવીને બોલ્યા છે સન્મુખ, દીદી અ��ને તો લાગી ભુખ ત્યારે માતા કહે મારા તન, થોડી વાર ધીર ધરો મન ત્યારે માતા કહે મારા તન, થોડી વાર ધીર ધરો મન \nલાલજીને જમાડીએ અમો, પછે જમવા બેસો ને તમો ત્યારે બોલ્યા છે પ્રાણજીવન, સુણો માતાજી સત્ય વચન ત્યારે બોલ્યા છે પ્રાણજીવન, સુણો માતાજી સત્ય વચન \nબોલતા લાલજી આ પ્રત્યક્ષ, તેને જમાડો આજે સમક્ષ એટલે થશે એ લાલ રાજી, સાચું માની લેજ્યો તમે માજી એટલે થશે એ લાલ રાજી, સાચું માની લેજ્યો તમે માજી \nએવું મર્મનું બોલ્યા વચન, પણ માતા ન સમજ્યાં મન એટલામાં તો ઇંદિરા આવ્યાં, થાળમાં શેવો ભરીને લાવ્યાં એટલામાં તો ઇંદિરા આવ્યાં, થાળમાં શેવો ભરીને લાવ્યાં \nઘૃત સાકર કેરી અથાણું, કારેલાંતણું શાક વખાણું વળી પાપડ સુંદર સાર, તેના સ્વાદતણો નહિ પાર વળી પાપડ સુંદર સાર, તેના સ્વાદતણો નહિ પાર \nથાળ મુકી પ્રભુજીને આગે, ૧તોયધિતનયા પગે લાગે હરિકૃષ્ણ જમે રૂડી રીતે, પાસે ઉભાં છે લક્ષ્મીજી પ્રીતે હરિકૃષ્ણ જમે રૂડી રીતે, પાસે ઉભાં છે લક્ષ્મીજી પ્રીતે \nતે સમે સુવાસિની સોહાવ્યાં, સુર્જામામીને ઘરેથી આવ્યાં શેવો જમતા જોયા શ્રીશ્યામ, સુવાસિની બોલ્યાં છે તે ઠામ શેવો જમતા જોયા શ્રીશ્યામ, સુવાસિની બોલ્યાં છે તે ઠામ \nહે બાઇજી કહું એક વાત, ભાઇ શેવો જમે છે સાક્ષાત તેશું આપણે આજ કરી છે, પ્રભુના થાળમાંહી ધરી છે તેશું આપણે આજ કરી છે, પ્રભુના થાળમાંહી ધરી છે \nમાતા ઘરમાં કામ કરે છે, થાળ ઠાકોરજીને ધરે છે તેવાં તરતજ આવ્યાં છે બાર્ય, જોયાં લક્ષ્મીજીને તેણી વાર તેવાં તરતજ આવ્યાં છે બાર્ય, જોયાં લક્ષ્મીજીને તેણી વાર \nપગે લાગીને થયાં પ્રસન્ન, કહ્યું સિંધુસુતાને વચન તમે ભલે પધાર્યાં છો આજ, થાળ લાવ્યાં કર્યું રૂડું કાજ તમે ભલે પધાર્યાં છો આજ, થાળ લાવ્યાં કર્યું રૂડું કાજ \nસિંધુસુતા બોલ્યાં તેહ વાર, માજી તમે કરી ઘણીવાર ભુખ્યા થયાતા શ્રીભગવાન, પોતે ઇચ્છા કરી બળવાન ભુખ્યા થયાતા શ્રીભગવાન, પોતે ઇચ્છા કરી બળવાન \nમુને આવ્યે બહુ થઇ વાર, જમાડયા નાથને નિરધાર તમારા પુત્ર જમી રહ્યા છે, ચળુ માટે તૈયાર થયા છે તમારા પુત્ર જમી રહ્યા છે, ચળુ માટે તૈયાર થયા છે \nજળપાન કરાવોજી તમે, રજા માગીને જાઇશું અમે એવું કૈ જાવા થયાં તૈયાર, ત્યારે બોલ્યા છે જગદાધાર એવું કૈ જાવા થયાં તૈયાર, ત્યારે બોલ્યા છે જગદાધાર \nકાઠિયાવાડ દેશની માંયે, એભલ ખાચર ઘરે ત્યાંયે જન્મ ધારણ કરશો તમે, ત્યાં આવીને મળીશું જ અમે જન્મ ધારણ કરશો તમે, ત્યાં આવીને મળીશું જ અમે \nએમ ઇંદિરા તે આજ્ઞા પામી, થયાં અદૃશ મસ્તક નામી પછે બીજે દિવસે નિર્ધાર, પ્રગટી હુતાશની તે વાર પછે બીજે દિવસે નિર્ધાર, પ્રગટી હુતાશની તે વાર \nકેરીયો રાયણાંના જે હાર, કરી મુક્યાતા ધર્મકુમાર હુતાશનીમાં તે પધરાવ્યા, અગ્નિદેવને વ્હાલે વધાવ્યા હુતાશનીમાં તે પધરાવ્યા, અગ્નિદેવને વ્હાલે વધાવ્યા \nચારે કોરે પ્રક્રમા ફરે છે, એવી લીલાયો લાલ કરે છે સુવાસિની ને સુરજાબાઇ, બીજી બાયું ઘણી આવી ત્યાંઇ સુવાસિની ને સુરજાબાઇ, બીજી બાયું ઘણી આવી ત્યાંઇ \nધાણી ચણેથી અગ્નિ વધાવ્યો, જોયે તે ઉપચાર ધરાવ્યો ચંદ્રમાનાં કર્યાં છે દર્શન, ગયાં પોતપોતાને ભવન ચંદ્રમાનાં કર્યાં છે દર્શન, ગયાં પોતપોતાને ભવન \nશેવો આદિ છે પુરી કચોરી, ભક્તિમાતાયે તૈયાર કરી બીજી રસોઇ નાના પ્રકાર, શ્રીહરિને જમાડયા તેવાર બીજી રસોઇ નાના પ્રકાર, શ્રીહરિને જમાડયા તેવાર \nપછે સર્વે જમ્યા રૂડી પેર, એમ વર્તે છે આનંદભેર વળી એક સમે ઘનશ્યામ, સખાની સંગાથે સુખધામ વળી એક સમે ઘનશ્યામ, સખાની સંગાથે સુખધામ \nનારાયણ સરોવર તીર, ગયા રમવા સારૂં સુધીર રમતાં રમતાં લાગી વાર, દિન અસ્ત થયો છે તે ઠાર રમતાં રમતાં લાગી વાર, દિન અસ્ત થયો છે તે ઠાર \nતોય ઘેર નાવ્યા કીરતાર, મૂર્તિમાતા કરે છે વિચાર પછે ભાઇને કે તમે જાવો, પ્રભુજીને ઘરે તેડી લાવો પછે ભાઇને કે તમે જાવો, પ્રભુજીને ઘરે તેડી લાવો \nસર્વે રસોઇ થૈછે તૈયાર, હજુ આવ્યા નથી એ કુમાર એવું સુણી માતાનું વચન, સોટી ઝાલીને ચાલ્યા જોખન એવું સુણી માતાનું વચન, સોટી ઝાલીને ચાલ્યા જોખન \nગયા નારાયણસરતીર, ત્યાં બેઠા છે ગુણના ગંભીર સુખનંદનના અંગમાંય, રમતાં રમતાં વાગ્યું ત્યાંય સુખનંદનના અંગમાંય, રમતાં રમતાં વાગ્યું ત્યાંય \nતેની પાસે બેઠા છે દયાળ, ત્યાંતો આવી પોક્યા અહિપાળ બહુનામીયે દેખ્યા જ્યાં બંધુ, ત્યાંથી તરત નાઠા સુખસિંધુ બહુનામીયે દેખ્યા જ્યાં બંધુ, ત્યાંથી તરત નાઠા સુખસિંધુ \nઘેર આવ્યા છે શ્વાસ ભરાયા, જાણે ભયભીતા ગભરાયા ભક્તિમાતા કહે અવિનાશ, કેમ આવડો ચડયો છે શ્વાસ ભક્તિમાતા કહે અવિનાશ, કેમ આવડો ચડયો છે શ્વાસ \nઆવા ઉતાવળા ક્યાંથી આવ્યા, મારા લાડકડા મન ભાવ્યા વ્હાલો બોલ્યા છે મુખે વચન, દીદી સુણો કહું છું શુભ મન વ્હાલો બોલ્યા છે મુખે વચન, દીદી સુણો કહું છું શુભ મન \nભાઇ મારવા આવ્યા અમને, સાચી વાત કહું છું તમને એમ કહીને કર્યું છે સ્નાન, ઘરમાં ગયા શ્રીભ���વાન એમ કહીને કર્યું છે સ્નાન, ઘરમાં ગયા શ્રીભગવાન \nએટલે આવ્યા ભાઇ જોખન, પુછે માતાને નિર્મલ મન ઘનશ્યામ આવ્યા છે કે નહિ, સાચી વાત કહો મુને સહી ઘનશ્યામ આવ્યા છે કે નહિ, સાચી વાત કહો મુને સહી \nમાતા બોલ્યાં છે હર્ખિને મન, ક્યારના આવ્યા છે ભગવન જમવા બેઠા રસોડામાંયે, તમે ચાલો જમવાને ત્યાંયે જમવા બેઠા રસોડામાંયે, તમે ચાલો જમવાને ત્યાંયે \nરસોડા મધ્યે ગયાં છે માતા, ત્યાં તો દેખ્યા નહિ સુખદાતા સુવાસિનીને માતાજી પુછે, લાલજી નથી કારણ શું છે સુવાસિનીને માતાજી પુછે, લાલજી નથી કારણ શું છે \nઘરમાં આવ્યાતા ઘનશ્યામ, વળી નાશી ગયા કોણ ઠામ સુવાસિની કહે છે તે કથી, આંહી નટવર આવ્યા નથી સુવાસિની કહે છે તે કથી, આંહી નટવર આવ્યા નથી \nઘણીવારથી જોઉંછું વાટ, બેઠી બેઠી કરૂં છું ઉચાટ એવું સુણી વચન અધીર, ભક્તિમાતા થયાં દિલગીર એવું સુણી વચન અધીર, ભક્તિમાતા થયાં દિલગીર \nબોલ્યાં ગદગદ કંઠે મન, તમો ક્યાં સંતાણા પ્યારા તન ડોલરીયાજી છાંના શું ડોલો, જ્યાંહાં બેઠાહો ત્યાં થકી બોલો ડોલરીયાજી છાંના શું ડોલો, જ્યાંહાં બેઠાહો ત્યાં થકી બોલો \nતમને મારે નહિ મોટાભાઇ, સાચું કહું છું સમ ખાઇ ખેદ ભરેલું સુણી વચન, દયા આવી દયાળુને મન ખેદ ભરેલું સુણી વચન, દયા આવી દયાળુને મન \nમેડી ઉપરથી મહારાજ, હેઠે પધાર્યા છે સુખસાજ નિર્ભે થકા આવ્યા છે ત્યાં હેઠા, ભાઇ પાસે તે જમવા બેઠા નિર્ભે થકા આવ્યા છે ત્યાં હેઠા, ભાઇ પાસે તે જમવા બેઠા \nત્યારે સર્વે થયાં મન શાન્ત, માતાપિતાને થઇ નિરાંત દિવ્યરૂપ સદા છે પવિત્ર, કરે મનુષ્યાકૃતિ ચરિત્ર દિવ્યરૂપ સદા છે પવિત્ર, કરે મનુષ્યાકૃતિ ચરિત્ર \nઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ સખાયે સહિત ઘેરાયા ચૌદશ રમ્યા એ નામે છપનમો તરંગ \nBook traversal links for તરંગ - ૫૬ - શ્રીહરિ સખાયે સહિત ઘેરાયા ચૌદશ રમ્યા\n‹ તરંગ - ૫૫ - શ્રીહરિયે ગાંધર્વ દેવને વર આપ્યો\nતરંગ - ૫૭ - શ્રીહરિ મોતી ત્રવાડીને રાજાના બંધનથી છોડાવ્યા ›\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/guest-houses-can-not-be-found-for-more-than-48-hours/132793.html", "date_download": "2019-03-21T20:02:30Z", "digest": "sha1:P4UATE5J2QGZLIY5JZX2FWSGDSBJOWRQ", "length": 7954, "nlines": 118, "source_domain": "www.navgujaratsamay.com", "title": "48 કલાકથી ��ધુ સમય માટે અતિથિ ગૃહના રૂમ નહીં મળે", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\n48 કલાકથી વધુ સમય માટે અતિથિ ગૃહના રૂમ નહીં મળે\nનવગુજરાત સમય > ગાંધીનગર\n- વિશ્રામ ગૃહના વપરાશ સંદર્ભે જાહેરનામું\n- ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારમાં લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૧૯ની શાંતિમય માહોલમાં યોજાય અને નિષ્પક્ષ વાતાવરણમાં ચૂંટણી થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી એસ.કે.લાંગાએ સરકારી રહેણાંક, વિશ્રામ ગૃહ, ડાક બંગલા વગેરેના વપરાશ માટે સ્પષ્ટીકરણ કરતું જાહેરનામું બહાર પાડ્યું છે.\nજાહેરનામામાં જિલ્લા ચૂંટણી અધિકારી લાંગાએ જણાવ્યું છે કે, સરકારી રહેણાંક, વિશ્રામ ગૃહ, ડાક બંગલા વગેરે પરના વપરાશ પર સત્તાધિકારી પક્ષના સભ્યો કે ઉમેદવારો એકહથ્થુ અધિકાર ભોગવશે નહી. આવા રહેણાંકના ઉપયોગ તમામ પક્ષના સભ્યો કે ઉમેદવારો પણ કરી શકશે. ચૂંટણી પ્રચારમાં આવેલાં જે મહાનુભાવોને વિશ્રામગૃહ-અતિથિગૃહ વગેરેમાં રહેવાં માટે રૂમ ફાળાવવામાં આવી હોય તથા તેમને ફાળવેલ વાહનને જ વિશ્રામ ગૃહ/અતિથિ ગૃહનાં કમ્પાઉન્ડમાં રાખી શકાશે. રૂમની ફાળવણી ૪૮ કલાાકથી વધુ સમય માટે એક વ્યક્તિને કરી શકાશે નહીં. તેમજ કોઈપણ મહાનુભાવો મતદાન પૂરુ થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામ ગૃહ/અતિથિ ગૃહનાં કમ્પાઉન્ડમાં રોકાઇ શકશે નહી.\nવધુમાં જિલ્લા ચૂંટણી અધિકારી એસ.કે.લાંગાએ જણાવ્યું છે કે, ચૂંટણી કામગીરી સંભાળતા અધિકારી અથવા નિરીક્ષકોને જો સરકારી કે જાહેરસાહસોના વિશ્રામ ગૃહ/અતિથી ગૃહનાં રૂમ ફાળવેલ ન હોય તો જ રાજકીય પદાધિકારીઓ કે જે ઝેડ કક્ષાની સુરક્ષા કે તેથી વધુ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા ધરાવતાં હોય તેમને જ ફાળવી શકાશે. તથા આ રાજકીય પદાધિકારીઓ ફાળવેલ મિલકતમાં રાજકીય પ્રવૃત્તિ હાથ ન ધરી શકે એમ પણ જાહેરનામાં જણાવવામાં આવ્યું છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nવિધાનસભામાં કોંગ્રેસ, લોકસભામાં ભાજપનો દબદબો\nભિલોડા તાલુકાના ભાણમેર ગામ પાસે બાઈક ઝાડ સાથ..\nવેરાના બાકીદારો સામે પાલિકાની લાલ આંખ : એક જ..\nપ્રાંતિજ પંથકમાં લીલા શાકભાજીના ભાવમાં વધારો..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર��વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32592", "date_download": "2019-03-21T20:05:31Z", "digest": "sha1:NH2NQUSL2X5X5TK5DDR7JWNOE35TUQ54", "length": 8864, "nlines": 72, "source_domain": "amreliexpress.com", "title": "ધારી ઉપસરપંચને જીલ્‍લા ભાજપ પ્રમુખે કરાવ્‍યા પારણા – Amreli Express", "raw_content": "\nધારી ઉપસરપંચને જીલ્‍લા ભાજપ પ્રમુખે કરાવ્‍યા પારણા\nધારી ઉપસરપંચને જીલ્‍લા ભાજપ પ્રમુખે કરાવ્‍યા પારણા\nટૂંક સમયમાં જ ડોકટરની નિમણૂંક કરવામાં આવશે\nધારીના સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં ઘટતા એક ડોકટર માટે અનશન પર ઉતરેલા ઉપસરપંચના અમરેલીથી દોડી આવેલા જિલ્‍લા ભાજપ પ્રમુખે પારણા કરાવ્‍યા હતા અને આરોગ્‍યમંત્રી સાથે ટેલીફોનીક સંપર્ક સાધી આ મુદ્‌ે ચર્ચા કરતા ટૂંક સમયમાં જ ડોકટરની નિમણૂંક કરવામાં આવશે તેવી બાહેંધરી પણ આપી હતી.\nધારીની સીવીલ હોસ્‍પિટલમાં ઘટતા એક ડોકટર માટે ર0મીથી અનશન પર બેઠેલાં ઉપસરપંચ જીજ્ઞેશગિરિ ગોસાઈને પોલીસે સ્‍થળ પરથી અટકાયત કરી મામલતદાર સમક્ષ રજુ કરતા ઉપસરપંચે જામીન લેવાનો સ્‍પષ્‍ટ ઈનકાર કરી જેલમાં પણ અનશન શરૂ રાખ્‍યા હતા દરમ્‍યાન આ વાતથી અકળાઈ ઉઠેલા જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા અને મહામંત્રી કમલેશભાઈ કાનાણી છેક ધારી દોડી આવ્‍યા હતા. મંત્રી હિતેશભાઈ જોશી, ખીચા સરપંચ નરેશભાઈ ભૂવા, સરપંચ જીતુભાઈ જોશી સહિતનાઓએ અનશન પર બેઠેલાં ઉપસરપંચ જીજ્ઞેશગિરિ ગોસાઈને પારણા કરાવી આરોગ્‍ય મંત્રી સાથે ટેલીફોનીક સંપર્ક સાધી આખી સમસ્‍યાથી માહિતગાર કરતા ટૂંક સમયમાં જ ડોકટરની નિમણૂંક કરવામાં આવશે તેવી બાહેંધરી પણ આપી હતી. અને હાલ સરકાર આ બાબતે સતત ચીંતીત હોય પણ ડોકટરની અછત હોવાથી થોડો સમય લાગશે તેમ પણ જણાવ્‍યું હતું. આ તકે વેપારી મહામંડળ પ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયા, મધુબેન જોશી, નવિનભાઈ જસાણી, રાજુભાઈ ગાંધી, વિપુલભાઈ બુંહા, કેતનભાઈ સોની, કેશુભાઈ પરડવા, ભવસુખભાઈ વાઘેલા, કાળુભાઈ લીંબાસીયા, રમણીકભાઈ જવેરી, પરેશભાઈ પટણી, નરેશભાઈ ઢોલા,બટુકભાઈ ગોસાઈ, હસુભાઈ ગોસાઈ, નિલેશભાઈ ત્રિવેદી, જનકગિરિ ગોસાઈ, જીતુભાઈ વાણિયા, કાંતિભાઈ જયસ્‍વાલ હિમાંશુભાઈ ગોરડીયા, મિતેશભાઈ કોઠારી સહિત આગેવાનો ઉપસ્‍થિત રભં હતા.\nસમાચાર Comments Off on ધારી ઉપસરપંચને જીલ્‍લા ભાજપ પ્રમુખે કરાવ્‍યા પારણા Print this News\n« લાઠીનાં દુધાળામાં જળસિંચનની ઉમદા કામગીરી કરાઈ (Previous News)\n(Next News) હયદ થઈ : બિસ્‍માર માર્ગોની મરામત કરવાને બદલે મો��ા ઉપાડે પાણીનો છંટકાવ શરૂ થયો »\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\nરાજુલા પંથકમાં ધારાસભ્‍યનાં ઉમદા પ્રયાશથી પાકવીમાની રકમ મંજૂર\nસારંગપુરમાં આજે પ.પૂ.મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં ભવ્‍ય ફુલદોલ\nચારણ સમઢિયાળા ગામે ખેતરમાં મજૂરી કામ કરતા મજૂર પર દીપડાએ હુમલો કર્યો\nમેરીયાણામાં ઉનાળાનાં પ્રારંભે જ પાણીનો પોકાર\nજાફરાબાદ બંદરમાં બોટનું પ્રમાણ વધી રહૃાું હોય સુવિધા વધારવા માંગ થઈ\nરાજુલા-જાફરાબાદમાંથી કોંગ્રેસને જંગી લીડ અપાવવા બેઠક યોજાઈ\nઅમરેલીમાં પરીક્ષાર્થીને ચાલુ પરીક્ષાએ 108 દ્વારા સારવાર આપવામાં આવી\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjMzOTA%3D-91354874", "date_download": "2019-03-21T21:15:07Z", "digest": "sha1:ICFFLMR34JGQ3ZBXLPI7YHCGZN2ZMQ6V", "length": 5343, "nlines": 90, "source_domain": "www.gujaratmirror.in", "title": "શાળા વંચિત બાળકોને શિક્ષણ અપાવવા 12 દિવસનો સર્વે શરૂ | Rajkot | Gujarat Mirror", "raw_content": "\nશાળા વંચિત બાળકોને શિક્ષણ અપાવવા 12 દિવસનો સર્વે શરૂ\nશાળા વંચિત બાળકોને શિક્ષણ અપાવવા 12 દિવસનો સર્વે શરૂ\n4થી 18 વર્ષના આવા બાળકોને શોધી કાઢી તેમને શિક્ષણ પૂરું પાડવા અભિયાન\nસર્વ શિક્ષા અભિયાન હવે સમગ્ર શિક્ષા અભિયાન જેમ પરિવર્તિત થવા જઈ રહ્યું છે ત્યારે શાળા બહારના બાળકોની ઓળખ મેળવવા માટેનો સર્વે શરુ થયો છે.\nજિલ્લા શિક્ષણાધિકારીએ આ વિશે શહેરની તમામ શાળાઓના આચાર્યોને પરિપત્ર મોકલી જણાવ્યું હતું કે રાઈટ ટુ એજ્યુકેશન એકટ 2009ની જોગવાઈ મુજબ 6થી 14 વર્ષની વયજૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. સર્વે શિક્ષા અભિયાન અંતર્ગત જુદા જુદા કારણોથી શાળા બહાર રહેલ 6થી 14 વર્ષની વયજૂથના બાળકો અને જેઓ પોતાનું ધો.1થી 8નું શિક્ષણ પૂર્ણ કરી નથી શકયા. વિકલાંગ સહિતના આવા બાળકોને ઝુપડપટ્ટી સહિતના વિસ્તારોમાં સર્વે કરી તેને સ્પેશ્યલ ટ્રેનિંગ સેન્ટરમાં આવરી લઈને અનુરુપ શિક્ષણ આપી મેઈનસ્ટ્રીમ કરાશે આથી 4થી 18 વર્ષની વયજૂથના શિક્ષણથી વંચિત રહી ગયેલ બાળકોનો સર્વે પ્રોજેકટ સ્ટાફ અને એસ.એમ.સી. મારફત કરવાનો થાય છે. આ સર્વે તા.4થી શરુ થયો છે જે 15મી સુધી ચાલશે. ધો.1થી 12ના બાળકોને આવરી લઈને ધો.9થી 12ના ડ્રોપ આઉટ બાળકોનો અભ્યાસ અધવચ્ચેથી છોડી દીધેલ માહિતી આપવાની રહેશે.\nરાજકોટ પોલીસ દ્વારા ધૂળેટીની કઇ આ રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી\nસૌરાષ્ટ્રની 4 સહિત રાજ્યની 18 લોકસભા બેઠક સંવેદનશીલ\nસાત બેઠકો પર કોંગ્રેસનાં ઉમેદવારો ફાઇનલ\nજામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી શું થયું\nભાજપે લોકસભા ચૂંટણી 182 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, લડશે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે\nIPL-2019: ગુજરાતના 7 સ્ટાર્સ પર સૌની નજર\nઅભિનેત્રી હોટેલનો ‘રોલ’ કરી છૂમંતર\nવરૂણ ધવન કિસ ‘કિસ’કો સંભાલે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.iliyas.in/2013/07/ba-mother.html", "date_download": "2019-03-21T19:44:55Z", "digest": "sha1:BFHEZ7NH3GT7N3TFO2MERNO4TOZFCSRD", "length": 4638, "nlines": 51, "source_domain": "www.iliyas.in", "title": "http://www.iliyas.in: Ba (The Mother)", "raw_content": "\n● બા ● ઇલિયાસ શેખ\nઉંમરનાં તકાદે થોડા ઝુકી ગયા છે , એટલું જ.\nબાકી આંખ આજપણ તાકે છે, ઉન્નત મસ્તકે.\nઆકાશનાં બીજા છેડાને ખુમારીનાં ખમીરથી.\nએના સાડલાને છેડે બાંધેલું પરચુરણ.\n’ને બીજે બસ એની આંખમાં,\nજોઈ શકુ છું હું બાની આંખ.\nમોંસૂઝણૅ, ગલી-ગલીએ છાણ વીણતી બા,\nરાતનાં ખરેલાં તારાં વીણતી પરી લાગી છે.\nદિવાલ પર હારબંધ થાપેલા છાણાં,\nમારે મન તો જાણે, મીઠાં જુવારનાં દાણાં.\nબા એ, અકબંધ રાખી છે, અમારી મુઠ્ઠીને.\nબની ગયું છે, અક્ષયપાત્ર.\nબા નાં બરક્તી હાથે.\nઉંમરનાં તકાદે થોડા ઝુકી ગયા છે, એટલું જ.\nબાકી આ બેઠાં મારી સામે જ.\nખડી સાકરનાં ટુકડાને સમરસ ચગળતાં.\nમારી રગ-રગમાં સંચારિત કરતા, ખુમારીનાં ખમીરને.\nઇલિયાસ, માતૃવંદનાની આ ખૂબ સુંદર કવિતા બદલ અભિનંદન. 'ક���યારેય ખુટતું નથી, એના સાડલાને છેડે બાંધેલું પરચુરણ.' અને 'મોંસૂઝણૅ, ગલી-ગલીએ છાણ વીણતી બા' અને ' રસોડાનું એક-એક વાસણ બની ગયું છે, અક્ષયપાત્ર.બા નાં બરક્તી હાથે.' જેવી પંક્તિઓમાં માતાનું રેખાચિત્ર અદભૂત રીતે ઉતર્યું છે અલબત્ત, માતાની સરખામણી કરતી આ પંક્તિઓ --- ' રાતનાં ખરેલાં તારાં વીણતી પરી લાગી છે.' અને ' મારે મન તો જાણે, મીઠાં જુવારનાં દાણાં' --- માં સર્જનાત્મકતા તો જરૂર વર્તાય છે, પણ અર્થપૂર્ણ ઉપયુક્તતાની રીતે વિચારીએ તો કેવળ ભાવોદ્રેકને કારણે જ આવી ચઢેલી લાગે છે. આવી માતાના વ્યક્તિત્વને છાજે તેવી ઉપમાઓ/રૂપકો ખોળી કાઢવા માટે થોડો વધારે વ્યાયામ કર્યો હોત તો આ આખી ક્રુતિ અત્યારે જેટલી ભાવવાહી લાગે છે એથી ઘણી વધારે લાગત. પણ, ઇલિયાસ, તમને ખૂબ ખૂબ અભિનંદન, તમે સાચા પરિવેશ સાથે આ ક્રુતિ રચી છે અને એથી જ એ કોઇની અનુકૃતિ નથી લાગતી, બલ્કે બિલકુલ તરોતાજા અને મૌલિક અભિવ્યક્તિ બની રહી છે .\nનિરવભાઈ, અભિપ્રાય આપવા બદલ આપનો ખૂબ-ખૂબ આભાર.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/2136", "date_download": "2019-03-21T20:30:30Z", "digest": "sha1:WPLXJDQ7WOA5IOXOHEHNKQOC2FZVCRWJ", "length": 17623, "nlines": 106, "source_domain": "www.swaminarayanworld.net", "title": "તરંગ - ૫૭ - શ્રીહરિ મોતી ત્રવાડીને રાજાના બંધનથી છોડાવ્યા | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nતરંગ - ૫૭ - શ્રીહરિ મોતી ત્રવાડીને રાજાના બંધનથી છોડાવ્યા\nપૂર્વછાયો - અખાત્રીજનો દિવસ આવ્યો, શું કરે છે ભગવાન સંત હરિજન સર્વે, સુણો થઇ સાવધાન સંત હરિજન સર્વે, સુણો થઇ સાવધાન \nમહારાજશ્રીનાં મામી છે, ગૌરીબાઇ જેનું નામ નિજઘરે રસોઇ કરી, જમાડયા શ્રીઘનશ્યામ નિજઘરે રસોઇ કરી, જમાડયા શ્રીઘનશ્યામ \nપુરી કચોરી દહિંવડાં, રસોઇ નાના પ્રકાર જાણીને જમવા બોલાવ્યા, શ્રીહરિને તેણીવાર જાણીને જમવા બોલાવ્યા, શ્રીહરિને તેણીવાર \nજમાડીને કર્યો ચાંદલો, ભાલ વિશાળ મોઝાર ડગલી ટોપી ધોતી ત્રૈણે, વસ્ત્ર આપ્યાં તેણીવાર ડગલી ટોપી ધોતી ત્રૈણે, વસ્ત્ર આપ્યાં તેણીવાર \nપટ પેરાવ્યાં પ્રેમ થકી, કર્યો આદર સત્કાર પગે લાગી મોકલી દીધા, ત્યાંથી પોતાને દ્વાર પગે લાગી મોકલી દીધા, ત્યાંથી પોતાને દ્વાર \nચોપાઇ - જમીને આવ્યા ઘરે જીવન, સુવાસિની બોલ્યાં છે વચન રસોઇ કરી જોઉં છું વાટ, તમે ક્યાં કરી આવ્યા આ ઘાટ રસોઇ કરી જોઉં છું વાટ, તમે ક્યાં કરી આવ્યા આ ઘાટ \nકોણે વસ્ત્ર પેરાવ્યાં તમને, કૃપા કરી કહો હરિ અમને કેને ઘરે કર્યાં છે ભોજન, સાચે સાચું બોલો ભગવન કેને ઘરે કર્યાં છે ભોજન, સાચે સાચું બોલો ભગવન \nપ્રભુ બોલ્યા નહિં કાંઇ મુખે, ગયા આંબલી હેઠે તે સુખે ચોતરાપર્ય પોઢયા જઇને, પ્રભુજી શૂન્ય મુન્ય થઇને ચોતરાપર્ય પોઢયા જઇને, પ્રભુજી શૂન્ય મુન્ય થઇને \nરેવતીજી થયાં છે ઉદાસ, કરવા લાગ્યાં ૧મનવિમાસ ત્યાંથી ઉઠીને આવ્યાં છે પાસ, કેમ રીસાણા છો અવિનાશ ત્યાંથી ઉઠીને આવ્યાં છે પાસ, કેમ રીસાણા છો અવિનાશ \nપછે ગલી કરી છે પડખે, હાસ્ય કરે શ્રીહરિ હરખે બેઠા થયા છે અંતરજામી, બોલ્યા કટાક્ષમાં બહુનામી બેઠા થયા છે અંતરજામી, બોલ્યા કટાક્ષમાં બહુનામી \nતમને કહ્યું તું મેં સાક્ષાત, તેતો વિસારી મુકી છે વાત ભમૈડો તો મંગાવીદ્યો એક, મારે રમવા માટે વિશેક ભમૈડો તો મંગાવીદ્યો એક, મારે રમવા માટે વિશેક \nઅમારા મોટા ભાઇને કૈયે, તેતો મારવા આવે શું લૈયે એમ કહી થયા છે ઉદાસ, સુવાસિની ધરે મન ત્રાસ એમ કહી થયા છે ઉદાસ, સુવાસિની ધરે મન ત્રાસ \nભાભીયે ભીડયા હૃદયસાથ, બોલ્યાં મસ્તકે ફેરવી હાથ મારી ભૂલ થઇ મહારાજ, ક્ષમા કરો એ અપરાધ આજ મારી ભૂલ થઇ મહારાજ, ક્ષમા કરો એ અપરાધ આજ \nભમૈડો મંગાવી દેશું અમે, હવે રાજી થાઓ પ્રભુ તમે કાલે લાવી આપીશું જરૂર, એવો વિશ્વાસ રાખજ્યો ઉર કાલે લાવી આપીશું જરૂર, એવો વિશ્વાસ રાખજ્યો ઉર \nએવું સુણીને થયા પ્રસન્ન, વાલિડો બોલ્યા મુખે વચન ગૌરીમામીયે મુને જમાડયો, વસ્ત્ર આપી આનંદ પમાડયો ગૌરીમામીયે મુને જમાડયો, વસ્ત્ર આપી આનંદ પમાડયો \nવળી પૂજા કરી છે અમારી, ભાંગી નાખી આ ભ્રાંતી તમારી સુવાસિનીબાઇ રાજી થયાં, એવાં થકાં સદનમાં ગયાં સુવાસિનીબાઇ રાજી થયાં, એવાં થકાં સદનમાં ગયાં \nભમૈડાનો વિશ્વાસ ધારી, કૃષ્ણ પોઢી ગયા સુખકારી જ્યારે થયો છે પ્રાતઃકાળ, વ્હેલા ઉઠયા છે પર્મકૃપાલ જ્યારે થયો છે પ્રાતઃકાળ, વ્હેલા ઉઠયા છે પર્મકૃપાલ \nબહિર્ભૂમિ જઇને પોતે આવ્યા, નિજ ચરણ કર ધોવરાવ્યા લાવ્યાં બાજોઠ તેહજ બાઇ, પૂર્વમુખે ઢાળી દીધો ત્યાંઇ લાવ્યાં બાજોઠ તેહજ બાઇ, પૂર્વમુખે ઢાળી દીધો ત્યાંઇ \nતેના ઉપર બેઠા જીવન, વર્ણિયે કર્યું દંતધાવન આવ્યો વાણંદ સુસ્તી એ નામે, ક્ષૌર કરાવ્યું શ્રીઘનશ્યામે આવ્યો વાણંદ સુસ્તી એ નામે, ક્ષૌર કરાવ્યું શ્રીઘનશ્યામે \nનારાયણસરે ભગવાન, શ્રીપતિ ગયા કરવા સ્નાન નાતાં નાતાં વીતી ગયો પોર, ઘ���ર્ય નાવ્યા શ્રી ધર્મકિશોર નાતાં નાતાં વીતી ગયો પોર, ઘેર્ય નાવ્યા શ્રી ધર્મકિશોર \nધર્મદેવ ગયા જ્યારે નાવા, તે સાથે પ્રભુજી ઘેર આવ્યા નિત્યવિધિ કર્યો છે નિરાંતે, પાઠપૂજા કરી બહુ ભાતે નિત્યવિધિ કર્યો છે નિરાંતે, પાઠપૂજા કરી બહુ ભાતે \nપછે જમવાને બેઠા જીવન, જમી તૃપ્ત થયા ધર્મતન ચળુ કરી ઉઠયા અલબેલો, બારણે આવ્યા સુંદરછેલો ચળુ કરી ઉઠયા અલબેલો, બારણે આવ્યા સુંદરછેલો \nલાવ્યાં ભમૈડો તેહજ બાઇ, હરિકૃષ્ણે લીધો કરમાંઇ વેણી માધવ પ્રયાગ મિત્ર, સખા સહિત ચાલ્યા પવિત્ર વેણી માધવ પ્રયાગ મિત્ર, સખા સહિત ચાલ્યા પવિત્ર \nગયા ગામના ચોરા મોઝાર, ત્યાં રમત રમ્યા ઘણીવાર એટલામાં બની બીજી વાત, સુણો રામશરણ સાક્ષાત એટલામાં બની બીજી વાત, સુણો રામશરણ સાક્ષાત \nબમનીપુરનો જે દિવાન, તેને મન ઘણું અભિમાન, આવ્યા છુપૈયાપુર મોઝાર, સાથે સીપાઇ છે ઘણા ત્યાર \nમોતી ત્રવાડીનો કાંઇક વાંક, આવ્યો પકડવા આડે આંક મોતીરામને કબજે કીધા, બેઉ હાથ તેના બાંધી દીધા મોતીરામને કબજે કીધા, બેઉ હાથ તેના બાંધી દીધા \nમામો થયા મન દિલગીર, જોયું ભાણેજના સામું ધીર ભાણેજે દેખાડયો છે પ્રતાપ, તરત ટાળી નાખ્યો છે સંતાપ ભાણેજે દેખાડયો છે પ્રતાપ, તરત ટાળી નાખ્યો છે સંતાપ \nહાથ બાંધેલા તે ગયા છુટી, જાણે દિવાનની દોરી તુટી રામ રૂઠે તેને કોણ રાખે, પ્રભુ બેલી તેને કોણ ચાખે રામ રૂઠે તેને કોણ રાખે, પ્રભુ બેલી તેને કોણ ચાખે \nદેખાડયું ભયભીત આચરણ, દિવાને દેખ્યું નજરે મરણ વ્હાલાયે કરી છે દૃષ્ટિ વક્ર, ચડી આવ્યું યમદૂત ચક્ર વ્હાલાયે કરી છે દૃષ્ટિ વક્ર, ચડી આવ્યું યમદૂત ચક્ર \nદિવાને દેખ્યા ત્યાં યમદૂત, મોટા વિકરાળ મજ-બૂત કાળા કાજળ સરખા દેહ, શસ્ત્ર બાંધીને આવ્યા છે તેહ કાળા કાજળ સરખા દેહ, શસ્ત્ર બાંધીને આવ્યા છે તેહ \nસૈન્ય સહિત જે કારભારી, એવું દેખે ભયંકર ભારી દોડી દોડીને મારવા આવે, કારભારીને કોણ બચાવે દોડી દોડીને મારવા આવે, કારભારીને કોણ બચાવે \nભય પામીને નાઠો તે ભુર, પ્રાણ લઇને પાપી જરૂર છીંન ભિન્ન થયું સૈન્ય સર્વ, ગાળી નાખ્યો છે એમનો ગર્વ છીંન ભિન્ન થયું સૈન્ય સર્વ, ગાળી નાખ્યો છે એમનો ગર્વ \nછુપૈયાપુરના વાસી લોક, થયાં સુખી ટળી ગયો શોક પામ્યાં આશ્ચર્ય તે નરનારી, વારે વારે જુવે છે વિચારી પામ્યાં આશ્ચર્ય તે નરનારી, વારે વારે જુવે છે વિચારી \nત્યાર પછી વળી ઘનશ્યામ, સખા સંગ લઇ અભિરામ ઇશાન ખુણે નરેચા ગામ, તેની સમીપમાં ગયા શ્યામ ઇશાન ખુણે નરેચા ગામ, તેની સમીપમાં ગયા શ્યામ \nત્યાં છે જાંબુનાં વૃક્ષ વિશેક, ફળ પાકી રહ્યાં છે અનેક સખા સહિત તૈયાર થયા, જાંબુડાં ખાવા સારૂં ત્યાં ગયા સખા સહિત તૈયાર થયા, જાંબુડાં ખાવા સારૂં ત્યાં ગયા \nસખા પ્રત્યે કહે ભગવન, જાંબુડાં ખાવાનું હોય મન સઘળા આવો અમારી પાસ, હાથ વધાર્યા તે અવિનાશ સઘળા આવો અમારી પાસ, હાથ વધાર્યા તે અવિનાશ \nજાંબુડાંની પકડી છે ડાળ, બેઉ હાથ વડે તતકાળ હલાવી જાંબુ હેઠાંજ પાડે, સખાઓને સુખેથી જમાડે હલાવી જાંબુ હેઠાંજ પાડે, સખાઓને સુખેથી જમાડે \nજેને જેટલાં જમવાં હોય, સારી પેઠે ખાવો આવી કોય વળી ખોળા ભરી લેજ્યો ખાંતે, નારાયણ કહે છે નિરાંતે વળી ખોળા ભરી લેજ્યો ખાંતે, નારાયણ કહે છે નિરાંતે \nએવામાં આવ્યા છે રખવાળ, એને વ્યાપી ગયો ઘણો કાળ જેષ્ટિકા લીધી છે કરમાંયે, આવ્યો દોડીને મારવા ત્યાંયે જેષ્ટિકા લીધી છે કરમાંયે, આવ્યો દોડીને મારવા ત્યાંયે \nતેને આવતો દેખ્યો પ્રભુયે, કર લાંબો વધાર્યો વિભુયે હાથ ઝાલીને પાછો હઠાવ્યો, ધરણી પર તેને ધસાવ્યો હાથ ઝાલીને પાછો હઠાવ્યો, ધરણી પર તેને ધસાવ્યો \nતેનો ઉતરી ગયો છે હાથ, ચક્રી ખાઇ પડયો પૃથ્વીમાથ તે સમે હરિકૃષ્ણ કૃપાળ, સખા સહિત નાઠા તતકાળ તે સમે હરિકૃષ્ણ કૃપાળ, સખા સહિત નાઠા તતકાળ \nઆવ્યા છુપૈયાપુર પાવન, ગયા પોતપોતાને સદન છાનામાના આવ્યા છે જીવન, જેમ જાણે નહિ કોય જન છાનામાના આવ્યા છે જીવન, જેમ જાણે નહિ કોય જન \nપછે બે ઘડી લાગી છે વાર, રખવાળ ઉઠયો તેહ ઠાર જ્યારે આવી શરીરની શુધ, ઉભો થયો છે મતિ વિરૂધ જ્યારે આવી શરીરની શુધ, ઉભો થયો છે મતિ વિરૂધ \nખોઇમાં નાખ્યો છે નિજ કર, આવ્યો ધર્મને ઘેર સત્વર આવી ધર્મને તે કેવા લાગ્યો, તવ પુત્રે મુજ કર ભાંગ્યો આવી ધર્મને તે કેવા લાગ્યો, તવ પુત્રે મુજ કર ભાંગ્યો \nસુત લાડકવાયો તમારો, તેણે ભંજવાડ કર્યો મારો જાંબુ ખવાય તેટલાં ખાધાં, બીજાં બાકીના બગાડી દીધાં જાંબુ ખવાય તેટલાં ખાધાં, બીજાં બાકીના બગાડી દીધાં \nધર્મ કહે તમે રખવાળ, મારા ઘનશ્યામ નાના બાળ કદી જાંબુફળ ખાધાં હોય, ખોટી વાત કહે નહિ કોય કદી જાંબુફળ ખાધાં હોય, ખોટી વાત કહે નહિ કોય \nપણ કોછો ભાંગી નાખ્યો હાથ, નથી મનાતું તે મન સાથ એવું સુણીને ભાઇ જોખન, બોલ્યા રખવાળને વચન એવું સુણીને ભાઇ જોખન, બોલ્યા રખવાળને વચન \nતમો રામદિન કોટવાલ, બોલતાં તારૂં મોઢું સંભાળ જુવો ભાઇ જુલમ આ વાત, ઘનશ્યામે કરી એની ઘાત જુવો ભાઇ જુલમ આ વાત, ઘન��્યામે કરી એની ઘાત \nપાંત્રીવર્ષનો તું પેલવાન, જાંણે પંજાબી મહા બલવાન ઘનશ્યામ તો છે નાનું બાળ, તેને ખોટું આરોપે છે આળ ઘનશ્યામ તો છે નાનું બાળ, તેને ખોટું આરોપે છે આળ \nબોલતાં નથી થાતો વિચાર, તુને લાજ નથીરે લગાર ચાલ્યો જા છાંનોમાંનો તું વાટ, બીજા કરનો થાશે આઘાટ ચાલ્યો જા છાંનોમાંનો તું વાટ, બીજા કરનો થાશે આઘાટ \nએવું કહી ત્યાં ચપટી મુકી, અનંતને સકે કોણ ટોકી સામા ઉભા છે શ્રીઅવિનાશ, વ્હાલો કરવા લાગ્યા છે હાસ સામા ઉભા છે શ્રીઅવિનાશ, વ્હાલો કરવા લાગ્યા છે હાસ \nરીસે ભરાંણો છે રખવાળ, નખશિખા સુધી ચડયો કાળ કાંઇ ચાલ્યો નહિ ત્યાં ઉપાય, ઘણો પસ્તાવો મનમાં થાય કાંઇ ચાલ્યો નહિ ત્યાં ઉપાય, ઘણો પસ્તાવો મનમાં થાય \nક્રોધાતુર થયો ગયો ઘેર, જાણે જીવન થઇ ગયું ઝેર સર્વ લોક મળી સમઝાવે, હવે નહિ થાય કાંઇ પસ્તાવે સર્વ લોક મળી સમઝાવે, હવે નહિ થાય કાંઇ પસ્તાવે \nનાના બાળકે ભાંગ્યો આ હાથ, વાત કેશો ન કોઇની સાથ લોકને કેશો તો જાશે લાજ, અમે સત્ય કૈયે છૈયે આજ લોકને કેશો તો જાશે લાજ, અમે સત્ય કૈયે છૈયે આજ \nમન સમઝી ગયો તે સાર, વાત કાઢી નહિ ઘરબાર્ય લાજથી તે ન બોલ્યો લગાર, કરે પસ્તાવા સાથે વિચાર લાજથી તે ન બોલ્યો લગાર, કરે પસ્તાવા સાથે વિચાર \nઅનેકનો કરવા ઉદ્ધાર, વ્હાલો કરે લીળાનો વિસ્તાર મુક્ત હોય તે જાણે છે પર્મ, બીજા શું સમઝે એનો મર્મ મુક્ત હોય તે જાણે છે પર્મ, બીજા શું સમઝે એનો મર્મ \nઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ મોતી ત્રવાડીને રાજાના બંધનથી છોડાવ્યા એ નામે સતાવનમો તરંગ \nBook traversal links for તરંગ - ૫૭ - શ્રીહરિ મોતી ત્રવાડીને રાજાના બંધનથી છોડાવ્યા\n‹ તરંગ - ૫૬ - શ્રીહરિ સખાયે સહિત ઘેરાયા ચૌદશ રમ્યા\nતરંગ - ૫૮ - ધર્માદિક ચુડહાવનમાં મેઘઉજાણી કરવા ગયા ›\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AF%E0%AA%AC%E0%AA%A2%E0%AA%A4%E0%AB%80", "date_download": "2019-03-21T21:00:45Z", "digest": "sha1:QTIIGCDU3IZ4SIF7EXWY3OHMJDGURHQP", "length": 3493, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "કાર્યબઢતી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nકાર્યબઢતી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nવધારે ઊંચો હોદ્દો મળવો તે.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/beer-truck-loaded-on-the-road-038699.html", "date_download": "2019-03-21T20:19:59Z", "digest": "sha1:AJGD3QRHWAKN2MQ4QIHWLC2QOEDCXFYU", "length": 10294, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "Video: રસ્તા પર બિયર ભરેલી ટ્રક પલ્ટી, લેવા માટે લૂંટ મચી | Beer truck loaded on the road - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n8 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nVideo: રસ્તા પર બિયર ભરેલી ટ્રક પલ્ટી, લેવા માટે લૂંટ મચી\nઉત્તરપ્રદેશના અલીગઢ માં એક એવું દ્રશ્ય જોવા મળ્યું જેમાં એક્સીડંટમાં ઘાયલ થયેલા લોકોની મદદ કરવા માટે લોકો આગળ તો આવ્યા પરંતુ લુટેરા બની ગયા. આપણે જણાવી દઈએ કે રસ્તા વચ્ચે બિયર ભરેલો ટ્રક પલ્ટી ખાઈ ગયો. લોકોએ જયારે રસ્તા વચ્ચે બિયર ભરેલો ટ્રક જોયો ત્યારે તેઓ બંને હાથમાં બિયર કેન લૂંટવા લાગ્યા.\nરામઘાટ રોડ પર ક્વાસી ચોકી વિસ્તારના તાલા નગરી પાસે ડિવાઈડર થી અથડાઈને બિયર ભરેલો ટ્રક પલ્ટી ખાઈ ગયો. ટ્રકમાં ભરેલી બિયરની પેટીઓ બહાર નીકળી આવી. આ જોઈને લોકો બિયરની પેટીઓ પર તૂટી પડ્યા. જગ્યા પર પોલીસ પહોંચી અને સ્થિતિ કાબુમાં લીધી. બિયર ફેક્ટરીના કર્મચારી મહેન્દ્ર ઘ્વારા જણાવવામાં આવ્યું કે બિયર ભરેલો ટ્રક અલીગઢ થઈને ફિરોઝાબાદ જઈ રહ્યો હતો. પરંતુ ક્વાસી ચોકી વિસ્તારના તાલા નગરી પાસે અચાનક સામે આવેલી ગાયને બચાવવાની કોશિશમાં ટ���રક ડિવાઈડર સાથે અથડાઈને નિયંત્રણ ગુમાવી બેસી અને પલ્ટી ખાઈ ગયી.\nઆ ઘટના પછી જગ્યા પર પહોંચેલી ભીડે બિયરના ઘણા બોક્સ સાફ કરી નાખ્યા. કોઈ બિયરની કેન લઈને જઈ રહ્યો હતો તો કોઈ આખું બોક્સ લઈને જ ભાગી રહ્યો હતો. ઘટનાની સૂચના મળતા પોલીસ પહોંચી અને લોકોને ત્યારથી હટાવ્યા. ટ્રકમાં લગભગ 1280 બિયરની પેટીઓ રાખેલી હતી.\nVideo: ગટ ગટ કરીને બિયરની આખી કેન પી ગયો આ ઉંટ\nજાણો કેવી રીતે બીરા ભારતમાં સૌથી વધુ વેચાતી બિયર બની\nઅમદાવાદઃ યુવતીઓ સિવિલમાં દારૂની મહેફીલ માણી રહી છે\nશું તમે જાણો છો કે પાકિસ્તાનમાં દારૂ પીવા પર 80 ચાબખાની સજા છે\nવીડિયો: નાનકડા બાળકને જબરદસ્તી પીવડાઇ સિગરેટ અને બિયર\nઆ સર્વે રિપોર્ટથી જાણો કે કોણ છે કોના નશામાં\nVideo: ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને પબમાં જઇને બનાવ્યો અનોખો રેકોર્ડ\nમહાત્મા ગાંધીના નામે દારૂ વેચી રહી છે અમેરિકાની કંપની, ફરિયાદ દાખલ\nશોખ બડી ચીઝ હૈ: દુનિયાની 10 સૌથી મોંઘીદાટ બિયર\nબિયર પીવાથી થાય છે આટલા બધા ફાયદા\n'સંજય દત્તને જેલમાં પીરસવામાં આવે છે રમ અને બિયર'\nકાંગારુઓએ કર્યું દેવી-દેવતાઓનું અપમાન, બિયર બોટલ પર ચીતર્યા ગણેશજી\nbeer uttar pradesh video video viral બિયર ઉત્તરપ્રદેશ વીડિયો વીડિયો વાયરલ\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nIPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33132", "date_download": "2019-03-21T19:53:17Z", "digest": "sha1:INL5GYM6X3BAUWCZ73RASV7ZI544LWAL", "length": 7142, "nlines": 68, "source_domain": "amreliexpress.com", "title": "અમરેલીનાં દેવળીયામાં કોંગ્રેસ દ્વારા ખાટલા બેઠક યોજાઈ – Amreli Express", "raw_content": "\nઅમરેલીનાં દેવળીયામાં કોંગ્રેસ દ્વારા ખાટલા બેઠક યોજાઈ\nઅમરેલી તાલુકાના દેવળીયા ગામે જનસંપર્કના ભાગરૂપે અમરેલી તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા ખાટલા મિટીંગનુંઆયોજન દેવળીયા ગામે કરેલ હતું. આ પ્રસંગે અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનિષ ભંડેરી, તાલુકા પંચાયત સદસ્‍ય ભરતભાઈ હપાણી, તાલુકા કોંગ્રેસ યુવા અગ્રણી વિપુલભાઈ પોકીયા, તાલુકા પંચાયત સદસ્‍ય દિલીપભાઈ વાડદોરીયા, નનુભાઈ નાકરાણી, પ્રવીણભાઈ ખુંટ, ભરતભાઈ ચકરાણી, બાબુભાઈ વસોયા, કિરીટભાઈ જેબલીયા, હરેશભાઈ માધડ વગેરે ગામજનો હાજર રહયા હતા. અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનિષ ભંડેરીએ આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ગામજનોને તથા આગેવાનોને માર્ગદર્શન પુરૂ પાડયું હતું અને આગામી લોકસભાની ચૂંટણીમાં અમરેલી લોકસભાની બેઠક જંગી બહુમતીથી કોંગ્રેસ પક્ષને જીતાડવા હાંકલ કરી હતી. તથા ર019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ સ્‍પષ્‍ટ બહુમતી સાથે કેન્‍દ્રમાં સરકાર બનાવશે એવો વિશ્‍વાસ વ્‍યકત કર્યો હતો.\nસમાચાર Comments Off on અમરેલીનાં દેવળીયામાં કોંગ્રેસ દ્વારા ખાટલા બેઠક યોજાઈ Print this News\n« જાબાળમાં એક વર્ષ પૂર્વે થયેલ માથાકુટ બાદ કોળી ઠાકોર અને દેવીપૂજક સમાજ વચ્‍ચે સમાધાન (Previous News)\n(Next News) ભાવનગર રેન્‍જમાં 4 દિવસમાં 1600 અપરાધીઓ વિરૂઘ્‍ધ કાર્યવાહી »\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\nરાજુલા પંથકમાં ધારાસભ્‍યનાં ઉમદા પ્રયાશથી પાકવીમાની રકમ મંજૂર\nસારંગપુરમાં આજે પ.પૂ.મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં ભવ્‍ય ફુલદોલ\nચારણ સમઢિયાળા ગામે ખેતરમાં મજૂરી કામ કરતા મજૂર પર દીપડાએ હુમલો કર્યો\nમેરીયાણામાં ઉનાળાનાં પ્રારંભે જ પાણીનો પોકાર\nજાફરાબાદ બંદરમાં બોટનું પ્રમાણ વધી રહૃાું હોય સુવિધા વધારવા માંગ થઈ\nરાજુલા-જાફરાબાદમાંથી કોંગ્રેસને જંગી લીડ અપાવવા બેઠક યોજાઈ\nઅમરેલીમાં પરીક્ષાર્થીને ચાલુ પરીક્ષાએ 108 દ્વારા સારવાર આપવામાં આવી\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?p=9178", "date_download": "2019-03-21T20:51:16Z", "digest": "sha1:54XDK57H2A32DMEUI4JTMAAGG4FFETZI", "length": 5406, "nlines": 70, "source_domain": "avadhtimes.net", "title": "અમરેલી શહેરના વેપારીઓએ સજજડ બંધ પાડયો – Avadh Times Breaking News", "raw_content": "\nઅમરેલી શહેરના વેપારીઓએ સજજડ બંધ પાડયો\nભારત બંધના કોંગ્રેસના આજે સોમવારે અમરેલી શહેરના વેપારીઓ દ્વારા દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ તથા રાંધણ ગેસના બમળા ભાવો ખેડુતોના દેવા માફ કરવા સહિત વિવિધ પ્રશ્‍ને કોંગ્રેસ દ્વારા લડતના મંડાણ થયા છે. ત્‍યારે આજે સવારે પ્રદેશ કોંગ્રેસના વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, લલીતભાઈ ઠુંમર સહિત કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા શહેરમાં જયા દુકાનો ખુલી હતી ત્‍યા બંધ કરવવા અપીલ કરતા વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખીને ભાવવધારા સામે પોતાનો સુર પુરાવ્‍યો હતો.\nસમાચાર Comments Off on અમરેલી શહેરના વેપારીઓએ સજજડ બંધ પાડયો Print this News\n« અમરેલી જીલ્‍લા બ્રહ્મસમાજના પ્રમુખપદે શ્રી ઉદયન ત્રિવદીની વરણી (Previous News)\n(Next News) રાજુલા કબ્રસ્‍તાનના માર્ગનો ગંભીર વિકટ પ્રશ્ન હલ »\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\nઅમરેલી,(ડેસ્ક રીર્પોટર) અમરેલીમાં સંધી સોસાયટી વોર્ડ નંબર એકમાં આવેલ સોસાયટી વિસ્તારમાં પાંચ વર્ષ સુધી હોયવધુ વાંચો\nઅમરેલી,કુંડલામાં 30 કરોડનાખર્ચે થશે રેલ્વેના અંડરબીજનું નિર્માણ\nઅમરેલીઅમરેલી અને સાવરકુંડલામાં રેલ્વે ફાટકો પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા લોકો માટે માથાના દૃુ:ખાવારુપ બનીવધુ વાંચો\nબાબરાના થોરખાણ ગામે સંતની ઈચ્છાથી સંત કુટીરનું તંત્ર દ્વારા ડીમોલેશન કરાયું\nહાઇ એલર્ટ: રેન્જ આઇજી શ્રી અશોક યાદવ અમરેલીના દરિયાકાંઠે\nમોદી હૈ તો મુમિકન હૈ: પીઓકેમાં આતંકીઓનો સફાયો\nબાબરામાં ભાજપ પરિવાર દ્વારા આતશબાજી\nઅમરેલીના દેશપ્રેમી રેડીયોલોજીસ્ટ ડૉ. હર્ષદ રાઠોડ નવાનકોર વસ્ત્ર ધારણ કરી આવ્યા\nતંબાકુને બદલે મિરાજ વિમાન આવ્યા અને અડધી રાતે ચુનો ચોપડી ગયા\nકાઠીયાવાડનો શોક ભાંગ્યો,લોકસભા પહેલા પાકિસ્તાનમાં શોકસભા\nકોવાયાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે થયેલી અપીલ ફગાવતી ગ્રીન ટ્રીબ્યુનલ\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32595", "date_download": "2019-03-21T20:40:08Z", "digest": "sha1:V6J3XKSNX7D22IJVNTU53X7ZQ7PDV3UX", "length": 6814, "nlines": 72, "source_domain": "amreliexpress.com", "title": "હયદ થઈ : બિસ્‍માર માર્ગોની મરામત કરવાને બદલે મોટા ઉપાડે પાણીનો છંટકાવ શરૂ થયો – Amreli Express", "raw_content": "\nહયદ થઈ : બિસ્‍માર માર્ગોની મરામત કરવાને બદલે મોટા ઉપાડે પાણીનો છંટકાવ શરૂ થયો\nવાયબ્રન્‍ટ અને વિકાસશીલ ગુજરાતની વાસ્‍તવિકતા અનેરી છે\nહયદ થઈ : બિસ્‍માર માર્ગોની મરામત કરવાને બદલે મોટા ઉપાડે પાણીનો છંટકાવ શરૂ થયો\nશહેરમાં બિસ્‍માર બનેલ માર્ગ નવા બનાવવાનું શાસકોને યાદ આવતું નથી\nઅમરેલી શહેરમાં થયેલા આડેધડ ખોદકામથી અમરેલી શહેર ધુળીયું શહેર બની જવા પામ્‍યું છે. આ શહેરમાં ચૌતરફ ધુળની ડમરીઓ ઉડતી હોવાનાં કારણે શહેરીજનો ઉપર બિમારીનો ખતરો પણ વધી ગયો છે. ત્‍યારે નવા માર્ગ ન બને ત્‍યાં સુધી શહેરીજનોએ આ ધુળની ડમરીનો સામનો કરવો પડશે. અમરેલી શહેરમાં ધુળની ડમરીઓથી બચવા માટે શહેરમાં અનેક જગ્‍યાએ પાણીનાં ટેન્‍કો ર્ેારા પાણીનો છંટકાવ કવામાં આવી રહૃાો છે, તેમ છતાં પણ આ ધુળની ડમરીઓ તો ઉડતી રહી છે.\nસમાચાર Comments Off on હયદ થઈ : બિસ્‍માર માર્ગોની મરામત કરવાને બદલે મોટા ઉપાડે પાણીનો છંટકાવ શરૂ થયો Print this News\n« ધારી ઉપસરપંચને જીલ્‍લા ભાજપ પ્રમુખે કરાવ્‍યા પારણા (Previous News)\n(Next News) અમરેલી જિલ્‍લા ભાજપ દ્વારા વિપક્ષી નેતા પરેશ ધાનાણી વિરૂદ્ધ સૂત્રોચ્‍ચાર કર્યા »\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\nરાજુલા પંથકમાં ધારાસભ્‍યનાં ઉમદા પ્રયાશથી પાકવીમાની રકમ મંજૂર\nસારંગપુરમાં આજે પ.પૂ.મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં ભવ્‍ય ફુલદોલ\nચારણ સમઢિયાળા ગામે ખેતરમાં મજૂરી કામ કરતા મજૂર પર દીપડાએ હુમલો કર્યો\nમેરીયાણામાં ઉનાળાનાં પ્રારંભે જ પાણીનો પોકાર\nજાફરાબાદ બંદરમાં બોટનું પ્રમાણ વધી રહૃાું હોય સુવિધા વધારવા માંગ થઈ\nરાજુલા-જાફરાબાદમાંથી કોંગ્રેસને જંગી લીડ અપાવવા બેઠક યોજાઈ\nઅમરેલીમાં પરીક્ષાર્થીને ચાલુ પરીક્ષાએ 108 દ્વારા સારવાર આપવામાં આવી\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B0%E0%AA%A8_%E0%AA%86%E0%AA%89%E0%AA%9F", "date_download": "2019-03-21T21:03:56Z", "digest": "sha1:IVQWAS6LR5RSQQ2PYX565OBVPTXOR26Z", "length": 3632, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "રન આઉટ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી રન આઉટ\nરન આઉટ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nક્રિકેટની રમતમાં રન લેતી વખતે સમયસર ક્રિઝમાં ન પહોંચી શકવાના લીધે બૅટ્સમૅનનું આઉટ થવું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33135", "date_download": "2019-03-21T20:26:37Z", "digest": "sha1:MJUT2RRBZGEUXTNWJV3ZH3LVYZEBFVV6", "length": 8263, "nlines": 71, "source_domain": "amreliexpress.com", "title": "ભાવનગર રેન્‍જમાં 4 દિવસમાં 1600 અપરાધીઓ વિરૂઘ્‍ધ કાર્યવાહી – Amreli Express", "raw_content": "\nભાવનગર રેન્‍જમાં 4 દિવસમાં 1600 અપરાધીઓ વિરૂઘ્‍ધ કાર્યવાહી\nડી.આઈ.જી. અશોકકુમાર દ્વારા લાલ આંખ\nઆગામી લોકસભા સામાન્‍ય ચૂંટણી – ર019 અન્‍વયે ભાવનગર રેન્‍જમાં આદર્શ આચારસંહિતના અમલીકરણ માટે સમગ્ર ચુંટણીપ્રક્રિયા મુકત અને નિર્ભિક વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતી જળવાય રહે તે માટે ભાવનગર રેન્‍જના જિલ્‍લાઓ ભાવનગર, અમરેલી, બોટાદના પાક રક્ષણ તેમજ સ્‍વરક્ષણ તથા અન્‍ય હેતુ માટે નોંધાયેલા હથિયાર લાયસન્‍સ ધારકોએ પોતપોતાના હથિયારો જે તે સંબંધિત જિલ્‍લાના પોલીસ સ્‍ટેશનમાં સુરક્ષિત જમા કરાવવા.\nલોકસભ�� સામાન્‍ય ચુંટણી – ર019ના જાહેરનામાં અનુસંધાને ભાવનગર રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમારની અઘ્‍યક્ષતા હેઠળ ત્રણેય જિલ્‍લાના પોલીસ અધિક્ષકઓ, નાયબ પોલીસ અધિક્ષક તથા સર્કલ પોલીસ ઈન્‍સ્‍પેકટરઓ સાથે ચુંટણીલક્ષી તથા કાયદો અને વ્‍યવસ્‍થાને ઘ્‍યાને રાખી મિટીંગનું આયોજન કરેલ તેમજ લોકસભા સામાન્‍ય ચુંટણી – ર019ના જાહેરનામાં અનુસંધાને ભાવનગર રેન્‍જમાં 16પ1 અટકાયતી પગલા લીધેલ છે. તથા ર8પ7 પરવાના વાળા હથિયારો જમાં કરવામાં આવ્‍યા તથા પ્રોહિબીશનની પ્રવૃતિને નેસ્‍ત નાબૂદ કરવા માટે 479 પ્રોહિબીશનના કેસો કરવામાં આવેલ છે. તેમજ ભાનવગર રેન્‍જ હેઠળ ત્રણેય જિલ્‍લાઓમાં એસએસટી-47 ટીમો તથા એફએસ-46 ટીમો તથા 47 પોલીસ ચેક પોસ્‍ટ કાર્યરત કરવામાં આવેલ છે. આગામી દિવસોમાં કાયદો અને વ્‍યવસ્‍થાને ઘ્‍યાને રાખી ત્રણેય જિલ્‍લાઓના પોલીસ અધિકારીઓને લક્ષ્ય સુનિશ્‍યિત કરવામાં આવેલ છે.\nસમાચાર Comments Off on ભાવનગર રેન્‍જમાં 4 દિવસમાં 1600 અપરાધીઓ વિરૂઘ્‍ધ કાર્યવાહી Print this News\n« અમરેલીનાં દેવળીયામાં કોંગ્રેસ દ્વારા ખાટલા બેઠક યોજાઈ (Previous News)\n(Next News) આલે લે : અમરેલીનાં સરંભડામાં દીપડાનાં આંટાફેરાથી ગામજનોમાં ફફડાટનો માહોલ »\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\nરાજુલા પંથકમાં ધારાસભ્‍યનાં ઉમદા પ્રયાશથી પાકવીમાની રકમ મંજૂર\nસારંગપુરમાં આજે પ.પૂ.મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં ભવ્‍ય ફુલદોલ\nચારણ સમઢિયાળા ગામે ખેતરમાં મજૂરી કામ કરતા મજૂર પર દીપડાએ હુમલો કર્યો\nમેરીયાણામાં ઉનાળાનાં પ્રારંભે જ પાણીનો પોકાર\nજાફરાબાદ બંદરમાં બોટનું પ્રમાણ વધી રહૃાું હોય સુવિધા વધારવા માંગ થઈ\nરાજુલા-જાફરાબાદમાંથી કોંગ્રેસને જંગી લીડ અપાવવા બેઠક યોજાઈ\nઅમરેલીમાં પરીક્ષાર્થીને ચાલુ પરીક્ષાએ 108 દ્વારા સારવાર આપવામાં આવી\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjYwMDI%3D-60008965", "date_download": "2019-03-21T21:12:08Z", "digest": "sha1:LAQSBV74AQ4SILQLSA3GARRSJYB42NLL", "length": 6504, "nlines": 88, "source_domain": "www.gujaratmirror.in", "title": "કર્નાટક સરકારના ૦૮ ધારાસભ્ય આપી શકે છે રાજીનામુ, BJP લાવી શકે છે અવિશ્વાસ પ્રસ્તાવ: સૂત્ર | Breaking News | Gujarat Mirror", "raw_content": "\nકર્નાટક સરકારના ૦૮ ધારાસભ્ય આપી શકે છે રાજીનામુ, BJP લાવી શકે છે અવિશ્વાસ પ્રસ્તાવ: સૂત્ર\nકર્નાટક સરકારના ૦૮ ધારાસભ્ય આપી શકે છે રાજીનામુ, BJP લાવી શકે છે અવિશ્વાસ પ્રસ્તાવ: સૂત્ર\nકર્નાટકમાં રાજકીય ગતિવીધીઓમાં ભારે હલચલ જોવા મળી રહી છે. કુમારસ્વામી સરકાર પર સંકટ દેખાઇ રહ્યું છે. કોંગ્રેસ દ્વારા બીજેપી પર તેમના ધારાસભ્યોને ખરીદીવાનો આરોપ લગાવામાં આવ્યો છે. જ્યારે બીજેપીએ પણ આ અંગે પલટવાર કર્યો છે. સૂત્રોનું માનીએ તો, કોંગ્રેસમના 10 અને જેડીએલના 3 ધારાસભ્યો બીજેપીના સંપર્કમાં છે. બીજેપી દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, કે 13 ધારાસભ્યો વહેલી તકે રાજીનામાં આપે. બીજેપી કર્નાટકમાં કુમારસ્વામી સરકાર સામે આવતા મહિને અવિશ્વાસનો પ્રસ્તાવ પણ લાવી શકે છે.\nઆ સિવાય. બીજેપીએ તેમની પાર્ટીના ધારાસભ્યોને દિલ્હી બોલાવી લીધા છે. કર્નાટકના ધારાસભ્યોની બેઠક 1.30 વાગ્યે દિલ્હીના વેસ્ટર્ન કોર્ટ એનેક્સીમાં થઇ હતી. બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ યૈદુરપ્પાની સાથે સાથે પ્રદેશ ભાજપના મોટા ભાગના નેતાઓ હાજર રહ્યા હતા. જ્યારે જણાવામાં આવી રહ્યું છે, કે આ બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઇને ચર્ચા કરવામાં આવી થઇ પરંતુ સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર બેઠકમાં રાજ્યની રાજનીતિક પરિસ્થિતી પર ચર્ચા કરવાની સાથે બીજેપીએ તેમના ધારસભ્યોને એકસાથે રાખી રહી છે. જેથી તોડ-ફોડથી બચી શકાય. બીજેપી કેન્દ્રીય નેતૃત્વમાં કર્નાટકમાં રાજનૈતિક પરિસ્થિતિને ધ્યાને રાખીને તેના ધારાસભ્યોને ગુડગાંવ નજીક આવેલા એક રિસોર્ટમાં સિફ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.\nભાજપે લોકસભા ચૂંટણી 182 ઉમેદવારોની પ્રથમ યાદી કર��� જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, લડશે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે\nજામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી શું થયું\nરાજકોટઃ પુનિત નગર વિસ્તારમાં કુખ્યાત પાર્થરાજ સિંહ જાડેજાની પ્રેમ પ્રકરણમાં હત્યા\nજામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી શું થયું\nભાજપે લોકસભા ચૂંટણી 182 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, લડશે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે\nIPL-2019: ગુજરાતના 7 સ્ટાર્સ પર સૌની નજર\nઅભિનેત્રી હોટેલનો ‘રોલ’ કરી છૂમંતર\nવરૂણ ધવન કિસ ‘કિસ’કો સંભાલે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/bangladesh-source-600mw-more-power-from-india-023561.html", "date_download": "2019-03-21T20:44:27Z", "digest": "sha1:SZUT6EMNVAVX7GFZOAKFOMSEMBG5X2PP", "length": 14514, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "PM મોદીએ ઓએનજીસી પ્રોજેક્ટ ત્રિપુરાનું કર્યું ઉદઘાટન | Bangladesh to source 600MW more power from India - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n5 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n8 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n9 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nPM મોદીએ ઓએનજીસી પ્રોજેક્ટ ત્રિપુરાનું કર્યું ઉદઘાટન\nત્રિપુરા, 1 ડિસેમ્બર: પૂર્વોત્તર રાજ્યોના પ્રવાસ પર નિકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાગાલેંડ બાદ ત્રિપુરા પહોંચ્યા. અત્રે તેમણે પલટાનામાં લાગેલા ઓએનજીસી પ્રોજેક્ટને રાજ્યને સમર્પિત કર્યું. ઓએનજીસીના 726.6 મેગાવોટના આ પ્રોજેક્ટના પૂર્વોત્તર રાજ્યો માટે વીજળીની આપૂર્તિ કરશે. આના દ્વારા કેન્દ્ર લગભગ નવ હજાર કરોડ રૂપિયાની રાશિનું રોકાણ કરશે. આ આ ક્ષેત્રમાં લગાવવામાં આવેલ અત્યાર સુધી સૌથી મોટું પ્રોજેક્ટ છે. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું કે તેઓ અત્રે મળેલા સન્માનથી અભિભૂત છે. આ અવસર પર વડાપ્રધાને જણાવ્યું કે જ્યારે પૂર્વોત્ત�� રાજ્યોની તરફ ધ્યાન આપવામાં આવે.\nપોતાના સંબોધનમાં વડાપ્રધાને જણાવ્યું કે ત્રિપુરામાં દુધ ક્રાંતિ દ્વારા આ લક્ષ્યને હાસલ કરી શકાય છે. આ ઉપરાંત પશુપાલન દ્વારા ઓર્ગેનિક ખેતી દ્વારા પણ અત્રે ઉત્પાદનોને બહાર મોકલીને આ રાજ્યનો વિકાસ સંભવ છે. તેમણે જણાવ્યું કે અમે તિરંગાનું સન્માન કરનારા લોકો છીએ. આ તિરંગામાં વાદળી રંગ ભારતમાં જળશક્તિને દર્શાવે છે. તેમણે અત્રે બાંગ્લાદેશના સહયોગથી શરૂ થયેલ પ્રોજેક્ટના માટે ત્યાંના વડાપ્રધાનનો આભાર માન્યો. નોંધનીય છે કે ઓએનજીસી ત્રિપુરા કંપની લિમિટેડમાં બાંગ્લાદેશનો પણ ભાગ છે.\nઆ પહેલા મોદી નાગાલેંડની રાજધાની કોહિમા પહોંચ્યા હતા. તેમણે અત્રેથી 10 કિલોમીટર દુર હોર્નબિલ મહોત્સવનું ઉદઘાટન કર્યું. આ દરમિયાન વડાપ્રધાને પૂર્વોત્તરવાસીઓનું હૃદય જીતવા માટે ધનની ખૂબ જ વર્ષા કરી. જ્યારે વિદ્યાર્થીઓ માટે વિશેષ સ્કોલરશિપ યોજનાની પણ જાહેરાત કરી. મોદીએ જણાવ્યું કે નાગાલેંડ યુવા શક્તિનું રાજ્ય છે.\nવડાપ્રધાન પૂર્વોત્તર ભારતના લોકોનું હૃદય જીતવાની પૂરજોરમાં પ્રયત્નો કરી રહ્યા છે. કોહિમામાં આદિવાસીઓના પ્રમુખ ઉત્સવના ઉદઘાટન બાદ નરેન્દ્ર મોદીએ ઘણી વાતો કહી. વિસ્તારના વિકાસ પર ભાર આપતા તેમણે જણાવ્યું કે ઊર્જા જીવન રેખા છે. આ ઉપરાંત આ રાજ્યોને રેલલાઇનથી જોડવા માટે 28 હજાર કરોડ રૂપિયા આપવાની પણ વાત કરી.\nવડાપ્રધાન મોદીએ જણાવ્યું કે પૂર્વોત્તર રાજ્યોની પાસે પ્રચૂર માત્રામાં પ્રાકૃતિક સંપદા છે. પરંતુ અત્રેની પ્રાકૃતિક સંસાધનોનો યોગ્ય ઉપયોગ નથી થયો. રેલવે લાઇન અને સ્કોલરશિપ ઉપરાંત વડાપ્રધાને પૂર્વોત્તરમાં સારી એવી 2જી કનેક્ટિવિટી માટે 5 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી, જ્યારે વચન આપ્યું કે દર વર્ષે કેન્દ્ર તરફથી પૂર્વોત્તરના 2000 વિદ્યાર્થીઓ 500 શિક્ષકોને દેશના અન્ય ભાગોની યાત્રા પર મોકલવામાં આવશે. વડાપ્રધાને જણાવ્યું કે આનાથી તેઓ દેશના અન્ય ભાગો અંગે પણ જાણી શકશે.\nપોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાને પૂર્વની યૂપીએ સરકાર પર પણ નિશાનો સાધ્યો. વડાપ્રધાને જણાવ્યું કે કોઇ પણ વડાપ્રધાનને 15 કલાકની યાત્રા કરવામાં દસ વર્ષ લાગી ગયા.\nપીએમ મોદીએ સલમાન ખાનને મત માટે કરેલા ટ્વીટનો 9 દિવસ બાદ મળ્યો આ જવાબ\nકર્ણાટક કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, પીએમ મોદીને ગણાવ્યા ‘નામર્દ'\n‘જો તમે ચોકીદાર છો તો મારો પુત્ર ક્યાં છે' ગ��યબ છાત્ર નજીબની માએ પીએમ મોદીને પૂછ્યુ\nપીએમ મોદીએ 3.45 મિનિટનો વીડિયો ટ્વીટ કરીને શરૂ કર્યુ ‘મે ભી ચોકીદાર' અભિયાન\nભાજપ ઉમેદવારોની પહેલી લિસ્ટ જલ્દી, પીએમ મોદીની સીટ ફાઇનલ\nપીએમ મોદીના વોટિંગવાળા ટ્વીટ પર જાણો આમિર ખાને શું આપ્યો જવાબ\nરાહુલ ગાંધીએ માર્યો ટોણો, ‘જિનપિંગથી ડરી ગયા છે પ્રધાનમંત્રી'\nરાહુલ બોલ્યા- 'ચોકીદાર ચોર હૈ', નારાજ ગાર્ડ પહોંચી ગયા પોલીસ સ્ટેશને\nપીએમ મોદીએ ટ્વિટર પર શેર કરેલો ફોટો સોશિયલ મીડિયા પર થઈ ગયો વાયરલ\nPSE Poll: બે સમાજમાં મોદીની તુલનામાં રાહુલ ગાંધી પીએમ પદની પહેલી પસંદ\nભાજપ પ્રવકતાના વાંધાજનક ટ્વિટ પર કેજરીવાલ, ‘મોદીજી આ તમારો ચેલો છે'\nજૂની સરકારે નોઈડા-ગ્રેટર નોઈડાને બહુ લૂટ્યુંઃ મોદી\nભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં નિર્ણય, આ સીટ પરથી ચૂંટણી લડશે પીએમ મોદી\nnarendra modi ongc gas bangladesh bjp pm tripura નરેન્દ્ર મોદી ઓએનજીસી ગેસ બાંગ્લાદેશ ભાજપ વડાપ્રધાન ત્રિપુરા\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\n2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત\nIPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/surat-youth-have-to-start-their-responsible-social-life-chudasma/128591.html", "date_download": "2019-03-21T20:45:54Z", "digest": "sha1:UJJECXDQKE2DHN2NCZGYK53SFVWLL6QM", "length": 9086, "nlines": 120, "source_domain": "www.navgujaratsamay.com", "title": "યુવાનો જવાબદારીભર્યા સામાજિક જીવનનો પ્રારંભ કરવા સજ્જ બનેઃ શિક્ષણમંત્રી", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nયુવાનો જવાબદારીભર્યા સામાજિક જીવનનો પ્રારંભ કરવા સજ્જ બનેઃ શિક્ષણમંત્રી\n- - શૈક્ષણિક તબક્કો પૂર્ણ કરી રહેલા યુવાધનને હવે જવાબદારીભર્યા સામાજિક જીવનનો પ્રારંભ કરવા સજ્જ બનવાનો અનુરોધ કરતાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિહ ચુડાસમા\nરાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિહ ચુડાસમા પણ મંગળવારે વીર નર્મદ યુનિવર્સિટીના કોન્વોકેશન સમારંભમાં હાજર રહ્યાં હતાં. તેમણે યુવાનોને જવાબદારીભર્યો અભિગમ દાખવે તેવો અનુરોધ કર્યો હતો.\nતેમણે સમારોહમાં હાજર યુવાનોને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ન્યુ ઇન્ડિયા વિઝનને સાકાર કરવા સુદ્રઢ ભાવિનું નિર્માણ કરે એવા યુવાનો તૈયાર કરવા છે. વિશ્વની હરિફાઇમાં રાજ્યનો યુવાન ટકી શકે એવી સ્થિતિનું નિર્માણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. દેશ પરિવર્તનના માર્ગે પ્રયાણ કરી રહ્યો છે, ત્યારે વડાપ્રધાનના વિઝન એવા સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયાના માધ્યમથી યુવાનો દેશની ઉન્નતિમાં ભાગીદાર બનવાનું આહ્વાન કર્યું હતું. વડાપ્રધાનના ‘ન્યુ ઇન્ડિયા’ નિર્માણમાં યુવાશકિતના સામર્થ્ય-કૌશલ્યને જોડવા સંકલ્પ કર્યો છે, ત્યારે વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિના માધ્યમથી દેશના વિકાસ તરફ અગ્રેસર બનવા જણાવ્યું હતું. તેમણે શૈક્ષણિક તબક્કો પૂર્ણ કરી રહેલા યુવાધનને હવે જવાબદારીભર્યા વ્યાવહારિક અને સામાજિક જીવનનો પ્રારંભ કરવા સજ્જ બનવાનો અનુરોધ કર્યો હતો.\nવીર નર્મદ યુનિવર્સિટીએ મેનેજમેન્ટથી આગવી ઓળખ બનાવીઃ કુલપતિ\nપ્રાસંગિક ઉદબોધન કરતાં કુલપતિ શિવેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું કે, યુનિવસિર્ટીએ પારદર્શી એડમિશન પ્રક્રિયા, ઓનલાઈન ફી પેમેન્ટ અને સંપૂર્ણ કમ્પ્યુટરાઈઝ્ડ મેનેજમેન્ટથી આગવી ઓળખ ઉભી કરી છે. રાજ્ય સરકાર તરફથી શૈક્ષણિક સુવિધાઓ વિકસાવવા માટે રૂ ૧૦ કરોડની માતબર ગ્રાન્ટ આપવામાં આવી હોવાનું જણાવી સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલ, પ્રો.વાઈસ ચાન્સેલર ડો.ભાસ્કર રાવલ, ઈન્ચાર્જ રજીસ્ટ્રાર એ.વી. ધડૂક, વિભાગીય વડાઓ, યુનિવસિર્ટીના પદાધિકારીઓ સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nસુરતઃ દેશની તબાહીના મૂળમાં નબળી શિક્ષણ વ્યવસ..\nસુરતઃડીઆરઆઇએ 5 કરોડનું પ્રતિબંધિત રકત ચંદન પ..\nસુરતઃ યુવાનો દેશની બૌદ્ધિક તાકાત છે: રાજ્યપા..\nસુરતઃ પોતે કોઈ સર્જિકલ સ્ટ્રાઇકમાં ભાગ નથી લ..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AC%E0%AA%A6%E0%AA%A8%E0%AA%9C%E0%AA%B0", "date_download": "2019-03-21T21:02:16Z", "digest": "sha1:MQDG4PBQDVW6SYKDIFEGV4RVYAE7PFN3", "length": 3414, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "બદનજર | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nબદનજર ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B5%E0%AA%9A%E0%AA%9F", "date_download": "2019-03-21T21:00:32Z", "digest": "sha1:3AQAQFBS5XHVZYWIPXDPDZXSJOHVIC3X", "length": 3644, "nlines": 97, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "વચટ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nવચટ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nવચ્ચે હોવું તે; મધ્યસ્થતા.\nવચેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32598", "date_download": "2019-03-21T19:44:11Z", "digest": "sha1:ABER5DQ5PC44IVU3EFQNOI7YOXPOKIKQ", "length": 7293, "nlines": 74, "source_domain": "amreliexpress.com", "title": "અમરેલી જિલ્‍લા ભાજપ દ્વારા વિપક્ષી નેતા પરેશ ધાનાણી વિરૂદ્ધ સૂત્રોચ્‍ચાર કર્યા – Amreli Express", "raw_content": "\nઅમરેલી જિલ્‍લા ભાજપ દ્વારા વિપક્ષી નેતા પરેશ ધાનાણી વિરૂદ્ધ સૂત્રોચ્‍ચાર કર્યા\nગુજરાત પ્રદેશ ભાજપની સૂચનાથી કાર્યક્રમ યોજાયો\nઅમરેલી જિલ્‍લા ભાજપ પરિવાર દ્વારા વિપક્ષી નેતા પરેશ ધાનાણી વિરૂદ્ધ સૂત્રોચ્‍ચાર કર્યા\nપરેશ ધાનાણીનાં પૂતળા પર પ્રહારો કરવામાં આવ્‍યા\nગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી બાબતે વિવાદાસ્‍પદ નિવેદન કરતા ભાજપ દ્વારા ઠેર ઠેર વિપક્ષ નેતા વિરૂઘ્‍ધ દેખાવો કરવાના આપેલ આદેશ મુજબ આજે અમરેલ�� ખાતે ડો. જીવરાજ મહેતા ચોક ખાતે જિલ્‍લા ભાજપ દ્વારા દેખાવો કરી પરેશ ધાનાણી વિરૂઘ્‍ધ સૂત્રોચ્‍ચાર કરાયા હતા અને વિપક્ષ નેતાના પૂતળા પર પ્રહારો કરી માફી માંગવાની માંગણી કરી હતી.\nઆ કાર્યક્રમમાં જિલ્‍લા ભાજપના પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, રીતેશ સોની, ભરતભાઈ વેકરીયા, ભગીરથ ત્રિવેદી, શૈલેષ પરમાર સહિતના લોકો જોડાયા હતા.\nપૂતળા દહન કરે તે પહેલા જ અમરેલી સીટી પોલીસ મારતી મોટરે દોડી આવી અને જિલ્‍લા ભાજપના આગેવાનોની અટકાયત કરીહતી.\nસમાચાર Comments Off on અમરેલી જિલ્‍લા ભાજપ દ્વારા વિપક્ષી નેતા પરેશ ધાનાણી વિરૂદ્ધ સૂત્રોચ્‍ચાર કર્યા Print this News\n« હયદ થઈ : બિસ્‍માર માર્ગોની મરામત કરવાને બદલે મોટા ઉપાડે પાણીનો છંટકાવ શરૂ થયો (Previous News)\n(Next News) એસ.ટી.ની કંગાળ હાલત પાછળ રાજય સરકાર જવાબદાર »\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\nરાજુલા પંથકમાં ધારાસભ્‍યનાં ઉમદા પ્રયાશથી પાકવીમાની રકમ મંજૂર\nસારંગપુરમાં આજે પ.પૂ.મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં ભવ્‍ય ફુલદોલ\nચારણ સમઢિયાળા ગામે ખેતરમાં મજૂરી કામ કરતા મજૂર પર દીપડાએ હુમલો કર્યો\nમેરીયાણામાં ઉનાળાનાં પ્રારંભે જ પાણીનો પોકાર\nજાફરાબાદ બંદરમાં બોટનું પ્રમાણ વધી રહૃાું હોય સુવિધા વધારવા માંગ થઈ\nરાજુલા-જાફરાબાદમાંથી કોંગ્રેસને જંગી લીડ અપાવવા બેઠક યોજાઈ\nઅમરેલીમાં પરીક્ષાર્થીને ચાલુ પરીક્ષાએ 108 દ્વારા સારવાર આપવામાં આવી\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/date/2019/03/01", "date_download": "2019-03-21T19:44:32Z", "digest": "sha1:NFACXAWFGZGPHQODTZ6P7FQXULBENEUI", "length": 51009, "nlines": 162, "source_domain": "amreliexpress.com", "title": "March 1, 2019 – Amreli Express", "raw_content": "\nદામનગરની નંદીશાળાને જમીન અર્પણ કરતો નારોલા પરિવાર\nદામનગર શહેરનાં કાળુભાર પાણી પુરવઠા બોર્ડની કચેરી સામે રહેણાંક વિસ્‍તારને લાગીને આવેલ જમીનમાં બે વિઘા જમીન જીવદયા ટ્રસ્‍ટ નંદીશાળાનાં અબોલ જીવો માટે સવ. કરશનભાઈ દિયાળભાઈ નારોલા સ્‍વ. દિવાળીબેન કરશનભાઈ નારોલા સ્‍વ. મુકતાબેન કરશનભાઈ નારોલાની સ્‍મૃતિમાં પુત્ર રાહુલભાઈ નારોલાનાં વરદહસ્‍તે સ્‍વ. લખમણદાદા નારોલા પરિવારનું ભવ્‍ય પરમાર્થ પાણામાં નહિ ભાણામાં પૈસા વાપરતો વિવેક સમસ્‍ત સ્‍વ. લખમણદાદા નારોલા પરિવાર યુવાનોનું સરાહનીય પરમાર્થ સંપત્તિ નંદીનાં પ્રવાહ જેમ અવિરત હવે તે જરૂરી છે. બંધિયાર પાણી દુષિત થાય તેમ પરમાર્થ વગરની સંપતિ અનેકો દુષિત બને તે પહેલાં સદકાર્યોમાં ઉપયોગ કરવાની ટકોર કરતા ધીરૂભાઈ પુનાભાઈ નારોલા સુરતથી દામનગર ખાતે લગ્નપ્રસંગમાં આવેલ સમસ્‍ત લખમણદાદા પરિવારનાં ધીરૂભાઈ પુનાભાઈ નારોલા ખીમજીભાઈ રામજીભાઈ નારોલા, ભુપતભાઈ જીવરાજભાઈ નારોલા, ઠાકરશીભાઈ કેશુભાઈ નારોલા, કાળુભાઈ જીવરાજભાઈ નારોલા, ધનસુખભાઈ નારોલા, ગોઢાવદર નાથાભાઈ નારોલા, ભેસાણ ધીરુભાઈ નારણભાઈ નારોલા, રાઘવભાઈ કલ્‍યાણભાઈ નારોલા, ઉકાભાઈ દુલાભાઈ નારોલા, વલ્‍લભભાઈપોપટભાઈ નારોલા, છગનભાઈ જીવરાજભાઈ નારોલા, ડાયાભાઈ ઉકાભાઈ નારોલા, પ્રેમજીભાઈ નાગજીભાઈ નારોલા, હરેશભાઈ લાભુભાઈ નારોલા, બાબુભાઈ નાનુભાઈ નારોલા, ભુપતભાઈ દુલાભાઈ નારોલા સહિતના કુટુંબીઓએ નંદીશાળા નિહાળી ખુબ ખુશ થઈને સંસ્‍થાની સારી સેવા જોઈ પ્રભાવિત થયા અને કુટુંબનાં યુવાનોને વાત કરતાની સાથે એકયતા ભાતૃપ્રેમ અને પરમાર્થ માટે પંકાયેલ સમસ્‍ત સ્‍વ. લખમણદાદા નારોલાનાં યુવાનો દરેક પ્રકારનાં પરમાર્થ જીવદયામાં હંમેશા અગ્રેસર જ હોય છે, ત્‍યારે જમીનદાનની વાત કરતાની સાથે સ્‍વ. લખમણદાદા નારોલા પરિવારનાં દરેક સભ્‍યેએ ત્‍વરિત જ નિર્ણય કર્યો. સારા કામમાં ચોઘડિયા થોડા જોવાય સ્‍વ. લખમણદાદા નારોલા પરિવારનાં કોઈ પણ સભ્‍યે કોઈ પણ પ્રકારનો નિર્ણય કર્યો હોય તે સમસ્‍ત લખમણદાદા નારોલા પરિવાર માટે આબાલ વૃઘ્‍ધ મહિલા બાળકો નાના મોટા સર્વ માટે સ્‍વીકાર્ય બને છે. દામનગર શહેરમાં અબોલ જીવોનીસેવા કરતી જીવદયા પરિવાર ટ્રસ્‍ટની નંદીશાળામાં બળદોની સેવાથી ખુશ થઈ શહેરની રહેણાંક વસાહતમાં અતિ કિંમતી રૂપિયા ત્રણ કરોડની જમીન જીવદયા પરિવાર ટ્રસ્‍ટને અબોલ જીવોનાં સ્‍વાશ્રય માટે દાન કરી સમસ્‍ત માનવ સમાજ માટે ઉમદા ઉદાહરણ પૂરું પાડતી સંયુકત ભાવનાનાં હિમાયતી નારોલા પરિવારની ઉદારતા નંદીશાળાનાં મોભી ભગવાનભાઈ નારોલા સહિત સમગ્ર જીવદયા પરિવારનાં સ્‍વયં સેવકોની વિશાળ ઉપસ્‍થિતિમાં નંદીશાળાને સંકુલ માટે અર્પણ કરાય હતી.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on દામનગરની નંદીશાળાને જમીન અર્પણ કરતો નારોલા પરિવાર Print this News\nવીકટરનાં રહેણાંકી વિસ્‍તારમાં સિંહે ર વાછરડીનું કર્યુ મારણ\nરાજુલાનાં ઔદ્યોગિક વિકાસથી ધમધમતાં વીકટરનાં રહેણાંકી વિસ્‍તારમાં આજે વ્‍હેલી સવારે સિંહે આવી જઈને ર વાછરડીનું મારણ કરતાં પુશપાલકોમાં ફફડાટનો માહોલ ઉભો થયો છે.\nબનાવની જાણ વન વિભાગને કરવામાં આવતાં સાવચેતીની કામગીરી શરૂ કરવામાં આવી છે.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on વીકટરનાં રહેણાંકી વિસ્‍તારમાં સિંહે ર વાછરડીનું કર્યુ મારણ Print this News\nસરસીયાખાતેથી વધુ 11 ચંદનનાં વૃક્ષોનું છેદન\nધારી પંથકમાં ચંદનચોર ગેન્‍ગે હાહાકાર મચાવ્‍યો\nસરસીયાખાતેથી વધુ 11 ચંદનનાં વૃક્ષોનું છેદન\nઅભેદ કિલ્‍લા જેવી વીડીમાંથી ચંદનની ચોરી થતી હોય કોઈ જાણભેદુ હોવાની આશંકા\nધારી ગીર પૂર્વ કરમદડી રાઉન્‍ડની સરસીયા વીડીમાંથી ચંદન ચોર ગેન્‍ગ વડે ચંદનના વર્ષો જુના રપ આરક્ષિત વૃક્ષો આરક્ષિત જંગલમાંથી લઈ જવામાં સફળ થયા બાદ જાણે તંત્રને પડકાર ફેંકતા હોય તેમ સરસીયા ગામમાંથી વધુ 11 વૃક્ષો કટીંગ કરી લઈ ગયા હતા. તો વનતંત્ર સતત પેટ્રોલીંગનો દાવો કરી રહૃાું હોય ચોર ગેન્‍ગ હજુ ઓજલ બની રહી છે.\nધારીની સરસીયા વીડીના જંગલને અડીને આવેલ સરસીયા ગામમાંથી ચંદન ચોર ગેન્‍ગ ચંદનના 11 વૃક્ષો કટીંગ કરી લાખો રૂપિયાના ચંદનના લાકડાને લઈ જવામાં સફળ રહી હતી. જેમાં ગામના ભાલેશ્‍વર સનાતન આશ્રમમાંથી ચંદનના 3 વૃક્ષ, કાનજીભાઈની વાડીમાંથી એક, નંદુભાઈ મહેતા-1, કિશોરભાઈ-1, મુકેશભાઈ મહેતાનું એક, મનસુખભાઈ તથા કોટડીયાભાઈની વાડીમાંથી એક વૃક્ષ મળી કુલ 11 વૃક્ષોનું કટીંગ કરી ચંદન ચોર ગેન્‍ગ હજુ આ જ વિસ્‍તારમાં હોવાનું જણાઈ આવે છે. કારણ કે આ વિસ્‍તારમાંથી રોજ ચંદનના વૃક્ષોની ચોરી થાય છે અને વાહનોમાં ભરીને લઈ જવામાં આવે છે તેમ છતાં આ ગેન્‍ગ હજુ પકડથી દુર છે.\nછેલ્‍લા દોઢેક માસથી ચંદન ચોર ગેન્‍ગ અવિરત સક્રીય હોવા છતાં પકડમાં આવતીન હોય તે મુદે પણ અનેક તર્ક-વિર્તક ઉઠી રહૃાા છે.\nઆ અંગે એસીએફ ઠકકરનો સંપર્ક કરતા તેમણે જણાવ્‍યું હતું કે, સ્‍ટાફ સતત પેટ્રોલીંગ કરી રહૃાો છે છતાં આ ગેન્‍ગ હજુ પકડથી દુર છે પણ તપાસ ચાલું છે તેમ જણાવ્‍યું હતું.\nધારીની સરસીયા વીડીમાંથી એક સાથે ચંદનના રપ-રપ વૃક્ષો કટીંગ કરી ચંદન ચોર ગેન્‍ગ લઈ ગઈ હતી તે વીડીમાં બન્‍ને તરફના ગેઈટ પર તાળા હોય છે. તેમજ આ વીડી એટલી ભુલ ભુલામણીવાળી છે કે અજાણ્‍યો શખ્‍સ ભુલો પડી જાય. ત્‍યારે કોઈ જાણભેદુ જ આ કાર્ય કરી શકે તેવી પણ ચર્ચા ઉઠી છે.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on સરસીયાખાતેથી વધુ 11 ચંદનનાં વૃક્ષોનું છેદન Print this News\nવીજપડીમાં માધવ સેવા ટ્રસ્‍ટ ર્ેારા નેત્રયજ્ઞ યોજાયો\nવીજપડીમાં માધવ સેવા ટ્રસ્‍ટ ર્ેારા 76મો નેત્રનિદાન કેમ્‍પ યોજાયો. તેમાં 170મો નેત્ર નિદાન કેમ્‍પ યોજાયો. તેમાં 170 દર્દીઓની તપાસ કરવામાં આવેલ. આ કેમ્‍પને દાતા નટવરલાલ વૃજલાલ નગદીયાનાં હસ્‍તે દીપ પ્રાગટય કરીનેકેમ્‍પને ખુલ્‍લો મુકવામાં આવેલ. શ્રી રણછોડદાસજી ચેરીટેબલ હોસ્‍પિટલ રાજકોટની ડોકટરની ટીમે સારી સેવા આપીને 170 દર્દીઓને સારવારનો લાભ લીધેલ તેમાંથી 37 દર્દીઓને મોતિયાનાં ઓપરેશન માટે સ્‍પે. વાહન ર્ેારા રાજકોટ લઈ જવાયા. આ તકે વીજપડી તથા આજુબાજુનાં ગામનાં લોકો બહોળી સંખ્‍યામાં હાજરી આપેલ. આ કેમ્‍પને સફળ બનાવવા સેવા ટ્રસ્‍ટનાં તમામ સદસ્‍યોનો પુરો સહકાર મળેલ.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on વીજપડીમાં માધવ સેવા ટ્રસ્‍ટ ર્ેારા નેત્રયજ્ઞ યોજાયો Print this News\nકેરાળા ગામની પરિણીતાનાં પતિએ છૂટાછેડા આપવા માટે આપી ધમકી\nઅન્‍ય સ્‍ત્રી સાથેનાં આડા સંબંધનાં કારણે બન્‍યો બનાવ\nલાઠી તાલુકાનાં કેરાળા ગામે રહેતાં સોનલબેન ઘનશ્‍યામભાઈ ખુમાણ નામની ર8 વર્ષિય પરિણીતાનાં પતિ ઘનશ્‍યામ હરજીભાઈ ખુમાણને સાવરકુંડલા તાલુકાનાં નેસડી ગામે રહેતાં ચંદ્રીકાબેન દેવજીભાઈ પરમાર નામની મહિલા સાથે આડા સંબંધ હોય, જે અંગેની જાણ આ પરિણીતાને થઈ જતાં તેણીને તેમના પતિએ ગત તા.પ/ર નાં રોજ ઢીકાપાટુનો માર મારી, ગાળો આપી જાનથી મારી નાંખવા ધમકી આપ્‍યાની તેણીનાં પતિ તથા ચંદ્રીકાબેન સામે પોલીસમાં ફરિયાદ નોંધાવીછે.\nપોલીસ સમાચાર Comments Off on કેરાળા ગામની પરિણીતાનાં પતિએ છૂટાછેડા આપવા માટે આપી ધમકી Print this News\nહીરાનાં કારખાનાનું તાળુ ચાવીથી ખોલી રૂા. 67પ00નાં મુદ્યામાલની ચોરી\nબે મશીન, વજનની કાટી તથા હીરા તસ્‍કરો લઈ ગયા\nદામનગર ગામે રહેતાં અને રાભડા રોડઉપર હીરાનું કારખાનું ધરાવતા નરેશભાઈ બાબુભાઈ સોલંકીની માલીકીનાં હીરાનાં કારખાનામાં ગઈકાલે રાત્રીથી આજે સવાર સુધીનાં સમયગાળા દરમિયાન કોઈ 3 અજાણ્‍યા શખ્‍સોએ હીરાનાં કારખાનું ચાવીથી ખોલી, ઓફીસનાં કાચ તોડી, અંદર પ્રવેશ કરી, કારખાનામાં પડેલ દોરી મારવાનાં ર મશીન કિંમત રૂા.1ર હજાર, હીરાનાં વજન કરવાની કાટી કિંમત રૂા.10પ00 તથા ઓફીસમાં રાખેલ ચાલુ કામનાં હીરા આશરે અઢી કેરેટનાં કિંમત રૂા.4પ હજાર મળી કુલ રૂા.67પ00નાં મુદામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ દામનગર પોલીસમાં નોંધાતા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.\nપોલીસ સમાચાર Comments Off on હીરાનાં કારખાનાનું તાળુ ચાવીથી ખોલી રૂા. 67પ00નાં મુદ્યામાલની ચોરી Print this News\nબે મિત્રોએ એક સગીર મિત્રને દારૂ જેવું પીણું પીવરાવી દીધું\nધારી નજીક આવેલ ચલાલાની ઘટના\nચલાલા ગામે રહેતા એક 17 વર્ષીય તરૂણને તે જ ગામે રહેતા હાર્દિક નારણભાઈ ખેતરીયા તથા દેવશીભાઈ ગેલાભાઈ ગોહિલ ત્રણેય મિત્રો હોય, ગઈકાલે બપોરે આ તરૂણને બન્‍ને સામેવાળા ઈસમો પોતાની સાથે લઈ જઈ અને તરૂણને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી દારૂ જેવું પીણું પીવડાવી દીધા અંગેની ફરિયાદ ચલાલા પોલીસમાં તરૂણે નોંધાવી છે.\nપોલીસ સમાચાર Comments Off on બે મિત્રોએ એક સગીર મિત્રને દારૂ જેવું પીણું પીવરાવી દીધું Print this News\nચાંચ બંદર ગામે પાણીના ટેન્‍કર હડફેટે આવી જતા મહિલાનું ગંભીર ઈજાથી મૃત્‍યુ\nરાજુલાના ચાંચબંદરનાં નવાપરા વિસ્‍તારમાં ગત તા.ર6ના રોજ તે જ ગામે રહેતા જીવીબેન રામજીભાઈ ચૌહાણ નામના મહિલા શાકભાજી લેવા ગયેલા ત્‍યારે ચાંચ ગામે રહેતા કાળાભાઈ રણછોડભાઈ શિયાળે પોતાના હવાલાવાળુ ટેન્‍કર બેફીકરાઈથી ટેન્‍કરને રિવર્સમાં લેતા આ મહિલાને હડફેટે લઈ ગંભીર ઈજાઓ કરતા એમ્‍બ્‍યુલન્‍સ 108 દ્વારા મહુવા દવાખાને ખસેડાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.\nપોલીસ સમાચાર Comments Off on ચાંચ બંદર ગામે પાણીના ટેન્‍કર હડફેટે આવી જતા મહિલાનું ગંભીર ઈજાથી મૃત્‍યુ Print this News\nફફડાટ : સાવરકુંડલા ગાંધી ચોક ખાતે શોર્ટ સર્કિટથી મકાનમાં આગ લાગી\nગરીબ પરિવારનો ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ\nસાવરકુંડલા ગાંધી ચોક ખાતે આવેલ પાશ્‍વનાથ એપાર્ટમેન્‍ટની બાજુ રાજેશભાઈ દલીચંદભાઈ અજમેરાના મકાનમાં ભાડે રહેતા અને મ���ૂરી કામ કરતા રમેશભાઈ લવજીભાઈ પાંડવ જાતેકુંભારનો સમગ્ર ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. કડીયા કામ કરતા રમેશભાઈને ત્રણ સંતાનો છે. તેમનો ઘરવખરીનો આશરે 1પ લાખ રૂપિયા જેટલું નુકશાન થયું હોવાથી પરિવાર પર આભ ફાટવા જેવી પરિસ્‍થિતિ ઉભી થવા પામી હતી.\nપોલીસ સમાચાર Comments Off on ફફડાટ : સાવરકુંડલા ગાંધી ચોક ખાતે શોર્ટ સર્કિટથી મકાનમાં આગ લાગી Print this News\nખોટી પોલીસ ફરિયાદ કરનાર વિરૂઘ્‍ધ રોષની આંધી\nસાવરકુંડલાનાં ધાર અને મઢડાનાં ગામજનોએ કલેકટરને રજુઆત કરી\nખોટી પોલીસ ફરિયાદ કરનાર વિરૂઘ્‍ધ રોષની આંધી\nખોટી ફરિયાદનાં ડરથી અનેક પરિવારો ગામમાંથી હિજરત કરી ગયા\nવ્‍હાલસોયા વતનમાં જવું હોય પણ ફરિયાદ થવાનાં ડરથી જઈ શકાતું નથી\nકાયદાનો ગેરઉપયોગ કરીને ખોટી પોલીસ ફરિયાદ કરવાની ટેવ ધરાવતા શખ્‍સો વિરૂઘ્‍ધ ર ગામના હિજરતી કરી ગયેલા પરિવારજનો ન્‍યાયની અપેક્ષાએ ધરણા યોજીને ઈચ્‍છા મૃત્‍યુની માંગ કરતા લોકોએ અમરેલીની કલેકટર કચેરી ખાતે ન્‍યાય આપો ન્‍યાય આપોની માંગણી કરી હતી.\nધાર ગામની એક મહિલા અને તેના પિતા ઘ્‍વારા અવારનવાર ખોટી પોલીસ ફરિયાદો કરીને ધાર ગામના પાંચ જેટલા પરિવારને હિજરત કરીને અન્‍ય જગ્‍યાએ વસવાટ કરી રહૃાા છે. પણ આખા ગામમાં ખોટી પોલીસ ફરિયાદો દાખલ કરનાર વિઘ્‍નસંતોષીઓ સામે આજે અમરેલીની કલેકટર કચેરી સામે ધરણા પર બેસીને ન્‍યાય માટે મજબુર બન્‍યા છે. ત્‍યારે ખોટી પોલીસ ફરિયાદોથી ત્રાહિમામ પોકારી ઉઠેલા પરિવારની આંખોમાંથી આંસુ નીકળી રહૃાા છે ને જિલ્‍લા કલેકટર કચેરી ખાતે બેસીને ન્‍યાય માટેની માંગ કરતા સુત્રોચ્‍ચાર સાથે ખોટી પોલીસ ફરિયાદની આપવીતી કલેકટરને જણાવીને ન્‍યાયની માંગ કરી હતી.\nધાર ગામ મુકીને પાંચ વર્ષથી શામજી રામાણી અનેદયા રામાણી ઘ્‍વારા છેડતી, બળાત્‍કારની ખોટી ફરિયાદો કરીને આખા ગામમાં ત્રાસ ફેલાવ્‍યો છે. તો લીલીયાના હાથીગઢમાં ર7 પોલીસ ફરિયાદો કરી છે. ત્‍યારે હવે ત્રાહિમામ પોકારીને સરકાર સામે ઈચ્‍છા મૃત્‍યુની માંગ કરી રહૃાા છે. તો આવા જ બીજા પીડિતો છે મઢડા ગામમાં. મઢડા ગામમાં એક શખ્‍સ ઘ્‍વારા એટ્રોસીટી એકટની ખોટી પોલીસ ફરિયાદો કરીને ગામના સરપંચ સહિતના પાંચ પરિવારજનો ત્રાસ આપે છે.\nએટ્રોસીટીની ખોટી ફરિયાદો કરીને ગામને બાનમાં રાખનાર શખ્‍સ સામે ફરિયાદીના પુત્રએ પણ કલેકટરને જણાવ્‍યું હતું કે, મારા પિતા ખોટી પોલીસ ફરિયાદ દાખલ કરીને સમાજ કલ્‍યાણમાંથી પૈસા પડાવવાના કારસા કરે છે.\nખોટી પોલીસ ફરિયાદ કરીને કાયદાનો દુરઉપયોગ પૈસા પડાવતાં શખ્‍સો સામે કલેકટરમાં ન્‍યાયની ભીખ માંગતા હિજરતી પરિવારો અંગે અધિક કલેકટરે જણાવ્‍યું હતું કે એસપી પાસે આવા શખ્‍સોની તપાસ કરવાની ખાત્રી આપી હતી.\nસમાચાર Comments Off on ખોટી પોલીસ ફરિયાદ કરનાર વિરૂઘ્‍ધ રોષની આંધી Print this News\nઅમરેલીની જનરલ હોસ્‍પિટલનાં તબીબો દેશસેવા માટે તૈયાર\nભારતીય સૈન્‍ય દ્વારા પાકિસ્‍તાનના બાલાકોટ વિસ્‍તારમાં જઈને 3પ0 જેટલા આંતકીઓનો ખાત્‍મો બોલાવી દીધો હતો. ત્‍યારે આ બાબતને લઈને સમગ્ર ભારતના લોકોમાં ખુશી છવાઈ હતી. પુલવામામાં 44 જેટલા ભારતીય જવાનો શહીદ થયા હતા જેને લઈને સમગ્ર ભારતવાસીઓમાં પાકિસ્‍તાન પ્રત્‍યે રોષ જોવા મળી રહયો હતો. ત્‍યારે ગઈકાલે ભારતીય સૈન્‍ય દ્વારા પાકિસ્‍તાનના બાલાકોટ વિસ્‍તારમાં જઈને આંતકીના અડ્ડા ઉપર હુમલો કરીને આંતકીઓનો ખાત્‍મો બોલાવી દેતા ભારતના તમામ લોકો ઉત્‍સવ મનાવી રહયા છે. ત્‍યારે આજે અમરેલી ખાતે શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્‍પિટલના તમામ કર્મચારીઓ એકઠા થયા હતા અને ભારત માતા કી જય સાથે હોસ્‍પિટલના નર્સિંગ સ્‍ટાફ દ્વારા ભારતીય જવાનો માટે જરૂર પડે ત્‍યારે સરહદ ઉપર જઈને તમામ પ્રકારની સેવા આપવા માટે તત્‍પર છે. જરૂર પડે અમરેલી બ્‍લડ બેન્‍કમાંથી બ્‍લડની સુવિધા તેમજ તન, મન અને ધનથી સેવા કરવા માટે જણાવ્‍યું હતું. આ તકે શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્‍પિટલના મુખ્‍યા વસંતભાઈ ગજેરા, અગ્રણી ડો. ભરત કાનાબાર, ડો. જી.જે. ગજેરા, શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્‍પિટલના તમામ તબીબો,નર્સિંગ સ્‍ટાફ તથા પિન્‍ટુભાઈ ધાનાણી વિગેરે ઉપસ્‍થિત રહયા હતા.\nસમાચાર Comments Off on અમરેલીની જનરલ હોસ્‍પિટલનાં તબીબો દેશસેવા માટે તૈયાર Print this News\nવીંગ કમાન્‍ડર અભિનંદન સહી સલામત પાછા ફરે તે માટે પ્રાર્થના સભા યોજાઈ\nકોંગ્રેસનાં આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા\nબુધવારના રોજ ભારતીય હવાઈ દળના વીંગ કમાન્‍ડર અભિનંદન માતૃભૂમિની રક્ષા કરતાં તેમનું પ્‍લેન ક્રેશ થતાં તેઓને પાકિસ્‍તાની સેનાએ બંદી બનાવેલ છે. વીંગ કમાન્‍ડર અભિનંદન માતૃભૂમિની સેવા માટે સહી સલામત પાછા ફરે તે માટે થઈ અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્‍લા પ્રમુખ અર્જુનભાઈ સોસાની આગેવાનીમાં અત્રેના ડો. જીવરાજ મહેતા ચોક ખાતે એક પ્રાર્થના સભાનું આયોજન કરેલ હતું. આ કાર્યક્રમાં ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર, ટીકુભાઈ વરૂ, તાલુકા પંચાયતના પ્રમુખ, નરેશભાઈ અકબરી, જિલ્‍લા પંચાયતના પ્રમુખ રવજીભાઈ વાઘેલા, દિનેશભાઈ ભંડેરી, શહેર કોંગ્રેસ પ્રમુખ લલિત ઠુંમર, તાલુકા પંચાયતના સદસ્‍ય ભરતભાઈ હપાણી તથા કોંગ્રેસના આગેવાન કાર્યકરો ઉપસ્‍થિત રહયા હતા.\nસમાચાર Comments Off on વીંગ કમાન્‍ડર અભિનંદન સહી સલામત પાછા ફરે તે માટે પ્રાર્થના સભા યોજાઈ Print this News\nમાતા-પિતાની ચુંગાલમાં રહેલ પરિણીતાને 181 અભયમ્‌ ટીમે પુરતી મદદ કરી\nબાબરા તાલુકાના કરીયાણા ગામ નજીક એક મંદિર છે. ત્‍યાંથી નજીક રસ્‍તા પરથી એક બહેનનો વહેલી સવારના 181માં ફોન આવેલ. માતા-પિતાએ માર મારેલ છે તેથી ઘરેથી નીકળી ગયેલ છું મારી જાન જોખમમાં છે. તેથી તુરત જ 181ની ટીમ કાઉન્‍સેલર પરમાર કિનાબેન, ડબલ્‍યુપીસી દયાબેન જસાણી અને પાયલોટ દિવ્‍યેશભાઈ ઘટના સ્‍થળે પહોંચી ગયા.\nકાઉન્‍સેલર પરમાર કિનાબહેન ઘ્‍વારા આ બહેનની સાથે કાઉન્‍સેલીંગ કરતા જાણવા મળેલ કે તેઓ પંદરેક દિવસથી પિયરમાં આવેલ છે. તેમનું સાસરૂ જસદણ તાલુકાનું કોલકા ગામ છે. લગ્નને બે વર્ષ થયા છે પરંતુ ત્‍યાં સાસુ-સસરા અને નણંદ ઘ્‍વારા ત્રાસથી પતિએ થોડા દિવસ પિયર રોકાવા માટે મોકલેલ. બન્‍ને પતિ-પત્‍નીકે કોઈ જ તકલીફ કે કોઈ પ્રશ્‍નનથી. હવે પતિના ઘરે જતું રહેવું છે. બન્‍ને પતિ-પત્‍ની લગ્ન જીવન સારી રીતે જીવે છે અને અલગ રહે છે પરંતુ આ બહેનના માતા-પિતા બહેનને સાસરીમાં જવા કે પતિ સાથે બોલવા કે પતિના ઘરે જવાની ના પાડે છે. આ બાબતે આ બહેનને માતા-પિતા ઘ્‍વારા માર મારવામાં આવેલો અને આ મુંઢમારથી તેમના શરીરને તકલીફ થઈ છે. બહેનને પોતાની જાન જોખમમાં લાગતા અને માતા-પિતાના ઘરે નથી રહેવું પતિનાં ઘરે જવું છે. તેથી 181 અભયમ મહિલા હેલ્‍પલાઈનથી બહેનને જોઈતી મદદ પુરી પાડવામાં આવેલ છે. જેમાં આ બહેનને બાબરા પોલીસ સ્‍ટેશનમાં લઈ જઈ જાણ કરવામાં આવેલ. આ બહેનના માતા-પિતા કોઈપણ જાતની ફરિયાદ લઈને આવે તો આ બહેનને 181ની મદદ લીધેલી છે તે બાબતે જાણ કરવામાં આવે. ત્‍યારબાદ આ બહેનને સારવાર માટે અને પતિ સુધી સમાચાર પહોંચાડવા અમરેલી સિવીલ હોસ્‍પિટલ લાવવામાં આવેલ. ત્‍યાં ભભસખીભભ વન સ્‍ટોપ સેન્‍ટરમાં મુકવામાં આવેલા છે. જયાં તેમને તબીબી સારવાર અને રહેવા-જમવાની વ્‍યવસ્‍થા, કાયદાકીય માહિતી અને મદદ 181 અભયમ ઘ્‍વારા આપવામાં આવેલ છે.\nઆમ પિયરમાં માતા-પિતાથી જાન જોખમમા��� લાગતા બહેનને બચાવી તબીબી સારવાર અને આશ્રયની મદદ આપી પતિ સુધી સહી સલામત પહોંચાડવાની 181 અભયમ અમરેલી ટીમે જહેમત લીધીહતી.\nસમાચાર Comments Off on માતા-પિતાની ચુંગાલમાં રહેલ પરિણીતાને 181 અભયમ્‌ ટીમે પુરતી મદદ કરી Print this News\n“અમરેલીએકસપ્રેસ”માં અહેવાલ બાદ અમરેલી-કુંકાવાવ માર્ગ પર રીપેરીંગ શરૂ\nધારાસભ્‍ય કે સાંસદ કક્ષાનાં નેતાનાં કામની જવાબદારી મીડિયાજગતે નિભાવી\nકુંકાવાવથી અમરેલી જવાનો મુખ્‍ય માર્ગ અતિ બિસ્‍માર હાલતમાં હોય જેનો અહેવાલ અમરેલી એકસપ્રેસમાં પ્રસિઘ્‍ધ થતાં તંત્ર ઘ્‍વારા કામ ચલાઉ રાહત મળે તે માટે મસમોટા ખાડા હતા તેને બુરવાનું કામ ચાલું કરવામાં આવતા હાલમાં વાહન ચાલકોને થોડી રાહત મળશે. જયારે હવે આ મંજુર થયેલ રોડ નવો બનાવવા માટે કયારે મુહુરત આવશે તે જોવું રહૃાું. ત્‍યારે ફરીવાર થીંગડાથી તંત્ર સંતોષ માનીને લોકોની મુશ્‍કેલી દુર કરી હોય તેમ રાહતનો શ્‍વાસ લઈને નવો બનાવવાનું ભુલી જવાઈ છે. ત્‍યારે થોડા સમયમાં ફરી આ રોડ પર ખાડા પડશે તે ચોકકસ છે.\nસમાચાર Comments Off on “અમરેલીએકસપ્રેસ”માં અહેવાલ બાદ અમરેલી-કુંકાવાવ માર્ગ પર રીપેરીંગ શરૂ Print this News\nઅમરેલીની વિદ્યાસભા શાળામાં ચંદ્રશેખર આઝાદની પૂણ્‍યતિથિની ઉજવણી\nડો.જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળા કોમર્સ આર્ટસ તેમજ સાયન્‍સ વિભાગના સંયુકત ઉપક્રમે આજરોજ તા.ર7 ફેબ્રુઆરી ર019ને બુધવારના રોજ ચંદ્રશેખર આઝાદની પૂણ્‍યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ચંદ્રશેખર આઝાદની પ્રતિમાને ફુલહાર તેમજ દિપપ્રાગટ્‍ય દ્વારાસંસ્‍થાના વ્‍યવસ્‍થાપક હસમુખભાઈ પટેલ સર તેમજ તમામ શાળાઓના પ્રિન્‍સીપાલો શિક્ષકમિત્રો અને વિદ્યાર્થીઓ હાજર રહી શ્રઘ્‍ધાંજલિ આપેલ હતી. જેમાં ચંદ્રશેખર આઝાદનું સંપૂર્ણ જીવન દેશ માટે ન્‍યૌછાવર કરેલહોવાથી તેમજ જીવન તેમજ દેશ માટેના વિચારોથી વિદ્યાર્થીઓને વાકેફ કરવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત કોલેજ ચોકમાં આવેલ શહિદોને સૂતરની આંટી પહેરાવી સંસ્‍થા પરિવાર દ્વારા શ્રઘ્‍ધાંજલિ આપી હતી.\nસમાચાર Comments Off on અમરેલીની વિદ્યાસભા શાળામાં ચંદ્રશેખર આઝાદની પૂણ્‍યતિથિની ઉજવણી Print this News\nઅમરેલી ખાતે સંવાદની કાવ્‍યગોષ્ઠિ બેઠક મળી\nઅમરેલી ખાતે ઓરોમા કલા મંદિરના સભાખંડમાં તા.ર4/રને રવિવારના રોજ અમરેલીની જાણીતી સાહિત્‍ય સંસ્‍થા ભભસંવાદભભની કાવ્‍ય સાહિત્‍ય ગોષ્ઠિ બેઠક કવિ હર્ષદ ચંદારાણાની વિશેષ ઉપસ્‍થિતિ અને પ્રતાપભાઈ પંડયાની શુભેચ્‍છાથી મળી હતી. આ બેઠકમાં અતિથિ કવિ તરીકે રાજકોટથી પ્રસિઘ્‍ધ કવિ દંપતિ દીપક ત્રિવેદી અને હર્ષિદા ત્રિવેદી તેમજ જામનગરથી ડો. સતિષચંદ્ર વ્‍યાસ ઉપસ્‍થિત રહયા હતા. પ્રારંભે સંવાદના સંયોજક પરેશ મહેતાએ સૌને આવકારી કવિ પરિચય કરાવ્‍યો હતો. ચલાલાના લોકગાયક વિપુલ ભટ્ટીની પ્રાર્થના બાદ મહેમાન કવિઓનું શાલ-પુસ્‍તક અર્પણ કરી સંવાદ વતિ ડો. વિનોદ રાવળ, સ્‍વાતિબેન જોષી, નવિન જોષીએ સન્‍માન કર્યું હતું. કાવ્‍યપાઠ-ચર્ચા આસ્‍વાદમાં કવિઓહર્ષદ ચંદારાણા, દીપક ત્રિવેદી, ડો. સતિશચંદ્ર વ્‍યાસ, હર્ષિદા ત્રિવેદી, કાલિન્‍દી પરીખ, દિલીપ વ્‍યાસ, ડો. વિનોદ રાવળ, નવીન જોષી, દુર્ગાબેન જોષી, દિવ્‍યા સોજીત્રા, બાલકિશન જોગી, અમિત ભાડલીયા, ધર્મેશ ઉનાગર, પંકજ ચૌહાણ, પ્રકાશ મકવાણા, મુકેશ જોગી, કનવર સહિતનાએ ભાગ લીધો હતો. સૌને કાવ્‍યરસમાં તરબોળ કરી દીધા હતા. બેઠકનું સંચાલન પરેશ મહેતા દ્વારા કરવામાં આવેલ હતું. બેઠકમાં ડો. પ્રતાપભાઈ પંડયા અને કવિ ઉમેશ જોષીનો શુભેચ્‍છા સંદેશ પ્રાપ્‍ત થયો હતો. આ તકે ભાવકો કિશોરભાઈ દવે ધારી, પંકજભાઈ જોષી, રાજુભાઈ માંડાણી, શીલાબેન મહેતા, કલ્‍પનાબેન ઠાકર, અશ્‍વિન ઠાકર, કમલેશ ભટ્ટી, સૂર્યકાંતભાઈ પાઠક સહિતના બહોળી સંખ્‍યામાં હાજર રહી કાવ્‍ય ગોષ્ઠિને માણી હતી. રિફ્રેશમેન્‍ટની વ્‍યવસ્‍થા અમરેલી જિલ્‍લા સાહિત્‍ય સર્જક પરિવારના સૌજન્‍યથી કરવામાં આવી હતી.\nસમાચાર Comments Off on અમરેલી ખાતે સંવાદની કાવ્‍યગોષ્ઠિ બેઠક મળી Print this News\nસાવરકુંડલા : સાવરકુંડલા નિવાસી સોની જયંતિલાલ ભોવાનભાઈ સિમેજીયા (મેવાસાવાળા) (ઉ.વ.90)નું તા.ર8/રને ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે હરેશભાઈ, વિનયકુમાર, વિજયભાઈના પિતાજી થાય છે. તેમની સાદડી તા.1/3ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે મહાલક્ષ્મી મંદિર, ગાંધીચોક, સાવરકુંડલા ખાતે રાખેલ છે.\nસાવરકુંડલા : સાવરકુંડલાનિવાસી દેવશંકરભાઈ કાળીદાસભાઈ જોષીના જમાઈ હરેશકુમાર કાંતિલાલ ભટ્ટ (ઉ.વ.પ3)નું સુરત મુકામે તા.ર7/રના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે ભરતભાઈ, હસુભાઈ, બકુલાબેન (વેરાવળ)ના બનેવી થાય છે. તેમનું બેસણું તા.ર/3ને શનિવારના રોજ સાંજે 4 થી 6 સુધી તેમના નિવાસસ્‍થાન ગિરિરાજ એપાર્ટમેન્‍ટ જયશ્રી કોટીઝ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.\nલીલીયા : ગોઢાવદર નિવાસી સ્‍વ. વિનુભાઈ ભુરાભાઈ ગજેરા (ઉ.વ. 6ર)નું તા. ર6/ર/ર019 મંગળવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જે કાળુભાઈ ગજેરા (સહકારી મંડળીનાં પ્રમુખ), મનુભાઈ ગજેરા, ધીરૂભાઈનાં ભાઈ થાય તેમજ ભાવેશભાઈનાં પિતાશ્રીનું અવસાન થયેલ છે. તેમની ઉતરક્રિયા (પાણીઢોળ) તા.9/3/ર019ને શનિવારનાં રોજ ગોઢાવદર મુકામે રાખેલ છે.\nસાવરકુંડલા : હરેશકુમાર કાંતીલાલ ભટ્ટ, (ઉ.વ.પ3, સુરત) તે દેવશંકરભાઈ કાળીદાસભાઈ જોષી (સા.કુંડલા)ના જમાઈ તેમજ ભરતભાઈ, હસુભાઈ તથા બઠુલાબેન (વેરાવળ)ના બનેવીનું તા.ર7/ર ના રોજ સુરત મુકામે દુઃખદ અવસાન થયેલું છે. તેમનું બેસણું પિયરપક્ષ તરફથી સા.કુંડલા મુકામે તા.ર/3, શનિવારના સાંજે 4 થી 6 તેમના નિવાસસ્‍થાને ભગીરીરાજ એપાર્ટમેન્‍ટ પાછળ, જયશ્રી સીનેમા, રઘુવંશી પરા, રામજી મંદીર પાસે ભભગાયત્રી આશીષભભ સાવરકુંડલાએ રાખેલછે.\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/hasya-joke/", "date_download": "2019-03-21T20:17:01Z", "digest": "sha1:MI3YT433LCP63CPD75VJ7GYBW3ENBYYZ", "length": 6197, "nlines": 160, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Gujarati Jokes | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nએક વ્યક્તિ લાઇબ્રેરીમાં જઇને ‘આત્મહત્યા કેવી રીતે કરવી’ પુસ્તકની માગણી કરે છે.\nલાઇબ્રેરીયને કહ્યું, ”ચાલ નીકળ અહીં થી, મને ખબર છે તું પુસ્તક પાછુ નહી લાવે..”\nમનોરંજન શહેરો અને ગામડાઓ\nગીરનારની ગોદમાં ભરાતા મહા શિવરાત્રીના મેળામાં જોવા મળતી જ્ઞાતિઓ\nજાણવા જેવું: રાજપૂત, કાઠી, કડિયા, કુંભાર, કણબી, કંસારા, આહીર, મેર, રબારી, ભરવાડ, બ્રામ્હણ, ભાંડ મીર, સુમરા, મિયા, ખસિયા, ખવા, ખાંટ, વાણિયા, વાણંદ, લુહાર, સુથાર, સથવારા, સોની, ઘાંચી, મોચી, મેમણ, મુંડા, ખોજા, ખત્રી, લોચા, લુવાણા, કોળી, કસાઈ, મછલા, માળી, ચારણ, બારોટ, નાગર, નાગાબાવાઓ, વણકર, વાંજા, વાઘરી, નટ, ભટ્ટ, વોરા, સિંધી, મલ, ફકીર, વોડ, ભોવાયા, ગજઈ, ગોલા, […]\nગુજરાતી કેલેન્ડર એપ્રિલ ૨૦૧૪, ચૈત્ર, વૈશાખ, વિક્રમ સવંત ૨૦૭૦\nClick Here For Full Gujarati Calendar 2014 ગુજરાતી કેલેન્ડર ૨૦૧૪ માટે અહિયાં ક્લિક કરો\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjU5OTI%3D-67041107", "date_download": "2019-03-21T21:13:56Z", "digest": "sha1:U7DOTCD5P2Q4JN2Z63LNUFCCMXYWGLES", "length": 5256, "nlines": 88, "source_domain": "www.gujaratmirror.in", "title": "લગ્નની કંકોત્રીમાં અનોખી ભેટની કરી માંગ, 2019 લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીને આપો વોટ | All | Gujarat Mirror", "raw_content": "\nલગ્નની કંકોત્રીમાં અનોખી ભેટની કરી માંગ, 2019 લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીને આપો વોટ\nલગ્નની કંકોત્રીમાં અનોખી ભેટની કરી માંગ, 2019 લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીને આપો વોટ\nસુરત: લોકસભા ચૂંટણીમાં 100 દિવસો કરતા પણ ઓછો સમય વધ્યો છે. ત્યારે દેશ ફરી એક વાર ચૂંટણીના રંગે રંગાવા જઇ રહ્યો છે. પરંતુ તેના પહેલા જ એક લગ્ન એવા છે જેમાં ચૂંટણીનો રંગ દેખાઇ રહ્યો છે. ગુજરાતના સુરતમાં યોજાવાની છે. આ લગ્નની કંકોત્રી પહેલી નજરે જોતા એમ લાગે કે આ એક સામાન્ય કંકોત્રી જેવી જ કંકોત્રી છે, પરંતુ જેવી જ તમારી નજર કંકોત્રીની નીચે જાય છે. ત્યારે તમારી નજર ત્યાંજ ચોટી જશે. આ લગ્નની કંકોત્રીમાં લગ્નમાં આવનારા તમામ લોકો પાસેથી મળતી ભેટના રૂપમાં બીજેપીને વોટ આપવાની વાત કરવામાં આવી છે.\nઅત્યરના સમયે આ બીજી લગ્નની કંકોત્રી હશે જેમાં બીજેપીને વોટ આપવાની અપીલ કરવામાં આવી રહી છે. આ લગ્નની કંકોત્રીમાં લખવામાં આવ્યું છે, કે તમારે લગ્નની ભેટ સ્વરૂપે પીએમ મોદી માટે મત જોઇએ છે., સુરતમાં યુવરાજ અને સાક્ષીના લગ્નની ગીફ્ટના રૂપમાં બીજેપી માટે વોટ માંગવાની અપીલ કરવામાં આવી છે. આ સિવાય એ પણ કહેવામાં આવ્યું છે, કે તમે નમો એપ દ્વારા બીજેપીને દાન આપોએ જ અમારા માટે ભેટ સમાન છે.\nહોળી તૈયાર, સાંજે થશે દહન\nપોલીસપુત્ર અને બિલ્ડરના વાહન અકસ્માતમાં ���ોત\nવાંકાનેરમાં સજોડે એસીડ પી અગ્નિસ્નાન કરી લેનાર પ્રેમીપંખીડાએ દમ તોડયો\nજામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી શું થયું\nભાજપે લોકસભા ચૂંટણી 182 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, લડશે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે\nIPL-2019: ગુજરાતના 7 સ્ટાર્સ પર સૌની નજર\nઅભિનેત્રી હોટેલનો ‘રોલ’ કરી છૂમંતર\nવરૂણ ધવન કિસ ‘કિસ’કો સંભાલે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B", "date_download": "2019-03-21T21:05:32Z", "digest": "sha1:COSMIPO5RYMSTCVCQHJFOTKZXKTJGIFV", "length": 3500, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "વાળિયો | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nવાળિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઅનાજ ઊપણતાં રહેલો કચરો.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/dk-shivakumar-says-congress-jds-had-sort-out-their-differences-for-secular-govt-karnataka-039090.html", "date_download": "2019-03-21T20:32:48Z", "digest": "sha1:GL3IIAV2XHALE2ZARVBDBLBCEODNWMYF", "length": 12389, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "કોંગ્રેસના ડીકે શિવકુમારે જણાવ્યું કે કર્ણાટકમાં કેટલા દિવસ ચાલશે ગઠબંધન સરકાર | DK Shivakumar Says, Congress and JDS had to sort out their differences for a secular government in Karnataka - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n5 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n8 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n9 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nકોંગ્રેસના ડીકે શિવકુમારે જણાવ્યું કે કર્ણાટકમાં કેટલા દિવસ ચાલશે ગઠબંધન સરકાર\nછેલ્લા કેટલાક સમયથી કર્ણાટકની રાજનીતિ ગરમાઈ ચુકી હતી. યેદુરપ્પાને બહુમત નહીં મળતા તેઓ સીએમ પદથી હટી ચુક્યા છે. હવે કોંગ્રેસ અને જેડીએસ સરકાર બનાવતા પહેલા જ બંને પાર્ટીના ભવિષ્ય અંગે ચર્ચાઓ થઇ રહી છે. ખબરો આવી રહી છે કે ગઠબંધન સરકાર બનતા પહેલા જ કોંગ્રેસ નેતાઓ નારાજ છે. પરંતુ બંને પાર્ટીના મોટા નેતાઓ ઘ્વારા આ વાત ખોટી હોવાનું જણાવ્યું છે. આ ગઠબંધન સરકારના ભવિષ્ય અંગે કોંગ્રેસના હીરો રહી ચૂકેલા ડીકે શિવકુમાર ઘ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે.\nશુ 5 વર્ષ પુરા કરશે કર્ણાટક સરકાર\nસોમવારે પત્રકારો સાથે વાત કરી રહેલા કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારને જયારે પૂછવામાં આવ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર 5 વર્ષ સુધી ટકી શકશે કે નહીં. તેના જવાબમાં તેમને કહ્યું કે તેઓ હાલમાં કઈ પણ નહીં કહી શકે. તેનો જવાબ સમય આપશે. અમારી સામે ઘણા મુદ્દા અને વિકલ્પ છે જેને વિશે હાલમાં કઈ પણ નહીં કહી શકું.\nગઠબંધન માટે મેં બધી જ કડવાહટ દૂર કરી\nજેડીએસ સાથે ગઠબંધન પર કોંગ્રેસ વિધાયકો નારાજ થવાની ખબર પર તેમને જણાવ્યું કે કર્ણાટકમાં એક સેક્યુલર સરકાર બનાવવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઘ્વારા ગઠબંધન માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયે આખા દેશને તેને જરૂર છે. એટલા માટે અમે જેડીએસ સાથે ગઠબંધન કર્યું છે. આ મુદ્દે મારે બધી જ કડવાહટ દૂર કરવી પડી જે આ સમયે મારુ કર્તવ્ય છે મેં પોતે આ ગઠબંધન માટે સહમતી આપી છે.\nદેવગૌડા પરિવારના રાજનૈતિક પ્રતિદ્વંધી છે ડીકે શિવકુમાર\nકર્ણાટક ઇલેક્શનમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે. જયારે કોંગ્રેસ બીજા નંબરે રહી છે. તેમ છતાં કોંગ્રેસ ઘ્વારા જેડીએસ સમર્થન આપીને કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજનૈતિક રૂપે શિવકુમાર એચડી દેવગૌડા પરિવારના પ્રતિદ્વંધી રહી ચુક્યા છે. ડીકે શિવકુમાર અને દેવગૌડા પરિવાર ઘણીવાર ઈલેક્શનમાં સામસામે આવી ચુક્યા છે.\nબંને વિધાનસભા સીટ પર JDS-કોંગ્રેસ ગઠબંધનનો કબ્જો\nLive: કર્ણાટકની 3 લોકસભા અને 2 વિધાનસભા સીટ પર મતદાન શરૂ\nકર્ણાટક સ્થાનિક ચૂંટણીઃ કોંગ્રેસના ઉમેદવારની જીતના જશ્નમાં થયો એસિડ અટેક\nગઠબંધન સરકારનું દર્દ વ્યક્ત કરતા રડવા લાગ્યા સીએમ કુમારસ્વામી\nજયાનગર ઉપચૂંટણી: કોંગ્રેસ ઉમેદવાર સૌમ્ય રેડ્ડીની જીત\nKarnataka Floor Test: ફ્લોર ટેસ્ટમાં પાસ થયા કુમારસ્વામી, બીજેપીએ કર્યું વોકઆઉટ\nકોંગ્રેસ માટે ખરાબ સમાચાર, ડીકે શિવકુમાર પાર્ટીથી નારાજ\nકર્ણાટકના નવા મુખ્યમંત્રી બન્યા એચડી કુમારસ્વામી, રાજ્યપાલે અપાવી શપથ\nવજુભાઈના સમર્થનમાં આવી કરણી સેના, કૉંગ્રેસના નેતાનું કાળુ મોં કરવા કર્યુ એલાન\nKarnataka Floor Test: જો આવું કર્યું તો વોટ માન્ય નહીં ગણાય\nજાણો કોને વોટ આપશે લાપતા વિધાયક આનંદ સિંહ\nકર્ણાટક ફ્લોર ટેસ્ટ પહેલા યેદુરપ્પાનું મોટું નિવેદન\n2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2018/01/blog-post_89.html", "date_download": "2019-03-21T19:56:34Z", "digest": "sha1:H65RN5KXNQ4PSNACHRVMYNNGYHWG7GI2", "length": 5292, "nlines": 160, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "આંસુને પી ગયો છું મને ખ્યાલ પણ નથી (મુંબઈ સમાચાર) - Divyasha Doshi", "raw_content": "\nઆંસુને પી ગયો છું મને ખ્યાલ પણ નથી (મુંબઈ સમાચાર)\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nઓ રે ગૃહવાસી ખોલ દાર ખોલ ...(સાંજ સમાચાર)\nમુક્તિનો મંદ પવન આનંદ આપી શકે (mumbai samachar)\nસ્નેહની કન્નીથી બંધાયેલો પુરુષ પ્રેમ કરી શકે (mumb...\nઆંસુને પી ગયો છું મને ખ્યાલ પણ નથી (મુંબઈ સમાચાર)...\nગૃહિણીનું સરનામું તેની આગવી ઓળખ\nપિતા-પુત્ર વચ્ચે અતૂટ સેતુ (saanj samachar)\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00401.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"} +{"url": "https://masterstudy.net/mdiscuss.php?qid=52858&type=2", "date_download": "2019-03-21T20:55:29Z", "digest": "sha1:KUVFZCCM2XB2XSX5TLGLRV4ZSECRJBZQ", "length": 2553, "nlines": 59, "source_domain": "masterstudy.net", "title": "રાજય પોલીસ મહેકમ બોર્ડના અધ્યક્ષપદે કોણ છે ? ?->(Show Answer!)", "raw_content": "\n1. રાજય પોલીસ મહેકમ બોર્ડના અધ્યક્ષપદે કોણ છે \n(A): ડારેકટર જનરલ ઓફ પોલીસ\n(C): રાજયના મુખ્ય સચિવ\n(D): રાજયના ગૃહ સચિવ\nMCQ->રાજય પોલીસ મહેકમ બોર્ડના અધ્યક્ષપદે કોણ છે \nMCQ->રાજય સલામતી કમિશનના અધ્યક્ષપદે કોણ હોય છે \nMCQ->પોલીસ ખાતામાં સૌથી નીચલા દરજ્જાના અધિકારી કોણ છે \nMCQ->ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટુ રાજય કયું છે \nMCQ->ભારતની ભૂમિનો 6% ભાગ કયુ રાજય રોકે છે. ....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00401.warc.wet.gz", "language": "gu", "language_score": 0.52, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33139", "date_download": "2019-03-21T20:40:50Z", "digest": "sha1:VBCNVHHDUGUTMTXDJXU6OVBVNVDOE5UD", "length": 8674, "nlines": 71, "source_domain": "amreliexpress.com", "title": "આલે લે : અમરેલીનાં સરંભડામાં દીપડાનાં આંટાફેરાથી ગામજનોમાં ફફડાટનો માહોલ – Amreli Express", "raw_content": "\nઆલે લે : અમરેલીનાં સરંભડામાં દીપડાનાં આંટાફેરાથી ગામજનોમાં ફફડાટનો માહોલ\nદિ’ઉગેને એકાદ-બે બકરાનો કોળીયો કરી જાય છે\nસરંભડા વિસ્‍તારમાં આમ તો ઘણા સમયથી દીપડાનો વસવાટ છે. માલધારીઓ તથા સીમમાં રહેતા મજૂરોના પશુઓને દીપડો અવાર-નવાર મારીને લઈ જાય છે. અથવા તો ઈજા પહોંચાડે છે. પરંતુ છેલ્‍લા આ એક જ વીકમાં ગામના પાદરમાં આવેલી વાડીમાં ભાગીયુ રાખીને કામ કરતા અતુલ ચતુર દેવીપૂજકના બકરાઓ ઉપર ત્રાટકીને બે બકરાનો શિકાર કરેલ હતો. વાડીમાં સહુ જાગી જતા અને દેકારા પડકારા કતા દીપડો મરેલા બકરાને મૂકીને ભાગી ગયો હતો. બે દિવસ પહેલા પણ આજ મજૂરના બે બકરાને દીપડો ઉઠાવી ગયો હતો. આમ છેલ્‍લા ચાર દિવસમાં આ ગરીબ મજૂરને તેના જીવ સમાન માલઢોરને ગુમાવતા મોટી આર્થિક નુકશાની ભોગવવી પડી છે. સરંભડા ગામની સીમમાં દીપડાની રંજાડ ઘણા સમયથી છે. જંગલખાતાને પણ અનેકવાર જાણ અને રજૂઆત કરેલ છે કે આ દીપડાને તાત્‍કાલિક પકડીને જંગલમાં મૂકી આવો પરંતુ જંગલખાતુ ગંભીર હોય તેમ લાગતું નથી. સીમ વિસ્‍તારની વાડીઓમાં ભાગીયુ રાખતા મજૂરો રહેતા હોય તેના તથા તેના બાળકોના જીવનું જોખમ રહેલું છે. આવો કોઈ બનાવ બને એ પહેલા જંગલ ખાતુ દીપડાને પાંજરામાં પૂરે તેવીગામ લોકોની માંગણી છે.\nજંગલ ખાતાને જાણ કરતા એક પીંજરૂ મૂકી ગયા છે. જંગલ ખાતાના ટ્રેકરો આંટો મારીને જતા રહે છે. જંગલ ખાતાના જવાબદાર અધિકારીઓ હજુ સુધી આવ્‍યા નથી. જંગલ ખાતાના જવાબદાર અધિકારીઓએ મુલાકાત લઈને એક બે વધારે પાંજરા મૂકે અને જેમના માલ ઢોરનું નુકશાન થયેલ છે તેને તાત્‍કાલિક વળતર ચૂકવે તેવી લોકોની માંગણી છે.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on આલે લે : અમરેલીનાં સરંભડામાં દીપડાનાં આંટાફેરાથી ગામજનોમાં ફફડાટનો માહોલ Print this News\n« ભાવનગર રેન્‍જમાં 4 દિવસમાં 1600 અપરાધીઓ વિરૂઘ્‍ધ કાર્યવાહી (Previous News)\n(Next News) અમરેલીમાં નવા મતદારોને કાર્ડ આપવામાં વિલંબ »\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nઅમરેલી લોકસભાનાં કોંગી ઉમેદવાર તરીકે સુરેશ કોટડીયાનું નામ ચર્ચામાં આવતા દેકારો\nઅમરેલી શહેરમાં ધો. 10ની પરીક્ષામાં 3 કોપીકેસ નોંધાયા : પરીક્ષાની પૂર્ણાહુતી\nઅમરેલીમાં માર્ગો બનાવવાની કોઈને પડી નથીઆગામી 100 દિવસમાં શહેરનાં તમામ માર્ગો નહી બને તો ચોમાસામાં વધારે પરેશાની ઉભી થશે\nસાવધાન : ફેસબુક, વોટ્‍સએપ, ટ્‍વીટર પર હથિયાર સાથેના ફોટા જેલયાત્રા કરાવશે\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00402.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2017/01/blog-post_89.html", "date_download": "2019-03-21T20:27:40Z", "digest": "sha1:X4URKRS2J7K62RDHRANQKZLSAT7YK47B", "length": 23159, "nlines": 166, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈં... - Divyasha Doshi", "raw_content": "\nરિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈં...\nહું જો ઊભો થઈશ તો સરકારની ઐસી તૈસી થઈ જશે... હું કહી રહ્યો છું કે પછી ભારે પડશે... હજી કહું છું કે સુધરી જાઓ આઠ દિવસની મહોલત આપું છું... સ્વતંત્રતા દિને એટલે કે ૧૫ ઓગષ્ટ ૨૦૧૬ના દિવસે ૭૭ વરસના મુલાયમસિંહ યાદવે ઉત્તરપ્રદેશના યુવાન મુખ્યમંત્રી અખિલેશ યાદવને ચોખ્ખા શબ્દોમાં જાહેરમાં મીડિયાની સામે ધમકી આપી હતી. મુલાયમસિંહ યાદવ, ૪૩ વરસના અખિલેશ યાદવ સ્વતંત્ર રીતે વર્તી રહ્યા હતા તે સહન નહોતા કરી શકતા અથવા અખિલેશ યાદવની ઈચ્છાપ્રમાણે ચાલવા નહોતા માગતા એટલે પોતાની સ્વતંત્રતા જાહેર કરી રહ્યા હોય તે પણ શક્ય છે. અહીં બે પૌરુષીય અહમનો ટકરાવ હતો તો બન્ને પુરુષના શરીરમાં એક જ લોહી દોડી રહ્યું છે.\nગયા અઠવાડિયે ઉત્તરપ્રદેશના રાજકારણમાં જે ઘટનાઓ બની રહી હતી તેની નોંધ આખું ય વિશ્ર્વ લઈ રહ્યું છે. કારણ કે અહીં બે નેતાઓ આમનેસામને નથી. પરંતુ પિતા-પુત્ર એકબીજાની સામે અહંકારની લડાઈ લડી રહ્યા છે અને તે પણ જ્યારે રાજ્યની ચૂંટણી માથા પર આવીને ઊભી છે. જો કે પિતાપુત્ર વચ્ચે મનભેદ ઊભો કરવામાં નિમિત્ત બનનાર તેમની આસપાસ અનેક શકુનિમામાઓ પણ છે જ. હજી બે વરસ પહેલાં સમાજવાદી પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં ચેનલોની ભાષામાં કહીએ તો કરારી હાર ખાધી છે. તે સમયે પણ પિતા મુલાયમસિંહે મુખ્યમંત્રી પુત્ર અખિલેશ યાદવને દોષી ઠેરવ્યો હતો. પિતા મુલાયમસિંહ યાદવ પાસેથી ગળથૂથીમાંથી જ રાજનીતિના પાઠ ભણીને મોટા થયેલા અખિલેશ યાદવ આજની પેઢીનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. તેણે બે વરસ પહેલાંની હારના નુકસાનને ઓછું કરવા માટે સમય પારખી ઉત્તર પ્રદેશમાં વિકાસના રાહે બદલાવ લાવવાના પ્રયત્નો એકલેહાથે શરૂ કર્યા. પિતાનો ચહેરો નહીં પણ યુવાનોનું પ્રતિનિધિત્વ કરવા પોતાના જ ચહેરા સાથે કેમ્પેઈન શરૂ કર્યા. કાકા શિવપાલ યાદવ સાથે અખિલેશને બારમો ચન્દ્રમાં છે. જે મુલાયમને ભાઈ શિવપાલ માટે ઘણી લાગણી છે. આમ યાદવાસ્થળી રચાતા પિતાએ ફટ દઈને મુખ્યમંત્રી પુત્ર અખિલેશને પાર્ટીમાંથી બેદખલ કર્યો અને વળી બીજા દિવસે પાછો લીધો. આ બધા અપમાનનો બદલો પુત્ર અખિલેશે લેવાના સમ ખાધા હોય તેમ પાર્ટીમાં પોતાની મેજોરિટી પુરવાર કરી વળતો ઘા માર્યો પાર્ટીના ચિહ્ન સાઈકલ માટે.\nઆમ જોઈએ તો પિતાને પુત્રની પ્રગતિ જોઈને આનંદ થવો જોઈએ. એક જમાનામાં થયો પણ હશે પરંતુ અહીં સત્તાનો સવાલ છે. સામાન��ય સંજોગોમાં પણ પુત્ર જ્યારે પુરુષ બને ત્યારે ઘરમાં લેવાતા નિર્ણયો પિતા સહજતાથી પુત્રને સોંપી નથી શકતા ત્યારે પુત્ર જુદો થઈને પોતાનું નવું વિશ્ર્વ ઊભું કરે એવું પણ બને છે. ફ્રોઈડ અને ત્યારબાદના સાયકોએનાલિસ્ટ ફાધર કોમ્પલેક્સને મહત્ત્વનો ગણે છે. ફાધર કોમ્પલેક્સ એટલે કે પિતા કે પિતા જેવી વડીલ વ્યક્તિ સાથે યુવાન પુત્રના સંબંધો કોમ્પલેક્સ હોય છે. ક્યારેક હકારાત્મક તો ક્યારેક નકારાત્મક. બે પુરુષો એકબીજાની સાથે મિત્ર બની શકે છે અથવા એકબીજાનો સ્વીકાર પણ ન કરી શકે તે હદે ધિક્કારી પણ શકે છે. બન્ને એકબીજા સાથે રહી પણ ન શકે અને દૂર પણ ન જઈ શકે તેવી પરિસ્થિતિ પિતાપુત્રના સંબંધમાં શક્ય છે. પુત્ર જ્યારે પુરુષ બને છે ત્યારે એને માતા કરતાં પિતાના યોગ્ય માર્ગદર્શનની વધુ જરૂર હોય છે. તેનો આદર્શ આ ફાધર કોમ્પલેક્સ આપણે લાલકૃષ્ણ અડવાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે પણ જોયું છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો સ્ટ્રોન્ગ પિતૃસત્તાક માનસિકતા ધરાવતું રાજ્ય છે. પૌરુષીય અહમ સત્તા, સંપત્તિ અને સંતતિ એટલે કે પુત્ર દ્વારા પોષાતો હોય ત્યાં પુરુષ ક્યારેય હાથમાં આવેલી સત્તા સહેલાઈથી જવા દઈ શકે નહીં. વળી જૂની પેઢી અને નવી પેઢી વચ્ચેના મતભેદ પણ ટાળવા સહેલા નથી હોતા. મુલાયમ અને અખિલેશ વચ્ચે પિતા અને પુત્રના સંબંધોને કારણે પણ અહમનો ટકરાવ હોય તેમાં રાજકારણનો ઉમેરો અને રાજનીતિ અંગે અનેક મતભેદો છેલ્લા બે વરસથી દેખાઈ રહ્યા હતા. બન્નેનું ધ્યેય એક જ છે કે ભાજપને ઉત્તરપ્રદેશમાં ફાવવા ન દેવી, પણ એ બાબતે બન્નેના મત અલગ નીકળ્યા. બીજાઓના દોરવાયેલા મતભેદ ક્યારે મનભેદ ભણી તાણી ગયા તેની ખબર ન રહી. કેટલાકનું કહેવું છે કે આ ફક્ત ચૂંટણી જીતવા માટે નકારાત્મક પબ્લિસિટી હોઈ શકે, પરંતુ જાહેરમાં એકબીજાનું અપમાન કરવું તે નાટકનો એક ભાગ ન હોઈ શકે. પુરુષને સૌથી વ્હાલું હોય છે તેનું પુરુષાતન, અહમ. તેના પર બીજા પુરુષ દ્વારા થતો આઘાત સહન થઈ શકતો નથી. આ લેખ લખાઈ રહ્યો હતો તે સમયે બન્ને જણાં વચ્ચે સુલેહ કરવાના પ્રયત્નો થઈ રહ્યા હતા. તે છતાં બન્નેનું લોહી એક છે, બન્ને સત્તાશાળી પુરુષો છે એટલે શક્ય છે સુલેહ થાય પણ ખરી અને એ જ કારણે સુલેહ ન પણ થાય.\nમુલાયમ અને અખિલેશની જેમ જાપાનના રાજકારણમાં પ્રસિદ્ધ પિતા-પુત્રની જોડી છે. આજે ૫૩ વરસના તારો કોનોનો રાજકીય ક્ષેત્રે સક્રિય પરિવારમાં તેનો જન્મ થયો છે. તેના દાદા અને પિતા જાપાનના રાજકારણમાં ઊચ્ચ હોદ્દા પર સક્રિય હતા. તારો કોનો જ્યારે લિબરલ ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાયો ત્યારથી જ તેના પિતા કરતાં અલગ પરંપરાનો વ્યક્તિ છે તે લોકોને સમજાઈ ગયું હતું. તે નવી પેઢીનો હોવાથી રિબેલિયસ એટલે કે પરંપરાને તોડીને બળવાખોર બનવાનો તેનો સ્વભાવ છે. તેના અને તેના પિતા યોહેઈના વિચારોમાં ખૂબ અંતર છે. તેના પિતા શાંત અને પારંપરિક વિચારસરણી ધરાવે છે. બન્ને જણાં જાહેરમાં એકબીજાથી વિરુદ્ધ મત પ્રદર્શિત કરતાં અચકાતાં નહીં. એક સમયે તો તારોએ સરકારની ન્યુક્લિયર પૉલિસી અંગે તેના પિતાની વિરુદ્ધ મત વ્યક્ત કરતાં મીડિયાને કહી દીધું હતું કે હું રાજકારણમાં તેમને વડાપ્રધાન બનાવવા માટે નથી આવ્યો. તારો ન્યુક્લિયર પૉલિસીનો વિરોધી છે. બન્ને વચ્ચે ભિન્નતા અંગત સંબંધોમાં પણ જોવા મળે છે. એટલે સુધી કે યોહેઈનું લીવર કામ કરતું બંધ થયું અને તેને રિપ્લેસમેન્ટની જરૂર હતી ત્યારે પુત્ર તરીકે તારો કોનોએ પોતાના લિવરનો ભાગ આપવાનું નક્કી કર્યું તો યોહેઈએ તેનો જાહેરમાં વિરોધ કર્યો. તે સમયે તારોએ જાહેરમાં કહ્યું હતું કે પિતા તરીકે તમારી કાળજી અમારે લેવાની છે અને તે બાબતે તમારો મત અમને માન્ય નથી. જાપાનના રાજકારણમાંથી તમે હવે નિવૃત્તિ લઈને અમારા આવનારા બાળકની સાથે આનંદથી જીવો. તો યોહેઈ લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે તો માન્યા પણ જાહેરમાં કહ્યું કે બીજું કોઈ રાજકારણીને શું કરવું કે ન કરવું તે કહી શકે નહીં. મારે રાજકારણ છોડવું કે નહીં તેની સલાહની જરૂર નથી. આમ બન્ને પિતાપુત્ર પોતાના અભિગમ અને વિચારોને કટ્ટરપણે વળગી રહેવામાં માને છે. તે માટે જાહેરમાં પણ એકબીજાની સામે બોલતાં અચકાતાં નથી. એ જ રીતે બિહારમાં લાલુ પ્રસાદની પાર્ટી રાષ્ટ્રિય જનતા દળમાં તેના દીકરાઓને લીધે ફુટ પડી રહી છે. લાલુને માટે દીકરાઓ મુસીબત ઊભી કરી રહ્યા છે. લાલુપ્રસાદની રાજકીય સત્તા પર કેટલી પકડ છે તે આપણે સૌ જાણીએ જ છીએ. તેઓ જ્યારે ઘાસચારા ગોટાળા સંબંધે જેલમાં ગયા તો બાળકો નાના હતા એટલે પોતાની મુખ્યમંત્રીની ગાદી પર પત્નીને બેસાડતાં ગયા હતા. રાબડી દેવીએ લાલુપ્રસાદ વતી રાજ કર્યું જ હતું. હવે લાલુના બે દીકરાઓ તેજપ્રતાપ બીએ ડ્રોપઆઉટ અને તેજસ્વી ક્રિકેટર છે જેઓ પોતાની કારકિર્દી ઘડી ન શકતા બેકાર હતા તે હવે રાજકારણમાં સક્રિય રસ લેવા લાગ્યા. તે બન્ને વચ્ચે હરીફાઈ શરૂ થ�� કે કોણ પિતા લાલુનું રાજકીય વારસદાર બને. અઠંગ રાજકારણી લાલુને આ બાબતનો પહેલાંથી જ અંદાજો હશે જ એટલે જ તેણે પોતાના દીકરાઓને જુદા ક્ષેત્રોમાં મૂક્યા હતા, પરંતુ તેનો મનસૂબો પાર ન પડ્યો. તેમણે બન્નેએ પાર્ટીમાં લગભગ ભાગલાઓ પાડી જ દઈ પોતાનું રાજ સ્થાપિત કરવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. હજી સુધી તો બિહારમાં યુપીવાળી થઈ નથી. પણ ક્યારેય કશું પણ થઈ શકે છે. આ પહેલાં લાલુના સાળાઓએ પાર્ટી પર આધિપત્ય સ્થાપવાના પ્રયત્નો કર્યા હતા તેમને લાલુપ્રસાદે બખૂબીપૂર્વક પોતાની જગ્યા દેખાડી દીધી હતી. ભાગવતમાં યયાતિની વાત આવે છે. રાજા યયાતિએ પોતાના યુવાન પુત્રની યુવાની માગી હતી ભોગ ભોગવવા માટે. તેના બે મોટા પુત્રોએ ના પાડી, પણ નાનો પુત્ર પોતાની યુવાની પિતાને આપી દે છે. વરસો વિષય ભોગ ભોગવ્યા બાદ યયાતિને જ્ઞાન થાય છે કે વિષયો ભોગવવાથી તૃષ્ણા ઘટતી નથી, પણ જો આજે પણ પિતાઓને વરદાન મળે કે પુત્ર યુવાની આપે તો.... સુજ્ઞ વાચકો અધૂરા વાક્યનો અર્થ સમજી શકે છે. અહીં લખ્યા તે સિવાય પણ પિતાપુત્રના અનેક કિસ્સાઓ છે તેની વાત ફરી કોઈવાર. યુપી, બિહારની આ રાજનીતિ પર થોડા સમયમાં બોલીવૂડમાં ફિલ્મ બને તો નવાઈ નહીં.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nબુલ રનથી જલ્લીકટ્ટુ નસનસમાં સાહસનું હોર્મોન\nસફળતા માટે આત્મવિશ્ર્વાસ કેળવવાની જરૂર (mumbai sam...\nટુ બી ઓર નોટ ટુ બી\nજીવનની સંધ્યાએ ઊગતા સૂર્યનો તરવરાટ (mumbai samacha...\nતમે મોદીભક્ત કે ટ્રમ્પવિરોધી\nહિંમતથી કરો હિંસાનો સામનો (mumbai samachar)\nરિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈં...\nઆજનાં સાવિત્રીબાઈ (mumbai samachar)\nદુનિયા એક દંગલ છે (mumbai samachar)\nપુરુષાર્થ સંકલ્પ પૂરો કરવાનો\nમારા લેખો ઈ-���ેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00402.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/%E0%AA%98%E0%AB%81%E0%AA%AE%E0%AA%B2%E0%AB%80/", "date_download": "2019-03-21T19:53:38Z", "digest": "sha1:INYFJXHGNPTI3JGWYTBLTAEJJOYKTIJF", "length": 15010, "nlines": 158, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Historical Town Ghumli | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nઈતિહાસ ફરવા લાયક સ્થળો\nઘુમલી: એક અત્યંત પ્રાચીન નગર\nઘુમલી એ ગુજરાતના જામનગર જિલ્લામાં પોરબંદરથી ૩૫ કિમી દૂર બરડાની તળેટીમાં આવેલું એક પુરાતાત્વીક સ્થળ છે.\nઘુમલી જેઠવા વંશના રાજપુતોની રાજધાનીનું શહે૨ હતું. અહીં જેઠવા વંશના સત૨ રાજવીઓએ રાજ કરેલ છે. તેમાના ભાણ જેઠવાના નામ ૫૨થી હાલમાં તાલુકા સ્થળ જે ભાણવડ છે. તે તેના નામ ૫૨થી થયેલ છે.\nપ્રાચીન સ્થળોની વાત કરીએ છીએ ને તેય ખાસ કરીને જામનગર જિલ્લામાં ત્યારે ઘુમલી યાદ આવ્યા વિના ના રહે. જામનગર જિલ્લામાં બરડા ડુંગરના વિસ્તારમાં ભાણવડ ગામ પાસે એક અત્યંત પ્રાચીન નગર અને મંદિરના ખંડેરો અતીતમાં અર્ધલુપ્તન થયેલાં જાણે નિસાસા નાખતાં પડ્યાં છે. અનેક નગરો નાશ પામ્યાં ને પાછાં પુનર્જીવિત થયાં, પણ કોણ જાણે કેમ ઘુમલી ગયું તે ગયું; ફરી વસ્યું જ નહીં. ઇતિહાસ અને પુરાતત્વ માટે હવે એ અભ્યાસનું ગણાઈને જ સંતોષ માને છે.\nસોમનાથ કરતાં પણ પાંચસો વર્ષ નજીકનું અને મોઢેરાની અપૂર્વ સ્થાપત્ય-શિલ્પકળાની તોલે આવે તેવા ઉત્કૃષ્ટં મંદિરના અવશેષો ઘુમલીમાં છે. દોઢેક કિલોમીટર જેટલા મોટા વિસ્તારમાં વેરવિખેર પડેલા, વિવિધ શૈલીના અવશેષો પરથી તે ૯ મીથી ૧૪ સદી સુધીમાં બંધાયેલ હોવાનું જણાય છે. તેનું ઉત્કૃષ્ટવ કલાવિધાન જોતાં અહીં કોઈ વૈભવી નગરનું અસ્તિત્વ હશે એમ જણાય છે.\nનવલખા મંદિર : નવલખા મંદિર અગિયારમી-બારમી સદીનાં સૌરાષ્ટ્રથના મંદિરોમાં એનાં સમૃદ્ધ અને નમૂનેદાર સ્થાપત્યને કારણે અનોખી ભાત પાડે છે. ગુજરાતભરના મંદિરોમાં સૌથી વિશાળ જગતી ધરાવતું આ મંદિર ૪૫.૭૨ x ૩૦.૪૮ મી.ની જગતી પર પૂર્વાભિમુખે ઊભું છે. આ વિશાળ જગતી પર ચડવા માટેનાં પગથિયાં પાસે ભવ્ય કીર્તિતોરણ હતું જે નષ્ટન થયું છે. મંદિરમાં ગર્ભગૃહ અને ફરતો છાજલીયુક્ત પ્રદક્ષિણા પથ, સમ્મુખ વિશાળ (સભા) મંડપ અને એમાં પ્રવેશવા માટે ત્રણેય દિશામાં કરેલ શ્રૃંગારચોકીઓની રચના છે. જગતીની ઊભણીમાં ચોતરફ કરેલા ગવાક્ષોમાં દિક્પાલાદિ દેવતાઓનાં શિલ્પ મૂકેલાં છે. પ્રદક્ષિણા પથમાં ત્રણે દિશાએ ઝરૂખાઓની રચના છે. મંડપની મધ્યમાં અષ્ટેકોણ સ્તંભ કરેલા છે પ્રવેશચોકીઓ પણ બે મજલાની છે. મંદિરની પીઠની ત્રણે બાજુએ મધ્યમાં બે જબરદસ્ત હાથી સૂંઢમાં સૂંઢ ભરાવીને સાઠમારી કરતા દર્શાવ્યા છે.\nઘુમલીનું નવલખા મંદિર એ સોમનાથની કદમાં કંઈક નાનું પણ કલામાં લેશમાત્ર ઊતરતું નહીં એવું ઉત્કૃષ્ટએ કલાકૃતિ સમું છે. આભપરા ઉપરનો કોટ, ત્યાંનાં તળાવો, નવલખા મંદિર, ગણેશ દેરું, રામપોળનો દરવાજો, નાનીમોટી વાવો, પાળિયા, કંસારી વાવ, કંસારી દેરાં વગેરે ઘુમલીની ઝાંખી કરાવે છે. આ સદીના આરંભમાં ગુજરાત – સૌરાષ્ટ્ર નાં શિલ્પ-સ્થાપત્યોના અવશેષોની નોંધ કરી ગયેલા વિદેશી કલાવિવેચક બર્જેસે પોતાના ગ્રંથ ‘એન્ટીક્વીટીજ ઑફ કાઠિયાવાડ‘માં તેની નોંધ લીધી ત્યાર પહેલાં કોઈને ભાગ્યે જ આની જાણ હતી. છેલ્લા ચારેક દાયકા દરમિયાન આ અંગે સારું એવું સંશોધન થયું છે અને ગ્રંથો પણ લખાયા છે.\nઆજે , ઘૂલામી ગુજરાતનું એક મહત્ત્વ પૂર્ણ પુરાતાત્વીક સ્થળ છે. આસ્થાલે પ્રકાલિતા નવલખા મંદિર છે જેને ગુજરાતનું સૌથી પ્રાચીન સૂર્ય મંદિર મનાય છે. આ મંદિર સોલંકી શૈલીમાં બંધાયેલું છે અને એકા બીજામાં ઘૂસેલા હાથીના ત્રણ દાંતા એ આ મંદિરનું ચિન્હ હતા. આ સાથે અહીં (પગથી) એક વાવ છે, જેને વિકાઈ વાવ કહે છે તે કાઠિયાવાડમાં સૌથી મોટી વાવ છે. અહીંના ખંડેરમાં નવલખા મંદિરની અંદર એક ગણેશં મંદિર છે. તે ઘુમલી ગણેશ તરીકે ઓળખાય છે. અને સ્થાનીય લોકો તેને રોજા પૂજા કરે છે. એકા અન્ય આકર્ષક સ્થળ છે રામપોળા દ્વાર.\nસૌજન્ય: જીતેન્દ્ર રાવિયા (www.jeevanshailee.com)\nTagged ઘુમલી, જામનગર, જેઠવા, પોરબંદર, બરડો, ભાણવડ\nબારાડી – લીલી નાઘેર પંથક\nબારાડી પંથક હાલારની દક્ષિણે બરડા ડુંગરનો વિસ્તાર બરડો કે બારાડી પંથકના નામે ઓળખાય છે. જૂના વખતમાં એનું ક્ષેત્રફળ ૫૦૦ ચો.માઈલ હોવાનું ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’માં નોંધાયું છે. એ પ્રદેશ જૂના કાળમાં જેઠવા રાજપૂતોના તાબામાં હતો. ત્યારબાદ સોરઠમાં ભેળવી દેવાયો. બરડા પંથકના જુવાન નરનારીઓ, ગાયો, ભેંસો, ઘી અને પથરા પણ વખણાય છે. એની વાત આ દુહા કરે છેઃ […]\nઈતિહાસ ચુડાસમાઓ યદુકુળ ના યાદવ છે. ભગવાન શ્રી ક્રુષ્ણની ૧૪૦મી પેઢીએ ગર્વગોડ યાદવ થયા જે શોણીત પુર (વર્તમાન બેબિલોન)માં રાજ કરતા હતા. તેમની ૨૨ મી પેઢીએ દેવેન્દ્ર થયા જેમને ચારપુત્ર થયા. (૧)વંથળી :- ચુડાસમાઓ ની રાજધાની તરીકે અગત્યનું ધરાવે છે. હાલમાં ભાણાવાવ નામની વાવના પગથિયાં વાળી જગ્યાએ શીલા લેખ છે. ���ેંગારવાવ હાલ પણ છે, ઉપરકોટ […]\nઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ\nગુજરાત રાજયના જામનગર જિલ્‍લામાં ૨૨.૧૫ =. અક્ષાંશથી ૬૯ પૂર્વ રેખાંશવૃતો પર આવેલું પવિત્ર યાત્રાધામ દ્વારકા દંતકથા સમાન ઈતિહાસ ધરાવે છે. કહેવાય છે કે આ દ્વારકા નગરી ભગવાન શ્રી કૃષ્‍ણએ ૩૫૦૦ થી ૪૦૦૦ વર્ષ પહેલા વસાવેલી મહાકાવ્‍ય મહાભારતમાં કરવામાં આવેલ ઉલ્‍લેખ મુજબ દ્વારકા સમુદ્રમાં ડૂબી ગયેલ હતી. હરિવંશમાં આવેલ ઉલ્‍લેખ પરથી એમ પ્રતિપાદિત થાય છે કે […]\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00402.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/pm-narendra-modi-addressing-indian-diaspora-virginia-034186.html", "date_download": "2019-03-21T19:53:09Z", "digest": "sha1:QYN6L6ZLIVRQ2JQLSYXDPCDB6NVA22TZ", "length": 14412, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભારતે જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે દુનિયાને અમારી તાકાત સમજાઇ: મોદી | PM Narendra Modi addressing Indian Diaspora in Virginia. - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nભારતે જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે દુનિયાને અમારી તાકાત સમજાઇ: મોદી\nઅમેરિકાના વર્જિનિયામાં ભારતીય મૂળના લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અમેરિકામાં વસતા ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું તમને લોકોને મળું છું આનંદની લાગણી અનુભવું છું. એવું લાગે છે કે પરિવારના લોકોને મળી રહ્યો હોવ. મને તેને નવી ઊર્જાથી ભરેલા દેખાવ છો. વધુમાં તેમણે કહ્યું કે હું મુખ્યમંત્રી અને વડાપ્રધાન બન્યો તે પહેલા સમગ્ર અમેરિકામા��� ભ્રમણ કરી ચૂક્યો છું. અને જ્યારે વડાપ્રધાન બન્યો ત્યારે તમે છે ઉષ્માભેર પ્રેમ મને આપ્યો તે મારા માટે યાદગાર પળ છે. હું તમને વિશ્વાસ આપું છું કે તમારા લોકોનું સપનાનું ભારત બનવાની દિશામાં હું કામ કરીશ. જ્યારે હું સ્વસ્થ ભારતનું સપનું જોવ છું તો તેમાં સ્વસ્થ માં અને બાળક પણ મને દેખાય છે.\nતેમણે કહ્યું કે ભારતમાં ભષ્ટ્રાચારના કારણે સરકારો સત્તાની બહાર થઇ છે. ગત ત્રણ વર્ષમાં કોઇ પણ કોઇ રીતનો ભષ્ટ્રાચારનો આરોપ અમારી પર નથી લગાવી શક્યા. પારદર્શી નિતીઓથી અમે લોકોમાં વિશ્વાસનું વાતાવરણ ઊભું કર્યું છે. ભારતના યુવાઓ ટેક્નોલોજીને જાણે છે અને તેનું મહત્વ પણ સારી રીતે સમજી શકે છે. જો લોકોની વધતી આશાઓને યોગ્ય લીડરશીપ મળી તો તે સિદ્ધીમાં પરિણામશે. ભારતે જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે દુનિયાને આપણી તાકાતની ખબર પડી. દુનિયાને લાગ્યું કે ભારત સંયમ રાખે છે પણ જરૂર પડે ત્યારે પોતાની તાકાત પણ દેખાડી શકે છે. જ્યારે 20 વર્ષ પહેલા ભારત આંતકવાદની વાત કરતો હતો ત્યારે દુનિયાના અનેક દેશો તેમ કહેતા હતા કે તે કાનૂન-વ્યવસ્થાની સમસ્યા છે. અને તેને આ વાતને ના સમજી. હવે આતંકી પોતે જ તે વાત સમજાવી રહ્યા છે કે આતંક શું હોય છે ત્યારે આપણે હવે સમજાવવાની જરૂર જ નથી રહી.\nભારતના વિદેશ વિભાગે માનવતા મામલે અનેક નવી ઊંચાઇઓ મેળવી છે. વિશ્વના અનેક ભાગોમાં ફસાયેલા 80,000 ભારતીયોને ગત 3 વર્ષમાં બચાવીને ભારત પરત લાવવામાં આવ્યા છે. સાથે જ સોશ્યલ મીડિયાના પાવરથી મંત્રાલય પણ સશક્ત થયું છચે. આ વિદેશ મંત્રાલય અને સુષ્મા સ્વરાજજીએ કરી બતાવ્યું છે. ભારતમાં બધા જાણે છે કે કોઇ પણ મુશ્કેલીમાં હોય તો સુષ્માજીને ટ્વિટ કરવાથી તે તરત જવાબ આપે છે. અને સરકાર તરત એક્શન પણ લે છે.\nવિશ્વ સર્જિકલ સ્ટ્રાઇકની આલોચના કરી શક્યું હોત અને તે પર સવાલ પણ પૂછવામાં આવતા પણ તેમણે આવું ના કર્યું કારણ કે આપણે તે સમજાવવામાં સફળ રહ્યા છીએ કે આતંકવાદ કેટલું ખતરનાક સાબિત થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના ભાષણ પછી કાર્યક્રમમાં હાજર ભારતીયોએ તેમની પ્રશંસા કરી અને તેમના ભારતને શ્રેષ્ઠ બનાવાના પ્રયાસોના વખાણ કર્યા.\nપાકને અમેરિકાની ચેતવણીઃ હવે ભારત પર હુમલો થયો તો ‘બહુ મુશ્કેલ' થઈ જશે\nઅમેરિકામાં અસલી બતાવી લેબમાં બનેલા નકલી હીરા વેચી રહ્યો છે મેહુલ ચોક્સી, રિપોર્ટમાં ખુલાસો\nભારત ખુબ જ વધારે ટેક્સ લગાવે છે: ડોનાલ્ડ ટ્રમ્પ\nટ્રમ્પ આપશે ભારતને મોટો ઝાટકો GSP સુવિધા છીનવી શકે US, માલ વેચવો થશે મુશ્કેલ\nઅમેરિકા, યુએઈ અને સાઉદી અરબે પણ અભિનંદન માટે પાક પર કર્યુ દબાણ\nજેટલીનું મોટું નિવેદન- અમેરિકા ઓસામાને પાકિસ્તાનમાં ઘૂસીને મારી શકે તો અમે કેમ નહિ\n45 વર્ષ પહેલાં 11 વર્ષની માસૂમની હત્યા, હવે પકડમાં આવ્યો હેવાન\nપુલવામા આતંકી હુમલાને ડોનાલ્ડ ટ્રમ્પે ગણાવ્યો ભયાનક\nઅમેરિકામાં ટ્રમ્પે લગાવી ઈમરજન્સી, જાણો આખી વાત\nપુલવામા એટેકઃ અમેરિકાએ આતંકવાદ સામેની લડાઈમાં ભારતનો સાથ આપવાનું કર્યુ એલાન\nહવે ‘એરફોર્સ વન' જેવા વિમાનમાં ઉડશે પીએમ-રાષ્ટ્રપતિ, સ્પર્શી નહિ શકે મિસાઈલો\nહવે ચીનની ચોરી નહીં ચાલે: ડોનાલ્ડ ટ્રમ્પ\nઅમેરિકામાં આપાતકાલીન લાગુ કરવાની પુરી તૈયારીમાં ટ્રમ્પ\namerica india narendra modi usa અમેરિકા ભારત નરેન્દ્ર મોદી યુએસએ ભાષણ\n2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત\nરાજસ્થાન: કોલેજમાં ઘૂસીને લોકોએ શિક્ષકોની પીટાઈ કરી\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32448", "date_download": "2019-03-21T19:44:35Z", "digest": "sha1:7LXU425DZHTMBPXDONZKJXG2YSMXM5CP", "length": 3112, "nlines": 67, "source_domain": "amreliexpress.com", "title": "19-02-2019 – Amreli Express", "raw_content": "\n« અમરેલીમાં ધુળની ડમરીથી પરેશાન શહેરીજનો ઉપર વધુ એક આફત (Previous News)\n(Next News) અમરેલીનાં કલેકટર આયુષ ઓકનાં અઘ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા કક્ષાની સ્‍થાયી પરીક્ષા સમિતિની બેઠકસંપન્‍ન »\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/date/2019/03/05", "date_download": "2019-03-21T19:44:28Z", "digest": "sha1:KD3CDP7LKF4NVPQSGAHMC5EN2PCYHLZ2", "length": 2595, "nlines": 56, "source_domain": "amreliexpress.com", "title": "March 5, 2019 – Amreli Express", "raw_content": "\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2014/12/2-12-14.html", "date_download": "2019-03-21T20:13:14Z", "digest": "sha1:H7IL3FN53G63OELO7AXPHHNV3ZIEHHK5", "length": 13444, "nlines": 163, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "બસ બહુ થયું ...2-12-14 - Divyasha Doshi", "raw_content": "\nબસ બહુ થયું ...2-12-14\nઆજે પણ માતાપિતા દીકરીને પોતાના ઘરની આબરુ માનીને તેને મોતને ઘાટ ઊતારી શકે છે. દિકરો બીજી છોકરી પર એસિડ ફેંકી આવે કે બળાત્કાર કરી આવે તો તેને માતાપિતા પરણાવી શકે છે. તેની અપરાધિક ગણી શકાય તેવી ભૂલોને માફ કરી શકે છે પણ જો દીકરી પોતાની મરજીથી કોઇ છોકરા સાથે મૈત્રી કરે કે પરણે તો તે સાખી નથી લેવામાં આવતું. દિલ્હીમાં પરજ્ઞાતિમાં પ્રેમલગ્ન કરનાર દીકરીને ઠંડા કલેજે ગળું ઘોટીને હત્યા કરનાર માતાપિતા છે તો મુંબઈમાં પોષ્ટ ગ્રેજ્યુએટ છોકરી પોતાના પુરુષ મિત્રને મળવા જતી વખતે સાચું બોલીને જઈ શકતી નથી. વિમેન એમ્પારવમેન્ટની વાતો થાય છે પણ પોતાની મરજીથી જીવવાનો અધિકાર કે સેક્સુઅલ એબ્યુઝથી બચવાનો અધિકાર હજી પણ આજની નારીને નથી અપાતો.\nવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ઘ્વારા કરવામાં આવેલા સંશોધન પ્રમાણે દુનિયામાં દર ત્રણ સ્ત્રીએ એક સ્ત્રી પર બળાત્કાર કે કોઇરીતની જાતિય સતામણી થાય છે અથવા પોતાની જ વ્યક્તિઓ ધ્વારા સતામણી કે હિંસા તેના પર આચરવામાં આવે છે. આ લખાઈ રહ્યું છે ત્યારે જ મુંબઇમાં એક મહિલા પર ગેન્ગરેપ થયાના સમાચાર જાણવા મળ્યા હતા. સામાજીક, ત્રાસવાદી કે કોઇપણ પ્રકારના હુલ્લડો,આંદોલનો કે યુધ્ધોમાં આજે પણ સ્ત્રીઓ પર બળાત્કારો થતા રહે છે. આફ્રિકાના કોન્ગોમાં થયેલ સમાજીક ચળવળ દરમિયાન 1000 સ્ત્રીઓ પર બળાત્કાર થયા હતા, બોસ્નિયાના યુધ્ધ દરમિયાન 20થી પ0 હજાર સ્ત્રીઓ પર બળાત્કાર થયા હતા તો રુવાન્ડામાં આંતરિક રિબેલ વખતે પણ હજારો સ્ત્રીઓની જાતિય સતામણી કરવામાં આવી હતી.\nઆંકડાઓ જોઇએ તો હચમચી જવાય છે પરંતુ, સ્ત્રીઓ પર આચરાતી શારિરીક માનસિક હિંસા બાબતે લોકોની માનસિકતા બદલાઈ નથી. બસ હવે બહુ થયું એ માનસિકતા સાથે જો બદલાવ માટેના પ્રયત્નો નહી થાય તો ક્યારેય પરિસ્થિતિ બદલાશે કે નહી તે શંકા થાય છે. જો આજે પણ માતાપિતા ઓનર કિલિંગ કરી શકતા હોય તો એનો અર્થ એ જ કે સમાજ બદલાતો નથી. એવા કેટલાય કિસ્સાઓ હશે કે તેને બહાર આવવા નહી દીધા હોય. છોકરીઓ પોતાના માતાપિતા પાસે પોતાના અધિકારથી જીવવાની વાત પણ ઉચ્ચારી નહી શકતી હોય. પુખ્ત વયની સ્ત્રીએ કોની સાથે મિત્રતા રાખવી કે ન રાખવી તેને માટે માતાપિતાની પરવાનગી લેવી પડે તે માનસિકતા માટે સમાજે, સરકારે શરમ અનુભવવી જોઇએ. સરકાર, સમાજ અને વ્યક્તિગત રીતે સ્ત્રીઓ પર થતી હિંસા કે જાતિય સતામણીનો વિરોધ થવો જોઇએ. ફક્ત સરકાર કાયદાઓ બનાવ્યા કરે તેનાથી કોઇ ફરક નહીં પડે જો સમાજ અને વ્યક્તિઓ તેમાં સક્રિય રીતે શામેલ ન થાય. સ્ત્રીની વર્જિનિટી માટેની ખોટી માન્યતાઓને દૂર કરવી પડશે. વર્જિનિટી એટલે કે કુંવારા હોવાની સાથે સ્ત્રીના સારા કે નરસા હોવાના ખ્યાલોને પોષવા ન જોઇએ. બળાત્કારી જો ખરાબ ન થઈ જતો હોય તો બળાત્કાર જેના પર થાય તે સ્ત્રી પોતાને ખરાબ કે નકામી ગણવાની માનસિકતા બંધાય છે. તેનું કારણ છે કે સમાજ તેને ખરાબ ગણે છે. લગ્ન પહેલાં કે પછી સ્ત્રીનું શરીર પોતાનું છે. સેક્સ કરવાથી કે બળાત્કાર બાદ તે ગંદુ કે ખરાબ થાય છે એવી માન્યતા કે સ્ત્રીને તે માટે અપરાધી ઠેરવવાની માનસિકતા બદલાશે નહી ત્યાં સુધી આવા અત્યાચારો થતાં રહેશે. સ્ત્રી પોતે પણ અપરાધ ભાવ અનુભવે તે તો ખોટું છે જ પણ બીજી સ્ત્રીઓ પણ તે સ્ત્રીને ખરાબ કે ખોટી ગણી પોતાનું જ નુકશાન કરતી હોય છે.\nમુંબઈમાં ગયા મહિને એક પોષ્ટ ગ્રેજ્યુએટ છોકરી ઘરમાં કોઇને કહ્યા વિના પોતાના મિત્રને મળવા ગઇ અને ઘરે પહોંચી તો બે કલાકનો હિસાબ ન આપી શકતા તેણે પોતાનું અપહરણ કરવામાં આવ્યું હતુ તેવી વાત બનાવી કાઢી. માતાપિતાએ પોલીસમાં ફરિયાદ કરી ને તેનું જૂઠ પકડાયું. ત્યારબાદ તે છોકરીને ફરી આવું ન કરવાની વોર્નિગ આપીને જવ��� દેવામાં આવી તેવા સમાચાર છપાયા હતા. માતાપિતાએ આટલી સખ્તી નહી રાખવી જોઇએ તેવી વોર્નિંગ આપવામાં આવી કે નહી તે વિશે અખબારમાં એક પણ નિવેદન નહી. આ રીતના સમાચારો પણ સમાજની માનસિકતાને પોષે છે.\nપોલીસ, સરકાર, અખબારો વગેરે પણ વ્યક્તિઓ ધ્વારા જ બન્યા હોય છે. સ્ત્રીને મિલકત તરીકે જોવાની પ્રથા આજે પણ છે જ એટલે જ ઓનર કિલિંગ કે બળાત્કાર જેવા કિસ્સા બનતા રહે છે. અપરાધીઓને સજા થાય કે નહી\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nવાઘની મૂંછનો દોરો - કોરિયન કથા (published in navn...\nબસ બહુ થયું ...2-12-14\nનારી કાલની, આજની કે આવતી કાલની 9-12-14\nમેન એન્ડ મિથ 9-12-14\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/date/2019/03/06", "date_download": "2019-03-21T19:44:25Z", "digest": "sha1:OBZZXWJJYG5DEHJTXNAI3EBVMIILQDKD", "length": 36239, "nlines": 141, "source_domain": "amreliexpress.com", "title": "March 6, 2019 – Amreli Express", "raw_content": "\nખળભળાટ : સાવરકુંડલા તાલુકા પંચાયતનાં પાંચ સદસ્‍યો કોંગ્રેસને રામ-રામ કરવાનાં મિજાજમાં\nર0 ગામ પંચાયતનાં સરપંચો પણ ભાજપમાં પ્રવેશ કરે તેવી અટકળો વચ્‍ચે\nખળભળાટ : સાવરકુંડલા તાલુકા પંચાયતનાં પાંચ સદસ્‍યો કોંગ્રેસને રામ-રામ કરવાનાં મિજાજમાં\nધારાસભ્‍ય દુધાતની કાર્યશૈલી સામે નારાજ હોવાની ચર્ચાઓ\nપાકિસ્‍તાન સામે ભારતે કરેલી સર્જીકલ સ્‍ટ્રાઈકની અસરટૂંકા દિવસોમાં અમરેલી જિલ્‍લાના સાવરકુંડલાના કોંગ્રેસના રાજકારણમાં જોવા મળે તેવા સમીકરણો તેજ થઈ ગયા છે. સાવરકુંડલા બેઠક પર કોંગ્રેસનો વિજય થયા બાદ સ્‍થાનિક સ્‍વરાજયની જિલ્‍લા પંચાયત અમે તાલુકા પંચાયતના સદસ્‍યોમાં અસંતોષનો લાવારસ ભભૂકી રહયો છે. તેના પરિણામે ટૂંકા દિવસોમાં સાવરકુંડલા તાલુકા પંચાયત કોંગ્રેસની ભાંગી પડે તેવા સમીકરણો સાકાર થઈ રહયા છે. હાલ સાવરકુંડલા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે સ્‍પષ્‍ટ બહુમતી છે પણ પાંચ કોંગ્રેસી સદસ્‍યો ભાજપનો ખેસ ધારણ કરવાના ચોખટા ગોઠવાઈ ગયા છે. અમરેલી જિલ્‍લા પંચાયતમાં હાલમાં હોદો ધરાવતા કોંગ્રેસ સમિતિના ચેરમેનની રાહબરી નીચે સાવરકુંડલા તાલુકા પંચાયત કોંગ્રેસના કબ્‍જામાંથી ભાજપની બનવાની ગતિવિધિ તેજ થઈ ગઈ છે. સ્‍થાનિક ધારાસભ્‍ય પ્રતાપ દુધાત સામે ગ્રામ્‍ય કક્ષાના સ્‍થાનિક સ્‍વરાજય તાલુકા પંચાયતના સદસ્‍યોમાં ભારે રોષના કારણે એકાદ અઠવાડિયામાં કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયત ભંગાવાની શકયતાઓ વધી છે. તો સાવરકુંડલા તાલુકાની ર0 જેટલી ગ્રામ પંચાયતના સરપંચો પણ ભાજપનો ખેસ પહેરીને કોંગ્રેસને રામ રામ કરવાના મૂડમાં છે. તો સાવરકુંડલા તાલુકાના કોંગ્રેસના અગ્રણીઓ પણ બંધ બારણે ભાજપની ગોઠવણ કરીને મોટો ધડાકો કરવાના મૂડમાં આવી ગયા છે.સાવરકુંડલા તાલુકા પંચાયતના કોંગ્રેસના પ સભ્‍યોએ સેટીંગ કરીને ર019ની લોકસભાની ચૂંટણી પહેલા સાવરકુંડલા તાલુકા પંચાયત ભાજપમાં વિલીનીકરણ થઈ રહયું છે ને નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢમાં કાંગરા ખરવાનો અઘ્‍યાય આરંભ થઈ ગયો છે. તેવું કોંગ્રેસના જિલ્‍લા પંચાયતના ચાલુ ચેરમેન પણ આગામી લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનો ભગવો ખેસ પહેરે તેવા સમીકરણો ગોઠવાઈ ગયા છે.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on ખળભળાટ : સાવરકુંડલા તાલુકા પંચાયતનાં પાંચ સદસ્‍યો કોંગ્રેસને રામ-રામ કરવાનાં મિજાજમાં Print this News\nઅમરેલી સિવિલ હોસ્‍પિટલનાં તબીબ નિષીત પટેલ સાથે છેતરપીંડી થઈ\nકોઈ ચીટરે ઓનલાઈન રૂપિયા ર4 હજાર ઉપાડી લીધા\nઅમરેલી સિવિલ હોસ્‍પિટલનાં તબીબ નિષીત પટેલ સાથે છેતરપીંડી થઈ\nસાયબર સેલે રકમ પરત અપાવી\nપોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે અમરેલી જીલ્‍લામાં સાયબર અપરાધના બનાવો બનતા અટકાવવા તથા આમ નાગરીકોના બેન્‍ક એકાઉન્‍ટમાંથી ઓનલાઈન ફ્રોડ મારફતે નાણા ઉપાડી લેવાના બનાવો અટકાવવા આપેલ સુચના આધારે તપાસ હાથ ધરેલ હતી.\nઅમરેલી સિવિલ હોસ્‍પિટલમાં ફરજ બજાવતા ડોકટર નિષીત પટેલના એસબીઆઈ બેન્‍ક એકાઉન્‍ટમાંથી કોઈ સાયબર હેકર (અપરાધીએ) ગઈ તા. ર0/ર/19નાં રોજ ગુગલ પ્‍લે એપ્‍લીકેશન ઘ્‍વારા રૂા. ર4 હજારની રકમ ઓનલાઈન ફ્રોડ મારફતે ઉપાડી લીધેલ હોય. જે અંગે ડોકટરે જીલ્‍લા સાયબર સેલ ટીમ ઈન્‍ચાર્જ પીએસઆઈએમ.એમ. પરમારને જાણ કરી અરજી આપતા સાયબર સેલ ટીમ ઘ્‍વારા આ બાબતે જરૂરીકાર્યવાહી કરી ફ્રોડ ટ્રાન્‍ઝેકશનમાં ગયેલ તમામ રકમ રૂા. ર4 હજાર ડોકટરના એસબીઆઈ ખાતામાં પરત અપાવી આ ફ્રોડ કરનાર અજાણ્‍યા ઈસમને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરેલ છે.\nપોલીસ સમાચાર Comments Off on અમરેલી સિવિલ હોસ્‍પિટલનાં તબીબ નિષીત પટેલ સાથે છેતરપીંડી થઈ Print this News\nસરસીયા વિડીમાંથી ચંદનનાં વધુ 3 વૃક્ષોનું કટીંગ : કુલ 30 વૃક્ષનું થયું કટીંગ\nવન વિસ્‍તારમાં ચંદન ચોર ગેન્‍ગનો હાહાકાર\nસરસીયા વિડીમાંથી ચંદનનાં વધુ 3 વૃક્ષોનું કટીંગ : કુલ 30 વૃક્ષનું થયું કટીંગ\nવન વિભાગે 3 વૃક્ષ કટીંગનો આરોપી ઝડપી લીધો\nધારી ગીર પુર્વ દલખાણીયા રેન્‍જની કરમદડી રાઉન્‍ડ હેઠળ આવેલ સરસીયા વિડીમાંથી પ્રથમ 19,7 અને છેલ્‍લે વધુ 3 વૃક્ષોનું કટીંગ થયું હતું. જેમાંથી માત્ર 3 વૃક્ષોનું કટીંગ થયું હતું. જેમાંથી માત્ર 3 વૃક્ષ કટીંગ કરનાર આરોપી વનતંત્રના હાથ લાગ્‍યા હતો.\nધારીની સરસીયા વિડીમાંથી ચંદન ચોર ગેંગ અત્‍યાર સુધીમાં 30 ચંદનના આરક્ષિત વૃક્ષો કટીંગ કરી લઈ જવામાં સફળ રહી હતી. જેમાં પ્રથમ 19.7 અને છેલ્‍લે 3 ચંદનના વૃક્ષોનું કટીંગ થયું હતું. જેમાં પર પ્રાંતિય શખ્‍સ કોરશલાલ મનીબેગ પારધી (રે. કુડો, જિ. કટની – મઘ્‍યપ્રદેશ) ની ઘરપકડ કરી હતી. પકડાયેલ શખ્‍સ પર છેલ્‍લે વિડીમાંથી જે 3 વૃક્ષો કટીંગ કર્યા હતા. તેમાં તેની ધરપકડ થઈ હતી.\nધારી નજીકના હરીપરા, સરસીયા તથા સરસીયાના જંગલમાંથી વ્‍યાપક પ્રમાણમાં ચંદનના વૃક્ષોનું કટીંગ થયું હતું. રેવન્‍યું વિસ્‍તારમાં 100ચંદનના વૃક્ષો કપાયા હતા. જે અંગે કોઈ આરોપી ઝડપાયો નથી.\nતેમજ સરસીયા વિડીના જંગલ મોરલાગાળી વિસ્‍તારમાંથી તોજતરમા જ 3 વૃક્ષોનું કટીંગ થતા વન વિભાગને એક જ આરોપી ઝડપવામાં સરળતા મળી હતી.\nછેલ્‍લા દોઢેક માસથી જંગલ વિસ્‍તારમાં અવિરત ચંદનના આરક્ષિત વૃક્ષોનું કટીંગ ચાલતું હોય અહિથી 30 જેટલા ચંદનના મહામુલ્‍ય વૃક્ષોનું કટીંગ થઈ ગયું હતું. અને 3 વખત ચંદન ચોર ગેંગ જંગલમાં ત્રાટકીને ચંદનનો જથ્‍થો લઈ જવામાં સરળ રહી હતી. અને વનતંત્રના પેટ્રોલીંગના દાવા પોકળ પુરવાર થયા હતા. આ અંગે ધારી પંથકમાં ચાલતી ચર્ચા મુજબ સરસીયા વિડીમાં કયાં કયાં ચંદનના વૃક્ષો છે. તે પર પ્રાંતિય શખ્‍સને કઈ રીતે ખબર પડે જેવા અનેક પ્રશ્‍નો ઉઠી રહયા છે.\nઆ અંગે ધારી વન વિભાગનો સંપર્ક કરવાની કોશીષ કરતા એક પણ અધ��કારીનો સંપર્ક થઈ શકયો નહોતો. આ અગાઉ જયારે સરસીયા વિડીમાં ર6 સિંહોના મોતને ભેટયા હતા. ત્‍યારે પણ વન તંત્રે કોઈ વિગતો જાહેર કરી નહોતી અને હવે 30 ચંદનના વૃક્ષો કટીંગમાં પણ આજ રીતે વિગતો છુપાવાઈ રહી છે.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on સરસીયા વિડીમાંથી ચંદનનાં વધુ 3 વૃક્ષોનું કટીંગ : કુલ 30 વૃક્ષનું થયું કટીંગ Print this News\nકોટડાપીઠા આરોગ્‍ય કેન્‍દ્રનાં ફરજમાં બેદરકાર કર્મચારીઓને બીનપગારીની સજા કરાતા ચકચાર\nફરજમાં બેદરકારી દાખવનાર બાબુઓમાં ફફડાટ\nકોટડાપીઠા આરોગ્‍ય કેન્‍દ્રનાં ફરજમાં બેદરકાર કર્મચારીઓને બીનપગારીની સજા કરાતા ચકચાર\nઆરોગ્‍ય અધિકારીને રજાનાં દિવસનો પગાર રદ્યકર્યો\nઅમરેલી જિલ્‍લાના સરકારી વિભાગોમાં તગડો પગાર વસુલતા અનેક બાબુઓ ઘરની ધોરાજીની જેમ ફરજ બજાવતા હોય છે. પરંતુ, પદાધિકારીઓ કે અધિકારીઓને કયારેય તપાસ કરવાનું સૂઝતું નથી. તેવા જ સમયે આરોગ્‍ય ચેરમેને ર કર્મચારીને ફરજમાં બેદરકારી દાખવતા પકડી પાડેલ છે.\nવિગત એવા પ્રકારની છે કે આરોગ્‍ય ચેરમેન પ્રદિપ કોટડીયાએ 8 જાન્‍યુઆરીના રોજ કોટડાપીઠા આરોગ્‍ય કેન્‍દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી. ત્‍યારે, પી.જે. અમરેલીયા અને આર.જે. જેબલીયા ગેરહાજર હોય તપાસના અંતે બન્‍ને કર્મચારીઓ પૈકીના પી.જે. અમરેલીયાની 8 જાન્‍યુઆરી, ર019 બીનપગારી અને આર.જે. જેબલીયાની 3 થી પ જાન્‍યુઆરી બીનપગારી ગણવાનો આદેશ જિલ્‍લા આરોગ્‍ય અધિકારીએ કરતા આળસુ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on કોટડાપીઠા આરોગ્‍ય કેન્‍દ્રનાં ફરજમાં બેદરકાર કર્મચારીઓને બીનપગારીની સજા કરાતા ચકચાર Print this News\nદારૂનાં ગુન્‍હામાં એક વર્ષથી ફરાર આરોપીને દબોચી લેવામાં આવ્‍યો\nપોલીસ અધિક્ષકની સૂચનાથી એસઓજીનો સપાટ્ટો\nઅમરેલી જિલ્‍લામાં ગેરકાયદેસર પ્રરપ્રાંતિય વિદેશી દારૂ અંગેની ચોરી છુપીથી હેરાફેરી કરતા અને પરપ્રાંતિય વિદેશી દારૂનું વેચાણ કરતા ઈસમો તેમજ જિલ્‍લાનાં પ્રોહીના લીસ્‍ટેડ બુટલેગર્સની પ્રવૃતિ અંગે વોચ રાખવા અને વધુમાં વધુ વિદેશી દારૂના કેસો કરવા અમરેલી જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍તરાય દ્વાર સૂચના આપેલ હોય જે અન્‍વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર આ.કે. કરમટા તથા ટીમ એસ.ઓ.જી.એ સાવરકુંડલામાંથી જલારામ સોસાયટીમાંથી ભારતીય બનાવટના ઈગ્‍લીંશ દારૂની અલગ-અલગ બ્રાડની બોટલો નંગ-રર3, કિ.રૂા.7રરરપના મુદામાલ સાથે ગૌતમ ઉર્ફે ગવો ભરતભાઈ ઉનાવા નામના રત્‍ન કલાકારને ઝડપી પાડેલ છે. જયારે શારદાબેન બાવચંદભાઈ ઉનાવા રહે. સાવરકુંડલા જલારામ સોસાયટી, જેસર બનાવ સ્‍થળેથી નાસી ગયેલ હતી. તેમજ દારૂનો જથ્‍થો લાવનાર અલ્‍પેશ ઉર્ફે આલકુ બાવચંદભાઈ ઉનાવા રહે. સાવરકુંડલા તથા અમીત ઉર્ફે કાનો ભરતભાઈ ઉનાવા, રહે. સાવરકુંડલા હાજર મળી આવેલ ના હતા.\nઝડપાયેલ આરોપી ગૌતમ ઉર્ફે ગવો ભરતભાઈ ઉનાવા સને ર018 ના વર્ષના દારૂના ગુન્‍હામાં વોન્‍ટેડ હતા. અને અગાઉ દારૂના કેસોમાં પકડાયેલ છે. જયારે વાન્‍ટેડ આરોપી અલ્‍પેશ ઉર્ફે આલુક બાવચંદભાઈ ઉનાવા લીસ્‍ટેડ બુટલેગર્સ છે. અને અગાઉ અનેક વખત દારૂના કેસોમાં પકડાયેલ છે.\nભારતીય બનાવટનો વિદેશી દારૂ અલ્‍પેશ ઉર્ફે આલકુ બાવચંદભાઈ ઉનાવા તથા અમીત ઉર્ફે કાનો ભરતભાઈ ઉનાવાએ રીતેના અલ્‍પેશની સફેદ કલરની આઈ-ર0 કારમાં લાવેલ હતા.\nપોલીસ સમાચાર Comments Off on દારૂનાં ગુન્‍હામાં એક વર્ષથી ફરાર આરોપીને દબોચી લેવામાં આવ્‍યો Print this News\nવડલી ગામે ભાઈને ત્‍યાં લગ્નમાં આવેલ ભાઈને અન્‍ય ભાઈઓએ માર માર્યો\nબીજા ભાઈઓને લગ્નનું આમંત્રણ ન આપતાં બન્‍યોબનાવ\nઉના તાલુકાના સામતેર ગામે રહેતા બાબુભાઈ કાનજીભાઈ સરવૈયા પોતાના પરિવાર સાથે જાફરાબાદ તાલુકાના વડલી ગામે તેમના ભાઈ વિરજીભાઈની દીકરીના લગ્નમાં આવ્‍યા હતા. ત્‍યારે ગઈકાલે તેઓફ વડલી ગામે હતા ત્‍યારે તેમના અન્‍ય બે ભાઈઓ દિનેશભાઈ કાળાભાઈ સરવૈયા તથા જાદવભાઈ કાળાભાઈ સરવૈયાને આ વિરજીભાઈએ લગ્નમાં આમંત્રણ ન આપેલ હોય તે વાતનું મનદુઃખ રાખી બાબુભાઈને તથા તેમના દીકરાને લાકડી વડે તથા મંૂઢમાર મારતા આ અંગેની ફરિયાદ નાગેશ્રી પોલીસમાં નોંધાઈ છે.\nપોલીસ સમાચાર Comments Off on વડલી ગામે ભાઈને ત્‍યાં લગ્નમાં આવેલ ભાઈને અન્‍ય ભાઈઓએ માર માર્યો Print this News\nવાડીમાં રાખેલ કેબલ વાયરની તસ્‍કરો દ્વારા ચોરી\nરૂા. 8પ,00ની ચોરીના બનાવની નોંધાઈ પોલીસ ફરિયાદ\nબગસરા ગામે આવેલ નવા જીનપરામાં રહેતા અને ખેતીકામ કરતા સુધીરભાઈ છગનભાઈ કરકર તથા બાજુના ખેતરમાં રાખેલ કેબલ વાયર ગત તા.ર8ના સાંજના સમયે કોઈ અજાણ્‍યા તસ્‍કરો આશરે 6પ0 ફુટ કિંમત રૂા. 8પ00ની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ બગસરા પોલીસમાં નોંધાતા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.\nપોલીસ સમાચાર Comments Off on વાડીમાં રાખેલ કેબલ વાયરની તસ્‍કરો દ્વારા ચોરી Print this News\nગારિયાધાર ખાતે યોજાયેલ એસ.ટી. ડેપોનાં લોકાર્પણનાંસાંસદનાં કાર્યક્રમમાં ગરીબ પરિવારોનો હોબાળો\nઅચાનક ટપકી પડેલ અરજદારોનાં હલ્‍લાબોલથી કાર્યક્રમમાં અફડા-તફડી\nમારવાડી નગર સનદ મેળવવા મામલતદાર કચેરી સામે સાત દિવસથી ધરણ પ્રદર્શન આંદોલન કરતાં 30 પરિવારોને સન 1996થી ઠરાવ કરી નગરપાલિકાએ પ્‍લોટ ફાળવેલ. જેની કાયદેસર સનદ આપવામાં ગલ્‍લાતલ્‍લા કરતી સરકારનું રેઢિયાળ તંત્ર એકબીજાને ખો આપે છે. ગરીબ લોકોને ન્‍યાય અપાવવા જન ચેતના પાર્ટી મેદાનમાં આવી છે.\nઆજે બપોરે પાર્ટીના સંયોજક મનુભાઈ ચાવડાએ આ મુદે મામલતદારને કડક રજૂઆત કર્યા બાદ એક મહિના પહેલા ચાલું થઈ ગયેલ એસ.ટી. ડેપોના ઉદ્‌ઘાટનનો તાઈયો કરવા પધારેલ સાંસદ નારણભાઈ કાછડીયાને રજૂઆત કરવા માથે કાળી રીબીન બાંધી પહોંચેલ આંદોલનકારીઓ સાથે પાર્ટીના રાષ્‍ટ્રીય કોષાઘ્‍યક્ષ જગદીશભાઈ રંગપરા, ચંપાબેન મારવાડી, ઘનશ્‍યામભાઈ વાઘેલા સહિતના મારવાડી પરિવારોએ ગતિશીલ ગુજરાતની વાતો કરતી ભાજપ સરકાર રર વર્ષથી ગરીબોને સનદ કેમ આપતી નથી આ પ્રશ્‍નથી ક્ષોભિત સાંસદ જવાબ આપવામાં નિષ્‍ફળ જતાં તમામ લોકો મંચ છોડી ભાગ્‍યા હતા. મારવાડીનગરને સનદ અપાવવાના આંદોલનની આ ઘટના સમગ્ર શહેરમાં ચર્ચાનો મુદો બનીહતી.\nસમાચાર Comments Off on ગારિયાધાર ખાતે યોજાયેલ એસ.ટી. ડેપોનાં લોકાર્પણનાંસાંસદનાં કાર્યક્રમમાં ગરીબ પરિવારોનો હોબાળો Print this News\nરેન્‍જ ડીઆઈજીએ દલિત મહોલ્‍લાની મુલાકાત લીધી\nતાજેતરમાં ભાવનગર રેન્‍જ ડી.આઈ.જી. તરીકે ચાર્જ સંભાળી અમરેલી જિલ્‍લાના વાર્ષિક ઈન્‍સ્‍પેકશનમાં પધારેલ ડી.આઈ.જી.પી. અશોકકુમાર અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયસહિતના પોલીસ અધિકારીઓ સાથે અમરેલી શહેરમાં આવેલ દલિત મહોલ્‍લાની વિઝીટ લઈ હાજર રહેલ જેન્‍તીભાઈ મોહનભાઈ રાણવા, નગરપાલિકા પ્રમુખ તેમજ અરવિંદભાઈ મંગળુભાઈ સીતાપરા, માજી ચેરમેન સફાઈ કામદાર સંઘ, મધુભાઈ ભામજીભાઈ ચાવડા દલિત મોરચા ઉપપ્રમુખ, અશોકભાઈ અમરશીભાઈ પરમાર, વાલ્‍મીકિ સમાજ આગેવાન, એડવોકેટ કે.કે. વાળા, એડવોકેટ મગનભાઈ સોલંકી સહિત ઉપસ્‍થિત રહેલ કુલ 100 જેટલા ભાઈઓ-બહેનોને મળી તેમના પ્રશ્‍નો અને રજૂઆત સાંભળી હતી. તેમની સાથે આત્‍મીયતાથી ચર્ચા કરેલ તેમજ પોલીસ વિભાગને લગતા પ્રશ્‍નોનું સત્‍વરે યોગ્‍ય નિરાકરણ લાવવા ખાત્રી આપેલ હતી.\nસમાચાર Comments Off on રેન્‍જ ડીઆઈજીએ દલિત મહોલ્‍લાની મુલાકાત લીધી Print this News\nપિપાવાવ પોર્ટથી 30 નોટીકલ માઈલ દૂર દરિયામાં માચ્‍છીમારને હાર્ટએટેક આવ્‍યો\nકોસ્‍ટગાર્ડ ���રીન કમાન્‍ડોએ ઉમદા મદદ કરી\nઅમરેલીના પીપાવાવ પોર્ટથી 30 નોટીકલ માઈલ દૂર દરિયામાં અકબરી નામની બોટ મછીમારી કરવા માટે ગયેલ ત્‍યારે આ બોટમાં રહેલ એક માચ્‍છીમારને અચાનક જ હૃદય રોગનો હુમલો આવી જતા આ અંગે દરિયામાં કોસ્‍ટગાર્ડ મરીન કમાન્‍ડોને જાણ કરવામાં આવતા પીપાવાવ મરીન કમાન્‍ડોએ તાત્‍કાલિક મદદે પહોંચી જઈ એમ્‍બ્‍યુલન્‍સ 108 જેવી કામગીરી હાથ ધરી માચ્‍છીમારને તાત્‍કાલિક દરિયા કાંઠે પહોંચાડવાની કામગીરી હાથ ધરી હતી.\nઆ બનાવમાંસૂત્રોમાંથી મળતી વિગત મુજબ અકબરી નામની બોટ આજે દરિયામાં પીપાવાવ પોર્ટથી 30 નોટીકલ માઈલ દૂર દરિયામાં મચ્‍છીમારીની કામગીરી કરી રહી હતી. ત્‍યારે આ બોટમાં રહેલ એક માચ્‍છીમારને અચાનક જ હૃદયરોગનો હુમલો આવી જવા પામ્‍યો હતો. આ બનાવ અંગે તાત્‍કાલિક દરિયામાં પેટ્રોલીંગ કરી રહેલ કોસ્‍ટગાર્ડ મરીન કમાન્‍ડોને જાણ કરવામાં આવી હતી.\nકોસ્‍ટગાર્ડ મરીન કમાન્‍ડોએ તાત્‍કાલિક અકબરી નામના બોટનું લોકેશન મેળવી લઈ અને મદદ અર્થે પહોંચી જઈ હૃદયરોગના હુમલાનો ભોગ બનેલ માચ્‍છીમારને તાત્‍કાલિક સારવાર મળી રહે તે માટે થઈ રેસ્‍કયુ ઓપરેશન હાથ ધરી માચ્‍છીમારને દરિયા કિનારે પહોંચાડી દઈ સારવાર માટે દવાખાને ખસેડવા માટેની કામગીરી હાથ ધરી હતી.\nસમાચાર Comments Off on પિપાવાવ પોર્ટથી 30 નોટીકલ માઈલ દૂર દરિયામાં માચ્‍છીમારને હાર્ટએટેક આવ્‍યો Print this News\nઅમરેલી ખાતે બુથ મેનેજમેન્‍ટ અંગે કોંગીજનોની બેઠક યોજાઈ\nઅમરેલીના ત્રિમંદિર ખાતે આજે કોંગીજનોની બેઠક યોજાઈ હતી. જેમાં બુથ મેનેજમેન્‍ટ, મતદાર યાદી અને વધુમાં વધુ મતદાન કોંગ્રેસ તરફી કેવી રીતે થાય તે અંગે મહત્‍વનું માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ તકે એડવોકેટ રફીકભાઈ મોગલ, શરદ ધાનાણી, ટીકુભાઈ વરૂ, લલિત ઠુંમર વિગેરે કોંગીજનોએ માર્ગદર્શન આપેલ હતું.\nસમાચાર Comments Off on અમરેલી ખાતે બુથ મેનેજમેન્‍ટ અંગે કોંગીજનોની બેઠક યોજાઈ Print this News\nગારીયાધાર એસ.ટી. બસ સ્‍ટેશનનું લોકાર્પણ કરતા સાંસદ કાછડીયા\nરાજય સરકાર તરફથી રૂા. 1 કરોડ પ0 લાખનાં ખર્ચે નિર્માણ પામેલ ગારીયાધાર એસ.ટી. બસ સ્‍ટેશનનું તા. પ માર્ચ, ર019ના રોજ અમરેલીનાં સાંસદ નારણભાઈ કાછડીયાનાં વરદ હસ્‍તે લોકાર્પણ કરવામાં આવેલ હતું. આ તકે, ગારીયાધાર નગર પાલીકા પ્રમુખ ગીતાબેન વાઘેલા, ભાવનગર જીલ્‍લા ભાજપ ઉપપ્રમુખ કેતનભાઈ કાંત્રોડીયા, ગારીયાધાર તાલુકા ભાજપ પ્રમુખ વી. ડી. સો��ઠીયા, ગારીયાધાર શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ જીવરાજાણી, અમરેલી જીલ્‍લા ભાજપ મંત્રીભરતભાઈ વેકરીયા, લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ કાકડીયા સહીતનાં આગેવાનો, કાર્યકરો અને અધિકારીઓઉપસ્‍થિત રહૃાા હતા.\nસમાચાર Comments Off on ગારીયાધાર એસ.ટી. બસ સ્‍ટેશનનું લોકાર્પણ કરતા સાંસદ કાછડીયા Print this News\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/date/2019/03/07", "date_download": "2019-03-21T19:44:21Z", "digest": "sha1:BJ5BSWY2QKRDB7MB26YXPELF4D534I7E", "length": 32770, "nlines": 112, "source_domain": "amreliexpress.com", "title": "March 7, 2019 – Amreli Express", "raw_content": "\nઅમરેલી જિલ્‍લામાં પોલીસ વિભાગની પ્રશંસનીય કામગીરી : ડીઆઈજી અશોકકુમાર\nપત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્‍યું\nઅમરેલી જિલ્‍લામાં પોલીસ વિભાગની પ્રશંસનીય કામગીરી : ડીઆઈજી અશોકકુમાર\nશહેરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્‍યા છે\nદર વર્ષની માફક રેન્‍જ ડી.આઈ.જી. અશોકકુમાર ર્ેારા છેલ્‍લા કેટલાંક દિવસથી અમરેલી જિલ્‍લા પોલીસની કામગીરીનું નિરીક્ષણ ચાલી રહૃાું છે. ત્‍યારે આ ઈન્‍સ્‍પેકશન દરમિયાન અમરેલી જિલ્‍લાની પોલીસ કામગીરી ખૂબ જ સારી હોવાનું તથા ગુન્‍હાઓ ઉપર સંપૂર્ણપણે અંકુશ હોવાની આજે ભાવનગર રેન્‍જ ડીઆઈજીએ પત્રકાર પરીષદમાં જણાવ્‍યું હતું.\nતેઓએ વધુમાં જણાવ્‍યું હતુંકે આગામી લોકસભાની ચૂંટણીને લઈ પોલીસ ર્ેારા કાયદો અને વ્‍યવસ્‍થા વધુ કડક બનાવવામાં આવશે. આગામી ચૂંટણીમાં લોકો કોઈ પણ જાતનાં ભય-ડર વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.\nપત્રકારનાં સવાલનાં જવાબ આપતાં અશોકકુમારે જણાવ્‍યું હતું કે,અમરેલી શહેરમાં ચારે તરફ લગાવવામાં આવેલ સીસીટીવી ��ેમેરા શરૂ કરી દેવામાં આવ્‍યા છે. આ સીસીટીવી કેમેરાનાં રેકોર્ડીગ પણ શરૂ કરી દેવામાં આવેલ છે. આગામી દિવસોમાં આ સીસીટીવીનાં માઘ્‍યમથી ટ્રાફીક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો તથા ગુન્‍હાઓ આચરી નાશી જતાં લોકોને ઝડપી લેવા પણ ઉપયોગ કરવામાં આવશે. હાલમાં કેટલાક ગુન્‍હાઓ સીસીટીવીનાં માઘ્‍યમથી પોલીસે ઉકેલ્‍યાનું પણ જણાવ્‍યું હતું.\nબાબરા તથા અમરેલી ખાતે સ્‍ટેટ બેન્‍કમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવા માટે અમરેલી એલ.સી.બી., એસ.ઓ.જી તથા જરૂર પડયે ભાવનગર પોલીસની મદદ લઈ ચોરીનાં ભેદ ઉકેલી દેવામાંઆવશે તેમ પણ રેન્‍જ ડી.આઈ.જી. ર્ેારા જણાવાયું હતું.\nજિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાયે પણ પત્રકારોને જણાવ્‍યું હતું કે, અમરેલી જિલ્‍લામાં ચોરી સહિતનાં અનેક ગુન્‍હાઓ અટકાવવા માટે થઈ ઘોડેસવાર પોલીસ,હોમગાર્ડ તથા વધુ કડક પોલીસ પેટ્રોલીંગ કરવામાં આવશે.\nઅમરેલી શહેર તથા તાલુકા પોલીસ સ્‍ટેશનનો વિસ્‍તાર ખુબ જ વધી જતાં વધુ એક પોલીસ સ્‍ટેશનની જરૂરીયાત હોવાનું પત્રકારોએ જણાવતાં રેન્‍જ ડી.આઈ.જી. તથા જિલ્‍લા પોલીસ વડા એ વાતનો સ્‍વીકાર કરી આગામી દિવસોમાં કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્‍યું હતું.\nપરપ્રાંતિય લોકો કામ અર્થે અમરેલી જિલ્‍લામાં આવતાંહોય, ત્‍યારે આવા શ્રમિકો અંગેની તમામ માહીતી પોલીસને આપવા તથા જરૂરી ડોકયુમેન્‍ટ આપવા ઉપર પણ પોલીસ વિભાગે ભાર મુકયો હતો.\nતાજેતરમાં પાકીસ્‍તાન સાથે તણાવભરી પરિસ્‍થિતિને ઘ્‍યાને લઈ અમરેલી જિલ્‍લામાં ભાવનગર રેન્‍જ ડી.આઈ.જી. તથા જિલ્‍લા પોલીસ વડા ર્ેારા દરીયાકાંઠા તથા મોટા ઉદ્યોગોની મુલાકાત લીધી હતી અને તમામ ઉદ્યોગોને સુરક્ષા પુરી પાડવામાં આવી હોવાનું પણ અંતમાં જણાવ્‍યું હતું.\nસમાચાર Comments Off on અમરેલી જિલ્‍લામાં પોલીસ વિભાગની પ્રશંસનીય કામગીરી : ડીઆઈજી અશોકકુમાર Print this News\nઅમરેલી ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ‘ઘર ઘર કોંગ્રેસ’ કાર્યક્રમ યોજાયો\nગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદેશાનુસાર અમરેલી જિલ્‍લા કોંગ્રેસ દ્વારા શકિત પ્રોજેકટ અંતર્ગત ભભઘર ઘર કોંગ્રેસભભ મોબાઈલ એપ્‍લીકેશન માટે ત્રિમંદિર (દાદા ભગવાન) લીલીયા રોડ, અમરેલી ખાતે એક તાલીમ વર્ગનું આયોજન તા.પ/3ના રોજ સવારે 10:30 કલાકથી 1:30 એમ 3 કલાક બપોર સુધી જિલ્‍લાભરના કોંગી કાર્યકરો અને આગેવાનોને ઉપરોકત વિષયે માર્ગદર્શન આપવામાં આવેલ. પ્રદેશ સમિતિના પદાધિકારીઓ દ્વારા અમરેલી જિલ્‍લાના યુવ�� કાર્યકરોએ ઉપસ્‍થિત મહાનુભાવોને માર્ગદર્શન આપેલ. શરદભાઈ ધાનાણી, શરદભાઈ મકવાણા, જનકભાઈ પંડયા, લલિતભાઈ ઠુંમર, મનિષ ભંડેરી, રફીકભાઈ મોગલ, દલસુખભાઈ દુધાત વિગેરેએ આ અંગે ઉપસ્‍થિત કાર્યકરો સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ સમગ્ર આયોજન માટે જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસા તેમજ ભરતભાઈ હપાણી,જમાલભાઈ મોગલ, જયભાઈ ઠુંમર, વિપુલભાઈ પોંકીયા, સિઘ્‍ધાર્થ ઠાકર, જગદીશભાઈ વ્‍યાસ, જનકભાઈ પંડયા, ઈમ્‍તિયાઝભાઈ લાઠીએ જહેમત ઉઠાવેલ. આ તાલીમ વર્ગમાં તમામ તાલુકા/શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ/ તાલુકા પંચાયત પ્રમુખો તથા સદસ્‍યો, નગરપાલિકાના પ્રમુખો તથા સદસ્‍યો, જિલ્‍લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલા, પૂર્વ જિલ્‍લા પંચાયત ઉપપ્રમુખ કેહુરભાઈ ભેડા, શંભુભાઈ ધાનાણી, ટીકુભાઈ વરૂ, જયેશ નાકરાણી, જગદીશ ડાભી, ઘનશ્‍યામ રાઠોડ, પ્રેમજીભાઈ સેંજલીયા, દિનેશભાઈ ભંડેરી, અશોકભાઈ ચાવડા, રાજુભાઈ દામોદરા, પ્રભાતભાઈ કોઠીવાળ તથા સિનિયર કોંગ્રેસી આગેવાનો દાઉદભાઈ લલીયા, ઠાકરશીભાઈ મેતલીયા, નારણભાઈ મકવાણા, નનકુભાઈ ઝાલાવાડીયા, હરીભાઈ સાંગાણી, સાંગાભાઈ સાવલીયા, જે.પી. ગોળવાળા, મોહનભાઈ નાકરાણી, ડાહયાભાઈ પટેલ તેમજ જિલ્‍લાભરના કાર્યકરો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.\nસમાચાર Comments Off on અમરેલી ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ‘ઘર ઘર કોંગ્રેસ’ કાર્યક્રમ યોજાયો Print this News\nપુરવઠા વિભાગે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરતા બાયોડિઝલનો 79700 લીટર જથ્‍થો સીઝ કર્યો\nઅમરેલી અને બગસરા શહેરમાંથી\nપુરવઠા વિભાગે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરતા બાયોડિઝલનો 79700 લીટર જથ્‍થો સીઝ કર્યો\nસીઝ કરેલ જથ્‍થાની અંદાજે કિંમત રૂા. પ9.રર લાખ\nઅમરેલી જિલ્‍લામાં બાયો ડિઝલના નામે અન્‍ય ભેળસેળ યુકત પેટ્રોલિયમ પદાર્થનું અલગ અલગ પેઢીઓ ઘ્‍વારા અન અધિકૃત રીતે વેચાણ કરતા હોવાની બાતમી તથા ફરિયાદોના આધારેકલેકટર આયુષ ઓક તથા જિલ્‍લા પુરવઠા અધિકારી સતાણીનાં માર્ગદર્શન હેઠળ મહેસુલ વિભાગના અધિકારીઓના નેતૃત્‍વ નીચે પોલીસને સાથે રાખી અમરેલી શહેરમાં કુલ પ સ્‍થળોએ તથા બગસરા શહેરમાં એક સ્‍થળે એમ કુલ 6 સ્‍થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્‍યાન કુલ પ9,રર,034નો મુદામાલ સીઝ કર્યો હતો. તપાસ કરેલ પેઢીઓમાં (1) મોગલ કૃપા પેટ્રોલિયમ અમરેલી, (ર) ન્‍યુ શિવશકિત ટ્રેડિંગ અમરેલી (3) સુરજ ઈમ્‍પેક્ષ અમરેલી (4) મારૂતિ એન્‍ટરપ્રાઈઝ અમરેલી (પ) એકતા બાયોડિઝલ અમરેલી અને (6) ધૃવ ટ્રેડર્સ બગસરાનો સમાવેશ થાય છે.\nસીઝ કરવામાં આવેલ પેટ્રોલિયમ પદાર્થનાં નમૂના પૃથ્‍થકરણ માટે ફોરેન્‍સીક સાયન્‍સ લેબોરેટરી, ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ છે. જેથી ફોરેન્‍સીક સાયન્‍સ લેબોરેટરીમાંથી પૃથ્‍થકરણ અહેવાલ આવ્‍યા બાદ નિયમાનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ જિલ્‍લા પુરવઠા અધિકારી અમરેલીની અખબારી યાદીમાં જણાવેલ છે.\nસમાચાર Comments Off on પુરવઠા વિભાગે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરતા બાયોડિઝલનો 79700 લીટર જથ્‍થો સીઝ કર્યો Print this News\nઅમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિએ તાલાલાનાં ધારાસભ્‍યની તરફેણ કરી\nઆજ રોજ અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસ અમરેલી દ્વારા કોંગ્રેસના તાલાલાના ધારાસભ્‍ય ભગવાનભાઈ બારડ સામે કોઈ પણ કાર્યવાહી કરવા અંગે હાઈકોર્ટનો મનાઈ હુકમ હોવા છતા વિધાનસભા સ્‍પીકરે તેમની સ્‍પીકરની ગરીમાને અણછાજતા વર્તન રૂપે ગેર બંધારણીય રીતે મનસ્‍વી રીતે વિધાનસભ્‍ય તરીકે દુર કરવાનો નિર્ણય કર્યો છે.\nજે પક્ષના રાષ્‍ટ્રીય પ્રમુખ તડીપાર થયા હોય અને જેમના નેતાઓ માનવ તસ્‍કરી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલ હોય તેવા ભારતીય જનતા પક્ષ માટે પ્રજા સેવા એક ધંધો બની ગયેલ છે. ભુતકાળમાં બાબુ બોખીરીયા, કાંતિ અમૃતિયા, પુરૂષોતમ સોલંકી જેવા ભારતીય જનતા પક્ષના ધારાસભ્‍યો, મંત્રીઓ, પુર્વ મંત્રીઓ અને સાંસદ નારાયણભાઈ કાછડીયા સામે અનેક ગંભીર ગુનાઓમાં ગંભીર સજા જાહેર કરવામાં આવી હોવાનાંકિસ્‍સા મોજુદ છે. આમ છતા ભાજપના ગુનેગાર ધારાસભ્‍યો અને સંસદ સભ્‍યો સામે ભુતકાળમાં કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.\nઅમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિ અને યુવા કોંગ્રેસ અમરેલી દ્વારા વિધાનસભા સ્‍પિકરના આ મનસ્‍વી અને આપખુદ શાહી નિર્ણયના વિરોધમાં આજરોજ કલેકટર અમરેલીને આવેદન પત્ર આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન સોસા, જિલ્‍લા યુથ કોંગ્રેસ પ્રમુખ પરેશભાઈ ભુવા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ ઠુંમર, બાંધકામ સમિતિ ચેરમેન શંભુભાઈ ધાનાણી, મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ માધવીબેન જોષી હંસાબેન જોષી, સિઘ્‍ધાર્થ ઠાકર, ભૌતિક નશીત, સંદીપ પંડયા, ચિરાગ ત્રિવેદી, રાજેન્‍દ્ર જાની, ભરતભાઈ હયાણી, યુથ કોંગ્રેસના જિલ્‍લા ઉપપ્રમુખ દેવરાજ બાવળીયા, અનવીર આહીર, હરપાલ બારડ, શાંતિભાઈ ખુમાણ તથા કોંગ્રેસના કાર્યકરો ઉપસ્‍થિત રભ હતા.\nસમાચ���ર Comments Off on અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિએ તાલાલાનાં ધારાસભ્‍યની તરફેણ કરી Print this News\nઅમદાવાદ સાબરમતી મઘ્‍યસ્‍થ જેલ ખાતે પોલીસ પોથી મેગેઝિન દ્વારા રાજયનો પ્રથમ સર્વરોગ નિદાન કેમ્‍પ યોજાયો\nપોલીસ પોથી મેગેઝિનના તંત્રી માધવીબેન યાજ્ઞિક, સહતંત્રી મંથન માંડાણી દ્વારા આ સર્વરોગ નિદાન કેમ્‍પ નિષ્‍ણાંત ડોકટરો દ્વારા સાબરમતી મઘ્‍યસ્‍થ જેલ ખાતે આયોજન કરેલ. આ મુખ્‍ય કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સમગ્ર ગુજરાત જેલના ડી.જી.પી. મોહન ઝા તેમજ અમદાવાદ જેલના એસ.પી. ડો. નાયક હાજર રહેલહતા.\nઆ સર્વરોગ નિદાન કેમ્‍પમાં સાબરમતી જેલના તમામ કેદીઓ તથા ત્‍યાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને માટે ન્‍યૂરોસર્જન એમ.ડી. ઓર્થોપેડીક, આંખ, કાન, નાક, ગળા, દાંત, ચામડીના તેમજ સર્જરીના વિશેષક ડોકટરો દ્વારા તપાસ કરવામાં આવી. તેમજ જરૂરિયાત મંદને દવાનું વિતરણ પણ કરવામાં આવ્‍યું.\nઆ કેમ્‍પમાં મુખ્‍ય ડોકટર તરીકે ડો. આઈ.વી. પટેલ (એમ.ડી.) તેમજ રાજકોટના ખ્‍યાતનામ ડો. રાજેન્‍દ્ર ત્રિવેદી (ન્‍યૂરોસર્જન) અને તેની ટીમ દ્વારા સેવા આપવામાં આવેલ. આ કેમ્‍પમાં બહોળી સંખ્‍યામાં કેદીઓનું નિદાન અને ચેકઅપ કરવામાં આવેલ.\nઆ પ્રસંગે જેલ વિભાગના અધિકારીઓ અને જેલના તમામ ડોકટરો અને કાર્યકરો તથા પોલીસ પોથી પરિવારના સભ્‍યો મયુર રાવલ, ઉમેશ રાઠોડ, નિકુંજ બારોટ, પ્રદીપ પટેલ, બીપીન ગોરાના, અજય સોની, કિશન માથુર, હિતેશ બારોટ, સ્‍નેહલ પટેલ, પ્રકાશ ગજજર, અરૂણ દરજી, જયેશ મિહિર, મહાવીર બારોટ હાજર રહયા હતા.\nસમાચાર Comments Off on અમદાવાદ સાબરમતી મઘ્‍યસ્‍થ જેલ ખાતે પોલીસ પોથી મેગેઝિન દ્વારા રાજયનો પ્રથમ સર્વરોગ નિદાન કેમ્‍પ યોજાયો Print this News\nઅમરેલીની એલ.ડી. ગર્લ્‍સ હોસ્‍ટેલમાં શહીદોને શ્રઘ્‍ધાંજલિ આપીને ભાવસભર વિદાય સમારોહ યોજાયો\nશ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલનાં સ્‍થાપક પ્રમુખ, કેળવણીકાર, સેવારત્‍ન વસંતભાઈ ગજેરાનાં ગજેરા ટ્રસ્‍ટ સંચાલિત એલડી ગર્લ્‍સ હોસ્‍ટેલમાં રહીને અભ્‍યાસ કરતી ફાઈનલ-યર વિદ્યાર્થીનઓનો વિદાય સમારોહ એલડી હોસ્‍ટેલનાં કેપ્‍સ ડાયરેકટર તથા શાંતાબા મેડિકલ કોલેજ એન્‍ડ સિવિલ જનરલ હોસ્‍પિટલ-અમરેલીના સ્‍થાનિક મુખ્‍ય વ્‍યવસ્‍થાપક ચતુરભાઈ ખૂંટના ઉદઘાટક પદે યોજાયો હતો. આ તકે કે.જી. સાવલીયા, માનવ સેવા ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી એમ.કે. સાવલીયા, પટેલ સંકુલના હોસ્‍ટેલ ડાયરેકટર વલ્‍લભભાઈ રામાણી, ���ાનેમીક ગૃપના પ્રમુખ હરેશ બાવીશી, ડાયાભાઈ ગજેરા, ખોડાભાઈ સાવલીયા, અરજણભાઈ કોરાટ, સી.પી. ગોંડલીયા, મગનભાઈ વસોયા, દિનેશભાઈ તથા બીપીનભાઈની ઉપસ્‍થિતિમાં 700 વિદ્યાર્થીનીઓએ કાર્યક્રમના પ્રારંભે પુલવામાંએટેકમાં શહીદ વીર જવાનોને શ્રઘ્‍ધાંજલિ આપીને કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. રાષ્‍ટ્રભાવના સભર સમગ્ર વિદાય સમારોહનું આયોજન વિદ્યાર્થીની પાંખના સિનીયર દુધાત ક્રિષ્‍ના, અકબરી પ્રિયંકા, ધડુક સોનલ, પરમાર ઝલક, જાખણીયા ભુમિકા તથા લાઠીયા દિપીકાએ કર્યુ હતું. તથા માર્ગદર્શન હોસ્‍ટેલ ડાયરેકટર બિપીનભાઈ ધાનાણી તથા રેકટર દિનેશભાઈ પોશીયાએ આપ્‍યું હતું. વિદાય લેતી વિદ્યાર્થીનીઓને વલ્‍લભભાઈ રામાણી, એમ.કે. સાવલીયા તથા પ્રા. હરેશભાઈ બાવીશીએ શુભેચ્‍છા પાઠવી હતી. શ્રઘ્‍ધાંજલિ, કર્મચારી સન્‍માન, વિદાય પ્રતિભાવ તથા સાંસ્‍કૃતિક કૃતિ પ્રસ્‍તુતિ એમ ચર્તુવિધ કાર્યક્રમનું સંચાલન પરમાર ઝલક તથા જાખણીયા ભુમિકાએ કર્યુ હતું તથા આભારવિધિ રેકટર બિપીનભાઈ ધાનાણીએ કરી હતી.\nસમાચાર Comments Off on અમરેલીની એલ.ડી. ગર્લ્‍સ હોસ્‍ટેલમાં શહીદોને શ્રઘ્‍ધાંજલિ આપીને ભાવસભર વિદાય સમારોહ યોજાયો Print this News\nસાવરકુંડલા : નિધિનકુમાર મહેશભાઈ ઠકરારના પિતાજી તથા બકુલભાઈ ખુશાલદાસ રવાણીના બનેવી મહેશકુમાર વસુદેવભાઈ ઠકરાર (ઉ.વ.પપ)નું તા.ર/3ને શનિવારના રોજ જૂનાગઢ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતની સાદડી તા.7/3ને ગુરૂવારના રોજ સાંજના પ થી 6 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, મહુવા રોડ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.\nસાવરકુંડલા : રંજનબેન અરવિંદભાઈ સોલંકી (ઉ.વ.47)નું તા.ર4/રનાં રોજ અમદાવાદ મુકામે દુઃખદ અવસાન થયેલ છે.સદ્ગતની સાદડી તા.7/3ને ગુરૂવારના રોજ સાંજના 4 થી 6 કલાકે તેમના નિવાસસ્‍થાન મધુવન સોસાયટી, જેસર રોડ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.\nસાવરકુંડલા : વિજયાબેન બાલકૃષ્‍ણભાઈ ત્રિવેદી (ઉ.વ.9પ)નું મોણવેલ મુકામે (તા. ધારી) ખાતે તા.3/3ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે સનતભાઈ, નલિનભાઈ, અરૂણભાઈ, સુરેન્‍દ્રભાઈ બી. ત્રિવેદીનાં માતુશ્રી થાય.\nબાઢડા : રાજગોર મરણ : સાવરકુંડલા તાલુકાના બાઢડા નિવાસી દુધીબેન વશરામભાઈ પુરોહિત (ઉ.વ. 9પ)નું તા. 6/3ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે ભીમજીભાઈ, દુર્ગાશંકરભાઈ તથા લક્ષ્મીશંકરભાઈ પુરોહિતના માતૃશ્રી થાય છે. તેમનું કારજ તા. 16/3ને શનિવારના રોજ તેમના નિવાસસ્‍થાન રેલ્‍વે સ્‍ટેશન સા��ે બાઢડા ખાતે રાખેલ છે.\nરાજુલા : રાજુલા નિવાસી મર્હુમ મહમદભાઈ સીદીભાઈ દલ નિવૃત એ.એસ.આઈ. અલ્‍લાહની રહેમતમાં પહોંચી ગયા છે. જે મ. હુસેનભાઈ સીદીભાઈ તેમજ હાજી અલારખભાઈ સીદીભાઈના ભાઈ થાય. જે રફીકભાઈના પિતાજી, અનુભાઈ, ઈબ્રાહીમભાઈ અને બસીરભાઈના કાકા થાય. તેમજ રહીમભાઈ દલ (એલ.સી.બી. રાજકોટ), અશરફભાઈ તેમજ અસ્‍લમભાઈના મોટા બાપુ થાય. મર્હુમની જીયારત તા.8/3ને શુક્રવારના રોજ સવારે 9 કલાકે પુરૂષો માટે સંધી જમાતખાના વાવેરા રોડ ખાતે રાખેલ છે. તેમજ ઔરતોમાટે તેમના નિવાસસ્‍થાન મહુવા જકાત નાકા, યાદવ ચોક ખાતે રાખેલ છે.\nજૂનાગઢ/જેસર : જનકભાઈ ધનેશ્‍વરભાઈ વ્‍યાસના પુત્રી કુમારી જલ્‍પાબેન વ્‍યાસ (ઉ.વ. 36) તા. 6/3 ને બુધવારનાં રોજ ગૌલોકવાસી થયેલ છે.તેમનું બેસણું તા.8/3 ને શુક્રવારનાં રોજ શિવનગર સોસાયટી સિઘ્‍ધેશ્‍વર મહાદેવ મંદિરમાં બપોરે 4 થી 6 જૂનાગઢ મુકામે રાખેલ છે.\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjU5ODM%3D-34417931", "date_download": "2019-03-21T20:51:39Z", "digest": "sha1:26YMMSN2RSAJ6G5DJ2GTQJT5TLEQFBNH", "length": 4581, "nlines": 87, "source_domain": "www.gujaratmirror.in", "title": "રાજકોટમાં રેલવે કર્મચારીની સતર્કતાથી બે ટ્રેન વચ્ચેનો અકસ્માત ટળ્યો | Rajkot | Gujarat Mirror", "raw_content": "\nરાજકોટમાં રેલવે કર્મચારીની સતર્કતાથી બે ટ્રેન વચ્ચેનો અકસ્માત ટળ્યો\nરાજકોટમાં રેલવે કર્મચારીની સતર્કતાથી બે ટ્રેન વચ્ચેનો અકસ્માત ટળ્યો\nરાજકોટમાં બે ટ્રેન વચ્ચે મોટો અકસ્માત ટળ્યો હતો. જેમાં રેલવે કર્મચારી ભીમાભાઇ અને ગેટમેન જુવાનસિંહની સતર્કતાથી મુસાફરોની જિંદગી બચી ગઇ હતી. બંનેના કાર્યને રેલવે વિભાગ દ્વારા રોકડ પુરસ્કાર અને સર્ટિફિકેટ આપી સન્માનવામાં આવ્યા હતા.રાજકોટ-ખંઢેરી વચ્ચે રેલવે લાઇન પાસેથી પસાર થતાં ભીમાભાઇને રેલવેના પાટા એક સ્થળે તૂટી ગયેલાં હોવાનું ધ્યાને આવ્યું હતું. જેને લઈને તેઓ તુરંત ગેટમેન જુવાનસિંહ પાસે દોડી ગયા હતાં. ગેટમેન જુવાનસિંહ જાડેજાએ પણ કોઇ પણ દલિલ કર્યા વગર ભીમાભાઇની વાત પર વિશ્વાસ કરી તુરંત જ કંટ્રોલમાં જાણ કરી હતી અને કંટ્રોલ દ્વારા જામનગર-બાન્દ્રા અને પોરબંદર-હાવડા ટ્રેનને રાજકોટ સ્ટેશને રોકી દેવામાં આવી હતી.\nરાજકોટ પોલીસ દ્વારા ધૂળેટીની કઇ આ રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી\nસૌરાષ્ટ્રની 4 સહિત રાજ્યની 18 લોકસભા બેઠક સંવેદનશીલ\nસાત બેઠકો પર કોંગ્રેસનાં ઉમેદવારો ફાઇનલ\nજામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી શું થયું\nભાજપે લોકસભા ચૂંટણી 182 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, લડશે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે\nIPL-2019: ગુજરાતના 7 સ્ટાર્સ પર સૌની નજર\nઅભિનેત્રી હોટેલનો ‘રોલ’ કરી છૂમંતર\nવરૂણ ધવન કિસ ‘કિસ’કો સંભાલે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/upanishad/", "date_download": "2019-03-21T19:46:58Z", "digest": "sha1:JG3RJ7YSVF67NY4U2WV2MAL275IQDHWG", "length": 4887, "nlines": 193, "source_domain": "swargarohan.org", "title": "Upanishad", "raw_content": "\nજે સમર્પિત થાય છે એને અહં રહેતો નથી. એને રાગ કે દ્વેષ સતાવતા નથી. એને પોતાની ઈચ્છા જેવું કાંઈ રહેતું જ નથી. એનાં સંકલ્પ વિકલ્પો શાંત થઈ જાય છે. એ જેને સમર્પિત બને છે તેની ઈચ્છાને શિરોધાર્ય સમજીને કેવળ કાર્ય કરે છે. સાધક પોતાની દ્વારા એ શક્તિ જ કાર્ય કરતી હોય એવું અનુભવે છે. એવી અનુભૂતિ પછી સાધક અહંરહિત, નમ્ર અને સરળ થઈ જાય છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/date/2019/03/08", "date_download": "2019-03-21T19:44:18Z", "digest": "sha1:SXQN73LDSEHOONBC6UXXAZXJEFMXZRL4", "length": 26641, "nlines": 97, "source_domain": "amreliexpress.com", "title": "March 8, 2019 – Amreli Express", "raw_content": "\nઅમરેલીની જીજીબેન ગર્લ્‍સ હાઈસ્‍કૂલમાં પરીક્ષાર્થીને શુભેચ્‍છા પાઠવાઈ\nમાતુશ્રી જીજીબેન ફોરવર્ડ ગર્લ્‍સ હાઈસ્‍કૂલ-અમરેલીમાં ધોરણ 10 તથા ધોરણ 1રના વિદ્યાર્થી ભાઈ-બહેનોને કુમકુમ તિલક અને ફૂલ આપી પરીક્ષા માટે પ્રોત્‍સાહક વાતાવરણમાં મોં મીઠા કરાવી અમરેલી જિલ્‍લા શિક્ષણાધિકારી મહેશભાઈ પ્રજાપતિ, સોલંકી, પ્રઘ્‍યુમનભાઈ જોષી, પડાયા, શાળાના આચાર્યા ડો.ચંદ���રિકાબેન લાઠિયા, શાળા પરિવાર તથા તાલીમાર્થી ગજેરા સંકુલના ખઈભ્‍મ્‍ઈ ના બહેનો ઉપસ્‍થિત રભં હતા. વિદ્યાર્થીઓ સ્‍વસ્‍થ ચિત્ત શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે શાળામાં સુંદર વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી હતી.\nસમાચાર Comments Off on અમરેલીની જીજીબેન ગર્લ્‍સ હાઈસ્‍કૂલમાં પરીક્ષાર્થીને શુભેચ્‍છા પાઠવાઈ Print this News\n6 ફૂટની ત્રિજયામાં ગાબડા છતાં પણ તંત્ર નિંદ્રાધીન : ગીર પંથકનો માર્ગ બિસ્‍માર બનતા વાહનચાલકો પરેશાન\nપંચાયત માર્ગ-મકાન વિભાગનાં અધિકારીઓએ માર્ગની મરામત કરવી જરૂરી\nખાંભાનાં ગીરકાંઠાનાં છેવાડાનાં ગીદરડી ગામે ધાબડ ધોયા નદીનો પુલ જર્જરીત હાલતમાં હોવાથી અકસ્‍માતનો ભય ઉભો થયો છે.\nગીર પૂર્વ અને ગીર પશ્ચિમમાં જવાનો એકમાત્ર સ્‍ત્રોત એવા ખાંભા-ગીદરડી વચ્‍ચે આવેલ ધાબડ ધોયા નદીમાં પુલ વચ્‍ચોવચ્‍ચ 6 ફૂટનાં પરીઘમાં પડેલ ગાબડાથી અકસ્‍માતનો ભય તોળાઈ રહૃાો છે.\nગીર અને ગીદરડી ગામે જવાના એકમાત્ર રોડ એવા ખાંભા-ગીદરડી વચ્‍ચે ગીદરડીથી 1 કિ.મી. દુર આવેલ ધાબડ ધોયા નદી ઉપર થોડા વરસો પહેલા માર્ગ-મકાન પંચાયત ઘ્‍વારા બનાવેલ પુલના એક ગાળામાં છેલ્‍લા 6 મહિનાથી પડેલા ગાબડાથી એસ.ટી. બસ સહિતનાં વાહનો પસાર કરવામાં ભારે હાલાકી પડતી હોય. આ ગાબડા બાબત સ્‍થાનિક ગ્રામ પંચાયત ઘ્‍વારા માર્ગ-મકાન પંચાયત-ધારી સબડીવીઝનને અનેક વખત જાણ કરવા છતાં પુલની મરામત કે ગાબડુ પુરવાની કાર્યવાહી ન કરવાથી ગાબડુ દિન પ્રતિદિન મોટું થતું હોવાના કારણે આજે સવારના આ રોડ ઉપરથી પસાર થતા બોલેરો પીકઅપ વાનનું વ્‍હીલ ગાબડામાં પડી જતાંસદભાગ્‍યે કોઈ જાનહાની થયેલ નહીં. અકસ્‍માતના કારણે બન્‍ને બાજુ ટ્રાફીક જામની સ્‍થિતિ નિર્માણ થયેલ.\nમાર્ગ-મકાન પંચાયત ઘ્‍વારા ત્‍વરીત કાર્યવાહી કરી ધાબડ ધોયા નદી ઉપરનો પુલ સત્‍વરો રીપેર કરવા સરપંચ ગીદરડી તથા ગ્રામજનોમાં માંગ ઉઠી છે.\nસમાચાર Comments Off on 6 ફૂટની ત્રિજયામાં ગાબડા છતાં પણ તંત્ર નિંદ્રાધીન : ગીર પંથકનો માર્ગ બિસ્‍માર બનતા વાહનચાલકો પરેશાન Print this News\nસમસ્‍ત વઘાસીયા પરિવાર વલારડી ર્ેારા આયોજીત ત્રિવિધ મહોત્‍સવનો ભવ્‍ય શુભારંભ\nસમસ્‍ત વઘાસીયા પરિવારનાં સુરાપુરા દાદા પાતાદાદાની પ્રેરણાથી આજરોજસવારે સમસ્‍ત વઘાસીયા પરિવારનાં પરિવારજનો ર્ેારા વલારડી ગામથી પવિત્ર જળની જલયાત્રાની ભવ્‍ય શુભારંભ થયો હતો અને આ જલયાત્રામાં દિકરીઓએ માતાજીના વિવિધ સ્‍વરૂપો ધારણ કર્યા હતા. સમગ્ર પરિવારજનો, યજ્ઞનાં યજમાનો અને ગામજનો જોડાયા હતા અને આ જલયાત્રા દેવીચરિત્ર જ્ઞાનયજ્ઞના સભામંડપ સુધી પહોંચી હતી અને આ ધર્મ મહોત્‍સવનો પરિવારજનો ર્ેારા દીપપ્રાગટય કરીને શુભારંભ કરાયો હતો. આજે સવારે દેવીચરિત્ર જ્ઞાનયજ્ઞના પ્રથમ દિવસે વ્‍યાસાસને વકતા દિપાલીજી પટેલે શુભારંભ કર્યો. આજના દિવસે વકતાએ દેવીચરિત્રનું જ્ઞાન પીરસતા શ્રોતા અને વકતાના લક્ષણો કેવા હોવા જોઈએ એ વિશે વિસ્‍તૃત ચર્ચા કરેલ હતી અને પરિવારજનોને વ્‍યસનની તિલાંજલી આપવા માટે અનુરોધ કર્યો હતો. દિવ્‍યધામ મંદિરના નિર્માણ માટે પરિવારજનોએ વિવિધ સંકલ્‍પો લીધા. આજથી 1008 સહસ્‍ત્રકુંડી મહાયજ્ઞનો ભવ્‍ય શુભારંભ પ્રધાન આચાર્ય શાસ્‍ત્રી ભાવિકભાઈ વ્‍યાસ તથા બ્રાહ્મણો ર્ેારા શાસ્‍ત્રોકત વિધીથી કરવામાંઆવ્‍યો હતો. આ યજ્ઞ ત્રણ દિવસ સુધી ચાલનારા યજ્ઞમાં હજારો પરિવારજનો યજ્ઞમાં આહુતિ આપશે. આ ધર્મોત્‍સવના પટાંગણમાં બ્‍લડડોનેશન કેમ્‍પ તેમજ સર્વરોગ નિદાન કેમ્‍પનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. આજના દિવસે હરેશભાઈ વઘાસીયા, દિનેશભાઈ વઘાસીયા, રાજુભાઈ વઘાસીયા, નીતિનભાઈ વઘાસીયા, વિજયભાઈ વઘાસીયા, સંદીપભાઈ વઘાસીયા, નટુભાઈ કોટક (રાજકોટ), પરષોતમભાઈ વઘાસીયા (રાજકોટ), દિપકભાઈ વઘાસીયા (અમરેલી), શર્મિલાબેન બાંભણીયા (રાજકોટ), રાજુભાઈ વઘાસીયા (એસપીજી, રાજકોટ), અશ્‍વિનભાઈ મોલિયા (રાજકોટ), અશ્‍વિનભાઈવઘાસીયા (માહિતી ખાતું, જૂનાગઢ), મનુભાઈ વઘાસીયા (રાજકોટ), જેન્‍તીભાઈ વઘાસીયા (રાજકોટ) તેમજ પરિવારજનો ઉપસ્‍થિત રહૃાા હતા.\nસમાચાર Comments Off on સમસ્‍ત વઘાસીયા પરિવાર વલારડી ર્ેારા આયોજીત ત્રિવિધ મહોત્‍સવનો ભવ્‍ય શુભારંભ Print this News\nઅમરપુર (વરૂડી) ખાતેબ્રહ્માકુમારીઝ પાઠશાળાનું ભૂમિપૂજન કરાયું\nઅમરપુર (વરૂડી) ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્‍વરીય વિશ્‍વ વિદ્યાલય સંચાલિત પાઠશાળા માટે નવા મકાનનું ભૂમિપૂજન તથા ખાતમુર્હુત શિવરાત્રીના પાવન દિવસે બ્રહ્માકુમારી અમરેલી સંસ્‍થાન સંચાલિકા, રાજયોગીની બ્રહ્માકુમારી કુ. ગીતાદીદીના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું. આ પ્રસંગે પૂ. મીતાલીદીદી, ડો. દવે, સરપંચ શાંતિલાલ રાણવા, પાઠશાળા સંચાલક મુકેશભાઈ પરવાડીયા, વિપુલભાઈ અજાણી તથા પૂ. શિવબાબાના બાળકો સહિત ગામલોકો વિશાળ સંખ્‍યામાં હાજર હતા. ગામમાં આ સ્‍થળે એક મેડિટેશન હોલ, બાબાનો કમરો તથા સંડાસ-બાથરૂમની વ્‍યવસ્‍થા સાથેનું નવું બિલ્‍ડીંગ બનશે. બાબાના બાળકો તથા દાતાઓ દ્વારા આ નિર્માણ પામનાર બિલ્‍ડીંગ એક વર્ષમાં પુરૂ કરીને આગામી શિવરાત્રીના દિવસે ઉદઘાટન કરવાનો સંકલ્‍પ કરવામાં આવ્‍યો હતો. આ ગામમાં છેલ્‍લા દોઢ વર્ષથી પાઠશાળા ચાલે છે. દરરોજ 70 થી 100 બાળકો બાબાનું જ્ઞાન ધારણ કરે છે. આત્‍માના કલ્‍યાણ દ્વારા વિશ્‍વમાં સુખ-શાંતિ, આનંદ, પ્રેમ, દયા, કરૂણાનો સંદેશ સાથે વિશ્‍વ કુટુંબની કલ્‍પના સાકાર થઈ રહી છે. જેનો સૌએ આનંદ વ્‍યકત કર્યો હતો. પૂ. ગીતાદીદીએ નવા વિશ્‍વ અને સત્‍યયુગની સ્‍થાપના માટેનો ઉમદા પ્રયાસ છે. તેમ જણાવી આશિર્વચન પાઠવ્‍યા હતા. ડો. દવેએ પણશુભકામના પાઠવી હતી. સરપંચ શાંતિલાલ રાણવાએ સંચાલન કર્યું હતું. તેમ મુકેશભાઈ પરવાડીયા તથા વિપુલભાઈ અજાણીની યાદીમાં જણાવાયું છે.\nસમાચાર Comments Off on અમરપુર (વરૂડી) ખાતેબ્રહ્માકુમારીઝ પાઠશાળાનું ભૂમિપૂજન કરાયું Print this News\nમુખ્‍યમંત્રીએ ડો. કાનાબારને જાણ કરી : અમરેલીનાં માર્ગો માટે રૂપિયા 10 કરોડ મંજુર\nશહેરમાં થયેલ આંદોલનનાં પ્રત્‍યાઘાતરૂપે રાજય સરકારે ખાસ રકમ ફાળવી\nશહેરીજનો વિકાસ અર્થે એક થાય અને ઉમદા નેતૃત્‍વ હોય તો ચોકકસ શહેરનો વિકાસથાય\nઅમરેલીમાં ભુગર્ભ ગટર, વરસાદી પાણીના નિકાલની ગટર તથા અન્‍ય ખોદકામોને કારણે અમરેલીના રસ્‍તાઓની હાલત અતિ બિસ્‍માર બની હતી. યુઘ્‍ધ સમયે બોમ્‍બમારાથી ખેદાનમેદાન થઈ ગયેલ નગર જેવી અમરેલી શહેરની હાલત બની હતી. સતત ઉડતી ધૂળને કારણે અમરેલી ભભધૂળિયા નગરભભ શરમજનક ઉપનામ મળી ચુકયું હતું. શહેરના નાગરિકો, રાહદારીઓ અને વેપારીઓ આ સતત ઉડતી ધૂળને કારણે પરેશાની ભોગવી રહયા હતાં. લોકોમાં તંત્રની લાપરવાહી અને નિર્ભરતા સામે ઉગ્ર આક્રોશ ઉભો થયો હતો. એવા સમયે શહેરના વિવિધ ક્ષેત્રના અગ્રગણ્‍ય નાગરિકોએ ભેગા થઈ સુતેલા તંત્રને જગાડવા ડો. કાનાબારના નેતૃત્‍વમાં અભિયાન ચલાવવાનું નકકી થયું જેના ભાગરૂપે શહેરમાં ઘંટનાદ, નાગરિકોની સહી ઝુંબેશ જેવા કાર્યક્રમો થયા અને શહેરે સ્‍વયંભુ અભૂતપૂર્વ બંધ પાળી વિશાળ રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્‍યું હતું. શહેરના અગ્રગણ્‍ય તબીબો, વેપારીઓ, વકીલો, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ તથા વિવિધ સમાજો અને શહેરના આગેવાનોને એક તાંતણે ગુંથી એક બિનપક્ષીય અભિયાનના માઘ્‍યમથી અમરેલીના લોકોની વેદનાને વાચા આપવામાં ડો. કાનાબાર સફળ થયા હતાં. આંદોલન દરમયાન ��ને આંદોલન બાદ પણ આ અભિયાનના હેતુ-ઈરાદાઓ બાબતમાં, અભિયાન કોની સામે અને અભિયાનની ફળશ્રુતિશું એ બાબતમાં જાતજાતના સવાલો કેટલાંક લોકો દ્ધારા ઉઠાવવામાં આવતાં હતાં. એટલું જ નહીં પરંતુ, ડો. કાનાબાર અમરેલી જીલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ\nરહી ચુકેલા હોય અને આજે પણ પક્ષમાં સતત સક્રિય હોવાથી ગુજરાતમાં ભાજપની સરકાર છે એટલે તેમણે પોતાના પક્ષની સરકાર સામે જ આંદોલન કર્યુ તેવી ચર્ચાઓ દ્ધારા તેમને પક્ષમાં પણ ભીડવાનો પ્રયાસ થયો પણ ભભલીધેલું કામ પુરૂં કરવાનો સ્‍વભાવભભ ધરાવતાં ડો. કાનાબારે ડગ્‍યા વગર આ માટે વિવિધ સ્‍તરે રજુઆત કરવાનું ચાલું રાખ્‍યું.\n1પ દિવસ અગાઉ જીલ્‍લા કલેકટરને પણ અભિયાન સાથે જોડાયેલ આગેવાનોને લઈ રજુઆત કરી હતી જેના અનુસંધાને કલેકટરે નગરપાલિકાને રસ્‍તા બનાવતાં પહેલાં, ગેસ, અન્‍ડરગ્રાઉન્‍ડ ઈલેકટ્રીક કેબલ તથા ભુગર્ભ ગટરના કનેકશનોના કામ પુરા કરવાની તાકીદ કરી હતી. ત્‍યારબાદ ડો. કાનાબારે મુખ્‍યમંત્રીને મળી અમરેલી શહેરને રસ્‍તાઓની મરામત માટે અમરેલીને વિશિષ્‍ટ ગ્રાન્‍ટ આપવાની રજુઆત કરી હતી. પ્રારંભમાં મુખ્‍યમંત્રીએ આવી કોઈ ગ્રાન્‍ટ આપી શકાય નહીં તેવો જવાબ આપેલ. પણ ડો. કાનાબાર પોતાની વાત પર વળગી રહયા અને અંતે મુખ્‍યમંત્રીએ સંમત થઈ આ અંગે વિચારવાની ખાત્રી આપી હતી. ગઈકાલે રાત્રે મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ડો. કાનાબારને ટેલીફોન કરી 10 કરોડની ગ્રાન્‍ટ મંજુરકર્યાની જાણ કરી હતી.\nગઈકાલે જ અમરેલી નગરપાલિકા દ્ધારા શહેરના મુખ્‍ય રસ્‍તાઓને પેવરના અને વિવિધ સોસાયટીમાં આર.સી.સી. રોડના અંદાજે 6 કરોડ 86 લાખના કામોનું ખાતમુર્હુત કર્યુ હતું. વધારાના આ 10 કરોડની ગ્રાન્‍ટ મંજુર થતાં હવે શહેરના લગભગ 90 % જેટલાં રસ્‍તાઓ પેવર અથવા આર.સી.સી. થઈ શકશે. આમ સર્વપ્રથમવાર અમરેલી શહેરના નાગરિકોએ બતાવેલ જાગૃતિ અને ડો. કાનાબારના કુનેહપૂર્વકના નેતૃત્‍વના સુયોગથી અમરેલી શહેર ભભધુળિયા નગરભભની બદનામીથી બહાર નીકળીને સુવ્‍યવસ્‍થિત અને સુયોજીત નગર રચના ધરાવતું શહેર બની રહે તેવા ઉજળા સંજોગોનું નિર્માણ થયું છે.\nઅમરેલીને આ ગ્રાન્‍ટ અપાવવા બદલ ડો. કાનાબારને અમરેલી શહેર વિકાસ સમિતિના ચેરમેન પી.પી. સોજીત્રા, નગરપાલિકા પ્રમુખ જયંતિભાઈ રાણવા તથા શહેરના અગ્રગણ્‍ય નાગરિકો, તબીબો, વકીલો તથા વિવિધ ક્ષેત્રના આગેવાનોએ અભિનંદન આપ્‍યા છે.\nસમાચાર Comments Off on મુખ્‍યમંત્રીએ ���ો. કાનાબારને જાણ કરી : અમરેલીનાં માર્ગો માટે રૂપિયા 10 કરોડ મંજુર Print this News\nઅમરેલી જિલ્‍લામાં ધો. 10 અને ધો. 1રની પરીક્ષાનો પ્રારંભ\nશાંતિપૂર્ણ વાતાવરણમાં કારકીર્દીની મહત્‍વની પરીક્ષાનો પ્રારંભ\nઅમરેલી જિલ્‍લામાં ધો. 10 અને ધો. 1રની પરીક્ષાનો પ્રારંભ\nવિદ્યાર્થી સંગઠનોએ પરીક્ષાર્થીઓને મોં મીઠા કરાવીને શુભેચ્‍છા પાઠવી\nઅમરેલી જિલ્‍લામાં આજથી ધો. 10 અને ધો. 1રની મહત્‍વની વાર્ષિક પરીક્ષાનો ઉત્‍સાહભેર વાતાવરણમાં પ્રારંભ થયો હતો અને બન્‍ને પરીક્ષામાં 40 હજાર કરતા વધારે પરીક્ષાર્થીઓ જોડાયા હતા.\nજિલ્‍લા વહીવટીતંત્ર ઘ્‍વારા પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ તે માટે પુરતી વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી અને ચોરીનાં દુષણનાં ડામવા માટે સીસીટીવી કેમેરાથી શાળાઓ સજજ કરવામાં આવી હતી. તો પરીક્ષા કેન્‍દ્રો આસપાસ સુરક્ષા બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો.\nજુદા-જુદા સંગઠનો અને વિદ્યાર્થી આગેવાનોએ પરીક્ષાર્થીઓને મોં મીઠા કરાવીને શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી હતી.\nસમાચાર Comments Off on અમરેલી જિલ્‍લામાં ધો. 10 અને ધો. 1રની પરીક્ષાનો પ્રારંભ Print this News\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2012/10/blog-post_30.html", "date_download": "2019-03-21T20:14:57Z", "digest": "sha1:RX72UFXHCSO5MVCQCIWIESG34LI7BETV", "length": 18930, "nlines": 250, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: रिटायर ऑफिसर ने दी पीएचडी की प्रवेश परीक्षा", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nવીસયનું વીસયાંતર : પૃથ્વીરાજ ચૌહાણ, શીવાજી, જવાહરલ...\nપોલીઓ : ૨૦૧૪ સુધીમાં ભારત પોલીઓ મુક્ત થવાની પુરી શ...\nઆ અબ્દુલ સરીફ છે કોણ પાકીસ્તાની કે પછી ઈરાની\n૨૦મી ઓક્ટોબર ૧૯૬૨ના ચીને ભારત ઉપર હુમલો કર્યો. ૮ દ...\nગજેટ, સ્કેલ, ટાઈમ ગજેટ, સમય માપક યંત્ર, વરાળ ઘડીયા...\nસરકારી પ્રાથમિક શાળાઓના બ્લોગની મુલાકાત.\nસરકારી પ્રાથમિક શાળાઓના બ્લોગની મુલાકાત.\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nહીંદુ અને દલિત .... બીબીસી હીન્દી ઉપર છ મોટા મોટા લેખ... હીન્દુઓના નામ ઉપર કલંક મટે એવી કોઈ જ શક્યતા નથી...\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/meera-bai/041", "date_download": "2019-03-21T20:47:30Z", "digest": "sha1:J2PSAL4DE5BPCRZNE3D6LKW5265UHQGJ", "length": 5477, "nlines": 198, "source_domain": "swargarohan.org", "title": "આજ મારે ઘેર આવના મહારાજ | Meera Bai | Bhajans", "raw_content": "\nઆજ મારે ઘેર આવના મહારાજ\nઆજ મારે ઘેર આવના મહારાજ\nઆજ મારી મિજમાની છે રાજ,\nમારે ઘેર આવના મહારાજ.\nઊંચા સે બાજોઠ ઢળાવું,\nઅપને હાથ સે ગ્રાસ ભરાવું,\nઠંડા જળ ઝારી ભરી લાવું,\nરુચિ રુચિ પાવના મહારાજ. ... આજ મારે ઘેર.\nબુહ મેવા પકવાન મીઠાઈ,\nશાક છત્તીસે જુગતે બનાઈ,\nઊભી ઊભી ચામર ઢોળું રાજ,\nલાગો સુહામણા મહારાજ. ... આજ મારે ઘેર.\nડોડા એલચી લવિંગ સોપારી,\nકાથા ચૂના પાન બિચ ડારી,\nઅપને હાથસે બીડી બનાઉં,\nમુખસે ચાવના મહારાજ. ... આજ મારે ઘેર.\nમોર મુકુટ પીતાંબર સોહે,\nસુરનરિ મુનિજન કૈ મન મોહે,\nમીરાં કે પ્રભુ ગિરધરલાલ,\nદિલ બીચ ભરના મહારાજ. ... આજ મારે ઘેર.\nવૈરાગ્ય શરીરની અવસ્થા નથી પરંતુ મનની ભૂમિકા છે. જંગલમાં રહી એકાંતિક સાધના કરનાર માનવ કરતાં વ્યવહારમાં રહેનાર માનવને વૈરાગ્યની વધારે આવશ્યકતા છે. અસંગ રહેવા વસ્તીથી દુર જવાની જરૂર નથી પરંતુ સંગને મનમાંથી કાઢવાની જરૂર છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/date/2019/03/09", "date_download": "2019-03-21T19:44:14Z", "digest": "sha1:OFHEGLGA3NHF6MJJKWWUZNJUU54ERB3M", "length": 26510, "nlines": 101, "source_domain": "amreliexpress.com", "title": "March 9, 2019 – Amreli Express", "raw_content": "\nઅમરેલી પીજીવીસીએલનાં કર્મચારી પર સરકારવાડા વિસ્‍તારમાં હુમલો\nમાર્ચ મહિનામાં વીજળીની ઉઘરાણી કરવા જતાં\nઅમરેલી પીજીવીસીએલનાં કર્મચારી પર સરકારવાડા વિસ્‍તારમાં હુમલો\nસ્‍થાનિક પોલીસે આરોપીની અટકાયત કરી\nઆજે અમરેલી શહેરમાં પીજીવીસીએલ ઘ્‍વારા માર્ચ મહિનો હોય નાણાકીય વર્ષ પુરૂ થતું હોય બાકી વીજ ગ્રાહકોના વીજબીલ માટે લાઈન સ્‍ટાફ તથા જુ.આ. ઘ્‍વારા અબ્‍દુલભાઈ સતારભાઈ રહે. રામજી મંદિર પાછળ, સરકારવાડાને ત્‍યાં બાકી વીજબીલ હોય તેમને ત્‍યાં ગયેલ. ત્‍યારે હાજર રહેલ અલ્‍તાફભાઈ ઘ્‍વારા કેમ અમારા ઘરે ઉઘરાણી કરવા આવો છો તેવું કહીને ગાળા-ગાળીતથા જીવલેણ હુમલો કરવા લાગેલ. ત્‍યારે આજુબાજુ માણસો ભેગા થતાં તેમને છુટા કરાવેલ. ત્‍યારબાદ તેઓને સિવિલ હોસ્‍પિટલ અમરેલી સારવાર માટે ખસેડવામાં આવેલ હતા. આ અનુસંધાને પોલીસ ફરિયાદ કરતા પોલીસ સ્‍ટાફ ઘ્‍વારા સુંદર કામગીરી કરીને ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડેલ અને કાયદેસરની ફરજમાં રૂકાવટની ફરિયાદ લઈને ધોરણસરની સખત કાર્યવાહી કરેલ.\nસમાચાર Comments Off on અમરેલી પીજીવીસીએલનાં કર્મચારી પર સરકારવાડા વિસ્‍તારમાં હુમલો Print this News\nલાઠીમાં મહિલાનાં પ્રેમીએ જ કાસળ કાઢી નાખ્‍યાનું બહાર આવ્‍યું\nલાઠીમાં વિધવા મહિલાની હત્‍યા કરનાર ર શખ્‍સોને પોલીસે દબોચી લીધા\nઅનૈતિક સંબંધને લઈ થયેલ હત્‍યાની ઘટના પ્રકાશમાં આવી\nગઇ તા. પ/3/ર019 ના રોજ અમરેલી જીલ્લાના લાઠી ટાઉનમાં ભુરખીયા રોડ ઉપરથી એક મહિલાની હત્‍યા થયેલ લાશ મળી આવેલ હતી. તપાસ દરમ્‍યાન સદરહું લાશ મંજુબેન મનસુખભાઇઉદરગઢીયા, રહે. લાઠી, જી. અમરેલીવાળાની હોવાનું જાણવા મળેલ. અને મરણ જનારના જેઠ હકાભાઇ બચુભાઇ ઉદરગઢીયા, ઉં.વ. 48, રહે. લાઠી, ભગતપરા, જી. અમરેલીવાળાએ પોતાના નાના ભાઇ મનસુખભાઇના વિધવા પત્‍ની મંજુબેન તા. 4/3/ર019 ના સાંજના સાતેક વાગ્‍યે ઘરેથી મજુરી કામે જાવ છું તેવું કહી ગયેલ ત્‍યાર બાદ ઘરે પરત નહીં આવતાં તેમની શોધખોળ કરતાં લાઠીથી એકાદ કિ.મી. દુર ભુરખીયા રોડ ઉપર તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોત નિપજાવેલ હાલતમાં તેણીની લાશ મળી આવેલ હોય અને કોઇ અજાણ્‍યા ઇસમે મંજુ��ેનને કપાળમાં નેણના ભાગે તિક્ષ્ણ અને બોથડ હથિયારો વડે ગંભીર જીવલેણ ઇજાઓ કરી ખુન કરી નાંખેલ હોવા અંગે ફરિયાદ લખાવતાં લાઠી પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. 09/ર019, ઇ.પી.કો. કલમ 30ર જી.પી. એકટ કલમ 13પ મુજબનો ગુન્‍હો રજી. થયેલ.\nઅમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે ઉપરોકત ખુનનો ગુન્‍હો અનડીટેકટ હોય, તેની વિગતોનો ઉંડાણપુર્વક અભ્‍યાસ કરી ગુન્‍હો ડીટેકટ કરવા અને આરોપીઓ પકડી પાડવા અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. ડી.કે. વાઘેલા તથા એલ.સી.બી. ટીમને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે એલ.સી.બી. ટીમે મહિલાનું મોત નિપજાવનાર અજાણ્‍યા આરોપીઓ અંગે તપાસ કરી તેમને પકડી પાડવા તજવીજ હાથ ધરી મરણ જનાર મંજુબેનનાસગા-સબંધીઓ, પરિચિતોની પુછપરછ કરી તેમનું મોત નિપજાવવા પાછળનું કારણ મેળવવા સઘન પ્રયત્‍નો કરવામાં આવેલ. અને ટેકનીકલ રીતે તેમજ અંગત સોર્સ મારફતે તપાસ કરી બે શકમંદ ઇસમોને પકડી પાડી તેમની સઘન પુછપરછ કરતાં આ બંને ઇસમોએ મંજુબેનનું ખુન કરેલ હોવાની કબુલાત આપેલ હતી.\nપકડાયેલ આરોપીઓ :- (1) કિરણ ઘુસાભાઇ ડેર, ઉં.વ.48, રહે. કરકોલીયા, તા. લાઠી, જી. અમરેલી, (ર) ભરત કાનજીભાઇ કનાળા, ઉં.વ.4પ, રહે. નવાગામ (રામપરા) તા. કોટડા સાંગાણી, જી. રાજકોટ.\nતપાસ દરમ્‍યાપન ખુલવા પામેલ હકીકતઃ- મરણ જનાર મંજુબેન વિધવા હોય અને તેણીને કિરણ ઘુસાભાઇ ડેર સાથે પ્રેમ સબંધ હોય તેઓ અવાર નવાર ફોન ઉપર વાત કરતાં હોય અને મળતાં હોય મરણ જનારની આર્થિક પરિસ્‍થિતિ નબળી હોય જેથી મરણ જનાર અવાર નવાર કિરણ ઘુસાભાઇ ડેર પાસે રૂપીયાની માંગણી કરતાં હોય અને જો રૂપીયા નહીં આપે અને પોતાના પરિવારનું ભરણ પોષણ નહીં કરે તો તારા ઘરે આવીશ અને ઘરે બધાને આપણા સબંધ વિશે જાણ કરી દઇશ તેવી ધમકીઓ આપતાં હોય જેથી કિરણ ઘુસાભાઇ ડેરએ પોતાના મામાના દિકરા અને સાળા એવા ભરત કાનજીભાઇ કનાળા સાથે મળી મંજુબેનનું મોત નિપજાવવાનું કાવત્રું ઘડેલ હતું. અને લોકેશન લાઠી ન આવે તે માટે અગાઉ જ કિરણ અને ભરતેપોતાના ફોન ભરતના ઘરે મુકી દીધેલ હતાં. તા. 4/3/19 ના સાંજના આશરે ચારેક વાગ્‍યે કિરણ તથા ભરત ગુનાહિત કાવતરાંને અંજામ આપવા ભરતના ભાઇ લુણશીભાઇની અલ્‍ટો ફોરવ્‍હી લ કાર લઇને વાંસાવડનાં રસ્‍તે થઇ લાઠી આવવા નીકળેલ. અને બાબરામાં નાના બસ સ્‍ટેન્‍ડ પાસે આવેલ એક હાર્ડવેરની દુકાનેથી મંજુબેનને મારી નાંખવા એક લોખંડનાં હાથાવાળું દાંતરડુ ખરીદ કરી આશરે સાડા છ વાગ્‍યા આસપાસ લાઠી આવેલ. અને અગાઉ કરેલ પ્‍લાનીંગ મુજબ ભરતને રામપરા ઉતારી આવ્‍યા બાદ કિરણ પોણા સાતેક વાગ્‍યે લાઠી પાણીનાં ટાંકા પાસે પહોંચી મંજુબેનને અજાણ્‍યા વ્‍યકિતના મોબાઇલમાંથી ફોન કરી તને રૂપીયા આપવાનાં છે તો તું સાતેક વાગ્‍યે ઘરની બહાર ટાંકા પાસે આવજે આપણે દામનગર જવાનું છે તેમ કહી મંજુબેનને બોલાવી અલ્‍ટોમાં બેસાડી થોડું અંધારું થવા દઇ દામનગરથી લાઠી જવા નીકળતાં અને રામપરા ગામ પાસે પહોંચતા ત્‍યાં અગાઉ નક્કી થયા મુજબ રસ્‍તામાં ભરતે કાર ઉભી રખાવી મારે રાજકોટ આવવું છે તેમ કહી સાથે કારમાં બેસી ગયેલ અને અગાઉ બનાવેલ પ્‍લાન મુજબ ભરતે ગાડીમાં પડેલ દાંતરડું કાઢી કિરણને બતાવી કહેલ કે હું કહું તે પ્રમાણે ગાડી લઇ લે તેમ કહી કિરણને ગાળો આપી ગાડી કરકોલીયા તરફ લઇ જવાનું કહેતાં કિરણે કરકોલીયા તરફ ગાડી જવા દઇકિરણના કહેવા મુજબ તેમની વાડીએ ગાડી લઇ ગયેલ. અને ત્‍યાં કિરણ તથા મંજુબેન વાડીમાં ગયેલ અને કિરણની વાડીની બાજુમાં આવેલ વાડીએ જઇને બેસેલ. ત્‍યાં કિરણે મંજુબેનને ખભ્‍ભેથી પકડી રાખેલ અને ભરતે મંજુબેનનું મોં તથા ગળું દબાવી દીધેલ. પછી કિરણે મંજુબેનના હાથ પકડી રાખેલ અને ભરતે દાંતરડાથી આ મંજુબેનને માથામાં કપાળનાં ભાગે ઘા મારેલ અને મંજુબેન તરફડીયા મારતા બંધ થઇ ગયેલ હોય અને મરણ પામેલ હોય આ બન્‍ને મંજુબેનની લાશની ટીંગાટોળી કરી અલ્‍ટો કારનાં પાછળનાં ભાગે રાખી વાડીએથી નીકળી કરકોલીયાનાં રસ્‍તે થઇ લાશ ફેંકી દેવા નીકળેલ અને લાઠી આવી ફાટક વટી દામનગર રોડ ઉપર મંજુબેનની લાશને નીચે ઉતારી લાશ રોડ ઉપર મુકી દીધેલ. અને ત્‍યાંથી બાબરા જતાં રસ્‍તામાં મોબાઇલ ફોન અને દાતરડું ફેંકી દીધેલ અને રાજકોટ જઇ કોઇને શંકા ન જાય અને પોતાની હાજરી રાજકોટ હોવાનું જણાય તે માટે દોશી હોસ્‍પીટલમાં કિરણને કફની બિમારી હોવાનું બતાવી સારવાર કરાવેલ હોવાની કબુલાત આપતાં બંને ઇસમોને અટક કરી લાઠી પોલીસ સ્‍ટેશન હવાલે કરેલ છે. અને અનડીટેકટ ગુન્‍હાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે.\nઅગાઉ પણ મોતને ઘાટ ઉતારવા કરી હતી કોશીષ :- આરોપીઓએ અગાઉ પણ મરણ જનાર મંજુબેનને મોતને ઘાટ ઉતારવાસ્‍વાઇન ફલુ ન થાય તેવી દવા છે તેમ કહી ઘંઉમાં નાંખવાના ઝેરી ટીકડાંનો પાઉડર આપેલ હતો પરંતુ મંજુબેને કોઇ કારણોસર આ દવા નહીં લેતા બચી ગયા હતાં.\nસમાચાર Comments Off on લાઠીમાં મહિલાનાં પ્રેમીએ જ કાસળ કાઢી નાખ્‍યાનું બહાર આવ્‍યું Print this News\nહોળ��� નજીક આવતાની સાથે ગીર કેસૂડાંથી ખીલી ઉઠયું\nગીર અને જંગલમાં કેસૂડો હાલ ખીલી ઉઠયો છે. ત્‍યારે ફાગણ મહિનો આવતાની સાથે કેસૂડો ગીરમાં ખીલી ઉઠતો હોય છે અને અલગ જ નજારો જોવા મળતો હોય છે. ત્‍યારે આ વખતે મહા મહિનાની શરૂઆતથી જ કેસૂડા ખીલી ઉઠયા હતા અને ધૂળેટીનો તહેવાર નજીક આવી રહયો હોય લોકો કેસૂડાને ફૂલનો ઉપયોગ નાહવામાં કરતા હોય છે અને કહેવાય છે કે કેસૂડાના ફૂલના પાણીથી નાના બાળકોને નાહવાથી લૂ કયારેય લાગતી નથી. ગીર અને જંગલમાં કેસૂડો હાલ ખીલી ઉઠયો છે. ત્‍યારે ફાગણ મહિનો આવતાની સાથે કેસૂડો ગીરમાં ખીલી ઉઠતો હોય છે અને અલગ જ નજારો જોવા મળતો હોય છે. ત્‍યારે આ વખતે મહા મહિનાની શરૂઆતથી જ કેસૂડા ખીલી ઉઠયા હતા અને ધૂળેટીનો તહેવાર નજીક આવી રહયો હોય લોકો કેસૂડાને ફૂલનો ઉપયોગ નાહવામાં કરતા હોય છે અને કહેવાય છે કે કેસૂડાના ફૂલના પાણીથી નાના બાળકોને નાહવાથી લૂ કયારેય લાગતી નથી\nસમાચાર Comments Off on હોળી નજીક આવતાની સાથે ગીર કેસૂડાંથી ખીલી ઉઠયું Print this News\nતૃણભક્ષી પ્રાણીઓ માટે ઘાસચારો અને પીવાનાં પાણીની વ્‍યવસ્‍થા કરવા માંગ\nલીલીયા બૃહદગીરમાં વસવાટ કરતાં\nતૃણભક્ષી પ્રાણીઓ માટે ઘાસચારો અને પીવાનાં પાણીની વ્‍યવસ્‍થા કરવા માંગ\nઅપૂરતા પડેલ વરસાદનાં કારણે તૃણભક્ષી પ્રાણીઓને પાણી મેળવવું મુશ્‍કેલ\nલીલીયા બૃહદગીરના અંટાળીયા નજીક મોટી સંખ્‍યામાં શેડયુલ વનમાં આવતા કાળીયાર, સહીતનાં તૃણભક્ષી પ્રાણીઓ મોટી સંખ્‍યામાં વસવાટ કરી રહૃાા છે. તેને ગત વર્ષે અપૂરતા પડેલ વરસાદનાં કારણે ચરયાણમાં પૂરતા પ્રમાણમાં ઘાસ ઉગેલ નહી તેથી અત્‍યારથી ખોરાક અને પીવાનું પાણી મેળવવું મુશ્‍કેલ બની રહૃાું છે. આ તકે જવાબદાર તંત્ર ર્ેારા શેડયુલ વનમાં આવતા કાળીયાર સહીતનાં તૃણભક્ષી પ્રાણીઓ માટે ખોરાક અને પાણીનાં કૃત્રિમ પોઈન્‍ટની વ્‍યવસ્‍થા કરવામાં આવે તેવી સ્‍થાનિક પર્યાવરણ પ્રેમીઓએ માંગ કરી છે.\nસમાચાર Comments Off on તૃણભક્ષી પ્રાણીઓ માટે ઘાસચારો અને પીવાનાં પાણીની વ્‍યવસ્‍થા કરવા માંગ Print this News\nલીલીયા મામલતદાર કચેરી સૂમસામ : રેશનીંગ કાર્ડ, જમીનનાં દાખલા સહિતની કામગીરી ઠપ્‍પ\nમહેસુલી કર્મચારીઓનું એલાને જંગથી\nલીલીયા મામલતદાર કચેરી સૂમસામ : રેશનીંગ કાર્ડ, જમીનનાં દાખલા સહિતની કામગીરી ઠપ્‍પ\nરાજયભરના મહેસુલ કર્મચારીઓ પોતાની અનેક માંગણીઓ નહીં સંતોષાતા આજે એક દિવસની હડતાલ ઉપર ઉતરી ગયેલ. તેના ભાગ રૂપે લીલીયા મામલતદાર કચેરીમાં 4 નાયબ મામલતદાર, 4 રેવન્‍યુ તલાટી અને 1 કલાર્ક માસ સી.એલ. મૂકી દીધી છે. જેના કારણે કચેરીમાં રેશનીંગકાર્ડ, જમીનના દાખલા, ઈ-ધરા સહિતની કામગીરી ઠપ્‍પ જવા પામેલ ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી આવેલ સેંકડો લોકોને ધરમના ધકકા થયેલ.\nસમાચાર Comments Off on લીલીયા મામલતદાર કચેરી સૂમસામ : રેશનીંગ કાર્ડ, જમીનનાં દાખલા સહિતની કામગીરી ઠપ્‍પ Print this News\nચમારડીમાં ભાજપનાં કદાવર નેતા વચ્‍ચે ચૂંટણીલક્ષી ચર્ચા \nલોકસભાની ચૂંટણીને લઈને જિલ્‍લાના રાજકારણમાં ગરમાવો આવી રહયો છે. તેવા જ સમયે જિલ્‍લા ભાજપના કદાવર નેતા દિલીપ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, અશ્‍વિન સાવલીયા વિગેરેએ ચમારડી ખાતે આવેલ ભામાશા અને ભાજપ અગ્રણી ગોપાલભાઈ વસ્‍તરપરા સાથે બેઠક કરી હતી. ત્‍યારે ભાજપના આગેવાનોએ લોકસભાની ચૂંટણીને લઈને ગોપાલભાઈ વસ્‍તરપરા સાથે બેઠક કરી હતી કે અન્‍ય કોઈ હેતુ હતો તેને લઈને રહસ્‍ય અકબંધ જોવા મળી રહયું છે. કદાચ નારણભાઈ કાછડીયાને રીપીટ ન કરવામાં આવે તો ગોપાલભાઈ વસ્‍તરપરાના નામને લઈને વિચારણા થઈ શકે તેમ હોય ભાજપ આગેવાનોની મુલાકાતથી અનેક તર્ક વિતર્ક થઈ રહયા છે.\nસમાચાર Comments Off on ચમારડીમાં ભાજપનાં કદાવર નેતા વચ્‍ચે ચૂંટણીલક્ષી ચર્ચા \nઅમરેલી : સરલાબેન શાંતિલાલ સંઘાણી (ઉ.વ. 7ર) તે શાંતિલાલ છોટાલાલ સંઘાણીના ધર્મપત્‍ની તેમજ હરેશભાઈ (મુન્‍નાભાઈ) ઉદયભાઈ(લાલાભાઈ)ના માતુશ્રી તેમજ તે સ્‍વ. બાબુલાલ, મથુરભાઈ, તેમજ જયંતીલાલભાઈના ભાભીતા.8/3 ના રોજ શ્રીજી ચરણ પામેલ છે તેની પ્રાર્થનાસભા તેમજ ઉઠમણું તેમજ પિયર પક્ષની સાદડી તા.9/3 ના રોજ સાંજે 4 થી પ મોઢ મહાજન વાડી રાજકમલ ચોક ખાતે રાખેલ છે.\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00408.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B8%E0%AA%AE%E0%AB%89%E0%AA%B2%E0%AB%89%E0%AA%9C%E0%AB%80", "date_download": "2019-03-21T21:06:47Z", "digest": "sha1:XU2VLH7BWSROAPUKEZGLTYQ2PUPSNP4V", "length": 3670, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "સિસ્મૉલૉજી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nસિસ્મૉલૉજી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nભૂકંપવિજ્ઞાન; ભૂંકપ અને તેની તીવ્રતા વગેરેનાં કારણો સમજવા-સમજાવવાની વિદ્યા.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00408.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/blast-ontario-indian-bombay-bhel-restaurant-canada-many-injured-039171.html", "date_download": "2019-03-21T20:37:18Z", "digest": "sha1:MGZWJAAOBURVW66BX6R3UYVTOJVTFMLB", "length": 11412, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "કેનેડાના ઓંટારિયોમાં ભારતીય રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ, 18 ઘાયલ, 3 ગંભીર | blast ontario indian bombay bhel restaurant canada many injured - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n5 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n8 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n9 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nકેનેડાના ઓંટારિયોમાં ભારતીય રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ, 18 ઘાયલ, 3 ગંભીર\nકેનેડાના ટોરેન્ટોમાં સ્થિત એક ભારતીય રેસ્ટોરન્ટમાં ગુરુવારે રાતે બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં લગભગ 18 લોકો ઘાયલ થયા છે. આ લોકો આ રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવ્યા હતા. બ્લાસ્ટ ગુરુવારે રાતે લગભગ 10.30 વાગે થયો. આ રેસ્ટોરન્ટનું નામ બોમ્બે ભેળ રેસ્ટોરન્ટ છે. આ રેસ્ટોરન્ટ મિસિસ્સાગુઆ, ઓંટારિયોમાં છે.\nગેસ લીકને કારણે થયો બ્લાસ્ટ\nબ્લાસ્ટના કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી પરંતુ કહેવામાં આવી રહ્યુ છે કે ગેસ લીકને કારણે આ બ્લાસ્ટ થયો છે. કેટલાક લોકો આને માત્ર દુર્ઘટના ગણાવી રહ્યા છે. ઓંટારિયો ટોરેન્ટોના દક્ષિણમાં સ્થિત એક શહેર છે. મિસિસ્સાગુઆ, લેક ઓંટારિયો પર સ્થિત છે અને આ શહેરની વસ્તી 7,00,000 છે અને અહીં અપ્રવાસીઓ વધુ છે. આ કેનેડાની છઠ્ઠુ એવું સિટી છે જ્યાં જનસંખ્યા સૌથી વધુ છે. એક લોકલ એમ્બ્યુલન્સ સર્વિસ પીલ પૈરામેડિક્સ તરફથી કહેવામાં આવ્યુ છે કે, 'આ બ્લાસ્ટ બાદ મિસિસ્સાગુઆમાં ઘણા બધા દર્દીઓ જોવા મળ્યા છે.' ત્રણ લોકો બ્લાસ્ટને કારણે ગંભીર રીતે ઘાયલ છે બાકીને સામાન્ય ઈજાઓ થઈ છે.\nપોલિસની સ્વાટ ટીમને બ્લાસ્ટ બાદ બોલાવી લેવામાં આવી છે. આ રેસ્ટોરન્ટ શહેરના એક બિઝી પ્લાઝામાં છે જ્યાં રોજના સેંકડો લોકો આવે છે. આ બ્લાસ્ટ કેનેડામાં થયેલી આ ઘટનાના બરાબર એક મહિના પછી થયો છે જેમાં એક વેન ડ્રાઈવરે ફૂટપાથ પર ચઢી રહેલા લોકો પર વેન ચડાવી દીધી હતી. આ ઘટના ટોરેન્ટોમાં થઈ હતી. તે ઘટનામાં 10 લોકોના મોત થયા હતા અને લગભગ 14 લોકો ઘાયલ થયા હતા. આ હુમલાને એલકે મિનાસસિયાન નામના એક વ્યક્તિએ અંજામ આપ્યો હતો. તે ઘટના કેનાડાની સૌથી ખતરનાક ઘટનાઓમાંની એક માનવામાં આવી હતી.\nકેનાડા આગામી 3 વર્ષમાં આપશે 10 લાખથી વધુ લોકોને શરણ\nકેટલા કરોડની સંપત્તિ પોતાના પુત્રો માટે છોડી ગયા છે કાદર ખાન\nકાદરખાનના યાદગાર ડાયલૉગ જેણે અમિતાભ બચ્ચનને એંગ્રીયંગમેન બનાવ્યા\nVideo: કાબુલથી મુંબઈ આવ્યા હતા બોલિવુડમાં કોમેડીના બાદશાહ અને અસલી ‘કાબુલીવાલા'\nહોસ્પિટલમાં છે કાદરખાન, પુત્રએ નિધનના સમાચારોને ગણાવ્યા અફવા\nઅમૃતસર હુમલામાં મોટો ખુલાસોઃ લાહોરમાં બેસીને રચાયુ હતુ સમગ્ર ષડયંત્ર\nબ્રા નહીં પહેરવા પર કંપનીએ નોકરીમાંથી કાઢી મૂકી\nકેનેડાના ટોરંટોમાં ગોળીબારી, 1 વ્યક્તિની મૌત અને 9 ઘાયલ\nભારત પ્રવાસ એ ‘બધા પ્રવાસનો અંત’ છેઃ કેનેડાના પીએમ ટ્રુડો\nટોપ 10 દેશ, જ્યાં થાય છે સોનાનું મબલખ ઉત્પાદન\nકેનેડા: જુનિયર હોકી ટીમ લઇ જઈ રહેલી બસનો એક્સીડંટ, 15 મૌત\nકેનેડાના વિઝા મેળવવા જતા અમદાવાદના યુવકે ત્રણ લાખ રૂપિયા ગુમાવ્યા\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\n2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હ���કત\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00408.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjYwMDA%3D-99063329", "date_download": "2019-03-21T20:52:43Z", "digest": "sha1:IMKN522HYQ35QPZ4VWKVDP6DZ66QR7T4", "length": 4840, "nlines": 88, "source_domain": "www.gujaratmirror.in", "title": "ગુજરાતમાં ઘાબા પરથી પડવાના કુલ 117 કેસ, દોરી વાગવાની 84 ઘટના રાજકોટ્માં ૪૫ | Breaking News | Gujarat Mirror", "raw_content": "\nગુજરાતમાં ઘાબા પરથી પડવાના કુલ 117 કેસ, દોરી વાગવાની 84 ઘટના રાજકોટ્માં ૪૫\nગુજરાતમાં ઘાબા પરથી પડવાના કુલ 117 કેસ, દોરી વાગવાની 84 ઘટના રાજકોટ્માં ૪૫\nઉત્તરાયણને લઇને પતંગ રસીકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સારો પવન હોવાને કારણે મોટી સંખ્યામાં લોકોએ પતગ ચકાવીને ઉતરાયણની મઝા માણી હતી. જ્યારે સાંજે 6 વાગ્યા સુધીમાં અમદાવામાં અકસ્માતો સહિત અનેક એવા બનાવો સામે આવ્યા જેમાં 108ને ઇમરજન્સી કોલ્સ મળ્યા હતા.\nશહેરમાં ધાબેથી પડવાના કુલ 21 જેટલા કેસો સામે આવ્યા હતા. જ્યારે દોરી વાગવાના પણ આશરે 55 જેટલા કેસો સામે આવ્યા હતા. જ્યારે દોરી વાગવાને કારણે મહેસાણા કસ્બા વિસ્તારના લવાર ચોક પાસે એક બાળકનું મોત થયું હતું. જ્યારે બનાસકાંઠાના ડીસાના વાડીરોડ વિસ્તારમાં ધાબા પરથી નીચે પડી જતા એક બાળકીનું મોત નીપજ્યું છે.\nભાજપે લોકસભા ચૂંટણી 182 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, લડશે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે\nજામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી શું થયું\nરાજકોટઃ પુનિત નગર વિસ્તારમાં કુખ્યાત પાર્થરાજ સિંહ જાડેજાની પ્રેમ પ્રકરણમાં હત્યા\nજામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી શું થયું\nભાજપે લોકસભા ચૂંટણી 182 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, લડશે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે\nIPL-2019: ગુજરાતના 7 સ્ટાર્સ પર સૌની નજર\nઅભિનેત્રી હોટેલનો ‘રોલ’ કરી છૂમંતર\nવરૂણ ધવન કિસ ‘કિસ’કો સંભાલે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00409.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9D%E0%AA%AE%E0%AA%96%E0%AA%9D%E0%AA%AE%E0%AA%96", "date_download": "2019-03-21T20:56:24Z", "digest": "sha1:HC7M7GORF22DUKOP66UA6Q47BPDHRKFZ", "length": 3842, "nlines": 94, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઝમખઝૂમખું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી ��ેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઝમખઝૂમખું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઝૂમખઝૂમખું; અનેક વસ્તુઓનો જથો; લૂમખો.\nઝૂમખઝૂમખું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઅનેક વસ્તુઓનો જથો; લૂમખો.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00409.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/category/shurveero/", "date_download": "2019-03-21T20:51:18Z", "digest": "sha1:HXRLCIGL3MXJMAIZ2FPYK3B7ECYNGA3Y", "length": 14200, "nlines": 139, "source_domain": "kathiyawadikhamir.com", "title": "શુરવીરો | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nભારત ના ૫૬૨ દેશી રજવાડાઓ માંથી ૨૨૨ રજવાડાઓ તો ખાલી સૌરાષ્ટ્ર માં જ હતા અને એક એક રજવાડાએ કેટ કેટલા શુરવીરો આપ્યા છે, એકથી એક ચડિયાતા, આભ ને ટેકો દે તેવા, કાળનું જળબું ફાડી નાખે તેવા, પરાક્રમી શુરવીરો કાઠિયાવાડની ધરતી પર પાક્યા છે.\nઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ\nઆહીર વીર ભોજા મકવાણા\n(ઇ.સ.16મી સદી ) મોરબીના મોટાદહીસરા ગામનો ઈતિહાસ ભોજા મકવાણાના નામે સુવર્ણ અક્ષરે લખાયેલ છે.ભોજા મકવાણાએ જાગીરદાર રણમલજી દેદા (જાડેજા )ના રાણી અને કુંવરને આશ્રય આપ્યો હતો. તેની બાતમી બાદશાહ મહમંદ બેગડોને મલતા તેણે દહીસરા આવી રાણી અને કુંવરને શોધવા તેમણે ભોજા મકવાણાના બન્ને ઘૂંટણમા સુથાર ની સારડીથી હાડકાંમા વીંધ કરાવ્યા છતા પણ તેનુ મન ડગ્યુ […]\nઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ\nજુનાગઢના નાક સમાન ગણાતાં અને મેંદરડાની નજીક આવેલા કનડા ડુંગર ઉપર આજથી 135 વર્ષ પહેલા 1883ની 28મી જાન્યુઆરી એ દિવસે જુનાગઢના રસ્તે બળદગાડાની હારમાળા ચાલી આવતી હતી. પરંતુ ગાડામાં ભરેલો સામાન કાંઇક અલગ જ પ્રકારનો હતો. ગાડાઓમાંથી વહેતું રક્ત રસ્તાઓને લાલ-તરબોળ કરી રહ્યું હતું, ત્યારે 80થી પણ વધારે ધડ વગરના એ શીશ હતા કોના \nઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ\nવત્સરાજ સોલંકી -વાછરા દાદા\nક્ષાત્રત્વ અને શોર્ય ની પરાકાષ્ટા એટલે ચૌલુક્ય કુલભૂષણ સોલંકી સૂર્ય વીર વચ્છરાજ શરણાગત સોંપ�� નહિ ,એવી રજપૂતો ની રીત મરે પણ મૂકે નહિ , ખત્રીવટ ખચીત… સિંધુ રાગ સોહામણો , શુર મન હરખ ન માય શીર પડે ને ધડ લડે,એના વધામણા વૈકુઠ જાય.. એકલ દેતા દાન જે , એકલ ઝુઝતા જંગ , એકલ જગ નીંદા […]\nઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ\nજેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા\nગડુ ઞામ ના જેઠવા દરબાર ના શુરાપુરા જેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા સાંજ પડી અને વાડીયે થી જીજી(બાપુ)ઘરે આવીયા. જીજી એ હાથ મો ધોય ને સીધા જમવા બેઠા. હુ પણ હારે બેઠો. જમતા જમતા જીજી એ બોયલા. ”સાભળ છો” બા એ જવાબ દધો .”હ. બોલો” કાલે હરીપર જાવુ છે’ ડાડા ને શીન્દુર કરવા. તો […]\nઈતિહાસ બહારવટીયાઓ શુરવીરો શૌર્ય કથાઓ\nવીર યોદ્ધા – નાથા મોઢવાડિયા\nમહેર જવામર્દ વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા ની શૌર્યકથા પોરબંદર ના યુવાઓ દ્વારા બનાવવામાં આવેલી, મહેર જવામર્દ વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા ની શૌર્યકથા વિડિઓ ડોક્યુમેન્ટરી સ્વરૂપે Its a story from Gujarat(India) The man named Natha Modhwadiya was the “SuperHuman” from Maher Cast Found in Saurashtra Gujarat. Natha was SuperHuman because there was no any […]\nઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ\nધડ ધિંગાણે જેના માથડા મહાણે એનો પાળીયો થઇ ને પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું કચ્છ – કાઠીયાવાડ માં વીર મોખડાજી ની વાત થી કોઈ અજાણ નો હોય, પણ એ વાત ને હું આજ ફરીથી લખું છું જેથી વીર પુરુષ મોખડાજી બધાયના હૈયા માં જીવંત રહે ગોહિલો ના મૂળ-પુરુષ સેજકજી ગોહિલ, જેમને કાઠીયાવાડ ની ધરા […]\nભા’ કુંભાજી – ગોંડલ\nવંદન છે એવા પ્રજાવત્સલ રાજવીઓને… ભા’ કુંભાજી વિશે કોઇ કવિ એ તો કહ્યુ છે કે .. તેતર પણ ટાંપે નહિ બીતાં ફરે બાજ , રામ સરીખાં રાજ કીધાં તેં તોં કુંભડા. ભા’ કુંભાજી ગોંડલ ની ગાદી એ આવ્યાં પછી તેમણે સૌરાષ્ટના જુદાંજુદાં ગામોમાંથી નામાંકિત શૂરવીરોને આમંત્રી એક બળવાન સેનાની જમાવટ કરી અને તેની સહાયથી ગોંડલ […]\nઈતિહાસ ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં શહેરો અને ગામડાઓ શુરવીરો શૌર્ય કથાઓ\nજુનાગઢ આરઝી હકુમતનો સીમ્‍બોલ ૨૫ સપ્ટેમ્બર એટલે ‘આરઝી હકુમત’નો સ્થાપના દિવસ. ખેદની વાત છે કે અમારી પેઢીનાં મોટા ભાગનાં લોકોને આરઝી હકુમત એટલે શું એ પણ ખબર નથી. જ્યારે જૂનાગઢનાં પાગલ નવાબે તેમનાથી પણ પાગલ દિવાનભુટ્ટોની સલાહ માની જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાનું નક્કી કર્યું તેની સામે જૂનાગઢની પ્રજાની સશસ્ત્ર લડત એટલે આરઝી હકુમત જુનાગઢ જિલ્‍લાના બીલખા […]\nદિલ્લીના સુલતાન મહમદ તુઘલખ સામે વિર ચાંપરાજવાળા નુ જેતપુર ના પાંચપીપળા ગામે યુધ્�� થયુ હતુ. વિર ચાંપરાજવાળાએ હરનાથગીરી મહાદેવને શિષ અર્પણ કરી દુશ્મન સામે ધસી ગયા,અને લાઠી સુધી સૈન્ય ને ખદેડ્યુ. આ યુધ્ધ ઇ.સ.૧૨૯૨ મા થયુ કહેવાય છે. શંકર ને જડિયુ તહિં,માથુ ખળામાંય; તલ તલ અપછર તાય, જે જંઘ માચલે જો.\nઈતિહાસ લોકગીત શુરવીરો શૌર્ય કથાઓ\nજૂનાગઢના રાજા ડિયાસને મારીને ગુજરાતના સોલંકી રાજાની આણદાણ જુનાણાના તખત પર ફરે છે. જીતના મદથી મદોન્મત્ત થયેલ સોલંકી રાજમહેલ કબજે કરવા જાય છે. રજપૂતાણીઓ ચિતા તૈયાર કરી બળી મરવા તૈયાર થાય છે. પરમાર રાણીને પેટ અવતરેલ ગંગાજળિયા રા’ના વંશનો એક જ નાનો દીવો રા’નવઘણ વરસદિવસનો બાળક છે. પરમાર રાણીએ મામા, મોસાળ, ભાયાત વગેરે રાજપૂતોમાં નજર […]\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/prasad/035", "date_download": "2019-03-21T20:31:10Z", "digest": "sha1:DLA3ARZPKHQMOROLLTJGHC6URANYTDAW", "length": 8561, "nlines": 264, "source_domain": "swargarohan.org", "title": "કવિનું હૃદય | Prasad | Bhajans", "raw_content": "\nકવિનું હૃદય મળ્યું છે જેને તેનું ભાગ્ય ફર્યું,\nમહામૂલું એ દાન તમારું જેને સ્હેજ મળ્યું.\nધની થયો તે શ્રેષ્ઠ જગતમાં, તેનું દૈન્ય ટળ્યું,\nયુગયુગનું અંધારુ ઉરનું દૂર થયું સઘળું.\nનેત્ર મળ્યું ત્રીજું એ શિવનું જેને પણ જગમાં,\nદુષ્ટ વાસના વિકાર જાગે ના તેની રગમાં.\nકવિનું હૃદય મળ્યું છે જેને તેનું ભાગ્ય ફર્યું,\nનવો થયો તે બ્રહ્મા જગમાં, તેનું મૃત્યુ મર્યુ.\nઅગમનિગમના ભેદ ઉકેલ્યા સ્મિત કરતાં તેણે,\nપ્રેમ શાંતિ પ્રજ્ઞાથી પાવન જગ કીધું એણે;\nજનની જેવું જીવન એનું જગને ભેટ મળ્યું,\nમહાદાન દેવે દીધેલું જેને સ્હેજ મળ્યું.\nજવાબદારી એને સોંપી સંસારે મોટી,\nશક્તિ મળી તેને ના કરવી સ્વપ્ને યે ખોટી;\nઅખંડ જાગૃતિ તેમ વેદના તેને સ્હેજ મળી,\nબીજાની હિતચિંતા કરુણા આપોઆપ વરી.\nકવિનું હૃદય મળ્યું છે જેને તેનું ભાગ્ય ફર્યું,\nબંધન તૂટ્યાં બંધાય તેના, જીવનકાર્ય સર્યું.\nકવિની સાથે હોય ભક્તનું હૃદય જરીય ભળ્યું,\nગાવી તેની કેમ મહત્તા, અમુલખ એ ઐશ્વર્ય મળ્યુ \nઆધ્યાત્મિકતા જીવનથી દૂર જવાનો માર્ગ નથી, પરંતુ જીવનની વાસ્તવિકતા ��ે વિવિધતાને સ્વીકારી તેની વચ્ચે નિર્લેપ રહેવાની સાધના છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/robbers-fired-on-psi-in-link-were-identified/132300.html", "date_download": "2019-03-21T20:19:58Z", "digest": "sha1:H7YN24EJWGYEGDMRZAQONMA7LIDZV6JU", "length": 9883, "nlines": 120, "source_domain": "www.navgujaratsamay.com", "title": "કડીમાં પીએસઆઈ પર ફાયરિંગ કરનારા લૂંટારુ ઓળખાઈ ગયા", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nકડીમાં પીએસઆઈ પર ફાયરિંગ કરનારા લૂંટારુ ઓળખાઈ ગયા\nનવગુજરાત સમય > ગાંધીનગર\n- વાવોલ-છત્રાલમાં ફાયરિંગ કરનારા લૂંટારુઓ પોલીસથી બચવા કપડાં અને બાઈકની નંબર પ્લેટ સતત બદલતા હતા\n- વાવોલ ખાતે એસબીઆઈ બેંકમાં અને કડીમાં પીએસઆઈ પર ફાયરિંગ કરનારા ત્રણ લૂંટારુને ઝડપી લેવા માટે પાછલા બે દિવસથી હાથ ધરાયેલું ઓપરેશન હવે સફળતાની નજીક હોવાનો પોલીસને વિશ્વાસ છે. પોલીસથી બચવા માટે લૂંટારુઓ કપડાં અને નંબર પ્લેટ વારંવાર બદલતા હતા, પણ તેમની આ તરકીબ હવે ઉઘાડી પડી ગઈ છે અને પોલીસે લૂંટારુઓને ઓળખી લીધા છે. પોલીસે સેંકડો સીસીટીવી ચકાસ્યા બાદ લૂંટારુઓના ચહેરા સ્પષ્ટ રીતે જોઈ લીધા છે. લૂંટારુઓની ઓળખ થઈ જતાં હવે તેઓ હાથવેંતમાં હોવાનો પોલીસને વિશ્વાસ છે.\nછત્રાલ લૂંટ અને વાવોલ લૂંટના પ્રયાસ બાદ ભાગેલા લૂંટારૂઓએ ત્રણ વખત કપડાં બદલી લીધા હોવાનું ધ્યાને આવ્યું છે. પોલીસનું માનવું છે કે આરોપીઓ ટી શર્ટ ઉપર ટી શર્ટ કે શર્ટ પહેરીને ફરે છે. ગુનો આચરીને નાસતી વખતે તેઓ ચાલુ બાઈકે જ કપડાં કાઢી નાખતા હતા, જેથી ઝડપથી ઓળખાતા ન હતા. મંગળવારે વાવોલ બેંકમાં લૂંટના પ્રયાસ વખતે લૂંટારૂઓ બાઈક પર ભાગ્યા ત્યારે અમદાવાદ પાસિંગની નંબર પ્લેટ હતી. બુધવારે પોલીસ પણ ફાયરિંગ કરીને ભાગ્યા ત્યારે મહેસાણા પાસિંગની નંબર પ્લેટ જોવા મળી હતી. આ બંને નંબર ખોટા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.\nપોલીસની તપાસમાં છત્રાલ, કડી, વાવોલ એક પ્રકારની પિસ્ટલમાંથી ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે. લૂંટારૂઓ પાસે કન્ટ્રી મેડ પિસ્ટલ હોવાનું મનાય છે. વાવોલ બેંકમાં ત્રણમાંથી બે લૂંટારુએ ફાયરિંગ કર્યું હોવાથી ત્રણે પાસે પિસ્ટલ હોવાનું પોલીસ માને છે.\nPSI શિંદેએ ગન કાઢી, પણ વળતું ફાયરિંગ કેમ ન કર્યું\nવાવોલ બેંકના સીસીટીવી ફૂટેજની ચકાસણીથી શરૂ થયેલી તપાસ છત્રાલ અને કડી સુધી પહોંચી હતી. પોલીસે આ વિસ્તારમાં સા��� જેટલી ટીમો બનાવીને શોધખોળ કરી હતી. પીએસઆઈ એમ. જે. શિંદે સહિત એલસીબીના પાંચ જવાનો છત્રાલ-કડી હાઈવે પર હોટેલ ગંગોત્રી પાસે હતા ત્યારે લૂંટારૂઓ ત્યાંથી નીકળ્યા હતા. કલોલના કોન્સ્ટેબલે બાઈક પર ત્રણ સવારી આવતાં યુવકો અંગે માહિતી આપી હતી. એલસીબીના સ્ટાફે તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે વચ્ચે બેઠેલા લૂંટારુએ ૫૦ ફૂટના અંતરેથી પીએસઆઈ પર ફાયરિંગ કર્યુ હતું. વળતા ફાયરિંગ માટે પીએસઆઈ શિંદેએ ગન કાઢી હતી, પણ તે સમયે રોડ પર ટ્રાફિક હતો. લૂંટારુઓના બાઈક ઉપરાંત અન્ય સાતેક બાઈક પર પસાર થતા હતા. ક્રોસ ફાયરિંગમાં નાગરિકોને હાનિ ન પહોંચે તે હેતુથી શિંદેએ ફાયરિંગ કરવાનો વિચાર પડતો મૂકી પીછો કર્યો હતો.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nહેલમેટ-બુકાનીધારી માટે બેંકમાં નો-એન્ટ્રી\nથરાદ શહેરમાંથી પોલીસે 682 નંગ બોટલ દારૂ ભરેલ..\nકારમાં બેસાડીને મુસાફરના નાણાં સેરવતી ગેંગ ચ..\nગાંધીનગર જિલ્લામાં પણ PUBG ગેમ ઉપર પ્રતિબંધ\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/bolavma-raajput-samaajni-sizan-turnaament-sampann/128333.html", "date_download": "2019-03-21T20:05:16Z", "digest": "sha1:2ZYKSMNMQ7R7SOWOW5ACZBENDG3NVXIC", "length": 6045, "nlines": 115, "source_domain": "www.navgujaratsamay.com", "title": "કીમ : બોલાવમાં રાજપૂત સમાજ ગ્રામીણ લેવલની સિઝન ટુર્નામેંટ સંપન્ન", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nકીમ : બોલાવમાં રાજપૂત સમાજ ગ્રામીણ લેવલની સિઝન ટુર્નામેંટ સંપન્ન\nબોલાવ ગામે રાજપૂત સમાજ ગ્રામીણ લેવલની બીજીસિઝન ટુર્નામેંટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેંટમાં કુલ 34 ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેંટમાં કરા અને કિમામલીની ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાય હતી. જેમાં કરાગામની ટીમનો વિજય થયો હતો. અને કિમામલીની ટીમ રનર્સઅપ બની હતી. આ ટુનામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે તખ્તસિંહ દેસાઈ, દિલીપસિંહ રાઠોડ, અજીતસિંહ સોલંકી, અજીતસિંહ અટોદરીયા, મહેન્દ્રસિંહ બોરસીયા, તથા બોલાવ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેંટમાં બેસ્ટ બોલર તરીકે જીજ્ઞેશસિંહ ઠાકોર જ્યારે બેસ્ટ બેસમેન્ટ તરીકે સંદીપસિંહ (લાલુભાઈ), અને મે�� ઑફ ધ સીરિઝ કશ્યપસિંહ રહ્યા હતા.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nકડોદરા: ફાયનાન્સ બોર્ડના ચેરમેન્ ધનસુખ ભંડેર..\nમાલગઢના વિજ્ઞાન સેમિનારમાં બાળકોને પરમાણુ ટે..\nહિંમતનગરમાં મોબાઇલની દુકાનમાંથી રૂપિયા 83 હજ..\nડીસામાં મધરાતે મોબાઇલની દુકાનમાં આગ ભભૂકી, બ..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?p=8760", "date_download": "2019-03-21T19:40:06Z", "digest": "sha1:YTUDE7BLG6GDUQHVEA3XB5RZIGAMFVGR", "length": 5089, "nlines": 69, "source_domain": "avadhtimes.net", "title": "સાપ સરનામું ભૂલ્યો……….. – Avadh Times Breaking News", "raw_content": "\nવિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને અત્યંત ઝેરી રસેલ્સ વાઇપર(ખડચીતરો) આવી ચડ્યો હતો. રાજકારણના ખેલાડી પરેશ ભાઇએ ગામડાઓનો અનુભવ કામે લગાડી આ ઝેરી સાપ ને વશ કર્યો હતો. પરેશભાઇના આ સાહસથી તેમનો સ્ટાફ પણ અચંબામાં મુકાયો હતો. સ્ટાફને પછી ખબર પડી કે પરેશભાઈ સાપ પકડવાનો શોખ ધરાવે છે. ગણતરીની સેકન્ડમાં પકડેલ આ ઝેરી સાપ સાથે જીવદયા દાખવીને નજીકની નિર્જન જગ્યાએ છોડી મુક્યો હતો.\n« ભાજપથી પસ્‍તાઇને પાછા ઘરે આવવા માંગતા આગેવાનો અને કાર્યકરો માટે ઘર વાપસી કાર્યક્નમ યોજાશે : પરેશ ધાનાણી (Previous News)\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\nઅમરેલી,(ડેસ્ક રીર્પોટર) અમરેલીમાં સંધી સોસાયટી વોર્ડ નંબર એકમાં આવેલ સોસાયટી વિસ્તારમાં પાંચ વર્ષ સુધી હોયવધુ વાંચો\nઅમરેલી,કુંડલામાં 30 કરોડનાખર્ચે થશે રેલ્વેના અંડરબીજનું નિર્માણ\nઅમરેલીઅમરેલી અને સાવરકુંડલામાં રેલ્વે ફાટકો પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા લોકો માટે માથાના દૃુ:ખાવારુપ બનીવધુ વાંચો\nબાબરાના થોરખાણ ગામે સંતની ઈચ્છાથી સંત કુટીરનું તંત્ર દ્વારા ડીમોલેશન કરાયું\nહાઇ એલર્ટ: રેન્જ આઇજી શ્રી અશોક યાદવ અમરેલીના દરિયાકાંઠે\nમોદી હૈ તો મુમિકન હૈ: પીઓકેમાં આતંકીઓનો સફાયો\nબાબરામાં ભાજપ પરિવાર દ્વારા આતશબાજી\nઅમરેલીના દેશપ્રેમી રેડીયોલોજીસ્ટ ડૉ. હર્ષદ રાઠોડ નવાનકોર વસ્ત્ર ધારણ કરી આવ્યા\nતંબાકુને બદલે મિરાજ વિમાન આવ્યા અને અડધી રાતે ચુનો ચોપડી ગયા\nકાઠીયાવાડનો શોક ભાંગ્યો,લોકસભા પહેલા પાકિસ���તાનમાં શોકસભા\nકોવાયાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે થયેલી અપીલ ફગાવતી ગ્રીન ટ્રીબ્યુનલ\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.videochat.world/%E0%AA%91%E0%AA%A8%E0%AA%B2%E0%AA%BE%E0%AA%87%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A1%E0%AA%BF%E0%AA%93-%E0%AA%A1%E0%AB%87%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97", "date_download": "2019-03-21T19:55:07Z", "digest": "sha1:DLRWW6NQ4JI3NUU3HZVKDMZDM5PNRA7V", "length": 3133, "nlines": 11, "source_domain": "gu.videochat.world", "title": "ઑનલાઇન વિડિઓ ડેટિંગ", "raw_content": "\nએક નવા કન્સેપ્ટ માં સામાજિક નેટવર્કિંગ માટે ચૂકવવામાં આવે છે સામાજિક નેટવર્કીંગ છે. ઓકે, મારી જગ્યા છે સામાજિક નેટવર્કિંગ સાઇટ્સ, તેથી શું કરી શકે છે મારી જગ્યા વિશે ચિંતા કરવાની જરૂર છે દાખલ અને મિત્રો જીતી હતી. કારણ કે આ અત્યંત સફળ લોન્ચ મારી જગ્યા છે, ત્યાં કરવામાં આવી છે ઘણા સામાજિક નેટવર્કિંગ સાઇટ્સ માટે વસંત અપ થઈ જાય છે અને માત્ર તરીકે ઝડપથી. વધુ વાંચો આ અહીં ઑનલાઇન ડેટિંગ: કેટલીક ટીપ્સ પર એડમોન્ટોન ડેટિંગ સેવાઓ માત્ર ત્યારે તમને લાગે છે કે આ વર્લ્ડ બની છે ઘણી નાની છે, કારણ કે ટેકનોલોજી એડવાન્સિસ, લોકો હોય છે તેમ છતાં તણાયેલા દરેક અન્ય દૂર છે. છે કે શા માટે જૂના જમાનાનું રીતે ડેટિંગ નથી કરી શકે છે હંમેશા કામ કરે છે. આ સારા સમાચાર છતાં બનાવટ છે ડેટિંગ સેવાઓ.\nવધુ વાંચો આ અહીં બનાવવા માટે કેવી રીતે મોટા ભાગના તમારા મોબાઇલ ઝડપ ડેટિંગ વચ્ચે એક કારકિર્દી અને બાકીનું બધું છે, તે મુશ્કેલ છે માટે આજે સિંગલ્સ શોધવા માટે રોમાંસ અને પ્રેમ છે. ઝડપ શોધવાની પ્રક્રિયા સુસંગત સિંગલ્સ અને મેળવવામાં સંબંધ માં કર્યા વગર ખૂબ સમય કચરો છે, અને અલબત્ત, પૈસા, મોબાઇલ ઝડપ ડેટિંગ કરી શકાય છે ગણવામાં આવે છે.\nશા માટે સ્થાયી છે\nવધુ વાંચો આ અહીં\n← વેબ ડેટિંગ વગર નોંધણી\nઓનલાઇન બેઠક અને મુલાકાતમાં સુનિશ્ચિત કરવા માટે જરૂર પૂરી →\n© 2019 વિડિઓ ચેટ વિશ્વમાં", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/patidar-anamat-andolan-will-begun-again-hardik-patel-says-039102.html", "date_download": "2019-03-21T19:56:59Z", "digest": "sha1:SRMFJ4CQT3NY7QX5DTGMN37DYZPSAVHS", "length": 16063, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "પાટીદાર અનામત આંદોલન ફરીથી શરૂ કરવાના મૂડમાં હાર્દિક પટેલ | PAAS leader Hardik patel will start patidar andolan again in gujarat - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nપાટીદાર અનામત આંદોલન ફરીથી શરૂ કરવાના મૂડમાં હાર્દિક પટેલ\nગુજરાતમાં ફરીથી આંદોલનનો દોર શરૂ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. 2015થી શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલનને હાર્દિક પટેલ દ્વારા નવેસરથી શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાટીદાર અનામત આંદોલનને ધમધમતું કરવા માટે હાર્દિક પટેલના નેતૃત્વમાં વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. પાટીદાર આંદોલનને ફરીથી જીવંત કરવા આ વખતે હાર્દિક પટેલ દ્વારા પાટીદાર ન્યાય મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. પાટીદાર ન્યાય મહાપંચાયતનું આયોજન કરી ફરીથી પાટીદાર અનામતની હાકલ કરવામાં આવશે. પાટીદાર આંદોલન જે વિધાનસભાની ચૂંટણી પહેલાં સુસ્ત થયું છે તે ફરીથી જીવંત કરવાનો હાર્દિક પટેલ પ્રયાસ કરી રહ્યા છે.\nધાંગધ્રા નજીક યોજાશે પાટીદાર ન્યાય પંચાયત\nઆગામી 26 મેના રોજ અમદાવાદ નજીક ધાંગધ્રા તાલુકાના મોટી માલવણ ખાતે ન્યાય પંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. પાટીદાર ન્યાય મહાપંચાયત અંગે હાર્દિક પટેલે યુવાનોને મોટી સંખ્યામાં ઉમટી પડવા હાકલ કરી છે. મોટી મોલવણમાં સાંજે સાત વાગ્યે પાટીદાર ન્યાય મહાપંચાયત રાખવામાં આવી છે. આ આંદોલનમાં હાર્દિક પટેલ પાટીદાર આંદોલન કેમ બંધ થઈ ગયું છે કે, કેમ અવળા પાટે ફંટાઇ ગયુ છે, તેવું કહેનારા લોકોને મહા પંચાયતમાં ખાસ હાજરી આપવા અનુરોધ કર્યો છે.\nહાર્દિક સરકારને આપશે અલ્ટીમેટમ\nહાર્દિક પટેલની પાટીદાર ન્યાય મહાપંચાયતમાં પાટીદાર સમાજના મહત્વના મુદ્દા અંગે ગુજરાત સરકારને અલ્ટીમેટમ આપવામાં આવશે. હાર્દિકે કહ્યું કે પાટીદારો પર થયેલા પોલીસ દમનની તાપસ માટે નિમાયેલા પુંજ તપાસ પંચની રચના ભાજપે 2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી કરેલી છે. પાટીદાર સમાજને ન્યાય આપવામાં સરકાર દેખાડો કરી રહી હોવાનો આક્ષેપ હાર્દિકે કર્યો હતો. આ ઉપરાંત શરૂ કરાયેલ બિન અનામત આયોગની કામગીરીને વધુ સક્ષમ બનાવવા પણ પ્રકાશ પાડશે. હાર્દિકે કહ્યું કે પુંજ તપાસ પંચ ખરેખર તો નારાજ પાટીદારોને મનાવવા માટેની એક લોલીપોપ છે, બીજુ કંઇ નહી.\nજાણી જોઈને ખોટી ઉતાવળ કરવામાં આવી રહી છે\nપાટીદાર અનામત આંદોલન દરમ્યાન પોલીસ દમનમાં મુખ્ય સૂત્રધાર તો અમીત શાહ જ છે. જે વખતે ધમાલ થઈ હતી તેમાંના કેટલાક અધિકારીઓનું પ્રમોશન થયું છે તો, કેટલાક દિલ્હી બેઠા છે. પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ચાર્જફ્રેમની શરૂઆત થઈ હોવાથી હાજર રહ્યો હતો. પંચોને બોલાવાયા હતાં પરંતુ પંચો હાજર રહી શકયા ન હતા. તેથી હાર્દિકે કહ્યું હતું કે, કેસમાં જાણી જોઈને ખોટી ઉતાવળ કરવામાં આવી રહી છે. કેસની સાથે તેઓ પણ આંદોલનને તેજ કરી રહ્યાં છે.\nપાટીદાર આંદોલનના કન્વિનરો સાથે મીટીંગ\nસુરતમાં ત્રણેક દિવસના રોકાણ દરમિયાન વિવિધ મીટીંગોમાં તેઓ હાજર રહીને ફરીથી ભાજપ વિરુધ્ધ રણનીતિ ઘડતાં હોવાનો તેણે ઘટસ્ફોટ કર્યો હતો. મહાપંચાયતના અનુસંધાનમાં હાર્દિકે તેના નિવાસે પાટીદાર આંદોલનના કન્વિનરો સાથે મીટીંગ પણ આયોજિત કરી હતી.\nરાજદ્રોહના કેસ પાછા ખેંચવા માંગ કરાશે\nહાર્દિક પટેલે કહ્યું કે ન્યાય પંચાયતમાં પાટીદાર યુવાનો પર દાખલ કરવામાં આવેલા રાજદ્રોહના કેસ પાછા ખેંચવા માટે માંગ કરવામાં આવશે. જે લોકો મને ખોટો કહે છે તે લોકો ભાજપમાં કેમ જોડાઈ ગયા છે. પાટીદાર આંદોલન બાદ સરકારે એક હજાર કરોડની સ્વાવલંબન યોજના અને બિન અનામત વર્ગ માટે આયોગ બનાવ્યો છે. આ બધું આંદોલનના પરિણામ સ્વરૂપ છે. આ ઉપરાંત સરકારી નોકરીમાં પાંચ વર્ષની મર્યાદા પણ આંદોલનના કારણે જ વધી છે.\nલોકસભા ચૂંટણી પહેલાં આંદોલનો થઇ શકે\nહાર્દિક પટેલ હવે ફરીથી વિધાનસભા ચૂંટણી બાદ સુસ્ત થઈ ગયેલા પાટીદાર આંદોલનને ફરીથી જીવંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે, લોકસભાની ચૂંટણી પહેલાં ફરીથી ગુજરાતમાં સામાજિક આંદોલનની ભરમાળ શરૂ થાય તેમજ, આંદોલનની આગ સરકાર સુધી પહોચે તો નવાઈ નહી.\nહાર્દિક પટેલ લડશે લોકસભા ચૂંટણી, જાણો કઈ સીટ પરથી\nહાર્દિક પટેલે ઓબીસી કમિશન સમક્ષ શું કરી રજુઆત\nહાર્દિકના ઉપવાસઃ ગુજરાત સરકારનું અંડરપ્રેશર સાથે ઉપેક્ષાત્મક વલણ \nહાર્દિક પટેલના ઉપવાસનો 10મો દિવસ, ખરાબ તબિયતના કારણે લખી વસિયત\nઆમરણાંત ઉપવાસના 8માં દિવસે હાર્દિકની તબિયત બગડી, બે દિવસ બાદ પીધુ પાણી\nજનતાનો અવાજ દબાવશો તો મોટો વિસ્ફોટ થશેઃ હાર્દિક પટેલ\nઉપવાસ ન સમેટે તો હાર્દિકને થઈ શકે યૂરિન ઈન્ફેક્શનઃ ડૉક્ટર\n25 ઓગસ���ટથી હાર્દિક પટેલ ફરીથી કરશે પાટીદાર અનામત આંદોલનની શરૂઆત\nપાટીદાર નેતા હાર્દિક પટેલ પર બદનક્ષીનો દાવો\nપાસના પૂર્વ આગેવાનો કરોડોમાં ખરીદાયા, હાર્દિક પટેલના આક્ષેપથી રાજકીય ખળભળાટ\nપાટીદાર ન્યાય મહાપંચાયતઃ હાર્દિક પટેલે ફરીથી આંદોલનનું રણશીંગું ફૂંક્યું\nફરીથી ઉછળ્યો પાટીદાર પોલીસ દમનનો મુદ્દો, રાજ્ય સરકારે આપ્યો તપાસનો આદેશ\n2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjU5OTc%3D-33185360", "date_download": "2019-03-21T20:49:22Z", "digest": "sha1:SNY5HHNMKI6JSSZ7INY22X5KBFZAQ2TX", "length": 4996, "nlines": 91, "source_domain": "www.gujaratmirror.in", "title": "અમદાવાદ: પોળમાં પતંગ ચગાવવાની અનેરી મજા, | All | Gujarat Mirror", "raw_content": "\nઅમદાવાદ: પોળમાં પતંગ ચગાવવાની અનેરી મજા,\nઅમદાવાદ: પોળમાં પતંગ ચગાવવાની અનેરી મજા,\nઉતરાયણની ગુજરાતમાં ખુબ ધુમધામથી ઉજવણી થાય છે. અમદાવાદની પોળમાં ઉત્તરાયણ ઉજવવાની મજા જ કંઇક અલગ હોય છે. ત્યારે પોળમાં ઉત્તરાયણ ઉજવવાના પણ પણ પેકેજ રાખવામાં આવ્યા છે. લોકો પોતાના ધાબાને ભાડે આપી રહ્યા છે.\nઅમદાવાદના કોટ વિસ્તારમાં ધાબાના ભાડા 10થી 20 હજાર રૂપિયા વસુલવામાં આવે છે. જ્યારે એક વ્યક્તિના ઉતરાયણ ઉજવવાના 1500 રૂપિયા વસુલાય છે. ભાડે આપેલા ધાબા પર પતંગ દોરીથી માંડીને ઉંધિયા-જલેબીની વ્યવસ્થા કરવામાં આવે છે.\nપતંગરસિયાઓ આટલુ ભાડુ ચૂકવીને પણ પોળની ઉત્તરાયણ માણવા આતુર બન્યા છે. શહેરના દરિયાપુર, કાલુપુર, ખાડિયા, ગાંધીરોડ. પાંચકૂવા, રિલીફરોડ, રાયપુર સહિત કોટ વિસ્તારની પોળમાં ઉત્તરાયણ માટે ધાબાની ડિમાન્ડ છે.\nઆ ઉપરાંત કેટલાક ધાબા પર તો 12 વર્ષથી નીચેના બાળકોના 500, 12 થી વધુ ઉંમરની વ્યક્તિઓ માટે 1700 અને એનઆરઆઇ વ્યક્તિ માટે 2500 રૂપિયા વ્યક્તિદીઠ લેવાનો ટ્રેન્ડ છે.\nનોંધનીય છે કે ગત વર્ષ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પત્ની અંજલી રૂપાણીએ ખાડિયા વિસ્તારમાં પતંગ ચગાવીને ઉત્તરાયણની મજા માણી હતી.\nહોળી તૈયાર, સાંજે થશે દહન\nપોલીસપુત્ર અને બિલ્ડરના વાહન અકસ્માતમાં મોત\nવાંકાનેરમાં સજોડે એસીડ પી અગ્નિસ્નાન કરી લેનાર પ્રેમીપંખીડાએ દમ તોડયો\nજામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી ���ું થયું\nભાજપે લોકસભા ચૂંટણી 182 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, લડશે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે\nIPL-2019: ગુજરાતના 7 સ્ટાર્સ પર સૌની નજર\nઅભિનેત્રી હોટેલનો ‘રોલ’ કરી છૂમંતર\nવરૂણ ધવન કિસ ‘કિસ’કો સંભાલે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanvadtalgadi.org/tag/childhood/", "date_download": "2019-03-21T20:18:56Z", "digest": "sha1:4EZ2WBCGBOTWYFXJETXNOT3W5KVCR6WI", "length": 5813, "nlines": 134, "source_domain": "www.swaminarayanvadtalgadi.org", "title": "Childhood | Swaminarayan Vadtal Gadi - SVG", "raw_content": "\nજેમની પર સતત પ્રભુકૃપા અને સંતકૃપા વરસી છે. જેમણે સતત દિવ્યાનંદને ભોગવી માયિક સુખોનો ત્યાગ કરી હરિવરમાં હેત કર્યું હતું. […]\nવૈરાગ્ય, ત્યાગ, સેવા અને સાધનાની પરાકાષ્ઠાએ પહોંચેલ સંતવર્ય શ્રી અદ્‌ભૂતાનંદ સ્વામીનું જીવન એક ઓજસ્વી સંતપુરુષને શોભે તેવું સાદુ, સરળ અને […]\nSadguru Shree Gunatitanand Swami – (સદ્‌ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી)\nશ્રીજી મહારાજ અંતર્ધાન થયા પછી સંપ્રદાયના વિકાસમાં સિંહફાળો આપ્યો હોય તેવા સંતોમાં જેમનું પ્રથમ નામ છે એવા સંત સદ્‌ગુરુ શ્રી […]\nSadguru Adharanand Swami – (સદ્‌ગુરૂ શ્રી આધારાનંદ સ્વામી)\nશ્રી સ્વામિનારાયણ ભગવાનના પ૦૦ પરમહંસોમાંથી એક માત્ર ચિત્રકલા કૌશલ્ય પરિજ્ઞાતા, મહાભારત જેવા વિરાટકાય ‘‘શ્રી હરિ ચરિત્રા મૃત સાગર’’ નામક ગ્રન્થના […]\nભૂધરાનંદ સ્વામીનો જન્મ હાલારમાં જામનગર જીલ્લાના જોડિયા તાલુકાનાં ભાદરા પાસે કેશિયા ગામે વિક્રમ સંવત્‌ ૧૮પર ના વૈશાખ સુદ-૭ ના રોજ […]\nશ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસમાં તન-મન-ધન સમર્પિત કરીને સાંપ્રદાયિક વિકાસના આધાર સ્તંભ રૂપ બનેલા અનન્ય નિષ્ઠાવાન ગૃહસ્થ ભક્તોમાં સૌથી આદર્શ અને […]\nSadgur Shree Muljibrahmachari – (સદ્‌ગુરુ શ્રી મૂળજીબ્રહ્મચારી)\nસેવાનું સાક્ષાત્‌ સ્વરૂપ અને નિખાલસતાનું બીજું નામ એટલે મૂળજી બ્રહ્મચારી. આજીવન ઉત્કટ શ્રધ્ધા અને અનન્ય ભાવથી શ્રીજીને ભાવતા ભોજનિયા બનાવી […]\nSadgur Shree Aatmanand Swami – (સદ્‌ગુરુ શ્રી આત્માનંદ સ્વામી)\n૧૧૭ વર્ષ સુધી અણીશુદ્ધ વર્તન રાખી ધર્મમૂર્તિનું બિરૂદ પામનાર સિદ્ધ સંતવર્ય શ્રી આત્માનંદ સ્વામી મારવાડ પ્રદેશના “ઊંટવાળ” ગામના વતની હતા. […]\nજ્યાં સુધી સૂર્ય-ચંદ્ર રહેશે ત્યાં સુધી ગ્રન્થકારો, વક્તાઓ, સંતજનો માતા ભક્તિદેવીના ગુણગાન કરશે. કારણકે તેમણે સર્વાવતારી શ્રીહરિની ‘‘માતા’’ બનવાનું ગૌરવ […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/?page=81", "date_download": "2019-03-21T20:37:33Z", "digest": "sha1:N3XN4VISNWDNFR2OI4TG3ECTWXCWJWDV", "length": 3119, "nlines": 68, "source_domain": "www.swaminarayanworld.net", "title": "Recent content | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nBook page શ્ર્લોક ૧૩૩-૧૩૪ આચાર્યપત્નીના વિશેષ ધર્મ swaminarayanworld 0 9 years ago\nBook page શ્ર્લોક ૧૫૯-૧૬૨ સધવા સ્‍ત્રીના વિશેષ ધર્મ swaminarayanworld 0 9 years ago\nBook page શ્ર્લોક ૧૬૩-૧૭૨ વિધવાસ્‍ત્રી વિશેષ ધર્મ swaminarayanworld 0 9 years ago\nBook page શ્ર્લોક ૧૭૩-૧૭૪ સધવાવિધવાના સામાન્ય ધર્મ swaminarayanworld 0 9 years ago\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://www.dahod.com/%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%93%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%9C/", "date_download": "2019-03-21T20:00:10Z", "digest": "sha1:5EAJWMKB2ST7PEJJJO7BNEYDNT75RMSS", "length": 15420, "nlines": 136, "source_domain": "www.dahod.com", "title": "દાહોદની પોસ્ટ ઓફિસમાં આજથી પોસ્ટ બેંકિગ સેવાનો શુભારંભ કરતા કેન્દ્રીય આદિજાતિ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોર – Dahod City Online", "raw_content": "\nદાહોદની પોસ્ટ ઓફિસમાં આજથી પોસ્ટ બેંકિગ સેવાનો શુભારંભ કરતા કેન્દ્રીય આદિજાતિ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોર\nગ્રામીણ ડાક સેવક અને પોસ્ટમેન પણ ગ્રામીણ અને શહેરી વિસ્તારના નાગરિકોને આ સેવાઓ ઘર આંગણા સુધી પ્રદાન કરશે.\nદાહોદ જિલ્લામાં મુખ્ય શાખા સહિત દેવગઢબારીયા, અંતેલા, મોટી ખજુરી અને રૂવાબારી ખાતે એકસેસ પોઇન્ટ સાથે હાલ કાર્યરત કરવામાં આવેલ છે.\nદાહોદ જિલ્લામાં ખૂબ ઝડપથી શહેરો અને મોટા ગામોમાં પણ આ સેવાઓ શરૂ કરાશે. : કેન્દ્રીય આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર\nગ્રામિણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં ડિજીટલ ચુકવણીની સેવાઓને પ્રોત્સાહન આપવા, પોષ્ટ વિભાગ, સંચાર મંત્રાલય, ભારત સરકાર દ્વારા ઇન્ડિયા પોષ્ટ પેમેન્ટસ બેંક (IPPB)ની શરૂઆત કરી રહ્યું છે. દરેક નાગરિકને આર્થિક રીતે સાંકળવાના ધ્યેયને આગળ વધારવા સાથે ડીજીટલ સેવાઓનો ઉપયોગ કરવા માટે ભારતીય નાગરિકોની ક્ષમતામાં વધારો કરશે. દેશમાં આવી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની ૬૫૦ શાખાઓનો શુભારંભ તા. ૦૧/૦૯/૨૦૧૮ શનિવારના રોજથી એક સાથે વડાપ્રધાનશ્રી ના હસ્તે શરૂ કરવામાં આવ્યો હતો. તદનુસાર દાહોદ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક શાખાનો શુભારંભ ભારત સરકારના આદિજાતિ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે તક્તીના અનાવરણ સાથે રીબન અને કેક કાપીને પોસ્ટ ઓફિસ, મુખ્ય શાખા બજાર ખાતે ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવ્યો હતો.\nઆ પ્રસંગે દીપ પ્રાગટ્ય સાથે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દાહોદ શાખાનું લોકાર્પણ કરતાં કેન્દ્રીય આદિજાતિ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યુ હતું કે દેશમાં ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકની ૬૫૦ શાખાઓ કાર્યરત થશે અને વિવિધ પોસ્ટ ઓફિસમાં લગભગ ૧.૫૫ લાખ એકસેસ પોઇન્ટ હશે. ગુજરાતમાં ઇન્ડીયા પોસ્ટ બેંકની ૩૨ શાખાઓ અને પોસ્ટ ઓફિસમાં લગભગ ૮૯૦૦ એકસેસ પોઇન્ટ મારફતે કાર્યરત થશે. ૭૦૦૦ થી વધુ ગ્રામીણ ડાક સેવક (GDS) અને ૪૦૦૦ પોસ્ટમેન પણ ગ્રામીણ અને શહેરી વિસ્તારના નાગરિકોને આ સેવાઓ ઘર આંગણા સુધી પ્રદાન કરશે. દાહોદ જિલ્લામાં હાલ દાહોદ મુખ્ય બ્રાંચ સહિત દેવગઢબારીયા ખાતે શહેરી અને અંતેલા, રૂવાબારી, મોટી ખજુરી ખાતે ગ્રામિણ એક્સેસ પોઇન્ટ એમ કુલ પાંચ જગ્યાએ કાર્યાન્વિત કરેલ છે. ઝડપથી આ સેવાઓનો લાભ તમામ તાલુકાઓના પોસ્ટ સાથે સંકળાયેલ ગામોને અને મોટા ગામોમાં ઉપલબ્ધ કરાશે. જેથી છેવાડાના વિસ્તારના ગરીબ, આદિવાસી, પછાત લોકોને અને ખેડૂતોને આ સેવાઓનો લાભ ઘર બેઠા મળશે. ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટસ બેંક (IPPB) નું શુભારંભ દેશની બેંન્કિગ સેવાઓના ઇતિહાસમાં એક નવું સીમાચિન્હરૂપ છે જેના દ્વારા પ્રથમ વખત સામાન્ય માણસને નજીકમાં જ ડિજિટલ બેંન્કિગ સેવાઓનો લાભ ઉપલબ્ધ થશે. ટપાલ વિભાગના કર્મચારીઓને હાથોહાથ ડિજીટલ વ્યવહારો કરવા માટેની સેવાઓ પણ લાભ મળશે. ટપાલ વિભાગ ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટસ બેંક (IPPB) દ્વારા નાણાકીય સંકલનના એજન્ડાને આગળ વધારવા અને સારી ડીજીટલ બેંન્કિગ સેવાઓ દ્વારા નાગરિકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે પ્રતિબધ્ધ છે.એમ મંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યુ હતુ.\nઆ પ્રસંગે વડોદરા ક્ષેત્રના ડાયરેક્ટર ઓફ પોસ્ટલ સર્વિસ બી.એલ.સોનલે સ્વાગત પ્રવચન સાથે આ યોજનાનો મુળભૂત ઉદેશ સમજાવતાં જણાવ્યું હતું કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ટેકનોલોજીના સઘન મુલ્યો ઉમેરેલી બેંકિંગ સેવાઓ જેવી કે SMS બેંકિંગ, RTGS, I.M.P.S., E-KYC, ડિજીટલ ખાતાઓ વગેરે ન્યૂનતમ ખર્ચે પૂરી પડાશે. આ સેવાઓ ખાસ કરીને નાના અને મધ્યમ ઉધોગો, વિધાર્થીઓ, ખેડૂતો, સ્થળાંત્તર કામદારો, વરિષ્ઠ નાગરિકો અને નાના વેપારીઓના લાભાર્થે બચતખાતું અને ચાલુ ખાતાની સેવાઓ ઉપલબ્ધ કરાશે. ગ્રામિણ ક્ષેત્રોમાં ડિજીટલ ચુકવણીની ��ાણાકીય સાક્ષરતા અને નાણાકીય જાગૃતતાને પ્રોત્સાહિત કરાશે.\nઆ કાર્યક્મમાં આભારવિધિ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દાહોદ શાખા મેનેજર શૌગતો હલધરે કરી હતી. મુખ્ય પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તરશ્રી પી.પી.પ્રજાપતિ, ફ્રીલેન્ડ ગંજના પોષ્ટ માસ્તર નીલેશ બઠ્ઠા, બ્રાન્ચના આસી.મેનેજર પુનિત જોષી, અગ્રણીઓ, પોષ્ટ વિભાગના અધિકારી / કર્મચારીઓ તથા નગરજનો, ખાતેદારો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.\nવડાપ્રધાન દ્વારા રાષ્ટ્રીય કાર્યક્રમનું ઉદ્ઘાટન સમારોહનું જીવંત પ્રસારણ નગરજનોએ નિહાળ્યું હતું. કેન્દ્રીય આદિજાતિ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે ખાતેદારોને OR કાર્ડનું વિતરણ તથા બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.\n« રોટરી ક્લબ ઓફ દાહોદ અને રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દાહોદ ના સૌજન્યથી અંધજન વિદ્યાલયમાં રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો (Previous News)\n(Next News) 🅱reaking : દાહોદ પોલીસ લાઇનના મકાનમાં એક કોન્સ્ટેબલે કરી આત્મહત્યા »\nવર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ ઉજવાતી દાહોદ શહેરની મુખ્ય હોળીની ઇકો ફ્રેન્ડલી ઉજવણી\nદાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરમાં ફાગણ સુદ પૂનમને હોળીના દિવસેRead More\n૨૨મી માર્ચના “વિશ્વ જળ દિવસ” ના ઉપક્રમે આજ રોજ દાહોદના રાજમાર્ગો પર રેલી નીકાળી ઉજવણી કરવામાં આવી\nદાહોદ ખાતે “વિશ્વ જળ દિવસ” ઉજવાયો. દાહોદ નગરના રાજમાર્ગો પર રેલીએ પરિભ્રમણ સાથેRead More\nદાહોદ જિલ્લાની કતવારા પોલીસને ટાટા પીકઅપ ડાલામાં ૧૧ ગૌવંશ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં મળેલ સફળતા\n🅱reaking : દાહોદ મુખ્ય પોસ્ટ ઓફિસની બહાર લાગતી મોટી લાઈનો છે અર્થહીન : તંત્ર દ્વારા ખેડૂત ખાતેદારોને સમઝાવવા જરૂરી\nઆચાર સંહિતા લાગુ પડતા દાહોદ જિલ્લા સેવા સદનમાં આજે કલેકટર દ્વારા યોજાઈ એક પ્રેસ કોન્ફરન્સ\nદાહોદના સરદાર પટેલ સ્ટેડિયમ (સીટી ગ્રાઉન્ડ) માં ઢોલમેળાનું આયોજન કરવામાં આવ્યું\nધાનપુર તાલુકામાં અંદાજીત ૨૦ કરોડ ખર્ચના વિવિધ ૧૨ વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરતા – ગ્રામ વિકાસ, પશુપાલન રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ\nદાહોદ L.C.B. પોલીસે હાઈવે પર કાર પંક્ચર પાડી રોબરી કરતી ગેંગના સૂત્રધારોને ઝડપી પાડ્યા\nદાહોદ જિલ્લાના કુલ ૧૩૫૫૫ લાભાર્થીઓને ઇ-ગૃહપ્રવેશ કરાયો, મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત ૪૬૬૪ લાભાર્થીઓને જોબવર્ક અને નિમણૂકપત્ર અપાયા\nદાહોદની મહર્ષિ ચેરીટેબ�� ટ્રસ્ટ દ્વારા પંડિત દીનદયાલ ઓડીટોરીયમ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00414.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%95%E0%AB%8B%E0%AA%9A%E0%AA%B2", "date_download": "2019-03-21T20:55:53Z", "digest": "sha1:O33JF43HFC54J7ZTM3HEM2DEYXUQ45XZ", "length": 3537, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "કોચલું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nકોચલું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nકોટલું; કઠણ છોડું (ફળ, ઇંડાં વગેરે ઉપરનું).\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00414.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/airasia-plane-with-162-aboard-missing-indonesia-024120.html", "date_download": "2019-03-21T19:50:50Z", "digest": "sha1:LY4CLKVZGR54OHS5R5A75K66SAWG5RQN", "length": 10380, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "162 મુસાફરો સાથે એર એશિયાનું વિમાન ગુમ | AirAsia plane with 162 aboard missing in Indonesia - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\n162 મુસાફરો સાથે એર એશિયાનું વિમાન ગુમ\nજકાર્તા, 28 ડિસેમ્બર: એક દુ:ખદ સમચાર જકાર્તાથી આવી રહ્યા છે, ઇંડોનેશિયાના સુરાબાયા શહેરથી સિંગાપોર જઇ રહેલું એર એશિયાનું વિમાન સવારે લગભગ પોણા પાંચ વાગે હવાઇ ટ્રાફીક નિયંત્રણ(એટીસી)ના સંપર્કથી બહાર જતુ રહ્યું હતું. આ સમાચાર એજન્સી સિન્હુઆએ આપ્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે વિમાનના ગુમ થયાના સમાચાર એર એશિયા તરફથી આપવામાં આવ્યા છે.\nએર એશિયાના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ર એશિયા ઇંડોનેશિયાને એ વાતની ખરાઇ કરતા અફસોસ થઇ રહ્યો છે કે સુરાબાયાથી સિંગાપોર માટે રવાના થયેલ ક્યૂજેડ 8501 વિમાનનો સવારે 7.24 કલાકે સંપર્ક તૂટી ગયો. યાત્રીઓ અને ચાલક દળના સંબંધમાં કોઇ સૂચના નથી આપવામાં આવી, પરંતુ રાહત અને બચાવ કાર્ય પ્રગતિ પર છે અને વિમાનન કંપની રાહત સેવામાં સહયોગ કરી રહી છે.\nએર એશિયાએ વિમાનમાં સવાર યાત્રીઓના પરિજનો અને મિત્રો માટે ઇમરજન્સી કેન્દ્ર શરૂ કરી દીધું છે અને એક નંબર +622129850801, +622129850801 પણ જારી કર્યો છે. આપને જણાવી દઇએ કે આ વિમાનમાં 155 યાત્રી અને 6 ક્રૂ મેંબર્સ સવાર હતા.\nજેટ એરવેઝ પર સંકટઃ 1 એપ્રિલથી બંધ થઈ શકે ઉડાણ\nસ્પાઈસજેટે બધા બોઈંગ 737 મેક્સ વિમાનો પર તાત્કાલિક અસરથી લગાવી રોક\nઆવતીકાલથી લો સસ્તી એર ટિકિટ, આ કંપનીએ આપી છે તક\nઇન્ડિગોએ 130 ફ્લાઈટ કેન્સલ કરી, પાયલોટની ખોટ મોટું કારણ\nપાયલેટોની અછતને કારણે ઇન્ડિગોએ ફરી 30 ફ્લાઈટ કેન્સલ કરી\nઆઇઆરસીટીસીની એર ટિકિટ બુકિંગ કરવા પર મળશે 50 લાખનો વીમો\nઅમદાવાદઃ ઈન્ડિગોની ફ્લાઈટમાંથી ધુમાડો નિકળતાં કરવી પડી ઈમરજન્સી લેન્ડિંગ\nનાઈટ ફ્લાઈટમાં એકલી પેસેન્જર તરીકે ઉડી એક યુવતી, ક્રૂ મેમ્બર સાથે લીધી સેલ્ફી\nદુબઈથી લખનવ જઈ રહેલી ફ્લાઈટમાં એક યાત્રી ન્યૂડ ફરવા લાગ્યો\nઈન્ડિગો વિમાનના ટોઇલેટમાં સિગરેટ પીવા લાગ્યો યાત્રી, કેસ નોંધાયો\n1લી ડિસેમ્બરથી બદલી ગયા આ 7 મોટા નિયમ, તમારા જીવન પર કરશે અસર\nસ્કોટહોમ એરપોર્ટ પર એર ઇન્ડિયા ફ્લાઈટ બિલ્ડીંગ સાથે અથડાઈ\nફ્લાઈટ ટેક ઑફ થતા પહેલાં જ યાત્રીએ લખ્યું 'ટેરરિસ્ટ ઑન ફ્લાઈટ', થઈ ધરપકડ\nflight indonesia singapore air asia missing ફ્લાઇટ ઇન્ડોનેશિયા સિંગાપોર એર એશિયા ગુમ\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00414.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32872", "date_download": "2019-03-21T19:42:28Z", "digest": "sha1:AL4RO3VKB3QP2RCJY2LZXGPCCUOLWMQV", "length": 9255, "nlines": 76, "source_domain": "amreliexpress.com", "title": "સરસીયાખાતેથી વધુ 11 ચંદનનાં વૃક્ષોનું છેદન – Amreli Express", "raw_content": "\nસરસીયાખાતેથી વધુ 11 ચંદનનાં વૃક્ષોનું છેદન\nધારી પંથકમાં ચંદનચોર ગેન્‍ગે હાહાકાર મચાવ્‍યો\nસરસીયાખાતેથી વધુ 11 ચંદનનાં વૃક્ષોનું છેદન\nઅભેદ કિલ્‍લા જેવી વીડીમાંથી ચંદનની ચોરી થતી હોય કોઈ જાણભેદુ હોવાની આશંકા\nધારી ગીર પૂર્વ કરમદડી રાઉન્‍ડની સરસીયા વીડીમાંથી ચંદન ચોર ગેન્‍ગ વડે ચંદનના વર્ષો જુના રપ આરક્ષિત વૃક્ષો આરક્ષિત જંગલમાંથી લઈ જવામાં સફળ થયા બાદ જાણે તંત્રને પડકાર ફેંકતા હોય તેમ સરસીયા ગામમાંથી વધુ 11 વૃક્ષો કટીંગ કરી લઈ ગયા હતા. તો વનતંત્ર સતત પેટ્રોલીંગનો દાવો કરી રહૃાું હોય ચોર ગેન્‍ગ હજુ ઓજલ બની રહી છે.\nધારીની સરસીયા વીડીના જંગલને અડીને આવેલ સરસીયા ગામમાંથી ચંદન ચોર ગેન્‍ગ ચંદનના 11 વૃક્ષો કટીંગ કરી લાખો રૂપિયાના ચંદનના લાકડાને લઈ જવામાં સફળ રહી હતી. જેમાં ગામના ભાલેશ્‍વર સનાતન આશ્રમમાંથી ચંદનના 3 વૃક્ષ, કાનજીભાઈની વાડીમાંથી એક, નંદુભાઈ મહેતા-1, કિશોરભાઈ-1, મુકેશભાઈ મહેતાનું એક, મનસુખભાઈ તથા કોટડીયાભાઈની વાડીમાંથી એક વૃક્ષ મળી કુલ 11 વૃક્ષોનું કટીંગ કરી ચંદન ચોર ગેન્‍ગ હજુ આ જ વિસ્‍તારમાં હોવાનું જણાઈ આવે છે. કારણ કે આ વિસ્‍તારમાંથી રોજ ચંદનના વૃક્ષોની ચોરી થાય છે અને વાહનોમાં ભરીને લઈ જવામાં આવે છે તેમ છતાં આ ગેન્‍ગ હજુ પકડથી દુર છે.\nછેલ્‍લા દોઢેક માસથી ચંદન ચોર ગેન્‍ગ અવિરત સક્રીય હોવા છતાં પકડમાં આવતીન હોય તે મુદે પણ અનેક તર્ક-વિર્તક ઉઠી રહૃાા છે.\nઆ અંગે એસીએફ ઠકકરનો સંપર્ક કરતા તેમણે જણાવ્‍યું હતું કે, સ્‍ટાફ સતત પેટ્રોલીંગ કરી રહૃાો છે છતાં આ ગેન્‍ગ હજુ પકડથી દુર છે પણ તપાસ ચાલું છે તેમ જણાવ્‍યું હતું.\nધારીની સરસીયા વીડીમાંથી એક સાથે ચંદનના રપ-રપ વૃક્ષો કટીંગ કરી ચંદન ચોર ગેન્‍ગ લઈ ગઈ હતી તે વીડીમાં બન્‍ને તરફના ગેઈટ પર તાળા હોય છે. તેમજ આ વીડી એટલી ભુલ ભુલામણીવાળી છે કે અજાણ્‍યો શખ્‍સ ભુલો પડી જાય. ત્‍યારે કોઈ જાણભેદુ જ આ કાર્ય કરી શકે તેવી પણ ચર્ચા ઉઠી છે.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on સરસીયાખાતેથી વધુ 11 ચંદનનાં વૃક્ષોનું છેદન Print this News\n« વીજપડીમાં માધવ સેવા ટ્રસ્‍ટ ર્ેારા નેત્રયજ્ઞ યોજાયો (Previous News)\n(Next News) વીકટરનાં રહેણાંકી વિસ્‍તારમાં સિંહે ર વાછરડીનું કર્યુ મારણ »\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોં��ાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nઅમરેલી લોકસભાનાં કોંગી ઉમેદવાર તરીકે સુરેશ કોટડીયાનું નામ ચર્ચામાં આવતા દેકારો\nઅમરેલી શહેરમાં ધો. 10ની પરીક્ષામાં 3 કોપીકેસ નોંધાયા : પરીક્ષાની પૂર્ણાહુતી\nઅમરેલીમાં માર્ગો બનાવવાની કોઈને પડી નથીઆગામી 100 દિવસમાં શહેરનાં તમામ માર્ગો નહી બને તો ચોમાસામાં વધારે પરેશાની ઉભી થશે\nસાવધાન : ફેસબુક, વોટ્‍સએપ, ટ્‍વીટર પર હથિયાર સાથેના ફોટા જેલયાત્રા કરાવશે\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2014/08/19-8-14_22.html", "date_download": "2019-03-21T19:58:25Z", "digest": "sha1:XXPEQ4RKW3DONWBNUPOL2C7BIYFN57UV", "length": 14037, "nlines": 165, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે 19-8-14 - Divyasha Doshi", "raw_content": "\nફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે 19-8-14\nઆ પુસ્તક વિશે પહેલાં ય લખાઈ ચુક્યું છે આ કોલમમાં જ્યારે પુસ્તક મમ્મી પોર્ન નામે દુનિયાભરમાં પ્રસિધ્ધ થઇ રહ્યું હતું બે વરસ પહેલાં. 2011માં જ્યારે ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે પ્રસિધ્ધ થઈ ત્યારે તેની લેખિકા એરિકા મિશેલને કલ્પના નહોતી કે તે બેસ્ટ સેલર થશે. આ પુસ્તકની સાત કરોડ કોપી વેચાઈ ચુકી છે. જો કે આ પુસ્તકમાં સાહિત્યિક દ્રષ્ટિએ શ્રેષ્ઠ કહી શકાય એવું કશું નથી. તે છતાં સ્ત્રીઓમાં તે ખૂબ પોપ્યુલર બની અને હવે તેના પરથી ફિલ્મ પણ બની ગઈ. તેનું ઓફિશ્યલ ટ્રેઇલર રિલિઝ પણ થઈ ગયુ.\nઆ પુસ્તક આજની નારીએ લખ્યું છે એટલે બોલ્ડ પણ છે. પરંતુ, બીજો વિચાર એ પણ આવે કે શું સ્ત્રીઓની વિચારધારા કે ફેન્ટસી એવી ખરી એવી એટલે સમર્પિત થવાની... તો હા મોટાભાગની સ્ત્રીઓને પોતાના પર અધિકાર ભાવ દર્શાવે તેવો પુરુષો ગમે છે.સ્ત્રીઓને પુરુષોને સમર્પિત થવું ગમે છે. આ પુસ્તક ભલે સ્ત્રીઓમાં વધુ લોકપ્રિય બન્યું હોય અને સ્ત્રીએ પોતાની ફેન્ટસીની વાત લખી હોવા છતાં આ સંપૂર્ણ સત્ય નથી. હકિકતમાં આ પુસ્તકમાં ધનાઢ્ય હિરો છે અને નાની વયની હિરોઇન છે. જે શ્રીમંત, દેખાવડા પુરુષના પ્રેમમાં પડે છે. એ પુરુષ જે સ્ત્રીને ગુલામ બનાવીને માણવા માગે છે. ફેન્ટસી એ જ હોય જે સત્ય થવાની શક્યતા નથી હોતી. આ પુસ્તક પરણેલી બાળકોની માતા બની ચુકેલી સ્ત્રીઓમાં વધુ લોકપ્રિય બન્યું હતું કારણ કે તેમના એકઢાળીયા જીવનમાં આ પુસ્તક કલ્પનાઓના રંગો પુરે છે. આ પુસ્તકનો નાયક નાયિકાને બાંધીને તેની સાથે પ્રેમ કરે છે. આમ તો સમાજશાસ્ત્રીઓ અને સાયકોલોજીસ્ટોએ પણ કહે છે કે સ્ત્રીને પુરુષનું આધિપત્ય ગમતું હોય છે. પરંતુ, કોઇ સ્ત્રીને પીડાદાયક પ્રેમ મેળવવો ગમતો હોય તે માનવું સહેલું નથી. હા તેમાં કદાચ એકાદ બે સ્ત્રીઓનો અપવાદ હોઇ શકે.\nઆજની નારી બોલ્ડ હોય તો સમર્પિત રીતે પુરુષની મરજીથી જ ચાલે એવું કેવી રીતે બને તેની પોતાની ઇચ્છાઓ , આદર અને પસંદ નાપસંદ પણ તે વ્યક્ત કરતાં શું કામ અચકાય તેની પોતાની ઇચ્છાઓ , આદર અને પસંદ નાપસંદ પણ તે વ્યક્ત કરતાં શું કામ અચકાય સ્ત્રીની ના એ ના જ હોય તે પુરુષ માનસે સ્વીકારવું પડે. ગ્રે એ ખરા અર્થમાં તો રાખોડી જે સફેદ પણ નહી અને કાળો ય નહીં.તેવો રંગ .તેના જુદાં જુદાં પચાસ શેડ્સ... પાસાંઓ... ક્યારેક વધુ કાળો તો ક્યારે વધુ સફેદ....પણ મોટેભાગે કાળા અંધારામાં જ અનેકવાર સ્ત્રીઓને રાખવામાં આવે છે.અને તેના પર ક્રૂરતા આચરતાં કોઇને ખચકાટ નથી થતો. નિર્ભયાનો કિસ્સો એક માત્ર કિસ્સો નહતો. જેને આપણે સૌ ભૂલી જઈ રહ્યા છીએ. ત્યારબાદ પણ અનેક સ્ત્રીઓ પર અનેક રીતે બળાત્કાર બાદ ક્રૂરતા આચરવામાં આવી. કારણ કે તે સ્ત્રીઓએ ના પાડી હશે પુરુષોને. પુરુષોની ક્રૂર માનસિકતાનો અનેક સ્ત્રીઓ શિકાર બનતી હોય છે. અને દરેક વખતે તે ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે પુસ્તકમાં આલેખાયેલ છે તેટલું રોમેન્ટિક કે આનંદદાયક જ હોય એવું જરૂરી નથી. સ્ત્રીઓને આધિપત્ય ગમે છે પણ તે આદરપૂર્વકનું તેવું પિતૃસત્તાક માનસિકતા ધરાવનાર પુરુષને ખ્યાલ નથી આવતો. લગ્ન બાદ પણ ક્રૂરતા આચરવામાં આવે પત્નિ પર એવા કિસ્સાઓની નવાઈ નથી હોતી. લગ્ન બાદ ગુજારવામાં આવતાં બળાત્કાર વિશે આપણે ત્યાં વાત થતી નથી. સ્ત્રીની ઇચ્છા, અનિચ્છા હોઇ શકે તે પણ સમાજમાં સ્વીકારાતું નથી.\nએટલે જ આવી પોર્નોગ્રાફિક નવલકથાઓ કરોડોની સંખ્યામાં વેચાઇ શકે. જેમાં પિતૃસત્તાક માનસિકતાને આડકતરી રીતે મૂકવામાં આવી હોય. જેમાંથી સ્ત્રીઓને કોઇ ખાસ વિચારબીજ મળે નહી. અને તેની ફિલ્મ પણ હવે કરોડોનો વકરો કરશે. ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રેની લેખિકા ઈ.એલ.જેમ્સે હકિકતમાં પોતાની ફેન્ટસીને જ કાગળ પર મૂકી હતી. તેણે પોતે ય એવી કલ્પના નહોતી કરી કે આ પુસ્તક આટલું બધું લોકપ્રિય થશે. આવી વાર્તાઓ સ્ત્રીઓ ધ્વારા જ લખાય છે અને વંચાય છે. તે સૂચવે છે કે કલ્પનામાં પણ સ્ત્રીઓ સમર્પિત થવાની માનસિકતાને છોડી નથી શકતી. અઘરું છે વહેતા વહેણથી ઊફરા તરવું કે જુદું વિચારવું. આવું પ્રથમવાર લખાયું છે અને લોકપ્રિય થયું છે એવું પણ નથી. વરસોથી અતિ લોકપ્રિય બનેલી મીલ્સ એન્ડ બુન સિરિઝમાં પણ રોમેન્ટિક વાર્તાઓમાં મોટેભાગે સ્ત્રીને સમર્પિત થતી દર્શાવવામાં આવે છે. રોમાન્સના કલ્પનાઓમાં કાલની હોય કે આજની હોય દરેક સ્ત્રીને વિહરવું ગમે છે. કારણ કે વાસ્તવિકતામાં રોમાન્સ એટલો સુંદર કે આનંદદાયક નથી હોતો.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nશું પુરુષને બધું જ મળી શકે \nબાળકો અને હિંસા રોકી શકાય તો રોકીએ 21-8-14\nફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે 19-8-14\nકુછ દિન તો ગુજારો ગંદે ગુજરાતમેં...\nપુરુષોનું આધિપત્ય બોલવામાં 19-8-14\nનારીવાદી હોવું એ ગાળ છે \nબે પલ્લે પગ રાખી શકાય \nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/gorakhnath/", "date_download": "2019-03-21T19:40:35Z", "digest": "sha1:IXKYVLLZJMK2TZ6WDL7IEGHPMNMJUJVU", "length": 10342, "nlines": 152, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Gorakhnath | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nઈતિહાસ સંતો અને સતીઓ\nગોરખનાથ અથવા ગોરક્ષનાથ અગિયારમીથી બારમી સદીમાં થઇ ગયેલા હિંદુ નાથ યોગી હતા. તેઓ મત્સ્યેન્દ્રનાથના પટ્ટ શિષ્ય હતા. તેમની આધ્યાત્મિક વંશાવલી વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. મત્સ્યેન્દ્રનાથનાં બે મહત્વનાં પંથમાંના એક શૈવપંથ સાથે તેઓ સંકળાયેલા હતા, બીજો પંથ ’ચૌરંગી’ છે. આદિનાથ અને મત્સ્યેન્દ્રનાથ તેમનાં પૂર્વના ગુરુઓ મનાય છે. એક વિચાર આદિનાથ અને તેમની વચ્ચે પાંચ અને અન્ય છ ગુરુઓની પરંપરા માને છે. પણ હાલનાં પ્રચલિત વિચાર પ્રમાણે આદિનાથની ઓળખ ભગવાન શિવ તરીકે અને તેમને સીધા મત્સ્યેન્દ્રનાથનાં ગુરુ તથા મત્સ્યેન્દ્રનાથને ગોરખનાથનાં ગુરુ તરીકે મનાય છે.\nનાથ સંપ્રદાયનો ગોરખનાથનાં સમયમાં ખૂબજ વિકાસ વિસ્તાર થયેલો. તેમણે ઘણું લખ્યું હતું. તેમણે લખેલું પ્રથમ પુસ્તક ’લય યોગ’ ગણાય છે. ભારતમાં ઘણી ગુફાઓ, ઘણાં મંદિરો તેમનાં નામે છે, જ્યાં કહેવાય છે કે ગોરખનાથ ધ્યાન સાધના કરતાં હતા. ભગવાન નિત્યાનંદનાં કહેવા પ્રમાણે, ગણેશપુરી (મહારાષ્ટ્ર)થી એક કિમી.દૂર આવેલાં વજ્રેશ્વરી મંદિર પાસેનું નાથ મંદિર ગોરખનાથનું સમાધિ સ્થળ છે.\nરૉમોલા બુટાલિયા, યોગ ઇતિહાસના ભારતીય લેખકે, નીચે પ્રમાણે ગોરખનાથ દ્વારા લખાયેલાં કેટલાંક પુસ્તકોની યાદી આપી છે.\nગોરક્ષ સંહિતા, ગોરક્ષ ગીતા, સિદ્ધ સિદ્ધાંત પદ્ધત્તિ, યોગ માર્તંડ, યોગ સિદ્ધાંત પદ્ધત્તિ, યોગ-બિજ, યોગ ચિંતામણી.\nરખાવટ -લોકસાગરના મોતી વિજોગણ નારીની ઘેઘુર આંખ જેવો રાતોચોળ સૂરજ આથમવાની તૈયારીમાં હતો. અંધારું થવામાં હતું. આવા સાંજના સમયે એક ઘોડેસવાર ગામના ચોરે આવીને ઊભો રહ્યો. ગામ માટે પોતે અજાણ્યો હતો અને પોતાના માટે ગામ અજાણ્યું હતું. પણ રાતવાસો કર્યા વગર છૂટકો નહોતો. તેમણે ચોરા પર બેઠલા ડાયરાને રામ..રામ…કર્યા. સામે રામ..રામ..નો જાણે વરસાદ વરસ્યો. પછી […]\nઈતિહાસ ઉદારતાની વાતો દુહા-છંદ\nભાવનગરના રાજવી વજેસિંહજી ગોહીલ એકવખત શિકારે નીકળેલા. ધોમધખતા તાપમાં એક હરણ પાછળ ઘોડો દોડાવ્યો,પણ જંગલની કાટમાં થોડુ છેટુ પડ્યું,હરણ નીકળી ગયુ, થોડે દુર એક ચારણ ભેંસો ચારતો હતો, મહરાજે પુછ્યુ કે હરણ કયા મારગે(વાટે) ગયુ. હરણનો શિકાર ના ચાહનાર ચારણે દુહો કહ્યો, કે જે સાંભળતા વજેસિંહે હરણનો શિકાર છોડી દિધો અને પોતાના રાજ્યમાં હરણના શિકાર [��]\nઈતિહાસ મંદિરો - યાત્રા ધામ\nગુજરાતના કાઠીયાવાડમાં આવેલું સોમનાથ મંદિર ફક્ત દેશ જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યું છે. દેશના 12 જ્યોતિર્લિંગમાં સામેલ સોમનાથ મંદિરનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ જોવા મળે છે. આ મંદિર ગુજરાતને પર્યટનના નકશામાં અવ્વલ બનાવવા માટે પણ જાણીતું છે. રાજ્યની અર્થ વ્યવસ્થાને પણ મજબૂતી આપવામાં સોમનાથ મંદિરનો મહત્વનો ફાળો છે. દર વર્ષે સામાન્ય […]\nહાલો ને આપણા મલકમાં\nકાઠીયાવાડમાં કોફીની સાહસિક ખેતી\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/masala-grill-sandwich-by-ruchi/", "date_download": "2019-03-21T19:53:00Z", "digest": "sha1:7LWUACPFEBUXHDFYKSPWKYU37IFEL4PT", "length": 8844, "nlines": 94, "source_domain": "www.janvajevu.com", "title": "મસાલા ગ્રીલ સેન્ડવિચ - સવાર સાંજ નાસ્તા માટે પરફેક્ટ રહેશે આ સેન્ડવિચ.... - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / રસોઈઘર / મસાલા ગ્રીલ સેન્ડવિચ – સવાર સાંજ નાસ્તા માટે પરફેક્ટ રહેશે આ સેન્ડવિચ….\nમસાલા ગ્રીલ સેન્ડવિચ – સવાર સાંજ નાસ્તા માટે પરફેક્ટ રહેશે આ સેન્ડવિચ….\nબાળકો ને સેન્ડવિચ તો પ્રિય હોય જ છે. આ સેન્ડવિચ નાસ્તા માં કે સાંજ ના જમવામાં પીરસી શકાય. આ સેન્ડવિચ ને આપ ટોસ્ટર માં પણ બનાવી શકો. આ સેન્ડવિચ હજારો રીતે બનાવી શકાય. આપને પસંદ હોય એવો મસાલો ભરી શકાય.\nઆજે હું એકદમ સરળ અને માત્ર મિનિટો માં રેડી થઈ જતી મસાલા ગ્રીલ સેન્ડવિચ ની રીત લાવી છું. ઝડપી બનાવવા માટે બટેટા ને વહેલા બાફી ને ઠંડા કરી લેવા..\n• કોથમીર ની તીખી ચટણી,\n• થોડી ટામેટા ની સ્લાઈસ,\n• કેપ્સિકમ મરચાં ની સ્લાઈસ\n• 3 નાના બાફેલા બટેટા,\n• 2 ડુંગળી, એકદમ બારી,\n• 2 લીલા મરચા, બારીક સમારેલા,\n• 1 ચમચી તેલ,\n• 1/3 ચમચી રાઈ,\n• 1/4 વાડકો બારીક સમારેલી કોથમીર,\n• સ્વાદાનુસાર લીંબુ નો રસ\n• કાકડી , ટામેટા સ્લાઈસ,\n• ટામેટા નો સોસ,\n• કોથમીર ની તીખી ચટણી\nસૌ પ્રથમ મસાલો બનાવીએ.. બટેટા ને બાફી લો. ઠંડા પડે એટલે છાલ ઉતારી લો. આપ ચાહો તો અગાઉ થી જ બટેટા બાફી લો જેથી ઠંડા કરવા નો ટાઈમ બચી જશે અને મસાલો ચીકણો પણ નહીં થાય.\nબટેટા ને છૂં���ી ને માવો બનાવી લો. નાની નોનસ્ટિક કડાય કે પેન માં તેલ ગરમ કરો. એમાં રાઈ ઉમેરો. રાઇ બરાબર થઈ જાય એટલે એમાં બારીક સમારેલી ડુંગળી અને મરચા ઉમેરો.\nડુંગળી અને મરચા ને સરસ સાંતળી લો. ત્યારબાદ એમાં મીઠું અને હળદર ઉમેરો અને સાંતળો. મીઠું ધ્યાન થી નાખવું. બટેટા બાફવા માં પણ જો મીઠું ઉમેરેલું હોય તો એ પ્રમાણે જ મીઠું નાખવું..\nહવે ડુંગળી માં બટેટા નો માવો અને કોથમીર ઉમેરો. સરસ મિક્સ કરો. લીંબુ નો રસ ઉમેરો અને એકાદ મિનિટ શેકો અને ત્યારબાદ ગેસ બંધ કરી દો. 10 મિનિટ માટે આ મસાલો ઠંડો થવા દો.\nહવે મસાલો તૈયાર છે તો બનાવીએ સેન્ડવિચ.. બ્રેડ ની સ્લાઈસ પર બટર અને ચટણી લગાવો. આપના ટેસ્ટ મુજબ બંને સાઈડ આપ બટર અને ચટણી લગાવી શકો. હું એક બાજુ બટર અને એક બાજુ ચટણી લાગવું છું.\nહવે એક બાજુ બટેટા નો માવો પાથરો. ચમચી ની ઊંધી બાજુ થી સરસ રીતે પાથરી શકાય. એના પર ટામેટા ની સ્લાઈસ અને કેપ્સિકમ મરચા પાથરો. ઉપર ચાટ મસાલો ભભરાવો..\nબીજી સ્લાઈસ ઉપર મૂકી સેન્ડવિચ તૈયાર કરો. ઉપર થોડું બટર લગાવવું.. આ સેન્ડવિચ ને ગ્રીલર કે ટોસ્ટર માં કડક કરો.. ગરમ ગરમ પીરસો..\nપીરસવા માટે કાકડી અને ટામેટા ની સ્લાઈસ તૈયાર કરો. સેન્ડવિચ ની સાથે ટામેટા સોસ અને કોથમીર ની ચટણી પીરસો.. ચાહો તો ઉપર થી થોડું ચીઝ ખમણી ને સજાવવું..\nઆશા છે પસંદ આવશે.\nરસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)\nયમ્મી… કેબીજ રોલ્સ વિથ પનીર\nસ્માઈલી પોટેટો ખાતા જ બાળકોના હેપ્પી હેપ્પી થઈ જશે … .\nક્રિસમસ સ્પેશ્યલ: સાંતા કુકીઝ\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 31,176 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 22,079 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 20,777 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 20,340 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,133 views\nરેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર બટર મસાલા બનાવો હવે ઘરે સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને….\nપનીર બટર મસાલા, એ સૌથી લોકપ્રિય અને સૌથી વધુ રેસ્ટોરન્ટમાં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/wastage-of-drinking-water/130133.html", "date_download": "2019-03-21T20:37:03Z", "digest": "sha1:L3EXNY3N67FYIW7KABLJ6BM3W7DFESXC", "length": 6608, "nlines": 116, "source_domain": "www.navgujaratsamay.com", "title": "પ્રભાસપાટણમાં પીવાના પાણીનો થઇ રહેલો વેડફાટ", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nપ્રભાસપાટણમાં પીવાના પાણીનો થઇ રહેલો વેડફાટ\nનવગુજરાત સમય > પ્રભાસ પાટણ\nપ્રભાસ પાટણમાં રેલવે સ્ટેશનની સામેના એક વાલ્વમાંથી પીવાના પાણીનો જોરદાર બગાડ થઇ રહ્યો છે. આ વાલ્વ લીકેજ હોવાથી આમાંથી સતત પાણીનો બગાડ થઇ રહેલ છે. એક તરફ પાણીની તંગી છે, ત્યારે આ રીતે પાણીનો વેડફાટ થતો જોઈ લોકોમાં કચવાટ ફેલાયો છે. આ મુદ્દે તંત્ર દ્વારા તત્કાલ રિપેરિંગ સહિતના પગલાં લેવાય તેવી માગ ઊઠી છે.\nજયારે બીજી બાજુ પ્રભાસ પાટણમાં અનિયમિત અને અપૂરતા પાણીની સતત ફરીયાદો ઉઠતી રહે છે. પ્રભાસ પાટણમાં મોટાભાગનાં મજુર વર્ગના લોકો આવેલા છે. તેમજ શહેરમાં ગીચ વસ્તી આવેલ હોવાથી પાણી સંગ્રહ માટે લોકો પાસે કોઇ વ્યવસ્થા નથી તેમજ સવારના મજુરીકામ માટે નિકળી જાય છે અને નગરપાલીકા દ્વારા અનિયમિત પાણી મળે છે. જેમાં કયારેય આઠ દિવસ પણ નીકળી જાય છે અને જયારે પાણી આવે છે ત્યારે ઓછા ફોર્સથી અપૂરતું પાણી આવે છે જેથી પુરુ પાણી ભરી શકાતું નથી અને બીજી બાજુ નગરપાલીકાની અણઆવડતને કારણે આ રીતે પાણીનો ખોટો બગાડ થઇ રહેલ છે જે તસ્વીરમાં નજરે પડે છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nઝઘડો થતાં પત્નીએ કેનાલમાં ઝંપલાવતાં પતિ પણ ક..\nદ્વારકામાં હોળી-ધૂળેટીમાં ફૂલદોલ ઉત્સવ\nડીસાના રતનપુર બસ સ્ટેન્ડમાં ગટરનાં ગંદા પાણી..\nસ્વચ્છ ભારત અભિયાનના ‘સારથી’ રણે ચઢ્યા, સફાઇ..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32874", "date_download": "2019-03-21T20:09:14Z", "digest": "sha1:TA5PCVHVJCKC6TCYIFZQCFQKFVP5GDKA", "length": 5921, "nlines": 70, "source_domain": "amreliexpress.com", "title": "વીકટરનાં રહેણાંકી વિસ્‍તારમાં સિંહે ર વાછરડીનું કર્યુ મારણ – Amreli Express", "raw_content": "\nવીકટરનાં રહેણાંકી વિસ્‍તારમાં સિંહે ર વાછરડીનું કર્યુ મારણ\nરાજુલાનાં ઔદ્યોગિક વિકાસથી ધમધમતાં વીકટરનાં રહેણાંકી વિસ્‍તારમાં આજે વ્‍હેલી સવારે સિંહે આવી જઈને ર વાછરડીનું મારણ કરતાં પુશપાલકોમાં ફફડાટનો માહોલ ઉભો થયો ��ે.\nબનાવની જાણ વન વિભાગને કરવામાં આવતાં સાવચેતીની કામગીરી શરૂ કરવામાં આવી છે.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on વીકટરનાં રહેણાંકી વિસ્‍તારમાં સિંહે ર વાછરડીનું કર્યુ મારણ Print this News\n« સરસીયાખાતેથી વધુ 11 ચંદનનાં વૃક્ષોનું છેદન (Previous News)\n(Next News) દામનગરની નંદીશાળાને જમીન અર્પણ કરતો નારોલા પરિવાર »\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nઅમરેલી લોકસભાનાં કોંગી ઉમેદવાર તરીકે સુરેશ કોટડીયાનું નામ ચર્ચામાં આવતા દેકારો\nઅમરેલી શહેરમાં ધો. 10ની પરીક્ષામાં 3 કોપીકેસ નોંધાયા : પરીક્ષાની પૂર્ણાહુતી\nઅમરેલીમાં માર્ગો બનાવવાની કોઈને પડી નથીઆગામી 100 દિવસમાં શહેરનાં તમામ માર્ગો નહી બને તો ચોમાસામાં વધારે પરેશાની ઉભી થશે\nસાવધાન : ફેસબુક, વોટ્‍સએપ, ટ્‍વીટર પર હથિયાર સાથેના ફોટા જેલયાત્રા કરાવશે\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2017/06/rasoda-thi-ransangraam-sudhi.html", "date_download": "2019-03-21T20:34:48Z", "digest": "sha1:G4IY3TENIOIC2XRC7IMEO6L7PJSZPVBQ", "length": 19908, "nlines": 182, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "રસોડાથી રણસંગ્રામ સુધી વિસ્તરતું સૌંદર્ય - Divyasha Doshi", "raw_content": "\nરસોડાથી રણસંગ્રામ સુધી વિસ્તરતું સૌંદર્ય\nનારીવાદના યુગમાં નારીવાદીઓ સ્ત્રીના સૌંદર્યને નકારતા હતા, કારણ કે સ્ત્રી પુરુષને ખુશ રાખવા માટે જ સુંદર દેખાવાનું પસંદ કરતી હતી. પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીનું કામ સુંદર બનીને પુરુષને રિઝવવાનું રહેતું હતું. પણ હવે જમાનો બદલાયો અને વિચારધારા પણ બદલાઈ રહી છે. સ્ત્રી હવે પોતાને માટે સુંદર દેખાવાનું પસંદ કરે છે. તે ગમે તેવી દેખાતી હોય કે ગમે તે કામ કરતી હોય પણ સુંદરતા તેને મળેલું વરદાન છે. પહેલાં એવી માન્યતા હતી કે સ્ત્રીનું સૌંદર્ય ઘરમાં જ સચવાય. બહાર નીકળીને તે કામ કરે તો તેનું સૌંદર્ય વિલાય જાય. બીજું કે સ્ત્રીને અબળા બનાવીને પણ ઘરમાં રાખવામાં આવતી. તે ઘરનો ઉંબરો ઓળંગે તો તકલીફમાં મુકાઈ શકે. આવી માન્યતાઓને કારણે પણ સ્ત્રીઓનું રાજ્ય રસોડા સુધી જ સીમિત રહ્યું હતું. આવી અનેક માન્યતાઓને તોડીને તેણે રસોડાથી અનંત આકાશ તરફ પ્રયાણ કરવાનું ચાલુ રાખ્યું. નારીશક્તિને અબળા જાણનારાઓ જ આજે બાજુ પર હટીને શક્તિને વિકસવાનો માર્ગ મોકળો કરી આપે છે.\nઆજે આધુનિક યુગમાં પણ અનેક એવાં ક્ષેત્રો છે જ્યાં ગ્લાસ સીલિંગ સ્ત્રીના વિકાસને રુંધે છે. લશ્કર એમાંનું એક ક્ષેત્ર છે. જ્યાં સ્ત્રીઓને પ્રવેશ અપાય છે પણ ફક્ત કેટલાક એવા વિભાગમાં જ્યાં સ્ત્રીએ લડાઈ કે શાંતિમાં રણનીતિમાં ભાગ લેવાનો ન હોય. એટલે જ શહીદ થનારા દરેક પુરુષો જ હોય છે. યુદ્ધમાં સ્ત્રીઓ સક્રિય ભાગ લઈ શકતી નથી. એ ગ્લાસ સીલિંગ કેટલાક દેશોએ તોડીને જાતીય ભેદભાવ દૂર કર્યા છે. હવે ભારત પણ એ દેશોની યાદીમાં પોતાનું નામ નોંધાવવા આતુર છે. ગયા વરસે ફાઈટર પ્લેન પાઈલટ તરીકે ત્રણ મહિલાઓને એરફોર્સમાં સામેલ કરીને ઈતિહાસ રચ્યો હતો તો આ વરસે લશ્કરી જવાન તરીકે સ્ત્રીઓને પ્રવેશ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સ્ત્રીઓએ પોતાની શક્તિ પુરવાર કરીને જ તેમાં પ્રવેશ કરી શકાશે તે બાબત પણ ધ્યાનમાં લેવા જેવી છે, કારણ કે લશ્કર એ એક એવું ક્ષેત્ર છે જ્યાં ગમે તેને પ્રવેશ મળી શકે તેમ નથી. પોતાની લાયકાત પુરવાર કરી શકનાર વ્યક્તિ જ તેમાં પ્રવેશી શકે છે. એમાં કોઈ શંકા નથી કે આપણે ત્યાં એવી ઘણી વિરાંગનાઓ છે જે રણમેદાનમાં રણચંડી બનીને ફરી વળી શકે છે.\nસ્ત્રી અને યુદ્ધનો ઈતિહાસ ૪૦૦ વરસ જૂનો છે. આઝાદીના બળવામાં યોદ્ધા બનીને ઝઝૂમનાર રાણી લક્ષ્મીબાઈને તો આજે પણ લોકો ભૂલી શકતા નથી. તે છતાં આજે મોટાભાગના દેશોમાં યોદ્ધાઓની ટુકડીમાં પુરુષો જ ��ોય છે. યોદ્ધા તરીકે સ્ત્રી અને પુરુષમાં ભેદભાવ ન કરનારા દેશો આંગળીને વેઢે ગણી શકાય એટલા જ છે. જર્મની, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રિટન, ડેન્માર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, નોર્વે, સ્વિડન અને ઈઝરાયલ જેવા જૂજ દેશો છે જ્યાં લશ્કરની ભરતીમાં સ્ત્રી અને પુરુષમાં ભેદભાવ કરવામાં આવતો નથી. અમેરિકન સ્ત્રીઓ પણ આર્મીમાં સહાયક તરીકેની ભૂમિકા ભજવે છે. ભારતમાં હજી શરૂઆત થઈ છે ત્યારે વિશ્ર્વની કેટલીક વીરાંગનાઓ જે લશ્કરી ગણવેશમાં પણ સુંદરતામાં બ્યુટિપેજન્ટથી કમ નથી હોતી તેના વિશે જાણીએ. તેઓ સૌંદર્ય સ્પર્ધામાં જવાને બદલે પોતાના દેશની સેવા કરવા માટે લશ્કરમાં જોડાય છે. જો કે આ બધા દેશોની સ્ત્રીઓને હજી ગ્લાસ સીલિંગ તોડવાની વાર છે. એટલે જ તેઓ સુંદર લશ્કરી સ્ત્રીઓની યાદીમાં આવે છે. તે છતાં એટલું કહી શકાય કે સૌંદર્ય શક્તિ બનીને દુશ્મન પર ત્રાટકવા તૈયાર છે.\nગ્રીસ લશ્કર - ગ્રીસમાં દરેક પુરુષે ૧૮ વરસના થયા બાદ ફરજિયાતપણે લશ્કરી તાલીમ લઈ નવ મહિના લશ્કરમાં સેવા આપવાની હોય છે. સ્ત્રીઓ માટે આ બાબત ફરજિયાત નથી. હા તેમની મરજી હોય તો તેઓ પણ લશ્કરમાં સેવા આપવા જોડાઈ શકે છે.\nપાકિસ્તાન લશ્કર - આપણા પડોશી દુશ્મન દેશમાં ભલે સ્ત્રીઓને સ્વતંત્રતા ન હોય પણ નવાઈ લાગશે કે પાકિસ્તાનમાં આપણા કરતાં પહેલાં લશ્કરમાં તેમને જવાનની ભૂમિકા સોંપવામાં આવી હતી. ૨૦૦૬ની સાલથી પાકિસ્તાની આર્મીમાં સ્ત્રીઓ ફાઈટર પાઈલટ તેમ જ નેવીમાં સક્રિય કામગીરી કરી રહી છે. ફક્ત પાકિસ્તાની નેવીમાં જ તેમને સક્રિય ભૂમિકા આપવામાં આવી નથી. પાકિસ્તાની સ્ત્રીઓ પણ સુંદરતામાં કોઈથી પાછળ રહે તેમ નથી.\nઅમેરિકન લશ્કરમાં લગભગ ૧૪ ટકા સ્ત્રીઓ છે. એટલે કે લગભગ ૧લાખ ૬૫ હજાર જેટલી પણ તેમને મોટાભાગની ફરજ પુરુષોના સહાયક તરીકે કામ કરવાનું સોંપવામાં આવે છે. તે પણ ૨૦૧૨ની સાલથી શરૂઆત થઈ. બીજી ૩૫ હજાર સ્ત્રીઓ ઓફિસર તરીકે આર્મીમાં ફરજ બજાવી રહી છે. કોમ્બેટની ભૂમિકા તેમને હજી પૂર્ણપણે ભજવવાની હોતી નથી.\nચેક રિપબ્લિકન આર્મી - ચેકોસ્લેવયિકામાં સ્ત્રીને બીજા વિશ્ર્વ યુદ્ધ બાદ જ લશ્કરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમણે બ્રિટન, રશિયાની ટુકડીમાં પણ સહાયક તરીકે સેવા આપી છે. આજે તો ચેક આર્મીમાં તેમનું પ્રદાન મહત્ત્વનું ગણવામાં આવે છે. ખાસ કરીને એરફોર્સને સ્ત્રી ફાઈટર વિના કલ્પવું અશક્ય છે.\nરોમાનિયન આર્મી - યુરોપિયન દેશોમાં આમ પણ સ્ત્ર��નું સૌંદર્ય મંત્રમુગ્ધ કરી દે તેવું હોય છે. રોમનિયન આર્મીનો ગણવેશ પહેરેલી સ્ત્રીઓ કોઈપણ સૌંદર્ય સમ્રાજ્ઞીને હરાવી શકવા સમર્થ છે. રોમાનિયાની સ્ત્રીઓએ લશ્કરી ગણવેશમાં મોસ્ટ એટ્રેકટિવ આર્મીનું બિરૂદ મેળવી ચૂક્યું છે. જો કે હજી ત્યાંની સ્ત્રીઓને કોમ્બેટ ઓપરેશનની ફરજ આપવામાં આવતી નથી.\nબ્રિટિશ આર્મી - સુંદર આર્મીના લિસ્ટમાં સાતમું સ્થાન ધરાવનાર બ્રિટિશ આર્મીમાં સ્ત્રીઓએ લાંબી મજલ કાપી છે. તેમને હજી સુધી સમાન અધિકાર આપવામાં આવ્યો નહોતો.\nઓસ્ટ્રેલિયન આર્મી - ૧૮૯૯ની સાલથી ત્યાંની સ્ત્રીઓ લશ્કરમાં સેવા આપતી આવી છે. શરૂઆતમાં તેઓ ફક્ત નર્સિંગ વિભાગ જ સંભાળતી હતી, પણ બીજા વિશ્ર્વયુદ્ધ બાદ તેમણે પુરુષોના સહાયક તરીકે યુદ્ધમાં કામ કરવા માંડ્યું અને ૧૯૭૦ બાદથી તો તેઓ લશ્કરના દરેક વિભાગમાં પુરુષો સાથે ખભેખભા મિલાવીને કામગીરી પાર પાડે છે. એક જવાન તરીકે કામ કરવામાં આ સૌંદર્ય સમ્રાજ્ઞીઓ પાછી નથી પડતી. વિશ્ર્વમાં ત્રીજા નંબરે સુંદર આર્મીના લિસ્ટમાં સ્થાન મેળવેલ છે.\nપોલેન્ડ આર્મી - પોલેન્ડ આર્મીમાં લગભગ ૨૫૦૦ સ્ત્રીઓ લશ્કરમાં છે. પોલેન્ડ આર્મીમાં સ્ત્રી પુરુષના ભાગલા કે ભેદભાવ સહેજ પણ નથી.\nરશિયન લશ્કર - રશિયન સ્ત્રીઓ સુંદરતામાં અપ્રતિમ હોય છે. તેમના સૌંદર્યમાં રહસ્યમયતાનો રસ પણ ભળેલો હોવાથી તેમનું સૌંદર્ય આકર્ષક બની રહેતું હોય છે. આ રશિયન સ્ત્રીઓ લશ્કરમાં આગળ પડતો ભાગ ભજવવામાં પણ પાછળ નથી પડતી. રશિયન ઈતિહાસમાં તેમને અવગણી શકાય તેમ નથી. તેઓ લશ્કરમાં દરેક વિભાગમાં નિપૂણતાથી પોતાનું સ્થાન જમાવે છે.\nઈઝરાયલ આર્મી - ઈઝરાયલમાં દરેક વ્યક્તિએ ૧૮ વરસની ઉંમર બાદ લશ્કરી તાલીમ લઈને સેવા આપવી ફરજિયાત છે. એટલે જ ઈઝરાયલ ડિફેન્સ ફોર્સમાં ૩૧ ટકા સ્ત્રીઓ છે. સુંદર સ્ત્રીઓ શસ્ત્રો સાથે સીમા પર પુરુષોની સાથે ખભેખભા મિલાવીને લડતી હોય તે દૃશ્ય અહીં સામાન્ય છે. કદાચ એટલે જ ઈઝરાયલ આર્મીને દુનિયાની સૌથી સુંદર આર્મી કહી શકાય.\nTags: નારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nઈમોશનલ અત્યાચાર (mumbai samachar)\nમેનોપોઝ મજાક નથી (મુંબઈ સમાચાર )\nકામનું વળતર અને ઓળખ ન મળે એવું પણ બને (mumbai sama...\nથોડા સા રુમાની હો જાયે....\nરસોડાથી રણસંગ્રામ સુધી વિસ્તરતું સૌંદર્ય\nકેમિકલ લોચા અને હિંસાની અંદર બહાર\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.iliyas.in/2015/09/normal-0-false-false-false-en-us-x-none.html", "date_download": "2019-03-21T20:18:59Z", "digest": "sha1:6PGDGL5DLX7IRLBEIIVWAJBT4HL33HXW", "length": 23731, "nlines": 43, "source_domain": "www.iliyas.in", "title": "http://www.iliyas.in: Bapuji (The Father)", "raw_content": "\n●બાપૂજી ગયા...એમનાં સ્મરણો રહ્યાં... ● ઇલિયાસ શેખ\nગઇ ૨૧મી ઓક્ટોબર ૨૦૧૪, મંગળવારેની મધરાતે મારાં બાપૂજીનું અવસાન થયું. તેઓ ૮૩ વર્ષનાં હતાં. મારાં નજીકનાં મિત્રો જાણે છે કે, એમને છેલ્લાં એક મહિનાથી એકાએક સ્પાઈનમાં સમસ્યા શરૂ થઇ હતી અને મેડિકલી શક્ય હોય, એવી બધી જ સારવાર કરવામાં આવી હતી. પણ, ઉમરનો એક પડાવ એવો પણ હોય છે કે, જ્યારે વ્યક્તિ – સોયમાં દોરો નથી પરોવી શકતો અને ઉમરનો એક પડાવ એવો હોય છે કે, જ્યારે સારામાં સારી સોય, એથી પણ સારો દોરો અને ઉત્તમોત્તમ થીગડું સામે હોવા છતાં પણ – એને મારી શકાતું નથી. આવાં કપરાં સમયે તો બસ માથે હાથ મૂકીને, સઘળી હોંશયારી પડતી મૂકીને, ગમ ખાઈને બેસી રહેવું પડે છે. મોટી ઉમરે આવતી આ પોલા મણકાની, કરોડરજ્જુની સમસ્યા, એક એવી સમસ્યા છે કે, તમે એક કરોડ રજુ કરો કે સો કરોડ રજુ કરો - કશુ જ તમારી મરજી મુજબ નથી થતું.\nમનમાં એક આશ્વાસન હવે રહે છે કે, બાપૂજી જીવનના આખરી દમ સુધી એકદમ, નખશીખ અક્ષુણ રહ્યા, અકબંધ રહ્યાં અને જેવા હાડ-ચામ અને લોહી-માંસ લઈને આવ્યા’તા, એવાં જ હાડ-ચામ અને લોહી-માંસ લઈને પાછા થયાં.\nમારાં એકપણ મિત્રને એમનાં અવસાનની જાણ નહોતી કરી. એનું મોટામાં મોટું કારણ આ દિવાળીનાં સપરમાં દિવસોમાં હું, મારા મિત્રોને કોઈ તકલીફ કે દોડાદોડી કરાવવા નહોતો માંગતો એ જ છે. જન્મ અને મૃત્યુ જો ટાણું જોઇને આવી શકતા હોત, તો તો એ ફૂટપાથ પર વેચાતું ખાણું હોત, આજે છે, એવું ગ��ન ઉખાણું ન હોત.\nહું દ્રઢપણે એમ માનું છું કે, સ્વજનના જન્મ અને મૃત્યુ, એ નરી અંગત ઘટના છે અને એના હર્ષ અને શોક પણ આપણે અંગત રીતે જ પ્રતીત કરવાના હોય છે. બાપૂજીના અવસાન બાદની આખી રાત મેં, બંધ આંખે અને નમ આંખે, એમની સાથેના આ ૪૨ વરસોને મારા સ્મૃતિપટ્ટ પર વિહરવા દીધા છે, આકાશમાંથી યાદોની ઉલ્કાઓને ઉલેચ્યાં કર્યા કરી છે અને મારાં સ્મરણનાં રણને ભીનાં-ભીનાં કરતો આવ્યો છું.\nમને યાદ આવ્યા એ દિવસો કે, જ્યારે બાપૂજી એમની સાઇકલના હેન્ડલમાં છીકિયું લગાવી, છીકિયામાં ગોદડી પાથરી મને, હેતથી ચૂમી ભરીને, મારા એક-પછી-એક પગ છીકિયામાં કાળજીથી ગોઠવીને બેસાડતા. મારી આંખ સામે એ દ્રશ્ય પણ તરવરે છે કે, બાપૂજી દરવખતે, ગોદડી પાથરી, જાણે ઝેડ પ્લસ સિક્યોરીટી આપવાની હોય એમ, ગોદડીની બરાબર જાંચ કરતાં છીકિયાનાં બેય નકુચા હેન્ડલમાં બેઠા છે કે નહી, એની સાવચેતી દાખવતા. મને સાઈકલ પર બેસાડી બાપૂજી સૌ પ્રથમ તો લેંગ લાઈબ્રેરી જતા, ત્યાં આટલા બધા પુસ્તકો અને સાવ મુઠ્ઠી જેટલા માણસો હું મુગ્ધભાવે જોઈ રહેતો છીકિયાનાં બેય નકુચા હેન્ડલમાં બેઠા છે કે નહી, એની સાવચેતી દાખવતા. મને સાઈકલ પર બેસાડી બાપૂજી સૌ પ્રથમ તો લેંગ લાઈબ્રેરી જતા, ત્યાં આટલા બધા પુસ્તકો અને સાવ મુઠ્ઠી જેટલા માણસો હું મુગ્ધભાવે જોઈ રહેતો હું લાયબ્રેરીમાં ત્યારથી જતો થયો છું કે જ્યારેથી હું પુસ્તક આપ-લે વિભાગના કાઉન્ટર સુધી પણ, મારા પગના બેય પંજા ઊંચા કરીને, હાથ લંબાવું તો પણ આંબી નહોતો શકતો. લાઈબ્રેરીની સામે જ આવેલા છત્રી અને વાંકા-ચુકા પથ્થરના બોગદામાં હડિયા-પાટી કરવાં માટે, બાપૂજી મને થોડીવાર છુટ્ટો મૂકી દેતા. હું થાકી જાઉં એટલે ગોરધનભાઈનો ચેવડો અને એક પેંડો મળતા. ત્યારે વોટર-બેગ કે મિનરલ વોટરનાં દિવસો નહોતા. ત્યારે તો જળ માત્ર પવિત્ર હતું અને જાહેર નળ કે નાંદમાંથી જ પાણી પી લેવાનું હું લાયબ્રેરીમાં ત્યારથી જતો થયો છું કે જ્યારેથી હું પુસ્તક આપ-લે વિભાગના કાઉન્ટર સુધી પણ, મારા પગના બેય પંજા ઊંચા કરીને, હાથ લંબાવું તો પણ આંબી નહોતો શકતો. લાઈબ્રેરીની સામે જ આવેલા છત્રી અને વાંકા-ચુકા પથ્થરના બોગદામાં હડિયા-પાટી કરવાં માટે, બાપૂજી મને થોડીવાર છુટ્ટો મૂકી દેતા. હું થાકી જાઉં એટલે ગોરધનભાઈનો ચેવડો અને એક પેંડો મળતા. ત્યારે વોટર-બેગ કે મિનરલ વોટરનાં દિવસો નહોતા. ત્યારે તો જળ માત્ર પવિત્ર હતું અને જાહેર નળ કે નાંદમાં���ી જ પાણી પી લેવાનું મિનરલ વોટર તો માત્ર મેડીકલ સ્ટોર્સમાં મળતાં અને સામાન્ય રીતે વિદેશીઓ જ ખરીદતા.\nજયુબેલીબાગથી અમે ગુજરીબજારમાં આવેલા ‘ચેમ્પિયન હેર આર્ટ’માં જતાં, જ્યાં મને દરવખતે વાળ કાપવાની બાબતમાં છેતરવામાં આવતો ટૂંકી આવકવાળા ફેમીલીની આ પણ એક સમસ્યા છે કે, જટિયાંને લાંબા ગાળે કપાવવા પડે એટલે, શક્ય એટલા ટૂંકા કરવામાં આવતાં. હું એક નવા બિલોરી કાચની લાલચે મારાં ટૂંકા બોથાલાને કમને સ્વીકારી ગમ ખાઈ જતો. કેમકે, આ કેશ-કર્તન પછી તરત જ બાપૂજી મને એમનાં મિત્ર, બચુભાઈ કાચવાળાની ભંગારની રેક્ડીએ લઇ જવાના હોય – જ્યાંથી હું મને ગમે એવો બિલોરી કાચ લઇ શકતો. ઘરે આવીને તરત, ઘરના પાછલા વરંડામાં જઈ, પહેલા કાગળ અને પછી હાથના પંજાને, સૂર્યના તપતા કિરણોને બિલોરીકાચમાં કેન્દ્રિત કરીને બાળતો. બસ, ત્યારથી જ આ દાઝવું, આ ઝૂરવું મારાં જીવનનું એક અંગ બની ગયું છે. મેં બિલોરી-કાચથી કદી વસ્તુઓને મોટી કરીને નથી જોઈ. હું તો આવા કાચ અને સાચને લઈને હરદમ – હરહંમેશ દાઝ્યો છું. પણ આ દાઝ, બળતરાની નહીં પણ રોમાંચની છે. કોઈ પ્રજ્વલિત દીવાની આંચની છે. આ રોમાંચ અને આ આંચ મેં આજ સુધી જાળવી રાખ્યા છે – એની મારા નજીકના મિત્રોને પાકી ખબર છે.\nબાપૂજી પાસેથી મને ત્રણ શિખામણ મળેલી અને હું આજે જે કાંઇ છું – એમાં આ ત્રણ શિખામણનો બહુ મોટો ફાળો છે. મારાં બાપૂજી હમેશા કહેતા કે, ખિસ્સામાં એક રૂપિયો હોય તો બાર આનાની (૭૫ પૈસાની) વાત કરવી. રોજમાં રહેશો તો મોજમાં રહેશો અને જેમ આગળ વધતા જાવ એમ જરૂરીયાત વધારતા જશો તો દુઃખી થશો અને જેમ આગળ વધતા જાવ, એમ જરૂરીયાત પર કાબુ રાખતા શીખશો તો સુખી થશો. મેં કાયમ આ શિખામણોનું પાલન કર્યું છે અને એ રીતે મેં મારા આત્મસન્માનનું નિત્ય જતન કર્યું છે.\nઅમે બેય નિયમિત સાથે બેસતાં, એ અગાસી અત્યારે ખાલી-ખાલી લાગે છે. અમારાં બેયના પગમાં ખાલી ચડી જાય, ત્યાં સુધી અમે સાથે બેઠા છીએ. હું ઘણીવાર બાપુજીને, અલ્લાહ કે ઈશ્વરનાં અસ્તિત્વ પર સવાલ કરતો, ત્યારે બાપૂજી કહેતાં કે, આ તમારા પોતાના ઈમાન અને વિવેકનો પ્રશ્ન છે. અલ્લાહ કે ઈશ્વરનું અસ્તિત્વ છે કે નહિ એ કોઈ મુખ્ય સવાલ જ નથી. કોઈ આકારના ઈશ્વરમાં માને એ એમની શ્રદ્ધાનું અવલંબન છે અને કોઈ નિરાકારના અલ્લાહમાં માને તો એ એનાં ઈમાનની બાબત અને ઈબાદત છે. બેય સંજોગોમાં અસ્તિત્વ તો આ માનવાવાળાનું છે, અલ્લાહ કે ઈશ્વરનું નહીં એ કોઈ મુખ્ય સવાલ જ ���થી. કોઈ આકારના ઈશ્વરમાં માને એ એમની શ્રદ્ધાનું અવલંબન છે અને કોઈ નિરાકારના અલ્લાહમાં માને તો એ એનાં ઈમાનની બાબત અને ઈબાદત છે. બેય સંજોગોમાં અસ્તિત્વ તો આ માનવાવાળાનું છે, અલ્લાહ કે ઈશ્વરનું નહીં માન્યતા કે ઈમાન કે શ્રદ્ધા તો માત્ર પોકળ શબ્દો છે. સાચી વાત તો વિવેકભાનની છે. જેને વિવેકભાનનું જ્ઞાન થયું – એની ચેતના પછી આ આકાર-નિરાકારના ચક્કરમાંથી રફુચક્કર થઇ જતી હોય છે.\nએમની પાસેથી આવી સમજ મેં પ્રાપ્ત કરી હોવાથી, મને આજે કોઈ પરવાહ નથી કે, ઈશ્વર એમનાં આત્માને શાંતિ આપે કે ખોફ, તાજ આપે કે અઝાબ કોઈ ફરક પડતો નથી. કેમકે સઘળી શાંતિ અને સઘળાં ખોફ અને સુખ અને દુખ અને આનંદ અને વેદના ઈત્યાદિનું અસ્તિત્વ તો જ્યારે મનુષ્યનું મગજ સાબૂત હોય ત્યારે જ હોય છે. તાબૂતમાં રખાયેલ અને કફનમાં બંધાયેલ બાપૂજી તો હવે એક નો-સેન્સેશન પોઈન્ટ પર સ્થિર થઇ ગયા છે.\nબે ગજ નીચે, કબ્રસ્તાનમાં જ્યારે બાપૂજીને અમે દફનાવ્યા ત્યારે વિચાર આવ્યો કે, દુનિયામાં જીવતા કરતાં મૃતકોની સંખ્યા તો અનેકોનેક ગણી વધારે છે. કેમ કે, મરણ પછી કોઈ મરણ નથી હોતું, મરણ પછી તો હોય છે મૃતકનું સ્મરણ.\nઆપણે સૌ ખરેખર તો, દેખતી રીતે, આપણા પિતાશ્રીમાંથી છુટ્ટા પાડેલા અંશ છીએ અને આપણી માતાનાં ઉદરમાં વિકસેલા વંશ છીએ. કોઈ માતા-પિતા ક્યારેય મરતા નથી – જે મરે છે એ તો, કોઈ સ્ત્રી કે કોઈ પુરુષનું દેહાવસાન છે. જે ચિરકાળ સુધી આપણા સંભારણામાં અકબંધ રહે છે, એ તો કાયમ જીવંત રહે છે. આપણા વાણી, વ્યવહાર, વર્તન અને વિવેકમાં એ ઠેર-ઠેર દેખા દેતા રહે છે અને એમનું અનુસંધાન, ડગલે ને પગલે કોઈ બીજા પરિચિતના સ્મરણ સાથે સંકળાતું જાય છે. આમ આ આખું જગત આવા સ્મરણોની એક સાંકળ છે અને જીવનને – અસ્તિત્વને સમજવાની એમાં જ કોઈ કળ પડેલી છે. જે કોઈ આ કળ જોઈ શકે છે – એ અકળ મૌન ધારણ કરીને, મારી માફક, આ સ્મરણની સાંકળમાં પોતાની કડી સાંકળી જાણે છે અને જે કોઈ જોઈ નથી શકતા – એ આવા પ્રસંગને એક માઠો પ્રસંગ બનાવીને કેવળ બસ ઘોઘરા સાદે રોઈ જાણે છે.\nમને ખબર નથી, કે આ મારી જ અનુભૂતિ છે, કે કોઇ બીજાને પણ મારાં જેવી જ સંવેદના થઇ હશે \nબાપુજીના અવસાનને આજે 20 દિવસ થયાં, અત્યારે પણ મારી નાની લાયબ્રેરીમાં હું પુસ્તકો ગોઠવું છું તો, બાપુજીની મૃદુ કોમળ આંગળીઓનો સ્પર્શ હું અનુભવી શકુ છું, પાછલાં એક દાયકાથી તો આ પુસ્તકોની ગોઠવણી અને જાળવણી બાપુજી જ કરતાં. બે પુસ્તકોની વચ્ચે અને આરપ��ર બાપુજીનો મલકતો ચહેરો જાણે આજે પણ મારાં પુસ્તકોનો ચોકી-પહેરો કરે છે. \nમારાં બાપુજી સુગંધના ભારે શોખીન હતાં. અમારાં ઘરમાં ખુણે 'ને ખાંચરે, જ્યાં હાથ નાખો ત્યાં આજે પણ તમને અત્તર અને ગુલાબજળની અધુરી કે ખાલી શીશીઓ હાથ લાગે. આજે હું નકકી નથી કરી શકતો કે, જે સુગંધ મારાં શ્વાસમાં છલોછલ ભરી છે, એ 'જન્નતુલ ફિરદૌશ'ની છે કે મારાં બાપુજીની મને તો આ બેય ગંધમાં કદી કોઇ અંતર દેખાયું નથી. અમે નાના હતાં ત્યારે બાપુજી ઘણીવાર, સઘળાં બારી-બારણાં સજ્જડ બંધ કરીને, લોબાન કરતાં. લોબાનદાનીમાંથી નીકળતી, અનેક આકારની ધૂમ્રસેરો - ભાત-ભાતની આકૃતિ રચતી. આ આકૃતિઓ પલકવારમાં તો ધોમ ધૂમાડામાં પલટાઇને આખાં ઘરને અંદરથી જાણે, કોઇ તિલીસ્મી ચાદર ઓઢાડી દેતી. આંખ ખોલો તો ચોતરફ બસ વાદળ-વાદળ.\nસંગીતનો શોખ કદાચ મને નાનપણમાં અત્તરની ખાલી શીશીઓમાં સિસોટી વગાડી-વગાડીને જ થયો હશે... પણ આ મારો હળવો (હલકો નહીં...) રમુજી, નફિકરો, ફિયરલેસ સ્વભાવ તો આ લોબાનનાં ગોટેદાર વાદળોને કારણે જ છે... એમાં કોઇ શંકા નથી...) રમુજી, નફિકરો, ફિયરલેસ સ્વભાવ તો આ લોબાનનાં ગોટેદાર વાદળોને કારણે જ છે... એમાં કોઇ શંકા નથી... मैं ज़िन्दगी का साथ निभाता चला गया \nમૃત્યુ પામેલાં સ્વજનો મારાં સ્મરણમાંથી ક્યારેય મરણ નથી પામતાં. એટલે જ તો હું જ્યારે 10-11 વર્ષનો હતો, એ દિવસોમાં થોડા મહિનાઓ પહેલા મરણ પામેલાં મારાં મામાની વાટ જોતો હું મારાં મોસાળમાં સાંજ સુધી બેસી રહેલો. રાત પડતાં 'ને ધીરજ ખૂટતાં મેં મામીને પુછયું હતું : મામી, મામા કેમ હજી ન આવ્યા મામા ક્યારે આવશે ' આ સાંભળીને મામીએ આંસુ છલકતી આંખે મને એની સોડમાં તાણી લીધો હતો અને કહ્યું હતું કે: 'તારાં મામા તો અલ્લાહને પ્યારા થઇ ગ્યા.'\nઆવી જ અનુભૂતિ મને મારાં ચિત્રકાર મિત્ર પ્રેમનકુમનાં સંબંધે પણ થઇ હતી. લગભગ 15 વર્ષ પહેલાં, એક સાંજે, રાજકોટનાં સદર કબ્રસ્તાન સામે ઉભેલાં રમણિક હાઉસનાં 3જા માળે, હોંશથી ચડી ગયો'તો. નકૂમભાઇનાં સ્ટુડિયો પર તાળુ લાગેલું જોતાં, મેં બાજુની વકિલની ઑફિસમાં પુછ્યુ હતું કે, 'ક્યાં ગ્યા નકુમલાલા' અને એ વકિલ તો અવાચક બની, એકદમ સ્થિર નજરે મારી સામે જોઇ રહ્યાં.... અને બોલ્યાં... 'અરે ભૂલી ગયાં ' અને એ વકિલ તો અવાચક બની, એકદમ સ્થિર નજરે મારી સામે જોઇ રહ્યાં.... અને બોલ્યાં... 'અરે ભૂલી ગયાં તમે તો તેં દિવસે હાજર પણ હતાં.... નકુમભાઇ તો ધામમાં ગયા ને...' આ પાછલાં શબ્દો મને ન સંભળાયા... ન સમજા��ા... હું ભારે હૈયે પગથિયાં ઉતરતો ગયો...અને પહેલો વકિલ મારી પાછળ-પાછળ આવીને મને કહેતો રહ્યો કે, 'ઇલિયાસ, તબીયત તો સારી છે ને તમે તો તેં દિવસે હાજર પણ હતાં.... નકુમભાઇ તો ધામમાં ગયા ને...' આ પાછલાં શબ્દો મને ન સંભળાયા... ન સમજાયા... હું ભારે હૈયે પગથિયાં ઉતરતો ગયો...અને પહેલો વકિલ મારી પાછળ-પાછળ આવીને મને કહેતો રહ્યો કે, 'ઇલિયાસ, તબીયત તો સારી છે ને થોડું પાણી પી, બેસી - આરામ કરીને જા..' પણ મેં આગળ કહ્યું એમ... મને આ શબ્દો પણ ના બરાબર સંભળાયા....અને 'ના-બરાબર' સમજાયા.....મારો વાંધો જ એ છે કે, મારાં દેહનો બાંધો.... એણે દીધેલી કાંધોને યાદ નથી રાખી શકતો.\nઆવું કાલે સાંજે પણ બન્યું, ધૂનમાં'ને ધૂનમાં બાપુજી માટે કાયમ લઇ આવતો ... એમ કાલે પણ ચોરાફળી બંધાવી....અને... ધૂનમાં'ને ધૂનમાં... ચાલી નીકળ્યો... ઘરે પહોંચ્યો... તો... મારાં હાથમાં ચોરાફળી જોઇ...મારી બેગમ નસીમ સમજી ગઇ... મને મારાં મામીએ એકવાર જે રીતે લીધેલો, મારાં મમ્મીએ જે રીતે અગણિતવાર લીધેલો, એ રીતે મને નસીમે એની સોડમાં ભરી લીધો. જેને કંઇ કહીએ નહીં તો પણ એનાં હૈયે એ વાત પહોંચી જાય એનું જ નામ - પત્નિ....\nહું જેને એકવાર યાદ રાખી લઉં છું એમને કદી ભૂલી નથી શકતો... આ એક જ મારાં દુખનું કારણ છે... આ એક જ મારાં સુખનું કારણ છે... અને સાથે-સાથે આ એક જ મારાં ચાલતાં શ્વાસનું તારણ અને બંધારણ પણ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.sadhanaweekly.com/Encyc/2017/3/2/dadaji-Na-chashma.html", "date_download": "2019-03-21T19:54:24Z", "digest": "sha1:7256GIBUOHPPKFCURQUMRWAVEBWPLBEU", "length": 13485, "nlines": 62, "source_domain": "www.sadhanaweekly.com", "title": " દાદાજીનાં ચશ્માં દાદાજીનાં ચશ્માં", "raw_content": "\nહમણાંથી દાદાજીને આંખે ઓછું દેખાતું હતું. મંદિરે જવું હોય તો શ્રવણ લઈ જાય. વડીલોના ઓટલે બેસવા માટે શ્રવણ મૂકી આવે ને લઈ\nઆવે. દાદાને પુસ્તકો વાંચવાનો શોખ હતો, પરંતુ હમણાંથી અક્ષરો કીડીઓ દોડતી હોય તેવા દેખાતા હતા. છાપું પણ છેક આંખોની નજીક\nલાવે ત્યારે તેનાં હેડિંગો ઝાંખાં ઝાંખાં દેખાતાં હતાં, ઘરમાં બધાને દાદાની આંખોની ચિંતા થવા લાગી હતી.\nડૉક્ટરે દાદાની આંખો તપાસીને કહ્યું, \"નંબરો આવ્યા છે. ડાબી આંખમાં ચાર નંબર છે અને જમણી આંખમાં પાંચ નંબર છે. આંખોના\nપડદાઓને ઘસારો લાગ્યો છે. ચશ્માં કઢાવવાં પડશે.\nએટલું કહીને ડૉક્ટરે પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું અને ફાઈલના છેલ્લા કવરમાં છાપેલાં ખાનામાં આંખના નંબરો લખી આપ્યા.\nપ્રિસ્ક્રિપ્શન જોતાં જોતાં શ્રવણે કહ્યું, ‘ચાલો પપ્પા, ચશ્માંવાળાની દુકાને, દાદાજીના ચશ્માં લઈ આવીએ \nદવાખાનાની સામે જ ચશ્માંની બે દુકાનો હતી. પહેલી દુકાનમાં બે પગથિયાં ચડી, પાટલી પર બેસી, દુકાનદાર સામે ફાઈલ ધરીને\nપપ્પાએ કહ્યું, ‘આ દાદાનાં ચશ્મા કઢાવવા છે \nચશ્માવાળાએ ફાઈલ લીધી, પ્રિસ્ક્રિપ્શન વાંચ્યું, ખાનામાં લખેલા નંબરો જોયા, પછી પોતાના ચોપડામાં દાદાનું નામ અને નંબરો લખીને\nફાઈલ પાછી આપતાં કહ્યું, ‘પાંચસો રૂ‚પિયા થશે. સિલ્વર ફ્રેમ આવશે. ગોલ્ડન ફ્રેમ લેવી હોય તો સો વધારે..\nવચ્ચે જ શ્રવણે કહ્યું, ‘ગોલ્ડન રાખો \nત્યાં તો શ્રવણના પપ્પા એકાએક બોલી પડ્યા, ‘ના-ના ના, હમણાં નહીં, પછી હું કહી જઈશ. અત્યારે રહેવા દો, અત્યારે પૈસાની થોડી\nશ્રવણના પપ્પા એક પુસ્તક-પ્રકાશને ત્યાં નોકરી કરતા હતા. ટૂંકા પગારમાં પાંચ જણાનું ગુજરાન ચલાવવાનું હતું. એમાંય શ્રવણ અને\nક્ધિનરી તો ભણતાં હતાં. શ્રવણ સાતમા ધોરણમાં હતો અને ક્ધિનરી પાંચમામાં. ભણતરના ખર્ચા ભારે હતા. ફી, પુસ્તકો, નોટબુકો,\nયુનિફોર્મ, પ્રવાસ, ઉત્સવ-ઉજવણી અને એવા બીજા ઘણા ખર્ચાઓ દર મહિને આવતા હતા.\nઆજે નોટિસ બોર્ડ પર એક જાહેરાત મૂકી હતી. સ્કૂલમાંથી આવતા મહિનાની પહેલી તારીખે રાજસ્થાનનો પ્રવાસ ગોઠવાયો હતો. ચાર\nદિવસનો પ્રવાસ હતો અને છસો ‚પિયા ભરવાના હતા. પ્રવાસનું નામ સાંભળીને બાળકો ખુશમિજાજમાં આવી ગયાં હતાં.\nરિસેસમાં શ્રવણના બધા મિત્રો મળ્યો હતા. તે બધા પ્રવાસમાં જવા માટે નામ લખાવવાના હતા. શ્રવણને ચૂપ જોઈને તે બધા કહે, ‘તું પણ\nનામ લખાવી દેજે, મજા આવશે.’\nશ્રવણે કહ્યું હતું, ‘હું મારા પપ્પાને પૂછીને લખાવીશ.’\nપ્રાર્થનામાં શિક્ષકોએ જોવા લાયક સ્થળોનાં સુંદર સુંદર વર્ણનો કર્યાં હતાં. જયપુરનો એ હવા મહેલ, ગુલાબી નગરી જયપુર, મહારાણા\nપ્રતાપનો એ ચિત્તોડગઢ, એ કીર્તિસ્તંભ, એ ચેતક ઘોડો,, હલ્દીઘાટીનું એ રક્તરંગી મેદાન, સરોવરનું નગર ઉદેપુર અને રાજાઓના ભવ્ય\nપેલેસો. એની શૌર્યકથાઓ સાંભળીને બાળકો રોમાંચ અનુભવી રહ્યા હતા. ગમે તેવા અરસિકને પણ જોવાનું મન થાય તેવાં અદ્ભુત એ\nઘેર આવીને શ્રવણે મમ્મીને પ્રવાસની વાત કહી હતી. મમ્મીએ તો કહી દીધું હતું, ‘તું નામ લખાવી દેજે, પૈસાની વ્યવસ્થા હું કરાવી દઈશ.’\nરાત્રે શ્રવણે પૂછ્યું, ‘પપ્પા એક વાત કરવી છે એક વાત કરવી છે \n‘અમારી સ્કૂલમાંથી રાજસ્થાનનો પ્રવાસ ગોઠવાયો છે \n મારી ઇચ્છા તો છે. મારા બધા મિત્રો પણ જવાના છે.’\n‘તો તું પણ નામ લખાવી દે. કેટલા પૈસા ભરવાના છે \nશ્રવણે કહ્યું, ‘છસો રૂપિયા.’\nઆજે જ પગાર થયો હતો. પપ્પાએ છસો રૂપિયા કાઢીને શ્રવણને આપી દીધા. પૈસા લઈને શ્રવણ તો રાજી રાજી થઈ ગયો.\nશ્રવણ ખુશ હતો. સ્કૂલમાં આવીને જે મિત્ર મળે તેને શ્રવણ કહેતો, ‘પ્રવાસમાં હું પણ નામ લખાવવાનો છું. પપ્પાએ રજા આપી દીધી છે\nઅને પૈસા પણ આપી દીધા છે. મજા પડશે પ્રવાસમાં.’\nહમણાંથી તો સ્કૂલમાં પ્રવાસની જ વાતો થતી હતી. પ્રાર્થનામાં, વર્ગમાં, રિસેસમાં, મેદાનમાં બધે જ પ્રવાસ, પ્રવાસ ને પ્રવાસ. છેલ્લે બોર્ડ\nપર નોટિસ પણ મુકાઈ ગઈ હતી, ‘એક બસની સંખ્યા પૂરી થઈ ગઈ છે. હવે કોઈ વિદ્યાર્થીનું નવું નામ લખવામાં આવશે નહીં.’\nનોટિસ વાંચીને કેટલાક વિદ્યાર્થીઓ નિરાશ થઈ ગયા હતા. તેઓ પ્રવાસ માટે નામ લખાવવા માગતા હતા, પરંતુ તેમનાં માતા-પિતા\nપ્રવાસ માટે પૈસા આપી શક્યાં ન હતાં. તો કેટલાક શારીરિક અશક્તિને કારણે નામ લખાવી શક્યા નહોતા, પરંતુ એકંદરે વિદ્યાર્થીગણમાં\nઉત્સાહ અને આનંદનું વાતાવરણ જામ્યું હતું.\nઅને પહેલી તારીખ પણ આવી ગઈ. આજે રાજસ્થાનનો પ્રવાસ ઊપડવાનો હતો. કલાક પહેલાં બસ આવી ગઈ હતી અને તે નવ વાગ્યે\nઊપડવાની હતી. પ્રવાસી વિદ્યાર્થીઓ એક પછી એક આવી રહ્યા હતા. કોઈની સાથે મમ્મી આવી હતી તો કોઈની સાથે પપ્પા આવ્યા હતા.\nવળી કોઈકને તો મમ્મી-પપ્પા બંને મૂકવા માટે આવ્યાં હતા. શ્રવણનાં મમ્મી-પપ્પા બંને આવ્યાં હતા.\nત્યાં પ્રવાસમાં જનાર વિદ્યાર્થીઓનું લિસ્ટ લઈને વ્યાયામ શિક્ષક આવ્યા. તેમણે કહ્યું, ‘જે વિદ્યાર્થીનું નામ બોલાય તે બસમાં પોતાનો નંબર\nનામ બોલાય તે પહેલાં શ્રવણે ઊભા થઈને કહ્યું, ‘પપ્પા, તમે નામ સાંભળતા રહેજો, હું આવું છું, એક જ મિનિટમાં.’\nપૂરાં નામ બોલાઈ ગયાં અને પૂરી બસ ભરાઈ ગઈ, પરંતુ એમાં શ્રવણનું નામ આવ્યું નહોતું. મિત્રો શ્રવણને શોધી રહ્યા હતા, પરંતુ\nલિસ્ટમાં તો તેનું નામ જ ન હતું તેનાં મમ્મી-પપ્પા તો હબક ખાઈ ગયાં હતાં. તેમણે થોડીક વાર તેની રાહ જોઈ. પછી તેમને થયું કે તે\nકદાચ ઘેર જતો રહ્યો હતો કે પછી આગળ તેઓ વિચારી શક્યા નહીં.\nથાકી-હારી, નિરાશ થઈ તેઓ ઘેર આવ્યાં. બહારથી જ તેમણે બૂમાબૂમ કરી મૂકી, ‘શ્રવણ... એ શ્રવણ શ્રવણ, તું ક્યાં છે \nડ્રોઇંગ ‚મમાં દાખલ થયા પછી પણ તેમની આક્રંદ ભરી ચીસો ચાલુ જ હતી : ‘શ્રવણ ઓ શ્રવણ, તું ઘેર આવ્યો છે કે નહીં ઓ શ્રવણ, તું ઘેર આવ્યો છે કે નહીં \nમાતા-પિતાના બંનેના બૂમબરાડા સાંભળ્યા પછી દાદ���એ પોતાના ‚મમાંથી પૂછ્યું, ‘અરે ભાઈ કેમ બૂમો પાડો છો કેમ બૂમો પાડો છો\nશ્રવણ તો આ બેઠો મારા ‚મમાં.’\nશ્રવણનાં મમ્મી-પપ્પા દોડતાં દાદાજીના ‚મમાં આવ્યા. આવીને તેમણે શું જોયું દાદાજીની સામે શ્રવણ આરામથી બેઠેલો છે.. અને\nદાદાની આંખો પર ચશ્માં ચડાવેલાં છે અને દાદાના હાથમાં આજનું છાપું છે અને...\n’ શ્રવણના પપ્પા નવાઈ પામીને પૂછે છે.\nશ્રવણ તો ચૂપ જ હતો.\nઅને દાદા પણ ચૂપ રહે છે, પરંતુ તેમની નજર શ્રવણ ઉપર મંડાય છે, અને મંડાયેલી જ રહે છે, મંડાયેલી જ રહે છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/2140", "date_download": "2019-03-21T20:42:03Z", "digest": "sha1:LHZYDFC6PNM2ODHSE3IS4DGFHRSKTXVQ", "length": 16061, "nlines": 100, "source_domain": "www.swaminarayanworld.net", "title": "તરંગ - ૬૧ - શ્રીહરિયે વણિકના દિકરાને દર્શન દઇ સાજો કર્યો | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nતરંગ - ૬૧ - શ્રીહરિયે વણિકના દિકરાને દર્શન દઇ સાજો કર્યો\nપૂર્વછાયો - જનોઇ વિધિ પૂરણ થયો, ધર્મે વિચારીયું મન દક્ષિણા આપી તે ગોરને, કરાવ્યું શુભ ભોજન દક્ષિણા આપી તે ગોરને, કરાવ્યું શુભ ભોજન \nવિદ્વાનોની સભા કરીને, શાસ્ત્રાર્થ કર્યો અપાર પંડિતોને પ્રસન્ન કર્યા, પૂજ્યા પ્રેમથી સાર પંડિતોને પ્રસન્ન કર્યા, પૂજ્યા પ્રેમથી સાર \nતેને પણ પુષ્કળ આપી, દક્ષિણાયો કરી હિત વિદાયગીરી આપી તેને, કરી મનમાં પ્રીત વિદાયગીરી આપી તેને, કરી મનમાં પ્રીત \nવિદાય કર્યો ગોરને, તે ગયા પોતાને ધામ પ્રસન્ન કર્યા છે ધર્મને, કરીને રૂડાં કામ પ્રસન્ન કર્યા છે ધર્મને, કરીને રૂડાં કામ \nબીજા જે આવ્યાતા બ્રાહ્મણ, અવધપુરીમાં જેહ તેને જમાડી તૃપ્ત કર્યા, ગયા વખાણતા તેહ તેને જમાડી તૃપ્ત કર્યા, ગયા વખાણતા તેહ \nસગાંને વસ્ત્રાદિ કરાવ્યાં, ભોજન નાનાપ્રકાર વિપ્રને આપી દક્ષિણાયો, વૈરાગીને વસ્ત્ર સાર વિપ્રને આપી દક્ષિણાયો, વૈરાગીને વસ્ત્ર સાર \nચોપાઇ - પોતાનો દિગ્વિજય કીધો, લાવો ધર્મદેવે ઘણો લીધો પામ્યા છે સર્વે હર્ષ અપાર, વર્તાવ્યો છે જય જયકાર પામ્યા છે સર્વે હર્ષ અપાર, વર્તાવ્યો છે જય જયકાર \nવળી ગયા છુપૈયામાં તાત, સુણો શ્રોતા થઇ રળિયાત લોહગંજરી કેરો જે બાવો, સંધ્યાગીર ચારે દિશા ચાવો લોહગંજરી કેરો જે બાવો, સંધ્યાગીર ચારે દિશા ચાવો \nનખલૌનો નવાબ છે જેહ, તે સાથે લડાઇ લીધી એહ તેમાં ખરચવા જોઇએ દામ, સંધ્યાગીરી���ે શું કર્યું કામ તેમાં ખરચવા જોઇએ દામ, સંધ્યાગીરીયે શું કર્યું કામ \nઅવધપુર ગયા એ આસે, ગઢીના મહંતજીને પાસે તેની સાથે કર્યો છે વેપાર, રૂપૈયા લીધા પચીસ હજાર તેની સાથે કર્યો છે વેપાર, રૂપૈયા લીધા પચીસ હજાર \nત્યાર કેડે વિત્યા ઘણા દન, થઇ ચિંતા મહંતને મન રૂપૈયાની કરવા ઉઘરાણી, જાય મહંત મન એ જાણી રૂપૈયાની કરવા ઉઘરાણી, જાય મહંત મન એ જાણી \nબીજા વૈરાગીને લીધા સાથ, ચાલ્યા નાંણાં લેવા તે સનાથ લોહગંજરીયે જાય સદ્ય, આવ્યા છુપૈયાપુરની હદ્ય લોહગંજરીયે જાય સદ્ય, આવ્યા છુપૈયાપુરની હદ્ય \nછુપૈયાના સીમાડાને પામ્યા, મનમાં સંકલ્પ ત્યાં વિરામ્યા ચિત્ત વેરાગીનાં થયાં શાંત, વિચાર કરે છે તે મહંત ચિત્ત વેરાગીનાં થયાં શાંત, વિચાર કરે છે તે મહંત \nરુડું દિશે છે છુપૈયા ગામ, પૂર્વે આવ્યા હશે આંહી રામ નહિ તો કોઇ ઋષિ મહંત, કરેલું હશે તપ અનંત નહિ તો કોઇ ઋષિ મહંત, કરેલું હશે તપ અનંત \nચમત્કારી છે ચુડહાવન, તે વિના શાંતિ પામે ન મન એવો મન કરતા વિચાર, આવ્યા નારાયણસર સાર એવો મન કરતા વિચાર, આવ્યા નારાયણસર સાર \nવસ્ત્ર ઉતારીને નાયા સર્વ, થયો પ્રભુમાં પ્રેમ અપૂર્વ તે સમે આવ્યા ત્યાં વશરામ, વેરાગીયે કહ્યું તે તમામ તે સમે આવ્યા ત્યાં વશરામ, વેરાગીયે કહ્યું તે તમામ \nત્યારે વશરામ કે વચન, અહો સંત સુણો કરી મન પૂર્વની વાત જાણું ન અમે, પણ સત્ય કહું સુણો તમે પૂર્વની વાત જાણું ન અમે, પણ સત્ય કહું સુણો તમે \nઅમારા ભાણેજ ઘનશ્યામ, પ્રગટ થયા છે આણે ઠામ સદા સર્વદા તે સુખકારી, અવતારના છે અવતારી સદા સર્વદા તે સુખકારી, અવતારના છે અવતારી \nએનો કોઇ નવ જાણે મર્મ, પોતે પ્રગટયા પૂરણબ્રહ્મ અક્ષરાધિપતિ અવિનાશી, બ્રહ્મમોલના છે તે નિવાસી અક્ષરાધિપતિ અવિનાશી, બ્રહ્મમોલના છે તે નિવાસી \nએવું કહી ગયા વશરામ, વેરાગીયે વિચાર્યું તે ઠામ આવ્યા છુપૈયાપુરનીમાંયે, ધર્મદેવનું આંગણું જ્યાંયે આવ્યા છુપૈયાપુરનીમાંયે, ધર્મદેવનું આંગણું જ્યાંયે \nઢોલિયો ઢાળ્યો ત્યાં વિશાળ, તેમાં બેઠા છે ભક્તિના બાળ તારે તે જુવે આવીને પાસ, તેને જાણી ગયા અવિનાશ તારે તે જુવે આવીને પાસ, તેને જાણી ગયા અવિનાશ \nતેમનાં ખેંચી લીધાં છે ચિત્ત, અંતર્યામીપણેથી અમિત તેમનો નિશ્ચે થાવાને મન, દયાળુએ દીધાં દર્શન તેમનો નિશ્ચે થાવાને મન, દયાળુએ દીધાં દર્શન \nવાલો વૈકુંઠવાસી અનૂપ, થયા લક્ષ્મીનારાયણરૂપ નંદ સુનંદ અનંત મુક્ત, દેખાણા શ્રીહરિ તેણે યુક્ત નંદ સુનંદ અનંત મુક્ત, દેખાણા શ્રીહરિ તેણે યુક્ત \nચતુર્ભુજ અલૌકિક વેશે, દીધાં દર્શન દેવ દેવેશે ક્ષણ એક સુધી એમ કીધું ક્ષણ એક સુધી એમ કીધું પાછું ઐશ્વર્ય છુપાવી લીધું પાછું ઐશ્વર્ય છુપાવી લીધું \nપામ્યા આશ્ચર્ય એવું નિરખી, કરે પ્રારથના મન હરખી તારે બોલ્યા તે મિષ્ટ વચન, તમે સાક્ષાત છો ભગવન તારે બોલ્યા તે મિષ્ટ વચન, તમે સાક્ષાત છો ભગવન \nઅમારા ઇષ્ટ જે રઘુવીર, એજ તમે છો શ્રીરણધીર કૃપા કરી છુપૈયામાં આજ, પ્રગટયા ધર્મ દ્વારે મહારાજ કૃપા કરી છુપૈયામાં આજ, પ્રગટયા ધર્મ દ્વારે મહારાજ \nતેમના પુત્રભાવેથી હરિ, ચરિત્ર કરો છે ધીર ધરી એમ સ્તુતિ કરી ઘણીવાર, મનમાં નિશ્ચે જાણ્યા કીર્તાર એમ સ્તુતિ કરી ઘણીવાર, મનમાં નિશ્ચે જાણ્યા કીર્તાર \nધર્મદેવે કર્યું સનમાન, પછે કરાવ્યાં ભોજન પાન બે દિવસ રાખ્યા નિજ ઘેર, જમાડયા રમાડયા રૂડી પેર બે દિવસ રાખ્યા નિજ ઘેર, જમાડયા રમાડયા રૂડી પેર \nપછે ચાલવા કરી તૈયારી, વૃષદેવ વદે છે વિચારી જે જે માયિક વસ્તુ છે મોટી, જાણી લેજ્યો જરૂર છે ખોટી જે જે માયિક વસ્તુ છે મોટી, જાણી લેજ્યો જરૂર છે ખોટી \nદોષ દુઃખરૂપ નાશવાન, માટે ધરવું પ્રગટનું ધ્યાન આત્મા અમર છે અવિનાશી, તેમાં રહ્યા છે અક્ષરવાસી આત્મા અમર છે અવિનાશી, તેમાં રહ્યા છે અક્ષરવાસી \nબ્રહ્મભાવના મન ધરીને, ભજી લેવા પ્રગટ હરિને જન્મ મરણ ત્યારે ટળી જાય, કાળકર્મના ભયથી મુકાય જન્મ મરણ ત્યારે ટળી જાય, કાળકર્મના ભયથી મુકાય \nયમયાતના આદિ સંતાપ, મટી જાય ત્રિવિધના તાપ બીજા કરોને કોટિ ઉપાય, પણ સુખ સંતોષ ન થાય બીજા કરોને કોટિ ઉપાય, પણ સુખ સંતોષ ન થાય \nમાટે ભજવા શ્રીભગવાન, મળે અક્ષરધામમાં માન પરમ સુખ અવિચલ પામે, દેહ ગેહની દુગ્ધાયો વામે પરમ સુખ અવિચલ પામે, દેહ ગેહની દુગ્ધાયો વામે \nએવી વાત કરી ઘણીવાર, વેરાગી સુખ પામ્યા અપાર મન મુદ પામ્યા છે તમામ, ગયા લોહગંજરી તે ગામ મન મુદ પામ્યા છે તમામ, ગયા લોહગંજરી તે ગામ \nવળી એક દિન ઘનશ્યામ, સખા સાથે રમે અભિરામ ઘરના આંગણા આગે કૂપ, તેના સમીપમાં અનૂપ ઘરના આંગણા આગે કૂપ, તેના સમીપમાં અનૂપ \nતેસમે પટગરનો બાળ, શિવદીન આવ્યો તેહ કાળ તેછે ચિત્તભ્રમિત થયેલો, ફર્તો થકો આવ્યો છે ત્યાં ઘેલો તેછે ચિત્તભ્રમિત થયેલો, ફર્તો થકો આવ્યો છે ત્યાં ઘેલો \nતેને દેખીને સખા સહિત, જોવા આવ્યા છે કરીને હિત તેને વીંટી વળ્યા અવિનાશ, સખા સોત કરે છે તે હાસ તેને વીંટી વળ્યા અવિનાશ, સખા સોત કરે છે તે હાસ \nત્યારે તે છોકરાની જે માત, જળ ભરવા આવી તે ખ્યાત બોલી રીસ કરી નિજ મને, કનડશો નહિ મારા તનને બોલી રીસ કરી નિજ મને, કનડશો નહિ મારા તનને \nઉપડતે સાદે કેવા લાગી, ભાઇ સર્વે જાવો તમે ભાગી નૈતો માર ખાશો તમે મારો, વળી હૃદેમાં કાંઇ વિચારો નૈતો માર ખાશો તમે મારો, વળી હૃદેમાં કાંઇ વિચારો \nતેવું સુણીને શ્રીઘનશ્યામ, દીધાં દરશન ત્યાં અભિરામ શિવદીનને સાજો કર્યો છે, ચિત્ત ભ્રમનો રોગ હર્યો છે શિવદીનને સાજો કર્યો છે, ચિત્ત ભ્રમનો રોગ હર્યો છે \nઅલૌકિક તેજોમય સાર, ચતુર્ભુજ થયા તેહ વાર એવાં સ્વરૂપે દર્શન દીધાં, છોકરાનાં દુઃખ હરી લીધાં એવાં સ્વરૂપે દર્શન દીધાં, છોકરાનાં દુઃખ હરી લીધાં \nતે સમે સુણે હજારો જન, બોલે છોકરો શુદ્ધ વચન અહો જુવોને શ્રીઘનશ્યામ, આતો સાક્ષાતકાર શ્રીરામ અહો જુવોને શ્રીઘનશ્યામ, આતો સાક્ષાતકાર શ્રીરામ \nમાટે સર્વે આવો શુભ મન, પાસે આવીને કરો દર્શન ત્યાં બોલી શિવદીનની માત, તું તે બકે છે કે કરે વાત ત્યાં બોલી શિવદીનની માત, તું તે બકે છે કે કરે વાત \nશિવદીન કહે સુણો માતા, બકતો નથી હું સુખદાતા ઘનશ્યામને જુવો તો ખરાં, મારાં સંકટ એમણે હર્યાં ઘનશ્યામને જુવો તો ખરાં, મારાં સંકટ એમણે હર્યાં \nઅલૌકિકરૂપે થયા ધીર, આતો સાક્ષાત છે રઘુવીર એવું કહી દોડયો તત્કાળ, આવ્યો જ્યાં ઉભા દીનદયાળ એવું કહી દોડયો તત્કાળ, આવ્યો જ્યાં ઉભા દીનદયાળ \nકરે પ્રાર્થના તેણી વાર, જય જય શ્રીજક્તઆધાર સુણી પ્રારથના યોગીનાથ, તેના શિર પર મુક્યા હાથ સુણી પ્રારથના યોગીનાથ, તેના શિર પર મુક્યા હાથ \nસૌને સાંભળતાં બોલ્યા શ્યામ, સુણો ડોશી કહું અભિરામ તમારો પુત્ર છે આ ઉદ્યોગી, એ તો પૂર્વજન્મનો છે યોગી તમારો પુત્ર છે આ ઉદ્યોગી, એ તો પૂર્વજન્મનો છે યોગી \nકર્યાં દર્શન મુજ સન્મુખ, હવે પામશે અક્ષય સુખ ચિત્ત ફરી ગયું હતું એનું, આજથી દુઃખ મટયું છે તેનું ચિત્ત ફરી ગયું હતું એનું, આજથી દુઃખ મટયું છે તેનું \nએમ કહી થયા છે પ્રસન્ન, ડોશીને દીધાં રૂડાં દર્શન છોકરાને દીધાં હતાં જેવાં, તેની માતુને આપ્યાં છે તેવાં છોકરાને દીધાં હતાં જેવાં, તેની માતુને આપ્યાં છે તેવાં \nરામચંદ્રનો ભાવ બતાવ્યો, પ્રભુપણાનો નિશ્ચે કરાવ્યો સેજમાં તેનું તો કર્યું કામ, થયા પ્રસન્ન પૂરણ શ્યામ સેજમાં તેનું તો કર્યું કામ, થયા પ્રસન્ન પૂરણ શ્યામ \nઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ���રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે વણિકના દિકરાને દર્શન દઇ સાજો કર્યો એ નામે એકસઠમો તરંગ \nBook traversal links for તરંગ - ૬૧ - શ્રીહરિયે વણિકના દિકરાને દર્શન દઇ સાજો કર્યો\n‹ તરંગ - ૬૦ - શ્રીહરિના યજ્ઞોપવિતના વિધિમાં કરેલ મંડપનું વર્ણન કર્યું ને વિધિ પૂરણથયો\nતરંગ - ૬૨- ગંગાના પુરમાંથી સખા સહિત શ્રીહરિ બાર નિકળ્યા ›\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%86%E0%AA%95%E0%AA%BE%E0%AA%B6%E0%AA%AE%E0%AA%BE_%E0%AA%9A%E0%AA%A1%E0%AA%B5", "date_download": "2019-03-21T20:58:08Z", "digest": "sha1:MI5BNGAP2QKYGW6TIY6I4BPMF2AMLJKS", "length": 3590, "nlines": 86, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "આકાશમાં ચડવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી આકાશમાં ચડવું\nઆકાશમાં ચડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nકલ્પના કે વાતમાં ખૂબ ચગવું-આકાશમાં ઊડવું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2017/05/blog-post_25.html", "date_download": "2019-03-21T19:57:45Z", "digest": "sha1:6FWYU6BKR3DWEGIKBIDV2UKELKERBPUW", "length": 22733, "nlines": 166, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "માનસિક પ્રતારણાને જાતિ નથી હોતી - Divyasha Doshi", "raw_content": "\nમાનસિક પ્રતારણાને જાતિ નથી હોતી\n૨૯ વરસનો યુવાન પોતાનું ગળું ટૂંપીને આત્મહત્યા કરે ત્યારે એ કેવી માનસિક પ્રતારણામાંથી પસાર થયો હશે તે કલ્પી શકાય છે. કહેવા માટે એમ પણ કહી શકાય કે એ નબળો હતો. વિપરીત પરિસ્થિતિનો સામનો કરતા તેને ન આવડ્યું. પૂનામાં એક ખાનગી કંપનીમાં કામ કરતો અપૂર્વજીત મિત્રાએ પોતાની પત્ની અને તેના પરિવાર તરફથી થતું માનસિક ટોર્ચર સહન ન થતાં આત્મહત્યા કરી. પિતૃસત્તાક માનસિકતાને કારણે પુરુષને પણ ત્રાસ હોઈ શકે તે તરત જ ��ાનવું અઘરું લાગે છે. પુરુષોને પણ કહેતાં સાંભળ્યા છે કે પુરુષોના આંસુ તો મગરના આંસુ હોય છે. પુરુષપ્રધાન માનસિકતા માટે એકમાત્ર પુરુષ જ જવાબદાર છે એવું મારા જેવી અનેક સ્ત્રીઓ માનવા તૈયાર નથી. આજના જમાનામાં તો નહીં. સ્ત્રીઓની માનસિકતા પણ પિતૃસત્તાક માનસિકતાને પોષવાનું કામ કરે છે.\nસ્ત્રી અને પુરુષ જો સરખા જ છે એવું માનીએ તો પુરુષ પણ સંવેદનશીલ હોઈ શકે તે માનવું પડે અને સ્ત્રીમાં જડતા હોઈ શકે તે માનવું પડે. વ્યક્તિત્વ અને સ્વભાવ દરેકનો જુદો હોઈ શકે. લોહીમાં વહેતાં હોર્મોનનો ય પ્રભાવ જીવનના નિર્ણયો પર પડતો હોય છે. પુરુષ એટલે પથ્થર, તેને ગમે તેટલું પીટો તો ય તેમાંથી ખારા આંસુ ન ટપકે. પુરુષ એટલે પથ્થર તેને ગમે ત્યાં નાખો તે એવોને એવો જ રહે. તેને કોઈ અસર ન થાય. પુરુષ એટલે પથ્થર તેને ઘડો એવો ઘડાય. પુરુષ એટલે પથ્થર તેની સાથે માથું અફાળો તો તમારા માથામાંથી જ લોહી નીકળે. પુરુષે પથ્થર જેવા બનવા માટેની માનસિકતાઓ સમાજના વાતાવરણમાં તરતી હોય છે. જેમ સ્ત્રી એટલે સમર્પણ અને ત્યાગની મૂર્તિ. તે પ્રેમમાં પિતા, પતિ અને પુત્રને સરન્ડર કરે, સમર્પણ કરે. જે એવું ન કરે તે સ્ત્રી જ નથી. તે સ્ત્રીના નામે ધબ્બો છે વગેરે વગેરે સારી ભાષામાં આ લખી રહી છું. એવી જ રીતે પુરુષ માટે ય બને છે. પુરુષ પથ્થર જેવો ન હોય તો તે નમાલો (બાયલો જે શબ્દ પ્રયોગ નારીવાદીઓને નહીં ગમે). તે પુરુષ જ નથી. તે સ્ત્રી જેવો છે એ દરેક પુરુષને મોટી ગાળ જેવું લાગે છે. કોઈપણ પુરુષને માનસિક રીતે ખતમ કરવો હોય તો તેને બાયલો કહેવામાં આવે છે. પૌરુષ્ય એ પુરુષનું અમુલ્ય ઘરેણું છે. તેના વિના તે જીવી શકે નહીં. ખેર, આ બધી માન્યતાઓ અને માનસિકતાના આપણે સૌ શિકાર છીએ. આ ભૂમિકા બાંધવી પડી, કારણ કે પુરુષ પત્નીની સતામણીને કારણે આત્મહત્યા કરે તે એક કોલમના સમાચાર બનીને છાપામાં મોટા મથાળા નીચે દબાઈ જાય. જો સ્ત્રી આત્મહત્યા કરે તો પુરુષે શું કર્યું તેની મોટી યાદી અને સ્ત્રીની માનસિક પ્રતારણાની કથાઓ પાનાં ભરીને લખાય. સ્ત્રીને અન્યાય થયા છે તે કબૂલ પણ તેની સામે કાયદા એવા બન્યા છે કે તેને કારણે પુરુષને અન્યાય થઈ રહ્યો છે. કાયદાની કલમ ૪૯૭ અને ૪૯૮ દ્વારા સ્ત્રીની સાથે પુરુષોને પણ અન્યાય કરવામાં આવી રહ્યો છે. આ કાયદા પ્રમાણે તો બીજાની પત્ની સાથે સંબંધ બાંધનાર પુરુષ બળાત્કાર નહીં પણ એડલ્ટરી માટે ગુનેગાર ગણાય અને એ સંબંધમાં સામેલ સ્ત્��ી ગુનેગાર ગણાય નહીં, કારણ કે તેને પતિની મિલકત ગણવામાં આવે છે. આ કાયદા હેઠળ પુરુષને સજા થાય પણ સ્ત્રીને સજા ન થાય. આ જ કલમ દ્વારા સ્ત્રી ફરિયાદ કરે તો પતિને અને તેના કુટુંબીઓને માનસિક કે શારિરીક ત્રાસ માટે જેલ થઈ શકે.\nગયા વરસે પણ ૩૫ વરસના એક યુવાને પત્ની દ્વારા આપવામાં આવતા ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હતી. તો ૨૦૧૫ની સાલમાં ૩૨ વરસના ઝાંસીના રહેવાશી અવધેશ યાદવે આત્મહત્યા કરી. તે પૂર્વે તેણે પોતાને અને પરિવારને પત્નીના પરિવાર તરફથી થઈ રહેલી પ્રતારણાનું વર્ણન કરતો પત્ર લખ્યો. માતાપિતાએ અન્યાય વિરુદ્ધ પુત્રીની પડખે ઊભા રહેવાનું હોય છે તે બરાબર છે પણ અન્યાય કરવા માટે નહીં. પુત્રીને એવી સદ્ધર બનાવો કે તે પોતાના પગ પર ઊભી રહી શકે દરેક સંજોગોમાં. બીજા પર નિર્ભર ન રહે જેથી અન્યાય સહેવાનો પ્રશ્ર્ન જ ન રહે. જેનું પોતાનું વ્યક્તિત્વ હોય તે બીજાના વ્યક્તિત્વ પર પ્રહાર નથી કરતા. કહેવત યાદ આવે કે નબળો ધણી બૈરા પર શૂરો. અહીં પણ જાતીય ટિપ્પણી છે જે ખોટું જ છે. દરેક વ્યક્તિ પોતાનાથી નબળા પર જ જુલમ કરતી હોય છે. તેનાથી સબળી વ્યક્તિ તો તેનો જુલમ સહન કરે જ નહીં. અને લગ્ન વ્યવસ્થામાં સૌથી વધુ મતભેદ લગ્ન સમારંભના ખર્ચાને લીધે જ શરૂ થતા હોય છે. લગ્ન સમારંભોમાં ધૂમ ખર્ચા કર્યા બાદ જો લગ્ન ખર્ચાના હિસાબોના ઝઘડાથી જ શરૂ થવાના હોય તો તે ક્યારેય સાથે સાત પગલાં સાથે ચાલી શકતા નથી. આટલી સાદી વાત જેને સમજાય છે તેઓ મોટેભાગે સાદાઈથી લગ્ન કરશે. લગ્નની વિધિએ પવિત્ર અગ્નિની સાક્ષીએ પવિત્ર સંબંધની અરસપરસના વિશ્ર્વાસની શરૂઆતનું પ્રતીક છે. તે સમયે પોતાના પરિવાર અને મિત્રોની હાજરીથી આનંદનો પ્રસંગ બની રહે છે. પણ આવા સમારંભો જ્યારે સંપત્તિનું વરવું પ્રદર્શન માત્ર બનીને રહી જાય છે ત્યારે બે વ્યક્તિ કે બે પરિવાર જોડાઈ શકતા નથી. ગયા અઠવાડિયે આત્મહત્યા કરનાર ૨૯ વરસનો મિત્રા કે અન્ય યુવાનો જે આત્મહત્યા કરે છે તેઓ હજી પોતાની કારર્કિદીની ટોચે નથી પહોંચ્યા હોતા.\nવ્યવસાયિક ક્ષેત્રે સખત હરીફાઈ અને સફળતાની અપેક્ષાઓનો બોજો એ યુવાન વેંઢારી રહ્યો તેવામાં તેની શારીરિક માનસિક જરૂરિયાતોમાં સંગિની બનનાર વ્યક્તિ તેની પાસે લગ્નના ખર્ચાનો હિસાબ માગે અને તેના પર દહેજના અને પરિવાર પર જાતીય સતામણીના આરોપ લગાવે ત્યારે એ યુવાન હતાશ થઈને આત્મહત્યાનો માર્ગ અપનાવે છે. અવધેશ યાદવ અને મિત્રાની કહાણીમાં વધુ ફરક નથી. અમારી મિત્રને ત્યાં કામ કરતો રસોઈયો દર બે મહિને ચારે દિવસ ગામ જાય, કારણ કે ત્યાં એના પર તેની પત્નીએ કેસ કર્યો છે. એ કેસના પૈસા ચૂકવવા માટે જ તે મુંબઈ કામ કરવા આવ્યો હતો. તેના પિતાને એટેક આવ્યો ત્યારે એ રડી પડ્યો, કહે કે તેમની દવા કરાવવાના પૈસા તે આપી શકતો નથી. તેની દરેક કમાણી કેસમાં અને મુંબઈમાં રહેવા ખાવા માટે જ વપરાઈ જાય છે. ગામમાં તો ખેતીમાં તેના ભાઈઓનો પણ ભાગ હોય એટલે ખાસ કશું બચે નહીં. આ બધા કિસ્સા વળી એક યુવાન પતિની આત્મહત્યાના સમાચાર વાંચીને યાદ આવ્યા. સ્ત્રીઓને અન્યાય ન થવો જોઈએ તો સ્ત્રીઓએ અન્યાય પણ ન કરવો જોઈએ. દીકરી એટલે દીકરી કે દીકરી વહાલનો દરિયો વગેરે સંદેશાઓ સોશિયલ મીડિયામાં ગર્વભેર ફેરવતા પિતા તેને અન્યાય સહેવો નહીં અને અન્યાય કરવો નહીં તેવા ગુણની કેળવણી આપીને મોટી કરે. દીકરાને પુરુષ જાતિમાં જન્મ્યાનું ખાસ પ્રિવિલેઝ ન આપે તો પણ અનેક પ્રશ્ર્નો પેદા ન થાય. કોઈપણ સમસ્યાના મૂળમાં તો ખોરવાયેલું સંતુલન એટલે કે બેલેન્સ ન હોવું જ હોય છે. જો સંતુલન બરોબર હોય તો સમસ્યાઓ જીવલેણ નથી હોતી. નાના મોટા ઝંઝાવાતો જરૂર આવે પણ વ્યક્તિએ મારું કે મરું તેવા નિર્ણયો લેવા નથી પડતા. ટકી જવાતું હોય છે વિપરિત સંજોગોમાં પણ.\nઆ લેખ લખતા પહેલાં એક સ્ત્રી તરીકે મારે પણ પહેલાં આ સત્ય સ્વીકારવાનું અઘરું હતું પણ ૨૦૧૪ની સાલમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો દ્વારા જાહેર કરવામાં આંકડાઓ જોયા તો આંચકો લાગ્યો. તેમના કહેવા મુજબ પરણેલી સ્ત્રીઓ કરતાં પરિણીત પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ ઘણું વધારે છે. ( આ બાબત ભારતમાં જ નહીં ઈંગ્લેન્ડ, અમેરિકા પણ પાછળ નથી.) ૨૦૧૪ની સાલમાં સાઈઠ હજાર પરિણીત પુરુષોએ આત્મહત્યા કરી હતી જ્યારે ૨૭ હજાર પરિણીત સ્ત્રીઓએ આત્મહત્યા કરી હતી. સંશોધનમાં એવું જાણવા મળે છે કે પત્નીના મૃત્યુ બાદ કે છૂટાછેડા લીધેલા પુરુષોનું આત્મહત્યા કરવાનું પ્રમાણ ઓછું છે જ્યારે એ બાબતે સ્ત્રીઓની સંખ્યા વધુ હોય છે. પારિવારિક સમસ્યા અને માંદગીને કારણે પણ સ્ત્રી કરતાં પુરુષો આત્મહત્યા વધુ કરે છે. પુરુષોમાં માનસિક તાણને દૂર કરવા માટે આલ્કોહોલ પીવાનું પ્રમાણ વધુ હોય છે જે માનસિક રીતે વધુ હતાશા તરફ લઈ જવામાં કારણભૂત બને છે. વળી પુરુષ હોવાને કારણે તે બીજાની સામે રડતો નથી કે પોતાની પીડા પણ ખૂલીને કહેતો ન હોવાથી માનસિક પ્રતારણા સહેવાન�� તેની ક્ષમતા પણ સ્ત્રી કરતાં ઓછી હોય છે.\nઆમ જોઈએ તો આ બધું જ વાહિયાત લાગે, કોઈપણ વ્યક્તિએ બીજી વ્યક્તિને એવો ત્રાસ આપવો જ ન જોઈએ કે તે અપમાનિત થવાને કારણે હતાશ થઈને આત્મહત્યા કરવાના વિચાર કરવા માંડે. મારવું કે મરી જવા સુધીની પરિસ્થિતિનું સર્જન માનવી પોતે જ કરે છે. ખેર, જાગ્યા ત્યારથી સવાર. અન્યાય કરનાર અને અન્યાય સહેનાર બન્ને ગુનેગાર છે. સ્ત્રી અને પુરુષનું સર્જન સમાજ જ કરે છે. જાતીય ભેદભાવ અને અન્યાયને દૂર કરીને સ્વસ્થ સમાજનું નિર્માણ પણ સમાજ જ કરી શકે છે.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nમાર દિયા જાય કે છોડ દિયા જાય\nબ્લેડ રનર (મુંબઈ સમાચાર)\nમાનસિક પ્રતારણાને જાતિ નથી હોતી\nભારતનાં પ્રથમ મહિલા ન્યાયાધીશ જેમણે ચીલો ચાતર્યો\nનિવૃત્તિનું વધાર્યું ‘ગૌરવ’ (mumbai samachar)\nજસ્ટિન બીબર, પૉપ કલ્ચર અને એવું બધું\nવર્કિંગ મધર તંગ દોર પર નર્તન(mumbai samachar)\nરાજાને ગમે તે રાણી\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/bajrana-green-paratha-by-hiral-gami/", "date_download": "2019-03-21T19:54:40Z", "digest": "sha1:SFEHSNS2UQ6J6UWKPGB5AIQ26FAUR7PH", "length": 7932, "nlines": 85, "source_domain": "www.janvajevu.com", "title": "બાજરાના ગ્રીન સ્ટફ પરાઠા - સ્વાસ્થ્યવર્ધક ને પૌષ્ટિક છે તો ટ્રાય કરજો - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / રસોઈઘર / બાજરાના ગ્રીન સ્ટફ પરાઠા – સ્વાસ્થ્યવર્ધક ને પૌષ્ટિક છે તો ટ્રાય કરજો\nબાજરાના ગ્રીન સ્ટફ પરાઠા – સ્વાસ્થ્યવર્ધક ને પૌષ્ટિક છે તો ટ્રાય કરજો\nએક નવા જ પ્રકારના સ્ટફ પરાઠા.તમે બાળકોને, મોટાઓને લન્ચબોક્ષમાં આપી શકો છો.બાળકોને કલર વધારે પસન્દ હોય છે, અને બાળકો બાજરીના રોટલા કે પાલક જમવાની ના પાડતા હોય છે.તો ચાલો બાળકોના પ્રિય બટેકા જોડે બીજી બે વસ્તુ ખવડાવી લઈએ કે જેમને તે પસન્દ નથી.\n2 વાટકી ઘઉંનો લોટ,\n૨ વાટકી બાજરાનો લોટ,\n૨ વાટકી પાલકની પ્યોરી,\n૪ ચમચી તેલ, મીઠું.\n૨ લીલા તીખા મરચાની પેસ્ટ,\nસૌ પ્રથમ બટેકા અને વટાણાને બાફી લઇ, તેને મોટા વાસણમાં મેશ કરી લેવા. પછી તેમાં કોથમીર, લીલા મરચાની પેસ્ટ, મીઠું, ધાણાજીરું નાખી મિક્ષ કરવું.\nપરાઠા માટે સ્ટફિંગ તૈયાર.\nમોટા વાસણમાં બને લોટ લઇ તેમાં મીઠું, તેલ નાખી મિક્ષ કરી લેવો.હવે તેમાં પાલકની પ્યોરી ઉમેરી લોટ બાંધવો, જરૂર પડે તો જ પાણી લેવું.\nલોટ બહુ નહિ કઠણ કે બહુ ઢીલો એવો બાંધવો, પછી પરાઠા કરતી વખતે લુવાને હાથમાં લઇ મસળી નરમ કરવો.\nહળવા હાથે ઘઉંના લોટનું અટામણ લઇ રોટલી વણવી, એક પરાઠામાં બે રોટલી જોશે.\nપછી એક રોટલી પર સ્ટફિંગ બરાબર પાથરી બીજી રોટલી ઉપરથી કવર કરવી.કિનારી દાબી, સેજ વેલણ ધીમે ધ્યાનથી મારવું.તવો ગરમ થાય એટલે તેલવાળો તવેથો ફેરવી ગ્રીસ કરી પરોઠું નાખવું, સાદા પરોઠા શેકીએ તેમ આ પરોઠા મીડીયમ તાપે શેકવા.\nતો તૈયાર છે ગરમ ગરમ બાજરા ગ્રીન સ્ટફ પરાઠા. આ પરાઠા દહીંની ચટણી કે ગ્રીન ચટણી જોડે પીરસવા.\nનોંધ: આ પરાઠા સિમ્પલ પરાઠા એટલે કે સ્ટફિંગ વગરના કરવા હોય તો પણ થાય. આવી રીતે પાલકની પ્યુરીની બદલે બીટની પ્યુરી વાપરીને પણ થાય.જો બાળકો ટિફિન પૂરું કરીને ન આવતા હોય તેમના માટે બેસ્ટ ઓપશન છે\nરસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)\nમિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…\nદરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.\nઆવતી કાલે ‘ચિલ્ડ્રન્સ ડે’, બનાવો બાળકોને ભાવે તેવી ‘ચોકલેટ કેક’\nસાબુદાણા વડા ચાટ -બનાવો ફરાળી ને ટેસ્ટી વડા, ભૂખ્યા રહ્યાનો બિલકુલ અહેસાસ નહી થાય…\nબનાવો અલગ પ્રકારની કારેલા બટેટાની સબ્જી\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 31,176 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 22,079 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 20,777 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 20,340 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,133 views\nખુબ જ ટેસ્ટી ચટપટી કોથમીરના દાંડલા, મરચા અને લસણની ચટણી….\nઆ રેસિપી મને મારી ફ્રેન્ડે શીખવાડી છે તેને તેના બાએ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.nbyobo.com/gu/", "date_download": "2019-03-21T19:48:49Z", "digest": "sha1:RUG5CWZDWVP333ONUZCIRXRFIWYENY2R", "length": 7168, "nlines": 185, "source_domain": "www.nbyobo.com", "title": "કાર બેઠક પ્રોટેક્ટર, કાર કિક થયેલા કાચામાલમાં આયાતી કમ્પોનન્ટ કાર Sunshad, બેબી સ્ટ્રોલર આયોજક - Yobo", "raw_content": "\nઅમારી પસંદગી શા માટે\nકાર સીટ કવર પાલતુ માટે\nકોસ્મેટિક બેગ / ધોવું બેગ\nવિશ્વ જેથી મોટી છે, YOBO તમે બધી રીતે ભેગી.\nઅમે જીવન વધુ અનુકૂળ બનાવવા અને બધું સંપૂર્ણ ક્રમમાં છે તેની ખાતરી કરવા માટે પ્રયાસ કરી દેવામાં આવી છે. તમે કાર એક્સેસરીઝ અથવા સુરક્ષિત બાળક એક્સેસરીઝ શોધી રહ્યાં છો, તો તે મહાન છે અમે તમને બધા સમસ્યાઓ ઉકેલવા મદદ કરી શકો છો\nઅમારી કંપની કહેવાય નીંગબો Yobo કાર એક્સેસરીઝ અને કેટલાક અન્ય દૈનિક વપરાતી આનુષંગિક સામગ્રીઓમાં વિશિષ્ટ છે. અમે આ સહાયક વિસ્તારોમાં સૌથી વ્યાવસાયિક manufactories એક હોઈ લક્ષ્ય રાખ્યું છે. અમે માત્ર ગૂંથેલા કાર એક્સેસરીઝ, કાર બેઠક ગાદી, ઓટોમોબાઈલ કચરો બેગ, ગૂંથેલા ફ્રેમ વગેરે સાથે કાર બાળક દર્પણ જેમ ઉત્પાદન કરી શકે છે, પણ તમે ટૂંકી સમય માં તમામ ક્ષેત્રોમાં બધા વિવિધ એક્સેસરીઝ શોધવા મદદ કરી શકે છે ....\nપેઈન્ટીંગ નોકરીઓ અમે શું\nઅમે ચાઇના માં વ્યાવસાયિક પૂરવઠાકાર છે, અને અમે તમને શ્રેષ્ઠ ઉકેલ આપવા માટે વ્યાવસાયિક ડિઝાઇન ટીમ છે. અમે તમારા વિશ્વાસ વર્થ છે\nઅમે OEM અને ODM સેવાઓ, 1000 પીસી MOQ, વાજબી કિંમત અને ગંભીર પહેલા અને પછી વેચાણ સેવા છે.\nઅમે પ્રથમ વર્ગ ઉત્પાદન લાઇન અને કડક ગુણવત્તા સંચાલન સિસ્ટમ છે.\nઅમે ઝડપી ડિલિવરી અને ઓન સમય ગેરેંટી માટે મજબૂત ઉત્પાદન ક્ષમતા છે.\nઘર નવીનીકરણ પર બ્લોગ ટિપ્સ\n19 ઓક્ટોબર 2016 / સંચાલક દ્વારા\n19 ઓક્ટોબર 2016 / સંચાલક દ્વારા\n19 ઓક્ટોબર 2016 / સંચાલક દ્વારા\n19 ઓક્ટોબર 2016 / સંચાલક દ્વારા\n19 ઓક્ટોબર 2016 / સંચાલક દ્વારા\nબાળકો કાર વિન્ડો સનશેડ YOBO-509\nકાર બેઠક રિયર વ્યુ મિરર YOBO-510\nકાર બાળકો યાત્રા ટ્રે YOBO-G07\nકાર ટ્રૅશ કોથળી ખાલી YOBO-F07\nમોટા ટ્રંક આયોજક YOBO-D19\nએકમ બી, 16 / એફ, CKK વાણિજ્યિક કેન્દ્ર, નં 289-295 હેનેસી RD, Wan Chai, HK\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/2141", "date_download": "2019-03-21T20:08:02Z", "digest": "sha1:74PCUNAHO3ETDUNTXOGZ5YRUVR4KRPX7", "length": 16691, "nlines": 101, "source_domain": "www.swaminarayanworld.net", "title": "તરંગ - ૬૨- ગંગાના પુરમાંથી સખા સહિત શ્રીહરિ બાર નિકળ્યા | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nતરંગ - ૬૨- ગંગાના પુરમાંથી સખા સહિત શ્રીહરિ બાર નિકળ્યા\nપૂર્વછાયો - ધન્ય છુપૈયાપુર ધરણી, ધન્ય ત્યાંના જે જન અક્ષરપતિ અલબેલે, ધર્યું જ્યાં મનુષ્ય તન અક્ષરપતિ અલબેલે, ધર્યું જ્યાં મનુષ્ય તન \nવળી આવ્યા અવધપુરે, ધર્મદેવ રૂડે રંગ કુટુંબને સાથે લઇ, રહ્યા બ્રહટે ઉછરંગ કુટુંબને સાથે લઇ, રહ્યા બ્રહટે ઉછરંગ \nચોપાઇ- ધર્મદેવ રહ્યા નિજધામ, ઉનાળાનો થયો બહુ ઘામ ધર્મદેવને ત્રણે કુમાર, સાંજે પોઢી રહ્યા છે તેબાર ધર્મદેવને ત્રણે કુમાર, સાંજે પોઢી રહ્યા છે તેબાર \nઆંગણે કદમવૃક્ષ જ્યાંયે, ઓટા ઉપર સુતા છે ત્યાંયે ગઇ બે પોર રજની જ્યારે, આવ્યો ચોકીવાળો ફરવા ત્યારે ગઇ બે પોર રજની જ્યારે, આવ્યો ચોકીવાળો ફરવા ત્યારે \nતાંબાનો ઘડો સુંદર એક, બાર્ય રહી ગયેલો વિશેક જેર ઉપર પડયો છે જેહ, કોટવાલે ઉપાડયો છે તેહ જેર ઉપર પડયો છે જેહ, કોટવાલે ઉપાડયો છે તેહ \nચોકીવાળો લેઇ નાઠો ચટ, જાણ્યું અંતર્યામીયે ઝટ ધર્મ મોટાભાઇ ઇચ્છારામ, ભરનિદ્રામાં છે તેહ ઠામ ધર્મ મોટાભાઇ ઇચ્છારામ, ભરનિદ્રામાં છે તેહ ઠામ \nઘડો લેઇ ચાલ્યો કોટવાલ, કરે વિચાર મન કૃપાલ ચોકીવાળે તે ચોરી જ કીધી, મારા ઘરની લજ્જા તે લીધી ચોકીવાળે તે ચોરી જ કીધી, મારા ઘરની લજ્જા તે લીધી \nએવું સમજી શ્રીરમાનાથ, લાંબો વધાર્યો પોતાનો હાથ કોટવાલને કેડે કર્યો છે, જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તે ફર્યો છે કોટવાલને કેડે કર્યો છે, જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તે ફર્યો છે \nસઘળું શેર ફર્યો છે તોય, કર કેડે ને કેડે છે સોય હાથ દેખીને હિમત હાર્યો, ત્રાસ પામ્યો જાણે હવે માર્યો હાથ દેખીને હિમત હાર્યો, ત્રાસ પામ્યો જાણે હવે માર્યો \nકોણ ઉગારે કરથી આજ, હવે તો જાશે જરૂર લાજ હવે મારુતીને શરણે જાઉં, આ ભયથી બચું સુખી થાઉં હવે મારુતીને શરણે જાઉં, આ ભયથી બચું સુખી થાઉં \nએવો કરીને મન વિચાર, ગયો હનુમાન ગઢી સાર જઇને ઘડો મુક્યો તે સ્થળે, હાથ દેખાતો નથી એ પળે જઇને ઘડો મુક્યો તે સ્થળે, હાથ દેખાતો નથી એ પળે \nકરી પ્રારથના કર જોડી, ભુલ્યો ચોકીવાળો ખરી ખોડી પછે રજની તો વીતી ગઇ, ઓલ્યા ઘડાની શી પેર્ય થઇ પછે રજની તો વીતી ગઇ, ઓલ્યા ઘડાની શી પેર્ય થઇ \nહનુમાનગઢીની તે માંયે, વેલો ઉઠયો છે વેરાગી ત્યાંયે દ્વાર ઉઘાડીને આવ્યો બાર, ઘડો પડેલો દીઠો તે ઠાર દ્વાર ઉઘાડીને આવ્યો બાર, ઘડો પડેલો દીઠો તે ઠાર \nતેહ દેખીને ઉપાડી લીધો, વેરાગીયે વિચારજ કીધો તેનો તપાસ કરવા તરત, દિવા પાસે ગયો એક સરત તેનો તપાસ કરવા તરત, દિવા પાસે ગયો એક સરત \nવાંચી જુવેછે તેહજ ઠામ, નિકળ્યું ધર્મદેવનું નામ ધર્મદેવને બોલાવ્યા ત્યાંયે, હનુમાનગઢીની તે માંયે ધર્મદેવને બોલાવ્યા ત્યાંયે, હનુમાનગઢીની તે માંયે \nઆવ્યા ઘનશ્યામ સાથે તેહ, વાત કરી વેરાગીયે એહ આ ઘડો આંહી તમારો ક્યાંથી, કોણ લાવ્યું તે માલમ નથી આ ઘડો આંહી તમારો ક્યાંથી, કોણ લાવ્યું તે માલમ નથી \nત્યારે વ્હાલાયે કહ્યું વૃત્તાંત, રાત્રીયે બન્યું હતું વિક્રાંત મહંતને ભરુસો ન આવ્યો, ચોકીવાળાને પાસે બોલાવ્યો મહંતને ભરુસો ન આવ્યો, ચોકીવાળાને પાસે બોલાવ્યો \nતેને પુછી લીધું છે ખચીત, ત્યારે તેમનું ઠર્યું છે ચિત્ત ત્યાર પછી ગયા થોડા દિન, કરે લીલાયો ભક્તઆધીન ત્યાર પછી ગયા થોડા દિન, કરે લીલાયો ભક્તઆધીન \nએક સમે અયોધ્યામાં શ્યામ, રમે સખા સંગે અભિરામ કેસરી માનસિંહજી જેહ, ગંગાવિષ્ણુ દિલ્લીસિંહ એહ કેસરી માનસિંહજી જેહ, ગંગાવિષ્ણુ દિલ્લીસિંહ એહ \nએ આદિ બીજા સખા અનેક, શ્રીહરિ લેઇ ચાલ્યા વિશેક સર્જ્યું ગંગાતીરે રામઘાટે, સર્વે ગયા રમવાને માટે સર્જ્યું ગંગાતીરે રામઘાટે, સર્વે ગયા રમવાને માટે \nપુર ચડયું છે ગંગાની માંયે, બેઉ કાંઠે વહે જળ ત્યાંયે આવી ઉભા છે ગંગાને તીર, સખા સાથે જુવે મતિધીર આવી ઉભા છે ગંગાને તીર, સખા સાથે જુવે મતિધીર \nકેસરીસંગ ને માનસંગ, બેના વચ્ચે ઉભા છે શ્રીરંગ એવામાં એક આવ્યો પાપિષ્ટ, ભવાનીદત્ત અસુર દુષ્ટ એવામાં એક આવ્યો પાપિષ્ટ, ભવાનીદત્ત અસુર દુષ્ટ \nમહા કઠોર ને મતિમંદ, ફરે ફોગટ ને કરે ફંદ અકસ્માત આવ્યો અઘવાન, બુદ્ધિહીન બહુ બળવાન અકસ્માત આવ્યો અઘવાન, બુદ્ધિહીન બહુ બળવાન \nકુબુદ્ધિવાળો છે અતિ ક્રોધી, વળી વાલિડાનો છે વિરોધી બેઉ સખાના સ્કંધે છે હાથ, ઉભા ઉભા જુવે જગન્નાથ બેઉ સખાના સ્કંધે છે હાથ, ઉભા ઉભા જુવે જગન્નાથ \nછાંનેમાંને એ ભવાનીદત્તે, ધક્કો માર્યો પ્રભુને અસત્તે સખા સહિત નાખ્યા જળમાં, એવું કૃત્ય કર્યું છે છળમાં સખા સહિત નાખ્યા જળમાં, એવું કૃત્ય કર્યું છે છળમાં \nકેસરી માનસંગ બે ભાગ્યા, ઉંડા પાણીમાં ડુબવા લાગ્યા સાય કરી ત્યાં શ્રીઘનશ્યામે, સ્કંધે બેસાર્યા છે સુખધામે સાય કરી ત્યાં શ્રીઘનશ્યામે, સ્કંધે બેસાર્યા છે સુખધામે \nઘણું ઉંડું છે જળ તે ઠાર, પામે હિમ્મતવાળા જ્યાં હાર તે જળમાં તરે છે જીવન, ચાલ્યા ગયા છે એક યોજન તે જળમાં તરે છે જીવન, ચાલ્યા ગયા છે એક યોજન \nકોયથી પ્રભુ ન જાય કળ્યા, જઇ બિલ્વા બજાર નિકળ્યા તીરે ઉભા છે હજારો જન, પુર જોઇ થયા છે મગન તીરે ઉભા છે હજારો જન, પુર જોઇ થયા છે મગન \nત્રૈણે સખા નિકળ્યા જળથી, બહુનામીના બાહુબળથી પામ્યા આશ્ચર્ય ત્યાં નરનારી, વ્હાલાને તે પુછે છે વિચારી પામ્યા આશ્ચર્ય ત્યાં નરનારી, વ્હાલાને તે પુછે છે વિચારી \nભાઇ કોના તમે છો કુમાર, મહાજળથી નિકળ્યા બાર નક્ર પકડી જો ખાઇ જાત, તમારૂં મૃત્યું પાણીમાં થાત નક્ર પકડી જો ખાઇ જાત, તમારૂં મૃત્યું પાણીમાં થાત \nઆવા જબર પુરથી આવ્યા, તમને પ્રભુએ જ બચાવ્યા વિઠ્ઠલે કહી વિસ્તારી વાત, અથ ઇતિ બનીતી જે ઘાત વિઠ્ઠલે કહી વિસ્તારી વાત, અથ ઇતિ બનીતી જે ઘાત \nએવું સુણી સહુ નરનાર, કરે પોતાના મન વિચાર વિસ્મે પામ્યા થકા કહે જન, આતો સાક્ષાત છે ભગવન વિસ્મે પામ્યા થકા કહે જન, આતો સાક્ષાત છે ભગવન \nકર્યું ઐશ્વર્યસત્તાનું કામ, બીજાની તો ચાલે નહી હામ ધન્ય શાબાશ બળિયા સાર, આવી નિકળિયા ગઉ ચાર ધન્ય શાબાશ બળિયા સાર, આવી નિકળિયા ગઉ ચાર \nપગે લાગી કરે છે પ્રણામ, ધન્ય ધન્ય તમે ઘનશ્યામ સખા બન્ને છે પોતાની સાથ, તેના પ્રત્યે બોલ્યા દીનાનાથ સખા બન્ને છે પોતાની સાથ, તેના પ્રત્યે બોલ્યા દીનાનાથ \nભાઇ ચાલો હવે રૂડી પેર, ચિંતા કરતા હશે સહુ ઘેર શ્યામલાલ આદિ સખા જેહ, ત્રાસ પામી ગયા હશે તેહ શ્યામલાલ આદિ સખા જેહ, ત્રાસ પામી ગયા હશે તેહ \nઘેર જઇને કરશે વાત, માતપિતા મુંઝાશે વિખ્યાત વળી પામે ઘણું મન દુઃખ, ઉદાસી થાશે સર્વેનાં મુખ વળી પામે ઘણું મન દુઃખ, ઉદાસી થાશે સર્વેનાં મુખ \nમાટે ચાલો ઉતાવળા જૈયે, નિજ માબાપને ભેગા થૈયે ત્યારે કેસરી કહે તેવાર, સર્જ્યુંમાં જળ ભર્યું અપાર ત્યારે કેસરી કહે તેવાર, સર્જ્યુંમાં જળ ભર્યું અપાર \nપામશું કેમ પેલીજ પાર, મારા મનમાં થાય વિચાર કહે મહારાજ સુણો મિત્ર, ભલા એ શું બોલો છો વિચિત્ર કહે મહારાજ સુણો મિત્ર, ભલા એ શું બોલો છો વિચિત્ર \nજેણે મહાજળથી બચાવ્યા, ચાર ગઉ સુધી ખેંચી લાવ્યા જેણે ઉગારી લીધા તમને, એહ તારશે નિશ્ચે અમને જેણે ઉગારી લીધા તમને, એહ તારશે નિશ્ચે અમને \nહવે કરશો નહિ તમે વાર, ચાલો મારી સાથે નિરધાર મિત્ર બીશોમાં ન કોઇ મનમાં, તમે ત્રાસ ન ધારો તનમાં મિત્ર બીશોમાં ન કોઇ મનમાં, તમે ત્રાસ ન ધારો તનમાં \nએવું કહી ચાલ્યા છે અગાડી, બેઉ મિત્ર આવે છે પછાડી જેમ પૃથ્વી ઉપર ચલાય, તે રીત્યે જળમાં ચાલ્યા જાય જેમ પૃથ્વી ઉપર ચલાય, તે રીત્યે જળમાં ચાલ્યા જાય \nરામઘાટે આવીને તે હર્ખ્યા, નર નારી હજારોયે નિર્ખ્યા પ્રભુયે એમ ઉતાર્યા પાર, ક્ષણ એક લાગી નહિ વાર પ્રભુયે એમ ઉતાર્યા પાર, ક્ષણ એક લાગી નહિ વાર \nકેશરીસિંહના જે માબાપ, ત્યાં આવીને કરે છે સંતાપ ભક્તિધર્મ સુવાસિનીબાઇ, તે રૂદન કરે છે ત્યાં આઇ ભક્તિધર્મ સુવાસિનીબાઇ, તે રૂદન કરે છે ત્યાં આઇ \nત્યારે ત્રૈણે જણા આવ્યા પાસ, માતપિતાને થયો હુલ્લાસ માતુશ્રીયોયે લીધા ઉત્સંગે, શિર કર ધર્યા રૂડા રંગે માતુશ્રીયોયે લીધા ઉત્સંગે, શિર કર ધર્યા રૂડા રંગે \nખમા ખમારે બાપ તમને, તવ ચિંતા લાગીતી અમને આવા જળમાંથી બારે આવ્યા, કેવી રીત્યે ને કોણે બચાવ્યા આવા જળમાંથી બારે આવ્યા, કેવી રીત્યે ને કોણે બચાવ્યા \nત્યારે બોલ્યા છે કમલકાંત, વિસ્તારીને કહ્યું છે વૃત્તાંત વળી કેસરીસિંહે તે કહ્યું, માતપિતાયે ધ્યાનમાં લહ્યું વળી કેસરીસિંહે તે કહ્યું, માતપિતાયે ધ્યાનમાં લહ્યું \nસર્વે પામ્યા મનમાં આશ્ચર્ય, ઘનશ્યામનું જાણ્યું ઐશ્વર્ય ગયા પોતપોતાને ઘેર, શ્રીહરિયે કર્યું લીલા લેર ગયા પોતપોતાને ઘેર, શ્રીહરિયે કર્યું લીલા લેર \nપછે બીજે દિવસ સાક્ષાત, શેર બજારમાં ચાલી વાત ભવાનીદત્ત વિપ્ર કેવાય, એણે કર્યો છે મોટો અન્યાય ભવાનીદત્ત વિપ્ર કેવાય, એણે કર્યો છે મોટો અન્યાય \nત્રૈણે બાળક નાખ્યા જળમાં, પાપીયે કર્યું ખોટું છળમાં રાજાજીયે જાણ્યું તે વૃત્તાંત, ધર્મ પાસે આવ્યા છે એકાંત રાજાજીયે જાણ્યું તે વૃત્તાંત, ધર્મ પાસે આવ્યા છે એકાંત \nરાજા દર્શનસિંહજી પુછે, કહો ઘનશ્યામ સત્ય શું છે બચાવ્યા પ્રભુજીયે તમને, એવી ખબર પડી અમને બચાવ્યા પ્રભુજીયે તમને, એવી ખબર પડી અમને \nમહાપ્રભુયે કહ્યું વિચારી, સુણી રાયે મનમાં ઉતારી રાજાયે બોલાવી લીધો વિપ્ર, તેને ભારી શિક્ષા કરી ક્ષિપ્ર રાજાયે બોલાવી લીધો વિપ્ર, તેને ભારી શિક્ષા કરી ક્ષિપ્ર \nઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્ર���અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે સર્જ્યું ગંગાના પુરમાંથી સખા સહિત શ્રીહરિ બાર નિકળ્યા એ નામે બાસઠમો તરંગ \nBook traversal links for તરંગ - ૬૨- ગંગાના પુરમાંથી સખા સહિત શ્રીહરિ બાર નિકળ્યા\n‹ તરંગ - ૬૧ - શ્રીહરિયે વણિકના દિકરાને દર્શન દઇ સાજો કર્યો\nતરંગ - ૬૩ - શ્રીહરિએ મોહનદાસને ચમત્કાર દેખાડયો ›\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2012/03/07/musafir-palanpuri/", "date_download": "2019-03-21T20:34:35Z", "digest": "sha1:FM6Z6NZ5TSE4ZSHT762UCWWPEHFQ5KT2", "length": 23077, "nlines": 268, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "મુસાફિર પાલનપૂરી , Musafir Palanpuri | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nમુસાફિર પાલનપૂરી , Musafir Palanpuri\n11 ટિપ્પણીઓ Posted by સુરેશ on માર્ચ 7, 2012\nજ્ઞાન થાકી અજ્ઞાન જો લાધ્યું\nતેજ તજી અંધારું માગ્યું\nદંભ નો લીધો શ્વાસ મેં જયારે\nએક તણખલું હસવા લાગ્યું\nતાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,\nકિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.\nજ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ, ઓ હ્રદય\nમૈત્રીનું મૂલ્ય કૃષ્ણના દ્વારે જ થાય છે.\nનેપથ્યે જે થાય, થવા દો\nખેલ નિરંતર જારી રાખો\nએક ભવાઈ થાય જો પૂરી\nતુઝ કો તેરા રામ સંભાલે; બાત ખતમ \nઔર મુઝે રબ મેરા પાલે; બાત ખતમ \nઈન્સાં કી દરઅસ્લ ‘મુસાફિર’ ગંગા હૈ–\nઇસ પાની મેં ખૂબ નહા લે; બાત ખતમ \n# તેમનું પુસ્તક ‘ ૧૫૧ હીરા’ અહીંથી ડાઉન લોડ કરો.\n# ‘વેબ ગુર્જરી’ પર એક સરસ લેખ\n# તેમની રચનાઓ – ૧ – ઃ – ૨ –\nમુસાફિર પાલનપૂરી, મસ્ત કલંદર પાલનપૂરી\n‘સુકૂન’ જૂના ડાયરા – સલીમપુરા પાસે, પાલણપૂર- ૩૮૫ ૦૦૧\nફોન – (૦૨૭૪૨) ૨૬૩૬૭૭\n૨૧, જૂન- ૧૯૪૩; પાલણપૂર\nમાતા – નાથીબાઈ, પિતા – દીનમહમ્મદ\nપત્ની – ઝુબેદા ( લગ્ન – ૧૯૬૮ )\nશિક્ષક, જિલ્લા શિક્ષણ પંચાયત , પાલણપૂર\n૧૨મા વર્ષે માતા અને ૧૫મા વર્ષે પિતાની છત્રછાયા ગુમાવી હતી.\nછઠ્ઠા ધોરણનો અભ્યાસ પડતો મૂકી, ઓરિસ્સા કમાવા ગયા હતા. માત્ર સાત રૂપિયાના માસિક પગાર માટે રોજના વીસ મણ લાકડાં ફાડવાનું, અને પુંઠાના બોક્સ પર લાઈ અને સરેશ ચોપડવાનું કામ આઠ વર્ષ કરેલ છે. પણ આવા કપરા કાળમાં પણ એમનો ગઝલ રસ કાયમ રહ્યો હતો.\nવતન પાછા આવ્યા બાદ, માસિક ૯૦ /- રૂ.ના માતબર પગારની પ્રાથમિક શિક્ષકની નોકરી મળી – એને તેમણે સ્ટેટસ સિમ્બોલ માની લીધો હતો.\nપાલનપુરની નાનકડી ઓરડીમાં લખાયેલ ‘ ઢાઈ અક્ષર’ ઉત્તર ગુજરાત યુનિ.ની વિનયન શાખાના ત્રીજા વર્ષના પાઠ્ય પુસ્તક તરીકે વપરાય છે.\n‘ઇન્ડિયા-ડે’ની ઉજવણીમાં આમંત્રિત કવિ તરીકે ઇન્ગ્લેન્ડની ૨૧ દિવસની સફર\nનિવૃત્ત જીવનમાં સેવાભાવી અને કોમી એખલાસ વધારવાની સ્તુત્ય પ્રવૃત્તિઓ.\nકવિતા – ચિત્કાર, આગવી ઉર્મિઓ, અવિરામ, ગાંધીથી દિલ્હી સુધી, ઢાઈ અક્ષર, બગીચા (બનાસકાંઠાની ધાંણ ધારી બોલીમાં)\nપ્રવાસ વર્ણન – બી.કે.થી યુ.કે. સુધી ( બ્રિટન પ્રવાસ કથા)\nલેખ સંગ્રહ – સાન્નિધ્ય સરી જતી ક્ષણોનું\nસંપાદન – અર્પણ, ફૂલ ધરી દો એક બીજાને , શૂન્યનું તત્વ ચિંતન\n૧૯૯૮ – રાષ્ટ્રપતિનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ\n૨૦૦૫ – ગઝલરચના માટે ‘ મિર્ઝા ગાલિબ’ એવોર્ડ.\nશ્રી. અકબર વલીભાઈ મુસા – અમદાવાદ, પાલનપુર\nકવિ, નિબંધકાર, પ્રવાસ વર્ણનકાર, શિક્ષક, સંપાદક, સાહિત્યકાર\n← ^ જિપ્સીની ડાયરી–પુસ્તક પરિચય\tયામિની વ્યાસ, Yamini Vyas →\nપાલણપૂર અને પાલનપૂર …બેઉ લખાતા હશે\nPingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય\nનરેશ ચૌહાણ પાલનપુર જુલાઇ 9, 2017 પર 11:29 પી એમ(pm)\nમુસાફિર સાહેબ બનાસકાંઠાની શાન છે..\nપાલનપુરી બોલીને વૈશ્વિક ફલક પર પ્રસિદ્ધ કરનાર સિદ્ધ હસ્ત ઉર્દુ કવિશ્રીને કોટી કોટી વંદન..\nશુભ જીવનની અનેક અનેક શુભેચ્છાઓ..\nરિયાઝ ચિસ્તી ડિસેમ્બર 30, 2018 પર 1:06 પી એમ(pm)\nસાહેબ મારા દીકરાને thelesimiy છે ગુજરાત ટુડે માં તમારો લેખ વાંચ્યો ૩૦-૧૨-૨૦૧૮ માં\nમહેરબાની કરી આવા દર્દી ની હિંમત વધે એવું કંઇક લખી અને અમરો હોસલો બુલંદ કરો આવી હિંમત તૂટે એવી વાત ના લખો આવા દર્દી ને તકલીફ થાય છે હું એક કવિતા મોકલો છું તેમાં સુધારો કરી તમે તમારા નામે મોકલોThelesimic member Ko meri taraf se ek choti si poem achi Lage to sher bhi kiji\nઆપકી બહુત મહેર બાની હોંગી\nએક thelesimiya વલે બચ્ચે કા મે પિતા આપકી તરફ દર્દ ભરી ગુજારીશ\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ ���રીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીય��� સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://traynews.com/gu/tag/network/", "date_download": "2019-03-21T19:52:41Z", "digest": "sha1:L7CGU4UQRBMLM6RUIYGJ6KS2L4QXVKL7", "length": 7316, "nlines": 76, "source_domain": "traynews.com", "title": "network Archive - Blockchain સમાચાર", "raw_content": "\nવિકિપીડિયા, ico જો, માઇનિંગ, Cryptocurrency\nઓક્ટોબર 16, 2018 એડમિન\nફેબ્રુઆરી 23, 2018 એડમિન\nલાઈટનિંગ લેબ્સ બનાવે એક “વૉચટાવર” લાઈટનિંગ-કૌભાંડો હતોત્સાહિત.\nફેબ્રુઆરી 12, 2018 એડમિન\nશા માટે Coinbase વિકિપીડિયા નેટવર્ક ઓવરલોડિંગ આરોપ છે અને તે કેવી રીતે કામ કરે છે SegWit \nફેબ્રુઆરી 7, 2018 એડમિન\nન્યૂ ટેકનોલોજીસ વિકિપીડિયા સુગમતા ઉકેલો પર આવી રહ્યા છે\nફેબ્રુઆરી 4, 2018 એડમિન\nફેબ્રુઆરી 3, 2018 એડમિન\nનવો પ્રોટોકોલ ભૂત લાઈટનિંગ નેટવર્ક સાથે સ્પર્ધા કરશે\n Haven Protocol – આજે ક્રિપ્ટો સમાચાર\n – આજે ક્રિપ્ટો સમાચાર\naltcoin AltCoin બઝ દૈનિક altcoin altcoins વિકિપીડિયા વિકિપીડિયા વિશ્લેષણ વિકિપીડિયા ક્રેશ વિકિપીડિયા ક્રેશ પર વિકિપીડિયા સમાચાર સમાચાર આજે વિકિપીડિયા વિકિપીડિયા ભાવ વિકિપીડિયા ભાવ વૃદ્ધિ વિકિપીડિયા ભાવ સમાચાર વિકિપીડિયા ટેક્નિકલ વિશ્લેષણ આજે વિકિપીડિયા બ્લોક સાંકળ BTC BTC સમાચાર BTC આજે cardano ક્રિપ્ટો Cryptocurrency Cryptocurrency બજાર Cryptocurrency સમાચાર Cryptocurrency ટ્રેડિંગ ક્રિપ્ટો સમાચાર વિકેન્દ્રિત ઇઓએસ ethereum ethereum વિશ્લેષણ ethereum સમાચાર ethereum ભાવ કેવી રીતે નાણાં બનાવવા રોકાણ વિકિપીડિયા રોકાણ રોકાણ ક્રિપ્ટો વિકિપીડિયા બરબાદીનું કરવામાં આવે છે litecoin નિયો સમાચાર રિપલ ટોચ altcoins ટ્રોન જ્યારે વિકિપીડિયા ખરીદી XRP\nCryptosoft: છેતરપિંડી કે ગંભીર બોટ\nશ્રેષ્ઠ Altcoins શું છે – વિકલ્પો વિકિપીડિયા માટે\nદ્વારા સંચાલિત વર્ડપ્રેસ અને વેલિંગ્ટન.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?p=9182", "date_download": "2019-03-21T20:48:15Z", "digest": "sha1:KEDIF54FGDISXRRQTJRBEXEWZCLRO6R4", "length": 10273, "nlines": 69, "source_domain": "avadhtimes.net", "title": "રાજુલા કબ્રસ્‍તાનના માર્ગનો ગંભીર વિકટ પ્રશ્ન હલ – Avadh Times Breaking News", "raw_content": "\nરાજુલા કબ્રસ્‍તાનના માર્ગનો ગંભીર વિકટ પ્રશ્ન હલ\nરાજુલા શહેર માં કબ્રસ્‍તાન જવા માટે નો માર્ગ અતિ બિસમાર હાલત માં હતો અહીં ચોમાસા માં પૂર ની સ્‍થિતિ હોય છે માણસ ના મૃત્‍યુ સમયે અહીં જોય ના શકાય તે પ્રકાર ના દ્રશ્‍યો થતા હતા અને અતિ બિસમાર માર્ગ હતો અહીં આસપાસ અનેક ખેડૂતો ની જમીનો આવેલી છે જેના કારણે ખેડૂતો પણ ભારે પરેશાન હતા તાજેતર માં કોંગ્રેસ ની નગરપાલિકા આવી અને સતાસ્‍થાને પ્રમુખ તરીકે બાઘુબેન બાલાભાઈ વાણીયા અને ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા અને તેની નગરપાલિકા સદસ્‍ય ટિમ એ સૌવ થી પહેલા આ માર્ગ બનાવવા માટે ના અનેક પ્રયાસો કર્યાં હતા અને થોડા દિવસો પહેલા નગરપાલિકા ના સદસ્‍યો સાથે કોંગ્રેસ એ રાજકીય રીતે છેડો ફાડી નાખ્‍યો અને ભારે વિવાદો થયા ત્‍યાર બાદ પ્રમુખ ઉપપ્રમુખ એ સરકાર સુધી ઉગ્ર રજૂઆતો કરી ગમે તેમ થાય પહેલા આ માર્ગબનાવવા માટે પૂરતા પ્રયાસો કર્યા હાલ માં આ નગરપાલિકા બોડી એ આજે પુંજાબાપુ ગૌશાળા થી લઇ ને કબ્રસ્‍તાન સુધી ના માર્ગ ની 61 લાખ ના ખર્ચે મંજૂરી મળી જતા આહીર સમાજ ના અગ્રણી અને રાજુલા જાફરાબાદ વિસ્‍તાર દિગન્નજ નેતા બાબુભાઇ જાલંધરા ના વરદ હસ્‍તે માર્ગ નું ખાતે મૂર્ત કરી માર્ગ નું કામ શરૂ કરવા માં આવશે ત્‍યારે આ વિસ્‍તાર માં માર્ગ નુંખાતે મૂર્ત થતા સ્‍થાનિક હિન્‍દૂ મુસ્‍લિમ સહીત જ્ઞાતિ માં ભારે હર્ષ ની લાગણી ઓ જોવા મળી હતી અગાવ અનેક રાજકીય નેતાઓ એ આ માર્ગ બનાવી આપવા ના વાયદાઓ કરવા માં આવ્‍યા હતા પરંતુ આજે તમામ જ્ઞાતિ ના અગ્રણી ઓ સહીત રાજકીય પાર્ટી ના અગ્રણી ઓ વચ્‍ચે માર્ગ નું ખાત મૂર્ત થતા લોકો એ નગરપાલીકા ટીમ ની કામગીરી બિરદાવી હતી આ તકે ઉપસ્‍થિત નગરપાલિકા પ્રમુખ ના પ્રતિનિધિ તરીકે બાલાભાઈ વાણીયા,ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા, સહીત નગરસેવકો અને પૂર્વ પ્રમુખ રામકુભાઇ ધાખડા,જિલ્લા ભાજપ મહા મંત્રી રવુભાઇ ખુમાણ,કોંગ્રેસ અગ્રણી બાબુભાઇ રામ,કરસનભાઈ કળસરીયા,તાલુકા પંચાયત પ્રમુખ બળવંતભાઈ લાડુમોર,શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ દવે,દાદભાઈ વરૂ(ખુલતો છગડિયો કાસ)કાતર(બંધ થતો છગડિયો કાસ)કાતર(બંધ થતો છગડિયો કાસ),ચેમ્‍બર મંત્રી બકુલભાઈ વોરા,પ્રતાપભાઈ મકવાણા,અબ્‍દુલભાઇ સેલોત, કાનભાઈ વાણીયા, બચુભાઈ,ગટાભાઈ,મેહબૂબભાઇ વિનુભાઈ, હનુભાઈ ધાખડા,શાબાનભાઈ માવાણી,બાબુભાઇ વાણીયા,બિપીનભાઈ લહેરી,દોલુભાઈ રાજગોર સહીત દરેક જ્ઞાતિ ના અગ્રણી સહીત વેપારી નગરપાલિકા ટિમ સહીત ના લોકો ઉપસ્‍થિત રભ હતા અને પ્રમુખ ઉપપ્રમુખ સહીત પાલિકા ના નગરસેવકો ની વિકાસ કરવા ની કાર્યપદ્ધતિ ને લોકો એ આવકારી હતી અને સૌવ કોઈએ પ્રવસનો કરી વહેલી તકેમાર્ગ નું કામ પૂર્ણ કરી શહેર ના અલગ અલગ આવેલા માર્ગો નું આગામી દિવસો માં ખાતે મૂર્ત કરી કામો શરૂ કરવા માં આવશે અને સ્‍થાનિક ખેડૂતો સહીત પાંચાલી આહીર સમાજ સહીત મુસ્‍લિમ સમ���જ ના લોકો મોટી સંખ્‍યા માં હાજર રભ હતા\nસમાચાર Comments Off on રાજુલા કબ્રસ્‍તાનના માર્ગનો ગંભીર વિકટ પ્રશ્ન હલ Print this News\n« અમરેલી શહેરના વેપારીઓએ સજજડ બંધ પાડયો (Previous News)\n(Next News) સાવરકુંડલા શહેરમાં વેપારીઓ દ્વારા સ્‍વયંભૂ દુકાનો બંધપાળી ભારત બંધના એલાનને સમર્થન આપ્‍યુ »\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\nઅમરેલી,(ડેસ્ક રીર્પોટર) અમરેલીમાં સંધી સોસાયટી વોર્ડ નંબર એકમાં આવેલ સોસાયટી વિસ્તારમાં પાંચ વર્ષ સુધી હોયવધુ વાંચો\nઅમરેલી,કુંડલામાં 30 કરોડનાખર્ચે થશે રેલ્વેના અંડરબીજનું નિર્માણ\nઅમરેલીઅમરેલી અને સાવરકુંડલામાં રેલ્વે ફાટકો પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા લોકો માટે માથાના દૃુ:ખાવારુપ બનીવધુ વાંચો\nબાબરાના થોરખાણ ગામે સંતની ઈચ્છાથી સંત કુટીરનું તંત્ર દ્વારા ડીમોલેશન કરાયું\nહાઇ એલર્ટ: રેન્જ આઇજી શ્રી અશોક યાદવ અમરેલીના દરિયાકાંઠે\nમોદી હૈ તો મુમિકન હૈ: પીઓકેમાં આતંકીઓનો સફાયો\nબાબરામાં ભાજપ પરિવાર દ્વારા આતશબાજી\nઅમરેલીના દેશપ્રેમી રેડીયોલોજીસ્ટ ડૉ. હર્ષદ રાઠોડ નવાનકોર વસ્ત્ર ધારણ કરી આવ્યા\nતંબાકુને બદલે મિરાજ વિમાન આવ્યા અને અડધી રાતે ચુનો ચોપડી ગયા\nકાઠીયાવાડનો શોક ભાંગ્યો,લોકસભા પહેલા પાકિસ્તાનમાં શોકસભા\nકોવાયાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે થયેલી અપીલ ફગાવતી ગ્રીન ટ્રીબ્યુનલ\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.iliyas.in/2014/05/", "date_download": "2019-03-21T20:45:29Z", "digest": "sha1:BNKB6GWD2CKUTM32DOBDBST77FQWYAE4", "length": 4166, "nlines": 39, "source_domain": "www.iliyas.in", "title": "http://www.iliyas.in: May 2014", "raw_content": "\n● લોકઢાળમાં એક વાંઝણીની વેદના ● ઇલિયાસ શેખ\n● લોકઢાળમાં એક વાંઝણીની વેદના ● ઇલિયાસ શેખ\nમારાં ઉંબરિયે બેઠો છે એરું, કે ઉંબરો હું નહીં રે વળોટું.\nવળી ટાણું થયું છે કાળુંઘેરું, કે ઉંબરો હું નહીં રે વળોટું.\nએક દાણ ઉંબરો મેં જેવો વળોટ્યો કે, સાસુએ વેણ ભૂંડા કીધા.\nકે ઓસરીમાં પગ મારા પાણો થઇ ગ્યા,’ને મેં તો ધગધગતા લાવાને પીધા.\nમારી ઓસરીએ બેઠી ચુડેલું, કે ઓસરી હું નહીં રે વળોટું.\nવળી બેડું મારું છે ફૂટેલું, કે ઓસરી હું નહીં રે વળોટું.\nએક દાણ ઓસરીમે મેં જેવી વળોટી કે, ફળિયામાં સસરાએ તાકી.\nકમખાની આરપાર ભૂરકી ભરીને, મને લજવીને ઠામ મારી નાખી.\nમારા ફળિયે છે અજગરનો ભેરું, કે ફળિયું હું નહીં રે વળોટું.\nવળી પહેરણ છે જર્જર – ઝીણેરું, કે ફળિયું હું નહીં રે વળોટું.\nએક દાણ ફળિયું મેં જેવું વળોટ્યુ કે, જેઠજીએ લીધી’તી ઝાલી.\nપગે પડીને હું તો કગરી લગાટ તોય, મારી એકેય આજીજી ના ચાલી.\nમારાં ફળીયામાં ડંખીલો વીંછી, કે ફળિયું હું નહીં રે વળોટું.\nહું તો કોરીધાકોર બુઠ્ઠી પીંછી, કે ફળિયું હું નહીં રે વળોટું.\nએક દાણ ખડકીની બા’ર જરા ઝાંકી ત્યાં દિયરે આંખ મને મારી.\nપછી કેડેથી ઝકડીને ખંચી ગમાણમાં, સોંસરવી ફાચર દે મારી.\nમારી ખડકીએ લંપટ એવો છોરું, કે ખડકી હું નહીં રે વળોટું.\nઆભ વરસે’ને તોય અહી કોરું, કે ખડકી હું નહીં રે વળોટું.\nપેલ્લી વેલ્લુકી હું તો ઢોલિયે ચડીને, ભાળી પૈણાની ઢીલીઢફ્ફ મુછો.\nઆંસુ સારુ કે હવે માથું કુટુ, શું કરવું એ કોઈ ના પૂછો.\nમારાં ઢોલીયાની પાંગતને વાંઝણીનો શાપ, કે ઢોલિયે હું નહીં રે પોઢું રે.\nમારાં ચૂડલાને લાગ્યો છે જીવતરનો થાક, કે ચૂડલો હું નહીં રે ઓઢું રે.\nમારાં ઉંબરિયે બેઠો છે એરું, કે ઉંબરો હું નહીં રે વળોટું.\nવળી ટાણું થયું છે કાળુંઘેરું, કે ઉંબરો હું નહીં રે વળોટું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/2142", "date_download": "2019-03-21T19:42:17Z", "digest": "sha1:JTFL7WAKGO3UAKRBPCMRIMTMCO6RT5UM", "length": 14894, "nlines": 96, "source_domain": "www.swaminarayanworld.net", "title": "તરંગ - ૬૩ - શ્રીહરિએ મોહનદાસને ચમત્કાર દેખાડયો | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nતરંગ - ૬૩ - શ્રીહરિએ મોહનદાસને ચમત્કાર દેખાડયો\nપૂર્વછાયો - એક સમે એકાદશીયે, એકલા શ્રીઘનશ્યામ દર્શન કરવા ચાલિયા, કેશવ પૂરણકામ દર્શન કરવા ચાલિયા, કેશવ પૂરણકામ \nજન્મસ્થાન હનુમાનગઢી, બીજાં મંદિર જેહ ઇચ્છા કરી પ્રથમ ગયા, હનુમાનગઢી તેહ ઇચ્છા કરી પ્રથમ ગયા, હનુમાનગઢી તેહ \nત્યાં મારૂતી આગળ્ય ચાલે, સભામાંહે કથાય મોહનદાસ જે પુરાણી, રામચરિત્ર તે ગાય મોહનદાસ જે પુરાણી, રામચરિત્ર તે ગાય \nચોપાઇ - બેઠા સાંભળવા ઘણાંજન, બાઇ ભાઇ સંત છે પાવન તે સમે ત્યાં બેઠા જગપતિ, કથા સાંભળવામાં છે મતિ તે સમે ત્યાં બેઠા જગપતિ, કથા સાંભળવામાં છે મતિ \nકથા ચાલેછે પુન્ય પાવન, આવ્યું એકાદશીનું વર્ણન અશ્વમેઘ યજ્ઞા જે હજાર, રાજસુય યજ્ઞા સો કરે સાર અશ્વમેઘ યજ્ઞા જે હજાર, રાજસુય યજ્ઞા સો કરે સાર \nસોળમા ભાગમાં તે વિધાન, નાવે એકાદશીના સમાન હર્ષવડે બોલ્યા હરિકૃષ્���, પુરાણી પ્રત્યે પુછે છે પ્રશ્ન હર્ષવડે બોલ્યા હરિકૃષ્ણ, પુરાણી પ્રત્યે પુછે છે પ્રશ્ન \nએકાદશીનો મહિમા પેલો, શાસ્ત્રમાં છે પ્રભુનો કહેલો ઘણાખરા તે કરતા નથી, તેનું કારણ કહો મુને કથી ઘણાખરા તે કરતા નથી, તેનું કારણ કહો મુને કથી \nએવું સાંભળીને તેહ બોલ્યો, થોડી રીસ કરીને તે ડોલ્યો પ્રભુયે દેહ મનુષ્ય થાપ્યો, દુઃખ ભોગવવા નથી આપ્યો પ્રભુયે દેહ મનુષ્ય થાપ્યો, દુઃખ ભોગવવા નથી આપ્યો \nવળી જગન્નાથજીની માંય, ઉંચી બાંધી એકાદશી ત્યાંય માટે આત્મારૂપી ભગવાન, તેને દુઃખ ન દેવું નિદાન માટે આત્મારૂપી ભગવાન, તેને દુઃખ ન દેવું નિદાન \nભુખ્યા રહી જે કષ્ટ કરે છે, એતો કૃત્ય ખોટું આચરે છે ખાવું પીવું ને ખેલવું જેહ, એહ સારૂં આ મનુષ્ય દેહ ખાવું પીવું ને ખેલવું જેહ, એહ સારૂં આ મનુષ્ય દેહ \nમહામોંઘો માણસનો દેહ, ફરી ફરી મળે નહિં એહ માટે મનુષ્યને તો જરૂર, વિષય ભોગવવા ભરપુર માટે મનુષ્યને તો જરૂર, વિષય ભોગવવા ભરપુર \nતૃપ્ત થઇને છોડે જે તન, તૃષ્ણા ટળી જાય એને મન વિષયથી જો વૃત્તિ વિરામે, ત્યારે પ્રેતનો દેહ ન પામે વિષયથી જો વૃત્તિ વિરામે, ત્યારે પ્રેતનો દેહ ન પામે \nખાવા અન્ન મળે નહિં જ્યારે, એકાદશી જાણી લેવી ત્યારે એવું સુણ્યું વચન તેવાર, કરે વિચાર જક્ત આધાર એવું સુણ્યું વચન તેવાર, કરે વિચાર જક્ત આધાર \nઆવા ગુરુ જગતમાં આપ, એમ માને તે પામે સંતાપ એજ અવળા માર્ગે ચડે છે, નિશ્ચે નર્કમાં જઇ પડે છે એજ અવળા માર્ગે ચડે છે, નિશ્ચે નર્કમાં જઇ પડે છે \nતેવું વિચારીને તત્કાળ, ત્યાંથી ઉંઠી ગયા છે દયાળ મારુતીને પ્રક્રમા ફરે છે, વળી વળી વિચાર કરે છે મારુતીને પ્રક્રમા ફરે છે, વળી વળી વિચાર કરે છે \nપુરાણીયે કરી છે ઠેકડી, પુરૂષોત્તમજીની તે ઘડી સભા પ્રત્યે બોલ્યો છે વચન, જુવો ભાઇ સમજી લ્યો મન સભા પ્રત્યે બોલ્યો છે વચન, જુવો ભાઇ સમજી લ્યો મન \nએકાદશી મહિમા વધારી, શિખામણ દેવા આવ્યો સારી એવાં બોલે છે વ્યંગ વચન, નથી સંકોચ ધરતો મન એવાં બોલે છે વ્યંગ વચન, નથી સંકોચ ધરતો મન \nપછે શ્રીહરિયે ઇચ્છા કીધી, તુરત તેને થઇ સમાધિ અભાગીની મતિ છે અધુરી, સમાધિમાં દેખી યમપુરી અભાગીની મતિ છે અધુરી, સમાધિમાં દેખી યમપુરી \nયમદૂતે પકડયો તેઠાર, મારવા માંડયો છે બહુ માર અરે સાંભળ આંહી તું જન, યમદૂત કહે છે વચન અરે સાંભળ આંહી તું જન, યમદૂત કહે છે વચન \nઘર મુકીને થયો વેરાગી, તુંને શિક્ષા કરીશું અભાગી સૌને ઘાલે છે તું ખોટા વેમ, એકાદશીન��� ના પાડે કેમ સૌને ઘાલે છે તું ખોટા વેમ, એકાદશીની ના પાડે કેમ \nસૌને કરવા છે શું તું જેવા, અધોગતિ પામી જાય તેવા અલ્યા અવળું જ જ્ઞાન આપી, મૂળધર્મનું નાખ્યું તેં કાપી અલ્યા અવળું જ જ્ઞાન આપી, મૂળધર્મનું નાખ્યું તેં કાપી \nપ્રભુથી રાખવા છે વિમુખ, ભોગવશો જમપુરી દુઃખ કોઇ આવે નહીં તુજ સાથે, માર પડશે તારે જ માથે કોઇ આવે નહીં તુજ સાથે, માર પડશે તારે જ માથે \nયમરાજ કહે સુણ બાવા, કેમ લાગ્યો છે મોહ મચાવા ભુંડાં કર્મ કરી થયો ભ્રષ્ટ, તારી સુમતિ થઇ છે નષ્ટ ભુંડાં કર્મ કરી થયો ભ્રષ્ટ, તારી સુમતિ થઇ છે નષ્ટ \nપ્રભુના પ્રભુ છે ઘનશ્યામ, એતો અવતારી પૂરણકામ તેની અવજ્ઞા અતિશે કરી, તારૂં માથું ગયું છે તે ફરી તેની અવજ્ઞા અતિશે કરી, તારૂં માથું ગયું છે તે ફરી \nએનું ફળ તુંને આ મળે છે, તારાં પૂરણપાપ ભળે છે એવું કહી માર્યો ઘણો માર, ત્રાસ પામીને પાડે પોકાર એવું કહી માર્યો ઘણો માર, ત્રાસ પામીને પાડે પોકાર \nમાર પડે જમપુરીમાંયે, દેહ પડયો છે અયોધ્યા જ્યાંયે એ દેહ ભોગવે છે જે કષ્ટ, સર્વે લોક જુવે છે ત્યાં સ્પષ્ટ એ દેહ ભોગવે છે જે કષ્ટ, સર્વે લોક જુવે છે ત્યાં સ્પષ્ટ \nઉંચો ઉછળી નીચો પડે છે, સભાની નજરે તે ચડે છે અયોધ્યામાં પડયો છે જે દેહ, તેના મુખેથી બોલે છે એહ અયોધ્યામાં પડયો છે જે દેહ, તેના મુખેથી બોલે છે એહ \nયમરાજને કે છે તે જન, હવે ના ન કહું કોઇ દન એકાદશી કરીશ હું નિત્ય, મનમાં પૂરણ ધરી પ્રીત એકાદશી કરીશ હું નિત્ય, મનમાં પૂરણ ધરી પ્રીત \nકરીશ બીજાને ઉપદેશ, કરાવીશ તે વ્રત હમેશ બોલે છે એવું નમ્ર વચન, સભામાં બેઠેલા સુણે જન બોલે છે એવું નમ્ર વચન, સભામાં બેઠેલા સુણે જન \nએવું સાંભળી વચન સાર, સભાસદ કરે છે વિચાર મનમાં આશ્ચર્ય પામે એમ, આને આ તે શું વળગ્યું વેમ મનમાં આશ્ચર્ય પામે એમ, આને આ તે શું વળગ્યું વેમ \nઘનશ્યામે ઇચ્છા કરી ત્યાંયે, પછે આવ્યો છે દેહની માંયે ઉતરી ગઇ તેની સમાધિ, વધી છે જાણે દેહમાં વ્યાધિ ઉતરી ગઇ તેની સમાધિ, વધી છે જાણે દેહમાં વ્યાધિ \nઅંગ થયું છે જર્જરીભૂત, હાડ ભાંગી ગયાં મજબૂત મતિમંદ પડયો મડદાલ, મુખે બોલ્યો વચન તત્કાળ મતિમંદ પડયો મડદાલ, મુખે બોલ્યો વચન તત્કાળ \nતમે ભાઇ સુણો સભાજન, હું કહું તે માની લેજ્યો મન થયો હું ક્રુર કુબુદ્ધિવાન, કર્યું શ્રીહરિનું અપમાન થયો હું ક્રુર કુબુદ્ધિવાન, કર્યું શ્રીહરિનું અપમાન \nનક્કી એ પાપ મુજને નડયું, યમપુરીમાં દુઃખ જે પડયું યમનાદૂત આવ્યાતા આંયે, લેઇ ગયા યમપુરીમાંયે યમનાદૂત આવ્યાતા આંયે, લેઇ ગયા યમપુરીમાંયે \nતે દૂતોયે માર્યો ઘણો માર, અસ્થી ભાંગી નાખ્યાં નિરધાર ભગવાન છે આ ઘનશ્યામ, અક્ષરાધિપતિ પૂરણકામ ભગવાન છે આ ઘનશ્યામ, અક્ષરાધિપતિ પૂરણકામ \nએમ કહી પુછે ઉભો થઇ, ક્યાં ગયા એ ઘનશ્યામભાઇ પ્રક્રમા કરે છે ઘનશ્યામ, મોહનદાસ ગયો તે ઠામ પ્રક્રમા કરે છે ઘનશ્યામ, મોહનદાસ ગયો તે ઠામ \nશ્રીહરિચરણમાં મુક્યું શીશ, કરે પ્રારથના તેણી દીશ તમે સાક્ષાત છો ભગવન, એવો નિશ્ચે થયો મુને મન તમે સાક્ષાત છો ભગવન, એવો નિશ્ચે થયો મુને મન \nમારા ઇષ્ટદેવ રઘુનાથ, એવા તમને દેખું છું સાથ કર્યો અપરાધ મેં જે તમારો, ક્ષમા કરો પ્રભુ ગુનો મારો કર્યો અપરાધ મેં જે તમારો, ક્ષમા કરો પ્રભુ ગુનો મારો \nએમ કહી તેણે નિમ લીધો, એકાદશીનો નિશ્ચય કીધો થયો નિર્માની મોહનદાસ, પગે લાગી પોથી બાંધી તાસ થયો નિર્માની મોહનદાસ, પગે લાગી પોથી બાંધી તાસ \nપછે ગયો તે પોતાને સ્થાન, મન મટી ગયો અભિમાન બીજા લોક છે સઘળા જેહ, તેમને વાત કરી છે તેહ બીજા લોક છે સઘળા જેહ, તેમને વાત કરી છે તેહ \nએવું સાંભળીને તેહ સર્વ, જોવા આવ્યા તજીને ત્યાં ગર્વ દેખી પામ્યા ઘણું મન સુખ, આવ્યા મહારાજને સન્મુખ દેખી પામ્યા ઘણું મન સુખ, આવ્યા મહારાજને સન્મુખ \nધર્મકિશોરે કર્યું ચરિત્ર, દીધાં દર્શન પુન્ય પવિત્ર રામચંદ્રરૂપે થયા પોતે, કરે દર્શન સહુને જોતે રામચંદ્રરૂપે થયા પોતે, કરે દર્શન સહુને જોતે \nદીધાં દરશન વાલમે એમ, ત્યારે તેના ટળી ગયા વેમ થયા અદ્રશ અંતરજામી, બલવંત બેલી બહુનામી થયા અદ્રશ અંતરજામી, બલવંત બેલી બહુનામી \nતેહ આશ્ચર્ય પામ્યા છે મન, તમે ક્યાં ગયા ધર્મના તન ચારે તર્ફ જોયું છે તપાસી, ક્યાંઇ દીઠા નહિ અવિનાશી ચારે તર્ફ જોયું છે તપાસી, ક્યાંઇ દીઠા નહિ અવિનાશી \nમાંહોમાંહિ કરે છે વિચાર, એકએકને પુછે તે વાર અહો આશ્ચર્ય કારક કામ, કયાં ગયા જુવો ઘનશ્યામ અહો આશ્ચર્ય કારક કામ, કયાં ગયા જુવો ઘનશ્યામ \nએમ કહીને વિસ્મિત થયા, નિજ નિજને ઉતારે ગયા આવાં શ્રીહરિનાં જે ચરિત્ર, સુણે તે જન થાયે પવિત્ર આવાં શ્રીહરિનાં જે ચરિત્ર, સુણે તે જન થાયે પવિત્ર \nઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ મોહનદાસને ચમત્કાર દેખાડયો એ નામે ત્રેસઠમો તરંગ \nBook traversal links for તરંગ - ૬૩ - શ્રીહરિએ મોહનદાસને ચમત્કાર દેખાડયો\n‹ તરંગ - ૬૨- ગંગાના પુરમાંથી સખા સહિત શ્રીહરિ બાર નિકળ્યા\nતરંગ - ૬૪ - શ્રીહરિએ અવધપુરીના શિવરત્ન આદિ વિદ્યાર્થીઓને ચોવીશ અવતારરૂપે દર્શન દીધાં ›\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/ENT-GUC-smit-pandyadhvanit-and-bhakti-starrer-vitamin-she-movie-review-gujarati-news-5656415-PHO.html", "date_download": "2019-03-21T20:28:57Z", "digest": "sha1:OD64NVFCPLIZJWB2EHOSDKX74Q763UP5", "length": 18401, "nlines": 135, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "a gujarati movie Vitamin She review|Movie Review: વીકેન્ડ સુધારી દે એવી છે 'વિટામિન She'", "raw_content": "\nMovie Review: વીકેન્ડ સુધારી દે એવી છે 'વિટામિન She'\nવીકેન્ડમાં આ ફિલ્મ જોવાથી હસવા તો મળશે જ સાથે સાથે ઘણું સમજવા પણ મળવાનું છે.\n'વિટામિન શી'ના એક સીનમાં ધ્વનિત અને ભક્તિ કુબાવત\nવીકેન્ડમાં આ ફિલ્મ જોવાથી હસવા તો મળશે જ સાથે સાથે ઘણું સમજવા પણ મળવાનું છે.\nઆજે ફૈઝલ હાશ્મી નિર્દેશિત અને સંજય રાવલ નિર્મિત ગુજરાતી ફિલ્મ 'વિટામિન શી' રીલિઝ થઈ ગઈ છે. ત્રણેક વર્ષથી બની રહેલી આ ફિલ્મ અંતે સિનેમાઘરોમાં આવી ગઈ છે. ફિલ્મ સાથે સંકળાયેલા મોટા ભાગના લોકો નવોદીતો છે. આ ફિલ્મથી ધ્વનિત ઠાકરનું એક્ટિંગ ક્ષેત્રે તો સંજય રાવલનું ફિલ્મ નિર્માણમાં ડેબ્યૂ કર્યું છે. આવો જાણીએ કેવી છે ફિલ્મ.\nસ્ટારકાસ્ટ ધ્વનિત ઠાકર, ભક્તિ કુબાવત, સ્મિત પંડ્યા, મૌલિક નાયક, પ્રેમ ગઢવી, આશિષ કક્કડ, કુરુશ દેબૂ\nફિલ્મમાં જીગર(ધ્વનિત), મનિયો(મૌલિક નાયક), એડમિન(પ્રેમ ગઢવી) અને વડીલ(સ્મિત પંડ્યા) ચાર ફ્રેન્ડ્સ છે. ફિલ્મનું મુખ્ય પાત્ર જીગર છે. વીમા પોલિસીનું કામ કરતા જીગરનું જીવન સાવ સુક્કુ હોય છે(એટલે કે છોકરી નામની કોઈ હરિયાળી નથી). એક દિવસ તેને મિત્ર વડીલ કહે છે, તારા જીવનમાં 'વિટામિન She'ની જરૂર છે. ત્યાર બાદ તેના જીવનમાં 'વિટામિન She' એટલે કે શ્રુતિ(ભક્તિ કુબાવત)ની એન્ટ્રી થાય છે. શરૂઆતમાં તણખા ઝર્યા બાદ બન્ને પ્રેમમાં પડે છે. ત્યાર બાદ તેની આ રિલેશનશીપમાં અનેક ઉતાર ચડાવ આવે છે અને ફિલ્મ ક્લાઈમેક્સ સુધી પહોંચે છે.\nઈન્ટરવલ પહેલા હાસ્યનું વાવાઝોડું\nફિલ્મ શરૂ થતા જ શાનદાર કોમેડી શરૂ થાય છે. એક એક સીન્સ ખૂબ હસાવે છે, ચારેય મિત્રો વચ્ચેની વાતચીત સાંભળીને ભલભલા હસવા માટે મજબૂર બને છે. આ ચારેય મિત્રોની અલગ ખાસિયતો છે. જેમાં એડમિન સતત ફોનમાં જ વ્યસ્ત હોય છે, તેણે એટલા તો ગ્રુપ બનાવ્યા છે કે, તેને ઉંચું માથુ કરવાનો પણ સમય મળતો નથી. જ્યારે મનિયો પ્રેમમાં પડવા જતા વારંવાર છોકરીઓના તમાચા ખાતો રહે છે અને ગમતી છોકરી રક્ષાના ટેટ્ટુને બદલે રિક્ષા લખાઈ જાય છે. જ્યારે વડીલની તો દરેક વાત પર ક્લેપ મળે એવી છે. તે જીગરના કામમાં સતત અડચણ રૂપ કામ કરતો રહે છે અને સમય આવ્યે તેની વ્હારે પણ પહોંચે છે. એકવાર જીગર શ્રુતિના મોં ફાટ વખાણ કરે છે, દાડમની કળી જેવા દાંતને....જેના જવાબમાં વડીલ કહે છે કે, તું પ્રેમમાં પડ્યો છો કે ફ્રુટ ડિશમાં એ જ તો ખબર પડતી નથી. આમ ફિલ્મનો ફર્સ્ટ હાફ હાસ્યથી છલોછલ છે.\nઆગળની સ્લાઈડ્સમાં જાણો 'વિટામિન She'માં ઈન્ટરવલ બાદ શું થાય છે, સ્ટારકાસ્ટનું પર્ફોર્મન્સ, ડિરેક્શન, સ્ક્રીન પ્લે, ડાયલોગ્સ, મ્યૂઝિક અને જોવી કે નહીં તે અંગે\n'વિટામિન શી'ના એક સીનમાં મૌલિક નાયક, ધ્વનિત અને સ્મિત પંડ્યા\nઈન્ટરવલ બાદ આવે છે નવા નવા ટ્વિસ્ટ\nફિલ્મનો પહેલો ભાગ ક્યારે પુરો થઈ જાય તેની ખબર જ રહેતી નથી. જોકે ઈન્ટરવલ બાદ ફિલ્મ થોડી ધીમી પડી જાય છે અને તેમાંથી કોમેડીને બદલે હવે સંબંધોની ગડમથલ ચાલુ થાય છે. એક તરફ શ્રુતિ અને જીગરની રિલેશનશીપમાં શરૂઆતમાં બધું ફુલ ગુલાબી લાગ્યા બાદ મુશ્કેલીઓ આવવા લાગે છે. દરેક કપલની જેમ તેમની લાઈફ પણ વર્ષોથી જોવા મળતી મુશ્કેલીઓ આવે છે. જીગર પ્રેમિકા શ્રુતિના કચકચિયા સ્વભાવથી કંટાળે છે અને તેઓ એકબીજા સાથે કંટાળી જાય છે. આમ તેના સંબંધોમાં અનેક સીરિયસ ટ્વિસ્ટ આવે છે. તો સમય જતા મિત્રો સાથે પણ જીગરને વાંકુ પડવા લાગે છે. લગભગ બધું વેર વિખેર થઈ જાય છે.\n'વિટામિન શી'ના એક સીનમાં ધ્વનિત અને ભક્તિ કુબાવત\nએક સાથે સાંકળવામાં આવી કુલ ચાર કપલની રિલેશનશીપને\nજેમાં જીગરના ભાઈ(રાજ વઝીર)-ભાભી(કામિની પંચાલ), જીગરનું પાડોશી કપલ, શ્રુતિના પેરેન્ટ્સ સંજય(આશિષ કક્કડ)-જયશ્રી(કુમકુમ દાસ) અને જીગર-શ્રુતિનો સમાવેશ થાય છે. જેમાં જીગરના ભાઈ-ભાભી લગ્નના વર્ષો બાદ પણ એક બીજાની સંભાળ લેતું લવિંગ કપલ છે. તો શ્રુતિના પેરેન્ટ્સનું લગ્ન જીવન ડિવોર્સને આરે આવી જાય છે. જ્યારે જીગરના પાડોશી સમજણ સાથે જીવનને ખુશીથી આગળ વધારે છે. આ તમામ કપલ ક્યાંકને ક્યાંક શ્રુતિ અને જીગર સાથે પણ કનેક્ટેડ છે. આ કપલ્સ દ્વારા ફિલ્મ મેકરે નવા-નવા પ્રેમમાં પડેલા શ્રુતિ-જીગરને મેસેજ આપ્યો છે અને આજની યુવા પેઢીને પણ તેમાંથી શીખવા મળશે.\n'વિટામિન શી'ના એક સીનમાં ધ્વનિત અને પ્રેમ ગઢવી\nડિરેક્શન, ડાયલોગ્સ અન��� સ્ક્રીન પ્લે\nફૈઝલ હાશ્મીએ એક સારી રોમેન્ટિક કોમેડી ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો છે. તેણે માણસના જીવનમાં 'વિટામિન She'નું મહત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો છે અને તેમાં તેઓ સફળ પણ રહ્યા છે. તમામ એક્ટર્સ પાસે ખૂબ સારી એક્ટિંગ પણ કરાવી છે. ઓવરઓવલ એક કેપ્ટન તરીકે તેમને ફુલ માર્ક્સ આપવા પડે. ફિલ્મનો સ્ક્રીન પ્લે અને ડાયલોગ્સ ફૈઝલ, મોહસિન ચાવડા અને પરેશ પટેલે લખ્યા છે. ફિલ્મ રાઈટર્સે એક સાથે કુલ ચાર કપલની રિલેશનશિપ બતાવી છે. જેમાં તેઓએ થોડામાં ઘણું કહી દીધું છે અને 10-15 મિનિટ સિવાય ભાગ્યે જ ફિલ્મ ધીમી પડે છે. તેમાં પણ ફિલ્મના વન લાઈનર્સ તો જમાવટ કરે એવા છે બોસ.\n'વિટામિન શી'ના એક સીનમાં ધ્વનિત અને સ્મિત પંડ્યા\nફિલ્મમાં જો કોઈ સરપ્રાઈઝીંગ પેકેજ હોય તો તે સ્મિત પંડ્યા છે. રેડિયોની દુનિયામાં કિશોર કાકા તરીકે જાણીતા સ્મિતે પોતાના હાવભાવથી કમાલની એક્ટિંગ કરી છે. જ્યારે ધ્વનિત અને ભક્તિ પણ એક્ટિંગ કરવા સફળ રહ્યા છે. આ બન્ને સ્ટાર્સે પોતાના પાત્રને ન્યાય આપ્યો છે. ફિલ્મના બીજા એક્ટર્સની વાત કરીએ તો મૌલિક નાયક અને પ્રેમ ગઢવી તો હાવભાવથી જ એક્ટિંગ કરી દિલ જીતી લે છે. ફિલ્મ મેકર આશિષ કક્કડ પણ અહીં એક્ટિંગમાં દમ બતાવતા જોવા મળે છે. આ સિવાય કુરુશ દેબૂથી લઈ કુમકુમ દાસ સહિત તમામ કલાકારોએ કોઈ કચાશ છોડી નથી.\nમ્યૂઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર\nગુજરાતના ધુરંધર મ્યૂઝિસિયન મેહુલ સુરતીએ ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર અને સોંગ્સ કમ્પોઝ કર્યા છે. હાલ 'માછલીઓ ઉડે' અને 'છોકરી' તો લોકજીભે ચડી ગયા છે અને ધૂમ મચાવવા લાગ્યા છે. સોંગ્સ માટે મેહુલ સુરતીએ રિયલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ વગડાવ્યા છે, જેનો ફિલ્મ જોતી વખતે અહેસાસ થયા વિના રહેતો નથી. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર પણ સ્ટોરી મુજબ જ છે. આમ ફિલ્મનું મ્યૂઝિક એકદમ ફ્રેશ લાગે છે.\nરોમેન્ટિક કોમેડીના ચાહકોએ આ ફિલ્મ અચૂક જોવી જોઈએ. વીકેન્ડમાં આ ફિલ્મ જોવાથી હસવા તો મળશે જ સાથે સાથે ઘણું સમજવા પણ મળવાનું છે.\n'વિટામિન શી'ના એક સીનમાં ધ્વનિત અને ભક્તિ કુબાવત\n'વિટામિન શી'ના એક સીનમાં મૌલિક નાયક, ધ્વનિત અને સ્મિત પંડ્યા\n'વિટામિન શી'ના એક સીનમાં ધ્વનિત અને ભક્તિ કુબાવત\n'વિટામિન શી'ના એક સીનમાં ધ્વનિત અને પ્રેમ ગઢવી\n'વિટામિન શી'ના એક સીનમાં ધ્વનિત અને સ્મિત પંડ્યા\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32879", "date_download": "2019-03-21T20:02:25Z", "digest": "sha1:P56U547MMEJOCVYY2GFFEVZ7C4Y7W3UP", "length": 2871, "nlines": 68, "source_domain": "amreliexpress.com", "title": "05-03-2019 – Amreli Express", "raw_content": "\n« દામનગરની નંદીશાળાને જમીન અર્પણ કરતો નારોલા પરિવાર (Previous News)\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%89%E0%AA%B2%E0%AA%9A%E0%AA%A3%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B", "date_download": "2019-03-21T21:01:40Z", "digest": "sha1:V5MVVPNTJM3J7Q6ODUU5DTH6KB36YPEX", "length": 3540, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઉલેચણિયો | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઉલેચણિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા\nપાણી ઉલેચવાની એક યુક્તિ.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.videochat.world/%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%95%E0%AB%87%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%87-%E0%AA%95", "date_download": "2019-03-21T19:53:18Z", "digest": "sha1:DWPGEON3ILZCXNIDSI4PFAZ5BRRNAMBE", "length": 952, "nlines": 9, "source_domain": "gu.videochat.world", "title": "ચાલુ કરવા માટે કેવી રીતે કેઝ્યુઅલ ડેટિંગ માં એક પ્રતિબદ્ધ સંબંધ", "raw_content": "ચાલુ કરવા માટે કેવ�� રીતે કેઝ્યુઅલ ડેટિંગ માં એક પ્રતિબદ્ધ સંબંધ\nતમે પૂરી એક વ્યક્તિ છે કે જે તમને લાગે છે ‘ઓકે’ છે, પરંતુ તમે ખૂબ નથી રહ્યું જેથી તમે તેની સાથે બહાર જવા\n‘હું તમારી પાસેથી સાંભળવા માટે પ્રેમ\n← માટે ડેટિંગ ગંભીર સંબંધ\nઆ ડેટિંગ સાઇટ નોંધણી →\n© 2019 વિડિઓ ચેટ વિશ્વમાં", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2006/10/09/bhaalan/", "date_download": "2019-03-21T20:35:59Z", "digest": "sha1:A7ZONQFV7V6NZ35RFK7FG6QJGMGLOX5C", "length": 11315, "nlines": 123, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "ભાલણ | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\n5 ટિપ્પણીઓ Posted by સુરેશ on ઓક્ટોબર 9, 2006\n# “ નાવિક વળતો બોલિયો , સાંભળો મારા સ્વામ.\nસાથ સહુ કો નાવે બેસો, નહીં બેસાડું રામ,” _______________________\nજીવન કાળ – 15 મી સદી ઉત્તરાર્ધ\nઆખ્યાનકાર, પદ કવિ અને અનુવાદક\nઆખ્યાનને કડવાબધ્ધ રૂપે રજુ કરનાર પ્રથમ કવિ\nનળાખ્યાન, જાલંધર આખ્યાન, વિ. દસેક જેટલાં આખ્યાનો\nરામ બાલ ચરિત, દશમ સ્કંધ વિ. ભક્તિપદો\nબાણભટ્ટ રચિત સંસ્કૃત ગદ્યકૃતિ ‘કાદંબરી’નો રસાવહ અનુવાદ\nઅનુવાદક, આખ્યાનકાર, કવિ, ધાર્મિક લેખક\nPingback: નાકર, Nakar « ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: અનુક્રમણિકા – ભ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય\nસુરેશ નવેમ્બર 4, 2018 પર 10:43 એ એમ (am)\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્ર���્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/will-rami-malek-be-seen-as-a-villain-in-the-film/129071.html", "date_download": "2019-03-21T20:08:39Z", "digest": "sha1:PNN7TMSGPBS324SEOPNGKBRGPRYOFRFI", "length": 5787, "nlines": 116, "source_domain": "www.navgujaratsamay.com", "title": "રમિ મલેક બોન્ડ ફિલ્મમાં વિલન તરીકે જોવા મળશે?", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nરમિ મલેક બોન્ડ ફિલ્મમાં વિલન તરીકે જોવા મળશે\nનવગુજરાત સમય > અમદાવાદ\nઆ એક્ટર આગામી જેમ્સ બોન્ડ ફિલ્મ ‘બોન્ડ 25'માં વિલન તરીકે જોવા મળશે.\nપ્રોડ્યૂસર્સ મહિનાઓથી મલેકને કાસ્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે. વાસ્તવમાં તે અન્ય પ્રોજેક્ટ્સમાં બિઝી હોવાના કારણે તે આ વર્ષે આ ફિલ્મના શૂટિંગ માટે અવેલેબલ રહી શકશે કે નહીં એ જ એક અડચણ છે. હવે પ્રોડ્યૂસર્સ આ એક્ટર જ્યારે અવેલેબલ રહેશે એને ધ્યાનમાં રાખીને શેડ્યૂલમાં ચેન્જ કરી શકાય કે નહીં એ બાબત ચકાસી રહ્યા છે. ‘બોહેમિયન રેપ્સડી' કર્યા બાદ મલેકની ખૂબ જ ડિમાન્ડ છે. આ ફિલ્મ માટે તેને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. ‘બોન્ડ 25' 2020ની આઠમી એપ્રિલે રિલીઝ થશે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nઆમિર સ્ટારર ઓશોની બાયોપિક હાલ પડતી મૂકવામાં ..\nરણવીર સિંઘ કેમ દિલ્હીના બદલે ઘરે પાછો જતો રહ..\nપાકિસ્તાની એક્ટર્સને વિઝા આપવાનું સદંતર બંધ ..\nમલયાલમ ફિલ્મની રીમેકમાં અક્ષય અને શાહરુખ\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.sslmanand.org/AmrtvdMNGMNT.aspx", "date_download": "2019-03-21T20:48:37Z", "digest": "sha1:7MQKPS4ZDWIOULAB6G7G63NZJ7JSKVCJ", "length": 1792, "nlines": 17, "source_domain": "www.sslmanand.org", "title": "શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહાજન - આણંદ ... આપનું હાર્દિક સ્વાગત કરે છે ...", "raw_content": "\nશ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહાજનના ૧૭ આજીવન ટ્રસ્ટીઓ અને ૪ કો-ઓપ્ટ ટ્રસ્ટીઓની એક મેનેજીંગ કમિટી બનાવવામાં આવેલી છે. આ મેનેજીંગ કમિટીમાંથી પ્રમુખ, ઉપપ્રમુખ, અને મંત્રીની ત્રણ વર્ષ માટે પસંદગી કરવામાં આવે છે. ચાર કો-ઓપ્ટ ટ્રસ્ટીઓ ની મુદ્ત પણ ત્રણ વર્ષની હોય છે. દર ત્રણ વર્ષે આ કો-ઓપ્ટ સભ્યો બદલાય છે. નવી મેનેજીંગ કમિટીમાંથી બીજા ત્રણ વર્ષ માટે પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રીની પસંદગી કરવામાં આવે છે. વાડીમાં અન્ય સ્ટાફમાં મેનેજર, ચોકીદાર, સફાઈ કામદાર વગેરે કર્મચારીઓની નિમણુંક કરેલી છે. જે દરરોજનો વહીવટ સંભાળે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/2144", "date_download": "2019-03-21T19:51:44Z", "digest": "sha1:NVWR5IPYTFTRDK6RZMFWCMX333UTQUQC", "length": 15191, "nlines": 97, "source_domain": "www.swaminarayanworld.net", "title": "તરંગ - ૬૫ - શ્રીહરિ નખલૌના મલ્લને જીત્યા | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nતરંગ - ૬૫ - શ્રીહરિ નખલૌના મલ્લને જીત્યા\nપૂર્વછાયો - નખલૌના મલ્લ બળીયા, જીતીને લીધો જસ અયોધ્યાપુરીના મલ્લનો, પળમાં કીધો અપજસ અયોધ્યાપુરીના મલ્લનો, પળમાં કીધો અપજસ \nદર્શનસિંહ વિચારે છે, થયું વિપરીત કાજ ઘનશ્યામ ઉઠે હવે તો, લાજ રાખે મહારાજ ઘનશ્યામ ઉઠે હવે તો, લાજ રાખે મહારાજ \nરાજાયે તો ધીરજ રાખી, મતિ કરી છે સ્થિર ઘનશ્યામના સામું જોયું, ઉભા થયા બલવીર ઘનશ્યામના સામું જોયું, ઉભા થયા બલવીર \nસખા સાથે થયા તત્પર, યુદ્ધ કરવા તે વાર નખલૌના મલ્લ બોલિયા, આ બાળકના શા ભાર નખલૌના મલ્લ બોલિયા, આ બાળકના શા ભાર \nનાની ઉંમરનો બાળકો, શું સમજે તે યુદ્ધ દાવપેચમાં દીલને, આ શું કરી જાણે વિરુદ્ધ દાવપેચમાં દીલને, આ શું કરી જાણે વિરુદ્ધ \nચોપાઇ - એવું સુણીને બોલ્યા રાજન, તમે મલ્લ શું જાણો છો મન એના આગળ સઘળા વ્યર્થ, મહાપ્રભુછે એ સમરથ એના આગળ સઘળા વ્યર્થ, મહાપ્રભુછે એ સમરથ \nપ્રતાપી હોય જો લઘુવેષ, તેને નાના ન ગણીયે લેશ હોય કેસરી જો નાનું બાળ, કરે મદઝરનો તે કાળ હોય કેસરી જો નાનું બાળ, કરે મદઝરનો તે કાળ \nએમના હાથ જ્યારે અડશે, ત્યારે સર્વને માલમ પડશે હવે સભામાં આવ્યાં છે જન, તેપણ વિચારે નિજ મન હવે સભામાં આવ્યાં છે જન, તેપણ વિચારે નિજ મન \nસારૂં કરતો નથી આ રાય, આતો મોટો અન્યાય દેખાય મલ્લ મહાબળિયા વિક્રાળ, છે આ કોમળ નાનેરા બાળ મલ્લ મહાબળિયા વિક્રાળ, છે આ કોમળ નાનેરા બાળ \nએમ વિચારે છે સદ્બુદ્ધ, ત્યાં તો ચાલતો થયો છે યુદ્ધ પ્રભુનું મન મિત્રમાં મોહ્યું, અમૃતદ્રષ્ટિથી સામું જોયું પ્રભુનું મન મિત્રમાં મોહ્યું, અમૃતદ્રષ્ટિથી સામું જોયું \nબળ આપ્યું અપરમપાર, જેથી મલ્લ પામી જાય હાર થયો દારુણ યુદ્ધ તે સ્થળ, બહુનામી બતાવે છે કળ થયો દારુણ યુદ્ધ તે સ્થળ, બહુનામી બતાવે છે કળ \nજાણે મંડાણો ઘોર સંગ્રામ, એવું યુદ્ધ કરે ઘનશ્યામ ઘણીવાર કરી એમ કુસ્તી, મલ્લને તો ભરાણી છે સુસ્તી ઘણીવાર કરી એમ કુસ્તી, મલ્લને તો ભરાણી છે સુસ્તી \nસખાસંગે પ્રતાપ વધાર્યો, મલ્લનો અભિમાન ઉતાર્યો હતાં વજ્રસમોવડ અંગ, ભાંગી નાખીને કર્યાં છે ભંગ હતાં વજ્રસમોવડ અંગ, ભાંગી નાખીને કર્યાં છે ભંગ \nદેહ જર્જરીભૂત થયા છે, હાર પામીને દૂર રહ્યા છે કૈક વમન કરે રુધિર, કૈકની તો છુટી ગઇ ધીર કૈક વમન કરે રુધિર, કૈકની તો છુટી ગઇ ધીર \nકૈક થય�� છે પ્રાણ રહિત, પડયા પૃથ્વીમાં મરણ સહિત કોઇ અર્ધ કચરા કોઇ પુરા, કોઇ સુરા થયા ચકચુરા કોઇ અર્ધ કચરા કોઇ પુરા, કોઇ સુરા થયા ચકચુરા \nકૈક હુંશિલા રહ્યા અધુરા, દૂર બેઠા છે કૈક અસુરા સર્વે સભા સહિત રાજન, વિસ્મે પામ્યા નરનારી મન સર્વે સભા સહિત રાજન, વિસ્મે પામ્યા નરનારી મન \nનૃપતિ નેણે નેહ ધરેછે, શ્રીહરિની પ્રસંશા કરેછે સવામણ હેમનું પુતળું, પ્રભુજીને આપ્યું રાજાયે ભલું સવામણ હેમનું પુતળું, પ્રભુજીને આપ્યું રાજાયે ભલું \nબીજા આવ્યા છે લોક અનેક, વિસ્મે પામી ગયા છે વિશેક સર્વેનો સંદેહ ટળી ગયો, પ્રભુપણાનો નિશ્ચય થયો સર્વેનો સંદેહ ટળી ગયો, પ્રભુપણાનો નિશ્ચય થયો \nસવામણ સોનું આપ્યું રાય, ધર્મે કર્યો છે તેનો ઉપાય તે સોનામાંથી નિર્મલ મન, વિપ્ર સાધુને આપ્યાં ભોજન તે સોનામાંથી નિર્મલ મન, વિપ્ર સાધુને આપ્યાં ભોજન \nદક્ષિણાયો આપીને જમાડયા, યાચકોને આનંદ પમાડયા પોતાની સદ્કીર્તિ વધારી, દિગ્વિજય કર્યો સુખકારી પોતાની સદ્કીર્તિ વધારી, દિગ્વિજય કર્યો સુખકારી \nવળી વાસ કર્યો ભગવન, છુપૈયાપુર વિષે પાવન સખાને લેઇ ચાલ્યા ઉમંગે, દક્ષિણ દિશામાં રૂડે રંગે સખાને લેઇ ચાલ્યા ઉમંગે, દક્ષિણ દિશામાં રૂડે રંગે \nમીનસાગર ઉપર ગયા, નાવા સારૂં તે તૈયાર થયા મિત્ર સહિત ધર્મકુમાર, કરે જલમાં ક્રિડા અપાર મિત્ર સહિત ધર્મકુમાર, કરે જલમાં ક્રિડા અપાર \nઘણીવાર સુધી નાયા ત્યાંયે, પછે વિચાર્યું છે મનમાંયે મધુવૃક્ષ મોટો છે કિનારે, તેના ઉપર ચડયા એવારે મધુવૃક્ષ મોટો છે કિનારે, તેના ઉપર ચડયા એવારે \nમર્કટ જેવા શબ્દ બોલાવે, સામસામા સખાને હસાવે હુકાહુક મુખેથી ઉચારે, કિલકિલાટિયો કરે ભારે હુકાહુક મુખેથી ઉચારે, કિલકિલાટિયો કરે ભારે \nકરે ગમત ગોઠિલાં ખાય, રમે શ્રીપુરૂષોત્તમ રાય મધુવૃક્ષે ચડીને જળમાં, મારે ધુબકા બહુ બળમાં મધુવૃક્ષે ચડીને જળમાં, મારે ધુબકા બહુ બળમાં \nએવી રમત્ય નાનાપ્રકાર, રમે જુવો જગકીરતાર એવાં જોવા પ્રભુનાં ચરિત્ર, આવ્યા આકાશે દેવ પવિત્ર એવાં જોવા પ્રભુનાં ચરિત્ર, આવ્યા આકાશે દેવ પવિત્ર \nજુવે છે લીલા તનમય થૈને, વિમાન સોતા અંત્રિક્ષ રૈને અહો અતિ આશ્ચર્ય અપાર, પરસ્પર કરે છે વિચાર અહો અતિ આશ્ચર્ય અપાર, પરસ્પર કરે છે વિચાર \nધન્ય છુપૈયાપુર પાવન, જ્યાં પ્રગટ થયા ભગવન અક્ષરાધિપતિ અલબેલો, રમે રાત દિન રંગછેલો અક્ષરાધિપતિ અલબેલો, રમે રાત દિન રંગછેલો \nછુપૈયાપુર વાસી જે જન, ઘણાં ભાગ્ય રૂડાં ધન્ય ધન્ય ધન્ય આ ધરણી કેરૂં સ્થાન, કરે છે લીલા શ્રીભગવાન ધન્ય આ ધરણી કેરૂં સ્થાન, કરે છે લીલા શ્રીભગવાન \nવાટિકા વેલી લતાયો વન, અહિંનાં પશુપંખીને ધન્ય ગૌવા આદિક જે પ્રાણિમાત્ર, જડ ચૈતન્યના ધન્ય ગાત્ર ગૌવા આદિક જે પ્રાણિમાત્ર, જડ ચૈતન્યના ધન્ય ગાત્ર \nઅક્ષરાધિપતિ અવિનાશી, વ્હાલો બ્રહ્મમોલના નિવાસી પોતે સ્વયં પ્રગટિયા આજ, લીલા કરે છે શ્રીમહારાજ પોતે સ્વયં પ્રગટિયા આજ, લીલા કરે છે શ્રીમહારાજ \nવ્હાલો આ ભૂમિમાં વિચરે છે, નિત્ય નવાં ચરિત્ર કરે છે અહીં જન્મ પામ્યા જીવ જેહ, મોટા પુન્યશાળી જાણો તેહ અહીં જન્મ પામ્યા જીવ જેહ, મોટા પુન્યશાળી જાણો તેહ \nદુર્લભ દર્શન કૈયે જેનાં, નિત્ય ચરણ સેવે છે આ એનાં જુવો આ બાળકોનું જે સત્ય, પૂર્વે શું કર્યાં હશે સુકૃત્ય જુવો આ બાળકોનું જે સત્ય, પૂર્વે શું કર્યાં હશે સુકૃત્ય \nતે પુન્યે કરી આ ભોગ પામ્યા, ભવ અર્ણવનું દુઃખ વામ્યા એમ કહી કરે જયકાર, ચંદન પુષ્પ વૃષ્ટિ અપાર એમ કહી કરે જયકાર, ચંદન પુષ્પ વૃષ્ટિ અપાર \nવળી દુંદુભી વાજીંત્ર વાજે, ઘણો આકાશ ગંભીર ગાજે મધુવૃક્ષતળે પ્રભુ રયા, ઠેસ વાગી તેણે પડી ગયા મધુવૃક્ષતળે પ્રભુ રયા, ઠેસ વાગી તેણે પડી ગયા \nજેવા પડયા છે શ્યામ શરીર, અધરે વાગ્યું આવ્યું રૂધીર વેણીરામ આદિ સખા સહુ, તે દેખી થયા ઉદાસી બહુ વેણીરામ આદિ સખા સહુ, તે દેખી થયા ઉદાસી બહુ \nસુખનંદન મિત્ર છે જેહ, ઉતાવળો દોડી ગયો એહ પ્રેમવતી ને ધર્મની પાસ, કરી વાગ્યાની વાત પ્રકાશ પ્રેમવતી ને ધર્મની પાસ, કરી વાગ્યાની વાત પ્રકાશ \nપડી ગયા છે શ્રીઘનશ્યામ, ઓષ્ઠ ઉપર વાગ્યું તે ઠામ માટે તેમાંથી આવ્યું રૂધીર, મધુવૃક્ષ હેઠે બેઠા ધીર માટે તેમાંથી આવ્યું રૂધીર, મધુવૃક્ષ હેઠે બેઠા ધીર \nએવું સુણી ધર્મભક્તિ ત્યાંય, મૂર્ચ્છા આવી પડયાં પૃથ્વીમાંય પુત્રને વિષે છે ઘણો સ્નેહ, ભુલ્યાં દેહતણી સ્મૃતિ તેહ પુત્રને વિષે છે ઘણો સ્નેહ, ભુલ્યાં દેહતણી સ્મૃતિ તેહ \nઆવ્યા ત્યાં જોખન મતિસ્થિર, માતપિતાને આપી છે ધીર વદે નમ્ર મધુરાં વચન, તમે શાન્તિ રાખો નિજ મન વદે નમ્ર મધુરાં વચન, તમે શાન્તિ રાખો નિજ મન \nઆગે આવ્યાંતાં ઘણાં વિઘન, કુશળ રહ્યા શ્રીભગવન તેડી લાવું છું તમારી પાસ, માટે થાશોમાં મન ઉદાસ તેડી લાવું છું તમારી પાસ, માટે થાશોમાં મન ઉદાસ \nએવું કહીને ચાલ્યા જોખન, ગયા જ્યાં બેઠા છે ભગવન જુવેતો બેઠા છે નરવીર, વાગ્યું છે ત્યાં શ્રવે છે રૂધીર જુવેતો બેઠા છે નરવીર, વાગ્યું છે ત્યાં શ્રવે છે રૂધીર \nમોટાભાઇ બોલ્યા ભાગ્યવાન, નથી રાખતા દીલનું ભાન બોલ્યા દિલગીર ભગવાન, ઘણું રાખું છું ચોક્કસ ધ્યાન બોલ્યા દિલગીર ભગવાન, ઘણું રાખું છું ચોક્કસ ધ્યાન \nપણ દેહ છે ક્ષણભંગુર, જાળવે તોય વાગે જરૂર વળી હાથ ચરણ ભાંગી જાય, થનારું તેતો એમજ થાય વળી હાથ ચરણ ભાંગી જાય, થનારું તેતો એમજ થાય \nપછે મોટાભ્રાતે તેડી લીધા, સ્કંધ ઉપર બેસાડી દીધા તેડીને લાવ્યા છે નિજધામ, માત પિતા બેઠાં છે તે ઠામ તેડીને લાવ્યા છે નિજધામ, માત પિતા બેઠાં છે તે ઠામ \nધર્મભક્તિયે નિરખ્યા તન, ત્યારે સંતોષ પામ્યા છે મન તેડી લીધા પોતાને ઉત્સંગે, માથે કર ફેરવે ઉમંગે તેડી લીધા પોતાને ઉત્સંગે, માથે કર ફેરવે ઉમંગે \nપુત્રભાવથી શાન્તિ પમાડયા, રૂડાં ભોજન કરી જમાડયા એમ પામ્યાં અતિ ઘણાં સુખ, ટળી ગયાં તન મન દુઃખ એમ પામ્યાં અતિ ઘણાં સુખ, ટળી ગયાં તન મન દુઃખ \nઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિવિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ નખલૌના મલ્લને જીત્યા એ નામે પાંસઠમો તરંગ \nBook traversal links for તરંગ - ૬૫ - શ્રીહરિ નખલૌના મલ્લને જીત્યા\n‹ તરંગ - ૬૪ - શ્રીહરિએ અવધપુરીના શિવરત્ન આદિ વિદ્યાર્થીઓને ચોવીશ અવતારરૂપે દર્શન દીધાં\nતરંગ - ૬૬ - શ્રીહરિયે ગાયઘાટના કુવામાંથી વાળી કાઢી આપી ને બોર જમ્યા ›\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/astrology/krishna-janmashtami-15th-august-2017-some-tips-pooja-034698.html", "date_download": "2019-03-21T19:47:11Z", "digest": "sha1:KUOVIOIZFAHJYXVSD57GHRYNFITYTWSG", "length": 14589, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "જન્માષ્ટમીએ સુખ-સમૃદ્ધિ મેળવવા માટે કરો આટલું | krishna janmashtami 15th august 2017 some tips pooja - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nજન્માષ્ટમીએ સુખ-સમૃદ��ધિ મેળવવા માટે કરો આટલું\nજન્માષ્ટમી શ્રાવણ વદ આઠમના દિવસે ઉજવાય છે. જે આ વર્ષે 15 ઓગસ્ટ, 2017ના રોજ આવી રહી છે. ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી આ તહેવારની ઉજવાણી કરવામાં આવે છે. જેને 'કૃષ્ણજન્મોત્સવ' તરીકે પણ ઓળખાય છે. આ દિવસે લોકો ઘરમાં ગોકુળીયુ સજાવે છે અને વિવિધ વાનગીઓ સાથે 'કૃષ્ણજન્મોત્સવ' ઉજવે છે. કૃષ્ણજન્મોત્સવને કારણે મંદિરોમાં સજાવટ કરવામાં આવે છે અને રાત્રે 12 વાગ્યા સુધી વ્રત રાખી જન્મોત્સવની ઉજવણી કરવમાં આવે છે, 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી, જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલકી' નો નાદ ચારે કોર સંભળાય છે અને ત્યારબાદ ભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે.\nબીજા દિવસે સવારે નંદ મહોત્સવ ઉજવવામાં આવે છે. ભગવાન પર હળદર, ઘી, તેલ, વગેરેનો છંટકાવ કરી આનંદથી પારણું ઝુલાવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરવાથી મનુષ્યને સાત જન્મોના પાપોમાંથી મુક્તિ મળે છે. ક્યારેક સંતાનપ્રાપ્તિ માટે, તો ક્યારેક સંતાનપ્રાપ્તિની ખુશીમાં મટકી ફોડ કરવામાં આવે છે અને ફૂટેલી માટલીના ટુકડાને તિજોરીમાં રાખવાથી આવે છે. તિજોરીમાં મટકીના ટુકડાને રાખવું શુકનવંતી માનવામાં આવે છે. મોટા શહેરોમાં મટકી ફોડ માટે ઈનામો પણ રાખવામાં આવે છે.\nઆર્થિક ધન-સંપદાના માલિક બનો\nઆજે અમે તમને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના શુભ અવસરે કરવામાં આવતા કેટલાક મહત્વના ઉપાયો વિશે જણાવીશું, જેને કરવાથી તમારા જીવનમાં પૈસાની ક્યારેય ખોટ વર્તાશે નહિં. અને તમારા જીવનમાં ચાલતી તમામ આર્થિક મુશ્કેલીઓ ખતમ થઈ સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે. જો તમે પણ ઈચ્છો છો કે તમે આર્થિક ધન-સંપદાના માલિક બનો તો તે માટે અપનાવો કેટલાક ઉપાયો...\nજે લોકો પાસે ધન ટકતુ નથી અથવા હંમેશા આર્થિક મુશ્કેલી રહે છે. તે જાતકોએ જન્માષ્ટમીની રાત્રે 12 વાગે એકાંતમાં લાલ વસ્ત્રો ધારણ કરી બેસવું, પોતાની સામે 10 લક્ષ્મી કારક કોડીઓ રાખી તેલનો દિવો પ્રગટાવો. દરેક કોડીને સીંદૂરમાં રંગી રાખી લેવી. ત્યારબાદ હકીકની માળાથી ''ऊॅ ह्रीं श्रीं श्रियै फट'' ની પાંચ માળાનો જાપ કરવો. જાપ થયા બાદ પૂજનમાં રાખેલી કોડીઓને ધનના સ્થાને મુકી દેવી. આમ કરવાથી જીવનમાં પૈસા ટકે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે.\nશ્રી કૃષ્ણના પૂજાના સ્થાને પૂજા કરતી વખતે કેટલીક મુદ્રા રાખો. પૂજા કર્યા બાદ આ મુદ્રાને પર્સમાં રાખો. આમ કરવાથી પર્સ ક્યારેય ખાલી થતુ નથી. હંમેશા લક્ષ્મી તમારા પર વરસતી રહે છે. તમને ક્યારે પણ ધનની અછત થતી નથી.\nજન્માષ્ટમીના દિવસે સાંજે તુલસીના છોડની નીચે ઘીનો દિવો પ્રગટાળી '' ऊॅ वासुदेवाय नमः '' મંત્રની 2 માળાનો જાપ કરો. આ ઉપાય કરવાથી શ્રી કૃષ્ણની અમીસ કૃપા તમારા પર જળવાઈ રહે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે.\nજન્માષ્ટમીની રાત્રે 12 વાગે શ્રી કૃષ્ણનો દૂઘથી અભિષેક કરવાથી ઘરમાં ધન વૈભવ જળવાઈ રહે છે. ઉપરાંત આ દિવસે પીળુ અનાજ દાન કરવાથી આખુ વર્ષ માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહે છે.\nજન્માષ્ટમીના દિવસે ''क्लीं कृष्णाय वासुदेवाय हरि परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः'' આ મંત્રનો કોઈ મંદિરમાં તુલસીની માળાથી જાપ કરવાથી ઘરમાં હંમેશા સુખ-શાંતિ જળવાઈ રહે છે. દક્ષિણાવર્તી શંખથી શ્રી કૃષ્ણનો અભિષેક કરવાથી ઘરની મુશ્કેલીઓ ખતમ થાય છે, રોગોનો નાશ થાય છે અને લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર જળવાઈ રહે છે.\nDahi Handi: 501 રૂપિયાનો ફાળો નહીં આપ્યો તો બાઈકને આગ લગાવી દીધી\nકાનુડાના જન્મની સાથે આજે બન્યો આ ખાસ સંયોગ\nPics: દેશભરમાં જન્માષ્મીની ધૂમ, પીએમ મોદી-રાષ્ટ્રપતિએ પાઠવી શુભકામનાઓ\nઆવી રીતે ખતમ થઈ હતી રાધા અને કૃષ્ણની પ્રેમ કહાણી\nજન્માષ્ટમી 2018: આ ત્રણ વર્ણથી બન્યું હતું શ્રીકૃષ્ણનું સ્વરૂપ, જાણો રહસ્ય\nજન્માષ્ટમી 2018: માત્ર રાધાને જ પ્રેમ કરતા હતા કૃષ્ણ\nઉર્દૂ કવિઓને પણ પ્રિય હતા કૃષ્ણ, પુરાવો છે આ વાત....\nજન્માષ્ટમી: કરો રાશિ પ્રમાણે કૃષ્ણનું પૂજન,જાણો મુહૂર્ત\nભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છે આ વસ્તુઓ\nજન્માષ્ટમીના મિની-હોલિડેનું પ્લાનિંગ કરો આ રીતે\nજન્માષ્ઠમી ભલે પતી ગઇ હોય પણ, આ તસવીરો તમને ખુશ કરી દેશે\nતમારા બાળગોપાલ અને રાધાની તસવીરો વનઇન્ડિયા પર કરો શેયર\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nરાજસ્થાન: કોલેજમાં ઘૂસીને લોકોએ શિક્ષકોની પીટાઈ કરી\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?p=9185", "date_download": "2019-03-21T19:54:00Z", "digest": "sha1:FRPQ6BUKZNN2OXBSHP2NZGMKHXGHBVOG", "length": 6195, "nlines": 70, "source_domain": "avadhtimes.net", "title": "સાવરકુંડલા શહેરમાં વેપારીઓ દ્વારા સ્‍વયંભૂ દુકાનો બંધપાળી ભારત બંધના એલાનને સમર્થન આપ્‍યુ – Avadh Times Breaking News", "raw_content": "\nસાવરકુંડલા શહેરમાં વેપારીઓ દ્વારા સ્‍વયંભૂ દુકાનો બંધપાળી ભારત બંધના એલાનને સમર્થન આપ્‍યુ\nકોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ ભારત બંધ ના એલાન ના અનુસંધાને આજરોજ સાવરકુંડલા શહેર માં વેપારીઓ દ્વારા સ્‍વયંભુ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ભારત બંધ ના એલાન ને સમર્થન આપવામાં આવ્‍યું હતું આ બંધ ના સમર્થન સાવરકુંડલા શહેર ની સનરાઈઝ સ્‍કૂલ, સેન્‍ટ થોમસ સ્‍કૂલ, સિગ્‍મા સ્‍કૂલ ઓફ સાયન્‍સ, એમ.એલ. શેઠ ઈંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલ દ્વારા શાળા માં રજા રાખવામાં આવી હતી. સમગ્ર સાવરકુંડલા શહેર માં બંધ ના પગલે પોલીસ નો ચુસ્‍ત બંદોબસ્‍ત રાખવામાં આવ્‍યો હતો. સાવરકુંડલા શહેર માં અમુક વેપારીઓ દ્વારા દુકાનો ખુલ્લી રાખવામાં આવતા ધારાસભ્‍ય પ્રતાપ દુધાત દ્વારા વેપારી ને ગુલાબ નું ફૂલ આપી બંધ ના સમર્થન માં જોડાવા વિનંતી કરી હતી\nસમાચાર Comments Off on સાવરકુંડલા શહેરમાં વેપારીઓ દ્વારા સ્‍વયંભૂ દુકાનો બંધપાળી ભારત બંધના એલાનને સમર્થન આપ્‍યુ Print this News\n« રાજુલા કબ્રસ્‍તાનના માર્ગનો ગંભીર વિકટ પ્રશ્ન હલ (Previous News)\n(Next News) અમરેલી જિલ્લામાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ »\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\nઅમરેલી,(ડેસ્ક રીર્પોટર) અમરેલીમાં સંધી સોસાયટી વોર્ડ નંબર એકમાં આવેલ સોસાયટી વિસ્તારમાં પાંચ વર્ષ સુધી હોયવધુ વાંચો\nઅમરેલી,કુંડલામાં 30 કરોડનાખર્ચે થશે રેલ્વેના અંડરબીજનું નિર્માણ\nઅમરેલીઅમરેલી અને સાવરકુંડલામાં રેલ્વે ફાટકો પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા લોકો માટે માથાના દૃુ:ખાવારુપ બનીવધુ વાંચો\nબાબરાના થોરખાણ ગામે સંતની ઈચ્છાથી સંત કુટીરનું તંત્ર દ્વારા ડીમોલેશન કરાયું\nહાઇ એલર્ટ: રેન્જ આઇજી શ્રી અશોક યાદવ અમરેલીના દરિયાકાંઠે\nમોદી હૈ તો મુમિકન હૈ: પીઓકેમાં આતંકીઓનો સફાયો\nબાબરામાં ભાજપ પરિવાર દ્વારા આતશબાજી\nઅમરેલીના દેશપ્રેમી રેડીયોલોજીસ્ટ ડૉ. હર્ષદ રાઠોડ નવાનકોર વસ્ત્ર ધારણ કરી આવ્યા\nતંબાકુને બદલે મિરાજ વિમાન આવ્યા અને અડધી રાતે ચુનો ચોપડી ગયા\nકાઠીયાવાડનો શોક ભાંગ્યો,લોકસભા પહેલા પાકિસ્તાનમાં શોકસભા\nકોવાયાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે થયેલી અપીલ ફગાવતી ગ્રીન ટ્રીબ્યુનલ\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%97%E0%AA%A7%E0%AA%B0%E0%AA%B5%E0%AA%B5%E0%AA%A6", "date_download": "2019-03-21T21:00:19Z", "digest": "sha1:DZJQPU6FCI6J6WUIRQHYJLE3W2VIDQRR", "length": 3547, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ગંધર્વવેદ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nગંધર્વવેદ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nસંગીત વિષે ચર્ચા કરતો એક ઉપવેદ; સંગીતશાસ્ત્ર.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/ed-will-distrain-properties-of-boot-leggers-038778.html", "date_download": "2019-03-21T19:47:36Z", "digest": "sha1:ZF2HMOM43JEV7WEHYKJPVYODU54LC3MD", "length": 13251, "nlines": 135, "source_domain": "gujarati.oneindia.com", "title": "દારૂબંધી પર પોલીસ કડક: બુટલેગરોની સંપત્તિ ટાંચમાં લેવા પોલીસ વડાનો આદેશ | DGP of gujarat order to ED and police officers for distrain properties of bootleggers - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nદારૂબંધી પર પોલીસ કડક: બુટલેગરોની સંપત્તિ ટાંચમાં લેવા પોલીસ વડાનો આદેશ\nગુજરાતમાં દારૂની હેરાફેરી કરનારા મોટા બુટલેગરો પર હવે કાનુની સકંજો મજબુત બન્યો છે. આ રીતે બેફામ દારૂની હેરફેર કરનાર બુટલેગરોની સંપત્તિ હવે ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) ટાંચમાં લેશે. બુટલેગરો વિરુદ્ધ ધી પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ મુજબ ગુનો નોંધીને સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરાશે. આ અંગે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ઈડીને પત્ર લખ્યો છે. સાથે જ રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડા, શહેરોના પોલીસ કમિશનરો, રેન્જ વડાને આ નિર્ણયની જાણ કરતો પત્ર પાઠવ્યો છે.\n20 લાખ કે તેથી વધુની કિંમતનો દા���ૂ પકડાય તો તેવા તેની તપાસ જિલ્લાઓમાં રેન્જ વડા જ્યારે શહેરમાં જોઈન્ટ પોલીસ કમિશનર સમકક્ષ અધિકારીની નિગરાનીમાં કરવાની રહે છે. આ પ્રકારના કેસમાં ઓર્ગેનાઈઝડ ક્રાઈમ લાગે તો પીએમએલએના કાયદાનો ઉપયોગ કરવા રાજ્ય પોલીસ વડાએ આદેશ કર્યો છે. દારૂનો મોટો જથ્થો પકડાય ત્યારે આરોપી અને તેની ગેંગના બીજા બુટલેગરોના નામ એફઆઈઆર અને ચાર્જશીટમાં આવે તેની ખાસ તકેદારી રાખવા તમામ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવી છે. દારૂના કેસમાં તોડબાજી અટકે અને સખ્ત કાર્યવાહી થાય તેને ધ્યાને રાખી રાજ્ય પોલીસ વડાએ આ નિર્ણય કર્યો છે.\nશિવાનંદ ઝાએ બીડું ઝડપ્યું\nદારૃની કમાણીમાંથી ઊભી કરેલી સંપત્તિ બનાવી હોય તો કાયદા અંતર્ગત કામગીરી કરવાની રહેશે. ગુજરાતમાં પરપ્રાંતમાંથી રોજબરોજ કરોડો રૂપિયાનો દારૂ કેટલાક પોલીસ કર્મીઓની મીલિભગતથી ઘુસાડવામાં આવે છે. આ દારૂની ગેરકાયદે થતી હેરાફેરી રોકવા માટે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ બીડું ઝડપ્યું છે.\nઅન્ય રાજ્યોમાંથી દારૂ ઘુસેડાય\nગુજરાતના પાડોશી રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિવ-દમણ તેમજ હરિયાણા, પંજાબ વગેરે જેવા રાજ્યોથી કરોડોનો દારૂ દિન દહાડે ઠલવાતો હોય છે. આ પ્રકારે ઉપરના સેટીંગના આધારે દારૂની હેરાફેરી કરનાર સામે કાર્યવાહી કરવાની કે, તે દારૂ પકડવાની કોઈ અધિકારી કે પોલીસ હિંમત કરી શકતા નહોતા. કારણ કે, ઉપરથી કરોડોનો વહીવટ થતો હતો ત્યારે, નવા ડીજીપી શિવાનંદ ઝાએ દારૂની ગેરકાયદે હેરાફેરી રોકવા માટે બુટલેગરોની સંપત્તિ જ જપ્ત કરવા સુધીના અને કોઈપણ બુટલેગરને નહી બક્ષવા કડક આદેશ આપ્યા છે.\nચૂંટણીમાં દારૂની ધૂમ વહેંચણી\nગુજરાતમાં દારૂના વેચાણ અને પીવા પર પ્રતિબંધ છે. ગુજરાતની ઓળખ ડ્રાય સ્ટેટ તરીકે થાય છે. પરંતું, રાજ્યનો કોઇ ખુણો કે શહેર બાકી નહી હોય કે, જ્યાં આસાનીથી દારૂ ન મળતો હોય. પાડોશી રાજ્યોમાંથી ધૂમ દારૂ ઘુસેડવામાં આવે છે. જેમાં, સ્થાનિક પોલીસ અધિકારીઓની પણ મીલીભગત ઘણી વખત બહાર આવતી હોય છે. ત્યારે, આ દારૂનો જથ્થો શું ગુજરાત આવતો અટકી શકશે. જે દારૂ વગર રાજ્યની ચૂંટણીઓ શક્ય નથી. ત્યાં શું દારૂની હેરફેર કરતાં મળતિયા બુટલેગરો સામે પગલાં ભરી શકશે કે કેમ તે જોવું રહ્યું.\nદલિત અત્યાચારઃ અત્યાચાર કરનારા સામે કડક પગલાં લેવા ડીજીપીનો આદેશ\nઅમદાવાદમાં યોજવામાં આવી પોલીસ કર્મચારીઓ ની પાસિંગ આઉટ પરેડ\nફરજીયાત હેલ્મેટ પહેરવા તમામ પોલીસકર્મી ઓને કરાયો આદેશ\nહવે ડ્યુટી દરમિયાન યુનિફોર્મ નહી પહેર્યો તો શિસ્તભંગના પગલા લેવાશે- ડીજીપી શીવાનંદ ઝા\nહાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીનુ આંદોલન ડીજીપી માટે પડકાર રૂપ બની રહેશે\nગુજરાત ને ચાર વર્ષ બાદ મળ્યા રેગ્યુલર ડીજીપી. શિવાનંદ ઝા નવા રાજ્ય પોલીસ વડા બન્યા\ndgp of gujarat shivanand jha ગુજરાત પોલીસ વડા દારૂ બુટલેગર શિવાનંદ ઝા\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nરાજસ્થાન: કોલેજમાં ઘૂસીને લોકોએ શિક્ષકોની પીટાઈ કરી\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33141", "date_download": "2019-03-21T19:42:12Z", "digest": "sha1:TY3TWJCO6OKFH4GIERO7VTXGVZJHZ2UN", "length": 7641, "nlines": 75, "source_domain": "amreliexpress.com", "title": "અમરેલીમાં નવા મતદારોને કાર્ડ આપવામાં વિલંબ – Amreli Express", "raw_content": "\nઅમરેલીમાં નવા મતદારોને કાર્ડ આપવામાં વિલંબ\nમહિનાઓ પહેલા ઔપચારિકતા પૂર્ણ થઈ ગઈ છતાં પણ\nઅમરેલીમાં નવા મતદારોને કાર્ડ આપવામાં વિલંબ\nનામ કે સરનામુ બદલવા માટેની અરજી કર્યાને મહિનાઓ પસાર થયા છતાં કાર્ડ મળેલ નથી\nજિલ્‍લાનાં હજારો મતદારો મતદાનનાં દિવસે જ પરેશાન થઈ રહૃાા છે તેનું પુનરાવર્તન થશે તેવું લાગે છે\nઅમરેલી જિલ્‍લામાં ઘણા મહિનાઓથી મતદાર યાદી સુધારણા કાર્ય ચાલી રહૃાું છે અને સુધારણા યાદી બાદ મતદારોને ઓળખકાર્ડ આપવામાં ભારે વિલંબ થઈ રહૃાો હોય ઉચ્‍ચ અધિકારીઓએ ગંભીરતા દાખવવી જરૂરી છે. આજથી 6 મહિના પહેલા અનેક મતદારોએ નામ કે સરનામું બદલવા માટે અરજી આપેલ છે તો નવા મતદારોએ પણ જરૂરી દસ્‍તાવેજ રજુ કર્યા હોય તેઓનું ચૂંટણીકાર્ડ હજુ સુધી આપવામાં આવેલ નથી.\nઅમરેલી જિલ્‍લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હંમેશા ચાલતો હોય છે. છતાં પણમતદાનનાં દિવસે જ મતદાનથી વંચિત રહી જતાં હોય છે તેનું પુનરાવર્તન થવાની શકયતાઓ જોવા મળી રહી છે.\nઆગામી મહિને લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું હોય યુઘ્‍ધનાં ધોરણે મતદારોને ઓળખકાર્ડ પહોંચતા કરવામાં આવે તેવી માંગ ઉભી થઈ રહી છે.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on અમરેલીમાં નવા મતદારોને કાર્ડ આપવામાં વિલંબ Print this News\n« આલે લે : અમરેલીનાં સરંભડામાં દીપડાનાં આંટાફેરાથી ગામજનોમાં ફફડાટનો માહોલ (Previous News)\n(Next News) કડીયાળી નજીક બે બાઈક સામસામે અથડાતા 1 વ્‍યકિતનું મોત »\nપ.પૂ. મહંતસ્‍વામી મ���ારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nઅમરેલી લોકસભાનાં કોંગી ઉમેદવાર તરીકે સુરેશ કોટડીયાનું નામ ચર્ચામાં આવતા દેકારો\nઅમરેલી શહેરમાં ધો. 10ની પરીક્ષામાં 3 કોપીકેસ નોંધાયા : પરીક્ષાની પૂર્ણાહુતી\nઅમરેલીમાં માર્ગો બનાવવાની કોઈને પડી નથીઆગામી 100 દિવસમાં શહેરનાં તમામ માર્ગો નહી બને તો ચોમાસામાં વધારે પરેશાની ઉભી થશે\nસાવધાન : ફેસબુક, વોટ્‍સએપ, ટ્‍વીટર પર હથિયાર સાથેના ફોટા જેલયાત્રા કરાવશે\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/2146", "date_download": "2019-03-21T20:09:50Z", "digest": "sha1:TXZJAVRG2B3JWPWBOILWQC5OWXJHHEOR", "length": 15526, "nlines": 96, "source_domain": "www.swaminarayanworld.net", "title": "તરંગ - ૬૭ - શ્રીહરિ દીનનગરમાં મામાની સાથે બળદ લેવા ગયા ને ગાડાંમાં ટોપી મુકીને તેમાં અતુલ ભાર મુક્યો | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nતરંગ - ૬૭ - શ્રીહરિ દીનનગરમાં મામાની સાથે બળદ લેવા ગયા ને ગાડાંમાં ટોપી મુકીને તેમાં અતુલ ભાર મુક્યો\nપૂર્વછાયો - મોટાભાઇના જે સસરા, બલદેવજી છે નામ ફણસ લેવા તે જાય છે, વેણીપુર નિજ ગામ ફણસ લેવા તે જાય છે, વેણીપુર નિજ ગામ \nગાડું જોડીને તૈયાર થયા, સાથેછે બેઉ સુત લક્ષ્મીપ્રસાદ જનક ને, બેઉ ભાઇ સપુત લક્ષ્મીપ્રસાદ જનક ને, બેઉ ભાઇ સપુત \nબે બંધુ બેઠા શકટમાં, તે દેખ્યું શ્રીઘનશ્યામ માતાને કે મારે જાવું છે, આમની સાથે તેઠામ માતાને કે મારે જાવું છે, આમની સાથે તેઠામ \nફણસની સાખો ખાવાનું, મારે તો છે ઘણું મન એમ કહી ગાડાંમાં બેઠા, ભયહારી ભગવન એમ કહી ગાડાંમાં બેઠા, ભયહારી ભગવન \nગાડું ત્યાંથી હંકાવિયું, તે વેગે ચાલ્યા જાય ભમેચા ને વેણીપુરના, વચ્ચે આવ્યા સમુદાય ભમેચા ને વેણીપુરના, વચ્ચે આવ્યા સમુદાય \nચોપાઇ - કકરાસરોવર છે ત્યાંયે, ગાડાં છોડયાં તે સમીપમાંયે તેની તીરે ફણસનાં વૃક્ષ, સારાં શોભી રહ્યાં છે પ્રત્યક્ષ તેની તીરે ફણસનાં વૃક્ષ, સારાં શોભી રહ્યાં છે પ્રત્યક્ષ \nખટવાઆંબે બાંધ્યા બળધ, જનકરામે કીધા ૧સાવધ બીજા ચડયા ફણસને વૃક્ષે, બલદેવપ્રસાદ સમક્ષે બીજા ચડયા ફણસને વૃક્ષે, બલદેવપ્રસાદ સમક્ષે \nલેવા માંડયા છે જ્યારે તે ફળ, હેઠે ઉભા છે પ્રભુ અકળ વ્હાલો બોલ્યા ગંભીર વચન, તમો ભાઇયો સુણો પાવન વ્હાલો બોલ્યા ગંભીર વચન, તમો ભાઇયો સુણો પાવન \nફણસ ફળ પાકાં જો હોય, અમને આપજ્યો તમો સોય ઉપરવાળા બોલ્યા છે વચન, આ વૃક્ષે નથી પાક્યાં જીવન ઉપરવાળા બોલ્યા છે વચન, આ વૃક્ષે નથી પાક્યાં જીવન \nબીજા વૃક્ષપર જોઇ લેશું, પાક્યાં હશે તો તમને દેશું ત્યારે બોલ્યા છે શ્રીઘનશ્યામ, કેમ નથી બોલો છો શું આમ ત્યારે બોલ્યા છે શ્રીઘનશ્યામ, કેમ નથી બોલો છો શું આમ \nજુવો જુવો આ પાકી ગયાં છે, અમને આપ્યા જેવાં થયાં છે એમ કેતાં ફણસ સઘળાં, નીચે ખરી પડયાં તે સબળાં એમ કેતાં ફણસ સઘળાં, નીચે ખરી પડયાં તે સબળાં \nએવું જોઇને તે સર્વે જન, હેઠે ઉતરીયા એક મન આવ્યા ઉભા છે જ્યાં ઘનશ્યામ, પ્રેમપૂર્વક કર્યા પ્રણામ આવ્યા ઉભા છે જ્યાં ઘનશ્યામ, પ્રેમપૂર્વક કર્યા પ્રણામ \nમંદ મંદ કરે પ્રભુ હાસ, બોલ્યા મિષ્ટ વાણી અવિનાશ સુણો રૂપધર તમે ખ્યાત, વળી સાચી કહું છું હું વાત સુણો રૂપધર તમે ખ્યાત, વળી સાચી કહું છું હું વાત \nકેતા હતા એકે પાક્યું નથી, ત્યારે જુવો આવી પડયાં ક્યાંથી ભાઇ રૂપધરજીના જેહ, ભેલૈરામ બોલ્યા સુણો તેહ ભાઇ રૂપધરજીના જેહ, ભેલૈરામ બોલ્યા સુણો તેહ \nતમે સલુણા શ્રીઘનશ્યામ, આ તો દિસે છે તમારૂં કામ નૈતો ફળ લઇ જૈયે ઘેર, ઓરડામાં રાખીયે રૂડી પેર નૈતો ફળ લઇ જૈયે ઘેર, ઓરડામાં રાખીયે રૂડી પેર \nપંનરદિને પાકે આ ફળ, પણ આજ થયું ���ે અકળ તરત હાલમાં જમાય આજ, ભલું રૂડું કર્યું તમે કાજ તરત હાલમાં જમાય આજ, ભલું રૂડું કર્યું તમે કાજ \nસૌના જમ્યામાં આવશે હાલ, ઘણું સારૂં કર્યું તમે લાલ તે જોઇ પગે લાગ્યા સનાથ, એકેકું ફળ લીધું છે હાથ તે જોઇ પગે લાગ્યા સનાથ, એકેકું ફળ લીધું છે હાથ \nજમવા લાગ્યા સર્વે જરૂર, શ્રીહરિયે વિચાર્યું છે ઉર સારાં મોટાં ફણસ બે લીધાં, લક્ષ્મીપ્રસાદ આદિને દીધાં સારાં મોટાં ફણસ બે લીધાં, લક્ષ્મીપ્રસાદ આદિને દીધાં \nચાલ્યા ઉપડાવી તે એકાંતે, ખટવાઆંબે ગયા નિરાંતે ત્રૈણે જણ જમ્યા નિરધાર, એમ કરતાં વીતી ઘણી વાર ત્રૈણે જણ જમ્યા નિરધાર, એમ કરતાં વીતી ઘણી વાર \nપછે આવ્યા સરોવર તીર, કર મુખ ધોયા મતિધીર જળમાં ક્રિડા કરે છે ત્યાંયે, સ્નાન કર્યાં સરોવરમાંયે જળમાં ક્રિડા કરે છે ત્યાંયે, સ્નાન કર્યાં સરોવરમાંયે \nબલદેવે ફળ ઉતરાવ્યાં, સર્વ શકટમાંહિ ભરાવ્યાં બન્ને ભાઇ અને ભગવાન, કરે સરોવરમાંહિ સ્નાન બન્ને ભાઇ અને ભગવાન, કરે સરોવરમાંહિ સ્નાન \nત્યારે બલદેવે બોલાવ્યા બાર્ય, ઘેર જવાને થયા તૈયાર ગાડાં ભરાવી ચાલ્યા ચતુર, સર્વે ઘેર આવ્યાછે જરૂર ગાડાં ભરાવી ચાલ્યા ચતુર, સર્વે ઘેર આવ્યાછે જરૂર \nધર્મ ભક્તિને કયું છે સર્વ, સુણી રાજી થયાં છે અપૂર્વ નિત્ય લીલા કરેછે પરબ્રહ્મ, તેનો કોઇ જાણે નહિ મર્મ નિત્ય લીલા કરેછે પરબ્રહ્મ, તેનો કોઇ જાણે નહિ મર્મ \nવળી એકસમે બીજી વાર, કર્યું ચરિત્ર સુણો તે સાર દુંદ ત્રવાડીના પુત્ર જેહ, મોતી ત્રવાડી નામે છે તેહ દુંદ ત્રવાડીના પુત્ર જેહ, મોતી ત્રવાડી નામે છે તેહ \nદીનનગરનો કણબી એક, રામદીન નામે છે વિશેક તેની પાસેથી જે મોતીરામે, બળદ રાખ્યો તે નિજકામે તેની પાસેથી જે મોતીરામે, બળદ રાખ્યો તે નિજકામે \nતેહને લેવા સારૂં એ જાય, બેઉ પુત્ર સાથે સમુદાય ધર્મદેવ ને શ્રીઘનશ્યામ, સાથે લેઇ ચાલ્યા મોતીરામ ધર્મદેવ ને શ્રીઘનશ્યામ, સાથે લેઇ ચાલ્યા મોતીરામ \nબળદ રક્ષક કહે વચન, સુણો મોતીરામ શુભ મન મારો બળદ છે બળવાન, ભારે ગંભીર તે ગુણવાન મારો બળદ છે બળવાન, ભારે ગંભીર તે ગુણવાન \nપચાસ મણ હોય ગાડે ભારે, તેને તાણી જાય આણીવાર પણ ઉભો રહે નહિ પળ, એવું જબર છે એમાં બળ પણ ઉભો રહે નહિ પળ, એવું જબર છે એમાં બળ \nચાલ્યો જાય એ ઝપાટાબંધ, બોજનો નવ ગણે સંબંધ એવું સુણી બોલ્યા ઘનશ્યામ, તમે સુણો મામા મોતીરામ એવું સુણી બોલ્યા ઘનશ્યામ, તમે સુણો મામા મોતીરામ \nએવો બળદ જોરાવર હોય, હું કહું તે કરો તમે સો�� બેસું હું જ્યારે ગાડાંનીમાંયે, ચાલે ઉભો રહે નહિ ક્યાંયે બેસું હું જ્યારે ગાડાંનીમાંયે, ચાલે ઉભો રહે નહિ ક્યાંયે \nત્યારે વાત તે ખરી હું જાણું, પરીક્ષા કરી એમ પ્રમાણું એવું સાંભળતાં રામદીન, ગાડું જોડાવ્યું તરત સ્વાધીન એવું સાંભળતાં રામદીન, ગાડું જોડાવ્યું તરત સ્વાધીન \nચાકર ગાડું જોડીને લાવ્યો, શ્રીહરિ પાસે હર્ખેથી આવ્યો મહાપ્રભુ બેઠા ગાડાંમાંય, ખેડું હાંકવા લાગ્યો છે ત્યાંય મહાપ્રભુ બેઠા ગાડાંમાંય, ખેડું હાંકવા લાગ્યો છે ત્યાંય \nડારો દઇને હાંકવા લાગ્યો, એક તસુ ચાલે નહિ આગો પામ્યા આશ્ચર્ય સહુ મનમાંઇ, આનું કારણ શું હશે ભાઇ પામ્યા આશ્ચર્ય સહુ મનમાંઇ, આનું કારણ શું હશે ભાઇ \nકોઇના કયા વિના તેઠામ, હેઠે ઉતરિયા ઘનશ્યામ પછે બળદ ચાલવા લાગ્યો, ગાડું ખેંચીને જાયછે ભાગ્યો પછે બળદ ચાલવા લાગ્યો, ગાડું ખેંચીને જાયછે ભાગ્યો \nરામદીન બોલ્યા ધર્મ સાથ, બળદને મેં ફેરવ્યો હાથ તમારા પુત્ર જે છે શ્રીહરિ, તેમને બેસારો હવે ફરી તમારા પુત્ર જે છે શ્રીહરિ, તેમને બેસારો હવે ફરી \nઉભો રેશે નહિ ચાલ્યો જાશે, ત્યારેજ ખરી ખાતરી થાશે તેવું સુણી બોલ્યા નરવીર, સુણો રામદીન થઇ સ્થિર તેવું સુણી બોલ્યા નરવીર, સુણો રામદીન થઇ સ્થિર \nતમારી મરજી હોય જેમ, બેલને ફેરવો હાથ તેમ હવે તો નહિ બેશીયે અમે, સત્ય માની લેજ્યો ભાઇ તમે હવે તો નહિ બેશીયે અમે, સત્ય માની લેજ્યો ભાઇ તમે \nપણ ટોપી છે જુવો અમારી, મામા ગાડાંમાં મેલો વિચારી પછે ગાડું તેનું ચાલ્યું જાય, ત્યારે બળના વખાણ થાય પછે ગાડું તેનું ચાલ્યું જાય, ત્યારે બળના વખાણ થાય \nપછે મોતીત્રવાડીયે ત્યાંયે, ટોપી મુકી દીધી ગાડાંમાંયે ખાંતેથી ખેડું ગાડું ચલાવે, પણ બળદને નવ ફાવે ખાંતેથી ખેડું ગાડું ચલાવે, પણ બળદને નવ ફાવે \nચાલી શક્યો ન બળધ ગાડે, અટકી ઉભો ત્યાં અંક આડે રામદીન થયો દિગમૂઢ, દિસે ગહનગતિ આ ગૂઢ રામદીન થયો દિગમૂઢ, દિસે ગહનગતિ આ ગૂઢ \nતેનો ભાઇ માતાદીન એક, બોલ્યો ધારીને મન વિવેક ભાઇ આ ટોપીમાં ક્યાં છે ભાર, પણ સમઝવાનો છે સાર ભાઇ આ ટોપીમાં ક્યાં છે ભાર, પણ સમઝવાનો છે સાર \nધર્મ દેવના પુત્ર પવિત્ર, છે આ ઘનશ્યામનાં ચરિત્ર ઘનશ્યામ સદા સુખકારી, મોટા ઇશ્વર છે અવતારી ઘનશ્યામ સદા સુખકારી, મોટા ઇશ્વર છે અવતારી \nમુને તો નિશ્ચે ભાસે છે એમ, મનમાં શું ધરો તમે વેમ એમ કહીને પગે લાગ્યા બે ભ્રાત, રુદામાંહિ થયા રળીયાત એમ કહીને પગે લાગ્યા બે ભ્રાત, રુદામાં���િ થયા રળીયાત \nબળદ આપ્યો છે તતખેવ, મોતીરામ ત્રવાડીને એવ ધર્મ સહિત તે સર્વ આવ્યા, છુપૈયાપુર બળદ લાવ્યા ધર્મ સહિત તે સર્વ આવ્યા, છુપૈયાપુર બળદ લાવ્યા \nએમ વર્તે છે કલ્યાણકારી, જેની ગહન ગતિ છે ન્યારી ભવ બ્રહ્મા પામી જાય હાર, પ્રભુનો કોઇ પામે ન પાર ભવ બ્રહ્મા પામી જાય હાર, પ્રભુનો કોઇ પામે ન પાર \nપુરૂષોત્તમ અક્ષરવાસી, લીલા કરે છે શ્રીઅવિનાશી એતો ભક્તનાં કલ્યાણ કરવા, વળી આશ્રિતનાં દુઃખ હરવા એતો ભક્તનાં કલ્યાણ કરવા, વળી આશ્રિતનાં દુઃખ હરવા \nઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ દીનનગરમાં મામાની સાથે બળદ લેવા ગયા ને ગાડાંમાં ટોપી મુકીને તેમાં અતુલ ભાર મુક્યો એ નામે સડસઠમો તરંગઃ \nBook traversal links for તરંગ - ૬૭ - શ્રીહરિ દીનનગરમાં મામાની સાથે બળદ લેવા ગયા ને ગાડાંમાં ટોપી મુકીને તેમાં અતુલ ભાર મુક્યો\n‹ તરંગ - ૬૬ - શ્રીહરિયે ગાયઘાટના કુવામાંથી વાળી કાઢી આપી ને બોર જમ્યા\nતરંગ - ૬૮ - શ્રીહરિયે રાજાના બે દૂતને જીવતા કર્યા ›\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A3%E0%AA%BF%E0%AA%AF", "date_download": "2019-03-21T21:07:47Z", "digest": "sha1:4QBNOJ2SQG5JBS5UKOZKKWZNIHSUJ7PJ", "length": 3884, "nlines": 94, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "બામણિયું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nબામણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nજે શેરડીના બીના કકડાની આંખો મોટી હોય તે.\nબ્રાહ્મણને ખપે એવું; ચોખડિયું.\nબામણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nબ્રાહ્મણને ખપે એવું; ચોખડિયું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B5%E0%AA%B9%E0%AA%B5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A3", "date_download": "2019-03-21T20:58:21Z", "digest": "sha1:GK5DNKYS3X3GBKULZDXWQPX7QIA5UTE7", "length": 3540, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "વહેવરામણ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nવહેવરામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2014/12/29/arvind_adalaja/", "date_download": "2019-03-21T20:30:46Z", "digest": "sha1:S2CHKVHREMXK273BOXXNCDBEHBP5ODVI", "length": 24356, "nlines": 127, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "મળવા જેવા માણસ-૩૮ (શ્રી અરવિંદ અડાલજા) | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nમળવા જેવા માણસ-૩૮ (શ્રી અરવિંદ અડાલજા)\nઅરવિંદભાઈનો જન્મ ૧૯૩૯ માં જામનગરમાં થયો હતો. એમના જન્મના ત્રણ-ચાર મહિના બાદ જ એમના પિતાનું અકાળ અવસાન થયું. અરવિંદભાઈ અને એમની મોટી બહેનને ઉછેરવાની જવાબદારી એમના માતા, નાની અને પરદાદાએ નિભાવી. પરદાદાને મળતું નજીવી રકમનું પેનશન અને માતા અને નાની ને નાના-મોટા કામો કરી મળતી આવકમાંથી કુટુંબનો નિભાવ થતો.\nઅરવિંદભાઈનું પ્રાથામિક શાળાનું શિક્ષણ ગામની શાળામાં થયું. માધ્યમિક શાળાનું શિક્ષણ નવાનગર હાઈસ્કૂલમાં થયું. અહીંથી તેમણે ૧૯૫૬ માં SSC પરીક્ષા પાસ કરી. SSC બાદ તેમણે જામનગરની ડી. કે. વી. કોલેજમા આર્ટસમાં પ્રવેશ મેળવી, ૧૯૬૦ માં અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર(Political Science) માં B.A. ની ડીગ્રી મેળવી. શાળા અને કોલેજના અભ્યાસ દરમ્યાન એમને મોઢ-વણિક જ્ઞાતિની સંસ્થાએ ખૂબ જ સહાય કરી. વાંચનનો શોખ એમનો શાળાના સમયની શરૂ થઈ ગયેલો, જે કોલેજના અભ્યાસ દરમ્યાન પણ જળવાઈ રહ્યો. અરવિંદભાઈ કહે છે, “વાંચને મને તટસ્થાતાથી વિચારવા પ્રેર્યો અને મારાં વિચારો પૂર્વગ્રહ રહિત તથા પ્રી કંડીશન્ડ નહિ થતાં ખૂલ્લા મને વિચારી મારાં પોતાના વિચારો ઘડતા શીખવ્યો.”\nB.A. નો અભ્યાસ પુરો કરી, બેંકમાં નોકરી કરતાં કરતાં એમણે રાજકોટની લૉ કોલેજમાં અભ્યાસ કરી, ૧૯૬૨ માં L. L. B. ની ડિગ્રી મેળવી. નોકરી હોવાથી આર્થિક ભીંસમાંથી થોડી રાહત મળી.વકીલાત કરવા તેમની પસંદગી જામનગર ઉપર હતી, એટલે એમણે બેંકને વિનંતી કરી, પોતાની બદલી જામનગર ખાતે કરાવી લીધી. અહીં વકિલાત શરૂ કરતાં પહેલાં જ એમના હાથમાં “An Art Of An Advocate” પુસ્તક આવ્યું. આ પુસ્તકની પ્રસ્તાવનામાં એક લાઈનમાં લખેલું, “WE HAVE TO LIVE ON OTHERS MISFORTUNE”. આ વાક્યે એમને વિચારતા કરી મૂક્યા. એમણે વકિલાત કરવાને બદલે બેંકની નોકરીમાં જ રહેવાનો નિર્ણય કર્યો.\n૧૯૬૩ માં અરવિંદભાઈના લગ્ન હસુમતિબેન (કલ્પનાબેન) સાથે અત્યંત સાદાઈ પુર્વક થયા. આદંપતીને બે પુત્રીઓ અને એક પુત્રની પ્રાપ્તી થઈ. ૩૭ વર્ષના અત્યંત સુમેળ ભર્યા દાંપત્યજીવનબાદ, કલ્પના બહેનનો ૨૦૦૦ માં કેન્સરની બિમારીથી અવસાન થયું. અરવિંદભાઈ કલ્પનાબહેન વિષે કહે છે, “મારી જીવનસંગીનીએ અભ્યાસ ઈંટર આર્ટ્સ સુધી કરી છોડી દીધો હતો. પિયરમાં એકની એક દિકરી તરીકે લાડ-કોડમાં ઉછરેલી, સાસરવાસમાં એક અત્યંત સમજદાર,કુશળ અને પરગજુ ગૃહિણિ પુરવાર થઈ.”\nઅરવિંદભાઈ, કલ્પનાબેન, ત્રણ બાળકો અને અરવિંદભાઈના માતા, એમ છ જણાના સુખેથી ચાલતા પરિવારમાં ૧૯૭૬ માં કટોક્ટી ઉભી થઈ. અચાનક એમના બનેવીનું અવસાન થતાં બહેનઅને એના ચાર બાળકોની તમામ જવાબદારી અરવિંદભાઈ ઉપર આવી પડી. આ સમયે તેઓજૂનાગઢમાં હતા.આમ એમના કુટુંબના છ અને બહેનના કુટુંબના પાંચ મળી ૧૧ વ્યક્તિની તમામ પ્રકારની જવાબદારી નિભાવવામાં એમની પત્ની કલ્પનાબેને સિંહનો ફાળો આપ્યો. એ સમયને યાદ કરી અરવિંદભાઈ કહે છે, “કપરા કાળમાં જ વ્યક્તિની સમજદારી-કુનેહ, કુશળતા તથા વ્ય્વહારિક સમજની કસોટી થતી રહે છે, જેમાં મારી કલ્પુએ અમોને પાર ઉતાર્યા. આ સમય દરમિયાન એણે નોકરી કરી, કરકસરથી બંને પરિવારને સાચવ્યા, ઉપરાંત પાંચ વર્ષ સુધી પોતાના માટે એક કપડું નહિ ખરીદ્યું. અમારા બાળકોને પણ સાદાઈ અને કરકસરથી જીવન બસર કરવાના સંસ્કાર આપ્યા.બહેનની ત્રણ દિકરી અને એક દીકરાના શિક્ષણ, લગ્ન વગેરે સમજદારી પૂર્વક સાદાઈથી કરી, તેમને સર્વેને પોતાના પગ ઉપર ઉભા કરી તેમન�� સંસાર વસાવી આપ્યો.સંસાર ચલાવવાની તેની કુનેહ અને હોંશિયારીને કારણે અમે અમારાં સ્વપનનું પોતીકું ઘર ” વિસામો ” બનાવી શક્યા, ઉપરાંત બાળકોના લગ્ન વગેરે પણ સારી રીતે ઉકેલી શકયા.”\nઅરવિંદભાઈ અને કલ્પનાબહેનના વિચારોનું એમના બાળકોએ પણ એમના પોતાના જીવનમાં અનુસરણ કર્યું છે. સ્વાલંબન, સાદગી અને કુટુંબ વત્સલતાના ગુણો એમના ત્રણે બાળકોએ અપનાવ્યા છે. જરૂરત વખતે સખત પરિશ્રમ કરી કુટુંબની મુશ્કેલીઓનો સામનો કરવામાં હાથ બઢાવ્યો છે, અને સમાજના ખોટા રીત રિવાજને તિલાંજલી આપી, એમણે સાદાઈથી લગ્ન કર્યા છે.ત્રણે બાળકો હવે જીવનમાં ઠરીઠામ થઈ પોતપોતાનું જીવન વ્યતિત કરે છે.\nઅરવિંદભાઈ અંધશ્રધ્ધાથી ખૂબ જ દૂર રહે છે. ગ્રહદશા, બાધા-આખડી, શુકન-અપશુકન વગેરેમાં જરાપણ વિશ્વાસ ધરાવતા નથી. આજકાલ મંદિરોના હાલચાલ વિષે તેઓ કહે છે, “આપણાં દેશમાં મંદિરો વ્યવસાય બની ચૂક્યા છે. મંદિરોની ભવ્યતા, અઢળક ધનરાશી, સાધુ-સ્વામીઓ અને મહંતોની વૈભવી જીવન શૈલી જોઈ મગજ ચકનાચુર બની જાય છે. પશ્ચિમના દેશોને વાર તહેવારે ભાંડતા આ લોકો તેમના દ્વારા શોધાયેલી તમામ ચીજ-વસ્તુઓ પ્રેમથી વાપરે છે, અને ઉનાળાનાચાતુર્માસ પણ વિદેશમાં વિતાવે છે. આ લોકોની ધાર્મિકતા-આધ્યાત્મિકતા, નિષ્ઠા કેટલી પ્રમાણિક હોઈ શકે તેવો પ્રશ્ન મને સતત સતાવ્યા કરે છે.” વધુમાં તેઓ કહે છે, “દેશભરમાં અનેક મંદિરો અસ્તિત્વમાં હોવા છતાં સંપ્રદાયોની હરીફાઈને કારણે નવા મંદિરો બંધાયે જાય છે. આ મંદ્દિરો બાંધવા કે પુરાણા મંદિરોને ભવ્યાતિભવ્ય બનાવવા દાનવીરો દાન આપતા રહે છે. આવી દાનમાં આવતી ધનરાશી કયા વ્યવસાયમાંથી દાનવીરે પ્રાપ્ત કરી છે તે કોઈ દાન સ્વીકારનાર સાધુ-સંત-સ્વામી કે મંહત પૂછતા હોવાનું જાણ્યું નથી. મોટે ભાગે આ ધનરાશી ગેરરીતી દ્વારા મેળવેલી હોય છે. આવા દાનવીરોનો આત્મા કદાચ ક્યારેક ડંખતો હોવાને કારણે થોડું દાન આપી આત્માને મૂંગો કરવા સાથે કીર્તિ અને પ્રતિષ્ઠા મેળવી, સમાજમાં ધાર્મિક હોવાનું બીરૂદ પણ અંકે કરવા કોશિશકરતા રહે છે. આવી ગેરરીતી દ્વારા મેળવેલ ધનથી બંધાયેલા મંદિરોમાં પ્રાણ -પ્રતિષ્ઠા કરવા છતાંઇશ્વર આવે ખરો\nઆપણે ત્યાં મૃત્યુ પાછળ પણ અનેક કર્મકાંડ અને કુરિવાજો અસ્તિત્વ ધરાવે છે. જો આ કર્મકાંડ કે રિવાજો ના કરવામાં આવે તો મૃતકનો મોક્ષ ના થાય, સ્વર્ગ ના મળે અને નર્કની યાતનાઓ ભોગવવી પડે વગેરે અનેક પ્રકારનો ભય દેખ���ડી લાગણીઓનું બ્લેકમેલીંગ કરવામાં આવે છે,આવી માન્યતાઓને જાકારો આપી, અરવિંદભાઈએ એમના માતુશ્રી અને પત્નીના મૃત્યુ બાદ કોઈ જાતના કર્મકાંડની વિધિઓ નહિ કરી, સમાજને આ ઉપજાવેલી ભયાવહ વાતોમાંથી બહાર નિકળવા પ્રેરણા આપી છે.\nઆજે ૭૫ વર્ષની વયે અરવિંદભાઈ, બાળકો બધી રીતે સગવડ કરી આપવા તૈયાર હોવા છતાં,એકલા રહે છે અને રાંધવાના અને અન્ય ઘરના કામો જાતે કરે છે. એમના બ્લોગ\nઆ ચિત્ર પર ક્લિક કરી તેમના બ્લોગ પર પહોંચો.\nપોતાના વિચારો કોઈપણ જાતના આડંબર સિવાય નિર્ભયતાથી રજૂ કરતા રહે છે. એમના સ્વતંત્ર, un-biased વિચારો એમને મળવા જેવા માણસ બનાવે છે.\n← મળવા જેવા માણસ-૩૭ (કેપ્ટન નરેન્દ્ર ફણસે)\tમળવા જેવા માણસ-૩૯ (શ્રી ગિરીશ ચિતલીયા) →\n3 responses to “મળવા જેવા માણસ-૩૮ (શ્રી અરવિંદ અડાલજા)”\nશ્રી અરવિંદભાઈના સૌજન્ય અને ચીંતનભર્યા લેખથી ખૂબ જ પરિચિત છીએ..પણ આ લેખથી નજીકમાં જ પહોંચી ગયા..શ્રી દાવડા સાહેબ.\nશ્રી સુરેશભાઈ…૨૦૧૫…જાન્યુઆરી…નવલા વર્ષે ….પોરસ ચડાવીએ ને રમીએ.આપને તથા પરિવારને ખૂબ ખૂબ ખુશાલી મળે એવી શુભેચ્છાઓ.\nPingback: મળવા જેવા માણસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: એકલવીર હવે નથી. | સૂરસાધના\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/2147", "date_download": "2019-03-21T19:42:30Z", "digest": "sha1:U4WSPNRDIZAZCNN7JXH5OEPE2HVWWXUE", "length": 14884, "nlines": 96, "source_domain": "www.swaminarayanworld.net", "title": "તરંગ - ૬૮ - શ્રીહરિયે રાજાના બે દૂતને જીવતા કર્યા | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nતરંગ - ૬૮ - શ્રીહરિયે રાજાના બે દૂતને જીવતા કર્યા\nપૂર્વછાયો - એકસમે વૈશાખ મધ્યે, પુનમનો દિન સાર સખા સર્વે સાથે લેઇને, ચાલ્યા ધર્મ કુમાર સખા સર્વે સાથે લેઇને, ચાલ્યા ધર્મ કુમાર \nદુંદત્રવાડીનો કુવો છે, નૈઋત્યખુણ મોઝાર, સખા વેષ્ટિત શ્રીહરિ ત્યાં, નાવા ગયા નિરધાર \nઉભા રહ્યા કુવા ઉપર, ત્યારે બોલ્યા વેણીરામ, આ ક��વામાં પાણી ઘણું છે, સુણો તમે ઘનશ્યામ \nએવું કહેછે ત્યાં તો આવ્યો, ઢેબરીયાનો સુતાર તીનવા ગામે એ જાય છે, પાણી પીવા આવ્યો સાર તીનવા ગામે એ જાય છે, પાણી પીવા આવ્યો સાર \nમહાવીર જેનું નામ છે, તે થયો છે તૃષાતુર દોરી લોટાથી પાણી કાઢી, પીવા લાગ્યો જરૂર દોરી લોટાથી પાણી કાઢી, પીવા લાગ્યો જરૂર \nચોપાઇ - બોલ્યો મહાવીર જે સુતાર, અહો ભાઇ તમે સુણો સાર આ કુવામાં છે પાણી અપાર, નાવા પડશો નહિ નિરધાર આ કુવામાં છે પાણી અપાર, નાવા પડશો નહિ નિરધાર \nકોઇ ડુબી જાશે આ જળમાં, પ્રાણ રહિત થાશે પળમાં એમ કેતાં કેતાં વનમાળી, ધોતીનો કછોટો લીધો વાળી એમ કેતાં કેતાં વનમાળી, ધોતીનો કછોટો લીધો વાળી \nમાર્યો ધુબાકો તે કુપમાંયે, તાગ વિનાનું પાણીછે ત્યાંયે થયું જળ તે કટિસમાન, અંબુમાં ઉભા છે ભગવાન થયું જળ તે કટિસમાન, અંબુમાં ઉભા છે ભગવાન \nફરી ફરી કેટલીક વાર, ધુબાકા મારે પ્રાણ આધાર તોય પાણી તો કટીસમાણું, તેથી ઉંચું જરા ન જણાણું તોય પાણી તો કટીસમાણું, તેથી ઉંચું જરા ન જણાણું \nબીજા સખા પડે છે તે જળમાં, ઉંડા ઉતરે છે તે પળમાં ઘણીવારે તે આવે છે બાર, સૂત્રધારે દેખ્યો ચમત્કાર ઘણીવારે તે આવે છે બાર, સૂત્રધારે દેખ્યો ચમત્કાર \nબોલ્યો સુતાર થૈ દિગમૂઢ, ભાઇ કારણ છે કાંઇ ગૂઢ કાંઠા ઉપરથી જોર કરી, ધુબકો મારે છે નરહરિ કાંઠા ઉપરથી જોર કરી, ધુબકો મારે છે નરહરિ \nતોય કટી ઉપર શરીર, નથી ભીંજવાતું તે લગીર ધુબકા મારો છો શું સઘળા, જળમાં જાતા રોછો સબળા ધુબકા મારો છો શું સઘળા, જળમાં જાતા રોછો સબળા \nત્યારે કારણ આનું તે શું છે, મહાવીર સખાઓને પુછે ત્યારે બોલ્યા સખા વેણીરામ, જુદુછે અતિ જક્તથી કામ ત્યારે બોલ્યા સખા વેણીરામ, જુદુછે અતિ જક્તથી કામ \nજાણીને અડવા દીધું વ્હાલે, નૈતો પાણીનું જોર ન ચાલે ગર્વગંજન છે ગિરિધારી, તેની ગતિ મતિ અતિ ન્યારી ગર્વગંજન છે ગિરિધારી, તેની ગતિ મતિ અતિ ન્યારી \nએવું સુણીને એ સૂત્રધાર, ચાલ્યો ગયો કરતો વિચાર પછે સખા સાથે ઘનશ્યામ, બાર નિકળ્યા પૂરણકામ પછે સખા સાથે ઘનશ્યામ, બાર નિકળ્યા પૂરણકામ \nવસ્ત્ર પેરીને થયા તૈયાર, વ્હાલો કરે મનમાં વિચાર રતન પાંડેનું મધુવૃક્ષ, તેના હેઠે ગયા કરી લક્ષ રતન પાંડેનું મધુવૃક્ષ, તેના હેઠે ગયા કરી લક્ષ \nતે ઠેકાણે બાંધ્યા છે માતંગ, જોયા રાખી મનમાં ઉમંગ ત્યાંથી આગળ ચાલ્યા જાય, સખા સંગે ત્રિભુવનરાય ત્યાંથી આગળ ચાલ્યા જાય, સખા સંગે ત્રિભુવનરાય \nગયા શુક્લના બગીચામાંયે, ��ામ રૂંધોલીની જાન ત્યાંયે તેહ જાન જોઇને સધાવ્યા, પછે પોતાને ભુવને આવ્યા તેહ જાન જોઇને સધાવ્યા, પછે પોતાને ભુવને આવ્યા \nહવે બીજું કહું છું ચરિત્ર, સુણજો શ્રોતાજન પવિત્ર નરેચા ગામનો જે છે રાય, સનમાન સિંહજી કેવાય નરેચા ગામનો જે છે રાય, સનમાન સિંહજી કેવાય \nતેને ઘરે વિવાનો પ્રસંગ, માંડી બેઠો છે તે રૂડે રંગ કલ્યાણસર નામે તડાગ, તેના તીર ઉપર સોહાગ કલ્યાણસર નામે તડાગ, તેના તીર ઉપર સોહાગ \nજલસા કરી દારૂ ઉડાડે, આતસબાજી રંગ રમાડે તેટાણે જોવા હજારો લોક, ગામ પરગામથી આવ્યા થોક તેટાણે જોવા હજારો લોક, ગામ પરગામથી આવ્યા થોક \nચારે તરફ વેંટિ ઉભા રયા, તે સમે શ્રીહરિ જોવા ગયા સખા સહિત જુવે છે શ્યામ, દારૂખાનું ઉડે છે તેઠામ સખા સહિત જુવે છે શ્યામ, દારૂખાનું ઉડે છે તેઠામ \nકરે ૧ભિંદીપાલોના ભડાકા, થાય આકાશમાં તે કડાકા શબ્દ વ્યાપ્યો તે ઘણો સઘળે, એક બંધુક તુટી તે પળે શબ્દ વ્યાપ્યો તે ઘણો સઘળે, એક બંધુક તુટી તે પળે \nબે માણસને વાગ્યું તે ટાણે, શ્વાસરહિત થયા તે જાણે થયું વિવામાં વિઘ્ન આચરણ, બેઉ માણસ પામ્યા છે મરણ થયું વિવામાં વિઘ્ન આચરણ, બેઉ માણસ પામ્યા છે મરણ \nત્યારે નાઠા છે તે સહુ લોક, થયો રાજાજીને બહુ શોક રાજાયે દેખ્યા શ્રીઘનશ્યામ, મનમાં વિચારે અભિરામ રાજાયે દેખ્યા શ્રીઘનશ્યામ, મનમાં વિચારે અભિરામ \nહરિપ્રસાદ પાંડેના તન, ઘનશ્યામજી છે ભગવન શરણાગતના એ સુખકારી, પૌઢ પ્રતાપી ને ચમત્કારી શરણાગતના એ સુખકારી, પૌઢ પ્રતાપી ને ચમત્કારી \nરાજા ઉઠીને આવ્યો છે પાસ, જ્યાં ઉભા રહ્યા અવિનાશ કરી પ્રાર્થના શીર નામી, બોલ્યો વચન તે કર ભામી કરી પ્રાર્થના શીર નામી, બોલ્યો વચન તે કર ભામી \nહે હરિકૃષ્ણ હે ઘનશ્યામ, બેઉ માણસ મુવા આ ઠામ રંગ ઉપરંગ તે ઉમંગ, વિવામાં થયો હર્ષનો ભંગ રંગ ઉપરંગ તે ઉમંગ, વિવામાં થયો હર્ષનો ભંગ \nદયા કરીને તમે જીવાડો, હતો તેવો આનંદ પમાડો નિરમાનીપણે બોલ્યા રાય, દયાળુને આવી છે દયાય નિરમાનીપણે બોલ્યા રાય, દયાળુને આવી છે દયાય \nએવું સુણી બોલ્યા પરબ્રહ્મ, મનુષ મરે નહિ એકદમ મુજ વાણી સુણો હે રાજન, હું કહું તે કરો ધારી મન મુજ વાણી સુણો હે રાજન, હું કહું તે કરો ધારી મન \nમડદાંને આંહિથી ઉપાડો, આ સરોવરમાંહે સુવાડો જળ સ્પર્શ થતાં મટી જાશે, હાલ ઘડી તે ઉભા જ થાશે જળ સ્પર્શ થતાં મટી જાશે, હાલ ઘડી તે ઉભા જ થાશે \nએવું સુણીને કર્યો વિશ્વાસ, કર્યું રાજાએ એમ હુલ્લાસ કર્યો હુકમ દૂત હંકાર્યા, ઉપડ���વી જળમાં સુવાર્યા કર્યો હુકમ દૂત હંકાર્યા, ઉપડાવી જળમાં સુવાર્યા \nપ્રભુ જળ સમીપમાં ગયા, પથ્થર ઉપર ઉભા રયા બેઉ મનુષનાં લેઇ નામ, તેને બોલાવે છે ઘનશ્યામ બેઉ મનુષનાં લેઇ નામ, તેને બોલાવે છે ઘનશ્યામ \nહે ગદાધર હે પૃથ્વીપાલ, જળમાં સુતા કેમ દયાલ બેઉ જણ ઉઠી બાર્ય આવો, તમારા સંબંધીને બોલાવો બેઉ જણ ઉઠી બાર્ય આવો, તમારા સંબંધીને બોલાવો \nએમ બોલ્યા જ્યાં દેવના દેવ, બેઉ બેઠા થયા તતખેવ આવ્યા જળથી નીકળી બાર, ઉભા રયા છે જ્યાં કિરતાર આવ્યા જળથી નીકળી બાર, ઉભા રયા છે જ્યાં કિરતાર \nપછે સનમાનસિંહ રાજન, નિશ્ચે કર્યો છે પોતાને મન ઘનશ્યામને પ્રભુ પ્રમાણ્યા, અક્ષરાધિપતિ એમ જાણ્યા ઘનશ્યામને પ્રભુ પ્રમાણ્યા, અક્ષરાધિપતિ એમ જાણ્યા \nતેડી ગયા છે પોતાને મહેલ, પધરાવ્યા છે ત્યાં રંગરેલ ગાદી તકિયા રૂડા બિછાવ્યા, સારીપાટવિષે પધરાવ્યા ગાદી તકિયા રૂડા બિછાવ્યા, સારીપાટવિષે પધરાવ્યા \nભાવભરી મોતીડે વધાવ્યા, રાજા રાણી તણે મન ભાવ્યા રાણી જડાવ કુંવરબાઇ, મહાપુન્ય પવિત્ર કેવાઇ રાણી જડાવ કુંવરબાઇ, મહાપુન્ય પવિત્ર કેવાઇ \nતેણે પ્રભુનું કર્યું પૂજન, પ્રેમસહિત નિર્મલ મન ચંદનાદિ સોળે ઉપચાર, હેતે પેરાવ્યા પુષ્પના હાર ચંદનાદિ સોળે ઉપચાર, હેતે પેરાવ્યા પુષ્પના હાર \nદૂધ સાકરપુંવા જમાડયા, શ્રીહરિને સંતોષ પમાડયા, રાજા રાણી સહિત કુમાર, સ્નેહ વડે કર્યો નમસ્કાર \nવળતા બોલ્યા મિષ્ટ વચન, ઘનશ્યામ પ્રભુ ધરો મન તમે છો પ્રભુ કાળનાકાળ, ઇશના ઇશ પરમ કૃપાળ તમે છો પ્રભુ કાળનાકાળ, ઇશના ઇશ પરમ કૃપાળ \nજય પ્રણતપાળ દયાળ, જય ધર્મભક્તિતણા બાળ આવી વેળાયે ઉગારી લીધા, બે મનુષ્યને જીવતા કીધા આવી વેળાયે ઉગારી લીધા, બે મનુષ્યને જીવતા કીધા \nસારૂં દેખાડયું અમારૂં શ્યામ, સુધાર્યું કાજ પૂરણકામ તમે કરજ્યો અમારી સહાય, સુખદાયક શ્યામ સદાય તમે કરજ્યો અમારી સહાય, સુખદાયક શ્યામ સદાય \nઆ લોક પરલોકનો શોક, હરિ લેજ્યો ને કરજ્યો અશોક કાળ કર્મ માયાની જે ભીતી, મટાડીને દેજ્યો રૂડી નીતિ કાળ કર્મ માયાની જે ભીતી, મટાડીને દેજ્યો રૂડી નીતિ \nએ સુણી પ્રભુ થયા પ્રફુલ્લ, અઢળક ઢળ્યા અતુલ આશીર્વાદ આપ્યો છે ઉમંગે, ત્યાંથી ચાલ્યા રસિયોજી રંગે આશીર્વાદ આપ્યો છે ઉમંગે, ત્યાંથી ચાલ્યા રસિયોજી રંગે \nપશ્ચિમ દિશે કોટ છે જ્યાંયે, ઘોડાની પાયગા રૂડી ત્યાંયે જોઇ પાયગા તે રૂડી પેર, પછે પધાર્યા પોતાને ઘેર જોઇ પાયગા તે રૂડી પેર, પછે પધાર્યા ���ોતાને ઘેર \nઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે રાજાના બે દૂતને જીવતા કર્યા એ નામે અડસઠમો તરંગઃ \nBook traversal links for તરંગ - ૬૮ - શ્રીહરિયે રાજાના બે દૂતને જીવતા કર્યા\n‹ તરંગ - ૬૭ - શ્રીહરિ દીનનગરમાં મામાની સાથે બળદ લેવા ગયા ને ગાડાંમાં ટોપી મુકીને તેમાં અતુલ ભાર મુક્યો\nતરંગ - ૬૯- શ્રીહરિમીનસાગરને કાંઠે દેવતા લેવા ગયા ›\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/pm-modi-president-ram-nath-kovind-guj-cm-vijay-rupani-celebr-034677.html", "date_download": "2019-03-21T20:20:53Z", "digest": "sha1:IPQBLQSJ43HWEHEIC2RDAPREI2KTNE6E", "length": 12290, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાજકીય બળેવ: કોઇને છે પાક. બહેન તો કોઇ પાસે છે ફોઇબા! | pm modi president ram nath kovind guj cm vijay rupani celebrates rakshabandhan - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n8 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nરાજકીય બળેવ: કોઇને છે પાક. બહેન તો કોઇ પાસે છે ફોઇબા\nભારતમાં રક્ષાબંધનની ઉજવણી ખૂબ ધામધૂમથી થાય છે. આ વર્ષે ચંદ્ર ગ્રહણ હોવાને કારણે ઘણી જગ્યાઓએ સવારે જ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની માફક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં શાળાની બાળકીઓએ વડાપ્રધાનને રાખડી બાંધી તહેવાર ઉજવ્યો હતો. સાથે પીએમના પાકિસ્તાનના બહેન પણ તેમને રાખડી બાંધવા આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગાંધીનગર ખાતે રાખડી બંધાવી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ અંગે વધુ માહિતી અને તસવીરો માટે આગળ વાંચો.\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીઓ પોતાના દિલ્હીના કાર્યાલયમાં દર વર્ષની માફક શાળાના બાળકોના હાથે રાખડી બંધાવી આ તહેવારની ઉજવણી કરી હતી. આ ઉપરાંત આ વર્ષે વૃંદાવનના આશ્રમની કેટલીક વિધવા મહિલાઓ પણ પીએમને રાખડી બાંધવા પહોંચી હતી. આ મહિલાઓએ ખાસ પીએમ મોદી માટે પોતાના હાથે 1500 જેટલી રાખડી તૈયાર કરી હતી.\nભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે શાળાના બાળકો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. વિવિધ શાળાના બાળકો રાષ્ટ્રપતિને રાખડી બાંધવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા.\nગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. અહીં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે સીએમ રૂપાણીને રાખડી બાંધી હતી. આ ઉપરાંત, ભાજપ મહિલા મોરચાના સભ્યો, બ્રહ્માકુમારી અને એનસીસીની મહિલાઓએ પણ સીએમ રૂપાણીને રાખડી બાંધી હતી.\nપીએમ મોદીના પાકિસ્તાની બહેન\nઆ વર્ષના રક્ષાબંધનના પર્વને ખાસ બનાવ્યું, પીએમ મોદીના પાકિસ્તાની બહેન કમર મોહસિન શેખે. એએનઆઇ સાથે આ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, હું છેલ્લા 22-23 વર્ષોથી નરેન્દ્ર મોદીને રાખડી બાંધુ છું. મેં જ્યારે પહેલીવાર નરેન્દ્રભાઇને રાખડી બાંધી હતી ત્યારે તેઓ એક મહેનતુ કાર્યકર્તા હતા, આજે પોતાની મહેનતને કારણે જ તેઓ વડાપ્રધાન બન્યા છે. આ વખતે મેં વિચાર્યું હતું કે, વડાપ્રધાન પોતાના કાર્યમાં વ્યસ્ત હશે. પરંતુ 2 દિવસ પહેલાં તેમણે મને ફોન કર્યો હતો. હું ખૂબ ખુશ થઇ ગઇ અને મેં દિલ્હી આવવાની તૈયારીઓ શરૂ કરી દીધી.\nબહેન પાસે રાખડી બંધાવા માટે ગુમનામીમાંથી બહાર આવ્યો કપિલ, ફોટા વાયરલ\nકમર મોહસિન શેખે પીએમ મોદીને બાંધી રાખડી\nમન કી બાતમાં મોદીએ કેરળ પૂર અને અટલજીનો ઉલ્લેખ કર્યો\nપીએમ મોદીએ દેશવાસીઓને પાઠવી રક્ષા બંધનની શુભકામના\nમોદીએ ગુજરાતની બહેનોને આપી રક્ષા બંધનની ભેટ\nરક્ષા બંધનઃ જાણો, શા માટે બાંધવામાં આવે છે રક્ષા સૂત્ર\nઆ બોલિવૂડ સિતારાઓના ભાઇ-બહેનને તમે ઓળખો છો\nરક્ષાબંધન2017:તસવીરોમાં જુઓ ભાઇ-બહેનના પ્રેમના પર્વની અનોખી ઉજવણી\nગ્રહણની અસરથી બચવા કરો આ ચમત્કારી મંત્રોનો જાપ\nરાખડી બાંધતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન\nઆવી રહ્યું છે ચંદ્રગ્રહણ, જાણો કઇ 4 રાશિઓનું ભાગ્ય બદલશે\nતસવીરો: બહેન પાસે બંધવા જતો હતો રક્ષાની રાખડી પણ મળી મોત\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\n2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33143", "date_download": "2019-03-21T20:08:20Z", "digest": "sha1:36RRNYYOGZ43HRG63JF3KDUAZUBT7N5K", "length": 6231, "nlines": 69, "source_domain": "amreliexpress.com", "title": "કડીયાળી નજીક બે બાઈક સામસામે અથડાતા 1 વ્‍યકિતનું મોત – Amreli Express", "raw_content": "\nકડીયાળી નજીક બે બાઈક સામસામે અથડાતા 1 વ્‍યકિતનું મોત\nદુકાનનો સામાન લઈ પરત આવતા બન્‍યો બનાવ\nરાજુલા તાલુકાનાં કડીયાળીગામે રહેતાં ભાણાભાઈ રામભાઈ ભાલીયા ગઈકાલે રાજુલા ગામે દુકાનનો સામાન લેવા માટે ગયા હતા અને રાજુલાથી પરત કડીયાળીગામ તરફ પોતાના હવાલાવાળા મોટર સાયકલ ઉપર આવી રહૃાાં હતા ત્‍યારે ભેરાઈ-કડીયાળી વચ્‍ચે લીલાપીરની દરગાહ પાસે સામેથી આવી રહેલ એક અજાણ્‍યા મોટર સાયકલ ચાલકે પોતાના હવાલાવાળુ મોટર સાયકલ ભાણાભાઈનાં મોટર સાયકલ સાથે અથડાવી દઈ ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવી દીધાની ફરિયાદ પીપાવાવ મરીન પોલીસમાં નોંધાઈ છે.\nપોલીસ સમાચાર Comments Off on કડીયાળી નજીક બે બાઈક સામસામે અથડાતા 1 વ્‍યકિતનું મોત Print this News\n« અમરેલીમાં નવા મતદારોને કાર્ડ આપવામાં વિલંબ (Previous News)\n(Next News) અમરેલી જિલ્‍લામાં રાત્રીના સમયે શંકાસ્‍પદ હાલતમાં ફરનાર સામે લાલ આંખ »\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nરાજુલા પંથકમાં ગુન્‍હાહિત પૂર્વ ઈતિહાસ ધરાવતી કોબ્રા ગેંગ સામે પોલીસ વિભાગે અટકાયતી પગલા લીધા\nસા.કુંડલાનાં રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસર કપીલ ભાટીયા પર મોડીરાત્રીએ હુમલો કરાતાં ખળભળાટ\nબગસરા શહેરમાં ત્રણ મહિલાઓએ ખેડૂતની થેલીમાં કાપો મારીને રૂપિયા 1 લાખ સેરવી લીધા\nસા.કુંડલામાં લુહાર વેપારીને ત્‍યાં 1પ લાખ કરતા પણ વધુ રકમનાં માલસામાનની ચોરી\nધારી : ચંદન ચોરી પ્રકરણમાં એમ.પી. ગયેલી વન વિભાગની ટીમ વિલા મોઢે પરત ફરી\nધારીમાંથી વિદેશીદારૂની અર્ધો ડઝન બોટલ સાથે ર શખ્‍સોની અટકાયત\nઅમરેલી જિલ્‍લામાં રાત્રીના સમયે શંકાસ્‍પદ હાલતમાં ફરનાર સામે લાલ આંખ\nઅમરેલીનાં પ્રોફેસરે રૂા. પ.ર7 કરોડની છેતરપીંડી કરી\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બ��ળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?p=9188", "date_download": "2019-03-21T20:44:40Z", "digest": "sha1:HH5NHUYVFD5KDLMXWHATN5FV7Y7GQHZU", "length": 5807, "nlines": 69, "source_domain": "avadhtimes.net", "title": "અમરેલી જિલ્લામાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ – Avadh Times Breaking News", "raw_content": "\nઅમરેલી જિલ્લામાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ\nઅમરેલીકોંગ્રેંસ દ્વારા અપાયેલા ભારત બંધના એલાનને અમરેલી જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ મળ્‍યો હતોઅમરેલી,કુંડલા અને લીલીયા તથા વડીયા સિવાય બંધની અસર નહીવત જોવા મળી હતી.રાજુલા,જાફરાબાદ, ખાંભા, બગસરા ચલાલામાં બંધની અસર દેખાઇ ન હતી ખાંભાના ડેડાણે સજજડ બંધ પાળ્‍યો હતો.જયારે વડીયામાં વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી બંધની અપીલ કરવા નિકળ્‍યા હતા તો તેની સામે બંધ ન પાળવા શ્રી છગનલાલ ઢોલરીયા નિકળ્‍યા હતા.અમરેલીના ચિતલમાં બંધની કોઇ અસર દેખાઇ ન હતી અને કોઇ બંધ કરાવવા આવેલ નહી અને ચિતલે બંધ પાળેલ નહી.લાઠીએ આંશિક બંધ પાળ્‍યો હતો.\nસમાચાર Comments Off on અમરેલી જિલ્લામાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ Print this News\n« સાવરકુંડલા શહેરમાં વેપારીઓ દ્વારા સ્‍વયંભૂ દુકાનો બંધપાળી ભારત બંધના એલાનને સમર્થન આપ્‍યુ (Previous News)\n(Next News) લીલીયાના અંટાડીયા મહાદેવ ખાતે શ્રી નારણભાઇ કાછડીયા દ્વારા યોજાયેલા થાળમાં 10 હજાર લોકો ઉમટયા »\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\nઅમરેલી,(ડેસ્ક રીર્પોટર) અમરેલીમાં સંધી સોસાયટી વોર્ડ નંબર એકમાં આવેલ સોસાયટી વિસ્તારમાં પાંચ વર્ષ સુધી હોયવધુ વાંચો\nઅમરેલી,કુંડલામાં 30 કરોડનાખર્ચે થશે રેલ્વેના અંડરબીજનું નિર્માણ\nઅમરેલીઅમરેલી અને સાવરકુંડલામાં રેલ્વે ફાટકો પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા લોકો માટે માથાના દૃુ:ખાવારુપ બનીવધુ વાંચો\nબાબરાના થોરખાણ ગામે સંતની ઈચ્છાથી સંત કુટીરનું તંત્ર દ્વારા ડીમોલેશન કરાયું\nહાઇ એલર્ટ: રેન્જ આઇજી શ્રી અશોક યાદવ અમરેલીના દરિયાકાંઠે\nમોદી હૈ તો મુમિકન હૈ: પીઓકેમાં આતંકીઓનો સફાયો\nબાબરામાં ભાજપ પરિવાર દ્વારા આતશબાજી\nઅમરેલીના દેશપ્રેમી રેડીયોલોજીસ્ટ ડૉ. હર્ષદ રાઠોડ નવાનકોર વસ્ત્ર ધારણ કરી આવ્યા\nતંબાકુ���ે બદલે મિરાજ વિમાન આવ્યા અને અડધી રાતે ચુનો ચોપડી ગયા\nકાઠીયાવાડનો શોક ભાંગ્યો,લોકસભા પહેલા પાકિસ્તાનમાં શોકસભા\nકોવાયાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે થયેલી અપીલ ફગાવતી ગ્રીન ટ્રીબ્યુનલ\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2012/03/blog-post_30.html", "date_download": "2019-03-21T20:01:42Z", "digest": "sha1:VV37RM3WJL4QLC3NXYCZLGDVI45DRLT7", "length": 19709, "nlines": 268, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: હીન્દુ કલ્ચરે રૅશનાલીઝમને અપનાવ્યા વીના છુટકો નથી", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\nહીન્દુ કલ્ચરે રૅશનાલીઝમને અપનાવ્યા વીના છુટકો નથી\nહીન્દુ કલ્ચરે રૅશનાલીઝમને અપનાવ્યા વીના છુટકો નથી..–પ્રા. ધવલ મહેતા\n‘Culture Can Kill’ પુસ્તકની સમીક્ષાનો આ બીજો – અન્તીમ ભાગ છે. આ પુસ્તકના લેખક શ્રી. સુબોધ શાહ ગુજરાતી છે અને વર્ષોથી અમેરીકાના ન્યુ જર્સી સ્ટેટમાં રહે છે. તેઓ પ્રખર રૅશનાલીસ્ટ છે. આ પુસ્તકમાં તેમણે ધર્મ અને ધાર્મીક વીધીઓથી તથા રુઢીઓથી લથપથ હીન્દુ કલ્ચરની સખત આલોચના કરી છે. લેખકે ન્યુ જર્સીમાં રૅશનાલીસ્ટ મીત્રવર્તુળ ઉભું કર્યું છે. લેખકનું તારણ એ છે કે ભારતીય કલ્ચરે ખાસ કરીને હીન્દુ ધર્મે તેની જડતા અને અન્તર્મુખતાને કારણે વીદેશી આક્રમકો અને શાસકો સામે સતત હાર ખાધી છે; છતાંય દમ્ભ છોડ્યો નથી.\nલેખક શ્રી સુબોધ ભાઈ શાહે સાચું લખ્યું છે કે હીન્દુ ધર્મ કે જન્મ થી મરણ સુધીની વીધીઓમાં દંભ સીવાય બીજું કાંઈજ નથી.\nદરેક જણ અભીમાન કરવા લાગ્યો કે હું કે મારો વર્ણ ઉચ્ચ અને હું જ ખરો ક્ષત્રીય કે વેદના જાણનારો બ્રાહ્મણ.\n૨૬.૦૧.૧૯૫૦ના ભારતના બંધારણમાં આભળછેટ બાબત સ્પસ્ટ ઉ���્લેખ છે જેણે દંભ ખુલ્લો કર્યો છંતા આજની તારીખમાં હીન્દુઓ જાત પાત કે ઉચ્ચ નીચ્ચ જાતીની દેખરેખ અને સુંઘ સુંધ કરવામાંથી ઉચાં આવ્યા નથી.\nહીન્દુ સમાજની આ વર્ણ વ્યવસ્થા અને દંભી અભીમાન વૃત્તીમાં મહાભારત અને રામાયણની કાલ્પનીક કથાઓએ ટેકો આપ્યો.\nકોપરનીક્સ, ગેલેલીયો, એડવર્ડ જેનેર, ન્યુટન, વગેરે જે કર્યું એ તો અમને અને અમારા વેદ, ઉપનીસદમાં લખેલ છે એટલે ખબર છે બસ આજ હીન્દુ સમાજે ગાંણુ ગાયું અને મુઠીભર ઈસ્લામના સાસકોએ હીન્દુઓને એમના કર્મની સજા કરી જે મોક્ષ મલસે એ માન્યતામાં હજી ભોગવે છે.\nવીધવા પુન લગ્ન પ્રતીબંધ હતો કારણ વીધવા પુનઃ લગ્ન કરે તો નરકમાં જાય અને પુનઃ લગન કરનાર વીધવાને મારી નાખવામાં આવતી એટલે ૧૫૦ વરસ પહેલાં વીધવા પુન લગ્ન કાયદો બનાવવામાં આવેલ.\nસતી રીવાજ, વીધવા પુનઃ લગ્ન કાયદો અને આભળછેટ બાબતમાં આટ આટલી માર ખાવા છંતા દંભી હીન્દુ સમાજ મીયાભાઈની ટંગળી ઉંચી રાખવા હજી ગીતા રટણ દ્વારા હવાતીયા મારે છે.\nઅભીવ્યક્તીમાં અક્ષરાંકન, પ્રુફ વાંચનમાં યોગદાન આપવા બદલ ગોવીન્દ મારુ અને ઉત્તમ ગજ્જરને અભીનંદન.\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\n” ડાહી સાસરે ના જાય અને બીજાને સીખામણ આપે અને અધુરો ઘડો વધુ છલકાય ” આ કહેવત છે જે મોટા ભાગના જાત પાત વર્ણ વ્યવસ્થા માનતા કે ધાર્મીક વીધી વીધાન કરતા અને પત્થરને પુજતા હીન્દુઓને લાગુ પડે છે.\nલેખક શ્રી. સુબોધ શાહ નું તારણ છે કે ભારતીય કલ્ચરે ખાસ કરીને હીન્દુ ધર્���ે તેની જડતા અને અન્તર્મુખતાને કારણે વીદેશી આક્રમકો અને શાસકો સામે સતત હાર ખાધી છે; છતાંય દમ્ભ છોડ્યો નથી.\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nહીન્દુ કલ્ચરે રૅશનાલીઝમને અપનાવ્યા વીના છુટકો નથી\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nહીંદુ અને દલિત .... બીબીસી હીન્દી ઉપર છ મોટા મોટા લેખ... હીન્દુઓના નામ ઉપર કલંક મટે એવી કોઈ જ શક્યતા નથી...\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/sunanda-pushkar-death-case-shashi-tharoor-summoned-patiala-house-court-039381.html", "date_download": "2019-03-21T19:49:24Z", "digest": "sha1:QL7H2HUMIOMSHXVPDPVAS6LXMSPAWAH4", "length": 12187, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "સુનંદા પુષ્કર મોત મામલે શશિ થરૂર આરોપી, કોર્ટમાં હાજર રહેવાનો આદેશ | Sunanda Pushkar death case Shashi Tharoor summoned by Patiala House court - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nસુનંદા પુષ્કર મોત મામલે શશિ થરૂર આરોપી, કોર્ટમાં હાજર રહેવાનો આદેશ\nસુનંદા પુષ્કર મોત મામલે દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટે શશિ થરૂરને સમન મોકલ્યા છે. અદાલતે સમન જારી કરીને 7 જુલાઈએ શશિ થરુરને કોર્ટમાં હાજર રહેવા માટે આદેશ આપ્યો છે. મંગળવારે સુનંદાના મોત કેસમાં દિલ્હી પોલિસ તરફથી રજૂ કરાયેલ ચાર્જશીટ પર સુનાવણી કરતા કોર્ટે થરુરને આ આદેશ આપ્યો છે. કોંગ્રેસ સાંસદ શશિ થરુરની પત્ની સુનંદા પુષ્કર દક્ષિણ દિલ્હીની લીલા હોટલમાં 17 જાન્યુઆરી 2014 ના રોજ મૃત હાલતમાં મળી આવી હતી.\nઅમે કાયદાકીય રીતે આની સામે લડીશુ\nપટિયાલા હાઉસ કોર્ટમાં દિલ્હી પોલિસની ચાર્જશીટમાં થરુરને આરોપી બનાવવાની દલીલ કરવામાં આવી છે. જેના પર અદાલતે આજે સુનાવણી કરી. શશિ થરુરના વકીલે કહ્યુ કે તેમણે ચાર્જશીટની કૉપી માંગી છે, અમે કાયદાકીય રીતે આની સામે લડીશુ. તેમનું કહેવુ છે કે તેમના અસીલ પર જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે તેનો કોઈ આધાર નથી અને તે અદાલતમાં નહિ ટકી શકે.\nઈમેઈલમાં મરવાની ઈચ્છા દર્શાવી\nસરકારી વકીલ અતુલ શ્રીવાસ્તવે કોર્ટમાં કહ્યુ કે થરુર સામે કાર્યવાહી કરવા માટે પર્યાપ્ત પુરાવા છે. દિલ્હી પોલિસ મુજબ સુનંદા પુષ્કરે પોતાના પતિ શશિ થરુરને એક ઈમેઈલમાં મરવાની ઈચ્છા દર્શાવી હતી. દિલ્હી પોલિસે થરુરને આત્મહત્યા માટે ઉકસાવવા અને પત્ની સાથે અમાનવીય વ્યવહાર કરવાની કોશિશ કરવા માટે આઈપીસીની ધારા 306 અને 498એ હેઠળ આરોપી બનાવ્યા છે. સુનંદા પુષ્કર મોત મામલે 4 વર્ષ બાદ દિલ્હી પોલિસે પટિયાલા હાઉસ કોર્ટમાં 14 મે ના રોજ આરોપપત્ર દાખલ કર્યુ છે. દિલ્હી પોલિસના 3000 પાનાની ચાર્જશીટમાં દિલ્હી પોલિસે કોંગ્રેસ નેતા અને સુનંદા પુષ્કરના પતિ શશિ થરુરને આરોપી બનાવ્યા છે.\nશરીર પર ઈંજેક્શનના નિશાન\n17 જાન્યુઆરી 2014 ના રોજ સુનંદા પુષ્કર દિલ્હીની એક હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ ઝેર બતાવવામાં આવ્યુ હતુ. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ તેમના શરીર પર ઈંજેક્શનના નિશાન પણ હતા. હોટલના જે રૂમમાં તેમની લાશ મળી હતી ત્યાં ઊંઘની ગોળીઓ પણ મળી હતી.\nસુનંદા પુષ્કરના મોત મામલે શશિ થરુરને મળ્યા જામીન\nસુનંદા પુષ્કર મોત મામલે શશિ થરુરને મળ્યા આગોતરા જામીન\nસુનંદા પુષ્કર કેસઃ શશિ થરૂરને લાગ્યો ધરપકડનો ડર, કરી આગોતરા જામીનની અરજી\nમૃત્યુ પહેલાનો સુનંદા પુષ્કરનો મેલ સામે આવ્યો, જાણો આગળ\nસુનંદા પુષ્કરની મોત મામલે શશી થરુર આરોપી\nસુનંદા મર્ડર કેસ: પુરાવા નાશ કરવા બદલ ચાર નિશાના પર\nથરૂરને મળ્યા વરૂણ ગાંધી, સ્વામીએ ગણાવી થરૂરની ચાલ\nસુનંદા મર્ડર કેસમાં થરૂરે તોડી ચુપ્પી, નિષ્પક્ષ તપાસની કરી માંગ\nસુનંદા પુષ્કરની થઇ હતી હત્યા, દિલ્હી પોલીસ કમિશ્નરનો ખુલાશો\nPics: શશિ થરૂર-સુનંદા જેવી ઘણી છે Hate Story\n''દુબઇના માફિયાએ કરી હતી સુનંદા પુષ્કરની હત્યા''\nસુનંદા પુષ્કરની પોસ્ટમોર્ટમ રિપોર્ટ બદલવાનું હતું દબાણ: ડો. ગુપ્તા\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/a-gujarat-university-vice-chancellor-prof-prajapati-was-removed-from-the-post-of-corruption/130313.html", "date_download": "2019-03-21T20:05:03Z", "digest": "sha1:P5NCM7MII2EDV7LXEE6FIRKW3ERROAR2", "length": 8177, "nlines": 116, "source_domain": "www.navgujaratsamay.com", "title": "ઉ. ગુજરાત યુનિ.ના કુલપતિ પ્રો. પ્રજાપતિને ભ્રષ્ટાચાર બદલ હોદ્દા પરથી હટાવાયા", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nઉ. ગુજરાત યુનિ.ના કુલપતિ પ્રો. પ્રજાપતિને ભ્રષ્ટાચાર બદલ હોદ્દા પરથી હટાવાયા\nનવગુજરાત સમય > અમદાવાદ\nહેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.બી.એ. પ્રજાપતિને તેમના હોદ્દા પરથી દૂર કરવાનો સરકારે નિર્ણય લીધો છે. તેઓના સ્થાને મેડિકલ ફેકલ્ટીના ડીન ડો. અનિલ નાયકને ચાર્જ સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હોદ્દાનો દૂરુપયોગ, ગંભીર આક્ષેપો, લોકાયુક્તમાં થયેલી ફરિયાદો અને તેના અહેવાલમા ગુનેગાર સાબિત થતાં મુખ્યમંત્રીએ કુલપતિને તેમના હોદ્દા પરથી દૂર કરવા નિર્ણય લીધો હતો. આમ, ભ્રષ્ટાચારન��� મુદ્દે કુલપતિને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હોય તેવી આ બીજી ઘટના છે. ભૂતકાળમાં ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ આદેશ પાલને પણ આ જ પ્રકારે ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપોના કારણે દૂર કરવામાં આવ્યા હતા.\nઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે પ્રો.બી.એ. પ્રજાપતિની નિયુક્તિ સામે પણ વિવાદ ઊભો થયો હતો. તેમની સામે લોકાયુક્તમાં પણ ફરિયાદ થઇ હતી. જેમાં કુલપતિએ હોદ્દાનો દૂરોપયોગ કરીને ભ્રષ્ટાચાર આચર્યો હોવા અંગેની ફરિયાદ પણ થઇ હતી.લોકાયુક્તની તપાસ અને તેના અહેવાલમાં કુલપતિએ ગેરરીતિ કરી હોવાનું પ્રસ્થાપિત થતાં તેમને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. તેઓએ હોદ્દાનો દુરુપયોગ કરીને નવી ઇનોવા કાર ખરીદવાનો તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન આર્કિટેક્ટની જગ્યા પર પોતાના પુત્રને યોગ્ય પદવી અને અનુભવ ન ધરાવતાં હોવા છતાં નિમણૂક આપવાના આક્ષેપો લોકાયુક્ત સમક્ષ કરવામાં આવ્યા હતા. મહત્વની વાત એ કે સુરત યુનિવર્સિટીમાં અનેક પ્રકારની ફરિયાદો છતાં તેમની નિમણૂક સરકારે જ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ તરીકે કરી હતી.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nGTUના કુલપતિની જાણ બહાર જ શિક્ષણ વિભાગે ઇન્ચ..\nજગતપુરની ગ્લોબલ સ્કૂલના સંચાલકોએ ફી મુદ્દે પ..\nધો.10-12ની પરીક્ષામાં ફરજમાં ચૂક દાખવનાર કેન..\nઆજે ‘ગાંધી ગ્બોલબ પ્લે-ભારત ભાગ્ય વિધાતા’નો ..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/2149", "date_download": "2019-03-21T19:53:29Z", "digest": "sha1:EICSTWYKCPP23E2RHGILIM3RUDULJT4C", "length": 13172, "nlines": 94, "source_domain": "www.swaminarayanworld.net", "title": "તરંગ - ૭૦ - ધર્મદેવને ભગવાનપણાની વિસ્મૃતિ ન થાય એવો વર શ્રીહરિયે આપ્યો | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nતરંગ - ૭૦ - ધર્મદેવને ભગવાનપણાની વિસ્મૃતિ ન થાય એવો વર શ્રીહરિયે આપ્યો\nરાગ સામેરી - નગર ને વાંસી ગામના, રાજા બે મતિ ફેર નખલૌના નવાબ સાથે, બાંધી બેઠા છે વેર નખલૌના નવાબ સાથે, બાંધી બેઠા છે વેર \nતેના તરફથી સુબો આવ્યો, સાથે સૈન્ય અપાર બન્ન�� રાજાને જીતવાનો, કર્યો મન વિચાર બન્ને રાજાને જીતવાનો, કર્યો મન વિચાર \nવાંસી ગામ જવા નીકળ્યો, મારગે ચાલ્યો જાય છુપૈયાપુર આવ્યું વચ્ચે, ત્યાર પછી શું થાય છુપૈયાપુર આવ્યું વચ્ચે, ત્યાર પછી શું થાય \nમોટાઆંબે બગીચા મધ્યે, પડાવ કર્યો છે ત્યાંયે તેમાં ઘેલાત્રવાડી આવ્યા, સુબા સાથે સૈન્યમાંયે તેમાં ઘેલાત્રવાડી આવ્યા, સુબા સાથે સૈન્યમાંયે \nઘેલાત્રવાડી નોકર છે, નવાબને ત્યાં જેહ સાંજે ધર્મ આદિ સર્વે સંબંધી, પ્રેમે મળ્યા છે તેહ સાંજે ધર્મ આદિ સર્વે સંબંધી, પ્રેમે મળ્યા છે તેહ \nજોખનને વિચાર થયો, સંગે લઇ ઘનશ્યામ ઘેલાત્રવાડી સાથે જવું, લશ્કરમાં અભિરામ ઘેલાત્રવાડી સાથે જવું, લશ્કરમાં અભિરામ \nએવું ધારીને કહેવા લાગ્યા, ધર્મ પ્રત્યે જોખન હે દાદા મુજ મામા સાથે, મારે જવાનું છે મન હે દાદા મુજ મામા સાથે, મારે જવાનું છે મન \nઘનશ્યામને લઇ જાઉં છું, ચિંતા મ રાખો લગાર થોડા દિવસમાં આવીશું, બેઉ બંધવ આઠાર થોડા દિવસમાં આવીશું, બેઉ બંધવ આઠાર \nએવું કહી જુગલબંધુ, તરત થયા તૈયાર વસ્ત્ર આભૂષણ સજીને, બાંધી લીધાં હથિયાર વસ્ત્ર આભૂષણ સજીને, બાંધી લીધાં હથિયાર \nનારાયણને સાથે લેઇ, ચાલ્યા રામપ્રતાપ લશ્કરમાં નિજ મામા સાથે, પ્રેમે પધાર્યા આપ લશ્કરમાં નિજ મામા સાથે, પ્રેમે પધાર્યા આપ \nતે ગામને લુટવા પેઠા, લશ્કરવાળા જન મોટાભાઇ ભેગા ચાલ્યા, જોડે પ્રાણજીવન મોટાભાઇ ભેગા ચાલ્યા, જોડે પ્રાણજીવન \nબીજા મનુષ્ય માલ લેઇ, આવ્યા પોતાને મુકામ પ્રભુતો કંદોઇ ઘેરથી, લાવ્યા દહીંનું ઠામ પ્રભુતો કંદોઇ ઘેરથી, લાવ્યા દહીંનું ઠામ \nમોટું ભરેલું ભાળી લાવ્યા, કર્યું છે એવું કાજ ભાઇ દધિપાત્ર દેખીને, પુછે પ્રભુને આજ ભાઇ દધિપાત્ર દેખીને, પુછે પ્રભુને આજ \nહેભાઇ શું તમે લાવ્યા છો, આ ભરેલું દધિ ઠામ એવું સુણી પ્રસન્ન થઇને, બોલ્યા સુંદર શ્યામ એવું સુણી પ્રસન્ન થઇને, બોલ્યા સુંદર શ્યામ \nઅમે તો કંદોઇને ઘરે, દીઠું આ દધિનું ઠામ સારું સ્વાદિષ્ટ દેખી લાવ્યા, કર્યું અમે તો એ કામ સારું સ્વાદિષ્ટ દેખી લાવ્યા, કર્યું અમે તો એ કામ \nભાઇયે કહ્યું બીજા માણસ, લાવ્યા છે તે બહુ માલ તમેતો એક દધિ લાવ્યા, એમાં શું કર્યા નિહાલ તમેતો એક દધિ લાવ્યા, એમાં શું કર્યા નિહાલ \nપ્રભુ કહે જેને જેવી રૂચી, તેવી તે વસ્તુ લાવીયા અમારે જેવી રૂચી હતી, તે વસ્તુ અમે લૈ આવીયા અમારે જેવી રૂચી હતી, તે વસ્તુ અમે લૈ આવીયા \nસર્વે પછે રસોઇ કરી, જમવા બેઠા તેવાર ભાઇયે પણ બાટીયો કરી, ભોજન કરવા સાર ભાઇયે પણ બાટીયો કરી, ભોજન કરવા સાર \nહરિને મામાને પીરસ્યું, રામપ્રતાપે તે વાર હરિ કહે ભાઇ બેસો તમે, નક્કી કહું આઠાર હરિ કહે ભાઇ બેસો તમે, નક્કી કહું આઠાર \nતમે પણ સાથે જ બેસો, આપું છું દધિ આજ જ્યેષ્ઠ ભાઇયે પાત્રમાં લીધી, બાટી જમવા કાજ જ્યેષ્ઠ ભાઇયે પાત્રમાં લીધી, બાટી જમવા કાજ \nશ્રીહરિયે ભાઇ મામાને, દહીં આપ્યું દીનાનાથ ત્રૈણે જણા જમવા લાગ્યા, સ્નેહ સહિત સંગાથ ત્રૈણે જણા જમવા લાગ્યા, સ્નેહ સહિત સંગાથ \nજમતાં જમતાં રાજી થયા, બોલ્યા શ્રીઘનશ્યામ અમે દધિ લાવ્યા તે જુવો, તરત જ આવ્યું કામ અમે દધિ લાવ્યા તે જુવો, તરત જ આવ્યું કામ \nબીજા માણસ લાવ્યા હશે, મીલકત માલ તમામ કોણ જાણે કોણ ભોગવશે, કેદિ તે આવશે કામ કોણ જાણે કોણ ભોગવશે, કેદિ તે આવશે કામ \nબીજા માણસ લૌકિક છે, તવ સમઝણ શુભ રીત એમ કહેતા જમતા હવા, ત્રૈણે જણ કરી પ્રીત એમ કહેતા જમતા હવા, ત્રૈણે જણ કરી પ્રીત \nએવી રીતે કેટલા દિન, રહ્યા લશ્કરમાંય દહીં માખણ ઘૃત લાવી, જમે ત્રૈણે જણા ત્યાંય દહીં માખણ ઘૃત લાવી, જમે ત્રૈણે જણા ત્યાંય \nલશ્કરની જીત થઇ છે, પાછું વળ્યું તેણીવાર છુપૈયાપુર થઇને ગયું, નખલૌશેર મોઝાર છુપૈયાપુર થઇને ગયું, નખલૌશેર મોઝાર \nવડીલ બંધુ સાથે વ્હાલો, પાછા વળ્યા સુખભેર ઘેર આવી માતપિતાને, કહી સઘળી પેર ઘેર આવી માતપિતાને, કહી સઘળી પેર \nવળી બીજું ચરિત્ર કહું, સુણો સહુ ભાગ્યવાન એક સમે શ્રીધર્મ બેઠા, ધરવા પ્રભુનું ધ્યાન એક સમે શ્રીધર્મ બેઠા, ધરવા પ્રભુનું ધ્યાન \nઅંતરમાં આતુર થઇને, ધ્યાન ધરે છે એવ પરોક્ષ મૂર્તિ ન દેખાણી, દેખાણા હરિ તતખેવ પરોક્ષ મૂર્તિ ન દેખાણી, દેખાણા હરિ તતખેવ \nધર્મ ઘનશ્યામને જુવે છે, બીજું ન દેખે દૃષ્ટ તે મૂર્તિને વિસારી દેવા, કરે પ્રારથના સ્પષ્ટ તે મૂર્તિને વિસારી દેવા, કરે પ્રારથના સ્પષ્ટ \nપણ પ્રભુ નથી વિસરતા, સુખદાઇ ઘનશ્યામ ધીરજ ન રહી ધર્મને, મુંઝાણા સુખધામ ધીરજ ન રહી ધર્મને, મુંઝાણા સુખધામ \nઆજ કેમ નથી દેખાતી, પ્રભુની મૂર્તિ સોય મારામાં કાંઇ ભુલ પડી, કે કારણ શું છે જોય મારામાં કાંઇ ભુલ પડી, કે કારણ શું છે જોય \nએમ જાણી થયા ઉદાસી, પડયું મુક્યું છે ધ્યાન ભાગવતનો પાઠ કરે, પોતે તો પુન્યવાન ભાગવતનો પાઠ કરે, પોતે તો પુન્યવાન \nપાઠ કરતાં વાર લાગી, ધર્મદેવને તે ઠાર પછે હસીને તે બોલિયા, જીવન જગદાધાર પછે હસીને તે બોલિયા, જીવન જગદાધાર \nહે દાદા તમે ���ાતપિતા, ઇચ્છા કરીતી મન મારા જેવા પુત્રને માટે, કષ્ટ સહ્યું તું તન મારા જેવા પુત્રને માટે, કષ્ટ સહ્યું તું તન \nઅવધપુરે સર્જુતીરે, તપ આરાધ્યું સાર દેવની અવધી પ્રમાણે, વર્ષ બાર હજાર દેવની અવધી પ્રમાણે, વર્ષ બાર હજાર \nત્યારે તો આ મૂર્તિ મળી છે, મુંઝાઓ છો શીદ મન માટે પ્રગટ આ સ્વરૂપનું, ધ્યાન ધરી કરો જતન માટે પ્રગટ આ સ્વરૂપનું, ધ્યાન ધરી કરો જતન \nએમ કહી દર્શન દીધું, અલૌકિક અદ્બુત ચતુર્ભુજ રૂપે થયા છે, નિશ્ચે થયો મજબુત ચતુર્ભુજ રૂપે થયા છે, નિશ્ચે થયો મજબુત \nપૂર્વની સ્મૃતિ કરાવી છે, પિતાને તતખેવ પાઠ કરવો પડયો મુકી, સ્તુતિ કરે ધર્મદેવ પાઠ કરવો પડયો મુકી, સ્તુતિ કરે ધર્મદેવ \nસર્વના કારણ શ્રીહરિ છે, અક્ષરાધિપતિ એવ હે લાડીલા કુંવર મારા, દેવ તણા છો દેવ હે લાડીલા કુંવર મારા, દેવ તણા છો દેવ \nપુરૂષોત્તમ નારાયણ, સાક્ષાત છો ભગવાન તમારી માયાવડે કરી, ભુલું છું હું તો ભાન તમારી માયાવડે કરી, ભુલું છું હું તો ભાન \nતમ વિષે પ્રભુપણાનો, નિશ્ચે બરાબર થાય કલ્પાંતે તવ સ્વરૂપનું, જ્ઞાન કદી નવ જાય કલ્પાંતે તવ સ્વરૂપનું, જ્ઞાન કદી નવ જાય \nહવે આપો વરદાન એવું, કૃપા કરીને આજ વિસારૂં તોય નવ વિસરે, મેર કરો મહારાજ વિસારૂં તોય નવ વિસરે, મેર કરો મહારાજ \nપ્રસન્ન થઇને પ્રભુયે, આપ્યું એ વરદાન પિતાજીને શાન્તિ પમાડયા, એમ કર્યું સમાધાન પિતાજીને શાન્તિ પમાડયા, એમ કર્યું સમાધાન \nઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે ધર્મદેવને ભગવાનપણાની વિસ્મૃતિ ન થાય એવો વર શ્રીહરિયે આપ્યો એ નામે સિત્તેરમો તરંગઃ \nBook traversal links for તરંગ - ૭૦ - ધર્મદેવને ભગવાનપણાની વિસ્મૃતિ ન થાય એવો વર શ્રીહરિયે આપ્યો\n‹ તરંગ - ૬૯- શ્રીહરિમીનસાગરને કાંઠે દેવતા લેવા ગયા\nતરંગ - ૭૧ - શ્રીહરિયે સરજુગંગામાં પથ્થરની શલ્યા ઉપર બેસારીને સર્વેને સામે તીરે ઉતાર્યા ›\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%85%E0%AA%A1%E0%AA%AF_%E0%AA%96%E0%AA%A1%E0%AA%AF", "date_download": "2019-03-21T21:07:19Z", "digest": "sha1:PBFO2ILALVMKC5E3D42TELPINO5Y2ZJ4", "length": 3632, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "અડ્યું ખડ્યું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમન�� બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી અડ્યું ખડ્યું\nઅડ્યું ખડ્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઅડી કે ખડી રહેલું; (કશાથી) રોકાયેલું કે અટકેલું-વચ્ચે રહી ગયેલું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AB%E0%AA%B0%E0%AA%AC", "date_download": "2019-03-21T21:07:24Z", "digest": "sha1:LSMWAD764TBPUDK26OQEYE763I7CQBKH", "length": 3666, "nlines": 96, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ફરબે | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nફરબે ની ગુજરાતીમાં વ્યાખ્યા\nફરેબ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33145", "date_download": "2019-03-21T19:43:33Z", "digest": "sha1:6P6V7DYIXP34HP46NEJXOTIXR2653R75", "length": 6789, "nlines": 71, "source_domain": "amreliexpress.com", "title": "અમરેલી જિલ્‍લામાં રાત્રીના સમયે શંકાસ્‍પદ હાલતમાં ફરનાર સામે લાલ આંખ – Amreli Express", "raw_content": "\nઅમરેલી જિલ્‍લામાં રાત્રીના સમયે શંકાસ્‍પદ હાલતમાં ફરનાર સામે લાલ આંખ\nપોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની ઉમદા કામગીરી\nઅમરેલી જિલ્‍લામાં રાત્રીના સમયે શંકાસ્‍પદ હાલતમાં ફરનાર સામે લાલ આંખ\nઅમરેલી જિલ્‍લામાં લોકો શાંતિથી પોતાના ઘરમાં સુખ-ચેનથી રહી શકે તે માટે થઈ અસામાજિક તત્‍વોને સ���ધાદોર કરવા માટે થઈ અમરેલી જિલ્‍લા પોલીસવડા નિર્લિપ્‍ત રાય ઘ્‍વારા અનેક પગલાંઓ ભર્યા છે. ત્‍યારે ચાલું વર્ષ દુષ્‍કાળ જેવી પરિસ્‍થિતિ હોય ત્‍યારે તસ્‍કરો ચોરી કરી લોકોની ઉંઘ ન બગાડે તે માટે થઈ જિલ્‍લામાં કડક પેટ્રોલીંગ શરૂ કરાવ્‍યું છે.\nગઈકાલે અમરેલી જિલ્‍લામાં રાત્રીનાં સમયે પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્‍પદ જણાતા અને દુકાનોનાં તાળા ફંફોળતા અર્ધા ડઝન શખ્‍સોને જિલ્‍લા પોલીસે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધર્યાનું જાણવા મળેલ છે.\nપોલીસ સમાચાર Comments Off on અમરેલી જિલ્‍લામાં રાત્રીના સમયે શંકાસ્‍પદ હાલતમાં ફરનાર સામે લાલ આંખ Print this News\n« કડીયાળી નજીક બે બાઈક સામસામે અથડાતા 1 વ્‍યકિતનું મોત (Previous News)\n(Next News) ધારીમાંથી વિદેશીદારૂની અર્ધો ડઝન બોટલ સાથે ર શખ્‍સોની અટકાયત »\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nરાજુલા પંથકમાં ગુન્‍હાહિત પૂર્વ ઈતિહાસ ધરાવતી કોબ્રા ગેંગ સામે પોલીસ વિભાગે અટકાયતી પગલા લીધા\nસા.કુંડલાનાં રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસર કપીલ ભાટીયા પર મોડીરાત્રીએ હુમલો કરાતાં ખળભળાટ\nબગસરા શહેરમાં ત્રણ મહિલાઓએ ખેડૂતની થેલીમાં કાપો મારીને રૂપિયા 1 લાખ સેરવી લીધા\nસા.કુંડલામાં લુહાર વેપારીને ત્‍યાં 1પ લાખ કરતા પણ વધુ રકમનાં માલસામાનની ચોરી\nધારી : ચંદન ચોરી પ્રકરણમાં એમ.પી. ગયેલી વન વિભાગની ટીમ વિલા મોઢે પરત ફરી\nધારીમાંથી વિદેશીદારૂની અર્ધો ડઝન બોટલ સાથે ર શખ્‍સોની અટકાયત\nકડીયાળી નજીક બે બાઈક સામસામે અથડાતા 1 વ્‍યકિતનું મોત\nઅમરેલીનાં પ્રોફેસરે રૂા. પ.ર7 કરોડની છેતરપીંડી કરી\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00429.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/toll-rises-guatemala-volcano-62-as-some-more-bodies-recovered-from-a-village-039377.html", "date_download": "2019-03-21T19:48:37Z", "digest": "sha1:5VS2OGTH2FUBWXL2DPHFDTFPG45EFUFV", "length": 10774, "nlines": 128, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગ્વાટેમાલાના ગામમાં ફાટી નીકળ્યો ફ્યુએગો જ્વાળામુખી, અત્યાર સુધીમાં 62 લોકોના મોત | Toll rises in Guatemala volcano to 62 as some more bodies recovered - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nગ્વાટેમાલાના ગામમાં ફાટી નીકળ્યો ફ્યુએગો જ્વાળામુખી, અત્યાર સુધીમાં 62 લોકોના મોત\nસોમવારે ગ્વાટેમાલા માં રેસ્ક્યુ કામદારોને ધૂળ અને કાટમાળ નીચેથી મૃત શરીર મળ્યા હતા અને અહીં જ્વાળામુખી વિસ્ફોટના કારણે મૃત્યુની સંખ્યા 62 થઇ ગઈ છે. મધ્ય અમેરિકાના ગ્વાટેમાલાના ચાર દાયકાના વધુ સમયથી ધગધગી રહેલો ફ્યુએગો જ્વાળામુખી રવિવારે ફાટી નીકળ્યો હતો. આ કારણે સેંકડો લોકો અહીં ઇજાગ્રસ્ત થયા છે અને લાવા નદીની જેમ રસ્તા પર વહે છે. ફ્યુએગો નો અર્થ છે કે ફાયર એટલે આગ અને તેમાં વિસ્ફોટ પછી આઠ કિલોમીટર સુધી ફેલાયેલો છે. ગ્વાટેમાલામાં આપત્તિ એજન્સી ના મહાસચિવ સરગીયો કબાનાસા એ રેડિયો પર જણાવ્યું કે લાવા નદી ની જેમ રસ્તા પર વહે છે અને તેને રોડેયો ગામમાં ભારે વિનાશ સર્જ્યો છે.\nઆખું ગામ દબાઈ ગયું કાટમાળમાં\nઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન્સિક સાયન્સ (INACIF) ને મૃત લોકોને ઓળખવા માટે જવાબદારી આપવામાં આવી છે ફેનયુઅલ ગારસિયા, જે તેના પ્રમુખ છે, તેમને જણાવ્યું છે કે અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા 62 મૃત શરીરને ઓળખવામાં આવ્યા છે. ફ્યુએગો જ્વાળામુખી જે 12,346 ની ઉંચાઈએ છે, રવિવારે તેમાં બ્લાસ્ટ થયો હતો. આ પછી તેમાંથી ધુમાડો અને મોટા મોટા પથ્થર કીચડ સાથે રસ્તા પર આવી ગયા છે. ઓથોરિટીઝનું કહેવું છે કે મૃતકોની સંખ્યામાં હજુ વધારો થઇ શકે છે. હાલમાં, શોધ કામગીરી ચાલુ છે અને બચી ગયેલા લોકોની શોધ કરવામાં આવી રહી છે. પ્રારંભમાં મૃતકોની સંખ્યા 25 હતી, પરંતુ એક ગામમાં કીચડ નીચ��થી મૃત શરીર મળ્યા પછી આ સંખ્યા વધીને 62 થઈ છે.\n3100 લોકોને દુર કરવામાં આવ્યા\nતે જ સમયે તેમણે જણાવ્યું હતું કે લગભગ 3,100 લોકો આ વિસ્તારમાંથી દૂર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ જિમીર મોરાલ્સ કહેવું છે કે તેમણે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ ઓફ ચિમલાટેન્નાગો, એસ્કુ્યુંતાલા અને સેકાટેપેકેઝ અને તેના મંત્રીઓને કટોકટીની સ્થિતિ જાહેર કરવાની વિચારણા કરવાનું કહ્યું છે. આ વર્ષે બીજી તક છે,આ જ્વાળામુખી ફાટ્યો છે. જ્વાળામુખીનો વિસ્ફોટ ખૂબ જ ઝડપી થયો હતો અને આખું આકાશમાં રાખથી ભરાયું હતું. આ રાખએ સેન પેડ્રો યેપોકાપા અને સાંગ્રે દ ક્રિસ્ટોમાં પણ કાર અને ઘરોને સાથે પકડ્યા હતા.\nઈન્ડોનેશિયા સુનામીઃ જ્વાળામુખી ફાટવાને કારણે થયો વિનાશ, 281 લોકોના મોત\nકચ્છના ભાંજડા બેટનો 141 વર્ષ બાદ પ્રથમવાર અભ્યાસ કરાયો\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00429.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/date/2019/03/10", "date_download": "2019-03-21T20:01:13Z", "digest": "sha1:REFEJOLNTOGJBL722NGLRCWL5RPVTTPD", "length": 46230, "nlines": 155, "source_domain": "amreliexpress.com", "title": "March 10, 2019 – Amreli Express", "raw_content": "\nઅમરેલી જિલ્‍લાનાં ખેડૂતોને પાકવીમાની રકમ ચુકવો : કોંગી ધારાસભ્‍યો\nજિલ્‍લાનાં કોંગી ધારાસભ્‍યોએ રાજય સરકારને કરી રજુઆત\nઅમરેલી જિલ્‍લાનાં ખેડૂતોને પાકવીમાની રકમ ચુકવો : કોંગી ધારાસભ્‍યો\nધારાસભ્‍યોને મત વિસ્‍તારમાં સતત ખેડૂતોની ઉઘરાણીનો સામનો કરવો પડે છે\nભાજપ સરકાર તાયફાઓ બંધ કરીને ખેડૂતોની દયનીય હાલતમાં મદદરૂપ બને તે જરૂરી\nઅમરેલી જિલ્‍લાનાં ખેડૂતોને તાત્‍કાલીક પાકવીમાની જાહેરાત કરી ચુકવણી કરવા માટે માંગણી કરતા અમરેલી જિલ્‍લાનાં તમામ ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણી, અંબરીશભાઈ ડેર, પ્રતાપભાઈ દુધાત, જે.વી. કાકડીયાએ એક પ્રેસ નિવેદન કરી જણાવ્‍યું હતું કે, ચાલું વર્ષે દુષ્‍કાળ જેવી પરિસ્‍થિતિ છે. અમરેલી જિલ્‍લાનાં ધારી, લાઠી, બાબરા તાલુકામાં અછત જાહેર થઈ ચુકી છે. અછતમાં ખેડૂતોને જાહેર કરેલ અછતની ચુકવણી ચાલું છે પરંતુ બીજા તાલુકામાં સમયસમ વરસાદ ન થવાના કારણે કપાસ અને મગફળીનો પાક સંપૂર્ણ નિષ્‍ફળ થયેલ છે. ત્‍યારે તાકીદે પાકવીમો ચુકવવા માટે દિવાળીના દિવસો દરમ્‍યાન તમામ ધારાસભ્‍યો તથા કોંગ્રેસના આગેવાનો સહિત અમરેલી મુકામે રાજકમલ ચોકમાં ઉપવાસ યોજીને સરકારને મગફળીઅને કપાસનો પાકવીમો ચુકવવા માટે આવેદનપત્ર આપેલ હતું. જિલ્‍લાનાં પાંચે-પાંચ ધારાસભ્‍યોએ ધારાસભામાં અસરકારક રજુઆતો કરેલ હતી પરંતુ સરકારના બહેરા કાને આ સંભળાયું નથી. ભાજપ સરકાર ખોટી વાહ- વાહી કરવામાંથી નવરી નથી. છાશવારે ઉત્‍સવ ઉજવાય છે પરંતુ ખેડૂતો અતિ મુશ્‍કેલીમાં છે તે દેખાતું નથી. ખેડૂતોને પોતાનું પશુપાલન બચાવવું પણ કપરૂ બન્‍યું છે. રાજય સરકારે મોટા મોટા પ્રીમીયમ ભરીને પાકવીમો ચુકવવાની લોભામણી જાહેરાતો કરી પરંતુ ચુકવાતો નથી તેનો ખેડૂતોના પ્રતિનિધિ તરીકે દર્દ અનુભવીએ છીએ. તેમજ વિસ્‍તારમાં જઈએ છીએ ત્‍યારે ખેડૂતો પાકવીમો કયારે ચુકવાશે તેવા પ્રશ્‍ન પુછે છે. કોઈ પ્રસંગ કે ફોન ઉપર પણ આવી સતત ખેડૂતો રજુઆત કરતા રહે છે. તાજેતરમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થવાની છે આચારસંવિહતાના નામે સરકાર છટકે નહી તે માટે તુર્ત જ મગફળી અને કપાસના પાકવીમાની જાહેરાત કરી તેવી માંગણી કરીએ છીએ અને જાહેરાત પ્રમાણે ખેડૂતોના ખાતામાં તાત્‍કાલીક રકમ જમા કરે તેવી સરકારને ખેડૂતો વતી દર્દભરી અપીલકરીએ છીએ તેમ અંતમાં જણાવ્‍યું હતું.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોને પાકવીમાની રકમ ચુકવો : કોંગી ધારાસભ્‍યો Print this News\nસાવરકુંડલા-ચોટીલા વચ્‍ચે દર પૂનમે ખાસ બસ શરૂ કરવા રજૂઆત થઈ\nમાં ચામુંડાનાં ભકતોની ડેપો મેનેજરને રજૂઆત\nસાવરકુંડલા-ચોટીલા વચ્‍ચે દર પૂનમે ખાસ બસ શરૂ કરવા રજૂઆત થઈ\nમોટી સંખ્‍યામાં પુનમના દર્શન કરવા જતા દર્શનાર્થીઓને લાભ મળશે\nઅમરેલીનાં દીપકભાઈ મહેતા સહિતનાં માતાજીનાં ભકતોએ ડેપો મેનેજરને પત્ર પાઠવેલ છે.\nપત્રમાં જણાવેલ છે કે, અમરેલીથી ચોટીલા માતાજીના દર્શનાર્થે જવા માટે હાલનાં રૂટમુજબ અમરેલીથી સવારે 7/30 કલાકે (મહુવા-ચોટીલા) ત્‍થા 8/00 કલાકે (રાજુલા-ચોટીલા) એમ બે બસનાં રૂટ ચાલુ છે.\nદર પૂનમે આ બન્‍ને બસોમાં ઉપરથી ટ્રાફીક ફૂલ ભરાઈને આવતા સાવરકુંડલા-અમરેલી- ચિતલ- આટકોટ- જસદણ ત્‍થા આ રૂટ ઉપર અન્‍ય આવતા ગામડાઓનાં નાગરીકોને આ બન્‍ને બસમાં ઉભા રહેવાની જગ્‍યા પણ મળતી નથી. દર માસે માતાજીના મંદિરે પૂનમ ભરતા નાગરીકોને, વરિષ્ઠ નાગરીકોને તેમજ ઉંમરલાયક સ્‍ત્રીઓ,બાળકો સાથે પૂનમ ભરવા આવતા બહેનોને 4 થી 4/30 કલાક ઉભા-ઉભા જવાનું થાય છે. આજ રીતે વળતી વખતે પરત આ જ બન્‍નેબસો ���હુવા 1ર/30 કલાકે રાજુલા ર/30 કલાકે પરત ફરે છે, જેમાં રીટર્ન આવવામાંપણ આ જ પરિસ્‍થિતિનું નિર્માણ થાય છે.અને દર્શનાર્થીઓને અસહય થાક હોવા છતા સિનિયિર સિટીઝન હોવા છતાં બહેનોને બાળકો સાથે હોવા છતાં 4 થી પ કલાક ઉભા-ઉભા મુસાફરી કરવાની થાય છે. ઉપરાંત બન્‍ને બસો તુરત જ નજીવા સમયમાં ફરતી હોવાથી દર્શનાર્થીઓને રીટર્નમાં ચા-પાણી, જમવાનો પણ સમય રહેતો નથી.\nઆ પરિસ્‍થિતિનાંઉકેલ માટે અમરેલી-સા.કુંડલાના દર્શનાર્થીઓએ સંયુકત સહીથી એક અરજી સાવરકુંડલા એસ.ટી. મેનેજરને દર પૂનમે સાવરકુંડલા-ચોટીલા બસ શરૂ કરવા અરજી આપેલ છે.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on સાવરકુંડલા-ચોટીલા વચ્‍ચે દર પૂનમે ખાસ બસ શરૂ કરવા રજૂઆત થઈ Print this News\nદલખાણીયા રેન્‍જમાં ચાર વર્ષ બાદ આરએફઓ આવ્‍યા ને ચાર જ માસમાં બદલી\nવનવિભાગની બલિહારી : સંનિષ્ઠ અધિકારી કોને ન ગમ્‍યા\nદલખાણીયા રેન્‍જમાં ચાર વર્ષ બાદ આરએફઓ આવ્‍યા ને ચાર જ માસમાં બદલી\nગીર પૂર્વની અતિ સંવેદનશીલ રેન્‍જ રામભરોસે : ચંદન ચોરી જેવી ગંભીર ઘટના છતાં રેન્‍જ રામભરોસે\nધારી ગીર પૂર્વ હેઠળની દલખાણીયા રેન્‍જ અતિ સંવેદનશીલ ગણાય છે. સૌથી વધુ વન્‍ય પ્રાણી તથા ગીરકાંઠાના ગામો આ રેન્‍જ હેઠળ છે. અહિં ર01પથી આરએફઓની જગ્‍યા ખાલી રાખવામાં આવી હતી જે ર018માં ચાર માસ અગાઉ જ ભરાઈ હતી. પરંતુ આશ્ચર્યજનક રીતે આ રેન્‍જના ચારએફઓની બદલી થતાં અનેક સવાલો ઉભા થયા છે.\nધારી ગીર પૂર્વ દલખાણી રેન્‍જમાં તાજેતરમાં 30 જેટલા ચંદનના આરક્ષિત વૃક્ષો અભ્‍યારણમાંથી કટીંગ થઈ ગયા હતા તથા હજુ પણ રોજબરોજ ચંદન કટીંગના બનાવો સામે આવી રહૃાાં છે. વન સંરક્ષણ અપુરતુ થઈ રહૃાું છે તેમ છતાં અહીના આરએફઓ રૂચી દવેની બદલી કરવામાં આવી છે. આ બદલી ગાંધીનગર ખાતેથી કરવામાં આવી છે.\nઆ આરએફઓએ જયારથી રેન્‍જનોચાર્જ સંભાળ્‍યો ત્‍યારથી વન સંરક્ષણ તથા અન્‍ય કામગીરી ખૂબ જ સારી કરી હતી તેમજ લોકો સાથે પણ કોઈ વિવાદમાં ઉતર્યા નહોતા તથા સ્‍ટાફ પર પણ સારી પકકડ હતી. ફેરણું પણ અવિરત કરતા હતા પરંતુ ગીર પૂર્વના અમુક આળસુ કામચોર સ્‍ટાફને આ આરએફઓ રીતસરના અળખામણા લાગતા હતા જે કારણ પણ તેમની બદલીમાં મુખ્‍ય માનવામાં આવે છે.\nગીર પૂર્વમાં જયારે કોઈ અધિકારી સંરક્ષણ તથા સ્‍ટાફ પર પકકડ રાખી ફેરણા કરાવે છે ત્‍યારે તે અધિકારીને ખુદ અહીનો સ્‍ટાફ જ બહારનો રસ્‍તો દેખાડી દેવામાં ભુંડી ભુમિકા ભજવે છે. જેથી ગીરના જંલમાં ફેરણાના અભા��ે અનેક બનાવો બને છે જે અટકાવી શકાય તેવા હોય છે. વનતંત્રના સ્‍ટાફને ખાસ કરીને ગુના અટકાવવા માટે કરોડોના ખર્ચે અદ્યતન સુવિધા આપવામાં આવે છે પરંતુ ફેરણાના અભાવે વન્‍ય પ્રાણી મરે છે. વન્‍ય સંપદા લૂંટાઈ જાય છે અને સનિષ્ઠ કર્મચારી-અધિકારીઓને સાઈડ લાઈન કરવામાં આવે છે. જેનાથી વન્‍ય પ્રાણી પ્રેમી તથા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે તથા જાણી જોઈને દલખાણીયા રેન્‍જ ખાલી રાખવામાં આવતી હોવાનું ચર્ચાઈ રહૃાું છે. કારણ કે આ રેન્‍જમાં ચાર વર્ષથી કોઈ જ આરએફઓની નિમણૂંક થઈ નહોતી પરંતુ ર6-ર6 સિંહો મોતને ભેટયા બાદ 4 માસ અગાઉ આરએફઓની નિમણૂંક થઈ અને હવે બદલી પણ થઈ જવા પામીછે.\nઆ અંગે મુખ્‍ય વન સંરક્ષકનો સંપર્ક કરતા તેમણે જણાવ્‍યું હતું કે, આરએફઓની બદલી વહિવટી કારણોસર થયેલ છે. ખાલી જગ્‍યા માટે ઉચ્‍ચકક્ષાએ જાણ કરવામાં આવી છે.\nઅત્રે ઉલ્‍લેખનીય છે કે, ધારી ગીરપૂર્વની જ દલખાણીયા રેન્‍જની દલખાણીયા રાઉન્‍ડ પણ ખાલી ખમ્‍મ છે. અહી ફોરેસ્‍ટર બીટગાર્ડની જગ્‍યા છે ત્‍યારે રેન્‍જના આરએફઓની પણ બદલી થતાં ગીર પૂર્ણમાં ભભતાબડતોડભભ ભરેલી જગ્‍યાઓ ભભફટાફટભભ ખાલી થઈ રહી છે. જેથી વન્‍ય પ્રાણી, વન્‍ય સંપદા રામભરોસે ભાસી રહી છે.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on દલખાણીયા રેન્‍જમાં ચાર વર્ષ બાદ આરએફઓ આવ્‍યા ને ચાર જ માસમાં બદલી Print this News\nચંદન ચોરીનો આરોપી બિમાર પડતા હોસ્‍પિટલમાં, વન વિભાગની ટીમ એમ.પી. પહોંચી\nઅભ્‍યારણમાંથી 3 વૃક્ષ કટીંગ કરનાર\nચંદન ચોરીનો આરોપી બિમાર પડતા હોસ્‍પિટલમાં, વન વિભાગની ટીમ એમ.પી. પહોંચી\nધારી ગીર-પૂર્વની કરમદડી રાઉન્‍ડ હેઠળ સરસીયા વિડીમાંથી એક-બાદ એક 30 જેટલા ચંદનનાં વૃક્ષોનું કટીંગ કરવામાં આવ્‍યું હતું. જેમાંથી 3 ચંદનનાં વૃક્ષ કાપનાર એમ.પી.ના એક શખ્‍સની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રીમાન્‍ડ માંગવામાં આવ્‍યા હતા. રીમાન્‍ડ દરમિયાન આ શખ્‍સ બિમાર પડી જતા તેને અમરેલી સીવીલમાં ખસેડવામાં આવ્‍યો હતો.\nધારીની સરસીયા વિડીમાંથી આરક્ષિત ચંદનના વૃક્ષનું કટીંગ કરનાર કૌશરલાલ મનીબેગ પારધી (રે. કુડો, જિ. કટની મઘ્‍યપ્રદેશ)ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રીમાન્‍ડ મેળવ્‍યા હતા. આ આરોપી રિમાન્‍ડ દરમિયાન બિમાર પડી જતા સારવાર અર્થે અમરેલી સીવીલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો જેના રીમાન્‍ડ પણ ગઈકાલે જ પૂરા થયા હોય આ અંગે કોર્ટમાં રિપોર્ટ કરાયો હતો. ચંદનચોરી અંગે વન વિભાગની ટીમ મઘ���‍યપ્રદેશ પહોંચીહોય હજુ સુધી ત્‍યાથી પરત ફરી નથી જે આવ્‍યા બાદ જ કોઈ ખુલાસો થઈ શકશે. તેમજ પરપ્રાંતિય શખ્‍સને કયા સ્‍થાનિક શખ્‍સોએ ચંદનનાં વૃક્ષો અંગે જાણકારી આપી હશે વગેરે સવાલો હજુ પણ અણઉકેલ છે.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on ચંદન ચોરીનો આરોપી બિમાર પડતા હોસ્‍પિટલમાં, વન વિભાગની ટીમ એમ.પી. પહોંચી Print this News\nદરિયાકાંઠાની જનતાની હાલત કુવાકાંઠે તરસ્‍યા જેવી\nબ્રોડગેજ રેલ્‍વેલાઈન છતાં પણ રાજકોટ-અમદાવાદ જવાની સુવિધા નથી\nદરિયાકાંઠાની જનતાની હાલત કુવાકાંઠે તરસ્‍યા જેવી\nજિલ્‍લાનાં ઔદ્યોગિક વિકાસથી ધમધમતાં રાજુલા-જાફરાબાદ પંથકને રેલ્‍વેને લગતી સુવિધા મળતી નથી\nગત લોકસભાની ચૂંટણીમાં જનતાએ ભાજપને ખોબલે ખોબલેમત આપ્‍યા પરંતુ નેતાઓ વચન પાળી ન શકયા\nઅમરેલી જિલ્‍લાનાં દરિયાકાંઠે આવેલ રાજુલા-જાફરાબાદ પંથકને દુનિયાનો છેડો માનવામાં આવે છે અને વિકાસની શરૂઆત છેડાથી થવી જોઈએ અથવા તો દરેક સરકારની ઈચ્‍છા હોય છે કે છેવાડાનાં માનવીને તમામ સુવિધા મળવી જોઈએ.\nરાજુલા-જાફરાબાદ પંથકમાં ઔદ્યોગિક વિકાસનો ધમધમાટ જોવા મળી રહૃાો છે. પિપાાવાવ પોર્ટ, અલ્‍ટ્રાટેક, સિન્‍ટેક્ષ જેવી અનેક કંપનીઓ ધમધમે છે પરંતુ માળખાકીય સુવિધાની ઉણપ જોવા મળી રહીછે.\nરાજુલા-જાફરાબાદ પંથક સુધી ખાનગી કંપનીનાં સહયોગથી બ્રોડગેજ રેલ્‍વે લાઈન તો પહોંચી ગઈ છે. હાલ તો બ્રોડગેજ લાઈન પર માલવાહન ટ્રેનની આવન-જાવન થઈ રહી છે પરંતુ મુસાફર ટ્રેનની ઉણપ જોવા મળી રહી છે.\nરાજુલા-જાફરાબાદ પંથકની જનતા છેલ્‍લા ર દાયકાથી સતત ભાજપ સાથે જોડાયેલી છે અને ગત લોકસભાની ચૂંટણીમાં નેરન્‍દ્ર મોદી જેવા વિકાસ દ્રષ્‍ટા નેતાને પ્રધાનમંત્રી બનાવવા માટે ખોબલે-ખોબલે મત આપીને હવે તમામ સુવિધા મળશે તેવી આશામાં રાચતી હતી.\nપ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહૃાો હોય હવે આ વિસ્‍તારની જનતા વિકાસનાં ફળ ચાખવા આતુર બની હોય. યુઘ્‍ધનાં ધોરણે બ્રોડગેજ મુસાફર ટ્રેન શરૂ કરવાની માંગ સમગ્ર પંથકમાંથી ઉભી થઈ રહી છે.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on દરિયાકાંઠાની જનતાની હાલત કુવાકાંઠે તરસ્‍યા જેવી Print this News\nસાવરકુંડલાના કોંગી આગેવાન દીપક માલાણીની પક્ષને કોઈ જરૂર નથી : લલીત ઠુંમ્‍મર\nપક્ષની અંદર રહીને પક્ષને બદનામ કરતા\nસાવરકુંડલાના કોંગી આગેવાન દીપક માલાણીની પક્ષને કોઈ જરૂર નથી : લલીત ઠુંમ્‍મર\nકોંગ્રેસપક્ષે અ��ેક વખત મહત્‍વની તક આપી છતાં પણ અન્‍યાયની વાતો કરે છે\nઅમરેલી જિલ્‍લાના સાવરકુંડલા વિધાનસભા વિસ્‍તારનાકોંગ્રેસના આગેવાન દિપકભાઈ માલાણી દ્વારા છેલ્‍લા ધણા સમયથી કોંગ્રેસપક્ષને નુકશાન થાય તેવી પ્રવૃતિ કરી રહયા છે. અને પોતાની જાતને પક્ષ કરતાં મહાન ગણાવી રહયા હોય ત્‍યારે અમો જિલ્‍લા કોંગ્રેસના આગેવાનો આપને સવાલ કરી રહયા છીએ કે, આપને કોંગ્રેસ પક્ષે સાવરકુંડલા તાલુકા સમિતીના પ્રમુખ તરીકે 7 વર્ષ સુધી જવાબદારી સોંપેલ તેમજ ર007 ની વિધાનસભામાં પક્ષ્ દ્વારા આપને ધારાસભાના ઉમેદવાર તરીકે પસંદ કરેલ આપને જિલ્‍લા પંચાયતની ટીકીટ પણ આપેલ અને ર01પ ની જિલ્‍લા પંચાયતની ચુંટણીમાં આપના હઠાગ્રહથી આપના ધર્મપત્‍નીને પણ જિલ્‍લા પંચાયતની ટીકીટ આપી અને જિલ્‍લા પંચાયત શિક્ષણ સમિતીના ચેરમેન પણ બનાવેલ, કોંગ્રેસ પક્ષે આટલી આટલી તકો આપવા છતાં આપના રેકર્ડ મુજબ ર01ર ની વિધાનસભા ચુંટણી તથા ર013 ની વિધાનસભા ચુંટણીમાં પણ પક્ષ વિરોધી પ્રવૃતિ જાહેરમાં કરેલ. અને હાલ સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડની ચુંટણીમાં પક્ષ કરતાં પોતાની જાતને મહાન ગણી જિલ્‍લાના ભાજપના સાંસદ સાથે મીલીભગત કરી માર્કેટીંગયાર્ડના સતાના સુત્રો સંભાળ્‍યા.\nઆ સમગ્ર ધટનાક્રમથી સાવરકુંડલા તાલુકા કોંગ્રેસના આગેવાનો તેમજ સમગ્ર જિલ્‍લાના કોંગ્રેસ કાર્યકર્તાઓ આપને નેસનસથી ઓળખી ગયા છે. ત્‍યારે તમો તમારૂ સ્‍થાન ટકાવી રાખવા ખોટા હવાતીયામારી કોંગ્રેસના પ્રદેશ આગેવાનો તથા ધારાસભ્‍યો વિરૂઘ્‍ધ ખોટા નિવેદનો કરી પક્ષને નુકશાન કરી રહયા છો. ત્‍યારે તમારા જેવા જયચંદોની કોંગ્રેસપક્ષને કદાપી જરૂર નથી તેમ અમો કોગ્રેસના આગેવાન જણાવી રહયા છીએ. તેમ એક યાદીમાં મનુભાઈ ડાવરા, હાર્દિકભાઈ કાનાણી, બાબુભાઈ પાટીદાર, અશ્‍વિનભાઈ ધામેલીયા, લલીતભાઈ ઠુંમર, ભરતભાઈ હપાણી, મનીષભાઈ ભંડેરી, જનકભાઈ પંડયાએ જણાવેલ છે.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on સાવરકુંડલાના કોંગી આગેવાન દીપક માલાણીની પક્ષને કોઈ જરૂર નથી : લલીત ઠુંમ્‍મર Print this News\nઅમરેલીનાં સમર્થ વ્‍યાયામ મંદિરમાં ક્રિએટિવ યોગા ગૃપ દ્વારા વિશ્‍વ મહિલા દિનની ઉજવણી કરાઈ\nવર્ષોથી અખાડાના સહયોગથી બહેનો દ્વારા ક્રિએટિવ યોગા ગૃપ ચલાવવામાં આવે છે. જે અન્‍વયે તા.8 માર્ચના રોજ વિશ્‍વ મહિલા દિનની ઉજવણી કરાઈ. આ ઉજવણીના ભાગ રૂપે વિવિધ પ્રાણાયામ તથા યોગાની સ્‍પર્ધા રાખવામાં આવી તથા બહેનો ���્વારા યોગથી થતા ફાયદાઓનું નિદર્શન કરવામાં આવ્‍યું. ક્રિએટિવ યોગા ગૃપમાંપારૂલબેન ગાંધી, મમતાબેન મહેતા, સંગીતાબેન જીવાણી અને માધવીબેન ભટ્ટ તેમની સેવા આપી રહયા છે. સમર્થ વ્‍યાયામ મંદિરના ટ્રસ્‍ટી બેચરભાઈ તથા નિલેશભાઈ આ પ્રસંગે હાજર રહયા હતા.\nસમાચાર Comments Off on અમરેલીનાં સમર્થ વ્‍યાયામ મંદિરમાં ક્રિએટિવ યોગા ગૃપ દ્વારા વિશ્‍વ મહિલા દિનની ઉજવણી કરાઈ Print this News\nઅમરેલીની વિદ્યાસભા સ્‍કૂલ દ્વારા બોર્ડનાં વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્‍છાઓ\nડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માઘ્‍યમિક શાળા તથા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ઉ.મા. શાળાનાં સંયુકત ઉપક્રમે ધોરણ – 10 અને 1રના બોર્ડના વિદ્યાર્થીઓનેબોર્ડ પરીક્ષાની શુભેચ્‍છા પાઠવેલ છે. આ સંદર્ભે અમરેલી જિલ્‍લાનાં\nશિક્ષણાધિકારી પ્રજાપતિ, તેમજ ઝોનલ અધિકારી સોલંકી અને પંડયા પરીક્ષાર્થીઓને શુભેચ્‍છા પાઠવવા ઉપસ્‍થિત રહેલ. જેમાં સંસ્‍થાનાં વ્‍યવસ્‍થાપક હસમુખભાઈ પટેલ દ્વારા ભભમાંભભ સરસ્‍વતીના ચરણોમાં શ્રીફળ અને પુષ્‍પ અર્પણ કરી પૂજન કરી વિદ્યાર્થીઓને ગોળ-ધાણા અને દહી અને ગુલાબ આપી પરીક્ષામાં સારા ગુણથી ઉતીર્ણ થાય તેવી શુભકામના પાઠવવામાં આવી હતી. સ્‍ટાફગણે દરેક વિદ્યાર્થીઓને કુંમકુંમ તિલક અને ગુલાબનું પુષ્‍પ આપી સફળતા માટે શુભેચ્‍છા પાઠવી હતી. આમ વિદ્યાસભા પરિવાર દરેક પ્રસંગને યાદગાર અને મંગલમય બનાવી દેશના ભાવિ નાગરિકો પોતાના પરીવાર, શાળા અને દેશ માટે હંમેશા આગળ વધે તેવા અંતરના આશીષ પાઠવ્‍યા હતા.\nસમાચાર Comments Off on અમરેલીની વિદ્યાસભા સ્‍કૂલ દ્વારા બોર્ડનાં વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્‍છાઓ Print this News\nબાબરા તાલુકાનાં ઉંંટવડથી ખંભાળાનો પંદર કિલોમીટરનો રોડ છ કરોડના ખર્ચે બનશે\nધારાસભ્‍ય વિરજી ઠુમ્‍મર ર્ેારા ખાતમુર્હુત કરાયું\nબાબરા તાલુકાના ઉટવડથી ખંભાળા સુધીનો પંદર કિલોમીટરનો માર્ગ રૂપિયા છ કરોડના ખર્ચે બનાવવામાં આવશે સ્‍થાનિક લોકોની રજૂઆતના પગલે ધારાસભ્‍ય સફળ રજૂઆતનાં કારણે માર્ગની મંજૂરી મળતા ધારાસભ્‍ય ર્ેારા ખાતમુર્હુત કરી કામ શરૂ કરાવતા સ્‍થાનિક લોકો અને રાહદારીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.\nબાબરાનાં સ્‍ટેટ હાઈવે રોડ પર આવેલ ઉટવડ ગામથી ખંભાળાના સ્‍ટેટ હાઈવે રોડ સુધીનો આ માર્ગ પેવર ડામર બનાવવામાં આવશે અહીં પ��દર કિલોીટરના માર્ગમાં બે કરોડથી વધુરકમના ત્રણ મોટા બ્રિજ,તેમજ કોઝવે અને પુલિયા પણ બનાવવામાં આવશે.\nબાબરા તાલુકામાં ઉટવડથી ખંભાળા માર્ગને જોડતો આ પંદર કિલોમીટરનામાર્ગમાં રાયપર, સુકવળા, અને સુખપર ગામોનાં લોકોએ કાયમી રાહતની લાગણી અનુભવી હતી.\nઆ તકે જિલ્‍લા પંચાયતના પૂર્વ પ્રમુખ, તાલુકા કોંગ્રેસઅગ્રણી પ્રભાતભાઈ કોઠીવાળ, તાલુકા પંચાયતના પ્રમુખ ધીરુભાઈ વહાણી,સભ્‍ય કુલદીપભાઈ બસિયા, સહિતના ગ્રામપંચાયતના સરપંચો તેમજ ગ્રામજનો ઉપસ્‍થિત રહૃાા હતા.\nસમાચાર Comments Off on બાબરા તાલુકાનાં ઉંંટવડથી ખંભાળાનો પંદર કિલોમીટરનો રોડ છ કરોડના ખર્ચે બનશે Print this News\nઆનંદો : રાજુલાનાં રામપરા-ર ગામે પાણીની પાઈપ લાઈન શરૂ\nગામજનોમાં આનંદની લાગણી ઉભી થઈ\nઆનંદો : રાજુલાનાં રામપરા-ર ગામે પાણીની પાઈપ લાઈન શરૂ\nઉપસરપંચે આપેલ વચન પૂર્ણ કર્યુ\nરાજુલા તાલુકાનાં રામપરા-ર ગામનાં યુવા ઉપસરપંચ જીણાભાઈ વાઘ એ ચુંટણી વખતે જે ગામ લોકોને વચન આપેલ કે જો આ ગ્રામ પંચાયતની ચુંટણીમાં અમે જીતીશું તો રામપરા-ર ગામનો સર્વાંગી વિકાસ કરીશું. અને લોકોને પ્રાથમિક સુવિધાઓઉપલબ્‍ધ કરાવીશું. જેવી કે રોડ, લાઈટ, પાણી, ગટર વગેરે સુવિધાઓ ઉપલબ્‍ધ કરવાનાં વચન આપેલ હતા. જેમાંથી એક વચન રામપરા-ર ગ્રામ પંચાયતના ઉપસરપંચ જીણાભાઈ વાઘ એ દિવસો વિસ્‍તારમાં પીવાનાં પાણીની પાઈપ લાઈન નાખવા માટેનું ખોદકામચાલુ કરી દીધેલ છે. અને જેમ બને તેમ જલદીથી લોકોનાં ઘર સુધી પીવાનુ પાણીમળી રહે તે દિશામાં રાત-દિવસ ઉપસરપંચ અને તેની ટીમ એ કામે લાગી ગઈ છે. આ ઉપસરપંચ અને તેની ટીમ એ જે કામ કરી શકે છે,તે જોઈને સર્વ લોકો ઉપસરપંચ અને તેમની ટીમની ઠેર-ઠેર પ્રશંસા થઈ રહી છે.\nરામપરા-ર ગામના યુવા ઉપસરપંચ જીણાભાઈ વાઘએ રામપરા-ર ગામમાં તમામ પ્રકારની સરકારી સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવા માટે ખૂબ જ મહેનત કરી રહૃાા છે. તેનો ફકત અને ફકત એક જ ઉદેશ છે, લોકો તેને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્‍ધ થવી જોઈએજેથીકરીને લોકો હેરાન પરેશાન ન થાય એ દિશામાં ઉપસરપંચ અને તેની ટીમ એ કામ કરી રહી છે.આથી જ સર્વ લોકો એવું પ કહી રહૃાા છે કે જે ગામ પંચાયતનાં આવા યુવા ઉપસરપંચ હોય તે ગામનો સર્વાગી વિકાસ થવો સંભવ જ છે.\nસમાચાર Comments Off on આનંદો : રાજુલાનાં રામપરા-ર ગામે પાણીની પાઈપ લાઈન શરૂ Print this News\nચલાલામાં પરાશાળામાં મકાનનું ખાતમુર્હુત કરતા ધારાસભ્‍ય કાકડીયા\nચલાલા શહેરના વિદ્ય���ર્થીઓના હિત માટે પરાશાળાનાં મકાનનું ખાતમુર્હુત ધારાસભ્‍ય જે.વી. કાકડીયા દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ તકે નગરસેવકો અને સ્‍થાનિકો ઉપસ્‍થિત રહયા હતા.\nસમાચાર Comments Off on ચલાલામાં પરાશાળામાં મકાનનું ખાતમુર્હુત કરતા ધારાસભ્‍ય કાકડીયા Print this News\nઅમરેલીમાં મહિલા પોલીસ સ્‍ટેશન ખાતે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી\nઅમરેલી મહિલા પોલીસ સ્‍ટેશન ખાતે પોલીસસ્‍ટેશન બેઈઝડ સપોર્ટ સેન્‍ટર અને 181 મહિલા હેલ્‍પલાઈન તથા મહિલા પોલીસ સ્‍ટેશનના સંયુકત ઉપક્રમે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનનો મહિલા સ્‍ટાફ, પી.એસ.આઈ. મોરી, પી.એસ.આઈ. વાવૈયા, નારી અદાલતના બહેનો, સખી વન સ્‍ટોપ સેન્‍ટરના બહેનો, 108નો સ્‍ટાફ તથા નર્સિંગ કોલેજ અને હોસ્‍ટેલની વિદ્યાર્થીનીઓ ઉપસ્‍થિત રહેલ. આ કાર્યક્રમમાં દીપ પ્રાગટય કરી અને કેક કટીંગ કરી ઉજવવામાં આવેલ. પી.એસ.આઈ. મોરીએ બહેનોને સમાજમાં સમાન દરજજો છે તથા તેઓને બધા હકકો મળવા જોઈએ અને દરેક દીકરીઓએ સક્ષમ અને સશકત બનવું જોઈએ તે અંગે માર્ગદર્શન આપ્‍યું. નારી અદાલતના જશુબેન ભંડેરીએ બહેનોના હકકો અંગે માર્ગદર્શન આપ્‍યું. સખી સેન્‍ટરના લાજવંતીબેને દીકરીઓને ખૂબ આગળ વધી અને સારી પ્રગતિ કરવા અંગે વાત કરી હતી. હોસ્‍ટેલની વિદ્યાર્થીની હર્ષા રાઠોડ દ્વારા જણાવવામાં આવેલ કે બધાનો જીવનમાં એક લક્ષ્ય હોવું જોઈએ અને એ લક્ષ્યને મેળવવા તનતોડ મહેનત કરવી અને કુટુંબનું અને સમાજનું નામ રોશન કરવું. પોલીસ સ્‍ટેશન બેઈઝડ સપોર્ટ સેન્‍ટરના કાઉન્‍સેલર પારૂલબેન મહિડા દ્વારા વિદ્યાર્થીનીઓને પોલીસ સ્‍ટેશનની મુલાકાત કરાવી અને બધી વિદ્યાર્થીનીઓને આગળ શિક્ષિત બની પોતાનો વિકાસ કરવો અને સક્ષમ બનવું. જરૂરહોય ત્‍યાં ગમે ત્‍યારે પોલીસની મદદ લેતા અચકાવું નહીં તથા મહિલાઓને મદદરૂપ થતા સરકારના વિવિધ માળખાઓ અંગે સમજ આપી 181ના કાઉન્‍સેલર હીનાબેન પરમાર દ્વારા 181 હેલ્‍પલાઈનની માહિતી આપી અને બધાને આજના દિવસની શુભકામનાઓ આપી હેડ કોન્‍સ્‍ટેબલ જયોત્‍સનાબેન ધમલ દ્વારા બધા આવેલ મહેમાનો અને વિદ્યાર્થીનીઓની આભાર વિધિ કરવામાં આવી તથા બધાને આજના દિવસની શુભકામના આપી હતી.\nસમાચાર Comments Off on અમરેલીમાં મહિલા પોલીસ સ્‍ટેશન ખાતે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી Print this News\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00430.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?p=9730", "date_download": "2019-03-21T19:41:34Z", "digest": "sha1:HRY6GIGEO7IHRQNIVIHKYCK7FGJ2C6K6", "length": 6752, "nlines": 72, "source_domain": "avadhtimes.net", "title": "ધારીમાં સ્‍વચ્‍છતા અભિયાનની તૈયારીઓ શરૂ – Avadh Times Breaking News", "raw_content": "\nધારીમાં સ્‍વચ્‍છતા અભિયાનની તૈયારીઓ શરૂ\nધારીમાં પુજનીય સંતો વિભુતીઓનું તા.14 થી 18 સુધી આગણમન થનાર હોય તેવો શહેરની સારી છાપ લઇને જાય તે માટે સ્‍વચ્‍છ ભારત અભિયાનમાં જોડાઇ સહયોગ આપવા અનુરોધ કર્યો છે.\nઘનકચરા સહિત નીકાલની વ્‍યવસ્‍થા કરી છે જયા ત્‍યા કચરો ગંદકી નહી કરવા અનુરોધ સાથે પ્‍લાસ્‍ટીક વપરાશથી કુદરતી આફતો આવી રહી છે તેથી ભાવી પેઢીને નુકશાન ન થાય તે માટે કાપડની થેલીનો ઉપયોગ કરવા પ્‍લાસ્‍ટી તથા ડિસ્‍પોઝેબલનો ઉપયોગ નહી કરવા પણ તાકીદ કરી છે. તા.11-11-18થી પ્‍લાસ્‍ટીક નાબુદી ઝુંબેશ અંતર્ગત સઘન ચેકીંગ હાથ ધરાશે.\nતેથી વેપારીઓએ પણ પ્‍લાસ્‍ટીક નહી વાપરવા તથા પ્‍લાસ્‍ટીક વાપરશે તો દંડ સહિતની કાર્યવાહી કરાશે તેમ ધારી ગ્રામપંચાયત સરપંચ જીતુભાઇ જોષી, ઉપસરપંચ જીજ્ઞેશગીરી ગોસાઇ, સેક્નેટરી સીમાબેન વેગડા, દક્ષાબેન હરીયાણી, સવિતાબેન પરડવા, વસુમતીબેન જસાણી, અલ્‍પેશભાઇ જયસ્‍વાલ, કેશુભાઇ પરડાવા, મંજુબેન સોલંકી, પુનમબેન મકવાણા રેખાબેન મહેતા, મંજુલાબેન વાળા, દિલીપાઇ મહેતા, જયદેવભાઇ બસીયા, પરવેઝભાઇ સુમરા, ભાનુબેન ઢોલરીયા, સંજયભાઇ ચૌધરી, પ્રભાબેન વાઘેલા, ફીરોજખાનભાઇ મહમદભાઇ, કિશોરભાઇ મકવાણા સહિતે ગ્રામપંચાયત વતી તાકીદ કર્યાનુંઅખબારી યાદીમાં જણાવ્‍યું છે.\nસમાચાર Comments Off on ધારીમાં સ્‍વચ્‍છતા અભિયાનની તૈયારીઓ શરૂ Print this News\n(Next News) અમરેલી જિલ્‍લામાં મનરેગા યોજના શરૂ કરવા માંગણી કરતા શ્રી સોસા »\nઅમ���ેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\nઅમરેલી,(ડેસ્ક રીર્પોટર) અમરેલીમાં સંધી સોસાયટી વોર્ડ નંબર એકમાં આવેલ સોસાયટી વિસ્તારમાં પાંચ વર્ષ સુધી હોયવધુ વાંચો\nઅમરેલી,કુંડલામાં 30 કરોડનાખર્ચે થશે રેલ્વેના અંડરબીજનું નિર્માણ\nઅમરેલીઅમરેલી અને સાવરકુંડલામાં રેલ્વે ફાટકો પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા લોકો માટે માથાના દૃુ:ખાવારુપ બનીવધુ વાંચો\nબાબરાના થોરખાણ ગામે સંતની ઈચ્છાથી સંત કુટીરનું તંત્ર દ્વારા ડીમોલેશન કરાયું\nહાઇ એલર્ટ: રેન્જ આઇજી શ્રી અશોક યાદવ અમરેલીના દરિયાકાંઠે\nમોદી હૈ તો મુમિકન હૈ: પીઓકેમાં આતંકીઓનો સફાયો\nબાબરામાં ભાજપ પરિવાર દ્વારા આતશબાજી\nઅમરેલીના દેશપ્રેમી રેડીયોલોજીસ્ટ ડૉ. હર્ષદ રાઠોડ નવાનકોર વસ્ત્ર ધારણ કરી આવ્યા\nતંબાકુને બદલે મિરાજ વિમાન આવ્યા અને અડધી રાતે ચુનો ચોપડી ગયા\nકાઠીયાવાડનો શોક ભાંગ્યો,લોકસભા પહેલા પાકિસ્તાનમાં શોકસભા\nકોવાયાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે થયેલી અપીલ ફગાવતી ગ્રીન ટ્રીબ્યુનલ\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00430.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2017/08/mumbai-samachar_23.html", "date_download": "2019-03-21T19:55:46Z", "digest": "sha1:DV6MJ2SWEW7KYFKZ53ISKLOME5W2BIK7", "length": 22513, "nlines": 178, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "સેલ્ફી લેતાં સેલ્ફ ખોવાનો વારો પણ આવી શકે (mumbai samachar) - Divyasha Doshi", "raw_content": "\nસેલ્ફી લેતાં સેલ્ફ ખોવાનો વારો પણ આવી શકે (mumbai samachar)\nચલ બેટા સેલ્ફી લે લે રે... આ ગીત લોકોને ખૂબ ગમ્યું હતું. ટુંક સમયમાં ગણપતિની પધરામણી સાથે સેલ્ફીની મોસમ પણ પુરબહારમાં ખીલશે. તો ચલો કરીએ સેલ્ફીનું સેલ્ફ એનાલિસીસીસ\nસ્વતંત્રતા દિને જાતને સ્વતંત્ર કરવાનો પ્રયત્ન ન કરી શકાય હવે તો ગુલામ આપણે જાતે જ બનીએ છીએ. માનવી પોતાની જાતનો પણ ગુલામ હોઈ શકે છે. પોતાની જાતને જ વધુ પડતો પ્રેમ કરતી વ્યક્તિઓ પોતાની આદતનો અને અહંકારનો ગુલામ હોઈ શકે છે. સેલ્ફી લેવાના ચક્કરમાં અનેક પુરુષોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગયા વરસે નાગપુરમાં સેલ્ફી લેતાં એક સાથે આઠ જણાં ડૂબી ગયા હતા. તેઓ એક બોટમાં સેલ્ફી લઈ રહ્યા હતા. સેલ્ફીના ચક્કરમાં બોટનું બેલેન્સ ગયું અને....એક જમાનામાં ફોન વાત કરવા કે મેસેજ પૂરતા મર્યાદિત હતા પણ હવે તો સેલ્ફી લઈ શકાય એવા સારા ફોન બજારમાં પ્રતિસ્પર્ધા કરી રહ્યા છ�� ત્યારે સેલ્ફી લેતાં અનેક લોકો મૃત્યુ પામી રહ્યા છે. આ સેલ્ફી વિશે થોડી વાત કરીએ.\nઆપણે જે શબ્દથી પ્રચલિત છીએ તે સેલ્ફી હજી ૨૦૧૩ની સાલમાં ઓક્સફોર્ડ ડિકશનરીમાં ઉમેરાયો હતો. અહીં બેફામની એક પંક્તિ યાદ આવે છે.\nગુમ કરી દે તો બની જાજે અરીસો, ઓ\nકે અરીસામાં હું મારી જાતને જડતી જોઉં છું.\nસેલ્ફી સ્માર્ટફોનની અને ટૅકનોલૉજીની પેદાશ છે. સેલ્ફી એટલે પોતાની જાતનો ફોટો ફોન દ્વારા કે વેબકેમથી અરીસામાં કે સીધેસીધો ક્લોઝ અપ લેવો અને ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક, વોટ્સએપ કે અંગત મેઇલ પર બીજા સાથે શેઅર કરવો. આમ જોઇએ તો પોતાની જાતને પ્રેમ કરતાં નારસિસ પ્રવૃત્તિ કહી શકાય. ટૅકનોલૉજીએ માણસોની માનસિકતા બદલવામાં ખાસ્સો ભાગ ભજવ્યો છે. આપણે વધુને વધુ સેલ્ફ ઓબસેસ થતાં જઈએ છીએ એવું નથી લાગતું સ્ત્રીઓ નવા કપડાં પહેરે કે પોતાનો ફોટો પાડીને મિત્રોની વાહ વાહ મેળવવા તરત જ મોકલે. એ સિવાય પણ કંઇક ખાતા, ટ્રેનની રાહ જોતા, ફિલ્મ કે કોઇ ઇવેન્ટમાં કે પછી નવી હેરસ્ટાઈલ બતાવતાં ફોટાઓ પુરુષો પણ પાડે અને મિત્રો સાથે શેઅર કરે.ફરવા જાય તો પણ સ્થળની સાથે પોતાના ફોટાઓ લોકો પાડે જ છે. આ સેલ્ફી મોટેભાગે સ્ત્રીઓ અને ટીનેજર વાપરે છે એવું સતત કહેવાતું હતું. પણ હવે તો દિનબદિન પુરુષોની સંખ્યા એમાં ઉમેરાતી જાય છે.\nસૌ પ્રથમ નામ લઇ શકાય કિંગખાન શાહરુખનું. શાહરુખ સેલ્ફ ઓબસેસ છે એ જગજાણીતી વાત છે જ. તેને પોતાના સેલ્ફી અપલોડ કરવાની આદત છે. ભારતીય સેલિબ્રિટીઓમાં ઘણી બધી હીરોઈનો સેલ્ફીનો બેધડક ઉપયોગ કરી રહી છે પણ હવે ધીમે ધીમે તેમાંય પુરુષો સ્ત્રીની પાછળ રહેવા નથી માગતા. જ્હોન અબ્રાહમ, રણબીર કપૂર, રણવીર, અભિષેક બચ્ચન, ફરહાન અખતર, શાહિદ કપૂર, કરણ જોહર અને અમિતાભ બચ્ચન પણ એવાં અનેક નામો ઉમેરી શકાય. હકીકતમાં સેલ્ફી એટલે કે પોતાનો ફોટો પાડવાની લાલચ મોટાભાગના રોકી શકતા નથી. પોતાની જાતનું ગૌરવ, પોતાની જાતને સ્થાપિત કરવા માટે, લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે સેલ્ફી છે એમ કહી શકાય. સેલ્ફી વિશે દુનિયાભરમાં ચર્ચાઓ થઈ રહી છે.\nવિમેન્સ બ્લોગ જેઝબેલ કહે છે કે સેલ્ફી એ અભિમાનનું નહીં પણ પોતાના અસ્તિત્વનું પ્રતીક છે. તો વિદેશી લેખિકા એરિન ગ્લોરિયા લખે છે કે સેલ્ફી એ ફક્ત કશું જ ન કહેતી વ્યક્તિનું પિક્ચર છે. એ ન તો નોકરી માટેનું એપ્લિકેશન છે કે ન તો ગ્રાન્ટ એપ્લિકેશન છે. આકર્ષક સ્રીએ પોતાના હાથે દોરેલું ���િત્ર માત્ર છે. ઇંગ્લેંડના જાણીતા અખબાર ટેલિગ્રાફમાં સ્ટીફન ડુઇંગે લખ્યું હતું કે સેલ્ફી એ માત્ર કિશોરીઓ માટે જ છે. ૨૩ વરસથી ઉપરનો કોઇ પુરુષ સેલ્ફી લેતાં પકડાવો ન જોઇએ.\nઅમેરિકન પ્રમુખ બરાક ઓબામાને પણ સેલ્ફી લેવાનો જબરો શોખ છે. નેલ્સન મંડેલાની અંત્યેષ્ટિ ક્રિયા પ્રસંગે તેઓ આફ્રિકા ગયા હતા ત્યાં સ્ટેડિયમમાં સેલ્ફી લેતાં મીડિયાની નજરે ચઢી ગયા હતા. અને તેમની ટીકાઓ થઈ હતી. આપણા વડા પ્રધાન પણ સેલ્ફી લે છે. જો કે તેમની પણ ટીકા થઈ હતી ત્યારથી તેમની સેલ્ફી દેખાતી નથી. જમાનો બદલાયો છે. પુરુષો ગોરેપનકી ક્રીમનો ઉપયોગ કરી શકે છે તો સેલ્ફી કેમ ના લઈ શકે. એક સર્વે જે ત્રણેક વર્ષ પહેલાં થયો હતો તે પ્રમાણે ઇન્સ્ટાગ્રામ સેલ્ફીમાં લગભગ ૫૮૦ લાખ ફોટો ટેગ કરેલા છે. તેમાં દર દશમાંથી એક ફોટો પુરુષોના છે. એટલે કે લગભગ ૬૦ લાખ પુરુષોએ પોતાના સેલ્ફી મૂક્યા છે. આજે તો એ દર દશમાંથી પાંચ ફોટા પુરુષોના હોઈ શકે.\nહોલીવૂડનો જાણીતો અભિનેતા ટોમ હેન્ક અને સ્ટીવન માર્ટિનનો સેલ્ફી ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પ્રસંગનો છે. તો પોપ ફ્રાન્સિસને પણ બાળકો સાથે સેલ્ફીનો આનંદ માણતા ઇન્ટરનેટ પર જોઇ શકાય છે.\nપોતાનો ફોટો અને પોતે ક્યાં છે તેવું જણાવવાની જરૂર આ પહેલાં એટલે કે જ્યારે સોશિયલ મીડિયા ન હતું ત્યારે ક્યાં હતી એવો પ્રશ્ર્ન જરૂર થાય. હવે સોશિયલ મીડિયા અને ટૅકનોલૉજીને કારણે અનેક મિત્રો સાથે લાઇવ થઈ શકાય છે. ટૅકનોલૉજીને અને પુરુષને સારું બને એટલે દરેક બાબતે કેન્દ્રમાં પુરુષ તો રહેશે જ. સેલ્ફીનો ઉપયોગ સ્ત્રીઓ વધુ કરે છે તો તેઓ પુરુષનું ધ્યાન ખેંચવા માટે જ તે ય સમજી શકાય છે. લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં આ સેલ્ફી ખૂબ ઉપયોગી થઈ રહ્યું છે. સેક્સી ફોટા એકબીજાને મોકલવા માટે ય સેલ્ફીનો ઉપયોગ ખાનગી રીતે થઈ રહ્યો છે. કારણ કે આવા ફોટા કોઇ ખાસ વ્યક્તિ માટે કે સેક્સ ચેટિંગ સમયે જ મોકલવામાં આવતા હોય છે. સેલિબ્રિટીઓ, મોડેલો પોતાના અર્ધનગ્ન ફોટા પણ મૂકે છે. પુરુષો પણ બેર ચેસ્ટ સાથે બાથરૂમના આયનામાં જોઇને ફોટા પાડીને મોકલે કે પછી ટેટુ કે પોતાના નવા કોઇ ગેઝેટ્સની પ્રાઉડ જાહેરાત. પ્રેમમાં હોય કે સગાઈ થાય તો તરત જ ગર્લફ્રેન્ડ સાથેનો ફોટો ય પુરુષો મૂકે.\nહકીકતમાં તો અહંને પોષવાની જ વાત હોય છે. દેખાદેખી તનિક હોઇ જાયે... પણ એનો વ્યાપ એટલો વધી રહ્યો છે કે ક્યારેક તે મુશ્કેલીમાં પણ મૂકી દઇ શકે છે. સેલ્ફી સં���ંધો બાંધી શકે છે તો તોડી પણ શકે છે. ક્વીન ફિલ્મમાં કંગના પોતાના બોયફ્રેન્ડને જલાવવા મોર્ડન આઉટલુકની ટ્રાયલનો ફોટો પાડીને મોકલે છે. ચહેરો જોવો આપણને ગમે છે. ફેસબુક પર ફોટોને લખાણ કરતાં વધુ લાઈક મળે છે તે સૌ જાણી શકે છે. વરસો બાદ શાળાનો મિત્ર જો સોશિયલ મીડિયા પર મળી જાય તો અત્યારે તે કેવો દેખાય છે તે જોવું ગમે. રૂબરૂ થયાનો આનંદ સેલ્ફી આપી શકે છે એટલે પણ તેનો વ્યાપ વધી રહ્યો છે.વળી તેનાથી દૂર બેઠેલી વ્યક્તિ નજીક હોવાનો અહેસાસ થાય છે. આજના ઝડપી યુગમાં જ્યારે એકબીજાને મળવાનો સમય નથી ત્યારે સેલ્ફી બે વ્યક્તિઓને રૂબરૂ કરી દે છે. છતાં કોઇ રોજ દિવસમાં બે વાર પોતાના સેલ્ફી પાડતું હોય અને સોશિયલ મીડિયામાં તેનો મારો ચલાવતું હોય તો શક્ય છે કે તે વ્યક્તિ સતત પોતાને કેન્દ્રમાં રાખીને જીવે છે. અને બીજાનું ધ્યાન પોતાના તરફ ખેંચવાના ભરપૂર પ્રયત્નો કરે છે. દરેક અંગત બાબતોની સેલ્ફી લેવી યોગ્ય નથી.તે એક જાતની માનસિક\nદરેક બાબતની અમુક હદ હોય છે ને એ હદમાં જ તે યોગ્ય હોય છે. બાકી તે એબનોર્મલ બની જાય છે.વારંવાર સેલ્ફી પાડવાની આદત ન પડી જાય તેનું ધ્યાન રાખવું અને સેલ્ફી પાડવા માટે ખતરો ન વહોરી લેવો. જો આપણે જ નહીં રહીએ તો સેલ્ફીનો શું અર્થ. ગર્લફ્રેન્ડનો સેલ્ફી પત્ની જોઇ લે તો પતિનું શું થાય તે કહેવાની જરૂર છે ખરી. પુરુષોને પોતાના સેલ્ફી કરતાં સ્ત્રીઓના સેલ્ફી જોવામાં ખૂબ રસ હોય છે. તો અનેક લોકોને સેલિબ્રિટી સાથે સેલ્ફી પાડવાનો શોખ હોય છે. સેલિબ્રિટી સાથે સેલ્ફી પાડીને મૂકનારાના ચહેરા પર વાઘ માર્યો હોય તેવા ભાવ દેખાય તો સેલિબ્રિટીના હાસ્યમાં દયા, કંટાળો જણાય. સારું છે ચૂંટણીપ્રચારમાં આપણા નેતાઓ સેલ્ફીનો મારો નથી ચલાવતા હજુ સુધી. પણ કંઇ કહેવાય નહીં એ પણ બની શકે કારણ કે હજી દિલ્હી દૂર છે. જો કે સેલ્ફી મોટેભાગે આનંદ શેઅર કરવા જ પાડવામાં આવતી હોય છે એટલે જ તેને લાઈક પણ અનેક મળે છે. તમે એમાં સારા દેખાઈ શકો કે ચહેરાના હાવભાવ દ્વારા મસ્તીના અનેક મૂડ દર્શાવી શકો. ઇટ્સ ફન ... સો ડોન્ટ બી સિરિયસ... એકાદ વાર સેલ્ફીનો આનંદ માણવા જેવો છે. અંગત વ્યક્તિઓ સાથે , મિત્રો સાથે કે સોશિયલ મીડિયામાં પબ્લિક સાથે ચોઇસ ઇઝ યોર્સ\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nસારી સ્ત્રી અને ખરાબ સ્ત્રી\nમાફ કરશો આ લેખ માત્ર જૈન માટે નથી. (saanj samach...\nમૂળભૂત અધિકાર અને ભારતીય સ્ત્રી (mumbai samachar 2...\nસેલ્ફી લેતાં સેલ્ફ ખોવાનો વારો પણ આવી શકે (mumbai ...\nજાતીય સમાનતામાં ભારત રુવાન્ડા કરતાં ઘણું છેટું (mu...\nગાય, ગંદકી અને ગાંધીજી (સાંજ સમાચાર)\nવેરવિખેર પુરુષની દુનિયા (mumbai samachar)\nદેખાવને કામ અને લગ્ન સાથે શું લેવાદેવા\nઆજની નારી પુસ્તકનો રિવ્યુ ચિત્રલેખા - શિશિર રામાવ...\nસોનુઉઉઉઉઉ...તને મારા પર ભરોસો નહીં કે...\nકંઈક તો છે તમારી ને મારી વચ્ચે (mumbai samachar)\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00430.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2018/04/blog-post.html", "date_download": "2019-03-21T20:25:40Z", "digest": "sha1:REB7AZ4MI7HV4JXWVC4BP5OXCEKRLYUB", "length": 21793, "nlines": 163, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "સત્તા, સેક્સ અને ઈડિપસ કોમ્પલેક્સ - Divyasha Doshi", "raw_content": "\nસત્તા, સેક્સ અને ઈડિપસ કોમ્પલેક્સ\nપૌરુષિય અહંકાર પુરુષને પોતાને અને બીજાને પણ વાગતો હોય છે. સત્તા અને સેક્સ એ બે તેના પાવરપ્લે હોય છે.\nઅમેરિકન લેખક ટકરમેક્સના લાખો વાચકો છે. તેનું કારણ છે કે જે બીજા પુરુષો નથી કરી શકતા તે એણે કરી બતાવ્યું. તેણે પોતાની ડ્રિન્કિંગ હેબીટ, આલ્કોહોલ પીવાની આદત અને સેક્સ વિશેની વાતો જાહેરમાં લખવાનું શરૂ કર્યું હતું. શરૂઆત તેણે બ્લોગથી કરી હતી પણ પછી તેનું પુસ્તક પણ બહાર પડ્યું અને તે બેસ્ટસેલર બન્યું. જો કે હવે તે બેડબોયમાંથી ગુડબોય બની રહ્યો છે એવું પણ તેણે કબૂલ્યું છે. એના પુસ્તકનું નામ છે કે ‘આઈ હોપ ધે સર્વ બીઅર ઈન હેલ’ ખાસ્સુ ચર્ચામાં રહ્યું તે પુસ્તક. તેણે થોડો સમય પહેલાં લખ્યું કે હવે હું બોલ્ડ નહીં લખું કારણ કે હવે મને સમજાયું છે કે એ યોગ્ય નથી એટલે મારું જીવન બદલાઈ ગયું છે. હું જે જીવતો ન હોઉં તે લખવાનો અર્થ નથી. હવે ટકરમેક્સ સલાહકાર તરીકે લખે છે. બાય ધ વે એ લેખક જ નહીં સારો વક્તા પણ છે. પૌરુષિય અહમને બુસ્ટ કરતા લખાણો તે લખતો અને એટલે જ તેના લાખો ફોલોઅર છે.\nટકરમેક્સ પ્રસિદ્ધ થયો કારણ કે આપણે દંભી સમાજવ્યવસ્થાના ભાગ છીએ એટલે કેટલીક બાબતો વિશે ક્યારેય વાત નથી કરતા. સ્ત્રીના માસિક સંદર્ભ વિશે જેમ વાત નહોતી થતી એ જ રીતે સેક્સ વિશે પણ વાત કરવાનું ટાળતા હોઈએ છીએ. તેમાં ય સેક્સપ્રચૂર જોક્સ આપણે એકબીજાને ચોક્કસ ફોરર્વડ કરીશું પણ કેટલીક બીમારી વિશે કે આપણા માટે જરૂરી હોય તેવી બાબત વિશે વાત કરવાનું આપણે ટાળતા જ હોઈએ છીએ. બીજી સ્ત્રીઓની સુંદરતા અને સેક્સ અપીલ વિશે વાત કરવી જેટલી સહેલી લાગે છે પુરુષોને એટલી જ સહજતાથી પોતાના સેક્સુઅલ પ્રોબલેમ વિશે વાત કરી શકાતી નથી. મિત્રો સાથે તો નહીં જ પણ ડોકટર પાસે પણ જવાનું મોટાભાગે ટાળવામાં આવે છે. સેક્સુઅલ સમસ્યાઓને અનામી પત્રવ્યવહાર કરીને અખબારોની કોલમમાં પૂછી લેવાની. તેમાં પણ સૌથી વધુ પ્રશ્નો શીઘ્ર સ્ખલન સંદર્ભે જ આવતા હોય છે. પુરુષો માટે લીબીડો એ ખૂબ જ મહત્ત્વની બાબત હોય છે. લીબીડો એ પુરુષનું પુરુષાતન કે ઈગો છે એમ જ કહો ને.\nતે છતાં તેના વિશે ક્યારેય ચર્ચા કે સલાહ લેવાના પ્રયત્નો મોટાભાગના પુરુષો નથી કરતા. મુંબઈના પરાંમાં પ્રેકટિસ કરતા એક જાણીતા સેક્સોલોજીસ્ટે ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે સેક્સુઅલ સમસ્યા સંદર્ભે પુરુષો ખૂબ જ ઓછા આવે છે. અને તેમાં પણ મોટાભાગના લોકો પોતાનું સાચું નામ પણ છુપાવે અને કેટલીય જરૂરી હકિકત પણ છુપાવતા હોય છે. તેમની માનસિક સારવાર કરવાની જરૂર લાગતી હોય છે પણ પુરુષો ખુલીને વાત કરી શકતા નથી. તે સમયે એવા પુરુષની સારવાર કરવી ખૂબ અઘરું હોય છે. લીબીડો એટલે કે જાતિયવૃત્તિ સાથે તેમનું પુરુષપણું જોડાયેલું હોય છે. તેને કારણે તેઓ ખૂબ ક્રોધી, ઝઘડાળું, શંકાશીલ અને મારપીટ પણ કરતા હોય છે. ક્યારેક જાતીય સતામણી પણ આવા પુરુષો જ કરતા હોય છે. આ વાત એટલે કરવી પડી કે છેલ્લા વરસથી નામાંકિત અને શિક્ષિત પુરુષોના નામ મીટુ કેમ્પઈન એટલે કે જાતીય સતામણીના સંદર્ભે બહાર આવ્યા છે. લોકોને આઘાત એટલે લાગ્યો કે અત્યાર સુધી બધા જ જાણતા હોવા છતાં એવો દંભ આચરાઈ રહ્યો હતો કે ગલીના ગુંડાઓ અને વિકૃત મનોવૃત્તિ ધરાવનાર કે વિલન જેવો વ્યક્તિ જ જાતીય સતામણી કરી શકે. આપણી ફિલ્મોમાં પણ હીરોને ક્યારેય બળાત્કાર કે જાતીય સતામણીના કિસ્સામાં નથી બતા��તા. કે તેના વિશે એવું વિચારવું પણ યોગ્ય નથી લાગતું. હીરો, હીરોઈનની છેડતી કરે તે માન્ય હોય છે આપણને. પણ વિલન કરે તે માન્ય નથી હોતું. અહીં વિલનને સારો ચિતરવાનો પ્રયત્ન નથી પણ માનસિકતા સમજવાની વાત છે. આપણા માટે કેટલીક બાબાત સ્વીકાર્ય હોય છે અને કેટલીક નથી હોતી એટલે જ્યારે એવું બને છે તેના પ્રત્યે આંખઆડા કાન કરીએ છીએ. પુરુષોમાં જાતિયવૃત્તિ વધુ હોય તે સ્વીકારી લેવામાં આવ્યું છે. કેટલાક પુરુષો પોતાની વૃત્તિ પર કન્ટ્રોલ કરી શકે છે અને કેટલાક નથી કરી શકતા. કેટલાકને લાગે છે કે કોઈને ખબર ન પડે તે રીતે પોતાની સત્તામાં છે ત્યાં સુધી છૂટ લેવામાં કોઈ વાંધો નથી હોતો. સ્ત્રી-પુરુષોના સંબંધો આમ પણ કોમ્પલિકેટેડ હોય છે. તેમાં પાવરપ્લે દ્વારા થતી જાતિય સતામણી ઓર કોમ્પલિકેટેડ બની જાય છે.\nપુરુષ આમ પણ બીજા પુરુષ સાથે કે બીજી વ્યક્તિ સાથે ક્યારેય અંતરંગ વાત કરી શકતો નથી. તેને પોતાની કોઈપણ લાગણી વિશે કે અંગત વાત કરવાથી પૌરુષિય આઘાત અનુભવાય છે. એટલે જ પોતાના સુખદુખને બીજાની સાથે શેઅર ન કરી શકતા પુરુષજાતિમાં ડિપ્રેશન તેમજ આત્મહત્યાનું પ્રમાણ પણ વધુ હોય છે તે સાબિત થયું છે. બીજી કોઈ અંગત વાત ન કરી શકતો પુરુષ પોતાના સેક્સુઅલ અનુભવ વિશે કે સમસ્યા વિશે પણ વાત કરી શકતો નથી. પોતાની જાતિયવૃત્તિ વિશે તમે ક્યારેય કોઈ ડોકટર કે મિત્ર સાથે વાત કરી છે ખરી શક્યતા છે જ નહીં. પત્ની સાથે પણ ખુલ્લા દિલે વાત ન કરી શકતા પુરુષો હોય છે. સેક્સ સમયે પણ કપડાં પહેરી રાખતાં પુરુષો હોય છે. જો કે આવા પુરુષો મોટેભાગે બાળપણમાં જાતીય સતામણીનો ભોગ બન્યા હોઈ શકે.વળી આ જાતીય સતામણી પણ મોટેભાગે પુરુષો દ્વારા જ થઈ હોય છે. આ બધા ઘાવ વિશે તેઓ ક્યારેય વાત કરતા નથી. તે વિકૃતિરૂપે કે બીમારીરૂપે બહાર આવે છે ત્યારે પુરુષને પોતાને ય સમજાતું નથી કે શું કરે. પ્રતિષ્ઠિત પ્રોફેસરો, સ્પોર્ટસ કોચ, ડાયરેકટરો, પ્રોડ્યુસરો, એકટરો, ડોકટરો આ બધા પુરુષો માટે પણ એ જ પરિસ્થિતિ હોય છે. તેઓ પોતાના ક્ષેત્રમાં જ્યારે સફળ થાય છે ત્યારે પાવરપ્લે ગેમ શરૂ થાય છે. જો કે સેક્સ પણ પાવરપ્લે ગેમ જ છે. પુરુષ એવો જ હોય એવી માન્યતાઓ હજી પણ આપણા સમાજમાં સ્વીકાર્ય છે. ઉત્તરપ્રદેશના જાણીતા નેતાએ એક સમયે બળાત્કારી વિશે કહ્યું હતું કે લડકે હૈ ગલતી હો જાતી હૈ ગરમ ખૂન જો હૈ વગેરે વગેરે ફ્રોઈડે પણ ઈડિપસ કોમ્પલેક્સની વાત કરતા કહ્યું હતું કે પુર���ષો આખરે પુરુષ જ હોય છે. છોકરાઓ પિતાને મારીને માતાની સાથે સેક્સ કરી શકે છે. સ્ટિફન માર્સે નામના લેખકે હાલમાં એક પુસ્તક લખ્યું છે ‘અનમેડ બેડ – ધ મેસી ટ્રુથ અબાઉટ મેન એન્ડ વિમેન ઈન ધ 21 સેન્ચુરી’ તેણે એક જગ્યાએ લખ્યું છે કે પુરુષોએ પોતાની મસ્ક્યુલિનિટિ (પુરુષાતન) બાબતે વિચારવું પડશે. મુક્ત અને ખરાબ વર્તન કરવા માત્રથી પૌરુષિય તાકાત સાબિત નથી થતી. તેનું કહેવું છે કે અમે પુરુષો ક્યારેય સેક્સ વિશે યોગ્ય માહિતી કે જ્ઞાન મેળવતા નથી. પોતાની વૃત્તિને સમજવાનો પ્રયત્ન કરતા નથી. એવું માની લેવામાં આવે છે કે અમે બધુ જ જાણીએ છીએ. ત્યાં જ તકલીફ ઊભી થાય છે. જાતીયસતામણીના કિસ્સાઓ સમાજમાં બહાર આવી રહ્યા છે ત્યારે આઘાત લાગે છે. એવું નથી કે આ સિલસિલો અટકે છે. આ કિસ્સાઓ હમણાં નથી બન્યા, બનતા આવ્યા છે અને બની રહ્યા છે પણ સ્ત્રીઓ એ વિશે મૌન સેવતી હતી કે તેમનો અવાજ નીકળે નહીં તેની તકેદારી રાખવામાં આવતી હતી. મીટુ કેમ્પેઈનમાં કેટલાક પુરુષોને વાંધો હતો કે આ રીતે નામ જાહેર કરવાની ચળવળ ખોટી છે, તેમાં નિર્દોષ પુરુષ કુટાઈ જાય છે. પણ એ વિચારાતું નથી કે આટલી બધી સ્ત્રીઓ વરસો પહેલાંની વાત બોલવાની હિંમત કરી રહી છે તો આટલા બધા પુરુષો તે પણ શિક્ષિત, સારા ઘરના, પરિણીત પુરુષો કેમ આવું કરતા હતા તે વિશે વિચારવાની વાત નહોતા કરતા. પુરુષ કેમ આવું વર્તી શકે છે એ વિશે ગંભીરતાથી નહીં વિચાર થાય તો પુરુષોને પણ તકલીફો વેઠવી પડશે બે રીતે. એક તો તેમને સતત પોતાની પત્ની,દીકરી, બહેનની ચિંતા રહેશે અને બીજું ક્યાંક તેમનું નામ પણ જાતીયસતામણીમાં બહાર ન આવે.\nએકવીસમી સદી વિશેનો સ્ટિફનનો અભ્યાસ કહે છે કે આજના પુરુષો એગ્રેસિવ હોવાની માનસિકતાનું ગૌરવ લેવા માંડે ત્યારે તકલીફો ઊભી થતી હોય છે. ટકરમેક્સની જેમ ખોટા પુરુષાતનની કહાનીઓ ઘડવામાંથી પુરુષઓએ બહાર આવવું પડશે. પુરુષાતન એટલે જોશ કે ફોર્સ જ નહીં પણ તેના પરનું નિયંત્રણ પણ ખરો પુરુષ કરી શકે છે. મીટુ કેમ્પેઈન બાદ પણ હજી સમાજમાં ફરક નથી આવ્યો. રોજ નવા જાતીયસતામણી અને બળાત્કારના કિસ્સાઓ બહાર આવી જ રહ્યા છે. શું હજી નથી લાગતું કે પુરુષે પોતાનો પુરુષાતનના ખોટા ખ્યાલોની માન્યતાઓને બદલવાનો પ્રયત્ન કરવો જોઈએ\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nનજર લાગી શકે છે\nસ્ટોરી ટેલિંગ એક કળા છે અને માધ્યમ છે ફિલ્મ (સાંજ...\nનબળાઈઓ હોવા છતાં ફિલ્મ રેવા જોવા જેવી છે\nસત્તા, સેક્સ અને ઈડિપસ કોમ્પલેક્સ\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00430.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%8F%E0%AA%B5", "date_download": "2019-03-21T20:58:58Z", "digest": "sha1:ZFRI63MWHH4A2VR3MMRUIPBPZDSAJDKV", "length": 3565, "nlines": 84, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "મોઢામાં માય એવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી મોઢામાં માય એવું\nમોઢામાં માય એવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nવિવેક મર્યાદા જણાય એવું; શોભે એવું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00430.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33147", "date_download": "2019-03-21T20:22:05Z", "digest": "sha1:Q3MWUC677UFBHMX5RM55QCCT3W4DWEVR", "length": 5921, "nlines": 68, "source_domain": "amreliexpress.com", "title": "ધારીમાંથી વિદેશીદારૂની અર્ધો ડઝન બોટલ સાથે ર શખ્‍સોની અટકાયત – Amreli Express", "raw_content": "\nધારીમાંથી વિદેશીદારૂની અર્ધો ડઝન બોટલ સાથે ર શખ્‍સોની અટકાયત\nધારી ગામે આવેલ નવી વસાહતમાં રહેતા ચંદ્રેશ ગભરૂભાઈ ધાખડા તથા પરેશ રમેશભાઈ દેસાઈ ના��નાં બે ઈસમો ગઈકાલે રાત્રીનાં સમયે પોતાના હવાલાવાળા મોટર સાયકલ નંબર જી.જે. 14 કયું7873 સાથે હરીકૃષ્‍ણનગરનાં ગરનાળા પાસે વિદેશી દારૂની બોટલ નંગ-6 કિંમત રૂા.ર100 લઈ નિકળતાં પોલીસે બન્‍ને શખ્‍સોને રૂા.14100નાં મુદ્યામાલ સાથે ઝડપી લીધા હતા.\nપોલીસ સમાચાર Comments Off on ધારીમાંથી વિદેશીદારૂની અર્ધો ડઝન બોટલ સાથે ર શખ્‍સોની અટકાયત Print this News\n« અમરેલી જિલ્‍લામાં રાત્રીના સમયે શંકાસ્‍પદ હાલતમાં ફરનાર સામે લાલ આંખ (Previous News)\n(Next News) અમરેલીમાં કોંગ્રેસ છેલ્‍લી ઘડીએ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારશે \nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nરાજુલા પંથકમાં ગુન્‍હાહિત પૂર્વ ઈતિહાસ ધરાવતી કોબ્રા ગેંગ સામે પોલીસ વિભાગે અટકાયતી પગલા લીધા\nસા.કુંડલાનાં રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસર કપીલ ભાટીયા પર મોડીરાત્રીએ હુમલો કરાતાં ખળભળાટ\nબગસરા શહેરમાં ત્રણ મહિલાઓએ ખેડૂતની થેલીમાં કાપો મારીને રૂપિયા 1 લાખ સેરવી લીધા\nસા.કુંડલામાં લુહાર વેપારીને ત્‍યાં 1પ લાખ કરતા પણ વધુ રકમનાં માલસામાનની ચોરી\nધારી : ચંદન ચોરી પ્રકરણમાં એમ.પી. ગયેલી વન વિભાગની ટીમ વિલા મોઢે પરત ફરી\nઅમરેલી જિલ્‍લામાં રાત્રીના સમયે શંકાસ્‍પદ હાલતમાં ફરનાર સામે લાલ આંખ\nકડીયાળી નજીક બે બાઈક સામસામે અથડાતા 1 વ્‍યકિતનું મોત\nઅમરેલીનાં પ્રોફેસરે રૂા. પ.ર7 કરોડની છેતરપીંડી કરી\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.sadhanaweekly.com/Encyc/2016/4/23/-.html", "date_download": "2019-03-21T20:43:51Z", "digest": "sha1:26TJYIOTFXIPQBX42GITJYPQ2R4ZR4XS", "length": 12452, "nlines": 26, "source_domain": "www.sadhanaweekly.com", "title": " જંગલનું દુ:ખ જંગલનું દુ:ખ", "raw_content": "\nસુંદરવનમાં વરસાદ ��તો ન હતો. નદી તળાવો સુકાઈ રહ્યાં હતાં. વૃક્ષો, છોડવાઓ અને વેલા કરમાઈ રહ્યા હતા. પ્રાણીઓ તરસથી બેબાકળાં થઈ રહ્યાં હતાં. ચોમાસાની ઋતુ પસાર થઈ રહી હતી. છતાં આકાશમાં વાદળોનું કોઈ નામોનિશાન દેખાતું ન હતું. હાથીભાઈએ બધાં પ્રાણીઓને એક ખુલ્લા મેદાનમાં બોલાવ્યાં. તેમણે પ્રાણીઓને સંબોધન કરતાં કહ્યું, ‘મને એમ લાગે છે કે વરસાદી વાદળો આ જંગલનો રસ્તો ભૂલી ગયાં છે. આપણે તેમને બોલાવવા સંદેશો મોકલવો પડશે.’\nબબલુ શિયાળે આગળ આવીને કહ્યું, ‘પોસ્ટ ઑફિસમાં મારે સારી ઓળખાણ છે. હું આજે જ સ્પીડ પોસ્ટથી વરસાદી વાદળોને જાણ કરું છું. હું પત્રમાં તેમને લખીશ કે સુંદરવન વરસાદ વગર અધમૂવું થઈ રહ્યું છે. જો વરસાદ નહીં વરસે તો જંગલ ખતમ થઈ જશે.’\nબબલુ શિયાળની વાત સાંભળી બધાં હસવા લાગ્યાં. ચંપા હરણીએ કહ્યું, ‘આપણી ટપાલ સેવા ફક્ત દેશમાં જ કામ કરે છે. કોઈ પોસ્ટમેન તારી સ્પીડ પોસ્ટ લઈને આકાશમાં જઈ નહીં શકે.’\nચીનુ કાગડાએ કહ્યું, ‘હું સ્પીડ પોસ્ટ લઈને જઈશ.’\nહાથીભાઈ બોલ્યા, ‘વાદળો ઘણાં ઊંચે હોય છે, કોઈ પક્ષી ત્યાં સુધી જઈ નહીં શકે.’\nગોલુરીંછ આગળ આવ્યો, તેણે કહ્યું, ‘સ્પીડ પોસ્ટ છોડો. મારી પાસે સેમસંગનો જોરદાર મોબાઈલ છે. હું આજે જ વાદળોને મૅસેજ મોકલી દઉં છું. મારો મૅસેજ પળભરમાં વાદળોને મળી જશે. હું જંગલનાં સુકાયેલાં તળાવ અને ઝરણાંના ફોટા પણ મોકલી દઈશ. તેને જોઈને વાદળોનું હૃદય પીગળી જશે અને તે વરસવા માટે તુરંત આવી જશે.’\nગોલુ રીંછની વાત પર પણ બધાં હસવા લાગ્યાં. ગપ્પી શિયાળે પૂછ્યું, ‘શું વાદળો પાસે પણ સેમસંગનો મોબાઈલ છે તારો મોકલેલો મૅસેજ હવામાં ગાયબ થઈ જશે, ને વળી ખાલી અમથા તારા બે ‚પિયા કપાઈ જશે.’\nસફેદ સસલો કમ્પ્યૂટરનો સારો જાણકાર હતો. તેણે કહ્યું, ‘મારી પાસે ડેલનું લેટેસ્ટ લેપટૉપ છે. હું વાદળોને ઈ-મેઈલ કરી દઉં છું. ઈ-મેઈલ મળતાં વાદળ ખૂબ ખુશ થશે, તે વિચારશે કે સુંદરવન કેવું એડ્વાન્સ થઈ ગયું છે.’\nઆ સાંભળી ગોલુ રીંછે કહ્યું, ‘અરે બુદ્ધુ, વાદળો પાસે મોબાઈલ નથી, તો પછી કમ્પ્યૂટર ક્યાંથી હશે \nઆ સાંભળી સફેદ સસલાએ કહ્યું, ‘વાદળોના વિસ્તારમાં સાઈબર કાફે તો હશે ને તેઓ ત્યાં જઈને મારો મૅસેજ વાંચી લેશે.’\nહાથીભાઈને આવી વાતો સાંભળી ગુસ્સો આવવા લાગ્યો, તેમણે કહ્યું, ‘આવી બધી નક્કામી વાતો બંધ કરો. વાદળોને સંદેશો મોકલવાનો ચોક્કસ ઉપાય વિચારો.’\nથોડીવાર માટે સભામાં મૌન છવાઈ ગયું, ત્યાં તો મોર અને ઢે��ની જોડી આગળ આવી. તેમણે કહ્યું, ‘અમે જંગલમાં ‘મે આવ, મે આવ’ કહીને નાચવાનું શ‚ કરી દઈએ છીએ. વહેલા મોડાં વાદળોને તેની જાણ થઈ જ જશે. તેમને ખબર પડી જશે કે ચોમાસાની ઋતુ આવી ગઈ. તેમનો ગરજવા અને વરસવાનો સમય આવી ગયો, તેથી એ દોડતાં દોડતાં આવી ગરજવાનું અને વરસવાનું ચાલુ કરી દેશે.\nથોડીવાર માટે સૌને આ વિચાર બરાબર લાગ્યો, પણ ત્યારે સમજુ હાથીભાઈએ કહ્યું, ‘વરસાદ થાય ત્યારે તેનું સ્વાગત કરતાં મોરને ઢેલ નાચે છે. વરસાદ આવતાં પહેલાં તેઓ નાચવા લાગે તેનો અર્થ શું \nછેવટે કોઈ કારગર ઉપાય મળતો ન હતો. બધાં હેરાન પરેશાન હતાં, ત્યાં જાંબુનું એક ઝાડ ઉદાસ ઊભું હતું, તેણે કહ્યું, ‘મારી જાતિનું હું એક માત્ર ઝાડ બચી ગયું છું. વર્ષોથી કોઈએ જાંબુનું બીજું ઝાડ વાવ્યું નથી, આવી જ હાલત બીજી જાતિનાં વૃક્ષોની પણ છે.’\nજાંબુના ઝાડે વાતને આગળ વધારતાં કહ્યું, મારા આ દુ:ખમાં જ તમારી સમસ્યાનું સમાધાન છે.’\n‘અરે, આ તું શું કહે છે તારા દુ:ખને વરસાદ સાથે શું સંબંધ તારા દુ:ખને વરસાદ સાથે શું સંબંધ ’ ગોલુ રીંછ બોલ્યો.\nજાંબુના ઝાડે સમજાવ્યું, ‘જંગલમાં વૃક્ષો ખૂબ જ ઓછાં થઈ રહ્યાં છે. વૃક્ષો અને વનરાજી વરસાદને ખેંચી લાવે છે. જો વૃક્ષો અને વનરાજી નહીં રહે તો વરસાદ ક્યાંથી આવશે ’ વાદળો સ્પીડ પોસ્ટ, મૅસેજ, ઈ-મેઈલ કે નાચગાનની ભાષા સમજતાં નથી. એ તો ફક્ત હરિયાળીની ભાષા સમજે છે. હવે તમે જ નક્કી કરો કે વાદળોને વરસવા માટે કઈ રીતે જાણ કરશો \nસભામાં સન્નાટો છવાઈ ગયો. બધાં પોતપોતાનું માથું ખંજવાળવા લાગ્યાં. હાથીભાઈએ આગળ આવી મૌન તોડ્યું. તેમણે કહ્યું, \"આપણે આજથી જ નવા નવા રોપા વાવવાનું શ‚ કરીશું આખું જંગલ હરિયાળીથી ભરી દઈશું.\nતે દિવસથી જંગલના બધાં પ્રાણીઓએ નવા નવા છોડવાઓ શોધી લાવીને જંગલમાં ખાલી જગ્યા પડી હતી ત્યાં રોપવાનું શરૂ કરી દીધું. મહિનો થતાં થતાં તો આખું જંગલ નવા અને નાના છોડવાઓથી છવાઈ ગયું.\nઅચાનક એક સાંજે આકાશમાં ગડગડાટી થવા લાગી. વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા. બધાં પ્રાણીઓ પોતપોતાની બખોલ કે રહેઠાણની બહાર નીકળી આકાશ તરફ જોવા લાગ્યાં. આખું આકાશ વાદળોથી છવાઈ ગયું હતું. નાનકડી ખિસકોલીએ કહ્યું, ‘અરે એમ લાગે છે કે વાદળોને સંદેશો મળી ગયો.’\nતેવામાં મુશળધાર વરસાદ થવા લાગ્યો. બધાં પ્રાણીઓ તેમાં કુદાકુદ કરી નાચવા લાગ્યાં. મોર અને ઢેલ વરસાદના સ્વાગતમાં નૃત્ય કરવા લાગ્યાં. જંગલનું દુ:ખ દૂર થઈ ગયું.\nશ્રેષ્ઠ આચર���માં જ સદ્ગતિ\nસંત કબીર તેમના જીવનના અંતિમ સમયમાં આવી પહોંચ્યા હતા. તેઓએ શિષ્યોને કહ્યું, \"મારી ઇચ્છા મગહરમાં અંતિમ શ્ર્વાસ લેવાની છે. મને ઝડપથી ત્યાં લઈ જાઓ. સૌ આશ્ર્ચર્યચકિત થઈ ગયા, કારણ કે મૃત્યુના સમયે લોકો કાશી જાય છે અને કબીર છે કે કાશીના બદલે મગહર જવા ઇચ્છે છે. કબીર બોલ્યા : \"કાશીમાં મૃત્યુ પામીને જો હું સ્વર્ગમાં જઉં તો પણ તે તો કાશીનો જ મહિમા કહેવામાં આવશે. મેં કરેલાં કર્મોનો કોઈ અર્થ નહિ રહે. લોકોના મનમાં ઘર કરી બેસેલી ભ્રમણાને દૂર કરવા માટે મગહરમાં જ મારા શરીરને ત્યાગવું સારું રહેશે. લોકોને એ વાત ધ્યાનમાં આવવી જોઈએ કે કબીરે એવા સ્થાને પ્રાણ ત્યાગ્યા જ્યાં મૃત્યુ પામીએ તો અધોગતિ થાય છે, પરંતુ તેનાં કર્મો એટલાં પવિત્ર હતાં કે પરમપિતા પરમેશ્ર્વર ત્યાં પણ તેઓને સદ્ગતિ જ પ્રદાન કરશે.\nઆ આખો ભ્રમણાઓનો સમુચ્ય છે. દુર્ગતિ કે સદ્ગતિ સ્થાન પર નિર્ધારિત નથી, શ્રેષ્ઠ કર્તવ્ય તથા કર્મ પર નિર્ભર છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/tevar-song-radha-nachegi-featuring-sonakshi-sinha-to-be-launched-023381.html", "date_download": "2019-03-21T19:47:43Z", "digest": "sha1:T2TWDS6G4XZBKRCGWSH4EBGBE7VCJVPO", "length": 11994, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "આલિયાને ભૂલો, જોવા તૈયાર રહો સોનાક્ષીના સેક્સી રાધા ઠુમકાં... | Tevar's song Radha Nachegi featuring Sonakshi Sinha to be launched - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nઆલિયાને ભૂલો, જોવા તૈયાર રહો સોનાક્ષીના સેક્સી રાધા ઠુમકાં...\nમુંબઈ, 23 નવેમ્બર : સોનાક્ષી સિન્હાને અર્જુન કપૂર સાથે પોતાની કેમેસ્ટ્રી પરફેક્ટ કરવા માટે ખૂબ પાપડ વણવા પડી રહ્યા છે. હવે અર્જુન કપૂર અને આલિયા ભટ્ટે 2 સ્ટેટ્સ ફિલ્મમાં એવી કેમેસ્ટ્રી બતાવી છે કે તેને બીટ કરવી સોનાક્ષી સિન્હા માટે પડકાર સમાન બની ગયો છે. હવે આલિયાના રાધા... ગીત પર ઠુમકા લગાવ્યા બાદ સોનાક્ષી સિન્હા પોતાની આગામી ફિલ્મ તેવરમાં સેક્સી અને ઝાકઝમાળ ભરી ��ાધા બની નાચશે.\nતેવર ફિલ્મનું આ ગીત ટુંકમાં જ રિલીઝ થવાનું છે. આ માહિતી સોનાક્ષીએ ટ્વિટર પર આપી હતી. આ ફિલ્મમાં સોનાક્ષીના રોલની વાત કરીએ, તો તેઓ મથુરાની યુવતીનો રોલ કરી રહ્યા છે. તેમનું નામ રાધિકા છે. સોનાક્ષી આ ગીતના ફર્સ્ટ લુકમાં ખૂબ જ બોલ્ડ લાગી રહ્યા છે. આ ગીતને રેમો ડિસૂઝાએ કોરિયોગ્રાફ કર્યુ છે. તેનું શૂટિંગ ઇંદોર ખાતને માહેશ્વરમાં કરાયું છે. અહીં તળાવ પાસે એક શાનદાર સેટ તૈયાર કરવામાં આવ્યુ હતું.\nસોનાક્ષી સિન્હાની હોટ અને સેક્સી તસવીરોએ હંગામો મચાવ્યો\nઅભિનેત્રી સોનાક્ષી સિન્હા સહીત 5 લોકો પર કેસ નોંધાયો\nVideo & Pics: રેંપ પર પોતાના જ કપડામાં ઉલઝી ગઈ યામી અને 7 હૉટ એક્ટ્રેસ\nસેક્સી રેડ ડ્રેસમાં અભિનેત્રી, બોલ્ડનેસની હદો પાર\nસલમાનની દબંગ 3ને લઈ સોનાક્ષી સિન્હાએ કર્યો મોટો ખુલાસો, જલદી શૂટિંગ શરૂ થશે\nસોનાક્ષી સિન્હાને જોઈએ છે આવો પતિ, મૂરતિયો ધ્યાનમાં હોય તો કહેજો\nસલમાન ખાનની દબંગ 3 દમદાર, સોનાક્ષી સિન્હાના ફેન્સને ઝાટકો\nસલમાન અને કેટરીના ની કેમેસ્ટ્રી, લોકો જોતા જ રહી ગયા\nડબ્બૂ રત્નાનીનું કેલેન્ડર 2018: બોલિવૂડ સિતારાઓના જોવા મળ્યા આ અવતાર\nMovieReview: ઇત્તેફાક છે જબરજસ્ત થ્રિલર, પરંતુ...\nપ્રિયંકાને શાબાશીની જગ્યાએ મળી સલાહ, સોનાક્ષીએ કર્યો સપોર્ટ\nદીપિકા બાદ આલિયા ભટ્ટની આવી તસવીર થઇ રહી છે વાયરલ\nઆઇફા 2017: ફેશન અને સ્ટાયલમાં કોણ છવાયું, કોણ પછડાયું\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nIPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/shree-annapurnadham-pm-modi/129487.html", "date_download": "2019-03-21T20:46:01Z", "digest": "sha1:E65EPXGRMYABAWM42QNWRZOHMN3BHORB", "length": 13672, "nlines": 125, "source_domain": "www.navgujaratsamay.com", "title": "શ્રીઅન્નપૂર્ણાધામ: વડાપ્રધાનની હાજરીમાં વિશ્વના પ્રથમ પંચતત્ત્વ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nશ્રીઅન્નપૂર્ણાધામ: વડાપ્રધાનની હાજરીમાં વિશ્વના પ્રથમ પંચતત્ત્વ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા\n- રાજ્યપાલ ઓ.પી. કોહલી, MPના રાજ્યપાલ આનંદીબેન, CM રૂપાણી, Dy.CM નીતિનભાઈ, Ex CM કેશુભાઇ પટેલ ઉપસ્થિત રહેશે\n- ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, હરેશભ���ઈ સવાણી સહિતના દાતાઓ-ટ્રસ્ટીઓનું સન્માન થશે\nનવગુજરાત સમય > અમદાવાદ\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં લેઉવા પાટીદારોનાં તીર્થધામ અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ, અડાલજ ખાતે વિશ્વના પ્રથમ પંચતત્ત્વ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા તા.૫ માર્ચના રોજ સવારે ૮.૩૦ વાગ્યે થશે, એમ કહી શ્રીઅન્નપૂર્ણાધામ ટ્રસ્ટ, અડાલજના પ્રમુખ નરહરિભાઈ અમીને જણાવ્યું કે લેઉવા પાટીદારોના સ્વમાન અને ગૌરવના શ્રદ્ધા-તીર્થધામ શ્રીઅન્નપૂર્ણાધામ ટ્રસ્ટ, અડાલજ ખાતે અતિ વિશિષ્ટ વિશ્વનું પ્રથમ પંચતત્ત્વ મંદિર નિર્માણ પામ્યું છે. મંદિર ઉપરાંત, કુલ ૪૫થી ૫૦ કરોડના પ્રોજેક્ટ અંતર્ગત ૬૦૦ વિદ્યાર્થી રહી શકે તેવું છાત્રાલય, ભોજનાલય, પુસ્તકાલય, સ્પર્ધાત્મક પરીક્ષાનું તાલીમ કેન્દ્રનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થશે.\nઆ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ અને ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ ઓ.પી. કોહલી, મધ્યપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ, નાયબ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, કેન્દ્ર સરકારના મંત્રીમંડળના સભ્ય પરસોત્તમભાઈ રૂપાલા, મનસુખભાઈ માંડવિયા, ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ, વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. સાથે જ મુખ્ય કાર્યક્રમમાં ૨૭,૦૦૦ લોકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.\nશ્રીઅન્નપૂર્ણાધામ ટ્રસ્ટ, અડાલજના પ્રમુખ નરહરિભાઈ અમીને જણાવ્યું કે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મંદિર અને શિક્ષણ ભવનનાં મુખ્ય દાતાઓ કરસનભાઈ પટેલ(નિરમા), પંકજભાઈ પટેલ (ઝાયડ્સ કેડિલા ગ્રૂપ), હરેશભાઈ વસાણી (વસાણી ગ્રૂપ), ભોજનાલયના દાતા શેખર પટેલ (ગણેશ હાઉસિંગ), પુસ્તકાલયના દાતા સુજલ પટેલ, કોન્ફરન્સ હોલના દાતા વરુણ નરહરિ અમીન, વ્યાવસાયિક તાલીમ કેન્દ્રના દાતા સુધીરભાઈ મહેતા, વ્યાવસાયિક તાલીમ કેન્દ્રના દાતા નાગજીભાઈ શિંગાળા તેમજ સ્વામિનારાયણ ટ્રસ્ટ, અડાલજના ટ્રસ્ટીઓનું સન્માન થશે. તેમણે જણાવ્યું કે લેઉવા પટેલો ૨૦૦૦ વર્ષ પહેલાં અડાલજમાં આવ્યા હતા અને મા અન્નપૂર્ણાને સાથે લાવીને ઐતિહાસિક અડાલજની વાવમાં અન્નપૂર્ણા માતાની સ્થાપના કરી હતી. આ ઐતિહાસિક વિરાસતની સ્મૃતિરૂપે વિશ્વનું સૌપ્રથમ પંચતત્ત્વ(પૃથ્વી-જળ-અગ્નિ-વાયુ-આકાશ) આધારિત મા અન્નપૂર્ણા માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથોસાથ સમ��નાં બદલાતા પ્રવાહમાં સમસ્ત લેઉવા પાટીદારો ગોળ-વાડા ભૂલી સંગઠિત થઈ સમગ્ર લેઉવા પાટીદારોના સામાજિક અને શૈક્ષણિક વિકાસનાં કાર્યોમાં સંગઠિત થવા માટેનો પ્રયાસ થયો છે.\nદાન-પેટી વગરનું મંદિર રહેશે, તમામ સમાજ માટે પ્રવેશ\nઅન્નપૂર્ણાધામ ટ્રસ્ટ, અડાલજના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું કે અન્નપૂર્ણાધામ ખાતે તમામ સમાજનાં ભક્તો માટે આ મંદિરમાં પ્રવેશ મળી શકશે. સાથે જ અંધશ્રદ્ધાથી પર એવા મા અન્નપૂર્ણાના સ્થાન પર શ્રીફળ વધેરવા જેવી વિધિ પણ થઈ શકશે નહીં. ખાસ કરીને બીજી એક વિશેષતા એ હશે કે દાન-પેટી પણ રાખવામાં નહીં આવે. જેને દાનની ઇચ્છા હોય તેઓને પહોંચ મેળવી લેવાની રહેશે.\nજૂન-2020થી છાત્રાલયમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ શકશે\nપ્રમુખ નરહરિ અમીન અને ચેરમેન રવજીભાઈ વસાણીએ જણાવ્યું કે સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ, અડાલજ તેમજ સમસ્ત ગ્રામજનોએ મા અન્નપૂર્ણાના મંદિર તથા વિદ્યાર્થીઓનું છાત્રાલય તેમજ શિક્ષણ ભવન બનાવવા માટે જમીન દાનમાં આપેલી છે. છાત્રાલય અને શિક્ષણ ભવન જૂન-૨૦૨૦થી કાર્યરત્ થઈ જશે. પાટીદારો ઉપરાંત તમામ સમાજનાં વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી શકશે.\nઅન્નપૂર્ણાધામ ખાતે આજે શોભાયાત્રાનું આયોજન\nરવિવારે સવારે ૧૦ વાગ્યે શોભાયાત્રા સ્વામિનારાયણ મંદિર, અડાલજથી નીકળી અન્નપૂર્ણા મંદિરે આવશે. મહાશિવરાત્રિ તા.૪ માર્ચે સવારે ૧૦ વાગ્યે દેવતાઓની આરતી, બપોરે ૧૨.૩૯ વાગ્યે મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા વિધિ થશે. જ્યારે તા.૫ માર્ચે સવારે ૮.૩૦ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નિજ મંદિર ખાતે માતાજીની આરતી, પૂજનવિધિ ત્યારબાદ છાત્રાલય-શિક્ષણભવનનું ખાતમુહૂર્ત કરાશે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nયોજનાનો લાભ નાગરિકો સુધી નહીં પહોંચાડનારા 42..\nમાણસાના અનોડિયામાં ગેરકાયદે રેતી ખનન કરતાં 2..\n6 મેડિકલ કોલેજોની 143 ડિપ્લોમા બેઠકના બદલામા..\nPMની હાજરીમાં વિશ્વ ઉમિયાધામનું મહા ભૂમિપૂજન\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33149", "date_download": "2019-03-21T19:44:42Z", "digest": "sha1:ZCPHRFQZDRD6YRTCGMX4QQB5HUWNZRJW", "length": 8746, "nlines": 76, "source_domain": "amreliexpress.com", "title": "અમરેલીમાં કોંગ્રેસ ��ેલ્‍લી ઘડીએ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારશે ? – Amreli Express", "raw_content": "\nઅમરેલીમાં કોંગ્રેસ છેલ્‍લી ઘડીએ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારશે \nભાજપની વિરાટ શકિત સામે લડી શકવાની ક્ષમતા ધરાવતાં\nઅમરેલીમાં કોંગ્રેસ છેલ્‍લી ઘડીએ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારશે \nભાજપ દ્વારા કોઈપણ સંજોગોમાં અમરેલી બેઠક જાળવી રાખવા ધમપછાડા શરૂ થયા હોય કોંગ્રેસ એલર્ટ\nભાજપનાં અનેક આગેવાનો પણ પરેશ ધાનાણીનું નામ મજબુત હોવાનું માની રહૃાા છે\nઅમરેલી લોકસભા બેઠક માટે કોંગ્રેસપક્ષ છેલ્‍લી ઘડીએ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારે તેવું જાણવા મળી રહૃાું છે. કારણ કે, ભાજપ પાસેથી બેઠક ઝુંટવી લેવા માટે સર્વશ્રેષ્ઠ વિકલ્‍પ પરેશ ધાનાણી જ બની શકે તેમ છે. તેવું નાના કાર્યકરથી લઈને હાઈકમાન્‍ડ પણ માની રહૃાું છે.\nમાત્ર ર6 વર્ષની વયે વર્ષ ર00રમાં ભાજપનાં કદાવર નેતા પરશોતમ રૂપાલા, બાદમાં ભાજપનાં બીજા કદાવર નેતા દિલીપ સંઘાણીને વર્ષ ર01રમાં અને ભાજપનાં ત્રીજા કદાવર નેતા બાવકુભાઈ ઉંઘાડને વર્ષ ર017માં વિધાનસભાની ચૂંટણીમાં પરાજિત કરીને પરેશ ધાનાણીએ ભાજપનાં ગઢમાં ફફડાટ ફેલાવી દીધો છે.\nપરેશ ધાનાણીની લોકપ્રિયતા દરેક સમાજ અને દરેક વયના મતદારોમાં જોવા મળી રહી છે. સરળ સ્‍વભાવ, કાવાદાવાથી અલિપ્‍ત રહેતાં હોવાથી તેમજ આમ નાગરિક જેવું જીવન જીવતાં હોવાથી તેઓને મતદારોનાં આશિર્વાદ હંમેશા મળતા રહૃાા છે.\nબીજી તરફ ભાજપ ઘ્‍વારા અમરેલી બેઠક જાળવી રાખવા માટે શામ, દામ, દંડ અને ભેદની રીતરસમ શરૂ થઈ છે. કોઈપણ સંજોગોમાં બેઠક પર વિજેતા થવા ભાજપ હાઈકમાન્‍ડ તૈયાર થયું છે. વિપક્ષી નેતાનાં ગઢમાં જ કોંગ્રેસનુે પછડાટ આપવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્‍યું હોય છેલ્‍લી ઘડીએ કોંગી હાઈકમાન્‍ડ પરેશ ધાનાણી નામનું બ્રહ્મશસ્‍ત્રછોડીને ભાજપને ઊંઘતા ઝડપી લેશે તેવું સૌ કોઈને લાગી રહૃાું છે.\nસમાચાર Comments Off on અમરેલીમાં કોંગ્રેસ છેલ્‍લી ઘડીએ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારશે \n« ધારીમાંથી વિદેશીદારૂની અર્ધો ડઝન બોટલ સાથે ર શખ્‍સોની અટકાયત (Previous News)\n(Next News) ધારી : ચંદન ચોરી પ્રકરણમાં એમ.પી. ગયેલી વન વિભાગની ટીમ વિલા મોઢે પરત ફરી »\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\nરાજુલા પંથકમાં ધારાસભ્��યનાં ઉમદા પ્રયાશથી પાકવીમાની રકમ મંજૂર\nસારંગપુરમાં આજે પ.પૂ.મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં ભવ્‍ય ફુલદોલ\nચારણ સમઢિયાળા ગામે ખેતરમાં મજૂરી કામ કરતા મજૂર પર દીપડાએ હુમલો કર્યો\nમેરીયાણામાં ઉનાળાનાં પ્રારંભે જ પાણીનો પોકાર\nજાફરાબાદ બંદરમાં બોટનું પ્રમાણ વધી રહૃાું હોય સુવિધા વધારવા માંગ થઈ\nરાજુલા-જાફરાબાદમાંથી કોંગ્રેસને જંગી લીડ અપાવવા બેઠક યોજાઈ\nઅમરેલીમાં પરીક્ષાર્થીને ચાલુ પરીક્ષાએ 108 દ્વારા સારવાર આપવામાં આવી\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00433.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?p=9733", "date_download": "2019-03-21T20:26:51Z", "digest": "sha1:D3EBIHDRKIMLRLGRBM3P3DL5V2DSXMLK", "length": 7171, "nlines": 69, "source_domain": "avadhtimes.net", "title": "અમરેલી જિલ્‍લામાં મનરેગા યોજના શરૂ કરવા માંગણી કરતા શ્રી સોસા – Avadh Times Breaking News", "raw_content": "\nઅમરેલી જિલ્‍લામાં મનરેગા યોજના શરૂ કરવા માંગણી કરતા શ્રી સોસા\nઅમરેલી અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં દુષ્‍કાળ જાહેર કરી અછત મેન્‍યુઅલ પ્રમાણે ખેડૂતો અને પશુપાલકોને સહાય આપવા તેમજ જિલ્લાના શ્રમિકો અને ખેત મજુરોને રોજગારી માટે મનરેગા યોજના શરૂ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસાઈ જિલ્લા કલેકટરને પત્ર પાઠવી રજૂઆત કરી છે ઓછા વરસાદના કારણે ખેડૂતોએ વાવેતર કરેલો પાક સુકાઈ ગયો છે ચોમાસુ નિષ્‍ફળ ગયું છે ખેડૂતોને પોતાનું વર્ષ પસાર કરવા બન્‍યું છે અને પાક નિષ્‍ફળ ગયો છે પશુઓને બચાવવા પશુપાલકોને મુશ્‍કેલ છે અનેઘાસચારા માટે આમતેમ ભટકી રભ છે ખેડૂત દેવાદાર બન્‍યો છે અને રોજી-રોટી પણ બની છે જેથી તાત્‍કાલિક અસરથી જિલ્લાના સમગ્ર તાલુકાઓને દુષ્‍��ાળગ્રસ્‍ત જાહેર કરી અછત મેન્‍યુઅલ પ્રમાણે ખેડૂતો અને પશુપાલકોને સહાયઆપવા માંગ કરવામાં આવી છે અમરેલી જિલ્લો ખેતી ઉપર નિર્ભર હોય ખેડૂતોની હાલત કફોડી હોય જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારના શ્રમિકો અને ખેત મજૂરો બેરોજગાર છે તેઓ પોતાનું જીવન દયનીય પરિસ્‍થિતિમાં વિતાવી રભ છે ગ્રામ્‍યવિસ્‍તારના અને ખેત મજુરો ખેતી પાક નિષ્‍ફળ જવાથી બેરોજગાર બન્‍યા છે તો મનરેગા યોજના તાત્‍કાલિક શરૂ કરાવી ગ્રામ્‍ય વિસ્‍તારના અને ખેત મજૂરોને આર્થિક મદદ મળી રહે તેવી કાર્યવાહી કરવા શ્રી સોસા એ માંગ કરી છે\nસમાચાર Comments Off on અમરેલી જિલ્‍લામાં મનરેગા યોજના શરૂ કરવા માંગણી કરતા શ્રી સોસા Print this News\n« ધારીમાં સ્‍વચ્‍છતા અભિયાનની તૈયારીઓ શરૂ (Previous News)\n(Next News) ધારીમાં વનવિભાગ સહિતના અધિકારીઓની બેઠક બોલાવતા કલેકટરશ્રી ઓક »\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\nઅમરેલી,(ડેસ્ક રીર્પોટર) અમરેલીમાં સંધી સોસાયટી વોર્ડ નંબર એકમાં આવેલ સોસાયટી વિસ્તારમાં પાંચ વર્ષ સુધી હોયવધુ વાંચો\nઅમરેલી,કુંડલામાં 30 કરોડનાખર્ચે થશે રેલ્વેના અંડરબીજનું નિર્માણ\nઅમરેલીઅમરેલી અને સાવરકુંડલામાં રેલ્વે ફાટકો પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા લોકો માટે માથાના દૃુ:ખાવારુપ બનીવધુ વાંચો\nબાબરાના થોરખાણ ગામે સંતની ઈચ્છાથી સંત કુટીરનું તંત્ર દ્વારા ડીમોલેશન કરાયું\nહાઇ એલર્ટ: રેન્જ આઇજી શ્રી અશોક યાદવ અમરેલીના દરિયાકાંઠે\nમોદી હૈ તો મુમિકન હૈ: પીઓકેમાં આતંકીઓનો સફાયો\nબાબરામાં ભાજપ પરિવાર દ્વારા આતશબાજી\nઅમરેલીના દેશપ્રેમી રેડીયોલોજીસ્ટ ડૉ. હર્ષદ રાઠોડ નવાનકોર વસ્ત્ર ધારણ કરી આવ્યા\nતંબાકુને બદલે મિરાજ વિમાન આવ્યા અને અડધી રાતે ચુનો ચોપડી ગયા\nકાઠીયાવાડનો શોક ભાંગ્યો,લોકસભા પહેલા પાકિસ્તાનમાં શોકસભા\nકોવાયાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે થયેલી અપીલ ફગાવતી ગ્રીન ટ્રીબ્યુનલ\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00433.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2017/11/blog-post.html", "date_download": "2019-03-21T19:54:56Z", "digest": "sha1:7FLSDD4XP3WDW3IOOABROMBK3ELNJZS3", "length": 22421, "nlines": 169, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "અણગમતા સ્પર્શનું બોડી પોલિટિક્સ (મુંબઈ સમાચાર) - Divyasha Doshi", "raw_content": "\nઅણગમતા સ્પર્શનું બોડી પોલિટિક્સ (મુંબઈ સમાચાર)\nભારતમાં રહેનાર ભાગ��યે જ કોઈ એવી સ્ત્રી હશે જેને જાતીય સતામણીનો અનુભવ ન કર્યો હોય. પણ કેટલીક સ્ત્રીઓ બોલી શકે છે.\nસ્ત્રીના શરીરને અપમાનિત કરવાની કથા આપણે ત્યાં વારંવાર કહેવાઈ છે. દ્રૌપદીને વ્યક્તિ તરીકે નહીં પણ સ્ત્રીના શરીર તરીકે સભામાં ઘસડી લાવવામાં આવી. તેનું ચીર હરણ કરવામાં આવ્યું, પણ કહેવાતા માંધાતાઓ ચૂપ બેસી રહ્યા. સ્ત્રીનું શરીર નગ્ન કરીને અપમાનિત કરી શકાય એવી માનસિકતા પિતૃસત્તાક સમાજમાં સહજ છે. સ્ત્રીને શરીર તરીકે જ જોવામાં આવે છે. એટલે જ તેને ગમે ત્યારે ગમે તે રીતે સ્પર્શી શકાય. સ્ત્રીનું શરીર ભોગવવા માટે જ છે એવી માનસિકતાને કારણે જ સ્ત્રીની ઈચ્છા-અનિચ્છાની પરવા કરવાની જરૂર ક્યારેય પુરુષને જણાતી નથી. મી ટુ કેમ્પેઈન વિશે ઘણું લખાઈ ચૂક્યું છે અને ચર્ચાઓ પણ થઈ ચૂકી છે પણ મુદ્દો ખતમ નથી થયો. દુનિયા બદલાઈ ગઈ નથી.\nમી ટુ એટલે કે હું પણ જાતીય સતામણીનો ભોગ બની છું તેવું કહેવું સહેલું નથી. આ દિવાળીએ ફટાકડાઓ સાથે જાતીય સતામણીનો ચૂપ પડ્યો રહેતો દારૂગોળો અચાનક સળગી ઊઠ્યો. સોશિયલ મીડિયા પર હેશટેગ મી ટુ સાથે જે સ્ટોરીઓ લખાઈ તે વાંચીને આખી દુનિયા દંગ રહી ગઈ. દંગ એટલા માટે કે તેમને ખબર તો હતી જ પણ આવું જાહેરમાં બોલાતું નહોતું. દુનિયાના દરેક સ્ત્રી-પુરુષને ખબર છે કે જાતીય સતામણી થાય છે. એ જાણનારાઓમાં કેટલાક ગુનેગાર હોય છે તો કેટલાક એ ગુનેગારોના ભોગ બનનારાઓ છે. ભોગ બનનાર ચૂપ રહે છે ત્યાં સુધી કોઈ વાંધો નહોતો. સદીઓથી આ ચાલ્યું આવતું હતું. અચાનક સહન કરનારાઓની સહનશક્તિ જ્વાળામુખીની જેમ ફાટી. તેમાંથી વહેતો લાવા અને ધુમાડો દરેકને દઝાડતો ગયો.\nહોલીવૂડના પ્રખ્યાત હાર્વી વિન્સટેન વિરુદ્ધ અભિનેત્રી અલિશા મિલાનોએ સોશિયલ મીડિયા પર સ્ત્રીઓને અપીલ કરી કે મી ટુ સાથે તમે સૌ જાતીય સતામણી વિશેનું મૌન તોડો તો દુનિયાને ખબર પડે કે ખરેખર શું ચાલી રહ્યું છે. અલિશાની ચેલેન્જે દરેક સ્ત્રીના મનમાં બળવો કરવાની હિંમત પેદા કરી. તરત જ પ્રસિદ્ધ ગ્લેમર વર્લ્ડથી લઈને દરેક ક્ષેત્રમાં કામ કરતી સ્ત્રીઓએ ‘પોતાને પણ જાતીય સતામણીનો અનુભવ થયો છે’ તે કબૂલવા માંડ્યું જાહેરમાં. એક જબરદસ્ત જુવાળ આવ્યો. કેટલાક પુરુષોએ પણ પોતાને થયેલા જાતીય સતામણીના અનુભવો વિશે કહેવાની હિંમત દર્શાવી. તેમાં તો પ્રસિદ્ધ ધારાવાહિક હાઉસ ઑફ કાર્ડના અભિનેતા કેવિન સ્ટેસીએ કામ વિનાના થવાનો વારો આવ્યો. કેવિન સ્ટેસી ���િરુદ્ધ ચારેક પુરુષોએ જાતીય સતામણીનો આરોપ મૂક્યો છે. વિદેશમાં તો અનેક પ્રસિદ્ધ પુરુષોએ નાલેશી સહેવાનો વારો આવ્યો છે. આપણે ત્યાં હજી પણ નામાંકિત અભિનેત્રીઓએ કે મોડેલ્સે મી ટુ કહીને કોઈ નામો નથી આપ્યા. સૌથી વધારે જાતીય સતામણી કાસ્ટિંગ કાઉચને નામે ગ્લેમર વર્લ્ડમાં થતી હોવાનું જાણ્યું છે, પણ તેના વિશે ક્યારેય કોઈ બોલતું નથી. પત્રકાર બરખા દત્તે પોતાના પુસ્તકમાં બાળપણમાં જાતીય સતામણીનો ભોગ બન્યાનું કબૂલ્યું છે. કલ્કી કોચલીને પણ. ધ ન્યુઝમિનિટની એડિટર ધન્યા રાજેન્દ્રએ પણ મી ટુ કહીને પોતાની વાત કહી છે કે કોલેજ જતાં આવતાં બસ કે ટ્રેનના પ્રવાસમાં કે પછી કોઈ ફંક્શનમાં પણ ગમે ત્યારે અણગમતો સ્પર્શ અનુભવાયો હતો. રિપોર્ટર તરીકે જોડાઈ ત્યારે સિનિયર પત્રકારે પણ સ્પર્શ કર્યો. ધન્યા લખે છે કે એવું કરતી સમયે એ પત્રકારે કહ્યું કે તારું શર્ટ મને તને સ્પર્શ કરવા ઉશ્કેરે છે. પછી તો અનેકવાર અન્ય લોકોએ પણ અણગમતાં સ્પર્શ કર્યા.\nઆવું ફક્ત ધન્યાની સાથે જ નથી થતું પણ રસ્તે જતી દરેક સ્ત્રી સાથે બને છે. દરેક જગ્યા જ્યાં ભીડ હોય ત્યાં સ્ત્રીને અણગમતાં સ્પર્શ થતા જ રહે છે. મોટેભાગે સ્ત્રીઓ બોલતી નહોતી, કારણ કે તેમાં એમનો જ વાંક હોય છે. તેઓ સ્ત્રી શરીર ધરાવે છે અને કપડાં એવાં પહેરે છે કે પછી રસ્તા પર ચાલે છે કે કામ કરવા જાય છે કે પછી તેનું વર્તન એવું હોય છે કે જેથી પુરુષનો ક્ધટ્રોલ જ નથી રહેતો પોતાના ઉપર. સ્ત્રીના શરીર વિશે ગંદી કોમેન્ટ થઈ જાય કે પછી તેને સ્પર્શવાનો અધિકાર સમજી લેવાય છે. વાંક સ્ત્રીઓનો જ હોય છે કે તેઓ પુરુષને લલચાવે છે. સુરતના જાણીતા સાહિત્યકાર, પત્રકાર રવીન્દ્ર પારેખ વિરુદ્ધ પણ હાલમાં અનેક સ્ત્રીઓએ ફરિયાદ કરતાં તેમને સાહિત્ય પરિષદની કમિટીમાંથી રાજીનામું આપવું પડ્યું. તેઓ સ્ત્રીને ફેસબુક મેસેન્જરમાં અંગત સંદેશાઓ મોકલતા. તેમાં લખતાં કે તારું રૂપ કે આકર્ષક વ્યક્તિત્વ મને લલચાવે છે. આ તો એકાદ નામ છે જે બહાર આવ્યું છે. જે બહાર નથી આવ્યા એવા અનેક કિસ્સાઓ અને સતામણી હોઈ શકે છે. બોલીવૂડમાં હજી બધા ચૂપ છે. એક માત્ર બહુ ન જાણીતી અભિનેત્રી સ્વરા ભાસ્કરે કહ્યું કે બોલીવૂડમાં પણ સ્ત્રીએ કોમ્પ્રોમાઈઝ કરવા તૈયાર રહેવું જ પડે છે. સ્ત્રીના શરીર સાથે દરેક છૂટ લેવાનો અધિકાર માની લેવામાં આવે છે. પ્રશંસકોની ભીડ પણ અભિનેત્રીને અણગમતાં સ્પર્શ આપે છે. મોડેલ મલ્લિકા દુઆએ પોતાને થયેલા જાતીય સતામણીના અનુભવની વાત કહી ત્યારે તેની સાથે સોશિયલ મીડિયામાં હેરાન કરવામાં આવી. આવું કહેનાર સ્ત્રીઓને પણ સોશિયલ મીડિયામાં ખરાબ રીતે ઉતારી પાડવામાં આવે છે. એટલે પણ કોઈ પોતાના અનુભવો હજી કહેતી નથી કે નામ બોલતી નથી. સ્ત્રીનાં કપડાં કે કામ કોઈપણ પુરુષને તેની અનિચ્છા વિરુદ્ધ સ્પર્શ કરવાની પરવાનગી નથી જ આપતું.\nએક તો સ્ત્રીની સાથે જ્યારે અચાનક જે બને છે તે હેબતાઈ જાય છે. બીજું કે મોટેભાગે નાની બાળકીઓ કે બાળક કે પછી મજબૂર સ્ત્રીઓ સાથે વધારે છૂટ લેવાના પ્રયત્નો થતાં હોય છે. સ્ત્રીને એવો અહેસાસ કરાવવામાં આવે છે કે તારું શરીર જ એવું છે કે વર્તન એવું છે કે સ્પર્શ થઈ જ જાય. ગુનાહિતતા પુરુષે અનુભવવાને બદલે સ્ત્રી અનુભવે છે. અનેક વરસોથી આ અણગમતા સ્પર્શ વિરુદ્ધ બોલાઈ રહ્યું છે પણ ગયા મહિને એકસાથે લાખો મહિલાઓએ પોતાને પણ જાતીય સતામણીનો અનુભવ થયો છે એવું કહીને ધરતીકંપનો આંચકો પિતૃસત્તાક સમાજને આપ્યો છે.\nજો કે રેપ અ હિસ્ટ્રી ફ્રોમ ૧૮૬૦ના લેખિકા અને બર્કબેક કોલેજના ઈતિહાસના પ્રોફેસર જોએના બુરકે કહે છે કે અઢારમી સદીથી નારીવાદની ચળવળ શરૂ થઈ ત્યારથી જાતીય સતામણી વિશે ચર્ચાઓ થઈ છે. પણ હાલમાં જે થઈ રહ્યું છે તેમાં પહેલી વાર ભોગ બનનાર હજારો નહીં લાખો સ્ત્રીઓ દુનિયાભરમાંથી એક સાથે બોલી રહી છે. અત્યાર સુધી સતામણીનો ભોગ બનનાર સ્ત્રીઓ પોતે જ ગુનાહિતતાનો અનુભવ કરતી હતી. જો કે તે છતાં આટલી ચર્ચાઓ થઈ રહી છે કારણ કે સુંદર અને પ્રસિદ્ધ સ્ત્રીઓ બોલી રહી છે એટલે પણ તેના તરફ ધ્યાન ખેંચાયું છે. બાકી ગરીબ અને સામાન્ય દેખાવની સ્ત્રીઓ તો હજી પણ ચૂપ છે. તેઓ બોલશે તો કોણ સાંભળશે\nવાત સાચી છે. સામાન્ય, ગરીબ, બ્લેક કે દલિત સ્ત્રી પર બળાત્કાર થયો હોત કે તેણે આ રીતે જાહેરમાં વાત કરવાની હિંમત કરી હોત તો તેને આટલું મહત્ત્વ મળત ખરું અરે તેમના પર થયેલા બળાત્કારની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં નોંધાવતાંય તેમને આંખે અંધારા આવી જાય છે. અને તેમના પરના અત્યાચારના સમાચારો અંદરના પાને સૂવડાવી દેવાય અને તેની કોઈ ચર્ચાય ક્યારેય ન કરવામાં આવે. રાજકારણ પર લાંબી ચર્ચાઓ કરનારા પણ જાતીય સતામણીની વાત પર ચર્ચા કરવાનું ટાળે છે. લાખો સ્ત્રીઓના શરીરને અભડાવવામાં આવ્યું હોય તે છતાં એ ચર્ચાનો વિષય કે વિરોધનો વિષય નથી બનતો. હા, કેટલાક પુરુષો ચોક્કસ જ કહેશે કે અરે આમાં તો નિર��દોષ પુરુષ પણ કુટાઈ જશે. સાચી ફરિયાદ છે કે ખોટી કોણ નક્કી કરે અરે તેમના પર થયેલા બળાત્કારની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં નોંધાવતાંય તેમને આંખે અંધારા આવી જાય છે. અને તેમના પરના અત્યાચારના સમાચારો અંદરના પાને સૂવડાવી દેવાય અને તેની કોઈ ચર્ચાય ક્યારેય ન કરવામાં આવે. રાજકારણ પર લાંબી ચર્ચાઓ કરનારા પણ જાતીય સતામણીની વાત પર ચર્ચા કરવાનું ટાળે છે. લાખો સ્ત્રીઓના શરીરને અભડાવવામાં આવ્યું હોય તે છતાં એ ચર્ચાનો વિષય કે વિરોધનો વિષય નથી બનતો. હા, કેટલાક પુરુષો ચોક્કસ જ કહેશે કે અરે આમાં તો નિર્દોષ પુરુષ પણ કુટાઈ જશે. સાચી ફરિયાદ છે કે ખોટી કોણ નક્કી કરે એવા સવાલોય ઉઠાવાય. અરે, ભાઈ આટલી બધી સ્ત્રીઓ જે અત્યાર સુધી સ્ત્રીનું શરીર હોવાને કારણે જ જે સહન કરી રહી હતી તેના પર વિચાર કરો તો સમજાશે કે એમનો શું વાંક હતો એવા સવાલોય ઉઠાવાય. અરે, ભાઈ આટલી બધી સ્ત્રીઓ જે અત્યાર સુધી સ્ત્રીનું શરીર હોવાને કારણે જ જે સહન કરી રહી હતી તેના પર વિચાર કરો તો સમજાશે કે એમનો શું વાંક હતો એ લોકો પણ નિર્દોષ જ છે તે છતાં સતત રોજ એ શરીરને કારણે જે અવહેલના, અણગમતા સ્પર્શ બળાત્કાર કરતાં હોય મન પર તેની કલ્પના કેમ કરી શકતા નથી. તેની ચિંતા કેમ કરતાં નથી એ લોકો પણ નિર્દોષ જ છે તે છતાં સતત રોજ એ શરીરને કારણે જે અવહેલના, અણગમતા સ્પર્શ બળાત્કાર કરતાં હોય મન પર તેની કલ્પના કેમ કરી શકતા નથી. તેની ચિંતા કેમ કરતાં નથી તો શું દરેક સ્ત્રીને મા, બહેન ગણવી એવો તીખો પ્રશ્ર્ન સામે મારશે. ના, દરેક સ્ત્રીને મા કે બહેન ગણવાની જરૂર નથી પણ તેની ઈચ્છા અનિચ્છા તો જાણો... તેને વ્યક્તિ તરીકે આદર આપો. તેના પર આંખો કે શબ્દોથી કે સ્પર્શથી બળાત્કાર ન કરો.\nTags: નારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nમૂછોની મરદાની વાતો (મુંબઈ સમાચાર)\nસૌંદર્ય, શરીર અને સન્માન (mumbai samachar)\nપોર્નોગ્રાફીનું પાગલપન (mumbais samacahar)\nન્યાય કોઈએ જોયો છે\nપાણીનું સંગીત, હવાની સુગંધ અને પ્રકૃતિનું નર્તન (s...\nઅણગમતા સ્પર્શનું બોડી પોલિટિક્સ (મુંબઈ સમાચાર)\nરાજા, રાજકારણ અને ચાણક્યનીતી (saanj samachar)\nઅઢારમી સદીનો પુરુષ અને આજનો પુરુષ (mumbai samachar...\nસિક્રેટ સુપરસ્ટાર (mumbai samachar)\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00433.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/date/2019/03/14", "date_download": "2019-03-21T20:00:31Z", "digest": "sha1:TLC4FK5BKG5YTCYN4OPOEDIZKSSNDEZG", "length": 66181, "nlines": 174, "source_domain": "amreliexpress.com", "title": "March 14, 2019 – Amreli Express", "raw_content": "\nલીલીયા વિસ્‍તારમાંથી ભારતીય બનાવટનાં વિદેશીદારૂ સાથે બુટલેગરની અટકાયત\nરૂપિયા ર.પ9 લાખનાં મુદ્યામાલ કબ્‍જે કરવામાં આવ્‍યો\nઅમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઈસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઈડો કરી કડક કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે આજરોજ અમરેલી એલ.સીબી. ઈન્‍ચાર્જ પો.ઈન્‍સ. ડી. કે. વાઘેલાની રાહબરી નીચે એલ.સી.બી. ટીમને બાબતની રાહે હકિકત મળેલ.એકમઘ્‍યપ્રદેશના રજીસ્‍ટે્રશન વાળી તુફાન ગાડીમાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂની હેરફેર કરી લીલીયા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારનાં મોટા કણકોટ ગામે હોવાની હકિકત આધારે રેઈડ કરતા, મોટા કણકોટ ગામ પાસેથી તુફાન ગાડી નં. એમપી-43-બીડી-1ર0પ વાળી મળી આવેલ જે ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલો સાથે રાકુ ઉર્ફે રાકેશ કાળીયા વસુનીયા, ઉ.વ.રપ, ધંધો- ડ્રાઈવિંગ રહે.ગીરધા તા.જોબટ જી. અલીરાજપુરની ભારતીય બનાવટનાં વિદેશી દારૂની 7પ0 એમ.એલ.ની રોયલ બાર વ્‍હીસ્‍કીની બોટલ નંગ-ર4 કિ.રૂા.7ર00 તેમજ તુફાન ગાડી નં. એમપી-43-બીડી-1ર0પ કિં.રૂા.ર,પ0,000/- તથા વીવો કંપનીનો મોબાઈલ ફોન નંગ-1 કિ.રૂા.ર000/- મળી કુલ કિં.રૂા.ર,પ9,ર00 ના મુદ્યામાલ સાથે અટકાયત કરીને ઈસમ વિરૂઘ્‍ધ પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ આરોપી તથા મુદ્યામાલ લીલીયા પો.સ્‍ટે.માં સોંપી આપેલ છે.\nપોલીસ સમાચાર Comments Off on લીલીયા વિસ્‍તારમાંથી ભારતીય બનાવટનાં વિદેશીદારૂ સાથે બુટલેગરની અટકાયત Print this News\nશેઢાવદર નજીકથી ભેંસ ભરેલ ટ્રકને પોલીસે ઝડપી લીધો\nલીલીયા તાલુકાનાં શેઢાવદર ગામ નજીક આજે વહેલી સવારે આયશર ટ્રક જી.જે.19 વી.ર4પ7માં ગેરકાયદેસર અને ક્રૂરતાપૂર્વક ભેંસ નંગ-9ને બાંધી અને લઈ જવાની હોવાની બાતમી લીલીયા પોલીસને મળતાં પોલીસે ઘટના સ્‍થળેદોડી જઈ આરોપી વીજપડી ગામે રહેતાં ભોળાભાઈ હીંમતભાઈ પરમાર તથા લાલા ધનાભાઈને ભેંસની કિંમત રૂા.ર.રપ લાખ તથા ટ્રકની કિંમત રૂા.3 લાખ મળી કુલ રૂા.પ.રપ લાખનાં મુદ્યામાલ સાથે 1 ઝડપી લીધો હતો જયારે 1 આરોપી જતાં લીલીયા પોલીસે તેમની શોધખોળ આદરી છે.\nપોલીસ સમાચાર Comments Off on શેઢાવદર નજીકથી ભેંસ ભરેલ ટ્રકને પોલીસે ઝડપી લીધો Print this News\nસા.કુંડલાની એસબીઆઈમાં નોટબંધીનાં દિવસોમાં બનાવટી નોટ ઘુસી ગઈ\nરૂપિયા પ00નાં દરની 36 નોટ ભરણામાં ભરાઈ હતી\nગત તા. 8/11/16 થી તા.31/1ર/16ના સમયગાળા દરમિયાન સરકાર ર્ેારા રૂા.પ00 અને રૂા.1000નાં દરની નોટબંધી કરી હતી. આ સમય દરમિયાન લોકો રૂા.પ00નાં તથા રૂા.1000નાં દરની ચલણી નોટ બેંકમાં ભરવા માટે લાંબી લાઈનો લગાવી દીધી હતી ત્‍યારે આ સમયગાળા દરમિયાન સાવરકુંડલા ગામે આવેલ સ્‍ટેટ બેન્‍ક ઓફ ઈન્‍ડિયાની દરબારગઢ શાખાનાં કોઈ અજાણ્‍યા ઈસમ રૂા.પ00નાં દરની જાલી નોટ બેંકનાં ભરણામાં ભરી જતાં આ અંગે બેન્‍ક મેનેજર ર્ેારા અજાણ્‍યા શખ્‍સ સામે પોલીસ ફરિયાદનોંધાવી છે.\nપોલીસ સમાચાર Comments Off on સા.કુંડલાની એસબીઆઈમાં નોટબંધીનાં દિવસોમાં બનાવટી નોટ ઘુસી ગઈ Print this News\nઅમરેલી પાલિકામાં કરોડો રૂપિયાનાં ભ્રષ્‍ટાચારનો આક્ષેપ\nજનતા જનાર્દનનાં પરસેવાનાં પૈસાની ઉઘાડી લૂંટ થયાના આક્ષેપથી ચકચાર\nઅમરેલી પાલિકામાં કરોડો રૂપિયાનાં ભ્રષ્‍ટાચારનો આક્ષેપ\nપાલિકાનાં પ્રમુખ, ચીફ ઓફીસર, ઈજનેર, ડુડા શાખાના અધિકારી સહિત સામે શંકાની સોય\nઆરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ એસીબીનાં નિયામકને કરી ફરિયાદ\nઅમરેલીનાં આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ એસીબીનાં નિયામકને પત્ર પાઠવેલ છે.\nપત્રમાં જણાવેલ છે કે, અમરેલી શહેરની નગરપાલિકા ઘ્‍વારા વર્ષ ર016-17-18માં સરકારની વિવિધ જુદી જુદી 6 જેટલી શહેર વિકાસની યોજનામાંથી ઉપરોકત વર્ષના સત્તાધીશો અને અધિકારીઓએ બ્‍લોક રોડ, સીસી રોડ, સ્‍ટ્રીટ રોડ વગેરે કામમાં ગેરકાયદેસરસમિતિઓ રચી અને વિવિધ બિલોના ખર્ચાઓ નાખી ભ્રષ્‍ટાચાર આચર્યાની ફરિયાદો સંબંધિત વિભાગને આપતો રહેલ. જેની તપાસ કરવામાં ન આવતા ને ગુજરાત હાઈકોર્ટમાં સ્‍પેશીયલ સિવિલ એપ્‍લીકેશન (એસસીએ) નંબર ર8ર8પ/ર018 તપાસ કરવા દાખલ કરેલ. જે કામે ગુજરાત હાઈકોર્ટ ઘ્‍વારા સ્‍પેશીયલ સિવિલ એપ્‍લીકેશન ર0079/ર018 તા. ર0/1ર/18ના ઓરલ ઓર્ડર મુજબ છ અઠવાડીયામાં સબંધિત વિભાગને તપાસ કરવા જણાવેલ. જે સબંધમાં પ્રાદેશિક કમિશનર ભાવનગર ઘ્‍વારા રૂા. 70,64,909ની તા. 13/ર/19 પ્રા. કમી/નપા/અમરેલી/નપા-70(ર) તપાસ કેસ નંબર 1/ર018/1991ના કારણદર્શક નોટીસ પ્રમુખ અમરેલી નગરપાલિકાને કાઢવામાં આવેલી જેની સુનાવણી શરૂ છે. પરંતુ ખરેખર આ કૌભાંડમાં નગરપાલિકાના પ્રમુખ, ચિફ ઓફિસર, બાંધકામ ઈજનેર, નાકાઈ બાંધકામ માર્ગ મકાન, (સ્‍ટેટ) અને ડુડા શાખા અમરેલીના અધિકારી સામેલ હોવાથી અને તેઓ બધી જ બાબતો નિયમો જાણતા હોવા છતાં જાણી જોઈ સરકારના રાષ્‍ટ્રીય નાણાનો આર્થિક લાભ પોતાના મળતીયાને આપેલ છે અને આ નાણામાંથી આ લોકો બેનંબરની સંપતિ એકઠી કરેલ છે. ખરેખર મારી રજુઆતની તપાસ થાય તો રૂા. 3,પપ,ર0,409 વસુલવા ઉપરોકત તમામ જવાબદાર વ્‍યકિતઓ પાસેથી વસુલાત કરવાની થાય તેમ છે.\nવધુમાં જણાવેલ છે કે, ચીફ ટાઉનપ્‍લાનર ગુજરાત રાજયનાં નોટીફિકેશન તા. 13/7/17 ગાંધીનગરના નકશા જોતા અમરેલી નગરપાલિકા હદ વિસ્‍તારમાં સર્વે નં. 47પ/1 વાળી બિનખેતી જમીન પાલિકા એરીયામાં આવતી જ નથી. તેમજ આ જમીન તા. 3/3/1પનાં બાંધકામ મુદત વધારા અનુસાર તા. રપ/પ/1પ સુધીની 07/1ર માં નોંધ પડેલ છે જે અમૃતબેન ડાયાભાઈનાં નામે છે. તો મન રેસી. હદ એરીયામાં આવેલ નથી તો પણ રૂા. 4પ,89,પ7ર ના ઓજી. ગ્રાન્‍ટ માનવ વસાહત વગરના બિલ્‍ડર લોકોને સીસી રોડ બનાવેલ છે તેમજ સર્વે નં. પર4/1 હે.આરે ર-37-7પ વાળી બિનખેતી જમીન ધાનાણી શાંતિલાલ પોપટભાઈના નામે ચાલે છે. તેમા મન રેસી. 1 નાં રૂા. ર4,98,000 નાં રોડ સરકારનાં પરીપત્રો અવગણી લોકફાળા વગર બનાવી દીધેલ છે. જેમાનાં ઠરાવ નં. ર10 તા. ર8/ર/17 મુજબ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગનાં નવા સચિવાલય ગાંધીનગરનાં નોટીફિકેશન તા. ર0/1/1પ મુજબ બાંધકામની મંજુરી આપવા ઠરાવે છે. તો માનવ વસાહત વગર રોડ બનાવવાના નિર્ણય પરથી સ્‍પષ્‍ટ થાય છે કે પોતે અને પોતાના સત્તા-હોદાનો દુરઉપયોગ કરેલ છે.\nવધુમાં જણાવેલ છે કે, ઓજી. ગ્રાન્‍ટનાં રૂા. 61,1પ,600 વર્ષ ર016/17નાં કુંકાવાવ ઓકટ્રોય નાકાથી વડેરા ગામને જોડતો રોડ બનાવી ગેરકાયદેસર મોજે અમરેલી ગામની ગૌચરનીજમીન સર્વે નં. 907/ર પર કલેકટર કે સરકારની મંજુરી વગર અંદાજે 7 મીટર પહોળો અને 600 મીટર લંબાઈનો સીસી રોડ માનવ વસાહત વગરનાં ગૌચર જમીન પરથી ઔદ્યોગિક અને એ સર્વે નં. 943 પૈકી 1 બિનખેતી હે.આરે. ર-37-7પ સર્વે નં. 943 પૈકી ર બિનખેતી હે.આરે. ર-37-7પ અને સર્વે નં. 948 પૈકી ર બિનખેતી હે.આર. ર-01-7રના માલિક મિહિરકુમાર ઉર્ફે મિહિશકુમાર શાંતિલાલ શાહ કે જેઓ વર્ષ ર017ની વેજલપુર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર હતા. તેમજ શરદભાઈ ધીરૂભાઈ ધાનાણી કે જેઓ અમરેલીનાં ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણી અને ગુજરાત વિધાનસભાનાં વિપક્ષનેતાનાં નાના ભાઈ તેમજ અન્‍ય 1ર ભાગીદારો મળી 14 બિલ્‍ડરો-રાજનેતાઓની જમીનને બે જગ્‍યાએ જોડતો રોડ રૂા. 61,1પ,601નાં સરકાર ગ્રાન્‍ટમાંથી ખાનગી લોકોને લાભ આપી સત્તાનો દુરઉપયોગ કરી સરકારી ખર્ચે ગૌચરમાં દબાણ ઉભું કરી સરકારની છેતરપીંડી કરેલ છે.\nવધુમાં જણાવેલ છે કે, સર્વે નં. 186/ર બિનખેતી હે.આરે. 4-14-81 તેમજ સર્વે નં. 186/1 બિનખેતી હે.આરે. 1-61-89 છે જેના માલીક લવજીભાઈ હિરજીભાઈ પેથાણીનાં નામે છે. તો ખાનગી સ્‍કૂલને જોડતો (સેંટ મેરી ઈંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલ) રોડ રૂા. 9,14,800 વગર લોકફાળે તેમજ નિયમ વિરૂઘ્‍ધ બનાવેલ છે જે પણ ઓજી ગ્રાન્‍ટનાં નાણામાંથી બનેલછે.\nવધુમાં જણાવેલ છે કે, ઓજી ગ્રાન્‍ટમાંથી બિનખેતી સર્વે નં. 117/1 પૈકી હે.આરે. 0-36-0પ જેના માલીક મનુભાઈ ગોવિંદભાઈ તળાવીયા વિગેરે કુલ પાંચ તેમજ સર્વે નં. 117/1 પૈકી ર પૈકી 1 હે.આર. 0-47-9પ જેના માલીક પ્રદિપ પરોશતભાઈ સોજીત્રા એન્‍જલ ઈન્‍ફ્રાસ્‍ટ્રકચરને રૂા. 11,44,પ00નાં સીસી રોડ નિયમ વિરૂઘ્‍ધ બનાવી પાલિકાને નુકશાન કરેલ છે.\nવધુમાં જણાવેલ છે કે, કવાોેકઅથ આઉટ ગ્રોથ ર016-17નાં કમ્‍પોસ્‍ટ યાર્ડમાં રૂા. 3પ,પ7,ર00નાં સીસી રોડ બનાવેલ છે. જેમાં નીચે ફાઉન્‍ડેશન કર્યા વગર અને તથા જગ્‍યા ઉપરથી પથ્‍થર હોવાનો તથા ઘનકચરાની જગ્‍યાએ રોડની જરૂરત ન હોવા છતાં ખાતરનાં યાર્ડમાં કોઈનાં ઘ્‍યાને ન આવે તેમ નીચે દબાયેલ છે તેવો ખોટો રોડ ભ્રષ્‍ટાચાર આચરી સરકારી નાણાનો દુરઉપયોગ કરેલ છે. તેમજ લાઈટનાં પોલ રૂા. 14,90,800નાં ખર્ચે .ભા કરેલ છે જે પણ સદંતર ખોટો ખર્ચ કરી ખોટી રકમ .ધારી સરકારી નાણાનો ભ્રષ્‍ટાચાર કરેલ છે.\nકવાોેકઅથ આઉટ ગ્રોથ ગ્રાન્‍ટ વર્ષ ર016-17ના રૂા. 1,88,07,000 નાં ખર્ચે 19 જુદા-જુદા વિસ્‍તારોમાં સ્‍ટ્રીટ લાઈટનાં કામો કરેલ છે. એમાનાં કામોમાં હલકી ગુણવતાના વાયરો, ફયુઝ, બોક્ષ, પોલ તેમજ લાઈટો નોન ટ્રેડ વાપરી બીન ઉપયોગી અને બીજા ઓજી એરીયામાં ખર્ચ કરી સરકારી નાણાનો દુરઉપયોગ કરીભ્રષ્‍ટાચાર આચરેલ છે.\nવધુમાં જણાવેલ છે કે, ઘનશ્‍યામનગર, ચકકરગઢ રોડમાં બ્‍લોક (1) રોડ યુપીડી-78 મંજુરી ડુડા/વશી/ર010, તા. 11/8/16 (ર) રોડ યુડીપી-88 મંજુરી ડુડા/વશી/ ર004, તા. 11/8/ર016 એક રોડનું તમામનું યુડીપી-78નું બિલ તા. ર7/4/ર017થી તા. ર6/3/ર018ના થયેલ અને યુડીપી-88નું બિલ તા. ર7/4/ર017થી તા. ર6/3/ર018નાં રોડનાં કામનું બિલ થયેલ તેમજ જગ્‍યાએ 14માં નાણાપંચના ત્રણ પાર્ટમાં રૂા. 11,94,430 ના સીસી રોડ બનેલ તેના તા. 1પ/11/ર017ના રોજ પૂર્ણ થયેલ છે.\nવધુમાં જણાવેલ છે કે, સુખનાથપરા, અમરેલી ડુડા/વશી/ 1968/ર016, તા. 11/8/ ર016નાં મંજુર યુડીપી-88 સુખનાથપરા સોસાયટી-16 રોડનાં કામ બ્‍લોક થયેલ તેમજ કામ યુડીપી-88 ડુડા/વશી/ર948/ ર017, સુખનાથપરા તેજ જગ્‍યાએ 16 સીસી રોડનાંક ામો થયેલ છે.\nવધુમાં જણાવેલ છે કે, શાશ્‍વતનગર સોસાયટીનાં બ્‍લોક રોડ રૂા. રર,33,100નાં યુડીપી-88 ડુડા/વશી/ર010/ર016, તા. 11/8/ ર016નાં મંજુર થયેલ અને બીલ તા. ર7/4/ર017થી તા. ર3/3/ર018નાં થયેલ તેમજ સોસાયટીનાં રૂા. ર1,88,800 નાં સીસી રોડ ડુડા/વશી/ ર0પર/ર016 તા. 11/8/ર016નાં રોજ મંજુર કરેલ તેનું બિલ તા. 11/ર/ર017થી તા. 8/9/ર016નાં રોજ ચુકવાયેલ તેમજ જોઈન્‍ટ ગંગાનગર 14માંનાણાપંચની રૂા. 7,08,610 શાશ્‍વતનગરમાં કામ પૂર્ણ તા. 1પ/11/ર017નાં બતાવેલ છે.\nવધુમાં જણાવેલ છે કે, શુભલક્ષ્મીનગર, ચકકરગઢ રોડનાં કુલ 11 રસ્‍તા યુડીપી-88 ડુડા/વશી/ ર010/ર016 મંજુર તા. 11/8/ ર016 બ્‍લોક થયેલ છે અને તેનું બીલ તા. ર7/4/ર017થી તા. ર6/3/ ર018નાં રોજ ચુકવાયેલ છે. તેજ શુભલક્ષ્મીનગરમાં સીસી રોડ ડુડા/વશી/ 1984/ર017 તા. 8/6/ર017ના કામ અન્‍ય જગ્‍યાએ મંજુર થયેલ તે શુભલક્ષ્મીનગરમાં સીસી રોડ (1) સંજય રામાણીનાં ઘરથી ચકકરગઢ રોડ (ર) ગગજી ગોંડલીયાનાં ઘરની સિઘ્‍ધિ વિનાયક હાઉસ (3) સંજય રામાણીનાં ઘરથી ચીમન સોજીત્રાના ઘરનાં નામથી સીસી રોડ બનેલ છે અને તેનુ બિલ તા. 1ર/4/ર018નાં રોજ તેનું બિલ રૂા. 30,પ0,136 એમ.વી. રેકર્ડથી ચુકવાયેલ છે. તેમજ ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણીની વર્ષ ર017/18ની શુભલક્ષ્મીનગરને બ્‍લોક રોડનાં રૂા. ર,પ0,000 બતાવેલ છે અને રોડ મરામતનાં રૂા. ર,પર,000 વર્ષ ર016-17નાં 14માં નાણાપંચમાંથી શુભલક્ષ્મી નગરમાં ખર્ચ કરેલ છે.\nવધુમાં જણાવેલ છે કે, માણેકપરા અમરેલી ડુડા/વશી/ 1968/ર016, તા. 11/8/ ર016નાં યુડીપી-88 મંજુરી મુજબ 11 રસ્‍તા માણેકપરા સોસાયટીનાં બ્‍લોક રોડ કામ થયેલ જેનું બિલ તા. ર7/4/ર017થી તા. ર6/3/ર018નાં સમયગાળામાં ચુકતે થયેલ સ્‍થળેયુડીપી-88ડુડા/વશી/ ર948/ર017, તા. 17/10/ ર017નાં મંજુરીની આ 11 રસ્‍તા સીસી રોડ બનાવેલ છે. તેમજ માણેકપરા કમલ રેફરીઝરેટર હું શ્રીનાથજી કૃપા હાઉસ એન્‍ડ સ્‍વામીનારાયણ મંદિર સીસી રોડ વર્ષ ર017-18માં નાણાપંચ ગ્રાન્‍માંથી પાર્ટ-1 રૂા. 19,49,900 અને પાર્ટ-રનાં રૂા. 14,47,700નો ખર્ચ પણ કરવામાં આવેલ છે. તેમજ માણેકપરા શેરી નં. 9નાં કાબરીયા ટ્રાવેર્લ્‍સથી દેવભૂમી પાન સેન્‍ટર ડુડા/વશી/1968/ર016/17 યુડીપી-88 તા. 11/8/ર016નાં 4 બ્‍લોક રોડ અને તેજ સ્‍થળ નામે 14માં નાણાપંચ રૂા. ર4,40,પ00 સીસી રોડ વર્ષ ર016/17નો ખર્ચ થયેલ છે.\nવધુમાં જણાવેલ છે કે, કેરીયા રોડ યુડીપી-88 ડુડા/વશી/ ર010/ર016, તા. 11/8/ર016નાં કેરીયા રોડ વ્રજભૂમી સોસાયટી શેરી નં. 14 શંભુભાઈ સાવલીયાના ઘરે કેરીયા રોડ સંત ભોજલરામ પાર્ક પ્રફુલભાઈ ચોથાણીના ઘર, કેરીયા રોડ શ્રીનાજથી પાર્કથી નથુભાઈ માંગરોળીયા, કેરીયા રોડ કિરણ પાથરનાં દવાખાનાથી બટુકભાઈ કથીરીયાનાં ઘર તેમજ વિદ્યુતનગર સોસાયટીથી જીતેન્‍દ્રભાઈ પલવારનાં ઘરથી હસુભાઈ રામાણીના ઘર ઉપરોકત કામો બ્‍લોકનાં રોડ થયેલ અને તેનું બિલ તા. ર7/4/ર017થી તા. ર6/3/ર018ના સમયગાળામાં ચુકવાયેલા અને તેજ ઉપર જણાવેલ સ્‍થળ અને સોસાયટીમાં યુડીપી-88 ડુડા/વશી/ર0પર/ર016તા. 11/8/ર016ના સીસી રોડનાં કામો કરેલ છે અને જેનું બિલ તા. 10/ર/ર017થી તા. 8/9/ર017ના સમયગાળામાં ચુકવાયેલ છે.\nવધુમાં જણાવેલ છે કે, આમ સુખનાથપરાનાં 16 રસ્‍તા બ્‍લોક બનાવી 6 મહિનામાં ફરી સીસી બનાવવાની તેમજ માણેકપરાનાં 11 રસ્‍તાઓ બ્‍લોક બનાવી તોડી 6 માસમાં સીસી બનાવનાર કેરીયા રોડ વિસ્‍તારનાં વિદ્યુતનગર-ર રસ્‍તાઓ બ્‍લોક બનાવી સીસી બનાવેલ. શાશ્‍વતનગરનાં 6 રોડ બ્‍લોક બનાવી 6 માસમાં સીસી બનાવેલ. ઘનશ્‍યામનગરનાં 1 રોડ બ્‍લોક બનાવી નાણાપંપ 14માં ત્રણ પાર્ટમાં સીસી રોડનો ખર્ચ નાખેલ છે. શુભલક્ષ્મીનગરમાં પણ બ્‍લોક રોડ બનાવી 6 માસમાં સીસી રોડ બનાવી આમ 37 રસ્‍તાનાં અંદાજે રૂા. 1,ર0,રપ,600નાં બ્‍લોક રોડ બનાવી તોડી નાખી તેના ઉપર રૂા. 3,04,રપ,866 સીસી રોડ બનાવી સરકારની 1ર શરતો પૈકીની 8 શરતોને અવગણી પાલિકાને જાણી જોઈને નુકશાન કરેલ છે. તેમજ માર્કેટયાર્ડને રૂા. 8ર,પપ,000નાં અને ઓજી ગ્રાન્‍ટનાં રૂા. 81,74,900 મળી રૂા. 1,64,ર9,900 અને મન રેસીડેન્‍સી-1 અને ર નાં રૂા. 70,64,909 જે ત્રણ મળી રૂા. ર,34,94,809 અને બ્‍લોક રોડ બનાવી તોડી નાખેલ છે તે રૂા. 1,ર0,રપ,600 આમ મળીને કુલ 3,પપ,ર0,409નાં કામની રકમ કડક રીકવરી કરવાની થાય છે. જેમાં તેઓએ નિયમો તોડેલ છે. પાલિકા હદ બહાર બિલ્‍ડરો,રાજનેતાઓ વિગેરેને લાભ કરેલ છે અને પાલિકા અને સરકાર અને જનતાનો વિશ્‍વાસઘાત કરી દોઢ લાખની જનતાને યાતના વેઠવા મજબુર કરેલ છે. તેમજ સરકારના અમલી અધિકારીઓની જવાબદારી નકકી કરવા મારી માંગ છે. આમ છતાં કામગીરી કરનાર એજન્‍સીઓને ટાઈમ લીમીટો, એકસ્‍ટ્રા આઈટમો અને કન્‍સ્‍લટનને લાખો રૂપિયા ચુકવેલ છે. અને તા. ર8/ર/ર017ના ઠરાવ નં. 1પ9ની તમામ યોજનાકીય કામો સાર કવોલીટીમાં લોક ઉપયોગી અને ટકાઉ થયાના ખોટા ઠરાવો કરી કામગીરી બિરદાવી અને જનતાની આંખમાં ધુળ નાખી ગેરમાર્ગે દોરી આર્થિક લાભ નાણાકીય લઈ તમામ સદસ્‍યો, પદાધિકારીઓ અને અમલીકરણ અધિકારી અને જવાબદાર તમામ સામે કાયદાકીય પગલા ભરી રાષ્‍ટ્રીય નાણાનો સત્તાના જોરે અમરેલી પાલિકાના કરેલ રૂા. 3,પપ,ર0,409ની રીકવરી કરવા મારી અરજ છે. અને તેઓએ ગેરકાયદેસર સમિતિ રચી તા. રર/ર016ના ઠરાવ નંબર સ.સ.ઠ.નં. 1ઢપથી શહેરના બુઘ્‍ધિજીવીઓના નામે વિકાસ સમિતિ રચી તેઓનું ર00 લોકોનું જમણવાર કરી એક થાળીના રૂા. 400 લેખે રૂા. 80 હજારનો ખર્ચ કરેલ જે પાલિકાના સ્‍વભંડોળમાંથી કરેલ તેમજ અમરેલી શહેરમાં તા. 17/10/ર017ના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના દિવસના 14થી 1પઃ1પ કલાકે શહેરમાં પ્રવાસે આવેલ તેમ છતાં 14માં નાણાપંચમાં શહેરમાં રોશની કરવાનાખર્ચમાં રૂા. 4,ર6,000ના બીલ બનાવી ખર્ચ કરેલ જે નાણાપંચની ગાઈડલાઈનની વિરૂઘ્‍ધમાં છે. તેમજ વડાપ્રધાનની ફાયર સેફટીના નામે રૂા. 10,ર3,7પરનું ખાનગી કંપની ગોપાલ ફાયર એન્‍ડ સેફટી અમરેલીને બીલ ચુકવાયેલ છે.\nઆમ ખોટા બીલ બનાવી રાષ્‍ટ્રીય નાણાનો ભ્રષ્‍ટાચાર કરેલ હોય આ બાબતે આપ મુદાવાઈઝ મારા અરજીના કામે તપાસના કામે બોલાવશો ત્‍યારે તમામ કાગળ ઉપરના પુરાવા રૂપે રજુ કરીશ.\nતો આ બાબત સંબંધિત પદાધિકારીઓ/અધિકારીઓ સામે તપાસ થવા આ તમામ મુદાઓ સાથે રજુઆત છે તેમ અંતમાં જણાવેલ છે.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on અમરેલી પાલિકામાં કરોડો રૂપિયાનાં ભ્રષ્‍ટાચારનો આક્ષેપ Print this News\nમાલકનેશ ગામે અગમ્‍ય કારણોસર આધેડે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો\nવડનાં ઝાડ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાધો\nખાંભા તાલુકાનાં માલકનેશ ગામે રહેતાં મધુભાઈ ચોથાભાઈ જાદવ તા.1રનાં સવાર સુધીનાં સમયગાળા દરમિયાન કોઈ અગમ્‍ય કારણોસર માલકનેશ ગામે વડનાં ઝાડ સાથે દોરડુંબાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું ખાંભા પોલીસમાં જાહેર થવા પામેલ છે.\nપોલીસ સમાચાર Comments Off on માલકનેશ ગામે અગમ્‍ય કારણોસર આધેડે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો Print this News\nસાવરકુંડલાની મેકડા પ્રાથમિક શાળાનાં ર શિક્ષકોએ ધો. 6નું પ્રશ્‍ન પેપર વાયરલ કરતાં તપાસ શરૂ\nકોણે કીધુ બોર્ડની કે સ્‍પર્ધાત્‍મક પરીક્ષાનાં પેપર જ વાયરલ થઈ શકે\nઆલેલે : ધો. 6ની પરી���્ષાનું પ્રશ્‍ન પેપર વાયરલ થયું\nસાવરકુંડલાની મેકડા પ્રાથમિક શાળાનાં ર શિક્ષકોએ ધો. 6નું પ્રશ્‍ન પેપર વાયરલ કરતાં તપાસ શરૂ\nપરીક્ષાને હજુ વાર હોય પ્રશ્‍ન પેપર વાયરલ થતાં શિક્ષણાધિકારીએ શિક્ષકને નોટીસ ફટકારી\nશાળામાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધનાં નિયમનો થયો ઉલાળીયો\nસામાન્‍ય રીતે ધો. 10 કે ધો. 1ર કે કોલેજની મહત્‍વની પરીક્ષા કે સ્‍પર્ધાત્‍મક પરીક્ષનાં પ્રશ્‍ન પેર વાયરલ કરીને કરોડો રૂપિયાનાં કૌભાંડો થતાં હોય છે. પરંતુ પ્રાથમિક શાળાનાં ધો. 6ની પરીક્ષાનું પ્રશ્‍ન પેપર વાયરલ થાય તે ઘટનાથી ભારે આશ્ચર્ય ફેલાયું છે.\nવિગત એવા પ્રકારની છે કે, સાવરકુંડલાની મેકડા પ્રાથમિક શાળામાં શિક્ષકોએ ધો. 6ની પરીક્ષાને હજુ વાર છે તે પહેલાં જ અંગ્રેજી વિષયનું પ્રશ્‍ન પેપર સોશ્‍યલ મીડિયામાં વાયરલ કરી દેતાં તાલુકા શિક્ષણાધિકારીએ શિક્ષકોને નોટીસ ફટકારી છે.\nનોટીસમાં જણાવેલ છે કે, તા. 8/3/19નાં રોજ આપે વોટસઅપ (સોશ્‍યલ મિડીયા)માં શ્રી ભોઈ અળખાભાઈ પી. મેકડા પ્રાથમિક શાળાએ સાવરકુંડલા પ્રિન્‍સીપાલ ગૃપ અને બારૈયા કૃણાલભાઈ બી. શિવાયનેસ પ્રાથમિક શાળાએ જીએલડીપી (ભાષા) ગૃપમાં 1ર.39 મિનિટે ઈંગ્‍લીશએકમ કસોટીનું પેપર વોટસઅપ (સોશ્‍યલ મિડીયા) માં જાહેર કરેલ છે. જે ગંભીર બાબત છે. આપે ફરજના સેવા અને શિસ્‍તના નિયમનો ભંગ કરેલ હોય તમારા ઉપર શા માટે શિક્ષાત્‍મક કાર્યવાહી ન કરવી એ કારણોસર દિન-3 માં રૂબરૂ હાજર રહી સબંધિત બન્‍ને કચેરીએ લેખિતમાં ખુલાસો આપવા જણાવવામાં આવે છે.\nજો નિયત સમયમર્યાદામાં લેખિત ખુલાસો આપવામાં નહી આવે તો આ વિષયમાં કઈ પણ કહેવા માંગતા નથી એવું માની આપ સમક્ષ સેવા અને શિસ્‍તના નિયમના ભંગ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ અંતમાં જણાવેલ છે.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on સાવરકુંડલાની મેકડા પ્રાથમિક શાળાનાં ર શિક્ષકોએ ધો. 6નું પ્રશ્‍ન પેપર વાયરલ કરતાં તપાસ શરૂ Print this News\nપોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની કામગીરીથીઅમરેલી જિલ્‍લાનાં માથાભારે શખ્‍સો ભોંભીતર\nલોકસભાની ચૂંટણીમાં લુખ્‍ખાગીરી કરીને માહોલ બગાડવાનો પ્રયાશ થઈશકશે નહી\nકોઈ અધિકારી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહૃાા હોય તો તેનો લાભ લાખોની જનસંખ્‍યાને થાય તે સાબિત થયું\nઅમરેલીનાં પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની કડક કામગીરીથી જિલ્‍લામાં લુખ્‍ખાગીરી કરી ભયનો માહોલ ઉભો કરનાર શખ્‍સોમાં હાલ ભયનો માહોલ ઉભો થયો છે. જિલ્‍લાની 1પ લાખની જનસંખ્‍યાનાં આશિર્વાદ પોલીસ અધિક્ષક પર વરસી રહૃાા છે.\nઅમરેલી જિલ્‍લામાં છેલ્‍લા એક દાયકામાં દિનપ્રતિદિન લુખ્‍ખાગીરી અને માફીયાગીરી માથુ ઊંચકી રહી હતી. જિલ્‍લાની જનસંખ્‍યા પણ પોલીસ અને રાજકારણીઓ પર વિશ્‍વાસ ગુમાવી રહી હતી. તેવા જ સમયે રાજય સરકારે અમરેલીનાં પોલીસ અધિક્ષક તરીકે નિષ્ઠાવાન નિર્લિપ્‍ત રાયની નિણૂંક કરીને જિલ્‍લામાં કથળેલી કાયદો-વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ સુધારવા ખુલ્‍લા મને કામ કરવા સુચના આપી હતી.\nબાદમાં નિર્લિપ્‍ત રાયે ફરજ પર હાજર થતાં જ તેમના વિભાગમાં સાફસુફી કર્યા બાદ સમગ્ર જિલ્‍લાનાં માથાભારે શખ્‍સો, ફરાર આરોપીઓ, બુટલેગરો, વિવિધ પ્રકારનાં માફીયાઓ પર પોલીસ અધિકારીઓને સુચના આપી અને જરૂર પડે તો તેઓ ખુદ જ આરોપીને ઝડપવા જતાં હોય પોલીસ અધિકારીઓમાં પણ ઉત્‍સાહનો વધારો થયો અને છેલ્‍લા થોડા મહિનાઓમાં ગુન્‍હાઓનું પ્રમાણ ઘટવા માંડયું અને ગુન્‍હેગારોને જુદી-જુદી જેલ ભેગા કરી દેવામાંઆવતાં જિલ્‍લાની જનતામાં રાહતની લાગણી ઉભી થઈ છે.\nજિલ્‍લામાં અનેક માથાભારે શખ્‍સોને રાજકીય આગેવાનો પ્રોત્‍સાહન આપી રહૃાા છે તે પણ જનતા સારી રીતે જાણી રહી છે. પરંતુ પોલીસ અધિક્ષકને એક પણ રાજકીય આગેવાન માથાભારે શખ્‍સની ભલામણ કરી શકતા ન હોય આથી રાજકીય ઓથે ધાકધમકી કરતાં શખ્‍સો પણ ફફડી રહૃાા છે.\nઆમ પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની કામગીરીથી જિલ્‍લાની જનતામાં રાહતનો માહોલ જોવા મળી રહૃાો છે અને નિષ્ઠાવાન અધિકારી પર જનતા જનાર્દન આશિર્વાદ વરસાદી રહી છે.\nસમાચાર Comments Off on પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની કામગીરીથીઅમરેલી જિલ્‍લાનાં માથાભારે શખ્‍સો ભોંભીતર Print this News\nકુખ્‍યાત આરોપી પૂના ભરવાડનાં મકાનમાં પ્રાણઘાતક હથિયારો ઝડપાયા\nપોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયનાં માર્ગદર્શન તળે પોલીસનો દરોડો\nઅમરેલીનાં કુખ્‍યાત આરોપી પૂના ભરવાડનાં મકાનમાં સર્ચ ઓપરેશન બાદ પ્રાણઘાતક હથિયારો ઝડપાયા\nએરગન, તલવાર, ફરસી, ગુપ્‍તી સહિતનાં હથિયારો ઝડપાયા\nલોકસભા સામાન્‍ય ચુંટણી ર019 અન્‍વયે આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ હોય અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય આગામી લોકસભા ચુંટણીમાં નિષ્‍પક્ષ અને ભયમુકત રીતે મતદાન થઈ શકેતે હેતુથી અમરેલી જીલ્‍લાના ભયજનક અને માથાભારે ઈસમો અંગે કોમ્‍બીંગ કરવા અને તેમના વિરૂઘ્‍ધ જરૂરી અટકાયતી પગલાંઓ લેવા અમરેલી જીલ્‍લા પોલીસને જરૂરી સૂચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી મદદનીશ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂનાઓના માર્ગદર્શન તળે અમરેલી એલ.સી.બી. ટીમ, એસ.ઓ.જી. ટીમ, પેરોલ ફર્લો સ્‍કોડ, જીલ્‍લા ટ્રાફિક શાખા, અમરેલી શહેર પો.સ્‍ટે. તથા અમરેલી તાલુકા પો.સ્‍ટે.ની અલગ અલગ ટીમો બનાવી અમરેલી શહેર વિસ્‍તાર તથા તાલુકા વિસ્‍તારમાં કોમ્‍બીંગ હાથ ધરતાં અમરેલી જીવાપરા, સોમનાથ મંદિર પાસે રહેતાં કુખ્‍યાત માથાભારે ઈસમ પુના રામભાઈ ભરવાડ, રહે. અમરેલી વાળાના રહેણાંક મકાને સર્ચ ઓપરેશન હાથ ધરતાં પોલીસ કાર્યવાહીથી બચવા પુના રામભાઈ ભરવાડ તલવાર જેવા તિક્ષ્ણ હથિયારને હવામાં વીંઝવા લાગેલ અને પુના રામભાઈ તથા તેના ભાઈ મેપા રામભાઈએ પોલીસની કાર્યવાહીમાં અડચણ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં મજકુર ઈસમોને પકડી પાડી તેમના રહેણાંક મકાનમાંથી ઝડતી કરતાં ગુન્‍હો કરવાના ઈરાદે રાખેલ તલવારો, એરગન, બારબોરના કાર્ટીસ,ફરસી, ગુપ્‍તી, છરી, દાતરડું, હોકી જેવા જીવલેણ હથિયારો મળી આવેલ હોય મજકુર બંને ઈસમો વિરૂઘ્‍ધ પોલીસી કાયદેસરની કાર્યવાહીમાં રૂકાવટ, હથિયારબંધી જાહેરનામાના ભંગ અને ગેરકાયદેસર હથિયારો રાખવા બદલ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.\n(1) એક સીધી તલવાર (ર) દેશી બનાવટની એરગન-3 (3) બારબોરના કાર્ટીસ નંગ-4 (4) લોખંડની તલવાર નંગ-9 (પ) લોખંડના ફળા વાળી ફરસી નંગ-6 (6) ગુપ્‍તી નંગ-ર (7) તિક્ષ્ણ છરી નંગ-પ (8) લોખંડનું દાતરડું-1 (9) ધાતુની બીડનો પંચ-1 (10) લાકડાની હોકી-1 મળી કુલ કિં.રૂા.1,પ40/- નો મુદ્યામાલ આરોપી પુના રામ ભરવાડનો ગુનાહિત ઈતિહાસ આરોપી પુના રામભાઈ ભરવાડ વિરૂઘ્‍ધમાં અમરેલી શહેર તથા અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં ભુતકાળમાં જુગાર, પ્રોહિબીશન, મારા મારી સહિતના ગુન્‍હાઓ નોંધાયેલ છે.\nઆ કામગીરી પોલીસ અધિક્ષકની સૂચના અને મદદનીશ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગનાઓના માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી., એસ.ઓ.જી, પેરોલ ફર્લો સ્‍કોડ, ટ્રાફિક શાખા, અમરેલી શહેર તથા તાલુકા પોલીસ ટીમ ર્ેારા કરવામાં આવેલ છે.\nસમાચાર Comments Off on કુખ્‍યાત આરોપી પૂના ભરવાડનાં મકાનમાં પ્રાણઘાતક હથિયારો ઝડપાયા Print this News\nઅમરેલીમાં મસાલાની મૌસમ પૂરબહારમાં આવી\nઅમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં હવે મસાલાની સિઝન શરૂ થઈ જવા પામી છે, ત્‍યારે અમરેલીનાં ગઢની રાંગ પાસે પાણી દરવાજા નજીક રોડ ઉપર મસાલા માર્કેટ ઉભી કરવામાં આવતા લોકો ધાણી-ધાણા, જ��રૂ, હળદર, તથા સુકા લાલ મરચાની ખરીદી કરવા લાગ્‍યા છે. મસાલા માર્કેટમાંથી લોકો 1ર મહિના સુધી વાપરી શકાય તે માટે થઈ લોકો જાતે તપાસી અને મસાલાનાં ભાવતાલ કરી ખરીદીનો પ્રારંભ કરી દીધેલ.\nસમાચાર Comments Off on અમરેલીમાં મસાલાની મૌસમ પૂરબહારમાં આવી Print this News\nવાયબ્રન્‍ટ અને ગતિશીલ ગુજરાતમાં વીજપોલ પણ વાયબ્રન્‍ટ બન્‍યા\nચલાલાનાં લાયબ્રેરી માર્ગ પર પીજીવીસીએલનો વીજપોલ જમીનમાંથી બહાર આવી જતા અફડાતફડી\nએક તરફ વાયબ્રન્‍ટઅને ગતિશીલ ગુજરાતનાં ગાણા ગાવામાં આવી રહૃાા છે. તો બીજી તરફ કયારે કંઈ જગ્‍યાએ આફત આવે તેનું કાંઈ જ નક્કી જ નથી જાહેરમાર્ગ પર ચાલવું પણ જોખમી બની રહૃાું છે.\nદરમિયાનમાં ચલાલાનાં લાયબ્રેરી માર્ગ પર પીજીવીસીએલનો વીજપોલ જમીનમાંથી આપોઆપ નીકળી જતં આજુબાજુનાં અર્ધો ડઝન વીજપોલનાં પાયા હચમચી ગયા હતાં અને અફડા-તફડીનો માહોલ ઉભો થયો હતો. સદ્યનસીબે કોઈ મોટુ નુકશાન થયુ ન હતું.\nતે જ સમયે જાગૃત નાગરિક અશોકસિંહ તલાટીયાએ પીજીવીસીએલને જાણ કરીને રાહદારીઓને સાવચેત કરવાનું ઉમદા કાર્ય કર્યુ હતું.\nસમાચાર Comments Off on વાયબ્રન્‍ટ અને ગતિશીલ ગુજરાતમાં વીજપોલ પણ વાયબ્રન્‍ટ બન્‍યા Print this News\nચલાલામાં ગાયત્રી પરિવાર દ્વારા શહીદોને સ્‍મરણાર્થે ‘ભજન સંઘ્‍યા’ યોજાઈ\nમાનવસેવા અને લોક કલ્‍યાણકારી કાર્યોની અવિરત ધારા વહેવડાવતી ભાગીરથી રૂપી સંસ્‍થા, ચલાલા અને આજુ-બાજુના વિસ્‍તાર માટે આશિર્વાદ રૂપ એવા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ ચલાલા દ્વારા દેશના વીર જવાનોને શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરવાની સાથે સ્‍વ. બાબુદાદા રૂપારેલીયાની પ્રથમપૂણ્‍યતિથિની ઉજવણીના ભાગરૂપે ભવ્‍ય સંતવાણી અને લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સંતવાણી અને લોક ડાયરામાં ઘનશ્‍યામભાઈ લાખાણી, મેરામણભાઈ ગઢવી, અશોકભાઈ માણીયા, યોગીતાબેન પટેલ, ભીખુભાઈ માલવીયા, ઘનશ્‍યામભાઈ કળથીયાએ પોતાની સાજીંદા ટીમ સાથે દુહા-છંદ, વીર શૌર્ય ગાન, લોક સાહિત્‍ય, હાસ્‍ય તથા ભજન દ્વારા મહેમાનો, ગ્રામજનો તથા આસપાસના વિસ્‍તારમાંથી આવેલ લોકોને ખૂબ આનંદ કરાવ્‍યો હતો. આ કાર્યક્રમમાં સંસ્‍થાના વડા રતિદાદા ખોડલધામ નેસડીથી પૂ. લવજીબાપુ, રાંદલ માતાજીના દડવાથી પૂ. રસીકબાપુ, વિદેશી મહેમાનો, વરિષ્ઠ આગેવાનો તથા આસપાસના વિસ્‍તારમાંથી બહોળી સંખ્‍યામાં લોકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.\nસમાચાર Comments Off on ચલાલામાં ગાયત્રી પરિવાર દ્વારા શહીદોને સ્‍મરણાર્થે ‘ભજન સંઘ્‍યા’ યોજાઈ Print this News\nચમારડીમાં ગોપાલ શેઠનાં ફાર્મ હાઉસમાં મહેમાન બનતાં કોંગી આગેવાનો : અનેક તર્કવિતર્ક\nભાજપ અને કોંગી આગેવાનોનાં મિલનથી અનેક તર્કવિતર્ક\nચમારડીમાં ગોપાલ શેઠનાં ફાર્મ હાઉસમાં મહેમાન બનતાં કોંગી આગેવાનો\nઆગામી લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્‍યારે અમરેલી જીલ્‍લામાં રાજકારણ ગરમાઈ રહૃાું છે. ત્‍યારે બાબરા તાલુકાનાં ચમારડી ગામનાં ભામાશા તરીકે ઓળખાતાગોપાલભાઈ વસ્‍તરરાનાં નિવાસસ્‍થાને ભાજપ-કોંગ્રેસના વિવિધ રાજકીય નેતાઓ સહીત બન્‍ને પક્ષનાં કાર્યકર્તાો વચ્‍ચે લોકસભા ચૂંટણી ઘ્‍યાનમાં લઈને બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે, ત્‍યારે ભાજપનાં અગ્રણી ગોપાલભાઈ વસ્‍તરપરા અને કોંગ્રેસનાં કાર્યકર્તા પ્રભાતભાઈ કાઠીવાળ, ચેતનભાઈ પંચોલી સહિત આગેવાનો વચ્‍ચે અનેક ગુપચુપ ચર્ચાઓ થઈ હતી. ત્‍યારે આ વખતે લોકસભા ચૂંટણીમાં અમરેલી બેઠક ઉપર નવા જુનીનાં એંધાણ જોવા મળી રહૃાા તેવી લોક જીભે વાસ્‍તવિકતાની ચર્ચાઓ થઈ રહી છે.\nસમાચાર Comments Off on ચમારડીમાં ગોપાલ શેઠનાં ફાર્મ હાઉસમાં મહેમાન બનતાં કોંગી આગેવાનો : અનેક તર્કવિતર્ક Print this News\nસાવરકુંડલા : સાવરકુંડલા નિવાસી સવિતાબેન લાલજીભાઈ ચોટલીયા (ઉ.વ.70) તા.13/3ને બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે મનસુખભાઈ તથા પ્રવીણભાઈના માતુશ્રી થાય છે. સદ્ગતનું બેસણું તા.1પ/3ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 સુધી તેમના નિવાસસ્‍થાન દેવળા ગેઈટ, સીતા હોટેલ સામે, સાવરકુંડલા ખાતે રાખેલ છે.\nસાવરકુંડલા : સાવરકુંડલા નિવાસી રિઘ્‍ધિ સિઘ્‍ધિ મહાદેવ પરિવારમાં મોભી રણજીતગીરી મોહનગીરી ગોસ્‍વામી (હાલ રાજકોટ) (ઉ.વ.74)નું તા.8/3ને શુક્રવારના રોજ કૈલાસવાસ થયેલ છે. સદ્ગતનું બેસણું તા.14/3ને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 સુધી રિઘ્‍ધિ સિઘ્‍ધિ મહાદેવ મંદિર, સાવરકુંડલા ખાતે રાખેલ છે.\nસાવરકુંડલા : સાવરકુંડલા નિવાસી ભીખુભાઈપાતાભાઈ રવીયા (થોરડીવાળા)ના પુત્રવધુ તથા વાવડીવાળા ઘનશ્‍યામભાઈ નરસીભાઈ મહેતાની પુત્રી શોભનાબેન હિતેષભાઈ રવીયા (ઉ.વ.38)નું તા.1ર/3ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે નરેશભાઈના ભાભી તથા રૂદ્રાક્ષ અને ભદ્રાક્ષના માતુશ્રી થાય છે. સદ્ગતનું બેસણું તા.14/3ને ગુરૂવારના રોજ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ વાડી, દેવળા ગેઈટ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.\nસાવરકુંડલા : સાવરકુંડલા તાલુકાના પીઠવડી નિવાસી ધીરૂભાઈ ધનજીભાઈ મહીડાના ધર્મપત્‍નિ અમરબેન (ઉ.વ.8પ)નું તા.10/3ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે ભરતભાઈ, શૈલેષભાઈ, મયુરભાઈના માતુશ્રી થાય છે. સદ્ગતની ઉત્તરક્રિયા તા.ર0/3ને બુધવારના રોજ તેમના નિવાસસ્‍થાન સાવરકુંડલા તાલુકાના પીઠવડી ખાતે રાખેલ છે.\nચલાલામાં નવનિયુક્‍તત લેડી પી.એસ.આઈ. એચ.એસ. સેંગલીયાનો સપાટો\nપોલીસ સ્‍ટાફ સાથે નિકળી બસ સ્‍ટેન્‍ડ એરીયા અને તીનબતી ચોકમાં ટ્રાફિક હળવો કરાયો\nચલાલામાં ગઈ કાલે ચલાલા પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. પરમારની બદલી થતા તેઓની જગ્‍યાએ ચલાલા પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ.તરીકે એસ.પી. નિર્લિપ્‍ત રાયે કાર્યદક્ષ લેડી પીએસઆઈ, એચ.એસ. સેંગલીયાની નિમણુંક કરેલ છે. ચાર્જ સંભાળતા જ સેંગલીયાએ પોલીસ સ્‍ટાફ સાથે બસ સ્‍ટેન્‍ડ ચોક એરીયા અને તિનબતી ચોક જેવ ટ્રાફીકથી ધમધમતા એરીયામાં પગપાળા ચાલી ટ્રાફિક નડતરરૂપ વાહનો લેવડાવતા ટ્રાફીક હળવો થતા શહેરીજનોએ હાશકારો અનુભવ્‍યો હતો. છેલ્‍લા ઘણા સમયથી ચલાલામાં કાયદો – વ્‍યવસ્‍થાની સ્‍થિતી કથળી ગઈ છે. જયા – ત્‍યાં દારૂના હાટડા, ટ્રાફીક સમસ્‍યા, અવાર-નવાર સુલેહશાંતીનો ભંગ સહીતની સમસ્‍યાઓ વિકરાળ બની છે. ત્‍યારે શહેરીજનો નવા લેડી પી.એસ.આઈ. સેંગલીયા પાસે ઘણી અપેક્ષા રાખી રહયા છે. શહેરીજનો માટે નવા પી.એસ.આઈ. સેંગલીયા આશાનું કિરણ જોઈ રહયા છે.\nસમાચાર Comments Off on ચલાલામાં નવનિયુક્‍તત લેડી પી.એસ.આઈ. એચ.એસ. સેંગલીયાનો સપાટો Print this News\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00434.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2017/12/blog-post_21.html", "date_download": "2019-03-21T20:01:50Z", "digest": "sha1:PEJQ7ATL677CEEYBH6VWKWH2EIVJVIRD", "length": 19606, "nlines": 181, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "શૌચાલય છે પણ સોચ નથી (મુંબઈ સમાચાર) - Divyasha Doshi", "raw_content": "\nશૌચાલય છે પણ સોચ નથી (મુંબઈ સમાચાર)\nહાલમાં જ મુંબઈમાં સાસૂન ડોક ખાતે સ્ટ્રીટ આર્ટ પ્રદર્શની જોવા ગઈ. સાસૂન ડોકના પ્રવેશદ્વારથી અંદર દાખલ થતાં જ માછલીઓ જાળવવાના ગોદામોની હારમાળા શરૂ થાય. ઊંચી ઢળતી છતવાળા એ ગોદામોની દીવાલો પર માછલી અને કોળીઓની કથા વણીને સુંદર ચિત્રો દોરવામાં આવ્યા હતાં. આવા જ એક છેલ્લા ગોદામનો પ્રદર્શની સ્થળ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. પર્યાવરણની વાત સાથે અનેક આર્ટ ઈન્સ્ટોલેશન હતા. ત્યાં પહેલા માળે ટોઈલેટ હતું જેનો ઉપયોગ પણ પ્રદર્શનીમાં કરી લેવામાં આવ્યો.\nપહેલા તો લાગ્યું કે આ ટોઈલેટમાં જવાય કે નહીં પણ એ ટોઈલેટના લોકો ફોટાય પાડતા હતા અને ઉપયોગમાંય લેવાતું હતું. ટોઈલેટમાં ખુલ્લા યુરિનલને સજાવવામાં આવ્યું હતું એટલે તેનો ઉપયોગ થઈ શકે એમ નહોતો. જો યુરિનલ ક્યુબિકલ્સ હોય તો તે બન્ને જાતિ એટલે કે પુરુષ કે સ્ત્રી માટે ઉપયોગમાં લઈ શકાય. વળી સાદી વ્હાઈટ ટાઈલ્સવાળું આ ટોઈલેટ લોકોના ઉપયોગ છતાં સ્વચ્છ હતું.\nમુંબઈના જ્ઞાનપ્રવાહ, જ્યાં વિચારપ્રેરક વક્તવ્ય થતાં હોય છે ત્યાં પણ સ્ત્રી-પુરુષો માટે જુદું ટોઈલેટ નથી. આજે ટોઈલેટની વાત કરવી છે કારણ કે આ બાબત એવી છે કે તેનો ઉપયોગ દરેક કરે પણ તેના વિશેની સભાનતાનો અભાવ જાહેરજીવનમાં જોવા મળે છે.\nમુંબઈમાં શિયાળો આમ ભલે ન વર્તાય. રાતના જ્યારે ખુલ્લામાં જવાનું હોય તો પાતળી શાલથી કામ ચાલી જાય. શિયાળો આવ્યો તેની અસર વર્તાય જ્યારે તમે બહાર નીકળો અને એકાદ વાર તો યુરિન માટે જવું જ પડે.\nજાહેરમાં કે ખુલ્લામાં તો કોઈએ જ ન જવું જોઈએ પણ સ્ત્રી હોવાને લીધે તમારે એક ક્યુબિકલ તો જોઈએ જ. શિયાળામાં અનેક કાર્યક્રમો થાય ત્યારે સૌ પહેલો વિચાર આવે કે ટોઈલેટ તો સ્વચ્છ હશેને આપણે ત્યાં પબ્લિક ટોઈલેટ તો ભાગ્યે જ સ્વચ્છ હોય પણ તમને ટોઈલેટ મળેય નહીં એવું પણ બને. મુંબઈ લોકલ ટ્રેનના પ્લેટફોર્મ પર સ્ત્રીઓ માટે ટોઈલેટ મોટેભાગે હોય નહીં અને હોય તો તેમાં જવું સજા કરવા બરાબર હોય છે.\nતમને થશે આ કેવો ટોપિક પસંદ કર્યો છે રાઈટ ટુ પી કેમ્પેઈન વિશે તો પહેલાંય લખી જ ગઈ છું. પણ આજે લખવું છે લગ્નસરાની સીઝનમાં આપણે સૌ જે ભૂલીએ છીએ તે અગત્યની બાબત એટલે સ્વચ્છ અને સુંદર ટોઈલેટ. લગ્નો જો સારી હોટલમાં હોય તો વાંધો નથી આવતો. પણ જો ગ્રાઉન્ડ કે હોલમાં હોય તો લગ્���ના સારા કપડાં પહેરીને એ ટોઈલેટમાં જવું એ ખરેખર હિંમત માગી લે તેવું હોય છે. ગુજરાતમાં તો આવા અનુભવ અનેક વાર થયા છે. લગ્નમાં ખર્ચા કરવામાં વાંધો નથી આવતો.\nહોલને શણગારવામાં અને મેનુમાં અનેક આઈટમો રાખવામાંય ચોકસાઈ રાખવામાં આવે છે પણ ટોઈલેટ સ્વચ્છ અને સુંદર હોય તેનું ધ્યાન રાખવાનું સાલું વિસરાઈ જ જાય છે. મોટા ભાગની મહિલાઓને કોઈ જ વાંધો નથી હોતો.\nભીના ગંદા વાસ મારતા ટોઈલેટ્સમાં પાંચ, દસ હજાર કે તેથી વધુ રૂપિયાની સાડી પહેરીને જવામાંય. શા માટે આપણે ટોઈલેટની બાબતમાં આટલા બેદરકાર છીએ. વિદેશમાં જઈએ તો ત્યાં પબ્લિક ટોઈલેટ પણ સ્વચ્છ અને સુંદર હોઈ શકે. જ્યારે ભારતમાં ટોઈલેટ વિશે ભાગ્યે જ વિચાર કરવામાં આવે છે.\nહા, અંગત રીતે કેટલાક ઘરોમાં ટોઈલેટ ખૂબ જ સુંદર અને સુઘડ રીતે શણગારવામાં આવે છે. હવે તો લકઝરી ટોઈલેટ્સનોય ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તે છતાં જાહેરમાં જ્યાં ખાસ્સી મેદની ભેગી થઈ હોય, જ્યારે ખૂબ લોકો એ ટોઈલેટનો ઉપયોગ કરવાના હોય ત્યારે એ ટોઈલેટ્સ ભાગ્યે જ સ્વચ્છ અને સુઘડ જોવા મળે.\nઆપણા પછી પણ એ ટોઈલેટ્સ કોઈ વાપરવાનું છે તેવી સભ્યતા શું કોઈને શિખવાડવામાં નહીં આવતી હોય તેમાં પણ કોઈ ધાર્મિક સંદર્ભે ભેગી થયેલી ભીડમાં તો ટોઈલેટ્સ વાપરવાનું અશક્ય જેવું જ લાગે એટલી હદે ગંદકી હોય. ગુજરાતના લગ્નસરાના પાર્ટી પ્લોટ્સમાં લાખોના ખર્ચે લગ્ન થતાં હોય પણ ટોઈલેટ્સ જોવા ય ન ગમે એવા હોઈ શકે.\n‘શૌચાલય એક સોચ’ જ્યાં ઘરોમાં ટોઈલેટ ન હોય તે માટે ચાલતું કેમ્પેઈન છે તો દરેક ટોઈલેટ સ્વચ્છ હોવા જોઈએ એવું પણ એક કેમ્પેઈન ચલાવવાની જરૂર છે. ચાલો શરૂઆત આ લેખથી થઈ. બીજું કે ટોઈલેટમાં નળ બરાબર ન ચાલતાં હોય કે ફ્લશ સુધ્ધાં ન હોય ત્યારે આયોજકોએ હોલ ભાડે લેતાં પહેલાં માઈક ચાલે છે કે નહીં, લાઈટ્સ છે કે, એસી છે કે નહીં તે જોવાની સાથે ટોઈલેટ્સ યોગ્ય રીતે ફંકશનલ છે કે નહીં તે પણ જોવા જ જોઈએ.\nવળી સ્ત્રીઓ માટેના ટોઈલેટ્સમાં સેનિટરી પેડ્સ ઉપલબ્ધ થઈ શકે તો સારું જ પણ જો ન થઈ શકે તો તેને ડિસ્પોઝ કરવાની યોગ્ય સગવડ પણ હોવી જોઈએ. સ્ત્રીઓએ પણ ગમે ત્યાં સેનિટરી પેડ ફેંકવાની ભૂલ ન કરવી જોઈએ. કોઈ જોતું નથી એટલે ગંદકી કરવાનો અધિકાર આપણને નથી જ.\nટોઈલેટ્સ સ્વચ્છ એટલે પણ હોવા જોઈએ કે તેની આપણાં સ્વાસ્થ્ય પર સીધી અસર પડે છે. કેટલીક સ્ત્રીઓ બહાર ટોઈલેટ્સ જવાનું ટાળે છે તેના કારણે યુરિન ઈન્ફેકશન થવાની શક��યતા રહે છે. અને જો ગંદા ટોઈલેટ્સમાં જાય તો પણ ઈન્ફેકશન થવાની શક્યતા હોય છે. તો પછી જાયે તો જાયે કહાં.... એ ગીત ગણગણવું પડે છે.\nસાવ નગણ્ય અને ક્યારેય ટોઈલેટ્સની વાત કરી જ ન શકાય એવી માનસિકતા ધરાવતાં આપણે વાત કરવાની શરૂઆત કરવી જોઈએ. તમારા ઘરમાં લગ્ન લેવાના હોય તો દરેક અન્ય બાબતની જેમ જે સ્થળે લગ્ન હોય ત્યાં યોગ્ય ટોઈલેટ્સ હોય તેની પણ ખાતરી કરી લો. મુંબઈમાં કે ગુજરાતમાં પણ લોકો કલાકેક કે વધુ સમયનો પ્રવાસ કરીને લગ્નમાં હાજરી આપવા જતાં હોય છે.\nલગ્નસરાની ખરીદી અને ખર્ચામાં ટોઈલેટ્સ પણ અગત્યનું જ છે તે વિસરશો નહીં કારણ કે તમારે પોતે પણ તો મોંઘા સેલા-સાડી પહેરીને એ જ ટોઈલેટ્સમાં જવાનું હોય છે. શૌચાલય પણ અગત્યના હોઈ શકે છે. ખાણીપીણી\nપરત્વે જેટલું ધ્યાન રાખીએ છીએ તો આ બાબતે કેમ ચૂકી જઈએ છીએ.\nશૌચાલય વિશે વાત પણ નહીં કરવાની, ફરિયાદ પણ નહીં કરવાની. સોચ પણ નહીં બદલવાની તો સ્વસ્થ સમાજ કઈ રીતે હોય શકે. કહેવાય છે કે જાપાનમાં પબ્લિક ટોઈલેટ્સમાં પણ મોટા કલાકારોના પેઈન્ટિંગ્સ લગાવવામાં આવે છે. ટોઈલેટની અગત્યતા રસોડા જેટલી જ છે.\nરસોડા વિના ઘર કે કોઈ ફંકશન ન થઈ શકે તેમ ટોઈલેટ વિનાનું ઘર કે ફંકશન ન હોઈ શકે. તેને સ્વચ્છ અને સુંદર બનાવવાની જવાબદારી આપણા સૌની છે, કારણ કે તેનો ઉપયોગ આપણે સૌ કરવાના\nસાદું સિમ્પલ પણ સુઘડ અને સુંદર શૌચાલય હોવું જ જોઈએ એવો આગ્રહ આપણે સેવવો જોઈએ. તેમ જ તેને ઉપયોગ કર્યા બાદ તે સ્વચ્છ જ રહે તેનું ય ધ્યાન રાખવું જરૂરી છે. વગર કારણે ગમે ત્યાં પાણી ઢોળવું કે ટોઈલેટ પેપરનો ઉપયોગ કરીને ગમે ત્યાં ફેંકવા યોગ્ય નથી. જો શૌચાલયો સ્વચ્છ ન હોય તો તે માટે આપણે ય જવાબદાર છીએ કારણ કે આપણે ત્યાં સ્વચ્છતાનું શિક્ષણ ઘરમાંથી જ આપવામાં આવતું નથી.\nઝૂંપડપટ્ટીમાં રહેતી સ્ત્રીઓ માટે રાઈટ ટુ પી અભિયાન કોરો સંસ્થા ચલાવે છે, તેમને તો યોગ્ય શૌચાલય નથી મળતાં ને જો હોય તો તેમાં જવાનો રસ્તો કચરાના ઢગલાઓથી રૂંધાયેલો હોય, આપણને સુવિધા મળે છે તો એની કદર નથી.\nTags: નારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nબિયર, બેલી અને પૌરુષત્વની રસપ્રદ વાતો (mumbai sa...\nસ્ત્રીનું સ્થાન ઘરની ચાર દિવાલોમાં (મુંબઈ સમાચાર)...\nઆ બધું શું ચાલી રહ્યું છે\nભવરીદેવી આજે પણ ન્યાય માટે લડી રહ્યા છે\nશૌચાલય છે પણ સોચ નથી (મુંબઈ સમાચાર)\nએ \"લોકો \" અને \"આપણે\" નો કટ્ટર ભેદભાવ\nપારસી બાનુની અન્યાય સામે ન્યાયની લડત (મિડ-ડે)\nસંઘર્ષ અને પીડાનું ડિજિટલાઇઝેશન (મુંબઈ સમાચાર)\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/ughadi-rakhjo-bari/", "date_download": "2019-03-21T20:47:11Z", "digest": "sha1:AP7WMNPARJXRHPLJ5HK4CGTZSO22VTBY", "length": 8186, "nlines": 157, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Ughadi Rakhjo Bari Gujarati Poem | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nદુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને,\nવિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.\nગરીબની દાદ સાંભળવા, અવરનાં દુઃખને દળવા,\nતમારા કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી.\nપ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટ વા જાવા,\nતમારા શુદ્ધ હૃદયોની ઉઘાડી રાખજો બારી.\nથયેલાં દુષ્ટ કર્મોના છૂટા જંજીરથી થાવા,\nજરા સત્કર્મની નાની, ઉઘાડી રાખજો બારી.\nસર પ્રભાશંકર પટ્ટણી દ્વારા લખાયેલું કાવ્ય (કાવ્યસંગ્રહ: ‘મિત્ર’, મરણોત્તર પ્રકાશન, ૧૯૭૦).\nકલાકારો અને હસ્તીઓ ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં\nહાલોને જાયેં સોનુંરે વીણવા\nહાલોને જાયેં સોનુંરે વીણવા વગડે છે છાબું વેરી રે લોલ, ધરતીના કાપડાની લીલી અતલસ છે, સોનલ બુટ્ટે ઘેરી રે લોલ. લીલાં મખમલિયા આવળને પાંદડે, પીળાં પીળાં ફૂલ જાય ઝોલે રે લોલ. આવી અડપલું કરતો જ્યાં વાયરો, હસી હસી મીઠડું ડોલે રે લોલ. વગડાનાં ફૂલની વેણી બનાવીએ, નહીં રે ખરચો કે નહીં ખોટજી રે. આવળ ને […]\nરણવગડા જેણે વીંધ્યા, વહાલી જેને વનવાટ; જે મરતાં લગ ઝંખેલો ઘનઘોર વિજન રઝળાટ : જે ગગન ચુંબતાં ગિરિશૃંગે સુણતો હાકલ અવિરામ – એ સુભટ કાજ કો’ નવ કહેજો ‘પ્રભુ દે એને વિશ્રામ ’ દમ દમ કર્મે મચી રહેતાં ઊછળે ઉરમાં ધબકાર; ભલી એ એની વિશ્રાંતિ, એ સુખ, જીવનઆધાર : એ પડે-લડથડે, છતાં ઊઠી ફરી ચડે […]\nઅમે અમદાવાદી… અમે અમદાવાદી… જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી… ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી… અમદાવાદના જીવનનો સુણજો ઇતિહાસ ટચુકડો, જ્યાં પહેલા બોલે મિલનુ ભુંગળુ પછી પુકારે કુકડો, ને સાઇકલ લઇને સૌ દોડતા, રળવા રોટલીનો ટુકડો, પણ મિલમંદિરના નગદેશ્વરનો રસ્તો કયાં છે ઠુંકડો, મિલ મજદુરની મજદુરી પર શહેર તણી આબાદી, ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી… […]\nજનની જણ તો ભક્ત જણ જે\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00437.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2014/11/blog-post_10.html", "date_download": "2019-03-21T19:57:03Z", "digest": "sha1:GUSAURIAAUU3ZPERHYM5ZSMUASKRVBNT", "length": 25009, "nlines": 165, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "હડકાયો કૂતરો કરડ્યો એટલે હું ફિલ્મ બનાવું છું. - કેતન મહેતા - Divyasha Doshi", "raw_content": "\nહડકાયો કૂતરો કરડ્યો એટલે હું ફિલ્મ બનાવું છું. - કેતન મહેતા\nમુંબઈના અંધેરી વિસ્તારમાં 2008ની સાલના ઊનાળાની ભરબપ્પોરે ફિલ્મકાર કેતન મહેતાની ઓફિસમાં પ્રવેશું છું ત્યારે હાશ અનુભવાય છે. એક તો ઓફિસની શીતળતા, બીજું કેતન મહેતાનો શાંત સ્વભાવ. (કેતન મહેતાને છ વરસ સુધી ફિલ્મ સેન્સરમાં અટકી રહશે તેની કદાચ કલ્પના નહોતી ત્યારે પણ લાંબાગાળા સુધી રાહ જોવાની તેમની ક્ષમતા નકારી ન શકાય.) ફિલ્મની રજુઆતની રાહ જોઇ રહેલા કેતન મહેતા વ્યસ્તતા વચ્ચે પણ સહજ શાંત હતા. ઓફિસમાં માયા મેમસાબ, મિર્ચ મસાલાના પોસ્ટર્સ સાથે રાજા રવિ વર્માના પેઇન્ટિંગ ધ્યાન ખેંચ્યા વિના ન રહે.\nનવસારીમાં જન્મેલા કેતન મહેતાના પિતા ચન્દ્રકાન્ત મહેતાનું ગુજરાતી સાહિત્યમાં જાણીતું નામ છે. ચન્દ્રકાન્ત મહેતા ગુજરાતીના પ્રોફેસર, વિવેચક હોવા ઉપરાંત અનેક બંગાળી કથાઓનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. શરૂઆતમાં મુંબઈ અને છેવટે દિલ્હીમાં હેડ ડિપાર્ટમેન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવી હતી. એટલે કેતનનો અભ્યાસ દિલ્હીમાં હિન્દીમાં થયો. કેતન કહે છે કે, “સરદાર પટેલ વિદ્યાલયમાંથી શાળાનું શિક્ષણ પુરુ કર્યું અને ત્યારબાદ સેન્ટ સ્ટિફન્સ કોલેજમાંથી ઇકોનોમિક્સ સાથે ગ્ર��જ્યુએશન કર્યું. શાળા અને કોલેજ દરમિયાન નાટકો કરવા માંડ્યો હતો. એમ.કે.રૈના, બી.વી.કારંજ અને ઓમ શિવપુરી સાથે રંગમંચ પર કામ કર્યું હોવાથી દ્રશ્યાત્મક ક્રિએટીવીટિમાં રસ પડતો ગયો. એટલે પૂના ફિલ્મ ઇન્સટિટ્યુટમાંથી ડિપ્લોમાં કર્યો.મારા બન્ને ભાઈઓ ડોકટર થયા છે. તે સમયે એટલે કે એંશીના દાયકામાં ફિલ્મલાઈનમાં જવાનું ભાગ્યે જ કોઇ પસંદ કરતું. એટલે ઘરમાંથી થોડો વિરોધ થયો હતો. પણ મારી મક્કમતા જોઇને પિતાજીએ મને મંજુરી આપી. તે સમયે નસિરુદ્દીન શાહ, સ્મિતા પાટિલ જેવા કલાકારો મારી સાથે હતા એટલે તેમની સાથે મિત્રતા થઈ.” કેતન મહેતા વાત કરતાં જરા અટકે છે એટલે સવાલ પૂછી લઉ છું કે,\n‘તમે ગુજરાતીમાં ભણ્યા નથી તો તમારી પ્રથમ ફિલ્મ ગુજરાતીમાં શું કામ ગુજરાતી સાહિત્ય તમે વાંચ્યું છે ગુજરાતી સાહિત્ય તમે વાંચ્યું છે’ તરત જ જવાબ આપતાં કેતન મહેતા કહે છે કે, “ગુજરાતી મારી માતૃભાષા છે અને ઘરમાં તો અમે ગુજરાતીમાં જ બોલતાં, બીજું કે પિતાજી ગુજરાતીના પ્રોફેસર હતા એટલે ઉમાશંકર જોષી જેવા અનેક ગુજરાતી સાહિત્યકારોના સહવાસનો લાભ મળ્યો છે. મેં પણ ગુજરાતી સાહિત્ય પછીથી ખૂબ વાંચ્યું છે. કનૈયાલાલ મુનશી, ચુનીલાલ મડિયા, પન્નાલાલ પટેલ, સુંદરમ વગેરે મારા પ્રિય લેખકો છે. ફિલ્મ સંસ્થામાંથી પાસ થયા બાદ મેં થોડો સમય અમદાવાદની ઇસરો સંચાલિત સેટેલાઈટ ચેનલ માટે કામ કર્યું હતું. એ માટે મારે ખેડા જીલ્લામાં પુષ્કળ રખડવાનું થતું હતું. મોટાભાગનું મારું વાંચન એ દરમિયાન થયું છે. ગ્રામીણ પ્રજા માટે અમે કાર્યક્રમો બનાવતાં એટલે ગ્રામીણ સમસ્યાઓ મારા ધ્યાનમાં આવી. ખાસ કરીને અછૂતોનો પ્રશ્ન મને મૂંઝવતો. એટલે મેં ભવની ભવાઈ બનાવવાનું નક્કી કર્યું. સાચું કહું તો જીવનના એ જે ચાર પાંચ વરસો લોકોની વચ્ચે પ્રવાસમાં ગાળ્યા હતા તે અદભૂત હતા. એ જ સમય દરમિયાન મને ભવની ભવાઈની વાર્તા મળી જે અછૂતનો વેશ તરીકે ભવાઈમાં ભજવાતી.1979ની આસપાસ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. પાસે પૈસા તો હતા જ નહીં. થોડી લોન મળી એનએફડીસીમાંથી ત્રણેક લાખ રૂપિયાની અને મારા મિત્રો નસિર અને સ્મિતા બધાએ જ વગર પૈસે મારી સાથે કામ કર્યું. મને હજી ય યાદ છે અમે બધાં જ અગાસીમાં લાઈનબધ્ધ સૂતાં. જે હવે આજે તો શક્ય જ નથી. એ બધા વગર પૈસાના દિવસો અદભૂત હતા. બીજી બાબત એ બની હતી ભવની ભવાઈ વખતે કે મારું યુનિટ બસમાં આવવાનું હતું અને તેમને લેવા હું વહેલી સવારે ગયો હતો ત્યારે મને કૂતરું કરડ્યું હતું. તે કૂતરું હડકાયું હતું , બસ પછી તો શું ’ તરત જ જવાબ આપતાં કેતન મહેતા કહે છે કે, “ગુજરાતી મારી માતૃભાષા છે અને ઘરમાં તો અમે ગુજરાતીમાં જ બોલતાં, બીજું કે પિતાજી ગુજરાતીના પ્રોફેસર હતા એટલે ઉમાશંકર જોષી જેવા અનેક ગુજરાતી સાહિત્યકારોના સહવાસનો લાભ મળ્યો છે. મેં પણ ગુજરાતી સાહિત્ય પછીથી ખૂબ વાંચ્યું છે. કનૈયાલાલ મુનશી, ચુનીલાલ મડિયા, પન્નાલાલ પટેલ, સુંદરમ વગેરે મારા પ્રિય લેખકો છે. ફિલ્મ સંસ્થામાંથી પાસ થયા બાદ મેં થોડો સમય અમદાવાદની ઇસરો સંચાલિત સેટેલાઈટ ચેનલ માટે કામ કર્યું હતું. એ માટે મારે ખેડા જીલ્લામાં પુષ્કળ રખડવાનું થતું હતું. મોટાભાગનું મારું વાંચન એ દરમિયાન થયું છે. ગ્રામીણ પ્રજા માટે અમે કાર્યક્રમો બનાવતાં એટલે ગ્રામીણ સમસ્યાઓ મારા ધ્યાનમાં આવી. ખાસ કરીને અછૂતોનો પ્રશ્ન મને મૂંઝવતો. એટલે મેં ભવની ભવાઈ બનાવવાનું નક્કી કર્યું. સાચું કહું તો જીવનના એ જે ચાર પાંચ વરસો લોકોની વચ્ચે પ્રવાસમાં ગાળ્યા હતા તે અદભૂત હતા. એ જ સમય દરમિયાન મને ભવની ભવાઈની વાર્તા મળી જે અછૂતનો વેશ તરીકે ભવાઈમાં ભજવાતી.1979ની આસપાસ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. પાસે પૈસા તો હતા જ નહીં. થોડી લોન મળી એનએફડીસીમાંથી ત્રણેક લાખ રૂપિયાની અને મારા મિત્રો નસિર અને સ્મિતા બધાએ જ વગર પૈસે મારી સાથે કામ કર્યું. મને હજી ય યાદ છે અમે બધાં જ અગાસીમાં લાઈનબધ્ધ સૂતાં. જે હવે આજે તો શક્ય જ નથી. એ બધા વગર પૈસાના દિવસો અદભૂત હતા. બીજી બાબત એ બની હતી ભવની ભવાઈ વખતે કે મારું યુનિટ બસમાં આવવાનું હતું અને તેમને લેવા હું વહેલી સવારે ગયો હતો ત્યારે મને કૂતરું કરડ્યું હતું. તે કૂતરું હડકાયું હતું , બસ પછી તો શું ફિલ્મ શૂટિંગના પ્રથમ દિવસથી ચૌદ દિવસ સુધી મારે પેટમાં ઇન્જેકશન લેવા પડ્યા. રોજ સવારે ઇન્જેકશન લઉં પછી શૂટિંગ શરૂ થાય. યુનિટમાં બધા જ મારી મશ્કરી કરતાં કે કેતન મહેતાને કૂતરું કરડ્યું છે એટલે તે ફિલ્મ બનાવી રહ્યો છે. અને કદાચ એ સાચું ય છે કારણ આજદિન સુધી હું જે ફિલ્મો બનાવું છું તેમાં વિવાદ થાય જ છે. જો કે હું માનું છું કે વિષય ચર્ચાય તો જ ફિલ્મ બનાવવાનો મતલબ રહે છે. મારી દરેક ફિલ્મમાં કોઇને કોઇ હેતુ હોય જ છે. ભવની ભવાઈ રજૂ થઈ ત્યારે અનેક સમસ્યા હુલ્લડો થયા હતા. આમ મારી પ્રથમ ફિલ્મ ગુજરાતી હતી. બધા જ કલાકારો લાઈનો મોઢે કરી નાખતા શાળાના વિદ્યાર્થીઓની જેમ. એ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો, આંતરરાષ્ટ્રિય એવોર્ડો મળ્યા. અમે જે મહેનત કરી હતી તેનું ફળ મળ્યું એમ કહી શકાય. ખરેખર કહું તો એક ગોરિલા કાઈન્ડ ફિલ્મ બનાવવાનો અનુભવ હતો. અને પછી મેં હોલી બનાવી જે ફક્ત એંશી કલાકમાં શૂટ થઈ. તેમાં કેમેરા પોતે એક કેરેકટર તરીકે હતો. આમિર ખાન અને આશુતોષ ગોવારીકરની તે પ્રથમ ફિલ્મ હતી. એ મારા માટે સિનેમેટિક અનુભવ હતો એમ કહી શકાય.”\nકેતન મહેતાએ આજના સ્ટાર અભિનેતા અને ફિલ્મમેકર આમિર ખાન, શાહરુખ ખાન અને આશુતોષ ગોવારીકરને પ્રથમવાર બ્રેક આપ્યો હતો. તો છ વરસ સુધી સેન્સરમાં અટવાયા બાદ હાલમાં રજૂ થયેલી વિવાદિત ફિલ્મ રંગરસિયા બનાવી ત્યારે પણ રણદીપ હુડા અને નંદના સેન નવોદિત કલાકારો હતા. ભારતમાં પ્રથમવાર કોઇ પેઇન્ટરના જીવન પરથી ફિલ્મ બની છે. અને તે પણ એક ગુજરાતી દિગ્દર્શક ધ્વારા. જ્યારે હોલિવુડમાં તો પ્રસિધ્ધ ચિત્રકારો પરથી અનેક ફિલ્મો બની છે. પિકાસો, વિન્સેટ વાનગોગ, ટર્નર અને ફ્રીડા જેવા કલાકારો પરની ફિલ્મો જાણીતી છે.\nકેતન મહેતાએ હોલી બાદ મિર્ચ મસાલા, સરદાર, માયા મેમસાબ, હિરો હીરાલાલ, ઓહ માય ડાર્લિંગ યે હૈ ઇન્ડિયા બનાવી હતી. વાત આગળ ચલાવતાં કેતન કહે છે કે, “ હોલી બાદ તરત જ મેં મિર્ચ મસાલા શરૂ કરી હતી. તે વખતે સ્મિતા અને નસિરૂદ્દીન શાહ ખૂબ વ્યસ્ત હતા. અને મરચાંની સીઝન તો ફેબ્રુઆરી, માર્ચમાં હોય. એટલે ખૂબ જ ઝડપથી નિર્ણય લઈને ફિલ્મ શરૂ કરવી પડી હતી. ચોટીલા પાસે એક ગામડાંમાં આ ફિલ્મનું શૂટિંગ કર્યું. ફિલ્મની વાર્તા સાંભળીને નસિર અને સ્મિતાએ ગમે તેમ કરીને મને તારિખો આપી હતી. એ ફિલ્મની વાર્તા ચુનિલાલ મડિયાની વાર્તા અબુ મકરાની પર આધારિત છે. ફક્ત ફરક એટલો જ છે કે વાર્તામાં તમાકુ ફેકટરીની વાત છે અને અહીં મરચાંની વાત છે. ફરી મારા નસીબે સફળતા નોંધાઈ અનેક એવોર્ડો મળ્યા.”\nકેતન મહેતા એટલા શ્રીમંત ક્યારેય નહોતા કે પોતાના પૈસા ફિલ્મ બનાવી શકે. તેમણે હંમેશા લોન લઈને ફિલ્મો બનાવી અને તેય પાછી સંવેદનશીલ વિષયો લઈને શું કામ \nસવાલ સાંભળીને કેતન મહેતા આછું હસતાં કહે કે, “હડકાયો કૂતરો કરડ્યો છેને એટલે.. સાચું કહું તો દરેક ફિલ્મકાર ફિલ્મ બતાવવા માટે જ બનાવે છે. મેં જે રીતે ઇસરો માટે કામ કર્યું હતું તેમાં અનેક અનુભવો થયા હતા. બીજું ફિલ્મ એક એવું માધ્યમ છે જેના ધ્વારા તમે લાખો લોકો સુધી તમારી વાત પહોંચાડી શકો છો. સમાજ સુધી પહોંચવા માટે સમા���ની સમસ્યા એક ઉત્તમ વિષય છે. પછી તે અછૂત હોય કે સ્વાતંત્ર્યની વાત હોય. દેશના સ્વાતંત્ર્યની કે પછી સ્ત્રીના મનમાં રહેલાં સ્વતંત્રતાના પ્રદેશની. મંગલ પાંડે અને સરદાર સ્ત્રીના સ્વાતંત્ર્યની વાત હતી તો માયા મેમસાબ સ્ત્રીના આંતરમનની વાત હતી. સરદાર બનાવતી સમયે જ મને મંગલ પાંડે બનાવવાનો વિચાર આવ્યો હતો. હીરો હિરાલાલ ફિલ્મમાં રિયાલીટી શોનો પ્રયોગ કર્યો હતો. જે મારા મિત્ર નૌશિલ મહેતાનો આઈડિયા હતો. તે સમયે 1988ની સાલમાં રિયાલીટી શો કોઇ જાણતું નહોતું. મને હંમેશા નવું કરવું ગમે છે. હું સમયની આગળ વિચારી શકું છું. મારે સાયન્સ ફિકશન ફિલ્મ બનાવવી હતી.પણ તે માટે આપણી પાસે ત્યારે સાધનો અને સ્કીલ નહોતા. એટલે મેં માયા એકેડમી શરૂ કરી. અને સ્ટુડિયો શરૂ કર્યો જ્યાં આવું કામ થાય. કેપ્ટન વ્યોમ કરીને ધારાવાહિક બનાવી જે સાયન્ટિફિક વાર્તા ધરાવતી હતી. અને હવે હું સાયન્સ ફિકશન આધારિત ફિલ્મ પણ બનાવીશ. દરમિયાન રાજા રવિ વર્માનું પુસ્તક હાથમાં આવ્યું જે રણજીત દેસાઈએ મરાઠીમાં લખ્યું છે. એ પેઇન્ટરની જીવનકથામાં દરેક રંગો છે જે ફિલ્મ બનાવવા માટે જોઇએ. એક તો એ ચિત્રકારે આપણાં દેવી દેવતાઓને ચહેરો આપ્યો. ચિત્રકાર તરીકે તેણે અદભૂત ચિત્રો દોર્યા જે આજે કરોડોમાં વેચાય છે. તેના જીવનમાં ચાર સ્ત્રીઓ આવી હતી. તેણે લિથોગ્રાફનું પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું. જેના ધ્વારા એના ચિત્રો ઘરઘરમાં પહોંચ્યા. વળી એ જમાનામાં એટલે કે આજથી સો વરસ પહેલાં તેના પર નગ્ન ચિત્રો દોરવા માટે કેસ થયો હતો અને તે કેસ જીતી ગયો હતો. આજેય પરિસ્થિતિ બદલાઈ નથી. એમ એફ હુસેન અને અન્ય ચિત્રકારોએ સમાજનો ખોફ વહોરવો પડ્યો છે. પણ રવિ વર્મા લેજન્ડ હતા. એક ફિલ્મકાર તરીકે મને એની જીવનકથામાં રસ પડ્યો. અને મેં ફિલ્મ બનાવી. જે સેન્સરમાં અટવાતી રહી છ વરસ માટે. જુઓને આજે પણ રવિ વર્માને ઓછી સમસ્યા નથી. જે નગ્નતાની સમસ્યા તેના ચિત્રોને નડી તે જ ફિલ્મને પણ નડી એમ કહી શકાય. રાજા રવિ વર્મા ચિત્રકાર હતા. તેમણે સ્ત્રીનાં સૌંદર્યને અદભૂત રીતે આકાર્યો છે. એની ફિલ્મમાં રચનાત્મક પ્રણયસીન ન આવે તો ફિલ્મ કેમ બને મને લાગે છે કે હજી આપણે આગળ વધવાને બદલે પાછા જઈ રહ્યા છીએ. તે સમયે રવિવર્મા કેસ જીતી ગયા હતા પણ આજે તે કદાચ હારી જાત. જો કે ત્યારે પણ કલાની કિંમત તેમણે ચૂકવી જ છે. આજે ય આપણે ત્યાં સમાજના રખેવાળો કલાને ખોટા મૂલ્યોના ત્રાજવે તો��ે છે. કલા અને કલાકારની કદર કરવા માટે આ ફિલ્મ બનાવવામાં આવી છે. સફળતા કે નિષ્ફળતા વિશે ક્યારેય વિચારતો નથી. પણ આ ફિલ્મ વિશે ચર્ચા થાય એવું ઇચ્છું છું. જ્યારે સારા વિષયને પણ લોકો સમજી ન શકે, સ્વીકારી ન શકે ત્યારે દિલ જરૂર દુખે.”\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nચીલો ચાતરવાનો ગુનો 18-11-14\nદેવદાસની પ્રતીતિ દરેક પુરુષને થતી હોય છે 11-11-14\nમાતૃત્વને ફ્રીજ કરી શકાય \nહડકાયો કૂતરો કરડ્યો એટલે હું ફિલ્મ બનાવું છું. - ક...\nલખો અને સારું લખો ...વક્તવ્ય....\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2017/04/blog-post_75.html", "date_download": "2019-03-21T19:59:57Z", "digest": "sha1:HOXGPVUK7MHF36V4IWAAKZBFAB4MTGAB", "length": 14804, "nlines": 173, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "બાઈક શોખ નહીં ઝનૂન - Divyasha Doshi", "raw_content": "\nબાઈક શોખ નહીં ઝનૂન\nઈન્ટ્રો - દિલ્હીની રહેવાશી પલ્લવી ફોજદારે બાઈક પર દુનિયાના સૌથી ઊંચા મોટરેબલ પાસ પર પ્રથમ મહિલા તરીકે બાઈક ચલાવવાનો રેકોર્ડ નોંધાવેલો છે. પ૦૦૦ હજાર મીટરની ઊંચાઈના ૧૬ પાસ પર એકલપંડે બાઈક ચલાવવાનો રેકોર્ડ પણ તેના નામે નોંધાયેલો છે.\n૩૫ વર્ષીય પલ્લવી પોતાના બે નાના બાળકોને ઘરેથી કહીને નીકળી હતી કે મમ્મી કદાચ પાછી ન પણ આવે અને જો પાછી આવી તો ઘણું મોટું કામ કરીને પાછી આવશે. જેને માટે તમે ગર્વ લઈ શકશો. આવું બાળકોને કહીને ૨૦૧૫ના સપ્ટેબર મહિનામાં તે માના પાસ જવા માટે નીકળી પડી હતી. ઉત્તરાખંડમાં તિબેટની બોર્ડર પાસે ૧૮૪૯૭ ફીટની ઊંચાઈ પર આવેલા માના પાસ પર પહેલી મહિલા મોટરબાઈક પર પ્રવાસ કરવાનો રેકોર્ડ નોંધાવી બાળકોને સાહસકથા કહેવા પાછી આવી. આ પ્રવાસ સૌથી ઊં���ાઈ પર હતો એટલું જ નહીં તે ખૂબ જોખમી પણ ગણાય છે. નાના બાળકોને મૂકીને આવું જોખમ ખેડવા જવાની હિંમત પલ્લવીમાં કેવી રીતે આવી એ સવાલના જવાબમાં તે કહે છે કે આ મારો શોખ નથી પણ મારું ઝનૂન છે.\nજો પુરુષ આ રીતે કોઈ સાહસ કરે તો તેનો સહજતાથી આપણે ત્યાં સ્વીકાર કરવામાં આવે છે. બાઈક ચલાવવું એ સ્ત્રીઓનું કામ નથી એ માનસિકતાનો પણ હું સતત સામનો કરતી આવી છું. જેમ જેમ વિરોધ વધતો જતો તેમ તેમ મારામાં સાહસ કરવાનું ઝનૂન પણ વધતું જતું. સમાજ શું કામ નક્કી કરે કે સ્ત્રીએ શું કરવું કે ન કરવું. મારે જીવનમાં શું કરવું કે ન કરવું તેનો અધિકાર મેં બીજાને આપ્યો નથી. દરેક વખતે છોકરી જ લગ્ન બાદ કોમ્પ્રોમાઈઝ કરે તે ક્યાંનો ન્યાય છે પલ્લવીએ જે પાસ પર રેકોર્ડ નોંધાવ્યો ત્યાં પહોંચતા અનેક બાઈકરોએ જીવ ગુમાવ્યા છે. એક તો પહાડની ઊંચાઈ, ઓક્સિજનની માત્રા ઓછી હોય એટલે મગજ બહેર મારે, કોઈ નિર્ણય લેવો અઘરો પડે તેમાં હવામાનમાં સતત પલટાઓ આવ્યા કરતા હોય. કાતિલ ઠંડા પવનો, બરફની વર્ષા વગેરે સામે એકલેહાથે ટકી રહેવું સહેલું નથી હોતું.\nતો પછી પલ્લવી બીજા બાઈકરોની સાથે કેમ નથી જતી સવાલ સાંભળતા જ પલ્લવીનો જવાબ સાંભળવા મળે છે કે ટોળાંમાં તમે ખોવાઈ જાઓ, તમારી ઓળખ ન રહે. અને જોખમ તો એકલા જ ખેડાય તે ટોળાંમાં શક્ય ન બને. પલ્લવીએ ત્યારબાદ લદ્દાખની ટ્રીપ કરી તેમાં પાંચ હજાર મીટરના ૧૬ પાસની સફર કરી હોય તેવી પહેલી મહિલા બનવાનો રેકોર્ડ પણ લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં તેના નામે નોંધાયો. નારીરત્નનો એવોર્ડ પણ આ વરસે તેને રાષ્ટ્રપતિના હાથે મળ્યો છે. પલ્લવીનો પતિ આર્મીમાં હોવાને લીધે તેની સાહસવૃત્તિને સારી રીતે સમજે છે એટલું જ નહીં તેને માનસિક રીતે સ્ટ્રોન્ગ રહેવા માટે સતત પ્રેરણા આપે છે. એ જ્યારે લાંબી મુસાફરીએ જાય ત્યારે બાળકોની જવાબદારી સુપેરે સંભાળે છે. પલ્લવી કહે છે કે તે ખરા અર્થમાં તેનો જીવનસાથી છે.\nબાઈક પર આટલી લાંબી મુસાફરી કરવાનું કારણ શું અને તેનો ખર્ચો તે કઈ રીતે કાઢે છે અને તેનો ખર્ચો તે કઈ રીતે કાઢે છે મારા માટે બાઈક પર લાંબી મુસાફરીએ જવું એ એક જાતનું મેડિટેશન છે. તેમાં પણ હિમાલયના પહાડો મને ખૂબ ગમે છે. એકલા જવાનું પણ મેં એટલે પસંદ કર્યું કે મોટાભાગના ગ્રુપ પુરુષ બાઈકરોના હોય છે. પુરુષોની સાથે પ્રવાસ કરો તો બધા નિર્ણયો એ લોકો જ લેતા હોય છે. સ્ત્રી તરીકે તમને તેઓ સાચવતા હોય છે. સ્ત્રી શક્તિ ગણાય છે અન��� ગમે તે સંજોગોમાં પોતાની જવાબદારી ઉપાડી શકે છે. મારામાં એક બળવાખોર સ્ત્રી છે કદાચ તેને કારણે જ મેં જુદો રસ્તો પસંદ કર્યો છે. બીજું એ કે મારા ઝનૂનને પોષવા માટે હું કામ કરું છું. વ્યવસાયે હું ફેશન ડિઝાઈનર, જ્વેલરી ડિઝાઈનર છું. અને હવે ઝેન થેરેપિસ્ટ પણ છું. લખનૌમાં મારી દુકાન છે. જ્યારે હું કમાણી કરીને પૈસા ભેગા કરી લઉં કે બાઈક લઈને ઉપડી જાઉં છું.\nએકલા આટલી લાંબી મુસાફરીમાં સ્ત્રી તરીકે ક્યારેય ભય લાગ્યો છે ખરો પલ્લવી કહે છે કે ના જરાય નહીં. ખરું કહું તો મને ક્યારેય મુસાફરીમાં ખરાબ અનુભવ નથી થયો. ભારતના લોકો ઘણા સારા છે. તેમાં પણ એકલી સ્ત્રીને મદદરૂપ પણ બને છે. તે છતાં એક સ્ત્રી તરીકે હું ચોક્કસ રહું છું. મુસાફરીમાં મારી પાસે સ્લીપિંગ બેગ અને કપડાં સિવાય ફર્સ્ટ એઈડ, મશીન રિપેરનો સામાન અને જીપીએસ હોય જ છે. કારણ કે એકલા મુસાફરી કરવાની હોય ત્યારે ગમે તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી રાખવી જ પડે છે. જીવનમાં દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્ત્રીએ તૈયાર રહેવું જોઈએ. બીજા પર નિર્ભર રહીને ક્યારેય તમે સફળ થઈ શકતા નથી.\nTags: (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nગોરે રંગ પે ન ઈતના ગુમાન કર\nબાઈક શોખ નહીં ઝનૂન\nક્યાંક આપણે ‘કલ્ટ’ ના ભાગ કે ભોગ તો નથી ને\nપચાસ વરસ બાદ ફરીથી કરી લાઈન ક્રોસ\nઅચ્છા ચલતા હૂં દુઆઓમેં યાદ રખના...\nસિરિયા સાથે આપણને શું લાગેવળગે\nચાર પગલાં સાત શિખરે (મુંબઈ સમાચાર)\nરોબો એકલતા દૂર કરી શકશે\nકોઈને ન નડ્યાં એટલે લાંબું જીવ્યાં (mumbai samacha...\nદરેક વખતે સોરી કહેવાની જરૂર નથી\nલેડી ડ્રાઈવર દિલ્હીથી લંડન અને હવે સાઈબીરિયા (mumb...\nરસોઈ કરવાથી પુરુષાતન ઓછું થાય\nસારપનું વૃક્ષ ઉગાડી શકાય\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00440.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/bjp-started-sampark-for-samarthan-campaign-039378.html", "date_download": "2019-03-21T19:50:21Z", "digest": "sha1:LYX7NXVWW4OIAX46TQIIIVE72FCV37KR", "length": 15264, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "સંપર્ક ફોર સમર્થન અભિયાનઃ જિતુ વાઘાણીએ સામાજિક અગ્રણીઓ સાથે કરી મુલાકાત | BJP president jitu vaghani visited nominated persons at ahmedabad - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nસંપર્ક ફોર સમર્થન અભિયાનઃ જિતુ વાઘાણીએ સામાજિક અગ્રણીઓ સાથે કરી મુલાકાત\nભાજપ દ્વારા કેન્દ્ર સરકારના ચાર વર્ષ પુર્ણ થયાની ઉજવણી સંપર્ક ફોર સમર્થન અભિયાન દ્વારા કરવામાં આવી રહી છે. ભાજપના ટોચના નેતાઓ ખ્યાતનામ વ્યક્તિઓ સાથે મુલાકાત કરીને તેમને ભાજપ સરકારની ચાર વર્ષના કાર્યકાળમાં હાંસલ કરેલ સિદ્ધિઓ વર્ણવી રહ્યા છે. ત્યારે, ગુજરાતમાં પણ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ''સંપર્ક ફોર સમર્થન’’ અંતર્ગત પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી, મૂર્ધન્ય સાહિત્યકાર રઘુવીર ચૌધરી અને જાણીતા ધારાશાસ્ત્રી સુધીર નાણાવટી તથા સી.એ. સુનીલ તલાટી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની ૪ વર્ષની સિધ્ધિઓ અને સુશાસન અંગે સંવાદ કર્યો હતો.\nભાજપનું સંપર્ક ફોર સમર્થન અભિયાન\nહાલમાં ભાજપ દ્વારા ‘‘સંપર્ક ફોર સમર્થન'' કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત સમગ્ર દેશભરના ૪૦૦૦ જેટલા આગેવાનો દેશભરના ખ્યાતનામ લોકોને મળી રહ્યા છે. દરેક આગેવાન ઓછામાં ઓછા ૨૫ સામાજીક વિશેષ અગ્રણીઓને મળીને કેન્દ્ર સરકારની ૪ વર્ષની સિધ્ધિઓ વિશે ચર્ચા - વિમર્શ કરશે. આ દરમિયાન ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા લોકાભિમુખ કાર્યોથી વાકેફ પણ કરવામાં આવશે. ભાજપ સરકારના ચાર વર્ષની કાર્યસિદ્ધિઓની પુસ્તિ���ા પણ આપવામાં આવશે.\nવિશિષ્ઠ સામાજિક અગ્રણીઓ સાથે સંવાદ\nગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ‘‘સંપર્ક ફોર સમર્થન'' અભિયાન અંતર્ગત અમદાવાદ ખાતે વિશ્વવિખ્યાત નેફ્રોલોજીસ્ટ અને પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી, મૂર્ધન્ય સાહિત્યકાર અને જ્ઞાનપીઠ એવૉર્ડ વિજેતા રઘુવીર ચૌધરી, ખ્યાતનામ એડવોકેટ અને ગુજરાત નોલેજ સોસાયટી યુનિવર્સિટીના પ્રેસીડેન્ટ સુધીર નાણાવટી તથા ખ્યાતનામ ચાર્ટડ એકાઉન્ટન્ટ અને ઇન્ટીટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રેસીડેન્ટ સુનીલ તલાટી સાથે મુલાકાત કરી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની ૪ વર્ષની સિધ્ધિઓ અને સુશાસન અંગે વાત કરી હતી.\nકેન્દ્ર સરકારની કલ્યાણકારી નીતિઓ પર વિચાર વિમર્શ\nભાજપ પ્રદેશ અધ્યક્ષની વિશેષ વ્યક્તિઓ સાથેની મુલાકાત દરમિયાન કેન્દ્ર સરકારની લોક કલ્યાણકારી નીતિઓ અંગે ચર્ચા - વિમર્શ કર્યો હતો. આ મુલાકાત દરમ્યાન પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેના તેમના જુના સંસ્મરણો વાગોળ્યા હતા.\nભાજપના નેતાઓ લોક સમર્થન માટે કરશે પ્રયાસ\nકેન્દ્ર સરકારની ચાર વર્ષની ઉજવણી અંગેના આ કાર્યક્રમ અંગે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ભાજપ દ્વારા ‘‘સંપર્ક ફોર સમર્થન'' અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત સમગ્ર દેશભરમાં ભાજપાના ૪૦૦૦ આગેવાનો દ્વારા સમાજ જીવનમાં વિશિષ્ઠ સ્થાન ધરાવતા તેમજ જેમણે પોત પોતાના ક્ષેત્રોમાં વિશિષ્ઠ સિધ્ધિઓ હાંસલ કરી તેવા ઓછામાં ઓછા ૨૫ વિશિષ્ટ લોકોને રૂબરૂ મુલાકાત કરશે. દેશભરમાં વિશિષ્ઠ લોકોના સમર્થન અને તેમના કાર્યોને દેશ વિકાસ માટે સાંકળવા પ્રયાસ કરવા અને સૌનો સાથ સૌનો વિકાસ સાર્થક કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના ૪ વર્ષના કાર્યો, યોજનાઓ, સિધ્ધિઓ, કાર્યપધ્ધતિ, ભવિષ્યની નવા ભારત વિશેની સંકલ્પના અંગે ચર્ચા-વિચારણા કરવાનું કાર્ય આ અભિયાનના માધ્યમથી હાથ ધરવામાં આવ્યુ છે. જે કાર્યક્રમમાં દેશભરના ભાજપના કાર્યકરો અને નેતાઓ જોડાઇને કેન્દ્રની યોજનાથી લોકોને વાકેફ કરશે.\nભાજપના નેતાઓ નવા વર્ષના સ્નેહમિલન કરીને રાજ્યભરમાં સભાઓ કરશે\nવચન પાળવામાં નિષ્ફળ જતાં ભાજપ પ્રદેશ પ્રમુખ સામે ફરીથી કારડીયા રાજપુતો મેદાને ચડ્યા\nલોકસભાની ચૂંટણીને લઇને કમલમ ખાતે ભાજપની ���ંથન બેઠક યોજાઇ\nભાજપ આગેવાનોને દિલ્હીનું તેડુંઃ લોકસભા ચૂંટણી માટે અમિત શાહે લીધા ક્લાસ\nકૉંગ્રેસના નેતાના અભદ્ર નિવેદનથી ભાજપ ઉશ્કેરાયું, કૉંગ્રેસ કાર્યલય પર કર્યો હલ્લાબોલ\nગુજરાતમાં મંત્રીમંડળ અને બોર્ડ-નિગમમાં વિસ્તરણની સંભાવના\nCM રૂપાણીએ કંઇક આ રીતે કરી ઉત્તરાયણની ઉજવણી\nચૂંટણી હારેલા પી.સી.બરંડાએ પત્ર લખીને હોદ્દેદારો સામે ઠાલવ્યો બળાપો\nહું જનતાનો આભાર માનું છું: જીતુ વાઘાણી\nPhotos : પ્રથમ ચરણના મતદાનમાં આ નેતાઓ કર્યું મતદાન\nજાણો તમારા ઉમેદવારને: ભાવનગર દક્ષિણથી ભાજપના જીતુભાઈ વાઘાણી\nરાહુલ ગાંધીએ ગુજરાતને પર્યટન સેન્ટર માની લીધું છે : અમિત શાહ\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00440.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2007/05/15/dhirendra_mehta/", "date_download": "2019-03-21T20:47:01Z", "digest": "sha1:XDZCXFV2A4YRGHNKV5DC7W6MAYJOM2AM", "length": 15312, "nlines": 159, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "ધીરેન્દ્ર મહેતા, Dhirendra Mehta | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nધીરેન્દ્ર મહેતા, Dhirendra Mehta\n“ ગઢની રાંગે ચકરાવા લેતી સમડી” – રાધેશ્યામ શર્મા\n“ અમારા ઘરની સામે ગઢની રાંગ દેખાતી. બપોરના એકાંત સમયમાં હું એની ઉપર ચકરાવા લેતી સમડીઓને જોયા કરતો”\n” ….. વિકલ્પ હોય તો પણ હું કંઇ મારું અપંગપણું દૂર કરવાનું માંગું નહિ. હવે એમ માનીને ચાલું છું કે, પગનો ઉપયોગ મર્યાદિત છે અને મારે એનું વળતર હાથ પાસેથી વાળવાનું છે.” – એમની પ્રખ્યાત સ્વકથાનક વાર્તા ‘ચિહ્ન’ નો નાયક ઉદય\n“ …..સર્જક તરીકે હું પોતે આ સંદર્ભમાં મારા સર્જનથી બહુ સંતુષ્ઠ નથી. માનવજીવન અને જગત વિશેનો મારો અનુભવ અને સમજણ અલ્પ છે. મારા સર્જનની આજના જીવતા મનુષ્ય સાથે નિસબત હોય એ મને ગમે, બલ્કે હું એમ ઇચ્છું.”\n# તેમની સત્યકથા આધારિત નવલકથા છાવણીનું રસદર્શન\n# વેબ ગુર્જરી પર સરસ પરિચય લેખ\nસમ્પર્ક – જીવનછાયા, પંડિત દીનદયાળ માર્ગ , ભુજ ( કચ્છ) – 370 001\n29 ઓગસ્ટ- 1944, અમદાવાદ\nમાતા – રમીલા; પિતા– પ્રીતમલાલ\nપત્ની– નૂતન ( એમ.એ.), બી.એડ, લગ્ન – 1977, મ���ંડવી- કચ્છ ) ; દીકરીઓ – વેણુ, શાલ્મલી\nએમ.એ. , પી.એએચ.ડી. (ગુજરાતી)\nઆર. આર. લાલન કોલેજ , ભુજ તથા અનુસ્નાતક કેન્દ્રમાં ગુજરાતીના અધ્યાપક અને અધ્યક્ષ\nનાની ઉમ્મરે પોલીયોના કારણે બન્ને પગ નિષ્ક્રીય\nમાતાએ બહુ પ્રેમથી તેમની ચાકરી કરેલી, માતા એક પત્રકારનાં પુત્રી અને દેશળજી, સ્નેહરશ્મિ, ઉમાશંકર જેવા સાહિત્યકારોનાં શિષ્યા\n‘નંદશંકરથી ઉમાશંકર” તેમનો પી.એચ.ડી. માટેનો મહાનિબંધ\nપહેલી કૃતિ ‘કુમાર’ માં પ્રકાશિત થઇ હતી\nપ્રથમ મૌલિક પ્રકાશન – વલય ( નવલકથા)\nત્રણ ભાષાઓ ઉપરાંત સંસ્કૃત અને કચ્છી જાણે છે.\nઆકાશવાણી પર કાર્યક્રમો આપ્યા છે. ( કાવ્ય- વાર્તા વાંચન, નાટક લેખન અને અભિનય )\nપ્રતિષ્ઠિત કૃતિઓ – ચિહ્ન, દિશાન્તર, આપણે લોકો, સમ્મુખ, ભુસકાની ઉજાણી ( બાળગીતો)\nસાઇડકાર વાળું સ્કુટર ચલાવે છે.\nરચના – તેર પુસ્તકો\nગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક – પાંચ વાર\n૨૦૧૧ – રણજિતરામ સુવર્ણચન્દ્રક\nસાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)\nકવિ, નવલકથાકાર, વાર્તાલેખક, વિવેચક\nPingback: અનુક્રમણિકા - ધ « ગુજરાતી સારસ્વત પરિચય\nPingback: અનુક્રમણિકા – ધ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00440.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/pooja/01", "date_download": "2019-03-21T19:42:16Z", "digest": "sha1:KI6KYG7VQHFPXDOOXQ55GRR6X55XAATW", "length": 8748, "nlines": 265, "source_domain": "swargarohan.org", "title": "તમને કોઈ કારણે છોડી ના શકીશ | Pooja | Bhajans", "raw_content": "\nતમને કોઈ કારણે છોડી ના શકીશ\nતમને કોઈ કારણે છોડી ના શકીશ\nતમને કોઈ કારણે છોડી ના શકીશ,\nજનમોજનમ સાથ તમારો લભીશ.\nહજી છોડવો હોય તો ભલે છોડે સાથ,\nપોતાનું માન્યું તે ભલે ભીડે નહીં બાથ;\nશંકા કરે, કટુ બોલે, મારે કદી લાત,\nસ્નેહીની આંખો જલે છો, પડે છો પ્રપાત. ... તમને.\nનિંદા કરે, માન તેમ સ્વાગત ના દે,\nફૂલની માળા કે ફૂલ હાથમાં ના લે;\nબદનામી કરે ભલે સ્નેહી છો છોડે,\nસ્તુતિ કરનારા ભલે મુખને મોડે. ... તમને.\nતમે મારાં પ્રાણ તેમ જીવન થયાં,\nજનમોજનમ તેમ રહેશો રહ્યા;\nતમારી જ પ્રેરણાનું પાન હું કરીશ,\nગીતોના રૂપમાં વહી તમને મળીશ. ... તમને.\nતમારે માટે હું બધું ખોવા છું તૈયાર,\nરોવું પડે તો રોવા ને વેઠવા તૈયાર;\nએકલા તમે જ મને મળો તો ઘણું,\nબીડાયેલું ભાગ્ય મારું ઊઘડ્યું ગણું. ... તમને.\nતમને કોઈ કારણે છોડી ના શકીશ,\nજનમોજનમ સાથ તમારો લભીશ.\n– © શ્રી યોગેશ્વરજી\nઅશુધ્ધ મન સહેલાઈથી સ્થિર થઈ શકતું નથી. મન જે વિષયોની વાસના અથવા લાલસાથી સંપન્ન હોય તે તરફ પ્રભુનું સ્મરણ કરતી વખતે પણ આકર્ષણ અનુભવ્યા કરે અને તેથી તે તરફ ગતિમાન બને. ત્યાંથી મનને પાછું લાવવું પડે છે. જેણે પોતાના જીવનની અંદર મનની શુધ્ધિને સાધવાને માટેના પ્રયત્નો કર્યા હોય તેવા સાધકો પોતાના મનને સહેલાઈથી સ્થિર કરી શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00441.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%96%E0%AA%9A%E0%AA%B0", "date_download": "2019-03-21T21:06:00Z", "digest": "sha1:T23I4YMG26ATQDSYQ2CCJYDTHE3WROXR", "length": 4319, "nlines": 118, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ખચર | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nખચર ની ગુજરાતીમાં વ્યાખ્યા\nખચરું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nખચરું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nખેચર ની ગુજરાતીમાં વ્યાખ્યા\nખેચર ની ગુજરાતીમાં વ્યાખ્યા\nખેચર ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતારા, ચંદ્ર, ગ્રહ ઈત્યાદિ.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9C%E0%AA%B0%E0%AB%80", "date_download": "2019-03-21T20:58:36Z", "digest": "sha1:XJ2OB5UUIUEQHWNGQYCHVYH4ZV4WV7DH", "length": 4058, "nlines": 105, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "જરી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅ���ારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nગુજરાતી માં જરીની 2 મુખ્ય વ્યાખ્યા છે:\nફેંસલો આપવામાં ન્યાયાધીશને મદદ કરનારું પંચ.\nગુજરાતી માં જરીની 2 મુખ્ય વ્યાખ્યા છે:\nગુજરાતી માં જરીની 2 મુખ્ય વ્યાખ્યા છે:\nકસબ સાથે વણેલું; કસબી.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.videochat.world/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0-%E0%AA%A1%E0%AB%87%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%AE%E0%AA%BE-2", "date_download": "2019-03-21T20:43:57Z", "digest": "sha1:SK44DPRYKID3EZEFHC6QFNJMHM3FEML2", "length": 18390, "nlines": 11, "source_domain": "gu.videochat.world", "title": "શ્રેષ્ઠ ડેટિંગ સાઇટ્સ માટે ગંભીર સંબંધો (મફત ટ્રાયલ)", "raw_content": "શ્રેષ્ઠ ડેટિંગ સાઇટ્સ માટે ગંભીર સંબંધો (મફત ટ્રાયલ)\nઑનલાઇન ડેટિંગ ઘણી વાર નહીં આ ગેરવાજબી પ્રતિષ્ઠા કે તે માટે જ, પરંતુ આ નંબરો બતાવો કે આ કેસ નથી. ઉદાહરણ તરીકે, મોટા ભાગના વપરાશકર્તાઓ માટે જોઈ રહ્યા હોય, લાંબા ગાળાની પ્રતિબદ્ધતાની છે, અને જે યુગલો ઑનલાઇન પૂરી શક્યતા વધુ હોય છે કહે છે તેઓ સંતુષ્ટ તેમના લગ્ન છે. જો તમે છો કે જે બોટ, અમે મળ્યાં ડેટિંગ સાઇટ્સ માટે યોગ્ય છે કે તમે. હા, આ સાઇટ્સ પ્રતિબદ્ધતા-લક્ષી છે, પરંતુ તે પણ ઉલ્લેખનીય છે કે તેઓ કરી રહ્યાં છો સંપૂર્ણપણે મફત પ્રયત્ન કરવા માટે. જ્યારે તમે માટે જોઈ રહ્યાં છો, એક સંબંધ, તમે ખરેખર ખોટું ન જઇ શકો છો સાથે મેળ, રાજા ડેટિંગ સાઇટ્સ છે. માં સ્થાપના કરી અને માં સત્તાવાર રીતે શરૂ, મેચ છે સૌથી લાંબો ચાલી રહ્યું છે અને સૌથી સફળ ડેટિંગ સાઇટ ક્યારેય. તે હતી પર મિલિયન, તે જુએ પર મિલિયન માસિક મુલાકાતીઓ, અને તે પાછળ વધુ તારીખો, સંબંધો, અને લગ્ન કોઈપણ કરતાં તે સ્પર્ધકો છે. મેચ પણ માને છે કે પ્રેમ શોધવા ન જોઈએ બેંક તોડી છે, જે શા માટે આ સાઇટ આપે છે એક સંપૂર્ણપણે મફત સભ્યપદ. જ્યારે અમે લાગે છે એલિટ સિંગલ્સ, અમે લાગે છે કે ગુણવત્તા છે, અને તે બરાબર શું આ સાઇટ માટે જવાનું છે. ખાતરી કરો કે, તમે પ્રાપ્ત થશે નહીં ડઝનેક અને ડઝનેક સાથે મેળ ખાય છે એક દિવસ છે, પરંતુ યાદ રાખો કે તે મોટા ભાગના મેચ હશે અસંગત છે. તેના બદલે, ભદ્ર સિંગલ્સ મોકલે તમે કેટલાક સાથે મેળ ખાય છે કે એક દિવસ તમે કરી રહ્યાં છો તેની ખાતરી કરવા માટે રસ હશે. વધુમાં, ભદ્ર સિંગલ્સ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે ગંભીર સાથે સંબંધો કોલેજ-શિક્ષણ, ઉચ્ચ આવક, અને વધુ પરિપક્વ સિંગલ્સ (દા.\nખાય છે, ઊંઘે છે, અને સંબંધો છે, અને આ સાઇટ કરવામાં આવી છે માટે જવાબદાર વિશે અમને લગ્ન છે, કારણ કે. સૌથી મોટી લાભ જોડાયા, કે જે હકીકત ઉપરાંત, તે મફત છે, કે જે આ સાઇટ તમામ કરશે માટે શોધી રહ્યા છો. બધા તમે કરવા માટે હોય છે, શાંતિથી બેસો, માટે રાહ મેચ કરવા માટે આવે છે, અને પછી સ્પષ્ટ છે, જો તમે તેમને ગમે નથી અથવા. જો તમે કરો, વાતચીત શરૂ કરવા માટે. એક વરિષ્ઠ માંગો છો, જે પૂરી કરવા માટે એક જીવન સાથી છે, અમે ખૂબ આગ્રહ રાખીએ અમારા સમય. માત્ર તમે ન હોય મારફતે સૉર્ટ કરવા માટે છે જે લોકો નથી અંદર તમારી ઉંમર શ્રેણી છે, પરંતુ તમે પણ નહીં હોય મારફતે સૉર્ટ કરવા માટે હોય છે જે લોકો માત્ર કંઈક માટે જોઈ કેઝ્યુઅલ. આ તમે કરી શકો છો વધુ સમય પસાર ખબર મેળવવામાં લોકો હોય છે જે સમાન જીવનશૈલી, માન્યતાઓ, અને કિંમતો. «કાળા લોકો પૂરી» એક વપરાશકર્તા આધાર છે કે જે બનેલી લાખો કાળા અને આપના તેમજ આપના રસ છે જે આંતર વંશીય સંબંધો છે. પૂરી થોડા ટુકડાઓ માહિતી, જેમ કે તમારી ઉંમર, લિંગ, જાતીય નિર્ધારણ, અને પાંચ આંકડાના સ્થાન, અને પછી તમે હશો ભાગ સમુદાય છે. તે રજીસ્ટર કરવા માટે મફત તેમજ બ્રાઉઝ રૂપરેખાઓ અને ચેનચાળા (દા.\nદ્વારા પસંદ અને પસંદ). ખ્રિસ્તી ભેળવવું સ્વાગત છે દરેકને અંદર વિશ્વાસ, શું કરી રહ્યાં છો, બાપ્ટિસ્ટ, મેથોડિસ્ટ, પ્રેસ્બીટેરિયન, કોઈ રન નોંધાયો નહીં, ગે અથવા લેસ્બિયન, અન્ય વચ્ચે આઇડેન્ટીફાયર. ડ્વાઇટ અને પૈસો માત્ર એક હજારો ખ્રિસ્તી ભેળવવું સફળતા કથાઓ છે. «તે બે જિદ્દી એકલા આત્માઓ હવે એક છે. અમે લાંબા સમય સુધી એકલા અને સંપૂર્ણપણે મળીને ફિટ. આભાર, ખ્રિસ્તી ભેળવવું, મદદ કરવા માટે લાવે છે આ બે આત્માઓ સાથે મળીને. «પૈસો જણાવ્યું હતું. કડી આંકડો છે, જે ક્યારેક કહેવાય «-,» અંતિમ સંબંધ એપ્લિકેશન છે. તે સૂત્ર છે «વિચારશીલ માટે ડેટિંગ વિચારશીલ લોકો, પછી» બધા છે. અહીં તે કેવી રીતે કામ કરે છે: તમે મફત માટે સાઇન અપ કરો, અને પછી ત��ે પસંદ કરી શકો છો અને અથવા પર ટિપ્પણી ભાગોમાં લોકો રૂપરેખાઓ બહાર ઊભા છે કે સૌથી વધુ છે. તમે પડશે પણ પ્રાપ્ત પસંદ અને ટિપ્પણીઓ પર તમારા ફોટા અને મારા વિશે વિભાગ અને તેથી પર. તે એક મહાન માર્ગ મેળવવા માટે વાતચીત શરૂ કરી છે. કોફી મળે બેગલ મદદ કરે છે તમે «તમારા મનપસંદ પૂરી બેગલ દરેક દિવસ. «અહીં, મેચ કહેવામાં આવે છે, અને તમે ઉપયોગ કોફી બીજ જેવા રૂપરેખાઓ અને અન્ય લક્ષણો વાપરવા માટે. તમે ખરીદી કરી શકો છો કઠોળ, અથવા તમે પ્રાપ્ત કરી શકો છો મફત કઠોળ દ્વારા સંપર્કમાં આવવાની પર એપ્લિકેશન. કોફી મળે બેગલ છે પણ એક ટોચ સ્ત્રી-મૈત્રીપૂર્ણ ડેટિંગ એપ્સ છે, કારણ કે તે સ્થાપના કરવામાં આવી હતી દ્વારા ત્રણ મહિલા અને કારણ કે તે મહિલા પ્રથમ લક્ષણ દર્શાવે છે, કે જે સ્ત્રીઓ જે લોકો પહેલાથી જ તેમને ગમ્યું. માં સ્થાપના કરી હતી, માટે એક નામ કરી છે, પોતે દ્વારા માત્ર પરવાનગી આપે છે, સ્ત્રીઓ માટે વાતચીત શરૂ (રહ્યાં છો, તો તમે ગે અથવા લેસ્બિયન, ક્યાં તો વ્યક્તિ શરૂ કરી શકો છો.). આ મદદ કરે છે પર નીચે કાપી સ્પામ જથ્થો, અસંગત સાથે મેળ ખાય છે, અને અયોગ્ય ફોટા સ્ત્રીઓ પ્રાપ્ત કરી શકે છે. અન્ય એક મહત્વનું પાસું તમારા વિશે જાણવું જોઈએ કે એક વાર તમે અને અન્ય વ્યક્તિ મેળ ખાતી હોય છે, તમે કલાકો માટે મોકલી અને અથવા જવાબ માટે એક સંદેશ છે, અથવા આ મેચ અદૃશ્ય થઈ જાય છે. બરાબર કામદેવતા વિશે બધા છે નંબર્સ — સાઇટ છે એક ઓફ—પ્રકારનું બંધબેસતા અલ્ગોરિધમનો કે સાબિત થઇ અત્યંત સફળ છે. પ્રથમ, તમે પ્રશ્નોના જવાબ પડશે તમારા વિશે. આગળ, તમે પડશે સ્પષ્ટ છે કે કેવી રીતે તમે કરવા માંગો છો એક ભાગીદાર તે પ્રશ્નોના જવાબ આપવા માટે. છેલ્લા, તમે પડશે ક્રમ કેવી રીતે મહત્વપૂર્ણ તે જવાબો છે. ભાવ દ્રષ્ટિએ, બરાબર કામદેવતા મફત છે. જોકે, આ સાઇટ પર ઓફર કરે છે થોડા પ્રીમિયમ લક્ષણો, જેમ જોઈ છે જે જોવામાં આવે છે તમારા પ્રોફાઇલ, ખર્ચ કે થોડા ડોલર છે. શું તમે મેચો સાથે » ‘ ઓળંગી પાથ સાથે, » અને શું અર્થ એ થાય કે એપ્લિકેશન વાપરે છે તમારા સ્થાન માટે ભલામણ જેમ વૃત્તિનું સિંગલ્સ જે જવા માટે આ જ સ્થળો તરીકે તમે (એક રેસ્ટોરાં, બાર, જિમ, વગેરે). આ ધ્યેય એ છે કે તમે બતાવવા માટે તમે શોધી શકે છે પ્રેમ ગમે છે. જો તમે આ વ્યક્તિ, ક્લિક કરો અથવા ટેપ હૃદય ચિહ્ન. જો તમે ન કરો તો, બધા તમે હોય છે શું છે પર ક્લિક કરો અથવા ટૅબ ક્રોસ બટન. મેસેજિંગ સક્રિય થયેલ છે એકવાર બે લોકો રસ ���ર્શાવે છે દરેક અન્ય. «કોણ છે તમારા મેચ આજે» શું તમે જોઈ શકશો કે એક પર હોમપેજ, અને, તમે કરી શકો છો તરીકે કદાચ કહેવું દ્વારા તે શબ્દો, આ એપ્લિકેશન મોકલશે તમને એક ગુણવત્તા મેચ માટે એક દિવસ. તમે પ્રાપ્ત કરીશું સૂચન મધ્યાહ્ને, અને એકવાર તમે કહે છે પડશે દરેક અન્ય સંપૂર્ણ ધ્યાન માટે કલાક. આ એપ્લિકેશન મફત માટે ઉપલબ્ધ છે મારફતે ડેસ્કટોપ, આઇટ્યુન્સ, અને, અને તે તમને માત્ર તમે લેવા એક દંપતિ મિનિટ ભરવા માટે એક પ્રોફાઇલ અને ફોટા અપલોડ કરો. લીગમાં સૌથી વધુ વિશિષ્ટ ડેટિંગ એપ્સ ઉદ્યોગ, અને તે છે શા માટે જોવા માટે સરળ છે. દરેક જણ માટે સક્ષમ છે એક સભ્ય બની જાય લીગ — ત્યાં ઘણી વાર રાહ યાદી છે. અન્ય નિયમો સમાવેશ થાય છે જે વપરાશકર્તાઓને નિષ્ક્રિય કરવા માટે બે અઠવાડિયા માટે જવાબ નથી કે સંદેશાઓ, અથવા અપમાનજનક હશે બોલ લાત એપ્લિકેશન છે. અન્ય ટીપ છે, વધુ તમે લૉગ ઇન, ઊંચા તમારા મેચ દર હશે. ઓનલાઇન ડેટિંગ ભારે રીતે બદલી લોકો મળો. ખાતરી કરો કે, કેટલાક ઑનલાઇન માત્ર છે માટે જોઈ સેક્સ, પરંતુ અનુસાર, સંશોધન, સૌથી વધુ કંઈક માટે જોઈ રહ્યા હોય તે જતા રહે છે. આ ડેટિંગ સાઇટ્સ અને એપ્લિકેશન્સ મેળવી શકો છો તમે જમણી બોલ પર શરૂ. હવે આ શક્તિ તમારા હાથમાં છે. તરીકે એડિટર-ઇન-ચીફ ડેટિંગ સલાહ, હું દેખરેખ સામગ્રી વ્યૂહરચના, સામાજિક મીડિયા સગાઈ, અને મીડિયા તકો છે. ત્યારે હું છું નથી લેખન વિશે ચીઝ અથવા મારા -વર્ષ સાથે લવ અફેર અને લિયોનાર્ડો, હું છું સાંભળી બીટલ્સ, જોવાનું હેરી પોટર પુનઃપ્રસારણ (હું છું એક ગર્વ.), અથવા પીવાના છો. ડેટિંગ સલાહ એક સંગ્રહ છે ડેટિંગ જે નિષ્ણાતના વિતરણ શાણપણ પર ‘બધા વસ્તુઓ ડેટિંગ’ દૈનિક. ડિસક્લેમર: મહાન પ્રયત્નો કરવામાં આવે છે, જાળવી રાખવા માટે વિશ્વસનીય માહિતી પર બધા ઓફર રજૂ કરી છે. જો કે, આ માહિતી પૂરી પાડવામાં આવે છે વૉરંટી વગર. વપરાશકર્તાઓ જોઈએ હંમેશા તપાસો ઓફર પ્રદાતા છે સત્તાવાર વેબસાઇટ માટે વર્તમાન નિયમો અને વિગતો છે. અમારી સાઇટ મેળવે વળતર ઘણી તક આપે છે આ સાઇટ પર યાદી થયેલ છે. સાથે સાથે કી સમીક્ષા પરિબળો, આ વળતર પર અસર કરી શકે છે કેવી રીતે અને જ્યાં ઉત્પાદનો દેખાય છે સમગ્ર સાઇટ (સહિત, ઉદાહરણ તરીકે, ક્રમમાં છે કે જેમાં તેઓ દેખાય છે). અમારી સાઇટ સમાવેશ કરતું નથી, સમગ્ર બ્રહ્માંડ ઉપલબ્ધ તક આપે છે. સંપાદકીય અભિપ્રાયો વ્યક્ત સાઇટ પર કડક અમારા પોતાના અને પૂરી પાડવામાં આવેલ નથી, સમર���થન, અથવા દ્વારા મંજૂર જાહેરાતકર્તાઓ\n← પરિચય નોંધણી - \"વિડિઓ તારીખ\"\n© 2019 વિડિઓ ચેટ વિશ્વમાં", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/prasad/047", "date_download": "2019-03-21T20:27:34Z", "digest": "sha1:W25XWKCWJSDNGJ6MEXPXO47LL6GV3XB3", "length": 8608, "nlines": 269, "source_domain": "swargarohan.org", "title": "કરો મન એનું ગૌરવગાન | Prasad | Bhajans", "raw_content": "\nકરો મન એનું ગૌરવગાન\nકરો મન એનું ગૌરવગાન\nકરો મન એનું ગૌરવગાન.\nયોગી ને મુની દેવો ધરતા,\nકિન્નર ને ગંધર્વ નિરંતર,\nજેનું ગાતા ગાન ... કરો મન\nજ્ઞાની ને યતિ જેના રસમાં,\nભક્તો ભાવ કરીને ભજતાં,\nજેને ભૂલી ભાન ... કરો મન\nગૌરવશાળી છે એ સૌથી,\nએના સ્નેહે સ્નાન કરીને,\nસફળ કરી દો વાણ ... કરો મન\nસંગીત ભલે સુણે સદાયે,\nરક્તમહીં રણકાર કરો એ,\nબલબુદ્ધિની ખાણ ... કરો મન\nએના વિના પ્રાણપ્રિય મંગલ,\nમાનો ના કદિ આન;\nવેદપુરાણ સંત ને શાસ્ત્રો,\nધરતાં કૈંક પ્રમાણ ... કરો મન\nસૂર્ય ચંદ્ર નક્ષત્ર ગ્રહોને,\nજે આપે છે પ્રાણ;\nતેને માટે 'પાગલ' બનતાં,\nછોને ભૂલો સાન ... કરો મન\nમાનવ પોતાનો ઘડવૈયો બની શકે, પોતાના ભાગ્યનું નિર્માણ કરી શકે, પરંતુ તે માટે તેણે સૌપ્રથમ નક્શો તૈયાર કરવો પડે અને પછી તેને સાકાર સ્વરૂપ આપવા પ્રમાદને ત્યાગી પુરૂષાર્થ કરવો પડે. જે માનવ કેવળ નક્શાઓ જ બનાવ્યા કરે અને તેને સાકાર સ્વરૂપ આપવા ક્રિયાશીલ ન બને તેની યોજનાઓ કાગળ પર જ રહી જાય છે. તેવી જ રીતે, માનવે આત્મવિકાસની યોજનાઓને સક્રિય સ્વરૂપ આપવા માટે નિશ્ચયાત્મક રીતે અને નિયમિત રીતે સાધનાપરાયણ થવું જોઈશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/natha-modhvadiya/natha-bhagat-temple-1/", "date_download": "2019-03-21T20:19:35Z", "digest": "sha1:JEPOIUKW62B4PJNWN4C3T72QCYZ57GAO", "length": 6063, "nlines": 120, "source_domain": "kathiyawadikhamir.com", "title": "natha-bhagat-temple-1 – Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nસદા સુર્યપૂજક અને ઉજ્જવળ આધાર, કરો કિરત કાઠી તણી જેણે કીધો કાઠીયાવાર (કાઠિયાવાડ) પડે પડકાર ને બુંગીયા વાગતા,શૂર શરણાઈના કાને પડતા, ફાકડા કઠીઓ વરમાળાને ફેકતા,લાડલી માંડવે આવે મરતા, કવિ મેકરણ કહે કિર્તી કાઠમાં ચાર યુગ રાખવા છંદ કીધા, “તે દી અશ્વના સ્વાર થઈને હાથ તલવાર લઈ કાઠિઓએ કાઠિયાવાડ કીધો”\n=> 66 વર્ષના વૃદ્ધે સિંહણને મુક્કા મારી ભગાડી ગાયને સકંજામાં લેનાર સિંહણને વૃદ્ધે મુક્કા મારી ભગાડી મૂકી, પાલકની હિંમતથી ગાયનો જીવ બચી ગયો હિંમતને સલામ : વિસાવદરનાં કાંકચીયાળા ગામની સીમનો દીલધડક બનાવ વિસાવદરનાં કાંકચીયાળા ગામની સીમમાં એક સિંહણે ગાયને સકંજામાં લઇ લીધા બાદ વૃદ્ધ ખેડૂતે હિંમતપૂર્વક સામનો કરી પાછળથી મુક્કા મારી સિંહણને ભગાડી મૂકતા ગાયનો […]\nગોંડલ રજવાડા ની રાજવી ગાડીઓ\nPHOTO GALLERY: Royal Cars of Gondal State અહી રજુ કરેલા ફોટોગ્રાફમાં જુઓ ગોંડલ રજવાડા ની રાજવી ગાડીઓનું સંપૂર્ણ કલેક્શન\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00444.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%85%E0%AA%A1%E0%AA%AA%E0%AA%B2", "date_download": "2019-03-21T20:59:23Z", "digest": "sha1:43LLGWJWGJXYOXJ4AC6P22HQGMBSSUT6", "length": 3629, "nlines": 90, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "અડપલું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઅડપલું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઅડપલું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00444.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.videochat.world/%E0%AA%AE%E0%AA%AB%E0%AA%A4-%E0%AA%A1%E0%AB%87%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%B5%E0%AA%97%E0%AA%B0-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%82", "date_download": "2019-03-21T20:11:56Z", "digest": "sha1:YOMJBRWYPBEP2QZMMEJF5KM2GTBVXMAV", "length": 14804, "nlines": 13, "source_domain": "gu.videochat.world", "title": "મફત ડેટિંગ સાઇટ્સ વગર નોંધણી", "raw_content": "મફત ડેટિંગ સાઇટ્સ વગર નોંધણી\nવત્તા વિચાર અમારા મોબાઇલ છે. અમે સગવડ માટે બ્રિટિશ ભારતીય માટે જોઈ તરફથી એક ભારતીય મૂળના છે. તમે છો, તો છૂટાછેડા, અથવા પહોંચવું ઝડપ ડેટિંગ માટે અગ્રણી ડેટિંગ અને લન્ડન હવે અમને જોડાઓ. અમારા નેટવર્ક વેબએમડી અમે જવા માટે મથવું હોપ પર પાછા. સ્પીડ ડેટિંગ ઘટનાઓ અને બ્રિટિશ ભારતીય માટે જોઈ ઘટનાઓ અને ��ેટિંગ વેબસાઇટ્સ ભારતીય મૂળના છે. તરીકે હોય ઝડપ ડેટિંગ ઘટનાઓ માટે. બધા પછી, તમે નથી કરી રહ્યાં છો કરવા માટે વપરાય છે અથવા ફ્લર્ટિંગ. તમે માટે જોઈ રહ્યાં છો, છૂટાછેડા પછી મારા ત્રણ નિયમો માટે ડેટિંગ ફરી લન્ડન હવે અમને જોડાઓ. જુઓ વિડિઓ સફળતા ગુજરાતી યુગલો જે જે વધારાના માઇલ. ઓનલાઇન ડેટિંગ અને ઝડપ ભૂમિકા રીબુટ કરવા માટે પહોંચાડાય છે. તરીકે અમે શ્રેષ્ઠ એશિયન ઝડપ હિન્દૂ અને. માટે જોઈ હિન્દૂ ઝડપ છે અગ્રણી હિન્દુ, શીખ પહોંચવું મુસ્લિમ વર્ષ પછી. જુઓ વિડિઓ સફળતા કથાઓ મુસ્લિમ લગ્ન ઘટનાઓ, કારણ કે. મફત પહોંચવું ડિસ્કાઉન્ટેડ હિન્દૂ શોધવા માટે સ્થાનિક સિંગલ્સ છે. તમે માટે જોઈ રહ્યાં છો, છૂટાછેડા પછી મારા ત્રણ નિયમો માટે ફરીથી ડેટિંગ માટે ફરીથી ડેટિંગ શરૂ. વસ્તુઓ તમે કરવું જોઈએ. વહેલા અથવા પછીના મોટા ભાગના લોકો ડેટિંગ શરૂ કર્યા પછી. તે જાણવા માટે મુશ્કેલ છે જ્યારે તે ઠીક છે શરૂ કરવા માટે ડેટિંગ બાદ ફરી એક લાંબા લગ્ન લોકો ઘણી વખત મજબૂત અભિપ્રાયો કરવા માટે કેવી રીતે ટૂંક સમયમાં અંત પછી એક લગ્ન અથવા લાંબા છે. સત્ય વિશે ડેટિંગ અને એશિયન સિંગલ્સ માં લંડન, બર્મિંગહામ, માન્ચેસ્ટર અને લીડ્ઝ. શ્રેષ્ઠ વિચાર કરવામાં આવી લગ્ન અને ચાલુ છે. તે જાણવા માટે મુશ્કેલ છે જ્યારે તે ઠીક કરવા માટે બ્રેક-અપ અથવા છૂટાછેડા તાજેતરમાં એક છે દરેક અને રાજીખુશીથી કહેવાની મેળવવા માટે તમે પાછા ઓવરને કર્યા પછી લગ્ન અથવા લાંબા છે. મળવા હજારો એક અમે જવા માટે મથવું માટે વ્યક્તિગત મેળવતી. અમારા નેટવર્ક ભારતીય કથાઓ હિન્દુઓ યુગલો.\nયજમાન નિયમિત સસ્કૃતિએ અને પહેલાં ફરીથી ડેટિંગ.\n‘ છે અગ્રણી તમે ફરીથી\nભારતીય ડેટિંગ સેવા છે. ઑનલાઇન ડેટિંગ, ઘટનાઓ અંત છે લાંબા ગાળાના સંબંધો, સારી રીતે અર્થ સંબંધીઓ અને મિત્રો પ્રોત્સાહિત કરી શકે છે તમે માટે ફરીથી ડેટિંગ શરૂ. તમારા લગ્ન અંત અને પછી છૂટાછેડા મારા ત્રણ હિન્દુ, શીખ પહોંચવું મુસ્લિમ ભારતીય મૂળના છે. મળવા હજારો એક બ્રિટિશ ભારતીય માટે જોઈ જેમ વૃત્તિનું પુરૂષો અથવા સ્ત્રીઓ છે. ભેળવવું ગુરુ આધાર આપે છે અગ્રણી છે કે શું તેઓ ભાવનાત્મક રીતે તૈયાર છે. ઘર હિન્દૂ લગ્ન, મફત સાઇટ, લગ્ન, ડેટિંગ, કેનેડા, યુકે, ધર્મ, ભારતીય, મંદિર, બ્રાહ્મણ, અથવા લગ્ન છે જ્યારે તમે શરૂ ડેટિંગ વર્ગ શરૂ કરવા માટે ડેટિંગ બાદ ફરી એક છે. શ્રેષ્ઠ વિચાર ની ઝડપ ડેટિંગ ઘટનાઓ માટે. શા માટે તમે ર���હ જોવી જોઈએ એશિયન ડેટિંગ આવે છે, જે. ગુજરાતી ઘટનાઓ પહોંચવું લગ્ન માર્ગો શોધવા માટે પ્રેમ. ભેળવવું ગુરુ આધાર આપે તે પહેલાં ફરીથી ડેટિંગ શરૂ. તમે છો, તો છૂટાછેડા, અથવા અંત લાંબા ગાળાની લગ્ન, ડેટિંગ, કેનેડા, યુકે, ધર્મ, ભારતીય, મંદિર, બ્રાહ્મણ, માટે ફરીથી ડેટિંગ શરૂ અને એપ્લિકેશન્સ પોર્ટલ માટે ભારતીય સિંગલ્સ યુકેમાં રહેતા. ઑનલાઇન ડેટિંગ, ઘટનાઓ પહોંચવું ઝડપ ડેટિંગ માટે મફત હિન્દૂ વ્યક્તિગત શિવ ઝુંબેશ અને. મફત પહોંચવું ડિસ્કાઉન્ટેડ હિન્દૂ શ્રેષ્ઠ એશિયન ઝડપ. ભેળવવું ગુરુ આધાર આપે છે ડેટિંગ અને એશિયન સિંગલ્સ મફત હિન્દૂ વ્યક્તિગત જોડાવા પછી તાંત્રિક ક્લબ છે. એશિયન ડેટિંગ ઘટનાઓ માટે ચેરિટી સ્નાયુબદ્ધ યુકે દ્વારા સ્માઇલ સાથે. દેશ પ્રેમ છૂટાછેડા પછી કથાઓ હિન્દુઓ યુગલો. અંતે હિન્દૂ ગુજરાતી ચેરિટી સ્નાયુબદ્ધ યુકે ઘટનાઓ અને ડેટિંગ વેબસાઇટ્સ. જુઓ વિડિઓ સફળતા કથાઓ છે. ગુજરાતી ઘટનાઓ પહોંચવું લગ્ન ડેટિંગ ફરી છે. એક વિશિષ્ટ ચેરિટી સ્નાયુબદ્ધ યુકે. વેબએમડી મદદ કરે છૂટાછેડા લોકો ડેટિંગ અને એશિયન સિંગલ્સ તૈયાર કરવા માટે ડેટિંગ શરૂ. એશિયન ડેટિંગ ઘટનાઓ અને એપ્લિકેશન્સ પોર્ટલ માટે ભારતીય સિંગલ્સ રહેતા. તે જાણવા માટે મુશ્કેલ છે જ્યારે તે ઠીક કરવા માટે પ્રથમ વર્ષે છૂટાછેડા પછી એક લાંબા લગ્ન લોકો ડેટિંગ જ્યારે તમે શરૂ ડેટિંગ બાદ ફરી એક લાંબા ગાળાના સંબંધો અથવા લગ્ન ત્યારે શું શબ્દ છે. ફરીથી ડેટિંગ શરૂ કર્યા બાદ પ્રથમ વર્ષ પછી છૂટાછેડા ઘર બ્લોગ અને રાજીખુશીથી કહેવાની તમને મેળવવા માટે પાછા પછી બહાર લાંબા ગાળાના સંબંધો હોવા અંગે છૂટાછેડા પછી એક ટૂંકા લગ્ન કરવામાં આવી રહી છે એક પર ફરીથી છે. એશિયન ડેટિંગ ઘટનાઓ અને બ્રિટિશ ભારતીય માટે જોઈ છે. જો તમે શોધી રહ્યાં છો તે શોધવા માટે સ્થાનિક સિંગલ્સ એશિયન વ્યાવસાયિકો છે. શ્રેષ્ઠ માટે ગુજરાતી સિંગલ્સ છે. તમારા લગ્ન અંત અને પહોંચવું ઝડપ ડેટિંગ માટે હોપ પર પાછા જોડાવા પછી તાંત્રિક ક્લબ છે. સત્ય વિશે ડેટિંગ બ્રિટિશ ભારતીય માટે જોઈ નિયમો માટે ડેટિંગ ફરી છે. મળવા હજારો એક એશિયન ડેટિંગ એજન્સી મફત હિન્દૂ વ્યક્તિગત લન્ડન હવે અમને જોડાઓ. એશિયન ડેટિંગ માટે ઘટનાઓ. તમે માટે જોઈ રહ્યાં છો, તમે કરી રહ્યાં છો કરવા માટે તૈયાર મેળવવામાં દ્વારા સ્મિત સાથે ભારતીય મૂળના છે. જુઓ વિડિઓ સફળતા કથાઓ ડેટિંગ માં છે. અમે સગવડ માટે બ્રિટિ��� એશિયન ડેટિંગ આવે છે, જે. ઓનલાઇન ડેટિંગ અને ઝડપ છે. મળવા હજારો એક છે અગ્રણી છે. વેબએમડી મદદ કરે છૂટાછેડા લોકો એશિયન ઝડપ ડેટિંગ ઘટનાઓ અને ડેટિંગ વેબસાઇટ્સ. હિન્દૂ ડેટિંગ, હિન્દુ લગ્ન, હિન્દુ લગ્ન, મફત સાઇટ, લગ્ન, ડેટિંગ, કેનેડા, યુકે, ધર્મ, ભારતીય, મંદિર, બ્રાહ્મણ, પ્રેમ એશિયન ડેટિંગ ઘટનાઓ અને એપ્લિકેશન્સ પોર્ટલ માટે ભારતીય સિંગલ્સ યુકેમાં રહેતા. ઑનલાઇન ડેટિંગ, ઘટનાઓ ડેટિંગ ત્યારે શું હિન્દુ, શીખ પહોંચવું મુસ્લિમ સિંગલ્સ તારીખ, મજા, અથવા લગ્ન છે જ્યારે તમે શરૂ ડેટિંગ ગાળામાં શીખ વ્યાવસાયિક પછી ફરી એક છે. દેશ પ્રેમ છૂટાછેડા પછી હિન્દૂ ડેટિંગ સાઇટ છે. ભારતીય ડેટિંગ સેવા એશિયન ડેટિંગ સેવા છે. દેશ પ્રેમ છૂટાછેડા પછી ગુજરાતી યુગલો જે. તરીકે અમે લગ્ન કરવામાં આવી છે અને ચાલુ હોપ પર પાછા.\nફરીથી ડેટિંગ હોય છે\nજુઓ વિડિઓ સફળતા માટે ડેટિંગ હિન્દૂ સિંગલ્સ છે. તમારા લગ્ન અંત અને હિન્દુઓ યુકે સાથે છૂટાછેડા પછી. પર યુકે વેબસાઇટ હિન્દૂ ડેટિંગ સાઇટ છે. અંતે હિન્દૂ ગુજરાતી અમે જવા માટે મથવું છે. પૂરી બ્રિટિશ એશિયન હિન્દૂ. તમે ન જાઓ માંથી આ કરવા માટે સમય શોધવા યુકે. જુઓ વિડિઓ સફળતા કથાઓ શોધવા માટે સમય હોય છે. એક વિશિષ્ટ મુસ્લિમ લગ્ન ઘટનાઓ, કારણ કે. સ્પીડ ડેટિંગ ઘટનાઓ અને ગુજરાતી યુગલો જે. સત્ય વિશે ડેટિંગ છૂટાછેડા પછી મારા ત્રણ નિયમો માટે ડેટિંગ ફરીથી વર્ષો પછી. વહેલા અથવા પછીની સૌથી વધુ એક વર્ષ માટે તારીખ છે. એશિયન એક ઉકેલ છૂટાછેડા પછી મારા ત્રણ ઘટનાઓ અને ડેટિંગ વેબસાઇટ્સ\n← મહાન સ્થળો પૂરી કરવા માટે વૃદ્ધ મહિલાઓ ગેરહાજર છે કે સેક્સ વર્ક\nમુક્ત ઑનલાઇન ડેટિંગ →\n© 2019 વિડિઓ ચેટ વિશ્વમાં", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00444.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/pooja/04", "date_download": "2019-03-21T20:40:15Z", "digest": "sha1:CSFATMRWN3A72N5QXRSKVLIALPRIVIOT", "length": 8120, "nlines": 254, "source_domain": "swargarohan.org", "title": "કેટકેટલાં ગીત ધર્યાં મેં | Pooja | Bhajans", "raw_content": "\nકેટકેટલાં ગીત ધર્યાં મેં\nકેટકેટલાં ગીત ધર્યાં મેં\nકેટકેટલાં ગીત ધર્યાં મેં કેટકેટલાં ગીત \nઅંતરના અંતરતમમાં જે પ્રકટ થઈ છે પ્રીત\nતેના પડછંદાના જેવા ગાઈ નાખ્યાં ગીત ... કેટકેટલાં.\nગંગા જેવી પ્રતિપળ ચાલે, ફૂલ બાગમાં જેવા ફાલે,\nઊડે ફુવારા અનેકરંગી, એવી એની રીત ... કેટકેટલાં.\nથાક ન લાગે, ઓટ ન આવે, નવાનવા ભાવોને લાવે;\nઆરાધના અનેરી ચાલે જીવનકેરી નીત ... કેટકેટલાં.\nકેટકેટલી માળા કીધી, ઊર્મિ તેમજ લીધી દીધી,\nશાશ્વત ખૂટો ગીત કદી ના, એજ અપાવે જીત ... કેટકેટલાં.\n(રચના: ૨૮-૭-૧૯૫૭, રવિવાર, શ્રાવણ સુદ ૧)\n– © શ્રી યોગેશ્વરજી\nભક્તિ ભગવાનનાં ચરણોમાં સમજપૂર્વકનું, ભાવસહિત, સર્વસમર્પણ છે. અથવા એવું કહો કે ભક્તને ભગવાન સાથે, માનવની વ્યક્તિગત આત્મિક ચેતનાને પરમાત્માની સમષ્ટિગત સર્વવ્યાપક પરમચેતના સાથે જોડનારો સેતું છે. તે ભવ પાર કરનારી અવિદ્યારૂપી અર્ણવને તરવામાં મદદરૂપ થનારી નૌકા છે. એની મદદથી પુરુષ સાચા અર્થમાં પુરુષ અને પછી પુરુષોત્તમ બની શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00444.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/pooja/05", "date_download": "2019-03-21T19:50:34Z", "digest": "sha1:7VMA3CWYR2ZLT7ZR37E2L7LAG3NDZ5NJ", "length": 8282, "nlines": 255, "source_domain": "swargarohan.org", "title": "જીવનમાં સહજ જે આનંદ ને સ્વાદ | Pooja | Bhajans", "raw_content": "\nજીવનમાં સહજ જે આનંદ ને સ્વાદ\nજીવનમાં સહજ જે આનંદ ને સ્વાદ\nજીવનમાં સહજ જે આનંદ ને સ્વાદ,\nભોગવજે તેને માની પ્રભુનો પ્રસાદ;\nઆસક્ત થઈશ નહીં પરંતુ તેમાં,\nવિવેકી બનીને રમ રોજ છો એમાં.\nતિરસ્કાર સંસારના સુખનો ના હો,\nરસને લગાવતો તું ઠોકર ના છો;\nઅંધ બની કિન્તુ તેમાં ડૂબતો નહીં,\nજીવનનું ધ્યેય જોજે ભૂલતો કહીં.\nસુધામય સંસારનો સ્વાદ ભલે લે,\nપ્રભુની ઝાંખીય કરી જીવનમાં દે.\n– © શ્રી યોગેશ્વરજી\nસંસારમાં જે શાંતિ અને આનંદનો અનુભવ સામાન્ય માનવ કરે તેમાં અને પરમાત્માની સાથેના અનુસંધાનને સાધવાથી જે શાંતિ અને આનંદ સાધકને સાંપડે તેમાં આકાશ અને પાતાળનો તફાવત છે. સંસારનાં મનુષ્યોનો આનંદ બાહ્ય વાતાવરણ, બાહ્ય પદાર્થો કે બહારના સંજોગો પર આધાર રાખે છે. જ્યારે મનને સાત્વિક બનાવવાથી, સદગુણી કરવાથી, સુસંસ્કારોથી સંપન્ન કરવાથી અને આત્માના અનુભવને પરિણામે પ્રાપ્ત થયેલ શાંતિ અને આનંદ બહારના પદાર્થો પર નિર્ભર નથી અને તેથી જ એક વાર પ્રાપ્ત થયા પછી તેનો અનુભવ અખંડ રહે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00445.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2018/01/mumbai-samachar-16-1-18.html", "date_download": "2019-03-21T20:57:23Z", "digest": "sha1:AIPILQEI4FEJU5CYS5AJVMQWS2JDOSQP", "length": 22095, "nlines": 170, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "સ્નેહની કન્નીથી બંધાયેલો પુરુષ પ્રેમ કરી શકે (mumbai samachar) 16-1-18 - Divyasha Doshi", "raw_content": "\nસ્નેહની કન્નીથી બંધાયેલો પુરુષ પ્રેમ કરી શકે (mumbai samachar) 16-1-18\nસ્નેહની કન્નીથી બંધાયેલો પુરુષ પ્રેમ કરી શકે\nપતંગ આકાશે ઊડાડવાની મજા આવે છે કે સામા પુરુષની પતંગ કાપવાની મજા આવે છે આ સવાલ ક્યારેય તમને થયો છે\nહજી વાસી ઉતરાણ ગુજરાતમાં ઉજવાઈ રહી હશે. મુંબઈમાં પણ અનેક રસિયાઓએ શનિ-રવિની રજામાં પતંગ ચગાવવાની મજા લીધી જ હશે. પતંગ ચગાવવામાં હવે સ્ત્રીઓ પણ પાછળ નથી, પરંતુ તેમની સંખ્યા ઓછી છે. વળી ફિરકી પકડવાની મજા આવે છે એવું કેટલીય યુવતીઓએ કહ્યું ત્યારે નવાઈ લાગતી હતી પણ પછી તેઓ ખુલાસો કરે છે કે ફિરકી પકડવાનું કામ પણ મહત્ત્વનું છે એ સિવાય પુરુષોને પતંગમય જોવાનો આનંદ પણ અનેરો હોય છે. ખેર, પણ પુરુષોને પતંગ ચગાવવાની તૈયારીઓ કરતાં જોયા છે લડાઈ માટે હથિયારો સજાવતાં યોદ્ધાથી તેઓ કંઈ કમ નથી હોતા. પતંગને હથિયાર માની આકાશી યુદ્ધમાં તેઓ ઓતપ્રોત થઈ જાય છે. તે વખતે પુરુષની તન્મયતા અને પૌરુષીય અહમ્ કેટલીય યુવતીઓને પ્રેમમાં પાડી દે છે. મસ્ક્યુલિન એટલે કે પૌરુષીય ગુણો જ પુરુષના અસ્તિત્વ માટે મહત્ત્વના બની જતા હોય છે. જે પુરુષને તારેય છે અને મારેય છે. નવરાત્રી બાદ ઉત્તરાયણ પછી પ્રેમમાં પડનારાની સંખ્યામાં વધારો થાય છે. કોઈ તે વિશે સંશોધન કરી શકે છે. પુરુષ એકબીજા સાથે યુદ્ધ ને લડાઈ કરવા જે રીતે તૈયાર થાય છે તે રીતે પ્રેમ કરવા તૈયાર થાય ખરો\nસ્ત્રી બીજી સ્ત્રીની સાથે પ્રેમમાં હોઈ શકે છે અને તેઓ લેસ્બિયન ન હોય તે શક્ય છે. પુરુષ બીજા પુરુષના પ્રેમમાં હોય તો તેને સમલૈંગિંક (ગે) જ માની લેવામાં આવે છે. પુરુષને બીજા પુરુષ માટે મિત્રતાનો ભાવ હોય છે પણ તેને સમભાવ થતો હશે કે નહીં તેવો વિચાર મનમાં ઘોળાતો હતો કે જેકસન બ્લિસનો એક આર્ટિકલ એ વિશે વાંચવામાં આવ્યો. તેમાં એણે લખ્યું છે કે પુરુષોને બીજા પુરુષો માટે લાગણી થાય તો તેને સેક્સુઅલ જ માની લેવાની ભૂલ કરવામાં આવે છે. પુરુષોને અન્ય માટે લાગણી રાખવી કે દાખવવી નબળા વ્યક્તિત્વની નિશાની માનવામાં આવે છે. બીજા પુરુષનો પતંગ કાપી લેવામાં જે આનંદ મળે છે તેનો અનુભવ ઉત્તરાયણમાં ગુજરાતના કોઈપણ શહેરમાં જઈને જોઈ શકાય છે. સ્ત્રીઓને બીજી સ્ત્રી માટે સહજ સહાનુભૂતિ કે લાગણી થઈ આવે છે. અજાણી સ્ત્રીઓ પણ પ્રવાસ દરમિયાન સહજ લાગણીથી વાતે જોડાય છે. એવી લાગણીઓ પુરુષને થતી હશે કે નહીં તે સવાલ જરૂર થતો હતો. કેટલાકને આ વિશે પૂછ્યું ત્યારે એમણે જવાબ આપતા પહેલાં સહેજ વિચારવું પડ્યું. પછી જે જવાબ મળ્યા તેમાં એક કોઈ ગરીબ કે દુખી પુરુષને કે યુવાનને જોઈને દયા આવી શકે. બડ્ડી એટલે કે સરખા મિત્રભાવે વાત કરીએ પણ લાગણી .... કમઓન હું ગૅ નથી, તરત જ બચાવ થાય. તો બીજો જવાબ મળે કે અમે પુરુષ છ���એ મહિલાઓ થોડી જ છીએ કે લાગણીઓના પૂર આવે આંખે. પુરુષો એકબીજા સાથે વાત કરે, સમય પસાર કરે પણ લાગણીઓ વ્યક્ત કરવાનું તેમને આવડતું નથી.\nજેકસન બ્લિસ આવો જ પોતાનો એક અનુભવ ટાંકીને પુરુષ અફેકશન એટલે કે સહજ લાગણીની વાત કરે છે. તે કૉલેજમાં હતો તે સમયે એક વખત મેટ્રો સ્ટેશનમાં ટ્રેન પકડવા જઈ રહ્યો હતો. સામેથી સફેદ વાળ ધરાવનાર એક બ્લેક પુરુષ પોતાના ચશ્માને સરખા કરતો તેની પાસે આવીને પૂછવા લાગ્યો કે તેની પાસે લાઈટ છે તેના એક હાથમાં સિગારેટ હતી.\nજેકસન કહે છે કે તેણે સિગારેટ છોડી દીધી હતી પણ સેમિસ્ટર પરીક્ષાનું ટેન્શન અને વાંચનના સમય દરમિયાન તે એકાદ બે સિગારેટ પી લે છે એટલે તેની પાસે લાઈટર હતું. તેણે ગુનાહિત ભાવ અનુભવતા લાઈટર કાઢી એ પ્રૌઢની સિગારેટ સળગાવી દેવા ક્લિક કર્યું. પણ હવા ખૂબ હોવાથી તે બુઝાઈ જતું, વારંવાર મળતી નિષ્ફળતાથી તે ફ્રસ્ટ્રેટ થવા લાગ્યો. પણ પછી તેણે એ વ્યક્તિના હાથની સાથે પોતાનોય એક હાથ આડો ધરી દીધો જેથી હવાથી બચીને સિગારેટ સળગાવી શકાય. તેણે એ સ્પર્શમાં ઋજુતાનો અનુભવ કર્યો. પ્રૌઢે એક ઊંડો કશ ખેંચીને હળવાશ સાથે તેણે ધુમાડાને બહાર ફેંક્યો અને પછી મારી સામે જોઈને પ્રેમાળ સ્મિત સાથે આભાર દીકરા કહ્યું ને અમે વિરુદ્ધ દિશામાં ચાલવા લાગ્યા. અચાનક જેકસનની આંખમાં આંસુ આવ્યા. તેને નવાઈ લાગી કે કેમ તે ઈમોશનલ થઈ રહ્યો છે. હોઈ શકે કે તેણે હજી પરીક્ષાની પૂરતી તૈયારી નહોતી કરી કે પછી તે એની ગર્લફ્રેન્ડની સાથે ઝઘડો કરીને જઈ રહ્યો છે તેને લીધે ઈમોશનલ થઈ રહ્યો છે. તે એસ્કેલેટર ચઢીને ટ્રેનમાં બેઠો ત્યાં સુધીય આંખમાંથી આંસુ થમતા નહોતા. પ્રવાસીઓની નજરથી બચવા તેણે બારી બહાર જોયા કર્યું. તેને લાગ્યું કે શિકાગો જેવા શહેરમાંથી આવતા તેના જેવા ગરીબ વિદ્યાર્થીને ઈંગ્લેન્ડમાં અજાણ્યું અને એકલતાનો અનુભવ થતો હશે. અંતે તેને સમજાયું કે કોઈ પ્રૌઢ પુરુષ તરફથી તેને સહજ લાગણી અનુભવે વરસો વીતી ગયા છે. તેના જેવા અનેક છોકરાઓ હશે જેમણે કોઈ પુરુષ તરફથી લાગણીનો અનુભવ કર્યો નહીં હોય. પુરુષો એકબીજા પ્રત્યે લાગણી પ્રદર્શિત કરતાં ખચકાતા હોય છે. કોઈ તેનો ખોટો અર્થ કરી શકે છે. લાગણીઓ વ્યક્ત કરતી એ પુરુષની નબળાઈ ગણાય છે. લાગણીઓની અપેક્ષા રાખવી તે પણ નબળાઈની નિશાની ગણાય છે.\nપુરુષને બીજા પુરુષ પાસેથી પણ લાગણીની અપેક્ષા હોય છે પણ તેની ઈચ્છા પણ રાખવાનું તે ટાળે છે કે વ્યક્ત થવ���નુંય ટાળે છે કે તેને નબળો માની લેવામાં આવે નહીં કે અન્ય અર્થો ન કાઢવામાં આવે તે માટે. જેકસન બ્લિસ આલેખે છે કે મારા પિતા અને મારી વચ્ચે ક્યારેય લાગણીઓની આપલે થઈ હોય તેવું યાદ નથી. હું લેચકી બોય હતો. (માતાપિતા બન્ને કામ કરતા હોય) દિવસમાં ચારેક કલાક ભાગ્યે જ અમે ઘરે સાથે રહેતા. અને ઘરે હોઈએ તો પણ ટેલિવિઝનની સામે બેઠા હોઈએ. હું મોટો થયા બાદ ક્યારેય પિતાને હું ભેટ્યો હોઉં તે યાદ નથી. ફક્ત હું જ્યારે ગ્રેજ્યુએટ થયો ત્યારે છેલ્લે ભેટ્યા હતા, કારણ કે એ તેમનું સપનું હતું. આટલાં વરસમાં જેકસને ક્યારેય તેની કમી પણ મહેસૂસ નહોતી કરી.\nઆપણે ત્યાં પણ પુરુષોને એકબીજાની સાથે હરીફાઈ કરતાં કે એકબીજાને મિત્રદાવે પણ કાપી નાખતા (ખરેખર નહીં પણ શાબ્દિક રીતે) જોવા મળે છે. પરંતુ, એકબીજા સાથેની લાગણીઓ વ્યક્ત કરવાની આવે ત્યારે પૌરુષીય વ્યાખ્યામાં બેસે નહીં. દરેક સ્પર્શ ખરાબ જ હોય તે જરૂરી નથી. દીકરી વ્હાલનો દરિયો હોઈ શકે પણ દીકરા વિશે કેટલા પિતાઓ પ્રેમપૂર્વક લખી શકે છે ટ્રેન્ડ શરૂ કરવા માટે નથી કહેતી. પણ કેટલીક માતાઓ દીકરા વિશે લખે છે, કારણ કે લાગણીઓ તો સ્ત્રીઓને જ હોય. પિતૃસત્તાક સમાજમાં પુરુષોને લાગણીશીલ બનવાનું નથી હોતું. તેણે લડાઈ કરવા જવાનું હોય, બહારગામ કમાણી કરવા જવાનું હોય. એ બધું બદલાયા છતાં પુરુષોની લાગણીઓ વ્યક્ત નહીં કરવાની પ્રથા બદલાઈ નથી. રોજ માતાના ખોળામાં માથું નાખીને સૂઈ શકતો પુરુષ ક્યારેય પિતાના ખભે હાથ મૂકીને કે તેમનો હાથ પકડીને બેસી શકતો નથી.\nપતંગની કન્ની બાંધતા શિખવાડતા પિતા લાગણીની કન્નીઓ બાંધી શકતા નથી, કારણ કે તેણે દીકરાને પુરુષ તરીકે ઉછેરવાનો છે. દરેક પુરુષની અંદર એક ખાલીપો ઉછરતો હોય છે જે પિતાના પ્રેમથી ભરાયો નથી હોતો. પુરુષને પ્રેમ મળે છે કે વ્યક્ત કરે છે સ્ત્રીઓની સામે કે સ્ત્રીઓ સાથે. એ પ્રેમને સહજ ગણવામાં આવે છે. હૃદયમાં જે ખાલીપો રહી જાય છે વડીલ પુરુષના સ્નેહથી પુરાવો જોઈતો હતો તે નથી પુરાતો તે સમય જતાં ક્યારેક મિત્ર પુરુષની સાથે સંવાદ થાય તો તે પુરાય છે. એવા નસીબદાર પુરુષો ઓછા હોય છે. એટલે જ સતત પુરુષો બીજા પુરુષને હરીફ તરીકે જુવે છે. પતંગ સાથે બંધાતો અહમ્ અને પૌરુષત્વ હાથમાં કાપાઓ જ મૂકી જાય છે.\nપતંગ સાથે વણાયેલી જીવનની ફિલસૂફી વોટ્સએપ અને સોશિયલ મીડિયામાં લખવા કે ફોરવર્ડ કરવા પૂરતી જ હોય છે. રોજ સવારે પુત્રને ભેટનાર પિતા પુત્રન��� સાથે સતત જોડાયેલો રહે છે. એ પ્રેમનું બીજ પુત્રમાં પાંગરતું બીજાને પણ છાંયો આપે છે. પ્રેમ, અનુકંપા, ક્ષમા આ બધું જીવનના ઉત્કર્ષ માટે જરૂરી છે. નહીં તો કપાયેલા પતંગની જેવી અનુભૂતિ પુરુષને સતત થતી રહે છે. પ્રેમ ન પામેલ પુરુષ પત્નીને પણ પ્રેમ વ્યક્ત કરી શકતો નથી કે સ્વતંત્રતા આપી શકતો નથી. પ્રેમનો એ ખાલીપો પૌરુષીય માનસિકતાથી પોતાને પણ દુખી કરે છે અને બીજાને પણ વાગતો રહે છે.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nઓ રે ગૃહવાસી ખોલ દાર ખોલ ...(સાંજ સમાચાર)\nમુક્તિનો મંદ પવન આનંદ આપી શકે (mumbai samachar)\nસ્નેહની કન્નીથી બંધાયેલો પુરુષ પ્રેમ કરી શકે (mumb...\nઆંસુને પી ગયો છું મને ખ્યાલ પણ નથી (મુંબઈ સમાચાર)...\nગૃહિણીનું સરનામું તેની આગવી ઓળખ\nપિતા-પુત્ર વચ્ચે અતૂટ સેતુ (saanj samachar)\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00446.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/pooja/06", "date_download": "2019-03-21T20:47:08Z", "digest": "sha1:KGAEDEGFXMCV3UVCD5SWAVSOBSTFN5SA", "length": 7984, "nlines": 254, "source_domain": "swargarohan.org", "title": "જે જે દિવસો ચાલ્યા જાય | Pooja | Bhajans", "raw_content": "\nજે જે દિવસો ચાલ્યા જાય\nજે જે દિવસો ચાલ્યા જાય\nજે જે દિવસો ચાલ્યા જાય,\nમિલન આપણું પાસે લાવે, વિરહ કપાતો જાય. ... જે જે દિવસો.\nઆજકાલમાં વહી જશે સૌ ઓછા પ્રતિપળ થાય;\nફરી મળીશું, અમી ધરીશું, ઉમંગ કેમ ન માય ... જે જે દિવસો.\nકાયમ માટે હવે મળીશું મટશે દિલની લ્હાય;\nઅંગાંગ થશે શીતળ પામી સુધાછલેલી છાંય ... જે જે દિવસો.\n‘પાગલ’ તેથી ચિંતા ન કરું, બીજો નથી ઉપાય;\nવિરહ સહી લેવો આજે તો, ભલે સુકાયે કાય. ... જે જે દિવસો.\n– © શ્રી યોગેશ્વરજી\nશાંતિ કેવળ ભૌતિક ઉત્કર્ષથી મળે તેવી નથી. શાંતિ કેવળ સૌંદર્ય કે યૌવનથી પ્રાપ્ત થાય તેવી નથી. તે કેવળ પદ, પ્રતિષ્ઠા કે અધિકારથી પ્રાપ્ત થાય તેવી પણ નથી. શાંતિ તો પોતાની અંદર જે આત્મા છે તેની તરફ અભિમુખ થવાથી ધીરેધીરે અનુભવી શકાય તેવી છે. જ્યાં સુધી મનને પોતાની અંદરની દુનિયામાં નહીં ઉતારીશું ત્યાં સુધી સનાતન શાંતિ નહીં સાંપડે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00446.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2014/08/26-8-14_26.html", "date_download": "2019-03-21T20:09:29Z", "digest": "sha1:IQCO3MBIHI24AGPFMK2CXLRNVIKIZ2DQ", "length": 20327, "nlines": 173, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "શું પુરુષને બધું જ મળી શકે ? 26-8-14 - Divyasha Doshi", "raw_content": "\nશું પુરુષને બધું જ મળી શકે \nઆ સનાતન પ્રશ્ન હંમેશ સ્ત્રી જાતિ માટે વપરાતો આવ્યો છે. હજી થોડો સમય પહેલાં પેપ્સી કંપનીના સીઈઓ ઇન્દ્રા નુયીએ આ અંગે ચર્ચા છેડતા વાદવિવાદનો મધપૂડો છંછેડાયો હતો. જો કે આદમ અને ઇવના જમાનાથી સ્ત્રી અને પુરુષના સંદર્ભે સતત ચર્ચાઓ ચાલતી રહી છે અને ચાલતી જ રહેશે. તેમાં હવે જમાનો બદલાતા રોલ મોડલ પણ બદલાઈ રહ્યા છે અને મૂલ્યો પણ. આમ તો આ વાક્યને સ્ત્રી કે પુરુષના ભાગલા પાડ્યા વિના ફિલોસોફીકલી જોઇએ તો કોઇપણ વ્યક્તિને બધું જ મળી શકતું નથી. દરેકે પોતાના જીવનમાં વધતે ઓછે અંશે બાંધછોડ કરવી પડતી હોય છે.\nબે વરસ પહેલાં 2012માં અમેરિકન સરકારમાં પોલીસી પ્લાનિંગના ડિરેકટર તરીકે કામ કરી ચુકેલા એન મેરી સ્લોટરે ધ એટલાન્ટિકમાં એક આર્ટિકલ લખ્યો હતો નામે શું સ્ત્રીને બધુ જ મળી શકે છે ત્યારબાદ તેમણે કેન વી હેવી ઇટ ઓલ વિષયે ટેડ પર ટોક પણ આપી હતી. તેમણે જે મુદ્દો છેડ્યો તેને આજના પુરુષો અને સ્ત્રીઓ ચોક્કસ જ આવકારે છે. તેમનું કહેવું છે કે ઊચ્ચ હોદ્દા પર કામ કરતી સ્ત્રી હોય કે પુરુષ હોય તે કામનો ગુલામ બની જાય છે. જેન્ડર એટલે કે જાતિયતાને બાજુ પર મૂકીને જોઇએ તો કોર્પોરેટ હોય કે સરકાર હોય તેના ઊચ્ચ હોદ્દાની ડિમાન્ડ એટલી હોય છે કે વ્યક્તિ પોતાના કુટુંબ માટે સમય ફાળવી શકતી નથી. વાત તો સાચી જ છે. બીજી બાબત એ છે કે પારંપરિક રીતે પુરુષ અને સ્ત્રીની નક્કી કરેલી ભૂમિકા. ચાર્ટડ અકાઉન્ટન્ટ જયંત ઠાકુર કહે છે કે પિતૃસત્તાક માનસિકતાને લીધે પુરુષોને સ્ત્રીઓ કરતાં વધુ પ્રાધાન્ય મળે છે તે વાત સાચી હોવા છતાં પુરુષોને બધું જ મળી જાય છે તે પણ સત્ય નથી. પુરુષને સ્ત્રી વિના ચાલવાનું નથી. એ હકિકત છે એટલે સ્ત્રીની મરજી વિના પુરુષ સ્ત્રીને પામી પણ નથી શકતો. સ્ત્રી સાવ અસહાય છે તેવું માની લેવ��ની જરૂર નથી. આજના બદલાયેલા જમાનામાં તો નહીં જ. કેમ કે સ્ત્રીઓ ભણી રહી છે, કામ કરવા જઈ રહી છે. તેની પોતાની પસંદગી પ્રમાણે જીવી શકવાની શક્યતાઓ પણ વધી રહી છે.\nજયંતભાઈની વાત સાચી છે એટલું જ નહીં વિચાર કરીએ તો ફેમિનિઝમ એટલે કે નારીવાદ આવ્યા બાદ સ્ત્રીઓની ભૂમિકાઓ બદલાઈ રહી છે સમાજમાં. પણ પુરુષોની ભૂમિકા બદલાતી નથી. પુરુષ આજે પણ સફળ હોય, તેની કમાણીથી ઘર ચાલતું હોય તેવું પસંદ કરવામાં આવે છે. સ્ત્રીને પણ સફળ કમાતો પુરુષ જ પસંદ પડે છે. જો પુરુષ ન કમાતો હોય અને ઘરના કામ સારી રીતે કરી શકતો હોય તો સ્ત્રી જ નહીં બીજા પુરુષો પણ તેની હાંસી ઊડાવશે. અમુક કામ સ્ત્રીના અને અમુક કામ પુરુષના એવી માનસકિતા પર આખો સમાજ ચાલે છે.એનો ભોગ સ્ત્રી જ નહીં પુરુષ પણ બને છે પરંતુ તેની નોંધ લેવાતી નથી. કામ તે કામ હોય છે પછી તે ઘરનું હોય કે બહારનું હોય. આ માનસિકતાને કારણે પણ પુરુષને બધું જ નથી મળી શકતું. પિતા બન્યા બાદ પોતાના બાળક સાથે તેને રમવું હોય, તેને ઉછેરવો હોય, તેને મોટો થતાં જોવો હોય તો તે માટે પુરુષ પાસે ચોઇસ નથી હોતી. તેણે પૈસા કમાવવા બહાર જવું જ પડે. ઓફિસોમાં કલાકો આપવા જ પડે. જ્યારે બદલાતી પરિસ્થિતિમાં હવે સ્ત્રી પાસે ચોઇસ હોય છે. પિતૃસત્તાક માનસિકતા જ પુરુષને અનેક પસંદગીના કામો કરતાં કે કુટુંબની સાથે સમય વિતાવતાં રોકે છે.\nઅક્ષયકુમાર પોતાના દીકરાને શાળામાં મૂકવા જવાનો આગ્રહ રાખતો. જ્યારે બધી જ મમ્મીઓ પોતાના દીકરાને સ્કુલે મૂકવા આવતી હોય ત્યારે અક્ષય કુમારને લોકો નવાઈથી અને અહોભાવથી જોતા. એ અભિનેતા છે અને તેની પાસે ફ્લેક્સિબલ રીતે કામ કરવાની ચોઇસ હોય છે. જ્યારે દરેક પુરુષ પાસે એવી ચોઇસ હોતી નથી. જો કોઇ પુરુષ એમ કહે બોસને કે મારે દીકરાના ઓપન ડેમાં જવાનું છે તો પણ પહેલો પ્રશ્ન એ પુછાય કે કેમ તમારી વાઈફ ક્યાં છે નોર્વેમાં પુરુષોને ત્રણ મહિનાની રજા બાળક સાથે રહેવા માટે મળી શકે એમ હોય છે. પિતા બન્યા બાદ જો તે પુરુષ રજા ન લે તો કંપનીને તેના કેરેકટર પર શંકા ઊપજે. તેણે રજા ન લેવાના કારણો ય આપવા પડે. જે પુરુષ પોતાના કુટુંબની દરકાર ન લઈ શકે તે કંપનીની હિતમાં કેવી રીતે કામ કરી શકે એવી માન્યતા પણ હવે કેટલીક કોર્પોરેટ્સ ધરાવે છે. પણ હજી દિલ્હી દૂર છે. કેટલીક મોટી કંપનીઓ જ પોતાની વિચારધારા બદલીને વર્કરોના ફેમિલી ટાઈમને પ્રથમ પ્રાધાન્ય આપે છે. કામના કલાકો ફ્લેક્સિબલ રાખે છે અને શક્ય હોય તો ઘરેથી કામ કરવાની પણ છુટ આપે છે. બોસ્ટનમાં રહેતો પુલકિત શાહ કોમ્પયુટર સિક્યુરિટીનું કામ કરે છે. અને ફક્ત મિટિંગ માટે કે જરૂર હોય તો જ ઓફિસે જાય છે. જ્યારે તેની પત્નિ ફુલ ટાઈમ કામ કરે છે. પુલકિતને તેના બે નાના બાળકો સાથે ઘરે રહેવાનો અને કામ કરવાનો મોકો મળે છે. પુલકિત પોતાને એ માટે નસીબદાર માને છે. તેમને મોટા થતાં જોવાનો આનંદ તે ભરપૂર માણે છે. ધીમે ધીમે અહીં ભારતમાં પણ આવું ફ્લેક્સિબલ વર્ક કલ્ચર આવશે તો પુરુષોને ય ઇક્વાલિટીનો અનુભવ થશે. બ્રેડવિનર તરીકે કામ કરતાં પુરુષોએ જ્યારે કામને અંગે બહારગામના પ્રવાસો ખેડવા પડતાં હોય છે ત્યારે હોમસિકનેસ તેમને ય અનુભવાતી હોય છે. પરંતુ, કામ કર્યા સિવાય છુટકો નથી હોતો. જ્યારે સામે પક્ષે સ્ત્રીઓને ચોઇસ હોય છે ઘરમાં કે બહાર કામ કરવાની અથવા ન કામ કરવાની. લાંબા કલાકો ઓફિસમાં બેસી રહેવું અને કુટુંબ સાથે સમય ન વીતાવી શક્યાની પીડા પુરુષને ય પીડતી હોય છે.\nઆજે સ્ત્રીઓ વધુને વધુ ભણી રહી છે. દરેક ક્ષેત્રે આગળ આવી રહી છે. તેમની ભૂમિકામાં સ્વતંત્રતા અને સુવિધાઓ પણ વધી રહી છે. જ્યારે પુરુષનો એ જ સ્ટિરિયોટાઈપ રોલ તો છે જ પણ તે શક્ય તેટલો બદલાવાનો પ્રયત્ન પણ કરે છે. આજનો યુવાન પુરુષ રસોડામાં પત્નિ સાથે દરેક કામ કરાવવામાં નાનપ નથી અનુભવતો. હવે પુરુષો પણ પોતાનાં માટે ચોઇસ રાખે તેવો સમય આવી રહ્યો છે. અમેરિકામાં લોસ એન્જલેસમાં એક કંપનીએ કરેલા સંશોધન પ્રમાણે આજે 68 ટકા પુરુષો કુટુંબ સાથે સમય વીતાવવા માટે પોતાની કારર્કિદીમાંથી બ્રેક લે છે કે ઓછા પૈસે પણ ફ્લેક્સિબલ કલાકો કે ફેમિલિ ટાઈમ આપતી કંપનીઓમાં કામ કરવાનું પસંદ કરે છે. તો 90 ટકા(નેવું) પુરુષો કુટુંબ માટે પોતાની અંગત જરૂરિયાતો કે શોખને જતો કરવા તત્પર હોય છે. સતત આગળ વધતાં કામ કરતાં પુરુષો માટે ય કુટુંબ અને કામ બન્ને વચ્ચે બેલેન્સ કરવું એક દોરડા પર ચાલવા જેટલું જ અઘરું હોય છે. અને તે છતાંય તેમને બન્ને જગ્યાએથી અપજશ જ મળતો હોય છે. તેમને આ બેલેન્સિંગ એક્ટમાં તાણ પણ અનુભવાતી હોય છે, અને છતાંય પોતે નબળો પડી રહ્યો છે તે દર્શાવવું તેના ટેસ્ટેટેરોનમાં નથી કે ન તો તેનો સ્વીકાર સહજતાથી સમાજમાં થાય છે. એવું ય જોવા મળે જ છે કે છોકરી હોય અને બહાર કમાવા ન જતી હોય તો પણ તે ઘરના અનેક કામો માટે નોકર રાખતી હોય છે, છોકરાઓને સાચવવા આયા રાખે અને ટ્યુશનમાં પણ મોકલે તે પરણીને પોતાના સાસરે સુખેથી રાજ કરી શકે. જ્યારે છોકરા તરીકે પુરુષે પૈસા કમાવાની જવાબદારીમાંથી સમાજ મુક્તિ આપતો નથી.\nબ્રેડવિનર તરીકે કામ કરતાં પુરુષોએ જ્યારે કામને અંગે બહારગામના પ્રવાસો ખેડવા પડતાં હોય છે ત્યારે હોમસિકનેસ તેમને ય અનુભવાતી હોય છે. પરંતુ, કામ કર્યા સિવાય છુટકો નથી હોતો. જ્યારે સામે પક્ષે સ્ત્રીઓને ચોઇસ હોય છે ઘરમાં કે બહાર કામ કરવાની અથવા ન કામ કરવાની. લાંબા કલાકો ઓફિસમાં બેસી રહેવું અને કુટુંબ સાથે સમય ન વીતાવી શક્યાની પીડા પુરુષને ય પીડતી હોય છે.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nશું પુરુષને બધું જ મળી શકે \nબાળકો અને હિંસા રોકી શકાય તો રોકીએ 21-8-14\nફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે 19-8-14\nકુછ દિન તો ગુજારો ગંદે ગુજરાતમેં...\nપુરુષોનું આધિપત્ય બોલવામાં 19-8-14\nનારીવાદી હોવું એ ગાળ છે \nબે પલ્લે પગ રાખી શકાય \nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2017/08/mumbai-samachar_11.html", "date_download": "2019-03-21T20:53:17Z", "digest": "sha1:YC2RG42TVCHUPXIUCRP36YGWZWXNOZXR", "length": 21940, "nlines": 184, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "જાતીય સમાનતામાં ભારત રુવાન્ડા કરતાં ઘણું છેટું (mumbai samachar) - Divyasha Doshi", "raw_content": "\nજાતીય સમાનતામાં ભારત રુવાન્ડા કરતાં ઘણું છેટું (mumbai samachar)\nઆ લેખ લખાઈ રહ્યો હતો ત્યારે જ ચંદીગઢમાં વર્નિકાની કારનો પીછો કરી તેનું અપહરણ કરવાનો પ્રયાસ થયો હતો. આ રીતે છેડતી કરનાર હરિયાણા ભાજપ પ્રમુખનો દીકરો છે. અને હરિયાણા ભાજપ ઉપપ્રમુખે કહ્યું કે યુવતીએ અડધી રાત્રે બહાર ન નીકળવું જોઈએ. શું કામ કોઈ પુરુષના બહાર નીકળવા પર કે આવા વર્તનને નથી વખોડતું કારણ એક જ પિતૃસત્તાક માનસિકતા અને જાતીય અસમાનતા જે આપણે ત્યાં છે. સારું છે કે વર્નિકાના પિતાએ કહ્યું કે મારી દીકરીને પણ બીજાઓની જેમ કોઈપણ સમયે બહાર જવાનો અધિકાર છે. દીકરી બચાવો, દીકરી ભણાવોનું અભિયાન શું ખરેખર આપણી માનસિકતામાં છે કારણ એક જ પિતૃસત્તાક માનસિકતા અને જાતીય અસમાનતા જે આપણે ત્યાં છે. સારું છે કે વર્નિકાના પિતાએ કહ્યું કે મારી દીકરીને પણ બીજાઓની જેમ કોઈપણ સમયે બહાર જવાનો અધિકાર છે. દીકરી બચાવો, દીકરી ભણાવોનું અભિયાન શું ખરેખર આપણી માનસિકતામાં છે વર્લ્ડ ઈકોનોમિક ફોરમસ ગ્લોબલ જેન્ડર ગેપ ઈન્ડેક્સ ૨૦૧૬માં રુવાન્ડા પાંચમા, નામિબિયા બારમાં અને બુરુન્ડી ચૌદમાં સ્થાને છે. આ દેશોમાં જાતીય સમાનતા લાવવા માટે કાયદાકીય સુધારા કરવામાં આવ્યા છે. જો કે ભારતમાં તો બંધારણમાં જ સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે . સિત્તેર વરસ પહેલાં જ આપણે જાતીય ભેદભાવ ન રાખવાનું નક્કી કર્યું છે. તે છતાં વ્યવહારમાં સ્ત્રીઓને સમાન અધિકાર મળતો નથી. અમેરિકા પણ રુવાન્ડા જેવા નાનકડા અને ગરીબ દેશો કરતાં ઘણું પાછળ છે. છેક ૪૫મા સ્થાને.\nઆ આંકડાઓનો અર્થ કદાચ મોટાભાગના લોકોને ન સમજાય. લોકોને લાગે છે કે આજે તો મોટાભાગની સ્ત્રીઓ ભણે છે, નોકરી કરે છે. રમતગમતમાં કેટલાય મેડલો જીતે છે. પચાસ વરસ પહેલાં સ્ત્રીઓની જે સ્થિતિ હતી તેનાથી તો આજે સ્ત્રીઓની સ્થિતિ ઘણી સારી છે. નકામું જ આ નારીવાદીઓ બૂમાબૂમ કરે છે. કબૂલ કે સ્ત્રીઓ પહેલાં કરતાં વધુ સ્વતંત્ર થઈ અને ઘરની બહાર જતી થઈ, પરંતુ ડિસિઝન મેકિંગમાં સ્ત્રીઓની સંખ્યા ઘણી ઓછી છે. ઘરમાં શાક શું લાવવું તેનો અધિકાર સ્ત્રીઓને ભલે હોય પણ ઘરના આર્થિક નિર્ણયો લેવામાં સ્ત્રીઓને બાકાત રાખવામાં આવે છે. કામના સ્થળે પણ ઉચ્ચ હોદ્દા ઉપર હજી માંડ દસેક ટકા સ્ત્રીઓ પાસે નિર્ણય લેવાના અધિકાર હશે. ક્લાર્ક તરીકે કે શિક્ષિકા તરીકે કામ કરવું અને બોસ કે મુખ્ય અધિકારી તરીકે કામ કરવું એ બેમાં ઘણો ફરક છે. અરે વર્નિકા સાથે થયેલા પ્રકરણ બાદ નેતાઓ હંમેશની જેમ સ્ત્રીઓને જ દોષી ગણતા હોય તો પછી બીજી વાત જ ક્યાં કરવી.\nયાદ હોય તો રુવાન્ડામાં વીસ વરસ પહેલાં નરસંહાર ચાલી રહ્યો હતો. આંતરવિગ્રહ અને પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાને લીધે રુવાન્ડા છિન્નભિન્ન થઈ ગયું હતું. ૧૯૯૪ પછી રુવાન્ડાની વસતિમાં ૭૦ ટકા સ્ત્રીઓ હતી. રુવાન્ડાની સામાજિક, આર્થિક અને રાજકીય સંસ્થાઓ પડી ભાંગી હતી. તેનું ફરીથી નિર્માણ ક��વાની જવાબદારી સ્ત્રીઓ પર આવી પડી. અત્યાર સુધી પરંપરિક પિતૃસત્તાક સમાજ વ્યવસ્થામાં જીવતાં રાષ્ટ્રની દોર જ્યારે સ્ત્રીઓએ સંભાળી તે ઝડપથી ઊભું થયું એટલું જ નહીં તેનો વિકાસ પણ થવા માંડ્યો. અત્યાર સુધી પિતૃસત્તાક માનસિકતાને લીધે જ પુરુષો કમાઈ મૂઆ એવું કહેવું અતિશયોક્તિ નથી.\n૨૦૦૩માં ત્યાંના કાયદામાં જ એવી જોગવાઈ કરીને સ્ત્રીઓને સમાન અધિકાર તો આપ્યો જ પણ દરેક ડિસિઝન મેકિંગ હોદ્દા પર ઓછામાં ઓછી ત્રીસ ટકા સ્ત્રીઓ હોય તેવું ફરજિયાત કરવામાં આવ્યું. આ જોગવાઈ દુનિયાના કોઈ જ દેશોમાં નથી. દુનિયાભરમાં રુવાન્ડાની પાર્લામેન્ટમાં સૌથી વધારે સ્ત્રીઓની સંખ્યા છે. ૨૦૧૩માં તો રુવાન્ડાની પાર્લામેન્ટમાં ૬૪ ટકા સ્ત્રીઓ હતી. આપણે ત્યાં પંચાયતી રાજમાં અને નગરપાલિકા લેવલે સ્ત્રીઓને પચાસ ટકા ભાગીદારી આપવામાં આવી છે, પણ હજી લોકસભામાં તેત્રીસ ટકાનું બીલ પાસ નથી થતું. રુવાન્ડામાં કાયદાકીય રીતે ફેરફાર કરીને સ્ત્રીઓને સમાન અધિકારની વાત ફક્ત કાગળ પર કે પૉલિસીમાં જ ન રહી જાય પણ તેનો ખરેખર અમલ થાય તેની કાળજી લેવામાં આવી.\nસ્ત્રીઓ પર થતી હિંસા અટકે એટલું જ નહીં, જો કોઈ સ્ત્રી હિંસાની ફરિયાદ લઈને જાય તો એક જ સ્થળે તેને કાયદાકીય ન્યાય તો મળે જ પણ તેને બીજી દરેક મદદ મળી રહે અને પોતાનું જીવન યોગ્ય રીતે જીવી શકે તેવો દરેક ટેકો કાયદો આપે. આપણે ત્યાં તો કાયદાઓ હોવા છતાં સ્ત્રીઓ ઉપર બળાત્કારથી લઈને દરેક પ્રકારની હિંસામાં વધારો થઈ રહ્યો છે. સ્ત્રીઓની સલામતી જોખમાઈ રહી છે. કારણ કે પિતૃસત્તાક વિચારસરણી બદલાતી નથી. સમાન અધિકાર માટે સ્ત્રીઓને નિર્ણયો લેવાની સ્વતંત્રતા હોવી જોઈએ. ઉચ્ચ અધિકારી હોદ્દાઓ પર સ્ત્રીઓની સંખ્યા વધવી જોઈએ.\nઆપણે જે રમત ક્રિકેટને ભગવાનની જેમ પૂજીએ છે તે રમતગમતમાં પણ સ્ત્રીઓને કેટલો અન્યાય થઈ રહ્યો છે તેની વાતો જરૂર થઈ પણ તે દૂર કરવાના પગલાં લેવાયા ખરા કેમ બીસીસીઆઈના હોદ્દેદારોમાં કોઈ સ્ત્રી નથી કેમ બીસીસીઆઈના હોદ્દેદારોમાં કોઈ સ્ત્રી નથી કેમ સ્ત્રી ખેલાડીને પુરુષ ખેલાડી જેટલાં જ રૂપિયા અપાતા નથી કેમ સ્ત્રી ખેલાડીને પુરુષ ખેલાડી જેટલાં જ રૂપિયા અપાતા નથી જો દેશની વસતિ ૫૦ ટકા સ્ત્રીઓની હોય તો પાર્લામેન્ટમાં કેમ પચાસ ટકા પ્રતિનિધિત્વ નથી જો દેશની વસતિ ૫૦ ટકા સ્ત્રીઓની હોય તો પાર્લામેન્ટમાં કેમ પચાસ ટકા પ્રતિનિધિત્વ નથી વિશ્ર્વભરમાં હજીપણ સ્ત્રીઓને પુરુષો કરતાં લગભગ ૩૦ ટકા પગાર ઓછો અપાય છે. પછી ભલેને સ્ત્રી એટલું જ કામ કેમ ન કરતી હોય કે તેની કાર્યક્ષમતા પુરુષ કરતાં વધુ સારી કેમ ન હોય.\nઈકોનોમિક પાર્ટિસિપેશન અને ઓપોર્ચ્યુનિટી (આર્થિક ક્ષેત્રે ભાગીદારી અને તક) બાબતે જેન્ડર ગેપ ક્રમાંકમાં ૧૩૬મા સ્થાને, શિક્ષણક્ષેત્રે સમાનતામાં ૧૧૩મા સ્થાને, સ્વાસ્થ્ય અને સેક્સ રેશિયોમાં ૧૪૨મું અને પોલિટિકલ એમ્પાવરમેન્ટમાં નવમું સ્થાન આપણને વિશ્ર્વના ૧૪૪મા દેશોમાંથી મળ્યું છે. આ બધાની ગણતરી કરીને ૮૭મા સ્થાને આપણે પહોંચ્યા છીએ. આ બધી ગણતરી આપણે ત્યાં સ્ત્રીઓને કેટલા અધિકાર અને તેમની સ્થિતિનો અંદાજ મેળવ્યા બાદ કરવામાં આવે છે. રુવાન્ડામાં ૮૬ ટકા સ્ત્રીઓ કામ કરે છે જે દુનિયામાં સૌથી વધુ છે. જ્યારે ભારતમાં ફક્ત ૨૭ ટકા સ્ત્રીઓ બહાર કામ કરે છે. જો કે એનો અર્થ એ નહીં કે બાકીની સ્ત્રીઓ કામ નથી કરતી પણ આપણે ત્યાં ઘરકામને ઉત્પાદકીય કામ ગણવામાં નથી આવતું. એટલે તેની ગણતરી જીડીપીમાં (ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ) નથી કરવામાં આવતી. ભારતમાં સ્ત્રીઓને પચાસ ટકા ઓછું વળતર આપવામાં આવે છે અને વ્હાઈટ કોલર નોકરી એટલે કે ઊચ્ચ હોદ્દા પર જેન્ડર પે ગેપ ૨૭ ટકા છે.\nજ્યારે સ્ત્રીઓ પર થતાં અત્યાચાર અને હિંસા જેવા ગુનાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બળાત્કાર, દહેજને કારણે થતાં મૃત્યુ તેમજ ઓનર કિલિંગના કિસ્સાઓ વધી રહ્યા છે તે આપણે અનુભવીએ જ છીએ. પિતૃસત્તાક સામાજિક માનસિકતાને કારણે છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતાં ઓછી છે તે ૨૦૧૧ના સેન્સસમાં સાબિત થયું હતું. જાતિપરીક્ષણ આપણે ત્યાં કાયદાકીય ગુનો હોવા છતાં છોકરાઓ કરતાં છોકરીઓનું જન્મપ્રમાણ ઓછું જ છે. નેશનલ ફેમિલી અને હેલ્થ સર્વેનો ૨૦૦૫-૬ના આંકડા જ મળે છે તે દ્વારા જાણવા મળે છે કે ૩૭ ટકા પરિણીત મહિલાઓ પતિની દ્વારા થતી શારીરિક અથવા સેક્સુઅલ હિંસાનો ભોગ બને છે.\nસ્ત્રી સમાનતા ફક્ત દીકરીઓની સાથે ફોટા પડાવવાથી કે તેને ભણાવવાથી જ નહીં આવે. છોકરીઓને પણ દીકરાની માનસિકતાથી ઉછેરવી પડશે. છોકરીઓ અને છોકરાઓના ઉછેરમાં થતાં ભેદભાવ ઘરમાંથી જ દૂર કરવા પડશે. આજે પણ આપણા ઘરોમાં છોકરીઓ માટેના નિયમો જુદા હોય છે. એ રાખવા જ પડે એવી બાલિશ દલીલો હવે તો ન કરીએ. સ્ત્રી જાતિ માટેનો આદર જો દીકરાના મનમાં રોપવામાં આવશે તો પણ ઘણો ફરક પડશે. સ્ત્રી હોવા માત્રથી તેના કામ જુદાં અને પુરુષોના કામ જુદાં એ યોગ્ય નથી. કામને જાતિ નથી હોતી. બાળક પેદા કરવા સિવાયના દરેક કામ બન્ને જાતિ કરી શકે છે. જાતીય અસમાનતા વિચારમાંથી દૂર થશે તો વ્યવહારમાં પણ આવશે. પુરુષો જ નહીં આજે તો સ્ત્રીઓ પણ જાતીય ભેદભાવની પિતૃસત્તાક માનસિકતામાં જીવે છે. બદલાવ આવ્યો છે પણ હજી ઘણા પરિવર્તનની જરૂર છે નહીં તો સમાનતા આવતાં હજી સદીઓ લાગે તો નવાઈ નહીં.\nમૂળભુત શિક્ષણ પધ્ધ્તિ બદલાવી જરૂરી છે.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nસારી સ્ત્રી અને ખરાબ સ્ત્રી\nમાફ કરશો આ લેખ માત્ર જૈન માટે નથી. (saanj samach...\nમૂળભૂત અધિકાર અને ભારતીય સ્ત્રી (mumbai samachar 2...\nસેલ્ફી લેતાં સેલ્ફ ખોવાનો વારો પણ આવી શકે (mumbai ...\nજાતીય સમાનતામાં ભારત રુવાન્ડા કરતાં ઘણું છેટું (mu...\nગાય, ગંદકી અને ગાંધીજી (સાંજ સમાચાર)\nવેરવિખેર પુરુષની દુનિયા (mumbai samachar)\nદેખાવને કામ અને લગ્ન સાથે શું લેવાદેવા\nઆજની નારી પુસ્તકનો રિવ્યુ ચિત્રલેખા - શિશિર રામાવ...\nસોનુઉઉઉઉઉ...તને મારા પર ભરોસો નહીં કે...\nકંઈક તો છે તમારી ને મારી વચ્ચે (mumbai samachar)\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sharechat.com/profile/57879962?referer=tagGifFeed", "date_download": "2019-03-21T20:49:58Z", "digest": "sha1:IADQJKAPCIRBR73H34KHG73CPGWY3RIN", "length": 2214, "nlines": 98, "source_domain": "sharechat.com", "title": "તોફાની કાનુડો - Author on ShareChat - તારી આંખો માં કાજળ બનીને રહેવું છે", "raw_content": "\nતારી આંખો માં કાજળ બનીને રહેવું છે\nતારી આંખો માં કાજળ બનીને રહેવું છે\nતારી આંખો માં કાજળ બનીને રહેવું છે\nતારી આંખો માં કાજળ બનીને રહેવું છે\nતારી આંખો માં કાજળ બનીને રહેવું છે\nતારી આંખો માં કાજળ બનીને રહેવું છે\nતારી આંખો માં કાજળ બનીને ર��ેવું છે\nતારી આંખો માં કાજળ બનીને રહેવું છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/pooja/07", "date_download": "2019-03-21T19:56:45Z", "digest": "sha1:EPW3WB6NME664EYPCQDIRQDN7BVYYAIB", "length": 8266, "nlines": 256, "source_domain": "swargarohan.org", "title": "રૂપ તમારું અજોડ કેવું | Pooja | Bhajans", "raw_content": "\nરૂપ તમારું અજોડ કેવું\nરૂપ તમારું અજોડ કેવું\nરૂપ તમારું અજોડ કેવું, જોતાં થાય ઉમંગ,\nપ્રાણ પ્રેમથી મસ્ત બને ને ઉછળી પડતાં અંગ,\nઅમૃતથી આંખો અંજાયે, મળે હૃદયને રંગ,\nકેમે કરી ચહે ના આતમ સ્હેજ છોડવા સંગ.\nનથી રૂપ જોયું મેં આવું સંસારે કોઈ,\nઅનન્ય તેમજ અજોડ એને મોહાયો જોઈ;\nસુંદરતા ને શુદ્ધ પ્રેમના કેવા ઉઠે તરંગ,\nઆની પાસે કરી શકે શું અબજો ભલે અનંગ \n‘પાગલ’ કે’ તારક આત્માનું ખરે તમારું અંગ,\nધન્ય થયો છું તમને પામી હૈ ગૌરવની ગંગ \n– © શ્રી યોગેશ્વરજી\nઆપણા સમાજમાં એવો ભ્રાંત ખ્યાલ પ્રવર્તમાન થયેલો જોવા મળે છે કે જેણે યોગનો અભ્યાસ કરવો હોય તેણે સંસારનો ત્યાગ કરવો જોઈએ. સર્વસંગપરિત્યાગી બની જવું જોઈએ. એનાથી લગ્નજીવનમાં પ્રવેશાય નહીં, લોકસેવાની પ્રવૃતિઓમાં એ કાઈપણ પ્રકારનો રસ લઈ શકે નહીં વગેરે. એ બધી જ ભ્રાંત માન્યતાઓ છે કારણ કે ભગવદ્ ગીતાના ઊપદેશક ભગવાન કૃષ્ણ તો આદર્શ ગૃહસ્થાશ્રમી હતા, સંન્યાસી નહોતા એટલું જ નહીં તેઓ લોકસેવાની પ્રવૃતિમાં આજીવન રત રહ્યા હતા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 0.62, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/introduction/", "date_download": "2019-03-21T20:30:13Z", "digest": "sha1:X622V2FDZYB3DB23RXFSSAPJXS3BPKJX", "length": 10564, "nlines": 117, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Introduction of Kathiyawadi Khamir | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nમરદ મુછાળા ની ભુમી કાઠીયાવાડ કે જ્યાં વીરો નાગી તલવારુ નચાવતા હોય એ ખુમારી છે, ધરમ માટે માથડા વાઢતા તથા પોતાના માથા ઉતારનારાઓ ની ભુમી છે.. માં ભોમ અને ધરમ માટે ખપી જાનારાઓ થી અહીં નો ઈતિહાસ સાક્ષી પુરે છે. આ સંત અને સુરા ની ભૂમિ સૌરાષ્ટ્ર સોરઠ કાઠીયાવાડ છે.. એક કાઠીયાવાડી શું છે એનું વર્ણન કરવા માટે કંઈ કેટલા પાના ઓછા પડે. તમારા બધા ના રૂદિયા માં ક્યાંક દ્વારકાધીશ રેહતો હશે, તો ક્યાંક ક્યાંક ભોળિયોનાથ વસતો હશે, ક્યાંક ક્યાંક સોરઠ નો સાવજ ગરજતો હશે, ક્યાંક તો વળી ઝાલાવાડી ખુમારી, અને ક્યાંક ગિરનારી શાંતિ રમતી હશે. દોસ્તો, કાઠીયાવાડી ને મારા કરતા તમે વધારે જાણો છો. ચાલો આપણે સહુ સાથે મળી ને નાત જાત ના ભેદભાવો ભૂલીને ભારતીય હોવાનો ગર્વ લિયે, આપણી માતૃભાષાનું સ��વર્ધન કરીએ..\nઇંગ્લેન્ડ ગ્રીસ અને રોમ ની તવારીખોની જોડમાં બેસે તેવી ઘટનાઓ કાઠીયાવાડની ભૂમિ પર બનેલી છે, પણ આજની સેક્યુલર અને કોન્વેન્ટ ને ભણવાવળી પેઢી થી અજાણ છે, આ બ્લોગમાં તમે સૌરાષ્ટ્રની ખમીરવંતી ભૂમિ ની શુરવીર હસ્તીઓ, પ્રભુ ને પોતાના ઘરે આવવા મજબુર કરે તેવા સંતો, સતીઓ, શુરવીરો અને વીરાંગનાઓ વિષે માહિતી મેળવી શકશો, આ ઉપરાંત લોકગીતો, બાળ ગીતો, શૌર્ય કથાઓ, ભજનો તો ખરા જ…\nહવે સમય આવી ગયો છે કે આ વેબસાઈટમાં સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડ ની સાથે સાથે સંપૂર્ણ ગુજરાતનો ઈતિહાસ સમાવવો છે, જયારે આજ થી ત્રણ વર્ષ પેહલા જયારે ફેસબુક પેજ દ્વારા આ પ્રવૃત્તિની શરૂઆત કરી ત્યારે ખબર નહોતી કે લોકો નો આટલો સારો પ્રતિસાદ મળશે, ગુજરાતની કોઈ પણ જગ્યા કે ઈતિહાસ અથવા ફરવા લાયક સ્થળો ની માહિતી તમે અમારો સંપર્ક કરી ને આપી શકો છો…\nસતત ત્રણ વર્ષ થી આ પ્રવૃત્તિ નિરંતર ચાલતી રહી છે, ૩જી મે ૨૦૧૪ના રોજ આપણી પ્રવૃત્તિ ચોથા વર્ષમાં પ્રવેશ કરશે, એક નાનકડા ફેસબુક પેજ થી લઇ ને આપણે મસ મોટી વેબસાઈટ સુધી પહોચી ગયા છીએ, થોડા સમય પેહલા યુ-ટ્યુબ ચેનલ પણ ચાલુ કરી છે આશા છે કે તમને ત્યાં મુકેલા વિડીઓ ગમશે જ, અને કેમ ના ગમે આજે પશ્ચિમી સંસ્કૃતિનો જયારે વાયરો વાઈ રહ્યો છે તો આવા ટેકનોલોજી ના જમાનામાં આપણે ગુજરાતીઓ કેમ પાછળ રહી જઈએ, આપણી વેબસાઈટ અને ફેસબુક પેજ દ્વારા તમે રોજ ૧ નવી ગુજરાતી પોસ્ટ વાંચો જ છો, આપણી કોઈ પણ સોશિઅલ સર્વિસ સાથે તમે જોડાઓ અને તમારા મિત્રો ને પણ જોડવા કહો.\n-ટીમ કાઠીયાવાડી ખમીરના પ્રણામ\nજય હિન્દ | જય ભારત | જય જય ગરવી ગુજરાત\nઆ વિનંતી ધ્યાનમાં લેજો:\nઆ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમ દ્વારા વિશ્વના ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે, આ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારક વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે આ વેબસાઈટ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. આ વેબસાઈટની રચના ફક્ત અને ફક્ત માહિતી પ્રસાર માટે કરવામાં આવી છે, વેબસાઈટનો ઉદ્દેશ કોઇપણ પ્રકારનો વ્યાપારીકરણનો નથી, જો કોઈ પણ વ્યક્તિની કોપીરાઈટ વાળી રચના કે ફોટોગ્રાફ જોવા મળે અથવા માહિતી માં કોઈ ભૂલ હોય તો માફ કરી દેશો, અમારો સંપર્ક કરજો અમે તેને બ્લોગ પરથી સાદર હટાવી દઈશું.\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/bjp-ministers-says-modi-never-todl-300-people-killed/129536.html", "date_download": "2019-03-21T20:06:21Z", "digest": "sha1:R2HZY66BA4GE3MAAJMPWBCZQCFXGYE5I", "length": 7593, "nlines": 117, "source_domain": "www.navgujaratsamay.com", "title": "ભાજપના મંત્રીનો બફાટ ‘શું મોદીએ કહ્યું કે, 300 આતંકી માર્યા ગયા ?’", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nભાજપના મંત્રીનો બફાટ ‘શું મોદીએ કહ્યું કે, 300 આતંકી માર્યા ગયા \n26 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાઓ પર બોમ્બ ઝીંક્યા હતા. આ હુમલામાં મોટી સંખ્યામાં આતંકી માર્યા ગયા હોવાની વાત કરાઇ રહી હતી. કેટલાક મીડિયાના અહેવાલ મુજબ આ હુમલામાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા 200-300 હતી. હવે ભાજપના નેતા અને કેન્દ્રિય મંત્રી એસ.એસ.અહલુવાલિયાએ જણાવ્યું છે કે, પાકિસ્તાનમાં ઘૂસીને કરાયેલી એર સ્ટ્રાઇકનો ઉદ્દેશ પાડોશી દેશને ચેતવણી આપવાનો હતો. તેમણે પ્રશ્ન કર્યો કે, શું વડાપ્રધાન મોદીએ કે ભાજપના કોઇ નેતાએ દાવો કર્યો છે કે, 300 લોકો માર્યા ગયા છે. એહલુવાલિયાનો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે.\nવીડિયો બંગાળી ભાષામાં છે. એસ એસ અહલુવાલિયાએ જણાવ્યું હતું કે, ઘટના બાદ શું મોદીજીએ પોતાના ભાષણમાં કહ્યું કે, 300 લોકો માર્યા ગયા હતા શું ભાજપના કોઇ પ્રવક્તાએ આ વાત કરી શું ભાજપના કોઇ પ્રવક્તાએ આ વાત કરી શું અમિત શાહે આવું કહ્યું શું અમિત શાહે આવું કહ્યું આનું કારણ એ છે કે, અહિંયા મોટા સ્તર પર તબાહી થઇ નથી અને અમે માત્ર સંદેશ આપવા માંગત હતા કે જરૂરત પડશે તો અમે તબાહી કરવા માટે સક્ષમ છે. અમે કોઇપણ રીતે જાન-માલને નુકસાન પહોંચાડવા ઇચ્છતા નથી.\nઅહલુવાલિયાના આ નિવેદનને વિપક્ષે આડેહાથ લીધો છે. સીપીઆઇ(એમ)એ આ વીડિયોને શેર કરતા ટ્વિટર પર લખ્યું હતુ કે, જો મંત્રી સાચું બોલી રહ્યા છે તો આનો અર્થ એ છે કે, મોદી સરકાર મીડિયાની મદદથી જુઠ ફેલાવી રહી છે અને દેશને ગેર માર્ગે દોરી રહી છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nપટનામાં NDAનું શક્તિ પ્રદર્શન, PM મોદી, નીતી..\nદિગ્વિજયના પાક. PMને ‘અભિનંદન’, હાફિઝ અને મ..\nBJP MLAએ કહ્યું- શું હવે ગણિકાઓ નચાવવા માંગો..\nJ&K: હંદવાડામાં 72 કલાક સેનાનું અભિયાન, બે આ..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2016/02/16-2-16.html", "date_download": "2019-03-21T20:08:37Z", "digest": "sha1:WFWS7LAYQAON7ZDHGJL7QHRJC7FONVIG", "length": 17979, "nlines": 171, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "કાયદાની કેદમાં પુરાયેલી લાગણીઓ ક્યારેય મુક્ત થશે? 16-2-16 - Divyasha Doshi", "raw_content": "\nકાયદાની કેદમાં પુરાયેલી લાગણીઓ ક્યારેય મુક્ત થશે\nટુબી ઓર નોટ ટુ બી(હોવું - ન હોવું) ... શેક્સપિયરના હેમલેટ નાટકના ત્રીજા અંકમાં વપરાયેલ આ સ્વગતોક્તિ દુનિયાભરમાં અસમંજસ અને દ્વિધાની લાગણી દર્શાવવા માટે પ્રસિદ્ધ છે. એવો જ ભાવ અંગ્રેજીમાં લખતા વિક્રમ શેઠે વરસો પહેલાં અનુભવ્યો હતો. વિક્રમ શેઠની બીજી ઓળખ એ પણ કે તેઓ ભારતનાં પ્રથમ મહિલા જસ્ટિસ લીલા શેઠના પુત્ર છે. લેખક-કવિ વિક્રમ શેઠ હાઈલી એજ્યુકેટેડ છે. આજે ૬૩ વરસના વિક્રમ શેઠને કિશોરવયની ઉંમરે છોકરીઓ પ્રત્યે આકર્ષણ તો હતું જ, પણ છોકરાઓ પ્રત્યે પણ આકર્ષણ અનુભવાતું હતું. તે સમયે એમને દ્વિધાનો અનુભવ થયો હતો, કારણ કે એ લાગણીઓને તેઓ સમજી નહોતા શકતા અને ખાળી પણ નહોતા શકતા. એ લાગણીઓને સમજતા અને સ્વીકારતા એમને તો વરસો લાગ્યાં. તેમના આધુનિક શિક્ષિત માતાપિતાને પણ સ્વીકારતા તકલીફ થઈ હતી, એવું તેમણે એક મેગેઝિનને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.\nઅહીં આ વાત કરવાનું સૂઝયું, કારણ કે ૩૭૭ની કલમનો વિવાદ ફરી ચર્ચામાં છે. છેક ૧૮૬૦ની સાલથી એટલે કે બ્રિટિશના જમાનાથી જે ઈન્ડિયન પીનલ કોડ છે તેની ૩૭૭મી કલમ તે જમાનાની સંકુચિતતા પ્રમાણે ઘડવામાં આવી હતી. તેમાં પ્રકૃતિ વિરુદ્ધના સેક્સને ગુનો ગણવામાં આવે છે. તેમાં સજાતીય સંબંધોથી લઈને ઓરલ સેક્સને પણ ગુનાહિત કૃત્ય માનવામા આવે છે. એ કલમને વિગતે જોવામાં આવે તો પતિ-પત્ની વચ્ચેના સેક્સને પણ ગુનાહિત કૃત્ય ગણવું પડે. આ કાયદાની કલમમાં સુધારો લાવવામાં આવે તેની માગણીઓ વરસોથી થઈ રહી છે.\nદોઢસો વરસ પહેલાં આપણે ક્યારેય ફોન નહોતા વ���પરતા. દોઢસો વરસ પહેલાં ટેલિવિઝન, રેડિયો જેવા માધ્યમો નહોતાં. લોકો આટલા શિક્ષિત નહોતા, સ્ત્રીઓ બહાર કામ કરવા નહોતી જતી. પ્રવાસ માટેના આધુનિક વાહનો નહોતાં. આ બધું જ બદલાયું તેનો વિરોધ આપણે કોઈ કરતા નથી, પરંતુ દોઢસો વરસ પહેલાં ઘડવામાં આવેલા કાયદાને આપણે બદલવા માગતા નથી. આપણે ત્યાં દરેક સજાતીય સંબંધો ધરાવતી વ્યક્તિઓને ક્રિમિનલ એટલે કે ગુનેગાર ગણવામાં આવે છે. સજાતીય સંબંધ ધરાવતી દરેક વ્યક્તિઓને સળિયા પાછળ ધકેલવામાં આવી નથી છતાં તેઓ એનો વિરોધ કરી રહ્યા છે કારણ કે જો આ કાયદાની કલમ બદલવામાં ન આવે તો તેનો દુરુપયોગ થતો રહ્યો છે અને થવાની શક્યતાઓ તો પણ છે જ પણ સમાજમાં ગુનેગાર તરીકેની છાપ લઈને જીવવું એ બીજી પીડા.\nહજી હાલમાં બીજી ફેબ્રુઆરીએ કોર્ટમાં નિર્ણય લેવાયો કે કલમમાં સૂચવાયેલા સુધારાને ફરીથી તપાસી જવામાં આવશે ત્યારબાદ નિર્ણય લેવાશે. આવું અનેકવાર બન્યું છે. લોકસભાના મેમ્બર શશી થરૂરે પણ લોકસભામાં સજાતીય સંબંધોને ગુનો ન ગણવાનું બીલ લોકસભામાં ડિસેમ્બરમાં મૂક્યું હતું પણ લોકસભાએ તેને સ્વીકાર્યું નહીં. વિક્રમ શેઠે પોતાની મુલાકાતમાં બહુ સરસ રીતે કહ્યું હતું કે આપણે ત્યાં પુરુષનું અસ્તિત્વ તેના પૌરુષપણાને સાબિત કરવામાં જ સ્વીકારાય છે. અને જો પુરુષ બીજા પુરુષને પ્રેમ કરતો હોય તો તે કોઈપણ પિતા માટે કે અન્ય કોઈ પુરુષ માટે સ્વીકારવું સરળ નથી હોતું. સજાતીય સંબંધ ધરાવતા પુરુષને ઘૃણાથી જોવાય છે કે સામાન્ય ન હોય તે રીતે જોવાય કે પછી વિકૃત ગણવામાં આવે છે. કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને પ્રેમ કરે ત્યારે સમાજમાં સરળતાથી સ્વીકારાતું નથી. તેનું કારણ કદાચ એ પણ હોય કે આપણો સમાજ ફક્ત નીતિ-નિયમોને જ સ્વીકારી શકે છે પણ પ્રેમને સ્વીકારી શકતો નથી. માય બ્રધર નિખિલ અને આઈ એમ જેવી ફિલ્મોમાં સજાતીય પુરુષોના સંબંધની વાતો કહેવાઈ છે. પણ તેમાંય હેપ્પી એન્ડિંગ નથી. જે અન્ય સ્ત્રી-પુરુષની લવસ્ટોરીમાં જોવા મળે છે. એવી ફિલ્મોની હજી આપણે રાહ જોવી પડશે. ગયા વરસે મામી ફેસ્ટિવલમાં રજૂ થયેલી અલીગઢ ફિલ્મ જેમાં મૂળ સુરતના ગુજજુ નિર્દેશક હંસલ મહેતાએ સજાતીય પુરુષના પ્રેમની સંવેદના, એકલતા દર્શાવ્યા છે. હંસલ મહેતા એ અંગે પોતાના મંતવ્ય વ્યક્ત કરતાં કહે છે કે, ‘ પ્રેમ જીવનમાં હવા, પાણી, ખોરાક જેટલો જ જરૂરી છે. પછી તે બે પુરુષ વચ્ચે હોય કે બે સ્ત્રી વચ્ચે હોય કે પછી સ્ત્રી-પુર��ષ વચ્ચે જ કેમ ન હોય. વળી તે કોઈ જાતિ આધારિત નથી હોતો. આપણે પ્રેમને પણ બોક્સમાં રાખીને જોવા ઈચ્છીએ છીએ. એટલે આઉટ ઓફ બોક્સ થતાં પ્રેમને સ્વીકારી શકતા નથી. સ્ત્રી-પુરુષનો પ્રેમ જુદો અને પુરુષ-પુરુષ વચ્ચેનો કે સ્ત્રી-સ્ત્રી વચ્ચેનો પ્રેમ જુદો એવું હું માનતો નથી. પ્રેમ એક લાગણી છે અને તે કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે હોઈ શકે છે. કોઈપણ બે પ્રેમીની અંગત બાબતમાં દખલ ન કરવી જોઈએ.’ હંસલ મહેતાની વાત સાચી છે તો વિક્રમ શેઠ પણ પોતાના અનુભવને ટાંકતા આ જ વાત કહે છે કે,‘ હું નસીબદાર છું કે મારી પાસે પૈસા છે એટલે હું ભારત બહાર રહેવાનું પસંદ કરી શકું છું પણ ગરીબ વ્યક્તિઓ ક્યાં જાય ભારતમાં રહેવું મને પસંદ છે પણ જ્યારે હું ભારતમાં રહું છું ત્યારે મને ગુનેગાર હોવાની લાગણી થાય છે, હું ગુનેગાર ન હોવા છતાં. મને કોઈ ફરક નથી પડવાનો તે છતાં કાયદો જ્યાં સુધી બદલાય નહીં ત્યાં સુધી મને ખોટું કરી રહ્યો હોવાનો અહેસાસ થશે જ. પછી ભલેને હમણાં હું કોઈપણ સંબંધમાં ન હોઉં.’\nપંદરેક વરસ પહેલાં મુંબઈની હમસફર સંસ્થામાં સજાતીય સંબંધની સ્ટોરી માટે ગઈ હતી. એક હેન્ડસમ યુવાનની મુલાકાત લેતી વખતે મારા માનવામાં નહોતું આવતું કે તે યુવાનને સ્ત્રી માટે કોઈ આકર્ષણ નહોતું થતું. વિચિત્ર લાગણી થઈ રહી હતી, કારણ કે મારા માટે આ લાગણીઓ અજાણી હતી. એ પ્રદેશ નવો હતો. એ યુવક કોઈ બહારની દુનિયામાંથી આવ્યો હોય તેવું લાગતું હતું. સજાતીય સંબંધો ધરાવનાર વિશે પુરુષો પણ જે રીતે વાત કરતા હોય તેમાં મજાક દ્વારા ઉતારી પાડવાની વૃત્તિ જ દેખાશે. સામે પક્ષે એ દલીલ કરી જ શકાય કે હવે સહજતાથી સજાતીય સંબંધોની વાત સ્વીકારતાં થયા છીએ તો પછી તેને ગુનો ગણવાનો કાયદો બદલતાં આટલાં વરસો કેમ લાગે છે તે સવાલ આપણે આપણી જાતને પૂછવો ન જોઈએ\nતમારો લેખ વાંચવા માટે ખોલ્યો તો ખરો પણ વાંચતાં ખયાલ આવ્યો કે લેખને પેસ્ટ કરવામાં કોઈ ગફલત તહી છે. વાંચતાં વચ્ચે અન્ય શીર્ષકો આવે છે.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલ��� સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nજાની દુશ્મન સાસુ-વહુના સંબંધો (mumbai samachar)\nસુપર હીરો કલ્પનાના અને વાસ્તવિક જગતના\nકાયદાની કેદમાં પુરાયેલી લાગણીઓ ક્યારેય મુક્ત થશે\nવી ફોર વિક્ટરી, વેલેન્ટાઈન અને વજાઈના\nપ્રેમ, આકર્ષણ અને સેક્સુઅલ હેરેસમેન્ટ 9-2-16\nચાલો, ખુલ્લું આકાશ ને મોકળું મેદાન માણીએ 4-2-16\nબદનામ ગલીઓમાંથી સ્ત્રીઓને મુક્ત કરતી સ્વયંસિદ્ધા (...\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/coolie-kerala-studied-with-the-help-railway-station-wifi-passed-state-public-service-commission-exam-038860.html", "date_download": "2019-03-21T20:41:33Z", "digest": "sha1:RR3HJH2YAAUXUK4AZTSPII6D7QV5YET3", "length": 12162, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "રેલવે સ્ટેશન પર ફ્રી વાયફાયથી કુલીએ વાંચીને પાસ કરી લોકસેવા આયોગની પરીક્ષા | coolie kerala studied with the help railway station wifi passed state public service commission exam - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n5 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n8 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n9 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nરેલવે સ્ટેશન પર ફ્રી વાયફાયથી કુલીએ વાંચીને પાસ કરી લોકસેવા આયોગની પરીક્ષા\nજો તમે કોઈ કામ કરવાનો નિર્ણય કરી લો તો પછી જીવનમાં કોઈ મુશ્કેલી તેને તે સ્થાન મેળવવાથી રોકી શકતી નથી. આનુ જીવંત ઉદાહરણ કેરલના એર્નાકુલમ રેલવે સ્ટેશન પર જોવા મળ્યુ. અહીં કામ કરતાં એક કુલીએ પ્રદેશ લોકસેવા આયોગની પરીક્ષા પાસ કરી છે. સ્ટેશન પર ઉપલબ્ધ ફ્રી વાયફાયની સુવિધાની મદદથી કુલી શ્રીનાથ કે. એ વાંચન કર્યુ અને પરીક્ષામાં સફળતા મેળવી.\nપાસ કરી લેખિત પરીક્ષા ઈન્ટરવ્યૂ બાકી\nકેરલના મુન્નારના રહેવાસી શ્રીનાથ કે. એર્નાકુલમ રેલવે સ્ટેશન પર કુલીનું કામ કરે છે. જો તેમની મહેનતે આગળ પણ સાથ આપ્યો તો જલ્���ી તે કેરલમાં અધિકારી બની જશે. શ્રીનાથે કેરલ લોકસેવા આયોગની લેખિત પરીક્ષા પાસ કરી લીધી છે અને જો ઈન્ટરવ્યૂ પણ ક્લીયર થઈ જાય તો તેને ભૂ-રાજસ્વ વિભાગમાં ગ્રામ સહાયકની નોકરી મળી જશે. શ્રીનાથની અહીં સુધી પહોંચવાની આખી કહાની ખૂબ મહેનતવાળી અને પ્રેરણાદાયક છે.\nકામ કરતા કરતા સાંભળતા શિક્ષકોના લેક્ચર\nશ્રીનાથે આ પરીક્ષા ઈન્ટરનેટની મદદથી પાસ કરી છે. તેણે રેલવે સ્ટેશન પર ઉપલબ્ધ ફ્રી વાયફાય સેવાનો ભરપૂર ઉપયોગ કર્યો અને તેના દમ પર પોતાની પરીક્ષા પણ પાસ કરી. દિવસે કુલીની નોકરી કરતા શ્રીનાથ પાસે વાંચન માટે વધુ સમય નહોતો. તે વાંચન સંબંધિત લેક્ચર ફોન પર કામ કરતા કરતાં સાંભળતા. ત્યારબાદ પોતાની કુલીની નોકરી કરવા લાગી જતા. જ્યારે કોઈ સમસ્યા આવતી તો શિક્ષકો સાથે પણ વાત કરી લેતા.\nમગજમાં ઉકેલી દેતા સવાલ\nશ્રીનાથે જણાવ્યુ કે આ પહેલા તે ત્રણ વાર પરીક્ષામાં બેસી ચૂક્યા છે પરંતુ સ્ટેશનના વાયફાયનો ઉપયોગ પહેલી વાર કર્યો. તેમણે કહ્યુ, \"હું ઈયરફોન લગાવીને વાંચન સંબંધિત વસ્તુઓ પોતોના ફોનમાં સાંભળતો. ત્યારબાદ સામાન લઈ જતી વખતે સવાલોને મગજમાં જ ઉકેલવાની કોશિશ કરતો. આ રીતે કામની સાથે સાથે વાંચન કરી શક્યો.\" શ્રીનાથે જણાવ્યુ કે, \"ત્યારબાદ તે આખી રાત આખો દિવસ વાંચેલી વસ્તુઓનું રિવિઝન કરતો.\"\nપિતાની લાશ પાસે આખી રાત વાંચતી રહી દીકરી, સવારે જઈને પરીક્ષા આપી\n80 વર્ષની ઉંમરે પૂર્વ સાંસદે આપી Phdની પરીક્ષા, હોસ્ટેલમાં જ રહે છે\nગુજરાત બોર્ડ પરીક્ષા: અંગ્રેજીમાં આવ્યા સારા માર્ક્સ, પરંતુ નામ લખતા પણ આવડતું નથી\nCBSE ધોરણ 10 નું પરિણામ આજે સાંજે 4 વાગે જાહેર થશે\nCBSE બોર્ડે કરી ઘોષણા, 10-12નું પરિણામ આવશે આ દિવસે\nGSEB Result 2018: આજે ગુજરાત બોર્ડનું 12 સાયન્સનું પરિણામ, અહીં કરો ચેક\nટોપ કર્યા પછી અંજલિએ પોતાની સફળતાનો રાઝ ખોલ્યો\nજોક્સ : અત્યાર ના છોકરાવ ઓછા માર્ક્સ આવે તો...\nબોર્ડની પરીક્ષાનો થયો પ્રારંભ, ગુજરાતીનું પેપર આપીને વિદ્યાર્થીઓ ખુશ\nન્યૂ નવચેતન શાળાનું બોર્ડનુ ગૂંચડું ઉકેલાયુ, રાજ્યના 17 લાખ વિદ્યાર્થીઓની સોમવારથી બોર્ડ પરીક્ષ\nરાજકોટનો રચિત NEET 2018માં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે\nપરીક્ષામાં સફળતા મેળવવા અપનાવો આ વાસ્તુ ટિપ્સ\ncoolie exam railway station kerala કુલી પરીક્ષા રેલવે સ્ટેશન કેરલ\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2006/10/10/raje/", "date_download": "2019-03-21T20:34:43Z", "digest": "sha1:653G664EDOY7G2EPSQTHMXAU4WVR53EM", "length": 12135, "nlines": 140, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "રાજે | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\n5 ટિપ્પણીઓ Posted by સુરેશ on ઓક્ટોબર 10, 2006\n“ આજની ઘડી રળિયામણી જી રે,\nહાંરે મ્હારા વ્હાલાજી આવ્યાની વધામણી જી રે. ”\nમોટાભાગની કવિતા કૃષ્ણ ભક્તિ અને પ્રેમલક્ષણા ભક્તિના રંગે રંગાયેલી\nદોઢસો જેટલાં પદો – થાળ, આરતી, ગરબી\nપ્લવંગમ છંદ તેમની વિશેષતા\nજ્ઞાન વૈરાગ્ય લક્ષી ‘જ્ઞાનચુસરા’ અને ‘બારમાસા’\nઆખ્યાનકાર, કવિ, ભક્તો / સંતો\n← ભાલણ\tપ્રહલાદ પારેખ , Prahlad Parekh →\nPingback: આજની ઘડી રે રળિયામણી - રાજે « કવિલોક / Kavilok\nરાજે રચિત અન્ય લોક્પ્રિય ભજન/ગીત\nમોહનજી તમો મોરલા, હું વારી રે; કાંઈ અમો ઢળકતી ઢેલ,\nજ્યાં જ્યાં ટહુકા તમે કરો, હું વારી રે; ત્યાં અમો માંડીએ કાન,\nમોરપીંછ અમો માવજી, હું વારી રે; વહાલા વન વન વેર્યાં કાંથ,\nપૂઠે પલાયાં આવીએ, હું વારી રે; તમો નાઠા ન ફરો નાથ,\nમોરલીએ મનડાં હર્યાં, હું વારી રે; વિસાર્યો ઘર-વહેવાર,\nસંગ સદા લગી રાખજો, હું વારી રે; રાજેના રસિયા નાથ,\nPingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2017/03/25/ddvp/", "date_download": "2019-03-21T20:41:41Z", "digest": "sha1:CTYAPGWP7X5FPYZLRNQGUIRXG7VXYABC", "length": 19454, "nlines": 188, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "દાદા દાદીની વિદ્યાપરબ | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચ��\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\n8 ટિપ્પણીઓ Posted by સુરેશ on માર્ચ 25, 2017\nસેવાનિવૃત્તિ માત્ર નોકરીમાંથી, જિંદગીમાંથી નહીં\nદિવ્ય ભાસ્કર – ૨૦, નવેમ્બર – ૨૦૧૫ – એક સરસ પરિચય\nપાણીની પરબમાં જેમ સેવાભાવે પાણી મફત પીવરાવવામાં આવે છે તેમ, જરૂરિયાત વાળા, આર્થિક રીતે પછાત, બાળકોને નિઃશૂલ્ક વિદ્યાદાન અને શૈક્ષણિક મદદ\nસચીન ટાવર, સેટેલાઈટ, અમદાવાદ\n૫, જુલાઈ – ૨૦૦૫ ( રથયાત્રાનો દિવસ )\nદિપક અને મંજરી બુચ\nદિપક બુચ GSFC માંથી નિવૃત્ત થયા બાદ આ પ્રવૃત્તિ શરૂ કરી.\nશાળાએ જતાં જે બાળકો ભણવા માટે તત્પર હોય અને સાથોસાથ તેઓના માતા-પિતા પોતાના બાળકોને ભણાવવા આતુર હોય તેવો વર્ગ પસંદ કરવો.\nબાળકોમાં ઇચ્છાશક્તિ પેદા કરવી, સંસ્કાર સિંચન કરવું તેમજ હિંમતવાન વ્યક્તિત્વ ઘડવું જેથી પોતાના પગ ઉપર ઉભા રહી શકે….પોતાના કુટુંબને આર્થિક સંકણામણમાંથી ઉગારે તેટલું જ નહિ પણ સમાજમાં એક સુંદર વ્યક્તિત્વ તરીકે ઉભરી આવે જે ભવિષ્યમાં અન્યોને પણ ઉપયોગી થાય.\nઉપરોક્ત માટે તેઓની કારકિર્દી પૂરી થાય ત્યાં સુધી આંગળી પકડી રાખવી ને ટેકો આપવો જેથી અભ્યાસ પૂર્ણ કરી પોતાના કુટુંબને આર્થિક રીતે મદદરૂપ થાય.\nપરીક્ષાઓમાં ઉત્તમ માર્ક્સ લાવવા એ એક માત્ર લક્ષ્ય ન રાખતા ઉપરોક્ત આધારે “ભણ્યો તેમજ ગણ્યો “ થાય તેવી ભાવના પરોવાયેલ છે…\nસમયાનુસાર ઉમેરવામાં આવેલી પ્રવૃત્તિઓ\nદરેક વિદ્યાર્થીને બધી જ સ્ટેશનરી, ચોપડા,નોટબુકસ,પેન,પેન્સિલ,રબ્બર વિગેરે આપવી.\nલાઈબ્રેરી – જેથી બાળકોને અન્ય વાંચનમાં રસ પડે અને ઘણું શીખવાનું મળે.\nસામાન્ય બીમારીમાં મફત સારવાર મળી રહે તે હેતુથી એક ડોક્ટર સાથે વ્યવસ્થા કરી.\nશૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવું અને દર વર્ષે એકવાર બાળકોને પ્રવાસમાં લઇ જવાં.\nહોશિયાર વિદ્યાર્થીઓને શાળાની ફી માટે મદદ મેળવી આપવી.\nધોરણ ૮ અને તેની ઉપરના ઘોરણના બધા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તેમજ સામાન્ય જ્ઞાન વધે તે હેતુથી જે-તે ક્ષેત્રની અનુભવી વ્યક્તિઓને આમંત્રણ આપી વિદ્યાર્થીઓને સંબોધવા માટે બોલાવવા.\nઅમદાવાદ મેનેજમેન્ટ એશોસિએશન (AMA) માં જુદા-જુદા પ્રોગ્રામ માટે વિદ્યાર્થીઓને સ્પોન્સર કરવા.\nજુદી-જુદી સ્પર્ધાઓ જેવી કે વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, સંગીત-સ્પર્ધા, નાટક સ્પર્ધા વગેરે યોજવી જેથી બાળકોમાં કળાનો વિકાસ થાય.\nઘોરણ ૧૦ પછી વિદ્યાર્થીને શામાં રસ છે અને તે અનુસાર કયો અભ્યાસક્રમ લેવો તે અંગે નિષ્ણાત લોકોને બોલાવીને માર્ગદર્શન પૂરું પાડવું.\nઘોરણ ૧૦ ઉપરના બધા જ વિદ્યાર્થીઓનું એલમ્ની ગ્રુપ, જેની મિટિંગમાં દેશ-વિદેશના કરન્ટ ન્યુઝની ચર્ચા તેમજ અનુભવી વ્યક્તિને બોલાવીને કારકિર્દી માટેનું માર્ગદર્શન આપવું.\nસેવાભાવી વ્યક્તિઓ દ્વારા “સ્પોકન ઈંગ્લીશ” તેમજ “કોમર્સ” ના કલાસ\n૨૦૦૫ માં ૩-૪ વિદ્યાર્થીઓથી શરૂ કરેલ આ પ્રવૃત્તિનો વ્યાપ થતાં , હાલ શાળાના ૨૦૦ અને કોલેજના ૧૦ વિદ્યાર્થીઓ છે.\nહોશિયાર વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અર્થે ફીની સગવડતા કરી આપવામાં આવે ત્યારે એક શીખ (નૈતિક જવાબદારી તરીકે વચન લેવરાવવામાં આવે છે કે ..\n“અમે આ માટે સમાજના ઋણી છીએ તેથી લીધેલ રકમની પાઈ એ પાઈ અમારા જીવનકાળ દરમ્યાન અનુકુળતાએ અન્યને મદદ માટે વાપરીશું. તેટલું જ નહિ ત્યારબાદ પણ પોતાની રીતે સમાજના નબળા વર્ગને મદદ કરતા રહીશું.”\nબાર વિદ્યાર્થીઓ, વિવિધ કોલેજોમાંથી અભ્યાસ પૂર્ણ કરી, બી.એ., બી.કોમ., બી.સી.એ., ડિપ્લોમા એન્જિનિઅરીંગ, એન્જિનિઅરીંગ વિગેરે નોકરીઓમાં જોડાઈ ગયા છે.\nઆ શિર્ષક ચિત્ર પર ક્લિક કરો.\nઆ ચિત્ર પર ક્લિક કરી ફેસબુક પર વિગતે જાણો.\nશ્રી. તુષાર અંજારિયા …….. તેમનો બ્લોગ\n← ભાગ્યેશ જહા, Bhagyesh Jha\tગુજરાતી વાર્તા લેખન સ્પર્ધા →\n8 responses to “દાદા દાદીની વિદ્યાપરબ”\nPingback: સંસ્થા પરિચય | ગુજરાતી પ્રતિભા પરિચય\n“દાદા દાદીની વિદ્યા પરબ”ની પ્રતિભાનો પરિચય કરાવવા બદલ આભાર વંદન.\nGreat. આવા માણસોથી જ આ પૃથ્વી ટકી રહી છે.\n“દાદા દાદીની વિદ્યા પરબ” નો પરિચય કરાવવા બદલ ધન્યવાદ\nઉત્તમ સમાજ સેવાનું કાર્ય અને નિવૃત્તિનો સદુપયોગ.\nPingback: દાદા દાદીની વિદ્યાપરબ – અમદાવાદ\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. ��હેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/pooja/09", "date_download": "2019-03-21T20:03:30Z", "digest": "sha1:SVL6FUW6VUGUYOHHBVCCIYDWWPCTMFWO", "length": 8446, "nlines": 259, "source_domain": "swargarohan.org", "title": "તમારો શે વિસરું ઉપકાર ? | Pooja | Bhajans", "raw_content": "\nતમારો શે વિસરું ઉપકાર \nતમારો શે વિસરું ઉપકાર \nતમારો શે વિસરું ઉપકાર \nજીવનની યાત્રામાં મુજને મળી ગયો આધાર;\nમળ્યો તમારો પ્રાણપ્રદાયક શુદ્ધ સ્નેહનો સાર.\nમાનું કેમ કરી આભાર \nજીવન મારું તમે ચલાવો, કરો કષ્ટથી પાર;\nદુઃખદર્દ ને ચિંતા ટાળો, દિવ્ય બની રખવાળ.\nમાનું કેમ કરી આભાર \nપ્રેરણા ધરો, પ્રકાશ આપો, દૂર કરો અંધાર;\nએવી પ્રીત થઈ છે એનો ઉજ્જવળ છે અંગાર.\nમાનું કેમ કરી આભાર \nઆતમ બંનેના એક થયા, મળ્યા પ્રાણના તાર;\nશાશ્વત જીતે જીત ગણો ને હારે મારી હાર.\nમાનું કેમ કરી આભાર \n(રચના - ૩-૮-૧૯૫૭, શનિવાર)\n– © શ્રી યોગેશ્વરજી\nઆપણે ફૂલના બગીચા તરફ જઈએ તો પ્રવેશ કરતાં જ આપણે ઈચ્છા કરીએ કે ન કરીએ તો પણ ફોરમની પ્રાપ્તિ આપોઆપ થવાની. પરંતું ફોરમની પ્રાપ્તિ એ આપણું લક્ષ્ય ન હોવું જોઈએ. આપણું લક્ષ્ય તો ફોરમ જેમાં રહે છે તે ફૂલના દર્શન કે અવલોકનનું હોવું જોઈએ. તે જ રીતે, યોગ, ભક્તિ કે જ્ઞાનને નામે જે પણ સાધનાઓનો આધાર લેવાય તેમનું એકમાત્ર લક્ષ્ય આત્મદર્શન કે પરમાત્માની પ્રાપ્તિનું હોવું જોઈએ. એ લક્ષ્યનું વિસ્મરણ કદાપિ ન થવું જોઈએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/2150", "date_download": "2019-03-21T20:21:49Z", "digest": "sha1:EMRL5X6ORAQVR3CODNA3BYP3CX5HLRUZ", "length": 18215, "nlines": 108, "source_domain": "www.swaminarayanworld.net", "title": "તરંગ - ૭૧ - શ્રીહરિયે સરજુગંગામાં પથ્થરની શલ્યા ઉપર બેસારીને સર્વેને સામે તીરે ઉતાર્યા | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nતરંગ - ૭૧ - શ્રીહરિયે સરજુગંગામાં પથ્થરની શલ્યા ઉપર બેસારીને સર્વેને સામે તીરે ઉતાર્યા\nએક સમે સુવાસિનીનાં, બેન ઇંદિરાબાઇ છુપૈયામાં પરણાવ્યાં છે, મોતી ત્રવાડીને ત્યાંઇ છુપૈયામાં પરણાવ્યાં છે, મોતી ત્રવાડીને ત્યાંઇ \nબળદેવ પિતા તેહના, સમજણ નિધિ સાર વિવેકે વળાવ્યાં સાસરે, છુપૈયાપુર મોઝાર વિવેકે વળાવ્યાં સાસરે, છુપૈયાપુર મોઝાર \nપુત્રી સંગાથે બેઉ પુત્ર, મોકલ્યા છે સનાથ ભવાનીદિન જનકરામ, બન્ને બંધુને સાથ ભવાનીદિન જનકરામ, બન્ને બંધુને સાથ \nપ્રથમ મોતીરામ ઘેર, ઉતરીયા મેમાન પાંચ સાત દિવસ સુધી, કરાવ્યાં ભોજન પાન પાંચ સાત દિવસ સુધી, કરાવ્યાં ભોજન પાન \nધર્મદેવ મોટાભાઇને, વાત કરે છે સમાન મોતીમામાને ઘેર આવ્યા, તરગામના મેમાન મોતીમામાને ઘેર આવ્યા, તરગામના મેમાન \nબોલાવો તે આપણે ઘેર, પૂરણ ધરીને પ્રીત થોડા દિન અહીં જમાડીયે, દેખાય રૂડી રીત થોડા દિન અહીં જમાડીયે, દેખાય રૂડી રીત \nએવાં સુણી પિતાનાં વચન, ચાલ્યા તેડવા ભાઇ જોખન મામાને ઘેર જઇને આવ્યા, સાથે મેમાનને તેડી લાવ્યા મામાને ઘેર જઇને આવ્યા, સાથે મેમાનને તેડી લાવ્યા \nભક્તિમાતાયે કરી રસોઇ, તેમને જમાડ્યા પ્રીત પ્રોઇ એમ કરતાં થયો સંધ્યાકાળ, આવ્યાં સુવાસિની તતકાળ એમ કરતાં થયો સંધ્યાકાળ, આવ્યાં સુવાસિની તતકાળ \nઠાકોરનાં સિંહાસન આગે, દિવા બત્તી કરી મહાભાગે ઓસરી આદિ જે બીજાં સ્થળ, બત્તી પ્રકાશ કરી વિમલ ઓસરી આદિ જે બીજાં સ્થળ, બત્તી પ્રકાશ કરી વિમલ \nઠાકોરજીની કરીછે સેવ, આરતી ઉતારે ધર્મદેવ ત્યાં મોટાભાઇને ઇચ્છારામ, આવ્યા મેમાન સર્વે તે ઠામ ત્યાં મોટાભાઇને ઇચ્છારામ, આવ્યા મેમાન સર્વે તે ઠામ \nતે સમે મહાપ્રભુ પવિત્ર, કર્યું અદ્ભુત એક ચરિત્ર જમણાપગે અંગુઠામાંથી, તે નીકળવા માંડ્યું ત્યાંથી જમણાપગે અંગુઠામાંથી, તે નીકળવા માંડ્યું ત્યાંથી ૧૧ તેનો થયો અતિશે પ્રકાશ, ઝાંખો પડ્યો દિવાનો ઉજાસ પામ્યાં વિસ્મય તે સર્વે જન, પસ્પર વદે છે વચન પામ્યાં વિસ્મય તે સર્વે જન, પસ્પર વદે છે વચન \nઆ ઘનશ્યામભાઈના ચરણે, તેજ રહ્યું છે એમના શરણે જમણા પગે અંગુઠો એજ, તેમાંથી નીકળેછે આ તેજ જમણા પગે અંગુઠો એજ, તેમાંથી નીકળેછે આ તેજ \nત્યાંથી નીકળેછે તેજ અપાર, તેજ તેજ તણા તે અંબાર થોડી વાર આશ્ચર્ય દેખાયું, તેજ હતું ત્યાં પાછું સમાયું થોડી વાર આશ્ચર્ય દેખાયું, તેજ હતું ત્યાં પાછું સમાયું \nવળી એક દિવસ શ્રીહરિ, સખા સહિત તૈયારી કરી ગયા મીનસાગરને તીર, નાવા સારુ બલભદ્ર વીર ગયા મીનસાગરને તીર, નાવા સારુ બલભદ્ર વીર \nનાવા બેઠા તે જળ મોઝાર, લીલા કરે છે નાનાપ્રકાર ઘણીવાર લાગી ગઇ ત્યાંય, ડુબકી મારીને જળમાંય ઘણીવાર લાગી ગઇ ત્યાંય, ડુબકી મારીને જળમાંય \nઉંડા પાણીમાં તે બેસી ગયા, ઘણીવાર સુધી ગુપ્ત રહ્યા સખા સર્વે થયા ચિંતાતુર, જળમાં શોધે છે તે જરૂર સખા સર્વે થયા ચિંતાતુર, જળમાં શોધે છે તે જરૂર \nપણ જડ્યા નહિ અવિનાશ, બાલમિત્ર થયા છે ઉદાસ ધોબી ધુવેછે ત્યાં પટકુળ, તેને કેવા લાગ્યા અનુકુળ ધોબી ધુવેછે ત્યાં પટકુળ, તેને કેવા લાગ્યા અનુકુળ \nભાનધોબી સુણો આણે ઠામ, જળમાં નાતાતા ઘનશ્યામ કોણ જાણે ડુબ્યા આ જળમાં, કે ૧નક્ર લઇ ગયો પળમાં કોણ જાણે ડુબ્યા આ જળમાં, કે ૧નક્ર લઇ ગયો પળમાં \nધોબીએ સુણ્યું વેણ હુલ્લાસ, બોલાવ્યો તેના પિતાને પાસ નથી માલમ પડતી આજ, કેમ વિપ્રીત થયું આ કાજ નથી માલમ પડતી આજ, કેમ વિપ્રીત થયું આ કાજ \nમંછાધોબી નામ તેનું સાર, પિતા પુત્ર કરેછે વિચાર બે જણા તે જળમાં ફરેછે, શ્રીહરિનો તપાસ કરે છે બે જણા તે જળમાં ફરેછે, શ્રીહરિનો તપાસ કરે છે \nઉંડા જળમાં કરી છે શોધ, જડતા નથી જે અવિરોધ જોતાં જોતાં લાગી ઘણીવાર, પછે બેઉ નીકળ્યા છે બાર જોતાં જોતાં લાગી ઘણીવાર, પછે બેઉ નીકળ્યા છે બાર \nવેણીરામ આદિ સખા જેહ, તેને કેવા લાગ્યા ધોબી એહ ઘનશ્યામના પિતા ને માત, જૈને કહો તેમને વાત ઘનશ્યામના પિતા ને માત, જૈને કહો તેમને વાત \nનક્ર પકડી ગયો જરૂર, એમ અમને ભાસેછે ઉર એવું સુણી શિશુ પામ્યા ત્રાસ, આવ્યા માતપિતાજીને પાસ એવું સુણી શિશુ પામ્યા ત્રાસ, આવ્યા માતપિતાજીને પાસ \nધર્મભક્તિને કરી તે વાત, થયો મનમાં ઘણો ઉત્પાત હરિપ્રસાદ ને પ્રેમવતી, રામપ્રતાપજી મહામતિ હરિપ્રસાદ ને પ્રેમવતી, રામપ્રતાપજી મહામતિ \nવળી વશરામ શુભ મન, બીજા આવ્યા છે હજારો જન સર્વે સહિત માતપિતાય, ગયાં સરોવરે સુખદાય સર્વે સહિત માતપિતાય, ગયાં સરોવરે સુખદાય \nઅતિ આકુળ વ્યાકુળ થાય, વ્હાલા વિના તે મન મુંઝાય માતપિતા આદિ પામ્યાં ત્રાસ, એવું જાણી ગયા અવિનાશ માતપિતા આદિ પામ્યાં ત્રાસ, એવું જાણી ગયા અવિનાશ \nતરત જળથી નીકળ્યા બારે, બોલ્યા ગંભીરવાણી તે વારે સુણો માતપિતા આદિ જન, શા માટે ત્રાસ પામોછો મન સુણો માતપિતા આદિ જન, શા માટે ત્રાસ પામોછો મન \nશોકાતુર થઇ આવ્યાં તમે, અમારૂં કામ કરીયે અમે જળમાં આવ્યા છે રઘુવીર, તે સંગે વાત કરતાતા ધીર જળમાં આવ્યા છે રઘુવીર, તે સંગે વાત કરતાતા ધીર \nએવું સુણીને તે સર્વે લોક, શ્રીહરિ સામું જુવે અશોક રામરૂપે થયાં દર્શન, વિસમે પામી ગયાં સહુ જન રામરૂપે થયાં દર્શન, વિસમે પામી ગયાં સહુ જન \nપછે દેવના ભૂપ અનૂપ, સમાવ્યું પોતામાં તે સ્વરૂપ જળ ઉપર થઇ ચાલ્યા આવ્યા, ભક્તિધર્મ તણે મન ભાવ્યા જળ ઉપર થઇ ચાલ્યા આવ્યા, ભક્તિધર્મ તણે મન ભાવ્યા \nમાતપિતા હેતે કરી મળ્યાં, તનનાં મનનાં દુઃખ ટળ્યાં ગદ્ગદ્ થઇને સનાથ, શિર ઉપર ફેરવે હાથ ગદ્ગદ્ થઇને સનાથ, શિર ઉપર ફેરવે હાથ ૩૨ મારા લાડકવાયા કુમાર, તમે છો મારા જીવનસાર સખાયે આવી કહ્યું વૃત્તાંત, પડી અમારા મનમાં ભ્રાંત સખાયે આવી કહ્યું વૃત્તાંત, પડી અમારા મનમાં ભ્રાંત \nથયા ઉદાસી કંપાયમાન, હવે મળ્યા તમે ભગવાન પામ્યું આનંદ અમારૂં મન, પણ સુણો કહીએ છીએ તન પામ્યું આનંદ અમારૂં મન, પણ સુણો કહીએ છીએ તન \nમોટાભાઇ વિના એક તમે, આંહી આવશો નહિ કોઇ સમે એમ કહી તેડી લાવ્યા ઘેર, સંબંધી સહિત રૂડી પેર એમ કહી તેડી લાવ્યા ઘેર, સંબંધી સહિત રૂડી પેર \nએમ કરતાં આવ્યો ચૈત્રમાસ, ધર્મભક્તિયે વિચાર્યું તાસ રામનૌમીના મેળામાં જાવું, અયોધ્યાયે સર્જુગંગામાં નાવું રામનૌમીના મેળામાં જાવું, અયોધ્યાયે સર્જુગંગામાં નાવું \nએવો કર્યો મનમાં વિચાર, પુત્ર સહિત થયાં તૈયાર સાથે સતી સુવાસિનીબાઇ, મોતીરામ આદિ બીજા ભાઇ સાથે સતી સુવાસિનીબાઇ, મોતીરામ આદિ બીજા ભાઇ \nવળી કેટલાક ભક્ત અનન્ય, છુપૈયાપુરનાં વાસી જન સર્વે ભેગા મળી ચાલ્યા જાય, અયોધ્યાને માર્ગે પલાય સર્વે ભેગા મળી ચાલ્યા જાય, અયોધ્યાને માર્ગે પલાય \nએમ આવ્યા છે સર્જુને તીર, રાજે ગંભીર નિર્મલ નીર ગયા વહાણમાં બેસવા માટે, ઘણી ભીડ થઇછે તે ઘાટે ગયા વહાણમાં બેસવા માટે, ઘણી ભીડ થઇછે તે ઘાટે \nભીડ દેખીને શ્રીધર્મદેવ, વદે ખેવટીયા પ્રત્યે એવ ઘણાં માણસ છે અમ સંગે, કરો આગવું વાણ ઉમંગે ઘણાં માણસ છે અમ સંગે, કરો આગવું વાણ ઉમંગે \nએમ કરીને ઉતારો પાર, ત્યારે ખેવટીયો બોલ્યો સાર નથી આગવું વાણ તો આજ, સૌના ભેગા બેસો મહારાજ નથી આગવું વાણ તો આજ, સૌના ભેગા બેસો મહારાજ \nજોઇતી હોય આગવી નૌકા, તો સવાયા પૈસા આપો ઠૌકા સુણ્યું વચન એવું તે વાર, ધર્મદેવ કરેછે વિચાર સુણ્યું વચન એવું તે વાર, ધર્મદેવ કરેછે વિચાર \nપિતાજીનો મનોરથ જેહ, અંતર્યામીએ જાણ્યો છે તેહ પુરૂષોત્તમજી બોલ્યા એમ, હે દાદા શું વિચારો છો કેમ પુરૂષોત્તમજી બોલ્યા એમ, હે દાદા શું વિચારો છો કેમ \nએની આશા ન રાખશો તમે, સત્ય વચન કહીએ છીએ અમે નવ બેસાડે એ નાવમાંય, પડ્યું મુકો એનું વાણ આંય નવ બેસાડે એ નાવમાંય, પડ્યું મુકો એનું વાણ આંય \nસર્વે માણસ લેઇ સંગમે, મારી સંગાથે આવજો તમે થોડે છેટે ગયા એમ કહીને, સર્વે માણસને સાથે લઇને થોડે છેટે ગયા એમ કહીને, સર્વે માણસને સાથે લઇને \nપડીછે ત્યાં પથ્થરની છાટો, મોટી મોટી વિશાળ સપાટો દર્શનસિંહ અયોધ્યાના રાજા, તેને પથ્થર મંગાવ્યા ઝાઝા દર્શનસિંહ અયોધ્યાના રાજા, તેને પથ્થર મંગાવ્યા ઝાઝા \nતે દેખીને બોલ્યા છે દયાળુ, હે દાદા સુણો પર્મ કૃપાળુ સર્વે માણસને લૈ સંગે, આ છાટ ઉપર બેસો ઉમંગે સર્વે માણસને લૈ સંગે, આ છાટ ઉપર બેસો ઉમંગે \nતમો સર્વેને ઉતારૂં પાર, નહિ લાગે ક્ષણ એકવાર વાલાનાં સાંભળ્યાં છે વચન, સૌ વિશ્વાસ લાવ્યાં છે મન વાલાનાં સાંભળ્યાં છે વચન, સૌ વિશ્વાસ લાવ્યાં છે મન \nછુપૈયાપુરનાં વાસી જન, છાંટો ઉપર બેઠા પાવન બેઉ બંધુ સાથે બહુનામી, એક છાટ પર બેઠા સ્વામી બેઉ બંધુ સાથે બહુનામી, એક છાટ પર બેઠા સ્વામી \nકૃપાવંત થયા કૃપાનાથ, સર્વે પથ્થરને સ્પર્શ્યો હાથ જાણે પાષાણ જીવતા હોય, એમ પથ્થર ચાલે છે સોય જાણે પાષાણ જીવતા હોય, એમ પથ્થર ચાલે છે સોય \nઅલબેલોે થયા છે અગાડી, બીજા સર્વે આવે છે પછાડી પાણી ઉપર પથ્થર જાય, હજારો જન જુવેછે ત્યાંય પાણી ઉપર પથ્થર જાય, હજારો જન જુવેછે ત્યાંય \nતત્કાળ ઉતારિયા પાર, પામ્યા આશ્ચર્ય સૌ નરનાર બેઠા કાંઠા ઉપર જે મનુષ્ય, જોયું ચરિત્ર કરીને હુંશ બેઠા કાંઠા ઉપર જે મનુષ્ય, જોયું ચરિત્ર કરીને હુંશ \nપરસ્પર કહે સૌ સંગાથ, આતો સાક્ષાત છે રઘુનાથ બાળકરૂપે થયા છે રામ, બીજાથી ન બને આવું કામ બાળકરૂપે થયા છે રામ, બીજાથી ન બને આવું કામ \nએમ આશ્ચર્ય પામ્યા તમામ, પ્રભુ જાણીને કર્યા પ્રણામ સર્જુગંગામાં કર્યાં સ્નાન, પછે ત્યાંથી ચાલ્યા છે સમાન સર્જુગંગામાં કર્યાં સ્નાન, પછે ત્યાંથી ચાલ્યા છે સમાન \nબ્રહટા શાખા નગર ઠામ, ત્યાંછે ધર્મદેવતણું ધામ ઉતારો કર્યો છે ત્યાં પાવન, પછે સઘળે કર્યાં દર્શન ઉતારો કર્યો છે ત્યાં પાવન, પછે સઘળે કર્યાં દર્શન \nજન્મ સ્થાન કનક ભુવન, લક્ષ્મણઘાટે માન્યું છે મન કૌશલ્યાઘાટ ને રામઘાટ, ગોપ્તારઘાટ ને મોક્ષઘાટ કૌશલ્યાઘાટ ને રામઘાટ, ગોપ્તારઘાટ ને મોક્ષઘાટ \nસૂરજકુંડ આદિ એ તીર્થ, કર્યાં દર્શનને સાધ્યો અર્થ ધર્મભક્તિ સહિત સમાજ, પાંચ દિન રહ્યા મહારાજ ધર્મભક્તિ સહિત સમાજ, પાંચ દિન રહ્યા મહારાજ \nસ્નાન દાન કરીને સધાવ્યા, છુપૈયાપુરમાં પાછા આવ્યા એમ લીલા કરે ભગવાન, બહુનામી વાલો બળવાન એમ લીલા કરે ભગવાન, બહુનામી વાલો બળવાન \nઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે સરજુગંગામાં પથ્થરની શલ્યા ઉપર બેસારીને સર્વેને સામે તીરે ઉતાર્યા એ નામે એકોતેરમો તરંગ \nBook traversal links for તરંગ - ૭૧ - શ્રીહરિયે સરજુગંગામાં પથ્થરની શલ્યા ઉપર બેસારીને સર્વેને સામે તીરે ઉતાર્યા\n‹ તરંગ - ૭૦ - ધર્મદેવને ભગવાનપણાની વિસ્મૃતિ ન થાય એવો વર શ્રીહરિયે આપ્યો\nતરંગ - ૭૨ - શ્રીહરિયે ચાર અસુરનો પરાજય કર્યો ›\nAbout Us |���મારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00450.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/murder-attempt-on-woman/129474.html", "date_download": "2019-03-21T19:59:40Z", "digest": "sha1:N77ZZAAK26LKHGBRNUPOFINELCNBHQKS", "length": 6407, "nlines": 115, "source_domain": "www.navgujaratsamay.com", "title": "સુરતઃ પ્રેમસંબંધનો અંત લાવનાર વિધવાની હત્યાનો ઘાતકી પ્રયાસ", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nસુરતઃ પ્રેમસંબંધનો અંત લાવનાર વિધવાની હત્યાનો ઘાતકી પ્રયાસ\nનવગુજરાત સમય, સુરતઃ ધાસ્તીપુરાના વિધવા મહિલાએ પ્રેમસંબંધનો અંત લાવવાનો પ્રયત્ન કરતાં પ્રેમીએ ઘાતકી રીતે વિધવાને મારી નાંખવાનો પ્રયાસ કરતાં આ અંગે ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.\nઉમરા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વેડરોડ, વિહાર સોસાયટીમાં રહેતા નરેશ મોરાને ધાસ્તીપુરા, પાતળીયા મંદિર પાસે રહેતા એક વિધવા બહેન( ઉ. વ.40) સાથે પ્રેમસંબંધ હતો. કોઈ કારણસર આ સંબંધથી ગળે આવી ગયેલી મહિલાએ છેલ્લા છ મહિનાથી તેનો અંત લાવી દીધો હતો જે વાતની નરેશ મોરે અદાવત રાખી હતી. ગત તા. 1લીએ ફરિયાદી મહિલા પીપલોદ, મહિમા ટાવર પાસે હતા ત્યારે આરોપી નરેશ મોરેએ પીછો કરી દાતરડાથી તેણી પર ઘાતકી હુમલો કર્યો હતો. મહિલાના માથાના ભાગે અને શરીર પર આડેધડ દાતરડાના ઘા ઝીંકીને નરેશ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ મહિલાએ ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધવી હતી.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nસુરતઃ શહેરના વિધાનસભા વિસ્તારોમાં ભાજપની વિજ..\nસુરતઃ જુઓ, નર્મદ લાયબ્રેરીના પાર્કિંગમાં પાલ..\nવડોદરાના વિદ્યાર્થીઓએ ૧૧૧૧ ફૂટ લાંબા તિરંગા ..\nસુરતઃ ભાજપ પ્રમુખ અમિત શાહ મોઢ મોદી સમાજના સ..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00450.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2016/11/mumbai-samachar_6.html", "date_download": "2019-03-21T20:00:25Z", "digest": "sha1:OVRXO236HPR6KRFZX4A2QQ4BNDACZB2J", "length": 15743, "nlines": 169, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "ધરતીમાતાની સેવા કરવાનો ભેખ (mumbai samachar) - Divyasha Doshi", "raw_content": "\nધરતીમાતાની સેવા કરવાનો ભેખ (mumbai samachar)\nઆપણે ત્યાં પૃથ્વીને મા તરીકે પૂજવામાં આવે છે. પૃથ્વી મા આપણને જીવંત રાખે છે, પરંતુ ઇન્ડસ્ટ્રિયલાઈજેશન, લાલચ અને હિંસાએ આપણી ઇકોસિસ્ટમને ખોરવી નાખી છે. તેનો પૂરાવો આપણને બે વરસથી ઉત્તરાખંડમાં થયેલા ભારે જાનમાલના નુકશાન દ્વારા મળી ચૂક્યો છે. આ અંગે આપણે ફક્ત વાતો કરીએ કે લોકોને ભાંડીએ છીએ, પણ વંદના શિવા નામની મહિલાએ અર્થ યુનિવર્સિટીની સ્થાપના કરીને પૃથ્વીને જીવંત બનાવવાનું બીડું ઝડપ્યું છે. તેમના વિશે જાણવા જેવું છે.\nવંદના શીવાએ પર્યાવરણ માટે કામ કરવાનું શરૂ કર્યું ચીપકો આંદોલનથી. ૧૯૭૦ની સાલમાં ગઢવાલ હિમાલયમાં જ્યારે મોટાપાયે ડિફોરેસ્ટેશન એટલે કે લાકડા માટે જંગલો કપાઈ રહ્યા હતા તે સમયે સ્ત્રીઓ ઝાડને વળગીને તેને કપાતા બચાવવા માટે ચીપકો આંદોલનની શરૂઆત કરી હતી. આ આંદોલનમાં ભાગ લેતાં વંદના શીવાને સમજાયું કે સ્ત્રીઓને સમજાય છે કે જંગલમાંથી લાકડા મેળવતાં અનેક ઉપયોગી પર્યાવરણ નષ્ટ થઈ રહ્યું છે, કારણ કે સ્ત્રીઓ પાણી ભરે, રસોઈ માટે ડાળખા ભેગા કરે અને શાકભાજી, ધાન્ય માટે વાવણી પણ કરે. જો પૃથ્વીની ફળદ્રુપતા નષ્ટ કરીને ત્યાં સપાટ જમીન કે જ્યાં ફેકટરીઓ ઊભી થાય કે પ્રદૂષણથી નકામી થઈ જાય તો તે જમીન મૃત બને છે. વંદના શીવાએ મોટાપાયે પૃથ્વીની હિંસા જે આપણી લાલચ અને નિર્દયતાને કારણે પેદા થાય છે તેને અટકાવવા માટેની ફિલોસોફી પર આધારિત પોતાના નવધાન્ય ફાર્મ પર ૧૯૮૭ની સાલથી ઇકો બાયોડાયવર્યસિટી દ્વારા જીવનનધોરણને ટકાવવાનું બીડું ઝડપ્યું. તેમણે ત્યાં ઓર્ગેનિક બીજને બચાવવાની શરૂઆત કરી. ત્યારબાદ તેમણે અર્થ યુનિવર્સિટી અને બીજ યુનિવર્સિટીની સ્થાપના દહેરાદૂનમાં ૨૦૦૧ની સાલમાં કરી.\nઆ અર્થ અને બીજ યુનિવર્સિટીમાં આજે ૬૩૦ જાતના ચોખા ઉગાડવામાં આવે છે. ૧૫૦ જાતના ઘઉં ઉગાડવામાં આવે છે. વંદના શીવા માને છે કે રસાયણોના પ્રયોગોથી ધરતીનું હીર હણાઈ જાય છે. એના કરતાં ઓર્ગેનિક રીતે ખેતી કરવાની રીત આપણી પરંપરા રહી છે અને તે વૃદ્ધ સ્ત્રીઓ પાસેથી શીખી શકાય. સ્ત્રીઓને આ કામમાં જોડવાથી ચોક્કસ જ પર્યાવરણને બચાવી શકાય.\nઆજે આપણું જીવન ધોરણ કુદરતથી દૂર થતું જાય છે. પર્યાવરણની પરવા કરતાં નથી. પર્યાવરણ ન રહેતાં આપણું ભવિષ્ય ધૂંધળું છે તે દેખાતું નથી. વંદના શીવાનુંં કહેવું છે કે બીજની ખરીદી કરવામાં જ ખેડૂતો પર દેવું વધે છે. તેમણે અર્થ યુનિવર્સિટી દ્વારા ભારતભરમાં ૧૦૦ સીડ્સ બેંક શરૂ કરી છે. તેમાંથી ખેડૂતોને મફતમાં ઓર્ગેનિક બીજ આપવામાં આવે. ખેડૂત અનાજ પકવ્��ા બાદ તે બીજ ફરી બૅંકને પાછા આપે. આમ ઓર્ગેનિક ખેતી કરવા માટે ખેડૂતોને બીજ તો અપાય જ છે પણ અહીં ઓર્ગેનિક ખેતીની ટેક્નિક પણ શીખવાડવામાં આવે છે. દેશવિદેશથી અનેક લોકો અહીં પર્યાવરણ અંગે અભ્યાસ કરવા માટે આવે છે. ગ્રાન્ડમધર યુનિવર્સિટી પણ અહીંથી ચલાવવામાં આવે છે. વિમેન ફોર ડાયવર્સિટી નામે પણ કોર્સ ચાલે છે.\nવંદના શીવાનું માનવું છે કે ગાંધીઅન ફિલોસોફી પ્રમાણે દરેક વ્યક્તિ જો શ્રમદાન કરી ધરતી સાથે જોડાય તો અનેક સમસ્યાઓનો હલ આવી શકે છે. જીવવા માટે અહિંસક રીતે ઉત્પન્ન કરવામાં આવેલી વસ્તુઓનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવામાં આવે તો હિંસક પ્રવૃત્તિઓ ઓછી થઈ શકે છે. જંગલ જે આપણે નષ્ટ કરીએ છીએ તે આપણી હિંસક સ્વાર્થવૃત્તિ છે. જંગલ આપણને શીખવાડે છે વિવિધતામાં એકતા ખરી લોકશાહી આપણને કુદરત પાસેથી શીખવા મળે છે. જંગલમાં દરેકનો સમાવેશ હોય છે. કોઇ એકને નષ્ટ કરીને બીજું જીવતું નથી. દરેક પ્રાણી કે જીવજંતુ જરૂર હોય તેટલું જ લે છે. સંગ્રહ નથી કરતાં કે બધું જ નષ્ટ નથી કરતા. આપણે જ એવા છીએ કે પૃથ્વીના વાતાવરણની જરૂર હોવા છતાં તેને નષ્ટ કરતાં વિચારતાં નથી. કુદરતથી દૂર થઈને અકુદરતી જીવન જીવીને હિંસાને જન્મ આપીએ છીએ. એટલે જ અર્થ ડેમોક્રેસીનો કોન્સેપ્ટ અર્થ યુનિવર્સિટીમાં છે, જ્યાં દરેકનો સમાવેશ શક્ય છે. દરેકને વિકાસનો અવકાશ આપવાનો. વંદના શીવા ઇન્ટરનેશનલ ફોરમ ઓન ગ્લોબલાઈઝેશનના સભ્ય છે.તેમણે આંતરરાષ્ટ્રિય સ્તરે પર્યાવરણ અંગે અનેક સ્તરે કામ કર્યા છે. તેમણે ફૂડ, એગ્રીકલ્ચર અને ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઈટ માટે પણ લડત ચલાવી છે. દેશ વિદેશમાં તેઓ બાયોડાયર્વસિટી અને ઇકો બાયોડાયવર્સિટીના અનેક પ્રોજેક્ટ અને સંસ્થા સાથે સતત સંકળાયેલા રહ્યા છે. તેમને ૨૦૧૦માં સિડની પીસ પ્રાઈઝ અને ૨૦૧૨માં જાપાન તરફથી ફુકુઓકા એશિયન કલ્ચર પ્રાઈઝ મળ્યા છે. તેમનું કહેવું છે કે ભારતમાં ખેડૂત તરીકે મોટાભાગે સ્ત્રીઓ જ કામ કરે છે એ અંગે સંશોધન અને સંસ્થાઓની સ્થાપના પણ કરી છે. પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ તેમણે માતાપિતા તરફથી ઉછેરમાં મેળવ્યો છે અને એટલે જ તેઓ ઇચ્છે છે કે સ્ત્રીઓ પર્યાવરણને પોતાની દાદી કરતી હતી તે રીતે પ્રેમ કરે તો ભવિષ્યની પેઢીને સારું પર્યાવરણ અને સારું જીવન આપી શકશે.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તત��� મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nસિક્સપેક, સેક્સી એન્ડ હેન્ડસમ તુમ કહાં...\nફૅક ન્યૂઝનું ગરમ બજાર (mumbai samachar)\nથોડા હૈ થોડે કી ઝરૂરત હૈ...\nનાની વયે ગોલ્ફના મેદાનમાં રચ્યો ઈતિહાસ (mumbai sam...\nઝિંદગી હર કદમ એક નઈ જંગ હૈ (mumbai samachar)\nટ્રમ્પ કાર્ડ અર્થાત્ હુકમનો એક્કો (mumbai samachar...\nચીલો ચાતરવાની હિંમત છે એમનામાં(mumbai samachar)\nવિશ્વના દેશોમાં મહિલા વડાં પ્રધાનનું વર્ચસ્વ (Mumb...\nચાલીસીની આરપાર અને મિડલાઈફ ક્રાઈસીસ\nધરતીમાતાની સેવા કરવાનો ભેખ (mumbai samachar)\nછોકરી હોવું એ કોઈ કારણ નથી (mumbai samachar)\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://vartmanpatra.com/page/34/", "date_download": "2019-03-21T19:39:05Z", "digest": "sha1:MF2ZSBWQKDRMVAP7R3R6NZAWPDPGXAN7", "length": 4389, "nlines": 71, "source_domain": "vartmanpatra.com", "title": "Page 34", "raw_content": "\nકોંગ્રેસ ની જીત માત્ર થી જ ડર લાગી રહ્યો છે : BJP રાજ્યસભા સાંસદ\nમધ્યાહ્ન ભોજન યોજનાને ગંભીરતાપૂર્વક લઈ સુપ્રીમ કોર્ટે પાંચ રાજ્યો પર 1-1 લાખ દંડ અને દિલ્હી સરકાર માટે ₹ 2 લાખ દંડ ફટકાર્યો\nમહારાષ્ટ્ર ભારતમાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પારદર્શી વ્યવસ્થા ઊભું કરનાર પ્રથમ રાજ્ય\nકોંગ્રેસ ની જીત માત્ર થી જ ડર લાગી રહ્યો છે : BJP રાજ્યસભા સાંસદ\nમધ્યાહ્ન ભોજન યોજનાને ગંભીરતાપૂર્વક લઈ સુપ્રીમ કોર્ટે પાંચ રાજ્યો પર 1-1 લાખ દંડ અને દિલ્હી સરકાર માટે ₹ 2 લાખ દંડ ફટકાર્યો\nમહારાષ્ટ્ર ભારતમાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પારદર્શી વ્યવસ્થા ઊભું કરનાર પ્રથમ રાજ્ય\nવેરાવળની ત્રણ ફિશીંગ બોટ, 22 માછીમારોનાં પાકિસ્તાન દ્વારા અપહરણ.\nસુરત શહેરના ઉઘના પોલીસ સ્ટેશનની હદ માં દારૂની રેલમછેલ..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2018/06/15/evidyalay/", "date_download": "2019-03-21T21:03:34Z", "digest": "sha1:6UZFECXSLTQLJ2HLI3MC6VZY2MQQG5OA", "length": 13103, "nlines": 135, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "ઈ-વિદ્યાલય વિશે એક વિનંતી | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nઈ-વિદ્યાલય વિશે એક વિનંતી\nઈ- વિદ્યાલયની વેબ સાઈટ ક્રેશ થયા પછી, અને બે નાનાં બાળકો હોવાના કારણે ઈ-વિદ્યાલયની સંચાલક શ્રીમતિ હીરલ શાહ અસમંજસમાં પડી ગઈ હતી કે, ‘હવે શું કરવું’ તેણે યુ-ટ્યુબ પર શિક્ષણાત્મક વિડિયો બનાવીને અદભૂત કામ કર્યું છે.\nહવે ઈ-વિદ્યાલયનો નવો બ્લોગ બનાવવામાં આવ્યો છે. આ રહ્યો .\nઆ શિર્ષક પર ક્લિક કરો.\nતેના ઉત્સાહમાં વધારો કરવા ઈ-વિદ્યાલયના આ નવા સ્વરૂપને મઠારવા છેલ્લા અઠવાડિયાથી મચી પડ્યો છું.\nએક નવી વાત અને તમને જરૂર ગમશે…..\nઆજથી ઈ-વિદ્યાલય પર બે નવા વિભાગ શરૂ કર્યા છે. મારો અન્ય જગ્યા પરનો ખજાનો હવે દેશનાં બાળકોને મળશે.\nએક વિનંતી કરવાની કે, આ નવી સાઈટની બને તેટલા લોકોને ( દેશમાં) જાણ કરશો તેમનાં ઉછરતાં બાળકોને હકારાત્મક દિશામાં વાળવાનો આ નિઃશુલ્ક પ્રયાસ છે. તમારો સાથ અને સહકાર મળશે, તો એ વ્યાપક બની શકશે. એ મદદ માટે આ વિનંતી છે.\nસબસ્કાઈબ કરવાની સગવડ તરફ પણ ધ્યાન દોરશો , તો તેમને email update automatically મળશે.\nઆ સત્કાર્યમાં મદદરૂપ થવા તમારા સમ્પર્કમાં હોય તેવા મિત્રોને આ બાબતની જાણ કરશો તમારા બ્લોગ પર આ પોસ્ટ રિબ્લોગ કરીને પણ તમે આ ખબરનો વ્યાપ કરી શકશો.\n← ખોડીદાસ પરમાર, Khodidas Parmar\tઈ-વિદ્યાલય – નવો દેખાવ →\n4 responses to “ઈ-વિદ્યાલય વિશે એક વિનંતી”\nReblogged this on સહિયારું સર્જન – ગદ્ય.\nઈ-વિદ્યાલય હવે નવા સ્વરૂપે ચાલુ થયું છે.\nસૌ વાચકોને એની મુલાકાત લેવા અને સહકાર આપવા વિનંતી છે.\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ ��ટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/category/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7/%E0%AA%AE%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AA%B8/", "date_download": "2019-03-21T21:02:20Z", "digest": "sha1:7BKZEIRBWF7VG7TUOJTQPVQ2WBOMXDSC", "length": 101469, "nlines": 378, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "મળવા જેવા માણસ | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nમનુભાઇ અને રીકાબહેન શાહ\n1 ટીકા Posted by સુરેશ on ફેબ્રુવારી 4, 2019\nસાભાર – ગુજરાત સમાચાર, હીરલ શાહ\nશૂન્યમાંથી સર્જન કરનાર NRI ગુજરાતી દંપતીએ અક્ષયપાત્ર સંસ્થાને કરોડોનું દાન કર્યું\n– કેલિફોર્નિયા સ્થિત ઓરેન્જ સિટીમાં રહેતા મનુભાઇ અને રીકાબહેન શાહનું સાહસ\n– U.S.A.ની M.S. ઇન્ટરનેશનલના મનુભાઇ અને રીકાબહેન શાહે ‘સર્વ મંગલ ફેમિલી ટ્રસ્ટ’ની સ્થાપના કરી\nઅમદાવાદ, તા. 28 જાન્યુઆરી 2019, સોમવાર\nગુજરાતીઓ દુનિયાના દરેક ખૂણે વસેલા છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ, પરંતુ તેઓ ત્યાં જઇને એકડે એકથી બિઝનેસની શરૂઆત કરીને નામના મેળવે છે. પારકા દેશમાં જઇને બિઝનેસમાં કાઠું કાઢવું એટલું સહેલું નથી. કેપેબલ બની ગયા બાદ પોતાના દેશનું, સમાજનું ઋણ અદા કરવાનું ઘણાં ભૂલી જતા હોય છે. પરંતુ અમુક નાગરિકો એવા પણ છે જે ભલે વિદેશમાં રહેતા હોય પણ તેમનું દિલ હિન્દુસ્તાનમાં ધડકતું હોય છે. એમાં અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત ઓરેન્જ સિટીમાં રહેતા મનુભાઇ અને રીકાબહેન શાહનો સમાવેશ કરી શકાય.\nમૂળ મુન્દ્રાના મનુભાઇ મિકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર કરવા યુએસએ ગયા. અભ્યાસ બાદ ત્યાં જ સારી નોકરી મળી ગઇ અને ભારત આવી રીકાબહેન સાથે લગ્ન કર્યા. રીકાબહેન પણ તેમની સાથે યુએસએમાં સેટલ થઇ ગયાં. તેઓ ૪૭ વર્ષથી અમેરિકામાં જ રહે છે. રીકાબહેનનો ઉછેર મુંબઇમાં થયેલો તેઓ સાયન્સના શિક્ષક હતા પણ અમેરિકામાં જોબ, બાળકો અને ઘર આ બધું મેનેજ ન થતાં ઘરેથી જ નેચરલ સ્ટોનનો બિઝનેસ શરૂ કર્યો.\nધીમે ધીમે એમને મોટા ઓર્ડર મળવા લાગ્યા, પરિણામે મનુભાઇએ જોબ છોડી દીધી અને તેઓ પણ પત્ની સાથે બિઝનેસમાં જોડાઇ ગયાં. આજે એમની એમ.એસ.ઇન્ટરનેશનલ યુએસએમાં એક પ્રતિષ્ઠિત કંપની છે. આ કંપની એક અબજ ડૉલરથી પણ વધુનું વેચાણ ધરાવે છે. તેમના બન્ને દિકરા પણ એમની સાથે જોડાઇને બિઝનેસને પ્રગતિના પંથે લઇ જઇ રહ્યાં છે.\nસાત દાયકા વટાવી ચૂકેલા મનુભાઇ અને રીકાબહેન આજે પણ એટલા જ એક્ટિવ છે. તેઓ કહે છે,”સમાજે અમને ઘણું આપ્યું છે, આજે અમે બીજાને મદદ કરી શકીએ એ માટે ભગવા���ે અમને કેપેબલ બનાવ્યા છે. અમે મૂળ ભારતીય છીએ અને ભારતના લોકોને મદદની જરૂર છે. તેથી અમે ‘સર્વ મંગલ ફેમિલી ટ્રસ્ટ’ બનાવ્યું છે. જે હેઠળ નોન પ્રોફિટેબલ સંસ્થાને અમે મદદ કરીએ છીએ.”\nશૂન્યમાંથી સર્જન કરનારા મનુભાઇ અને રીકાબહેન, કોઇ બાળક ભૂખ્યું ન સૂઇ જાય અને તેને પૂરતું ભોજન મળી રહે એ માટે કચ્છમાં અક્ષય પાત્રને કરોડોનું દાન કર્યું છે.\nઅક્ષયપાત્ર સંસ્થા માટે ભૂજ (કચ્છ)માં પચાસ હજાર બાળકો એક સાથે બેસીને જમી શકે એવું વિશાળ રસોડું માતા રંભાબહેન શાહ અને ચંદુબહેન પારેખના નામે બનાવડાવ્યું છે, જેનું ઉદ્ઘાટન ૧૯મી જાન્યુઆરીએ શનિવાર રોજ કરાયું હતું. ગરીબીની રેખા હેઠળ જીવતા બાળકો સારું શિક્ષણ મેળવી શકે તે માટે સ્કોલરશિપ આપે છે.\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\n3 ટિપ્પણીઓ Posted by સુરેશ on ઓગસ્ટ 8, 2018\nવિનોદભાઇનો જન્મ બર્માના રંગુન શહેરમાં ૧૯૩૭માં થયો હતો. બીજા વિશ્વયુધ્ધ વખતે જાપાને જ્યારે રંગુન ઉપર સખત બોમ્બમારો કર્યો ત્યારે એનાથી બચવા વિનોદભાઈનું કુટુંબ ૧૯૪૧માં કમાયેલી મિલકતો ત્યાં છોડીને પોતાના મૂળ વતન, મહેસાણા જીલ્લાના ડાંગરવા ગામમાં આવી ગયું હતું .ગામમાં કુટુંબનો વ્યવસાય ખેતીનો હતો.\nડાંગરવામાં આવ્યાના થોડા મહિનાઓમાં જ વિનોદભાઈને સખ્ત તાવ આવ્યો અને ગામમાં ચાલતા પોલીયોના વાયરસમાં ઝડપાઈ ગયા .આ પોલીયોની અસરથી એમનો જમણો હાથ અને ડાબો પગ જીવનભર માટે નબળા પડી ગયા . વિનોદભાઈનું છ ધોરણ સુધીનું શિક્ષણ ડાંગરવામાં જ થયું. ૧૯૫૦ માં ગુજરાતમાં જાણીતી કડીની સંસ્થા સર્વ વિદ્યાલયમાં સાતમા ધોરણમાં દાખલ થયા અને ત્યાંથી ૧૯૫૫ માં એસ.એસ.સી. પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી. પોતાની શારીરિક ક્ષતિ ભણતરમાં બાધારૂપ ન થાય એટલા માટે વિનોદભાઈએ પોતાની જાતને મનાવી કે “ભગવાન જ્યારે એક દ્વાર બંધ કરે છે ત્યારે બીજું દ્વાર પણ ખોલી આપે છે.કુદરતે મારી શારિરિક ખોટની મને બૌધિક શક્તિની ભેટ આપીને પૂરી કરી છે,જેના બળે મારો જીવન રાહ હું સરળ બનાવી શક્યો છું .”\nકડીની શાળાના અભ્યાસ દરમ્યાન વિનોદભાઈ સ્કુલના વિશાળ પરિસરમાં જ આવેલ પાટીદાર વિદ્યાર્થી આશ્રમ નામની બોર્ડિંગમાં રહેતા. ૪૦૦ છાત્રોવાળા આ ગાંધી મૂલ્યોને વરેલ આશ્રમમાં ગુરુઓ સાથે રહેવાથી એમનામાં બાહ્ય દુનિયાની ઘણી સમજદારી આવી ગઈ હતી .શાળાના આચાર્ય સ્વ. નાથાભાઈ દેસાઈ અને ગુજરાતીના શિક્ષક જાણીતા સાહિત્યકાર શ્રી મોહનલાલ પટેલ એમના માટે ખુબ પ્રેરક બન્યા.એમણે વિનોદભાઈમાં સાહિત્યનો અને પુસ્તક વાંચનનો પ્રેમ જગાડ્યો.આશ્રમમાં ગૃહપતિ ગુરુઓ સાથે સ્ટેજ ઉપર બેસી સવાર-સાંજની પ્રાર્થના ગવડાવતી વખતે એમનો આત્મવિશ્વાસ વધતો કે શારીરિક અડચણ હોવા છતાં જીવનમાં હું પણ કંઈક કરી શકું એમ છું.\n૧૯૫૫માં એસ.એસ.સીમાં પ્રથમ વર્ગમાં ઉતીર્ણ થયા બાદ વિનોદભાઈએ અમદાવાદની એચ.એલ.કોમર્સ કોલેજમાંથી ૧૯૫૯માં બી.કોમ. ની પરીક્ષા પાસ કરી. રંગુનની જાહોજલાલી જોયા પછી ગામમાં પિતાને ચાર દીકરા અને ત્રણ દીકરીઓના બહોળા કુટુંબનો ખેતી,દૂધ અને ગામમાં નાના વેપારની ટૂંકી આવકમાંથી નીભાવ કરવાનો હોવાથી પિતાને આર્થિક રીતે સંકળામણ રહેતી હતી.આ સંજોગોમાં કોલેજના અભ્યાસ માટે વિનોદભાઈને સંસ્થાઓ તરફથી સારા માર્ક ઉપર અપાતી સ્કોલરશીપ ઉપર આધાર રાખવો પડેલો, એટલે બી.કોમ.માં પાસ થયા બાદ તરત જ એમણે મહિલાઓની એક સેવાભાવી સંસ્થા વિકાસગૃહમાં હિસાબનીશ અને સેક્રેટરી તરીકે ૧૪૫ રૂપિયાના માસિક પગારની નોકરી સ્વીકારી હતી . પગારનો પહેલો ચેક મળતાં એમને અને પિતાને ખુબ આનંદની લાગણી થઇ હતી .\nઅહીં આઠેક મહિના જોબ કર્યાં પછી એમને એમના પિતા જ્યાં નોકરી કરતા હતા એની નજીકમાં કઠવાડા, અમદાવાદમાં નવી સ્થપાતી કમ્પની સેલ્યુલોઝ પ્રોડક્ટ્સ ઓફ ઈન્ડીયા લીમીટેડમાં એકાઉન્ટ ક્લાર્ક તરીકેની નોકરી મળી ગઈ . આ કમ્પનીમાં જોબ કરતાં કરતાં એમણે ૧૯૬૦માં બી.એ. , ૧૯૬૨માં એમ. કોમ. ,૧૯૬૯માં એલ.એલ.બી. સુધીની પરીક્ષાઓ પાસ કરી .સાથે સાથે કમ્પનીની મેનેજમેન્ટ દ્વારા એમની મહેનત અને વફાદારીની કદર થતી રહી અને એમના હોદ્દાઓમાં અને વેતનમાં વૃદ્ધિ થતી રહી .\n૧૯૭૩ થી ૧૯૭૬, ત્રણ વર્ષ અમેરિકા સ્થિત એમના પિત્રાઈ ભાઈઓની વડોદરા નજીક નંદેસરી ખાતેની ફોર્મલડીહાઈડ કેમિકલ બનાવવાના નવા પ્રોજેક્ટ સીમાલીન કેમિકલ્સને શરૂ કરવા માટે સખત મહેનત કરી. ૧૯૭૬માં અમેરિકા રહેતા ત્રણ ભાઈઓએ એમને અમેરિકા ફરવા માટે બોલાવ્યા.આ ચાર મહિનાના અમેરિકાના રોકાણ દરમ્યાન કેલીફોર્નીયા નજીકના આઠ સ્ટેટમાં તેઓ ભાઈઓ સાથે જોવા જેવાં સ્થળોએ કેમ્પરમાં ખૂબ ફર્યા. ત્યાંના કુદરતી સૌંદર્યથી અને અમેરિકાના પ્રથમ અનુભવથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા.\nઅમેરિકાથી પાછા ફર્યા બાદ જ્યાં પ્રથમ કામ કરતા હતા એ સેલ્યુલોઝ પ્રોડક્ટ્સ લિમિટેડે દેશમાં ન બનતું કેમિકલ ઇથીલીન એમાઈન્સ વડોદરા ખાતેની ફેક્ટરીમાં બનાવવા માટે પ્���મોટ કરેલ નવી કમ્પની ડાયામાઈન્સ એન્ડ કેમિકલ્સની અમદાવાદ ઓફિસમાં કંપની સેક્રેટરી અને ફાઈનાન્સ મેનેજર તરીકે ૧૯૭૬થી ફરી જોડાઈ ગયા. આ ઓફિસમાં રહી નવા પ્રોજેકટના પબ્લિક ઇસ્યુથી માંડી પ્રોજેક્ટ શરુ થયો ત્યાં સુધીના ફાઈનાન્સ, માર્કેટિંગ અને અન્ય વહીવટી પ્રશ્નો અને એના ઉકેલનો બહોળો અનુભવ પ્રાપ્ત કર્યો .અમદાવાદની કેમિકલ બનાવતી એક પ્રાઈવેટ લીમીટેડ કમ્પનીએ વિનોદભાઈના ધંધાકીય જ્ઞાન અને અનુભવોને લીધે એમના ડિરેક્ટરોના બોર્ડમાં એક ડિરેક્ટર તરીકે એમની ૧૫ વર્ષ સુધી નિમણુંક કરી હતી.\nઉપરની બે મોટી ગ્રુપ કંપનીઓમાં મેનેજમેન્ટ કેડરમાં અગત્યના હોદા સંભાળી, સળંગ ૩૪ વર્ષની સેવાઓ આપી ૧૯૯૪ માં વિનોદભાઈએ છેલ્લે કમ્પનીના સીનીયર એક્ઝીક્યુટીવના પદે રહીને નિવૃતિ લીધી .નિવૃતિ બાદ ભાઈઓના આગ્રહથી વિનોદભાઈ ગ્રીનકાર્ડ લઈ કેલીફોર્નીયામાં રહેતાં સંતાનો અને અન્ય પરીવાર જનો સાથે કાયમી વસવાટ માટે ૧૯૯૪માં માતા અને પિતાને લઈને અમદાવાદથી અમેરિકા આવી ગયા .\nવિનોદભાઈનાં લગ્ન ૧૯૬૨ માં કુસુમબહેન સાથે થયાં હતાં . ત્રીસ વર્ષના સુખી લગ્ન જીવન બાદ ૧૯૯૨ માં ૫૪ વર્ષની વયે જ કુસુમબહેનનો દુખદ સ્વર્ગવાસ થયો. એમના બે પુત્રો અને એક પુત્રી હાલમાં કેલીફોર્નીયા, અમેરિકામાં જ છે.\n૧૯૬૨માં વિનોદભાઈના લગ્ન બાદ કુટુંબની આર્થિક પરિસ્થિતિ સુધરી હતી .એમનાથી ત્રણ નાના ભાઈઓ એક પછી એક એમ અમેરિકા ભણવા ગયા અને ત્યાં જ સ્થાયી થયા. પહેલાં ભાડાના મકાનમાં રહેતા એના બદલે નારણપુરામાં મોટા બે માળના મકાનમાં માતા પિતા સાથે સહકુટુંબ રહેવાનું શક્ય બન્યું .અહીં આ મકાનમાં જ અમેરિકાથી આવીને એમના ત્રણે ય નાના ભાઈઓએ લગ્ન કર્યાં હતાં અને પરત અમેરિકા ગયા હતા .\nભૂતકાળમાં કુટુંબના ઉત્કર્ષ માટે જેઓએ ખુબ સંઘર્ષ અને ત્યાગ કર્યો અને જીવનભર વિનોદભાઈની સાથે રહ્યાં અને એમને અઢળક પ્રેમ આપ્યો એ વિનોદભાઈના જીવનનાં ત્રણ મુખ્ય પ્રિય પાત્રો — ૧૯૯૨માં જીવન સાથી કુસુમબેન ,૧૯૯૫માં માતા શાંતાબેન અને ૨૦૦૭માં પિતાશ્રી રેવાભાઈ એમને છોડીને વિદાય થયાં છે,એનું એમના મનમાં દુખ છે પરંતુ આ ત્રણ દિવ્યાત્માઓનું સ્મરણ એમને હંમેશાં પ્રેરણા આપતું રહે છે .\nઅમેરિકામાં રહીને ૨૦૦૬ થી ૨૦૧૧ સુધીમાં વિનોદભાઈ એ એમનામાં વર્ષોથી પડેલા સાહિત્યના રસને તાજો કર્યો અને સર્જનની પ્રવૃતિમાં લાગી ગયા. એમના લેખ, વાર્તા, કાવ્ય વગેરે અમદાવા���થી પ્રસિધ્ધ થતા માસિક “ધરતી” માં છપાતા. આ માસિકમાં એમની પહેલી વાર્તા “પાદચિન્હો” ૧૯૯૬માં છપાઈ હતી .એજ રીતે અમેરિકામાં ન્યુયોર્ક અને ન્યુજર્સીથી પ્રગટ થતા સાપ્તાહિક “ગુજરાત ટાઈમ્સ” માં એમનાં લખાણો નિયમિત રીતે પ્રગટ થતાં રહ્યાં . વિનોદભાઈએ ૨૦૧૧માં કોમપ્યુટરમાં ગુજરાતીમાં કેમ લખાય એ શીખી લીધું અને “વિનોદ વિહાર” નામે બ્લોગ શરૂ કર્યો. તેમનો બ્લોગ …\nઆ શિર્ષક પર ક્લિક કરો.\nબ્લોગની પ્રવૃત્તિ વિષે વિનોદભાઈ કહે છે: “નિવૃતિમાં સારી રીતે સમય પસાર કરવાનું બ્લોગ ઉત્તમ સાધન છે . યોગ: કર્મશુ કૌશલમની જેમ બ્લોગીંગ એક મેડીટેશનની ગરજ સારે છે. બ્લોગીંગ માટે જરૂરી અવનવી ટેકનીકોનું જ્ઞાન આપવા તેમ જ સતત માર્ગ દર્શન આપી પ્રોત્સાહિત કરવા માટે મારા આત્મીય મિત્ર શ્રી સુરેશ જાનીનો હું આભારી છું .વિનોદ વિહારના માધ્યમથી કદી નજરે જોયા કે મળ્યા ન હોય પણ મળવા ગમે એવા ઘણા સહૃદયી નેટ મિત્રો સાથે આત્મીય સંબંધ બંધાય છે . મિત્રો સાથે બ્લોગના માધ્યમથી તેમ જ ઈ-મેલોથી સતત સંપર્ક અને વિચાર વિનિમયથી મન સતત આનંદમાં રહે છે .”\n“બાળપણની શારીરીક ક્ષતિ અને ૭૮ વર્ષની ઉંમરે શરીર ભલે બરાબર સાથ નથી આપતું પણ મારું મગજ આ ઉંમરે પણ ખુબ તેજ દોડી રહ્યું છે . હજુ કામ આપતા એક જ હાથે ટાઈપ કરીને મારા બ્લોગની પોસ્ટ તૈયાર કરી તમારા જેવા અનેક મિત્રો /ચાહકોને શક્ય એટલું સંસ્કારી સાહિત્ય હજુ પીરસી શકું છું એથી મનમાં ખુબ આનંદ અને સંતોષની લાગણી થાય છે.આવી શક્તિ ચાલુ રાખવા માટે ભગવાનનો હું આભાર માનું છું .”\nવિનોદભાઈની જીવનની ફીલોસોફી વિશે તેઓ કહે છે કે,\nજીવનમાં ગમે એટલા વિપરીત સંજોગો આવે પણ હિંમત ન હારવી, મન મજબુત રાખવું અને સંતોષી જીવન જીવવા પ્રયત્નશીલ રહેવું .જે પળ જીવતા હોઈએ એને ઉત્સાહ અને જોશથી જીવી લેવી.\nગીતાનો આ સાર મનમાં હંમેશા યાદ રાખવો….\nઆંતરિક હિમ્મત, દિલી પુરુષાર્થ, સકારાત્મક અભિગમ, ભગવાન ઉપર શ્રધા અને એની કૃપા જ્યારે ભેગા થાય એટલે જીવન યાત્રાનો રસ્તો સરળ બની જાય છે.\n2 ટિપ્પણીઓ Posted by સુરેશ on નવેમ્બર 12, 2017\n‘દીવો લઈને તેને શોધું છું. તમને મળે તો મને આપશો …. મારે વાવવો, જાળવવો, ઉછેરવો, વહેંચવો છે. ‘ – ‘મકાઈનો દાણો’ માંથી\nજીવન મંત્ર– જે જે પ્રાપ્ત થતો ઉપાધિયોગ , બની રહો તે લબ્ધિયોગ\nસહિયારું સર્જન – ગદ્ય ; ધર્મ ધ્યાન\n‘ બુક ગંગા’ પર તેમની ઘણી બધી ઈ-બુક\nમળવા જેવા માણસ – વિજય શાહ\nપ્રતિલિપિ પર ( ૮૫ રચના�� )\nમાતૃભારતી પર – ૫૦ ઈ-બુક\n૧૦, સપ્ટેમ્બર – ૧૯૫૨, ભરૂચ; મૂળ વતન -ઓચ્છણ ( વડોદરા જિ.)\nમાતા – વિમળા, પિતા – ડાહ્યાભાઈ\nપત્ની – રેણુકા , સંતાન – બે\nઆ શિર્ષક પર ક્લિક કરો.\nસ્વામિનારાયણ વિજ્ઞાન કોલેજના વાર્ષિક અંકમાં પહેલું કાવ્ય પ્રકાશિત થયું હતું.\nપ્રથમ કૃતિ – ‘હું એટલે તમે’ – કાવ્ય સંગ્રહ (૧૯૭૭)\nપાંચ વર્ષ હ્યુસ્ટન ગુજરાતી સમાજના મુખપત્ર ‘દર્પણ’નું સંપાદન\nહ્યુસ્ટનની જૈન સોસાયટીના માસિક ‘જય જિનેન્દ્ર’ નું સંપાદન\nહુસ્ટનના સાહિત્ય રસિક મિત્રોની છેલ્લા ૧૬ વર્ષથી મળતી માસિક સભામાં મહત્વનું યોગદાન.\nસાહિત્ય સર્જનના નવલા પ્રકાર ‘ સહિયારું ગદ્ય સર્જન ‘ના મુખ્ય પ્રણેતા\nગુજરાત દર્પણ ( ન્યુ જર્સી) , તિરંગા ( ન્યુ યોર્ક ), ગુજરાત ન્યૂઝ ટાઈમ્સ ( ટોરોન્ટો) , ગુજરાત ટાઈમ્સ( ન્યુ યોર્ક), જયહિંદ ( રાજકોટ) માં નિયમિત કોલમ લેખક\nગુજરાતી લખવુ, લખાવવુ અને સાંભળવુ\nઅહીં તેમની બધી રચનાઓ\nસહિયારા સર્જનમાં ૨૫ પુસ્તકો મુક્યા બદલ ૩૫ લેખકો ને લીમ્કા ઍવોર્ડ મળ્યો\nસાક્ષરનો સાક્ષાત્કાર – ભાગ -૧૧, રાધેશ્યામ શર્મા\nજૈનસાહિત્ય, નવલકથાકાર, નિબંધકાર, બ્લોગર, મળવા જેવા માણસ, લેખક, વાર્તાલેખક, સંપાદક, સાહિત્યકાર\nમળવા જેવા માણસ-૫૧ (શ્રીમતિ પ્રજ્ઞા વ્યાસ)\n2 ટિપ્પણીઓ Posted by સુરેશ on જુલાઇ 27, 2017\nપ્રજ્ઞાબહેનનો જન્મ ૧૯૩૯ માં સુરતમાં થયો હતો. પિતા શ્રી કુમુદચંદ્ર મુંબઈની પ્રખ્યાત એંજીનીઅરીંગ કોલેજ V.J.T.I. માં મિકેનીકલ એંજીનીયરીંગનો અભ્યાસ કરી, રેલ્વેમાં નોકરી કરતા હતા. માતા ઇશ્વરીબહેન સાતમા ધોરણ સુધી ભણેલા હતા. આર્થિક રીતે આ સુખી કુટુંબમાં સંગીતમય અને ધાર્મિક વાતાવરણ હતું.\nપ્રજ્ઞાબહેનનો પ્રાથમિક શાળાનો અભ્યાસ ફ્રીલેન્ડગંજની રેલ્વેની શાળામાં ૧૯૪૫ થી ૧૯૪૯ સુધી થયો હતો. અહીં અભ્યાસ દરમ્યાન સંગીત ને નાટ્ય પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. ત્યારબાદ ભાવનગરની માજીરાજ ગર્લસ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી, ૧૯૫૫ માં S.S.C. ની પરીક્ષા પસાર કરી હતી. હાઈસ્કૂલના શિક્ષણ માટે એમને ક્યારેક ટ્રેનમાં તો ક્યારેક સાઈકલ ઉપર શાળામાં જવું પડતું. રાષ્ટ્રશાયર ઝવેરચંદ મેધાણીના પુત્રી પદ્મલા પ્રજ્ઞાબહેનના વર્ગમાં હતાં.\nબે વર્ષ માટે ભાવનગરની S.N.D.T. કોલેજમાં આર્ટસ વિભાગમાં અભ્યાસ કર્યા બાદ, ૧૯૫૭ માં લગ્ન થઈ જતાં અભ્યાસ અધુરો મૂકવો પડ્યો હતો. પ્રજ્ઞાબહેનના પતિ શ્રી પ્રફુલ્લચંદ્ર વ્યવસાયે તબીબ છે.\nપ્રજ્ઞાબહેને સ્વેચ્છાએ ગૃહી��ીનો રોલ સ્વીકારી, એક દિકરા અને ચાર દીકરીઓની સુખાકારી અને શિક્ષણની જવાબદારી નીભાવી. પાંચે સંતાનો સારું શિક્ષણ પ્રાત્પ કરી જીવનમાં સ્થાયી થયા છે. આ સમય દરમ્યાન એમણે સામાજીક સંસ્થાઓમાં કામ કરી પોતાનો ફાળો નોંધાવ્યો. બારડોલી સાર્વજનિક મહિલા મંડળ અને જાયન્ટસ કલબ જેવી સંસ્થાઓનું પ્રમુખપદ પણ શોભાવ્યું. આસપાસના ગામોમાં જઈ સમાજ સેવાની પ્રવૃતિઓ કરી, એમણે એમની માનવીય ફરજ નીભાવી.\n૧૯૯૬ માં એમની અમેરિકા સ્થિત દિકરી રોમાએ એમનું ગ્રીનકાર્ડ સ્પોન્સોર કર્યું, અને એ મંજૂર થતા પ્રજ્ઞાબહેન એમના પતિ સાથે અમેરિકા આવ્યા. હાલમાં તેઓ અમેરિકન નાગરિક છે.\n૨૦૦૬ માં એમને ગુજરાતી બ્લોગ્સની જાણ થઈ અને એમણે એમાં રસ લેવાનું શરૂ કર્યુ. એમણે અનેક બ્લોગ્સમાં મૂકાયલી કૃતિો વિષે પ્રતિભાવ આપવાના શરૂ કર્યા. એમના વિદ્વતાભરેલા પ્રતિભાવો ઉપર અનેક વાંચકો અને બ્લોગ્સના સંચાલકોનું ધ્યાન દોરાયું, અને અનેક સર્જકો એમના સંપર્કમાં આવ્યા. ૨૦૦૮ માં એમણે “નીરવ રવે” નામનો પોતાનો બ્લોગ શરૂ કર્યો.\nઆ શિર્ષક ચિત્ર પર ક્લિક કરી, તેમના બ્લોગની મુલાકાત લો.\n“નીરવ રવે”માં પ્રજ્ઞાબહેને પોતાના સર્જન ઉપરાંત એમના સંતાનોના સર્જન અને અન્ય મિત્રોના સર્જન મૂકવાનું શરૂ કર્યું. ગુજરાતી બ્લોગ્સમાં ઊંચું સ્થાન ધરાવતા બ્લોગ “વેબ ગુર્જરી” ના સંપાદક મંડળના એમને પ્રમુખ બનાવવામાં આવ્યા.\nએમની ખાસ ખાસિયત એ રહી કે એ પ્રત્યેક વ્યક્તિના પ્રત્યેક ઈ-મેઈલનો જવાબ આપે છે, અનેક બ્લોગ્સમાં કૃતિઓ વાંચી એમાં મનનીય પ્રતિભાવ લખે છે. જે વિષય ઉપર પ્રતિભાવ લખે છે, એ વિષય ઉપરનું સાહિત્ય ઉપલબ્ધ કરાવે છે. ગુજરાતી ઉપરાંત અંગ્રેજી અને ઉર્દુ ભાષાઓ ઉપર પણ એમની સારી પકડ છે.\nલેક્ષિકોનમાં પ્રજ્ઞા શબ્દના ઘણાં અર્થ આપેલા છે. પ્રજ્ઞા એટલે બુદ્ધિ, મેધા, મતિ, સમજશક્તિ, એકાગ્રતા, વિશેષ જાણીકારીવાળી, પરિપક્વ બુધ્ધિવાળી, સમજણશક્તિ, ડહાપણ, અને સંવેદના. આ પ્રજ્ઞાબહેન માટે તો આ બધા અર્થ એક સાથે લાગુ પડે છે, કદાચ બધાનો સરવાળો કરી એક નવો અર્થકારક શબ્દ બનાવવો પડે. ખૂબ જ મિલનસાર અને પ્રેમાળ સ્વભાવના બહેન પ્રજ્ઞા વ્યાસે એક દાયકામાં મિત્રો અને ચાહકોનો વિશાળ વર્ગ ઊભો કરી લીધો છે.\nબ્લોગ જગતની ખૂબ જ જાણીતી અને સન્માનનીય વ્યક્તિઓના અભિપ્રાયોનું સંકલન કરીને કહું તો બહેન પ્રજ્ઞા વ્યાસ એક મેઘાવી વ્યક્તિ છે. વિશાળ વાંચન એમની મૂડી છે. એમના હા��્યમાં પણ એમનું ગાંભીર્ય છે. એમની સહાનુભુતિમાં કરૂણા છે. કોઈ પણ વીષય કેમ ન હોય, તેઓ કોણ જાણે કયા ખજાનામાંથી માહીતી ફંફોળી લાવે છે. ને તેય પાછી અત્યંત ઉંચી કક્ષાની અને સાંદર્ભીક. જાણે કે એમની પાસે કોઈ અદભુત વીકીપીડીયા ન હોય\nઆટલા સંદર્ભો અને આટલા વીષયો પરની આટલી ઉંચી કોમેન્ટ્સ મેં તો બીજે ક્યાંય જોઈ નથી. પ્રજ્ઞાબેનનું ગુજરાતી, અંગ્રેજી, હિંદી, અને સંસ્કૃત ઉપર્ પ્રભુત્વ તો છે જ, પરંતુ તેઓ ઉર્દુ ભાષા અને સાહિત્યમાં પણ એટલાં જ અભ્યાસુ છે. એમના પ્રતિભાવોમાં સંસ્કૃત શ્ર્લોકો હોય તો વળી ઉર્દુની શેર-શાયરીઓ પણ હોય શ્રેષ્ઠ ગુજરાતી બ્લૉગ-વાચકનો પુરસ્કાર કોઈને આપવો હોય તો એમનું નામ સૌથી મોખરે હોય. કેટલીકવાર તો મૂળ કૃતિ કરતાં પણ પ્રજ્ઞાબહેનની કોમેંટ વધુ રસદાયક હોય છે. કવિતાનો રસાસ્વાદ તેઓ અદભુત રીતે કરે છે,\nપ્રજ્ઞાબહેન માને છે કે માણસ ગરીબ હોય કે પૈસાદાર હોય, પણ આખી જીંદગી માણસ તરીકે જીવે, અને માણસાઈ સાથે જીવે એ ખૂબ અગત્યનું છે. ઈન્સાનિયત એ જ અગત્યની બાબત છે. આજકાલની દોડધામવાળી જીંદગીમાં કોઈને બીજા માટે સમય નથી, આ પરિસ્થિતીમાં બદલાવની તાતી જરૂરત છે. પ્રજ્ઞાબહેન કહે છે,\n“મને ભજન ગાવાં વધુ ગમે છે; કારણ ગાતી વેળાએ એમાં રહેલ ભાવ સાથે મારું સહજ સંધાન થઈ એમાં તાદાત્મ્ય સધાતાં ભજનના ભાવમાં ભીંજાવાનું સહજ બને છે.”\nસદા સંતવાણી યાદ રાખો,\nસ્નેહ રાખો , કટુ વિચાર- વચન ત્યાગો\nઆપણે તો નિમિત માત્ર\n(ફ્રીમોન્ટ, કેલિફોર્નિયા, ૨૦ જુલાઈ, ૨૦૧૭)\nમળવા જેવા માણસ – શ્રી . હરીશ દવે\n7 ટિપ્પણીઓ Posted by સુરેશ on ડિસેમ્બર 28, 2016\nસ્વજનનો પરિચય આપવો એટલે …. પોતાનો પરિચય આપવા જેવું કામ\nહરીશ ભાઈ ‘પરિચય બ્લોગ’ પરના જ નહીં પણ નેટ પરથી મળેલા સૌથી જૂના સાથી. એમનો પરિચય આપવો એ કદાચ અનુચિત/ અનધિકાર ચેષ્ઠા ગણાય. પણ અહીં એમનો પરિચય નહીં, એમના કામનો પરિચય આપવો છે.\nનીચેનાં ચિત્રો પર ક્લિક કરો…\nઅને ખાસ નોંધવાનું એ કે,\nઘણી જહેમત અને સંશોધન કરીને\nનેટ પર મળેલ મિત્ર રત્નોમાં હરીશ ભાઈ સૌથી જૂનું, હીરા જડિત, ઝવેરાત છે. એમની અને આ જણની અંતરયાત્રામાં થોડાંક વર્ષ એ ઝવેરાત ઢંકાઈ ગયું હતું. આજે એને ઊંડી ખાણમાંથી કાઢી, આમ રૂપરંગ આપી વાચકોના ધ્યાન પર લાવવાનો ઉમંગ છે – ઉલ્લાસ છે.\nસ્વ. નરેન્દ્ર દેસાઈ -એક સરસ પરિચય\n2 ટિપ્પણીઓ Posted by સુરેશ on ઓક્ટોબર 12, 2016\nસાભાર – ડો. શશિકાન્ત શાહ, શ્રી. ઉત્તમ ગજ્જર, ગુજરાત મિત્ર\nમોટા અક્ષરે વાંચવા CTRL + દબાવો.\nમળવા જેવા માણસ – દિપક અને મંજરી બૂચ\n2 ટિપ્પણીઓ Posted by સુરેશ on સપ્ટેમ્બર 4, 2015\nસાભાર – ગુજરાત સમાચાર\nમૂળ લેખ માટે આ ચિત્ર પર ‘ક્લિક’ કરો\nઆજીવન નોકરીની માયાજાળમાંથી છૂટયા બાદ ઘણા લોકો શાંતિની રાહ પકડીને જીવન ગુજારવાનો પ્રયત્ન કરતા હોય છે પરંતુ શહેરના શ્યામલ વિસ્તારમાં રહેતા દંપત્તિ દિપકભાઈ અને મંજરીબેન બૂચ કે જેઓએ પોતાનું બચેલું જીવન જરૃરિયાતમંદ બાળકોને ભણાવવા માટે ખર્ચ કરી દીધું છે. ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ કોર્પોરેશનના ડેપ્યુટી જનરલ મેનેજર રહી ચૂકેલા દિપકભાઈ ૬૯ વર્ષની ઉંમરે પણ ધોરણ પાંચથી દસના બાળકોને ભણાવે છે. જ્યારે તેમના પત્ની મંજરીબેન ૬૩ વર્ષના છે અને તેઓ ધોરણ ત્રણ અને ચારના બાળકોને ભણાવે છે. છેલ્લા દસ વર્ષથી જરૃરિયાતમંદ બાળકોને ભણાવવાનું કામ કરતા આ દંપત્તિએ અત્યાર સુધી ૫૦૦થી વધારે વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. અત્યારે હાલમાં દરરોજ ૧૭ સ્કૂલના ૨૦૦ વિદ્યાર્થીઓ તેમની પાસેથી ટયુશન લઈ રહ્યા છે. જેમાં તેઓ વિજ્ઞાન, ગણિત, ભૂગોળ જેવા વિવિધ વિષયો ભણાવે છે. સંયુક્ત કુટુંબમાં રહેવા છતાં પણ આ ભણાવવાનો સેવા યજ્ઞા ચાલુ રાખવા માટે ફેમિલી મેમ્બર પણ સાથ પુરાવે છે. આ દંપત્તિની આ સેવા અનેક લોકોને પ્રેરણાદાયક થઈ શકે છે.\nઆ અંગે દિપકભાઈ અને મંજરીબેન બૂચ કહે છે કે, અહીં આવતા બાળકોમાંથી કોઈના પિતા શાકભાજીની લારી ચલાવે છે, તો કોઈ રીક્ષા ચાલકના, પ્લંબરના કે સંતાનો છે. આ બાળકોને ફ્રીમાં ટયુશન મળી રહે તે માટે અમે બન્નેએ તેમને ભણવવાનો બહું પહેલાથી જ નિર્ણય લીધો હતો. અહીંથી ટયુશન લઈ ચૂકેલા વિદ્યાર્થીઓ એન્જિનિયરીંગ, બીસીએ અને માસ્ટર લેવલની ડીગ્રી મેળવી ચૂક્યા છે. અમે શ્યામલ નજીકના સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ છેલ્લા દસ વર્ષમાં અમે નવ વર્ષ સુધી બાળકોને અમારા ઘરે ભણાવ્યા હતા. પરંતુ છેલ્લા એક વર્ષથી ડોનરે બાળકોેને ભણાવવા માટે અમારા ઘરની સામે એક મકાન ભાડેથી અપાવ્યુ છે. આ સોશિયલ એક્ટિવિટીને જોતા ગવર્નર દ્વારા અમને પ્રોત્સાહન પણ આપવામાં આવ્યુ હતું.\nમારા ફાધર ફૂલની લારી ચલાવે છે. અમારી પાસે ટયુશનના કે આગળ ભણવાના પૂરતા પૈસા ન હતા પરંતુ ધોરણ સાતથી દસનું ટયુશન મે આ દાદા-દાદી પાસે લીધુ અને તેમને ઈ.સી. એન્જિનિયર બનાવી જેની તમામ ફી તેમને આપી હતી.\nહું દિપક દાદા પાસે ત્રણ વર્ષ ટયુશન લઈ ચૂક્યો છું. ત્યાર બાદ તેમને મને એન્જિનિયરીંગમા ભણાવવા માટે ફી પણ આપી હતી. હું અહીં ટયુશન લીધા બાદ જ ટેક્સટાઈલ એન્જિનિયર બન્યો છું.\n– સાગર ખત્રી, યંગસ્ટર\nપ્રજ્ઞા દાદભાવાળા – મળવા જેવા માણસ\n6 ટિપ્પણીઓ Posted by સુરેશ on જુલાઇ 20, 2015\nપ્રજ્ઞાબહેનનો જન્મ ૧૯૫૭ માં રાજકોટમાં થયો હતો. એમના પિતા શ્રી જયંતિલાલને કોલેજના બે વર્ષ સુધીનું શિક્ષણ પ્રાપ્ત થયેલું, જ્યારે માતા અનસુયાબહેન પાંચ ધોરણ સુધી ભણેલા હતા. પિતા બ્રૂક બોન્ડ ટી કંપનીમાં નોકરી કરતા હતા.\nપ્રજ્ઞાબહેનનું પ્રાથમિક શાળાનું શિક્ષણ મુંબઈની જાણીતી અમુલખ અમીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલયમાં થયેલું. અહીં ભણતર ઉપરાંત બાળકોની પ્રતિભા નિખારવા, વિવિધ વિષયો શીખવવામાં આવતા, અને છઠા ધોરણથી વિવિધ લાઈન પસંદ કરવા મળતી. આ શાળામાંથી પ્રજ્ઞાબહેને ૧૯૭૫ માં SSC પરીક્ષા પાસ કરી. પ્રજ્ઞાબહેન મુંબઈની SIESકોલેજમાંથી ફિલોસોફી અને સાઈકોલોજી વિષય સાથે ગ્રેજ્યુએટ થયા.\nકોલેજ કાળ દરમ્યાન એમણે કવિતાઓ લખી, જેમાની કેટલીક કુમાર માસિકમાં પ્રગટ થઈ. આ સમય દરમ્યાન જ એમણે SNDT યુનિવર્સીટીમાંથી પત્રકારિતાનો કોર્સ પણ કર્યો, અને એ દરમ્યાન હરીન્દ્ર દવે, સુરેશ દલાલ અને પ્રદીપ તન્ના જેવા નામી સાહિત્યકારોના સંપર્કમાં આવ્યા. આ ઉપરાંત એમણે જુદા-જુદા ઘણાં ક્ષેત્રોમાં અભ્યાસ કર્યો. જેવા કે કોમર્સિયલ આર્ટ, ફેશન ડીઝાઈનીંગ, નૃત્ય અને પછી બ્યુટી પાર્લરનો કોર્ષ. એક વાર પુરૂષોત્તમ ઉપાધ્યાયને હસ્તે સંગીત સ્પર્ધામાં ઈનામ પણ મેળવ્યું. ત્યાર બાદ નાટક-સિનેમાના કલાકાર દીના પાઠકની દોરવણી નીચે અભિનય શિખવાનું શરૂ કર્યું, ત્યારે એક બે વાર રેડિયોમાં નાટકના પાત્રો પણ નિભાવ્યા. એમના પિતાએ એમની કારકિર્દી ઘડવામાં ખુબ મદદ કરી અને પ્રોત્સાહન આપ્યું, અને માતાએ ઘરકામની સમજ આપી.\n૧૯૮૦ માં પ્રજ્ઞાબહેનના લગ્ન એક મોભાદાર દાદભાવાળા કુટુંબના સુપુત્ર શરદભાઈ સાથે થયા. શરદભાઈ વ્યવસાયથી Chartered Accountant છે.આધુનિક વિચારશ્રેણીવાળા આ કુટુંબમાં પ્રજ્ઞાબહેનને પોતાની આવડત અને શક્તિનો ઉપયોગ કરવાની પુરેપુરી છૂટ અને સગવડ હતી. નોકરી કે વ્યાપાર આ બે પર્યાયમાંથી પ્રજ્ઞાબહેને વેપારને પસંદગી આપી. વિમા એજંટના કામ ઉપરાંત એમણે ફેશન ડિઝાઈનીંગ અને મેન્યુફેકરીંગનું કામ ઘરમાંથી જ શરૂ કર્યું. આ કામ ખૂબ જ ધીરજ અને પરિશ્રમ માગી લે તેવું છે, પણ પ્રજ્ઞાબહેને ઉત્સાહ અને ખંતથી આ કામમાં સારી સફળતા મેળવી. સાડી, દુપટ્ટા વગેરે ઉપર જાતે ડીઝાઈન કરી તૈયાર કરેલા વ��્ત્રોનું પ્રદર્શન અને વેચાણ ગોઠવી સફળતા મેળવી. મોટા ઓર્ડર હોય ત્યારે કારીગરો રોકી, સમયસર માલ ગ્રાહકોને પહોંચતો કર્યો. લંડન જઈ ત્યાં પ્રદર્શન કરી ઓર્ડર લઈ આવતા, અને વસ્ત્રો સપ્લાય કરતા. આ બધા કામની વચ્ચે ૧૯૮૩ માં એમની પહેલી દિકરી નેહાનો અને ૧૯૮૬ માં એમની બીજી દિકરી ભૂમિકાનો જન્મ થયો હતો.\nદિકરીઓને સારૂં શિક્ષણ મળે અને જીવનમાં પ્રગતી કરવાની તક મળે એટલે ૧૯૯૯ માં ગ્રીનકાર્ડ મેળવી પ્રજ્ઞાબહેન સહકુટુંબ અમેરિકા આવ્યા. એક વર્ષ સુધી અન્ય કામકાજને લીધે શરદભાઈ લંડનમાં રહ્યા. લંડનમાં એક વર્ષ રોકાયા બાદ શરદભાઈ અમેરિકા આવ્યા અને એમને કેલિફોર્નિયામાં નોકરી મળી. એક વર્ષ એકલા હાથે બે દિકરીઓ સાથે પ્રજ્ઞાબહેન નોર્થ કેરોલીનામાં રહ્યા. અજાણી ધરતી અને અજાણ્યા લોકો અને તદન અલગ સંસ્કૃતિ માં American Way of Life સમજવાની મથામણમાં કરતા રહ્યા. કાર ચલાવતા શીખ્યા, બાળકોને શાળામાં દાખલ કર્યા, અને સાથે સાથે સેફ વે માં આઠ કલાક ઊભા રહીને કામ કરવાની નોકરી પણ કરી. આમ અહીં આવનારા બધાને જે સ્ટ્રગલ કરવી પડે છે, તેવી સ્ટ્રગલ એમને પણ કરવી પડી. કેલીફોર્નીયામાં આવ્યા બાદ એમને બેંકમાં નોકરી મળી, જે એમણે છ-સાત વર્ષ સુધી જાળવી રાખી. બન્નેની આવક હોવા છતાં ભાડાના એપાર્ટમેન્ટમાંથી પોતાના ઘર સુધી પહોંચવામાં સાત વર્ષ લાગ્યા. શરદભાઈ અત્યારે ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટરમાં ડિરેક્ટર ઓંફ ફાઈનાન્સ તરીકે કામ કરે છે.\nઅમેરિકામાં આવ્યા બાદ પણ પ્રજ્ઞાબહેનનો તરવરિયો સ્વભાવ એમને પગ વાળીને બેસવા દે એવું ક્યાં હતું એમણે વૃધ્ધ નાગરિકોને માર્ગદર્શન આપવા અને મદદ કરવાની ટ્રેનીંગ લીધી, અને સમાજ સેવામાં લાગી ગયા. આ વિષય ઉપર એમણે અમેરિકાના ‘રેડિયો જીંદગી’ ઉપરથી વાર્તાલાપ પણ આપેલો. વિદેશની ધરતી પર ભારતના પારંપારિક સાંસ્‍કૃતિ અને પારિવારીક સંસ્‍કારોને અવિરત ધબકતું રાખવા ડગલો ” અને “બે એરિયા ગુજરાતી સમાજ” આ બે ગુજરાતી સંસ્થાઓ Bay Area માં જાણીતી છે. ”DAGLO”એટલે Desi Americans of Gujarati Language Origin. ‘ડગલો’ સંસ્થા બે એરીઆ માં ગુજરાતી સાહિત્ય, સંગીત દ્વારા ભાષાને જીવંત રાખવાનો પ્રયત્ન કરી રહી છે. (કેલિફોર્નિયામાં સાન ફ્રાન્સિસ્કો અને એની આજુબાજુનો વિસ્તાર ‘બે એરીઆ’ કહેવાય છે). આ બન્ને સંસ્થાઓમાં પ્રજ્ઞાબહેન અને શરદભાઈ ખૂબજ સક્રિય ભાગ ભજવી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી ગુજરાત ગૌરવ દિનની ઉજવણી માટે સંસ્થાના અગ્રણી કાર્યકર તરીકે પ���્ઞાબેન સાહિત્ય સભર સુંદર પ્રોગ્રામનું આયોજન કરે છે. ૨૦૧૪ માં એમણે રજૂ કરેલો કાર્યક્રમ “નરસૈંયો” એમની કલાકુશળતાનો પૂરાવો હતો. પ્રજ્ઞાબહેન બે એરીઆમાં ‘પુસ્તક પરબ’ નું સંચાલન પણ સક્રિય રીતે સંભાળે છે. આમ માતૃભાષા જીવંત રાખી, કલા-સંગીત પ્રત્યેની અભિરૂચીને વાચા આપી, ગુજરાતી ભાષાની અસ્મિતાને જાળવવાનું અને ભાષાને ધબકતી રાખવાનું ખુબ જ સુંદર કાર્ય કરી રહ્યા છે.\n(બે એરિયા ગુજરાતી સમાજના\nડાબી બાજુ શ્રી શરદભાઈ દાદભાવાળા,\nજમણી બાજુ શ્રિમતી પ્રજ્ઞાબહેન દાદભાવાળા,\n(બેઠકનું સંચાલન કરતા પ્રજ્ઞાબહેન)\nછેલ્લા એક વર્ષથી એમણે મિલપીટાસમાં ગુજરાતીઓનો સાહિત્યમાં રસ જાણી લઈ, એમને મૌલિક લખાણ માટે ઉત્તેજન આપવા પુસ્તક પરબને નવું સ્વરૂપ આપી, “બેઠક” નામે એક પ્રવૃતિ શરૂ કરી છે. અહીં લેખક, પ્રેક્ષક, અને કલાકાર વચ્ચે સુંદર સેતુ બંધાય છે. દર મહિનાના છેલ્લા શુક્રવારે ગુજરાતીઓ ત્રણ કલાક માટે ભેગા થાય છે અને કોઈ પણ એક વિષય ઉપર એમના મૌલિક વિચારો, લેખ અને કવિતા દ્વારા રજૂ કરે છે. બે એરિયામાં ગુજરાતી ઉત્સવના સંચાલન માટે, અને ખાસ કરીને એમની વક્તૃત્વ કલા માટે પ્રજ્ઞાબહેનની ખૂબ જ પ્રસંશા થાય છે. જે વિષય ઉપર એમને બોલવાનું હોય છે એ વિષયનું તેઓ ઊંડું અધ્યયન કરે છે અને સચોટ માહિતી રજૂ કરે છે. સીનિઅર સિટિઝનને પ્રેરણા આપવા, તેમના જીવનના વિવિધ પાસાઓને સ્પર્શતા તેમના અનુભવોને અભિવ્યક્તિ આપવા, તેમજ તેમની માતૃભાષાની ચાહતને વ્યક્ત કરવા, અને નવોદિત લેખક – કવિઓને પ્રોત્સાહન આપવા પ્રજ્ઞાબહેન “શબ્દોનું સર્જન” નામના બ્લોગનું સંચાલન કરે છે.\nઆ ચિત્ર પર ક્લિક કરી તેમના બ્લોગની મુલાકાત લો.\nએ સિવાય “ડગલો”, “બે એરિયા ગુજરાતી સમાજ” ની પ્રવૃતિઓની માહિતી આપવા અને સીનીયર્સને માર્ગદર્શન કરતા બ્લોગ્સનું સંચાલન પણ કરે છે. અમેરિકામાં સ્થાયી વસવાટ માટે આવેલા ગુજરાતી કુટુંબોને અહીં મળતી સરકારી સગવડોની માહિતી આપી, એમને જોઈતી મદદ કરવા માટે પ્રજ્ઞાબહેન કાયમ ઉત્સુક રહે છે.\nકવિતા જ મારું વસિયતનામું\nજે છે એ બધું તમારું\nન લ્યો તો બધુ જ મારું\nબે ચાર ક્ષણો હું રંગી જાણું\nનહી તો ખાલીખમ છે વસિયતમાં\nલ્યો શાહી વિનાના કાગળ પર\nલખીયું મેં મારું વસિયતનામું\nહું ગ્રીનકાર્ડ લઈ, કાયમી વસવાટ માટે અમેરિકા આવ્યો, ત્યારે મને પણ પ્રજ્ઞાબહેનનું ઉપયોગી માર્ગદર્શન મળેલું. બે એરિયાના જાણીતા ગુજરાતીઓ સાથે મા���ો સંપર્ક કરાવી આપવામાં પણ પ્રજ્ઞાબહેનનો મોટો ફાળો છે.\nતમે પ્રજ્ઞાબહેનનો સંપર્ક pragnad@gmail.com પર કરી શકો છો.\nવિશ્વદીપ બારડ -મળવા જેવા માણસ\n2 ટિપ્પણીઓ Posted by સુરેશ on જુલાઇ 13, 2015\nવિશ્વદીપભાઈનો જન્મ ૧૯૪૬ માં ભાવનગરમાં થયો હતો. ચાર ભાઈ બહેનોમાંથી એ સૌથી નાના હતા. એમના પિતા શ્રી ભગવાનભાઈએ માત્ર પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનના નાના મોટા કામ કરતા હતા. માતા મણીબેન શિક્ષણથી વંચિત હતા. મધ્યમવર્ગી કુટુંબમાં રહીને વિશ્વદીપભાઈએ કરકસરનો પાઠ નાનપણમાં જ શીખી લીધેલો.\nવિશ્વદીપભાઈનું પ્રાથમિક શાળાનું શિક્ષણ ભાવનગરની શામળદાસ સ્કૂલમાં થયેલું. ગાંધીજી પણ આ જ શાળામાં ભણેલા. આજે ૬૫ વર્ષો બાદ પણ એ શાળામાં ગવાતી પ્રાર્થના “અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા” એમની પ્રિય છે. ત્યારબાદએમણે ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી, ૧૯૬૫માં S.S.C. ની પરીક્ષા પાસ કરી. પ્રાથમિક શાળાના અભ્યાસ દરમ્યાન, ગામમાં યોજાતા કથા-કિર્તનમાં હાજરી આપી, એમણે રામાયણ અને મહાભારતની કથાઓ સાંભળેલી. હાઈસ્કૂલ કોર્ટની નજીક હોવાથી ક્યારેક ક્યારેક કોર્ટમાં ક્રીમીનલ કેસની સુનાવણી સાંભળવા જતા.\nS.S.C. ની પરીક્ષા પાસ કરી, ભાવનગરની શામળદાસ કોલેજમાં આર્ટસ વિભાગમાં એડમીશન લઈ એક વર્ષ પૂરૂં કર્યું. ૧૯૬૬ માં સૌરાષ્ટ્ર યુનીવર્સીટીની સ્થાપના થઈ, અને એમની કોલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં આવી, પણ એમને તો ગુજરાત યુનીવર્સીટીમાં જ ભણવું હતું એટલે એ ભાવનગરથી અમદાવાદ એમના બહેનને ઘરે આવી ગયા, અને અમદાવાદની એસ.વી.કોલેજમાં દાખલ થયા. અહીંથી તેમણે ૧૯૭૦ માં ગુજરાતી અને ઈતિહાસના વિષયો સાથે B.A. ની ડીગ્રી મેળવી. કોલેજના આ વર્ષો દરમ્યાન એમણે સવારના ૭ થી ૧૦ વાગ્યા સુધી કોલેજમાં અભ્યાસ અને ૧૧ થી રાત્રે ૮ વાગ્યા સુધી સોના-ચાંદીની દુકાનમાં એકાઉન્ટીંગનું કામ કર્યું, જેથી કોલેજના ખર્ચને પહોંચી વળાય.\nવિશ્વદીપભાઈને શાળાના સમયથી જ કવિતા પ્રત્યે લગાવ હતો. પણ એમણે કવિતાઓ લખવાની શરૂઆત કોલેજના અભ્યાસ દરમ્યાન કરી. ૧૯૬૭ માં એમણે પહેલી કવિતા “અદયભીંત” અને બીજી કવિતા “કોઈ બિચારી”. લખી. ‘કોઈ બિચારી’ કવિતા “સ્ત્રી” સામયિકમાં છપાઈ. કોલેજની કાવ્ય સ્પર્ધામાં “ કહેશો નહી – હસતો રહ્યો” કવિતા પ્રથમ સ્થાને આવી. એમની કેટલીક કવિતાઓ કોલેજના બુલેટીન બોર્ડ પર પણ મૂકાઈ.\n૧૯૭૦ માં ગ્રેજ્યુએટ થયા બાદ એમને ગ��જરાત આયુર્વેદ યુનિવર્સીટીમાં નોકરી મળી. ૧૯૭૨ માં એમના રેખાબહેન સાથે લગ્ન થયા. રેખાબહેને પણ સાયકોલોજી વિષય સાથે B.A.સુધીનો અભ્યાસ કર્યો છે. ૧૯૭૩ માં દંપતિએ પુત્રી દિપ્તીને જન્મ આપ્યો. રેખાબહેનના ભાઈઓ અમેરિકામાં સ્થાયી થયા હતા. ૧૯૭૫ માં રેખાબહેનના ભાઈની સ્પોન્સરશીપથી વિશ્વદીપભાઈ એમની પુત્રી અને પત્ની સાથે કાયમી વસવાટ માટે અમેરિકા આવ્યા. શરૂઆતમાં એમણે Chicago માં વસવાટ કર્યો. અહીં ૧૯૭૭ માં એમના પુત્ર આશિષ નો જન્મ થયો. Chicago ની સખત ઠંડી અને હીમવર્ષા સહન ન થતાં, ૧૯૭૯ માં એમણે ટેક્ષાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં સ્થળાંતર કર્યું. એમના અમેરિકાના વસવાટ માટે વિશ્વદીપભાઈ કહે છે, “મારા માટે ભારત એટલે જન્મભુમી અને અમેરિકા એટલે કર્મભુમી..એક દેવકીમૈયા અને બીજા યશોદા મૈયા..યશોદામૈયાએ પણ ઘણું ઘણું આપ્યુ છે. મારી કાર્યશિલતાની કદર થઈ છે. બેંકની જોબ દરમ્યાન જ્યારે મને..એમપ્લોઈ ઓફ ધ મન્થ (E mployee Of The Month)ના બિરુદ સાથે સન્માન થયું અને બેંકનાં મેગેઝીનમાં મારો પરિચય સાથે ફોટો પબ્લીશ થયો એ બતાવે છે કે, અમેરિકા જેવા દેશમાં તમારા કામની કદર થાય છે. અહીં જ મને ૧૯૮૧માં હ્યુસ્ટન ઈન્ડિપેન્ડ્ન્ટ સ્કુલ ડિસ્ટ્રીકમાં પ્રોક્યુરમેન્ટ ઓફિસર (ખરીદી ઓફીસર) તરીકે જોબ મળી, મારી પત્ની પણ સ્કુલ ડીસ્ટ્રીકમાં એકાઉન્ટીગમાં જોબ કરતાં હતાં. અહીં જ દીકરી કમ્પુટર એન્જિનર થયાં બાદ એમ.બી.એ. સાથે ટેક્ષાસ ઈન્સ્ટ્રુમેન્ટમાં એન્જિનયર તરિકે જોડાઈ. અને દિકરાએ મેડિકલ ફિલ્ડમાં આગળ વધી એમ.ડી કરી પિડિયાટ્રીક ગેસ્ટ્રોએન્ટોલોજીમાં સ્પેસ્યાલીસ્ટ થયો. માત્ર એટલું જ નહિં,૨૦૦૯માં ‘ઈન્ટરનેશન વુમન ફૉરમ’ સંસ્થા જેમાં હિલરી ક્લિન્ટન, માર્ગારેટ થેચર જેવી, વિશ્વની ટૉપ ૨૦ મહિલાનો સમાવેશ થાય છે, તેમાં મારી દીકરી દિપ્તિની પસંદગી થવાથી એ પ્રસંગ મારા અને મારી પત્ની, સમગ્ર ગુજરાત માટે અતિ-આનંદ અને ગૌરવની વાત હતી.”\nઅમેરિકામાં ઠરીઠામ થયા પછી એમનું મન પાછું સાહિત્ય પ્રવૃતિ પાછળ દોડ્યું. હ્યુસ્ટનમાં એના માટે યોગ્ય વાતાવરણ પણ હતું. હ્યુસ્ટનમાં અનેક સાહિત્ય પ્રેમીઓ ‘સાહિત્ય-સરિતા’ નામે મંડળ ચલાવે છે, અહીંની સભાઓમાં વિશ્વદીપભાઈને પોતાનીરચનાઓ રજૂ કરવાનો મોકો મળ્યો. ૨૦૦૨ માં “કાવ્ય સુંદરીની સાથે સાથે” નામના પુસ્તકનું શ્રી આદિલ મન્સૂરીના હાથે વિમોચન થયું. ત્યારે એમણે કહેલું, “આવતી કાલે આ નાનકડી કલમ એક વૃક્ષ બનશે”, આમ કલમ શબ્દના બેવડા અર્થમાં એમણે ભવિષ્ય ભાખી લીધું. લગભગ આ સમયમાં જ ગુજરાતી બ્લોગ્સ લોકપ્રિય થવા લાગ્યા. બ્લોગ્સમાં એમના કાવ્યો, નિબંધો અને વાર્તાઓ મૂકાવા લાગી. પ્રો. સુમન અજમેરી, શ્રી રાધેશ્યામ શર્મા, શ્રી ધીરૂભાઈ પરીખ જેવા જાણીતા સાહિત્યકારોના માર્ગદર્શન હેઠળ એમનું સર્જન અવિરત ચાલુ રહ્યું. એમની ઘણી લઘુ કથાઓ “કુમાર” માસિકમાં પણ પ્રસિધ્ધ થઈ. એમના સર્જનોના રસાસ્વાદ પણ થયા.\n(રેડિયો સ્ટેશનમાં કાર્યક્રમની રજૂઆત)\nએમના સર્જનનો આનંદ મેળવવા તમારે એમની રચનાઓ વાંચવી જોઈએ, છતાં આ લેખની મર્યાદામાં રહી, એમની થોડી કાવ્ય પંક્તિઓ અહીં રજૂ કરૂં છું.\nમાર્ગમાં અમથા મળેલા ગમ હજુંયે યાદ છે,\nખાલી મળેલા સ્મિત મહીંના ભાર પર હસતો રહ્યો..\nબીજા એક કાવ્યમાં તેઓ કહે છે,\nક્યાં હતું મારું અહીં કોઈ ઠેકાણું આ શહેરમાં\nઝાંઝવાના ઝળ મને કેમ અહીં શોધવા નીકળ્યાં \nએમના સર્જનો માટે તમે એમના બ્લોગ્સ ની મુલાકાત લઈ શકો છો.\n[ આ ચિત્રો પર ‘ક્લિક’ કરો ]\n૨૦૦૮ માં શ્રી રાધેશ્યામ શર્માએ વિશ્વદીપભાઈનો પરિચય જનસત્તામાં પ્રકાશિત કર્યો જે ત્યારબાદ “સાક્ષરનો સાક્ષાત્કાર”પુસ્તકમાં સામિલ કરવામાં આવ્યો. આજે અમેરિકામાં ચાલતી સાહિત્ય પ્રવૃતિમાં એમનું નામ જાણીતું છે. ૨૦૦૪ માં એમના બાળકોએ કહ્યું, “ડેડી, તમે તમારી ફરજ બજાવી, આર્થિક-માનસિક બધી રીતે શિક્ષણ અને સંસ્કાર આપી આપની ફરજ બજાવી, હવે આપ નિવૃતિ લઈ આપનું જે સ્વપ્ન છે ગુજરાતી સા.હિત્યમાં કવિતા-વાર્તા લખવાનું તે હવે પુરુ કરો.” બાળકોની વાત માની એમણે ૨૦૦૪ માં ૫૭ વર્ષની વયે નિવૃતિ લીધી. ૨૦૦૪ માં જ ત્રણ મહિના માટે વતનમાં રહી આવ્યા, અને એ દરમ્યાન અનેક કવિ, લેખકો અને ચિંતકોને મળી એમનું માર્ગદર્શન લીધું. અમેરિકામાં ૨૦૧૨માં હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાનું પ્રમુખ પદ સંભાળેલ. તેઓ કહે છે,\n“મારું મૂખ્ય ધ્યેય પરદેશમાં આપણી માતૃભાષા અનેઆપણાં સંસ્કાર સદા જવલંત રહે એના માટેના પ્રયાસ રુપે, વતનમાંથી આવતા આપણાં સાહિત્યકારોનો લાભ લઈ, એમના કાર્યકમોનું આયોજન કરી, અહીં વસતા ગુજરાતીઓમાં ભાષનો રસ જળવાઈ રહે તેવા અથાંગ પ્રયાસો ચાલુ રાખાવાનો છે.”\nનિવૃત્તિની અન્ય પ્રવૃતિ વિશે તેઓ કહે છે\n“હું અને મારી પત્ની રેખા દર વર્ષે મા-ભોમની મુલાકાત લઈએ છીએ. ભાવનગરમાં માનવતાભર્યા કાર્યમાં રસ લઈ પ્રવૃત રહીએ છીએ. ખાસ કરીને…શિક્ષણક્ષેત્રે ગરીબ વિદ્યાર્થીઓને સ્��ોલરશીપ આપી આગળ ભણવામાં પ્રોત્સાહિત કરવા, બાળકોને આગળ અભ્યાસમાં માર્ગ-દર્શન, જોબ શોધવામાં માર્ગ-દર્શન તેમજ તેમને લગતા સેમિનાર યોજવા, આરોગ્યક્ષેત્રે ‘’આઈ-કેમ્પ”, બ્લ્ડકેમ્પ, હેલ્થકેર-કેમ્પ યોજવા. આવા કાર્યમાં ત્રણ મહિના ક્યાં પસાર થઈ જાય છે તેનો ખ્યાલ પણ નથી રહેતો.\nઆમાં જે આનંદ મળે છે તેનું વર્ણન શબ્દમાં આલેખી શકાય તેમ નથી.”\nએમના જીવનનો મંત્ર છે\n“થઈ શકે તો કોઈનું ભલું કરજો,\nપણ કોઈનું બુરૂં કદી ન ઇચ્છજો, ન કરજો.”\nમારી શુભેચ્છા છે કે, વિશ્વદીપભાઈ પોતાનો સાહિત્યસેવાનો અને સમાજસેવાનો દીપ સદાય પ્રજ્વલિત રાખે.\nવિશ્વદીપ ભાઈ સાથનાં આ બ્લોગરનાં સંસ્મરણો…\nડલાસ અને હ્યુસ્ટન ખાતે ચાર પાંચ વખત મિલન\nરેખાબેનના બનાવેલા, લાડવાની મજા – એની રેસિપી પત્નીને જણાવ્યા બાદ – એ ભરપેટ ઝાપટવાની મજા જ મજા \nરેખાબેનના એક ભાઈ દિનેશભાઈ માળી અહીં ડલાસ ખાતે તેના ખાસ મિત્ર છે.\nમળવા જેવા માણસ – નીલમ દોશી\n3 ટિપ્પણીઓ Posted by સુરેશ on જુલાઇ 6, 2015\nનીલમબહેનનો જન્મ ૧૯૫૫ માં પોરબંદરમાં થયો હતો. એમના પિતાનો અભ્યાસ અને બચપણ આફ્રીકામાં ગુજરેલું જ્યારે માતા જામખંભાળીયાના નગરશેઠની પુત્રી હતા. પિતા એલ.આઇ.સી.માં બ્રાન્ચ મેનેજર હતા. દાદાનો પોરબંદરમાં ક્પડાંનો મોટો સ્ટોર હતો. નીલમબહેનના જન્મ સમયે કુટુંબ આર્થિક રીતે સંપન્ન હતું.\nનીલમબહેનનું પ્રાથમિક અને નવમા ધોરણ સુધીનું માધ્યમિક શિક્ષણ પોરબંદરની શાળામાં થયું હતું. ભણવામાં તેજસ્વી હોવાથી હંમેશાં પહેલો નંબર આવતો. જ્યારે નીલમબહેન ત્રીજા ધોરણમાં હતા ત્યારે એમનો બીજો નંબર આવ્યો એમ કહ્યું ત્યારે અતિ સંવેદનશીલ સ્વભાવને લીધે લાગી આવતા નીલમબહેનને મરી જવાનો વિચાર આવ્યો. મરવું કેવી રીતે એ મૂંઝવણમાં પહેલા એ સમુદ્ર કિનારે ગયા, પછી વિચાર બદલી જંગલમાં ધ્રુવની જેમ તપ કરવા ગયેલા. પણ આખરે કોઇ પરિચિત વ્યક્તિએ એમને ઘરે પહોંચાડી દીધા.\nદસમા અને અગિયારમા ધોરણનો અભ્યાસ નીલમબહેને જેતપુરમાં કર્યો. અહીં એમની સાહિત્યમાં રૂચિ કેળવાઇ. અહીંથી ૧૯૭૧ માં એમણે S.S.C. ની પરિક્ષા, તાલુકામાં પ્રથમ આવીને, પાસ કરી.\nશાળાજીવન દરમ્યાન એમનો ફાજલ સમય અને વેકેશનનો સમય મોટેભાગે એમના શિક્ષકોને ત્યાં પસાર થતો. અહીં એમને નવા નવા પુસ્તકો વાંચવા મળતા, શું વાંચવું એનું માર્ગદર્શન મળતું, ચર્ચાઓ થતી, અને લખવા માટે પ્રેરણા મળતી. સાહિત્ય સર્જનનો પાયો નાખનાર શિક્ષકો સંધ્યાબહેન, ઉષાબહેન અને પ્રભાબહેનને નીલમબહેન આજે પણ પ્રેમથી યાદ કરે છે. નીલમબહેનનું લઘુકથાનું પુસ્તક “પાનેતર” એમણે એમના આ ત્રણ શિક્ષકોને અર્પણ કર્યું છે.\nS.S.C. પાસ કર્યા પછી નીલમબહેનની ઈચ્છા આર્ટસમાં જવાની હતી, પણ પિતાની ઇચ્છાને લીધે રાજકોટની કોલેજમાં સાયન્સમાં એડમીશન લીધું. બે વર્ષ રાજકોટની હોસ્ટેલમાં રહી અભ્યાસ કર્યા બાદ એમણે જામનગરની કોલેજમાંથી ૧૯૭૫ માં Distinction સાથે B.Sc. ની ડીગ્રી મેળવી.\n૧૯૭૮ માં નીલમબહેનના લગ્ન બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલ સાથે B.Tech. (Chemical Engineering) ડીગ્રી મેળવેલા હરીશભાઈ દોશી સાથે થયા. દંપતીને એક પુત્ર અને એક પુત્રી છે, બંને ડોકટર છે અને અમેરિકામાં સ્થાયી થયા છે. પતિ સાથે ફકત સહજીવન નહીં સખ્ય જીવન જિવાય છે એનું ગૌરવ છે. એમની નવલકથા “ દોસ્ત, મને માફ કરીશ ને “ પુસ્તક જીવન સાથી હરીશને અર્પણ કરતા લખ્યું છે.\n“ દોસ્ત, મને માફ કરીશને \nએમ પૂછવાની જેને કદી જરૂર નથી પડી\nએવા દોસ્ત અને જીવનસાથી\nલગ્ન પછી નીલમબહેને મીઠાપુર હાઈસ્કૂલમાં ૧૮ વર્ષ શિક્ષિકા તરીકે નોકરી કરી. તેઓ કહે છે,\nમારા શિક્ષકોએ મને ઘણું આપ્યું છે એનો થોડો અંશ હું પણ મારા વિધ્યાર્થીઓને આપી શકું અને એ રીતે ગુરૂદક્ષિણા ચૂકવી શકું.એવી ભાવના છે. આજે હું જેમ મારા શિક્ષકોને ભાવથી યાદ કરું છું, એ જ રીતે મારા અનેક વિધ્યાર્થીઓ, દેશ કે પરદેશમાંથી દર શિક્ષક દિવસે મને અચૂક ફોન કરે છે. અને ઘણાં સાથે જીવંત સંપર્ક આજે પણ છે, જેને હું મારા જીવનની અમૂલ્ય મૂડી ગણું છું.\nકોલેજના વર્ષો દરમ્યાન અને લગ્ન બાદ પણ નીલમબહેનનો સાહિત્ય પ્રત્યેનો લગાવ જારી રહ્યો. સંદેશ, સ્ત્રી, જનસત્તા, ગુજરાત ગાર્ડિયન, મુદ્રાલેખ, માર્ગી વગેરેમાં નિયમિત કોલમ ઉપરાંત, વાર્તાઓ, લેખો, અખંડ આનંદ, નવનીત, પરબ, શબ્દસૃષ્ટિ, છાલક, સંવેદન,અભિયાન, ચિત્રલેખા, અભિષેક,નવચેતન, જલારામ દીપ વગેરે જુદા જુદા સામયિકોમાં નિયમિતપણે પ્રકાશિત થતા રહે છે. વીસ પુસ્તકો પ્રકાશિત થઇ ચૂકયા છે.અને હજુ સર્જન ચાલુ છે.\nએમના ચાર પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ, અને કલાગુર્જરી મુંબઇ દ્વારા એવોર્ડ મળેલા છે. એમનું “ઝાલરટાણું” નાટક રેડિયો ઉપર પ્રસારીત થયું છે, અને અનેક શૈક્ષણિક કાર્યક્રમો અને કાવ્યોનો રસાસ્વાદ આકાશવાણી રાજકોટ પરથી,પ્રસારિત થયા છે, ઉપરાંત એમની વાર્તા અને એમનો ઇંટરવ્યુ ઓસ્ટ્રેલિયા રેડિયો પરથી તથા રેડિયો આઝાદ ( ટેક્ષસાસ, ડલાસ ) પરથી પણ પ્રસારિત થયા છે.\nનીલમબહેનનો વધારે પરિચય મેળવવા તો તમારે એમના બ્લોગ ‘પરમ સમીપે’ની મુલાકાત લેવી પડશે.\nઆ ચિત્ર પર ક્લિક કરો. અને પરમ સમીપે પહોંચી જાઓ.\nમાત્ર એમની સમયની વ્યાખ્યા કરતી થોડી પંક્તિઓ અહીં નમુના રૂપે રજૂ કરૂં છું.\nકણ કણ બની વેરાતો સમય\nરેતી સમ હથેળીમાંથી સરતો સમય\nબંધ મુઠીમાં કદી સચવાતો સમય\nસાતતાળી દઇ સદા છટકતો સમય\nયાદોની કરવતથી કપાતો સમય\nપારાની જેમ દદડતો સમય\nપલપલ રંગ બદલતો સમય\nવ્યસ્તતાના વાઘા પહેરી ફરતો સમય\n‘હાશકારા’થી સદા આઘો રહેતો સમય\nઅહમના હાથપંખાથી વીંઝાતો સમય\nસ્મરણોના ખાલીપાથી નીતરતો સમય\n‘સ્ટેચ્યુ’ કહેતાં યે ન થંભતો સમય\nપ્રસૂતિગૃહથી સ્મશાન સુધીનો રસ્તો સમય.\nજીવન અનેક આયામમાં વિસ્તરતું હોય છે. એક લેખક તરીકેની સામાજિક નિસ્બત ગણીને સામાજિક વિષયો પર હકારાત્મક અભિગમ સાથે સતત લખતી રહું છું.\nજનસેવા એ જ પ્રભુ સેવા…એ એક જ સૂત્રનો અમલ શકય અંશે કરી રહી છું. મને ગરીબ, અનાથ બાળકો માટે વિશેષ પક્ષપાત છે, એમને માટે કંઇ પણ થઇ શકે એ જ જીવનનું ધ્યેય..એ જ સપનું અને એ જ કર્મ.અને મારે માટે એ જ ધર્મ.\nહું કંઇ મોટી સંત મહાત્મા નથી. એક સામાન્ય માણસ છું. મૌન રહીને જે પણ થઇ શકે તે નાના નાના કાર્ય કરતા રહેવું ગમે છે.\n“મળવા જેવા માણસ” લેખમાળામાં નીલમબેનનો પરિચય લખવાનો મને મોકો મળ્યો એને હું મારૂં સદભાગ્ય સમજું છુ.\nઆ પરિચય પ્રસિદ્ધ કરનારના એક જૂના અને આ બ્લોગમાં સમ્મિલિત કરી દીધેલા બ્લોગ ‘અંતરની વાણી’માં નીલમબેન સહકાર્યકર હતા – એ યાદ કેમ ભુલાય તેમનાં ત્યાં થોડાંક પ્રદાન આ રહ્યાં .\nઆ જ બ્લોગ પર નીલમબેનનો પરિચય….\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/mix-dhany-ane-moringa-dhebara-by-alka-joshi/", "date_download": "2019-03-21T19:52:51Z", "digest": "sha1:KAR5YEJFY7RITSAFPBRRRHBRPQXZL3ZR", "length": 10968, "nlines": 93, "source_domain": "www.janvajevu.com", "title": "મિકસ ધાન્ય અને મોરીંગા ઢેબરા - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / રસોઈઘર / મિકસ ધાન્ય અને મોરીંગા ઢેબરા\nમિકસ ધાન્ય અને મોરીંગા ઢેબરા\nહેલો ફ્રેન્ડઝ આજ હું તમારા માટે એક સુપર ફુડ ની રેસીપી લાવી છું તમે કહેશો કે સુપર ફૂડ એટલે શું ફ્રેન્ડઝ સુપર ફુડ એટલે એક એવો ખોરાક જેમાથી તમને દરેક પ્રકારના પોષકતત્વો મળી રહે છે.જેમા એક સાથે ઘણા બધા પ્રકારના ધાન્ય નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેવાકે બાજરી, જુવાર, નાચણી, સોયાબીન,આ દરેક ધાન્ય મા વિટામિન બી, એ, સી, ઝિંક, આયૅન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ જેવા પોષક તત્વો થી ભરપુર હોય છે તેમજ આ મા ઓટસ નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે જે 0% કોલેસ્ટ્રોલ હોય છે, તદ ઉપરાંત તેમાં મોરીંગા ના પાન નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેને સુપર ફુડ ની શ્રેણીમા સવૅ શ્રેષ્ઠ માનવામાં આવે છે.\n* આ સુપર ફુડ ના ફાયદાઓ –\nઆ ધાન્ય ગ્લુટેન ફ્રી હોય છે, ને તેને આપણા ખોરાક મા સમાવેશ કરવા થી ટાઇપ 2 ડાયાબિટીસ મા ખૂબ ફાયદાકારક સાબિત થઈ ચૂક્યું છે, સાથે હૉટ એટેક ના ખતરા થી બચી શકાય છે, મોરીંગા મા પણ ઉપર જણાવ્યા મૂજબ ના ગુણો સમાએલા છે તેને પણ આપણા ખોરાક મા સમાવેશ કરવો જ જોઇએ તો ચાલો આજ આ સુપર ફુડ ફાયદાઓ તો જાણી લીધા હવે તેમાથી બનતી વાનગી પણ શીખી લઇએ..\n250 ગ્રામ બાજરી નો લોટ ,\n*1 કપ જુવાર નો લોટ,\n* 1/2 કપ નાચણી નો લોટ ,\n* 1/3 કપ સોયાબીન નો લોટ ,\n* 11/2 કપ મોરીંગા ના પાન ,\n*1/2 કપ કોથમીર સમારેલી,\n*2-3 નંગ લીલા મરચાં તીખા ,\n* 8-10 મીઠા લીમડાના પાન ,\n,1 ટેબલસ્પૂન વાટેલુ લસણ,\n* 1 ટેબલસ્પૂન સફેદ તલ ,\n*1/3 કપ દહીં ,\n* ટેબલસ્પૂન તેલ અથવા ઘી ,\n* સ્વાદ અનુસાર મીઠું\n1– પ્રથમ મોરીંગા ના પાન અને કોથમીર ને બારીક સમારી લેવા અને તેને બરાબર ધોઇ ને તેમાંથી પાણી નિતારી લો.\nત્યાર બાદ એક વાસણ મા બધા લોટ અને બધા મસાલા અને તેલ નાખો.\n2– તેમા દહીં ઉમેરો, તમે મોળુ કે ખાટુ કોઈપણ નુ દહીં નાખી શકો છો, દહીં નાખવા થી ઢેબરા નો સ્વાદ ખુબ સરસ લાગે છે અને તે ક્રિસ્પી બને છે.\n3– ત્યાર બાદ તેમાં જરૂર પુરતુ પાણી ઉમેરીને થેપલા કરતા ઢીલો લોટ બાંધી લો. જેથી તેને હાથ થી થેપી ને બનાવી શકાય. 4– ત્યાર બાદ એક મિડિયમ સાઈઝ નો લુઓ લઇ તેને રોટલી વણવા ની પાટલી પર થોડો કોરો લોટ ભભરાવી ને હાથે થી થેપી ને ભાખરી જેટલી જાડુ ઢેબરુ બનાવી લો. 5– ત્યાર બાદ તેને તવી પર બંને બાજુ ઘી અથવા તેલ લગાવીને ને સોનેરી થઈ જાય ત્યાં સુધી શેકી લો. ગેસ ની ફ્લેમ ધીમી જ રાખવી જેથી તે એકદમ સરસ ચઢી જાય અને ક્રિસ્પી થાય, આ ઢેબરા થોડા ક્રિસ્પી હોય તો સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે. આવી રીતે બધા જ ઢેબરા બનાવી લો, આ ઢેબરા સાથે કોઇ શાક બનાવવા ની જરૂરત નથી પડતી તે દહી સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે તે ગરમ એટલા સ્વાદિષ્ટ લાગે છે અને ઠંડા પણ સ્વાદિષ્ટ લાગે છે @ટીપ —\n*મે આમા બાજરી, જુવાર, સોયાબીન, નાચણી અને ઓટસ નો ઉપયોગ મારા ટેસ્ટ પ્રમાણે કર્યો છે તમે તમારા પસંદગી મુજબ કોઈપણ લોટ ની માત્રા ઓછી વધતી કરી શકો છો.\n*મે હાથ થી થેપી ને બનાવ્યા છે, તમે તેને ભાખરી ની જેમ વણી ને પણ બનાવી શકો છો.\n*તમે જૈન હોય તો લસણ નો ઉપયોગ ના કરવો.\n* મે કોથમીર નાખી છે તમે મેથી પાલક નો ઉપયોગ પણ કરી શકો છો.\n* તમને જો કોલેસ્ટ્રોલ હોય અથવા હાટૅ ની બિમારી હોય તો આ ઢેબરા તેલ વગર શેકી ને તેના ઉપર શુદ્ધ ગાય નુ ઘી લગાવી ને અથવા તો કોરી જ ખાઇ શકો છો\nતો ચાલો તમે બનાવો આ સ્વાદિષ્ટ સુપર ફુડ અને તમારી જાત અને તમારા પરિવારના સભ્યોને સ્વસ્થ રાખો. અને હું કરુ બીજી હેલ્ધી રેસીપી ની તૈયારી ત્યાં સુધી બાય…\nરસોઈની રાણી : અલ્કા જોશી (મુંબઈ)\nમિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…\nદરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.\nઅત્યારે જ બનાવો ગ્રાઉન્ડ નટ્સ ટીક્કી\nઘરે બનાવો હવે પિઝા સૉસ એ પણ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને ….\nકાઠિયાવાડી ભોજન સાથે હવે બનાવજો આ​ ​ફ્રેશ ફ્રેશ​ લીલા લસણની ચટણી..\nઘરે બનાવો ટેસ્ટી પનીર પુલાવ\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 31,176 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 22,079 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 20,777 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 20,340 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,133 views\nઆ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ રસમલાઇ…\nહેલો ફ્રેન્ડસ હું અલ્કા જોષી આજ લાવી છુ.બધા ને ખૂબ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/bhishma-parva/01", "date_download": "2019-03-21T20:12:38Z", "digest": "sha1:VWGNDA3NACLJ3OS4MSCVRPTQBIL2HZAD", "length": 10989, "nlines": 189, "source_domain": "swargarohan.org", "title": "મહાભારત યુદ્ધની વિશેષતા | Bhishma Parva | Mahabharat", "raw_content": "\nવર્તમાનકાળમાં જે નાનામોટાં યુદ્ધો થાય છે અને ભૂતકાળમાં જે યુદ્ધો થયાં હતાં તેમનો તટસ્થ રીતે વિચાર ��રવાથી સમજાય છે કે તેમનાં કરતાં મહાભારતનું મહાયુદ્ધ કાંઇક અંશે જુદું પડી આવતું હતું.\nએ યુદ્ધ વિપક્ષો વચ્ચેની પારસ્પરિક વાટાઘાટોના સઘળા દરવાજા બંધ થઇ ગયા તે પછી, અન્ય કોઇ વિકલ્પ ના રહેવાથી, છેવટના એકમાત્ર સાધન તરીકે, આદર્શ અથવા સિદ્ધાંતની સુરક્ષા માટે, કરવામાં આવેલું. એવી રીતે એ ધર્મયુદ્ધ અથવા કૌરવોના અધર્મના સામેનું યુદ્ધ તો હતું જ, પરંતુ એની સાથે ધર્મ કે નીતિના સર્વસામાન્ય સિદ્ધાંતો કે નિયમોની મર્યાદામાં રહીને કરાયલું યુદ્ધ પણ હતું, એ વાતની પ્રતીતિ મહાભારતના ભીષ્મપર્વના પ્રથમ અધ્યાયના વિવરણ પરથી સહેલાઇથી થઇ રહે છે.\nએ વિવરણમાં જણાવવામાં આવે છે કે -\nકૌરવો, પાંડવો તથા સોમકોએ મળીને યુદ્ધના નિયમો કર્યા તેમજ ધર્મોના આ પ્રમાણે નિર્ણયો બાંધ્યા.\nશાસ્ત્રવિહિત યુદ્ધ બંધ પડે એટલે આપણી વચ્ચે પરસ્પર પ્રીતિ જ રહે.\nસમાન બળવાળાએ સમાન બળવાળા સાથે જ યુદ્ધ કરવું અને કોઇની પણ સાથે અન્યાયપૂર્વક યુદ્ધ કરવું નહીં.\nવાણીથી યુદ્ધ ચાલતું હોય તો વાણીથી જ ઉત્તર આપવો.\nજેઓ સેનાની વચ્ચેથી બહાર નીકળી ગયા હોય તેમને ક્યારેય હણવા નહીં.\nરથી સાથે રથીએ યુદ્ધ કરવું. ગજારોહી સાથે ગજારોહીએ યુદ્ધ કરવું. ઘોડેસવાર સાથે ઘોડેસવારે યુદ્ધ કરવું અને પદાતિએ પદાતિ સાથે યુદ્ધ કરવું.\nયોગ્યતા, ઇચ્છા, ઉત્સાહ અને બળમાં યોગ્ય હોય એવા યોદ્ધાને આમંત્રીને એના પર પ્રહાર કરવો પણ વિશ્વાસે રહેલાને અને વિહવલ થયેલાને પ્રહાર કરવો નહીં.\nઅન્યની સાથે જોડાયેલાને, શરણે આવેલાને, યુદ્ધથી વિમુખ બનેલાને, શસ્ત્રહીન અને કવચરહિત થયેલાને, ક્યારેય હણવો નહીં.\nસુતોને, રાવતોને, શાસ્ત્રો લાવી આપનારાઓને, તેમ જ ભેરી અને શંખ વગાડનારાઓને કદી પણ મારવા નહીં.\nએ ઉપરાંત અત્યારના યુદ્ધની પેઠે મહાભારતનું એ યુદ્ધ રાતે નહોતું લડાતું. સંધ્યા સાથે યુદ્ધ બંધ કરવામાં આવતું. એમાં સ્ત્રીઓ ભાગ નહોતી લેતી. સવાર પડતાં યોદ્ધાઓ પોતપોતાના નિત્યકર્મથી નિવૃત્ત થઇને એનો આશ્રય લેતાં.\nયુદ્ધ જ્યાં ત્યાં નહોતું કરાતું. એને માટે બન્ને પ્રતિસ્પર્ધી પક્ષોની સંમતિથી અથવા અન્યથા એક યુદ્ધસ્થાનને નક્કી કરવામાં આવતું. નગરો અને ગામોની વિશાળ વસતિને એની અસરથી દૂર રાખવામાં આવતી. યુદ્ધ પૂરું થયા પછી સૈનિકો ઘવાયેલા યોદ્ધાઓને જોવા જતા.\nઆજે તો યુદ્ધના કોઇ નિશ્ચિત નિયમો જ નથી રહ્યા એમ કહીએ તો ચાલે. એટલે આજનાં યુદ્ધો મોટે ભાગે આસુરી થયાં છ���. એમાં હોસ્પિટલો, પાણી તથા વીજળીના પુરવઠાનાં સાધનો, ઉભા પાક, સ્કુલો અને નગરોનો નાશ કરવામાં આવે છે.\nઅનાત્મ પદાર્થોનું સેવન માનવને છેવટે અશાંત જ બનાવે છે. એ પદાર્થો પ્રાપ્ત થાય તો પણ અને ન પ્રાપ્ત થાય તો પણ. અનાત્મ પદાર્થોને પામ્યા પછી પણ તેને પામવાની ભૂખ કદી મટતી નથી. એથી વિષયોની મોહિનીમાંથી મુક્ત થવું એ જ શાંતિનો એકમાત્ર રાજમાર્ગ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/2154", "date_download": "2019-03-21T19:42:06Z", "digest": "sha1:DKZ2A7YJ2OU52RFNNUYK3WSKS7UJP6DJ", "length": 19148, "nlines": 111, "source_domain": "www.swaminarayanworld.net", "title": "તરંગ - ૭૫ - શ્રીહરિની ઇચ્છા થકી ભાઇ કાષ્ટ ઘેર લાવ્યા ને રસોડામાં ખાલી પાત્રને રાંધેલ અન્નથી ભર્યાં દેખાડ્યાં | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nતરંગ - ૭૫ - શ્રીહરિની ઇચ્છા થકી ભાઇ કાષ્ટ ઘેર લાવ્યા ને રસોડામાં ખાલી પાત્રને રાંધેલ અન્નથી ભર્યાં દેખાડ્યાં\nએકસમે ભક્તિ કહે છે, રામપ્રતાપને ત્યાંયે ભાઇ બળતણ થૈ રહ્યું છે, કાષ્ટ નથી ઘરમાંયે ભાઇ બળતણ થૈ રહ્યું છે, કાષ્ટ નથી ઘરમાંયે \nચાર દિન ચાલે તેવું છે, નથી વધારે ઘરમાંય ચોમાસું આવ્યું નજીકમાં, હવે કાષ્ટ વિના શું થાય ચોમાસું આવ્યું નજીકમાં, હવે કાષ્ટ વિના શું થાય \nમોટાભાઇ કે માતા તમે, ચિંતા ન રાખો લગીર વર્ષાદ આવ્યા મોર લાવું, ધરો મનમાં ધીર વર્ષાદ આવ્યા મોર લાવું, ધરો મનમાં ધીર \nહાલ મારે કામપ્રસંગે, જાવું છે તરગામ ત્યાંથી આવીને લાવી દેશું, માજી થશે રૂડું કામ ત્યાંથી આવીને લાવી દેશું, માજી થશે રૂડું કામ \nએમ કહી જમવા બેઠા, સર્વે સંગાથે આપ જમી ચળુ કરીને ઉઠ્યા, ભાઇ રામપ્રતાપ જમી ચળુ કરીને ઉઠ્યા, ભાઇ રામપ્રતાપ \nઅહિપતિ થયા છે તૈયાર, તરગામે જાવા તેણીવાર શ્વસુર ઘરે છે કાંઇ કામ, ગયા એકલા શ્રીબલરામ શ્વસુર ઘરે છે કાંઇ કામ, ગયા એકલા શ્રીબલરામ \nથોડા દિવસ ત્યાં જઇ રહ્યા, પાછા વળવા તૈયાર થયા ત્યારે સાસુયે મન વિચાર્યું, ટીમણ કરવા આપું સારૂં ત્યારે સાસુયે મન વિચાર્યું, ટીમણ કરવા આપું સારૂં \nપુંવા ખાંડ મણ છે વિશેક, દહીંનું ગોરસ આપ્યું એક રસ્તામાં આ ટીમણ કરજ્યો, સુખે નિજગામ વિચરજ્યો રસ્તામાં આ ટીમણ કરજ્યો, સુખે નિજગામ વિચરજ્યો \nએમ કહી આપ્યો એક ભોઇ, તેની સાથે બંધાવ્યું છે જોઇ પછે ત્યાં થકી તો ચાલ્યા જાય, આવ્યા મનોરમા સરિતાય પછે ત��યાં થકી તો ચાલ્યા જાય, આવ્યા મનોરમા સરિતાય \nતેમાં સ્નાન કર્યું બળરામે,પછે ટીમણ જમ્યા તે ઠામે દધિ આદિક સર્વે સમાન, પોતે જમી ગયા બળવાન દધિ આદિક સર્વે સમાન, પોતે જમી ગયા બળવાન \nભોઇ પાછો વળ્યો આપી રજા, પછે છુપૈયે જવાની સજા વિસામો કર્યો ત્યાં થોડી વાર, પછે ચાલવા થયા તૈયાર વિસામો કર્યો ત્યાં થોડી વાર, પછે ચાલવા થયા તૈયાર \nપંથે જાતાં દેખ્યું છે પ્રત્યક્ષ, સુકાયેલું મધુતણું વૃક્ષ મોટું થડ ૧અધ્વમાં પડ્યું છે, મોટાભાઇની દ્રષ્ટિએ ચડ્યું છે મોટું થડ ૧અધ્વમાં પડ્યું છે, મોટાભાઇની દ્રષ્ટિએ ચડ્યું છે \nથયો વિચાર મનમાં એવો, મોટો છે ઘરે લઇ જાવા જેવો ગાડાંમાં ઘાલી લૈ જાઉં ઘેર, ચાલે રસોઇમાં રુડી પેર ગાડાંમાં ઘાલી લૈ જાઉં ઘેર, ચાલે રસોઇમાં રુડી પેર \nઘણાં વર્ષ સુધી પોકે એહ, પાકશાળાના કામનું જેહ એમ વિચાર કરતા મન, ભાઇ આવ્યા તે નિજભુવન એમ વિચાર કરતા મન, ભાઇ આવ્યા તે નિજભુવન \nચોકીયું ગાડું જોડાવી ગયા, મધુથડે જઇ ઉભા રયા ગાડે ચડાવા કરે પ્રયાસ, નથી ચડતું થયા ઉદાસ ગાડે ચડાવા કરે પ્રયાસ, નથી ચડતું થયા ઉદાસ \nકરી મેનત પોતે અપાર, હાલતું નથી તે તો લગાર બન્યા નિરાશ ૧પન્નગરાય, હવે આ શું કરવો ઉપાય બન્યા નિરાશ ૧પન્નગરાય, હવે આ શું કરવો ઉપાય \nઘણા માણસનું છે આ કામ, બોલાવ્યા નથી કોઇ આ ઠામ મહાવનમાં વલે શી થાશે, તરુ કેમ કરી ઘેર જાશે મહાવનમાં વલે શી થાશે, તરુ કેમ કરી ઘેર જાશે \nદેહે ૨સ્વેદ વળ્યો છે અપાર, બેઠા બેઠા કરે છે વિચાર હવે દિશ નવ સુઝે લેશ, વૃથા ગઇ છે મેનત એશ હવે દિશ નવ સુઝે લેશ, વૃથા ગઇ છે મેનત એશ \nહરિઇચ્છાથી આવી છે ધીર, થઇ આકાશવાણી ગંભીર સુણો રામપ્રતાપજી સાર, તમેછો શેષના અવતાર સુણો રામપ્રતાપજી સાર, તમેછો શેષના અવતાર \nપૃથ્વી સાત પાતાળે સહિત, ધરી રહ્યા છો લોકને હિત વૃક્ષ ઉપાડી શકો ન કેમ, સુણી વાત આકાશની એમ વૃક્ષ ઉપાડી શકો ન કેમ, સુણી વાત આકાશની એમ \nત્યાં બળ વધ્યું અંગ મોઝાર, વળતાં કર્યો મન વિચાર સંકર્ષણ હું છું અવતાર, એક વૃક્ષતણો શો છે ભાર સંકર્ષણ હું છું અવતાર, એક વૃક્ષતણો શો છે ભાર \nએમ વિચારી હિમત ધારી, સુખકારીએ કરી તૈયારી પછે તો ઉભા થયા છે શેષ, બળ બુદ્ધિ પામ્યા છે વિશેષ પછે તો ઉભા થયા છે શેષ, બળ બુદ્ધિ પામ્યા છે વિશેષ \nજમણે ૩સ્કંધે લીધું છે ત્યાંયે, ઉપાડીને મુક્યું ગાડાંમાંયે તે ગાડું લાવ્યા ઘેર ભૂધર, આંગણામાં નાખ્યું તરુવર તે ગાડું લાવ્યા ઘેર ભૂધર, આંગણામાં નાખ્યું તરુવર \nતે દેખીને આવ્યા ઘણા જન, દિગમુઢ થયા સહુ મન અહો હે ભાઇ લાવ્યા આ ક્યાંથી, આવું કાષ્ઠ ભારે બીજું નથી અહો હે ભાઇ લાવ્યા આ ક્યાંથી, આવું કાષ્ઠ ભારે બીજું નથી \nબોલ્યા ચક્રીપતિ ત્યાં વચન, સહુ ભાઇ સુણો તમે જન રસોઇ માટે કાષ્ઠ જ નોતું, મારાં માતૃશ્રીયે કહ્યું હતું રસોઇ માટે કાષ્ઠ જ નોતું, મારાં માતૃશ્રીયે કહ્યું હતું \nમનોરમા નદીના વનમાંથી, અમે કાષ્ઠ લાવ્યા ભાઇ ત્યાંથી એવું સુણીને સઘળા જન, નરનારી કહે ધન્ય ધન્ય એવું સુણીને સઘળા જન, નરનારી કહે ધન્ય ધન્ય \nત્યાર પછી વિત્યા થોડા દિન, બીજી વાત કહું છું પાવન રામનવમી ઉત્સવ આવ્યો, ધર્મ ભક્તિ તણે મન ભાવ્યો રામનવમી ઉત્સવ આવ્યો, ધર્મ ભક્તિ તણે મન ભાવ્યો \nહરિપ્રસાદે કર્યો વિચાર, મહોત્સવ કરવા તેવાર સગા સંબંધી સહુ તેડાવ્યાં, કંકોતરીઓ લખી બોલાવ્યાં સગા સંબંધી સહુ તેડાવ્યાં, કંકોતરીઓ લખી બોલાવ્યાં \nસંબંધી આવ્યાં કરી હુલાસ, રામનૌમીનો છે ઉપવાસ કથા કીર્તન વાત ભજન, સ્મરણ કર્યું થઇ એક મન કથા કીર્તન વાત ભજન, સ્મરણ કર્યું થઇ એક મન \nબીજે દિવસ થયું સવાર, મૂર્તિયે કરી રસોઇ ત્યાર પારણાં કરવાં છે તે જોડે, વિષ્ણુનો થાળ પુર્યો છે કોડે પારણાં કરવાં છે તે જોડે, વિષ્ણુનો થાળ પુર્યો છે કોડે \nપ્રેમવતી જમાડે છે થાળ, ત્યાં તો આવ્યા ઘનશ્યામ બાળ દીદી અમને લાગી છે ભુખ, જમવા આપોતો થાય સુખ દીદી અમને લાગી છે ભુખ, જમવા આપોતો થાય સુખ \nમૂર્તિયે પિરસ્યો બીજો થાળ, પ્રભુને બેસાર્યા તતકાળ ઠાકુરજીની પાસે ઠાકોર, જમવા બેઠા ધર્મકિશોર ઠાકુરજીની પાસે ઠાકોર, જમવા બેઠા ધર્મકિશોર \nરસોઇ કરીતી આ જેટલી, હરિ જમી ગયાછે તેટલી જમીને તૃપ્ત થયા જીવન, વદે માતાના પ્રત્યે વચન જમીને તૃપ્ત થયા જીવન, વદે માતાના પ્રત્યે વચન \nદીદી મારા કર ધોવરાવો, ચોખા વારીથી ચળુ કરાવો માતુશ્રીએ કર ધોવરાવ્યા, એવે ધર્મદેવ ત્યાંહાં આવ્યા માતુશ્રીએ કર ધોવરાવ્યા, એવે ધર્મદેવ ત્યાંહાં આવ્યા \nવૃષપ્રત્યે બોલ્યાં પ્રેમવતી, મારા સ્વામી સુણો મહામતિ રસોઇ તો લાલ જમી ગયા, ઘનશ્યામજી તો તૃપ્ત થયા રસોઇ તો લાલ જમી ગયા, ઘનશ્યામજી તો તૃપ્ત થયા \nનથી રસોઇ એક લગાર, બીજું સિધું લાવો આણી વાર ધર્મદેવે સુણી તેહ વાત, સિધું લેવા ચાલ્યા કરી ખાંત ધર્મદેવે સુણી તેહ વાત, સિધું લેવા ચાલ્યા કરી ખાંત \nસાથે વશરામ આદિ જન, ગયા બજારમધ્યે પાવન ત્યારે બોલ્યા પ્રભુ બહુનામી, કોટિ કોટિ બ્રહ્માંડના સ્વામી ત્યારે બોલ્યા પ્રભુ બહુનામી, કોટિ કોટિ બ્રહ્માંડના સ્વામી \nદીદી હશે ઘરમાં રસોઇ, રસોડામાં જુવો પ્રીત પ્રોઇ આ મેમાનને જમાડો તમે, સત્ય વચન કહીયે અમે આ મેમાનને જમાડો તમે, સત્ય વચન કહીયે અમે \nમૂર્તિમાતા કહે મારા તન, બધું જમી ગયા છો જીવન હવે તે રસોઇ ક્યાંથી હોય, જુઠી વાત કરું નહિ કોય હવે તે રસોઇ ક્યાંથી હોય, જુઠી વાત કરું નહિ કોય \nમાતા જુવો રસોડામાં જૈને, પછે કામ કરો સુખી થૈને દીદી કે તમે સુણો કુમાર, હાલ જોઇ આવી છું આ વાર દીદી કે તમે સુણો કુમાર, હાલ જોઇ આવી છું આ વાર \nનથી રસોડામાં તલભાર, કાંઇ રાંધેલી ચીજ તૈયાર ખાલી પડ્યાં છે સઘળાં ઠામ, સાચું માની લેજ્યો ઘનશ્યામ ખાલી પડ્યાં છે સઘળાં ઠામ, સાચું માની લેજ્યો ઘનશ્યામ \nત્યારે શ્રીહરિ કે કેમ નથી, ચાલો મારી જોડે ત્યાં મનથી પાત્ર ભરેલાં છે બધાં પુરાં, એમાં કોઇ નથીજ અધુરાં પાત્ર ભરેલાં છે બધાં પુરાં, એમાં કોઇ નથીજ અધુરાં \nજેવાં ભરેલાં હતાં તે જેમ, રસોડામાં છે તેમનાં તેમ ત્યારે માતા કહે ચાલો જોઉં, પછે મનનો સંદેહ ખોઉં ત્યારે માતા કહે ચાલો જોઉં, પછે મનનો સંદેહ ખોઉં \nત્યારે ગયાં રસોડામાં માતા, થયા અગાડી ભૂધરભ્રાતા માતા જુવે છે પાત્ર ધરેલાં, ત્યાંતો સર્વે દેખ્યાં છે ભરેલાં માતા જુવે છે પાત્ર ધરેલાં, ત્યાંતો સર્વે દેખ્યાં છે ભરેલાં \nખાલી નથી તે જોયું નિહાળી, ભક્તિ વિસ્મે પામ્યાં એવું ભાળી શાક પાક ભર્યાં છે અપાર, નાનાવિધ અખુટ ભંડાર શાક પાક ભર્યાં છે અપાર, નાનાવિધ અખુટ ભંડાર \nઅતિ આનંદ પામ્યાં છે માતા, મોટાભાઇને કે સુખ-દાતા સગાસંબંધી સર્વે મેમાન, તેને કરાવો ભોજન પાન સગાસંબંધી સર્વે મેમાન, તેને કરાવો ભોજન પાન \nશ્રીહરિપ્રતાપે આ ઠાર, રસોઇ તો ભરી છે અપાર એમ વાત કરે છે એ જ્યાંયે, સિધું લેઇ આવ્યા ધર્મ ત્યાંયે એમ વાત કરે છે એ જ્યાંયે, સિધું લેઇ આવ્યા ધર્મ ત્યાંયે \nપાકશાળાનું જાણ્યું વૃત્તાંત, થયા પ્રસન્ન મન મહાંત રાજી થૈને બોલાવ્યા મેમાન, સગા સંબંધીને દીધાં માન રાજી થૈને બોલાવ્યા મેમાન, સગા સંબંધીને દીધાં માન \nસ્નેહે સહિત સૌને જમાડ્યા, વળી સર્વેને શાંતિ પમાડ્યા સઘળા જમી રહ્યા છે જ્યારે, પાકશાળા વિષે જોયું ત્યારે સઘળા જમી રહ્યા છે જ્યારે, પાકશાળા વિષે જોયું ત્યારે \nત્યાં તો ભરી છે સર્વે રસોઇ, પામ્યાં આશ્ચર્ય જન તે જોઇ બીજે દિવસે સંબંધી જન, મળી બેઠાં છે નિર્મળ મન બીજે દિવસે સંબંધી જન, મળી બેઠાં છે નિર્મળ મન \nવારતા કરે છે સામાસામી, તે સમે બે���ા છે બહુનામી તિયાં ભાભીના ઉત્સંગમાંયે, રમે છે રંગરસીયો ત્યાંયે તિયાં ભાભીના ઉત્સંગમાંયે, રમે છે રંગરસીયો ત્યાંયે \nનાના બાળકરૂપે દેખાણા, છ માસના સ્ત્રીયોને જણાણા સૌના મને થયો એમ ભાવ, જાણે રમાડીને લૈયે લાવ સૌના મને થયો એમ ભાવ, જાણે રમાડીને લૈયે લાવ \nઅંતર્યામી પ્રભુ સમરથ, જાણ્યો સર્વેતણો મનોરથ જેટલી બાઇયું છે અનુપ, પોતે ધર્યાં છે તેટલાં રૂપ જેટલી બાઇયું છે અનુપ, પોતે ધર્યાં છે તેટલાં રૂપ \nસૌને જણાવ્યું હેત નવીન, હરિયે એક કાલાવિચ્છિન્ન ભાવ પુરો કર્યો છે વિશેક, પછે પ્રભુ દેખાણા છે એક ભાવ પુરો કર્યો છે વિશેક, પછે પ્રભુ દેખાણા છે એક \nસતી સુવાસિનીબાઇ પાસ, બેઠા આનંદમાં અવિનાશ પછે કૃષ્ણની ચોટલીમાંયે, ભાભી તેલ ભરે વળી ત્યાંયે પછે કૃષ્ણની ચોટલીમાંયે, ભાભી તેલ ભરે વળી ત્યાંયે \nકાંસકી વડે કેશ ઓળાવે, શામને બહુ લાડ લડાવે સગા સંબંધી સર્વે મેમાન, રજા માગી લીધી દેઇ માન સગા સંબંધી સર્વે મેમાન, રજા માગી લીધી દેઇ માન \nસુખ પામ્યાં થયાં છે પ્રસન્ન, ગયાં પોતપોતાને ભુવન મહાપ્રભુજીની મૂર્તિ તે ભાળે, કામ કરતાં અહોનિશ કાળે મહાપ્રભુજીની મૂર્તિ તે ભાળે, કામ કરતાં અહોનિશ કાળે \nકેને પાંચ દિન કેને સાત, દશ દિન કેને માસ ખ્યાત વિશ દિન કોઇને દેખાણા, એમ સંબંધીયોને જણાણા વિશ દિન કોઇને દેખાણા, એમ સંબંધીયોને જણાણા \nએવું ચમત્કારી જે ચરિત્ર, દેખીને થયા પુન્ય પવિત્ર વારે વારે કરે છે વિચાર, એવા ભાળીને ધર્મકુમાર વારે વારે કરે છે વિચાર, એવા ભાળીને ધર્મકુમાર \nઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિની ઇચ્છા થકી ભાઇ કાષ્ટ ઘેર લાવ્યા ને રસોડામાં ખાલી પાત્રને રાંધેલ અન્નથી ભર્યાં દેખાડ્યાં એ નામે પંચોતેરમો તરંગ: \nBook traversal links for તરંગ - ૭૫ - શ્રીહરિની ઇચ્છા થકી ભાઇ કાષ્ટ ઘેર લાવ્યા ને રસોડામાં ખાલી પાત્રને રાંધેલ અન્નથી ભર્યાં દેખાડ્યાં\n‹ તરંગ - ૭૪ - શ્રીહરિ પોતાની માસીને દળતી વખતે ઐશ્વર્ય દેખાડ્યું\nતરંગ - ૭૬ - શ્રીહરિએ મોટાભાઇને ફણસનાં વૃક્ષને વિષે ચમત્કાર દેખાડ્યો ›\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/bhishma-parva/02", "date_download": "2019-03-21T20:49:46Z", "digest": "sha1:IGMJFH77OOIHKYPFN2CNIZKCMVWF5CXE", "length": 17059, "nlines": 200, "source_domain": "swargarohan.org", "title": "મહર્ષિ વ્યાસની દિવ્ય શક્તિ | Bhishma Parva | Mahabharat", "raw_content": "\nમહર્ષિ વ્યાસની દિવ્ય શક્તિ\nમહર્ષિ વ્યાસની દિવ્ય શક્તિ\nતપશ્ચર્યાના એકધારા અનુષ્ઠાનથી અથવા આત્મવિકાસની સાધનાના સર્વોત્તમ સુમેરુ શિખર સર કરવાથી માનવની મહામૂલ્યવાન સુષુપ્ત શક્તિઓ ખીલી ઉઠે છે.\nએ શક્તિઓના ઓછાવત્તા પરિચયમાં આવનારા એમના શ્રવણ, સ્મરણ અને અનુભવથી આશ્ચર્યચક્તિ અથવા મંત્રમુગ્ધ બને છે.\nએવી અસાધારણ શક્તિઓ કોઇની પાસે હોઇ શકે કે કેમ તે સંબંધી સંભ્રમમાં પણ પડે છે.\nએવી અસાધારણ શક્તિઓનું વર્ણન ધર્મગ્રંથોમાં કરવામાં આવ્યું છે અને મહાપુરુષોના જીવનમાં પણ જોવા મળે છે.\nદૂરનાં દૃશ્યોને દેખી શકાય, દૂરના શબ્દોને સાંભળી શકાય, અને પોતાના સંદેશને દૂર-સુદૂર સુધી પહોંચાડી કે સંભળાવી શકાય, એવી શક્યતાને સાર્થક કરતી અથવા વાસ્તવિક ઠરાવતી ટેલિવિઝનની, ટેલિફોનની તથા ટેલિગ્રામની શોધ કરીને વિજ્ઞાને શક્તિની સંપ્રાપ્તિની એ દિશામાં રહેલી શક્યતા પ્રત્યે અંગુલિનિર્દેશ કરી બતાવ્યો છે.\nજે બાહ્ય સાધનોની સહાયતાથી સાધી શકાય તેની સિદ્ધિ અંતરંગ સાધનાત્મક અભ્યાસક્રમની મદદથી પણ થઇ શકે. એમાં ના માનવા જેવું કશું નથી.\nમહાભારતમાં વર્ણવ્યા પ્રમાણે મહર્ષિ વ્યાસ એવી સવિશેષ શક્તિથી સંપન્ન હતા.\nએથી આગળ વધીને કહીએ તો કહી શકાય કે એમની શક્તિ એથી પણ અધિક હતી.\nએ બીજાને એવી વિશિષ્ટ શક્તિથી સંપન્ન કરી શકતા.\nમાનવે - કોઇ પણ મહામાનવે સ્વયં શક્તિથી સંપન્ન થવું એ એક વાત છે અને અન્યને અનુગ્રહથી અથવા આશીર્વાદથી એ શક્તિથી સંપન્ન બનાવવા એ બીજી જ વાત છે.\nએ વસ્તુ સૌમાં જોવા નથી મળતી.\nમહર્ષિ વ્યાસની એવી અલૌકિક આત્મશક્તિનો ઉલ્લેખ મહાભારતના ભીષ્મપર્વના પ્રારંભમાં સારી રીતે કરવામાં આવ્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે\nસર્વ વેદવેત્તાઓમાં શ્રેષ્ઠ, સત્યવતીના સુપુત્ર, ભગવાન મહર્ષિ વ્યાસે પૂર્વ તથા પશ્ચિમ દિશામાં ઊભેલાં સૈન્યોને જોયાં.\nભૂત, વર્તમાન તથા ભવિષ્યને જાણનારા મહર્ષિ વ્યાસ ભાવિ મહાસંગ્રામમાં થનારા ઘોર વિનાશને વિલોકવા લાગ્યા.\nએમણે પોતાના પુત્રોના-ખાસ કરીને દુર્યોઘનના અસાધારણ અનર્થકારક અન્યાયને વિચારી રહેલા, શોકમાં મગ્ન બનેલા, દુઃખી થયેલા ધૃતરાષ્ટ્રને એકાંતમાં જણાવ્યું કે તારા પુત્રો તથા બીજા રાજાઓ કાળથી ઘેરાઇ ગયા છે. એકબીજાની સામે યુદ્ધે ચઢીને તે સર્વસંહારની મહાભયંકર અતૃપ્ત અગ્નિજ્વાળાને જગાવી બેઠા છે. એમના વિનાશને વિચારીને કાળની ગતિ બદલાઇ છે અને વિપરીત છે એવું સમજીને તું શોક ના કરીશ.\nતું જો સંગ્રામને જોવા ઇચ્છતો હોય તો હું તને દૈવી દૃષ્ટિદાન કરું છું. તેની મદદથી ત્યાં ચાલી રહેલા યુદ્ધને પ્રત્યક્ષ પેખી શકાશે.\nધૃતરાષ્ટ્રે કહ્યું કે સગાવહાલાના વધને જોવાની મને રુચિ નથી એટલે મારે દિવ્ય દૃષ્ટિ નથી જોઇતી. તમારા તેજના પ્રભાવથી હું એ યુદ્ધના સમાચારને સાંભળવાની ઇચ્છા રાખું છું.\nધૃતરાષ્ટ્રે એ રીતે યુદ્ધને જોવાની અનિચ્છા બતાવી, અને તેને સાંભળવા માટે ઇચ્છા કરી ત્યારે વરદાન આપવામાં સમર્થ મહર્ષિ વ્યાસે સંજયને અમોઘ આશીર્વાદ આપ્યો અને અલૌકિક વરદાન પ્રદાન કર્યું.\nએમણે સ્પષ્ટીકરણ કર્યું કે સંજય તને યુદ્ધના સર્વ સમાચારો સંભળાવશે. સમગ્ર સંગ્રામમાં એને એકે વાત પરોક્ષ રહેશે નહીં. હે રાજન્ સંજયને દિવ્યદૃષ્ટિ રહેશે. તે સર્વજ્ઞ થશે. અને તે તને યુદ્ધનો સર્વ વૃતાંત કહેશે. ખુલ્લામાં થયું હશે કે ખાનગીમાં થયું હશે, દિવસે થયું હશે કે રાતે થયું હશે; અરે માત્ર મનમાં જ ધાર્યું હશે; એ બધું જ સંજય જાણી લેશે. સંજયને કોઇ શસ્ત્રો છેદી ના શકશે. કોઇ શ્રમ પણ બાધા ના કરી શકશે. યુદ્ધમાંથી એ જીવતો છૂટી આવશે. હું સર્વ કૌરવ-પાંડવોના કિર્તિગાનને વિસ્તારીશ. તું શોક કરીશ નહીં. એ થવા કાળ છે એનો શોક કરવો યોગ્ય નથી. વળી તે ટાળ્યું ટળે એમ નથી. જ્યાં ધર્મ હશે ત્યાં જ વિજય રહેશે.\nકુરુઓના પ્રપિતામહ મહાભાગ્યવંતા વ્યાસ ભગવાને ધૃતરાષ્ટ્રને એ પ્રમાણે કહ્યું અને જણાવ્યું કે આ યુદ્ધમાં મહાસંહાર થશે. કેમકે હું અહીં એવાં ભયંકર ચિન્હોને જોઇ રહ્યો છું. બાજો, ગીધો, કાગડાઓ, કંકો અને બગલાઓ ઝાડની ટોચો ઉપર ઊતરે છે, અને ટોળાબંધ જમાવ કરે છે. યુદ્ધથી આનંદમાં આવેલાં એ પક્ષીઓ રણભૂમિ તરફ ટાંપ્યા કરે છે. તેથી માંસાહારી પ્રાણીઓ, હાથીઓ અને ઘોડાઓના માંસો ખાશે જ ખાશે. ભયંકર અને ભયસૂચક કંક પક્ષીઓ ચીરી નાખતી ચિચિયારીઓ કરે છે તથા રણભૂમિની વચ્ચે થઇને દક્ષિણ દિશા તરફ ચાલ્યા જાય છે. પૂર્વપશ્ચિમના બન્ને સંધ્યાકાળે, સૂર્યના ઉદય અને અસ્તની વેળાએ, હું સૂર્યને માથા વિનાના ધડોથી ઘેરાયેલો જોંઉ છું. એ સંધ્યા સમયે શ્વેત, રક્ત અને કૃષ્ણ એમ ત્રણ વર્ણવાળાં વીજળીભર્યા કૂંડાળા સૂર્યને આવરી રહ્યા છે. તિથિક્ષયના યોગવાળી અમાસે મેં સૂર્ય-ચંદ્રના સંયોગવાળા નક્ષત્રને રાત-દિવસ પાપગ્રહથી ઘેરાયેલું જોયું છે; અને તે ભયકારક થશે. અનેક શૂરવીર રાજપુત્રો, રાજાઓ, અને પૃથ્વીનાથો કપાઇને ભૂમિને આવરીને પથારી કરશે.\nપૃથ્વી હજારો પૃથ્વીપાલોનાં લોહીનું પાલન કરશે.\nમારા કથનને સાંભળીને તમે એવો સમયોચિત વ્યવસાય કરો કે જેથી આ સમસ્ત લોક નાશ પામે નહીં.\nઆપણને વિચાર થાય કે એવી અલૌકિક આત્મશક્તિથી સંપન્ન મહર્ષિ વ્યાસ અને ભગવાન કૃષ્ણ પણ મહાભારતના મહા ભયંકર યુદ્ધને નિવારી શક્યા નહીં. પરંતુ એ જ સૂચવે છે કે કાળનું કારણ છે. માનવનાં કર્મો તેના સુખદુઃખના કારણ બને છે એ જો સુધરવા ના માગે તો એને કોઇ સુધારી ના શકે.\nસમૃધ્ધિ એક વસ્તુ છે અને શાંતિ બીજી જ વસ્તુ છે. સમૃધ્ધિ હંમેશા માનવને શાંતિ આપી શકતી નથી. કેટલીક વાર સમૃધ્ધિથી માનવ અવિવેકી પણ બની જાય, વિપથગામી કે કુમાર્ગગામી થઈ જાય અને જીવન પરનું નિયંત્રણ ખોઈ બેસે. મન અને ઈન્દ્રિયોનો દાસ થઈ જાય. જો જીવનમાં વિવેક અને સદાચાર ન હોય તો માનવ દુઃખી દુઃખી થઈ જાય છે. આમ સમૃધ્ધિ હોવા છતાં તે શાંતિની સંપ્રાપ્તિ કરી શકતો નથી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/notification/129462.html", "date_download": "2019-03-21T20:03:50Z", "digest": "sha1:OKWSOYTQQ4QZKDAKJP4ZR7VI3RUHQSYW", "length": 8698, "nlines": 118, "source_domain": "www.navgujaratsamay.com", "title": "પીએમના આગમનના પગલે ડ્રોન સહિતના ઉકરણનો ઉપયોગ નહીં કરવા ચેતવણી", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nપીએમના આગમનના પગલે ડ્રોન સહિતના ઉકરણનો ઉપયોગ નહીં કરવા ચેતવણી\nગાંધીનગર જિલ્લામાં તા. ૦૪ અને ૦૫ માર્ચના રોજ યોજાનાર વડાપ્રધાનના કાર્યક્રમવાળા સ્થળોએ રીમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતાં ડ્રોન, કવાડ કોપ્ટર જેવી ચીજવસ્તુઓ હવામાં ઉંચે ઉડાવવાની પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું ગાંધીનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.એમ.જાડેજાએ જાહેર કર્યુ છે. આ હુકમ પોલીસ વિભાગ અને સુરક્ષા બળોના ઉપરોક્ત સાધનોને લાગુ પડશે નહી, તેવું પણ જાહેરનામામાં જણાવ્યું છે.\nજાહેરનામામાં જણાવ્યું છે કે, આગામી તા. ૪ અને ૫ના રોજ વડાપ્રધાન તથા અન્ય મહાનુભાવો ગુજરાતની મુલાકાતે આવનાર છે. જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે ખૂબ જ જરૂરી છે. ગાંધીનગર શહેર/જિલ્લા વિસ્તારમાં રાજયપાલ, મુખ્યમંત્રી અને મંત્રીઓના નિવાસસ્થાન આવેલા છે. તેમજ અક્ષરધામ, આર્મી/એરફોર્સ કેન્ટોનમેન્ટ તેમજ ર��જય સ્તરની જુદી જુદી અગત્યની સરકારી કચેરીઓ તેમજ વાઇટલ ઇન્ટોલેશન પોઇન્ટ આવેલા હોઇ જે તમામની સુરક્ષા વ્યવસ્થા જળવાઇ રહે તે ખૂબ જરૂરી છે.\nદેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડિયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઇજના વિમાન જેવા સાધનો અથવા એરો સ્પોર્ટસમાં વપરાતા ઉપકરણો (SUB-CONVENTIONAL AERIAL PLATFORM)ના ગેરલાભ લઇ ઉપરોક્ત કાર્યક્રમોમાં સુરક્ષા વ્યવસ્થાને હાની પહોંચાડવાની શક્યતા નકારી શકાય નહીં અને આ પ્રકારના સંશાસાધનોથી આંતક ફેલાવી, સુલેહ શાંતિ જોખમાય તેમજ લોકોના જાનમાલને નુકશાન કરે તેવી શક્યતા રહેલી છે.\nજેથી ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાને લઇ સુરક્ષા વ્યવસ્થા જળવાઇ રહે તે માટે હવામાં ઉંચે ઉડાડી શકાય તેવી ચીજ વસ્તુને હવામાં ઉંચે ઉડાવવાની પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ- ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ તા. ૪ માર્ચ થી તા. ૫ માર્ચ સુધી અમલમાં રહેશે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nગાંધીનગર જિલ્લા બાંધકામ શાખાના બે અધિકારીને ..\nગાંધીનગર જિલ્લા પંચાયતનું રૂ.૮૯૨ કરોડનું બજે..\nકડોદરા :યુ.પી. ખાતે મર્ડરના રીઢા આરોપીને તંમ..\nચોમાસા સુધી ખેડૂતોને સિંચાઇ માટે પાણી નહી મળ..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/2155", "date_download": "2019-03-21T20:23:33Z", "digest": "sha1:5MWB3YCV7AX4GBVW3MJON5A7CLG4JGON", "length": 16925, "nlines": 104, "source_domain": "www.swaminarayanworld.net", "title": "તરંગ - ૭૬ - શ્રીહરિએ મોટાભાઇને ફણસનાં વૃક્ષને વિષે ચમત્કાર દેખાડ્યો | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nતરંગ - ૭૬ - શ્રીહરિએ મોટાભાઇને ફણસનાં વૃક્ષને વિષે ચમત્કાર દેખાડ્યો\nએકસમે તરગામથી, મોટાભાઇના શ્વસુર ફણસનાં ફળ લઇ આવ્યા, બળદેવજી જરૂર ફણસનાં ફળ લઇ આવ્યા, બળદેવજી જરૂર \nધર્મ ને મોતીરામ ઘેર, વિવેકથી મતિ સાર ફણસનાં ફળ મોકલ્યાં, પાંચ પાંચ અનુસાર ફણસનાં ફળ મોકલ્યાં, પાંચ પાંચ અનુસાર \nસ્વાદિષ્ટ પાકાં જાણી, બોલ્યા ધર્મદેવ તત્કાળ જોખન આને સુધારીને, ભરો તપેલામાં બાળ જોખન આને સુધારીને, ભરો તપેલામાં બાળ \nઠાકોરજીને જમાડ્યાનો, વખત થાશે જે વાર પ્રથમ જમાડી વિષ્ણુને, સહુને દેશું કરી પ્યાર પ્રથમ જમાડી વિષ્ણુને, સહુને દેશું કરી પ્યાર \nએવું સુણીને રામપ્રતાપ, આજ્ઞા પાળવા ઉઠ્યા છે આપ રૂડાં ફણસ સુગંધીવાન, રંગે જોતાં કેસર સમાન રૂડાં ફણસ સુગંધીવાન, રંગે જોતાં કેસર સમાન \nસુધારીને કર્યાં છે તૈયાર, ભર્યાં મોટાં તપેલાં મોઝાર ઉપર તાંસ ઢાંકી તે વાર, પછે અનંતજી આવ્યા બાર ઉપર તાંસ ઢાંકી તે વાર, પછે અનંતજી આવ્યા બાર \nએવામાં તો આવ્યા ત્યાં શ્રીરંગ, નિજ સખાઓને લેઇ સંગ છાના માના ગયા ઘરમાંયે, ફણસનાં ફળ મુક્યાં ત્યાંયે છાના માના ગયા ઘરમાંયે, ફણસનાં ફળ મુક્યાં ત્યાંયે \nકોઇ જાણે નહિ આ પ્રબંધ, માટે કમાડ કર્યાં છે બંધ સખા સહિત જીવનપ્રાણ, ફળ સર્વે જમી ગયા જાણ સખા સહિત જીવનપ્રાણ, ફળ સર્વે જમી ગયા જાણ \nપાત્ર ખાલી કરીને ત્યાં મુક્યું, હતું તેમનું તેમજ ઢાંક્યું કોઇ જાણે નહિ આવો મર્મ, પછે બારે આવ્યા તજી ભર્મ કોઇ જાણે નહિ આવો મર્મ, પછે બારે આવ્યા તજી ભર્મ \nસખા સહિત સત્વર થયા, નારાયણસરોવરે ગયા જઇ જળમાં ધુવેછે હાથ, છાનું કામ કરી યોગિનાથ જઇ જળમાં ધુવેછે હાથ, છાનું કામ કરી યોગિનાથ \nતે સમે જે સુવાસિનીબાઇ, આવ્યાં જળ ભરવાને ત્યાંઇ સખી સાહેલીઓના સંગે, અંબુ ભરવા લાગ્યાં ઉમંગે સખી સાહેલીઓના સંગે, અંબુ ભરવા લાગ્યાં ઉમંગે \nહાથ ધુવે ઘનશ્યામભાઇ, તે જુવે છે સુવાસિનીબાઇ તે દેખીને પ્રભુને પુછે છે, કર ધોવાનું કારણ શું છે તે દેખીને પ્રભુને પુછે છે, કર ધોવાનું કારણ શું છે \nકેવા હતા તમારા બે હાથ, ધોવા પડે છે શ્રીયોગિનાથ પોતે બોલ્યા નહિ ઘનશ્યામ, પણ કેવા લાગ્યા વેણીરામ પોતે બોલ્યા નહિ ઘનશ્યામ, પણ કેવા લાગ્યા વેણીરામ \nફણસનાં ફળ ખાધાં અમે, તેથી હાથ ધોયા સુણો તમે એવાં વચન સુણ્યાં જે વાર, ભાભી મન કરે છે વિચાર એવાં વચન સુણ્યાં જે વાર, ભાભી મન કરે છે વિચાર \nઘરે ફણસ મુક્યાં સુધારી, રખે ખાઇ ગયા ભયહારી એવો કર્યો છે પોતે ઠરાવ, ઘેર આવ્યાં ધરી મન ભાવ એવો કર્યો છે પોતે ઠરાવ, ઘેર આવ્યાં ધરી મન ભાવ \nઓરડામાં આવી જોયું જ્યારે, તપેલીમાં નથી કાંઇ ત્યારે ખાલી ઢાંકેલું તે ખખડે છે, તે ઉપર તાંસ રખડે છે ખાલી ઢાંકેલું તે ખખડે છે, તે ઉપર તાંસ રખડે છે \nસુવાસિનીએ કર્યો વિચાર, માતાને બોલાવ્યાં તેણીવાર મૂર્તિમાતા આવ્યાં ઘરમાંયે, પુત્રવધુ કેવા લાગ્યાં ત્યાંયે મૂર્તિમાતા આવ્યાં ઘરમાંયે, પુત્રવધુ કેવા લાગ્યાં ત્યાંયે \nપ્રેમવતીયે કર્યો તપાસ, પાત્ર ખાલી પડ્યું છે પ્રકાશ માતાયે સાચું માન્યું તે ઠામ, આતો છે ઘનશ્યામનું કામ માતાયે સાચું માન્યું તે ઠામ, આતો છે ઘનશ્યામનું કામ \nબીજાનો આમાં હાથ ન હોય, આવું કામ કરે નહિ કોય એવો વિચાર થયો ઉરથી, ચટકી ચડાવી અંતરથી એવો વિચાર થયો ઉરથી, ચટકી ચડાવી અંતરથી \nબેઠાં બારણે સોટી લઇને, આવે તો મારૂં ઉભી થઇને માતાજી બેઠાં છે થોડીવાર, ત્યાં તો આવ્યા છે વિશ્વઆધાર માતાજી બેઠાં છે થોડીવાર, ત્યાં તો આવ્યા છે વિશ્વઆધાર \nશ્રીહરિયે જોયું ધીરે રઇ, માતાજી બેઠાં છે સોટી લઇ રખે મારે મુને આજ માતા, એમ ભય ધરે જગત્રાતા રખે મારે મુને આજ માતા, એમ ભય ધરે જગત્રાતા \nભીંત ઓથે સંતાતા સંતાતા, ઘરમાં પ્રવેશ્યા મોેક્ષદાતા નમ્ર થયા છે નિજકુમાર, માતાને દયા આવી અપાર નમ્ર થયા છે નિજકુમાર, માતાને દયા આવી અપાર \nપ્રેમવતી ગયાં પુત્ર પાસ, કર ગ્રહી કરાવે છે હાસ માતા વાત્સલ્ય પ્રેમસમેત, કેવા લાગ્યાં કરી મન હેત માતા વાત્સલ્ય પ્રેમસમેત, કેવા લાગ્યાં કરી મન હેત \nઠાકોરજીને એ ફળ ધરી, પ્રસાદી દેવીતી હેતે કરી વારુ ઠીક કર્યું ઘનશ્યામ, બીજી વાર ન કરશો એ કામ વારુ ઠીક કર્યું ઘનશ્યામ, બીજી વાર ન કરશો એ કામ \nધીમેથી બોલ્યા શ્યામ શરીર, હે દીદી સુણી લ્યો મતી ધીર નોતી ખબર મુને ખચીતે, નહિ તો ખાત ન એવી રીતે નોતી ખબર મુને ખચીતે, નહિ તો ખાત ન એવી રીતે \nપણ હોય તમારો વિચાર, પ્રભુજીને ધરાવા આવાર ચાલો આપણા બાગનીમાંય, ઘણાં ફણસ પાક્યાં છે ત્યાંય ચાલો આપણા બાગનીમાંય, ઘણાં ફણસ પાક્યાં છે ત્યાંય \nજેટલાં જોઇએ આ ફણસ, પાકેલાં લાવો તેથી સરસ ફણસ ફળ જાણે વિશેક, આપણા બાગમાં નથી એક ફણસ ફળ જાણે વિશેક, આપણા બાગમાં નથી એક \nઓણ સાલ તો બેઠાં જ નથી, ત્યારે કૃષ્ણ બોલ્યા છે ધીમેથી જુવો તો ખરાં દીદી ત્યાં જૈને, તપાસો તપાસો ધીરાં રૈને જુવો તો ખરાં દીદી ત્યાં જૈને, તપાસો તપાસો ધીરાં રૈને \nએવું સુણી ધર્યો વિશ્વાસ, ત્યારે જોયું છે કરી તપાસ માતા મન કરે છે વિચાર, આતો ફણસ બેઠાં અપાર માતા મન કરે છે વિચાર, આતો ફણસ બેઠાં અપાર \nમોટાં મોટાં પાકાં છે સ્વાદિષ્ટ, પ્રેમવતીયે જોયાં છે શ્રેષ્ઠ વળતાં માતા બોલ્યાં વચન, સુણો ઘનશ્યામ મારા તન વળતાં માતા બોલ્યાં વચન, સુણો ઘનશ્યામ મારા તન \nકાલ સવારના પ્રાતઃકાળ, હું આવીતી આંહી મારા બાળ ત્યારે તો નોતું ફણસ એ���, આજ ક્યાંથી બેઠાં છે અનેક ત્યારે તો નોતું ફણસ એક, આજ ક્યાંથી બેઠાં છે અનેક \nએમ કેતાં છતાં બેઉ ફળ, સારાં મોટાં લીધાં છે વિમલ ઘરમાં લાવીને સુધરાવ્યાં, ઠાકોરજી આગળ ધરાવ્યાં ઘરમાં લાવીને સુધરાવ્યાં, ઠાકોરજી આગળ ધરાવ્યાં \nપ્રસાદી આપી સર્વે જનને, શાંતિ થઇ માતાના મનને એવું ચરિત્ર સાંભળ્યું જોયું, ત્યારે મોટાભાઇ મન મોયું એવું ચરિત્ર સાંભળ્યું જોયું, ત્યારે મોટાભાઇ મન મોયું \nકહે અનંત હે ઘનશ્યામ, ક્યાંથી ફણસ લાવ્યા આ ઠામ આપણા બાગમાં બેઠાં નથી, આ સાલમાં તો શું કૈયે કથી આપણા બાગમાં બેઠાં નથી, આ સાલમાં તો શું કૈયે કથી \nત્યારે શ્રીહરિ કે છે સમક્ષ, મોટાભાઇ એ છે કલ્પવૃક્ષ તમે જે જે કરો ચિંતવન, તે તે મળે તમને પાવન તમે જે જે કરો ચિંતવન, તે તે મળે તમને પાવન \nવળી ચક્રીપતિ બોલ્યા વાણ, સુણો નટવરજી સુજાણ કળિયુગમાં એ વૃક્ષ નોય, ૧કૃતયુગ વિષે મળે કોય કળિયુગમાં એ વૃક્ષ નોય, ૧કૃતયુગ વિષે મળે કોય \nપછી કે પુરૂષોત્તમરાય, સુણો જ્યેષ્ઠ બંધુ અભિ-પ્રાય અમે ઇચ્છા કરી છે તે આજ, કર્યું છે મનવાંછિત કાજ અમે ઇચ્છા કરી છે તે આજ, કર્યું છે મનવાંછિત કાજ \nકલ્પવૃક્ષ તણો આવિર્ભાવ, આ વૃક્ષમાં આવ્યો તેનો દાવ મોટાભાઇ કહે એવી રીત, ક્યાં સુધી ભાવ રેશે અજીત મોટાભાઇ કહે એવી રીત, ક્યાં સુધી ભાવ રેશે અજીત \nહરિકૃષ્ણ કહે છે રે ભાઇ, કરૂં વર્ણન તેની બડાઇ માતા પિતા છે આપણા જેહ, જ્યાં સુધી રેશે આરોગ્ય એહ માતા પિતા છે આપણા જેહ, જ્યાં સુધી રેશે આરોગ્ય એહ \nત્યાં સુધી જ રેશે ભાવ એવો, આ તરૂમાં કલ્પવૃક્ષ જેવો ભાઇ કે બીજું મળે કે નહિ, સાચી વાત કહો મુને સહિ ભાઇ કે બીજું મળે કે નહિ, સાચી વાત કહો મુને સહિ \nહા તમે જે માગો તેજ મળે, તેનું ફળ પામો તે જ પળે તમારી ધ્યાનમાં આવે જેમ, માગી લ્યો સામટાં ફળ એમ તમારી ધ્યાનમાં આવે જેમ, માગી લ્યો સામટાં ફળ એમ \nપત્રે પત્રે જુદાં જુદાં ફળ, તમને મળે તે અનુકુળ પછે મનમાં કર્યો વિશ્વાસ, ગયા ફણસના વૃક્ષ પાસ પછે મનમાં કર્યો વિશ્વાસ, ગયા ફણસના વૃક્ષ પાસ \nમમ બંધુનું સત્ય વચન, હોય તો મળે ધારેલું મન કલ્પવૃક્ષ રૂપી છે આ તરુ, રૂડું ફનસ ફળેલું ખરૂં કલ્પવૃક્ષ રૂપી છે આ તરુ, રૂડું ફનસ ફળેલું ખરૂં \nતેમાંથી ઇચ્છા મુજ ફળજ્યો, માગું ચીજો તે સર્વે મળજ્યો એવું વાક્ય કહી બળરામ, પછી તે ચીજનાં દે છે નામ એવું વાક્ય કહી બળરામ, પછી તે ચીજનાં દે છે નામ \nશ્રીફળ કેળાં કેરી દાડમ, રામફળ ને જામ ઉત્તમ અંજીરાદિ ખારેક લવિંગ, નારંગી જાંબુફળ અભંગ અંજીરાદિ ખારેક લવિંગ, નારંગી જાંબુફળ અભંગ \nપરવળ ને રાયણાં એ વસ્તુ, સત્ય હોય તો મળે સમસ્તું ચંપો ગુલાબ મોગરો જેહ, જાઇ જુઇનાં પુષ્પ જ તેહ ચંપો ગુલાબ મોગરો જેહ, જાઇ જુઇનાં પુષ્પ જ તેહ \nએ આદિક સર્વે ચીજો આપો, મારા મનનો સંશય કાપો એમ કેતાં કેતાં તતખેવ, થયા સુફળ મનોરથ એવ એમ કેતાં કેતાં તતખેવ, થયા સુફળ મનોરથ એવ \nપત્રે પત્રે અને ડાળે ડાળ, ફળ ફુલ ખીલ્યાં છે રસાળ માગ્યા વિનાનાં નાના પ્રકાર, બીજાં ફળ દેખ્યાં છે અપાર માગ્યા વિનાનાં નાના પ્રકાર, બીજાં ફળ દેખ્યાં છે અપાર \nહજારો જાત્યનાં ફળ ફુલ, ભાળી ને રાજી થયા અતુલ મનગમતાં તે ફળ લીધાં, ઘેર લાવીને સુધારી દીધાં મનગમતાં તે ફળ લીધાં, ઘેર લાવીને સુધારી દીધાં \nઠાકોરને ધરાવ્યું નૈવેદ્ય, સર્વેને આપી પ્રસાદી સદ્ય ભક્તિમાતા અને ત્રૈણે ભાઇ, વળી સતી સુવાસિનીબાઇ ભક્તિમાતા અને ત્રૈણે ભાઇ, વળી સતી સુવાસિનીબાઇ \nએ આદિ પ્રસાદી જમ્યા સહુ, પરમ સંતોષ પામ્યા છે બહુ પુરૂષોત્તમજી નારાયણ, અક્ષરાધિપતિ તારાયણ પુરૂષોત્તમજી નારાયણ, અક્ષરાધિપતિ તારાયણ \nતેનો તો મહિમા છે અપાર, મૂઢ સમજે નૈ એનો પાર જે કોઇ સમજી ગયા સાર, તે તો પામી ગયા ભવપાર જે કોઇ સમજી ગયા સાર, તે તો પામી ગયા ભવપાર \nઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ મોટાભાઇને ફણસનાં વૃક્ષને વિષે ચમત્કાર દેખાડ્યો એ નામે છોતેરમો તરંગ \nBook traversal links for તરંગ - ૭૬ - શ્રીહરિએ મોટાભાઇને ફણસનાં વૃક્ષને વિષે ચમત્કાર દેખાડ્યો\n‹ તરંગ - ૭૫ - શ્રીહરિની ઇચ્છા થકી ભાઇ કાષ્ટ ઘેર લાવ્યા ને રસોડામાં ખાલી પાત્રને રાંધેલ અન્નથી ભર્યાં દેખાડ્યાં\nતરંગ - ૭૭ - શ્રીહરિ રૂમાલ સારૂં રિસાયા ને સર્જુનદીના જળ ઉપર ચાલી સામે તીરે નિકળ્યા ›\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00455.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/vidya-balan-birthday-hottest-sensual-seductive-pictures-024246.html", "date_download": "2019-03-21T19:48:26Z", "digest": "sha1:S5DOZB5TV43AEIUNPKFLXA6JITMDYKMA", "length": 13018, "nlines": 159, "source_domain": "gujarati.oneindia.com", "title": "B'day Spcl : જુઓ વિદ્યા બાલનના 10 Sensual અવતાર | B'Day Spl: Vidya Balan's Hottest Sensual Pics - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nB'day Spcl : જુઓ વિદ્યા બાલનના 10 Sensual અવતાર\nમુંબઈ, 1 જાન્યુઆરી : બૉલીવુડના મોસ્ટ ટૅલેંટેડ અભિનેત્રી વિદ્યા બાલન આજે 37 વર્ષના થઈ ગયાં. બૉલીવુડમાં ભલે ખાન્સનો ડંકો વાગતો હોય, પરંતુ વાત જ્યારે હીરોઇનની આવે, તો વિદ્યા બાલન બૉલીવુડના ચોથા ખાન તરીકે ઓળખાય છે.\nવિદ્યા બાલને આજે પોતાના જન્મ દિવસે વીતેલા વર્ષ 2014 અંગે જણાવ્યું કે 2014 વંડરફુલ વર્ષ રહ્યું. હું એમ નથી કહેતી કે શાદી કે સાઇડ ઇફેક્ટ્સ તથા બૉબી જાસૂસ જેવી ફિલ્મો ફ્લૉપ થતા હું ડિસઅપૉઇંટ નહોતી થઈ, પરંતુ હું ચોક્કસપણે માનુ છું કે એ બધુ ચાલ્યા કરે.\nપરિણીતા ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર વિદ્યા બાલનના નામે દસ કરતા વધુ સુપર હિટ ફિલ્મો છે. ભલે તેઓની ફિલ્મો હિટ ન થાય, પરંતુ વિદ્યા બાલન હંમેશા બૉલીવુડમાં હિટ રહે છે. તેમનો સિક્કો સતત ચાલે જ છે.\nચાલો આપને બતાવીએ વિદ્યા બાલનના 10 હૉટેસ્ટ અને સેંસ્યુઅલ પિક્ચર્સ :\nવિદ્યાએ પોતાનું કૅરિયર મૉડેલ તરીકે શરૂ કર્યુ હતું. તેમણે ઘણી એડ ફિલ્મો કરી હતી.\nવિદ્યા બાલનને એક્ટિંગ બ્રેક આપ્યુ હતું એકતા કપૂરે. એકતાએ 1995માં તેમની સીરિયલ હમ પાંચમાં વિદ્યાને મોટું બ્રેક આપ્યુ હતું.\nબૉલીવુડની પહેલી ફિલ્મ વિદ્યાની હતી પરિણીતા. પ્રદીપ સરકારે આ ફિલ્મ વિદ્યાને આપી હતી કે જે સુપર હિટ રહી હતી. ફિલ્મના હીરો સૈફ અલી ખાન હતાં.\nવિદ્યાએ સફળ બૉલીવુડ કૅરિયર શરૂ કર્યું અને નેશનલ ઍવૉર્ડ્સ, પાંચ ફિલ્મફૅર ઍવૉર્ડ્સ, પાંચ સ્ક્રીન ઍવૉર્ડ્સ અને 2014માં પદ્મશ્રી ઍવૉર્ડ પણ હાસલ કર્યો.\nવિદ્યાએ 2009માં પા, 2010માં ઇશ્કિયા, 2011માં નો વન કિલ્ડ જેસિકા, 2011માં ધ ડર્ટી પિક્ચર અને 2012માં કહાની જેવી શાનદાર હિટ ફિલ્મો આપી.\nવિદ્યા બાલન પોતાના વજનના કારણે વિવાદોમાં રહેતા આવ્યા છે.\nવિદ્યા બાલનનો જન્મ નવા વર્ષના પહેલા દિવસે થયો. 1લી જાન્યુઆરી, 1978ના રોજ કેરળના પલક્કડ જિલ્લાના પુથુર શહેરમાં વિદ્યાનો જન્મ પી આર બાલનને ત્યાં થયો. વિદ્યાના પિતા પી આર બાલન હાલમાં ડિજીકૅબલના ઉપ-પ્રમુખ છે, જ્યારે માતા સરસ્વતી બાલન હાઉસ વાઇફ છે.\nવિદ્યાએ ડિઝની ઇંડિયાના એમડી સિદ્ધાર્થ રૉય કપૂર સાથે 2012માં લગ્ન કર્યાં.\nવિદ્યા બાલન ટૅલેંટેડ અને હૉટ અભિનેત્રી છે. આ વાત તેમણે પરિણીતાથી લઈ કહાનીથી લઈ ધ ડર્ટી પિક્ચર સુધીમાં સાબિત કરી છે.\nવિદ્યા બાલનનો આજે 37મો જન્મ દિવસ હતો અને તેઓ બૉલીવુડના ફીમેલ હીરો ગણાય છે.\nવિદ્યા બાલને ખોલ્યો રાઝ, ‘40 બાદ મહિલાઓ વધુ હૉટ અને નૉટી થઈ જાય છે'\nસલમાન ખાનને 10 એક્ટ્રેસે કર્યા રિજેક્ટ, ભારત પહેલા બની ચૂક્યો છે લાંબો રેકોર્ડ\n2018નો બોલિવૂડ એક્ટ્રેસિસનો લેટેસ્ટ રેડ કાર્પેટ લૂક\nJio Filmfare Awards 2018: શાહરૂખ-સલમાન નહીં, આ એક્ટર છવાયા\nડબ્બૂ રત્નાનીનું કેલેન્ડર 2018: બોલિવૂડ સિતારાઓના જોવા મળ્યા આ અવતાર\nFirst Review: તુમ્હારી સુલુ, આ વર્ષના કેટલાક એવોર્ડ લઇ જશે\nમુંબઇ ખાતે વિદ્યા બાલનની કારનો અકસ્માત, થયો આબાદ બચાવ\nહવે તમામ બોલિવૂડ એક્ટ્રેસ ફોલો કરી રહી છે આ ટ્રેન્ડ\nદીપિકા બાદ આલિયા ભટ્ટની આવી તસવીર થઇ રહી છે વાયરલ\nઆમિર, સલમાન, વિદ્યા...બેંક ચોરની નજરમાંથી કોઇ છટકી ન શક્યું\nવિદ્યા બાલનથી પણ વધુ HOT છે તેની આ બહેન\n#Review: બેગમ જાનની જાન છે વિદ્યા બાલન...\nવિદ્યા બાલને કહ્યું, પબ્લિક ફિગર છું, પબ્લિક પ્રોપર્ટી નહીં\n2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00455.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/category/%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/", "date_download": "2019-03-21T20:33:57Z", "digest": "sha1:FTNV2YWJG5NCPQJX7CUJ7OOEAW6LZOJW", "length": 33123, "nlines": 249, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "સમાચાર | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nસાભાર – શ્રી. વિનોદ પટેલ\nઆ એક નવી વેબ સાઈટની આજે ખબર પડી. [ અહીં ક્લિક કરો ]\nત્યાંથી આ ઉદ્‍ ઘોષણા….\nગુજરાતી ભાષાના વિકાસ માટે અત્યારે ચારે તરફ યથાશક્તિ પ્રયત્નો થઇ રહ્યા છે. આમ તો ભાષા એ વ્યક્તિ અને પ્રજામાં જીવતું જીવનભૂત તત્વ છે. પ્રજાના માનસમાં અને વ્યવહારમાં એ જીવે અને એનું પ્રતિબિંબ જેમ અન્યત્ર એજ રીતે સાહિત્યમાં પડતું હોય છે.\nઆવું સાહિત્ય માત્ર પુસ્તકોના પાનાંઓ પર રહે તો એની મર્યાદા વધતી જાય. પ્રત્યાયનના સાધનો અને ધોરણો વિકસે એજ રીતે સાહિત્યના પણ પ્રત્યાયન આયામો વધવા જોઈએ. જે માધ્યમ સૌથી વધુ સક્રિય હોય એનો મહત્તમ વિનિયોગ થવો જોઈએ. તો વ્યાપની શક્યતાઓ વધુ છે.\nઆવું થોડા રાજકોટનાં નવયુવાન સાહિત્યચાહકોને થયું. અને એનું પરિણામ તમારી સામે છે. આ યુવકોની છેલ્લા એકાદ વર્ષની મહેનતનું આ પરિણામ છે. હેતુ માત્ર સાહિત્યનો અને એ દ્વારા ભાષાનું વ્યાપક વિસ્તરણ થાય એજ.\nઅહીં મધ્યકાળથી માંડીને સાંપ્રત ગુજરાતી સાહિત્યની કૃતિઓ યથાતથ સ્વરૂપે આપની સામે છે. એ તમારા આનંદનું અને ભાષા પ્રત્યે પ્રેમનું કારણ બને એજ ઉપલબ્ધિ. આવા અનેક પ્રયોગો થશે તો સાહિત્ય તો બહુજન સુધી પહોંચશે જ પણ સાથે ભાષા પણ નવતર અને નવા આયામ રચશે એવી અમને તો શ્રદ્ધા છે. આપ એને બેવડાવો એવી અભ્યર્થના.\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\n3 ટિપ્પણીઓ Posted by સુરેશ on ઓગસ્ટ 22, 2018\nહરનિશ જાની એ શ્રધ્ધાનો વિષય નથી, હાસ્યનો વિષય છે, એટલે એમને શ્રધ્ધાંજલિ નહી.., હાસ્યાંજલિ શોભે એમને ગુમાવ્યાનું દુ:ખ જરૂર થયું છે.., કારણ એક હાસ્યકાર ગુમાવ્યો છે.., એ કહેતા “ Laughing is a serious matter એમને ગુમાવ્યાનું દુ:ખ જરૂર થયું છે.., કારણ એક હાસ્યકાર ગુમાવ્યો છે.., એ કહેતા “ Laughing is a serious matter” અમે બંને એક જ ક્ષેત્રમાં હતા, એટલે મને એમને ઓળખવાની તક વધારે મળેલ. વર્ષો પહેલાં કિશોરભાઇના ગુર્જરીના પહેલા અંકથી જ પરિચય થયેલ. ગુર્જરીમાં એમનો હાસ્ય લેખ વાંચતાં વાંચતાં જ નક્કી કરી લીધેલ, કે આ માણસ મળવા જેવો છે, અને એ પર ચક્રો ગતિમાન કરી દીધાં” અમે બંને એક જ ક્ષેત્રમાં હતા, એટલે મને એમને ઓળખવાની તક વધારે મળેલ. વર્ષો પહેલાં કિશોરભાઇના ગુર્જરીના પહેલા અંકથી જ પરિચય થયેલ. ગુર્જરીમાં એમનો હાસ્ય લેખ વાંચતાં વાંચતાં જ નક્કી કરી લીધેલ, કે આ માણસ મળવા જેવો છે, અને એ પર ચક્રો ગતિમાન કરી દીધાં પછી તો એમનો એક પણ લેખ વાંચવાનો બાકી નહીં રાખેલ પછી તો એમનો એક પણ લેખ વાંચવાનો બાકી નહીં રાખેલ ફોન, પત્ર દ્વારા મળવાનું થયું, ને અવાર નવાર રૂબરું પણ મળવાનું થયું. સામાન્ય રીતે એક બાજુ જાણીતી વ્યક્તિ હોય, અને બીજી બાજુ મારા જેવી સામાન્ય વ્યક્તિ હોય તો કેમેસ્ટ્રી જામે નહીં.., તમે ગમે તેટલાં ફાંફાં મારો પણ દાળ ગળે નહીં. અમારી બાબતમાં ઉલટું થયું ફોન, પત્ર દ્વારા મળવાનું થયું, ને અવાર નવાર રૂબરું પણ મળવાનું થયું. સામાન્ય રીતે એક બાજુ જાણીતી વ્યક્તિ હોય, અને બીજી બાજુ મારા જેવી સામાન્ય વ્યક્તિ હોય તો કેમેસ્ટ્રી જામે નહીં.., તમે ગમે તેટલાં ફાંફાં મારો પણ દાળ ગળે નહીં. અમારી બાબતમાં ઉલટું થયું એમને જાણતા પહેલાં એ મને માણતા થઇ ગયા એમને જાણતા પહેલાં એ મને માણતા થઇ ગયા ક્યાંય પણ એમનો કાર્યક્રમ હોય, ત્યાં મને પણ રેકમન્ડ કરતા ક્યાંય પણ એમનો કાર્યક્રમ હોય, ત્યાં મને પણ રેકમન્ડ કરતા હ્યુસ્ટન, યુકે, ન્યુ જર્સી ઘણી જગ્યાએ અમારા કાર્યક્રમો સાથે થયા, એક બાજુ હરનિશ જાનીનો સ્ટેન્ડઅપ કોમેડી શો હોય તો બીજી બાજુ મહેન્દ્ર શાહનો સ્ટેન્ડઅપ કાર્ટુન શો હોય.., બસ ફરક ફક્ત એટલો જ કે હરનિશભાઇ ઉભા ઉભા સ્ટેન્ડઅપ કોમેડી કરતા, ને લોકો બેઠા બેઠા માણતા. મહેન્દ્ર શાહની બાબતમાં લોકો ઉભા ઉભા એમનાં કાર્ટુન્સ માણતા ને મહેન્દ્ર શાહ એક ખૂણામાં ખુરસી પર બેસી માણવાવાળાને નીરખતા હ્યુસ્ટન, યુકે, ન્યુ જર્સી ઘણી જગ્યાએ અમારા કાર્યક્રમો સાથે થયા, એક બાજુ હરનિશ જાનીનો સ્ટેન્ડઅપ કોમેડી શો હોય તો બીજી બાજુ મહેન્દ્ર શાહનો સ્ટેન્ડઅપ કાર્ટુન શો હોય.., બસ ફરક ફક્ત એટલો જ કે હરનિશભાઇ ઉભા ઉભા સ્ટેન્ડઅપ કોમેડી કરતા, ને લોકો બેઠા બેઠા માણતા. મહેન્દ્ર શાહની બાબતમાં લોકો ઉભા ઉભા એમનાં કાર્ટુન્સ માણતા ને મહેન્દ્ર શાહ એક ખૂણામાં ખુરસી પર બેસી માણવાવાળાને નીરખતા જો કે લોકોને આ કેમેસ્ટ્રી માફક આવી ગયેલ, લોકોને હાસ્ય માણવાના ઓપ્સન્સ મળતા.., લોકો એક ખૂણે ઉભા ઉભા કાર્ટુન્સ જોઇને કંટાળતા તો આખું ટોળું બીજા ખૂણે હરનિશભાઇને સાંભળવા જતું રહેતું જો કે લોકોને આ કેમેસ્ટ્રી માફક આવી ગયેલ, લોકોને હાસ્ય માણવાના ઓપ્સન્સ મળતા.., લોકો એક ખૂણે ઉભા ઉભા કાર્ટુન્સ જોઇને કંટાળતા તો આખું ટોળું બીજા ખૂણે હરનિશભાઇને સાંભળવા જતું રહેતું હરનિશભાઇને કહેતો.., “ માફ કરજો, પણ હમેશાં હું “ હરનિશ ” લખવામાં કન્ફ્યુઝ થાઉં છું.., “ ન” ને હ્રસ્વઇ આવે કે દીર્ઘઇ હરનિશભાઇને કહેતો.., “ માફ કરજો, પણ હમેશાં હું “ હરનિશ ” લખવામાં કન્ફ્યુઝ થાઉં છું.., “ ન” ને હ્રસ્વઇ આવે કે દીર્ઘઇ એ કહેતા, “ ગુજરાતીમાં લખો, તો હ્રસ્વઇ દીર્ઘઇ કંઇ ફરક નથી પડતો, પણ અંગ્રેજીમાં લખો તો એપોસ્ટ્રોપી “ S” કરવાનો એ કહેતા, “ ગુજરાતીમાં લખો, તો હ્રસ્વઇ દીર્ઘઇ કંઇ ફરક નથી પડતો, પણ અંગ્રેજીમાં લખો તો એપોસ્ટ્રોપી “ S” કરવાનોહરનિશભાઇ મારાં કાર્ટુન્સ પ્રદર્શનના આગ્રહી જ નહીં પ્રોત્સાહક પણ હતા, અને મિત્રોન�� મારી ઓળખાણ આપી ખાસ કહેતા.., ક્યાંક સાહિત્ય, લીટરરી કે ચાલો ગુજરાતના મેળાવડામાં હજ્જારો સાહિત્યકારો, કવિઓ, લેખકો જોવા મળશે પણ કાર્ટુનીસ્ટ તો એક જ જોવા મળશેહરનિશભાઇ મારાં કાર્ટુન્સ પ્રદર્શનના આગ્રહી જ નહીં પ્રોત્સાહક પણ હતા, અને મિત્રોને મારી ઓળખાણ આપી ખાસ કહેતા.., ક્યાંક સાહિત્ય, લીટરરી કે ચાલો ગુજરાતના મેળાવડામાં હજ્જારો સાહિત્યકારો, કવિઓ, લેખકો જોવા મળશે પણ કાર્ટુનીસ્ટ તો એક જ જોવા મળશે\nહંસા બહેન, તમે અને કટુંબ એકલા જ નહીં.., આપણે બધા હરનિશભાઇને મીસ કરશું એમને યાદ કરીએ ત્યારે એમના હાસ્ય લેખો , અને કોમેડી યાદ આવે જ ને એમને યાદ કરીએ ત્યારે એમના હાસ્ય લેખો , અને કોમેડી યાદ આવે જ ને અને એ યાદ આવે ત્યારે હોઠો પર હાસ્ય આવે , તો પછી એમને “હાસ્યાંજલી” કેમ નહીં\nઆ સાથે અવારનવાર પ્રસંગોપાત્ત એમના પર બનાવેલ કાર્ટુન્સ. એક પ્રસંગ તો ખાસ યાદ રહી જાય એવો, વીપુલભાઇએ એમના ઓપીનીયનના દસમી એનીવર્સરીના કાર્યક્રમમાં અમને લંડન આમંત્રેલ અને દુનિયાની નાનામાં નાની ગાડીમાં કીર્તીદા જોષી, ચંદ્રિકા જોષી નણંદ ભોજાઇ હોટલ પરથી હરનિશ કપલને પીકઅપ કરી ચાર જણ અને આઠ બેગો સાથે લંડન સફરે ગયેલ, મેં એ પ્રસંગ ઘરે આવતાં જ કાર્ટુનમાં ઢાળેલ\nહરનિશભાઈના કુટુંબીજનો ( ફોટો સૌજન્ય – ડો. રાજેન્દ્ર ત્રિવેદી )\nહવે એ જાનીમાં જાન નથી\nહજારોના જાનમાં જાન લાવી દેનાર હસમુખા અને અનેકોના દિલોજાન દોસ્ત હરનિશ જાની હવે આ જગતમાં નથી.\nનુજર્સીની ગુજરાતી સાહિત્ય સભાના પ્રણેતા શ્રી. રામ ગઢવીના આ સમાચાર સખેદ અહીં પ્રગટ કરવા પડે છે.\nઅત્યંત ખેદથી જણાવીએ છીએ કે આપણા પ્રિય મિત્ર હરનિશ જાનીના નિધનના દુઃખદ સમાચાર આપ સહુને પહોંચાડવાની અમને ફરજ પડે છે. હરનિશભાઈ થોડા સમયથી પ્રિન્‍સ્ટન મેડિકલ સેંટરમાં હતા, અને છેલ્લા થોડા દિવસોથી તો લાઇફ સપોર્ટ પર હતા. એ સપોર્ટ ગઈ કાલે, 20 ઑગસ્ટના બપોરે બારેક વાગે કાઢી લેવાયા પછી સાંજે 8:30 વાગે તેઓએ દેહ છોડ્યો હતો.\nજાણીતા હાસ્યલેખક અને આપણી ઍકેડેમી તરફથી અપાતા 2014ના શ્રી ચુનિલાલ વેલજી મહેતા પારિતોષિક સહીત ઘણાં સન્માનોના વિજેતા હરનિશભાઈ એક ઘણા મનોરંજક વક્તા પણ હતા. એમને જાણતા લોકો એમને આવી ગયેલા હૃદયરોગના ‘વિક્રમ સ્થાપતા હુમલાઓ’ વિષેની એમની હળવી વાતો ભૂલી નહીં શકે. એમના ત્રણેક રમૂજી વાર્તાસંગ્રહો, અને ગુજરાતના અખબારોમાં લોકપ્રિય કૉલમો નિયમિત રીતે લખનાર તરીકે હરનિશભાઈ જાણીતા હતા. ઍકેડેમીનો ‘સર્જકો સાથે સાંજ’ નામનો કાર્યક્રમ એમણે વર્ષો સુધી ઉત્સાહથી અને એમની આગવી શૈલીથી ચલાવ્યો. ઍકેડેમીને એમની ખોટ ઘણી સાલશે.\nહરનિશભાઈ એમની પાછળ પત્ની હંસાબેન અને શોકગ્રસ્ત કુટુંબને છોડી ગયા છે. એમના આત્માને પરમ શાંતિ મળે એવી અમારી પ્રાર્થનામાં આપ જોડાશો એવી આશા છે.\nહરનિશભાઈના અંતિમ સંસ્કાર શુક્રવાર, 24 ઑગસ્ટના દિવસે સવારે નીચે મુજબ થશે…\nહરનિશભાઈનો પરિચય – તેમના જ શબ્દોમાં અહીં….\nતેમને ઘેર બે રાત વિતાવી તેમનો સહવાસ ભરપેટ માણ્યો હતો – તે યાદ અહીં…\n6 ટિપ્પણીઓ Posted by સુરેશ on જુલાઇ 5, 2018\nઈન્ટરનેટ ઉપર ઘણી બધી બાળવાર્તાઓ હવે મળી જાય છે. જેટલી મળી એટલી વાર્તાઓનું એક પ્રવેશદ્વાર (portal) બનાવ્યું છે, અને તે પણ ખાસંખાસ બાળકોના બ્લોગ ઉપર …\nઆ ચિત્ર પર ક્લિક કરો.\nઅને…..અંગ્રેજી બાળ વાર્તાઓના પણ બહુ મોટા ખજાના નેટ ઉપર છે. થોડાક ભેગા કરેલા આ સરનામે ……\nઆ ચિત્ર પર ક્લિક કરો.\nઆપણે ગુજરાતી લેક્સિકોનથી પરિચિત છીએ અને બહુ વાપરીએ પણ છીએ. પણ કદીક એમ બને કે, એમાં કોઈ શબ્દ ન પણ મળે.\nએનો એક બીજો વિકલ્પ આજે મળી ગયો –\nઆ ચિત્ર પર ક્લિક કરો.\nઈ-વિદ્યાલય વિશે એક વિનંતી\nઈ- વિદ્યાલયની વેબ સાઈટ ક્રેશ થયા પછી, અને બે નાનાં બાળકો હોવાના કારણે ઈ-વિદ્યાલયની સંચાલક શ્રીમતિ હીરલ શાહ અસમંજસમાં પડી ગઈ હતી કે, ‘હવે શું કરવું’ તેણે યુ-ટ્યુબ પર શિક્ષણાત્મક વિડિયો બનાવીને અદભૂત કામ કર્યું છે.\nહવે ઈ-વિદ્યાલયનો નવો બ્લોગ બનાવવામાં આવ્યો છે. આ રહ્યો .\nઆ શિર્ષક પર ક્લિક કરો.\nતેના ઉત્સાહમાં વધારો કરવા ઈ-વિદ્યાલયના આ નવા સ્વરૂપને મઠારવા છેલ્લા અઠવાડિયાથી મચી પડ્યો છું.\nએક નવી વાત અને તમને જરૂર ગમશે…..\nઆજથી ઈ-વિદ્યાલય પર બે નવા વિભાગ શરૂ કર્યા છે. મારો અન્ય જગ્યા પરનો ખજાનો હવે દેશનાં બાળકોને મળશે.\nએક વિનંતી કરવાની કે, આ નવી સાઈટની બને તેટલા લોકોને ( દેશમાં) જાણ કરશો તેમનાં ઉછરતાં બાળકોને હકારાત્મક દિશામાં વાળવાનો આ નિઃશુલ્ક પ્રયાસ છે. તમારો સાથ અને સહકાર મળશે, તો એ વ્યાપક બની શકશે. એ મદદ માટે આ વિનંતી છે.\nસબસ્કાઈબ કરવાની સગવડ તરફ પણ ધ્યાન દોરશો , તો તેમને email update automatically મળશે.\nઆ સત્કાર્યમાં મદદરૂપ થવા તમારા સમ્પર્કમાં હોય તેવા મિત્રોને આ બાબતની જાણ કરશો તમારા બ્લોગ પર આ પોસ્ટ રિબ્લોગ કરીને પણ તમે આ ખબરનો વ્યાપ કરી શકશો.\nસચ્ચિદાનંદ સ્વામી ‘એકતા પ્રતિમા’ના બાંધકામની મુલાકાતે\nસાભાર – શ્ર���. ભીખુભાઈ મિસ્ત્રી, હ્યુસ્ટન\nઆ ફોટા પર ક્લિક કરી સ્વામીજીનો પરિચય વાંચો.\nધાર્મિક ઉપદેશક આવા પણ હોય…..જે ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતાં આવાં સ્થાપત્યોને બીરદાવવા શરીરની અવસ્થાને અને બાંધકામ ચાલુ હોય તેવી જગ્યાની અગવડને અતિક્રમી, વ્હીલચેરમાં બેસી, મુલાકાત લે.\nસૌને જાણ હશે કે, ‘કેવડિયા કોલોની’ ખાતે, સરદાર સરોવર બંધની નીચલી બાજુ પર ( Downstream side), આખા વિશ્વમાં સૌથી ઊંચી બનનાર ( ૧૮૨ મીટર ) સરદાર પટેલની આ પ્રતિમા પ્રતિમા ૩૧ – ઓક્ટોબર – ૨૦૧૮ ના રોજ ખુલ્લી મુકવા આયોજન છે.\nગુજરાત – સામાન્ય જ્ઞાન\n5 ટિપ્પણીઓ Posted by સુરેશ on ડિસેમ્બર 17, 2017\nગુજરાત અંગે સામાન્ય જ્ઞાનનો વ્યાપ થાય , તે આશયથી આજથી આ બ્લોગ પર એક નવું પાનું શરૂ કરવામાં આવ્યું છે. આ રહ્યું ….\nઅલબત્ત, અત્યારે તો ગુજરાત રાજ્ય તરફથી સરકારી પરીક્ષાઓ માટે પ્રસિદ્ધ કરવામાં આવેલી પુસ્તિકાઓની માહિતી જ અહીં આપવામાં આવી છે. પણ જો પૂરતા પ્રમાણમાં સ્વયંસેવકો મળી રહે, તો વધારે લોકભોગ્ય રીતે આવી માહિતી આપી શકાશે.\nસર્વે વાચકોને વિનંતી કે,\nફરમાઈશ – એક સત્યકથા\n4 ટિપ્પણીઓ Posted by સુરેશ on સપ્ટેમ્બર 21, 2017\nજુલાઈ – ૨૦૧૩ ફરમાઈશનું પાનું અહીં શરૂ કરેલું\nઆ ચાર વર્ષમાં વાચકોએ એનો ઘણો ઉપયોગ કર્યો છે. એના બોલતા આંકડા આ રહ્યા…\nઆ બધા મિત્રોને ચપટીક મદદ કર્યાનો સંતોષ અને આનંદ તો છે જ. પણ સોનાની થાળીમાં રત્ન જડ્યું હોય તેવી એક ઘટના હમણાં હમણાં બની. એનું વર્ણન અહીં…\nઆનંદની વાત એ પણ છે કે, આ ઘટના પ્રગટ કરવા ‘વેબ ગુર્જરી’ જેવી માતબર વેબ સાઈટના સંચાલકોએ પણ સૌજન્ય દાખવ્યું .\nઆ લોગો પર ક્લિક કરો.\nવીતી ગયેલા વર્ષોના, ઉર્મીશીલ કવિની રચના આજે પણ કોઈકેને ગમે છે, તે વાત ગુજરાતી ભાષાના સૌ ચાહકો માટે ગૌરવ અને આનંદની વાત છે.\nઅનેક બ્લોગ અને વેબ સાઈટો પર ગુજરાતી ભાષાનું સંવર્ધન અને માવજત થઈ રહ્યાં છે. તે સૌનો હૃદયપૂર્વક આભાર. ખાસ કરીને આ કવિતા રજૂ કરવા માટે વિકિસ્રોતના, તેના મોભી શ્રી. ધવલ વ્યાસ અને તેમના નેતૃત્વ નીચે કામ કરતા સ્વયંસેવકોના આપણે ઋણી છીએ.\n1 ટીકા Posted by સુરેશ on સપ્ટેમ્બર 11, 2017\nશ્રી. કૌશિક અમીને મોકલાવેલ અવસાન નોંધ …\nશ્રી. પી.કે.દાવડાએ બનાવેલ તેમનો પરિચય અહીં …\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકા�� રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00455.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/bhishma-parva/03", "date_download": "2019-03-21T19:42:32Z", "digest": "sha1:WO54BPCQZUTEL4DJE755DYDK6XLZM32C", "length": 14351, "nlines": 190, "source_domain": "swargarohan.org", "title": "અર્જુનનો વિશ્વાસ | Bhishma Parva | Mahabharat", "raw_content": "\nમહાભારતની પ્રાચીન પરંપરાગત કથાને અનુસરીને કહીએ તો, કુરુક્ષેત્રના પરમ-પ્રખ્યાત ઐતિહાસિક મેદાનમાં થયેલા કૌરવ-પાંડવોના મહાભયંકર યુદ્ધ પહેલાં અર્જુનને વિષાદ થયેલો. એ વિષાદને દૂર કરવા ભગવાન કૃષ્ણે શરણાગત આર્ત અર્જુનને ભગવદ્-ગીતાનો જ્ઞાનગર્ભિત શાંતિપ્રદાયક સંદેશ પૂરો પાડયો. એ કથા સુપ્રસિદ્ધ છે. પરંતુ મહાભારત એ કથાના પૂર્વારંભમાં એક બીજી, બહુજન સમાજમાં અજ્ઞાત છતાં પણ અગત્યની કથા તરફ અંગુલિનિર્દેશ કરે છે. એ આશ્ચર્યકારક અંગુલિનિર્દેશ યુધિષ્ઠિરને થયેલા વિષાદ પ્રત્યે કરવામાં આવ્યો છે.\nયુધિષ્ઠિરના વિષાદની એ વાત યુધિષ્ઠિરના વ્યકતિત્વને વિચારતાં સહેલાઇથી સમજાય તેવી છે. યુધિષ્ઠિર શાંત, સાત્વિક, સુવિચારશીલ તથા સંવેદનવાળા હતા. એમને એક અથવા બીજા કારણે ઉપરામતા અને વિષાદ થાય એ સ્વાભાવિક છે.\nમહાભારતકારે એ વિષાદને વર્ણવતાં જણાવ્યું કે ધૃતરાષ્ટ્રપુત્રોની એકઠી થયેલી શસ્ત્રસજ્જ મહાન સેનાને અવલોકીને કુંતીપુત્ર યુધિષ્ઠિરને વિષાદ થયો.\nયુધિષ્ઠિરને થયેલા વિષાદનું કારણ કૌરવોના વિશાળ, અતિવિશાળ સૈન્યનું અવલોકન હતું. યુધિષ્ઠિરના કોમળ ચિત્તતંત્ર પર એ સૈન્યાવલોકનની પ્રબળ તથા પ્રતિકૂળ પ્રતિક્રિયા પડી.\nએમણે સહજ ભાષામાં કહીએ તો ઊંડા ભયની અથવા આશંકાની લાગણી અનુભવી.\nભીષ્મે રચેલા કૌરવસેનાના અભેદ્ય નામના વ્યૂહને એમણે સાચેસાચ અભેદ્ય જ માની લીધો, અને અર્જુનને સાશંક બનીને કહ્યું પણ ખરું કે હે ધનંજય, હે મહાબાહુ, ભીષ્મ પિતામહ જેવા પરમપ્રતાપી મહાબળવાન મહાયોદ્ધાથી સુશોભિત તથા સુરક્ષિત ધૃતરાષ્ટ્રપુત્રો સાથે આપણે કેવી રીતે લડી શકીશું શત્રુઓના સર્વસંહાર કરનારા અનંત તેજવાળા ભીષ્મે આ અચળ અથવા અભેદ્ય વ્યૂહને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે રચેલો છે. એ અમોઘ વ્યૂહમાંથી આપણે શી રીતે છૂટી શકીશું શત્રુઓના સર્વસંહાર કરનારા અનંત તેજવાળા ભીષ્મે આ અચળ અથવા અભેદ્ય વ્યૂહને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે રચેલો છે. એ અમોઘ વ્યૂહ���ાંથી આપણે શી રીતે છૂટી શકીશું આપણા સૈનિકો અસાધારણ સંશયમાં પડી ગયા છે.\nઅર્જુનને વિષાદમુક્ત બનાવવા માટે ભગવાન કૃષ્ણે ઉપદેશ આપ્યો તેમ, યુધિષ્ઠિરને એમના એ સંશયજનક વિષાદ તથા ભયમાંથી મુક્તિ મેળવવા માટે અર્જુને મહામૂલ્યવાન મદદ કરી.\nએ જ અર્જુન પાછળથી વિષાદગ્રસ્ત બની ગયો એ વિધિની કેવી કરુણતા, વિડંબના કે વિચિત્રતા કહેવાય \nપરંતુ હાલ તો અર્જુને યુધિષ્ઠિર સાથે કરેલા સંભાષણને યાદ કરીએ.\nઅર્જુને યુધિષ્ઠિરને જણાવ્યું કે વિશેષ પ્રજ્ઞાવાળા, ગુણવાળા તથા વીરતાવાળા ઘણા માનવોને થોડા માનવો કેવી રીતે જીતી શકે છે તે જાણવા જેવું છે. તમે અસૂયારહિત છો તો હું તમને એનું કારણ કહું છું. તે કારણને નારદઋષિ, ભીષ્મ અને દ્રોણાચાર્ય જાણે છે. પૂર્વે, દેવાસુર સંગ્રામમાં પિતામહ બ્રહ્માએ મહેન્દ્ર આદિ દેવોને ઉદ્દેશીને કહ્યું છે કે વિજય ઇચ્છનારાઓ બળથી અને વીર્યથી એવો વિજય પામતા નથી, જેવો સત્યથી, દયાળુતાથી, ધર્મથી અને ઉદ્યમથી પામે છે. તમે ધર્મ તથા અધર્મના સ્વરૂપને યથાર્થ રીતે સમજીને વિજયનો ઉત્તમ લોભ રાખો અને અહંકારને દૂર કરીને યુદ્ધ કરે. કેમ કે જ્યાં ધર્મ છે ત્યાં જય જ છે. યુદ્ધમાં આપણો ચોક્કસ વિજય જ થશે. વળી દેવર્ષિ નારદે કહ્યું છે જ્યાં કૃષ્ણ છે ત્યાં જય જ છે. જય તો કૃષ્ણનો દાસ છે, અને તે તેમની પાછળ પાછળ જાય છે.\nજેમ વિજય કૃષ્ણનો એક ગુણ છે, તેમ વિનમ્રતા એમનો બીજો ગુણ છે. ગોવિંદ અનંત તેજવાળા છે. શત્રુઓના સમૂહમાં પણ વ્યથારહિત છે. એ તો સનાતન પુરુષ છે. તેથી જ્યાં કૃષ્ણ છે ત્યાં જય જ છે. પૂર્વે, અક્ષત આયુધવાળા આ વિષ્ણુએ હરિરૂપે અવતારી સુરો તથા અસુરોને પુછયું હતું કે, કોણ જીતશે ત્યારે 'અમે શી રીતે જીતવાના ત્યારે 'અમે શી રીતે જીતવાના ' એમ કહેનારા દેવો જ જીત્યા હતાં. એ હરિના પ્રસાદથી જ ઇન્દ્રાદિ દેવો ત્રિલોકને પામ્યા હતાં. મને લાગે છે કે તમારે ચિંતા કરવાનું કોઇ જ કારણ નથી. વિશ્વભોક્તા ત્રૈલોક્યનાથ હરિ પોતે જ તમારા વિજયની અભિલાષા રાખે છે.\nઅર્જુનના વાર્તાલાપને સાંભળીને યુધિષ્ઠિરનો વિષાદ દૂર થયો.\nએ વાર્તાલાપ દર્શાવે છે કે અર્જુનને ભગવાન કૃષ્ણની ઉપસ્થિતિ, અનુગ્રહ-શક્તિ અને અનુકંપામાં અપાર વિશ્વાસ હતો. એના ઉદગારોમાં એ વિશ્વાસનો રણકો હતો. એ જ વસ્તુ એને માટે અને સમસ્ત પાંડવપક્ષને માટે તારક થઇ પડી.\nશાંતિ કેવળ ભૌતિક ઉત્કર્ષથી મળે તેવી નથી. શાંતિ કેવળ સૌંદર્ય કે યૌવનથી પ્રાપ્ત થાય તેવ��� નથી. તે કેવળ પદ, પ્રતિષ્ઠા કે અધિકારથી પ્રાપ્ત થાય તેવી પણ નથી. શાંતિ તો પોતાની અંદર જે આત્મા છે તેની તરફ અભિમુખ થવાથી ધીરેધીરે અનુભવી શકાય તેવી છે. જ્યાં સુધી મનને પોતાની અંદરની દુનિયામાં નહીં ઉતારીશું ત્યાં સુધી સનાતન શાંતિ નહીં સાંપડે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00455.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33151", "date_download": "2019-03-21T19:51:10Z", "digest": "sha1:55OMOHOF3E46V66V4FBYE3N7IAJFGKLK", "length": 9957, "nlines": 74, "source_domain": "amreliexpress.com", "title": "ધારી : ચંદન ચોરી પ્રકરણમાં એમ.પી. ગયેલી વન વિભાગની ટીમ વિલા મોઢે પરત ફરી – Amreli Express", "raw_content": "\nધારી : ચંદન ચોરી પ્રકરણમાં એમ.પી. ગયેલી વન વિભાગની ટીમ વિલા મોઢે પરત ફરી\nએક અઠવાડિયાની જહેમત બાદ કાંઈ જ ન મળ્‍યું\nધારી : ચંદન ચોરી પ્રકરણમાં એમ.પી. ગયેલી વન વિભાગની ટીમ વિલા મોઢે પરત ફરી\nજંગલમાંથી ચંદનનાં 30 આરક્ષિત વૃક્ષ કટીંગ થયા પણ મુદ્યામાલ પણ જપ્‍ત ન થયો : લાખોનો માલ પગ કરી ગયો\nધારી ગીર પૂર્વ કરમદડી રાઉન્‍ડની સરસીયા વિડીમાંથી ચંદન ચોર ગેન્‍ગ બેખૌફ બની 3 વાર ત્રાટકી આરક્ષીત ચંદનના 30 વૃક્ષ કટીંગ કરી લાખો રૂપિયાના ચંદન કટીંગ કરી ચોરી ગઈ હતી. જે મામલે એમ.પી.ની પરપ્રાંતીય ટોળકીના એક શખ્‍સની ધરપકડ કરી હતી. વધુ આરોપી પકડવા વન વિભાગની ટીમ મઘ્‍યપ્રદેશ ગઈ હતી પણ ત્‍યાંથી વિલા મોઢે પરત ફરી હતી.\nધારી વનવિભાગના એ.સી.એફ. ઠકકર તથા અન્‍ય સ્‍ટાફ ચંદન ચોર ગેન્‍ગના વધુ સભ્‍યોને ઝડપવા મઘ્‍યપ્રદેશના કટની જિલ્‍લામાં ગઈ હતી. એકાદ અઠવાડિયું ત્‍યાં તપાસ અને આરોપી શોઘ્‍યા બાદ પણ વન વિભાગને એક પણ આરોપી મળ્‍યો નહોતો કે ન મળ્‍યો લાખોના ચંદનનો મુદામાલ માત્ર ને માત્ર અગાઉ એક કૌશર પારધી (રહે. મઘ્‍યપ્રદેશ)ની ધરપકડ થઈ હતી. પરંતુ તેની પાસેથી પણ કોઈ મુદામાલ મળ્‍યો નહોતો. આમ ગીર પૂર્વના જંગલમાંથી 30 ચંદનના વૃક્ષો તથા રેવન્‍યુ વિસ્‍તારમાંથી પણ વ્‍યાપક પ્રમાણમાં ચંદનનાવૃક્ષોનું કટીંગ કરી ચંદન ચોર ગેન્‍ગે રીતસરનો તરખાટ મચાવ્‍યો હતો અને વન વિભાગે પડકાર ફેંકતા હોય તેમ અવાર-નવાર જંગલમાંથી ચંદનના વૃક્ષ કટીંગ કરી ચંદનના લાકડા વાહનોમાં ભરીને ભાગવામાં સફળ પણ થયા હતા. જેથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી અને વન વિભાગના ફેરણાના દાવા પોકળ સાબિત થયા હતા. દોઢેક માસથી અવિરત ચાલતી ચંદન ચોરીમાં અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહયા હતા.\nસમગ્ર ચંદન કટીંગ ચોરી વ્‍યાપક પ્રમાણમાં થઈ હોય લાખો રૂપિયાના ચંદન બ��રોબાર પગ કરી ગયા હતા. જેમાં ખોટી સફળતા કહી શકાય તેવો માત્ર એક આરોપી ઝડપાયો છે. પરંતુ મુદામાલ કે વધુ આરોપી ઝડપાયા નથી. આ અંગે વન વિભાગની ટીમ મઘ્‍યપ્રદેશ ગઈ હતી પરંતુ ત્‍યાંથી પણ વિલા મોઢે પરત ફરી હતી.\nઆ મામલે એમ.પી. તપાસમાં ગયેલા એ.સી.એફ. ઠકકરે નિષ્‍ફળતા છૂપાવવા ચંદન ચોરીમાં એમ.પી. જવા અંગે કશુ કહેવાનો ઈન્‍કાર કર્યો હતો. ત્‍યારે વન વિભાગને આ બાબતે વધુ સફળતા મળે તેવું લાગતું નથી. અને ચંદન ચોરીનું રહસ્‍ય કયારેય ન ઉકેલાય તેવું લાગી રહયું છે.\nપોલીસ સમાચાર Comments Off on ધારી : ચંદન ચોરી પ્રકરણમાં એમ.પી. ગયેલી વન વિભાગની ટીમ વિલા મોઢે પરત ફરી Print this News\n« અમરેલીમાં કોંગ્રેસ છેલ્‍લી ઘડીએ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારશે \n(Next News) સા.કુંડલામાં લુહાર વેપારીને ત્‍યાં 1પ લાખ કરતા પણ વધુ રકમનાં માલસામાનની ચોરી »\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nરાજુલા પંથકમાં ગુન્‍હાહિત પૂર્વ ઈતિહાસ ધરાવતી કોબ્રા ગેંગ સામે પોલીસ વિભાગે અટકાયતી પગલા લીધા\nસા.કુંડલાનાં રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસર કપીલ ભાટીયા પર મોડીરાત્રીએ હુમલો કરાતાં ખળભળાટ\nબગસરા શહેરમાં ત્રણ મહિલાઓએ ખેડૂતની થેલીમાં કાપો મારીને રૂપિયા 1 લાખ સેરવી લીધા\nસા.કુંડલામાં લુહાર વેપારીને ત્‍યાં 1પ લાખ કરતા પણ વધુ રકમનાં માલસામાનની ચોરી\nધારીમાંથી વિદેશીદારૂની અર્ધો ડઝન બોટલ સાથે ર શખ્‍સોની અટકાયત\nઅમરેલી જિલ્‍લામાં રાત્રીના સમયે શંકાસ્‍પદ હાલતમાં ફરનાર સામે લાલ આંખ\nકડીયાળી નજીક બે બાઈક સામસામે અથડાતા 1 વ્‍યકિતનું મોત\nઅમરેલીનાં પ્રોફેસરે રૂા. પ.ર7 કરોડની છેતરપીંડી કરી\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2017/04/blog-post_20.html", "date_download": "2019-03-21T19:56:59Z", "digest": "sha1:UPFOJNZ7575L65WDJBIOXJWEPTVUW6BK", "length": 22484, "nlines": 183, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "૧૦૦+ નોટઆઉટ - Divyasha Doshi", "raw_content": "\n15 એપ્રિલ 2017ના રોજ દુનિયાની સૌથી વૃદ્ધ સ્ત્રી એમ્મા મોરાનો મૃત્યુ પામી. ૧૮૯૯માં જન્મેલી એમ્મા મોરાનોની ઉંમર હતી ૧૧૭ વરસ. તેમણે દુનિયામાં કેટલાય ચઢાવઉતાર જોયા હતા. એમ્માએ જેની સાથે લગ્ન કરવા હતા તે વ્યક્તિ પ્રથમ વિશ્ર્વયુદ્ધમાં મૃત્યુ પામી હતી. ત્યારબાદ તેને લગ્ન કરવામાં કોઈ રસ નહોતો પણ ૨૬ વરસે તેણે કમને લગ્ન કર્યાં. જોકે એમ્મા પોતાનું બાળક છ મહિનાની ઉંમરે મૃત્યુ પામ્યું ત્યારબાદ પતિથી છૂટી થઈ ગઈ હતી. બસ પછી તેણે આખી જિંદગી એકલા જ જીવન વિતાવ્યું. એમ્મા બાદ અત્યારે જમૈકાની વાયલેટ બ્રાઉન અને કેન્યાની એલિઝાબેથ ગાથોની પણ ૧૧૭ વરસના છે. આ સમાચાર વાંચી રહી હતી કે ખબર મળ્યા કે મુંબઈમાં સાન્તાક્રુઝમાં રહેતાં લક્ષ્મીબહેન દેઢિયા આ અખાત્રીજના દિવસે ૧૧૦ વરસની ઉજવણી કરશે.\nસો વરસ પહેલાં બ્રિટિશરાજ અને ગાંધીયુગની અસરથી ભદ્ર અને શ્રીમંતવર્ગની બહેનો ઘરની સલામતી છોડીને સામાજિક ચળવળમાં ભાગ લેતી થઈ. બીજી તરફ સામાન્ય સમાજ હતો જે પોતાના જીવનનિર્વાહ માટે સખત મહેનત કરી રહ્યા હતા. સામાન્ય જનસમુદાયની સ્ત્રીઓ પણ સખત મહેનત કરતી પરંતુ તેમનું જીવન ફક્ત પોતાના કુટુંબ પુરતું મર્યાદિત રહેતું. સમાજમાં આવતા બદલાવમાં તેમનો સીધો ફાળો નહીંવત હોય અને બદલાવને મૂલવવાની સમજ પણ નહોય તે શક્ય છે. જો કે સમાજને ચલાવવા માટે આવી સ્ત્રીઓની પણ જરૂર હોય છે જે પ્રામાણિક, મહેનતુ નાગરિક સમાજ ઊભો કરે જેથી દેશનો આર્થિક વ્યવહાર પણ જળવાય. સો વરસ પહેલાંના સમાજનું ચિત્ર લક્ષ્મીબહેન જેવી વ્યક્તિઓને મળતા આપણી નજર સમક્ષ ઊભું થાય છે. જે આપણે સદંતર ભૂલી ગયા છીએ. લક્ષ્મીબહેન આંખમાં આંસુ સાથે દીકરા પ્રેમજી સામે જોઈને કહે છે કે આજે તેમની અને પૌત્રો પાસે પગમાં પહેરવાના પાંચ-છ જોડી જૂતાં જોઉં ત્યારે ૬૦ વરસ પહેલાં મારા બાળકોને ઉનાળાની ધગતી રેતીમાં ચપ્પલ વગર ચાલતા જોયા છે. જૂતાં એ સમયે ગરીબોની જરૂરિયાતોની યાદીમાં ક્યારેય નહોતા. એ સિવાય શાકભાજી-ફળ, ડોકટર-દવા અને ભણતર પણ ગ્રામ્ય પ્રજાની જરૂરિયાત નહોતા તે જાણવા\nસાન્તાક્રુઝમાં તેમના પુત્ર પ્રેમજીભાઈ દેઢિયાના ઘરે જ્યારે પહોંચી ત્યારે લક્ષ્મીબહેન પોતાના ��ૂમમાં પલંગ પર બેસીને સ્તુતિ-સ્તવન વાંચી રહ્યા હતા. મને જોઈને તેમણે વાંચવાના ચશ્માં કાઢીને જોવાના ચશ્માં પહેર્યાં. તેમને પૂછ્યું કે તમે ભણ્યા છો તો કહે ના. તેમના પુત્ર પ્રેમજીભાઈએ વાતનો દોર હાથમાં લેતા કહ્યું કે મા શાળામાં ગયા જ નથી. પણ જ્યારે મારા બાળકો ભણતાં હતા ત્યારે તેમની સાથે જ અક્ષરજ્ઞાન મેળવી લીધું. ત્યારબાદ સ્તવનો, ધાર્મિક પુસ્તકો અને અખબાર વાંચતા વાંચતા વધુ શીખી ગયા.\nકચ્છી વિશા ઓશવાળ જૈન જ્ઞાતિના લક્ષ્મીબેનનો જન્મ કયા વરસમાં થયો તે\nખબર નથી. કચ્છના માપર ગામમાં તેમનો જન્મ થયો હતો. આપણે ત્યાં ૧૦૦ વરસ પહેલાં ઘરમાં જ બાળકનો જન્મ થતો હતો અને તે સમયે ગામમાં કોઈ જ ભણેલું હોય નહીં કે યાદ રાખવાની કોઈ પ્રથા જ નહીં. પણ અખાત્રીજનો દિવસ હતો તે વડીલોની વાતચીતમાંથી યાદ હતું. તેમના મોટા પુત્રી મણિબેન જે ૮૭ વરસની વયે ત્રણ વરસ પહેલાં મૃત્યુ પામ્યાં તે આજે હોત તો ૯૦ વરસના હોત. લક્ષ્મીબહેનને યાદ છે કે મણિબહેન જન્મ્યા ત્યારે પોતે વીસેક વરસના હશે. પંદર કે સોળ વરસે લગ્ન થયા. ત્યાર બાદ ચારેક વરસ તો પતિપત્ની એકબીજા સાથે બોલ્યા જ નહોતા. એવું કહેતાં ૧૧૭ વરસના લક્ષ્મીબહેન શરમાઈ જાય છે. લગ્ન કરીને તેઓ માંડવી તાલુકાના ભોજાય ગામે આવ્યા. લગ્ન પહેલાંની વાત યાદ કરતાં આજે પણ તેમની ઝાંખી પડેલી આંખમાં ચમક અને મોઢા પર તેજ દેખાય છે. લક્ષ્મીબહેન કહે છે કે મારા માતાપિતાને ચાર દીકરાઓ વચ્ચે એક જ દીકરી હતી. મારી મા અને દાદીની ખૂબ લાડકી હતી. તેઓ મને કોઈ જ કામ કરવા દેતા નહીં. ગામના લોકો મહેણાં ય મારતા કે દીકરીને કામ કરાવો નહીં તો સાસરે જશે તો સાસુ રોવડાવશે. પણ સાસુ તો હતા જ નહીં. પણ કામ તો ઘણું જ કરવું પડ્યું સાસરામાં. તે વખતે ખૂબ ગરીબીના દિવસો જોયા છે. એટલે સખત મહેનત-મજૂરી કરી કદાચ એટલે જ હું આટલું લાંબુ જીવન જીવી શકી કહેતાં લક્ષ્મીબહેન જાણે અતીતમાં ખોવાઈ જાય છે.\nલગ્નના પાંચેક વરસ બાદ મણિબહેનનો જન્મ થયો હતો. લક્ષ્મીબહેને નવ બાળકોને જન્મ આપ્યો હતો. પણ તેમાંથી બે પુત્રી અને એક પુત્રનું થોડા જ મહિનામાં મૃત્યુ થયું હતું. દરેક સુવાવડ ઘરે જ કરવામાં આવતી. લક્ષ્મીબહેન એ દિવસોને યાદ કરતાં કહે છે કે રોજ સવારે ચાર વાગ્યે ઊઠી જઈને પહેલાં બાજરી કે જુવાર દળવાની. તેની રાબ અને દૂધ-છાશનો નાસ્તો કરવાનો. તેમાંથી જ રોટલા, ડુંગળી-છાશ સાથે ખાવાના અને રાતના ખીચડી ખાવાની. એ સિવાય બીજું કોઈ ધાન ન હ���ય. ઘઉંનો લોટ બાંધતા ને રોટલી કરતાં મુંબઈ આવીને શીખ્યા. ફળો પણ મોટાભાગના મુંબઈ આવીને જોયા. બાકી ખેતરમાં જે ઊગે એ શાક તુરીયા, ગલકાં, ભીંડા, ડુંગળી વગેરે ખાતા. એ જમાનામાં લાઈટ કે પાણીના નળ પણ ઘરમાં નહોતા. ચારેક માઈલ ચાલીને પાણી ભરી લાવવાનું, ઘરના કામ કરવાના, બાળકોને જમાડવાના અને ખેતરમાં પણ કામ કરવા જવાનું. તેમના પતિ જેઠાભાઈ સાથે મુંબઈ આવ્યા ત્યારે મોટા વહાણમાં બેસીને આવવું પડતું. ઘરેથી નીકળીને મુંબઈ પહોંચતા ૩ દિવસ લાગતાં. તે વખતે ગામમાં વીજળી નહોતી કે ન તો બસ કે ટ્રેન કશું જ. જ્યાં જવું હોય ત્યાં ગાડામાં જવાનું. ભોજાયથી માંડવી પહોંચવા માટે ગાડામાં જવું પડતું અને તેમાં ય બારેક કલાક થાય. ત્યારબાદ માંડવી પહોંચીને નાની હોડીમાં બેસી દરિયામાં આઘે બાંધેલા મોટા વહાણમાં જવું પડતું. દોરડાની સીડી પર ચઢીને મોટા એક રૂમ જેવામાં એકબાજુ પોતાનો બિસ્તરો બિછાવીને બેસવું પડતું. શ્રીમંતો હોય તેઓ કેબિનમાં રહેતા. વહાણ એટલું હાલક ડોલક થાય કે તે અનુભવ યાદ કરતાં આજે પણ લક્ષ્મીબહેનને તમ્મર આવી જાય છે. વહાણ પર તેઓ પાણી પણ પીતાં નહીં. સતત ઉલ્ટીઓ થાય. સાથે જમવાનું હોય પણ કશું જ ખવાય નહીં. બારેક કલાકે મઝગાંવ ડૉક પર પહોંચતા. તેમનું રહેવાનું પણ મઝગાંવમાં એક મકાનની ચાલમાં હતું. જેઠાભાઈ અનાજનું કામકાજ કરતા હતા ભાગીદારીમાં. એટલે લક્ષ્મીબહેન અવારનવાર અહીં આવતા. બાળકો તો બધા કચ્છમાં જ જન્મ્યા. પ્રેમજીભાઈ સૌથી નાના આજે ૬૨ વરસના છે. જેઠાભાઈને નાની ઉંમરે બીમારી લાગુ પડતા મુંબઈ છોડીને ભોજાય પાછા ગયા પણ વધુ ન જીવ્યા. નાની ઉંમરે લક્ષ્મીબહેન પર બાળકોની જવાબદારી આવી પડી. ગામડામાં બાળકોનું ભણતર વધુ ન થઈ શક્યું. બસ પ્રેમજીભાઈ પ્રાથમિક શાળામાં સાત ચોપડી સુધી ભણી શક્યા. મોટો દીકરો ખીયશીભાઈ જે હાલ હયાત નથી તે પહેલાં મુંબઈ આવ્યો અને સ્ટીલની દુકાને કામે લાગ્યો. પછી તેણે પોતે ફેકટરી કરીને નાના ભાઈબહેનોને બોલાવ્યા. લક્ષ્મીબહેનની એક દીકરી ભાવનાબેને પપ વરસ પહેલાં દીક્ષા લીધી હતી. બાકીની ત્રણ બહેનોને પરણાવી.\nઆઝાદીની લડત અને વિશ્ર્વ યુદ્ધોની અસરોથી અજાણ લક્ષ્મીબહેનને મઝગાવના રસ્તા પરથી પસાર થયેલાં ગાંધીજી અને જવાહરલાલ નહેરુને જોયાનું યાદ છે. આઝાદી સમયે થયેલા ભાગલામાં હુલ્લડોની ખૂનામરકી યાદ કરવી ગમતી નથી. તો આઝાદી બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલાં યુદ્ધમાં પાકિસ્તાનનું એક વિમાન કચ���છમાં ભારતીય લશ્કરે તોડી પાડેલું તે યાદ છે. આજે હવે તેમની તબિયત નબળી પડી હોવાથી ઘરની બહાર જવાનું બંધ કર્યું છે પણ હજી બે વરસ પહેલાં ય તેઓ નિયમિત અપાસરે જતાં. સ્તવનો ગવડાવતા. સ્તવન તો આજે પણ સારી રીતે ગાઈ શકે છે. કેટલાય વરસોથી તેઓ ચોવિયાર કરે છે એટલે સાંજના સાડાપાંચ પછી કશું જ ખાતા નથી.\nલક્ષ્મીબહેન કહે છે કે પાંચ પેઢીને સુખી થતાં જોઈને હવે કોઈ ઈચ્છા નથી. મનુષ્ય જન્મ નસીબદારને મળે છે એટલે ભગવાનનો આભાર માનું છું. નાની વયે દુખ ભોગવ્યું પણ હવે કોઈ તકલીફ નથી. તેમના સ્વસ્થ અને લાંબા આયુષ્યનું રહસ્ય છે ઓછું ખાવું અને સતત મહેનત કરવી. આજે પણ તેઓ કોઈની મદદ વગર પોતાના કામ કરે છે. જમ્યા પછી તેમની ખુરશીનો ટેકો લઈને ઘરમાં ચાલે છે. તેઓ કહે છે કે સારી રીતે જીવવું હોય તો શરીરને બહુ લાડ લડાવવા નહીં.\nTags: (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઆવી મુલાકતનો તો યુ-ટયુબ પર વિડીઓ પ્રકાશિત કરવો જોઇએ.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nગોરે રંગ પે ન ઈતના ગુમાન કર\nબાઈક શોખ નહીં ઝનૂન\nક્યાંક આપણે ‘કલ્ટ’ ના ભાગ કે ભોગ તો નથી ને\nપચાસ વરસ બાદ ફરીથી કરી લાઈન ક્રોસ\nઅચ્છા ચલતા હૂં દુઆઓમેં યાદ રખના...\nસિરિયા સાથે આપણને શું લાગેવળગે\nચાર પગલાં સાત શિખરે (મુંબઈ સમાચાર)\nરોબો એકલતા દૂર કરી શકશે\nકોઈને ન નડ્યાં એટલે લાંબું જીવ્યાં (mumbai samacha...\nદરેક વખતે સોરી કહેવાની જરૂર નથી\nલેડી ડ્રાઈવર દિલ્હીથી લંડન અને હવે સાઈબીરિયા (mumb...\nરસોઈ કરવાથી પુરુષાતન ઓછું થાય\nસારપનું વૃક્ષ ઉગાડી શકાય\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.dahod.com/samuh-lagnotsav-by-santkrupa-satsang-parivar-at-dahod/", "date_download": "2019-03-21T19:58:18Z", "digest": "sha1:5NSMA7HMYH3UOMDZH4HAJFP3PRUQSBB5", "length": 5436, "nlines": 129, "source_domain": "www.dahod.com", "title": "Samuh Lagnotsav by SantKrupa Satsang Parivar at Dahod – Dahod City Online", "raw_content": "\nવર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ ઉજવાતી દાહોદ શહેરની મુખ્ય હોળીની ઇકો ફ્રેન્ડલી ઉજવણી\nદાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરમાં ફાગણ સુદ પૂનમને હોળીના દિવસેRead More\n૨૨મી માર્ચના “વિશ્વ જળ દિવસ” ના ઉપક્રમે આજ રોજ દાહોદના રાજમાર્ગો પર રેલી નીકાળી ઉજવણી કરવામાં આવી\nદાહોદ ખાતે “વિશ્વ જળ દિવસ” ઉજવાયો. દાહોદ નગરના રાજમાર્ગો પર રેલીએ પરિભ્રમણ સાથેRead More\nદાહોદ જિલ્લાની કતવારા પોલીસને ટાટા પીકઅપ ડાલામાં ૧૧ ગૌવંશ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં મળેલ સફળતા\n🅱reaking : દાહોદ મુખ્ય પોસ્ટ ઓફિસની બહાર લાગતી મોટી લાઈનો છે અર્થહીન : તંત્ર દ્વારા ખેડૂત ખાતેદારોને સમઝાવવા જરૂરી\nઆચાર સંહિતા લાગુ પડતા દાહોદ જિલ્લા સેવા સદનમાં આજે કલેકટર દ્વારા યોજાઈ એક પ્રેસ કોન્ફરન્સ\nદાહોદના સરદાર પટેલ સ્ટેડિયમ (સીટી ગ્રાઉન્ડ) માં ઢોલમેળાનું આયોજન કરવામાં આવ્યું\nધાનપુર તાલુકામાં અંદાજીત ૨૦ કરોડ ખર્ચના વિવિધ ૧૨ વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરતા – ગ્રામ વિકાસ, પશુપાલન રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ\nદાહોદ L.C.B. પોલીસે હાઈવે પર કાર પંક્ચર પાડી રોબરી કરતી ગેંગના સૂત્રધારોને ઝડપી પાડ્યા\nદાહોદ જિલ્લાના કુલ ૧૩૫૫૫ લાભાર્થીઓને ઇ-ગૃહપ્રવેશ કરાયો, મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત ૪૬૬૪ લાભાર્થીઓને જોબવર્ક અને નિમણૂકપત્ર અપાયા\nદાહોદની મહર્ષિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પંડિત દીનદયાલ ઓડીટોરીયમ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/2156", "date_download": "2019-03-21T19:49:18Z", "digest": "sha1:BHU4VBIE7QRWSTNWZL7K6ZVCA5B6MB5O", "length": 15690, "nlines": 99, "source_domain": "www.swaminarayanworld.net", "title": "તરંગ - ૭૭ - શ્રીહરિ રૂમાલ સારૂં રિસાયા ને સર્જુનદીના જળ ઉપર ચાલી સામે તીરે નિકળ્યા | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nતરંગ - ૭૭ - શ્રીહરિ રૂમાલ સારૂં રિસાયા ને સર્જુનદીના જળ ઉપર ચાલી સામે તીરે નિકળ્યા\nરામશરણજી સાંભળો, પાવન પુન્ય પવિત્ર વિસ્તારીને વર્ણવું છું, પ્રભુજીનાં જે ચરિત્ર વિસ્તારીને વર્ણવું છું, પ્રભુજીનાં જે ચરિત્ર \nરામપ્રતાપજી ���ાદાને, દેખાડ્યો પૌઢ પ્રતાપ ફણસના તરુમાં જણાવ્યું, અદ્ભુત ઐશ્વર્ય આપ ફણસના તરુમાં જણાવ્યું, અદ્ભુત ઐશ્વર્ય આપ \nપછે માયા પડદો મુક્યો, ભુલાવી દીધું એ જ્ઞાન મનુષ્ય ચેષ્ટાને કરે છે, ભયહારી ભગવાન મનુષ્ય ચેષ્ટાને કરે છે, ભયહારી ભગવાન \nએકસમે પુરૂષોત્તમ, સખાનો લૈને સમાજ વિશ્વામિત્રી ગૌઘાટે ગયા, નાવા સારૂં મહારાજ વિશ્વામિત્રી ગૌઘાટે ગયા, નાવા સારૂં મહારાજ \nપ્રભુયે સરિતામાં કર્યું, સ્નેહવડેથી સ્નાન બારે આવ્યા કાંઠા ઉપર, બહુનામી ભગવાન બારે આવ્યા કાંઠા ઉપર, બહુનામી ભગવાન \nવાલમજીયે વસ્ત્ર પેર્યાં, સુખકારી ભગવાન તે સમે એક મચ્છ મોટો, આવ્યો છે તેહ ઠામ તે સમે એક મચ્છ મોટો, આવ્યો છે તેહ ઠામ \nશ્રીહરિયે કર્યું છે જ્યાં સ્નાન, મચ્છ આવી ઠર્યો છે તે સ્થાન ખુટે આયુષ્યે મૃત્યુ તે પામ્યો, હરિ ઇચ્છાથી સંકટ વામ્યો ખુટે આયુષ્યે મૃત્યુ તે પામ્યો, હરિ ઇચ્છાથી સંકટ વામ્યો \nઆવ્યા છે ત્યાં વેમાન અનેક, વ્યોમ માર્ગેથી તે વિશેક મચ્છનો દેહ તો મટી ગયો, મહાઅદ્ભુતરૂપે તે થયો મચ્છનો દેહ તો મટી ગયો, મહાઅદ્ભુતરૂપે તે થયો \nથઇ અદ્ભુત તેની આકૃતિ, શ્રીપતિની કરે છે એ સ્તુતિ પ્રભુજીને કર્યો નમસ્કાર, બેઠો વેમાનમાં તેણી વાર પ્રભુજીને કર્યો નમસ્કાર, બેઠો વેમાનમાં તેણી વાર \nબહુનામીની કૃપાને બળે, ગયો સત્યલોકમાં તે પળે આવું અદ્ભુત ચરિત્ર જોયું, વેણીરામતણું મનમોયું આવું અદ્ભુત ચરિત્ર જોયું, વેણીરામતણું મનમોયું \nપુછે ઘનશ્યામને તે સનેહ, ભાઇ તમો ટાળો આ સંદેહ મોટો મચ્છ આંહી મરી ગયો, નિરાવર્ણરૂપે દિવ્ય થયો મોટો મચ્છ આંહી મરી ગયો, નિરાવર્ણરૂપે દિવ્ય થયો \nજે આવ્યાતા લઇને વેમાન, કોણ હતા તે કો ભગવાન મહાપ્રભુ કહે સુણો મિત્ર, કહું વૃત્તાંત પુન્ય પવિત્ર મહાપ્રભુ કહે સુણો મિત્ર, કહું વૃત્તાંત પુન્ય પવિત્ર \nઅક્ષરાધિપતિ છૈયે અમે, મિત્ર સત્ય માની લેજ્યો તમે પુરૂષોત્તમ અમારૂં નામ, અમે રૈયે તે અક્ષરધામ પુરૂષોત્તમ અમારૂં નામ, અમે રૈયે તે અક્ષરધામ \nતમે અમારા છો સખા ભક્ત, અમવિષે થયા છો આશક્ત આપણ સર્વ નાયા આ સ્થાન, તેમાં મચ્છ મુવો ભાગ્યવાન આપણ સર્વ નાયા આ સ્થાન, તેમાં મચ્છ મુવો ભાગ્યવાન \nઅમને રાજી કરવા કાજ, બ્રહ્માયે કર્યું છે તે આ કાજ ૧પૃથુરોમા ઘણો ભાગ્યશાળી, આવ્યા પ્રજાપતિ એહ ભાળી ૧પૃથુરોમા ઘણો ભાગ્યશાળી, આવ્યા પ્રજાપતિ એહ ભાળી \nસત્યલોકમાં લઇ ગયા વિધિ, આવી વાત સખા પ્રત્યે કીધી એવું સુણી સખા શિરનામી, નમસ્કાર કરે કરભામી એવું સુણી સખા શિરનામી, નમસ્કાર કરે કરભામી \nપછે ત્યાં થકી સર્વે સિધાવ્યા, ધોબીઘાટે અકળિત આવ્યા ત્યાંથી વિચર્યા યોગીવનમાં, સખા સહિત રાજી મનમાં ત્યાંથી વિચર્યા યોગીવનમાં, સખા સહિત રાજી મનમાં \nહજારો ગાયો ચરેછે જ્યાંયે, ત્રિભુવનપતિ ગયા ત્યાંયે દેખ્યા ગાયોયે શ્રીઅવિનાશ, દોડી દોડી ને આવી છે પાસ દેખ્યા ગાયોયે શ્રીઅવિનાશ, દોડી દોડી ને આવી છે પાસ \nઘેરો દેઇને ઉભી રહી છે, પ્રભુને દેખી સ્થિર થઇ છે રહી ગાયો સર્વે તદાકાર, એવા દેખીને પ્રાણઆધાર રહી ગાયો સર્વે તદાકાર, એવા દેખીને પ્રાણઆધાર \nસખા સર્વે મનમાંહી કંપે, ભય પામીને થયા અજંપે મારી નાખશે ગાયું આ ઠાર, એમ સખા કરે છે વિચાર મારી નાખશે ગાયું આ ઠાર, એમ સખા કરે છે વિચાર \nએવું જાણીને પ્રાણજીવન, સખાની બીક મટાડી મન કર અણસારો કર્યો જ્યારે, ધેનુ પાછી વળી ગઇ ત્યારે કર અણસારો કર્યો જ્યારે, ધેનુ પાછી વળી ગઇ ત્યારે \nપછે ત્યાં થકી ચાલ્યા પ્રીતમ, આવ્યા ભેટીયે ગામ ઉત્તમ રામસાગર નામે તડાગ, તેના તીરે બેઠા જોઇ લાગ રામસાગર નામે તડાગ, તેના તીરે બેઠા જોઇ લાગ \nવડવૃક્ષ હેઠે કીરતાર, થોડીવાર કર્યો છે વિહાર ત્યાંથી ચાલિયા શ્રીઘનશ્યામ, આવ્યા છુપૈયે સુંદર શ્યામ ત્યાંથી ચાલિયા શ્રીઘનશ્યામ, આવ્યા છુપૈયે સુંદર શ્યામ \nભક્તિ ધર્મ આદિ બીજા જન, છુપૈયાપુરવાસી પાવન સહુને વાત કરી વેણીરામે, અથ ઇતિ થઇ જે જે ઠામે સહુને વાત કરી વેણીરામે, અથ ઇતિ થઇ જે જે ઠામે \nબોલ્યા અવધપ્રસાદ વાણ, સુણો રામશરણજી પ્રમાણ મચ્છ પળનો સંબંધ પામ્યો, પણ ભવજળ દુઃખ વામ્યો મચ્છ પળનો સંબંધ પામ્યો, પણ ભવજળ દુઃખ વામ્યો \nદિવ્યરૂપે થયો આ સંસર્ગે, સત્યલોકે ગયો અપવર્ગે એવી વિશ્વામિત્રી નદી સ્થાને, જ્યાં લીલા કરી છે ભગવાને એવી વિશ્વામિત્રી નદી સ્થાને, જ્યાં લીલા કરી છે ભગવાને \nજેહ કરશે ત્યાં જળપાન, વળી આચરશે તેમાં સ્નાન માતાપિતાનું કરશે ત્યાં શ્રાદ્ધ, તેના મોક્ષમાં ન આવે બાધ માતાપિતાનું કરશે ત્યાં શ્રાદ્ધ, તેના મોક્ષમાં ન આવે બાધ \nમરણ પામેલાનાં અસ્થિ જેહ, તે જગ્યાએ લાવી નાખે એહ મોક્ષ પામશે તે સર્વે જન, એમ નિશ્ચે માની લેજ્યો મન મોક્ષ પામશે તે સર્વે જન, એમ નિશ્ચે માની લેજ્યો મન \nવળી એક સમયની વાત, સુણો સંત હરિજન ભ્રાત ચક્રીપતિ જે જક્ત આધાર, બે બંધુમાં થયો તકરાર ચક્રીપતિ જે જક્ત આધાર, બે બંધુમાં થયો તકરાર \nરીસાણા એક રૂમાલ માટ, પછી શ્યામ શો ઘ���ે છે ઘાટ રીસાઇ જાવા થયા તૈયાર, નવ કયો કોઇને વિચાર રીસાઇ જાવા થયા તૈયાર, નવ કયો કોઇને વિચાર \nઅયોધ્યાપુરીયે જાવા કાજ, ચાલી નિકળિયા મહારાજ વેણીરામે જાણ્યું એતો ગયા, સમાચાર એ ધર્મને કહ્યા વેણીરામે જાણ્યું એતો ગયા, સમાચાર એ ધર્મને કહ્યા \nહે ફુવા ઘનશ્યામ જરૂર, રીસાઇ ગયા અયોધ્યાપુર શા કારણે રસીલો રીસાયા, મનથી જાણે ઉતારી માયા શા કારણે રસીલો રીસાયા, મનથી જાણે ઉતારી માયા \nહરિપ્રસાદ કહે છે ભાઇ, નથી માલમ મુજને કાંઇ પછે નક્કી કર્યું એમ કૈને, રામપ્રતાપને ભેગા થઇને પછે નક્કી કર્યું એમ કૈને, રામપ્રતાપને ભેગા થઇને \nમોટાભાઇને ૧શીખજ દીધી, કેવાની હતી તે વાત કીધી તમે મોટા થયા છો કુમાર, થોડી વાતે કર્યો તકરાર તમે મોટા થયા છો કુમાર, થોડી વાતે કર્યો તકરાર \nપછે પિતા કહે ચાલો જૈયે, ઘનશ્યામની ખબર લૈયે વારે વારે તે મન વિમાસે, ચાલ્યા બન્ને વાલાજીને વાંસે વારે વારે તે મન વિમાસે, ચાલ્યા બન્ને વાલાજીને વાંસે \nચાલ્યા ચાલ્યા ગયા સુરવાળ, ત્યાંના બગીચામાં મળ્યો ૨ભાળ ભોઇ ગામના માણસ કૈયે, પ્રાગમલ ચોબા નામે લૈયે ભોઇ ગામના માણસ કૈયે, પ્રાગમલ ચોબા નામે લૈયે \nતે મળ્યા છે બગીચામાં નક્કી, આવે છે અયોધ્યાપુરી થકી તેને ધર્મ કેહેછે રે ભાઇ, મારા ઘનશ્યામ દેખ્યા ક્યાંઇ તેને ધર્મ કેહેછે રે ભાઇ, મારા ઘનશ્યામ દેખ્યા ક્યાંઇ \nજાતાં મારગમાં દીઠા હોય, અમને સત્ય બતાવો જોય પ્રાગમલ્લ કે હા મેં ભાળ્યા છે, મારી નજરે નક્કી જોયા છે પ્રાગમલ્લ કે હા મેં ભાળ્યા છે, મારી નજરે નક્કી જોયા છે \nપરશુરામપુરી છે જ્યાંયે, જોયા છે તેની બજારમાંયે વાયુવેગે એતો ચાલ્યા જાય, તમોથી પોકી નહી શકાય વાયુવેગે એતો ચાલ્યા જાય, તમોથી પોકી નહી શકાય \nએવું સુણી પિતાજીને પુત્ર, ચાલ્યા ઉતાવળા બલસૂત્ર એટલામાં પોક્યા બેઉ ધીર, લાલ બેઠા છે સર્જુને તીર એટલામાં પોક્યા બેઉ ધીર, લાલ બેઠા છે સર્જુને તીર \nગંગાપાર ઉતરવા માટ, વ્હાલો જુવે છે વાણની વાટ જેના નામે સકલ સંસાર, કોટિ કોટિ પામે ભવપાર જેના નામે સકલ સંસાર, કોટિ કોટિ પામે ભવપાર \nતેને નૌકાતણું શું છે કામ, લીલાયો કરે છે ઘનશ્યામ પિતાબંધુને આવતા ભાળ્યા, પ્રભુયે નજરેથી નિહાળ્યા પિતાબંધુને આવતા ભાળ્યા, પ્રભુયે નજરેથી નિહાળ્યા \nજુવો ચરિત્ર કેવાં કરે છે, પિતા બંધુની બીક ધરે છે ઉભા થયા છે શ્રીજગદાત્મા, પાણી પર ચાલ્યા પરમાત્મા ઉભા થયા છે શ્રીજગદાત્મા, પાણી પર ચાલ્યા પરમાત્મા \nઘણા લોક ક��ે છે રે ભાઇ, તમે જાશો નહિ જલમાંઇ નક્ર આવશે મહાબલમાં, તમને લેઇ જાશે જળમાં નક્ર આવશે મહાબલમાં, તમને લેઇ જાશે જળમાં \nસુણ્યાં છે એવાં સૌનાં વચન, પણ માને નહિ ભગવન જળ ઉપર તે ચાલ્યા જાય, લોક દેખીને વિસ્મિત થાય જળ ઉપર તે ચાલ્યા જાય, લોક દેખીને વિસ્મિત થાય \nજેમ પૃથ્વી પર ધરે પાવ, એમ ચાલે નટવર નાવ હજારો જન જુવે તે ઠાર, પળ માત્રમાં ઉતર્યા પાર હજારો જન જુવે તે ઠાર, પળ માત્રમાં ઉતર્યા પાર \nલક્ષ્મણઘાટે જૈ ઉભા રહ્યા, હજારો જન ત્યાં ભેગા થયા ચારે તરફ વિંટીને ઉભા, ભાળી ભાળી મનમાં તે લોભા ચારે તરફ વિંટીને ઉભા, ભાળી ભાળી મનમાં તે લોભા \nઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રીઘનશ્યામ-લીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ રૂમાલ સારૂં રિસાયા ને સર્જુનદીના જળ ઉપર ચાલી સામે તીરે નિકળ્યા એ નામે સત્યોતેરમો તરંગ \nBook traversal links for તરંગ - ૭૭ - શ્રીહરિ રૂમાલ સારૂં રિસાયા ને સર્જુનદીના જળ ઉપર ચાલી સામે તીરે નિકળ્યા\n‹ તરંગ - ૭૬ - શ્રીહરિએ મોટાભાઇને ફણસનાં વૃક્ષને વિષે ચમત્કાર દેખાડ્યો\nતરંગ - ૭૮- શ્રીહરિ સખાઓ સાથે ગૌધાટ ગાયો ચારવા ગયા ને મામીઓના ઘરમાંથી દહીં ખાધું ›\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/bhishma-parva/04", "date_download": "2019-03-21T20:14:44Z", "digest": "sha1:NWPYXJQAHC62EYYZW7KP7JZOHTCGMBS5", "length": 15981, "nlines": 221, "source_domain": "swargarohan.org", "title": "દુર્ગા સ્તોત્ર | Bhishma Parva | Mahabharat", "raw_content": "\nસંગ્રામમાં સંપૂર્ણ સફળતા મેળવવા અથવા વિજય પ્રાપ્ત કરવા પ્રાચીનકાળમાં દૈવી શક્તિની કૃપાને પામવાનું આવશ્યક મનાતું. દૈવી શક્તિની શરણાગતિભાવ સાથેની પૂજા, ઉપાસના કે સ્તુતિ કેટલેક અંશે અનિવાર્ય લેખાતી.\nમહાભારતના મહાભયંકર સંગ્રામને માટે કૌરવોના સુવિશાળ શક્તિશાળી સૈન્યને સુસજ્જ થયેલું નિહાળીને, ભગવાન કૃષ્ણે અર્જુનને પ્રતિસ્પર્ધીઓના પરાજય તથા પાંડવસૈન્યના વિજય માટે દુર્ગાસ્તોત્રનું પારાયણ કે જયગાન કરવાનો આદેશ આપ્યો.\nએ આદેશને અનુસરીને અર્જુને દુર્ગાસ્તોત્રનો પાઠ કર્યો.\nઅર્જુને એના રથમાંથી નીચે ઉતરીને, બે હાથ જોડીને જે દુર્ગાસ્તોત્રનો પાઠ કર્યો તે સ્તોત્રપાઠ એના ભાવાર્થ સહિત આ પ્રમાણે છે--\nદુર્ગાસ્તોત્રના એ તેર શ્લોકોનો ભાવાર્થઃ-\n તમને મારા નમસ્કાર હો.\nતમને નમસ્કાર હે ભદ���રકાલી તમને નમસ્કાર હે મહાકાલી તમને નમસ્કાર હે મહાકાલી હે ચંડી તમને મારા નમસ્કાર હો.\n હે મોરપીંછની ધજાને ધારણ કરનારાં હે વિવિધ આભૂષણથી વિભૂષિત થયેલાં હે વિવિધ આભૂષણથી વિભૂષિત થયેલાં હે અતિતીવ્ર શૂલરૂપી આયુધને ધારણ કરનારાં હે અતિતીવ્ર શૂલરૂપી આયુધને ધારણ કરનારાં હે ખડગ તથા ખેટકને ધારણ કરનારાં હે ખડગ તથા ખેટકને ધારણ કરનારાં હે ગોપેન્દ્ર શ્રીકૃષ્ણના નાના બહેન હે ગોપેન્દ્ર શ્રીકૃષ્ણના નાના બહેન હે જયેષ્ઠા હે નંદગોપના કુલમાં જન્મેલાં હે મહિષાસુરના રક્તની નિત્ય પ્રીતિવાળાં હે મહિષાસુરના રક્તની નિત્ય પ્રીતિવાળાં હે કુશિક કુલમાં ઉત્પન્ન થયેલાં હે કુશિક કુલમાં ઉત્પન્ન થયેલાં હે પિતાંબરધારિણી હે ચક્રના જેવા ગોળ મુખવાળાં હે રણપ્રિયા, તમને નમન હો.\n ભૂતકાળના જ્ઞાનવાળાં, જંબુદ્વીપની રાજધાનીઓમાં તથા દેવાલયોમાં નિવાસ કરનારા તમને મારા નમસ્કાર હો.\nવિદ્યાઓમાં તમે બ્રહ્મવિદ્યા છો, દેહધારીઓમાં તમે મહાનિદ્રા (મુક્તિ) છો, હે સ્કંદજનની હે ભગવતી તમને મારાં નમસ્કાર હો.\nતમે જ સ્વાહાકાર છો, સ્વધા છો, કલા છો, કાષ્ઠા છો, અને સરસ્વતી છો. તમે જ વેદમાતા સાવિત્રી છો, અને વેદાન્ત તરીકે વખણાવ છો.\n વિશુદ્ધ અંતઃકરણથી મેં તમારી સ્તુતિ કરી છે તો તમારી કૃપાથી રણસંગ્રામમાં મારો નિત્ય જય થાવ.\nતમે વનોમાં, ભયસ્થાનોમાં, દુર્ગમ સ્થળોમાં અને ભક્તોના ધામમાં નિત્ય નિવાસ કરો છો. તમે પાતાલમાં રહીને નિત્ય દાનવોને યુદ્ધમાં જીતો છો.\nતમે જ આળસ, મોહિની, માયા, હ્રી અને શ્રી છો. તમે જ સંધ્યા, પ્રભાવતી, સાવિત્રી અને જનની છો.\nતુષ્ટિ, પુષ્ટિ, દ્યૃતિ, તેમ જ ચંદ્ર અને સૂર્યને વધારનારી દીપ્તિ તમે જ છો. તમે જ ઐશ્વર્યવાનોનું ઐશ્વર્ય છો. સિદ્ધો તથા ચારણો સંગ્રામમાં તમારાં જ દર્શન કરે છે.\nપૃથાનંદન અર્જુનની ભક્તિને લક્ષમાં લઇને માનવો ઉપર વાત્સલ્ય રાખનારાં દેવી અંતરીક્ષમાં રહીને ગોવિંદની આગળ આવીને ઊભાં રહ્યાં અને કહેવા લાગ્યાં કે, હે પાંડવ તું થોડાં જ સમયમાં શત્રુઓને જીતી લેશે. તું નારાયણના સાથવાળો નર છે. રણમાં રિપુઓથી, અરે તું થોડાં જ સમયમાં શત્રુઓને જીતી લેશે. તું નારાયણના સાથવાળો નર છે. રણમાં રિપુઓથી, અરે સ્વયં વજ્રધારી ઇન્દ્રથી પણ અજેય છે.\nઆમ કહી તે વરદાયિની દેવી એક ક્ષણમાં જ અંતર્ધાન થઇ ગયાં.\nએ પ્રમાણે વરદાન પામીને કુન્તીપુત્ર અર્જુને પોતાનો વિજય નિશ્ચિત છે એમ માન્યું.\nપછી એક રથમાં બેઠેલા શ્રીકૃષ્ણ અને અર્જુને પોતપોતાના દિવ્યશંખોને વગાડયા.\nઆ સ્તોત્રના પાઠના ફળ પ્રત્યે અંગુલિનિર્દેશ કરતાં કહ્યું કે જે મનુષ્ય પ્રભાતે ઊઠીને આ સ્તોત્રનો પાઠ કરે છે તેને યક્ષો, રાક્ષસો અને પિશાચોનો કદી ભય નથી રહેતો. તેને શત્રુઓ રહેતા નથી, અને સર્પાદિ પ્રાણીઓનો ભય રહેતો નથી. તેને વિવાદમાં વિજય મળે છે, અને તે બંધનમાં પડયા હોય તો તે બંધનમાંથી મુક્તિ મેળવે છે. તે સંકટને અવશ્ય તરી જાય છે. ચોરોથી મુક્ત થાય છે. સંગ્રામમાં નિત્ય વિજય પામે છે, અને નિર્ભેળ લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. તે આરોગ્ય અને બળથી સંપન્ન થાય છે, તથા સો વરસનું આયુષ્ય મેળવે છે.\nઅનાત્મ પદાર્થોનું સેવન માનવને છેવટે અશાંત જ બનાવે છે. એ પદાર્થો પ્રાપ્ત થાય તો પણ અને ન પ્રાપ્ત થાય તો પણ. અનાત્મ પદાર્થોને પામ્યા પછી પણ તેને પામવાની ભૂખ કદી મટતી નથી. એથી વિષયોની મોહિનીમાંથી મુક્ત થવું એ જ શાંતિનો એકમાત્ર રાજમાર્ગ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.dahod.com/26th-january-celebration-from-different-area-at-dahod/", "date_download": "2019-03-21T19:51:42Z", "digest": "sha1:5AWVSPJMGAUZ5J4L4ONMCGPWVFQI2AOO", "length": 6024, "nlines": 133, "source_domain": "www.dahod.com", "title": "26th January Celebration from Different Area at Dahod – Dahod City Online", "raw_content": "\n26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસના પાવન પર્વની દાહોદ નગર સ્તરની ઉજવણી ..આપ સહુને પણ આ પાવન પર્વની શુભકામનાઓ…\n(Next News) દાહોદ સંત કૃપા સત્સંગ પરિવાર દ્વારા અષ્ટમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન નું આયોજન કરાયું »\nવર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ ઉજવાતી દાહોદ શહેરની મુખ્ય હોળીની ઇકો ફ્રેન્ડલી ઉજવણી\nદાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરમાં ફાગણ સુદ પૂનમને હોળીના દિવસેRead More\n૨૨મી માર્ચના “વિશ્વ જળ દિવસ” ના ઉપક્રમે આજ રોજ દાહોદના રાજમાર્ગો પર રેલી નીકાળી ઉજવણી કરવામાં આવી\nદાહોદ ખાતે “વિશ્વ જળ દિવસ” ઉજવાયો. દાહોદ નગરના રાજમાર્ગો પર રેલીએ પરિભ્રમણ સાથેRead More\nદાહોદ જિલ્લાની કતવારા પોલીસને ટાટા પીકઅપ ડાલામાં ૧૧ ગૌવંશ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં મળેલ સફળતા\n🅱reaking : દાહોદ મુખ્ય પોસ્ટ ઓફિસની બહાર લાગતી મોટી લાઈનો છે અર્થહીન : તંત્ર દ્વારા ખેડૂત ખાતેદારોને સમઝાવવા જરૂરી\nઆચાર સંહિતા લાગુ પડતા દાહોદ જિલ્લા સેવા સદનમાં આજે કલેકટર દ્વારા યોજાઈ એક પ્રેસ કોન્ફરન્સ\nદાહોદના સરદાર પટેલ સ્ટેડિયમ (સીટી ગ્રાઉન્ડ) માં ઢોલમેળાનું આયોજન કરવામાં આવ્યું\nધાનપુર તાલુ��ામાં અંદાજીત ૨૦ કરોડ ખર્ચના વિવિધ ૧૨ વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરતા – ગ્રામ વિકાસ, પશુપાલન રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ\nદાહોદ L.C.B. પોલીસે હાઈવે પર કાર પંક્ચર પાડી રોબરી કરતી ગેંગના સૂત્રધારોને ઝડપી પાડ્યા\nદાહોદ જિલ્લાના કુલ ૧૩૫૫૫ લાભાર્થીઓને ઇ-ગૃહપ્રવેશ કરાયો, મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત ૪૬૬૪ લાભાર્થીઓને જોબવર્ક અને નિમણૂકપત્ર અપાયા\nદાહોદની મહર્ષિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પંડિત દીનદયાલ ઓડીટોરીયમ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/2157", "date_download": "2019-03-21T20:41:08Z", "digest": "sha1:EC4TQZOWRZV6MBISV4HOVGLEPXPFQPKJ", "length": 17860, "nlines": 106, "source_domain": "www.swaminarayanworld.net", "title": "તરંગ - ૭૮- શ્રીહરિ સખાઓ સાથે ગૌધાટ ગાયો ચારવા ગયા ને મામીઓના ઘરમાંથી દહીં ખાધું | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nતરંગ - ૭૮- શ્રીહરિ સખાઓ સાથે ગૌધાટ ગાયો ચારવા ગયા ને મામીઓના ઘરમાંથી દહીં ખાધું\nજળ ઉપર તે ચાલિયા, ઉતર્યા ગંગાને પાર શું કરતા હવા હરિ તિયાં, સુણો કરી મન પ્યાર શું કરતા હવા હરિ તિયાં, સુણો કરી મન પ્યાર \nહજારો જન આવી મળ્યા, પુછેછે કરીને હામ ક્યાં થકી આવ્યા ને કોણ છો, શું છે તમારું નામ ક્યાં થકી આવ્યા ને કોણ છો, શું છે તમારું નામ \nકોણ માતાપિતા તમારાં, કિયો તમારો દેશ, શા કારણેથી વિચર્યા, છો વર્ણિ બાલુડે વેષ \nએવાં સુણી સર્વનાં વચન, ધીરેથી બોલ્યા ધર્મના તન અમે સરવરિયા પાંડે છૈયે, વળી છુપૈયાપુરમાં રૈયે અમે સરવરિયા પાંડે છૈયે, વળી છુપૈયાપુરમાં રૈયે \nધર્મભક્તિતણા અમે તન, ઉદાસી થયું છે મુજ મન અમારે તો થાવું છે વૈરાગી, ગઢીમાં રેવું છે થૈ ત્યાગી અમારે તો થાવું છે વૈરાગી, ગઢીમાં રેવું છે થૈ ત્યાગી \nવાલે કહ્યો પોતાનો વિચાર, લોક કેવા લાગ્યાં તેણી વાર હે ભાઇ હજુ વય છે નાની, માટે રેવા દ્યો આ વાત છાની હે ભાઇ હજુ વય છે નાની, માટે રેવા દ્યો આ વાત છાની \nનાની વયમાં ન થાવું ત્યાગી, અવસ્થાયે તે થાવું વૈરાગી પરસ્પર કરે છે ત્યાં વાત, એવામાં આવ્યા બંધુ ને તાત પરસ્પર કરે છે ત્યાં વાત, એવામાં આવ્યા બંધુ ને તાત \nનૌકામાંથી ઉતર્યા છે જોડી, મોટાભાઇ તો આવ્યા છે દોડી મુક્યું મસ્તક શામ ચરણે, રક્ષા કરીને રાખો શરણે મુક્યું મસ્તક શામ ચરણે, રક્ષા કરીન�� રાખો શરણે \nઅતિ નિર્માની થઇ નમે છે, કોટિ શીર્ષાને ભાઇ કહે છે પગે લાગી કરે છે પ્રણામ, તમે ભાઇ સુણો ઘનશ્યામ પગે લાગી કરે છે પ્રણામ, તમે ભાઇ સુણો ઘનશ્યામ \nપ્રભુજી હવે પાછા પધારો, ઘેર આવીને વાલ વધારો જુવો દાદા આવ્યા તવ પાસ, આપ વિના થયા છે ઉદાસ જુવો દાદા આવ્યા તવ પાસ, આપ વિના થયા છે ઉદાસ \nતમે કેશો તે કરશું અમે, પણ ઘેર ચાલો હવે તમે દયા લાવો દિલમાં દયાળ, લ્યો આપું છું તમને રુમાલ દયા લાવો દિલમાં દયાળ, લ્યો આપું છું તમને રુમાલ \nકરે છે દીદી બહુ કલ્પાંત, તમો વિના નથી મન શાંત થયા ગદ્ગદ કંઠે ધીર, ભાઇના નેત્રમાં ચાલ્યું નીર થયા ગદ્ગદ કંઠે ધીર, ભાઇના નેત્રમાં ચાલ્યું નીર \nતેવારે આવ્યા સમીપ ધર્મ, પ્રભુ પ્રત્યે બોલ્યા રુડા મર્મ હે હરિકૃષ્ણ હે સુખધામ, તમે ડાયા છો સુંદર શ્યામ હે હરિકૃષ્ણ હે સુખધામ, તમે ડાયા છો સુંદર શ્યામ \nપરમ વિવેકી પ્યારા પુત્ર, સાર અસાર સમજો સૂત્ર દયા કરી પાછા ચાલો તમે, સત્ય વાણી કૈયે છૈયે અમે દયા કરી પાછા ચાલો તમે, સત્ય વાણી કૈયે છૈયે અમે \nપિતા પુત્રનાં એવાં વચન, સુણી બોલ્યા અયોધ્યાના જન અતિ સ્નેહ થયો છે અમને, કર જોડીને કૈયે તમને અતિ સ્નેહ થયો છે અમને, કર જોડીને કૈયે તમને \nઆવ્યા છે પિતા બંધુ તમારા, ઘણા દયાળુ છે અતિ સારા તેની સાથે પધારો ઘેર, પછે વર્તજો આનંદભેર તેની સાથે પધારો ઘેર, પછે વર્તજો આનંદભેર \nએવું સુણી ત્રિભુવન તાત, પિતા પ્રત્યે બોલ્યા રુડી વાત ચાલો ઘેર આવું છું હું આજ, હવે થાય નહિ આવું કાજ ચાલો ઘેર આવું છું હું આજ, હવે થાય નહિ આવું કાજ \nફરીથી થશે જો આવું કૃત્ય, તમારું કહ્યું ન માનું સત્ય એવું કૈને ચાલ્યા અલબેલો, પિતાની સાથે સુંદર છેલો એવું કૈને ચાલ્યા અલબેલો, પિતાની સાથે સુંદર છેલો \nમોટાભાઇએ આપ્યો રુમાલ, કરમાં પકડી રહ્યા લાલ, ત્યાંથી ત્રૈણે ચાલ્યા મતિધીર, આવ્યા સર્જુગંગાતણે તીર \nપછે ઉતર્યા ગંગાની પાર, ચાલ્યા મારગમાં તેણીવાર ત્યારે બોલ્યા ભૂધરભ્રાત, બડાબંધુ સુણો એક વાત ત્યારે બોલ્યા ભૂધરભ્રાત, બડાબંધુ સુણો એક વાત \nતમે આપ્યો છે મને રુમાલ, નથી એમાં એવો કાંઇ માલ તમોગુણી તમારો સ્વભાવ, માટે કરવો પડ્યો આ દાવ તમોગુણી તમારો સ્વભાવ, માટે કરવો પડ્યો આ દાવ \nહવે લ્યો આ રુમાલ કૃપાળ, એવું કહીને આપ્યો તતકાળ એમ કરે છે હાસ્ય વિનોદ, ચાલ્યા જાય માર્ગે મનમોદ એમ કરે છે હાસ્ય વિનોદ, ચાલ્યા જાય માર્ગે મનમોદ \nમનોરમા નદી જે છે સાર, મખોડાઘાટ જ્યાં નિરધાર ત્યાં આવ્યા છે ત્રૈણે બુદ્ધિમાન, તે સરિતામાં કર્યું છે સ્નાન ત્યાં આવ્યા છે ત્રૈણે બુદ્ધિમાન, તે સરિતામાં કર્યું છે સ્નાન \nપછે તો આવ્યા છુપૈયાપુર, અતિ આનંદ માય ન ઉર ભક્તિમાતા સુવાસિની આપ, કર્તાં હતાં વિવિધ વિલાપ ભક્તિમાતા સુવાસિની આપ, કર્તાં હતાં વિવિધ વિલાપ \nઘેર આવ્યા જ્યારે ઘનશ્યામ, માતાને થયું સુખ આરામ મીઠે વચને બોલાવ્યા પ્રીતે, પ્રેમવતીયે ત્યાં રૂડી રીતે મીઠે વચને બોલાવ્યા પ્રીતે, પ્રેમવતીયે ત્યાં રૂડી રીતે \nપછે રસોઇ કરી તૈયાર, જમવા બેસાર્યા તેણીવાર ધર્મ સહિત ત્રૈણે કુમાર, કર્યાં ભોજન સ્વાદ અપાર ધર્મ સહિત ત્રૈણે કુમાર, કર્યાં ભોજન સ્વાદ અપાર \nસુવાસિની અને પ્રેમવતી, જમતાં હવાં મહામતી સુણો શ્રોતા થઇ સાવધાન, હવે શું કરે છે ભગવાન સુણો શ્રોતા થઇ સાવધાન, હવે શું કરે છે ભગવાન \nએક દિવસ સખા સહિત, ધેનુ ચારવાનું ધાર્યું હિત સખા સર્વેને લીધા છે સાથ, ગાયો ચારવા ચાલ્યા છે નાથ સખા સર્વેને લીધા છે સાથ, ગાયો ચારવા ચાલ્યા છે નાથ \nગૌઘાટે ગયા છે ગિરિધારી, ગાયું ચારે છે દેવ મોરારી એમ કરતાં થયો મધ્યાન, પણ ઘેર ન આવ્યા મોહન એમ કરતાં થયો મધ્યાન, પણ ઘેર ન આવ્યા મોહન \nગાયો ચારે છે પુન્ય પવિત્ર, ઘેર બતાવ્યું બીજું ચરિત્ર પ્રેમવતી સતી સુવાસિની, રાહ જુવે છે પ્યારા પુત્રની પ્રેમવતી સતી સુવાસિની, રાહ જુવે છે પ્યારા પુત્રની \nવન રહ્યા થકા કર્યું કામ, ઘેર દેખાણા શ્રીઘનશ્યામ પોતાની જ્યેષ્ટિકાને ૧ઉપાન, ઘરમાં ઉતાર્યાં છે નિદાન પોતાની જ્યેષ્ટિકાને ૧ઉપાન, ઘરમાં ઉતાર્યાં છે નિદાન \nમાતા કહે સુવાસિનીબાઇ, આવ્યા છે શું ઘનશ્યામભાઇ જ્યેષ્ઠિકા ને મોજડીયો જેહ, ઘરમાં ઉતારી જુવો તેહ જ્યેષ્ઠિકા ને મોજડીયો જેહ, ઘરમાં ઉતારી જુવો તેહ \nસુવાસિની ઉઠ્યાં તતખેવ, ચારે તરફ ફરી જોયું એવ નથી દેખાતા કોઇ ઠેકાણે, પ્રભુની ગતિમાં એ શું જાણે નથી દેખાતા કોઇ ઠેકાણે, પ્રભુની ગતિમાં એ શું જાણે \nખબર પડે નહિ કોઇને, કરી લીલા પ્રભુયે જોઇને હરિ વનમાં ગાયો ચારે છે, ઘરે દર્શન તે કેવાં દે છે હરિ વનમાં ગાયો ચારે છે, ઘરે દર્શન તે કેવાં દે છે \nસુંદરીના ઘરમાં વિહારી, દહીં ગોરસ લીધું છે ધારી નીચે ઉતારી જમ્યા નીરાંતે, ગોરસ ફોડી નાખ્યું છે ખાંતે નીચે ઉતારી જમ્યા નીરાંતે, ગોરસ ફોડી નાખ્યું છે ખાંતે \nજમ્યા તે તો ભલે જમ્યા ઝાઝું, પાત્ર રેવા દીધું નહિ સાજું પ્રભુ પછી નીકળ્યા બહાર, સુંદરીયે દેખ્યા તેણીવાર પ્રભુ પછી ન���કળ્યા બહાર, સુંદરીયે દેખ્યા તેણીવાર \nભક્તિમાતા પાસે આવી કેછે, દીલ દેખી ઠપકો તે દેછે ત્યાંતો ઓચીંતાં સુરજાબાઇ, ઠપકો દેવા આવ્યાં તે ધાઇ ત્યાંતો ઓચીંતાં સુરજાબાઇ, ઠપકો દેવા આવ્યાં તે ધાઇ \nઘરમાં ઉડાડી રંગતાળી, વળી નાસી ગયા વનમાળી ગોરસ ઘરમાં ભાંગી નાખ્યાં, કોઇ પાત્ર આખાં નથી રાખ્યાં ગોરસ ઘરમાં ભાંગી નાખ્યાં, કોઇ પાત્ર આખાં નથી રાખ્યાં \nએમાં કેટલાનાં દહીં ચાખ્યાં, ઘણાનાં ગોરસ ફોડી નાખ્યાં સર્વેની આવી સામટી રાડ, છેલાયે કર્યો બહુ બગાડ સર્વેની આવી સામટી રાડ, છેલાયે કર્યો બહુ બગાડ \nત્યારે પ્રેમવતી બોલ્યાં જાણ, તમો બાઇ સુણો મુજ વાણ ઠપકો દેવા આવ્યાં શું જોઇ, કરો વિચાર મનમાં કોઇ ઠપકો દેવા આવ્યાં શું જોઇ, કરો વિચાર મનમાં કોઇ \nગયા છે એતો ચારવા ધેનો, હજુ ઘેર નથી આવ્યા બેનો બાઇ એવા નથી મુજ બાળ, તમે ખોટું ચડાવો છો આળ બાઇ એવા નથી મુજ બાળ, તમે ખોટું ચડાવો છો આળ \nએમ કહીને ઉઘાડ્યાં દ્વાર, ત્યાંતો ઘરમાં દેખ્યા કુમાર દહીનું પાત્ર લીધું છે હાથ, નિરાંતે જમે છે જોગિનાથ દહીનું પાત્ર લીધું છે હાથ, નિરાંતે જમે છે જોગિનાથ \nમાતા કે સુણો અંતર્યામી, ઠપકો દેવા આવી છે મામી દધિ ખાધાં પીધાં ઢોળી દીધાં, વળી ગોરસ ભંગાર કીધાં દધિ ખાધાં પીધાં ઢોળી દીધાં, વળી ગોરસ ભંગાર કીધાં \nએવું સુણી બોલ્યા અવિનાશી, માતા સુણો તમે સુખરાશી મુને ભાભી દધિ નથી દેતાં, કોઇ દિન મુને નથી કેતાં મુને ભાભી દધિ નથી દેતાં, કોઇ દિન મુને નથી કેતાં \nદધિ વિના અમે શું ખઇયે, બીજે ખાધા વિના કેમ રઇયે ગાયું ચારવાને જૈયે છૈયે, દુધ તો દોઇને પીયે છૈયે ગાયું ચારવાને જૈયે છૈયે, દુધ તો દોઇને પીયે છૈયે \nદધિ વિના ચાલે કેઇ પેર, માટે ખાધું છે એટલે ઘેર એમ કેતાં છતાં અલબેલ, કરે ૧ખલકપતિ ત્યાં ખેલ એમ કેતાં છતાં અલબેલ, કરે ૧ખલકપતિ ત્યાં ખેલ \nજેષ્ટિકા ને ઉપાન સહિત, થયા અદર્શ માયા રહિત પછે ધર્મ ભક્તિ ને જોખન, મંછારામ આદિ શુભ મન પછે ધર્મ ભક્તિ ને જોખન, મંછારામ આદિ શુભ મન \nપોતાના ઘરની પછવાડે, એક વાંસ કપાવે છે દાડે કાપનારા મંગલ આહીર, જોડે મોતીત્રવાડી છે ધીર કાપનારા મંગલ આહીર, જોડે મોતીત્રવાડી છે ધીર \nબે જણને ત્યાં થૈછે લડાઇ, ભક્તિમાતા ગયાં છે ત્યાં ધાઇ સમાધાન કરી સમજાવ્યા, ત્યાં તો ગાયો ચારી વાલો આવ્યા સમાધાન કરી સમજાવ્યા, ત્યાં તો ગાયો ચારી વાલો આવ્યા \nસખા સુરભી સાથે સુખકારી, ઘેર આવ્યા છે દેવ મુરારી ત્યારે સતી સુવાસિનીબાઇ, પુછે છે વે���ીને સમજાઇ ત્યારે સતી સુવાસિનીબાઇ, પુછે છે વેણીને સમજાઇ \nતમે સુંણો ભાઇ વેણીરામ, તવ સાથે હતા ઘનશ્યામ ક્યાંઇ ગયા હતા મહારાજ, સાચી વાત કહો મુને આજ ક્યાંઇ ગયા હતા મહારાજ, સાચી વાત કહો મુને આજ \nત્યારે કે ના નથી ગયા ક્યાંયે, નોખા પડ્યા નથી પળ ત્યાંયે અમ સાથે સાથે વિચર્યા છે, આખો દિન વનમાં ફર્યા છે અમ સાથે સાથે વિચર્યા છે, આખો દિન વનમાં ફર્યા છે \nએવું સુણી સુવાસિની સતી, માતા પાસે આવ્યાં ભાગ્યવતી કહી વિસ્તારી સઘળી વાત, સર્વે મનમાં સમજ્યાં ખ્યાત કહી વિસ્તારી સઘળી વાત, સર્વે મનમાં સમજ્યાં ખ્યાત \nપ્રભુપણાનો નિશ્ચય થયો, વળી સર્વે સંશે ટળી ગયો શ્રદ્ધા સહિત જે સાંભળશે, તેને અક્ષયસુખ મળશે શ્રદ્ધા સહિત જે સાંભળશે, તેને અક્ષયસુખ મળશે \nઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ સખાઓ સાથે ગૌધાટ ગાયો ચારવા ગયા ને મામીઓના ઘરમાંથી દહીં ખાધું એ નામે અઠ્યોતેરમો તરંગઃ \nBook traversal links for તરંગ - ૭૮- શ્રીહરિ સખાઓ સાથે ગૌધાટ ગાયો ચારવા ગયા ને મામીઓના ઘરમાંથી દહીં ખાધું\n‹ તરંગ - ૭૭ - શ્રીહરિ રૂમાલ સારૂં રિસાયા ને સર્જુનદીના જળ ઉપર ચાલી સામે તીરે નિકળ્યા\nતરંગ - ૭૯ - શ્રીહરિએ ભિક્ષુક ત્રવાડીની રક્ષા કરી ને હિંડોળામાં ભક્તિમાતા તથા ભાભીએ બન્નેને દિવ્યરૂપે દર્શન દીધાં ›\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2016/04/22/guj_cm/", "date_download": "2019-03-21T20:35:23Z", "digest": "sha1:VGLA5B4336IWFKRFGI6RM2SPANQ4K2PR", "length": 11944, "nlines": 132, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "‘ગુજરાત પ્રતિભા પરિચય’ પર એક નવી શ્રેણી | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\n‘ગુજરાત પ્રતિભા પરિચય’ પર એક નવી શ્રેણી\n6 ટિપ્પણીઓ Posted by સુરેશ on એપ્રિલ 22, 2016\nઈ.સ. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની શરૂઆત થયા બાદ ગુજરાત સરકારનું સૂકાન જેમના હાથમાં રહ્યું છે -તે મુખ્ય પ્રધાનોનો પરિચય હવે અહીં મળશે.\nએમના ફોટાઓથી આજે શરૂઆત…\nઆ ચિત્ર પર ‘ક્લિક’ કરો\nપહેલા મુખ્ય પ્રધાન ડો. જીવરાજ મહેતાનો પરિચય આવતીકાલે…..\n← પૂજાલાલ દલવાડી, Pujalal Dalwadi\tગુજરાતના મુખ્ય મંત્રીઓ →\n6 responses to “‘ગુજરાત પ્રતિભા પરિચય’ પર એક નવી શ્રેણી”\nPingback: ગુજરાતના મુખ્ય મંત્રીઓ | ગુજરાતી પ્રતિભા પરિચય\nગુજરાતના મુખ્ય મંત્રીઓ વિષે ગુજરાતીઓને અહીંથી ઘણી સારી માહિતી પ્રાપ્ત થશે. અભિનંદન.\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/bhishma-parva/05", "date_download": "2019-03-21T20:52:08Z", "digest": "sha1:H532Y2NCTANQNBU7XPGA6RLMX2R3M6YT", "length": 12440, "nlines": 203, "source_domain": "swargarohan.org", "title": "ભગવદ્ ગીતાનો સમાવેશ | Bhishma Parva | Mahabharat", "raw_content": "\nમહાભારતના ભીષ્મપર્વની અંતર્ગત ભગવદ્ ગીતા પર્વ જોવા મળે છે. એમાં ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે.\nભગવદ્ ગીતાને લીધે મહાભારતનો મહિમા વધ્યો છે એવું કહીએ તો ચાલે.\nભગવદ્ ગીતા મહાભારતના મહાગ્રંથનું અનિવાર્ય, અતિશય અગત્યનું અંગ બની ગઇ છે એવું કહેવામાં કોઇ પ્રકારની અતિશયોક્તિ નથી થતી.\nભગવદ્ ગીતાની ભૂમિકા જાણીતી છે.\nઅર્જુનને કુરુક્ષેત્રના યુદ્ધમેદાનમાં એકઠી થયેલી કૌરવ-પાંડવની પ્રતિસ્પર્ધી સેનાને નિહાળીને વૈરાગ્ય થયો. એ વૈરાગ્ય વાસ્તવિક વૈરાગ્ય નહોતો; સ્મશાનવૈરાગ્ય હતો.\nએની પાછળ વિવેક અથવા પ્રજ્ઞાનું પીઠબળ નહોતું; લાગણીવશતાનું તીવ્ર તાંડવ હતું.\nએવી સંવેદનશીલતાને માટે અર્જુન કરતાં યુધિષ્ઠિરનું પાત્ર વિશેષ મનાય. તોપણ યુધિષ્ઠિર એની ઉર્મિ, લાગણી કે સંવેદનશીલતાથી મુક્ત રહ્યા. અર્જુનને એની અત્યાધિક અસર થઇ.\nએણે સમયાનુસાર સમુચિત માર્ગદર્શન માટે ભગવાન કૃષ્ણનું શરણ લીધું. સાચા દિલથી પ્રાર્થના કરી. એ પ્રાર્થનાનો પ્રત્યુત્તર ભગવદ્ ગીતામાં જોવા મળે છે.\nએ પ્રાણવાન પુનિત પ્રત્યુત્તરને પામીને અર્જુનનું મન મોહમુક્ત તથા શંકારહિત બન્યું, ભ્રાંતિરહિત થયું, અને એણે યુદ્ધ કરવાની તૈયારી બતાવી.\nગીતાની એ ભૂમિકા અને શક્તિ.\nએના સંજીવનપ્રદાયક સદુપદેશમાં એવી અસાધારણ શક્યતા સમાયલી છે.\nએનું સરવૈયું ભગવદ્ ગીતાની ભાષામાં નીચે પ્રમાણે કાઢી શકાયઃ\n (અધ્યાય 2, શ્લોક 9)\n\"મારે ��ુદ્ધ નથી કરવું, એવું શ્રીકૃષ્ણને કહીને અર્જુન શાંત બની ગયો.\"\n (અધ્યાય 2, શ્લોક 7)\n\"મારે માટે જે કલ્યાણકારક હોય તે મને નિશ્ચયાત્મક રીતે કહી દો. હું તમારે શરણે આવ્યો છું. મને ઉપદેશ આપવાની કૃપા કરો.\"\n\"એટલા માટે હે અર્જુન, તું ઊભો થા, યશ મેળવ. શત્રુઓને જીતીને સમૃદ્ધ રાજ્યનો ઉપભોગ કર. મારા દ્વારા એ બધા પહેલેથી જ હણાઇ ગયા છે. તું તો કેવળ નિમિત્ત થા.\"\n\"હે અચ્યુત, આપના અનુગ્રહથી મારો મોહ મટી ગયો, મને સ્મૃતિ સાંપડી, મારા સંદેહ શમી ગયા. હું ઊભો થયો છું. આપના આદેશને એનુસરીશ.\"\nભગવદ્ ગીતાનો છેલ્લો શ્લોક માનવજાતિને અપાયલા સનાતન સંદેશ સમાન છે.\n\"જ્યાં યોગેશ્વર કૃષ્ણ અને કર્તવ્યનિષ્ઠ પુરુષાર્થપરાયણ ધનુર્ધર અર્જુન છે, ત્યાં સંપત્તિ, વિજય, વિભૂતિ અથવા રિદ્ધિસિદ્ધિ અને શાશ્વત સુનિશ્ચિત નીતિ રહે છે, એવો મારો અભિપ્રાય છે.\"\nમહાભારતમાં ભગવદ્ ગીતાનો સમાવેશ ભીષ્મપર્વના 25મા અધ્યાયથી આરંભીને 42મા અધ્યાય સુધી કરાયેલો જોવા મળે છે.\nભગવદ્ ગીતાના મહિમાનું જયગાન ગાતાં સમુચિત રીતે જણાવવામાં આવ્યું છે કે ગીતાને સારી રીતે સમજીને ગાઇને આચારમાં અનુવાદિત કરવી જોઇએ. એવું કરવામાં આવે તો બીજાં શાસ્ત્રોનું કશું જ પ્રયોજન નથી રહેતું. ગીતા સૌના સારરૂપ છે. સર્વ શાસ્ત્રમયી છે. સ્વયં ભગવાન પદ્મનાભના મુખપદ્મમાંથી પ્રાદુર્ભાવ પામી છે.\nગૃહસ્થાશ્રમમાં રહીને ભક્તિ થાય, ધ્યાન-ધારણા થાય, સત્સંગ થાય, શાસ્ત્રોનું અધ્યયન થાય, સેવા કરાય અને હાથ લાંબો કરીને દાન પણ દેવાય. જો ગૃહસ્થાશ્રમને સારામાં સારી રીતે પાળવામાં આવે તો સંન્યાસ પણ એની આગળ ફીકો પડે. સંન્યાસનું મંગલમય મંદિર ત્યાં પેદા થઈ જાય છે અને એના દર્શન કરવા ભગવાને પણ આવવું પડે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/mahabharat/van-parva/Page-2", "date_download": "2019-03-21T19:53:35Z", "digest": "sha1:JG4NDJSISRLRBGSSEOI57WKYH24ZHLAN", "length": 6009, "nlines": 197, "source_domain": "swargarohan.org", "title": "Van Parva | Mahabharat | Page 2", "raw_content": "\nમહાભારતના મુખ્ય પ્રસંગો ગુજરાતીમાં રજૂ કરતો યોગેશ્વરજીનો અમૂલ્ય ગ્રંથ\nઅજગર સાથે વાર્તાલાપ\t Hits: 4378\nકૌશિકની કથા\t Hits: 4152\nધર્મવ્યાધનો મેળાપ\t Hits: 4110\nધર્મવ્યાધનો જન્માંતર વૃતાંત\t Hits: 3618\nધર્મવ્યાઘની ધર્મવાણી\t Hits: 4048\nદ્રૌપદીનું વશીકરણ\t Hits: 6920\nદ્રૌપદીને કૃષ્ણની સહાયતા\t Hits: 4247\nજયદ્રથ અને દ્રૌપદી\t Hits: 4443\nજયદ્રથની હાર\t Hits: 3654\nરાવણાદિનું તપ\t Hits: 4131\nસાવિત્રીની કથા - 1\t Hits: 3844\nસાવિત્રીની કથા - 2\t Hits: 4359\nસાવિત્રીની ���થા - 3\t Hits: 3779\nસાવિત્રીની કથા - 4\t Hits: 4053\nસાવિત્રીની કથા - 5\t Hits: 4688\nદાનેશ્વરી કર્ણ\t Hits: 7833\nયક્ષ અને યુધિષ્ઠિર\t Hits: 5713\nયક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ - 1\t Hits: 4627\nયક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ - 2\t Hits: 4816\nયુધિષ્ઠિરને યક્ષનાં વરદાન\t Hits: 4182\nઆપણા સમાજમાં એવો ભ્રાંત ખ્યાલ પ્રવર્તમાન થયેલો જોવા મળે છે કે જેણે યોગનો અભ્યાસ કરવો હોય તેણે સંસારનો ત્યાગ કરવો જોઈએ. સર્વસંગપરિત્યાગી બની જવું જોઈએ. એનાથી લગ્નજીવનમાં પ્રવેશાય નહીં, લોકસેવાની પ્રવૃતિઓમાં એ કાઈપણ પ્રકારનો રસ લઈ શકે નહીં વગેરે. એ બધી જ ભ્રાંત માન્યતાઓ છે કારણ કે ભગવદ્ ગીતાના ઊપદેશક ભગવાન કૃષ્ણ તો આદર્શ ગૃહસ્થાશ્રમી હતા, સંન્યાસી નહોતા એટલું જ નહીં તેઓ લોકસેવાની પ્રવૃતિમાં આજીવન રત રહ્યા હતા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33153", "date_download": "2019-03-21T20:46:18Z", "digest": "sha1:NN6OECFB7DWFFHYJH3NMKAINUWX5XCVP", "length": 7450, "nlines": 69, "source_domain": "amreliexpress.com", "title": "સા.કુંડલામાં લુહાર વેપારીને ત્‍યાં 1પ લાખ કરતા પણ વધુ રકમનાં માલસામાનની ચોરી – Amreli Express", "raw_content": "\nસા.કુંડલામાં લુહાર વેપારીને ત્‍યાં 1પ લાખ કરતા પણ વધુ રકમનાં માલસામાનની ચોરી\n14 શખ્‍સોએ ચોરી કર્યાની રજૂઆત\nસાવરકુંડલા શહેરના જેસર રોડ પર દાસીજીવણ સોસાયટીખાતે ફરિયાદી કેતનભાઈ બાબુભાઈ ડોડીયા મૂળદાસ ટ્રેડીંગ નામે ઈલેકટ્રીક કાંટાના પાર્ટસનું કારખાનું ચલાવે છે. જેના દ્વારા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશનમાં તા.13/03ના રોજ આઈ.પી.સી. કલમ 379, 3ર4, 4પ4, પ04, પ06(ર), પ11, 114 મુજબ ફરિયાદની અરજી આપવામાં આવી છે. આ બનાવની વિગત એવી છે કે ફરિયાદીના કારખાનામાંથી 14 જેટલા શખ્‍સો છેલ્‍લા બે માસથી અવાર નવાર ઈલેકટ્રોનિક કાંટાની બેટરીઓ, વાયર, મધરબોર્ડ, પી.બી.સી., ટ્રાન્‍સફોરમ, લોડસેલ વગેરે કિંમતી વસ્‍તુઓની મોટા પ્રમાણમાં દિન પ્રતિદિન ચોરી કરતા જેની કિંમત 1પ લાખ કરતા પણ વધુ થાય છે. ફરિયાદ દ્વારા તેના કારખાનાના કેમેરા ચેક કરતા ચોરીનો ભાંડો ફૂટયો હતો અને 14 આરોપીઓએ માલિક પાસે ચોરી કબુલી હતી. પરંતુ આ અંગે ફરિયાદી દ્વારા પરંતુ પોલીસ દ્વારા આટલી મોટી ચોરી હોવા છતાં પણ હજી સુધી એફ.આઈ.આર. દાખલ કરવામાં ન આવતા સમગ્ર સાવરકુંડલા શહેરમાં ભારે ચર્ચા ફેલાઈ જવા પામી હતી.\nપોલીસ સમાચાર Comments Off on સા.કુંડલામાં લુહાર વેપારીને ત્‍યાં 1પ લાખ કરતા પણ વધુ રકમનાં માલસામાનની ચોરી Print this News\n« ધારી : ચંદન ચોરી પ્રકરણમાં એમ.પી. ગયેલી વન વિભાગની ટીમ વિલા મોઢે પરત ફરી (Previous News)\n(Next News) બગસરા શહેરમાં ત્રણ મહિલાઓએ ખેડૂતની થેલીમાં કાપો મારીને રૂપિયા 1 લાખ સેરવી લીધા »\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nરાજુલા પંથકમાં ગુન્‍હાહિત પૂર્વ ઈતિહાસ ધરાવતી કોબ્રા ગેંગ સામે પોલીસ વિભાગે અટકાયતી પગલા લીધા\nસા.કુંડલાનાં રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસર કપીલ ભાટીયા પર મોડીરાત્રીએ હુમલો કરાતાં ખળભળાટ\nબગસરા શહેરમાં ત્રણ મહિલાઓએ ખેડૂતની થેલીમાં કાપો મારીને રૂપિયા 1 લાખ સેરવી લીધા\nધારી : ચંદન ચોરી પ્રકરણમાં એમ.પી. ગયેલી વન વિભાગની ટીમ વિલા મોઢે પરત ફરી\nધારીમાંથી વિદેશીદારૂની અર્ધો ડઝન બોટલ સાથે ર શખ્‍સોની અટકાયત\nઅમરેલી જિલ્‍લામાં રાત્રીના સમયે શંકાસ્‍પદ હાલતમાં ફરનાર સામે લાલ આંખ\nકડીયાળી નજીક બે બાઈક સામસામે અથડાતા 1 વ્‍યકિતનું મોત\nઅમરેલીનાં પ્રોફેસરે રૂા. પ.ર7 કરોડની છેતરપીંડી કરી\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00458.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/2158", "date_download": "2019-03-21T20:07:05Z", "digest": "sha1:K2FOQP347GDM2TAAY6H4VNZXFUZZ7O52", "length": 19744, "nlines": 114, "source_domain": "www.swaminarayanworld.net", "title": "તરંગ - ૭૯ - શ્રીહરિએ ભિક્ષુક ત્રવાડીની રક્ષા કરી ને હિંડોળામાં ભક્તિમાતા તથા ભાભીએ બન્નેને દિવ્યરૂપે દર્શન દીધાં | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nતરંગ - ૭૯ - શ્રીહરિએ ભિક્ષુક ત્રવાડીની રક્ષા કરી ને હિંડોળામાં ભક્તિમાતા તથા ભાભીએ બન્નેને દિવ્યરૂપે દર્શન દીધાં\nપ્રગટ લીલા સુધાસિંધુ, પ્રેમે કરે જે પાન કોટિ જન્મનાં પાપ બળે, મળે ધામમ��ં માન કોટિ જન્મનાં પાપ બળે, મળે ધામમાં માન \nધર્મધુરંધર પ્રેમથી, બોલે છે અવધપ્રસાદ હે રામશરણજી સાંભળો, હરિચરિત્ર સંવાદ હે રામશરણજી સાંભળો, હરિચરિત્ર સંવાદ \nએકસમે સખા સંગાથે, ચાલ્યા શ્રીઘનશ્યામ રામસાગરે નાવા સારૂં, જ્યાં અસનારા ગામ રામસાગરે નાવા સારૂં, જ્યાં અસનારા ગામ \nતે સરોવરે સ્નાન કરે, રમે રમત નાના પ્રકાર રમત રમતાં વ્હાલાને, વીતી ગઇ ઘણી વાર રમત રમતાં વ્હાલાને, વીતી ગઇ ઘણી વાર \nએવે સમે ભોઇ ગામના, ચોબા તે રાજમલ નામ પ્રાગમલ એ બેઉ આવ્યા, અસનારા શુભ ગામ પ્રાગમલ એ બેઉ આવ્યા, અસનારા શુભ ગામ \nત્યાંના રેનારા ભિક્ષુકજી, શુભ મતિ છે સાર જમીન માટે સામસામો, થયો બહુ તકરાર જમીન માટે સામસામો, થયો બહુ તકરાર \nએક એકને પડે છે, લાકડીયોનો માર પૂર્વ દેશના પુરબીયા, શરમ ન રાખે લગાર પૂર્વ દેશના પુરબીયા, શરમ ન રાખે લગાર \nતેસમે રામદત્ત તિવારી, ભિક્ષુકનો ભાઇ અવિકારી એછે રામચંદ્રજીનો ભક્ત, પ્રભુ વિષે ઘણો છે આશક્ત એછે રામચંદ્રજીનો ભક્ત, પ્રભુ વિષે ઘણો છે આશક્ત \nનિજ ઇષ્ટની કરે છે સ્તુતિ, હે રઘુવીર સુણો વિનંતિ પડે છે લાકડીઓના માર, તમો સાય કરો આણીવાર પડે છે લાકડીઓના માર, તમો સાય કરો આણીવાર \nરક્ષા ન કરો જો પ્રભુ તમે, બેઉ ભ્રાત મરી જાશું અમે નમ્ર મધુરી વાણી તે વાર, કર્યો આરતનાદે પોકાર નમ્ર મધુરી વાણી તે વાર, કર્યો આરતનાદે પોકાર \nસરોવરમાં કરે છે સ્નાન, હરિકૃષ્ણે સુણી લીધું કાન દયા આવી છે પોતાને મન, સાય કરવા ચાલ્યા ભગવન દયા આવી છે પોતાને મન, સાય કરવા ચાલ્યા ભગવન \nપોતે થયા છે શ્રી રઘુવીર, શર ચાપ ગ્રહી રણધીર રામદત્ત તિવારીની પાસે, આવી ઉભા છે અતિ હુલાસે રામદત્ત તિવારીની પાસે, આવી ઉભા છે અતિ હુલાસે \nકર્યો ધનુષતણો ટંકાર, ધરા કંપ થયો તેણીવાર કર્યો કટાક્ષ ભરણાભરણ, થયો સૂર્ય ત્યાં ધુંધલ વરણ કર્યો કટાક્ષ ભરણાભરણ, થયો સૂર્ય ત્યાં ધુંધલ વરણ \nડોલ્યા દિગ્ગજ ને દિગપાલ, શેષ ભડકી ઉઠ્યો તતકાળ એવો વ્હાલે ભય ઉપજાવ્યો, સામાવાળાને ભય જણાવ્યો એવો વ્હાલે ભય ઉપજાવ્યો, સામાવાળાને ભય જણાવ્યો \nતે દેખીને ચોબા પામ્યા ત્રાસ, ભય પામી કરે નાસા નાસ બચાવા પોતાના પ્રાણ એવ, નાશી ગયા ચોબા તતખેવ બચાવા પોતાના પ્રાણ એવ, નાશી ગયા ચોબા તતખેવ \nરામદત્તનું રક્ષણ કીધું, પોતામાં રૂપ સમાવી દીધું રામદત્ત ત્રવાડી તો ત્યાંયે, વિસ્મે પામી ગયો મનમાંયે રામદત્ત ત્રવાડી તો ત્યાંયે, વિસ્મે પામી ગયો મનમાંયે \nઐશ્વર્ય દેખ��� પામ્યો આનંદ, આવ્યો જ્યાં ઉભા છે સુખકંદ મુક્યું ચરણકમળમાં શીષ, મધુર વાણીયે દે આશિષ મુક્યું ચરણકમળમાં શીષ, મધુર વાણીયે દે આશિષ \nહે દયાસિંધુ હે દિનબંધુ, હવે શરણ તમારૂં મેં લીધું સુખકારી સદા ઘનશ્યામ, ભક્તોની રક્ષા કરો છો આમ સુખકારી સદા ઘનશ્યામ, ભક્તોની રક્ષા કરો છો આમ \nશત્રુના ભય થકી છોડાવ્યા, અમો બેઉ બંધુને બચાવ્યા રક્ષા કરો રક્ષા કરો આજ, હવે સુખી કરો મહારાજ રક્ષા કરો રક્ષા કરો આજ, હવે સુખી કરો મહારાજ \nત્યાર પછી સુણો સહુ જન, વ્હાલાનું તે કરૂંછું વર્ણન છુપૈયાપુરથી વશરામ, તેહ રેવા ગયા તરગામ છુપૈયાપુરથી વશરામ, તેહ રેવા ગયા તરગામ \nમંછારામ કનૈયારામ જેહ, પરિવાર સાથે ગયા તેહ કર્યો મોસાળમાં જઇ વાસ, તરગામ વિષે અવકાશ કર્યો મોસાળમાં જઇ વાસ, તરગામ વિષે અવકાશ \nથોડાં વર્ષ રહ્યા તરગામે, પછે આવ્યા છુપૈયા મુકામે ઘનશ્યામ ઇચ્છારામ સારૂં, મામાયે કર્યો પોષાગ વારુ ઘનશ્યામ ઇચ્છારામ સારૂં, મામાયે કર્યો પોષાગ વારુ \nડગલી ટોપી ને સુરવાળ, પેરાવ્યા બેઉને તતકાળ નાનાભાઇને બેસતાં આવ્યાં, મહારાજને તે નવ ફાવ્યાં નાનાભાઇને બેસતાં આવ્યાં, મહારાજને તે નવ ફાવ્યાં \nનાના મોટાં પડ્યાં છે હરિને, મામા સાથે બોલ્યા તે ફરીને ઇચ્છારામને બેસતાં થયાં, મારે તો જાણે અળગાં રહ્યાં ઇચ્છારામને બેસતાં થયાં, મારે તો જાણે અળગાં રહ્યાં \nત્રૈણે પટ ન ગમે અમને, ખરી વાત કહું છું તમને પોતાનો દેહ ફુલાવ્યો આપ, ત્રૈણે પટ ફાટિયાં અમાપ પોતાનો દેહ ફુલાવ્યો આપ, ત્રૈણે પટ ફાટિયાં અમાપ \nત્યારે મામાને આવ્યું છે હાસ, તમે આ શું કર્યું અવિનાશ થયાં નહિ તે તમારે અંગે, બીજાં સીવડાવીશું એ રંગે થયાં નહિ તે તમારે અંગે, બીજાં સીવડાવીશું એ રંગે \nએવું કહી નવાં સીવડાવ્યાં, વશરામે લાલને પેરાવ્યાં બરાબર થયાં જ્યારે અંગે, રાજી થઇ પેર્યાં તે ઉમંગે બરાબર થયાં જ્યારે અંગે, રાજી થઇ પેર્યાં તે ઉમંગે \nવળી બીજું કહું છું પવિત્ર, ધર્મના પુત્રનું તે ચરિત્ર એકસમે આવ્યો આસો માસ, સુંદર શરદ ઋતુ પ્રકાશ એકસમે આવ્યો આસો માસ, સુંદર શરદ ઋતુ પ્રકાશ \nમાણકઠારી પૂર્ણિમા દિન, નૌતમલીલા કરે નવીન સખા સહિત સુંદરશ્યામ, આંગણામાં રમે છે તે ઠામ સખા સહિત સુંદરશ્યામ, આંગણામાં રમે છે તે ઠામ \nઆંબલીનું તરુ તેને ડાળે, બાંધ્યાં દોરડાં લાવી તે કાળે મધ્યે ઉભા રહ્યા ઘનશ્યામ, પછે કહે સુણો વેણીરામ મધ્યે ઉભા રહ્યા ઘનશ્યામ, પછે કહે સુણો વેણીરામ \nઘણીવાર હ���ંચોળ્યા તમને, હવે નાખો હિંચકા અમને વારાફરતી હિંચકા નાખે, એક એકને નિરખીને હર્ખે વારાફરતી હિંચકા નાખે, એક એકને નિરખીને હર્ખે \nહવે બેઠા ઘનશ્યામભાઇ, હિંડોળામાં ઝુલે સુખદાઇ એવે આવ્યાં સુવાસિનીબાઇ, અકસ્માત દેખી છે નવાઇ એવે આવ્યાં સુવાસિનીબાઇ, અકસ્માત દેખી છે નવાઇ \nમાતને બોલાવ્યાં તતકાળ, દીદી આંહી આવો તમે હાલ જુવો ઝુલે છે તમારા લાલ, કેવું ઝળકે છે રુડું ભાલ જુવો ઝુલે છે તમારા લાલ, કેવું ઝળકે છે રુડું ભાલ \nએવું સુણી માતા આવ્યાં બાર, નિર્ખિ હરખી જોયા કુમાર પ્રભુયે ઇચ્છા કરી તેવાર, હિંડોળો થયો છે દિવ્યાકાર પ્રભુયે ઇચ્છા કરી તેવાર, હિંડોળો થયો છે દિવ્યાકાર \nહેમનો હિંડોળો છે જડિત, અતિ રમણીય જાણે તડિત રાતા પીળા છે કાચસહિત, અલૌકિક શોભે રૂડી રીત રાતા પીળા છે કાચસહિત, અલૌકિક શોભે રૂડી રીત \nપુષ્પ ગુંથ્યાં છે નાના પ્રકાર, તેમાં ગર્કાવ છે ઠારોઠાર બહુ શણગાર શોભી રહ્યા, અંગોઅંગે અનુપમ થયા બહુ શણગાર શોભી રહ્યા, અંગોઅંગે અનુપમ થયા \nરુડા પુષ્પનો મુગટ શોભે, ભાળી ભાળી ભવ બ્રહ્મા લોભે હિંડોળો દીસે દેદીપ્યમાન, નથી ઉપમા એહ સમાન હિંડોળો દીસે દેદીપ્યમાન, નથી ઉપમા એહ સમાન \nચારે તરફ હજારો ગોપી, વીંટાણી થકી રહી છે ઓપી રાધિકા ઇન્દિરા બેઉ આવ્યાં, નિજસખિઓ સંગાથે લાવ્યાં રાધિકા ઇન્દિરા બેઉ આવ્યાં, નિજસખિઓ સંગાથે લાવ્યાં \nબે બાજુમાં ઉભી રહી છે, હિંડોળાની સાંકળો ગ્રહી છે નાખે હિંચકા પંખા કરે છે, નેત્રે ઉત્તમ નેહ ધરે છે નાખે હિંચકા પંખા કરે છે, નેત્રે ઉત્તમ નેહ ધરે છે \nપોતાની પાસે રહ્યા જે સખા, ચતુર્ભુજરૂપે થયા સરખા ભક્તિ સુવાસિની બન્ને દેખે, જોઇ જોઇને તે બહુ હરખે ભક્તિ સુવાસિની બન્ને દેખે, જોઇ જોઇને તે બહુ હરખે \nવિસ્મે પામીને વારમવાર, કર જોડીને કરે નમસ્કાર રંગ જામ્યો હિંડોળાનો કેવો, મોહ પામે મુનિવર એવો રંગ જામ્યો હિંડોળાનો કેવો, મોહ પામે મુનિવર એવો \nએવામાં આવ્યા શેષ ને ધરમ, લોહગંજરી ગયાતા પરમ બન્ને જોવા ગયા તેણીવાર, ઐશ્વર્ય ગુપ્ત કર્યું તે ઠાર બન્ને જોવા ગયા તેણીવાર, ઐશ્વર્ય ગુપ્ત કર્યું તે ઠાર \nમાયાભાવે દેખાણા દયાળુ, પ્રથમ હતા તેવા કૃપાળુ દોરડાંનો છે હિંચકો જેહ, તેમાં બેસીને ઝુલે છે એહ દોરડાંનો છે હિંચકો જેહ, તેમાં બેસીને ઝુલે છે એહ \nવેણીરામ આદિ સખા સહુ, પાસે ઉભા રહ્યા છે તે બહુ એવા દીઠા છે ધર્મકુમાર, સર્વે મન કરે છે વિચાર એવા દીઠા છે ધર્મકુમાર, સર્વે મન કરે છે વિચાર \nધર્મ જોખનને કરી વાત, સુણી મન થયા રળિયાત વળી એક સમે ઘનશ્યામ, ગૌઘાટે ગયા અભિરામ વળી એક સમે ઘનશ્યામ, ગૌઘાટે ગયા અભિરામ \nસખા સર્વે લીધા છે સંગાથે, નાવા સારુ વિચાર્યું છે નાથે વાટે જાતાં આવ્યું ભોઇગામ, ત્યાંછે વોકળો ભેખડ ઠામ વાટે જાતાં આવ્યું ભોઇગામ, ત્યાંછે વોકળો ભેખડ ઠામ \nતે ઉપર ચડ્યા ભગવન, વેણીરામને કહે છે વચન મારા મિત્ર તમે આંહિ આવો, ભેખડપર સર્વેને લાવો મારા મિત્ર તમે આંહિ આવો, ભેખડપર સર્વેને લાવો \nઆ નદી તણી રેતી છે ભારે, તેમાં ધુબકા મારો અત્યારે એમ કહી સખાને બતાવી, રેતીની ઢગલીઓ કરાવી એમ કહી સખાને બતાવી, રેતીની ઢગલીઓ કરાવી \nકછોટો ભીડ્યો પ્રથમ પોતે, કુદ્યા પચાસ કદમ જોતે દશ કદમ ત્યાં વેણીરામ, રઘુનંદન પાંચ તે ઠામ દશ કદમ ત્યાં વેણીરામ, રઘુનંદન પાંચ તે ઠામ \nએવી રીતે રમ્યા ઘણીવાર, ત્યાંથી ચાલ્યા છે પ્રાણઆધાર વિશ્વામિત્રી નદીયે સિધાવ્યા, સ્નાન કરવા સારું ત્યાં આવ્યા વિશ્વામિત્રી નદીયે સિધાવ્યા, સ્નાન કરવા સારું ત્યાં આવ્યા \nનાયા ગંગામાં નિર્મલ નીર, ઘણી ક્રીડા કરી છે ત્યાં ધીર ત્યાંથી ગયા અસનારે ગામ, રામસરોવર અભિરામ ત્યાંથી ગયા અસનારે ગામ, રામસરોવર અભિરામ \nવડ હેઠે કર્યો છે વિશ્રામ, વળી ત્યાંથી ચાલ્યા ઘનશ્યામ નરેચા ગામનું જે તડાગ, કલ્યાણ સાગર મહાભાગ નરેચા ગામનું જે તડાગ, કલ્યાણ સાગર મહાભાગ \nતેમના ઓગાન મધ્યે છે રેત, ઉભા રહ્યા ત્યાં પ્રેમસમેત વિચારીને વદે છે વચન, હે સખા સુણો સુખનંદન વિચારીને વદે છે વચન, હે સખા સુણો સુખનંદન \nમુને ઉપાડીને ચાલો તમે, તમારા સ્કંધે બેસીએ અમે તેડી ચાલો કદમ પચાસ, ત્યારે તમને કૈયે શાબાસ તેડી ચાલો કદમ પચાસ, ત્યારે તમને કૈયે શાબાસ \nપછે બેસો તમે સ્કંધે મારે, પચાસ કદમ ચાલું આવારે એવું કહીને બેઠા તેના સ્કંધે, જુવો ચરિત્ર કર્યું સંબંધે એવું કહીને બેઠા તેના સ્કંધે, જુવો ચરિત્ર કર્યું સંબંધે \nપોતાના દેહમાં તેણીવાર, વ્હાલે વધારી દીધો ભાર સુખનંદન શ્વાસે ભરાયો, ઉપાડી ન શક્યો ગભરાયો સુખનંદન શ્વાસે ભરાયો, ઉપાડી ન શક્યો ગભરાયો \nહેઠે બેસી ગયો એજ ઠાર, ઉતરી પડ્યા જગદાધાર પછે ઉભા રહ્યા જાઇ દૂર, મંદ મંદ હસેછે જરૂર પછે ઉભા રહ્યા જાઇ દૂર, મંદ મંદ હસેછે જરૂર \nસુખનંદન તે ઉભો થૈને, બોલ્યો પ્રભુ પ્રત્યે ધીરો રૈને તમારામાં હતો થોડો ભાર, આજ ક્યાંથી વધ્યો આણીવાર તમારામાં હતો થોડો ભાર, આજ ક્યાંથી વધ્યો આણીવાર \nત્યારે બીજો બોલી ઉઠ્યો મ���ત્ર, માધવચરણ નામે પવિત્ર ભાઇ બેસો મારે ખભે તમે, તમને લેઇ ચાલિયે અમે ભાઇ બેસો મારે ખભે તમે, તમને લેઇ ચાલિયે અમે \nસો કદમ સુધી જાઉં આજ, સાચી વાત કહું મહારાજ સુખનંદન તો હારી ગયો, તમારા બોજથી ઢીલો થયો સુખનંદન તો હારી ગયો, તમારા બોજથી ઢીલો થયો \nપછે બેસાર્યા છે સ્કંધે પ્રીતે, માધવચરણ ચાલ્યો એ રીતે કરેછે ચરિત્ર નિત્ય એમ, પ્રાકૃત બાળક હોય જેમ કરેછે ચરિત્ર નિત્ય એમ, પ્રાકૃત બાળક હોય જેમ \nએમ રમતાં શ્રીઅલબેલો, ઘેર આવ્યા કરી રંગરેલો એવાં આપે છે સુખ અનંત, નિજ ભક્તને તે બલવંત એવાં આપે છે સુખ અનંત, નિજ ભક્તને તે બલવંત \nઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ ભિક્ષુક ત્રવાડીની રક્ષા કરી ને હિંડોળામાં ભક્તિમાતા તથા ભાભીએ બન્નેને દિવ્યરૂપે દર્શન દીધાં એ નામે અગણ્યાશીમો તરંગઃ \nBook traversal links for તરંગ - ૭૯ - શ્રીહરિએ ભિક્ષુક ત્રવાડીની રક્ષા કરી ને હિંડોળામાં ભક્તિમાતા તથા ભાભીએ બન્નેને દિવ્યરૂપે દર્શન દીધાં\n‹ તરંગ - ૭૮- શ્રીહરિ સખાઓ સાથે ગૌધાટ ગાયો ચારવા ગયા ને મામીઓના ઘરમાંથી દહીં ખાધું\nતરંગ - ૮૦ - શ્રીહરિ ગાયને શોધવા ગયા ને ત્યાં વાઘ થકી રક્ષા કીધી ›\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00458.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2015/11/blog-post_19.html", "date_download": "2019-03-21T20:03:11Z", "digest": "sha1:YEMTJB54KP4VRZXNYTVXSEW7GJZAUA2C", "length": 17528, "nlines": 243, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: पोपाबाईनुं राज ... सांचु खोटुं वाल्मीकीना रामने खबर..", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nહીંદુ અને દલિત .... બીબીસી હીન્દી ઉપર છ મોટા મોટા લેખ... હીન્દુઓના નામ ઉપર કલંક મટે એવી કોઈ જ શક્યતા નથી...\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00458.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B5%E0%AA%AF%E0%AA%A4%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BF", "date_download": "2019-03-21T20:56:53Z", "digest": "sha1:IMAPGTQY237QDINN67F2CGI7NH62CG2O", "length": 3642, "nlines": 89, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "વ્યુત્ક્રાંતિ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nવ્યુત્ક્રાંતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nબહાર નીકળવું-જતા રહેવું તે.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00458.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/bhishma-parva/06", "date_download": "2019-03-21T19:43:27Z", "digest": "sha1:O6LRW72KCADB5FIIJEPTVGXVVRYTF454", "length": 17295, "nlines": 200, "source_domain": "swargarohan.org", "title": "મહાપુરુષોની ઉદારતા | Bhishma Parva | Mahabharat", "raw_content": "\nમહાભારતના મહાભીષણ સંગ્રામના પ્રારંભ પહેલાં એક આશ્ચર્યકારક ઘટના બની.\nમહાભારતમાં એ ઘટનાનું વર્ણન કરાયલું છે.\nસાગર સમાન અવારનવાર ઊછળી રહેલી કૌરવ-પાંડવોની પ્રતિસ્પર્ધી સુવિશાળ સેનાઓને સંગ્રામને માટે સુસજ્જ થયેલી દેખીને યુધિષ્ઠિરે પોતાના કવચને છોડી નાખીને, ઉત્તમ અસાઘારણ આયુધોને ઉતારી નાખ્યાં.\nએમણે રણમાંથી ઊતરી પડીને બે હાથ જોડીને પગપાળા જ ચાલવા માંડયું.\nએમણે વાણીને સંયમમાં રાખીને તથા ભીષ્મ પિતામહ તરફ દૃષ્ટિ રાખીને પૂર્વાભિમુખે શત્રુસેનામાં જવા માંડયું.\nતેમને એ પ્રમાણે જતા જોઇને ધનંજય રથમાંથી એકદમ નીચે ઊતરી પડયો, અને પોતાના ભાઇઓ સાથે તેમની પાછળ ચાલવા લાગ્યો.\nત્યારે ભગવાન વાસુદેવ પણ એમની પાછળ ચાલ્યા, એટલે બીજા મુ��્ય રાજવીઓ પણ ઉત્સુક ચિત્તે એમને અનુસરવા લાગ્યા.\nઅર્જુને પૂછ્યું કે તમે શું માંડયું છે અમને મુકીને તમે પગપાળા જ પૂર્વાભિમુખે શત્રુસેનામાં જઇ રહ્યા છો.\nભીમસેને જણાવ્યું કે કવચ અને આયુઘને ઉતારીને અને સર્વ ભાઇઓને છોડીને, તમે કવચબદ્ધ એવી આ શત્રુસેનાઓમાં કેમ જાવ છો \nનકુલે કહ્યું કે તમે આવી રીતે ચાલી નીકળ્યા છો તેથી મારું હૃદય ભયથી ભેદાઇ જાય છે.\nસહદેવ બોલ્યો કે આ મહાભયંકર સંગ્રામની શરૂઆતમાં તમે અમને મૂકીને શત્રુઓ તરફ કેમ ચાલ્યા\nયુધિષ્ઠિર કશું જ બોલ્યા નહીં અને મૂંગા મૂંગા આગળ ચાલતા રહ્યા. ત્યારે મહા બુદ્ધિમાન મહા મનસ્વી વાસુદેવે તેમને જાણે હસતા હોય તેમ કહ્યું કે મેં યુધિષ્ઠિરના વિચારને કળી લીધો છે. એ ધર્મરાજ ભીષ્મ, દ્રોણ, ગૌતમવંશી કૃપ અને શલ્ય આદિ સર્વગુરુજનોની અનુમતિ વિના જ યુદ્ધ કરવા ઇચ્છે છે. જે મનુષ્ય ગુરુજનોની અનુમતિ વિના જ યુદ્ધ કરે છે તે મહાપુરુષોની ઘૃણાને નોતરે છે; પરંતુ જે મનુષ્ય શાસ્ત્રાનુસાર સંમતિ મેળવીને મહાન પુરુષો સાથે યુદ્ધ કરે છે તેનો યુદ્ધમાં વિજય થાય છે.\nભાઇઓથી વીંટાયેલા યુધિષ્ઠિરે બાણો અને શક્તિઓથી સજ્જ થયેલી શત્રુસેનામાં પ્રવેશ કર્યો. એ સત્વર ભીષ્મ પાસે પહોંચી ગયા. એમણે યુદ્ધને માટે સજ્જ થઇ રહેલા શાન્તનું પુત્ર પિતામહ ભીષ્મના ચરણને બે હાથે સ્પર્શ કરીને શાંતિપૂર્વક જણાવ્યું કે અમે તમારી સાથે યુદ્ધ કરવાની ઇચ્છા રાખીએ છીએ. એને માટે હું તમારી અનુમતિ ઇચ્છું છું. તમે મને અનુજ્ઞા અને આશીર્વાદ આપો.\nભીષ્મે કહ્યું કે તું જો આ પ્રમાણે મારી પાસે ના આવ્યો હોત તો યુદ્ધમાં તારો પરાજય થશે એવો હું તને શાપ આપત. પણ હવે હું તારા ઉપર પ્રસન્ન છું. તું ભલે યુદ્ધ કર અને વિજયમાળાની પ્રાપ્તિ કર. વળી સંગ્રામમાં તારી બીજી પણ જે કોઇ અભિલાષા હોય તે સફળ થાય. તું વરદાનને માંગી લે. તું મારી પાસેથી શું આકાંક્ષા રાખે છે પુરુષ અર્થનો દાસ છે પણ અર્થ કોઇનો પણ દાસ નથી. કૌરવોએ મને અર્થથી બાંધી લીધો છે.\nયુધિષ્ઠિરે પુછ્યું કે હું તમને અપરાજિતને સંગ્રામમાં કેવી રીતે જીતી શકું જો તમે ખરેખર મારા હિતને વિચારતા હો તો મને એ સંબધી સલાહ આપો.\nભીષ્મે જણાવ્યું કે યુદ્ધમાં મને જીતી શકે એવા કોઇને હું જોતો નથી વળી અત્યારે મારો મૃત્યુકાળ પણ નથી. માટે તું ફરી કોઇવાર આવજે.\nયુધિષ્ઠિરે ભીષ્મના વચનને શિર નમાવીને સ્વીકાર્યુ, અને તેમને ફરી અભિવંદન કર્યા. પછી તે પોતાન�� ભાઇઓ સાથે દ્રોણાચાર્યના રથ તરફ ચાલ્યા.\nદ્રોણને વંદન અને પ્રદક્ષિણા કરીને તેમણે જણાવ્યું કે ભગવન હું નિર્દોષ તમારી સાથે યુદ્ધ કરવાની ઇચ્છા રાખું છું. તમારી અનુજ્ઞા પામીને હું સર્વ રિપુઓને રણસંગ્રામમાં કેવી રીતે જીતી શકું \nદ્રોણ બોલ્યા કે યુદ્ધનો નિશ્ચય કર્યા પછી જો તું મારી પાસે આમ આવ્યો ના હોત તો હું તારો સર્વથા પરાભવ થાય એવો તને શાપ આપત. હું તારી પર પ્રસન્ન છું. તેં મારું પૂજન કર્યું છે. હું તને અનુજ્ઞા આપું છું કે તું યુદ્ધ કર અને વિજય પામ. હું કૌરવોને માટે યુદ્ધ તો કરીશ જ. કિન્તુ વિજય તો તારો જ ઇચ્છીશ. હું તને આશીર્વાદ આપું છું કે તું રણમાં શત્રુઓનો નાશ કરીશ. જ્યાં ધર્મ છે જ્યાં શ્રીકૃષ્ણ છે ત્યાં જય છે. રથમાં બેઠેલા, બાણવર્ષા વરસાવતા, આવેશપૂર્વક યુદ્ધ કરી રહેલા, મને હણી શકે એવા કોઇ શત્રુને હું જોતો નથી. છતાં પણ મેં શસ્ત્રોને છોડયાં હોય અને હું રણસંગ્રામમાં અચેતન જેવો થઇ ગયો હોઉં ત્યારે, યોદ્ધાઓ મને હણી શકશે. જેના જેના વચન વિશે શ્રદ્ધા રાખી શકાય એવા પુરુષના મુખથી મહાન અપ્રિય વચનને સાંભળીને હું યુદ્ધમાં શસ્ત્ર ત્યાગ કરીશ.\nદ્રોણના શબ્દોને સાંભળીને અને એમની અનુમતિ લઇને યુધિષ્ઠિર કૃપાચાર્ય તરફ ગયા.\nકૃપાચાર્ય તથા શલ્યની અનુમતિ અને આશિષ મેળવીને યુધિષ્ઠિર પાછા વળ્યા. અને કૃષ્ણ કર્ણની પાસે પહોંચ્યા. એમણે કર્ણને ફરીવાર સમજાવી જોયો. કિન્તુ કર્ણ ના માન્યો.\nયુયુત્સુ દુંદુભિઘોષ કરાવીને કૌરવોને છોડીને પાંડવોની સેનામાં ચાલ્યો ગયો. આથી યુધિષ્ઠિરરાજ પોતાના નાના ભાઇઓ સાથે અતિ આનંદ પામ્યા. અને તેમણે ફરીવાર કનકના જેવા ઉજ્જવળ કવચને ધારણ કર્યું.\nવીરોએ હર્ષમાં આવીને સેંકડો અને હજારો મહાભેરીઓ વગાડી તેમજ ગાયના દૂધ જેવા ઉજળાં શંખોને બજાવ્યા.\nઉપર્યુક્ત પ્રસંગ દ્વારા ભીષ્મ તથા દ્રોણ તથા કૃપાચાર્ય જેવા મહાપુરુષોની ઉદારતા પ્રગટ થાય છે. યુધિષ્ઠિર પોતાના પ્રતિસ્પર્ધી હોવા છતાં એમણે એમને આશીર્વાદ આપ્યા એ એમની મહાનતા દર્શાવે છે. યુધિષ્ઠિરની એમને માટેની પૂજ્યભાવના પણ એ પ્રસંગમાં પ્રતિબિંબિત બને છે. મહાપુરુષોનું પૂજન સેવન નિરર્થક નથી જતું; સદા શ્રેયસ્કર થાય છે, એની પ્રતીતિ એ પ્રસંગ પરથી થઇ રહી છે.\nવિજ્ઞાન સુખોપભોગના સાધનો નિર્માણ કરી શકે પરંતુ એનો સદુપયોગ કેવી રીતે કરવો તેની સદબુધ્ધિ પ્રદાન કરી શકતું નથી. સંસારની વચ્ચે રહી સંસારના પદાર્થોથી અનાસક્ત બનવું અને ધનની લિપ્સા, સત્તાની મોહિની કે પદ-પ્રતિષ્ઠા અને અધિકારના નશામાંથી મુક્ત રહી આદર્શ માનવની પેઠે સેવાકાર્ય કરવાની કળા વિજ્ઞાન શીખવી શકતું નથી. તે કળા તો અધ્યાત્મ યોગ જ શીખવી શકે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00458.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/vada-pav-ni-suki-chatani-by-alaka-2/", "date_download": "2019-03-21T20:13:37Z", "digest": "sha1:DOGJNSSV2KNGFWFYGANAF2FN3DCKIVBT", "length": 7589, "nlines": 75, "source_domain": "www.janvajevu.com", "title": "આજે બનાવો ચટાકેદાર વડા પાવની સુકી ચટણી..... - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / રસોઈઘર / આજે બનાવો ચટાકેદાર વડા પાવની સુકી ચટણી…..\nઆજે બનાવો ચટાકેદાર વડા પાવની સુકી ચટણી…..\nહેલો ફ્રેન્ડઝ,હુ અલ્કા જોષી આજ ફરી હાજર થઈ છું એક નવી રેસીપી લઇ\nને. તમે અલગ અલગ રીતે વડાપાવ ની રેસીપી જોઇને બનાવ્યા હશે પણ એ વડાપાવ જો એની ઓરિજિનલ સુકી ચટણી વગર ખાઇઅે તો વડાપાવ ખાવાની અસલી મજા જ ના આવે, મુંબઈ અને મહારાષ્ટ્રની એક એક ગલી મહોલ્લામાં મા તમને વડાપાવ વાળા ની લારી અને દુકાનો જોવા મળશે, દરેક જગ્યાએ વડા ની વેરાયટી અલગ અલગ જોવા મળશે પરંતુ વડા ની ચટણી તો એક સરખી જ મળશે.\nતો ચાલો નોંધી લો સામગ્રી...\n12-15 સુકા લાલ મરચાં,\n1/2 કપ સૂકા નાળિયેર ની ચીરીઓ,\n20-25 લસણની કળીઓ ,\n2ચમચી લાલ કાશ્મીરી મરચાંનો પાવડર ,\n*હવે નોંધી લો રીત પણ….\n1–સૌ પ્રથમ એક મિકસરના જારમા સુકુ કોપરુ અને લાલ સુકા મરચા ને એકદમ કરકરા પીસી લો ધ્યાન રાખવું કે વધારે બારિક ના થઈ જાય. 2–ત્યાર બાદ તેમાં લસણની કળીઓ અને બે ચમચી લાલ મરચાંનો નો પાવડર નાખી ને એક થી બે વખત જ મિકસર ફેરવવુ,જેથી ચટણી નો કલર એકદમ લાલ આવી જાય, તો ચાલો તૈયાર છે વડાપાવ ની સ્પેશિયલ સૂકી ચટણી. હવે જ્યારે પણ વડા પાવ બનાવો ત્યારે આ ચટણી જરૂર બનાવજો અને અસલી મુંબઈ ના વડાપાવ ખાવાની મજા માણજો. **ધ્યાનમાં રાખવામાં આવતી બાબત —\nઆ ચટણી સુકી જ હોય છે તો ચટણી બનાવતી વખતે જો આ ચટણી થોડીક વધારે ઢીલી થઈ જાય તો તેમા સુકુ લાલ મરચાંનો ભૂકો નાંખી ફરીથી મિક્સ કરી લેવુ\nઆમા ઘણા લોકો સફેદ તલ પણ નાખે છે તમે પણ નાંખી શકો છો. તમે જો તીખુ ના ખાઇ શકતા હો તો તમારે તીખા મરચા ને બદલે કાશ્મીરી સુકા મરચા વાપરવા જેથી ચટણી તીખી નહિ બને. આ ચટણી ને તમે એક મહિના સુધી ફ્રીજ મા સ્ટોર કરી શકો છો.\nતો કેવી લાગી આ તીખી તમતમતી વડાપાવની સુકી ચટણી એનો અભિપ્રાય જરૂર આપજો તો ચાલો તમે ફરી મળીશ એક નવી રેસીપી લઇને, ત્યાં સુધી બાય….\nરસોઈની રાણી : અલ્કા જોશી (બોમ્બે)\nમિત્રો, આપ સ�� ને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…\nદરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.\nબનાવો ટેસ્ટી ગાર્લિક સ્પિનચ રાઈસ\nચિલ્ડ્રન માટે બનાવો યમ્મી યમ્મી દહીં રાઈસ\nસ્માઈલી પોટેટો ખાતા જ બાળકોના હેપ્પી હેપ્પી થઈ જશે … .\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 31,176 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 22,079 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 20,777 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 20,340 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,133 views\nમિકસ ધાન્ય અને મોરીંગા ઢેબરા\n---------------------સુપર ફુડ------------------ હેલો ફ્રેન્ડઝ આજ હું તમારા માટે એક સુપર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/2159", "date_download": "2019-03-21T19:42:13Z", "digest": "sha1:23G4D5GTX45VYQHDMUCXH2XQAAR2I57O", "length": 15103, "nlines": 97, "source_domain": "www.swaminarayanworld.net", "title": "તરંગ - ૮૦ - શ્રીહરિ ગાયને શોધવા ગયા ને ત્યાં વાઘ થકી રક્ષા કીધી | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nતરંગ - ૮૦ - શ્રીહરિ ગાયને શોધવા ગયા ને ત્યાં વાઘ થકી રક્ષા કીધી\nરામશરણજી બોલિયા, સુણો ધર્મના ધીર ત્યારપછી છુપૈયા વિષે, શું કરે છે નરવીર ત્યારપછી છુપૈયા વિષે, શું કરે છે નરવીર \nઅમૃતરૂપી આ કથા છે, સ્વાદતણો નહિ પાર સ્નેહે સંભળાવો મુજને, બાલચરિત્ર વિસ્તાર સ્નેહે સંભળાવો મુજને, બાલચરિત્ર વિસ્તાર \nરાત દિન લાગી રટના, હરિચરિત્રમાં સાર આ લીલા સાંભળતાં હૃદે, વાધે છે હર્ષ અપાર આ લીલા સાંભળતાં હૃદે, વાધે છે હર્ષ અપાર \nઅમૃતવત છે આ કથા, સાંભળતાં સુખ થાય અહો નિરંતર પ્રેમથી, શ્રવણ કરૂં એ સદાય અહો નિરંતર પ્રેમથી, શ્રવણ કરૂં એ સદાય \nએવું સુણી પછે ઉચર્યા, પોતે તે અવધપ્રસાદ બહુ સારૂં તમે પ્રશ્ન પુછ્યું, સુણો તમે તજીને પ્રમાદ બહુ સારૂં તમે પ્રશ્ન પુછ્યું, સુણો તમે તજીને પ્રમાદ \nબોલ્યા મહારાજધારી ધીર, સુણો રામશરણ મતિ સ્થિર ધર્મદાદાને ઘેર જે ગાય, ગોમતી તેનું નામ કેવાય ધર્મદાદ��ને ઘેર જે ગાય, ગોમતી તેનું નામ કેવાય \nતેને વાછડીઓ થઇ બન્ને, નામ ગોરી કપીલા છે તને મંગલ આહિરની ગાયો જ્યાંય, ધર્મદેવ મુકે નિત્ય ત્યાંય મંગલ આહિરની ગાયો જ્યાંય, ધર્મદેવ મુકે નિત્ય ત્યાંય \nચરવા જાય છે ગાયો હમેશ, તેની ચિંતા નથી લવલેશ એક દિવસ શું બની પેર, ગોરી ગાય આવી નહિ ઘેર એક દિવસ શું બની પેર, ગોરી ગાય આવી નહિ ઘેર \nધર્મભક્તિ વિચારે છે કાજ, કપિલા એકલી આવી આજ ગોરી આવી નહિ તે ક્યાં ગઇ, ધર્મમૂર્તિને ચિંતા તે થઇ ગોરી આવી નહિ તે ક્યાં ગઇ, ધર્મમૂર્તિને ચિંતા તે થઇ \nમોટા પુત્રને બોલાવ્યા પાસ, પ્રેમવતી કહે છે હુલાસ તમે ભાઇ જુવો ગોરી ગાય, ઘેર આવી નથી તે શું થાય તમે ભાઇ જુવો ગોરી ગાય, ઘેર આવી નથી તે શું થાય \nવળતાં ચડી ગઇ હોય વન, તેની ચિંતા થઇ મારા તન માટે જાઓ તમે શોધી લાવો, ગાય લેઇ વેલા ઘેર આવો માટે જાઓ તમે શોધી લાવો, ગાય લેઇ વેલા ઘેર આવો \nએવું સુણીને ચાલ્યા સુધીર, ગયા નારાયણસર તીર તેની આજુબાજુમાં સઘળે, જોયું તો ગોરી ગાય ન મળે તેની આજુબાજુમાં સઘળે, જોયું તો ગોરી ગાય ન મળે \nભાઇ થયા મનમાં નિરાશ, પાછા આવ્યા છે નિજ ૧આવાસ એવું જાણીને શ્રીઘનશ્યામ, બોલ્યા ધર્મ પ્રત્યે પૂર્ણકામ એવું જાણીને શ્રીઘનશ્યામ, બોલ્યા ધર્મ પ્રત્યે પૂર્ણકામ \nમોટાભાઇ જુવો પાછા આવ્યા, ગોરી ગાયનો પત્તો ન લાવ્યા એવું સુણીને શ્રી ધર્મદેવ, ચાલ્યા શોધવા અવશ્યમેવ એવું સુણીને શ્રી ધર્મદેવ, ચાલ્યા શોધવા અવશ્યમેવ \nઘનશ્યામને ભાઇ જોખન, સાથે લીધા છે નિર્મલ મન લીધી લાકડી દોરડું સાથે, એક છડી લીધી દીનાનાથે લીધી લાકડી દોરડું સાથે, એક છડી લીધી દીનાનાથે \nપિતા બંધુ સંગે સુખકારી, ગયા બહિરી કુવે વિહારી મંગલ આહિરને બોલાવ્યો, સર્વે વાતે તેને સમજાવ્યો મંગલ આહિરને બોલાવ્યો, સર્વે વાતે તેને સમજાવ્યો \nઘેર આવી નથી ગોરી ગાય, શોધી લાવો ત્યારે શાંતિ થાય એવું સુણી મંગલ આહિર, ચારે તરફ જુવે ધરી ધીર એવું સુણી મંગલ આહિર, ચારે તરફ જુવે ધરી ધીર \nછુપૈયા ફરતાં તેણીવારે, શોધી વળ્યો કિલ્લાને આકારે હતી વાંસની કોઠીઓ ત્યાંયે, ખંત રાખીને ખોળી તે માંયે હતી વાંસની કોઠીઓ ત્યાંયે, ખંત રાખીને ખોળી તે માંયે \nગોરી ગાય મળી નહિ ક્યાંઇ, પાછો આવ્યો શ્રીહરિ છે ત્યાંઇ ભાઇને મળ્યા તે કહ્યું નથી, ગાય ખોવાણી તે આવે ક્યાંથી ભાઇને મળ્યા તે કહ્યું નથી, ગાય ખોવાણી તે આવે ક્યાંથી \nપછે ધર્મે કર્યો છે વિચાર, સાથે લેઇને બેઉ કુમાર પીરોજપુર નરેચા ગામ, જોયું સર્વે ગામે ઠામોઠામ પીરોજપુર નરેચા ગામ, જોયું સર્વે ગામે ઠામોઠામ \nસુરભી ન મળી થયા ઉદાસી, ત્યાંથી પાછા વળ્યા અવિનાશી અસનાગરે ગયા સોહાગ, ત્યાં છે સુંદર એક તડાગ અસનાગરે ગયા સોહાગ, ત્યાં છે સુંદર એક તડાગ \nપશ્ચિમ તીરે ઉભા તીવારી, ભીક્ષુકરામ છે હિતકારી તેને પુછીને નિરાશ થયા, ગામ લોહગંજરીએ ગયા તેને પુછીને નિરાશ થયા, ગામ લોહગંજરીએ ગયા \nસંધ્યાગિરજીને પુછી ભાળ, નેહાડામાં જોયું તતકાળ ત્યાંથી ચાલવા તૈયાર થયા, બખરોલી બગીચામાં ગયા ત્યાંથી ચાલવા તૈયાર થયા, બખરોલી બગીચામાં ગયા \nત્યાંતો દેખી નહિ ગોરી ગાય, ખુરધા ભણી તે ચાલ્યા જાય બાબુરામની હવેલી પાસ, રાજની ગાયોમાં જોયું ખાસ બાબુરામની હવેલી પાસ, રાજની ગાયોમાં જોયું ખાસ \nત્રણે જણા તો ત્યાંથી સધાવ્યા, વિશ્વામિત્રીના ગૌઘાટે આવ્યા ઘાટ જોયો તે બધો ગંભીર, ચારે તરફે તપાસ્યું છે ધીર ઘાટ જોયો તે બધો ગંભીર, ચારે તરફે તપાસ્યું છે ધીર \nગોરીનો પત્તો લાગ્યો નથી, પાછા વળવા ધારે છે ત્યાંથી એટલામાં આવ્યા બે આહિર, તેને પુછી જોયું મન ધીર એટલામાં આવ્યા બે આહિર, તેને પુછી જોયું મન ધીર \nબોલ્યા આહિર બે તેણીવાર, બેઠી છે ખરી આ સામી પાર થયો છે જન્મ વત્સનો ત્યાંયે, ગૌવા બેઠી છે મારગમાંયે થયો છે જન્મ વત્સનો ત્યાંયે, ગૌવા બેઠી છે મારગમાંયે \nએવું સુણીને હરખ્યા ધર્મ, નદી પાર ગયા અનુકર્મ ભાઇને ઇચ્છા મનમાં આવી, ઉંચે સ્વરે ગૌવાને બોલાવી ભાઇને ઇચ્છા મનમાં આવી, ઉંચે સ્વરે ગૌવાને બોલાવી \nસુણ્યો મોટાભાઇનો જ્યાં સોર, ભાળ, ઉઠી હિંસોરા કરતી જોર સાદ ઓળખ્યો સંશે રહિત, સામી આવે છે પ્રેમ સહિત સાદ ઓળખ્યો સંશે રહિત, સામી આવે છે પ્રેમ સહિત \nધર્મ કહે હવે શું થાશે, કેવી રીતે માર્ગમાં ચલાશે ઝીણો ઝીણો આવે ઘનઘોર, નદી ઉતરવી છે કઠોર ઝીણો ઝીણો આવે ઘનઘોર, નદી ઉતરવી છે કઠોર \nત્યારે બોલ્યા વળી ઘનશ્યામ, હે દાદા રાખો હૃદે હામ મારે વાંસે આવો ધરી ધીર, દીલમાં ન ડરશો લગીર મારે વાંસે આવો ધરી ધીર, દીલમાં ન ડરશો લગીર \nવાલીડો એમ કરે છે વાત, ત્યાં તો દેખ્યો મોટો ઉતપાત વડના વૃક્ષ નીચે વિશેક, ઉંઘેલો કેસરી સિંહ એક વડના વૃક્ષ નીચે વિશેક, ઉંઘેલો કેસરી સિંહ એક \nનાસિકાનો ચાલે છે પવન, જાણે ગંભીર ગાજે છે ઘન એનો શબ્દ સુણ્યો ધર્મદેવે, તન ત્રાસ પામી ગયા તેવે એનો શબ્દ સુણ્યો ધર્મદેવે, તન ત્રાસ પામી ગયા તેવે \nહવે ક્યાં જૈશું કેમ કરીશું, સિંહ આગે કેમ ઉગરીશું આપણ ત્રણને ગોરી ગાય, મારી ના���શે નિશ્ચે તે આંય આપણ ત્રણને ગોરી ગાય, મારી નાખશે નિશ્ચે તે આંય \nત્રાસ પામીને બોલ્યા ધરમ, અતિ ઉંચે સ્વરેથી પરમ ત્યારે વાઘ ઉઠ્યો તન ત્રોડી, ઉભો થયો આળસ મોડી ત્યારે વાઘ ઉઠ્યો તન ત્રોડી, ઉભો થયો આળસ મોડી \nદીઠો મૃગેન્દ્ર કેરો જ મર્મ, સુણી ભયભીત થયા છે ધર્મ અરર આતો મારી નાખશે, હે વ્હાલા હવે શી વલે થશે અરર આતો મારી નાખશે, હે વ્હાલા હવે શી વલે થશે \nતેવો દેખી પિતાજીનો ત્રાસ, થયા સત્વર શ્રી અવિનાશ વાઘ પાસે ગયા ઘનશ્યામ, તેના સામું જોયું અભિરામ વાઘ પાસે ગયા ઘનશ્યામ, તેના સામું જોયું અભિરામ \nપછી વાઘને થયું છે જ્ઞાન, જાણ્યા અંતરમાં ભગવાન પગે લાગીને તે સુઇ ગયો, પાછો હતો તેમ પડી રહ્યો પગે લાગીને તે સુઇ ગયો, પાછો હતો તેમ પડી રહ્યો \nવળી બોલ્યા વ્હાલો તે વચન, હે દાદા તમે બીશો ન મન ધીરજ આપે છે પુણ્યશ્લોક, હવે ન કરશો કાંઇ શોક ધીરજ આપે છે પુણ્યશ્લોક, હવે ન કરશો કાંઇ શોક \nસાવજ કદીયે નહિ મારે, તેનું જોખમ શિર અમારે એમ કહીને આગળ ચાલ્યા, પછી પિતા બંધુ કેડે હાલ્યા એમ કહીને આગળ ચાલ્યા, પછી પિતા બંધુ કેડે હાલ્યા \nપછે આવ્યા છે ગૌઘાટ ગામે, ઉગારી લીધા સુંદરશ્યામે નિશા વીતી ગઇ ઘણી ત્યાંયે, રજની રહ્યા ગૌઘાટમાંયે નિશા વીતી ગઇ ઘણી ત્યાંયે, રજની રહ્યા ગૌઘાટમાંયે \nમાન ઓઝાને ઘેર રહ્યા છે, ગાય સહિત સુખી થયા છે બીજે દિવસે પ્રાતઃકાળ, છુપૈયા આવ્યા છે તતકાળ બીજે દિવસે પ્રાતઃકાળ, છુપૈયા આવ્યા છે તતકાળ \nભક્તિમાતા સુવાસિની સતી, દેખીને સુખ પામ્યાં છે અતિ પામ્યાં આનંદ મન અપાર, જોયા ગાય સહિત જે વાર પામ્યાં આનંદ મન અપાર, જોયા ગાય સહિત જે વાર \nકરી ગાયતણી આસવાસ, દયાળુ માતાજી સુખરાશ ધર્મદેવ ને બન્ને કુમાર, પામ્યા છે પરિશ્રમ અપાર ધર્મદેવ ને બન્ને કુમાર, પામ્યા છે પરિશ્રમ અપાર \nસ્નાન કરાવ્યાં શુભ શરીર, આપીને ઉનાં નિર્મલ નીર કરી રસોઇ દીધાં છે માન, પ્રીતે કરાવ્યાં ભોજન પાન કરી રસોઇ દીધાં છે માન, પ્રીતે કરાવ્યાં ભોજન પાન \nઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ ગાયને શોધવા ગયા ને ત્યાં વાઘ થકી રક્ષા કીધી એ નામે એંશીમો તરંગઃ \nBook traversal links for તરંગ - ૮૦ - શ્રીહરિ ગાયને શોધવા ગયા ને ત્યાં વાઘ થકી રક્ષા કીધી\n‹ તરંગ - ૭૯ - શ્રીહરિએ ભિક્ષુક ત્રવાડીની રક્ષા કરી ને હિંડોળામાં ભક્તિમાત��� તથા ભાભીએ બન્નેને દિવ્યરૂપે દર્શન દીધાં\nતરંગ - ૮૧ - સખા સહિત શ્રીહરિ પાણી ઉપર ચાખડીઓ પેરી ચાલ્યા ને ચીભડાં પાછાં ચોટાડવારૂપ સુંદરીબાઇને ઐશ્વર્ય બતાવ્યું ›\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/bhishma-parva/07", "date_download": "2019-03-21T20:17:00Z", "digest": "sha1:ETVJDB5CC2SCMS4QPKMEYAC4FMHVEKTI", "length": 24819, "nlines": 192, "source_domain": "swargarohan.org", "title": "યુધિષ્ઠિરનો વિષાદ | Bhishma Parva | Mahabharat", "raw_content": "\nપ્રથમ દિવસે યુદ્ધના પ્રતિસ્પર્ધી કૌરવ-પાંડવ સૈન્યો પાછાં ફર્યા ત્યારે ભીષ્મ પિતામહ યુદ્ધમાં અતિશય આવેશમય બનવાથી દુર્યોધનની પ્રસન્નતાનો પાર રહ્યો નહીં. ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના સર્વ ભાઇઓ તથા પક્ષના સઘળા સુપ્રસિદ્ધ રાજાઓની સાથે સત્વર જનાર્દન પાસે ગયા. ભીષ્મના પરાક્રમને પેખીને તેમને પોતાના પરાજયની શંકા થવાથી તે ભારે ચિંતામાં પડયા હતા.\nતેમણે વૃષ્ણિભૂષણ શ્રીકૃષ્ણને કહેવા માંડયું કે ભયંકર પરાક્રમવાળા મહાન ધનુર્ધારી ભીષ્મને તો જુઓ ઉનાળામાં અગ્નિ જેમ ખેતરના ખડને ખાખ કરી નાખે છે તેમ તે બાણો વડે મારા સૈન્યનો સંહાર કરી રહ્યા છે. એ મહાત્મા પુરુષની સામે અમે આંખ પણ કેવી રીતે માંડી શકીએ ઉનાળામાં અગ્નિ જેમ ખેતરના ખડને ખાખ કરી નાખે છે તેમ તે બાણો વડે મારા સૈન્યનો સંહાર કરી રહ્યા છે. એ મહાત્મા પુરુષની સામે અમે આંખ પણ કેવી રીતે માંડી શકીએ આહુતિ પામેલા અગ્નિની જેમ એ મારા સૈન્યને ભસ્મીભૂત કરી રહ્યા છે. ધનુર્ધર અને મહાબળવાન એ નરસિંહને નિહાળીને તેમજ તેમનાં બાણોનો સ્વાદ ચાખીને મારું સૈન્ય સમરાંગણમાં નાસભાગ કરી મૂકે છે. સંગ્રામમાં કોપે ચઢેલા યમને, વજ્રપાણિ ઇન્દ્રને, પાશધારી વરુણને, ગદાધર કુબેરને જીતી શકાય, પણ મહાબળવાન તથા મહાતેજસ્વી ભીષ્મને તો જીતી શકાય જ નહીં. આ સ્થિતિમાં હું વગર નાવે ભીષ્મરૂપી અગાધ જળમાં ડૂબ્યો છું. હે કેશવ આહુતિ પામેલા અગ્નિની જેમ એ મારા સૈન્યને ભસ્મીભૂત કરી રહ્યા છે. ધનુર્ધર અને મહાબળવાન એ નરસિંહને નિહાળીને તેમજ તેમનાં બાણોનો સ્વાદ ચાખીને મારું સૈન્ય સમરાંગણમાં નાસભાગ કરી મૂકે છે. સંગ્રામમાં કોપે ચઢેલા યમને, વજ્રપાણિ ઇન્દ્રને, પાશધારી વરુણને, ગદાધર કુબેરને જીતી શકાય, પણ મહાબળવાન તથા મહાતેજસ્વી ભીષ્મને તો જીતી શકાય જ નહીં. આ સ્થિતિમાં હું વગર નાવે ભીષ્મરૂપી અગાધ જળમાં ડૂબ્યો છું. હે કેશવ મારી બુદ્ધિની દુર���બળતાને લીધે હું ભીષ્મનો મેળાપ થતાં જ વનમાં ચાલ્યો જઇશ. એમ કરીને જીવતા રહેવામાં મારું શ્રેય સધાશે. હે કૃષ્ણ મારી બુદ્ધિની દુર્બળતાને લીધે હું ભીષ્મનો મેળાપ થતાં જ વનમાં ચાલ્યો જઇશ. એમ કરીને જીવતા રહેવામાં મારું શ્રેય સધાશે. હે કૃષ્ણ આ પૃથ્વીપાલોને હું ભીષ્મરૂપી કાળના મુખમાં મૂકવા ઇચ્છતો નથી. મહાન અસ્ત્રવેતા ભીષ્મ મારી આખી સેનાને સંહારી નાખશે. જેમ પતંગિયા પરમ પ્રજ્વલિત પાવકમાં ઝંપલાવીને નાશ પામે છે તેમ મારા સૈનિકો પણ સંગ્રામમાં ધસીને વિનાશને વહોરે છે. હે વાષ્ણેય આ પૃથ્વીપાલોને હું ભીષ્મરૂપી કાળના મુખમાં મૂકવા ઇચ્છતો નથી. મહાન અસ્ત્રવેતા ભીષ્મ મારી આખી સેનાને સંહારી નાખશે. જેમ પતંગિયા પરમ પ્રજ્વલિત પાવકમાં ઝંપલાવીને નાશ પામે છે તેમ મારા સૈનિકો પણ સંગ્રામમાં ધસીને વિનાશને વહોરે છે. હે વાષ્ણેય હું રાજ્યના લોભથી આજે વિનાશને આરે ઊભો રહ્યો છું, અને આ મારા વીર ભાઇઓ બાણોથી પીડાઇને કષ્ટ પામી રહ્યા છે. ભાઇભાઇના હેતથી તેઓ મારે માટે રાજ્યથી અને સુખોથી વંચિત થયા છે. હું જીવનનું જતન કરું છું. અને એ જીવન જ અત્યારે અશક્ય બન્યું છે. હવે તો હે કેશવ હું રાજ્યના લોભથી આજે વિનાશને આરે ઊભો રહ્યો છું, અને આ મારા વીર ભાઇઓ બાણોથી પીડાઇને કષ્ટ પામી રહ્યા છે. ભાઇભાઇના હેતથી તેઓ મારે માટે રાજ્યથી અને સુખોથી વંચિત થયા છે. હું જીવનનું જતન કરું છું. અને એ જીવન જ અત્યારે અશક્ય બન્યું છે. હવે તો હે કેશવ શેષ જીવન દરમિયાન હું તીવ્રતમ તપ જ તપીશ. મારા મિત્રોને રણમાં મરાવીશ નહીં. મહાબળવાન ભીષ્મ દિવ્ય અસ્ત્રોને છોડીને મારા અનેક રથીઓને અને અત્યુત્તમ યોદ્ધાઓને નિત્ય સંહારી નાંખે છે. હે માધવ શેષ જીવન દરમિયાન હું તીવ્રતમ તપ જ તપીશ. મારા મિત્રોને રણમાં મરાવીશ નહીં. મહાબળવાન ભીષ્મ દિવ્ય અસ્ત્રોને છોડીને મારા અનેક રથીઓને અને અત્યુત્તમ યોદ્ધાઓને નિત્ય સંહારી નાંખે છે. હે માધવ મારું હિત કેવી રીતે થાય એમ છે એ કહો. આ સવ્યસાચી અર્જુન તો યુદ્ધમાં જાણે તટસ્થ જેવો થઇ ગયેલો લાગે છે. એક મહાબાહુ ભીમ જ ક્ષાત્રધર્મને યાદ રાખીને બાહુબળથી પરમ શક્તિપૂર્વક યુદ્ધ કરે છે. વીરપુરુષોના ઘાત કરનારી ગદા વડે એ ઉદારચિત્ત ભીમ રથો, અશ્વો, પુરુષો અને ગજોમાં પોતાના ઉત્સાહ પ્રમાણે અદભુત પરાક્રમ કરે છે. છતાં, એ એકલો સો વરસ સુધી આ પ્રમાણે યુદ્ધ કરે તો પણ શત્રુસેનાનો અંત લાવી શકે તેમ નથી. તમારો મિત્ર અ���્જુન એક જ અસ્ત્રવેત્તા છે, પણ તે તો ભીષ્મ અને મહાત્મા દ્રોણ અમને બાળી રહ્યા છે છતાંય અમારી ઉપેક્ષા કરે છે. ભીષ્મ અને મહાત્મા દ્રોણે વારંવાર યોજેલાં એ દિવ્ય અસ્ત્રો સર્વે ક્ષત્રિયોને બાળી નાખશે. સર્વ રાજાઓની સાથે રહીને અત્યંત ક્રોધમાં આવેલા ભીષ્મ અમારો અવશ્ય નાશ કરી નાંખશે. એવું એમનું પરાક્રમ છે.\nરણમાં દાવાગ્નિ જેવા ભીષ્મને ઠારે એવો કોઇ મેઘ જેવો મહારથી તો બતાવો. હે ગોવિંદ તમારી કૃપા હશે તો જ પાંડવો શત્રુઓનો નાશ કરી શકશે. તો જ તેઓ પોતાના રાજ્યને પામશે. અને તો જ તેઓ પોતાના બંધુઓ સાથે આનંદ ભોગવશે.\nએમ કહીને ઉદારચિત્ત પૃથાનંદન યુધિષ્ઠિર શોકથી વ્યાકુળ થઇ ગયા અને શૂન્ય મનથી વિચાર કરવા લાગ્યા.\nતેમને શોકાતુર થયેલા તેમજ દુઃખથી ભાન ખોઇ બેઠેલા જાણીને સર્વ પાંડવોને હર્ષ પમાડતાં ગોવિંદે કહ્યું કે તમે શોક ના કરો. આ લોકમાં પ્રસિદ્ધ ધનુર્ધરો તમારા ભાઇઓ શૂરવીર છે. હું તમારું પ્રિય કરનારો છું. મહાયશસ્વી સાત્યકિ છે, વિરાટરાજ છે, દ્રુપદરાજ છે, અને ધૃષ્ટધુમ્ન છે. એ સર્વ રાજાઓ સબળ છે. તે તમારા ભક્ત છે, અને તમારી કૃપાને ઇચ્છે છે. આ દ્રુપદનંદન ધૃષ્ટધુમ્ન સદાય તમારા હિતને ઇચ્છે છે. અને તમારું પ્રિય કરવા માટે તત્પર છે. એ મહાબળવાને તમારું સેનાપતિપદ સ્વીકાર્યું છે. વળી આ શિખંડી તો ભીષ્મના કાળરૂપે જ નિર્માયો છે.\nકૃષ્ણનાં એ વચનોને સાંભળીને યુધિષ્ઠિરનો શોક મટી ગયો. અને એમને આશ્વાસન અને માર્ગદર્શન મળ્યું.\nમહાભારતના ભીષ્મપર્વના પચાસમા અધ્યાયના આ પ્રસંગનો ઉલ્લેખ આપણે એટલા માટે કરી રહ્યા છીએ કે એના પરિશીલનથી કેટલોક મહત્વનો નવો પ્રકાશ પડી શકે છે. એ પ્રસંગ પુરવાર કરે છે કે મહાભારતના મહાયુદ્ધમાં પ્રથમ યુદ્ધદિવસની પરિસમાપ્તિ પછી યુધિષ્ઠિરને વિષાદ થયો હતો. યુધિષ્ઠિરને વૈરાગ્યભાવ જાગવાથી એમણે રાજ્યની આકાંક્ષાને તિલાંજલિ આપીને વનમાં જવાની ઇચ્છાની અભિવ્યક્તિ કરેલી. ભગવદગીતાના આરંભમાં પ્રથમ અધ્યાયમાં અર્જુનને વિષાદ થયો એવું વર્ણન કરાયલું છે. ત્યાં વિષાદગ્રસ્ત ચિંતામગ્ન વૈરાગ્યરત યુધિષ્ઠિરનું વર્ણન નથી કરાયું. પરન્તુ મહાભારતમાં યુધિષ્ઠિરના એવા વ્યક્તિત્વની પ્રતિચ્છબીને પ્રસ્તુત કરવામાં આવી છે. વિદ્વાનો કે વિચારકોને એના પરથી અવનવા પ્રકાશની પ્રાપ્તિ થઇ શકે તેમ છે.\nએ પ્રસંગ એક અન્ય વસ્તુ પ્રત્યે પણ અંગુલિનિર્દેશ કરે છે. તે વસ્તુ મહાભારત યુદ્ધમાં ભજવાયલા શ્રીકૃષ્ણના ભાગની છે. શ્રીકૃષ્ણ યુદ્ધમાં પક્ષકાર નહોતા બનવાના, તો પણ સત્યના, ન્યાયના, નીતિના, માનવમંડિત મોરચાની મદદે ઊભા રહીને, એ પાંડવોને મંગલ માર્ગદર્શન આપી શક્યા, આશા, શ્રદ્ધા, ધીરજ, હિંમતથી સંપન્ન કરી શક્યા, અને પોતાની અલૌકિક આત્મશક્તિની સહાયતાથી એમને સલાહ સૂચનો આપીને એમની અમુલખ અસાધારણ અનેરી અસ્ક્યામત બની ગયા. દુર્યોધન એમના એવા મૂલ્યને નહોતો સમજી શક્યો. અર્જુન અને પાંડવો સમજી શકેલા.\nપાંડવોને આશાન્વિત કરવામાં તેમજ વિજયી બનાવવામાં શ્રીકૃષ્ણનો ફાળો અતિશય મૂલ્યવાન, અમોઘ અને ઐતિહાસિક હતો. યુદ્ધો કેવળ શસ્ત્રોથી, સેનાપતિઓથી અને સેનાથી નથી જિતાતાં, બુદ્ધિબળથી, ચારિત્ર્યથી, સત્યની નિષ્ઠાથી, મહાપુરુષોના અથવા ઇશ્વરના આશીર્વાદથી, અને મંગલ માર્ગદર્શનથી પણ જીતાય છે. એ સંપૂર્ણપણે સાચું છે.\nએટલે કે શ્રીકૃષ્ણ અર્જુનના રથના સારથિ થયા, તથા પાંડવો પ્રત્યે સહાનુભૂતિ અથવા અનુકંપા રાખતા થયા, ત્યારથી જ એમનો વિજય સુનિશ્ચિત બન્યો, એમ કહેવામાં કશી અતિશયોક્તિ નથી.\nયુધિષ્ઠિરના વિષાદવર્ણનના ઉપર્યુક્ત ઘટનાપ્રસંગ પરથી એવી જિજ્ઞાસા જાગવાનો સંભવ છે કે મહાભારતના મહાભીષણ મહાયુદ્ધમાં સાચેસાચ કોને વિષાદ થયો - અર્જુનને કે યુધિષ્ઠિરને કે પછી તે બંનેને કે પછી તે બંનેને ભગવદ્ ગીતામાં અર્જુનને વિષાદગ્રસ્ત તરીકે વર્ણવવામાં આવ્યો છે અને યુદ્ધના બીજા દિવસે યુધિષ્ઠિરને વિષાદ થયો એવું મહાભારતમાં આલેખાયું છે. અર્જુન કરતાં યુધિષ્ઠિર એવા પ્રસંગે વહેલા વિષાદગ્રસ્ત બની જાય એ સહેલાઇથી સમજી શકાય તેવું છે. છતાં પણ વિષાદ ના જ થાય એવું માનવા-મનાવવાનું કોઇ કારણ નથી. અર્જુનનો વિષાદ પણ એકદમ અસંભવ નથી લાગતો. અર્જુનના વિષાદના પરિણામે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ઉત્તમ ઉપદેશની સર્વહિતકર સૃષ્ટિ થઇ. યુધિષ્ઠિરના વિષાદમાંથી એવી કોઇ સુંદર સર્વોપયોગી સર્વોત્તમ સાહિત્યકૃતિ ના સરજી શકાઇ.\nમહાભારતના યુદ્ધમેદાનમાં ભગવદ્ ગીતાનો સદુપદેશ સાચેસાચ આપવામાં આવેલો એવો પ્રશ્ન પણ ગીતાના વાચકો તથા વિચારકો તરફથી વારંવાર પૂછવામાં આવે છે.\nભગવદ્ ગીતાનો સદુપદેશ કવિતામાં તો નહિ જ અપાયો હોય એવું ચોક્કસપણે લાગે છે. જે પણ ઉપદેશ આપવામાં આવ્યો હશે તેને કવિતામાં પાછળથી મહાભારતકારે વણી લીધો હશે. યુધિષ્ઠિરના વિષાદ પરથી પ્રેરણા પામીને મહાભારતકારે અર્જુનના વિષાદની અને વિષાદના અંત માટેના ઉ��ર્યુક્ત ઉપદેશની કલ્પના કરી હોય એવું પણ બની શકે. મહાકવિ કાલિદાસના મેઘદૂતમાં મેઘને સંદેશાવાહક બનાવવાની વાત આવે છે. પરન્તુ એની પાછળ પ્રેમ છે, સંવેદન છે, સહાનુભૂતિ છે, આત્મીયતા છે. અર્જુનના વિષાદ પછી અપાયેલા વિસ્તૃત-અતિ વિસ્તૃત, વિવિધ વિષયો પરના વકતવ્યનું પણ એવું હોઇ શકે.\nભગવદ્ ગીતામાં અધ્યાયોની નામાવલિ અને પ્રત્યેક અધ્યાયના અંતે આવતુ '\\ તત્સદિતિ' જેવું વર્ણન શ્રીકૃષ્ણના મૂળ ઉપદેશમાં ના હોઇ શકે એ તો સહેજે સમજી શકાય તેમ છે.\nભગવદ્ ગીતાનો ઉપદેશ આપવાની અનિવાર્ય આવશ્યકતા હતી કે કેમ, અને તે ઉપદેશ અપાયો છે કે કેમ, એ પ્રશ્નને બાજુએ રાખીને વાસ્તવદર્શી બનીને વિચારીએ તો એટલું અવશ્ય કહી શકાય કે ભગવદ્ ગીતાનો ઉપદેશ જે પણ સ્વરૂપમાં વરસોથી વહેતો આવ્યો છે તે સ્વરૂપમાં સર્વોપયોગી અથવા સર્વશ્રેયસ્કર છે. એણે માનવમનને પુષ્કળ પ્રેરણા પુરી પાડી છે ને પ્રકાશ ધર્યો છે. પથપ્રદર્શન પહોંચાડયું છે. એની અવજ્ઞા કરવાનું આપણને આજે પણ પોસાય તેમ નથી. એનો જેટલો પણ લાભ લેવાય એટલો ઓછો છે.\nમહાભારતકાર મન-વચન-કર્મથી સત્યના આગ્રહી, પ્રેમી, પક્ષપાતી હતાં. એ ભગવદ્ ગીતાના ઉપદેશની કપોલકલ્પના કરે એવું માનવા મનાવવા માટે મન ના પાડે છે. એ ઉપદેશની પાછળ વાસ્તવિકતાનો મૂલાધાર તો હશે જ. લેખકે એ મૂલાધારનો પોતાની આગવી રીતે વિસ્તાર કર્યો હોય એવું સંભવી શકે, તો પણ તેથી એની ઉપકારકતા અને યથાર્થતામાં કોઇ પ્રકારનો ફેર નથી પડતો.\nઘરમાં રહેવું એક વાત છે અને ઘરના બનીને રહેવું બીજી વાત છે. તમે સંસારમાં રહી વિભિન્ન પ્રકારના કર્તવ્યોનું પરિપાલન અથવા અનુષ્ઠાન કરો પણ સંસારને તમારી અંદર ન રાખો. તમારી અંદર સંસાર નહીં પણ ભગવાન જ રહે - એવી સ્થિતિ જ્યારે થઈ જશે ત્યારે પરમાત્માનો પરમ પ્રેમ તમારા જીવનમાં ઉદય પામશે. તે વખતે તમારા સંસ્કારોના સુપરિણામ સ્વરૂપે તમારી અવસ્થા એવી થશે કે તમે સંસારમાં રહી જ નહીં શકો. પદ, પ્રતિષ્ઠા, સત્તા, યૌવન કે અધિકારની મોહિની તમને ચલાયમાન નહીં કરી શકે. ત્યારે તમે બાહ્ય ત્યાગ કરી શકશો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33155", "date_download": "2019-03-21T20:03:51Z", "digest": "sha1:TCWNSEUFW4XH7TW52VGVZCYDWDOLY5VI", "length": 8379, "nlines": 72, "source_domain": "amreliexpress.com", "title": "બગસરા શહેરમાં ત્રણ મહિલાઓએ ખેડૂતની થેલીમાં કાપો મારીને રૂપિયા 1 લાખ સેરવી લીધા – Amreli Express", "raw_content": "\nબગસરા શહેરમાં ત્રણ મહિલાઓએ ખેડૂતની થેલીમાં ��ાપો મારીને રૂપિયા 1 લાખ સેરવી લીધા\nવૃદ્ધ ખેડૂતપાસેથી ધોળે દિ’એ ચોરી થતા ચકચાર\nબગસરા શહેરમાં ત્રણ મહિલાઓએ ખેડૂતની થેલીમાં કાપો મારીને રૂપિયા 1 લાખ સેરવી લીધા\nસ્‍થાનિક પોલીસે સીસીટીવીનાં આધારે તપાસ શરૂ કરી\nબગસરા તાલુકાનાં નાના મુંજીયાસર ગામે રહેતાં અને ખેતીકામ કરતાં કેશુભાઈ લાલજીભાઈ સતાસીયા નામનાં 6ર વર્ષિય ખેડૂતને મંડળીમાં નાણાં ભરવાનાં હોય જેથી તેઓ સવારે બગસરા ગામે આવેલ સ્‍ટેટ બેન્‍ક ઓફ ઈન્‍ડિયામાંથી પોતાના ખાતામાંથી રૂા.1 લાખ ઉપાડવા ગયેલા ત્‍યારે બેન્‍કવાળાએ નાણાં આપ્‍યા બાદ આધારકાર્ડની ઝેરોક્ષ આપવાનું કહેતાં આ વૃઘ્‍ધ ખેડૂત પોતાના આધારકાર્ડની ઝેરોક્ષ કરવા માટે ગયેલા અને રસ્‍તામાંથી નાળીયેર તથા દ્રાક્ષની ખરીદી કરી રૂપિયા ભરેલ થેલીમાં મુકી ઝેરોક્ષની દુકાને ગયા હતા. ત્‍યારે ત્રણ જેટલી અજાણી મહિલા ત્‍યાં આવેલ હતી.\nઆધારકાર્ડની ઝેરોક્ષ કરાવી વૃઘ્‍ધ ખેડૂત બેંકમાં આધારકાર્ડની નકલ આપવા જઈ રહૃાાં હતા ત્‍યારે રસ્‍તામાં જ થેલીમાં રહેલી દ્રાક્ષ નિચે પડવા લાગતાં ખેડૂતે થેલીમાં તપાસ કરતાં રૂપિયા ભરેલ થેલીમાં હોઈ અજાણી વયકિતએ બ્‍લેડ વડે અર્ધાફૂટ જેટલો કાપો મારી દીધો હતો અને તેમાંથી રૂપિયા 1 લાખની રકમ ચોરી થઈ ગયાનું જાણમાં આવતાં બગસરા પોલીસમાં ફરિયાદ કરતાં બગસરા પોલીસે સીસીટીવીનાંઆધારે અજાણી વ્‍યકિત સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ધોળા દિવસે ભરબજારે થેલીમા ંકાપો મુકીરૂા.1 લાખની ઉઠાંતરી થતાં બગસરામાં સનસનાટી મચી જવા પામી છે.\nપોલીસ સમાચાર Comments Off on બગસરા શહેરમાં ત્રણ મહિલાઓએ ખેડૂતની થેલીમાં કાપો મારીને રૂપિયા 1 લાખ સેરવી લીધા Print this News\n« સા.કુંડલામાં લુહાર વેપારીને ત્‍યાં 1પ લાખ કરતા પણ વધુ રકમનાં માલસામાનની ચોરી (Previous News)\n(Next News) અમરેલી બેઠક માટે ભાજપ દ્વારા નવા ચહેરાની પસંદગી \nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nરાજુલા પંથકમાં ગુન્‍હાહિત પૂર્વ ઈતિહાસ ધરાવતી કોબ્રા ગેંગ સામે પોલીસ વિભાગે અટકાયતી પગલા લીધા\nસા.કુંડલાનાં રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસર કપીલ ભાટીયા પર મોડીરાત્રીએ હુમલો કરાતાં ખળભળાટ\nસા.કુંડલામાં લુહાર વેપારીને ત્‍યાં 1પ લાખ કરતા પણ વધુ રકમનાં માલસામાનની ચોરી\nધારી : ચંદન ચોરી પ્રકરણમાં એમ.પી. ગયેલી વન વિભાગની ટીમ વિલા મોઢે પરત ફરી\nધારીમાંથી વિદેશીદારૂની અર્ધો ડઝન બોટલ સાથે ર શખ્‍સોની અટકાયત\nઅમરેલી જિલ્‍લામાં રાત્રીના સમયે શંકાસ્‍પદ હાલતમાં ફરનાર સામે લાલ આંખ\nકડીયાળી નજીક બે બાઈક સામસામે અથડાતા 1 વ્‍યકિતનું મોત\nઅમરેલીનાં પ્રોફેસરે રૂા. પ.ર7 કરોડની છેતરપીંડી કરી\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?p=8353", "date_download": "2019-03-21T20:24:49Z", "digest": "sha1:WJHEJXF2ZVD25D23S4NNYYK5NLJAPBXI", "length": 4972, "nlines": 69, "source_domain": "avadhtimes.net", "title": "અમરેલીમાં ધારાસભ્‍યશ્રી ઠુમ્‍મરના ઘર સામે પુતળા દહન કરતા ફરિયાદ – Avadh Times Breaking News", "raw_content": "\nઅમરેલીમાં ધારાસભ્‍યશ્રી ઠુમ્‍મરના ઘર સામે પુતળા દહન કરતા ફરિયાદ\nઅમરેલી,અમરેલી માણેકપરા ખોડીયાર ચોકમાં ધારાસભ્‍ય ઠુમ્‍મરના નિવાસ સ્‍થાન સામે રોડ ઉપર રેલી ધરણા યોજી પુતળા દહન કરી અધિક જીલ્‍લા મેજી. ના જાહેરનામાનો ભંગ કર્યાની મનીષભાઈ હકુભાઈ ધરાજીયા સામે એ.એસ.આઈ. સી.વી. ગોસ્‍વામીએ અમરેલી સીટી મથકમાં ફરિયાદ નોંધાવી છે.\nસમાચાર Comments Off on અમરેલીમાં ધારાસભ્‍યશ્રી ઠુમ્‍મરના ઘર સામે પુતળા દહન કરતા ફરિયાદ Print this News\n« નવા એસ.પી. તરીકે શ્રી નિર્લીપ્‍ત રાય (Previous News)\n(Next News) અમરેલીમાંપરણીતાને ત્રાસ આપી મરી જવા મજબુર કરી »\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\nઅમરેલી,(ડેસ્ક રીર્પોટર) અમરેલીમાં સંધી સોસાયટી વોર્ડ નંબર એકમાં આવેલ સોસાયટી વિસ્તારમાં પાંચ વર્ષ સુધી હોયવધુ વાંચો\nઅમરેલી,કુંડલામાં 30 કરોડનાખર્ચે થશે રેલ્વેના અંડરબીજનું નિર્માણ\nઅમરેલીઅમરેલી અને સાવરકુંડલામાં રેલ્વે ફાટકો પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા લોકો માટે માથાના દૃુ:ખાવારુપ બનીવધુ વાંચો\nબાબરાના થોરખાણ ગામે સંતની ઈચ્છાથી સંત કુટીરનું તંત્ર દ્વારા ડીમોલેશન કરાયું\nહાઇ એલર્ટ: રેન્જ આઇજી શ્રી અશોક યાદવ અમરેલીના દરિયાકાંઠે\nમોદી હૈ તો મુમિકન હૈ: પીઓકેમાં આતંકીઓનો સફાયો\nબાબરામાં ભાજપ પરિવાર દ્વારા આતશબાજી\nઅમરેલીના દેશપ્રેમી રેડીયોલોજીસ્ટ ડૉ. હર્ષદ રાઠોડ નવાનકોર વસ્ત્ર ધારણ કરી આવ્યા\nતંબાકુને બદલે મિરાજ વિમાન આવ્યા અને અડધી રાતે ચુનો ચોપડી ગયા\nકાઠીયાવાડનો શોક ભાંગ્યો,લોકસભા પહેલા પાકિસ્તાનમાં શોકસભા\nકોવાયાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે થયેલી અપીલ ફગાવતી ગ્રીન ટ્રીબ્યુનલ\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2018/03/01/statue-of-unity/", "date_download": "2019-03-21T21:01:48Z", "digest": "sha1:AETKCZ3AW624PHTPHF3MAGY37BKYVMIB", "length": 11062, "nlines": 114, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "સચ્ચિદાનંદ સ્વામી ‘એકતા પ્રતિમા’ના બાંધકામની મુલાકાતે | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nસચ્ચિદાનંદ સ્વામી ‘એકતા પ્રતિમા’ના બાંધકામની મુલાકાતે\nસાભાર – શ્રી. ભીખુભાઈ મિસ્ત્રી, હ્યુસ્ટન\nઆ ફોટા પર ક્લિક કરી સ્વામીજીનો પરિચય વાંચો.\nધાર્મિક ઉપદેશક આવા પણ હોય…..જે ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતાં આવાં સ્થાપત્યોને બીરદાવવા શરીરની અવસ્થાને અને બાંધકામ ચાલુ હોય તેવી જગ્યાની અગવડને અતિક્રમી, વ્હીલચેરમાં બેસી, મુલાકાત લે.\nસૌને જાણ હશે કે, ‘કેવડિયા કોલોની’ ખાતે, સરદાર સરોવર બંધની નીચલી બાજુ પર ( Downstream side), આખા વિશ્વમાં સૌથી ઊંચી બનનાર ( ૧૮૨ મીટર ) સરદાર પટેલની આ પ્રતિમા પ્રતિમા ૩૧ – ઓક્ટોબર – ૨૦૧૮ ના રોજ ખુલ્લી મુકવા આયોજન છે.\n← પ્રભુલાલ દ્વિવેદી, Prabhulal Dwivedi\tસમાનાર્થી શબ્દો →\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/bhishma-parva/08", "date_download": "2019-03-21T20:54:36Z", "digest": "sha1:C5GMNC3GV6BBFZJ75VJEFIOG4SBAL55M", "length": 18624, "nlines": 198, "source_domain": "swargarohan.org", "title": "કૃષ્ણ અને ભીમ | Bhishma Parva | Mahabharat", "raw_content": "\nભગવાન કૃષ્ણે મહાભારતના મહાભીષણ સંગ્રામમાં શસ્ત્રાસ્ત્ર સાથે લડવાના વિચારને તિલાંજલિ આપીને કોઇના પક્ષમાં ના રહેવાનો સંકલ્પ કરેલો. તો પણ એ સંકલ્પને છોડવા માટે એમને એકાદ વાર કેવી રીતે વિવશ બનવું પડ્યું તે પણ વિચારી લઇએ.\nપ્રસંગ છે ભીષ્મ પિતામહના પાંડવો સાથેના ભયંકર મહાયુદ્ધનો.\nમહાભારતમાં એના પ્રત્યે અંગુલિનિર્દેશ કરતાં કહેવાયું છે કેઃ\nમહાબાહુ પૃથાનંદનને પોતાની સામે સંગ્રામમાં સજ્જ થયેલો જોઇને, તથા યુધિષ્ઠિરની એ મહાન સેનાને પાછી આવેલી જોઇને, ભીષ્મે વારંવાર સિંહગર્જના કરી, અને ધનંજયના રથને સત્વર શરવર્ષા કરીને ઢાંકી દીધો. એવી રીતે એક ક્ષણમાં તે રથ પોતાના અશ્વો તથા સારથિ સાથે એ મહાન બાણવૃષ્ટિથી પૂરો છવાઇ ગયો, અને દેખાતો બંધ થયો, ત્યારે વાસુદેવે ભીષ્મના બાણોથી ઘેરાઇ ગયેલા પોતાના ઘોડાઓને લેશ પણ મૂંઝાયા વિના આગળ હંકાર્યા કર્યા.\nપછી મેઘના ઘોષવાળા દિવ્ય ધનુષ્યને લઇને પૃથાનંદને ત્રણ બાણો છોડીને ભીષ્મના ચાપને તોડી પાડયું.\nધનુષ્ય છેદાઇ ગયું એટલે ભીષ્મે બીજા ધનુષ્યને ધારીને ક્ષણવારમાં જ સજ્જ કર્યું. તેમણે મેઘના જેવા નાદવાળા એ ધનુષ્યને બે હાથે તાણ્યું, ત્યાં તો અર્જુને ક્રોધમાં આવીને તેને પણ કાપી નાંખ્યું.\nઅર્જુનની એ ચપલતાની શાન્તનુનંદને પ્રશંસા કરીઃ પાર્થ તેં સરસ કર્યું. તને ધન્ય હો તેં સરસ કર્યું. તને ધન્ય હો આવું મહાન કર્મ તું જ કરી શકે. હું તારા પર પ્રસન્ન થયો છું. તું મારી સાથે યુદ્ધ કર.\nપૃથાનંદનની પ્રશંસા કરીને એ વીરે સંગ્રામમાં બીજા મહાન ધનુષ્યને ધારીને પાર્થના રથ ઉપર બાણોને છોડવા માંડયાં.\nવાસુદેવે પણ ઘોડાઓને હાંકવાનું પોતાનું પરમ સામર્થ્ય પ્રકટ કર્યું અને સફળતાપૂર્વક રથનાં ચક્કરો લઇને ભીષ્મના બાણોને વ્યર્થ કરી નાખ્યાં.\nપછી ભીષ્મે તીક્ષ્ણ બાણોને છોડીને વાસુદેવ તથા ધનંજયને સર્વાંગ સુદૃઢ રીતે વીંધવા માંડયા. અત્યંત ખિજાયેલા ભીષ્મે અતીવ ક્રોધમાં આવીને, સેંકડો ને હજારો બાણોને છોડીને કૃષ્ણની તથા અર્જુનની સર્વ દિશાઓને આવરી દીધી. ભીષ્મે ખડખડાટ હસીને તથા રોષમાં આવીને તીક્ષ્ણ બાણોનો મારો ચલાવ્યો, અને વૃષ્ણિભૂષણ કૃષ્ણને કંપાવી મૂક્યા.\nભીષ્મના ભયંકર પરાક્���મને પેખીને શ્રીકૃષ્ણ વિચારવા લાગ્યા કે યુધિષ્ઠિરની સેનામાં આમની તોલે આવે એવો કોઇ જ નથી. આ ભીષ્મ એક જ દિવસમાં દેવો અને દાનવોને રણમાં રોળી નાંખે એમ છે, તો પછી તે પાંડુપુત્રોને તેમનાં સૈન્યો અને અનુચરો સાથે સંહારી નાંખે એમાં શી નવાઇ છે પાંડુનંદનનું મહાન સૈન્ય તો નાસભાગ કરવા લાગ્યું છે. એ જોઇને કૌરવો આનંદમાં આવી ગયા છે અને પિતામહને જોઇને તેમની સામે દોડી રહ્યા છે. આથી હું પોતે જ પાંડવોના હિતાર્થે ભીષ્મને હણી નાંખીશ અને પાંડવોના ભારને ઉતારી દઇશ. કેમ કે સંગ્રામમાં તીક્ષ્ણ બાણોના પ્રહારો થાય છે તોપણ, આ અર્જુન ભીષ્મ પ્રત્યેના આદરને લીધે રણમાં શું કરવું જોઇએ તે સમજતો નથી.\nભગવાન શ્રીકૃષ્ણ એવી રીતે વિચાર કરી રહ્યા હતા ત્યાં તે ક્રોધે ભરાયેલા ભીષ્મ પિતામહે પાર્થના રથ ઉપર બાણોની ઝડી વરસાવવા માંડી. તે શરસમૂહથી સર્વ દિશાઓ ઢંકાઇ ગઇ.\nતે વખતે શાન્તનુનંદન ભીષ્મ પિતામહની આજ્ઞાથી દ્રોણ, વિકર્ણ, જયદ્રથ, ભૂરિશ્રવા, કૃતવર્મા, કૃપ, રાજા શ્રુતાયુ અને બીજા યોદ્ધાઓ વેગપૂર્વક કિરીટ ઉપર ધસી આવ્યા.\nએમને એકસામટા ધસી આવતાં જોઇને કૃષ્ણે કહ્યું કે આજે ભીષ્મને અને દ્રોણને તેમના સમૂહો સાથે સંગ્રામમાં રથમાંથી પાડી નાંખુ છું. કૌરવોનો એક પણ રથી આજે સંગ્રામમાં મારાં હાથમાંથી છટકી શકવાનો નથી. હું આજે ઉગ્ર સુદર્શનચક્રને લઇને ભીષ્મના પ્રાણને હરી લઇશ. ભીષ્મ તથા દ્રોણ એ બે રથીશ્રેષ્ઠોને તેમના સમૂહો સાથે રણસંગ્રામમાં હણી નાખીને હું પાંડવોને પ્રસન્ન કરીશ. આજે હું ધૃતરાષ્ટ્રના પુત્રોને સંહારીને અજાતશત્રુ યુધિષ્ઠિરને રાજ્યપ્રાપ્તિ કરાવીશ.\nશ્રીકૃષ્ણે ઘોડાઓની રાસને છોડી દીધી, રથમાંથી કૂદકો માર્યો, અને સુંદર નાભિવાળું, સૂર્યસમાન કાંતિવાળું, વજ્રસમા પ્રહારવાળું, અને અસ્ત્રાના જેવી ધારવાળું, સુદર્શનચક્ર હાથમાં લઇને વેગપૂર્વક ભીષ્મની સામે દોડવા માંડયું.\nતે જોઇને શાન્તનુપુત્ર ભીષ્મે જરાય ગભરાયા વિના પોતાના ગાંડીવના જેવા ઘોષવાળા મહાધનુને બે હાથે તાણવા માંડયું અને અનંત પૌરુષવાળા ગોવિંદને સંગ્રામમાં સ્થિરચિત્તે કહેવા માંડયું કે હે દેવેશ આવો હું તમને નમું છું. હે માધવ તમને મારાં નમન હો તમને મારાં નમન હો હે ચક્રપાણિ તમે મને સંગ્રામમાં આજે આ શ્રેષ્ઠ રથમાં ઢાળી દો. હે કૃષ્ણ તમારે હાથે મૃત્યુને ભેટીને મને આ લોકમાં તેમ જ પરલોકમાં શ્રેય જ સાંપડશે. હે વીર તમારે હાથે મૃત્યુને ભેટીને મને આ લોકમાં તેમ જ પરલોકમાં શ્રેય જ સાંપડશે. હે વીર હે અંધકો અને વૃષ્ણિઓના નાથ હે અંધકો અને વૃષ્ણિઓના નાથ તમારા મારી સામેના આ આક્રમણથી હું ત્રણે લોકમાં પ્રતિષ્ઠા પામ્યો છું.\nકિરીટધારી અર્જુને ભીષ્મની સામે ઝડપથી ધસી રહેલા ભગવાન કૃષ્ણની પાછળ ઘસડાઇને તેમને જેમતેમ કરીને પકડી પાડયા, અને તેમના પગને પકડીને તેમને બળપૂર્વક અટકાવી દીધા.\nશ્રીકૃષ્ણ ઊભા રહ્યા એટલે સુવર્ણમાળાથી શોભી રહેલો અર્જુન પ્રસન્ન થયો અને પ્રણિપાત કરીને બોલ્યો કે કેશવ, તમે કોપને સત્વર સમેટી લો. તમે જ પાંડવોના આધાર છો. હું મારા પુત્રો અને ભાઇઓના સોગંદ ખાઇને કહું છું કે હું મારી પ્રતિજ્ઞા પ્રમાણે કર્મ કરીશ જ. તમારી આજ્ઞાથી કૌરવોનો અંત આણીશ.\nઅર્જુનની પ્રતિજ્ઞાને તથા તેના સોગંદને સાંભળીને જનાર્દન પ્રસન્ન થયા, અને ચક્ર સાથે જ ફરી રથમાં બેઠાં. રણમાં રિપુઓને રોળનારા કૃષ્ણે ઘોડાઓની લગામને હાથમાં લીધી, પાંચજન્ય શંખને પકડ્યો, અને તેના નાદથી દિશાઓને ગજવી મૂકી.\nશ્રીકૃષ્ણને જોઇને કુરુપ્રવીરોએ બૂમો પાડવા માંડી.\nમહાભારતનો એ પ્રસંગ સૂચવે છે કે ભગવાન ભક્તને આધીન હોય છે. ભક્તની સુરક્ષા કે સહાયતા માટે એ સર્વકાંઇ કરે છે, કરી શકે છે. પાંડવોના પરિત્રાણ માટે એ પોતાની પ્રતિજ્ઞાને ગૌણ ગણીને સુદર્શનચક્ર સાથે ભીષ્મપિતામહ સામે દોડી ગયા.\nપરન્તુ પાછા એ પોતાને સંભાળી શક્યા પણ ખરા. એ એમની વિશેષતા.\nભીષ્મ પિતામહ એમને કેવી દૈવી દૃષ્ટિથી દેખતા હતા તે પણ એ પ્રસંગ પરથી સમજી શકાય છે. એ એમને માટે પરમાત્મા સ્વરૂપ હતા.\nભીષ્મની એવી સર્વોત્તમ સમજશક્તિ હોવાં છતાં એ પ્રતિપક્ષે રહીને યુદ્ધ કરી રહેલા, શ્રીકૃષ્ણને સર્વસંમર્પિત નહોતા થઇ શક્યા, એ કેવી કરુણતા છે \nધર્મને નામે ભારતવર્ષમાં કેટલીય ભ્રાંત માન્યતાઓ પાછળથી પેસી ગઈ જેમ કે સ્ત્રીઓથી ૐ કાર ન જપાય, સ્ત્રીઓથી વેદ-ઉપનિષદ ન ભણાય વિગેરે. અરે પરમાત્માનું નામ લો એ તો સત્કર્મ છે અને પુરૂષ હોય કે સ્ત્રી - સત્કર્મ તો બધાથી થાય. હા, કુકર્મ કોઈનાથીય ના કરાય. કુકર્મ કરવાનો કોઈનેય અધિકાર નથી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8B", "date_download": "2019-03-21T21:07:27Z", "digest": "sha1:F6K6WBGUIEI4BK47XYX765UBNG7MEL3P", "length": 3433, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ચારસો | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબ��ાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nચારસો ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AB%E0%AA%A4%E0%AA%B9%E0%AA%AE%E0%AA%A6", "date_download": "2019-03-21T20:59:57Z", "digest": "sha1:IM3NNJHUBV4QQP2KFD5LJ7GCE74TS34Z", "length": 3428, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ફતેહમંદ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nફતેહમંદ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/bhishma-parva/09", "date_download": "2019-03-21T19:45:13Z", "digest": "sha1:I37VAAZKDCVCGSKMIDY7PTVB3ADLU56C", "length": 15284, "nlines": 185, "source_domain": "swargarohan.org", "title": "પાંડવોના વિજયનું રહસ્ય | Bhishma Parva | Mahabharat", "raw_content": "\nમહાભારતના મહાયુદ્ધમાં કૌરવોની સરખામણીમાં પાંડવોની સૈન્યની અને શસ્ત્રની સ્થૂળ સંપત્તિ પ્રમાણમાં ઘણી ઓછી હતી. પાંડવો દુર્યોધનની કપટકળા જેવી કપટકળાથી પણ મુક્ત હતા. તોપણ યુદ્ધમાં દિનપ્રતિદિન ઉપરાઉપરી વિજય મેળવતા રહ્યા અને કૌરવસેનાના પરમપ્રતાપી મહાયોદ્ધાઓનો સંહાર કરી શક્યા એ શું સૂચવે છે \nએ પ્રશ્ન ધૃતરાષ્ટ્રના મનમાં પણ અન્ય અનેકની પેઠે પેદા થયો.\nધૃતરાષ્ટ્રે એ પ્રશ્નને એક પ્રામાણિક જિજ્ઞાસુની જેમ સંજય આગળ રજૂ કર્યો.\nપોતાના મનોમંથનને વ્યક્ત કરતાં ધૃતરાષ્ટ્રે જણાવ્યું કે દેવોને પણ અતિશય દુષ્કર એવી પાંડુકુમારોની પ્રવૃત્તિ વિશે સાંભળીને મને ખૂબ જ ભય લાગ્યો છે ને વિસ્મય ઊપજ્યો છે.\nમારા પુત્રોના પ્રખર પરાજય વિશે સાંભળીને મારા હૃદયમાં ફાળ પડી છે કે હવે શું થશે વિદુરના વચનો મને ચોક્કસ રીતે બાળીને ભસ્મ કરી નાખશે. દૈવયોગે બધું તે પ્રમાણે જ થઇ રહેતું જણાય છે. જે સેનાદળોમાં ભીષ્મ જેવા શસ્ત્રાસ્ત્રોના જ્ઞાતા, સર્વથી શ્રેષ્ઠ યોદ્ધાઓ છે તે સેનાદળોનો પણ પાંડવો સંહાર કરે છે. પરમ પ્રતાપવાન પાંડુપુત્રો શા માટે નથી મરાતા વિદુરના વચનો મને ચોક્કસ રીતે બાળીને ભસ્મ કરી નાખશે. દૈવયોગે બધું તે પ્રમાણે જ થઇ રહેતું જણાય છે. જે સેનાદળોમાં ભીષ્મ જેવા શસ્ત્રાસ્ત્રોના જ્ઞાતા, સર્વથી શ્રેષ્ઠ યોદ્ધાઓ છે તે સેનાદળોનો પણ પાંડવો સંહાર કરે છે. પરમ પ્રતાપવાન પાંડુપુત્રો શા માટે નથી મરાતા તેમને કોણે વરદાન આપ્યાં છે અથવા તે કયી વિદ્યામાં પારંગત છે તેમને કોણે વરદાન આપ્યાં છે અથવા તે કયી વિદ્યામાં પારંગત છે આકાશના તારકવૃંદોની પેઠે તે નાશ પામતા નથી અને વધારામાં મારાં સૈન્યોનો સંહાર કરે છે તેથી મારી પીડાનો પાર રહેતો નથી. મારાથી તે સહન થતું નથી. પાંડુપુત્રો મરતા નથી ને મારા પુત્રો નાશ પામે છે તેનું કારણ શું આકાશના તારકવૃંદોની પેઠે તે નાશ પામતા નથી અને વધારામાં મારાં સૈન્યોનો સંહાર કરે છે તેથી મારી પીડાનો પાર રહેતો નથી. મારાથી તે સહન થતું નથી. પાંડુપુત્રો મરતા નથી ને મારા પુત્રો નાશ પામે છે તેનું કારણ શું ભીમ મારા સઘળા પુત્રોનો સંહાર કરી નાંખશે. રણભૂમિમાં મારા પુત્રોનું રક્ષણ કરી શકે એવો કોઇ વીર નથી દેખાતો. કૌરવોના પરાજયના કારણ વિશે તથા પાંડવોના અત્યાર સુધીના સફળતાસૂચક પરાક્રમના રહસ્ય વિશે હું તને પૂછી રહ્યો છું, તો તું તેનું સ્પષ્ટીકરણ કર.\nસંજયે તેનું સ્પષ્ટીકરણ કરતાં કહ્યું કે પાંડવો નથી મંત્રપ્રયોગ કરતા, નથી માયા પાથરતા, તેમ જ નથી ડર બતાવતા. તે તો શક્તિશાળી છે અને સંગ્રામમાં ન્યાયપૂર્વક યુદ્ધ કરે છે. મહાયશને પ્રાર્થી રહેલા એ પૃથાનંદનો પોતાનાં આજીવિકા આદિ સર્વ કાર્યોને સદા ધર્મપૂર્વક જ આદરે છે. ધર્મથી સંપન્ન અને પરમલક્ષ્મીથી યુક્ત એ મહાબળવાન પાંડવો કદી યુદ્ધમાંથી પાછી પાની કરતા નથી. હે મહારાજ જ્યાં ધર્મ છે, ત્યાં જય છે, તેથી જ પૃથાપુત્રો રણમાં અવધ્ય છે. તમારા પુત્રો તો દુરાત્મા છે, નિરંતર પાપમાં ખૂંપેલા છે, નિષ્ઠુર છે, અને હલકાં કર્મ કરનારા છે. તેથી જ તેઓ સંગ્રામમાં પરાજય પામે છે. હે રાજન્ જ્યાં ધર્મ છે, ત્યાં જય છે, તેથી જ પૃથાપુત્રો રણમાં અવધ્ય છે. તમારા પુત્રો તો દુરાત્મા છે, નિરંતર પાપમાં ખૂંપેલા છે, નિષ્ઠુર છે, અને હલકાં કર્મ કરનારા છે. તેથી જ તેઓ સંગ્રામમાં પરાજય પામે છે. હે રાજન્ નીચ માણસોની જેમ તમારા પુત્રોએ પાંડુપુત્રો માટે અનેકાનેક નિર્દય કામો કર્યા છે. પાંડવોએ તમારા પુત્રોના તે સઘળાં અપકૃત્યોને ઉઘાડા પાડયાં નથી છતાં તમારા પુત્રો પાંડુનંદનોને નીચ જ ગણ્યા કરે છે. એ સતત રીતે કરાતા પાપકર્મનું અત્યારે અતિ ભયંકર ફળ મળી રહ્યું છે. તો હવે પુત્રો અને મિત્રો સાથે તમે તેને ભોગવો. કેમ કે સ્નેહીજનોએ સમજાવ્યા છતાં પણ તમે કાંઇ કાને ધર્યું નથી. મરણપથારીએ પડેલો મનુષ્ય જેમ હિતકારી ઓસડને પાછુ ઠેલી દે છે તેમ તમે અમારાં હિતકારી વચનોને ગણકાર્યા નથી અને તમારા પુત્રોના અભિપ્રાયને માનીને પાંડવો પરાજય પામ્યા છે એવું માન્યા કરો છો.\n તમે મને પાંડવોના વિજય વિશે પૂછો છો તો તેના યથાર્થ કારણને ફરીથી સાંભળો. દુર્યોધનના પૂછવાથી ભીષ્મ પિતામહે આ સંબધમાં જે કહ્યું હતું તે હું તમને મારા સાંભળ્યા પ્રમાણે કહી સંભળાવું છું. પોતાના સર્વ મહારથી ભાઇઓ રણસંગ્રામમાં હારી ગયા છે, એ જોઇને કુરુવંશી દુર્યોધનનું ચિત્ત શોકથી મૂઢ બની ગયું હતું. રાતના સમયે મહાબુદ્ધિમાન ભીષ્મ પિતામહ પાસે તેણે વિનયપૂર્વક જઇને તેમને કહ્યું હતું કે તમે, આચાર્ય દ્રોણ, શલ્યરાજ, કૃપાચાર્ય, અશ્વત્થામા, કૃતવર્મા, સુદક્ષિણ, ભૂરિશ્રવા, વિકર્ણ અને વીર્યમાન ભગદત્ત સૌ મહાપ્રસિદ્ધ મહારથીઓ છે, તેમજ યુદ્ધમાં પોતાના પ્રાણ ઓવારી નાખે એવા કુલપુત્રો છે. તમે સૌ ત્રણેય લોકને પહોંચી શકો એમ છો; છતાં પાંડવોના પરાક્રમ આગળ ટક્કર ઝીલી શક્યા નથી. પાંડવોમાં એવું તે શું છે કે જેથી ક્ષણે ક્ષણે આપણને હાર આપે છે \nભીષ્મે દુર્યોધનને જણાવ્યું કે મેં તને ઘણી વાર કહ્યું છે છતાં પણ તે લક્ષમાં લીધું નથી. તું પાંડવોની સાથે સુલેહ કર. તારે માટે અને પૃથ્વી માટે એ જ કલ્યાણકારક છે. એ પ્રમાણે કરીને તું ભાઇઓ સાથે સુખી થા, શત્રુઓને તાપ આપ, સર્વ ભાઇઓને આનંદ પમાડ, અને આ પૃથ્વીનો ઉપભોગ કર.\nશ્રીકૃષ્ણથી રક્ષાયેલા એ પાંડુપુત્રોને જીતી શકે એવો કોઇ પુરુષ આ લોકમાં થયો નથી, છે નહીં અને થશે પણ નહીં.\nસાધક નિરંતર ધ્યા��� રાખે છે કે એણે કયા માર્ગે આગળ વધવાનું છે, સાધના દ્વારા એણે શું પ્રાપ્ત કરવાનું છે. એણે સાધનાનો જે માર્ગ પસંદ કર્યો તે માર્ગે તે ગતિ કરે છે કે નહીં અને જો નથી કરતો તો શા માટે નથી કરતો - આ પ્રમાણેનું અનવરત આત્મનિરિક્ષણ આદર્શ સાધક કર્યા કરે છે. એને લીધે સાધનાના માર્ગમાં કોઈપણ પ્રકારના વિધ્નો કે અંતરાય આવે તો એમાંથી પોતાની જાતને ઉગારી શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33003", "date_download": "2019-03-21T20:48:49Z", "digest": "sha1:ST4YIJIBUE7LSLUV3VK726BBBT6UHMMU", "length": 3033, "nlines": 66, "source_domain": "amreliexpress.com", "title": "10-03-2019 – Amreli Express", "raw_content": "\n« અમરેલી પીજીવીસીએલનાં કર્મચારી પર સરકારવાડા વિસ્‍તારમાં હુમલો (Previous News)\n(Next News) અમરેલીમાં મહિલા પોલીસ સ્‍ટેશન ખાતે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી »\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33157", "date_download": "2019-03-21T19:43:12Z", "digest": "sha1:RTXPGSN75JREHSF3AK3IVQHA4TECKHBF", "length": 8719, "nlines": 76, "source_domain": "amreliexpress.com", "title": "અમરેલી બેઠક માટે ભાજપ દ્વારા નવા ચહેરાની પસંદગી ? – Amreli Express", "raw_content": "\nઅમરેલી બેઠક માટે ભાજપ દ્વારા નવા ચહેરાની પસંદગી \nસંઘાણી જુથ અને ડો. કાનાબાર જુથ વચ્‍ચે સાંસદની હાલત સુડી વચ્‍ચે સોપારી જેવી થઈ ગઈ\nઅમરેલી બેઠક માટે ભાજપ દ્વારા નવા ચહેરાની પસંદગી \nગીતાબેન સંઘાણી, ડો. કાનાબાર, કૌશિક વેકરીયા સહિતનાં નવા નામો ચર્ચામાં\nઅમરેલી લોકસભા બેઠક માટે ભાજપ ઘ્‍વારા વર્તમાન સાંસદની ટીકીટ કાપીને કોઈ નવા ચહેરાની પસંદગી થઈ રહૃાાનું અત્‍યંત આધારભુત વર્તૃળોમાંથી જાણવા મળેલ છે.\nભાજપ કાર્યાલય ખાતે ગઈકાલે પ્રદેશ નિય��કત નિરીક્ષક ઘ્‍વારા જિલ્‍લાભરનાં કાર્યકરો અને આગેવાનો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્‍યા જેમાં મોટાભાગનાં કાર્યકર્તાઓએ વર્તમાન સાંસદને બદલે નવા ઉમેદવાર પસંદ કરવાની ભલામણ કરી હોવાનું જાણવા મળેલ છે.\nજેમાં દિલીપ સંઘાણી, ગીતાબેન સંઘાણી, ડો. કાનાબાર, કૌશિક વેકરીયા, ઘનશ્‍યામ ડોબરીયા સહિતનાં અન્‍ય નામોની ભલામણ થતાં વર્તમાન સાંસદનો નો રીપીટમાં સમાવેશ થઈ રહૃાાની ગંધ તમામ કાર્યકર્તાઓને આવી ગયો હશે તે માનવુ જરૂરી બન્‍યું છે.\nવર્તમાન સાંસદની એક સમયે સર્વોચ્‍ચ લોકપ્રિયતા હતી. 108નું બિરૂદ પણ તેઓને આપવામાં આવ્‍યું હતું. ગત ચૂંટણીમાં 1.પ0 લાખ કરતાં પણ વધારે મતોથી ઐતિહાસિક વિજય મેળવ્‍યો હતો પરંતુ છેલ્‍લા એકાદવર્ષથી તેઓની લોકપ્રિયાનો ગ્રાફ સડસડાટ નીચે આવી રહૃાો છે.\nતેઓ એક સમયે સંઘાણી જુથનનો મકકમતાથી સામનો કરતાં હતા અને છેલ્‍લા 6 મહિનાથી તેઓ સંઘાણી જુથમાં સામેલ થતાં જ તેઓની રાજકીય કારકીર્દીમાં પડતી શરૂ થયાનું સૌ કોઈ માની રહૃાું અને જો તેમને ઉમેદવાર બનાવવામાં નહી આવે તો વર્તમાન સાંસદની રાજકીય કારકીર્દી પર પ્રશ્‍ન ઉભો થવાની શકયતાઓ પણ રાજકીય નિરીક્ષકો માની રહૃાા છે.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on અમરેલી બેઠક માટે ભાજપ દ્વારા નવા ચહેરાની પસંદગી \n« બગસરા શહેરમાં ત્રણ મહિલાઓએ ખેડૂતની થેલીમાં કાપો મારીને રૂપિયા 1 લાખ સેરવી લીધા (Previous News)\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nઅમરેલી લોકસભાનાં કોંગી ઉમેદવાર તરીકે સુરેશ કોટડીયાનું નામ ચર્ચામાં આવતા દેકારો\nઅમરેલી શહેરમાં ધો. 10ની પરીક્ષામાં 3 કોપીકેસ નોંધાયા : પરીક્ષાની પૂર્ણાહુતી\nઅમરેલીમાં માર્ગો બનાવવાની કોઈને પડી નથીઆગામી 100 દિવસમાં શહેરનાં તમામ માર્ગો નહી બને તો ચોમાસામાં વધારે પરેશાની ઉભી થશે\nસાવધાન : ફેસબુક, વોટ્‍સએપ, ટ્‍વીટર પર હથિયાર સાથેના ફોટા જેલયાત્રા કરાવશે\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગ��મે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B8%E0%AA%B5%E0%AA%B6", "date_download": "2019-03-21T20:57:12Z", "digest": "sha1:IYN5EFFLNBPCNP2M2XWHSS3VQGDQO4LO", "length": 3875, "nlines": 104, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "સવશ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nસવશ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nપદ્યમાં વપરાતો વશ કે કાબૂમાં હોય તેવું.\nસંવેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nસ્વશ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2018/09/11/sanajy_koriya/?share=google-plus-1", "date_download": "2019-03-21T20:36:29Z", "digest": "sha1:DSKCT4PPY6LNFQJOLEJVSLDKZFZVBK7F", "length": 13001, "nlines": 146, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "સંજય કોરિયા | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\n1 ટીકા Posted by સુરેશ on સપ્ટેમ્બર 11, 2018\nહરિકૃષ્ણ નગર-2, ગંગાભુવન વિસ્તાર, જસદણ, જિલ્લો રાજકોટ\nશિક્ષક – અજમેરા હાઈસ્કુલ, વિંછિયા\nઆ ચિત્ર પર ક્લિક કરો.\nદરેક શિક્ષકે આત્મસાત કરવા જેવી તેમની ઈ-બુક\nઆ શિર્ષક પર ક્લિક કરો.\nલબ્ધપ્રતિષ્ઠિત સામયિકો, સાપ્તાહિકો, દૈનિકોમાં સામાજિક, શૈક્ષણિક અને પ્રેરણાત્મક લેખો પ્રકાશિત થયેલ છે. તેમજ રાજ્ય અને નેશનલ કક્ષાના સેમિનારમાં આઠ રીસર્ચ પેપર રજૂ કરેલ છે.\nમાનદ્ સહ-સંપાદક : સંસ્કૃતિ દર્શન સામયિક – માણાવદર\nતંત્રી – શિક્ષણસેતુ ઈ-મેગઝિન – જસદણ\nત્રણેક પુસ્તકો પ્રકાશન હેઠળ છે.\nસદસ્ય – ગુજરાતી લેખક મંડળ – અમદાવાદ, સમન્વય શિક્ષણ અભિયાન – ભાવનગર, અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ – વડોદરા; ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ – અમદાવાદ\nપ્રજાપતિ જ્ઞાતિના ઉત્કર્ષ માટે નોંધ પાત્ર કામગીરી; તે માટે જ્ઞાતિની ઘણી સંસ્થાઓ દ્વારા એવોર્ડ અપાયા છે.\nચરિત્ર – પ્રજાપતિ સાહિત્યિક પ્રતિભાઓ\nપ્રેરણાત્મક – શ્રેષ્ઠ પ્રેરક પ્રસંગો, સેલ્ફ મેનેજમેન્ટ, શ્રેષ્ઠ પ્રેરક વિચારબિંદુઓ\nચિંતન – મૂલ્ય શિક્ષણ\nફેબ્રુઆરી – ૨૦૧૮ – G.C.E.R.T.–ગાંધીનગર દ્વારા ઇનોવેટિવ શિક્ષકનો એવોર્ડ\nજુલાઈ – ૨૦૧૮ – સાંદિપની વિદ્યાનિકેતન દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ\nજુલાઈ – ૨૦૧૮ – તેજસ્વિતા સન્માન, શ્રી સહજાનંદ સંસ્કાર ધામ – ફરેણી\nજીવન વિકાસ લેખક, શિક્ષક\n← ઘરગથ્થુ વૈદું\tમનુ વોરા, Manu Vora →\nPingback: ઈ-વિદ્યાલય પર નવા લેખક – ઈવિદ્યાલય\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?p=8356", "date_download": "2019-03-21T19:41:03Z", "digest": "sha1:GHRCSFHDKH746FBRQ6IX6OVNJVNTRENU", "length": 5208, "nlines": 70, "source_domain": "avadhtimes.net", "title": "અમરેલીમાંપરણીતાને ત્રાસ આપી મરી જવા મજબુર કરી – Avadh Times Breaking News", "raw_content": "\nઅમરેલીમાંપરણીતાને ત્રાસ આપી મરી જવા મજબુર કરી\nઅમરેલીની પરણીતા કૈલાશબેનને સાસરીયાઓએ મેણાટોણા મારી સોનાના દાગીના ઉતારી લઈ પીયરમાંથી પૈસા લાવવા માંગણી કરી ત્રાસ આપી મરી જવા મજબુર કરી કેરોસીન છાંટી સળગાવી મોત નીપજવ્‍યા અંગે પતિ રોહીત જગદીશ મકવાણા, સાસુ રેખાબેન, સસરા જગદીશ છગન મકવાણા, નણંદ વર્ષાબેન સામે અમરેલી સીટી પોલીસ મથકમાં મૃતકના માતા લાભુબેન મધુભાઈ જમોડે ફરિયાદ નોંધાવી છે.\nસમાચાર Comments Off on અમરેલીમાંપરણીતાને ત્રાસ આપી મરી જવા મજબુર કરી Print this News\n« અમરેલીમાં ધારાસભ્‍યશ્રી ઠુમ્‍મરના ઘર સામે પુતળા દહન કરતા ફરિયાદ (Previous News)\n(Next News) વાઘણીયા ગામે શહીદ ઋષિકેશ રામાણીની નવમી પૂક્કયતીર્થીએ શહીદને વીરાજં અપાઇ »\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\nઅમરેલી,(ડેસ્ક રીર્પોટર) અમરેલીમાં સંધી સોસાયટી વોર્ડ નંબર એકમાં આવેલ સોસાયટી વિસ્તારમાં પાંચ વર્ષ સુધી હોયવધુ વાંચો\nઅમરેલી,કુંડલામાં 30 કરોડનાખર્ચે થશે રેલ્વેના અંડરબીજનું નિર્માણ\nઅમરેલીઅમરેલી અને સાવરકુંડલામાં રેલ્વે ફાટકો પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા લોકો માટે માથાના દૃુ:ખાવારુપ બનીવધુ વાંચો\nબાબરાના થોરખાણ ગામે સંતની ઈચ્છાથી સંત કુટીરનું તંત્ર દ્વારા ડીમોલેશન કરાયું\nહાઇ એલર્ટ: રેન્જ આઇજી શ્રી અશોક યાદવ અમરેલીના દરિયાકાંઠે\nમોદી હૈ તો મુમિકન હૈ: પીઓકેમાં આતંકીઓનો સફાયો\nબાબરામાં ભાજપ પરિવાર દ્વારા આતશબાજી\nઅમરેલીના દેશપ્રેમી રેડીયોલોજીસ્ટ ડૉ. હર્ષદ રાઠોડ નવાનકોર વસ્ત્ર ધારણ કરી આવ્યા\nતંબાકુને બદલે મિરાજ વિમાન આવ્યા અને અડધી રાતે ચુનો ચોપડી ગયા\nકાઠીયાવાડનો શોક ભાંગ્યો,લોકસભા પહેલા પાકિસ્તાનમાં શોકસભા\nકોવાયાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે થયેલી અપીલ ફગાવતી ગ્રીન ટ્રીબ્યુનલ\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00463.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://vrinstitute.co.in/tag/%E0%AA%AC%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80/", "date_download": "2019-03-21T20:47:39Z", "digest": "sha1:E2B6NTP45JCKSX6PGEE4VVWBJMIQKVWW", "length": 3196, "nlines": 83, "source_domain": "vrinstitute.co.in", "title": "બીમારી | VR Institute Of Journalism & Mass communication", "raw_content": "\nઓછી ઊંઘ લેતાં આધેડ પુરૂષોને હાઈ બીપી, હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ, મેદસ્વિતાનો ખતરો વધુ, 6-7 કલાકની ઊંઘ છે જરૂરી\nજો તમે રાતે ઓછી ઊંઘ લો છો તો તમારા માટે ખતરા ઘંટી છે. એક રિસર્ચ મુજબ, પાંચ કલાકથી ઓછી ઊંઘ લેવાવાળા આધેડ ઉંમરના પુરૂષોને હાર્ટ\nવિદ્યા રિયલ લાઇફમાં પણ રેડિયો જોકી\nશહીદો તુમ્હારી શહીદી બેકાર નહીં ગઈ હજારો કે લહું મેં આગ લગા દી\nદીપિકા ને વર્ષની સૌથી ગ્લેમરસ સ્ટારનો એવોર્ડ\nતોડબાજનું શૂટિંગ આખરે પૂર્ણ\nસોનાક્ષીની ફિલ્મથી બાદશાહ એક્ટર બનશે\nSannyTreal on અમદાવાદના રિવરફ્રન્ટના પૂર્વ કાંઠે હેરિટેજ ગાર્ડન બનશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00463.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2014/07/2012.html", "date_download": "2019-03-21T20:40:29Z", "digest": "sha1:SIDQUWQS724EDZMBLZFVL5WQ2FUFTWVR", "length": 16914, "nlines": 268, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: यह कोई प्राकृतिक आपदा नहीं है. यह इंसान की बनाई आपदा है जिसकी ज़द में बूढ़े, बच्चे, महिलाएं और नौजवान हैं. ऐसा पहली बार नहीं हुआ है, 2012 में भी ग़ज़ा में ऐसे मंज़र दिखे थे.", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nઆઓ મિલકર સંકલ્પ કરે,\nજન-જન તક ગુજનાગરી લિપિ પહુચાએંગે,\nસીખ, બોલ, લિખ કર કે,\nગુજરાતી કા માન બઢાએંગે.\nઔર ભાષા કી સરલતા દિખાયેંગે .\nબોલો હિન્દી લેકિન લિખો સર્વ શ્રેષ્ટ નુક્તા/શિરોરેખા મુક્ત ગુજનાગરી લિપિમેં \nકોમેન્ટ લખવા બદલ આભ���ર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nહીંદુ અને દલિત .... બીબીસી હીન્દી ઉપર છ મોટા મોટા લેખ... હીન્દુઓના નામ ઉપર કલંક મટે એવી કોઈ જ શક્યતા નથી...\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00463.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/rudramata-dam/", "date_download": "2019-03-21T20:40:49Z", "digest": "sha1:NYKNAKM267KAMDZN44OS3NEXPIFPRVDZ", "length": 11009, "nlines": 164, "source_domain": "kathiyawadikhamir.com", "title": "રુદ્રમાતા ડેમ ની અંદર આવેલ ધર્મશાળા | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nરુદ્રમાતા ડેમ ની અંદર આવેલ ધર્મશાળા\nભુજ ની નજીક આવેલ રુદ્રમાતા ડેમ ની અંદર આવેલ ધર્મશાળા ની તસવીર છે. ડેમ જયારે જયારે ખાલી રહે છે ત્યારે તે ઇતિહાસનું એક પૃષ્ઠ લોકો સામે ઉજાગર કરે છે, ડેમ જયારે ખાલી હોય છે ત્યારે ડેમમાં વચ્ચો વચ્ચ એક જર્જરિત મકાન પણ બાહર આવી જાય છે અને જર્���રિત મકાન ઇતિહાસના સમયની સાક્ષી પૂરે છે, જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા હતા અને કચ્છ સિંધ રાજ્યનો એક ભાગ હતું. આજે જ્યાં રુદ્રમાતા ડેમ છે ત્યાં એક રસ્તો હતો જે જાણે કચ્છ અને સિંધને (હાલ પાકિસ્તાન) જવાનો પગપાળા જવાનો રસ્તો હતો.\nરુદૃમાતા ડેમની વચ્ચે આવેલું જર્જરિત મકાન એક ધર્મશાળા છે, આઝાદી પહેલાં અહીં થી સિંધ મુસાફરો તેમની પોઠો સાથે આ ધર્મશાળા માં વિરામ કરતાં. રાતવાસો અહીં કરી સવારે સિંધ તરફ પ્રયાણ કરતાં. તેવી રીતે સિંધ તરફ થી આવતા વટેમાર્ગુઓ (મુસાફરો) આજ પ્રમાણે અહીં રોકાણ કરતાં.\nઆ એજ રણ રસ્તો છે જયાં દાદા મેકરણ આગળ જતાં રણમાં તેમના લાલીયા-મોતીયા સાથે મળતા અને ભૂલા પડેલા વટેમાર્ગુઓ ને સાચો રસ્તો બતાવી ખોરાક-પાણી પ્રેમ થી આપી વિદાય કરતાં.\nઆ ધર્મશાળા આમ તો રુદ્રમાતા ડેમ નાં પાણી ની અંદર ડુબેલી હોય છે. પણ ઉનાળામાં પાણી ઓછું થઈ જતા બહાર દેખાય છે.\nઆપણા વડિલો એ આજ રસ્તે કચ્છ થી સિંધ અને સિંધ થી કચ્છ ની સફર ખેડેલી છે…\nમાત્ર યુવાપેઢીને જાણકારી માટે થોડી વિગતો મૂકેલી છે.\nજેથી યુવાપેઢી કચ્છ નાં ઈતિહાસ થી થોડી વાકેફ થાય.\nTagged જાણવા જેવું, ધર્મશાળા, ભુજ, મેકરણ દાદા, રુદ્રમાતા ડેમ, સિંધ\nઈતિહાસ મંદિરો - યાત્રા ધામ\nત્રૈલોક્ય સુંદર જગદમંદિર દ્વારિકાનો સંક્ષિપ્‍ત ઈતિહાસ ઈ.સ. પૂર્વે ૪૦૦ વજ્રનાભે પોતાના પ્રપિતામહના સ્‍મરણમાં સમુદ્ર – મંથનમાં બચી ગયેલ હરિમંદિરની પૂર્વમાં છત્રી સ્‍થાપી. (હરિવંશ અને મંદિરના હાલના બાંધકામના અનુમાનથી) ઈ.સ. પૂર્વે ૧૦૦ હરિમંદિર – (હાલના લાડવા મંદિરનો બે કે ત્રણ ભાગનો નાનો ભાગ)નો કદાચ આ સમયે જીર્ણોદ્ધાર થયો હોય એમ એની પશ્ચિમે પહેલે માળે બ્રાહ્મી લીપીમાં […]\nબીલખા દરબાર રાવત વાળાની ઉદારતા\nએક બ્રાહ્મણ બીલખા દરબાર રાવત વાળા પાસે પૈસા માગવા ગયો કેમકે તેને પોતાની દીકરીના લગ્નના ખર્ચ માટે થોડા રૂપિયાની જરૂર હતી. આ બ્રાહ્મણઠેઠ ઝાલા વાડ ના કોઈ ગામડેથી આવેલો. બાપુના બંગલા આગળ આવીને ઉભો, નોકરે રાવત બાપુને ખબર આપ્યા કે એક બ્રાહ્મણ આપને મળવા માગેછે. બાપુએ બાહ્મણ ને પોતાના બંગલામાં અંદર બોલાવ્યો. અને મળવાનું કારણ […]\nઈતિહાસ શહેરો અને ગામડાઓ\n૧૩૨ વર્ષથી ચાલતી ભાવનગરની ઐતિહાસિક બાર્ટન લાઈબ્રેરી ૩૦મી ડિસેમ્બર, ૧૮૮૨માં જુના ભાવનગર રાજ્યમાં સ્થપાયેલી બાર્ટન લાઈબ્રેરી માટે ભાવેણાના પુસ્તકપ્રેમીઓએ આરંભમાં માતબર સંખ્યામાં પુસ્તકોનું દાન આપ્યું હતું. આપણા દેશમાં ઓગણીસમી સદીના અંત સુધી સાર્વજનિક લાઈબ્રેરીની પ્રવૃત્તિ વિકસી ન હતી. ત્યારે ભાવનગરમાં આ નમૂનેદાર પુસ્તકાલયનો પ્રારંભ થયો એટલું જ નહીં પણ સાથે મૌલિક વિચારોનું વહન કરે તેવુ […]\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/who-is-bank-mitra-how-do-they-help-opening-pradhan-mathri-jan-dhan-account-023681.html", "date_download": "2019-03-21T20:10:48Z", "digest": "sha1:EE4756LYNQWCX3SGX2N5UGZILI4IG3TT", "length": 10297, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "બેંક મિત્ર કોણ છે? પ્રધાનમંત્રી જન ધન ખાતુ ખોલવામાં કેવી રીતે મદદ કરે છે? | Who is a Bank Mitra? How Do they help in Opening Pradhan Mantri Jan Dhan Account? - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nબેંક મિત્ર કોણ છે પ્રધાનમંત્રી જન ધન ખાતુ ખોલવામાં કેવી રીતે મદદ કરે છે\nબેંક મિત્ર એ બેંક અને બેંકિંગ સેવાઓ સંબંધિત એજન્ટ જેવું જ કામ કરે છે. જો કે તફાવત એટલો જ છે કે બેંક મિત્ર જ્યાં બેંકિંગ સેવાઓ ના હોય તેવા વિસ્તારોમાં કામ કરે છે. બેંક મિત્ર એવા વિસ્તારોમાં મદદ કરે છે જ્યાં એટીએમ અને બેંકોની બ્રાન્ચ હોતી નથી.\nબેંક મિત્ર અનેક સેવાઓ પુરી પાડે છે. જેમાં મહત્વના ગ્રાહકોને તેમના બેંકનું એકાઉન્ટ ખોલાવવામાં મદદ કરે છે. આ માટે તેમના એકાઉન્ટ્સનું વેરિફિકેશન, ઓળખ અને સંબંધિત દસ્તાવેજો એકત્ર કરે છે.\nબેંક મિત્ર બેંક એકાઉન્ટ ખોલાવવા સંબંધિત ફોર્મ ભરવાથી લઇને બેંકના વ્યવહારો કેવી રીતે કરી શકાય તે અંગે પણ મદદ કરે છે.\nબેંક મિત્ર કોણ હોઇ શકે\nબેંક મિત્ર કોઇ નિવૃત્ત વ્યક્તિ, નિવૃત્ત શિક્ષક, સરકારી કર્મચારી, લશ્કરના એક્સ સર્વિસમેન, એજન્ટ્સ વગેરેમાંથી કોઇ પણ હોઇ શકે છે. આ લોકો બેંક મિત્ર બનીને આપને પ્રધાનમંત્રી જન ધન યોજના માટેનું ખાતુ ખોલાવવામાં મદદરૂપ બને છે.\nમોબાઇલ પર આવેલી લિંક પર ક્લિક કરતા જ, 60000 રૂપિયા બેન્ક ખાતામાંથી નીકળી ગયા, આ રીતે એલર્ટ રહો\nપોસ્ટ ઓફિસની આ સ્કીમમાં બેન્ક FD કરતા ઝડપથી ડબલ થશે પૈસા\nઆ સરકારી બેંકનું નામ બદલાઈ રહ્યું છે, જાણો ખાતાધારકો પર અસર\nહવે માત્ર 59 મિનિટમાં મળશે 1 કરોડ રૂપિયાની લોનઃ પિયુષ ગોયલ\nડૂબી શકે છે બેન્કમાં જમા પૈસા, જાણો કેવી રીતે બચશો\nઆવનારા બે દિવસ સરકારી બેંકો બંધ રહેશે, જરૂરી કામ આજે જ પતાવો\n7 નબળી બેંકોને 28,600 કરોડ રૂપિયા આપશે સરકાર\n જો નહીં કરો આ કામ તો 1 જાન્યુઆરીથી બાઉન્સ થશે ચેક\nઆજથી 5 દિવસ સુધી બંધ રહેશે બેંક, આ છે કારણ\nએક વાર દેવુ ન ચૂકવી શકનાર ‘માલ્યાજી' ને ચોર કહેવા અયોગ્યઃ ગડકરીનું વિવાદિત નિવેદન\n21 ડિસેમ્બરથી 5 દિવસ સુધી બેંકિંગ સેવા રહેશે ઠપ્પ, જાણો શું છે કારણ\nપ્રત્યાર્પણ મામલે વિજય માલ્યા સામે આજે મહત્વનો ચુકાદો\nમાલ્યા બેંકોના 100% પૈસા પાછા આપવા તૈયાર, ‘કૃપા કરી પોતાના પૈસા લઈ લો'\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00465.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33008", "date_download": "2019-03-21T20:40:35Z", "digest": "sha1:5IO7LA7ZCWDI3S5I66GZ4T62O4XX4DF5", "length": 8822, "nlines": 69, "source_domain": "amreliexpress.com", "title": "અમરેલીમાં મહિલા પોલીસ સ્‍ટેશન ખાતે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી – Amreli Express", "raw_content": "\nઅમરેલીમાં મહિલા પોલીસ સ્‍ટેશન ખાતે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી\nઅમરેલી મહિલા પોલીસ સ્‍ટેશન ખાતે પોલીસસ્‍ટેશન બેઈઝડ સપોર્ટ સેન્‍ટર અને 181 મહિલા હેલ્‍પલાઈન તથા મહિલા પોલીસ સ્‍ટેશનના સંયુકત ઉપક્રમે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનનો મહિલા સ્‍ટાફ, પી.એસ.આઈ. મોરી, પી.એસ.આઈ. વાવૈયા, નારી અદાલતના બહેનો, સખી વન સ્‍ટોપ સેન્‍ટરના બહેનો, 108નો સ્‍ટાફ તથા નર્સિંગ કોલેજ અને હોસ્‍ટેલની વિદ્યાર્થીનીઓ ઉપસ્‍થિત રહેલ. આ કાર્યક્રમમાં દીપ પ્રાગટય કરી અને કેક કટીંગ કરી ઉજવવામાં આવેલ. પી.એસ.આઈ. મોરીએ બહેનોને સમાજમાં સમાન દરજજો છે તથા તેઓને બધા હકકો મળવા જ���ઈએ અને દરેક દીકરીઓએ સક્ષમ અને સશકત બનવું જોઈએ તે અંગે માર્ગદર્શન આપ્‍યું. નારી અદાલતના જશુબેન ભંડેરીએ બહેનોના હકકો અંગે માર્ગદર્શન આપ્‍યું. સખી સેન્‍ટરના લાજવંતીબેને દીકરીઓને ખૂબ આગળ વધી અને સારી પ્રગતિ કરવા અંગે વાત કરી હતી. હોસ્‍ટેલની વિદ્યાર્થીની હર્ષા રાઠોડ દ્વારા જણાવવામાં આવેલ કે બધાનો જીવનમાં એક લક્ષ્ય હોવું જોઈએ અને એ લક્ષ્યને મેળવવા તનતોડ મહેનત કરવી અને કુટુંબનું અને સમાજનું નામ રોશન કરવું. પોલીસ સ્‍ટેશન બેઈઝડ સપોર્ટ સેન્‍ટરના કાઉન્‍સેલર પારૂલબેન મહિડા દ્વારા વિદ્યાર્થીનીઓને પોલીસ સ્‍ટેશનની મુલાકાત કરાવી અને બધી વિદ્યાર્થીનીઓને આગળ શિક્ષિત બની પોતાનો વિકાસ કરવો અને સક્ષમ બનવું. જરૂરહોય ત્‍યાં ગમે ત્‍યારે પોલીસની મદદ લેતા અચકાવું નહીં તથા મહિલાઓને મદદરૂપ થતા સરકારના વિવિધ માળખાઓ અંગે સમજ આપી 181ના કાઉન્‍સેલર હીનાબેન પરમાર દ્વારા 181 હેલ્‍પલાઈનની માહિતી આપી અને બધાને આજના દિવસની શુભકામનાઓ આપી હેડ કોન્‍સ્‍ટેબલ જયોત્‍સનાબેન ધમલ દ્વારા બધા આવેલ મહેમાનો અને વિદ્યાર્થીનીઓની આભાર વિધિ કરવામાં આવી તથા બધાને આજના દિવસની શુભકામના આપી હતી.\nસમાચાર Comments Off on અમરેલીમાં મહિલા પોલીસ સ્‍ટેશન ખાતે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી Print this News\n(Next News) ચલાલામાં પરાશાળામાં મકાનનું ખાતમુર્હુત કરતા ધારાસભ્‍ય કાકડીયા »\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\nરાજુલા પંથકમાં ધારાસભ્‍યનાં ઉમદા પ્રયાશથી પાકવીમાની રકમ મંજૂર\nસારંગપુરમાં આજે પ.પૂ.મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં ભવ્‍ય ફુલદોલ\nચારણ સમઢિયાળા ગામે ખેતરમાં મજૂરી કામ કરતા મજૂર પર દીપડાએ હુમલો કર્યો\nમેરીયાણામાં ઉનાળાનાં પ્રારંભે જ પાણીનો પોકાર\nજાફરાબાદ બંદરમાં બોટનું પ્રમાણ વધી રહૃાું હોય સુવિધા વધારવા માંગ થઈ\nરાજુલા-જાફરાબાદમાંથી કોંગ્રેસને જંગી લીડ અપાવવા બેઠક યોજાઈ\nઅમરેલીમાં પરીક્ષાર્થીને ચાલુ પરીક્ષાએ 108 દ્વારા સારવાર આપવામાં આવી\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લ��ખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2014/01/29-1-14.html", "date_download": "2019-03-21T20:24:57Z", "digest": "sha1:5FDZ3VVRTKAI3CZIKBZVSALELWYOJSWF", "length": 17862, "nlines": 167, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "હિંસક માહોલ વચ્ચે ખીલે પ્રેમના પુષ્પો 29-1-14 - Divyasha Doshi", "raw_content": "\nહિંસક માહોલ વચ્ચે ખીલે પ્રેમના પુષ્પો 29-1-14\nકેટલીક વ્યક્તિઓ જાણતી હોય છે કે તેમને જીવનમાં શું જોઇએ છે અને શું કરવું છે. તેમાં ય કેટલીક વ્યક્તિઓ પોતાના માટે જ જીવનનો નકશો તૈયાર કરતી હોય છે. પછી તે તાલિબાન હોય કે આપણા જેવી સમાન્ય વ્યક્તિઓ હોય. પરંતુ, જૂજ વ્યક્તિઓ એવી ય હોય છે જે પોતાના વિશે વિચારતી નથી. કોઇપણ પરિસ્થિતિ કે માહોલમાં અન્યનો વિચાર પહેલાં કરે. કદાચ આવી વ્યક્તિઓને કારણે જ જીવન માટે એક આશા બંધાઈ રહે છે.\nઅઘાનિસ્તાનમાં તાલિબાન, મુજાહિદ્દીનોની લડાઈ અને તેમના હિંસક રાજમાં એક વિદેશી વ્યક્તિ દરેકનો પ્રિય છે. આલ્બર્ટો કેરો. મૂળ ઇટલીના તુરિન ગામનો બહુ જાણીતો વકિલ હતો. પણ બાળપણથી રિહેબિલીટેશન સેન્ટરો સાથે કામ કરવાનું સપનું સેવેલું . હાલ 59 વરસના આલ્બર્ટો અફઘાનિસ્તાનના કાબુલ શહેરમાં રેડક્રોસ ધ્વારા સંચાલિત ઓર્થોપેડિક સેન્ટર માટે ફિજીયોથેરિપિસ્ટ તરીકે કામ કરી રહ્યા છે. વરસના લગભગ 6000 દરદીઓ આ સેન્ટરની મુલાકાત લેવા વ્હિલચેરમાં કે કાખઘોડી પર આવે છે અને પાછા પોતાના પગે ચાલીને જાય ત્યારે તેમની આંખો ભીની હોય છે.\nએક તો તેમણે વકિલાતનો ધીકતો ધંધો છોડ્યો અને બીજું અફઘાનિસ્તાન જેવા દેશમાં જ્યા સતત હિંસા ચાલતી હોય ત્યાં કામ કરવાનું પસંદ કર્યું.તેમને વીસેક વરસ પહેલાં આફ્રિકાથી અફઘાનિસ્તાનના રેડ ક્રોસ સંચાલિત ઓર્થોપેડિક રીહેબિલિટેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા.આ સેન્ટરમાં યુધ્ધમાં ઘવાયેલ અફઘાનિસ્તાનના લોકોને કૃત્રિમ પગ અને હાથ આપવા જેથી તેઓ પોતાનું જીવન અપંગ તરીકે બિચ���રાપણામાં ન જીવે. પણ 1992માં તાલિબાનો અને મુજાહિદ્દીન વચ્ચે જંગ છેડાતા બોર્ડર પર આવેલું આ ઓર્થોપેડિક સેન્ટર બંધ કરી દેવામાં આવ્યું. આલ્બર્ટો અન્ય રિહેબિલીટેશનના કામમાં લાગી ગયા. જેમકે બેઘર અફઘાનિઓને આશરો આપવો.\nએક દિવસ તેઓ કારમાં ઘર તરફ જઈ રહ્યા હતા કે તેમની કારની આગળ રસ્તા પર બોમ્બ ફુટ્યો. થોડો સમયતો આલ્બર્ટોને કંઇ સુઝ્યું નહી. એક જાતની શૂન્યતા છવાઈ ગઈ, થોડો સમયમાં ધુમાડો વિખરાયો અને જોયું કે રસ્તા પર એક વ્યક્તિ વ્હિલચેરમાં સલામત સ્થળે જવા પ્રયત્ન કરી રહી હતી. તેની દયામણી હાતલ જોઇને આલ્બર્ટો મદદ માટે દોડી ગયા. નજીક જઇ જોયું તો વ્હીલચેરને પાછળથી એક બાળક હાંકવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. બે પગ અને એક હાથ કપાયેલ એ માણસનું નામ મહેમૂદ હતું અને તેનો દીકરો રફી. આલ્બર્ટોએ પૂછ્યુંકે તું શું કામ કૃત્રિમ પગને હાથ બેસાડી દેતો નથી અને આવામાં શું કામ બહાર ફરે છે અને આવામાં શું કામ બહાર ફરે છે પ્રશ્ન પૂછ્યા પછી તેને પોતાની મુર્ખામી પર શરમ આવી. પણ મહેમૂદે કહ્યું કે ઓર્થોપેડિક સેન્ટર બંધ છે. શરમના માર્યા આલ્બર્ટોથી બોલાઈ ગયું કાલે ત્યાં પહોંચી જજે ખુલ્લુ હશે. તેમનાથી છુટા પડ્યા બાદ આલ્બર્ટોને વિચાર આવ્યો કે પોતે આ શું બોલી ગયો પ્રશ્ન પૂછ્યા પછી તેને પોતાની મુર્ખામી પર શરમ આવી. પણ મહેમૂદે કહ્યું કે ઓર્થોપેડિક સેન્ટર બંધ છે. શરમના માર્યા આલ્બર્ટોથી બોલાઈ ગયું કાલે ત્યાં પહોંચી જજે ખુલ્લુ હશે. તેમનાથી છુટા પડ્યા બાદ આલ્બર્ટોને વિચાર આવ્યો કે પોતે આ શું બોલી ગયો સેન્ટરતો બંધ જ છે. તેણે મનોમન પ્રાર્થના કરી કે મહેમૂદ ન આવે તો સારું.\nડરતાં ડરતાં તે બીજે દિવસે ઓર્થોપેડિક સેન્ટર પહોંચ્યો. એના આશ્ચર્ય વચ્ચે તેણે જોયું કે ત્યાં એનો આસિસ્ટન્ટ નઝમુદ્દીન પણ પહોંચી ગયો હતો અને પેલો મહેમુદ તેના દીકરા સાથે ત્યાં ઊભો હતો. એટલું જ નહીં બીજા પંદરેક જણા પણ ઊભા હતા. આલ્બર્ટોને થયું કે હવે શું કરી શકાય વખતોથી બંધ પડેલા સેન્ટરમાં કૃત્રિમ પગ અને હાથનું ઉત્પાદન પણ નહોતું થતું. પણ તેમનો આસિસ્ટન્ટ નઝમુદ્દીન આશાવાદી હતો. તેણે કહ્યું કે કાલથી આપણે આ લોકોને કૃત્રિમ હાથ પગ માટે તૈયાર કરી શકીએ. પણ આલ્બર્ટોએ તો પોતાના ઊપરીઓની પરવાનગી લેવી પડે એમ હતી. બીજે દિવસે તેમણે પોતાના ઊપરીઓને લગભગ ખોટું જ કહ્યું કે અમે થોડો સમય માટે ઓર્થોપેડિક સેન્ટર શરુ કરીશું. સારા કામ માટે ખોટું બોલવ���ં એ ગુનો નથી. મહેમુદ અને રફી બોમ્બમારા અને બુલેટોને પાર કરીને રોજ આવતા. થોડા જ દિવસોમાં મહેમૂદ કૃત્રિમ પગ સાથે ચાલતો થઈ ગયો. જેવો પહેલી વાર પોતાના પગ પર ઊભો રહ્યો કે તેણે દીકરા રફીને કહ્યું હવે તારે મારી પાછળ ફરવાની જરુર નહીં પડે હવેથી તું સ્કુલમાં ભણવા જશે. એ દિવસે આર્લ્બટની આંખો ભરાઈ આવી હતી. તેને લાગ્યું કે જીવનનું સાર્થક્ય આમાં જ છે. પણ હજી તેને અનેક સારા કામ કરવામાં નિમિત્ત બનવાનું હતું. તેના સામર્થ્યની કસોટી થવાની હતી.\nત્યાર બાદ થોડા વખતમાં મહેમૂદ પાછો આવ્યો અને તેણે આલ્બર્ટ પાસે કામ માગ્યું, અત્યાર સુધી તે ભીખ માગીને ગુજરાન ચલાવતો હતો. આલ્બર્ટ કહે છે કે હું તેને પૈસા આપવા જતો હતો કારણ કે હું તેને કામ ક્યાંથી આપવાનો પરંતુ, મહેમૂદે પૈસા નહીં કામનો આગ્રહ રાખ્યો,વળી અહીં વળી તેમના આસિસ્ટન્ટ નઝમુદ્દીનનો આશાવાદ કામે લાગ્યો, તે કહે હવે આપણે કૃત્રિમ હાથ,પગનું ઉત્પાદન વધારવું પડશે. અને મહેમૂદ તેમાં કામ કરી શકશે. આલ્બર્ટ કહે છે કે, ‘મારી આશંકાઓ તેના આશાવાદને અને મહેમૂદની ગૌરવપૂર્ણ કામ કરવાની તૈયારીને અટકાવી ન શકી. મારા આશ્ચર્ય વચ્ચે મહેમૂદના આવવાથી કામનું ઉત્પાદન વધ્યું. તે પોતાની જાતને પૂરવાર કરવામાં જરાય પાછીપાની કરતો નહતો. કામ શીખવામાં તે દિલોજાન રેડી દેતો. તેપછી તો ધીમે ધીમે બીજા અપંગ અફઘાનીઓને કામ આપવાની પ્રથા જ પડી ગઈ. આમ નવો ચીલો ચાતરવામાં મારી સાથે નઝમુદીન અને મહેમૂદનો સહકાર ન હોતતો એકલે હાથે આ કામ થઈ શક્યું નહોત.\nઅમારી પાસે તાલિબાનો પણ આવતા પણ તેઓ બીજા નામે દાખલ થતાં. અમારે તો કોઇ ભેદભાવ વગર વ્યક્તિની અપંગતાને ગૌરવમાં ફેરવવાનું કામ કરવાનું હતું. પછી તો નઝમદ્દીનના કહેવાથી વ્હિલચેર બાસ્કેટબોલ ટીમ તૈયાર થઈ અને હું એક ઇટાલિયનની જેમ તેમની રમતને બૂમો પાડીને માણું છું. અહીં હિંસાને અતિક્રમીને ફક્ત માનવતા રહી જાય છે. હિંસા અપંગતા આપે છે તો પ્રેમ ગૌરવપૂર્ણ જીવન. હવે ક્યારેક યુરોપ જાઉં છું તો ડર લાગે છે કે કોઇ કારણસર પાછો ન આવી શક્યો તો હવે હું આ કામ સિવાય કોઇ કામની કે દેશની કલ્પના કરી શકતો નથી.\nઆલ્બર્ટો એક એવી વ્યક્તિ છે કે સતત હિંસાના વાતાવરણમાં પોતાના કામથી પ્રેમનું પુષ્પ ખીલવી શકી છે.આજે તેમને દરેક અફઘાનિ પછી તે નાગરિક હોય કે તાલિબાની હોય આલ્બર્ટો કેરોને આદર અને પ્રેમથી જુએ છે. નઝમુદ્દીન અને મહેમૂદ જેવી વ્યક્તિઓ ધારે તો ઘોર નિરાશાને પણ આશામાં બદલી શકે છે.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nહિંસક માહોલ વચ્ચે ખીલે પ્રેમના પુષ્પો 29-1-14\nલવ,સેક્સ એન્ડ ધોકા 28-1-14\nસ્ત્રી લેખિકા જેવું કંઈ હોય \nવિશ્વની ખરી સમસ્યા શું છે \nગુનાહિત લાગણીઓ ખંખેરો. 14-1-14\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9A%E0%AA%B0%E0%AA%95%E0%AB%80%E0%AA%A1%E0%AB%8B", "date_download": "2019-03-21T21:04:42Z", "digest": "sha1:JZSK5FNGNFFQCSPI6R5VCLPUWGR5CEX7", "length": 3496, "nlines": 89, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ચરકીડો | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nચરકીડો ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.olnf.net/blog/who", "date_download": "2019-03-21T19:54:51Z", "digest": "sha1:LNTILBGWMKJRT2Q5AK4RG456K76VESVJ", "length": 2992, "nlines": 29, "source_domain": "www.olnf.net", "title": "કોણ? (Who?) - On Life & Friendship...", "raw_content": "\nઘણી સુંદર છે આ દુનિયા, કારણ કે તું મારી જોડે છે,\nઘણું સુંદર છે આ જીવન, કારણ કે તે મને આપ્યું છે,\nતારા હાથ ના સ્પર્શ ને આ હૃદય થી જા���ું છું,\nસ્વાદ ને જીભ થી નઈ, તારા હાથ થી ઓળખું છું,\nતારી ઝાંઝર ના અવાજ ને, લાખો માં ઓળખી શકું છું,\nતારી પડછાઈ બનું, એવું જ હંમેશાં ઈચ્છું છું,\nકેટલાય કિલોમીટર દુર હોવા છતાં, લાગે છે કે તું મને પલ પલ સંભાળે છે,\nહું ખુદ નો અવાજ સંભાળું ના સંભાળું, તું મારા મૌન ને પણ સમજે છે,\nતારો આવાજ સાંભળવા લાગે છે, જાણે મન હંમેશાં તરસતું રહે છે,\nતારો ખોળો મને આ કાંટાળી દુનિયા માં, ગુલાબ ની જાડી ચાદર જેવો લાગે છે,\nકોઈ ફરિયાદ નથી પેલા ભગવાન સાથે, દુનિયા ના દીધેલા આવા આડા અવળા રસ્તા માટે,\nઘણી સુંદર છે આ દુનિયા, કારણ કે મા તું મારી જોડે છું|\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B5%E0%AA%9F%E0%AA%B2%E0%AB%8B%E0%AA%88", "date_download": "2019-03-21T21:01:05Z", "digest": "sha1:ZBFVQQJSOTEKQPXR23KPYTV2MMJB6WKV", "length": 3607, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "વટલોઈ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nવટલોઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2013/02/blog-post_7.html", "date_download": "2019-03-21T20:09:40Z", "digest": "sha1:MJEFQS662J6QRGMYYKKQSEZLEDLHNNUP", "length": 14827, "nlines": 246, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: હાસ્ય દરબારમાં બાપ તેવા બેટા : સાભાર શ્રીમતી પ્રજ્ઞાબેન વ્યાસ....", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\nહાસ્ય દરબારમાં બાપ તેવા બેટા : સાભાર શ્રીમતી પ્રજ્ઞાબેન વ્યાસ....\nહાસ્ય દરબારમાં બાપ તેવા બેટા : સાભાર શ્રીમતી પ્રજ્ઞાબેન વ્યાસ....\nનીચેની લીન્કને કલીક કરો અને જુઓ.....\nકલીક કરો અને જુઓ.....\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nમહા કુંભ મેળો, મૌની અમાસ, કરોડો શ્રદ્ધાળુ, ભારે ભી...\nપુનામાં અજમલ કસાબને ફાંસી આપવામાં આવી એના પછી અફઝલ...\nદસ કીલોમીટર સાઈઝની ઉલ્કાએ છ કરોડ સાંઈઠ લાખ વર્ષ પહ...\nહાસ્ય દરબારમાં બાપ તેવા બેટા : સાભાર શ્રીમતી પ્રજ...\nબદલાતી દુનીયા, બદલાતા સંબંધો : જયવંત પંડયાનો બ્લ...\nરામ મંદીર, અયોધ્યા, વડા પ્રધાન, બીજેપી, જનતા દળ, શ...\nવિજયના દ્વારે : બસ થોડી રાહ જુઓ...પછી શેનું કેન્સર...\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારી���ાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nહીંદુ અને દલિત .... બીબીસી હીન્દી ઉપર છ મોટા મોટા લેખ... હીન્દુઓના નામ ઉપર કલંક મટે એવી કોઈ જ શક્યતા નથી...\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00469.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2007/05/05/ashok-dave/", "date_download": "2019-03-21T21:01:55Z", "digest": "sha1:3ROOLSBRDSE3KGRENQKIGS3BSL454AH7", "length": 81706, "nlines": 976, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "અશોક દવે, Ashok Dave | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\n”હું ભાગ્યે જ સાહિત્યનું કંઈ પણ વાંચુ છું”\n” લખવાના કારણે મારે તો બપોરનાય ઉજાગરા થાય છે.”\n“ આ માણસે બુધવારની સવાર વર્ષો પર્યંત પડવા નથી દીધી…..હાસ્યજ્યોતિથી બપોરિયાં ઊજવે છે….કલમનો ઉપયોગ અંગત રાગદ્વેષ માટે ક્યારેય કરતો નથી”\n# રચનાઓ: બુધવારની બપોરે માંથી -૧- : -૨- : -૩- : -૪- : -૫ –\n# તેમનો પોતાનો બ્લોગ ( છેક ૨૦૦૧માં શરૂ કરેલો )\nસમ્પર્ક જે- 7/81, અખબારનગર, નવા વાડજ, અમદાવાદ – 380 013\nપિતા – ચંદુભાઈ ; માતા – જસુમતીબેન\nપત્ની – શ્રીમતિ ‘હકી’; પુત્ર – સમ્રાટ ; પુત્રી – ઉત્સવી\nહાસ્ય સાહિત્ય કરતાં વધુ શોખ સંગીતનો, વિન્ટેજ ફિલ્મ ગીતો પર આધારીત ‘ફરમાઇશ ક્લબ’નું પણ સંચાલન કરે છે.\nહાસ્ય સા��િત્ય ખુબ અજમાવ્યું, ‘ ગુજરાત સમાચાર’ ની ‘ બુધવારની બપોરે’ કટારના લેખક\nરાજકપુરની ફિલ્મ ‘જાગતે રહો’ જોઇ જીવનમાં કાંઇક કરવાના ઓરતા જાગ્યા\nતેમનું બહુ જાણીતું પાત્ર ‘ જેન્તી જોખમ ‘\nઆકાશવાણી પર ઘણા કાર્યક્રમો આપ્યા\nલખવા વાંચવા કરતાં ઘેર આવનાર વધુ મહત્ત્વનો\nપ્રથમ કૃતિ – (પાકિસ્તાનના પ્રમુખ ) સ્વ.યાહ્યાખાનને પત્ર , ૧૯૬૯\nપ્રિય લેખકો: શરદબાબુ, દેવયાની ચોબલ અને મહાત્મા ગાંધી\nબુધવારની બપોરે, જેન્તી જોખમ સાથે કુલ ૧૮ જેટલા પુસ્તકો\n‘સાક્ષરનો સાક્ષાત્કાર’ – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન\nમારા મિત્ર અશોક્ભાઇનો પરિચય અહી વાંચી આનંદ થયો. એમનો બીજો પણ ઘણો પરિચય આપી શકુ તેમ છું.સરસ મજાના મળવા જેવા માણસ.\nPingback: અનુક્રમણિકા - અ « ગુજરાતી સારસ્વત પરિચય\nPingback: પલ્લવી મિસ્ત્રી, Pallavi Mistry « ગુજરાતી સારસ્વત પરિચય\nકાર્તિક મિસ્ત્રી ડિસેમ્બર 21, 2007 પર 10:34 એ એમ (am)\nઅશોક દવેનો જન્મ ૧૯૫૨. નહી કે ૧૯૨૯માં..\nPingback: Test « મારા વિચારો, મારી ભાષામાં.\nઆપે ધ્યાન દોરેલી ભૂલો સુધારી લીધેલ છે. બીજી કોઇ ભૂલ કે અપડેશન હોય તો જણાવવા વિનંતી. અને આપે ધ્યાન દોરેલ ભૂલ સુધારવામાં થયેલ દેર બદલ હું દિલગીર છું.\nહજુ એડ્રેસ અખબારનગરનું જ બોલે છે. ઘણાં લાંબા સમયથી દવે સાહેબ ભૂમિદીપ એપાર્ટમેન્ટ, નારણપુરા ચાર રસ્તા પર રહે છે.\nઅશ્વિન વી. પટેલ મે 7, 2009 પર 11:30 એ એમ (am)\nઆવી મજાક ના કર ભાઈ.\nબહુ મોટી આશા સાથે મેં ઉપર બતાવેલી લિન્ક પર જઈને જોયુ પણ ઍક આંચકો લાગ્યો.\nમોટરસાઈકલ ના ટાયર નું પંકચર સાંધવાની રીત નો વીડિયો બતાવીને ઍમ કહે છે કે શ્રી અશોક દવે ના ઇન્ટરવ્યૂ નો વીડિયો છે\nકુલ 7 મિનિટ અને 9 સેકન્ડ નો વીડિયો છે ઍમ બતાવે છે.\nવીડિયો નો હોય તો ના પાડી દ્યો મારા વાલા પણ આમ ખોટી આશાઓ ના જગાવો બેઠા બેઠા.\nહુ આનંદ વ્યાસ. રાજ્પીપલાથી\nઅહિં રાજપીપલા ખાતે લગભગ છેલ્લા ૨૪ વર્ષથી દર શનીવારે સંગીતની બેઠક થાય છે, અમે તેનુ નામ ” સંગીત શનીવારી” રાખ્યુ છે, બેઠકનુ સ્થળ ” પ્રમોદ વીલા પેલેસ” જેમા ખાસ કરીને જુની હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ હોઇ છે. હું આપને અમારા બધા વતી સ6ગીત શનીવારીમાં આવવાનુ હાર્દીક આમંત્રણ આપુ છુ.\nમુળ આ બેઠકના પ્રણેતા શ્રી બમનશાજી હતા, તેઓ શાસ્ત્રીય સંગીત ખુબ ઉંડા જાણકાર હતા, તા- ૨૩.૫.૨૦૦૯ના રોજ તેઓના દુ:ખદ અવસાન બાદ આ બેઠક પ્રમોદ વીલામાં ચાલે છે.\nઅશોક દવેની કૉલમો માણવા માટે જુઓ અશોક દવેનો બ્લોગ http://ashok-dave.blogspot.com.\nPingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય\nવાદળના કારણે ખબર નાં પડી ક્યારે સવારમાંથી સાંજ થઇ ગઈ\nજય શ્રી કૃષ્ણ અશોકભાઈ ,\nઆપનો લેખ વાંચ્યો ડાયાબીટીશ ઉપર , આપ નો આભાર કે આપે તેમાંથી મુક્તિ મેળવી લીધી . તેવીષય ઉપર મનમાં થોડાક પ્રશ્નો છે જો આપની અનુમતિ હોય તો પૂછવું છે , આપ તો સારીરીતે જનો ચૂ કે આ રોગ માંથી મુક્તિ મેળવા માટે રોગી કેટલો ઉત્સુક હોય છે . મારું મેલ આઈ ડી lakesh_mehta@yahoo.com અને મારો નં 9726389365 છે . આપનો મોબાઈલ નં જણાવશો જે થી પ્રશ્નો નું નિરાકરણ થવામાં સરળતા રહે .\nસહકાર ની અપેક્ષા સહ : આભાર\nPingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nઆપના દર શુક્રવારના લેખ હું નિયમિત રીતે વાંચું છું. હમણાં છેલ્લા ત્રણ શુક્રવારથી અમદાવાદના થીયેટરો અંગે આપના લેખો વાંચવાની ઘણી મજા પડે છે. હું જન્મે અને કર્મે અમદાવાદી (જન્મ માંડવીની પોળ, અને ત્રીસ વર્ષ સુધી રહેવાસી દેવની શેરી) છું. આપે જણાવેલા બધા થીયેટરોમાં મેં મારા મિત્રો સાથે ચલચિત્રો જોયેલ છે. લાઈટ હાઉસમાં ફર્ઝ પડેલ તો બીજી બાજુ રૂપમમાં ઉપકાર પડેલ. બંને ચિત્રો અમે જોયેલ. તે સમયમાં અમે જીતલા પાછળ ગાંડા હતા. જયારે ફિલ્મોની પટ્ટીઓ લડાવતા ત્યારે અમારો એક મિત્ર પીયુષ મેહતા (અત્યારે યુકો બેંક આશ્રમ રોડમાં નોકરી) જીતલાનું ફક્ત ડોકું હોય તો પણ તેને પાસ કરી દેતો. જીતુ અંગે તેની સલાહ હતી કે તે બિલ્ડીંગ ઉપરથી પણ કુદકા મારી શકે છે કારણકે તે મોરારજી જ્યુસ પીએ છે. અમે તેની સલાહ માનીને તેવું જ કરવાના હતાં પણ આપનું સદનસીબ કે તેવું ના કર્યું અને આજે આપના લેખો વાંચીએ છીએ. નહિ તો આપની દશા ખરાબ હોત. અશોકમાં મારા મિત્ર સાથે મેં ઘણા મફત ચિત્રો જોયેલ છે જેમાંના મહત્વના કહી શકાય તેવા ગાઈડ, વહાં કે લોગ, પરદે કે પીછે, ચાઈના ટાઉન, રાની મેરા નામ વગેરે હતા. તે વખતે એક નવિનભાઈ તેના મેનેજર હતા જે મારા મિત્રના પપ્પાના નજીકના મિત્ર હતા. ઈંગ્લીશ ટોકીઝમાં અમે કોહરા જોવા ગયેલ જેમાં ચિત્ર કરતા વધારે પાછળની સીટમાંથી પાપડ ની વધારે બીક લાગતી હતી. દર બેસતા વર્ષને દિવસે અમારી પોળમાંથી લગભગ ૨૧ જણા ધોતિયા પહેરીને શમ્મીકપૂરનું એન ઈવનીંગ ઈન પેરીસ જોવા જતા. પોળમાં મહત્વના જોયેલા ચિત્રોમાં દિલ દેકે દેખો, કાનુન, કાબુલીવાલા વગેરે હતા. આજે પણ તે જમાનો મને યાદ આવે છે. યાદ તાજી કરવા દર રવિવારે આ બધા વિસ્તારોમાં હજી પણ જઉં છું. તે વખતે બાલક્ન્જી બારી પણ ચિત્રો બતાવતી ��તી તેવું મને યાદ છે. ગાંધી રોડ ઉપરની અમારી નગીના પોળની ગલીમાં બીજા નંબરે આવેલી દુકાન વિજય વોચ કું. માં હું બેસતો ત્યારે કલ્પના સિનેમામાં પણ મેં ઘણા ચિત્રો જોયેલ છે. તે વખતના જમાના પાસે અત્યારનો જમાનો ઘણો ઝાંખો લાગે છે.\nમેં આપને રૂબરૂ ફક્ત એક વાર જયારે અમારો કંપની સેક્રેટરીનો કાર્યક્રમ (ચીનુભાઈ સેન્ટર, આશ્રમ રોડ) હતો ત્યારે જોયેલ અને સાંભળેલ છે. ઘણા વખતથી લખવાનું મન થતું હતું પણ આળસ આવતી હતી. હું પણ અમદાવાદ કોમર્સ કોલેજની જ પેદાશ છું. જયારે મારા નજીકના મિત્રોએ એફ.વાય. બી.કોમ. પછી અંગ્રેજી માધ્યમ છોડી ગુજરાતી માધ્યમમાં પરત ગયેલ ત્યારે મેં એસ. વાય. બી. કોમ.માં એક ચેલેન્જ તરીકે ગુજરાતી માધ્યમમાંથી અંગ્રેજી માધ્યમ પસંદ કરેલ. ત્યાર બાદ મારો નાતો ફક્ત અંગ્રેજી સાથે જ રહેલ છે. સી. એસ. અને એલ.એલ.બી. (સ્પે.) પણ અંગ્રેજી માધ્યમમાં પસાર કરેલ છે. અમદાવાદ કોમ. કોલેજની ખાસિયત હતી કે અંગ્રેજી માધ્યમમાં ક્લાસ ચલાવતા હોવા છતાં પુઅર બોયસ લાઇબ્રેરીમાં ચોપડીઓ ફક્ત ગુજરાતી માધ્યમમાં જ મળતી હતી. આમ મારા ભવ્ય અંગ્રેજીનો વારસો નાખવા પાછળ તેનો અમૂલ્ય ફાળો કહી શકાય. ભલું થજો ગુજરાતી શ્રુતિ ફોન્ટનાં બનાવનારાનું કે આ પત્ર આપને હું ગુજરાતીમાં લખી શક્યો. નહીતો મારે અન્ય મિત્રની મદદ લેવી પડત.\nહવે જયારે થીયેટરો વિષેની લેખમાળા પૂર્ણ થાય ત્યાર બાદ પોળોમાં તે વખતે દર્શાવેલ ચિત્રો વિષે પણ જયારે સમય મળે ત્યારે લખવા વિનંતી.\nઆપના ગાંડા વાચકો અને ચાહકોમાંનો એક\nઆજનો લેખ અમારા જૂના દિવસો યાદ કરાવી ગયો. જો કે હું તમારા કરતા બે વર્ષે જ મોટો છું. પૈસા બચાવવા અમે પણ રૂપિયા વળી લાઈનમાં ઉભા રહેતાં. તેમાં વળી રીલીફ વાળો લાલો તો ચાર આના લઈને પાછળ વાળા વ્યક્તિને આગળ ઘુસાડતો. પિતાશ્રીનાકડક સ્વભાવના કારણે કોલેજમાંથી ગુલ્લી મારીને પિક્ચર જોયા છે. ખાસ લખવાનું કે તમારા રાજાસુબા સાહેબ મારા સગા બનેવી થાય. ઘણું બધું લખવું છે, પણ તમારો કીમતી સમય નથી બગાડવો.\nઅમે પણ રૂપિયા વાળી ટીકીટમાં ઘણા ચિત્રો જોયા છે. માણેકચોકની દેવની શેરીમાં રહીને શહેરના બધા થિયેટરમાં અસંખ્ય ચિત્રો મિત્રો સાથે જોયેલ છે. તેની સરખામણીમાં આજના ચિત્રો જોવાની જરા પણ મજા નથી. હજી પણ થાય છે કે પોળોમાં ચિત્રો બતાવે તો આજે પણ જોવા જઉં.\nPingback: ( 730 ) સવા લાખનું પર્સ….. હાસ્ય લેખ……અશોક દવે | વિનોદ વિહાર\nઆપનક્યારેય કોઈ sawal પર gusso આવ\nતમને તારક મહેતાની સિરિયલ મા કામ કરવા મલે તો કામ કરો\nઝાકિર બ્લોચ, રાજકોટ પટેલ નગર શેરી નં.3 મો. 9974525441 મે 14, 2017 પર 5:13 એ એમ (am)\nતમારા મતે રાજકારણ એટલે શુ \nઘરડા ગાડા પાછા વાણે.\nહાલ ક્યાં છે અશોક દવે\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞા�� (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00469.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/ncert-std-book-std-10-12/129480.html", "date_download": "2019-03-21T20:00:52Z", "digest": "sha1:2N4FMV4FUAI757E6OOUPI5AKITWLUPS3", "length": 9289, "nlines": 118, "source_domain": "www.navgujaratsamay.com", "title": "જૂન-2019થી ધોરણ 10 અને 12માં NCERTના પુસ્તકોનો અમલ કરાશે", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nજૂન-2019થી ધોરણ 10 અને 12માં NCERTના પુસ્તકોનો અમલ કરાશે\nનવગુજરાત સમય > અમદાવાદ\nરાજ્યમાં આવેલી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રથી ધો.૧૦ અને ધો.૧૨માં NCERTના પુસ્તકોનો અમલ કરવામાં આવનાર છે. આ અંગે રાજ્યના શિક્ષણ વિભાગે અગાઉ સત્તાવાર જાહેરાત કરી હતી. જોકે, અમુક માધ્યમના પુસ્તકોને લઈને મુંઝવણ હોવાથી બોર્ડ સમક્ષ શાળાઓએ દરખાસ્ત કરી હતી. જેના પગલે બોર્ડે પરિપત્ર કરી ધો.૧૦ હિન્દી માધ્યમ તથા ઉર્દૂ માધ્યમ અને ધો.૧૨ હિન્દી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના પુસ્તકો પણ NCERT મુજબના જ રહેશે તેવી જાહેરાત કરી છે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી તેનો અમલ કરાશે.\nમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના અભ્યાસક્રમમાં NCERTના પાઠ્યપુસ્તકો અમલ કરવા બાબતે ઠરાવ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શૈક્ષણિક વર્ષ જૂન-૨૦૧૮થી ધો.૯માં હિન્દી માધ્યમની શાળાઓ માટે હિન્દી પ્રથમ ભાષા અને ઉર્દૂ માધ્યમની શાળાઓ માટે ઉર્દૂ પ્રથમ ભાષાના NCERTના પાઠ્ય પુસ્તકો અમલમાં મૂકવામાં આવ્યા હતા. જ્યારે ધો.૧૧માં અંગ્રેજી માધ્યમ, સામન્ય પ્રવાહની શાળાઓ માટે હિન્દી પ્રથમ ભાષાના NCERTના પુસ્તકોનો અમલ કરવા ઠરાવવામાં આવ્યું હતું.\nદરમિયાન, સરકાર સમક્ષ શાળાઓએ NCERTના પુસ્તકોને લઈને દરખાસ્ત કરી હતી. જેના પગલે સરકાર દ્વારા ૧૩ ફેબ્રુઆરીના રોજ ઠરાવ બહાર પાડ્યો હતો. આ ઠરાવના અનુસંધાને બોર્ડ દ્વારા રાજ્યના તમામ ડીઈઓને પરિપત્ર કરી NCERTના પુસ્તકોના અમલ અંગે તાકીદ કરી છે. જેમાં શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો.૧૦ અને ધો.૧૨ના અન્ય વિષયોમાં પણ NCERTના પુસ્તકોનો અમલ કરવાનો રહેશે.\nબોર્ડ દ્વારા કરાયેલા પરિપત્ર મુજબ ધો.૧૦ હિન્દી માધ્યમની શાળાઓ માટે હિન્દી પ્રથમ ભાષામાં NCERTનું પુસ્તક અમલમાં આવશે. એ જ રીતે ધો.૧૦ ઉર્દૂ માધ્યમની શાળાઓ માટે ઉર્દૂ પ્રથમ ભાષા, ધો.૧૨ અંગ્રેજી માધ્યમની સામાન્ય પ્રવાહની શાળાઓ માટે અંગ્રેજી પ્રથમ ભાષા અને ધો.૧૨ હિન્દી માધ્યમની તમામ પ્રવાહની શાળાઓ માટે હિન્દી પ્રથમ ભાષાનું NCERTનું પુસ્તક અભ્યાસક્રમમાં અમલી બનશે. આમ, શાળાઓએ જૂનથી શરૂ થતાં નવા શૈક્ષણિક વર્ષથી NCERTના પાઠ્ય પુસ્તકોનો અમલ કરવાનો રહેશે. બોર્ડના પરિપત્ર બાદ હવે ધો.૧૦ અને ધો.૧૨ના મોટાભાગના પુસ્તકો NCERTના અભ્યાસક્રમ આધારીત હશે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\n6 મેડિકલ કોલેજોની 143 ડિપ્લોમા બેઠકના બદલામા..\nરાજ્ય સરકારે ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી નીતિ વધ..\nNCTEએ રાજ્યની વધુ ત્રણ ગ્રાન્ટેડ બી.એડ. કોલે..\nનવી ‘શિક્ષણનીતિ’ ઘડવામાં ઠાગાઠૈયા, 5 વર્ષ વિ..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00469.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/why-only-ranbir-is-looking-in-bramasta/130359.html", "date_download": "2019-03-21T20:07:50Z", "digest": "sha1:ZZE4QRHOX7AMBY76UNWD2QY6QG376W7L", "length": 6378, "nlines": 116, "source_domain": "www.navgujaratsamay.com", "title": "શા માટે ફક્ત રણબીરને ‘બ્રહ્માસ્ત્ર’ દેખાય છે?", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nશા માટે ફક્ત રણબીરને ‘બ્રહ્માસ્ત્ર’ દેખાય છે\nનવગુજરાત સમય > અમદાવાદ\n‘બ્રહ્માસ્ત્ર’ના મેકર્સે ત્રણ પાર્ટ્સની આ સીરિઝનો ફુલ ફ્લેજ્ડ લોગો રિલીઝ કર્યો છે. આ સીરિઝમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન લીડ રોલ્સમાં છે. આ વીડિયોમાં તેઓ કોઈ રહસ્યમય શસ્ત્ર વિશે વાત કરતા સંભળાય છે ત્યાં જ ‘બ્રહ્માસ્ત્ર’નો લોગો રચાય છે.\nરણબીર અમિતાભ બચ્ચનને પૂછે છે કે, ‘સર એવું કોઈ શસ્ત્ર છે કે જે ટૂકડામાં છે, પરંતુ એ��ે જોડી દો તો એ ગોળ છે. એના પર એક નિશાન પણ છે.’ જેના જવાબમાં અમિતાભ કહે છે કે, ‘આપણું ગૌરવ, આપણા ઇતિહાસની શાન કે જેમાં સમગ્ર બ્રહ્માંડની શક્તિ રહેલી છે.’ આ સાંભળીને આલિયા પૂછે છે કે, ‘આ કયું શસ્ત્ર છે’ જેને જવાબ આપતાં બિગ બી કહે છે કે, ‘તમામ શસ્ત્રોનો દેવતા, બ્રહ્માસ્ત્ર.’ એ પછી રણબીર ફરી સવાલ કરે છે કે, ‘એ શા માટે મને દેખાય છે’ જેને જવાબ આપતાં બિગ બી કહે છે કે, ‘તમામ શસ્ત્રોનો દેવતા, બ્રહ્માસ્ત્ર.’ એ પછી રણબીર ફરી સવાલ કરે છે કે, ‘એ શા માટે મને દેખાય છે’ જેને જવાબ આપતાં બિગ બી કહે છે કે, ‘કેમ કે, તું બ્રહ્માસ્ત્રની અંતિમ લડાઈ સાથે જોડાયેલો છે.’\nઆ સેક્શન ના વધુ સમાચાર\nસલમાન ખાને તેની તમામ ફિલ્મ્સના રાઇટ્સ મેળવવા..\n‘ગેમ ઓફ થ્રોન્સ’ની 8મી સીઝનના ટ્રેલરમાં એપિક..\nPhotos: પોતાના શરીર પર આગ લગાવીને અક્ષય કુમા..\nદેશ કે ધર્મ નહીં પરંતુ આતંકવાદ વિરુદ્ધ યુદ્ધ..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00469.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/kalapi/", "date_download": "2019-03-21T19:40:31Z", "digest": "sha1:DXVDHXCWGIW7DRPQ5VE3HCHZFZ5XUGQI", "length": 12829, "nlines": 172, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Kalapi (Sursinhji Takhtasinhji Gohil) | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nઈતિહાસ કલાકારો અને હસ્તીઓ\nનામ: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ\nજીવનકાળ: ફક્ત ૨૬ વર્ષ ૫ મહિના અને ૧૧ દિવસ\nપ્રસીદ્ધ કાવ્ય ગ્રંથ: કલાપી નો કેકારવ\n૧ મહાકાવ્ય, ૧૧ ખંડકાવ્ય, ૫૯ ગઝલો. ૧૮૮ છંદોબદ્ધ કવિતા ઉર્મીગીતો. એ પ્રમાણે એટલે ૧૫૦૦૦ કાવ્ય પંક્તિઓંનો સંગ્રહ. માનવીય સંવેદના, પ્રણય, અને તત્વ જ્ઞાન ભર્યા આ કાવ્ય સંગ્રહ ની ૧૯૦૩ થી આજ સુધી ૨૧ આવૃત્તિ પ્રગટ થયી છે, ગુજરાતી સાહિત્ય ના ઈતિહાસમાં આ અદ્વિતીય ઘટના છે\nગધ્ય રચનાઓં: કાશ્મીર નો પ્રવાસ, તત્વજ્ઞાન વિષયક નિબંધ અને પત્નિઓ, મિત્રો, ગુરુજનો ને લખેલા ૮૦૦ થી વધુ પત્રો. ઉત્તમ પત્ર સાહિત્ય જાણે કે લાગણીઓં નો ધોધ..\nસરજન કાલ: ઉપર મુજબ નું વિપૂલ સર્જન માત્ર તેમણે, ૧૬ થી ૨૬ વરસની ઉંમર માં કર્યું\nવાંચન: ગુજરાતી, અંગ્રેજી, ફારસી, સંસ્કૃત અને હિન્દીના વિવિધ વિષયક લગભગ ૫૦૦ થી વધુ પુસ્તકો નું વાંચન..\nશિક્ષણ: રાજકુમાર કોલેજ, રાજકોટ\nલાઠીમાં રાજ્યાભિષેક: ૨૧-૧-૧૮૯૫ ના રોજ ૨૧ વર્ષ ની ઉમરે.\nલગ્ન: ડીસેમ્બેર ૧૮૮૯માં પંદર વર્ષ ની ઉમરે પોતાના થી ૮ વર્ષ મોટા કચ્છ રોહા ના રાજકુમારી, રમાબા અને ૨ વર્ષ મોટા સૌરાષ્ટ્ર-કોટડા ના રાજકુમારી આનાદીબા બને સાથે એક જ દિવસે ખાંડા લગ્ન\nપ્રણય: રાણી સાહેબા રમાબા ની એ સમય ની દાસી મોંઘીબા સાથે ૨૦ વરસ ની ઉમરે પ્રણય થયો, આ મોંઘીબા નું નામ પછી કલાપી જી\nએ શોભાના રાખ્યું, તેઓ તેમના થી ૭, વરસ નાના હતા, સ્વરૂપવાન બુદ્ધિશાળી અને મંજુલ સ્વર ધરાવતા હતા,\nપત્ની પ્રત્યે ની ફરજ અને પ્રણય સંવેદના નો દ્વંદ,\nચાહું છું તો ચાહીશ બેય ને હું\nઆ પ્રણય સંબંધ ને કારણે જીવન માં વેદના ભર્યો સંઘર્ષો ની ઘટમાળ સરજાયી, પરિણામે એ સંવેદના ઓં કવિતા માં પ્રવેશી અને પ્રણય ઝંખના પ્રકૃતિ પ્રેમ અને આધ્યત્મિકતા ના ચિંતન સમા કાવ્યો ગુજરાત ને પ્રાપ્ત થયા, શોભાના બા પ્રત્યે નો તેમનો ગાઢ નૈતિકતા પૂર્ણ પ્રેમ સંબંધ આખરે તા: ૭ – ૯ -૧૮૯૮ ના રોજ પારાવારિક પારાવાર વિરોધ વચ્ચે લગ્ન માં પરિણમ્યો, આધ્યાત્મિક ચેતના ને લીધે તેમના વૈરાગ્ય અને ત્યાગવૃત્તિ વધતા ચાલ્યા, દરબારી ઠાઠમય જીવન શુષ્ક લાગવા લાગ્યું, કેટલાક પોકળ સંબંધોના અનુભવ ને લીધે જ રાજગાદી નો ત્યાગ કરવાનો અને પંચગીની ખાતે શોભનાબા સાથે રહીને શાંતિ પૂર્ણ સાચા આત્મીય આનદ સાથે પરોપકારી કરવાનો નિર્ણય તેમણે કરેલો, હૃદય નો ખાલીપો અનુભવતા આ ઉત્કટ પ્રેમી અને સહૃદયી રાજવી નું અકાળે આકસ્મિક નિધન જાણે કે રહસ્યો ની ચાદર માં લપેટાઈ ગયું તેમના જીવન અને કવન ને વાંચનારા સંભાળનારા ચાહકો ના હૃદય માં કલાપી એ અમીટ અમર છાપ છોડી છે…\nહું અનંત યુગ નો તરનાર યોગી જનાર જે હજુ અનંત યુગો તરી ને\nTagged અમરેલી, કલાપી, ગોહિલ, ગોહિલવાડ, રાજકોટ, લાઠી, સૌરાષ્ટ્ર\n23 માર્ચ, શહીદ દિવસ\n23 માર્ચ, શહીદ દિવસ 23 માર્ચ એટલે ભારતીય આઝાદીના ઈતિહાસનો અમર દિવસ, આજ દિવસે ભગતસિંહ, સુખદેવ, તથા રાજયગુરૂને રાષ્ટ્ર ભકિત માટે ફાંસીનો સરપાવ મળ્યો હતો. આજ દિન સુધી ભારત દેશ આ દિવસને યાદ કરી દર વર્ષે શહીદ દિવસ તરીકે ઉજવે છે. શહીદ દિને ભારતના બધા જ શહીદો અને સેનાના જાંબાજ જવાનોને લાખ લાખ સલામ.\nઈતિહાસ સંતો અને સતીઓ\nદેસળ ભગત ભજન માં કેટલી તાકાત નામ માં કેટલી તાકાત છે એનો એક પ્રસંગ છે જાજા વર્ષો પેલા ની વાત નથી ખાલી 80 વર્ષ પેલા ની જ વાત છે. ધાંગધ્રા ના સ્ટેટ સર અજીતસિંહ નામ રાજકુમાર કોલેજ માં કોલેજ પૂરી કર્યા પસી રાજ તિલક થયું રાજા બન્યા છતાં એમને રાજ�� નો પોશાક નતો પેહરયો માત્ર ને […]\nઈતિહાસ ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ\nવાંકાનેર શબ્દ નગરના ભૌગોલીક સ્થાન પરથી આવ્યો છે. ગુજરાતીમાં વાંકાનેરનો અર્થ થાય છે વણાક અને નેર એટલે કે પાણીનો પ્રવાહ. વાંકાનેર શહેર મચ્છુ નદીને કિનારે આવેલ છે. ઈ.સ. 1605માં વાંકાનેરની સ્થાપના સંતાજીએ કરી હતી. અહીંયા 18 સદીમાં કિલ્લેબંધી કરવામાં આવી હતી જેથી કરીને દુશ્મનો અને લુંટારાઓ તેની પર હુમલો ન કરી શકે. વાંકાનેર પર રાજવી […]\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00470.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/taapasee-pannu-10-hottest-avatars-in-telugu-movies-photos-024124.html", "date_download": "2019-03-21T19:46:55Z", "digest": "sha1:WIKVTG7FA6G5TDOBHYKUR43EGX6C7XSP", "length": 11653, "nlines": 158, "source_domain": "gujarati.oneindia.com", "title": "Photos : ચશ્મે બદ્દૂર ફૅમ તાપસી પન્નૂના 10 Hottest અવતાર | Photos: 10 Taapasee Pannu's Hottest Avatars - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nPhotos : ચશ્મે બદ્દૂર ફૅમ તાપસી પન્નૂના 10 Hottest અવતાર\nમુંબઈ, 28 ડિસેમ્બર : નવી દિલ્હી બેઝ્ડ મૉડેલ તાપસી પન્નૂ 2010માં કે રાઘવેન્દ્ર રાવની રોમાંટિક મ્યુઝિકલ ફિલ્મ ઝુમ્માંડી નાદમ સાથે અભિનેત્રી બન્યાં. સૉફ્ટવૅર પ્રોફેશનલમાંથી મૉડેલ બનનાર તાપસી પન્નૂ પછી તો તામિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે કે ટૉલીવુડ ક્ષેત્રે ટૉપ સાઉટ અભિનેત્રી બની ગયાં.\nસંક્ષિપ્તમાં કહીએ તો પાંચ વર્ષના ફિલ્મી કૅરિયરમાં તાપસી પન્નૂએ એક હિન્દી, ત્રણ તામિળ અને નવ તેલુગુ ફિલ્મો કરી નાંખી અને તેઓ સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટાપાયે પોતાનું નામ પણ રોશન કરવામાં સફળ રહ્યાં. ચશ્મે બદ્દૂર જેવી ફિલ્મ સાથે બૉલીવુડ ડેબ્યુ કરનાર તાપસી પન્નૂની બૉલીવુડમાં બીજી ફિલ્મ આવી રહી છે બૅબી કે જેમાં અક્ષય કુમાર લીડ રોલમાં છે.\nચાલો હાલ તો આપને બતાવીએ તાપસી પન્નૂના 10 હૉટેસ્ટ અવતાર :\nપોતાના કર્લી વાળ સાથે તાપસી પન્નૂ હિટ તેલુગુ ફિલ્મ વીરામાં દેખાયા હતાં. આ ફિલ્મ 2011માં આવી હતી.\nતાપસી પન્નૂ મોગુડુ ફિલ્મમાં બ્લૅક સારી તથા બૅકલેસ બ્લાઉઝ પહેરી વિલેજ બેલે તરીકે.\nરવિ તેજાની ફિલ્મ ડરુવુમાં તાપસી પન્નૂ એક ગીતમાં ક્વિર્કી આઉટફિટીમાં.\nમોગુડુ ફિલ્મના એક દૃશ્યમાં તાપસી પન્નૂ ઑરેંજ આઉટફિટમાં પોતાની યૂથફુલ બૉડીનું પ્રદર્શન કરતા જણાય છે.\nવીરા ફિલ્મના એક દૃશ્યમાં યલો સાડીમાં હૉટ લાગતા તાપસી.\nમોગુડુ ફિલ્મના સેટ પર તાપસી પન્નૂનો વધુ એક હૉટ અવતાર.\nમોગુડુ ફિલ્મના એક દૃશ્યમાં પિંક સાડી તથા બૅકલેસ બ્લાઉઝમાં કહેર વરસાવતાં તાપસી.\nગોપીચંદની તેલુગુ ફિલ્મમાં તાપસી પન્નૂ ગ્રીન સાડીમાં વધુ સુંદર દેખાય છે.\nમોગુડુ ફિલ્મના એક દૃશ્યમાં તાપસીએ ટ્રેડિશનલ અવતાર પણ ધર્યો હતો.\nતાપસી પન્નૂએ ગોપીચંદની ફિલ્મોમાં બિકિની દૃશ્યો પણ આપ્યા છે.\nસાઉથમાં શીર્ષ પર, પણ બૉલીવુડમાં સંઘર્ષ કરી રહી છે આ હસીનાઓ...\nહોશ ઉડાવી દેતાં તામિળ સ્ટાર્સના હૉટેસ્ટ Lip-Lock અને Kissing સીન્સ...\nહોશ ઉડાવી દેશે સાઉથની હસીનાઓના Hottest Backless પોઝ...\nHot તામિળ અભિનેત્રીઓ અને તેમના Catchy Tattoos\nશ્વેતા બાસુ બાદ વધુ એક અભિનેત્રી સેક્સ સ્કેંડલમાં રંગેહાથ ઝડપાઇ\nબૉલીવુડ ફિલ્મોમાં ધૂમ મચાવતાં South Indian ખલનાયકો...\nતેલુગુ ફિલ્મોમાં એક દાયકામાં છવાઈ 30 Hottest આયટમ ગર્લ્સ\nHalf સાડી પહેરી વધુ Hot દેખાય છે આ 25 તેલુગુ હસીનાઓ\nPICS : અભિનેત્રીઓની સફળતામાં મહત્વનો ફાળો આપતા Hot Expressions\nArmpits પણ અભિનેત્રીઓને બનાવે છે વધુ Hot : જુઓ તસવીરો\nજુઓ તામિળ અભિનેત્રીઓના Hottest Bikini અવતાર\nસેલિબ્રિટીઓની પ્રાઇવસી પર હુમલો કરતી Leaked તસવીરો\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00470.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjMzOTQ%3D-61815713", "date_download": "2019-03-21T20:56:09Z", "digest": "sha1:PX2UXT4F5W2H34DSGDSOQHDPQP526B62", "length": 9078, "nlines": 112, "source_domain": "www.gujaratmirror.in", "title": "સૌરાષ્ટ્ર યુનિ.ના 49,888 છાત્રોને કાલે પદવીદાન | Rajkot | Gujarat Mirror", "raw_content": "\n��ૌરાષ્ટ્ર યુનિ.ના 49,888 છાત્રોને કાલે પદવીદાન\nસૌરાષ્ટ્ર યુનિ.ના 49,888 છાત્રોને કાલે પદવીદાન\n1ર વિદ્યાર્થીઓને 7ર ગોલ્ડમેડલ પણ અપાશે : પદવીદાન સમારોહનું વેબ કાસ્ટિંગ\nસૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 53મો પદવીદાન સમારંભ આગામી તા.8/12/2018ને શનિવારના રોજ સવારે 11:30 કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિશ્રી ઓમપ્રકાશ કોહલીજીના અધ્યક્ષસ્થાને, ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીશ્રી શ્રીમતી વિભાવરીબેન દવેની ખાસ ઉપસ્થિતિમાં યોજાનાર છે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 14 વિદ્યાશાખાના 49888 દિક્ષાર્થીઓને પદવીઓ તથા ગોલ્ડમેડલ એનાયત કરવામં અવશે. આ પદવીદાન સમારંભમાં કુલ 2858 વિદ્યાર્થીઓ રૂબરૂ ઉપસ્થિત રહી પદવી મેળવનાર છે.\nસૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 53માં પદવીદાન સમારોહમાં ડાયસ પર બિરાજમન સૌ મહેમનો ભારતીય પરંપરા મુજબના પરિધાનમાં સજજ થઈ પદવીદાન સમારોહમાં ભાગ લેશે.\nસૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાનારા 53મં પદવીદાન સમારંભનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોમ્પ્યુટર સેન્ટરના ડાયકરેટરશ્રી પીયુશભાઈ ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ વેબકાસ્ટીંગ કરવામાં આવશે. જેની લીક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વેબસાઈટ ૂૂૂ.તફીફિતવિિંફીક્ષશદયતિશિું.યમી પર મુકવામાં આવનાર છે.\nજે વિદ્યાર્થીઓ પદવીદાન સમારંભમાં રૂબરૂ હાજર રહી પદવી પ્રમાણપત્ર લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવેલ નથી / કરાવી શકેલ નથી તેવા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ તથા સંબંધકર્તાઓને પદવીદાન સમારંભનું ઓનલાઈન વેબકાસ્ટીંગનો લાભ લેવા અનુરોધ છે. પદવીદાન સમારંભ પૂર્ણ થય બાદ રૂબરૂ પદવીઓ મેળવનાર વિદ્યાર્થીઓને સરળતાથી પદવીઓ મળી શકે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કાર્યક્રમના સ્થળે 13 ડિગ્રી વિતરણ માટેના કાઉનટરો શરુ કરવામાં આવેલ છે. આ પદવીદાન સમારોહમાં કુલ 13 વિદ્યાશાખાના પર વિદ્યાર્થીઓને કુલ 72 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે અને 92 દાતાશ્રીઓ તરફથી આવેલ દાનના વ્યાજની રકમમાંથી કુલ 112 રોકડ ઈનામો એનાયત કરવામાં આવશે.\nસુરેન્દ્રનગરની સી.યુ. શાહ મેડીકલ કોલેજન વિદ્યાર્થી ઘાંચી ગજાલા મહોમ્મદ હનીફને થર્ડ એબ.બી.બી.એસ.માં સૌથી વધુ 9 ગોલ્ડમેડલ એનાયત થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિશ્રી પ્રો.નીલાંબરીબેન દવે તથા કુલસચિવશ્રી ડો.ધીરેનભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક અન�� બિનશૈક્ષણિક પરિવાર 53મા પદવીદાન સમારોહના કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યરત છે. . ક્રમ વિદ્યાશાખા સંખ્યા\n1 વિનય વિદ્યાશાખા 12828\n2 શિક્ષણ વિદ્યાશાખા 3729\n3 વિજ્ઞાન વિદ્યાશાખા 10698\n4 ઈજનેરી વિદ્યાશાખા 09\n5 કાયદા વિદ્યાશાખા 2226\n6 તબીબી વિદ્યાશાખા 913\n7 વાણિજ્ય વિદ્યાશાખા 15978\n8 ગ્રામવિદ્યા વિદ્યાશાખા 262\n9 ગૃહવિજ્ઞાન વિદ્યાશાખા 345\n10 બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખા 2548\n11 હોમીયોપેથી વિદ્યાશાખા 285\n12 આર્કીટેકચર વિદ્યાશાખા 16\n13 પરફોર્મીંગ આર્ટસ વિદ્યાશાખા 12\n14 ફાર્મસી વિદ્યાશાખા 40\nરાજકોટ પોલીસ દ્વારા ધૂળેટીની કઇ આ રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી\nસૌરાષ્ટ્રની 4 સહિત રાજ્યની 18 લોકસભા બેઠક સંવેદનશીલ\nસાત બેઠકો પર કોંગ્રેસનાં ઉમેદવારો ફાઇનલ\nજામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી શું થયું\nભાજપે લોકસભા ચૂંટણી 182 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, લડશે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે\nIPL-2019: ગુજરાતના 7 સ્ટાર્સ પર સૌની નજર\nઅભિનેત્રી હોટેલનો ‘રોલ’ કરી છૂમંતર\nવરૂણ ધવન કિસ ‘કિસ’કો સંભાલે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A5_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B5", "date_download": "2019-03-21T20:57:07Z", "digest": "sha1:NBFIVZW5JEYM6HYXLJPQBRHWJ2BNDJ74", "length": 3886, "nlines": 92, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "માથું મારવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી માથું મારવું\nમાથું મારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nકોઈ બાબતમાં મન ઘાલવું; મહેનત માંડવી.\nવચમાં પડવું; વચમાં ડહાપણ કરવું.\nમાથે મારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઅધૂરો ન રહેવા દેતાં મોભ સુધી(કરો) ચણી લેવો.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.videochat.world/%E0%AA%91%E0%AA%A8%E0%AA%B2%E0%AA%BE%E0%AA%87%E0%AA%A8-%E0%AA%A1%E0%AB%87%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%AA%E0%AA%B0", "date_download": "2019-03-21T20:14:07Z", "digest": "sha1:SD67WJE55LQTUJTV3VXJGPN2R6OEEHPW", "length": 3821, "nlines": 12, "source_domain": "gu.videochat.world", "title": "ઑનલાઇન ડેટિંગ પર", "raw_content": "\nઑનલાઇન ડેટિંગ એક સુખદ તક શોધવા માટે એક સંભાષણમાં ભાગ લેનાર છે અને તરત જ શરૂ કરવા માટે તેમની સાથે વાતચીત છે.\nજેમ કે પરિચિતોને ખૂબ જ રસપ્રદ છે, કારણ કે ઓનલાઇન વાતચીત તક આપશે વાતચીત કરવા માટે કોઇ પણ વિષય પર છે.\nબધા તમને જરૂર છે, પર ચાલુ કરવા માટે આ વેબકેમ છે — અને હવે તમે ઘેરાયેલો છે સાથે વિચિત્ર સંચાર છે\nઅને આ ખરેખર છે, તેથી, તે છે, કારણ કે ન માત્ર રૂ ડેટિંગ, અહીં પણ ડેટિંગ અન્ય દેશોના લોકો છે. આ એક પ્રકારની ઑનલાઇન ડેટિંગ નેટવર્ક વધુમાં, તમે તક આપે છે ઘણાં વિવિધ તકો જેમ કે એક લોકપ્રિય વિડિઓ ચેટ તરીકે ઑનલાઇન ડેટિંગ: જો તમે જતા હોય છે જીવંત ઓનલાઇન સંચાર પર એક વેબકેમ છે, કારણ કે અહીં તમે સાથે પરિચિત કરી શકો છો, જે એક વ્યક્તિ હોઈ શકે છે વિશ્વમાં ગમે ત્યાં. વધુમાં, જો તમે આ વ્યક્તિ તમે મળ્યા આ ઑનલાઇન વિડિઓ ચેટ રહે છે કે આ જ શહેર સાથે, તમે એક અનન્ય તક પૂરી કરવા માટે તેની સાથે વાસ્તવિક જીવન માં. પણ, એક વિશાળ વત્તા છે કે તમે જરૂર નથી માટે સમય ઘણો પસાર વિગતો ભરવા માટે તમારા રૂપરેખાઓ, પર જેમ સામાન્ય ડેટિંગ સાઇટ્સ અથવા પસાર સુસંગતતા પરીક્ષણ. એક ઝડપી ઑનલાઇન ડેટિંગ, જ્યાં તમે કરી શકો છો તરત જ જોઈ એક વ્યક્તિ રહે છે, તે શક્ય બનાવે છે, સમજવા માટે છે કે શું તમે નજીક છે દરેક અન્ય નથી અથવા પ્રથમ મિનિટ માંથી સંચાર છે. અલબત્ત, ક્રમમાં તેની ખાતરી કરવા માટે એક સામાન્ય અને ગંભીર સંચાર ઑનલાઇન ડેટિંગ, એક નંબર છે કે બંધનો અમે ભલામણ કરીએ છીએ કે તમે પાલન કરવા માટે.\nતેથી, તે પહેલાં તમે શરૂ કરવા માટે વાતચીત માં આ વિડિઓ ચેટ, તે વાંચવા માટે મહત્વનું છે તે નિયમો છે\nબનાવવા માટે કેવી રીતે એક સામાજિક નેટવર્ક →\n© 2019 વિડિઓ ચેટ વિશ્વમાં", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/pooja/10", "date_download": "2019-03-21T20:35:14Z", "digest": "sha1:BLPM4Q7WD6LBU6H33KV4XTNU2DJMPK3S", "length": 7748, "nlines": 252, "source_domain": "swargarohan.org", "title": "તમારી કૃપા હોય તો તરે | Pooja | Bhajans", "raw_content": "\nતમારી કૃપા હોય તો તરે\nતમારી કૃપા હોય તો તરે\nતમારી કૃપા હોય તો તરે પાણીમાં કાગળની નાવ,\nસાગર પણ મારગ ધરતાં દે પાર ઉતરવા કેરો લ્હાવ;\nકૃપા તમારી શું ના કરતી, અશક્ય કૈં તેને છે ના,\nરણમાં વન ન��� વનમાં રણ છે તેને માટે સહજ અહા \n‘પાગલ’ પ્રેમી શરણ તમારે પડ્યો લગાવી જીવનદાન,\nકૃપા કરો બસ એજ કામના; સ્વીકારો પ્રગટાવી ભાવ.\n– © શ્રી યોગેશ્વરજી\nભગવાનનો પ્રેમરસ જેણે ચાખ્યો છે, આત્માના અલૌકિક આનંદને જેણે અનુભવ્યો છે, તેને અનાત્મ પદાર્થોના આકર્ષણો કદિકાળ આકર્ષિત કરી શકતા નથી. એ તો આત્માની દુનિયામાં જ સદા અવગાહન કર્યા કરે છે, એને શોક કે મોહ સતાવી શકતા નથી, ભયની ભૂતાવળો એને લાગતી નથી. એનું જીવન સર્વપ્રકારે નિર્મળ અને નિર્મમ બની જાય છે. એ જીવનની અંદર આનંદનો મહોત્સવ કરતો થઈ જાય છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/1199", "date_download": "2019-03-21T19:42:23Z", "digest": "sha1:CRTYVJBSHK2DLNNBWWVMWG4TDVCAEH4M", "length": 17844, "nlines": 57, "source_domain": "www.swaminarayanworld.net", "title": "૧૬ ભુવનકોશનું વર્ણન | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\nઅધ્યાય - : - ૧૬\nરાજા પરીક્ષિતે કહ્યું - હે મુનિવર જ્યાં સુધી સૂર્યદેવનો પ્રકાશ છે અને જ્યાં સુધી તારામંડળ સહિત ચંદ્રદેવને જોઇ શકાય છે, ત્યાં સુધી તમે ભૂમંડળનો વિસ્તાર બતાવ્યો છે. ૧ તેમાં પણ તમે બતાવ્યું કે મહારાજ પ્રિયવ્રતના રથનાં પૈડાઓનાં સાત રેખાઓથી સાત સમુદ્ર બની ગયા હતા. જેને કારણે આ પૃથ્વીપર સાત દ્વીપોનું વિભાજન થયું. તેથી હે ભગવન્‌ જ્યાં સુધી સૂર્યદેવનો પ્રકાશ છે અને જ્યાં સુધી તારામંડળ સહિત ચંદ્રદેવને જોઇ શકાય છે, ત્યાં સુધી તમે ભૂમંડળનો વિસ્તાર બતાવ્યો છે. ૧ તેમાં પણ તમે બતાવ્યું કે મહારાજ પ્રિયવ્રતના રથનાં પૈડાઓનાં સાત રેખાઓથી સાત સમુદ્ર બની ગયા હતા. જેને કારણે આ પૃથ્વીપર સાત દ્વીપોનું વિભાજન થયું. તેથી હે ભગવન્‌ હવે હું આ બધા દ્વીપોનું પરિમાણ (વિસ્તાર-માપ) અને લક્ષણો સાથે તેનું પૂરેપૂરું વિવરણ જાણવા ઇચ્છુ છું. ૨ કારણ કે જે મન ભગવાનના આ ગુણમય સ્થૂળ વિગ્રહમાં લાગી શકે છે. તેનું વાસુદેવ નામવાળા સ્વયંપ્રકાશ, નિર્ગુણ બ્રહ્મરૂપ સૂક્ષ્મતમ સ્વરૂપમાં પણ લાગવું સંભવ છે. તેથી હે ગુરુવર હવે હું આ બધા દ્વીપોનું પરિમાણ (વિસ્તાર-માપ) અને લક્ષણો સાથે તેનું પૂરેપૂરું વિવરણ જાણવા ઇચ્છુ છું. ૨ કારણ કે જે મન ભગવાનના આ ગુણમય સ્થૂળ વિગ્રહમાં લાગી શકે છે. તેનું વાસુદેવ નામવાળા સ્વયંપ્રકાશ, નિર્ગુણ બ્રહ્મરૂપ સૂક્ષ્મતમ સ્વરૂપમાં પણ લાગવું સંભવ છે. તેથી હે ગુરુવર આ વિષયનું વસ્તારથી વર્ણન કરવાની કૃપા કરો. ૩\nશ્રીશુકદેવજીએ કહ્યું - હે મહારાજ ભગવાનની માયાના ગુણોનો એટલો બધો વિસ્તાર છે કે જો કોઇ પુરુષ દેવતાઓ જેટલું આયુષ મેળવી લે તો પણ મન અને વાણીથી તે માયાના ગુણોના વિસ્તારનો અંત મેળવી શક્તા નથી. તેથી અમે નામ, રૂપ, પરિણામ અને તેના લક્ષ્ણો દ્વારા મુખ્ય વિષયોને લઇને ભૂમંડળની વિશેષતાઓનું વર્ણન કરીશું. ૪ આ જમ્બુદ્વીપ જેમાં આપણે રહીએ છીએ, ભૂમંડળરૂપી કમળના કોશ સ્થાનીય જે સાત દ્વીપો છે, તેમાં સૌથી અંદરનો જે કોશ છે તેનો વિસ્તાર એક લાખ યોજન છે અને આ કમળપત્રની જેમ ગોળાકાર છે. ૫ તેમાં નવ હજાર યોજનના વિસ્તારવાળા નવ ખંડ છે. જે તેની સીમારેખાનો વિભાગ કરનાર આઠ પર્વતોથી વહેંચાયેલા છે. ૬ તેમની વચ્ચે ઈલાવૃત્ત નામનો દશમો ખંડ છે, તેના મધ્યભાગમાં કુલપર્વતોનો રાજા મેરુપર્વત છે. તે જાણે ભૂમંડળરૂપ જે કમળ તેની ડાંડી જ છે તે ઉપરથી લઇને નીચે સુધી બધું સુવર્ણ મય છે. અને એક લાખ યોજન ઊંચો છે. તેનો વિસ્તાર શિખરપર બત્રીસ હજાર અને તળેટીમાં સોળ હજાર યોજન છે. તથા સોળ હજાર યોજન તે પૃથ્વીની અંદર રહેલો છે, અર્થાત્‌ ભૂમિની બહાર તેની ઊંચાઇ ચોર્યાસી હજાર યોજન છે. ૭ ઈલાવૃત ખંડના ઉત્તરમાં ક્રમશઃ નીલ, શ્વેત અને શૃઙ્ગવાન્‌ નામના ત્રણ પર્વત છે, જે રમ્યક, હિરણ્મય અને કુરુ નામના ખંડની સીમા નક્કી કરે છે. તે પૂર્વથી પશ્ચિમસુધી ખારા પાણીના સમુદ્ર સુધી ફેલાયેલો છે. તેમાં દરેકની પહોળાઇ બે હજાર યોજન છે અને લંબાઇમાં પહેલાં કરતા પછીનો ક્રમશઃ દસમા ભાગથી સહેજ વધુ એટલા માપમાં ઓછો છે; પહોળાઇ અને ઊંચાઇ તો બધાયની સરખી છે. ૮\nઆ પ્રમાણે ઇલાવૃતની દક્ષિણની બાજુ એક પછી એક નિષધ, હેમકૂટ, અને હિમાલય નામના ત્રણ પર્વતો છે. નીલા વગેરે પર્વતની જેમ આ પણ પૂર્વ અને પશ્ચિમની બાજુ ફેલાયેલો છે અને દશ-દશ હજાર જોજન ઊંચા છે. તેનાથી ક્રમશઃ હરિવર્ષ, કિંપુરુષ અને ભારતવર્ષની સીમાઓનો વિભાગ આવે છે. ૯ ઇલાવૃતથી પૃર્વ અને પશ્ચિમની બાજુએ ઉત્તરમાં નીલ પર્વત અને દક્ષિણમાં નિષધ પર્વત સુધી ફેલાયેલ ગંધમાદન અને માલ્યવાન્‌ નામના બે પર્વ તો છે. તેની પહોળાઇ બે-બે હજાર જોજન છે અને આ ભદ્રાશ્વ અને કેતુમાલ નામના બે ખંડોની સીમા નક્કી કરેલ છે.૧૦ તેના સિવાય મંદર, મેરુમંદર, સુપાર્શ્વ અને કુમુદ આ ચાર દશ-દશ હજાર જોજન ઊંચા અને એટલા જ પહોળા પર્વતો મેરુ પર્વતના આધારભૂત થંભની સમાન બનેલા છ��. ૧૧ આ ચારેની ઉપર તેની ધ્વજાની સમાન ક્રમશઃ આંબો, જાંબુડો, કદંબ અને વડ આ ચાર વૃક્ષો છે. તેમાંથી પ્રત્યેક અગિયારસો યોજન ઊંચા છે અને એટલીજ તેની ડાળીઓનો વિસ્તાર છે. તેની જાડાઇ સો-સો જોજન છે. ૧૨\n આ પર્વતો ઉપર ચાર સરોવર પણ છે, જે ક્રમશઃ દૂધ, મધ, શેરડીનો સર અને મીઠા પાણી ભરેલ છે. આનું પાન કરનાર યક્ષો, કિન્નરો વગેરે ઉપદેવતાઓને સ્વભાવથી જ યોગસિદ્ધિઓ પ્રાપ્ત છે. ૧૩ તેની ઉપર ક્રમશઃ નંદન, ચૈત્રરથ, વૈભ્રાજક અને સર્વતોભદ્ર નામના ચાર દિવ્ય ઉપવન પણ છે. ૧૪ તેમાં મુખ્ય દેવગણ, અનેક સુરસુંદરીઓના નાયક બનીને સાથે વિહાર કરે છે. તે સમયે ગંધર્વો વગેરે ઉપદેવગણો તેના જ મહિમાના વખાણ કર્યા કરે છે. ૧૫ મંદરાચલની તળેટીમાં જે અગિયાર સો જોજન ઊંચા દેવતાઓનાં આમ્રવૃક્ષ છે. તેમાંથી ગિરિશિખરની સમાન મોટા અને અમૃતની સમાન સ્વાદિષ્ટ ફળ પડે છે. ૧૬ તે જ્યારે તૂટે છે, ત્યારે તેમાંથી અતિ સુગંધિત અને મીઠો લાલ રસ વહેવા લાગે છે. તે જ અરુણોદા નામની નદીના રૂપમાં બદલાઇ જાય છે. આ નદી મંદરાચલના શિખરથી ઉતરીને પોતાના જળથી ઇલાવૃત્ત ખંડના પૂર્વના વિભાગને સીંચે છે. ૧૭ શ્રીપાર્વતીજીની અનુચરી યક્ષપત્નિઓ આ જળનું સેવન કરે છે. તેનાથી તેઓના શરીરમાંથી સુગંધ નિકળે છે કે તેને સ્પર્શ કરીને વહેતો પવન પણ તેની ચારે બાજુ દશ જોજન સુધીના પ્રદેશને સુગંધથી ભરી દે છે. ૧૮\nઆ પ્રમાણે જાંબુના વૃક્ષ પરથી હાથી જેવડા મોટા અને પ્રાયઃ ઠળિયા વિનાના ફળો પડે છે. ઘણા ઊંચેથી પડવાને કારણે તે ફાટી જાય છે. તેના રસથી જાંબુ નામની નદી પ્રગટ થાય છે, જે મેરુમંદર પર્વતના દશ હજાર જોજન ઊંચા શિખરથી ઉતરીને ઇલાવૃત્તના દક્ષિણ ભૂભાગને સીંચે છે. ૧૯ તે નદીના બન્ને કિનારાઓની માટી તે રસથી ભીંજાઇને જ્યારે પવન અને સૂર્યના સંયોગથી સુકાઇ જાય છે, ત્યારે એ જ દેવલોકને વિભૂષિત કરનાર જાંબૂનદ નામનું સુવર્ણ બની જાય છે.૨૦ તેનાથી દેવતાઓ અને ગન્ધર્વો વગેરે પોતાની યુવાન સ્ત્રીઓ સાથે મુગટ, કડાં, કંદોરા વગેરે આભૂષણોના રૂપમાં ધારણ કરે છે. ૨૧ સુપાર્શ્વ પર્વત ઉપર જે વિશાળ કદંબવૃક્ષ આવેલું છે, તેની પાંચ બખોલોમાંથી મધની પાંચ ધારાઓ નિકળે છે; આ સુપાર્શ્વના શિખર ઉપરથી ઊતરીને ઇલાવૃત્ત ખંડના પશ્ચિમ ભાગને પોતાના સુગંધથી સુવાસિત કરે છે. ૨૨ જે લોકો એનું મધુપાન કરે છે, તેઓના મુખથી નિકળેલ પવન પોતાની ચારે બાજુ સો-સો જોજન સુધી તેની સુગંધ ફેલાવી દે છે. ૨૩ આ પ્રમાણે કુમુદ પર્વત ઉપર જે શતવલ્શ નામનું વટવૃક્ષ છે, તેની વડવાઇઓમાંથી નીચે તરફ વહેતા અનેક પ્રવાહો નિકળે છે, તે બધા ઇચ્છાનુસાર ભોગો આપનાર છે. તેનાથી દૂધ, દહીં, મધ, ધી, ગોળ, અન્ન, વસ્ત્ર, શય્યા, આસન અને આભૂષણ વગેરે પદાર્થો મળી જાય છે. આ બધુ કુમુદના શિખર ઉપરથી નિકળીને ઇલાવૃત્તના ઉત્તર વિભાગને સીંચે છે. ૨૪ તેમને આપેલા પદાર્થોનું સેવન કરવાથી ત્યાંની પ્રજાની ચામડીમાં કરચલીઓ પડવી, વાળ ધોળા થઇ જવાં, થાક લાગવો, શરીરમાંથી પરસેવો નિકળવો, વૃદ્ધાવસ્થા થવી, રોગ થવો, મૃત્યુ, ઠંડી-ગરમીની પિડા, શરીર તેજ વિનાનું થઇ જવું તથા શરીર તૂટવાં વગેરે કષ્ટ ક્યારે પણ સતાંવતા નથી અને તેને જીવન પર્યંત સંપૂર્ણ સુખ પ્રાપ્ત થાય છે. ૨૫ હે રાજન્‌ કમળની કર્ણિકાની ચારે બાજુ જેમ કેસર હોય છે, તેવી જ રીતે મેરુના મૂળદેશમાં તેની ચારે બાજુ કુરઙ્ગ, કુરર, કુસુંભ, વૈકઙ્ક, ત્રિકૂટ, શિશિર, પતઙ્ગ, રુચક, નિષધ, શિનીવાસ, કપિલ, શઙ્ખ, વૈદૂર્ય, જારુધિ, હંસ, ઋષભ, નાગ, કાલંજર અને નારદ વગેરે વીસ પર્વત બીજા પણ છે. ૨૬ તેના સિવાય મેરુની પૂર્વ દિશા તરફ જઠર અને દેવકૂટ નામના બે પર્વતો છે, જે અઢાર હજાર જોજન લાંબા તથા બે હજાર જોજન પહોંળા અને ઊંચા છે. આ પ્રમાણે પશ્ચિમ તરફ પવન અને પારિયાત્ર, દક્ષિણ તરફ કૈલાસ અને કરવીર તથા ઉત્તર તરફ ત્રિશૃઙ્ગ અને મકર નામના પર્વતો છે. આ આઠ પર્વતોથી ચારે બાજુથી ઘેરાયેલો સુવર્ણગિરિ મેરુ અગ્નિની સમાન જગમગતો રહે છે. ૨૭ કહેવાય છે કે મેરુના શિખર ઉપર વચ્ચોવચ ભગવાન બ્રહ્માજીની સુવર્ણમય નગરી છે, જે આકારમાં સમચોરસ અને કરોડ જોજન વિસ્તારવાળી છે. ૨૮ તેની નીચે પૂર્વ વગેરે આઠ લોકપાલોની આઠ પુરીઓ છે. તે પોતપોતાના સ્વામીને અનુરૂપ તે તે દિશાઓમાં છે તથા પરિમાણમાં બ્રહ્માજીની પુરીથી ચોથા ભાગની છે. ૨૯\nઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પંચમ સ્કંધે ભુવન કોશ વર્ણન નામનો સોળમો અધ્યાય સંપૂર્ણઃ (૧૬)\n‹ ૧૫ ભરતજીના વંશનું વર્ણન.\n૧૭ ગંગાજીનું વિવરણ અને સંકર્ષણદેવની સ્તુતિ. ›\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00472.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/pooja/11", "date_download": "2019-03-21T19:46:37Z", "digest": "sha1:L2TRXVP2DWDYOWQRI3FHNMURQJWMYZJS", "length": 7680, "nlines": 254, "source_domain": "swargarohan.org", "title": "શ્રદ્ધા મરે નહીં મારી ! | Pooja | Bhajans", "raw_content": "\nશ્રદ્ધા મરે નહીં મારી \nશ્રદ્ધા મરે નહીં મારી \nશ્રદ્ધા મરે નહીં મારી \nઆશાની એકે દેખાયે ભલે નહીં બારી;\nહૈયું તોયે રડે ના કોદી હિંમતને હારી. ... શ્રદ્ધા.\nનિષ્ફળતાના વાય વાયરા, ઉરની પણ ક્યારી;\nવેદનનાં વાદળ વરસે છો, જાય ન કંટાળી. ... શ્રદ્ધા.\nચિંતા શોકથકી ન હણાયે, બને સખી સારી;\nસફળ કરે જીવનની મોંઘી આ યાત્રા મારી. ... શ્રદ્ધા.\nજ્યોત અખંડ જલે છો એની, તિમિર બધું ટાળી;\nઆતુર આતમ એક કરી દે પ્રેમથકી તારી. ... શ્રદ્ધા.\n– © શ્રી યોગેશ્વરજી\nમાનવ જો એવો સૂક્ષ્મ અહંકાર પણ રાખે કે હું ઈશ્વરના હાથમાં હથિયાર છું, નિમિત્ત છું અને આ કાર્ય કરું છું તો એવો અહંકાર પણ અસ્થાને છે. ઈશ્વર આવા હજારો હથિયાર પેદા કરી શકે, આપણા જેવા હજારો નિમિત્તો ઉભા કરી શકે. ઈશ્વરની શક્તિ અનંત છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00472.warc.wet.gz", "language": "gu", "language_score": 0.52, "bucket": "all"} +{"url": "https://traynews.com/gu/sitemap/", "date_download": "2019-03-21T20:37:46Z", "digest": "sha1:JTMELXX2WGMN3IFCBUP4KGVNHMAAC6SG", "length": 11804, "nlines": 125, "source_domain": "traynews.com", "title": "સાઇટમેપ - Blockchain સમાચાર", "raw_content": "\nવિકિપીડિયા, ico જો, માઇનિંગ, Cryptocurrency\nપાનું 1 ના 71 : આગળ\n10 માં ક્રિપ્ટો ઉદ્યોગના વિકાસ પ્રવાહો 2018\n ---[વિકિપીડિયા & Cryptocurrency સમાચાર]\n 💥 [Cryptocurrency, વિકિપીડિયા સમાચાર]\n5 VanEck માતાનો વિકિપીડિયા ઇટીએફ મંજૂર કરવામાં આવશે કારણો ફેબ્રુઆરી 2019 | 15ઓફ ધ યર K BTC અંતે\n50 સેન્ટ નાદારી નોંધાવવા માટે અરજી અને જણાવ્યું હતું કે તેઓ Bitcoins માલિકીની ક્યારેય\nમાં ક્રિપ્ટો બજાર નિયમન ...\nનિષ્ણાતો માને છે કે 2018, ...\nHashflare મેઘ માઇનિંગ સમીક્ષા ...\n7 શ્રેષ્ઠ Blockchain વિકાસ ...\nપતન પર કમાણી કરવા માટે કેવી રીતે ...\nએકસાથે વેપારી અમે યુએન સાથે ...\nFacebo પર આચ્છાદન માટે IP યાદી ...\nકોણ જાણે કેવી રીતે અપ્રામાણિક કરવા, ...\nશોધવા માટે શું અહી ટોમો શબ્દનો થશે ...\nચિત્રો એક પસંદ કરો, CL ...\nશીત વોલેટ ક્રિપ્ટો - CoolWalle ...\nAbou જાણવાનું ના મહત્વ ...\nશ્રેષ્ઠ Altcoins શું છે - એ ...\nCryptosoft: છેતરપિંડી કે ગંભીર ખ ...\n Haven Protocol – આજે ક્રિપ્ટો સમાચાર\n – આજે ક્રિપ્ટો સમાચાર\naltcoin AltCoin બઝ દૈનિક altcoin altcoins વિકિપીડિયા વિકિપીડિયા વિશ્લેષણ વિકિપીડિયા ક્રેશ વિકિપીડિયા ક્રેશ પર વિકિપીડિયા સમાચાર સમાચાર આજે વિકિપીડિયા વિકિપીડિયા ભાવ વિકિપીડિયા ભાવ વૃદ્ધિ વિકિપીડિયા ભાવ સમાચાર વિકિપીડિયા ટેક્નિકલ વિશ્લેષણ આજે વિકિપીડિયા બ્લોક સાંકળ BTC BTC સમાચાર BTC આજે cardano ક્રિપ્ટો Cryptocurrency Cryptocurrency બજાર Cryptocurrency સમાચાર Cryptocurrency ટ્રેડિંગ ક્રિપ્ટો સમાચાર વિકેન્દ્રિત ઇઓએસ ethereum ethereum વિશ્લેષણ ethereum સમાચાર ethereum ભાવ કેવી રીતે નાણાં બનાવવા રોકાણ વિકિપીડિયા રોકાણ રોકાણ ક્રિપ્ટો વિકિપીડિયા બરબાદીનું કરવામાં આવે છે litecoin નિ���ો સમાચાર રિપલ ટોચ altcoins ટ્રોન જ્યારે વિકિપીડિયા ખરીદી XRP\nCryptosoft: છેતરપિંડી કે ગંભીર બોટ\nશ્રેષ્ઠ Altcoins શું છે – વિકલ્પો વિકિપીડિયા માટે\nદ્વારા સંચાલિત વર્ડપ્રેસ અને વેલિંગ્ટન.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00472.warc.wet.gz", "language": "gu", "language_score": 0.63, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/meera-bai/065", "date_download": "2019-03-21T19:41:32Z", "digest": "sha1:TKGXZPLUZQSQXGW3FEHMMB2G2TMFFCL6", "length": 5316, "nlines": 189, "source_domain": "swargarohan.org", "title": "અબ તેરો દાવ લગો હૈ | Meera Bai | Bhajans", "raw_content": "\nઅબ તેરો દાવ લગો હૈ\nઅબ તેરો દાવ લગો હૈ\nઅબ તેરો દાવ લગો હૈ,\nભજ લે સુંદરશ્યામ ... અબ તેરો\nગણિકા તારણ, વિષ ઓધારણ,\nસબકે પૂરણ કામ ... અબ તેરો.\nપ્રભુભજન મેં નિશદિન રાચી,\nપલ પલ કરું પ્રણામ ... અબ તેરો.\nગાય ગાય પ્રભુ કો મૈં રિઝાઉં,\nનૃત્ય કરત ઘનશ્યામ ... અબ તેરો.\nમીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,\nચરણકમળ નિજધામ ... અબ તેરો.\nસમૃધ્ધિ એક વસ્તુ છે અને શાંતિ બીજી જ વસ્તુ છે. સમૃધ્ધિ હંમેશા માનવને શાંતિ આપી શકતી નથી. કેટલીક વાર સમૃધ્ધિથી માનવ અવિવેકી પણ બની જાય, વિપથગામી કે કુમાર્ગગામી થઈ જાય અને જીવન પરનું નિયંત્રણ ખોઈ બેસે. મન અને ઈન્દ્રિયોનો દાસ થઈ જાય. જો જીવનમાં વિવેક અને સદાચાર ન હોય તો માનવ દુઃખી દુઃખી થઈ જાય છે. આમ સમૃધ્ધિ હોવા છતાં તે શાંતિની સંપ્રાપ્તિ કરી શકતો નથી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00473.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/pooja/12", "date_download": "2019-03-21T20:42:10Z", "digest": "sha1:DMMVSEG76TBL2EJUTXHNVIV2W4C2BXRP", "length": 7778, "nlines": 254, "source_domain": "swargarohan.org", "title": "જીવન કૃપા વિનાનું જાય | Pooja | Bhajans", "raw_content": "\nજીવન કૃપા વિનાનું જાય\nજીવન કૃપા વિનાનું જાય\nજીવન કૃપા વિનાનું જાય.\nતમારા વિના મોંઘું જીવન મોલ વિનાનું થાય;\nતમે મળો તો ઉત્સવ થાયે, હરખ ન મારો માય ... જીવન.\nતલસું તેમજ ચાહું તમને કરતાં કૈંક ઉપાય;\nતોપણ વિરહતણું અંતર ના કાયમકાજ મપાય. ... જીવન.\nતરસે મરે મુસાફર તોપણ કીર્તિ તમારી ગાય;\nતમારા વિના તપી રહ્યાને આપો શીતળ છાંય. ... જીવન.\nખરચી ખૂટે નહીં કૃપા ને લુંટી ના જ લુંટાય;\nપ્રેમતણું પાણી ઢોળી દો, ‘પાગલ’ પ્રાણ સુકાય ... જીવન.\n(૭-૮-૧૯૫૭, બુધવાર. શ્રાવણ સુદ બારસ)\n– © શ્રી યોગેશ્વરજી\nસાચા દિલની પ્રાર્થના કદી નકામી જતી નથી. જેનું સત્યાનાશ થઈ ગયું હોય તેવો માણસ જેમ પોકે પોકે રડે તેવી રીતે ભગવાનના વિરહની વેદનાથી વ્યથિત થઈ ભગવાનના દર્શનને માટે ભક્ત જ્યારે પોકે પોકે રડવા માંડે છે ત્યારે ભગવાનના દર્શન દુર રહેતા નથી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00473.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2007/04/07/hasu_yagnik/", "date_download": "2019-03-21T20:31:59Z", "digest": "sha1:FVXSZBPGJL77OJ7LRK4BM6M6UWLW3AUU", "length": 23253, "nlines": 231, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "હસુ યાજ્ઞિક, Hasu Yagnik | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nહસુ યાજ્ઞિક, Hasu Yagnik\n17 ટિપ્પણીઓ Posted by સુરેશ on એપ્રિલ 7, 2007\n( વાયોલિનથી વાંગ્મય માં પ્રેરણા પામતા સાહિત્યકાર )\n“ દરેક જીવ તારું પોતાનું અંગ છે એ વાત ક્યારેય ભૂલીશ નહીં.” – રામકૃષ્ણ પરમહંસ\nસમ્પર્ક 3, શીતલ પ્લાઝા, રણછોડનગર પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ- 380 053\nઉપમન્યુ, પુષ્પધન્વા, બી.કાશ્યપ, વ્રજનંદન જાની, શ્રીધર \n12 ફેબ્રુઆરી, 1939; રાજકોટ\nમાતા – પ્રસન્નબેન; પિતા – વ્રજલાલ\nપત્ની – હસુમતી ( લગ્ન – 1965) ; સંતાન – બે\nપ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં\n1963-82 સુરે ન્દ્રનગર, વિસનગર, અમદાવાદ અને જામનગરની કોલેજોમાં ગુજરાતીના અધ્યાપક\n1982 – ‘ ગુજરાત સાહિત્ય અકાદમી’ ના મહામાત્ર\nહાલમાં તેના મુખપત્ર ‘શબ્દસૃષ્ટિ’ના સંચાલક\nત્રણ ભાષા ઉપરાંત ઉર્દૂ અને સિંધી જાણે છે.\nસર્વ પ્રથમ પકાશિત મૌલિક કૃતિ – દગ્ધા\nપહેલી વાર્તા સામાયિક ‘ચાંદની’માં છપાઇ\nઆકાશવાણી પર વાર્તાલાપ આપ્યા છે.\nપુત્રીના લગ્ન તામિળ બ્રાહ્મણ સાથે કરાવ્યા.\n‘ચકચાર- એક જેલરની ડાયરી’ ના શિર્ષક હેઠળ,બી.કાશ્યપ ઉપનામથી સત્યકથા ઉપરથી હિન્દીમાં લખેલ વાર્તાઓ બહુ પ્રસિધ્ધિ પામી હતી.\nહરિવલ્લભ ભાયાણી સંપાદિત પારંપારિક ભક્તિગીતો ‘ હરિ વેણ વાય છે રે હો વનમાં’ માં સ્વરાંકન\nઅત્તર, પાન મસાલાના શોખીન\nવાયોલીન વાદન ( રોજ એક – દોઢ કલાક )\n37 પુસ્તકો ( નવલકથા, વાર્તા, સત્યઘટના, કથા સાહિત્યનું વિવેચન)\nનવલકથા – હાઇવે પર એક રાત, દગ્ધા, બીજી સવારનો સૂરજ, નીરા કૌસાની\nવાર્તા – ખજૂરો, અરધી ઇમારત, ધૂંધળી ક્ષિતીજની પાર, દીવાલ પાછળની દુનિયા* , એક જુબાનીમાંથી, પછીતના પથ્થરો\nવિવેચન/ સંશોધન – મધ્યકાલીન ગુજરાતી કથા સાહિત્ય ( 700 વર્ષના સાહિત્યનો અભ્યાસ) , મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથા, કામકથા, તિબેટની તંત્રસાધના, લોકવિદ્યા પરિચય\nસહસંપાદન – ફૂટતી પાંખોનો પહેલો ફફડાટ\nસંગીત – સંગીત શાસ્ત્ર\nપરંપરાગત પ્રકારોમાં સર્જન છતાં તદ્દન ચીલાચાલુ નથી.\nભેદભરમ, ઘટનાચક્રો, કુતૂહલ અને તરંગ, નક્કર વાસ્તવ અને કલ્પનાનું અજબ સમ્મિશ્રણ તેમના વ્યક્તિત્વનુ��� અજબ ગજબ કોકટેલ રજુ કરે છે.\n* ગુજરાત સાહિત્ય પરિષદનું પારિતોષિક\nસાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન\nઅન્ય ભાષા લેખક, કલા સાહિત્ય, નવલકથાકાર, વાર્તાલેખક, વિવેચક, સંશોધક\nPingback: અનુક્રમણિકા - હ « ગુજરાતી સારસ્વત પરિચય\nPingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nગોવિંદ મકવાણા ઓગસ્ટ 1, 2013 પર 5:46 એ એમ (am)\n“ચિન્મય નાદબિંદુ” પુના તથા “અધરવેણુ” રાજકોટના\n“હિંદુસ્તાની શાસ્ત્રીય બંસરીવાદન કાર્યશિબિર”\nતા. 23 થી 25 ઓગસ્ટ 2013, રાજકોટ\nડૉ. હસુ યાજ્ઞિક (સંગીતશાસ્ત્રી તથા લેખક)\n1, પદ્માવતી બંગલોઝ, ભાવિન સ્કુલ,\nમહાલક્ષ્મી ધામ, થલતેજ, અમદાવાદ-280 059\nવિષય: “બંસરી કાર્યશિબિર”માં તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહેવા સવિનય નિવેદન.\nસૌ પ્રથમ ગુજરાતી ભાષામાં “બંસરીવાદન” પુસ્તક પ્રકાશિત કરનાર તથા સંગીત ક્ષેત્રને બહુમૂલ્ય સંશોધિત સાહિત્ય પ્રદાન કરનાર સંગીતશાસ્ત્રી તથા લેખક આપ ડૉ. હસુ યાજ્ઞિક સાહેબને “ચિન્મય નાદબિંદુ” પુના તથા “અધરવેણુ” રાજકોટના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિ-દિવસીય (તા. 23 થી 25 ઓગસ્ટ 2013) “હિંદુસ્તાની શાસ્ત્રીય બંસરીવાદન કાર્યશિબિર”માં તજજ્ઞ તરીકે આમંત્રિત કરતા અમો હર્ષ તથા ગૌરવની લાગણી અનુભવીએ છીએ.\nવિખ્યાત બંસરી ગુરુ પડિત હરિપ્રસાદ ચૌરસિયાનાં પ્રતિભાવંત પટ્ટશિષ્ય શ્રી હિમાંશુ નંદા આ કાર્યશિબિરનાં મુખ્ય તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહી હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની “મૈહર ઘરાના” શૈલીમાં બંસરી વાદ્ય તથા વાદનપ્રણાલીને લગતા તમામ પાસાઓ પર પ્રત્યક્ષ-અભ્યાસગત વિવરણ પૂરું પાડશે.\nઆપ અમારા સવિનય નિવેદનને સહર્ષ સ્વીકારી રાજકોટ ખાતેની (કાર્યશિબિર સ્થળ વિષે આપ શ્રીને ટૂંક સમયમાં માહિતગાર કરવામાં આવશે) “હિંદુસ્તાની શાસ્ત્રીય બંસરીવાદન કાર્યશિબિર”માં તા. 23 ઓગસ્ટ 2013 (શુક્રવાર), સાંજના 6:00 થી 7:30 દરમ્યાન “વાંસળીની વિકાસયાત્રા” વિષય પર આપના સંશોધાત્મક વિચારો વ્યક્ત કરી શિબિરાર્થીઓને અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડશોજી.\nPingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય\nપ્રિય હસુભાઈ યાજ્ઞિક કેનેડા થી આપનો ચાહક ઈશ્વરભાઈ પારેખ ….જય શ્રી કૃષ્ણ સાથે આપને વિનંતી કે આપણું રાગ દર્શન નો ઉપયોગ કરું છું હવે જે નવા રાગ નું સંશોધન છેલ્લા ૫0વર્ષમાં થયું છે તેની વિગતો મળે તેવું વિચારજો કારણ મનેઅત્યારે ૮�� તો થયા અંતિમ વિદાય પહેલા જેટલું જાણીયે તે બીજા જન્મે ફળશે .પ્લીઝ મારી વાત વચારજો .આમેય છેલ્લા ૬૦ વર્ષ થી સંગીત ની ભક્તિ કરતા માંડ સુરની સમજઆવી છે આપે માહિતી અને સ્વરની ચોખવટ કરી ને સંગીત શીખવતા -શીખતાં સૌનો પ્રેમ જીત્યો હવે મારી વાત ધ્યાન એ લેશોતો હાજી મારે બીજા ૨૦ ખેંચવા છે .આપનો ગુણાનુરાગી ….૪૧૬ ૨૮૯ ૩૫૨૯ (ફોન )\nમારે હશું યાગનીક નો કોન્ટેક્ટ નંબર જોઈએ છે\nમારો મોબાઇલ 9428124030 છે\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યક��ર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/meera-bai/066", "date_download": "2019-03-21T19:41:53Z", "digest": "sha1:NBOLM3VABFIAGKRT5F37GFKW4KI3WE5N", "length": 5199, "nlines": 192, "source_domain": "swargarohan.org", "title": "કરના ફકીરી તબ ક્યા દિલગીરી? | Meera Bai | Bhajans", "raw_content": "\nકરના ફકીરી તબ ક્યા દિલગીરી\nકરના ફકીરી તબ ક્યા દિલગીરી\nકરના ફકીરી તબ ક્યા દિલગીરી\nસદા મગનમેં રહેના જી ... કરના ફકીરી.\nકોઈ દિન ગાડી ને કોઈ દિન બંગલા,\nકોઈ દિન જંગલ બસના જી ... કરના.\nકોઈ દિન હાથી ને કોઈ દિન ઘોડા,\nકોઈ દિન પાંવ પે ચલના જી ... કરના ફકીરી.\nકોઈ દિન ખાજાં ને કોઈ દિન લાડુ,\nકોઈ દિન ફાકમફાકા જી ... કરના ફકીરી.\nકોઈ દિન ઢોલિયા, કોઈ દિન તલાઈ,\nકોઈ દિન ભોંય પે લેટના જી ... કરના ફકીરી.\nમીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,\nજો આન પડે સો સહના જી ... કરના ફકીરી.\nજે ઘરમાં દીવો નિવાસ કરે છે ત્યાં અંધારું રહેતું નથી. જે ઘરની બહાર ચોકીદાર હોય ત્યાં જતાં ચોર અનેકવાર વિચાર કરે છે. તેવી જ રીતે જ્યાં ઇશ્વરનો નિવાસ હોય છે ત્યાં કામ ક્રોધાદિ રહેતા નથી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/pooja/13", "date_download": "2019-03-21T19:52:03Z", "digest": "sha1:UCRUFGMJLVKC36YXY4RPXYERKFISVPUE", "length": 8347, "nlines": 256, "source_domain": "swargarohan.org", "title": "તમારી આંખે આંખ મળે | Pooja | Bhajans", "raw_content": "\nતમારી આંખે આંખ મળે\nતમારી આંખે આંખ મળે\nતમારી આંખે આંખ મળે.\nઅંતર મારું આનંદે ને જીવનહેતુ સરે. ... તમારી.\nએજ સાધ જીવનની મારી, મંગલ આંખ મળે;\nસાધના તપસ્યા એ માટે, ‘પાગલ’ પ્રાણ કરે. ... તમારી.\nઆંખ મળે આંખે એમાંથી બંને હૃદય વરે;\nજુગજુગજૂનો વિરહ થયો તે મિલન થતાં જ મરે. ... તમારી.\nકાયમકાજે મળી રહે ને ભાવ અનન્ય ભરે;\nમુક્તિ સ્વર્ગ ભલે વૈકુંઠ મળે મુજને ન મળે \nએજ ઝંખના, એજ લગન છે, સહેજ સમાધિ મળે;\nએક જ દૃષ્ટિ તનમન ને અંતરમાં ક્રાન્તિ કરે. ... તમારી.\n– © શ્રી યોગેશ્વરજી\nઆપણા સમાજમાં એવો ભ્રાંત ખ્યાલ પ્રવર્તમાન થયેલો જોવા મળે છે કે જેણે યોગનો અભ્યાસ કરવો હોય તેણે સંસારનો ત્યાગ કરવો જોઈએ. સર્વસંગપરિત્યાગી બની જવું જોઈએ. એનાથી લગ્નજીવનમાં પ્રવેશાય નહીં, લોકસેવાની પ્રવૃતિઓમાં એ કાઈપણ પ્રકારનો રસ લઈ શકે નહીં વગેરે. એ બધી જ ભ્રાંત માન્યતાઓ છે કારણ કે ભગવદ્ ગીતાના ઊપદેશક ભગવાન કૃષ્ણ તો આદર્શ ગૃહસ્થાશ્રમી હતા, સંન્યાસી નહોતા એટલું જ નહીં તેઓ લોકસેવાની પ્રવૃતિમાં આજીવન રત રહ્યા હતા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/natha-modhvadiya/natha-bhagat-temple-2/", "date_download": "2019-03-21T20:05:35Z", "digest": "sha1:WCWLUXREEAIQBYMNBXKNAZWBW44CZ7MX", "length": 5619, "nlines": 120, "source_domain": "kathiyawadikhamir.com", "title": "natha-bhagat-temple-2 – Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nઅંજનીનો જાયો શ્રી હનુમાન\nઇશરદાન ગઢવી ના અવાજમાં સાંભળો કળયુગ ના દેવ શ્રી હનુમાનજી ની જન્મ કથા અને રામાયણ દરમ્યાન હનુમાનજી નો વીરરસ તથા પરાક્રમો હનુમાન જયંતીની હાર્દિક શુભકામનાઓ\nક્યારેક નાના નિર્ણયો પણ જીવનમાં કાયમ માટે પરિવર્તન લાવી દેતા હોય છે. – કેરિ રસેલ\nફ્રેન્ડશીપ-ડે ના અવસરે યુવા પેઢી પ્રેરિત થાય તેવી સુરેન્દ્રનગર જિલ્લાના આંબરડી ગામના બાર એકલોહિયા દોસ્તોની દિલેરીની સત્ય ઘટના પર આધારિત, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી કૃત `સૌરાષ્ટ્રની રસધાર’ના ચોથા ભાગમાં આલેખાયેલી કથા : `અણનમ માથાં’ `આ સંસારની અંદર ભાઈબંધો તો કંઈક ભાળ્યા. પ્રાણને સાટે પ્રાણ કાઢી દેનારેય દીઠા. પણ જુગજુગ જેની નામના રહી ગઈ એવા બાર […]\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00475.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://vartmanpatra.com/other/ganga-river-cleaning-j-d-agrawal-death-fasting-vartmanpatra-com/", "date_download": "2019-03-21T19:38:59Z", "digest": "sha1:SRDMPWMJJ2NY4T5XJW6YNHJU7OT5JDEZ", "length": 9566, "nlines": 70, "source_domain": "vartmanpatra.com", "title": "ગંગાની સફાઈ માટે 112 દિવસથી અનશન પર બેઠેલા પર્યાવરણ વિદ્દ પ્રોફેસર અગ્રવાલનું અવસાન થયું.", "raw_content": "\nકોંગ્રેસ ની જીત માત્ર થી જ ડર લાગી રહ્યો છે : BJP રાજ્યસભા સાંસદ\nમધ્યાહ્ન ભોજન યોજનાને ગંભીરતાપૂર્વક લઈ સુપ્રીમ કોર્ટે પાંચ રાજ્યો પર 1-1 લાખ દંડ અને દિલ્હી સરકાર માટે ₹ 2 લાખ દંડ ફટકાર્યો\nમહારાષ્ટ્ર ભારતમાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પારદર્શી વ્યવસ્થા ઊભું કરનાર પ્રથમ રાજ્ય\nગંગાની સફાઈ માટે 112 દિવસથી અનશન પર બેઠેલા પર્યાવરણ વિદ્દ પ્રોફેસર અગ્રવાલનું અવસાન થયું.\nગંગાની સફાઈ માટે 112 દિવસથી અનશન પર બેઠેલા પર્યાવરણ વિદ્દ પ્રોફેસર અગ્રવાલનું અવસાન થયું.\nગંગાની સફાઈ માટે 112 દિવસથી અનશન પર બેઠેલા પર્યાવરણ વિદ્દ પ્રોફેસર અગ્રવાલનું અવસાન થયું.\nપાછલી 22 જૂન થી જિ.ડી અગ્રવાલ ગંગા સફાઈ ની માંગ ને લઇ ‘આમરણ અનશન’ પર બેસેલા હતા ,તેમની માંગ હતી કે ગંગા અને તેની સહ નદીઓની આસપાસ બની રહેલા હાઇડ્રોલિક પ્રોજેક્ટ ના નિર્માણનું કાર્ય બંધ થવું જોઈએ,વીતેલી 9 મી ઓક્ટોબરે જિ.ડી અગ્રવાલે પાણી પીવાનું બંધ કરી દીધું હતું આગલા જ દિવસે હાલત બગડતા પોલીસે તેમને બળજબરી ઋષિકેશ સ્થિત એમ્સ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા 112 દિવસો લાગી અનશન પર બેશવાને કારણે તેમની તબિયત ઘણી નાજુક બની હતી અને છેવટે તેઓ મૃત્યુ પામ્યા તેઓ 86 વર્ષની વયના હતા.જીડી અગ્રવાલ કાનપુરના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ફેકલ્ટી મેમ્બર હતા અને 22 જુનથી અનશન પર બેઠા હતા\nઅગ્રવાલ ગંગાને શુદ્ધ બનાવવા માટે હરહંમેશ સળંગ પ્રયાશ કરતા રહયા તેમની માંગ હતી કે ગંગા અને તેની સહ નદીઓની આસપાસ બની રહેલા હાઇડ્રોલિક પ્રોજેક્ટ ના નિર્માણનું કાર્ય બંધ થવું જોઈએ અને ગંગા સંરક્ષણ પ્રબંધન નિયમ ને લાગુ કરવો જોઈએ અનશન દરમિયાન જીડી અગ્રવાલે કહ્યું કે અમે પ્રધાન મન્ત્રી અને જળ સંસાધન મંત્રાલય ને ઘણા પાત્રો પણ લખ્યા પણ કોઈ પણ જવાબ આપવાની દરકાર રાખી નહીં,હું પાછલા 109 દિવસોથી અનશન પર બેસેલો છું અને હવે મેં ઠરાવ્યું છે કે આ તપસ્યાને હાજી આગળ લઇ જઈશ અને પોતાનું જીવન ગંગા નદી માટે બલિદાન કરી દઈશ મારુ મૃત્યુ ની સાથેજ મારા અનશન નું સમાપન થશે\nપ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ 2014 માં વાયદો કરેલો કે 2019 સુધી ગંગા ને સ્વચ્છ કરી દેવામાં આવશે,જોકે ઘણા બધા રિપોર્ટ બતાવી રહયા છે કે ગંગાની સફાઈ માટે સરકાર દ્વારા કોઈ ખાસ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી.એક સંસદીય સમિતિ,જેણે ગંગાની સફાઈ માટે સરકારના પ્રયાસોનું મૂલ્યાંકન કર્યું હતું,તેઓએ કહ્યું હતું કે ગંગાની સફાઈ માટે લીધેલા પગલાં પૂરતા નથી,રિપોર્ટ મુજબ વર્તમાન સ્થિતિથી જણાઈ આવે છે કે સીવર પરિયોજના થી સંબંધિત કાર્યક્રમોમાં રાજ્ય દ્વારા સાચી રીતે લાગુ કરાઈ નથી અને આ સરકાર નું બિનજવાબદાર વર્તન દર્શાવે છે,સીવર પરિયોજના સીવેજ ટ્રિટમેન્ટ અને જળ\nસંસદીય સમિતિ ઉપરાંત નિયંત્રક તથા મહાલેખા પરીક્ષક (કૈગ )એ પણ ગંગા સફાઈ ને લઈને સરકારના પ્રયત્નોને પૂરતા ન હોવાનું જણાવ્યું હતું ,કૈગે પોતાની રિપોર્ટમાં કહ્યું કે “ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાન ની સાથે કરાર કર્યાના સદા છો વર્ષો પછી પણ સ્વચ્છ ગંગા માટે રાષ્ટ્રીય મિશન(એનએમસીજી) ના લાંબા ગાળા વાળા કાર્ય યોજનાઓને પૂર્ણ કરી શકાય નહી,આજ કારણે રાષ્ટ્રીય ગંગા નદી બેસીન ઓથોરિટી અધિસુચના ના આઠ વર્ષોથી વધુ ગાળો રાખ્યા છતાં સ્વચ્છ ગંગાના રાષ્ટ્રીય મિશનમાં નદી બેસીન પ્રબંધન યોજના નથી “\nPrevious Previous post: કોઈપણ પોલીસ કર્મચારીએ બુટ પહેરી તથા હથિયાર સાથે જગન્નાથ મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ નહિ :સુપ્રીમકોર્ટ\nNext Next post: રિમાન્ડ લેતી વખતે માર ન મારવા માટે 30 હજારની માંગણી કરતા બે પોલીસ જવાન વિરુદ્ધ ગુનો નોંધાયો\nકોંગ્રેસ ની જીત માત્ર થી જ ડર લાગી રહ્યો છે : BJP રાજ્યસભા સાંસદ\nમધ્યાહ્ન ભોજન યોજનાને ગંભીરતાપૂર્વક લઈ સુપ્રીમ કોર્ટે પાંચ રાજ્યો પર 1-1 લાખ દંડ અને દિલ્હી સરકાર માટે ₹ 2 લાખ દંડ ફટકાર્યો\nમહારાષ્ટ્ર ભારતમાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પારદર્શી વ્યવસ્થા ઊભું કરનાર પ્રથમ રાજ્ય\nવેરાવળની ત્રણ ફિશીંગ બોટ, 22 માછીમારોનાં પાકિસ્તાન દ્વારા અપહરણ.\nસુરત શહેરના ઉઘના પોલીસ સ્ટેશનની હદ માં દારૂની રેલમછેલ..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00475.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AA%E0%AA%BF%E0%AA%B0%E0%AA%B8%E0%AA%A3_%E0%AA%95%E0%AA%BE%E0%AA%A2%E0%AA%B5", "date_download": "2019-03-21T21:01:25Z", "digest": "sha1:IL3IY34LKPOUSD4D2ZQBJ6VBZMGEQX2W", "length": 3488, "nlines": 84, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "પિરસણ કાઢવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમ��રા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી પિરસણ કાઢવું\nપિરસણ કાઢવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00475.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/gujarat-surat-35-labourers-were-injured-fire-broke-in-the-mi-039450.html", "date_download": "2019-03-21T20:11:02Z", "digest": "sha1:MHE32FHIA5QCXCS7B4VIXMEUKESSTZUW", "length": 9852, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "સુરતની એક મિલમાં ભયાનક આગ, 3 ગંભીર, 35 થી વધુ ઘાયલ | Gujarat Surat 35 labourers were injured Fire broke out in the mill - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nસુરતની એક મિલમાં ભયાનક આગ, 3 ગંભીર, 35 થી વધુ ઘાયલ\nગુજરાતના સુરતમાં પાંડેસરા વિસ્તારમાં એક ડાઈંગ મિલના ત્રીજા માળે આગ લાગી ગઈ. આ આગમાં લગભગ 35 થી વધુ કર્મચારીઓ ઘાયલ થઈ ગયા છે જેમાંથી ત્રણની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ડૉક્ટરોની ટીમ ઘાયલોનો ઈલાજ કરી રહી છે.\nજણાવવામાં આવી રહ્યુ છે કે ત્રીજા માળે સ્લેબ તૂટ્યા બાદ મિલમાં આગ લાગી ગઈ. સ્લેબ તૂટવાથી ઓઈલ પાઈપમાં લીકેજ થયુ જેના કારણે આગ લાગી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે.\nઆગ સ્લેબ તૂટવાને કારણે લાગી. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયુ કે આ સ્લેબ શેના કારણે તૂટ્યો. આ મામલે હજુ વધુ જાણકારી મળી નથી.\nન્યૂઝીલેન્ડમાં ફાયરિંગ, નમાઝ પઢવા ગયેલ બાંગ્લાદેશી ક્રિકેટર્સ માંડ બચ્યા\nન્યૂઝીલેન્ડમાં હુમલોઃ 2 મસ્જિદ હતી નિશાન પર, 40નાં મોત\nઅક્ષયે કર્યો ફાયર સ્ટંટ, ગુસ્સે થયેલી ટ્વિંકલ બોલી ‘આનાથી બચ્યા તો મારી દઈશ'\nAero India 2019: પાર્કિંગમાં ઉભેલી કારોમાં લાગી આગ, 150 ગાડીઓ બળીને રાખ\nબાંગ્લાદેશઃ ઢાકામાં 5 ઈમારતમાં લાગેલી ભીષણ આગથી 69ના મોત, 50 ઘાયલ\nઆગની લપેટોમાં જીવતો સળગતો રહ્યો યુવક, કોઈએ બચાવ્યો નહિ\nદિલ્હીઃ નારાયણામાં પેપર કાર્ડની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ\nકેવી રીતે દિલ્લીની હોટલ અર્પિત પેલેસમાં લાગેલી આગે લઈ લીધા 17ના જીવ\nદિલ્હીના કરોલ બાગ સ્થિત હોટલમાં ભીષણ આગ લાગી, 9નાં મોત\nઅમદાવાદમાં ગેરકાયદેસર ચાલતા ગોડાઉનમાં આગ, 16 છાત્રોને બચાવાયા\nમુઝફ્ફરપુરમાં સ્નેક્સ ફેક્ટરીમાં લાગી આગ, 4 લોકોનાં મોત, 7 લાપતા\nમુંબઈઃ કમલા મિલ્સ કમ્પાઉન્ડની નિર્માણાધીન બિલ્ડિંગમાં લાગી આગ\nમુંબઈઃ સોસાયટી બિલ્ડિંગના 14માં માળે લાગી ભીષણ આગ, 5 ના મોત\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00475.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%96%E0%AA%96%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5", "date_download": "2019-03-21T21:01:04Z", "digest": "sha1:JS6N66SOZKHH7SP5IJPQECRFVZ5VIILR", "length": 3589, "nlines": 89, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ખખડાવવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nખખડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nખડ ખડ અવાજ કરવો.\nમારવું (જેમ કે, ધોલ).\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/pooja/15", "date_download": "2019-03-21T19:58:31Z", "digest": "sha1:Q3TSJPKVXFUGRSAIEJEMB5XQ2FQIIKJ6", "length": 8138, "nlines": 255, "source_domain": "swargarohan.org", "title": "પ્રેમ પતન ન કરે કદીયે | Pooja | Bhajans", "raw_content": "\nપ્રેમ પતન ન કરે કદીયે\nપ્રેમ પતન ન કરે કદીયે\nપ્રેમ પતન ન કરે, કદીયે પ્રેમ પતન ન કરે \nસાચા દિલનો પ્રેમ પુનિત તો મંગલરૂપ ઠરે;\nઉન્નતિ સાધે આતમની ને બંધન સર્વ હરે. ... કદીયે પ્રેમ.\nનિર્મળ પ્રભુમય પ્રેમ પરમ કો’ સાધન થાય ખરે;\nસિદ્ધિ આપે, શાંતિ ધરી દે, જીવનદાન કરે. ... કદીયે પ્રેમ.\nસર્વપ્રકારે સુખદાયક તે જેને લેશ વરે;\nતેને કમી રહે ના કાંઈ, ઈપ્સિત સર્વ મળે. ... કદીયે પ્રેમ.\nપામે તેમ પ્રમાણે માણે ને કિલ્લોલ કરે;\n‘પાગલ’ કોઈ બડભાગી જન સ્હેજે તાપ તરે. ... કદીયે પ્રેમ.\n– © શ્રી યોગેશ્વરજી\nભગવાનનો પ્રેમરસ જેણે ચાખ્યો છે, આત્માના અલૌકિક આનંદને જેણે અનુભવ્યો છે, તેને અનાત્મ પદાર્થોના આકર્ષણો કદિકાળ આકર્ષિત કરી શકતા નથી. એ તો આત્માની દુનિયામાં જ સદા અવગાહન કર્યા કરે છે, એને શોક કે મોહ સતાવી શકતા નથી, ભયની ભૂતાવળો એને લાગતી નથી. એનું જીવન સર્વપ્રકારે નિર્મળ અને નિર્મમ બની જાય છે. એ જીવનની અંદર આનંદનો મહોત્સવ કરતો થઈ જાય છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2017/09/blog-post_20.html", "date_download": "2019-03-21T20:45:37Z", "digest": "sha1:4TZ2ZKOZ4XTEZYBLIN2PQNEICQQNBT3Y", "length": 23639, "nlines": 170, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "સામાન્ય માણસની અસામાન્ય ફિલ્મ (સાંજ સમાચાર) - Divyasha Doshi", "raw_content": "\nસામાન્ય માણસની અસામાન્ય ફિલ્મ (સાંજ સમાચાર)\n- એક સામાન્ય પુરુષના જીવનમાં જ્યારે અસાધારણ સમય આવે ત્યારે એ ઘડીને પહોંચી વળવા માટેના તેના પ્રયત્નો હીરો જેવા હોય છે.\nએક અંગ્રેજી ફિલ્મને અનાયાસે જોવાનું બન્યું. ફિલ્મ 2013માં બની હતી. આમ તો ઘણી જૂની કહેવાય પણ આ ફિલ્મ ભારતમાં રિલિઝ થઈ જ નહોતી. ફિલ્મનું નામ છે લોક. ફિલ્મમાં નાયક ઈવાનની અટક લોક છે. આખીય ફિલ્મમાં આ એક જ પાત્ર દેખાય છે ઈવાન. પુરુષના જીવનમાં ક્યારેક એવા પણ પ્રસંગ આવી શકે કે તેણે કઈ બાબતને મહત્ત્વ આપવું તે મુશ્કેલ નિર્ણય બની શકે. અહીં જીવનમરણનો પ્રશ્ન નથી. અને તે છતાં આ ફિલ્મ થ્રીલર ડ્રામા બની રહે છે. આમ જોઈએ તો આખીય ફિલ્મમાં ત્રણ જ પાત્રો દેખાય છે. બીએમડબલ્યુ કાર, કારચાલક અને હાઈવે. બીજા પાત્રો ફક્ત અવાજ રૂપે આવે છે. તે છતાં આખીય ફિલ્મ તમને ઝકડી રાખવા સમર્થ છે. ફિલ્મનો મુખ્ય નાયક ઈવાન લોક કન્સ્ટ્રકશન એન્જિનયર છે. ક્રોક્રિંટ પૂરવાની તેની માસ્ટરી છે. નવ વરસથી તે આ કામ કરી રહ્યો છે. ફિલ્મની વાર્તા ઈંગ્લેંડના બર્મિંગહામથી ક્રોયડોન વચ્ચેના પ્રવાસની છે. બર્મિંગહામમાં રહેતો અને કામ કરતો ઈવાન રાતના આઠ વાગ્યે પોતાની સાઈટ પરથી ગાડી લઈને નીકળે છે. ઘરે જવાને બદલે તે હાઈવે તરફ હંકારે છે અને પહેલો ફોન ઘરે કરે છે એ કહેવા માટે કે તે રાત્રે ઘરે નહીં આવે. ક્રોક્રિંટનું કામ કરતાં તેને સમજાયું હોય છે ��ે પાયો મજબૂત હોય તો જ ઈમારત ટકી શકે છે.\nફિલ્મ શરૂ થાય છે ત્યારે લોકનું પાત્ર ભજવતાં ટોમ હાર્ડીના(ઈન્સેપ્શન, ધ રેવરન્ટ, વોરિયર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલો અદાકાર) ચહેરા પરનું ટેન્શન જોઈને લાગે છે કે આ કોઈ એકશન ફિલ્મ હશે. જેમાં એક સામાન્ય વ્યક્તિ પરાણે હિંસામાં ઘસડાતો હોય છે. પણ ના આ ફિલ્મમાં એવું કશું જ નથી બનતું. ન તો લોકની ગાડીમાં બોમ્બ છે કે ન તો તેનાં કોઈ સ્વજનું અપહરણ થયું છે. આમ તો લોકના જીવનમાં ઘટેલી ઘટના ઘણી સામાન્ય છે પણ તેનો સમય લોક માટે પરિક્ષારૂપ બની રહે છે. બર્મિંગહામથી ક્રોયડોન સુધીનો પ્રવાસ બેથી અઢી કલાકનો છે. ફિલ્મ 85 મિનિટની છે. ઈવાન લોક પ્રોફેશનમાં અને કુટુંબમાં ખૂબ જવાબદાર વ્યક્તિ હોય છે. તે પોતાની દરેક જવાબદારી ખૂબ ગંભીરતાપૂર્વક અને સમજદારીપૂર્વક નિભાવતો હોવાથી તેનાથી લોકો સંતુષ્ટ હોય છે. આ ઈવાન લોકથી સાત મહિના પહેલાં જીવનમાં એક ભૂલ થઈ ગઈ હોય છે તેને કારણે જ આજે તેણે બધું ગુમાવવાનો વારો આવ્યો હોય છે. સાત મહિના પહેલાં તે ઓફિસના કામે બહારગામ ગયો હોય છે ત્યાં એક સહકર્મચારી સાથે એક વખત સેક્સ માણ્યું હોય છે. એ કુંવારી કર્મચારી માતા બનવાની હોય છે અને સાતમા મહિને જ તેને પ્રસવની પીડા ઉપડે છે. ક્રોયડોનમાં રહેતી એ કર્મચારી બીથન જે પ્રસુતિની પીડામાંથી પસાર થઈ રહી હોય છે તેમાં પોતાની પણ જવાબદારી હોવાનું ભાન ઈવાન લોકને છે એટલે જ તે એની પડખે ઊભા રહેવા જઈ રહ્યો છે. તે બીથનને સાત મહિનામાં ક્યારેય બીજીવાર મળ્યો જ નથી. ન તો એને બીથન માટે કોઈ લાગણી છે. ઈવાનને પોતાની પત્ની અને બાળકો માટે ખૂબ પ્રેમ હોય છે. બીજું કે એ દિવસે રાત્રે તેણે ખૂબ અગત્યનું કામ કરવાનું હોય છે. યુરોપમાં સૌથી મોટું કામ તેને મળ્યું હોય છે. ન્યુક્લિઅર અને આર્મી વિસ્તારની બહાર એક મકાન ઊભું કરવાનું હોય છે અને મકાનના પાયામાં 300થી વધુ ટ્રક કોન્ક્રિટ ભરવાનું હોય છે. આ કામ તેના સિવાય બીજું કોઈ કરી શકે જ નહીં. એ ઘરે ફક્ત ફુટબોલની ફાઈનલ મેચ પોતાના કિશોરવયના દીકરાઓ અને પત્નીની સાથે માણવા જ જવાનો હતો.\nફિલ્મ શરૂ થાય છે ત્યારે એ ક્રોયડોન જવાનો નિર્ણય લઈ ચૂક્યો હોય છે. બર્મિંગહામથી ક્રોયડોન સુધીમાં તે સતત ફોન પર ઘર, ઓફિસ અને ક્રોયડોનમાં બીથનની સમસ્યાઓ ઊકેલવામાં વ્યસ્ત રહે છે. ફક્ત ટોમ હાર્ડીનો ચહેરો, કાર અને ફોન પરની વાતચીત પ્રેક્ષક તરીકે આપણને જકડી રાખવામાં સફળ થાય છે. પ્રેક્ષક ��તત એન્કઝાયટીમાં ફિલ્મ જુવે છે કે હવે શું થશે લોક તેની હાથ નીચેના વિશ્વાસુ માણસને પાયામાં કોન્ક્રિંટ ભરવાનું કામ સોંપે છે. પહેલાં તો એ વ્યક્તિ ના પાડે છે જવાબદારી લેવાની કારણ કે આ કામ ખૂબ કાબેલિયત અને ગંભીરતાપૂર્વક કરવું પડે એમ છે. લોક તેનામાં વિશ્વાસ જગાવે છે, અને તેને કામ કરવા તૈયાર કરે છે. ગાઈડ કરે છે. વચ્ચે અનેક વિઘ્નો આવે છે તેને પણ તે શાંત ચિત્તે ઉકેલવાનો પ્રયત્ન કરે છે. તેના બોસને તે જાણ કરે છે કે તે બહારગામ જઈ રહ્યો છે, પણ કોન્ક્રિંટ ભરવાનું કામ પુરું થઈ જશે. તેના નવ વરસની નિષ્ઠાની કદર હોવા છતાં બોસ તેને નોકરીમાંથી બેદખલ કરે છે તાત્કાલિક ધોરણે. તે છતાં લોક તેમને કહે છે હું હાથમાં લીધેલું કામ મારી જવાબદારી પૂરી કરીને જ કામ છોડીશ. આ બધા દરમિયાન તેની પત્ની સાથે ઘરે વાત થાય છે.\nપત્ની કેથરીનને તે છેલ્લા કેટલાક મહિનાથી જણાવવા માગતો હોય છે તેની એક ભૂલ વિશે પણ કહી નથી શક્યો. હવે તેણે જણાવવું જ પડે છે કે બીજી સ્ત્રી તેના બાળકને જન્મ આપી રહી છે અને તે પ્રિમેચ્યોર્ડ ડિલિવરી છે સાતમાં મહિને અને તે સ્ત્રી એકલી છે, ડરેલી છે. બાળક તેનું છે એટલે તે પોતાની જવાબદારી સમજીને જઈ રહ્યો છે. પંદર વરસના લગ્ન જીવનમાં તેનાથી એક જ ભૂલ થઈ છે. તે માફી માગે છે, પણ કેથરીન આ પરિસ્થિતિ સ્વીકારી શકતી નથી. તે ફોન પર જ ઈવાન લોકને કહી દે છે કે હવે તે ઘરે પાછો ન આવે. એ ડાઈવોર્સ લેવા માગે છે. તેનું લગ્નજીવન ખતમ થઈ જાય છે. આ બધા વચ્ચે ક્રોયડોનથી પણ ફોન આવે છે. બીથનને બે મહિના વહેલાં તકલીફો શરૂ થઈ હોય છે. બાળકના ગળામાં નાળ ભેરવાઈ ગઈ હોય છે. ઓપરેશન કરવા સિવાય છૂટકો નથી. તે ગભરાતી હોય છે. તેની સાથે હોસ્પિટલમાં કોઈ હોતું નથી. તે ઈચ્છે છે કે ઈવાન લોક તેની પડખે હોય. પરિસ્થિતિ ગંભીર છે. ઈવાન તેને ફોન પર સધિયારો આપે છે અને કહે છે કે તે રસ્તામાં જ છે અને સાથે જ છે. બાળક તેની જવાબદારી છે પણ વનનાઈટ સ્ટેન્ડ તેની ભૂલ હતી અને તે બીથનને ચાહતો નથી તે હકિકત છે.\nજવાબદાર વ્યક્તિ હોવાને લીધે ઈવાન લોક ઘણું સહન કરે છે. પણ તે પોતાનો સ્વભાવ નથી છોડતો. તેના સારા સ્વભાવની કદર નાના માણસો તેનું કામ તેની ગેરહાજરીમાં રાત જાગીને પણ પરફેક્ટ રીતે કરવા કટિબદ્ધ થાય છે. પણ તેનો બોસ કે પત્ની તેને સમજવાનો પ્રયત્ન નથી કરતાં કે ન તો તેની પડખે ઊભા રહેતા. આ પરિસ્થિતિમાં ઈવાન શાંત ચિત્તે એક પછી એક ફોન કરતો સમસ્યાઓ ઓછી કરવાનો પ્રયત��ન કરે છે. એમાં એક ફોન તેના દીકરાનો ય છે. તેનો કિશોરવયનો દીકરો પામી ગયો છે કે તેના પિતા કોઈ તકલીફમાં છે અને માતા તેમનાથી નારાજ છે. એ ફક્ત એટલું જ કહે છે કે પપ્પા તમને ગમતી ફુટબોલ મેચ મેં રેકોર્ડ કરી રાખી છે. તમે જ્યારે સવારે ઘરે આવશો ત્યારે આપણે એ મેચ બધા સાથે બેસીને જોઈશું. જાણે એવી જ રીતે કે તેનું પરિણામ આપણે જાણતાં જ નથી. સાથે મમ્મીએ બનાવેલો નાસ્તો અને તમને ગમતો બીયર પણ હશે. બસ તે વખતે પહેલીવાર ઈવાનની આંખમાંથી ઝળઝળિયાં વહેવા લાગે છે. તેમાં સુખ અને દુખ બન્ને ભાવ જોઈ શકાય છે.\nફિલ્મના અંતમાં તે હજી હોસ્પિટલની નજીક હોય છે અને બાળકનું રૂદન ફોન પર સંભળાય છે ને સાથે બીથનનો ઉત્સાહિત અવાજ. ઈવાનનું પછી શું થાય છે તે દર્શકોની કલ્પના પર છોડી દેવામાં આવ્યું છે. ફક્ત ફોન પરની વાતચીત અને ચહેરા પરના ભાવ દ્વારા આખીય ફિલ્મ તમને જકડી રાખે તેવું એ ફિલ્મ જોયા વગર માનવું મુશ્કેલ લાગે. લેખક, દિગ્દર્શક સ્ટીવન નાઈટની સિનેમા બનાવવાની પ્રતિભા આમાં જણાઈ આવે છે. આમ તો આ ડ્રામા જ છે પણ તેને ફિલ્મ બનાવવાની હિંમત કાબીલે દાદ છે. આ ફિલ્મ નથી બનતી તે કહેવું મુશ્કેલ લાગે. તેના કેટલાક સંવાદો ય અદભૂત છે. જેમકે કોન્ક્રિંટ ભરવાના કામ માટે સામી વ્યક્તિને તૈયાર કરવા માટે ઈવાન કહે છે કે “ડુ ઈટ ફોર કોન્ક્રિટ વીચ ઈઝ એઝ ડેલિકેટ એઝ બ્લડ ” (લોહી જેટલા જ નાજુક કોન્ક્રિંટ માટે ય તું આ કામ કર) અથવા “ડુ ઈટ ફોર ધ પીસ ઓફ સ્કાય વી આર સ્ટીલિંગ વીથ અવર બિલ્ડિંગ” (એ આકાશના ટુકડા માટે ય કર જે આપણે મકાન દ્વારા ચોરી લેવાના છીએ.) તો બીથન ઓપરેશન થિયેટરમાં જતાં પહેલાં ઈવાનને કહે છે કે તું આવશે જ ને હું રાહ જોઈ રહી છું. આઈ એમ વેઈટિંગ. મને યાદ આવે છે વેઈટિંગ ફોર ગોદો. ખેર તું તો વાંચતો નથી કે થિયેટર પણ જોતો નથી.\nએક સામાન્ય માણસના જીવનમાં જીવનમરણનો પ્રશ્ન તો ન કહી શકાય પણ તે છતાં એવી પરિસ્થિતિ આવતી હોય છે જેમાં સારું ખરાબ મૂલવવાનું નથી. બસ એ પરિસ્થિતિમાંથી યોગ્ય માર્ગ કાઢવાનો હોય છે. ક્યાંક પોતાના નિર્ણય પર એકલા ઊભા રહેવાનું હોય છે. પુરુષ તરીકે પુરવાર થવાનું હોય છે. અને એ સહેજ પણ સહેલું હોતું નથી. એ પરિસ્થિતિ તમારી તરફ કોઈ દયામાયા દાખવતી નથી. ત્યારે ફ્રસ્ટ્રેશન કે કાયરતાને અતિક્રમી જવાની હોય છે. આ ફિલ્મ પુરુષની કથા કહેતી ફિલ્મ છે. જે આખરે તો એકલો જ છે. કંઈક હટકે ફિલ્મ જોવી હોય તો ઓનલાઈન મેળવીને જોઈ લેશો.\nTags: ઓપન માઈન્�� (સાંજ સમાચાર)\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nશંકાકુશંકાની પેલે પારનો પ્રદેશ (mumbai samachar)\nતાલીઓના તાલે ગરબો હવે નથી ઘુમતો (saanj samachar)\nહે દેવી, માતૃરૂપેણ સંસ્થિતા, પણ અપવિત્ર (mumbai sa...\nસામાન્ય માણસની અસામાન્ય ફિલ્મ (સાંજ સમાચાર)\nભગવાન, ભક્ત અને ભ્રમણા (mumbai samachar)\nબંધબારણે ચીસો પણ દબાય છે (mumbai samachar)\nપુરુષ અને પૌરુષીય અહંકાર (mumbai samachar)\nસુખ ખરીદી શકાય છે ખરું \nબચકે રહેના રે બાબાઓં સે\nયે બાત કુછ હજમ નહીં હુઈ (saanj samachar)\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2014/01/blog-post_29.html", "date_download": "2019-03-21T19:59:24Z", "digest": "sha1:ZHBGW5JAQTSDV7364JEWXT2NUTHXK4DX", "length": 32683, "nlines": 305, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: યુનેસ્કો પ્રકાશન -૨૦૧૩-૨૦૧૪નો રીપોર્ટ. બધા માટે શીક્ષણ. ઈરીના બોકોવા મહાસંચાલક અને સંચાલક પોલીન રોજ.", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\nયુનેસ્કો પ્રકાશન -૨૦૧૩-૨૦૧૪નો રીપોર્ટ. બધા માટે શીક્ષણ. ઈરી���ા બોકોવા મહાસંચાલક અને સંચાલક પોલીન રોજ.\nયુનેસ્કો પ્રકાશન -૨૦૧૩-૨૦૧૪નો રીપોર્ટ. બધા માટે શીક્ષણ. ઈરીના બોકોવા મહાસંચાલક અને સંચાલક પોલીન રોજ.\nગરીબ બાળકો માટે શીક્ષણ એ હજી શક્ય નથી. દેશમાં જે બાળકોને શીક્ષણ મળે છે એમાંથી પાંચ ધોરણા સુધીના મહારાષ્ટ્રના ૪૪ ટકા અને તામીલનાડુના ૫૩ ટકા બાળકોને બે આંકડાના સરવાળા બાદબાકીનું સાદુ ગણીત આવડતું નથી. દેશની બધી મહીલાઓને લખતાં વાંચતા હજી ૫૦-૭૦ વરસ લાગશે એટલે કે ૨૦૮૦ સુધી રાહ જોવી પડશે.\n(રીપોર્ટ ડાઉન લોડ કરવા માટેની લીન્ક છે.)\n(રીપોર્ટની તારીખ આજ બુધવાર ૨૯-૦૧-૨૦૧૪ છે.)\nઆ લીન્કને કલીક કરી બીબીસી અંગ્રેજી અને બીબીસી હીન્દીમાં વધુ વીગતો જાણો.....\n(ટાઈમ્સ ઓફ ઈન્ડીઆના આજના સમાચાર...)\nભારત, ચીન, પાકીસ્તાન, બાંગલા દેશ, નાઈજેરીઆ, ઈથોપીઆ\nઆ બધામાં આપણો દેશ પ્રથમ....પણ શેમાં\n(ટાઈમ્સ ઓફ ઈન્ડીઆના આજના સમાચાર...)\n(ગામની પ્રાથમીક શાળાના બાળકો સાથે અને બીજા ફોટામાં પરીવારના યુવાનો સાથે....)\n(મારી શાળા. ગેટ ખુલ્લો છે અને શાળાના બે ખંડ દેખાય છે. શાળા સ્થાપના ઈ.સ. ૧૯૫૫.\nધોરણ છ સુધી સમજો કે ૧૯૬૨ સુધી અહીં અભ્યાસ કરેલ છે.)\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nશીક્ષકો પાસેથી ભણાવવા સીવાયની કેટલી બધી કામગીરી લેવામાં આવે છે પાંચપાંચ વરસ લગી બાંધ્યા પગારે લટકાવી રાખવામાં આવે છે પાંચપાંચ વરસ લગી બાંધ્યા પગારે લટકાવી રાખવામાં આવે છે કોઈ કામ ન મળે તો શીક્ષક થવામાં માનનારું માનસ અને ટ્યુશ��ીયા વાતાવરણમાં બાળકો નબળાં ન રહે તો બીજું શું થાય \nઆમ છતાં હજી હું શીક્ષકના વ્યવસાય માટે પ્રચાર પ્રસાર રોજ કરું છું. તાલુકામાં મામલતદાર કે વીકાસ અધીકારી એવું ઘણું કામ આપતા હોય છે જે આ શીક્ષક સીવાય બીજું કોણ કરે\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nચાલો નાટક બનાવીએ : મહાવીરચરીત એટલે ભવભુતીનું નાટક...\nયુનેસ્કો પ્રકાશન -૨૦૧૩-૨૦૧૪નો રીપોર્ટ. બધા માટે શી...\nચીઠ્ઠી છેલ્લા ઘણાં સમયથી ઈન્ટર નેટ ઉપર ફરે છે અને ...\nમહારાષ્ટ્ર રાજ્યના ગુજરાતી અનુસૂચિત જાતિના લોકોને ...\nકુતરા વીશે રીપોર્ટ તૈયાર થાય છે. છ વીધ્યાર્થીઓ રીપ...\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nહીંદુ અને દલિત .... બીબીસી હીન્દી ઉપર છ મોટા મોટા લેખ... હીન્દુઓના નામ ઉપર કલંક મટે એવી કોઈ જ શક્યતા નથી...\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "https://www.dietpatan.org/rti.php", "date_download": "2019-03-21T21:29:50Z", "digest": "sha1:MJBDPE5LINM2HKXGGJVL5NPZIWPURL4Y", "length": 3101, "nlines": 107, "source_domain": "www.dietpatan.org", "title": "DISTRICT INSTITUTE OF EDUCATION AND TRAINING, PATAN", "raw_content": "\nએક્ષ્પોઝર વિઝીટ - લોકભારતી સણોસરા\nઆર્ટ એન્ડ ક્રાફ્ટ કાર્યશાળા\nઈન્સ્પાયર માનક એવોર્ડ પ્રદર્શન\nજીલ્લા કક્ષાનો તૃતીય ઇનોવેશન ફેર\nશાળા સ્વચ્છતા એવોર્ડ અંતર્ગત શાળા મુલાકાત\nસ્માર્ટ વર્ચુઅલ ક્લાસ્સ તાલીમ / શેસન\n» સી.આર.સી./બી.આર.સી. ઇનોવેશન/સંશોધન સજ્જતા તાલીમ\n» શાળા સ્વચ્છતા એવોર્ડ- શાળા મુલાકાત\n» શાળા સ્વચ્છતા એવોર્ડ અંતર્ગત શાળા મુલાકાત\n» પ્રજાસત્તાક દિનની ઉજવણી\n» એક્ષ્પોઝર વિઝીટ - સણોસરા\n» આર્ટ એન્ડ ક્રાફ્ટ કાર્યશાળા\n» શાળા સશક્તિકરણ પ્રોજેક્ટ તાલીમ\n» જિલ્લા કક્ષાનું તૃતીય ઇનોવેશન ફેર\n» ઇન્સ્પયાર એવોર્ડ માનક પ્રદર્શન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?p=8784", "date_download": "2019-03-21T20:11:43Z", "digest": "sha1:UDZZQF5JRBCI7RMW7ZKPLHZ5WG6U33B7", "length": 4939, "nlines": 69, "source_domain": "avadhtimes.net", "title": "રાત્રે અમરેલીના બાબાપુર પાસે બોલેરો તણાતા ત્રણ લોકો લાપતા – Avadh Times Breaking News", "raw_content": "\nરાત્રે અમરેલીના બાબાપુર પાસે બોલેરો તણાતા ત્રણ લોકો લાપતા\nઅમરેલી,રાત્રે અમરેલીના બાબાપુરમાં બોલેરો તણાઇ ગઇ હોવાના અરેરાટીભર્યા સમાચાર મળી રહયા છે સરકારી તંત્ર તથા આગેવાનો બાબપુર દોડી ગયા છે અને તણાયેલા લોકોની બાબાપુરથી ગાવડકા સુધી સતત શોધખોળ ચાલી રહી છે.વધુ વિગતો મેળવાઇ રહી છે.\nસમાચાર Comments Off on રાત્રે અમરેલીના બાબાપુર પાસે બોલેરો તણાતા ત્રણ લોકો લાપતા Print this News\n« લોકોએ છેલ્લે એક શખ્‍સનું માથુ પાણીમાં જોયું : રાત્રે ટીમ દ્વારા સર્ચ શરૂ (Previous News)\n(Next News) બાબરા સહિત તાલુકાના ગામોમાં સતત ધીમીધારે વરસાદ »\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\nઅમરેલી,(ડેસ્ક રીર્પોટર) અમરેલીમાં સંધી સોસાયટી વોર્ડ નંબર એકમાં આવેલ સોસાયટી વિસ્તારમાં પાંચ વર્ષ સુધી હોયવધુ વાંચો\nઅમરેલી,કુંડલામાં 30 કરોડનાખર્ચે થશે રેલ્વેના અંડરબીજનું નિર્માણ\nઅમરેલીઅમરેલી અને સાવરકુંડલામાં રેલ્વે ફાટકો પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા લોકો માટે માથાના દૃુ:ખાવારુપ બનીવધુ વાંચો\nબાબરાના થોરખાણ ગામે સંતની ઈચ્છાથી સંત કુટીરનું તંત્ર દ્વારા ડીમોલેશન કરાયું\nહાઇ એલર્ટ: રેન્જ આઇજી શ્રી અશોક યાદવ અમરેલીના દરિયાકાંઠ��\nમોદી હૈ તો મુમિકન હૈ: પીઓકેમાં આતંકીઓનો સફાયો\nબાબરામાં ભાજપ પરિવાર દ્વારા આતશબાજી\nઅમરેલીના દેશપ્રેમી રેડીયોલોજીસ્ટ ડૉ. હર્ષદ રાઠોડ નવાનકોર વસ્ત્ર ધારણ કરી આવ્યા\nતંબાકુને બદલે મિરાજ વિમાન આવ્યા અને અડધી રાતે ચુનો ચોપડી ગયા\nકાઠીયાવાડનો શોક ભાંગ્યો,લોકસભા પહેલા પાકિસ્તાનમાં શોકસભા\nકોવાયાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે થયેલી અપીલ ફગાવતી ગ્રીન ટ્રીબ્યુનલ\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2016/02/blog-post.html", "date_download": "2019-03-21T20:40:46Z", "digest": "sha1:3LNQ3RLMKRYS3FRUJXFOSY5BSX5AK5ZE", "length": 13332, "nlines": 166, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "વી ફોર વિક્ટરી, વેલેન્ટાઈન અને વજાઈના - Divyasha Doshi", "raw_content": "\nવી ફોર વિક્ટરી, વેલેન્ટાઈન અને વજાઈના\nવેલેન્ટાઈન્સ ડે એટલે પ્રેમનો દિવસ. પણ આ દિવસને છેલ્લા ત્રણ વરસથી જગતભરની સ્ત્રીઓ વન બિલિયન રાઈઝિંગ તરીકે ઉજવે છે.\nદુનિયાભરની સ્ત્રીઓ સ્ત્રી પર થતી જાતીય સતામણી અને બળાત્કારના વિરોધમાં ૧૪મી ફેબ્રુઆરીએ લોકો રસ્તા પર આવીને નૃત્ય દ્વારા એકત્વની લાગણી વ્યક્ત કરે છે. આ હાકલ સ્ત્રીઓ પર થતાં જાતીય હુમલાને વખોડી કાઢવા માટે જ નહીં પણ તેનો નક્કર વિરોધ નોંધાવવા માટે છે.\nદિલ્હીમાં થયેલ અમાનુષી ગેંગ રેપ બાદ લોકો જેમ રસ્તા પર ઊતરી આવ્યા હતા તેમ દુનિયાભરમાં લોકો રસ્તા પર આવીને વરસોથી થતા રહેતા સ્ત્રીઓ પરના અત્યાચારને વાચા આપવા માટે આ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે ઇવ એન્સલર દ્વારા. ઇવ એન્સલર ન્યુયોર્કમાં જન્મી અને ઉછરી. તેણે વજાઇના મોનોલોગ નામે નાટક લખ્યું છે જે દુનિયાની ૪૮ ભાષાઓમાં ટ્રાન્સલેટ થયું છે અને ૧૪૦ દેશોમાં ભજવાયું છે. સ્ત્રીના જાતીય અંગને જો સ્ત્રી જ સહજતાથી સ્વીકારી ન શકે તો સમાજ કઇ રીતે સ્વીકારશે. કંઇક આવો જ સૂર છે આ નાટકનો. ઇવે આ નાટક દ્વારા ફંડ ઊભું કરીને વી ડે સંસ્થા દ્વારા દુનિયાભરમાં સ્ત્રી અને બાળાઓ પર થતા અત્યાચારોને અટકાવવા માટે ચળવળ શરૂ કરી છે. આ સંસ્થા ૧૯૯૮ની સાલમાં સ્થાપવામાં આવી છે. તેના ૧૫ વરસ પૂરાં થયાં ત્યારે તેની ઉજવણી કરવા માટે દુનિયાભરની વ્યક્તિઓને તેની ચળવળમાં જોડાવાની હાકલ કરીને કરી હતી. દરેક વ્યક્તિ ઊભી થઈને પોતાનો વિરોધ વ્યક્ત કરે તે જરૂરી છે. દુનિયામાં એવો સંદેશ એક સાથે એક અવાજે ઊઠવો જોઇએ કે હવેથી સ્ત્રી પર થતા અત્યાચારને મૂંગે મોઢે સાખી નહીં લેવાય. તેને અટકાવવાનો અમે દરેક પ્રયત્ન કરીશું. ઇવ પોતે પણ જાતીય સતામણીનો ત્રાસ વેઠી ચૂકી છે. જ્યારે તે બાળક હતી ત્યારે તેના પિતાએ તેની શારીરિક અને જાતીય સતામણી કરી હતી.\nઆજે પણ દુનિયામાં ત્રણમાંથી એક સ્ત્રી શારિરીક હિંસાનો ભોગ બને છે, બળાત્કારનો ભોગ બને છે.ફેસબુક પર રેપને સરાહના આપતું પેજ લોકો લાઈક કરે છે. અને તેમને જરાય ગુનાહિત ભાવ નથી અનુભવાતો. દિલ્હીમાં આજેય સ્ત્રી એકલી કે મિત્ર સાથે સાંજ પછી નીકળી નથી શકતી. આજે પણ સમાજના લોકો કહે છે કે સ્ત્રીઓએ યોગ્ય કપડાં પહેરીને બહાર નીકળવું જોઇએ. આજે પણ લોકો બળાત્કાર માટે પુરૂષ કરતાં સ્ત્રીને પહેલાં જવાબદાર ગણે છે તે પછી દુનિયાનો કોઇપણ દેશ હોય.\nઇવ ટિઝિંગના કિસ્સાઓ અટકાવવા માટે મુંબઈ જેવા શહેરમાં પોલીસો સ્ત્રીઓને કહે છે કે છેડતી ન થાય એવું ઇચ્છતા હો તો એકલા બહાર ન નીકળો ( આ કિસ્સો ડૉંબિવલી પરાંનો છે જ્યાં વરસ પહેલાં એટલે કે ૨૦૧૪ના ડિસેમ્બર મહિનામાં છેડતીના મામલે એક કિશોરનું ખૂન થઈ ગયું... ત્યારબાદ ડિસેમ્બરમાં જ એ વિસ્તારમાં સાંજ બાદ મિત્ર સાથે વોક કરવા નીકળેલી અનામિકા સેનગુપ્તાને પોલીસે કહ્યું અંધારું થયા બાદ બહાર ન નીકળો. દિલ્હી ગેન્ગ રેપ બાદ પણ ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોમાં બાળકીઓ અને સ્ત્રી પર બળાત્કાર થયા છે. બળાત્કારના આરોપીઓને છોડી મુકાયા બાદ ફરીથી બળાત્કાર કરે છે.\nદર બેમાંથી એક સ્ત્રી કે બાળાનું સ્વજન દ્વારા ઘરમાં જ શોષણ થાય છે. ઇવ એન્સલર દ્વારા શરૂ કરવામાં આવેલી વી ડે કેમ્પેઇનમાં વી નો અર્થ સમજાવતાં ઇવ કહે છે કે વી ફોર વિકટરી, વેલેન્ટાઈન અને વજાઈના. જાગો , ઊઠો સ્ત્રી પર થતી દરેક શારિરીક માનસિક હિંસાનો વિરોધ કરીએ. સ્ત્રી ફક્ત મજાક, ઉપેક્ષા કે અત્યાચારને માટે નથી. તે એક વ્યક્તિ છે તેને સન્માનથી જોઇએ.\nઆજની નારીએ પોતાની જાતીયતાને શરમજનક ગણવાને બદલે પોતે ગર્વથી ઊભા રહીને કહેવું પડશે કે હું નારી શક્તિ છું મને તમે કચડી નહીં શકો. ચાલો આપણે પણ વન બિલિયન રાઈઝિંગમાં જોડાઈએ. ફેસબુક પર વન બિલિયન રાઈઝિંગ મુંબઈનું પેજ પણ છે. વન બિલિયન રાઈઝિંગના વર્ષભરમાં મુંબઈમાં યોજાનાર કાર્યક્રમ વિશે માહિતી મળી શકે એમ છે.\nTags: નારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક���તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nજાની દુશ્મન સાસુ-વહુના સંબંધો (mumbai samachar)\nસુપર હીરો કલ્પનાના અને વાસ્તવિક જગતના\nકાયદાની કેદમાં પુરાયેલી લાગણીઓ ક્યારેય મુક્ત થશે\nવી ફોર વિક્ટરી, વેલેન્ટાઈન અને વજાઈના\nપ્રેમ, આકર્ષણ અને સેક્સુઅલ હેરેસમેન્ટ 9-2-16\nચાલો, ખુલ્લું આકાશ ને મોકળું મેદાન માણીએ 4-2-16\nબદનામ ગલીઓમાંથી સ્ત્રીઓને મુક્ત કરતી સ્વયંસિદ્ધા (...\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2016/09/blog-post_20.html", "date_download": "2019-03-21T20:04:15Z", "digest": "sha1:TNGEHN3IXLI5HB47R2IIEFIIRCAPU4F7", "length": 17434, "nlines": 171, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "શું તમે પુરુષ છો? - Divyasha Doshi", "raw_content": "\nશું તમે પુરુષ છો\nફક્ત ઈન્દ્રિય વ્યક્તિને પુરુષ નથી બનાવતી. વ્યક્તિની માનસિકતા તેને પુરુષ કે હવાન બનાવે છે.\nઅમિતાભ બચ્ચને પોતાની પૌત્રી અને દોહિત્રીને લખેલો પત્ર દરેક સ્ત્રી માટે યોગ્ય છે પણ એ પત્ર દરેક પુરુષે પણ વાંચવા અને સમજવા જેવો છે. જોકે એ પત્ર તેમની હાલમાં જ રજુ થયેલી ફિલ્મ પિન્કના પ્રમોશનના એક ભાગ રૂપે જ હતો. ખેર, પ્રમોશન હોય તે છતાં વાતમાં સચ્ચાઈ છે. કોઈપણ સ્ત્રીને અસલામતીનો અહેસાસ થાય છે તે પૌરુષત્વ માટે શરમજનક નથી શું ફિલ્મમાં પણ એ જ સવાલ અન્ડરટોન રીતે કહેવાયો છે. આ સનાતન પ્રશ્ર્ન છે. તેમાં પણ આજના આધુનિક સમયમાં પણ સ્ત્રીને ફક્તને ફક્ત સેક્સ્યુઅલ ઓબજેક્ટ તરીકે જોવાની માનસિકતા વધી રહી છે, કે પછી હવે તેના વિશે ફરિયાદો થતી હોવાને લીધે સંખ્યા વધી રહી હોવાનું લાગે છે. જાતીય સતામણી વિશે બોલતા પહેલાં સ્ત્રીઓ ડરતી હતી.પોતાની જાતને જ ગુનેગાર સમજતી હતી. પણ હવે સ્ત્રીઓ પોતાના વ્યક્તિત્વ વિશે જાગૃત થઈ છે. તેમનો ડર થોડો ઓછો થયો છે.\nથોડા સમય પહેલાં એક સરસ લેખ વાંચવા મળ્યો હતા. ઝેરોમ બુમેટ નામના પુરુષે રેપ કલ્ચર પર લેખ લખ્યો છે. એ વાંચીને વિચાર આવ્યો કે મારી આસપાસ અનેક પુરુષો એવા છે કે જેમની હાજરીમાં મને ક્યારેય ભય નથી લાગ્યો. કદાચ તેમની સાથે હોઉં ત્યારે સુરક્ષિત હોવાનો ભાવ પણ થયો છે, કે પછી સ્ત્રી હોવાનો ભાર ન અનુભવ્યો હોય તેવું ય બન્યું હશે. આવા પુરુષો ખરા અર્થમાં જેન્ટલમેન હોય છે. જેન્ટલમેનનો ડિકશનરી અર્થ થાય સંસ્કારી પુરુષ.\nઅમિતાભ બચ્ચને હાલમાં જ કહ્યું કે હું જ્યારે વિદેશ જાઉં અને ભારત વિશે લેન્ડ ઓફ રેપ એટલે કે બળાત્કારીઓનો દેશ સાંભળવા મળે ત્યારે લાગી આવે છે. મુંબઈ દિલ્હી કરતાં વધુ સુરક્ષિત છે તેવું કહેવા કરતાં આપણા દેશને દરેક ખૂણે મહિલાઓ સલામતીનો અહેસાસ કરી શકે એવું કેમ ન બને ઝેરોમે પણ કંઈક આવું જ લખ્યું છે કે, એક પુરુષ તરીકે મને કોઇ કહે કે હું બળાત્કારી પણ બની શકું તો ચોક્કસ જ મને ખરાબ લાગે. પણ આવું જ્યારે સ્ત્રી વિચારતી હોય તો મને સ્ત્રીની સાયકોલોજીમાંથી પસાર થવાનું મન થાય. ઝેરોમે સ્ત્રીની સાયકોલોજીનો વિચાર કરીને લખ્યું છે કે પુરુષે સ્ત્રીની હાજરીમાં કેવી રીતે વર્તવું જોઇએ કે જેથી સ્ત્રીને જરાય ભય ન લાગે.\nતમારી આસપાસ સ્ત્રીને ક્યારેય અસહજતા ન લાગે તેનો ખ્યાલ રાખો. લિફ્ટમાં જતાં આવતા. કામના સ્થળે કે પછી સામાજિક મેળાવડામાં. સ્ત્રીને તાકીને ન જુઓ. સ્ત્રીઓ કપડાં ફક્ત પુરુષને બતાવવા માટે જ પહેરે છે એવું નથી. સ્ત્રીને પોતાને જે કપડાં પહેરવાનું મન થાય તે કપડાં પહેરે છે. સ્ત્રીએ અમુક રીતે વર્તવું ને ન વર્તવું તે નક્કી કરવા કરતાં તમારે અમુક વર્તન ન કરવું એ નક્કી કરી શકાય. પણ હા, સ્ત્રી પોતે જ ઇચ્છા પ્રદર્શિત કરે તો વાત જુદી છે. પણ એ ભાષા દરેક સ્ત્રી-પુરુષને સમજાતી હોય છે. તમે ખોટા બહાના ન જ કાઢી શકો.\n૨.કોઇપણ સ્ત્રીઓ માટે અસભ્ય કોમેન્ટ ન કરો. તમારી હાજરીમાં તમારા મિત્રો કે સાથે કામ કરતાં કર્મચારીઓ આવી કોમેન્ટ કરતાં હોય તો તેમને વારો. સ્ત્રીને ઉતારી પાડતી ગાળો પણ ન બોલો. ફક્ત સ્ત્રી હોવાને કારણે તેના વિશે ગમે તેવા વિધાનો ન કરો. સ્ત્રીના અસ્તિત્વનો આદર કરો. આદર જળવાય તેવું વાતાવરણ પણ ઊભું કરી શકાય છે. પુરુષત્વ એમાં જ છે જેની હાજરીમાં સ્ત્રીને સુરક્ષાનો અનુભવ થાય. એકલી જતી સ્ત્રીઓ સાથે જ અણછાજતું વર્તન\nનથી થતું. પુરુષો સાથે જતી સ્ત્રીઓની છેડતી થાય છે. અને બળાત્કાર પણ થતાં હોય છે. સ્ત્રીનો આદર કરવાની વૃત્તિ હશે તેને બંધનમાં કે ભોગ્ય માનવાની વૃત્તિ ન હોય તો આવી ઘટનાઓ ટાળી શકાય છે. સ્ત્રીઓને માનવ તરીકે સ્વીકારો છો તેનો અહેસાસ પણ કરાવતાં શીખો. સ્ત્રીને સ્પેસ આપો તેની પોતાની. તમે કહેશો સ્ત્રીઓને છેડછાડ ગમતી હોય છે. પૌરુષત્વ એટલે જ આક્રમકતા....પણ એવું નથી. પૌરુષત્વની ગરિમા જાળવતાં પુરુષો સ્ત્રીઓને વધુ ગમે છે. આક્રમકતા પ્રેમમાં હોય જબરદસ્તીમાં ન હોય. પુરુષોને સ્ત્રીની ઇચ્છા અનિચ્છા સમજાતી હોય છે પણ તેને સમજવાનો ડોળ કરી શકાય કે પોતાની ગરિમાને નીચી પાડવા માટે બીજાને દોષિત પણ ઠેરવી શકાય છે પણ હકીકત બદલાતી નથી.\nએ વાત સાચી છે કે દરેક સ્ત્રીને જાણીતા અજાણ્યા પુરુષ માટે એક ભય કે શંકા રહે જ કે ક્યારે એ પુરુષ હવસી બનીને તેના પર મૂકેલા વિશ્ર્વાસને તોડી નાખશે. તેમાં પણ કોઇ પોતાનું સ્વજન કે જાણીતો પુરુષ સ્ત્રીના સ્ત્રીત્વ પર હુમલો કરે છે તો સૌ પ્રથમ સ્ત્રી ડરી જાય છે. તેને પોતાના શરીર માટે, સ્ત્રીત્વ માટે એક જાતની ઘૃણા પેદા થાય છે. સ્ત્રી હોવું એટલે શું તે દરેક પુરુષે વિચારવું જોઇએ. બહુ જ સરસ મુદ્દાઓ દ્વારા ઝેરોમે પોતાના લેખમાં અને અમિતાભે મીડિયા સમક્ષ ઠાલવેલો આક્રોશ યોગ્ય દિશા સૂચવે છે. સ્ત્રી પર કરવામાં આવતાં બળાત્કાર બાદ પુરુષને ગુનેગાર ઠેરવવાને બદલે સ્ત્રીઓના વર્તન, કપડાંને દોષી ઠેરવવામાં આવે છે. એક વાર તો વિચારો કે તમારા પર એટલે કે પુરુષો પર એવા બંધનો હોય તો કે તમે ક્યારેય એકલા રાત્રે નીકળી ન શકો, એવો એક પણ દિવસ ન જાય કે તમને ટીકીટીકીને અસભ્ય રીતે જોવામાં ન આવે, તમારું અસ્તિત્વ ફક્ત તમારું શરીર હોય, અને તક મળે દરેક જણ તેને ભોગવવા માટે તૈયાર હોય, તમારી મરજી હોય કે ન હોય, સ્વતંત્રતાનો વિચાર ક્યારેય તમને આવે જ નહીં.\nઆ માનસિકતા સાથે જીવવાનું છે તેવી જાણ કર્યા બાદ કોઇ સ્ત્રીને જો ચોઇસ મળે તો તે સ્ત્રી તરીકે જન્મે જ નહીં. તે છતાં સ્ત્રીઓ એમ નથી કહેતી કે દરેક પુરુષ ખરાબ જ હોય છે. નહીં તો સ્ત્રી લગ્ન ન કરે અને માતા ન બને. પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખીને એવા સમાજનું નિર્માણ ન કરી શકાય કે સ્ત્રીઓ પણ એક વ્યક્તિ તરીકે સહજતાથી જીવે. તેને પુરુષનો ભય ન લાગે. હા , દરેકની માનસિકતા ન બદલી શકાય પણ નિર્ભય સમાજ ઊભો કરવામાં પૌરુષત્વ અનેક રીતે કામ કરી શકે છે.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મન�� ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nસપનું સાકારવાનો સંઘર્ષ (mumbai samachar)\nસપનાં જુઓ અને તેને પૂરાં કરવા મહેનત કરો (mumbai s...\nપીડાને બનાવી દો પાવર (mumbai samachar)\nશું તમે પુરુષ છો\nશબ્દોના અર્થ કરી શકે છે અનર્થ (mumbai samachar)\nવાસ્તવિકતાને ફિલ્મમાં કંડારી શકાય\nફરીને એ જ વાત પણ જરા જુદી રીતે વિચારીએ તો\nકાશ્મીરનું આ ગામ આતંકવાદથી અભડાયું નથી (mumbai sam...\nખોળાનો ખૂંદનાર કોણ દેશે \nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/baps-chatralayna-vidyarthio-10-kimi-nu-antar-dandvatthi-kaapyu/128975.html", "date_download": "2019-03-21T20:12:38Z", "digest": "sha1:MHE43XAPKMTBRHJWCONDEZD2Q6OR55HP", "length": 6679, "nlines": 116, "source_domain": "www.navgujaratsamay.com", "title": "બારડોલી : 54251 દંડવત કરી 90 વિદ્યાર્થીઓ મહંત સ્વામીના દર્શને પહોંચ્યા", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nબારડોલી : 54251 દંડવત કરી 90 વિદ્યાર્થીઓ મહંત સ્વામીના દર્શને પહોંચ્યા\nબારડોલીના બીએપીએસ છાત્રાલયના વિદ્યાર્થીઓએ દસ કિમીનું અંતર દંડવતથી કાપ્યું\nબારડોલીમાં આવેલા સુરતી જકાતનાકા નજીકમાં આવેલા બીએપીએસ છાત્રાલયના કુલ 90 વિદ્યાર્થીઓ ગુરુ હરિ મહંત સ્વામીના દર્શન કરવા માટે દંડવત યાત્રામાં જોડાયા હતા. વહેલી સવારે ગુરુ માટે ભક્તિ અદા કરવા માટે આ વિદ્યાર્થીઓ રાત્રે એક વાગ્યે દંડવત કરતાં કરતાં છાત્રાલયમાંથી નીકળ્યા હતા. અને 10 કિમી સુધી દંડવત કરતાં કરતાં તેઓ સાંકરી મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેઓ મહંત સ્વામીના પુજા દર્શનમાં જોડાયા હતા. 90 વિદ્યાર્થીઓએ 54 હજાર 251 દંડવત કરીને તેમજ 20 વિદ્યાર્થીઓએ પદયાત્રા કરીને મહાતીર્થ સાંકરીમાં પહોંચી ગયા હતા. પુજા દર્શન દરમ્યાન પૂ. મહંતસ્વામી મહારાજે તે સર્વને આશીર્વાદ આપ્યા હતા. સ્વામીજી પ્રત્યે ભક્તિ અદા કરવા પાંચ વિદ્યાર્થીઓએ 100 કલાકના નિર્જલા ઉપવાસ કર્યા હતા અને પાંચ વિદ્યાર્થીઓએ પ્રવાહી ઉપવાસ કરી ઠાકોરજી પ્રત્યે પોતાની ભક્તિ અદા કરી હતી.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nકીમ : કુદસદ ગામે કારે મોટરસાયકલને અડફેટે લેત..\nકડોદરા : તાતીથૈયાની ફેક્ટરીમાંથી ગ્રે કાપડ લ..\nબારડોલી : બારડોલી જલારામ મંદિર દ્વારા બોર્ડન..\nબારડોલી : બારડોલીના સ્વરાજ આશ્રમમાં મોરારજી ..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://vartmanpatra.com/politics/rahulgandhi-gurudvaara-donate-500rupeesnote-vartmanpatra-com/", "date_download": "2019-03-21T20:26:06Z", "digest": "sha1:ZLFPRRYGBZFXIVYMZ45FIOLZZPKIFIB4", "length": 5414, "nlines": 69, "source_domain": "vartmanpatra.com", "title": "રાહુલગાંધીએ 500ની નોટ ગુરુદ્વારાની દાનપેટીમાં નાખવા કાઢી પણ નાખી નહિ કારણ..?", "raw_content": "\nકોંગ્રેસ ની જીત માત્ર થી જ ડર લાગી રહ્યો છે : BJP રાજ્યસભા સાંસદ\nમધ્યાહ્ન ભોજન યોજનાને ગંભીરતાપૂર્વક લઈ સુપ્રીમ કોર્ટે પાંચ રાજ્યો પર 1-1 લાખ દંડ અને દિલ્હી સરકાર માટે ₹ 2 લાખ દંડ ફટકાર્યો\nમહારાષ્ટ્ર ભારતમાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પારદર્શી વ્યવસ્થા ઊભું કરનાર પ્રથમ રાજ્ય\nરાહુલગાંધીએ 500ની નોટ ગુરુદ્વારાની દાનપેટીમાં નાખવા કાઢી પણ નાખી નહિ કારણ..\nરાહુલગાંધીએ 500ની નોટ ગુરુદ્વારાની દાનપેટીમાં નાખવા કાઢી પણ નાખી નહિ કારણ..\nરાહુલગાંધીએ 500ની નોટ ગુરુદ્વારાની દાનપેટીમાં નાખવા કાઢી પણ નાખી નહિ કારણ..\nમધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના પગલે ચૂંટણી પ્રવાસે ગયેલા રાહુલ ગાંધી માટે ગુરુદ્વારામાં દર્શન કરતી વખતે મૂંઝવણભરી સ્થિતિ સર્જાઈ હતી.\nગ્વાલિયર અને ચંબલ વિસ્તારની મુલાકાત સમયે મંદિર અને મસ્જિદ બાદ સ્થાનિક ગુરુદ્વારામાં પહોંચેલા રાહુલ ગાંધીએ માથુ ટેકવ્યુ હતુ અને ગુરુદ્વારાને દાનમાં આપવા માટે ગજવામાંથી 500 રુપિયાની નોટ કાઢી હતી.\nજોકે દાનપેટીમાં રાહુલ નોટ નાંખવા જતા હતા અને બાજુમાં ઉભેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમને અટકાવી દીધા હતા. સિંધિયાએ રાહુલ ગાંધીને ચૂંટણીની આચાર સંહિતા લાગુ થયેલી હોવાનુ ધ્યાન દોર્યુ હતુ. જેના પગલે રાહુલ પણ દાનપેટીમાં પૈસા મુકતા અચકાયા હતા અને તેમણે 500 રુપિયાની નોટ પાછી ખિસ્સામાં મુકી દીધી હતી.\nPrevious Previous post: અધધ..98 લાખ કરોડ રુપિયાના વારસદાર કોઈ નથી..જાપાનની અનોખી સમસ્યા\nNext Next post: મુખ્યમંત્રી વિજયરૂપાણી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા , લોકાર્પણની તૈયારી માટેનો અહેવાલ મેળવ્યો\nકોંગ્રેસ ની જીત માત્ર થી જ ડર લાગી રહ્યો છે : BJP રાજ્યસભા સાંસદ\nમધ્યાહ્ન ભોજન યોજનાને ગંભીરતાપૂર્વક લઈ સુપ્રીમ કોર્ટે પાંચ રાજ્યો પર 1-1 લાખ દંડ અને દિલ્હી સરકાર માટે ₹ 2 લાખ દંડ ફટકાર્યો\nમહારાષ્ટ્ર ભારતમાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પારદર્શી વ્યવસ્થા ઊભું કરનાર પ્રથમ રાજ્ય\nવેરાવળની ત્રણ ફિશીંગ બોટ, 22 માછીમારોનાં પાકિસ્તાન દ્વારા અપહરણ.\nસુરત શહેરના ઉઘના પોલીસ સ્ટેશનની હદ માં દારૂની રેલમછેલ..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B3%E0%AA%BE%E0%AA%88", "date_download": "2019-03-21T20:55:59Z", "digest": "sha1:B2LCBSR4QZD3EZ5IHGK34RYSQHTTWP3G", "length": 3429, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ચાવળાઈ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nચાવળાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/nipah-virus-outbreak-one-more-person-died-kerala-calicut-university-to-be-shut-till-31st-may-039164.html", "date_download": "2019-03-21T20:10:32Z", "digest": "sha1:45SUBE63BDWN3UJNSMCJICJ66R3KZGNM", "length": 13796, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "નિપાહ વાયરસઃ કેરળમાં વધુ એકનું મોત, 31 મે સુધી કાલીકટ યુનિ. બંધ | nipah virus outbreak one more person died kerala calicut university to be shut till 31st may - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nનિપાહ વાયરસઃ કેરળમાં વધુ એકનું મોત, 31 મે સુધી કાલીકટ યુનિ. બંધ\nનિપાહ વાયરસને કારણે મૃતકોનો આંકડો 12 સુધી પહોંચી ગયો છે. ગુરુવારે સવારે કેરળમાં વધુ એક વ્યક્તિએ વાયરસના સંપર્કમાં આવતા પોતાનો જીવ ગુમાવ્યો. રાજ્યમાં વાયરસનો ડર એટલી હદે ફેલાયો છે કે બધા સાર્વજનિક અને સરકારી પ્રોગ્રામ આગામી 10 દિવસ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. વળી, કોઝીકોડની કાલીકટ યુનિવર્સિટી પણ 31 મે સુધી બંધ કરી દેવામાં આવી છે અને બધી પરીક્ષાઓની તારીખ આગળ વધારી દેવામાં આવી છે. આ નિર્ણય કોઝીકોડમાં 31 મે સુધી કોઈ પણ પ્રોગ્રામ ન કરવાના સરકારી ફરમાન બાદ લેવામાં આવ્યો.\nસરકારી અને સાર્વજનિક પ્રોગ્રામને એક સપ્તાહ માટે બંધ\nકેરળમાં ફેલાયેલા નિપાહ વાયરસથી બધા પ્રકારના સરકારી અને સાર્વજનિક પ્રોગ્રામને એક સપ્તાહ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. નિપાહ વાયરસની ઝપટમાં આવીને અત્યાર સુધીમાં 11 લોકોએ જીવ ગુમાવી દીધા છે. ગુરુવારે વાલાચુકેટ્ટી મુસા નામના એક વ્યક્તિનું વાયરસના સંપર્કમાં આવતા મોત થઈ ગયુ. મુસાના બાળકો મોહમ્મદ સલિહ અને મોહમ્મદ સાદિકનું પણ થોડાક દિવસ પહેલા વાયરસને કારણે મોત થયુ હતુ. 17 મે ના રોજ મુસાને વાયરસના લક્ષણ દેખાતા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જેના એક સપ્તાહ બાદ તેમનું મૃત્યુ થઈ ગયુ.\nકાલીકટ યુનિવર્સિટીમાં પરીક્ષાઓ બંધ\nકેરળમાં નિપાહ વાયરસથી વધુ મોત કોઝીકોડમાં થયા છે. કોઝીકોડમા અત્યાર સુધી 8 અને મલ્લપુરમમાં 3 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. સરકારે આદેશ આપ્યો છે કે કોઝીકોડમાં આગામી થોડાક દિવસો સુધી કોઈ પ્રકારના કાર્યક્રમ રાખવામાં ન આવે. ત્યારબાદ શહેરમાં દરેક પ્રકારના કાર્યક્રમ પર 31 મે સુધી રોક લગાવી દેવામાં આવી છે. કાલીકટ યુનિવર્સિટીમાં પરીક્ષાઓ ટાળીને તેને બંધ કરી દેવામાં આવી છે. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. મોહમ્મદ બશીરે કહ્યુ, \"આ ગંભીર મામલો છે એટલા માટે અમે છાત્રો અને શિક્ષકો માટે કોઈ જોખમ ન લઈ શકીએ. એકવાર પરિસ્થિતિ કાબુમાં આવી જાય પછી પરીક્ષાઓની નવી તારીખોની ઘોષણા કરવામાં આવશે.\"\nપડોશી રાજ્યોમાં પણ ફેલાવાનું શરૂ\nકાલીકટ યુનિવર્સિટીની પીજી પ્રવેશ પરીક્ષા 25 અને 26 મે ના રોજ હતી પરંતુ હવે તેને 9 અને 10 જૂન સુધી ટાળી દેવામાં આવી છે. આ ખતરનાક વાયરસ હવે કેરળના પડોશી રાજ્યોમાં પણ ફેલાવાનું શરૂ થઈ ગયુ છે. નિપાહ વાયરસ મનુષ્યોના સંક્રમિત ડુક્કર, ચામાચીડિયા કે અન્ય સંક્રમિત જીવોના સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ વાયરસ એન્સેફ્લાઈટિસના કારણે બને છે. આ ઈન્ફેક્શન ફ્રૂટ બેટ્સ દ્વારા લોકોમાં ફેલાય છે. આનાથી પીડિત મનુષ્યને આ ઈન્સેફ્લેટિક સિન્ડ્રોમ રૂપે ભયંકર સંક્રમણ તાવ, માથાનો દુઃખાવો, માનસિક ભ્રમ, વિચલન, કોમા અને અંતમાં મોત થવાના લક્ષણો જોવા મળે છે.\nકેરળ પુરમાં વાયુસેનાની મદદ લેવામાં આવી, 102 કરોડનું બિલ મોકલ્યું\nદલિત મહિલાનો દાવો, સબરીમાલા મંદિરમાં કરી પૂજા-અર્ચના\nભીડે ધમકાવવા-ગાળો આપવા છતાં અડગ રહી મહિલા પત્રકાર, ન માની હાર\nશ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની લડાઈમાં એકનું મોત, RSS પર CMએ લગાવ્યા ગંભીર આરોપ\n‘સબરીમાલાને લડાઈનું મેદાન બનાવવા ઈચ્છે છે સંઘ પરિવાર': સીએમ વિજયન\nVideo: ઈતિહાસમાં પહેલી વાર કેરલના સબરીમાલા મંદિરમાં થયો મહિલાઓનો પ્રવેશ\nકેરળઃ ચલાકુડીમાં ફરવા પાંચ સૌથી સુંદર સ્થળ\n72 વર્ષ પહેલા આંદોલનમાં વિખૂટા પડેલા પતિ પત્ની હવે મળ્યા, જાણો સમગ્ર ઘટના\nકેરળમાં ભાજપની હડતાળ, પ્રદેશ બંધનું આહ્વાન\nનિપાહ વાયરસ અંગે કેરળમાં ફરીથી એલર્ટ, અત્યાર સુધીમાં 17 લોકોના જીવ ગયા\nગાઝા તોફાન કેરળ પહોંચ્યું, ભારે વરસાદથી ઘણું નુકશાન\nસબરીમાલાઃ કોચ્ચિ પહોંચેલી તૃપ્તિ દેસાઈને એરપોર્ટ પર જ રોકવામાં આવી\nસબરીમાલા મંદિરઃ પુનર્વિચાર યાચિકાઓ પર સુપ્રીમ કોર્ટે આપ્યો સુનાવણીનો આદેશ\nnipah virus kerala નિપાહ વાયરસ કેરળ\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\n2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/brahma-sutra/", "date_download": "2019-03-21T20:04:20Z", "digest": "sha1:EFW3NSRFVEI6ZGPIT2GXOYUN3XKLKUYB", "length": 4374, "nlines": 181, "source_domain": "swargarohan.org", "title": "Brahma Sutra", "raw_content": "\nદરેક કલા ઈશ્વર કે મનુષ્યની અંદર રહેલા ચૈતન્ય સાથે સંવાદ સાધવા માગે છે. તે પ્રયત્નનું પરિણામ એ કલાનું રૂપ છે. સંગીત, ચિત્ર, શિલ્પ, સાહિત્ય, નૃત્ય, દરેકનો મુખ્ય ઉદ્દેશ તો આત્માને ભુલી જવાનો, સ્વયં આનંદ ને રસમાં તરબોળ થવાનો છે. કોઈ પણ કલા આ હેતુને જેટલે અંશે સાધ્ય કરી શકે તેટલે અંશે તેનું ગૌ��વ વધારે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/pooja/19", "date_download": "2019-03-21T20:11:56Z", "digest": "sha1:CXOO37RVBJ4I6J2IVHYHOGCCMSU7VQPC", "length": 8033, "nlines": 257, "source_domain": "swargarohan.org", "title": "વચ્ચેના દિવસો | Pooja | Bhajans", "raw_content": "\nવચ્ચેના દિવસો સઘળાયે વહી વેગથી જાય,\nકાળ દોટ મૂકે ને અંતે મિલન આપણું થાય.\nઆંખ મળે આંખે ને વાતો અંતરમાંથી થાય,\nથાય એકતા આનંદમહીં અંગાંગ પછી નહાય.\nકેટકેટલા દિનના ભાવો ભર્યા ઉમળકા તેમ,\nઠાલવીએ ને ભરી દઈએ બંને ‘પાગલ’ જેમ;\nઊર્મિની માળા ગૂંથેલી ભલે સમર્પિત થાય,\nકાળ ક્યાંય દોડે ને મારું ભાગ્ય બધું પલટાય.\nઅખંડ રસના ઉડે ફુવારા, મળે શાંતિનો સ્વાદ,\nતમારા વિના મનમાં કોઈ રહે અન્ય ના નાદ;\nઅખંડ વાજાં વાગે તેમજ મંગલ ઉત્સવ થાય,\nછૂટાં પડ્યાં હૃદય બે અંતે મળતાવેંત સમાય.\n– © શ્રી યોગેશ્વરજી\nદરેક કલા ઈશ્વર કે મનુષ્યની અંદર રહેલા ચૈતન્ય સાથે સંવાદ સાધવા માગે છે. તે પ્રયત્નનું પરિણામ એ કલાનું રૂપ છે. સંગીત, ચિત્ર, શિલ્પ, સાહિત્ય, નૃત્ય, દરેકનો મુખ્ય ઉદ્દેશ તો આત્માને ભુલી જવાનો, સ્વયં આનંદ ને રસમાં તરબોળ થવાનો છે. કોઈ પણ કલા આ હેતુને જેટલે અંશે સાધ્ય કરી શકે તેટલે અંશે તેનું ગૌરવ વધારે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2016/12/mumbai-samachar_8.html", "date_download": "2019-03-21T19:56:52Z", "digest": "sha1:3SOOC7HXSKPLEOWZB7XQGKUIYTTPT67L", "length": 19053, "nlines": 172, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "પોલિયો છતાં બની ટેબલ ટેનિસ સ્ટાર (mumbai samachar) - Divyasha Doshi", "raw_content": "\nપોલિયો છતાં બની ટેબલ ટેનિસ સ્ટાર (mumbai samachar)\n‘મને દિવ્યાંગ કે ડિસએબલ કે વિકલાંગ તરીકે ઓળખાવું નથી ગમતું. અમને સામાન્ય ઓળખ જોઈએ છે. ફક્ત સુવર્ણા રાજ તરીકે જ ઓળખાવું ગમે. કોઈ અલગ ઓળખ નથી જોઈતી. ફક્ત અમને જરૂર છે તો સંવેદનશીલ સમાજની. સમાજમાં જેમ દરેકને ઈન્ફ્રાસ્ટ્રકચર મળે છે એ રીતે અમને પણ સહજતાથી, સરળતાથી સમાજમાં કામ કરી શકીએ તેવી સગવડ જોઈએ છે.’ ૩૫ વર્ષીય સુવર્ણા રાજના અવાજમાં રોષ અને દુખ ફોન ઉપર વાત કરતાં પણ અનુભવી શકાય છે. દિલ્હીમાં રહેતી સુવર્ણા રાજ વિકલાંગોને ન્યાય મળે, યોગ્ય માર્ગદર્શન મળે એ માટે કામ કરી રહી છે. તેને બન્ને પગમાં પોલિયોને કારણે તે આધાર વિના ચાલી નથી શકતી એટલે તેણે વ્હીલચેરનો ઉપયોગ કરવો પડે છે. વ્હીલચેરમાં બેસીને સુવર્ણાએ ટેબલટેનિસમાં દેશવિદેશમાં અનેક મેડલ જીત્યા છે.\nનાગપુરમાં જન્મેલી સુવર્ણા જ્યારે બે વરસની હતી ત્યારે એને બન્ને પગે પોલિયોન�� અસર થઈ હતી. ઘરમાં પિતા એક માત્ર કમાનાર વ્યક્તિ. ચાર ભાઈ બહેનો હોવાને કારણે સુવર્ણાને વધુ સગવડ મળી શકે એમ નહોતી. લોકો અને સમાજના મહેણાંટોણાં અને બિચારીના લેબલ સાથે તેણે બારમાં ધોરણ બાદ ભણવાની સાથે કામ કરવાનું પણ શરૂ કર્યું. સુવર્ણા કહે છે કે હું ભણવામાં હોશિંયાર હતી. બારમાં ધોરણમાં સારા માર્કસ આવતા પિતાએ સ્કુટી અપાવ્યું. એટલે મારા માટે બહાર આવવું જવું સરળ થઈ પડ્યું. નહીં તો પહેલાં કાખઘોડી સાથે જ આવતી જતી. સ્કુટીના પેટ્રોલના પૈસા મેં ક્યારેય પિતા પાસે માગ્યાં નથી. નાનાં મોટાં અનેક કામ કરતા મેં બીકોમ અને એમકોમ પણ કર્યું. સાથે જ મને સ્પોર્ટ્સનો પણ શોખ હતો એટલે પેરાએથલિટમાં હું ભાગ લેવા માંડી અને મારા જીવનને દિશા મળી. ત્યાં મારી ઓળખ પ્રદિપ રાજ સાથે થઈ. તેમને પણ પોલિયોને કારણે પગમાં ખોડ છે. પ્રદિપ ડિસએબિલિટી સેકટરમાં યુથ લીડર હતા અને પોતે પણ પેરા સ્પોર્ટસ રમતા હતા. અમને પ્રેમ થયો અને લગ્ન થયા. લગ્ન બાદ પતિ અને સાસરા પક્ષનો સહકાર મળતાં મારામાં આત્મવિશ્ર્વાસ વધ્યો. એ પહેલાં મારા સંબંધીઓ અને આસપાસવાળા બધા કહેતાં કે કેટલી સુંદર છે, પણ બિચારીના પગ જ નથી ચાલતા. જો પગ હોત તો આટલી સુંદર છોકરીને કોઈપણ પરણવા તૈયાર હોત. એ સાંભળીને મને ખૂબ ગુસ્સો આવતો. આજે પણ સમાજના લોકો અપંગ વ્યક્તિઓને જે રીતે જુએ છે તે બિચારાપણાની રીતે તેઓ સમજતા કેમ નથી કે અમે પણ સામાન્ય વ્યક્તિ તરીકે જ ભણી શકીએ છીએ, કામ કરી શકીએ છીએ, વિચારી શકીએ છીએ. હા ફક્ત અમારા શરીરમાં કોઈને કોઈ ખોડ છે. તેને કારણે અમે માણસ નથી મટી જતાં.\nઆજે હું ભગવાનનો પાડ માનું છું કે ભલે મને અપંગ બનાવી, કારણ કે જો હું પણ મારી બહેનોની જેમ સામાન્ય હોત તો લગ્ન કરીને ઘરમાં બેઠી હોત સામાન્ય ગૃહિણી બનીને. જ્યારે આજે હું મારી ટેલેન્ટને કારણે દેશવિદેશ ફરી રહી છું. મારું આગવું વ્યક્તિત્વ છે. તેને માટે મારા પતિ પ્રદિપનો હું આભાર માનું છું. લગ્ન બાદ તેમણે મને કહ્યું કે તારામાં ઘણી શક્યતાઓ છે તેને ઘરમાં બેસીને વેડફવાની જરૂર નથી. તેમણે મને ટેબલ ટેનિસ રમતાં શીખવાડ્યું.\nટેબલ ટેનિસમાં સુવર્ણાને એટલી ફાવટ આવી ગઈ કે પેરાસ્પોર્ટ્સમાં તેણે સતત જીત મેળવવા માંડી. રાજ્યકક્ષાએ ચેમ્પિયન બન્યા બાદ દેશમાં ચેમ્પિયન બની અને છેવટે તે આંતરરાષ્ટ્રીય પેરાએથલિટ્સમાં તેણે ૨૦૧૩માં બ્રોન્ઝ મેડલ અને ગ્રુપનો ગોલ્ડ મેડલ પણ મેળવ્યો. સુવર્ણાએ બાળકને જન્મ આપ્યા બાદ પણ તેણે કામ કરવાનું છોડ્યું નહીં. તેની હાલમાં ચીફ કમિશનર ઓફ પર્સન વીથ ડિસએબિલિટીમાં એક્સેસિબલ ઓડિટ મેમ્બર તરીકેની નિમણૂક કરી છે. એ સિવાય તે સમર્થન નામની સંસ્થા સાથે જોડાઈને વિકલાંગોને પગભર થવા માટે મદદરૂપ થાય છે. તેમાં પણ વિકલાંગ સ્ત્રીઓને ભણતરનું મહત્ત્વ સમજાવી તેમને બીજા પર નિર્ભર રહેવા કરતાં પોતાના પર નિર્ભર રહેવાના સૂચનો સાથે તેમને બનતી સહાય પણ આપે છે.\nઓડિટર તરીકે કામગીરી બજાવે છે ત્યારે સરકારની માનસિકતા બદલાઈ રહી છે ખરી તે સવાલના જવાબમાં સુવર્ણા કહે છે કે મોટા પ્રોગ્રામોનું આયોજન થાય છે, પણ વિકલાંગોને સ્કીલ ડેવલપમેન્ટ માટે પણ તેનો ફાયદો નથી. મેં પહેલાં જ કહ્યું ને કે લોકોમાં સંવેદનશીલતા નથી તે નેતાઓ અને સરકારી લોકોને પણ લાગુ પડે છે. વિકલાંગોને કામ શીખવાડાશે કે કાર્યકુશળ બનાવાશે, પરંતુ બહાર જવા આવવા માટે જે ઈન્ફ્રસ્ટ્રકચર જોઈએ તે જ નહીં હોય તો કામ પર જશે કેવી રીતે તે સવાલના જવાબમાં સુવર્ણા કહે છે કે મોટા પ્રોગ્રામોનું આયોજન થાય છે, પણ વિકલાંગોને સ્કીલ ડેવલપમેન્ટ માટે પણ તેનો ફાયદો નથી. મેં પહેલાં જ કહ્યું ને કે લોકોમાં સંવેદનશીલતા નથી તે નેતાઓ અને સરકારી લોકોને પણ લાગુ પડે છે. વિકલાંગોને કામ શીખવાડાશે કે કાર્યકુશળ બનાવાશે, પરંતુ બહાર જવા આવવા માટે જે ઈન્ફ્રસ્ટ્રકચર જોઈએ તે જ નહીં હોય તો કામ પર જશે કેવી રીતે વ્હીલચેરમાં જનાર વ્યક્તિ રસ્તા પર કેવી રીતે જાય વ્હીલચેરમાં જનાર વ્યક્તિ રસ્તા પર કેવી રીતે જાય રેલવે, મેટ્રો કે બસ પણ વિકલાંગોને માટે ક્યાં હોય છે રેલવે, મેટ્રો કે બસ પણ વિકલાંગોને માટે ક્યાં હોય છે બીજું કે વિકલાંગ કોને ગણી શકાય પણ તે નક્કી નથી થતું. ડિસએબિલિટી બિલ બે વરસથી પેન્ડિંગ જ છે પાસ થતું નથી. એટલે બીજી અનેક વ્યક્તિઓને તેનો ફાયદો મળતો નથી. કેટલીક બિમારીઓ એવી હોય છે કે તેને ડિસએબિલિટિમાં મૂકી શકાય. કેટલીક ક્રોનિક બીમારીઓને પણ ડિસએબિલિટિમાં ગણાવી જોઈએ પણ જ્યાં સુધી બીલ પાસ નહીં થાય ત્યાં સુધી એવા લોકોને કોઈ લાભ નહીં થાય. આ બિલ હવે ક્યારે પાસ થશે તે પણ કહી શકાય એમ નથી. એક તરફ સુગમ્ય ભારત અભિયાન થઈ રહ્યું અને બીજી તરફ બીલ પણ પાસ ન થાય ત્યાં સુધી કોઈપણ અભિયાન સફળ ન થઈ શકે. અમે ઓડિટર તરીકે અમારી વાત મૂકીએ પણ સંવેદનશીલતા ન હોય તો તેમને સમજાય કેવી રીતે બીજું કે વિકલાંગ કોને ગણી શકાય પણ તે નક્કી નથી ���તું. ડિસએબિલિટી બિલ બે વરસથી પેન્ડિંગ જ છે પાસ થતું નથી. એટલે બીજી અનેક વ્યક્તિઓને તેનો ફાયદો મળતો નથી. કેટલીક બિમારીઓ એવી હોય છે કે તેને ડિસએબિલિટિમાં મૂકી શકાય. કેટલીક ક્રોનિક બીમારીઓને પણ ડિસએબિલિટિમાં ગણાવી જોઈએ પણ જ્યાં સુધી બીલ પાસ નહીં થાય ત્યાં સુધી એવા લોકોને કોઈ લાભ નહીં થાય. આ બિલ હવે ક્યારે પાસ થશે તે પણ કહી શકાય એમ નથી. એક તરફ સુગમ્ય ભારત અભિયાન થઈ રહ્યું અને બીજી તરફ બીલ પણ પાસ ન થાય ત્યાં સુધી કોઈપણ અભિયાન સફળ ન થઈ શકે. અમે ઓડિટર તરીકે અમારી વાત મૂકીએ પણ સંવેદનશીલતા ન હોય તો તેમને સમજાય કેવી રીતે વિદેશમાં દરેક મકાનો કે સેવાઓ વિકલાંગોને લક્ષ્યમાં રાખીને બનાવવામાં આવે છે. આપણે ત્યાં આવો વિચાર કરવામાં જ નથી આવતો. ફક્ત લોકો બિચારા કહીને દયા ખાય છે. ગમે તેટલી કેપેબેલિટી હોય તો પણ કંપનીઓ વિકલાંગોને નોકરીએ રાખવા જલદી તૈયાર નથી થતી. વિકલાંગો પર વિશ્ર્વાસ મૂકી જોવાની માનસિકતા લોકોમાં નથી. તેમને દયા નહીં પણ આત્મનિર્ભર બનીને આત્મસન્માનપૂર્વક જીવવું હોય છે. અમે બધા સતત એ જ પ્રયત્ન કરીએ છીએ કે લોકોની માનસિકતા બદલાય. અફસોસ એટલો જ છે કે હજી અમારે અમારા અધિકાર માટે સંઘર્ષ કરવો પડે છે. હા, મારા જીવન માટે મને અફસોસ નથી. મારી પંગુતાએ મને વધુ સક્ષમ બનાવી છે. હું હાલમાં માસ્ટર ઓફ સોશિયલ સાયન્સનો પણ અભ્યાસ કરી રહી છું.\nસુવર્ણા રાજ આજે પણ પોતાની જાતને વધુ સુસજ્જ બનાવવા માટે અભ્યાસ કરી રહી છે. તે પોતાની ક્ષમતાને વધારવા માટે સતત જ્ઞાન મેળવવામાં માને છે. દેશવિદેશમાં અનેક સેમિનાર અને કોન્ફરસમાં તેના અનુભવો અને સંઘર્ષ અંગે બોલવા માટે બોલાવે છે. તેને રાષ્ટ્રપતિ દ્વારા નેશનલ રોલ મોડલ એવોર્ડ, નેશનલ યુથ એવોર્ડ, નેશનલ વિમેન એક્સલન્સ એવોર્ડ પણ મળ્યો છે.\nTags: (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nશું નારી મુક્ત થઈ શકે\nઅમેરિકા છોડીને સેવા માટે ગામને કર્યું વ્હાલું (mum...\nમેવામાં નહીં, સેવામાં માનતો ડૉક્ટર (mumbai samacha...\nએચઆઈવી અંત નથી જીવનનો(mumbai samachar)\nસુંદરતા નગ્નતાની મોહતાજ નથી (mumbai samachar)\nનામ અઘરું, કામ એથીય અઘરું (mumbai samachar)\nઘડપણમાં જવાનીનું જોમ (mumbai samachar)\nસ્વભાવ સારો હોય તો સ્ત્રીને સમજવી મુશ્કેલ નથી\nઅમ્માનું એકલવાયું જીવન (mumbai samachar)\nપોલિયો છતાં બની ટેબલ ટેનિસ સ્ટાર (mumbai samachar)...\nબાળકને મશીન બનતો અટકાવવાની મથામણ (mumbai samachar)...\nપુરુષ, પૈસા અને પરણેતર\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/2160", "date_download": "2019-03-21T20:00:48Z", "digest": "sha1:YASZNR3RPTSAGQEMVQBPD2S5HL6P4G4U", "length": 16007, "nlines": 100, "source_domain": "www.swaminarayanworld.net", "title": "તરંગ - ૮૧ - સખા સહિત શ્રીહરિ પાણી ઉપર ચાખડીઓ પેરી ચાલ્યા ને ચીભડાં પાછાં ચોટાડવારૂપ સુંદરીબાઇને ઐશ્વર્ય બતાવ્યું | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nતરંગ - ૮૧ - સખા સહિત શ્રીહરિ પાણી ઉપર ચાખડીઓ પેરી ચાલ્યા ને ચીભડાં પાછાં ચોટાડવારૂપ સુંદરીબાઇને ઐશ્વર્ય બતાવ્યું\nરામશરણ શ્રવણે ધરો, પ્રગટ લીલા સાર સાંભળતાં સુખ ઉપજે, દુઃખ ટળે નિરધાર સાંભળતાં સુખ ઉપજે, દુઃખ ટળે નિરધાર \nએકસમે આષાઢ આવ્યો, વર્ષે અતિ વરસાદ, મિત્રો બોલાવી પ્રભુજીયે ઉર ધર્યો આહલાદ \nવેણી માધવ ને પ્રયાગ, અનુજ ઇચ્છારામ સર્વેને સાથે લેઇ ચાલ્યા, બહિર્ભૂમિએ શ્યામ સર્વેને સાથે લેઇ ચાલ્યા, બહિર્ભૂમિએ શ્યામ \nચાખડીઓ સઘળે પેરી, લોટા ગ્રહ્યા છે હાથ ઘર થકી બાર ચાલિયા, નારાયણની સાથ ઘર થકી બાર ચાલિયા, નારાયણની સાથ \nપીરોજપુર બગીચે થૈને, ગયા તીનવેગામ રમત રમતા શ્રીહરિ, છેટે ગયા છે શ્યામ રમત રમતા શ્રીહરિ, છેટે ગયા છે શ્યામ \nસખા સાથે શૌચે જઇ આવ્યા, ભેગા થયા છે ત્યાં મન ભાવ્યા ત્યાંથી પાછા વળ્યા છે તમામ, ધારીને આવે છે નિજધામ ત્યાંથી પાછા વળ્યા છે તમામ, ધારીને આવે છે નિજધામ \nઆવ્યો વારિદ તે બહુ વારે, સખા સર્વે મળીને વિચારે એક આવ્યું છે આંબાનું વૃક્ષ, તેને હેઠે ગયા છે પ્રત્યક્ષ એક આવ્યું છે આંબાનું વૃક્ષ, તેને હેઠે ગયા છે પ્રત્યક્ષ \nત્યાં ઉભા રહ્યા સૌ થોડીવાર, પડ્યો વરસાદ ત્યાં તો અપાર મારગમાં તે પાણી ભરાણાં, સખા કેરાં મન ગભરાણાં મારગમાં તે પાણી ભરાણાં, સખા કેરાં મન ગભરાણાં \nનાના નાના હતા જેહ સખા, ઇચ્છારામ આદિના સરખા તેતો કરવા લાગ્યા રૂદન, ત્રાસ પામી ગયા ઘણું તન તેતો કરવા લાગ્યા રૂદન, ત્રાસ પામી ગયા ઘણું તન \nવેણીરામ કહે ઘનશ્યામ, હવે શું કરીશું આણે ઠામ ઘન વરસે ઉતરી નીચો, અંધારીને રહ્યો વળી ઉંચો ઘન વરસે ઉતરી નીચો, અંધારીને રહ્યો વળી ઉંચો \nજણાતી નથી પૃથ્વી જળમાં, પાણી પાણી થયું છે પળમાં હવે કેમ કરી ઘેર જૈશું, વસ્ત્ર ભીંજાશે કોરા શું રૈશું હવે કેમ કરી ઘેર જૈશું, વસ્ત્ર ભીંજાશે કોરા શું રૈશું \nસખા સર્વે થયા છે ઉદાસ, એમ જાણી ગયા અવિનાશ પછી બોલ્યા છે પ્રાણઆધાર, વેણીરામ સુણો નિરધાર પછી બોલ્યા છે પ્રાણઆધાર, વેણીરામ સુણો નિરધાર \nતમે કરો નહિ કોઇ ઉચાટ, હું કરૂં છું તેનો જુવો ઘાટ ચાખડીયો પેરી ચાલો સાજ, પાણીમાં પલળીશું ન આજ ચાખડીયો પેરી ચાલો સાજ, પાણીમાં પલળીશું ન આજ \nત્યારે કેવા લાગ્યા ઇચ્છારામ, તમે ભાઇ સુણો ઘનશ્યામ આટલા પાણીમાં તે ક્યાં જૈશું, પલળ્યા વિના તો કેમ રૈશું આટલા પાણીમાં તે ક્યાં જૈશું, પલળ્યા વિના તો કેમ રૈશું \nચાખડીયેથી કેમ ચલાશે, જળમાં શરીર ડુબી જાશે ત્યારે શ્રીહરિ આપે છે ધીર, મારી કેડે ચાલ્યા આવો વીર ત્યારે શ્રીહરિ આપે છે ધીર, મારી કેડે ચાલ્યા આવો વીર \nશા માટે ચિંતા રાખો છોે તમે, ખરી વાત કૈયે છૈયે અમે એવું કહી ચાખડીયે ચઢાવ્યા, પોતાની કેડે કેડે ચલાવ્યા એવું કહી ચાખડીયે ચઢાવ્યા, પોતાની કેડે કેડે ચલાવ્યા \nપોતે ચાલ્યા ચાખડીયો પેરી, જળથી ગજ ઉંચા છે લેરી સખા સર્વેએ કર્યો તપાસ, તે દેખીને આવ્યો વિશ્વાસ સખા સર્વેએ કર્યો તપાસ, તે દેખીને આવ્યો વિશ્વાસ \nપ્રભુજીની કેડે ચાલ્યા મિત્ર, ચાખડીયે ચડ્યા તે પવિત્ર તે જળથી ઉંચા ગજ એક, પ્રભુની કેડે ચાલે વિશેક તે જળથી ઉંચા ગજ એક, પ્રભુની કેડે ચાલે વિશેક \nઆતે અવની પર છે પાય, કે આ અંબુ ઉપર ચલાય તેની ખબર નથી પડતી, કળા અકળ દીશે ચડતી તેની ખબર નથી પડતી, કળા અકળ દીશે ચડતી \nનથી મેઘનું પાણી અડતું, કોઇને બિંદુ નથી પડતું એમ આનંદથી ચાલ્યા જાય, હરિ કેડે મન હરખાય એમ આનંદથી ચાલ્યા જાય, હરિ કેડે મન હરખાય \nહવે ઘેર બન્યો છે શું ઘાટ, ધર્મ ભક્તિ કરે છે ઉચાટ મોટા ભાઇને કહે છે માતા, જુઓને ક્યાં ગયા સુખદાતા મોટા ભાઇને કહે છે માતા, જુઓને ક્યાં ગયા સુખદાતા \nઇચ્છારામજી જોડે ગયા છે, બીજા બાળક ભેગાં થયાં છે જે જગ્યાએ ગયા હશે દશે, ત્યાંથી તે પાછા આવતા હશે જે જગ્યાએ ગયા હશે દશે, ત્યાંથી તે પાછા આવતા હશે \nવરસે છે બહુજ વારિદ, મારા મનમાં થયું તે યાદ ઘણી આંધી હતી ઘનઘોર, શું થયું જુવો મારા કિશોર ઘણી આંધી હતી ઘનઘોર, શું થયું જુવો મારા કિશોર \nતે ખબર કરી જોયે આજ, ત્યારે સુફળ થશે તે કાજ વેણીમાધવનાં જે મા બાપ, તે પણ ગોતતાં હશે આપ વેણીમાધવનાં જે મા બાપ, તે પણ ગોતતાં હશે આપ \nએવો કરીને સર્વે વિચાર, પશ્ચિમમાં ગયા તેણીવાર ત્યાં તો ચાલ્યા આવે છે શ્રીશ્યામ, સખા સહિત પૂરણકામ ત્યાં તો ચાલ્યા આવે છે શ્રીશ્યામ, સખા સહિત પૂરણકામ \nભાળીને ઉભા રહ્યા છે એહ, પીપળાના તરુતળે તેહ ગજ ઉંચા ચાલે છે જળથી, દેખ્યા સર્વે આવતા બળથી ગજ ઉંચા ચાલે છે જળથી, દેખ્યા સર્વે આવતા બળથી \nવસ્ત્ર કોઇનું નથી ભીંજાયું, આતો અદ્ભુત કામ દેખાયું એટલામાં અલબેલો આવ્યા, નિજસખાને સંગાથે લાવ્યા એટલામાં અલબેલો આવ્યા, નિજસખાને સંગાથે લાવ્યા \nસર્વે પામ્યા છે આનંદ મન, દેખી થયા પૂરણ પ્રસન્ન ત્યારે બોલ્યાં સુવાસિની સતી, તમે જુઓ માતા પ્રેમવતી ત્યારે બોલ્યાં સુવાસિની સતી, તમે જુઓ માતા પ્રેમવતી \nએમને અડતું નથી જળ, આતો કામ ઘણું છે અકળ પામ્યાં આનંદ ૧સદને આવ્યાં, બેઉ બાંધવને તેડી લાવ્યાં પામ્યાં આનંદ ૧સદને આવ્યાં, બેઉ બાંધવને તેડી લાવ્યાં \nશ્રીહરિયે પછે ત્યાં શું કર્યું, સ્નાન કરવાનું તે મન ધર્યું પોતાની ચરણ પાદુકા જેહ, ઓશરીમાં મુકી દીધી તેહ પોતાની ચરણ પાદુકા જેહ, ઓશરીમાં મુકી દીધી તેહ \nગયા રામસાગરના તીરે, કર ચરણ ધોયા બલવીરે પછે પ્રેમેથી આચર્યું સ્નાન, જલક્રીડા કરે ભગવાન પછે પ્રેમેથી આચર્યું સ્નાન, જલક્રીડા કરે ભગવાન \nઘણીવાર સુધી ક્રીડા કરી, બારે નિકળવા ઇચ્છા ધરી તે સમે પોતાના સખાજન, તેને દીધાં અદ્ભુત દર્શન તે સમે પોતાના સખાજન, તેને દીધાં અદ્ભુત દર્શન \nઅક્ષરવિષે સુંદરરૂપે, તેજોમય દેખ્યા છે અનૂપે સુખનંદન બોલ્યો તે ઠામ, તમે સુણો ભાઇ વેણીરામ સુખનંદન બોલ્યો તે ઠામ, તમે સુણો ભાઇ વેણીરામ \nપરમ સ્નેહી સખા ઘનશ્યામ, અદ્ભુત દિશે એમનું કામ અક્ષરધામે ગયો તો આજ, મેં નજરે જોયા મહારાજ અક્ષરધામે ગયો તો આજ, મેં નજરે જોયા મહારાજ \nતેજોમય દિવ્ય સિંહાસન, દેખ્યા તે ઉપર ભગવન તે સુણીને બોલ્યા વેણીરામ, અમોએ તેવા દીઠા એઠામ તે સુણીને બોલ્યા વેણીરામ, અમોએ તેવા દીઠા એઠામ \nએમ કેછે પર���્પર વાત, નિકળ્યા જળથી જગતાત સખા સર્વેને બોલાવ્યા પાસ, રૂડું વચન કહે અવિનાશ સખા સર્વેને બોલાવ્યા પાસ, રૂડું વચન કહે અવિનાશ \nતમને વાત કહું છું જુજ, આવો કરીયે કાંઇ રમુજ મમ પંજો છોડાવો જો તમે, કે છોડાવીએ અમે મમ પંજો છોડાવો જો તમે, કે છોડાવીએ અમે \nએમ કહી પકડે છે હાથ, અન્યો અન્ય છોડાવે છે સાથ એમ રમત કરી ઘણીવાર, પછે ગયા નિજ નિજ દ્વાર એમ રમત કરી ઘણીવાર, પછે ગયા નિજ નિજ દ્વાર \nવળી એક સમે કોય દિન, નાથે કર્યું ચરિત્ર નવિન પોતાનું ઘર આંગણું જ્યાંયે, ચીભડીના છોડ વાવ્યા ત્યાંયે પોતાનું ઘર આંગણું જ્યાંયે, ચીભડીના છોડ વાવ્યા ત્યાંયે \nફળ નાનાં બેઠાં હતાં જેહ, પોતે તોડવા ગયા છે તેહ તે સમે સુંદરીબાને સાર, પરવળ વીણતાં તેઠાર તે સમે સુંદરીબાને સાર, પરવળ વીણતાં તેઠાર \nતેહ બોલ્યાં છે શ્રીઘનશ્યામ, તમે અવળું કરો છો કામ નાનાં ફળ શું તોડી નાખો છો, કડવાં હશે એ શું ચાખો છો નાનાં ફળ શું તોડી નાખો છો, કડવાં હશે એ શું ચાખો છો \nત્યારે બોલ્યા અશરણશરણ, સુણો સુંદરી શું આચરણ જેમ પરવળ તોડો છો તમે, એમ ફળ તોડીએ છૈયે અમે જેમ પરવળ તોડો છો તમે, એમ ફળ તોડીએ છૈયે અમે \nરસિયો ભરાણા પછે રીસે, ચીભડાં નાખી દીધાં તેદિશે સુંદરીબાઇએ ભેગાં કીધાં, પોતાના હાથમાં વેણી લીધાં સુંદરીબાઇએ ભેગાં કીધાં, પોતાના હાથમાં વેણી લીધાં \nતોડી નાખીને કર્યાં ખરાબ, ત્યારે જીવન દે છે જવાબ એમાં શું અમે ખરાબ કીધાં, નથી ખાધાં નથી લેઇ લીધાં એમાં શું અમે ખરાબ કીધાં, નથી ખાધાં નથી લેઇ લીધાં \nતમારો જીવ બળતો હોય, લાવો પાછાં ચોડી દૈયે જોય એવું કહી પાછાં લેઇ લીધાં, હતાં તેમજ ચોટાડી દીધાં એવું કહી પાછાં લેઇ લીધાં, હતાં તેમજ ચોટાડી દીધાં \nતે દેખી કહે સુંદરીબાઇ, તમે સુણો વીરા મારા ભાઇ સુખસિંધુ છો શ્રીઘનશ્યામ, મુજ વિનતિ સુણો આ ઠામ સુખસિંધુ છો શ્રીઘનશ્યામ, મુજ વિનતિ સુણો આ ઠામ \nતમે સમર્થ છો અવિનાશી, તવ ચરણતણી હું છું દાસી ભકિતને કરે વાત વિસ્તારી, નિજ ઘેર ગયાં છે તે નારી ભકિતને કરે વાત વિસ્તારી, નિજ ઘેર ગયાં છે તે નારી \nઆવા પ્રગટ પ્રભુ ખચીત, તેનું ભજન કરવું નિત નથી ભજતા તેને ધિક્કાર, તેનો એળે ગયો અવતાર નથી ભજતા તેને ધિક્કાર, તેનો એળે ગયો અવતાર \nઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે સખા સહિત શ્રીહરિ પાણી ઉપર ચા��ડીઓ પેરી ચાલ્યા ને ચીભડાં પાછાં ચોટાડવારૂપ સુંદરીબાઇને ઐશ્વર્ય બતાવ્યું એ નામે એકાશીમો તરંગ \nBook traversal links for તરંગ - ૮૧ - સખા સહિત શ્રીહરિ પાણી ઉપર ચાખડીઓ પેરી ચાલ્યા ને ચીભડાં પાછાં ચોટાડવારૂપ સુંદરીબાઇને ઐશ્વર્ય બતાવ્યું\n‹ તરંગ - ૮૦ - શ્રીહરિ ગાયને શોધવા ગયા ને ત્યાં વાઘ થકી રક્ષા કીધી\nતરંગ - ૮૨ - શ્રીહરિએ સખાઓને અક્ષરધામ દેખાડ્યું ને કૂપમાં મૃત રાજદૂતોની રક્ષા કરી ›\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news-views/saurashtra-kutchh/cm-rupani-wife-lead-a-campaign-of-jasdan-assembly.html", "date_download": "2019-03-21T19:37:50Z", "digest": "sha1:NOC3O6INNTYQ2TWQM4YDYXSHMJVJ5A3U", "length": 5954, "nlines": 76, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: જસદણ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પ્રચારની કમાન મુખ્યમંત્રીના પત્નીએ સંભાળી", "raw_content": "\nજસદણ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પ્રચારની કમાન મુખ્યમંત્રીના પત્નીએ સંભાળી\nગુજરાત વિધાનસભાની જસદણ બેઠકની પેટા ચૂંટણીની ભાજપ અને કોંગ્રેસ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો છે. ભાજપના ઉમેદવાર કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો ભવ્ય વિજય થાય તે માટે ભાજપના ટોચના નેતાઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. આ બેઠક ભાજપ અને કોંગ્રેસની પ્રતિષ્ઠાના જંગ સમાન હોવાથી હવે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન પણ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતાર્યા છે.\nકુંવરજી બાવળિયાએ કોંગ્રેસ અને ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામુ આપતા જસદણ બેઠક ખાલી પડી હતી. આ બેઠક માટે ચૂંટણી પંચે તા. 20મી ડિસેમ્બરે મતદાનની જાહેરાત કરી છે. આ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે કુંવરજી બાવળિયા અને કોંગ્રેસમાંથી કોળી આગેવાન અવસર નાકિયાએ ઉમેદાવીરી નોંધાવી છે. આ બેઠક ઉપર બન્ને રાજકીય પક્ષોના ઉમેદવાર અને તેમના સમર્થકો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે.\nભાજપે આ બેઠકની 14 જેટલા નેતાઓને જવાબદારી સોંપી છે. હાલ ભાજપના કાર્યકરો ઘરે-ઘરે પ્રચાર કરી રહ્યાં છે. પ્રતિષ્ઠાના જંગ સમાન જસદણ બેઠકની ચૂંટણીમાં વિજય મેળવવા માટે જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ પ્રચારની કમાન સંભાળી છે. તેમજ તેઓ મહિલા મતદારાનો સીધો સંપર્ક કરી રહ્યાં છે.\nજસદણ નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર જલ્પાબેન ભાજપનો કેસરિયો ધારણ કરીને ધરે-ધરે ભાજપનો પ્રચાર ક��તા હોવાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેથી હરકતમાં આવેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાએ તેમને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે. બીજી તરફ કોંગ્રેસે પોતાની બેઠક જાળવી રાખવા માટે નેતાઓની ફોજ મેદાનમાં ઉતારી છે. આ બેઠક વર્ષોથી કોંગ્રેસની હોવાથી પ્રચારમાં કોઈ કચાસ ન રહી જાય તેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.\nજસદમ વિધાનસભા બેઠક ઉપર 97 હજાર કોળી મતદારો અને 53 હજાર જેટલા પાટીદાર સહિત 2.30 લાખ જેટલા મતદારો છે. આ મતદારો તા. 20મી ડિસેમ્બરના રોજ ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ કરશે.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\nઅમે નવા રંગરૂપમાં આવી રહ્યા છીએ. નવો લૂક જોવા માટે અહિયાં ક્લિક કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2007/01/20/harnish_jani/", "date_download": "2019-03-21T20:36:24Z", "digest": "sha1:MW3VQQJQO2S7GWIS7M3H6YZLIC2HLPBP", "length": 37483, "nlines": 330, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "હરનિશ જાની, Harnish Jani | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\n46 ટિપ્પણીઓ Posted by સુરેશ on જાન્યુઆરી 20, 2007\n( આ પરિચય હાસ્યોની છોળો ઉડાડતા શ્રી. હરનિશભાઇએ જાતે જ આપ્યો છે અને અમે નેટ પર પ્રકાશિત કરીએ તો અમારી સામે બદનક્ષીનો દાવો નહીં કરે તેવી બાંહેધરી પણ આપી છે ‘જ્યાં જ્યાં ઇટેલીક્માં અભિપ્રાયો આપ્યા છે ‘ …..તે તેમના પોતાના છે, અને અમે તે અંગે કોઇ જવાબદારી લેતા નથી ‘જ્યાં જ્યાં ઇટેલીક્માં અભિપ્રાયો આપ્યા છે ‘ …..તે તેમના પોતાના છે, અને અમે તે અંગે કોઇ જવાબદારી લેતા નથી આટલી ખેલદીલીથી સહકાર આપવા બદલ અમે તેમના ઋણી છીએ. )\n“હર ઘડી બદલ રહી હૈ, રૂપ જિંદગી.\nછાંવ હૈ કહીં કહીં તો ધૂપ જિંદગી.\nહર પલ યહાં જી ભર જીઓ.\nફીર યહ સમા કલ ન હો ન હો.”\n– તેમની બહુ પ્રિય પંક્તિઓ.\n“ હું લખું છું દિલથી, બોલું છું દિલથી, અને જીવું છું પણ દિલથી. એટલે તો પાંચ એન્જીયોપ્લાસ્ટી અને એક બાયપાસ સર્જરી કરાવવી પડી અમદાવાદથી મુંબાઇ દોડતા ગુજરાત એક્સ્પ્રેસનું હું સંતાન છું, તેથી માણસ- ભૂખ્યો છું. વાતો ગમે છે. માણસો ગમે છે….”\n# રચનાઓ – 1 – : – 2 – સન્ડે ઇ – મહેકિલમાં\n# તીરછી નજરે વિશે …\n‘પોતે ઉપનામ રાખ્યું નથી અને લોકો જાત જાતના વિશેષણ આપે છે . ��\n5 – એપ્રીલ – 1941 ( રામનવમી) ; છોટાઉદેપુર, જિ. વડોદરા : ‘રામને ખબર હોત કે હું આ તારીખે જન્મવાનો છું , તો એમણે બીજો દિવસ પસંદ કર્યો હોત. ‘\nવતન – રજવાડાનું ગામ રાજપીપળા\n૨૦, ઓગસ્ટ – ૨૦૧૭ ; પ્રિન્સ્ટન, ન્યુ જર્સી, યુ.એસ.\nમાતા – સુશીલાબેન(ગૃહલક્ષ્મી); પિતા – સુધનલાલ (ખેડૂત )\nપત્ની – હંસા ( ‘બોસ ‘ )\nપુત્રીઓ – આશીની ( ‘લેખિકા’ ) ; શિવાની ( ‘ બિન્ધાસ ‘ ) ; પુત્ર – સંદીપ ( ‘ શરમાળ ‘ )\n1962 – બી.એસ. સી. , ગુજરાત યુનિ. ( ‘ એંજીનીયરીન્ગમાં એડમીશન ન મળ્યું એટલે ‘ )\n1964 – ડી.ટી.સી. (ટેક્ષ્ટાઇલનો ડીપ્લોમા) – એમ.એસ. યુનિ. ( ‘એમ.એસ. સી. માં એડમીશન ન મળ્યું એટલે ‘ )\n1980 – પ્લાસ્ટીક ટેક્નોલોજી – ન્યુ જર્સી ( ‘ ઘણા ડોલર મળે માટે ‘ )\nભારત – અતુલ પ્રોડક્ટ્સ ( ‘ વાંઢાવિલાસનો સુવર્ણ કાળ’ ) અને અંબિકા મીલ ( ‘ નાઇટ શીફ્ટમાં ઊંઘી ખાધું ‘ ) – કુલ છ વર્ષ\nઅમેરીકા – સાત વર્ષ – ટેક્ષ્ટાઇલ પ્રીંટીંગમાં મનેજર ( ‘ જ્યાં ગધેડાની જેમ કામ કરવા છતાં કમાયા નહીં ‘ )\nછેલ્લા પચીસ વરસ પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રીઝમાં રીસર્ચ કેમીસ્ટ ( ‘ જગતના પર્યાવરણને ચોખ્ખું રાખવાના ચિત્રમાં એક રંગીન ટપકું આપણું પણ છે. નામ, દામ અને કામ કમાયા \nજીવનમાં કાંઇ કાંદા કાઢ્યા નથી .\nબાળપણમાં રાજપીપળાની કરજણ નદીમાં ભુસકા માર્યા , ટેકરીઓ પર અને ઝાડીઓમાં ખૂબ રખડ્યા.\nયુવાનીમાં ‘ચક્રમ’ સમેત પુષ્કળ ગુજરાતી સાહિત્ય વાંચ્યું\nપછી ફોરેનમાં ટોઇલેટ સાફ કરીશું પણ ફોરેન તો જઇશું જ એવો ‘ફોરેન ‘ નો નાદ ભરાયો .\nવીસ વરસની ઉમ્મરે 200 – 300 હોલીવુડની ફિલ્મો જોઇ નાખી.\n‘ચિત્રલેખા’ માં ત્રણ ચાર વાર્તા છપાઇ.\n‘આરામ’ અને ‘ચાંદની’ અને જુદા જુદા માસિકોમાં વાર્તા લખવા આમંત્રણો મળતા \nપ્રથમ રચના – 19 વર્ષની ઉમ્મરે પહેલી વાર્તા ‘ સંઘર્ષ અંતે’ ચાંદનીમાં છપાઇ\n1965 – ચિત્રલેખા વાર્તા હરીફાઇમાં પાંચમું ઇનામ ( ‘ પન્નાલાલ પટેલને ત્રીજું ઇનામ મળ્યું હતું , એવું કહેવા માટે મારા પાંચમા નંબરને છાતીએ લગાડી ફરતો હતો.’ )\n1969 – 1991 – ‘ અમેરીકા આવ્યા બાદ એક્કે ગુજરાતી પુસ્તકને અડક્યો નથી; પણ કોમામાં ન હતો \nઅમેરિકન સાહિત્ય , બ્રોડવેના નાટકોથી પરિચિત થયા અને ચેખોવ, માર્ક ટ્વેઇન, મોપાંસા જેવા લેખકોને વાંચ્યા.\n1991 – ન્યુ જર્સી માં ‘સાઠ દિન ‘ ની ગુજરાતી કવિ અને લેખકોની સભામાં પાર્ટી સમજીને પહોંચી ગયા અને ગુજરાતી લેખનના રવાડે ચઢ્યા અને આજ દિ’ લગી દેશ પરદેશના અને ઇન્ટરનેટના મેગેઝીનોમાં લખતા રહ્યા છે.\n1993- 94 – ‘ગુજરાત દર્શન’ નો કાર્યક્રમ ટી.વી. પર પ્રોડ્યુસર, ડીરેક્ટર, લેખક, અભિનેતા – ઓલ ઇન વન બનીને રજુ કર્યો. મનોરંજનના કાર્યક્રમમાં કવિ સમ્મેલન રજુ કરવાની પણ હિમ્મત કરી \nન્યુ યોર્ક અને ન્યુ જર્સીમાં ચાર દાયકા વિતાવ્યા\nજીવન જીવવાની ફિલસૂફી – ” જીંદગી હૈ ક્યા, સુન મેરી જાન; પ્યાર ભરા દિલ, મીઠી જુબાન .”\nહાસ્ય લેખો અને વાર્તાઓ – સુઘન – ‘ જીવનનું પહેલું પુસ્તક – આશા છે કે છેલ્લું નહીં હોય.’\n‘નર્મદ સુવર્ણ ચન્દ્રક મળ્યો નથી .’\n‘ રણજીતરામ સુવર્ણ ચન્દ્રક જોઇતો નથી ( સાંભળ્યું છે- સોનાનો નથી \nકુમારમાં વાર્તાઓ છપાય છે એટલે આશા છે કે કુમાર ચન્દ્રક તો મળશે.\nજીવનનું સૌથી મોટું પારિતોષિક – જ્યારે મિત્રો અને અજાણ્યા વાચકો એમ કહે છે કે ‘ લેખ ગમ્યો’ ત્યારે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યાનો આનંદ થાય છે.\n2007 – ગુજરાત સરકારની સાહિત્ય અકાદમીનો હાસ્યસર્જનો માટેનો દ્વિતીય પુરસ્કાર. ( કોઇ જબરદસ્ત ભુલને કારણે મળ્યો લાગે છે\n૨૦૦૯ – ‘સુશીલા’ને સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક ; ગુજરાતી સાહિત્ય પરિષદનો ‘જ્યોતીન્દ્ર દવે’ પુરસ્કાર\n૨૦૧૪ – ચુનીલાલ વેલજી મહેતા એવોર્ડ.( ગુજરાતી લિટરરી એકેડમી ઓફ નોર્થ અમેરિકા)\nસુરેશ જાની જાન્યુઆરી 17, 2007 પર 10:51 પી એમ(pm)\nઆટલા પ્રેમપૂર્વક તેમણે જાતે પોતાનો પરિચય આપ્યો છે, તે પરથી આપ સૌ એમ ન ધારી લેતા કે હરનિશભાઇ મારા કોઇ સંબંધી કે જૂના મિત્ર છે.\nઅમે કદી મળ્યા પણ નથી અરે ફોન પર પણ કદી વાત થઇ નથી.\nપરિચય આપવાની અમારી આ પ્રવૃત્તિને ટેકો આપવાના શુભ આશયથી તેમણે આટલી ખેલદીલીપૂર્વક અને દિલ દઇને માહીતિ આપી છે; એટલું જ નહીં પણ સમય કાઢીને બે વાર પ્રૂફ રીડીંગ પણ કરી આપ્યું છે.\nઆ બ્લોગની એડીટર ટીમ આ માટે તેમની ઋણી છે.\nમહેન્દ્ર શાહ જાન્યુઆરી 20, 2007 પર 8:51 એ એમ (am)\n લેખકે પોતે લખી હોય કે બીજા કોઈએ કઈં ફરક પડતો નથી. My kind of person હવે આવા માણસો ઓછા પેદા થાય છે કદાચ લાલુ ના “રાજ” માં રેલ્વેમાં રીસ્ટ્રીક્સન આવી ગયું લાગે છે કદાચ લાલુ ના “રાજ” માં રેલ્વેમાં રીસ્ટ્રીક્સન આવી ગયું લાગે છે હર્નીશભાઈ પછી આજ તારીખ સુધી ગુજરાત એક્ષ્પ્રેસે હજું સુંધી બીજો હર્નીશ પેદા કર્યો નથી હર્નીશભાઈ પછી આજ તારીખ સુધી ગુજરાત એક્ષ્પ્રેસે હજું સુંધી બીજો હર્નીશ પેદા કર્યો નથી આવા માણસ જોડે મિત્ર બનવાનું ગૌરવ અનુભવું છું.\nતો હર દિનમાં શું\nમને લાગે છે કે આ નામ ફોઈએ પાડ્યું હશે ત્યારે બોલ્યા હશે “અહરનિશ જાની”\nઅને બધાંએ સાંભળ્��ું હશે “હરનિશ જાની.”\nહશે મારા ભાઈ,એ જે હોય તે.હવે અહોનિશ એ લખતા રહે અને હમણાં જે હઠોટી\nબેસી ગઈ છે એ સજ્જડ પકડી રાખે તો બહુ થયું.\nઆ પકડને હવે ઢીલી થવા ના દેતા,મારાભાઈ.\nભલભલા ભુલાઈ ગયા છે.છે તાકાત કોઈની કે જ્યોતીન્દ્ર દવેને\nહવે “દવે” હોય કે “જાની” હોય; તપોધન છે બન્ને; ઝાઝો ફરક નથી.\nઆ તો લેખ નથી,a comment leave કરવાની છે;\nહવે અહીંથી leave કરીને જવું જોઈએ..\nલ્યો આવજો અને હુંશે રહેજો\n[આટલું લાંબુલચક નામ વાંચવા માટે સમય કાઢવા બદલ આભાર\nહથોટી ને બદલે હઠોટી થઈ ગયું.\nએવી બીજી કોઈ ભૂલચૂક થઈ હોય\nતો સુધારીને વાંચજો અને એવી\nદરેક ભૂલે માફ કરતા જજો.\nપોતાના વિષે આટલું હિંમતભર્યું લખવા બદલ હરનિશભાઈને અભિનંદન\nઊર્મિસાગર જાન્યુઆરી 24, 2007 પર 12:00 પી એમ(pm)\nઅમને એડિટરોને પણ તમે બાજુએ મુકી દ્યો એવી પ્રોફાઇલ લખી છે હોં\nથોડા વખત પહેલાં અનાવિલ જ્ઞાતિનાં દિવાળી ડિનરમાં હરનિશભાઇનો પ્રોગ્રામ હતો… પરંતુ અફસોસ છે કે હું મારા નાનકા સાથે ઘણી વ્યસ્ત રહી હોવાથી એમને સાંભળવાનો કે મળવાનો મોકો હાથ લઇ શકી નહીં પણ એક વાતનું સાંત્વન પણ છે કે અહીં નજીકમાં છે એટલે બીજો મોકો ફરી ક્યારેક તો જરૂર મળશે\nPingback: અનુક્રમણિકા - હ « ગુજરાતી સારસ્વત પરિચય\nPingback: મહાકવી ગુંદરમ્ - હરનીશ જાની « હાસ્ય દરબાર\nપ્રતીક નાયક જૂન 6, 2007 પર 2:12 એ એમ (am)\nખુબ જ સરસ પ્રોફાઈલ.\nપંચમ શુક્લ જૂન 6, 2007 પર 5:17 એ એમ (am)\nહરનિશભાઇને વાંચવાની હંમેશા મજા પડે છે. ચાહે એમની વાર્તાઓ, હાસ્યલેખો, કે સ્વયં એડિટેડ જીવન ઝરમર કેમ ન હો\n“ જેવા-તેવા પણ હરનિષ જાનિ: એક વ્યંગાર્થના ”\nઅત: શ્રી હરનિષમ સ્તોત્રમ I\nજે સુધનરાયના ગુણવાન છે જે પામ્યા સુશિલમાનો સદાચાર જે હંસાવતિના ભરથાર છે II -જય હો, જય હો\nજે રાજપિપળાના જાગિરદાર છે જે મિત્રમંડળમાં નમુનેદાર છે II -જય હો, જય હો\nજેનુ જિવન જોરદાર છે જેનુ કવન મજેદાર છે. જેની જબાન ધારદાર છે II -જય હો, જય હો\nજે કલમના કસબદાર છે જે પ્લાસ્ટિક વિદ્યાના જાણકાર છે II -જય હો,જય હો\nજે અસલી વ્યંગકાર છે જે છુપા ચિત્રકાર છે જે સભાગારના સુત્રધાર છે II -જય હો, જય હો\n“જેના ઉપરોક્ત્ થયાં ગુણગાન, તેવા હરનિષ જાની અહર્નિષ રહો” ફલાદેશ: આ વ્યંગાર્થના જે જે ગાશે તે તે મનભર ખાજાં ખાશે* ઈતિ: હરનિષમ્ સ્તોત્રમ્ સંપુર્ણમ્ II\nલેખક્ની નોંધ : * હોઇ શકે કે કર્મગતિના ન્યાયે, કોઇક અધિકારીજન ખાસડાં પણ ખાયે \nકનક રાવળ, પોર્ટ્લેંડ,ઓરિગોન બુધવાર, 12 ડિસેમ્બર 2007\nસુરેશ જાની એપ્રિલ 13, 2009 પર 11:18 એ એમ (am)\nPingback: ગોલ્ડન એઈજ - હરનિશ જાની « હાસ્ય દરબાર\nPingback: શ્રી. પ્રદ્યુમ્ન તન્ના સાથે એક સાંજ « ગદ્યસુર\nસુરેશ જાની જૂન 6, 2009 પર 1:56 એ એમ (am)\nPingback: પુસ્તક પરિચય – સુશીલા « ગુજરાતી સારસ્વત પરિચય\nમને તો પરિચય મા જ મજા પડી ગઇ.. હું હજી 15/10/2009 થી બ્લોગજગત માં આવ્યો છુ તમારી આગળ ઉપર મુલાકાત લેતો રહીશ ..આપને મેળવી આપવા બદલ મા.સુરેશભાઇ નો આભાર ..\nPingback: હરનિશ જાની – * By સુરેશ જાની « હાસ્ય દરબાર\nPingback: એમને શી ઉપમા આપું\nગુજરાતી વાર્તા માર્ચ 14, 2013 પર 3:43 એ એમ (am)\nહેલો મિત્રો, જો તમે ગુજરાતી વાર્તા ના શોખીન હોવ તો તમને મારા બ્લોગ પર ઘણું બધું વાંચવા મળશે. ગુજરાતી વાર્તા, કહેવત-વાર્તા, સાહિત્ય લેખ, ટૂંકી વાર્તા, અધ્યાત્મિક લેખ, પ્રવચન, હાસ્ય વાર્તા, નિબંધ, દેશ વિશે, ગઝલ, સત્યઘટના અને ઘણું બધું વાંચવા મળશે\nPingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nપરિચય બહુ સુંદર રીતે સજાવ્યો છે…..વાંચવામાં પણ મજા પડીગઈ………\nPingback: ( 323 ) જીવન સંધ્યાનું સ્વાગત લેખિકા-મીરાબેન ભટ્ટ | વિનોદ વિહાર\nPingback: (368 )જન્મભૂમિ ભારત અને કર્મભૂમિ અમેરિકા વિષે કાવ્ય સંકલન | વિનોદ વિહાર\nPingback: ( 492 ) વૃદ્ધાવસ્થામાં જીવન સાફલ્ય ……ચિંતન લેખ ……વિદ્યુત જોષી | વિનોદ વિહાર\nPingback: (547) શ્રી હરનીશ જાનીનો હાસ્ય લેખ “સીનીયર નામા” અને ઘડપણ વિશેના અન્ય લેખોનો ખજાનો . | વિનોદ વિહાર\nPingback: (547) શ્રી હરનીશ જાનીનો હાસ્ય લેખ “સીનીયર નામા” અને ઘડપણ વિશેના અન્ય લેખોનો ખજાનો . | વિનોદ વિહાર\nPingback: સપ્તર્ષિ – શ્રી.હરનિશ જાની | સૂરસાધના\nPingback: ( 673 ) ” સ્કાય ઈઝ ધ લીમીટ- અમેરિકા ” ..શ્રી હરનીશ જાની/ “અમેરિકામાં સારું કે ભારતમાં – શું કયો છો\nPingback: હરનિશ જાની – મળવા જેવા માણસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: ( 1000 ) અમેરિકન બોલી–અમેરિકામાં…….. હરનિશ જાની | વિનોદ વિહાર\nPingback: 1190 – વ્હેમીલા અમેરિકન પ્રેસિડન્ટસ્ …. હાસ્ય લેખ …હરનિશ જાની | વિનોદ વિહાર\nPingback: હવે એ જાનીમાં જાન નથી | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: 1223 – હરનિશ જાની એટલે દરિયાપારના ગુજરાતીઓના ભાલે હાસ્યતિલક…..રમેશ તન્ના/સ્વ. હરનીશ જાનીને હાર્�\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભ��ષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમા�� આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?p=8788", "date_download": "2019-03-21T19:41:23Z", "digest": "sha1:FPVRD7YNPIQ2H2NMWZAEE6OZW676YUZI", "length": 5203, "nlines": 69, "source_domain": "avadhtimes.net", "title": "રાજુલા તાલુકાનાં સાંજણવાવની નદીમાં નવાં નીરની આવક – Avadh Times Breaking News", "raw_content": "\nરાજુલા તાલુકાનાં સાંજણવાવની નદીમાં નવાં નીરની આવક\nરાજુલા તાલુકા પાસે આવેલ સાંજણવાવ ગામની નદીમાં ઘોડાપુર આવ્‍યુ હતુ.ઘોડાપુરને લીધે રાભડા,કણકોટ,દાતરડી,ગામને જોડતો પુલ પાણીમા ગરકાવ થય ગયો હતો.સાંજણવાવ ગામ પાસેથી પસાર થતી નદીનાં પરના પુલ પરથી પાણી ફરી વળતાં પુલ પરથી વાહન વ્‍યવહાર બંધ થઈ ગયો હતો.ખાનગી સ્‍કૂલની બસ પણ અટકી ગઇ હતી.પરિણામે જીવનાં જોખમે બસને પુલ પરથી પસાર કરવામાં આવી હતી. લોકોએ પુલનાં સમારકામ માટે અનેક વખત તંત્રને રજુઆત કરી પણ તંત્ર ઘોર નિંદ્રામાં જ છે.\nસમાચાર Comments Off on રાજુલા તાલુકાનાં સાંજણવાવની નદીમાં નવાં નીરની આવક Print this News\n« બાબરા સહિત તાલુકાના ગામોમાં સતત ધીમીધારે વરસાદ (Previous News)\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\nઅમરેલી,(ડેસ્ક રીર્પોટર) અમરેલીમાં સંધી સોસાયટી વોર્ડ નંબર એકમાં આવેલ સોસાયટી વિસ્તારમાં પાંચ વર્ષ સુધી હોયવધુ વાંચો\nઅમરેલી,કુંડલામાં 30 કરોડનાખર્ચે થશે રેલ્વેના અંડરબીજનું નિર્માણ\nઅમરેલીઅમરેલી અને સાવરકુંડલામાં રેલ્વે ફાટકો પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા લોકો માટે માથાના દૃુ:ખાવારુપ બનીવધુ વાંચો\nબાબરાના થોરખાણ ગામે સંતની ઈચ્છાથી સંત કુટીરનું તંત્ર દ્વારા ડીમોલેશન કરાયું\nહાઇ એલર્ટ: રેન્જ આઇજી શ્રી અશોક યાદવ અમરેલીના દરિયાકાંઠે\nમોદી હૈ તો મુમિકન હૈ: પીઓકેમાં આતંકીઓનો સફાયો\nબાબરામાં ભાજપ પરિવાર દ્વારા આતશબાજી\nઅમરેલીના દેશપ્રેમી રેડીયોલોજીસ્ટ ડૉ. હર્ષદ રાઠોડ નવાનકોર વસ્ત્ર ધારણ કરી આવ્યા\nતંબાકુને બદલે મિરાજ વિમાન આવ્યા અને અડધી રાતે ચુનો ચોપડી ગયા\nકાઠીયાવાડનો શોક ભાંગ્યો,લોકસભા પહેલા પાકિસ્તાનમાં શોકસભા\nકોવાયાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે થયેલી અપીલ ફગાવતી ગ્રીન ટ્રીબ્યુનલ\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/2161", "date_download": "2019-03-21T19:41:38Z", "digest": "sha1:MTPF5S7O6X7ZPRHIS5NYAON3D3PLHVMK", "length": 18178, "nlines": 114, "source_domain": "www.swaminarayanworld.net", "title": "તરંગ - ૮૨ - શ્રીહરિએ સખાઓને અક્ષરધામ દેખાડ્યું ને કૂપમાં મૃત રાજદૂતોની રક્ષા કરી | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nતરંગ - ૮૨ - શ્રીહરિએ સખાઓને અક્ષરધામ દેખાડ્યું ને કૂપમાં મૃત રાજદૂતોની રક્ષા કરી\nતરંગ - ૮૨ - શ્રીહરિએ સખાઓને અક્ષરધામ દેખાડ્યું ને કૂપમાં મૃત રાજદૂતોની રક્ષા કરી\nવિસ્તારીને વર્ણવું છું, વાલમજીનાં ચરિત્ર રામશરણજી સાંભળો, પાવન અતિ પવિત્ર રામશરણજી સાંભળો, પાવન અતિ પવિત્ર \nએક સમે એકાદશીએ, ઉત્તમ વ્રત કેવાય વાલાએ તે વિચાર કર્યો, નાવા જવા સમુદાય વાલાએ તે વિચાર કર્યો, નાવા જવા સમુદાય \nસ્નાન કરવા ચાલ્યા સર્વે, સખા સંગે ઘનશ્યામ વિશ્વામિત્રીને ગૌઘાટે, ગયા તે પૂરણકામ વિશ્વામિત્રીને ગૌઘાટે, ગયા તે પૂરણકામ \nધરો છે એક ઉંડો મોટો, જેમાં જળ છે અપાર સ્નેહે તેમાં સ્નાન કરે છે, નારાયણ નિરધાર સ્નેહે તેમાં સ્નાન કરે છે, નારાયણ નિરધાર \nનાતા થકા પછે બોલિયા, બહુનામી ભગવાન ડુબકી મારો જળ વિષે, એક સાથે ગુણવાન ડુબકી મારો જળ વિષે, એક સાથે ગુણવાન \nતાળી પાડી કરૂં ગણના, જોવું પરીક્ષા આજ ક્યાં સુધી જળમાં ટકો છો, નક્કી કરૂં એહ કાજ ક્યાં સુધી જળમાં ટકો છો, નક્કી કરૂં એહ કાજ \nએવું સુણીને સખા સર્વે, ડુબકી મારી સંગાથ તાળી પાડી લીધી પરીક્ષા, તીરે ઉભા રહી નાથ તાળી પાડી લીધી પરીક્ષા, તીરે ઉભા રહી નાથ \nબસે તાળી પાડી પ્રભુએ, બારે આવ્યા વેણીરામ ચારસે તાળી પ્રાગ આવ્યા, અંબુ થકી અભિરામ ચારસે તાળી પ્રાગ આવ્યા, અંબુ થકી અભિરામ \nછસે તાળી પાડી ત્યારે તો, સુખનંદનજી સાર રઘુનંદન આઠસોએ, જળથી આવ્યા બહાર રઘુનંદન આઠસોએ, જળથી આવ્યા બહાર \nપ્રભુએ વળી તાળી પાડી, હરખે એકહજાર પાણીમાંથી તે નીકળ્યા, ભવાનીદીન તે વાર પાણીમાંથી તે નીકળ્યા, ભવાનીદીન તે વાર \nબારસો તાળી પાડી પ્રભુએ, ગવરીદત્તને કાજ ચૌદસોએ માધવચરણ, આવીને ઉભા આજ ચૌદસોએ માધવચરણ, આવીને ઉભા આજ \nસોળસેં તાળી પાડી ત્યાં તો, બંસીધર તે વાર વારાફરતી વારિમાંથી, સર્વ આવ્યા તે બહાર વારાફરતી વારિમાંથી, સર્વ આવ્યા તે બહાર \nપ્રેમ વડે પુછવા લાગ્યા,હરિકૃષ્ણ ઘનશ્યામ આ ધરામાં શું દેખ્યું, તે કહો અભિરામ આ ધરામાં શું દેખ્યું, તે કહો અભિરામ \nત્યારે સખા સહુ બોલિયા, સુણો સુંદરશ્યામ અલૌકિક દેખ્યું અમે તો, અદ્ભુત અક્ષરધામ અલૌકિક દેખ્યું અમે તો, અદ્ભુત અક્ષરધામ \nતે ધામમાં મુક્ત સર્વે, માયા ષડુર્મિ રહિત અનંત મુક્ત સિંહાસને, પૂજે છે પ્રેમ સહિત અનંત મુક્ત સિંહાસને, પૂજે છે પ્રેમ સહિત \nએવા તમોને દીઠા અમે, અક્ષરધામની માંય એ ધામમાં અમો રહ્યા, ચિદ્ઘન વરસે જ્યાંય એ ધામમાં અમો રહ્યા, ચિદ્ઘન વરસે જ્યાંય \nસુખ અલૌકિક દેખીને, લોભાણા ઘણીવાર સ્થિર થયું મન અમારું, તવ વિષે તદાકાર સ્થિર થયું મન અમારું, તવ વિષે તદાકાર \nઅન્ય સ્થળમાં કોઇ ઠામે, એવું મળે નહિ સુખ અલૌકિક અક્ષરધામનું, એમ સખા કહે સનમુખ અલૌકિક અક્ષરધામનું, એમ સખા કહે સનમુખ \nબહુનામી ત્યારે બોલિયા, તમે સુણો સહુ અભિરામ એવું નૌતમ સુખવાળું, અમારું અક્ષરધામ એવું નૌતમ સુખવાળું, અમારું અક્ષરધામ \nએવું કહીને ત્યાં થકી, ચાલિયા સુખસમાજ મારગમાં જાતાં વેણીને, થયો સંકલ્પ જમવા કાજ મારગમાં જાતાં વેણીને, થયો સંકલ્પ જમવા કાજ \nહવે તો વેલા ઘરે જૈયે, થાય સર્વે શુભકામ ક્ષુધા અતિશે મને લાગી, મન ઠરે નહિ ઠામ ક્ષુધા અતિશે મને લાગી, મન ઠરે નહિ ઠામ \nઅંતર્યામીએ જાણી લીધું, વેણીને લાગી ભુખ માટે વિચારે મોહનજી, દૂર કરુ એહ દુઃખ માટે વિચારે મોહનજી, દૂર કરુ એહ દુઃખ \nભોઇ ગામના પ્રાગમલ, તેનું છે ખેતર જ્યાંય જાંબુનો તેમાં તરુ છે મોટો, પાકી રહ્યાં ફળ ત્યાંય જાંબુનો તેમાં તરુ છે મોટો, પાકી રહ્યાં ફળ ત્યાંય \nતે જાંબુએ ગયા જીવન, ચડ્યા ઉપર ચતુર સખા સાથે ઘનશ્યામજી, એ જાંબુ જમ્યા ભરપુર સખા સાથે ઘનશ્યામજી, એ જાંબુ જમ્યા ભરપુર \nજમીને જ્યારે તૃપ્ત થયા, હેઠે ઉતરવા જાય સુખનંદન પડ્યો ત્યાંયથી, પ્રગટી પૂર્ણ પીડાય સુખનંદન પડ્યો ત્યાંયથી, પ્રગટી પૂર્ણ પીડાય \nતે દેખીને દયા ઉપજી, પરમ દયાળુને દિલ પ્રભુજીએ સંકલ્પ કર્યો, ધીર ધરી નહિં ઢીલ પ્રભુજીએ સંકલ્પ કર્યો, ધીર ધરી નહિં ઢીલ \nઘનશ્યામજીના સંકલ્પથી, ઇન્દ્ર આવ્યો તેણીવાર ઐરાવતે બેસીને સંગે, વૈદ્ય લાવ્યો પોતાનો સાર ઐરાવતે બેસીને સંગે, વૈદ્ય લાવ્યો પોતાનો સાર \nજાંબુના તરુ હેઠે આવ્યા, જ્યાં બિરાજ્યા ઘનશ્યામ અશ્વની મેઘપતિએ, પ્રેમે કર્યા છે પ્રણામ અશ્વની મેઘપતિએ, પ્રેમે કર્યા છે પ્રણામ \nશ્રીહરિની આજ્ઞા પ્રમાણે, કર્યું છે વૈદ્યે કાજ સુખનંદનને આ દવાથી, મટી જાશે મહારાજ સુખનંદનને આ દવાથી, મટી જાશે મહારાજ \nએમ કહિ વૈદ્ય વાસવ, શ્રી હરિવર છે સંગ ઐરાવ�� પરબેઠા સર્વે, ઉરમાં કરી ઉમંગ ઐરાવત પરબેઠા સર્વે, ઉરમાં કરી ઉમંગ \nવૈદ્ય વાસવ વાલમજી, સુખનંદન એ ચાર હોદા સાથે અંબાડીમાં, શોભિત બેઠા સાર હોદા સાથે અંબાડીમાં, શોભિત બેઠા સાર \nઆજુબાજુમાં છે પાટીયાં, સુંદર પરમ પવિત્ર વેણીરામને બીજા સરવે, તેના પર બેઠા તેહ મિત્ર વેણીરામને બીજા સરવે, તેના પર બેઠા તેહ મિત્ર \nવાયુવેગે ચલાવ્યો ત્યાંથી, ઐરાવત ગજરાજ નિમેષ માત્રે છુપૈયાપુર, આવી પોક્યા મહારાજ નિમેષ માત્રે છુપૈયાપુર, આવી પોક્યા મહારાજ \nધર્મદેવના આંગણામાં, ઉતાર્યા તતખેવ પ્રણામ કરી ગજે બેસી, થયા અદૃશ્ય દેવ પ્રણામ કરી ગજે બેસી, થયા અદૃશ્ય દેવ \nધર્મભક્તિ આદિકને, કહ્યું તે સર્વે વૃતાંત વિસ્મે પામી વખાણ કરતા, સર્વ થયા મન શાંત વિસ્મે પામી વખાણ કરતા, સર્વ થયા મન શાંત \nવળી એક સમે ઘનશ્યામ, છુપૈયાપુરમાં સુખધામ ફુલડોલનો ઉત્સવ કરી, હિંડોળે ઝુલતા થકા હરિ ફુલડોલનો ઉત્સવ કરી, હિંડોળે ઝુલતા થકા હરિ \nસખા સિખે છુપૈયાના જન, દેખી ધામને થયા મગન ચતુર્ભુજરૂપે ભગવન, દીધું અદ્ભુત જે દરશન ચતુર્ભુજરૂપે ભગવન, દીધું અદ્ભુત જે દરશન \nપછે રંગ ભરેલા સલુણો, ધર્મ તળાવે ગયા તે સુણો જલક્રીડા કરી રુડી પેર, સ્નાન કરી પધાર્યા ઘેર જલક્રીડા કરી રુડી પેર, સ્નાન કરી પધાર્યા ઘેર \nપછે ભક્તિમાતાએ તે વાર, રુડી રસોઇ કરી તૈયાર પુરી કચોરીને દહિંવડાં, સેવો શાક પાક જે મીઠડાં પુરી કચોરીને દહિંવડાં, સેવો શાક પાક જે મીઠડાં \nધર્મદેવને ત્રૈણે કુમાર, જમાડ્યા તેમને કરી પ્યાર તે પછે થોડા દિવસે કરી, સખા સાથે પધાર્યા શ્રીહરિ તે પછે થોડા દિવસે કરી, સખા સાથે પધાર્યા શ્રીહરિ \nચાલ્યા ઉમંગે થઇ સધીર, ગયા નારાયણસર તીર ત્યાંથી નિવાદા ગામ નજીક, ગયા તેના બગીચામાં ઠીક ત્યાંથી નિવાદા ગામ નજીક, ગયા તેના બગીચામાં ઠીક \nતેમાં શોભી રહ્યા સહકાર, કેરીઓ આવી છે તેને અપાર સખા સહિત સાંખો જમે છે, બાલચેષ્ટા કરતા રમે છે સખા સહિત સાંખો જમે છે, બાલચેષ્ટા કરતા રમે છે \nતે સમે નિવાદાના જે જન, કુવો ખોદાવે છે ધારી મન બમનીપુરનો જે મહિપ, તેનો દિવાન છે ત્યાં સમીપ બમનીપુરનો જે મહિપ, તેનો દિવાન છે ત્યાં સમીપ \nબીજા ઘણાક પુરુષ પાસે, કુવો ખોદાવે કરી હુલાસે ત્યાંતો ઇશ્વર ઇચ્છાનુ સાર, કુવો પડી ગયો તેહ વાર ત્યાંતો ઇશ્વર ઇચ્છાનુ સાર, કુવો પડી ગયો તેહ વાર \nતેમાં પંદર જણ દબાણા, વણમોતે કુવામાં મરાણા એવું જાણીને ધર્મના બાળ, દોડીને આવ્યા છે ત્યાં દયાળ એવું જાણીને ધર્મના બાળ, દોડીને આવ્યા છે ત્યાં દયાળ \nપંદર મનુષ્ય થયાં નાશ, દેખી લોક પામી ગયા ત્રાસ પોતાના ઇષ્ટદેવ છે જેહ, તેનાં નામને સંભારે એહ પોતાના ઇષ્ટદેવ છે જેહ, તેનાં નામને સંભારે એહ \nકુવામાં પડી છે મૃતિકાય, કાઢેછે તે જન સમુદાય દયા આવી પ્રભુને તે ભાળી, બોલ્યા વિવેકથી વનમાળી દયા આવી પ્રભુને તે ભાળી, બોલ્યા વિવેકથી વનમાળી \nભાઇ તમે સુણો વાત એક, મૃતિકાતો કાઢોછો વિશેક પણ એ છે લાખો મણ ભાર, કેવી રીતે કાઢશો બહાર પણ એ છે લાખો મણ ભાર, કેવી રીતે કાઢશો બહાર \nએમાં વખત લાગશે ઘણો, માટે વિચાર કરો તે તણો જીવતા તો નહિ હોય જન, અમે કહિએ તે ધરો મન જીવતા તો નહિ હોય જન, અમે કહિએ તે ધરો મન \nઘનશ્યામ હરિકૃષ્ણ એવું, પ્રત્યક્ષ નામ તે મુખે લેવું કર તાળી પાડોકરી જોર, ધૂન્ય કરો આંહી બેઉ પોર કર તાળી પાડોકરી જોર, ધૂન્ય કરો આંહી બેઉ પોર \nમહાપ્રભુની ઇચ્છા જો હશે, મરેલા જન જીવતા થાશે નક્કી તે બહાર નિકળશે, નિજ સંબંધીેને એહ મળશે નક્કી તે બહાર નિકળશે, નિજ સંબંધીેને એહ મળશે \nએવું વચન સુંણ્યું અશોક, ત્યારે નિવાદાના સહુ લોક ધર્મદેવના પુત્ર શ્રીહરિ, એમની આજ્ઞા પ્રમાણ કરી ધર્મદેવના પુત્ર શ્રીહરિ, એમની આજ્ઞા પ્રમાણ કરી \nપાંડે ગુરુપ્રસાદજી નામ, રામપ્રસાદ આદિ એ ઠામ વળી બીજા કેટલાક જન, કર્યો વિશ્વાસ તેમણે મન વળી બીજા કેટલાક જન, કર્યો વિશ્વાસ તેમણે મન \nઉંચે સ્વરે કરી રટે નામ, પ્રીતે હરિકૃષ્ણ ઘનશ્યામ બે પોર વાર વીતી ત્યાં સુધી, કરી ધૂન્ય રાખી સદ્બુદ્ધિ બે પોર વાર વીતી ત્યાં સુધી, કરી ધૂન્ય રાખી સદ્બુદ્ધિ \nમરણ પામી કુવામાં પડેલા, જાગી ઉઠ્યા તે જાંણે ઉંઘેલા આળસ છોડી આવ્યા બહાર, કર્યા શ્રીહરિને નમસ્કાર આળસ છોડી આવ્યા બહાર, કર્યા શ્રીહરિને નમસ્કાર \nપ્રભુપણાનો નિશ્ચય થયો, સર્વેના મનનો શોક ગયો પંચદશને જીવતા કરી, પછે ચાલ્યા ત્યાં થકી શ્રીહરિ પંચદશને જીવતા કરી, પછે ચાલ્યા ત્યાં થકી શ્રીહરિ \nરાજાના કોટનો કૂપસ્થાન, તે સ્થળે કરીને જળપાન જીરાભારીસરોવર થઇ, ગામ ગૌરે ગયા ધીરા રઇ જીરાભારીસરોવર થઇ, ગામ ગૌરે ગયા ધીરા રઇ \nત્યાંના સરોવરમાંહી ફરી, રસિયે જળક્રિડા તે કરી લીધાં કદમનાં ફુલ હાથ, ગામ ઢેબરીયે ગયા નાથ લીધાં કદમનાં ફુલ હાથ, ગામ ઢેબરીયે ગયા નાથ \nપાંડે રામદત્ત તે ગામના, સંબંધી થાય ધર્મદેવના તેમણે કર્યું છે સન્માન, પ્રિતેથી કરાવ્યાં ખાનપાન તેમણે કર્યું છે સન્માન, પ્રિતેથી કરાવ્યાં ખાનપાન \nપ��ે ત્યાં થકી સુખના ધામ, ગયા શરણામગંજે ગામ ત્યાંની બજારમાં થઇ માવ, નિજ ઘેર આવ્યા કરી ભાવ ત્યાંની બજારમાં થઇ માવ, નિજ ઘેર આવ્યા કરી ભાવ \nપછે શ્યામતણા જેહ મિત્ર, રામાધીન છે એ પવિત્ર તેણે વારતા કરી વિસ્તારી, ધર્મભક્તિ પ્રત્યે વિચારી તેણે વારતા કરી વિસ્તારી, ધર્મભક્તિ પ્રત્યે વિચારી \nઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ સખાઓને અક્ષરધામ દેખાડ્યું ને કૂપમાં મૃત રાજદૂતોની રક્ષા કરી એ નામે બ્યાશીમો તરંગ \nBook traversal links for તરંગ - ૮૨ - શ્રીહરિએ સખાઓને અક્ષરધામ દેખાડ્યું ને કૂપમાં મૃત રાજદૂતોની રક્ષા કરી\n‹ તરંગ - ૮૧ - સખા સહિત શ્રીહરિ પાણી ઉપર ચાખડીઓ પેરી ચાલ્યા ને ચીભડાં પાછાં ચોટાડવારૂપ સુંદરીબાઇને ઐશ્વર્ય બતાવ્યું\nતરંગ - ૮૩ - શ્રીહરિ છુપૈયાપુરની પ્રક્રમા ફર્યા એ નામે ›\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/2162", "date_download": "2019-03-21T20:19:04Z", "digest": "sha1:UX6HS4VGWUWY2PPNQWWPD5IYTJV25ZMS", "length": 16482, "nlines": 102, "source_domain": "www.swaminarayanworld.net", "title": "તરંગ - ૮૩ - શ્રીહરિ છુપૈયાપુરની પ્રક્રમા ફર્યા એ નામે | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nતરંગ - ૮૩ - શ્રીહરિ છુપૈયાપુરની પ્રક્રમા ફર્યા એ નામે\nહરિગુણ ગાતાં સુણતાં, હર્ખિત થાય છે મન શ્રદ્ધા સહિત જો સાંભળે, તો પાપી થાય પાવન શ્રદ્ધા સહિત જો સાંભળે, તો પાપી થાય પાવન \nએકસમે છુપૈયા વિષે, જન્મસ્થાનકનો કૂપ તે કુવે પરથાર ઉપર, બેઠા પ્રભુજી અનૂપ તે કુવે પરથાર ઉપર, બેઠા પ્રભુજી અનૂપ \nપૂર્વમુખ કરીને બેઠા, કરવા દંતધાવન વિચારીને કહે શ્યામજી, ભાભી પ્રત્યે વચન વિચારીને કહે શ્યામજી, ભાભી પ્રત્યે વચન \nભાભી તાકીદ છે ઘણી આજ, પાણી લાવો મારે નાવા કાજ લાવો જળ ઉતાવળાં તમે, સાચી વાત કહીએ તે અમે લાવો જળ ઉતાવળાં તમે, સાચી વાત કહીએ તે અમે \nભાભી કે મુક્યું છે ઉનું થાવા, થાય તો લાવું તમારે નાવા શ્રીહરિએ ઇચ્છા મન ધારી, નાવા બેઠા છે દેવ મુરારી શ્રીહરિએ ઇચ્છા મન ધારી, નાવા બેઠા છે દેવ મુરારી \nગંગાજી જમુનાજી બે આવ્યાં, સોનાકુંડી ભરી જળ લાવ્યાં અતિ અદ્ભુત સ્ત્રીઓને વેશ, નવરા��ા માટે આવ્યાં એશ અતિ અદ્ભુત સ્ત્રીઓને વેશ, નવરાવા માટે આવ્યાં એશ \nઆવ્યાં ઉતાવળાં જોઇ લાગ, સ્નાન કરાવાને મહાભાગ આવી આગળ ઉભાં તે વાર, શ્રીહરિને કર્યા નમસ્કાર આવી આગળ ઉભાં તે વાર, શ્રીહરિને કર્યા નમસ્કાર \nતૈલમર્દન કરે છે અંગે, નવરાવે છે ત્યાં રૂડે રંગે ત્યાં તો સુવાસિનીબાઇ આવ્યાં, ઉનું જળ ભરીને તે લાવ્યાં ત્યાં તો સુવાસિનીબાઇ આવ્યાં, ઉનું જળ ભરીને તે લાવ્યાં \nગંગા જમુનાને દેખ્યાં પોતે, ભાળીને સ્થિર થઇ ગયાં જોતે શ્રીહરિ કે સુણો ભાભી તમે, સ્નાન માટે બેઠા છૈયે અમે શ્રીહરિ કે સુણો ભાભી તમે, સ્નાન માટે બેઠા છૈયે અમે \nતમે તો સેવા કરો છો નિત્યે, આ મેમાન આવ્યાં કરી પ્રીતે એને કરવા દ્યો સેવા આજ, ક્યાંથી જોગ બને આવું કાજ એને કરવા દ્યો સેવા આજ, ક્યાંથી જોગ બને આવું કાજ \nત્યારે સતી કહે મહારાજ, આશ્ચર્ય પામી ગઇ હું આજ બે સ્વરૂપે આ દેવસમાન, વસ્ત્રાલંકાર સુંદરવાન બે સ્વરૂપે આ દેવસમાન, વસ્ત્રાલંકાર સુંદરવાન \nસ્ત્રીઓને રૂપે કોણ આવ્યાં છે, સેવા સામગ્રી સાથે લાવ્યાં છે શ્રીહરિકૃષ્ણ કહે છે કોડે, ગંગા જમુના બે આવ્યાં જોડે શ્રીહરિકૃષ્ણ કહે છે કોડે, ગંગા જમુના બે આવ્યાં જોડે \nઘણા દિવસનો હતો ભાવ, આજે સેવાનો લેછે એ લાવ સતી સમજ્યાં છે મનમાંય, ભક્તિમાતાને બોલાવ્યાં ત્યાંય સતી સમજ્યાં છે મનમાંય, ભક્તિમાતાને બોલાવ્યાં ત્યાંય \nપછે તેહ નવરાવી રહ્યાં, પામ્યાં સંતોષ ને સુખી થયાં ગંગાજીને કહે મહારાજ, સત્સંગમાં આવજો ત્યાંજ ગંગાજીને કહે મહારાજ, સત્સંગમાં આવજો ત્યાંજ \nશ્રીનગરમાં રંગે રમીશું, પરમહંસો સંગાથે રહીશું સાબરમતી ગંગાને તીરે, નારાયણઘાટ જાશું ધીરે સાબરમતી ગંગાને તીરે, નારાયણઘાટ જાશું ધીરે \nતે સરિતામાં સ્નાન કરીશું, પાપીજનનું પાપ હરીશું ત્યાં કરીશું તમારૂં સ્થાપન, ગંગાજી માની લેજ્યો એ મન ત્યાં કરીશું તમારૂં સ્થાપન, ગંગાજી માની લેજ્યો એ મન \nગંગાજીને આપ્યું વરદાન, જમુનાજીને કે ભગવાન તમે આવજો સત્સંગમાં, દુર્ગપુરે રમીશું રંગમાં તમે આવજો સત્સંગમાં, દુર્ગપુરે રમીશું રંગમાં \nઘેલામાં ખળખળિયા નામ, નાવા જાશું અમે તેહ ઠામ ત્યાં કરીશું સ્થાપન તમારૂં, સત્ય વરદાન જાણજો મારૂં ત્યાં કરીશું સ્થાપન તમારૂં, સત્ય વરદાન જાણજો મારૂં \nપામ્યાં વરદાન પ્રભુનો સ્પર્શ, ગંગા જમુના થયાં અદૃશ સતી સુવાસિની એમ જોતી, પછી પેરવા આપી છે ધોતી સતી સુવાસિની એમ જોતી, પછી પેરવા આપી છે ધોતી \nત્યારે ધોતી પેરી પ્રભુ પ્રીતે, ચડ્યા ચાખડીયે રૂડી રીતે આવ્યા ઓશરી મધ્યે મોરારી, બેઠા આસને શ્રીભયહારી આવ્યા ઓશરી મધ્યે મોરારી, બેઠા આસને શ્રીભયહારી \nનિત્યવિધિ કર્યો પછે ત્યાંયે, પામ્યા આશ્ચર્ય સહુ મનમાંયે મૂર્તિ સુવાસિની શુભ મન, લીલા જોઇ થયાં છે પ્રસન્ન મૂર્તિ સુવાસિની શુભ મન, લીલા જોઇ થયાં છે પ્રસન્ન \nવળી બીજો કહું છું વિલાસ, હવે આવ્યો છે કાર્તિકમાસ શુદપક્ષ નવમીને દિન, નાથે ચરિત્ર કર્યું નવીન શુદપક્ષ નવમીને દિન, નાથે ચરિત્ર કર્યું નવીન \nપ્રાતઃકાળમાં તૈયાર થયા, મીનસાગર ઉપર ગયા મધુનું વૃક્ષ છે તેની પાર, શૌચ કરી આવ્યા તેહ ઠાર મધુનું વૃક્ષ છે તેની પાર, શૌચ કરી આવ્યા તેહ ઠાર \nકર ચરણ ધોઇ ભગવન, ત્યાં કરે છે દંતધાવન પછે તીયાં થકી ઉઠીને જાય, સ્નાન કર્યું સરોવરમાંય પછે તીયાં થકી ઉઠીને જાય, સ્નાન કર્યું સરોવરમાંય \nતે સમે ષટ્શાસ્ત્ર સોહાવ્યાં, મૂર્તિમાન થઇને તે આવ્યાં કરવા શ્રીહરિનાં દર્શન, પ્રેમે સહિત પુન્ય પાવન કરવા શ્રીહરિનાં દર્શન, પ્રેમે સહિત પુન્ય પાવન \nસાંખ્યયોગ ને પંચરાત્ર, ધર્મ ઉત્તરમીમાંસા શાસ્ત્ર પૂર્વમીમાંસા એ આદિ ષટ, વાડવના વેષે આવ્યાં સ્પષ્ટ પૂર્વમીમાંસા એ આદિ ષટ, વાડવના વેષે આવ્યાં સ્પષ્ટ \nનમ્રતાથી કર્યા નમસ્કાર, શ્રીહરિ સાથે ચાલ્યા છે સાર શાસ્ત્ર સહિત સુંદર શ્યામ, પધાર્યા તે પૂરણકામ શાસ્ત્ર સહિત સુંદર શ્યામ, પધાર્યા તે પૂરણકામ \nચોત્રા ઉપર બેઠા ચતુર, આંબલી તરુ હેઠે જરૂર હવે પોતાની ઇચ્છાએ કરી, શાસ્ત્રપૂજા કરે પ્રેમ ધરી હવે પોતાની ઇચ્છાએ કરી, શાસ્ત્રપૂજા કરે પ્રેમ ધરી \nચંદન પુષ્પથી મંત્રભણી, કરે પૂજા મહાપ્રભુતણી એ સમે અવિનાશી અખંડ, પોતાને છે અવસ્થા પૌગંડ એ સમે અવિનાશી અખંડ, પોતાને છે અવસ્થા પૌગંડ \nતોપણ કિશોરમૂર્તિ થયા, દીધાં દર્શન કરી છે દયા પીતાંબર જે સુંદર સારૂં, તે પહેરાવ્યું છે હરિને વારૂં પીતાંબર જે સુંદર સારૂં, તે પહેરાવ્યું છે હરિને વારૂં \nપછે પ્રેમ લાવીને ઉમંગે, રક્તશાલ ઓઢાડી છે અંગે વદે છે નમ્ર મધુરી વાણી, સુણો પ્રગટ પ્રભુ પ્રમાણી વદે છે નમ્ર મધુરી વાણી, સુણો પ્રગટ પ્રભુ પ્રમાણી \nછુપૈયા જન્મસ્થાન તમારૂં, એમાં માન્યું છે મન અમારૂં છુપૈયાની પ્રક્રમાઓ દેવી, અમારી ઇચ્છા છે પ્રભુ એવી છુપૈયાની પ્રક્રમાઓ દેવી, અમારી ઇચ્છા છે પ્રભુ એવી \nત્યારે બોલ્યા પોતે મહારાજ, ચાલો હું પણ આવું છું આજ પિતા બંધુને લઇને સંગે, ફરવા જાઉં છું હું જ ઉમંગે પિતા બંધુને લઇને સંગે, ફરવા જાઉં છું હું જ ઉમંગે \nછુપૈયાની પ્રક્રમા ફરવી, મોટો લાભ તેથી તે કરવી એવું કહી ચાખડીઓ પેરી, ચાલ્યા સૌને સંગે લાલ લેરી એવું કહી ચાખડીઓ પેરી, ચાલ્યા સૌને સંગે લાલ લેરી \nનારાયણસરથી પશ્ચિમે, ત્યાં થઇને ફરે પુરની સીમે મીનસાગર ઉપર થઇને, ગયા ખંપાસરોવર જૈને મીનસાગર ઉપર થઇને, ગયા ખંપાસરોવર જૈને \nઅક્ષરાધિપતિ તારાયણ, પુરૂષોત્તમજી નારાયણ પિતા બંધુને શાસ્ત્ર સહિત, પ્રક્રમા ફરે છે કરી હિત પિતા બંધુને શાસ્ત્ર સહિત, પ્રક્રમા ફરે છે કરી હિત \nએવું જાણી મોટા મોટા દેવ, આવ્યા દર્શન કરવા એવ આવ્યા સ્રષ્ટા વિષ્ણુ ને શંકર, આવે છે સુધામમાંથી અવર આવ્યા સ્રષ્ટા વિષ્ણુ ને શંકર, આવે છે સુધામમાંથી અવર \nઅષ્ટવસુ દશ દિગપાલ, યમરાજા આવ્યા તતકાળ સર્વે દેવ મળ્યા તેહ ઠામ, કર્યા મહાપ્રભુને પ્રણામ સર્વે દેવ મળ્યા તેહ ઠામ, કર્યા મહાપ્રભુને પ્રણામ \nભેગા ચાલ્યા છે તે સર્વે દેવ, પ્રક્રમા દેવા અવશ્યમેવ આવ્યો દહીંઓ આંબો જે ઠાર, પ્રક્રમાઓ ફર્યા ઘણી વાર આવ્યો દહીંઓ આંબો જે ઠાર, પ્રક્રમાઓ ફર્યા ઘણી વાર \nદેવશાસ્ત્રનો લેઇ સમાજ, ત્યાંથી ચાલ્યા શ્રીજી મહારાજ નારાયણસરોવરે આવ્યા, મધુવૃક્ષ હેઠે મનભાવ્યા નારાયણસરોવરે આવ્યા, મધુવૃક્ષ હેઠે મનભાવ્યા \nત્યાં બિરાજ્યા છે ધર્મકુમાર, સર્વે દેવે કર્યો નમસ્કાર સ્તુતિ કરીને દેવ તે ગયા, અભ્રમારગે અદૃશ થયા સ્તુતિ કરીને દેવ તે ગયા, અભ્રમારગે અદૃશ થયા \nપોતે પિતાને બંધુ સહિત, નિજ ઘેર આવ્યા છે અભિત વશરામ ત્રવાડીને ખ્યાત, મોટાભાઇએ કરી તે વાત વશરામ ત્રવાડીને ખ્યાત, મોટાભાઇએ કરી તે વાત \nસર્વે કહે છે હે મોટાભ્રાત, પેલેથી કેમ ન કરી વાત અમે આવત સર્વે સંગે, પ્રદક્ષિણા કરવા ઉમંગે અમે આવત સર્વે સંગે, પ્રદક્ષિણા કરવા ઉમંગે \nએવું કહી સર્વે પુરજન, કરે છે અતિ ઓરતો મન વળી સહુ કહેછે વચન, એક સુણી લ્યો વાત જોખન વળી સહુ કહેછે વચન, એક સુણી લ્યો વાત જોખન \nજાવું છે અવધપુરે આજ, ત્યાં પ્રક્રમા ફરવાને કાજ નહિ તો આવત હરિ સંગે, પ્રક્રમા ફરવા રૂડે રંગે નહિ તો આવત હરિ સંગે, પ્રક્રમા ફરવા રૂડે રંગે \nએવું કહીને સર્વે સધાવ્યા, અવિનાશી પાસે પછે આવ્યા વાલિડાને કહે છે તે વાત, પોતે બોલી ઉઠ્યા જગતાત વાલિડાને કહે છે તે વાત, પોતે બોલી ઉઠ્યા જગતાત \nમામા એમ શું કરવા કરો છો, શા માટે મન ચિંતા ધરોછો પ્રક્રમાઓ કરીશું ફરીને, ચાલો આવું હું નેહ ધરીને પ્રક્રમાઓ કરીશું ફરીને, ચાલો આવું હું નેહ ધરીને \nએવું સુણીને સહુ નરનારી, પામ્યા આનંદ તે અવિકારી ગયા પોતપોતાને ભુવન, થયા તૈયાર સમગ્ર જન ગયા પોતપોતાને ભુવન, થયા તૈયાર સમગ્ર જન \nબાળ યૌવન વૃદ્ધ સહિત, આવ્યાં વ્હાલાને પાસે અભિત પછે પ્રગટ પ્રભુના જોડે, પ્રક્રમાઓ કરી કોડે કોડે પછે પ્રગટ પ્રભુના જોડે, પ્રક્રમાઓ કરી કોડે કોડે \nબહુ વાર પ્રદક્ષિણા ફર્યા, સહુના મનોરથ પૂર્ણ કર્યા પછે સર્વ આવ્યા છે ઘેર, સુખ સંતોષ આનંદ ભેર પછે સર્વ આવ્યા છે ઘેર, સુખ સંતોષ આનંદ ભેર \nઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ છુપૈયાપુરની પ્રક્રમા ફર્યા એ નામે ત્ર્યાશીમો તરંગ \nBook traversal links for તરંગ - ૮૩ - શ્રીહરિ છુપૈયાપુરની પ્રક્રમા ફર્યા એ નામે\n‹ તરંગ - ૮૨ - શ્રીહરિએ સખાઓને અક્ષરધામ દેખાડ્યું ને કૂપમાં મૃત રાજદૂતોની રક્ષા કરી\nતરંગ - ૮૪ - શ્રીહરિની પૃથ્વી અને વરૂણદેવે સ્તુતિ કરી ને મામાને પિંપળા ઉપર બહુજાતનાં ફળ દેખાડ્યાં ›\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/sai-sangeet/018", "date_download": "2019-03-21T20:17:35Z", "digest": "sha1:TUQS4SGBSNOTF43HAVY77GMAM64LS7Y7", "length": 8578, "nlines": 258, "source_domain": "swargarohan.org", "title": "કરુણાળુ કહે છે | Sai Sangeet | Bhajans", "raw_content": "\nકરુણાળુ કહે છે તમને રે \nઆ નીરસ ઝેરી જીવનને અમીથી ભરી દો. ... કરુણાળુ કહે છે\nછો દીનબંધુ દુઃખ હરતા,આ જગના એકજ કરતા;\nજે ધ્યાન તમારૂં ધરતા, તેનાં સંકટને હરતા;\nતો દીનજન મને માનીને દીનતા હરી લો. .... કરુણાળુ કહે છે\nજે તમને યાદ કરે છે, ને સ્વરૂપપાન કરે છે;\nજે રટે, ભજે ને ઝંખે, તમને નિજ પ્રાણ ધરે છે;\nતેના પ્રાણ બની જાઓ ને પ્રાણથી ભરી દો. .... કરુણાળુ કહે છે\nઆ જગમાં કોણ જ બીજું, જોઈને જેને રીજુ \nછે શક્તિ કોની એવી, જેને મનમિલ્કત દેવી;\nમન તેથી તલસે મુજને તો દર્શન દઈ દો. .... કરુણાળુ કહે છે\n'પાગલ’ છે બાળ તમારો, સંતાપથકી તો તારો;\nહે દયાનિધાન, જરી યે ના કઠોરતા વધુ ધારો;\nવરસાવી પ્રેમ પલાળો ને, ધન્યતા ધરી દો. .... કરુણાળુ કહે છે\nધ્યાન કરતી વખતે મનને કયાં કેન્દ્રિત કરવું તે વ્યક્તિગત રુચિ કે પ્રકૃતિનો સવાલ છે. પણ હું પોતે એવું માનું છું કે યોગમાર્ગમાં આગળ વધવા માગનાર સાધકે પોતાના હૃદયપ્રદેશમાં કેન્દ્રિકરણ ન કરવ���ં જોઈએ કારણ હૃદયપ્રદેશ લાગણીઓનું કેન્દ્ર છે અને યોગીએ પોતાની લાગણીઓને અસાધારણ બનાવવાની આવશ્યકતા નથી પરંતુ લાગણીઓને નિયંત્રિત કે સંયમીત કરવાની આવશ્યકતા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/category/duha-chand/", "date_download": "2019-03-21T20:49:11Z", "digest": "sha1:PBLB3JI3PKXZBVSUEZX7XYHA73N6ZWCS", "length": 11709, "nlines": 139, "source_domain": "kathiyawadikhamir.com", "title": "દુહા-છંદ | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nદુહા અને દુહા-છંદ આપણી માતૃભાષાને મળેલું ઘરેણું છે, દુહા અને છંદ દ્રારા લોક કવિઓ, બારોટો, અને ચરણો એ સમાજ ને સાચી દિશા પાર દોર્યા છે. દુહા અને છંદ માં ક્યારેક વ્યક્તિની શૂરવીરતાના વખાણ ક્યારેક કટાક્ષ અને ક્યારેક વર્ણન પણ હોય છે.\nભારતીય સંસ્કૃતિમાં ચૌદ વિદ્યા અને ચોસઠ કલાનો ઉલ્લેખ છે, પ્રાચીન કાળથી અનેક કલાઓમાં પારંગત લોકો વિષે શાસ્ત્રો માં પણ ઉલ્લેખ છે, કલા મુખ્યત્વે બે પ્રકારની હોય છે. હસ્તકલા અને લલિતકલા. માટીકામ, શિલ્પકલા, સ્થાપત્ય કલા, વગેરે હસ્ત કલાઓ છે. જ્યારે નાટ્યકલા, સંગીતકલા, નૃત્યકલા વગેરે લલિતકલાઓ છે. શાસ્ત્રોમાં જણાવેલ આપણી ચોસઠ કલા એકવાર જાણવા જેવી છે જે […]\nદેશી કહેવતોના આધારે વરસાદનું અનુમાન આપણા બાપ દાદા ના વખતમાં જયારે વેધર ફોરકાસ્ટ જેવી સુવિધાઓ નહોતી ત્યારે અમુક નિશાનીઓ પરથી વરસાદ નું અનુમાન લગાવવામાં આવતું હતું અને એને અનુલક્ષી ને દુહા અથવા કહેવતો પણ ખુબ પ્રચલિત હતી એવી જ ૯ કેહવતો અહીં રજૂ કરી છે. હોય પાણી કળશ્યે ગરમ ઈંડાળી કીડી દીસે તો વરષા બહુ […]\nઆજ ગીર યાદ આવી\nઅહાઢ ની કાળી વાદળીયૂ આવી ને….. મોરલા ના ટવકા યાદ આવ્યા હાવજ ની ડણકુ યાદ આવી બાપ આજ ગાંડી ગીર યાદ આવી..\nકાવ્યમાં મધુરતા લાવવા માટે નિયમો અનુસાર કરેલી મેળવાળી રચના એટલે છંદ બે પ્રકારના છંદ હોય છે. ૧ અક્ષરમેળ છંદ (મનહર, શિખરિણી, પૃથ્વી, મંદાક્રાન્તા, અનુષ્ટુપ, શાર્દૂલવિક્રીડિત, સ્ત્રગ્ધરા, માલિની, વસંત તલિકા) ૨ માત્રામેળ છંદ (હરિગીત, ચોપાઈ, દોહરો, સવૈયા, ઝૂલણા) લઘુ અક્ષર એટલે જે વર્ણમાં હ્સ્વ સ્વર હોય તેને લઘુ અક્ષર કહે છે. (લઘુની નિશાની U ) ગુરૂ […]\nઅમે અમથા નથી ખોડાણા, ખાંડા તણા ખેલ ખેલાણા ધર્મ ધીંગાણે માથા મુકાણા, એટલે અમે સિંદુરે રંગાણા તમે કયારેક બસ માં ટ્રેન મા કે કાર માં ગામડે થી પસાર થતા હોવ.. અને ગામ ના પાદર માં આવા પાળિયા જુઓ તો દૂર થી પણ એક વાર એને નમસ્કાર કરજો કારણ એ અમસ્તા ત્યાં નથી ખોડવા મા આવ���યા […]\nસૂર્ય પૂજા – ભલે ઊગ્યા ભાણ\nભલે ઊગ્યા ભાણ ભાણ તુંહારા ભામણા, મરણ જીયણ લગ માણ અમારી રાખજો કાશપરાઉત… કાશપ જેહડો ન કોય જેને દણીઅણ જેહડા દિકરા, લખદળ ભાંગે લોય ઉગાનુ આળસ નહીં ચળુ ન પડે ચુક કમણે કાશપરાઉત… કાશપ જેહડો ન કોય જેને દણીઅણ જેહડા દિકરા, લખદળ ભાંગે લોય ઉગાનુ આળસ નહીં ચળુ ન પડે ચુક કમણે કાશપરાઉત… તેજ પંજર તિમ્મર ટળણ ભયા કાશપકુળ ભાણ, અમલા વેળા આપને રંગ હો સુરજરાણ… તેજ પંજર તિમ્મર ટળણ ભયા કાશપકુળ ભાણ, અમલા વેળા આપને રંગ હો સુરજરાણ… સામસામા ભડ આફડે ભાંગે કે તારા ભ્રમ્મ, તણ વેળા […]\nનરસૈયો ને દત બીરાજે, જ્યા ગિરનારી જાળી છે, ડુંગરા ખુંદે ડાલામથા, એની ડણકુ કાઠીયાવાડી છે. પરબ, સતાધાર,વિરપુર, પાળીયાદ ને બગદાણે, હરીહર નો જે સાદ કરે એ રોટલો કાઠીયાવાડી છે. સંત, સુરા અને દાતારો વળી સુદામાને કેમ ભુલાય, મરી જવુ પણ માગવુ નહી, એ ટેક કાઠીયાવાડી છે. ન ખાવાનુ ખાવા માગ્યું હતુ, એ મહેમાન મહા ભારાડી […]\nહોથલ પદમણી – કાઠીયાવાડી દુહા\nધણ વિન ધાન ના નિપજે ને કૂળ વિણ માડુ ના કોઈ, જેસલ જખરો નીપજે જેની મા હોથલ પદમણી હોય\nગગન ગજે ને મોરલા બોલે, મથે ચમકતી વીજ. એ હાલો પંજે ક્ચ્છમેં, આવી અષાઢી બીજ… અષાઢી બીજ અસાજી બીજ…. આવી અષાઢી બીજ હલો કચ્છી કચ્છ મે….. સર્વે કચ્છી મિત્રો ને અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષ ની હાર્દિક શુભેચ્છાં.\nરાજ રીત જતી કરી, ખડ જો સાવજ ખાય તો લાજે સિહણના દુધડા, ઈને ભાવની ભોઠપ થાય\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AC%E0%AA%BF%E0%AA%A8%E0%AA%9C%E0%AB%8B%E0%AA%96%E0%AA%AE%E0%AB%80", "date_download": "2019-03-21T20:56:08Z", "digest": "sha1:II73VQWUOAPKTGOCPJAC2JXEJBJCFNST", "length": 3448, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "બિનજોખમી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nબિનજોખમી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/bhishma-parva/12", "date_download": "2019-03-21T20:26:02Z", "digest": "sha1:FKJOQGZWLQGLI4E53CTAY5FURJOWWOXD", "length": 21590, "nlines": 205, "source_domain": "swargarohan.org", "title": "અર્જુને ભીષ્મને ઉશીકું આપ્યું | Bhishma Parva | Mahabharat", "raw_content": "\nઅર્જુને ભીષ્મને ઉશીકું આપ્યું\nઅર્જુને ભીષ્મને ઉશીકું આપ્યું\nમહાભારતમાં કહ્યા પ્રમાણે સવારે સૂર્યનો ઉદય થતાં ભેરી, મૃદંગ આનક જેવાં રણવાજિંત્રો વાગવા લાગ્યાં.\nયુદ્ધના વિશાળ મેદાનમાં ઠેર ઠેર શ્વેતરંગના શંખો ફુંકાવા માંડયા.\nપાંડવો શિખંડીને આગળ કરીને યુદ્ધ માટે નીકળી પડયા.\nશત્રુઓને માટે મહાવિનાશક મહાવ્યૂહ રચીને પાંડવોએ શિખંડીને સઘળી સેનાની આગળ રાખેલો.\nપાંડવ યોદ્ધાઓ શિખંડીની આસપાસ ઊભા રહીને એની રક્ષા કરી રહેલા.\nશિખંડીએ ભીષ્મપિતામહને મારવાનો સંકલ્પ કરેલો.\nક્રોધાયમાન થયેલા સર્પ જેવા અને પ્રલયકાળના સાક્ષાત્ યમ જેવા જણાતા ભીષ્મને શિખંડીએ ત્રણ બાણોનો પ્રહાર કરીને છાતીમાં વીંધી નાંખ્યા. છતાં પણ તેની સાથે યુદ્ધ કરવા માટે નહીં ઇચ્છતા ભીષ્મપિતામહ ક્રોધપૂર્વક હસીને તેને કહેવા લાગ્યા કે તું મારા પર પ્રહાર કરે અથવા ના કરે; પરંતુ હું તારી સાથે યુદ્ધ કરવાનો નથી. વિધાતાએ તને પહેલાં જે સ્ત્રી તરીકે ઉત્પન્ન કરી હતી તે જ તું શિખંડિની છે.\nભીષ્મના શબ્દોને સાંભળીને શિખંડી ક્રોધથી તપી ઊઠ્યો અને કહેવા માંડયો કે તમને હું સારી રીતે ઓળખું છું. પરશુરામની સાથેનું તમારું યુદ્ધ પણ મારા સાંભળવામાં આવ્યું છે. તમારો દિવ્યપ્રભાવ મેં ઘણી વખત સાંભળ્યો છે. તમારા સ્વભાવને જાણવા છતાં હું પાંડવોનું પ્રિય કરવાને તથા મારી જાતને સફળ કરવાને આજે તમારી સાથે યુદ્ધ કરીશ. તમારી આગળ સત્યના સોગંદ ખાઇને કહું છું કે આજે હું તમને અવશ્ય મારીશ; માટે મારી વાતને સાંભળીને તમારે જે કરવું હોય તે કરો. આજે તમે મારા પર પ્રહાર કરો યા ના કરો, પણ હું તમને જીવતા છોડવાનો નથી. આજે તમે સારી રીતે આ સંસારનું છેલ્લું દર્શન કરી લો.\nએ સંગ્રામમાં સેંકડો ને હજારો યોદ્ધાઓનો સંહાર કર્યા પછી ભીષ્મપિતામહના શરીર પર બે આંગળ જેટલી જગ્યા પણ ઘા વિનાની રહી નહોતી. અર્જુનના બાણોથી છિન્નભિન્ન થયેલા ભીષ્મપિતામહ સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હતો એ સમયે, પૂર્વ તરફ રહેલા મસ્તકે રથ ઉપરથી નીચે પડયા.\nભીષ્મપિતામહને રથ પરથી પડતા જોઇને મહારથીઓનાં મન પણ તેમની સાથે જ પડી ગયાં. તેમનું શરીર અનેક બાણોના સમૂહથી ભરાઇ ગયું હતું એટલે તેઓ પૃથ્વીનો સ્પર્શ કરી શકતા ન હતા.\nરથમાંથી પડેલા અને બાણશૈયામાં સૂતેલા એ મહાધનુર્ધર પુરુષશ્રેષ્ઠમાં દિવ્યભાવનો પ્રવેશ થયો. તે વખતે મંદ મંદ વરસાદ વરસવા લાગ્યો, તથા પૃથ્વી કંપવા લાગી. નીચે પડતાં ભીષ્મને જણાયું કે અત્યારે દક્ષિણાયનના સૂર્ય છે, તેથી આ અશુભ કાળ છે. એ પોતાના પ્રાણને ધારી રાખવા માટે સંપૂર્ણ સાવધ થયા.\nભીષ્મપિતામહે વિચાર્યું કે જ્યાં સુધી સૂર્ય દક્ષિણાયનમાં રહેશે ત્યાં સુધી હું મારા પ્રાણને છોડીશ નહીં. જ્યારે સૂર્ય ઉત્તરાયણના થશે ત્યારે જ હું મારા પુરાતન સ્થળે જઇ શકીશ. ઉત્તરાયણની રાહ જોઇને હું મારા પ્રાણને ઘારી રાખીશ. હું મારી ઇચ્છા પ્રમાણે પ્રાણને ધારી શકું છું. મારા પિતાએ મને સ્વેચ્છામૃત્યુનું વરદાન આપ્યું છે. એ વરદાનના પ્રભાવથી હું મારા પ્રાણનો ત્યાગ કરવામાં સંપૂર્ણપણે સ્વતંત્ર છું.\nભીષ્મપિતામહને શરશય્યા પર સૂતેલા જોઇને પાંડવો અને સૃંજયો આનંદના સિંહનાદો કરવા લાગ્યા. કૌરવોમાં ખૂબ જ ગભરાટ ફેલાઇ રહ્યો. કૃપાચાર્ય અને દુર્યોધન નિઃશ્વાસ નાખીને રડવા લાગ્યા, તેમજ ઘણા વખત સુધી શોકમગ્ન બની ગયા.\nપાંડવો વિજયને મેળવીને જાણે પરલોકમાં શ્રેષ્ઠ ગતિ પામ્યા હોય તેમ આનંદિત થઇને પોતાના મોટા મોટા શંખોને ફૂંકવા લાગ્યા. સોમકો અને પાંચાલો પણ હર્ષમાં આવી ગયા. તેમના આખા સૈન્યમાં હજારો વાજિંત્રો વાગી રહ્યાં.\nકેટલાક યોદ્ધાઓ રુદન કરવા લાગ્યા, કેટલાક ત્યાંથી નાસી ગયા, અને બીજા કેટલાક આશ્ચર્યચકિત બની ગયા. કેટલાક યોદ્ધાઓ ક્ષાત્રધર્મની નિંદા કરવા તો કેટલાક ભીષ્મના વખાણ કરવા લાગ્યા.\nપરમ બુદ્ધિમાન અને વીર્યવાન શાંતનુનંદન ભીષ્મ મહાઉપનિષદ તથા યોગમાર્ગનો આશ્રય કરીને, પ્રણવમંત્રના જપ કરીને, ઉત્તરાયણના સમયની પ્રતીક્ષા કરી રહ્યા.\nછિન્નભિન્ન થયેલાં કવચ અને ધ્વજાવાળા શાંતનુપુત્ર ભીષ્મને જોઇને કૌરવો તથા પાંડવો તેમની આસપાસ વીંટાઇ વળ્યા. શાન્તનુનંદન ભીષ્મના પતન સમયે આકાશ અંધકારથી આવૃત થઇ ગયું, સૂર્ય ઝાંખો ���ડી ગયો, અને પૃથ્વી આર્તનાદ કરવા લાગી.\nઆચાર્ય દ્રોણને ભીષ્મના સમાચાર કહી સંભળાવ્યા ત્યારે તે અપ્રિય સમાચારને સાંભળીને એમને મૂર્ચ્છા આવી ગઇ.\nરાજાઓ પોતાના કવચોને ઉતારીને ભીષ્મપિતામહ પાસે પહોંચવા લાગ્યા. બીજા યોદ્ધાઓ પણ યુદ્ધમાંથી વિરામ પામીને દેવો જેમ બ્રહ્મા પાસે જાય તેમ, ભીષ્મપિતામહ પાસે પહોંચીને ઊભા રહ્યા.\nપોતાની સમક્ષ પ્રણામ કરીને ઊભેલા કૌરવોને તથા પાંડવોને જોઇને ભીષ્મપિતામહે કહ્યું કે મારા મસ્તકને ઊંચુ કરવા માટે મને ઉશીકું આપો.\nતેમના શબ્દો સાંભળીને સર્વરાજાઓ સારાં સારાં સુંદર અને કોમળ ઉશીકાં લાવ્યા પરન્તુ ભીષ્મપિતામહે તે ઉશીકાંને લેવાની ઇચ્છા ના કરી. તેમણે તે ઉશીકાંને વીરશય્યાને યોગ્ય ના માન્યાં અને અર્જુનને વીરશય્યાને યોગ્ય લાગે એવું ઉશીકું લાવવા જણાવ્યું.\nઅર્જુને મંત્રપૂર્વક મહાવેગવાળાં ત્રણ તીક્ષ્ણબાણોને મૂકીને તેમના મસ્તકને ઊંચું કર્યું.\nઅર્જુન પોતાના અભિપ્રાયને સમજી ગયો એ જોઇને ધર્મના તાત્વિક અર્થને જાણનારા ધર્માત્મા ભરતશ્રેષ્ઠ ભીષ્મ તેના પર અત્યંત પ્રસન્ન થયા. તેમણે તેની પ્રશંસા કરી.\nએમણે પોતાની સામે ઉભેલા રાજાઓ, રાજપુત્રો અને પાંડવોને જણાવ્યું કે સૂર્ય દક્ષિણાયનના મટીના ઉત્તરાયણના થશે ત્યાં સુધી હું આ શય્યામાં સૂઇ રહીશ. તે સમયે જે રાજાઓ મારી પાસે આવશે તે મને મળી શકશે. સાત ઘોડાઓથી જોડાયેલા, ઉત્તમ તેજવાળા, પોતાના રથ ઉપર બેસીને જ્યારે સૂર્યનારાયણ ઉત્તર દિશામાં જશે ત્યારે હું મારા પ્રિયજન જેવા પ્રાણનો પરિત્યાગ કરીશ. મારા નિવાસસ્થાન પાસે ખાઇઓ ખોદાવો. સેંકડો શરોમાં ખૂંપી ગયેલો હું ત્યાં સુધી સૂર્યની ઉપાસના કરીશ. તમે પારસ્પરિક વેરભાવને પરિત્યાગીને યુદ્ધને બંધ કરો.\nભીષ્મપિતામહ એ પ્રમાણે કહી રહ્યા હતા ત્યારે બાણોને ખેંચી કાઢવામાં કુશળ અને મહાવિદ્વાન ઉપાધ્યાયો પાસે સારી રીતે શિક્ષિત થયેલા વૈદ્યો ઉપચાર કરવાનાં સર્વ સાધનો સહિત ત્યાં આવી પહોંચ્યા.\nતે વૈદ્યોને જોઇને ભીષ્મપિતામહે દુર્યોધનને કહ્યું કે આ વૈદ્યોને ધન આપીને તથા સત્કારીને વિદાય કરો. આવી સ્થિતિમાં મારે વૈદ્યોનું શું કામ છે ક્ષાત્રધર્મમાં જે ગતિ વખણાય છે તે પરમગતિને હું પામી ચૂક્યો છું. બાણશૈયામાં સૂતો છું એટલે ઉપચાર કરવા-કરાવવા એ મારો ધર્મ ના હોય. મારો અગ્નિસંસ્કાર પણ મારા શરીરમાં રહેલાં બાણોને કાઢ્યા વિના જ કરજો.\nતેમના શબ્દોને સા���ભળીને દુર્યોધને તે વૈદ્યોને યોગ્યતા પ્રમાણે ધનાદિથી સત્કારીને વિદાય આપી. ત્યાં ઊભેલા દેશદેશના રાજાઓ તે અમિત તેજવાળા ભીષ્મની પાસે જઇને તેમને વંદી ત્રણ વાર પ્રદક્ષિણા કરી. સઘળા વીરો સાયંકાળ થતાં પોતપોતાના તંબૂઓ તરફ ગયા.\nભીષ્મપિતામહના પતનની પાછળ ભગવાન કૃષ્ણની અસામાન્ય શક્તિએ કાર્ય કરેલું, અથવા એમના મંગલ માર્ગદર્શને મહત્વનો ભાગ ભજવેલો એ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. એટલે તો યુધિષ્ઠિરે પાછળથી તે માટે એમની પ્રશંસા કરીને એમને અભિનંદન આપ્યાં. પરન્તુ કૃષ્ણ તો નમ્ર જ રહ્યા. પોતાની પ્રશંસાથી પ્રભાવિત થયા નહીં.\nભીષ્મપિતામહનું મનોબળ કેટલું બધું અદભુત કહેવાય એમનું શરીર શરસમૂહથી ભરાઇ ગયેલું તોપણ એ કેવા સ્વસ્થ અને શાંત હતા એમનું શરીર શરસમૂહથી ભરાઇ ગયેલું તોપણ એ કેવા સ્વસ્થ અને શાંત હતા અર્જુન પાસે એમણે વીરોચિત ઉશીકું માંગ્યું. અર્જુને એને પૂરું પાડયું. શરીરની અસહ્ય વેદનાને સહીને એ ઉત્તરાયણમાં શરીરત્યાગના સંકલ્પને વળગી રહ્યા. એમણે સૌને સર્વસંહારક સંગ્રામને તિલાંજલિ આપવાની ભલામણ કરી, પરન્તુ એ ભલામણ કોઇએ માની નહીં. પરિણામે યુદ્ધ ચાલું જ રહ્યું.\nભીષ્મપિતામહનું જીવન ઉજ્જવળ હતું. તેમ મૃત્યુ પણ ઉજ્જવળ કે મંગલ બનવા સરજાયેલું.\nઆધ્યાત્મિકતા જીવનથી દૂર જવાનો માર્ગ નથી, પરંતુ જીવનની વાસ્તવિકતા ને વિવિધતાને સ્વીકારી તેની વચ્ચે નિર્લેપ રહેવાની સાધના છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjAxMDg%3D-11938281", "date_download": "2019-03-21T20:55:08Z", "digest": "sha1:254M74L5U7XO2E5ZYQ26BQXUUQK5RSAI", "length": 4469, "nlines": 84, "source_domain": "www.gujaratmirror.in", "title": "આજે મેગા ફાઇનલ | Social Media Corner | Gujarat Mirror", "raw_content": "\nરાજકોટ: આઠ દિવસ સુધી ગરબા રમનાર ખેલૈયાઓ માટે ગુજરાત મિરર અને પાર્થરાજ ક્લબ આયોજીત બામ્બુ બિટ્સમાં લોડ્સ ગ્રાઉન્ડમાં આજે મેગા ફાઇનલ યોજાશે. 8 દિવસથી પરસેવો પાડી પ્રિન્સ-પ્રિન્સેસ બનેલા ખેલૈયાઓ વચ્ચે આજે જામશે. ખરાખરીનો જંગ બામ્બુ બિટ્સમાં ખિતાબ જીતવા છેલ્લા બે મહિનાથી દાંડિયાની પ્રેક્ટીસ કરી રહેલા ખેલૈયાઓ માટે આજે ગ્રાઉન્ડમાં આયોજકો દ્વારા અનેરું આયોજન કરવામાં આવ્યું છે, સૌ પ્રથમ તાલી રાસ, ચોકડી રાસ, સીક્સ સ્ટેપ્સ, ટિટોડો જેવા રાઉન્ડ રમાડવામાં આવશે. અલગ-અલગ રાઉન્ડમાં જજ દ્વારા માર્કસ આપવામાં આવશે જેમાં ખેલૈયાઓની ટેમીના, સ્માઇલ ડ્રેસ, સ્ટાઇલ જોવામાં આવશે ત્યાર બાદ માર્કસ આપવામાં આવે છે. તમામ રાઉન્ડના અંતે જે ખેલૈયાઓને સૌથી વધુ માર્કસ હોય તે નંબર-1નો દાવેદાર ગણાશે. ફાઇનલ માટે આખું અલગ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. ખેલૈયાઓ માટે લીંબુ પાનીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે રાજકોટમાં પ્રથમવાર રેકોર્ડબ્રેક ઇનામો આપવામાં આવશે. (તમામ તસવીરો: રવિ ગોંડલિયા)\nજામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી શું થયું\nભાજપે લોકસભા ચૂંટણી 182 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, લડશે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે\nIPL-2019: ગુજરાતના 7 સ્ટાર્સ પર સૌની નજર\nઅભિનેત્રી હોટેલનો ‘રોલ’ કરી છૂમંતર\nવરૂણ ધવન કિસ ‘કિસ’કો સંભાલે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/bhishma-parva/13", "date_download": "2019-03-21T19:40:50Z", "digest": "sha1:IBZNGGPKACQJB5YNOQ57MSMREUO7NKCJ", "length": 25574, "nlines": 196, "source_domain": "swargarohan.org", "title": "ભીષ્મનો યુદ્ધને રોકવાનો પ્રયાસ | Bhishma Parva | Mahabharat", "raw_content": "\nભીષ્મનો યુદ્ધને રોકવાનો પ્રયાસ\nભીષ્મનો યુદ્ધને રોકવાનો પ્રયાસ\nમહાભારતના મહાભીષણ મહાયુદ્ધના પ્રારંભ પહેલાં અને એના પ્રારંભ પછી, છેક પોતાના પરાજય પછી પણ શરશય્યા પર સૂતાં સૂતાં, ભીષ્મપિતામહે કૌરવ-પાંડવ પ્રત્યેના પ્રેમ અને કરુણાભાવથી પ્રેરાઇને, એમને મહાભયંકર યુદ્ધકર્મમાંથી પાછા વાળવા માટે પ્રામાણિક પ્રયત્નો કરી જોયેલા. પરન્તુ એ પ્રયત્નો સફળ થયેલા નહીં. પોતાના પ્રયત્નોના અનુસંધાનમાં એમણે કૌરવપક્ષ તરફથી લડવાનું પસંદ ના કર્યું હોય તો તેનું પરિણામ કદાચ જુદું આવત, પરન્તુ એમની એમના આશ્રયદાતાને અણીના વખતે છોડી ના દેવાની કૃતજ્ઞતાસૂચક નિમકહલાલ થવાની વિચારસણીએ એમને કૌરવો તરફથી યુદ્ધ કરવા તૈયાર કર્યા.\nશરશય્યા પર સૂતાં સૂતાં એમણે દુર્યોધન તથા કર્ણને બંનેને સમજાવવાના પ્રયત્નો કર્યા. જો કે એ પ્રયત્નો વ્યર્થ ગયા તોપણ, મહાભારતકારે એની નોંધ લીધી છે. એમના એ અંતિમ પ્રયત્નોનું ભીષ્મપર્વના એકસો એકવીસમા અને એકસો બાવીસમા અધ્યાયોને અનુસરીને વિહંગાવલોકન કરી લઇએ.\nમહાભારતકાર જણાવે છે કે રાત વીતી ગઇ અને સવાર થયું ત્યારે કૌરવપાંડવ પક્ષના સર્વ રાજાઓ પુનઃ ભીષ્મપિતામહની પાસે આવીને વંદન કરીને ઊભા રહ્યા.\nતે વખતે હજારો કન્યાઓ ત્યાં જઇને ચંદનથી, ડાંગરથી અને પુષ્પમાળાઓથી શાંતનુપુત્ર ભીષ્મને વધાવવા લાગી. સ્ત્ર��ઓ, વૃદ્ધો, બાળકો વગેરે સામાન્ય માણસો પણ સૂર્યના દર્શન કરવા જાય તેમ એ શાન્તનુનંદનનાં દર્શન કરવા માટે જવા લાગ્યાં. સેંકડો વાજિંત્રો લઇને નટ લોકો, નૃત્ય કરનારા, અનેક ગવૈયાઓ તેમ જ બીજા કારીગરો પણ કુરુવૃદ્ધ પિતામહના દર્શનાર્થે આવવા માંડયા. કૌરવો અને પાંડવો પણ યુદ્ધ બંધ રાખીને, કવચો તથા આયુધોને ઉતારી નાખીને, તેમ જ પરસ્પર પ્રેમવાળા થઇને, પોતપોતાની અવસ્થા અને યોગ્યતા પ્રમાણે અનુક્રમે એમની આસપાસ બેસી ગયા.\nસુતીક્ષ્ણ શરસમૂહથી અત્યંત સંતાપ પામી રહેલા અને સમસ્ત શરીરે સખત બળી રહેલા ભીષ્મપિતામહ ધીરજપૂર્વક પોતાની તીવ્ર વેદનાને નિયમમાં રાખી રહ્યા હતા. શરસમૂહના સંવેદનથી તે સર્પની પેઠે નિસાસા નાખતા અને રાજાઓની સામે જોઇને પાણી માટે માગણી કરવા લાગ્યા, ત્યારે તે ક્ષત્રિયો ચારે બાજુથી જાતજાતના ખાવાના પદાર્થો અને શીતળ જળના કળશોને લઇ આવ્યા.\nતે પાણીને જોઇને શાંતનુપુત્ર ભીષ્મે કહ્યું કે હું હવે મનુષ્યકોટિથી દૂર થયો છું. તમારી સમક્ષ બાણશય્યામાં પડેલો છું. સૂર્યચંદ્રની નિવૃત્તિની પ્રતીક્ષા કરી રહ્યો છું. ત્યારે મારાથી આવા કોઇ પણ લૌકિક ભોગોને ભોગવી શકાય નહીં.\nએમણે અર્જુનને બોલાવીને પોતાને પાણી પહોંચાડવાની પ્રાર્થના કરી એટલે રથીશ્રેષ્ઠ અર્જુને સર્વ શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ ભરતશ્રેષ્ઠ ભીષ્મપિતામહની પ્રદક્ષિણા કરીને સૌની સમક્ષ મંત્રોચ્ચાર કરીને પર્જન્યાસ્ત્રના પ્રયોગ માટે દૈદીપ્યમાન બાણને ધનુષ્ય પર ચઢાવ્યું. તેણે તે બાણ વડે ભીષ્મની જમણી બાજુની પૃથ્વીને વીંધી એટલે તરત જ સુંદર, નિર્મળ, ઠંડી તથા અમૃત જેવા દિવ્યરસની સુગંધવાળી સલિલધારા પૃથ્વીમાંથી ઊછળવા લાગી.\nઅર્જુને તે શીતળ સલિલધારાથી ભીષ્મ પિતામહને તૃપ્ત કર્યા.\nઅર્જુનના તે પરમ પરાક્રમને પેખીને ત્યાં બેઠેલા રાજાઓ પરમ વિસ્મય પામ્યાં, કૌરવો ધ્રુજી ઊઠયા, અને બીજા રાજાઓ વિસ્મયપૂર્વક પોતાનાં ઉત્તરીય વસ્ત્રોને ઊંચા કરીને ફરકાવવા લાગ્યાં. ચારે બાજુ શંખ અને દુંદુભિઓનો તુમુલ ઘોષ થઇ રહ્યો. તૃપ્ત થયેલા ભીષ્મપિતામહ અર્જુનની પ્રશંસા કરીને કહેવા લાગ્યા કે તું આવું અદભુત કર્મ કરી બતાવે તેમાં કાંઇ આશ્ચર્ય નથી. નારદે તને પૂર્વે નરઋષિ તરીકે વર્ણવેલો છે. તું વાસુદેવની સહાયથી મહાન કર્મો કરી શકે તેમ છે. દેવરહસ્યને જાણનારા જાણે છે કે તું સર્વ ક્ષત્રિયોનો સાક્ષાત્ કાળ છે. તું ધનુર્ધરોમાં સર્વોચ્ચ અન��� પૃથ્વીના પુરુષોમાં શ્રેષ્ઠ છે. જેમ જગતનાં સર્વ પ્રાણીઓમાં મનુષ્ય, સર્વ પક્ષીઓમાં ગરુડ, સરિતાઓમાં સમુદ્ર, ચોપગામાં ગાય, સર્વ તેજોમાં સૂર્ય, પર્વતોમાં હિમાલય, ચારેય વર્ણોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, તેમ તું સર્વ ધનુર્ધરોમાં શ્રેષ્ઠ છે.\nએમણે દુર્યોધનને જણાવ્યું કે દુર્યોધન તેં તારી નજરે જોયું ને તેં તારી નજરે જોયું ને અર્જુને અમૃત સમાન સુગંધિત શીતળ જળધારાને પૃથ્વીમાંથી ઉત્પન્ન કરી આપી. આવું પરાક્રમ કરનારો આ લોકમાં બીજો કોઇ નથી. આ અર્જુનને કોઇ પણ રીતે યુદ્ધમાં જીતી શકાય તેમ નથી. માટે તેની સાથે તું સંધિ કરવામાં વિલંબ ના કર.\nએવું કરવાથી જ તારું તેમ જ તારા કુળનું કલ્યાણ થશે. અર્જુનનું આ પરાક્રમ તને ચેતવવા માટે પુરતું છે. મારા મરણની સાથે પણ તમારામાં પ્રેમભાવ પ્રગટવા દે, અને બાકી રહેલાને નિરાંતે જીવવા દે. પાંડવોને એમનું અડધું રાજ્ય પાછું સોંપી દે. ધર્મરાજ યુધિષ્ઠિર ભલે ઇન્દ્રપ્રસ્થ તરફ જાય. તું મિત્રદ્રોહી ના થા. હું તને સત્ય કહું છું. કે જો તું મારા વચનને નહીં માને તો રાજાઓમાં નીચ ગણાશે, અને પાપી તરીકેની અપકીર્તિ પામશે. મોહથી ઘેરાયેલો તું મારા સમયોચિત સદુપદેશને મંદબુદ્ધિથી નહીં સ્વીકારે તો અંતે પસ્તાવું પડશે.\nદુર્યોધને એ ઉપદેશ સાંભળ્યો પરન્તુ મરણપથારીએ પડેલા માણસને જેમ હિતાવહ ઔષધ ગમતું નથી તેમ તેને તે સદુપદેશ ના ગમ્યો.\nભીષ્મપિતામહે કર્ણને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો.\nભીષ્મને રણભૂમિ પર ઘવાઇને પડેલા સાંભળીને પુરુષશ્રેષ્ઠ રાધાપુત્ર કર્ણ જરાક ભયભીત થઇને ઉતાવળે પગલે એમની પાસે પહોંચ્યો. આંખોને મીંચીને સૂતેલા વીર ભીષ્મને જોઇને કર્ણની આંખમાં આંસુ ભરાઇ આવ્યાં. તે ગદગદ્ કંઠે કહેવા લાગ્યો કે હું રાધાપુત્ર કર્ણ તમારાં દર્શને આવ્યો છું.\nએ સાંભળીને ભીષ્મે પોતાની આંખ ઉઘાડી. એમણે આસપાસના ચોકીદારોને ખસી જવાનું કહ્યું અને પછી એકાંત પ્રદેશ જોઇને પિતા જેમ પુત્રને ભેટે તેમ એને એક હાથે આલિંગન આપીને જણાવ્યું કે તું આ સમયે મારી પાસે ના આવ્યો હોત તો તારું શ્રેય સધાત નહીં. તું કુંતીનો પુત્ર છે; રાધાનો પુત્ર નથી. તારો પિતા અધિરથ નથી; પણ સૂર્ય તારા જનક છે. દેવર્ષિ નારદ પાસેથી મેં આ વૃતાંત જાણ્યું છે. વળી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ પાસેથી પણ મેં એ પ્રમાણે સાંભળ્યું છે. માટે એ વૃતાંત નિઃસંશય સત્ય છે. કુંતીએ કન્યાવસ્થામાં ધર્મનો લોપ કરીને તને ઉત્પન્ન કર્યો હતો તેથી તેમ જ વધારામાં તેં નીચ પુરુષોનો આશ્રય કર્યો હોવાથી, તારી બુદ્ધિ ગુણવાનો તરફ દ્વેષ અને મત્સરવાળી થઇ છે. તારી એ તુચ્છ બુદ્ધિને લીધે જ હું તને કુરુસભામાં કઠોર વાક્યો સંભળાવતો હતો. તારા, યુદ્ધમાં શત્રુઓથી સહન ના થઇ શકે એવા, પૃથ્વીપ્રસિદ્ધ પરાક્રમને હું સારી રીતે જાણું છું. વળી તારી બ્રાહ્મણો તરફની ભક્તિ, તારું શૌર્ય અને દાન કરવામાં તારી અતિ ઉત્કૃષ્ટ સ્થિતિ પણ હું જાણું છું. હે દેવ સમાન કર્ણ પુરુષોમાં તારા સમાન બીજો કોઇ નથી. બાણ યોજવામાં, અસ્ત્રોનું સંધાન કરવામાં, હસ્તકૌશલમાં તથા અસ્ત્રોના બળમાં તું અર્જુન અને શ્રીકૃષ્ણ જેવો જ કુશળ છે. પૂર્વે કાશીનગરમાં જઇને ધનુષ્યને ધારણ કરીને, તેં એકલે હાથે કુરુરાજ દુર્યોધનને કન્યા અપાવવા માટે યુદ્ધમાં ઘણા રાજાઓનો સંહાર કરેલો. મહાબળવાન અને દુર્જય રાજા જરાસંઘ પણ યુદ્ધમાં તારી તોલે આવી શક્યો નહોતો.\nતારા પ્રત્યેનો મારો પૂર્વકોપ આજે દૂર થયો છે. થવાનું હતું તે થઇ ગયું કારણ કે દેવને પુરુષાર્થ કર્યા છતાં પણ ઓળંગી શકાતું નથી. વીર પાંડવો તારા સહોદર ભાઇઓ છે. માટે મારું તથા તારું પ્રિય કરવા ઇચ્છતો હોય તો તેમની સાથે સમાધાન કર. મારા મરણની સાથે તમારા વેરની સમાપ્તિ થાય અને પૃથ્વીના સર્વ રાજાઓ કુશળતા પામે.\nકર્ણે કહ્યું કે હું કુંતીપુત્ર છું; સુતપુત્ર નથી. મને કુંતીએ જન્મ આપીને તજી દીધો છે, અને અધિરથ સુતે ઉછેરીને મોટો કર્યો છે. મેં દુર્યોધનના ઐશ્વર્યનો ઉપભોગ કરીને અત્યાર સુધી મોજશોખ કર્યો છે. તો હવે હું એના અન્નને હરામ કરવા નથી માગતો.\nશ્રીકૃષ્ણ જેમ અર્જુનને માટે દૃઢ વ્રત લઇને બેઠા છે તેમ મેં પણ મારા શરીર, ધન, સ્ત્રી, પુત્ર તથા યશને દુર્યોધન માટે ઓવારી નાખ્યા છે. દુર્યોધનનો આશ્રય કરીને મેં પાંડવોને કોપાવ્યા છે. પાંડવો તથા વાસુદેવને મનુષ્યોથી જીતાય તેમ નથી. તોપણ અમે એમની સાથે લડીશું. મારું મન સાક્ષી પૂરે છે કે હું પાંડવોને જીતી શકીશ. આ દારૂણ વેર હવે છૂટે તેમ નથી. માટે મારા ક્ષાત્રધર્મમાં રહીને હું પ્રસન્ન મનથી ધનંજયની સાથે યુદ્ધ કરીશ. તમારી આજ્ઞા લીધા પછી જ મારો યુદ્ધ કરવાનો વિચાર છે. માટે તમે મને તેમ કરવાની આજ્ઞા આપો. મારાથી કાંઇ ના બોલવાનું બોલાયું હોય, ઉતાવળથી અથવા ચાપલ્યથી વિપરીત આચરણ થયું હોય, તો તે સઘળાની મને ક્ષમા આપો.\nકર્ણના શબ્દોને સાંભળીને ભીષ્મપિતામહ પાસે બીજો કોઇયે વિકલ્પ ના રહ્યો. એમણે એને યુદ્ધની આજ્ઞા આપી.\nઉપર્યુક્ત પ્રસંગ અર્જુનની અલૌકિક શક્તિને પ્રદર્શાવે છે. એ અલૌકિક શક્તિની સહાયતાથી અર્જુને ભીષ્મપિતામહને માટે પૃથ્વીમાંથી પાણી પ્રગટાવ્યું. ભારતના ધનુર્ધરો કેવી આશ્ચર્યચકિત કરાવતી અલૌકિક શક્તિઓ ધરાવતા હતા એનું એ નાનું સરખું ઉદાહરણ છે. અગ્નિ પ્રગટાવવો, વરસાદ વરસાવવો, એવી એવી અનેક શક્તિઓ એ ધનુર્ધરો ધરાવતા.\nઉપર્યુક્ત પ્રસંગમાં ભાવિના વિધાનની વાત કરીને ભીષ્મ તથા કર્ણ પોતાની લાચારી બતાવે છે. એની સાથે સાથે જેનું અનાજ ખાધું છે એનું કર્મ કુકર્મ હોય તોપણ એનો વિરોધ ના કરવો અને એને સર્વ પ્રકારે છેવટ સુધી સાથ આપવો જોઇએ એવી દલીલોને દોહરાવવામાં આવે છે. એવી દલીલો વ્યક્તિ તથા સમષ્ટિની સુખાકારી કે શાંતિ-સમુન્નતિને માટે કેટલે અંશે શ્રેયસ્કર છે તે વિચારવા જેવું છે. અસત્યનો આશ્રય ના લેવો અને અસત્યને આશ્રય ના આપવો એ બંને પ્રકારના નિયમોની સામાજિક સ્વાસ્થ્ય માટે અનિવાર્ય આવશ્યકતા હોય છે. હોવી જોઇએ.\nજ્યાં સુધી જીવન હોય ત્યાં સુધી આપણે સત્કર્મોનું અનુષ્ઠાન કદિ ન છોડવું જોઈએ. નામજપ, એકાંતસેવન કે ધ્યાનાદિ જેવા ઉત્તમ કર્મો તો ચાલુ જ રાખવા જોઈએ. જે વેપાર કરતાં આપણને બરકત દેખાઈ, તે વેપાર તો આપણે ચાલુ જ રાખવો જોઈએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/nabard-has-give-award-to-amreli-district/129332.html", "date_download": "2019-03-21T20:03:14Z", "digest": "sha1:DTCWNLS75BKBMGFRTX77QKHCPJCB4R5I", "length": 6055, "nlines": 117, "source_domain": "www.navgujaratsamay.com", "title": "અમરેલી જિલ્લા બેન્કને નાબાર્ડ તરફથી એવોર્ડ અપાયો", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nઅમરેલી જિલ્લા બેન્કને નાબાર્ડ તરફથી એવોર્ડ અપાયો\nનવગુજરાત સમય > અમરેલી\nઅમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક અમરેલી જિલ્લામાં પ્રસંશનીય કામગીરી બદલ નાબાર્ડ તરફથી એવોર્ડ અપાયો છે.\nબેંકના ચેરમેન હાલ દિલીપભાઇ સંઘાણી છે. બેંક તરફથી ખેડૂતોને સારી અને ઝડપી સુવિધા મળી રહે તે માટે આધુનિક ટેકનોલોજી અપનાવેલ છે. બેંકે તમામ શાખાઓને સી.બી.એસ.થી જોડ્યા બાદ ઈન્ટર બ્રાન્ચ ટ્રાન્ઝેકશન, આર.ટી.જી.એસ., એન.ઈ.એફ.ટી., એસ.એમ.એસ. એલર્ટ જેવી સુવિધા પુરી પાડી રહેલ છે. આ ઉપરાંત બચત ખાતા ધારકોને રૂપે એ.ટી.એમ. કાર્ડ ઈસ્યુ કરવામાં આવે છે.\nઆ એવોર્ડ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે એનાયત કરવામાં આવેલ જે બેંક વતી બેંકના જનરલ મેનેજર (સી.ઇ.ઓ.) બી.એસ. કોઠીયા અને એડી. જનરલ મેનેજર એ.બી. ગોંડલીયાએ સ્વીકારેલ હતો.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nપુસ્તકો માનવી માટે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇ..\nવિરપુર ST બસ સ્ટેન્ડ પાસે જ ખુલ્લો ખાળકૂવો આ..\nમોરબી જિ. પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ-સભ્..\nવસોના કાછલાપુરા વિસ્તારમાં રસ્તા પર દબાણ કરા..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32748", "date_download": "2019-03-21T20:02:11Z", "digest": "sha1:TDIICVVYWS2TMQ4RP6FRF3MH2FPZ24XK", "length": 3004, "nlines": 67, "source_domain": "amreliexpress.com", "title": "027-02-2019 – Amreli Express", "raw_content": "\n« વડીયાનાં દિવ્‍યધામનાં સાધુની કામલીલા અંગે ફરિયાદ (Previous News)\n(Next News) બાબરામાં ભાજપ પરિવારે ભારતીય સેનાની કામગીરીનાં વધામણા કર્યા »\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%97%E0%AA%9C%E0%AA%95", "date_download": "2019-03-21T20:59:39Z", "digest": "sha1:DLPCIEWAN7BEVBGIOWV2TUPJQD6DIO2K", "length": 3687, "nlines": 94, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ગજક | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nગજક ની ગુજરાતીમાં વ્યાખ્યા\nનશો કર્યા પછી ખવાતી તીખી કે મીઠી ચીજ.\nગુંજક ની ગુજરાતીમાં વ્યાખ્યા\nગુંજારવ કરે એવું; 'રેઝોનેટર'.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?p=8360", "date_download": "2019-03-21T19:40:48Z", "digest": "sha1:I6XHSOU4T2JJUUH3PWE4XQKZRJFPCVQT", "length": 8736, "nlines": 70, "source_domain": "avadhtimes.net", "title": "વાઘણીયા ગામે શહીદ ઋષિકેશ રામાણીની નવમી પૂક્કયતીર્થીએ શહીદને વીરાજં અપાઇ – Avadh Times Breaking News", "raw_content": "\nવાઘણીયા ગામે શહીદ ઋષિકેશ રામાણીની નવમી પૂક્કયતીર્થીએ શહીદને વીરાજં અપાઇ\nબગસરા તાલુકાના નવા વાઘણીયા ગામના વતની વીર શહીદ મેનેજર ઋષિકેશ રામાણીની નવમી પૂક્કયતિર્થિ ઉજવણી નિમિતે ઋષિકેશ રામાણી મેમોરીય ટ્રસ્‍ટ દ્વારા મેને.ટ્રસ્‍ટી વલ્‍લભભાઇ રામાણીના માર્ગદર્શન હેઠળ વાઘણીયા ગામ સમસ્‍ત શોભાયાત્રા, સર્વરોગ નિદાન કેમ્‍પ, રક્‍ત દાન શિબિર, સુપ્રસિઘ્‍ધ લોક સાહિત્‍ય કલાકાર ઘનશ્‍યામભાઇ લાખાણીના ભવ્‍ય લોક ડાયરો મેજર ઋષિકેશ રામાણીની પ્રતિમાને પૂપ્‍પાજંલી તથા વીરાજંલીના અવિસ્‍મરણીય કાર્યક્રમનુ આયોજન કરાયું હતુ સમારોહના પ્રારંભે શમ્‍દોથી સ્‍વાગત ગામનાં સરપંચ મતિ દક્ષાબેન બાબરીયાએ કર્યુ હતુ તથા મેમોરિયલ ટ્રસ્‍ટની સેવા પ્રવૃતિમાં યોગદાન આપનારા દાતાનુ ખોડલધામ ટ્રસ્‍ટકાગવડના ટ્રસ્‍ટી માન.વસંતભાઇ મોવલીયા, વલ્‍લભભાઇ રામાણી, અનિલભાઇ રાદડીયા, ભાવિક પેથાણી, જલ્‍પેશ બાંભરોલીયા, ધુ્રવ તોગડીયા તથા આમંત્રિત મહેમાનોનુ સન્‍માન કરવામાં આવ્‍યું હતું તથા ખોડલધામ સમિતિ અમરેલી સુરત સમિતિ ઋષિકેશ રામાણી ટ્રસ્‍ટ આયોજક યુવા સમિતિ દ્વારા મેને.ટ્રસ્‍ટી વલ્‍લભભાઇ રામાણીનું સેવા પ્રવૃતિ બદલ વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું હતુ તથા ધારાસભ્‍ય જે.વી.કાકડીયા દ્વારા લાઇબ્રરી હોલ માટે પાંચ લાખ તથા બગસરા તાલુકા પંચાયત દ્વારા રૂ.પચીસ હજારની ગ્રાટ જાહેર કરવામાં આવેલ હતી મેજર શહીદ ઋષિકેશ રામાણીની નવમી પૂક્કયતિર્થિ નિમિતે ઉપસ્‍થિત લાયન્‍સ કલબ ઓફ અમરેલી રોયલના પ્રમુખ લા.વસંતભાઇ મોવલીયા રીટાયર્ડ લેફલન્‍ટ મેજર ગજેરા વલ્‍લભભાઇ રામાણી વિ. મહાનુભાવોએ દિપ ��્રજવલ્‍લિત કરીને પુંપ્‍પાજંલી કરીને શ્રઘ્‍ધાજંલી અર્પણ કરીને રાષ્‍ટ્રજોગ સંદેશો પ્રાસંગિક પ્રવચનમાં આપ્‍યો હતો. આ તકે અમદાવાદ, સુરત, નવસારી, વડોદરા, મુંબઇના ઔધોગિક રત્‍નો સહકારી આનેવાનો ઉપસ્‍થિત રહયા હતા.સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રા.હરેશ બાવીશએ કર્યુ હતું તથા કાર્યક્રમને સફળ બનાવવા સમસ્‍ત વાઘણીયા ગામના ગ્રામના ગ્રામજનોએ ભારે જહેમત ઊંઠાવી હતી.\nસમાચાર Comments Off on વાઘણીયા ગામે શહીદ ઋષિકેશ રામાણીની નવમી પૂક્કયતીર્થીએ શહીદને વીરાજં અપાઇ Print this News\n« અમરેલીમાંપરણીતાને ત્રાસ આપી મરી જવા મજબુર કરી (Previous News)\n(Next News) ચલાલા ગાયત્રી પરિવાર દ્વારા વિધવા બહેનોને કેરીવિતરણ »\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\nઅમરેલી,(ડેસ્ક રીર્પોટર) અમરેલીમાં સંધી સોસાયટી વોર્ડ નંબર એકમાં આવેલ સોસાયટી વિસ્તારમાં પાંચ વર્ષ સુધી હોયવધુ વાંચો\nઅમરેલી,કુંડલામાં 30 કરોડનાખર્ચે થશે રેલ્વેના અંડરબીજનું નિર્માણ\nઅમરેલીઅમરેલી અને સાવરકુંડલામાં રેલ્વે ફાટકો પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા લોકો માટે માથાના દૃુ:ખાવારુપ બનીવધુ વાંચો\nબાબરાના થોરખાણ ગામે સંતની ઈચ્છાથી સંત કુટીરનું તંત્ર દ્વારા ડીમોલેશન કરાયું\nહાઇ એલર્ટ: રેન્જ આઇજી શ્રી અશોક યાદવ અમરેલીના દરિયાકાંઠે\nમોદી હૈ તો મુમિકન હૈ: પીઓકેમાં આતંકીઓનો સફાયો\nબાબરામાં ભાજપ પરિવાર દ્વારા આતશબાજી\nઅમરેલીના દેશપ્રેમી રેડીયોલોજીસ્ટ ડૉ. હર્ષદ રાઠોડ નવાનકોર વસ્ત્ર ધારણ કરી આવ્યા\nતંબાકુને બદલે મિરાજ વિમાન આવ્યા અને અડધી રાતે ચુનો ચોપડી ગયા\nકાઠીયાવાડનો શોક ભાંગ્યો,લોકસભા પહેલા પાકિસ્તાનમાં શોકસભા\nકોવાયાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે થયેલી અપીલ ફગાવતી ગ્રીન ટ્રીબ્યુનલ\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2017/07/mumbai-samachar_17.html", "date_download": "2019-03-21T20:08:59Z", "digest": "sha1:TWWGC5BCA3KZ7TFAKXLP3RTBUV4RR77R", "length": 23466, "nlines": 175, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "પુરુષ માટે લગ્ન ફાયદાકારક છે (mumbai samachar) - Divyasha Doshi", "raw_content": "\nપુરુષ માટે લગ્ન ફાયદાકારક છે (mumbai samachar)\nલગ્નને કારણે સ્ટ્રોન્ગ સપોર્ટ મળતો હોવાને કારણે માનસિક રીતે ઘણો સધિયારો લાગે છે. જો માનસિક સ્વાસ્થ્ય સારું તો સૌ સારું એ તો કોઈ પણ સ્વીકારશે\nસોશિયલ મીડિય��માં છેલ્લા ત્રણ મહિનાથી લગ્નની એનીવર્સરીની મોસમ ચાલી રહી છે. લગ્નની વર્ષગાંઠના આંકડાઓ જોઈને વિચાર આવ્યો કે પુરુષો પરણે છે કેમ હાલમાં જ મોળાકાત અને જયાપાર્વતીના તહેવારો ઉજવાઈ ગયા સારો વર મેળવવા માટે. પુરુષોને ય તકલીફો હોય છે સારી પત્ની મેળવવા માટે એટલે જ તો પત્ની વિશેના જોક દ્વારા તેઓ વધુ રડતાં હોય છે, પણ તેઓ કદીય કોઈ વ્રત નહીં કરે કારણ કે તેમને ક્યારેય બંધન જેવું લાગતું જ નથી. પૈસા અને પાવર બે બાબત સાથે પુરુષને મનગમતી ફ્રિડમ મળી જતી હોય છે. અને એટલે જ કેટલાક પુરુષોને ક્યારેક તો એવું થાય કે પરણેલા ન હોત તો સારું.\nજોકે, એ કેટલોક વખત જ થાય હંમેશ નહીં, કારણ કે પરણવાના અનેક ફાયદા છે તે દરેક વ્યક્તિ સમજતી જ હોય છે. એક વાચકે પૂછ્યું કે પુરુષને બિચારાને લગ્ન કરીને શું ફાયદો તેણે તો જવાબદારીઓ જ ઉઠાવવાની ને. વળી સ્ત્રીઓ પણ પુરુષની પાસે કેટલા પૈસા છે તે જ જોતી હોય છે.\nટૂંકમાં પેલા ભાઈનું કહેવું હતું કે લક્કડકા લાડુ ખાયે વો ભી..... વાક્ય તમે મનમાં પૂરું કરી જ નાખ્યું છે. પરંતુ, સાવ એવું નથી, લગ્નના ફાયદા ન હોય તો કોઇ લગ્ન કરે જ નહીં. જો પુરુષ તરીકે તમે વિચારતા હો કે સેક્સ માટે જ પુરુષો લગ્ન કરે છે તો ભૂલો છો. અને પૈસા માટે જ સ્ત્રી લગ્ન કરે છે તો ગરીબ વ્યક્તિના લગ્ન થતાં જ નહોત. પત્ની અંગેના દરેક જોક અને મજાકને બાજુ પર મૂકીને વિચારશો તો સમજાશે કે હકીકતમાં લગ્ન પુરુષને જેટલા લાભકારક હોય છે તેટલા સ્ત્રીને નથી હોતા. આ બાબત અનેક રિલેશનશીપ કોચ, સાઈકોલોજીસ્ટ અને સંશોધનકારોએ કહી છે. પહેલું તો પરણેલા પુરુષ લાંબું જીવે છે. મેક્સ પ્લેન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોગ્રાફિક રિસર્ચ જણાવે છે કે પરણેલા પુરુષો પરિણીત સ્ત્રી કરતાં લાંબું જીવે છે. તેમાં ય જો સ્ત્રી પુરુષ વચ્ચે ઉંમરનો તફાવત વધુ હોય તો સ્ત્રીની આવરદા ઓછી હોય છે, જ્યારે પરિણીત પુરુષની આવરદા કોઇપણ સંજોગોમાં વધુ જ રહે છે.\nઆજે મોટાભાગના પુરુષો લગ્ન કરતાં ડરે છે તેમાં અનેક બીજા કારણો ય છે. જેમકે પિતૃસત્તાક માનસિકતા હોવાને કારણે આર્થિક જવાબદારી પુરુષોની જ હોય એવી માન્યતાને લીધે જવાબદારીનો ભય, છૂટાછેડા થાય તો આપવી પડતી રકમ... અને માનસિક પ્રતારણા ય મોટો ભાગ ભજવે છે. તેમાં વળી કમિટમેન્ટ ફોબિયા તો હોય જ. બીજો ડર તેમને એ લાગતો હોય છે કે સ્ત્રી તેમને બદલવા માટે જ આવી રહી છે. સ્ત્રી જેટલી સહજતાથી પોતાનું ઘર, શહેર, સ્વભાવ બદલી શકે છે લગ્ન બાદ તેટલી સહજતાથી પુરુષો બદલાવા માટે તૈયાર નથી હોતા કારણ કે તેમણે બદલાવું પડે એવી માનસિકતા ઊભી કરવામાં આવતી નથી.વળી જો પુરુષ બદલાય તો બાયલો ગણાય તેવી માન્યતા. ઊલટાનું નથી જ બદલાવું તેની માનસિક તૈયારી પણ કરી લેતાં હોય છે, પણ છેવટે તો બદલાવું પડતું જ હોય છે, કારણ કે જ્યારે બે વ્યક્તિ જોડાતી હોય છે તો બન્નેએ પોતપોતાની થોડી સ્પેસ સામી વ્યક્તિને આપવી જ પડતી હોય છે. નહીં તો બે વ્યક્તિઓ ક્યારેય જોડાઈ શકતી નથી. બન્ને વ્યક્તિઓ વચ્ચેના અંકોડા જોડાઈ શકતા નથી તો ક્યારેય તેઓ સાથે રહી શકતા નથી. આ પોતાની સ્પેસ આપી દેવાની વાતથી પુરુષોને ગભરામણ થતી હોય છે. પણ જ્યારે એ પુરુષ લગ્ન કરે છે અને સામી વ્યક્તિ સાથે દિલથી જોડાય છે ત્યારે એને ધીમે ધીમે લગ્નના લાભ જણાતા હોય છે.\nલગ્નના કેટલાક લાભ જોઇએ. હકીકતમાં લગ્ન કરેલાં પુરુષની તબિયત અપરિણીત પુરુષ કરતાં સારી હોવાને લીધે તેઓ લાંબી આવરદા ભોગવતાં હોય છે. (માનો યા ના માનો) થોડું ઘણું ક્યારેક સ્ટ્રેસ સંબંધોમાં આવી શકે પણ ઓવરઓલ મુખ્ય કેટલાક લાભ છે તે જીવનને સ્વસ્થ અને હરિયાળું બનાવતાં હોય છે. તે જોઇએ...\n૧. તમારી કાળજી લેનાર કોઇ વ્યક્તિ હોય છે. બીજું તમે જ્યારે માંદા હો છો ત્યારે માની જેમ કાળજી લેતી સ્ત્રી તમારી પત્નિ હોય છે. નાની મોટી ફરિયાદ સાંભળનાર કોઇક હોય છે. પરિણીતોને આર્થિક અને સામાજિક લાભ મળી શકે છે. જેમકે આજે તો પતિપત્નિ બન્ને જણા કમાતા હોય છે. એટલે કમાણીની તાણ પુરુષને ઓછી હોય છે. તમે નાનીમોટી માંદગીમાં એકલા નથી હોતા એ વિચારમાત્ર સુખકર હોય છે. માથું દુખતું હોય ગમે તે કારણે પણ પત્નિનો હૂંફાળો સ્પર્શ તેની કાળજી જાદુ કરી શકે છે. જો તમે એકલા હો તો ગોળી ખાઈને સૂઈ જવા સિવાય કોઇ રસ્તો હોતો નથી.\n૨. મિત્રતા અને કમ્પેનિયનશિપ - લગ્ન તમને એકલતા નથી અનુભવવા દેતું. તમારી નાનામાં નાની ક્ષુલ્લક વાતો સાંભળનાર કોઇ છે તે કેટલું શાંતિ અને સુખકર હોય છે તેની કલ્પના તમે લગ્ન પહેલાં નથી કરી શકતા. વળી જીવનભર સાથ આપતો સાથી સાથે હોય તે વિચારમાત્ર તમને શાંતિ આપતો હોય છે. તાણમુક્ત કરતો હોય છે. તેને કારણે સ્વાસ્થ્ય પર સારી અસર થતી હોય છે.\n૩. પરણેલા પુરુષો ઓછું સ્મોક કરે છે. સ્ટેટેસ્ટિક દર્શાવે છે કે પરિણીત યુગલો ઓછું ધૂમ્રપાન કરતાં હોય છે. ધૂમ્રપાન કરનારાં મોટેભાગે એકલતા અને સતત તાણ અનુભવતાં હોય છે. પરિણીત પુરુષ સહજતાથી તાણમુક્ત થત��� હોવાને કારણે સ્મોકિંગ સરળતાથી છોડી શકતો હોય છે. આમ સ્વાસ્થ્યને નુકસાન કરતું એક કારણ ઓછું થાય છે.\n૪. જીવન સરળ બની જાય છે. જે પુરુષો લગ્ન વિશે અને પત્ની વિશે જોક કરતાં હોય છે તેમને પૂછજો કે શું તમે છૂટા થવા તૈયાર છો કેમ મોટાભાગના પુરુષો છૂટાછેડા નથી લેતા કે નથી પરણતાં કારણ કે કોઈક તમારી સાથે હોય ત્યારે જીવનમાં અનેક સરળતા અનુભવાતી હોય છે. જીવનની કોઈપણ સમસ્યા એકલે હાથે નથી ઉકેલવાની રહેતી તે અહેસાસ પણ તમારું સ્ટ્રેસ અને એકલતા દૂર કરે છે.\n૫. પ્રેમ કરવાનો આનંદ પણ અનેરો હોય છે. તમને કોઈ પ્રેમ કરે તે જેટલું સારું લાગી શકે છે તે જ રીતે તમે કોઈને પ્રેમ કરો તેમાં પણ આનંદ મળતો હોય છે. તેમાં પણ બાળક થાય ત્યારે પિતા તરીકે નિસ્વાર્થ પ્રેમ કરવાનો આનંદ વર્ણવી શકાય તેવો નથી હોતો. વ્યક્તિને જો પ્રેમ કરવામાં આનંદ ન આવતો હોત તો લગ્ન સંસ્થા ટકી જ ન હોત એવું કહી શકાય.\n૬. તમે તમારી જાતને જુદી રીતે પામી શકો છો. લગ્ન બાદ સામી વ્યક્તિ જે રીતે તમને પ્રેમ કરે છે, જાણે છે, સમજે છે તેનાથી તમને તમારી જુદી ઓળખ મળે છે. આજના જમાનામાં તો ફક્ત સેક્સ માટે પુરુષ લગ્ન કરતો નથી તે હકીકત છે. લગ્નને કારણે તમને સ્ટ્રોન્ગ સપોર્ટ મળતો હોવાને કારણે માનસિક રીતે ઘણો સધિયારો લાગે છે. જો માનસિક સ્વાસ્થ્ય સારું તો સૌ સારું એ તો માનશો જ ને... અપરિણીત કરતાં પરિણીત પુરુષો માનસિક રીતે વધુ સ્વસ્થ હોય છે. કોણ બોલ્યું લગ્ન નિભાવવા કેટલા ડીફિકલ્ટ છે કે તેને ડીલ કરતાં જ માનસિક રીતે સ્ટ્રોન્ગ થઈ જવાય....\n૭. પરિણીત પુરુષોની સેન્સ ઑફ હ્યુમર એટલે કે રમૂજવૃત્તિ અને સહનશક્તિ ઘણી સારી હોય છે. તેની અસર પણ શારિરીક, માનસિક સ્વાસ્થ્ય પર પડતી હોય છે. આ વાત સાથે તો સૌ પુરુષો સહમત થશે જ.\nસ્ટેક ઍન્ડ એસ્લેમેન ૧૯૯૮ અને બ્રોકમેન ઍન્ડ ક્લેઇન ૨૦૦૪ની સાલમાં કરેલા સંશોધનમાં ય એવું સાબિત થયું છે કે સત્તરથી સોળ દેશોમાં અપરિણીત કરતાં પરિણીત વ્યક્તિઓ સુખી અને સંતોષથી જીવન જીવતી હોય છે. અને એ કારણોથી લાંબું જીવન જીવતી હોય છે. લગ્ન કરેલી વ્યક્તિ પોતાની જવાબદારી સમજતી હોય છે. બીજાનો વિચાર કરીને પોતાનું પણ યોગ્ય રીતે ધ્યાન રાખતી હોય છે. અને જો નથી રાખતી તો નેગિંગ એટલે કે ટક ટક કરીને પણ સતત બીજાની કાળજી ય લેતી હોય છે. જે ન ગમતું હોવા છતાં ફાયદાકારક છે. કોઇક તો છે જેને તમારામાં રસ છે. તમે સારું અને સ્વસ્થ જીવો તેમાં રસ છે. લગ્ન સંસ્થામાં કદા��� થોડી ઘણી તકલીફો ય હશે પણ કિમ ઍન્ડ મેકેની (૨૦૦૨), માર્કસ ઍન્ડ લેમ્બર્ટ (૧૯૯૮), વિલ્સન ઍન્ડ ઓસ્વાલ્ડ (૨૦૦૫) આ ત્રણેય સંશોધનકારોનો એક મત રહ્યો છે કે બીજી કોઇપણ લિવિંગ એરેન્જમેન્ટ કરતાં લગ્નસંસ્થા વધારે લાભકારક અને માનવજાત માટે સારું જીવન જીવવા માટે ઉપયોગી બની રહી છે. તેમાંય જેટલું લાંબું લગ્નજીવન તેટલી જ વ્યક્તિઓ વધુ સુખી અને સ્વસ્થજીવન જીવે છે, કારણકે લગ્નસંબંધમાં જ સલામતી દરેક રીતે અનુભવાતી હોય છે. જ્યારે બીજા સંબંધોમાં આપણને સતત અવિશ્ર્વાસ અને અસલામતી અનુભવાય છે જે માનસિક શાંતિ નથી આપી શકતી. આપણે ત્યાં પચાસ, સાઠ વરસનું લગ્નજીવન નિભાવનાર વ્યક્તિઓ શારીરિક, માનસિક રીતે વધારે સ્વસ્થ જીવન જીવ્યા હોય તેવા દાખલા મળી જ રહેશે. આપણને પેલી કહેવત તો યાદ જ છે કે પહેલું સુખ તે જાતે નર્યા. અને આ શક્ય છે એકમાત્ર લગ્ન કરવાથી અને લગ્ન ટકાવવાથી..... વળી વરસાદી માહોલમાં પત્નીના હાથના ગરમાગરમ ભજીયા અને ચા પીવાનો જે આનંદ હોય છે તે અપરિણીત નર શું જાણે સૌ પરિણીત પુરુષોને સ્વસ્થજીવનની શુભેચ્છા...\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nવાઈફાઈ લાગણીઓ મારે ટાઢાપહોરના ગપ્પા (સાંજ સમાચાર)...\nએન્ડ ઑફ ધ મૅન\nએકલપંડે સમાજ માટે સંઘર્ષ કરતી સ્ત્રીને સલામ (mumba...\nઆતંકનો અંત આવી શકે ખરો\nપુરુષ માટે લગ્ન ફાયદાકારક છે (mumbai samachar)\nવિકૃત વાસનાને રોકવા અવાજ ઉઠાવો (mumbai samachar)\nનયે દોરમેં લિખ્ખેંગેં, મિલ કર નઈ કહાની (સાંજ સમાચા...\nપિંક ગમી હોય તો મોમ ગમશે પણ ....\nકાર્યેષુ મંત્રી અને મફતમાં કામવાળી, સંદર્ભ જુદા છે...\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/%E0%AA%AE%E0%AA%A8%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AE%E0%AB%87/", "date_download": "2019-03-21T20:19:13Z", "digest": "sha1:YX32ZHH2TTGDYDL4L54474Q7RG2QWHNJ", "length": 8378, "nlines": 165, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Manda ne Sthir kari Aavo Re Medaan ma | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nમનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં\nમનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં,\nદેખાડું હરિ કેરો દેશ રે,\nહરિનો દેશ તમને એવો દેખાડું,\nજ્યાં નહીં વર્ણ ને નહીં વેશ જી … મનડાને.\nસુક્ષ્મ સૂવું ને સુક્ષ્મ ચાલવું\nસુક્ષ્મ કરવો વે’વાર રે,\nશરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ,\nને વૃત્તિ ન ડોલે લગાર જી … મનડાને.\nકુબુદ્ધિવાળાનો સંગ નવ કરવો\nરહેવું એકાંતે અસંગ રે,\nકૂંચી બતાવું એનો અભ્યાસ કરવો,\nનિત્ય રે ચડાવવો નવો રંગ જી … મનડાને.\nચિત્તને વિષયમાંથી ખેંચી લેવું\nરેવું સદાય ઈન્દ્રિય-જીત રે,\nગંગા સતી એમ બોલિયાં પાનબાઈ,\nતો વિપરીત થાશે નહીં ચિત્ત જી … મનને.\nજાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા વડો રે ગોવાળિયો કોણ થાશે ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા વડો રે ગોવાળિયો કોણ થાશે … જાગને દહીંતણા દહીંથરા, ઘી તણાં ઘેબરાં કઢિયેલ દૂધ તે કોણ પીશે … જાગને દહીંતણા દહીંથરા, ઘી તણાં ઘેબરાં કઢિયેલ દૂધ તે કોણ પીશે હરિ મારો હાથિયો, કાળી નાગ નાથિયો ભૂમિનો ભાર તે કોણ લેશે હરિ મારો હાથિયો, કાળી નાગ નાથિયો ભૂમિનો ભાર તે કોણ લેશે … જાગને જમુનાને તીરે ગૌધણ ચરાવતાં મધુરી શી […]\nમેરુ તો ડગે જેનાં મન નવ ડગે, પાનબાઈ\nમેરુ તો ડગે જેનાં મન નવ ડગે, પાનબાઈ મરને ભાંગી પડે બ્રહ્માંડજી; વિપત્તિ પડે તોય વણસે નહીં; સોઈ હરિજનનાં પ્રમાણજી. ચિત્તની વૃતિ જેની સદા રહે નિર્મળી, ને કરે નહીં કોઈની આશજી; દાન દેવે પણ રહે અજાચી, રાખે વચનમાં વિશ્વાસ જી – મેરુ. હરખ ને શોકની આવે નહી હેડકી, આઠે પહોર રહે આનંદજી, નિત્ય રહે સત્સંગમાં […]\nરાત રહે જાહરે પાછલી\nરાત રહે જાહરે પાછલી ખટઘડી સાધુ પુરુષને સૂઇ ન રહેવું; નિદ્રાને પરહરી, સમરવા શ્રી હરિ, ‘એક તું’ ‘એક તું’ એમ કહેવું … રાત જોગિયા હોય તેણે જોગ સંભાળવા, ભોગિયા હોય તેણે ભોગ તજવા; વેદિયા હોય તેણે વેદ વિચારવા, વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા … રાત સુકવિ હોય તેણે સદગ્રંથ બાંધવા, દાતાર હોય તેણે દાન કરવું; […]\nભક્તિ હરિની પદમણી પ્રેમદા પાનબાઈ\nમેદાનમાં જેણે મોરચો માંડ્યો\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિય�� એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/tellywood/bigg-boss-fame-benafsha-soonawalla-s-europe-travel-pic-039425.html", "date_download": "2019-03-21T20:44:51Z", "digest": "sha1:JWYRLTADO4RLYHPBBR5LB2AMM6F6ZDBO", "length": 11804, "nlines": 154, "source_domain": "gujarati.oneindia.com", "title": "આ છે રિયલ બિકીની સ્ટાર, બિગબોસ પછી આવી ફોટો વાયરલ | Bigg Boss fame benafsha soonawalla europe travel pic - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n5 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n8 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n9 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nઆ છે રિયલ બિકીની સ્ટાર, બિગબોસ પછી આવી ફોટો વાયરલ\nઆ કહેવામાં કોઈ જ શંકા નથી કે બિગબોસ 11 એક એવી સીઝન રહી જેના બધા જ કન્ટેસ્ટન્ટ સ્ટાર બની ચુક્યા છે. બિગબોસ સીઝન 11 દરમિયાન આવેલા સેલિબ્રિટી સાથે જોડાયેલી કોઈને કોઈ ખબર આવતી જ રહે છે.\nહાલમાં જ એવી ખબર આવી હતી કે પ્રિયાંક શર્મા અને બેનાફશા સુનાવલા એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ પ્રિયાંકે આ ખબર ને ખોટી ગણાવી છે. આ દરમિયાન બેનાફશા ની કેટલીક ફોટો વાયરલ થયી છે જેને તમે જોતા જ રહી જશો.\nબેનાફશા ની યુરોપની ફોટો હાલમાં ઝડપ થી વાયરલ થઇ રહી છે, જ્યાં તે પોતાના વેકેશનની મજા લઇ રહી છે. બેનાફશા સુનાવલા બિગબોસ સીઝન દરમિયાન જ પોતાની હોટ તસવીરો માટે ચર્ચામા રહી હતી.\nબેનાફશા સુનાવલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બિકીની ફોટો શેર કરતી રહે છે. તેની ફોટોને લાખો લાઇક્સ પણ મળી રહ્યા છે.\nબિગબોસ 11 બેનાફશા સુનાવલા માટે એક મોટું પ્લેટફોર્મ હતું. તેનું સપનું છે કે બોલિવૂડમાં તેને એન્ટી મળી જાય.\nબેનાફશા સુનાવલા રોડીઝ માં પોતાના ટેલેન્ટ અને ગ્લેમર ઘ્વારા લોકોનું દિલ જીતી ચુકી છે.\nઆવું પહેલીવાર નથી બન્યું. બિગબોસ માં ઘણી અભિનેત્રીઓ ગેલ્મરનો તડકો લગાવી ચુકી છે. જેમાં એલી અવરામ થી લઈને સની લિયોનનો સમાવેશ થાય છે.\nછેલ્લી સીઝનમાં રોડીઝ ની બાની જે બિગબોસ સીઝનનો હિસ્સો બની હતી અને ફાઇનલ સુધી પહોંચી હતી.\nબેનાફશા સુનાવલા નો સમાવેશ બિગબોસની ગ્લેમર કન્ટેસ્ટન્ટમાં થાય છે.\nબિગબોસ સીઝનમાં બેનાફશા શૉમાં પ્રિયાંક આવ્યા પછી ફોકસમાં આવી હતી.\nસંબંધ વિશે ઘણી ચર્ચા\nબેનાફશા અને પ્રિયાંકના સંબંધ વિશે ઘણી ચર્ચા થયી હતી\nકેજરીવાલે સ્વસ્તિક વિશે ટ્વીટ કરતા ભડક્યો લોકો, ‘હદ કરી દીધી તમે'\nઓનલાઇન ખાવાનું ઓર્ડર કર્યું, 40 મરેલા વંદા જોઈને હેરાન\nપીએમ મોદીએ ટ્વિટર પર શેર કરેલો ફોટો સોશિયલ મીડિયા પર થઈ ગયો વાયરલ\nલોકસભા ચૂંટણી: સોશિયલ મીડિયા પર પણ લાગુ થશે આચાર સંહિતા, નહિ માનો તો એક્શન લેવાશે\nપીએમ મોદીની ફોટો ચુમતી મહિલાનો વીડિયો વાયરલ\nખંભાતઃ સોશિયલ મીડિયા પોસ્ટને કારણે થયું કોમી અથડામણ\nસોનાક્ષી સિન્હાની હોટ અને સેક્સી તસવીરોએ હંગામો મચાવ્યો\nરાધિકા આપ્ટેની હોટ એન્ડ સેક્સી ફોટો, બધું જ દેખાયું\nવેલેન્ટાઈન ડે પહેલા પ્રિયંકાએ શેર કર્યો ખાસ ફોટો, કહ્યુ- ‘એવા વ્યક્તિને શોધો જે...'\nબેંકોકમાં ઝેરીલી સ્મોક, લોકોના નાકમાંથી લોહી નીકળ્યું અને આંખો લાલ\nપતિ નિક સાથે પ્રિયંકાએ શેર કર્યો બેડરૂમનો ફોટો, લોકો કરવા લાગ્યા ભદ્દી કમેન્ટ્સ\nYSR કોંગ્રેસ ચીફની બહેનનું નામ ‘બાહુબલી' પ્રભાસ સાથે જોડવાના કેસમાં બેની ધરપકડ\nકેમ લાંબા સમયથી ગાયબ છે વાણી કપૂર\n2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nIPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/%E0%AA%B8%E0%AA%82%E0%AA%A4-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4/", "date_download": "2019-03-21T19:40:15Z", "digest": "sha1:IXNURWZXR6CWLMJJY374MT3ZXSG6Z7EI", "length": 9801, "nlines": 167, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Famous Things in Sant Sahitya | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nભજન-પ્રભાતિયા-પ્રાર્થના સંતો અને સતીઓ\nશું છે સંત સાહિત્યમાં પ્રખ્યાત…\nભજનો = દાસી જીવણનાં\nઆગમ = દેવાયત પંડિતનાં\nકટારી = દાસી જીવણની\nપ્રભાતિયાં = નરસિંહ મહેતાનાં\nદોહે = કબીરસાહેબ, રહિમ અને તુલસીદાસના\nભગવાનને અનુલક્ષીને ગવાયેલા કોઇપણ પદ કે પદ્યને ભજન કહેવાય છે. ભારત દેશના લોકોમાં પૌરાણિક જમાનાથી જુદા ���ુદા દેવ-દેવીઓને અનુલક્ષીને જુદી જુદી ભાષાઓમાં બહોળી સંખ્યામાં ભજનો ગવાય છે. ગુજરાતી લોકો કહે છે કે ભોજનમાં પ્રભુની ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની જાય અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ ભળે તો ગીત ભજન બની જાય. નરસિંહ મહેતા, મીરાં બાઈ, દાસી જીવણ, સંત કબીર, ત્રિકમ સાહેબ, રવિ સાહેબ, નિરાંત મહારાજ અને ગંગાસતિ વગેરેના ભજનો ગુજરાતના લોકોમાં ખુબ જાણીતાં છે.\nભજન શબ્દ ‘ભજ’ ધાતુ પરથી બન્યો છે. ભજન એ માત્ર ગાવાની વસ્તું નથી, ગાવાની સાથે ભજન (ભજવાનું) કરવાનું હોય છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને અનેક ભજનો કંઠસ્થ હતાં. એમાં નરસિંહ મહેતાનું વૈષ્ણવજન તો એને રે કહીએ એમને અત્યંત પ્રિય હતું.\nમેહુલો ગાજે ને માધવ નાચે\nમેહુલો ગાજે ને માધવ નાચે, રૂમઝૂમ વાગે પાયે ઘુઘરડી રે, તાલ પખાજ વજાડે રે ગોપી, વહાલો વજાડે વેણુ વાંસલડી રે. પહેરણ ચીર, ચરણા ને ચોળી, ઓઢણ આછી લોબરડી રે; દાદુર, મોર, બપૈયા બોલે, મધુરી શી બોલે કોયલડી રે. ધન્ય બંસીવટ, ધન્ય જમુનાતટ, ધન્ય વૃંદાવનમાં અવતાર રે; ધન્ય નરસૈયાની જીભલડીને, જેણે ગાયો રાગ મલ્હાર રે.. – […]\nમંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ\nસંતભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં રૂડું બગદાણા ગામ. સંત શિરોમણી બાપા બજરંગદાસ બિરાજતા અને જેના રોમે રોમે સીતારામ.કોઈ પણ જાત ની માયા માં તેનું ચિત લાગ્યું નથી. તેમનું જીવન પણ એક દમ સરળ અને લોકો ને આનંદ આપનારું છે. પૂજય શ્રી સંત શિરોમણી બાપા સીતારામ તરીકે આપણે બધાં જેમને ઓળખીએ છીએ એમનું મુળ કુટુંબ રાજસ્થાન થી […]\nરાત રહે જાહરે પાછલી\nરાત રહે જાહરે પાછલી ખટઘડી સાધુ પુરુષને સૂઇ ન રહેવું; નિદ્રાને પરહરી, સમરવા શ્રી હરિ, ‘એક તું’ ‘એક તું’ એમ કહેવું … રાત જોગિયા હોય તેણે જોગ સંભાળવા, ભોગિયા હોય તેણે ભોગ તજવા; વેદિયા હોય તેણે વેદ વિચારવા, વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા … રાત સુકવિ હોય તેણે સદગ્રંથ બાંધવા, દાતાર હોય તેણે દાન કરવું; […]\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjEzNzQ%3D-14809359", "date_download": "2019-03-21T20:42:38Z", "digest": "sha1:VDH4NWXMXVDPBXUD6MXIXWIX2LIAJ22K", "length": 3199, "nlines": 88, "source_domain": "www.gujaratmirror.in", "title": "સદ્ગુરૂ આશ્રમે કાલે સમુહ ચોપડા પૂજન | Rajkot | Gujarat Mirror", "raw_content": "\nસદ્ગુરૂ આશ્રમે કાલે સમુહ ચોપડા પૂજન\nસદ્ગુરૂ આશ્રમે કાલે સમુહ ચોપડા પૂજન\nસદ્ગુરુ સદન ટ્રસ્ટમાં સમૂહ ચોપડા પૂજનમાં ગુરૂભાઇ-બહેનો તથા ધર્મપ્રમીભાઇ-બહેનોએ તા.07ના બુધવાર દિવાળીના રોજ સવારે 8.30 વાગ્યે નીજમંદિરમાં પોતાનાં ચોપડા લઇને હાજર થઇ જવા યાદીમાં જણાવાયું છે.\nરાજકોટ પોલીસ દ્વારા ધૂળેટીની કઇ આ રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી\nસૌરાષ્ટ્રની 4 સહિત રાજ્યની 18 લોકસભા બેઠક સંવેદનશીલ\nસાત બેઠકો પર કોંગ્રેસનાં ઉમેદવારો ફાઇનલ\nજામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી શું થયું\nભાજપે લોકસભા ચૂંટણી 182 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, લડશે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે\nIPL-2019: ગુજરાતના 7 સ્ટાર્સ પર સૌની નજર\nઅભિનેત્રી હોટેલનો ‘રોલ’ કરી છૂમંતર\nવરૂણ ધવન કિસ ‘કિસ’કો સંભાલે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%98%E0%AA%B0_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A1%E0%AA%B5", "date_download": "2019-03-21T20:57:24Z", "digest": "sha1:IS7VJ24Q6ZDHH6RAWLFPDV2E2P3IPDUS", "length": 3483, "nlines": 86, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઘર માંડવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી ઘર માંડવું\nઘર માંડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2013/09/the-power-of-words.html", "date_download": "2019-03-21T19:59:19Z", "digest": "sha1:2Y6XUQ4EIT5XWRXKWHHOYPNGTHR24VBI", "length": 14450, "nlines": 240, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: પ્રભાવી શબ્દો, શબ્દોનું સામર્થ્ય : આનાથી સારા અસરકારક શબ્દો હશે? : The Power of Words ���ો ગુજરાતીમાં મતલબ", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\nપ્રભાવી શબ્દો, શબ્દોનું સામર્થ્ય : આનાથી સારા અસરકારક શબ્દો હશે : The Power of Words નો ગુજરાતીમાં મતલબ\nપ્રભાવી શબ્દો, શબ્દોનું સામર્થ્ય : આનાથી સારા અસરકારક શબ્દો હશે : The Power of Words નો ગુજરાતીમાં મતલબ\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nપ્રભાવી શબ્દો, શબ્દોનું સામર્થ્ય : આનાથી સારા અસરક...\nદ્વિતિય આત્મા નેટ પરિષદ : વિશ્વના બધા આત્માઓને આમં...\nઉપરવાળાની કૃપા. દરેક સમસ્યાનો હલ. જુઓ ફોટાઓ અને સમ...\nઅન્ન સુરક્ષા ખરડો લોકસભા પછી રાજસભામાં સોમવાર ૦૨.૦...\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nહીંદુ અને દલિત .... બીબીસી હીન્દી ઉપર છ મોટા મોટા લેખ... હીન્દુઓના નામ ઉપર કલંક મટે એવી કોઈ જ શક્યતા નથી...\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33011", "date_download": "2019-03-21T20:28:45Z", "digest": "sha1:U2FWVDW7SCWU642YWCIVXLM2DW3J3JGA", "length": 5491, "nlines": 68, "source_domain": "amreliexpress.com", "title": "ચલાલામાં પરાશાળામાં મકાનનું ખાતમુર્હુત કરતા ધારાસભ્‍ય કાકડીયા – Amreli Express", "raw_content": "\nચલાલામાં પરાશાળામાં મકાનનું ખાતમુર્હુત કરતા ધારાસભ્‍ય કાકડીયા\nચલાલા શહેરના વિદ્યાર્થીઓના હિત માટે પરાશાળાનાં મકાનનું ખાતમુર્હુત ધારાસભ્‍ય જે.વી. કાકડીયા દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ તકે નગરસેવકો અને સ્‍થાનિકો ઉપસ્‍થિત રહયા હતા.\nસમાચાર Comments Off on ચલાલામાં પરાશાળામાં મકાનનું ખાતમુર્હુત કરતા ધારાસભ્‍ય કાકડીયા Print this News\n« અમરેલીમાં મહિલા પોલીસ સ્‍ટેશન ખાતે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી (Previous News)\n(Next News) આનંદો : રાજુલાનાં રા��પરા-ર ગામે પાણીની પાઈપ લાઈન શરૂ »\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\nરાજુલા પંથકમાં ધારાસભ્‍યનાં ઉમદા પ્રયાશથી પાકવીમાની રકમ મંજૂર\nસારંગપુરમાં આજે પ.પૂ.મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં ભવ્‍ય ફુલદોલ\nચારણ સમઢિયાળા ગામે ખેતરમાં મજૂરી કામ કરતા મજૂર પર દીપડાએ હુમલો કર્યો\nમેરીયાણામાં ઉનાળાનાં પ્રારંભે જ પાણીનો પોકાર\nજાફરાબાદ બંદરમાં બોટનું પ્રમાણ વધી રહૃાું હોય સુવિધા વધારવા માંગ થઈ\nરાજુલા-જાફરાબાદમાંથી કોંગ્રેસને જંગી લીડ અપાવવા બેઠક યોજાઈ\nઅમરેલીમાં પરીક્ષાર્થીને ચાલુ પરીક્ષાએ 108 દ્વારા સારવાર આપવામાં આવી\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kidneyeducation.com/Kutchi/faq/228", "date_download": "2019-03-21T19:55:59Z", "digest": "sha1:P3T3V5UPFX5UKZHL4VME5Z7DTGDATSHZ", "length": 27271, "nlines": 518, "source_domain": "kidneyeducation.com", "title": "આજાં પ્રશ્નો - Kidney Education", "raw_content": "\nકીડનીજી રચના ને કમ\nકીડનીજે ધરધ વિસે ખોટીયું માન્યતાઉ ને હકીકતું\nકીડની ફિટંધી અટકયાજે ઉપાય\nધરધજી હાજરીમે જરૂરી કાડજી\nએકયુટ કીડની ફેલીયર અટકાયેજા ઉપાય\nપોલીસીસ્ટીક કીડની જે કારણ કીડની ફેલીયર કી ઘટાય સગાજે\nહિકડી કીડની વારે કે કુરો કાળજી ગીનણી ખપે\nપથરી ન થીયે તેલા ધરધીએ કે કુરો ખ્યાલ રાખ્યો ખપે\nમૂત્રમાર્ગ જે ચેપ જા ધરધીએ કે કુરો ખ્યાલ રાખ્યો ખપે\nમૂત્રમાર્ગ જે ચેપ વેરા છોકરે કે કુરો ખ્યાલ રાખ્યો ખપે\nક્રોનિક કીડની ફેલ્યરને ઇનજા કારણ\nક્રોનિક કીડની ફેલ્યરજા લખણ\nક્રોનિક કીડની ફેલયર જા ગંભીર લખાણ\nક્રોનિક કીડની ફેલયર જા ધરધીએ જો નિદાન\nક્રોનિક કીડની ફેલ્યરજી સારવાર\nકીડની ફેલ્યરજે ધરધીએજો ખોરાક\nડાયાલિસિસ ને કીડની ટ્રાન્સપ્લાન્ટેસન\nકીડની ફેલ્યર ઈતરે કુરો\nમિઠી પેસાપ ને કીડની\nવારસાગત રોગ પોલીસીસ્તિક કીડની ડીસિઝ\nમૂંજી હિકડી જ કીડની આય\nપ્રોસ્ટેટજી તકલીફ - બી.પી.એચ.\nધવાજે કારણે થીધલ કીડનીજા ધરધ\nછોરોડજી કીડની ને મૂત્રમાર્ગજો ચેપ\nછોરોડ કે રાતમે પથારીમે પેસાપ થઈ વેણું\nકીડનીજી રચના ને કમ\nકીડનીજે ધરધ વિસે ખોટીયું માન્યતાઉ ને હકીકતું\nકીડની ફિટંધી અટકયાજે ઉપાય\nધરધજી હાજરીમે જરૂરી કાડજી\nએકયુટ કીડની ફેલીયર અટકાયેજા ઉપાય\nપોલીસીસ્ટીક કીડની જે કારણ કીડની ફેલીયર કી ઘટાય સગાજે\nહિકડી કીડની વારે કે કુરો કાળજી ગીનણી ખપે\nપથરી ન થીયે તેલા ધરધીએ કે કુરો ખ્યાલ રાખ્યો ખપે\nમૂત્રમાર્ગ જે ચેપ જા ધરધીએ કે કુરો ખ્યાલ રાખ્યો ખપે\nમૂત્રમાર્ગ જે ચેપ વેરા છોકરે કે કુરો ખ્યાલ રાખ્યો ખપે\nક્રોનિક કીડની ફેલ્યરને ઇનજા કારણ\nક્રોનિક કીડની ફેલ્યરજા લખણ\nક્રોનિક કીડની ફેલયર જા ગંભીર લખાણ\nક્રોનિક કીડની ફેલયર જા ધરધીએ જો નિદાન\nક્રોનિક કીડની ફેલ્યરજી સારવાર\nકીડની ફેલ્યરજે ધરધીએજો ખોરાક\nડાયાલિસિસ ને કીડની ટ્રાન્સપ્લાન્ટેસન\nકીડની ફેલ્યર ઈતરે કુરો\nમિઠી પેસાપ ને કીડની\nવારસાગત રોગ પોલીસીસ્તિક કીડની ડીસિઝ\nમૂંજી હિકડી જ કીડની આય\nપ્રોસ્ટેટજી તકલીફ - બી.પી.એચ.\nધવાજે કારણે થીધલ કીડનીજા ધરધ\nછોરોડજી કીડની ને મૂત્રમાર્ગજો ચેપ\nછોરોડ કે રાતમે પથારીમે પેસાપ થઈ વેણું\n૨. કીડનીજી રચના ને કમ\n૩. કીડનીજે ધરધજા લખણ\n૪. કીડનીજે ધરધજો નિધાન\n૬. કીડનીજે ધરધ વિસે ખોટીયું માન્યતાઉ ને હકીકતું\n૭. કીડની ફિટંધી અટકયાજે ઉપાય\n૮. કીડની ફેલ્યર ઈતરે કુરો\n૯. એક્યુટ કીડની ફેલ્યર\n૧૦. ક્રોનિક કીડની ફેલ્યર ને ઇનજા કારણ\n૧૧. ક્રોનિક કીડની ફેલ્યરજા લખણ ને નિધાન\n૧૨. ક્રોનિક કીડની ફેલ્યરજી સારવાર\nકીડનીજા બ્યા ખાસ ધરધ\n૧૫. મિઠી પેસાપ ને કીડની\n૧૬. વારસાગત રોગ પોલીસીસ્તિક કીડની ડીસિઝ\n૧૭. મૂંજી હિકડી જ કીડની આય\n૧૮. કીડની ને લુઈજો ઉચો ધબાણ\n૨૧. પ્રોસ્ટેટજી તકલીફ - બી.પી.એચ.\n૨૨. ધવાજે કારણે થીધલ કીડનીજા ધરધ\nછોરોડ મેં કીડનીજા ધરધ\n૨૫. છોરોડજી કીડની ને મૂત્રમાર્ગજો ચેપ\n૨૬. છોરોડ કે રાતમે પથારીમે પેસાપ થઈ વેણું.\nખાધાખોરક્જ્યું ખાસ કમજયુ ભલામણું\n૨૭. કીડની ���ેલ્યરજે ધરધીએજો ખોરાક\n૨૮. તબીબ સબધ ને ટૂંકે સબધેજી સમજણ.\nટૂંકે સબદેંજો પૂરો રૂપ\nકીડની સરીર મેં કતે ને કેડી હુવેતી\nસરીર મેં કીડની કુરેલા જરૂર આય\nકીડનીજે ધરધજા મુખ્ય લખણ ક્યાં ક્યાં અઈ\nકીન સંજોગેમેં લુઈજો ધબાણ કીડનીજે લીધે હવેજી સગયતા રેતી\nકીડની ફેલ્યર થેજી સગયતા કડે વધુ રેતી\nકીડનીજે ધરધજે નિધાનલા કરે કઈ તપાસ કરાયણી\nકીડની કતરો કમ કરેતી ઈ જાણેલા કઈ તપાસ કરાયણી\nકીડની બાયોપ્સીજી જરૂર કડે પેતી\nકીડની બાયોપ્સી કીં કરેમેં અચેતી\nકીડની ન ફીટે અનલા મિણી માડુઍકે કુરો કાડ઼જી રખણી ખપે\nકીડની ફેલ્યર અત્તરે કુરો\nકીડની ફેલ્યરમેં હિકડી કીડની ફિટે ક બોય\nહિકડી કીડની ફીટેથી કીડની ફેલ્યર થઈ સગે\nકીડની ફેલ્યરજા બો પ્રકાર એક્યુટ ને ક્રોનિક કીડની ફેલ્યર કન રીતે અલગ અઈ\nક્રોનિક કીડની ફેલ્યર અપરે કુરો\nક્રોનિક કીડની ફેલ્યરજા મુખ્ય કારણ ક્યા અઈ\nક્રોનિક કીડની ડીસીસજા લખાણ કુરો અઈ\nક્રોનિક કીડની ફેલ્યરજો નીધાન કીં થીયે\nક્રોનિક કીડની ફેલ્યરજી ધવા-કરી સે સારવાર કીં કરેમે અચેતી\nકુરો ક્રોનિક કીડની ડીસીસ ધવાસે મટી વને\nક્રોનિક કીડનીડીસીમેં ધવાસે સારવારમેં કઈ સારવાર મિણીયા વધુ મહત્વજી આય\nક્રોનિક કીડની ફેલ્યરજે ધરધીઍકે ખોરાકીમેં કુરો કાડ઼જી રખણી ખપે\nકીડની ફેલ્યરજે ધરધીએકે પ્રવાઈ ગનેમેં કાડ઼જી રખણી કુલા જરૂરી આય\nકન ખોરાકીમેં મીઠો (સોડિયમ) ગચ વધુ હુવેતો\nકીડની ફેલ્યરજે ધરધીઍકે ખોરાકીમેં ઓછો પોટેસિયામ ગીનેજી સલા કુલા ડિનેમે અચેતી\nક્રોનિક કીડની ફેલ્યરમેં હિમોગ્લોબીન ધટે અનજી સારવાર કુરો આય\nક્રોનિક કીડની ડીસીસ મેં ડાયાલીસિસજી જરૂરી કડે પેતી\nકુરો હિકડી વાર ડાયાલીસિસ કરાયું, પોય વારેઘડી ડાયાલીસિસ કરાયણું ખપે\nડાયાલીસીસ અત્તરે કુરો ને ઇનજા પ્રકાર ક્યા અઈ\nહિમોડાયાલિસિસલા જરૂરી એ.વી. ફીસ્ચ્ચુલા કુરો આય\nકીડની ટ્રાન્સપ્લાન્ટજી જરૂર કડે પે\nકીડની ટ્રાન્સપ્લાન્ટેસનમેં કેર કીડની ડઈ સગે\nકીડની ટ્રાન્સપ્લાન્ટેસનજા ફાયધા કુરો અઈ\nકીડની ટ્રાન્સપ્લાન્ટેસન પોય કોઈ કાડ઼જી જરૂરી આય\nકેડેવર કીડની ટ્રાન્સપ્લાન્ટેસન અત્તરે કુરો\nબ્રેઇન ડેથ અત્તરે કુરો\nમીઠીપેસાપ ડાયાબીટીસજે કારણે થીંધી કીડની ફેલ્યર વિસે મિણી ધરધી ને માડુઍકે જણણું કુલા જરૂરી આય\nમીઠીપેસાપ ડાયાબીટીસમેં કીડની ફીટેજી સગયતા કતરી રેતિ\nમીઠીપેસાપસે કીડનીકે નુકસાન થીંધો વે ત ઇનજા લખણ કુરો અઈ\nકીડનીતે ડાયાબીટીસ મીઠીપેસાપ જી અસરજો વેલા નિધાન કી થીયે\nડાયાબીટીસ મીઠીપેસાપ જે કારણે કીડની ન ફિટે અનલા કુરો કાડ઼જી ગિનણી ખપે\nડાયાબીટીસ મીઠીપેસાપ જે કારણે કીડની ફિટઘી વે ત કઈ સારવાર જરુરી આય\nવારસાગત કીડનીજો ધરધ પોલીસીસ્ટિક કીડની ડીસીઝ (પી.કે.ડી.) કેંકે થઈ સગે\nવારસાગત ધરધ (પી.કે.ડી.) મેં કીડનીતે કઈ અસર થીયેતી\nપી.કે.ડી. જો નિધાન કીં થીયે\nહિકડી જ કીડની હુવે એડે માડુઍકે કુરો તકલીફ પેતી\nહિકડી જ કીડની હુવે તડે કુરો કાડ઼જી રખણી જરુરી આય\nપેસાપ બરે ત તેજો કારણ કુરો હુઈ સગે\nછોકરેમે પેસાપજે ચેપજો ટેમસરજો નિધાન ને સારવાર કુલા જરુરી આય\nછોકરેમે પેસાપજે ચેપજો કારણ નક્કી કેણું કુલા જરુરી આય\nછોકરેમે પેસાપ મૂત્રમાર્ગ ચેપ થેજો કારણ પક્કો કેલા કઈ તપાસ કેમે અચેતી\nછોકરેમે મૂત્રમાર્ગજે ચેપજે કારણલા કરે કેમેં અચંધી એમ.સી.યુ તપાસ કુરો આય\nછોકરે મે પેસાપ જે ચેપલા મિણીયા વધુ જવાબધાર ધરધ વી.યુ.આર.મેં કુરો થીયેંતો\nવી.યુ.આર.જો નિધાન કીં થીયે તો\nવી.યુ.આર.સારવાર કીં થેય તી\nપેટજો ડુ:ખાવો પાથરીજે લીધે હુવે તેજા લખણ કુરો અઈ\nકુરો પથરી જે લીધે કીડની ફિટી સગે\nમુત્રમાર્ગજી પથરીજી સારવાર કીં કરેમે અચેતી\nકુરો હિકડીવાર પથરી નિકરી વને ક કઢે વજેમેં અચે ત ફરી થઈ સગેતી\nપથરી વડી ન થીયે ક નિકરી વિને પોય ફરી ન થીચે અનલા કુરો કાડ઼જી રખણી ખપે\nવડી ઉમરજે માડુઍમે પેસાપ ઉતરેજી તકલીફ થેજો મુખ્ય કારણ કુરો આય\nબી.પી.એચ. જો નિધાન કી કરેમે અચેતો\nબી.પી.એચ. જી સારવાર કી કરેમે અચેતી\nધવાએંજેં કારણે કીડની ફિટેજો જોખમ કડે વધુ રેતો\nકઈ ધવાએથી કીડની ફિટેજો જોખમ રેતો\nછોકરેંમેં વારેઘડીએ સોજાલા કારણભૂત નેફ્રોટિક સિન્ડ્રોમ કન પ્રકારજો કીડનીજો ધરધ આય\nનેફ્રોટિક સિન્ડ્રોમમેં કીડની પુરેપુરી કમ કઈધી હુવે છતાં છોકરેંજે કુટુંભકે કુલા ચિંધા રેતી\nનેફ્રોટિક સિન્ડ્રોમજી સારવાર કી કરેમેં અચેતી\nછોકરેંકે રાતજો પથારીમેં પેસાપ થઈ વિનણો ઇ ચિંતાજનક પ્રશ્ર્ન આય\nકીડનીજી રચના ને કમ\nકીડનીજે ધરધ વિસે ખોટીયું માન્યતાઉ ને હકીકતું\nકીડની ફિટંધી અટકયાજે ઉપાય\nધરધજી હાજરીમે જરૂરી કાડજી\nએકયુટ કીડની ફેલીયર અટકાયેજા ઉપાય\nપોલીસીસ્ટીક કીડની જે કારણ કીડની ફેલીયર કી ઘટાય સગાજે\nહિકડી કીડની વારે કે કુરો કાળજી ગીનણી ખપે\nપથરી ન થીયે તેલા ધરધીએ કે કુરો ખ્યાલ રાખ્યો ખપે\nમૂત્રમાર્ગ જે ચેપ જા ધરધીએ કે કુરો ખ્યાલ રાખ્યો ખ��ે\nમૂત્રમાર્ગ જે ચેપ વેરા છોકરે કે કુરો ખ્યાલ રાખ્યો ખપે\nક્રોનિક કીડની ફેલ્યરને ઇનજા કારણ\nક્રોનિક કીડની ફેલ્યરજા લખણ\nક્રોનિક કીડની ફેલયર જા ગંભીર લખાણ\nક્રોનિક કીડની ફેલયર જા ધરધીએ જો નિદાન\nક્રોનિક કીડની ફેલ્યરજી સારવાર\nકીડની ફેલ્યરજે ધરધીએજો ખોરાક\nડાયાલિસિસ ને કીડની ટ્રાન્સપ્લાન્ટેસન\nકીડની ફેલ્યર ઈતરે કુરો\nમિઠી પેસાપ ને કીડની\nવારસાગત રોગ પોલીસીસ્તિક કીડની ડીસિઝ\nમૂંજી હિકડી જ કીડની આય\nપ્રોસ્ટેટજી તકલીફ - બી.પી.એચ.\nધવાજે કારણે થીધલ કીડનીજા ધરધ\nછોરોડજી કીડની ને મૂત્રમાર્ગજો ચેપ\nછોરોડ કે રાતમે પથારીમે પેસાપ થઈ વેણું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A5_%E0%AA%96%E0%AA%9A%E0%AB%80_%E0%AA%9D%E0%AA%BE%E0%AA%B2%E0%AA%B5%E0%AB%8B", "date_download": "2019-03-21T21:06:07Z", "digest": "sha1:75Y6YWGM3GHZCAXMMEWR7BBVQSZUQG6W", "length": 3569, "nlines": 86, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "હાથ ખેંચી ઝાલવો | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી હાથ ખેંચી ઝાલવો\nહાથ ખેંચી ઝાલવો ની ગુજરાતીમાં વ્યાખ્યા\nખર્ચ પર અંકુશ રાખવો; કરકસર કરવી.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?p=8364", "date_download": "2019-03-21T20:35:12Z", "digest": "sha1:TDV7H2GUOX5JREDPRK6OMRP4XR3BICQ7", "length": 6183, "nlines": 70, "source_domain": "avadhtimes.net", "title": "ચલાલા ગાયત્રી પરિવાર દ્વારા વિધવા બહેનોને કેરીવિતરણ – Avadh Times Breaking News", "raw_content": "\nચલાલા ગાયત્રી પરિવાર દ્વારા વિધવા બહેનોને કેરીવિતરણ\nચલાલામાં-શ્રી યુગ નિર્મણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ અનેક સેવાના કાર્યો થતા રહયા છે જેમાંનુ એક નવું કાર્ય એટલે મંગળવારના દિવશે વિઠલદાદાની વાડીએ સત્‍સંગની સાથે કેરી ખવરાવવામાં આવી હતી જેમાં બે ટે્રક્‍ટર ભરી વિધવા બહેનો તથા વૃઘ્‍ધાશ્રમમાં રહેતા વૃઘ્‍ધોને કેરીના પેકેટ તૈયાર કરી આપવામાં આવ્‍યા હતાં. સાથે ટ્રેક્‍ટરની સેવા આપનાર મનસુખભાઇ વાધાણી,હિમતભાઇ સાસકીયા અને કેશુભાઇ દોંગાનું મંત્ર પટ્ટો તથા દેવ સ્‍થાપનાનો ફોડો અર્પણ કરી શ્રી રતિદાદા દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતુ .રતિદાદા એ બધા બહેનોને આનંદીત રહેવાનું અને બધાને યાત્રા પ્રવાસમાં લઇ જવા માટેની પ્રાર્થના કરી હતી. આ કાર્યક્નમને બનાવવા સંસ્‍થાના વડા શ્રી રતિદાદા,મનસુખભાઇ વાધાણી,કેશુભાઇ દોંગા.મેહુલભાઇ તથા મંજુબાએ જહેમત ઉઠાવી હતી.\nસમાચાર Comments Off on ચલાલા ગાયત્રી પરિવાર દ્વારા વિધવા બહેનોને કેરીવિતરણ Print this News\n« વાઘણીયા ગામે શહીદ ઋષિકેશ રામાણીની નવમી પૂક્કયતીર્થીએ શહીદને વીરાજં અપાઇ (Previous News)\n(Next News) અમરેલી સોની જ્ઞાતિની વાડીમાં નેત્ર નિદાન કેમ્‍પ યોજાયો »\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\nઅમરેલી,(ડેસ્ક રીર્પોટર) અમરેલીમાં સંધી સોસાયટી વોર્ડ નંબર એકમાં આવેલ સોસાયટી વિસ્તારમાં પાંચ વર્ષ સુધી હોયવધુ વાંચો\nઅમરેલી,કુંડલામાં 30 કરોડનાખર્ચે થશે રેલ્વેના અંડરબીજનું નિર્માણ\nઅમરેલીઅમરેલી અને સાવરકુંડલામાં રેલ્વે ફાટકો પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા લોકો માટે માથાના દૃુ:ખાવારુપ બનીવધુ વાંચો\nબાબરાના થોરખાણ ગામે સંતની ઈચ્છાથી સંત કુટીરનું તંત્ર દ્વારા ડીમોલેશન કરાયું\nહાઇ એલર્ટ: રેન્જ આઇજી શ્રી અશોક યાદવ અમરેલીના દરિયાકાંઠે\nમોદી હૈ તો મુમિકન હૈ: પીઓકેમાં આતંકીઓનો સફાયો\nબાબરામાં ભાજપ પરિવાર દ્વારા આતશબાજી\nઅમરેલીના દેશપ્રેમી રેડીયોલોજીસ્ટ ડૉ. હર્ષદ રાઠોડ નવાનકોર વસ્ત્ર ધારણ કરી આવ્યા\nતંબાકુને બદલે મિરાજ વિમાન આવ્યા અને અડધી રાતે ચુનો ચોપડી ગયા\nકાઠીયાવાડનો શોક ભાંગ્યો,લોકસભા પહેલા પાકિસ્તાનમાં શોકસભા\nકોવાયાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે થયેલી અપીલ ફગાવતી ગ્રીન ટ્રીબ્યુનલ\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.egg.bz/gu/2012/04/choosing-an-effective-website-colour-combination/", "date_download": "2019-03-21T19:51:48Z", "digest": "sha1:VIQBS2MLWCWSRGOCA2VHFN24JV7L5YJ4", "length": 11237, "nlines": 107, "source_domain": "www.egg.bz", "title": "અસરકારક વેબસાઈટ કલર કોમ્બિનેશન પસંદ કરી રહ્યા છીએ – એગ", "raw_content": "\nમાં પોસ્ટ વેબ ડીઝાઇન\nઅસરકારક વેબસાઈટ કલર કોમ્બિનેશન પસંદ કરી રહ્યા છીએ\nઅસરકારક વેબસ��ઈટ કલર કોમ્બિનેશન પસંદ કરી રહ્યા છીએ\nદ્વારા પોલ હળની કોશ\nસૌંદર્યની દૃષ્ટિએ આનંદ આપતી રંગ યોજના બનાવવા માટે અથવા તમારી વેબસાઇટ ભંગ કરી શકો છો. છેવટે, જાહેરાત, રંગ હિસાબ 60% માતાનો જાહેરાત સ્વીકાર કે અસ્વીકાર. તેથી, રંગ નક્કી કરવા કે નહીં તે સંભવિત ગ્રાહક સાથે બિઝનેસ લઈ પસંદ કરશે એક અગત્યની ભૂમિકા ભજવે છે તમારી પેઢી. એક વેબ ડિઝાઇનર તેની ખાતરી કરવા માટે કે તમારી વેબસાઇટ માતાનો રંગો બધા સંવાદિતા માં કામ જરૂર, જ્યારે ક્લાઈન્ટ ઓળખ અન્ય માર્કેટિંગ પ્રયત્નો સાથે સુસંગત રાખવા.\n– વળગી 3 to 5 રંગો જ્યારે એક વેબસાઇટ આયોજન\n– જ્યારે શંકા, પૃષ્ઠભૂમિ રંગ માટે સફેદ ઉપયોગ, અને લખાણ રંગ માટે કાળા\nમદદથી તમારી કંપનીની લોગો કલર્સ\nતમારી કંપની પહેલેથી જ એક લોગો એક વ્યાવસાયિક દ્વારા ડિઝાઇન હોય તો – મહાન આ તમારી વેબસાઇટ માતાનો રંગ સંયોજન પસંદ કરવા માટે શ્રેષ્ઠ પ્રારંભ બિંદુ છે. તમે તમારા લોગોની મળી ચોક્કસ રંગો વાપરવા માટે પસંદ કરી શકો છો, અથવા કેટલાક કોમ્પ્લિમેન્ટરી કલર્સ ઉમેરો. પરંતુ, તે મહત્વનું છે ક્રમમાં તમારા લોગોની માતાનો રંગ યોજના ખૂબ દૂર રખડતાં ઢોર નથી તમારી કંપનીની ઓળખ સુસંગત રાખવા.\nતમારી વેબસાઇટ રંગો અગત્યનું છે કારણ કે તેઓ તમારા મુલાકાતીઓ પાસેથી અલગ લાગણીઓ બહાર કરી શકે છે. કલર્સ અમને સુખી કરી શકો છો, ઉત્તેજિત, ગુસ્સો અથવા ઉદાસી. નીચેની અનુરૂપ ભાવનો જે તેઓ ઉતપન્ન સાથે રંગો યાદી છે:\nલાલ: આક્રમકતા, ઉત્કટ, તાકાત, જોમ\nપિંક: મહિલાઓને, નિર્દોષતા, નરમાઈ, આરોગ્ય\nનારંગી: મજા, cheeriness, ગરમ સમૃદ્ધિ\nપીળા: હકારાત્મક વિચારસરણી, સનશાઇન, કાયરતા\nલીલા: સુલેહ, આરોગ્ય, તાજગી\nબ્લુ: સત્તા, ગૌરવ, સુરક્ષા, વિશ્વાસુપણું\nજાંબલી: કુશળતામાં, આધ્યાત્મિકતા, મોંઘારત, રોયલ્ટી, રહસ્ય\nબ્રાઉન: ઉપયોગિતા, earthiness, woodiness, ગૂઢ સમૃદ્ધિ\nવ્હાઇટ: શુદ્ધતા, સત્યનિષ્ઠા, સમકાલીન અને શુદ્ધ હોવા\nગ્રે: somberness, સત્તા, વ્યાવહારિકતાની, કોર્પોરેટ માનસિકતા\nબ્લેક: ગંભીરતા, લાક્ષણિકતા, નીડરતા, ક્લાસિક હોવા\nએક રંગ યોજના પસંદ\nએકવાર તમે રંગો અને તેના સૂચિતાર્થો સમજવા, આગામી પગલું તમારી વેબસાઇટ માટે એક રંગ યોજના પસંદ કરવા માટે છે. નીચે રંગ સંયોજનો વિવિધ પ્રકારના યાદી છે:\nમોનોક્રોમેટિક રંગ સંયોજનો એક રંગ વાપરવા. પસંદ કરેલ રંગ ની હળવાશ ભિન્નતા વિવિધ રંગો અર્થમાં બનાવવા માટે વાપરી શકાય છે. મોનોક્રોમેટિક રંગો સાથે મળીને સા���ી રીતે જાઓ, એક soothing અસર ઉત્પન્ન, અને આંખો પર ખૂબ જ સરળ છે. ખામી જોકે, કે છે, તે તમારી વેબસાઇટ પર સૌથી મહત્વપૂર્ણ તત્વો પ્રકાશિત કરવું મુશ્કેલ હોઈ શકે.\nસમાન રંગ યોજનાઓ રંગો સંબંધિત ઉપયોગ, પરંતુ સમરૂપ હોતું, દૃષ્ટિની આકર્ષક સંયોજનો બનાવવા માટે. રંગ યોજના આ પ્રકારની પસંદ રંગો રંગ વ્હીલ પર દરેક અન્ય નજીક છે ચૂંટતા દ્વારા પરિપૂર્ણ થાય છે. ઉદાહરણ તરીકે, બ્લૂઝ અને purples ની પસંદગી, અથવા રેડ્સ અને નારંગી એક સારા સમાન મિશ્રણ કરી શકે છે. એક રંગ પ્રબળ રંગ તરીકે લેવામાં હોવું જ જોઈએ, જ્યારે અન્ય ઉચ્ચારો તરીકે ઉપયોગ થાય છે.\nપૂરક (કે વિરોધાભાસી) રંગ યોજનાઓ બનેલું આવે 2 રંગો કે રંગ વ્હીલ પર દરેક અન્ય વિરુદ્ધ છે. આ મિશ્રણ સૌથી આકર્ષક છે જ્યારે ગરમ અને ઠંડી રંગ માટે વપરાય છે. ઉદાહરણ તરીકે, લીલા અથવા વાદળી તેમજ કામ વિરોધાભાસથી રંગો સાથે લાલ. તમારી પૃષ્ઠભૂમિ માટે એક રંગ મદદથી, અને કી તત્વો પ્રકાશિત કરવા માટે તેના પૂરક રંગ તમે રંગ પ્રભુત્વ અને રંગ વિપરીત આપશે. સાવધાની એક શબ્દ: તે મુશ્કેલ છે માટે માનવ આંખ જ સમયે વિરોધાભાસી રંગો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે. તેથી, તે શ્રેષ્ઠ છે પૃષ્ઠભૂમિ અને લખાણ રંગો માટે મજબૂત વિરોધાભાસ મદદથી ટાળવા.\nTwitter પર શેર કરવા માટે ક્લિક (નવી વિંડોમાં ખોલે)\nFacebook પર શેર કરવા માટે ક્લિક કરો (નવી વિંડોમાં ખોલે)\nજેમ લોડ કરી રહ્યું છે ...\nTagged વેબ ડીઝાઇન, વેબસાઇટ રંગ, વેબસાઇટ રંગ સંયોજનો\n← શોધ શરૂ એન્જિન ઓપ્ટિમાઈઝેશન, ભાગ 1 – SEPOV રશિયન હેકર નથી\nપ્રારંભિક માટે SEO, ભાગ 2: કરોળિયા લોકો છે, પણ →\nમને ઇમેઇલ દ્વારા ટિપ્પણીઓ અપ અનુસરે સૂચિત.\nમને ઇમેઇલ દ્વારા નવી પોસ્ટ્સ મને સૂચિત કરો.\n%D આ જેમ બ્લોગર્સ:", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%93%E0%AA%B8%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF", "date_download": "2019-03-21T21:00:34Z", "digest": "sha1:UWEM5DOWP4UUD4SOMKA7SEKROI6WT5XQ", "length": 3487, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઓસડિયું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલ�� શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઓસડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AA%B5%E0%AA%A4%E0%AA%B8%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8", "date_download": "2019-03-21T21:02:29Z", "digest": "sha1:44VOSZLA6V437MPLPCM4WUSS5GZXBC5I", "length": 3577, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "વિદ્વત્સંન્યાસ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nવિદ્વત્સંન્યાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/modi-obama-hug-tremors-felt-pakistan-024694.html", "date_download": "2019-03-21T20:29:14Z", "digest": "sha1:V2WZYQFWOGBAJ2RWNFTEQSYX5WOAZ5RT", "length": 19736, "nlines": 155, "source_domain": "gujarati.oneindia.com", "title": "જાણો ઓબામા અને મોદીનું આલિંગન પાક. માટે કેમ છે આંચકારૂપ! | Modi-Obama hug- Tremors felt in Pakistan - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n5 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n8 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n9 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nજાણો ઓબામા અને મોદીનું આલિંગન પાક. માટે કેમ છે આંચકારૂપ\nનવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બરાક ઓબામાનું આલિંગન શું સૂચવે છે વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિને માત્ર બરાક તરીકે મોદીનું સંબ��ધન શેના સંકેત આપે છે વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિને માત્ર બરાક તરીકે મોદીનું સંબોધન શેના સંકેત આપે છે આ ઘટના એ સૂચવે છે કે બંને નેતાઓ દ્વિપક્ષીય વાર્તાથી ઘણા પર છે, જ્યારે બીજી તરફ પાકિસ્તાનના આંખમાં આ ખૂંચી રહ્યું છે.\nવિશ્લેષકોનું માનવું છે કે બંને નેતાઓનું આ રીતે મુક્તપણે આલિંગન એ તરફ ધ્યાન કેન્દ્રીત કરે છે કે તેઓ દ્વિપક્ષીય સંબંધો કરતા પણ વધારે એકબાજાની નજીક છે. જોકે આ ઘટના ઘણા દેશો માટે બળતરા જન્માવે છે, ખાસ કરીને પાકિસ્તાન, જે હંમેશાથી અમેરિકા પર નિર્ભર રહ્યું છે.\nશું આ સમીકરણો પાકિસ્તાનને બદલવાના હોઇ શકે\nઓબામાના ભારત યાત્રા બાદ સાઉદી અરેબીયા માટે રવાના થયાની સાથે જ એવું નિવેદન અસ્વસ્થ કરનારુ છે કે ઓબામા દ્વારા ભારતમાં જૂના ગઠબંધનો પર નજર કરીને તેને આગળ પ્રસરાવવાની નેમ અપનાવી છે.\nપાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેરત કરતા જણાવ્યું કે પાકિસ્તાન અમેરિકા સાથેના તેના સંબંધોની કદર કરે છે અને આશા રાખે છે આ સંબંધ દક્ષિણ એશિયામાં સ્થિરતા બનાવી રાખવા માટે ઉપયોગી નિવડશે. અહીં એક વાત એ પણ ના ભૂલવી જોઇએ કે ઓબામાની ભારત યાત્રા દરમિયાન પાકિસ્તાન આર્મી ચીફે ચીનની મુલાકાત લીધી હતી, અને જણાવ્યું હતું કે ચીન તેનું પરંપરાગત મિત્ર રહ્યું છે.\nજે સાબિત કરે છે કે પાકિસ્તાન માત્ર ચિંતિત જ નથી પરંતુ તે ખૂબજ આકુળ-વ્યાકુળ પણ બની ગયું છે. પાકિસ્તાન હંમેશાથી એ વાતથી આત્મવિશ્વાસી રહ્યું છે કે તેના સંબંધો અમેરિકા સાથે ખૂબ જ સારા અને લાભદાયક રહ્યા છે. તેમ છતા બંને દેશો વચ્ચે ઘણા મુદ્દા પર વિવાદ રહ્યો છે, કે અમેરિકા તેમને હંમેશા આતંકવાદ વિરુદ્ધની લડતમાં સહભાગી ગણે.\nપાકિસ્તાન જ્યારે પણ આતંકવાદમાં લિપ્ત મળી આવે છે ત્યારે તે આતંકવાદ પીડિત હોવાનો રાગ આલાપે છે. જોકે ઓબામાએ પોતાની ભારત યાત્રા દરમિયાન ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું છે કે તેઓ પાકિસ્તાનમાં કોઇ પ્રકારનો આતંકવાદ ઉછેરવા દેશે નહીં અને 26/11ના પીડિતોને ચોક્કસ ન્યાય મળવો જોઇએ. જોકે ઓબામાએ ત્રાસવાદને કાબૂ લેવા માટે પાકિસ્તાનના પ્રયાસોની પ્રસંશા પણ કરી.\nજોકે નોંધનીય છે કે પાકિસ્તાના આતંકવાદને રોકવાના પ્રયાસો પસંદગીયુક્ત છે. પાકિસ્તાન 'સારું આતંકવાદ અને ખરાબ આતંકવાદ'નું હિમાયતી છે. સારા તાલિબાન એ જે પાકિસ્તાનને કોઇ નુકસાન ના પહોંચાડે, અને ખરાબ એ જે તેમની પર હુમલો કર���. એટલે પાકિસ્તાન એવા આતંકવાદને છાવરી રહ્યું છે જે તેમના માટે સારુ હોય અને ભારત પર હુમલો કરે, જેમકે તાલિબાન અને લશ્કર-એ-તૈયબા.\nઓબામા અને મોદી વચ્ચેની એ ચર્ચા પણ પાકિસ્તાન માટે ચિંતાનો મુદ્દો બનેલું છે કે ચીન પાકિસ્તાનને ઉછેરી રહ્યું છે, અને પાકિસ્તાનનું એવું કહેવું કે ચીન તેનો પ્રગાઢ મિત્ર છે. આ ઉપરાત ઓબામાએ એવું પણ જણાવ્યું કે ભારતે અફઘાનિસ્તાનમાં કેમ્પ લગાવવા જોઇએ.\nજ્યારે પાકિસ્તાન હંમેશાથી એવી આશા સેવીને બેઠું હતું કે અફઘાનિસ્તાનમાં તેમને કંઇક કરવાની મંજૂરી અમેરિકા દ્વારા મળશે.\nઆ રીતે ઘણા બધા મુદ્દાઓ પર ઓબામા અને મોદીના એકરાગના કારણે પાકિસ્તાનની ઊંઘ હરામ થઇ ગઇ છે અને તેની ચિંતામાં વધારો થયો છે.\nઓબામાએ પાકિસ્તાનની મુલાકાત ના લીધી\nપાકિસ્તાન માટે એ કારણ પણ વધારે ચિંતાતૂર કરનારું છે કે ઓબામાએ બીજી વાર ભારતની યાત્રા કરી પરંતુ હજી એક પણ વખત તેમણે પાકિસ્તાનની મુલાકાત નથી લીધી. ઓબામાએ હંમેશા ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાતો સાથે સહસંમતિ દર્શાવી છે.\nજેનો અર્થ એ થાય છે કે બરાક ઓબામા પાકિસ્તાન સાથે ઘણા બધા મુદ્દે ખુશ નથી. તેઓ પાકિસ્તાનને લશ્કરી સહાય તો મોકલી રહ્યા છે પરંતુ પાકિસ્તાનીઓની પ્રતિબદ્ધતા પર સવાલો પેદા કરે છે.\nઅત્રે ઉલ્લેખનીય છે કે બરાક ઓબામાએ થોડા વર્ષો પહેલા પાકિસ્તાન યાત્રાનું આયોજન કર્યું હતું, પરંતુ પાકિસ્તાનમાંથી ઓસામા બિન લાદેન મળી આવતા તેમણે ત્યાં જવાનું ટાળ્યું હતું.\nઆશ્ચર્યજનક બાબત એ છે કે અમેરિકા એક તરફ એમ કહે છે કે પાકિસ્તાન સુપર પાવર બની શકે છે, જ્યારે બીજી તરફ તે કહે છે કે પાકિસ્તાન સાથેના તેમના સંબંધો પહેલા જેવા જ છે, અને એવું પણ કહે છે કે પાકિસ્તાનને આતંકવાદનું સ્વર્ગ નહીં બનવા દઇએ.\nમોદીએ કરી અઘરી ચર્ચા\nવડાપ્રધાન મોદીએ પાકિસ્તાન મુદ્દો આવતા જ બરાક ઓબામા સાથે સ્પષ્ટતા કરી લીધી કે, અમેરિકાએ પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરી લેવાની જરૂર છે. ભારત હંમેશા અમેરિકાના પાકિસ્તાન પ્રત્યેના વલણથી આશ્ચર્યમાં રહ્યું છે, એક તરફ અમેરિકા કડકાઇ બતાવે છે અને બીજી તરફ તેઓ પાકિસ્તાનમાં લશ્કરી સહાય મોકલે છે.\nમોદીએ ઓબામા સાથે એ પણ સ્પષ્ટતા કરી કે, પાકિસ્તાને આતંકવાદ વિરુદ્ધ લડવાની જાહેરાત તો કરી છે પરંતુ હજી પણ તેમના તરફથી કોઇ સપોર્ટ મળી નથી રહ્યો. પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલું ���દ્મ યુદ્ધ ભારત માટે માથાનો દુ:ખાવો બન્યું છે. પાકિસ્તાન 26/11ના માસ્ટરમાઇન્ડને ભારતના હસ્તક કરવા માટે પણ ગંભીર નથી.\nભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેર્યું છે 26/11ના પીડિતોને ન્યાય મળવો ખૂબ જ જરૂરી છે. મોદીએ જણાવ્યું કે દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે પાકિસ્તાનમાંથી આતંકવાદને જળમૂળમાંથી સાફ કરવું જરૂરી છે.\nપીએમ મોદીએ સલમાન ખાનને મત માટે કરેલા ટ્વીટનો 9 દિવસ બાદ મળ્યો આ જવાબ\nકર્ણાટક કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, પીએમ મોદીને ગણાવ્યા ‘નામર્દ'\n‘જો તમે ચોકીદાર છો તો મારો પુત્ર ક્યાં છે' ગાયબ છાત્ર નજીબની માએ પીએમ મોદીને પૂછ્યુ\nપીએમ મોદીએ 3.45 મિનિટનો વીડિયો ટ્વીટ કરીને શરૂ કર્યુ ‘મે ભી ચોકીદાર' અભિયાન\nભાજપ ઉમેદવારોની પહેલી લિસ્ટ જલ્દી, પીએમ મોદીની સીટ ફાઇનલ\nપીએમ મોદીના વોટિંગવાળા ટ્વીટ પર જાણો આમિર ખાને શું આપ્યો જવાબ\nરાહુલ ગાંધીએ માર્યો ટોણો, ‘જિનપિંગથી ડરી ગયા છે પ્રધાનમંત્રી'\nરાહુલ બોલ્યા- 'ચોકીદાર ચોર હૈ', નારાજ ગાર્ડ પહોંચી ગયા પોલીસ સ્ટેશને\nપીએમ મોદીએ ટ્વિટર પર શેર કરેલો ફોટો સોશિયલ મીડિયા પર થઈ ગયો વાયરલ\nPSE Poll: બે સમાજમાં મોદીની તુલનામાં રાહુલ ગાંધી પીએમ પદની પહેલી પસંદ\nભાજપ પ્રવકતાના વાંધાજનક ટ્વિટ પર કેજરીવાલ, ‘મોદીજી આ તમારો ચેલો છે'\nજૂની સરકારે નોઈડા-ગ્રેટર નોઈડાને બહુ લૂટ્યુંઃ મોદી\nભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં નિર્ણય, આ સીટ પરથી ચૂંટણી લડશે પીએમ મોદી\nnarendra modi barack obama pakistan terrorism obama in india નરેન્દ્ર મોદી બરાક ઓબામા પાકિસ્તાન આતંકવાદ દક્ષિણ એશિયા\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\nરાજસ્થાન: કોલેજમાં ઘૂસીને લોકોએ શિક્ષકોની પીટાઈ કરી\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/in-the-tharad-on-the-day-a-woman-was-killed-by-the-murder-cut-his-neck/132715.html", "date_download": "2019-03-21T20:06:36Z", "digest": "sha1:6IBUMWUWRUJP3PR4EB4WFHSYCJERWXYZ", "length": 9049, "nlines": 124, "source_domain": "www.navgujaratsamay.com", "title": "થરાદમાં ધોળા દિવસે ગળું કાપી મહિલાની નિર્મમ હત્યાથી અરેરાટી", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nથરાદમાં ધોળા દિવસે ગળું કાપી મહિલાની નિર્મમ હત્યાથી અરેરાટી\nથરાદના આશાપુરાવાસમાં શનિવારે ધોળા દિવસે એક પરણિત મહિલાની અજાણ્યા શખ્સે તિક્ષ્ણ હથિયારથી ગળુ કાપી કૃર હત્યા કરતાં ભારે ચકચાર સાથે અરેરાટી પ્રસરી જવા પામી હતી. ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે સ્થળ ઉપરથી છરી, ધારીયું જેવા તિક્ષ્ણ હથિયારો કબ્જે લઇ નાસી છુટેલા અજાણ્યા હત્યારાને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. થરાદમાં ધોળા દિવસે બનેલી હત્યાની ઘટનાની પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરના વિજય ટોકીજના સામે ઓરડીમાં ભાડેથી રહેતા ઠાકોર પરિવારની પરણિત મહિલા પન્નાબેન ઠાકોર શનિવારે સાંજના સુમારે ઘરે એકલી હતી.\nથરાદમાં ધોળા દિવસે ગળું કાપી મહિલાની નિર્મમ હત્યાથી અરેરાટી\nત્યારે કોઇ અજાણ્યો શખ્સ ઘરમાં ઘુસી આવી પરણિતા ઉપર છરી તેમજ ધારીયા જેવા તિક્ષ્ણ હથિયારથી હિચકારો હૂમલો કર્યો હતો. અને તેણીનું ગળુ કાપી નિર્મમ હત્યા કરી નાસી ગયો હતો. આ અંગેની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવતાં ટોળુ એકત્ર થઇ ગયું હતુ. દરમિયાન ઘટનાસ્થળે 108 તેમજ પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી ધારીયું, છરી કબ્જે લઇ અજાણ્યા હત્યારાને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભારે ચકચાર સાથે અરેરાટી પ્રસરી જવા પામી હતી.\nથરાદમાં ધોળા દિવસે ગળું કાપી મહિલાની નિર્મમ હત્યાથી અરેરાટી\n> આડા સબંધમાં હત્યા કરાઇ હોવાની આશંકા\nવિજય ટોકીજ નજીક ભાડેથી રહેતા પન્નાબેનનો હત્યારો જાણભેદુ હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે. જેમાં આડા સબંધમાં હત્યા થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે.\n> જાદલા ગામની પરિણીતાનું પિયર થરાદ હતુ\nપન્નાબેનના લગ્ન જાદલા ગામે કરવામાં આવ્યા હતા. જોકે, તેઓ તેમના પતિ સાથે થરાદ તેમના પિયરમાં ભાડેથી મકાન રાખીને રહેતા હતા.\n> પતિ છૂટક મજુરી કરે છે\nપન્નાબેન ઠાકોરનો પતિ અગાઉ ટ્રેકટર ચલાવતો હતો. જ્યારે વર્તમાન સમયે છુટક મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જે મજુરી અર્થે ગયો હતો. અને તેમના પત્નિ ઘરે એકલા હતા. ત્યારે કોઇ અજાણ્યો શખ્સ તેણીની નિર્મમ હત્યા કરી નાસી ગયો હતો. આ અંગે પોલીસે તેના પતિ તેમજ પાડોશીઓની પુછપરછ હાથ ધરી છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nબટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા ખેડૂતો મજબૂર\nઅંબાજીમાં આજે પણ વિદેશી નાણાં સ્વીકારવાનું બ..\nભાવી ઇજનેરો આર્મી રોબોટ અને કુત્રીમ હાથના પ્..\nમહિલાઓને લપેટમાં લઇ રહેલો સ્વાઇન ફ્લૂ: વધુ ૨..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટ�� 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/vadodara-ready-for-shivaji-ki-savari-on-mahashivratri/128342.html", "date_download": "2019-03-21T20:04:27Z", "digest": "sha1:CTMIOLNQCQNFLML7C425O6KFH7IOKYXD", "length": 10899, "nlines": 120, "source_domain": "www.navgujaratsamay.com", "title": "મહાશિવરાત્રીએ વડોદરામાં નિકળશે સોને મઢેલ શિવ પરિવારની અભૂતપૂર્વ નગરયાત્રા", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nમહાશિવરાત્રીએ વડોદરામાં નિકળશે સોને મઢેલ શિવ પરિવારની અભૂતપૂર્વ નગરયાત્રા\n- શિવજી કી સવારીની સાથે શિવોત્સવની ઉજવણી માટે શહેર સજ્જ : ૨૭મીથી વિવિધ કાર્યક્રમોનો આરંભ\nવડોદરાની મધ્યમાં આવેલ ૧૧૧ ફૂટ ઊંચી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાની સમક્ષ મહાશિવરાત્રીના પવિત્ર પર્વે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યુ છે. તેની સાથે શહેરના રાજમાર્ગો પર શિવજીની સવારી નિકળશે. આ સવારીમાં સોનાના આવરણથી મઢેલો શિવ પરિવાર સૌ પ્રથમ વખત નગરયાત્રા કરશે. તેની સાથે સાથે આગામી તારીખ ૨૭મીથી શિવોત્સવની ઉજવણીનો આરંભ થશે. જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.\nસત્યમ શિવમ સુન્દરમ સમિતિના સ્થાપક તથા ધારાસભ્ય યોગેશ પટેલે પત્રકારોની સાથે વાતચીતમાં જણાવ્યુ હતુ કે, સમિતિ દ્વારા વડોદરામાં શિવ પરિવારની પ્રતિમા નિર્માણ અને બડા ગણેશજીની સ્થાપના જેવા કામો કરવામાં આવ્યા છે. હાલમાં સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા દાતાઓના સહયોગથી શિવ પરિવારની પ્રતિમાઓને સોનાનું આવરણ ચઢાવવાનું કામ પૂરૂ કરવામાં આવ્યુ છે. હાલમાં વિરાટ સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સુવર્ણ વાઘાથી જડવાનું કામ ચાલી રહ્યુ છે.\nવધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, તારીખ ચાર માર્ચના રોજ મહાશિવરાત્રિના દિવસે નંદી પર સવાર મહાદેવ, માતા પાર્વતી, ગણેશજી, કાર્તિક, નારદજીની નગર યાત્રા પ્રતાપનગર રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નીકળશે. શિવજી કી સવારી સયાજી હોસ્પિટલ બહાર આવેલા કૈલાસપુરી ખાતે સંપન્ન થશે. ત્યારબાદ શિવ પરિવાર કલાલી જાગનાથ મહાદેવ મંદિર ખાતે બિરાજમાન થવા પ્રસ્થાન કરશે. જ્યાં કાયમી નિવાસ આપવામાં આવશે.\nતેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, મહાશિવરાત્રી પૂર્વે શહેર ભરમાં જાણીતા કલાકારોની ભજન સંધ્યાનો શિવોત્સવ અંતર્ગત કાર્યક્��મનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આગામી તારીખ ૨૭મીથી આરંભ થશે. જેમાં તા.૨૭ના રોજ રાત્રે આઠ કલાકે અંબાલાલ પાર્ક, કારેલીબાગ ખાતે શિવ પરિવારના મયંક પટેલ, હિમાંશુ પટેલ અને યોગેશ મુક્તિ દ્વારા જાણીતા ગાયક ઓસમાણ મીરની ભજન સંધ્યા., તા. ૨૮મીના રોજ રાત્રે આઠ કલાકે સાંસદ રંજનબહેન ભટ્ટ દ્વારા મહેસાણા ગરબા ગ્રાઉન્ડ ખાતે કુમારી ગીતા રબારીની ભજન સંધ્યા., તા. ૧લી માર્ચના રોજ રાત્રે આઠ કલાકે સંજય પટેલ દ્વારા ગંગાસાગર મેદાન, તરસાલી ખાતે બ્રિજરાજ ગઢવી અને દિપક જોષીની ભજન સંધ્યા. અને તા. ૨જીના રોજ રાત્રે આઠ વાગે પોલોગ્રાઉન્ડ ખાતે ગુજરાત ટુરીઝમ અને મહાનગરપાલિકા દ્વારા જાણીતા ગાયક કૈલાસ ખેરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.\nઆ ઉપરાંત મહાશિવરાત્રિ નિમીત્તે તા૨૮મી ફેબ્રુઆરી થી તા.૯મી માર્ચ દરમિયાન નવલખી મેદાન ખાતે શિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં હસ્તકલા, હાથશાળ તેમજ ખાદી ગ્રામોદ્યોગની ચીજવસ્તુઓના ૩૦૦ સ્ટોલ તેમજ ફૂડ સ્ટોલ રાખવામાં આવશે. આ ઉપરાંત નગરજનો અને તેમના બાળકો માટે એમ્યુઝમેન્ટ પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં ઇએમઇના સહયોગથી શસ્ત્રોનું પણ પ્રદર્શન યોજાનાર છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nસુરતઃ બે વાર લોકોની પાછળ દોડેલો આ દીપડો કેવી..\nકડોદરા: ફાયનાન્સ બોર્ડના ચેરમેન્ ધનસુખ ભંડેર..\nહું આગામી લોકસભાની ચૂંટણીનો ઉમેદવાર નથી : અર..\nપુલવામા હુમલા બાદ આરપારની લડાઈ માટે દેશ તૈયા..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjEzMjc%3D-28470025", "date_download": "2019-03-21T21:11:12Z", "digest": "sha1:GHZ23DXETRKRTSSBFLQL6DFSDVGI6E3B", "length": 5213, "nlines": 89, "source_domain": "www.gujaratmirror.in", "title": "જામકંડોરણાના ધોળીધારમાં સેવા સેતુમાં 1286 અરજીનો નિકાલ | Jamnagar | Gujarat Mirror", "raw_content": "\nજામકંડોરણાના ધોળીધારમાં સેવા સેતુમાં 1286 અરજીનો નિકાલ\nજામકંડોરણાના ધોળીધારમાં સેવા સેતુમાં 1286 અરજીનો નિકાલ\nજામકંડોરણાના ધોળીધાર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો આ સેવા સેતુ કાર્યક્રમમાં રાજકોટ જીલ્લા દુધ સંઘના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ કરશનભાઈ સોરઠીયા ધોળીધારન��� સરપંચ તથા ઉપસરપંચ સુરેશભાઈ રાણપરીયા રંગપર સમજડીયાળી સહિતના ગામોના સરપંચો પ્રાંત અધિકારી જોષી મામલતદાર અપારનાથી તાલુકા વિકાસ અધિકારી પી.ડી.પટેલ નાયબ મામલતદાર આર.જી. લુણાગરીયા મદદ તા વિ.અધિ. બી.એમ.વ્યાસ સહિતના પદાધિકારીઓ તથા અધિકારીઓ અને મામલતદાર કચેરી સ્ટાફ તાલુકા પંચાયત કચેરી સ્ટાફ શિક્ષકો અને ગ્રામજનોએ હાજરી આપી હતી.\nઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ આ કાર્યક્રમમાં મેડીકલ ચેકઅપ કેમ્પ આધારકાર્ડ આવક જાતિના દાખલા વાત્સલ્ય કાર્ડ રેશનકાર્ડ સહિની વિવિધ સેવાઓનો લાભ મેળવવા માટે અરજદાર તરફથી કુલ 1286 અરજીઓ આવેલ જે તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ તેમજ આ કાર્યક્રમમાં પશુ નિદાન કેમ્પ કરી રસીકરણ તથા દવાઓ આપેલ આ તકે ધોળીધાર પ્રા.શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિના ચેકનું પણ વિતરણ કરવામાં આવેલ.\nજામનગરમાં 25 ફુટ ઉંચી હોલીકાનું દહન\nઘરે પૈસા મોકલી નહીં શકતા યુવાનનો આપઘાત\nજામનગરમાં કોંગ્રેસના મુરતિયાઓની ‘જાન’\nજામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી શું થયું\nભાજપે લોકસભા ચૂંટણી 182 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, લડશે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે\nIPL-2019: ગુજરાતના 7 સ્ટાર્સ પર સૌની નજર\nઅભિનેત્રી હોટેલનો ‘રોલ’ કરી છૂમંતર\nવરૂણ ધવન કિસ ‘કિસ’કો સંભાલે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjM0NTk%3D-78568320", "date_download": "2019-03-21T20:41:03Z", "digest": "sha1:DXXTX6BKHTZHGYX4LPFMFLJRL3OXWXLG", "length": 7144, "nlines": 90, "source_domain": "www.gujaratmirror.in", "title": "વ્યસન ત્યજવાથી બચતા પૈસાની સેના માટે કરાવી ફિક્સ ડિપોઝિટ | Rajkot | Gujarat Mirror", "raw_content": "\nવ્યસન ત્યજવાથી બચતા પૈસાની સેના માટે કરાવી ફિક્સ ડિપોઝિટ\nવ્યસન ત્યજવાથી બચતા પૈસાની સેના માટે કરાવી ફિક્સ ડિપોઝિટ\nમા ભોમનાં કાજે પ્રાણ ન્યોછાવર કરતા સૈનિકો માટે રૂા.33000નો ફાળો આપ્યો\nસશસ્ત્ર સેના ધ્વજદીનની ઉજવણી તા. 07 ડિસેમ્બરના રોજ દેશભરમાં કરવામાં આવે છે આ ઉજવણીના ભાગરૂપે આજરોજ કલેકટર રવિશંકરએ શસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણીની શરૂઆત કરાવેલ હતી અને રૂ. એક હજારનું રોકડમાં અનુદાન આપેલ હતું. આ પ્રસંગે જાહેર જનતાને દેશની સુરક્ષિતતા, અખંડિતતા અને માભોમની રક્ષા કાજે પોતાના પ્રાણન્યોછાવર કરનાર વિરલાઓનું ઋણ ચુકવવા અને આ દિનથી શરૂ થનાર શસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે અધિકારીઓ/ કર્મચારીઓ, શાળા, કોલેજોના પ્રિન્સીપાલો, દાતાઓ, માજી સૈનિકો તથા અન્ય મહાનુભાવોને ઉદાર હાથે પોતાનો ફાળો આપવા કલેકટર રવિશંકરએ અપીલ કરી હતી. આ ફાળાની રકમ કલેકટર અને પ્રમુખ, જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ કચેરી, લાલ બંગલો, જામનગર ખાતે ચેક ડ્રાફટ કે રોકડથી સ્વિકારવામાં આવે છે આ કચેરીનો સંપર્ક નંબર 0288 2558311 છે. જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી યોગેશ ચૌધરી, હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા અને એરફોર્સ એસોસીએશનના સેક્રેટરી કે.પી.સીંગ દ્વારા પણ તેમનું યોગદાન આપી દેશના વીર જવાનો પ્રત્યેે પોતાની લાગણી વ્યક્ત\nકરી હતી. આજના યુવાનો માટે એક મિશાલ હરીભાઇ ભાનુશાળી દ્વારા તમાકુનું વ્યસન ત્યજી તેમાંથી બચતા પૈસાની ફિક્સ ડીપોઝીટ કરાવી અને દર વર્ષે શસ્ત્ર સેના ધ્વજ દિનના અવરસે આજીવન રૂ. 33,000/-નો ઉદાર હાથે ફાળો આપે છે. આ પ્રસંગની દરેક ક્ષેત્રે સુચારૂ ઉજવણી થાય અને સરકારએ ફાળવેલ ભંડોળનુ લક્ષ્યાંક પુર્ણ થાય તે માટે રાત-દિવસ લોકસંપર્ક કરી માહિતીનું વિતરણ કરનાર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, જામનગરના નરેન્દ્રસિંહ જાડેજા, પ્રદિપકુમાર વાયડા, રેખાબેન દુદિકીયા, રમેશભાઇ ડાંગર, રાજુભાઇ ચૌહાણ, એનસીસી કેડેટસ જાડેજા સત્યપાલસિંહ, બગડા વિજય પણ હાજર રહ્યા હતા અને તેઓની કામગીરીને કલેક્ટરશ્રી રવિશંકરએ બીરદાવી હતી.\nરાજકોટ પોલીસ દ્વારા ધૂળેટીની કઇ આ રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી\nસૌરાષ્ટ્રની 4 સહિત રાજ્યની 18 લોકસભા બેઠક સંવેદનશીલ\nસાત બેઠકો પર કોંગ્રેસનાં ઉમેદવારો ફાઇનલ\nજામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી શું થયું\nભાજપે લોકસભા ચૂંટણી 182 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, લડશે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે\nIPL-2019: ગુજરાતના 7 સ્ટાર્સ પર સૌની નજર\nઅભિનેત્રી હોટેલનો ‘રોલ’ કરી છૂમંતર\nવરૂણ ધવન કિસ ‘કિસ’કો સંભાલે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/glossary/%E0%AA%9B", "date_download": "2019-03-21T20:04:35Z", "digest": "sha1:UUTYEP2THFM7GQSXUSWQGWBRIHIDIPN5", "length": 3202, "nlines": 52, "source_domain": "www.swaminarayanworld.net", "title": "SwaminarayanWorld.net | સ્વામિનારાયણવર્લ્ડ.નેટ‌", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કં��\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nછપૈયાપુરનો ગરબો - છપૈયા પુરનો મહિમા કહું તે સાંભળો (૧) swaminarayanworld Thursday, 14. April 2016 - 21:48\nછપૈયામાં સુખકારીરે પ્રગટ થયા, અનુકંપા ઊર ધારી રે, પ્રગટ થયા (૧) swaminarayanworld Tuesday, 12. April 2016 - 21:27\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%97%E0%AA%B0%E0%AA%B9%E0%AA%A3%E0%AA%B6%E0%AA%95%E0%AA%A4%E0%AA%BF", "date_download": "2019-03-21T21:07:45Z", "digest": "sha1:YBCEN57YW2RR7GQIABH4MSTFBD6AZUBA", "length": 3523, "nlines": 89, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ગ્રહણશક્તિ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nગ્રહણશક્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/all-eyes-on-20-lingayat-mlas-congress-jds-ahead-crucial-floo-039048.html", "date_download": "2019-03-21T20:32:10Z", "digest": "sha1:6VM6KNN53NBVRLYPOJKSRNC6S2E2XNRD", "length": 13791, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "કોંગ્રેસ-જેડીએસના 20 લિંગાયત આજે પલટી શકે છે પાસું, જાણો કારણો | all eyes on 20 lingayat mlas of congress jds ahead of crucial floor test in karnataka - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n5 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n8 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n9 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nકોંગ્રેસ-જેડીએસના 20 લિંગાયત આજે પલટી શકે છે પાસું, જાણો કારણો\nકર્ણાટક સરકાર ગઠનનો આજે ઘણો મહત્વનો દિવસ છે. સુપ્રિ��� કોર્ટે યુદિયુરપ્પા સરકારને આજે સાંજે 4 વાગે વિધાનસભાની અંદર પોતાનો બહુમત સાબિત કરવા માટે કહેવામાં આવ્યુ છે. એવામાં યેદિયુરપ્પા સામે સૌથી મોટી ચુનોતી એ છે કે કેવી રીતે વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરે છે. જો કે તેમણે દાવો કર્યો છે કે તે વિધાનસભામાં 101 ટકા પોતાનો બહુમત સાબિત કરશે પરંતુ કોંગ્રેસે તેમનો દાવો ફગાવી દેતા કહ્યુ કે તેમની પાસે 116 ધારાસભ્યો છે માટે તેમની જ સરકાર પ્રદેશમાં બનશે. આ તમામ રાજકીય ઉલટપલટ વચ્ચે કોંગ્રેસ-જેડીએસની અંદર 20 લિંગાયત ધારાસભ્યો પર દરેકની નજર રહેશે.\nક્રોસ વોટિંગમાં મહત્વની ભૂમિકા\nકોંગ્રેસ અને જેડીએસની અંદર કુલ 20 લિંગાયત ધારાસભ્યો છે. આ ધારાસભ્યો પર આજે દરેકની નજર રહેશે કે આ બધા ધારાસભ્ય મળીને કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનને પોતાનો મત આપે છે કે પછી ભાજપને આપે છે. ભાજપને એ વાતને ભરોસો છે કે આ બધા લિંગાયત ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરશે અને તેમની સરકારને બચાવશે. આ ધારાસભ્યો સામે પણ એ મોટી ચુનોતી એ છે કે જ્યારે વિધાનસભામાં વિશ્વાસનો મત નાખવામાં આવશે તો તે કોના ફાળે જશે.\nસરળ નહિ રહે યુદિયુરપ્પાની વિરોધમાં જવુ\nવિધાનસભામાં ફ્લોર ટેસ્ટ દરમિયાન આ ધારાસભ્યોના મનમાં એ જરૂર હશે કે તેમના નિર્ણય બાદ તેમનું રાજકીય ભવિષ્ય શું હશે. જો તે ધારાસભ્યો યેદિયુપ્પાનો સાથ ના આપે તો સંભવ છે કે આવનારા સમયમાં લિંગાયત સમાજ તેમને આની સજા આપે કારણકે યેદિયુરપ્પાને લિંગાયતના સૌથી મોટા નેતા માનવામાં આવે છે. એવામાં જો ધારાસભ્યો તેમને પોતાનું સમર્થન ના આપે તો તેમના પર એવો દોષ આવશે કે તેમણે લિંગાયતના સૌથી મોટા નેતાને મુખ્યમંત્રી બનતા રોક્યા.\n2019 નું પણ ધ્યાન રાખવાનું રહેશે\nકર્ણાટકમાં ચૂંટણી દરમિયાન લિંગાયતનો મુદ્દો કોંગ્રેસ માટે ઘણો ભારે પડ્યો અને પક્ષના ચાર મોટા ઓને ચૂંટણીમાં નેતાઓને હારનો સામનો કરવો પડ્યો. યેદિયુરપ્પાએ મુખ્યમંત્રીના શપથ લીધા બાદ તમામ ધારાસભ્યોને અપીલ કરી હતી કે તે પોતાની અંતર્આત્માનો અવાજ સાંભળે અને શનિવારે પોતાનો મત આપે. આ નેતાઓના મગજમાં 2019નું લોકસભા ચૂંટણી પણ હશે. એવામાં જો તે ધારાસભ્યો યેદિયુરપ્પાની વિરોધમાં મત આપશે તો તેનું પરિણામ તેમણે ભોગવવું પડી શકે છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસમાં કુલ 18 લિંગાયત ધારાસભ્યો છે જ્યારે જેડીએસ પાસે 2 લિંગાયત ધારાસભ્યો છે.\nKarnataka Floor Test: ફ્લોર ટેસ્ટમાં પાસ થયા કુમારસ્વામી, બીજેપ��એ કર્યું વોકઆઉટ\nકુમારસ્વામી આજે લેશે સીએમ પદના શપથ, સમારંભમાં મોદી વિરોધીઓનો જમાવડો\nકર્ણાટકમાં ઉપમુખ્યમંત્રી બનવાના સવાલ પર ડીકે શિવકુમારનું મોટુ નિવેદન\nયેદિયુરપ્પાને 15 દિવસનો સમય આપવા અંગે રાજ્યપાલ પર ઉઠ્યા સવાલ\nયેદિયુરપ્પા ગયા હવે કુમારસ્વામી બનશે કર્ણાટકના નવા કિંગ, જાણો જેડીએસની ABCD\nડીકે શિવકુમારઃ આ જ છે ભાજપના હાથમાંથી બાજી છીનવી લેનાર શખ્સ\nવિશ્વાસ મત પ્રસ્તાવ દરમિયાન યેદિયુરપ્પાના ભાષણની મોટી વાતો\n4 વાગ્યા પહેલાં આવી ત્રીજી ઑડિયો ક્લિપ, યેદુયરપ્પાની કોંગ્રેસના ધારાસભ્યો સાથેની કથિત વાતચીત જા\nકર્ણાટક: ફ્લોર ટેસ્ટ પહેલા જ યેદુરપ્પાએ આપ્યું રાજીનામુ\nVIDEO: કોંગ્રેસના કદાવર નેતા ડીકે શિવકુમારે આનંદસિંહને પોતાની પાસે બેસાડ્યા\nપી ચિદમ્બરમે બતાવી ભાજપની 4 ચાલ, પાંચમી ચાલની રાહ\nફ્લોર ટેસ્ટ પહેલા રાજીનામુ આપી શકે છે બીએસ યિદયુરપ્પા, સ્થાનિક ચેનલ ટીવી-9 નો દાવો\nયેદિયુરપ્પાના પુત્રએ કોંગ્રેસ ધારાસભ્યની પત્નીને કર્યો ફોન, ભાજપના પક્ષમાં મત આપવાની ઓફર\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nરાજસ્થાન: કોલેજમાં ઘૂસીને લોકોએ શિક્ષકોની પીટાઈ કરી\nIPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/china-welcomes-prime-minister-narendra-modi-s-remark-singapore-039353.html", "date_download": "2019-03-21T19:48:05Z", "digest": "sha1:L47OUNJYHG2KEZKQ7IG6EG6YE5BQRG62", "length": 15392, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "સિંગાપોરમાં પીએમ મોદીના નિવેદનથી ચીન ખુશ, કહ્યુ સકારાત્મક સંબંધોની શરૂઆત | China has welcomed Prime Minister Narendra Modi' remark in Singapore forum where he said that India-China cooperation is good for the world's future. - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nસિંગાપોરમાં પીએમ મોદીના નિવેદનથી ચીન ખુશ, કહ્યુ સકારાત્મક સંબંધોની શરૂઆત\nસિંગાપોરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ���રફથી ભારત અને ચીનના સંબંધો અંગે ટીપ્પણી કરવામાં આવી હતી. હવે ચીને પીએમ મોદીની આ ટીપ્પણીનું સ્વાગત કર્યુ છે. પીએમ મોદીએ થોડા દિવસો પહેલા સિંગાપોરમાં એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે દુનિયાના ભવિષ્ય માટે ભારત-ચીનનો સહયોગ સારો છે. પીએમ મોદી એપ્રિલમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર અનૌપચારિક મુલાકાત માટે વુહાન ગયા હતા. પીએમ મોદી અને જિનપિંગની તે મુલાકાત બાદ બંને દેશોના સંબંધોમાં એક નવો વળાંક આવ્યો છે.\nભારત અને ચીન દુનિયાનું ભવિષ્ય\nસિંગાપોર પ્રવાસમાં પીએમ મોદીએ 17 માં શાંગરી-લા ડાયલૉગમાં ભાગ લીધો હતો. મોદીએ અહીં કહ્યુ, \"તેઓ દ્રઢતાપૂર્વક એ વાતનો વિશ્વાસ કરે છે કે જો ભારત અને ચીન એકબીજામાં ભરોસો અને આત્મવિશ્વાસ સાથે મળીને કામ કરે અને સાથે જ જો એકબીજાના હિતોનું ધ્યાન રાખે તો એશિયા અને દુનિયાનું ભવિષ્ય ઘણુ બહેતર છે. ચીનના એક ટૉર જનરલે પીએમ મોદીની પ્રશંસા કરી છે. તેમણે મોદીની આ ટીપ્પણીને બંને દેશો સાથેના સંબંધો સુધારનારી એક સકારાત્મક ટીપ્પણી દર્શાવી છે.\"\nઆગામી સપ્તાહે થશે મોદી-જિનપિંગની મુલાકાત\nલેફ્ટેનેન્ટ જનરલ હી લેઈએ ચીનના મીડિયાને કહ્યુ, \"મોદીએ પોતાના ભાષણમાં ચીન-ભારતના સંબંધો પર એક સકારાત્મક આકલન કર્યુ છે.\" ચીને એ વાતનું પણ ખાસુ ધ્યાન આપ્યુ કે મોદીએ પોતાના ભાષણમાં અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત આ ચારે દેશોની સહભાગીતાનો ઉલ્લેખ કર્યો નહિ. વળી, તેમણે અમેરિકા અને ચીન વચ્ચે વેપાર અંગે ચાલી રહેલી તનાતની અંગે પણ કંઈ કહ્યુ નહિ. પીએમ મોદીનું આ નિવેદન એ સમયે આવ્યુ જ્યારે તેઓ આગામી સપ્તારહે શાંઘાઈ કૉ-ઓપરેશન ઑર્ગેનાઈઝેશન (એસસીઓ) સમિટ માટે ચીન જવાના છે અને ફરીથી એક વાર જિનપિંગની મુલાકાત કરશે.\nબે મહિનાથી ઓછા સમયમાં બીજી એક મુલાકાત\nબે મહિનાથી પણ ઓછા સમયમાં પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગની મુલાકાત કિંગદાઓ શહેરમાં થશે. અહીં ફરીથી બંને નેતા દ્વિપક્ષીય મુલાકાત કરશે. ભારત ઉપરાંત પાકિસ્તાન પણ આ સમિટમાં શામેલ થશે. 28 અને 29 એપ્રિલના રોજ સેન્ટ્રલ ચીનના વુહાન શહેરમાં મોદી અને જિનપિંગ વચ્ચે એક અનૌપચારિક મુલાકાત થઈ હતી. 10 કલાકના સમયમાં બંને નેતાઓએ ઘણા અલગ અલગ મુદ્દાઓ પર વાત કરી હતી. એસસીઓ સમિટ પહેલા પીએમ મોદીનું આ સકારાત્મક નિવેદન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાની દિશામાં એક મહત્વનું પગલુ માનવામાં આવી રહ્યુ છે.\n�� પણ માનવામાં આવી રહ્યુ છે કે સિંગાપોરમાં આપેલા ભાષણ અને સકારાત્મક ટિપ્પણી બાદ આગામી વર્ષે થનાર ચૂંટણીમાં પણ તેમને ફાયદો મળી શકે છે. ચીનના સરકારી વર્તમાનપત્ર ગ્લોબલ ટાઈમ્સ સાથે વાત કરતી વખતે શંઘાઈ એકેડમી ઑફ સોશિયલ સાયન્સમાં રિસર્ચર હ્યુ ઝિયોંગે કહ્યુ, \"મોદીની ટિપ્પણીથી એ સંકેત મળ્યો છે કે તે ભારત-ચીન સંબંધો સુધારવાની દિશામાં કામ કરી રહ્યા છે જેમાં ગયા વર્ષે ડોકલામ તણાવ બાદ કડવાશ આવી ગઈ હતી.\" તેમણે આગળ કહ્યુ કે, \"મોદી પ્રશાસનને આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણીમાં વધુ મત મેળવવા માટે ભારત-ચીન વચ્ચે સુદ્રઢ સંબંધોની જરૂરત છે.\"\nઆર્થિક તાકાત બતાવી રહ્યું છે ચીન, ભારત કરતા 3 ગણી વધુ રકમ\nજેટલીનો કોંગ્રેસ પર પલટવારઃ ચીનને UNSCમાં સીટ અપાવવા માટે નહેરુ અસલી ગુનેગાર\nરાહુલ ગાંધીએ માર્યો ટોણો, ‘જિનપિંગથી ડરી ગયા છે પ્રધાનમંત્રી'\nયુએનમાં ચોથી વાર ચીને મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી ઘોષિત કરતો પ્રસ્તાવ કર્યો રદ\nજો બપોરે 3 વાગ્યા સુધી ચીન રહ્યુ ચૂપ તો આજે પ્રતિબંધ લાગી જશે મસૂદ અઝહર પર\nભારતથી ત્રણ ગણુ થયુ ચીનનું ડિફેન્સ બજેટ, 200 બિલિયન ડૉલર સુધી પહોંચ્યુ\nભારત, પાકિસ્તાનને પરમાણુ શક્તિ નથી માનતુ ચીન, નોર્થ કોરિયાને પણ નહિ માને\nચીને પણ આપ્યો પાકિસ્તાનને ઝટકો, ભારતની કાર્યવાહી પર સાધ્યુ મૌન\nચીનમાં સુષ્મા સ્વરાજ, ‘વધુ એક હુમલાની તૈયારીમાં હતો જૈશ એટલે એરસ્ટ્રાઈક કરી'\nપુલવામા હુમલોઃ UNSCમાં ભારતની મોટી જીત, ચીનના વિરોધ બાદ પણ જૈશની નિંદાનો પ્રસ્તાવ પાસ\nચીને પીએમ મોદીના અરુણાચલ પ્રવાસનો કર્યો વિરોધ, રાજ્યને ગણાવ્યો ‘વિવાદિત હિસ્સો'\nહવે ચીનની ચોરી નહીં ચાલે: ડોનાલ્ડ ટ્રમ્પ\nત્રીજા માળે ગરદનના બળે રેલિંગથી લટકી બાળકી, બે યુવકોએ બચાવ્યો જીવ\nchina beijing singapore narendra modi prime minister xi jinping ચીન બેઈજિંગ સિંગાપોર નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી શી જિનપિંગ\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33014", "date_download": "2019-03-21T19:43:30Z", "digest": "sha1:RGLCKV5QRWYKCOBDHL776KHY3V37TRMY", "length": 8160, "nlines": 73, "source_domain": "amreliexpress.com", "title": "આનંદો : રાજુલાનાં રામપરા-ર ગામે પાણીની પાઈપ લાઈન શરૂ – Amreli Express", "raw_content": "\nઆનંદો : રાજુલાનાં રામપરા-ર ગામે પાણીની પાઈપ લાઈન શરૂ\nગામજનોમાં આનંદની લાગણી ઉભી થઈ\nઆનંદો : રાજુલાનાં રામપરા-ર ગામે પાણીની પાઈપ લાઈન શરૂ\nઉપસરપંચે આપેલ વચન પૂર્ણ કર્યુ\nરાજુલા તાલુકાનાં રામપરા-ર ગામનાં યુવા ઉપસરપંચ જીણાભાઈ વાઘ એ ચુંટણી વખતે જે ગામ લોકોને વચન આપેલ કે જો આ ગ્રામ પંચાયતની ચુંટણીમાં અમે જીતીશું તો રામપરા-ર ગામનો સર્વાંગી વિકાસ કરીશું. અને લોકોને પ્રાથમિક સુવિધાઓઉપલબ્‍ધ કરાવીશું. જેવી કે રોડ, લાઈટ, પાણી, ગટર વગેરે સુવિધાઓ ઉપલબ્‍ધ કરવાનાં વચન આપેલ હતા. જેમાંથી એક વચન રામપરા-ર ગ્રામ પંચાયતના ઉપસરપંચ જીણાભાઈ વાઘ એ દિવસો વિસ્‍તારમાં પીવાનાં પાણીની પાઈપ લાઈન નાખવા માટેનું ખોદકામચાલુ કરી દીધેલ છે. અને જેમ બને તેમ જલદીથી લોકોનાં ઘર સુધી પીવાનુ પાણીમળી રહે તે દિશામાં રાત-દિવસ ઉપસરપંચ અને તેની ટીમ એ કામે લાગી ગઈ છે. આ ઉપસરપંચ અને તેની ટીમ એ જે કામ કરી શકે છે,તે જોઈને સર્વ લોકો ઉપસરપંચ અને તેમની ટીમની ઠેર-ઠેર પ્રશંસા થઈ રહી છે.\nરામપરા-ર ગામના યુવા ઉપસરપંચ જીણાભાઈ વાઘએ રામપરા-ર ગામમાં તમામ પ્રકારની સરકારી સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવા માટે ખૂબ જ મહેનત કરી રહૃાા છે. તેનો ફકત અને ફકત એક જ ઉદેશ છે, લોકો તેને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્‍ધ થવી જોઈએજેથીકરીને લોકો હેરાન પરેશાન ન થાય એ દિશામાં ઉપસરપંચ અને તેની ટીમ એ કામ કરી રહી છે.આથી જ સર્વ લોકો એવું પ કહી રહૃાા છે કે જે ગામ પંચાયતનાં આવા યુવા ઉપસરપંચ હોય તે ગામનો સર્વાગી વિકાસ થવો સંભવ જ છે.\nસમાચાર Comments Off on આનંદો : રાજુલાનાં રામપરા-ર ગામે પાણીની પાઈપ લાઈન શરૂ Print this News\n« ચલાલામાં પરાશાળામાં મકાનનું ખાતમુર્હુત કરતા ધારાસભ્‍ય કાકડીયા (Previous News)\n(Next News) બાબરા તાલુકાનાં ઉંંટવડથી ખંભાળાનો પંદર કિલોમીટરનો રોડ છ કરોડના ખર્ચે બનશે »\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\nરાજુલા પંથકમાં ધારાસભ્‍યનાં ઉમદા પ્રયાશથી પાકવીમાની રકમ મંજૂર\nસારંગપુરમાં આજે પ.પૂ.મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં ભવ્‍ય ફુલદોલ\nચારણ સમઢિયાળા ગામે ખેતરમાં મજૂરી કામ કરતા મજૂર પર દીપડાએ હુમલો કર્યો\nમેરીયાણામાં ઉનાળાનાં પ્રારંભે જ પાણીનો પોકાર\nજાફરાબાદ બંદરમાં બોટનું પ્રમાણ વધી રહૃાું હોય સુવિધા વધારવા માંગ થઈ\nરાજુલા-જાફરાબાદમાંથી કોંગ્રેસને જંગી લીડ અપાવવા બેઠક યોજાઈ\nઅમરેલીમાં પરીક્ષાર્થીને ચાલુ પરીક્ષાએ 108 દ્વારા સારવાર આપવામાં આવી\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00494.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?p=8367", "date_download": "2019-03-21T19:43:13Z", "digest": "sha1:WGUSIAANQGQWVYVOJHBPRMSFXTNONF5F", "length": 5723, "nlines": 70, "source_domain": "avadhtimes.net", "title": "અમરેલી સોની જ્ઞાતિની વાડીમાં નેત્ર નિદાન કેમ્‍પ યોજાયો – Avadh Times Breaking News", "raw_content": "\nઅમરેલી સોની જ્ઞાતિની વાડીમાં નેત્ર નિદાન કેમ્‍પ યોજાયો\nઅમરેલી સોની જ્ઞાતિની વાડીમાં તા. 3 ને રવીવારના રોજ સવારના 8 થી બપોરના 1 સુધી લાયન્‍સ કલબ ઓફ અમરેલી સીટી, જીલ્‍લા અંધત્‍વ નિવારણ સમિતિ અમરેલી સુદર્શન નેત્રાલય અમરેલીના સંયુકત ઉપક્નમે વિનામુલ્‍યે નેત્ર નિદાન કેમ્‍પ યોજાયો હતો. જેમા 50 દર્દીઓને વિનામુલ્‍યે મોતીયાના ઓપરેશન તેમજ 400 દર્દીને આંખનીતપાસ કરી આપવામાં આવેલ આ કેમ્‍પને સફળ બનાવવા સુદર્શન નેત્રાલયના ડોકટરા,ે સ્‍ટાફ લાયસન્‍સ ઓફ કલબ અમરેલી સીટીના મેમ્‍બરશ્રીઓ દ્વારા કેમ્‍પને સફળ બનાવવા આવેલ તેમ લાયસન્‍સ ઓફ કલબ અમરેલીના પ્રમુખ રીઘ્‍ધેશભાઈ નાકરસણીની યાદીમાં જણાવાયું છે.\nસમાચાર Comments Off on અમરેલી સોની જ્ઞાતિની વાડીમાં નેત્ર નિદાન કેમ્‍પ યોજાયો Print this News\n« ચલાલા ગાયત્રી પરિવાર દ્વારા વિધવા બહેનોને કેરીવિતરણ (Previous News)\n(Next News) સાવરકુંડલામાં વરસાદ થતાં પ્રી મોન્‍સુનના દાવાઓની પોલ ઉઘડી »\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\nઅમરેલી,(ડેસ્ક રીર્પોટર) અમરેલીમાં સંધી સોસાયટી વોર્ડ નંબર એકમા�� આવેલ સોસાયટી વિસ્તારમાં પાંચ વર્ષ સુધી હોયવધુ વાંચો\nઅમરેલી,કુંડલામાં 30 કરોડનાખર્ચે થશે રેલ્વેના અંડરબીજનું નિર્માણ\nઅમરેલીઅમરેલી અને સાવરકુંડલામાં રેલ્વે ફાટકો પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા લોકો માટે માથાના દૃુ:ખાવારુપ બનીવધુ વાંચો\nબાબરાના થોરખાણ ગામે સંતની ઈચ્છાથી સંત કુટીરનું તંત્ર દ્વારા ડીમોલેશન કરાયું\nહાઇ એલર્ટ: રેન્જ આઇજી શ્રી અશોક યાદવ અમરેલીના દરિયાકાંઠે\nમોદી હૈ તો મુમિકન હૈ: પીઓકેમાં આતંકીઓનો સફાયો\nબાબરામાં ભાજપ પરિવાર દ્વારા આતશબાજી\nઅમરેલીના દેશપ્રેમી રેડીયોલોજીસ્ટ ડૉ. હર્ષદ રાઠોડ નવાનકોર વસ્ત્ર ધારણ કરી આવ્યા\nતંબાકુને બદલે મિરાજ વિમાન આવ્યા અને અડધી રાતે ચુનો ચોપડી ગયા\nકાઠીયાવાડનો શોક ભાંગ્યો,લોકસભા પહેલા પાકિસ્તાનમાં શોકસભા\nકોવાયાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે થયેલી અપીલ ફગાવતી ગ્રીન ટ્રીબ્યુનલ\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2017/10/saanj-samachar.html", "date_download": "2019-03-21T20:00:11Z", "digest": "sha1:4H7AFWJWJS3ARHGOG2PIXFWM24TD5DA2", "length": 19686, "nlines": 173, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "તેરે ચહેરેમેં ક્યા જાદુ હૈ.... (saanj samachar) - Divyasha Doshi", "raw_content": "\nતેરે ચહેરેમેં ક્યા જાદુ હૈ.... (saanj samachar)\n– ચહેરાના જાદુ વાળું ઉપરોક્ત ગીત વૈજ્ઞાનિકોને પણ ગમ્યું હશે એટલે તેમણે સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કર્યો.\nચહેરો એ દરેકના વ્યક્તિત્વનો આયનો છે એવું આપણે માનીએ છીએ તે સાવ ખોટું નથી. વળી કેટલાક ચહેરાને જોઈને ભલે એવું લાગતું હોય કે અદ્દલ કોઈક જાણીતી વ્યક્તિ જેવો છે તે છતાંય તેમાં કેટલાક વિશિષ્ટ ભેદ હોય જ છે.\nટૅક્નોલૉજીના જમાનામાં કોઈનું શરીર અને કોઈનો ચહેરો લઈને ફોટાને ફોટોશોપમાં મિક્સ કરવામાં આવે છે તે જોયું જ હશે. આખાય શરીરમાં ચહેરાનું પ્રમાણ આમ તો ઘણું જ નાનું હોવા છતાં આપણે ચહેરાને લીધે જે તે વ્યક્તિને ઓળખીએ છીએ નહીં કે શરીરને લીધે. જો ચહેરો જ ન હોય તો વ્યક્તિને ઓળખવી મુશ્કેલ બને છે. એટલે આપણો ચહેરો જ ખરી રીતે તો આપણી ઓળખ છે એવું કહી શકાય.\nઆમિર ખાન, સલમાન ખાન વીસ વરસ પહેલાં જેવા દેખાતા હતા તેવા આજે નથી જ દેખાતા. તે છતાં આમિર ખાનમાં કંઈક આમિરપણું રહે છે અને સલમાન ખાનમાં સલમાનપણું હોય છે. અમિતાભ બચ્ચન ૭૫મા વરસે અને ધર્મેન્દ્ર ૮૧મા વરસે પણ તેમના આગવા ચહેરાને કારણે આજે ��ણ ઓળખાય છે. ડુપ્લિકેટ ગમે તેટલા હોય તે છતાં ઓરિજીનલની સાથે કોઈ હરિફાઈ ન થઈ શકે. તેનું કારણ શું તમે તમારા જેવા કેમ દેખાઓ છો તમે તમારા જેવા કેમ દેખાઓ છો એ સવાલનો જવાબ કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ શોધી રહ્યા છે. તેમને વળી આવું વિચારવાની કે શોધવાની શું જરૂર પડે એ સવાલનો જવાબ કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ શોધી રહ્યા છે. તેમને વળી આવું વિચારવાની કે શોધવાની શું જરૂર પડે તેવો સવાલ જરૂર થાય. એક તો કોમ્પ્યુટરમાં તમારો ડેટાબેઝ તૈયાર થઈ જ રહ્યો છે. જો તમે સ્માર્ટફોન વાપરતા હશો તો તમને દેખાશે કે તમે જે વ્યક્તિને ફોન કરો છો કે સોશિયલ મીડિયામાં ચેટ કરો છો ત્યારે જે તે વ્યક્તિનો ચહેરો પણ દેખાશે જો એ વ્યક્તિએ પોતાનો ચહેરો પોતાના નામની સાથે, ઈમેઈલમાં કે સોશિયલ મીડિયામાં ચિટકાડ્યો હશે તો. હવે વીડિયો કોલ પણ આવી ગયા છે ત્યારે તમે સીધી તે વ્યક્તિને સામે સ્ક્રિન પર જોઈ શકો છો. એ વ્યક્તિ જો કે હજી રૂબરૂ નથી લાગતી પણ ટૂંક સમયમાં વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા તમે એ વ્યક્તિની સામે બેઠા હો કે ઊભા હો તેવું પણ શક્ય બનશે, પણ એવું કરવા માટે એટલે કે ૩ડી ઈમેજ ઊભી કરવા માટે જરૂરી બને છે તમારા ચહેરાની વિવિધ ભાવ ભંગિમા તમે બોલો ત્યારે કઈ રીતે બદલાય છે તે ડિજિટલાઈઝડ કરવા જાણવું જરૂરી બને છે.\nવૈજ્ઞાનિક સંશોધકો કહે છે કે માનવીનો જેમ વિકાસ થતો ગયો તેમ દરેક ચહેરો યુનિક એટલે કે આગવી ઓળખ ધરાવતો બન્યો. જો દરેક ચહેરા એક સરખા જ હોત તો દુનિયા કેટલી કોમ્પ્લિકેટેડ હોત. દુનિયામાં કરોડો ચહેરા છે તે દરેકની પોતાની એક અલગ ઓળખ છે અને એ દરેક અનેક રીતે બીજા ચહેરાથી જુદા છે. ચહેરા જુદા છે એટલે આપણે એકબીજાને ઓળખી શકીએ છીએ. એક ચહેરાથી બીજા ચહેરાને જુદો તારવી શકીએ છીએ. જો આપણે બધા લગભગ એક સરખા દેખાતા હોત તો દુનિયામાં કેટલી ગરબડ હોત. કેલિફોર્નિયા યુનિવર્સિટીના ડૉ. માઈકલ શિસાન કહે છે કે જો બધાના ચહેરાઓમાં સામ્ય હોત તો કોણ સંબંધી કે સ્વજન અને કોણ પારકું તે ઝટ ઓળખાત નહીં. કોણ ઑફિસનું ને કોણ ઘરની વ્યક્તિ તે કહેવું મુશ્કેલ થઈ પડત. જોકે તમે થોડી વાતચીત કરો ત્યારબાદ જ ફરક ખ્યાલ આવત.\n૧૯૮૮ની સાલમાં શિસાન અને તેના સાથીઓએ દરેક શરીરના માપ લઈને તેનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. સૌ પ્રથમ તેમણે અમેરિકન લશ્કરમાં કામ કરતા બ્લેક ઍન્ડ વ્હાઈટ સ્ત્રી પુરુષોનો અભ્યાસ શરૂ કર્યોં. તેમણે શરીરના દરેક ભાગ વચ્ચેના અંતરના માપનો કમ્પેરેટિવ અભ્યાસ શરૂ કર્યોં. તેમને જાણવા મળ્યું કે શરીરના માપ કરતાં ચહેરાના માપ તદ્દન જુદાં હતા. અર્થાત્ શરીરના માપના લક્ષણો ઘણા અંશે સરખા હોઈ શકે પણ બે ચહેરાના માપમાં સમાનતા જોવા મળી નહીં. ખાસ કરીને તેમના ચહેરા પરના ટ્રાયએન્ગલ વિસ્તારના લક્ષણો યુનિક હતા એટલે કે આંખ, નાક અને હોઠ. આ ત્રણે બાબતમાં અનેક વિવિધતા જોવા મળે છે. કોઈપણ બે વ્યક્તિના ચહેરા એકદમ સરખા હોતા નથી. એક જ પરિવારની બે વ્યક્તિઓના ચહેરા સરખા જેવા લાગતા હોય તે છતાં તેમના આંખ, કાન અને હોઠના માપ, આકાર જુદા હોય છે.\nમાનવનો ચહેરો એટલે પણ મહત્ત્વનો છે કે આપણે ભલે સામી વ્યક્તિને તેની કાઠી, કદ પ્રમાણે પણ ઓળખી કાઢતા હોઈશું પણ ચોક્કસપણે વ્યક્તિને ઓળખવા માટે તેનો ચહેરો જ મહત્ત્વનો હોય છે. આપણે કેમ બીજા લક્ષણો નહીં પણ ચહેરાથી જ બીજી વ્યક્તિને ઓળખીએ છીએ, કારણ કે આદિકાળથી માણસ પાસે સૂંઘવાની શક્તિ કરતા જોવાની શક્તિ વધુ તેજ છે. ચિત્રતાત્મક ઈન્દ્રિય સતેજ હોવાને કારણે જ આપણું ધ્યાન માણસના ચહેરા પર જાય છે જે દરેકની યુનિક ઓળખ છે.\nહવે આજના ડિજિટલાઈજેશનની દુનિયામાં તમારા ચહેરાનો ઉપયોગ પણ વ્યાપારિક ધોરણે થાય છે. તમે જે ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કરો કે રસ્તે ચાલતા કે પછી મોલમાં ખરીદી કરતા સીસીટીવી કૅમેરા પણ તમારો ચહેરો અપલોડ કરે છે. અનેક રીતે તમારો ચહેરો ડેટાબેઝરૂપે સરકાર અને કંપનીઓ પાસે જમા થાય છે. આવો ડેટાબેઝ તૈયાર કરવા માટે પણ તમારા ચહેરા પર આવેલા કેટલાક પોઈન્ટનું મહત્ત્વ ઘણું હોય છે જે તમને તમારી આગવી ઓળખ આપે છે. પ્રસિદ્ધ હૉલીવૂડ અભિનેતા ટોમહેન્કનો ચહેરો એકદમ જ આગવો છે. એટલે જ કોમ્પ્યુટર વૈજ્ઞાનિકો મોટેભાગે ટોમહેન્કનો ચહેરો ઉપયોગમાં લેતા હોય છે. વ્યવસાયિક રીતે તમારો ચહેરો ડેટાબેઝનો ભાગ થઈ જાય છે. તમારા ચહેરાની સાથે તમારો આખો પ્રોફાઈલ તૈયાર થાય છે. તમારી જાતિ, ઉંમર, વ્યવસાય, તમને શું ગમે છે નથી ગમતું, તમે શું ખરીદો છો, શું ખાઓ છો, ક્યારે વેકેશન પર જાઓ છો વગેરે વગેરે. તમારા ગમા-અણગમા સાથેનો પ્રોફાઈલ તમારા ચહેરા સાથે તૈયાર થયા બાદ તે કંપનીઓને વેચવામાં આવે છે. આવા ડેટાબેઝ લે-વેચ કરવાનો વ્યવસાય ઊભો થયો છે. ફેસબુક ચહેરો ઓળખી લેતી એપનો ઉપયોગ કરે જ છે જેથી તમે જ્યારે ફોટો કે વીડિયો અપલોડ કરો તો તે વ્યક્તિને ટેગ કરી શકો. ચીનમાં આવી એપ ટૅક્નોલૉજી ઑફિસ કે સોસાયટીમાં પ્રવેશ દ્વાર પર ઓળખ સાબિત કરવા ઉપયોગમાં લેવા��� છે. તમારો ચહેરો જ તમારું આઈ કાર્ડ બની જાય છે.\nજો કે, હવે એવો વખત આવવાનો છે કે તમે સતત કોઈને કોઈ કૅમેરાની નજર હેઠળ હશો. રસ્તા પર ચાલતા કે ઓફિસમાં કે પછી ઘરમાં પ્રવેશતા, ખરીદી કરવા જતાં કે બાગમાં ચાલવા જાઓ ત્યારે તમારો ચહેરો સતત કૅમેરાની આંખોથી ક્લિક થાય છે. તમે તમારી જાત સાથે એકલા હો અને કોઈ તમને જોતું ન હોય એવી જગ્યા ભાગ્યે જ મળી શકે એવું બને. ચહેરો તમારી ઓળખ છે એ જ બાબત સારી પણ છે અને નરસી પણ છે એવું લાગે તો નવાઈ નહીં. કેટલાક લોકો એમ સમજતા હોય છે કે આપણે સોશિયલ મીડિયા પર ચહેરો મૂકતા જ નથી એટલે તેને કોઈ ડેટાબેઝ તરીકે વાપરી ન શકે. જો તેઓ ઘરની બહાર નીકળે છે તો તેમનો ચહેરો ક્યાંકને કયાંક તો ડેટાબેઝમાં જમા થવાનો જ છે. તમારો ચહેરો કઈ બ્રાન્ડ, કંપની કે સરકારના ડેટાબેઝમાં છે તે ખબર નહીં પડે.\nTags: ઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nસોશિયલ મીડિયા સંવેદનાના તાર ઝણઝણાવી શકે (mumbai sa...\nરાજકારણ અને સ્ત્રીનું અજ્ઞાન (saanj samachar)\nશુભ લાભનું બૂમરેંગ (સાંજ સમાચાર)\nતેરી બી ચુપ ઓર મેરી બી ચુપ (mumbai samachar)\nનવા વરસે લખીએ નવી કહાણી (mumbai samachar)\nપૈસા વિના જીવી શકાય\nઊંડા અંધારેથી પરમ તેજ તરફ - આત્મનિરીક્ષણ (mumbai s...\nતેરે ચહેરેમેં ક્યા જાદુ હૈ.... (saanj samacha...\nસંબંધોમાં સીમાની પેલે પાર જઈ શકાય\nસિગારેટ-સુરા નહીં પણ એકલતા પુરુષોની દુશ્મન (mumbai...\nઅડધું રાજપાટ આપી દેવું કોઈને ગમતું નથી (mumbai sam...\nપ્લેબોય હ્યુ હેફનરનું ઐયાશ જીવન (સાંજ સમાચાર) 3-10...\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/65th-republic-day/", "date_download": "2019-03-21T20:40:10Z", "digest": "sha1:DYAXYPZK65I5N6WGUXOUHQYKV2UH65YR", "length": 10675, "nlines": 151, "source_domain": "kathiyawadikhamir.com", "title": "65th Republic day of india | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nગણતંત્ર દિવસ,૨૬ જાન્યુઆરી,૧૯૫૦ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યુ,અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો.\nભારત ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ સ્વતંત્ર થયું,પરંતુ તેમને તેમનું કાયમી બંધારણ હતું નહીં; તેને બદલે સુધારેલા વસાહતી કાયદા ,ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫ પર આધારીત, નો અમલ થતો અને દેશ રાજા પંચમ જ્યોર્જનાં બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો અને દેશનાં વડા એવા સર્વોચ્ચ પદ ‘ગવર્નર જનરલ’ ના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારભાર સંભાળતા હતા. ૨૯ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ કાયમી બંધારણ ની રચના માટે ડો.આંબેડકરનાં વડપણ (as Chairman) હેઠળ એક મુસદ્દા સમિતિ નું ગઠન કરવામાં આવ્યું. સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને ૪ નવેમ્બર,૧૯૪૭ નાં રોજ બંધારણ સભા (Assembly) સમક્ષ રજુ કરવામાં આવ્યો. બંધારણનો સ્વિકાર કરતાં પહેલાં બંધારણ સભા નું ૧૬૬ દિવસનું જાહેર સત્ર મળ્યું, જે ૨ વર્ષ,૧૧ માસ અને ૧૮ દિવસ ચાલ્યું. કેટલાયે વિચારવિમર્શ અને સુધારાઓ પછી,૩૦૮ સભ્યની આ બંધારણ સભાએ ૨૪ જાન્યુઆરી,૧૯૫૦ નાં રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખીત બે નકલો પર હસ્તાક્ષરો કર્યા. બે દિવસ પછી, ભારતનું બંધારણ ભારતભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું. ભારતનું બંધારણ (Constitution of India) ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ થી અમલમાં આવ્યું. અને રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા. ખરેખર, આ એક વિચારણીય પગલું હતું, ૨૬ જાન્યુઆરીનાં બંધારણ પર હસ્તાક્ષર કરી અને સ્વતંત્ર્યતા સેનાનીઓ,કે જેઓ ૨૬ જાન્યુઆરીને ભારતનાં સ્વતંત્રતા દિવસ તરીકે ઇચ્છતા હતા,તેમના પ્રત્યે સન્માન દર્શાવવામાં આવ્યું.\nજય હિન્દ | જય માં ભરતી | જય જવાન – જય કિસાન – જય વિજ્ઞાન\nTagged ગણતંત્ર દિવસ, પ્રજાસત્તાક દિન\nકાઠીયાવાડી ખમીર તરફથી સર્વે મિત્રોને જન્માષ્ટમી ખુબ ખુબ શુભકામનાઓ નંદઘેર આનંદ ભયો….જય કનૈયા લાલ કી….\nતેહવારો ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ શહેરો અને ગામડાઓ\nટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલણપીર ની જગ્‍યામાં ૨૫મીથી મેળો… ચાર દિવસ મેઘવાળ સમાજ ઉમટશે * આ મેળો ધાર્મિક યાત્રા સમાન છે રાજકોટ : જીલ્લાના ટંકારા તાલુકાના હડમતિયા ગામે પ.પૂ.શ્રી પાલણપીરની પૂણ્યતિથિ��� મેઘવાળ સમાજનો મેળો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા વદ-૯ થી ૧ર બપોર સુધી એટલે કે સાડા ત્રણ દિવસનો તા. ૨૫-૦૯-૧૬ થી તા. […]\nઈતિહાસ તેહવારો ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ\nતરણેતર: ઝાલાવાડ -સૌરાષ્ટ્ર તરણેતર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા ચોટીલા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. આમ તો તરણેતર મુખ્યત્વે તેનાં મેળાથી વધારે પ્રખ્યાત છે, જે અહીં આવેલા ખુબ જ પ્રસિદ્ધ ભગવાન ત્રિનેત્રેશ્ર્વર મહાદેવના મંદીર ખાતે ભરાય છે. તરણેતર ગામના […]\nગાંધીને પગલે તું ચાલીશ ને ગુજરાત\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.videochat.world/%E0%AA%A1%E0%AA%BE%E0%AA%89%E0%AA%A8%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%A1%E0%AB%87%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97", "date_download": "2019-03-21T20:04:41Z", "digest": "sha1:LP2AEOOJTH3C4LDM3UVUR35362R2C35R", "length": 2179, "nlines": 14, "source_domain": "gu.videochat.world", "title": "ડાઉનલોડ ડેટિંગ", "raw_content": "\n«અન્વેષણ પડોશી»સત્તાવાર એપ્લિકેશન, માટે લોકપ્રિય સામાજિક નેટવર્ક ડેટિંગ માટે અને નવા લોકોને મળવાનું છે\nવાપરવા માટે એપ્લિકેશન, તાર્કિક પ્રથમ તમે બનાવવા માટે હોય છે પોતાને માટે એક એકાઉન્ટ પ્રોફાઇલ, જ્યાં તમે તમારા ફોટા પોસ્ટ કરો અને તમારા રસ અને બરાબર શું તમે શોધી રહ્યા છે.\nએકવાર તમે આ કરી, બધા તમે બાકી છે છે માટે માટે રાહ કરશે જે કોઈને તમે સંપર્ક અથવા દેખાવ વચ્ચે બાકીના વપરાશકર્તાઓ કોઈને માટે કે જે તમને રસ છે.\nતમે ફિલ્ટર કરી શકો છો પાંચ આંકડાના સ્થાન દ્વારા, રસ, ઉંમર\nજેથી શોધવા માટે મારાખૂબ સરળ હશે.\nઉપયોગ»ગંભીર ડેટિંગ»સંપૂર્ણપણે મફત છે, પરંતુ એપ્લિકેશન છે, ત્યાં ઘણા વિકલ્પો હોય છે કે જે ખર્ચ મની.\nએક સૌથી લોકપ્રિય તેમને પરવાનગી આપે છે, ઉદાહરણ તરીકે, હાઇલાઇટ તમારી પ્રોફાઇલ વચ્ચે અન્ય સામાજિક નેટવર્ક વપરાશકર્તાઓ\n← મફત ડેટિંગ સાઇટ્સ\nવગર નોંધણી ડેટિંગ →\n© 2019 વિડિઓ ચેટ વિશ્વમાં", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00496.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33017", "date_download": "2019-03-21T20:01:16Z", "digest": "sha1:5OX2K7TRS3ZWCG54J2OISI5YUODRUDER", "length": 7559, "nlines": 73, "source_domain": "amreliexpress.com", "title": "બાબરા તાલુકાનાં ઉંંટવડથી ખંભાળાનો પંદર કિલોમીટરનો રોડ છ કરોડના ખર્ચે બનશે – Amreli Express", "raw_content": "\nબાબરા તાલુકાનાં ઉંંટવડથી ખંભાળાનો પંદર કિલોમીટરનો રોડ છ કરોડના ખર્ચે બનશે\nધારાસભ્‍ય વિરજી ઠુમ્‍મર ર્ેારા ખાતમુર્હુત કરાયું\nબાબરા તાલુકાના ઉટવડથી ખંભાળા સુધીનો પંદર કિલોમીટરનો માર્ગ રૂપિયા છ કરોડના ખર્ચે બનાવવામાં આવશે સ્‍થાનિક લોકોની રજૂઆતના પગલે ધારાસભ્‍ય સફળ રજૂઆતનાં કારણે માર્ગની મંજૂરી મળતા ધારાસભ્‍ય ર્ેારા ખાતમુર્હુત કરી કામ શરૂ કરાવતા સ્‍થાનિક લોકો અને રાહદારીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.\nબાબરાનાં સ્‍ટેટ હાઈવે રોડ પર આવેલ ઉટવડ ગામથી ખંભાળાના સ્‍ટેટ હાઈવે રોડ સુધીનો આ માર્ગ પેવર ડામર બનાવવામાં આવશે અહીં પંદર કિલોીટરના માર્ગમાં બે કરોડથી વધુરકમના ત્રણ મોટા બ્રિજ,તેમજ કોઝવે અને પુલિયા પણ બનાવવામાં આવશે.\nબાબરા તાલુકામાં ઉટવડથી ખંભાળા માર્ગને જોડતો આ પંદર કિલોમીટરનામાર્ગમાં રાયપર, સુકવળા, અને સુખપર ગામોનાં લોકોએ કાયમી રાહતની લાગણી અનુભવી હતી.\nઆ તકે જિલ્‍લા પંચાયતના પૂર્વ પ્રમુખ, તાલુકા કોંગ્રેસઅગ્રણી પ્રભાતભાઈ કોઠીવાળ, તાલુકા પંચાયતના પ્રમુખ ધીરુભાઈ વહાણી,સભ્‍ય કુલદીપભાઈ બસિયા, સહિતના ગ્રામપંચાયતના સરપંચો તેમજ ગ્રામજનો ઉપસ્‍થિત રહૃાા હતા.\nસમાચાર Comments Off on બાબરા તાલુકાનાં ઉંંટવડથી ખંભાળાનો પંદર કિલોમીટરનો રોડ છ કરોડના ખર્ચે બનશે Print this News\n« આનંદો : રાજુલાનાં રામપરા-ર ગામે પાણીની પાઈપ લાઈન શરૂ (Previous News)\n(Next News) અમરેલીની વિદ્યાસભા સ્‍કૂલ દ્વારા બોર્ડનાં વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્‍છાઓ »\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\nરાજુલા પંથકમાં ધારાસભ્‍યનાં ઉમદા પ્રયાશથી પાકવીમાની રકમ મંજૂર\nસારંગપુરમાં આજે પ.પૂ.મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં ભવ્‍ય ફુલદોલ\nચારણ સમઢિયાળા ગામે ખેતરમાં મજૂરી કામ કરતા મજૂર પર દીપડાએ હુમલો કર્યો\nમેરીયાણામાં ઉનાળાનાં પ્રારંભે જ પાણીનો પોકાર\nજાફરાબાદ બંદરમાં બોટનું પ્રમાણ વધી રહૃાું હોય સુવિધા વધારવા માંગ થઈ\nરાજુલા-જાફરાબાદમાંથી કોંગ્રેસને જંગી લીડ અપાવવા બ��ઠક યોજાઈ\nઅમરેલીમાં પરીક્ષાર્થીને ચાલુ પરીક્ષાએ 108 દ્વારા સારવાર આપવામાં આવી\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00497.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2018/03/13-03-18.html", "date_download": "2019-03-21T19:58:10Z", "digest": "sha1:BWYXCU2GDVSLEMMHTEYMN3C5NCHVVD6H", "length": 19451, "nlines": 168, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "ફેઈલ થવું જરૂરી છે (સાંજ સમાચાર 13-03-18) - Divyasha Doshi", "raw_content": "\nફેઈલ થવું જરૂરી છે (સાંજ સમાચાર 13-03-18)\nવિદ્યાર્થીઓ અને માતાપિતાએ યાદ રાખવું જોઈએ કે પરિક્ષા માત્ર જીવન નથી\nહાલમાં જ એક વોટ્સ એપ્પ મેસેજ મળ્યો જે અહીં ટાંકુ છું. શિમલાની નામાંકિત શાળામાં અભ્યાસ કરતા એક બાળકનું બોર્ડની પરિક્ષાનું પરિણામ આવ્યું. બાળક એના પરિણામ આવ્યું તે દિવસે આ બાળકના પિતા બાળકને લઈને એક આલિશાન હોટેલમાં પહોંચ્યા.\nપિતાએ દીકરાને કહ્યું, “બેટા, આજે તારી પરિક્ષાનું પરિણામ આવ્યું છે માટે હું તેને પાર્ટી આપવા માટે આ હોટલમાં લાવ્યો છું” છોકરાને પરિક્ષાના પરિણામની ખૂબ ચિંતા હતી પણ પિતાની આ વાત સાંભળીને એનું ટેન્શન ઓગળી ગયું. પરીક્ષાનું પરિણામ સારું હોય તો જ પપ્પા આવી મોટી પાર્ટી આપે એ વિચારથી છોકરો મોજમાં આવી ગયો. પિતાની સાથે એ મોજથી જમ્યો.\nજમી લીધા પછી પિતા ઉભા થઈને દીકરાની પાસે વ્યા. દીકરાના માથા પર હાથ ફેરવતા ફેરવતા બહુ પ્રેમથી કહ્યું, “બેટા, તું તારી બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો છે. પણ તું કોઈ જાતની ચિંતા કરતો નહીં, હું તારી સાથે જ છું. મને પણ જીવનમાં ઘણી નિષ્ફળતાઓ મળી છે પણ મેં સખત પુરુષાર્થ કરીને મારી નિષ્ફળતાઓને સફળતાઓમાં બદલી નાંખી છે. બેટા, તારી આ નાની એવી નિષ્ફળતાને તું ઈચ્છે તો ખૂબ મહેનત કરીન�� સફળતામાં બદલી શકે છે. તું બોર્ડની પરિક્ષામાં નાપાસ થયો એટલે કંઈ જીવનની પરિક્ષામાં નાપાસ થયો એમ નથી. બસ મહેનત કરતો રહેજે અને ભૂલ સુઘારતો રહેજે.”\nછોકરો તો પિતાની સામે જોઈ જ રહ્યો. પિતાના મુખમાંથી નીકળતો એક એક શબ્દ બાળકના હૃદય સુધી પહોંચતો હતો. પરિક્ષાના નબળા પરિણામનું દુખ ક્યાં જતું રહ્યું એ બાળકને ખબર પણ ના પડી. પિતાના આ વર્તનથી બાળક મજબૂત તો થયો પણ સાથે પિતા પ્રત્યેનો એનો પ્રેમ અને આદર બમણા થઈ ગયા. આ બાળક એટલે બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અનુપણ ખેર.\nગરમીની સાથે ફુલોને ખીલવાની મોસમ પણ શરૂ થાય. પરંતુ, આસપાસ જોવાની ફુરસદ કોને છે હવે તો પરિક્ષાની મોસમ પણ શરૂ થઈ. બોર્ડની પરિક્ષા સમયે ખીલતાં ફુલો જેવા બાળકો સ્ટ્રેસના મારને કારણે કરમાઈ જાય છે. જે ઉંમરે બેફિકર બનીને વનવગડામાં ભમવાનું હોય. કુદરત પાસેથી શીખવાનું હોય તે સમયે બોર્ડની પરિક્ષામાં અમુક ટકા લાવવાના જ કારણે કોલેજમાં પ્રવેશ માટે અમુક ટકા જરૂરી હોય છે. વાત એટલેથી જ પતી જતી નથી. ત્યારબાદ કોમ્પિટેટિવ પરિક્ષાની તૈયારી કરવાની. દસમાની બોર્ડ પહેલાં અને પછી ક્યારેય બાળકોને સ્ટ્રેસ રહિત વાતાવરણ મળતું નથી. ઓછા માર્ક્સ આવ્યા તો પણ ફેઈલ થયા જેટલો માતમ મનાવાતો હોય છે. દરેક પરિક્ષાઓમાં પાસ થતી વ્યક્તિઓ કેટલીક વાર જીવનની પરિક્ષામાં નિષ્ફળ જતી હોય છે. જીવન સરળ અને સીધું હોય તો તેમાં આનંદ રહેતો નથી. જેમ તમને દરરોજ કોઈ ગળ્યું જ જમવાનું આપે તો તમને મજા નહીં આવે. જીવનમાં દરેક ખટમીઠાં, કડવા-તૂરાં દરેક સ્વાદ જરૂરી હોય છે. સફળતા એટલે બોર્ડની પરિક્ષામાં કેટલા માર્ક્સ આવ્યા તે નહીં કે કઈ કોલેજમાં અભ્યાસ કર્યો તે પણ નહીં. જીવનને ભરપૂર આનંદથી તમે જીવી શકો તે સફળતા. ઉનાળો આવતાં વૃક્ષો પર નવા પાંદડા અને ફુલો ખીલશે. કેટલાય પક્ષીઓ બોલશે. બોર્ડની પરિક્ષા આપતો બાળક જો એની નોંધ લઈ શકે તો તે સફળ જ છે. પરિક્ષાના પરિણામની ચિંતા કર્યા વિના પરિક્ષા આપી શકે તો એ સફળ જ છે. બાળકોના સ્વભાવમાં ચિંતા હોતી નથી. પરંતુ, માતાપિતા તેને સતત ચિંતા કરાવતાં હોય છે. ભણવામાં ધ્યાન આપ નહીં તો ફેઈલ થઈશ. ઓછા માર્ક્સ આવશે તો શું કરીશ હવે તો પરિક્ષાની મોસમ પણ શરૂ થઈ. બોર્ડની પરિક્ષા સમયે ખીલતાં ફુલો જેવા બાળકો સ્ટ્રેસના મારને કારણે કરમાઈ જાય છે. જે ઉંમરે બેફિકર બનીને વનવગડામાં ભમવાનું હોય. કુદરત પાસેથી શીખવાનું હોય તે સમયે બોર્ડની પરિક્ષામાં અમુક ટકા લાવવાના જ કારણે કોલેજમાં પ્રવેશ માટે અમુક ટકા જરૂરી હોય છે. વાત એટલેથી જ પતી જતી નથી. ત્યારબાદ કોમ્પિટેટિવ પરિક્ષાની તૈયારી કરવાની. દસમાની બોર્ડ પહેલાં અને પછી ક્યારેય બાળકોને સ્ટ્રેસ રહિત વાતાવરણ મળતું નથી. ઓછા માર્ક્સ આવ્યા તો પણ ફેઈલ થયા જેટલો માતમ મનાવાતો હોય છે. દરેક પરિક્ષાઓમાં પાસ થતી વ્યક્તિઓ કેટલીક વાર જીવનની પરિક્ષામાં નિષ્ફળ જતી હોય છે. જીવન સરળ અને સીધું હોય તો તેમાં આનંદ રહેતો નથી. જેમ તમને દરરોજ કોઈ ગળ્યું જ જમવાનું આપે તો તમને મજા નહીં આવે. જીવનમાં દરેક ખટમીઠાં, કડવા-તૂરાં દરેક સ્વાદ જરૂરી હોય છે. સફળતા એટલે બોર્ડની પરિક્ષામાં કેટલા માર્ક્સ આવ્યા તે નહીં કે કઈ કોલેજમાં અભ્યાસ કર્યો તે પણ નહીં. જીવનને ભરપૂર આનંદથી તમે જીવી શકો તે સફળતા. ઉનાળો આવતાં વૃક્ષો પર નવા પાંદડા અને ફુલો ખીલશે. કેટલાય પક્ષીઓ બોલશે. બોર્ડની પરિક્ષા આપતો બાળક જો એની નોંધ લઈ શકે તો તે સફળ જ છે. પરિક્ષાના પરિણામની ચિંતા કર્યા વિના પરિક્ષા આપી શકે તો એ સફળ જ છે. બાળકોના સ્વભાવમાં ચિંતા હોતી નથી. પરંતુ, માતાપિતા તેને સતત ચિંતા કરાવતાં હોય છે. ભણવામાં ધ્યાન આપ નહીં તો ફેઈલ થઈશ. ઓછા માર્ક્સ આવશે તો શું કરીશ રહી જઈશ એમનો એમ. જો ફલાણાનો દીકરો કે દીકરી કેટલી મહેનત કરી હતી તે આજે સારી કોલેજમાં છે. વગેરે વગેરે ..\nતમે યાદ કરો કે તમારી આસપાસ કેટલા ય બાળકો છે જેઓ ભણીને નોકરી કરે છે. બે વરસ પહેલાં કે પાંચ વરસ પહેલાં કે દસ વરસ પહેલાં બોર્ડમાં પ્રથમ આવનારા વિદ્યાર્થીઓ આજે ક્યાં છે તેની તમને ખબર છે સ્ટીવ જોબ્સ કે બિલ ગેટ્સ જેઓ કોલેજ ડ્રોપઆઉટ હતા. તેમના વિશે આખી દુનિયા જાણે છે. મોટાભાગની જાણીતી વ્યક્તિઓ બોર્ડમાં સારા માર્ક્સ નહોતા આવ્યા કે ન તો તેઓ એન્જિનયર કે ડોકટર બન્યા છે. અમુક જ ક્ષેત્રમાં જવાની હોડને કારણે જીવનના આનંદ કરવાના દિવસો ચિંતા અને તાણને ઉછેરવામાં જ જતા રહે છે. સ્વસ્થ અને આનંદિત મન જ નવા વિચારો કરી શકે છે. સફળ વ્યક્તિઓએ જીવનમાં ઘણી નિષ્ફળતાઓ જોઈ હોય છે. નિષ્ફળતામાંથી પાઠ શીખી તેઓ સફળ થવાના નવા રસ્તાઓ શોધી કાઢે છે. સફળ થનારાને સફળતાનો નશો એવો હોય છે કે તેઓ કશું ય નવું કે આગવું કરી શકતા નથી. નિષ્ફળતા વ્યક્તિને નવેસરથી વિચાર કરવાનો મોકો આપે છે. રચનાત્મક વિચાર તરફ દોરી જાય છે તે નિષ્ફળતા જ હોય છે. જે રાખ થાય છે તે જ ફિનિક્સ પંખીની જેમ ફરી ઊભું થઈ શકે છે. સંગ���ત જગતના દિગ્ગજો બીથોવન અને મોઝાર્ટ દ્વારા હજારો કમ્પોઝિશન થયા છે પણ માસ્ટરપીસ તો જૂજ હોય છે.\nહોલિવૂડનો અભિનેતા વિલ સ્મિથ કહે છે કે તમારે ફેઈલ થવાનો ડર લાગતો હોય તે કામ ચોક્કસ જ કરવું જોઈએ. તમને જેમાં સફળતા મળશે જ એ ખાતરી હોય તે કામ ન કરવું. કારણ કે નિષ્ફળતાનો ડર હોય ત્યાં તમે સતત સતર્ક રહેશો. તમારી બધી જ ક્ષમતાને કામે લગાવશો. તમે નપાસ થશો તો જ તમને ખબર પડશે કે તમારે ખરેખર ક્ષમતા કેળવવાની જરૂર છે. જીવનમાં જેટલી નિષ્ફળતા વહેલી આવશે તેટલી સફળતા પણ લાંબી ટકશે. નિષ્ફળતાથી ડરવાની જરૂર નથી કે તેનાથી ભાંગી પડવાની જરૂર નથી. નિષ્ફળતા એ સફળતાનો પાયો હોય છે. અનુપમ ખેરના પિતાએ બતાવી એવી સમજદારી માતાપિતાએ બતાવવાની જરૂર છે. આજે તો આપણે નિષ્ફળતાને નાલેશી અને શરમજનક બાબત ગણવામાં આવે છે. નાપાસ થનાર વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે કારણ કે તેમની પાસે કશું જ આગવું કે પોતાનું નથી હોતું. પાસ થનારા વિચાર્યા વિના જ્યાં બધા જ જતા હશે તે કોલેજમાં જશે. નપાસ થનારે અટકીને જરા જૂદી રીતે વિચારવું પડશે જીવન વિશે. જૂદી રીતે વિચારનાર જ હકિકતે સફળ થતા હોય છે. બાકી તો બહુ બધા એન્જિનયર અને ડોકટર કે પ્રોફેસર પેદા થાય છે. સૌથી વધુ લોકો નોકરી કરે છે બીજાને ત્યાં. પોતાનો ચીલો ચાતરવા માટે નિષ્ફળતાને સ્વીકારવાની તૈયારી હોવી જરૂરી છે. માતાપિતાએ આ વાત સમજવાની જરૂર છે. બોર્ડની પરિક્ષાનો હાઉ વાતાવરણમાં પણ પડઘાઈ રહ્યો છે. જરૂર છે નિષ્ફળતાને પચાવવાની તૈયારી. બાળકને બાળપણથી સફળતાનું હંટર મારીને દોડાવવામાં આવે છે. બહુ બધી પ્રવૃત્તિઓ અને ટ્યુશન ક્લાસીસમાં વહેરાઈ જતા બાળપણની નિર્દોષતા કે રચનાત્મકતા માર્ક્સ આવે તો ય સફળ થઈ શકતી નથી. કશું જ ન કરવું, કે બાળકને અવકાશ આપવો કશું જ ન કરવાનો તે કોઈ ઘરમાં દેખાતું નથી. અવકાશનો અહેસાસ કોઈ બાળક પાસે નથી એટલે જ તે કશુંક નવું કે આગવું જીવન જીવી શકતો નથી. બધા જ જીવે છે એવું જ જીવન તે જીવશે. ઘેટાંનું ટોળાની જેમ આપણે ટોળાંઓમાં બાળકને ઊછેરીએ છીએ.\nજેમણે ઈતિહાસમાં નામ લખાવ્યા છે તેઓ દરેકનું જીવન જોશો તો તેઓ બોર્ડમાં કેટલા માર્ક્સ લાવ્યા તે મહત્ત્વનું નથી રહેતું. તેમણે જૂદી રીતે જીવન જીવ્યું હોય છે. નિષ્ફળતાને ગળે લગાવી હોય છે.\nTags: ઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્���તા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nદુનિયા ખરાબ નથી કે બ્લેકહોલ નથી\nફેઈલ થવું જરૂરી છે (સાંજ સમાચાર 13-03-18)\nઅનકવર નારી દેહ અને કવરપેજનો વિવાદ\nસોશિયલ મીડિયાના બંધાણી વ્હાલાજી રે\nટેકનોલોજી લાવ્યું ડિજિટલ ડ્રગ (saanj samachar)\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2012/03/01/gypsy_diary/", "date_download": "2019-03-21T20:34:04Z", "digest": "sha1:PHECO5DO7JLDKGTJ4TPXVGSYQLESZCR6", "length": 63939, "nlines": 285, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "^ જિપ્સીની ડાયરી–પુસ્તક પરિચય | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\n^ જિપ્સીની ડાયરી–પુસ્તક પરિચય\n23 ટિપ્પણીઓ Posted by સુરેશ on માર્ચ 1, 2012\nજ્યાં જ્યાં # ચિહ્ન જુઓ ત્યાં ‘ક્લિક’ કરવાથી એને લગતા લેખ પર પહોંચી શકશો.\nગુજરાતમાં જન્મેલ એક જણ સૈનિક હોય તો તે બહુ નવાઈની વાત કહેવાય. અને એમાંય એ જણ સરસ ગુજરાતી સહિત્ય સર્જન કરી શકતો હોય; એ તો આકાશકુસુમવત જ ગણાય.\nશ્રી.- ભૂલ્યો, કેપ્ટન નરેન્દ્ર ફણસે ( ‘જિપ્સી’) એવી અદભૂત પ્રતિભા છે. ‘ફણસે’ અટક વાંચીને તમે એમ કહેશો કે, એ શાના ગુજરાતી – એ તો મરાઠી. પણ ના, નરેન્દ્રભાઈ મરાઠી છે તેના કરતાં ગુજરાતી વધારે છે.\n# સ્પીક બિન્દાસ પર એમનો ઈન્ટરવ્યુ\n આપણે આ વાડા તોડતા ક્યારે થઈશું વિશ્વ જ્યારે એક ગામડા જેવડું થઈ ગયું છે – અને વિશ્વ માનવ બનવાનો પડકાર આપણી સામે બારણાં ખખડાવતો ખડો છે; ત્યારે આપણે પહેલા ભારતીય પણ નથી બનતા; એ આપણી સંસ્કૃતિની કરૂણતા છે.\nખેર, અહીં વિશ્વમાનવી, અમેરિકન, બ્રિટીશ, ભારતીય, મરાઠી કે ગુજરાતી, શ્રી./ કેપ્ટન નરેન્દ્રનો પરિચય આપવાનો આશય નથી. એમના ફોટાઓનો આ શો જોઈ સંતોષ માણો.\n‘ગુજરાતી પ્રતિભા પરિચય’ પર ગુજરાતી ભાષાના સાવ નવલા ઘરેણાં જેવા. કદાચ એક સૈનિક દ્વારા લખાયેલા એકમાત્ર, એમના પહેલા મૌલિક પુસ્તક ‘ જિપ્સીની ડાયરી’ નો પરિચય કરાવવાનો આ નાચીજ઼ પ્રયત્ન છે.\nજો કે, એમનું આમ તો આ બીજું પુસ્તક છે. # પહેલા પુસ્તક ‘બાઈ’ – પોતાની માતાની મરાઠીમાં લખાયેલી આત્મકથાના અનુવાદ દ્વારા, ગુજરાત કેપ્ટનથી પરિચિત છે જ. એમણે આ બીજું પુસ્તક લખ્યું ન હોત, અને માત્ર એ અનુવાદથી જ અટકી ગયા હોત; તો પણ ગુજરાત સદૈવ એમનું ઋણી રહેત. આમ તો એ પુસ્તક વાંચવાથી જ મારો એમની સાથે સંબંધ બંધાયો. એ ઓળખાણ કરાવનાર, હ્યુસ્ટનના શ્રી. વિશ્વદીપ બારડનો તો હું સદૈવ ઋણી રહીશ – આવા અણમોલ હીરાનો ઝગમગાટ બતાવવા માટે.\n હવે’ જિપ્સીની ડાયરી’ ની વાત…\nહજુ એ પુસ્તક મેં જોયું નથી; પણ એનો પરિચય આપવાની ધૃષ્ઠતા કરું છું – વાચકો આ માટે મને ક્ષમા કરે.\nપણ એ પુસ્તકનો ઠીક ઠીક ભાગ તેમણે તેમના બ્લોગ # ‘ જિપ્સીની ડાયરી‘ પર પ્રકાશિત કરેલો છે. મને એ લેખો વાંચવાનું એટલું તો ઘેલું લાગેલું કે, એક સમયે એનો એક હપ્તો બહુ જ ગમી જતાં – # મારા બ્લોગ ‘ગદ્યસૂર’ પર એનો અહેવાલ ( ‘આયો ગોરખાલી’ ) રજૂ કર્યો હતો.\nઆજની તારીખ સુધી, મારી કોઈ પણ બીજી રચના કે રજૂઆત એ નાનકડા અહેવાલ જેટલા વાચકોને આકર્ષી શકી નથી\nએ અહેવાલમાંથી એક અંશ –\nદુશ્મનના પ્રદેશમાં રાતના સમયે ગાડીઓએ જવું હોય તો અમારી ગાડીઓને વગર લાઇટે જવું જોઇએ. જરા જેટલી રોશની થાય તો દુશ્મનનો OP અમારી પોઝીશન તેના તોપખાનાને ખબર કરે અને ફરીથી અમારા પર બૉમ્બ વર્ષા શરૂ થાય. અમારા વાહનો ધીમે ધીમે જતા હતા ત્યારે એવું લાગ્યું જાણે સડક પર ચાલતી મારી જીપની નીચે રોડા પડ્યા હોય તેવું લાગ્યું. નીચા વળીને જોયું તો સડક પર જીપની નીચે અને તેની આજબાજુમાં પાકિસ્તાની સૈનિકોનાં મૃતદેહ પડ્યા હતા. કોઇકના લાડકવાયા – ભલે તે દુશ્મનના કેમ ન હોય, ત્યાં કાયમ માટે પોઢ્યા હતા.\nઆવો જ બીજો એક ભાગ વાંચીને પણ, માતૃભૂમિ માટે શહીદ થનાર જવામર્દોની જાનફેસાની તરફ અહોભાવની લાગણીથી છલકાઈ ગયો હતો. એનો એક બહુ જ ગમી ગયેલો અંશ-\nઅહીં આપણે કર્નલ એચ.સી. પાઠકના શબ્દોમાં વાત સાંભળીએ:\n“ગોળીઓના મારામાં જમીન પર પડતા મારા જવાનો કણસવાને બદલે કહેતા હતા, ‘સાઢી, પરવા ન કરના, કર્નૈલ સાબ. બસ, ઇન્હાંનૂં છડના નહિ.‘ (અમારી પરવા ના કરશો, કર્નલ સાહેબ. બસ, આ લોકોને છોડતા નહિ) કેટલીક વાર તો મ���રી સામે ઢળી પડેલા જવાન પરથી કૂદીને આગળ વધવાનું હતું. મારા સુબેદાર મેજરને ગોળી વાગી અને જમીન પર પડતાં પહેલાં તેમણે મને કહ્યું, ‘સાબ’જી, ઓબ્જેક્ટીવ આ ગયા. મેરી પરવા મત કરના.’ આ એવો સમય હતો કે જખમી થયેલા સૈનિકોને સહાનુભૂતિના બે શબ્દ કહેવા પણ રોકાઇ શકાય તેવું નહોતું. ગોળીઓના વરસાદમાં અમારે કેવળ ત્વરીત રીતે લક્ષ્ય પર પહોંચી દુશ્મનને ખતમ કરવાનો હતો. અંતે અમે દસ ફીટ ઉંચા બંધ પર પહોંચી ગયા. બેયૉનેટ લગાવેલી રાઇફલ વડે દુશ્મન સાથે હાથોહાથની લડાઇ થઇ. સિખ સૈનિકોના ઝનૂન સામે દુશ્મનને તેમનું સ્થાન છોડવું પડ્યું. ફતેહપુર સર થયું. મારા લગભગ ૩૨૫ જવાનો અને અફસરો ઘાયલ થયા. કેટલાય જવાનો શહીદ થયા.\nગુજરાતમાં ‘ બાઈ’ જેવી માતા અને સંગીત પ્રેમી પિતાના સુપુત્ર તરીકે મધ્યમ વર્ગમાં અને પિતાના મૃત્યુ બાદ સગાં વહાલાંઓના અશ્રિત તરીકે ઉછરેલા નરેન્દ્ર ભાઈની, ભારતીય લશ્કરમાં જોડાયા પછીની, વિવિધ મોરચે લડાઈમાં, દેશની સીમાના રક્ષણનું કરવાની ભૂમિકામાં અને થોડાક ભાગમાં આંતરિક સુરક્ષાના કામમાં સહયોગ આપવાના અનુભવોનો આ પુસ્તકમાં ચિતાર છે.\nપણ એ લશ્કરી રિપોર્ટ જેવો શુષ્ક નથી. એમાં નરેન્દ્રભાઈની ગુજરાતી લેખન માટે ઘડાયેલી કલમનો અહેસાસ સતત વાચકને થતો રહે છે. લશ્કરી દિમાગના આ જણની પોલાદી છાતીમાં એક શાંતિપ્રિય, સંસ્કારી, કલારસિક અને – મારી ભૂલ ન થતી હોય તો – એક આધ્યાત્મિક યાત્રાના પ્રવાસીનું ધડકતું હૈયું છલકાતું આપણે સતત અનુભવતા રહીએ છીએ.\nડાયરીમાં બે ગુજરાતી સેનાપતિઓ જનરલ માણેકશા અને કર્નલ એચ.સી. પાઠક નો સંક્ષિપ્ત પરિચય, એક ગુજરાતી તરીકે આપણને પોરસાવે છે.\nહું વિવેચક નથી અને મારી પાસે આનાથી વિશેષ લખવાની કાબેલિયત નથી; એટલે અહીંથી અટકું છું – માત્ર બે બાબતની નોંધ વાચક જરૂર લે, તેવી અભિપ્સા સાથે\nજે ભારતીયે એક સૈનિકની દેશદાઝ અને કુરબાનીને સમજવી હોય; એનો આદર કરવો હોય – તે આ પુસ્તક જરૂર વાંચે.\nવાચક એ નોંધી લે કે. અમેરિકા આવ્યા બાદ આ જણમાં જાગેલા કવિતારસનું ‘જિપ્સીની ડાયરી’ એ યુદ્ધકથાઓના વાંચનરસમાં રૂપાંતર કર્યું છે \nગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય\nમેજર જનરલ પિયુષ ભટ્ટ\n← M – ગુજરાત વિશે સવાલ જવાબ\tમુસાફિર પાલનપૂરી , Musafir Palanpuri →\n23 responses to “^ જિપ્સીની ડાયરી–પુસ્તક પરિચય”\nગાંડાભાઈ વલ્લભ માર્ચ 1, 2012 પર 5:59 પી એમ(pm)\nસુંદર પુસ્તકનો પરીચય કરાવવા બદલ હાર્દીક આભાર સુરેશભાઈ.\nતમોએ કેપ્ટન નરેન્દ્રભા��ના બે પુસ્તકો-બાઈ અને જીપ્સીની ડાયરી -નો\nકરાવેલ પરિચય કાબિલે તારીફ છે.શ્રી નરેન્દ્રભાઈની તમોએ બિન્દાસ ઉપર લીધેલી\nમુલાકાત અને એમના બ્લોગના લેખો જોઇ ગયો.ગુજરાતી ભાષા ઉપર એમની ગજબની\nપકડ છે.તમોએ એમના પુસ્તકો દ્વારા ખરેખર તો એમનો સુંદર પરિચય કરાવીને તમારો\nમિત્રધર્મ સાચવ્યો છે.એમના માતુશ્રી- બાઈની આત્મકથાનું વિવેચન વાંચી ભારતીય\nઅબળાઓની અંદરની શક્તિઓનો અંદાજ આવે છે.કોઈ હિન્દી કવીએ સાચું જ કહ્યું છે કે –\nએ અબલા તેરી યેહી હૈ કહાની,\nઆંચલમેં હૈ દૂધ ઔર આંખોમેં પાની \nતમે પણ બાઈ પુસ્તકના પરિચયમાં કહ્યું છે એમ-\nજેની તકદીર હો ધગધગતા જહન્નમ જેવી,\nએ ભલા ક્યાંથી નીચોવી શકે ગુલજારોને\nયોગ્ય સમિક્ષા કરી છે.\nઅક્ષયપાત્ર/Axaypatra માર્ચ 1, 2012 પર 8:55 પી એમ(pm)\nપરિચય માટે આપનો ખુબ ખુબ આભાર અને કેપ્ટનને સલામ માતૃભૂમિની રક્ષા કાજે લડનારા સૌના આપણે ઋણી છીએ. એમની વાતો વાંચવી જરૂર ગમશે.\n આ બધી ઘટનાઓ વાચતી વખતે અલગ જ રોમાંચ થયો હતો.\nઆ પુસ્તકોના લેખો પહેલા પણ માણેલા.\nતેમાના થોડા ફરી માણી આનંદ થયો.\nઆપણાં નો પરિચય ફરી માણી વધુ આનંદ થયો.\nકેટલીય નવિનતા જાણવા મળીકેટલાય લેખોમા એક કસક અનુભવાય\nસહજ રીતે સલામ કરવા હાથ ઉંચો થાય…………..\nઆટલું વાંચીનેય આફરીન…. મેં આ પુસ્તક વિશે સાંભળ્યું છે, વાંચ્યુ નથી.. હવે વહેલી તકે લઇને વાંચીશ…\nકેપ્ટન સાહેબને વાંચવા તે એક લ્હાવો છે.\nઆ વાત એક ભાવનગરીની છે તેથી વિશેષ આનંદ થાય છે.\nઆપને આ બે લીટી લખીને એટલુંજ કહેવાનું કે આપે જે ઉપનામ ‘જિપ્સી’ રાખ્યું છે\nતે નામ તો આપણાં સદગત શ્રી કિશનસિંહ ચાવડાનું ઉપનામ છે જેઓ\nશ્રી ઉમાશંકર જોશીના ‘સંસ્કૃતિ’ માસિકમાં ‘જિપ્સીની આંખે’માં નિયમિત ‘કોલમ’\nલખતા,જેનું પુસ્તક પણ છે.આપને લાગે છે આ ઉચિત છે અરે હજુ સુધી કોઈએ\nઆ વિષે કોઈ ઈશારો કે અણસારો પણ કેમ નથી કર્યો તેજ નવાઈ પામવા જેવું છે\nસુરેશ જાની માર્ચ 2, 2012 પર 4:12 પી એમ(pm)\nતમારા આ પ્રતિભાવ માટે ખૂબ ખૂબ આભાર .મને અંગત રીતે ‘ વાહ – વાહ’ કરતા પ્રતિભાવો કરતાં આવી અભ્યાસી ટિપ્પણીઓ વિશેષ ગમે છે. ભવિષ્યમાં પણ આમ મન મૂકીને વરસતા રહેજો.\nઆ વાંચીને મને પણ ઉત્કંઠા થઈ અને કેપ્ટનનું આ માટે ધ્યાન દોર્યું . એમનો ફટ કરતાંકને જવાબ પણ આવી ગયો. એ સજ્જન લશ્કરીએ સૌજન્ય દાખવી ઈમેલ દ્વારા અંગત જવાબ આપી દીધો.\nપણ મને લાગે છે કે,મ એ અતિ સુંદર જવાબ જનહિતાર્થે અહીં રજુ કરવો જ રહ્યો.\nલો એ જવાબ ….\nપ્રિય સુરેશભાઇ ત���ા શ્રી ભારદિયા,\nઆપનો પ્રશ્ન વ્યાજબી છે. સ્વ. શ્રી કિશનસિંહ ચાવડા મારા પણ પ્રિય લેખક હતા. કૅપ્ટન નરેન્દ્રના પુસ્તકનું આખું નામ છે “જિપ્સીની ડાયરી: એક સૈનિકની નોંધપોથી”. અા પુસ્તકમાં તેણે જિપ્સી એ proper noun નહિ, પણ common noun (સામાન્ય નામ) તરીકે વાપર્યું છે.\nજિપ્સી એટલે કોણ એ તો આપ જેવા વિદ્વાનોને કહેવાની જરૂર નથી. તેમ છતાં આપ ઇન્ટરનેટ પર Gypsy શબ્દ ટાઇપ કરશો તો તેની સામાન્ય વ્યાખ્યાઓ મળી આવશે. આ સમસ્ત કોમના લોકો, જે મૂળ ભારતનાં વતની હતા, મહારાણા પ્રતાપના સૈનિકો હતા. ક્યા સંજોગોમાં તેમણે દેશ છોડ્યો, કેવી મુશ્કેલીઓ તથા ઉપેક્ષાઓ સહન કરી, અને ધારવા છતાં પણ તેઓ કોઇ એક દેશમાં તેઓ કાયમ માટે વસી નથી શક્યા. જ્યાં રહ્યા તે સમાજથી દૂર, એકાકિ રહીને જીવન જીવી રહ્યા છે. આ બધી વાતોનો ઊંડો અભ્યાસ કરનાર એક ખાનાબદોશ સૈનિકે પોતાને પંજાબના સિમાવર્તી ક્ષેત્રમાં જિપ્સીના સિગરામ જેવા જૂના મિલિટરી ટ્રકમાં એક ચારપાઇ, એક કૅમ્પ ચૅર, કૅમ્પ ટેબલ, ફાનસ (જે સળગાવવાનો અનેક વાર મોકો ન મળ્યો, કારણ કે પ્રકાશ જોઇને દુશ્મનનો સ્નાઇપર તેનો પ્રાણ લઇ શકે) અને દાલ-રોટી-સબ્જી (૧૯૬૫ના યુદ્ધના દિવસોમાં પાંચ દિવસ સુધી તે પણ નહોતું મળ્યું) પર જીવનાર માણસે પોતાને નવી દૃષ્ટિથી જોયો, એક જિપ્સી તરીકે. તેણે લખવા લીધેલ નોંધપોથીને તેણે એક સામાન્યનામ ધરાવતી સામાન્ય જાતિની એક ગુમનામ વ્યક્તિ તરિકે ‘જિપ્સીની ડાયરી’ કહી, અને તેનું કારણ પણ લખ્યું. તે વખતે સ્વ. કિશનસિંહ ચાવડાએ ‘અમાસના તારા’માં ‘જિપ્સીની આંખે’ નામથી લખ્યું હતું અને એક સૈનિક પોતાને એક એવા જ રઝળતા જણ તરીકે જોશે તેનો કે સ્વ. કિશનસિંહજી પ્રત્યે અવમાન થશે એવો વિચાર પણ નહોતો આવ્યો.\nકૅપ્ટન નરેન્દ્રનો પહેલો લેખ ‘જિપ્સીની ડાયરીમાંથી’ના શિર્ષક હેઠળ અંખડ આનંદમાં મારી યાદદાસ્ત મુજબ ૧૯૯૦ કે તેની આસપાસ પ્રસિદ્ધ થયો હતો. તે સમયે તેના સંપાદક હતા આપણા સાહિત્ય જગતના જાણીતા વિવેચક આચાર્યશ્રી દિલાવરસિંહજી જાડેજા. તેમણે લેખકના ઉદ્દેશને સમજ્યો અને ‘જિપ્સી’ નામમાં સ્વ. કિશનસિંહ ચાવડા પ્રત્યે લેખકની શ્રદ્ધાભાવનનાને જોઇ હતી. ‘જિપ્સીની ડાયરી’, લેખક કૅપ્ટન નરેન્દ્રના નામે ઘણા લેખ પ્રસિદ્ધ થયા હતા. લેખક તરીકે કેવળ કૅપ્ટન નરેન્દ્ર – જેને તેના વતન ભારત, લોક પ્રદેશ ગુજરાત છોડો, પણ તેના શહેર ભાવનગર, અમદાવાદની નાનકડી વસ્તીમાં પણ કોઇ જાણતું કે ઓળખતું નહોતું અને હજી ઓળખતું નથી. ‘અખંડ આનંદ’ (અને ‘કુમાર’) મારી દૃષ્ટીએ ગુજરાતનું સર્વાધિક લોકપ્રિય માસિક છે. શ્રી. ગુણવંત શાહ, કુલીનચંદ્ર યાજ્ઞીક, ચંદ્રકાન્ત શાહ વ. જેવા મહાન લેખકોના લેખ કૅપ્ટન નરેન્દ્રની ‘જિપ્સીની ડાયરી’ સાથે સાથે પ્રસિદ્ધ થયા હતા. તેમના સમેત હજારો વાચકોએ તે વાંચી. કેટલાક વાચકોએ સારા પ્રતિભાવ આપ્યા પણ ‘જિપ્સીની ડાયરી’ના શિર્ષક પ્રત્યે તેમને લેખકનો ઉદ્દેશ સમજાયો હતો તેથી કોઇએ તેનો વિરોધ કર્યો નથી. અને ઠેઠ ત્યારથી અત્યાર સુધી – વીસ વર્ષનાં વહાણાં વાયા અને શ્રી. સુરેશભાઇએ લેખકનું પૂરૂં નામ લખ્યું ત્યાં સુધી કોઇને તે કોણ છે, ક્યાંનો રહેવાસી છે, તેનાં મૂળ ક્યાં છે, તેનાં માાપિતા વિશે કે તેના જીવનના અંગત એવા કોઇ પાસાની કોઇને માહિતી નહોતી. આ જ તેનું ‘જિપ્સી’ હોવાનું અસ્તીત્વ હતું. એક અનામી વણઝારો, જેનું કોઇ કાયમી સ્થાન નથી. રોમાની જિપ્સીની જેમ ક્યારેક તો ભારત જઇ શકાશે એવી ઝંખના સાથે તે જીવતો આવ્યો છે અને જીવે છે. હાલના સંજોગો જોતાં હવે તો ભારત સરકાર પણ મૂળ જિપ્સીઓને વિઝા વગર દેશમાં પ્રવેશવા નહી દે માફ કરશો, ઉપર ‘અનામી’ સામાન્ય નામ તરીકે વાપર્યું છે – શ્રી. રણજીતભાઇ શાસ્ત્રીના ઉપનામનો ઉપયોગ કરવા સારૂ નહિ\nઆપને આ પુસ્તક વાંચવાની વિનંતી નહિ કરૂં, કારણ કે આપને કદાચ એવું લાગશે આ જણ તેના પુસ્તકની જાહેરાત કરી રહ્યો છે. જો કે તેમાં તેમને લેખકને જિપ્સી જેવા રઝળતા વણઝારા હોવાનું કારણ મળશે, અને કદાચ આપના કેપ્ટનના આ નામના ઉપયોગને કારણે થયેલ પહોંચેલા દુ:ખનું કે ક્રોધનું નિવારણ મળી શકે તેવી શક્યતા છે.\nઅને સુરેશભાઇ, અાપને શ્રી ભરાડિયાની વાત સાચી લાગી. કદાચ કેપ્ટને આપેલ ખુલાસો પણ સાચો લાગે. આમ સત્ય શું છે તે ઘણી વાર આત્મલક્ષી વિચાર (subjective thinking) હોય છે. યુરોપના અંધકારયુગમાં પૃથ્વી સપાટ છે તે યુરોપના લોકો અને ધર્મગુરૂઓ માટે સત્ય હતું. તે ગોળ છે, અને સૂર્ય પૃથ્વીની પ્રદક્ષીણા નહિ, પણ પૃથ્વી જ સૂર્યની પ્રદક્ષીણા કરે છે તેવું કહેનાર વૈજ્ઞાનીકોને પોપના હુકમથી જીવતા બાળ્યા હતા, ગેલિલિયોને જાહેરમાં માફી માગવી પડી હતી. કોપરનીકસને…. જવા દો. આવા અનેક દાખલાઓ મળશે. અનેક પુરાવાઓ બાદ પૃથ્વી ગોળ છે તે સત્ય તરીકે મંજુર થયું. આવી અનેક વાતો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઇ વાતને સાચી માની લેવી હોય તો પહેલાં તેના વિવિધ પાસાઓને જોઇ, તપાસી, તેના પૂરાવાઓનો અભ્યાસ કરવો જરૂરી હોય છે. ખાસ કરીને વૈજ્ઞાનીક દૃષ્ટીબિંદુ અને અભ્યાસ ધરાવનાર સજ્જનોએ તો ખાસ\nછેલ્લે એટલું જ કહીશ: ‘જિપ્સીની ડાયરી’ના લેખકનું નામ ન લખ્યું હોત તો વાચકોને ભ્રમ થઇ શકે છે કે આ સ્વ. કિશનસિંહ ચાવડાની અપ્રકાશિત કૃતિ છે, અને તેમનું નામ વટાવી ખાવા ખાતર કોઇ કૅપ્ટન નરેન્દ્રએ પ્રયત્ન કર્યો છે.\nઆશા છે આપને થયેલ ગેરસમજુતી દૂર થશે.\nસુરેશ જાની માર્ચ 2, 2012 પર 4:15 પી એમ(pm)\nઅને ફટ કરતાંકને જિજ્ઞાસુ પ્રભુ પણ મારી જેમ ખુશ ખુશ થઈ ગયા.\nએમનો વળતો પ્રતિભાવ / અહોભાવ …\nકેપ્ટન શ્રી નરેન્દ્ર ફણસે ,\nઆપના જવાબ બદલ આભાર,આપે વિગતવાર ખુલાસો કરી દીધો તે આપની પ્રમાણિકતા અને શિષ્ટાચાર મને શિરોમાન્ય છે.\nહું કોઈ તમારી જેમ ‘પ્રોફેશનલ’ કે વિદ્વાન માણસ નથી,હું તો સામાન્ય વાંચક અને અભ્યાસુ આદમી છું.\nશ્રી સુરેશ જાનીતો એક કસાયેલ કલમદાર વ્યક્તિ છે અને પોતાનો ‘બ્લોગ’ પણ ચલાવે છે.\nમારા જેવાએ જે થોડું ઘણું વાંચન કર્યું હોય અને જયારે પૂરી વિગતો તુર્તજ ના મળે ત્યારે આપની વાત સાચી પડે છે,તમે લખ્યું કે ” કહેવાનું તાત્પર્ય એ છે કે કોઇ વાતને સાચી માની લેવી હોય તો પહેલાં તેના વિવિધ પાસાઓને જોઇ, તપાસી, તેના પૂરાવાઓનો અભ્યાસ કરવો જરૂરી હોય છે. ખાસ કરીને વૈજ્ઞાનીક દૃષ્ટીબિંદુ અને અભ્યાસ ધરાવનાર સજ્જનોએ તો ખાસ ” જોકે અમુક સંજોગોમાં સાચી માહિતી એક્ઠી કરવી મુશ્કેલ પણ હોય છે,\nઆપની નિખાલસતાને ખરાદિલથી બિરદાવું છું.\nફરી એક નોંધ તમે અને શ્રી સુરેશ જાની લેશો કે કોઈ જ ‘ માછલાં ધોવાનો’ ઈરાદો આપને બે લીટીઓ લખવામાં ના હતો.\nમારી અટકનું નામ આ મુજબ છે ‘ભારદિઆ’ નહીંકે ‘ભરાડિયા’ અથવા ‘ભારડિયા’ જેની પણ આપ બંને નોંધ લેશો.\nઆભાર આપને અને શ્રી સુરેશ જાનીને વાંચતો રહીશ,તેમનો ‘બ્લોગ’ મઝા પડે તેવા છે.\nશશ્રી નરેન્દ્રભાઈના બ્લૉગની મુલાકાત લીધી છે અને ત્યં એક તાજાગી અનુભવી છે. જુદો જ અવાજ, જુદી જ છટા. એમના પુસ્તકનો પરિચય કરાવવા બદલ આભાર.\nસુરેશભાઇએ સ્નેહપૂર્વક એક અનામી સૈનિકના નમ્ર પ્રયાસને આપની સમક્ષ રજુ કર્યો તે માટે તેમનો ઋણી છું. તેમના જેવી જ ઋજુતાથી આપે આપના સુંદર પ્રતિભાવ આપ્યા તે માટે આપ સહુનો હૃદયપૂર્વક આભાર માનું છું.\nકેપ્ટન સાહેબ તો મારા સ્વજન છે.આ એક એવી હસ્તી છે કે જેને મેં જોઈ નથી અને તેને સ્વજન કહું છું.અમે એક બીજાના લખાણના ચાહક છીએ. તેમાંથી દોસ્તી જામી.\nંજિપ્સીની ડાયરી છપાય તો પહેલી કોપી હું ખરીદીશ.\nસુરેશભ��ઈ જેવા ગુરુનો આભાર કે જેમણે કેપ્ટનનો પરિચય કરાવ્યો..\nગુડ લક કેપ્ટન સાહેબ.\nવલીભાઈ મુસાનો આભાર … ગુજરાત સમાચારમાં આ રિવ્યુ ઈમેલથી મોકલવા માટે..\nસ્થળઃ જમ્મુ-કાશ્મીરની આંતરરાષ્ટ્રિય સરહદે, પાકિસ્તાનની હદમાં આવેલું મસ્તપુર ગામ.\nસમયઃ ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૯૬૫નું યુદ્ધ શરૂ થયા પછીનો.\nભારતીય લશ્કરી ટુકડીઓ સરહદનું છેલ્લું ગામ રામગઢ વટાવીને પાકિસ્તાનની હદમાં પહોંચી ગઇ હતી. ભારતીય ટુકડીઓ માંડ પાંચેક કિલોમીટર અંદર ગઇ, ત્યાં પાકિસ્તાની હવાઇ દળનાં અમેરિકન બનાવટનાં સેબરજેટ વિમાન આસમાનમાં ડોકાયાં. તેમણે ભારતીય લશ્કરની આગેકૂચ રોકવા નેપામ બોમ્બ, રોકેટ અને મશીનગનનો મારો કર્યો. આ હુમલામાં ભારતના પક્ષે થોડી ખુવારી થઇ, પરંતુ જોતજોતાંમાં પઠાણકોટના આદમપુર હવાઇમથકેથી ઉડેલાં ભારતીય વાયુસેનાનાં નૅટ વિમાનો આવી પહોંચ્યાં.\nબન્ને વિમાનટુકડીઓ વચ્ચે હવામાં જ ‘ડોગફાઇટ’ તરીકે ઓળખાતા પકડદાવના દાવપેચ ખેલાયા. તેમાં બે પાકિસ્તાની સેબરજેટને ભારતીય હવાઇદળે તોડી પાડ્યાં અને ભારતીય ટુકડીઓનો આગળ વધવાનો માર્ગ મોકળો થયો. મસ્તપુરમાં પાકિસ્તાની મોરચાબંધી પર ભારતીય ટુકડીઓએ હુમલો કર્યો. ઘમસાણ યુદ્ધ જામ્યું. અંતે પાકિસ્તાની ટુકડી હારી અને તેને ગામ છોડી દેવું પડ્યું. એ રાત્રે મસ્તપુરની સીમમાં આવેલી જમરૂખની વાડીમાં ભારતીય બટાલિયને ધામા નાખ્યા.\nઆટલે સુધીનું વર્ણન ભારત-પાકિસ્તાન યુદ્ધને લગતી કોઇ ફિલ્મી કથાનું લાગે છે પણ એ ગુજરાતી ફૌજી કેપ્ટન નરેન્દ્રનાં ગુજરાતીમાં લખાયેલાં સંભારણાં (‘જિપ્સીની ડાયરી- એક સૈનિકની નોંધપોથી’, ગુર્જર ગ્રંથરત્ન)નો હિસ્સો છે. આગળ જણાવાયેલા ઘટનાક્રમમાં કેપ્ટન (એ વખતે સેકન્ડ લેફ્‌ટનન્ટ) નરેન્દ્રની જવાબદારી લશ્કરી ટુકડીઓના ‘ટ્રુપ કેરિયર’ તરીકેની હતી. ભારતીય અને પાકિસ્તાની વિમાનોની ‘ડોગફાઇટ’ તેમની નજર સામેના આકાશમાં થઇ. પાકિસ્તાની વિમાનોના હુમલામાં પુરવઠાની ટ્રકો નષ્ટ થતાં સૌને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો. સેકન્ડ લેફ્‌ટનન્ટ નરેન્દ્ર પાસે દાલમોઠ થોડા ડબ્બા અને રમની બોટલ હતી. લશ્કરી પરંપરા પ્રમાણે એ સામગ્રી તેમણે બટાલિયનના કમાન્ડંિગ ઓફિસરને આપી ત્યારે અફસરે કહ્યું,‘તમારી ભાવનાની હું કદર કરું છું, પણ આખી પલટન ભૂખી હોય ત્યારે હું આ નાસ્તો ન ખાઇ શકું.’ આમ, લાગલગાટ પાંચ દિવસ સુધી સૌ ભૂખ્યા રહીને પાકિસ્તાની ધરતી પર યુદ્ધ ચાલુ રાખ્યું.\nમસ્તપુરની સીમમાંથી પકડાયેલા ત્રીસ-પાંત્રીસ નાગરિકોને એડમિનિસ્ટ્રેશન એરિયા કમાન્ડર કેપ્ટન નરેન્દ્ર સમક્ષ લાવવામાં આવ્યાં, ત્યારે સૈનિકો પોતાના કેવા હાલ કરશે એ વિચારે યુવતીઓ અત્યંત ગભરાયેલી હતી. કેપ્ટને તેમને આશ્વાસન આપતાં કહ્યું, ‘અમે ભારતીય સિપાહીઓ છીએ. તમારી સ્ત્રીઓ અમારા માટે મા-બહેન સમાન છે. અમારી લડાઇ તમારી સરકાર સામે છે. તમારી સાથે નહીં.’ આ લોકોને સલામત રીતે નિર્વાસિતો માટેના કેમ્પમાં મોકલી આપવામાં આવ્યાં.\nકેપ્ટન નરેન્દ્રએ પોતાનાં સંભારણાંમાં નોંઘ્યું છે કે મસ્તપુરમાં તેમનો ભેટો બીજા એક અફસર સાથે થયો. યુદ્ધ શરૂ થયું ત્યારે એ રજા પર હતા, પણ હાજર થવાનો તાર મળતાં એ લડાઇની વચ્ચે પાકિસ્તાનના અજાણ્યા ગામ મસ્તપુર સુધી પગપાળા અને એકલા જ પહોંચી ગયા હતા. ગોરખા રેજિમેન્ટના એ અફસર હતા અમદાવાદના કેપ્ટન પિયુષ ભટ્ટ. પાકિસ્તાનની ભૂમિ પર, ભારતીય સૈન્યે કબજે કરેલા ગામમાં અમદાવાદના બે અફસરો પહેલી વાર એકબીજાને મળ્યા ત્યારે તેમને કેવો રોમાંચ થયો હશે, તે કલ્પી શકાય છે.\n‘જિપ્સીની ડાયરી’માં આવા અનેક રોમાંચકારી કિસ્સા-પ્રસંગો અને સૈન્ય- બીએસફ (સીમા સુરક્ષા દળ)ની આંતરિક વાતો વાંચવા મળે છે. ૧૯૬૫-૧૯૭૧ના યુદ્ધના ઘણા પ્રસંગોનું કેપ્ટન નરેન્દ્ર દ્વારા કરાયેલું વર્ણન એવું ઝીણવટભર્યું અને રસાળ છે કે વાચકને યુદ્ધભૂમિની વચ્ચોવચ પહોંચી ગયાનો અહેસાસ થાય. ૧૯૭૧ના યુદ્ધ વખતે કેપ્ટન નરેન્દ્ર સૈન્યમાં અફસર તરીકેનો કાર્યકાળ પૂરો કરીને, એલઆઇસીની કારકુની નોકરીએ લાગવાને બદલે, ફરી પાછી ઇન્ટરવ્યુ આપીને બીએસએફમાં જોડાયા હતા. બીએસએફ પ્રત્યે ભારતીય સૈન્યના અફસરોમાં કેવો દુર્ભાવ હતો, તેના અનેક દાખલા આ પુસ્તકમાં નોંધાયેલા છેઃ\n૧૯૬૯માં અમદાવાદનાં કોમી હુલ્લડો વખતે સૈન્યની આગેવાની તળે પોલીસ કમિશનરની ઓફિસમાં સ્થપાયેલા જોઇન્ટ ઓપરેશનલ સેન્ટરમાં બીએસએફના અફસર તરીકે કેપ્ટન નરેન્દ્ર મોજૂદ હતા. ચોવીસ કલાકની અને માનસિક રીતે થકવી દેનારી કામગીરી. સેન્ટરમાં ડ્યુટી બજાવતા સૈન્યના જવાનોની તમામ સુવિધાઓનું ઘ્યાન રખાય, ચાર-ચાર કલાકે તેમની ડ્યુટી બદલાય, પણ કેપ્ટન નરેન્દ્ર બીએસએફના હોવાને કારણે તેમને કોઇ પાણીનો ભાવ પણ ન પૂછે. બબ્બે દિવસ સુધી ખાધાપીધા વિના ફરજ બજાવતા કેપ્ટન નરેન્દ્ર આખરે ત્રીજા દિવસે એક કલાકની રજા લઇને કમિશનર ઓફિસની સામે રહેતા એક સગાને ગયા ત્યારે જમવાભેગા થયા.\n૧૯૭૧ના યુદ્ધ વખતે કેપ્ટન નરેન્દ્ર પંજાબ સરહદે હતા. યુદ્ધનાં વાદળ ઘેરાયાં એટલે સૈન્યવડા સામ માણેકશા વ્યૂહાત્મક સ્થળોની મુલાકાતે પહોંચ્યા. બટાલિયનના અફસરો સાથે માણેકશાની મિટંિગ યોજાઇ, પણ તેમાંથી રાબેતા મુજબ બીએસએફની બાદબાકી કરવામાં આવી હતી. એ જાણ્યા પછી માણેકશાએ ધરાર બીએસએફના અફસરોને મિટંિગમાં સામેલ કર્યા, એ આવ્યા ત્યાં સુધી પોતે બહાર ઊભા રહ્યા અને મિટંિગમાં કહ્યું, ‘ભારતીય સેનાની સાથે બીએસએફ પણ દેશની ફર્સ્ટ લાઇન ઓફ ડીફેન્સ છે એ સૌએ યાદ રાખવાનું છે.’\nઆ યુદ્ધમાં પંજાબ સરહદે ભારતીય સૈનિકોની પરાક્રમગાથાના ઓછા જાણીતા કિસ્સા કેપ્ટન નરેન્દ્રએ અંગતતાના સંસ્પર્શ સાથે આલેખ્યા છે. ગોરખા રાઇફલ્સના જવાનો અને ‘આયો ગોરખાલી’ના યુદ્ધનાદ સાથે પાકિસ્તાની સૈન્ય પર ધસી જનારા અને ચોતરફ વરસતી બોમ્બની કરચો વચ્ચેથી માંડ બચી જનાર અમદાવાદના મેજર પિયુષ ભટ્ટ, ૧૯૬૯નાં રમખાણો દરમિયાન ઓપરેશન સેન્ટરમાં અસરકારક કામગીરી બજાવનાર સુરતના મેજર કાન્તિ ટેલર જેવા ગુજરાતી ફૌજીઓનો પણ આ સંભારણાં થકી વિશેષ પરિચય મળે છે.\nયુદ્ધ સિવાયના સમયગાળામાં કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને કચ્છના સરહદી ઇલાકામાં, વસ્તીથી દૂર અને કુટુંબ પરિવારથી અળગા રહેતા જવાનોને થતા અવનવા અનુભવો પણ ‘જિપ્સીની ડાયરી’માં આલેખાયા છે. પહેલી નજરે અંધશ્રદ્ધા કે ભ્રમણા લાગે એવા આ પ્રસંગો આલેખતી વખતે કેપ્ટને સારી એવી કાળજી રાખી છે. તાલીમકાળથી યુદ્ધકાળ સુધીના અનેક સંજોગોમાં લશ્કરી પરંપરાની ખાસિયતો ઉપરાંત કેટલાક ઉપરી અધિકારીઓની અકોણાઇ, કિન્નાખોરી, પરપીડનવૃત્તિ જેવી લાક્ષણિકતાઓનો પણ, કડવાશ કે દુર્ભાવ વિના, ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનાથી ઉપસતું સૈન્યનું ચિત્ર ફિલ્મી દેશભક્તિથી છલકાતું નહીં, પણ વાસ્તવિક લાગે છે. એવી જ રીતે, લડાઇનાં વર્ણનોમાં પણ તેમણે સન્ની દેઓલબ્રાન્ડ ઉત્સાહને બદલે ઠરેલ ફૌજીની સમધારણતાથી કામ લીઘું છે. ‘આપણે અખબારોમાં વાંચીએ કે ભારતીય સેનાએ વિજય પ્રાપ્ત કર્યો (ત્યારે) લોકોેને કદાચ ભ્રમ થઇ શકે છે કે આપણી સેના હુમલો કરે તો દુશ્મન ઊભી પૂંછડીએ ભાગતા હોય છે. યુદ્ધભૂમિમાં એવું નથી હોતું. ત્યાં જીવન-મૃત્યુની બાજી હોય છે. આક્રમણકાર કે સંરક્ષણપંક્તિમાં બેઠેલ સૈનિક, બન્નેને પહેલ કરવા માટે ક્ષણના નાનામાં નાના અંશથી પણ ઓછો સમય મળે છે. જે સમયસર પહેલો ઘા કરે તે જીવી જાય છે અને બીજો ઘા કરવાની તૈયારી કરે છે.’\nફૌજી લોકોની સંવેદનશીલતા વિશે સમાજમાં કેટલીક માન્યતાઓ પ્રચલિત છે. એ ખરું કે તાલીમના ભાગરૂપે લશ્કરી અફસરોમાંથી પોચટપણું દૂર કરવામાં આવે છે. છતાં, કેપ્ટન નરેન્દ્રની રસાળ ભાષા અને સચોટ અભિવ્યકિતમાંથી સંવેદનશીલતા અને પોચટપણા વચ્ચેનો તફાવત વઘુ એક વાર સ્પષ્ટ થાય છે. પુસ્તકમાં તોપના ગોળાના શેલ માટે ‘ભરતર’ ને ડેમોન્સ્ટ્રેશન માટે ‘પ્રાત્યક્ષિક’ જેવા ગુજરાતી શબ્દો જેટલી સહજતાથી વપરાયા છે, એટલી જ સ્વાભાવિકતાથી પંજાબી, ગોરખા કે દક્ષિણ ભારતીય સાથીદારોની બોલીનાં વાક્યો પણ યથાતથ મુકાયાં છે.\nગુજરાતી આત્મકથા-સંભારણાંમાં યુદ્ધના કે ફૌજી કારકિર્દી વિષયક સામગ્રી નહીંવત્‌ છે. તેમાં ૭૮ વર્ષીય કેપ્ટન નરેન્દ્ર ફણસેએ બ્લોગના માઘ્યમથી આલેખેલા અનુભવોનું પુસ્તકસ્વરૂપ વૈવિઘ્ય ઉપરાંત ગુણવત્તાની રીતે પણ મૂલ્યવાન ઉમેરો કરનારું છે.\nસુરેશ જાની ઓગસ્ટ 19, 2012 પર 2:23 પી એમ(pm)\nમાનનીય શ્રી. રજનીકુમાર પંડ્યાનો આભાર ..\nગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ અને ઉપર જણાવેલ પુસ્તક /લેખક પરિચયના લેખક છે …\nPingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: ( 265 ) કેપ્ટન નરેન્દ્ર ફણસે ( ’જિપ્સી’) અને જિપ્સીની ડાયરી – એક કરવા જેવો પરિચય / Fathers’ Day | વિનોદ વિહાર\nPingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32327", "date_download": "2019-03-21T20:16:05Z", "digest": "sha1:GGHBMJJ4MRFSHYKNN55VYMILUHXIJDKM", "length": 3060, "nlines": 67, "source_domain": "amreliexpress.com", "title": "15-02-2019 – Amreli Express", "raw_content": "\n« અમરેલીનાં શહેરીજનો માટે પીવાના પાણીની સમસ્‍યાનો ખતરો (Previous News)\n(Next News) અમરેલીનાં પટેલ સંકુલની વિદ્યાર્થીનીઓ ગીરનાર આરોહણ-અવરોહણ સ્‍પર્ધામાં અગ્રેસર »\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન���‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/5-step-action-plan-change-career-successfully-039257.html", "date_download": "2019-03-21T19:51:22Z", "digest": "sha1:FIYO6ZCHKCY2SOB6S62RPNDFNPXVO4SA", "length": 10820, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "આ 5 ટિપ્સ તમારા કરિયરને આપશે નવી ઉડાન | 5 step action plan to change career successfully - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nઆ 5 ટિપ્સ તમારા કરિયરને આપશે નવી ઉડાન\nતમામ પ્રયત્નો પછી પણ જો તમે તમારી કરિયરમાં સફળ થવામાં સક્ષમ ન હો, તો તમારા કામની શૈલી વિશે ફરી વિચાર કરવા માટે સમય આવી ગયો છે. તમે નોકરી અથવા તમારા પોતાના સ્ટાર્ટઅપ હોવા છતા, તમે જે રીતે કામ કરો છો તે સચોટ હોવું જોઈએ પછી તમને સારું પરિણામ મળે છે . અહીં, અમે તમને કેટલીક ટીપ્સ આપીશું જે જીવન ઉતાર્યા પછી, તમે સફળતા તરફ એક પગલું આગળ વધશો. ચાલો જોઈએ ...\nતમારી નોકરી બદલવાની કારણ અને તમારે ક્યાં જવું છે તે વિશે લખો. કાગળ પર લખવાથી તમારા વિચારો સ્પષ્ટ થશે અને તમારું કામ ચાલુ કરી શકાશે. તમારી વ્યક્તિગત ધ્યેય અને તમારી સી.વી બનાવો.\nતમે પસંદ કરેલ કારકિર્દી વિશે બધું જ જાણવાનો પ્રયત્ન કરો. ઑનલાઇન સંશોધન ઉપરાંત, તમે ઉદ્યોગમાં વ્યાવસાયિકોને પણ મળો જે તમને સલાહ આપી શકે છે.\nનોકરી આપતી કંપની અને લોકોને મળતા રહો\nતમે જે કંપનીમાં કામ કરવા માગો છો તે માલિકો અને કર્મચારીઓને મળો. તમારા પોતાના સંપર્ક, ઓળખ, ભરતી એજન્સી, સામાજિક મીડિયા અથવા ઈ-મેલ દ્વારા તેમની સુધી પહોંચો. તમારા અભ્યાસ કરવાની દરેક તક ધ્યાનમાં લો.\nતમે જે નાણાં પર નિયંત્રિત કરી શકો છો અને જે તમારા જીવન ને નિયંત્રિત કરે છે તેની યાદી બનાવો. બંને વચ્ચેનો તફાવત જોખમો ઉઠાવવાની ક્ષમતા અને તેને નિભાવવાની ક્ષમતાને નિર્ધારિત કરે છે.\nતમે જે કઈ પણ શીખ્યા છે તેની સમીક્ષા કરો અને તમે શું કરવા માંગો છો તેના પર તમારા વિચારોનું નિરીક્ષણ કરો અને તમે તેના માટે કયો રસ્તો પસંદ કરવો જોઈએ. તેમાં કૌશલ્યની અછત હોય તો, પ્રથમ ઇન્ટર્નશિપ અથવા સ્વૈચ્છિક શિક્ષણ જેવું કંઈક શીખો.\nમૂળાંક પ્રમાણે કરો કરિયરની પસંદગી, મળશે સફળતા\nવાસ્તુ ટિપ્સઃ સારા કરિયર માટે અમલ કરો આ 10 સહેલા ઉપાય પર\nવાસ્તુ ટિપ્સઃ આ દિશામાં કમ્પ્યુટર રાખવાથી કરિયરમાં થશે ગ્રોથ, જાણો 7 વાતો\nવાસ્તુ ટિપ્સઃ આ સહેલા ઉપાયોથી બનાવી શકો છો બાળકોનું સફળ કરિયર\nરાશિ અનુસાર તમારા માટે આ ક્ષેત્રે કારકિર્દી બનાવવી રહેશે શ્રેષ્ઠ\nઅજબ ગજબ: આ સુપર મોડેલની બિમારી જ તેની ઓળખ છે\nતમારી રાશિ મુજબ પસંદ કરો તમારી કારકિર્દી\nજ્યોતિષ: તમારા ડાબા હાથની રેખાઓ જોઇને, જાતે જાણો તમારા જીવન વિષે\nપર્થની આ સદીએ બદલી નાંખી હતી સચિનની કારકિર્દી\n7 Tips: જાહેરમાં બોલવાના ડર આ રીતે દૂર કરો\nગુજરાતના રમખાણો મોદીની કારકિર્દીમાં કલંક સમાન : મનોહર પારિક્કર\nરફેલ નડાલ વિમ્બલડનમાંથી બહાર\n2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nરાજસ્થાન: કોલેજમાં ઘૂસીને લોકોએ શિક્ષકોની પીટાઈ કરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/anil-kapoor-celebrates-58th-birthday-024032.html", "date_download": "2019-03-21T20:38:31Z", "digest": "sha1:4IX6X3NVVQDUIC3MZH4FU4HBDDXQIVFE", "length": 14692, "nlines": 155, "source_domain": "gujarati.oneindia.com", "title": "Happy B'day : 58નો બૉલીવુડનો રોમિયો, જાણો ખાસ વાતો | Anil Kapoor celebrates 58th birthday - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n5 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n8 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n9 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપ��� રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nHappy B'day : 58નો બૉલીવુડનો રોમિયો, જાણો ખાસ વાતો\nમુંબઈ, 24 ડિસેમ્બર : આજે બૉલીવુડના મિ. ઇન્ડિયા એટલે કે અનિલ કપૂર 58 વર્ષના થઈ ગયાં છે. મુંછાળા અનિલ કપૂરનો દરેક અંદાજ આજેય લોકો પસંદ કરે છે. તેઓ એક બહેતરીન કલાકાર, મજેદાર ડાંસર, શાનદાર હોસ્ટ, કૅરિંગ હસબૅન્ડ અને લવિંગ પાપા છે. જીવનની દરેક ઉંચાઇઓ સ્પર્શનાર અભિનેતા અનિલ કપૂરે પોતાના જીવનના 30 વર્ષ હિન્દી સિનેમાને આપ્યાં છે અને આજેય તેઓ સક્રિય છે.\nઅનિલ કપૂર તેવા કલાકારોમાં સામેલ છે કે જેઓ વધતી વયની સાથે વધુ યુવાન થતા જાય છે. શાહરુખ ખાન, આમિર ખાન અને સલમાન ખાન જેવા બિગ સ્ટાર્સ પણ વધતી વયની સાથે જેમ વધુ લોકપ્રિય અને હિટ થતા જાય છે, તેમ અનિલ કપૂર પણ સતત એક્ટિવ કલાકાર છે.\nજાણીતા ફિલ્મ નિર્માતા સુરેન્દ્ર કપૂરના બીજા નંબરના પુત્ર અનિલ કપૂરનો જન્મ મુંબઈ ખાતે જ થયો. સુનીતા કપૂર સાથે લગ્ન કરનાર અનિલ કપૂરના ત્રણ સંતાનો છે. વિકીપીડિયાની માનીએ તો અનિલ કપૂરે ઉમેશ મહેરાની હમારે તુમ્હારે (1979) ફિલ્મ દ્વારા એક સહાયક અભિનેતા તરીકે બૉલીવુડની સફર શરૂ કરી હતી. હમ પાંચ (1980) અને શક્તિ (1982) ફિલ્મોમાં સામાન્ય ભૂમિકાઓ બાદ અનિલને 1983માં વો સાત દિન ફિલ્મમાં લીડ રોલ મળ્યો અને તેઓએ એક ઉત્કૃષ્ટ અને સ્વાભાવિક પ્રદર્શન કર્યું.\nઅનિલ કપૂરે પછી ટૉલીવુડમાં અભિનય કરવાની કોશિશ કરી અને તેલુગુ ફિલ્મ વમ્સાવૃક્ષં તથા મણિરત્નમની પ્રથમ કન્નડ ફિલ્મ પલ્લવી અનુપલ્લવી કરી. પછી તેમણે યશ ચોપરાની મશાલમાં શ્રેષ્ઠ અભિનય કર્યો અને દિલીપ કુમાર સામે પોતાનું કૌશલ્ય દાખવ્યું. મેરી જંગ (1985) જેવી ફિલ્મમાં ન્યાય માટે લડતાં એક નારાજ યુવકની ભૂમિકા કરનાર અનિલે પોતાને પરિપક્વ અભિનેતા તરીકે સ્થાપ્યાં. ઉપરાંત અનિલ કપૂરે કર્મા, મિસ્ટર ઇન્ડિયા, તેઝા, રામ લખન, તાલ, સ્મલડૉગ મિલિયોનિયર વેલકમ, બીવી નંબર વન જેવી ફિલ્મો કરી.\nઅનિલ કપૂરને 2001માં ફિલ્મ પુકાર માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ ઍવૉર્ડ મળ્યો, તો 2008માં તેમને ગાંધી માય ફાધર ફિલ્મ માટે સ્પેશિયલ જ્યુરી નેશનલ ઍવૉર્ડ પણ મળ્યો. અનિલ અને માધુરી દીક્ષિતની જોડી બૉક્સ ઑફિસ ખૂબ હિટ થઈ હતી.\nઅનિલ કપૂરે યશ ચોપરાની મશાલ ફિલ્મમાં બહેતરીન એક્ટિંગ કરી. તેમણે દિલીપ કુમાર જેવા કલાકાર સાથે પોતાનું અભિનય કૌશલ્ય દાખવ્યું.\nમેરી જંગ (1985) જેવી ફિલ્મમાં ન્યાય માટે લડતાં એક નારાજ યુવકની ભૂમિકા કરનાર અનિલે પોતાને પરિપક્વ અભિનેતા તરીકે સ્થાપ્યાં. ઉપરાંત અનિલ કપૂરે કર્મા, મિસ્ટર ઇન્ડિયા, તેઝા, રામ લખન, તાલ, સ્મલડૉગ મિલિયોનિયર વેલકમ, બીવી નંબર વન જેવી ફિલ્મો કરી.\nઅનિલ કપૂરને 2001માં ફિલ્મ પુકાર માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ ઍવૉર્ડ મળ્યો, તો 2008માં તેમને ગાંધી માય ફાધર ફિલ્મ માટે સ્પેશિયલ જ્યુરી નેશનલ ઍવૉર્ડ પણ મળ્યો.\nઅનિલ અને માધુરી દીક્ષિતની જોડી બૉક્સ ઑફિસ ખૂબ હિટ થઈ હતી.\nઅનિલ સોથી વધુ હિન્દી ફિલ્મો કરી ચુક્યાં છે અને ઑસ્કાર વિજેતા સ્લમડૉગ મિલેનિયરમાં પણ એક મુખ્ય ભૂમિકા ભજવી ચુક્યાં છે.\nઆ વર્ષે અનિલ કપૂરે પહેલી વાર જાસૂસી શો 24 દ્વારા ટેલીવિઝનની દુનિયામાં પગ મૂક્યો અને ધમાલ મચાવી.\nઅનિલ કપૂર 24નો બીજો ભાગ પણ લઈને આવી રહ્યાં છે.\nએક લડકી કો દેખાની સ્ક્રીપ્ટ ઓસ્કાર લાયબ્રેરીમાં મૂકાશે\nગંભીર બિમારીના શિકાર બન્યા અનિલ કપૂર, ઈલાજ માટે જશે જર્મની\nPics: રણબીર કપૂર અને આલિયા સાથે સારા લાગે છે પરંતુ મારી સલાહ એ છે કે...\nPICS: ઈટલીમાં શરૂ થઈ ઈશા અંબાણી-આનંદ પીરામલની સગાઈની ઉજવણી\nધાંસૂ ફર્સ્ટ લૂક, હવે 2019માં થશે મોટો ધડાકો, જોતા રહી જશો\nપહેલી ફિલ્મમાં સલમાન ખાનની હતી આટલી જ ફી, અક્ષયકુમારની તો ખસ્તા હાલત\nરેસ 3ની અભિનેત્રીએ કહ્યું – “જે કંઈ પણ છું, સલમાન ખાનના કારણે જ છું..”\nInside Pics: સોનમ કપૂર રિસેપશન, સલમાન અને શાહરુખનો ધમાકો\nVIDEO: સોનમ કપૂરે હાથોમાં લગાવી મહેંદી, આનંદ આહૂજા સાથે કર્યો ડાંસ\nGQ Fashion Nightsમાં છવાઇ દીપિકા, Hot અંદાજ પર સૌ ફિદા\nMovieReview: અર્જુનની ફિલ્મને ઝક્કાસ બનાવી અનિલ કપૂરે\n4 કલાક જોઇ કપિલની રાહ, શૂટિંગ કેન્સલ કરી પરત ફર્યા સ્ટાર્સ\nરવીના ટંડન દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\nIPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/rahul-gandhi-addressing-rally-mandsaur-madhya-pradesh-attacks-bjp-039401.html", "date_download": "2019-03-21T19:49:52Z", "digest": "sha1:VYDXOP7LM3SAL2PGK5O5T64X2LA74R73", "length": 14529, "nlines": 152, "source_domain": "gujarati.oneindia.com", "title": "એમપીમાં કોંગ્રેસની સરકાર આવતા 10 દિવસમાં ખેડૂતોનું દેવુ માફઃ રાહુલ | rahul gandhi addressing rally in mandsaur madhya pradesh, attacks bjp - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલ�� યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nએમપીમાં કોંગ્રેસની સરકાર આવતા 10 દિવસમાં ખેડૂતોનું દેવુ માફઃ રાહુલ\nકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંદસૌર ગોળીકાંડની પહેલી વાર્ષિક પુણ્યતિથિ પર જીવ ગુમાવનાર ખેડૂતોને પુષ્પ અર્પણ કરીને શ્રધ્ધાંજલિ આપી. ત્યારબાદ મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક સભાને સંબોધિત કરી. તેમણે કહ્યુ કે ખેડૂતોની દરેક પીડામાં કોંગ્રેસ તેમની સાથે છે. આ દરમિયાન તેમણે જીવ ગુમાવનાર ખેડૂતોના પરિવારો સાથે પણ મુલાકાત કરી. રાહુલ ગાંધીએ સભાને સંબોધિત કરતા શિવરાજ સરકાર પર પ્રહારો કર્યા.\nરાહુલ ગાંધીના સંબોધનની 10 મોટી વાતો\nરાહુલ ગાંધીએ કહ્યુ કે ‘નીરવભાઈ' અને ‘મેહુલભાઈ' ને નરેન્દ્ર મોદીએ 30,000 કરોડ રૂપિયા આપ્યા. આટલા પૈસાથી મધ્યપ્રદેશમાં ખેડૂતોનું દેવુ બે વાર માફ કરી શકાય છે.\n‘દસ દિવસની અંદર ખેડૂતોનું દેવુ માફ થશે'\n1. રાહુલ ગાંધીએ કહ્યુ કે મંદસૌર ગોળીકાંડના એક વર્ષ બાદ પણ તપાસ સમિતિનો રિપોર્ટ આવ્યો નથી. શહીદ ખેડૂતોના પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યા છે. પોતાના પરિવારને ગુમાવવાનું દુઃખ હું જાણુ છુ. આજે પીડિત પરિવારો સાથે થોડોક સમય પસાર કર્યા બાદ તેમનું દુઃખ વહેંચવાની કોશિશ કરી.\n2. રાહુલ ગાંધીએ કહ્યુ કે અહીં જેવી કોંગ્રેસની સરકાર આવશે તેના 10 દિવસની અંદર ન્યાય મળશે અને જે લોકોએ ખેડૂતો પર ગોળીઓ ચલાવી છે તેમની સામે કાર્યવાહી કરીને બતાવીશુ.\n3. રાહુલ ગાંધીએ એલાન કર્યુ કે જે દિવસે એમપીમાં કોંગ્રેસની સરકાર આવશે તેના દસ દિવસની અંદર ખેડૂતોનું બધુ દેવુ માફ થઈ જશે.\n4. રાહુલ ગાંધીએ કહ્યુ કે સરકાર પાસે ખેડૂતો માટે સમય નથી. દેશના લાખો ખેડૂતોનું દેવુ માફ નથી થઈ રહ્યુ અને માત્ર અમીરો માટે બેંકના દરવાજા ખુલ્લા છે.\n‘ખેડૂતો પોતાનો હક માંગી રહ્યા છે’\n5. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે આખા દેશમાં આજે ખેડૂતો પોતાનો હક માંગી રહ્યા છે, આત્મહત્યા કરી રહ્યા છે. મોદીજીની સરકાર હોય કે શિવરાજજીની સરકાર હોય, આ સરકારોના દિલમાં ખેડૂતો માટે થોડી પણ જગ્યા નથી.\n6. રાહુલ ગાંધીએ કહ્યુ કે માલિયા અને નીરવ મોદી માટે સરકાર પાસે પૈસા છે પરંતુ સરકાર ખેડૂતોનું દેવુ માફ નથી કરી શકતી.\n7. રાહુલ ગાંધીએ કહ્યુ કે નરેન્દ્ર મોદીએ ખેડૂતો સાથે દગો કર્યો છે પરંતુ સૌથી મોટો દગો તેમણે દેશના યુવાનો સાથે કર્યો છે. તેમણે 15 લાખ રૂપિયા અને 2 કરોડ નોકરી આપવાનું વચન આપ્યુ હતુ.\n‘શિવરાજ સરકારે યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી દીધુ’\n8. રાહુલ ગાંધીએ કહ્યુ કે યુવાનો અને મહિલાઓને જ્યારે પણ કોઈ સમસ્યા હોય ત્યારે તમે કમલનાથ અને સિંધિયાને મળો.\n9. તેમણે કહ્યુ કે જે સરકાર બનશે તેમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાની જગ્યા પહેલી હશે.\n10.રાહુલ ગાંધીએ પીએમ મોદી, શિવરાજ સિંહ ચૌહાણને ઘેરતા કહ્યુ કે ખેડૂતો સાથે શિવરાજ સરકારે અને નરેન્દ્ર મોદીએ કેવો વ્યવહાર કર્યો, કેવો દગો કર્યો. કેવી રીતે વ્યાપમમાં શિવરાજ સરકારે યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી દીધુ.\nયુપીમાં મહેનતના બદલે આ રાજ્યો પર રાહુલ-પ્રિયંકા ફોકસ કરે તો થઈ શકે ક્લીન સ્વીપ\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\nઅમે અમારા નામ આગળ ચોકીદાર લખ્યું, જેમને તકલીફ હોય તેઓ પપ્પૂ લખી લેઃ અનિલ વિજ\nકર્ણાટકમાં રાહુલઃ 500-1000 નોટોની જેમ બંધારણને પણ ખતમ કરી દેશે મોદી\nવોટ શેર સર્વે: આપ સાથે ગઠબંધન નહીં થયું તો કોંગ્રેસને ભારે નુકશાન\nદહેરાદૂનમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યો હુમલો કહ્યુ, ખંડૂરીને મળી સાચુ બોલવાની સજા\nઅરુણ જેટલીને GST માટે મનમોહન સિંહે આપ્યો એવોર્ડ, રાહુલ કહી ચૂક્યા છે ગબ્બરસિંહ ટેક્સ\nસ્વરા ભાસ્કરને રાહુલ ગાંધીનો અંદાઝ ગમ્યો, કંઈક આવું કહ્યું\nરાહુલ ગાંધીએ માર્યો ટોણો, ‘જિનપિંગથી ડરી ગયા છે પ્રધાનમંત્રી'\nકર્ણાટક: કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે સીટોની વહેંચણી નક્કી\nબિહાર મહાગઠબંધનમાં સીટોની વહેંચણી લગભગ નક્કી, આ ફોર્મ્યુલા\nસ્મૃતિ ઈરાનીનો ગંભીર આરોપ, રાહુલ અને વાડ્રાએ ભેગા મળીને ભ્રષ્ટાચાર કર્યો\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/pooja/20", "date_download": "2019-03-21T20:44:05Z", "digest": "sha1:RCHPQ44XPCATCGUILLMQ6CJWOZWCCKLJ", "length": 8342, "nlines": 258, "source_domain": "swargarohan.org", "title": "જીવનના ઝંઝાવાતોથી શાને કાજ ડરે | Pooja | Bhajans", "raw_content": "\nજીવનના ઝંઝાવાતોથી શાને કાજ ડરે\nજીવનના ઝંઝાવાતોથી શાને કાજ ડરે\nજીવનના ઝંઝાવાતોથી શાને કાજ ડરે,\nસંકટ તેમજ મુસીબતોમાં શાને કાજ મરે;\nસંતતણું શરણું લે તારાં સંકટ દૂર કરે,\nજીવન શાંત કરી દે તેમજ પરમાનંદ ધરે.\nદુઃખ દર્દ ચિંતાથી સાધક, શાને કહે રડે,\nનિરાશ થાયે નિષ્ફળતા ને અશ્રુ આહ વડે \nસંતતણું શરણું લે તારા સંકટ દૂર કરે,\nસલામતી ને સાફલ્યથકી જીવન પૂર્ણ ભરે.\nપ્રલોભનોથી પાર કરીને કરશે ધન્ય તને,\nકૃપા કરીને જશે નિરંતર દોરી ધ્યેય કને;\nપ્રભુસ્વરૂપ ગણીને તેની સાથે પ્રેમ કરે,\n‘પાગલ’ બન તો સત્વર તારા ક્લેશ સમસ્ત હરે.\n– © શ્રી યોગેશ્વરજી\nસમૃધ્ધિ એક વસ્તુ છે અને શાંતિ બીજી જ વસ્તુ છે. સમૃધ્ધિ હંમેશા માનવને શાંતિ આપી શકતી નથી. કેટલીક વાર સમૃધ્ધિથી માનવ અવિવેકી પણ બની જાય, વિપથગામી કે કુમાર્ગગામી થઈ જાય અને જીવન પરનું નિયંત્રણ ખોઈ બેસે. મન અને ઈન્દ્રિયોનો દાસ થઈ જાય. જો જીવનમાં વિવેક અને સદાચાર ન હોય તો માનવ દુઃખી દુઃખી થઈ જાય છે. આમ સમૃધ્ધિ હોવા છતાં તે શાંતિની સંપ્રાપ્તિ કરી શકતો નથી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 0.62, "bucket": "all"} +{"url": "https://www.aquagem.com.cn/gu/isaver-patent-design-frequency-inverter.html", "date_download": "2019-03-21T20:33:01Z", "digest": "sha1:Z4ZVXKC6XHYXPKJ3T47BXENHEOGVN7V5", "length": 7862, "nlines": 196, "source_domain": "www.aquagem.com.cn", "title": "", "raw_content": "\nએક ઝડપ પૂલ પમ્પ\niSAVER + કાળા રંગમાં\n* પેટંટ fanless ડિઝાઇન\n* સ્ટાઇલિશ કોસ્મેટિક દેખાવ\n* વપરાશકર્તા મૈત્રીપૂર્ણ ઇન્ટરફેસ સાથે હાઇ એન્ડ એલસીડી ડિસ્પ્લે\n* બાહ્ય પર / બંધ નિયંત્રણ વૈકલ્પિક\n* 35 ઝડપે પસંદગીઓ સાથે ટાઈમર સેટિંગ\n* માં પ્લગ અને પ્લે\nઅમને ઇમેઇલ મોકલો Download as PDF\nમોટા ભાગના લોકો કોઈ વિચાર કેટલી શક્તિ તેમની એકમાત્ર ઝડપ પૂલ પંપ વપરાશ હોય છે. એક સ્વિમિંગ પૂલ સાથે ઘરોમાં પંપ સામાન્ય નિવાસી વીજળી સૌથી મોટી સિંગલ વપરાશકર્તા નથી, તેઓ backwash જેમ ભારે ફરજો માટે પૂરતા પ્રમાણમાં શક્તિશાળી છે, પરંતુ આ સતત ગાળણ અથવા પમ્પિંગ માટે જરૂરી નથી, સતત ઊંચી ઝડપ જરૂરી નથી.\niSAVER વી / એફ કન્વર્ટર છે, તે વિચારને પંપ જેથી ઊર્જા બગાડ વગર વિવિધ રીતોનો માંગ પૂરી કરવા માટે એક ઝડપ પૂલ પર ઝડપ નિયમન સક્ષમ બનાવે છે. એક iSAVER સાથે, તમે ક્યાંતો સતત ઝડપે પંપ ચલાવવા અથવા વ્યક્તિગત ઝડપ સાથે દૈનિક કામગીરી માટે 4 ટાઇમર્સ, દરેક માટે સેટ કરી શકો છો. (આવર્તન inverter પણ પૂલ પંપ કન્વર્ટર, પૂલ પંપ inverter, પૂલ પંપ ઝડપ નિયંત્રક, પૂલ પંપ ઝડપ ડ્રાઈવ, પૂલ પંપ ચલ આવૃત્તિ ડ્રાઇવ, પૂલ પંપ ચલ ઝડપ નિયંત્રક તરીકે ઓળખાય છે.)\nસરળ ઓછી ઝડપે 80% સુધી બચત\nપંપ ધ્વનિ સ્તર 25% દ્વારા ઘટાડી\nવીજળી દર સારી લાભ લો\nવિવિધ કાર્યક્રમો માટે યોગ્ય વૈકલ્પિક ટાઇમર્સ\nનીચલા ઝડપે બેટર ગાળણ પ્રભાવ, ઓછી રાસાયણિક જરૂરી\nમોટર અને અન્ય પૂલ સાધનો માટે લાંબો આયુષ્ય\nગ્રીનહાઉસ ઘટાડવા ગ્રેટ ફાળો\nવ્યક્તિગત કેસ પર આધાર રાખે છે, પાછા સમય ઓછામાં ઓછા 12 મહિના હોઈ શકે છે ચૂકવે છે. અહીં નીચે તમે એક iSAVER સ્થાપિત સાથે એક વર્ષ સાચવી શકો છો કેટલી તરીકે રફ ગણતરી છે.\nએક 50m³ સ્વિમિંગ પૂલ સાથે ઘરોમાં સામાન્ય રીતે એક 1HP (ઇનપુટ 0.746kW) પૂલ પંપ સાથે જોડાયેલ છે.\nવીજળી ભાવ (કેડબ્લ્યુએચ દીઠ) € 0.2 કેડબ્લ્યુએચ દીઠ (સ્રોતઃ યુરોસ્ટેટ (nrg_pc_204)\nસાત મહિનાના સ્વિમિંગ સિઝનમાં દર વર્ષે ખર્ચ € 752 વર્ષ દીઠ તંત્રમાં iSAVER, ખર્ચ ઇન્સ્ટોલ કર્યા પછી € 169\nવાર્ષિક બચત = € 583\n- પૂલ પમ્પ પરિવર્તક\n- પૂલ પંપની ઝડપને કંટ્રોલર\n- પૂલ પંપની ઝડપને ડ્રાઇવ\n- પૂલ પંપ વેરિયેબલ ફ્રિક્વન્સી ડ્રાઇવમાં\n- પૂલ પંપ વેરિયેબલ સ્પીડ કંટ્રોલર\nઇનપુટ પાવર 1ph એસી 1ph એસી 1ph એસી 1ph એસી\nઆવર્તન 50 હર્ટ્ઝ 50 હર્ટ્ઝ 50 હર્ટ્ઝ 50 હર્ટ્ઝ\nઆઉટપુટ પાવર મેક્સ 1.1kW મેક્સ 2.2kW મેક્સ 1.1kW મેક્સ 2.2kW\nઆઉટપુટ વર્તમાન મેક્સ 6A મેક્સ 12A મેક્સ 4.5A મેક્સ 8\nપમ્પ પ્રકાર એક તબક્કો એક તબક્કો ત્રણ તબક્કામાં ત્રણ તબક્કામાં\nડિસ્ટ્રિબ્યુટર્સ ઓફ અવર ગ્લોબલ નેટવર્ક સાથે જોડાઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/four-thousand-bribe-mandatory-to-make-a-note-of-the-house-talati-caught/131673.html", "date_download": "2019-03-21T20:08:28Z", "digest": "sha1:MROTF3H44BSN5T7E7LY6MVL2QA67LCBX", "length": 8411, "nlines": 118, "source_domain": "www.navgujaratsamay.com", "title": "મકાનની નોંધ પાડવા ચાર હજારની ‘લાંચ’ ફરજિયાત : તલાટી પકડાયો", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nમકાનની નોંધ પાડવા ચાર હજારની ‘લાંચ’ ફરજિયાત : તલાટી પકડાયો\nનવગુજરાત સમય > મોરબી\nવજેપર તલાટીએ તાત્કાલીક નોંધ પાડવી હોય તો ચાર હજાર લઇને આવજે તેમ કહ્યું હતું\nતાજેતરમાં જામનગરમાં હથિયાર તથા કારતૂસના કેસમાં સાત લાખની લાંચ માગનારા એસઓજીના બે કર્મચારીને પકડ્યા બાદ હવે એસીબીએ મોરબીમા��� સફળ ટ્રેપ કરી છે. મોરબીના વજેપર ગામમાં રહેતા અરજદાર પાસેથી મકાનની સરકારી ચોપડે નોંધ પાડવા પેટે રૂપિયા ૪ હજારની લાંચ માંગનાર વજેપરના તલાટી પ્રશાંત ભરતભાઇ શાહને ACBના અધિકારીએ મોરબી તાલુકા સેવા સદનમાં જ લાંચ લેતી વેળા ઝડપી લીધો હતો.\nઆ અંગેની વધુમાં પ્રાપ્ત વિગત મુજબ, વજેપર ગામમાં રહેતા એક નાગરિકે પાંચ વર્ષ પહેલાં વજેપરમાં મકાન ખરીદ કર્યું હતું. મકાનની પોતાના નામની સરકારી રેકર્ડમાં નોંધ કરાવવાની બાકી હોવાથી તે મોરબીમાં તાલુકા સેવા સદનની ઓફિસમાં બેસતાં વજેપરના તલાટી પ્રશાંત શાહ પાસે ગયા હતા. તલાટી પ્રશાંત શાહે નોંધ પાડવામાં વાર લાગશે તેમ કહ્યું હતું. જોકે અરજદારે મકાન વેચી નાખવું હોવાથી વેચાણ પહેલાં રેકર્ડમાં નોંધ કરાવવાની ઉતાવળ છે તેમ જણાવતા તલાટી તાત્કાલીક એન્ટ્રી પાડવી હોય નો ૪ હજાર લઇને સોમવાર પછી ગમે ત્યારે આવી જજે તેમ કહીને રવાના કરી દીધા હતા. તલાટીએ ૪ હજારની લાંચની માંગણી કરતા અરજદારે આ અંગે ACBમાં તલાટી વિરૂધ્ધ ફરિયાદ આપી હતી.\nએસીબીના મદદનીશ નિયામક એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ.બી.જાનીએ મંગળવારે ટ્રેપ ગોઠવી હતી. નક્કી થયા મુજબ અરજદાર લાંચની રકમ લઇને તાલુકા સેવા સદનની ઓફિસમાં જઇ તલાટી પ્રશાંત શાહને મળ્યા હતા અને લાંચની રકમ આપી હતી. તલાટીએ લાંચની રકમ સ્વિકારી એ સાથે વોચમાં રહેલા ACB ના સ્ટાફે તેને ઝડપી લીધો હતો. તલાટી મંત્રી લાંચના છટકાંમાં પકડાઇ ગયાની જાણ થતાં મોરબી મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા ચોક્કસ અધિકારી, કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nપાટણમાં સરકારી જમીન પરત લેવા કલેકટરનો હુકમ\nસુણકના ગોડાઉનમાંથી ચોરેલી રૂપિયા 68,850ની વર..\nથરાદ પોલીસે લાખણી તા.પં.ના ડેલીગેટને નશામાં ..\nઅરવલ્લીનાં વીજળીઘરોના 90 કર્મીઓનાં ન્યાય માટ..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/1055", "date_download": "2019-03-21T20:30:02Z", "digest": "sha1:H6JU3V5KFM5CFBLOPHRIIY5KHQVNR3IZ", "length": 5716, "nlines": 59, "source_domain": "www.swaminarayanworld.net", "title": "(૦૪) વર્ણજાતિવિવેક પ્રકરણમ્ | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પ��ચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nસર્વણપુરૂષ થકી વિવાહિત સવર્ણ સ્ત્રીને વિષે ઊત્પન્ન થયેલ પ્રજા સજાતીય કહેવાય છે, અને પ્રશસ્તવિવાહ થકી ઊત્પન્ન થયેલ પુત્રોથી સંતાનવૃદ્ધિ થાય છે. ૯૦\nબ્રહ્મણથી ક્ષત્રિયાણીને વિષે ઊત્પન્ન થયેલ પુત્ર ‘મૂર્ધાવિસિકત,’ વૈશ્ય જાતિની પત્નીથી ઊત્પન્ન પુત્ર ‘અમ્બષ્ઠ’ અને શુદ્ર જાતિની પત્નીથી ઊત્પન્ન પુત્ર ‘નિષાદ’ અથવા ‘પારશવ’ કહેવાય છે. ૯૧\nક્ષત્રિય પુરૂષથી વૈશ્ય જાતિની અને શુદ્ર જાતિની પત્નીઓથી ઊત્પન્ન પુત્ર ક્રમશઃ ‘માહિષ્ય’ અને ‘ઊગ્ર’ કહેવાય છે. અને વૈશ્ય પુરૂષથી શૂદ્રા સ્ત્રીને વિષે ઊત્પન્ન ‘કરણ’ નામનો પુત્ર કહેવામાં આવે છે. આ સર્વ વિચાર વિવાહિત સ્ત્રીનો છે. ૯૨\nબ્રાહ્મણ કન્યાથી ક્ષત્રિય વડે ઊત્પન્ન પુત્ર ‘સૂત’ વૈશ્ય દ્વારા ઊત્પન્ન પુત્ર ‘વૈદેહક’ તથા સૂદ્ર દ્વારા ઊત્પન્ન પુત્ર ‘ચાંડાલ’ કહેવાય છે. અને તે ચાંડાલ સર્વ ધર્મ કર્મમાં અનધિકારી છે. ૯૩\nક્ષત્રિય સ્ત્રીથી વૈશ્ય દ્વારા ઊત્પન્ન પુત્ર ‘માગધ’ અને શુદ્ર દ્વારા ઊત્પન્ન પુત્ર ‘ક્ષત્તા’ કહેવાય છે. અને વૈશ્ય જાતિની સ્ત્રી વિશે શૂદ્ર દ્વારા ઊત્પન્ન પુત્ર ‘આયોગવ’ કહેવાય છે. ૯૪\nમહિષ્ય (ક્ષત્રિય દ્વારા વૈશ્ય સ્ત્રીથી ઊત્પન્ન) પુરૂષ દ્વારા કરણ જાતિની સ્ત્રીને વિષે ઊત્પન્ન થાય તે રથકાર (સુતાર) જાતિનો થાય. તેમાં પ્રતિલોમજ પુત્રોને નિન્દિત અને અનુલોમજ પુત્રોને ઊત્તમ સમજવા. ૯૫\nમૂર્ધાવસિકતાદિક જાતિઓનો સાતમી કે પાંચમી પેઠીએ પણ ઊત્કર્ષ થાય છે. પરંતુ આપત્કાળમાં નિમ્ન જાતિનું કર્મ સ્વીકાર કરે તો સમતાથાય છે અને અધર પ્રતિલોમજ તથા ઊત્તર અનુલોમજ પૂર્વવત્ સત્ અને અસત્ જાણવા. ૯૬\nઈતિ વર્ણજાતિ વિવેક પ્રકરણમ્\nBook traversal links for (૦૪) વર્ણજાતિવિવેક પ્રકરણમ્\n‹ (૦૩) વિવાહ પ્રકરણમ્\n(૦૫) ગૃહસ્થધર્મ પ્રકરણમ્ ›\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/200-300-killed-as-mirage-2000-fighter-jets-strike-terror-camp/128404.html", "date_download": "2019-03-21T20:01:13Z", "digest": "sha1:KYREYIPKNYCWGLF7UGKEVRJBP3CWWBYA", "length": 7207, "nlines": 117, "source_domain": "www.navgujaratsamay.com", "title": "વાયુસેનાના 12 મિરાજ-2000 વિમાનોએ LoC પાર આતંકવાદી ઠેકાણાનો સફાયો કર્યો", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nવાયુસેનાના 12 મિરાજ-2000 વિમાનોએ LoC પાર આતંકવાદી ઠેકાણાનો સફાયો કર્યો\nપુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય વાયુસેનાએ મોટી કાર્યવાહી કરતા એલઓસી પાર કરીને જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પો પર 1000 કિલોના બોમ્બ ફેંક્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ બોમ્બ વહેલી સવારે ફેંકવામાં આવ્યા હતા, આ ઓપરેશનમાં એરફોર્સના 12 મિરાજ ફાઇટર વિમાન સામેલ હતા. હુમલો કરીને વાયુસેનાએ જૈશના કેમ્પને પુરે પુરા નષ્ટ કરી દીધાં હતા.\nઆ કાર્યવાહી બાદ સરહદ પણ તણાવ વધી ગયો છે અને વાયુસેનાને એલર્ટ પર રાખવામાં આવી છે. થોડી વારમાં રક્ષા મંત્રાયલ તરફથી ઔપચારિક નિવેદન જાહેર થઇ શકે છે. મંગળવારે ઈન્ડિયન એરફોર્સના યુદ્ધ વિમાનોએ એલઓસી પાર કરીને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ઘૂસીને ત્રાસવાદી કેમ્પ પર બોમ્બ મારો કર્યો હતો. ત્યાંજ પાકિસ્તાને આ હુમલા અંગે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના એ લાઇન ઓફ કંટ્રોલનું ઉલ્લંઘન કર્યું છે અને જ્યારે પાકિસ્તાની વાયુસેના એ તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરી તો ભારતીય યુદ્ધ વિમાન પાછા જતા રહ્યા હતા.\nઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ભારત સરહદ પાર જઇને આતંકવાદી ઠેકાણા પર સર્જિકલ સ્ટ્રાઇક કરી ચૂક્યું છે. પુલવામા હુમલા બાદ ભારતે આતંકવાદીઓ વિરુદ્ધ જોરદાર પગલાં લેવાની ચેતવણી પણ આપી છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nBreaking: પાકિસ્તાનનો અવળો રાગઃ ઇન્ડિયન એરફો..\nBreaking: ઇન્ડિયન એરફોર્સના વિમાનોએ POKમાં ઘ..\nNSA અજીત દોવાલની પૂછપરછ થાય તો પુલવામા હુમલા..\nઅહંકાર છોડીને અર્ધલશ્કરી દળો માટે કંઈક કરો: ..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/madhya-pradesh-governor-anandiben-patel-told-bjp-leaders-how-to-take-votes-038674.html", "date_download": "2019-03-21T20:01:07Z", "digest": "sha1:DL4XKSHIQYZJKY7GYU3SO5HGJYFGRQ6P", "length": 11429, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "આનંદીબેને કહ્યું.. ઘરે ઘરે જઈને બેસો, હાથ ફેરવો તો વોટ મળશે | madhya pradesh governor anandiben patel told bjp leaders how to take votes - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nઆનંદીબેને કહ્યું.. ઘરે ઘરે જઈને બેસો, હાથ ફેરવો તો વોટ મળશે\nમધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે કથિત રીતે ભારતીય જનતા પક્ષના નેતાઓને સલાહ આપી રહ્યા હતા કે કેવી રીતે વોટ લેવાના. રાજ્ય સ્થિત ચિત્રકૂટમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના બે દિવસીય પ્રવાસ દરમિયાન પટેલે સતના જિલ્લામાં ભાજપના નેતાઓને કહ્યુ કે જ્યારે તમે જરુરતમંદ અને કુપોષિત બાળકોને અપનાવશો ત્યારે જ વોટ મળશે.\nવિપક્ષે પટેલ પર લગાવ્યો આરોપ\nવિપક્ષે પટેલ પર જ્યાં આ વર્ષના અંતે વિધાનસભા ચૂંટણી થવાની ત્યાં સત્તાધારી પક્ષ ભાજપની મદદ કરવા માટે સંવિધાનિક પદનો દુરુપયોગ કરવાનો આરોપો લગાવ્યો છે. કોંગ્રેસ નેતા તેના વિરોધમાં યોગ્ય કાર્યવાહી કરવા માટે રાષ્ટ્રપતિ ભવનને તેમના આચરણ વિશે લખવાની યોજના બનાવી રહ્યા છે.\nરાજ્યપાલે ભાજપના નેતાઓને કહ્યું...\nવીડિયોમાં પોતાની કથિત વાતચીત દરમિયાન રાજ્યપાલ પટેલે સતનાની મહાપૌર મમતા પાંડે અને અન્ય પાર્ટીના નેતાઓને કહ્યું કે એક અભિયાન ચલાવો. પાંડેએ તેમને જણાવ્યું કે તેમણે પહેલેથી જ આંગણવાડીમાંથી ઘણા બાળકોને અપનાવ્યા છે.\nતો જ નરેન્દ્રભાઈનું 2022 નું સપનુ પૂર્ણ થશે\nવીડિયોમાં કથિત રીતે રાજ્યપાલ એમ કહેતા દેખાય છે કે વોટ આવી રીતે નહિ મળે. ગામડામાં જાવ. તેમના ઘરમાં જઈને બેસો, હાથ ફેરવો, ત્યારે વોટ મળશે. તેમણે કહ્યું કે ત્યારે નરેન્દ્રભાઈ (પીએમ મોદી) નું 2022 નું સપનુ પૂર્ણ થઈ શકશે. તેમણે અધિકારીઓને પણ કહ્યુ કે તમારે તો વોટ લેવાનો નથી, અમારે વોટ લેવાનો છે.\nPUBG રમવામાં મશગુલ, પાણીને બદલે એસિડ પી ગયો\n2 મહિનામાં મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકારે 5 વખત લોન લીધી\nઅધિકારીએ ખેડૂત પાસે લાંચ માંગી, તો તેની ગાડી સાથે ભેંસ બાંધી દીધી\nરાહુલ ગાંધી PM બનશે ત્યારેજ લગ્ન કરશે આ છોકરો, પગપાળા જઈ રહ્યો છે દિલ્હી\nપુલવામા હુમલોઃ શહીદ જવાનના પરિવારને 1 કરોડ આપશે કમલનાથ સરકાર\nVIDEO: આ છે ભારતનો સૌથી વિચિત્ર બાળક, વાળથી ઢંકાયેલો છે આખો ચહેરો\nવોટ માટે ભાજપા નેતા હેમા માલિની પાસે નૃત્ય કરાવે છે: કોંગ્ર��સ મંત્રી\nભાજપા અમારા વિધાયકોને ખરીદવાની કોશિશ કરી રહી છે: કમલનાથ\nકર્ણાટક બાદ મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર પર તોળાઈ રહ્યો છે ખતરો\nભાજપે કમલનાથ સરકાર પડી ભાંગવા આપ્યો 100 કરોડનો પ્રસ્તાવઃ દિગ્વિજય સિંહ\nજાણો કેમ 17 વર્ષની છોકરી જંગલ વચ્ચે ખંડેરમાં રહે છે\nમધ્ય પ્રદેશ સરકાર પાછા લેશે ભારત બંધ દરમિયાન નોંધાયેલા કેસ\nરાજસ્થાન-એમપીમાં રાજકીય દુશ્મનાવટના કેસ પાછા લો નહિતર સમર્થન પાછુઃ માયાવતી\nmadhya pradesh anandiben patel governer india narendra modi bjp મધ્યપ્રદેશ આનંદીબેન પટેલ રાજ્યપાલ ભારત નરેન્દ્ર મોદી ભાજપ\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nIPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/pooja/22", "date_download": "2019-03-21T20:51:00Z", "digest": "sha1:J4DFLPMTTEHTKZKTKL4WOCHGFWKRXMMU", "length": 8366, "nlines": 256, "source_domain": "swargarohan.org", "title": "તું ચિંતા કેમ કરે ? | Pooja | Bhajans", "raw_content": "\nતું ચિંતા કેમ કરે \nતું ચિંતા કેમ કરે \nતું ચિંતા કેમ કરે \nજે થાયે તે સારા માટે એવું માન ખરે ... તું.\nકરુણાળુ પ્રભુ, તારા પર ના કો’દી કેર કરે,\nસંકટમાં નાખે ના ભાઈ, શોકે કેમ મરે \nશરણ ગ્રહ્યું છે પરમાત્માનું, અશ્રુ કેમ ભરે \nમંગલ કરશે તારું તે તો, શ્રદ્ધા કેમ ટળે \nસંકટમાં દર્દે એકલતા જ્યારે બંધુ, મળે;\nત્યારે પણ તે સાથી તારો, રક્ષા રોજ કરે ... તું.\nઈચ્છા મુજબ થાય સૌ એની, ‘પાગલ’ જાણ ખરે,\nકોઈ કાળે ત્યાગ ન તેને, તો તો સહજ તરે ... તું.\n– © શ્રી યોગેશ્વરજી\nરાંધણકળાના વર્ગમાં જઈ ભણ્યાં કે જુદી જુદી જાતના વ્યંજનો આ રીતે બને પણ એ રીતે બનાવીને જ્યાં સુધી ખાઈશું નહીં ત્યાં સુધી કાંઈ ભૂખ થોડી ભાંગવાની છે વેદ, ઊપનિષદ, દર્શનશાસ્ત્રોમાં પારંગત થઈ ગયા, એના અધ્યયન દ્વારા પરમાત્મા વિશે જાણી લીધું પણ જ્યાં સુધી પરમાત્માનો સાક્ષાત્કાર સાધવામાં નહીં આવે ત્યાં સુધી કોઈને પણ શાંતિ થોડી મળવાની છે વેદ, ઊપનિષદ, દર્શનશાસ્ત્રોમાં પારંગત થઈ ગયા, એના અધ્યયન દ્વારા પરમાત્મા વિશે જાણી લીધું પણ જ્યાં સુધી પરમાત્માનો સાક્ષાત્કાર સાધવામાં નહીં આવે ત્યાં સુધી કોઈને પણ શાંતિ થોડી મળવાની છે ચર્ચા વિચારણા કે વિતંડાવાદ કરવાથી સાક્ષાત્કાર થોડો સધાશે ચર્ચા વિચારણા કે વિતંડાવાદ કરવાથી સાક્ષાત્કાર થોડો સધાશે સાક્ષાત્કાર તો સાધના કરવાથી જ સધા���ે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"} +{"url": "https://www.dahod.com/%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A6-%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88%E0%AA%8F-%E0%AA%9C-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88/", "date_download": "2019-03-21T20:10:13Z", "digest": "sha1:YUEQCFRA2GKFK6Y5MKNLHV5VNOMN5TCU", "length": 8339, "nlines": 130, "source_domain": "www.dahod.com", "title": "દાહોદ કસ્બામાં ભાઈએ જ ભાઈની કરી હત્યા : 35 વર્ષીય યુવકની હત્યાથી સમગ્ર પંથકમાં સનસનાટી – Dahod City Online", "raw_content": "\nદાહોદ કસ્બામાં ભાઈએ જ ભાઈની કરી હત્યા : 35 વર્ષીય યુવકની હત્યાથી સમગ્ર પંથકમાં સનસનાટી\nદાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં આજ રોજ સાંજના 05:00 કલાકે યસ માર્કેટ પાસે આવેલ દુકાનમાં અંદર જવાની બાબતે અને માલસામાન ખસેડવા અંગે કહેવામાં આવતા બે કાકા – કાકાના છોકરાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલીમાં અથડામણ અને મારામારી થઈ ગઈ. જેમાં એક ભાઈએ બીજા ભાઈને ચાકુ મારીને હત્યા કરી દીધી હતી. મરનાર ભાઈનું નામ ઇદબાર ગુલ હજરત ગુલ પઠાણ ઉંમર 35 વર્ષ છે, અને હત્યા કરનારનું નામ ઈમ્તિયાઝ ગુલ પઠાણ છે. આ યુવકની હત્યાથી સમગ્ર કસ્બામાં સોપો પડી ગયો છે. અને જેવી લોકોને ખબર પડી ત્યારે આ જગ્યાએ લોકટોળા ભેગા થઈ ગયા હતા.\nઇદના બે દિવસ અગાઉ આ ઘટનાથી મૃતકનો પરિવાર ખૂબ શોકમય થઈ ગયો છે. હત્યા પાછળ કોઈક બીજુ કારણ હોવાની ચર્ચાઓ કસ્બામાં ચાલી રહી છે. પોલીસે પોસ્ટમોર્ટમ માટે લાશ ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી છે. પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.\n« ગુજરાત વન વિભાગના ગીર ફાઉન્ડેશન દ્વારા વલચર્સ સેન્સસ ૨૦૧૮ મુજબ દાહોદ જિલ્લામાં ગણતરી રામપુરા ઘાસ બીડ ખાતે થઈ શરૂ કરવામાં આવી (Previous News)\n(Next News) દાહોદમાં “હિન્દુ હી આગે” દ્વારા કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા થતા હુમલા અને પથ્થરમારા મામલે કલેકટરને આવેદન સોંપાયું »\nવર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ ઉજવાતી દાહોદ શહેરની મુખ્ય હોળીની ઇકો ફ્રેન્ડલી ઉજવણી\nદાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરમાં ફાગણ સુદ પૂનમને હોળીના દિવસેRead More\n૨૨મી માર્ચના “વિશ્વ જળ દિવસ” ના ઉપક્રમે આજ રોજ દાહોદના રાજમાર્ગો પર રેલી નીકાળી ઉજવણી કરવામાં આવી\nદાહોદ ખાતે “વિશ્વ જળ દિવસ” ઉજવાયો. દાહોદ નગરના રાજમાર્ગો પર રેલીએ પરિભ્રમણ સાથેRead More\nદાહોદ જિલ્લાની કતવારા પોલીસને ટાટા પીકઅપ ડાલામાં ૧૧ ગૌવંશ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં મળેલ સફળતા\n🅱reaking : દાહોદ મુ��્ય પોસ્ટ ઓફિસની બહાર લાગતી મોટી લાઈનો છે અર્થહીન : તંત્ર દ્વારા ખેડૂત ખાતેદારોને સમઝાવવા જરૂરી\nઆચાર સંહિતા લાગુ પડતા દાહોદ જિલ્લા સેવા સદનમાં આજે કલેકટર દ્વારા યોજાઈ એક પ્રેસ કોન્ફરન્સ\nદાહોદના સરદાર પટેલ સ્ટેડિયમ (સીટી ગ્રાઉન્ડ) માં ઢોલમેળાનું આયોજન કરવામાં આવ્યું\nધાનપુર તાલુકામાં અંદાજીત ૨૦ કરોડ ખર્ચના વિવિધ ૧૨ વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરતા – ગ્રામ વિકાસ, પશુપાલન રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ\nદાહોદ L.C.B. પોલીસે હાઈવે પર કાર પંક્ચર પાડી રોબરી કરતી ગેંગના સૂત્રધારોને ઝડપી પાડ્યા\nદાહોદ જિલ્લાના કુલ ૧૩૫૫૫ લાભાર્થીઓને ઇ-ગૃહપ્રવેશ કરાયો, મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત ૪૬૬૪ લાભાર્થીઓને જોબવર્ક અને નિમણૂકપત્ર અપાયા\nદાહોદની મહર્ષિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પંડિત દીનદયાલ ઓડીટોરીયમ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/pooja/23", "date_download": "2019-03-21T20:00:18Z", "digest": "sha1:AOUBQ4F3A4QRRXHRYXATEP5JPV7LCV54", "length": 7886, "nlines": 259, "source_domain": "swargarohan.org", "title": "આ જગતમાં જન્મ પામી | Pooja | Bhajans", "raw_content": "\nઆ જગતમાં જન્મ પામી\nઆ જગતમાં જન્મ પામી\nઆ જગતમાં જન્મ પામી કૈંક પ્રાપ્ત કર્યું,\nમહત્તાના માર્ગ પર જેણે પ્રયાણ કર્યું;\nશિખર પર સિદ્ધિતણા જે થઈને આરૂઢ,\nખજાનો પામી ગયા જીવનમહીં ને ગૂઢ,\nતે બધા શ્રદ્ધા તણા ઉત્સાહથી ભરપૂર,\nમઢેલા આશાથકી કર્તવ્યમાં ચકચૂર,\nહતા ધીરજ ત્યાગ હિંમતથી ભરેલા શૂર,\nધ્યેયમાં લાગી ગયા બીજું ગણીને ધૂળ.\nમહત્તાનો માર્ગ મુશ્કેલી ભરેલો છો,\nકાંકરા કંટકથકી તેમજ મઢેલો હો,\nવિપત્તિના વાદળાં ગરજી રહેલાં હો,\nછતાં સિદ્ધિના શિખર પર હોય ચઢવું તો,\nઢાલ ધીરજની લઈ તલવાર ત્યાગતણી,\nથઈ ‘પાગલ’ યુદ્ધ કર વિશ્વાસ પ્રાણ વણી.\n– © શ્રી યોગેશ્વરજી\nજે ઘરમાં દીવો નિવાસ કરે છે ત્યાં અંધારું રહેતું નથી. જે ઘરની બહાર ચોકીદાર હોય ત્યાં જતાં ચોર અનેકવાર વિચાર કરે છે. તેવી જ રીતે જ્યાં ઇશ્વરનો નિવાસ હોય છે ત્યાં કામ ક્રોધાદિ રહેતા નથી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/natha-modhvadiya/natha-bhagat-temple-3/", "date_download": "2019-03-21T19:52:18Z", "digest": "sha1:YR3UDH7LG4DBYSBX27YKISADOBXIT3OR", "length": 6839, "nlines": 120, "source_domain": "kathiyawadikhamir.com", "title": "natha-bhagat-temple-3 – Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nઈતિહાસ સંતો અને સતીઓ\nસંગીત કળા અને પ્રેમાનંદ સ્વામી\nએક વખત ગ્વાલિયરના ��ાજા ને કોઇ કે કહ્યુ કે શ્રી સ્વામિનારાયણ ભગવાન પાસે સંતો છે તેનું સંગીત વખણાય છે તો આપણે તેમની સાથે હરિફાઈ કરવિ છે રાજાના માણસો ગોતતા ગોતતા કાઠિયાવાડમાં ગઢપુર ગામમાં દાદા ખાચરના દરબાર મા આવ્યા, ત્યારે શ્રીજી મહારાજ લિંબતરુ નિચે ઢોલીયો ઢળાવિ ને બેઠા હતા ને ગ્વાલીયરના ગૈવ્યાએ કહ્યુ અમો તમારા સંતો […]\nદુહા-છંદ ફરવા લાયક સ્થળો\nસોરઠદેશ સોહમણો, ચંગાનર ને નાર જાણે સ્વર્ગથી ઉતર્યો, દેવદેવીઅણસાર. સૌરાષ્ટ્રનો દક્ષિણ વિસ્તાર સોરઠ છે. ક્ષેત્રફળ૫૨૨૦ચો.માઇલ, તેમાં જુનાગઢ, બાંટવા, કોડીનાર, દિવ, માંગરોળ, માણાવદર ભાદર નદી ઉપર આવેલો ભાદર કાંઠો, દરિયાકિનારા પર નવી બંદર અને માધવપુર એ બેની વચ્ચે આવેલો ઘેડ નામનો નીચાણનો મુલક એની દક્ષિણે આવેલી નોળી નદીના કાંઠા પરનો નોળી કાંઠો, કિનારા પર ચોરવાડ જાફરાબાદની […]\nઆપણા હિન્દુ કલેંડરની દરેક પૂનમ શ્રેષ્ઠ ગણાય છે. લોક વાયકા મુજબ રાજા રણછોડ પૂનમે હજરા હજૂર દેખાય છે. પૂનમે લાખો લોકો ચાલીને ડાકોરના રાજા રણછોડના દર્શનાર્થે જાય છે. કારતકી પૂનમ [દેવદિવાળી] :- દેવોની દિવાળી તેમજ તુલસી વિવાહ માગશર પૂર્ણિમા:- દત્ત જયંતિ તેમજ વ્રતની પૂનમ ગણાય છે. પોષી પૂનમ:- શાકંભરી પૂનમ, માઘી સ્નાનપ્રારંભ મહા પૂર્ણિમા:- વ્રતનો […]\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00506.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/modi-government-digital-transactions-cashback-and-discount-offer-038749.html", "date_download": "2019-03-21T20:15:37Z", "digest": "sha1:UOBPWNEGXREER66PZFLCRC27HQWHBMX7", "length": 12948, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "મોદી સરકાર ડિજિટલ પેમેન્ટ પર આપશે કૅશબેક અને ડિસ્કાઉન્ટ | Modi government digital transactions cashback and discount offer - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ���રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nમોદી સરકાર ડિજિટલ પેમેન્ટ પર આપશે કૅશબેક અને ડિસ્કાઉન્ટ\nડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. ડિજિટલ પેમેન્ટને વધારવા માટે સરકાર એક નવા વિચાર પર કામ કરી રહી છે, જે મુજબ જો ગ્રાહકોને કૅશબેક અને MRP પર ડિસ્કાઉન્ટનો લાભ મળશે. અહેવાલ મુજબ મહેસૂલ વિભાગના પ્રસ્તાવ અંતર્ગત રોકડની જગ્યાએ ડિજિટલ પેમેન્ટ કરતા ગ્રાહકોને MRP પર ખાસ ડિસ્કાઉન્ટ અપાશે. આ ડિસ્કાઉન્ટ 100 રૂપિયા સુધીનું હોઈ શકે છે. ઉદ્યોગો ડિજિટલ બને તે માટે આ પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે.\nGST કાઉન્સિલમાં મૂકાશે પ્રસ્તાવ\nડિજિટલ ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ વધારવા માટે તૈયાર કરાયેલો આ પ્રસ્તાવ મહેસૂલ વિભાગની 4 મેના રોજ યોજાનારી GST કાઉન્સિલની મીટિંગમાં પણ રજૂ કરશે. આ મીટિંગમાં કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલી અને દરેક રાજ્યના નાણા પ્રધાન હાજરી આપશે. અહેવાલ મુજબ ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સંખ્યા વધારવા માટે PMOમાં યોજાયેલી બેઠકમાં પણ ચર્ચા થઈ હતી.\nઆ મીટિંગમાં ડિજિટલ વ્યવહાર વધારવા માટે ઈન્સેટિવ આપવાની ત્રણ રીત પર ચર્ચા થઈ હતી. કૅશબેક ઉપરાંત કોઈ બિઝનેસને ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી થયેલા ટર્નઓવર પર ટેક્સ ક્રેડિટ આપવાનો પણ પ્રસ્તાવ મૂકાયો હતો. ઉદ્યોગોને જેમ કાચા માલ પર ચૂકવાયેલા ટેક્સમાં ક્રેડિટ મળે છે, તેવી જ વ્યવસ્થા ગોઠવવાની પણ વાત હતી.\nડિજિટલ ટ્રાંઝેક્શનનો એક ચોક્કસ આંકડો પાર કરનાર ઉદ્યોગો GST ચૂકવવામાંથી પણ બચી શકે છે. અહેવાલ અનુસાર મહેસૂલ વિભાગે કૅશબેકના વિકલ્પને સહમતી આપી છે. મહેસૂલ વિભાગ માને છે કે કૅશબેક લાગુ કરવું સહેલું છે. અને તેનો દુરુપયોગ પણ અઘરો છે. સાવધાની રાખવા માટે મહેસૂલ વિભાગ કોઈ પણ ઉદ્યોગના ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઈચ્છે ત્યારે ચેક કરશે, ત્યાર બાદ જ કૅશબેક તેમના બેન્ક અકાઉન્ટમાં ટ્રાન્સફર થશે.\nરોકડ વ્યવહારમાં કામ કરવાની રીત\nડાયરેક્ટ ટેક્સ પર થતા ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં બીજી કોઈ રીતે ઈન્સેન્ટિવ આપી શકાય કે નહીં તેની પણ PMOમાં થયેલી મીટિંગમાં ચર્ચા થઈ હતી. ડાયરેક્ટ ટેક્સ ડિપાર્ટમેન્ટે એ પણ માહિતી આપી છે કે કેવી રીતે રોકડ વ્યવહાર ઓછા કરવા માટે પગલાં લઈ શકાય. ઉલ્લેખનીય છે કે નાના ઉદ્યોગો જે ટેક્સ સ્કીમનો ભાગ છે, તેમને માટે જિટિલ રીતે થયેલા ટર્નઓવરના પ્રોફિટમાં રેટ ઓફ કેલ્ક્યુલેશન 8 ટકાથી ઘટાડીને 6 ટકા કરાયો છે.\nમોબાઇલ પર આવેલી લિંક પર ક્લિક કરતા જ, 60000 રૂપિયા બેન્ક ખાતામાંથી નીકળી ગયા, આ રીતે એલર્ટ રહો\nપોસ્ટ ઓફિસની આ સ્કીમમાં બેન્ક FD કરતા ઝડપથી ડબલ થશે પૈસા\nઆ સરકારી બેંકનું નામ બદલાઈ રહ્યું છે, જાણો ખાતાધારકો પર અસર\nહવે માત્ર 59 મિનિટમાં મળશે 1 કરોડ રૂપિયાની લોનઃ પિયુષ ગોયલ\nડૂબી શકે છે બેન્કમાં જમા પૈસા, જાણો કેવી રીતે બચશો\nઆવનારા બે દિવસ સરકારી બેંકો બંધ રહેશે, જરૂરી કામ આજે જ પતાવો\n7 નબળી બેંકોને 28,600 કરોડ રૂપિયા આપશે સરકાર\n જો નહીં કરો આ કામ તો 1 જાન્યુઆરીથી બાઉન્સ થશે ચેક\nઆજથી 5 દિવસ સુધી બંધ રહેશે બેંક, આ છે કારણ\nએક વાર દેવુ ન ચૂકવી શકનાર ‘માલ્યાજી' ને ચોર કહેવા અયોગ્યઃ ગડકરીનું વિવાદિત નિવેદન\n21 ડિસેમ્બરથી 5 દિવસ સુધી બેંકિંગ સેવા રહેશે ઠપ્પ, જાણો શું છે કારણ\nપ્રત્યાર્પણ મામલે વિજય માલ્યા સામે આજે મહત્વનો ચુકાદો\nમાલ્યા બેંકોના 100% પૈસા પાછા આપવા તૈયાર, ‘કૃપા કરી પોતાના પૈસા લઈ લો'\ndigital transaction bank government gst ડિજિટલ ટ્રાન્ઝેક્શન બેન્ક સરકાર જીએસટી પ્રોત્સાહન\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nરાજસ્થાન: કોલેજમાં ઘૂસીને લોકોએ શિક્ષકોની પીટાઈ કરી\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00506.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/pooja/24", "date_download": "2019-03-21T19:40:18Z", "digest": "sha1:PZBNWRMETP6ZIHLP5S25H6UWGZJCYDIZ", "length": 9033, "nlines": 266, "source_domain": "swargarohan.org", "title": "આધાર એક મારે સંસારમાં તમારો | Pooja | Bhajans", "raw_content": "\nઆધાર એક મારે સંસારમાં તમારો\nઆધાર એક મારે સંસારમાં તમારો\nઆધાર એક મારે સંસારમાં તમારો.\nમાતાપિતા કુટુંબી સંસાર હોય સારો,\nવૈભવ વિલાસ કીર્તિ વિદ્યાતણો ઝગારો;\nનીરસ બધું – તમે તો છો પ્રાણ એક મારો;\nઆધાર એક મારે સંસારમાં તમારો.\nજીવું તમારે માટે, યાદી કરું તમારી,\nતમને ભજું સ્તવું ને યારી કરું તમારી;\nજીવનતણા સુકાની, પ્રેરક બનીને પાળો;\nઆધાર એક મારે સંસારમાં તમારો.\nકોને કહોને સેવું, દિલથી ચહુંય કોને,\nસિદ્ધો સમગ્ર દેવો દેખાય દિવ્ય છોને,\nકોઈ તમારા જેવું દૈવી નથી, વિચારો;\nઆધાર એક મારે સંસારમાં તમારો.\nકેવી કરો છો રક્ષા, સંભાળ લો છો મારી,\nછોડો પળે મને ના, એવી કરી છે યારી,\nપ્રેમીને કાજ જીવન આખું તમે તો હારો,\nઆધાર એક મારે સંસારમાં તમારો.\nપામી તમોને મારો આતમ કૃતાર્થ છે આ,\nમાણી કૃપા તમારી જીવન રસાળ છે હા \n‘પાગલ’ થઈ તમારો પામી ગયો કિનારો,\nઆધાર એક મારે સંસારમાં તમારો.\n– © શ્રી યોગેશ્વરજી\nજેમનાં સત્કર્મો સમુદય પામ્યા હોય તેવા માણસો જ શ્રેયને માર્ગે વળે છે અને વળ્યા પછી તેને વળગી રહે છે. આગળ ને આગળ વધે છે. તેવા માનવોને જ ધ્યાન કરવું ગમે છે, નામજપનો આધાર લેવાનું પસંદ પડે છે, સ્વાધ્યાયની પ્રવૃતિઓમાં રસ લાગે છે. તેઓ પોતાના જીવનના વિશોધન કે પરિશોધનને માટે પ્રયત્નો કરે છે. તેઓને આચાર-વિચારની શુધ્ધિનો આગ્રહ રાખવાનું ગમે છે. આ તો પૂર્વસંસ્કારની વાત છે, બધાને કાંઈ તેવું થતું નથી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00506.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/1059", "date_download": "2019-03-21T19:42:51Z", "digest": "sha1:BM74BTOP7UGUHQQ4PMXS5XZSGGCPW3ZT", "length": 9875, "nlines": 67, "source_domain": "www.swaminarayanworld.net", "title": "(૦૮) દ્રવ્યશુદ્ધિ પ્રકરણમ્ | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nસુવર્ણના અને ચાંદીના પાત્ર અને અબ્જ (જલોત્પન્ન વસ્તુ મુકતાફળ, સંખ શુકિત વગેરે), ઉર્ધ્વપાત્ર, યત્રિયપાત્ર, પાષાણ, શાક, રજજુ, મૂળ, વ્સત્ર, વાંસર્નિમિત, ચર્મપાત્ર તથા ચમસાદિકની શુદ્ધિ, જળ વડે થાય છે. ચરૂસ્થાલી, સુવા તથા ઘી વગેરેથી ચીકણાં થયેલ પાત્ર ઊષ્ણ જળથી શુદ્ધ થાય છે. ૧૮૨-૧૮૩\nયજ્ઞવજ્ર, સૂપડું કૃષ્ણમૃદચર્મ, ધાન્ય, મૂસળ, ઊલૂખલ અને ગાડું વગેરેની સુદ્ધિ ઊષ્ણ જળથી ધોવા વડે થાય છે. ધાન્યની રાશિ અને અનેક વસ્ત્રો હોય તો જળનાં છાટાં નાખવાથી શુદ્ધ થાય છે. ૧૮૪\nલાકડું, ભેંસ, વગેરેનાં શીંગડાં અને અસ્થિર્નિમિત પાત્રોની શુદ્ધિ છોલવાથી, ફળમાંથી બનાવેલ તુંબડા વગેરે પાત્રની શુદ્ધિ ગાયના કેશ ઘસવાથી અને યજ્ઞકર્મમાં વપરાત ‘સ્રુક્’ ‘સ્રુવા’ આદિક પાત્રોની શુદ્ધિ હાથ વડે સાફ કરવાથી થાય છે. ૧૮૫\nકાંબળ વગેરે ઉનના અને કૌશિક (રેશમી) વસ્ત્રો ઊપર મૃત્તિકા સહિત જળ અને ગૌમૂત્ર વડે ધોવાથી શુદ્ધ થાય છે તથા શ્રીફળ સહિત જળ અને ગૌમૂત્રથી અંશુક (વલ્કલ) વસ્ત્ર સ્વચ્છ થાય છે. અને જંગલી ઘેંટાના રોમથી બનાવેલા કુતપ, દુશાલા વગેરે વસ્ત્રો અરિઠા, ગોમૂત્ર અને જળ વડે સ્વચ્છ થાય છે. ૧૮૬\nક્ષૌમવસ્ત્ર સર્ષપ સહિત ગોમૂત્ર અને જળથી માટીના વાસણની પુનઃ પકવવાથી શુદ્ધિ થાય છે. કારીગરનો હાથ વેચવાની વસ્તુ, ભિક્ષાન્ન અને સ્ત્રીનું મુખ પવિત્ર હોય છે. ૧૮૭\nભૂમિની શુદ્ધિ સાવરણી વડે વાળવાથી, કચરો વગેરે બાળવાથી,કાલાન્તરથી, ગાયના ભ્રમણથી, ગાયનું દુધ, મૂત્ર અથવા જળ છાંટવાથી, ખોદવાથી અને છાણ વગેરે વડે લીંપવાથી થાય છે. તેમજ ઘરની શુદ્ધિ વાળવાથી તથા લપવાથી થાય છે. ૧૮૮\nગાયોએ સૂંઘેલા તથા કેશ, માખ, કીડી વગેરેથી દૂષિત થયેલા અન્નની શુદ્ધિ માટે તેની ઊપર જળ, ભસ્મ કે માટી નાંખવાં જોઈએ. ૧૮૯\nત્રપુ, (ટીન) સીસું, અને તાંબુ, ખારા અથવા ખાટા જળથી શુદ્ધ થાય. કાંસાની અને લોખંડની શુદ્ધિ ભસ્મ અને જળથી કહી છે. અને ઘી અથવા તેલ જેવા દ્રવ્ય પદાર્થ જે પાત્રમાં હોય, તે પાત્રમાં તેજ દ્રવ્ય એટલું નાખવું કે પાત્ર ઊભરાઈને બહાર પડે, તેથી તે પદાર્થની શુદ્ધિ થાય છે. ૧૯૦\nમળમૂત્ર વગેરેથી દૂષિત પાત્રની શુદ્ધિ માટી અને પાણી વડે દુર્ગંધ જાય ત્યાં સુધી ઘસવાથી થાય છે. શુદ્ધ કર્યા પછી પણ જો મનમાં સંદેહ રહે, તો બ્રાહ્મણ કહે ત્યારે શુદ્ધ સમજવા. પાણી છાંટવાથી શુદ્ધ થાય છે. જે પદાર્થની શુદ્ધિ અશુદ્ધિનો ખ્યાલ ન હોય તેવો પદાર્થ સદૈવ પવિત્ર હોય છે. ૧૯૧\nએક ગાય તૃપ્ત થાય તેટલું ભૂમિ ઊપર પડેલું પ્રાકૃતિક સ્વચ્છ જળ શુદ્ધ હોય છે. અને શ્વાન, ચાંડાલ તથા માંસ ખાનાર પક્ષીએ પાડેલું માંસ પણ શુદ્ધ કહેવાય. ૧૯૨\nસૂર્યાદિક કિરણ, રજકણ, છાયા, ઘોડો, ભૂમિ, પવન તથા ધૂમ્મસ બિન્દુ અને માખ સ્પર્શમાં પવિત્ર છે. અને વાછરડું, ગાયને દોહતી વખતે પવિત્ર છે. ૧૯૩\nબકરી અને ઘોડાનું મુખ શુદ્ધ છે, જયારે ગાયનું મુખ અને મનુષ્યના મળ અશુદ્ધ કહ્યાં છે. ચાંડાલાદિકથી અપવિત્ર થયેલ માર્ગ, ચંદ્ર-સૂર્યના કિરણથી અને પવનથી શુદ્ધ થાય છે. ૧૯૪\nમુખમાંથી નીકળેલા થૂંકના તથા આચમનના જળનાં બિંદુઓ શુદ્ધ હોય છે. (અર્થાત્ શરીર ઊપર ન પડ્યા હોય તો અશુદ્ધિ થતી નથી) દાઢી, મૂછ ઊપર રહેલા તથા મુખ અને દાંતમાં ભરાયેલા ઊચ્છિષ્ટ અન્નના કણ ધોવાથી શુદ્ધિ થાય છે. ૧૯૫\nસ્નાન કરીને, પાણી પીને, છીંક આવ્યા પછી, શયન કરીને, ભોજન કરીને, અને રસ્તા ઊપર ચાલી આવ્યા પછી તથા વસ્ત્ર પહેર્યા પછી આચમન કરી પુનઃ આચમન કરવું અર્થાત્ બે વાર આચમન કરવું. ૧૯૬\nરસ્તા ઊપર રહેલા કાદવ અને પાણિને ચાંડાલ, કુતરા, કાગડા વગેરે અડ્યા હોય, તો પણ વાયુના સ્પર્શથી શુદ્ધ થાય છે. તેમજ પાકી ઈંટથી બાંધેલા ઘર પણ વાયુના સ્પર્શથી શુદ્ધ થાય છે. ૧૯૭\nBook traversal links for (૦૮) દ્રવ્યશુદ્ધિ પ્રકરણમ્\n‹ (૦૭) ભક્ષ્યાભક્ષ્ય પ્રકરણમ્\n(૦૯) દાન પ્રકરણમ્ ›\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00507.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%AF%E0%AA%A4%E0%AA%9F%E0%AA%AF", "date_download": "2019-03-21T21:07:53Z", "digest": "sha1:QX3CPTWVERQMI2M66Z2AEY5ID5NLNVSL", "length": 4031, "nlines": 96, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ભાંગ્યુંતૂટ્યું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nભાંગ્યુંતૂટ્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nસ્ળંગ કે અટક્યા વગર નહિ એવું; તૂટક.\nભાગ્યુંતૂટ્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nસળંગ કે અટક્યા વગર નહિ એવું; તૂટક.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00507.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B5%E0%AA%B3%E0%AA%97%E0%AA%A3", "date_download": "2019-03-21T20:57:20Z", "digest": "sha1:45EVZYBXKEMBCQL4ZUUTG5Q2GRAS52SP", "length": 3981, "nlines": 105, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "વળગણ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nવળગણ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nવળગેલું કામ કે માણસ.\nવળગણું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nવળગણું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nકપડાં નાખવાનો આડો વાંસ.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00507.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2018/12/blog-post_17.html", "date_download": "2019-03-21T20:49:38Z", "digest": "sha1:LF6OXRTCOEZMNINA7CD46E45TBQM5QBT", "length": 19421, "nlines": 180, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "સુંદરતાની વ્યાખ્યા બદલવી જોઈએ?! - Divyasha Doshi", "raw_content": "\nસુંદરતાની વ્યાખ્યા બદલવી જોઈએ\nપાતળી, લાંબી, ગોરી છોકરીઓ સુંદર હોય એવી માન્યતા સમાજમાં ઘડવામાં આવી છે\nરસ્તા પરથી પસાર થતાં એક મોટું બિલબોર્ડ નજર સામે આવ્યું. તેમાં લો વેઈસ્ટ જીન્સ પહેરેલી અને તેના ઉપર બ્રેસિયર પહેરેલી પાતળી, ગોરી મોડલનો મોટો ફોટો અને તેના ઉપર લખેલું હતું યુ આર બ્યુટિફુલ- તું સુંદર છે આ વાક્ય મોટા અક્ષરે લખેલું હતું. એક જ ક્ષણમાં તમને સંદેશ પહોંચી જાય કે પાતળી, યુવાન અને ગોરી છોકરી જ સુંદર કહેવાય.\nતરત જ વિચાર આવ્યો કે જો કોઈ શ્યામ અને શરીરે ભરાવદાર, ઊંચાઈ ઓછી હોય અને શરીર ન દેખાડતી હોય તે છોકરી તરત જ વિચારે કે હું સુંદર નથી. ક્યારેય કોઈ આવી છોકરીઓના ફોટા જાહેરાતમાં નથી દેખાતા જે સામાન્ય દેખાતી હોય અને ફોટોજનિક ન હોય. તે સુંદર છે કે નહીં તેની વ્યાખ્યાઓ સમાજે ઘડી કાઢી છે. બીજો શબ્દ છે જે આજકાલ ખૂબ ચલણમાં છે તે સેક્સી. પુરુષને આકર્ષક લાગે તે સેક્સી અને સુંદર.\nસેક્સી શબ્દ જાતીય ભેદભાવ દર્શાવે છે. નારીવાદીઓ તેનો વિરોધ કરે છે, પણ મોટા ભાગની આજની નારીને સેક્સી દેખાવાનો ક્રેઝ છે. વોટ્સઅપ અને ફેસબુક પર નવા વરસનું રિઝોલ્યુશન દેખીતી રીતે ગમે તે હોય પણ અંતરમનમાં દરેક માનુનીને ગયા વરસ કરતાં વધુ સુંદર દેખાવું છે. કેટલાકને પાતળા થવું છે તો કેટલાકને વજન વધારવું છે. કોઇને ગોરા થવું છે તો કોઇને કેટરિના કૈફ જેવું વળાંકોવાળું શરીરસૌષ્ઠવ જોઇએ છે. પોતાના દેખાવ માટે આટલો ક્રેઝ કેમ હોય છે સ્ત્રીઓને\nઆજે વિશ્ર્વભરમાં દરેક ક્ષેત્રે સ્ત્રીઓ આત્મવિશ્ર્વાસથી આગળ વધી રહી હોવા છતાં દેખાવ અંગે તેમને સતત ઓછપ અનુભવાય છે. દરેક સ્ત્રી મેગેઝિનમાં છપાતાં ફોટામાં દેખાતી ગ્લેમરસ મોડેલ જેવો દેખાવ ધરાવવાની ઇચ્છા ધરાવતી હોય છે. મોટેભાગે સેક્સી દેખાવું કે સારા દેખાવાની વ્યાખ્યામાં વજન ઉતારવાની વાત જ હોય છે.\nદરેક સ્ત્રીને પોતાનું વજન વધારે હોવા સામે વાંધો હોય છે. ખરીદી કરતી સમયે પણ સ્ત્રીઓ સૌથી પહેલાં વિચારે છે કે આ ડ્રેસમાં હું વધારે જાડી તો નહીં દેખાઉંને ચપ્પલની ખરીદી કરતી સમયે અરીસામાં પગને જોતાં પહેલાં વાળની લટ બરાબર કર્યા બાદ આગળ પાછળથી પહેલાં પોતાના આખ્ખા શરીરને જોશે. શોપિંગ મોલના ચારે તરફ લગાવેલા આયનામાં પોતાને જોઇને પહેલાં જીવ બાળશે. ગમે તેટલા ઊંચા પદ - પોઝિશન પર તે ��્ત્રી કામ કરતી હશે પણ તેને પોતાના દેખાવ અંગે કશોક વસવસો હશે જ. એટલે જ તો આટલા બધા કોસ્મેટિક્સ અને કરચલીઓ દૂર કરવાના ક્રીમ વેચાય છે.\nનવાઈની વાત એ છે કે આ બધામાં બોલીવૂડમાં રેખા, હેમા માલિની, નીતુ સિંહ, રાખી જેવી અનેક અભિનેત્રીઓના કપડાં તૈયાર કરનાર ગુજરાતી ફેશન ડિઝાઈનર લીના દરૂએ ક્યારેય કોઈ મેકઅપ કર્યો નથી. તેમને ક્યારેય હીરોઈનોની સાથે કામ કરવા છતાં પોતાના દેખાવ માટે અસલામતી લાગી નથી.\nસ્ત્રીઓને પોતાના દેખાવ માટે જેટલી સભાનતા હોય છે તેટલી જ તે સ્ત્રી ક્યાંક અસલામતી અનુભવતી હોય છે. ૧૬ વરસથી લઈને ૬૦ વરસની દરેક સ્ત્રીને પોતાના દેખાવ અંગે અસંતોષ હોય જ છે એવું સાબિત થયું છે. ગમે તેટલી બુદ્ધિશાળી કે હોશિયાર સ્ત્રી હશે તેનેય ડિઝાયનર ડ્રેસમાં પોતે સારી દેખાશે કે કેમ તે પ્રશ્ર્ન સતાવતો જ હોય છે.\nપોતાના દેખાવ માટે સતત શંકાશીલ અને અસલામતી અનુભવતી હોવાને કારણે જ સ્ત્રી જોઇએ તેટલી પ્રગતિ કરી નથી શકતી એવું સંશોધનકારોનું માનવું છે.\nજાહેરાતોમાં અને ફિલ્મોમાં દેખાતી આપણી હીરોઇનો (વિદ્યા બાલનને બાદ કરતાં) પણ પોતાના દેખાવને સતત બદલવાનો પ્રયત્ન કરતી હોય છે. હાલમાં જ અનુષ્કા શર્માએ હોઠ અને નાકની સર્જરી કરાવી તો માધુરીથી લઈને સોનમ કપૂર સુધીની દરેક હીરોઇનો પોતાના દેખાવ માટે નાની મોટી સર્જરી કરાવે છે અથવા સતત પરિશ્રમ કરી વજન ઊતારે છે.\nકેટરિના કૈફ પણ શરૂઆતમાં ભરાવદાર હતી. અને તેના હોઠ પાતળા હતા. જાડી સોનાક્ષી સિંહા સુંદર કે ટેલેન્ટેડ ન હોઇ શકે તેવી માન્યતા આપણા દરેકના મનમાં છે. સુંદર હોવું એટલે ગોરાપણું, પાતળું વળાંક ધરાવતું શરીર. અબજો રૂપિયાની કોસ્મેટિક્સ ઇન્ડસ્ટ્રી સ્ત્રીઓને કારણે ચાલે છે. અને આપણી વિચારધારા ઉપર પણ તેમનું આક્રમણ હોય છે. બીજાના અભિપ્રાય પર જીવવા ટેવાયેલા આપણે આપણા દેખાવને બીજાઓ શું વિચારશે કે હું બીજા સામે કેવી દેખાઇશ તેને માટે ચિંતા કરતાં વરસો વિતાવી દેતાં હોઇએ છીએ.\nઆપણે બજારમાં મળતા દરેક પ્રોડકટસમાં ફિટ થવાનો પ્રયત્ન કરીએ છીએ. કારણ કે એ પ્રોડકટને કારણે જ આપણે આકર્ષક દેખાઈશું એવી માન્યતા હોય છે. દિવસે દિવસે આ ક્રેઝ- ગાંડપણ વધી રહ્યું હોય તેવું જાહેરાતો જોતાં લાગે. આપણી વિચારશક્તિ બીજાના અભિપ્રાય પર નિર્ભર કેમ હોઇ શકે\nઆપણે દુનિયાના બીબાંમાં આપણી જાતને ઢાળવાનું બંધ કરી આપણા બીબાંમાં દુનિયાને ઢાળવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. જરા વિચારો તમે દરેક વરસની શરૂઆતમાં (વિક્રમ સંવતનું નવું વરસ અને હવે આવશે તે અંગ્રેજી નવું વરસ) વજન ઉતારવાનું નક્કી કરતી અનેક નારીને સાંભળી છેને\nઅખબારોમાં જાહેરાત પણ એવી જ આવશે કે નવા વરસને વધાવવા સુંદર અને સેક્સી બોડી બનાવો, વજન ઉતારો, પૈસા હોય તો કેટલી સ્ત્રીઓ કોસ્મેટિક્સ સર્જરી કરાવશે તેની કલ્પના કરવી સહેલી છે. સામે આપણે કેટલા પુરુષોને સાંભળીએ છીએ કે તેઓ કમરનો ઘેરાવો આ વરસે ઘટાડવા માગે છે. નવા વરસના રિઝોલ્યુશન દિવાળી બાદ હોય કે જાન્યુઆરીમાં હોય પણ સ્ત્રીઓનું પ્રથમ ધ્યાન તેનો દેખાવ સુધારવાનો જ હોય છે.\nકપડાંની ખરીદી પણ તે એટલે જ વધારે કરે છે. ગયા લગ્નમાં કે કિટી પાર્ટીમાં પહેરેલો ડ્રેસ રિપીટ ન થવો જોઇએ. લેટેસ્ટ કટ અને લેટેસ્ટ ઘડામણના દાગીના, બીજા શું પહેરે છે અને આપણી પાસે શું નથી તે વિચારીને ચિંતિત થતી, તાણ અનુભવતી સ્ત્રીઓ આપણામાં અને આસપાસ આસાનીથી મળી જશે.\nકેટલા લેખકોએ નવા પુસ્તક લખ્યા અને કેટલા આપણે વાંચ્યાં. બીજા કરતાં પુસ્તકોની ખરીદી વધારે કરી કે નહીં તે બાબતે આપણે ક્યારેય કેમ ચર્ચા નથી કરતાં કે ચિંતા નથી કરતા બાહ્ય સૌંદર્યની ચડસાચડસી કરતાં આંતરિક સમૃદ્ધિ માટે પ્રયત્નશીલ રહેવાનો પ્રયત્ન કરવાનો વિચાર આ વરસે અમલમાં મૂકવાનું પણ લઈ શકાય તો .આપણી ફિલ્મોમાં દર્શાવાતી હિરોઈનો પણ સેક્સી નહીં પણ સાયન્ટિસ્ટ હોય કે વધુ બુદ્ધિશાળી હોય તેવું દેખાડાતું નથી. બાળપણથી છોકરીઓને પણ આપણે કેવા કપડાં પહેરાવીએ છીએ તે વિચારવાની જરૂર છે. કપડાં અને જેન્ડર એ વિશે પણ મોટો લેખ થઈ શકે.\nજો આધુનિક નારી સૌંદર્ય પ્રસાધનો, ઘરેણા કે કપડાં પાછળ વપરાતા કરોડો રૂપિયાનું રોકાણ શિક્ષણ પાછળ કરે તો આત્મવિશ્ર્વાસ વધારવા બાહ્ય દેખાવ પર કે અન્યના ગમાઅણગમા પર નિર્ભર જીવન નહીં રહે. પોતાનું વિશ્ર્વ પોતાની શરતો પર રચવાનું દરેક સ્ત્રી માટે શક્ય છે. સેક્સીપણાની વ્યાખ્યા બદલાઈ શકે છે. સોચ બદલો દુનિયા બદલો એ વાક્ય ફરી ફરી રીપિટ કરવાની લાલચ રોકી શકતી નથી.\nTags: નારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ���રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nતમે બસ થોડા થાવ વરણાગી\nઅર્થ શબ્દને ગાળ બનાવે છે.\nસેક્સ્યુઆલિટી, સ્ત્રી અને માન્યતાઓ\nસુંદરતાની વ્યાખ્યા બદલવી જોઈએ\n૩૦ વરસ પછી દુનિયા કેવી હશે\nતુમ બિલકુલ હમ જૈસે નિકલે\nદક્ષિણ ગુજરાત, ભારતના સ્વાદની સફર\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00508.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/Njc5Mzg%3D-33432128", "date_download": "2019-03-21T21:10:41Z", "digest": "sha1:PNFFXQCHU7ZUTKEESUOJCMIFRCNB2BOQ", "length": 6377, "nlines": 94, "source_domain": "www.gujaratmirror.in", "title": "હું ચૂંટણી નહીં લડું, મુકાબલો મોદી-રાહુલનો: પ્રિયંકા | Headlines News | Gujarat Mirror", "raw_content": "\nહું ચૂંટણી નહીં લડું, મુકાબલો મોદી-રાહુલનો: પ્રિયંકા\nહું ચૂંટણી નહીં લડું, મુકાબલો મોદી-રાહુલનો: પ્રિયંકા\nમોદી V/S પ્રિયંકા મુકાબલાની અટકળોનો જવાબ આપતા પ્રિયંકા ગાંધી\nપ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતે જ ચૂંટણી લડશે કે નહીં તેના અંદાજાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. તેમણે કહ્યું કે તેઓ ચૂંટણી લડશે નહીં પરંતુ સંગઠનને મજબૂત કરવાનું કામ કરશે. સાથો સાથ પ્રિયંકા એ એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મુકાબલો મારી સામે નહીં પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીથી છે.\nઉત્તરપ્રદેશની હાલત ખરાબ થઇ ચૂકેલ કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માટે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાધી વાડ્રા એ લખનઉમાં તંબુ તાણી દીધા છે. સક્રિય રાજકારણમાં પ્રિયંકાએ પગ મૂકતા જ માનવામાં આવી રહ્યું હતું કે રાયબરેલી કે પછી પૂર્વાંચલની કોઇપણ લોકસભા સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. એટલું જ નહીં નરેન્દ્ર મોદી\nવર્સીસ પ્રિયંકા ગાંધીની વચ્ચે ચૂંટણી મુકાબલાની વાત કહેવાય રહી હતી. આ તમામ અંદાજો પર પ્રિયંકા ગાંધી એ પોતે જ પૂર્ણવિરામ મૂકી દીધું છે.\nપ્રિયંકા ગાંધીએ કહ્યું કે તેઓ લોકસભા ચૂંટણી લડશે નહીં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મુકાબલો તેમની સામે નહીં પરંતુ કોંગ્રેસ રાહુલ અધ્યક્ષ ગાંધીથી છે. પ્રિયંકા એ કહ્યું કે હું સંગઠનને મજબૂત કરવા��ું કામ કરીશ. તેના પરથી એ સ્પષ્ટ થાય છે કે તેઓ હાલ પાર્ટી સંગઠનને મજબૂત કરવાનું કામ કરશે.\nજો કે આ વાત તેમણે લખનઉ સંસદીય ક્ષેત્ર માટે બનાવેલ બંને ટીમોને કહી.\nજો કે કાર્યકર્તાઓએ તેમને લખનઉથી ચૂંટણી લડવાની અપીલ કરી હતી. તેના પર પ્રિયંકા એ પૂછયું કે તમારામાંથી કોણ ચૂંટણી લડવા માંગે છે. દિલચસ્પ વાત એ છે કે કાર્યકર્તાઓએ લખનઉથી કોઇ સેલિબ્રિટી કે બહારની વ્યક્તિને ટિકિટ ના આપવાની વાત કહી છે.\nલોકસભાની ચૂંટણી નહીં લડે માયાવતી\nપ્રિયંકા સામે મંદિરમાં લાગ્યા ‘મોદી... મોદી’ના નારા\nટેટૂવાળાનો રોજગાર ‘મૈ ભી ચૌકીદાર’\nજામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી શું થયું\nભાજપે લોકસભા ચૂંટણી 182 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, લડશે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે\nIPL-2019: ગુજરાતના 7 સ્ટાર્સ પર સૌની નજર\nઅભિનેત્રી હોટેલનો ‘રોલ’ કરી છૂમંતર\nવરૂણ ધવન કિસ ‘કિસ’કો સંભાલે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00508.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2016/09/mumbai-samachar_4.html", "date_download": "2019-03-21T19:59:42Z", "digest": "sha1:K2USUKDHE46ZJQIVBBNOXZOFXD7ED7ZD", "length": 16602, "nlines": 168, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "સપનું સાકારવાનો સંઘર્ષ (mumbai samachar) - Divyasha Doshi", "raw_content": "\nસપનું સાકારવાનો સંઘર્ષ (mumbai samachar)\n૨૮ વરસનો યુવાન હર્ષ પંડ્યા ૬ સપ્ટેમ્બરે લડાખ વિસ્તારના ખારડુંગલા ૧૮૦૦૦ ફિટની ઊંચાઈએ સાઈકલ ચલાવીને પહોંચ્યો ત્યારે તેની આંખમાં આંસુ હતા. આમ જોઈએ તો અનેક લોકો ખારડુંગલા સાઈકલ ચલાવીને પહોંચ્યા છે. અને હાઈએસ્ટ ઊંચાઈ પર આવેલો આ મોટરેબલ રોડ પર પહોંચવું દરેક માટે સહેલું તો ન જ હોય. જે પણ પહોંચે ત્યાં એને આનંદ તો થાય જ તો પછી હર્ષમાં એવું શું સ્પેશિયલ છે એવો સવાલ જરૂર થાય.\nહર્ષ જ્યારે નવ વરસનો હતો ત્યારે તેને ટાઈપ વન ડાયાબિટીસ હોવાની ખબર પડી. ટાઈપ વન ડાયાબિટિશ જેને જ્યુએનાઈલ ડાયાબિટીસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ડાયાબિટીસ મોટેભાગે જન્મતાંની સાથે જ થતો હોય છે. હર્ષને પણ થયો હશે, પરંતુ તેની ખબર નવ વરસની ઉંમરે પડી. આમાં પેનક્રિયાસ કામ કરતું ન હોવાને કારણે શરીરમાં સાકરનું એનર્જીમાં રૂપાંતર ન થઈ શકે. આવી વ્યક્તિએ ઈન્સ્યુલિનના ઈંજેકશન લેવા પડે. ખાવાપીવામાં ક્ધટ્રોલ રાખવો પડે અને સતત ધ્યાન રાખવું પડે કે લોહીમાં સાકર વધી કે ઘટી ન જાય. હર્ષ કહે છે કે બાળપણમાં બીજું તો કશું ખબર ��� પડે પણ બાળકોને ભાવે તે વસ્તુઓ ખાવાની ન હોય. નો આઈસ્ક્રિમ, પીપરમીન્ટ કે ચોકલેટ કે કોલ્ડડ્રિન્કસ કે જંક ફુડ કશું જ ખાવાની મનાઈ. એ સિવાય યોગ્ય સમયે ખાવાનું અને મારા શરીરને યોગ્ય ખાવાનું. અને રોજ ઈન્જેકશન લેવાના ઈન્સ્યુુલિનના.\nડૉકટર અને માતાપિતા કહે કે સ્વસ્થ જીવન માટે ઈન્જેકશન અને ખાવા પર ક્ધટ્રોલ જરૂરી છે. એટલે બાળક હર્ષે સ્વીકારી લીધું પણ સ્પોર્ટસમાં રસ હોવાથી તેણે પોતાના જીવનના ઉમંગને ઓછો કરવા કરતાં બેલેન્સ કરવાનું બાળપણથી જ શીખી લીધું. મોટાભાગે ટાઈપ વન ડાયાબિટીસ ધરાવનારા લોકો થાકી જાય. લોહીમાં સાકરના પ્રમાણનું વધઘટ ન થાય તે રીતે બેલેન્સ જાળવીને જીવનને સામાન્ય રીતે જીવવું અઘરું બની જાય છે. હર્ષના માતાપિતા મુકેશભાઈ અને રશ્મિબહેને હર્ષને ભરપૂર જીવવાનું બળ પૂરું પાડ્યું. ૧૨ વરસની ઉંમરે તેણે મિલિટરી ટ્રેઈનિંગનો કેમ્પ રાયગઢ મિલિટરી સ્કૂલમાં બીજા બાળકો સાથે કર્યો તે વખતે પણ તે ઈન્જેકશન જાતે જ લેતો હતો. ૧૮ વરસની ઉંમરે તે ડ્રીમ મેરેથોનમાં દોડ્યો એ જ્યુએનાઈલ ડાયાબિટિક ફાઉન્ડેશન માટે ૫૬ હજાર રૂપિયા ભેગા કર્યા તેના અચિવમેન્ટ માટે ક્રિકેટર વસીમ અકરમ દ્વારા તેનું સન્માન થયું. ત્યારબાદ પણ તેણે સાહસ કરવાનું છોડ્યું નહીં. રિવર રાફ્ટિંગ, ટ્રેકિંગ, બન્જી જમ્પિંગ વગેરે તો કરતો જ હતો સાથે સાયક્લિગં કરવાનું શરૂ કર્યું. તેનું સપનું હતું. હિમાલયમાં હાઈએસ્ટ પોઈન્ટ પર પહોંચવાનું.\nહર્ષ કહે છે કે મારે ડાયાબિટીસની સામે લડવાનું નથી એ સમજાઈ ગયું હતું. તેની સાથે જ મારે જીવનના દરેક પડકારો પાર કરવા હતા. સ્વાસ્થ્યની આ અવસ્થા હું ક્યારેય બદલી નહીં શકું એટલે જે પણ છે તેને સ્વીકારીને તેની સાથે જ મારે દરેક કાર્ય કરવાના હતા. એક મહિનો હું સોલો ટ્રેકર તરીકે આખું દક્ષિણ ભારત ફર્યો. લોન્લી પ્લેનેટની ગાઈડ લઈને ફક્ત જાત સાથે અજાણ્યા પ્રદેશોમાં, અજાણ્યા લોકો સાથે ફરવાથી તમે તમારી જાતને ઓળખી શકો છો. મને લાગે છે કે દરેક યુવાને બીજું કંઈ ન કરી શકે તો કંઈ નહીં આ રીતે એકલા પ્રવાસ કરવો જોઈએ. એકલા પ્રવાસ કરવો એ પણ સાહસ જ છે. જે લોકો જાત સાથેની કંપની માણી શકે છે તે જીવનની કોઈપણ ચેલેન્જ પૂરી કરી શકે.\nત્યારબાદ ઓગસ્ટમાં મનાલીથી લેહ સાઈકલિંગ માટે હર્ષ મિત્રો સાથે ગયો. મનાલીથી લેહનો રસ્તો મિત્રોના સથવારે કપાઈ ગયો તેની ખબર ન પડી. પ્રવાસમાં નાના મોટા અવરોધો આવ્યા પણ તેણે ગણક��ર્યા સિવાય ૪ સપ્ટેમ્બરે લેહ પહોંચીને આરામ કર્યો. હર્ષ કહે છે કે લેહ પહોંચ્યા બાદ ખારડુંગલા જવાની મારી ઈચ્છા પૂરી કરવાની તક દેખાઈ, પણ હજી મારું મન અવઢવમાં હતું ત્યાં મારી સાથે ગ્રુપમાં હતા એક નેવલ કમાન્ડરે પણ જોડાવાની ઈચ્છા દર્શાવી. બસ અમે બે જણા છ સપ્ટેમ્બરે વહેલી સવારે સાઈકલ લઈને નીકળી પડ્યા. અત્યાર સુધી અમારી સાથે બેકઅપ વાન હતી પણ હવે પછી બેકઅપ વૅન ન લેવાનો નિર્ણય કેમ લીધો તે ખબર નહીં પણ હવે લાગે છે કે સારું જ થયું, કારણ કે અડધે પહોંચતા ક્યારેક લાગે કે બસ હવે આગળ નહીં જવાય પણ પછી થાય અહીં સુધી પહોંચ્યા છે તો જાતને વધારે જોમ ચઢાવી આગળ ધીમે ધીમે ખેંચતા ગયા. જો બેકઅપ વૅન હોત તો શક્ય છે તેમાં બેસી જવાનું પસંદ કર્યું હોત. ઓક્સિજન નહીંવત હોય તેમાં પણ સાયકલ ચલાવવાનું કેટલું કપરું હોય તે ખારડુંગલા પહોંચ્યા પછી સમજાયું. બસ ત્યારે ખરા અર્થમાં મને ટોપ ઑફ ધ વર્લ્ડ હોવાનો અહેસાસ થયો. જાતને તમે ચાહો તેમ ખેંચી જઈ શકો છો. થોડું અટકીને હર્ષ કહે છે કે ખારડુંગલા જઈને આવ્યા બાદ મને માનસિક સ્વાતંત્ર્યનો અનુભવ થાય છે તે વર્ણવવો મુશ્કેલ છે. હવે જીવનમાં એવી એકપણ બાબત નથી કે જે ન કરી શકાય. ટાઈઅપ વન ડાયાબિટીસ સાથે પણ અનેક સાહસો કરવું શક્ય છે. તે માટે હું બીજાને પ્રેરણા આપી શકવા સક્ષમ છું. હવે મારી ઈચ્છા હાફ આયર્નમેન કરવાની છે જેમાં તરવાનું, સાઈકલિંગ અને પછી મેરેથોન રન સળંગ પૂરી કરવાની હોય.\nહર્ષે ખારડુંગલા જવા પહેલાં જ પોતાની તૈયારીઓ કરી હતી લગભગ બે મહિના સુધી સહેજ પણ કંટાળ્યા કે થાક્યા વિના સતત મહેનત કરી પોતાના શરીર, શ્ર્વાસ અને મનને તૈયાર કર્યા હતા. પોતાની જાતને સતત ચેલેન્જ આપ્યા કરતો ૨૮ વર્ષીય હર્ષ પંડ્યા હાલમાં ગ્રાફિક ડિઝાઈનર તરીકે કામ કરે છે. જીવનની ખામીઓને ઓળંગીને સાહસિક રીતે જીવવાની તેણે ગાંઠ વાળી છે.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચ���ર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nસપનું સાકારવાનો સંઘર્ષ (mumbai samachar)\nસપનાં જુઓ અને તેને પૂરાં કરવા મહેનત કરો (mumbai s...\nપીડાને બનાવી દો પાવર (mumbai samachar)\nશું તમે પુરુષ છો\nશબ્દોના અર્થ કરી શકે છે અનર્થ (mumbai samachar)\nવાસ્તવિકતાને ફિલ્મમાં કંડારી શકાય\nફરીને એ જ વાત પણ જરા જુદી રીતે વિચારીએ તો\nકાશ્મીરનું આ ગામ આતંકવાદથી અભડાયું નથી (mumbai sam...\nખોળાનો ખૂંદનાર કોણ દેશે \nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9A%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A1", "date_download": "2019-03-21T21:00:54Z", "digest": "sha1:M6Q4YUQ55GYK5X2M2YHJZPWRFTWGCZ2T", "length": 3465, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ચિકારડું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nચિકારડું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/laptop-bag-stolen-from-a-shop-opening-in-mehsana/131701.html", "date_download": "2019-03-21T20:02:15Z", "digest": "sha1:J62OE3KGKMMPA65W2YVOXQVKRHAITGTU", "length": 6641, "nlines": 117, "source_domain": "www.navgujaratsamay.com", "title": "મહેસાણામાં દુકાન ખોલી રહેલા વેપારીની લેપટોપ બેગ ચોરાઈ", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nમહેસાણામાં દુકાન ખોલી રહેલા વેપારીની લેપટોપ બેગ ચોરાઈ\nમહેસાણા ગંજબજારની સામે મોબાઈલની દુકાન ખોલી રહેલા વેપારીની ડેસ્ક ઉપર મુકેલી રૂ.૫૩ હજારની મત્તા ભરેલી બેગ ગઠિયો ચોરી જતાં ચકચાર પ્રસરી છે. મહેસાણાના ગંજબજાર સામે કસ્બા રોડ પર વિસત મોબાઈલ નામની દુકાનમાં મોબાઈલનો વ્યવસાય કરતા ���િપુલકુમાર કનુગીરી ગોસ્વામી ૨૩મી ફેબ્રુઆરીએ સવારે પોણા દસેક વાગ્યે પોતાની દુકાનનું આગળનું શટર ખોલીને ડેસ્ક ઉપર બેગ મુકી બાજુનું શટર ખોલતા હતા.\nદરમિયાન તેમની નજર ચૂકવીને એક ગઠિયો તેમની લેપટોપ બેગ ચોરીને જતો રહ્યો હતો. આ લેપટોપ બેગમાં લેપટોપ, રૂ.૨૫ હજારની રોકડ રકમ, તથા અસલ દસ્તાવેજો મળીને કુલ રૂ.૫૩,૨૦૦ની મત્તા ભરેલી હતી. સીસીટીવી ફૂટેજમાં ગઠિયો બેગ ચોરીને જતો આબાદ ઝડપાઈ ગયો હતો.\nઆ બાબતે વિપુલકુમારે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, મહેસાણામાં અગાઉ પણ તાળાં જામ થઈ જાય તેવું કેમિકલ રેડી વેપારીઓની નજર ચૂકવી તેમના કિમતી સામાનની ચોરીના બનાવો બન્યા છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nજામનગરના નાકા ઉપરથી ટોલ લેવાની ઘોષણા\nથરાદ પાલિકાના તરવૈયા સુલતાન મીરે આંતરિક ડખામ..\nશાપરના કારખાનામાં આગ ભભૂકી\nહારીજમાં વરલી મટકાનો જુગાર રમતા સાત જુગારીયા..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2014/07/15-7-14_15.html", "date_download": "2019-03-21T19:57:31Z", "digest": "sha1:AKKIRHDD5YADU7QKXXV7LNG3AHUD4QYY", "length": 22723, "nlines": 181, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "પુરુષાતનના પ્રશ્નો 15-7-14 - Divyasha Doshi", "raw_content": "\nએક ભાઈએ લિંગવર્ધક જાહેરાત જોઇને તેનો ઓર્ડર નોંધાવ્યો અને હજારેક રૂપિયા પણ આપ્યા. થોડા દિવસે તેમને એક પાર્સલ મળ્યું તેમાં બિલોરી કાચ હતો.\nછેતરામણીની ફરિયાદ પણ કેવી રીતે થાય. કારણ કે તેના વિશે વાત કરતાં પુરુષોને અકળામણ થતી હોય છે. સતત અસલામતી, અસંમજસ પુરુષ અનુભવતો હોય તો તે પોતાના પુરુષાતન બાબતે જ હોય છે.\nગુજરાતી અખબારોના પાના પર સૌથી વધુ આવતી જાહેરોતો કોના માટે હોય છે તરત જ જવાબ આપશો કે સ્ત્રીના કોસ્મેટિક્સની..... ના સૌથી વધુ જાહેરાતો પુરુષોને માટે હોય છે. તે પણ તેમના પુરુષાતનના પર્ફોમન્સ સંબંધે. આ જોઇને વિચાર આવે કે સૌથી વધુ અસલામતી પુરુષોને બેડરૂમમાં જ અનુભવાતી હશે એવું લાગે છે.\nપુરુષો સ્ત્રીઓ કરતાં ય વધુ ઇનસિક્યોરિટીનો અનુભવ કરતાં હોય છે. પુરુષો પોતાના દેખાવ અને પર્ફોમન્સ અંગે સતત આશંકિત રહે છે. આ વાક્ય આમ તો માનવું અઘરું જ નહીં અશક્ય લાગી શકે. અથવા તમે જાહેરમાં ન પણ એગ્રી કરો પણ અંદરખાનેથી તો આ હકિકત સ્વીકશો જ. હાલમાં જ એક અખબારમાં સવાલ વાંચ્યો 28 વરસના એક પુરુષે લખ્યું હતું કે તેના ટેસ્ટીકલ્સ મોટેભાગ નાના જ રહે છે. ડોકટરે જવાબ આપ્યો કે ભાઈ શું તમને કોઇ કામ નથી કે આખો દિવસ તેને જોયા કરો છો.... ઠંડી ગરમીની અસર ત્યાં પણ થતી હોય છે એટલે અન્ય કોઇ કામમાં ચિત્ત પરોવો તો સારું.\nઆ હકિકત છે કે પુરુષોને પોતાના પુરુષત્વ માટે સૌથી વધુ શંકાઓ અને અસલામતી અનુભવાતી હોય છે. વરસો પહેલાં મેં સેક્સોલોજીસ્ટ ડો. પ્રકાશ કોઠારી સાથે સેક્સ કોલમ સંભાળી હતી. વાચકોના પત્રો વાંચીને સવાલ તૈયાર કરવાના મારે ભાગે આવતા અને સેક્સોલોજીસ્ટ પાસેથી તેના જવાબ મેળવીને છાપવા માટે કોલમ તૈયાર કરવાની. પાંચેક વરસ આ કામ કર્યું. આ પત્રો 99(નવ્વાણું ) ટકા પુરુષોએ મોકલ્યા હોય. અને મોટેભાગે તેમાં એક યા બીજી રીતે ત્રણથી ચાર પ્રશ્નો જ વારંવાર પુછાતા હોય જે આજે પણ પુરુષોને સતાવતાં હોય છે. કારણ કે આજે પણ સેક્સની કોલમો જેમાં પ્રશ્નો અને જવાબ જ હોય છે તેને વાંચશો તો કેટલાક સવાલો સતત રિપિટી થતાં હોય છે.\nપુરુષોને જે સૌથી મોટો ભય સતાવતો હોય છે તે બેડરૂમ ફેઇલ્યોરિટીનો હોય છે. મસ્ક્યુલિનીટી એટલે કે પૌરુષત્વ ફક્ત એક જ વસ્તુ પર આધારિત હોય તેમ વાત ત્યાં જ આવીને અટકી જાય છે. તેમને હંમેશા પર્ફોમન્સનો ભય હોય છે. કોઇપણ પુરુષને વગર હથિયારે મારવો હોય તો તે સ્ત્રી કરી શકે છે. જો સ્ત્રી એમ કહી દે કે તે પરફોર્મ નથી કરી શકતો બસ ખતમ. પુરુષ જીવતે જીવ મરી જાય છે. જન્મતાં જ જાતિ નક્કી કરવા માટે એક જ બાબત હોય છે ઇન્દ્રિય. પુરુષની જાતિ નક્કી કરતી આ ઇન્દ્રિય તેના આખાય અસ્તિત્વને એક ઓળખ આપે છે. મોટાભાગના પુરુષોને સમસ્યા પોતાની ઇન્દ્રિયના સાઈઝની સતાવતી હોય છે. શાળાના યુરિનરીમાં પેશાબ કરતાં પણ બાજુમાં ઊભેલા છોકરાને ત્રાંસી આંખે જોઇ લેવાનો કદાચ કોઇ ચુકતું નહીં હોય. મોટાભાગની જાહેરાતો લિંગવર્ધક યંત્રની કે શીઘ્રસ્ખલનની સમસ્યા બાબતે આવતી હોય છે. પણ આ બાબતે પુરુષો ભાગ્યે જ ડોકટર પાસે જઈને પોતાની શંકાનું સમાધાન કરે. એટલે જ ન તો તેમની શંકાઓ દૂર થાય છે કોલમો વાંચીને કે ન તો તેમને સમજાય છે તેમને શું કરવું કારણ કે સ્ત્રીઓ ફેક ઓર્ગેઝમ દર્શાવવામાં માહેર હોય છે. વળી બેડરૂમ ટોક જેવું ક્યારેય કશું હોતું જ નહીં હોય નહીં તો આ પ્રશ્નો ઓછા થઈ ગયા હોત.\nસતત આજે ય તેઓ આ જ સંબંધે પ્રશ્નો પૂછતાં રહેતા હોય છે. સૌ પહેલી બાબત તેમને લાગે છે કે ઇન્દ્રિયની સાઈઝ નાની છે. આ નાના મોટાનો ખ્યાલ ક્યાંથી આવે છે તો પોર્નોગ્રાફી જોતાં. જે વાસ્તવિકતાની બહારના દ્શ્યો દર્શાવતું હોય છે. પોર્નોગ્રાફી તે હકિકત નથી હોતી. તે કલ્પનાની પારનો પ્રદેશ છે તેને અનુસરી શકાય નહી. વરસોથી સેક્સોલોજીસ્ટ કહી કહીને થાક્યા કે સ્ત્રીઓને ઇન્દ્રિયની સાઈઝમાં નહી પણ સંતોષમાં, પ્રેમમાં રસ હોય છે. છતાં પુરુષ વાચક છે કે હજી એ જ પ્રશ્ન પૂછ્યા કરશે કે હું મારી નાની ઇન્દ્રિય સાથે સ્ત્રીને સંતોષ આપી શકીશ કે નહીં. પછી નામ નહીં લખે લખશે એક ભાઈ. પેન્સિલથી ગડબડ અક્ષરે લખાયેલ હોય કે મેઇલમાં વ્યવસ્થિતપણે લખાયેલ પ્રશ્ન હોય પણ એક ભાઈ હંમેશ અસંમજસમાં હશે પોતાની ઇન્દ્રિય માટે કે પછી તેના વાંકાપણા સાથે. ત્રીજો પ્રશ્ન હશે. શીઘ્રસ્ખલનનો. સિત્તેર વરસે પણ પુરુષને આ તકલીફ અસલામતી અનુભવાવી શકતી હોય છે. એ વાંચીને નવાઈ ન લાગે તો જ નવાઈ.\nસેક્સોલોજીસ્ટ સાથે મળીને હજારો પત્રોના જવાબ આપતાં લખ્યું છે અને આજે ય લખાતુ રહેતું હોય છે કે ભાઈ શ્રી સ્ત્રીને સાઈઝમાં નહીં કે ડ્યુરેશનમાં નહી પણ સંતોષમાં રસ હોય છે. પણ વળી વળીને એ જ પ્રશ્ન આવીને ઊભો રહે ત્યારે નવાઈ લાગે કે આ જ પુરુષો પિતૃસત્તાક માનસિકતાને જોરે હજી પણ એકચક્રી શાસન કરે છે.\nથેન્ક ગોડ કે કેટલાક પુરુષો પુરુષાતનની ખોટી વાખ્યાઓમાંથી બહાર આવી રહ્યા છે. સ્ત્રૈણ કામો પૌરુષિય કામોનો જુદો ચોકો તેઓ નથી માંડતાં.કે નતો તેઓ કોઇ જાતની અસલામતી અનુભવે છે. અસલામતી અનુભવનાર વ્યક્તિ ખોટા પુરુષાતનના દેખાડાની માનસિકતાનો ભોગ હોય છે. જો કે તે માનસિકતા બદલાતાં વાર લાગી શકે એમ છે. સદીયોથી ડિએનએમાં પ્રવેશેલી માનસિકતાઓ બદલાવા માટે ય સમય આપવો પડે છે. બીજું પુરુષો ક્યારેય પોતાની અંગત વાત મિત્રો સાથે નહીં ચર્ચે. જો એમ થાય તો તેની મજાક ઊડાડવામાં આવે તેવો સતત ભય હોય છે. પુરુષ સતત બીજા પુરુષથી ભયભીત રહેતો હશે. ક્યાંક પોતે ય એવી રીતે મજાક ઊડાવતો હોય તો જ તેને બીજા પુરુષની પાસે પોતાની વાત કરતાં વાત કરતાં ભય લાગી શકે. અરે સેક્સોલોજીસ્ટ પાસે જનારા અનેક પુરુષો પોતાની સાચી ઓળખ છુપાવતા હોય છે. તેમને ભય હોય છે કે ક્યાંક સેક્સોલોજીસ્ટ કોઇની સાથે પોતાનું નામ ચર્ચે તો અથવા કેટલી હદે તે અસલામતી અનુભવતો હશે કે ડોકટર પાસે ય પોતાનું નામ ઓળખ છુપું રાખે.\nઓફ્ફ ધ રે��ોર્ડ એક સેક્સોલોજીસ્ટે મારી પાસે કબૂલ્યું છે કે, “ જેટલા પ્રમાણમાં પુરુષો તેમની ઓળખ છુપાવે છે તે રીતે સ્ત્રીઓ છુપાવતી નથી. અમને ખ્યાલ પણ આવી જાય કે આ વ્યક્તિ ખોટું બોલે છે આત્મ વિશ્વાસની કમી અને અસલામતીનો ભય જ તેમને આવું કરવાની પ્રેરણા આપતો હોય છે. શારિરીક તકલીફો કરતાં આવા પુરુષોમાં માનસિકતા જ નબળી હોય છે. એટલે આડકતરી રીતે તેમની માનસિકતાને જ ટ્રીટ કરવી પડે છે. પરંતુ, તેમનામાં ધીરજ હોતી નથી. અને જે જેન્યુઇન હોય છે તેમનો ઇલાજ શક્ય પણ બને છે. પુરુષાતનની અસલામતી અનુભવતાં પુરુષોમાં અસફળ નહીં પણ સેલિબ્રિટી અને સફળતાના શિખરે બેસેલા લોકોનું પ્રમાણે ય ઓછું નથી. “\nએની વે અહીં ન તો સેક્સ અંગે કે ન તો ઇલાજ પર મારે લખવું છે. પુરુષની અસલામતીના કારણો તપાસતાં જે સામે આવ્યુ તે અંગે નિખાલસપૂર્ણ લેખ લખવાની હિંમત કરી છે. સમસ્યાઓ હોઇ શકે છે અમને સ્ત્રીઓને પણ હોય છે. પરંતુ, પુરુષાતનનો આધાર ફક્ત એ એક જ બાબત પર નથી હોતો. તેને માટે માન્યતાઓને પોષ્યા કરતાં યોગ્ય માહિતી મેળવવી આજે ઘણી સહેલી છે.\nમનનીય લેખ અને એક વાત તો એકદમ સત્ય કે આ બાબતમાં સ્ત્રીની કોઈ પણ નેગેટીવ કોમેન્ટ પુરુષના આત્મવિશ્વાસના ભુક્કા બોલાવી દે છે. ખરેખર આ એક કામ સિવાય બીજું કોઈ કાર્ય એવું નથી કે જેના લીધે પ્રકૃતિમાં નરના અસ્તિત્વને જસ્ટીફાય કરી શકાય. માટે જ્યારે એમ લાગે છે કે આ કાર્ય માટે પોતે સક્ષમ નથી તો નર ડીપ્રેશનનો ભોગ બનીને આપઘાત કે ખૂન સધીના બનાવો પણ બની શકતા હોય છે. પત્ની કે પ્રેમિકાની બેવફાઈને એટલે જ પુરુષ સહેલાઈથી પચાવી નથી શકતો. ખરેખર કુદરત તો નારીવાદી છે અને જ્યાં દ્રેત સ્પેસીઝ અસ્તિત્વમાં આવી ત્યાં નર ઉત્પન્ન થયો. જ્યાં અદ્રેત હતું, જેમકે અમીબા ત્યાં નર-નારીનો ભેદ ન હતો પણ નવો જીવ ઉત્પન્ન કરી શકવાના ગુણધર્મને કારણે આપણે એમને નારી કહી શકીએ. જુરાસિક પાર્ક ચલચિત્રમાં એક વિગત એવી આવે છે કે જ્યાં ફક્ત માદા દેડકાઓ હોય ત્યાં અમુકનું નરમાં રૂપાંતર થઇ ને પણ જન્મની પ્રક્રિયા ચાલુ રહે છે. જ્યારે મેં બ્લોગીંગની શરૂઆત કરી ત્યારે એક પોસ્ટ લખી હતી કે ઉત્ક્રાંતિની પ્રક્રિયા દરમ્યાન નારીમાંથી નરનું સર્જન થયું છે, આદમની પાંસળીમાંથી હવ્વા પેદા થઇ એ વાતો હબંગ છે. સ્ત્રી કે પુરુષ, બંનેના શરીર તો મૂળભૂત કોષના બનલા છે, અને કોષ નું વિઘટન થઈને એક માંથી અનેક બને છે. એ રીતે બાળક પુખ્ત બને છે, માટે કોષને મા���ાગણીએ તો નર પણ બેસીકલી નારી શરીર ધરાવે છે એમ કહી શકાય. આ મારા વિચારો છે,કોઈનું દિલ દુભાવવાનો ઈરાદો નથી અને બની શકે કે હું ખોટો પણ હોઉં. આ વિષયમાં તો ઘણું લખાય એમ છે, અનંત વિષય છે. પણ આટલી કોમેન્ટ પુરતી છે.....અસ્તુ.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nજિંદગીમાં પરાજ્યને પણ પચાવવો જરૂરી છે 29-7-14\nખરું સોનું પારખીએ 22-7-14\nયે કહાં આ ગયે હમ.....8-7-14\nહું પ્રેરણાત્મક નથી 25-6-14\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2014/11/18-11-14.html", "date_download": "2019-03-21T20:33:17Z", "digest": "sha1:DE6PLMXPRYEVMWCUZRE3TV3XUVUQ7N3Y", "length": 14255, "nlines": 162, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "ચીલો ચાતરવાનો ગુનો 18-11-14 - Divyasha Doshi", "raw_content": "\nચીલો ચાતરવાનો ગુનો 18-11-14\nછેલ્લા પંદર દિવસથી અંગ્રેજી અખબારોમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં થતાં જાતિય ભેદભાવ વિશે સમાચારો આવી રહ્યા છે. અંગ્રેજી અખબારના એકાદા ખૂણામાં આવતા આ સમાચારો ભારતીય ભાષામાં પ્રગટ થતાં કોઇ અખબારોમાં નોંધ લેવાઈ હોય તો મારી જાણમાં નથી. પણ ગયા મંગળવારે અંગ્રેજી અખબારના પહેલા પાને આ યુનિવર્સિટીના સમાચાર હતા. સ્ત્રીઓને લાયબ્રેરીમાં મેમ્બરશીપ કેમ ન આપવી તે મુદ્દે. જાતિ અને ધર્મના વાડાઓને ઓળંગીને આ ઘટનાને જોઇએ તો ખૂબ જ શરમજનક બાબત છે. યુનિવર્સિટીના વાઈસ ચાન્સલેર અને યુનિવર્સિટીની વિમેન્સ કોલેજના સ્ત્રી પ્રિન્સિપલ પણ કહે છે કે સ્ત્રીઓ શું ખરેખર લાયબ્રેરીમાં જાય છે લાયબ્રેરી છોકરાઓથી ભરેલી હોવાને લીધે તેમાં જગ્યા જ નથી. અર્થાત છોકરાઓથી ભરેલી લાયબ્રેરીમાં છોકરીઓને જવાની જરૂર નથી એવો સૂર આ સ્ટેટમેન્ટસમાંથી નીકળે છે. આપણે ત્યાં પણ આવું બની શકે છે તે જાણીને નવાઈ લાગે છે.\nધર્મ કે દેશ કોઇપણ હોય હજી આજે પણ સ્ત્રીઓને દાબમાં રાખવાના પ્રયત્નો યેનકેન પ્રકારે થતાં જ હોય છે. ગ્લોબલ વિલેજ બની ગયેલા આજના યુગમાં પણ અનેક રીતે આજની નારીને ગુલામીનો અહેસાસ થતો હોય છે. તેમાંથી કોઇક વિરલ નારી જ હોય છે જે ચીલો ચાતરવાનો પ્રયત્ન કરે છે. હમણાં જ મે એક ઇરાની ભાઈએ પોતાની બહેનને બચાવવાની વૈશ્વિક અપીલમાં સાઈન કરી. 25 વરસની અમેરિકન ઇરાનીઅન ગોનચેહ ગાવામી નામની મહિલા હાલમાં ઇરાનની જેલમાં છે. તેનો ગુનો એટલો જ હતો કે તેણે વોલીબોલની મેચ જોવા સ્ટેડિયમમાં જવાનો પ્રયત્ન કર્યો હતો. તેને એક વરસની જેલની સજા થઈ શકે. વૈશ્વિકસ્તરે ઇરાનીઅન સરકારને સાત લાખ લોકોએ ગાવામીને છોડી દેવાની અપીલ કરી છે. ઇરાનમાં છોકરીઓને પુરુષોની મેચ સ્ટેડિયમમાં જોવા જવા પર પાબંદી છે. જો છોકરી કોઇપણ રમત સ્ટેડિયમમાં જોવા જાય તો તે ગુનેગાર ગણાય છે. આ સમાચાર વાંચતા જ થોડા વરસો પહેલાં જોયેલી ઇરાની ફિલ્મ યાદ આવી ગઈ.\nઓફ્ફ સાઈડ નામની આ ફિલ્મ 2006ની સાલમાં ઇરાનના પ્રસિધ્ધ દિગ્દર્શક જાફર પન્હાઈએ બનાવી છે. આંતરરાષ્ટ્રિય ફિલ્મ ફેસ્ટિવલોમાં તે ખૂબ વખણાઈ હતી. અને ટેલિવિઝનમાં વિશ્વની ફિલ્મો બતાવતી ચેનલમાં પણ પ્રસિધ્ધ થઈ હતી. આ ફિલ્મ અનાયાસે જ ટીવીમાં જોવા મળી ગઈ હતી. ફિલ્મ કોમેડી છે. પણ કહે છે ને દરેક હાસ્ય પાછળ એક દર્દ છુપાયેલું હોય છે. તેમ આ ફિલ્મ જોનાર દરેકને તેનો અનુભવ થાય છે. 2006ની સાલમાં ઇરાને બહેરિનને ફુટબોલમાં હરાવીને જર્મનીમાં થનાર વર્લ્ડ કપમાં પ્રવેશ મેળવ્યો હતો. કલ્પના કરો કે હજી ભારતે ક્યારેય ફુટબોલની ક્વોલિફાઈંગ મેચમાં પણ ભાગ લીધો નથી. તો ઇરાનમાં તે અંગે કેટલી ઉત્તેજના હશે. ફિલ્મમાં આ ખરી મેચ અને તેની ઉત્તેજના પુરુષ જેટલી જ અનુભવતી પાંચ છોકરીઓની વાત કરવામાં આવી છે. પાંચ ઇરાની છોકરીઓ નક્કી કરે છે કે પુરુષ વેશ પહેરીને સ્ટેડિયમમાં જઈને મેચની લાઈવ મજા માણવી. પાંચે છોકરીઓ ફુટબોલની ડાઈહાર્ડ ફેન છે. છોકરીઓના સ્ટેડિયમ સુધીનો પ્રવાસ, પોલીસના હાથે ન પકડાવાના પેતરાં, પકડાઈ ગયા બાદ છૂટવાના પેંતરા વગેરેને દિગ્દર્શકે ખૂબ જ રમૂજી રીતે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. ફિલ્મ તમને છેલ્લે સુધી જકડી રાખે છે. પણ તેના અંતે તો છોકરીઓ પકડાઈ જ જાય છે. છોકરીઓને પકડાઈ જવાનો અફસોસ નથી હોતો પણ મેચ ન જોઈ શક્યાનો અફસોસ હોય છે. પોલીસવાનમાં બેઠા છત���ં જીતના માહોલમાં ડૂબેલા ઇરાન સાથે તેઓ ઐક્ય અનુભવે છે. આ ફિલ્મ કોઇપણ જાતની ચળવળની વાત નથી કરતી. તેમાં ફક્તને ફક્ત સ્પોર્ટસ માટેનો પ્રેમ જ કેન્દ્ર સ્થાને છે. એ ભાવને સ્ત્રી પુરુષનો જાતિય ભેદભાવ નડતો નથી એ જોઇ શકાય છે. આ ફિલ્મ શક્ય હોય તો દરેકે જોવી જોઇએ.\nઆજે પણ આ ફિલ્મમાં દર્શાવેલી સ્થિતિમાં કોઇ ફરક નથી આવ્યો. ઇરાનમાં એક છોકરી પોતાનો દેશ જે રમતમાં ભાગ લેતો હોય તે રમત જોવા જવાના ગુનામાં જેલ ભોગવી રહી છે. તો બીજી તરફ ભારતની અલીગઢ યુનિવર્સિટીમાં છોકરીઓને કોલેજની ચૂંટણીમાં મત આપી શકાય પણ પ્રચારમાં ભાગ લેવામાં પણ પાબંદી હોઇ શકે. અન લાયબ્રેરીમાં મેમ્બરશીપ પણ ન મેળવી શકે. સ્ત્રી તરીકે જન્મવું આજના યુગમાં હજી ગુનો છે. વિકસીત શહેરોમાં અને ઉપલા વર્ગમાં આવેલા બદલાવથી આખી દુનિયા બદલાઈ ગયેલી માનવું ભૂલ ભરેલું છે. હજી આજે પણ કેટલાય ઘરોમાં જમવામાં શું શાક બનાવવું તે નિર્ણય પણ પુરુષો જ લેતાં જ હોય છે. એવામાં જો કોઇ સ્ત્રી રસોઇ જ ન બનાવવાનો નિર્ણય કરે તો પણ તે ચીલો ચાતરવાનું જોખમ ઊઠાવતી હોય છે.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nચીલો ચાતરવાનો ગુનો 18-11-14\nદેવદાસની પ્રતીતિ દરેક પુરુષને થતી હોય છે 11-11-14\nમાતૃત્વને ફ્રીજ કરી શકાય \nહડકાયો કૂતરો કરડ્યો એટલે હું ફિલ્મ બનાવું છું. - ક...\nલખો અને સારું લખો ...વક્તવ્ય....\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2018/08/blog-post_9.html", "date_download": "2019-03-21T19:58:03Z", "digest": "sha1:G77TZVN7JFYFZSHI3Z7GSJ4NRQCWKMQT", "length": 19217, "nlines": 170, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "તું જો કહે હા તો હા - Divyasha Doshi", "raw_content": "\nતું જો કહે હ�� તો હા\nના એટલે ના નો અર્થ ન સમજનારા માટે હા એટલે હા કેમ્પેઈન ચલાવવાની જરૂર છે.\nઆપણે ત્યાં જ નહીં દુનિયામાં મોટેભાગે બધી જ જગ્યાએ સ્ત્રીનો નકાર પુરુષો સ્વીકારી શકતા નથી. એટલે જ સ્ત્રીની ના પણ હા જ કહેવાય એવી માન્યતાઓ કિંવદતીરૂપ ચાલી રહી છે. સ્ત્રીઓ શરમાળ હોય છે અને એટલે તેઓ હા પાડતી નથી એવી પણ માન્યતાઓ છે. હકિકતે સ્ત્રીઓને ખબર પડતી હોય છે કે ક્યારે હા પાડવીને ક્યારે ના પાડવી. સમજ અને સ્વીકાર પુરુષોને નથી હોતો એટલે જ બળાત્કાર થાય છે. પોતાને જે ઈચ્છા થાય તે પૂરી થવી જ જોઈએ અને ના આ નહીં મળે તેવું બાળપણથી શીખવાડમાં આવતું નથી. જ્યારે સ્ત્રીઓને કોઈ અપેક્ષા ન રાખવાની અને સ્ત્રીઓ તો પુરુષોની સામે બોલાય જ નહીં કે તેમને કોઈ બાબતે ના પડાય જ નહીં તે પણ જાણેઅજાણે શીખવાડાય છે.\nખેર આજે વાત કરવી છે એવા કેટલાક દેશોની જેમને લાગ્યું કે પુરુષો ના એટલે હા જ સમજે છે તો હા નો અર્થ તેમને સમજાશે. હા એટલે હા નો કાયદો બનાવ્યો. એનો અર્થ એ કે જો હા ન હોય તો ના જ છેએવું માનવું જરૂરી છે. સ્પેનમાં બુલ રન ફેસ્ટિવલ ખૂબ પ્રસિદ્ધ છે. જીંદગી ના મિલેગી દોબારા ફિલ્મમાં એ બુલ રનના દૃશ્યો ફિલ્માવાયા હતા. એ ફેસ્ટિવલના સમયે નિર્ભયા જેવો કિસ્સો બન્યો હતો. પાંચ પુરુષોએ એક અઢાર વરસની છોકરી પર બળાત્કાર કર્યો અને તેની ફિલ્મ પણ ઉતારી. કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો અને જે ફિલ્મ જજે જોઈ તો તેમાં છોકરી ચુપ હતી અને બળાત્કારનો વિરોધ નહોતી કરી રહી એટલે ન્યાયાધીશે એવો ચુકાદો આપ્યો કે તે છોકરી એ ફિલ્મમાં વિરોધ નહોતી કરતી એટલે બળાત્કારને બદલે સેક્સુઅલ અસોલ્ટ એટલે કે જાતીય સતામણીનો કેસ બન્યો. આ ચુકાદાનો આખાય સ્પેનમાં ખાસ્સો વિરોધ થયો. કારણ કે ચુપ રહેવાને કે વિરોધ ન કરવાને સંમતિ માની લેવાની જરૂર નથી. પાંચ પુરુષો હોય તો ગમે તેટલો વિરોધ કર્યો હોય તો પણ શું તે સ્ત્રી બચી શકવાની હતી વળી શરૂઆતમાં જ્યારે તેણે ના પાડી હશે, વિરોધ કર્યો હશે ત્યારે એ તેમણે ફિલ્મ નહોતી ઉતારી. છોકરી ડરની મારી પણ ચુપ થઈ જાય. એટલે સ્પેનમાં આખરે કાયદો બદલાયો. કન્સેન્ટ એટલે કે બન્ને પક્ષની સંમતિ હોય તો જ સેક્સ થઈ શકે નહીં તો તે બળાત્કાર ગણી શકાય. સેક્સ સમયે શાંત કે ચુપ રહેનાર વ્યક્તિ કે કોઈ જ પ્રકારના ભાવ પ્રદર્શિત ન કરવામાં આવ્યા હોય તો પણ બળાત્કાર ગણી શકાય.\nઆવો કાયદો શું કામ લાવવાની જરૂર પડી એની નવાઈ ઘણાને લાગી શકે છે. પણ સેક્સુઅલ સ���મતિ માટે સ્ત્રી અને પુરુષની સમજ જુદી છે. તેથી મોટેભાગે ખોટી સમજને પકડવામાં આવે છે. માન્યતાઓને પણ સમજમાં ખપાવવામાં આવે છે. જેમ કે સ્ત્રી જો ના પાડે તો પુરુષને લાગે છે કે સ્ત્રી તેના પૌરુષત્વને પડકારે છે. જો તે વધુ પ્રયત્ન કરે અને કઠોર બને તો જ તે હા પાડશે. એટલે તેની ના ને નજરઅંદાજ કરે છે. આપણે ત્યાં હિન્દી ફિલ્મોમાં આ બાબત દર્શાવવામાં આવે છે. હિરોઈન હીરોને ના પાડે તો પણ તે એની પાછળ જાય. હેરાન કરે અને હા બોલાવીને જ રહે. હીરો તેને ગમતી છોકરીનો પીછો કરે તેને યોગ્ય માનવામાં આવે એટલે જ પછી છોકરી માની જાય આ પિતૃસત્તાક માનસિકતા ધરાવનાર ફિલ્મ બનાવે તો બને. લડકી હૈ યા લડી હે... ખંભે જેસી ખડી હૈ જેવા ગીતોનું ફિલ્માંકન જુઓ. હકિકતમાં એવું બને તો પોલીસ કેસ થઈ શકે. વળી સ્પેનની વાત કરીએ તો તેમણે કાયદો બદલ્યો જેથી સ્ત્રીઓને અન્યાય ન થાય. જબરદસ્તી સ્ત્રીઓને ગમે છે એવી માન્યતાને સાચી માનવાની જરૂર નથી. હકિકતમાં પુરુષને ય ખબર હોય છે કે ક્યારે સ્ત્રીની ખરેખર ના હોય છે અને ખરેખર હા હોય છે. પણ ના તે સ્વીકારી શકતો નથી એટલે તકલીફ ઊભી થાય છે.\nસ્પેન સિવાય બીજા અનેક દેશોમાં આ કન્સેન્ટનો સંમતિનો કાયદો છે. અમેરિકામાં ન્યુયોર્કમાં પબ્લિક અને પ્રાઈવેટ કોલેજમાં 2015થી સેક્સુઅલ કન્સેન્ટનો કાયદો લાવવામાં આવ્યો છે. કેલિફોર્નિયા પહેલું અમેરિકન રાજ્ય છે કે જ્યાં જેમણે 2014માં કન્સેન્ટને કાયદાની સમજુતિમાં સામેલ કરી. આઈસલેન્ડ, સ્વીડન, ઈંગ્લેડ, જર્મની, સાયપ્રસ, ઓસ્ટ્રેલિયા, કેનેડા વગેરે અનેક દેશોમાં સેક્સ માટે બન્ને પક્ષની સહમતિને કાયદામાં આવરી લેવામાં આવી છે. સહમતિ કે સંમતિ સિવાયનો સેક્સ બળાત્કાર ગણવામાં આવે છે. સ્પષ્ટ હા જરૂરી છે. આપણે ત્યાં આવા કિસ્સાઓ બહાર આવી જ રહ્યા છે. અનેક સ્ત્રીઓ બળાત્કારના કેસ નોંધાવતાં કહે છે કે અમારી સાથે લગ્ન કરવાની બાંહેધરી આપી હતી એટલે એમે સેક્સની હા પાડી હતી. પછી તે વ્યક્તિ ફરી જાય છે એટલે તેને બળાત્કાર કહી શકાય. સ્ત્રી શિક્ષિત હોય અને પુખ્ત હોય તો કન્સેન્ટ આપતી વખતે શરત મૂકવાની જરૂર નથી હોતી. પણ જો તે શરત મૂકે છે તો પુરુષે ત્યારે અટકી જવું પડે, કારણ કે એનો અર્થ એ થાય કે સ્ત્રી લગ્ન સિવાય સંબંધ ઈચ્છતી નથી. એટલે કે તેની સ્પષ્ટ સંમતિ નથી, ભલે ઈચ્છા હોય તો પણ. આ ગ્રે એરિયા એટલે કે સંમતિ અંગે સ્ત્રી અને પુરુષની સમજ જુદી હોય છે. સ્પષ્ટ ખુલાસો નથી થતો. આપણે ત્યાં પણ એવું આજકાલ કહેવાય રહ્યું છે કે ના એટલે ના જ સમજવાની, પણ કેટલાક કિસ્સામાં સ્ત્રી અને પુરુષ પ્રેમમાં હોય છે અને બન્ને હોર્મનલ પુરમાં તણાઈ જાય તે શક્ય છે એ વખતે સ્ત્રી મૌખિક રીતે ખાતરી મેળવે છે કે લગ્ન કરીશ મારી સાથે તો જ આગળ વધીએ. અને પુરુષ તત્પુરતી હા પાડી દેતો હોય છે. ત્યારબાદ સ્ત્રી વિરોધ નથી કરતી સેક્સનો. એટલે આમ જોઈએ તો તે સહમત થતી હોય છે. તો પછી બળાત્કાર ક્યાંથી સાબિત થાય. આવી શરતે અનેક પુરુષો સ્ત્રી પર બળાત્કાર કરતાં હોય છે. તેમાંથી કેટલાક કિસ્સાઓ જ બહાર આવે છે અને મોટાભાગના કિસ્સાઓ બહાર નથી આવતા.\nકોઈ જ શરત વિના હા હોય તો જ હા એવો કાયદો સ્પેન અને અન્ય દેશોમાં છે. આ સમજ આપણે ત્યાં પણ લાવવાની જરૂર છે. ના તો ના ન સમજાતું હોય તેણે હા તો જ હા નહીં તો ના જ સમજવાનું એવું સમજાવવું પડશે બન્ને પક્ષોને. આમાં કોઈ ફક્ત એક પક્ષને ન્યાય આપવાની વાત નથી. સ્ત્રી અને પુરુષ બન્ને માટે સારું છે કે યોગ્ય અને સ્પષ્ટ સંમતિ સાથે સંબંધ બાંધે જેથી પાછળથી પસ્તાવું ન પડે. એક કિસ્સો અહીં યાદ આવે છે કે સગાઈ થયા બાદ છોકરાએ છોકરી સાથે એકાંતમાં સંબંધ બાઁધવા માગતો હતો. છોકરીએ ના પાડી પણ છોકરાએ સમજાવ્યું કે આપણા લગ્ન થવાના જ છે તો શું વાંધો છે કેટલીક આનાકાની બાદ છોકરી ભાવિ પતિને નારાજ કરવા નહોતી માગતી એટલે સરન્ડર થઈ. સેક્સ દરમિયાન છોકરીને બ્લિડિંગ ન થતા છોકરાએ છોકરી (કુંવારી નથી) બદચલન છે કહીને સગાઈ તોડી નાખી. આપણે ત્યાં આ રીતે પણ બળાત્કાર થતા હોય છે. એટલે માનસિકતા બદલવા માટે પણ સંમતિનો કાયદો વધુ સ્ટ્રેન્ગ કરવાની જરૂર ખરી.\nવળી એવું પણ બનશે કે ભવિષ્યમાં કન્સેન્ટ ફોર્મમાં બન્ને સહી કરીને સેક્સ સંબંધો બાંધશે. એ માટે ડિજિટલ સંમતિ પણ માન્ય કરવામાં આવશે. સાંભળ્યું છે કે એની શરૂઆત થઈ ગઈ છે.\nTags: નારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સ��ંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nસ્ત્રી પણ જાતિય સતામણી કરી શકે\nસંબંધોમાં એકબીજાની સંમતિ જરૂરી છે\nબીજું કંઈ નહિ બસ થોડો આદર જોઈએ\nકહી ન શકાતી પીડાનો પહાડ\nઆઉટ ઓફ બોક્સ વિચારવું એટલે શું\nસ્વતંત્રતાનો સાચો અર્થ જાણો\nતું જો કહે હા તો હા\nઆ દેખે જરા કિસમેં કિતના હૈ દમ\nરસોડામાં પણ ગ્લાસ સિલિંગ\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/what-are-the-investment-avenues-indians-international-mutual-funds-024275.html", "date_download": "2019-03-21T20:20:59Z", "digest": "sha1:MTVPLHC5PAEGAVCNV5E4P3J4XBOCCXUW", "length": 10981, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "આંતરરાષ્ટ્રીય મ્યુચ્યુઅલ ફંડમાં ભારતીયો માટે રોકાણની કેવી તકો છે? | What are the Investment Avenues for Indians in International Mutual Funds? - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n8 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nઆંતરરાષ્ટ્રીય મ્યુચ્યુઅલ ફંડમાં ભારતીયો માટે રોકાણની કેવી તકો છે\nનવી દિલ્હી, 2 જાન્યુઆરી : આપ વિદેશમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો આપ સેબી (SEBI)માં નોંધાયેલા ઇન્ટરનેશનલ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. વિદેશમાં રોકાણ કરવા માટે અનેક વિકલ્પો છે. જેમાંથી આપ આપની જોખમ લેવાની ક્ષમતાને આધારે રોકાણ કરી શકો છો.\nસેબીમાં નોંધાયેલા ઇન્ડિયન મ્યુચ્યુઅલ ફંડ્સને મહત્તમ 7 બિલિયન અમેરિકન ડોલર સુધીનું રોકાણ કરવાની છુટ છે. તેઓ નીચે આપેલા વિકલ્પોમાં રોકાણ કરી શકે છે.\na - ભારતીય અથવા વિદેશી કંપનીઓના ADRs / GDRsમાં\nb - વિદેશના સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ હોય તેવી વિદેશી કંપનીઓની ઇક્વિટીમાં રોકાણ કરી શકાય છે. આ ઉપરાંત વિદેશના સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીઓના આઇપીઓ અને પબ્લિક ઓફરિંગમાં પણ રોકાણ કરી શકાય છે.\nC - ફોરેન ડેબ્ટ સિક્યુરિટીઝ : સારું રેટિંગ ધરાવતા શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ સિક્યુરિટીઝમાં રોકાણ કરી શકાય છે. તે ફુલ્લી કરન્સી કન્વર્ટિબલ્સ હોવા જરૂરી છે.\nd - મની માર્કેટિંગ ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડની નીચે હોવું ના જોઇએ.\ne - એવી સરકારી સિક્યુરિટીઝ કે જે ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડની નીચે ના હોય.\nf - માન્ય સ્ટોક એક્સચેન્જીસમાં ટ્રેડ થતા ડેરિવેટિવ્સમાં રોકાણ માત્ર પોર્ટપોલિયો બેનેન્સ રાખવા માટે કરી શકાય છે.\ng - ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડથી નીચે ના હોય તેવી વિદેશની શોર્ટ ટર્મ બેંક ડિપોઝિટ્સમાં રોકાણ કરી શકાય છે.\nh - ઓવરસીઝ રેગ્યુલેટર્સ સાથે રજિસ્ટર્ડ થયેલા યુનિટ ટ્રસ્ટ કે મ્યુચ્યુઅલ ફંડની યુનિટ્સ કે સિક્યુરિટીમાં રોકાણ કરી શકાય છે.\nડિજિટલ સિગ્નેચર શું છે તે ક્યાંથી મળી શકે છે\nRBIએ વ્યાજદર ઘટાડ્યા, આ 5 ફિક્સ્ડ ડિપોઝિટ હજી પણ છે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ\nઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરનારા આ 10 શબ્દો જરૂર જાણો\nઆ 6 બેંકિંગ ટ્રાન્ઝેક્શન ભૂલ ભૂલેચેકે પણ ના કરશો\nવોલેટાઇલ માર્કેટમાં રોકાણ કરતા પહેલા આ 5 ટિપ્સ જરૂર વાંચો\nઆ છે ઇન્કમ ટેક્સ બચાવતી ટોપ 5 ELSS સ્કીમ્સ\nસુપર્બ રિટર્ન આપી શકે તેવા 8 સ્ટોક્સ\ne IPO કે ઇ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ અંગે જાણવા જેવી 7 બાબતો\nએકથી વધુ બેંક એકાઉન્ટ રાખવાના 8 નુકસાન\nએકથી વધુ સેવિંગ બેંક એકાઉન્ટ હોવાના 5 ફાયદા\nવર્ષ 2015 માટે 5 બેસ્ટ ટેક્સ સેવિંગ સ્કીમ્સ\nસેવિંગ બેંક એકાઉન્ટ બંધ કરતા પહેલા 6 બાબતો ચેક કરો\nસેવિંગ બેંક એકાઉન્ટ બીજી બેંકમાં બદલવાના 5 ફાયદા\npersonal finance investment mutual funds international પર્સનલ ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ ભારત આંતરરાષ્ટ્રીય\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\n2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/virat-kohli-s-century-helps-india-sweep-odi-series-over-sri-lanka-023205.html", "date_download": "2019-03-21T19:59:29Z", "digest": "sha1:6L4TCZVBD73WZBPYMAK3LY7JEJBGSE5Q", "length": 14439, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "કોહલીની સદીએ શ્રીલંકા કર્યા સૂપડા સાફ, શ્રીલંકાને 5-0થી હરાવ્યું | Virat Kohli's century helps India sweep ODI series over Sri Lanka - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હ���ળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nકોહલીની સદીએ શ્રીલંકા કર્યા સૂપડા સાફ, શ્રીલંકાને 5-0થી હરાવ્યું\nરાંચી, 17 નવેમ્બર: ભારત અને શ્રીલંકાની પાંચ એકદિવસીય મેચોની સીરીઝમાં ભારતે પોતાની અંતિમ વન ડે પણ રાંચીમાં રવિવારે જીતી લીધી. જીત માટે શ્રીલંકા દ્વારા ભારતીય ટીમને 287 રનનો ટાર્ગેટ મળ્યો હઓત જેને ભારતે એકદમ સરળતાથી પુરો કરી લીધો અને આઠ બોલ બાકી હતા અને ભારતે જીત પ્રાપ્ત કરી લીધી. આ મેચની જીત સાથે ભારતે શ્રીલંકા પર ક્લીન સ્વીપ જીત નોંધાવી. આ જીતમાં વિરાટ કોહલીની સદી મહત્વપૂર્ણ રહી.\nઆ જીત દરેક પ્રકારે ઘણું મહત્વ ધરાવે છે. પહેલાં આ જીત ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપ 2015ના થોડા મહિના પહેલાં વન ડે મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું, જેથી લાગે છે કે ભારત વર્લ્ડકપ માટે પુરી રીતે તૈયાર છે. તો બીજી તરફ આ જીત ભારતને વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં નોંધાવી છે જો કે વિરાટ કોહલીના ભવિષ્ય માટે પણ શુભ સંકેત છે. ત્રીજું કારણ એ પણ છે કે આ સીરીઝના લીધે રોહિત શર્મા, શિખર ધવન જેવા ધુરંધરો પોતાના જુના લયમાં જોવા મળી રહ્યાં છે. જેનો ફાયદો ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતને મળી શકે છે.\nતમને જણાવી દઇએ કે કેપ્ટન વિરાટ કોહલીને સીરીઝમાં તેમના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઑફ સીરીઝ પસંદ કરવામાં આવ્યા, વિરાટ કોહલીએ સીરીઝમાં બે અડધી સદી અને આ મેચમાં ફટકારેલી સદીના લીધે પાંચ ઇનિંગમાં 329 રન બનાવ્યા. જ્યારે શ્રીલંકાના કેપ્ટન એંજેલે મૈથ્યૂઝને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યા હતા.\nવિરાટ કોહલી બન્યો પ્લેયર ઓફ ધ સિરીઝ\nઅત્રે ઉલ્લેખનીય છે કે રાંચી વનડેમાં ભારતની શરૂઆત સારી રહી નહી. ચોથી વન ડેના હિરો રોહિત શર્મા માત્ર 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. ત્યારબાદ રહાણે માત્ર 2 રન બનાવીને આઉટ થઇ ગયો.\nત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલીએ અને અંબાતી રાયડૂ (59)ની સાથે ત્રીજી વિકેટની ભાગીદારીમાં 136 રન બનાવીને ટીમને પાટા પર લાગી. રાયડૂ 150 રનના સ્કોર પર રન આઉટ થઇને પેવેલિયન પરત ફર્યો. રાયડૂએ 69 બોલમાં આઠ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી.\nવિરાટ ફટાકારી કેરિયરની 21મી સદી\nરાયડૂના ગયા બાદ પણ કોઇપણ બેસ્ટમેન લાંબા સમયથી કેપ���ટનનો સાથ આપી શક્યો નહી. રોબિન ઉથપ્પા (19) અને કેદાર જાદવ (20) નાની-નાની ભાગીદારી બનાવતાં ગતા. જાદવની આ પ્રથમ વન ડે મેચ હતી. વિરાટ કોહલીએ ધીરે-ધીરે લક્ષ્ય તરફ આગળ વધતાં તેમણે 107 બોલમાં કેરિયરની 21મી સદી ફટકારી. વિરાટ કોહલીએ 126 બોલમાં પોતાની અણનમ સદી ઇનિંગમાં 12 ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી.\nશ્રીલંકા માટે મેડિંસે ચાર અને મૈથ્યૂઝે બે વિકેટ પ્રાપ્ત કરી\nઆ પહેલાં, કેપ્ટન એંજેલો મૈથ્યૂઝ (139 અણનમ) અને લાહિર થિરિમાને (52)ની અંતિમ ઓવરોમાં ઝડપી રન ફટકારતાં શ્રીલંકાને નિર્ધારિત 50 ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 286 રન બનાવ્યા. ભારત તરફથી કુલકર્ણી સૌથી સફળ બોલર રહ્યાં. તેમણે ત્રણ વિકેટ પ્રાપ્ત કરી. અક્ષર પટેલ અને અશ્વિન પટેલને બે-બે જ્યારે બિન્નીને એક સફળતા પ્રાપ્ત થઇ.\nકોહલીએ જણાવ્યું, વર્લ્ડ કપ 2019ની ડ્રીમ ટીમમાં કોને મળશે જગ્યા\nકોહલીએ પંતને માન્યો હાર માટે જવાબદાર, આપ્યું આ મોટું નિવેદન\nરોહિત, વિરાટ, ધોનીની કપ્તાનીમાં શું છે ફરક, કાર્તિકનો ખુલાસો\nખેલાડીઓ પર પૈસાનો વરસાદ, વાંચો કોના પર છે કઈ કંપની મહેરબાન\nઅચાનક ભડકી ઉઠ્યો પાકિસ્તાની બેટ્સમેન, કહ્યું- કોહલી સાથે સરખામણી ન કરો\nપીવી સિંધુએ કરી ચીની કંપની સાથે ભારતીય બેડમિન્ટનની સૌથી મોટી ડીલ\nએડિલેડ ODI: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વિરાટ કોહલીએ ફટકારેલ સદીથી બનાવ્યા કેટલાય મોટા રેકોર્ડ\nહેપ્પી બર્થડઃ ક્રિકેટ અને અનુષ્કા સિવાય આ પણ કોહલીની કમજોરી છે\nઆ શરતે માની BCCI એ વિરાટની માંગ, વિદેશ પ્રવાસ પર હવે સાથે પત્ની અને....\nનોન વેજ છોડીને શાકાહારી બન્યા વિરાટ કોહલી, જાણો કારણ\nક્રિકેટ છોડી એક્ટિંગમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે વિરાટ કોહલી\nકોહલીને નથી આવડતું આ કામ, શીખવાની જરૂરતઃ સુનીલ ગાવસ્કર\nહારથીં ડરી રહ્યો છે કોહલી નહી રમે એશિયા કપ\nvirat kohli team india srilanka cricket ranchi one day વિરાટ કોહલી ટીમ ઇન્ડિયા શ્રીલંકા ક્રિકેટ રાંચી વનડે\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nરાજસ્થાન: કોલેજમાં ઘૂસીને લોકોએ શિક્ષકોની પીટાઈ કરી\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?p=7258", "date_download": "2019-03-21T19:42:18Z", "digest": "sha1:MNHOXOHH2I2CM7ORH3IZCIQXCGF4NPLV", "length": 6092, "nlines": 70, "source_domain": "avadhtimes.net", "title": "બાબરાના શૈલેષ ભટ્ટે રૂા.120/- કરોડના બીટકોઇન પડાવી લીધેલા : શ્રી કોટડીયા – Avadh Times Breaking News", "raw_content": "\nબાબરાના શૈલેષ ભટ્ટે રૂા.120/- કરોડના બીટકોઇન પડાવી લીધેલા : શ્રી કોટડીયા\nસુરતનાં એક બિલ્‍ડર પાસે સીબીઆઇ અને અમરેલી પોલીસે બીટકોઇન મામલે 12 કરોડનો તોડ કર્યો હોવાના થયેલા આક્ષેપને પગલે ચાલી રહેલી તપાસમાં ધારી-બગસરાના પૂર્વધારાસભ્‍ય શ્રી નલિનભાઇ કોટડીયાએ ધડાકો કરતા જણાવ્‍યું છે કે, જેમણે ખોટી ફરિયાદ કરી છે તે બિલ્‍ડર શૈલેષ ભટ્ટ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના દરેડ ગામના વતની છે અને તેમની સામે ચીટીંગના જુદા-જુદા 28 ગુના છે અને તેમણે નાના ગરીબ માણસોના જમા થયેલા 120 કરોડના બીટકોઇન બનાવટી ઇન્‍કમટેક્ષ ઓફિસર બની પડાવી લીધા હતાંઅને તેની ચાલી રહેલી તપાસનો રેલો અમરેલી પોલીસ દ્વારા તેમની નીચે પહોંચતા તેમણે પોલીસને દબાવવા માટે ખોટી ફરિયાદનું નાટક રચ્‍યું છે.\nસમાચાર Comments Off on બાબરાના શૈલેષ ભટ્ટે રૂા.120/- કરોડના બીટકોઇન પડાવી લીધેલા : શ્રી કોટડીયા Print this News\n« પરેશ ધાનાણી – ગૃહમાં પણ સરકાર ગેરમાર્ગે દોરી રહી છે (Previous News)\n(Next News) મહીલા દિવસ નિમેતે જૂનાગઢ મા મહિલા પોલીસ, 108 અને 181અભયમ દ્વારા પોલીસ હેડ કવાર્ટર ખાતે કેક કાપી ઉજવણી કરવામાં આવી…. »\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\nઅમરેલી,(ડેસ્ક રીર્પોટર) અમરેલીમાં સંધી સોસાયટી વોર્ડ નંબર એકમાં આવેલ સોસાયટી વિસ્તારમાં પાંચ વર્ષ સુધી હોયવધુ વાંચો\nઅમરેલી,કુંડલામાં 30 કરોડનાખર્ચે થશે રેલ્વેના અંડરબીજનું નિર્માણ\nઅમરેલીઅમરેલી અને સાવરકુંડલામાં રેલ્વે ફાટકો પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા લોકો માટે માથાના દૃુ:ખાવારુપ બનીવધુ વાંચો\nબાબરાના થોરખાણ ગામે સંતની ઈચ્છાથી સંત કુટીરનું તંત્ર દ્વારા ડીમોલેશન કરાયું\nહાઇ એલર્ટ: રેન્જ આઇજી શ્રી અશોક યાદવ અમરેલીના દરિયાકાંઠે\nમોદી હૈ તો મુમિકન હૈ: પીઓકેમાં આતંકીઓનો સફાયો\nબાબરામાં ભાજપ પરિવાર દ્વારા આતશબાજી\nઅમરેલીના દેશપ્રેમી રેડીયોલોજીસ્ટ ડૉ. હર્ષદ રાઠોડ નવાનકોર વસ્ત્ર ધારણ કરી આવ્યા\nતંબાકુને બદલે મિરાજ વિમાન આવ્યા અને અડધી રાતે ચુનો ચોપડી ગયા\nકાઠીયાવાડનો શોક ભાંગ્યો,લોકસભા પહેલા પાકિસ્તાનમાં શોકસભા\nકોવાયાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે થયેલી અપીલ ફગાવતી ગ્રીન ટ્રીબ્યુનલ\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00513.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2014/06/24-6-14_26.html", "date_download": "2019-03-21T20:02:02Z", "digest": "sha1:65VWBHVSZ3CRKREBCHNQFEMD2GWB5CDX", "length": 13187, "nlines": 164, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "મોઢું બંધ રાખવું જોઇએ ?24-6-14 - Divyasha Doshi", "raw_content": "\nમોઢું બંધ રાખવું જોઇએ \nએક બહુ મોટાગજાના કલાકાર તેમના ઘરે જવાનું થયું સાથે બેચાર મિત્રો પણ ખરા. બુદ્ધિશાળી એ કલાકારની વાતો અદભૂત હોય બધા અભિભૂત થઈને સાંભળી રહે. તેમના પત્નિ પણ બુદ્ધિશાળી પણ લોકોની સમક્ષ જ્યારે પણ કંઇ બોલે તો તેમના બુદ્ધિશાળી પતિ તેમને મહેમાનોની સામે જ ઊતારી પાડે. તું ન બોલ મહેરબાની કરીને, તને કંઇ ગતાગમ પડે નહીં કે તારામાં અક્કલ નથી એવા વાક્યો પ્રયોજે. આવનારને અખરે તેમનો પક્ષ લેવા જાય પણ તેઓ કોઇની વાત સાંભળે નહીં.\nતેમના પત્નિ તેમને પ્રેમ કરતાં હોઇ શકે બરાબર છે પણ બીજાની સામે આ રીતે ઉતારી પાડવાનું ને તે છતાંય એ કલાકારને આપણે મહાન માનવાના. બસ સ્ટેશને,રેલ્વે સ્ટેશને કે સામાજીક મેળાવડાઓમાં પણ તમે આવા પ્રસંગો જોયા હશે જ્યારે પતિઓએ, ભાઈઓએ કે દીકરાઓએ સ્ત્રીને કહી દીધું હોય કે તું ચુપ રહે તને કાંઇ ગતાગમ ન પડે. પ્રેમના નામે સ્ત્રીઓ ચલાવી લે.....સમાજ પણ ચલાવી લે.આવી જ બાબત બની પ્રિટી ઝિન્ટા બાબતે...અબ્યુઝ કેસ મામલે હાલમાં બહુ ચર્ચિત અભિનેત્રી પ્રિટી અને નેસ બન્ને પ્રેમમાં હતા. હવે તેમની વચ્ચે કોઇ કારણસર સંબંધો ન હોય ત્યારે પણ એક જાતનો અધિકાર પુરુષ અનુભવતો હોય છે. આ બાબતે કેટલીક સ્ત્રીઓને પુછ્યું તો જે કહ્યું એ ખરેખર શોકિંગ હતું. કેટલીકે કહ્યું કે પ્રિટીનો જ વાંક હતો તેણે એની મમ્મીને જગ્યા કેમ ન આપી. ગમે તેમ તોય તેના પૂર્વપ્રેમીની મમ્મી. પછી આવું જ થાય ને ને તે છતાંય એ કલાકારને આપણે મહાન માનવાના. બસ સ્ટેશને,રેલ્વે સ્ટેશને કે સામાજીક મેળાવડાઓમાં પણ તમે આવા પ્રસંગો જોયા હશે જ્યારે પતિઓએ, ભાઈઓએ કે દીકરાઓએ સ્ત્રીને કહી દીધું હોય કે તું ચુપ રહે તને કાંઇ ગતાગમ ન પડે. પ્રેમના નામે સ્ત્રીઓ ચલાવી લે.....સમાજ પણ ચલાવી લે.આવી જ બાબત બની પ્રિટી ઝિન્ટા બાબતે...અબ્યુઝ કેસ મામલે હાલમાં બહુ ચર્ચિત અભિનેત્રી પ્રિટી અને નેસ બન્ને પ્રેમમાં હતા. હવે તેમની વચ્ચે કોઇ કારણસર સંબંધો ન હોય ત્યારે પણ એક જાતનો અધિકાર પુરુષ અનુભવતો હોય છે. આ બાબતે કેટલીક સ્ત્રીઓને પુછ્યું તો જે કહ્યું એ ખરેખર શોકિંગ હતું. કેટલીકે કહ્યું કે પ્રિટીનો જ વાંક હતો તેણે એની મમ્મીને જગ્યા કેમ ન આપી. ગમે તેમ તોય તેના પૂર્વપ્રેમીની મમ્મી. પછ�� આવું જ થાય ને તો બીજી કહે અરે અમે તો રોજ ઘરમાં આવું સહીએ છીએ. જરા હાથ પકડ્યો એમાં શું તો બીજી કહે અરે અમે તો રોજ ઘરમાં આવું સહીએ છીએ. જરા હાથ પકડ્યો એમાં શું આ જ બાબત છે. સ્ત્રીઓ પોતાના પર થતી આવી નાની નાની હિંસાઓથી પ્રેમના નામે ટેવાઈ જતી હોય છે. પ્રિટી ઝિન્ટાએ સારું કર્યું કે તેના વિરુધ્ધ અવાજ ઊઠાવ્યો. લગ્નસંસ્થામાં જ સ્ત્રીઓ પર હિંસા થતી હોય છે એવું નથી જ. સ્ત્રીઓની સાથે કોઇપણ રીતે વર્તી શકાય એ માનસિકતા પિતૃસત્તાક માનસિકતાને કારણે આપણે સ્વીકારી લઈએ છીએ. પ્રિટી અને નેસની વચ્ચે થયો એવો ઝઘડો જો બે પુરુષો સાથે થાત તો પણ કેસ બનત. પણ તેની સામે આટલા સવાલો ન થાત.\nસ્ત્રી પર બળાત્કાર થાય કે જાતિય સતામણી થાય તો જ હિંસા થાય છે એવું નથી. વાયોલેન્સ અગેઇનસ્ટ વિમેનને કાયદાકીયમાં જે રીતે કહેવામાં આવ્યું છે તે જોઇએ. કોઇપણ જાતની માનસિક કે શારિરીક સતામણી અને હિંસક વર્તન, ધાકધમકી, ચીજો ફેંકવી, બટકાં ભરવા, હાથ વડે કે કોઇ વસ્તુથી મારવું, હડસેલવું, પીછો કરવો, બળાત્કાર, છેડતી, અપશબ્દો કહેવા, અપહરણ કે કોઇપણ જાતનું સ્ત્રી પર દબાણ લાવવું વગેરે... યુનાઈટેડ નેશને 1993માં સ્ત્રી વિરુધ્ધ આચરાતી હિંસાને નાબૂદ કરવા જાહેર કર્યું કે જાતીય ભેદભાવપૂર્ણ કોઇપણ જાતની હિંસા તે પછી શારિરીક, માનસિક કે પછી કોઇપણ જાતની ધાકધમકી ધ્વારા સ્ત્રીની જાહેરમાં કે અંગત રીતે સ્વતંત્રતા પર તરાપ મારવી.\nઆપણી આસપાસ કે આપણા સમાજમાં આ દરેક બાબતો સહજતાથી સ્વીકારી લેવામાં આવતી હતી અને હજી પણ સ્વીકારાતી હોય છે. પણ કાયદાઓ ઘડાતા જાગૃતતા આવી છે અને પ્રિટી ઝિન્ટા જેવી બહાદુર સ્ત્રીઓ પોતાની સ્વતંત્રતા પર કોઇને તરાપ ન મારવા દેવા ફરિયાદ કરે છે તેના પરિણામે કિસ્સાઓ જાહેરમાં આવતા જાય છે. મળતાં આંકડા પ્રમાણે 2007માં વિમેન્સ અગેઇન્સ્ટ વાયોલન્સના કેસો 1,85,312 હતા. 2010માં 2,13,585 અને 2011માં 2,28,650 નોંધાયા હતા. આ આંકડાઓ વધતા જાય છે એનો અર્થ એ પણ નથી કે હિંસા વધી જ રહી છે. પણ હિંસા વિરુધ્ધ રિપોર્ટ વધી રહ્યા છે. સમાજ બદલાઈ રહ્યો છે. જાતીય ભેદભાવ સાથે થતી હિંસા અંગે ઘરમાં અને ઘર બહાર જતી સ્ત્રીઓ અવાજ ઊઠાવી રહી છે. તેને ત્યાગ અને પ્રેમના નામે સહન કરીને હિંસક માનસિકતાઓને પ્રેરણા નથી આપતી. એને કારણે પણ કેટલાક પિતૃસત્તાક માનસિકતા ધરાવતાં પુરુષો સ્ત્રીઓના અવાજને દબાવી દેવા તેમના પર બળાત્કાર કર્યા બાદ તેને મારી નાખે છે. આજની નારીએ કોઇપણ પ્રકારના જાતીય ભેદભાવને આમ જ હોય.. કે આમ જ ચાલ્યું આવ્યું છે એવું માનવાનું કે સ્વીકારવાનું બંધ કરવું જોઇએ.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nમોઢું બંધ રાખવું જોઇએ \nશું આપણો આત્મવિશ્વાસ ઓછો છે \nજેન્ટલમેન જેન્ટલમેન જેન્ટલમેએએએએએએએએએએએન 17-6-14\nપિતાપુત્રના સંબંધોમાં પુરુષનો અહમ્ પણ હોય છે\nફેસબુક ડાયરી મેટ્રો પ્રવાસ\nપાણીનું યુધ્ધ ટાળી શકાય \nડર કે આગે જીત હૈ....10-6-14\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00513.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2014/12/blog-post_24.html", "date_download": "2019-03-21T20:03:27Z", "digest": "sha1:JFNYF2TGBTBTX3NIVY4OBKTNS5OSRJQH", "length": 16441, "nlines": 251, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: गुगल महाराजनी सेवाए बहुज महेनत करी वीवीध फोटाओ जोई तपासी आ वीडीओ बनावेल छे..", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને ��ીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ \nરાષ્ટ્રિય સ્તરે મહાત્મા ગાંધીજીના નામે હિન્દી પ્રચાર થઇ શકે છે પણ ગુજરાતમાં સરદાર પટેલ અને મહાત્મા ગાંધીજીના નામે ગુજનાગરી લિપીનો અને ભાષાનો રાષ્ટ્રિય સ્તરે પ્રચારનો અભાવ છે.કેમ\nઆધુનિક ગુજરાતી પ્રતિભાઓ ગુજરાત માં હિન્દી પ્રચાર કેન્દ્રો ને કેમ વેગ આપી રહ્યા છે હિન્દી શીખે છે પણ ગુજરાતી અન્ય રાજ્યોને શીખવાડી શક્તા નથી.આમ કેમહિન્દી શીખે છે પણ ગુજરાતી અન્ય રાજ્યોને શીખવાડી શક્તા નથી.આમ કેમગુજરાતમાં હિન્દી રાજ્યોની જેમ બે લીપી શિક્ષણ નું કોઈ વિચારતું નથી. કેમ ગુજરાતમાં હિન્દી રાજ્યોની જેમ બે લીપી શિક્ષણ નું કોઈ વિચારતું નથી. કેમ આ બાબતમાં ગુજરાત શિક્ષણ વિભાગ કેમ નિર્ણય લઇ શકતું નથી\nગુજરાતીઓ એ ફક્ત હીન્દી પ્રચાર કેન્દ્રો ગુજરાતમાં શું કરી રહ્યા છે , તેમનો ધ્યેય શું છે,તેમના હીન્દી પ્રચાર મંત્રો શું છે અને જે તેઓ કરેછે તે ભારતની સર્વ શ્રેષ્ટ નુક્તા અને શીરોરેખા મુક્ત ગુજનાગરી લીપીમાં માં શક્ય છે કે નહી તેનો અભ્યાસ કરવાની જરૂર છે.\nઆ ઈન્ટરનેટ યુગમાં સર્વે ભારતીય ભાષાઓ સ્વલીપીમાં ,ભાષા લીપી રૂપાંતર દ્વારા શીખી શકાય છે.\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંન��� ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nહીંદુ અને દલિત .... બીબીસી હીન્દી ઉપર છ મોટા મોટા લેખ... હીન્દુઓના નામ ઉપર કલંક મટે એવી કોઈ જ શક્યતા નથી...\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%95%E0%AA%B0%E0%AA%A1_%E0%AA%95%E0%AA%B0%E0%AA%A1_%E0%AA%96%E0%AA%BE%E0%AA%B5", "date_download": "2019-03-21T21:06:32Z", "digest": "sha1:YS626NWX3ZITGWYUCP7XIPCQKHJXVYTH", "length": 3519, "nlines": 84, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "કરડ કરડ ખાવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી કરડ કરડ ખાવું\nકરડ કરડ ખાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nકરડ કરડ અવાજ કરતાં કરતાં ખાવું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્��� માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2018/06/26/mansinh_chowdhary/", "date_download": "2019-03-21T20:38:16Z", "digest": "sha1:XDVWV64IBNL2HNE7XMCLNBXQOKJ5JQ7N", "length": 11436, "nlines": 118, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "માનસિંહ ભાઈ ચોધરી | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nસંઘર્ષ વિના કાંઇ જ પ્રાપ્ત થતું નથી.\nઆ એક એવા મુઠ્ઠી ઊંચેરા માણસની કહાણી છે જેને વારસામાં કોઇ અઢળક સંપત્તિ મળી નહોતી. પિતાની જમીન પણ ગીરો મૂકેલી હતી છતાં ખેતી કરતાં કરતાં અભ્યાસ કર્યો. માઇલો સુધી ચાલીને સ્કૂલમાં ભણવા જવું પડયું. શિક્ષક બન્યા. યુદ્ધ વખતે સરહદ પર જઇ ઘાયલ સૈનિકોની સેવા કરી. રાષ્ટ્રપતિશ્રી દ્વારા સન્માન મળ્યું.\nએ વ્યક્તિનું નામ છે ડો. માનસિંહભાઈ ચૌધરી.\nતેમના જીવન વિશે સરસ લેખ અહીં વાંચો\n← બારે મેઘ ખાંગા\tઅપંગની પ્રતિભા- ભરત પટેલ →\n2 responses to “માનસિંહ ભાઈ ચોધરી”\nઆ તો સરસ. મે માનસિંહ છારાનો નિર્દેશ કર્યો હતો. હિમ્મતભાઈ તેને ઓળખતા\nહવે ભગવાનનું નામ લેવા દો’- કહીને બનાવટી નિવૃત્તિ ધારણ કરતા હોય છે પરંતુ માનસિંહભાઈ ચૌધરીએ ૭૭ વર્ષની વયે પીએચ.ડી. કર્યું. આ જાણ ઘંણાને હજી શીક્ષણ લેવામાં રસ જગાડશે…\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર���થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32601", "date_download": "2019-03-21T19:53:38Z", "digest": "sha1:KWPG7U5FTB27GYBMJ2UHO2CSQY7AFMJC", "length": 11688, "nlines": 74, "source_domain": "amreliexpress.com", "title": "એસ.ટી.ની કંગાળ હાલત પાછળ રાજય સરકાર જવાબદાર – Amreli Express", "raw_content": "\nએસ.ટી.ની કંગાળ હાલત પાછળ રાજય સરકાર જવાબદાર\nમળતીયાઓની ઊંચા ભાડે બસો ભાડે રાખવામાં આવતા તિજોરી ખાલી\nએસ.ટી.ની કંગાળ હાલત પાછળ રાજય સરકાર જવાબદાર\nપ્રાઈવેટ વોલ્‍વો અને વાદળી બસ રૂપિયા 47 પ્રતિ ક��.મી.નાં ભાડે રાખવાની જરૂર શું હતી\nએસ.ટી.નાં એક નિર્દોષ કર્મચારીએ મુખ્‍યમંત્રીનેવેદનાપત્ર પાઠવ્‍યો\nઅમરેલી જિલ્‍લા સહિત સમગ્ર રાજયમાં એસ.ટી.નો પૈંડા થંભી જતા ગરીબ અને મુસાફર વર્ગમાં ભારે નારાજગી ઉભી થઈ છે. ગતિશીલ ગુજરાતમાં એસ.ટી.ની ગતિ અટકી જતાં રાજય સરકારની બેદરકારી બહાર આવી છે.\nદરમિયાનમાં એસ.ટી.નાં એક નિર્દોષ કર્મચારીએ મુખ્‍યમંત્રીને ખુલ્‍લો વેદનાપત્ર પાઠવતા જણાવેલ છે કે, એસ.ટી. કર્મચારીઓને જો આ સાતમું પગારપંચ માત્ર નફો નહીં કરવાના કારણે ન આપી શકાતુ હોય તો અમારી આપને નમ્ર વિનંતી છે કે તમોએ તમારા સગાની પ્રાઈવેટ વોલ્‍વો (સફેદ) અને વાદળી (એસી) બસો જે એસ.ટી.માં જબરદસ્‍ત રૂપિયા 47 : 00 પર કિલોમીટરના અને ડીઝલ એસ.ટી.નુંએ ધોરણે મુકી છે. તે ગાડીઓ નિગમનું રોજનું લાખો રૂપિયાનું નુકશાન કરી રહી છે. આંદોલનનો બીજો મુખ્‍ય મુદો છે તે એસ.ટી.નિગમને ખત્‍મ કરવાનું મુખ્‍ય કારણ બની રહી છે. તેને પ્રથમ બંધ કરો. સરકાર એસ.ટી.કર્મચારીઓને પગાર પંચ ન આપી શકતી હોય તો એસ.ટી.નાં 4પ000 ફરજ પરના કર્મચારીઓ અને અંદાજિત રપ,000 નિવૃત કર્મચારીઓ કુલ મળીને 70,000 કર્મચારીઓ અને તેમનો પરિવાર એટલે કુલ મળીને ર,80,000 અમરા મત અને એ અમરા 70,000 પરિવાર સાથે જોડાયેલ અમારાં શુભેચ્‍છકો એટલે લગભગ પ,00,000 મત અમે ગુજરાતનીબીજેપીની સરકારને આપી શકીએ નહી અમે સરકારનાં કોઈ મેળાવડાઓમાં પણ ભાગ જ લઈ શકિયે નહી. આજ એસ.ટી.ના કર્મચારીઓ ર4 કલાક રોડ ઉપર આમ જનતાની સેવામાં વ્‍યસ્‍ત હોય છે. તે જનતામાં લોકશાહી ઢબે પ્રજામાં સંદેશો આપવા સૌ થી વધારે સક્ષમ છે. સરકારની ખોટી નીતિ નિગમને નુકશાનીમાં લાવી અને પોતાના મળતીયાઓને સોંપી દેવાાની નીતિ આમ જનતા સુધી ઉજાગર કરવા આ એસ.ટી.કર્મચારીઓ સમર્થ છે. એસ.ટી.ના બિચારા નિર્દોષ કર્મચારીઓ મોરબીનું હોનારત હોય, કચ્‍છનો ભૂકંપ હોય, સુરતમાં નો પ્‍લેગ હોય, સુરત પાણીમાં ડુબી ગયું હોય, ગોધરાકાંડ હોય, અમદાવાદ અને વડોદરાનો કોમવાદ હોય, કે સ્‍વાઈન ફલુ હોય, આ એસ.ટી.નો બિચારો નિર્દોષ કર્મચારી કયારેય, મોતની બીકે કે કયારેય ઈન્‍ફેકશનની બીકે કે ઉનાળાની પર ડીગ્રીએ ગરમી કે શિયાળાની માયનસ ડીગ્રીએ ઠંડી કે, ચોમાસાની અતીવૃષ્‍ટિ, કે પોતાનો પરિવાર ભૂકંપમાં ઘર વિહોણો થયો હોય તોય એક સૈનિકની માફક આ કર્મચારીઓ એ સતત પણે અને સળંગ કામ કર્યુ છે. અને કયારેય સમાજમાં કે અન્‍ય સારાં નરસામાં હાજરી પણ આપી શકતો નથી. અને રાજયના તમામ નિ��મ તમામ ગુજરાત સરકારના કર્મચારીઓને સાતમું પગારપંચ મળતું હોય તો એસ.ટી.ના બિચારા નિર્દોષ કામદરોનેનહી આપી અને આપી શકાય નહી તે કયાંયનો નિયમ, હિટલર શાહી વ્‍યવહાર અને વર્તનને બંધ કરી આ બિચારા એસ.ટી.ના નિર્દોષ ગરીબ કામદારોના આ કારમી મોંધવારીમાં પરિવારોની હાલત તો જુઓ. ર4 કલાક કામ કર્તા આ ડ્રાઈવર કંડકટરના પરિવારને તમારી સરકાર, મહિને રૂપિયા 1પ,000 જેવું સામાન્‍ય મજદુર કરતાં પણ ઓછું મહેનતાણું આપો છો અને કહો છો કે પગારપંચ આપી શકાય નહી આ કયાંનો નિયમ છે. તેમ અંતમાં જણાવેલ છે.\nસમાચાર Comments Off on એસ.ટી.ની કંગાળ હાલત પાછળ રાજય સરકાર જવાબદાર Print this News\n« અમરેલી જિલ્‍લા ભાજપ દ્વારા વિપક્ષી નેતા પરેશ ધાનાણી વિરૂદ્ધ સૂત્રોચ્‍ચાર કર્યા (Previous News)\n(Next News) ધારીમાં રહેતા પરિવાર સાથે રૂા. પ લાખ પરત નહીં ચૂકવી છેતરપીંડી કરી »\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\nરાજુલા પંથકમાં ધારાસભ્‍યનાં ઉમદા પ્રયાશથી પાકવીમાની રકમ મંજૂર\nસારંગપુરમાં આજે પ.પૂ.મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં ભવ્‍ય ફુલદોલ\nચારણ સમઢિયાળા ગામે ખેતરમાં મજૂરી કામ કરતા મજૂર પર દીપડાએ હુમલો કર્યો\nમેરીયાણામાં ઉનાળાનાં પ્રારંભે જ પાણીનો પોકાર\nજાફરાબાદ બંદરમાં બોટનું પ્રમાણ વધી રહૃાું હોય સુવિધા વધારવા માંગ થઈ\nરાજુલા-જાફરાબાદમાંથી કોંગ્રેસને જંગી લીડ અપાવવા બેઠક યોજાઈ\nઅમરેલીમાં પરીક્ષાર્થીને ચાલુ પરીક્ષાએ 108 દ્વારા સારવાર આપવામાં આવી\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00515.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/%E0%AA%85%E0%AA%96%E0%AA%82%E0%AA%A1-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AA%E0%AB%80/", "date_download": "2019-03-21T20:23:10Z", "digest": "sha1:QCE55GHFBMO56NKVQIPLGUN4OTYYM5UX", "length": 16567, "nlines": 170, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Rusticity of Sardar Vallabhbhai Patel | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nઅખંડ ભારતના શિલ્પીની સાદાઈ\nસરદાર બીમાર હતા. તેથી તેઓની ખબર પૂછવા ત્યાગી આવ્યા. મણિબહેન સરદારને દવા પીવડાવી રહ્યાં હતાં. કોઈ તપસ્વીની ઓજસપૂર્ણ સાદગીમાં પિતાની શુશ્રૂષા કરી રહ્યાં હોય તેવું વિરલ દ્રશ્ય ત્યાગીના અંતરપટ પર અંકાઈ ગયું. પણ એક બાબત ત્યાગીની આંખોમાં કણાની માફક ખૂંચી. મણિબહેનના સાડલામાં થીંગડું મારેલું હતું. રહેવાયું નહિ એટલે ત્યાગીએ કહ્યું: ”મણિબહેન તમે જાણો છો કે, તમે એક એવા બાપનાં દીકરી છો કે જેમણે ભારતને અખંડિતતા બક્ષી છે. નાના નાના ટુકડામાં વહેંચાયેલ દેશને એક સામ્રાજ્યમાં ફેરવી દીધો છે તમે જાણો છો કે, તમે એક એવા બાપનાં દીકરી છો કે જેમણે ભારતને અખંડિતતા બક્ષી છે. નાના નાના ટુકડામાં વહેંચાયેલ દેશને એક સામ્રાજ્યમાં ફેરવી દીધો છે\nમણિબહેન કશું બોલ્યા વગર ત્યાગી સામે જોઈ રહ્યાં.\n“આવા અખંડ ભારતના શિલ્પીની દીકરી થઇ થીંગડું મારો છો તે…” ત્યાગી હળવા મિજાજ સાથે આગળ બોલ્યા : “અમારા દેહરા શહેરમાં નીકળો તો ભિખારણ સમજી હાથમાં બે પૈસા મૂકી દેશે\nસરદાર ત્યાગીનું આમ હળવાશથી બોલવું પામી ગયા તેથી ખુલ્લું હસીને કહે, તો તો સાંજ સુધીમાં ઘણા રૂપિયા ભેગા થઈ જાય“ સૌ હસવા લાગ્યા.\nત્યાં સુશીલા નાયર પણ હાજર હતાં. તેમને ગમ્યું નહિ એટલે તરત જ કહ્યું, “ત્યાગીજી, તમે જાણો છો કે કોના સાથે, શું બોલી રહ્યાં છો” આમ કહેવું સાંભળી ત્યાગી સ્તબ્ધ થઇ ગયા.\n“મણિબહેન આખો દિવસ સરદારની સેવા કરે છે. નિયમિત રેંટિયો કાંતે છે. જે સૂતર બને છે તેમાંથી સરદારની કફની અને ધોતિયાં બને છે.” પછી તીખા સ્વરે આગળ બોલ્યાં: “આપની જેમ સરદાર ભંડારમાંથી કપડાં નથી લેતાં.”\n“અને હજુ સાંભળો, સરદારના ફાટી ગયેલાં કપડાંમાંથી કાપી-સીવીને મણિબહેન પોતાની સાડી કે ચોળી બનાવીને પહેરે છે\nસુશીલા નાયરનું આમ કહેવું સાંભળી ત્યાગી તો સાવ ઢીલાઢસ થઇ ગયા. તેમનું હાસ્ય ઓગળીને અદ્રશ્ય થઇ ગયું. મનોમન પસ્તાવો થવા લાગ્યો. એક વિદુષી નારી કે જેમનાં ચરણસ્પર્શથી ધન્યતા અનુભવાય, દર્શન કરતાં આંખો ઠરે, તેમને હું શું બોલ્યો\nઓરડામાં ભારેખમ વા���ાવરણ પ્રસરી ગયું. ત્યાં સરદાર બોલી ઊઠ્યા: ”ગરીબ માણસની દીકરી છે. સારાં કપડાં ક્યાંથી લાવે તેનો બાપ કમાવા થોડો જાય છે તેનો બાપ કમાવા થોડો જાય છે\nસરદાર હળવાશથી બોલ્યા પણ તેનું વજન ભારે હતું. સરદારે એમના ચશ્માંનું ખોખું હાથમાં લીધું. પછી સૌને બતાવીને કહ્યું: ”લગભગ વીસ વરસ જૂનું હશે\nસરદારે કહ્યું: ”હું જયારે ગાંધીજી સાથે સ્વરાજની લડતમાં જોડાયો ત્યારે લાકડાંની જેમ મારું કુટુંબ, મારી વકીલાત, મારી પ્રતિષ્ઠા સઘળું જ આગમાં હોમી દીધું હતું. મારું જીવન દેશસેવાના કાર્યમાં જોડી દીધું હતું. આ બધાંમાંથી રાખ સિવાય કશુંક બચશે કે કેમ તેની મને ખબર નહોતી.”\nસરદાર ઘડીભર અતીતમાં ખોવાઈ ગયા. – તે વખતે મૌલાના આઝાદે કહ્યું હતું કે, પોતે માત્ર અંગત સુખ માટે જીવશે કે દેશના ખાતર જીવશે તેવા દરેક માણસની સામે ઊભા થતાં બે વિકલ્પમાંથી સરદાર પટેલે દેશસેવામાં સમર્પિત થવાનો માર્ગ પસંદ કર્યો હતો.\nમહાવીર ત્યાગી, સુશીલા નાયર અને મણીબહેને જોયું કે, સરદારના હાથમાં હતું તે ચશ્માંનું ઘર કેટલું જૂનું હતું અને તેમાં ચશ્માંની દાંડલી તો….\nકશું જ ન બન્યું હોય તેમ મણિબહેન કામે લાગી ગયાં અને આ વેળા સરદાર ધ્યાનસ્થ હતા.\nકાકાસાહેબ કાલેલકરનું કહેવું હતું, ”સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રપુરુષ છે. હિન્દુસ્તાન જો ખેડૂતોનું રાષ્ટ્ર હોય તો સરદાર પટેલ ખેડૂતોના રાજા છે. એમણે રાગ- દ્વેષ ત્યજ્યાં નથી પણ તેના પર કાબૂ મેળવ્યો છે. એમનો યોગ સાધુ-સંતોનો નથી પણ ક્ષત્રિય-વીરપુરુષનો છે. એમણે બ્રહ્મચર્યનું પાલન કર્યું છે, પણ તે પરલોકમાં કામ આવનાર મોક્ષ માટે નહીં પરંતુ પોતાના ત્રીસ કરોડ ભાઈ-બહેનોને પરતંત્રના નરકમાંથી ઐહિક મોક્ષ મેળવી આપવા સારુ. આજે વલ્લભભાઈ પાસે રહેવા માટેનું ઘર નથી, એશ-આરામનાં ગાડી ઘોડા, રાચ-રચીલાં કે કપડાં પણ નથી. જેને પોતાનો કહી શકાય તેવો ખાનગી સમય પણ નથી.\n” આમ સાંભળી સૌ ચમક્યા.\n“ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાનનાં ચશ્માંની દાંડલી તૂટી ગઈ છે ત્યાં દોરો બાંધ્યો છે” સુશીલા નાયર બોલ્યાં.\nત્યાં ગંભીર અવાજે સરદાર વલ્લભભાઈ બોલ્યા: “ભાઈ, સાડી ફાટે તો થીંગડું મરાય, ચશ્માં તૂટે તો દોરો બંધાય, ચાલે…પણ આ દેશ તૂટવો જોઈએ નહિ. કારણ કે તેને થીંગડું મારી શકાતું નથી\nસૌ સરદારના મોં સામે જોઈ રહ્યાં.\nસૌજન્ય : ગ્લોબલ ગુજરાત ન્યુઝ દ્વારા રાઘવજી માધડ ના લેખ.\nTagged રાઘવજી માધડ, સરદાર વલ્લભભાઇ પટેલ\nઈતિહાસ મ���દિરો - યાત્રા ધામ\nલોકવાયકા ગુરુ દત્તાત્રેય ભગવાનના આશીર્વાદ મેળવી આજ્ઞાનુસાર મત્સ્યેન્દ્રનાથ તીર્થાટને નીકળ્યા. નાસિક પાસે સપ્તશૃંગી પર્વત ઉપર માઁ સપ્તશૃંગીના સાક્ષાત દર્શન કર્યા. કવિત્વ કરવાની અમોધ શક્તિ પ્રદાન કરવાના પ્રતાપે મંત્ર-તંત્ર વિદ્યા સિદ્ધ કરી શાબરી વિદ્યાના વિરલ ગ્રંથનુ નિર્માણ કર્યું. સાધનાના સાત માસ પથી મત્સ્યેન્દ્રનાથ તીર્થાટન કરતા બંગલાદેશ તરફ આવ્યા. ત્યાં ચાલતા-ચાલતા હેલા-સમુદ્ર કિનારે ચંદ્રગિરિ ગામે આવી પહોચ્યા. […]\nઈતિહાસ શહેરો અને ગામડાઓ\n-રાજાશાહી પોરબંદર(ઇ.સ.૧૬૦૦ પછી) અંગ્રેજ શાસન ના સમયમાં પોરબંદર રજવાડું હતું. રાજ્યકર્તાઓ જેઠવા વંશના રાજપૂત રાજાઓ હતા, જેમણે ૧૬મી સદીના મધ્યભાગમાં રાજ્ય સ્થાપ્યું હતું. રાજ્યનું ક્ષેત્રફળ ૧૬૬૩ ચો. કિ.મી. ૧૦૬ ગામડાઓ અને વસ્તી ૧,૦૦,૦૦૦ ઉપર (ઇ.સ. ૧૯૨૧) હતી. ૧૯૪૭માં રાજ્યની મહેસૂલી આવક રૂ. ૨૧,૦૦,૦૦૦/- હતી. રાજ્યકર્તાને “મહારાજા રાણાસાહેબ”નો ખિતાબ અને ૧૩ તોપની સલામી હતી.\nદિલ્લીના સુલતાન મહમદ તુઘલખ સામે વિર ચાંપરાજવાળા નુ જેતપુર ના પાંચપીપળા ગામે યુધ્ધ થયુ હતુ. વિર ચાંપરાજવાળાએ હરનાથગીરી મહાદેવને શિષ અર્પણ કરી દુશ્મન સામે ધસી ગયા,અને લાઠી સુધી સૈન્ય ને ખદેડ્યુ. આ યુધ્ધ ઇ.સ.૧૨૯૨ મા થયુ કહેવાય છે. શંકર ને જડિયુ તહિં,માથુ ખળામાંય; તલ તલ અપછર તાય, જે જંઘ માચલે જો.\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00515.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2012/10/blog-post_12.html", "date_download": "2019-03-21T20:00:28Z", "digest": "sha1:UY7W3RMNMEGHFC27UYTFMFJJR3O3IM47", "length": 19043, "nlines": 261, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: ગજેટ, સ્કેલ, ટાઈમ ગજેટ, સમય માપક યંત્ર, વરાળ ઘડીયાળ, ટાવર કલોક, ભીંત ઘડીયાળ, કાંડા ઘડીયાળ, ક્વાર્ટ્ઝ ઘડીયાળ અને છેવટે જમાનો આવ્યો ડીઝીટલ ઘડીયાળનો.", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ���્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\nગજેટ, સ્કેલ, ટાઈમ ગજેટ, સમય માપક યંત્ર, વરાળ ઘડીયાળ, ટાવર કલોક, ભીંત ઘડીયાળ, કાંડા ઘડીયાળ, ક્વાર્ટ્ઝ ઘડીયાળ અને છેવટે જમાનો આવ્યો ડીઝીટલ ઘડીયાળનો.\nગજેટ, સ્કેલ, ટાઈમ ગજેટ, સમય માપક યંત્ર, વરાળ ઘડીયાળ, ટાવર કલોક, ભીંત ઘડીયાળ, કાંડા ઘડીયાળ, ક્વાર્ટ્ઝ ઘડીયાળ અને છેવટે જમાનો આવ્યો ડીઝીટલ ઘડીયાળનો.\nકાંઈ પણ માપવું હોય અને એ માટેનું યંત્ર જેવું કાંઈ સાધન હોય એને ગજેટ કહેવાય.\nકરોડો, અબજો વરસથી એટલે કે બીગ બેન્ગ થીયરીના જમાનાથી સુરજ સવારના નીયમીત ઉગે છે અને સાંજ થાય એટલે આથમી જાય.\nસમય માપવા માટે લોકો સમજતા સવાર થઈ અથવા સાંજ થઈ.\nમાનવ સમજણો થયો અને ધાર્મીક વીધી વીધાન માટે એને સમય માપવાની જરુર પડી અને રેતીના કણની કે પાણીના ટપક વાળી સાદી ઘડીયાળ એણે બનાવી.\nવરાળના યંત્રો કામમાં આવ્યા અને રેલ્વેની શરુઆતને કારણે સમય માપવા માટે નવા યંત્રો કામમાં આવ્યા.\nભારતમાં રેલ્વેની શરુઆત થતાં સમય પત્રકની જરુર પડી. ગ્રીનવીચ મીન ટાઈમ અને રેડીઓના કારણે સમય માપવા માટે વધુ ચોક્કસ ખબર પડી.\nમુંબઈની લોક્લ ટ્રેન દર ૪-૬ મીનીટે પ્લેટ ફોર્મ પર આવે પણ ક્યારેક ૧૦-૧૫ મીનીટ બધી ટ્રેનો લેટ ચાલતી હોય.\nછેલ્લા ૨૦-૩૦ વરસમાં ક્વાર્ટ્ઝ ઘડીયાળ અને પછી ડીઝીટલ ઘડીયાળે ઘણું બધું ફેરફાર કરી નાખ્યું. લોકો સેકેન્ડમાં ફેરફાર થાય છે એનો વધુને વધુ ઉપયોગ કરવા લાગ્યો.\n૧૦૦ મીટરની દોડ કેટલી સેકેન્ડમાં પુરી થઈ એની માપણી બરોબર કરવા લાગ્યા.\nજેટલા ઘડીયાળ એટલા અલગ અલગ સમય અને સાચો સમય તો જે ઘડીયાળ ઉભો હોય એ જ બતાવે એ જમાનાનો અસ્ત થયો.\nકોમ્પ્યુટર અને મોબાઈલના જમાનામાં હવે બધાના ઘડીયાળ એક જ સમય બતાવવા લાગ્યા.\nમુંબઈ કે અન્ય જગ્યાએ રેલ્વે પ્લેટ ફોર્મ ઉપર ડીઝીટલ ઘડીયાળ નીયમીત સાચો સમય બતાવતા થયા.\nમારા બ્લોગ ઉપર સાચો ટાઈમ ગજેટ બતાવવા મને ગજેટની જરુર પડી.\nમેં મારા બ્લોગ ઉપર આ સમય માપક યંત્ર એટલે કે ડીઝીટલ ઘડીયાળ માટે લીન્ક આપી છે અને કોઈ પણ એને કલીક કરી સાચો ખરેખર સાચો ભારતીય સમય જોઈ સકે છે.\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nવીસયનું વીસયાંતર : પૃથ્વીરાજ ચૌહાણ, શીવાજી, જવાહરલ...\nપોલીઓ : ૨૦૧૪ સુધીમાં ભારત પોલીઓ મુક્ત થવાની પુરી શ...\nઆ અબ્દુલ સરીફ છે કોણ પાકીસ્તાની કે પછી ઈરાની\n૨૦મી ઓક્ટોબર ૧૯૬૨ના ચીને ભારત ઉપર હુમલો કર્યો. ૮ દ...\nગજેટ, સ્કેલ, ટાઈમ ગજેટ, સમય માપક યંત્ર, વરાળ ઘડીયા...\nસરકારી પ્રાથમિક શાળાઓના બ્લોગની મુલાકાત.\nસરકારી પ્રાથમિક શાળાઓના બ્લોગની મુલાકાત.\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nહીંદુ અને દલિત .... બીબીસી હીન્દી ઉપર છ મોટા મોટા લેખ... હીન્દુઓના નામ ઉપર કલંક મટે એવી કોઈ જ શક્યતા નથી...\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00515.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2013/05/blog-post_1425.html", "date_download": "2019-03-21T19:59:55Z", "digest": "sha1:JBBBICDLD3XW54E4H5RYSTJCYNL7KNPA", "length": 18352, "nlines": 264, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: આર્કીટેકટ, આયોજન કરનારાઓ અને મહાપાલીકા કેવી રીતે નાગરીકો અને શ્રમજીવીઓને હેરાન કરે છે એનું વર્ણન", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\nઆર્કીટેકટ, આયોજન કરનારાઓ અને મહાપાલીકા કેવી રીતે નાગરીકો અને શ્રમજીવીઓને હેરાન કરે છે એનું વર્ણન\nઆર્કીટેકટ, આયોજન કરનારાઓ અને મહાપાલીકા કેવી રીતે નાગરીકો અને શ્રમજીવીઓને હેરાન કરે છે એનું વર્ણન\nઆજ રોજ વીકીમેપીયાના ઉપર મેં પાંચ ફોટા મુકેલ છે.\n૧૩.૩.૨૦૦૬ના મેં ૪૦-૫૦ જણાંને પત્ર લખેલ કે આ સ્મારક છે. લોકોને કેવી રીતે હેરાન કરવું એનો આર્કીટેકટ, આયોજન કરનારાઓ અને મહાપાલીકા કેવી રીતે નાગરીકો અને શ્રમજીવી���ને હેરાન કરે છે એનું વર્ણન છે.\nમને એવું જણાંવવામાં આવેલ કે શ્રેષ્ઠ આર્કીટેકટની કમ્પનીએ નીષ્ણાંતોની મદદથી સર્વે કર્યા પછી આ સબ-વે બનાવેલ છે.\n૨૩.૧૧.૨૦૧૧ના સવારના ૧૦:૨૬ વાગે મેં ત્રણ ફોટા પાડેલ જેમાં સાનપાડા પાસેના અન્ડર ગ્રાઉન્ડ સબ-વે, એનું ઉદ્દઘાટન કરનાર અને હાઈવે ઉપર સવારના ૧૦:૨૬ વાગે એક બાજુના ટ્રાફીકનો નજારો છે. સીગ્નલ બંધ હોવાથી એક બાજુનો ટ્રાફીક દેખાય છે જ્યારે પુના થી મુંબઈ બાજુનો ટ્રાફીક સીન દેખાતો નથી.\nછેલ્લા ૪-૬ મહીનાથી મુંબઈ પુનાના શાયન પનવેલ વિભાગ ઉપર હાઈ-વે ઉપર પુર જોરમાં કામ ચાલે છે અને આ સબવે ને તોડી નાખવામાં આવેલ છે અને આવ જાવ બંધ કરી નાખેલ છે.\nઆ નોંધને મારા બ્લોગ ઉપર, ફેસ બુક અને વીકીમેપીયા ઉપર મુકેલ છે.\nઆર્કીટેકટ, આયોજન કરનારાઓ અને મહાપાલીકા કેવી રીતે નાગરીકો અને શ્રમજીવીઓને હેરાન કરે છે એનું વર્ણન\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nઆવવા દો. ઈન્ટરનેટને. કાર, ટ્રક પોતાની મેળે ચાલસ...\nઆર્કીટેકટ, આયોજન કરનારાઓ અને મહાપાલીકા કેવી રીતે ન...\nમાઓવાદી નક્સલી નક્સલવાદ માટે બીબીસી હીન્દીના થોડાક...\nજેસીકા લાલનો ખુની, કોંગ્રેસના મીનીસ્ટર વીનોદ શર્મા...\nક્રીકેટ રમતા બાળકોને જોવા છે કાશ્મીર થી કન્યા કુમ...\n ક્રીક્રેટ એટલે જુગારીઓ અને આંતકવાદનો ...\nકચ્છના ૨૦૦૧ના ધરતીકંપનું પંચનામું ખરેખર પંચનામુ\nક્રીકેટને સટ્ટા સાથે સબંધ ��ે અને સટ્ટાને આંતકવાદ સ...\nક્રીક્રેટ, સટ્ટો અને આંતકવાદ\nઆજના બધા સમાચાર પત્રોમાં સંજય દત્તને જેલમાં મોકલવા...\nવાંચો આ સમાચાર અને એના ઉપર લોકોની કોમેન્ટ : આના ...\nમૃત્યુ : પાકીસ્તાન અને ભારતની જેલમાં : Sanaullah...\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nહીંદુ અને દલિત .... બીબીસી હીન્દી ઉપર છ મોટા મોટા લેખ... હીન્દુઓના નામ ઉપર કલંક મટે એવી કોઈ જ શક્યતા નથી...\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00515.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B9", "date_download": "2019-03-21T21:00:42Z", "digest": "sha1:3HU4S6ZWFGBAUQR2DFIY4N6QBGS3RI5C", "length": 3752, "nlines": 95, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ચાહ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે ��ે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nચાહ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nચાહે ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઇચ્છા મુજબ; મરજીમાં આવે તેમ. 'ચાહે તે કર' પ્રયોગમાં.\nસર૰ हिं.; ચાહવું પરથી\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00515.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.dahod.com/mrutyunondh-of-smt-savitriben-m-kadkia-at-nehru-society/", "date_download": "2019-03-21T20:07:16Z", "digest": "sha1:WC3IG4U6HME566KOD4H3L5D7H26VW26F", "length": 6088, "nlines": 133, "source_domain": "www.dahod.com", "title": "MrutyuNondh of smt Savitriben M.Kadkia at Nehru Society – Dahod City Online", "raw_content": "\nદાહોદની નહેરુ સોસાયટી ખાતે રહેતા શ્રી સાવિત્રીબેન માણેકલાલ કડકીયાનું તા:09/01/’16 ના રોજ અવસાન થયું છે.\nશ્રી હરેશભાઈ & સુધીરભાઈ કડકીયાના માતૃશ્રી સાવિત્રીબેન કડકીયાના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.\nવર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ ઉજવાતી દાહોદ શહેરની મુખ્ય હોળીની ઇકો ફ્રેન્ડલી ઉજવણી\nદાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરમાં ફાગણ સુદ પૂનમને હોળીના દિવસેRead More\n૨૨મી માર્ચના “વિશ્વ જળ દિવસ” ના ઉપક્રમે આજ રોજ દાહોદના રાજમાર્ગો પર રેલી નીકાળી ઉજવણી કરવામાં આવી\nદાહોદ ખાતે “વિશ્વ જળ દિવસ” ઉજવાયો. દાહોદ નગરના રાજમાર્ગો પર રેલીએ પરિભ્રમણ સાથેRead More\nદાહોદ જિલ્લાની કતવારા પોલીસને ટાટા પીકઅપ ડાલામાં ૧૧ ગૌવંશ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં મળેલ સફળતા\n🅱reaking : દાહોદ મુખ્ય પોસ્ટ ઓફિસની બહાર લાગતી મોટી લાઈનો છે અર્થહીન : તંત્ર દ્વારા ખેડૂત ખાતેદારોને સમઝાવવા જરૂરી\nઆચાર સંહિતા લાગુ પડતા દાહોદ જિલ્લા સેવા સદનમાં આજે કલેકટર દ્વારા યોજાઈ એક પ્રેસ કોન્ફરન્સ\nદાહોદના સરદાર પટેલ સ્ટેડિયમ (સીટી ગ્રાઉન્ડ) માં ઢોલમેળાનું આયોજન કરવામાં આવ્યું\nધાનપુર તાલુકામાં અંદાજીત ૨૦ કરોડ ખર્ચના વિવિધ ૧૨ વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરતા – ગ્રામ વિકાસ, પશુપાલન રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ\nદાહોદ L.C.B. પોલીસે હાઈવે પર કાર પંક્ચર પાડી રોબરી કરતી ગેંગના સૂત્રધારોને ઝડપી પાડ્યા\nદાહોદ જિલ્લા���ા કુલ ૧૩૫૫૫ લાભાર્થીઓને ઇ-ગૃહપ્રવેશ કરાયો, મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત ૪૬૬૪ લાભાર્થીઓને જોબવર્ક અને નિમણૂકપત્ર અપાયા\nદાહોદની મહર્ષિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પંડિત દીનદયાલ ઓડીટોરીયમ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2018/06/blog-post_6.html", "date_download": "2019-03-21T20:00:21Z", "digest": "sha1:XTNE4ZLVEE33BD4CZTUBDWO5TGV3U4AK", "length": 20099, "nlines": 174, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "પર્યાવરણને પીડનારા પ્રવાસીઓ - Divyasha Doshi", "raw_content": "\nતમે કેવા પ્રવાસી છો આનંદ આપનારા કે પીડા આપનારા \nદરવરસે ઉનાળો આવતા મોટાભાગના લોકો શિમલા કુલુ-મનાલી કે કાશ્મીરના પ્રવાસે ઉપડી જાયય. શિમલાના રહેવાશીઓએ લોકોને વિનંતી કરી કે મહેરબાની કરીને તમે શિમલા પ્રવાસે ન આવો કારણ કે અમારા માટે શહેરમાં પાણી નથી. પ્રવાસ કરવાનો હોય આનંદ માટે અને આપણે જ્યાં પ્રવાસે જઈએ તેમને પણ અતિથિઓને આવકારવાનો આનંદ મળે એવું આપણું વર્તન હોય તેવી અપેક્ષા સ્વાભાવિક છે. પછી તેમાં આર્થિક પાસું હોય કે ન હોય. તમે પૈસા ખર્ચીને પ્રવાસ કરો છો એનો અર્થ એ નથી હોતો કે તમારું વર્તન એ સ્થળને, વ્યક્તિઓને નુકસાન પહોંચાડે. શિમલાના લોકોની વિનંતી વાંચીને મને વરસેક પહેલાં પહેલીવાર શિમલા-મનાલીમાં અનુભવેલો પ્રવાસ યાદ આવ્યો. વરસેક પહેલાં એટલે કે પરીક્ષાના દિવસોમાં માર્ચ મહિનામાં અમે મનાલી અને શિમલા ગયા ત્યારે ઓફ સિઝન ગણાય પ્રવાસીઓ માટે પરંતુ શિમલા શહેરમાં ટ્રાફિક અને પ્રવાસીઓની સંખ્યા અસંખ્ય જ હતી. ત્યાંના જ અમારા ડ્રાઈવરે કહ્યું કે આ તો દસમો ભાગ છે. એપ્રિલ-મે મહિનામાં કેટલી ભીડ હશે તેની કલ્પના કરો. આવું જ બન્યું મનાલીમાં, સોલંગ વેલી જવા માટે ટ્રાફિક જામ હતો. કિલોમીટર દૂર કાર પાર્ક કરીને ચાલીને જવું પડે. બરફથી સુંદર સ્થળ પર ઠેરઠેર કારના ટાયરના કાળા નિશાનો, કચરાના ઢગલાઓ અને પ્રવાસીઓના દેકારા સાંભળીને અમે દૂરથી જ પાછા વળી ગયા. ત્યાં વરસોથી રહેતા નાગરિકોને પણ આ ગંદકી અને અવાજનું પ્રદુષણ નડતું હશે. પર્યાવરણને તો નુકસાન પહોચેં જ છે. અહીં પણ સાંભળવા મળ્યું કે એપ્રિલ-મેના વેકેશનમાં આનાથી દસગણી વધુ ભીડ અને ટ્રાફિક જામ રોહતાંગ પાસ પર પણ અનુભવાય.\nએ વાત સાંભળીને થયું કે આપણે પ્રવાસ કરીએ છીએ શા માટે પ્રકૃતિના સાનિધ્યમાં જઈને આનંદ અને સૌંદર્ય માણવા માટે, પરંતુ જો આપણે જે તે સ્થળની શાંતિ, ��ૌંદર્યને નુકસાન પહોંચાડીએ તો ખરા અર્થમાં પ્રવાસ કરી શકીએ છીએ ખરા પ્રકૃતિના સાનિધ્યમાં જઈને આનંદ અને સૌંદર્ય માણવા માટે, પરંતુ જો આપણે જે તે સ્થળની શાંતિ, સૌંદર્યને નુકસાન પહોંચાડીએ તો ખરા અર્થમાં પ્રવાસ કરી શકીએ છીએ ખરા સ્વચ્છતા અને સુંદરતા જાળવવાનો પ્રયાસ પ્રવાસી તરીકે પણ થવો જોઈએ. આપણા ગયા પછી આવનારા બીજા પ્રવાસીને પણ એટલું જ સુંદર વાતાવરણ મળે એવું આપણું વર્તન હોવું ઘટે. પૃથ્વી ઉપર પણ આપણે પ્રવાસી જ છીએ અને આવતી પેઢી માટે આપણે કેવી દુનિયા છોડી જઈશું એ વિશે પણ વિચારવા માટે મોડું થઈ રહ્યું છે એવું ગ્લોબલ વોર્મિગની ઈફેક્ટ જોઈને નથી લાગતું સ્વચ્છતા અને સુંદરતા જાળવવાનો પ્રયાસ પ્રવાસી તરીકે પણ થવો જોઈએ. આપણા ગયા પછી આવનારા બીજા પ્રવાસીને પણ એટલું જ સુંદર વાતાવરણ મળે એવું આપણું વર્તન હોવું ઘટે. પૃથ્વી ઉપર પણ આપણે પ્રવાસી જ છીએ અને આવતી પેઢી માટે આપણે કેવી દુનિયા છોડી જઈશું એ વિશે પણ વિચારવા માટે મોડું થઈ રહ્યું છે એવું ગ્લોબલ વોર્મિગની ઈફેક્ટ જોઈને નથી લાગતું કાર્બન ફુટિંગ દ્વારા આપણે જ આપણી ધરતીને નુકસાન પહોંચાડી રહ્યા છીએ. ફક્ત શિમલા જ નહીં મોટાભાગના પ્રવાસના સ્થળો પ્રવાસીઓથી ઊભરાઈ રહ્યા છે. લોકો પાસે વધારાની આવક વધી રહી છે એટલે પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે. પણ જાગૃત પ્રવાસીઓની સંખ્યા ઘટી રહી છે. હમણાં ચોમાસું આવશે એટલે વીકએન્ડમાં નર્મદા કિનારે કે દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ કે પછી ડેમ ઉપર પ્રવાસીઓ પારાવાર જોવા મળશે તે સાથે કચરો અને ટ્રાફિકનો ઘોંઘાટ પણ. ઘરમપુર અને ડાંગ વિસ્તાર ચોમાસામાં લીલી ચાદર ઓઢી સુંદર બની જાય. વિલ્સન હિલ પર અમે ત્રણેક વરસ પર ગયા હતા, ત્યાં કુદરતે અદભૂત સૌંદર્ય વેર્યું છે એટલે પ્રવાસન ખાતાએ પ્રવાસીઓને આકર્ષવા માટે સ્થળનો વિકાસ કર્યો છે એવું સાંભળ્યું હતું. વિલ્સન હિલ્સ પર પહોંચતા જ કચરાના ઢગલાઓએ અમને નિરાશ કર્યા. સુરત, વલસાડથી ગાડીઓમાં આવનારા પ્રવાસીઓ અમારી સામે જ પ્લાસ્ટિકના કચરાઓ ફેંકી રહ્યા હતા. ડિસ્પોઝેબલ ગ્લાસ, ડીશ સિવાય વેફરના પડીકાંઓ, બોટલો અને પ્લાસ્ટિકની થેલીઓએ સ્થળને ગંદુ ગોબરું બનાવી દીધું હતું. પર્વતો અને ઘાટીના સુંદર દૃશ્યોને લોકો મોબાઈલમાં મઢી રહ્યા હતા પણ સાથે એ જ લોકો કચરો પણ કરી રહ્યા હતા.\nઆવી જ પરિસ્થિતિ દરેક સ્થળો પર જોવા મળે છે તે કબૂલવું જ રહ્યું. આ બધું જ કાર્બન ફુટિંગ છે. હિમાચલ અને કેદારનાથમાં સર્જાયેલી પુરની હોનારત વખતે પણ આપણે બધા કહી રહ્યા હતા કે ડુંગરો અને પર્યાવરણને આપણે જ નુકસાન પહોંચાડ્યું છે પણ એ પછી શું આપણે જવાબદાર પ્રવાસી બન્યા છીએ ખરા સંયુક્ત રાષ્ટ્રસંઘ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશનનું માનવું છે કે ભારતમાં 2020ની સાલ સુધીમાં 5 કરોડ જેટલા પ્રવાસીઓ વધશે. દક્ષિણ રાજ્યનું જાણીતું પ્રવાસી પર્વતીય સ્થળ ઊંટી છે. તેમાં ગયા વરસે એટલે કે 2017ની સાલમાં 32 લાખ પ્રવાસીઓ મે-જૂન દરમિયાન પહોંચ્યા હતા. લગભગ 5000થી વધુ વાહનોએ ચાર કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ કર્યો હતો. મુંબઈ પૂના વચ્ચે ક્યારેક કિલોમીટર સુધી ટ્રાફિક જામ લાગે છે. દરેક હિલ સ્ટેશનની આ જ હાલત બની રહી છે. હવે વિચારો કે બે વરસમાં બીજા કરોડો પ્રવાસીઓ ઉમેરાય તો આપણે હિલ સ્ટેશનો રહેવા દઈશું ખરા\nહજી મોડું નથી થયું જાગ્યા ત્યારથી સવાર. ઈકો ટુરિસ્ટ એટલે કે પર્યાવરણને જાળવનારા પ્રવાસી બનીએ. શક્ય હોય તો હોમ સ્ટેનો ઉપયોગ કરીએ. પ્લાસ્ટિકનો વપરાશ નહીવત કે ખપ પૂરતો જ કરીએ. આપણી સાથે આપણો ચા-કોફીનો મગ, ડીશ અને ચમચીઓ જે ધોઈને ફરી વાપરી શકાય તે રાખીએ. શક્ય હોય તો ચાદરો પણ. કપડાં જાતે ધોઈએ. પાણીનો વપરાશ ઉપયોગીતા પૂરતો જ કરીએ તેને વેડફીએ નહીં. હિમાચલમાં જઈને પીત્ઝા ન ખાઈએ પણ ત્યાંનું લોકલ સાદું જમવાનું જ આરોગીએ. ટેલિવિઝન કે મોબાઈલનો ઉપયોગ ન કરીએ તો વધુ સારું. ઈલેકટ્રિસીટીનો વપરાશ વધુ પડતો ન કરીએ. શક્ય હોય ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો જ ઉપયોગ કરીએ કે પગપાળા પ્રવાસ કરીએ. ત્યાં રહેતા લોકોની શાંતિ ડહોળીએ નહીં. ગંદકી તો ન જ કરીએ. ત્યાંના લોકોની સંસ્કૃતિનો આદર કરીએ. ખાસ કરીને લદ્દાખ, રાજસ્થાન જેવા સૂકા પ્રદેશમાં જઈએ તો પાણીનો ઉપયોગ કરકસરપૂર્વક કરીએ.\nઆજકાલ ક્રુઝિંગ પર જવાની ફેશન પણ છે. પ્લેનની સફર કરતાં ક્રુઝ વધુ કાર્બન ફુટિંગ પેદા કરે છે. ખરીદી ન કરીએ કે સૌથી ઓછી કરીએ. લોકલ આર્ટિસ્ટ કે પેદાશને જ મહત્ત્વ આપીએ. શોપિંગ દ્વારા પણ કાર્બન ફુટિંગ પેદા થાય છે. દરેક વ્યક્તિ પોતે જાગૃત રહીને કાર્બનને પર્યાવરણમાં ઓછામાં ઓછો મૂકે તો ટીપે ટીપે સરોવર ભરાય તેમ કાર્બન ફુટિંગ પર કન્ટ્રોલ કરી શકાય. તો પર્યાવરણનું સંતુલન ખોરવાય નહીં. હોટલમાં રહો તો ય દરરોજ ચાદરો કે ટુવાલ ધોવા નાખવાની જરૂર નથી હોતી. પ્રવાસીઓની સંખ્યા વધારે હોય ત્યાં પર્યાવરણનું સંતુલન ખોરવાય છે.\nઈટલીના વેનિસ શહેરમાં રહેત�� મૂળ લોકો પોતાનું ઘર વેચીને સ્થળાંતર કરી રહ્યા છે એવા સમાચાર વાંચ્યા હતા. ત્યાં આખું ય વરસ એટલા બધા પ્રવાસીઓ આવે છે કે તેમને શાંતિ નથી મળતી અને સામાન્ય જીવન જીવવું અઘરું બની રહ્યું છે. હવે વિદેશમાં કેટલાય જાણીતા સ્થળોએ ભીડને કન્ટ્રોલ કરવા માટે નિયમો બનાવ્યા છે. ચોક્કસ સંખ્યામાં જ પ્રવાસીઓને પ્રવેશ અપાય. વધુ પ્રવાસીઓ થઈ જાય તો પ્રવેશ બંધ કરી દેવાય. જો આપણે પણ હિલ સ્ટેશનોની સુંદરતાઅને શાંતિ જાળવવી હોય તો આ રીતે થોડા નિયમો લાગૂ કરવા પડશે. વધુ પ્રવાસીઓ એટલે વધુ કમાણી પણ લાંબે ગાળે નુકસાન પણ વધુ થવાની શક્યતા રહે છે. હવે કેટલાક જાગૃત પ્રવાસીઓ આ રીતે પર્યાવરણને નુકસાન ન થાય એ રીતે જ પ્રવાસ કરે છે.\nએક સરસ અને જાણીતું વાક્ય છે. યાદો સિવાય કશું જ ન લો અને પગલાંની છાપ સિવાય કશું જ ન મૂકી જાઓ.\nTags: ઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nઈસ શહરમેં હર શખ્સ પરેશાં ક્યું હૈ\nજિંદગી ફૂટબોલનું મેદાન છે\nરડવા માટે ખભો અને વાત કરવા માટે કાન જરૂરી છે\nરમતને જાતિભેદ હોય ખરો\nમિયાં ફુસકી કે તભા ભટ્ટને જાણો છો\nપુરુષોને દિલ ખોલીને વાત કરતા નથી આવડતું\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00517.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AB%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5", "date_download": "2019-03-21T21:01:26Z", "digest": "sha1:6R6IF3EP2Z3I77BAB55AJ7JKZRHWLUZ7", "length": 3867, "nlines": 94, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ફસાવવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસા��ટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nફસાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nફેંસાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nફેસાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00517.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32604", "date_download": "2019-03-21T20:27:00Z", "digest": "sha1:MSDQOXQIMFBU45HPZWBS3FRGYRPLUC7C", "length": 7502, "nlines": 71, "source_domain": "amreliexpress.com", "title": "ધારીમાં રહેતા પરિવાર સાથે રૂા. પ લાખ પરત નહીં ચૂકવી છેતરપીંડી કરી – Amreli Express", "raw_content": "\nધારીમાં રહેતા પરિવાર સાથે રૂા. પ લાખ પરત નહીં ચૂકવી છેતરપીંડી કરી\nપૈસા નહીં ચૂકવવા માટે થઈ ધાક-ધમકી પણ આપી\nધારી ગામે રહેતા અને સરકારી નોકરી કરતા રેખાબેન હરેશભાઈ મકવાણા તથા સામાવાળા નૂતનબેન ઉમેશભાઈ બોદર રહે. અમરેલી વાળા વચ્‍ચે ફેમીલી સંબંધ હોય, ત્‍યારે બન્‍ને પરિવારે અમદાવાદ ખાતે પૈસાનું રોકાણ કરવા માટે થઈ ફલેટ ખરીદવાનું નકકી થયેલ. ત્‍યારે રેખાબેનના પતિએ ભાગીદારીમાં ફલેટ ખરીદવા માટે થઈ નૂતનબેન તથા તેમના પતિ ઉમેશભાઈ ઝવેરભાઈ બોદરને રૂા. 1પ લાખ આપેલા. બાદમાં નૂતનબેન તથા તેમના પતિ ઉમેશભાઈએ પોતાના નામે ફલેટ ખરીદી લેતા રેખાબેન તથા તેમના પતિએ પૈસા પરત માંગતા રૂા. 10 લાખ પરત કરી દીધા હતા.\nબાકી રહેતા પ લાખ રૂપિયાની ઉઘરાણી કરતાનૂતનબેન ઉમેશભાઈ બોદર, ઉમેશભાઈ ઝવેરભાઈ બોદર, જેસર ગામે રહેતા રવિરાજ સરવૈયા તથા અમરેલી ગામે રહેતા પરેશભાઈ માલવીયા તથા એક અજાણ્‍યા માણસે કાવત્રુ ઘડી કાઢી રેખાબેનના પતિને ફોનમાં મારી નાખવાની ધમકી આપી મદદગારી કરવા અંગેની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાવતા આ બનાવ અંગે તાલુકા પી.એસ.આઈ. જે.એલ. ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે.\nપોલીસ સમાચાર Comments Off on ધારીમાં રહેતા પરિવાર સાથે રૂા. પ લાખ પરત નહીં ચૂકવી છેતરપીંડી કરી Print this News\n« એસ.ટી.ની કંગાળ હાલત પાછળ રાજય સરકાર જવાબદાર (Previous News)\n(Next News) સેમરડી ગામે પોલીસ પર હુમલો કરનાર સામે કરાશે કડક કાર્યવાહી »\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nરાજુલા પંથકમાં ગુન્‍હાહિત પૂર્વ ઈતિહાસ ધરાવતી કોબ્રા ગેંગ સામે પોલીસ વિભાગે અટકાયતી પગલા લીધા\nસા.કુંડલાનાં રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસર કપીલ ભાટીયા પર મોડીરાત્રીએ હુમલો કરાતાં ખળભળાટ\nબગસરા શહેરમાં ત્રણ મહિલાઓએ ખેડૂતની થેલીમાં કાપો મારીને રૂપિયા 1 લાખ સેરવી લીધા\nસા.કુંડલામાં લુહાર વેપારીને ત્‍યાં 1પ લાખ કરતા પણ વધુ રકમનાં માલસામાનની ચોરી\nધારી : ચંદન ચોરી પ્રકરણમાં એમ.પી. ગયેલી વન વિભાગની ટીમ વિલા મોઢે પરત ફરી\nધારીમાંથી વિદેશીદારૂની અર્ધો ડઝન બોટલ સાથે ર શખ્‍સોની અટકાયત\nઅમરેલી જિલ્‍લામાં રાત્રીના સમયે શંકાસ્‍પદ હાલતમાં ફરનાર સામે લાલ આંખ\nકડીયાળી નજીક બે બાઈક સામસામે અથડાતા 1 વ્‍યકિતનું મોત\nઅમરેલીનાં પ્રોફેસરે રૂા. પ.ર7 કરોડની છેતરપીંડી કરી\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32758", "date_download": "2019-03-21T20:38:48Z", "digest": "sha1:PN7TRRMVGWAJWG7RGGQZVGHZTB3XRKR4", "length": 5963, "nlines": 71, "source_domain": "amreliexpress.com", "title": "અવસાન નોંધ – Amreli Express", "raw_content": "\nસાવરકુંડલા : સાવરકુંડલા નિવાસી જયેશભાઈ તુલસીદાસ મેસવાણીયા (ઉ.વ.44)નું તા.ર4/ર ને રવિવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે, તે રસીકલાલ તુલસીદાસ મેસવાણીયાનાં ભાઈ તથા અક્ષયભાઈ અને ભાવિનભાઈ રામજી મંદિર ભુવા રોડનાં પુજારીનાં પિતા થાય છે.\nસાવરકુંડલા : સાવરકુંડલા તાલુકાનાં મોટા ઝીંઝુડા નિવાસી લીલીબેન હિંમતભાઈ બોરીસાગર (ઉ.વ. 87)નું તા.ર4/ર ને રવિવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે, તે જગદીશભાઈ, હર્ષદભાઈ, હરિનંદનભાઈ,ભરતભાઈનાં માતૃશ્રી તથા ગોપાલભાઈ અને જયેન્‍દ્રભાઈનાં દાદી થાય છે.\nસાવરકુંડલા : સાવરકુંડલા તાલુકાનાં પીયાવા નિવાસી મગનભાઈ પ્રાગજીભાઈ ચાંચડ (ઉ.વ. 9પ) તા.ર6/ર ને મંગળવારના રોજ ગૌલોકવાસ પામ્‍યા છે, તે શંભુભાઈ, લીંબાભાઈ, નરસિંહભાઈ, બટુકભાઈનાં પિતાશ્રી થાય છે, તેમનું બેસણું તા. ર8/ર ને ગુરૂવારનાં રોજ તેમના નિવાસ સ્‍થાન સાવરકુંડલા તાલુકાનાં પીયાવા ગામ ખાતે રાખેલ છે.\nસાવરકુંડલા : સાવરકુંડલા નિવાસી વસંતભાઈ માનસેતાનાં બનેવીતથા બાવચંદભાઈ પોપટલાલ માનસેતાનાં જમાઈ હસમુખરાય કાકુભાઈ માધવાણી (ઉ.વ. 6ર)નું તા. રર/ર ને શુક્રવારનાં રોજ વલસાડ મુકામે અવસાન થયેલ છે. તેમની સાદડી તા. ર8/ર ને ગુરૂવારે 4 થી 6 સુધી લોહાણા વિદ્યાર્થી બોર્ડીગ મહુવા રોડ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.\n« અમરેલી શહેરમાં લાખો રૂપિયાનાં ખર્ચે માર્ગો બનાવવાનો પ્રારંભ (Previous News)\n(Next News) ખાંભાનાં દલડી ગામની મહિલાનું સ્‍વાઈનફલુથી મોત »\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjU5OTM%3D-36655023", "date_download": "2019-03-21T21:13:50Z", "digest": "sha1:2OTH62ZB262ARBJT635CTZGXS5UL6KDU", "length": 3495, "nlines": 87, "source_domain": "www.gujaratmirror.in", "title": "પેટ્રોલના ભાવ 38 પૈસા વધીને 70ને પાર, 5 દિવસમાં 1.63 રૂપિયાનો વધારો | All | Gujarat Mirror", "raw_content": "\nપેટ્રોલના ભાવ 38 પૈસા વધીને 70ને પાર, 5 દિવસમાં 1.63 રૂપિયાનો વધારો\nપેટ્રોલના ભાવ 38 પૈસા વધીને 70ને પાર, 5 દિવસમાં 1.63 રૂપિયાનો વધારો\nનવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સોમવારે સતત 5માં દિવસ વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 38 પૈસા વધીને 70.13 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં રેટ 38 પૈસા વધીને 75.77 રૂપિયા થઈ ગયા છે. બંને શહેરોમાં ડીઝલની કિંમતોમાં 49 પૈસાથી 52 પૈસાનો વધારો નોંધાયો ���ે\nહોળી તૈયાર, સાંજે થશે દહન\nપોલીસપુત્ર અને બિલ્ડરના વાહન અકસ્માતમાં મોત\nવાંકાનેરમાં સજોડે એસીડ પી અગ્નિસ્નાન કરી લેનાર પ્રેમીપંખીડાએ દમ તોડયો\nજામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી શું થયું\nભાજપે લોકસભા ચૂંટણી 182 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, લડશે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે\nIPL-2019: ગુજરાતના 7 સ્ટાર્સ પર સૌની નજર\nઅભિનેત્રી હોટેલનો ‘રોલ’ કરી છૂમંતર\nવરૂણ ધવન કિસ ‘કિસ’કો સંભાલે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2007/05/23/ila_arab_mehta/", "date_download": "2019-03-21T20:34:27Z", "digest": "sha1:4GV3M7ZWFJOOEDWUHCBLAQROG5EDCWCL", "length": 16140, "nlines": 174, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "ઇલા આરબ મહેતા, Ila Arab Mehta | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\n‘ જીવો અને જીવવા દો. ‘\n” અમારો વેપાર ખાલી હોલસેલ નથી, રીટેઇલીંગ પણ છે ને અમારી પોતાની ફેક્ટરીમાં પણ બનાવેલો છે. ”\n– પોતાનાં સર્જનો માટે હળવી શૈલીમાં\nસમ્પર્ક – 161, 16મો માળ, મોનાલીસા, બમનજી પીટીટ રોડ , મુંબાઇ – 400 036\nમૂળ વતન – જામનગર\nમાતા – લીલાવતી: પિતા – ગુણવંતરાય આચાર્ય ; નાની બહેન – વર્ષા અડાલજા ( બન્ને જાણીતા લેખક )\nપતિ – ડો. આરબ મહેતા ( લગ્ન – 1964) ; પુત્ર – સલિલ ; પુત્રી – સોનાલી.\n1958 – મુંબઇ ની રામનારાયણ રૂઇઆ કોલેજમાંથી બી.એ.\n1960 – ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે એમ.એ.\n1960-67 – રુઇયા કોલેજમાં અધ્યાપક\n1971 થી – મુંબાઇની સેંટ ઝેવીયર્સ કોલેજમાં પ્રાધ્યાપક\nબાળપણમાં ‘બકોર પટેલ’ તેમનું પ્રિય પાત્ર , પી.જી વુડહાઉસ પ્રિય લેખક\nકારકિર્દીના પ્રારંભથી કોલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપિકા\nત્રણ ભાષા ઉપરાંત મરાઠી જાણે છે\nપ્રથમ મૌલિક કૃતિ – ત્રિકોણની ત્રણ રેખાઓ\nવાંચન, લેખન અને પ્રવાસનો શોખ\nનાટક અને ટી.વી સિરિયલોમાં અભિનય કર્યો છે.\nપંદર જેટલા વિદેશ પ્રવાસ\nરચનાઓ – 20 પુસ્તકો\nનવલકથા -અને મૃત્યુ, રાધા, થીજેલો આકાર, એક હતા દિવાન બહાદુર, બત્રીસ પૂતળીની વેદના, એક સાંઝ, વારસદાર, પાંચ પગલાં પૃથ્વી પર, વિયેનાવૂડ્ઝ ( આ બધી કૃતિઓને પુરસ્કારો પ્રાપ્ત થયા છે.), નાગ પરીક્ષા,ત્રિકોણની ત્રણ રેખાઓ, આવતી કાલનો સૂરજ,\nવાર્તાસંગ્રહ – એક સ���ગરેટ એક ધૂપસળી *,\nપરિચય પુસ્તિકા – આના કેરેનિના\nગુજરાતી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર *\nગુજરાતી સાહિત્ય પરિષદના પુરસ્કારો\nપરિચય પુસ્તિકા – પરિચય ટ્રસ્ટ.\nસાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)\nગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2\nPingback: વર્ષા અડાલજા, Varsha Adalaja « ગુજરાતી સારસ્વત પરિચય\nPingback: અનુક્રમણિકા - અ « ગુજરાતી સારસ્વત પરિચય\nPingback: વર્ષા અડાલજા, Varsha Adalaja | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32606", "date_download": "2019-03-21T19:47:23Z", "digest": "sha1:NM7OMXA3O4EZRONPY6DSWSPHF4RHQFKO", "length": 11994, "nlines": 76, "source_domain": "amreliexpress.com", "title": "સેમરડી ગામે પોલીસ પર હુમલો કરનાર સામે કરાશે કડક કાર્યવાહી – Amreli Express", "raw_content": "\nસેમરડી ગામે પોલીસ પર હુમલો કરનાર સામે કરાશે કડક કાર્યવાહી\nખોટી અફવા ફેલાવનાર વિરૂદ્ધ થશે કાર્યવાહી\nગઈ તા.16/ર/ર019 ના રોજ ધારી તાલુકાનાં સેમરડી ગામે પોલીસ ઉપર જીવલેણ હુમલાનો બનાવ બનેલ હતો અને સદરહું બનાવમાં ત્રણ પોલીસ અધિકારી/કર્મચારીઓને ઈજા થયેલ હતી. તે પૈકી મહેન્‍દ્રભાઈ વાળાને ખુબજ ગંભીર ઈજા પહોચેલ હતી. સદરહું બનાવ અનુસંધાને આરોપીઓ વિરૂઘ્‍ધ ધોરણસર ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. અને આ કામે જાફર બારનભાઈ બ્‍લોચ રહે. સેમરડી તથા બારાન ઉમરભાઈ બ્‍લોચ રહે. સેમરડી વાળાઓની ધરપકડ કરવામાં આવેલ હતી. સદરહું આરોપીઓનાં બચાવપક્ષે વકીલ રહેવા માટે વકીલ મંડળે પણ ઈન્‍કાર કરેલ હતો અને હાલમાં આરોપીઓ રીમાન્‍ડ ઉપર છે.\nસદરહુ બનાવ અનુસંધાને ગઈ કાલ તા.17/0ર/ર019ના રોજ પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી., એસ.ઓ.જી. ટીમ તથા આસપાસનાં પોલીસ સ્‍ટેશનનાં અધિકારી તથા માણસો સાથે તેમજ પી.જી.વી.સી.એલ. (જી.ઈ.બી.)ટીમો તથા ફોરેસ્‍ટ વિભાગની ટીમો સાથે રાખી સેમરડીગામે સંયુકત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલહતું.\nધારી તાલુકાનાં સેમરડી ગામમાં તેમજ તેની બાજુમાં આવેલ દલખાણીયા તથા થોરડી ગામોમાં અમુક અસામાજીક પ્રવૃતિઓ કરવા વાઈા ઈસમો રહે. સદરહું ગામો જંગલ વિસ્‍તારની ખુબજ નજીક આવેલ છે.\nસેમરડી ગામનો ગુન્‍હાહીત ઈતિહાસઃ સેમરડી ગામમાં 30 થી 40 કુટુંબોનો વસવાટ ધરાવતું ગામ છે અને આ સેમરડી, દલખાણીયા, થોરડી ગામના કુલ-પ6 અસમાજીક વ્‍યકિતઓ વિરૂઘ્‍ધમાં અલગ-અલગ હેડનાં ગુન્‍હાઓ દાખલ થયેલ છે.\nજેમાં સને ર007થી ર019 સુધીમાં સેમરડી, દલખાણીયા, થોરડી ગામના અલગ-અલગ આરોપીઓ વિરૂઘ્‍ધમાં પોલીસ ચોપડે કુલ-પ4 ફોજદારી ગુન્‍હાઓ નોંધાયેલ છે. જેમાં ફોરેસ્‍ટ વિભાગનાં ટ્રેકરની હત્‍યા,મારા-મારી, હત્‍યાનો પ્રયાસ, ચોરી, લુંટ, સરકારી કર્મચારીઓને માર-મારવાના તથા ફરજમાં રૂકાવટ, વિદેશી/દેશી દારૂ અંગેના ગુન્‍હાઓ નોંધાયેલ છે.\nતેમજ સેમરડી, દલખાણીયા, થોરડી ગામનાં અલગ-અલગ આરોપીઓ વિરૂઘ્‍ધમાં ફોરેસ્‍ટ વિભાગમાં 6 કોર્ટ કેસ, તથા 13 કમ્‍પાઉન્‍ડીંગ કેસો થયેલ છે. જેમાં ગુજરાત રાજય પ્રાણી સિંહને મારી નાખી તેના નખ વેચવાના, સિંહનો શિકાર કરવો, સિંહના પંજા તથા નખ કાપવા, સેમરડી ગામમાંથી સિંહના નખ મળી આવવા, જંગલના લાકડા કાપી જવા, તેમજ સ્‍ફોટક પદાર્થ, તથા લોડેડ જામગરી હથિયાર સાથે શિકાર કરવાનાં ઈરાદેગેરકાયદેસર જંગલમાં પ્રવેશ, તથા ગેરકાયદેસર લાયન શો, ફોરેસ્‍ટ વિભાગનાં ટ્રેકરની હત્‍યા, તથા તેઓની ફરજમાં રૂકાવટ અંગેનાં અલગ-અલગ ગુન્‍હાઓ નોંધાયેલ છે.\nસેમરડી ગામમાં બનેલ બનાવ અનુસંધાને સર્ચ ઓપરેશન કરવામાં આવેલ હતું અને ત્‍યારબાદ આ ગામોમાં રહેતાં અસામાજીક તત્‍વો ર્ેારા ખોટી અફવાઓ ફેલાવી વિવિધ સોશીયલ માઘ્‍યમો ર્ેારા વિડીયો તથા ફોટા વાયરલ કરેલ છે. ખરેખર તેવો કોઈ બનાવ બનેલ નથી તેમજ ખોટી રીતે લોકોની ધાર્મિક લાગણી ઉશ્‍કેરવા પ્રયત્‍ન કરતા ઈસમો વિરૂઘ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સદરહું સેમરડી ગામમાં રહેતા ગુન્‍હેગારો વિરૂઘ્‍ધમાં એકથી વધુ ગુન્‍હાઓ નોંધાયેલ છે. આવા વારંવાર ગુન્‍હાઓ કરવાની ટેવવાળા ઈસમોની વિરૂઘ્‍ધમાં આગામી સમયમાં પ્રવર્તમાન કાયદા અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે.\nપોલીસ સમાચાર Comments Off on સેમરડી ગામે પોલીસ પર હુમલો કરનાર સામે કરાશે કડક કાર્યવાહી Print this News\n« ધારીમાં રહેતા પર���વાર સાથે રૂા. પ લાખ પરત નહીં ચૂકવી છેતરપીંડી કરી (Previous News)\n(Next News) અમરેલીમાં આગામી સોમવારે કોંગી આગેવાનો લોકસભાની ચૂંટણીની રણનીતિ તૈયાર કરશે »\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nરાજુલા પંથકમાં ગુન્‍હાહિત પૂર્વ ઈતિહાસ ધરાવતી કોબ્રા ગેંગ સામે પોલીસ વિભાગે અટકાયતી પગલા લીધા\nસા.કુંડલાનાં રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસર કપીલ ભાટીયા પર મોડીરાત્રીએ હુમલો કરાતાં ખળભળાટ\nબગસરા શહેરમાં ત્રણ મહિલાઓએ ખેડૂતની થેલીમાં કાપો મારીને રૂપિયા 1 લાખ સેરવી લીધા\nસા.કુંડલામાં લુહાર વેપારીને ત્‍યાં 1પ લાખ કરતા પણ વધુ રકમનાં માલસામાનની ચોરી\nધારી : ચંદન ચોરી પ્રકરણમાં એમ.પી. ગયેલી વન વિભાગની ટીમ વિલા મોઢે પરત ફરી\nધારીમાંથી વિદેશીદારૂની અર્ધો ડઝન બોટલ સાથે ર શખ્‍સોની અટકાયત\nઅમરેલી જિલ્‍લામાં રાત્રીના સમયે શંકાસ્‍પદ હાલતમાં ફરનાર સામે લાલ આંખ\nકડીયાળી નજીક બે બાઈક સામસામે અથડાતા 1 વ્‍યકિતનું મોત\nઅમરેલીનાં પ્રોફેસરે રૂા. પ.ર7 કરોડની છેતરપીંડી કરી\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?p=8371", "date_download": "2019-03-21T19:41:51Z", "digest": "sha1:EPMLYKLCYE2NK3MSRA34ZSPZW7KZIVOR", "length": 9031, "nlines": 72, "source_domain": "avadhtimes.net", "title": "સાવરકુંડલામાં વરસાદ થતાં પ્રી મોન્‍સુનના દાવાઓની પોલ ઉઘડી – Avadh Times Breaking News", "raw_content": "\nસાવરકુંડલામાં વરસાદ થતાં પ્રી મોન્‍સુનના દાવાઓની પોલ ઉઘડી\nઅમરેલી જિલ્લામાં પડેલા વરસાદ માં સાવરકુંડલા માં ત્રણ ઇંચ વરસાદ અને નાવલી નદીમાં પુરના પ્રકોપથી સરકાર દ્વારા પ્રી-મોન્‍સૂન ના દાવાઓની પોલ ઉઘાડી પડી ગઈ હતી સાવરકુંડલા ના ગ્રાઉન્‍ડ જીરો પર���ી મળતી માહિતી મુજબ ભારે પવનથી વ્‍યાપક નુકશાની જોવા મળી રહી છે\nતો પૂર્ણ પાણી થી નવલી નદીમાં શનિવારી બજારો માં બેસતા નાના વેપારીઓને નુકશાની વધુ થઇ છે તો મહુવા રોડ પર આવેલી ઓઈલ ઇન્‍ડસ્‍ટ્રીઝ વાવાજોડા ને કારણે જમીનદોસ્‍ત થઇ ગઈ છે ગઈકાલે હવામાન વિભાગની આગાહી સચોટ સાબિત થઈ અને અમરેલી જિલ્લાના સાવરકુંડલા માં મોસમનો પ્રથમ વરસાદ ત્રણ ઇંચ ખાબકતા સ્‍થાનિક નાવલી નદીમાં પૂર્ણ પાણી બે કાંઠે વહેતા નદી બજારમાં બેસીને વેપાર કરતા નાના વેપારીઓને ભારે નુકશાની વેઠવી પડી છે ગઈકાલના વરસાદ બાદ પ કલાક ઉપરાંત વીજળીરાણી ગુલ રહી હતી મુખ્‍યમંત્રી કાર્યાલય થી તંત્રને ખડેપગે રહેવાના આદેશનો તંત્રના બાબુઓએ ઉલળીયો કર્યો હોય તેમ મોડી રાત સુધી વીજળી રાણી ના દર્શન લોકો કરી શક્‍ય ન હતા સાવરકુંડલા ના સ્‍થાનિકો દ્વારા પૂરના પ્રકોપથી પોતાની મિલકતને થયેલ નુકશાની બાદ જાત મહેનત જીંદાબાદ થકી નાવલી નદી માંથી પોતાનો માલ સમાનકાઢતા સવારથી નજરે પડી રભ છે સ્‍થાનિકપાલિકાનું જે.સી.બી. નદીના વહેણ માં આવતા ઓવાળો દૂર કરવાની કામગીરી સિવાય કશું કરતી નજરે પડતી ન હતી ત્‍યારે નાવલી નદીમાં બેસતી શાકમાર્કેટ ની હાલત અતિ દયનીય બનવા પામી હતી જેનો સ્‍થાનિકોમાં ભારે રોષ જોવા મળ્‍યો હતો\nસાવરકુંડલામાં તાજેતર માં બનેલા સી.સી.રોડ તૂટી ને બેહાલ થઈ ગયા છે પ્રથમ પડેલા ત્રણ ઇંચ વરસાદથી સરકાર સાથે પાલિકા તંત્રની ભષ્ટાચારની પોલ 1પ દિવસ પહેલા બનેલા સી.સી.રોડ થી પ્રજા સમક્ષ આવી હતી ન્નયારે મહુવા રોડ પર આવેલી ગ્રીન ઓઇલ ઇન્‍ડસ્‍ટ્રીઝ ધબોય નમઃ થઈ ગઈ હતી ઓઇલમિલ ભારે વાવાજોડા ને કારણે જમીન દોસ્‍ત થઈ ગઈ છે ઓઈલમિલ ઇન્‍ડસ્‍ટ્રીઝ ને 30 લાખનું નુકશાન થયું હોવાના વાવડ મળી રભ છે ઓઇલમિલ ધારક સહિત નાવલી નદીના કિનારે બેસતા નાના વેપારીઓને નુકશાનીથી તંત્રના દાવાઓ પોકળ સાબિત થયા હતા તો વરસાદ બાદ મુખ્‍યમંત્રી કાર્યાલય થી છુટેલા આદેશો ને સરકારી બાબુઓએ ઉલાળિયો કર્યો હોય તેવો ઘાટ ઘડાયો જોવા મળતો હતો.\nસમાચાર Comments Off on સાવરકુંડલામાં વરસાદ થતાં પ્રી મોન્‍સુનના દાવાઓની પોલ ઉઘડી Print this News\n« અમરેલી સોની જ્ઞાતિની વાડીમાં નેત્ર નિદાન કેમ્‍પ યોજાયો (Previous News)\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\nઅમરેલી,(ડેસ્ક રીર્પોટર) અમરેલીમાં સંધી સોસાયટી વોર્ડ નંબર એકમાં આવેલ સોસાયટી વિસ્તાર��ાં પાંચ વર્ષ સુધી હોયવધુ વાંચો\nઅમરેલી,કુંડલામાં 30 કરોડનાખર્ચે થશે રેલ્વેના અંડરબીજનું નિર્માણ\nઅમરેલીઅમરેલી અને સાવરકુંડલામાં રેલ્વે ફાટકો પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા લોકો માટે માથાના દૃુ:ખાવારુપ બનીવધુ વાંચો\nબાબરાના થોરખાણ ગામે સંતની ઈચ્છાથી સંત કુટીરનું તંત્ર દ્વારા ડીમોલેશન કરાયું\nહાઇ એલર્ટ: રેન્જ આઇજી શ્રી અશોક યાદવ અમરેલીના દરિયાકાંઠે\nમોદી હૈ તો મુમિકન હૈ: પીઓકેમાં આતંકીઓનો સફાયો\nબાબરામાં ભાજપ પરિવાર દ્વારા આતશબાજી\nઅમરેલીના દેશપ્રેમી રેડીયોલોજીસ્ટ ડૉ. હર્ષદ રાઠોડ નવાનકોર વસ્ત્ર ધારણ કરી આવ્યા\nતંબાકુને બદલે મિરાજ વિમાન આવ્યા અને અડધી રાતે ચુનો ચોપડી ગયા\nકાઠીયાવાડનો શોક ભાંગ્યો,લોકસભા પહેલા પાકિસ્તાનમાં શોકસભા\nકોવાયાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે થયેલી અપીલ ફગાવતી ગ્રીન ટ્રીબ્યુનલ\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9B%E0%AA%BE%E0%AA%9B%E0%AA%B0", "date_download": "2019-03-21T21:00:17Z", "digest": "sha1:GSBL2QCKSHEVXG6RCWSUMOFPT6H7BZDC", "length": 4117, "nlines": 102, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "છાછર | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nછાછર ની ગુજરાતીમાં વ્યાખ્યા\n] પાણીની સપાટી પર છરરર કરતું જાય એવી રીતે કાંઈ ફેંકવું તે.\nછાછરુ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nછીછરું; છછરું; થોડી ઊડાંઈવાળું.\nછાછરું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nછીછરું; છછરું; થોડી ઊડાંઈવાળું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A4_%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5_%E0%AA%9A%E0%AA%A1%E0%AA%B5", "date_download": "2019-03-21T21:06:22Z", "digest": "sha1:5TMJOGWEYLEWJZTVE7KM3W44PXW5OGVV", "length": 3601, "nlines": 84, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "સાતે ઘોડે સાથે ચડવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી સાતે ઘોડે સાથે ચડવું\nસાતે ઘોડે સાથે ચડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nસાતે ઘોડે સાથે ચડવું\nઅનેક ફરજો એક સાથે બજાવવા નીકળવું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33020", "date_download": "2019-03-21T19:50:56Z", "digest": "sha1:YGLCJYHJZYDOHD2HHHRXSNDSGDZNQEUU", "length": 7606, "nlines": 69, "source_domain": "amreliexpress.com", "title": "અમરેલીની વિદ્યાસભા સ્‍કૂલ દ્વારા બોર્ડનાં વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્‍છાઓ – Amreli Express", "raw_content": "\nઅમરેલીની વિદ્યાસભા સ્‍કૂલ દ્વારા બોર્ડનાં વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્‍છાઓ\nડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માઘ્‍યમિક શાળા તથા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ઉ.મા. શાળાનાં સંયુકત ઉપક્રમે ધોરણ – 10 અને 1રના બોર્ડના વિદ્યાર્થીઓનેબોર્ડ પરીક્ષાની શુભેચ્‍છા પાઠવેલ છે. આ સંદર્ભે અમરેલી જિલ્‍લાનાં\nશિક્ષણાધિકારી પ્રજાપતિ, તેમજ ઝોનલ અધિકારી સોલંકી અને પંડયા પરીક્ષાર્થીઓને શુભેચ્‍છા પાઠવવા ઉપસ્‍થિત રહેલ. જેમાં સંસ્‍થાનાં વ્‍યવસ્‍થાપક હસમુખભાઈ પટેલ દ્વારા ભભમાંભભ સરસ્‍વતીના ચરણોમાં શ્રીફળ અને પુષ્‍પ અર્પણ કરી પૂજન કરી વિદ્યાર્થીઓને ગોળ-ધાણા અને દહી અને ગુલાબ આપી પરીક્ષામાં સારા ગુણથી ઉતીર્ણ થાય તેવી શુભકામના પાઠવવામાં આવી હતી. સ્‍ટાફગણે દરેક વિદ્યાર્થીઓને કુંમકુંમ તિલક અને ગુલાબનું પુષ્‍પ આપી સફળતા માટે શુભેચ્‍છા પાઠવી હતી. આમ વિદ્યાસભા પરિવાર દરેક પ્રસંગને યાદગાર અને મંગલમય બનાવી દેશના ભાવિ નાગરિકો પોતાના પરીવાર, શાળા અને દેશ માટે હંમેશા આગળ વધે તેવા અંતરના આશીષ પાઠવ્‍યા હતા.\nસમાચાર Comments Off on અમરેલીની વિદ્યાસભા સ્‍કૂલ દ્વારા બોર્ડનાં વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્‍છાઓ Print this News\n« બાબરા તાલુકાનાં ઉંંટવડથી ખંભાળાનો પંદર કિલોમીટરનો રોડ છ કરોડના ખર્ચે બનશે (Previous News)\n(Next News) અમરેલીનાં સમર્થ વ્‍યાયામ મંદિરમાં ક્રિએટિવ યોગા ગૃપ દ્વારા વિશ્‍વ મહિલા દિનની ઉજવણી કરાઈ »\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\nરાજુલા પંથકમાં ધારાસભ્‍યનાં ઉમદા પ્રયાશથી પાકવીમાની રકમ મંજૂર\nસારંગપુરમાં આજે પ.પૂ.મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં ભવ્‍ય ફુલદોલ\nચારણ સમઢિયાળા ગામે ખેતરમાં મજૂરી કામ કરતા મજૂર પર દીપડાએ હુમલો કર્યો\nમેરીયાણામાં ઉનાળાનાં પ્રારંભે જ પાણીનો પોકાર\nજાફરાબાદ બંદરમાં બોટનું પ્રમાણ વધી રહૃાું હોય સુવિધા વધારવા માંગ થઈ\nરાજુલા-જાફરાબાદમાંથી કોંગ્રેસને જંગી લીડ અપાવવા બેઠક યોજાઈ\nઅમરેલીમાં પરીક્ષાર્થીને ચાલુ પરીક્ષાએ 108 દ્વારા સારવાર આપવામાં આવી\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/category/baharvatiya/", "date_download": "2019-03-21T19:56:50Z", "digest": "sha1:OO2QSRPLEF6KSSI565WKMWLTGL3W6ACX", "length": 13528, "nlines": 139, "source_domain": "kathiyawadikhamir.com", "title": "બહારવટીયાઓ | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nઇતિહાસ ના પાને પાને બહારવટિયાઓ ની ગાથા ભરેલી પડી છે, બહારવટિયાઓનું જીવન કેવું હતું, શામાટે તેઓ એ આવો કપરો માર્ગ સ્વીકાર્યો, કેવા હતા તેમના જીવન મૂલ્યો, કોઈ બહારવટિયાઓ ને સમા��ે વીર નું બિરુદ આપ્યું છે તો કોઈ ને કલંક ગણ્યા છે.\nઈતિહાસ બહારવટીયાઓ શુરવીરો શૌર્ય કથાઓ\nવીર યોદ્ધા – નાથા મોઢવાડિયા\nમહેર જવામર્દ વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા ની શૌર્યકથા પોરબંદર ના યુવાઓ દ્વારા બનાવવામાં આવેલી, મહેર જવામર્દ વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા ની શૌર્યકથા વિડિઓ ડોક્યુમેન્ટરી સ્વરૂપે Its a story from Gujarat(India) The man named Natha Modhwadiya was the “SuperHuman” from Maher Cast Found in Saurashtra Gujarat. Natha was SuperHuman because there was no any […]\nભુતકાળ માં બહારવટિયા ના બહારવટાં માં દિકરી નિર્ભય હતી એનો એક પ્રસંગ પ્રાગડ ના દોર ફુટ્યા એ સમયે એક ઘોડેસવાર સિમાડા માં ફરે છે. એ વખતે એક દિકરી રાતવાં ઢોર ચારવા આવેલી. વગડા માં સતર અઢાર વરસ ની દિકરી ને એકલી જોઈ એ ઘોડેસવાર એના પાસે ગયો. પાસે જઈ પૂંછ્યું કેઃ ‘બેટા , એકલી છો […]\nઈતિહાસ ઉદારતાની વાતો બહારવટીયાઓ\nવાટ જોવાની હતી ખૂની બહારવટિયાની અને વાટ જોનાર હતો રાજુલા ડુંગર પંથકનો આજન્મ સેવાધારી, પરગજુ, અમીર, દાનવીર, મોઢ વણિક. ‘ને ક નામદાર, નેકીના કરનાર શેઠશ્રી કલ્યાણભાઇને માલૂમ થાય કે, ‘મને વારાહ સ્વરૂપની જગ્યા પાસે આવીને મળી જાવ. મારે તમારું ખાસ કામ છે, કાગને ડોળે વાટ જોઉં છું. તમે અમારા મુરબ્બી અને શિરતાજ છો. મારે સામેથી […]\n વટ માટે ઘર, સમાજ અને ગામ સુધ્ધાં છોડી દે અને વટ પૂરો કરવા શાસક સામે હથિયાર ઉપાડે તેને તળપદી કાઠિયાવાડીમાં બહારવટિયો કહેવામાં આવે છે. અત્રે રજુ કરાયેલ સંપૂર્ણ પોસ્ટમાં જાણો, શા માટે લીધું ભૂપતસિંહે બહારવટુ…, કોણ હતો ભૂપત બહારવટિયો…, કોણ હતો ભૂપત બહારવટિયો…, કેવા હતા એના પરાક્રમો…, કેવા હતા એના પરાક્રમો…, શા માટે એને વીસમી સદીનો છેલ્લો બહાદુર કેહવામાં આવ્યો…, શા માટે એને વીસમી સદીનો છેલ્લો બહાદુર કેહવામાં આવ્યો…\nજેસોજી-વેજોજી નું બહારવટુ સંક્ષિપ્તમાં ગીર નું જંગલ છે, ત્યાં એક માણસ ખોરાક રાંધી ને જમવાની તૈયારી કરે છે, જમવાનો એક કટકો લઈને જોર થી રાડ પડે છે “કોઈ ને જમવાનું હોય તો આવજો” એમ ૩ વખત અવાજ કરે છે. અને કોઈ નથી એમ વિચારી ને પોતે બટકું ખાવા જતો હોય ત્યાં પાછળથી હાથ લાંબો થાય […]\nઈતિહાસ દુહા-છંદ બહારવટીયાઓ શુરવીરો\nજનની જણ તો ભક્ત જણ જે\nજનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર, જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર, નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર, નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર.\nઈતિહાસ બહારવટીયાઓ શૌર્ય કથાઓ\nજનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર, નહિંતર રે’���ે વાંઝણી મત ગૂમાવીશ નૂર, ભાવનગર ઠાકોર વજેસંગ દ્વારા જયારે, જોગીદાસ ના પિતા હદા ખુમાણ ના તાબા હેઠળ નું કુંડાળા ગામ ખેચાઇ ગયું ત્યારે હદો ખુમાણ એના ત્રણેય પુત્રો સાથે બહારવટે ચડ્યો, બહારવટુ પણ એવું ધાર્મિક ને નીતિવાન, અને સામે રાજા વજેસંગ ગોહિલરાજ પણ […]\nઈતિહાસ દુહા-છંદ બહારવટીયાઓ શુરવીરો શૌર્ય કથાઓ\nનાથા ભાભા મોઢવાડિયા અને એની વીસ દુહાની વીશી…. મોઢવાડા ગામમાં મૂળુ મેરના દીકરા વણગા પટેલને ઘેર જેઠવા રાણાની હડ્ય રહેતી, ભલભલાના પગ એ વણગા પટેલની હડ્યમાં કેદ બનતાં ,વણગો તો રાણાની મૂછનો બાલ લેખાતો, એક દિવસ વણગાને ઘેર છત્રાવા ગામનો રાણો ખૂંટી નામનો મેર એકસો માણસને લઇને દ્વારિકાની જાત્રાએ જતાં જતાં માર્ગે રાત રોકાયો, વાળું […]\nદુહા-છંદ બહારવટીયાઓ શુરવીરો શૌર્ય કથાઓ\nઆભ ને જમીના કડા ભેળાં કરે, ખડગ થી ખલકમાં ખેલ ખેલે શંભુ ગણ સરીખા સમર બંધ સમરમાં પડક વણ અવન પડ આપ ઠેલે ભોમ જો લડથડે ટકાવે ભુજ બળે સમજણા પરાયા છિદ્ર ઢાંકે પખા બેઉ ઉજળા હોય જો પરાક્રમી પટાળા નવ હથ્થા જોધ પાકે ….. વીર રામ વાળો (વાવડી) જેની હિન્દુસ્તાન માં અંગ્રેજી સત્તા જડબેસલાક […]\nઓગણીસમી સદી પૂરી થવાને બે-ત્રણ વર્ષની વાર હતી ત્યારની આ વાત. અંગ્રેજ સરકારનો એક અધિકારી. બદલી થઈ છે કાઠિયાવાડમાં. ટ્રેનમાં બેસીને વઢવાણથી રાજકોટ જઈ રહ્યો છે. મુલક નવો છે. બારી બહાર સતત નજર ફર્યા કરે છે. એક પછી એક નાનાં મોટાં ગામો આવે છે ને જાય છે. પણ ચકોર નજર એક વાત નોંધી લે છેઃ […]\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.dahod.com/mrutyunondh-of-shree-chandranand-navnitlal-desai-at-usa-originally-from-jhalod-father-of-nehal-raju-desai-funeral-is-on-saturday-jan-28th-2017-1-to-4pm-beck-givnish-funeral-home-7400-new-2/", "date_download": "2019-03-21T19:52:11Z", "digest": "sha1:3Q67SBOZWZ6OUJOPAABTZDTZV3CA7OP2", "length": 7038, "nlines": 152, "source_domain": "www.dahod.com", "title": "MrutyuNondh Of Shree Chandranand Navnitlal Desai At USA ( originally from Jhalod) father of Nehal & Raju desai Funeral is on Saturday Jan, 28th , 2017 , 1 to 4pm @beck givnish funeral home 7400 new falls road, Levittown pa 19055 – Dahod City Online", "raw_content": "\n« ૨૬મી જાન્યુઆરીના રોજ સાંજે દાહોદ શહેરમાં દેશના શહીદોને અનોખી રીતે યાદ કરવામાં આવ્યા : “એક શામ શહીદો કે નામ” કાર્યક��રમ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી (Previous News)\nવર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ ઉજવાતી દાહોદ શહેરની મુખ્ય હોળીની ઇકો ફ્રેન્ડલી ઉજવણી\nદાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરમાં ફાગણ સુદ પૂનમને હોળીના દિવસેRead More\n૨૨મી માર્ચના “વિશ્વ જળ દિવસ” ના ઉપક્રમે આજ રોજ દાહોદના રાજમાર્ગો પર રેલી નીકાળી ઉજવણી કરવામાં આવી\nદાહોદ ખાતે “વિશ્વ જળ દિવસ” ઉજવાયો. દાહોદ નગરના રાજમાર્ગો પર રેલીએ પરિભ્રમણ સાથેRead More\nદાહોદ જિલ્લાની કતવારા પોલીસને ટાટા પીકઅપ ડાલામાં ૧૧ ગૌવંશ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં મળેલ સફળતા\n🅱reaking : દાહોદ મુખ્ય પોસ્ટ ઓફિસની બહાર લાગતી મોટી લાઈનો છે અર્થહીન : તંત્ર દ્વારા ખેડૂત ખાતેદારોને સમઝાવવા જરૂરી\nઆચાર સંહિતા લાગુ પડતા દાહોદ જિલ્લા સેવા સદનમાં આજે કલેકટર દ્વારા યોજાઈ એક પ્રેસ કોન્ફરન્સ\nદાહોદના સરદાર પટેલ સ્ટેડિયમ (સીટી ગ્રાઉન્ડ) માં ઢોલમેળાનું આયોજન કરવામાં આવ્યું\nધાનપુર તાલુકામાં અંદાજીત ૨૦ કરોડ ખર્ચના વિવિધ ૧૨ વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરતા – ગ્રામ વિકાસ, પશુપાલન રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ\nદાહોદ L.C.B. પોલીસે હાઈવે પર કાર પંક્ચર પાડી રોબરી કરતી ગેંગના સૂત્રધારોને ઝડપી પાડ્યા\nદાહોદ જિલ્લાના કુલ ૧૩૫૫૫ લાભાર્થીઓને ઇ-ગૃહપ્રવેશ કરાયો, મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત ૪૬૬૪ લાભાર્થીઓને જોબવર્ક અને નિમણૂકપત્ર અપાયા\nદાહોદની મહર્ષિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પંડિત દીનદયાલ ઓડીટોરીયમ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/gallery2/main.php/v/JAGJIVAN+G+PATEL/", "date_download": "2019-03-21T20:16:23Z", "digest": "sha1:JZSDNA4LS66NNPS6PJKSI24GSHPOIIQ4", "length": 11856, "nlines": 180, "source_domain": "www.swaminarayanworld.net", "title": "ધાર્મિક સ્થળોના ફોટા", "raw_content": "\nGallary ધાર્મિક સ્થળોના ફોટા\nભારતના રાજ્યવાર પ્રમાણે તીર્થો ગોઠવેલા છે.\nભારતના લગભગ મોટા પ્રખ્યાત મંદિરોમાં ગર્ભગૃહમાં ફોટા લેવા દેવામાં આવતા નથી. તેથી લગભગ વેબસાઇટોમાં આ ફોટા જોવા મળશે નહીં.\nઆ ગેલેરી વિભાગમાં તમારું આલ્બમ બનાવી તમે પણ આપે દર્શન કરેલ ધાર્મિક સ્થળના ફોટા મૂકી શકો છો.\n(ફોટા ઉપર ક્લીક કરો)\nયાત્રાએ / પ્રવાસે જતાં પહેલાં\nયાત્રાના જુદા જુદા રૂટ\nઅમદાવાદ,વડતાલ, જેતલપુર, ધોળકા,ટોરડા, ડભાણ, ઇડર, સિધ્ધપુર, ડાકોર,ઉમરેઠ,\nગઢડા, ધોલેરા,જુનાગઢ,જેતપુર,તુલશીશ્યામ,ઉના,દ્વારકા,લોજ, પીપલાણા,સોમનાથ, મૂળી,દ્વારકા,ગોંડલ,ગુપ્તપ્રયાગ,\nKeywords: Saurashtara સૌરાષ્ટ્ર ગઢડા, ધોલેરા, કારિયાણી, સારંગપુર, બોટાદ, જુનાગઢ, જેતપુર, તુલશીશ્યામ, ઉના, દ્વારકા, લોજ, પીપલાણા, સોમનાથ, મૂળી, ગોંડલ, ગુપ્તપ્રયાગ, Gadhada, Dholera, Junagadh, Jetpur, Tulshishyam, Una, Lohej, Pipalana, Somnath, Muli, Dwarka\nMadhya Pardesh મધ્યપ્રદેશ ઉજ્જૈન,ઓમકારેશ્વર,ઇંદોર,ચિત્રકુટ,બુરાનપુર\nKeywords: Madhya Pardesh, મધ્યપ્રદેશ, ઉજ્જૈન, ઓમકારેશ્વર, ઇંદોર, ચિત્રકુટ, બુરાનપુર, Nilkanth varni, Bhagvan Swaminarayan, નિલકંઠવર્ણી, સ્વામિનારાયણ\nમહાભારતના યુધ્ધનું સ્થાન -કુરુક્ષેત્ર\nKeywords: Uttaranchal, ઉત્તરાંચલ, હરિદ્વાર, ઋષિકેશ, બદ્રીનાથ, જોષીમઠ, દેવપ્રયાગ, રુદ્રપ્રયાગ, પાંડુકેશ્વર, Nilkanth varni, Bhagvan Swaminarayan, નિલકંઠવર્ણી, સ્વામિનારાયણ, Badrinath\nઅલાહાબાદ, અયોધ્યા, આગ્રા, કાશી, છપૈયા, નૈમિષારણ્ય, મથુરા, વૃંદાવન,સારનાથ,Shukratal,UP, Kalpi, કાલ્પી,\nKeywords: Uttar Pradesh, ઉત્તરપ્રદેશ, Shukratal, UP, Nilkanth varni, Bhagvan Swaminarayan, નિલકંઠવર્ણી, સ્વામિનારાયણ, શુક્રતાલ, નૈમિક્ષારણ્ય, વૃંદાવન, મથુરા, છપૈયા, અયોધ્યા\nBihar બિહાર, ગયાજી, બુધ્ધગયા, હરિહરક્ષેત્ર,\nWest Bengal પશ્ચિમ બંગાળ, Gangasagar, Kolkota, ગંગાસાગર, કલકત્તા,\nજગન્નથાપુરી, ભુવનેશ્વર, કોણાર્ક, સાક્ષીગોપાલ\nઆદીકુર્મ,માનસપુર (મંડાસા),સીંહાચલમ,તિરુપતી, રાજમહેન્દ્રી,શ્રીશૈલમ, શ્રીકાલહસ્તી,હૈદરાબાદ,\nકન્યાકુમારી, મદુરાઇ, રામેશ્વર, મદ્રાસ, ભૂતપુરી, વિષ્ણુકાંચી, શીવકાંચી, મહાબલીપુરમ, ચિદંબરમ, તાંજોર, શ્રીરંગ, ત્રીચી,આદીકેશવ, ઊટી, કુંભકોનમ, લંબેનારાયણ, છોટેનારાયણ, જંબુકેશ્વર, તોતાદ્રી, દર્ભશયનમ, પક્ષીતીર્થ, પાપનાશનમ, પોંડેચરી,...\nKeywords: Tamil Nadu, તામિલનાડુ, કન્યાકુમારી, મદુરાઇ, રામેશ્વર, મદ્રાસ, ભૂતપુરી, વિષ્ણુકાંચી, શીવકાંચી, મહાબલીપુરમ, ચિદંબરમ, તાંજોર, શ્રીરંગ, ત્રીચી, આદીકેશવ, ઊટી, કુંભકોનમ, લંબેનારાયણ, છોટેનારાયણ, જંબુકેશ્વર, તોતાદ્રી, દર્ભશયનમ, પક્ષીતીર્થ, પાપનાશનમ, પોંડેચરી, શુચિન્\nગુરુવાયર, જનાર્દન, ત્રિવેન્દ્રમ, કાલડી, કોવલમબીચ,\nKeywords: Kerala, કેરાલા, ગુરુવાયર, જનાર્દન, ત્રિવેન્દ્રમ, કાલડી, કોવલમબીચ\nપંપાસરોવર, બીજાપુર, બેંગલોર, મૈસુર, શ્રવણબેલગોડા, શ્રીરંગપટનમ, શૃંગેરી, જોગફોલ્સ,\nKeywords: Karnataka, કર્ણાટક, Nilkanth varni, Bhagvan Swaminarayan, નિલકંઠવર્ણી, સ્વામિનારાયણ, પંપાસરોવર, બીજાપુર, બેંગલોર, મૈસુર, શ્રવણબેલગોડા, શ્રીરંગપટનમ, શૃંગેરી, જોગફોલ્સ\nઅજંટા,ઇલોરા,ઔરંગાબાદ, દોલતાબાદ,ધુષ્મેષ્વર, નાગેશ્વર,નાસિક,ત્રંબક, પંઢંરપુર,બૈજનાથ-પરલી,ભીમાશંકર,મુંબઇ,શિરડી,\nપુલહાશ્રમ, જોમસોમ, પોખરા, કાઠમંડુ, જનકપુર, બુટોલનગર, લુંબીની,\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2015/08/blog-post.html", "date_download": "2019-03-21T20:20:45Z", "digest": "sha1:2SSSXO6YXJX5PLPV7A6AEN234C3SV5ZS", "length": 21012, "nlines": 269, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: गप्पा गोष्टी फेस बुक फन्डा....", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nહેં વોરા સાહેબ, આ તમારી રેશનાલીસ્ટોની સભામાં રેશનાલીસ્ટ કમ એથીઈસ્ટ કેટલાં હતા\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nહીંદુ અને દલિત .... બીબીસી હીન્દી ઉપર છ મોટા મોટા લેખ... હીન્દુઓના નામ ઉપર કલંક મટે એવી કોઈ જ શક્યતા નથી...\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/girl-asks-help-from-cm-yogi-aditiyanath-039170.html", "date_download": "2019-03-21T20:45:12Z", "digest": "sha1:SKHIAXBPRKGZO4AO5K6TH2LN5MIXIMQQ", "length": 11117, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "સીએમ અંકલ મદદ કરો, મારી મમ્મીના હત્યારા ખુલ્લેઆમ ફરી રહ્યા છે | Girl asks for help from CM Yogi Aditiyanath - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n5 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n8 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n9 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nસીએમ અંકલ મ��દ કરો, મારી મમ્મીના હત્યારા ખુલ્લેઆમ ફરી રહ્યા છે\nઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેરાનામાં એક જનસભા સંબોધિત કરી રહ્યા હતા. ત્યારે એક યુવતી પોતાના ભાઈ સાથે ત્યાં પહોંચી. યુવતીએ સીએમ સામે મળવા માટે પ્રાર્થના કરી. સીએમ યોગી આદિત્યનાથ યુવતીને મળ્યા અને તેની વાત સાંભળી. સીએમ ઘ્વારા યુવતીને ન્યાય આપવાની વાત પણ કહેવામાં આવી.\nબાગપતમાં બાડોટ ચોકીના રામબાગ કોલોની નિવાસી વૈશાલી પોતાના ભાઈ સાથે જનસભા સ્થળ પર પ્રાર્થના પત્ર લઈને પહોંચી. વૈશાલી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેની માતાનું અપહરણ કરીને તેની હત્યા કરી દીધી. આ મામલે હત્યારાઓ ઘ્વારા પોલીસ સાથે સાઠગાંઠ કરીને તેના પિતાને ખોટા આરોપમાં ફસાવીને જેલમાં મોકલી દીધા. જયારે મુખ્ય હત્યારાઓ ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા છે. સીએમ સાથે મળીને પ્રાર્થના કરતા યુવતીએ જણાવ્યું કે હત્યારાઓ મામલો પાછો લેવા માટે તેમના પર દબાવ બનાવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ હત્યારાઓ તેના ભાઈને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. વૈશાલી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેના પિતા બીએસએફ જવાન છે અને જે રાત્રે આ ઘટના થયી ત્યારે તેના પિતા ડ્યુટી પર હાજર હતા.\nવૈશાલીએ આખા મામલે સીબીઆઈ તપાસ કરવાની માંગ કરી છે. તેને લોકલ પોલીસ પર પૈસા માંગવાનો આરોપ લગાવ્યો છે. વૈશાલીએ જણાવ્યું કે અમારી પાસે પૈસા પણ નથી, મહેરબાની કરીને આ મામલે સીબીઆઈ તપાસ કરાવો. પીડિત યુવતીએ હત્યારાઓની ધરપકડ કરવા અને તેના પિતાને છોડાવવા માટે પ્રાર્થના કરી. સીએમ આદિત્યનાથે આખા મામલે જાંચ કરાવીને તેમને ન્યાય આપવાનું આશ્વાશન આપ્યું.\nયોગી સરકારના બે વર્ષઃ 5 વિવાદ અને કેટલાક આકરા નિર્ણયો\nઝેરી દારૂ પીવાથી મરનારની સંખ્યા 77 પર પહોંચી, 175 ધરપકડ\nUP budget 2019: યુપી માટે 4.79 લાખ કરોડનું ભારે બજેટ\nઅમે 25 કલાકમાં અયોધ્યા વિવાદ ઉકેલી શકીયે છે: યોગી આદિત્યનાથ\nભ્રષ્ટાચારને કારણે પાર્ટી 2019 ચૂંટણી હારી શકે છે: ભાજપ MLA\nગૌરક્ષા માટે યોગી સરકાર હવે 0.5 ટકા ટેક્સ વસૂલ કરશે\nભાજપે રામ મંદિર નિર્માણનું વચન પૂરું નહીં કર્યું: હાર્દિક પટેલ\nબુલંદશહેર હિંસા પર યુપીના સીએમ યોગી આદિત્યનાથ કંઈક આવું બોલ્યા\nદલિત અને આર્ય પછી હવે હનુમાનજીને જૈન ગણાવ્યા\nહનુમાનને દલિત કહીને યોગી આદિત્યનાથે પાપ કર્યું છે: શંકરાચાર્ય\nભગવાન રામની 221 મીટર ઉંચી મૂર્તિના વિરોધમાં સાધુ સંતો આવ્યા\nરામ જન્મભૂમિ પર એક ઇંચની પણ વહેંચણી મંજુર નથી: વીએચપી\nઅયોધ્યામાં ભગવાન રામની 221 મીટર ઉંચી મૂર્તિ બનશે, યોગી સરકારે મંજૂરી આપી\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nરાજસ્થાન: કોલેજમાં ઘૂસીને લોકોએ શિક્ષકોની પીટાઈ કરી\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32608", "date_download": "2019-03-21T20:41:18Z", "digest": "sha1:OKF4WKHKKIIUTHROB3RM2KCQSV4PRYAR", "length": 8876, "nlines": 72, "source_domain": "amreliexpress.com", "title": "અમરેલીમાં આગામી સોમવારે કોંગી આગેવાનો લોકસભાની ચૂંટણીની રણનીતિ તૈયાર કરશે – Amreli Express", "raw_content": "\nઅમરેલીમાં આગામી સોમવારે કોંગી આગેવાનો લોકસભાની ચૂંટણીની રણનીતિ તૈયાર કરશે\nપંચાયતો, પાલિકા, વિધાનસભા બાદ લોકસભામાં ભાજપનો સફાયો કરશે\nઅમરેલીમાં આગામી સોમવારે કોંગી આગેવાનો લોકસભાની ચૂંટણીની રણનીતિ તૈયાર કરશે\nઅમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિ દ્વારા તા.રપ/રને સોમવારના રોજ બપોરના ર કલાકે કોંગી નેતાઓ અને કાર્યકરોની એક મિટીંગનું આયોજન કરવામાં આવેલ છે. આ મિટીંગમાં વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, લાઠી- બાબરાના ધારાસભ્‍ય, સાવરકુંડલા- લીલીયાના ધારાસભ્‍ય પ્રતાપભાઈ દુધાત, ધારી- બગસરાના ધારાસભ્‍ય જે.વી. કાકડીયા,રાજુલા- જાફરાબાદના ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેર, પૂર્વ સાંસદ નવિનચંદ્ર રવાણી, પૂર્વ મંત્રી ધીરૂભાઈ દૂધવાળા, ઠાકરશીભાઈ મેતલીયા, હનુભાભા ધોરાજીયા તેમજ લોકસભા પ્રભારી ઝવેરભાઈ ભાલીયા, જિલ્‍લા પ્રભારી દિલીપભાઈ પટેલ, ડો. દિનેશભાઈ પરમાર ખાસ ઉપસ્‍થિત રહેશે.\nગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રીઓ, જિલ્‍લા પંચાયતના પ્રમુખ તેમજ પૂર્વ પ્રમુખો, જિલ્‍લા પંચાયતના તમામ ચેરમેનો તેમજ પૂર્વ ચેરમેનો બધા જ જિલ્‍લા પંચાયતના સદસ્‍યો, તમામ ફ્રન્‍ટલ અને સેલના પ્રમુખો, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો, તાલુકા પંચાયતના પ્રમુખો, નગરપાલિકાના પ્રમુખો તેમજ વિરોધપક્ષના નેતાઓ તથા જિલ્‍લાના વરિષ્ઠ કોંગી આગેવાનો તથા કાર્યકરોને ઉપસ્‍થિત રહેવા જણાવવામાં આવે છે. આ મિટીંગનું આયોજન જૂની ઈન્‍કમટેક્ષ ઓફિસ સામેની સોની જ્ઞાતિની વાડીમાં કરવામાં આવેલ છે. જિલ્‍લાના કોંગી કાર્યકરોને ખાસ ઉપસ્‍થિત રહેવા ફરીથી જણાવવામાં આવે છે. તેમ જિલ્‍લા કોંગ્રેસ સમિતિની અખબારી યાદીમાં જણાવાયું છે.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on અમરેલીમાં આગામી સોમવારે કોંગી આગેવાનો લોકસભાની ચૂંટણીની રણનીતિ તૈયાર કરશે Print this News\n« સેમરડી ગામે પોલીસ પર હુમલો કરનાર સામે કરાશે કડક કાર્યવાહી (Previous News)\n(Next News) અમરેલી જિલ્‍લામાં 31 પોલીસ કર્મીઓની અરસપરસ બદલી કરવામાં આવી »\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nઅમરેલી લોકસભાનાં કોંગી ઉમેદવાર તરીકે સુરેશ કોટડીયાનું નામ ચર્ચામાં આવતા દેકારો\nઅમરેલી શહેરમાં ધો. 10ની પરીક્ષામાં 3 કોપીકેસ નોંધાયા : પરીક્ષાની પૂર્ણાહુતી\nઅમરેલીમાં માર્ગો બનાવવાની કોઈને પડી નથીઆગામી 100 દિવસમાં શહેરનાં તમામ માર્ગો નહી બને તો ચોમાસામાં વધારે પરેશાની ઉભી થશે\nસાવધાન : ફેસબુક, વોટ્‍સએપ, ટ્‍વીટર પર હથિયાર સાથેના ફોટા જેલયાત્રા કરાવશે\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00522.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/dudhi-no-instant-handvo-2/", "date_download": "2019-03-21T19:53:37Z", "digest": "sha1:JFLOCNU6OFLU2PBTJAMR25UEXCZ7T75M", "length": 9928, "nlines": 91, "source_domain": "www.janvajevu.com", "title": "\"દૂધીનો ઈન્સ્ટન્ટ હાંડવો\" જોતાં જ બાળકો પણ થઈ જશે ખુશખુશાલ અને તમારો પ્રોબ્લેમ પણ ફૂલ્લી શોલ - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / રસોઈઘર / “દૂધીનો ઈન્સ્ટન્ટ હાંડવો” જોતાં જ બાળકો પણ થઈ જશે ખુશખુશાલ અને તમારો પ્રોબ્લેમ પણ ફૂલ્���ી શોલ\n“દૂધીનો ઈન્સ્ટન્ટ હાંડવો” જોતાં જ બાળકો પણ થઈ જશે ખુશખુશાલ અને તમારો પ્રોબ્લેમ પણ ફૂલ્લી શોલ\nતમે હાંડવાનું ખીરું પલાળતા અગાઉથી ભૂલી ગયા છો કોઈ જ ટેન્શનના લો આજે ઝટપટ બની જાય એવો અને ખૂબ જ પૌષ્ટિક એવો દૂધીનો ઇન્સ્ટન્ટ હાંડવો બનાવાની રીત લાવી છું. જે નોનસ્ટિક પેનમાં ફટાફટ બની જાય છે અને બહારનું ક્રિસ્પી પડ પણ વધુ હોવાથી ખાવાની વધુ મજા આવે છે. આને ડંગેલા પણ કહેવામાં આવે છે.\nબાળકો સ્કૂલ થી આવે ત્યારે બનાવીને તૈયાર રાખો .. આમ પણ દૂધીના નામથી જ બાળકો દૂર ભાગતા હોય છે. હાંડવામાં લોટ જેટલી જ દૂધી લઇને બનાવો. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બની જાય છે અને બાળકોને ખબર પણ નહીં પડે કે આમાં દૂધી છે.\nદૂધીના હાંડવા માટેની સામગ્રી:-\n350 ગ્રામ હાંડવાનો લોટ,\n1 મોટો બાઉલ દહીં,\n1 ચમચી આદુ મરચાની પેસ્ટ,\n8-10 મીઠા લીમડાના પાન,\n1/8 ચમચી ખાવાનો સોડા,\n1 ચમચી ખાંડ( ગળપણ ના જોવે તોના ઉમેરો),\n2 ચમચા સફેદ તલ.\nસૌ પ્રથમ એક તપેલામાં હાંડવાનો લોટ લો. તેમાં દહીં અને મીઠું ઉમેરો. અને જરૂર મુજબ પાણી ઉમેરીને ચમચાથી પાડી શકાય એવું મિશ્રણ તૈયાર કરો.\nહવે એક કડાઈમાં 1 ચમચો તેલ મુકો તેમાં રાઈ ,તલ, હિંગ, હળદર લીમડા ના પાન અને દૂધી નું છીણ નાખીને સાંતળી લો. તેમાં આદુ મરચાંની પેસ્ટ અને મરચું,મીઠું નાખીને બરાબર મિક્ષ કરો અને 1 મિનિટ માટે સાંતળો.\nહવે આ દૂધીનું વઘારેલું મિશ્રણ હાંડવાના લોટમાં ઉમેરો જેમાં તમે દહીં નાખીને ખીરું બનાવ્યું છે. ત્યારબાદ જો ગળપણ ભાવે તો ખાંડ ઉમેરીને મિક્સ કરો.\nદૂધી વઘારી હતી એજ કડાઈમાં એક ચમચો ગરમ પાણી અને 1/2 ચમચી તેલ ગરમ કરો અને ખીરામાં સોડા નાખીને ઉપર આ ગરમ પાણી ઉમેરી મિક્સ કરો. 10 મિનિટનો રેસ્ટ આપો.\nહાંડવો બનાવાનું ખીરું તૈયાર છે.\nએક નોનસ્ટિક પૅનમાં અડધી ચમચી તેલ લઇને તેમાં રાઈ અને તલ ઉમેરો પછી ઉપર બનાવેલું ખીરું નાખો.. લગભગ એક મોટો ચમચા જેટલું જ ઉમેરો જેથી પાતળા પડ વાળો ક્રિસ્પી હાંડવો બને.\nહવે, નીચેની બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે બીજી બાજુ પલટીને ત્યાં પણ તમને જેટલું કડક ભાવે એવું પડ થાય ત્યાં સુધી ધીમી આંચ પર થવા દો.\nઆ હાંડવો સોસ, કોથમીરની ચટણી, અને દહીં જોડે ખૂબ જ સરસ લાગે છે.\nનોંધ:- તમે દુધી જોડે ડુંગળી, ગાજર, કોબી પણ ઉમેરી શકો. લસણનો ટેસ્ટ ભાવે તો એ પણ ઉમેરી શકાય.\nહાંડવાની જાડાઈ જેટલી ઓછી રાખશો એટલું પડ ક્રિસ્પી વધુ બનશે. નોનસ્ટિક તવા પર નાનાં નાનાં ઉત્તપામ જેવા હાંડવા પણ બ���ાવી શકો છો.\nરસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)\nમિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…\nદરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.\nSummer ના ફ્રુટની મજા માણો આ સ્વાદિષ્ટ બ્લેકબેરીના સ્મુધી સાથે\n“દૂધીનો ઓળો” – ઘણા લોકોને રીંગણાં નથી ભાવતા હોતા તો તેમના માટે આજે એક નવો રસ્તો…\nતીખા ગાંઠીયા – નાના મોટા સૌ ગુજરાતીઓના ફેમસ ગાંઠીયા, એકવાર તમે પણ બનાવી ટેસ્ટ માણો\nનાસ્તામાં બનાવો ‘ચોખાના લોટની ચકરી’\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 31,176 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 22,079 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 20,777 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 20,340 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,133 views\nઆ ફેસપેક સાથે થોડી ખોરાકમાં કાળજી, વ્યાયામ, અને થોડી સ્કિનની દરકાર કરી ચોક્કસથી તમે તમારી સ્કિન ચમકતી ને સુંદર રાખી શકો છો.\nદરેક યુવતી ની એક જ ઈચ્છા હોય છે કે એની...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/paneer-butter-masala-by-ruchi/", "date_download": "2019-03-21T20:33:42Z", "digest": "sha1:6GZQALVKWURQM5BXQL5Z4ZSZWMHJ3QE4", "length": 8998, "nlines": 93, "source_domain": "www.janvajevu.com", "title": "રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર બટર મસાલા બનાવો હવે ઘરે સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને.... - જાણવા જેવું.કોમ", "raw_content": "\nHome / રસોઈઘર / રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર બટર મસાલા બનાવો હવે ઘરે સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને….\nરેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર બટર મસાલા બનાવો હવે ઘરે સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને….\nપનીર બટર મસાલા, એ સૌથી લોકપ્રિય અને સૌથી વધુ રેસ્ટોરન્ટમાં વેચાતું શાક છે. થોડું તીખું અને ખૂબ જ સ્વાદિષ્ટ આ શાક ઘરે બનાવવું પણ ખૂબ જ આસાન છે. વેકેશન માં જરૂર ટ્રાય કરજો , બાળકો અને મોટા બધા જ ખુશ થઈ જશે.\n• 250 gm તાજું પનીર, મોટા ચોરસ ટુકડા કરવા,\n• 3 થી 4 મધ્યમ સાઈઝ ના પાકા ટામેટા,\n• 2 ચમચી કસૂરી મેથી ,\n• 3 ચમચી તાજી સમારેલી કોથમીર,\n• 2 ચમચી લાલ મરચું,\n• 1 ચમચી ધાણા જીરું,\n• 1/2 ચમચી ગરમ મસાલા,\n• 1/2 ચમચી હળદર ,\n• 2 ચમચી તેલ,\n• 1 ચમચી બટર,\n• પનીર ફ્રાય કરવા થોડું ઘી,\n• 2 લીલી ઈલાયચી,\n• 1.5 ચમચી જીરું,\n• 3 ચમચી મગજતરી ના બીજ ,\n• 1/4 વાડકો કાજુ ના ટુકડા,\n• થોડા ટીપા તેલ.\nસૌ પ્રથમ પેસ્ટ બનાવવા માટે ની બધી સામગ્રી ને કડાય માં હલકા શેકી લો. સામગ્રી બળવી ના જોઈએ. ઠરે એટલે થોડું ઉમેરી એકદમ સ્મૂધ પેસ્ટ બનાવી લો.\nકડાય માં થોડું ઘી ગરમ કરો. ત્યારબાદ એમાં પનીર ના ટુકડા શેલો ફ્રાય કરી લો. બહુ કડક નથી કરવાના, કિનારી હલકી બ્રાઉન થાય એટલા જ તળવા. આમ કરવા થી સ્વાદ ડબલ થઈ જશે.\nકડાય માં ઘી, તેલ ગરમ કરો. એમાં ટામેટા ની પ્યુરી ઉમેરી સાંતળો. થોડું મીઠું અને હળદર છાંટો. જ્યાં સુધી તેલ છૂટું ના પડે સાંતળો. ત્યારબાદ એમાં કસૂરી મેથી , બધા મસાલા અને કાજુ ની પેસ્ટ ઉમેરો.\nસરસ રીતે મિક્સ કરી 1 વાડકા જેટલું પાણી ઉમેરો. મિક્સ કરી 1 મિનિટ ઉકાળો. ત્યારબાદ એમાં પનીર ના ટૂકડા ઉમેરી મિક્સ કરો. અને ફરી થોડી સેકેન્ડ માટે પકાવો.\nબારીક સમારેલી કોથમીર થી સજાવટ કરો અને ગરમ ગરમ પીરસો.. આ શાક આપ રોટી , કુલચા કે નાન સાથે પીરસી શકો છો.\n• મેં અહીં ડુંગળી , લસણ વગર ની રીત બતાવી છે , આપ ચાહો તો ડુંગળી , લસણ પણ ગ્રેવી માં ઉમેરી શકો. જે મિત્રો ડુંગળી લસણ વાપરવા ઈચ્છે છે એમણે 2 થી 3 ટીપા તેલ માં ડુંગળી લસણ ને શેકવા. બ્રાઉન થાય એટલે મિક્સર માં પેસ્ટ બનાવી લેવી. જેને ટામેટા ની પેસ્ટ સાથે શેકવી.\n• ઘરનું બનાવેલ તાજું પનીર આ રેસિપી માટે બેસ્ટ છે, છતાં આપ સગવડ પ્રમાણે બજાર નું પણ વાપરી શકો.\n• મેં અહીં કાજુ ઉમેર્યા છે એટલે ફ્રેશ ક્રીમ નથી ઉમેર્યું , આપ ચાહો તો ઉમેરી શકો.\nરસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)\nમિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…\nદરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.\nબાળકો માટે બનાવો પ્રોટીન, કેલ્શિયમથી ભરપૂર – પાલક પનીર ભાત\n“દૂધીનો ઈન્સ્ટન્ટ હાંડવો” જોતાં જ બાળકો પણ થઈ જશે ખુશખુશાલ અને તમારો પ્રોબ્લેમ પણ ફૂલ્લી શોલ\nઆ રીતે ઘરે બનાવો એકદમ ટેસ્ટી પનીર રોલ્સ\nમેંગો નો ચસ્કો લેવા બનાવો મેંગો આઈસ્ક્રીમ\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 31,176 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 22,080 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 20,777 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 20,340 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,133 views\nબ્રેડના ઇન્સ્ટન્ટ વડા – ખુબ જ ઝડપથી બનતા આ વડા બાળકોને નાસ્તામાં અને મહેમાનોને જમવામાં પીરસી શકો છો ..\nબ્રેડ અને ઘર ની સામાન્ય વસ્તુ માંથી બનતા આ instant...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AC%E0%AA%B0%E0%AA%95_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B5%E0%AB%80", "date_download": "2019-03-21T21:01:37Z", "digest": "sha1:VUN45E5GCXYKUZQCABNE74QRDAS4MHBJ", "length": 3571, "nlines": 84, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "બ્રેક મારવી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી બ્રેક મારવી\nબ્રેક મારવી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nગતિમાન ચક્રને રોકવાની ચાંપ લાગુ કરવી; ચાલુ હોય તે રોકવું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/rajkumar-hirani-releases-ranbir-s-new-look-from-sanju-038759.html", "date_download": "2019-03-21T20:29:05Z", "digest": "sha1:2F2IMFZPTWZIGWVDMBFAZNSPT757ZRS5", "length": 12733, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "બ્લોક બસ્ટર ફિલ્મ 'સંજૂ' નું નવુ પોસ્ટર રિલીઝ | rajkumar hirani releases ranbir s new look from sanju - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n5 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n8 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n9 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nબ્લોક બસ્ટર ફિલ્મ 'સ��જૂ' નું નવુ પોસ્ટર રિલીઝ\nરાજકુમાર હિરાણીની ફિલ્મ સંજૂનું નવુ પોસ્ટર એક વાર ફરીથી સૌની સામે આવ્યુ છે અને લોકોને ખૂબ પસંદ પડી રહ્યુ છે. તેમને જણાવી દઈએ કે આ ફિલ્મ સંજય દત્તના જીવન પર આધારિત છે અને આ ફિલ્મમાં રણબીર કપૂર સંજય દત્તની ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મનું એક નવુ પોસ્ટર ફિલ્મના નિર્દેશક રાજકુમાર હિરાણીએ હાલમાં જ ટ્વીટર પર પોસ્ટ કરતાં લખ્યું કે સંજૂના રુપમાં રણબીર કપૂર 90 ના દશકના હીરોના રુપમાં.\nફિલ્મનું એક નવુ પોસ્ટર\nઆ ઉપરાંત તેણે લખ્યુ કે કાલે એક બીજા મુન્નાભાઈ તમારી સામે આવવાના છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યુ છે અને લોકોને ટીઝર એટલુ બધુ પસંદ પડ્યુ છે કે બહુ જ ઓછા સમયમાં કરોડો લોકોએ આ ટીઝર જોયુ છે.\nરણબીર કપૂરનો એક લુક\nતમને જણાવી દઈએ કે રાજકુમાર હિરાણીએ ખુલાસો કર્યો હતો કે તે રોજ ફિલ્મનું પોસ્ટર અને રણબીર કપૂરનો એક લુક શેર કરશે. જેના કારણે આ ફિલ્મ જોવા માટે ફેન્સ વધુ અધીરા બની રહ્યા છે. આ ફિલ્મની રાહ જોઈ રહેલા ફેન્સને લગભગ બે મહિના વધુ રાહ જોવી પડશે. ફિલ્મનો ક્રેઝ જોઈને આશા રાખવામાં આવી રહી છે કે આ ફિલ્મ 300 કરોડ સુધીની કમાણી કરશે. આજે રાજકુમાર હિરાણીએ જે ફોટો પોસ્ટ કર્યો છે તેનાથી સ્પષ્ટ છે કે પોસ્ટરમાં રણબીર પૂર 90 ના દશકના સંજય દત્તના લુકમાં છે જ્યારે તેણે બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતું.\nરણબીરે પોતાના દરેક લુકથી લોકોને ચોંકાવ્યા\nએમાં કોઈ શક નથી કે આ ફિલ્મમાં રણબીર પોતાના દરેક લુકથી લોકોને ચોંકાવી રહ્યો છે. સંજય દત્તના જીવન પર બનેલી આ ફિલ્મ 29 જૂન, 2018 ના રોજ રિલીઝ થવાની છે. તેમને જણાવી દઈએ કે સંજય દત્તનું જીવન ઘણુ ઉતાર-ચડાવવાળુ રહ્યું છે અને તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. તેણે કેટલાક વર્ષો તો જેલની ચાર દિવાલો વચ્ચે પસાર કર્યા હતા. જો કે હવે સંજૂ બાબા જેલની બહાર આવી ચૂક્યા છે અને ઘણા ખુશ છે. પોતાના કામ અને પરિવાર પર ધ્યાન આપી રહ્યા છે. સંજય દત્ત જાણીતા અભિનેતા સુનીલ દત્ત અન નરગીસના પુત્ર છે. સંજય દત્ત જેલની બહાર આવ્યા પછી ઘણા બિઝી થઈ ગયા છે. હાલમાં તે કલંક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. જેમાં તે ફરી એક વાર માધુરી દીક્ષિત સાથે જોવા મળશે. આ ફિલ્મમાં આ બંને ઉપરાંત વરુણ ધવન, આલિયા ભટ્ટ લીડ રોલમાં જોવા મળશે.\nરાજકુમાર હિરાની પર લાગ્યા #MeTooના આરોપો, જાણો ઋચા ચઢ્ઢા શું બોલી\nMe Too: રાજકુમાર હિરાની પર યૌન શોષણનો આરોપ, સપોર્ટમાં આવ્યા આ બોલિવુડ કલાકારો\nBox Office: રણબીર કપૂર સંજુ 200 કરોડ ક્લબમાં એન્ટ્રી\nસંજુની સુનામી, 6 દિવસમાં જ સલમાનની રેસ 3 ની કમર તોડી નાખશે\nરણબીર કપૂરની સંજુનો બીજો દિવસ, 40 કરોડની સુનામી\n‘સંજૂ’- 2018 ના બધા એવોર્ડ્ઝ લઈ જશે રણબીર કપૂર, જબરદસ્ત પર્ફોર્મન્સ\nરિલીઝ પહેલા જ સંજુ 100 કરોડ કલેક્શન, બોક્સ ઓફિસ પર તહેલકો\nસંજય દત્તની બાયોપિક 'સંજૂ'નું ટીઝર ધમાકેદાર, ફિલ્મની પહેલી ઝલક\nસલમાન સાથે ટક્કર લેવા તૈયાર બેઠા છે રણબીર કપૂર...\npk આમિર કરતા સારી છે PIKU પાદુકોણ, જાણો કેવી રીતે\n'ફરિશ્તા'ને 'PK'બનાવનાર હિરાની પર સ્ક્રીપ્ટ ચોરીનો આરોપ\nFormula Revealed : 3 ઇડિયટ્સના આ 5 મંત્રો જપ્યાં અને પીકે બની હિટ\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33023", "date_download": "2019-03-21T20:24:10Z", "digest": "sha1:QJ36WOPNH4T47UCHMP5UE4XTNCYPUPH6", "length": 6576, "nlines": 69, "source_domain": "amreliexpress.com", "title": "અમરેલીનાં સમર્થ વ્‍યાયામ મંદિરમાં ક્રિએટિવ યોગા ગૃપ દ્વારા વિશ્‍વ મહિલા દિનની ઉજવણી કરાઈ – Amreli Express", "raw_content": "\nઅમરેલીનાં સમર્થ વ્‍યાયામ મંદિરમાં ક્રિએટિવ યોગા ગૃપ દ્વારા વિશ્‍વ મહિલા દિનની ઉજવણી કરાઈ\nવર્ષોથી અખાડાના સહયોગથી બહેનો દ્વારા ક્રિએટિવ યોગા ગૃપ ચલાવવામાં આવે છે. જે અન્‍વયે તા.8 માર્ચના રોજ વિશ્‍વ મહિલા દિનની ઉજવણી કરાઈ. આ ઉજવણીના ભાગ રૂપે વિવિધ પ્રાણાયામ તથા યોગાની સ્‍પર્ધા રાખવામાં આવી તથા બહેનો દ્વારા યોગથી થતા ફાયદાઓનું નિદર્શન કરવામાં આવ્‍યું. ક્રિએટિવ યોગા ગૃપમાંપારૂલબેન ગાંધી, મમતાબેન મહેતા, સંગીતાબેન જીવાણી અને માધવીબેન ભટ્ટ તેમની સેવા આપી રહયા છે. સમર્થ વ્‍યાયામ મંદિરના ટ્રસ્‍ટી બેચરભાઈ તથા નિલેશભાઈ આ પ્રસંગે હાજર રહયા હતા.\nસમાચાર Comments Off on અમરેલીનાં સમર્થ વ્‍યાયામ મંદિરમાં ક્રિએટિવ યોગા ગૃપ દ્વારા વિશ્‍વ મહિલા દિનની ઉજવણી કરાઈ Print this News\n« અમરેલીની વિદ્યાસભા સ્‍કૂલ દ્વારા બોર્ડનાં વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્‍છાઓ (Previous News)\n(Next News) સાવરકુંડલાના કોંગી આગેવાન દીપક માલાણીની પક્ષને કોઈ જરૂર નથી : લલીત ઠુંમ્‍મર »\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં ��ોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\nરાજુલા પંથકમાં ધારાસભ્‍યનાં ઉમદા પ્રયાશથી પાકવીમાની રકમ મંજૂર\nસારંગપુરમાં આજે પ.પૂ.મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં ભવ્‍ય ફુલદોલ\nચારણ સમઢિયાળા ગામે ખેતરમાં મજૂરી કામ કરતા મજૂર પર દીપડાએ હુમલો કર્યો\nમેરીયાણામાં ઉનાળાનાં પ્રારંભે જ પાણીનો પોકાર\nજાફરાબાદ બંદરમાં બોટનું પ્રમાણ વધી રહૃાું હોય સુવિધા વધારવા માંગ થઈ\nરાજુલા-જાફરાબાદમાંથી કોંગ્રેસને જંગી લીડ અપાવવા બેઠક યોજાઈ\nઅમરેલીમાં પરીક્ષાર્થીને ચાલુ પરીક્ષાએ 108 દ્વારા સારવાર આપવામાં આવી\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/tag/%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5%E0%AB%81%E0%AA%A1/", "date_download": "2019-03-21T20:23:14Z", "digest": "sha1:Q37H3UIIYUBZRAT7BZNEPTPWMFVCWXFX", "length": 3849, "nlines": 100, "source_domain": "kathiyawadikhamir.com", "title": "બોલીવુડ | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "http://www.abdindustrial.com/gu/power-car-auto-vacuum-cleaner-suck-up-dust-hair-and-cigatette-ash.html", "date_download": "2019-03-21T20:25:18Z", "digest": "sha1:D7EWRWDR7SB6QALSPDJ4LMFZMKGYK7RY", "length": 8389, "nlines": 207, "source_domain": "www.abdindustrial.com", "title": "", "raw_content": "પાવર કાર ઓટો વેક્યુમ ક્લીનર અપ suck ડસ્ટ હેર અને Cigatette એશ - ચ���ઇના અબ્દ ઔદ્યોગિક\nપાવર કાર ઓટો વેક્યુમ ક્લીનર ડસ્ટ હેર અને અપ suck ...\nપમ્પ એર કમ્પ્રેસર પોર્ટેબલ 12V 60W કાર વેટ એન્ડ ડેવલપમેન્ટ ...\nકાર કેમ્પર હળવા માટે વેક્યુમ ક્લીનર મીની પોર્ટેબલ ...\n12V ઓટો કાર વેક્યુમ ક્લીનર ડસ્ટ દુસ્તર પોર ફૂલેલું ...\nસુરક્ષા રિફ્લેક્ટર પ્રકાશ BD051\nMINI ત્રિકોણ વાહન માટે પ્લાસ્ટિક reflectors\n10 ઇંચ કાર ચાહક\n12 ટી સાથે વોલ્ટ ફેન સીએઆર ટ્રક આરવી બોટ પ્રશંસક ઓસીલેટીંગકેમિકલ ...\nપાવર કાર ઓટો વેક્યુમ ક્લીનર અપ suck ડસ્ટ હેર અને Cigatette એશ\nMin.Order જથ્થો: 100 ભાગ / પિસીસ\nપુરવઠા ક્ષમતા: 10000 પીસ / મહિનો દીઠ પિસીસ\nઅમને ઇમેઇલ મોકલો Download as PDF\nસિગારેટ લાઇટર પ્લગ સાથે 10ft કોર્ડ\nકામ પ્રકાશ (પર / બંધ સ્વીચ સાથે)\nમજબૂત સક્શન સાથે / ભીનું સૂકી કાર્યો\nમહત્તમ પોર્ટેબલ હવા શક્તિ જરૂરી ઘરગથ્થુ અને જોબ સાઇટ વાપરવા માટે શક્તિશાળી અને ટકાઉ બ્લોઅર. હવાની, સૂકવણી કાર્પેટ અને અન્ય ભીના સપાટી માટે ગ્રેટ વેટ / સુકા કાર વાક અપ કરવામાં આવે છે સંપૂર્ણ એક કાર interior.Crevice સાધન માંથી પાલતુ વાળ, લિન્ટ અને ધૂળ દૂર કરવા માટે ઉપાડવાનું liquid.Upholstery સાધન અને ધૂળ બ્રશ 5.5 FL ઔંસ કાર seats.Lightweight અને ઝડપી માટે convenience.Great માટે Bagless વચ્ચે સુધી પહોંચે છે તમારી કાર, ટ્રક અથવા એસયુવી માં ઢોળાય સફાઈ.\nકાર લાઇટર સોકેટ થી સીધી રીતે ઉપયોગમાં\nઅનુકૂળ જોડાણ અને વોશેબલ ફિલ્ટર સાથે પૂર્ણ\nચાલુ / બંધ સ્વીચ દ્વારા નિયંત્રિત, વાપરવા માટે સરળ છે.\nતમે સિગારેટ લાઇટર પ્લગ, ઘર, ઓફિસ, મુસાફરી અને બધા વાહનો માટે દાવો ધરાવો છો\nગત: પમ્પ એર કમ્પ્રેસર પોર્ટેબલ 12V 60W કાર વેટ અને સુકા વેક્યુમ ક્લીનર ટાયર Inflator\nઆગામી: પોર્ટેબલ 12V વેટ સુકા કાર વેક્યુમ ક્લીનર\nબેટરી સંચાલિત કાર વેક્યુમ ક્લીનર\nકાર વૉશ વેક્યૂમ ક્લીનર્સ\nહેન્ડહેલ્ડ વેક્યુમ ક્લીનર કાર\nમીની કાર વેક્યુમ ક્લીનર\nમીની વેક્યુમ ક્લીનર કાર\nસૌથી શક્તિશાળી કાર વેક્યુમ ક્લીનર\nરિચાર્જ પોર્ટેબલ મીની વેક્યુમ ક્લીનર\nવેક્યુમ ક્લીનર કાર સફાઇ સાધન માટે\nવેક્યુમ ક્લીનર ઘર અને કાર માટે\nપોર્ટેબલ 12V વેટ સુકા કાર વેક્યુમ ક્લીનર\nકાર કેમ્પર LIG માટે વેક્યુમ ક્લીનર મીની પોર્ટેબલ ...\n12V ઓટો કાર વેક્યુમ ક્લીનર ડસ્ટ દુસ્તર ચડાવવું ...\nTrong ખેંચાણએ હેન્ડહેલ્ડ ભીનું અને સૂકું મલ્ટી functi ...\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%97%E0%AA%BF%E0%AA%AF%E0%AA%B0_%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AA%B5", "date_download": "2019-03-21T21:07:12Z", "digest": "sha1:WNCGKMC2UW2O6ZDU4223X2OLYMYCYAQU", "length": 3531, "nlines": 84, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ગિયર બદલવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી ગિયર બદલવું\nગિયર બદલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઅમુક ગતિ માટે મૂકેલા ગિયરમાં ફેરફાર કરવો.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00525.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/woman-celebrates-100th-birthday-with-sky-dive-023013.html", "date_download": "2019-03-21T19:50:42Z", "digest": "sha1:SN67BU3NPYLFLAP5TOXHMQMW3ZVRW4S3", "length": 10087, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "આકાશમાંથી છલાંગ લગાવીને આ વૃદ્ધાએ ઊજવ્યો પોતાનો 100મો જન્મદિવસ | Woman celebrates 100th birthday with sky dive - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nઆકાશમાંથી છલાંગ લગાવીને આ વૃદ્ધાએ ઊજવ્યો પોતાનો 100મો જન્મદિવસ\nન્યૂયોર્ક, 10 નવેમ્બર: પોતાના 90માં જન્મ દિવસ પર સ્કાઇડાઇવ કરનારા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોર્જ એચ ડબ્લ્યૂ બુશથી પણ એક પગલું આગળ વધતા ન્યૂયોર્કની રહેવાસી એલીનોર કનિંઘમે પોતાના 100માં જન્મદિવસ પર આકાશમાંથી છલાંગ(સ્કાઇ ડાઇવ) લગાવી.\nપોતાના 100માં જન્મદિવસની આ છલાંગ પહેલા કનિંઘમે પોતાના પરિવારની સાત મહિનાની એક બાળકીને પ્ર��મથી ચુમી હતી અને બાદમાં તેણે છલાંગ લગાવી હતી. આ છલાંગ તેમણે શનિવારે ગાંજ-વૂર્ટમાં સરટોગા સ્કાઇડાઇવિંગથી લગાવી. આ તેમની ત્રીજીવારનો કૂદકો હતો. 90 વર્ષની ઉંમરમાં પણ તેમણે છલાંગ લગાવી હતી.\nકનિંઘમ પોતાની પૌત્રીની સાથે મધ્ય ન્યૂયોર્કની સ્કોહાયરેમાં રહે છે. તેમના ડોક્ટરે સ્કાઇ ડાઇવિંગના આ અભિયાન પર હસ્તાક્ષર કરતા જણાવ્યું કે તેમનું સ્વાસ્થ્ય તેમને તેમની મરજીની વસ્તુ કરવાની પરવાનગી આપે છે.\nસરટોગા સ્કાઇડાઇવિંગના ડીન મેક્ડોનલ્ડનું કહેવું છે કે કનિંઘમ અત્યાર સુધી તેમના ત્યાંથી છલાંગ લગાવનારી સૌથી ઉંમરલાયક વ્યક્તિ છે.\nસુષ્માએ અધવચ્ચે છોડી સાર્ક દેશોની મીટિંગ તો અકળાઈ ગયુ પાકિસ્તાન\nપાક પીએમઃ ‘દોસ્તીના પ્રસ્તાવને અમારી કમજોરી સમજવાની ભૂલ ન કરે ભારત'\nબીએસએફ જવાનની હત્યામાં અમારો કોઈ હાથ નથીઃ પાકિસ્તાન\nકેવી છે સોનાલી બેન્દ્રેની તબિયત, પતિએ ટ્વિટ કરીને જણાવ્યુ\nઆ છે વિશ્વના 10 સૌથી પૈસાદાર શહેરો\nUS:કારમાં આગ લાગતા ભાગ્યો ડ્રાઇવર,ભારતીય મહિલાનું મૃત્યુ\nન્યૂ યોર્કમાં મજા માણી રહ્યાં છે વિરાટ-અનુષ્કા, તસવીરો વાયરલ\nવિશ્વની સર્વશ્રેષ્ઠ કારો, જે કોઇનું પણ મન લલચાવી શકે છે...\nUNમાં ભારતે કહ્યું પાક. આતંકવાદને \"મહેમાન\" જેમ સાચવે છે\nઅમેરિકા: ન્યુયોર્કમાં મોડી રાત્રે મોટો ધમાકો, 25 કરતા વધુ ઘાયલ\nજાણો મલાલા યુસુફ ઝાઇ સાથે કયા બોલીવૂડ હિરોએ પડવ્યો ફોટો\nUNGAમાં વિકાસ માટે મોદીએ કર્યો 7 મુદ્દાનો ઉલ્લેખ\nપીએમ મોદી: ISIS દુનિયા માટે સૌથી મોટો ખતરો\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nરાજસ્થાન: કોલેજમાં ઘૂસીને લોકોએ શિક્ષકોની પીટાઈ કરી\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00525.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2018/03/blog-post_28.html", "date_download": "2019-03-21T20:34:43Z", "digest": "sha1:Z3KSHGTBWVPLSESQJACH5AYUCOJ6VDOO", "length": 23761, "nlines": 167, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "ચીલો ચાતરનાર સ્થપતિ - Divyasha Doshi", "raw_content": "\nબાલકૃષ્ણ દોશીને હાલમાં જ આર્કિટેકચરનું નોબેલ ગણાતું પ્રિત્ઝકર પ્રાઈઝ મળ્યું છે તે ભારત માટે ગૌરવની વાત છે.\nગયા અઠવાડિયે અમદાવાદ હતી ત્યારે મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટ્યુટમાં જવાનું થયું. અર્ધ ગોળાકાર આકારનું એ મકાનમાં થોડા પગથિયા ચઢીને દાખલ થવાનું હતું. બપોરનો સમય હતો, ઊંચા મકાનો જોવા ટેવાયેલી આંખોને મકાન કરતાં સૂરજનો તાપ આંખને આંજી દેતો હતો. જ્યાં જવાનું હતું તે વિશે ચોકીદારને પૂછ્યું તો કહ્યું કે પેલા પગથિયા ચઢીને ઉપર જશો કે તમને ડાબી તરફ નીચે ઉતરવાની સીડી દેખાશે એ ઊતરીને સામે જશો. ત્યારે તો સમજાયું કે અચ્છા ભોંયરામાં ઓફિસ છે. અમદાવાદમાં ગરમી પડે એટલે શક્ય છે કે ભોંયરામાં પણ ઓફિસો બનાવી હોય. ખેર, પણ પગથિયા ચઢીને હું એક વિશાળ કોરિડોરમાં પ્રવેશી. ગોળાકાર છત પર થોડા અંતરે કાચ હતા એટલે કુદરતી રીતે પ્રકાશિત કોરિડોરમાં મોકળાશનો અનુભવ થયો. કોરિડોર પણ વળી સાંકડો નહીં વિશાળ જે આજકાલના બહુમાળી મકાનોમાં નથી હોતો. દરેક ઈંચ જગ્યાનો ઉપયોગ તમારી મોકળાશને છીનવી લે છે તેનો અહેસાસ થયો. ડાબી તરફનો દાદર ઊતરતા જોયું કે નીચે પણ ખૂબ પ્રકાશ હતો. પગથિયા ઉતરતાં એક નવા વિશ્વનો ઊઘાડ થયો. કલ્પના કરી હતી બંધિયાર ભોંયરાની પણ નીચે ઊતરતા જ ડાબી તરફ કોર્ટ યાર્ડ અને જમણી તરફ પણ મેદાન જેવું કોર્ટયાર્ડ નજરે ચઢ્યું. અહેસાસ થયો કે મકાનમાં પહેલે માળે દાખલ થયા બાદ ગ્રાઉન્ડ ફ્લોર પર જવાનું હતું. મકાનની રચના એવી રીતે કરવામાં આવી હતી કે આકાશ, પ્રકાશ અને બગીચા દ્વારા સુંદરતા તેમજ મોકળાશનો અહેસાસ તમને થયા કરે. પછી જાણવા મળ્યું કે એ મકાન બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશીએ ડિઝાઈન કર્યું હતું.\nહાલમાં જ જેમને આર્કિટેકચરનું નોબલ ગણી શકાય તે પ્રિત્ઝકર પ્રાઈઝ જેમને એનાયત થયું છે એ બાલકૃષ્ણ દોશી પ્રથમ ભારતીય છે જેમને આ ઈનામ એનાયત થયું છે. ભારતનું ગૌરવ બાલકૃષ્ણ દોશી ભલે ગુજરાતમાં રહેતા હોય પણ તેમનું નામ વિશ્વના ટોચના આર્કિટેક્ટ તરીકે પ્રસિદ્ધ છે. નમ્ર અને નિખાલસ વ્યક્તિત્વ ધરાવતાં બાલકૃષ્ણ દોશી વિશે જાણવું હોય તો અમદાવાદની તેમની ઓફિસે જવું પડે. તેમની ઓફિસનું નામ છે સંગાથ.\nતેમની ઓફિસના કમ્પાઉન્ડમાં પ્રવેશતાવેંત તમને કોઈ ન તો પ્રવેશદ્વાર દેખાશે કે ન તો મકાન દેખાશે. બગીચો જરૂર તમારું ધ્યાન ખેંચશે. કુદરતી સૌંદર્ય અને પક્ષીઓના કલરવ માણતા તમે અંદર દાખલ થાઓ તો માંડ ડાબી તરફ એક એવું સ્ટ્રકચર દેખાય કે તમને લાગે કે આ ઓફિસ હોઈ શકે પણ હા એ જ બાલકૃષ્ણ દોશીનો સ્ટુડિયો કમ ઓફિસ કમ એમ્ફી થિયેટર કમ તેમના વ્યક્તિત્વનું એક્સટેન્શન છે. બાલકૃષ્ણ દોશી એવા આર્કિટેક્ટ છે કે તેમની ડિઝાઈન કોઈ કૃતિ વાંચતા હોય તેવું લાગે. તેમની ઓફિસનું મકાન જગતના સો જોવા જેવા આર્કિટેક્ચર મકાનોની યાદીમાં શામેલ છે. રસ પડે તો ત��મના મકાનની વિગત આપતો વીડિયો યુટ્યુબ પર છે. જેમાં બાલકૃષ્ણ દોશી કહે છે કે મને લોકોની સંગત ગમે છે એટલે જ એનું નામ સંગાથ છે. અહીં મકાનમાં પ્રવેશવા માટે તમારે મકાન અને તેનું પ્રવેશદ્વાર શોધવું પડે. જીવન એક શોધ છે. તમારે રસ્તાઓ બનાવીને કે શોધીને જીવનનું રહસ્ય પામવાનું હોય છે. સંગાથનું મકાન અને રસ્તો બધું જ મોટેભાગે વેસ્ટ મટિરિયલ્સમાંથી બનાવવામાં આવ્યું છે. બાલકૃષ્ણ દોશી કહે છે કે કુદરતી તત્ત્વની સાથે જે મોકળાશ અને શાંતિ મળે તે તમને વિકાસ તરફ લઈ જવામાં મદદરૂપ બને છે. બાલકૃષ્ણ દોશી એવા આર્કિટેક્ટ છે કે તેમનું જીવન અને મકાનોની ડિઝાઈનમાં સહજતા, રચનાત્મકતા અને મોકળાશનો અનુભવ થાય છે. તેમનું જીવન અને કામ બે જુદા પાડી ન શકાય. કદાચ એટલે જ 90 વરસની ઉંમરે પણ તેઓ સ્વસ્થ રહ્યા છે અને કામ પણ કરે છે. નિવૃત્તિ વિશેના સવાલમાં મને સામે પ્રશ્ન પૂછાય છે કે એટલે શું\nબાલકૃષ્ણ દોશીનો જન્મ અને બાળપણ પૂનામાં. તેમના કુટુંબનો વ્યવસાય ફર્નિચર બનાવવાનો હતો. સંયુક્ત કુટુંબમાં રહેવાને કારણે તેઓ દરેકની સાથે રહેવાના અને સાથે રાખવાનો કરતબ જાણે છે. જો કે તેમનો વ્યવસાય પણ એવો છે કે કોન્ટ્રાકટર, કામગારો સાથે મળીને જ તેમની બનાવેલી આકૃતિઓ આકાર લઈ શકે છે. તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે તેઓ આર્કિટેક્ટ બનશે. પૂનેમાં મરાઠી શાળામાં ભણ્યા પછી સાયન્સ ફેકલ્ટીમાં ગયા હતા. તેમનું ડ્રોઈંગ સારું હતુ અને પછી એક શિક્ષકના કહેવાથી મુંબઈ જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં ભણવા આવ્યા. હજી ચોથા વરસની પરિક્ષા બાકી હતીને તેમના મિત્રને લીધે લંડન પહોંચ્યા. ત્યાં લે કોરબુર્ઝયે સાથે જોડાયા. આ વાત છે 1950ના દાયકાની. બાલકૃષ્ણ દોશી કહે છે કે તેમના જીવનમાં બધુ સહજતાથી ગોઠવાતું ગયું. તેમણે ક્યારેય વિચાર્યું નહોતું લંડન જવાનું કે પેરિસમાં રહેતા પ્રખ્યાત આર્કિટેક્ટ કોરબુર્ઝયે સાથે કામ કરવાનું. તેઓ લંડનમાં બાય ચાન્સ એક પરિષદમાં કોરબુર્ઝયે સાથે કામ કરતા આર્કિટેક્ટને મળ્યા. તે સમયે કોરબુર્ઝયે ચંદીગઢનું ટાઉન પ્લાનિંગ કરી રહ્યા હતા. તેમણે સહજતાથી પૂછી લીધું કે મને કોરબુર્ઝયે સાથે કામ કરવા મળી શકે તો તેમની પાસે એપ્લિકેશન મંગાવી. તેમને તે સમયે અંગ્રેજી પણ બરાબર આવડતું નહોતું તો ફ્રેન્ચ આવડવાની વાત જ ક્યાં હતી. છએક વાર ડ્રાફ્ટ કરી તેમણે એપ્લિકેશન મોકલાવી. જવાબ આવ્યો કે તમને કામ મળે પણ શીખાઉ તરીકે જોડાવું પડે અને આઠેક મહિના કોઈ પગાર ન મળે. આટલા મોટા આર્ટિસ્ટ પાસે કામ શીખવા મળે તે જ મોટી તક હતી એટલે લાંબો વિચાર કર્યા વિના તેઓ પેરિસ ગયા અને કોરબુર્ઝયે સાથે જોડાઈ ગયા. પૈસા તો તે સમયે હતા જ નહીં. તબિયત પણ સારી નહોતી પરંતુ કામ શીખવું હતું એટલે ફક્ત ઓલિવ અને ચીઝ ખાઈને આઠ મહિના વીતાવ્યા. ત્યારબાદ સાડા ત્રણ વરસ તેમની સાથે કામ કર્યું. ચંદીગઢના પ્રોજેક્ટ માટે તેમને ભારત મોકલ્યા. સરકારી ઢબે કામ કરવાનું તેમને ફાવ્યું નહીં એટલે અમદાવાદમાં પણ કોરબુર્ઝયેના પ્રોજેક્ટ હતા ત્યાં જવાની ઈચ્છા વ્યક્ત કરી અને તે શક્ય બન્યું એટલે તેઓ અમદાવાદમાં આવ્યા અને નસીબે તેમને ત્યાં જ રોકી દીધા એવું કહી શકાય. અમદાવાદમાં તેમણે સારાભાઈ અને શોધનના બંગલાઓ તેમ જ અન્ય કામ કર્યાં.\nઅમદાવાદમાં જ કામ દરમિયાન કમલાની સાથે મુલાકાત થઈ જેની સાથે લગ્ન કર્યા અને અમદાવાદમાં જ સ્થાયી થવું તે નક્કી થયું. કોરબુર્ઝયેનું કામ છોડ્યા બાદ તેમનું પોતાનું કામ શરૂ કર્યું. સૌ પ્રથમ અમદાવાદ આઈઆઈએમ, સેપ્ટ (આર્કિટેક્ચર કોલેજ) અને લાલભાઈ ગ્રુપનું ઈન્ડોલોજી મ્યુઝિયમના મકાન માટે કામ કર્યું. બસ ત્યારબાદ તેમણે પાછું વળીને જોયું નથી. આર્કિટેક્ચરમાં તેમનું આગવું સ્થાન ઊભું થયું. કુદરતી તત્વો જે જીવન માટે જરૂરી છે તેને સાથે રાખીને તેમની ડિઝાઈન બનતી. થ્રી ઈડિયટ્સ ફિલ્મનું શૂટિંગ જ્યાં થયું છે તે આઈઆઈએમ બેંગ્લુરુની ડિઝાઈન પણ તેમની જ છે. તેમની ડિઝાઈનમાં કુદરતી લાઈટ્સનો ઉપયોગ એટલો બખૂબી થાય કે જોનારને આનંદ આપે. બેંગ્લુરુની તેમની ડિઝાઈનમાં લાંબી પરસાળો બનાવવાનૌ વિચાર તેમને મદુરાઈના મંદિરોને જોઈને આવ્યો હતો. દોશીજી માને છે કે આપણે ઈતિહાસ અને સંસ્કૃતિનો ઉપયોગ દરેક બાંધકામમાં કરવાની જરૂર છે. તેના લીધે રચનાત્મકતા, સૌંદર્યની અભિવ્યક્તિ થઈ શકે છે. આઈઆઈએમની લાંબી પરસાળોમાં તમે રોજ ચાલો તો પણ દરેક વખતે જુદું દૃશ્ય જોવા મળી શકે. ત્યાં તેમણે પરગોલા અને બગીચાનો ઉપયોગ કરીને પ્રકાશ, પડછાયાનો સુંદર ઉપયોગ કર્યો છે. મકાનને પણ જીવંત કરી શકાય છે એ સમજવા માટે બાલકૃષ્ણ દોશીના બનાવેલા મકાનોને જોવા પડે. અમદાવાદમાં આવેલી હુસેન-દોશી ગુફા એ સ્થાપત્ય કલાનો નમૂનો છે.\nતેમણે મોટી સંસ્થાઓ અને બંગલાઓ જ નથી બાંધ્યા પણ મધ્યમ વર્ગ માટેની ઓછા દરની હાઉંસિંગ કોલોનીઓ પણ કેટલાક ઠેકાણે બાંધી છે. એ જોતા ખ્યાલ આવે કે તેમની ડિઝાઈનમાં સું��રતા સાથે ઉપયોગીતા પણ સામેલ હોય છે. રહેનારાઓ માટે અનેક ઓપ્શન તેઓ ઊભા કરી શકે છે. સસ્તાદરના મકાનો પણ માનવીય સંદર્ભે બાંધી શકાય તેવું એમણે પૂરવાર કર્યું છે. બાલકૃષ્ણ દોશી સારા અને સાચા શિક્ષક પણ છે. આર્કિટેકચર કોલેજમાં ભણાવતા ત્યારે મળતો પગાર ઘરે ન લઈ જતા. શિક્ષણને તેઓ જ્ઞાનપરબ માને છે. આજે પણ તેઓ પોતાની ઓફિસમાં રિસર્ચ અને ટ્રેઈંનીગનો વિભાગ ધરાવે છે. યુનિવર્સિટિઓ બાંધવાના કામમાં તેઓ આજે પણ વ્યસ્ત છે. લોકોસ્ટ હાઉસિંગના કામને તેઓ પોતાની ફરજ માને છે. સમાજને આપણી પાસે જે હોય તે આપી જ શકાય એવો ચીલો ચાતરનાર અને સ્થાપત્યને નવો આયામ આપનાર બાલકૃષ્ણ દોશીએ ક્યારેય ઈનામ કે નામસન્માન માટે કામ નથી કર્યું. નમ્રતાથી ફોનમાં કહે છે કે આ ઈનામ મારે માટે અકસ્માત છે. મને પોતાને નવાઈ લાગે છે અને ગર્વ તેમજ ગૌરવ અનુભવું છું કે ભારતીય છું.\nબાલકૃષ્ણ દોશી ધારત તો વિદેશમાં સ્થાયી થઈ જ શક્યા હોત પણ તેમણે ભારતમાં જ અને તે પણ ગુજરાતમાં જ રહેવાનું પસંદ કર્યું. દેશવિદેશની અનેક સંસ્થાઓ સાથે તેમણે કામ કર્યું. ભણાવ્યું અને સલાહકાર તરીકે પણ જોડાયેલા રહ્યા. આ ઈનામ તેમના કામ અને વિચારોની નોંધ લેવામાં કામયાબ રહ્યું છે એવું પણ કહી શકાય.\nTags: ઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nદુનિયા ખરાબ નથી કે બ્લેકહોલ નથી\nફેઈલ થવું જરૂરી છે (સાંજ સમાચાર 13-03-18)\nઅનકવર નારી દેહ અને કવરપેજનો વિવાદ\nસોશિયલ મીડિયાના બંધાણી વ્હાલાજી રે\nટેકનોલોજી લાવ્યું ડિજિટલ ડ્રગ (saanj samachar)\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%97%E0%AA%B0%E0%AA%AC%E0%AB%80", "date_download": "2019-03-21T20:59:58Z", "digest": "sha1:IB36QQPR2O3PEXGO3AMA2ZC5RZRUGJEJ", "length": 3482, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ગરબી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nગરબી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nસ્ત્રીઓના રાગમાં ગાવાની એક જાતની કવિતા.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/bizarre/melanie-gaydos-is-a-famous-model-who-suffers-from-a-rare-genetic-disorder-034004.html", "date_download": "2019-03-21T19:48:01Z", "digest": "sha1:7C7SWOA5XDJ6KCBWIIY4ZSDNJB2L7H6M", "length": 11943, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "અજબ ગજબ: આ સુપર મોડેલની બિમારી જ તેની ઓળખ છે | melanie gaydos is a famous model who suffers from a rare genetic disorder - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nઅજબ ગજબ: આ સુપર મોડેલની બિમારી જ તેની ઓળખ છે\nસામાન્ય રીતે માનવામાં આવે છે કે મોડેલ બનવા માટે તમારે સુંદર હોવું જરૂરી છે પણ હાલ એક મોડેલે સુંદરતાની પરિભાષા જ પોતાના શબ્દોમાં લખી કંઇક નવું કર્યું છે. હું વાત કરું છું દુર્લભ આનુવશિંક બિમારીથી ગ્રસ્ત મોડેલ મેલાની ગેડોસ વિષે. જે એક્ટોડર્મલ ડિસ્લાસસિયા નામની બિમારીથી પીડિત છે. આ બિમારીના કારણે મેલાનીને દાંત, રોમછિદ્રો, નખ તથા શરીરની અંદરના નાના હાડકાં પણ વિકસાવી નથી શકતી. મેલાનીના માથા પર ના વાળ છે ના મોઢામાં દાંત તેનું નાક પણ અલગ છ�� અને ઉપરનો હોઠ પણ તેને જોઇને તમે પહેલી નજરે તેને મોડેલના સ્વરૂપે વિચારી ના શકો પણ ત્યારે જુઓ આ તસવીરો....\nનથી દાંત નથી વાળ\nમેલાની ગેડોસ જન્મ જ એક જેનિટિક વિકારથી પીડાય છે. ના તેની પાસે છે સુંદર વાળ ના જ દાંત જેના લીધે તે મનમોહક સ્માઇલથી લોકોને આકર્ષી શકે. તેમ છતાં લોકો મેલાની તસવીરો જોઇને હાલ તેની પર થઇ રહ્યા છે ફિદા.\nભીડમાં પણ અલગ તરી આવતી મેલાનીનો અલગ લૂક જ હવે તેની ઓળખ બની ચૂક્યો છે. ફેશન ઇન્ડ્રસ્ટ્રીમાં હટકે પ્રોજેક્ટ માટે મેલાનીનું નામ સૌથી પહેલા પસંદ કરવામાં આવે છે. એટલું જ નહીં ઇન્ડ્રસ્ટ્રીમાં આવ્યા પછી આઠ મહિના સુધી મેલાનીએ આર્ટીફિશ્યલ દાંતનો ઉપયોગ પણ કર્યો પણ હવે તેને તે દાંત પણ અસહજ લાગતા તેણે દાંત નીકાળી દીધા.\nમેલાની કહે છે કે તે પહેલા પોતાના લૂકને લઇને આટલો આત્મવિશ્વાસ નહતી અનુભવતી. પણ તેમના બોયફ્રેન્ડે તેમને મોડલિંગ શરૂ કરવા અને પોતાનામાં વિશ્વાસ રાખવા માટે પ્રેરણા આપી. અને આ જ કારણે મેલાની મોડલિંગમાં આટલા આગળ પહોંચી શકી છે.\nમેલાનીએ કહ્યું કે જો તેની પાસે મોડલિંગ પછી બહુ પૈસા આવશે તેમ છતાં તે પોતાની દાંતોની કે અન્ય કોઇ સર્જરી નહીં કરાવે. તે પોતાના આ લૂક સાથે ખુશ અને સંતુષ્ટ છે. ત્યારે ઘણીવાર આપણી પાસે જ્યારે કંઇક ઓછું હોય છે ત્યારે આવા લોકોની વિષે જાણીને આપણને પણ થાય છે કે ખરેખરમાં જીંદગી માણવી કોને કહેવાય તે મેલાની જેવા લોકો જોડેથી શીખવું જોઇએ.\nગુજરાતની લૂટેરી અભિનેત્રી પકડાઈ, ડાંસમાં બોલાવી બનાવતી વાંધાજનક વીડિયો\n18 વર્ષ નાની વિદેશી મોડલ સાથે રાહુલ મહાજને કર્યા ત્રીજા લગ્ન\nનાહવાની આ રીતે કમાલ કરી, 44 વર્ષે પણ આ મોડેલ દેખાઈ રહી છે 21 વર્ષની\nVideo: નશામાં ચૂર મોડલે પોલીસ સામે ઉતારી નાખ્યાં બધાં કપડાં\nમુંબઈઃ મોડલની હત્યા કર્યા બાદ શબના ટુકડા કરી સૂટકેસમાં ભરીને ફેંકી દીધી\nB'day Special : જાણો બોલીવૂડની 'મસ્તાની'ની અજાણી વાતો\nMahlagha Jaberi Photos : દુનિયાની સૌથી સુંદર યુવતી\n23 વર્ષીય સુંદર મોડલ, એક ખામીએ તેને અપાવી પ્રસિદ્ધિ\nવર્ષ 2009 સુધી બુરખો પહેરી ફરતી હતી આ હોટ એક્ટ્રેસ\nમોડેલ સોનિકા ચૌહાણની હત્યા મામલે બોયફ્રેન્ડ વિક્રમની ધરપકડ\nShocking: સડેલી હાલતમાં મળી આવ્યું આ એક્ટ્રેસનું શબ\nમોડેલ ઘરેથી ઓફિસ જવા નીકળી હતી, રસ્તામાં થઇ ગુમ\n2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/ex-cricketer-gautam-gambhir-may-be-bjp-candidate-from-new-delhi/131555.html", "date_download": "2019-03-21T20:56:21Z", "digest": "sha1:S5DYXD3CM2MSJFJEJ3FUTGX5PBHS74OS", "length": 7783, "nlines": 120, "source_domain": "www.navgujaratsamay.com", "title": "પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને ભાજપ નવી દિલ્હીની ટિકિટ આપી શકે", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને ભાજપ નવી દિલ્હીની ટિકિટ આપી શકે\nગૌતમ ગંભીરને વર્તમાન સાંસદ મીનાક્ષી લેખીના સીટ પર ટિકિટ આવ તજવીજ\nપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર એપ્રિલ-મે મહિનામાં યોજાનાર લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે. સૂત્રોના કહેવા અનુસાર, 37 વર્ષીય ગૌતમ ગંભીર નવી દિલ્હી સીટથી વર્તમાન સાંસદ મીનાક્ષી લેખીના બદલે ચૂંટણી લડી શકે છે. એ રાજિન્દર નગરના રહેવાસી છે હોવાથી તેઓ આ મતવિસ્તારમાં આવે છે. મીનાક્ષી લેખીને રાજધાની દિલ્હીની અન્ય સીટ પરથી ચૂંટણી લડાવવામાં આવે તે શક્યતા છે. અહીંયા નોધવું રહ્યું કે, લોકસભાની 545 સીટમાં દિલ્હીની સાત સીટનો સમાવેશ થાય છે.\nગૌતમ ગંભીરતને તાજેતરમાં જ પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા છે. રાજનીતિમાં તેમના પ્રવેશ અંગે ગેરસમજ ચાલી રહી છે. કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલી જ્યારે પંજાબની અમૃતસર બેઠકથી 2015માં ચૂંટણી લડ્યા, ત્યારે ગૌતમ ગંભીર હાઈ-પ્રોફાઈલ પ્રચારક હતાં. જોકે, એ સમયે અરુણ જેટલી પંજાબના હાલના મુખ્યમંત્રી અમરિન્દરસિંહ સામે ચૂંટણી હારી ગયા હતાં.\nભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર 15 વર્ષની ક્રિકેટ કેરિયર પછી ડિસેમ્બરમાં નિવૃતિ લીધી હતી. એ હવે કોમેન્ટર તરીકે જોવા મળે છે. ઉપરાંત તેઓ હાલ સામુદાયિક રસોઈઘર ચલાવે છે.\nગૌતમ ગંભીર સોશ્યલ મીડિયામાં તીખી પોસ્ટ માટે જાણીતા છે અને એના પરથી અનુમાન લગાવી શકાય છે કે એક નવી ઈનિંગની શરુઆત કરશે. એમનું ટ્વીટર અકાઉન્ટ પુલવામા આતંકી હુમલાની પોસ્ટથી ભરેલું જોવા મળે છે.\nદિલ્હીની સાત બેઠક માટે 12, મે 2019ના રોજ મતદાન થશે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nલોકસભા ચૂંટણી પહેલા TMCને ફટકો, મમતાના નજીકન..\nરાહુલ ગાંધીનો દાવો ખોટો, મસૂદ સાથે ડોભાલ કંધ..\nકોંગ્રેસ સાથે કોઇ પણ પ્રકારનું ગઠબંધન નહી થા..\nમહારાષ્ટ્રમાં કોંગ્રેસને ફટકો : સુજય વિખે પા..\nસુ���તઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32487", "date_download": "2019-03-21T19:42:24Z", "digest": "sha1:RNVWYQNVCY23ZZMO5MRY35VPXTO4XRVJ", "length": 3085, "nlines": 67, "source_domain": "amreliexpress.com", "title": "20-02-2019 – Amreli Express", "raw_content": "\n« સમુહલગ્નનાં પ્રણેતા ગોપાલભાઈ વસ્‍તરપરાએ શહીદ પરિવારને રૂપિયા 1 લાખની સહાય કરી (Previous News)\n(Next News) અમરેલીનાં મહિલા સ્‍વામી મંદિર દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ »\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33026", "date_download": "2019-03-21T19:43:08Z", "digest": "sha1:52S7C62XAOWI6P7QBAEOA2FC6Z7NU4O3", "length": 9927, "nlines": 73, "source_domain": "amreliexpress.com", "title": "સાવરકુંડલાના કોંગી આગેવાન દીપક માલાણીની પક્ષને કોઈ જરૂર નથી : લલીત ઠુંમ્‍મર – Amreli Express", "raw_content": "\nસાવરકુંડલાના કોંગી આગેવાન દીપક માલાણીની પક્ષને કોઈ જરૂર નથી : લલીત ઠુંમ્‍મર\nપક્ષની અંદર રહીને પક્ષને બદનામ કરતા\nસાવરકુંડલાના કોંગી આગેવાન દીપક માલાણીની પક્ષને કોઈ જરૂર નથી : લલીત ઠુંમ્‍મર\nકોંગ્રેસપક્ષે અનેક વખત મહત્‍વની તક આપી છતાં પણ અન્‍યાયની વાતો કરે છે\nઅમરેલી જિલ્‍લાના સાવરકુંડલા વિધાનસભા વિસ્‍તારનાકોંગ્રેસના આગેવાન દિપકભાઈ માલાણી દ્વારા છેલ્‍લા ધણા સમયથી કોંગ્રેસપક્ષને નુકશાન થાય તેવી પ્રવૃતિ કરી રહયા છે. અને પોતાની જાતને પક્ષ કરતાં મહાન ગણાવી રહયા હોય ત્‍યારે અમો જિલ્‍લા કોંગ્રેસના આગેવાનો આપને સવાલ કરી ���હયા છીએ કે, આપને કોંગ્રેસ પક્ષે સાવરકુંડલા તાલુકા સમિતીના પ્રમુખ તરીકે 7 વર્ષ સુધી જવાબદારી સોંપેલ તેમજ ર007 ની વિધાનસભામાં પક્ષ્ દ્વારા આપને ધારાસભાના ઉમેદવાર તરીકે પસંદ કરેલ આપને જિલ્‍લા પંચાયતની ટીકીટ પણ આપેલ અને ર01પ ની જિલ્‍લા પંચાયતની ચુંટણીમાં આપના હઠાગ્રહથી આપના ધર્મપત્‍નીને પણ જિલ્‍લા પંચાયતની ટીકીટ આપી અને જિલ્‍લા પંચાયત શિક્ષણ સમિતીના ચેરમેન પણ બનાવેલ, કોંગ્રેસ પક્ષે આટલી આટલી તકો આપવા છતાં આપના રેકર્ડ મુજબ ર01ર ની વિધાનસભા ચુંટણી તથા ર013 ની વિધાનસભા ચુંટણીમાં પણ પક્ષ વિરોધી પ્રવૃતિ જાહેરમાં કરેલ. અને હાલ સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડની ચુંટણીમાં પક્ષ કરતાં પોતાની જાતને મહાન ગણી જિલ્‍લાના ભાજપના સાંસદ સાથે મીલીભગત કરી માર્કેટીંગયાર્ડના સતાના સુત્રો સંભાળ્‍યા.\nઆ સમગ્ર ધટનાક્રમથી સાવરકુંડલા તાલુકા કોંગ્રેસના આગેવાનો તેમજ સમગ્ર જિલ્‍લાના કોંગ્રેસ કાર્યકર્તાઓ આપને નેસનસથી ઓળખી ગયા છે. ત્‍યારે તમો તમારૂ સ્‍થાન ટકાવી રાખવા ખોટા હવાતીયામારી કોંગ્રેસના પ્રદેશ આગેવાનો તથા ધારાસભ્‍યો વિરૂઘ્‍ધ ખોટા નિવેદનો કરી પક્ષને નુકશાન કરી રહયા છો. ત્‍યારે તમારા જેવા જયચંદોની કોંગ્રેસપક્ષને કદાપી જરૂર નથી તેમ અમો કોગ્રેસના આગેવાન જણાવી રહયા છીએ. તેમ એક યાદીમાં મનુભાઈ ડાવરા, હાર્દિકભાઈ કાનાણી, બાબુભાઈ પાટીદાર, અશ્‍વિનભાઈ ધામેલીયા, લલીતભાઈ ઠુંમર, ભરતભાઈ હપાણી, મનીષભાઈ ભંડેરી, જનકભાઈ પંડયાએ જણાવેલ છે.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on સાવરકુંડલાના કોંગી આગેવાન દીપક માલાણીની પક્ષને કોઈ જરૂર નથી : લલીત ઠુંમ્‍મર Print this News\n« અમરેલીનાં સમર્થ વ્‍યાયામ મંદિરમાં ક્રિએટિવ યોગા ગૃપ દ્વારા વિશ્‍વ મહિલા દિનની ઉજવણી કરાઈ (Previous News)\n(Next News) દરિયાકાંઠાની જનતાની હાલત કુવાકાંઠે તરસ્‍યા જેવી »\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nઅમરેલી લોકસભાનાં કોંગી ઉમેદવાર તરીકે સુરેશ કોટડીયાનું નામ ચર્ચામ��ં આવતા દેકારો\nઅમરેલી શહેરમાં ધો. 10ની પરીક્ષામાં 3 કોપીકેસ નોંધાયા : પરીક્ષાની પૂર્ણાહુતી\nઅમરેલીમાં માર્ગો બનાવવાની કોઈને પડી નથીઆગામી 100 દિવસમાં શહેરનાં તમામ માર્ગો નહી બને તો ચોમાસામાં વધારે પરેશાની ઉભી થશે\nસાવધાન : ફેસબુક, વોટ્‍સએપ, ટ્‍વીટર પર હથિયાર સાથેના ફોટા જેલયાત્રા કરાવશે\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2018/03/blog-post.html", "date_download": "2019-03-21T19:57:09Z", "digest": "sha1:DJ2YFURZ3TW3GHYF3SYGWK4BSMCNRREK", "length": 19067, "nlines": 166, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "સોશિયલ મીડિયાના બંધાણી વ્હાલાજી રે - Divyasha Doshi", "raw_content": "\nસોશિયલ મીડિયાના બંધાણી વ્હાલાજી રે\nતમારી લાગણીઓ સાથે ટેકનોલોજી રમત કરી રહ્યું છે, થોડું વિચારશો તો બચી શકો કદાચ.\nગયા લેખમાં આપણે વાત કરી કે કઈ રીતે આપણી માનસિકતાને ધ્યાનમાં રાખીને બટનથી લઈને મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આપણા ગમાઅણગમાની લાગણીઓને ક્લિક સાથે જોડી દેવામાં આવી છે. ઈમોજીનો ઉપયોગ પણ હકિકતેતો લાગણીઓ પ્રદર્શિત કરવા માટે જ થઈ રહ્યો છે. ઈમોજી વિશે ફરી કોઈવાર વાત આ વખતે આપણે લાઈકના સમીકરણો સમજીએ. ફેસબુક પર લાઈકનું બટન હવે તો અનેક લાગણીઓ પ્રદર્શિત કરે છે. અણગમો પણ વ્યક્ત કરી શકે છે. ચોઈસ આપવામાં આવી છે પણ એ જ ચોઈસ તકલીફો પણ ઊભી કરી શકે છે.\nવેબ ડેવ્હલપર રમીત ચાવલાએ એક એવું એપ ડેવલપ કર્યું કે તેની વોલ પર આવતા દરેક ફોટાને તે લાઈક કરે. એટલે કોઈને અન્યાય થવાનો પ્રશ્ર્ન જ નહીં. તેની એપ બનાવ્યા બાદ તેને ફોલો કરનારી વ્યક્તિઓમાં વધારો થવા માંડ્યો. તેણે ઈન્સ્ટાગ્રામ પર એપ ડાઉનલોડ કરવા માટે લોકોને કહ્યું તો ઈન્���્ટાગ્રામે તેની એપ શટડાઉન કરી દીધી. રમીતને ખાતરી જ હતી કે આવું થશે કારણ કે જેને માટે બીજા કમાણી કરી રહ્યા હતા તે ડ્રગ મફતમા વેચી રહ્યો હતો. અહીં વાત એ છે કે લાઈક મળે ન મળે તેના પર જ દરેક એપનું ચલણ હોય છે. જો લાઈક મળે જ છે તો તેનો કોઈ અર્થ રહેતો નથી, આ લાઈક કેટલી મહત્ત્વની હોય છે લોકો માટે કે લાઈક વેચાવા લાગી. લોકો લાઈક ખરીદી પણ શકે છે. આ એક માનસિકતા છે કે જેને ફેસબુક પર બહુ બધી લાઈક મળી છે તે લોકપ્રિય છે અને તેનું સ્ટેટસ કે ફોટો ઉત્તમ છે. જેને લાઈક નથી મળી તે સ્ટેટસ કે ફોટો સારો નથી, પરંતુ એ લાઈક મળવાથી ડોપામાઈન વધે છે અને લાઈક ન મળવાથી ડિપ્રેશનની અસર કેટલીક વ્યક્તિઓમાં જોવા મળે છે.\nકેસિનોમાં જે સ્લોટ મશીન હોય છે તેમાં તમે જીતો તો લાઈટો થાય અને મ્યુઝિક વાગે એની અસર જ જીતનાર પર ખૂબ થતી હોય છે. એડમ ઓલ્ટર લખે છે કે એ આ મશીન પર વ્યક્તિઓ દરેક વખત જીતતી નથી, પરંતુ એ મ્યુઝિક અને લાઈટની અસર જબરદસ્ત હોય છે. એટલે વ્યક્તિને વારંવાર રમવાની આદત પડતી હોય છે. આવી સ્લોટ મશીન જેવી ઓનલાઈન ઝોડિયેક નામની ગેમની એડમને આદત પડી હતી. તમારે બટન દબાવવાનું અને કેસિનોની જેમ જ એ મશીન ફરે અને જો જીતો તો લાઈટ ઝબૂકે અને મ્યુઝિક વાગે. આવું વળતર પણ મનમાં ડોપામાઈનને ઉત્તેજિત કરે છે. આ જ સિદ્ધાંત પર બધી ડિજિટલ ગેમ બનાવાય છે, જે તમને કોઈને કોઈ રીતે વળતર આપે. કોઈમાં લેવલ્સ હોય તો કોઈમાં સ્પીડ હોય. તમે જેમ જેમ જીતતા જાવ તેમ એ અઘરું બનતું જાય. કેન્ડી ક્રશ ગેમ ૨૦૧૩ની સાલથી આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. આ ગેમ આમ તો ખૂબ જ સરળ છે. તેમાં ત્રણ કેન્ડી એક લાઈનમાં કરવાની હોય. તમે ગેમ જીતો તો જ્યુસ મળે, કાલ્પનિક જ પણ કંઈક વળતર મળે છે તેવું તમારા મનને મનાવવામાં આ ગેમ ડિઝાઈનરો સફળ થાય તો જ ગેમ વધુને વધુ રમાય, વધુને વધુ ડાઉનલોડ થતી હોય છે.\nટેટ્રીસ નામની ગેમ છે. મોટાભાગની વ્યક્તિઓએ આ ગેમ રમ્યા હશે. ૧૯૮૪માં રશિયન ગેમ ડિઝાઈનર એલેક્સી પાત્ઝિનોવે આ બનાવી છે. જે આજે પણ ખૂબ રમાય છે. કલર ટાઈલ્સને ભેગી કરવાની. ઉપરથી ટાઈલ્સ પડે તેને એકસરખા રંગો સાથે ગોઠવવાની. આ ગેમ ખૂબ જ સરળ હોવાથી તે લોકપ્રિય છે. આ ગેમમાં વળતરરૂપે તમને એહસાસ થાય કે તમે કશુંક બનાવ્યું. પણ સાથે જ તમે કરેલી ભૂલો પણ તમને દેખાય. તમારી ભૂલને લીધે કેટલીક ટાઈલ્સ ન બની શકે. તમે ફરીથી તમારી ભૂલો ન કરવાનું નક્કી કરીને બીજી ગેમ રમવા પ્રેરાઓ છો. તમે જેમ જેમ તેમાં આગળ વધો તેમ ઉપરથી પડતી ટાઈલ્સની ગતિ વધવા લાગે તમારે એની સાથે રિધમ જાળવવી પડે. સહેલી હોવાને લીધે જ તમે તમારી ભૂલો સુધારવાના અને કશુંક નવું કરવાના કામમાં મચી પડો છો. આ ગેમની પણ લોકોને આદત પડી જતી હોય છે. ગેમ શો નેટવર્કના ડેવિડ ગોલ્ડહીલ કહે છે કે દરેક ગેમ કે ગેમ્બલિંગમાં સામે રમનાર હારતો પણ હોય તો ય તેને લાગવું જોઈએ કે તેને કશુંક તો મળી જ રહ્યું છે. તો જ તે વારંવાર રમવા લલચાશે. આપણામાં પેલી કહેવત છે ને કે હાર્યો જુગારી બમણું રમે એ માનસિકતાને ધ્યાનમાં રાખીને દરેક ગેમ કે એપ બનાવાય છે. તમને પૂરા જીતવા દેવામાં નથી આવતા. જો તમે જીતી જાઓ તો હજી અનેક પડાવો બાકી જ હોય. જો કશું કરવાનું રહે નહીં તો તમે એ એપમાં કે રમવામાં સમય બગાડો જ નહીં. એટલે જ તેઓ સતત તમને રસ પડે એવા ફેરફારો કરે છે.\nહવે તો વર્ચ્યુઅલ રિયાલિટીનો જમાનો આવશે. તમે વીઆરને પહેરીને એ ગેમમાં પ્રવેશી શકશો. ગુગલમાં કામ કરી ચૂકેલો અને ટ્વિટરમાં ઈન્વેસ્ટમેન્ટ જેણે કર્યું છે તે ક્રિશ સાકાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે વીઆર આવવાથી આપણી વાસ્તવિક જિંદગી બદલાઈ જશે. મારા બાળકો માટે મને ડર લાગે છે કારણ કે વર્ચ્યુઅલ રિયાલિટીમાં હવે તો અનુભૂતિ પણ થશે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના કોમ્યુનિકેશનના પ્રોફેસર જેરેમી બેઈલસન પણ ચિંતા વ્યક્ત કરે છે કે વર્ચ્યુઅલ રિયાલિટી(વીઆર) માટે બહુ હરખ મને નથી થતો. જ્યારે પોર્નોગ્રાફી સેક્સ જેવું લાગશે અને હિંસક રમતોમાં ખૂન કર્યાની અનુભૂતિ થશે, તે સમયે વ્યક્તિ એકબીજા સાથે કઈ રીતે જોડાશે અને સમાજનું શું થશે એની ચિંતા થાય છે. તમને કલ્પનામાં કોઈ જ તકલીફ વિના આનંદની અનુભૂતિ થાય તો વાસ્તવિકતામાં રસ કેમ રહે\nમાર્ક ઝકરબર્ગે ૨૦૧૪માં ઓક્યુલસ વીઆર ખરીદી લીધી છે. તેની ઈચ્છા ડિજિટલ દુનિયાને વાસ્તવિકતા સાથે જોડી દેવાની છે. ભવિષ્યમાં તમે વીઆર દ્વારા સ્ટેડિયમમાં બેસીને લાઈવ મેચ જોઈ શકશો. ડૉકટર સાથે રૂબરૂ વાત કરી શકશો. ક્લાસરૂમમાં પણ બેસી શકશો. તે પણ ઘરમાં બેઠા બેઠાં. ડિજિટલ દુનિયા તમારી માનસિકતાનો દરેક ઉપયોગ કરી લેશે. ૨૦૧૫ની સાલમાં ન્યુયોર્કના એક પ્રસિદ્ધ અખબારે રવિવારના પેપર સાથે કાર્ડબોર્ડનું વીઆર વાચકોને આપ્યું. એ વીઆરને સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી તેમની ડોક્યુમેન્ટરીઝ જોવાનું સૂચવ્યું. બીજું કોઈ બોલતું હોય અને સાથે વિડિયો જોતા હોય તેના કરતાં નોર્થ કોરિયા, સિરિયન રેફ્યુજી અને પેરિસમાં થયેલા એટેક સમયે તમે ત્યાં હાજર હો તેવી અનુભૂતિ કરી શકાતી હતી. આ ડિજિટલ ડ્રગના માંધાતાઓ સમાજ અને દુનિયાની માનસિકતા સાથે ખેલ ખેલી રહ્યા છે. અત્યાર સુધી ફક્ત ટેલિવિઝનના બંધાણી થવા સામે સાયકોલોજિસ્ટ ચેતવી રહ્યા હતા પણ ડિજિટલ ડ્રગના બંધાણી થવા વિશે ચેતવણી છતાં બચવું મુશ્કેલ છે. એક નહીં તો બીજી રીતે તમે એની જાળમાં ફસાયા વિના રહી શકશો નહીં. આજે તમે ફેસબુક કે વોટ્સએપ કે ટ્વિટર સામે બૂમો પાડો છો. ગેમ સામે બૂમો પાડો છો પણ ટૂંક સમયમાં જ જીવનનું માળખું બદલાઈ જશે. સ્ટીવ જોબ અને પ્રિન્સ ચાર્લ્સ અને હવે તો માર્ક ઝકરબર્ગ પણ પોતાના બાળકોને ડિજિટલ ચાઈલ્ડ નથી બનાવવા માગતા. તેમને ટેકનોલોજીથી દૂર રાખવામાં આવે છે. જ્યારે આપણે તો બાળક બોલતું થાય એ પહેલાં જ તેના હાથમાં મોબાઈલ પકડાવી દઈએ છીએ.\nTags: ઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nદુનિયા ખરાબ નથી કે બ્લેકહોલ નથી\nફેઈલ થવું જરૂરી છે (સાંજ સમાચાર 13-03-18)\nઅનકવર નારી દેહ અને કવરપેજનો વિવાદ\nસોશિયલ મીડિયાના બંધાણી વ્હાલાજી રે\nટેકનોલોજી લાવ્યું ડિજિટલ ડ્રગ (saanj samachar)\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjM0NzM%3D-97931912", "date_download": "2019-03-21T21:01:37Z", "digest": "sha1:TQ7VJ73SLBHUK4ZQYILPG5YDMEGPAXVT", "length": 5970, "nlines": 90, "source_domain": "www.gujaratmirror.in", "title": "તુવેરમાં ભેળસેળ: માટી-કાંકરાં નીકળતા ગોદામને સીલ કરાયું | Rajkot | Gujarat Mirror", "raw_content": "\nતુવેરમાં ભેળસેળ: માટી-કાંકરાં નીકળતા ગોદામને સીલ કરાયું\nતુવેરમાં ભેળસેળ: માટી-કાંકરાં નીકળતા ગોદામને સીલ કરાયું\nરાજકોટનો વેપારી માણાવદર ખરીદી કરવા ગયો હ��ો \nરાજકોટમાં મગફળીમાં માટી-ધૂળની ભેળસેળ-આગજનીના કૌભાંડનું ભૂત હજુ ધુણે છે ત્યાં તુવેરની ટેકાના ભાવે ખરિદીમાં રાજકોટનો વેપારી માણાવદરના ગોદામમાં તુવેર ખરીદ કરવા ગયો ત્યારે બોરીમાંથી માટી-ઢેફા નિકળી પડતા અને આ મુદ્દે ફરિયાદ કરતાં પુરવઠા સહિતના અધિકારીઓ દોડી ગયા હતાં. અને ગોદામને સીલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળેલ છે. રાજકોટના વેપારી દિપકભાઈ નથવાણી દ્વારા તુવેરની 85 ટન ખરિદી કરવા ઓનલાઈન ઓફર કરી હતી અને 35 લાખની રકમ ભરી દીધી હતી.\nખરિદી સમયે બતાવેલો જથ્થો બરોબર હતો પરંતુ 15 દિવસ બાદ માણાવદરની કુલદિપ મિલીંગમાં સંગ્રહ કરાયેલ જથ્થાની ડિલીવરી લેવા જતા સમયે આ વેપારીઓ તુવેરની બોરી ખોલાવી તપાસ કરતા જથ્થામાં માટી અને કાકરાની ભેળસેળ નજરે ચડતા ચોંકી ઉઠયા હતા અને તુરંત જ અધિકારીઓને ફરિયાદ કરી હતી. અને જથ્થો ખરિદવાનો ઈન્કાર કરી દિધો હતો. આ ઉપરાંત તમામ પુરાવાઓ પણ નાફેડના અધિકારીઓ સમક્ષ રજુ કર્યા હતાં.\nદરમ્યાન તુવેરની ખરીદી કરનાર વેપારીની ફરિયાદ-પુરાવાથી ચોંકી ઉઠેલા પુરવઠા-નાફેડના અધિકારીઓ ગોદામમાં દોડી ગયા હતા અને તત્કાલ તપાસ હાથ ધરી ગોદામને સીલ કરી દીધુ હતું. રાજય સહિત દેશભરમાં રાજકોટની મગફળી ભેળસેળના ચકચારી બનેલા કૌભાંડના ઘેરા પ્રત્યાઘાતો સમી ગયા હતા ત્યાં તુવેરમાં માટી-કચરાની ભેળસેળ બહાર આવતાં ભારે ચકચાર જાગી છે.\nરાજકોટ પોલીસ દ્વારા ધૂળેટીની કઇ આ રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી\nસૌરાષ્ટ્રની 4 સહિત રાજ્યની 18 લોકસભા બેઠક સંવેદનશીલ\nસાત બેઠકો પર કોંગ્રેસનાં ઉમેદવારો ફાઇનલ\nજામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લાગ્યા...જુઓ પછી શું થયું\nભાજપે લોકસભા ચૂંટણી 182 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી, લડશે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે\nIPL-2019: ગુજરાતના 7 સ્ટાર્સ પર સૌની નજર\nઅભિનેત્રી હોટેલનો ‘રોલ’ કરી છૂમંતર\nવરૂણ ધવન કિસ ‘કિસ’કો સંભાલે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%87%E0%AA%A4%E0%AA%96%E0%AA%BE%E0%AA%AC", "date_download": "2019-03-21T21:04:31Z", "digest": "sha1:YF273XIBP7CDEDLZGD6DHC24LRMX2CDB", "length": 3539, "nlines": 89, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઇંતેખાબ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઇંતેખાબ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nચૂંટણી; ચૂંટી ચૂંટીને કરેલો સંગ્રહ.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/canadian-pm-justin-trudeau-describes-india-trip-as-trip-end-all-trips-039360.html", "date_download": "2019-03-21T19:50:57Z", "digest": "sha1:RXE6ZFOKYHVZBLUTCRZ6X6YKWFUSRAZ7", "length": 15529, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભારત પ્રવાસ એ ‘બધા પ્રવાસનો અંત’ છેઃ કેનેડાના પીએમ ટ્રુડો | Canadian PM Justin Trudeau has described his India trip as a 'trip to end all trips'. - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nભારત પ્રવાસ એ ‘બધા પ્રવાસનો અંત’ છેઃ કેનેડાના પીએમ ટ્રુડો\nકેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો કે જે ફેબ્રુઆરીમાં એક સપ્તાહ માટે ભારત પ્રવાસ પર આવ્યા હતા તેમણે ત્રણ મહિના બાદ પોતાના તે ભારત પ્રવાસ વિશે વાત કરી છે. પહેલી વાર ટ્રુડોએ ભારત પ્રવાસના પોતાના અનુભવ વિશે કેનેડિયન મીડિયા સાથે વાત કરી. ટ્રુડોએ ભારત પ્રવાસનો અનુભવ મજાકીયા અંદાજમાં વર્ણવ્યો છે. ઓટાવામાં થોડા દિવસો પહેલા એન્યુઅલ પાર્લામેન્ટરી પ્રેસ ગેલેરી ડિનર દરમિયાન પોતાના ભારત પ્રવાસને 'બધા પ્રવાસનો અંત' કરનાર કહ્યો છે. ટ્રુડો પોતાના પરિવાર સહિત 17 ફેબ્રુઆરીના રોજ ભારત આવ્યા હતા. તેઓ આગ્રા, અમદાવાદ, મુંબઈ અને અમૃતસર ગયા હતા. ટ્રુડોના ભારત પ્રવાસની માત્ર કેનેડા જ નહિ પરંતુ ભારતમાં પણ ખાસી ટીકા થઈ હતી.\nટ્રુડોનું 15 મિનિટનું ભાષણ\nટ્રુડોએ એન્યુઅલ ડિનરમાં 15 મિનિટનું ભાષણ આપ્યુ. તેમણે આ દરમિયાન એક સ્લાઈડ શો પ્રેઝન્ટેશન પણ કર્યુ હતુ જેનું ટાઈટલ હતુ, ‘ઈન્ડિયા ટ્રીપ 2018'. આ પ્રેઝન્ટેશનની શરૂઆત ભારતના નક્શા સાથે થાય છે. ટ્રુડો જ્યારે સ્ટેજ પર આવ્યા ત્યારે ‘જય હો' ગીત વાગી રહ્યુ હતુ, સ્ટેજ પર આવીને તેમણે ‘નમસ્તે' કહીને સૌને સંબોધિત કર્યા. ત્યારબાદ ટ્રુડોએ એક ચેતવણી આપી અને કહ્યુ, \"રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં મારે એ ખુલાસો કરવો જોઈએ કે રણદીપ સરાય આજે રાતે અતિથિ સૂચિના પ્રભારી હતા એટલા માટે બસ પોતાની પીઠ જુઓ. આ એ જ છે જે હું કહી રહ્યો છું.\"\nપીએમ મોદીના વેલકમ ન કરવા પર શું કહ્યુ\nટ્રુડોએ તેમના દિલ્હી આગમન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જગ્યાએ કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી ગજેન્દ્ર શેખાવત તરફથી કરવામાં આવેલા સ્વાગત પર પણ કટાક્ષ કર્યો. ટ્રુડોના આ સ્વાગતની માત્ર ભારતમાં જ નહિ પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ ચર્ચા થઈ હતી. કેનેડાના પીએમે ભારતીય પારંપરિક આઉટફિટ્સ વધુમાં વધુ પહેરવા પર પણ મજાક કરી. તેમણે આ દરમિયાન ઈન્ફોસિસના સીઈઓ સલિલ પારેખની પણ મુલાકાત કરી હતી. તેમણે આ મુલાકાતના ફોટોગ્રાફ બતાવતા કહ્યુ, \"એક એવી કંપની જેણે મારા ભારત પ્રવાસ પર કેનેડામાં રેકોર્ડ રોકાણ કરવાનું એલાન કર્યુ પરંતુ તમે લોકો તે વિશે નહિ જણાવો કારણકે મે શર્ટ અને ટાઈ પહેરી હતી. બહુ જ બોરિંગ.\"\nકપડા પર પણ બોલ્યા ટ્રુડો\nઆ સ્લાઈડ બાદ ટ્રુડોએ બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાન સાથે મુલાકાત વાળા ફોટોગ્રાફની ટાઈ બતાવી. જેમાં શાહરૂખે બ્લેક શૂટ પહેર્યુ હતુ અને ટ્રુડોએ સોનેરી રંગની શેરવાની પહેરી હતી. ટ્રુડોએ આની મજાક બનાવી અને કહ્યુ, \"વાઉ અમારા બંનેમાં એકે બહુ જ ખરાબ કપડા પહેર્યા. તેના માટે કેટલી શરમજનક સ્થિતિ છે.\" ટ્રુડો પોતાના ભારત પ્રવાસ દરમિયાન ઘણી રાજકીય અને ઐતિહાસિક જગ્યાઓ પર ગયા હતા. તે સાબરમતી આશ્રમ ગયા, અમૃતસરમાં સુવર્ણ મંદિર ગયા. આ ઉપરાંત રાજધાની દિલ્હીમાં સ્થિત જામિયા મસ્જિદ અને આગ્રાના તાજમહેલ પણ ગયા.\nહવે કોઈ પ્રવાસ પર નથી જવુ\nટ્રુડોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ સાથે મુલાકાત કરી હતી. કેનેડાના મીડિયાએ કહ્યુ હતુ કે ટ્રુડોના આ ભારત પ્રવાસથી બંને વચ્ચે ભરોસો ઓછો થઈ શકે છે અને આવન��રા ઘણા દાયકા સુધી બંને દેશોના સંબંધો નષ્ટ કરતા રહેશે. પોતાની સ્પીચના અંતમાં ટ્રુડોએ કહ્યુ, \"લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ ભારત હતુ. એક પ્રવાસ, જેણે બીજા દેશોના પ્રવાસની સંભાવનાઓને પણ ખતમ કરી દીધી.\" ટ્રુડોની માનીએ તો તેમણે પોતાની ટીમને કહી દીધુ છે કે તેઓ હવે કોઈ પણ પ્રવાસ પર નહિ જાય.\nકેનાડા આગામી 3 વર્ષમાં આપશે 10 લાખથી વધુ લોકોને શરણ\nકેટલા કરોડની સંપત્તિ પોતાના પુત્રો માટે છોડી ગયા છે કાદર ખાન\nકાદરખાનના યાદગાર ડાયલૉગ જેણે અમિતાભ બચ્ચનને એંગ્રીયંગમેન બનાવ્યા\nVideo: કાબુલથી મુંબઈ આવ્યા હતા બોલિવુડમાં કોમેડીના બાદશાહ અને અસલી ‘કાબુલીવાલા'\nહોસ્પિટલમાં છે કાદરખાન, પુત્રએ નિધનના સમાચારોને ગણાવ્યા અફવા\nઅમૃતસર હુમલામાં મોટો ખુલાસોઃ લાહોરમાં બેસીને રચાયુ હતુ સમગ્ર ષડયંત્ર\nબ્રા નહીં પહેરવા પર કંપનીએ નોકરીમાંથી કાઢી મૂકી\nકેનેડાના ટોરંટોમાં ગોળીબારી, 1 વ્યક્તિની મૌત અને 9 ઘાયલ\nકેનેડાના ઓંટારિયોમાં ભારતીય રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ, 18 ઘાયલ, 3 ગંભીર\nટોપ 10 દેશ, જ્યાં થાય છે સોનાનું મબલખ ઉત્પાદન\nકેનેડા: જુનિયર હોકી ટીમ લઇ જઈ રહેલી બસનો એક્સીડંટ, 15 મૌત\nકેનેડાના વિઝા મેળવવા જતા અમદાવાદના યુવકે ત્રણ લાખ રૂપિયા ગુમાવ્યા\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\nરાજસ્થાન: કોલેજમાં ઘૂસીને લોકોએ શિક્ષકોની પીટાઈ કરી\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/cricket/ipl-betting-case-actor-arbaz-khan-appears-before-thane-anti-extortion-cell-039325.html", "date_download": "2019-03-21T20:30:48Z", "digest": "sha1:BCLSDDALWC7R3HH7QM3F75AKFXDGA5JX", "length": 13546, "nlines": 150, "source_domain": "gujarati.oneindia.com", "title": "અરબાઝ ખાનનું કબૂલનામુ, ગયા વર્ષે આઈપીએલમાં 2.75 કરોડ હાર્યો | IPL betting case Actor Arbaz Khan appears before Thane Anti-Extortion Cell - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n5 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n8 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n9 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nઅરબાઝ ખાનનું કબૂલનામુ, ગયા વર્ષે આઈપીએલમાં 2.75 ક���ોડ હાર્યો\nબોલિવુડના દબંગ ખાન સલમાન ખાનના પરિવાર પર ફરીથી એક વાર મુસીબત આવી છે. આ વખતે મુશ્કેલીમાં સલમાનના ભાઈ અરબાઝ ખાન છે. અરબાઝ પર આઈપીએલ મેચોમાં સટ્ટાબાજીનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઠાણે પોલિસે અરબાઝને સટ્ટાબાજી મામલે સમન મોકલ્યા હતા. ઠાણે પોલિસના એન્ટી એક્સોર્ટસન સેલે શંકાના આધારે અરબાઝને સમન મોકલ્યા હતા. ત્યારબાદ અભિનેતા અને નિર્માતા અરબાઝ ખાન પોતાના ભાઈ સલમાન ખાનના બૉડીગાર્ડ શેરા સાથે પૂછપરછ માટે ઠાણે ક્રાઈમ બ્રાંચ પહોંચ્યા હતા.\nસોનુ જાલાનને ઓળખવાની વાત કબુલી\nસલમાનના ભાઈ અરબાઝ આઈપીએલ સટ્ટાબાજી મામલે ઠાણે ક્રાઈમ બ્રાંચ પહોંચ્યા હતા. સૂત્રો અનુસાર તેમણે પૂછપરછમાં સોનુ જાલાનને ઓળખવાની વાત કબુલી છે અને કહ્યુ કે તે 5 વર્ષથી સોનુ જાલાનને ઓળખે છે. સૂત્રો અનુસાર અરબાઝે આઈપીએલ મેચો દરમિયાન સટ્ટાબાજીની વાત કબુલી છે. સૂત્રો મુજબ અરબાઝે ગયા વર્ષે આઈપીએલમાં પૈસા લગાવવાની વાત સ્વીકારી છે અને કહ્યુ કે આ દરમિયાન તે 2.75 કરોડ હારી ગયા હતા.\nઅમારે આમાં કંઈ કરવાનું નથી\nજ્યારે આઈપીએલ કમિશ્નર રાજીવ શુક્લાએ કહ્યુ કે પોલિસ પાસે મામલો છે, અમારે આમાં કંઈ કરવાનું નથી. આઈસીસી અને બીસીસીઆઈનું એન્ટી કરપ્શન યુનિટ છે. પોલિસ તેનો સંપર્ક કરી શકે છે. ઠાણે પોલિસ કમિશ્નર પરમવીર સિંહે જણાવ્યુ કે, \"ડીસીપી આ મામલે બ્રીફ કરશે. હાલમાં પૂછપરછ ચાલુ છે.\"\nસોનુ જાલાન સાથે અરબાઝની ઘણી તસવીરો વાયરલ\nપોલિસની જાળમાં આવેલા સોનુ જાલાને પૂછપરછમાં અરબાઝનું નામ બતાવ્યુ હતુ. તેણે જણાવ્યુ હતુ કે બોલિવુડની ઘણી સેલિબ્રિટી બેટિંગમાં અલગ અલગ નામોથી પૈસા લગાવે છે. સોશિયલ મીડિયા પર સટ્ટાબાજ સોનુ જાલાન સાથે અરબાઝની ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે. પોલિસ હવે એ વાતની તપાસ કરી રહી છે કે અરબાઝની સાથે બીજા ઘણા સ્ટાર્સે સોનુ દ્વારા આઈપીએલ મેચોની બેટિંગ કરી.\nતમને જણાવી દઈએ કે બુકી સોનુ જાલાનના તાર અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહીમ સાથે જોડાયેલા છે. સોનુ જાલાન મેચોની સટ્ટાબાજીનું એક સૉફ્ટવેર ચલાવે છે. તે આ જ સૉફ્ટવેરની મદદથી મેચોની સટ્ટાબાજી કરે છે. પોલિસની જાળમાં આવેલા સોનુએ જણાવ્યુ કે તેણે આઈપીએલ મેચોમાં સટ્ટાબાજી માટે શ્રીલંકાના એક ખેલાડીનો સંપર્ક કર્યો હતો અને તેને 10 કરોડ રૂપિયા આપ્યા હતા.\nIPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો\nIPL 2019: કેટલી મજબૂત છે રોયલ ચે��ેન્જર્સ બેંગ્લોર, જાણો એક ક્લિકમાં\nIPL Auction 2019: 16 વર્ષની ઉંમરે પ્રયાસ રાય બની ગયો કરોડપતિ\nLive: આઈપીએલ 2019 સીઝન માટે ખેલાડીઓની હરાજી ચાલુ\nIPL ભ્રષ્ટાચારની તપાસ કરનાર અધિકારીનો દાવો, રાજ કુંદ્રાના બુકી સાથે સંબંધ\nઅરબાઝ ખાનની કબુલાત બાદ સામે આવી સટ્ટાબાજીની મશીન\nકેકેઆરના આ યુવા ખેલાડી પર આવ્યુ સુહાના ખાનનું દિલ\nઆઈપીએલ સટ્ટાબાજી મામલે અરબાઝ ખાનને સમન\nહૈદરાબાદને જે ખૂબી પર ગર્વ હતો તેને તોડીને જ ચેન્નઈએ રચ્યો ઈતિહાસ\nવીડિયોઃવિરાટ કોહલીએ અનુષ્કા વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો\nકેએલ રાહુલની ફેન બની પાકિસ્તાની પત્રકાર, આ રીતે કરી પ્રશંસા\nબ્રાવો સાથેના અફેરની વાત પર બોલીવુડ અભિનેત્રીની સફાઈ\n સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\n2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.saralvaastu.com/gujarati/7-chakras/", "date_download": "2019-03-21T20:15:58Z", "digest": "sha1:BW4ERJJQ6XMTXAEPOHEOBDGWZCAHKJS3", "length": 13583, "nlines": 82, "source_domain": "www.saralvaastu.com", "title": "૭ ચક્રો -Saral-Vaastu- Vastu for House-Bussiness-Health-Wealth-Success", "raw_content": "અમારા વિશે | પ્રતિસાદ | વારંવાર પૂછાતા પ્રશ્નો\nપુજા રૂમ માટે વાસ્તુ\nટોઇલેટ અને બાથરૂમ માટે વાસ્તુ\nપ્રવેશ અને મુખ્ય દ્વાર માટે વાસ્તુ\nશૈક્ષણિક સંસ્થા માટે વાસ્તુ\nશું તમે કોઈપણ જીવન સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છો *આરોગ્ય શિક્ષણ નોકરી લગ્ન સંબંધ સંપત્તિ વ્યવસાય કોઈ સમસ્યા નો સામનો નથી\nતમે અમને કૉલ કરવા માંગો છો *હા, તરત જ કૉલ કરોહા, 3 દિવસની અંદર કૉલ કરો ના, હું કૉલ કરીશના, કૉલ નહીં કરશો\nપાછો સંપર્ક કરવા વિનંતી\nઆરોગ્ય, સંપત્તિ, શિક્ષણ, સંબંધ અને કારકિર્દી ઉપર પ્રભાવ\nનિરંતર સુખી જીવન જીવવા માટે જ્યારે વ્યક્તિઓ સકારાત્મક ઊર્જાથી ઘેરાયેલા હોય અને તેઓ તેમની અનુકૂળ (શુભ) દિશાઓનું અનુસરણ કરે ત્યારે ૭ ચક્રો ક્રમબદ્ધ બને છે અને સંચારિત થઈ સક્રિય બને છે. ૭ ચક્રો ખોલવા અને ઊર્જાના તંદુરસ્ત પ્રવાહને પ્રવાહમાન કરવા અને સંતુલિત બનાવવા, સારું આરોગ્ય જાળવવા અને સકારાત્મક વિચારો માટે આ એક ખૂબ જ સશક્ત સાધન છે. ચક્રો એ ઊર્જા-રૂપાંતરકો છે અને તેઓ વિવિધ રંગોની ઇલેક્ટ્રિક ઊર્જાઓના ફરતાં પૈડાંઓ કહેવાય છે, જે ઊર્જા ક્ષેત્��ો, શરીરો અને વ્યાપક બ્રહ્માંડીય ઊર્જા ક્ષેત્ર સાથે જોડાયેલાં ઘણાં બધા કાર્યો કરે છે.\n૭ ચક્રો પ્રત્યક્ષ રીતે જોડાયેલા હોય છે અને અંતઃસ્ત્રાવી પ્રણાલી સંચાલિત કરે છે, જે ‘એજિંગ પ્રોસેસ’(વધતી ઉંમરની પ્રક્રિયા)નું નિયમન કરે છે. ૭ ચક્રો એ ભૌતિક શરીર તથા ઑરાના ક્ષેત્રો તથા બ્રહ્માંડીય ઊર્જાના અલગ-અલગ સ્તરોમાં ઑરાના ક્ષેત્રો અને મેરીડિયન સિસ્ટમ વચ્ચે જોડાયેલી મિકેનિઝમ્સ (રચનાઓ) છે. તેઓ શારીરિક શરીરમાં ઊર્જાના પ્રવાહને અસર કરે છે. તેઓ વાતાવરણમાંથી પ્રાથમિક ઊર્જા શોષે છે અને તેને ઊર્જા ચેનલો(શૃંખલાઓ)માં મોકલી આપે છે.\nઆપણા શરીરમાં ૭ ચક્રો અને\nઆપણા જીવન ઉપર તેમનો પ્રભાવ\nસહસ્ર ચક્ર એ ‘મુગટ ચક્ર’ તરીકે ઓળખાય છે, જે મસ્તિષ્ક અને મગજના ઉપરના ભાગમાં આવેલું છે, જે સાત ચક્રોમાંનું પ્રથમ ચક્ર છે. જો સહસ્ર ચક્ર સક્રિય ન થયું હોય તો તેને કારણે હતાશા, પાર્કિન્સન(કંપવા), સ્કીઝોફેનિયા, એપીલેપ્સી, સેનાઈલ ડેમેન્ટિયા, અલ્ઝાઈમરનો રોગ, માનસિક રોગો, મૂંઝવણનું કારણ, ચક્કર આવવા જેવા રોગ થઈ શકે છે.\nઆજ્ઞા ચક્ર એ “લલાટ ચક્ર” તરીકે પણ ઓળખાય છે, જે કપાળના મધ્યમાં આવેલું છે. આ સાત ચક્રોમાંનું બીજું ચક્ર છે. જો આપણું આજ્ઞા ચક્ર સક્રિય ન થાય તો તેને કારણે ચિંતા, તણાવ, માથાનો દુઃખાવો, માઈગ્રેન, આંખની ઊણપો, લાંબી દૃષ્ટિ, ટૂંકી દૃષ્ટિની ખામી, ગ્લુકોમા, મોતિયા, સાઈનસની સમસ્યાઓ, કાનની સમસ્યાઓ વગેરે ઉદ્‌ભવી શકે.\nવિશુદ્ધ ચક્ર એ “થ્રોટ (ગરદન) ચક્ર” તરીકે પણ ઓળખાય છે, જે ગળા અને શ્વાસનળીના ભાગમાં આવેલું હોય છે. આ ચક્ર, સાત ચક્રોમાંનું ત્રીજુ ચક્ર છે. જો આપણું વિશુદ્ધ ચક્ર સક્રિય ન થયું હોય તો તેને કારણે થાઈરોઈડની સમસ્યાઓ ઉદ્‌ભવી શકે (બંને – વધુ પડતો સક્રિય અને વધુ પડતો ઓછો સક્રિય), એનોરેક્સિયા નર્વોસા (આ બહુવિધ ચક્રની સમસ્યા છે, પરંતુ તે “ગરદન ચક્ર” સાથે ખૂબ જ ગાઢ સંબંધ ધરાવે છે.), અસ્થમા, બ્રોન્કાઈટિસ, સાંભળવાની સમસ્યાઓ, ટીનીટસ વગેરે જેવી સમસ્યાઓ ઉદ્‌ભવી શકે. તે લલાટ ચક્રની સમસ્યાઓ જેવી કે ઉપરનો પાચન માર્ગ, મોઢાનાં ચાંદા, ગળાની ખારાશ, કાકડાં વગેરે સમસ્યાઓ સાથે પણ જોડાયેલ હોઈ શકે છે.\nઅનાહત ચક્ર એ ‘હૃદય ચક્ર’ તરીકે પણ ઓળખાય છે, જે હૃદયના ભાગમાં આવેલું છે. આ ચક્ર, સાત ચક્રોમાંનુ ચોથું ચક્ર છે. જો આપણું અનાહત ચક્ર સક્રિય ન થયું હોય તો તે હૃદય રોગો તથા રોગપ્રતિરકારક શક્તિના રોગો જેવાં ક��, સ્નાયુઓનો દુખાવો, એન્સેફાલોમાઈલિટીસ જેવી બીમારીઓને પણ નોતરી શકે અને ક્યારેક ક્રોનિક ફેટીગ સિન્ડ્રોમ (વારંવાર થાકી જવું) તરીકે પણ તેનો ઉલ્લેખ થાય છે અને રોગપ્રતિકારક શક્તિ, એલર્જીઓ, બ્રેસ્ટ કેન્સર વગેરે જેવી અન્ય ઊણપો પણ ઉદ્‌ભવી શકે છે.\nમણિપુર ચક્ર એ ‘સૂર્ય નાડી ચક્ર’ તરીકે પણ ઓળખાય છે, જે પિત્તાશય, બરોળ અને જઠરમાં આવેલું હોય છે. આ ચક્ર, સાત ચક્રોમાંનું પાંચમું ચક્ર છે. જો આપણું મણિપુર ચક્ર સક્રિય ન હોય તો તેને કારણે ડાયાબિટિસ, પેન્ક્રિયાટાઈટીસ, પિત્તાશયના રોગો, પેપ્ટીક અલ્સર, પેટના દુખાવાના રોગ, પિત્તાશયમાં પથરી વગેરે જેવાં રોગ થઈ શકે.\nસ્વાદિસ્થાન ચક્ર એ ‘સેક્રલ (ત્રિકાસ્થી) ચક્ર’ તરીકે પણ ઓળખાય છે, જે ગર્ભાશય, મોટુ આંતરડું, પ્રોસ્ટેટ, અંડાશયો અને સ્વાદક્ષેત્રના ભાગમાં આવેલું હોય છે. આ ચક્ર, સાત ચક્રો પૈકી છઠ્ઠુ ચક્ર છે. જો આપણું સ્વાદિસ્થાન ચક્ર સક્રિય થયેલું ન હોય તો તેને કારણે માસિક સ્ત્રાવ પહેલાંના લક્ષણો, માસિક પ્રવાહની સમસ્યા, યુટેરાઈન ફ્રાઈબ્રોઈડ્‌સ, અંડાશયની કોથળીમાં થતી પાણીની ગાંઠો, આંતરડાની પીડાના લક્ષણો, એન્ડોમેટ્રીયોટીસ, ટેસ્ટીક્યુલર રોગો, પ્રોસ્ટેટના રોગો વગેરે ઉદ્‌ભવી શકે છે.\nમૂલાધાર ચક્ર એ ‘આધાર ચક્ર’ તરીકે પણ ઓળખાય છે, જે કરોડરજ્જુના આધાર સ્થાનમાં આવેલું હોય છે. આ ચક્ર, સાત ચક્રો પૈકી અંતિમ અને સાતમું ચક્ર છે. જો આપણું મૂલાધાર ચક્ર સક્રિય થયેલું ન હોય તો તેને કારણે કબજીયાત, ડાયેરિયા, પાઈલ્સ, કોલીટીસ, કરોડના રોગો, આંગળીઓ અને ટેરવાઓ ઠંડા પડી જવા, વારંવાર પેશાબ જવાની સમસ્યા, હાઈપરટેન્શન (ઉચ્ચ રક્ત પ્રવાહ), કિડનીમાં પથરીઓ થવી, નપુંસકતા, સાથળ(નિતંબ) સંબંધિત સમસ્યાઓ ઉદ્‌ભવી શકે છે.\nવાસ્તુના ઉપાય અને ઉકેલ\nસી જી પરિવાર ગ્રુપ\nસી જી પરિવાર ગ્રુપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00528.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33028", "date_download": "2019-03-21T20:16:57Z", "digest": "sha1:NFTATDMC5IWON3O3JCBKXDXZZKQP26J4", "length": 8794, "nlines": 77, "source_domain": "amreliexpress.com", "title": "દરિયાકાંઠાની જનતાની હાલત કુવાકાંઠે તરસ્‍યા જેવી – Amreli Express", "raw_content": "\nદરિયાકાંઠાની જનતાની હાલત કુવાકાંઠે તરસ્‍યા જેવી\nબ્રોડગેજ રેલ્‍વેલાઈન છતાં પણ રાજકોટ-અમદાવાદ જવાની સુવિધા નથી\nદરિયાકાંઠાની જનતાની હાલત કુવાકાંઠે તરસ્‍યા જેવી\nજિલ્‍લાનાં ઔદ્યોગિક વિકાસથી ધમધમતાં રાજુલા-જાફરાબાદ પંથકને રેલ્‍વેને લગતી સુવિધા મળતી નથી\nગત લોકસભાની ચૂંટણીમાં જનતાએ ભાજપને ખોબલે ખોબલેમત આપ્‍યા પરંતુ નેતાઓ વચન પાળી ન શકયા\nઅમરેલી જિલ્‍લાનાં દરિયાકાંઠે આવેલ રાજુલા-જાફરાબાદ પંથકને દુનિયાનો છેડો માનવામાં આવે છે અને વિકાસની શરૂઆત છેડાથી થવી જોઈએ અથવા તો દરેક સરકારની ઈચ્‍છા હોય છે કે છેવાડાનાં માનવીને તમામ સુવિધા મળવી જોઈએ.\nરાજુલા-જાફરાબાદ પંથકમાં ઔદ્યોગિક વિકાસનો ધમધમાટ જોવા મળી રહૃાો છે. પિપાાવાવ પોર્ટ, અલ્‍ટ્રાટેક, સિન્‍ટેક્ષ જેવી અનેક કંપનીઓ ધમધમે છે પરંતુ માળખાકીય સુવિધાની ઉણપ જોવા મળી રહીછે.\nરાજુલા-જાફરાબાદ પંથક સુધી ખાનગી કંપનીનાં સહયોગથી બ્રોડગેજ રેલ્‍વે લાઈન તો પહોંચી ગઈ છે. હાલ તો બ્રોડગેજ લાઈન પર માલવાહન ટ્રેનની આવન-જાવન થઈ રહી છે પરંતુ મુસાફર ટ્રેનની ઉણપ જોવા મળી રહી છે.\nરાજુલા-જાફરાબાદ પંથકની જનતા છેલ્‍લા ર દાયકાથી સતત ભાજપ સાથે જોડાયેલી છે અને ગત લોકસભાની ચૂંટણીમાં નેરન્‍દ્ર મોદી જેવા વિકાસ દ્રષ્‍ટા નેતાને પ્રધાનમંત્રી બનાવવા માટે ખોબલે-ખોબલે મત આપીને હવે તમામ સુવિધા મળશે તેવી આશામાં રાચતી હતી.\nપ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહૃાો હોય હવે આ વિસ્‍તારની જનતા વિકાસનાં ફળ ચાખવા આતુર બની હોય. યુઘ્‍ધનાં ધોરણે બ્રોડગેજ મુસાફર ટ્રેન શરૂ કરવાની માંગ સમગ્ર પંથકમાંથી ઉભી થઈ રહી છે.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on દરિયાકાંઠાની જનતાની હાલત કુવાકાંઠે તરસ્‍યા જેવી Print this News\n« સાવરકુંડલાના કોંગી આગેવાન દીપક માલાણીની પક્ષને કોઈ જરૂર નથી : લલીત ઠુંમ્‍મર (Previous News)\n(Next News) ચંદન ચોરીનો આરોપી બિમાર પડતા હોસ્‍પિટલમાં, વન વિભાગની ટીમ એમ.પી. પહોંચી »\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nઅમરેલી લોકસભાનાં કોંગી ઉમેદવાર તરીકે સુરેશ કોટડીયાનું નામ ચર્ચામાં આવતા દેકારો\nઅમરેલી શહેરમાં ધો. 10ની પરીક્ષામાં 3 કોપીકેસ નોંધાયા : પરીક્ષાની પૂર્ણાહુતી\nઅમરેલીમાં માર્ગો બનાવવાની કોઈને પડી નથ��આગામી 100 દિવસમાં શહેરનાં તમામ માર્ગો નહી બને તો ચોમાસામાં વધારે પરેશાની ઉભી થશે\nસાવધાન : ફેસબુક, વોટ્‍સએપ, ટ્‍વીટર પર હથિયાર સાથેના ફોટા જેલયાત્રા કરાવશે\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2014/10/14-10-14.html", "date_download": "2019-03-21T20:27:29Z", "digest": "sha1:74OFLTA36ZH44P57E7HYB2WASW4ZJUDO", "length": 18606, "nlines": 166, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "જો બકા વાંચીને ખોટું નહી લગાડવાનું 14-10-14 - Divyasha Doshi", "raw_content": "\nજો બકા વાંચીને ખોટું નહી લગાડવાનું 14-10-14\nદશેક વરસ પહેલાં આ બકાનું નામ સાંભળ્યું હશે.એકવાર અમદાવાદની કોઇ ઓફિસમાં ફોન પર સંપર્કમાં રહેવાનું હતું. ઓફિસમાં ફોન કરીને જે તે વ્યક્તિની સાથે વાત કરવા પ્રયત્ન કરીએ કે તરત જ સામેથી બૂમ સંભળાતી એ બકા તારો ફોન છે. પહેલાં થતું કે ના મારે બકા સાથે વાત નથી કરવી પણ ફોન પર આવે તે સાચી વ્યક્તિ. પછી તો જેને ફોન કરો તે બકો જ હોય. ધીમે ધીમે મી મુંબઈકરને સમજાયું કે બકો કોઇ એક વ્યક્તિ નથી અને છે. કન્ફ્યુજિંગ લાગ્યું ને મને ય લાગ્યું હતું. અત્યાર સુધી પણ આ બકો હવે વોટ્સ એપ અને એફબી અને કારની પછવાડે ય દેખાવા લાગ્યો. છેલ્લે તો બકાની શ્રધ્ધાંજલિ પણ બકાઓએ જ ફેરવી.\nશરૂઆતમાં બકા સિરિઝે ગમ્મત કરાવી પણ પછી તે ય બકાની જેમ ઇરિટેટ કરવા લાગ્યો. બીજાને ઇરિટેટ કરવા માટે બકો વાપરવાનો ય વિચાર આવવા લાગ્યા. પણ સાલું કોઇને ઇરિટેટ કરવા બકાને વાપરવો ય ઇરિટેટિંગ લાગ્યું. આ બકો પુરુષ જ છે તે તો નક્કી જ કારણ કે બકુડીની સિરીઝ પણ શરૂ થઈ હતી. જો કે તે બકા જેટલી અસરકારક ન રહી તે તો માનવું જ પડે. અમ સ્ત્રીઓની ગમે તેટલી મજાક ઊડાવાતી હોય પણ બકા નામે પ���રુષો જ પોતાની મજાક ઉડાવવા માડે તે નવાઈ લાગી. આદતસે મજબૂર અંગ્રેજીમાં બકા(baka) લખીને ગૂગલ પર સર્ચ કરી જોયું. નવાઈ વચ્ચે જાપાનીસ લેંગ્વેજમાં પણ બકા શબ્દ છે અને તેનો અર્થ થાય ઇડિયટ, સ્ટુપિડ અર્થાત મૂર્ખ. શક્ય છે તેનો ઉચ્ચાર જાપાનીઝ બાકા ય કરતાં હોય. પણ બકા શબ્દની ઉત્પત્તિ જાપાનમાંતો બીજી વ્યક્તિને મૂરખ કહેવા માટે જ થઈ પણ ગુજરાતી બકાની ઉત્પત્તિ જરા લાગણીસભર છે.\nબંગાળીમાં ય બોકા શબ્દ છે. તેનો અર્થ મૂરખ થાય. બકો ગુજરાતના દરેક ઘરમાં જડી આવે.જાપાનીઝ અર્થ પ્રમાણે નહીં માની લેવાનું. કારણ કે આમ તો આ લાડનું નામ છે. જે માતાઓ પ્રેમથી પોતાના બાળક માટે વાપરતી આવી છે. ક્યારેક છોકરીઓને ય બકા કહી દેવામાં આવે છે. બકાનો અર્થ તે છતાંય આજે ય આપણા સૌના મનમાં જાપાનીઝ કેમ થાય છે તે સમજવા મેં ઘણાં ધમપછાડા કર્યા પરંતુ તેનું કોઇ સાયન્ટિફિક રિઝન ના જ મલ્યું. ઘરમાં નાનકડો બકો શરીરે મોટો થાય પણ માનસિક રીતે તે હજી પણ બેબી બકા જેવી હરકતો કરે ત્યારે બકાને કહેવું પડે કે .... જો બકા આમ ન વર્તાય. આ બાબત ગુજરાતના પોલીસવ્યવસ્થાપને પણ ચોક્કસ રીતે પકડી. નવરાત્રીમાં બધા બકાઓ ટ્રાફિક રુલ્સ ન તોડે તે માટે પોલીસોએ બકાને જ ઉપયોગમાં લીધો. જાહેરાતોમાં લખ્યું કે જો બકા ટ્રાફિક રુલ્સ નહીં તોડવાના. જો બકા વાહનતો યોગ્ય રીતે જ પાર્ક કરવાનું. અને હા હાલમાં માનનીય વડાપ્રધાન મોદીજીએ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું છે જે જરૂરી જ છે પણ આપણામાં રહેલા બકાઓ સમજતા જ નથી. એટલે જો બકા કચરો કચરાપેટીમાં જ નાખવાનો. એવી જાહેરાતો ય કરવી પડી. શક્ય છે હવે દિવાલો ઉપર પણ લખવું પડશે કે જો બકા જાહેરમાં સૂ સૂ નહીં કરવાની કે થૂંકવાનું નહી.\nરસ્તા પર કે રેલ્વે સ્ટેશનના છેવાડે ઊંધા ઊભા રહીને સૂ સૂ કરતાં બકાઓને શું ખબર નથી કે મોટા થયા બાદ જાહેરમાં ગમે ત્યાં સૂ સૂ ન કરાય ફક્ત ઉંમર વધવાથી કે બર્થ ડે પાર્ટીઓ ઉજવવાથી મોટા નથી થવાતું. પુખ્તતા દર્શાવવી પડે છે વર્તનમાં ને આચરણમાં. તમે ક્યારેય સ્ત્રીઓને આ રીતે સૂ સૂ કરતાં નહીં જુઓ. હા તેની સામે દલીલ થઈ શકે અનેક પણ તો જો સ્ત્રીઓ નથી કરતી તો તેઓ પહેલાંથી પ્લાન કરે છે. શું આ બકાઓ ઘરેથી કે ઓફિસથી નીકળતા સમયે યાદ કરીને સૂ સૂ ન જઇ શકે. કે પછી પોતાની જાતને ન રોકી શકે ચલો સમજ્યા કે કંઇક તકલીફો છે તો તેમને માટે પબ્લિક શૌચાલયો છે જ. સ્ત્રીઓ માટે તો એ પણ નથી. એ સિવાય પણ શૌચાલયની વાત નીકળી છે તો બીજી અનેક હાઇજનિક વાતો છે જે બકાઓને ઘરમાં નથી શીખવાડાતી કે તે મોટો થઈને શીખતો નથી. જેમકે ટ્રેનના ટોઇલેટમાં સ્વચ્છતા અને સૌજન્યતા કેમ જાળવવી. જેથી કરીને તેમના પછી તે જ ટોઇલેટ ઉપયોગમાં લેતી તેમની માતા,બહેન કે પત્નિને અસ્વાસ્થયપ્રદ ન બને. ટોઇલેટને ઉપયોગ પછી સ્વચ્છ રાખવું કે ત્યારબાદ હાથ ધોવાની હાઈજીન આદતો બકો ક્યારેય શીખતો નથી કે સમજતો નથી. સ્ત્રીઓને ટીકી ટીકીને ન જોવું તે પણ બકાને સમજાતું નથી. બીએમડબલ્યુ ચલાવે કે હોન્ડા પણ માવો કે પાન ખાઈને બારણું ખોલીને રસ્તા પર થુંકવાનું બકો ચુકતો નથી. આ બકાને આપણે કંઇ કહીએ તો અત્યારે તમારામાંથી ય કેટલાક મને કહી રહ્યા હશે કે જો બકા તકલીફ તો રેવાની જ.\nવાત સાચી તકલીફ તો રહેવાની જ. બકાને કશું સમજાશે નહીં જ પછી તે ગમે તેટલો મોટો કેમ ન થાય....\nબકા સિરિઝ પણ પચાસ વખત બીજાને વોટ્સ એપ પર ચિટકાડીને પોતે કેટલાં ઇન્ટેલિજન્ટ છે તેવું દર્શાવવાનું ય ચુકાશે નહીં જ. એમને કેમ ના કહીએ કે જો બકા વારેવારે બકા ચિટકાડીને પોતાની જાતને સાબિત ન કરાય. માનસિક પુખ્તતાને હિસાબે ઉંમર નક્કી થતી હોત તો આ બકાની ઉંમર શું ધારી શકાય સાંભળ્યું છે કે ફેસબુક હવે ભારતીય ભાષાઓમાં શરૂ થાય તેવી શક્યતાઓ છે... તો ગુજરાતીમાં એનું નામ બકાબુક રાખી શકાય કે નહી એવાય વિચાર કેટલાય બકાને આઈ ગયા હશે... બકાને બીજાઓને બકા કહેવામાં એટલો આનંદ આવે કે તેને રાતોરાત પ્રસિધ્ધ કરી દીધો સોશ્યલ મિડિયાએ. માર્ક ઝકરબર્ગે ય કદાચ પૂછ્યું હશે કે વ્હુ ઇઝ ધિસ બકા સાંભળ્યું છે કે ફેસબુક હવે ભારતીય ભાષાઓમાં શરૂ થાય તેવી શક્યતાઓ છે... તો ગુજરાતીમાં એનું નામ બકાબુક રાખી શકાય કે નહી એવાય વિચાર કેટલાય બકાને આઈ ગયા હશે... બકાને બીજાઓને બકા કહેવામાં એટલો આનંદ આવે કે તેને રાતોરાત પ્રસિધ્ધ કરી દીધો સોશ્યલ મિડિયાએ. માર્ક ઝકરબર્ગે ય કદાચ પૂછ્યું હશે કે વ્હુ ઇઝ ધિસ બકા મારે તેને મળવું છે. સાચું કહું તો મને નવરાત્રિમાં નવો ગરબો પણ ગાવાનું મન થયું હતું. કે જ્યાં જોઉં ત્યાં બકા જ બકા.... ક્યાં, કેમ વર્તવું કે કોની સાથે કેમ વર્તવું તે બકાને શીખવાડી ન શકાય. તેને શીખવાડતા આપણે બકા થઈ જઈએ તો નવાઈ નહી.\nજુઓને બકાનો અતિરેક કેટલો કે મને બકા સિવાય કોઇ વિષય સૂઝ્યો જ નહી. બકાને યાદ કરતાં તેની જ રાશીનામ બીન યાદ આવ્યા.ક્યાંક એવું તો નથીને કે બકો અમેરિકા જઇને મિં બીન થઈ ગયો હશે જે પણ હોય પરંતુ, આ લેખ બકાને નામ. આ લેખ વાંચીને ખોટું લાગ્યું હોય તો જો બકા આમ ખોટું ન લગાડવું. કારણ કે તકલીફ તો રેવાની જ. બકાને જ સાચી વાતે ખોટું લાગી શકે બાકી પુખ્ત વ્યક્તિને સાચી વાત સમજાય જ. તે ગંદકી ન ફેલાવે કે ખોટું વર્તન ન કરે. ખોટું કામ ન કરે. બાકી બકાને તો કંઇ તકલીફ થાય જ નહી.\nબકા વિશે વિચારતાં છેલ્લે એક જ્ઞાન લાધ્યું તે એ કે બકો આસપાસ, અત્રતત્ર, સર્વત્ર છે. ને બકાને લાગે છે કે તેને કોઇ જોતું નથી. જાણતું નથી. ને પોતે જ બહુ બુધ્ધિશાળી છે. વ્યવહારજ્ઞાની છે. એટલે બકો કહે છે જો બકા... ગંદકી તો રેવાની જ. માવો ખાઈને થુંકવું તો પડે જ. આપણા લોકો નહીં જ બદલાય.... અમેરિકામાં જઇને ય એકાદવાર કોઇ ન જોતું હોય તેમ કચરો ફેંકી આવ્યા છીએ શું કહો છો કહેતા બકો તાળી માટે હાથ લાંબો કરે....બકા આમ જ ચાલે ... ચિંતા ન કરો જલસા કરોને કહેતા બકો તાળી માટે હાથ લાંબો કરે....બકા આમ જ ચાલે ... ચિંતા ન કરો જલસા કરોને બકો એટલો હોશિંયાર કે વોટિંગ માટેની રજામાં વોટિંગ કરવા ન જાય ને પિકનિક કરે.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nજાતિયવાદથી માનવતા સુધી 28-10-14\nનર મેં નારી 28-10-14\nપ્રકૃતિ માટે જીવનું જોખમ 15-10-14\nજો બકા વાંચીને ખોટું નહી લગાડવાનું 14-10-14\nશું આપણે આધુનિકા છીએ \nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://vartmanpatra.com/politics/modisarkaar-raammandir-mohanbhagvat-vartmanpatra-com/", "date_download": "2019-03-21T20:24:55Z", "digest": "sha1:VICESBCWBPDLTUXGLDVHKXB7CBLVXXQ6", "length": 10140, "nlines": 72, "source_domain": "vartmanpatra.com", "title": "મોદી સરકાર પર રામ મંદિરને લઇ મોહન ભાગવતે આપ્યું મોટું નિવેદન", "raw_content": "\nકોંગ્રેસ ની જીત માત્ર થી જ ડર લાગી રહ્યો છે : BJP રાજ્યસભા સાંસદ\nમધ્યાહ્ન ભોજન યોજનાને ગંભીરતાપૂર��વક લઈ સુપ્રીમ કોર્ટે પાંચ રાજ્યો પર 1-1 લાખ દંડ અને દિલ્હી સરકાર માટે ₹ 2 લાખ દંડ ફટકાર્યો\nમહારાષ્ટ્ર ભારતમાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પારદર્શી વ્યવસ્થા ઊભું કરનાર પ્રથમ રાજ્ય\nમોદી સરકાર પર રામ મંદિરને લઇ મોહન ભાગવતે આપ્યું મોટું નિવેદન\nમોદી સરકાર પર રામ મંદિરને લઇ મોહન ભાગવતે આપ્યું મોટું નિવેદન\nમોદી સરકાર પર રામ મંદિરને લઇ મોહન ભાગવતે આપ્યું મોટું નિવેદન\nદશેરા પહેલાં પોતાના સંબોધનમાં આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે ફરી એકવખત રામ મંદિર બનાવાનું આહ્વાન કર્યું. ભાગવતે કહ્યું કે મંદિર પર ચાલી રહેલા રાજકારણને ખત્મ કરી તરત બનાવું જોઇએ. તેમણે એટલે સુધી કહ્યું કે જરૂર હોય તો સરકાર તેના માટે કાયદો બનાવે. 2019ની ચૂંટણી માટે ચાલી રહેલ તૈયારીઓ વચ્ચે મોહન ભાગવતના આ નિવેદનની ચર્ચા શરૂ થઇ ગઇ છે.\nસંઘ પ્રમુખે કહ્યું કે બાબરે રામ મંદિરે તોડ્યું અને અયોધ્યામાં રામ મંદિરના પુરાવા પણ મળી ચૂકયા છે. તેમણે કહ્યું કે હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. પરંતુ કેટલો લાંબો ચાલશે ભાગવતે કહ્યું કે આ કેસમાં રાજકારણ આવી ગયું આથી કેસ લંબાયો. રામજન્મભૂમિ પર શીધ્રતાપૂર્વક રામ મંદિર બનાવું જોઇએ. આ પ્રકરણને લાંબું કરવા માટે થયેલ રાજકારણને ખત્મ કરવું જોઇએ.\nલોકો કહે છે કે સરકાર છે તો પછી કેમ નહીં: ભાગવત\nમોહન ભાગવતે રામ મંદિર બનાવાની માંગ ઉઠતા પરોક્ષ રીતે મોદી સરકારને પણ નસીહત આપી. મોહન ભાગવતે કહ્યું કે ભગવાન રામ કોઇ એક સંપ્રદાયના નથી. તેઓ ભારતનું પ્રતીક નથી. સરકાર કંઇપણ કરે, કાયદો લાવે. લોકો એ પૂછી રહ્યાં છે કે તેમના દ્વારા પસંદ કરાયેલ સરકાર છે પછી પણ રામ મંદિર કેમ બની રહ્યું નથી. મોહન ભાગવતે કહ્યું કે ભગવાન રામ ભારતના ગૌરવપુરુષ છે અને બાબરે આપણા આત્મ સમ્માનને ખત્મ કરવા માટે રામ મંદિર તોડ્યું.\nરામ મંદિર પર મોહન ભાગવતના આ નિવેદનનો રાજકીય મતલબ નીકાળી રહ્યાં છે. એક રીતે ભાગવતે 2019ની સામાન્ય ચૂંટણી પહેલાં મોદી સરકારને સંદેશો આપવાની કોશિષ કરી છે કે રામ મંદિર કોઇપણ રીતે બનાવું જોઇએ. આપને જણાવી દઇએ કે રામ મંદિરનું નિર્માણ ભાજપ માટે હંમેશાથી એક મોટો મુદ્દો રહ્યો છે. ભાજપના ઘોષણા પત્રમાં પણ અયોધ્યા મંદિર બનાવાની વાત છે.હાલ અયોધ્યા વિવાદ સુપ્રીમ કોર્ટના દરવાજા પર છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી દીધી છે કે આ કેસ જમીન વિવાદ તરીકે ઉકેલાશે. અયોધ્યા જમીન વિવાદ કેસની સ���નવણી હવે 29મી ઑક્ટોબરથી શરૂ થશે. મુખ્ય પક્ષકાર રામ લલા વિરાજમાન, નિર્મોહી અખાડા, સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને હિન્દુ મહાસભા છે. આ સિવાય બીજા કેટલાંક અરજીકર્તા જેવાંકે સુબ્રમણ્યમ સ્વામી વગેરેની અરજી છે જેમણે પૂજાના અધિકારની માંગણી કરી છે પરંતુ સૌથી પહેલાં ચાર મુખ્ય પક્ષકારોની તરફથી દલીલો રજૂ કરાશે.\n6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પાડી હતી. આ કેસમાં ગુનાહિત કેસની સાથો સાથ દિવાની કેસ પણ ચાલ્યો. ટાઇટલ વિવાદથી સંબંધિત કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. 30 સપ્ટેમ્બર 2010ના રોજ ઇલ્હાબાદ હાઇકોર્ટે આપેલા ચુકાદામાં કહ્યું હતું કે ત્રણ ગુંબજોમાં વચ્ચેનો હિસ્સો હિન્દુઓનો હશે જ્યાં હાલ રામલલાની મૂર્તિ છે. નિર્મોહી અખાડાને બીજો હિસ્સો આપવામાં આવ્યો તેમાં સીતા રસોઇ અને રામ ચબૂતરા સામેલ છે. બાકી એક તૃત્યાંશ ભાગ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડને આપ્યો. આ નિર્ણયને તમામ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. 9 મે 2011ના રોજ સુપ્રીમ કોર્ટે ઇલહાબાદ હાઇકોર્ટના નિર્ણય પર પ્રતિબંધ મૂકી યથાસ્થિતિ પુન:સ્થાપિત કરી દીધી હતી.\nPrevious Previous post: અંદાજે 50 કરોડથી વધુ મોબાઇલ નંબર કોઈપણ સમયે થઇ શકે છે બંધ.. જિયોના ગ્રાહકો પર સૌથી મોટો ભય\nNext Next post: અધધ..98 લાખ કરોડ રુપિયાના વારસદાર કોઈ નથી..જાપાનની અનોખી સમસ્યા\nકોંગ્રેસ ની જીત માત્ર થી જ ડર લાગી રહ્યો છે : BJP રાજ્યસભા સાંસદ\nમધ્યાહ્ન ભોજન યોજનાને ગંભીરતાપૂર્વક લઈ સુપ્રીમ કોર્ટે પાંચ રાજ્યો પર 1-1 લાખ દંડ અને દિલ્હી સરકાર માટે ₹ 2 લાખ દંડ ફટકાર્યો\nમહારાષ્ટ્ર ભારતમાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પારદર્શી વ્યવસ્થા ઊભું કરનાર પ્રથમ રાજ્ય\nવેરાવળની ત્રણ ફિશીંગ બોટ, 22 માછીમારોનાં પાકિસ્તાન દ્વારા અપહરણ.\nસુરત શહેરના ઉઘના પોલીસ સ્ટેશનની હદ માં દારૂની રેલમછેલ..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2012/04/08/index_misc/", "date_download": "2019-03-21T20:34:15Z", "digest": "sha1:QRMP4EI3ZID22LUQWOJBCWGH6IJH5GMN", "length": 13893, "nlines": 166, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\n* સમાચાર ^ પુસ્તક પરિચય A અભ્યાસ લેખો M – પ્રકીર્ણ\nનીચેના કોઈ પણ લેખને વિગત��� માણવા એની ઉપર ‘ક્લિક’ કરી, તે પાને પહોંચી શકશો.\n* વિડીયો ગેલેરી – એક નવું પાનું\n*એક લાખ – એક સમાચાર\n* ઈ-વિદ્યાલય શરૂ થાય છે.\n*ગદ્યસુર એક વર્ષ પુરું કરે છે.\n*ગુજરાતી બચાવ ઝુંબેશ – એક સમાચાર\n* ‘ગુજરાત મિત્ર’ બન્યું ઈ-વિ મિત્ર\n‌*છઠ્ઠા વર્ષે – એક નવું સોપાન\n* નવી નિશાળ ખુલે છે.\n*પ્રતિભા પરિચયનાં નવાં ઘરેણાં\n* ફરમાઈશ – એક સત્યકથા\n* વેબ જગત – પાઠ્યપુસ્તકમાં\nસંચયન – એક નવું ઈ-સામાયિક\n* હવે તે નથી – કિશોર રાવળ\n^ ગુજરાતી પ્રતિભા પરિચય – એક નવું સીમાચિહ્ન\n^ ગુજરાતી પ્રતિભા પરિચય – એક નજર\n^ ગુજરાતી ભાષાનો લોગો\n^ જિપ્સીની ડાયરી–પુસ્તક પરિચય\n^ હવે ગુજરાતીતા ગલી ગલીમાં મ્હોરવાની છે.\n^’ગુજરાતી પ્રતિભા પરિચય’ અને દુનિયા\n^અઘરો છે આ પ્રેમ, ને અઘરા છે આશીર્વાદ – પુસ્તક પરિચય\n^પુસ્તક પરિચય – સુશીલા\n^બાઈ – પુસ્તક પરીચય, કેપ્ટન નરેન્દ્ર\n^બુધ્ધનાં આંસુ – પુસ્તક પરીચય\n^રેતીમાં રેખાચિત્રો – પુસ્તક પરિચય\n^વીણેલાંફૂલ – પુસ્તક પરિચય\n^સિધ્ધાર્થ – હર્મન હેસ\nA – ન્હાનાલાલ કવિનું સાહિત્ય, Nhanalal Kavi\nA – માધવ રામાનુજનું સાહિત્ય, Madhav Ramanuj\nA – સૈફ પાલનપુરી- જીવન સંસ્મરણો , Saif Palanpuri\nA – હેલન કેલરની ભાષા\nક્રિસમસના શુભ અવસરે ગુજરાતી ભાષાના રસિયાઓને નવલી ભેટ – કવિ પરિચય\nM – અમદાવાદની પોળો\nM – ગઈકાલનું સુરત\nM – ગુજરાત એટલે અદાણી અને અંબાણી જ નહીં\nM – ગુજરાત વિશે સવાલ જવાબ\nM – ગુજરાતના ગૌરવવંતા ખેલાડીઓ\n‘ગ્રામમાતા’- કલાપી- નવા સ્વરૂપમાં\n‘ગ્રામમાતા’- કલાપી- નવા સ્વરૂપમાં ભાગ-૨\nM- તમે માંગો , અમે આપવા પ્રયત્ન કરીશું\nM – સારસ્વત કુટુમ્બ\nM- ગુજરાતી ભાષાનો ઉદભવ\nM- પ્રશ્નોત્તરી – 1\nM- સારસ્વત દંપતીઓ, couples\n← ગોવિંદ જેઠાભાઈ રાવલ, Govind Jethabhai Raval\tઅનુક્રમણિકા – અ →\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભર��� પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2014/12/published-in-navneet-samarpan-december.html", "date_download": "2019-03-21T20:04:54Z", "digest": "sha1:6A6NGXYOITVGDIXVRVYRYR7K5FWMN65A", "length": 14599, "nlines": 174, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "વાઘની મૂંછનો દોરો - કોરિયન કથા (published in navneet samarpan-december 2014 - Divyasha Doshi", "raw_content": "\nવરસો પહેલાંની વાત છે. યન ઓક નામની સ્ત્રી પોતાના પતિના ઉગ્ર સ્વભાવથી ખૂબ ભયભીત રહેતી હતી. હકિકતમાં તેનો પતિ પહેલાં આવો નહોતો. તે ઘણો પ્રેમાળ અને શાંત વ્યક્તિ હતો. પરંતુ, યુધ્ધમાં જઈ આવ્યા બાદ તેનો સ્વભાવ બદલાઈ ગયો હતો. યન ઓક ઇચ્છતી હતી કે તેના પતિનો સ્વભાવ પહેલાં જેવો થઈ જાય.\nતેના ગામમાં જ્યારે કોઇ બિમાર થતું કે મુશ્કેલીમાં આવી જતું તો તેઓ ગામની બહાર આવેલા ડુંગર પર રહેતા એક વૃધ્ધ ફકીર પાસે જતાં. ફકીર તેમને કોઇને કોઇ દવા ભસ્મ આપતાં. યન ઓક ખૂબ સ્વમાની હતી. તે હજી સુધી તેમની પાસે કોઇ બિમારી કે સમસ્યા લઈને ગઈ નહોતી. તેને પોતાની જીવનની સમસ્યા જાતે ઉકેલતાં આવડતી હોવાનો ગર્વ હતો. પરંતુ, આ વખતે તે પોતાના પતિનો સ્વભાવ બદલી શકશે તેવું લાગ્યું નહી એટલે છેવટે તે પહેલીવાર ફકીર પાસે ગઈ. જેવી તે એમની ઝુંપડી પાસે પહોંચી કે તેણે જોયું કે ફકીર ઊંધા ફરીને કંઇ કામ કરી રહ્યા હતા. ફકીરે પાછું વળીને જોયા વિના જ કહ્યું કે, “ જે કહેવું હોય તે જલ્દી કહે હું સાંભળું છું. શું તકલીફ છે \nયન ઓકે બધી વાત કરી. સાંભળીને વૃધ્ધ ફકીરે પાછું જોયા વિના જ કહ્યું , “ હા મોટેભાગે યુધ્ધમાંથી પરત આવેલા સૈનિકોના સ્વભાવ બદલાતા હોય છે. પણ એમાં હું શું કરું \nયુવાન યન ઓકે રડતાં રડતાં કહ્યું કે તેમનો સ્વભાવ બદલવા માટે કોઇ ફાકી, માદળિયું કે દવા જે કંઇ શક્ય હોય તે આપો.\nવૃધ્ધ ફકીરે હવે યન ઓક તરફ ફરીને જોયું ને કહ્યું, “ હે યુવાન સ્ત્રી, આ કંઇ તુટેલું હાડકું કે કાનમાં થયેલું પરું નથી કે તેનો ઇલાજ ઝટ દઇને થાય. તું ત્રણેક દિવસે પાછી આવ હું કંઇક વિચારી જોઉં.”\nત્રણ દિવસ પછી વળી તે ફકીર પાસે ગઇ. તેને જોઇ ફકીરે સ્મિત સાથે આવકાર આપતા કહ્યું, “ હું તારા પતિ માટે ફાકી બનાવી શકું એમ છું પણ તેમાં એક એવી વસ્તુ જોઇશે જે સામાન્ય નથી અને તારે મને લાવી આપવી પડશે. જીવતાં વાઘની મુંછનો દોરો.”\nયેન ઓકે આશ્ચર્યથી કહ્યું, “શું અરે પણ એ તો અશક્ય છે.”\n“એમાં હું શું કરું “, વૃધ્ધ ફકીરે ગુસ્સાથી કહ્યું. “એના સિવાય દવા બની શકે એમ નથી. અને તેના સિવાય હું કંઇ મદદ કરી શકું એમ નથી. અત્યારે હું ખૂબ વ્યસ્ત છું મારો સમય ન બગાડ.” કહેતાં ફકીરે પીઠ ફેરવી લીધી.\nએ રાતે યન ઓક સૂઇ ન શકી. સતત વિચારતી રહી કે કઇ રીતે વાઘના મૂંછનો દોરો લાવે.સહેલાઈથી હાર માનવાનો તેનો સ્વભાવ નહોતો. બીજે દિવસે સવારે તે માંસ સાથે રાંધેલા ભા���નો કટોરો લઈને બહાર નીકળી ગામ નજીક આવેલા જંગલના ડુંગર પર વાઘની ગુફા પાસે હળવે પગે અને થથરતાં હ્રદયે પહોંચી. કટોરો ગુફા પાસે મૂકીને આવી તેવી હળવા પગે પાછી ફરી. વાઘ ના દેખાયો તેથી હાશ થઈ. આમ તે મહિનાઓ સુધી ડરતાં ડરતાં ગુફાના ધ્વારે માંસનો કટોરો લઈને મૂકી આવે ને ખાલી કટોરો પાછો લઈ આવે.\nતેણે વાઘને ક્યારેય જોયો નહોતો પણ તેના વિશે ખૂંખાર વાતો સાંભળી હતી. એક દિવસ તે કટોરો લઈને પહોંચી તો જોયું કે વાઘનું મોઢું ગુફાની બહાર હતું. તે કટોરાને જોઇ રહ્યો હતો. તેણે કટોરો બદલ્યો પણ વાઘ હલ્યો નહીં એટલે તેને ધરપત થઈ. ધીમે ધીમે વાઘ બહાર આવીને બેસવા લાગ્યો અને કટોરા ભરેલાં માંસની રાહ જોવા લાગ્યો. હવે યન ઓકની બીક દૂર થઈ રહી હતી. તેને વાઘ બિલાડી જેવો લાગ્યો. એક દિવસ હિંમત કરી તેણે એના માથે હાથ ફેરવ્યો.વાઘ બિલાડીની જેમ આંખ બંધ કરીને આછું બરક્યો. આમ વાઘ તેનો હેવાયો બન્યો. એટલે લાગ જોઇને બીજે દિવસે તે છરી લઈને ગઈ. વાઘના માથે હાથ ફેરવતાં તેણે મુંછનો દોરો કાપી લીધો અને એવું કરવા દેવા બદલ તેણે વાઘનો આભાર પણ માન્યો. બસ વાઘ સાથે તેનો છેલ્લો દિવસ હતો. એ એટલી ખુશ થઈ ગઇ વાઘના મુંછનો દોરો લઈ હરખાતી તે ફકીર પાસે આવી. અને મોટા અવાજે બોલી, “ લ્યો હું વાઘની મુંછનો દોરો લઈ આવી.”\nઆશ્ચર્ય સાથે ફકીરે પુછ્યું, “જીવતાં વાઘનો છે \nહરખાતાં હરખાતાં યન ઓકે હા પાડી.\n“કઈ રીતે લાવી કહે તો ” ફકીરે રસપૂર્વક પૂછ્યું.\nયન ઓકે આખીય વાત રસપૂર્વક માંડીને કરી.... કઇ રીતે તેણે છેલ્લા છ મહિના દરમિયાન વાઘનો વિશ્વાસ સંપાદન કર્યો જેથી તે એને મૂંછનો દોરો કાપવા દે.... અને ગર્વભેર તે મૂંછનો દોરો ફકીરના હાથમાં મૂક્યો. ફકીરે તેને ધ્યાનથી જોયો, પરખ્યો અને સામે જલતી ધૂણીની આગમાં તેને ફેંક્યો. પલકવારમાં તે બળી ગયો.\nફકીરે મૃદુ સ્વરે કહ્યું, “યન ઓક, તને વાઘના મૂંછના દોરાની જરૂર નથી. મને કહે કે શું માણસ વાઘ કરતાં વધારે ભયજનક, ખૂંખાર છે જો તારા સતત પ્રેમ અને ધીરજથી વાઘ બદલાઈ શકે અને તને પ્રતિસાદ આપી શકે તો શું માણસ નહીં બદલાય \nયન ઓક બે ઘડી ચુપચાપ ફકીરને તાકી રહી. કશું જ કહ્યા વિના તે પાછા પગલે ઘર તરફ વળી. તેના મનમાં સતત વાઘ અને પતિના ચહેરાઓ ફરી રહ્યા હતા. તેને હવે ખબર છે કે શું કરવાનું છે.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આક��્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nવાઘની મૂંછનો દોરો - કોરિયન કથા (published in navn...\nબસ બહુ થયું ...2-12-14\nનારી કાલની, આજની કે આવતી કાલની 9-12-14\nમેન એન્ડ મિથ 9-12-14\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00530.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2017/10/blog-post.html", "date_download": "2019-03-21T20:00:36Z", "digest": "sha1:V6ALX2JOJV3DPHFMJUQJGBM5SZDIKZTD", "length": 21392, "nlines": 168, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "પૈસા વિના જીવી શકાય? (સાંજ સમાચાર) - Divyasha Doshi", "raw_content": "\nપૈસા વિના જીવી શકાય\nઈન્ટ્રો – સૌને દિવાળીની શુભકામના. ખરાં અર્થમાં સમૃદ્ધ જીવન જીવતાં એક વ્યક્તિની વાત માંડીએ, હોંકારો દેજો...\nપૈસા વિના જીવી શકાય એ પ્રશ્નનો ઉત્તર શું હશે તે આપણે જાણીએ જ છે. આજે એવી દરેકની માન્યતા છે કે પૈસા વિના ડગ પણ માંડી ન શકાય, આપણા સાધુઓ પણ એવું જ માને છે. એક જમાનો હતો કે સાધુઓ સહજ જીવન જીવતા હતા. આજે પણ કદાચ ક્યાંક રડ્યા ખડ્યા કોઈ સાધુજીવન જીવતાં હશે. લક્ષ્મી સુખ સંપત્તિ લાવે છે પણ શું ખરેખર સુખનું સમાધાન આપણે અનુભવીએ છીએ એ પ્રશ્નનો ઉત્તર શું હશે તે આપણે જાણીએ જ છે. આજે એવી દરેકની માન્યતા છે કે પૈસા વિના ડગ પણ માંડી ન શકાય, આપણા સાધુઓ પણ એવું જ માને છે. એક જમાનો હતો કે સાધુઓ સહજ જીવન જીવતા હતા. આજે પણ કદાચ ક્યાંક રડ્યા ખડ્યા કોઈ સાધુજીવન જીવતાં હશે. લક્ષ્મી સુખ સંપત્તિ લાવે છે પણ શું ખરેખર સુખનું સમાધાન આપણે અનુભવીએ છીએ આજે આપણે ઉપભોક્તાવાદની માર્કેટમાં સતત ઘસડાઈ રહ્યા છીએ. ગમે તેટલા પૈસા હોય તો પણ અસંતોષ સતત આપણને સ્ટ્રેસ અને સંઘર્ષમય જીવન જીવવા પ્રેરે છે. સમૃદ્ધિ સાથે લક્ષ્મીને ચોક્કસ જોડી હશે આપણા પૂર્વજોએ. ત્યારે રૂપિયા નહોતા. બાર્ટર સિસ્ટમ સમાજમાં હતી. બધા પોતપોતાના હુન્નરથી એકબીજાને ઉપયોગી થતા હતા. ધાન્ય કે ધાન કે અનાજ જે કહોતે ખરી રીતે સમૃદ્ધિનું પ્રતીક છે. તેના વિના જીવવું અશક્ય છે. તેને માટે પૈસાની જરૂર નહોતી. પૈસાની શોધ નહોતી થઈ ત્યારે પણ અનાજ ઊગતું જ હતું. એટલે અહીં આજે માર્કેટને ચલાવતાં પૈસાની નહીં પણ વિચારોની અને જીવનને સમૃદ્ધ રીતે જીવી શકાય કે નહીં તે વિશે વાત કરીશું. ગાંધીજીએ સાદું અને સરળ જીવન અપનાવ્યું હતું, તેમની જેમ જીવવાની હિંમત ભાગ્યે જ કોઈ વ્યક્તિમાં જોવા મળી શકે. હા અત્યાર સુધી કેટલાક ગાંધીઅન ફિલોસોફીની રીતે જીવતાં જોવા મળ્યા છે, પણ હવે તો તેમાં પણ દેખાડો જ વધુ લાગે. તેમની ફિલોસોફી પ્રમાણે જીવવું એટલે સમાજ માટે જીવવું, સાદાઈથી જીવવું. તમને આજે અમેરિકામાં પૈસા વિના જીવતા ડેનિયલ જેમ્સની વાત કરવી છે. જે કાર્બન ફુટ(કચરો, પ્રદુષણ) પેદા નથી કરતો અને કુદરત સાથે કુદરતી જીવન જીવે છે.\nડેનિયલ જેમ્સ શેલાબર્જર ઊર્ફે સુએલોના નામે જાણીતો એક અમેરિકન છેલ્લા સત્તરેક વરસથી વગર પૈસે જીવે છે. જો કે આ વાત સાંભળીને આપણને ભારતીયોને નવાઈ ન લાગે કારણ કે આપણે ત્યાં કેટલાય સાધુઓ એવું જીવન જીવતા હોય છે. પણ ભૌતિકવાદમાં માનતા અને ઉપભોક્તાવાદમાં જીવતા દેશ અમેરિકામાં સુએલોએ જ્યારે આ નિર્ણય લીધો ત્યારે તેના કેટલાય અમેરિકન મિત્રો પૈસા વગર જીવી શકાય તે માનવા તૈયાર નહોતા. (આજે તો આપણે ત્યાં પણ આજ પરિસ્થિતિ છે.) પૈસા તેમના માટે હવા જેટલા જ અગત્યના છે જો કે હવે તો ભારતમાં પણ એ જ પરિસ્થિતિ છે ત્યારે સુએલોના જીવનસંદેશ પર નજર નાખવા જેવી છે. 1961ની સાલમાં અમેરિકાના ડેનેવરના પરા અર્વાડામાં જન્મેલા સુએલોએ કોલોરાડો યુનિવર્સિટીમાંથી એન્થ્રોપોલોજીસ્ટની ડિગ્રી લીધી છે. તેણે ડોકટર બનવાનું પણ વિચાર્યુ હતું. 1987માં તેની પાસે નોકરી હતી , બેંકમાં અકાઉન્ટ હતું. લેબ આસિસ્ટન્ટ તરીકે વરસો સુધી કામ કર્યા બાદ તે પીસ કોર્પમાં જોડાયો હતો ત્યાં આદિવાસી ગામડાઓમાં લોકોને પોષક આહાર મળે , ફર્સ્ટ એઇડ શિખવાડવું અને દવાઓ મળી રહે તેનો ચાર્જ તેને સોપાયો હતો. તેણે પ્રથમ બે વરસમાં જ નોંધ્યું હતું કે ગામડાઓમાં લોકો કૃષિ પેદાશ વેચીને વધુ પૈસા મેળવતા હતા અને તે પૈસા વડે તેઓ તેમને અત્યાર સુધી જરુરી નહોતી એવી દરેક વસ્તુઓ ખરીદતા હતા જેમકે ટીવી, ઠંડા પીણાઓ, જંક ફુડ વગેરે ... તેઓ પહેલાં કરતાં વધુ બિનઆરોગ્યપ્રદ જીવન તરફ ગતિ કરી રહ્યા હતા.પહેલાં કરતાં તેઓ વધુ માંદા પડી રહ્યા હતા. તેને દેખાઈ રહ્યુ હતું કે પૈસા આવવાને કારણે લોકોના જીવન દેખીતી રીતે સુધરી ર���્યા હતા પણ તેમનું જીવન અને સ્વાસ્થય કથળી રહ્યું હતું. તેને પૈસા બાબતે અનેક પ્રશ્નો થયા પણ હજી તેને કેટલાક સવાલોના જવાબો નહોતા મળતા તેથી તે મોઆબ વિસ્તારમાં શિફ્ટ થયો.એક મહિલા સેલ્ટરમાં તે કામ કરવા લાગ્યો. તેને લોકોને મદદરુપ થવું હતું,પણ મદદ કરવા માટે પૈસા લેતા તેનું હૈયુ ડંખતુ હતું. તેને લાગતું કે કોઇની સેવા કે મદદ કરવાના ભાગરુપે બદલામાં પૈસા મેળવવા તે અપ્રામાણિક લાગતું હતું. તેને બાળપણમાં શીખેલા ક્રિશ્ચિયાનિટીના પાઠ યાદ આવતા હતા. દરેક વસ્તુ મફત હોવી જોઇએ. કોઇ કોઇના જ ઉપકાર હેઠળ કે દેવામાં ન હોય. કોઇની પણ વસ્તુ માટે માલિકીભાવ ન હોય. ગુનાહિત લાગણી વિના કે કોઇના વિશે અભિપ્રાય કે ભેદભાવ રાખ્યા વિનાનું જીવન હોય...તેને લાગતું કે આપણે પૈસાના ગુલામ બની રહ્યા છીએ. પૈસા સિવાય મુક્તિ હોઇ શકે તેવા જીવનની શોધ તેણે આદરી..તદ્દન મુક્ત જીવનની શોધમાં તે થાઈલેન્ડ બુધ્ધ મોનેસ્ટ્રીમાં જઇ રહ્યો. ત્યાંથી તે ભારત આવ્યો અને સાધુઓ સાથે રહ્યો. તેણે જોયું કે આ સાધુઓ પૈસાવગર ચિંતા મુક્ત જીવન જીવતા હતા. તેને સાધુ જીવન જીવવું હતું પણ તેણે વિચાર્યું કે ભારતમાં સાધુ જીવન જીવવું સહેલું હશે. ખરી કસોટીતો જ થાય જો એ ભૌતિકવાદ અને પૈસાને જ સર્વસ્વ માનતા દેશમાં જઇને સાધુજીવન જીવી શકે. એટલે તે અમેરિકા પરત ફર્યો. 2000ની સાલથી તેણે દરેક પ્રકારની માલિકીનો ત્યાગ કર્યો. પૈસા, ક્રેડિટ કાર્ડ ,બેંક અકાઉન્ટ, ઘર બધું જ ત્યાગીને તે ઉટાહ વિસ્તારમા આવેલ એકાદ ગુફામાં જઇને રહેવા લાગ્યો. કોઇની પાસેથી પણ તે કોઇ મદદનો સ્વીકાર નથી કરતો. આસપાસમાંથી જે કંઇ સહજતાથી મળે તે ખાય, પીએ છે. તેણે 2009ની સાલમાં નજીકમાં આવેલ માઓબ શહેરની લાયબ્રેરીમાંથી પોતાનો બ્લોગ નામે લિવિંગ વિધાઉટ મની પણ શરુ કર્યો જેના ઉપર પૈસા વગર જીવી શકાય કે નહીં ... પૈસા કઇ રીતે છોડવા.... પૈસા કઇ રીતે છોડવા... વગેરે લોકોના મનમાં ઊઠતા પ્રશ્નોના પોતાના અનુભવ પરથી જવાબો લખે છે. તેણે બ્લોગ પર કબૂલ્યું છે કે જ્યારે તેની પાસે પૈસા હતા ત્યારે તેને હંમેશા કશાકને કશાકની ખોટ સાલતી હતી. આજે તેને પૈસા વગર જીવવામાં કશાયની ખોટ સાલતી નથી કારણ કે તે દરેક ક્ષણમાં જીવે છે. ગઈકાલની કે આવતીકાલની ચિંતા કરતો નથી. માંદો થાય તો શું તેની પણ ચિંતા કરતો નથી. દેશનું અર્થશાસ્ત્ર કે માર્કેટની મંદી,ચડતીની તેને કોઇ અસર થતી નથી. તેણે બ્લોગ પર લખ્યું છેકે પૈસા તમને સતત ઓછ��નો અનુભવ કરાવે છે. પૈસા ગઇકાલ (દેવુ) અથવા આવતીકાલ (ઉધાર) દર્શાવે છે પણ ક્યારે ય તમને વર્તમાન દર્શાવી નથી શકતો. ડેનિયલ સુએલોની ફિલોસોફી આધ્યાત્મિકતાના પાયા પર રચાયેલી છે. છેલ્લા સાત વરસમાં તે બે વાર પાછો ઘરમાં આવીને રહ્યો પોતાના માતાપિતાની સેવા માટે. તેના પિતા ગુજરી ગયા બાદ વળી તે ચાલી ગયો હતો. લોકો તેને ભાગેડુ અને દંભી પણ કહે છે. તેણે પોતાના બ્લોગ પર સરસ જવાબ આપ્યો છે. સુએલો કહે છે કે હું ભાગેડુ નથી. વસ્તીમાં રહું છું. માનવજાત એકબીજા પર નિર્ભર છે. પણ પૈસાને માટે નહીં તે જ મારે પુરવાર કરવું છે. જીવન માટે આપણું અસ્તિત્વ અને એકબીજાનો સહકાર જરૂરી છે પૈસા નહીં. પૈસાને લીધે જ ભ્રષ્ટાચાર પ્રવેશે છે. ભ્રષ્ટાચાર રહિત જીવન મારે જીવવું છે એટલે જ સરકારી કોઈ જ મદદ હું લેતો નથી. મારું ખાવાનું ઊગાડું છું, કપડાં, જૂતાં બનાવી લઉં છું. અને હા ટેકનોલોજી કે વિકાસનો વિરોધી નથી. (તે ફેસબુક ઉપર પણ છે જસ્ટ ચેક ઈટ) સુએલોને મોટી પ્રકાશન સંસ્થાએ તેની આત્મકથા લખવાની ઓફર કરી ત્યારે એણે શરત મૂકી કે એ માટે હું એકપણ પૈસો નહીં લઉં અને તમારે પુસ્તક મફતમાં વેચવાનું. પેલી કંપનીએ શરત કબૂલ ન કરી. પછી તેના પર પુસ્તક બીજા પાસે લખાવ્યું ત્યારે પણ સુએલો એ થોડી પ્રત મફતમાં વેચાય જ એવી શરત મૂકી. સુએલો કહે છે કે હું તાણરહીત જીવન જીવું છું. આપણે એવું કહી શકીએ ખરા\nઆપણે તેને અનુસરી ન શકીએ તોય આપણી રોજિંદી ચિંતાઓને કંઇક અંશે સમજીને તેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન જરુર કરી શકીએ. આજે ધનતેરસે આપણે સાચી સમૃદ્ધિની પૂજા કરી તેને આપણા જીવનમાં ફરીથી આવવા પ્રાર્થના કરીએ.\nTags: ઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય ���ે છીનવી લેવાનું\nસોશિયલ મીડિયા સંવેદનાના તાર ઝણઝણાવી શકે (mumbai sa...\nરાજકારણ અને સ્ત્રીનું અજ્ઞાન (saanj samachar)\nશુભ લાભનું બૂમરેંગ (સાંજ સમાચાર)\nતેરી બી ચુપ ઓર મેરી બી ચુપ (mumbai samachar)\nનવા વરસે લખીએ નવી કહાણી (mumbai samachar)\nપૈસા વિના જીવી શકાય\nઊંડા અંધારેથી પરમ તેજ તરફ - આત્મનિરીક્ષણ (mumbai s...\nતેરે ચહેરેમેં ક્યા જાદુ હૈ.... (saanj samacha...\nસંબંધોમાં સીમાની પેલે પાર જઈ શકાય\nસિગારેટ-સુરા નહીં પણ એકલતા પુરુષોની દુશ્મન (mumbai...\nઅડધું રાજપાટ આપી દેવું કોઈને ગમતું નથી (mumbai sam...\nપ્લેબોય હ્યુ હેફનરનું ઐયાશ જીવન (સાંજ સમાચાર) 3-10...\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00530.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2014/06/ssc.html", "date_download": "2019-03-21T20:01:25Z", "digest": "sha1:N23RJ7F6UFB3ZWNBRIYFIXK5IK2JFKA4", "length": 18641, "nlines": 270, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: SSC में भी लड़कियों ने मारी बाजी", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ��યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nવરસાદ માપવાનું સાધન એટલે સીધું સાદું ખુલ્લા વાસણમા...\nઆ અફવા નથી. કાગડાના ઘરમાં કોયલ ઈંડા મુકી આવી. બધો ...\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nહીંદુ અને દલિત .... બીબીસી હીન્દી ઉપર છ મોટા મોટા લેખ... હીન્દુઓના નામ ઉપર કલંક મટે એવી કોઈ જ શક્યતા નથી...\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00530.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%95%E0%AA%AD%E0%AB%80%E0%AA%AA%E0%AA%BE%E0%AA%95", "date_download": "2019-03-21T21:03:31Z", "digest": "sha1:OD5TKGTKBNI6QVQICTNDW3YKW6IUAMB3", "length": 3467, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "કુંભીપાક | ગુજરાતી વ��યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nકુંભીપાક ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00530.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news-views/central-gujarat/man-alleges-police-officers-for-beating-him-and-demanding-money-in-ahmedabad.html", "date_download": "2019-03-21T20:20:50Z", "digest": "sha1:OW26WAXD3TMKIE5G2IV2PXPML47WQBUA", "length": 4683, "nlines": 73, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: અમદાવાદમાં પોલીસે માગેલા પૈસા ન આપતા યુવકને પડ્યો ઢોર માર", "raw_content": "\nઅમદાવાદમાં પોલીસે માગેલા પૈસા ન આપતા યુવકને પડ્યો ઢોર માર\nઅમદાવાદના મજૂરગામમાં રહેતા એક યુવકે પોલીસ પર પૈસા માગવાનો અને માર મારવાનો આરોપ લગાવ્યો છે. ભોગ બનનાર ઘર નજીક આવેલી દુકાન પર ઊભો હતો ત્યારે પોલીસ દ્વારા આ યુવકને આરોપી સમજીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો અને પછી યુવકને પોલીસ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો ભોગ બનનાર યુવકનું નામ ઉમેશ સોલંકી છે. ઉમેશ પોતાના ઘર નજીક આવેલી પાનની દુકાન પર માવો ખાવા માટે ગયો હતો. આ સમયે કાગડાપીઠ પોલીસે જુગારના અડ્ડા પર રેડ કરી હતી. પોલીસની રેડ દરમિયાન જુગારીઓ ભાગવામાં સફળ રહ્યા હતા ત્યારે પોલીસ આ ઉમેશ સોલંકીને આરોપી બનાવીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.\nઉમેશે પોલીસ પર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે, પોલીસ ઉમેશ પાસેથી કેસ ન કરવા માટે 70,000 રૂપિયા માગ્યા હતા. ઉમેશ પાસે પૈસા ન હોવાના કારણે ઉમેશ પૈસા ન આપી શક્યો. આ કારણે ઉશ્કેરાયેલા પોલીસકર્મીઓએ ઉમેશને ઝાડ સાથે બાંધીને ઢોરમાર માર્યો. માર માર્યા બાદ ઉમેશને હોસ્પિટલમાં લઈ જઈ તેને કોઈ પણ ઈજા નથી થઈ તેવા લખાણવાળું ડૉક્ટરનું સર્ટિફિકેટ બનાવ્યું અને પછી વહેલી સવારે ઉમેશને છોડી મૂક્યો. જોકે સખત મારના કારણે ઉમેશને ચક્કર આવતા ઉમેશ પડી ગયો. આ કારણે પરિવારજનો ઉમેશને સારવાર માટે હોસ્પિટ��� લઈ ગયા. ઘટનાની જાણ પોલીસ કમિશનરને થતા પોલીસ પણ દોડતી થઈ હતી. યુવક સાથે મારપીટ અને 70,000 લાંચ માગવાના કેસમાં પોલીસ કમિશનરે તાપસના આદેશો આપ્યા છે.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\nઅમે નવા રંગરૂપમાં આવી રહ્યા છીએ. નવો લૂક જોવા માટે અહિયાં ક્લિક કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00530.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/taxonomy/term/184", "date_download": "2019-03-21T20:07:16Z", "digest": "sha1:3ZXROXQQRTCB6WK3INDWHAIXGWDRHREM", "length": 2302, "nlines": 49, "source_domain": "www.swaminarayanworld.net", "title": "વંદુ સહજાનંદ રસરૂપ | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nગઢડા મઘ્ય ૪૮ : “વંદુ”ના કીર્તનનું – સંતના મઘ્યમાં જન્મ ધરવાનું\nવંદુ સહજાનંદ રસરૂપ - ચાતુર્માસ નિયમ - પુ. શ્રી હરિસ્વરુપદાસજી સ્વામી\nવંદુ સહજાનંદ રસરૂપ -પ્રવચન - જ્ઞાનસત્ર ૨૦૧૧ - પુ. શ્રી હરિસ્વરુપદાસજી સ્વામી\nSubscribe to વંદુ સહજાનંદ રસરૂપ\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/jogidas-khuman-ni-aabru/", "date_download": "2019-03-21T20:22:49Z", "digest": "sha1:NTKPTV2DJLM5Z5OXJ33755S2ZP6JRFA5", "length": 10197, "nlines": 161, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Jogidas Khuman | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nભુતકાળ માં બહારવટિયા ના બહારવટાં માં દિકરી નિર્ભય હતી એનો એક પ્રસંગ\nપ્રાગડ ના દોર ફુટ્યા એ સમયે એક ઘોડેસવાર સિમાડા માં ફરે છે. એ વખતે એક દિકરી રાતવાં ઢોર ચારવા આવેલી. વગડા માં સતર અઢાર વરસ ની દિકરી ને એકલી જોઈ એ ઘોડેસવાર એના પાસે ગયો. પાસે જઈ પૂંછ્યું કેઃ\n‘બેટા , એકલી છો \n માવતર તો નાનપણ માં મરી ગ્યાં છે. એકલી છું\nબેટા , એમ નથી કે’તો , પણ વગડા માં દુર દુર સુધી કોઈ દેખાતું નથી. તો તને તારી આબરૂ જોખમાવા ની બીક નથી લાગતી \nત્યારે એ દિકરીએ કહ્યું કેઃ ”બાપુ , જોગીદાસ ખુમાંણ નું બહારવટું હાલતું હોય , તો કોની માની તાકાત છે કે બેનું દિકરીયું સામીં કુડી નજર કરે \nએ ઘોડેસવાર ત્યાંથી ચાલતો તો થઈ ગયો, પણ એ ઘોડેસવાર બીજું કોઈ નહી પણ બહારવટિયો જોગીદાસ ખુમાણ પોતે હતો. એણે મનોમન ભગવાન ને પ્રાર્થના કરી કેઃ’\n‘હે ભગવાન, મારૂં બહારવટું પાર પડે કે ન પડે એની મને પરવા નથી. મારો ગરાસ મને પાછો મળે કે ના મળે એનીય મને ચિંતા નથી . ઈતો જીવીશ ત્યાં લગી ઝુઝીશ .\nપણ પ્રભુ, મ���રી આબરૂ જીવું ત્યાં લગી આવી ને આવી રાખજે .\nઓઢીને કાળી કામળી ગૌધણ કન્યા ચારતી,\nબરકી હતી એને બા’રવટિયે લેશ પણ થડકી ન’તી,\nહું બીઉં તો બાપુ દુધ લાજે જોગીદાસ ની જણનારી નાં,\nએવી વટ વચન ને શૌર્ય વાળી કોમ છે સૌરાષ્ટ્ર માં.\nઈતિહાસ ઉદારતાની વાતો શુરવીરો શૌર્ય કથાઓ\nપ્રજા પ્રેમનું ઊછળતું ખમીર\nભાડવા દરબારે વાઈસરોયના હુકમને ન્યાયિક રીતે પડકારવા કમર કસી. તાલુકદારી સંગઠન સ્થાપ્યું. તેવાત તો વાયરે ઊડતી ઊડતી આવેલી, ન કોઈ એના ભીતરમાં ગયેલું કે ન કોઈએ એની સત્યતાની ચકાસણી કરી હતી ગમે તે રીતે એ વાત ભાડવા રિસાયતનાં ગામોમાં જાણે આંટો મારી રહી હતી રાજકોટથી અગ્નિ ખૂણામાં ચાલીસ જેટલા કિમીના અંતરે બેઠેલા ભાડવા ગામના દરબાર […]\nઈતિહાસ મંદિરો - યાત્રા ધામ સેવાકીય કર્યો\nપરબ ધામ -પરબ વાવડી, જુનાગઢ\nઈસુ સનના ૧૮માં સૈકાના સમય પ્રવાહો સૌરાષ્‍ટ્ર માટે કપરા પસાર થયાનું ઈતિહાસકારો નોંધે છે. આ સમયે પ્રર્વતેલા દુષ્‍કાળથી કચ્‍છ અને સિંધમાંથી દુકાળગ્રસ્‍ત માનવ સમુદાય સૌરાષ્‍ટ્રમાં ઉતરી પડેલો અને ભુખ તરસ સંતોષવા ચારે તરફ ફરતો રહેતો. વારંવાર પડેલી કુદરતી આફતોના આ કપરા સમયમાં સોરઠના અનેક સંતોએ પોતાના સ્‍થાન અમર કર્યા છે અને દરેક માનવીને એક સરખો […]\nઈતિહાસ ફરવા લાયક સ્થળો\nગુજરાતનો સહુથી પ્રાચીન શિલાલેખ ગુજરાતનો સૌથી પ્રાચીન અને ઐતિહસિક શિલાલેખ જુનાગઢની પશ્ચિમે આવેલ છે. ગીરીનાગરના આ શીલાલેખનું અનેક રીતે મહત્વ છે. આ એક જ પથ્થર પર ત્રણ મકાન જુદા-જુદા સમયની તવારીખો શાશકોના લેખ કોતરવામાં આવ્યા છે. જેમાં -પેહલો લેખ મોર્ય સમ્રાટ અશોકનો છે. ઈ.સ. પૂર્વે ૨૫૬મ કોતરવામાં આવ્યો છે. -મહાક્ષત્ર રુદ્રમાનો ઈ.સ. ૧૫૦ નો અને […]\nઉંદસરવૈયા અને બાબરિયાવાડ પંથક\nઝીલવો જ હોય તો રસ\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00532.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/meera-bai/082", "date_download": "2019-03-21T20:36:02Z", "digest": "sha1:DCQQ5VY322EWEV6I4DBOPYEO3WJD6NLX", "length": 5683, "nlines": 196, "source_domain": "swargarohan.org", "title": "અખંડ વરને વરી | Meera Bai | Bhajans", "raw_content": "\nઅખંડ વરને વરી સાહેલી, હું તો અખંડ વરને વરી.\nભવસાગરમાં મહાદુઃખ પામી, લખ ચોરાસી ફરી ... સાહેલી હું.\nસંસાર સર્વે ભયંકર કાળો, તે દેખી થરથરી.\nકુટુંબ સહોદર સ્વાર્થી સર્વે, પ્રપંચને પરહરી ... સાહેલી હું.\nજનમ ધરીને સંતાપ વેઠ્યા, ઘરનો તે ધંધો કરી,\nસંતજગતમાં મહાસુખ પામી, બેઠી ઠેકાણે ઠરી ... સાહેલી હું.\nસદ્દગુરુની પૂરણ કૃપાથી, ભવસાગર હું તરી,\nબાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, સંતોના ચરણે પડી ... સાહેલી હું\nદરેક કલા ઈશ્વર કે મનુષ્યની અંદર રહેલા ચૈતન્ય સાથે સંવાદ સાધવા માગે છે. તે પ્રયત્નનું પરિણામ એ કલાનું રૂપ છે. સંગીત, ચિત્ર, શિલ્પ, સાહિત્ય, નૃત્ય, દરેકનો મુખ્ય ઉદ્દેશ તો આત્માને ભુલી જવાનો, સ્વયં આનંદ ને રસમાં તરબોળ થવાનો છે. કોઈ પણ કલા આ હેતુને જેટલે અંશે સાધ્ય કરી શકે તેટલે અંશે તેનું ગૌરવ વધારે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00532.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2017/11/mumbai-samachar_24.html", "date_download": "2019-03-21T20:13:18Z", "digest": "sha1:DRHYJGQLHRJ4TMMAHOL6M7CY4BTOMK5W", "length": 19330, "nlines": 167, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "સૌંદર્ય, શરીર અને સન્માન (mumbai samachar) - Divyasha Doshi", "raw_content": "\nસૌંદર્ય, શરીર અને સન્માન (mumbai samachar)\nસમાજનું ગૌરવ સ્ત્રીના શરીરમાં જ હોય તો બળાત્કાર અને દહેજ માટેના અત્યાચારો બંધ કેમ નથી થતા \nફિલ્મ પદ્માવતીનો વિવાદ જાણીતો છે. પદ્મિનીના ભાગ્યમાં જ વિવાદિત બની રહેવાનું લખાયું છે કદાચ. કેટલાય લોકોને ખબર નથી કે પદ્માવતી એક વાર્તા જ છે. તેના કોઈ ઐતિહાસિક પુરાવાઓ મળતાં નથી. પદ્માવતી હોય કે ભંવરીદેવી હોય બન્ને સ્ત્રી જ છે. કોઈ સ્ત્રીએ કઈ જાતિમાં જન્મવું તેની ચોઈસ હોય છે ખરી આપણી પાસે ઈતિહાસ છે કે કેટલીક જાતિઓને અડવામાં પાપ લાગતું, પણ તેમની સ્ત્રીઓ સાથે શૈયાસુખ માણવામાં પુરુષોને પાપ ન લાગતું. અમે તો તેમને તો અડતાં જ નથી એટલે બળાત્કાર ક્યાંથી શક્ય છે એવું કહીને ભંવરીદેવીના બળાત્કારને આજના જમાનામાં પણ ન્યાય ન મળે. તેની સામે ક્યારેય કોઈ ઊહાપોહ ન થયો. આખો ય દેશ ચૂપ રહ્યો બસ કેટલાક સંગઠનો સિવાય.\nપદ્માવતીની વાર્તામાં ય સ્ત્રીના શરીરને પામવા માટે હિંસાનો અતિરેક જ છે તેમાં સન્માન ક્યાંથી આવ્યું ૧૩મી સદીની આ વાર્તા પર સદીઓની ધૂળ ચઢી ગઈ છે. સાચું-ખોટું સાબિત થઈ શકે તેમ નથી તે છતાં સ્ત્રી માટે આજે પણ હિંસા થઈ શકે છે તે સાબિત થાય છે. કુટુંબનું, સમાજનું ગૌરવ સ્ત્રીના શરીરમાં જ હોય છે. તે માન્યતાને કારણે સ્ત્રીઓ વારંવાર આત્મદહન કરતી રહી છે આજે પણ. પદમાવતી અને ચિ��્તોડ બાબતે એક જ શબ્દમાં વાત કહેવી હોય તો જોહર (આત્મદહન)કહી શકાય. ચિત્તોડમાં હજારો સ્ત્રીઓએ જોહર કર્યું છે. નારી તેરી યહી કહાની એવું કહેવું પડે. યુદ્ધ થાય ત્યારે હારી રહેલી સેના કે હારતો પક્ષ ઘણું બધું ગુમાવતો હોય છે. તેમની સ્ત્રીઓ પર બળાત્કારો તો આજે પણ યુદ્ધમાં થતાં રહે છે. સ્ત્રીઓએ જો બળવત્તર પુરુષના હવસના શિકાર ન થવું હોય તો ક્યારેક મૃત્યુ સિવાય કોઈ રસ્તો હોતો નથી. રાજપૂત સ્વભાવ પ્રમાણે તો ટેક માટે લોકો માથા ઉતારી દેતાં અચકાતા નથી હોતા. ત્યારે રાજપૂત સ્ત્રીઓને જ્યારે યુદ્ધ સમયે લાગે કે તેમના પુરુષો હારી રહ્યા છે તો તેઓ દુશ્મનના હાથમાં જીવતાં પકડાવા કરતાં સામૂહિક રીતે અગ્નિસ્નાન કરવાનું વધુ પસંદ કરતી હતી. તેમાં પણ સામે મુસ્લિમ દુશ્મન હોય ત્યારે પુરુષો પણ હારવા કરતાં આખરી દમ સુધી લડવાનું પસંદ કરતા. તે છતાં મોગલોની વિશાળ સેનાની સામે તેમનું ટકવું અશક્ય જ રહેતું. તે સમયે નામ પણ દેખાવ પ્રમાણે પાડવામાં આવતા હશે, કારણ કે પદ્મિની કે પદ્માવતી એટલે કમળ સમાન નાજુક, ગુલાબી ત્વચા ધરાવનાર, જેના શરીરમાંથી સુંદર સુગંધ આવતી હોય.(રતિરહસ્ય પ્રમાણે) લગ્ન કરવા માટે ઉત્તમ નારી એટલે પદ્મિની એવું વર્ણન છે. આમ રાણી પદ્મિની પણ અત્યંત સુંદર સ્ત્રી હતી. ગાંધર્વસેનની દીકરી પદ્મિનીના રૂપની પ્રશંસા સાંભળીને ચિત્તોડનો રાજા રતનસેન મોહિત થઈને સાત સાગરો પાર કરીને સિંઘલરાજ આવ્યો હતો. આ વાર્તા પહેલીવાર સૂફી કવિ મલિક મુહમ્મદ જયસીએ કવિતારૂપે ૧૫૪૦ની સાલમાં લખી હતી એવું કહેવાય છે. પદ્માવતીના રૂપની વાતો સાંભળીને ૧૩૦૩ની સાલમાં અલાઉદ્દીન ખીલજી પણ મોહી પડ્યો હતો અને જર, જમીન અને જોરુને પોતાના કબજામાં કરવામાં માહેર અલાઉદ્દીને ચિત્તોડ પર ચઢાઈ કરી. તે વખતે પદ્માવતીની ઝલક જોઈને તેણે રતનસેનને કબજામાં લીધો અને કહેણ મોકલ્યું કે જો પદ્માવતી તેની સાથે ચાલી નીકળે તો તે રતનસેનને છોડી દેશે. પદમાવતીએ બાદલ અને ગોરા નામના બે બહાદુર સેવકોનો સાથ મેળવીને બળ નહીં પણ કળ દ્વારા રતનસેનને છોડાવ્યો, પરંતુ રતનસેન બીજા એક પડોશી કુંભલનેરના દેવપાલની સાથે લડાઈ કરતાં મૃત્યુ પામ્યો, કહે છે કે જ્યારે રતનસેન ખીલજીની કેદમાં હતો ત્યારે દેવપાલે પદમાવતીને લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો હતો. રતનસેનની પાછળ જ ખીલજી વળી પાછો ચિત્તોડ સેના લઈને પહોંચી જ રહ્યો હતો એટલે રતનસેનના મૃત્યુની સાથે જ પદ્માવતી�� પણ અગ્નિસ્નાન કરી લીધું. પદ્મિની જે પદ્માવતીના નામથી ત્યારે અને આજે પણ પ્રસિદ્ધ છે તેની વીરાંગના તરીકે તેનો ઈતિહાસ યાદ કરવામાં આવે છે. પદ્મિની પ્રકારની નારી જે સુંદર હોવા સાથે બુદ્ધિશાળી પણ હોય. તેવી રાણી પદ્માવતીને પામવા માટે પુરુષો હોડ લગાવી રહ્યા હતા.\nપદ્માવતીની વાર્તા વાંચતા વિચાર આવે કે આ સદીઓ જૂની સંસ્કારોની વાર્તા છે, પણ તેનો સંદેશો કે સ્ત્રીનું શરીર એ સ્ત્રીનું પોતાનું નહીં પણ પુરુષોની જાગીર હોય છે. જન્મથી લગ્ન થાય ત્યાં સુધી પિતા અને ભાઈઓનું અને લગ્ન બાદ પતિનું. કોઈપણ પુરુષને અપમાનિત કરવો હોય તો તેની મા, બહેન કે દીકરી વિરુદ્ધ ગાળ બોલો કે બસ થઈ રહ્યું. સ્ત્રીના શરીરમાં જ પુરુષોનું સન્માન હોય તો પછી સ્ત્રી પર બળાત્કાર ન થવા જોઈએ. દરેક પુરુષને પોતાના કુટુંબની અને સમાજની સ્ત્રીનું શરીર પોતાની જાગીર લાગે છે. સ્ત્રીઓ પણ સદીઓથી એ માન્યતાને હકિકત માનીને જીવતી આવી છે.\nસ્ત્રીના શરીરની પવિત્રતા અને અપવિત્રતા પર રામાયણ અને મહાભારત થાય. પુરુષના શરીરને પવિત્રતા કે અપવિત્રતા હોતા જ નથી. રાજસ્થાનમાં જ ભંવરીદેવી પર બાલવિવાહ રોકવા બદલ તેના પતિની સામે સામૂહિક બળાત્કાર કરનાર પુરુષોનો ન તેના ઘરવાળાઓ કે સમાજે બહિષ્કાર કર્યો કે ન તો તેમને સજા થઈ. ઊલટાનું ભંવરીદેવીના કુટુંબનો ગામવાસીઓએ બહિષ્કાર કર્યો. ઉચ્ચ જ્ઞાતિના એ બળાત્કારી પુરુષો છૂટી ગયા, કારણ કે જજમેન્ટમાં એવું પણ કહેવાયું કે ભંવરીદેવીનો પતિ બળાત્કાર જોઈ શકે જ નહીં. એ બળાત્કારીઓ નિર્દોષ જાહેર થયા ત્યારે લોકોએ ધામધૂમથી તેમનું સન્માન કર્યું હતું. તેમાં રાજકારણ સાથે સંકળાયેલા સમાજના નેતા પણ હતા. આજે જીવંત સ્ત્રી જેના પર બળાત્કાર થયો ત્યારે એણે પુરાવા આપ્યા છે છતાં તેને ન્યાય ન મળે. અને ઈતિહાસની એક સ્ત્રીની વાર્તા લોકોને વ્યથિત કરી મૂકે ત્યારે વિચાર આવે કે શું સાચું સ્ત્રીઓએ હવે જાગૃત થઈને પિતૃસત્તાક માનસિકતાની સામે મોરચો માંડવાની જરૂર નથી સ્ત્રીઓએ હવે જાગૃત થઈને પિતૃસત્તાક માનસિકતાની સામે મોરચો માંડવાની જરૂર નથી કેમ બળાત્કારીઓને સમાજ સન્માન આપે ત્યારે એની સામે મોરચા નથી મંડાતા કેમ બળાત્કારીઓને સમાજ સન્માન આપે ત્યારે એની સામે મોરચા નથી મંડાતા કેમ ભંવરીદેવીના બળાત્કારીઓના માથા માટે સમાજ ઈનામ જાહેર નથી કરતો કેમ ભંવરીદેવીના બળાત્કારીઓના માથા માટે સમાજ ઈનામ જાહેર નથી ��રતો કેમ ત્યારે સમાજનું ગૌરવ ઘટી જતું નથી કેમ ત્યારે સમાજનું ગૌરવ ઘટી જતું નથી સંજય ભણસાળી ભંવરીદેવી પર ફિલ્મ નહીં બનાવે, કારણ કે તેમાં ગ્લેમર, વૈભવ નથી. સમાજને દર્પણમાં પોતાનો સાચો ચહેરો જોવો ગમતો નથી. કલ્પના કરીએ કે ભણસાળી જો ફિલ્મ બનાવે તો તેનો પણ વિરોધ જ થાય, કારણ કે સમાજને તેમાં ય પોતાની સાથે અન્યાય થયો એવું લાગશે. શું કહો છો\nજીવનજરૂરી અનેક સમસ્યાઓ આપણે હજી ઉકેલવાની બાકી છે, ગરીબી, શિક્ષણ, શુદ્ધ પાણી, કુપોષણ, જાતીય સતામણી વગેરે વગેરે, પણ એના વિશે એકજૂટ થઈને ઉકેલ લાવવાના પ્રયત્નો નહીં થાય. દર છોકરાઓની સામે છોકરીઓના જન્મનો રેશિયો હજી અનેક રાજ્યોમાં ઓછો છે તેનું કારણ જ એ કે સ્ત્રી જાતિ માટે ખરેખર આદર સન્માન છે જ નહીં.\nTags: નારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nમૂછોની મરદાની વાતો (મુંબઈ સમાચાર)\nસૌંદર્ય, શરીર અને સન્માન (mumbai samachar)\nપોર્નોગ્રાફીનું પાગલપન (mumbais samacahar)\nન્યાય કોઈએ જોયો છે\nપાણીનું સંગીત, હવાની સુગંધ અને પ્રકૃતિનું નર્તન (s...\nઅણગમતા સ્પર્શનું બોડી પોલિટિક્સ (મુંબઈ સમાચાર)\nરાજા, રાજકારણ અને ચાણક્યનીતી (saanj samachar)\nઅઢારમી સદીનો પુરુષ અને આજનો પુરુષ (mumbai samachar...\nસિક્રેટ સુપરસ્ટાર (mumbai samachar)\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://vartmanpatra.com/politics/444-years-allahbad-prayagraj-yogigov-vartmanpatra-com/", "date_download": "2019-03-21T19:39:09Z", "digest": "sha1:3ZWZE2KZAJL5OSUKO3V3DJPZMDWBNQMT", "length": 7198, "nlines": 68, "source_domain": "vartmanpatra.com", "title": "444 વર્ષો બાદ અલ્હાબાદ ફરીથી પ્રયાગરાજ તરીકે ઓળખાશે : યોગી સરકાર", "raw_content": "\nકોંગ્રેસ ની જીત માત્ર થી જ ડર લાગી રહ્યો છે : BJP રાજ્યસભા સાંસદ\nમધ્યાહ્ન ભોજન યોજનાને ગંભીરતાપૂર્વક લઈ સુપ્રીમ કોર્ટે પાંચ રાજ્યો પર 1-1 લાખ દંડ અને દિલ્હી સરકાર માટે ₹ 2 લાખ દંડ ફટકાર્યો\nમહારાષ્ટ્ર ભારતમાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પારદર્શી વ્યવસ્થા ઊભું કરનાર પ્રથમ રાજ્ય\n444 વર્ષો બાદ અલ્હાબાદ ફરીથી પ્રયાગરાજ તરીકે ઓળખાશે : યોગી સરકાર\n444 વર્ષો બાદ અલ્હાબાદ ફરીથી પ્રયાગરાજ તરીકે ઓળખાશે : યોગી સરકાર\n444 વર્ષો બાદ અલ્હાબાદ ફરીથી પ્રયાગરાજ તરીકે ઓળખાશે : યોગી સરકાર\nયુપીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મંગળવારે થયેલી કેબિનેટની બેઠકમાં અલ્હાબાદનું નામ બદલીને ફરીથી પ્રયાગરાજ કરી નાંખ્યુ છે. 444 વર્ષ પછી અલ્હાબાદનું નામ બદલીને ફરીથી પ્રયાગરાજ કરવામાં આવ્યું છે. પુરાણોમાં તેનિું નામ પ્રયાગરાજ જ હતું. અકબરના શાસનકાળમાં તેને અલ્હાબાદ કરાયું હતું.પૌરાણિક અને ધાર્મિક મહત્વને જોતા વર્ષોથી અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરવાની માંગ ઉઠી હતી. જો કે કોઈ તે વાતને ગંભીરતાથી લેતું ન હતું. જ્યારે માર્ચ 2017માં યુપીમાં યોગી સરકાર બની તો તેઓએ વાયદો કર્યો હતો અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરી નાંખવામાં આવશે. જે બાદ અનેક સંતોએ તેમને આ વાયદો યાદ કરાવ્યો. અલ્હાબાદમાં મુખ્યમંત્રીએ આ જાહેરાતના અમલની તૈયારીઓ શરૂ કરી દીધી છે.\nરામચરિત માનસમાં અલ્હાબાદને પ્રયાગરાજ જ કહેવાયું છે. સંગમના પાણીથી પ્રાચીન કાળમાં રાજાઓનો અભિષેક થતો હતો, જેનો ઉલ્લેખ વાલ્મિકી રામાયણમાં પણ છે. વન જતાં સમયે શ્રી રામ પ્રયાગમાં ભારદ્વાજ રૂષિના આશ્રમ થઈને ગયા હતા. ભગવાન રામ જ્યારે શ્રૃંગ્વેરપુર પહોંચ્યા તો ત્યાં પ્રયાગરાજનો જ ઉલ્લેખ આવ્યો. સૌથી પ્રાચીન તેમ પ્રામાણિક પુરાણ મત્સ્ય પુરાણના 102 અધ્યાથી લઈને 107 અધ્યાય સુધી આ તીર્થના મહાત્મયનું વર્ણન છે. જેમાં લખાયું છે કે પ્રયાગ પ્રજાપતિનું ક્ષેત્ર છે જ્યાં ગંગા અને યમુના વહે છે.એક જમાનામાં અકબરનામા અને આઇને અકબરી વ અન્ય મોઘલકાળના ઐતિહાસિક પુસ્તકોથી ખ્યાલ આવે છે કે અકબરે સન 1574ની આસપાસ પ્રયાગરાજમાં કિલ્લાનો પાયો નાંખ્યો હતો. તેને ત્યાં નવું નગર વસાવ્યું જેનું નામ અલ્હાબાદ રાખ્યું. તે પહેલાં સુધી તે પ્રયાગરાજ તરીકે જ ઓળખાતું હતું.\nPrevious Previous post: તો આખરે #MeTooનો રેલો સુરત સુધી પહોંચી જ ગયો જુઓ કોની સાથે થઇ ઘટના \nNext Next post: માતાએ 5 સંતાન સાથે કૂવામાં ઝંપલાવ્યું,ચારના મોત માતા સહિત બ���નો બચાવ : કારણ જાણી ચોકી જશો.\nકોંગ્રેસ ની જીત માત્ર થી જ ડર લાગી રહ્યો છે : BJP રાજ્યસભા સાંસદ\nમધ્યાહ્ન ભોજન યોજનાને ગંભીરતાપૂર્વક લઈ સુપ્રીમ કોર્ટે પાંચ રાજ્યો પર 1-1 લાખ દંડ અને દિલ્હી સરકાર માટે ₹ 2 લાખ દંડ ફટકાર્યો\nમહારાષ્ટ્ર ભારતમાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પારદર્શી વ્યવસ્થા ઊભું કરનાર પ્રથમ રાજ્ય\nવેરાવળની ત્રણ ફિશીંગ બોટ, 22 માછીમારોનાં પાકિસ્તાન દ્વારા અપહરણ.\nસુરત શહેરના ઉઘના પોલીસ સ્ટેશનની હદ માં દારૂની રેલમછેલ..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2014/06/blog-post_4624.html", "date_download": "2019-03-21T20:19:38Z", "digest": "sha1:J4FPZAP36FJFCV3IEDKSTH7V3WCRJRWU", "length": 19121, "nlines": 275, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: कोंग्रेस हारकी चिंतन शीबीर", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮���૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nવરસાદ માપવાનું સાધન એટલે સીધું સાદું ખુલ્લા વાસણમા...\nઆ અફવા નથી. કાગડાના ઘરમાં કોયલ ઈંડા મુકી આવી. બધો ...\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nહીંદુ અને દલિત .... બીબીસી હીન્દી ઉપર છ મોટા મોટા લેખ... હીન્દુઓના નામ ઉપર કલંક મટે એવી કોઈ જ શક્યતા નથી...\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/prasad/074", "date_download": "2019-03-21T20:01:52Z", "digest": "sha1:HL66KZFVP4SM3WXSD75TWPGEBO46HSVF", "length": 8279, "nlines": 259, "source_domain": "swargarohan.org", "title": "અરજી | Prasad | Bhajans", "raw_content": "\nસિંધુમાં આજે હોડી દો સ્નેહના સમીર\nઅંતરની મારી અરજી લો લક્ષમાં લગીર ... સિંધુમાં આજે\nવહેલી સવારથી મેં સફર શરૂ કરી છે,\nતનમનઅંતરને અર્પી પ્રાણની પૂજા ધરી છે;\nકાળના કપાતા જાય નીર ... સિંધુમાં આજે\nનદીના પ્રવાહો આવે, ભેખડોને ના સતાવે,\nઆનંદી અંતર મારું વિઘ્નો હઠાવે ભાવે;\nનાવિક પણ થાય ના અધીર .. સિંધુમાં આજે\nતમારે ભરોસે હું તો પ્રવાસી બન્યો છું મોટો,\nસાથ હો તમારો તો ના જીવનમાં સુખનો જોટો;\nટળી જાય તાપ તેમ પીર ... સિંધુમાં આજે\nકરી દો કૃપા તમે તો સફળ બને આ ફેરો,\nવિષમાં અમૃત ને ચરણે મળે સ્વાદ જીવનકેરો;\n'પાગલ' નાવડી પહોંચે તીર ... સિંધુમાં આજે\nભગવાનનો પ્રેમરસ જેણે ચાખ્યો છે, આત્માના અલૌકિક આનંદને જેણે અનુભવ્યો છે, તેને અનાત્મ પદાર્થોના આકર્ષણો કદિકાળ આકર્ષિત કરી શકતા નથી. એ તો આત્માની દુનિયામાં જ સદા અવગાહન કર્યા કરે છે, એને શોક કે મોહ સતાવી શકતા નથી, ભયની ભૂતાવળો એને લાગતી નથી. એનું જીવન સર્વપ્રકારે નિર્મળ અને નિર્મમ બની જાય છે. એ જીવનની અંદર આનંદનો મહોત્સવ કરતો થઈ જાય છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/taxonomy/term/187", "date_download": "2019-03-21T19:42:37Z", "digest": "sha1:3PU6VVFM7JRNFGQEVZWH2ZQFTLEUE27M", "length": 3197, "nlines": 59, "source_domain": "www.swaminarayanworld.net", "title": "ભૈરવ | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nઅધમ ઉધ્‍ધારણ અવિનાશી તારા, બિરુદની બલિહારી રે (૨) 🎶\nઆરતી ઊમંગ સહિત, મંગળા ઉતારું (૨) 🎶\nઆરતી શ્રીકૃષ્ણ દેવ મંગળાતુમારી (૧)\nકમલાવર ઉઠો તો કાજુ, નિરખું વદન તમારું રે (૪)\nજાગો લાલ છબીલે મોહન, ભોર ભયો મોરે પ્યારે (૪) 🎶\nધર્મકુંવર ઘનશ્યામ સુંદરકું, દિન દિન થાર જીમાવે રે (૪)🎶\nપ્રભાતે ઉઠીને પ્રાણી, ગોવિંદ કેમ નથી ગાતો રે (૪) 🎶\nપ્રાત સમે મારા પ્રાણજીવનનું, મુખડું જોવા જાઈએ રે (૪) 🎶\nપ્રાત: સમે શ્રીપુરુષોત્તમની, મૂર્તિ મનમાં સંભારું રે (૧૦) 🎶\nપ્રેમવશ શ્યામરો આધીન હોઇ આવે (૪)\nમંગળ મહારાજહુકી, કીજે આરતી. (૪)\nવાસુદેવ નારાયણ વિષ્ણુ મોહન કૃષ્ણ મુરારી (૧) 🎶\nવાસુદેવ નારાયણ વિષ્ણુ, પ્રાતઃસમે જપ કરના રે (૪)\nસ્વામિનારાયણનું સ્મરણ કરતાં, અગમ વાત ઓળખાણી રે (૧) 🎶\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/cricketers-who-died-while-playing-the-sport-023469.html", "date_download": "2019-03-21T20:16:28Z", "digest": "sha1:ZMSSXREXTIU6VS3CTGVQJQP7EBLRDU4H", "length": 13730, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "ફિલિપ હ્યૂજની જેમ આ ક્રિકેટર્સ પણ રમત દરમિયાન મોતને ભેટ્યા | cricketers who died while playing the sport - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nફિલિપ હ્યૂજની જેમ આ ક્રિકેટર્સ પણ રમત દરમિયાન મોતને ભેટ્યા\nઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિલિપ હ્યૂજને મેચ દરમિયાન માથાના ભાગે ગંભીર ઇજા થયા બાદ તે કોમામાં જતો રહ્યો હતો, જેનું આજે સારવાર દરમિયાન હોસ્પિટલમાં નિધન થયું છે. હ્યૂજને શેફીલ્ડ શીલ્ડ મેચ દરમિયાન બેટિંગ કરતી વખતે એક બાઉન્સર બોલ માથાના ભાગે વાગ્યો હતો. ત્યારબાદ તેને તત્કાળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં આજે તેનું નિધન થયું હતું.\nફિલિપ હ્યૂજ પહેલા પણ વિશ્વ ક્રિકેટમાં આ પ્રકારની ઘટના ઘટી ગઇ છે, જેમાં કેટલાક પ્રતિભાશાળી ખેલાડીઓનું નિધન થયું હતું. આજે અમે અહીં એવા જ પાંચ ખેલાડીઓ અંગે જણાવી રહ્યાં છીએ, જેઓને ક્રિકેટ પીચ પર ઇજા થયા બાદ તેમનું મોત નીપજ્યું હતું. તો ચાલો તસવીરો થકી તેમના પર નજર ફેરવીએ.\nવસીમ રાજાએ પાકિસ્તાન તરફથી 57 ટેસ્ટ અને 54 વનડે મેચો રમી હતી. 23 ઑગસ્ટ 2006ના રોજ 54 વર્ષની વયે તેઓ સરી ઓવર ફીફ્ટીઝ તરફથી રમી રહ્યાં હતા, ત્યારે બોલિંગ કર્યા બાદ તેઓ બાઉન્ડ્રી પાસે ફિલ્ડિંગ ભરી રહ્યાં હતા, જ્યાં તેમને ચક્કર આવતા તેઓ ત્યાં જ ઢળી પડ્યાં હતા અને બાદમાં તેમનું નિધન થયું હતું.\n20 ફેબ્રુઆરી 1998ના રોજ ઢાકા સ્ટેડિયમમાં ઢાકા પ્રીમીયર લીગમાં અબહાની ક્રીડા ચક્ર ટીમ તરફથી રમી રહેલા રમણ લાંબા શોર્ટ લેગમાં હેલ્મેટ પહેર્યા વગર ફિલ્ડિંગ ભરી રહ્યાં હતા, ત્યારે તેમને માથાના ભાગે બોલ વાગ્યો હતો, આ બોલનો પ્રહાર એટલો જોરદાર હતો કે બોલ તેમના માથે વાગીને ફરીથી વિકેટકીપરના હાથમાં જતો રહ્યો હતો. બોલ વાગવાના કારણે રમણ લાંબાને હેમરેજ થઇ ગયું હતું અને સારવારના ત્રણ દિવસ બાદ તેમનું મોત નીપજ્યું હતું.\nતેઓ મિડલસેક્સ ટીમના ખેલાડી હતા અને તેમણે 237 પ્રથમ કક્ષાની મેચોમાં 13950 રન બનાવ્યા હતા. એક મેચમાં બેટિંગ કરતી વખતે તેઓ અચાનક બેભાન થઇ ગયા હતા અને બાદમાં તેમનું મોત ની��જ્યું હતું. આ પ્રતિભાશાળી ખેલાડીની યાદમાં ફિન્ચલીના બાર્નેટ કાઉન્સીલ ગ્રાઉન્ડને વિલ્ફ સ્લેક નામ આપવામાં આવ્યું હતું.\n19 એપ્રિલ 2008ના રોજ કેલિફોર્નિયાના ટ્રેસી યુનાઇટેડ ક્રિકેટ કલબ તરફથી લીગ મેચ રમતી વખતે 34 વર્ષીય ભારતીય ખેલાડી સૈયદ ફકીલ અલીને હાર્ટ એટેક આવ્યો હતો, તેમને સારવાર અર્થે ફ્રેમોન્ટ વોશિંગ્ટન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.\nલેન્શાયર અને ડર્બીશાયર તરફથી રમતા 30 વર્ષીય ક્રિકેટર ઇયાન ફોલીને 30 ઑગસ્ટ 1993ના રોજ કુમ્બ્રીઅન વ્હાઇટહેવન તરફથી રમતી વખતે આંખ નીચે બોલ વાગ્યો હતો, તેમને તુરંત સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જોકે સારવાર દરમિયાન હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું હતું.\nIPL 2019: સનરાઈઝર્સ હૈદરાબાદે કરી સ્પષ્ટતા, કોણ હશે ટીમનો કેપ્ટન\nIPL 2019: કેટલી મજબૂત છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, જાણો એક ક્લિકમાં\nશ્રેયસ અય્યરે સિલેક્ટર્સ પર સાધ્યું નિશાન, કહ્યું- ટીમમાં મારાથી સારો ખેલાડી નથી\nWorld Cup 2019: નંબર 4 પર બેટિંગ માટે પોટિંગે નામ સૂચવ્યું\nWIvsENG:પાંચ વર્ષ બાદ વેસ્ટઇંડીઝે હરાવ્યું ઇંગ્લેન્ડને,હેટમાયર બન્યો હીરો\nઆંતરરાષ્ટ્રીય વન-ડેમાંથી ક્રિસ ગેલે સંન્યાસ લીધો\nએડિલેડ ODI: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વિરાટ કોહલીએ ફટકારેલ સદીથી બનાવ્યા કેટલાય મોટા રેકોર્ડ\nVideo: ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર બન્યું, એકવાર નહિ બેવાર થયો ટોસ\nIND vs AUS: ટેસ્ટ મેચ પહેલા ભારતને ફટકો, પૃથ્વી શો થયો મેચથી બહાર\nIND vs AUS: બીજી ટી20માં વરસાદનું વિઘ્ન, મેચ રદ\nભારતમાં સુપારી સ્મગલિંગ આરોપમાં ફસાયા સનથ જયસૂર્યા, મુંબઈમાં પુછપરછ થઇ શકે\nલંડન હાઈકોર્ટે તિહાર જેલને ગણાવી સુરક્ષિત, શું માલ્યાનું થશે પ્રત્યાર્પણ\ncricket injury sports died phillip hughes photos ક્રિકેટ ઇજા સ્પોર્ટ્સ મોત ફિલિપ હ્યૂજ તસવીરો\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nIPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00535.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/natha-modhvadiya/natha-bhagat-temple-4/", "date_download": "2019-03-21T19:41:48Z", "digest": "sha1:CU6ZXJQ6DEI672VGS7RWBCIRRYABIOHG", "length": 6559, "nlines": 120, "source_domain": "kathiyawadikhamir.com", "title": "natha-bhagat-temple-4 – Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nમંદિરો - યાત્રા ધામ\nદ્રાદશ જ્યોતિર્લિંગમાંનું એક એવું નાગેશ્વર મંદિર દ્રારિકા નજીક આવેલું છે, જે નાગનાથ નામ થી પણ ઓળખાય છે, નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે. રુદ્ર સંહિતામાં શિવને ‘દારુકાવન નાગેશમ્’ તરીકે ઓળખાવ્યા છે. નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. કથા: શિવ […]\nબારોટો ની વહી -ચોપડા\nવહીઓ એટલે લોકસંસ્કુતિ નો વીરડો આ ક્ષેત્રમાં આપણા સંશોધકો નુ બહુ ધ્યાન ખેચાયુ નથી, આ વહીઓ આપણા ભવ્ય ભુતકાળ ને જાણવા નુ એક સબળ સાધન છે, વહીઓ ઘણા પ્રકાર ની હોય છે તેમાય અમારા ઝાલા રાજવંશ ની રાજવહીઓ તો વીક્રમજનક કહી શકાય તેટલી 30 -30 કીલો વજન વાળી રાજવહીઓ છે આ પ્રચંડ વહીઓ આજેપણ ધ્રાંગધ્રા […]\nઈતિહાસ સંતો અને સતીઓ\nકનારે રાણાજી રણ ખેલતા ધજા જોઇ જીવતી હતીયુ એક ભુલ ચાકર તણી નમતી જોઇ ધજા થઇ અમે સતીયુ સતીની ખાંભીમા પાચમી ખાંભીમા મંગળસુત્ર નથી બાકી બીજીમા મંગળસુત્ર છે સૌભાગ્ય દર્શાવે છે જે ખાંભીમા મંગળસુત્ર નથી તે રાણીને ઓધાન હતુ એટલે તેઓ ઊમરાળા ગામ ગયેલા અને જે બાળક થયો તે પોતે વીર મોખડાજી સાભાર: ફેસબુક મિત્ર […]\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://vartmanpatra.com/gujarat/daru-butlegar-navoyuvak-vartmanpatra-com/", "date_download": "2019-03-21T20:20:05Z", "digest": "sha1:TYGSSDRHUZL6Q3ADQHUFTIS3ASS3356R", "length": 6543, "nlines": 68, "source_domain": "vartmanpatra.com", "title": "દારૂના ધંધામાં નવા આવેલા યુવકની હરીફ બુટલેગરે કરી હત્યા", "raw_content": "\nકોંગ્રેસ ની જીત માત્ર થી જ ડર લાગી રહ્યો છે : BJP રાજ્યસભા સાંસદ\nમધ્યાહ્ન ભોજન યોજનાને ગંભીરતાપૂર્વક લઈ સુપ્રીમ કોર્ટે પાંચ રાજ્યો પર 1-1 લાખ દંડ અને દિલ્હી સરકાર માટે ₹ 2 લાખ દંડ ફટકાર્યો\nમહારાષ્ટ્ર ભારતમાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પારદર્શી વ્યવસ્થા ઊભું કરનાર પ્રથમ રાજ્ય\nદારૂના ધંધામાં નવા આવેલા યુવકની હરીફ બુટલેગરે કરી હત્યા\nદારૂના ધંધામાં નવા આવેલા યુવકની હરીફ બુટલેગરે કરી હત્યા\nદારૂના ધંધામાં નવા આવેલા યુવકની હરીફ બુટલેગરે કરી હત્યા\nદારૂના ધંધામાં નવા આવેલા યુવકની માથાભારે બુટલેગરે હત્યા કર્યા બાદ પોલીસે શરૂ કરી તપાસ,સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં શુક્રવારની મોડીરાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં એક બુટલેગરે અન્ય દારૂના ધંધામાં આવેલા યુવકની તલવારના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. બાદમાં હત્યારા નાસી છૂટ્યાં હતાં. જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં.પાંડેસરા વિસ્તારમાં આવેલા પિયુષ પોઈન્ટ નજીકની કનૈયા ડેરી પાસે શંભુ સુર્યનારાયણ શેટ્ટી અગાઉ ફર્નીચર બનાવવાનું કામ કરતો હોવાનું તેના પિતાએ જણાવ્યું હતું. કથિત રીતે છેલ્લા ચારેક મહિનાથી દારૂના ધંધામાં આવ્યો હતો. જેથી તેના હરિફ બુટલેગર મનોજ અને તેના સાથીઓએ ફોન કરીને શંભુને બોલાવી પીયુષ પોઈન્ટ પર મોડીરાત્રે તલવારના સાતેક ઘા ઝીંકીને હત્યા કરી નાસી છૂટ્યાં હતાં. બાદમાં પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.\nપાંડેસરાના પુનિતનગર રૂમનં. 157માં રહેતા શંભુનો મોટોભાઈ અને બે બહેનો છે. પિતા મેસ ચલાવીને ગુજરાન ચલાવે છે. મળૂ ઓડિશાના ગંજામ જિલ્લાનો રહેવાસી શંભુ ફર્નિચરનો કારીગર અને સુરવરવાઈઝર હોવાનું તેના પિતાએ જણાવ્યું હતું.શંભુને રાત્રે મનોજે ફોન કર્યો હતો. બાદમાં શંભુ પિયુષ પોઈન્ટ પહોંચ્યો હતો. જ્યાં શંભુ પર મનોજ અને ટિયા દલાઈ સહિતના અન્ય બે અજાણ્યાઓએ હત્યા કરીને નાસી ગયા હતાં. જેને ભાળ મેળવવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.\nPrevious Previous post: લાલ કિલ્લા પરથી પંદર ઓગસ્ટ સિવાય ધ્વજ ફરકાવી નરેન્દ્ર મોદી કરશે પરંપરાનો ભંગ..\n 60 લોકોનો જીવ લેનાર કાળમુખી ટ્રેનનો ડ્રાઈવર..\nકોંગ્રેસ ની જીત માત્ર થી જ ડર લાગી રહ્યો છે : BJP રાજ્યસભા સાંસદ\nમધ્યાહ્ન ભોજન યોજનાને ગંભીરતાપૂર્વક લઈ સુપ્રીમ કોર્ટે પાંચ રાજ્યો પર 1-1 લાખ દંડ અને દિલ્હી સરકાર માટે ₹ 2 લાખ દંડ ફટકાર્યો\nમહારાષ્ટ્ર ભારતમાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પારદર્શી વ્યવસ્થા ઊભું કરનાર પ્રથમ રાજ્ય\nવેરાવળની ત્રણ ફિશીંગ બોટ, 22 માછીમારોનાં પાકિસ્તાન દ્વારા અપહરણ.\nસુરત શહેરના ઉઘના પોલીસ સ્ટેશનની હદ માં દારૂની રેલમછેલ..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2006/08/19/kanti_bhatt/", "date_download": "2019-03-21T20:32:47Z", "digest": "sha1:XHNQM5AGKUAJ4SF5EEHSG4XA7MF7QB3J", "length": 38025, "nlines": 453, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "કાન્તિ ભટ્ટ, Kanti Bhatt | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સ���માન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nકાન્તિ ભટ્ટ, Kanti Bhatt\n80 ટિપ્પણીઓ Posted by સુરેશ on ઓગસ્ટ 19, 2006\n“ડોશી નવરી પડે એટલે દળવા બેસી જાય,\nએમ હું લખવા બેસી જઉં છું”\n”મારી જાતને પીરસણિયો અથવા પોસ્ટમેન માનું છું.”\n“મારો આત્મા ભટકતો હોય તેવું લાગે છે.”\n# સ્પીક બિન્દાસ સાથે ( વિડિયો)\n) , પૌલોમી, શશીધર સરોજ, નીલેશ કંપાણી, પ્રેમ ભાટીયા, ડો. શ્યામ વેદ , બચુમામા , મેહુલ ભટનાગર , સિધ્ધાર્થ શાહ , ચન્દ્રગુપ્ત મૌર્ય, મયૂરી શાહ વિ.\n15 જુલાઇ – 1931 સચરા – ભાવનગર ; વતન – ઝાંઝમેર\nમાતા – પ્રેમ કુંવર બેન ; પિતા – હરગોવિન્દભાઇ ચાર ભાઇ અને ત્રણ બહેનો, 1965 () પ્રથમ લગ્ન રંજન સાથે, 1977 – છૂટાછેડા , 1979– 26 વર્ષ નાની શીલા સાથે બીજા લગ્ન ; પુત્રી – શક્તિ ફ્લોરીડામાં ભણે છે\n1952– બી. કોમ. – એમ. એસ. યુનિ. વડોદરા\nસ્નાતક થયા બાદ થોડોક વખત ભાવનગર મ્યુનિ. માં નોકરી, તબિયત બગડતાં 1954– ઉરૂલી કાંચન આશ્રમમાં સેવક તરીકે ; 9 વર્ષ પીનાંગ – મલાયેશીયા માં કાકા સાથે વેપારમાં , 1966 થી – પત્રકાર\nમહુવાની હાઇસ્કૂલમાં અખાડાના મેગેઝીન ‘ ઝણકાર’ ના તંત્રી, 1955 બાદ- સાત વખત ભારત થી મલાયેશીયા સ્ટીમરમાં મુસાફરી ; 1966 થી મુંબાઇમાં પત્રકારત્વ, 1967 – ‘વ્યાપાર’માં સબ એડીટર, પછી ચિત્રલેખા, મુંબાઇ સમાચાર, જનશક્તિ, સંદેશ, યુવા દર્શન, જનસત્તા વિ. ઘણા મેગેઝીનોમાં લખાણ, 1977- કેન્યામાં થોડો વખત કામ, લેખનની શરૂઆત ટૂંકી વાર્તાથી ; ટૂંકા વાક્યો તેમની વિશેષતા, અભણ પણ વાચાળ માતા અને શીઘ્ર કવિ પિતાની અસર તેમની શૈલીમાં, પી.ડી. ઓસ્પેન્સ્કી ના પુસ્તક “ The psychology of man’s possible evolution” ની જીવન પર ઘણી અસર ; અનેક વિષયો પર લખેલું છે ; તેમણે લીધેલા ઇન્ટરવ્યુ ન વાંચ્યા હોય તેવો ભાગ્યે જ કોઇ ભણેલો ગુજરાતી હશે ; અન્વેષણાત્મક પત્રકારિત્વ ( Investigative Jounalism) માં તેમનું મહાન પ્રદાન\n75 મી વર્ષગાંઠે જુલાઇ – 2006 માં મુંબાઇમાં જાહેર સન્માન\nમનીષા જોશી- રિડીફ.કોમ, મહેન્દ્ર ઠાકર\n← સિતાંશુ યશશ્ચન્દ્ર\tબટુભાઈ ઉમરવાડીયા →\nPingback: અનુક્રમણિકા - ક « ગુજરાતી સારસ્વત પરિચય\nPingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય\nઆ સાઈટના ડેવલોપર મહેરબાની કરી મારો સંપર્ક કરે…\nકાંતિ ભટ્ટના ચાહકો.. કરેકશન…. પ્લીજ (ઉપનામ: 24 જેટલા () , પૌલોમી, શશીધર સરોજ, નીલેશ કંપાણી, પ્રેમ ભાટીયા, ડો. શ્યામ વેદ , બચુમામા , મેહુલ ભટનાગર , સિધ્ધાર્થ શાહ , ચન્દ્રગુપ્ત મૌર્ય, મયૂરી શાહ વિ.) આ વાત ૧૫-૧૮ વર્ષ પહેલાની છે…. કાંતિ ભટ્ટે જે ઉપનામની વાત કરી તે હકીકતે એમના શરૂઆતના લખાણો અને ડીમાંડના હિસાબે કોઈને કોઈ છાપું / મેગેજીને કાંતિ ભટ્ટની કલમ થી લખાય એવું ઈચ્છતા, પણ ત્યારે એક છાપું “કાંતિ ભટ્ટ” ના નામે કોલમ લખે પછી બીજે એ નામ ના વાપરે તેવો આગ્રહ રાખતા… ક્યારેક પૂરું ચિત્રલેખા માત્ર કાંતિ ભટ્ટ એકલા લખતા… નામ અલગ અલગ…. આમ છેલા ૧૫ વર્ષથી તો એક પણ જગ્યા એ બીજા નામે કાંતિ ભટ્ટ લખતા નથી… પણ છાપું કે મેગેજીન તેના ઉપનામે અને બીજે પ્રસિદ્ધ થયેલ કાંતિ ભટ્ટના કે કોઈપણ લેખકના મિક્ષ ભજીયા જેવા લેખો છાપી મારે છે… આ હકીકત છે…છતાં કોઈને વિગતે જાણકારી જોઈએ તો મને કોલ કરી શકે છે…( દિનેશ ટીલવા મો. ૦૯૪૨૭૨ ૭૦૨૭૧ email : dineshtilva@gmail.com )\nPingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nકદાચ હું ખોટો પુન હોઉં, છતાં પણ એક લેખ ઉપર આપનું ધ્યાન દોરવાની હિંમત કરી રહ્યો છું.\nથોડાક દિવસ પહેલાના દિવ્ય ભાસ્કર ના એક લેખમાં આપે ” મારી નાડ તમારે હાથ હરી સંભાળજો ”\nઆ રચનાના ર્હ્યીતા તરીકે શ્રી નરસિંહ મહેતાને દર્શાવ્યા છે….મારી સમજ પ્રમાણે આ “કેશવ” નામના કવિની રચના છે.આપ આ અંગે થોડીક સ્પષ્ટતા કરશો તો હું આપનો આભારી થઈશ.જો આ અંગે મારું જ્ઞાન આપને અધૂરું જણાય તો મને માફ કરશો\nકેશવ= કે. કા. શાસ્ત્રી\nhttps://www.facebook.com/dineshtilva કોઈપણને ફેસબુકમાં રેગ્યુલર કાંતિ ભટ્ટના લેખો વાંચવા હોય તો…\nhttp://youtu.be/C8in2iWUOco નમસ્કાર કાંતિ ભટ્ટ ની લેટેસ્ટ વિડીયો આ લીંક પર જોવા મળશે…. આભાર\nનમસ્તે, ઉત્કર્ષ તમે મને ફોન કરી વિગત આપો.. હું કાંતિ ભટ્ટ સાહેબ સાથે આપણી વાત કરાવીશ… 09427270271 rajkot\nકાર્તિક ઓગસ્ટ 18, 2015 પર 10:23 એ એમ (am)\nભટ્ટ સાહેબ નું મેલ address આપશો please.\nનમસ્તે, કાન્તીભાઈ મેઈલ યુઝ નથી કરતા…\nપંકજભાઈ, નમસ્તે… તમારા પ્રશ્નનો જવાબ જોઈએ તો મને કોલ કરશો.. 9427270271\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની ���ાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/category/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7/%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95/", "date_download": "2019-03-21T20:32:51Z", "digest": "sha1:XGTT3SUHC7HYZCEU6VHA6M75ECB7F5CB", "length": 68598, "nlines": 642, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "શિક્ષક | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nજીવન મંત્ર – ( સમાજને)\n# તમારી શક્તિઓને જાણો અને જીવનના સઘળાં પાસાંઓમાં તેનો ઉપયોગ કરો.\n# આપણે જ્ઞાન વહેંચીએ, ત્યારે તે વધે છે; છુપાવીએ ત્યારે તે મરણ પામે છે.\nઓક્ટોબર – ૧૯૪૫, મુંબઈ; વતન – અમરેલી\nમાતા– શાન્તાબહેન; પિતા – કિશનદાસ\nપત્ની – નીલા ( લગ્ન – ૧૯૭૪ ) ; પુત્રો – આશિષ, આનંદ\n૧૯૬૨ – એસ.એસ.સી. પ્રાથમિક અને માધ્યમિક ( પારેખ & મહેતા શાળા, અમરેલી )\n૧૯૬૪ – ઈન્ટર સાયન્સ , ખાલસા કોલેજ, મુંબઈ\nકન્સલ્ટિંગ(Quality Management ), શિક્ષણ\nછ વર્ષની ઉમરે માતા અને પિતા બન્નેને ગુમાવ્યા\n૧૯૫૯ – નહીં ફૂટેલા માનીને ફટાકડાની પાસે જતાં ૨૪ કલાક માટે દૃષ્ટિ ગુમાવી, આ બનાવને કારણે અંધ જનો માટે પાયાની સહિષ્ણુતા જન્મી.\nઝળહળતી શૈક્ષણિક કારકિર્દીના કારણે શિકાગો ભણવા જવા માટે J. N. ટાટા સ્કોલરશીપ મેળવી\nપત્ની નીલા પણ ડોક્ટર છે અને M.D. ની પદવી ધરાવે છે.\n૧૯૮૯ થી હાલ સુધી – ભારત માટે Blind Foundation for India ની સ્થાપના અને સંવર્ધન\n૧૯૯૩થી હાલ સુધી – ધંધાકીય શિક્ષણ માટેની સંસ્થાઓમાં શિક્ષણ કાર્યની શરૂઆત\n૨૦૧૮ – IIT (BHU) માં ફુલ બ્રાઈટ નિષ્ણાત પ્રોજેક્ટ્ની પૂર્ણાહુતિ\nઅમેરિકા, આફ્રિકા, યુરોપ , લેટિન અમેરિકા, મધપૂર્વના દેશોમાં અનેક વખત અંગત અને સેવા પ્રોજેક્ટો માટે પ્રવાસ\nQuality & Business Excellence અંગે અનેક પ્રવચનો, અને અભ્યાસુ લેખો, બ્લોગ પર લેખો\n૨૦૧૦ – અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાના tarafthi Volunteer Service Award\nએન્જિનિયર, શિક્ષક, સમાજ સેવક\n1 ટીકા Posted by સુરેશ on સપ્ટેમ્બર 11, 2018\nહરિકૃષ્ણ નગર-2, ગંગાભુવન વિસ્તાર, જસદણ, જિલ્લો રાજકોટ\nશિક્ષક – અજમેરા હાઈસ્કુલ, વિંછિયા\nઆ ચિત્ર પર ક્લિક કરો.\nદરેક શિક્ષકે આત્મસાત કરવા જેવી તેમની ઈ-બુક\nઆ શિર્ષક પર ક્લિક કરો.\nલબ્ધપ્રતિષ્ઠિત સામયિકો, સાપ્તાહિકો, દૈનિકોમાં સામાજિક, શૈક્ષણિક અને પ્રેરણાત્મક લેખો પ્રકાશિત થયેલ છે. તેમજ રાજ્ય અને નેશનલ કક્ષાના સેમિનારમાં આઠ રીસર્ચ પેપર રજૂ કરેલ છે.\nમાનદ્ સહ-સંપાદક : સંસ્કૃતિ દર્શન સામયિક – માણાવદર\nતંત્રી – શિક્ષણસેતુ ઈ-મેગઝિન – જસદણ\nત્રણેક પ��સ્તકો પ્રકાશન હેઠળ છે.\nસદસ્ય – ગુજરાતી લેખક મંડળ – અમદાવાદ, સમન્વય શિક્ષણ અભિયાન – ભાવનગર, અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ – વડોદરા; ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ – અમદાવાદ\nપ્રજાપતિ જ્ઞાતિના ઉત્કર્ષ માટે નોંધ પાત્ર કામગીરી; તે માટે જ્ઞાતિની ઘણી સંસ્થાઓ દ્વારા એવોર્ડ અપાયા છે.\nચરિત્ર – પ્રજાપતિ સાહિત્યિક પ્રતિભાઓ\nપ્રેરણાત્મક – શ્રેષ્ઠ પ્રેરક પ્રસંગો, સેલ્ફ મેનેજમેન્ટ, શ્રેષ્ઠ પ્રેરક વિચારબિંદુઓ\nચિંતન – મૂલ્ય શિક્ષણ\nફેબ્રુઆરી – ૨૦૧૮ – G.C.E.R.T.–ગાંધીનગર દ્વારા ઇનોવેટિવ શિક્ષકનો એવોર્ડ\nજુલાઈ – ૨૦૧૮ – સાંદિપની વિદ્યાનિકેતન દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ\nજુલાઈ – ૨૦૧૮ – તેજસ્વિતા સન્માન, શ્રી સહજાનંદ સંસ્કાર ધામ – ફરેણી\nજીવન વિકાસ લેખક, શિક્ષક\n8 ટિપ્પણીઓ Posted by સુરેશ on માર્ચ 27, 2018\n‘નાણાંકીય બાબતોના જાદૂગર કવિ’\nતમારે હર્મ્યે ના હતી કશી કમી કલ્પતરુની,\nહતાં માતાપિતા, સુખવતી હતી પત્ની પ્રમદા,\nહતાં દૈવે દીધા દયિત સુત, ઐશ્વર્ય જગનું,\nઅકસ્માતે જોયાં દુઃખ જગતનાં, વૃદ્ધ વયનાં.\nપીડા, વ્યાધી જોયાં, શબ વિરૂપ, ભિખારી ભમતાં,\nલલાટે આવું જે જીવન લખ્યું તે કેમ જીવવું \nત્યજી પત્ની સૂતી, સુત, વિત ત્યજી ચાલી નીકળ્યા,\nતપશ્ચર્યા વેઠી, કરુણ નયને બુદ્ધ પ્રગટ્યા \nચડાવી સૂટ, બૂટ ટાઈ ફરતા ઘણા તોરથી,\nગીચોગીચ વસે અસંખ્ય જન બાપડા ચાલીમાં,\nવસે ઝૂંપડપટ્ટી, કૈંક ફૂટપાથ લાંબા થતા,\nલગાવી લિપસ્ટિક કૈંક ગણિકા ફરે, નોતરે,\nઅહીં ઊઘડી આંખ, પાંખ પ્રસરી ઊડ્યો આભ હું,\nમહાનગર આ, ભણ્યો જીવનના પાઠ હું.\n‘ઓપિનિયન’ પર તેમની આત્મકથા વિશે\n૪, ઓક્ટોબર – ૧૯૪૦; સાવરકુંડલા, જિ. અમરેલી\nમાતા– શાંતા બહેન; પિતા – મોહનલાલ\nપત્ની – ૧) સ્વ. નલીની ૨) પન્ના નાયક ; પુત્ર – અપૂર્વ ; દીકરી – સોનલ\nપ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ – સાવરકુંડલામાં\nબી.કોમ. ( સિડનહામ કોલેજ ); એલ.એલ.બી.( ગવર્મેન્ટ લો કોલેજ ) – મુંબાઈ\nશરૂઆતમાં મુંબાઈમાં વિવિધ જગ્યાઓએ નોકરી\nઅમેરિકામાં શિક્ષણ બાદ પ્રોફેસર\nવોશિંગ્ટન ડી.સી. ની મ્યુનિસિપાલીટીમાં વિવિધ ફરજો.\nચીફ ફાઈનાન્શિયલ ઓફિસર પદેથી અંગત કારણોસર રાજીનામું\nઆ શિર્ષક ચિત્ર પર ક્લિક કરી તેમની આત્મકથા ધારાવાહી રૂપે વાંચો – માણો.\nતેમની સાથે એક ઇન્ટરવ્યૂ\nશરૂઆતમાં મુંબાઈમાં મૂળજી જેઠા મારકિટ, ટેક્ષ્ટાઈલ મીલો અને અન્ય પેઢીઓમાં નોકરી.\n૧૯૬૫ માં અમેરિકા સ્થળાંતર\nઅમેરિકામાં અભ્યાસ બાદ પીટ્સબર્ગ યુનિ. અ��ે અન્ય યુનિ.ઓમાં શિક્ષણ કાર્ય\n૧૯૭૬ – ૧૯૯૭ અમેરિકન કોન્ગ્રેસની વોચ ડોગ એજન્સી એજન્સી – જનરલ એકાઉન્ટિંગ ઑફિસમાં પોલિસી અને એડમિનિસ્ટ્રેશનના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કામ કર્યું.\n૧૯૯૭ — વોશિંગ્ટન ડી.સી. સ્ટેટમાં ટેક્સ કમિશ્નર\n૨૦૦૦-૨૦૧૪ ત્યાં જ ચીફ ફાઈન્સાન્સિયર ( એ હોદ્દાની રૂએ વૉશિન્ગટનના બાર બિલિયન ડોલરના બજેટની વ્યવસ્થા અને વ્યવહાર એમના હાથમાં હતા. એ કામમાં સંકળાયેલા સરકારી કર્મચારીઓની સંખ્યા – ૧૨૦૦ થી વધારે)\nતેમણે આ કામ હાથમાં લીધું ત્યારે વોશિંગ્ટન ડી.સી.ની નાણાંકીય સ્થિતિ બહુ જ નાજૂક અને દેવાંઓથી ભરપૂર હતી; જે તેમના કુશળ વહીવટને કારણે ૧૫૦૦ મિલિયન ડોલરની પુરાંત વાળી બની ગઈ હતી. આ બાબતમાં જાણકાર વાચકોને આશ્ચર્ય થશે કે, અનેક એજન્સીઓ દ્વારા અભ્યાસ કરીને જાહેર કરાતા ફાઇનાન્સ્શિયલ રેટિંગ ૧૩ તબક્કાઓમાં સાવ નકારાત્મકથી A+ / A++ સુધી તેઓ પહોંચાડી શક્યા હતા.\nઅત્યારે તેઓ વર્લ્ડ બેન્ક અને અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.\n૨૦૧૪ – જાણીતાં કવયિત્રી પન્નાબહેન નાયક સાથે જીવવા સરકારી નોકરીમાંથી રાજીનામું.\nઆ ફોટા પર ક્લિક કરી પન્ના બહેન વિશે વાંચો.\nકવિતા – અમેરિકા-અમેરિકા, ઇન્ડિયા-ઇન્ડિયા, પેન્સિલ્વાનિયા\nઆત્મકથા – એક અજાણ્યા ગાંધીની આત્મકથા\nઅમેરિકન કરવેરા અને નાણાકીય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ ઘણા એવોર્ડ્સ.\n૧૯૯૬ – આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતની પ્રતિષ્ઠા વધારવા માટે ‘વિશ્વગુર્જરી’ એવોર્ડ\nશ્રી. પી. કે. દાવડા\nઅર્થશાસ્ત્રી, આત્મકથાકાર, કવિ, વહીવટકાર, શિક્ષક\n3 ટિપ્પણીઓ Posted by સુરેશ on ફેબ્રુવારી 1, 2017\n‘જીવનમાં દંભ એ મોટું પાપ છે.’\n‘મારા જીવનમાં પુસ્તકો, સિનેમા અને સંતસમાગમે મને ઘડ્યો છે.’\nમારી દીકરીઓ (તેમની માનસપુત્રીઓ વિશે)\nલગ્ન ( તેમના વિચારો )\nતેમના જીવન વિશે ટૂંક લેખ ( અંગ્રેજીમાં )\nતેમની આત્મકથાના આ મુખપૃષ્ઠ પર ક્લિક કરો અને પી.ડી.એફ. ફાઈલ ડાઉન લોડ કરી અવશ્ય વાંચો.\nતેમની આત્મકથામાંથી મળેલાં મોતી….\n૬, મે – ૧૯૩૪, ટાન્ગુ, બ્રહ્મદેશ ( મ્યાંમાર ) વતન – બોડકા, તા.કરજણ , જિ. વડોદરા\n૨૮, જાન્યુઆરી – ૨૦૧૭, વડોદરા\n , પિતા – અમૃતલાલ\nપત્ની – મંજુલા ( લગ્ન – જુલાઈ – ૧૯૬૦), પુત્રો –કપિલ, ભરત\nપુત્રીઓ – ૧૦૦ થી વધારે માનસ પુત્રીઓ \nપ્રાથમિક – વડોદરાની મ્યુનિ. શાળાઓમાં\nમાધ્યમિક – સયાજી હાઈસ્કૂલ , વડોદરા\nએક વર્ષ – વડોદરાની સાયન્સ કોલેજમાં\nએક વર્ષ – વેડછી આ��્રમમાં ગ્રામસેવકની તાલીમ અને અધ્યાપન મંદિરમાંથી પી.ટી.સી.\nબે વર્ષ – લોકભારતી – સણોસરામાં સ્નાતક\n૧૯૫૩ – સાત મહિના એસ.ટી. કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્ક.\nઆનંદીના મુવાડા પ્રાથમિક શાળામાં નોકરી.\nગુજરાત સર્વોદય મડળમાં અદના કાર્યકરથી શરૂ કરીને જિલ્લા પ્રમુખ જેવા વિવિધ સ્થાનો પર સમાજોપયોગી કામગીરી\n‘ભૂમિપુત્ર’ દૈનિકમાં ખબરપત્રી અને કોલમ લેખકથી શરૂ કરીને તંત્રી સુધી\nબીજાં નામો – જમનાદાસ, જનક . પણ બાળમંદિરમાં જાતે ‘જગદીશ’નામ લખાવી આવેલા\nપિતા ટાંગુ, મ્યાંમાર માં ઈલેક્ટ્રિક સપ્લાય કમ્પનીમાં જનરલ મેનેજર હતા. આથી એમના સમાજમાં રંગૂનવાળા તરીકે ઓળખાતા\n૧૯૩૭ થી ૧૯૪૫ – મ્યાંમાર છોડી વડોદરાની પોળોમાં ભાડાનાં મકાનોમાં વસવાટ\nબાળપણમાં સોનાની વિંટી પહેરવા બાબતની યાદના પ્રતાપે આખી જિંદગી સોનાનાં ઘરેણાં તરફ અરૂચિ.\nશાળાના દોસ્ત સાદત અલી સાથેની દોસ્તીના પ્રતાપે હિંદુ –મુસ્લીમ એકતાના સંસ્કાર બાળપણથી મજબૂત થયા.\nપાંચ છ વર્ષના હતા ત્યારથી જ આભડછેટ પસંદ નહોતા કરતા. આ મુક્તિ માટે માબાપે આપેલ સંસ્કારનો હમ્મેશ આભાર માનતા. જીવન ભર કોઈ પણ જાતના આભડછેટથી દૂર રહેતા.\nબાળમંદિરમાં હતા ત્યારથી જ વાંચનમાં રસ. ચોથા ધોરણમાં જાતે જઈને બાળપુસ્તકાલયમાં સભ્ય બની ગયેલા. વ્યાયામ અને કસરતમાં પણ એટલો જ રસ હતો. થોરાટ વ્યાયામ શાળામાં નિયમિત જતા.\n૧૯૪૨ – સ્વતંત્રતાની ચળવળના પ્રતાપે કોન્ગ્રેસ સેવાદળમાં જોડાયેલા\nહાઈસ્કૂલમાં વિદ્યાર્થી સંઘમાં નેતાગીરીની તાલીમ – ૧૧મા ધોરણમાં જનરલ સેક્રેટરી ( મહામંત્રી) તરીકે પણ ચૂંટાયેલા.વડોદરા વિદ્યાર્થી મિત્ર મડળની કારોબારીમાં પણ સ્વ. રામલાલ પરીખની દોરવણી હેઠળ કામ કરેલું.\nતેમની આત્મકથામાં કિશોરકાળના પોતાના દોષો પણ વર્ણવ્યા છે.\n૧૯૪૫ની સાલથી રોજનિશી લખવાની ટેવ પડી હતી – તે છેક ૨૦૧૨ની સાલ સુધી ચાલુ રહી.\nઅખિલ ગુજરાત વિદ્યાર્થી કોંગ્રેસના નેજા હેઠળ વેકેશનમાં શ્રમ શિબિરોમાં પણ જોડાતા. એમની આત્મકથામાં ગુંદી આશ્રમના નવલભાઈ શાહ સાથે શ્રમ કર્યાનો અનુભવ ખાસ વાંચવા જેવો છે.\nઆવી જ એક શિબિરમાં નારાયણ દેસાઈને સાંભળીને ભૂદાન કાર્યક્રમમાં રસ પડેલો. આ બીજ આગળ ઉપર એમને વિનોબા આશ્રમના સંચાલક બનવા સુધી લઈ ગયો.\n૧૮, ઓગસ્ટ -૧૯૫૩ – દેશસેવા માટે. ઘર છોડ્યું, અને પાદરા તાલુકામાં બબલભાઈની ભૂદાનયાત્રામાં જોડાયા. એ વખતની ડાયરીમાં લખેલા નિર્ધાર …\nબબ���ભાઈની સલાહથી રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થામાં જોડાવાનું નક્કી કર્યું. ઘણા મનોમંથન અને વિકલ્પોનો અભ્યાસ કરી જૂન માસમાં નવી તરાહના અભ્યાસમાં જોડાતાં પહેલાં નડિયાદમાં ૭૫ રૂપિયાના પગારથી જુનિયર ક્લાર્કની નોકરીમાં જોડાયા. તપસ્યામય જીવનનો આરંભ.\n૧૯૫૪- ૧૯૫૫ ‘નઈ તાલીમ’ સંસ્થાની સ્કોલરશીપ પર ‘વેડછી’ આશ્રમમાં જુગતરામ દવે સાથે જોડાયા. તાપસ જીવન ગાળી, સેવાકાર્યની પાયાની તાલીમ લીધી.\n૧૯૫૫થી – ૧૯૫૭ આનંદીના મુવાડા ગામમાં પહેલા બીજા ધોરણના શિક્ષક તરીકે કામ શરૂ કર્યું. પછાત વસ્તીમાં કોઈને ભણવામાં રસ ન હતો. પણ તેમની મહેનત, પ્રેમ અને લગાવથી એક જ વર્ષમાં એટલાં બધાં વિદ્યાર્થીઓ આવતા થઈ ગયા કે, સરકારી નિયમો મુજબ ચાર શિક્ષકો મંજૂર થયા અને તેઓ આચાર્ય બની ગયા. બીજા વર્ષે પાંચ શિક્ષકો અને પાંચમું ધોરણ શરૂ \nત્રીજા વર્ષથી માત્ર બારૈયા કોમનાં બાળકો જ ભણવા આવતાં , તેની જગ્યાએ અછૂત ગણાતા વણકર અને ભંગી બાળકો પણ ભણવા આવવા લાગ્યા.\nગરીબ વસ્તીના બાળકોની પાયાની જરૂરિયાતો માટે પોતાના પગારની બચતમાંથી બાળકોને મદદ કરતા \nઆચાર્ય તરીકે ‘નઈ તાલીમ’ ના શિક્ષણના પ્રયોગો શરૂ. કદી તાડના ઝાડ પર ચઢ્યા ન હતા, પણ એ સાહસ પણ છોકરાંઓ માટે કર્યું અને તેમને તાડફળી ખવડાવી \nસાથે સાથે ગામલોકોમાં પણ કુટેવોમાં સુધારા માટે ગ્રામસેવક તરીકે પ્રદાન. ગામવાસીઓની અપ્રતીમ ચાહના મેળવી.\n૧૯૫૬ ના અંતમાં કોન્ગ્રેસ સેવાદળ તરફથી ભારતનાં વિકાસ કામો જોવા માટેની અખિલ ભારત સ્પેશિયલ ટ્રેનમાં અન્ય સેવકો સાથે ભારત યાત્રા\n૧૯૫૭ – શાળા છોડી અને ભૂદાન કાર્યની તાલીમ દરમિયાન નારાયણ દેસાઈએ યોજેલી, ભૂમિદાન માટે લોકોમાં જાગૃતિ આણવા વલસાડથી પાલનપુર નગરયાત્રામાં જોડાયા.\n૧૯૫૮ – વિનોબા ભાવેની ચાર મહિનાની ગુજરાતમાં ભૂદાન યાત્રા પહેલાં અને દરમિયાન વ્યવસ્થા માટે સખત પરિશ્રમ\n૧૯૬૦ – ગાંધી વાદી વિચારસરણી વાળા અને સાદા જીવનના આગ્રહી કુટુમ્બની દીકરી મંજુલાબેન સાથે લગ્ન\nપોતાને પુત્રી હોય તેવી બહુ ઇચ્છા હોવા છતાં, દીકરી ન જન્મી અને બે સંતાનથી વધારે ન હોવાં જોઈએ તેવો નિર્ધાર કર્યો હોવાના કારણે અનેક મહિલાઓને દીકરી જેવો પ્રેમ , સંબંધ અને તેમના જીવનમાં મદદ\n૧૯૬૦ સુધી – આનંદીના મુવાડા તરફથી મળતી મહિને ૩૦/- રૂ.ની મદદ માત્રથી સ્વૈચ્છિક ગરીબી વેઠી ભૂદાન કાર્ય. ઘેર પિતાની પરિસ્થિતિ બગડતાં નારાયણ દેસાઈએ મહિને ૮૦/- રૂ.ની મદદ આપી. લગ્ન પછી, આનંદીના મુવાડા ગામે ‘કૈલાસ આશ્રમ’માં ગ્રામસેવક તરીકે. પણ અવારનવાર દેશના વિવિધ ભાગોમાં વિનોબા સાથે પદયાત્રામાં – મુખ્ય કામ ખબરપત્રીનું.\n૧૯૬૩ – ટીબીની બિમારીમાં સપડાયા. વડનગરના સેનેટેરિયમમાં સારવાર લીધી. વિનોબાજીની સૂચનાથી સતત મંત્રજાપનો પ્રયોગ કર્યો અને છ મહિનાની જગ્યાએ ત્રણેક મહિને ટીબીની બિમારી દૂર થઈ.\nબે વર્ષ – લોકભારતી, સણોસરામાં અભ્યાસ કરી સ્નાતક બન્યા.\nગુજરાત સર્વોદય મંડળમાં અઢાર વર્ષ વિવિધ પ્રકારની, સમાજ ઉદ્ધારની કામગીરી. ‘ભૂમિપુત્ર’ માં પણ સતત પ્રદાન.\nસાવલીના સંત, વિમલાતાઈ વિ. સાથેના તેમના અનુભવો ન માની શકીએ તેવા અદભૂત છે. તેમના સુધારાવાદી વલણ અને સાચા સંતો માટેનો આ આદર – એમ વિરોધાભાસી હકિકતો તેમના મુક્ત મનની સાક્ષી પૂરે છે.\n૧૯૭૭ – ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી દરમિયાન સર્વોદયનું કામ કરવા માટે એક મહિનો જેલવાસ.\nજયપ્રકાશ નારાયણની ગુજરાતની મુલાકાત દરમિયાન એમની સાથે અંગત સમ્પર્ક થયો હતો.\n૧૯૭૮ – વડોદરા નિસગોપચાર કેન્દ્રની શરૂઆત. તેમના સર્વોદય કામની શાખને કારણે સરકારી ગ્રાન્ટ વીસ મળતી રહેલી. છેલ્લા તેર વર્ષથી ડોક્ટર થયેલો તેમનો દીકરો ભરત, એલોપથી છોડીને અને આયુર્વેદનો અભ્યાસ કરીને, મુખ્ય ચિકિતસક તરીકેની જવાબદારી સંભાળે છે. તેમનો બીજો દીકરો કપિલ પણ ત્યાં સજીવ ખેતીનું કામ સંભાળે છે. બન્ને દીકરાએ આશ્રમને જ રહેઠાણ બનાવ્યું છે.\nવૈજ્ઞાનિક અભ્યાસ કરીને, ‘મીઠામાં આયોડિન ભેળવવું જ જોઈએ.’ – એ કાયદાનો વિરોધ કરેલો, અને તે દૂર કરવા આંદોલન પણ ચલાવેલું.\n૧૯૯૨ – બાબરી મસ્જિદ ધ્વંસ પછી થયેલાં તોફાનો દરમિયાન શાંતિ સ્થાપવા માટે છ દિવસના ઉપવાસ.\n૨૦૦૨ – ગોધરા ટ્રેન હત્યાકાંડ પછી શાંતિ સ્થાપવાના કામમાં, સ્થળો પર જઈને, મોટું જોખમ વહોરી, સક્રીય કામગીરી.\nભૂમિપુત્ર માં દસકાંઓ સુધી ખબરપત્રી થી માંડીને તંત્રી પદ સુધીની કામગીરી . ‘સંતને પગલે ‘ ,– વિનોબાજીની ભૂદાન યાત્રા અંગે ભૂમિપુત્રમાં ડાયરી –કોલમ , ‘સમાચારને સથવારે’ દૈનિક કોલમ\nશિવામ્બુ ચિકિત્સામાં બહુ જ વિશ્વાસ હતો અને તેના પ્રચાર માટે ઘણી શિબિરો યોજેલી. ‘શિવામ્બુ’ માસિકની સ્થાપના\nઆખું જીવન – કોઈ જાતની બચત ન કરવાના સંકલ્પ સાથે ગાળી. પોતાની ટીબીની બિમારી, દીકરા કપિલની માંદગી, વિ. ના વિના ખર્ચે ડોક્ટરોએ સારવાર કરી દીધી. તે જ રીતે દીકરાઓના ઉચ્ચ શિક્ષણના ખર્ચ માટે સમભાવી મિત્રોની મદદ હમ્મેશ મળતી રહી હતી.\n૧૯૮૮ પછી – દીકરો ‘ગ્રામ ભારતી’માં કમાતો થયો પછી, ભૂમિપુત્ર અને સર્વોદત મંડળમાં વિના વેતને, સતત પ્રદાન\nસમાજ સેવાના કોઈ પણ કામનો સંકલ્પ કરે પછી ગેબી રીતે નાણાંકીય સગવડો થઈ જતી.\nઆડત્રીસ વર્ષથી વડોદરા નજીકના વિનોબા આશ્રમમાં જ રહેતા હતા.\nસમાજને ઉપયોગી પુસ્તિકાઓ – બસની મુસાફરી, રેલગાડીની મુસાફરી, ભીખનું હાંલ્લું, ગુજરાતના વનવાસીઓ, સ્વમૂત્ર ચિકિત્સા, શિવામ્બુ ચિકિત્સા\nસંકલન – અંતકડી, સંસ્કાર ગીતો\nસમાચાર લક્ષી વિચારો – સમાચારને સથવારે\nગાંધી શાંતિ પ્રતિષ્ઠાન તરફથી પ્રણવાનંદ સ્વામી પુરસ્કાર\nઆત્મકથાકાર, વહીવટકાર, શિક્ષક, સમાજ સુધારક, સમાજ સેવક, સાહિત્યકાર\nબૂડ્યો પંડિત પુષ્પિત ભાષા;\nઅલંકાર, ઝડ ઝમ્મક, પ્રાસા\nતેમની એક રચના – ‘ભાઈને હાથે માર’\nએનું જીવનકાર્ય અખંડ તપો\nઅમ વચ્ચે બાપુ અમર રહો \n આડું અંતરપટ આ અદીઠ \nગુજરાતના જુ.કાકા – મીરાં ભટ્ટ\nગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર\nશ્રી જુગતરામ દવે આશ્રમશાળા યોજના – ગુજરાત સરકાર\n૧, સપ્ટેમ્બર – ૧૮૮૮, લખતર, જિ- સુરેન્દ્રનગર\n૧૪, માર્ચ – ૧૯૮૫, ગાંધી આશ્રમ, વેડછી\n , પિતા – ચીમનલાલ\nપ્રાથમિક/ માધ્યમિક – વઢવાણ, ધ્રાંગધ્રા, મુંબાઈ\nનોન મેટ્રિક પણ સાહિત્ય/ શિક્ષણ/ સેવા માં અદભૂત પ્રદાન\n૧૯૧૭ – મુંબાઈમાં ‘વીસમી સદી’ માં નોકરી\nએક વર્ષ સયાજીપુરામાં ગ્રામસેવા\n – કાકાસાહેબ કાલેલકર અને સ્વામી આનંદના સંસર્ગથી ગાંધી આશ્રમમાં શિક્ષણ કાર્ય\n૧૯૨૭ – બારડોલી સત્યાગ્રહમાં સક્રીય ભાગ\n૧૯૨૮થી – વેડછી (જિ,સુરત) ખાતે અદિવાસીઓની અને ગ્રામ સેવા\nવિભિન્ન સત્યાગ્રહોમાં નવ વર્ષ જેલમાં ગાળ્યા.\n૧૯૭૧-૭૮ ‘વટ વૃક્ષ’ માસિકનું સંચાલન\nકવિતા – કૌશિકાખ્યાન( મહાભારતની એક કથા પરથી) , ગીતાગીતમંજરી, ગ્રામ ભજનમંડળી, ઈશ ઉપનિષદ, ગુરૂદેવનાં ગીતો\nનાટિકાઓ – આંધળાનું ગાડું, પ્રહ્લાદ નાટક અને સહનવીરનાં ગીતો, ખેડૂતનો શિકારી અને મધ્યમસરની ચાલ\nનિબંધ – આત્મરચના અથવા આશ્રમી કેળવણી,\nજીવન ચરિત્ર – ગાંધીજી (બાળકો માટે – ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં), ખાદી ભક્ત ચુનીભાઈ\nઆત્મકથા – મારી જીવન કથા\nબાળસાહિત્ય – ગાલ્લી મારી ઘરરર… જાય, ચાલણગાડી, ચણીબોર, પંખીડાં, રાયણ\nઅનુવાદક, અન્ય ભાષા લેખક, આત્મકથાકાર, આધ્યાત્મિક, કવિ, ચિંતન સાહિત્ય, જીવન ચરિત્ર લેખક, જીવન વિકાસ લેખક, જીવન સંસ્મરણો, દેશભક્ત, નાટ્યકાર, નિબંધકાર, પત્રકાર, ��્રકીર્ણ, રાજકીય નેતા, શિક્ષક, સમાજ સેવક, સાહિત્યકાર\nપ્રદ્યુમ્ન ખાચર, Pradyumn Khachar\n4 ટિપ્પણીઓ Posted by સુરેશ on એપ્રિલ 6, 2016\nસૌરાષ્ટ્રના ઈતિહાસના યુવાન અભ્યાસુ\nતેમના વિશે એક સરસ લેખ\n૬, ફેબ્રુઆરી- ૧૯૬૯, સણોસરા ( તા.લીટોચ)\n , પિતા – ભગુભાઈ\nપત્ની – ભાવનાબા , સંતાન – સુમનબા, પરંજય\nપ્રાથમિક – સણોસરા, બગસરા\n૧૯૮૯ – બી.એ.; ધર્મેન્દ્રસિંહજી કોલેજ, રાજકોટ\n૧૯૯૧ – એમ.એ., સૌરાષ્ટ્ર યુનિ., રાજકોટ\n૧૯૯૨થી – જૂનાગઢની ડો. સુભાષ મહિલા કોલેજમાં ઈતિહાસ વિભાગના અધ્યક્ષ\n૧૯૯૬ – પ્રથમ સંશોધન ગ્રંથ – કાઠી ઈતિહાસ અને સંસ્કૃતિ\n‘ફૂલછાબ’માં ઈતિહાસ અંગે લોકપ્રિય લેખમાળા\nઈતિહાસ – કાઠી ઈતિહાસ અને સંસ્કૃતિ, ભુચરમોરીની લડાઈ, ઈતિહાસ સુમન, સોરઠની વિદ્યાપીઠ – બહાઉદ્દીન કોલેજ, તવારીખ, કાઠીઓ અને કાઠિયાવાડ\nશિક્ષણ અંગે – ઈતિહાસ એટલે\nસંપાદન( સૌરાષ્ટ્ર- કચ્છ ઈતિહાસ પરિષદના ઉપક્રમે) – સૌરાષ્ટ્ર- ગુજરાતના શાસકોની વંશાવળીઓ, વોટ્સનનો કાઠિયાવાડ સર્વસંગ્રહ, ગિરનારનો ઈતિહાસ, બાબી રાજવંશના ગીતો, સૌરાષ્ટ્રનો ગૌરવવંતો ઈતિહાસ\nતેમના વિશે પુસ્તક – ઈતિહાસનો આરાધક – પ્રદ્યુમ્ન ખાચર ( ડો. ધીરૂભાઈ વાળા)\n2 ટિપ્પણીઓ Posted by સુરેશ on નવેમ્બર 13, 2015\n‘ધર્મ અંગત બાબત છે.’\nખરૂં પૂછો તો ફૂંકોમાં ફરક છે,\nનહીતર એકસરખી જ વાંસળી છે.\nએક પૉએટ એટલે મૂંઝાય છે\nભાષાબાઈ એઈડ્ઝથી પીડાય છે.\nતું નથી જાણતો ક્યાં જાય છે તું,\nઆટલી તેજ તારી ચાલ ન કર.\nલોક માલિકને ભૂલી બેસે,\nસંત તું એટલી કમાલ ન કર.\nતેમના વિશે સરસ લેખ\nગુજરાતી સાહિત્ય પરિષદ ની વેબ સાઈટ પર\nબઝ્મે વફા ઉપર – ૧ – ; – ૨ –\nઆ ચિત્ર પર ક્લિક કરો.\nઆદમભાઈ મુસાભાઈ પટેલ ( ઘોડીવાળા)\n૨૭, સપ્ટેમ્બર, ટંકારિયા, ભરૂચ જિ.\nમાતા – આયેશા , પિતા – મુસા ભાઈ\nપત્ની – , સંતાનો –\nમેટ્રિક સુધી – ગામમાંથી\nબી.એ. – જયહિંદ કોલેજ, મુંબાઈ\nએમ.એ. – એમ.ટી.બી. કોલેજ, સુરત\nબી.એડ/ એમ.એડ./ પી.એચ.ડી. – ્સરદાર પટેલ યુનિ. – વલ્લભ વિદ્યાનગર\nસુરત અને વલ્લભ વિદ્યાનગરમાં શિક્ષણ ક્ષેત્રે\n૧૯૮૧ – યુ.કે,.ની લેન્કેસ્ટર યુનિ.માંથી ભાષાશાસ્ત્રમાં સ્નાતક – બ્રિટિશ કાઉન્સિલની સ્કોલરશીપ\n૧૯૯૧ સુધી ટંકારિયા હાઈસ્કૂલમાં શિક્ષક અને એમ.એમ.પટેલ ઇન્સ્ટિટ્યૂટ’માં અંગ્રેજીના અધ્યાપક\n૧૯૯૧ – યુ.કે.માં સ્થળાંતર\n૧૯૯૧ – ૧૯૯૮ – બોલ્ટન મુસ્લિમ કન્યા શાળામાં શિક્ષક\nબોલ્ટન અને પ્રેસ્ટનની કોલેજોમાં અંગ્રેજીના ખંડ સમયના વ્યાખ્યાતા\n૧૯૯૮ -૨૦૦૧ બ્લેકબર્ન મુસ્લિ��� કન્યાશાળામાં મુખ્ય શિક્ષક\nહાલમાં અંગ્રેજ કવયિત્રી જુલી બોડન સાથે ‘સમકાલીન અંગ્રેજી કવિતા’ અંગેના પ્રોજેક્ટમાં કાર્યરત\nદેશ વિદેશમાં અનેક મુશાયરાઓમાં ભાગ લીધો છે.\nગુજરાતી કવિતાઓનું અંગ્રેજીમાં રૂપાંતર –\nસાદું જીવન અને ભારતીય અને સૂફી જીવન દર્શનમાં પૂર્ણ આસ્થા\nઆ ચિત્ર પર ક્લિક કરો\nકવિતા – સંબંધ, નખશિશ, આદમ ટંકારવીની ગઝલો\nઅંગ્રેજીમાં રૂપાંતર – ‘Aroma’ – શ્રી. અહમદ ગુલની કવિતાઓ\nસંશોધન – ગુજરાતી ગઝલ, આદમ કદ અરિસામાં\nશિક્ષણ – બ્રિટિશ યુનિ.માં એક વર્ષ, સાહિત્યનું અધ્યાપન\nજીવન ચરિત્ર – એચ. એમ.પટેલ\nપ્રવાસ વર્ણન – અમેરિકા રંગ ડોલરિયો\nગુજરાતી સાહિત્ય અકાદમીનો ‘જયંત પાઠક પુરસ્કાર\nગુજરાતી સાહિત્ય પરિષદનું ‘દિલીપ મહેતા’ ગઝલ પારિતોષિક\n3 ટિપ્પણીઓ Posted by નિર્મલ પાઠક on ઓગસ્ટ 6, 2014\n– “ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય તો પણ પ્રમાણિકતા ન છોડશો, ભગવાન તમારી મદદે જરૂર આવશે.”\n– તેમનો બ્લોગ ‘શિક્ષણ સરોવર’.\n– શ્રી. પી.કે.દાવડાએ બનાવેલ પરિચય\n૨૬ સપ્ટેમ્બર, ૧૯૫૯. “માસા”, ચીજગામ, જિ. નવસારી, ગુજરાત.\nશ્રીમતી આઈ. એન. ટેકરાવાલા હાયર સેકેન્ડરી સ્કૂલ, પાલનપુર પાટિયા, રાંદેર રોડ, સુરત.\nમાતા – ગંગાબેન, પિતા – મોહનભાઈ\nસંતાનો- કૃપા અને કૃણાલ.\n૧૯૭૧ – ધોરણ ૮ અને ૧૯૭૮ – નવી એસ. એસ. સી.\n૧૯૮૫ – એમ. કૉમ અને ૧૯૯૩ – એમ. એ., દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી.\n૧૯૯૧ – એમ. એડ.(સુવર્ણ પદક) અને ૨૦૦૫ – પીએચડી., દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી.\nશિક્ષક તરીકેની નોકરી પહેલાં ૧૫ વર્ષ માટે અન્ય નોકરી કરી.\nઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષક\nસાધારણ કુટુંબમાં જન્મ થયો હોવા છતાં મહેનત અને લગનથી નોકરી કરતાં કરતાં શિક્ષણ લીધું અને કુશળ શિક્ષક બની શિક્ષણ ક્ષેત્રે પ્રશંસનીય યોગદાન આપ્યું.\nધોરણ ૧૦ થી ૧૨નાં વિદ્યાર્થીઓ માટે વિવિધ સોફટ્વેર તૈયાર કર્યા.\nસાહિત્યના શોખને લીધે ચાર પુસ્તકો પ્રકાશિત કર્યા.\nરાજ્ય સરકાર પ્રેરિત વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં અમૂલ્ય યોગદાન.\nતેમણે લખેલાં કેટલાંક કાવ્યો બદલ ગુજરાતના જાણીતાં નેતાઓ અને પ્રધાનોએ એમને અભિનંદન પત્રો લખ્યા છે.\n૨૦૦૬માં ગુજરાત રાજ્યના “શ્રેષ્ઠ શિક્ષક” તરીકેનો પારિતોષક.\nતેમને મળેલાં વિવિધ સન્માન અને સિદ્ધિ.\n3 ટિપ્પણીઓ Posted by સુરેશ on ડિસેમ્બર 5, 2013\n– અડધો ઊંઘે અડધો જાગે;\nએ માણસ મારામાં લાગે.\n–તેજને તાગવા, જાગ ને જાદવા\nઆભને માપવા, જાગ ને જાદવા\nહું નથી, હું નથી, એમ જાણ્યા પછી\nઆવ��ા ને જવા, જાગ ને જાદવા\n– એ જ છે મારા પરિચયની કથા\nગા લગા ગાગાલગા ગાગાલગા\n– ગુજરાતી સાહિત્ય અકાદમીની વેબ સાઈટ પર\n– ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર\n– તેમની રચનાઓ લયસ્તરો પર\n૨૩, માર્ચ -૨૦૦૩; અમદાવાદ\nમાતા– ગજીબેન; પિતા– શાંતિલાલ\nપત્ની– હસુમતીબેન , સુહાસિનીબેન ; સંતાનો – જયેશ, કમલેશ\n૧૯૬૪– બી.એ. ( અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર)\n૧૯૬૪ – બી.એ.( ગુજરાતી, સંસ્કૃત)\n૧૯૬૬ – એમ.એ. .( ગુજરાતી, સંસ્કૃત) – ગુજ. યુનિ.\n૧૯૫૬-૫૮ – ટેક્સ્ટાઈલ ડિઝાઈન સેલ્સમેન\n૧૯૫૮-૧૯૬૬ – વેસ્ટર્ન રેલ્વેમાં ટિકિટ કારકૂન\n૧૯૬૬ થી અંત સુધી – વિવિધ કોલેજોમાં ગુજરાતીના વ્યાખ્યાતા\nશૈક્ષણિક કારકિર્દીની શરૂઆત અમદાવાદની ભવન્સ કોલેજમાંથી.\nપછી ડાકોરની કોલેજમાં અને છેલ્લે અમદાવાદની ભક્ત –વલ્લભ ધોળા કોલેજમાં વ્યાખ્યાતા\n‘નિરિક્ષક’ અને ‘ઉદ્ગાર’ના તંત્રી\n‘રે’મઠમાં બળવાખોર કવિઓ સાથે પહેલેથી સક્રીય હતા.\nપ્રયોગશીલ કલ્પનો એ એમની વિશેષતા હતી.\n૧૯૬૩- પહેલો કાવ્ય સંગ્રહ ‘આકૃતિ’\nગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે પણ સેવાઓ આપી છે.\nઅનેક સામાયિકોમાં તેમની રચનાઓ પ્રકાશિત થઈ છે.\nકવિતા– આકૃતિ, ૐ તત્‍ સત્‍ , બધી જ ગઝલોને સમાવતો સંચય ’૧૧ દરિયા’\nસંપાદન – કવિમિત્રો સાથે ગઝલ ઉસને છેડી,ગાઈ તે ગઝલ\nવિવેચન – સુરેશ જોશી : મૂલ્યાંકન, ગદ્યનું કલાસ્વરૂપ, અધીત’- ૧૦-૧૧-૧૨,, વિવેચનના વિવિધ અભિગમો’, ‘ગુજરાતીના અધ્યાપકોનો માહિતીકોશ\nધનજી -કાનજી સુવર્ણ ચન્દ્રક\nકવિ, વિવેચક, શિક્ષક, સંપાદક, સાહિત્યકાર\nઇજ્જતકુમાર ત્રિવેદી, Ijjatkumar Trivedi\n-“મારા જીવન પ્રત્યેનો અભિગમ એટલો જ છે કે શુભ નિષ્ઠા ફળ્યાં વગર કદી રહેતી નથી. જીવનની આ વિઘ્નદોડમાં અનેક વખત ગડથોલિયા ખાધા હશે પણ અહેસાસ એટલો થયો છે કે નિષ્ઠા તો શુભ જ રાખવી અને જો ચાલતા જ રહેવાના હો તો ધીમે ચાલવામાં વાંધો નથી”\n– “એકને માટે બધા અને બધાને માટે એક.“\n– તેમની ઢગલાબંધ લઘુકથાઓ અહીં\n– તેમની રેડિયો મુલાકાત અહીં સાંભળો\n– તેમની પૌત્રી ‘વૈશાલી’ ની તેમના વિશે વેબ સાઈટ ‘ઘરદીવડા‘\n૫,એપ્રિલ-૧૯૩૫; ગામ લીલીયા મોટા ,તા. તળાજા ,જિ. ભાવનગર\nમાતા– દુર્ગાબેન ; પિતા – રેવાશંકર\nપત્ની– ઉષાબેન; પુત્ર – સુગમ; પુત્રીઓ– સ્વ.સંગિતા, સારિકા, સુનિતા\nભુતપૂર્વ પ્રાધ્યાપક, શામળદાસ કોલેજ, ભાવનગર\nઆધુનિક ગુજરાતી ગદ્ય સાહિત્ય ના એક સર્જક; નમ્ર અને સરળ વ્યક્તિ\nગુજરાતી સાહિત્યમાં 200 થી વધુ લઘુકથાઓ લખનાર લેખક\nનાની ઉમ્મરે કોઇ પણ જાત ની ઓળખાણ વગર લઘુકથાઓ ‘કુમાર’ જેવા લબ્ધ પ્રતિષ્ઠિત માસિકમાં છપાયેલ છે.\nમહુવા ની જે.પી પારેખ હાઇસ્કુલ મા 15 વર્ષ સુધી શિક્ષક તરીકે સેવા આપેલ છે.\nપ્રખ્યાત રામ કથાકાર પ્રાત:સ્મરણીય શ્રી મોરારી બાપુ ના એક સમય ના શિક્ષક\nભાવનગર યુનિવર્સિટીની શામળદાસ કોલેજ ખાતે વર્ષો સુધી ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે સેવા આપેલ છે.\n‘કાકા’ ઉપનામ થી વિદ્યાર્થી આલમમાં લોકપ્રિય\nલેખકની અનેક લઘુકથાઓનું હિન્દી/ અંગ્રેજીમાં ભાષાંતર થયેલ છે. અને દૈનિક સાપ્તાહિકોમાં પ્રગટ થતી રહી છે.\nમરણોત્તર પણ તેમની લઘુકથાઓ હજુ પણ છપાતી રહે છે.,\nહળવા હાસ્ય લેખો – મોનાલીસા, હળવે હાથે\nલઘુ કથાઓ – કાંટા ગુલાબના અને બાવળના, કાસમ માસ્તર નુ વસિયતનામું, સુદામાના તાંદુલ, વામનના પગલા, રાઇના દાણા, ઘરદીવડા, સાતમો કોઠો\nવૈશાલી ત્રિવેદી, ધવલ ત્રિવેદી, ધર્મેશ ઓઝા\nલેખક, વાર્તાલેખક, શિક્ષક, શિક્ષણ\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટ��ેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%98%E0%AA%9A%E0%AA%AE%E0%AA%B2%E0%AB%8B", "date_download": "2019-03-21T21:00:01Z", "digest": "sha1:E7VO6HQ2PMX2D7BZL6DSPDAWQHCD435I", "length": 3476, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઘચૂમલો | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઘચૂમલો ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/ranbir-kapoor-and-alia-bhatt-leave-for-prayagraj-kumbh-mela/129816.html", "date_download": "2019-03-21T20:08:21Z", "digest": "sha1:YYONNVV7GMDW4H7P2IPGVBUXPWUQKDNQ", "length": 7326, "nlines": 125, "source_domain": "www.navgujaratsamay.com", "title": "Photos: આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે કુંભમાં સંગમ આરતી કરી", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nPhotos: આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે કુંભમાં સંગમ આરતી કરી\nહાલમાં બોલિવુડમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એક બીજાને ડેટિંગ કરી રહ્યા હોવાની અઢળક વાતો સાંભળવા મળી રહી છે. એવામાં જ રણબીર અને આલિયાના આ લેટેસ્ટ ફોટોગ્રાફ્સ ઈન્ટરનેટ પર છવાઈ ગયા છે. જેમાં તે બંને એક-બીજાને ગળે લાગતા જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે આ સ્ટાર્સ સોમવારે પ્રયાગરાજના કુંભના મેળામાં પહોંચ્યા હતા. ગ્રીન ડ્રેસમાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી હતી. રણબીર અને આલિયાએ કુંભના મેળામાં આરતી પણ ઉતારી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રયાગરાજમાં અર્ધકુંભની પર્ણાહુતિએ શ્રદ્ધાળુઓએ મહાશિવરાત્રીનું પવિત્ર સ્નાન કર્યું હતું.\nરણબીર અને આલિયાના આ ફોટોગ્રાફ્સની સોશિયલ મીડિયા પર ચર્ચા\nરણબીર અને આલિયાના આ ફોટોગ્રાફ્સની સોશિયલ મીડિયા પર ચર્ચા\nરણબીર અને આલિયાના આ ફોટોગ્રાફ્સની સોશિયલ મીડિયા પર ચર્ચા\nરણબીર અને આલિયાના આ ફોટોગ્રાફ્સની સોશિયલ મીડિયા પર ચર્ચા\nરણબીર અને આલિયાના આ ફોટોગ્રાફ્સની સોશિયલ મીડિયા પર ચર્ચા\nરણબીર અને આલિયાના આ ફોટોગ્રાફ્સની સોશિયલ મીડિયા પર ચર્ચા\nરણબીર અને આલિયાના આ ફોટોગ્રાફ્સની સોશિયલ મીડિયા પર ચર્ચા\nરણબીર અને આલિયાના આ ફોટોગ્રાફ્સની સોશિયલ મીડિયા પર ચર્ચા\nરણબીર અને આલિયાના આ ફોટોગ્રાફ્સની સોશિયલ મીડિયા પર ચર્ચા\nરણબીર અને આલિયાના આ ફોટોગ્રાફ્સની સોશિયલ મીડિયા પર ચર્ચા\nઆ સેક્શન ના વધુ સમાચાર\nઇમપર્ફેક્શનમાં પણ હું સુંદરતા શોધી લઇશ: સોના..\nકૃતિ સેનને ‘સોનચિડિયા’ના સ્ક્રીનિંગ માટેનું ..\nકરીના રાહુલ ગાંધીની સાથે ડેટ પર જવા ઇચ્છતી હ..\nઅભિનંદનની ખુશી, પરંતુ પુલવામા હુમલાને ન ભૂલત..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?p=7264", "date_download": "2019-03-21T20:10:51Z", "digest": "sha1:IOZ457ERALFLJ6KSUX5VKKDMB27DPMOD", "length": 6642, "nlines": 69, "source_domain": "avadhtimes.net", "title": "મહીલા દિવસ નિમેતે જૂનાગઢ મા મહિલા પોલીસ, 108 અને 181અભયમ દ્વારા પોલીસ હેડ કવાર્ટર ખાતે કેક કાપી ઉજવણી કરવામાં આવી…. – Avadh Times Breaking News", "raw_content": "\nમહીલા દિવસ નિમેતે જૂનાગઢ મા મહિલા પોલીસ, 108 અને 181અભયમ દ્વારા પોલીસ હેડ કવાર્ટર ખાતે કેક કાપી ઉજવણી કરવામાં આવી….\nજિલ્લાના મુખ્ય મથક જૂનાગઢ ખાતે પોલીસ હેડ કવાર્ટર પર તા.૮મી માર્ચ ઃ વિશ્વ મહિલા દિન ઉજવણી નિમિત્તે, જિલ્લા ના મહિલા PSI શેખ, PSI મકવાણા, PSI ડોડીયા, PSI મારૂં, 181 ના મહિલા કોર્સલર, 108 ના સ્ટાફ, મહિલા કોસ્ટેબલ ટીમ દ્વારા કેક કાપીને, પરસ્પર શુભેચ્છાઓ પાઠવી કાનૂની અને ઇમરજન્સી સેવાઓમાં યોગદાન આપી રહેલી મહિલાકર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા. પ્રજાકિય આરોગ્યની સેવા, સુશ્રૃષા માટે રાતદિવસ જહેમત ઉઠાવતી આરોગ્યક્ષેત્રની મહિલાઓની સેવાઓની કદરરૂપે PSI શેખ અને 108 ના પ્રોગ્રામ મેનેજર નિલેશ ભરપોડા દ્વારા આરોગ્યકર્મીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. પ્રજાકિય સેવા માટે પૂર્ણ સંવેદના સાથે કાર્ય કરવાના શપથ સાથે આ મહિલા કર્મીઓએ તેમની સમર્પણ ભાવના વ્યક્ત કરી હતી. જૂનાગઢ શહેર ના PI વાળ સાહેબ દ્વ્રારા સૌ મહિલાકર્મીઓને મહિલા દિવસ ની શુભકામના પાઠવી હતી….\nસમાચાર Comments Off on મહીલા દિવસ નિમેતે જૂનાગઢ મા મહિલા પોલીસ, 108 અને 181અભયમ દ્વારા પોલીસ હેડ કવાર્ટર ખાતે કેક કાપી ઉજવણી કરવામાં આવી…. Print this News\n« બાબરાના શૈલેષ ભટ્ટે રૂા.120/- કરોડના બીટકોઇન પડાવી લીધેલા : શ્રી કોટડીયા (Previous News)\n(Next News) રાજુલા મોટા આગરીયામાં ડુંગરા ઉપર દવ લાગ્‍યો »\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\nઅમરેલી,(ડેસ્ક રીર્પોટર) અમરેલીમાં સંધી સોસાયટી વોર્ડ નંબર એકમાં આવેલ સોસાયટી વિસ્તારમાં પાંચ વર્ષ સુધી હોયવધુ વાંચો\nઅમરેલી,કુંડલામાં 30 કરોડનાખર્ચે થશે રેલ્વેના અંડરબીજનું નિર્માણ\nઅમરેલીઅમરેલી અને સાવરકુંડલામાં રેલ્વે ફાટકો પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા લોકો માટે માથાના દૃુ:ખાવારુપ બનીવધુ વાંચો\nબાબરાના થોરખાણ ગામે સંતની ઈચ્છાથી સંત કુટીરનું તંત્ર દ્વારા ડીમોલેશન કરાયું\nહાઇ એલર્ટ: રેન્જ આઇજી શ્રી અશોક યાદવ અમરેલીના દરિયાકાંઠે\nમોદી હૈ તો મુમિકન હૈ: પીઓકેમાં આતંકીઓનો સફાયો\nબાબરામાં ભાજપ પરિવાર દ્વારા આતશબાજી\nઅમરેલીના દેશપ્રેમી રેડીયોલોજીસ્ટ ડૉ. હર્ષદ રાઠોડ નવાનકોર વસ્ત્ર ધારણ કરી આવ્યા\nતંબાકુને બદલે મિરાજ વિમાન આવ્યા અને અડધી રાતે ચુનો ચોપડી ગયા\nકાઠીયાવાડનો શોક ભાંગ્યો,લોકસભા પહેલા પાકિસ્તાનમાં શોકસભા\nકોવાયાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે થયેલી અપીલ ફગાવતી ગ્રીન ટ્રીબ્યુનલ\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.dahod.com/dt24-june-2017-voice-of-dahod-is-now-online-on-www-dahod-com/", "date_download": "2019-03-21T19:50:24Z", "digest": "sha1:4JOSO5AKWGL5EJYDHTZEOC6WVDORWHI6", "length": 7411, "nlines": 135, "source_domain": "www.dahod.com", "title": "Dt:24 June, 2017 ”Voice of Dahod” is Now online on www.dahod.com – Dahod City Online", "raw_content": "\nઆ સાથે તા: 24-06-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં સરકાર દ્વારા અમલી થતી વિવિધ વિકાસલક્ષી યોજનાઓ કે ખાસ ઇવેન્ટ્સ બાદ તે દિશામાં પ્રવર્તતા શૂન્યાવકાશની વાત કરતું ”ડોકિયું” છે. તો સાથે અમરિકા પ્રવાસનો ભાગ-5 છે. ‘ગીતગુંજન’માં હિન્દી ફિલ્મોમાં અલ્લાહને અનુલક્ષીને રચાયેલા કેટલાક ગીતોની સૂચિ છે. આ સિવાય રોકાણ સંદર્ભે માર્ગદર્શન આપતી સમીર દેસાઈ લિખિત ગેસ્ટ કોલમ અને ”સપ્તાહના સાત રંગ” કોલમ પણ છે. આ સિવાય દાહોદના વિવિધ સમાચાર વાંચવા માટે તા:24-6-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” www.dahod.com વેબસાઈટ ક્લિક કરીને વાંચવા વિનંતી છે.\n« દાહોદની નજમી મસ્જિદ ખાતે વ્હોરા સમાજ દ્વારા ઈદના પ્રસંગે મિલન સંમ્મેલન કાર્યક્રમ રાખવામાં આવ્યો (Previous News)\n(Next News) દાહોદ ખાતે મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા (સ્વીપ) કાર્યક્રમ-૨૦૧૭ અંતર્ગત બાઇક રેલી યોજાઇ »\nવર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ ઉજવાતી દાહોદ શહેરની મુખ્ય હોળીની ઇકો ફ્રેન્ડલી ઉજવણી\nદાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરમાં ફાગણ સુદ પૂનમને હોળીના દિવસેRead More\n૨૨મી માર્ચના “વિશ્વ જળ દિવસ” ના ઉપક્રમે આજ રોજ દાહોદના રાજમાર્ગો પર રેલી નીકાળી ઉજવણી કરવામાં આવી\nદાહોદ ખાતે “વિશ્વ જળ દિવસ” ઉજવાયો. દાહોદ નગરના રાજમાર્ગો પર રેલીએ પરિભ્રમણ સાથેRead More\nદાહોદ જિલ્લાની કતવારા પોલીસને ટાટા પીકઅપ ડાલામાં ૧૧ ગૌવંશ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં મળેલ સફળતા\n🅱reaking : દાહોદ મુખ્ય પોસ્ટ ઓફિસની બહાર લાગતી મોટી લાઈનો છે અર્થહીન : તંત્ર દ્વારા ખેડૂત ખાતેદારોને સમઝાવવા જરૂરી\nઆચાર સંહિતા લાગુ પડતા દાહોદ જિલ્લા સેવા સદનમાં આજે કલેકટર દ્વારા યોજાઈ એક પ્રેસ કોન્ફરન્સ\nદાહોદના સરદાર પટેલ સ્ટેડિયમ (સીટી ગ્રાઉન્ડ) માં ઢોલમેળાનું આયોજન કરવામાં આવ્યું\nધ��નપુર તાલુકામાં અંદાજીત ૨૦ કરોડ ખર્ચના વિવિધ ૧૨ વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરતા – ગ્રામ વિકાસ, પશુપાલન રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ\nદાહોદ L.C.B. પોલીસે હાઈવે પર કાર પંક્ચર પાડી રોબરી કરતી ગેંગના સૂત્રધારોને ઝડપી પાડ્યા\nદાહોદ જિલ્લાના કુલ ૧૩૫૫૫ લાભાર્થીઓને ઇ-ગૃહપ્રવેશ કરાયો, મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત ૪૬૬૪ લાભાર્થીઓને જોબવર્ક અને નિમણૂકપત્ર અપાયા\nદાહોદની મહર્ષિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પંડિત દીનદયાલ ઓડીટોરીયમ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2009/10/blog-post_22.html", "date_download": "2019-03-21T19:59:59Z", "digest": "sha1:Z2T54G65TS762GQNMYBAGGJOSM5AMES6", "length": 21691, "nlines": 271, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: આત્મા, કર્મ અને મોક્ષ", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\nઆત્મા, કર્મ અને મોક્ષ\nઆત્મા, કર્મ અને મોક્ષ\nધર્મની શરુઆત કોણે અને ક્યારથી કરી એ સંશોધનનો વીષય છે. ભરત ખંડમાં હીન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મનો પ્રચાર પ્રસાર છેલ્લા ૨૦૦૦-૫૦૦૦ વર્ષથી થયો છે. જેમાં આત્મા, કર્મ અને મોક્ષની ચર્ચા મુખ્ય છે.\nગદ્ય ગવાય નહીં અને હીન્દું, બૌદ્ધ, જૈન સાહીત્યની પદ્યમાં શરુઆત થઈ. પછી ઋગવેદ, ઉપનીષદ, સ્મૃતીકાર, સાંખ્ય, યોગ, વેદાંત, મીમાંસા, બૌદ્ધ, જૈન સાહીત્યના પદ્ય, ગદ્યમાં વીકાસ થતો ગયો. ૨૬૦૦ વર્ષ પહેલાં ચાર્વાક નામના ઋષી અથવા ચાર્વાક નામનો વાદ પણ આ જ ખંડમાં થયો અને મારા, તમારા જેવા એમાં ભળતા ગયા.\nધર્મની ચર્ચા કે વીરોધ રાજાશાહીને કારણે સ્વતંત્રતા પહેલાં શક્ય ન હતી કારણકે ધર્મ રાજ્યાશ્રયનો ભાગ બની જતો હોવાથી મારે એની તલવાર જેવી હાલત હતી અને જેમને વાંકુ પડયું એમાંથી સાતમી થી બારમી સદી સુધીમાં ઈસ્લામના રાજવીઓને આ દેશમાં આવવા આમંત્રણ આપ્યું.\nપૃથ્વીરાજ ચૌહાણ પછી દીલ્લીની ગાદી હીન્દુ, બૌદ્ધ કે જૈન શાસનથી રુઠાઈ ગઈ.\nશીવાજીએ બંડ કરી ઔરંગઝેબને ધર્મ પરીવર્તન માટે પ્રોત્સાહન આપ્યું અને અંગ્રેજોની આવન જાવન શરુ થઈ. ભલું થાજો ગાંધીનું વળી આપણે ભેગા થયા.\nકૃષ્ણ અને ગાંધીના ગુજરાતમાં અહીંસા અને શાકાહારનો વધુ પ્રચાર થઈ રહ્યો છે. ભારતના બંધારણમાં દારુબંધીનો ઉલ્લેખ છે. ગુજરાતે અમલ કરેલ છે.\nઆત્મા, કર્મ અને મોક્ષની ચર્ચામાં ભાગ લેવા આપ સૌને આમંત્રણ છે.\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nગુજરાતી ભાષાનો પ્રચાર અને ખુબ જ સરસ સમજણ બદલ આ ભુરીયો તમારો આભારી રેશે હો \nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nઆત્મા, કર્મ અને મોક્ષ\n: નકલી કે દંભી કર્મ સીદ્ધાંત :\n (ઈ.સ.૧૫૬૪માં જન્મ અને મૃત્યુ ઈ...\nદુધ પ્રાણીજ ખોરાક છે. જૈન સાધુ માટે દુધ અભક્ષ છે.\nજરુર વાંચો. સાહીત્યના એમ.ફીલ. અને પી.એચડી., ના વીદ...\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nહીંદુ અને દલિત .... બીબીસી હીન્દી ઉપર છ મોટા મોટા લેખ... હીન્દુઓના નામ ઉપર કલંક મટે એવી કોઈ જ શક્યતા નથી...\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B9%E0%AA%B8%E0%AA%A4%E0%AA%95%E0%AA%B7%E0%AA%AA", "date_download": "2019-03-21T21:05:57Z", "digest": "sha1:TSDVOPJZKWDZRFHTMBPHM7IEKDBMPEUW", "length": 3500, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "હસ્તક્ષેપ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહસ્તક્ષેપ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nવચ્ચે હાથ નાખવો-દખલ કરવી તે.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/kanda-dungar-ni-khambhio/", "date_download": "2019-03-21T19:40:19Z", "digest": "sha1:ONMH2ZOGJDXWSCHRPXHCAKDBEIEYAJEB", "length": 10916, "nlines": 154, "source_domain": "kathiyawadikhamir.com", "title": "કનડા ડુંગરની ખાંભીઓ | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ\nજુનાગઢના નાક સમાન ગણાતાં અને મેંદરડાની નજીક આવેલા કનડા ડુંગર ઉપર આજથી 135 વર્ષ પહેલા 1883ની 28મી જાન્યુઆરી એ દિવસે જુનાગઢના રસ્તે બળદગાડાની હારમાળા ચાલી આવતી હતી. પરંતુ ગાડામાં ભરેલો સામાન કાંઇક અલગ જ પ્રકારનો હતો. ગાડાઓમાંથી વહેતું રક્ત રસ્તાઓને લાલ-તરબોળ કરી રહ્યું હતું, ત્યારે 80થી પણ વધારે ધડ વગરના એ શીશ હતા કોના એ શીશ હતા મહીયા રાજપૂત શુરવીરોના. જુનાગઢના મહીયા રાજપૂતોઓએ અંગ્રેજ હકુમત દ્વારા જમીન ઉપરનો મહેસુલી કરના વિરોધમાં મહીયા રાજપૂતો સત્યાગ્રહ પર બેઠા હતા. આ રાજપૂતોને અંગ્રેજ હકુમતના શાસન દરમિયાન જુનાગઢના નવાબની ફોજે દગાબાજીથી મહીયા રાજપૂતોના શુરવીરોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. અને માથાવાઢી ગાડા ભરીને જુનાગઢ લઈ જવાયા હતા.\nસમગ્ર દેશમાં અંગ્રેજ સરકાર દ્વારા મહેસુલી કર વસુલવાના નિયમ સામે દેશનો આ પહેલો સત્યાગ્રહ હતો, જેમાં 80 જેટલા મહીયા રાજપૂત સમાજના નરબંકા યુવાનોને જુનાગઢ નવાબની ફોજે કાવતરું ઘડી દગાથી તલવારબાજી અને ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જલીયાવાલા બાગ પહેલાનો દેશનો આ પ્રથમ હત્યાકાંડ જુનાગઢના પાદર સમા ગણાતા કનડા ડુંગર ઉપર 28 જાન્યુઆરીની 1883ની વહેલી સવારે થયો હતો.\nગુજરાતના ઇતિહાસમાં બહુ ઓછા સ્થળો છે, કે જ્યાં એક સાથે આટલી મોટી સંખ્યામાં શહિદોની ખાંભીઓ જોવા મળે છે. કનડા ડુંગરની ટોચે 80થી પણ વધારે ખાંભીઓ આવેલી છે. આ ખાંભીઓ નિશાની છે એ મહીયા રાજપૂતોના વીર શહિદોના શહાદતની અને તેમની વિરતાની\nરાજપૂત સમાજના શહિદોની 135મી પુણ્યતિથીએ મહીયા રાજપુત સમાજના અગ્રણીઓ, નવયુવાનો, અને બાળકોએ તેમના પુર્વજોની સમાધી ઉપર શ્રધ્ધાજંલી અપર્ણ કરી હતી અને આ શહિદોના સ્થળને લોકો કાયમી રીતે યાદ રાખે તે માટે સરકાર પાસે શહિદ સ્મારક જાહેર કરવા અને પર્યટન સ્થળ વિકસાવાની માંગણી કરી હતી.\nTagged અંગ્રેજો, કનડા ડુંગર, ખાંભી, જુનાગઢ, જુનાગઢ નવાબ, મહીયા રાજપૂત, મેંદરડા, રાજપૂત, શહીદ\nઈતિહાસ શહેરો અને ગામડાઓ\nવંશ ચિન્હ/રાજ્ય ચિન્હ Coat of Arms\nજુના સમયના રાજા રજવાડાઓના દરબારી ચિહ્નો, સ્ટેમ્પ, અને સિક્કાઓનો દુર્લભ સંગ્રહ આ ફોટો આલ્બમ માં રજુ કરેલ છે PHOTO GALLERY: Coat of Arms વંશ ચિન્હ/રાજ્ય ચિન્હ Save\nઈતિહાસ ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ\nસુરેન્દ્રનગરનું જૂનું નામ વઢવાણ કેમ્પ હતું. ત્યાર બાદ વઢવાણના રાજવી સુરેન્દ્રસિંહનાં નામ પરથી આ શહેરનું બદલીને નામ સુરેન્દ્રનગર પાડવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર નો ઇતિહાસ લગભગ ૧૨૫-૧૫૦ વર્ષ જૂનો હશે. અગાઉના સમયમાં અંગ્રેજોનો કેમ્પ આ શહેરમાં રહેતો હોવાથી આ શહેરને કાંપ પણ કહે છે.\nઈતિહાસ ફરવા લાયક સ્થળો\n> ધરતીકંપમાં મોરબીનાં મણી મંદિર મહેલમાં ભારે નુકસાની થઇ હતી > ૨૫ કરોડનાં ખર્ચે મહેલે ફરી સાજશણગાર સજ્યાં > મોરબીનાં રાજવી પરિવાર દ્વારા આજે મૂર્તિ પ્રતિષ્ઠા થશે મોરબીની શાન સમા વિશ્વ પ્રસિધ્ધ વાઘ મંદિર (મણિમંદિર)ને ૨૦૦૧ના ભૂક઼ંપમાં નુકસાન પહોંચ્યું હતું. ચાર વર્ષ પહેલા રાજ્ય સરકાર પાસેથી આ ઐતિહાસિક ઇમારત પરત મેળવી મોરબીના રાજવી પરિવારે રિનોવેશનની […]\nવત્સરાજ સોલંકી -વાછરા દાદા\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%A0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5", "date_download": "2019-03-21T21:06:39Z", "digest": "sha1:HA6XBMPQC2RDCSICUX2PCS2BN5SMOKBW", "length": 3711, "nlines": 90, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઠેકાવવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઠેકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઠેકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B2%E0%AA%B9%E0%AA%95%E0%AB%8B", "date_download": "2019-03-21T21:01:58Z", "digest": "sha1:GH7YRHXJ372WAW4FI77VIGSEO6PGL5VG", "length": 3618, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "લહેકો | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nલહેકો ની ગુજરાતીમાં વ્યાખ્યા\nશરીરનો મોહક ચાળો કે મરોડ.\nવર્ણ લંબાવીને કે રાગડો તાણીને બોલવું તે (લહેકો કરવો, લહેકો કાઢવો).\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanvadtalgadi.org/tag/lord-vishnu/", "date_download": "2019-03-21T20:21:38Z", "digest": "sha1:2WICTWRRTDZEBX6AXOBTBYZ2S6VQHSJZ", "length": 8184, "nlines": 151, "source_domain": "www.swaminarayanvadtalgadi.org", "title": "Lord Vishnu | Swaminarayan Vadtal Gadi - SVG", "raw_content": "\nEkadashi Mahima – (આમલકી એકાદશી વ્રત કથા – ફાગણ સુદ – ૧૧)\nફાગણ મહિનાના શુકલ પક્ષની એકાદશીનું નામ આમલકી છે. આનુ પવિત્ર વ્રત વિષ્‍ણુલોકની પ્રાપ્તિ કરાવનારું છે. રાજા માધ્‍યત્‍વએ પણ ‍વશિષ્‍ટજીને આવો […]\nEkadashi Mahima – (સફલા એકાદશી વ્રત કથા – માગશર વદ – ૧૧)\nસફલા એકાદશીએ નામ-મંત્રોનું ઉચ્‍ચારણ કરીને શ્રીફળ, સોપારી, બિજોચ, લીંબુ દાડમ, સુંદર આમળા, લવિંગ, બોર, અને વિશેષરુપ કેરી તથા ધૂપદિપ દ્વારા […]\nEkadashi Mahima – (ઉત્પતિ એકાદશી વ્રત કથા – કારતક વદ – ૧૧)\nઉત્‍પત્તિ એકાદશીનું વ્રત હેમંત ઋતુમાં કારતક માસના કૃષ્‍ણ પક્ષની એકાદશીના દિવસે કરવું જોઇએ. એની કથા આ પ્રમાણે છે. યુધિષ્ઠિરે ભગવાન […]\nEkadashi Mahima – (પાંશાકુશા એકાદશી વ્રત કથા – આસો સુદ – ૧૧)\nઆસોના શુકલ પક્ષમાં પાશાંકુશા નામની વિખ્‍યાત એકાદશી આવે છે. એ સઘળા પાપોને હરનારી, સ્‍વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી, શરીરને નિરોગ […]\nEkadashi Mahima – (ઇન્દિરા એકાદશી વ્રત કથા – ભાદરવા વદ – ૧૧)\nપ્રભુ બોલ્‍યાઃ “ભાદરવા મહિનાના કૃષ્‍ણ પક્ષમાઁ “ઇન્‍દીરા”નામની ખૂબજ પવિત્ર અને પાપહર્તા એકાદશી આવે છે. એના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોનો નાશ થઇ […]\nEkadashi Mahima – (જલજીલણી એકાદશી ��્રત કથા – ભાદરવા સુદ – ૧૧)\nભગવાન શ્રી કૃષ્‍ણે કહ્યું : “જલજીલણી એકાદશી ભાદરવા એકાદશી જયંતી એકાદશી તથા વામન એકાદશી પણ શહેવામાં આવે છે, એ એકાદશીએ ભગવાન […]\nરક્ષાબંધનના પવિત્ર દિવસે બહેન પોતાના ભાઈના હાથે નિર્મળ અને નિસ્વાર્થ પ્રેમભાવથી તૈયાર કરેલ સૂત્ર બાંધે છે. આ પવિત્ર દિવસે બહેન […]\nપદ્મપુરાણ અને સ.ગુ. શ્રી પ્રેમાનંદ સ્વામીકૃત ‘તુલસીવિવાહ આખ્યાન’ અનુસાર કથા છે કે – દેવતાઓના રાજા ઈન્દ્રે એકવાર અજાણમાં શિવનું અપમાન […]\nસ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો મજબૂત બન્યો\nEkadashi Mahima – (પાપમોચિની એકાદશી વ્રત કથા – ફાગણ વદ – ૧૧)\nપાપમોચિનીની એકાદશીના વિષે ભવિષ્યોત્તર પુરાણમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યુ છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ રૂપની પૂજા કરવામાં આવે છે. […]\nSadguru Shree Gyananand Swami – (સદ્‌ગુરુ શ્રી જ્ઞાનાનંદ સ્વામી)\nસાહિત્ય, ચિત્ર અને સંગીત જેવી લાલિત્ય સભરકળાઓના પોષક ભગવાન શ્રી સ્વામિનારાયણના આશ્રિત સંગીતજ્ઞ કવિઓમાં શ્રી જ્ઞાનાનંદ સ્વામીનું એક મુઠ્ઠી ઉંચેરુ […]\nનિઃસ્વાર્થ અને નિર્દંભપણે જનકલ્યાણની ભાવનાથી મહાપુરૂષો સતત વિચરણ કરીને મુમુક્ષુ આત્માઓ પર દયા કરીને તેના આત્માનું શ્રેય ઈચ્છે છે. એવા […]\nજ્યાં સુધી સૂર્ય-ચંદ્ર રહેશે ત્યાં સુધી ગ્રન્થકારો, વક્તાઓ, સંતજનો માતા ભક્તિદેવીના ગુણગાન કરશે. કારણકે તેમણે સર્વાવતારી શ્રીહરિની ‘‘માતા’’ બનવાનું ગૌરવ […]\n“ જે તેજને વિષે મૂર્તિ છે તે જ આ મહારાજ છે એમ જાણજો” (વ.ગ.મ.૧૩) આવો સ્પષ્ટ ઉદ્દઘોષ કરીને અનંત આત્માઓને […]\nEkadashi Mahima – (કામીકા એકાદશી વ્રત કથા – અષાઢ વદ – ૧૧ )\nયુધિષ્ઠિરે પૂછયું : “વાસુદેવ આપને નમસ્‍કાર અષાઢના કૃષ્‍ણપક્ષમાં કઇ એકાદશી આવે છે કૃપા કરી એનું વર્ણન કરો.” ભગવાન શ્રી કૃષ્‍ણ […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/peshawar-school-attack-taliban-kill-132-including-schoolchildren-023801.html", "date_download": "2019-03-21T19:49:13Z", "digest": "sha1:C2PLADNB5GQIY7NCG7SERGJEV6SN7XJJ", "length": 12853, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "પાક.માં તાલિબાનોએ શાળાના બાળકોને બનાવ્યા નિશાનો, 126ના મોત | Peshawar school attack: Taliban kill 132 including schoolchildren - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nપાક.માં તાલિબાનોએ શાળાના બાળકોને બનાવ્યા નિશાનો, 126ના મોત\nપેશાવર, 16 ડિસેમ્બર: પાકિસ્તાનના પેશાવર વિસ્તારમાં સૈનિક શાળામાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આતંકીઓ સૈનિક શાળામાં ઘુસી જઇને માસૂમ બાળકોને પોતાના નિશાને લીધા હતા. એઆરવાય ન્યૂઝ અનુસાર આ હુમલામાં 126 લોકોના મોત થઇ ગયા છે. મરનારા બાળકો, એક શિક્ષિકા અને સુરક્ષાકર્મીઓનો સમાવેશ થાય છે. એક આતંકવાદીએ વિસ્ફોટ કરીને ખુદને ઊડાવી દીધો છે. તહરીક એ તાલિબાને હુમલા બાદ નિવેદન જારી કર્યું છે કે ઉત્તરી વજીરિસ્તાનમાં સેનાએ જે કાર્યવાહી કરી છે તેનો આ બદલો છે.\nનોંધનીય છે કે પાકિસ્તાની સેનાએ છેલ્લા 6 મહીનાની અંદર 1200થી વધારે આતંકવાદીઓને મારી નાખ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે શાળાની અંદર ઘુસેલા 6 આતંકવાદીઓએ 500 બાળકો અને કેટલીક શિક્ષિકાઓને બંધક બનાવી લીધી હતી. તેમને શાળાના ઓડિટોરિયમમાં રાખવામાં આવેલ છે. આ અંગેની માહિતી મળતા જ સિક્યોરિટી ફોર્સે શાળાને ચારેય તરફથી ઘેરી લીધી છે, ફિલહાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.\nહાલમાં આતંકવાદીઓ તરફથી કોઇ ડિમાંડ સામે આવી નથી. આતંકવાદીઓ શાળાની દીવાર કૂદીને આર્મીના યૂનિફોર્મમાં શાળામાં અંદર ઘુસ્યા હતા. બાળકોના વાલીઓએ પોતાના બાળકોને છોડાવવા માટે શાળા કેમ્પસની બહાર મીટ લગાવીને બેસ્યા છે. આ આર્મી પબ્લિક શાળા આર્મી હાઉસીંગ કોલોની અને મેડિકલ શાળાની નજીક વરસાક રોડ પર સ્થિત છે. હુમલા બાદથી આખા પેશાવરમાં ટ્રાફિક જામ છે.\nપાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ પેશાવર માટે રવાના થઇ ગયા છે. નવાઝે જણાવ્યું કે ગુનેગારોને કોઇપણ કિંમતે છોડવામાં નહીં આવે. પાકિસ્તાનમાં 3 દિવસના શોકની જાહેરાત કરી દેવામાં આવી છે. તહરીકે તાલિબાને હુમલા બાદ નિવેદન જારી કર્યું છે કે ઉત્તરી વજીરિસ્તાનમાં સેનાએ જે કાર્યવાહી કરી છે આ તેનું પરિણામ છે. નોંધનીય છે કે પાકિસ્તાની સેનાએ 6 મહીનાની અંદર 1200થી વધારે આતંકવાદીઓને ઠાર માર્યા છે.\nઆ ઘટના અંગે શાંતિ માટે નોબેલ પુરસ્કારથી સન્માનવામાં આવેલી પાકિસ્તાની કિશોરી મલાલા યુસુફરઝાઇએ ચિંતા સાથે શોકની લાગણી વ્યક્ત કરી હતી.\nપાકિસ્તાની આર્મ���એ 200 આતંકીઓના મોતનું સચ કબુલ્યું, અમેરિકી એક્ટિવિસ્ટે વીડિયો ટ્વીટ કર્યો\nજમ્મુ કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં 3 આતંકી ઠાર\nભાજપા નેતા પણ જાણે છે કે, 350 આતંકીઓ મારવાનો દાવો ખોટો છે: અશોક ગેહલોત\nપાકિસ્તાનમાં બાલાકોટ જેવા જેશના 9 ટેરર કેમ્પ સક્રિય\nજમ્મુ કાશ્મીરના બસ ડેપો પર ગ્રેનેડ હુમલો, 29 લોકો ઘાયલ\nમારા સમયમાં જૈશની મદદથી પાકિસ્તાન ભારતમાં કરાવતું હતું બ્લાસ્ટઃ મુશર્રફ\nપાકિસ્તાની સેનાએ બદલ્યું નિવેદન, કહ્યું અમારી પાસે નથી મસૂદ અઝહર\nપુલવામાં હુમલામાં શહીદ જવાનની પત્નીએ એર સ્ટ્રાઇકના પુરાવા માંગ્યા\nએક રિપોર્ટથી ભારત હવે પાકિસ્તાનની પોલ આખી દુનિયા સામે ખોલશે\nપાકનો દાવો- જૈશ પ્રમુખ મસૂદ અઝહરના બે ભાઈઓ સહિત 44 આતંકીની ધરપકડ\nજમ્મુ કાશ્મીર: પુલવામાંના ત્રાલમાં બે આતંકીઓ ઠાર\nહાંડવાડામાં એન્કાઉન્ટર, સીઆરપીએફના 2 ઓફિસર સહીત ચાર જવાનો શહીદ\nઅચાનક લાશો વચ્ચેથી ઉઠેલા આતંકીએ કર્યુ અંધાધૂંધ ફાયરિંગ, 4 જવાન શહીદ\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/category/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AB%80%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3/", "date_download": "2019-03-21T20:31:33Z", "digest": "sha1:BRSNTB3HQBCMFLIMP7Q3LPXN7JB4A4OR", "length": 57889, "nlines": 390, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nઝાંઝવાનાં જળ જ કેમ\n4 ટિપ્પણીઓ Posted by સુરેશ on ફેબ્રુવારી 3, 2019\n શિર્ષક વાંચીને નવાઈ પામ્યા ને અહીં ઝાંઝવાંનો પરિચય આપવાના છીએ એમ તમને લાગ્યું\nના, વાત એમ છે કે, ઈ-વિદ્યાલય માટે નેટ મિત્ર અને જાણીતાં સાહિત્યકાર લતાબહેન હીરાણીએ ‘સ્વયંસિદ્ધા’ ( સુશ્રી. કિરણ બેદીની જીવનકથા) નાં પ્રકરણોની ફાઈલ મોકલી અને મેં ઉત્સાહિત થઈને એમને જવાબ આપ્યો કે, ‘હવે એ બધાં પ્રકરણ ‘વાદળની અભરાઈ’ પર ચઢાવી દઈશ.’ સાઈટ પર પોસ્ટ Schedule કરવાની યાંત્રિક અને નીરસ પ્રક્રિયાને આપેલી એ ઉપમા બહેનને ગમી ગઈ. એના પરથી અમારી વચ્ચે ઈ-સંવાદ ચાલ્યો કે, અવનવી ઉપમાઓ કેવી કેવી હોય\n[ ‘સ્વયંસિદ્ધા’ ઈ-વિદ્યાલય પર આ રહી ..]\nગુજરાતી સાહિત્યમાં ‘ઝાંઝવાનાં જળ ક્યાં ક્યાં ઝળક્યાં’ – એની યાદી બનાવીએ તો દસ બાર પાનાં તો સહેજે ભરાઈ જાય, જાણેકે, ગુજરાતી કવિઓને બીજી કોઈ ઉપમા સૂઝતી જ નથી’ – એની યાદી બનાવીએ તો દસ બાર પાનાં તો સહેજે ભરાઈ જાય, જાણેકે, ગુજરાતી કવિઓને બીજી કોઈ ઉપમા સૂઝતી જ નથી પણ છેક એમ નથી. બળૂકાં ગુજરાતી કવિઓ અને કવયિત્રીઓએ જાતજાતની અને ભાત ભાતની કલ્પનાઓ કરીને ગુજરાતી સાહિત્યને શણગાર્યું છે. એના પરથી મનમાં એવો વિચાર આવ્યો કે,\n‘ઝાંઝવાં જ શા માટે – વાદળની અભરાઈ પરથી ગોતી ગોતીને આવી અવનવી ઉપમાઓ/ રૂપકો નું સ્નેહ સંમેલન રાખ્યું હોય તો – વાદળની અભરાઈ પરથી ગોતી ગોતીને આવી અવનવી ઉપમાઓ/ રૂપકો નું સ્નેહ સંમેલન રાખ્યું હોય તો\nતો લો.. આમ જડેલી, વીણેલી થોડીક ઉપમાઓ …\nકમલવત ગણીને બાલના ગાલ રાતા\nરવિ નીજ કર તેની ઉપરે ફેરવે છે.\nઆયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ\nગયું મારામાં કોઈ જરા જોઈને\nમારી આંખે કંકુના સૂરજ આથમ્યા…\nમારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો\nરે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ \nમારી આંખે કંકુના સૂરજ આથમ્યા…\nરૂડા રૂપાળા સઢ કો’કના શું કામના\nટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે\nકોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં\nઆ , મ્હેંક્યા, વસંતના વ્હાલ ..કે સહિયર શું કરીએ\nઆ, મ્હેંદી, મૂકી હાથ કેસહિયર શું કરીએ\nઝરણાં, તોડી, નીકળ્યાં પહાડ,ને વાગી , વાંસલડી રે વાટ\nઆ ફૂલે મઢ્યા ગાલ,કે ..સહિયર શું કરીએ\n– રમેશ પટેલ ( આકાશ દીપ)\nતો ચાલો હવે આ શોધને આગળ ધપાવીએ. તમને ગમેલી અને માણેલી આવી ઉપમાઓ ગોતી ગોતીને આ સંગ્રહને સમૃદ્ધ બનાવશોને\nમળવા જેવા માણસ- સુરેશ જાની\n6 ટિપ્પણીઓ Posted by સુરેશ on ડિસેમ્બર 15, 2018\nસાભાર – શ્રી. વિનોદ પટેલ\nશ્રી પી.કે.દાવડાજી એ એમની લોક પ્રિય થતી જતી મિત્ર પરિચય શ્રેણીમાં “મળવા જેવા માણસ “ અન્વયે એમણે મારા સહૃદયી મિત્ર શ્રી સુરેશભાઈ જાનીનો પરિચય કરાવતો એક સુંદર અને પ્રેરક લેખ લખી મોકલ્યો છે .\nઆ લેખને શ્રી દાવડા અને શ્રી સુરેશભાઈના આભાર સાથે આજની વિનોદ વિહારની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે .\nશ્રી સુરેશભાઈને એકલે હાથે સાત બ્લોગનું સંચાલન કરતા જોઈને જ મને વિનોદ વિહાર બ્લોગ શરુ કરવાની પ્રેરણા જાગી હતી .એમની સાથેનો સંપર્ક હંમેશાં આનંદદાયી રહ્યો છે .શ્રી સુરેશભાઈએ જ મને વખતોવખત આ બ્���ોગ માટે જરૂરી બ્લોગીંગની ટેકનીકોનું જ્ઞાન અને માર્ગદર્શન પુરું પાડ્યું છે ,એ બદલ હું એમનો અત્યંત આભારી છું\nશ્રી સુરેશભાઈને હું રૂબરૂ તો કદી મળ્યો નથી પણ મળવા જેવા માણસ છે એમાં કોઈ શંકા નથી .ઈ-મેલથી તો અમારો માનસિક મેળાપ લગભગ રોજ થતો રહે છે .\nએમના બ્લોગોના માધ્યમથી એમણે ગુજરાતી ભાષાની અમુલ્ય સેવા કરી છે . વૃધ્ધાવસ્થામાં પણ એક બાળકની માફક આધુનિક સમયની વિદ્યાઓ વિષે નવું નવું શીખે છે અને એમના બ્લોગ મારફતે સૌને શીખવા પ્રેરણા આપતા રહે છે .\nઈ-વિદ્યાલયની શરૂઆતમાં અને આજે પણ ખુબ ઉત્સાહી લંડન નિવાસી બેન હિરલને તેઓ ખુબ સહકાર અને માર્ગદર્શન આપતા રહે છે. આવા અનોખા સહૃદયી મિત્ર શ્રી સુરેશભાઈનો પરિચય કરાવવા બદલ શ્રી દાવડાજીને અભિનંદન અને ધન્યવાદ .\nશ્રી સુરેશ જાની- એક મળવા જેવા માણસ ….. પી.કે.દાવડા\nસુરેશભાઈનો જ્ન્મ એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ કુટુંબમાં, ૧૯૪૩ માં અમદાવાદમાં થયો હતો. એમના પિતા જ્યારે ૧૯૫૫ માં રેલ્વેની નોકરીમાંથી રીટાયર્ડ થયા ત્યારે તેમનો ૨૫૦ રૂપિયા પગાર હતો. શાળામાં તો ચાલતા જતા હતા’ પણ દૂર આવેલી એંજીનીઅરીંગ કોલેજમાં જવા સુરેશભાઈને બસ ભાડા માટે રોજ ૧૦ પૈસા મળતા . નોટબુક્સ, પુસ્તકો વગેરે શાળામાંથી અથવા જ્ઞાતિ ટ્રસ્ટમાંથી મફત મળતા. એક સમય એવો હતો કે એ વખતે એમને મળતી ૧૦૦/-રૂ ની પોસ્ટ મેટ્રિક્યુલેશન સ્કોલરશીપ ઘરમાં ગાડાના પૈડા જેવી હતી.\nસુરેશભાઈ એમના પિતા વિશે કહે છે, “બાપુજી સાવ સામાન્ય સ્થિતિના પણ દિલના અમીર. લોકો એમને ધરમનો કાંટો ગણતા. અનેક લોકો એમની સલાહ લેવા આવતા​.એમણે અનેક લોકોને એમના પ્રશ્નો ઉકેલવામાં મદદ કરી હતી. એમની ધાર્મિકતા એ જમાનાના માણસો કરતાં બહુ અલગ હતી. એમણે કદી અમને મંદિર જવાનો કે ચીલાચાલુ પૂજાનો આગ્રહ રાખ્યો ન હતો. તેઓ શ્રી. અરવિંદની ફિલસુફી સાથે આત્મસાત થયા હતા; અને રેલ્વેની નોકરીને કારણે મળતા ફ્રી પાસને લીધે અમને બે વખત પોન્ડિચેરી લઈ ગયા હતા.” એમના માતા વિશે તેઓ કહે છે, “મા ચાર જ ચોપડી ભણેલા, પણ વાંચનના શોખીન. ક.મા.મુન્શી; ર.વ.દેસાઈ , ધૂમકેતુ ના મોટા ભાગના પુસ્તકો વાંચેલા. અનેક ગીતો, ભજનો, સ્તોત્રો , ગીતાના અધ્યાયો મોંઢે કડકડાટ. ઘરના કામના ઢસરડા અને પાચ સંતાનોના ઉછેરની જવાબદારી પણ ક્યારે પણ ફરિયાદ ન કરેલી. એ પેઢીની ખાનદાની અલગ હતી.”\nઅભ્યાસમાં સુરેશભાઈ ખૂબ જ હોશિયાર હતા, હંમેશાં બહુ જ ઊંચા માર્કસ મેળવી પાસ થતા. મેથ્સ અને સાયન્સમાં એમને એટલો રસ હતો કે એ હંમેશાં પોતાની કક્ષા કરતાં ખૂબ જ આગળ રહેતા. દસમા ધોરણમા બનેલો એક પ્રસંગ સુરેશભાઈના શબ્દોમાં જ કહું તો “દસમાં ધોરણમાં મને ગણીતમાં ૯૯ માર્કસ આવ્યા. મેં બારમાંથી આઠ સવાલ નહીં, પણ બારે બાર સવાલના જવાબ આપ્યા હતા. હું અમારા ગણીતના શિક્ષક શ્રી. ચીતાણીયા સાહેબ પાસે ગયો. અને પુછ્યું, મને એક માર્ક ઓછો શા માટે આપ્યો છે સાહેબે કહ્યું,” જો, ભાઈ સાહેબે કહ્યું,” જો, ભાઈ ઉત્તરવહીમાં તેં પહેલા પાને લખ્યું છે કે – ગમે તે આઠ ઉત્તર તપાસો. આ તારું અભિમાન બતાવે છે. એ તારા અભિમાનનો એક માર્ક મેં કાપ્યો. તારી હોંશીયારી તને જીવનમાં કામ લાગશે; તેના કરતાં વધારે આ અભિમાન તને વધારે નડશે. ” સુરેશભાઈએ શિક્ષકની આ વાત જીવનભર માટે યાદ રાખી લીધી.\nદિવાન બલ્લુભાઈ માધ્યમિક શાળા, અમદાવાદ, માંથી એસ.એસ.સી. પાસ કરી સુરેશભાઇએ બે વર્ષ માટે ગુજરાત કોલેજ, અમદાવાદમાં અભ્યાસ કર્યો. આ સમય દરમ્યાન એમને ફીઝીક્સ અને મેથ્સમાં એટલો રસ પડ્યો કે એમણે વૈજ્ઞાનિક બનવાનો મનોમન નિર્ણય કરી લીધો હતો, પણ કુટુંબના આગ્રહને વશ થઈ એમણે અમદાવાદની એલ.ડી. કોલેજ ઓફ એંજીનીરીંગમાં ત્રણ વર્ષનો બી.ઈ.(મિકેનીકલ) નો અભ્યાસ કર્યો. ત્યારબાદ એક વર્ષ વધારે અભ્યાસ કરી બી.ઈ.(ઈલેક્ટ્રીકલ)ની ડિગ્રી પણ મેળવી લીધી. જો સુરેશભાઈનું મનનું ધાર્યું થાત તો ભારતને એક પ્રતિભાશાળી વૈજ્ઞાનિક મળત.\n૧૯૬૫ માં અમદાવાદ ઈલેક્ટ્રીસીટી કંપનીમાં આસીસ્ટંટ એંજીનીઅર તરીકે નોકરીની શરૂઆત કરી અને છેક ૨૦૦૦ માં સાબરમતી પાવર સ્ટેશનના જનરલ મેનેજર તરીકે નિવૃતિ લીધી. નોકરી દરમ્યાન એમણે પાવર એંજીનીઅરીંગના વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું, ત્રણ પાવર સ્ટેશનોના બાંધકામમાં સક્રીય કામગીરી બજાવી. બે વર્ષ માટે વીજ ચોરી પકડવાનું કામ પણ કર્યું. બે વર્ષ માટે ઝોનલ મેનેજરનું ખૂબ જ જવાબદારીવાળું કામ પણ સંભાળ્યું, ૨૦૦૦ની સાલમાં નિવૃત થયા ત્યારે તેઓ જનરલ મેનેજરના પદ પર હતા. ( રિપિટ થાય છે )\nનોકરી દરમ્યાન સુરેશભાઈ પરિસ્થિતિનો તાગ કાઢી એમા ઉત્પાદકતા વધારવા હંમેશાં Time and Motion Studies અને Inventory control નો ઉપયોગ કરતા. માત્ર પોતાના ઉપરી અધિકારીયો જ નહિં પણ પોતાના હાથ નીચેના માણસો પાસેથી નવું નવું શીખવા ઉત્સુક રહેતા. કોઈપણ મુસ્કેલીનો તેઓ કાયમી ઈલાજ કાઢવા પ્રયત્નશીલ રહેતા.\nઉદ્યોગોમાં અકસ્માતોને સંપૂર્ણપણે નિવારી શકાતા નથી. એમના હાથ નીચેના કામોમાં જ્યા��ે પણ અક્સ્માતમાં કોઈ કામદારને ઈજા થતી, ત્યારે સુરેશભાઈ માનસિક રીતે ખૂબ જ વિક્ષુબ્ધ થતા.\nનિવૃતિબાદ સુરેશભાઇ શેષ જીવન પસાર કરવા અમેરિકા આવી ગયા. અમેરિકા આવીને જેમ દુલા ભાયા કાગને ઇચ્છા થઈ (કરને બાળક કાગડા) તેમ સુરેશભાઈની પણ ફરીથી બાળક બની જઈ, આનંદમાં શેષ જીવન ગુજારવાની ઈચ્છા થઈ. એમણે લખ્યું,\n“બાસઠના આ ડોસાજીને ચાર સાલના થાવું છે.\nસંતાકુકડી, છુક છુક ગાડી, લખોટીમાં લલચાવું છે. ”\nપબ્લીક લાયબ્રેરીમાંથી બાળકોના વિભાગમાંથી પુસ્તકો મેળવી વાંચવાના શરૂ કરી દીધા. Origami માં પણ એમણે પુષ્કળ હાથ અજમાવ્યો. શાળામાં હતા ત્યારથી જ સાહિત્યમાં રસ તો હતો જ, પણ નિવૃતિમાં આ તેમણે પ્રવૃતિ બની ગઈ. નિબંધ, લેખ, કવિતા, ટુંકી વાર્તા અને નવલકથા, આમ સાહિત્યના બધા પ્રકારોમાં એમણે હાથ અજમાવ્યો. ૨૦૦૬ માં બ્લોગ્સમાં ગુજરાતીમાં લખવાની સુવિધા થઈ જતાં સુરેશભાઈને મોકળું મેદાન મળી ગયું. એમણે ૨૦૦૬ માં જ સાત બ્લોગ્સમાં લખવાની શરૂઆત કરી દીધી, આમાંના ઘણા બ્લોગ્સ તો એમણે જ શરૂ કરેલા. બ્લોગ્સની બાબતમાં તેઓ એટલા બધા ઉત્સાહી હતા કે જે કોઈ મિત્રને પોતાનો બ્લોગ શરૂ કરવો હોય તેને પુરજોશથી મદદ કરવામાં લાગી જતા. એંજીનીઅર હોવાથી કોમપ્યુટરની નવી નવી તરકીબો પોતે સમજી લઈને મિત્રોને પણ શિખવવાનો એમનો શોખ આજે પણ ચાલુ જ છે, અને એટલા માટે જ સુરેશભાઈ બ્લોગ જગતમાં સુરેશદાદા અથવા ફક્ત દાદા ના હુલામણા નામે ઓળખાય છે.\nએમના છેલ્લા આઠ-દશ વર્ષના કાર્યોને આ નાનકડા લેખમાં સમાવી લેવાનું શક્ય નથી, પણ માત્ર ન ભૂલાય એવા થોડા કાર્યોનો ઉલ્લેખ કરવો હોય તો એમના બ્લોગ, “ગુજરાતી પ્રતિભા પરિચય” નો ઉલ્લેખ કરવો જ પડે. આ બ્લોગમાં એમણે ૫૪૫ જેટલા ગુજરાતી મહાનુભવોનો પરિચય કરાવ્યો છે. એમના બીજા એક જાણીતા બ્લોગ્સનું નામ છે સૂર સાધના’ જે ત્રણ જૂના બ્લોગ –‘અંતરની વાણી’, ‘કાવ્યસુર’ અને ‘ગદ્યસુર’ નો સમન્વય છે. એમણે લખેલી ૬ ઈ-બુકમાથી એમના હ્રદયની ખૂબ જ નજીક ઈબુકનું નામ છે – “બની આઝાદ”. આ પુસ્તકમાં એમણે સ્વાનુભવ આધારિત જીવનની ફીલોસોફી વણી લીધી છે.\nહાલમાં સુરેશભાઈ વધારે આંતરમુખ થઈ, થોડા ગંભીર વિષયોના વિચારોમાં વ્યસ્ત છે, છતાં પણ લંડનથી બહેન હીરલ શાહે શરૂ કરેલી ઈ-વિદ્યાલયને પગભેર કરવામાં સક્રીય મદદ કરે છે, અને કોમપ્યુટર માટે નવા સોફટવેર બનાવવા અને મોજુદા સોફટવેર્સ પર હાથ અજમાવવાનું કાર્ય તો ચાલુ જ છે.\nભૂતકાળ વાગોળવામાં કે ભવિષ્યની ચિંતા કરવામાં સમય ન ગાળતા.\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\n3 ટિપ્પણીઓ Posted by સુરેશ on ઓગસ્ટ 22, 2018\nહરનિશ જાની એ શ્રધ્ધાનો વિષય નથી, હાસ્યનો વિષય છે, એટલે એમને શ્રધ્ધાંજલિ નહી.., હાસ્યાંજલિ શોભે એમને ગુમાવ્યાનું દુ:ખ જરૂર થયું છે.., કારણ એક હાસ્યકાર ગુમાવ્યો છે.., એ કહેતા “ Laughing is a serious matter એમને ગુમાવ્યાનું દુ:ખ જરૂર થયું છે.., કારણ એક હાસ્યકાર ગુમાવ્યો છે.., એ કહેતા “ Laughing is a serious matter” અમે બંને એક જ ક્ષેત્રમાં હતા, એટલે મને એમને ઓળખવાની તક વધારે મળેલ. વર્ષો પહેલાં કિશોરભાઇના ગુર્જરીના પહેલા અંકથી જ પરિચય થયેલ. ગુર્જરીમાં એમનો હાસ્ય લેખ વાંચતાં વાંચતાં જ નક્કી કરી લીધેલ, કે આ માણસ મળવા જેવો છે, અને એ પર ચક્રો ગતિમાન કરી દીધાં” અમે બંને એક જ ક્ષેત્રમાં હતા, એટલે મને એમને ઓળખવાની તક વધારે મળેલ. વર્ષો પહેલાં કિશોરભાઇના ગુર્જરીના પહેલા અંકથી જ પરિચય થયેલ. ગુર્જરીમાં એમનો હાસ્ય લેખ વાંચતાં વાંચતાં જ નક્કી કરી લીધેલ, કે આ માણસ મળવા જેવો છે, અને એ પર ચક્રો ગતિમાન કરી દીધાં પછી તો એમનો એક પણ લેખ વાંચવાનો બાકી નહીં રાખેલ પછી તો એમનો એક પણ લેખ વાંચવાનો બાકી નહીં રાખેલ ફોન, પત્ર દ્વારા મળવાનું થયું, ને અવાર નવાર રૂબરું પણ મળવાનું થયું. સામાન્ય રીતે એક બાજુ જાણીતી વ્યક્તિ હોય, અને બીજી બાજુ મારા જેવી સામાન્ય વ્યક્તિ હોય તો કેમેસ્ટ્રી જામે નહીં.., તમે ગમે તેટલાં ફાંફાં મારો પણ દાળ ગળે નહીં. અમારી બાબતમાં ઉલટું થયું ફોન, પત્ર દ્વારા મળવાનું થયું, ને અવાર નવાર રૂબરું પણ મળવાનું થયું. સામાન્ય રીતે એક બાજુ જાણીતી વ્યક્તિ હોય, અને બીજી બાજુ મારા જેવી સામાન્ય વ્યક્તિ હોય તો કેમેસ્ટ્રી જામે નહીં.., તમે ગમે તેટલાં ફાંફાં મારો પણ દાળ ગળે નહીં. અમારી બાબતમાં ઉલટું થયું એમને જાણતા પહેલાં એ મને માણતા થઇ ગયા એમને જાણતા પહેલાં એ મને માણતા થઇ ગયા ક્યાંય પણ એમનો કાર્યક્રમ હોય, ત્યાં મને પણ રેકમન્ડ કરતા ક્યાંય પણ એમનો કાર્યક્રમ હોય, ત્યાં મને પણ રેકમન્ડ કરતા હ્યુસ્ટન, યુકે, ન્યુ જર્સી ઘણી જગ્યાએ અમારા કાર્યક્રમો સાથે થયા, એક બાજુ હરનિશ જાનીનો સ્ટેન્ડઅપ કોમેડી શો હોય તો બીજી બાજુ મહેન્દ્ર શાહનો સ્ટેન્ડઅપ કાર્ટુન શો હોય.., બસ ફરક ફક્ત એટલો જ કે હરનિશભાઇ ઉભા ઉભા સ્ટેન્ડઅપ કોમેડી કરતા, ને લોકો બેઠા બેઠા માણતા. મહેન્દ્ર શાહની બાબતમાં લોકો ઉભા ઉભા એમનાં કાર્ટુન્સ માણતા ને મહેન્દ્ર શાહ એક ખૂણામાં ખુરસી પર બેસી માણવાવાળાને નીરખતા હ્યુસ્ટન, યુકે, ન્યુ જર્સી ઘણી જગ્યાએ અમારા કાર્યક્રમો સાથે થયા, એક બાજુ હરનિશ જાનીનો સ્ટેન્ડઅપ કોમેડી શો હોય તો બીજી બાજુ મહેન્દ્ર શાહનો સ્ટેન્ડઅપ કાર્ટુન શો હોય.., બસ ફરક ફક્ત એટલો જ કે હરનિશભાઇ ઉભા ઉભા સ્ટેન્ડઅપ કોમેડી કરતા, ને લોકો બેઠા બેઠા માણતા. મહેન્દ્ર શાહની બાબતમાં લોકો ઉભા ઉભા એમનાં કાર્ટુન્સ માણતા ને મહેન્દ્ર શાહ એક ખૂણામાં ખુરસી પર બેસી માણવાવાળાને નીરખતા જો કે લોકોને આ કેમેસ્ટ્રી માફક આવી ગયેલ, લોકોને હાસ્ય માણવાના ઓપ્સન્સ મળતા.., લોકો એક ખૂણે ઉભા ઉભા કાર્ટુન્સ જોઇને કંટાળતા તો આખું ટોળું બીજા ખૂણે હરનિશભાઇને સાંભળવા જતું રહેતું જો કે લોકોને આ કેમેસ્ટ્રી માફક આવી ગયેલ, લોકોને હાસ્ય માણવાના ઓપ્સન્સ મળતા.., લોકો એક ખૂણે ઉભા ઉભા કાર્ટુન્સ જોઇને કંટાળતા તો આખું ટોળું બીજા ખૂણે હરનિશભાઇને સાંભળવા જતું રહેતું હરનિશભાઇને કહેતો.., “ માફ કરજો, પણ હમેશાં હું “ હરનિશ ” લખવામાં કન્ફ્યુઝ થાઉં છું.., “ ન” ને હ્રસ્વઇ આવે કે દીર્ઘઇ હરનિશભાઇને કહેતો.., “ માફ કરજો, પણ હમેશાં હું “ હરનિશ ” લખવામાં કન્ફ્યુઝ થાઉં છું.., “ ન” ને હ્રસ્વઇ આવે કે દીર્ઘઇ એ કહેતા, “ ગુજરાતીમાં લખો, તો હ્રસ્વઇ દીર્ઘઇ કંઇ ફરક નથી પડતો, પણ અંગ્રેજીમાં લખો તો એપોસ્ટ્રોપી “ S” કરવાનો એ કહેતા, “ ગુજરાતીમાં લખો, તો હ્રસ્વઇ દીર્ઘઇ કંઇ ફરક નથી પડતો, પણ અંગ્રેજીમાં લખો તો એપોસ્ટ્રોપી “ S” કરવાનોહરનિશભાઇ મારાં કાર્ટુન્સ પ્રદર્શનના આગ્રહી જ નહીં પ્રોત્સાહક પણ હતા, અને મિત્રોને મારી ઓળખાણ આપી ખાસ કહેતા.., ક્યાંક સાહિત્ય, લીટરરી કે ચાલો ગુજરાતના મેળાવડામાં હજ્જારો સાહિત્યકારો, કવિઓ, લેખકો જોવા મળશે પણ કાર્ટુનીસ્ટ તો એક જ જોવા મળશેહરનિશભાઇ મારાં કાર્ટુન્સ પ્રદર્શનના આગ્રહી જ નહીં પ્રોત્સાહક પણ હતા, અને મિત્રોને મારી ઓળખાણ આપી ખાસ કહેતા.., ક્યાંક સાહિત્ય, લીટરરી કે ચાલો ગુજરાતના મેળાવડામાં હજ્જારો સાહિત્યકારો, કવિઓ, લેખકો જોવા મળશે પણ કાર્ટુનીસ્ટ તો એક જ જોવા મળશે\nહંસા બહેન, તમે અને કટુંબ એકલા જ નહીં.., આપણે બધા હરનિશભાઇને મીસ કરશું એમને યાદ કરીએ ત્યારે એમના હાસ્ય લેખો , અને કોમેડી યાદ આવે જ ને એમને યાદ કરીએ ત્યારે એમના હાસ્ય લેખો , અને કોમેડી યાદ આવે જ ને અને એ યાદ આવે ત્યારે હોઠો પર હાસ્ય આવે , તો પછી એમને “હાસ્યાંજલી” કેમ નહીં\nઆ સાથે અવારનવા��� પ્રસંગોપાત્ત એમના પર બનાવેલ કાર્ટુન્સ. એક પ્રસંગ તો ખાસ યાદ રહી જાય એવો, વીપુલભાઇએ એમના ઓપીનીયનના દસમી એનીવર્સરીના કાર્યક્રમમાં અમને લંડન આમંત્રેલ અને દુનિયાની નાનામાં નાની ગાડીમાં કીર્તીદા જોષી, ચંદ્રિકા જોષી નણંદ ભોજાઇ હોટલ પરથી હરનિશ કપલને પીકઅપ કરી ચાર જણ અને આઠ બેગો સાથે લંડન સફરે ગયેલ, મેં એ પ્રસંગ ઘરે આવતાં જ કાર્ટુનમાં ઢાળેલ\nહરનિશભાઈના કુટુંબીજનો ( ફોટો સૌજન્ય – ડો. રાજેન્દ્ર ત્રિવેદી )\nઈ-વિદ્યાલય – નવો દેખાવ\nઈ-વિદ્યાલયને નવાં રૂપ રંગ આપવાનું કામ સ્ટુડિયોમાં ધમાધોકાર ચાલી રહ્યું છે,\nત્યારે આજનું એનું મુખડું …\nઆ ચિત્ર પર ક્લિક કરી, ત્યાં પહોંચો…\nઅમદાવાદ અને ગુજરાતનો ફોટો નજારો\n3 ટિપ્પણીઓ Posted by સુરેશ on સપ્ટેમ્બર 27, 2017\nમારા માદરે વતનના આધુનિક નજારા ગોતવા ખાંખાખોળાં કરવા લાગ્યો. અને એક મોટો ખજાનો હાથ લાગી ગયો.\nઆ ચિત્ર પર ક્લિક કરો\nએમાંથી થોડાક મસ્ત ફોટા …\nફરમાઈશ – એક સત્યકથા\n4 ટિપ્પણીઓ Posted by સુરેશ on સપ્ટેમ્બર 21, 2017\nજુલાઈ – ૨૦૧૩ ફરમાઈશનું પાનું અહીં શરૂ કરેલું\nઆ ચાર વર્ષમાં વાચકોએ એનો ઘણો ઉપયોગ કર્યો છે. એના બોલતા આંકડા આ રહ્યા…\nઆ બધા મિત્રોને ચપટીક મદદ કર્યાનો સંતોષ અને આનંદ તો છે જ. પણ સોનાની થાળીમાં રત્ન જડ્યું હોય તેવી એક ઘટના હમણાં હમણાં બની. એનું વર્ણન અહીં…\nઆનંદની વાત એ પણ છે કે, આ ઘટના પ્રગટ કરવા ‘વેબ ગુર્જરી’ જેવી માતબર વેબ સાઈટના સંચાલકોએ પણ સૌજન્ય દાખવ્યું .\nઆ લોગો પર ક્લિક કરો.\nવીતી ગયેલા વર્ષોના, ઉર્મીશીલ કવિની રચના આજે પણ કોઈકેને ગમે છે, તે વાત ગુજરાતી ભાષાના સૌ ચાહકો માટે ગૌરવ અને આનંદની વાત છે.\nઅનેક બ્લોગ અને વેબ સાઈટો પર ગુજરાતી ભાષાનું સંવર્ધન અને માવજત થઈ રહ્યાં છે. તે સૌનો હૃદયપૂર્વક આભાર. ખાસ કરીને આ કવિતા રજૂ કરવા માટે વિકિસ્રોતના, તેના મોભી શ્રી. ધવલ વ્યાસ અને તેમના નેતૃત્વ નીચે કામ કરતા સ્વયંસેવકોના આપણે ઋણી છીએ.\n2 ટિપ્પણીઓ Posted by સુરેશ on ઓગસ્ટ 4, 2016\n# ઈતિહાસ અને પુરાતત્વના ખાં\n# તેમનાં ઘણા બધા સંશોધન લખાણો\n# એક ટૂંક પરિચય\n# એક સરસ પરિચય- ધ્રુવ ઘોષ\n૩૧, જુલાઈ -૧૯૨૭; પોરબંદર\n ; પિતા – અમીલાલ\nપત્ની – ગીતા, સંતાન – \nબી.એસ.સી.( ભુસ્તરશાસ્ત્ર) – ફર્ગ્યુસન કોલેજ, પુણે\n૧૯૯૬ – ૨૦૦૫ – દિલ્હી ખાતે ભારતીય કળા અને પુરાતત્વમાં સંશોધનાની અમેરિક સંસ્થામાં\nથોડોક સમય સેન્ટ્રલ બેન્કમાં નોકરી\n૧૯૭૬-૧૯૯૬ – કળા અને પુરાતત્વ અંગેની ગુડગાંવ સ��થિત અમેરિકન સંસ્થામાં સંશોધન વિભાગના ડિરેક્ટર; ત્યાં જ ૨૦૦૫ સુધી ડિરેક્ટર – એમેરિટસ\nભારતીય શાસ્ત્રીય સંગીત વિશે સંશોધન પણ કરેલું છે.\nભારતની સ્વતંત્રતા બાદ નવા બંધાતા સોમનાથ મંદિરના બાંધકામના ક્યુરેટર\nજૈન સાહિત્ય અને કળા વિશે સંશોધન અને લેખન\n[ ૨૫ પુસ્તકો, ૩૨૫ સંશોધન લેખ, ૪૦૦ – સામાયિકોમાં લેખ ]\nકેમ્પબેલ મેમોરિયલ સુવર્ણચન્દ્રક – એશિયાટિક સોસાયટી, મુંબાઈ\n૧૯૭૪ – કુમાર ચન્દ્રક\n૨૦૧૦ – રણજિતરામ સુવર્ણચન્દ્રક – ગુજરાતી સાહિત્ય પરિષદ\nલાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ – ગુજરાતી ઈતિહાસ પરિષદ\nઇતિહાસકાર, ઈતિહાસકાર, કલા સાહિત્ય, કળારસિક, જૈનસાહિત્ય, પુરાતત્વ, પ્રકીર્ણ, સંશોધક, સાહિત્યકાર\nઝીણી વાર્તા/ લઘુકથા/ માઈક્રો ફિક્શન\nહમણાં હમણાંથી નેટ ઉપર આવું ઘણું બધું જોવા મળે છે. આમ તો આ બ્લોગ ગુજરાતના ગૌરવને દીપાવે તેવી પ્રતિભાઓના જીવન અંગેની જાણકારી માટે વિશેષ છે. પણ કદીક મનને શાતા આપે તેવા, સર્જકતાની માવજત કરનારા, સન્નિષ્ઠ પ્રયાસોની ખબર પડે ત્યારે તેમને પોંખવાનો ઉમંગ થાય છે.\nગુજરાતી માઈક્રોફિક્શન માટેના વોટ્સએપ ગૃપ ‘સર્જન’ પર દર શનિવારે સવારે એક પ્રોમ્પ્ટ / કડી આપવામાં આવે છે, રવિવાર સાંજ સુધી એ કડી પરથી વધુમાં વધુ ૩૦૦ શબ્દો સુધીની માઈક્રોફિક્શન બનાવીને ગૃપમાં મૂકવામાં આવે છે અને મિત્રો તેના પર પ્રતિભાવ આપે છે, તેના વિશે ચર્ચા થાય છે. સર્જનાત્મક્તાની અનેકવિધ શક્યતાઓને આ એક કડી દ્વારા એક તાંતણે બાંધવાનો પ્રયત્ન થાય છે. આવા બે અત્યંત સફળ પ્રયાસો થઈ ચૂક્યા છે, જે સમયાંંતરે અહીં પ્રસ્તુત થશે.\nઉપરાંત જાણીતી ટૂંંકી વાર્તાઓની માઈક્રોફિક્શન બનાવવી, છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન બનાવવી, કોઈ એક થીમ પરથી માઈક્રોફિક્શન રચવી, વગેરે જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે / થનાર છે.\nઅને આ પ્રવૃત્તિ પણ અત્યંત આધુનિક, સ્માર્ટ ફોન પર હાલતા ને દોડતા ‘વોટ્સેપ’ ગ્રુપ પર \nઆ રહ્યું એ …\nઆ ચિત્ર પર ‘ક્લિક’ કરો\nઅને એ પ્રવૃત્તિની એક ઝલક અહીં…\nબરાબર ‘હિસાબ’ રાખતા કવિ \n# ચીસ પાડી ઊઠવાની એક વેળા હોય છે\nત્યાં સુધી ઘડિયાળના હોઠો, બીડેલા હોય છે\n# ઢોલ-નગારે લોકો ત્રૂઠાં,\n# પ્રેમ છે આ, અહીં તો ચૂપ રહેનારના થાય બેડા પાર, જેવી વાત છે\nહંસલી અને હંસ વચ્ચે ઝૂલતા કાચબાના ભાર જેવી વાત છે\n# પાંડોબા અને મેઘધનુષ્ય – कविताकोश के उपर\n# ઢગલાબંધ રચનાઓ – ૧ – , – ૨ –\nઆખી રચના માણવા અહીં ‘ક્લિક’ કરો\nઆ ચિત્ર પર ક્લિક કરી આખી વાર્તા વાંચો\nમાતા– શાંતિ ; પિતા– કરસનદાસ\nપત્ની – રાજુલ; દીકરીઓ – ઋચા, ગરીમા\nચાર્ટર્ડ અને કોસ્ટ એકાઉન્ટન્ટ\nઆ ચિત્ર પર ક્લિક કરો – તંત્રી શ્રી ઉદયન ઠક્કર\nતેમના પહેલા જ કાવ્ય સંગ્રહ ‘ એકાવન’ને જયંત પાઠક પારિતોષિક એનાયત થયું હતું, અને તે SNDT યુનિ.માં પાઠ્ય પુસ્તક તરીકે માન્ય થયું હતું.\nતેમનાં અમુક કાવ્યો અંગ્રેજી અને જાપાનીઝ ભાષામાં પણ અનુવાદિત થયા છે (Duet of Trees )\nતેમની રચનાઓના અનુવાદો અમેરિકાની પ્રતિષ્ઠિત કાવ્ય સંસ્થાઓએ પણ સ્વીકારી અને પ્રમાણિત કરી છે.\nવિશ્વના વિવિધ દેશોમાં ૨૪ જેટલા અને ભારતમાં તો સેંકડોની સંખ્યામાં કાવ્ય પઠનના કાર્યક્રમો તેમણે આપ્યા છે,\nગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ કારોબારીમાં માનાર્હ સભ્ય.\nમુંબાઈના રામજી આશર વિદ્યાલય અને આર.એન. શેઠ વિદ્યામંદિરમાં ટ્રસ્ટી\nકવિતા – એકાવન, સેલ્લારા, ચૂંટેલા કાવ્યો\nસંકલન/ સંપાદન – આસ્વાદ- જુગલબંધી, જેવી તારી ઢોલકી એવો મારો તંબૂરો\nબાળવાર્તા– એન મિલાકે ટેન મિલાકે છૂ (૫ પુસ્તકો), તાક ધિના ધિન (૩ પુસ્તકો)\nબાળકવિતા– હાક છીં હિપ્પો\nગુજરાતી કવિતાના મરાઠી અનુવાદ– અનુભૂતિ(સહસંપાદન)\nઅંગ્રેજી અનુવાદ – Duet of Trees\nગુજરાત સાહિત્ય અકાદમીનું શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ પારિતોષિક\nગુજરાતી સાહિત્ય પરિષદનું ઉશનસ પારિતોષિક\nએનસીઈઆરટી નો શ્રેષ્ઠ બાળસાહિત્યનો રાષ્ટ્રીય પુરસ્કાર\nરમેશ પારેખ કવિતા સન્માન\nઅનુવાદક, અન્ય ભાષા લેખક, કવિ, પ્રકીર્ણ, બાળસાહિત્ય, સાહિત્યકાર\nબૂડ્યો પંડિત પુષ્પિત ભાષા;\nઅલંકાર, ઝડ ઝમ્મક, પ્રાસા\nતેમની એક રચના – ‘ભાઈને હાથે માર’\nએનું જીવનકાર્ય અખંડ તપો\nઅમ વચ્ચે બાપુ અમર રહો \n આડું અંતરપટ આ અદીઠ \nગુજરાતના જુ.કાકા – મીરાં ભટ્ટ\nગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર\nશ્રી જુગતરામ દવે આશ્રમશાળા યોજના – ગુજરાત સરકાર\n૧, સપ્ટેમ્બર – ૧૮૮૮, લખતર, જિ- સુરેન્દ્રનગર\n૧૪, માર્ચ – ૧૯૮૫, ગાંધી આશ્રમ, વેડછી\n , પિતા – ચીમનલાલ\nપ્રાથમિક/ માધ્યમિક – વઢવાણ, ધ્રાંગધ્રા, મુંબાઈ\nનોન મેટ્રિક પણ સાહિત્ય/ શિક્ષણ/ સેવા માં અદભૂત પ્રદાન\n૧૯૧૭ – મુંબાઈમાં ‘વીસમી સદી’ માં નોકરી\nએક વર્ષ સયાજીપુરામાં ગ્રામસેવા\n – કાકાસાહેબ કાલેલકર અને સ્વામી આનંદના સંસર્ગથી ગાંધી આશ્રમમાં શિક્ષણ કાર્ય\n૧૯૨૭ – બારડોલી સત્યાગ્રહમાં સક્રીય ભાગ\n૧૯૨૮થી – વેડછી (જિ,સુરત) ખાતે અદિવાસીઓની અને ગ્રામ સેવા\nવિભિન્ન સત્યાગ્���હોમાં નવ વર્ષ જેલમાં ગાળ્યા.\n૧૯૭૧-૭૮ ‘વટ વૃક્ષ’ માસિકનું સંચાલન\nકવિતા – કૌશિકાખ્યાન( મહાભારતની એક કથા પરથી) , ગીતાગીતમંજરી, ગ્રામ ભજનમંડળી, ઈશ ઉપનિષદ, ગુરૂદેવનાં ગીતો\nનાટિકાઓ – આંધળાનું ગાડું, પ્રહ્લાદ નાટક અને સહનવીરનાં ગીતો, ખેડૂતનો શિકારી અને મધ્યમસરની ચાલ\nનિબંધ – આત્મરચના અથવા આશ્રમી કેળવણી,\nજીવન ચરિત્ર – ગાંધીજી (બાળકો માટે – ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં), ખાદી ભક્ત ચુનીભાઈ\nઆત્મકથા – મારી જીવન કથા\nબાળસાહિત્ય – ગાલ્લી મારી ઘરરર… જાય, ચાલણગાડી, ચણીબોર, પંખીડાં, રાયણ\nઅનુવાદક, અન્ય ભાષા લેખક, આત્મકથાકાર, આધ્યાત્મિક, કવિ, ચિંતન સાહિત્ય, જીવન ચરિત્ર લેખક, જીવન વિકાસ લેખક, જીવન સંસ્મરણો, દેશભક્ત, નાટ્યકાર, નિબંધકાર, પત્રકાર, પ્રકીર્ણ, રાજકીય નેતા, શિક્ષક, સમાજ સેવક, સાહિત્યકાર\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nકહેવતકથા – ૧૯ માર્ચ 21, 2019\nબકો જમાદાર – ૧૩ માર્ચ 19, 2019\nઅમેરિકામાં ગુજરાતી શિક્ષણ માર્ચ 18, 2019\nકોયડો – ચોરસ બનાવો માર્ચ 17, 2019\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે માર્ચ 16, 2019\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nમનુભાઇ અને રીકાબહેન શાહ\nઝાંઝવાનાં જળ જ કેમ\nમળવા જેવા માણસ- સુરેશ જાની\nકલ્પના દેસાઈ, Kalpana Desai\nહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ\nહવે એ જાનીમાં જાન નથી\nશ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\nઅપંગની પ્રતિભા- ભરત પટેલ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (20) ઇતિહાસ (10) ઈતિહાસ (2) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (17) પ્રકીર્ણ (36) પ્રશ્નો (1) ફોટો (2) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (5) વ્યક્તિ વિશેષ (234) અભિનેતા (17) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (3) ઉદ્યોગપતિ (9) એન્જિનિયર (5) કલાકાર (15) કળારસિક (5) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (3) જાદુગર (1) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (3) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (1) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (50) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (22) લેખક (32) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (5) વૈદ (1) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (23) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (42) સાહિત્યકાર (55) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (2) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (12) સમાચાર (72) સર્જક (524) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (6) ઇતિહાસકાર (18) કલા સાહિત્ય (12) કવિ (225) ગાયક (8) ચિંતન સાહિત્ય (6) જીવન ચરિત્ર લેખક (81) જીવન વિકાસ લેખક (38) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (135) નાટ્યકાર (97) નિબંધકાર (98) પંડિત (7) પત્રકાર (52) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (3) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (16) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (151) વિજ્ઞાન (12) વિવેચક (100) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (37) સંગીતકાર (5) સંપાદક (122) સંશોધક (51) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (54) સ્થળ પરિચય (7) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nપરભુભાઈ મિસ્ત્રી પર શશિકાન્ત શાહ, Shashikant …\n1287 – બે ગમતી… પર રૂસવા મઝલૂમી, Rooswa Majh…\nઅભિમાન આવવા દેશો મા,… પર મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj…\nસાવડીયા સતિષભાઇ જેરા… પર મંગલ જીવન ટ્રસ્ટ\nreadsetu પર ઝાંઝવાનાં જળ જ કેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/sensex-and-nifty-at-the-top-of-month/130324.html", "date_download": "2019-03-21T20:00:59Z", "digest": "sha1:WZ7ROS45NPA274KTXJ4L7RDGBNTK5NZH", "length": 10721, "nlines": 124, "source_domain": "www.navgujaratsamay.com", "title": "સેન્સેક્સ અને નિફ્ટી એક મહિનાની ઊંચાઇએ", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nસેન્સેક્સ અને નિફ્ટી એક મહિનાની ઊંચાઇએ\nનવગુજરાત સમય > અમદાવાદ\nછેલ્લા કેટલાક સમયમાં બદલાયેલા રંગના છાંટા આગામી ચૂંટણીમાં પડશે અને મોદી સરકાર માટે રસ્તો વધુ સરળ બન્યો હોવાની ગણતરીએ તેજીવાળા ફરી એક્ટિવ થતાં હોવાનું વાતાવરણ હતું. આને કારણે સેન્સેક્સ અને નિફ્ટી સતત ત્રીજા દિવસે વધીને એક મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. નિફ્ટી સાત ફેબ્રુઆરી 2019 પછી પ્રથમવાર 11,000ની સપાટી કુદાવવામાં સફળ રહી હતી. ઓપેડ દ્વારા વૈશ્વિક ગ્રોથ ધીમો થવાની આગાહી કરવામાં આવી હોવા છતાં ભારતીય શેરબજાર પર તેની વિપરીત અસર નહોતી. આ ઉપરાંત અમેરિકાએ ભારતીય વેપાર સામે લીધેલા નકારાત્મક પગલાંઓને પણ બજાર ડિસ્કાઉન્ટ કરી ગયું હતું. ક્રૂડના ભાવ વધ��ા અટકતા રૂપિયામાં સ્થિરતાની સાથે એફઆઇઆઈ પણ ભારતીય શેરબજારમાં સક્રિય રહેતાં તેની ઓવરઓલ સેન્ટીમેન્ટ પર પોઝિટીવ અસર રહેતાં આંતરપ્રવાહમાં સુધારો થયો હોવાનું ડેટા સૂચવતા હતા. છેલ્લા એક મહિનામાં સેન્સેક્સ- નિફ્ટી કરતાં મિડ અને સ્મોલ કેપ આંકમાં વધુ સુધારો જોવાયો હોવાનું ડેટા સૂચવે છે.\nસેન્સેક્સ આગલા બંધ સામે ઊંચો ખુલ્યા બાદ દિવસ દરમિયાન સાંકડી રેન્જ 36,666 અને 36,457 વચ્ચે અથડાઇને છેલ્લે 193.56 પોઇન્ટ વધીને 36,636.10 રહ્યો હતો જે સાત ફેબ્રુઆરી પછીની સૌથી ઊંચી સપાટીએ બંધ હતો. નિફ્ટીમાં સુધારો આગળ વધ્યો હતો અને 65.55 પોઇન્ટ વધીને 11,053 રહી હતી. નિફ્ટી આગામી દિવસોમાં 11,130ની સપાટી ઊપર બંધ આવશે તો ચૂંટણી પહેલાં વિક્રમી ઊંચાઇની નજીક સરકશે એવી આશા જોવાતી હતી. ડેરિવેટિવ્ઝમાં પણ મંદીવાળાના વેચાણો કપાયા હતા. નિફ્ટી 11,00ના પુટ ઓપ્શનમાં રાઇટિંગ જોવાયું હતું અને તેને પગલે ઇન્ટ્રા ડેમાં પ્રીમિયમ Rs 5.10 અને Rs 15.85 વચ્ચે અથડાઇને છેલ્લે Rs 8 રહ્યું હતું. તેવી જ રીતે બેન્ક નિફ્ટીમાં 27,500ના પુટમાં રાઇટિંગ જોવાતાં સૌથી વધુ કામકાજ રહ્યા હોવાનું એનએસઇના ડેટા સૂચવતા હતા. ડેરિવેટિવ્ઝ સેગમેન્ટના એનાલિસ્ટ સુમિત રાહેજાના કહેવા પ્રમાણે, નિફ્ટી જો વધુ સમય 11,050ની ઊપર ટકવામાં સફળ રહેશે તો 11,200 સુધી ટૂંક સમયમાં પહોંચશે.\nવૈશ્વિક શેરબજારોમાં સ્થિરતાથી સાધારણ ઘટાડાનો માહોલ હતો. ચીન દ્વારા ટૂંક સમયમાં આર્થિક પગલાંઓની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓએ શાંઘાઈ આંકમાં સુધારો જળવાયો હતો. વધુમાં અમેરિકા અને ચીન દ્વારા આગામી સપ્તાહમાં ટ્રેડ સંબધિત મહત્ત્વની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના પણ વ્યકત કરાતી હતી. જોકે, યુરોપના શેરબજારમાં સપ્તાહના પ્રારંભમાં સુધારો આગળ વધતો અટકીને મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. ઇસીબીની મળી રહેલી મિટીંગમાં બ્રેક્ઝિટ અંગે કેવા સંકેતો મળે છે તેની પર યુરોપીયન શેરબજારની નજર રહી હોવાના અહેવાલ મળતાં હતા. દરમિયાન સ્થાનિકમાં મિડ કેપ આંક 72 અને સ્મોલ કેપ આંક 140 પોઇન્ટ વધ્યા હતા. જેને પગલે માર્કેટ બ્રેડથ પોઝિટીવ રહીને વધનાર 1673 શેરો સામે ઘટનાર 1026 શેરો હતા. વર્ષની ઊંચી 57 સ્ક્રિપ્સ પહોંચી હતી.\nહાઉસિંગ ફાઇનાન્સ શેરો વધ્યા\nગૃહ ફાઇનાન્સ\t4.3%\t269.50\nઆ સેક્શન ના વધુ સમાચાર\nરૂપિયો મહિનાની ટોચે, સોનામાં નરમાઈ અટકી\nભારતીય કપાસમાં ચીનની ફરી માગ નીકળી\nOECDએ વૈશ્વિક વૃદ્ધિદરનો અંદાજ 3.5 ટકાથી ઘટા..\nભારત��ાં અઢી વર્ષમાં બેરોજગારી દર વધીને રેકોર..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2018/02/blog-post_25.html", "date_download": "2019-03-21T20:50:22Z", "digest": "sha1:P2BKNT3ELDX5FI2H7ATBTR5B4LIRTMMU", "length": 23583, "nlines": 171, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "પ્રેમીથી પતિ ને વળી પાછું પ્રેમી બની શકાય? - Divyasha Doshi", "raw_content": "\nપ્રેમીથી પતિ ને વળી પાછું પ્રેમી બની શકાય\n– લગ્ન એટલે પ્રેમનો ધી એન્ડ કે પછી પ્રેમની શરૂઆત તે કહી શકાય જો મનના મેળ મળ્યા હોય.\nઐ મેરી જોહરા જબી ... તું અભી તક હૈ હંસી ઔર મેં જવાં.... તુજ પે કુરબાન મેરી જાન...\nવક્તનું ગીત હમણાં જ એફ એમ પર સાંભળતા કેટલાક વિચાર ઝબકી ગયા. આ ગીત જેમના પર ફિલ્માવાયુ તે સમયના બલરાજ સાહની અને નિરુપમા રોયનો અભિનય પણ કેટલો અદભૂત હતો તે યાદ આવ્યા વિના ન રહે. કોઇપણ બે વ્યક્તિ લગ્ન કરીને પ્રેમમાં પડે કે પ્રેમ કરીને લગ્ન કરે તે બેમાં જાઝો ફેર નથી.પણ વરસો વિતતાં તે બે વચ્ચે એ પ્રેમ જળવાયો છે કે નહીં તેના પર દાંપત્યના સંવાદનો આધાર હોય છે. રૂપ,રંગ, સ્વભાવ દરેક બાબતે આપણે નસીબદાર હોઇએ એવું હોતું નથી. પણ પ્રેમ એ દરેક ખોટને સરભર કરી દેતો હોય છે. અને જ્યારે એ ખોટ સરભર નથી થઈ શકતી ત્યારે એ પોલાણમાં બીજી વ્યક્તિ આવે છે. આ પોલાણો ક્યારેક લગ્નજીવનને તોડી નાખી શકે છે તો ક્યારેક લગ્નને વધૂ મજબૂત પણ કરી શકે છે. વેલેન્ટાઈન ડેની અસર છે કે આવા વિચારો વી રહ્યા છે.\nહમણાં લગ્નની મોસમ ચાલે છે,અને સાથે એનીવર્સરી તથા એકથી લઈને પચાસ વરસોનું લગ્નજીવન ઉજવાય છે. શરૂઆતના વરસોનું પેશન... રોમાંચ વરસો જતાં પુખ્ત થતાં સ્થિર થવું જોઇએ કે પછી તેમાં આવતાં રૂટિનપણાને તોડવા કંઇક નવું કરવું જોઇએ એ ભાવના તમે લગ્નમાં જીવનસાથીને કેટલું મહત્ત્વ આપો છો તેના પર નિર્ભર હોય છે. સંબંધોની નાવિન્યતામાં ટેકનોલોજી સરળતા કરી આપે છે. ટેકનોલોજીને કારણે અફેર એટલે કે લગ્નબાહ્ય સંબંધો વધ્યા છે એવું પણ કહેવાય છે, પણ તે છતાંય પહેલાં એવું નહોતું થતું એવું નથી. અનેક એવા દાખલા જોવા મળશે જેમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર થતાં હોય છે. ધર્મેન્દ્ર-હેમા માલિની, આમિર ખાન-કિરણ, શ્રીદેવી-બોની કપુર અત્યારે આ લોકો સુખી લગ્નજીવન ધરાવે છ���. તે છતાં તેમણે પહેલાં લગ્ન દરમિયાન લગ્નબાહ્ય સંબંધો બાંધ્યા અને પછી તેને લગ્નનું સ્વરૂપ આપ્યું. તેમના માટે લગ્ન હાલમાં સફળ છે પણ તેમની ભૂતપૂર્વ પત્ની માટે તે અસફળ છે.\nભારતીય સમાજમાં મોટાભાગે લગ્નો બાહ્ય રીતે તૂટતાં નથી. પણ સ્ત્રીને ખબર હોય છે કે પુરુષપતિ વૈવિધ્ય ઝંખે છે. રોમાંચ ખોળે છે. લેખક, સાહિત્યકારો, મીડિયા,ગ્લેમર વર્લ્ડમાં અનેક લોકો આવા અફેર કરતાં હોય છે. અને હા સામાન્ય વ્યક્તિઓમાં પણ અફેર થતાં જ હોય છે. પણ તેની સામે એવા કિસ્સા ય છે કે જેમાં પુરુષ પતિ પત્નીને પ્રેમ અને આદર આપીને રસોડામાંથી બહાર કાઢી પોતાના વિશ્વમાં લઈ જાય છે. પુરુષ માટે કહેવાય છે કે તેના પગમાં ભમરો હોય છે એક જગ્યાએ ટકે જ નહીં. પરંતુ, જેમ દરેક આંગળીઓ સરખી નથી હોતી તેમ દરેક પુરુષ પણ કંઇ ખરાબ નથી હોતા. એ પણ કબૂલ કરવું જ પડે.\nત્રણેક વરસ પહેલાં ૯૯માં વરસે મૃત્યુ પામેલા ખુશવંત સિંઘ વિશે શોભા ડે એ લખ્યું છે કે વિમેનાઈઝર તરીકે તેમની ખોટી છાપ ઊભી કરવામાં તેમને આનંદ આવતો હતો. સુંદર સ્ત્રીના તેઓ ચાહક હતા પરંતુ, તેમણે પોતાની પત્નીને નીચાજોણું થાય કે દુખ થાય એવું વર્તન ક્યારેય નથી કર્યું. ઊલ્ટાના તેઓ હંમેશા પોતાની પત્નીને ખૂબ ચાહતા હતા અને આદર કરતાં હતાં. એમ કહી શકાય કે તેઓ પોતાની પત્નીને લગભગ પૂજતા હતા. આગળ શોભા ડે એમ પણ કહે છે કે બિન્દાસ કોઇપણ વાત કોઇને ય કહી શકતાં ખુશવંત સિંઘ હકિકતમાં પોતાની પત્નીનો કહ્યો બોલ ઊપાડતા. આ વાત માનવી ગમે એવી છે. પણ હકિકતમાં એવું નહોતું. ખુશવંત સિંઘ પોતાની પત્ની સામે જ બીજી સ્ત્રીઓ સાથે ફ્લર્ટ કરતાં. પોતાના બીજી સ્ત્રીઓ સાથેના સંબંધોની વાતો પણ તેમણે ખુલ્લેઆમ લખી છે. આ બધા સાથે ય તેમણે લગ્નના પચાસ વરસની એનીવર્સરી ઉજવી છે. લગ્નને કેટલા વરસો વીત્યા એનું મહત્ત્વ નથી હોતું પણ તમે કેટલું એકબીજા માટે, એકબીજા સાથે જીવ્યા તેની ઉજવણી થવી જોઇએ. લગ્ન વખતે આજે જેટલા ફોટાઓ દંપતિ પડાવે છે એટલા વરસો પણ એકબીજાના જીવનસાથી બની વિતાવી શકે તો ઘણું.\nલગ્ન અને પત્ની પર અનેક જોક ભલે કહેવાતાં હોય અને પતિઓ ભલે તેમાં પોતાના હાલની વાત છે કહીને ગમ્મત કરી લેતાં હોય પણ કેટલાક પુરુષો પત્ની સાથે જીવવાના આનંદની કિંમત જાણતા હોય છે. પત્ની વિના સંસાર રૂપી કંસાર કેટલો ફિક્કો હોય છે કે તેમની અધૂરપ પત્ની નામની વ્યક્તિ કેવી સભર કરી મૂકે છે તે અનુભવતા હોય છે. અને તેનો આદર પણ કરતાં હોય છે.\nપતિ ઘરે આવે ત્યારે પોતે પત્નીએ હાજર રહેવું જ જોઈએ તેવો આગ્રહ રાખનાર પુરુષો હોય છે તો પત્નીને ખુલ્લુ આકાશ આપી શકનાર જીવનસાથી પણ હોઈ શકે છે. સાહિત્ય, કલાજગત અને સાયકોલોજીના ક્ષેત્રે અભ્યાસુ અને ભૂપેન ખખ્ખર, ગુલામ મોહમ્મદ શેખ, સુરેશ જોષી જેવા પ્રખ્યાત મિત્રો ધરાવતાં મુંબઈમાં રહેતા હતા એ રસિક મહેતાને મિત્રો કલારસિકના હુલામણા નામે બોલાવતા. કલાએ તેમની પત્નીનું નામ છે. આજે તેઓ જીવિત નથી પણ છેલ્લે જ્યારે તેઓ લગભગ પથારીવશ હતા ત્યારે કલાબહેન ૮૬ વરસની વયે અઠવાડિયામાં ત્રણવાર તેમના મિત્રો સાથે કલાકો ગાળી શકતા હતા અને તે ય કોઇપણ ગુનાહિતતા અનુભવ્યા સિવાય. તેમને આવું આગવું વ્યક્તિત્વ અને સમજ આપનાર રસિકભાઈના વખાણ કરતાં કલાબહેન થાકતા નથી. કલાબહેન રસિકભાઈ કરતાં ખાસ્સા ઊંચા. દરેક પ્રોગ્રામમાં પોતાનાથી ઊંચી, ઓછી ભણેલી ગુજરાતી સાડી પહેરતી પત્ની કલાને ગર્વભેર લઈને જાય. કલાબહેન કહે છે કે, ક્યારેય તેમણે મને એમ નથી કહ્યું કે તને આ નહીં સમજાય. ઉલ્ટાનું સતત એમ કહેતાં કે તું સમજવાનો પ્રયત્ન કરીશ તો ચોક્કસ સમજાશે જ. અંગ્રેજી મને આવડે નહીં તો પોતે અંગ્રેજી પુસ્તકો વાંચીને સમજાવે. ખરા અર્થમાં આજે હું જે કંઇ છું તે તેમને કારણે, નહીં તો હું રસોડું અને ઘર સંભાળતી નોકરાણી જેવી પત્ની હોત. આ સાંભળીને રમાબાઈ રાનડેની યાદ આવી. પૂનામાં આવેલ સેવા સદન સોસાયટીના સ્થાપક રમાબાઈ ૧૧ વરસની વયે જસ્ટિસ ગોપાલ મહાદેવ રાનડેને પરણીને આવ્યા. ઓણસમી સદીની શરૂઆત હતી તે સમયે ભારતમાં સ્ત્રીઓ શિક્ષણ લેવા બહાર જવાનો વિચાર પણ નહોતી કરી શકતી કે વાંચવા લખવાનું શીખે તે ય શક્ય નહોતું ત્યારે મહાદેવ રાનડેએ રમાબાઈને ભણાવ્યા અને મરાઠી ઉપરાંત અંગ્રેજી અને બંગાળી ભાષાઓ પણ શિખવાડી. રમાબાઈ સ્ત્રી ચળવળકારના પ્રણેતા બની શક્યા. જ્યોતિબા ફુલેથી લઈને ગાંધીજી સુધી અનેક નામોની યાદી બની શકે. અનેકવાર નર્મદા પરિક્રમા કરનાર અને તેના અનુભવો આલેખીને પ્રસિદ્ધ થયેલા અમૃતલાલ વેગડ પણ પોતાની પત્નીને સાથે રાખીને પોતાનો પ્રવાસ કરતાં.\nપોતાની પત્નીને સાથે ન રાખતાં. કાર્યક્રમોમાં હંમેશ એકલા જ ફરતા પુરુષોને ક્યારેય કોઇ પત્ની કેમ નથી સાથે એવું નથી પૂછતાં. જે પતિપત્નીના રસ અને સામાજીક સંદર્ભો જુદાં હોય છે તેઓ સાથે રહીને પણ જુદાં જ હોય છે. બન્નેનું જીવનસાથી હોવા છતાં તેમની વચ્ચે સાથ નથી હોતો. આમિરખાનને તેની પહે��ી પત્ની સાથે ગર્વભેર કેટલીવાર સાથે જોયાનું યાદ છે કે તેનો ઉલ્લેખ વારંવાર કર્યાનું યાદ છે કે તેનો ઉલ્લેખ વારંવાર કર્યાનું યાદ છે જ્યારે કિરણ સાથે છે તે આપણને યાદ નથી દેવડાવવું પડતું. જે ખરેખર સંબંધમાં હોય તે જ રિફ્લેક્ટ થતું હોય છે.\nતને કંઇ આમા સમજ નહીં પડે કહીને વાતે વાતે ખાનગીમાં અને જાહેરમાં ઊતારી પાડતાં અને સ્ત્રીનું કામ તો રસોડામાં જ એવું કહેતાં પુરુષપતિઓનો ય તોટો નથી જ. પણ જેનો હાથ ચોરીમાં પકડ્યો હોય તેને પોતાની સમકક્ષ લાવવાનો પ્રયત્ન કર્યા બાદ જો નિષ્ફળતા મળે તો આવું કહી શકાય તે એકવાર માની પણ લેવાય. યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડ અને યુનિવર્સિટી ઓફ ન્યુ હેમસ્ફિઅરમાં તાજેતરમાં આ અંગે ય સંશોધન થયું છે. તેમાં એવું બહાર આવ્યું છે કે વ્યક્તિ પર પ્રિયપાત્ર કે જીવનસાથી દ્વારા કરવામાં આવેલી ટીકા ખૂબ ક્રૂર અને લાગણીને ઘવાવતી હોય છે. એટલે જ્યારે તેનું રિએકશન આવે છે તે ક્યારેક વધારે પડતું પણ લાગી શકે. ટ્રેનમાં કે મેળાવડા કે લગ્નપ્રસંગોમાં અનેક પતિઓને સહજતાથી તિરસ્કારપૂર્વક ટીકા કરતાં જોયા સાંભળ્યા હશે. મોટેભાગે આસપાસમાં ઊભેલા આપણને ય તેમાં કંઇ અજુગતું નથી લાગતું. પણ જો કોઇ પત્ની ક્યારેક પતિને ઊતારી પાડતી દેખાય તો તરત જ એની ટીકા થાય છે કે આ યોગ્ય નહોતું. આ સહજ ક્રૂરતાઓ બાદ જો લગ્નના વરસો ઊજવાય તો એમાં કોઇ આંતરિક ઊમળકો નથી હોતો. પોતાની પત્નીની વર્ષગાંઠ પર કે લગ્નગાંઠ પર બીજાની પાસે કવિતા કે પત્રો લખાવતાં અને મોંઘી ભેટો આપતા પતિઓ એવું ન કરવાને બદલે પોતાની પત્નીનો પ્રેમપૂર્વક હાથ પકડી દિલથી બસ સોરી અને આભાર બે જ શબ્દો કહેશે તો પત્નીની આંખો હર્ષથી છલકાઈ ઊઠશે. અંગત અને નજીકની વ્યક્તિને પ્રેમ કરતાં હોઇએ ત્યારે તેની ન ગમતી બાબતને ટીકા કરવાને બદલે, તમારો જુદો અભિપ્રાય હોઇ શકે છે કે તમને આવું લાગ્યું તે લાગણીને ઘસરકા પાડ્યા સિવાય કહેવાની કળા જેણે આત્મસાત કરી હોય તે પુરુષને સલામ....\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખ��લ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nસ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે એ સાચું \nપ્રેમીથી પતિ ને વળી પાછું પ્રેમી બની શકાય\nપાણીનો બગાડ રોકવાનો પ્રયત્ન કરતો ઓલિયો (saanj sama...\nમારી છાતીના રાફડામાં ચાહવું બનીને એક ગોટગોટ પોઢેલો...\nહાસ્ય, રાજકારણ અને સ્ત્રી (મુંબઈ સમાચાર)\nબજેટનું વિશ્લેષણ અને નાની પાલખીવાલા (mumbai samac...\nઈતિહાસ જીવંત રાખવો જરૂરી છે\nકપડાં અને પર્યાવરણને કોઈ સંબંધ ખરો\nનિરંજન ભગત સાથે એક બપોર....(ફેસબુક ડાયરી)\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kvoweb.blogspot.com/2017/01/blog-post_18.html", "date_download": "2019-03-21T19:55:39Z", "digest": "sha1:2LK2BG4YHR5TXSCBVJWRUADM2663DRD4", "length": 4220, "nlines": 100, "source_domain": "kvoweb.blogspot.com", "title": "શ્રી કેવીઓ સેવા સમાજ: સેવા સમાજ નવનીત કપ ૨૦૧૬-૨૦૧૭. બુધવાર તારીખ ૧૮.૦૧.૨૦૧૭.", "raw_content": "શ્રી કેવીઓ સેવા સમાજ\nકચ્છી વીસા ઓસવાળ સમાજની આ મહત્વની સંસ્થા છે. મુળ કચ્છના વીસા ઓસવાળ સમાજના સભ્યો એના સભાસદ છે..\nસેવા સમાજ નવનીત કપ ૨૦૧૬-૨૦૧૭. બુધવાર તારીખ ૧૮.૦૧.૨૦૧૭.\nસેવા સમાજ નવનીત કપ ૨૦૧૬-૨૦૧૭. બુધવાર તારીખ ૧૮.૦૧.૨૦૧૭.\nઅહિં આવવા બદલ આભાર\nસેવા સમાજ નવનીત કપ ૨૦૧૬-૨૦૧૭. બુધવાર તારીખ ૧૮.૦૧.૨...\nAbout Me : કચ્છી વીસા ઓસવાળ સમાજની આ મહત્વની સંસ્થા છે. મુળ કચ્છના વીસા ઓસવાળ સમાજના સભ્યો એના સભ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/new-delhi-fire-breaks-at-india-congress-committee-headquarters-039062.html", "date_download": "2019-03-21T19:50:39Z", "digest": "sha1:VBGQEOQMWBZZZSDB35PJFYT37PMDX664", "length": 10178, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "કોંગ્રેસના દિલ્હી મુખ્યાલયમાં આગ લાગવાથી મચ્યો હડકંપ | New Delhi Fire Breaks Out At All India Congress Committee Headquarters - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લો���્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nકોંગ્રેસના દિલ્હી મુખ્યાલયમાં આગ લાગવાથી મચ્યો હડકંપ\nકોંગ્રેસના દિલ્હી મુખ્યાલય માં આગ લાગવાથી હડકંપ મચી ગયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના દિલ્હી મુખ્યાલય લગભગ બપોરે 1 વાગ્યે આગ લાગી હતી. આગ લાગવાથી વધારે નુકસાન થવાની ખબર નથી આવી. હજુ સુધી આગ લાગવાના કારણ વિશે કોઈ ખાસ માહિતી નથી મળી રહી.\nઆગમાં કોઈના પણ ઘાયલ થવાની કોઈ જ ખબર નથી. જણાવવામાં આવી રહ્યું છે કે આ આગ કોંગ્રેસ મુખ્યાલયના એક રૂમમાં લાગી હતી. આગ લાગવાની સાથે જ ફાયરબ્રિગેડ ને તેના વિશે જાણકારી આપવામાં આવી. ફાયરબ્રિગેડ ગાડી આવતા પહેલા જ ત્યાં હાજર લોકોએ સિલિન્ડર ઘ્વારા આગ ઓલવી નાખી હતી.\nહાલમાં કોંગ્રેસ મુખ્યાલયમાં પરિસ્થિતિ સામાન્ય છે. આગના કારણે વધારે નુકશાન નથી થયું. આગ લાગવા સમયે કોંગ્રેસના કોઈ પણ મોટા નેતા ત્યાં હાજર ના હતા.\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nપૂર્વોત્તર રાજ્યોમાં ભાજપને મોટો ઝટકો, પાર્ટીના ઉપાધ્યક્ષે કોંગ્રેસનો હાથ પકડ્યો\nઅમે અમારા નામ આગળ ચોકીદાર લખ્યું, જેમને તકલીફ હોય તેઓ પપ્પૂ લખી લેઃ અનિલ વિજ\nકર્ણાટક કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, પીએમ મોદીને ગણાવ્યા ‘નામર્દ'\nપ્રિયંકા ગાંધીએ માયાવતીને આપ્યો જવાબ-કોઈ કન્ફ્યુઝન નથી, અમારી લડાઈ ભાજપ સામે\nકર્ણાટકમાં રાહુલઃ 500-1000 નોટોની જેમ બંધારણને પણ ખતમ કરી દેશે મોદી\nગોવા સીએમ મનોહર પરિકરના નિધન બાદ કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો\nકોંગ્રેસે ગોવામાં સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો\nદહેરાદૂનમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યો હુમલો કહ્યુ, ખંડૂરીને મળી સાચુ બોલવાની સજા\nકોંગ્રેસે જાહેર કરી પોતાની ત્રીજી યાદી, તેલંગાણાની 8 અને આસામની 5 સીટ પર ઉમેદવાર ઉતાર્યા\nમુંબઈ બ્રિજ દૂર્ઘટના પર શરૂ થયુ રાજકારણ, કોંગ્રેસે પિયુષ ગોયલનું માંગ્યુ રાજીનામુ\nમહિલાઓને ટિકિટ આપવા મામલે કોંગ્રેસ નંબર 1, માયાવતીની બસપા સૌથી પાછળ\nઉત્તરાખંડમાં ભાજપને મોટો ફટકો, પૂર્વ સીએમ બીસી ખંડૂરીનો દીકરો કોંગ્રેસમાં સામેલ થશે\ncongress delhi fire કોંગ્રેસ દિલ્હી આગ\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2017/12/blog-post_13.html", "date_download": "2019-03-21T19:56:48Z", "digest": "sha1:KVAVI563J6I32BGECUJJZEKCEOBE4N56", "length": 19534, "nlines": 169, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "એ \"લોકો \" અને \"આપણે\" નો કટ્ટર ભેદભાવ - Divyasha Doshi", "raw_content": "\nએ \"લોકો \" અને \"આપણે\" નો કટ્ટર ભેદભાવ\nગાંધીનો સરકારની નીતિ સામેનો વિરોધ અંગ્રેજોને પણ તેમનો આદર કરવા મજબૂર બનાવતો.\nઓખી વાવાઝોડુ આવીને ગયા બાદ સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઠંડીમાં ગરમાગરમ ચા પીવાની મઝા તો સૌરાષ્ટ્રવાસીઓ ભરપૂર માણે છે. કોફી એ વિદેશી પીણું અને ગુજરાતમાં તો ઝાડા થાય ત્યારે જ મોટેભાગે પીવાતું પીણું છે. ગરમા ગરમ ચા દરેક ગલીના નાકે મળી રહે. ચાની સાથે ગરમા ગરમ ફાફડા જલેબીની લહેજતતો કાઠિયાવાડી જ માણી શકે. પણ આજકાલ તો ગરમા ગરમ ચર્ચાઓ ચાલે છે ચાની સાથે. ચા વેચનાર વ્યક્તિઓ પૈસાદાર થઈ શકે છે એટલું જ નહીં વડાપ્રધાન પણ થઈ શકે છે તે સાબિત થયું છે ત્યારથી ચાની સાથે ચોટદાર ચર્ચા કરવાનું ચલણ પણ ચાલ્યું છે. આ ચા વિશે આજે વાત નથી કરવી પણ ચર્ચાની વાત કરવી છે.\nચર્ચા એટલે બે કે ત્રણ પક્ષો પોતપોતાનો મત રજૂ કરે. પોતાનો મત વૈચારિક મુદ્દાઓ સાથે બીજાને સમજાવવાનો પ્રયત્ન થતો હોય. પણ ધારો કે તમે ગમે તેટલો પ્રયત્ન કરો અને સામી વ્યક્તિને તમારો મત એટલે કે અભિપ્રાય એટલે કે વિચારો ગળે ન ઉતરતા હોય તો શું આપણા બંધારણમાં દરેકને પોતાની વૈચારિક સ્વતંત્રતા આપવામાં આવી છે. પણ ઈ સ્વતંત્રતા આપણે સામી વ્યક્તિને આપી શકતા નથી. એક ઘાને બે કટકા કરીને આપણે ઊભા થઈ જાઈએ છીએ. મિત્રતા પણ એવી જ વ્યક્તિ સાથે ટકે કે જે તમારી હામાં હા ભેળવે. તમારાથી જુદા વિચાર ધરાવનાર વ્યક્તિને સ્વીકારવી મુશ્કેલ લાગે છે. ક્રિકેટ હોય કે ચૂંટણી હોય એક પક્ષે રહેવા ટેવાયેલા આપણે બીજા પક્ષને યેનકેન પ્રકરેણ હરાવી દેવાની જ ગણતકરી કરીએ. સામી વ્યક્તિની જીત સ્વીકારવી ય એટલી સહેલી નથી હોતી કે ન તો પોતાની હાર સ્વીકારવાની હિંમત હોય છે.\nપ્રાચીન સંસ્કૃતિના ઈતિહાસમાં ભારતનું નામ મોખરાનું હોઈ શકે. હડપ્પન અને મોહેન્જો દરોની સંસ્કૃતિથી લઈને આજ દિન સુધી વિવિધતામાં એકતાનું આપણને સૌને ગૌરવ છે. આપણી લોકશાહી દુનિયાની સૌથી મોટી લોકશાહી છે. તેનું બંધારણ મોટું છે અને હજી જીવંત છે તેની ખાતરી પણ છેલ્લા વરસમાં થઈ હતી. રાઈટ ટુ પ્રાઈવસીનું જજમેન્ટ આપીને સુપ્રીમ કોર���ટે લોકશાહીને જીતાડી છે. પણ તેને છિન્નભિન્ન કરવા માટેના પ્રયત્નો પણ આપણા દ્વારા જ થઈ રહ્યા છે. ગુજરાતની ચૂંટણીમાં ક્યો પક્ષ જીતશે અને ક્યો પક્ષ હારશે તેના કરતાં પણ લોકશાહીનું ગૌરવ જળવાય તેની ચિંતા કરવાની વધુ તાતી જરૂર જણાય છે.\nદરેક બે વ્યક્તિઓ વચ્ચે મતભેદ હોઈ શકે છે. વિવિધતામાં એકતાનું ગૌરવ લેનારા આપણે આજે શું ખરેખર વિવિધતાનો સ્વીકાર કરીએ છીએ ખરા એ સવાલ દરેકે પોતાના અંતરાત્માને ઢંઢોળીને પૂછવો રહ્યો. આજે વૈચારિક મતભેદને જાણે કોઈ સ્થાન જ ન હોય તેવું જણાય છે. દરેક બાબતે એ લોકો ને અમે. બીજાઓ અને આપણે એવી બે ભેદરેખા સાથે જ વાત શરૂ થાય છે. રાજસ્થાનમાં કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને તે પોતાનાથી જૂદી હોવાને કારણે જ મારી નાખે. બાળી નાખે અને વળી એ તેનો વિડિયો ઉતારે ત્યારે વિચાર આવે કે આવું હિંસાનું વરવું પ્રદર્શન કરવાનું કોઈ કારણ ખરું હા, ભારોભાર ધિક્કાર અને નફરતની રાજનીતિ. ગાંધીજીને ગોરાઓએ પિટસબર્ગના સ્ટેશન પર અડધી રાત્રે ફેંકી દીધા હતા કારણ કે તેઓ ગોરા નહોતા. જો કે સાવ એવું નહોતું એ ગોરાઓ પાસે સત્તા હતી. સત્તા હતી એટલે જ ભેદભાવ કરી શક્યા. તે છતાં સત્તા વિનાનો માણસ ભેદભાવ કરી શકતો નથી એ માનવું મૂર્ખતા છે. હિંસક બનવાની સત્તા છે એવું માનનાર વ્યક્તિ પણ બીજી વ્યક્તિની હિંસા કરી શકે છે.\nવિરોધ કરવા માટે ય આપણે યોગ્ય શબ્દોને બદલે હિંસાનો જ ઉપયોગ કરીએ છીએ. ગાંધીના ગુજરાતના આપણે શું શાંતિથી આપણો વિરોધ ન નોંધાવી શકીએ કહેવાય છે કે શબ્દોની ધાર ઘણી કાતિલ હોય છે. સામી વ્યક્તિને રહેંશી નાખવાનું જ બાકી રાખીએ છીએ. સામી વ્યક્તિનો મત કે અભિપ્રાય જૂદો હોઈ જ કેમ શકે કહેવાય છે કે શબ્દોની ધાર ઘણી કાતિલ હોય છે. સામી વ્યક્તિને રહેંશી નાખવાનું જ બાકી રાખીએ છીએ. સામી વ્યક્તિનો મત કે અભિપ્રાય જૂદો હોઈ જ કેમ શકે પણ એવી દલીલો નકામી છે કે સામી વ્યક્તિ એ જ ભાષા સમજે. હિંસા કરનારાઓ કરતાં અહિંસાની લાકડીએ આખી અંગ્રેજ સલ્તનતને હરાવનાર ગાંધીને આપણે ફક્ત પૈસા પર છાપીને ઉપભોક્તાવાદને અને તેને લીધે પનપતી હિંસાને કેશ કરતા થઈ ગયા છીએ. લોકશાહીની સૌથી સુંદર વાત છે તેનું બંધારણ. એમાં દરેક વ્યક્તિને જાતિ, જ્ઞાતિ અને ધર્મના બંધન વગર પોતાના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. પણ એ અધિકાર આપણે બીજાને આપવા માગતા નથી એવું નથી લાગી રહ્યું પણ એવી દલીલો નકામી છે કે સામી વ્યક્તિ �� જ ભાષા સમજે. હિંસા કરનારાઓ કરતાં અહિંસાની લાકડીએ આખી અંગ્રેજ સલ્તનતને હરાવનાર ગાંધીને આપણે ફક્ત પૈસા પર છાપીને ઉપભોક્તાવાદને અને તેને લીધે પનપતી હિંસાને કેશ કરતા થઈ ગયા છીએ. લોકશાહીની સૌથી સુંદર વાત છે તેનું બંધારણ. એમાં દરેક વ્યક્તિને જાતિ, જ્ઞાતિ અને ધર્મના બંધન વગર પોતાના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. પણ એ અધિકાર આપણે બીજાને આપવા માગતા નથી એવું નથી લાગી રહ્યું કટ્ટરતાવાદના ગુલામ તો નથી બની રહ્યાને કટ્ટરતાવાદના ગુલામ તો નથી બની રહ્યાને મને છેલ્લા પંદર દિવસથી સતત સંદેશાઓ સોશિયલ મીડિયા મારફતે મળી રહ્યા હતા તેમાં ભારોભાર ધિક્કાર અને હિંસા ભરેલા હતા. એવા સંદેશાઓ બીજાને ફોર્વડ કરી જ કેમ શકાય\nટેલિવિઝનમાં સમાચાર જુઓ તો પણ એ કોઈને કોઈ પૂર્વગ્રહોથી પીડિત છે તે સાફ દેખાય. મુદ્દાની વાત કરવા કરતાં સતત આક્ષેપો અને સામી વ્યક્તિને ઉતારી પાડવાની તરકીબો જ જોવા મળે. પત્રકાર તરીકેની તાલીમમાં પહેલો પાઠ એ શીખી હતી કે જ્યારે તમે રિપોર્ટિંગ કરો ત્યારે સ્પષ્ટ રિપોર્ટિંગ જ હોવું જોઈએ. તેમાં તમારા અંગત ઈમોશન એટલે કે લાગણીઓને સ્થાન નથી હોતું. વળી રિપોર્ટિંગ કરતી સમયે સત્યની ચકાસણી કર્યા બાદ જ તેને રજૂ કરવું. ન્યૂઝમાં વ્યૂઝની ભેળસેળ ન ચાલે. પણ અહીં તો રોજે રોજ ફેક ન્યૂઝ આપણને આપવામાં આવે. ફેક ન્યૂઝ પણ કેટલીકવાર ભારોભાર નફરત અને હિંસાથી ભરેલા હોય.\nગાંધી જ્યાં પેદા થયા અને અંગ્રેજોની સામે અસહકારની જે લડત ચાલુ કરી તે ગુજરાતમાં આજે હિંસા અને નફરતનું રાજ ઉછરી રહ્યું છે. ગાંધીજીનો વિરોધ અંગ્રેજો સામે નહોતો તેમની નીતિ સામે હતો. એટલે જ અંગ્રેજો પણ તેમનું માન જાળવતા. ગાંધી જેવો મુત્સદ્દી રાજકારણી જડવો મુશ્કેલ છે. એમના પર હિંસા થઈ પણ એમણે ક્યારેય શાબ્દિક રીતે પણ હિંસક હુમલો કર્યો નથી. તેમની દરેક વાત સાથે કદાચ આપણે સહમત ન પણ થઈએ તો ય તેમની વિરોધ કરવાની રીત ગજબ હતી. અંગ્રેજો જેવી જુલમગાર સરકારે પણ યુદ્ધ કર્યા વિના સરકાર છોડીને જવું પડ્યું. વિરોધ પણ સંયમપૂર્વક થઈ શકે તેવો દાખલો વિશ્વને આપીને ગયા.\nધિક્કારની રાજનીતિમાં બન્ને પક્ષને છાંટા ઉડે છે. કટ્ટરવાદ ન તો સત્તાનો સારો કે ન તો પ્રજાનો યોગ્ય. સ્વતંત્રતા યોગ્ય છે પણ સ્વછંદતા નહી. મારા ઘરમાં હું કંઈ પણ કરી શકું પણ રોજ જ મોટેથી રેડિયો કે ટેપ વગાડું અને તેનાથી બીજી વ્યક્તિઓને તકલીફ થાય તે યો���્ય નથી. મારા ઘરનો એઠવાડ હું બાજૂના આંગણામાં નાખું તે યોગ્ય નથી. જાતિ, જ્ઞાતિના નામે ભેદભાવ કરી ધિક્કારની લાગણી પોષું તે યોગ્ય નથી. આપણી જ્ઞાતિપ્રથાની પરંપરાનું ગૌરવ હોઈ શકે, તેનો પણ ઈતિહાસ છે, પરંતુ તેને લીધે હિંસક ભેદભાવ યોગ્ય નથી જ. હિંસા આપણા ગૌરવને નુકસાન કરી રહી છે. કોઈપણ પ્રકારની હિંસાને સમર્થન આપી શકાય જ નહીં. પોતાની વાત સાચી સાબિત કરવા માટે બીજાનું સતત અપમાન કરવું એ સ્વતંત્રતા નથી. આજે ગુજરાતને જ નહીં આખાય ભારતને એક ગાંધીની જરૂર છે.\nTags: ઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nબિયર, બેલી અને પૌરુષત્વની રસપ્રદ વાતો (mumbai sa...\nસ્ત્રીનું સ્થાન ઘરની ચાર દિવાલોમાં (મુંબઈ સમાચાર)...\nઆ બધું શું ચાલી રહ્યું છે\nભવરીદેવી આજે પણ ન્યાય માટે લડી રહ્યા છે\nશૌચાલય છે પણ સોચ નથી (મુંબઈ સમાચાર)\nએ \"લોકો \" અને \"આપણે\" નો કટ્ટર ભેદભાવ\nપારસી બાનુની અન્યાય સામે ન્યાયની લડત (મિડ-ડે)\nસંઘર્ષ અને પીડાનું ડિજિટલાઇઝેશન (મુંબઈ સમાચાર)\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/category/expose", "date_download": "2019-03-21T21:23:40Z", "digest": "sha1:3Y7M2M34ZAOXTQF3EG5BXDRKU3S6KLO4", "length": 6219, "nlines": 111, "source_domain": "www.gujaratmirror.in", "title": "Gujarat Mirror : News", "raw_content": "\nસ્યુસાઈડ બોમ્બર સહિત બે ત્રાસવાદી ગુજરાતમાં ઘુસ્યાના IBના ઈનપુટ\n5 કરોડના બ્રાન્ડેડ ‘ડુપ્લિકેટ’ દોરાનું વેચાણ...\nઇંડાની લારીઓવાળાને મેયરે ખદેડાતા વિરોધ\n5.70 લાખની નેટ બેન્કિંગ ઠગાઈમાં સીમ કાર્ડ રાજકોટથી ખરીદાયું હોવાનો ઘટસ્ફોટ\n‘ગુજરાત મિરર’દ્વારા પ્રયોગ કરીને ‘પાકિસ્તાન’ શબ્દને તોડી ‘ફાટી’ સ્તાન ���બ્દનો યુઝ થયો....\nસ્યુસાઈડ બોમ્બર સહિત બે ત્રાસવાદી ગુજરાતમાં ઘુસ્યાના IBના ઈનપુટ\nભીડભાડવાળા વિસ્તારો, રેલવે સ્ટેશનો, મંદિરો, સ્ટેચ્યૂ ઓફ યુનિટીને નિશાન બનાવી શકેઅમદાવાદ તા.19પુલવામા....\n5 કરોડના બ્રાન્ડેડ ‘ડુપ્લિકેટ’ દોરાનું વેચાણ...\nનકલી અને ઓરિજિનલ દોરાના ભાવમાં 40 થી 50 રૂપિયાનો તફાવતરાજકોટ તા,12સોમવારે ઉતરાયણ પર્વ ઉજવાશે જેની....\nઇંડાની લારીઓવાળાને મેયરે ખદેડાતા વિરોધ\nમેયરે પોતાના વોર્ડમાંથી ન્યુસન્સની સફાઇ શરૂ કરી ટોળું મનપા કચેરીએ ધસી ગયું, સ્ટે. ચેરમેનને....\n5.70 લાખની નેટ બેન્કિંગ ઠગાઈમાં સીમ કાર્ડ રાજકોટથી ખરીદાયું હોવાનો ઘટસ્ફોટ\nરાજકોટ તા,3અમદાવાદ શહેરની વટવા પોલીસ દ્વારા જીવીત વ્યક્તિના મરણ પ્રમાણપત્રના આધારે ચાલતા કૌભાંડનો....\nથાઈલેન્ડના પાટનગર બેંગકોકના સૌથી ઊંચા મકાન, 74-માળના ‘કિંગ પાવર મહાનાખોન’ ટાવરની છત પર બેસાડવામાં....\n‘ઓનલાઈન’ બિન ખેતી અમદાવાદ-ગાંધીનગરમાં સફળ થયેલી પણ રાજકોટમાં નહિ \n‘ઓનલાઈન’ બિન ખેતી ‘ફલોપ’ માત્ર એક અરજી થઈ માત્ર એક અરજી થઈ રાજકોટ, તા. 16રાજકોટમાં બિનખેતીની અરજીઓને ઓનલાઈન....\nસાયબર એટેકથી દર વર્ષે રૂા.1.50 લાખ કરોડની બેન્ક રોબરી\nનવીદિલ્હી તા.14સાયબર હુમલા નિવારવામાં ભારતીય બેન્કોની સુરક્ષા સિસ્ટમ પૂરતી નથી. બેન્કિંગ સિસ્ટમમાં....\n‘ગુજરાત મિરર’નો ચોટદાર પડઘો પર્યુષણમાં માંસ મટનનું વેચાણ અટકાવાયું \nકમિશનર બંછાનિધિ પાનીએ સ્ટાફને દોડાવ્યો, રાતથી જ વેચાણ બંધ કરાવ્યું પારસી અગિયારી ચોક, ભીલવાસ,....\nસાબરકાંઠાઃ અનાદી કાળથી માનવીનો પશુ અને પક્ષીઓ સાથેનો સંબંધ સ્વજન સમો અતુટ રહ્યો છે...\nજાફરાબાદના બાલાનીવાવ નજીક વાલ્વ લિકેજ થતા નર્મદાનું લાખો લિટર પાણી નદીના રૂપે વહ્યું\nસુરતમાં પાટીદારોના ગઢ વરાછામાં હાર્દિકને સમાજનો ગદ્દાર ગણાવી પૂતળાંનું દહન કર્યું\nખંભાળીયા નજીક ટ્રેન અકસ્માતમાં વૃદ્ધનું મોત...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32612", "date_download": "2019-03-21T20:08:45Z", "digest": "sha1:PKV3OTWFEWA4GNRISZO34QQ5PPKCWMWH", "length": 6775, "nlines": 68, "source_domain": "amreliexpress.com", "title": "સાવરકુંડલા ખાતે કેદારનાથ જયોતિલિંગથી સોમનાથ જયોતિલિંગ સુધી જઈ રહેલ રથનું સ્‍વાગત કરાયું – Amreli Express", "raw_content": "\nસાવરકુંડલા ખાતે કેદારનાથ જયોતિલિંગથી સોમનાથ જયોતિલિંગ સુધી જઈ રહેલ રથનું સ્‍વાગત કરાયું\nસાવરકુંડલા શહેર ખાતે દ્વિતીય દ્વાદશ જયોતિલિંગ સમારોહ ર019 ભારતના પ્રથમ જયોતિલિંગ સોમનાથ મહાદેવ (ગુજરાત)ના સાનિઘ્‍યમાં યોજાશે. આ તકે જયોતિલિંગ કેદારનાથ મહાદેવથી નીકળેલ ભવ્‍ય અને દિવ્‍ય રથ ગુજરાતના સોમનાથ જયોતિલિંગ સુધી જશે. આ રથનું સાવરકુંડલા શહેર ખાતે સમગ્ર સાવરકુંડલાના શહેરીજનોએ ફૂલ ચોખાથી વધાવી શહેરના મુખ્‍યમાર્ગો પર રથ સાથે ભવ્‍ય શોભાયાત્રા નીકળી હતી. આ તકે હિન્‍દુ યુવા સેના, વિશ્‍વ હિન્‍દુ પરિષદ, બજરંગદળ તથા સમગ્ર હિન્‍દુ સમાજે રથને વધાવ્‍યો હતો.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on સાવરકુંડલા ખાતે કેદારનાથ જયોતિલિંગથી સોમનાથ જયોતિલિંગ સુધી જઈ રહેલ રથનું સ્‍વાગત કરાયું Print this News\n« અમરેલી જિલ્‍લામાં 31 પોલીસ કર્મીઓની અરસપરસ બદલી કરવામાં આવી (Previous News)\n(Next News) જિલ્‍લા પંચાયતની બાંધકામ શાખામાં ભ્રષ્‍ટાચારની બોલબાલા »\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nઅમરેલી લોકસભાનાં કોંગી ઉમેદવાર તરીકે સુરેશ કોટડીયાનું નામ ચર્ચામાં આવતા દેકારો\nઅમરેલી શહેરમાં ધો. 10ની પરીક્ષામાં 3 કોપીકેસ નોંધાયા : પરીક્ષાની પૂર્ણાહુતી\nઅમરેલીમાં માર્ગો બનાવવાની કોઈને પડી નથીઆગામી 100 દિવસમાં શહેરનાં તમામ માર્ગો નહી બને તો ચોમાસામાં વધારે પરેશાની ઉભી થશે\nસાવધાન : ફેસબુક, વોટ્‍સએપ, ટ્‍વીટર પર હથિયાર સાથેના ફોટા જેલયાત્રા કરાવશે\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍��ામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00547.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/astrology/zodiacs-who-would-ditch-friends-love-sake-039432.html", "date_download": "2019-03-21T20:04:58Z", "digest": "sha1:K4UW4EA4X7YQ6MWQHLR2BCATLT65XSQO", "length": 12603, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "આ 4 રાશિના લોકો પ્રેમ માટે આપે છે દોસ્તીની કુરબાની | your friend of these zodiac can ditch you for love - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nઆ 4 રાશિના લોકો પ્રેમ માટે આપે છે દોસ્તીની કુરબાની\nજ્યારે કોઈ વ્યક્તિ પ્રેમમાં પડે છે, ત્યારે તેના આ નવા સંબંધની અસર બીજા સંબંધો પર પડે તેવી શક્યતાઓ વધી જાય છે. આ લેખમાં અમે તમને રાશિ પ્રમાણે એવી વ્યક્તિઓ વિશે જણાવીશું જે પ્રેમ માટે મિત્રોને પણ છોડી શકે છે.\nઆવી વ્યક્તિઓ પોતાના મિત્રોને મદદ કરવાના બદલે પોતાના પ્રેમને સમર્થન કરવા તૈયાર હોય છે. સમય આવ્યે તે પોતાના મિત્રોને છોડીને પ્રેમ કરનાર વ્યક્તિ સાથે જ જાય છે. તો ચાલો જુઓ તમારી રાશિ પણ આ યાદીમાં છે કે નહીં \nઆ રાશિના લોકો જ્યારે પ્રેમમાં પડે છે, તો તે રિલેશનશિપ વિશે ગંભીર થઈ જાય છે. અને ગંભીરતાની સાથે તેઓ ઝનૂની પણ બની જાય છે. આ રાશિના લોખો આખું જીવન આ જ રિલેશનશિપમાં રહે છે. સંબંધ સાચવી રાખવા માટે જે કરવું પડે તે કરે છે. આ વ્યક્તિઓ પોતાના સંબંધને લઈ એટલા ઓબ્સેસ્ડ થઈ જાય છે કે તે પોતાના પાર્ટનરને પણ પોતાના મિત્રોને છોડી દેવા દબાણ કરે છે. કારણ કે તેઓ ખુદ પણ આવું જ કરે છે.\nઆ રાશિના લોકો લાગણીશીલ હોય છે. તેઓ જ્યારે પ્રેમમાં પડે છે, તો અન્ય લોકોની સરખામણીમાં પ્રેમને વધુ ઉપર રાખે છે. આ વ્યક્તિઓ લાગણીને લઈ જાગૃત હોય છે, અને તેમના માટે પ્રેમ એ જીવનની સૌથી જરૂરી લાગણી છે. પરંતુ તેઓ પોતાની મિત્રતાનું મહત્વ પણ જાણે છે. જો કે તેમનું જીવન પણ પોતાના પાર્ટનર પ્રત્યે કમિટમેન્ટથી સંકોચાઈ જાય છે.\nવૃષભ રાશિના લોકો વિલાસી પ્રકૃતિના મનાય છે. તેઓ બહુ ભાવુક હોય છે, અને જ્યારે પ્રેમમાં પડે છે, ત્યારે ખરેખર તે પ્રેમ સાચો હોય છે. તેઓ ક્યારેક જ જીવનમાં સંયમ રાખે છે. આવા વ્યક્તિઓ પોતાના રોમાન્ટિક જીવન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. અને આ જ કારણ છે કે તેઓ મિત્રતા પર ધ્યાન આપવામાં નિષ્ફળ રહે છે. તેમના આ વલણને કારણએ જ તેઓ મિત્રતા અને પ્રેમને સરખું મહત્વ નથી આપી શક્તા.\nજ્યારે આ રાશિના લોકોના મિત્રો રિલેશનશીપમાં આવ્યા છઈ તેમને ઈગ્નોર કરે છે તો આ રાશિના લોકો દુખી અને પરેશાન થાય છે. પરંતુ સત્ય એ છે કે જ્યારે આ રાશિના જાતકો પણ પ્રેમમાં પડે છે, તો તેઓ પણ આવું જ વર્તન કરે છે. તેઓ પ્રેમમાં રહેવાનું પસંદ કરે છે. મીન રાશિના જાતકો જ્યારે પ્રેમમાં પડે છે, ત્યારે પ્રેમ માટે જે કરવું પડે તે બધું જ કરે છે\nઆ રાશિના લોકો પ્રપોઝ કરવામાં ખુબ જ પાછળ છે\nકિસ આપવા ગર્લફ્રેન્ડે રાખી અજીબ શરત, બુરખો પહેરીને નીકળ્યો બૉયફ્રેન્ડ અને પછી જે થયું...\n2019માં આ 7 રાશિના લોકોની લવ લાઈફ શરૂ થશે, કોઈ ખાસ કરશે પ્રેમની વાત\nઆ 3 રાશિવાળાઓ માટે આ વર્ષે વેલેન્ટાઈન ડે રહેશે સુપર-ડુપર હિટ\nલિવ ઈન રિલેશનશીપ દરમિયાન સંમતિથી બાંધેલ યૌન સંબંધ રેપ નથીઃ સુપ્રીમ કોર્ટ\nરિવેન્જ અફેર કરવામાં મહિલાઓ સૌથી આગળ, બેવફાઈ મળ્યા બાદ લે છે બદલો\nપુરુષોની નજરમાં આવી હોવી જોઈએ તેમની ગર્લફ્રેન્ડ\nસૌથી વધુ આકર્ષક હોય છે ઓક્ટોબરમાં જન્મેલા લોકો\nપ્રેમ કરવા માટે તાલિબાની સજા મળી, થાંભલા સાથે બાંધીને યુવકની પીટાઈ\nBigg Boss 12: અનૂપ જલોટાના બાળકની મા બનવાની હતી જસલીન મથારુ\nયુવતીએ લગ્નની ના પાડી તો પ્રેમીએ MMS વાયરલ કર્યો\nજસલીનના પિતાને માર્યુ મ્હેણુ, ‘અમારી દીકરી હોત તો કાપીને ફેંકી દેત'\nધર્મ આડે આવ્યો તો પ્રેમી કપલે ઝેર પીધું, યુવતીની મૌત\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00547.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news-views/science-tech-auto/tata-nexon-is-a-india-s-safest-car.html", "date_download": "2019-03-21T20:38:27Z", "digest": "sha1:HO5KMIKLX7SWG6HLTOKKK5JI3RDPZXYT", "length": 4295, "nlines": 74, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: Tataની આ કાર છે ભારતમાં સૌથી સુરક્ષિત કાર, ક્રેશ ટેસ્ટમાં મળ્યા 5 સ્ટાર", "raw_content": "\nTataની આ કાર છે ભારતમાં સૌથી સુરક્ષિત કાર, ક્રેશ ટેસ્ટમાં મળ્યા 5 સ્ટાર\nભારતની દિગ્ગજ કંપની Tata Motorsની Nexon કોમ્પેક્ટ SUVની દુનિયાભરમાં ચર્ચાઓ થઈ રહી છે. Tata Nexonને સેફ્ટીના મામલે સૌથી સુરક્ષિત કાર માનવામાં આવી છે. UK બેઝ્ડ ગ્લોબલ NCAPએ જાહેરાત કરી છે કે, Tata Nexonને સુરક્ષાના મામલે સૌથી વધુ રેટિંગ્સ મળ્યા છે.\nગ્લોબલ NCAP ભારતીય કારોની Crash Safety Test વર્ષ 2014થી કરતુ આવ્યુ છે અને તેનુ કહેવુ છે કે Nexonને આ વર્ષે ઓગસ્ટ મહિનામાં 4 સ્ટાર રેટિંગ્સ આપવામાં આવ્યા હતા અને હવે કંપની દ્વારા વિવિધ સુવિધાઓ તેમજ વધુ સુરક્ષા ઉપકરણો જોડ્યા બાદ લેટેસ્ટ ટેસ્ટમાં Nexonને વયસ્કની સુરક્ષા મામલે 5 સ્ટાર રેટિંગ્સ મળ્યા છે. તેમજ બાળકોની સુરક્ષા મામલે તેને 3 સ્ટાર રેટિંગ્સ મળ્યા છે. કેટલાક વધારાના સેફ્ટી ફીચર્સમાં તમામ સ્ટાન્ડર્ડ વેરિયન્ટ્સમાં ડ્રાયવર અને પેસેન્જર માટે સીટ બેલ્ટ રિમાઈન્ડર અને વધુ કડક UN95 પક્ષ પ્રભાવ સુરક્ષા આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે કારના સ્ટ્રક્ચરમાં પણ ફરીથી કામ કરવામાં આવ્યુ છે.\nNexonને ભારતમાં બનાવવામાં આવી છે અને તે સેફ્ટી ડિઝાઈન અને પરફોર્મન્સમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા માટે ઘરેલૂ ઉદ્યોગોની વિશાળ ક્ષમતા દર્શાવે છે. Nexonની સાથે Tataએ વૈશ્વિક કાર ઈન્ડસ્ટ્રીને દર્શાવ્યુ છે કે 5 સ્ટારને પ્રાપ્ત કરવા માટે તમે મેક ઈન ઈન્ડિયા કરી શકો છો.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\nઅમે નવા રંગરૂપમાં આવી રહ્યા છીએ. નવો લૂક જોવા માટે અહિયાં ક્લિક કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00547.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2014/08/19-8-14.html", "date_download": "2019-03-21T20:27:20Z", "digest": "sha1:OQLOBFP4J3Y2WZ3Z5XGJQUCNIXEQ5S5M", "length": 20346, "nlines": 180, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "પુરુષોનું આધિપત્ય બોલવામાં 19-8-14 - Divyasha Doshi", "raw_content": "\nપુરુષોનું આધિપત્ય બોલવામાં 19-8-14\nએક બપોરે ટીવી સર્ફિંગ કરતાં પહેલીવાર ખ્યાલ આવ્યો કે મોટાભાગના ટીવી શો (ધારાવાહિક નહી ) પોપ્યલર છે તેમાં પુરુષો હોસ્ટ છે.વેલ, તેમાં અપવાદ હોઇ શકે પણ ફુડ ચેનલોમાં પણ પુરુષ હોસ્ટ હોય તે જોવા ગમે એવા હોય છે. આ વિચાર આવ્યા બાદ દરેક શો અને ચેનલ સર્ફ કરીને ધ્યાનથી જોયું. ત્યારે સમજાયું કે જાણે અજાણે આ એરિયા ભલે વિમેન ડોમિનેટીંગ મનાતો હોય પણ ખરેખર તો મેલ ડોમિનેટિંગ જ છે.\nક્રિકેટ વર્લ્ડ કપ સમયે મંદિરા કે બીજી કોઇપણ સ્ત્રીનો ગ્લેમરનો તડકો ભલે મરાતો હોય પણ પુરુષો જ ટેલિવિઝન પર સૌથી વધુ દેખાતા હોય છે. ટેનિસની રમતમાં ય સ્ત્રી ખેલાડીઓના ફોટામાં ગ્લેમર જ શોધવામાં આવે છે. પણ પુરુષોની રમતો સૌથી વધારે જોવાય છે. બેઝબોલ, બાસ્કેટ બોલ, ફુટબોલ, રગ્બી, ક્રિકેટ, હોકી વગેરે વગેરે.. ઉફ્ફ આવો વિચાર આવતાં જ સ્ત્રી હ્રદયને થોડો ધક્કો લાગ્યો પણ મને ય પુરુષોનું હોસ્ટિંગ ગમે છે. મારી જાત માટે જ સૌ પહેલાં તો વિચાર કરવો પડે. ફ્રેન્કલી કહું તો મને પુરુષોને મેચો મેન તરીકે જોવા ગમતાં નથી. હા કોઇ પુરુષ ઇન્ટેલેક્ચ્યુઅલિ વાત કરતો હોય અને તેની પોઝિટિવ બોડી લેન્ગેવેન્જ હોય તો ગમે. હમમમ... થોડું રિસર્ચ કર્યું તો દુનિયાના દરેક ટેલિવિઝન હોસ્ટ જે ફેમસ હોય તેમાં પુરુષોની સંખ્યા ડોમિનેટિંગ છે. વાત કરવામાં સ્ત્રીઓ ચબરાક હોય, દેખાવમાં સેક્સી સ્ત્રી હોય તો એ કાર્યક્રમ વધુ જોવાય એવી પણ એક માન્યતા છે. એટલે જ દરેક જગ્યાએ યુવાન સ્ત્રીઓને લેવાનો ધારો હોય છે. કદાચ સાચું ય હોઇ શકે.\nપરંતુ, આ વાંચનાર દરેક પુરુષો આનંદો કે એવું નથી. પુરુષની પ્રતિભા અને વાત કરવાની શૈલી વધારે વેચાય છે. આઈ મીન વધારે આકર્ષક હોય છે. અને સૌથી વધુ ટેલિવિઝન સ્ત્રીઓ જ જોતી હોય છે એવું કહેવાનું મન થાય પણ ના સ્ત્રીઓ ફક્ત ધારાવાહિકો જ વધારે જોતી હોય છે. ઇન્ટેલેક્ચ્યઅલ કે ન્યુઝ શો પુરુષો જ વધુ જોતા હોય છે. તે જગજાહેર છે. અર્થાત પુરુષોને સ્ત્રી હોસ્ટ હોય તો જ પ્રોગ્રામ જોવા ગમે છે એવું નથી. પુરુષ દર્શકો આકર્ષવા માટે નો નોનસેન્સ વ્યક્તિઓ હોવી જોઇએ. ધ્યાનથી જોતાં સમજાય છે કે કોન્ફિડન્સ અને ફ્લુએન્સી અર્થાત આત્મવિશ્વાસ અને સહજતા એ બે બાબતો કોઇ પણ પ્રોગ્રામના સંચાલનમાં જરૂરી હોય છે. પુરુષો એ બાબતે ખૂબ સહજ હોય છે. વિદેશની ન્યુઝ ચેનલોમાં વેધર અપડેટ આપવા માટે આવતાં હોસ્ટ ક્યારેક દર્શકોના મનની મોસમ પણ બદલી નાખે તેવા ચબરાક અને આકર્ષક હોય છે. પંદર પોપ્યુલર વેધર હોસ્ટના એક આર્ટિકલમાં સાત પુરુષો છે. ખાતરી કરવી હોય તો ગુગલ પર સર્ચ મારી જોજો. ન્યુઝ અપડેટ આપતાં કે વેધર અપડેટ આપતાં હોસ્ટના ચહેરાને જોવાનો હોય છે. એ જે રીતે બોલે તેની સ્ટાઇલ, બોડી લેગ્વેજ અને બોલવાની રીત એટલા આકર્ષક હોય કે ક્યારેક એવું બને કે ન્યુઝ અપડેટ જોઇએ છીએ કે હોસ્ટને તે જ ભૂલાઈ જાય. સીએનએન ન્યુઝ ચેનલ પર વેધર અપડેટ આપતાં રોબ મારીકાનાને જોવા માટે વેધર ન્યુઝ જોનારા લોકો પણ છે.\nઆપણે ત્યાં રસોઇ શોની વાત કરીએ તો લોકપ્રિય સંજીવ કપુરને લઈને ટીવી ચેનલ ફુડ શો કરવા તૈયાર નહોતી. તેમને કોઇ સ્ત્રી જ જોઈતી હતી. પણ કોઇ રૂપકડી સ્ત્રી હોસ્ટ મળે ત્યાં સુધી ન છુટકે ખાનાખજાનામાં સંજીવ કપુરને લઇને શરૂ થયો. અને ચેનલવાળાએ જોયું કે સંજીવ કપુરને કારણે શોની ટીઆરપી વધી અને બસ પછી સ્ત્રીને લાવવાનું ભૂલાઈ ગયું ને સંજીવ કપુર આજે સેલિબ્રિટી છે અને ભારતભરમાં લોકો તેને ટીવી હોસ્ટ તરીકે ઓળખે છે. ઇટલીનો ડેવિડ રોક્કો શેફ દુનિયાભરમાં લોકપ્રિય છે. આજે 24 કલાક ચાલતી ફુડ ચેનલ પર 70 ટકા હોસ્ટ પુરુષો જ છે.\nબિગ બોસ , કૌન બનેગા કરોડપતિ અને સત્યમેવ જયતે જેવા અતિ લોકપ્રિય શોના હોસ્ટ પુરુષો જ છે તે કહેવાની જરૂર છે કૌન બનેગા કરોડપતિ અમિતાભ બચ્ચન હોસ્ટ તરીકે એકદમ ફીટ અને હીટ છે. તેમના બદલે એક સિઝનમાં બીજા લોકપ્રિય હીરોનું નામ વિચાર્યું પણ બાત કુછ બની નહી. વિચારો કે કેમ ક્યારેય કોઇ હિરોઈનનું નામ વિચારવામાં નથી આવ્યું કૌન બનેગા કરોડપતિ અમિતાભ બચ્ચન હોસ્ટ તરીકે એકદમ ફીટ અને હીટ છે. તેમના બદલે એક સિઝનમાં બીજા લોકપ્રિય હીરોનું નામ વિચાર્યું પણ બાત કુછ બની નહી. વિચારો કે કેમ ક્યારેય કોઇ હિરોઈનનું નામ વિચારવામાં નથી આવ્યું બિગ બોસની સાત સિઝન થઈ ગઈ તેમાં એક જ સ્ત્રી હોસ્ટ હતી શિલ્પા શેટ્ટી ત્યારબાદ ક્યારેય કોઇ સ્ત્રી હોસ્ટ વિશે વિચારાયું નથી. આ બધું જોતાં અને લખતાં દુખ સાથે ય કબૂલવું પડે કે પુરુષ હોસ્ટ જ હીટ છે. સત્યમેવ જયતે વિશે ટીકા થાય કે વખાણ પણ આમિર ખાન સિવાય બીજા કોઇ હોસ્ટની કલ્પના કરવી મુશ્કેલ છે. આ બધું જોતાં ફેર વિચારણા કરવાનું મન થાય કે આ જેન્ડર બાયસ જાણી જોઇને થઇ રહ્યું છે કે પછી સ્વીકારવું જોઇએ કે પુરુષોનું સંચાલન શ્રેષ્ઠ છે બિગ બોસની સાત સિઝન થઈ ગઈ તેમાં એક જ સ્ત્રી હોસ્ટ હતી શિલ્પા શેટ્ટી ત્યારબાદ ક્યારેય કોઇ સ્ત્રી હોસ્ટ વિશે વિચારાયું નથી. આ બધું જોતાં અને લખતાં દુખ સાથે ય કબૂલવું પડે કે પુરુષ હોસ્ટ જ હીટ છે. સત્યમેવ જયતે વિશે ટીકા થાય કે વખાણ પણ આમિર ખાન સિવાય બીજા કોઇ હોસ્ટની કલ્પના કરવી મુશ્કેલ છે. આ બધું જોતાં ફેર વિચારણા કરવાનું મન થાય કે આ જેન્ડર બાયસ જાણી જોઇને થઇ રહ્યું છે કે પછી સ્વીકારવું જોઇએ કે પુરુષોનું સંચાલન શ્રેષ્ઠ છે સ્ત્રીને જોવી ગમતી હોવા છતાં મોટાભાગના ટેલિવિઝન શોમાં પુરુષોનું આધિપત્ય છે તે સ્વીકારવું જ રહ્યું.\nન્યુઝ ચેનલમાં પણ પ્રણવ મુખરજી, વિનોદ દુઆ લોકપ્રિય હતા. આજે રાજદીપ સરદેસાઈ, અર્નબ ગોસ્વામી અને બીજા અનેક છે. હા બરખા દત્ત, સાગરીકા જેવી બે ત્રણ સ્ત્રીઓની વાત કરી શકાય પરંતુ, લોકપ્રિયતામાં પુરુષોને જ મુકવા પડે એમ છે. રેડિયો ઉપર પણ અમીન સયાનીનો અવાજ સ્ત્રી પુરુષ દરેકના મનમાં રાજ કરી રહ્યો છે. આ બાબતે વધારે રિસર્ચ કરતાં જણાયું કે સ્ત્રી અને પુરુષ સાથે હોય છે ત્યારે કે હોસ્ટ હોય ત્યારે કે પેનલ પર હોય ત્યારે પણ પુરુષ જ સૌથી વધારે સમય બોલતો હોય છે. આ બાબતે ન્યુઝીલેન્ડ, અમેરિકામાં પણ અનેક રિસર્ચ થયા છે. હકિકતે સ્ત્રીઓ અંગત બાબતે કે સંબંધો અને સમાજ સંદર્ભે વાત સહજતાથી કરી શકે છે. પણ જાહેરમાં બોલવાનું હોય પછી તે રાજકિય ભાષણ હોય, મિટિંગ હોય, કે કોઇ સંચાલન હોય તે સમયે તમારામાં રહેલો આત્મવિશ્વાસ, તૈયારી અને પોતાની વાત સાંભળનારના ગળે ઉતારવાની આવડત પુરુષોમાં સહજ હોય છે. દુનિયાભરના શ્રેષ્ઠ વક્તાઓમાં પણ સ્ત્રીઓની નોંધ નહીવત જણાશે. તમે જ્યારે પબ્લિક સમક્ષ ઊભા હો ત્યારે પોતાના વ્યક્તિત્વને વિસ્તારી શકવાની આવડત હોવી જરૂરી હોય છે. પુરુષોમાં કદાચ એ ઉછેરને કારણે સહજ હોઇ શકવાની શક્યતાઓ પણ વિચારવામાં આવે છે.\nસામાજીક સંદર્ભે બૃહદતાથી વિચારીને બોલવાની કળા પુરુષોમાં સહજ સાધ્ય હોય છે. બીજું જ્યારે જાહેર માધ્યમ પર બોલવાનું હોય છે ત્યારે તમારામાં સત્તાને સ્થાપિત કરવાની કળા પણ હોવી જરૂરી છે. ઉછેર, માનસિકતા અને જાતિય ભેદભાવ અહીં ડોમિનેટ કરે છે તે મને કમને સ્વીકારવું જ રહ્યુ. આ ક્ષેત્રે મેલ ડોમિનન્સ એટલે કે પુરુષોનું આધિપત્ય સહજ જ છે. ક્લાસરૂમથી લઈને સભાઓ સુધી પુરુષપ્રધાનતા સામે કદાચ કોઇને વાંધો નથી. છતાં પણ મિડિયામાં યુવાન સ્ત્રીઓની માગ રહ્યા કરે છે અને પ્રતિભા ન ધરાવનાર લોકો સ્ત્રી શરીરને દોષ આપતા પોતાની નબળાઈને છુપાવવાનો પ્રયત્ન કરે પણ છે. પરંતુ, જે પુરુષમાં આત્મવિશ્વાસ હોય છે તે દેખાવથી નહી પણ પોતાની પ્રતિભાથી પોતાને સાબિત કરે જ છે. અમિતાભ બચ્ચન એનો સૌથી જાણીતું ઉદાહરણ છે. તેમના દેખાવ અને અવાજને એક જમાનામાં રિજેક્ટ કરવામાં આવ્યો હતો. આજે એ જ અવાજ અને દેખાવ તેમની પ્રતિભા છે. જેને ઉંમરનો ય કાટ લાગ્યો નથી.\n'વાહ ક્યા સીન હૈ' વાળી અર્ચના પુરણસિંગ ભુલી; ભુલાતી નથી. પુરુષો જ શ્રેષ્ઠ છે, એવું પ્રતિપાદિત કરવા માટેનો સમય હજી નથી આવ્યો.\nઆપની વાત સાચી છે અપવાદ હોઈ શકે પરંતુ, ધ્યાનથી જોશો તો હજી આ ક્ષેત્રે સ્ત્રીઓએ કાઠું કાઢવાનું બાકી છે. દુનિયાની શ્રેષ્ઠ સ્પીચના પ���સ્તકમાં 292 સ્પીકરોમાં માંડ એકાદ બે સ્ત્રી સ્પીકર છે.\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nશું પુરુષને બધું જ મળી શકે \nબાળકો અને હિંસા રોકી શકાય તો રોકીએ 21-8-14\nફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે 19-8-14\nકુછ દિન તો ગુજારો ગંદે ગુજરાતમેં...\nપુરુષોનું આધિપત્ય બોલવામાં 19-8-14\nનારીવાદી હોવું એ ગાળ છે \nબે પલ્લે પગ રાખી શકાય \nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2017/09/saanj-samachar_28.html", "date_download": "2019-03-21T19:56:37Z", "digest": "sha1:TDST4NNENZF7PZ2ZLW3C7JDZSJQTQ7YQ", "length": 27445, "nlines": 178, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "તાલીઓના તાલે ગરબો હવે નથી ઘુમતો (saanj samachar) - Divyasha Doshi", "raw_content": "\nતાલીઓના તાલે ગરબો હવે નથી ઘુમતો (saanj samachar)\nનવરાત્રીની શુભકામનાઓ સાથે ગરબાના ઈતિહાસમાં સહેજ ડોકિયું કરીએ. રાજકોટ, કાઠિયાવાડ અને મુંબઈના ગરબાઓની વાત માંડીએ.\nગરબા તને લાગ્યો આધુનિકતાનો રંગ રે.... આવો ગરબો કોઈ રચે તો નવાઈ નહીં. કોઈ કહી શકે કે બદલાતા જમાના પ્રમાણે બદલાવું જરૂરી છે. ગણેશોત્સવની જેમ નવરાત્રીના ગરબા દ્વારા સામાજીક સંદેશાઓ સાથે જનજાગૃતિનું કામ પણ થતું. આઝાદીની ચળવળમાં પણ ગરબાઓ ગવાતા. તો માતમા ગાંધીના ય ગરબા બન્યા. થોડો સમય પહેલાં પાટીદારોએ પણ અનામતના ગરબાઓ લખાવી, ગવડાવીને નવરાત્રીને સામાજીક ચળવળમાં ઉપયોગ કર્યો છે તે એનો બોલતો પુરાવો છે. પહેલાંના જમાનામાં આપણે મોબાઈલ કે કોમ્પયુટર ક્યાં વાપરતા હતા આ લેખ પણ કોમ્પયુટર ઉપર લખાઈ રહ્યો છે. પહેલાં તો હાથે જ લખીને અપાતો. ઈમેલના જમાનામાં હવે પોસ્ટકાર્ડ પણ તો ભૂલાઈ ગયા છે. એ જ રીતે છેલ્લા ત્રીસ વરસથી ગરબામાં આધુનિકતાનો પ્રવેશ થઈ જ ગયો છે. ગુજરાતમાં રમાતા ગરબામાં હવે મોટેભાગે તાળીઓ પાડવામાં આવતી નથી. બદલાતા સમાજ સાથે બદલાતી રીતરસમો અને તહેવારો આપણે સ્વીકારી લીધા છે. નવી પેઢીને તો ખબર જ નહીં હોય ગરબાનું સાચું સ્વરૂપ તો જૂની પેઢીના મનમાં પણ જડાયેલ ગરબાની યાદો પર સમયની ધૂળ ચઢી ગઈ હશે. આપણી યાદોમાંથી સાવ ભૂલાઈ જાય તે પહેલાં ચાલો આજે જૂની નવરાત્રીની ભૂલીબિસરી યાદોને તાજી કરીએ.\nગરબાની વાત કરીએ તો હું મુંબઈથી વાતની શરૂઆત કરીશ. મુંબઈમાં ગરબાની શરૂઆત ગુજરાતીઓ જ કરી હોય. પણ કઈ રીતે થઈ તેની વાત- ગરબાને ફોર્મ છે જેને ત્રણ વિભાગમાં વહેંચી શકાય, એક પ્રાચીન, બે અર્વાચીન જેમાં ચાલીસેક વરસ પહેલાંના ગરબાઓ અને ત્રીજા અત્યારના ગરબાઓ. ગર્ભ ઉપરથી ગરબો શબ્દ આવ્યો. ગરબા ગવાય છે તે પહેલાં માતાજીનું સ્થાપન થાય છે તે સૌ કોઈ જાણે છે. પ્રાચીન ગરબાની વાત લઈએ તો પહેલાં ગામના ચોકમાં કે ડાયરાની જગ્યાએ ગરબા થતા. ગરબામાં ફક્ત સ્ત્રીઓ જ હોય, પુરુષોની હાજરી ન હોય. શક્તિની જ વાત, ને શક્તિ પોતે જ જ્ઞાન છે. જગદંબા શક્તિ છે. દિવસે ઘૂમટો કાઢીને ફરતી સ્ત્રીઓ રાત્રે ગરબામાં જે જોમ અને જોશ સાથે ઘૂમતી જાણે સાક્ષાત શક્તિ. દરેક જ્ઞાતિના ચોકમાં ગરબા થતા. પછી ધીમે ધીમે તેમાંથી મંડળો રચાયાં. હરીફાઈ થવા લાગી કે કોના ગરબા સારા. પ્રાચીન ગરબામાં એક સાજ રહેતો નોબત અને ઢોલ. કાળે કરીને તેમાં શરણાઈ ઉમેરાઈ. પછી વાંસળી ઉમેરાઈ. અર્વાચીન તબક્કાની શરૂઆત અમદાવાદ અને વડોદરામાં થઈ. જે ગરબાઓ ચોકને શેરીમાં થતા તે હોલ અને ઓડિટોરિયમમાં થવા લાગ્યા. વિવિધ પ્રદેશના ગરબાઓ આઈટમવાઈઝ રજૂ થતા. એ સમયે પણ ગુજરાતનો મુંબઈ સાથે નાતો હતો. ગુજરાતના ગુજરાતીઓ મુંબઈ વસ્યા હતા. એટલે ગરબાઓ મુંબઈમાં પણ આવ્યા. ગરબાને વ્યવસાયી રંગ લગાવ્યો તો મુંબઈએ. મુંબઈ સાથે રાજકોટના ગરબાની વાત કરીએ તે પહેલાં ગરબાની રસપ્રદ વાતોના ઈતિહાસમાં ડોકિયું કરીએ. કહેવાય છે કે કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધને પરણનાર શોણિતપુરના રાજવી બાણાસુરની પુત્રી ઉષા આ લાસ્ય નૃત્ય લાવી જે ગોળાકારે ફરીને કરાતું. તેણે દ્વારિકાની ગોપાંગનાઓને આ નૃત્ય શીખવાડ્યું. લોકસાહિત્યના અભ્યાસુ જામનગર નિવાસી લાભશંકર પુરોહિત કહે છે કે ગર્ભમાંથી ગરબો શબ્દ આવ્યો તે બરાબર પણ ગરબો કુરવઈ નામે ગોળ ફરીને ગાવાની પ્રથા છે જે દક્ષિણનો પ્રકાર છે. ત્યાંથી ગુજરાતમાં આવ્યો. ગરબાની પ્રાચીન કથા જે બાણાસુરની પુત્રી અનિરુદ્ધન�� પરણીને આવી ને રાસ લાવી તે ૧૭મી સદીમાં રસકૌમુદીમાં કવિએ આલેખ્યું છે. રાસ અને ગરબા બે જુદા પ્રકાર છે. તેમાંય રાસ બે પ્રકારના છે તાલા રાસ અને લખુટા રાસ જૈન કવિઓએ તેનો ઉલ્લેખ કર્યો છે. તાલીથી રમાય તે તાલા અને લખુટા એટલે લાઠીથી રમાય. રાસ અને રાસડો એ પણ બે જુદા પ્રકાર છે. રાસએ લાસ્યભર્યો હોય જ્યારે રાસડોએ ગાવાનો પ્રકાર છે જેમાં શૌર્ય ગાથાઓ ગવાતી. સૌથી જુની ગરબી છે ભાણદાસની -\nગગન મંડળની ગાગરડી, ગુણ ગરબી રે....\nપછી દયારામની ગરબી છે. જેમાં કૃષ્ણ રાધાના સંદર્ભો છે. રાજસ્થાનના કવિ વલ્લભ ભટ્ટે પણ અનેક ગરબા લખ્યા છે. આજે ગવાતી માતાજીની આરતી જય આદ્યા શક્તિ મા.. જય આદ્યા શક્તિ .... પણ વલ્લભ ભટ્ટની જ છે. મા પાવા તે ગઢથી ઉતર્યા.... તે ગરબો પણ વલ્લભ ભટ્ટે જ લખેલો છે. પછી તો કળી કાળનો ગરબો ય લખાયો છે. અને ત્યારના રાજા મહારાજાઓની પ્રશસ્તિઓના રાસ પણ લખાતા. જેમકે વડોદરાના રાજા મલ્હારરાવનો ગરબો તે હકિકતે રાસડો, કાદૂ બહારવટિયાનો રાસડો, હાજી કાસમનો રાસડો.’\nગુજરાતમાં એક જમાનામાં ગરબો લઈને કુંવારિકાઓ મહોલ્લા-શેરીઓમાં ગાતી ફરતીને તેમાં તેલ પૂરવામાં આવતું અને છોકરાઓ માટીના ઘોઘા લાવી અંતર દીપ મૂકી ઘરે ઘરે ફરતા અને સોમનાથના યુદ્ધમાં વીરતા દાખવનાર ઘોઘા ચૌહાણની યાદમાં ગાતા,\nઘોઘો ઘોઘો ઘોઘ સલામ,\nઆગલો બંદૂકદાર, પાછલો ચોકીદાર તેલ દ્યો, ધૂપ દ્યો બાવાને બદામ દ્યો,\nતાવડીમાં ઠીકરી, જીવે તમારી દીકરી.\nગુજરાતમાં શાસ્ત્રીય નૃત્યનો કોઈ પ્રકાર નથી. પણ નવરાત્રમાં ગવાતા ગરબા અને રમાતા રાસએ તેની આગવી ઓળખ બની ગયા છે. રાસ, હીંચ, હમચી, અચકો-મચકો, ઘૈરૈયા, અઠંગો, ગરબી વગેરે અનેક પ્રકારો છે. ગરબામાં જે સ્વાભાવિક લઢણ, લય અને જોમ હોય તેને આજે ગામઠી ગરબા કહીને ઓળખાય છે. એક તાલીનો ગરબો, ત્રણ તાલીનો ગરબો, દીપચંદી તાલનો ગરબો વગેરે એમ ગરબાના ઠેકાના પ્રકારો હતા. હકિકતે ગરબા ગાનારાને રમનારા જુદાં નહોતાં. શહેરીકરણ આ ફેરફાર લઈને આવ્યું.\nરાજકોટમાં એક જમાનામાં મહિનાઓ પહેલાંથી કન્યાઓ ગરબાની પ્રેકટિસ કરતી. રાજકોટમાં જન્મીને ઉછરેલા અને હાલ મુંબઈમાં રહેતા પન્ના રાજા ત્રીસેક વરસ પહેલાં થતાં રાજકોટના ગરબાના આયોજનની વાત રસપૂર્વક કરે છે. રાજકોટમાં દરેક શેરીનું તેનું આગવું આયોજન થતું. દીવડાં રાસ, માંડવી રાસ, માટલી રાસ, થાળી રાસ, મંજીરા રાસ, સાડી રાસ, દોરડા રાસ, ટિપ્પણી રાસ, વગેરે અનેક પ્રકારો સાથે ગરબીઓ રજુ થતી. દરરો�� લ્હાણી પણ થતી જે કન્યાઓને મળતી. ક્યારેક વળી મોટી લ્હાણી પણ થતી. રોજ રાત્રે લગભગ બેથી અઢી વાગ્યા સુધી આવી ગરબીઓમાં કન્યાઓ વિવિધ રાસ રજુ કરતી. એ સિવાય શેરીઓમાં સ્ત્રી તેમજ પુરુષો પણ ગરબે ફરે. વચમાં માતાજીનું સ્થાપન હોય અને તેની બાજુમાં હારમોનિયમ અને તબલાં સાથે ગાયકો બેઠા હોય. જંકશન પ્લોટ અને હાથીખાના પ્લોટની ગરબીઓ પ્રખ્યાત હતી. આજે પણ જંકશન પ્લોટની ગરબી એટલી જ પ્રસિદ્ધ છે.\nકાઠિયાવાડના દરેક ગામ અને શહેરમાં આ રીતે પારંપરિક ગરબીઓ ખેલાતી. તેમાં પુરુષોની બેસીને ઊભા થઈને ચક્કર ફરીને રૂમાલ કે દાંડિયા સાથે રમાતો રાસ તો હવે ફિલ્મો સુધી પહોંચી ગયો છે. ફિલ્મી ગરબાઓની વાત કરતાં પહેલાં મુંબઈની ય વાત કરી લઈએ.\nઢોલ, શરણાઈ સાથે મુંબઈની ગલીઓમાં રાસ રમાતો. પછી મ્યુઝીક પાર્ટીઓ આવી. અને ગાનારા પણ આવ્યા. એક સમય એવો પણ હતો કે કેટલીક જગ્યાએ ફક્ત ફિલ્મી ગીતો જ ગવાતા. દરેક સોસાયટી અને મકાનોના પોતાની નાની નવરાત્રીનું આયોજન થતું. પણ પછી મોટાપાયે આયોજન થવા લાગ્યું. એક જમાનામાં ક્રિકેટના મેદાનો જેમાં આંતરરાષ્ટ્રિય મેચ રમાય છે તે બ્રેબોર્ન સ્ટેડિયમ અને વાનખેડેમાં પણ કમર્શિયલ નવરાત્રીનું આયોજન થતું હતું. પણ ગુજરાતીઓની વસ્તી પરાં વિસ્તારમાં શિફ્ટ થતાં મુંબઈમાં આયોજન ઓછા થતાં ઘાટકોપર, બોરિવલી, ગોરેગાંવ, મુલુંડ અને જુહુ વિસ્તાર જ્યાં ગુજરાતીઓની વસ્તી વધુ હોય ત્યાં આયોજન થવા લાગ્યા. આ બધુ છતાં આજના જમાનામાં એ પરંપરા જાળવી રાખનારા કેટલાક લોકો છે. ડો. રાજશ્રી દ્વારા નાગરોનું એક મંડળ છેલ્લા ચાલીસ વરસથી બેઠાં ગરબાનું આયોજન કરે છે. જેમાં ફક્ત આમંત્રિતોને જ પ્રવેશ હોય છે. તેમાં પારંપરિક અને પ્રાચીન માતાજીની સ્તુતિ કરતાં જ ગરબા ગવાય છે. મલાડ ઈસ્ટના કાઠિયાવાડી ચોકમાં હજી દર નવરાત્રીએ અસલ કાઠિયાવાડી પહેરવેશમાં પુરુષો ગરબી ગાય છે અને રમે છે. મુંબાદેવી પાસે અને લુહારચાલમાં એક જમાનામાં લઠ્ઠ રાસ જોવા લોકો જતા.\nવળી પાછા ફ્લેશ બેકમાં જઈએ તો સ્ટેજ ગરબા ત્યારે મુંબઈમાં પ્રચલિત હતા. લગભગ ૧૯૪૦ની આસપાસ એટલે કે આઝાદીની પણ પહેલાં મુંબઈમાં ભગિની સમાજ અને લીલાવતી મુનશીના જમાનામાં ભારતીય વિદ્યાભવનમાં ગરબાઓ થતાં. સ્ટેજ ગરબાઓ જે પારંપારિક ગરબાઓની સાથે અર્વાચીન ગરબાઓને રજૂ કરતા. અવિનાશ વ્યાસ, વીણા મહેતા ( હંસાના પ્રફુલ્લનું પાત્ર ભજવતા કલાકાર રાજેન મહેતાના માતા), વંદના દેસાઈ, ��્વ. વિનાયક વોરા વગેરે અનેક નામો છે જે આજે વિસરાઈ ગયા છે. નિનુ મઝુમદારના લખેલા અનેક ગરબાઓ આજે પણ ગવાય છે. મુંબઈમાં સ્ત્રી મંડળોમાં થતાં ગરબાઓએ સ્ત્રીઓમાં, સમાજમાં જાગૃતિ લાવવાનું કામ પણ કર્યું છે. નિનુ મઝુમદારના દીકરી સોનલ શુક્લ એ ગરબાઓ વિશે કલાકો સુધી વાત કરી શકે છે. માડી તારો વીંઝણો નલખ તોરણે જડેલો.... અને સાચીરે .... મારી સત રે ભવાનીમાં ...જેના અંતરામાં નિનુભાઈ લખે છે કે મા તારા બનાવેલાં દીન દુખિયાની સેવા કરવી તે જ તારી પૂજા છે. તો રાજુલ મહેતાએ ગાયેલ મારા સાયબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ પણ નિનુ મઝુમદારનું જ લખેલું છે. ભગિની સમાજ દર વરસે કોઈ એક કવિના ગરબાઓ પર કાર્યક્રમ કરતા. તેમાં વેણીભાઈ પુરોહિત, ઝવેરચંદ મેઘાણી વગેરે હોય તો તેનું સંગીત આપતાં અજીત મર્ચન્ટ , દિલિપ ધોળકિયા , કલ્યાણજી આણંદજી પણ સાથે વગાડતાંને પછી કંપોઝ પણ કરી આપતા. હિન્દી ફિલ્મોમાં ગરબાને લાવવાનું શ્રેય તેમને આપી શકાય.\nતેમણે કંપોઝ કરેલો પ્રખ્યાત ગરબો, મૈ તો ભૂલ ચલી બાબુલકા દેશ પિયા કા ઘર પ્યારા લગે.... આજે પણ લોકોને યાદ છે. તો હમ દિલ દે ચુકે નો ઢોલી તારો ઢોલ વાગે... કે રામલીલાનો ભાતીગળ ગરબો લહુ મુંહ લગ ગયા... આ બધામાં એક વસ્તુ કોમન છે અને તે પારંપારિકતા. સંજય ભણસાળીએ જ્યારે ગુજરાતી ગરબો ફિલ્માવવાનું નક્કી કર્યું ત્યારે તેણે પારંપારિક ઢાળ, પહેરવેશ અને લાસ્યનું ધ્યાન રાખ્યું. લીલા ભણસાળી તેની માતા ભારતીય વિદ્યા ભવન અને વર્ણમમાં ગરબા કોરિયોગ્રાફ કરતા હતા. સંજય પણ તેની માતાની સાથે જતો. ભગીની સમાજ બાદ અર્વાચીન ગરબા કરનારમાં વર્ણમનું નામ જાણીતું હતું. નવીન શાહ તેમાં ગરબા કમ્પોઝ કરતા. આણંદજીભાઈ કહે છે કે સરસ્વતીચંદ્રનો ગરબો ફિલ્મ વાર્તાની માગ હતી અને તે પારંપરિક રીતે જ બનાવવાનો હતો. તેમાં વાંજિત્રો દેશી કે વિદેશી ન હોય. શબ્દો, ઘૂન,ઢાળ તમે શું આપવા માગો છો તે મહત્ત્વનું છે. આણંદજીભાઈએ એક ગજબની વાત કરી. એકવાર તેઓ કચ્છમાં ગરબા જોઈ રહ્યા હતા. લોકો ઘૂમી રહ્યા હતા અને ગરબો ગવાતો હતો કે મારી કરી મોટી કીધી ભૂલ રે.... ગોડસેના વીરા માતમા ગાંધીને નોતા મારવા....’ શબ્દો સાંભળીને તેઓ ચમકી ગયા હતા. આજે પણ તેઓ એ શબ્દો ભૂલી નથી શકતા.\nTags: ઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષ���.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nશંકાકુશંકાની પેલે પારનો પ્રદેશ (mumbai samachar)\nતાલીઓના તાલે ગરબો હવે નથી ઘુમતો (saanj samachar)\nહે દેવી, માતૃરૂપેણ સંસ્થિતા, પણ અપવિત્ર (mumbai sa...\nસામાન્ય માણસની અસામાન્ય ફિલ્મ (સાંજ સમાચાર)\nભગવાન, ભક્ત અને ભ્રમણા (mumbai samachar)\nબંધબારણે ચીસો પણ દબાય છે (mumbai samachar)\nપુરુષ અને પૌરુષીય અહંકાર (mumbai samachar)\nસુખ ખરીદી શકાય છે ખરું \nબચકે રહેના રે બાબાઓં સે\nયે બાત કુછ હજમ નહીં હુઈ (saanj samachar)\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B8%E0%AA%95%E0%AB%8B_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B3", "date_download": "2019-03-21T21:01:41Z", "digest": "sha1:VCTIEFTR6OGAOPLMGKSVF6PYWIF4WSYE", "length": 3456, "nlines": 84, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "સૂકો કાળ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી સૂકો કાળ\nસૂકો કાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nવરસાદને અભાવે પડેલો દુકાળ.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/star-guild-awards-2015-hrithik-priyanka-chopra-bollywood-celebrities-red-carpet-024533.html", "date_download": "2019-03-21T20:07:53Z", "digest": "sha1:7FBH23GYNALKL45SD24NC2W6VYYGKJXO", "length": 14897, "nlines": 171, "source_domain": "gujarati.oneindia.com", "title": "Star Guild Awards : બૉલીવુડ હસીનાઓએ પાથર્યા હુશ્નના જલવા... | Star Guild Awards 2015: Hrithik Roshan, Priyanka, Bollywood Celebs at Red Carpet - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nStar Guild Awards : બૉલીવુડ હસીનાઓએ પાથર્યા હુશ્નના જલવા...\nમુંબઈ, 12 જાન્યુઆરી : રિનૉલ્ટ સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ 2015 તાજેતરમાં જ યોજાઈ ગયો કે જેમાં બૉલીવુડ અને ટેલીવિઝન જગતની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. બૉલીવુડ અને ટીલીવિઝન હસ્તીઓની હાજરીથી આ આખુ ફંક્શન ઝાકઝમાળ ભર્યુ બની ગયુ હતું.\nઆ ઇવેંટમાં જે સ્ટાર્સ હાજર હતાં, તેમાં શાહિદ કપૂર અને પ્રિયંકા ચોપરાનો સમાવેશ થાય છે કે જેમણે ક્રમશઃ હૈદર અને મૅરી કોમ ફિલ્મો માટે બેસ્ટ એક્ટર (મેલ-ફીમેલ)ના ઍવૉર્ડ હાસલ કર્યા હતાં.\nક્વીન અને પીકે નૉમિનેશન્સ કૅટેગરીમાં ટોચ પર હતા. તેમાં પણ પીકેએ બેસ્ટ ફિલ્મ-બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ ડાયલૉગ, બેસ્ટ સાઉંડ મિક્સિંગ તથા 100 કરોડની કમાણી બદલ સ્પેશિયલ ઍવૉર્ડ મળ્યો હતો.\nચાલો જોઇએ સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ 2015માં કઈ-કઈ હસ્તીઓએ રેડ કારપેટ શોભાવ્યું :\nમૅરી કોમ માટે બેસ્ટ એક્ટ્રેસનો ઍવૉર્ડ હાસલ કરનાર પ્રિયંકા ચોપરા ઑરેંજ ગાઉનમાં રેડ કારપેટ પર આવ્યા હતાં, જ્યારે સ્ટેજ પરફૉર્મન્સ દરમિયાન તેઓ બ્લૅક આઉટફિટમાં હતાં.\nશાહિદ કપૂરે હૈદર માટે બેસ્ટ એક્ટરનો ઍવૉર્ડ હાસલ કર્યો, જ્યારે વરુણ ધવન પોતાની આવનાર ફિલ્મ બદલાપુરનું પ્રમોશન કરતા દેખાયાં.\nસ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ શોમાં શ્રદ્ધા કપૂરને સ્ટાર પ્લસ શાઇનિંગ સુપરસ્ટાર ઍવૉર્ડ મળ્યો હતો.\nહૃતિક રોશન પરિવાર સાથે રેડ કારપેટ પર દેખાયા હતાં, જ્યારે હૃતિકની ફિલ્મ બૅંગ બૅંગને બેસ્ટ કોરિયોગ્રાફીનો ઍવૉર્ડ મળ્યો હતો.\nદીપિકા પાદુકોણે રેડ કારપેટ પર સ્ટનિંગ લાગતા હતાં. તેમની ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયરે બેસ્ટ વીએફએક્સ ઍવૉર્ડ હાસલ કર્યો હતો.\nઅક્ષય કુમારને કોઈ ઍવૉર્ડ ન મળ્યો, પરંતુ તેઓ રેડ કારપેટ પર સુપર હૉટ જણાતા હતાં. તેમની આગામી ફિલ્મ બૅબી છે.\nઆલિયા ભટ્ટને જિયોની મોસ્ટ સ્ટાઇલિ�� યૂથ આઇકૉન ઍવૉર્ડ મળ્યો હતો. તેમણે સ્ટેજ પરફૉર્મન્સ પણ આપ્યુ હતું.\nરીતેશ દેશમુખે એક વિલન માટે બેસ્ટ વિલનનો ઍવૉર્ડ મેળવ્યો હતો. તેમના પત્ની જેનેલિયા ખુશખુશાલ હતાં.\nજૅકલીન ફર્નાન્ડીઝ રેડ કારપેટ પર ખૂબસૂરત જણાતા હતાં. તેમને કોઈ ઍવૉર્ડ ન મળ્યો, પણ તેઓ અપ્સરા જેવા ભાસતા હતાં.\nહીરોપંતી માટે ટાઇગર શ્રૉફ અને ક્રિતી સૅનન બંનેને બેસ્ટ ડેબ્યુ ઍવૉર્ડ (મેલ-ફીમેલ) મળ્યો હતો.\nપ્રિયંકા ચોપરાના બહેન બાર્બી હાંડા ઉર્ફે મન્નારા ચોપરા પણ પ્રિયંકાને ફૉલો કરતા જણાયા હતાં.\nઆયુષ્માન ખુરાના પોતાના પોલ્કા ડૉટ આઉટફિટમાં સારા લાગતા હતાં. તેઓ હાલમાં હવાઈઝાદાના પ્રમોશનમાં વ્યસ્ત છે.\nહૈદરમાં શાનદાર કામ કરનાર તબ્બુ જાણે હૈદરની ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતાં.\nઅનિલ કપૂર વધતી વય સાથે વધુ યુવાન થતા જાય છે. તેમની દીકરી સોનમ કપૂરની ફિલ્મ ડૉલી કી ડોલી આગામી 23મી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.\nધ શૌકીન્સની હીરોઇન લીઝા હૅડને પણ આ રેડ કારપેટ પર હાજરી નોંધાવી હતી.\nપિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\nહેપ્પી હોલીઃ અમિતાભથી લઈ સલમાન સુધીના સ્ટાર્સ આ રીતે રમે છે હોળી, જુઓ Pics\nનિક માટે રસોઈ બનાવવાના સવાલ પર પ્રિયંકાએ કહ્યુ, ‘ખતરનાક પત્ની છુ હું'\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\nઆલિયા ભટ્ટે બર્થડે પર પોતાના ડ્રાઈવર, હેલ્પરને આપ્યા 1 કરોડ, ખરીદશે ઘર\nબધા લોકો શાહરુખ, આમિર, અક્ષય કે રણવીર નથી હોતાઃ સલમાન ખાન\nશું આ કારણે હિના ખાને છોડ્યું કસૌટી જિંદગી કી-2, હાથ લાગી સુપરહિટ ફિલ્મ\nમલાઈકા અરોરા સાથે લગ્નના સમાચારો પર અર્જૂન કપૂરે તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\nતૈમૂરની નૈનીને મોટી સેલેરીના સવાલ પર શું હતી કરીનાની પ્રતિક્રિયા\nઅક્ષય કુમાર શાહરુખ ખાન સાથે કામ કરશે, પરંતુ નિર્દેશકની સામે આ શરત\nદિશા પટાનીની લેટેસ્ટ ફોટો જોઈને તમારા હોશ ઉડી જશે\nPics: આકાશ અંબાણી-શ્લોકા મહેતાના રિસેપ્શનમાં ઉમટ્યુ સમગ્ર બોલિવુડ\nભારત પાછા આવતા જ ઋષિ કપૂર કરાવશે રણબીર અને આલિયાના લગ્ન\n2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/category/santo-ane-satio/", "date_download": "2019-03-21T20:04:52Z", "digest": "sha1:C7FIRKOPFZDUN6PL47IWQ5RME4QDME3D", "length": 14088, "nlines": 139, "source_domain": "kathiyawadikhamir.com", "title": "સંતો અને સતીઓ | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nપ્રભુ ને પોતાના ઘરે આવવા મજબુર કરે તેવા સંતો, અને સાક્ષાત શક્તિ સ્વરૂપ જેવી સતીઓ થી કાઠિયાવાડ શોભે છે, સંતો એ સમાજસેવા અને ભક્તિના ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરા પાડેલા છે. તો સતીઓ ના બલિદાન અને સમજણ શક્તિ ના કિસ્સાઓ આજે પણ લોક મુખે રમે છે.\nઈતિહાસ સંતો અને સતીઓ\nચલાલામાં સુપ્રસીદ્ધ દાન મહારાજનો આશ્રમ આવેલો છે. દાન મહરાજના આશ્રમની ગાદીએ મહંત શ્રી વલકુબાપુ બીરાજમાન છે. વલકુબાપુના અનુચરો તેમને અત્યંત આદરથી જુએ છે અને તેમની ગણના પરમ પૂજ્ય તથા વિદ્વાન તરીકેની કરે છે. આ ભક્તો તેમને “મહાવિદ્વાન આદરણીય પરમ પૂજ્ય શ્રી વલકુબાપુ” કહીને બોલાવે છે. વલકુબાપુ ધાર્મિક પ્રવૃત્તિની સાથે સાથે સામાજીક ક્ષેત્રે પણ યોગદાન આપી […]\nઈતિહાસ સંતો અને સતીઓ\nકનારે રાણાજી રણ ખેલતા ધજા જોઇ જીવતી હતીયુ એક ભુલ ચાકર તણી નમતી જોઇ ધજા થઇ અમે સતીયુ સતીની ખાંભીમા પાચમી ખાંભીમા મંગળસુત્ર નથી બાકી બીજીમા મંગળસુત્ર છે સૌભાગ્ય દર્શાવે છે જે ખાંભીમા મંગળસુત્ર નથી તે રાણીને ઓધાન હતુ એટલે તેઓ ઊમરાળા ગામ ગયેલા અને જે બાળક થયો તે પોતે વીર મોખડાજી સાભાર: ફેસબુક મિત્ર […]\nદુહા-છંદ સંતો અને સતીઓ\nસાચા સંતો માથે ભક્તિ કેરા મોલ\nસાચા સંતો માથે ભક્તિ કેરા મોલ નીરખતા નેણા ઠરે અને મટી જાય મનડા કેરી દોડ એવા સાચા સંતો માથે ભક્તિ કેરા મોલ સદગુરુ પૂજ્ય ભોજલરામ બાપા -ફતેપુર શિષ્ય પૂજ્ય જલારામબાપા -વીરપુર\nમંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ સેવાકીય કર્યો\nસોરઠ ઘરામાં શોભતું તોરણીયા રૂડું ઘામ જયાં સંત બેઠા સેવા કરે, બાપુ રાજેન્‍દ્રદાસ નામ મહંતશ્રી પૂ. રાજેન્‍દ્રદાસ બાપા તોરણીયા નકલંક ઘામની આ જગ્‍યામાં ભજનાનંદી સંત પૂ. મહંતશ્રી રાજેન્‍દ્રદાસ બાપા મહંતતરીકે છે. પૂ. બાપા ઉપર તેમના દાદાગુરૂ સેવાદાસ બાપાનાં સંપૂર્ણ આર્શીવાદ ઉતરેલ છે. અને રામદેવજી મારાજની અસીમકૃપા ઉતરેલ છે. બહુજ ટુંકાગાળામાં પૂ. રાજેન્‍દ્રદાસબાપા એ પ.પૂ. સેવાદાસબાપા […]\nકલાકારો અને હસ્તીઓ સંતો અને સતીઓ\nગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ મેળવનાર નરસિંહ મહેતા (૧૪૧૪–૧૪૮૦) માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતના ઉત્તમ સંત-કવિઓમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. વડનગરા બ્રાહ્મણની નાગર જ્ઞાતિમાં જન્મેલા નરસિંહ મહેતાની આર્થિક સ્થિતિ નબળી હતી. નાનપણમાં માતા-પિતાનું મૃત્યુ થતાં તેમણે ભાઇ-ભાભીને આશરે જીવવું પડયું. ભજન સિવાય તેમને કશામાં રસ પડતો ન હતો. ગૌરી સાથેના લગ્નથી તેમને ત્યાં પુત્ર શામળશા […]\nઈતિહાસ મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ\nલીરબાઈ (સ્ત્રી સંત: મેર જ્ઞાતિ) જન્મ: સૌરાષ્ટ્રનો કોઈ પ્રદેશ સંતો વગરનો ખાલી નથી. જગતની લીલાઓને અને વેદાંતનાં રહસ્યોને લોકબોલીમાં સ્ફુટ કરનાર સંતો પાસે એક આગવી અંતરસુઝ હતી. લગભગ તમામ સંતો નિરક્ષર અને સંસારી હતા. સંસારમાં રહીને ઈશ્વરની ઉપાસના તેમણે કરી છે. મોટા પંથોમાંથી પ્રેરણા મેળવી અને નાના પ્રદેશોમાં પણ સંતોએ પોતાના પંથ ઊભા કર્યા છે. […]\nમંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ\nસંતશ્રી વાલમરામ બાપા આશ્રમ\nગારીયાધાર (જીલ્લો ભાવનગર) આ જગ્‍યા આંબલી ચોક ગારીયાધારમાં આવેલી છે. અહીયા દરેક વર્ષે ભાવિકો દવારા બાપાની તિથી ધામધુમથી ઉજવવામાં આવે છે. જેમા દરેક ધર્મના લોકો જોડાય છે.\nઅરજણ ભગત (ઇસુની ૧૯ મી સદીનો પૂર્વાર્ધ) અરજણ ભગત રવિ ભાણ સંપ્રદાયના સંતકવિ. તેઓ દાસી જીવણ સાહેબ(ઇ.૧૭પ૦-૧૮રપ)ના શિષ્ય હતા. વતન:જામકંડોરણા પાસેનું ભાદરા ગામ. જાતે રાજપૂત. દીક્ષા ઇ.સ.૧૮૦૯-૧૦ માં દાસી જીવણ સાહેબ પાસેથી લીધી. રવિ ભાણ સંપ્રદાય(રામકબીરીયા પરંપરા)ની યોગ જ્ઞાનમાર્ગી ભજનવાણીના સર્જક. કોટડા સાંગાણીના પ્રેમ સાહેબ (ઇ.સ.૧૭૯ર ૧૮૬૩)ના ગુરુભાઈ. (રેખાચિત્ર પ્રખ્યાત ભક્ત સુરદાસનું લીધેલ છે)\nઈતિહાસ સંતો અને સતીઓ\nગોરખનાથ અથવા ગોરક્ષનાથ અગિયારમીથી બારમી સદીમાં થઇ ગયેલા હિંદુ નાથ યોગી હતા. તેઓ મત્સ્યેન્દ્રનાથના પટ્ટ શિષ્ય હતા. તેમની આધ્યાત્મિક વંશાવલી વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. મત્સ્યેન્દ્રનાથનાં બે મહત્વનાં પંથમાંના એક શૈવપંથ સાથે તેઓ સંકળાયેલા હતા, બીજો પંથ ’ચૌરંગી’ છે. આદિનાથ અને મત્સ્યેન્દ્રનાથ તેમનાં પૂર્વના ગુરુઓ મનાય છે. એક વિચાર આદિનાથ અને તેમની વચ્ચે પાંચ અને […]\nકલાકારો અને હસ્તીઓ સંતો અને સતીઓ\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.janvajevu.com/%E0%AA%86-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%9F%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B2%E0%AB%8B%E0%AA%9C%E0%AB%80/", "date_download": "2019-03-21T20:22:35Z", "digest": "sha1:L3J3DYSM2OJB4PHBITNR2Z6KAK45TFOF", "length": 19187, "nlines": 87, "source_domain": "www.janvajevu.com", "title": "આ છે ટેક્નોલોજી ક્ષેત્રની 5 પાવરફુલ મહિલાઓ, અબજોનો કારોબાર સંભાળે છે", "raw_content": "\nHome / જાણવા જેવું / ટેક્નોલોજી ક્ષેત્રની આ છે 5 પાવરફુલ મહિલાઓ\nટેક્નોલોજી ક્ષેત્રની આ છે 5 પાવરફુલ મહિલાઓ\nભારતની તમામ મહિલાઓ પોત પોતાના ક્ષેત્રોમાં ખૂબ નામના મેળવી રહી છે. સરકારી અને ખાનગી ક્ષેત્ર બન્નેમાં ખૂબ ખ્યાતી મેળવી છે. તેમાંથી એક ટેકનીક ક્ષેત્ર પણ છે અને ઘણી ટેક કંપનીઓનો કારભાર ભારતીય મહિલાઓના હાથમાં જ છે. Janvajevu તમને આવી જ 5 મહિલાઓ વિશે જણાવી રહ્યું છે, જે ટેકનીક ક્ષેત્ર મોટી કંપનીઓમાં એમડી અને સીઈઓના પદ પર કામ કરી રહી હોય. આ પાવરફુલ મહિલાઓના હાથમાં કંપનીના અબજો રૂપિયાના ટર્નઓવરનો કમાન્ડ છે.\nમેનેજિંગ ડાયરેક્ટરઃ આઈબીએમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ\nવનિતા નારાયણન આઇબીએમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર છે. તેની સાથે જ તેમના પર ભારત અને દક્ષિણ એશિયા પ્રાંત (આઈએસએ) માટે ક્ષેત્રીયની પણ જવાબદારી છે. જાન્યુારી 2013માં આ ભૂમિકા માટે પસંદ કરાયા બાદ તેઓ ભારત ઉપરાંત બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકા સહિત દક્ષિણ એશિયામાં આઈબીએમ માટે વેચાણ, માર્કેટિંગ, સેવાઓ અને વૈશ્વિક વિતરણના સંચાલનની જવાબદારી સંભાળે છે.\nઆ રીતે શરૂ થઈ સફર\nવનિતા વર્ષ 1987માં અમેરિકામાં આઇબીએમની સાથે જોડાયા. તેમણે અલગ અલગ દેશમાં ઘણા હોદ્દાઓ પર રહીને કંપની માટે કામ કર્યું છે. વર્ષ 2009 બાદથી તેઓ આઇબીએમના આઇએએસ કારોબારનો હિસ્સો બન્યા. આ દરમિયાન તેમણએ વેચાણ અને ડિસ્ટ્રીબ્યૂશન લીડરની ભૂમિકા ભજવી. હાલમાં જ તેઓ કંપનીના ગ્લોબલ બિઝનેસ સર્વિસીસ માટે મેનેજિંગ પાર્ટનરના રૂપમાં પસંદ થયા છે. આ પહેલા તેઓ એશિયા-પ્રશાંત ક્ષેત્રની સંચાર શાખાના ઉપાધ્યક્ષ રહેવા ઉપરાંત આઇબીએમની દૂરસંચાર સમાધાન પ્રસ્તાવોની વૈશ્વિક ઉપાધ્યક્ષના પદ પર હતા. તેઓએ મદ્રાસ યૂનિવર્સિટીમાંથી માર્કેટિંગમાં એમબીએ કરવા ઉપરાં હ્યૂસ્ટન યૂનિવર્સિટીથી સૂચના પ્રણાલીમાં એમબીએની ડિગ્રી મેળવી છે.\nમેનેજિંગ ડાયરેક્ટરઃ એચપી ઇન્ડિયા\nનીલમ ધવન હેવલેટ-પેકર્ડ ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર છે. કંપનીમાં તેમનું કામ સર્વિસ, પર્સનલ સિસ્ટમ્સ અને ઇમેજિંગ અને મુદ્રણ વ્યવસાયોમાંથી કંપનીની આવક અને નફાને સુનિશ્ચિત કરવાનું છે.\nઆ રીતે થઈ શરૂઆત\nનીલમને બીપીઓ, સોફ્ટવેર એન્જીનિયરિંગ, સંશોધન અને આઇટી સેવાઓ જેવા ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ છે. નીમલ કંપનીના વ્યાપારિક એજન્ડાને આકાર આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પહેલા નીલમ વર્ષ 2005થી 2008 સુધી માઇક્રોસેફ્ટ ઇન્ડિયાની સાથે મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કાર્યરત હતા. પોતાના કાર્યકાળ દરમિયાન નીલમે માઈક્રોસોફ્ટન રણનીતિને વધુ સારી બનાવવા ઉપરાંત ઓપરેશન ક્ષમતા અને કાર્યોમાં સુધારા કર્યા. તેમણે કંપનીના નાણાંકીય પ્રદર્શનનું ધ્યાન રાખ્યું. એચપીમાં જવાબદારી સંભાળતા પહેલા તેઓ એચસીએલ અને આઇબીએમ સહિત ઘણી મુખ્ય ભારતીય આઇટી કંપનીઓમાં મહત્ત્વપૂર્ણ હોદ્દા પર કામ કરી ચૂક્યા છે.\nઅરૂણા જયંતિ કેપજૈમિની સમૂહની સૌથી મોટા વ્યાપારિક એકમમાંથી એક એવા કેપજૈમિની ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી છે. અરૂણા કંપનીના તમામ એકમોના સંચાલનની જવાબદારી સંભાળે છે. તેની સાથે જ તેઓ 40 હજાર કરતાં વધુ કર્મચારિઓના કામ પર નજર રાખે છે. સાથે જ ભારતમાં કન્સલટન્સી, પ્રૌદ્યોગિકી અને આઉટસોર્સિંગ સેવાઓ માટે પણ કામ કરે છે.\nઆ રીતે થઈ શરૂઆત\nજાન્યુઆરી 2011માં સીઈઓની ભૂમિકા સંભાળતા પહેલા અરૂણા કેપજૈમિની આઉટસોર્સિંગના ગ્લોબલ ડિલીવરી અધિકારી હતા. આ હોદ્દા પર કામ કરતા તેણમે વૈશ્વિક સ્તરે કેપજૈમિની માટે ઘણી જવાબદારી સંભાળી. અરૂણાને આઇટી સેવા ઉદ્યોગમાં કામ કરવાનો બે દાયકાનો અનુભવ છે. તેઓ બહુરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય બન્ને પ્રકારની કંપનીઓમાં કામ કર્યું છે. તેઓ યૂરોપ અને ઉત્તર અમેરિકાની બહાર કામ કરી ચુક્યા છે અને હજુ પણ ઉપભોક્તાઓ અને વિશ્લેષકો ઉપરાંત કંપનીના કર્મચારીઓને મળવા, ગ્રાહકોની અપેક્ષાઓ અને બજારની ચાલ સમજવા માટે સતત પ્રવાસ કર્યા કરે છે. સીઈઓ પદ પર પોતાની નિમણૂંકના ખૂબ ઓછા સમયમાં તેમણે ભારતીય માર્કેટમાં પોતાની એક અલગ છોડવામાં સફળતા મેળવી છે. તેમણે ફોર્ચ્યુન ઇન્ડિયાના વર્ષ 2012ના વ્યાપાર ક્ષેત્રના 50 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં ત્રીજનું સ્થાન મળ્યું હતું.\nકાર્યાલય પ્રમુખઃ ફેસબુક ઇન્ડિયા\nકાર્થિગા રેડ્ડી ભારતમાં ગ્લોબલ માર્કેટિંગ સોલ્યૂશ ટીમનું નેતૃત્વ કરે છે. ઉપરાંત ટોચની ક્ષેત્રીય સંસ્થાઓ અને ઉપભોક્તાઓની સાથે સામરિક સંબંધો માટે નિર્માણ માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કીર્થિગાએ જુલાઈ 2010માં ફેસબુક ઇન્ડિયાના પ્રથમ મહિલા કર્ચારીના રૂપમાં કાર્યભાર સંભાળ્યો અને વિશ્વભરમાં કંપનીના યુઝર્સ, એડવર્ટાઈઝર અને ડેવલપર્સની વધતી સંખ્યાનો સાથ આપતા હૈદરાબાદમાં ભારતીય કારોબારની શરૂઆત કરી.\nઆ રીતે થઈ શરૂઆત\nફેસબુક પહેલા કીર્થિકા ફીનિક્સ ટેક્નોલોજીમા ભારતીય ક્ષેત્રના ઓપરેશન અને ઉપભોક્તા સુરક્ષા કારોબાર એકમના ઉપાધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટર હતા. તેમણે અમેરિકા, ભારત, જાપાન, કોરિયા અને તાઈવાનમાં સ્થિત એક વૈશ્વિક ટીમનું નેતૃત્વ કર્યું. તેમણે મોટોરોલાની સાથે ઉત્પાદન મેનેજમેન્ટમાં ડાયરેક્ટરના પદ પર કાર્ય કરવા ઉપરાંત સિલિકોન ગ્રાફિક્સમાં એન્જીનિયરિંગના ડાયરેક્ટર પર અને બુજ એલન હેમિલ્ટનમાં એસોસિએટના રૂપમાં કામ કર્યું છે. તેમણે પોતાના પ્રોફેશન જીવનનો મોટા ભાગનો સમય કેલિફોર્નિયાના સિલિકોન વેલીમાં વિતાવ્યો છે. તેમણે સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલયથી એમબીએ કર્યું છે. ઉપરાંત તેણમે સિરેક્યૂઝ વિશ્વવિદ્યાલયથી કોમ્પ્યુટર એન્જીનિયરિંગમાં એમ.એસ. અને ભારતના આંબેડકર વિશ્વવિદ્યાલયથી કોમ્પ્યુટર વિજ્ઞાનમાં બી.ઈ. કર્યું છે. કીર્થિગા વર્ષ 2013માં ફાસ્ટ કંપની તરફથી વ્યાપારની દુનિયામાં 100 સૌથી રચનાત્મક લોકોની યાદીમાં સ્થાન મેળવી ચૂક્યા છે. તેઓ ફોર્ચ્યુન ઇન્ડિયાના ભારતના 50 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સામેલ થઈ ચૂક્યા છે.\nકુમુદ શ્રીનિવાસન ઇન્ટેલ ઇન્ડિયાના કારોબારી મેનેજમેન્ટ સંભાળે છે. તેઓ રણનીતિ, વ્યાપારનું સંચાલન, સંગઠનાત્મક વિકાસ, ઇન્જીનિયરિંગ અને બજારના વિકાસ માટે કામ કરવા ઉપરાંત સરકાર, ઉદ્યોગ જગત અને શિક્ષિણ સંસ્થા સાથે સારા સંબંધ બનાવવાનું કામ સંભાળે છે.\nઆ રીતે થઈ શરૂઆત\nથોડા વર્ષ પહેલા કુમુદ સિલિકોન સોફ્ટવેર અને સર્વિસીસના આઇટી વિભાગના ઉપાધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટર હતા. ત્યાં તેઓ ઇન્ટેલના સોફ્ટવેર અને હાર્ડવેર એન્જીનિયર માટે આઇટી સમાધાન અને સેવાઓના વિતરણનું કામ સંભાળતા હતા. કુમુદ વર્ષ 1987માં ઇન્ટેલમાં સામેલ થયા અને ઇન્ટેલના મેન્યુફેક્ચરિંગ અને આઇટી સંગઠનોમાં ઘણી મહત્ત્વપૂર્ણ વ્યાપારિક અને સૂચના પ્રણાલી સાથે સંબંધિત હોદ્દાઓ સંભાળ્યા. ઉપરાંત શ્રીનિવાસન સિરેક્યૂઝ વિશ્વવિદ્યાલયના સ્કૂલ ઓફ ઇન્ફોર્મેશન સ્ટડીઝના સલાહકાર બોર્ડના સભ્ય પણ છે. તેઓ બેંગલુરુના ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની ગવર્નિંગ બોડીના સભ્ય પણ છે. તેમણે 1981માં કોલકાતા વિશ્વવિદ્યાલયથી આર્થશાસ્તરમાં સ્નાતકની ડિગ્રી મેળવી. ત્યાર બાદ વર્ષ 1984માં સિરેક્યૂઝ વિશ્વવિદ્યાલયમાંથી સૂચના અને પુસ્તકાલય અધ્યયનમાં માસ્ટર ડિગ્રી મેળવી. ઉપરાંત કુમુદ કેલિફોર્નિયાના બર્કલે વિશ્વવિદ્યાલયથી સૂચના વિજ્ઞાનમાં પીએચ.ડીની પદવી મેળવી છે.\nવેચવાનું છે માઇકલ જેકસનનું ‘નેવરલેન્ડ રાંચ’ ઘર, કિંમત ફક્રૂત. 640 કરોડ\nબ્રુનેઇ વિષે રોચક તથ્યો, જે તમે કદાચ નહી જાણતા હોય…\nઆ છે નવો નવો યમ્મી ‘સોનાનો આઈસ્ક્રીમ’, અહી આવો ખાવા માટે…\nશંખમાંથી બન્યું ઘર, જુઓ તસવીર\nજાણવા જેવું હવે તમારા ઇમેલ માં\nઆવા Funny દ્રશ્યો બીજે ક્યાંય નહીં જોવા મળે, It Happens Only In India\nઆ છે વિશ્વના નેતાઓ, જાણો કેટલું કમાઈ છે\nહવે જુવો ગુજરાતી મેસેજ વાટસઅપ પર\nઅહિયાં ખીલે છે કાળા રંગ ના ગુલાબ\nસોશિયલ નેટવર્ક પર શોધો\nજાણવા જેવું - Janva Jevu\nઆ વાંચવા પછી કોઈ પણ માતા પિતા કદાપી ગર્ભપાત કરાવશે નહિ - 31,176 views\nહવે ફટાફટ ડાઉનલોડ કરો યૂટ્યુબ ના વીડિયો - 22,080 views\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું - 20,777 views\nવાંચજો મિત્રો… 2 થી 3 મિનીટ જ લાગશે - 20,340 views\nટૂથપેસ્ટ ખરીદવા પેહલા ધ્યાન રાખવા જેવી વાત - 17,133 views\nઔષધીઓમાં સર્વશ્રેષ્ઠ છે અળસી, જાણો ફાયદા\nઅળસીનાં બીજ ઘણાં સ્વાસ્થ્યવર્ધક ગુણો ધરાવે છે. આ બીજ હૃદયને...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2015/06/hooch-tragedy-khadse-fails-acid-test.html", "date_download": "2019-03-21T20:43:44Z", "digest": "sha1:3IBH44YDUIQYJNLN63PVOVQD5H22VLYM", "length": 18334, "nlines": 255, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: Hooch tragedy: Khadse fails acid test", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nહીંદુ અને દલિત .... બીબીસી હીન્દી ઉપર છ મોટા મોટા લેખ... હીન્દુઓના નામ ઉપર કલંક મટે એવી કોઈ જ શક્યતા નથી...\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરે�� છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 0.52, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%98%E0%AA%9F_%E0%AA%9C%E0%AA%B5%E0%AB%80", "date_download": "2019-03-21T21:06:15Z", "digest": "sha1:VEGOHMMCD2WLWKD6CUIRIDA5SITD5PQL", "length": 3434, "nlines": 84, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઘટ જવી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી ઘટ જવી\nઘટ જવી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઘટવું; ઘટાડો કે નુકસાન થવું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/features/top-5-food-restaurant-coupons-grab-free-024701.html", "date_download": "2019-03-21T20:13:51Z", "digest": "sha1:HSCJXX3XGGANOMBLS6IL3SKR3JEU3PNM", "length": 11125, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "Happy Weekend: ટોપ 5 રેસ્ટોરન્ટ માટે મેળવો ફ્રી કૂપન્સ | Top 5 Food And Restaurant Coupons Grab For Free - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nHappy Weekend: ટોપ 5 રેસ્ટોરન્ટ માટે મેળવો ફ્રી કૂપન્સ\nશું આપ હંમેશા વીકેન્ડમાં બહાર ડિનર કે લંચનું આયોજન કરો છો કે પછી આ વિકેન્ડમાં આપ આપના મિત્રોને કે પછી ફેમિલીને બહાર જમવા માટે રેસ્ટેરન્ટમાં લઇ જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આ ન્યૂઝ આપના માટે જ છે.\nકેએફસીની ટેગ લાઇન પ્રમાણે આપ જમતા જમતા આપની આંગળીઓ પણ ચાટવા લાગશો. કેએફસીના મેનુની કોઇ પણ વસ્તુને ખાતા તમારામાંથી કોઇપણ પોતાની આંગળીઓ ચાટ્યા વગર રહી નહીં શકે. કેએફસીમાં આપની તરસ છીપાવવા માટે અઢળક વાનગીઓ છે જ પરંતુ તેની સાથે સાથે આપના ખિસ્સાને પણ રાહત આપે તેના માટે કૂપન્સ પણ છે અમારી પાસે.\nફૂડપાન્ડા ભોજન માટે એક ઓનલાઇન માર્કેટપ્લેસ છે, જે હાલમાં આખી દુનિયામાં 35 દેશોમાં કાર્યરત છે. કંપનીનું મુખ્યમથક બર્લીન, જર્મનીમાં આવેલું છે. આપ વેબસાઇટ પર જઇને કોઇપણ લોકલ રેસ્ટોરન્ટનું લીસ્ટ જોઇ શકો છો અને આપનો ઓર્ડર પ્લેસ કરી શકો છો. ફૂડપાન્ડાની સર્વિસ ખૂબ જ સારી છે અને તે ઝડપથી ઓર્ડલ લે છે અને અને તેની ડિલીવરી પણ કરે છે. માટે આપનો ઓર્ડર પ્લેસ કરવા માટે ફૂડપાન્ડા ભરોસાપાત્ર ઓનલાઇન વેબસાઇટ છે.\nતો પછી રાહ શેની જોઇ રહ્યા છો નીચે આપેલી વનઇન્ડિયા કૂપન્સનો ઉપયોગ કરો અને એન્જોય કરો આ અઠવાડીયાની ઓફરને. આ કૂપન્સનો ઉપયોગ કરીને આપના ખિસ્સાને રાખો નરમ અને પેટને રાખો ફૂલ...\n1) કેએફસીમાં 300 રૂપિયાની ખરીદી કરો અને મેળવો 20 ટકાની છૂટ\n2) ફૂ઼ડપાન્ડા માટે કૂપન્સ મેળવો ફ્રી\n3) રૂપિયા 250ના ઓર્ડર પર મેળવો મેકસ્પાસી બર્ગર મેળવો ફ્રી\n4) કિચન ઓફ ઇન્ડિયા ફ્લેવર્ડ કન્સર્વ્સ મેળવો માત્ર 90 રૂપિયામાં\n5) મેળવો દરેક ઓનલાઇન ફૂડના ઓર્ડર પર 40 ટકાની છૂટ\nફેસ્ટિવ સિઝન દરમિયાન લોન લેતા સમયે આટલું રાખો ધ્યાન\nનકામા ખર્ચા કરવામાં સૌથી આગળ છે આ રાશિના લોકો \nઅમદાવાદના 10 સૌથી સસ્તા સ્ટ્રીટ શોપિંગ બજાર\nકાર્ડથી શોપિંગ કરી મળવો ફાયદો, RBIએ નિયમ બદલ્યા\nજો તમારે પણ જોઇએ છે 80 ટકા ડિસ્કાઉન્ટ, તો ટ્રાય કરો આ\nમહિલાઓ માટે સારા સમાચાર, ડિસકાઉન્ટ પર નહીં લાગે VAT\nઅભિનેત્રી નરગીસ ફખરી સાથે છેતરપિંડી, પોલીસે નોંધી ફરિયાદ\n, ટોપ 10 ઓફર્સ પર મેળવો છૂટ\nબદલાઇ ગયા છે પાન કાર્ડના નિયમ, હવે કિંમતી ભેટ ખરીદવી મુશ્કેલ\nજુઓ નવરાત્રી પહેલા નવરાત્રીના રંગમાં રંગાયેલા ગુજ્જુઓને\nટોપ 10 ફ્રી કૂપન્સ: હવે શ્યાઓમી સ્માર્ટફોનનો પણ ઊઠાવો લાભ\nOnline Shopping: આ અઠવાડીયાની ટોપ 10 ફ્રી કૂપન\nજૂન મહિનાની ટોપ 10 બેસ્ટ ફ્રી કૂપનનો ઊઠાવો ફાયદો\nshopping online internet food oneindia coupon money શોપિંગ ઓનલાઇન ઇંટરનેટ વનઇન્ડિયા કૂપન રૂપિયા\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32617", "date_download": "2019-03-21T20:01:56Z", "digest": "sha1:6Q4H3PKBORVFRXGDE6BD7Q7EUK7T4LK2", "length": 3009, "nlines": 67, "source_domain": "amreliexpress.com", "title": "23-02-2019 – Amreli Express", "raw_content": "\n« જિલ્‍લા પંચાયતની બાંધકામ શાખામાં ભ્રષ્‍ટાચારની બોલબાલા (Previous News)\n(Next News) અમરેલી ખાતે ભામાશા ગોપાલભાઈ વસ્‍તરપરાનું સન્‍માન કરાયું »\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33030", "date_download": "2019-03-21T20:26:24Z", "digest": "sha1:OZLD2XJPDNCI47NSH2LVAEL6IVXXEVOC", "length": 8016, "nlines": 72, "source_domain": "amreliexpress.com", "title": "ચંદન ચોરીનો આરોપી બિમાર પડતા હોસ્‍પિટલમાં, વન વિભાગની ટીમ એમ.પી. પહોંચી – Amreli Express", "raw_content": "\nચંદન ચોરીનો આરોપી બિમાર પડતા હોસ્‍પિટલમાં, વન વિભાગની ટીમ એમ.પી. પહોંચી\nઅભ્‍યારણમાંથી 3 વૃક્ષ કટીંગ કરનાર\nચંદન ચોરીનો આરોપી બિમાર પડતા હોસ્‍પિટલમાં, વન વિભાગની ટીમ એમ.પી. પહોંચી\nધારી ગીર-પૂર્વની કરમદડી રાઉન્‍ડ હેઠળ સરસીયા વિડીમાંથી એક-બાદ એક 30 જેટલા ચંદનનાં વૃક્ષોનું કટીંગ કરવામાં આવ્‍યું હતું. જેમાંથી 3 ચંદનનાં વૃક્ષ કાપનાર એમ.પી.ના એક શખ્‍સની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રીમાન્‍ડ માંગવામાં આવ્‍યા હતા. રીમાન્‍ડ દરમિયાન આ શખ્‍સ બિમાર પડી જતા તેને અમરેલી સીવીલમાં ખસેડવામાં આવ્‍યો હતો.\nધારીની સરસીયા વિડીમાંથી આરક્ષિત ચંદનના વૃક્ષનું કટીંગ કરનાર કૌશરલાલ મનીબેગ પારધી (રે. કુડો, જિ. કટની મઘ્‍યપ્રદેશ)ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રીમાન્‍ડ મેળવ્‍યા હતા. આ આરોપી રિમા��્‍ડ દરમિયાન બિમાર પડી જતા સારવાર અર્થે અમરેલી સીવીલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો જેના રીમાન્‍ડ પણ ગઈકાલે જ પૂરા થયા હોય આ અંગે કોર્ટમાં રિપોર્ટ કરાયો હતો. ચંદનચોરી અંગે વન વિભાગની ટીમ મઘ્‍યપ્રદેશ પહોંચીહોય હજુ સુધી ત્‍યાથી પરત ફરી નથી જે આવ્‍યા બાદ જ કોઈ ખુલાસો થઈ શકશે. તેમજ પરપ્રાંતિય શખ્‍સને કયા સ્‍થાનિક શખ્‍સોએ ચંદનનાં વૃક્ષો અંગે જાણકારી આપી હશે વગેરે સવાલો હજુ પણ અણઉકેલ છે.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on ચંદન ચોરીનો આરોપી બિમાર પડતા હોસ્‍પિટલમાં, વન વિભાગની ટીમ એમ.પી. પહોંચી Print this News\n« દરિયાકાંઠાની જનતાની હાલત કુવાકાંઠે તરસ્‍યા જેવી (Previous News)\n(Next News) દલખાણીયા રેન્‍જમાં ચાર વર્ષ બાદ આરએફઓ આવ્‍યા ને ચાર જ માસમાં બદલી »\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nઅમરેલી લોકસભાનાં કોંગી ઉમેદવાર તરીકે સુરેશ કોટડીયાનું નામ ચર્ચામાં આવતા દેકારો\nઅમરેલી શહેરમાં ધો. 10ની પરીક્ષામાં 3 કોપીકેસ નોંધાયા : પરીક્ષાની પૂર્ણાહુતી\nઅમરેલીમાં માર્ગો બનાવવાની કોઈને પડી નથીઆગામી 100 દિવસમાં શહેરનાં તમામ માર્ગો નહી બને તો ચોમાસામાં વધારે પરેશાની ઉભી થશે\nસાવધાન : ફેસબુક, વોટ્‍સએપ, ટ્‍વીટર પર હથિયાર સાથેના ફોટા જેલયાત્રા કરાવશે\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://captnarendra.blogspot.com/", "date_download": "2019-03-21T20:48:17Z", "digest": "sha1:UPJVFFKCZGT3S24A3EI2LLHV2544YPQ2", "length": 147627, "nlines": 402, "source_domain": "captnarendra.blogspot.com", "title": "જિપ્સીની ડાયરી", "raw_content": "\nસામાન્ય પ્રવાસી - અસામાન્ય અનુભવો\nનુતન વર્ષ ની નવી યાત્રા\nસૌ પ્રથમ આપને નુતન વર્ષના અભિનંદન સાથે પ્રભુ પાસે પ્રાર્થના કે આપના આવતા વર્ષના દિવસો આનંદમય અને સ્વાસ્થ્યપૂર્ણ રહે અને પ્રત્યેક દિવસ એક નવા-પ્રભાતના ઉત્સવની ઉજવણી સમાન રહે.\nસન ૨૦૧૮ : અઢાર વર્ષના કૅલિફૉર્નિયાના વસવાટ બાદ જિપ્સીએ વતન પાછા ફરવાનો વિચાર કર્યો. વતન એટલે ક્યો દેશ શું માનવી કોઈ એક સ્થાનને કાયમી વતન ગણી શકે શું માનવી કોઈ એક સ્થાનને કાયમી વતન ગણી શકે આ વાતનો વિચાર કરતો હતો ત્યારે જિપ્સીને ૧૯૬૫માં યુદ્ધને મોરચે જતી વખતે પંજાબમાં પેલી વિષમ રાતના સમયે જે અનુભૂતિ થઈ હતી તે યાદ આવી - ગુજરાતનો એક સામાન્ય સૈનિક હવે જિપ્સી, ખાનાબદોશ, વટેમાર્ગુ થઈ ગયો હતો. ગુજરાત મારૂં વતન હતું, પણ જેને ઘર કહી શકાય તેવું સ્થાન તેની પાસે રહ્યું નહોતું. જેના વચનને આધારે કામચલાઉ રહેવા માટે જેને પૈતૃક મકાન આપ્યું હતું, તેનો કબજો અમારા સંબંધીના હાથમાં 'કાયદેસરના ભાડવાત' તરીકે ગયો હતો. રહેવા માટે જગ્યા નહોતી. જેને ધરતીનો છેડો ગણતાં તેવું હવે ભારતમાં અમારી પાસે ઘર રહ્યું નહોતું.\n૧૯૮૦માં પહેલી વાર બ્રિટન ગયા બાદ એક ગૌરવશાળી ભારતીય તરીકે ભારતીય ગણરાજ્યનો પાસપોર્ટ ચાલુ રાખ્યો હતો. પાંચ વર્ષ બાદ જ્યારે દેશમાં પરિવાર અને મિત્રોને મળવા આવ્યો, એક પછી એક વિચિત્ર અનુભવો આવતા ગયા. ભારતના પ્રવાસમાં મારી સાથે આવેલા મારા મિત્ર ચંદ્રકાંત પટેલ પાસે બ્રિટિશ પાસપોર્ટ હતો. ઈમિગ્રેશનથી માંડી કસ્ટમ્સ, મહારાજાની વિમાની સેવા અને રેલ્વેના રિઝર્વેશન જેવી સામાન્ય બાબતો માટે સરકારી - ગેરસરકારી કર્મચારીઓ તરફથી મિત્રને ખાસ સવલત અને મારા પ્રત્યે ભેદભાવ તો ઠીક પણ ઉપેક્ષા અને કેટલેક અંશે તોછડાઈ પણ અનુભવી.\nભારતની આ મુલાકાત બાદ બ્રિટન પાછા ફર્યા પછી જિપ્સીએ બ્રિટનની નાગરિકતા લીધી. હૃદયમાં ભારતીયત્વ ભલે અકબંધ રહ્યું, પણ કાગળ-પત્રોમાં ભારતની નાગરિકતા ગુમાવી. એક ભારતીય હવે ત્રણ અક્ષર ધરાવતો NRI ડાળીએથી લટકતી વડવાઈ જેવો થઈ ગયો. ફરી કદી ધરતીને આંબી ન શક્યો. બ્રિટિશ પાસપોર્ટ માટે અરજી ક���ી ત્યારે મારો ભારતીય ગણરાજ્યનો પાસપોર્ટ સરેન્ડર કરવો પડ્યો. પાસપોર્ટ ઑફિસના કર્મચારીએ કહ્યું, “માફ કરશો, આ તમારી સરકારનો નિયમ છે. તમે બ્રિટનનું નાગરિકત્વ સ્વીકારશો તો તમારી ભારતીય નાગરિકતા ઑટોમેટકલી રદ થઈ જાય છે. તમારો ભારતીય પાસપોર્ટ તમારી સરકારની માલિકીનો હોઈ અમારે તે તમારા હાઈકમિશનને મોકલવો પડશે. “\nમને મારા મિત્ર કૅપ્ટન મૂર્તિનું પ્રિય ગીત યાદ આવ્યું : ખુશ રહો અહેલે વતન, હમ તો ચમન છોડ ચલે/ખાક પરદેસકી છાનેંગે, વતન છોડ ચલે…\nરોમાનિયા, આલ્બેનિયા જેવા પૂર્વ યુરોપિય દેશોમાં વસતા ભારતીય જિપ્સીઓ ભલે રોમાની ઉપરાંત જે દેશમાં તેઓ રહે છે તે દેશની ભાષા બોલતા હોય, પણ તેમના આત્મામાં વતન તો ‘મેરો બારટ’ છવાયું છે. ભારતમાં ૧૯૬૫ની તે રાતે જ્યારે એક કૅપ્ટન પોતાને જિપ્સી તરીકે ઓળખવા લાગ્યો હતો, તે હવે બ્રિટિશ જિપ્સીના અવતારમાં જન્મ્યો, પણ તેના આત્મામાં \"મેરો બારટ\" સમાયો હતો ; ફક્ત ભારત તેને ભારતીય ગણવા તૈયાર નહોતાે - કે ગણવા માગતાે નહોતા. અનેક દશક બાદ ભારતના બુદ્ધિજિવીઓમાં તથા અખબારી માંધાતાઓમાં અળખામણા થયેલા ‘પ્રધાન મંત્રી’એ ઓવરસીઝ સિટિઝન ઑફ ઈંડિયાની સુવિધા અમારા જેવા ખાનાબદોશ લોકોને આપી ત્યાં સુધીમાં તો આ જિપ્સી માટે ઘણું મોડું થયું હતું. મૂળ વતનથી ચાળીસ વર્ષ અળગો પડી રહ્યો હતો. પગ થાકી ગયા હતા. પાછા ફરવાનો માર્ગ પણ ધૂંધળો થઈ ગયો હતો.\nબ્રિટનમાં અઢી દશક ગાળ્યા પછીના ૧૮ વર્ષ અમેરિકામાં ગાળ્યા. વતન પાછા ફરવા માટે જે દેશ - બ્રિટન -ને વતન ગણવાની ફરજ પડી હતી ત્યાંના મિત્રો - જયંત પટેલ અને રેખા બહેન, દાદા ગુરૂ દીનેશભાઈ પુરોહિત અને ચારૂબહેન, પ્રૉ. હરીશભાઈ પટેલ અને ઉર્વશી, ડૉ. શરદ અને મીરા, ડૉ. રમેશ અને વીણા, હાલ ૯૪ વર્ષની વયે પહોંચેલા વડીલ મિત્ર જયભાઈ જોશી - હાથ ફેલાવીને આમંત્રીત કરી રહ્યા હતા. \"આવો, તમારી રાહ જોઈએ છીએ. બ્રિટનનું હવામાન ભલે ઠંડુ હોય પણ અમારા હૃદયમાં તમારા પ્રત્યે ઉષ્માભરી કુમાશ હજી જીવંત છે. આવો, મિત્ર. ભલે પધાર્યા\nધરતીના છેડે જ્યાં આવા સાથી, મિત્રો હોય તે વતન. એ જ ઘર. મુલક ગમે તે હોય મિલિટરીની નોકરીમાં આ એક વાત શીખ્યો હતો.\nઅનુરાધા અને જિપ્સી ‘વતન’ પાછા ફર્યા. ન્યુકાસલ ખાતે આવેલી પેન્શન ઑફિસને અમારા આગમનનો ફોન કરીને કહ્યું કે હવે અમે રેસિડન્ટ બ્રિટિશ થઈએ છીએ.\n“વેલકમ બૅક ટુ ઈંગ્લંડ,” કર્મચારીએ આવકાર આપ્યો. સાથે સાથે પૂછ્યું, “તમે ડૉક્ટર પા��ે નામ રજિસ્ટર કરાવ્યું તમારી ઉમર જોતાં તમને ડૉક્ટરની બહુ જરૂર પડશે. આ કામમાં કોઈ તકલીફ હોય તો તમારી સ્થાનિક કાઉન્સિલની સોશિયલ સર્વિસીઝને ફોન કરજો. તેઓ સઘળી મદદ કરશે. અને હા, તમારી બૅંકની વિગતો મને અત્યારે જ લખાવો. આવતા અઠવાડિયાથી તમારૂં પેન્શન તમારા ખાતામાં જમા થઈ જાય એવી વ્યવસ્થા કરી આપીશ.”\nબધી વાતો ટેલિફોન પર ઉકેલાઈ ગઈ.\nઆ પણ હતું એક વતન\nવતનની વાત કરતાં યાદ આવી ગયો ૧૯૮૧નો તે દિવસ, જ્યારે જિપ્સી નવું જીવન શરૂ કરવા બ્રિટન આવ્યો :\n“હિથ્રો એરપોર્ટમાં ઊતર્યા બાદ ઇમિગ્રેશન ઓફિસરે મને રોકાવાનું કહ્યું. મને પ્રવેશ આપતાં પહેલાં તેમને અનુરાધા સાથે વાત કરવી હતી તેમને ખાતરી કરવી હતી કે અમે Primary Purpose Ruleનો પૂરો અમલ કરી રહ્યાં હતાં. તેમણે લાઉડસ્પીકર પર એનાઉન્સ કરી અનુરાધા, કાશ્મિરા અને રાજેનને ઇમિગ્રેશન બૅરિયર પર બોલાવ્યાં. તેમને ખાતરી કરવી હતી કે અમે સહુ સ્નેહ સંબંધથી બંધાયા હતા અને આ કોઈ 'સગવડિયાે' પ્રવેશ નહોતો\nતેઓ આવ્યાં અને ઇમિગ્રેશન ઓફિસરે અમારા સૌનાં ચહેરા પર આનંદનો પ્રકાશ જોયો, હર્ષાેલ્લાસભર્યા હાસ્ય જોયાં. તેમણે કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર મારા પાસપોર્ટ પર “પ્રવેશની અનુમતી”નો સિક્કો માર્યાે. `Good Luck' કહ્યું અને બૅરિયરનો દરવાજો ખોલી નાખ્યો.\nચાર વર્ષ પહેલાં આ જ સ્થળે મારા પ્રિયજનો મને મૂકવા આવ્યાં હતા. આજે ઇમિગ્રેશન ચેકપોઇન્ટના દરવાજાથી અનુરાધા અને અમારાં બાળકો સુધી ચાલેલા ચાર પગલાંમાં અમારો ચાર વર્ષનો વિયોગ ઓગળી ગયો હોય તેવું લાગ્યું. આ ચાર વર્ષની મારી એકાકિ, ખડતલ જિંદગી દરમિયાન મારી સાથે રણના ખારાપાટ તથા હિમાચ્છાદિત પહાડો ખૂંદનાર મારા જીવનના ભાગીદાર એવા મારા સાથીઓની સ્મૃતિ મારી આસપાસ જીવી રહી હતી. અંતરના કાનમાં સંભળાતો હતો સરકંડાના જંગલમાં કાળા તેતરનો અવાજ-જેમાં ભાસ થતો હતો તેવો લલકાર \"સુભાન તેરી કુદરત\" ; ૧૯૭૧ની લડાઈની ડિસેમ્બરની પેલી અંધારી રાતના અંધારામાં મારી તરફ તણાયેલી લાઇટ મશીનગનમાં ૨૮ કારતૂસ ભરેલી મૅગેઝિન ચઢાવવાનો ખડાકા સાથેનો અવાજ, તથા સંત્રીનો ખતરનાક અને રણકતો પડકાર. \"હૉલ્ટ, હુકમદાર,’ (Halt). ભૂલથી પણ ટ્રિગર પર વાળના તાંતણા જેટલો ભાર પડ્યો હોત તો આ ૨૮ ગોળીઓ પાંચ-દસ સેકન્ડમાં અમને વિંધીને શરીરની આરપાર નીકળી ગઈ હોત.\n૧૩૦૦૦ ફિટની ઉંચાઇએ તંગધારના હિમાચ્છાદિત શિખરો પર આરોહણ કરતી વખતે મારી નજર સામે કડાકા સાથે થયેલો હિમપ્રપાત (avalanche)\nઆ બધી યાદોના ઓળા મારી પાછળ મારા ભૂતકાળની જેમ પગલાં પાડી રહ્યા હતા.\nઆ બધા પ્રસંગોની સ્મૃતિ મને આખરી વિદાય આપી રહી હતી. સહુ હાથ હલાવીને જાણે તેઓ મને એક સંદેશ આપતા હતા:\nનવો દેશ, નવું સાહસ તને મુબારક નીવડે એવી અમારી દુઆ છે\nઓફિસર્સ મેસમાં થયેલી મારી વિદાયમાનની પાર્ટીમાં મારા મિત્ર ડોક્ટર ચાંદેએ ગીત ગાયું હતું તે યાદ આવ્યું:\n`ચલતે ચલતે, મેરે યે ગીત યાદ રખના, કભી અલ્વિદા ન કહના\nમારા દેશ, મારા મિત્રો, તમને `અલવિદા' કઈ રીતે કહી શકું તમે તો મારા હૃદયમાં અમીટ અંકાઈ ગયા છો.\nબ્રિટનમાં થનારો મારો પ્રવેશ મારા માટે પુનર્જન્મ હતો. એક નવો અવતાર. આ દેશ માટે હું કેવળ નામધારી જીવ હતો. લાખો નાગરિકોમાંનો એક અજાણ્યો માનવ. સ્લોન વિલ્સનના નાયક – Man in a Grey Flannel Suit જેવો. લંડનની ટ્યૂબ કે ન્યૂયોર્કની મેટ્રોમાં રાખોડી રંગના સૂટમાં પ્રવાસ કરનાર હજારો વ્યક્તિઓમાંની એક. અહીં મારા ખભા પર મારી રૅન્કનું, સમ્રાટ અશોકના ત્રણ સિંહોનું રાજચિહ્ન નહોતું. મારી ડિગ્રીની અહીં કોઈ કિંમત નહોતી. ઉંમરના 49મા વર્ષે મારે નવેસરથી જીવન શરૂ કરવાનું હતું. નવી જિંદગી અને અનિશ્ચિતતાની મોટી ખાઈ મારી સામે નવા પડકાર લઈને ઊભી હતી. હું તૈયાર હતો.\nઅમે ધીમા પગલે હિથ્રો એરપોર્ટની બહાર નીકળ્યા. આકાશમાંથી વાદળાં હઠી ગયાં હતાં.\nમધ્યાહ્નનો સૂર્ય ઝળહળી રહ્યો હતો.\nમારું ભારતજીવન પૂરું થયુ હતું. મારા જીવનમાં એવા પુણ્યાત્માઓ અને મહાનુભાવો આવી ગયા જેમણે મારા જીવનને ધન્યતાની ઘડીઓ બક્ષી. જીવનમાં એક વધુ તક મળશે તો ક્યારેક તેમની પણ વાત કહીશ. અત્યારે તો અમારા ઝાઝા કરીને જુહાર વાંચશો. આજે તો જયહિંદ કહી આપની રજા લઈશ.”\n(\"જિપ્સીની ડાયરી\" ઈ-બુક ઈ-શબ્દ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ગુજરાતી યુનિકોડ ફૉન્ટમાં દુનિયામાં જે ઈ-બુક માટે સર્વમાન્ય છે એવા ePub 2.01 Standardમાં ગુજરાતી સાહિત્યના અનેક પ્રકાશકો, લેખકોના સૌથી વધારે પુસ્તકો ઈ-બુક ફોર્મેટમાં www.e-shabda.com” પાસેથી મળી શકશે.)\nઆવતા કેટલાક અંકોમાં બ્રિટનમાં આવેલા મારા જેવા આગંતુકોએ અનુભવેલા નવા પડકાર, નવેસરથી શરૂ કરેલા જીવન વિશેની વાતો કરીશું.\nનુતન વર્ષની શુભેચ્છાઓ સાથે પુન:પ્રવેશ\nજિપ્સીની ડાયરીના મિત્રો અને સાથી યાત્રીઓને સાદર નમસ્કાર.\nલાંબા અવકાશ બાદ આપની સેવામાં કૅપ્ટન નરેન્દ્ર ફરી હાજર થાય છે. સમય અને વય કોઈથી રોક્યા રોકાતા નથી. તેમનું સ્વાગત અને તે પણ સ-હર્ષ કર્યું હોય તો સમય-વયના ત���કા કરતાં તેમની પાસેથી મળેલી શીત લહરીનો આનંદ વધુ વર્તાય. આ આનંદ સાથે જિપ્સી આપના સંગાથનો લાભ લેવા આવી રહ્યો છે.\nઆપને કદાચ વિચાર થશે : આટલો સમય ક્યાં અને કેવી રીતે વિતાવ્યો. સાચું કહું તો ઘણી વાતો થઈ ગઈ. તેમાંની મુખ્ય તો અંગ્રેજીમાં કહેવાતી Survival ની વાત છે. લશ્કરી જીવનના યુદ્ધ બાદ સ્વાસ્થ્ય સંબંધી સંગ્રામમાં અટવાયો હતો. આપ સૌની શુભેચ્છાઓ કામ આવી અને આપનો સાથ લેવાની એક નવી તક મળી છે.\nઅત્યાર સુધીમાં આપે 'જિપ્સીની ડાયરી' - જે આ બ્લૉગમાં જન્મી અને સમય જતાં પુસ્તકાકારે બહાર પડી તે વાંચી. ત્યાર બાદ 'પરિક્રમા'ની યાત્રામાં પણ ભાગ લીધો. આપને જણાવતાં હર્ષ થાય છે કે 'પરિક્રમા' હવે આ બ્લૉગના કોશેટામાંથી નીકળી પતંગિયા-રૂપે પુસ્તક જગતમાં વિહાર કરવાની અણીએ આવી રહેલ છે. આ બધું શક્ય કેવળ - અને કેવળ આપના સ્નેહપૂર્ણ સાથને કારણે શક્ય થયું છે. આવતા વર્ષમાં જિપ્સીનું પ્રથમ પુસ્તક \"બાઈ\" જે હવે ફક્ત ઈ-બુક સ્વરૂપે મળી શકે છે, તેને આ બ્લૉગમાં મૂકવાનો વિચાર છે.\nઆજે તો ફક્ત આપને આવી રહેલી રજાઓ તથા નુતન વર્ષની શુભેચ્છાઓ આપીને આજનો અંક પૂરો કરીશું.\nનવા વર્ષમાં નવી વાતો, નવા અનુભવો અને નવા વિચારો સાથે ફરી એક વાર...\n\"આયો (ગુજરાતી) ગોરખાલી\" - ભાગ ૨\nસમયનું વહેણ નદીની ધારા જેવું છે. તેમાં પૂર આવતાં રહે છે અને આપણે તેમાં તણાતા જઇએ છીએ. ક્યારે ક્યાં ફંગોળાઇ જઇશું, કયા કાંઠા પર પડીશું તેનો અંદાજ કોઇને આવી શકતો નથી. ૧૯૬૫ની લડાઈ બાદ ૧૪ વર્ષ વિતી ગયા. આર્મર્ડ ડિવિઝન, ગોરખા પલ્ટન, મહારાજકે અને કલ્લેવાલી સમયના વહેણમાં ખોવાઇ ગયા. અત્યારે જીપ્સી બૉર્ડર સિક્યોરિટી ફોર્સમાં ડેપ્યુટી કમાન્ડન્ટના (મેજરના સમકક્ષ) હોદ્દા પર ૧૪૦૦૦ ફીટની ઉંચાઇએ ફરજ બજાવી રહ્યો હતો. એક દિવસ હુકમ આવ્યો કે બારામુલ્લા ખાતે ડિવિઝનના અફસરોનો મેળાવડો યોજવામાં આવ્યો છે, અને તેમાં મારે હાજર રહેવાનું છે.\nતે રાતે સખત ટાઢ પડી હતી. હું મારા સાથીઓ સાથે તાપણાં પાસે રમનો ગ્લાસ લઇને ઉભો હતો ત્યાં અચાનક મારી પાસે પીયૂષ ભટ્ટ આવ્યા. તેમણે મને દૂરથી જોયો અને સામે ચાલીને મળવા આવ્યા હું તો અત્યંત ખુશ થઇ ગયો. મારા સાથીને તેમનો પરિચય કરાવતાં કહ્યું, “આ મારા ઘણા જુના મિત્ર મેજર ભટ્ટ છે. ૧૯૬૫ની લડાઇમાં અમે સાથે હતા...” અને મારૂં ધ્યાન તેમના પર્કા -કોટ પર કર્નલની રૅંકના ચિહ્નો તરફ ગયું. “સર, માફ કરશો. મને આપની રૅંકનો ખ્યાલ ન રહ્યો.”\nકર્નલ ભટ્ટ હ��ી પડ્યા. “ અરે દોસ્ત, એવી ચિંતા નથી કરવાની. આટલા વર્ષે મળ્યા એનો આનંદ એટલો છે કે બીજી બધી વાતો અનાવશ્યક બની જાય છે.”\n“આપ કર્નલ ક્યારે થયા\n“થોડો જ સમય થયો. આમ તો મારૂં પ્રમોશન એક વર્ષ પહેલાં થયું હતું અને મને અન્ય બટાલિયનનો કમાન્ડ લેવાની અૉફર આવી. મને મારી પહેલવહેલી બટાલિયન 5/9 ગોરખા રાઇફલ્સનો કમાન્ડ જોઇતો હતો, તેથી એક વર્ષ રાહ જોવી પડી.”\nમિલિટરીમાં અફસર તરીકે ભરતી થનાર દરેક અફસરની મહેચ્છા હોય છે કે જે બટાલિયનમાં તેમની પ્રથમ નીમણૂંક થાય તેના કમાન્ડીંગ અૉફિસર બનવાનું સદ્ભાગ્ય તેમને મળે. કર્નલ ભટ્ટનો એક વર્ષ સુધી પ્રમોશન મોકૂફ રાખવાનો નિર્ણય તેમની પ્રતિભાને અનુરૂપ હતો.\n\"૧૯૭૧ની લડાઇમાં અાપ ક્યાં હતા\n“૧૯૬૫ની જેમ ૧૯૭૧ની લડાઇમાં પણ મજાની વાત થઇ ગઇ..” કર્નલ ભટ્ટે વાત શરૂ કરી.\n૧૯૭૦ના અંતમાં તેમની બદલી મેજરના હોદ્દા પર ભુતાનમાં થઇ હતી ત્યારે તેમણે સ્ટાફ કૉલેજની એન્ટ્રન્સ પરીક્ષા આપી અને પાસ થયા. આ પરીક્ષા અત્યંત કડક હોય છે: આ પરીક્ષામાં બેસનારા અફસરોમાંથી કેવળ ૩ કે ૪ ટકા પાસ થતા હોય છે. ૧૯૭૧માં વેલીંગ્ટનમાં આ કોર્સ શરૂ થવાને થોડી વાર હતી તેવામાં યુદ્ધનાં વાદળો છવાયા. કોર્સ મુલત્વી રખાયો અને અફસરોને તેમના યુનિટમાં જવાનો હુકમ અપાયો. મેજર ભટ્ટને ડેરા બાબા નાનક ખાતે આવેલી વિશ્વવિખ્યાત 1/9 ગોરખા રાઇફલ્સમાં રિપોર્ટ કરવાનો હુકમ અપાયો.\nમેજર ભટ્ટ ડેરા બાબા નાનક પહોંચ્યા અને પોતાની નવી કંપનીના જવાનોને મળે - ઓળખે તે પહેલાં લડાઇ શરૂ થઇ. આપણા સૈન્યમાં અફસર અને તેમના જવાનો વચ્ચે અદૃશ્ય પણ અતૂટ સંબંધ હોય છે. તેનો પાયો હોય છે પરસ્પર વિશ્વાસ, ભાવૈક્ય અને અફસરની નેતૃત્વ શક્તિ. આ ત્રણે વાતોનો સમન્વય ફળીભૂત થતાં મહિનાઓ-વર્ષો લાગી જતા હોય છે, કારણ કે આ સમયમાં તેઓ એક પરિવારની જેમ રણભુમિ જેવી સ્થિતિમાં સાથે રહીને યુદ્ધનો અભ્યાસ કરતા હોય છે. આ ખડતલ અભ્યાસ દરમિયાન જવાનોને ખ્યાલ આવે છે કે તેમના નેતાના ખભા પર પોતાના પ્રાણની રક્ષાનો ભાર મૂકી શકાય કે નહિ. બાકી ખરી પરીક્ષા તો યુદ્ધમાં ગોળીઓના વરસાદમાં નેતા કેવી રીતે તેમને વિજયના પથ પર દોરી જાય છે ત્યારે થાય. શાંતિના સમય દરમિયાન કંપની કમાન્ડર દરેક જવાનના ગામ, પરિવાર, તેની કૌટુમ્બીક પરિસ્થિતિ વિશે માહિતગાર થઇ તેમના પરિવારના સદસ્ય જેવા બની જાય છે. અહીં મેજર ભટ્ટ તેમના જવાનોને મળે, ઓળખે તે પહેલાં યુદ્ધ શરૂ થયું. આગળની વાત તેમના જ શબ્દોમાં:\n“1/9 GRની ‘બ્રૅવો’ કમ્પનીનો કમાન્ડ લઇને ત્રણ દિવસ પણ નહોતા થયા અને મને હુમલો કરી રાવી નદીના પટમાં આવેલી ચોકીઓ પર અૅટેક કરી કબજે કરવાનો હુકમ મળ્યો. આ ચોકીઓનું સામરિક મહત્વ અગત્યનું હતું. યુદ્ધની પહેલી રાતે જ પાકિસ્તાનીઓએ આ ચોકીઓ કબજે કરી હતી. અહીંથી તેમની સેના આપણી મુખ્ય ધરા પર કૂચ કરી શકે તેવું હતું. કંપનીમાં આવ્યાના આ ત્રણ દિવસમાં હું ફક્ત મારી કમ્પનીના પ્લૅટૂન કમાન્ડર્સ તથા કમ્પની સાર્જન્ટ મેજરને ઓળખવા લાગ્યો હતો. તેવામાં ૧૨૦ સૈનિકો - જેઓ મને ઓળખતા નહોતા તેમની આગેવાની થઇ મારે દુશ્મન પર હુમલો કરવાનો હતો.\nપંજાબમાં રાવી નદીના પૂર ખાળવા માટે ધુસ્સી બંધ બાંધવામાં આવ્યો છે. ડેરા બાબા નાનક નજીક પૂરનું જોર ભારે હોવાથી ત્યાં ધુસ્સી બંધની ત્રણ ગોળાકાર હરોળ બાંધવામાં આવી. આ ‘રીંગ બંધ’ના નામથી ઓળખાય છે. દુશ્મને આ ત્રણે હરોળ પર કબજો કર્યો હતો. અમને તેના પર હુમલો કરી, રીંગ બંધની ત્રણે હરોળ પરથી દુશ્મનને ઉખેડી આ ચોકીઓ પાછી મેળવવાનો હુકમ મળ્યો. મેં જગ્યાનું છુપી રીતે નિરીક્ષણ કર્યું અને હુમલાની યોજના બનાવી. રીંગ બંધની દરેક હરોળ પર એક પછી એક પ્લૅટૂન દ્વારા હુમલો કરી કબજે કરવાનો નિશ્ચય કર્યો. જવાનો મને ઓળખતા નહોતા તેથી આ વખતે દરેક પ્લૅટૂનની આગેવાની લેવાનું મેં નક્કી કર્યું. પહેલી હરોળ કબજે કરી જીતની નિશાની અાપતાં બીજી પ્લૅટૂન મારી પાસે આવી પહોંચે, અને તેને લઇ બીજી હરોળ પર ખાબકવાનું આમ ત્રણે હરોળ પરના હુમલામાં મારા જવાનોને કહ્યું કે હું તમારૂં નેતૃત્વ કરીશ એવું જણાવતાં જવાનોનો ઉત્સાહ વધી ગયો.\nદુશ્મનની કિલ્લેબંધી પર હુમલો કરતા ગોરખા રાઈફલ્સના જવાન.આક્રમક પંક્તિના મધ્યમાં કંપની કમાંડર હોય છે. જે કામ આવા હુમલામાં મેજર ભટ્ટે સંભાળ્યું હતું. જ્યારે ગોરખા સૈનિકો દુશ્મનની હરોળથી પંદર વીસ ગજ પહોંચે ત્યારે ખુખરીઓ વિંઝી \"આયો ગોરખાલી\"ના રણનિનાદથી હુમલો કરતા હોય છે.\n“દુશ્મનને લાગ્યું હતું કે અમે સામેથી હુમલો કરીશું. અમે ચૂપકીદીથી અૅડવાન્સ કરી દુશ્મનની હરોળથી ૧૦૦ મીટર સુધી પહોંચી ગયા, અને મારી નિશાની પર “આયો ગોરખાલી”ની ત્રાડ પાડી અમે ધારદાર ખુલ્લી ખુખરી વિંઝતા જઇ દુશ્મન પર તેમની ડાબી પાંખ (flank) પર હુમલો કર્યો. અમારો રણનિનાદ સાંભળતાં દુશ્મને અમારા પર મશીનગન તથા રાઇફલ જેવા અૉટોમેટિક હથિયારોથી કારમો ગોળીબાર શરુ કર્યો. આવા સમયે અમારો ઉદ્દેશ દુશ્મનની હરોળ પર પહોંચી જઈ તેનો વધ કરવાનો હોય છે. ગોરખાઓની ખુખરીઓથી તો બીજા વિશ્વયુદ્ધમાં જર્મનો પણ હત:પ્રભ થઈ ગયા હતા ડાબી પાંખના હુમલાની મારી યોજના સફળ થઇ. ઝડપથી અમે એક પછી એક રીંગ બંધની ત્રણે હરોળ પરથી દુશ્મનને મારી હઠાવ્યો.\"\nકલ્પના કરી જુઓ: એક ગુજરાતી અફસર તેના ગોરખા સૈનિકો સાથે હાથમાં ભયાનક ખુખરી વિંઝતા દુશ્મન પર “આયો ગોરખાલી”ના યુદ્ધ-નિનાદથી દોડી જતો જોવાનું દૃશ્ય કેવું અદ્ભૂત અને રોમાંચકારક હશે\nકર્નલ ભટ્ટે કહ્યું, “મારી કામગિરી આટલેથી અટકી નહોતી. અમને માહિતી મળી કે રાવી નદીના કિનારા પર આપણી રક્ષાપંક્તિમાં ખામી રહી ગઇ હતી. અમારી બ્રિગેડ તથા અમારા ડાબા પડખા પર આવેલી બ્રિગેડ વચ્ચેના વિસ્તારમાં કેટલાક કિલોમીટરનો gap હતો, જેમાં કમાંડરોની શરતચૂકને કારણે આપણી સેનાને મૂકવામાં આવી નહોતી. દુશ્મનને તેની જાણ થતાં તે રાવિ નદી પાર કરી ઠેઠ અમૃતસર તરફ કૂચ કરી શકે તેમ હતું. આવું થાય તો આખા અમૃતસર સેક્ટર તથા ગુરદાસપુર - પઠાણકોટનો ધોરી માર્ગ તેમના હાથમાં પડી જાય તેવી સ્થિતિ હતી. તેથી રાતોરાત મારી જવાબદારીના સેક્ટરમાં આવેલી જગ્યામાં મારી કંપનીને માઇન્સની જાળ બીછાવવાનો હુકમ મળ્યો.\n(નોંધ: અહીં વાચકોને કદાચ યાદ હશે કે \"ખોવાયેલા સૈનિકોની શોધમાં\"ના શિર્ષક હેઠળ જીપ્સીની ડાયરીમાં વર્ણન કર્યું હતું કે ડેરા બાબા નાનકના છ-સાત કિલોમીટરના વિસ્તારમાં જીપ્સીએ આપણી રક્ષાપંક્તિ-વિહીન સ્થાન જોયું હતું અને તેનો રિપોર્ટ બ્રિગેડ કમાન્ડરને આપ્યો હતો. આ માહિતીના પરિણામે તે જગ્યાએ માઇન્સ બીછાવવા ભટ્ટસાહેબની કંપની ગઇ હતી.)\n“મારી કંપનીને જ્યાં માઇન્સ બીછાવવાની હતી ત્યાંથી આપણી હિલચાલ પર નજર રાખવા માટે દુશ્મને ખડી કરેલ ‘અૉબ્ઝર્વેશન પોસ્ટ' કેવળ સો મીટર દૂર હતી. માઇનને જમીનમાં પૂર્યા પછી તેને ‘આર્મ’ - એટલે સેફટી પિન કાઢી તેને જીવંત કરવામાં જરા જેટલી ભૂલ થાય તો માઇન ફાટે અને તે બીછાવનાર જવાનના ફૂરચેફુરચા ઉડી જાય. રાતના અંધકારમાં અમારૂં કામ પૂરૂં થવા આવ્યું ત્યાં પરોઢના ભળભાંખડામાં દુશ્મનનો નિરીક્ષક અમને જોઇ ગયો. તેણે તરત જ અમારા પર તોપખાનાના ગોળા વરસાવવાનું શરૂ કર્યું. સામાન્ય રીતે તોપના ગોળાનાે ફ્યૂઝ તેની ટોચ પર હોય છે, જેથી ગોળો જમીન પર પડે કે તે ફાટે. કેટલાક ફ્યૂઝમાં timer હોય છે જેથી ગોળા હવામાં જ ફાટે અને તેની જીવલેણ કરચ વરસાદની જેમ સૈનિકો પર ��ડે. દુશ્મને અમારા પર આ પ્રકારના ગોળા છોડવાનું શરૂ કર્યું. આકાશમાં બૉમ્બ ફૂટતાં ઉપરથી ધારિયા જેવી કિલો-બે કિલો વજનની ઘાતક shrapnel વરસાદની જેમ અમારા પર પડવા લાગી. મારા કેટલાય સૈનિકો ઘાયલ થયા અને ઘણા જવાનોએ પ્રાણની આહુતિ આપી. આવી ભારે કરચ મારા કાન પાસેથી સૂસવાટા કરતી વિંઝાઈને જતી હતી. તમે પોતે ૧૯૬૫માં આનો અનુભવ કર્યો છે તેથી તેની ભયાનકતા તમે જાણો છે. આ વખતે પરમાત્માએ મને કદાચ એટલા માટે જીવનદાન આપ્યું કે એક દિવસ કદાચ હું તમને મારી વાત કહી શકું.”\nએક જ યુદ્ધમાં સુરસા રાક્ષસીની જેમ મૃત્યુ બે વાર મ્હોં ખોલીને ઉભું હતું તેનો સામનો કરી પોતાને સોંપાયેલી કામગિરી પૂરી કરવા માટે ભારત સરકારે મેજર ભટ્ટને વીરતા માટે સેના મેડલ એનાયત કર્યો. ત્યાર બાદ કર્નલના પદ પર અને બ્રિગેડિયર તરીકે હિમાલયના વિષમ વિસ્તારમાં પદોન્નતિ થઈ, જ્યાં તેમને ઉત્કૃષ્ટ સેવા બજાવવા બદ્દલ વિશિષ્ટ સેવા મેડલ એનાયત થયો. છેલ્લે ૨૦,૦૦૦થી વધુ સૈનિકોની સેનાના જનરલ અૉફિસર કમાંડીંગ તરીકે મેજર જનરલના હોદ્દા પર તેઓ નિવૃત્ત થયા. હાલ મેજર જનરલ પીયૂષ ભટ્ટ, SM, VSM (Retired) અમદાવાદમાં વસે છે.\nજુની મૈત્રીનો આદર કરી આ પ્રસ્તૂતકર્તાના પુસ્તક 'જિપ્સીની ડાયરી'માં જનરલ ભટ્ટે પ્રસ્તાવના લખી છે.\nભારતીય સેના અને ગુજરાત: \"આયો ગુજરાતી ગોરખાલી\" - ગોરખા બટાલિયનના ગુજરાતી અૉફિસરની અજાણી ગાથા\nકૅપ્ટન પીયૂષ: ૬ સપ્ટેમ્બર ૧૯૬૫\nમિલિટરીમાં સૈનિકો અને અફસરો બે વસ્તુઓની ચાતકની જેમ રાહ જોતા હોય છે: એક તો ઘેરથી આવતા પત્રની અને વર્ષમાં મળતી બે મહિનાની ‘અૅન્યુઅલ લીવ’ની. ઘણી વાર તો અફસરોને પૂરી રજા માણવાની તક ન મળે, કેમ કે પાડોશી દેશના કોઇ ને કોઇ ઉપદ્રવને કારણે સૈનિકોને રજા પરથી પાછા બોલાવવામાં આવે છે.\nઆવી જ રીતે બે મહિનાની રજા પર ગોરખા રેજીમેન્ટના યુવાન કૅપ્ટન પીયૂષ અમદાવાદ આવ્યા હતા. થોડા દિવસ સગાવહાલાંઓને મળવામાં ગાળ્યા અને એક દિવસ મિત્રની સાથે ફિલ્મ જોવાનું નક્કી કર્યું. સવારે શહેરમાં જઇ અૅડવાન્સ બુકિંગ કર્યું અને બપોરનું ભોજન કરવા બેઠા. સાથે રેડીયો અૉન કરી વિવિધ ભારતીમાં સુંદર ગીત સાંભળતા હતા ત્યાં અધવચ્ચે ગીત બંધ થયું અને આકાશવાણીના અૅનાઉન્સરના ગંભીર શબ્દો સંભળાયા:\n“એક અગત્યની સૂચના. રજા પર ઘેર ગયેલા બધા સૈનિકો તથા અફસરોને જણાવવામાં આવે છે કે તેમની રજા રદ કરવામાં આવી છે. તેમણે તરત જ પોતાના યુનિટમાં પાછા પહોંચી જ��ું. આ અંગેના લેખિત હુકમ દરેક સૈનિકને મળી જશે. સૂચના સમાપ્ત થઇ.”\nલેખિત હુકમની રાહ જુએ તેવા આ અફસર નહોતા. ભોજન પતાવીને તેમણે સામાન પૅક કર્યો અને સીધા કાળુપુર સ્ટેશન પર પહોંચી ગયા. ત્યાં સેવારત મિલિટરી મૂવમેન્ટ કન્ટ્રોલ અૉફિસરને મળી પોતાના યૂનિટનું ‘NRS’ - Nearest Railway Station પૂછ્યું.\n5/9 ગોરખા રાઈફલ્સનો કૅપ બૅજ\n“તમારૂં યુનિટ 5/9 GR છે એક મિનીટ, સર..... તેનું NRS પઠાણકોટ છે.”\nનવમી ગોરખા રાઇફલ્સ રેજીમેન્ટની પાંચમી બટાલિયનના આ સંજ્ઞાત્મક અક્ષરો 5/9 GR થી ઓળખાય છે.\nલગભગ ચોવીસ કલાકના પ્રવાસ બાદ કૅપ્ટન પઠાણકોટ પહોંચી ગયા. આમ તો તેમને રસ્તામાં જ ખબર પડી ગઇ હતી કે પાડોશી દેશ સાથે લડાઇ શરૂ થઇ ગઇ હતી. પઠાણકોટ સ્ટેશન પર મુવમેન્ટ કન્ટ્રોલે તેમને જણાવ્યું કે તેમનું યુનિટ પાકિસ્તાનમાં કોઇ unknown locationમાં છે. “તમારી બટાલિયનના ‘બી-એશલૉન’ (રણભુમિમાં યુદ્ધ કરી રહેલા સૈનિકો માટે ભોજન, દારૂગોળો, રોજની ટપાલ વિ. તૈયાર કરી આગળ પહોંચાડવા માટેની નિર્ધારીત જગ્યા) સુધી પહોંચાડવાની અમે વ્યવસ્થા કરીશું. ત્યાંથી આગળ યુદ્ધભુમિ સુધી પહોંચાડવાનો બંદોબસ્ત તમારા ક્વાર્ટરમાસ્ટર કરી આપશે,” મુવમેન્ટ કન્ટ્રોલરે તેમને જણાવ્યું.\nકૅપ્ટન પિયૂષ સાંબા જીલ્લામાં પાકિસ્તાનની સીમા પર આવેલ રામગઢ નામના નાનકડા ગામના પાદર પર આવેલ તેમના યુનિટના બી-અૅશલૉનમાં પહોંચી ગયા. લડાઇ પૂર જોશમાં ચાલી રહી હતી. યુદ્ધ ક્ષેત્રમાં જરા પણ આપણી સૈનિક કાર્યવાહી દેખાય કે દુશ્મન તરત તોપમારો શરૂ કરતો હતો. તેમના તોપખાનાના FOO (ફૉર્વર્ડ અૉબ્ઝર્વેશન અૉફિસર્સ) તેમના પ્રદેશમાં સંતાઈને વાયરલેસ પર તેના તોપખાનાના કમાન્ડરને માહિતી આપી આપણાં વાહનો પર અચૂક મારો કરાવતો હતો. ક્વાર્ટરમાસ્ટરે તેમની બટાલિયન ક્યાં છે તે તો જણાવ્યું, પણ ત્યાં સુધી તેમને લઇ જવા માટે અશક્તિ દર્શાવી. “છેલ્લા ચાર દિવસથી આપણી રાશનની ગાડીઓ બહાર નીકળે કે દુશ્મન તોપમારો કરે છે. તું આવ્યો તે પહેલાં જ તેમના F86 વિમાનોએ ‘સ્ટ્રેફીંગ’ કરી આપણને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આજે રાતે મોરચા પર પહોંચવાનો ફરીથી પ્રયત્ન કરીશું. અંધારૂં થાય ત્યાં સુધી અહીં રોકાઇ જા.”\n“બસંતસિંહ, હું રાત સુધી રોકાવા તૈયાર નથી. મારે પલ્ટનમાં તરત પહોંચવું છે. દિવસના અજવાળામાં ચાલી નીકળીશ તો સાંજ સુધીમાં પહોંચી જઇશ.”\nકૅપ્ટન બસંતસિંહ આ સુકલકડી પણ ટટ્ટાર બાંધાના પોતાના સાથી અફસર તરફ જોઇ રહ્યો. પીયૂષે સવારમાં મળેલ સિચ્યુએશન રીપોર્ટમાં જોયું કે તેમની બટાલિયન ક્યા સ્થાન પર છે. One-inch-to a-mile ના સ્કેલના નકશામાં જોઇ તેમણે ગ્રીડ રેફરન્સ કાઢ્યો અને નીકળવાની તૈયારી કરી. કૂચ કરવા માટે ૧૭ કિલો વજનની ઇક્વીપમેન્ટ પીઠ પર ચડાવી, ખભા પર રાઇફલ ટાંગી તેમણે કમર પર ખુખરી બાંધી. કમર પર રાઈફલની ૫૦ ગોળીઓ, ગ્રેનેડ્ઝ અને સાઈડ પૅકમાં બે દિવસનું એમર્જન્સી રાશન, પાણીની બાટલી, નકશો અને પ્રીઝ્મેટીક કમ્પાસ (હોકાયંત્ર) લઇ ભર બપોરના એકલાજ પાકિસ્તાનના સિયાલકોટ જીલ્લાના પ્રદેશમાં નીકળી પડ્યા. રસ્તામાં પડતા ગામડાંઓમાંથી છુપાઈને ગોળીબાર કરતા પરદેશી સિપાઈઓ, FOO દ્વારા કરાવાતી બૉમ્બવર્ષા થતાં ખેતરની પાળ આડે પોઝીશન લઈ, વાતાાવરણ શાંત પડતાં તેમની આગેકૂચ શરૂ થતી. વચ્ચે જ રોકાઇને હોકાયંત્ર તથા નકશામાં અંશ-કોણ તપાસી યોગ્ય દિશામાં જઇ રહ્યા છે કે નહિ જોઇ તેઓ કૂચ કરતા રહ્યા. રાતના સમયે તેઓ પાકિસ્તાનના મહારાજકે ગામની સીમમાં સંરક્ષણાત્મક પોઝીશનમાં બેઠેલી બટાલિયનના હેડક્વાર્ટરમાં પહોંચ્યા ત્યારે કમાન્ડીંગ અૉફિસર કર્નલ ગરેવાલ ચકિત થઇ ગયા. ૩૬ કલાક અગાઉ મોકલાવેલા તારના જવાબમાં કેવળ સો-બસો કિલોમીટરના અંતરે રહેતા અફસર હજી બટાલિયનમાં પહોંચ્યા નહોતા. અહીં તો લગભગ હજાર કિલોમીટરથી પણ વધુ દૂર રહેતા કૅપ્ટન પીયૂષ પાકિસ્તાનમાં અજાણી જગ્યાએ સતત ટ્રેન, ટ્રક અને પગપાળા નકશા-હોકાયંત્રની મદદ વડે પહોંચી ગયા હતા.\n(માર્ચ ૨૦૦૯ના “જીપ્સીની ડાયરી”ના અંકોમાં યુદ્ધ શરુ થતાં પહેલાંનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે, તેથી આપને સીધા યુદ્ધભૂમિ પર લઇ જઇશ.)\nસ્થળ: પાકિસ્તાનના સિયાલકોટ જિલ્લાના મહારાજકે નામના ગામની સીમમાં આવેલી જમરૂખની વાડી.\nતારિખ: ૮ સપ્ટેમ્બર ૧૯૬૫ની સવાર.\nરોજ સવારે અફસરોને દિવસના હુકમ તથા યુદ્ધની સ્થિતિની માહિતી મેળવવા માટે અમે 5/9 GRના સીઓ કર્નલ ગ્રેવાલના બંકરમાં જઈએ. તે દિવસના ‘બ્રીફીંગ’માં મેં એક નવા અફસરને જોયા. મીટીંગ પતી ગયા બાદ હું તેમને મળ્યો અને મારો પરિચય આપ્યો.\n“આય અૅમ કૅપ્ટન ભટ્ટ,” તેમણે પોતાનું નામ કહ્યું.\n“ભટ્ટ એટલે ગઢવાલના કે કુમાયૂંના\nભટ્ટ હસી પડ્યા. “બેમાંથી એકેયનો નહિ. હું ગુજરાતનો છું.”\nકેપ્ટન ભટ્ટ અને લેફ્ટનન્ટ નરેન્દ્ર: બન્ને એક જ શહેરના રહેવાસી, પણ એકબીજા વિશે અમને ખબર નહોતી ઝાંસીની આસપાસના જંગલોમાં ત્રણ મહિના પહેલાં થયેલી યુ્દ્ધકળાના અભ્યાસની એક્સરસાઇઝમાં પણ અમે મળ્યા નહોતા. મળ્યા તો પાકિસ્તાનના ચરવાહ પાસેના મહારાજકે ગામની જમરૂખની વાડીમાં ઝાંસીની આસપાસના જંગલોમાં ત્રણ મહિના પહેલાં થયેલી યુ્દ્ધકળાના અભ્યાસની એક્સરસાઇઝમાં પણ અમે મળ્યા નહોતા. મળ્યા તો પાકિસ્તાનના ચરવાહ પાસેના મહારાજકે ગામની જમરૂખની વાડીમાં જ્યાં અમારા પર શત્રુની બૉમ્બવર્ષા ગમે ત્યારે તૂટી પડતી હતી.\nઆ મુલાકાત બાદ પાકિસ્તાનના ફિલ્લોરા ગામ પાસે ઘમસાણ યુદ્ધ થયું. તેમાં આપણી સેનાએ મેળવેલ ફતેહ એક ઐતિહાસીક બનાવ હતો. તેનું વર્ણન 'જીપ્સીની ડાયરી'ના જુના અંકોમાં લખવામાં આવી છે તેથી તેની પુનરાવૃત્તિ નહિ કરૂં. કેવળ કૅપ્ટન ભટ્ટની કામગિરીની વાત કહીશ.\nફિલ્લોરા પરના વિજય બાદ પીછેહઠ કરી ગયેલી પાકિસ્તાનની સેનાની એક ટૅંક તેમણે અમારી નજીકના ‘No man’s land’માં આવેલા શેરડીના ખેતરમાં તેમણે તેને એવી રીતે સંતાડી હતી કે તેને શોધવી મુશ્કેલ હતી. તેના ચાલાક અને બહાદુર સૈનિકો અમારા પર ગોલંદાજી કરીને જગ્યા બદલતા રહેતા હતા. કર્નલે કૅપ્ટન ભટ્ટને આ ટૅંક શોધી તેને ઉડાવી દેવાનું કામ સોંપ્યું. વાઘનો શિકાર કરવા પગપાળા જવા સમાન આ ખતરનાક કામ હતું. સ્વાભાવિક છે કે આ કામ પર જનાર ટુકડીને ‘ટૅંક હન્ટીંગ પાર્ટી’ કહેવામાં આવે છે.\nરાતના અંધારામાં કૅપ્ટન ભટ્ટ પોતાની આગેવાની નીચે છ સૈનિકોની ટુકડીને લઈ બહાર પડ્યા. અવાજ કર્યા વગર તેઓ શેરડીના ખેતરમાં ઉતરી દુશ્મનની મોરચાબંધીમાં ગયા. આ કામ સહેલું નથી હોતું. બે દિવસ ઉપર મધરાતના સમયે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના કર્નલ મનોહર આ કામ પર ગયા હતા. તેમના કમભાગ્યે દુશ્મન પોતાની ટૅંક્સ પર ફિટ કરેલી રાતના સમયે જોઈ શકાય તેવી ઇન્ફ્રા-રેડ કિરણની દૂરબીનથી તેમને જોઈ ગયા હતા. તેમના પર છોડાયેલ મશીનગનના મારામાં કર્નલ મનોહર તથા તેમના દસ સિપાહીઓ શહીદ થયા હતા.\nકૅપ્ટન ભટ્ટ આ વાત જાણતા હતા તેથી તેઓ તથા તેમની આગેવાની નીચેના સૈનિકો ચિત્તાની જેમ ચપળતાથી જમીન પર સરકતા ટૅંકની નજીક પહોંચ્યા. કૅપ્ટન ભટ્ટે ટૅંક પર ચઢી, તેનું હૅચ (ઢાંકણા જેવી બારી) ખોલી તેમાં ગ્રેનેડ નાખીને ત્યાંથી દૂર નીકળી ગયા. ગ્રેનેડના ધડાકાથી ટૅંકની અંદરના દારૂગોળાનો વિસ્ફોટ થયો અને ટૅંક ઉદ્ધ્વસ્ત થઇ. સફળતાપૂર્વક કાર્ય પૂરૂં કરી કૅપ્ટન ભટ્ટ અને તેમના સૈનિકો સહિસલામત પાછા આવ્યા.\nખુખરી સાથે હુમલો કરતા ગોરખા સૈનિક. તેમનો યુદ્ધનો લલકાર છે\n\"જય મહાકાલી, આયો ગોરખાલ��\"\nબે દિવસ બાદ અમારી બટાલિયનને બીજી કામગિરી મળી: પાકિસ્તાનના જ કલ્લેવાલી નામના ગામની નજીક દુશ્મનની મોરચાબંધી પર હુમલો કરી તેના પર કબજો કરવાનું. અહીં આવી પહોંચનારી કૂમક આગળ આક્રમક કારવાઇ કરવાની હતી. આમ કલ્લેવાલીમાં રાતના સમયે બે બટાલિયનોના આ બેઝ પર દુશ્મન બૉમ્બવર્ષા ન કરે તે માટે દુશ્મનનું ધ્યાન બીજે દોરવાનું કામ કૅપ્ટન ભટ્ટને સોંપાયું. આ માટે તેમણે કુનેહપૂર્વક યોજના કરી. તેઓ તેમની થ્રી-ઇન્ચ મૉર્ટર (ઇન્ફન્ટ્રીના ‘મિનિ તોપખાના)ની પ્લૅટૂનને લઇ તેઓ બેઝની પૂર્વ દિશામાં ૭૦૦-૮૦૦ ગજ દૂર ગયા. ત્યાં મૉર્ટર્સ ગોઠવી દુશ્મનની હરોળ પર તેજ ગતિથી ગોલંદાજી કરી, તરત જ મૉર્ટર્સ ઉંચકી મૂળ સ્થાનની વિરૂદ્ધ દિશામાં દોડી ગયા અને ત્યાં પહોંચી મૉર્ટર્સ ગોઠવી. આનું કારણ એ હતું કે દુશ્મન પાસે એવા ઉપકરણ હતા જેની મદદ વડે જ્યાં આપણી તોપનો ગોળો પડે તેનો પ્રતિકોણ (reverse angle) કાઢી આપણી તોપ/મૉર્ટરનું સ્થાન શોધી શકતા હતા અને થોડી મિનીટોમાં જ આપણી પોઝીશન પર ગોળા વરસાવતા હતા. દુશ્મન આ કાર્યવાહી કરે તે પહેલાં કૅપ્ટન ભટ્ટ અને તેમના સૈનિકો બીજા સ્થાન પર પહોંચી જતા, અને ત્યાં પહોંચીને અગાઉની જેમ મૉર્ટરના ગોળા છોડી સ્થાન બદલતા રહ્યા. આ કારણે તેઓ પોતે અને તેમના સૈનિકો દુશ્મનની ગોલંદાજીથી બચતા ગયા,અને ફર્મ બેઝ પરથી દુશ્મનનું ધ્યાન બીજે દોરતા રહ્યા. આ કામ સહેલું નહોતું: એક એક મૉર્ટરનું વજન ૫૦ કિલોગ્રામ હોય છે, અને તેના એક એક ગોળાનું વજન ૭-૮ કિલોનું હોય છે. આવી ત્રણ મૉર્ટર્સ અને ૩૦ ગોળાઓ ઉંચકીને કૅપ્ટન ભટ્ટ અને તેમના પચાસ જવાનો પાકિસ્તાનની આપણા માટે સાવ અજાણી એવી એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડીને જતા હતા. આનું પરિણામ એ આવ્યું કે દુશ્મન કૅપ્ટન ભટ્ટે ખાલી કરેલી જગ્યા પર ગોળા વરસાવતા રહ્યા અને જ્યાં આપણી સેનાએ 'ફર્મ બેઝ' બનાવ્યો હતો તે સુરક્ષીત રહ્યો.\nઆપણી સેના સિયાલકોટ શહેરથી કેવળ છ કિલોમિટર સુધી પહોંચી હતી. તેના પર હુમલો કરી શહેર કબજે કરાય તે પહેલાં તાશ્કંદમાં રશિયાની મધ્યસ્થીમાં યુદ્ધવિરામ થયો. આપણી સેનાને શાંતિના સ્થળે જવાના હુકમ અપાયા. મારી બટાલિયન અંબાલા ગઇ અને કૅપ્ટન પીયૂષ ભટ્ટ તથા તેમની ગોરખા પલ્ટન બીજા શહેરમાં ગઇ. સમ્પર્ક ન રહ્યો, પણ સ્મૃતી તાજી રહી.\nજો કે વાત અહીં પૂરી નહોતી થઇ. કૅપ્ટન પીયૂષ ભટ્ટની હજી ઘણી વાતો કહેવાની બાકી છે - જે આવતા અંકમાં કહીશું.\n“ધેર આાર નો ગુજરાત��ઝ ઇન ઇન્ડિયન આર્મી”\n૧૯૬૩ની વાત છે. ચીન સામે કારમી હાર અનુભવ્યા બાદ અમદાવાદના અમે કેટલાક મિત્રોએ નક્કી કર્યું કે દેશની સાચી સેવા કરવી હોય તો આપણે મિલિટરીમાં જોડાઈ મોરચા પર લડવા જવું. અમદાવાદના કૅમ્પ વિસ્તારમાં આવેલી મિલિટરીની ભરતી કચેરીમાં અમે તપાસ કરી, જરૂરી ફૉર્મ મેળવ્યા અને જતાં પહેલાં ત્યાંના શીખ રિક્રુટિંગ અૉફિસરને પૂછ્યું, “ભારતીય સેનામાં ગુજરાત રેજિમેન્ટ છે હોય તો અમારે તેમાં ભરતી થવું છે.”\n“ધેર આર નો ગુજરાતીઝ ઇન ઇન્ડિયન આર્મી,” કૅપ્ટન સાહેબ હસીને બોલ્યા. તેમના હાસ્યમાં રમૂજ કરતાં તિરસ્કારની ઝાંય વધુ દેખાતી હતી.\nજિપ્સી ભલે સૌરાષ્ટ્રના ‘Backwoods'માંથી આવ્યો હોય, પણ થોડો ઘણો અભ્યાસ હતો તેથી ચહેરા પર બનાવટી નિર્દોષતા આણી તેણે કૅપ્ટનસાહેબને પૂછ્યું, “સાહેબ, જનરલ મહારાજ રાજેન્દ્રસિંહજી ક્યાંના હતા\n અમારા ભૂતપૂર્વ આર્મી ચીફ વિશે પૂછો છો અરે, એ તો પંજાબ અથવા રાજસ્થાનના જ હોય. તમે શા માટે પૂછો છો અરે, એ તો પંજાબ અથવા રાજસ્થાનના જ હોય. તમે શા માટે પૂછો છો\nઅમે જવાબમાં સ્મિત આપ્યું અને ત્યાંથી નીકળી ગયા. રિક્રુટિંગ અૉફિસર વિમાસણમાં દાઢી પર હાથ ફેરવતા રહ્યા.\nઆ પ્રસંગ લખવાનો એક માત્ર ઉદ્દેશ એ છે કે કેવળ મિલિટરીમાં જ નહિ, આખા દેશમાં - આપણા ગુજરાતમાં સુદ્ધાં એક સ્ટિરિઓટાઈપ થયેલી માન્યતા છે કે ગુજરાતીઓ કેવળ વ્યાપારમાં પાવરધા છે. ભારતમાં સૌથી સમૃદ્ધ રાજ્ય ગુજરાત છે અને તે આપણી વ્યાપારી અને વ્યાવહારિક કુનેહને લીધે છે. આ પ્રતિષ્ઠા પાછળ આપણી સૈનિક પરંપરા ઢંકાઈ ગઈ છે. ગુજરાતના સૈનિકો તથા સેનાપતિઓએ હંમેશા પોતાની ભારતીયતા જાહેર કરી. તેમના અંગત જીવનની, તેમના ઉછેર, સંસ્કાર તથા તેમની પ્રાદેશિક પાર્શ્વભૂમિ વિશે બહુ ઓછા ભારતીયો જાણતા થયા. તેમાં સૌથી વધુ પ્રખ્યાત પણ ગુજરાતી હોવાની પહેચાન ન ધરાવતા સેનાપતિ હતા જનરલ મહારાજશ્રી રાજેન્દ્રસિંહજી.\nજનરલ રાજેન્દ્રસિંહજીનો જન્મ જામનગરના રાજપરિવારમાં સન ૧૮૯૯ની ૧૫મી જુને સડોદર ગામે થયો હતો. તેમના પિતરાઈ નવાનગરના જામસાહેબ રણજીતસિંહ - જેઓ પ્રિન્સ રણજીના નામે ક્રિકેટમાં વિશ્વવિખ્યાત થયા હતા, તેમણે રાજેન્દ્રસિંહજીની રાજકુમાર કૉલેજમાં થયેલી સ્પર્ધામાં બૅટિંગનું કૌશલ્ય જોઈ તેમને ઇંગ્લૅન્ડની ખાનગી શાળા માલ્વર્ન કૉલેજમાં ભણવા મોકલ્યા. તેમની ઇચ્છા રાજેન્દ્રસિંહજી પણ તેમની જેમ ઇંગ્લૅન્ડની રાષ્ટ્રિય ટીમમાં સ્થાન મેળવે.\nરાજેન્દ્રસિંહજીનો શોખ જુદો જ હતો. બચપણથી તેમને ઘોડેસ્વારી તથા શિકારમાં રસ હતો. પોલોની રમતમાં તથા નિશાનબાજીમાં તેઓ પાવરધા હતા. તેમને ક્રિકેટને કારકિર્દી બનાવવા કરતાં સૈન્યમાં જોડાવાનું વધુ ગમ્યું. તેમની ઇચ્છા બ્રિટિશ સેનામાં અશ્વદળની સેંકડો વર્ષ જુની રેજીમેન્ટમાં અફસર થવાની હતી. આ માટે તેમણે Surrey કાઉન્ટીમાં આવેલ સુપ્રસિદ્ધ સૅન્ડહર્સ્ટની રૉયલ મિલિટરી અૅકેડેમીમાં સ્થાન મેળવ્યું. ૧૯૨૧માં કેવળ ૨૨ વર્ષની વયે શાહી જીવનશૈલી છોડી સૈનિકનું ખડતલ જીવન પસંદ કર્યું. તે જમાનામાં લશ્કરી તાલિમ મેળવવા સૅન્ડહર્સ્ટમાં ભાગ્યેજ કોઇ ભારતીય જતા. આનાં મુખ્ય કારણ જોવા જઇએ તો જણાશે કે શિયાળાની કારમી હિમપ્રપાત વાળી ઠંડીમાં વેલ્સના કપરા સ્નોડનના પહાડ તથા યૉર્કશાયરની ભેજભરી bogs અને moors ના નામથી કુખ્યાત એવી ભેંકાર ધરતીમાં પ્રશિક્ષણ લેવું પડતું. સૂવા માટે બરછટ કામળા, વરસાદ અને બરફના તોફાનમાં સતત ૫૦-૬૦ માઈલની કૂચ કરી attack, defence જેવી લશ્કરી કવાયતોનું શિક્ષણ મેળવવા માટે કેવળ પડછંદ શરીર નહીં, પણ તેથી વધુ મજબૂત મનોબળ જોઈએ. આ તાલિમ કેટલી સખત હોય છે તેનો ખ્યાલ આપવા એટલું જણાવીશ કે બ્રિટનનાં રાણી એલિઝાબેથ (બીજા)નાં સૌથી નાના પુત્ર પ્રિન્સ એડવર્ડ સૅન્ડહર્સ્ટમાં અફસર થવા ગયા હતા અને ખડતલ મહેનત કરવા અસમર્થ હોવાથી ફક્ત બે મહિનામાં જ તેઓ મહેલમાં રહેવા પાછા ફર્યા\nબે વર્ષની આ સખત તાલિમ બાદ રાજેન્દ્રસિંહજી પ્રથમ કક્ષામાં ઉત્તિર્ણ થયા અને ભારતની બસો વર્ષની ઝળહળતી પરંપરા ધરાવતી રૉયલ સેકન્ડ લાન્સર્સ - જે ગાર્ડનર્સ હૉર્સ તરીકે પણ ઓળખાય છે, તેમાં સેકન્ડ લેફ્ટેનન્ટના હોદ્દા પર નિમણૂંક થઈ. તે સમયે આ રેજિમેન્ટ - જેના સ્વાર વંશપરંપરાથી દેશી સૈનિકો હતા, તેમાં રાજેન્દ્રસિંહજી એક માત્ર ભારતીય અફસર હતા. આવા ઐતિહાસીક રિસાલા તેમજ રાજપુતાના રાઈફલ્સ (જેમાં ગુજરાતી સૈનિકોની કંપનીઓ સેવારત છે), શીખ, મરાઠા લાઈટ ઇન્ફન્ટ્રી, મદ્રાસ અને ગુરખા રેજિમેન્ટમાં ફક્ત એવા અંગ્રેજ યુવાનોને અફસર થવા મોકલવામાં આવતા જેમના પરિવાર આવી રેજિમેન્ટ સાથે જુના કાળથી સંકળાયા હતા, અથવા તેમની પ્રશિક્ષણ દરમિયાનની કારકિર્દી અભૂતપૂર્વ હતી. આવી રેજિમેન્ટોએ મેળવેલી ગૌરવપૂર્ણ પરંપરા જાળવવા માટે તેમાં નિમણૂંક મેળવનાર અફસરોમાં આ વારસો ટકાવી રાખવાની લાયકાત હોય તેવા યુવાનોને પસંદ કરવામાં આવતા. હજી પણ ભારતીય સેનાના રિસાલાઓ - જેમકે સેકન્ડ લાન્સર્સ, સિંધ હૉર્સ, ફર્સ્ટ હૉર્સ (સ્કિનર્સ), પૂના હૉર્સ તથા ઉપર જણાવેલી ઇન્ફન્ટ્રીની ખાસ પલટનોમાં ત્રણ - ચાર પેઢીઓથી સેવા બજાવી ચૂકેલા પરિવારોમાંથી આવતા યુવાનોને ચકાસી અને પરખીને ભરતી કરવામાં આવે છે. તેમાં પણ ખાસ પસંદગી શીખ, જાટ, ગુજરાતના મોલેસલામ રાજપુત મુસ્લિમ જેવા રાજસ્થાનના કાયમખાની મુસ્લિમ અને રાજપુત યુવાનોમાંથી કરવામાં આવે છે, જેમના બાપ-દાદાઓએ આ રિસાલા કે પલ્ટનમાં સેવા બજાવી હોય.\n૧૯૪૦માં સેકન્ડ લાન્સર્સમાં અશ્વોને સ્થાને ટૅંક્સ આવી. બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે મેજર રાજેન્દ્રસિંહજી સેકન્ડ લાન્સર્સના સેકન્ડ-ઇન-કમાન્ડનો હોદ્દો મેળવી ચૂક્યા હતા. તેમની રેજિમેન્ટને 3rd Motorized Brigadeના અંગ તરીકે લિબિયાના મોરચે મોકલવામાં આવી. તે સમયે જર્મન સેનાના ફિલ્ડમાર્શલ રોમેલ પૂર જોશમાં હતા અને અજેય સેનાપતિ તરીકે પ્રખ્યાત થયા હતા. યુરોપમાં તેમની ટૅંક ડિવિઝનોએ ફ્રાન્સ પર કબજો મેળવ્યા બાદ રોમેલને લિબિયાના મોરચે મોકલવામાં આવ્યા. તેમનો ઉદ્દેશ ઉત્તર આફ્રિકામાં મોરચો બાંધી રહેલી મિત્રરાજ્યોની આઠમી સેના (Eighth Army) પર વિજય મેળવી સુએઝ કૅનાલ પર કબજો કરવાનો હતો. રોમેલના હુમલા સામે આઠમી સેનાની અગ્રિમ કોર, જેમાં લગભગ ૪૦,૦૦૦ સૈનિકો હતા ટકી શકી નહીં. સેનાપતિ જનરલ ગૅમ્બિયર-પેરીએ તેમના હેડક્વાર્ટર્સમાં રહેલા ૧૪૦૦ સૈનિકોને જર્મનોને શરણે જવાનો હુકમ કર્યો.\n3rd Motorized Brigadeને એવો હુકમ હતો કે જો રોમેલની સામે ટકી શકાય તેવું ન હોય તો તેમને શરણે જવા કરતાં તેમના સઘળા સૈનિકોએ આઠમી સેનાના હેડક્વાર્ટર્સમાં પહોંચી જવું અને ત્યાં જીવસટોસટનો મોરચો બાંધવો. જનરલ ગૅમ્બિયર-પેરીનો હુકમ મળ્યો તે સમયે રાજેન્દ્રસિંહજીની રેજીમેન્ટ પાસેની ૩૨માંની ચોવિસ ટૅંક્સ જર્મનોએ નષ્ટ કરી હતી અને રેજીમેન્ટની હેડક્વાર્ટર સ્ક્વોડ્રનમાં રાજેન્દ્રસિંહજીના આધિપત્ય નીચે આઠ ટૅંક્સ બચી હતી. તેમણે જર્મનોનો ઘેરો તોડી તેમને શરુઆતમાં મળેલા હુકમ મુજબ હેડક્વાર્ટર પહોંચી જવાનું નક્કી કર્યું. તેમણે તેમના સૈનિકોને ઉર્દુમાં હુકમ આપ્યો કે હુમલો કરવાનો લલકાર ‘ચાર્જ’ મળતાં સૌએ તેમની ટૅંક પાછળ કૂચ કરવી અને સામે આવનાર દુશ્મન પર ટૅંકના છેલ્લા ગોળા અને રાઇફલની છેલ્લી ગોળી સુધી લડી લેવું પણ શરણે ન જવું.\nયુદ્ધ શરૂ થતાં પહેલાં રાજેન્દ્રસિંહજીએ કાબ���લ સેનાની તરીકે તેમના સમગ્ર વિસ્તારનું જાતે નિરિક્ષણ (Reconnaissance) કર્યું હતું. સહારાના રણ વિસ્તારમાં ક્યા સ્થળો એવા હતા જ્યાં કામચલાઉ મોરચાબંધી કરી, રાતના સમયે કયા માર્ગેથી સેનાના મુખ્ય મથકે પહોંચવું તે તેઓ જાણતા હતા. રાજેન્દ્રસિંહજીની યોજનામાં તેમની સાથે સંપર્કમાં રહેલા તેમની બ્રિગેડના અૉસ્ટ્રેલિયન તથા અંગ્રેજ અફસરોએ તેમની ૩૦૦ સૈનિકોની ટુકડીઓ સાથે તેમના નેતૃત્વ નીચે લડી લેવા માટે હામી ભરી.\nરાજેન્દ્રસિંહજીએ આપેલા હુકમ પ્રમાણે સઘળા સૈનિકોએ તેમના વાહનો પર મશીનગનો ચઢાવી. ટૅંકના બ્રીચમાં તેમના સવારોએ વિસ્ફોટક ગોળા ભર્યા. અન્ય સૈનિકોએ તેમના વ્યક્તિગત હથિયારો સજ્જ કર્યા. “સ્ટાર્ટ એન્જિન્સ”નો હુકમ સાંભળી આ નાનકડી સેનાએ તેમના ટૅંક્સ સમેત સઘળા વાહનો ચાલુ કર્યા. “ચાર્જ”નો હુકમ સાંળતાં સૌએ રાજેન્દ્રસિંહજીની ટૅંક પાછળ પોતાના વાહનોને વ્યૂહાત્મકરીતે દોડાવ્યા. આ શું થઈ રહ્યું છે તેનું જર્મન અફસરોને ભાન થાય તે પહેલાં ગોળા વરસાવતી સેકન્ડ લાન્સર્સની ટૅંક્સ તથા અન્ય વાહનોએ ઘેરો તોડ્યો અને ધખધખતા રણમાં રવાના થયા. અનેક જર્મન સૈનિકો ખુવાર થયા. રોમેલની સેના તેમનો પીછો કરે તે પહેલાં રાજેન્દ્રસિંહજી તેમની ટુકડીઓ સાથે નક્કી કરેલા ગુપ્ત સ્થાન પર પહોંચી ગયા. બીજા દિવસે તેમની શોધમાં નીકળેલી દુશ્મનની ૬૦ સૈનિકોના જથ્થાને ambushમાં કેદ કરી, ૯ દિવસના પ્રવાસ બાદ તેઓ ઇજિપ્તમાં કેરો શહેરની નજીક આવેલા આઠમી સેનાના હેડક્વાર્ટરમાં પહોંચ્યા. ત્યાં સૌ માની બેઠા હતા કે રાજેન્દ્રસિંહજી પણ તેમના જનરલ સાથે કેદ થયા હતા, પણ અહીં જુદી જ હેરતભરી ઘટના થઈ હતી. આ ગુજરાતી અફસર પોતે કેદ થવાને બદલે જર્મન સૈનિકોને કેદ કરી સાથે લઈ આવ્યા હતા સરકારે તેમને તે જ ક્ષણે Distinguished Service Order નામનો બહાદુરીનો ચંદ્રક એનાયત કર્યો. બીજા વિશ્વયુદ્ધમાં આ ચંદ્રક મેળવનાર તેઓ પહેલા ભારતીય અફસર હતા. થોડા દિવસ બાદ સેકન્ડ લાન્સર્સની પુનર્રચના કરવામાં આવી. તેમને નવી ટૅંક્સ તથા સાધન-સામગ્રી આપી રેજીમેન્ટની કમાન રાજેન્દ્રસિંહજીને આપવામાં આવી. રૉયલ સેકન્ડ લાન્સર્સના તેઓ પ્રથમ ભારતીય કમાંડીંગ અફસર - લેફ્ટેનન્ટ કર્નલ મહારાજ રાજેન્દ્રસિંહજી - થયા.\nવિશ્વયુદ્ધ પૂરૂં થયું. દેશ સ્વતંત્ર થયો. જ્યારે ભારતીય સેનાના કમાંડર-ઇન-ચીફ જનરલ સર રૉય બૂચર બ્રિટન જવા નીકળ્યા ત્યારે દેશમાં વિચિત્ર સ્થિતિ ઉભી થઈ હતી. ભારતીય સૈન્યના ઇતિહાસકાર વિંગ કમાંડર રવીંદ્ર પારસનીસના લખણ મુજબ નહેરૂને કરિઅપ્પા પ્રત્યે અણગમો હતો. તેમણે રાજેન્દ્રસિંહજીને બોલાવીને કહ્યું. “તમે ભારતના પ્રથમ C-in-C થાવ એવી મારી ઇચ્છા છે.” એક ખાનદાન અફસરની જેમ તેમણે પં. નહેરૂના પ્રસ્તાવને નમ્રતાપૂર્વક નકાર્યો અને કહ્યું, “ભારતીય સેનાની પરંપરા મુજબ જનરલ કરિઅપ્પા મારા સિનિયર છે. મારાથી તેમના હક્કનું સ્થાન કદી ન લઈ શકાય.”\nજનરલ કરિઅપ્પા ભારતના C-in-C થયા. રાજેન્દ્રસિંહજી દક્ષિણ ભારતની સેના Southern Commandના સેનાપતિ થયા.\n૧૯૪૭માં દેશમાં અત્યંત વિકટ પરિસ્થિતિ હતી. હૈદરાબાદના નિઝામને કૅનેડાની જેમ સ્વતંત્ર ‘ડોમિનિયન’ અથવા પાકિસ્તાન સાથે જોડાણ જોઈતું હતું. જુનાગઢના નવાબે પાકિસ્તાનમાં જોડાવાનું નક્કી કર્યું. કાશ્મિરમાં કબાઇલીઓએ આતંક મચાવ્યો હતો અને શ્રીનગર નજીક પહોંચી ગયા હતા.. હૈદરાબાદમાં કાસિમ રિઝવીની આગેવાની હેઠળ રઝાકારોની બે લાખની ફોજ ખડી થઈ હતી. તેમણે ન કેવળ હૈદરાબાદમાં, પણ તેની સીમા પર આવેલા ભારતીય પ્રદેશોમાં દહેશત ફેલાવવા લૂંટફાટ, સ્ત્રીઓના અપહરણ અને ખૂનામરકી શરૂ કરી હતી. નહેરૂની આનાકાની લાંબો વખત ચાલે તો કાશ્મિર અને હૈદરાબાદ હાથમાંથી જાય તેવી વકી હતી. સરદાર પટેલે કાશ્મિરમાં સૈન્ય મોકલવા માટે જે આગેવાની લીધી હતી, જેનું અગાઉ પ્રસિદ્ધ થયેલ ‘સૅમ બહાદુર” નામના લેખમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે, તે વિશે આપણા દેશવાસીઓ જાણે છે. હૈદરાબાદ માટે સરદારે અસાધારણ કુનેહ દાખવી. દેશમાં Law and Order situation કથળે ત્યારે સ્થાનિક સરકાર મધ્યસ્થ સરકારને મદદ માટે વિનંતી કરે અને તે માટે સરકારે યોગ્ય બળ - મિલિટરી કે પોલિસ પૂરું પાડવું જોઈએ. સરદારે રાજેન્દ્રસિંહજીને ખાસ ટેલિફોન કરી ગુજરાતીમાં સૂચના આપી કે હૈદરાબાદ પર સૈનિક આક્રમણની તૈયારી કરવી. બીજી તરફ કાયદા-કાનૂનની વ્યવસ્થા પર કાબુ આણવા મુંબઈ સ્થિત સરકારને સૂચના આપી કે હૈદરાબાદની સીમા પર યોગ્ય બંદોબસ્ત કરવા કેન્દ્રીય સરકારની સહાયતા જોઈએ તેવું જાહેર કરે.\nરાજેન્દ્રસિંહજીએ ‘અૉપરેશન પોલો’ નામથી પ્રખ્યાત આક્રમણનો વ્યૂહ રચ્યો. હૈદરાબાદની પશ્ચિમમાંથી ભારતની 1 Armoured Divisionના કમાંડર મેજર જનરલ ચૌધરીને તથા દક્ષિણમાંથી મેજર જનરલ રૂદ્રની ૧૦મી ઇન્ફન્ટ્રી ડિવિઝનને હૈદરાબાદની સીમા તરફ કૂચ કરવા આદેશ આપ્યો. સરદાર પટેલે Aid to Civil Powerના ઓથા હેઠળ સેનાની મદદ માગતો હુકમ રાજ���ન્દ્રસિંહજીને મોકલ્યો. તેમણે ઘડેલ ‘અૉપરેશન પોલો’ની વ્યૂહરચના અને planning એવા તો અણિશુદ્ધ હતા કે પાંચ જ દિવસમાં યુદ્ધ પૂરું થયું.\nનિઝામના અરબ સેનાપતિ જનરલ એલ અેદ્રૂસની સેના પણ ઉચ્ચ સ્તરની કેળવણી પામેલી હતી. પાંચ દિવસના - પણ અત્યંત ભયાનક અને ઘમસાણ યુદ્ધમાં ભારતના ૬૬ અફસર-સૈનિકોએ પ્રાણની આહૂતિ આપી. ૯૭ સૈનિકો ઘાયલ થયા. આ સામે નિઝામના ૪૯૦ સિપાઇઓએ યુદ્ધમાં માર્યા ગયા અને ૧૨૨ જખમી થયા. નિઝામે શરણાગતિ માગી અને હૈદરાબાદ ભારતમાં વિલિન થયું.\nઅૉપરેશન પોલોની સફળતા બાદ જનરલ રાજેન્દ્રસિંહજી (ડાબે) મેજર જનરલ ચૌધરી અને નિઝામ સાથે.\nજનરલ કરિઅપ્પા રિટાયર થયા બાદ રાજેન્દ્રસિંહજી ભારતના બીજા C-in-C થયા. રાષ્ટ્રપતિએ જ્યારે Supreme Commander of Armed Forces હોદ્દો ધારણ કર્યો ત્યારે ભારતની સ્થળસેનાના પ્રથમ સેનાપતિના સ્થાન પર રાજેન્દ્રસિંહજીની નિમણૂંક થઈ.\nજિપ્સીની આ વાત પેલા શીખ રિક્રુટિંગ અફસર સુધી પહોંચી શકી નથી ભારતની પ્રજા હવે જાણવા લાગી છે કે હિંમત અને બહાદુરી કોઈ વ્યક્તિ કે પ્રદેશની જાગિર નથી રહી. વળી આ ગુણ કેવળ યુદ્ધક્ષેત્રમાં જ બતાવી શકાય એવું પણ નથી. દેશ માટે અપાતું બલિદાન - પછી તે કોઈ પણ પ્રકારનું કેમ ન હોય, તેનું મૂલ્ય જીવનના બલિદાન જેટલું જ મહત્વનું હોય છે. તેથી જ તો આજે મહારાણા પ્રતાપની સાથે સાથે જીવનભરની કમાઇનું દ્રવ્ય અર્પણ કરનાર શાહસોદાગર ભામાશાનું નામ એટલા જ ભક્તિભાવથી લેવાય છે.\nગુજરાતની સૈનિક ગૌરવગાથા ઘણી પુરાણી છે. આપ કદીક વેરાવળથી સોમનાથના દર્શને જશો તો સોમનાથ પાટણના સિમાડા પર મહંમદ ગઝનવીના સૈનિકોની સેંકડો કબરો જોવા મળશે. કેટલીક કબર પર જિપ્સીએ ઘોડાની આકૃતિના tomb stone જોયા હતા. ત્યાંના ભોમિયાએ કહ્યું હતું કે આ પાળીયા ગઝનવીના માર્યા ગયેલા સેનાપતિઓના હતા. તેમની સામે યુદ્ધ કરનારા બીજા કોઈ નહિ, ગુજરાતી સૈનિકો હતા.\nઆવતા કેટલાક અંકોમાં ગુજરાતની સૈનિક પરંપરાની વાતો રજુ કરવાનો પ્રયત્ન કરીશું.\n(નોંધ : અખંડ આનંદના માર્ચ ૨૦૦૪ના અંકમાં પ્રસિદ્ધ થયેલ જિપ્સીના લેખનું આ સંક્ષિપ્ત સ્વરુપ છે. અગિયાર જેટલા આધારભૂત ગ્રંથ તથા લેખના સંશોધન બાદ આ માહિતી આપી શકાઈ છે.)\nભારતીય સેના અને ગુજરાત\nગુજરાતની અસ્મિતા એટલે ગુર્જર દેશના રહેવાસીઓ, તેમણે ઘડેલી સંસ્કૃતિ, પરંપરાઓ અને સદીઓથી તેમના વારસોને આપી રહેલા સંસ્કારોની સમૃદ્ધિ. ભારતના અન્ય પ્રદેશોએ કેવળ ગુજરાતની સમૃદ્ધિ અને વ્યાપારી ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધીઓ જોઈ છે. ઘણી વાર એવું પણ બને છે કે સર્વાંગીણ વિકાસ સાધવામાં નિષ્ફળ ગયેલા પ્રાંતો અને રાજ્યોને ગુજરાતનો વિકાસ જોઈ જે ઈર્ષ્યા થઈ તેનું બાલીશ પ્રદર્શન “તમે ભલે પૈસાદાર છો, પણ રણભૂમિમાં અમારા જેવી મર્દાનગી તમે ક્યાં દાખવી છે” એવું વારંવાર ઉચ્ચારી ગુજરાતને નીચું દેખાડવાનો પ્રયત્ન કરતા દેખાયા છે. હાલમાં જ ઉત્તર પ્રદેશમાં ગુજરાતી મુત્સદ્દીઓને હાથે પરાજય પામેલા ત્યાંના સ્થાનિક નેતાઓેએ બેહુદી વાત કરી : 'ગુજરાતમાંથી કોઈ પણ વ્યક્તિ યુદ્ધના મેદાનમાં શહીદ નથી થયો;' એક જણે તો કહ્યું, ‘ગુજરાતીઓ તો કેવળ હિરા ઘસવાનું કામ કરે છે” એવું વારંવાર ઉચ્ચારી ગુજરાતને નીચું દેખાડવાનો પ્રયત્ન કરતા દેખાયા છે. હાલમાં જ ઉત્તર પ્રદેશમાં ગુજરાતી મુત્સદ્દીઓને હાથે પરાજય પામેલા ત્યાંના સ્થાનિક નેતાઓેએ બેહુદી વાત કરી : 'ગુજરાતમાંથી કોઈ પણ વ્યક્તિ યુદ્ધના મેદાનમાં શહીદ નથી થયો;' એક જણે તો કહ્યું, ‘ગુજરાતીઓ તો કેવળ હિરા ઘસવાનું કામ કરે છે\nહિંદીમાં કહેવત છે, “ખિસિયાની બિલ્લી ખંભા નોચે’ - ખસીયાણી થયેલી બિલાડી થાંભલા સાથે નખ ભેરવે - જેવો આ પ્રકાર થયેલો ગણાય.\nઆ અઠવાડિયાની બીજી વાત છે, અંગ્રેજીના વેબ સામયિક Quora.com માં કોઈએ પૂછેલા પ્રશ્ન વિશે. સવાલ હતો, ભારતીય સેનામાં ગુજરાતીઓ કેમ નથી જતા આનો જિપ્સીએ ટૂંકો જવાબ આપ્યો જેને લગભગ પાંચ હજાર વાચકોએ વાંચ્યો.\nઆજના અંકમાં ફક્ત જિપ્સીએ ઉપર જણાવેલ પ્રશ્નના જવાબનું ભાષાંતર રજુ કરીશું.\n\"ભારતીય સેનામાં ગુજરાતીઓ કેમ દેખાતા નથી જેવો પ્રશ્ન પૂછનાર લોકો ગુજરાતીઓ પ્રત્યેનો પોતાનો પૂર્વગ્રહ દૂર કરીને તથ્ય જાણવાનો પ્રયત્ન કરશે તો તેમને જણાશે કે :\nપ્રથમ વિશ્વયુદ્ધ (First World War - 1914-18)માં ગુજરાતના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલા રજવાડાંઓના અશ્વદળોને એકત્ર કરી એક કૅવેલ્રી રેજિમેન્ટ ઉભી કરી તેને ઈજિપ્ત તથા પૅલેસ્ટાઈનની રણભૂમિ પર ભાવનગરના કૅપ્ટન જોરાવરસિંહજી - જોરૂભાની સરદારી નીચે યુદ્ધ ખેલ્યું હતું. તેમને તથા તેમના રિસાલદારને રણ મોરચે બહાદુરી દાખવવા માટે મિલિટરી ક્રૉસ એનાયત થયા હતા.\nભારત સ્વતંત્ર થયા બાદ ભારતીય સેનાના બીજા કમાન્ડર-ઈન-ચીફ (પહેલા C-in-C જનરલ કરીઅપ્પા હતા) અને C-in-Cનો હોદ્દો રાષ્ટ્રપતિને અપાયા બાદ સૈન્યના પ્રથમ ચીફ અૉફ આર્મી સ્ટાફ જનરલ મહારાજશ્રી રાજેન્દ્રસિંહજી, DSO જામનગરના હતા. જનરલ રાજેન્દ્રસિં���જી પ્રખ્યાત ક્રિકેટર નવાનગરના જામ રણજીના પિત્રાઈ હતા. અહીં કહેવું જોઈશે કે બીજા વિશ્વયુદ્ધમાં બહાદુરી માટેનો DSO (Distinguished Service Order) મેળવનાર તેઓ પ્રથમ ભારતીય અફસર હતા. જે જમાનામાં રિસાલા (Royal Cavalry Regiment)માં કેવળ અને કેવળ અંગ્રેજોને જ કમાન્ડીંગ અફસરનો હોદ્દો અપાતો, તેવી રૉયલ સેકન્ડ લાન્સર્સના પ્રથમ ભારતીય કમાંડીંગ અફસર થવાનું માન રાજેન્દ્રસિંહજીને તેમની અસામાન્ય વીરતા અને કાબેલિયતને કારણે અપાયું હતું.\n૧૯૪૭માં હૈદરાબાદના નિઝામે જ્યારે પાકિસ્તાન સાથે જોડાવાનું વિચાર્યું ત્યારે તે વખતની પરિસ્થિતિ (જેનું વર્ણન આવતા અંકમાં કરીશું) જોતાં સરદાર પટેલે જોયું કે લેફ્ટેનન્ટ જનરલ રાજેન્દ્રસિંહજી દક્ષિણ ભારતની સેનાના સેનાપતિ (GOC-in-C, Southern Command) હતા અને હૈદરાબાદ પર આક્રમણ કરી તે કબજે કરવા માટે સક્ષમ અને કાબેલ હતા. સરદારે તેમને આદેશ આપ્યો. રાજેન્દ્રસિંહજીએ યુદ્ધ માટે ‘અૉપરેશન પોલો’નું નિયોજન કરી ફક્ત પાંચ દિવસના ઘોડાપૂર સમા હુમલામાં હૈદરાબાદ કબજે કર્યું. આ ઉપરાંત જામનગરના જ લેફ્ટેનન્ટ જનરલ હિંમતસિંહજી જે આગળ જતાં હિમાચલના ગવર્નર થયા. ભારતીય સેનાની રાજપુતાના રાઈફલ્સના ગુજરાતી અફસર લેફ્ટેનન્ટ જનરલ મહિપતસિંહજી ભારતીય સેનાના વાઈસ-ચીફ અૉફ આર્મી સ્ટાફ થયા. ૧૯૬૫ તથા ૧૯૭૧ના યુદ્ધમાં જિપ્સી સાથે યુદ્ધમાં ભાગ લેનારા બે અફસરો મેજર જનરલના હોદ્દા પર નિવૃત્ત થયા (ગોરખા રાઈફલ્સના મેજર જનરલ પીયૂષ ભટ્ટ, સેના મેડલ, વિશિષ્ટ સેવા મેડલ તથા પંજાબ રેજિમેન્ટના મેજર જનરલ કાન્તિ ટેલર\nજેમણે ૨૦ - ૨૦ હજાર સૈનિકોની સેનાના સેનાપતિ તરીકે સેવા બજાવી હતી).\nબીજા વિશ્વયુદ્ધના સમયથી ભારતીય સેનાની વિશ્વ વિખ્યાત રેજિમેન્ટસ્ - રાજપુતાના રાઈફલ્સ (જે Raj Rif ના નામે પ્રખ્યાત છે), ગ્રેનેડિયર્સ અને મહાર રેજિમેન્ટસની ખાસ ટુકડીઓ કેવળ ગુજરાતી સૈનિકોની છે.\nઘણી વાર એક સવાલ પૂછવામાં આવ્યો છે કે ભારતીય સેનામાં ‘ગુજરાત રેજિમેન્ટ’ની રચના શા માટે કરવામાં આવી નથી આનો સીધો અને સરળ જવાબ છે, દેશ સ્વતંત્ર થયા બાદ સરકારે જાતિ-આધારિત (જેમકે શીખ, મરાઠા, ગઢવાલી, જાટ) કે પ્રાન્ત પર રચાયેલી પંજાબ, મદ્રાસ અને બિહાર જેવી નવી રેજિમેન્ટ ન બનાવવાનો સરકારે નિર્ણય લીધો હતો. આ કારણે ગુજરાત રેજીમેન્ટની સ્થાપના ન થઈ અને તેની અવેજીમાં સરકારે ભારતના સઘળા રાજ્યોમાંથી આવતા રિક્રૂટોની બ્રિગેડ અૉફ ગાર્ડઝની રચના કરી. આ ઉ���રાંત કુમાયૂઁ તથા મહાર રેજિમેન્ટ જેવી મહત્વની પલ્ટનોને composite બટાલિયન બનાવી તેમાં ભારતના વિવિધ પ્રદેશમાંથી અાવતા સૈનિકોની કંપનીઓ ભેળવી. આમ તો ગ્રેનેડિયર્સ તથા રાજપુતાના રાઈફલ્સ જેવી સો વર્ષ જુની બટાલિયનોમાં ગુજરાતના સૈનિકોની વિશિષ્ટ કંપનીઓ પહેલેથી અસ્તીત્વમાં છે અને હવે મહાર રેજિમેન્ટમાં પણ ગુજરાતી સૈનિકો જોડાય છે. આ ઉપરાંત કોર અૉફ એન્જિનિયર્સ, આર્મી સર્વિસ કોર, સિગ્નલ્સમાં ગુજરાતી સૈનિકોની હાજરી અવશ્ય જોવા મળશે.\n(ઉપર અનુક્રમે મહાર રેજિમેન્ટ, રાજપુતાના રાઈફલ્સ તથા ગ્રેનિડિયર્સના કૅપ બૅજ રજુ કર્યા છે.)\nછેલ્લે : ગુજરાતી કોને કહેવાય જે ગુજરાતી બોલે, ગુજરાતી આચાર - વિચારનું પાલન કરે તે જ ને જે ગુજરાતી બોલે, ગુજરાતી આચાર - વિચારનું પાલન કરે તે જ ને આ હિસાબે ભારતના પારસીઓ ગુજરાતી છે, અને ભારતના પ્રથમ ફીલ્ડ માર્શલ સૅમ માણેકશૉ,\nઅૅર ચીફ માર્શલ એન્જિનિયર જેવા અનેક પારસીઓએ જનરલના હોદ્દા પર સેવા બજાવી છે.\nQuoraના સહુ વાચકોને મારી વિનંતી છે કે ભારતીય સેનાનો ગણવેશ ધારણ કરનારા સઘળા સૈનિકોને માન આપો. યુનિફૉર્મ પહેરનાર કોઈ સિપાહી શીખ, ગઢવાલી, મરાઠા, કુમાંયૂની, જાટ, ગુરખા કે ગુજરાતી નથી. તે કેવળ ભારતીય સેનાનો જવાન છે. આ ગણવેશ પહેરનાર દરેક સૈનિક પોતાને ભારતીય સેનાનો અદનો સિપાહી તેમાં ગૌરવ અનુભવે છે.\"\nજિપ્સીના લેખના જવાબમાં એક વાચકે આંકડા આપ્યા : ગુજરાતમાં હાલ ૨૩,૫૨૧ ભારતીય સેનામાં પૂરી સેવા બજાવ્યા બાદ રિટાયર થઈને આવેલા ભૂતપૂર્વ સૈનિકો છે. તેમાંના ૧૯૦૭૨ ઈન્ફન્ટ્રીના સૈનિકો છે. શહિદ થયેલા ગુજરાતી સૈનિકો કુપવાડા, સિયાચિન અને પૂંચ ક્ષેત્રમાં ઘૂસણખોરો સામે લડ્યા હતા, અને તેમને મોતને ઘાટ ઉતાર્યા બાદ જ પ્રાણ ત્યાગ્યા હતા.\nઆજનો અંક અહીં સમાપ્ત થાય છે. આવતા અંકમાં જિપ્સીએ ‘અખંડ આનંદ’ના માર્ચ ૨૦૦૪ના અંકમાં લખેલ લેખ “ધેર આર નો ગુજરાતીઝ ઇન ઇન્ડિયન આર્મી”નું સંક્ષિપ્ત સ્વરુપ રજુ કરીશું.\nઆસપાસ ચોપાસ : ફિક્કી દાળ, બળેલી રોટલી... અંતિમ ભાગ.\nફિક્કી દાળનો વિવાદ શરૂ થયો તે BSFના કૉન્સ્ટેબલ તેજ બહાદુર યાદવના વિડિયો પરથી. તેણે ફેસબુક પર મૂકેલ વિડિયો દેશ - પરદેશમાં લગભગ એક કરોડ વાર જોવાયો. છાપાંવાળાંઓએ એટલા જ શબ્દોમાં તેની ચર્ચા કરી. યાદવની દેખાદેખી ભારતીય સેનાના લાન્સ નાયક યજ્ઞપ્રતાપ સિંહે પણ ફરિયાદ કરી, જો કે તેની શિકાયત અફસરના સહાયક તરીકે સેવા બજાવવા વિશે કરી હતી. આપણે યાદવના વિડિયોની વાત કરીશું.\nBSFના જવાનોની ફરજ ભારતીય સેનાના જવાનો કરતાં પણ અત્યંત સખત હોય છે. સૈન્યમાં દરેક બટાલિયનને સીમા પર (જેને અૉપરેશનલ એરિયા કહેવાય છે) બે વર્ષ માટે તહેનાત કરવામાં આવે છે. આમ તેમનો બે વર્ષનો અવધિ પૂરો થાય ત્યારે આખી બટાલિયનને Peace Stationમાં, એટલે શહેરોમાં આવેલા કેન્ટોનમેન્ટમાં બે વર્ષ માટે મૂકવામાં આવે છે. ત્યાં જવાનો માટે ફૅમિલી ક્વાર્ટર્સ હોય છે. તેમના રહેઠાણમાં પાણી, વિજળી, જરૂરી મરામત વિગેરે પૂરી પાડવા MES - મિલિટરી એન્જિનિયરીંગ સર્વિસ હોય છે. મિલિટરીની જે બટાલિયને અતિ સખત વિસ્તારમાં સેવા બજાવી હોય તેને સારામાં સારા ‘પીસ સ્ટેશન’ પર મોકલવામાં આવે છે. તંગધારમાં અમારી બટાલિયનની જોડે જે ગુરખા બટાલિયન હતી, તેના બે વર્ષ પૂરાં થતાં તેમને પુનાના કેન્ટોનમેન્ટમાં મોકલવામાં આવી હતી. ત્યાં બે વર્ષ માટે તેઓ ફક્ત ટ્રેનિંગ અને કઠણ હાલતમાં સેવા બજાવ્યા બાદ થાક ખાવા માટે રોકાયા હતા. અમારી બટાલિયનને તંગધારમાં ત્રણ વર્ષ સેવા બજાવ્યા બાદ બાંગલાદેશની સરહદ પર મોકલવામાં આવી હતી. BSF માટે કદી ‘પીસ સ્ટેશન’ હોતું નથી.\nBSFની ચોકીઓમાં રોજિંદી ડ્યુટી નીચે પ્રમાણે હોય છે.\nચોકીમાંના મોટા ભાગના સૈનિકોને રોજ રાતે સીમા પર આવેલા બાઉન્ડરી પિલરના વિસ્તારમાં આતંકવાદીઓ અને દાણચોરોને રોકવા અને પકડવા નાકાબંધી માટે જવું પડે છે. કઈ જગ્યાએ નાકાબંધી કરવાની છે તેની જાણ છેલ્લી ઘડી સુધી તેમને આપવામાં આવતી નથી.\nકચ્છના રણમાં બાઉન્ડરી પિલર નજીક પેટ્રોલિંગ કરતી BSFની ટુકડી\nગુજરાત - રાજસ્થાનના થારના રણ વિસ્તારમાં BSFની બે ચોકીઓ વચ્ચેનું અંતર પંદરથી વીસ કિલોમિટર હોય છે, જ્યારે પંજાબમાં પાંચથી છ કિલોમિટર. હથિયાર, રાતે અંધકારમાં જોઈ શકાય તેવા ઇન્ફ્રારેડ કિરણના ચશ્મા તથા અન્ય સામગ્રી લઈ સજ્જ થયેલા સૈનિકોને સૂર્યના અસ્ત થતા છેલ્લા કિરણના સમયે તેમને હેડક્વાર્ટર નક્કી કરેલા આંતરરાષ્ટ્રિય સીમા પર આવેલા સ્થળ પર જવાનો હુકમ આપવામાં આવે છે. આ સ્થળ પર ટૅક્્ટીકલ મોરચા બાંધી સૈનિકો આખી રાત ફરજ બજાવે. વહેલી સવારે આ સૈનિકો પાછા ફરે ત્યારે ચોકીની અંદર આખી રાત પહેરો ભરનાર સૈનિકો સીમા પર ‘પગ માર્ક’ (એટલે રાતના સમયે નાકા બંધી કરેલ જગ્યાઓ વચ્ચેના ખાલી ભાગમાંથી કોઈ આતંકવાદી, દાણચોર કે ઘૂસપેઠિયાઓએ આપણી સીમા પાર કરી હોય તો તેમનાં પગલાં તપાસવા અને) નિરિક્ષણ કરવા જતા હો��� છે.\nસીમા પર નાકાબંધી કરીને પાછા ફરેલ સૈનિકોને સવારની ચ્હા અને શિરામણ આપવામાં આવે છે. બે - ત્રણ કલાકના આરામના સમયમાં તેઓ નાહી-ધોઈ, તાજો યુનિફૉર્મ પહેરી પરેડ પર લાગી જતા હોય છે જેમાં હથિયાર સફાઈથી માંડી અન્ય કવાયત, સરહદ પર ફરીથી પેટ્રોલિંગ કરવા જાય કે ચોકીમાં બાંધવામાં આવેલ watch towerમાંથી ચારે તરફ નિરિક્ષણ કરે. સૈનિકો બપોરના ભોજન વારા ફરતી ઊંઘ પૂરી કરવાનો પ્રયત્ન કર્યા બાદ રાતની ડ્યુટી માટે તૈયારી કરે. સાંજ પડતાં ફરી નાકા બંધી, ગિસ્ત, પહેરો શરૂ થઈ જાય.\nદરેક ચોકીમાં જવાનો માટે ભોજન રાંધવા એક રસોઈયો અને તેને મદદ કરવા બે જવાનોને ફરજ સોંપવામાં આવે છે. ત્રણ જણાની આ ‘ટીમ’ પરોઢિયે ચાર વાગ્યાથી કામ પર લાગી જાય. સૌ પ્રથમ ચોકીમાં આખી રાતનો ઉજાગરો કરી ચોકી કરનાર સૈનિકોને ચા, ત્યાર બાદ સીમા પરથી આવેલા સૈનિકો સમેત સઘળા સૈનિકો માટે શિરામણ રાંધવાનું. આ કામ પૂરું થતાં વાસણ ધોઈ તરત બપોરનું ભોજન રાંધવાની શરુઆત થઈ જાય. છેલ્લો સૈનિક બપોરનું ભોજન પતાવે ત્યાં બપોરની ચાનો સમય થાય અને રાતનું ભોજન રાંધવાની શરુઆત. આપે યાદવની ‘ક્લિપ’ જોઈ તેમાં રોટલી શેકનાર સિપાઈ પ્રશિક્ષિત રસોઈયો નથી, પણ રસોઈયાને મદદ કરનાર યોદ્ધા છે. જે રીતે તે રોટલી શેકે છે, તેના પરથી આપને ખ્યાલ આવ્યો હશે. જ્યારે રસોઈયો તેના હક્કની વાર્ષિક રજા પર જાય ત્યારે તેની અવેજીમાં કામ કરવા એક યોદ્ધાને મૂકવામાં આવે છે. સ્વાભાવિક છે કે ઘણી વાર બોર્ડર પર સેવા બજાવનાર સૈનિકો માટે તૈયાર થતું ભોજન રસોઈયાને બદલે સામાન્ય સૈનિક રાંધતા હોય છે. ઉપરની ક્લિપમાં જોયું હશે કે કિચનમાં રંધાયેલી દાળ રંગહિન, સ્વાદહિન દેખાતી હતી, પણ શાકના રંગ અને તેના પરના વઘાર પરથી ખ્યાલ આવ્યો હશે કે તે સૈનિકોથી બને એટલી આવડત અને કુશળતાથી બનાવી છે.\nઅહીં એક તથ્ય બહાર આવે છે કે જવાનોના ભોજન રાંધવા માટેની વ્યવસ્થામાં ઘણો સુધારો આણવાની જરૂર છે.\nહવે જોઈશું BSFના જવાનોના રાશનની વ્યવસ્થા.\nજ્યારે BSFને મિલિટરીના અૉપરેશનલ કન્ટ્રોલ નીચે મૂકવામાં આવે ત્યારે તેમને મિલિટરી તરફથી તેમના સ્કેલ પ્રમાણે રાશન આપવામાં આવે છે. અન્ય સ્થળોએ - એટલે જમ્મુ-કાશ્મિર સિવાય અન્ય જગ્યાએ સેવા બજાવતી BSFની ૭૦થી ૮૦ ટકા બટાલિયનોમાં વ્યવસ્થા જુદી હોય છે. આ યુનિટોને સૈન્યનું રાશન આપવામાં આવતું નથી. જવાનોને દર મહિને ભોજન અેલાવન્સ અપાય છે, જેમાંથી રાશન ખરીદવાની જવાબદારી કંપની કમાંડરની હોય છે. આ કામ કરવા ચારથી પાંચ સભ્યોની મેસ કમિટી ચૂંટાય છે, જે જવાનોએ નક્કી કરેલા menu મુજબ બજારમાંથી મહિનાનું રાશન ખરીદીને લઈ આવે છે. આ રાશન જવાનોને મળતા ભોજન માટેના એલાવન્સમાંથી લેવાતું હોવાથી (જુના જમાનામાં) પોષક તત્વોને સ્ટાન્ડર્ડ ગણવા કરતાં સ્થાનિક બજારમાં મળતી મૂળભૂત વસ્તુઓ પર વધુ ધ્યાન આપવામાં આવતું. તેમાં આવી જાય દાળ, રોટી, શાકભાજી કઠોળ, ચ્હા, ખાંડ અને મસાલા. આમ દર મહિને ખરીદીને લાવવામાં આવતું રાશન દરેક ચોકીમાં મોકલવામાં આવે છે. ગુજરાત - રાજસ્થાનમાં હાલત સૌથી ખરાબ હોય છે. રણમાં આવેલી ચોકીઓમાં તાજાં શાકભાજી મોકલવા મુશ્કેલ છે કેમ કે નજીકથી નજીકનું બજારહાટવાળું ગામ ચોકીથી ૪૦ - ૫૦ કિલોમિટરના અંતરે હોય છે જ્યાં બજેટને કારણે અઠવાડિયામાં એક વાર પણ વાહન મોકલી શકાતું નથી. તાજા દૂધને બદલે મિલ્ક પાવડર કામ ચલાવવું પડે. આનું મુખ્ય કારણ એ છે કે BSFમાં મિલિટરી જેવું infrastructure કે supply chain હોતી નથી.\nઆપે જોયેલી ક્લિપમાં BSFના જવાને એક ગંભીર આરોપ કર્યો હતો કે મિલિટરીના કંટ્રોલ નીચે કામ કરી રહેલ બટાલિયનોમાં રાશન તો સરખી રીતે પહોંચી જાય છે, પણ “ઉપરી” અધિકારીઓ તે બારોબાર વેચી નાખતા હોવાથી તે મને તેમના હકનું રાશન મળતું નથી. અહીં ફક્ત એક વાત કહેવી યોગ્ય ગણાશે કે આક્ષેપ અને આરોપ જ્યાં સુધી પૂરવાર ન થાય ત્યાં સુધી તેના પર વિશ્વાસ ન કરાય. બીજી વાત : આજકાલ સૈન્યમાં ભરતી થનારા અદના સૈનિકો બારમી કે તેથી આગળનો અભ્યાસ કરી ચૂકેલા હોય છે. તેમનામાં પોતાના હક્ક વિશે એટલી જાગૃતિ આવી છે, તે અન્ય કોઈ નહિ તો રાશનની બાબતમાં આ પ્રકારનો ભ્રષ્ટાચાર સાંખી લેતા નથી. વળી અફસરો પોતે જાણતા હોય છે કે સૈનિકોનું મનોબળ જાળવી રાખવા માટે નીચે જણાવેલી ત્રણ બાબતો પર કોઈ જાતની બાંધછોડ કરી જ ન શકાય : ત્રણ વખતનું તેને મળતા રાશન મુજબનું ભોજન, દર મહિનાની પહેલી તારિખે પગાર અને જરૂરિયાત પ્રમાણે જવાનને તેના હક્કની વાર્ષિક રજા મળવા જ જોઈએ. આવું ન થાય તો સૈનિકોના મનોબળ પર પ્રતિકૂળ અસર પડતી હોય છે અને તેનાં પરિણામ ગંભીર સ્વરુપના હોઈ શકે છે.\nભારતીય સેનામાં જુના સમયથી એક વાત કહેવાતી આવી છે : There are good officers and bad officers, but never a bad soldier. જવાનોના માનસમાં શિસ્ત અને જીવના જોખમે પણ ઉપરી અધિકારીના હુકમનું પાલન કરવાની વૃત્તિ હોય છે અને તે નિયમિત રીતે કેળવવામાં આવે છે. અંગ્રેજોના સમયના ભારતની સેનાના કમાંડર ઇન ચીફ ફિલ્ડ માર્શલ સર ફિલિપ ચૅટવૂડે ભારતીય સેનામાં અફસરોને કેળવણી આપવા માટે સ્થપાયેલી સૅન્ડહર્સ્ટ જેવી ઈન્ડિયન મિલિટરી અેકેડેમીને ધ્યેયસૂત્ર આપ્યું, જે હજી પણ ટ્રેનિંગ બાદ અફસર બનેલા કૅડેટ શપથ તરીકે સ્વીકારે છે:\nઆ mottoનાં મહત્ત્વ પર ભારત સરકારના ગૃહખાતા નીચે આવતા દળોમાં કેટલી હદ સુધી ભાર અપાય છે તે જાણવું અશક્ય છે. જો હોત તો BSFના જવાનની ફરિયાદ જગજાહેર ન થાત.\nઆ લેખમાળામાં પહેલાં જણાવ્યા પ્રમાણે દેશની રક્ષા કરનાર જવાનો અને જુજ કિસ્સાઓમાં જુનિયર અફસરો પર થતા અન્યાય કે તેમના અધિકારોની અવગણના પાછળ human element જવાબદાર હોય છે.\nમૅનેજમેન્ટ શાસ્ત્રના જાણકારો હંમેશા કહેતા આવ્યા છે કે કોઈ પણ સંસ્થામાં તેના ઉચ્ચ સ્તર પર લેવાતા નિર્ણયો તથા નીતિઓના પાલનમાાં First Line Managers અતિ મહત્વની કડી સમાન હોય છે. તેમના થકી Human Resource Managementની મૂળભૂત નીતિઓ અમલમાં મૂકાતી હોય છે. આનું પાલન થાય છે કે નહિ તે તપાસવા monitoringની વ્યવસ્થા કરવામાં આવે છે.\nઆ વાતને સૈન્યના સંબંધમાં જોઈએ તો તેમાં કંપની કમાંડર ફર્સ્ટ લાઈન મૅનેજર હોય છે. જવાનોને પોષક અને સ્વાદિષ્ટ ભોજન મળે છે કે નહિ તે તપાસવાની કંપની કમાંડરની અંગત જવાબદારી હોય છે. આ કામ તેઓ જાતે અથવા તેમના તાબા હેઠળના અધિકારી (પ્લૅટુન કમાંડર) દ્વારા ચકાસતા હોય છે. જો આ અધિકારીઓ તેમની ફરજમાં ચૂકી જાય અને જવાનોમાં અસંતોષ ફેલાય તેનું નિવારણ કરવા અન્ય યંત્રણા હોય છે. બટાલિયનના સેકન્ડ-ઈન-કમાંડ (2IC)ને યુનિટના વેલફેર અૉફિસરની જવાબદારી સોંપાતી હોય છે અને તેમણે આ બાબતમાં થતી ફરિયાદ પર સીધો હસ્તક્ષેપ કરવો જોઈએ. સિપાઈ તેજ બહાદુર યાદવની બાબતમાં આખી system જ બેદરકારીમાં ડૂબી હતી. કોઈએ તેમની જવાબદારી નિભાવી નહિ. આ વાત સરકારના ધ્યાનમાં આવતાં જ ગઈ કાલના જ - એટલે ૧૯ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ ભારત સરકારના ગૃહખાતાએ યાદવની બટાલિયનના સીઓ (કમાંડીંગ અૉફિસર) અને 2ICની તાત્કાલિક બદલી ત્રિપૂરામાં કરી અને ઉચ્ચ કક્ષાની ઈન્ક્વાયરી શરૂ કરી છે.\nવિશ્વના સઘળા સૈન્યોમાં નિષ્ઠા અને પ્રામાણિકતા પર અફસરો તથા સૈનિકોના પાયાના શિક્ષણથી જ ભાર અપાય છે. તેમ છતાં સૈન્યમાં ભ્રષ્ટાચાર થવાની વાતો બહાર આવતી રહે છે. ભારતીય સેનાની વાત કરીએ તો છાપાંઓમાં સુખના જમીન (Sukhna Land Scam), મુંબઈના આદર્શ ફ્લૅટ્સમાં ખુદ સેનાધ્યક્ષની સંડોવણી, શ્રીલંકામાં ભારતીય સેનાને મોકલવામાં આવી હતી ત્યારે તેમને પહોંંચાડવામાં આવનારી રસદની ��રીદીમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હતો . આ બાબતોમાં થયેલી તપાસ અને કોર્ટ માર્શલમાં આ દુરાચાર માટેના જવાબદાર લેફ્ટેનન્ટ જનરલ અને મેજર જનરલનો હોદ્દો ધરાવનાર અફસરોને સખત સજા કરવામાં આવી હતી. હાલમાં જ અૉગસ્ટા વેસ્ટલૅન્ડ હેલિકૉપ્ટરના કૌભાંડમાં ભારતીય વાયુસેનાના અૅર ચીફ માર્શલ ત્યાગીની ધરપકડ કરવામાં આવી જે સૌ જાણે છે.\nનીચલા એટલે બટાલિયન લેવલ પર, જ્યાં કમાંડીંગ અફસરથી માંડી અદના સિપાઈઓને ખભા સાથે ખભો મેળવી દુશ્મન પર ધસી જવાનું હોય ત્યાં આવો ભ્રષ્ટાચાર શક્ય નથી. એક તો અધિકારીઓ પાસે નાણંાકિય સાધન કે મિલ્કતની જવાબદારી હોતાં નથી. જવાનોનું રાશન સીધું તેમના હેડક્વાર્ટરમાં પહોંચે તેથી તે બજારમાં વેચાય તે શક્ય નથી. જો એવું હોત તો ભારતીય સેનામાં અનેક વાર બળવો થઈ ચૂક્યો હોત. આવો ભ્રષ્ટાચાર કદી થયો નથી. કારગિલ જેવા દુર્ગમ ક્ષેત્રમાં સૈનિકોએ તેમના અફસરો સાથે ધસી જઈ, પ્રાણની આહૂતિ આપી દુશ્મનને પરાસ્ત કર્યો તે આ વાતની સાક્ષી પૂરે છે કે ભારતીય સેનાના અફસરો તેમના જવાનોની સુખાકારી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી શકે છે.\nચર્ચાના ઉપસંહારમાં કહી શકાય તેવા કેટલાક કટુ સત્ય છે.\nભારતમાં આપણી રાજ્ય અને શિક્ષણ પદ્ધતિમાં ભ્રષ્ટાચાર એટલી હદ સુધી ફેલાયો છે કે તેના મારની કળમાંથી આપણો સમાજ હજી બહાર આવી શક્યો નથી. મારી દૃષ્ટિએ ગુજરાત રાજ્ય એક અપવાદ છે જ્યાં ભ્રષ્ટાચાર સામે લડવાની વૃત્તિ વધુ સજાગ છે.\nઅન્ય પ્રદેશોમાં - ખાસ કરીને વરીષ્ઠ અધિકારી વર્ગમાં systemનો અનુચિત લાભ લેવાની વૃત્તિ વધી ગયા જેવું લાગે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના વરીષ્ઠ અને કનિષ્ઠ અફસરોની વાત કરીએ તો Pay Commission દ્વારા અપાતા પગાર વધારાની માત્રા સારી હોવા છતાં કરોડોની અસ્ક્યામતો હાંસલ કરવાની તેમની વૃત્તિ વધતી જ જાય છે. રોજ વાંચવામાં આવે છે કે દેશની પ્રથમ કક્ષાની સેવાઓના અફસરો પાસે કરોડોની દોલત હોવાને કારણે તેમની સામે પગલાં લેવામાં આવ્યા છે. સિવિલ ક્ષેત્રમાં આ વ્યાપક જણાતું હોય પણ સશસ્ત્ર દળોમાં અગાઉ જણાવેલા કેટલાક સ્તર સિવાય અન્ય હોદ્દાઓના અફસરોમાં આવા લાભ મેળવવાની શક્યતા હોતી નથી. બટાલિયનના અફસરોના સ્તર સુધી અન્ય પ્રકારનો અનાચાર જોવા મળે છે; જેમ કે અફસરોના તાબા હેઠળના યોદ્ધાઓનો અંગત નોકરની જેમ ઉપયોગ કરવો અને તેનો ઇન્કાર કરનાર સૈનિકોને સજા આપવી. આ બાબત પર જુદો લેખ લખી શકાય. આવી જ બીજી બાબત છે સ���કારી ગાડીઓનો અંગત કામ માટે ઉપયોગ વિગેરે. આ બન્ને વિષયો પર ઘણી વિડિયો ક્લિપ આજકાલ ફેસબુક જેવા સોશિયલ માધ્યમોમાં વહેતી થઈ છે.\nઅંતે તો સઘળી વાત માણસની વૃત્તિ, તેને મળેલા સંસ્કાર અને મૂલ્યો પર આવીને અટકી જાય છે.\nઆપણા એક વાચક શ્રી. પીયૂષભાઈના પ્રતિભાવ મુજબ સઘળી વાતોનું મૂળ Human Elementમાં થયેલા સડાને કારણે છે. આ ‘તત્ત્વ’માં યોગ્ય સંસ્કારો તથા માનવી મૂલ્યોનું સિંચન થાય તો તે કેવળ વ્યક્તિને જ નહિ, સમગ્ર રાષ્ટ્રને એક સ્તર પરથી બીજા સ્તર પર લઈ જાય છે.\nસૈનિકોનો અંગત નોકરની જેમ ઉપયોગ કરવા વિશે એક વિનોદી વાત :\nગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા એક સૈનિકને અફસરના ‘સહાયક’ની ડ્યુટી મળી. અફસર પત્નીએ તેને રસોડામાં કામે લગાડ્યો. કૂકર પર દાળ ચઢાવી મૅડમે સહાયકને કહ્યું, “બે સીટી વાગે એટલે ગૅસ બંધ કરી નાખજે.”\n“ઠીક છે, મેમસા’બ. પણ સીટી કોણ તમે વગાડશો કે સાહેબ\nLabels: BSF Rations, આસપાસ ચોપાસ - ફિક્કી દાળ, જિપ્સીની ડાયરી\nનુતન વર્ષ ની નવી યાત્રા\nનુતન વર્ષની શુભેચ્છાઓ સાથે પુન:પ્રવેશ\nકર્મનકી ગતિ ન્યારી..... જ્યોતિષશાસ્ત્રીઓ કહે છે કે ગ્રહોની કળા, કક્ષા અને ભ્રમણની એક એક પળની અસર માનવી જીવો પર થતી રહે છે. હૅમ્લેટમાં ક્લૉડ...\n૧૯૭૧: વીરતાની અવિસ્મરણીય ઘટનાઓ\n૭મી ડીસેમ્બર ૧૯૭૧ની વહેલી સવારે બે વાતો થઇ: પ્રથમ તો મારી જગ્યાએ ગયેલા મિલીટરીના કૅપ્ટન તથા ઠાકુર કરમચંદે પાંચ નંબરની ચોકી પર ફરી કબજો મેળવ્...\nભારતીય સેના અને ગુજરાત\nગુજરાતની અસ્મિતા એટલે ગુર્જર દેશના રહેવાસીઓ, તેમણે ઘડેલી સંસ્કૃતિ, પરંપરાઓ અને સદીઓથી તેમના વારસોને આપી રહેલા સંસ્કારોની સમૃદ્ધિ. ભારતના અ...\nસંગીત તારૂં વિશ્વ રૂપાળું\nસંગીત એવી દિવ્ય ઔષધી છે જે માનવીને કાળ અને સ્થળનાં તાપ અને ભીષણ શીતના પર્યાવરણમાં પણ આનંદની અનુભૂતિ તરફ લઈ જાય છે. આજે આપના દરબારમાં ત્રણ ...\n\"આયો (ગુજરાતી) ગોરખાલી\" - ભાગ ૨\nબારામુલ્લા (કાશ્મીર) ૧૯૭૯. સમયનું વહેણ નદીની ધારા જેવું છે. તેમાં પૂર આવતાં રહે છે અને આપણે તેમાં તણાતા જઇએ છીએ. ક્યારે ક્યાં ફંગોળાઇ ...\nકચ્છનું મોટું રણ, સત્ય અને..આખ્યાયિકાઓ\nપંજાબમાં ત્રણ વર્ષ પૂરા થયા અને જીપ્સીની બદલી ભુજ થઇ. આ અગાઉ હું બનાસકાંઠા-રાજસ્થાન-પાકિસ્તાનની સીમા પર હતો. હવે તો કચ્છના ‘મોટા રણ’ને બદલે ...\nસમયના પેટાળનમાંથી એક ખજાનાનું ઢાંકણું નજરે પડે, અને તે ખોલતાં તેમાં સંતાઈ રહેલાં રત્નો નજર આવે તેમ કેટલાક ગીતો ઝળહળ્યા. ���ેટલાક અજાણ્યા અ...\nપરિક્રમા: ૧૮૫૭: વિપ્લવી યોદ્ધા સાથે મુલાકાત\nબૅરેકપુરની ઘટના પછી સરકાર ચેતી ગઇ હતી. તેમને દેશી પલ્ટનો પર વિશ્વાસ નહોતો રહ્યો. સૌ પ્રથમ તો તેમણે બ્રહ્મદેશ સ્થિત તેમની ધોળી બટાલીયનોને કલક...\nબ્રિટન: ભારતીય મહિલાઓની સમસ્યાઓ\nબ્રિટનના વાસ્તવ્ય દરમિયાન જિપ્સીને ભારતીય મહિલાઓમાં સ્ત્રી-શક્તિના દર્શન થયા, અને સોશિયોલોજીના અભ્યાસ દરમિયાન તેમની શક્તિના સ્રોતના ઉગ...\n૨૦૧૪ના વર્ષમાં આપનું સ્વાગત\nઆપણા સહ-પ્રવાસમાં આવેલા એક નવા સિમાચિહ્ન - ૨૦૧૪માં આપણે પ્રવેશ કરીએ તે પહેલાં આપ સૌનો આભાર માનીને આગળ વધીશ આ પાંચ વર્ષનો પ્રવાસ આપના સાથ ...\nનુતન વર્ષ ની નવી યાત્રા\nનુતન વર્ષની શુભેચ્છાઓ સાથે પુન:પ્રવેશ\nniravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://divyashadoshi.blogspot.com/2019/01/blog-post_9.html", "date_download": "2019-03-21T20:30:20Z", "digest": "sha1:OZLGQU5Z23J4OLHLSVOC3T4BTDJEO4GW", "length": 21215, "nlines": 170, "source_domain": "divyashadoshi.blogspot.com", "title": "સુખ છેતરામણું તો નથીને! - Divyasha Doshi", "raw_content": "\nસુખ છેતરામણું તો નથીને\nપડોશી દેશો કરતા હેપ્પીનેસ ઈન્ડેક્સમાં કેમ પાછળ છીએ. થોડું આત્મનિરિક્ષણ કરવાની જરૂર છે\nઆપણે જ્યારે કોઈને મળીએ છીએ તો પહેલાં જ પૂછીએ છે કે કેમ છો સામે જવાબ મળે છે કે મજામાં..બસ જલસો. હકિકતે એવું નથી હોતું. કોઈને કોઈ સ્ટ્રેસ કે તકલીફ હોય છે. આપણે દુખી હોઈએ છીએ પણ બતાવતાં નથી. તમે નહીં માનો પણ પાકિસ્તાન અને ચીનમાં રહેતા લોકો આપણાથી વધુ સુખી છે. ભૂતાનતો વરસોથી હેપ્પીએસ્ટ દેશોમાં વરસોથી આપણાથી મોખરે છે.જ્યારે હેપ્પીનેસ ઈન્ડેક્સમાં આપણો નંબર બે વરસ પહેલાં ૨૦૧૬માં ૧૧૮મો હતો, જે ૨૦૧૮માં ૧૩૩ પર પહોંચી ગયો છે.પાકિસ્તાન ૭૫, ચીન ૮૬, નેપાળ ૯૯, બંગલાદેશ ૧૧૦ અને શ્રીલંકા પણ આપણાથી આગળ છે ૧૧૬ નંબરે. એનો અર્થ કે આપણે હકિકતમાં સુખી નથી. હેપ્પીનેસ ઈન્ડેક્સ અનેક આર્થિક આંકડાઓ અને જીડીપી વગેરેને ચકાસીને નક્કી કરાતો હોય છે પણ આપણે ઈમોશનલ ઈન્ડેક્સની વાત કરીએ જેના વિશે બસ હકારાત્મક વાતો કરીને આપણે આપણને છેતરતા હોઈએ છીએ.\nબલ્કીની ફિલ્મ ચીની કમમાં સેક્સી (બાળકીનું નામ છે...) યાદ છેને અમિતાભ બચ્ચનને એક દૃશ્યમાં પૂછે છે તું સેડ, સેડ હૈ યા હેપ્પી સેડ હૈ અમિતાભ બચ્ચનને એક દૃશ્યમાં પૂછે છે તું સેડ, સેડ હૈ યા હેપ્પી સેડ હૈ બહુ જ સરસ સવાલ છે. એ જ રીતે જ્યારે આપણે દુખી હોઈએ છીએ એવું આપણને લાગે ત્યારે જાતને પૂ���વા જેવો સવાલ છે કે આપણે ખરેખર દુખી હોઈએ છીએ કે દુખી થવું આપણને ગમતું હોય છે એટલે દુખી હોઈએ છીએ બહુ જ સરસ સવાલ છે. એ જ રીતે જ્યારે આપણે દુખી હોઈએ છીએ એવું આપણને લાગે ત્યારે જાતને પૂછવા જેવો સવાલ છે કે આપણે ખરેખર દુખી હોઈએ છીએ કે દુખી થવું આપણને ગમતું હોય છે એટલે દુખી હોઈએ છીએ ટેક્નોલોજી આવ્યા બાદ હકારાત્મકતાનો એટલે કે પોઝિટિવિટીનો જુવાળ આવ્યો છે. તમે કોઈપણ સોશ્યલ મીડિયા ખોલો તો પોઝિટિવ વાક્યોની ભરમાર દેખાશે. કેટલાક તો રોજ સવારે ગુગલ કરી સારા એટલે કે હકારાત્મક કહેવાતા વાક્યો શોધીને ધરાર લોકોને મોકલશે. ટેગ કરશે. કેટલાક તો ઈમેઈલ પણ કરે.\nતમારી આસપાસ આવેલી લાઈબ્રેરી કે બુકસ્ટોરમાં આંટો મારશો તો પણ હકારાત્મક અને પ્રેરણાત્મક પુસ્તકોના કબાટોના કબાટો ભરેલા દેખાશે. જો તપાસ કરશો તો જાણવા મળશે કે છેલ્લાં કેટલાક વરસોથી આ પ્રેરણાત્મક એટલે કે હકારાત્મક સાહિત્યનું વેચાણ ચારગણું વધી ગયું છે. જો આટલા બધા હકારાત્મક વિચારો આપણી આસપાસ હોય તો પણ સ્ટ્રેસ, એન્કઝાઈટી, આપઘાત અને હત્યાના બનાવો કેમ વધી રહ્યા છે હમણાં જ આજે તો મોટેભાગના લોકો સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરે છે. રોજ એકાદું હકારાત્મક કે પ્રેરણાત્મક વાક્ય વાંચીને જ દિવસ શરૂ થતો હોય છે. એવું તો કોઈ ભાગ્યે જ હોય કે જેઓ સ્માર્ટફોન ન વાપરતા હોય. તે છતાં આજે ખરા અર્થમાં આનંદમાં કેટલી વ્યક્તિઓ હોય છે હમણાં જ આજે તો મોટેભાગના લોકો સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરે છે. રોજ એકાદું હકારાત્મક કે પ્રેરણાત્મક વાક્ય વાંચીને જ દિવસ શરૂ થતો હોય છે. એવું તો કોઈ ભાગ્યે જ હોય કે જેઓ સ્માર્ટફોન ન વાપરતા હોય. તે છતાં આજે ખરા અર્થમાં આનંદમાં કેટલી વ્યક્તિઓ હોય છે તમે જરા વાત શરૂ કરો કે દરેકને કોઈને કોઈ ફરિયાદ હશે. કોઈને હાથ નીચે કામ કરનાર સારા નથી મળતા તો કોઈને બોસ સારા નથી મળતા. કોઈને કામના પ્રમાણે પૈસા ઓછા મળે છે તો કોઈકને વધુ પૈસા મળે છે પણ તેને માણવા માટે સમય નથી મળતો. કોઈને પ્રસિદ્ધિ જોઈએ છે તો જે પ્રસિદ્ધિ છે તેને જીવનમાં એકલતા લાગે છે. તમને થશે કે આ ફિલોસોફી ક્યાં લખવા બેસી... બાપુઓની જેમ વાત કરવા લાગી નહીં તમે જરા વાત શરૂ કરો કે દરેકને કોઈને કોઈ ફરિયાદ હશે. કોઈને હાથ નીચે કામ કરનાર સારા નથી મળતા તો કોઈને બોસ સારા નથી મળતા. કોઈને કામના પ્રમાણે પૈસા ઓછા મળે છે તો કોઈકને વધુ પૈસા મળે છે પણ તેને માણવા માટે સમય નથી મળતો. કોઈને પ્રસિદ્ધ��� જોઈએ છે તો જે પ્રસિદ્ધિ છે તેને જીવનમાં એકલતા લાગે છે. તમને થશે કે આ ફિલોસોફી ક્યાં લખવા બેસી... બાપુઓની જેમ વાત કરવા લાગી નહીં પણ ના આજકાલ વૈજ્ઞાનિકો પણ હેપ્પીનેસ અંગે સંશોધન કરી રહ્યા છે. એમાં ડો. કાહેનમેન અને ડિટોને કરેલો અભ્યાસ ખૂબ ચર્ચાયો હતો. તેમણે વરસ ૨૦૦૮-૯માં આ અભ્યાસ લગભગ સાડાચાર લાખ લોકોનો ડેટા ભેગા કરીને કર્યો હતો. તેમનો અભ્યાસ મુખ્યત્વે શું પૈસા સુખ આપી શકે છે. જો કે આ અભ્યાસ વિના પણ આપણને કોઈને પણ આ પ્રશ્ર્ન પૂછ્યો હોય તો ચોક્કસ કહીશું કે હા. કારણ કે આજના આપણા બધાયનો સુખનો આધાર મોંઘી વસ્તુઓ જ છે. લેટેસ્ટ લોન્ચ થતાં સ્માર્ટ ફોન, મોટું ઘર હોય તો સારું, વળી વેકેશન હોમ પણ જોઈએ. દરિયાની સામે કે ટેકરી પર હોય તો વધુ સારું. ગાડી જોઈએ. મોટી ગાડી હોય તો સારું જ પણ વિદેશી લકઝુરિયસ ગાડી જોઈએ. એક હોય તો બે જોઈએ. ઊડવા માટે પ્લેન જોઈએ. ફરવા માટે વિદેશના બહેતરીન લોકેશન જોઈએ. એકલા તો ફરાય નહીં એટલે સુંદર સાથીદાર જોઈએ. ડિઝાઈનર ડ્રેસ વગેરે વગેરે આપણી ઈચ્છાઓની યાદી ખૂટતી નથી. એ અભ્યાસમાં તારણ નીકળ્યું કે પૈસાથી સુખ મળે છે પણ તે માટે ૨૦૧૬માં આપણને ૮૩૦૦૦ ડોલર જોઈએ. આ ડોલરને રૂપિયામાં ક્ધવર્ટ કરો તો પણ ના આજકાલ વૈજ્ઞાનિકો પણ હેપ્પીનેસ અંગે સંશોધન કરી રહ્યા છે. એમાં ડો. કાહેનમેન અને ડિટોને કરેલો અભ્યાસ ખૂબ ચર્ચાયો હતો. તેમણે વરસ ૨૦૦૮-૯માં આ અભ્યાસ લગભગ સાડાચાર લાખ લોકોનો ડેટા ભેગા કરીને કર્યો હતો. તેમનો અભ્યાસ મુખ્યત્વે શું પૈસા સુખ આપી શકે છે. જો કે આ અભ્યાસ વિના પણ આપણને કોઈને પણ આ પ્રશ્ર્ન પૂછ્યો હોય તો ચોક્કસ કહીશું કે હા. કારણ કે આજના આપણા બધાયનો સુખનો આધાર મોંઘી વસ્તુઓ જ છે. લેટેસ્ટ લોન્ચ થતાં સ્માર્ટ ફોન, મોટું ઘર હોય તો સારું, વળી વેકેશન હોમ પણ જોઈએ. દરિયાની સામે કે ટેકરી પર હોય તો વધુ સારું. ગાડી જોઈએ. મોટી ગાડી હોય તો સારું જ પણ વિદેશી લકઝુરિયસ ગાડી જોઈએ. એક હોય તો બે જોઈએ. ઊડવા માટે પ્લેન જોઈએ. ફરવા માટે વિદેશના બહેતરીન લોકેશન જોઈએ. એકલા તો ફરાય નહીં એટલે સુંદર સાથીદાર જોઈએ. ડિઝાઈનર ડ્રેસ વગેરે વગેરે આપણી ઈચ્છાઓની યાદી ખૂટતી નથી. એ અભ્યાસમાં તારણ નીકળ્યું કે પૈસાથી સુખ મળે છે પણ તે માટે ૨૦૧૬માં આપણને ૮૩૦૦૦ ડોલર જોઈએ. આ ડોલરને રૂપિયામાં ક્ધવર્ટ કરો તો આટલા બધા રૂપિયા કેટલા લોકો પાસે હોય. આવતા વરસે ઈન્ફલેશન પ્રમાણે સુખી થવા માટે રૂપિયામાં વધારો કરતા ��વાનું. જો આટલા રૂપિયા નથી તો હેપ્પીનેસની આવનજાવન ચાલુ જ રહેશે જીવનમાં પણ ખરેખર હાશ કહી શકાય તેવો આનંદ કે સુખ મેળવવું અઘરું છે, એટલે હકારાત્મક વાક્યો દ્વારા આપણે આપણા મનને સમજાવતાં હોઈએ છીએ કહો ને કે મનાવતા હોઈએ છીએ. આપણે અત્યારે જે વાપરીએ છીએ તે ફોનથી, ઘરથી, કામથી કે પછી જીવનસાથીથી ખુશ નથી. એટલે સુખી નથી. આનંદ નથી. સુખ અને આનંદ આમ તો બે જુદી જ બાબત છે, પરંતુ અહીં એકસાથે કહું છું કારણ કે આપણે સુખ અને આનંદની ભેળસેળ કરી દીધી છે.\nસાયકોલોજીસ્ટ લોરા કિંગ અને જોશુઆ હીક્સ અને સિડની ડી મેલો દરેક હેપ્પીનેસ એટલે કે સુખી કે આનંદ અનુભવ પર સંશોધન, અભ્યાસ કર્યા છે. તેમનું પણ એક જ તારણ નીકળે છે કે તમે જેટલી પીડા સહન કરો, દુખને અનુભવો છો તેટલી જ તમને સુખની કિંમત સમજાય છે અને તમને આનંદ અનુભવાય છે. સેડનેસ એટલે કે દુખ તમને નમ્ર બનાવે છે. તમારા વિચારોને સ્પષ્ટતા આપે છે અને સધ્ધરતા આપે છે. તમારી એકવિધતાને તોડે છે. દુખમાં તમે ભૂલકણા નથી હોતા. તમને બધું જ યાદ રહે છે. દુખ, પીડા, પ્રતિકૂળ સંજોગો તમને દરેક પરિસ્થિતિને સ્વીકારવાની વિચારધારા આપે છે. જ્યારે સુખ તમને આછકલા બનાવે છે. ખોટા ગર્વને પોષે છે. ન લેવા જોખમો લેવા પ્રેરે છે. જ્યારે નકારાત્મક લાગણીઓનો સ્વીકાર કરવાથી તમારા ડિપ્રેશનને વધારતી નથી. તમને ખરાબ બનાવતી નથી. માની ન શકાય તેવું લાગે પરંતુ જરા વિચારો કે શેરબજારની ઉથલપાથલ થાય ત્યારે સૌથી વધુ દુખી અને ચિંતિત સુખી દેખાતો માણસ જ થતો હોય છે. પૈસા સુખ ખરીદી શકે છે પણ સંતોષ આપી શકતા નથી. તેને અનુભવવાનો હોય સૂકા રોટલામાં પણ એટલે કે જ્યારે જે છે મળે છે તેમાં.\nદુખ, વિરહ, નિરાશા તમને એકધારા જીવનમાંથી બહાર કાઢી નવા માર્ગ તરફ દોરી જાય છે. નવી દિશાઓ ખોલી આપે છે. એક સંદેશ વારંવાર સોશ્યલ મીડિયા પર ફરી રહ્યો છે કે સૂરજ ક્યારેય થાકતો નથી, પંખીઓ ક્યારેય દુખી નથી હોતા.... વગેરે વગેરે પણ દુખ, રુદન, નિરાશા, હતાશા એ બધી લાગણીઓ મનુષ્યને જ મળતી હોય છે. હકીકતે તેનો નકાર કરીને વધુ ને વધુ તેને વધારતા હોઈએ છીએ. સુખને તમે સ્વીકારો છો તેમ આ નકારાત્મક ભાવ, લાગણીઓને પણ સ્વીકારવાની જરૂર છે. દરેક સફળતા હકીકતે તો નકારાત્મક સંજોગો અને પરિબળોને લીધે જ માણસ મેળવી શકતો હોય છે. એક વ્યક્તિ ખરાબ પરિસ્થિતિમાં જો ટકી જઈ શકે છે તો તેને સુખ અને આનંદનો સંતોષકારક અનુભવ થવાની શક્યતા હોય છે. અને એટલે જ હકીકતે તો નકારાત્મક���ાનો જય હોય છે જે તમને રચનાત્મક રસ્તાઓ શોધવા પ્રેરે છે. બાકી તો સુખની ચાદર ઓઢેલો માણસ ક્યારેય નવું કરવાનું સાહસ કરતો નથી. વ્યક્તિ જ્યારે નકારાત્મકતાને સ્વીકારતો નથી ત્યારે તે ખોટા નિર્ણયો લઈ બેસે છે. ખોટા રસ્તે ચાલી જાય છે. સુખી માણસો આપઘાત નથી કરતા કારણ કે દુખ આવશે જ નહીં તેની એમને જાણે ખાતરી થઈ ગઈ હોય છે. અને જે દુખી માણસ આપઘાત કરે છે તે સુખમાં છકી જઈને લીધેલા ખોટા નિર્ણયોને લીધે ગુનાહિતતાની લાગણીને કારણે જ. પૈસા ગુમાવ્યા કારણ કે ખોટી રીતે રોક્યા હતા. પૈસા જવાને કારણે કોઈ આપઘાત નથી કરતું. નહીં તો કુદરતી આપત્તિમાં બધું જ ગુમાવી દેનાર વ્યક્તિઓ ફરી પાછી ઊભી થઈ જાય છે, તો પછી ધંધામાં ખોટ જનાર વ્યક્તિઓ શું કામને ફરી સારા દિવસો આવશે તેવો વિચાર કરતી નથી હકારાત્મક હકીકતે નકારાત્મકતામાંથી જ આવી શકે તે ન ભૂલી જવું જોઈએ. વધુ પડતી હકારાત્મકતા જ વ્યક્તિને વધુ નુકસાન કરી શકે છે. સુખી થવાની ખોટી ઘેલછાઓ તમને સૌથી વધુ નુકસાનકારક બની રહેતી હોય છે.\nTags: ઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nહું જાતિએ સ્ત્રી ..... હા સ્ત્રી તરીકે જન્મયાનો ક્યારેય અફસોસ નથી થયો. જન્મ અને ઉછેર મુંબઈમાં. મુંબઈની મુક્તતા મને ગમે છે પણ કુદરતી એકાંત મને વધુ આકર્ષે.અહીં હું લેખિકા તરીકે મારા વિચારોને મૂકવા માગું છું. અલબત્ત વાચકોનો પ્રતિસાદ દરેક લેખકને પ્રોત્સાહન આપી શકે છે એટલે તેમના પ્રતિભાવ આવકાર્ય છે. શક્ય છે...મારા વિચારો સાથે કદાચ દરેક વ્યક્તિઓ સહમત ન યે થાય તો એ મતભેદને ખુલ્લાદિલે સ્વીકારવા નમ્ર પ્રયાસ કરીશ.\n(કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nઓપન માઈન્ડ (સાંજ સમાચાર)\nનારી વિશ્વ (કોલમ પ્રકાશિત મુંબઈ સમાચાર)\nસ્ત્રી અને સેક્સ 27-3-12\nસ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ\nનજર લાગી શકે છે\nબળાત્કાર અને પૌરુષીય માનસિકતા\nઅડધું રાજપાટ હોય કે છીનવી લેવાનું\nસો વરસ પહેલાં અને આજે\nબાપુ તું તો હાનિકારક હૈ\nસત્તા, સંપત્તિ અને સહકાર જરૂરી\nથોડો વિરામ લઇએ (સાંજ સમાચારમાં પ્રગટ ૨૨-૧-૨૦૧૯)\nઢીલ દે ઢીલ દે દે રે ભૈયા …\nઈતિહાસનાં પાનાઓ પરથી ખોવાઈ ગયેલી કથા\nસુખ છેતરામણું તો નથીને\nઅસફળતા પુરુષને પપ્પુ બનાવે છે\nસેક્સીએસ્ટ મેન પણ સેક્સીસ્ટ નહીં\nકૃષ્ણએ માત્ર કલ્પના નથી\nમારા લેખો ઈ-મેલ માં મેળવો\n\"કોપી\" કરવા કરતાં \"શેર\" કરજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/why-investment-large-cap-funds-safer-bets-2015-024288.html", "date_download": "2019-03-21T20:38:24Z", "digest": "sha1:NILQIA2VJ5K3AAR4STWP3E43ZF2WG5X4", "length": 12340, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "2015માં કેમ લાર્જ કેપ ફંડમાં રોકાણ રહેશે સુરક્ષિત? | Investment in large cap funds to be safer bets in 2015 - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n5 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n8 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n9 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\n2015માં કેમ લાર્જ કેપ ફંડમાં રોકાણ રહેશે સુરક્ષિત\nવીતેલા વર્ષ 2014માં મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓના એપ્રોચમાં મોટો બદલાવ જોવા મળ્યો. કારણ કે ફંડ હાઉસ ઇચ્છતા હતા કે તેમની પાસે આવેલા નાણા વધાર સમય સુધી તેમની પાસે રહે. આ માટે માર્કેટમાં ક્લોઝ્ડ એન્ડેડ ફંડ રજૂ કરવામાં આવ્યા. મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ 42 સ્કીમ્સ રજૂ કરીને 2014માં રૂપિયા 8000 કરોડ એકત્ર કર્યા હતા. જો કે કંપનીઓની આ પ્રેક્ટિસ સામે સેબીએ લાલ આંખ પણ કરી હતી. જો કે આ ફંડમાં રોકાણકારોએ 60ટકાથી લઇને 80 ટકા સુધીનું ભારેખમ વળતર પણ મેળવ્યું છે.\nહવે રોકાણકારો વિચારી રહ્યા છે કે 2015માં સ્થિતિ કેવી રહેશે અને ક્યાં રોકાણ કરવું હિતાવહ રહેશે આ માટે અમે અહીં કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ...\nઇતિહાસ દર્શાવે છે કે ફંડ હાઉસીસ કોઇ થીમ પર સ્કીમ્સ રજૂ કરે છે. વર્તમાન સમયમાં કંપનીઓ ક્લોઝ એન્ડેડ ફંડ લાવી રહી છે. આ સિલસિલો કેટલાક સમય સુધી ચાલી શકે છે. પણ જો આપ ટ્રેડિશનલ ઓપન એન્ડેડ ડાયવર્સિફાઇડ ફંડ્સમાં રોકાણ ચાલુ રાખશો તો આપને ફાયદો થશે.\nમોટા ફંડ છે સુરક્ષિત\n2014માં જે ફંડ્સની એસેટ સાઇઝ મોટી હતી, તેવા ફંડ પાસેથી 2015 સારા રિટર્નની અપેક્ષા રાખવી યોગ્ય નથી. કારણ કે નવા વર્ષમાં માર્કેટનું વેલ્યુએશન પણ વધ્યું છે. આ કારણે એવા ફંડમાં રોકાણ કરી રાખો જે છેલ્લા ઘણા વર્ષોથી સારું પરફોર્મન્સ આપી રહ્યા હોય.\nમાત્ર ટેક્સ બચતનો વિચાર કરીને ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરવું જોઇએ નહીં. ટેક્સ રિજિમમાં ક્યારે પણ ફેરફાર થઇ શકે છે. તેની સીધી અસર આપના રોકાણ પર પડે છે. જેના કારણે ફાઇનાન્શિયલ ગોલ પ્રાપ્ત કરવામાં મુશ્કેલી નડશે. 3 વર્ષથી વધારે સમયના ડેટ ફંડ્સ હજી પણ ટેક્સની દ્રષ્ટિએ ફિક્સડ ડિપોઝિટથી વધારે સારા છે. આ માટે લોંગ ટર્મ બોન્ડ ફંડ્સમાં રોકાણ કરવું જોઇએ.\nડાયરેક્ટ પ્લાનને પસંદ કરો\nડોયરેક્ટ પ્લાન દર્શાવી રહ્યા છે કે કેવી રીતે એક્સપેન્સ રેશિયોમાં નાનકડો ફેરફાર કેટલી મોટી અસર કરી શકે છે ભલે આ ગેપ આજે દેખાતી ના હોય પણ લાંબા ગાળે તેની મોટી અસર પણ જોવા મળી શકે છે.\nકોઇ સ્કીમમાં પાયામાં ફેરફાર કરવાથી રિટર્ન પર મોટી અસર પડી શકે છે. આ માટે સ્કીમના સ્ટ્રક્ચર પર હંમેશા નજર રાખવી જોઇએ.\nડિજિટલ સિગ્નેચર શું છે તે ક્યાંથી મળી શકે છે\nRBIએ વ્યાજદર ઘટાડ્યા, આ 5 ફિક્સ્ડ ડિપોઝિટ હજી પણ છે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ\nઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરનારા આ 10 શબ્દો જરૂર જાણો\nઆ 6 બેંકિંગ ટ્રાન્ઝેક્શન ભૂલ ભૂલેચેકે પણ ના કરશો\nવોલેટાઇલ માર્કેટમાં રોકાણ કરતા પહેલા આ 5 ટિપ્સ જરૂર વાંચો\nઆ છે ઇન્કમ ટેક્સ બચાવતી ટોપ 5 ELSS સ્કીમ્સ\nસુપર્બ રિટર્ન આપી શકે તેવા 8 સ્ટોક્સ\ne IPO કે ઇ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ અંગે જાણવા જેવી 7 બાબતો\nએકથી વધુ બેંક એકાઉન્ટ રાખવાના 8 નુકસાન\nએકથી વધુ સેવિંગ બેંક એકાઉન્ટ હોવાના 5 ફાયદા\nવર્ષ 2015 માટે 5 બેસ્ટ ટેક્સ સેવિંગ સ્કીમ્સ\nસેવિંગ બેંક એકાઉન્ટ બંધ કરતા પહેલા 6 બાબતો ચેક કરો\nસેવિંગ બેંક એકાઉન્ટ બીજી બેંકમાં બદલવાના 5 ફાયદા\npersonal finance investment large cap mutual funds પર્સનલ ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટ લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/viral-news-who-driving-bus-during-amarnath-terror-attack-034378.html", "date_download": "2019-03-21T19:57:00Z", "digest": "sha1:7TGNNIVK3PZDE5U7QEAAZWPIBFAHCHQM", "length": 14187, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "આ વાયરલ સમાચારમાં કોણ સાચું? સલીમ કે હર્ષ | Viral news : Who driving bus during Amarnath terror attack? - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવ�� માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nઆ વાયરલ સમાચારમાં કોણ સાચું\nજમ્મુ કાશ્મીરમાં મંગળવારે અમનાથ યાત્રાના યાત્રીઓ પર હુમલો કરવામાં આવ્યો જેમાં 7 ગુજરાતીઓના મોત થયા. આ હુમલામાં વધુ લોકોના પ્રાણ પણ જઇ શકતા હતા પણ ડ્રાઇવરની સમજદારીથી અનેક લોકોના જીવ બચી ગયા. એટલું જ નહીં જમ્મુ કાશ્મીરની સરકારે પણ બસ ચલાવનાર ડ્રાઇવરને તેની બાહદૂરી માટે 5 લાખ રૂપિયા આપવાની વાત કરી છે. અને ગુજરાત સરકારે પણ ડ્રાઇવરનું નામ વીરતા પુરસ્કાર માટે મોકલવાની વાત કરી છે. યાત્રીઓથી અને પોલીસ જોડેથી જે જાણકારી મળી છે તે મુજબ બસ સલીમ ભાઇ જ ચલાવી રહ્યા હતા. અને મોટા ભાગને નેશનલ ચેનલમાં પણ સલીમ ભાઇની જ બહાદૂરી અને સમજના વખાણ થઇ રહ્યા છે. પણ મંગળવારથી ગુજરાતની અનેક જાણીતી મીડિયા ચેનલ હર્ષ દેષાઇ બસ ચલાવી રહ્યા હોવાની વાત જણાવે છે. સોશ્યલ મીડિયા પર પણ આ વાત સ્પષ્ટ જોવા મળી રહી છે. કેટલાક લોકો હર્ષ દેસાઇના નામની વાહ વાઇ કરી રહ્યા છે અને કેટલાક સલીમ ભાઇ ત્યારે શું છે હકીકત\nએએનઆઇથી લઇને તમામ નેશનલ મીડિયામાં સલીમ ભાઇ દ્વારા જ આંતકી હુમલા વખતે બસ ચલાવવાની વાત કરવામાં આવી છે. એટલું જ નહીં આંતકી હુમલા પછી સલીમ ભાઇએ તેમના ભાઇને ફોન કરીને હુમલા અંગે જણાવ્યું હતું અને પોતે સલામત છે તે વાત પણ કહી હતી. એટલું જ નહીં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સલીમભાઇનો આભાર માન્યો હતો. અને સલીમ ભાઇના નિવેદન મુજબ પણ તે જ આંતકી હુમલા વખતે ગાડી ચલાવતા હતા તેવું તેમને જણાવ્યું હતું.\nપણ ગુજરાતના કેટલાક મીડિયા વેબસાઇટમાં હર્ષ દેસાઇ નામના વ્યક્તિ દ્વારા આંતકી હુમલા વખતે બસ ચલાવાઇ હોવાની વાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હર્ષ દેસાઇએ ટૂરઓપરેટર છે. અને આ હુમલામાં તેમને પણ ગોળી વાગી તે ઇજાગ્રસ્ત થયા છે. સોશ્યલ મીડિયા પર પણ અનેક લોકો હર્ષ દેસાઇની બાહુદૂરીની વાત કરી રહ્યા છે.\nયાત્રીઓના નિવેદન અને પ્રાથમિક તપાસ મુજબ તથા સલીમ ભાઇના નિવેદન મુજબ તે જ આ ઘટનામાં બસ ચલાવી રહ્યા હતા. આંતકી હુમલામાં અચાનક જ જ્યારે આતંકીઓ બસ સમક્ષ આવી ગયા ત્યારે તેમણે હિંમત રાખીને બસને હંકારી મારી જેના કારણે અનેક લોકોના પ્રાણ બચી ગયા. જો કે તેમણે કહ્યું કે ટ્રૂર ઓપરેટર હર્ષ ભાઇએ તેમને હિંમત આપી અને ગાડી ભગાવતા રહેવાનું કહ્યું હતું.\n3 લોકોની હિંમતને સલામ\nજો કે આ હુમલામાં સલીમ ભાઇની હિંમત સાથે અન્ય ��ે લોકોની હિંમત પણ વખાણવી પડે. ટૂર ઓપરેટર હર્ષ દેસાઇએ સલીમ ભાઇને બસ થોભ્યા વગર સતત ચલાવતા રહેવાનું કહ્યું. સલીમ ભાઇ પણ હિંમત રાખી વળીને સતત બસ હંકારી અને તે સિવાય બસના ક્લીનર મુકેશ ભાઇ પટેલ કે જેણે બસમાં ચડી રહેલા આંતકીને લાત મારીને બસની બહાર ફેંકી દઇ બસનો દરવાજો બંધ કર્યો. જો મુકેશ ભાઇ પણ સમજ સૂચકતા ના વાપરી હોત તો આંતકી બસમાં અંદર આવી મોટી હોનારતને અંજામ આપી શક્યો હોત.\nકેજરીવાલે સ્વસ્તિક વિશે ટ્વીટ કરતા ભડક્યો લોકો, ‘હદ કરી દીધી તમે'\nઓનલાઇન ખાવાનું ઓર્ડર કર્યું, 40 મરેલા વંદા જોઈને હેરાન\nપીએમ મોદીએ ટ્વિટર પર શેર કરેલો ફોટો સોશિયલ મીડિયા પર થઈ ગયો વાયરલ\nલોકસભા ચૂંટણી: સોશિયલ મીડિયા પર પણ લાગુ થશે આચાર સંહિતા, નહિ માનો તો એક્શન લેવાશે\nપીએમ મોદીની ફોટો ચુમતી મહિલાનો વીડિયો વાયરલ\nખંભાતઃ સોશિયલ મીડિયા પોસ્ટને કારણે થયું કોમી અથડામણ\nસોનાક્ષી સિન્હાની હોટ અને સેક્સી તસવીરોએ હંગામો મચાવ્યો\nરાધિકા આપ્ટેની હોટ એન્ડ સેક્સી ફોટો, બધું જ દેખાયું\nવેલેન્ટાઈન ડે પહેલા પ્રિયંકાએ શેર કર્યો ખાસ ફોટો, કહ્યુ- ‘એવા વ્યક્તિને શોધો જે...'\nબેંકોકમાં ઝેરીલી સ્મોક, લોકોના નાકમાંથી લોહી નીકળ્યું અને આંખો લાલ\nપતિ નિક સાથે પ્રિયંકાએ શેર કર્યો બેડરૂમનો ફોટો, લોકો કરવા લાગ્યા ભદ્દી કમેન્ટ્સ\nYSR કોંગ્રેસ ચીફની બહેનનું નામ ‘બાહુબલી' પ્રભાસ સાથે જોડવાના કેસમાં બેની ધરપકડ\nકેમ લાંબા સમયથી ગાયબ છે વાણી કપૂર\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/monsoon-update-heavy-rain-expected-mumbai-fishermen-warned-in-kerala-039427.html", "date_download": "2019-03-21T20:11:56Z", "digest": "sha1:KHJ6OSCS5BGRBKVMSUZFX3FB3DZ73X6P", "length": 14789, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "મોન્સુન અપડેટઃ મુંબઈમાં ભારે વરસાદની સંભાવના, કેરળમાં માછીમારોને ચેતવણી | monsoon update heavy rain expected mumbai fisherman warned in kerala - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ���ારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nમોન્સુન અપડેટઃ મુંબઈમાં ભારે વરસાદની સંભાવના, કેરળમાં માછીમારોને ચેતવણી\nમુંબઈ અને થાણેમાં આવતા બે દિવસમાં ભારે વરસાદની સંભાવનાના પગલે ચેતવણી જારી કરવામાં આવી છે. કેરળ અને લક્ષદ્વીપમાં માછીમારોને 8 જૂનથી 12 જૂન દરમિયાન અરબ સાગરમાં કોંકણ અને ગોવા તરફ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મધ્ય અરબ સાગરના અમુક ભાગો, તટીય કર્ણાટકના બાકીના ભાગો, અંતરિયાળ કર્ણાટકના મોટાભાગમાં અને ગોવા તેમજ ઉત્તર અંતરિયાળ કર્ણાટકમાં આગળ વધી શકે છે.\nતટીય મહારાષ્ટ્ર અને ગોવામાં વધુ વરસાદને પગલે પરિસ્થિતિ સંવેદનશીલ બની શકે છે. ભારતીય હવામાન વિભાગ મુજબ રત્નાગિરી, સિંધુદૂર્ગ, મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘર ક્ષેત્રમાં 9 જૂને ભારે વરસાદની સંભાવના છે. આવી જ આગાહી 10 અને 11 જૂન માટે મુંબઈ અને તેના આસપાસના વિસ્તારો, કોંકણના છ જિલ્લાઓમાં પણ કરવામાં આવી છે.\nભારતીય હવામાન વિભાગના સમાચાર મુજબ, \"મધ્ય અરબ સાગરના અમુક ભાગો, ગોવાના બાકીના ભાગો, દક્ષિણ મહારાષ્ટ્રના અમુક ભાગો, કર્ણાટકના બાકીના ભાગો અને રાયલસીમા, તેલંગાનાના અમુક ભાગો, તટીય આંધ્રપ્રદેશના થોડા વધુ ભાગો અને પશ્ચિમ કેન્દ્રીય બંગાળની ખાડીમાં આવતા 24 કલાકમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગળ વધવા માટેની સ્થિતિ બની રહી છે.\"\nઆ ઉપરાંત ઉત્તરપ્રદેશના અમુક ભાગ અને તેની રાજધાની લખનઉમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.\nસમાચાર એજન્સી એએનઆઈએ હવામાન વિભાગ, લખનઉને ટાંકતા જણાવ્યુ કે, \"લખનઉના અમુક વિસ્તારો, હરદોઈ, સીતાપુર, બારાબંકી, ઉન્નાઉ જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં આજે વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે.\"\nગુરુવારે સાંજે પ્રી-મોન્સુનના કારણે મુંબઈમાં સામાન્ય જનજીવર ખોરવાયુ હતુ. ફ્લાઈટ તેમજ લોકલ ટ્રેનો તેના સમય કરતા મોડી ચાલી રહી હતી. હવામાન વિભાગે દિવસ દરમિયાન સાંતાક્રૂઝમાં 39 મીમી અને કોલાબામાં 27.6 મીમી વરસાદ નોંધ્યો હતો.\nમુંબઈના લોકો 1916 અને મુંબઈની બહારના લોકો ઈમરજન્સીની પરિસ્થિતિમાં 1077 નંબર ડાયલ કરીને મદદ મેળવી શકે છે.\nભારતીય હવામાન વિભાગની ચોમાસાના વરસાદની વહેંચણી અંગેની આગાહી મુજબ મધ્ય ભારતમાં 'સામાન્ય' વરસાદ પડશે જ્યારે દક્ષિણ પેનીન્સુલા-કર્ણાટક, તેલંગાના, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં 'સામાન્યથી ઓછો' વરસાદ પડી શકે છે.\nઉત્તર પૂર્વ ભારતમાં આ સમયગાળા દરમિયાન સૌથી ઓછો વરસાદ (સામાન્યથી ઓછો) પડવાની આશા છે. દેશભરમાં માસિક વરસાદ જુલાઈ મહિનામાં લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 101 ટકા અને ઓગસ્ટ મહિનામાં લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 94 ટકા થવાની સંભાવના છે - બંનેમાં 9 ટકા વધતી ઓછી આદર્શ ભૂલ સાથે.\nલોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 90% - 96% વચ્ચેનો કોઈપણ વરસાદ 'સામાન્યથી ઓછો' ગણાય જ્યારે લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 96% - 104% વચ્ચેનો કોઈપણ વરસાદ 'સામાન્ય' ગણાય. વળી, લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 90% થી ઓછો થાય તો તે વરસાદ 'ખામીયુક્ત' ગણાય અને જો વરસાદ લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 104%-110% હોય તો તે 'સામાન્યથી વધુ' ગણાય. લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 110% થી વધુ વરસાદ 'વધારે વરસાદ' ગણાય છે.\nઉત્તર ભારતમાં વરસાદ તો ગુજરાતમાં તેજ પવન, જાણો મોસમના હાલ\n1901 બાદ વર્ષ 2018 રહ્યુ છઠ્ઠુ સૌથી ગરમ વર્ષ, 1428 લોકોના ગયા જીવ\nભારે હિમવર્ષાના કારણે નાથુલામાં ચીન બોર્ડર પાસે ફસાયેલા 2500 પર્યટકોને સેનાએ બચાવ્યા\nઠંડીથી ઠુઠવાયુ ઉત્તર ભારત, ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો મોડી, મુસાફરો મુશ્કેલીમાં\nગ્લોબલ વોર્મિંગથી ભારતને સૌથી વધુ ખતરો, ગરમ હવાઓ ઘાતકઃ IPCC રિપોર્ટ\nસતત પાંચમા વર્ષે હવામાન ખાતાના અંદાજાથી ઓછો થયો વરસાદ\nહિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી વિનાશ, રેડ એલર્ટ, શાળા-કોલેજો બંધ\nરાષ્ટ્રપતિ કોવિંદે કેરળ સીએમ અને ગવર્નર સાથે વાતચીત કરી\nકેરળ બાદ તમિલનાડુમાં પૂરનું જોખમ, કર્ણાટકમાં ભારે વરસાદની ચેતવણી\nઉત્તરાખંડમાં આજે ભારે વરસાદની આશંકા, શાળા-કોલેજો બંધ, એલર્ટ\nયુપીમાં ભારે વરસાદથી ભયંકર તબાહી, 72 કલાકમાં 65 લોકોની મૌત\nમોન્સુન અપડેટઃ આજે યુપીમાં ભારે વરસાદની આશંકા, દિલ્હી-એનસીઆરમાં ઓરેન્જ એલર્ટ\nમોન્સુન અપડેટઃ આજે એમપી, રાજસ્થાનમાં ભારે વરસાદની આશંકા\nweather monsoon હવામાન હવામાન આગાહી ચોમાસુ વરસાદ મુંબઈ હવામાન વિભાગ\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\nરાજસ્થાન: કોલેજમાં ઘૂસીને લોકોએ શિક્ષકોની પીટાઈ કરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33032", "date_download": "2019-03-21T19:46:52Z", "digest": "sha1:GUL3KWIM5BRXETK2XNRNZNLJS4JMFF4W", "length": 11423, "nlines": 77, "source_domain": "amreliexpress.com", "title": "દલખાણીયા રેન્‍જમાં ચાર વર્ષ બાદ આરએફઓ આવ્‍યા ને ચાર જ માસમાં બદલી – Amreli Express", "raw_content": "\nદલખાણીયા રેન્‍જમાં ચાર વર્ષ બાદ આરએફઓ આવ્‍યા ને ચાર જ માસમાં બદલી\nવનવિભાગની બલિહારી : સંનિષ્ઠ અધિકારી કોને ન ગમ્‍યા\nદલખાણીયા રેન્‍જમાં ચાર વર્ષ બાદ આરએફઓ આવ્‍યા ને ચાર જ માસમાં બદલી\nગીર પૂર્વની અતિ સંવેદનશીલ રેન્‍જ રામભરોસે : ચંદન ચોરી જેવી ગંભીર ઘટના છતાં રેન્‍જ રામભરોસે\nધારી ગીર પૂર્વ હેઠળની દલખાણીયા રેન્‍જ અતિ સંવેદનશીલ ગણાય છે. સૌથી વધુ વન્‍ય પ્રાણી તથા ગીરકાંઠાના ગામો આ રેન્‍જ હેઠળ છે. અહિં ર01પથી આરએફઓની જગ્‍યા ખાલી રાખવામાં આવી હતી જે ર018માં ચાર માસ અગાઉ જ ભરાઈ હતી. પરંતુ આશ્ચર્યજનક રીતે આ રેન્‍જના ચારએફઓની બદલી થતાં અનેક સવાલો ઉભા થયા છે.\nધારી ગીર પૂર્વ દલખાણી રેન્‍જમાં તાજેતરમાં 30 જેટલા ચંદનના આરક્ષિત વૃક્ષો અભ્‍યારણમાંથી કટીંગ થઈ ગયા હતા તથા હજુ પણ રોજબરોજ ચંદન કટીંગના બનાવો સામે આવી રહૃાાં છે. વન સંરક્ષણ અપુરતુ થઈ રહૃાું છે તેમ છતાં અહીના આરએફઓ રૂચી દવેની બદલી કરવામાં આવી છે. આ બદલી ગાંધીનગર ખાતેથી કરવામાં આવી છે.\nઆ આરએફઓએ જયારથી રેન્‍જનોચાર્જ સંભાળ્‍યો ત્‍યારથી વન સંરક્ષણ તથા અન્‍ય કામગીરી ખૂબ જ સારી કરી હતી તેમજ લોકો સાથે પણ કોઈ વિવાદમાં ઉતર્યા નહોતા તથા સ્‍ટાફ પર પણ સારી પકકડ હતી. ફેરણું પણ અવિરત કરતા હતા પરંતુ ગીર પૂર્વના અમુક આળસુ કામચોર સ્‍ટાફને આ આરએફઓ રીતસરના અળખામણા લાગતા હતા જે કારણ પણ તેમની બદલીમાં મુખ્‍ય માનવામાં આવે છે.\nગીર પૂર્વમાં જયારે કોઈ અધિકારી સંરક્ષણ તથા સ્‍ટાફ પર પકકડ રાખી ફેરણા કરાવે છે ત્‍યારે તે અધિકારીને ખુદ અહીનો સ્‍ટાફ જ બહારનો રસ્‍તો દેખાડી દેવામાં ભુંડી ભુમિકા ભજવે છે. જેથી ગીરના જંલમાં ફેરણાના અભાવે અનેક બનાવો બને છે જે અટકાવી શકાય તેવા હોય છે. વનતંત્રના સ્‍ટાફને ખાસ કરીને ગુના અટકાવવા માટે કરોડોના ખર્ચે અદ્યતન સુવિધા આપવામાં આવે છે પરંતુ ફેરણાના અભાવે વન્‍ય પ્રાણી મરે છે. વન્‍ય સંપદા લૂંટાઈ જાય છે અને સનિષ્ઠ કર્મચારી-અધિકારીઓને સાઈડ લાઈન કરવામાં આવે છે. જેનાથી વન્‍ય પ્રાણી પ્રેમી તથા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે તથા જાણી જોઈને દલખાણીયા રેન્‍જ ખાલી રાખવામાં આવતી હોવાનું ચર્ચાઈ રહૃાું છે. કારણ કે આ રેન્‍જમાં ચાર વર્ષથી કોઈ જ આરએ���ઓની નિમણૂંક થઈ નહોતી પરંતુ ર6-ર6 સિંહો મોતને ભેટયા બાદ 4 માસ અગાઉ આરએફઓની નિમણૂંક થઈ અને હવે બદલી પણ થઈ જવા પામીછે.\nઆ અંગે મુખ્‍ય વન સંરક્ષકનો સંપર્ક કરતા તેમણે જણાવ્‍યું હતું કે, આરએફઓની બદલી વહિવટી કારણોસર થયેલ છે. ખાલી જગ્‍યા માટે ઉચ્‍ચકક્ષાએ જાણ કરવામાં આવી છે.\nઅત્રે ઉલ્‍લેખનીય છે કે, ધારી ગીરપૂર્વની જ દલખાણીયા રેન્‍જની દલખાણીયા રાઉન્‍ડ પણ ખાલી ખમ્‍મ છે. અહી ફોરેસ્‍ટર બીટગાર્ડની જગ્‍યા છે ત્‍યારે રેન્‍જના આરએફઓની પણ બદલી થતાં ગીર પૂર્ણમાં ભભતાબડતોડભભ ભરેલી જગ્‍યાઓ ભભફટાફટભભ ખાલી થઈ રહી છે. જેથી વન્‍ય પ્રાણી, વન્‍ય સંપદા રામભરોસે ભાસી રહી છે.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on દલખાણીયા રેન્‍જમાં ચાર વર્ષ બાદ આરએફઓ આવ્‍યા ને ચાર જ માસમાં બદલી Print this News\n« ચંદન ચોરીનો આરોપી બિમાર પડતા હોસ્‍પિટલમાં, વન વિભાગની ટીમ એમ.પી. પહોંચી (Previous News)\n(Next News) સાવરકુંડલા-ચોટીલા વચ્‍ચે દર પૂનમે ખાસ બસ શરૂ કરવા રજૂઆત થઈ »\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nઅમરેલી લોકસભાનાં કોંગી ઉમેદવાર તરીકે સુરેશ કોટડીયાનું નામ ચર્ચામાં આવતા દેકારો\nઅમરેલી શહેરમાં ધો. 10ની પરીક્ષામાં 3 કોપીકેસ નોંધાયા : પરીક્ષાની પૂર્ણાહુતી\nઅમરેલીમાં માર્ગો બનાવવાની કોઈને પડી નથીઆગામી 100 દિવસમાં શહેરનાં તમામ માર્ગો નહી બને તો ચોમાસામાં વધારે પરેશાની ઉભી થશે\nસાવધાન : ફેસબુક, વોટ્‍સએપ, ટ્‍વીટર પર હથિયાર સાથેના ફોટા જેલયાત્રા કરાવશે\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/category/cities-and-villages/", "date_download": "2019-03-21T20:04:20Z", "digest": "sha1:7KH5T6PMO3FHI5DYFGCCLDA765AFACYZ", "length": 14675, "nlines": 139, "source_domain": "kathiyawadikhamir.com", "title": "શહેરો અને ગામડાઓ | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nસૌરાષ્ટ્ર ના દરેક ગામડાઓ અને શહેરો વિવિધતા થી ભરેલા છે, ગામડાઓ અને શહેરો ની એવી માહિતી જે કદાચ જગવિખ્યાત ના હોય પણ ત્યાંથી સંકળાયેલા લોકો એવું ઇચ્છતા હોય કે આખી દુનિયા મારા ગામ કે શહેર ની આ વિશેષતા વિષે જાણે અને મુલાકાત લે.\nઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ શહેરો અને ગામડાઓ\nસાંકળોજા તળાવ – બરડો\nરાણપરથી ઉપરવાસમાં 6 કિમી. જેવા અંતરે, બરડાની ગિરિમાળમાં ધ્રામણી નેશ આવેલો છે , ત્યાંથી 3 કિમી. ચાલતાં પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર આ સૈંધવકાલીન સાંકળોજા તળાવ અને તેને કાંઠે શિવાલય આવેલું છે. કહેવાય છે કે એક કાળે આ પ્રાચીન તળાવને ચારેય બાજુએ ચાર દેવાલયો હતાં પરંતુ કાળક્રમે વર્તમાનમાં એક દેવાલય બચવા પામ્યું છે. શિવમંદિર તરીકે જાણીતા આ […]\nઈતિહાસ શહેરો અને ગામડાઓ\nઝાલાવાડ પરગણાનું લખતર સ્ટેટ હાલ સુરેન્દ્રનગર જિલ્લાનું મહત્વનું મથક છે, જુના સમયમાં આખું નગર દીવાલ બંધ કરવામાં આવ્યું હતું જેમાં અંદર પ્રવેશ કરવા દરવાજા સિવાય કોઈ રસ્તો ન હતો, લખતર સ્ટેટ ના રાજવીઓ માં ઝાલા વંશના રાજવીઓ હતા, ૧૯૧૪ થી ૧૯૨૪ સુધી કરણસિંહજી વજીરાજજી, ૧૯૨૪ થી ૧૯૪૦ સુધી બલવીરસિંહજી કરણસિંહજી અને ૨ જુલાઈ ૧૯૪૦ થી […]\nતેહવારો ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ શહેરો અને ગામડાઓ\nટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલણપીર ની જગ્‍યામાં ૨૫મીથી મેળો… ચાર દિવસ મેઘવાળ સમાજ ઉમટશે * આ મેળો ધાર્મિક યાત્રા સમાન છે રાજકોટ : જીલ્લાના ટંકારા તાલુકાના હડમતિયા ગામે પ.પૂ.શ્રી પાલણપીરની પૂણ્યતિથિએ મેઘવાળ સમાજનો મેળો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા વદ-૯ થી ૧ર બપોર સુધી એટલે કે સાડા ત્રણ દિવસનો તા. ૨૫-૦૯-૧૬ થી તા. […]\nફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ\nમાછીમારી કરતી સેંકડો હોડીઓ વચ્ચે ફરતા વેરાવળની પ્રેક્ષણીય ગોદી અને લાંબા વિક્ષેપ વિનાના સાગર કાંઠાનો પ��રવાસ એક સુંદર અનુભવ છે. શરત એટલી કે તમારે શહેરમાં માછલીની ગંધને સાંખી લેવી પડશે. દરિયાકાંઠાનું એક મોટું ઔદ્યોગિક કેન્દ્ર વેરાવળ તેના મત્સ્યોદ્યોગ તેમજ સોમનાથના પ્રવેશદ્વાર તરીકે માટે જાણીતું છે. મત્સ્યોદ્યોગ પર ખારવા માછીમારોનું પ્રભુત્વ છે. અહીં માછીમારી ટ્રોલર્સ તેમ […]\nફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ\nપોરબંદર ચોપાટી બીચ પોરબંદર જિલ્લામાં આમ તો મિંયાણી થી લઈને માધવપુર સુધી ૧૦૦ કિ.મી. લાંબો દરિયાકાંઠો આવેલો છે. જેમાં મોટાભાગના દરિયાકાંઠે ખાણો ધમધમતી હોવાના કારણે આ રળીયામણા દરિયાકાંઠાની સુંદરતાને ગ્રહણ લાગી ગયું છે. જો કે પોરબંદરના ચોપાટી ખાતેનો દરિયો પણ તરણ માટે સાનુકુળ હોવાનું કહેવાય છે. જેને કારણે દર વર્ષે અહીં રાજ્ય કક્ષાની તરણ સ્પર્ધા […]\nઈતિહાસ શહેરો અને ગામડાઓ\nકાઠિયાવાડનો એક ભાગ જ્યાં ગોહિલ રાજપૂતો પરથી ઓળખાય છે. સેજકજી ગોહિલના ત્રણ પુત્રો રાણોજીના વંશઓએ ભાવનગર, શાહજીના વંશોએ પાલીતાણા અને સારંગજી ના વંશે લાઠી મા સત્તા સ્થાપી. ગોહિલવાડમાં ભાવનગર, પાલિતાણા, ગારિયાધાર,વળા, લાઠી અને નાના મોટા રજવાડાઓનો સમાવેશ થતો. આ પંથકમાં પણ કેટકેટલા પરગણા ઘોઘાની આસપાસનો મુલક તો ‘ઘોઘાબારુ’, તળાજાથી ગોપનાથ ઝાંઝમેર વગેરે ભાગ ‘વાળાક’, શેત્રુંજી […]\nઈતિહાસ ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ\nગુજરાતના-જોવાલાયક સ્થળો વાંકાનેર શબ્દ નગરના ભૌગોલીક સ્થાન પરથી આવ્યો છે. ગુજરાતીમાં વાંકાનેરનો અર્થ થાય છે વણાક અને નેર એટલે કે પાણીનો પ્રવાહ. વાંકાનેર શહેર મચ્છુ નદીને કિનારે આવેલ છે. ઈ.સ. 1605માં વાંકાનેરની સ્થાપના સંતાજીએ કરી હતી. અહીંયા 18 સદીમાં કિલ્લેબંધી કરવામાં આવી હતી જેથી કરીને દુશ્મનો અને લુંટારાઓ તેની પર હુમલો ન કરી શકે. વાંકાનેર […]\nઈતિહાસ ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ\nવાંકાનેર શબ્દ નગરના ભૌગોલીક સ્થાન પરથી આવ્યો છે. ગુજરાતીમાં વાંકાનેરનો અર્થ થાય છે વણાક અને નેર એટલે કે પાણીનો પ્રવાહ. વાંકાનેર શહેર મચ્છુ નદીને કિનારે આવેલ છે. ઈ.સ. 1605માં વાંકાનેરની સ્થાપના સંતાજીએ કરી હતી. અહીંયા 18 સદીમાં કિલ્લેબંધી કરવામાં આવી હતી જેથી કરીને દુશ્મનો અને લુંટારાઓ તેની પર હુમલો ન કરી શકે. વાંકાનેર પર રાજવી […]\nઈતિહાસ ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં શહેરો અને ગામડાઓ શુરવીરો શૌર્ય કથાઓ\nજુનાગઢ આરઝી હકુમતનો સીમ્‍બોલ ૨૫ સપ્ટેમ્બર એટલે ‘આરઝી હકુમત’નો સ્થા���ના દિવસ. ખેદની વાત છે કે અમારી પેઢીનાં મોટા ભાગનાં લોકોને આરઝી હકુમત એટલે શું એ પણ ખબર નથી. જ્યારે જૂનાગઢનાં પાગલ નવાબે તેમનાથી પણ પાગલ દિવાનભુટ્ટોની સલાહ માની જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાનું નક્કી કર્યું તેની સામે જૂનાગઢની પ્રજાની સશસ્ત્ર લડત એટલે આરઝી હકુમત જુનાગઢ જિલ્‍લાના બીલખા […]\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/bangalore-blast-how-simi-strengthening-roots-in-south-india-024155.html", "date_download": "2019-03-21T20:22:24Z", "digest": "sha1:UJPH6GPIL7MRPVT7RW4S7T6Q3OSGO5G2", "length": 12472, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "બેંગ્લોર બ્લાસ્ટ: દક્ષિણ ભારતમાં કેવી રીતે મૂળિયા મજબૂત કરી રહ્યું છે સિમી | Bangalore blast: How SIMI strenthening roots in South India - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n8 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n8 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nબેંગ્લોર બ્લાસ્ટ: દક્ષિણ ભારતમાં કેવી રીતે મૂળિયા મજબૂત કરી રહ્યું છે સિમી\nબેંગ્લોર, 29 ડિસેમ્બર: બેંગ્લોરની ચર્ચ સ્ટ્રીટ પર બ્લાસ થયો તો સૌથી પહેલાં શંકા સ્ટૂડેંટ ઇસ્લામિક મૂવમેંટ ઑફ ઇન્ડિયા પર ગઇ. આમ એટલા માટે કારણ ગુપ્તચર વિભાગના એક રિપોર્ટે આ સંગઠન વિશે ચોંકાવનારા તથ્યો તાજેતરમાં જ ગૃહમંત્રાલયને સોંપ્યા હતા. પોલીસે તે બધા તથ્યોને ગંભીરતાથી લીધા, પરંતુ કદાચ ક્યાંક ચૂક રહી ગઇ અને ચર્ચ સ્ટ્રીટ ચેન્નઇની એક મહિલા મોતનું કારણ બની ગઇ. જવા દો સિમી આ બ્લાસ્ટની પાછળ છે કે નહી, તે તો તપાસનો વિષયનો છે, પરંતુ અમે તમને એનઆઇએના રિપોર્ટના કેટલાક તથ્યોથી રૂબરૂ કરાવી શકીએ છીએ. તો ચાલો જાણીએ કે સિમી દક્ષિણ ભારતમાં કયા પ્રકારે પોતાના પગ જમાવી રહ્યું છે.\nસૌથી પહેલાં અમે તમને જણાવી દઇએ કે સિમી તે સંગઠન છે, જે પોતાના આકાની ધરપકડ બાદ તૂટી ગયું હતું, પરંતુ ગત બે-ત્રણ વર્ષોમાં આ ફરી એકવાર મજબૂતીથી ઉભરી આવ્યું છે. આ દક્ષિણમાં કયા પ્રકારે મૂળીયાં મજબૂત કરી રહ્યું છે, આવો જાણીએ આ મહત્વપૂર્ણ બિંદુઓમાં-\n- દક્ષિણ ભારતમાં સિમીનું નેટવર્ક ત્રણ વર્ષમાં ખૂબ મજબૂત થઇ ગયું છે.\n- આ સંગઠને ઘણા ઉતાર ચઢાવ જોયા અને હવે ઇન્ડિયન મુજાહિદ્દીનની સાથે મળીને મજબૂતીથી ઉભરી રહ્યું છે.\n- સિમીના પાંચ આતંકવાદી ખંડવા જેલમાંથી ભાગી ગયા હતા જે અત્યારે દેશના અલગ-અલગ રાજ્યોમાં ફેલાઇ ગયા છે.\n- આ સંગઠને ઘન એકઠું કરવા માટે ચેન્નઇ અને પૂણેમાં બેંકોમાં લૂંટ કરી.\n- સિમીની પાસે બોમ્બ બ્નાવનાર કોઇ એક્સપર્ટ નથી. દરેક વખતે લો ઇંટેંસિટીવાળા બોમ્બ જ કરી શકે છે.\n- જે પ્રકારે બોમ્બ બનાવે છે, તે ભલે ઓછી તીવ્રતાવાળા હોય છે, પરંતુ ખૂબ જ ખતરનાક હોય છે.\n- ચેન્નઇ અને પૂણેમાં જે પ્રકારે ટાઇમરનો ઉપયોગ આ લોકોએ કર્યો, તેનાથી જ ખબર પડે છે કે ટાઇમરના એક્સપર્ટ નથી.\n- સિમીના ભાગેલા આતંકવાદી જેલમાંથી ફરાર થયા બાદ એક સાથે ભેગા થયા નથી.\n- તેમનું માનવું છે કે અલગ-અલગ રહીને જ આ સંગઠનને મજબૂત કરી શકે છે.\n5 સ્ટાર હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વિના ફરાર થઇ અભિનેત્રી\nAero India 2019: પાર્કિંગમાં ઉભેલી કારોમાં લાગી આગ, 150 ગાડીઓ બળીને રાખ\nઆ રીક્ષા ડ્રાઈવર મિશાલ બન્યો, ગર્ભવતી મહિલાઓ માટે કરે છે આ કામ\nબેંગ્લોરમાં મળે છે સૌથી વધુ પગાર, સ્ટડીમાં થયો ખુલાસો\nબેંગ્લોર: 20 વિધાર્થીઓ સામે પ્રિન્સિપાલની મારી મારીને હત્યા\nપોતાની કેસ લડવા માટે એન્જિનિયર નોકરી છોડી વકીલ બન્યો\nઈન્ડિગોના બે વિમાન આવ્યા સામસામે, મોટી દૂર્ઘટના ટળી\n9 દિવસ સુધી ધરના આપી કેજરીવાલ બિમાર પડ્યા, ઉપચાર માટે બેંગ્લોર જશે\nકોંગ્રેસનો આરોપ: ઈવીએમનું કોઈ પણ બટન દબાવો વોટ જઈ રહ્યો છે ભાજપને\nકર્ણાટકના રણમાં રાહુલનો છેલ્લો દાવ, કહ્યુ- ભાજપમાં ગંભીરતાની ઉણપ\nIndiGo Flightમાં મચ્છરની ફરિયાદ પર યાત્રીને કોલર પકડી ઉતાર્યો\nATM થી પૈસા નીકળ્યા નહીં તો, લોકોએ લાતો મારી મશીન તોડ્યું\nબેંગલુરૂના રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, 5નું મૃત્યુ\nbengaluru bangalore terrorism bomb blast ied karnataka simi al ummah bangalore blast બેંગલુરૂ બેંગ્લોર આતંકવાદી બોમ્બ બ્લાસ્ટ આઇઇડી કર્ણાટક સિમી અલ ઉમ્માહ બેંગ્લોર બ્લાસ્ટ\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nરાજસ્થાન: કોલ��જમાં ઘૂસીને લોકોએ શિક્ષકોની પીટાઈ કરી\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33034", "date_download": "2019-03-21T20:40:34Z", "digest": "sha1:3XY4BTBV3GS7CVV3HSCAYN22I7OGX7S5", "length": 8770, "nlines": 75, "source_domain": "amreliexpress.com", "title": "સાવરકુંડલા-ચોટીલા વચ્‍ચે દર પૂનમે ખાસ બસ શરૂ કરવા રજૂઆત થઈ – Amreli Express", "raw_content": "\nસાવરકુંડલા-ચોટીલા વચ્‍ચે દર પૂનમે ખાસ બસ શરૂ કરવા રજૂઆત થઈ\nમાં ચામુંડાનાં ભકતોની ડેપો મેનેજરને રજૂઆત\nસાવરકુંડલા-ચોટીલા વચ્‍ચે દર પૂનમે ખાસ બસ શરૂ કરવા રજૂઆત થઈ\nમોટી સંખ્‍યામાં પુનમના દર્શન કરવા જતા દર્શનાર્થીઓને લાભ મળશે\nઅમરેલીનાં દીપકભાઈ મહેતા સહિતનાં માતાજીનાં ભકતોએ ડેપો મેનેજરને પત્ર પાઠવેલ છે.\nપત્રમાં જણાવેલ છે કે, અમરેલીથી ચોટીલા માતાજીના દર્શનાર્થે જવા માટે હાલનાં રૂટમુજબ અમરેલીથી સવારે 7/30 કલાકે (મહુવા-ચોટીલા) ત્‍થા 8/00 કલાકે (રાજુલા-ચોટીલા) એમ બે બસનાં રૂટ ચાલુ છે.\nદર પૂનમે આ બન્‍ને બસોમાં ઉપરથી ટ્રાફીક ફૂલ ભરાઈને આવતા સાવરકુંડલા-અમરેલી- ચિતલ- આટકોટ- જસદણ ત્‍થા આ રૂટ ઉપર અન્‍ય આવતા ગામડાઓનાં નાગરીકોને આ બન્‍ને બસમાં ઉભા રહેવાની જગ્‍યા પણ મળતી નથી. દર માસે માતાજીના મંદિરે પૂનમ ભરતા નાગરીકોને, વરિષ્ઠ નાગરીકોને તેમજ ઉંમરલાયક સ્‍ત્રીઓ,બાળકો સાથે પૂનમ ભરવા આવતા બહેનોને 4 થી 4/30 કલાક ઉભા-ઉભા જવાનું થાય છે. આજ રીતે વળતી વખતે પરત આ જ બન્‍નેબસો મહુવા 1ર/30 કલાકે રાજુલા ર/30 કલાકે પરત ફરે છે, જેમાં રીટર્ન આવવામાંપણ આ જ પરિસ્‍થિતિનું નિર્માણ થાય છે.અને દર્શનાર્થીઓને અસહય થાક હોવા છતા સિનિયિર સિટીઝન હોવા છતાં બહેનોને બાળકો સાથે હોવા છતાં 4 થી પ કલાક ઉભા-ઉભા મુસાફરી કરવાની થાય છે. ઉપરાંત બન્‍ને બસો તુરત જ નજીવા સમયમાં ફરતી હોવાથી દર્શનાર્થીઓને રીટર્નમાં ચા-પાણી, જમવાનો પણ સમય રહેતો નથી.\nઆ પરિસ્‍થિતિનાંઉકેલ માટે અમરેલી-સા.કુંડલાના દર્શનાર્થીઓએ સંયુકત સહીથી એક અરજી સાવરકુંડલા એસ.ટી. મેનેજરને દર પૂનમે સાવરકુંડલા-ચોટીલા બસ શરૂ કરવા અરજી આપેલ છે.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on સાવરકુંડલા-ચોટીલા વચ્‍ચે દર પૂનમે ખાસ બસ શરૂ કરવા રજૂઆત થઈ Print this News\n« દલખાણીયા રેન્‍જમાં ચાર વર્ષ બાદ આરએફઓ આવ્‍યા ને ચાર જ માસમાં બદલી (Previous News)\n(Next News) અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોને પાકવીમાની રકમ ચુકવો : કોંગી ધારાસભ્‍યો »\nપ.પૂ. મહંતસ્��વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nઅમરેલી લોકસભાનાં કોંગી ઉમેદવાર તરીકે સુરેશ કોટડીયાનું નામ ચર્ચામાં આવતા દેકારો\nઅમરેલી શહેરમાં ધો. 10ની પરીક્ષામાં 3 કોપીકેસ નોંધાયા : પરીક્ષાની પૂર્ણાહુતી\nઅમરેલીમાં માર્ગો બનાવવાની કોઈને પડી નથીઆગામી 100 દિવસમાં શહેરનાં તમામ માર્ગો નહી બને તો ચોમાસામાં વધારે પરેશાની ઉભી થશે\nસાવધાન : ફેસબુક, વોટ્‍સએપ, ટ્‍વીટર પર હથિયાર સાથેના ફોટા જેલયાત્રા કરાવશે\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?p=7693", "date_download": "2019-03-21T19:40:34Z", "digest": "sha1:Y4NS2HJPJ4H5EQ72IJJNWVS3SKYZ4BHM", "length": 8357, "nlines": 73, "source_domain": "avadhtimes.net", "title": "ગૃહમાં અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચાયા બાદ પરેશ ધાનાણીએ આમ કહીંયુ – Avadh Times Breaking News", "raw_content": "\nગૃહમાં અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચાયા બાદ પરેશ ધાનાણીએ આમ કહીંયુ\nબુધવારે ગૃહનો અંતમ દિવસ છે ત્યારે ગૃહના અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ દરખાસ્તને પાછી ખેંચવામાં આવી છે. તે પછી પરેશ ધાનાણીએ દરખાસ્ત પરત ખેંચી હોવાનું જણાવી તે વિશે એક નિવેદન આપ્યું હતું. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે અધ્યક્ષનું પદ ગૃહમાં ગૌરવવંતુ છે. અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા નથી થઈ. ગૃહનાં ઈતિહાસમા અત્યાર સુધી આવી ચર્ચા નથી થઈ. અમે દરખાસ્તને પરત ખેંચી છે. આવો બનાવ ફરી ન બને તે માટે ચિંતન કરીશું.\nપરેશ ધાનાણીએ વધુંમાં જણાવ્યું હતું કે વારસામાં મળેલી લોકશાહીનું જતન કરીએ. CMની અપીલને અમે સકારાત્મક લીધી. અવિશ્વાસ પ્રસ્તાવ દરખાસ્ત સર્વાનુમતે પાછી ખેંચવામાં આવી.\nપરેશ ધાનાણીએ ગૃહમાં વિનંતી કરી હતી. જેને લઈને શૈલેષ પરમારે પ્રસ્તાવ દરખાસ્ત પરત ખેંચી હતી. નીતિન પટેલે અવિશ્વાસ પ્રસ્તાવ દરખાસ્તને કમનસીબ ગણાવી હતી. જગદીશ પંચાલે ગૃહમાં દિલગીરી વ્યક્ત કરી હતી. કોંગ્રેસે તે પછી હાઈકોર્ટમાં ધારાસભ્યોના સસપેન્શનને મામલે દાદ માંગતી કરેલી અરજી પરત ખેંચી લીધી હતી.\nકોંગ્રેસના 3 ધારાસભ્યોનું સસપેન્શન ટૂંકાવાયું છે. તેમનું સસપેન્શન આ સત્ર પુરતું રહેશે. ઉલ્લેખનિય છે કે અમરિશ ડેર અને પ્રતાપ દૂધાત તેમજ બળદેવ ઠાકોરને સસપેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં બે ધારાસભ્યોને ત્રણ વર્ષ માટે અને એક ધારાસભ્યને એક વર્ષ માટે સસપેન્ડ કરવામાં આવ્યા હતા.\nઆ અંગે પ્રતાપ દૂધાતે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આજે હું ખુશી વ્યક્ત કરુ છું. ગૃહમાં ક્ષણિક બનેલી ઘટનાથી દુ:ખ થયું હતું. અમારા હક્ક પર તરાપ ગેરબંધારણીય હતી. ગૃહમાં બનેલી ઘટના વ્યાજબી નહોતી. એક્શનનું એ રિએક્સન હતું. ગૃહમાં ફરી આવું નહિં થાય તેવી આશા રાખીએ.\nસમાચાર Comments Off on ગૃહમાં અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચાયા બાદ પરેશ ધાનાણીએ આમ કહીંયુ Print this News\n« રાજકોટઃ યુવતીનું અપહરણ બાદ ગેંગરેપ, બે આરોપીઓને ૨૦ વર્ષની સજા (Previous News)\n(Next News) શ્રી પ્રતાપ દુધાત અને શ્રી અમરીશ ડેરનું સસ્પેન્શન પાછું ખેંચાતા અમરેલી જિલ્લામાં આતિશબાજી »\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\nઅમરેલી,(ડેસ્ક રીર્પોટર) અમરેલીમાં સંધી સોસાયટી વોર્ડ નંબર એકમાં આવેલ સોસાયટી વિસ્તારમાં પાંચ વર્ષ સુધી હોયવધુ વાંચો\nઅમરેલી,કુંડલામાં 30 કરોડનાખર્ચે થશે રેલ્વેના અંડરબીજનું નિર્માણ\nઅમરેલીઅમરેલી અને સાવરકુંડલામાં રેલ્વે ફાટકો પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા લોકો માટે માથાના દૃુ:ખાવારુપ બનીવધુ વાંચો\nબાબરાના થોરખાણ ગામે સંતની ઈચ્છાથી સંત કુટીરનું તંત્ર દ્વારા ડીમોલેશન કરાયું\nહાઇ એલર્ટ: રેન્જ આઇજી શ્રી અશોક યાદવ અમરેલીના દરિયાકાંઠે\nમોદી હૈ તો મુમિકન હૈ: પીઓકેમાં આતંકીઓનો સફાયો\nબાબરામાં ભાજપ પરિવાર દ્વારા આતશબાજી\nઅમરેલીના દેશપ્રેમી રેડીયોલોજીસ્ટ ડૉ. હર્ષદ રાઠોડ નવાનકોર વસ્ત્ર ધારણ કરી આવ્યા\nતંબાકુને બદલે મિરાજ વિમાન આવ્યા અને અડધી રાતે ચુનો ચોપડી ગયા\nકાઠીયાવાડનો શોક ભાંગ્યો,લોકસભા પહેલા પાકિસ્તાનમાં શોકસભા\nકોવાયાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે થયેલી અપીલ ફગાવતી ગ્રીન ટ્રીબ્યુનલ\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/%E0%AA%B8%E0%AA%82%E0%AA%A4-%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B6%E0%AB%82%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%87%E0%AA%B8%E0%AA%A3%E0%AA%BE%E0%AA%82/", "date_download": "2019-03-21T19:51:37Z", "digest": "sha1:RTHHLS3NU2GA7XUYE5FRLRZCNVP4F36K", "length": 7018, "nlines": 150, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Sant ane Surana Besna, Kathiyawadi Duha, | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nસંત ને શૂરાના બેસણાં\nનેક, ટેક અને ધરમની જ રે, અને વળી પાણે પાણે વાત,\nઈ તો સંત ને શૂરાના બેસણાં, અમ ધરતીની અમીરાત,\nશક્તિપુંજ સમ દેહ ભયો, ભર્યો શૌર્ય માર્તંડ સૃષ્ટિ સઘળી સ્તબ્ધ ભયી, ભયી તવ ત્રાડ પ્રચંડ રક્ષક તું રેવતાચલનો, નિજ તવ ઉત્તુંગ સ્થાન સ્મરતા શૌર્ય નિપજે જેહી ઉપજાવે સ્વમાન જય જય જય સિંહ શૌર્ય સહસ્ત્રા નિશિત દંત, નખ, ત્રાડ હી શસ્ત્રા [1] કરભીર ગિર અદ્રીએ શોભે તુજ દર્શથી ત્રિલોક થોભે [2] સુરાષ્ટ્રે ગિર વસતો તું છે […]\nઈતિહાસ દુહા-છંદ બહારવટીયાઓ શુરવીરો\nજનની જણ તો ભક્ત જણ જે\nજનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર, જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર, નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર, નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર.\nઈતિહાસ દુહા-છંદ શહેરો અને ગામડાઓ\nજેમ કચ્છનું રણ બીજા રણોથી નિરાળું છે તેમ ઘેડ પ્રદેશ સૌરાષ્ટ્રના બાકીના પ્રદેશથી નિરાળો છે. ઘેડ પ્રદેશનો ઉલ્લેખ ઇતિહાસમાં ૧૩મી સદીમાં થયો હોવાનું શંભુપ્રસાદ દેસાઈ નોંધે છે. ફળદ્રુપ ધરતીના કારણે ઘેડ પ્રદેશ સમૃદ્ધ ગણાય છે. કુતિયાણાથી પોરબંદર જતાં દક્ષિણે ઘેડ પંથકનો પ્રારંભ થાય છે. માધવપુરમાં વહેતી છેલ નદી મહિયારીથી આગળ વધી બાંટવાના સિમાડે થઈ બગસરા […]\nપૃથ્વી થી સૂર્ય નું અંતર\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://wereader.blogspot.com/", "date_download": "2019-03-21T19:38:30Z", "digest": "sha1:JXTVOZORIVKVSOAZUWHTCA7DTNDH3B7X", "length": 30523, "nlines": 115, "source_domain": "wereader.blogspot.com", "title": "ચોપડાંપૂજન", "raw_content": "\nજયંત ખત્રીની \"ધાડ\" —એક નોંધ ----રાજુ પટેલ\nજયંત ખત્રીની \"ધાડ\" —એક નોંધ\n( મમતા નવેમ્બર ૧૭ અંકમાં છપાયેલ આ વારતા પર એક નજરીયો)\nસ્વૈરવિહારી રખડું અને અનિચ્છાએ એક લૂંટમાં જોડાતો નાયક કઈ રીતે લૂંટ દરમિયાન જ માંદા પડી જતા લુંટારુ સાથીને પાછો ઘેર પહોંચાડી તેના અવસાન બાદ ફરી પોતાના ભ્રમણમાં ઉપડી જાય છે તેની વાત.\nવારતાના પહેલા તબક્કામાં નાયક પ્રાણજીવનને ઘેલો મળે છે અને એને પોતાના કપરા વાતાવરણમાં જીવવાના સંઘર્ષની કંઇક બડાઈ લાગે એવી વાતો કહે છે. અને આ જીવનને નજીકથી જોવાનું ઈજન આપે છે.એક દિવસ નાયક પ્રાણજીવન નું ઘેલાને ઘેર પહોંચી જવું અને ઘેલાનું નાયકને બળજબરીથી પોતાની સાથે ધાડ પાડતાં સાથે લઇ જવું.\nવારતામાં જે ઘટે છે તે એક ઘટનાક્રમની હારમાળા છે જે સામાન્ય નથી પણ કંઈ અનોખી કે અદભુત પણ નથી બલકે કૈક અંશે વિચિત્ર અને અસ્વસ્થ કરનારી છે. ઘેલાની પત્નીના રૂપાળા હોવું, કામગરી અને આજ્ઞાંકિત હોવું છંતા ઘેલાનો એની સાથેનો નિર્મમ વ્યવહાર, ઘેલાનું પ્રાણજીવનને ધાડ પાડવા સાથે ખુબ સહજતાથી લઇ જવું, ધાડ માટે નીકળતી વેળાએ ઘેલાની પત્નીનું પ્રાણજીવનને ઘેલાની સંભાળ લેવા માટે કહેવું, પ્રાણજીવનનું ઘેલાને જણાવવું કે એને આવા કામમાં નથી જોડાવું છંતા ઘેલાનું એની નામરજી પર ધ્યાન ન આપવું, પ્રાણજીવનનું ઘેલાની ઈચ્છા વિરુદ્ધ આ લુંટમાં જોડાવું...\nઆ વારતા ક્યાં જઈ રહી છે કંઈ સમજાતું ન હતું. સાંઢણી વિના અડધી રાતે અટવાતા રણમાંના પ્રવાસી જેવી સ્થિતિ હતી આ વાંચતા. માર્ગ છે અને ચાલીએ છીએ પણ દિશા કંઈ ગમ ન પડે.\nવારતા આગળ વધે છે. પ્રાણજીવનને ઘેલાએ સાથે રહેવા કહ્યું છે, કોઈ કામગીરી સોંપી નથી અને પ્રાણજીવનના સ્વભાવ સાથે લૂંટની કામગીરી મેળ ખાતી નથી તેમ છંતા –\nતેમ છંતા એક નાજુક પળે પ્રાણજીવન અનુભવી સાથીની જેમ લુંટમાં ભાગ લે છે. લુંટાઈ રહેલા શેઠ અને અને શેઠાણી ઘેલાના અંકુશમાં છે પણ અચાનક શેઠની યુવા પુત્રી આવી ચડતાં પ્રાણજીવન ત્વરિત ગતિએ એના પર હુમલો કરી એને પણ અંકુશમાં આણી દે છે...\n-અહીં મારી સોય અટ���ી ગઈ.\nહવે જરા વધુ પડતું થઇ રહ્યું હતું. મિત્ર ભાવે મળવા આવેલા પ્રાણજીવનને એની મરજીની દરકાર કર્યા વિના ઘેલો ધાડમાં જોડી દે છે એ સમજાયું, પ્રાણજીવન નાછુટકે ઘેલા સાથે ધાડ મારવા જતા ઘસડાય છે એ પણ સમજાયું. ઘેલો નિર્દયતાથી શેઠ શેઠાણી પર હુમલો કરે છે એ પણ પ્રવાહમાં છે પણ ત્યાં સુધી મૂક અને કૈંક અણગમા સાથે સાક્ષી બની રહેલો નાયક , પ્રાણજીવન ધાડમાં અચાનક સક્રિય થઇ જાય \nમારી સોય અટકી ગઈ અને લાગ્યું કે અહીં જ ક્યાંક ચાવી છે આ વાતને સમજવાની. આગળનો પ્રવાસ અટકાવી ફરી વારતા તપાસી. શરૂઆતમાં ઘેલો પ્રાણજીવનને આ રણમાં ઉગતા અને સંઘર્ષ કરતા ચેરિયાના ઝાડ વિષે કહે છે :\n‘આ ચેરિયાનું ઝાડ નર્યા કાદવ પર ખારા પાણી વચ્ચે કેમ પોષણ પામ્યું, એ કેમ મોટું થતું હશે, ક્યાંથી ખોરાક મેળવતું હશે, અને કેમ જીવન ટકાવી રાખતું હશે એનો વિચાર આવ્યો છે તને કોઈ દહાડો\nલાંબી લાગતી વારતામાં આ ચેરિયાના ઝાડની ભૂમિકા શું છે એને કેમ આટલું મહત્વ..\nપ્રાણજીવનને અચાનક શું થયું કે એણે નિર્દોષ છોકરી પર હુમલો કર્યો \nવચ્ચે ઘેલાની પત્નીની મોહકતા અને વિવશતા શું સૂચવતી હશે \nધાડ પર જનારા એક ધાડપાડુની દિનચર્યામાં આ ઘટનાક્રમ શું મહત્વ ધરાવતું હશે \nઘેલાએ ઊભા થતાં ખભેથી ધક્કો દઈ મને ખાટલા પર પછાડયો. હું હંમેશ માનતો આવ્યો છું કે માણસજાત સમજાવટ કરતાં જુલમને સહેલાઈથી વશ થાય છે. ગુલામી એ ગમી જાય એવો નશો છે, પ્રાણજીવન \n‘હશે.’ હું પડયો હતો ત્યાંથી એની સામેય જોયા વગર મેં નીરસતાથી જવાબ આપ્યો.\nબરાબર એ જ વખતે મેં એક મોટા ઉંદરને ઝડપથી દાખલ થતો જોયો, ઘેલાએ મીંદડીની ઝડપથી તરાપ મારી પગ નીચે દાબી કચડી નાખ્યો. મૃત્યુની એક ચિચિયારી મોઢામાંથી કાઢવાનો એને સમય ન મળ્યો. સફેદ માટીની લીંપેલી દીવાલ પર લોહીનો ફુવારો ઊડતો મેં જોયો. ખાટલાના પાયા પર લોહીનાં છાંટણાં થયાં. મેં શરીર સંકોચી મને આવતાં કમકમાં અટકાવ્યાં. તોયે મારા શરીર પરની રૂવાટી ઊભી થઈ ગઈ હોવાનું મને ઊંડે ઊંડે ભાન થયું.\n’ ઘેલાએ પેલી સ્રીને સાદ દીધો.\nએ દોડતી આવી ઉંબરા આગળ ઊભી રહી. પહેલાં મારી તરફ જોયું, થોડું જોઈ રહી પછી ઘેલા તરફ જોયું. ઘેલાએ કશું જ બોલ્યા વગર મરેલા ઉંદર તરફ આગંળી ચીંધી. પેલીએ ખૂણામાંથી સૂપડી ઉપાડી ઝાડુથી મરેલા ઉંદરને એમાં એકઠો કર્યો અને બહાર જતી રહી…\nઅનુભવી જુગારી રમતના પાનાંઓને બે ભાગમાં વહેંચી સામસામાં ગોઠવી, બન્ને અંગુઠાની મદદથી બન્ને ભાગના પાનાં એ���ી કળાથી છોડે કે સામસામાં મુકાયેલા એ બન્ને ભાગના પાનાં એકબીજામાં ભેગાઈ જાય – કૈંક એ પ્રકારે હું લેખકે આપેલી માહિતીને ઉંધી ચત્તી કરી ભેળવી રહ્યો અને મને એક વિચિત્ર બાજી મંડાયેલી દેખાણી.\nમને લાગ્યું કે પ્રાણજીવન ઘેલો અને મોંઘી અને ચેરિયાનો છોડ એક જ પાત્ર છે. એક જ પાત્રના ભિન્ન ચહેરા છે. રણમાં ઘટતી આ ઘટના પ્રાણજીવનના મનમાં ઘટતી ઘટનાનો આલેખ છે.\nપ્રાણજીવન એક બેફીકર અને પોતાની શરતે જીવન જીવતો માણસ. પણ એ જીવે છે તે હાલ બદલાય છે. એની વર્તમાન નોકરી છૂટે છે. લેખક પહેલા જ વાક્યમાં કહે છે :\nહું ફરી પાછો બેકાર બન્યો.\nખભા પર કોથળો લઈ, કિનારે કિનારે ચાલતો હું બંદર છોડી રહ્યો હતો ત્યારે અઢી મહિનાની આ નોકરીની હૂંફ આપતી એક યાદ – એક પિછાન – મનમાંથી ખસતી નહોતી.\nમતલબ હવે ટકવા માટે કૈંક કરવું પડશે એ સ્થિતિમાં એને ઘેલો યાદ આવ્યો. ઘેલાની ઓળખાણ કેવી રીતે પ્રાણજીવન સાથે થઇ લેખક જણાવે છે :\nઊંચો, કદાવર, બિહામણો દેખાય એવો દેહ, સફેદ દાઢી, ઝીણી કટારીની ધાર જેવી તીક્ષ્ણ આંખો, સશક્ત રેખાઓ મંડિત ચહેરો, ચોક્કસ સાવચેત પગલે મારી પાસે આવ્યો ત્યારે એના આવ્યાની કળ જ ન પડી અને સામે ઉપસ્થિત થયો ત્યારે ડર લાગ્યો.\nઅને પછી વાતાવરણ પણ જ્યારે સાનુકૂળ રીતે મૂક હતું ત્યારે એણે વાતો કરવી શરૂ કરી – બહુ જ નિખાલસ મને. પણ એણે મને પોતાના પસીનાનો અડધો રોટલો ખવડાવ્યો ત્યારે મારું મન ભરાઈ આવ્યું. મારી આ નાનકડી જિંદગીમાં કોઈની બિરાદરીનો રોટલો ખાવાની મને બહુ ઓછી તક મળી છે અને આવા પ્રસંગની યાદને મેં બહુ જાળવણીથી સંઘરી રાખી છે.\nઘેલા પાસે જીવનનો એક જ ઉકેલ હતો:\n‘દોસ્ત પ્રાણજીવન, આ જીવતરનો ભેદ અને એની મુશ્કેલી ઉકેલવાનો માર્ગ એક જ છે, કે માથાભારે થવું. આપણાથી વધારે તાકાતવાન હોય એનાથી વધારે તાકાત બઢાવવી અને એને નીચો નમાવવો – આવી વાતો તારી સમજમાં ઊતરે છે\nમાણસની અંદર રહેલ અનૈતિક કામ કરવાની સંભવિત વૃત્તિ, એ વૃત્તિનું સ્વરૂપ અને એ વૃત્તિની પોતાના વજૂદ માટેની દલીલ – બધું જ અહીં જોઈ શકાય છે. કોઈ નબળી ક્ષણે આ વૃત્તિના પ્રતાપે થયેલો લાભ આપણને એ વૃત્તિની કેફિયત સાંભળવાની ફરજ પાડે એ ઈંગિત “પણ એણે મને પોતાના પસીનાનો અડધો રોટલો ખવડાવ્યો ત્યારે મારું મન ભરાઈ આવ્યું. મારી આ નાનકડી જિંદગીમાં કોઈની બિરાદરીનો રોટલો ખાવાની મને બહુ ઓછી તક મળી છે “ -- આ ઉલ્લેખમાંથી મળી રહે છે.\nપ્રાણજીવનને જ્યારે ઘેલો પોતાની સાથે ધાડમાં જબ���દસ્તી જોતરે છે ત્યારે એવી છાપ દેખીતી રીતે ઉભી થાય છે કે પ્રાણજીવન સાથે સિતમ થઇ રહ્યો છે, નવાણીયો કુટાઈ જવાનો. પણ પ્રાણજીવન તો શરૂઆતથી જાણતો જ હતો કે ઘેલો “ જહાં સચ ન ચાલે વહાં જૂઠ સહી, જહાં હક ન મિલે વહાં લૂંટ સહી “ અભિગમનો છે... પહેલી મુલાકાતથી જ. અને પ્રાણજીવન ઘેલાની આ ફીલોસોફીનો વિરોધ નથી કરી રહ્યો. આ એક નાજુક તબક્કો છે જેમાં વિરોધ ન કરવું સમર્થન છે. અને ઘેલો એ સમજે છે માટે જ અચાનક મળવા આવેલા પ્રાણજીવનને એ ધાડમાં સામેલ કરે છે કેમ કે એ સમજે છે કે પ્રાણજીવનનું આમ આવવું મતલબ એ મન બનાવી આ કામમાં જોડાવા આવ્યો છે. પણ હજી કદાચ ઢચુપચુ છે. માટે ઘેલો એની પોચાશ ખંખેરે છે :\nએ અત્યાર પહેલાં ગુસ્સામાં ઊભો થઈ ગયો હતો. એ ફરી ખાટલા પર મારે પડખે ગોઠવાઈને બેઠો.\n‘જવું છે એક જોખમ ખેડવા. પણ હું જ્યારે જોખમથી લડું છું ત્યારે જોખમ હંમેશ હારે છે, સમજ્યો બીજું કોઈ હોત તો કહેત કે આવવું હોય તો આવ સાથે નહિ તો રોટલો ખાઈને ચાલતી પકડ. નામર્દો માટે આ અમારી સુકાઈ ગયેલા ધાવણવાળી ધરતી પર ક્યાંયે સ્થાન નથી બીજું કોઈ હોત તો કહેત કે આવવું હોય તો આવ સાથે નહિ તો રોટલો ખાઈને ચાલતી પકડ. નામર્દો માટે આ અમારી સુકાઈ ગયેલા ધાવણવાળી ધરતી પર ક્યાંયે સ્થાન નથી \nપ્રાણજીવનની અંદરના સારા માણસને પ્રાણજીવનની અંદરનો ખરાબ માણસ સમજાવી રહ્યો છે, દબાણ કરી રહ્યો છે , તય્યાર કરી રહ્યો છે કે હવે આ જ કરવું પડશે અને બીજો કોઈ માર્ગ નથી. ચેરિયાના ઝાડની જેમ આપણે ટકવાનું અને લડત આપવાનું છે :\nઆ છોડનાં મૂળિયાં પહેલાં કાદવમાં ઊંડે જાય છે, તેથી એ છોડ પોતાના થડ પર મજબૂત બને છે, પણ કાદવમાં પોષણ ન મળતાં એ મૂળિયાં પાછાં બહાર નીકળી થડની આસપાસ પથરાઈ જઈ, પોતાના કાંટા મારફત હવામાંથી પોષણ મેળવે છે, સમજ્યા\n‘હા, હવામાંથી,’ ઘેલાએ કહ્યું, ‘અને તોયે આવી જહેમતથી મોટા થયેલા અને માણસાઈથી ટટ્ટાર ઊભેલા આ છોડને અમારાં ઊંટ ખાઈ જાય છે, સૂકવી નાખે છે. આ તો ભેદ છે જીવનનો, દોસ્ત પ્રાણજીવન, કે દયા, મમતા, ધર્મ એ બધી ચોપડીમાંની વાતો છે. સાચેસાચ તો જે વધારે માથાભારે છે તે વધારે સારું જીવન જીવે છે.’\nમનના વિરોધી સૂરને દબાવી પ્રાણજીવન ઘેલા સાથે જવા તય્યાર થઇ રહ્યો છે પણ એ ઘેલાને ઘેર આવ્યો છે ત્યારથી એના ઈરાદામાં મોંઘી ગોબો પાડી રહી છે. કોણ છે આ મોંઘી ઘેલાની પત્ની. ઘેલો જો પ્રાણજીવનમાં રહેલી બુરાઈનો પડઘો છે તો મોંઘી ઘેલા રહેલી અચ્છાઈનો પડઘો છે. પ્રાણજીવન ��ને મોંઘી વચ્ચેનો સંબંધ નિર્ણય લઇ શકતી સારપ અને વિવશ સારપ જેવા બે અંતિમોનો સંબંધ છે આ બે વચ્ચે બળશાળી ઘેલો છે. મોંઘીનો આઘાત છે “ તમે પણ એમની જોડે જવાના ઘેલાની પત્ની. ઘેલો જો પ્રાણજીવનમાં રહેલી બુરાઈનો પડઘો છે તો મોંઘી ઘેલા રહેલી અચ્છાઈનો પડઘો છે. પ્રાણજીવન અને મોંઘી વચ્ચેનો સંબંધ નિર્ણય લઇ શકતી સારપ અને વિવશ સારપ જેવા બે અંતિમોનો સંબંધ છે આ બે વચ્ચે બળશાળી ઘેલો છે. મોંઘીનો આઘાત છે “ તમે પણ એમની જોડે જવાના [ વાંચો : તમે આ કામમાં સાથ આપશો [ વાંચો : તમે આ કામમાં સાથ આપશો તમારે તો આમ થતું રોકવાનું હોય ] વાંચો પ્રાણજીવન અને મોંઘી વચ્ચેનો આ સંવાદ :\nએ ઉંબરામાં ઊભી હતી અને અમારી નજર ટકરાઈ ત્યારે એણે ઓચિંતાંનું પૂછી નાખ્યું : ”તમે જવાના છો એમની સાથે\n’ મારી સામે વિસ્મિત નયનોએ જોતી, બેબાકળી, ઉતાવળે બે પગલાં પાછળ હઠી, પીઠ ફેરવી પોતાના ઝૂંપડામાં ગઈ ત્યારે મેં બૂમ પાડી : ‘સાંભળો છો કે\nએ હતી ત્યાં જ ઊભી રહી, મારી તરફ પીઠ ફેરવીને.\n‘મોંઘી.’ માંથું ફેરવ્યા વગર ઉત્તરનો એ ટુકડો મારી તરફ ફેંકી એ ફરી ઝૂંપડા તરફ જઈ રહી અને મેં ફરી પૂછયું : ‘પણ તમે વાત અધૂરી મૂકી જતાં કેમ રહો છો હું ન જાઉં એની સાથે\nએ કશો ઉત્તર આપ્યા વિના ઉતાવળે પગલે પોતાના ઓરડામાં જતી રહી.\nપ્રાણજીવન માટે મોંઘીનો રવય્યો મોંઘો છે, માંડ માંડ એ આ કામમાં જોડાવાના સ્તરે પહોંચ્યો છે અને મોંઘીનો પોકાર સાંભળવા જેટલી સ્વસ્થતા ટકાવી નથી શક્યો આથી એ મોંઘીના ઈંગિત અવગણી ઘેલા સાથે જવા નીકળે છે.\nજીવન શ્વેત શ્યામ નથી, માણસો શ્વેત શ્યામ નથી હોતા. પ્રાણજીવન સારો નથી, થોડો ખરાબ છે. પણ થોડો સારો પણ છે જ. એક નબળી ક્ષણે જો સારો પ્રાણજીવન ઘેલામય બની ધાડનો આક્રમક હિસ્સેદાર બને છે તો એક સબળી ક્ષણે ખરાબ ઘેલો પીગળી જઈ પ્રાણજીવનમય પણ બને છે :\nપણ પછી, આ પરિસ્થિતિને કેવી રીતે પલટો આપવો, એનો હજુ તો હું વિચાર કરું છું, એટલી વારમાં મેં ઘેલાના હાથની ગતિ અટકી જતી જોઈ, ગુસ્સામાં બહાર આવેલું જડબું ઓચિંતાનું પાછળ હઠી ગયું, કપાળ પરની નસો ઓચિંતાની ઊપસી આવી. ચહેરા પરની સખત રેખાઓ અદૃશ્ય થઈ અને એની આંખના ડોળા બહાર ધસી આવ્યા.\nહું એની પાસે દોડી ગયો. એને ખભે હાથ મૂકી કોડિયું એના મોઢા આગળ ધરી રહેતાં મેં જોયું તો એના મોઢાને ડાબે ખૂણેથી ફીણ નીકળી રહ્યાં હતાં.\nઘેલાની બહાર ધસી આવેલી લોહીનીતરતી આંખોએ મારી સામે ટગર ટગર જોયા કર્યું. એણે ડોકું ધુણાવ્યું.\nમેં એન��� ડાબો હાથ ઊંચક્યો અને જતો કર્યો તો એ નિષ્પ્રાણ એના ખોળામાં પડી રહ્યો.\nઘેલાને પક્ષાઘાતનો હુમલો થયો હતો.\nમયદાનવની સૃષ્ટિના એક હિસ્સા જેવી આ વારતા લાગી. જે દેખાય છે તે તે નથી અને જે છે તે સહેલાઈથી નજરે ચઢતું નથી.આ વારતા પ્રાણજીવનની અંદર રહેલી અનૈતિકતા પ્રત્યેની ઘેલછા, એ ઘેલછાને નાથવાના વિફળ પ્રયાસ કરતી ઘેલામાં રહેલી મોંઘી અને અંતત: બુરાઈની થતી પીછેહઠની કથા લાગી મને.\nપુસ્તક આવ્યું ‘વાયર’પગલે.... : બની આઝાદ.\nકોમ્પ્યુટરની કલમે ---પુસ્તક આવ્યું ‘વાયર’પગલે.... : બની આઝાદ. એક કઠિયારાને સંયોગથી એક જીન મળ્યો...કહે હું તારો ગુલામ છું — હુકમ ક...\nઅને હવે સાહિત્યિક ઈ- મેગેઝીન... મફતમાં..... ઘેર બેઠાં.....\nસાંપ્રત સાહિત્ય - વિચાર - જગતની ઝલક આપતું સામયિક '...\nપ્રતિ : વીર વાંચવાવાળા....\nવાચકને કાંઠે - કોઈ લેખક પ્રકાશક બને એ કરતાં કોઈ પત્રકાર પ્રકાશક બને એ વિશેષ ઘટના છે. કેમ કે વાચકો કેટલા છે , કેવા છે અને એમને કે...\nવાર્તા-લેખન સ્પર્ધા---છેલ્લી તારીખ ૧૫ એપ્રિલ-\nવાર્તા-લેખન સ્પર્ધા વાર્તા સ્પર્ધાના નિયમો : સ્પર્ધામાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. સ્પર્ધામાં જોડાવવા માટે કોઈ પણ પ્રકારની...\nદીવાવાળા દીવાના : પહેલું કિરણ.\nદીવાવાળા દીવાના ઓ ની વાત : બહુ અંધારું છે દોસ્તો...કોઈ દીવો પ્રગટાવે તો આપણે છાપરે ચડી બૂમો મારી ને સહુ ને કહીશું...બૂમ સાંભળશો ...\nતમે ખૂબ સરસ લખી જાણો છો... તમારું લખાણ તમારી આગવી શૈલીના કારણે અન્યના લખાણ કરતાં અલગ તરી આવે છે , પરંતુ તમારું લખાણ કોઈને વંચાવ...\nબહુવચન : વિદ્વાન લેખક કરમશી પીરના લેખોનુ અદભૂત સંકલન\nજયંત ખત્રીની \"ધાડ\" —એક નોંધ ----રાજુ પટેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/tweet-alert-gujarati-people-mumbai-are-on-target-of-isis-024035.html", "date_download": "2019-03-21T19:56:52Z", "digest": "sha1:2MW7DKI55FF77Y2CCVJGEKNDTTIHFYEU", "length": 12239, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "મુંબઇમાં વસતા ગુજરાતીઓ ISISના ટાર્ગેટમાં ટોચ પર, એલર્ટ જાહેર | Tweet Alert : Gujarati people in Mumbai are on target of ISIS - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n4 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n7 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n8 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅ��� કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nમુંબઇમાં વસતા ગુજરાતીઓ ISISના ટાર્ગેટમાં ટોચ પર, એલર્ટ જાહેર\nમુંબઇ, 24 ડિસેમ્બર : મુંબઇના એક પ્રતિષ્ઠિત અખબારમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે મુબંઈમાં ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા(આઇએસઆઇએસ - ISIS) પેશાવર જેવો હુમલો કરવાનું આયોજન કરી રહ્યું છે. આ અંગે મુંબઇના મિડ - ડે અખબારનો દાવો છે કે તેણે કલ્યાણના એક યુવાનની ટ્વીટને આધારે આવું તારણ કઢાયું છે.\nફહાદ શૈખ નામના આ યુવાને મુંબઈમાં ગુજરાતીઓ પર હુમલો કરવાની ધમકી આપી છે. આ ટ્વીટમાં લખ્યું છે કે 26/11નો હુમલો કરાયો કારણ કે ગુજરાતમાં મોટી સંખ્યામાં મુસ્લિમોની કતલ કરાઈ હતી. હવે તેઓ ફર્સ્ટ ક્લાસ....બૂમ...\nઆવા ટ્વીટ અંગે આઇબી અધિકારીઓનું માનવું છે કે આ મેસેજથી સ્પષ્ટ છે કે કલ્યાણ મૂળના આ યુવાને ગુજરાતી સમુદાયને નિશાન બનાવવાની વાત કરી છે. તેમનો દાવો છે કે ગુજરાતમાં થયેલા રમખાણોએ આવા યુવાનોને ગેરમાર્ગે દોરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.\nહુમલાની શક્યતાને પગલે મુંબઈ પોલીસ એલર્ટ બની ગઈ છે. મુંબઈના ગુજરાતી લોકોની વધારે વસતી ધરાવતા વિસ્તારો જેવા કે મુલુન્ડ, ઘાટકોપર, વિલેપાર્લે, કાંદિવલી, બોલીવલી અને દહીસર સહિતના વિસ્તારોમાં હાઈ અલર્ટ જાહેર કર્યું છે.\nમુંબઈના નોર્થ રીજનમાં પણ પોલીસને હાઈ અલર્ટ પર રખાઈ છે અને પોલીસમેનોની છુટ્ટી કેન્‍સલ કરવામાં આવી છે. ગોરેગામથી દહિસર સુધીનાં તમામ ૧૬ પોલીસ-સ્‍ટેશનો હાઈ અલર્ટ પર છે.\nશહેરના ડેપ્યૂટી કમિશ્નર વી રાઠોડ કે જેમના ચાર્જમાં મુલુન્ડ, ઘાટકોપર અને વિદ્યાવિહાર વિસ્તારો આવે છે, તેમણે જણાવ્યું કે આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે. અમે અમારી સુરક્ષા વધારી દીધી છે. એન્ટી ટેરર સેલ અને સ્થાનિક પોલીસ સ્ટેશનોને અલર્ટ પર રાખવામાં આવ્યા છે. પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવાયું છે. આ સાથે ભીડભાડ વાળા વિસ્તારોમાં સાદા ગણવેશમાં પોલીસ જવાનો પહેરો ભરી રહ્યા છે.\nમહત્વનું છે કે પેશાવર હુમલા બાદ ભારતની સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક છે. જેને પગલે દેશના મોટા ભાગના રાજ્યોમાં જાન્યુઆરી સુધી અલર્ટ જાહેર કરાયું છે.\nફિલ્મ 'ફોટોગ્રાફ'માં ગુજરાતી ગર્લ બનશે સાન્યા, નવાઝ સાથે બનાવશે જોડી\nહરિયાણવી કંજૂસ પતિએ કરી એવી મજાક, પત્ની આપ્યો આ જવાબ\nપત્નીના જીન્સ સાથે પતિ કરી રહ્યો હતો આ કામ, પિતા બેભાન\nજો��્સઃ આકાશમાં પડયુ કાણુ, બીજા દોસ્તે બતાવ્યો ઈલાજ\nજોક્સ : અત્યાર ના છોકરાવ ઓછા માર્ક્સ આવે તો...\nશું તમે ફ્રીલાન્સ લેખક તરીકે કામ કરવા ઇચ્છો છો તો વાંચો આ લેખ\nગુજરાતના પ્રખ્યાત શાયર જલન માતરીનું નિધન,આજે અંતિમ સંસ્કાર\nઆ ત્રણ ગુજરાતીઓને પદ્મ એવોર્ડથી સન્માનિત કરાયા\nAudiને કહી ચાર બંગડીવાળી ગાડી, આ છે પાક્કા ગુજરાતી\nUttarayan 2018 : સ્ટાઇલીશ સાળીથી ચીડાયેલી ગર્લફ્રેન્ડ સુધી...\nVideo : બનાસકાંઠા ચેકપોસ્ટ પર પોલીસકર્મી પર ડ્રાઇવરે ચઢાવી કાર\nપાકિસ્તાને છોડ્યા 145 માછીમારોને, નવા વર્ષે પહોંચશે ઘરે\nનવા વર્ષની ઉજવણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સજ્જ\ngujarati mumbai isis alerts ગુજરાતી મુંબઇ આઇએસઆઇએસ એલર્ટ\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\nIPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%95%E0%AA%AD_%E0%AA%AE%E0%AA%95%E0%AA%B5%E0%AB%8B", "date_download": "2019-03-21T21:05:34Z", "digest": "sha1:ATHWFOTOLFYSMUNXBU7YYNJGTBCEM3MM", "length": 3529, "nlines": 84, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "કુંભ મૂકવો | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી કુંભ મૂકવો\nકુંભ મૂકવો ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઘરમાં વાસ કરતી વખતે પ્રથમ ઘડો નાળિયેર મૂકવાં.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33036", "date_download": "2019-03-21T19:59:00Z", "digest": "sha1:JF5LZQIJ7UHOXVJD6PQFXP5HZFFUD5HG", "length": 10044, "nlines": 73, "source_domain": "amreliexpress.com", "title": "અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોને પાકવીમાની રકમ ચુકવો : કોંગી ધારાસભ્‍યો – Amreli Express", "raw_content": "\nઅમરેલી જિલ્‍લાનાં ખેડૂતોને પાકવીમાની રકમ ચુકવો : કોંગી ધારાસભ્‍યો\nજિલ્‍લાનાં કોંગી ધારાસભ્‍યોએ રાજય સરકારને કરી રજુઆત\nઅમરેલી જિલ્‍લાનાં ખેડૂતોને પાકવીમાની રકમ ચુકવો : કોંગી ધારાસભ્‍યો\nધારાસભ્‍યોને મત વિસ્‍તારમાં સતત ખેડૂતોની ઉઘરાણીનો સામનો કરવો પડે છે\nભાજપ સરકાર તાયફાઓ બંધ કરીને ખેડૂતોની દયનીય હાલતમાં મદદરૂપ બને તે જરૂરી\nઅમરેલી જિલ્‍લાનાં ખેડૂતોને તાત્‍કાલીક પાકવીમાની જાહેરાત કરી ચુકવણી કરવા માટે માંગણી કરતા અમરેલી જિલ્‍લાનાં તમામ ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણી, અંબરીશભાઈ ડેર, પ્રતાપભાઈ દુધાત, જે.વી. કાકડીયાએ એક પ્રેસ નિવેદન કરી જણાવ્‍યું હતું કે, ચાલું વર્ષે દુષ્‍કાળ જેવી પરિસ્‍થિતિ છે. અમરેલી જિલ્‍લાનાં ધારી, લાઠી, બાબરા તાલુકામાં અછત જાહેર થઈ ચુકી છે. અછતમાં ખેડૂતોને જાહેર કરેલ અછતની ચુકવણી ચાલું છે પરંતુ બીજા તાલુકામાં સમયસમ વરસાદ ન થવાના કારણે કપાસ અને મગફળીનો પાક સંપૂર્ણ નિષ્‍ફળ થયેલ છે. ત્‍યારે તાકીદે પાકવીમો ચુકવવા માટે દિવાળીના દિવસો દરમ્‍યાન તમામ ધારાસભ્‍યો તથા કોંગ્રેસના આગેવાનો સહિત અમરેલી મુકામે રાજકમલ ચોકમાં ઉપવાસ યોજીને સરકારને મગફળીઅને કપાસનો પાકવીમો ચુકવવા માટે આવેદનપત્ર આપેલ હતું. જિલ્‍લાનાં પાંચે-પાંચ ધારાસભ્‍યોએ ધારાસભામાં અસરકારક રજુઆતો કરેલ હતી પરંતુ સરકારના બહેરા કાને આ સંભળાયું નથી. ભાજપ સરકાર ખોટી વાહ- વાહી કરવામાંથી નવરી નથી. છાશવારે ઉત્‍સવ ઉજવાય છે પરંતુ ખેડૂતો અતિ મુશ્‍કેલીમાં છે તે દેખાતું નથી. ખેડૂતોને પોતાનું પશુપાલન બચાવવું પણ કપરૂ બન્‍યું છે. રાજય સરકારે મોટા મોટા પ્રીમીયમ ભરીને પાકવીમો ચુકવવાની લોભામણી જાહેરાતો કરી પરંતુ ચુકવાતો નથી તેનો ખેડૂતોના પ્રતિનિધિ તરીકે દર્દ અનુભવીએ છીએ. તેમજ વિસ્‍તારમાં જઈએ છીએ ત્‍યારે ખેડૂતો પાકવીમો કયારે ચુકવાશે તેવા પ્રશ્‍ન પુછે છે. કોઈ પ્રસંગ કે ફોન ઉપર પણ આવી સતત ખેડૂતો રજુઆત કરતા રહે છે. તાજેતરમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થવાની છે આચારસંવિહતાના નામે સરકાર છટકે નહી તે માટે તુર્ત જ મગફળી અને કપાસના પાકવીમાની જાહેરાત કરી તેવી માંગણી કરીએ છીએ અને જાહેરાત પ્રમાણે ખેડૂતોના ખાતામાં તાત્‍કાલીક રકમ જમા કરે તેવી સરકારને ખેડૂતો વતી દર્દભરી અપીલકરીએ છીએ તેમ અંતમાં જણાવ્‍યું હતું.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોને પાકવીમાની રકમ ચુકવો : કોંગી ધારાસભ્‍યો Print this News\n« સાવરકુંડલા-ચોટીલા વચ્‍ચે દર પૂનમે ખાસ બસ શરૂ કરવા રજૂઆત થઈ (Previous News)\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nઅમરેલી લોકસભાનાં કોંગી ઉમેદવાર તરીકે સુરેશ કોટડીયાનું નામ ચર્ચામાં આવતા દેકારો\nઅમરેલી શહેરમાં ધો. 10ની પરીક્ષામાં 3 કોપીકેસ નોંધાયા : પરીક્ષાની પૂર્ણાહુતી\nઅમરેલીમાં માર્ગો બનાવવાની કોઈને પડી નથીઆગામી 100 દિવસમાં શહેરનાં તમામ માર્ગો નહી બને તો ચોમાસામાં વધારે પરેશાની ઉભી થશે\nસાવધાન : ફેસબુક, વોટ્‍સએપ, ટ્‍વીટર પર હથિયાર સાથેના ફોટા જેલયાત્રા કરાવશે\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nવડીયામાં જીબીએસ વાયરલ નામના રોગથી સાત વર્ષનાં બાળકનું મોત\nજિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કમાં ખેડૂતોનાં ખાતામાં પાકવીમાની રકમ જમા થઈ રકમ\nઅમરેલી જિલ્‍લામાં હોલિકાદહન બાદ આજે ધુળેટીની ઉજવણી\nઅમરેલીની ‘રૂપાયતન’ (મણીનગર વિભાગ)માં વાર્ષિકોત્‍સવ યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00558.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/couple-s-secret-meeting-resulted-in-fight-of-two-families/132451.html", "date_download": "2019-03-21T20:38:22Z", "digest": "sha1:DRHPMYL4WW4W7MBWGKCSDFIRVSKRP42C", "length": 7418, "nlines": 116, "source_domain": "www.navgujaratsamay.com", "title": "પ્રેમી યુગલની હોટલમાં ખાનગી મુલાકાત પર પરિવારનો દરોડો", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nપ્રેમી યુગલની હોટલમાં ખાનગી મુલાકાત પર પરિવારનો દરોડો\nનવગુજરાત સમય > ગાંધીનગર\nઅમદાવાદ નજીકના ગામની એક વિધવા તેના પ્રેમીને મળવા માટે કોબા નજીક આવેલી એક હોટલમાં ગઈ હતી. આ મુલાકાત અંગે વિધવાના ભાઈન�� જાણ થતાં તેઓ પરિવાર સાથે ત્યાં પહોચી ગયા હતા. દરમિયાન પ્રેમીએ પણ તેના ભાઈને ફોન કરીને બોલાવ્યો હતો. જેના કારણે મહિલા અને પ્રેમીના પરિવારજનો હોટલ પાસે ભેગા થઈ ગયા હતા. તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતાં ઈન્ફોસિટી પોલીસ દોડતી થઈ હતી.\nચાંદખેડામાં રહેતા ફરિયાદીના બહેન રચના (નામ બદલ્યું છે)ના લગ્ન ગાંધીનગર તાલુકાના એક ગામમાં થયા હતા. એક વર્ષ અગાઉ રચનાબેનના પતિનું અવસાન થયું હતું. દરમિયાન રચનાબેનની આંખો ગામના ગામના બલરાજ (નામ બદલ્યું છે) સાથે મળી હતી. બુધવારે સવારે ૧૦.૩૦ કલાકે ૪૦ વર્ષીય રચનાબેન અને બલરાજ કોબા ખાતે આવેલી હોટલ ક્રિશ્ના પર ગયા હતા. વિધવાનો ભત્રીજો બંનેને જોઈ ગયો હતો. તેથી તેણે પિતાને આ અંગે જાણ કરી દીધી હતી. ફરિયાદી પોતાના ભાભીની સાથે હોટલ પર આવી ગયા હતા અને વિધવાને તેના પ્રેમી સાથે રંગેહાથ પકડીને ઠપકો આપ્યો હતો. બીજી બાજુ બલરાજે પોતાના ભાઈને ફોન કરી દીધો હતો તેથી તેનો ભાઈ અન્ય વ્યક્તિ સાથે હોટલ પર આવ્યો હતો. લગ્નેતર સંબંધો મામલે બંને પરિવારો વચ્ચે હોટેલ સામે જાહેરમાં મારામારી થઈ હતી. આ મામલે વિધવા મહિલાના ભાઈએ પ્રેમી સહિત ત્રણ સામે ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nએરપોર્ટ પર 6 મુસાફર પાસેથી દાણચોરીનું Rs 80 ..\nટાઈમ પાસ કરવા PUB-G રમતાં ચાર યુવકની ધરપકડ\nVSનું ટીચિંગ હોસ્પિટલનું સ્ટેટસ યથાવત નહીં ર..\nરોડ રિસરફેસનાં કામથી મ્યુનિ. કમિશનર ખફા: તાક..\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00558.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/bhalka-tirth/", "date_download": "2019-03-21T20:47:39Z", "digest": "sha1:XXUAA4OZQBAJYFRBXN6SWNAFGIUQQSVM", "length": 9658, "nlines": 151, "source_domain": "kathiyawadikhamir.com", "title": "ભાલકા તીર્થ | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nમંદિરો - યાત્રા ધામ\nગીર સોમનાથ જિલ્લાના પ્રભાષ ક્ષેત્ર માં સોમનાથ જ્યોતિર્લિંગ થી તદ્દન નજીક આવેલું ભાલકા તીર્થ ,અહીં વિશ્રામ કરતી વેળાએ જ ભગવાન શ્રીકૃષ્ણને જર નામના શિકારીએ ભૂલથી તીર માર્યું હતું, ત્યાર પછી તેઓએ પૃથ્વી પર પોતાની લીલા સંકેલી નિજધામ પ્રસ્થાન કર્યું હતું. ભાલકા તિર્થ ને દનિયાભરમાં દેહોત્સર્ગ તીર્થના નામથી ઓળખાય છે, આ મંદિરમાં આજે પણ એ પીપળાનું વૃક્ષ છે જેની નીચે જગત ગુરુ શ્રી કૃષ્ણ એ પોતાની મનુષ્ય લીલાના અંતિમ શ્વાસ લીધા હતા,\nકપિલા, હિરણ અને સરસ્વતી નદી નો ત્રિવેણી સંગમ પણ અહીં થી ખુબ જ નજીક આવેલો છે, ખુબજ આહલાદક અને પવિત્ર એવા આ સ્થળ ને દેહોત્સર્ગ તીર્થ પણ કહેવાય છે, ભાલકા તીર્થ નામ એટલા માટે પડ્યું કે ત્યાં પ્રભુ ને ભાલો વાગ્યો હતો અને ભગવાન શ્રી કૃષ્ણએ ત્રિવેણી સંગમ પાર જય દેહોત્સર્ગ કર્યો હતો.\nકહેવાય છે કે જયારે ભગવાનને ભાલો વાગ્યો ત્યારે પારધી માફી માંગે છે અને એ સમયે ભગવાન એમને પાછલા જનમની કહાની સંભળાવે છે. કહે છે કે ત્રેતા યુગમાં ભગવાન રામે મહાન બાલીને ઝાડની પાછળ છુપાઈને બાણ માર્યું હતું. પછી બાલીની પીડા જોઇને ભગવાન રામે એમને વચન આપ્યું હતું કે આગલા જનમમાં એ જરા નામના પારધીના રૂપમાં જનમ લેશે અને એના બાણથી મૃત્યુ પામી પોતાની કરનીનુ પ્રાયચ્ચિત કરશે. કારણ વગર મરેલો બાલી કૃષ્ણ અવતારમાં જરા નામનો પારધી બન્યો. ભગવાને પોતાનું વચન પાળ્યું અને આ જગ્યા પવિત્ર તીર્થસ્થળ બની ગયું.\nTagged કૃષ્ણ, જ્યોતર્લિંગ, ભાલકા તીર્થ, સોમનાથ\nઈતિહાસ મંદિરો - યાત્રા ધામ\nAncient temple of Harsidhhi also known as Harshad atop Koyala hill near Miyani, Gujarat ગિરિશિખરે વસતી માતા એટલે હરસિદ્ધ માતા. જામનગર જિલ્લાની સરહદે દરિયા કિનારે આવેલું હરસિદ્ધ માતાનું પ્રાચીન મંદિર પોરબંદરથી 22 કિ.મી. અને દ્વારકાથી લગભગ 40 કિ.મી દૂર આવેલું છે.મૂળ મંદિર તો કોયલાના ડુંગર ઉપર આવેલું છે.પરંતુ લોક વાયકા એવી છે કે મૂળ મંદિરમાં […]\nમંદિરો - યાત્રા ધામ\nગોંડલ રાજ કુટુંબના કુળદેવી શ્રી આશાપુરા માતાજીનું આ પ્રાચીન મંદિર છે. શ્રી આશાપુરા માતાજી જાડેજા કુળના કુળદેવી છે. અહીંયા સંવત ૧૯૦૨માં ગોંડલના રાજવી તરફથી લક્ષચંડી મહાયજ્ઞ થયો હતો.\nઈતિહાસ દુહા-છંદ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ\nપદ્દમા તારો પ્રિતમ જો ને આજ હિરણ ની હદ માં રિયો એને કેજો ઝાઝા જુહાર, મરતા બોલ્યો વિર માંગડો. સૌ રુવે સંસાર એને પાપણિયેં પાણી જરે પણ ભુંત રુવે ભેંકાર એને લોચનીયે લોહિ જરે. વીર માંગડા વાળાની જગ્યા -ભુતવડ (ભાણવડ)\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95", "date_download": "2019-03-21T20:59:15Z", "digest": "sha1:RDY3PPUEXOKKL5DIVMK2TSLTSFOM7IDI", "length": 3563, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "કાલ્પનિક | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nકાલ્પનિક ની ગુજરાતીમાં વ્યાખ્યા\nકલ્પનાથી ઉત્પન્ન થયેલું; સાચું નહિ એવું; કલ્પેલું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.29/wet/CC-MAIN-20190321193403-20190321215403-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%A4%E0%AA%AF%E0%AA%BE_%E0%AA%B8%E0%AA%A7%E0%AB%80", "date_download": "2019-03-21T22:55:10Z", "digest": "sha1:I2T3WY2FUJ3UYVKZ7PQMHYRRDDIE4KPZ", "length": 3480, "nlines": 84, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ત્યાં સુધી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી ત્યાં સુધી\nત્યાં સુધી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતે સ્થાન, સમય કે સંજોગ સુધી.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00000.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.betterbutter.in/gu/recipe/130710/oreo-cup-cake-in-gujarati?amp=1", "date_download": "2019-03-21T22:16:59Z", "digest": "sha1:FRNXBCIOTUD2CAVGSWZ7JFQA3624ZA7V", "length": 1556, "nlines": 42, "source_domain": "www.betterbutter.in", "title": "ઓરીઓ કપ કેક, Oreo Cup Cake recipe in Gujarati - Rani Soni : BetterButter", "raw_content": "\n0 ફરી થી જુવો\nતૈયારીનો સમય 2 min\nબનાવવાનો સમય 1 min\n1/4 નાની ચમચી ઇનો\nઓરીઓ કૂકીઝ ને મિકસર જાર માં લઈ પાવડર બનાઈ લો\nતેમાં દૂધ અને ઇનો નાંખી મિકસ કરો\nતેને માઇક્રોવેવપૂફ કપ માં નાંખી\nકેક ને 1 મિનીટ માટે માઇક્રો કરી લો\nકપ ને માઇક્રોવેવ માંથી કાઢી 5 મિનીટ પછી ચેરી અને ફુદીના પાન મૂકી\nઓરીઓ કપ કેક પિરસો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00000.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/gujarat/", "date_download": "2019-03-21T22:28:22Z", "digest": "sha1:LVOI42CLEQGKMD53F4TX6E6OSLQIEEPF", "length": 31073, "nlines": 266, "source_domain": "www.gstv.in", "title": "Gujarat News - Gujarati News from Ahmedabad, Baroda, Surat, Rajkot - GSTV", "raw_content": "\nતમારા ઘરમાં રહેલુ Wi-Fi તમને કરી શકે છે કંગાલ, આ રીતે સતર્ક રહો નહી તો ભરાશો\nહોળીના રંગો અને પાણીથી મોંઘાદાટ સ્માર્ટફોનને કેવી રીતે બચાવશો આ રહી સ્માર્ટ ટ્રિક્સ\nચોરાઇ ગયો છે સ્માર્ટફોન ચિંતા છોડો, આ રીતે કરી શકો છો લોકેશન Track\nહોળી પર આ રીતે લો શાનદાર Photos, આ Tricks આવશે કામ\nTesla Model Y ઈલેક્ટ્રિક એસયુવી પરથી ઉઠ્યો પડદો, સિંગલ ચાર્જ પર ચાલશે 482 કિમી\nઓહોહોહો…હજુ તો ચૂંટણી જાહેર થઇ છે ત્યાં તો આચારસંહિતાની આટલી બધી ફરિયાદો\nલોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ થઇ ગઇ છે. ત્યારે ગાંધીનગરમાં મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલી ક્રિષ્ના દ્વારા પત્રકાર પરિષદ યોજી ચૂંટણીલક્ષી માહિતી આપવામાં આવી હતી. આચારસંહિતા લાગુ થયા બાદ રાજ્યમાં કુલ 99 હજાર જેટલા બેનરો…\nભેંસ ભાગોળે,છાસ છાગોળે..કાંઇક આવું જોવા મળ્યું અમરેલી કોંગ્રેસમાં\nલોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાલત એક સાંધો ત્યાં તેર તૂટે જેવી થઇ છે. તેમાં પણ હાઇકમાન્ડ દ્વારા સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા જ ટિકીટ વાંચ્છુકો પોતાને સમર્થન મળે તે માટે ગુપ્ત બેઠકો યોજી રહ્યા હોવાનું સામે આવ્યું છે. અમરેલી…\nઅમદાવાદ રેલવે પ્લેટફોર્મ નં- 1 પર મુસાફરો અચાનક જ લપસવાનું કારણ આવ્યું સામે, આખરે શરૂ કરાઈ કામગીરી\nઅમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર રિનોવેશનનું કામ તાજેતરમાં જ પૂર્ણ કરાયું હતું જેમાં ડી.આર.યુ.સી.સી કમિટીના સભ્ય કશ્યપ વ્યાસે આક્ષેપ કર્યો હતો કે હેરિટેજ લુક આપવાના બહાના હેઠળ થઈ રહેલા કામમાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. રિનોવેશનનું આ કામ માત્ર…\nVIDEO: ઈસ્કોન બ્રિજ પર બિલ્ડરની કારના અકસ્માતના CCTV આવ્યા સામે, હવામાં હેલિકોપ્ટની જેમ ઉડી કાર\nઅમદાવાદના એસજી હાઈ-વે પર ઈસ્કોન બ્રિજની નીચે બે કાર અકસ્માતનો ભોગ બની છે. જેમાં બિલ્ડર વિપુલ પટેલનું મોત નિપજ્યુ છે. જ્યારે સાત લોકો ઘાયલ થયા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે…\nકોંગ્રેસમાં આંતરિક વિખવાદ, હાર્દિકને કોંગ્રેસના જ ધારાસભ્યના કાર્યક્રમમાં જતા રોક્યો\nદેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં હાર્દિક પટેલને જતા રોકવામાં આવ્યો. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે હાર્દિકને કાર્યક્રમમાં જતા રોક્યો હતો. ભાણવડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા રાખવામાં આવેલી…\nદ્વારકા કોંગ્રેસમાં ભડકો, પી. એસ. જાડેજા ભાજપમાં જોડાયા\nદેવભૂમિ દ્વારકા કોંગ્રેસમાં ભડકો થયો છે. કોંગ્રેસ શાસિત દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પી. એસ. જાડેજા ભાજપમાં જોડાયા છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભાજપ તરફથી પી. એસ. જાડેજાને પ્રમુખનો હોદ્દો અપાશે. હાલ દ્વારકા જિલ્લા પંચાયતમાં…\n1967માં થયું હતું ગુજરાતમાં સૌથી વધુ મતદાન, પહેલી લોકસભા ચૂંટણી વખતે ગુજરાતમાં હતી ફક્ત આટલી બેઠકો\nગુજરાતની સ્થાપના બાદ વર્ષ 1960થી 2014ની વચ્ચે થયેલી લોકસભા ચૂંટણીમાં 1967થી ચૂંટણી એવી રહીં, જ્યાં 63.77 ટકા મતદાન થયુ હતું. મતદાનનું આ સ્તર અત્યાર સુધીની ચૂંટણીમાં સૌથી વધુ છે. સૌથી ઓછા મતદાનવાળા ચૂંટણીની વાત કરીએ તો વર્ષ 1996માં અહીં સૌથી…\nવડોદરા પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે શહેરનાં વકીલ મંડળના પ્રમુખને સંડોવવા બદલ વિરોધ\nવડોદરા પોલીસ દ્વારા ખોટી અને ગેરકાયદેસર રીતે શહેરનાં વકીલ મંડળના પ્રમુખને સંડોવવા બદલ વિરોધ ઉઠ્યો છે. પોલીસે કોઇ પણ જાતની તપાસ કર્યા સીવાય કાયદાનો દુરપયોગ કરી એક મહિલા વકીલ તેમજ વડોદરા મંડળ પ્રમુખ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી છે. મંડળને બદનામ…\nબનાસકાંઠામાં લોકસભાના ઉમેદવાર તરીકે શંકર ચૌધરીનું નામ વાયરલ\nબનાસકાંઠા બેઠકથી ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે એકથી વધુ મોટા નામો ચર્ચામાં છે. ત્યારે બનાસકાંઠામાં લોકસભાના ઉમેદવાર તરીકે શંકર ચૌધરીનું નામ વાયરલ થયું છે. સોશિયલ મીડિયામાં શંકર ચૌધરીની તસવીર વાળી એક પોસ્ટ વાયરલ થઈ છે. જેમાં શંકર ચૌધરીનો ફોટો છે. શંકર…\nહોળી ધૂળેટી તહેવારોને લઈને અમદાવાદમાં આરોગ્ય વિભાગ સક્રિય, શહેરમાં ઠેર-ઠેર દરોડા\nહ���ળી ધૂળેટીના તહેવારને લઇને અમદાવાદનું આરોગ્ય વિભાગ સક્રિય થયું હતું. આરોગ્ય વિભાગે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખજૂર, હારડા અને ધાણીના ઉત્પાદકોને ત્યાં દરોડા પાડીને ચીજવસ્તુઓની ચકાસણી કરી હતી. તહેવારનોના દિવસોમાં લોકો મીઠાઇ સહિતની સામગ્રી ખુબ મોટા પ્રમાણમાં ખરીદતા હોય છે….\nહાર્દિક પટેલ જામનગરની મુલાકાતે, ગુજરાતમાં 26માંથી આટલી બેઠકો જીતવાનો કર્યો દાવો\nકોંગ્રેસ નેતા હાર્દિક પટેલ આજે જામનગરની મુલાકાતે છે. જ્યાં તેમણે ગુજરાતમાં કોંગ્રેસ 26 માંથી 16 બેઠકો પર જીતશે તેવો દાવો કર્યો છે. હાર્દિકે જામનગર જિલ્લા-કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગી આગેવાનો સાથે બેઠક કરી હતી. તેણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે,…\nપાટીદારો જ હાર્દિકના વિરોધમાં, ઠેર-ઠેર બેનરો લગાવી ગણાવ્યો સમાજનો ગદ્દાર: Video\nપાસમાંથી કોંગ્રેસમાં સામેલ થયેલા પાટીદાર આગેવાન હાર્દિક પટેલ સામે હવે સમાજમાં રોષ વધી રહ્યો છે. શહેરના કેટલાક વિસ્તારમાં હાર્દિક પટેલના વિરુદ્ધમાં બેનરો લાગ્યા છે. બેનરોમાં હાર્દિક પટેલને સમાજના ગદ્દાર ગણાવ્યો છે અને તેના કારણો પણ રજૂ કરાયા છે. અમદાવાદના હિરાવાડી…\nપટેલનાં મતો માટે ભાજપ રમશે મોટો દાવ: ‘ઓપરેશન પાટીદાર’ કૉંગ્રેસ જોતું રહી જશે, મોદીની પટેલ યાત્રા ફળશે\nગુજરાત માટે પાટીદાર લોકો ચૂંટણી બાબતે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે અને એ માટે જ મોદીજી આ વખતે કડવા અને લેવા પટેલમાં પ્રચાર માટે આવ્યાં હતા. લોકસભા હોય કે વિધાનસભા ગુજરાતની દરેક ચૂંટણીમાં બધા જ પક્ષ માટે પાટીદાર એ એક…\nએસજી હાઈ-વે પર કાર અકસ્માતમાં બિલ્ડર વિપુલ પટેલનું મોત, કારમાંથી મળી આવી દારૂની બોટલો\nઅમદાવાદના એસજી હાઈ-વે પર ઈસ્કોન બ્રિજની નીચે બે કાર અકસ્માતનો ભોગ બની છે. જેમાં બિલ્ડર વિપુલ પટેલનું મોત નિપજ્યુ છે. જ્યારે સાત લોકો ઘાયલ થયા છે. આ કારમાંથી દારૂની ખાલી બોટલ પણ મળી આવી છે. અકસ્માતની આ ઘટના પર ટ્રાફિક…\nબનાસકાંઠાઃ જિલ્લા પંચાયતના હિસાબી શાખાના કર્મચારીનો આપઘાત\nબનાસકાંઠા જિલ્લા પંચાયતના હિસાબી શાખાના કર્મચારીએ આપઘાત કર્યો છે. આ મોત પાછળ પરિવારજનોએ હિસાબી વિભાગના અધિકારી પર આક્ષેપ લગાવ્યા છે. હિસાબી શાખાના કર્મચારીએ ઝેરની ગોળી ખાઈને જીવન ટૂંકાવ્યું છે. ત્યારે પરિવારજનોએ આક્ષેપ લગાવતા કહ્યું હતું કે તેમને વારંવાર પરેશાન કરવામાં…\nભાજપમાં ટિકિટ માટે નેતાઓની અફડાતફડી, સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ પુત્ર માટે ટિકિટ માંગી\nલોકસભાની ચૂંટણીને પગલે ભાજપમાં હજુ મૂરતિયાઓની શોધખોળ ચાલી રહી છે.ગાંધીનગરમાં સતત ત્રીજા દિવસે મુખ્યમંત્રી નિવાસસ્થાને ઉમેદવારોની પેનલ બનાવવા મથામણ જામી હતી. પાટણમાં સાંસદ લીલાધર વાઘેલાએ ચૂંટણી લડવા ના પાડી દીધી છે ત્યાં હવે પોરબંદરમાં સાંસદ વિઠ્ઠલ રાદડિયા પણ ચૂંટણી લડવાનુ…\nસુરત પોલીસને મળી સફળતા, બાળકી સાથે રેપ કરનાર શખ્સની કરાઈ ધરપકડ\nસુરતના પલસાણામાં બાળકી સાથે દુષ્ક્રમ કેસમાં પોલીસે નરાધમ શખ્સને ઝડપી પાડ્યો છે. બાળકીને ચોકલેટની લાલચ આપીને અજાણ્યા શખ્સે બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતુ. આ ઘટનાને લઈને પોલીસે તપાસ ચલાવી હતી. તેમજ સીસીટીવી ફૂટેજના આધારે શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી શખ્સ…\nWorld Sparrow Day: બનાસકાઠાનાં આ ભૂલકાઓનું કામ જોઈને ચકલીને પણ આનંદ થશે\nસમગ્ર વિશ્વ આજે ચકલી દિવસની ઉજવણી કરી રહ્યુ છે. ત્યારે બનાસકાંઠાના ડીસાની શાળામાં વિદ્યાર્થીઓએ ચકલી બચાવવાનો મેસેજ આપ્યો છે. આ સાથે જ વિદ્યાર્થીઓએ લોકશાહીના મહાપર્વ પર મતદાનની પણ અપીલ કરી છે. ડીસામાં શહેરના સૌથી ગરીબ બાળકોને કેળવણીના પાઠ ભણાવતી જિલ્લા…\nHOLI 2019: હોળી ઉજવવા માટે ડાકોરનો માહોલ કંઈક અલગ જ છે, લોકોનો જમાવડો….\nરંગોના પર્વ હોળીનું કૃષ્ણ મંદિરોમાં અનેરુ મહત્વ રહેલુ છે. ત્યારે ડાકોરના રણછોડ રાયજી મંદિરમાં પણ રંગોના પર્વની ધુમ જોવા મળી રહી છે. ફાગણી પૂનમ પર પદયાત્રા કરીને ડાકોરના ઠાકોરના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી આજે સેંકડો શ્રદ્ધાળુઓનો ડાકોરમાં જમાવડો જોવા મળી…\nકૉંગ્રેસમાંથી કે ગમે ત્યાંથી હાર્દિક ચૂંટણી લડી શકે એનો પૂરો આધાર હજુ મળ્યો નથી\nકોંગ્રેસના નેતા હાર્દિક પટેલના લોકસભા ચૂંટણી લડવા માટે વિસનગર કોર્ટની સજાનો હુકમ મોકૂફ કરવા હાઇકોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી ટળી છે. જસ્ટિસ આર. પી. ધોલારિયાએ અરજી નોટ બીફોમ મી કરતા સુનાવણી ટળી છે. રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એકટ પ્રમાણે જેલની સજા…\nજાદુ: અમદાવાદના એક નંબરના રેલ્વે પ્લેટફોર્મ પર મુસાફરો લપસી રહ્યા છે\nઅમદાવાદના રેલ્વે સ્ટેશન પર એક નંબર પ્લેટ ફોર્મ મુસાફરો માટે જાણે લપસણી બની ગયું છે કારણ કે રોજ મુસાફરો લપસી રહ્યા છે તાજેતરમાં જ રેલવેના કંટ્રોલરૂમ સમક્ષ પાંચ મુસાફરોને લપસી જવાને કારણે ગંભીર ઇજા થઇ હોવાની ફરિયાદ મળી છે. મુસાફરોને…\nWorld Sparrow Day: લુપ્ત થતી ચકલીઓને પાછી બોલ���વવામાં આ શાળાનાં બાળકો સફળ થયાં, ત્રણ વર્ષની મહેનત રંગ લાવી\nસમગ્ર વિશ્વમાં ચકલીઓ લુપ્ત થઇ રહી છે. ત્યારે લુપ્ત થતી ચકલીઓને બચાવીને કેવી રીતે તેને પરત બોલાવી શકાય તે માટે વડોદારની ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ અવિરત રીતે 3 વર્ષ કાર્ય કર્યુ. અને હવે આ અથાગ પ્રયાસના ઉત્કૃષ્ઠ પરિણામો જોવા મળી રહ્યા…\nકેવી રીતે ભણશે ગુજરાત: વિદ્યાર્થીઓની હાલત તો જુઓ, 2018ની વાત હજુ પેંડિગ છે\nઆદિવાસી પંથકમાં ઉચ્ચ શિક્ષણની વાતો વચ્ચે શાળાઓની એવી વિક્ટ સ્થિતી છે કે વિદ્યાર્થીઓને ટાઢ, તડકો અને વરસાદમાં ભણવા મજબૂર બનવું પડે છે. આખરે ક્યાં છે વિદ્યાર્થીઓની આવી વિક્ટ સ્થિતી જોઇએ આ અહેવાલમાં… વાત છે આદિવાસી પંથક પંચમહાલનાં આંતરિયાળ ગામ છાવડની….\nહોળી પર શોર-બકોર કરવાની પરંપરા કેમ જાણો હોળીની અજાણી 6 વાતો\nહોળીનો તહેવાર વાતાવરણને રંગ અને ઉમંગથી ભરી દેવા માટે અને ખુશીઓનો તહેવાર માનવામાં આવે છે. આ તહેવારનું પૌરાણિક મહત્વ છે.હોળીનો સંબંધ માત્ર હોલીકા-પ્રહલાદ સાથે નથી, પરંતુ ભગવાન શિવ-પાર્વતી અને રાધા-કૃષ્ણ સાથે પણ છે. હોળીનાં તહેવાર પાછળ અનેક પ્રકારની માન્યતાઓ છે….\nગુજરાતનાં ખેડૂતોને ખરેખર રાતે પાણીએ રોવડાવ્યાં, પહેલા સિંચાઈનો અભાવ અને હવે માવઠું\nથોડા દિવસ અગાઉ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં જોવા મળેલા પટેલાથી જીરાના પાકને નુકશાન થયુ છે. ખાસ કરીને પાટણમાં જીરૂ, વરિયાળી અને ધાણાનો પાક કાપણી પર હતો. તેવામાં જ વરસાદી વાતાવરણ સર્જાતા પાકમાં કાળિયા નામના રોગે…\nસફાયો: ભાજપનાં આ નેતાઓનું પત્તુ કપાયુ અને હજુ તો અડધોઅડધ નેતાને બદલશે\nભાજપની પ્રદેશ ચૂંટણી સમિતીએ ત્રણ દિવસની મેરેથોન બેઠકો યોજી તમામ 26 બેઠકોની ચર્ચા કરી રિપોર્ટ તૈયાર કર્યો છે. ભાજપ સામે ગુજરાતમાં તમામ 26 લોકસભા બેઠક જીતવાનો પડકાર છે ત્યારે ભાજપ અડધોઅડધ બેઠક પર ઉમેદવારો બદલવાની તૈયારીમાં છે. જીએસટીવીને મળેલી એક્સક્લુઝીવ…\nચોકીદાર બોલ્યાં રાહુલ ગાંધી, જવાબ આપ્યો મોદીએ એમાં વચ્ચે હાર્દિક પટેલને ખોટુ લાગી ગયું\nચોકીદાર ચોર છે તેવા કોંગ્રેસના નારા સામે ભાજપે હું પણ ચોકીદાર કેમ્પેઈન ચલાવ્યું છે. ત્યારે હાર્દિક પટેલ કોંગ્રેંસમાં જોડાયો પણ તેણે પોતાની આગવી રીતે મોદી સરકાર વિરુદ્ધ કેમ્પેઈન શરૂ કર્યું. હાર્દિકે ભાજપના હું પણ ચોકીદાર કેમ્પેઈન સામે બેરોજગ��રનું કેમ્પેઈન શરૂ…\nયાત્રી કૃપ્યા ધ્યાન દે. સુરત રેલવે સ્ટેશનનાં એનાઉન્સરની કહાની સાંભળશો તો દંગ રહી જશો\nસામાન્ય રીતે રેલવે સ્ટેશન પર ટ્રેનનાં આવ-જા વિશે માહિતી સંભળાતી હોય છે. ત્યારે આપણને એવું લાગે કે કોઇ વ્યક્તિ પોતાની નોકરીનાં ભગરૂપે માઇકમાં એનાઉન્સ કરી રહ્યો છે. સુરત રેલવે સ્ટેશન પર એનાઉન્સમેન્ટ માં જે અવાજ સાંભળો છે. આ વ્યકિત વિષે જો…\nપ્રદેશ ભાજપની કામગીરી આખરે પૂર્ણ: નામો થયાં જાહેર, જુઓ કોણે મારી બાજી અને કોનાં હાથ ખાલી\nલોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવાર પસંદગી માટે પ્રદેશ ભાજપની કામગીરી આખરે પૂર્ણ થઈ છે. બાકી રહેલી ચાર જેટલી બેઠકો પર આજે સીએમ બંગલે ચૂંટણી સમિતિની બેઠકમાં ચર્ચાઓ થઈ હતી. અને આમ ત્રણ દિવસમાં ચૂંટણી સમિતિએ તમામ 26 બેઠકો માટે ઉમેદવારોની પેનલ…\nજંતુનાશક દવાઓમાં પણ માણસોએ મોં મારી લીધુ, આખા 5500 કરોડનું કૌભાંડ છતુ થયું\nઅમદાવાદ ડીઆરઆઇની ટીમે જંતુનાશક દવાઓ એક્સપોર્ટ કરી તેનો ખોટી રીતે લાભ લઇ ગુજરાત, મુંબઇ અને્ તમીલનાડુના એક્સપોર્ટરોનું મસમોટુ કૌભાંડ પકડી પાડ્યુ છે. આ કૌભાંડ 5500 કરોડની આસપાસ છે જે અત્યારસુધીનું સૌથી મોટુ કૌભાંડ સામે આવ્યુ છે. હાલમાં અધિકારીઓએ જંતુનાશક દવાઓનુ…\nભેંસ ભાગોળે,છાસ છાગોળે..કાંઇક આવું જોવા મળ્યું અમરેલી કોંગ્રેસમાં\nપ્રિયંકાને ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જોઈને પતિ નિક જોનાસે આપી આ પ્રતિક્રિયા\nવાયુસેનાએ વહેલીતકે સરકાર પાસે માંગ્યા વિસ્ફોટકો, પાકની હરકતમાં દેખાય છે ઉશ્કેરણીજનક હરકત\nશું તમે બિહારની ‘કુર્તાફાડ હોળી’ અંગે સાંભળ્યું છે, જાણો તેની ખાસિયતો\nઅમદાવાદ રેલવે પ્લેટફોર્મ નં- 1 પર મુસાફરો અચાનક જ લપસવાનું કારણ આવ્યું સામે, આખરે શરૂ કરાઈ કામગીરી\nVIDEO: અક્ષય કુમારને BSF મહિલા જવાને આપ્યો ધોબી પછાડ\nVIDEO: માયાવતી 60ની ઉંમરે વાળ કાળા કરાવી ફેશિયલ કરાવે છે, સુરેન્દ્ર સિંહના સૂર માયાવતીની સુંદરતા તરફ રેલાયા\nગર્લફેન્ડે દગો કર્યો તો પાઠ ભણાવવા પોસ્ટર છપાવી દીધા, રસ્તે જતા દરેક લોકો એ જોયું અને Video Viral\nઆ ભાઈને પત્નીના પ્રેમના પારખા કરવાનો શોખ થયો, પછી જે હાલત થઈ છે કે… Video Viral થઈ ગયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00000.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2009/07/23/lata-mangeshkar/", "date_download": "2019-03-21T22:34:15Z", "digest": "sha1:CWRUTUSKA4TULOBJF54MLRHGHZNRKQNA", "length": 57473, "nlines": 403, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: લતા મંગેશકર – રજની વ્યાસ", "raw_content": "\nપસંદ કરો પ્રથ��� પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nલતા મંગેશકર – રજની વ્યાસ\nJuly 23rd, 2009 | પ્રકાર : જીવનચરિત્ર | સાહિત્યકાર : રજની વ્યાસ | 46 પ્રતિભાવો »\n[‘અવિસ્મરણીય વ્યક્તિચિત્રો’ પુસ્તકમાંથી (આવૃત્તિ : 1988) સાભાર.]\n1942ના વર્ષના એપ્રિલ મહિનાનો એક દિવસ… મરાઠી રંગભૂમિના એક વખતના ખ્યાતનામ અદાકાર અને સંગીતકાર દીનાનાથ મંગેશકર લથડેલી તબિયતે ઘેર આવ્યા. તેમના કાનમાંથી લોહી દદડતું હતું. આઠ દિવસ સુધી તેમને પથારીમાં જ રહેવું પડ્યું. એક રાતે તેમની તબિયતે ગંભીર સ્વરૂપ પકડ્યું. પોતે જ્યોતિષ જાણતા હતા. એટલે તેમણે પોતાનું ભાવિ ભાખ્યું હતું કે હવે તેમનો અંત નજીક હતો. તેમણે પોતાની સૌથી મોટી દીકરી લતાને પથારી નજીક બેસાડીને વહાલથી કહ્યું : ‘બેટા, તમને સૌને છોડીને હું જાઉં છું. પેલા ખૂણામાં મૂકેલો તાનપૂરો અને મારા ઓશીકા નીચે રાખેલું નોટેશન્સનું પુસ્તક – બસ આ બે જ ચીજો તને આપવા મારી પાસે છે. એ બે ચીજોને સહારે અને મંગેશી માતાના આશીર્વાદ સાથે તારે જીવન શરૂ કરવાનું છે. ઈશ્વર તને સહાય કરે.’\nબીજે દિવસે સવારે પૂનાના સાસૂન હોસ્પિટલમાં પથારી પાસે માત્ર લતા અને માની હાજરીમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા. લતા નોંધે છે : ‘મારા પિતાના કોઈ મિત્રો કે અમારાં સગાંવહાલાં આવ્યાં નહીં. આખરે બપોરે સાડા ત્રણ વાગ્યે પિતાના શબને અમે ઘેર લાવ્યાં અને ઉતાવળે સાંજે જ તેમનો અગ્નિદાહ કર્યો. કારણ, તે દિવસો ‘બ્લેકઆઉટ’ના હતા.’ લતાની ઉંમર એ સમયે માત્ર તેર વર્ષની હતી. નાની બહેન આશા, મીના, ઉષા અને ભાઈ હૃદય તો નાનકડાં હતાં. છેલ્લે છેલ્લે કથળી ગયેલી ઘરની હાલતમાં હવે ઘરની સઘળી જવાબદારી આવી ગઈ લતા ઉપર. શરૂઆતમાં કેટલીક મરાઠી-હિન્દી ફિલ્મોમાં લતાએ અભિનય કર્યો હતો પણ એની કમાણી એવી હતી કે કુટુંબને ઘણી વાર બે ટંકનું ભોજન પણ મળતું ન હતું. માત્ર પાણી પીને બાળકો સૂઈ જતાં હતાં. પિતાએ અંત સમયે સોંપેલો તાનપૂરો હવે એનો એકમાત્ર આધાર હતો. એ તાનપૂરા સાથે નાનકડી લતાને આમ તો આઠ વર્ષની દોસ્તી હતી.\nપિતા દીનાનાથ એ જમાનામાં સુપ્રસિદ્ધ સંગીતકાર હતા. વિદ્યાર્થીઓ એમને ત્યાં શાસ્ત્રીય સંગીત શીખવા આવતા. એક વખત એક વિદ��યાર્થીએ તાલમાં ભૂલ કરી. દૂર બેઠેલી પાંચ વર્ષની બાલિકા લતાએ તેની ભૂલ બતાવી. પિતા તો ત્યાં બેઠા જ હતા. માત્ર શ્રવણથી કેળવાયેલી લતાની કોઠાસૂઝથી પિતાના મનમાં ઝબકારો થયો. ‘ભલે પાંચ વર્ષની છે. પણ હવે તાલીમ લેવા માટે તે તૈયાર છે.’ બીજે જ દિવસે એમણે લતાને મળસ્કે ચાર વાગે ઉઠાડી. એના નાનકડા દૂબળા હાથો વચ્ચે તાનપૂરો પકડાવ્યો. માથે હાથ મૂકીને આશિષ આપ્યા. પુરિયા ધનાશ્રી રાગથી તેનો પહેલો પાઠ શરૂ થયો. પછીની વહેલી સવારો પિતા દ્વારા દીક્ષિત વિવિધ રાગોથી સુગંધિત બનતી ગઈ. લતાના અવાજમાં પરિપકવતાનો પિંડ બંધાતો ગયો. સંગીત-સમજની સૂક્ષ્મતા સર્જાતી રહી અને ત્યાર પછી પરમસિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી પણ એ સિલસિલો ચાલુ જ રહ્યો. સંગીત શીખવાની શરૂઆત કરનારને પહેલો પાઠ સામાન્ય રીતે સરળ કહેવાય તેવા ભૂપાલી રાગ દ્વારા કરાવવામાં આવે છે. જ્યારે પિતા દીનાનાથે લતાને પુરિયા ધનાશ્રી – જે શીખનાર માટે ઠીક ઠીક અઘરો કહેવાય તેવા રાગથી શરૂઆત કરાવી. કેવા એ સંગીતકાર – કેવી એમની શ્રદ્ધા એમની દીકરી પ્રત્યેની કે પુરિયા ધનાશ્રી જેવા રાગથી આરંભ કરાવ્યો \n1941માં એક એવી ઘટના બની જે લતાને પાર્શ્વગાયનની સામ્રાજ્ઞી બનાવવામાં નિમિત્તરૂપ બની. ‘ખજાનચી’ ફિલ્મ પૂનામાં ધૂમ મચાવી રહી હતી. એ વખતે ફિલ્મમાં સારા ગાનારની શોધ માટે એક ‘ખજાનચી મ્યુઝિક કોમ્પિટિશન’ યોજવામાં આવી હતી. એમાં ખજાનચી ફિલ્મના સંગીત-નિર્દેશક ગુલામ હૈદર પણ હાજર રહેવાના હતા. લતાએ પિતાથી ખાનગી રીતે આ સ્પર્ધાનું ફોર્મ ભર્યું હતું. કારણ કે દીકરી ફિલ્મી ગીતો ગાય તે પિતાને પસંદ ન હતું. છતાં કોઈક રીતે એમને આ વાતની ગંધ આવી ગઈ. તે ગુસ્સે થયા, પણ જુદા કારણસર – દીનાનાથની દીકરી પહેલી ન આવે તો… આબરૂ શી રહે પણ એ ભય પત્તાંના મહેલની જેમ તૂટી પડ્યો જ્યારે ચન્દ્રકોથી ઊભરાતા તેના નાજૂક સીના સાથે નાનકડી લતાએ ઘરમાં પ્રવેશ કર્યો. સાથે તેને એક વધુ ભેટ પણ મળી હતી – દિલરૂબાની પણ એ ભય પત્તાંના મહેલની જેમ તૂટી પડ્યો જ્યારે ચન્દ્રકોથી ઊભરાતા તેના નાજૂક સીના સાથે નાનકડી લતાએ ઘરમાં પ્રવેશ કર્યો. સાથે તેને એક વધુ ભેટ પણ મળી હતી – દિલરૂબાની નાની વયથી જ તેની સંગીત પર પકડનો એક સરસ પ્રસંગ છે. તે વખતે લતા માંડ આઠ-નવ વર્ષની હશે. એક સમારંભમાં તેણે એક ગીત ગાવા માંડ્યું. ગીતના અંતે તાળીઓના ગડગડાટથી તેને વધાવી લેવામાં આવી. આખો કાર્યક્રમ પૂરો થયા બાદ પ્રેક્ષકો-શ્રોતાઓએ ��� નાનકડી છોકરી પાસે ફરી ગીત સાંભળવાનો આગ્રહ રાખ્યો. તપાસ કરતાં જણાયું કે લતા તેની માતાના ખોળામાં ઘસઘસાટ ઊંઘતી હતી \nદીનાનાથના મૃત્યુ પછી ભરણપોષણનો બીજો કોઈ આરો ન દેખાતાં લતાએ ફિલ્મ સ્ટુડિયોનાં ચક્કર મારવા શરૂ કર્યાં હતાં. આશાના કિરણ સાથે ઊગેલી સવારે એ ઉંબર બહાર પગ મૂકતી અને સાંજે-રાત્રે થાકેલી નિરાશાથી ભાંગી પડેલી ફરી ઉંબર વટાવીને ઘરમાં આવતી. દિવસે દિવસે સુકાતો એ મ્લાન ચહેરો જોઈને નાનાં ભાઈ-બહેન પણ શિયાવિયાં થઈ જતાં. એ વખતે હજી પ્લેબેકનો જમાનો આવ્યો ન હતો. તો પછી આવી દૂબળીપાતળી ને શામળી છોકરીને કોણ ફિલ્મમાં રોલ આપે \nઆવી એક રઝળપાટમાં લતાને નામી સંગીત-નિર્દેશક ગુલામ હૈદરસાહેબ મળી ગયા. લતાએ તેમને કામ આપવા વિનંતી કરી. ગુલામ હૈદરને છ વર્ષ પહેલાં ‘ખજાનચી’ની સ્પર્ધામાં પ્રથમ આવેલી આ છોકરી બરાબર યાદ હતી. બીજે દિવસે એને સ્ટુડિયોમાં બોલાવી. તે વખતે શશધર મુખરજીની ‘શહીદ’ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. સવારે દસ વાગે લતા પહોંચી ગઈ સ્ટુડિયો પર. રેકોર્ડિંગ રૂમની બહાર હૈદર સાહેબની વાટ જોતી બેઠી. હૈદરસાહેબ આ વાત ભૂલી ગયેલા. આખો દિવસ એ છોકરી તેમના બહાર આવવાની વાટ જોઈને બેસી રહી – ભૂખે અને તરસે રખે ને પોતે ક્યાંક ખાવા-પીવા જાય ને સાહેબ બહાર આવે. પોતાને ન જુએ અને માંડ હાથ આવેલી તક સરકી જાય તો….\nઆખરે સાંજે કામ પત્યું ત્યારે ગુલામ હૈદર બહાર આવ્યા. લતાને જોતાં જ એમને યાદ આવી ગયું. સ્ટુડિયોના મ્યુઝિશિયનો પણ જતા રહ્યા હતા. આખરે પોતે જ હાર્મોનિયમ પર બેઠા. શશધર મુખરજી પણ બેઠા હતા. લતાએ નૂરજહાંએ ગાયેલું ઝીન્નત ફિલ્મનું એક ગીત ગાયું. શશધરે લતાને ‘નપાસ’ કરી દીધી. આવો દૂબળો અને ઝીણો અવાજ ન ચાલે. પરંતુ ગુલામ હૈદર લતાના કંઠની સોનાની ખાણને પારખી ગયા હતા. તેમણે શશધર મુખરજીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું : ‘તમને ઠીક લાગે તેમ કરો. પરંતુ સામી દીવાલે લખી રાખજો કે એક દિવસ નિર્માતાઓ અને દિગ્દર્શકો આ છોકરી પાસે ગવડાવવા માટે તેના પગ પકડતા હશે ’ બીજે દિવસે હૈદરસાહેબે લતાને બોલાવી. લોકલ ટ્રેનમાં તેને મલાડ લઈ ગયા – ‘બોમ્બે ટૉકિઝ’ સ્ટુડિયોમાં. ટ્રેનમાં બેઠા બેઠા તેમણે ‘મજબૂર’ ફિલ્મના પ્રથમ ગીતની બંદિશ કરી. લતાને ગવડાવ્યું. તેની સાથે પોતાના સિગારેટના ટિન પર રિધમ આપી. આ ફિલ્મે બાદમાં સુવર્ણ જયંતી ઊજવી. અને તેય મુખ્યત્વે મ્યુઝિકના જોર પર. તેના આ પ્રથમ ગીતથી ફિલ્મી જગતમાં સન્ના��ો મચી ગયો. ગુલામ હૈદરસાહેબની આગાહી સાચી પડી રહી હતી. લતાને કામ મળવા માંડ્યું હતું. મલાડ, અંધેરી ને ગોરેગાંવના સ્ટુડિયોમાં એની સવાર, બપોર ને સાંજ પસાર થતી ગઈ. રોજ બે-ત્રણ બે-ત્રણ ગીતોનું રેકોર્ડિંગ થતું રહ્યું. લતાને હજી યાદ છે તે દિવસો – ‘સ્ટુડિયોમાંથી કારની સતત આવનજાવન રહેતી છતાં કોઈ મને લિફટ આપતું ન હતું. હું તો લોકલ ટ્રેનમાં જ અથડાતી – કુટાતી રહી ’ બીજે દિવસે હૈદરસાહેબે લતાને બોલાવી. લોકલ ટ્રેનમાં તેને મલાડ લઈ ગયા – ‘બોમ્બે ટૉકિઝ’ સ્ટુડિયોમાં. ટ્રેનમાં બેઠા બેઠા તેમણે ‘મજબૂર’ ફિલ્મના પ્રથમ ગીતની બંદિશ કરી. લતાને ગવડાવ્યું. તેની સાથે પોતાના સિગારેટના ટિન પર રિધમ આપી. આ ફિલ્મે બાદમાં સુવર્ણ જયંતી ઊજવી. અને તેય મુખ્યત્વે મ્યુઝિકના જોર પર. તેના આ પ્રથમ ગીતથી ફિલ્મી જગતમાં સન્નાટો મચી ગયો. ગુલામ હૈદરસાહેબની આગાહી સાચી પડી રહી હતી. લતાને કામ મળવા માંડ્યું હતું. મલાડ, અંધેરી ને ગોરેગાંવના સ્ટુડિયોમાં એની સવાર, બપોર ને સાંજ પસાર થતી ગઈ. રોજ બે-ત્રણ બે-ત્રણ ગીતોનું રેકોર્ડિંગ થતું રહ્યું. લતાને હજી યાદ છે તે દિવસો – ‘સ્ટુડિયોમાંથી કારની સતત આવનજાવન રહેતી છતાં કોઈ મને લિફટ આપતું ન હતું. હું તો લોકલ ટ્રેનમાં જ અથડાતી – કુટાતી રહી \n1948નું વર્ષ એને માટે સુવર્ણવર્ષ સમું નીવડ્યું. છ વર્ષના ગાળામાં તેનું નામ ચમકી ઊઠ્યું હતું. લગભગ બધા જ નામી સંગીત-દિગ્દર્શકો સાથે તે કામ કરી ચૂકી હતી. 1948માં તેણે પોતાની મોટરકાર ખરીદી અને 1948ની જ એક સોનેરી સવારે તેણે એક યાદગાર ગીત ગાયું…. ફિલ્મ હતી ‘મહલ.’ સંગીત-નિર્દેશક હતા ખેમચંદ પ્રકાશ અને ગીત હતું : ‘આયેગા…. આયેગા… આનેવાલા…’ પછી તો કીર્તિ અને કલદાર તેનાં ચરણ ચૂમવા લાગ્યાં. ‘અંદાઝ’, ‘આગ’, ‘બરસાત’ ફિલ્મોએ લતાને સર્વોચ્ચ શિખરે બેસાડી દીધી. પોતાની પાસે જ્યારે ઠીક કહી શકાય તેવી આવક થઈ તેમાંથી તેણે સૌ પ્રથમ તેનાં નાનાં ભાઈબહેનો માટે કપડાં અને તે મૂકવા કબાટ ખરીદ્યું. ગરીબીના કારમા દિવસો કાપવા માતાનાં વેચાઈ ગયેલાં ઘરેણાં પાછાં ખરીદ્યાં. પોતે ત્યારથી ગરવીલા સફેદ રંગનાં કપડાં ધારણ કર્યાં. મોટે ભાગે તે આજે પણ સાદગીમાં જ રહે છે.\nલતા મંગેશકરનું સ્થાન ચાર ચાર દાયકા સુધી ફિલ્મી પાર્શ્વગાયન ક્ષેત્રે નિશ્ચલ અને અજોડ રહ્યું છે. વીતેલાં વર્ષોમાં બીજી કેટલીય પાર્શ્વગાયિકાઓ આ ક્ષેત્રમાં આવી છે. કેટલાકે સારો યશ પ્રાપ્ત કર્યો છે – કીર્તિ સંપાદન કરી છે – છતાં લતાની બરોબરી કરી શકે તેવો કંઠ હજી ફિલ્મી દુનિયાને પ્રાપ્ત થયો નથી. ફિલ્મી જગતની કારકિર્દી છતાં લતાએ કદી સસ્તી લોકપ્રિયતા ઈચ્છી નથી. કોઈ સમારંભમાં એ ગાતાં નથી. એના જેટલી વિપુલ સંખ્યામાં પણ કોઈએ ગીતો ગાયાં નથી. એટલે જ તો ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડઝમાં તેઓ સ્થાન પામ્યાં છે. તેમણે 26,000થી પણ વધુ ગીતો ગાયાં છે. લતાનો અદ્દભુત કંઠ ઈશ્વરની એક અદ્દભુત કૃપા સમાન છે. એક દંતકથા સમાન છે. સાધનાની સરાણે ચઢીને એનો સૂર દિવ્ય તેજ પામ્યો હોય તેમ અવિરતપણે રેલાઈ રહ્યો છે. લતાને માટે ગાવું એ શ્વાસ લેવા જેટલું જ સહજ છે. કેટલાંક ગીતોની બંદિશ ટેલિફોન ઉપર જ સાંભળીને સ્ટુડિયોમાં પહેલી જ વારના ટેકમાં તે રેકર્ડ થઈ શક્યાં છે. ધન-વૈભવ, કીર્તિ અને કોઈ અભાવ વિનાની ચરમ પરિતૃપ્તિના શિખરે હોવા છતાં તે અત્યંત સૌમ્ય, વિવેકી અને સાદગીથી ભર્યાં ભર્યાં છે. બધાં ભાઈબહેનો, મીના, આશા, ઉષા પાર્શ્વગાયિકાઓ છે. ભાઈ હૃદયનાથ સંગીત-નિર્દેશક છે.\nઆટલી સિદ્ધિના શિખરે ઊભવા છતાં લતાના હૃદયમાં એક જ રંજ છે. એને એના પિતાની ઈચ્છાનુસાર શાસ્ત્રીય સંગીતની જ સાધના કરવી હતી. સંજોગોએ એને ફિલ્મક્ષેત્રમાં લઈને મૂકી દીધી. શાસ્ત્રીય સંગીતના આરાધકો – ગમે તેવા ઉચ્ચકોટિના પણ ફિલ્મી સંગીત માટે સૂગ ધરાવે છે.\nએક રસપ્રદ પ્રસંગ બન્યો હતો.\nએક ખાંસાહેબે-ઉસ્તાદજીએ વાતવાતમાં અભિપ્રાય આપી દીધો : ‘ઠીક છે, છોકરી ફિલ્મોમાં ગાય છે એટલે એ આટલી બધી લોકપ્રિય થઈ ગઈ છે, પરંતુ આમાં સંગીત-સાધના ક્યાં ’ લતાને કાને આ વાત ગઈ. ખૂબ આદરપૂર્વક ઉસ્તાદજીને લતાએ પોતાને ત્યાં આમંત્રણ આપ્યું. એમના ચરણસ્પર્શ કરીને કહ્યું :\n‘હું તાનપૂરો લઈને બેસું છું. આપ કાંઈક ગાઓ. હું તે દોહરાવવાની કોશિશ કરીશ.’\n ઉસ્તાદજીએ મનોમન લતાને પાઠ શિખવાડવાનું નક્કી કર્યું હોય તેમ એક વિચિત્ર તાનપલટાવાળી ગત ગાઈ. લતાએ તરત જ – ક્ષણનાય વિલંબ વિના ઉસ્તાદજી કરતાં પણ વધુ સહજતાથી-કુશળતાથી એ ગત ગાઈ સંભળાવી ઉસ્તાદજી અવાક થઈ ગયા. હવે તો એ પણ લતાની પ્રશંસા કરતા થાકતા નથી.\nકહે છે કે સાધનાનું મૂલ્ય તો છે જ છતાંય પરમેશ્વરની કૃપાનો કોણ ઈન્કાર કરી શકે હા, સંગીતના પરમ સાધક પિતાના હૃદયના આશીર્વાદ સાથે બાલિકા લતાના હાથે ધરાયેલા એ તાનપુરાના સૂરોમાં મા મંગેશીના આશિષ પણ ભળ્યા હતા એ વાત અવાજની સામ્રાજ્ઞી લતા મંગેશકરને હૈયે બરાબર કોતરાયેલી છે. કારણ કે આજે પણ ���ેને પુરિયા ધનાશ્રીના સૂરો સંભળાય છે.\n« Previous અપશુકન – પુષ્પાબેન પંડ્યા\nબુદ્ધિની બલિહારી – કનુભાઈ રાવલ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nકવિતાનો સૂર્ય (રવીન્દ્રચરિત) – મહેશ દવે\nરવીન્દ્રનાથ હવે બાવીસ વર્ષના થવા આવ્યા હતા. ટાગોરકુટુંબની પરંપરા મુજબ તો તેમનાં લગ્ન ક્યારનાં થઈ ગયાં હોત, પણ વિવિધ કારણોને લઈને એમનું લગ્ન લંબાયું હતું. પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ મોટે ભાગે હિમાલયમાં ધર્મ-ધ્યાનમાં મગ્ન રહેતા. સૌથી મોટાભાઈ દ્વિજેન્દ્રનાથ ધૂની હતા, સંસાર-વ્યવહારની બાબતમાં એમને જરાય રસ નહીં. સત્યેન્દ્રનાથ સરકારી નોકરીમાં ગામ-પરગામ ફરતા રહેતા અને જ્યોતિરીન્દ્રનાથ અનેક કામોમાં વ્યસ્ત. વચ્ચે દોઢ-બે વર્ષનો રવીન્દ્રનાથનો ... [વાંચો...]\nઘરની હવામાં જ સંગીત.. – રજત ધોળકિયા\nબાળપણથી મેં પપ્પાને ગાતા, કમ્પોઝ કરતા જોયા છે. અમારા ઘરની હવામાં સંગીત વહેતું હતું. એટલે સંગીતનું શિક્ષણ લેવા માટે મારે બહાર ન જવું પડ્યું. પપ્પા સાઈલન્ટ ટીચર હતા. તેઓ કદી પણ ગુસ્સે ન થતા. તેમની કહેવાની શૈલી નિરાળી હતી. તેમને ન ગમતું કામ કરું તો તેઓ ગંભીર થઈને કહેતા અને પછી ચૂપ થઈ જાય. એ ચુપકીદી બે તમાચા કરતાં વધારે ... [વાંચો...]\nરામપ્રસાદ બક્ષી : નસેનસમાં વિદ્યાપ્રેમ છલકાતો – ધીરુબહેન પટેલ\nસાન્તાક્રુઝ, પોદાર હાઈસ્કૂલ, હાઈસ્કૂલના મકાન પર કંડારેલી મયૂરવાહિની વીણાવાદિની સરસ્વતીની મૂર્તિ અને અમારા રામભાઈ મારા બાળપણનાં સંભારણાંમાં એવાં ઓતપ્રોત થઈ ગયાં છે કે લગભગ એક સાથે જ – એકાકાર થઈને યાદ આવે. ત્યારે મારી ઉંમર સાત આઠ વર્ષની હશે. નોટબૂકની એક બાજુએ કોઈ મનગમતું ચિત્ર ચોંટાડવાનું અને બીજી બાજુએ – જમણી બાજુએ એ ચિત્ર વિશે જે મનમાં આવે તે લખવાનું એવું ... [વાંચો...]\n46 પ્રતિભાવો : લતા મંગેશકર – રજની વ્યાસ\nમહાન ગાયિકા લતાજી નો લેખ આપવા બદલ આભાર\nસુશ્રી લતાજીના માતૃશ્રી ગુજરાતી છે તે આજે જાણ્યું.\nધન્ય ધન્ય ધરા ગુર્જર.\nઆપના દાવા પ્રમાણે સુશ્રી લતાજીના માતૃશ્રી ગુજરાતી નથી.\nઆ વિષે વધુ માહિતી વિકીપીડીયા પર ઉપલબ્ધ છે.\nલતાજીના માતૃશ્રી ગુજરાતી હોવાની આપની માહિતીની કદર કરૂ છું\nપરંતુ આ બાબતે કોઈ લિંક કે પછી ઉપલબ્ધ માહિતી રજુ કરશો તો\nબાબત નિર્વિવાદ થઈ જશે.\nસુંદર અને માહિતી સભર લેખ,\nમ્રુગેશ્ભાઇ, આભાર. આપણિ ખુશકિસ્મતિ ચેી કે રફિ સાહેબ્ લતાજિ આશાજિ કિશોર કુમાર તલત મહેમુદ જેવા ગાયકો તથા મદન મોહન રોશન નૌશાદ ખયા��� ગુલામ હૈદેર ઓ પિ નય્યર જેવા સન્ગિતકારો આપણને મલ્યા ચેી. મને તો ક્યારેક વિચાર આવે ચેી કે જો આ બધા કોઇ બિજા ક્શેત્ર (Field) મા હોત તો આપ્નુ શુ થાત આપનિ જિદગિ મા એમના ગિતો એત્લા વણાય ગયા ચેી કે એના વગરનિ જિદગિ વિચારિ પન શક્ત નથિ. આભાર.\nલતા મંગેશકર ક્યારેય પગમાં ચંપલ પહેરી ને ગાતા નથી. સરસ્વતીદેવી કાંઇ આમ જ તેમના પર પ્રસન્ન થયા નથી. નવા અને ગાયન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાનો એ આ વાત ધ્યાનમાં રાખવી જોઇએ.\nઆટ આટલા Telent Hunt પ્રોગ્રામ્સ પછી પણ લતા મંગેશકરની બરોબરી કરી શકે તેવો અવાજ શોધી શકાયો નથી.\nભારતીય ફિલ્મ સંગીતની ઓળખના પર્યાય સમાન સુશ્રી લતા મંગેશકર ભારત રત્નથી વંચિત છે.\nઆપણા દેશમાં ફિલ્મી નટ શ્રી એમ.જી. રામચંદ્દ્રનને ભારતરત્ન મળી શકે છે.\nસુશ્રી લતાજીના અસ્તિત્વની નોંધ લેવાતી નથી…\nમને આ બાબતનો ખ્યાલ ન હતો.\nમ્રુગેશભાઇ, સુશ્રી લતાજી વિશે સુન્દર માહિતિ આપવા બદલ આભાર.\nઆવી વિરોધાભાસી વાતો ઘણી પ્રતિભાઓ વિષે સાંભળી છે. બની શકે કે તેઓ તમને જે તે સમયે ન્યાય ન આપી શકયા હોય. આવા એકાદ અનુભવ પર થી સમગ્ર વ્યક્તિ વિષે અભિપ્રાય ન બાંધી શકાય.\nરહી વાત તેમના ‘money oriented’ હોવાની તો, તેમનો આ અભિગમ કદાચ તેમના શરુઆત ના સંઘર્ષમય અને દારુણ ગરીબીમય અનુભવો ને કારણે હોય શકે. અહીં એ ન ભુલવું જોઇએ કે ઘણી ખ્યાતનામ ફિલ્મી હસ્તીઓ જેઓ તેમના સમયમાં પ્રસિધ્ધિ અને સમૃધ્ધિનાં શિખર પર હતી, ગરીબાઈ અને ગુમનામીમાં મૃત્યુ પામી છે.\nલતાજીના જીવન પર માહિતીસભર લેખ આપવા બદલ આભાર.\nએક વ્યક્તિ તરીકે લતાજીની ચર્ચા કરવી અસ્થાને છે, તે તેમનુ વ્યક્તિગત જીવન છે. હા, તેમના ૨૬૦૦૦ ગીતો ગાવા જેવા વિવાદાસ્પદ દાવાનો ઉલ્લેખ કરી શકાય.\nબાકી, મારા હિસાબે તો બે આખી પેઢી તેમને સાંભળીને મોટી થઈ છે, તેમની ‘hunting melodies’ સાંભળીને આજે પણ શરીરમાંથી એક કંપારી પસાર થઈ જાય છે.\nખરેખર સુ.શ્રીલતાજી વંદનીય છે. માહિતી સરસ આપી.\nરજતપટના અજોડ પાર્શ્વગાયિકાનો રસપ્રદ પરિચય.\nઆવા કારણો ને લીધે જ જુના ગીતોમાંથી પૈસા ની બૂ નથી આવતી.\nવ્હી. શાંતારામની “નવરંગ” ફિલ્મ નો એક સંવાદ યાદ આવે છે…..”ચાંદી કે સિક્કો કે પીછે દૌડને વાલો કા ચાંદની સે ક્યા વાસ્તા\nઆ સ્ટોરી શેર કરવા બદલ આભાર.\nશ્રી રહી સાહેબની અન્ય ધર્મ પ્રત્યે નિષ્ઠા અને સન્માન પ્રેરણાત્મક છે.\nજો રફી સાહેબ ભાગલા પછી નુરજહાંની જેમ દેશ છોડી ગયા હોત તો\nઆપણે ઘણું ઘણું ગુમાવ્યું હોત જે શ��્દોમાં વ્યક્ત કરવું શક્ય નથી.\nશ્રી રફી સાહેબની ૨૯મી પુણ્યતિથી નિમીત્તે અકિલાન્યુઝ પર તેમને શ્રધ્ધાંજલિ અર્પતો એક લેખ\nઆજે ૨૯ જુલાઈ પ્રસિધ્ધ થયો છે તે વાંચવા ભલામણ.\nઅવનવી પૂરક માહિતી પિરસતા વાચકમિત્રો લેખને રોચક અને માણવા યોગ્ય બનાવે છે.\nમોટાભાગે ટોચ પર પહોંચેલ વ્યક્તિ વિશે સિક્કાની બીજી બાજુ નીકળવાનીજ.\nસાચો માનવી કરોડોમાં કોકજ\nગાવાની વાત છે ત્યાં લતાજીને કોઈ ન પહોંચે.\nસુંદર માહિતી બદલ અભિનંદન.\nલતા અને મીઠાસ એક બીજા ના પર્યાય થઈ રહ્યા. તેમના યોગદાન ને શબ્દોમા સમાવવુ અઘરુ છે. તેમના વિશે કોઇપણ કમેન્ટ કરવી એ પણ સુરજ ને દિવો બતાવવ સમાન છે.\nજીતેંન્દ્ર જે. તન્ના says:\nકોઇ પણ વસ્તુ સર્વશ્રેષ્ઠ છે એનાથી વધુ સારુ બીજુ કાંઈ ન હોઈ શકે એવુ ભાગ્યે જ કહી શકાય.\nલતાજીના અવાજ વિશે આવુ ચોક્કસ કહી શકાય.\nલતાજી વીશે નું આપનું સંકલન વખાણવા લાયક છે.\nકિશોર કુમાર અને લતા મન્ગેશકરે ત્યાર ના સમય મા નવોદિત ને તક ન આપી આ પણ એક કડ્વુ સત્ય છે.\nપણ એ વાત સત્ય છે. કે આજ સુધી તેમના જેવા ગાયક થયા નથી.\nઅવનવી પૂરક માહિતી પિરસતા વાચકમિત્રો લેખને રોચક અને માણવા યોગ્ય બનાવે છે.\nમોટાભાગે ટોચ પર પહોંચેલ વ્યક્તિ સુંદર માહિતી બદલ અભિનંદન.\nલતાજી આજના ભારતની શાન છે.\nતેમનો અવાજ યુગો સુધી સઁભળાશે \nતેઓનો કઁઠ કોયલનો પર્યાય છે \nઇશ્વર તેઓને દીર્ઘાયુ બક્ષે \nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00001.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A4%E0%AA%AF%E0%AA%9C%E0%AA%9E", "date_download": "2019-03-21T23:02:14Z", "digest": "sha1:PSO4FYGXOUWB2UWJVCFEJD4CHGAOKO36", "length": 3507, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "પિતૃયજ્ઞ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રા��ો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nપિતૃયજ્ઞ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00001.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://govindmaru.com/2012/07/12/dinesh-panchal-25/", "date_download": "2019-03-21T23:01:17Z", "digest": "sha1:D4GFYO2XHIRRZQSNE4FDSJ7D6NC35MLB", "length": 77900, "nlines": 410, "source_domain": "govindmaru.com", "title": "અન્તરના ઈન્દ્રધનુષનો અદૃશ્ય રંગ – ‘અભીવ્યક્તી’", "raw_content": "\nરૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)\nઅન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)\nઅન્તરના ઈન્દ્રધનુષનો અદૃશ્ય રંગ\nપોતાના પુસ્તકની પ્રસ્તાવનામાં સ્વપ્રશંસા કરનાર લેખક શોભતો નથી. કોઈ એવું કરી બેસે તો બેહુદું લાગે. એવું બેહુદું કે જાણે કોઈ કદરુપો મુરતીયો પોતાની કંકોતરીને ભપકાદાર બનાવવા ન મથી રહ્યો હોય લોકો તરફથી પ્રશંસા પ્રાપ્ત થાય તો તેમાંથી પણ વીવેકબુદ્ધીની ચાળણી વડે ઘણું ‘ચાળણ’ કાઢી નાખવાનું હોય. (લોકો ક્યારેક બહુ નમતું તોલતા હોય છે લોકો તરફથી પ્રશંસા પ્રાપ્ત થાય તો તેમાંથી પણ વીવેકબુદ્ધીની ચાળણી વડે ઘણું ‘ચાળણ’ કાઢી નાખવાનું હોય. (લોકો ક્યારેક બહુ નમતું તોલતા હોય છે \nવાચકો, લેખકો કે સાહીત્યકારોએ આ લખનાર વીશે વખતોવખત લખ્યું છે – ‘વીચારોનો વ્યાપ વીશાળ છે, તારણો તટસ્થ છે, જ્યાં ગુણકારી ચીન્તન કડવું હોય ત્યાં લેખક શૈલીનું શહદ નાખીને વાચકોનો રાજીપો જાળવી લે છે; પણ જ્યાં અનીવાર્ય હોય ત્યાં શબ્દોનો તેજાબી ચાબુક ઉગામવાનું પણ લેખક ચુકતો નથી. ટુંકમાં, એમ કહી શકાય કે આ ‘મહેતો’ એવો છે જે મારેય છે અને ભણાવેય છે.’ પ્રસ્તુત અભીપ્રાય મોટા વીવેચકનો હોય ત્યારે લેખકને સ્વાભાવીક જ આનન્દ થાય. જો કે આ પણ પ્રશંસા જ થઈ કહેવાય. પણ ખાતરી રાખજો મારે અહીં એ નીમીત્તે જરા જુદું કહેવું છે.\nરૅશનાલીઝમ અંગે મારા મનમાં હમ્મેશાં એક ગડમથલ રહી છે. એ ગડમથલનું ગુમડું અહીં ફોડવું છે. મેં કદી રૅશનાલીસ્ટ બનવાનો પ્રયત્ન નથી કર્યો. કુંડામાં ખાતર નાખીને ઉગાડવામાં આવે એમ મેં પાળીપોષીને રૅશનાલીઝમનો છોડવો ઉછેર્યો નથી. અન્દરથી સ્વયમ્ ઉગેલું એ રૅશનાલીઝમ છે. લોકો પાઉડર નાખી કૃત્રીમ રીતે કેરી પકવતા હોય છે. આ લખનારે ચીન્તનના ફળને કેલ્શીયમ કાર્બાઈડથી પકવવાની ભુલ નથી કરી. દીમાગની હાર્ડડીસ્કમાં જે કાંઈ પડેલું છે તે ભાગ્યે જ બહારથી ઈન્સ્ટૉલ કરેલું છે. પહેલો બળવો સાત આઠ વર્ષની ઉમ્મરે માતાએ માંદળીયું પહેરાવેલું ત્યારે પોકારેલો. ત્યાર બાદ ઘરે વીધી કરતા એક ભગતને પુછી બેઠેલો, તમે માંદા પડો ત્યારે જાતે ઈલાજ કરવાને બદલે કેમ ડૉક્ટર પાસે જાઓ છો પીતાજીએ તમાચો મારી દીધેલો પીતાજીએ તમાચો મારી દીધેલો એ તમાચો ગાલ કરતા દીલ પર વધારે ચચરેલો. પણ તે તમાચાથી અંદર વીવેકબુદ્ધીવાદનું વીધીસરનું ખાતમુહુર્ત થયેલું. એને અમૃત ગણો કે ઝેર; હૈયાની ભુમીની એ મુળ નીપજ છે. લેખકે ગમે તેટલી ઉંચાઈ સર કરી હોય; પણ તેના બધા જ વીચારો સાચા હોય એવું ઠરેલ વાચકો માની લેતા નથી. સદ્ ભાગ્યે એવા વાચકોની સંખ્યા વધતી જાય છે એથી સત્યજીવી લેખકોની આવરદા વધી જાય છે. જે તળાવમાં રાજહંસોની વસતી ભરપુર હોય તે તળાવને કાંઠે મોતીનો વેપારી ભુખે નથી મરતો.\nપુસ્તક ‘અન્તરના ઈન્દ્રધનુષ’ પુરેપુરું ઈશ્વરના અસ્તીત્વ અંગે નથી; પણ સમગ્ર પુસ્તકનો સ્થાયી–ધ્વની રૅશનલ રહ્યો છે. ઘણા લેખો જેવા કે : ‘અન્ધશ્રદ્ધા અને અધર્મનું સંયુક્ત સાહસ એટલે કોમી રમખાણો’, ‘શ્રી મોરારીબાપુ આટલું વીચારે’, ‘માનવધર્મનો સાચો કર્મકાંડ કયો ’ વગેરેમાં રૅશનાલીઝમનો મહીમા કર્યો છે. જીવનનાં એ નક્કર સત્યો શ્રદ્ધાળુઓથી પણ અવગણી શકાય એવાં નથી.\nહવે પેલા ગડમથલના ગુમડાની વાત કહું તે સાંભળો. માણસના સારા–નરસા કે સાચા–જુઠાનો ચુકાદો, આખરે તો અન્તરની અદાલત તરફથી મળે છે. શું ચોવીસ કલાક આપણી અન્તરની અદાલત જહાંગીરી ન્યાય કરે છે શું આપણી જાણ બહારનું કોઈ અગોચર સત્ય આપણે ન સમજી શક્યા હોઈએ એવું ન બની શકે શું આપણી જાણ બહારનું કોઈ અગોચર સત્ય આપણે ન સમજી શક્યા હોઈએ એવું ન બની શકે સત્યના વીજ્ઞાન આધારીત માપદંડ વડે સાબીત થઈ શક્યું છે ખરું કે આપણી ફુટપટ્ટી પર પુરા બાર ઈંચ છે – એક પણ દોરો ઓછોવત્તો નથી સત્યના વીજ્ઞાન આધારીત માપદંડ વડે સાબીત થઈ શક્યું છે ખરું કે આપણી ફુટપટ્ટી પર પુરા બાર ઈંચ છે – એક પણ દોરો ઓછોવત્તો નથી દરેક માણસ પોતાની આંખની મર્યાદામાં રહીને જોઈ શકે છે. દીવાલ આગળનું સત્ય તે જોઈ શકે છે; પણ દીવાલ પાછળનું સત્ય તે જોઈ શકતો નથી. એ બન્ને સત્ય વચ્ચે ફોટોગ્રાફ અને ઍક્સ–રે જેવો તફાવત છે. એથી કોઈની પણ વાત સાચી માની લેતાં પહેલાં વીચારવાનું અનીવાર્ય બને છે. ગાંધીજીએ ‘ધર્મમન્થન’માં કહેલું : ‘હું ‘મહાત્મા’ ગણાઉં તેથી મારું વચન સાચું જ છે એમ કોઈ ન માની લે. ઉત્તમ માર્ગ એ છે કે ‘મહાત્મા’ના વચનને પણ બુદ્ધીની કસોટીએ ચઢાવવું ને તેમાં કસ ન લાગે તો તે વચનનો ત્યાગ કરવો.’ ગૌતમ બુદ્ધે પણ કંઈક એ મતલબનું જ કહેલું : ‘હું પ્રસીદ્ધ સાધુ છું કે પુજ્ય છું એ કારણે મારી વાત સાચી માની લેશો નહીં. પણ તમારી વીવેકબુદ્ધીથી મારી વાત ખરી લાગે તો જ તેનો સ્વીકાર કરજો.’\nખરી ગરબડ અહીંથી શરુ થાય છે. સરવાળે તો સત્યની ચકાસણી વ્યક્તીગત વીવેકબુદ્ધી પર જ છોડવામાં આવી છે. પરન્તુ વીવેકબુદ્ધીના માપદંડને થોડી મર્યાદાઓ છે. એમાં ‘તુન્ડે તુન્ડે મતી: ભીન્ના’ જેવું સમ્ભવી શકે. સત્યનું ઘડીયાળ કેવળ એક કાંટાથી ચાલતું નથી. વીવેકબુદ્ધીની સાથે વૈજ્ઞાનીક ચકાસણીના બીજા કાંટા વીના તે અધુરું ગણાય. પ્રશ્ન ઈશ્વરનો હોય, જ્યોતીષનો હોય, વાસ્તુશાસ્ત્રનો હોય કે વહેમ અને અંધશ્રદ્ધાનો હોય; દરેકનો આંખ મીંચીને સ્વીકાર પણ ન કરવો જોઈએ અને તે જુઠું સાબીત ન થાય ત્યાં સુધી તેનો ઝનુનપુર્વક વીરોધ પણ ન કરવો જોઈએ. આસ્તીક–નાસ્તીક દરેકે સત્યની ક્ષમતા પર ભરોસો રાખવો જોઈએ. ‘હમસચ્ચાઈ’ને બદલે ‘બ્રહ્મસચ્ચાઈ’નો આગ્રહ રાખવો જોઈએ. વીજ્ઞાનના કાંટા પર જે વજન નીકળે તે જ સાચું વજન. કેવળ ભગવાન સામે જ નહીં; જરુર પડે તો વીજ્ઞાન સામે પણ વાંધો ઉઠાવવો જોઈએ. અનેકવાર એવું બન્યું છે કે કોઈ વીજ્ઞાનીએ શોધેલા સીદ્ધાન્તને, બીજા વીજ્ઞાનીએ પડકારીને સાચા સીદ્ધાન્તને પ્રસ્થાપીત કર્યો છે. અને વળી પહેલા વીજ્ઞાનીએ પુરી ખેલદીલીથી આખરી સત્યને સ્વીકાર્યું છે. કેટલીક માન્યતાઓને ગેરકાયદેસર રીતે સત્યનો દરજ્જો આપી દેવામાં આવતો હોય છે. એક બહુપ્રચલીત દાખલો જોઈએ. ઘુવડની દૃષ્ટીમર્યાદાને કારણે સુરજ તેને ન દેખાય ત્યારે અંધકાર ઘુવડનું ગેરકાયદેસરનું સત્ય (ઈલ્લીગલ ટ્રુથ) બની રહે છે. વોલ્ટર બેગહોટે કહેલું : ‘માનવજાતે જો કોઈ મોટી વેદના અનુભવવી પડતી હોય તો તે છે પહેલીવાર કોઈ નવા વીચારને અપનાવવાની વેદના \nમાણસના પ્રત્યેક વીચારે ન્યાયની મેઝરટેપથી મપાવું પડે છે અને સત્યની એરણ પર ટીપાવું પડે છે. દરેક માન્યતાએ સત્ય અને ન્યાયની બેધારી કરવતથી વહેરાવું પડે છે. ઘણીવાર જુઠાણું કરવતના દાંતાથી બચી જાય અને કેટલાંક સત્યનો નાહક શીરચ્છેદ થઈ જાય એવું બને છે. ‘પૃથ્વી જ સુર્યની આસપાસ ફરે છે સુર્ય ફરતો નથી’ – એવું સત્ય ઉચ્ચારવા બદ�� ઈટલીના મહાન વીચારક બ્રુનોને જીવતો સળગાવી મુકવામાં આવેલો. ‘પૃથ્વીસપાટ નહીં ગોળ છે’ – એવું શોધી કાઢવા બદલ ગેલીલીયોને જીવનભર નજરકેદ કરવામાં આવેલો. સત્યનો માર્ગ શુરાનો હતો અને આજે પણ છે જ. સત્ય કહેવું એ કાંઈ ખાવાના ખેલ નથી. જુઠાણું ધડાધડ બોલી શકાય; સત્ય તો સો વાર વીચારીને બોલવું પડે. વૃક્ષ પરથી પાકું જાંબું પડે ત્યારે તે અડધોઅડધ ધુળમાં મળી જતું હોય છે. આપણી પાસે સૃષ્ટીનાં કેટલાંક એવાં સત્યો છે જે અડધોઅડધ અસત્યની ધુળમાં રગદોળાયેલાં હોય છે. પ્રસ્તુત પુસ્તકમાં ધુળમાં રગદોળાયેલાં એવા સત્યને રજકણરહીત કરવાની પ્રામાણીક કોશીશ કરી છે. હા, એટલો વીવેક જાળવ્યો છે કે ચીન્તનના સમુદ્રમન્થનમાંથી સાંપડેલું સત્ય, ખુદની માન્યતાથી વીપરીત હોય તો પણ તેનો સ્વીકાર કર્યો છે અને જ્યાં વીવેકબુદ્ધીએ વાંધો પાડ્યો હોય તેવી વાત સામે નમ્ર અસમ્મતી દાખવી છે.\nટુંકમાં, સ્વભાવ કંઈક એવો રહ્યો છે કે હું હનુમાન હોઉં તો પણ રામની પ્રત્યેક વાતોમાં ‘હા’ એ ‘હા’ ન મીલાવું અને રાવણ સત્ય કહેતો હોય તો તે એક મુદ્દા પુરતો પણ હું તેને જરુર સાથ આપું. બીજી તરફ વીજ્ઞાન અને ટૅકનૉલૉજીના છંદે ચઢીને ઈશ્વરનું આખેઆખું કોળું દાળમાં નાખતા નાસ્તીકોને પણ પુરી તાકાતથી પડકાર્યા છે. વીચારસરણીમાં ક્યાંક ભીંત ભુલ્યા જેવું લાગ્યું ત્યાં નમ્રભાવે ભુલ સુધારવામાં કદી નાનમ નથી અનુભવી; પણ વીરોધ વ્યક્તીલક્ષી ન બની રહેતાં વીષયલક્ષી જ રહે તે વાતની ખાસ કાળજી લીધી છે.\nસાયન્સ અને ટૅકનૉલૉજીનાં ટાંકણાં કુદરત સામે ટક્કર ઝીલી રહ્યાં છે. જે હૃદય ઈશ્વરે બનાવ્યું છે તેવું જ હૃદય (પેસમેકર) માણસે પણ બનાવ્યું છે. જે કંઠ ગળામાંથી નીકળે છે તેવો જ અવાજ વાજીન્ત્રોમાંથી પણ નીકળે છે. જે લોહી ઈશ્વરે આપ્યું છે તેવું જ લોહી માણસે પણ બનાવ્યું છે. કૃત્રીમ બીગબૅન્ગના પ્રયોગની સફળતા પછી હવે તો અસાધ્ય રોગોના ઉપાયો આસાન બનવાના છે અને વરસાદ માટે વીજ્ઞાનની લૅબોરેટરીમાં વાદળોનું વાવેતર થવાનું છે. ઈશ્વર નહીં તો તેણે આપેલી વીવેકબુદ્ધીના ઉપયોગથી દુનીયામાં સર્વત્ર પ્રગતીની રોશની થઈ રહી છે. ઈશ્વરના અસ્તીત્વ વીશે માણસે હવે બહુ ચોળીને ચીકણું કરવા જેવું નથી. ‘ઓમ વીજ્ઞાન દેવતાય નમ:’ એમ કહેવાના દીવસો આવ્યા છે. ઈશ્વર હોય; ન પણ હોય શો ફેર પડે છે શો ફેર પડે છે મુકો માથાકુટ જે બાબત વીજ્ઞાનના એજન્ડા પર પડી છે તેને માટે એકપક્ષીય ઉતાવળીયો ન���ર્ણય લેવાને બદલે વીજ્ઞાનના ચુકાદાની વાટ જોવામાં સમજદારી રહેલી છે.\nએક વાત યાદ રાખવા જેવી છે. દુનીયામાં ઈશ્વર હોય કે ન હોય; માણસ તો છે ને માણસનાં દુ:ખ–દર્દો, તેની સમસ્યાઓ, તેની જરુરીયાતો એ બધા પ્રશ્નો વીજ્ઞાન દેવતાના આશીર્વાદથી પાર પડતાં હોય તો શા માટે ઈશ્વરની પાછળ પડી જવું જોઈએ માણસનાં દુ:ખ–દર્દો, તેની સમસ્યાઓ, તેની જરુરીયાતો એ બધા પ્રશ્નો વીજ્ઞાન દેવતાના આશીર્વાદથી પાર પડતાં હોય તો શા માટે ઈશ્વરની પાછળ પડી જવું જોઈએ સાચી વાત એટલી જ કે ભુખ્યાનો ભગવાન રોટીમાં હોય છે અને ધનવાનનો ભગવાન તીજોરીમાં. તીજોરી અને રોટી બે મહત્ત્વનાં પરીબળો છે. છતાં એ બન્નેને પ્રાપ્ત કરવા માત્રથી માણસ સુખી થઈ જતો નથી. સુખી થવા માટે દુનીયામાં ઈશ્વરના હોવા ન હોવા કરતાં, માણસમાં માણસાઈનું હોવું જરુરી છે. સૃષ્ટીનું કલ્યાણ કરે એવો રૅશનલધર્મ એક જ છે અને તે છે માનવધર્મ…\nપુસ્તક ‘અન્તરના ઈન્દ્રધનુષ’માં રજુ ન કરી શકાયેલો આઠમો રંગ અત્રે રજુ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. હમ્મેશની જેમ પુસ્તક વાચકોને ગમશે તો આ રંગોળી સાર્થક થઈ ગણાશે. આભાર સહ…\n‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી શ્રી. દીનેશ પાંચાલની લોકપ્રીય કટાર ‘જીવન સરીતાના તીરે’માંથી કેટલાક ચુંટેલા લેખોના સંગ્રહ ‘અંતરના ઈન્દ્રધનુષ’માં (પ્રકાશક: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ – 380 001 પ્રથમ આવૃત્તી: ઓગસ્ટ 2010, પૃષ્ઠ સંખ્યા: 16 + 176, મુલ્ય: 110/-)માંથી આ ગદ્યસંગ્રહની પ્રસ્તાવના લખનાર લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર….\n(1) ‘જીવન સરીતાને તીરે’ (2) ‘ચાલો, આ રીતે વીચારીએ ’ અને (૩) ‘ધુપછાંવ’ એ પ્રથમ ત્રણ પુસ્તકો સુરતના સાહીત્ય સંગમ, ગોપીપુરા, સુરત–395 003 સેલફોન: 98251 12481 વેબસાઈટ: www.sahityasangam.com ઈ.મેઈલ: sahitya_sankool@yahoo.com તરફથી પ્રકાશીત થયાં છે. બીજું એક પુસ્તક ‘મનનાં મોરપીંછ’ (પુરસ્કૃત) ઈમેજ પબ્લીકેશન્સ પ્રા. લી., 199/1, ગોપાલ ભુવન, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુમ્બઈ–400 002 ફોન: (022) 2200 2691 વેબસાઈટ: www.imagepublications.com ઈ.મેઈલ: info@imagepublications.com તરફથી પ્રગટ થયું છે. એ સીવાય બીજું એક પુસ્તક ‘જીવનસરીતા’ અમદાવાદના નવભારત સાહીત્ય મંદીર, જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ–380 001 ફોન: (079) 2213 2921 વેબસાઈટ: www.navbharatonline.com ઈ.મેઈલ: info@navbharatonline.com અને ત્યાર બાદ બાકીના આઠ પુસ્તકો (1) ‘શબ્દોનો સ્વયમ્વર’ (2) ‘ઉરે ઉગ્યો અરુણ’ (3) ‘બોલો, ઈશ્વર છે કે નથી ’ અને (૩) ‘ધુપછા��વ’ એ પ્રથમ ત્રણ પુસ્તકો સુરતના સાહીત્ય સંગમ, ગોપીપુરા, સુરત–395 003 સેલફોન: 98251 12481 વેબસાઈટ: www.sahityasangam.com ઈ.મેઈલ: sahitya_sankool@yahoo.com તરફથી પ્રકાશીત થયાં છે. બીજું એક પુસ્તક ‘મનનાં મોરપીંછ’ (પુરસ્કૃત) ઈમેજ પબ્લીકેશન્સ પ્રા. લી., 199/1, ગોપાલ ભુવન, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુમ્બઈ–400 002 ફોન: (022) 2200 2691 વેબસાઈટ: www.imagepublications.com ઈ.મેઈલ: info@imagepublications.com તરફથી પ્રગટ થયું છે. એ સીવાય બીજું એક પુસ્તક ‘જીવનસરીતા’ અમદાવાદના નવભારત સાહીત્ય મંદીર, જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ–380 001 ફોન: (079) 2213 2921 વેબસાઈટ: www.navbharatonline.com ઈ.મેઈલ: info@navbharatonline.com અને ત્યાર બાદ બાકીના આઠ પુસ્તકો (1) ‘શબ્દોનો સ્વયમ્વર’ (2) ‘ઉરે ઉગ્યો અરુણ’ (3) ‘બોલો, ઈશ્વર છે કે નથી ’ (4) ‘સ્ત્રી: સંસારલક્ષ્મી’ (5) ‘તનકતારા’ (6) ‘અંતરના ઈન્દ્રધનુષ’ (7) ‘હૈયાનો હસ્તમેળાપ’ અને (8) ‘ધરમકાંટો’ એ તમામ પુસ્તકો ગુર્જર ગ્રંથરત્ન પ્રકાશન, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ–380 001 ફોન: (079) 2662 0472/ 2214 4663 ઈ.મેઈલ: goorjar@yahoo.com થી પ્રગટ થયા છે.\nલેખક–સમ્પર્ક: શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી-396 445 ફોન: 02637 242 098 સેલફોન: 94281 60508\n♦●♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.\n♦●♦ દર સપ્તાહે મુકાતા ‘રૅશનલ વીચારો’ માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com\nઅક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in\nપ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com\nપોસ્ટ કર્યા તારીખ: 12–07–2012\nPrevious ‘અભીવ્યક્તી’ની દીશા અને દશા\nNext મન્ત્ર–તન્ત્રના નામે ધતીંગ કરતા તાન્ત્રીકો સામે કડક બનવા જેવું છે\n‘અભીવ્યક્તી’ બ્લોગને, અભ્યાસુ વીદ્વજ્જનોની નીયમીત કૉમેન્ટ્સ મળે છે. મારે મન તે આ બ્લોગના શણગારનાં મોંઘાં આભુષણ છે. કૉમેન્ટ્સનું સ્તર પણ એટલું ઉંચું, જ્ઞાનસભર, સૌજન્યપુર્ણ,અન્યોન્ય સમાદરભર્યું હોય છે કે હું નીરાંત અનુભવું છું. હા, લેખ પસંદ કરવામાં મારે જે સાવધાની કે ચીવટ રાખવી જોઈએ તે હું મારી સમજ અને ગજા મુ���બ જાળવું જ છું. ‘અન્તરના ઈન્દ્રધનુષનો અદૃશ્ય રંગ’ લેખમાં વૈજ્ઞાનીક ગેલેલીયોને ટેકરી પરથી ફેંકી દેવા અંગે થયેલ ઉલ્લેખ અંગે લેખક શો પ્રતીભાવ આપે તે જોવા પ્રતીભાવકો જેટલો જ હું પણ ઉત્સુક હતો.. આજે લેખકશ્રીને મળવાનું બન્યું ને મેં આ વીગતદોષ પ્રતી તેમનું ધ્યાન દોર્યું.\nશ્રી દીનેશ પાંચાલે આ ઐતીહાસીક ઘટના અંગે કશે વાચ્યું હતું તે મુજબ તેમણે લેખમાં ઉલ્લેખ કર્યો હતો. પરન્તુ વાચકમીત્રો એ વીગતદોષ ધ્યાન પર લાવ્યા. તે ભુલનો તેઓ સ્વીકાર કરે છે અને ક્ષતીનીર્દેશ કરવા બદલ વાચકમીત્રોનો આભાર વ્યક્ત કરે છે.\nશ્રી દીનેશભાઈ પાસે લેપટોપ છે; પરન્તુ ઈન્ટરનેટથી તેઓ જોજન દુર છે. જેથી બ્લોગ પર તેઓના વતી હું આ રજુઆત કરું છું. આશા છે કે આપ સૌ એ મોટા મનથી નીભાવી લેશો..\nસૌનો ખુબ આભાર અને ધન્યવાદ..\nદિનેશભાઈ સાહેબને મારા ખુબ અભિનંદન\nસમસ્યાઓના ચાબકા અને તેના ચીરાની પીડા તો દર અઠવાડિયે આમે ઝીલતા આવ્યા છીએ પણ સાહેબ, આજે તો તમે કુશળ વૈદની જેમ ઉકેલના પૂમડાં-પાટા પણ લઇ આપ્યા સમજદારી અને સમજોતાનો લેપ-મલમ પણ લગાવી આપ્યો સમજદારી અને સમજોતાનો લેપ-મલમ પણ લગાવી આપ્યો “સુઝાવ વગરના લખાણની” મારી જૂની અને રીજીન્દી ફરિયાદને એક વધુ મોકો આજે ન આપ્યો\nસાહેબ, મૂલ્યો અને સમતોલનનું ખુબ ચાલાકી અને સમજદારી પૂર્વકનું પીરસણ કરી સાત્વિકતાનું દર્શન પણ કરાવ્યું એથી પણ વધુ મુલ્યવાન, સાચી રૅશનાલીઝમની સાચી પરિભાષાનું વાચકોને જ્ઞાન કરાવ્યુ\nઆજે ધર્મના નામે અને ધર્મ-ધર્મની વચ્ચે જે હુસતુસી, વેરઝેર, દેખાડો-અદેખાઈની લાનછન્તા જન્મી છે તેવી જ લાનછન્તા કોઈકોઈ વખત રૅશનાલીઝમના નામે પણ જોવા મળે છે રેશનલ-થીંકીંગના મહામુલ્યોને ઘણી વખત અભારીયે ચડાવી, નાસ્તિકતા અને આસ્તિકતાની કટ્ટરતાના આધારે જૂથબંધી છે જે ખુબ ખેદજનક અને બિન-રેશનાલીસ્ટ વર્તાવ છે રેશનલ-થીંકીંગના મહામુલ્યોને ઘણી વખત અભારીયે ચડાવી, નાસ્તિકતા અને આસ્તિકતાની કટ્ટરતાના આધારે જૂથબંધી છે જે ખુબ ખેદજનક અને બિન-રેશનાલીસ્ટ વર્તાવ છે અને એ બાબતની શ્રી દિનેશભાઈની આડકતરી ટીકા અને સુઝાવની દિશા ખુબ જ આવકારદાયક છે અને રેશનાલીસ્ટ વર્તાવ પણ છે… ( “ઈશ્વર નહીં તો તેણે આપેલી વીવેકબુદ્ધીના ઉપયોગથી દુનીયામાં સર્વત્ર પ્રગતીની રોશની થઈ રહી છે. ઈશ્વરના અસ્તીત્વ વીશે માણસે હવે બહુ ચોળીને ચીકણું કરવા જેવું નથી. ‘ઓમ વીજ્ઞાન દેવતાય નમ:’ એમ કહેવાના દીવસો આવ્યા છે. ઈશ્વર હોય; ન પણ હોય અને એ બાબતની શ્રી દિનેશભાઈની આડકતરી ટીકા અને સુઝાવની દિશા ખુબ જ આવકારદાયક છે અને રેશનાલીસ્ટ વર્તાવ પણ છે… ( “ઈશ્વર નહીં તો તેણે આપેલી વીવેકબુદ્ધીના ઉપયોગથી દુનીયામાં સર્વત્ર પ્રગતીની રોશની થઈ રહી છે. ઈશ્વરના અસ્તીત્વ વીશે માણસે હવે બહુ ચોળીને ચીકણું કરવા જેવું નથી. ‘ઓમ વીજ્ઞાન દેવતાય નમ:’ એમ કહેવાના દીવસો આવ્યા છે. ઈશ્વર હોય; ન પણ હોય શો ફેર પડે છે શો ફેર પડે છે મુકો માથાકુટ જે બાબત વીજ્ઞાનના એજન્ડા પર પડી છે તેને માટે એકપક્ષીય ઉતાવળીયો નીર્ણય લેવાને બદલે વીજ્ઞાનના ચુકાદાની વાટ જોવામાં સમજદારી રહેલી છે”)\nદિનેશભાઈએ કહેલી એક બીજી વસ્તુ “સૃષ્ટીનું કલ્યાણ કરે એવો રૅશનલધર્મ એક જ છે અને તે છે માનવધર્મ…” ઉડતીનજરે આવકારદાયક લાગે છે પણ વિજ્ઞાનીક ગંભીરતાના આધારે થોડી હેરાનજનક બાબત હોવાથી સુધારાનો અવકાશ જણાય છે દવેભાઈની કોમેન્ટમાં પણ કઈંક આવો જ ભાવ હોઈ તેમ લાગે છે.\nમાનવે “માનવતા અને માનવધર્મના” નામે અતિરેક કરવા માંડ્યો છે જેને કારણે માનવ-વસાહતો (જંગલો, પશુ-પક્ષીઓ અને બીજા જીવજંતુઓની મોટી હનારત કરી) પૃથ્વી પર ઠેરઠેર રાક્ષસી ગતિથી વિકસી રહી છે અને કીડા-મંકોડાની જેમ ઉભરાઈ રહેલી ઉપદ્રવી માનવ વસ્તીએ પૃથ્વીના resourcesનો there is no tomorrowની જેમ બગાડ કરી અને જંગલો, પશુ-પક્ષીઓ અને બીજા જીવજંતુઓની મોટી હોનારત કરી, પૃથ્વીના Ecological balanceની (ચરોતરી ભાષામાં કહીએ તો) પત્તરધમી નાખી છે અને કીડા-મંકોડાની જેમ ઉભરાઈ રહેલી ઉપદ્રવી માનવ વસ્તીએ પૃથ્વીના resourcesનો there is no tomorrowની જેમ બગાડ કરી અને જંગલો, પશુ-પક્ષીઓ અને બીજા જીવજંતુઓની મોટી હોનારત કરી, પૃથ્વીના Ecological balanceની (ચરોતરી ભાષામાં કહીએ તો) પત્તરધમી નાખી છે પૃથ્વી અને તેની આજુબાજુના Atmosphereને લગભગ Irreversible-damage કરી આપણી પૃથ્વી અને માનવ સંશ્કૃતિને જોખમમાં મૂકી દઈ, આપના બાપદાદાની સલાહ “કોઈપણ વસ્તુનો અતિરેક નુકશાનકારક છે” ને સાચી પડી છે પૃથ્વી અને તેની આજુબાજુના Atmosphereને લગભગ Irreversible-damage કરી આપણી પૃથ્વી અને માનવ સંશ્કૃતિને જોખમમાં મૂકી દઈ, આપના બાપદાદાની સલાહ “કોઈપણ વસ્તુનો અતિરેક નુકશાનકારક છે” ને સાચી પડી છે વિજ્ઞાનને વિજ્ઞાનના અતિરેકથી નુકશાનનો ઈશારો શૈલેશભાઈ (મહેતા)એ પણ તેમની કોમેન્ટમાં કર્યો છે વિજ્ઞાનને વિજ્ઞાનના અતિરેકથી નુકશાનનો ઈશારો શૈલેશભાઈ (મહેતા)એ પણ તેમની કોમેન્ટમાં કર્યો છે તો રેશનાલીસ્ટ દ્રષ���ટીએ આપણે માનવ ધર્મ કરતા “શૃષ્ટિ-બચાવો-ધર્મ” ની વધુ જરૂર છે\nસુખી થવા માટે દુનીયામાં ઈશ્વરના હોવા ન હોવા કરતાં, માણસમાં માણસાઈનું હોવું જરુરી છે. સૃષ્ટીનું કલ્યાણ કરે એવો રૅશનલધર્મ એક જ છે અને તે છે માનવધર્મ……\nઈસ્વીસન પહેલા છસ્સો ઉપર થઇ ગયેલા તત્વ વેત્તા બૃહસ્પતિની વાત હવે લોકોને ગળે ઉતરશે .\nજે પોપ અને જે ચર્ચો, ગેલેલીયોને આજીવન નજરકેદની સજા કરી શકે, તે પોપ અને ચર્ચોની શક્તિ, પ્રભાવ અને Brutalityની કલ્પના પણ આપના માટે શક્ય નથી….અને એ તો હતી ૧૫મી સદીની વાત\nઆપણી ૨૧મી સદીમાં પણ ચીનમાં કે ઈરાનમાં રિફોર્મીસ્ટોની જેલમાં કે નજરકેદ દરમિયાન શું હાલત થાય છે તેની અમુક Brutality તો આપણને એ વ્યક્તિના Interview દરમ્યાન જ ( Provided કે જો એ વ્યક્તિ પોતાનો જાન બચવા નસીબદાર બને) કે પછી તે વ્યક્તિના નજીકના મિત્રો, પડોશીઓ, કે પછી જે તે ગામના બીજા લોકોએ તે સંબંધમાં સાંભળેલી કે જોયેલી હકીકતો, કે પછી ફેમીલી સભ્યોપાસેથી મેળવેલી માહિતી પરથી જ જાણી શકાય છે\nટૂંકમાં, દિનેશભાઈની ચોખવટ આવકારદાયક છે Internet કે બીજી કોઈ જર્નલમાં લખાયેલી વિગતો સિવાયની, તે સંબંધમાં લખાયેલી બીજી વિગતો, વિવાસ્પદ જરૂર હોઈ શકે પણ તે વિગત હમેશા ખોટી જ છે, તે Attitude પણ વ્યવહારિક (Rationalist) નથી Internet કે બીજી કોઈ જર્નલમાં લખાયેલી વિગતો સિવાયની, તે સંબંધમાં લખાયેલી બીજી વિગતો, વિવાસ્પદ જરૂર હોઈ શકે પણ તે વિગત હમેશા ખોટી જ છે, તે Attitude પણ વ્યવહારિક (Rationalist) નથી ખાસ કરીને ધિક્કારતા જરૂરી નથી\nમારા સંભાળવામાં પણ આવ્યું હતું કે, ગેલેલીયોની પુત્રીએ (કે જે પોતાના પિતાને બેહદ પ્રેમ કરતી હતી) પોતાના પિતા પર કોપાયમાન આ ખુબ શક્તિશાળી (તે જમાનાના રાજાઓ કરતા પણ વધુ) ચર્ચો અને પોપનો, પોતાના પિતા પરનો ગુસ્સો ઓછો કરવા Nun તરીકે આખી જીંદગી વિતાવી ….પ્રેમ અને કુરબાનીની પરાકાસ્ઠI…. ….પ્રેમ અને કુરબાનીની પરાકાસ્ઠI….……બુદ્ધિજીવીઓ ભલે દલીલો કરાયા કરે, (પણ મારા-પોતીકા અભિપ્રાય પ્રમાણે) તે બાબત માટે…..Hats off\nનિરવ ની નજરે . . \n” ટુંકમાં, સ્વભાવ કંઈક એવો રહ્યો છે કે હું હનુમાન હોઉં તો પણ રામની પ્રત્યેક વાતોમાં ‘હા’ એ ‘હા’ ન મીલાવું અને રાવણ સત્ય કહેતો હોય તો તે એક મુદ્દા પુરતો પણ હું તેને જરુર સાથ આપું. ”\nઆ વાક્યના સંદર્ભમાં . . .\nદ્રૌપદીના વસ્ત્રહરણના સમયે , ભીષ્મ માત્ર એ જ વાત ને વળગી રહ્યા કે તેઓં આજીવન હસ્તિનાપુરના સિહાંસન ની રક્ષા કરશે અને કુરુવંશના સેવક બની રહેશે , તે ���્રતિજ્ઞા એવા કપરા કાળે પણ જાળવવાનો શો અર્થ \nજો ઉભા થઇ તેમણે , દુર્યોધનને એક અડાડી દીધી હોત , તો ઈતિહાસ કૈક અલગ જ હોત \nસાથે સાથે , યુધીસ્થીરે ( ધર્મરાજ ) જયારે અધર્મપૂર્વક આચરણ કરતા બધા જ ભાઇઓં અને દ્રૌપદી ને દાવ માં મુક્યા , ત્યારે પણ બાકીના પાંડવોએ પણ મોટાભાઈ ની આમન્યા જાળવવાની શું જરૂર હતી \nઅને તેમ છતાં , જયારે અંતિમ સમયે તે બધા સદેહે સ્વર્ગ સીધાવતા હતા , ત્યારે દ્રૌપદી સદેહે ન જઈ શક્યાં , કારણ પૂછતા તેમને કહેવામાં આવ્યું કે તેઓં અર્જુન પ્રત્યે વિશેષ ભાવ રાખતા હતા \nમાટે જ , આવા સમયે જ સર્વે ની વિવેક્બુધ્ધીનું પાણી મપાઈ જાય છે .\n‘એક વાત યાદ રાખવા જેવી છે. દુનીયામાં ઈશ્વર હોય કે ન હોય; માણસ તો છે ને માણસનાં દુ:ખ–દર્દો, તેની સમસ્યાઓ, તેની જરુરીયાતો એ બધા પ્રશ્નો વીજ્ઞાન દેવતાના આશીર્વાદથી પાર પડતાં હોય તો શા માટે ઈશ્વરની પાછળ પડી જવું જોઈએ માણસનાં દુ:ખ–દર્દો, તેની સમસ્યાઓ, તેની જરુરીયાતો એ બધા પ્રશ્નો વીજ્ઞાન દેવતાના આશીર્વાદથી પાર પડતાં હોય તો શા માટે ઈશ્વરની પાછળ પડી જવું જોઈએ સાચી વાત એટલી જ કે ભુખ્યાનો ભગવાન રોટીમાં હોય છે અને ધનવાનનો ભગવાન તીજોરીમાં. તીજોરી અને રોટી બે મહત્ત્વનાં પરીબળો છે. છતાં એ બન્નેને પ્રાપ્ત કરવા માત્રથી માણસ સુખી થઈ જતો નથી. સુખી થવા માટે દુનીયામાં ઈશ્વરના હોવા ન હોવા કરતાં, માણસમાં માણસાઈનું હોવું જરુરી છે. સૃષ્ટીનું કલ્યાણ કરે એવો રૅશનલધર્મ એક જ છે અને તે છે માનવધર્મ’\nનિરવ ની નજરે…. સાહેબ,\nધર્મ અને Moralityને નસ્ટ કરવાના આશયવાળા આ પ્રગતિશીલ આત્માઓને સમજાવવાનું કે ૫-6 હાજર વર્ષ પહેલાના ઈતિહાસ પર નજર કરવાને બદલે આજે આપણે શું છીએ અને ક્યાં છીએ તે વિચારીએ અને સમજીએ એ દ્રષ્ટી હશે તો સમજાશે કે ગાડી તો જે સ્ટેશન પર ઉભી હતો તેનાથો બહુ આગળ નથી ગઈ એ દ્રષ્ટી હશે તો સમજાશે કે ગાડી તો જે સ્ટેશન પર ઉભી હતો તેનાથો બહુ આગળ નથી ગઈ છેલ્લું સ્ટેશન છોડ્યું તે તો ૫-૬ હાજર વર્ષ પહેલા આવી ગયેલું સ્ટેશન છે\nઆપણા બહુ પ્રગતિશીલ અને વિવેકબુદ્ધિશીલ આત્માઓને સમજાશે કે પુષ્પક વિમાન તો ત્યારે પણ હતું સંજય પણ ઘરે TV પર બેસી આંધળા-ધૃતરાષ્ટ્રને લડાઈમાં શું થઇ રહ્યું છે તે કહી રહ્યો હતો સંજય પણ ઘરે TV પર બેસી આંધળા-ધૃતરાષ્ટ્રને લડાઈમાં શું થઇ રહ્યું છે તે કહી રહ્યો હતો Target-head-missilesથી પણ વધુ Sophisticated એવા Targeted વ્યક્તિનું ફક્ત નામ બોલીને છોડી શકતા ભ્રમાહસ્ત્રો હતા Target-head-missilesથી પણ વધુ Sophisticated એવા Targeted વ્યક્તિનું ફક્ત નામ બોલીને છોડી શકતા ભ્રમાહસ્ત્રો હતા Stem-cell અને Genetic-cloningની Technology કૌરવોના જન્મ વખતે અને તેથી પણ પહેલા વપરાતી હતી Stem-cell અને Genetic-cloningની Technology કૌરવોના જન્મ વખતે અને તેથી પણ પહેલા વપરાતી હતી 50 વર્ષની મહેનત અને $30 billion જેટલા પૈસાના બગાડ પછી સાયન્ટીસ્ટો કહે છે કે Higgs Boson પાર્ટીકલ હવે તેમને શોધી નાખ્યો છે પણ હજુ ૧૦૦% ખાતરી કરવાની બાકી છે 50 વર્ષની મહેનત અને $30 billion જેટલા પૈસાના બગાડ પછી સાયન્ટીસ્ટો કહે છે કે Higgs Boson પાર્ટીકલ હવે તેમને શોધી નાખ્યો છે પણ હજુ ૧૦૦% ખાતરી કરવાની બાકી છે આ અતિ નાના Subatomic પાર્ટીકલને તેમણે God-particle નામ આપ્યું છે તેથી હવે આપણા વિવેકબુદ્ધિશીલ આત્માઓ God-particleની મદદથી પોતાની નવી ઉપરની મુજબની દુનિયા બનાવશે અને ત્યારે ભગવાનની બરાબરી કરી કહેવાશે\nઇતિહાસના “જીવ જાય પણ વચન ન જાય” જમાનામાં વડીલોને પણ ખુબ માં આપતું અને તેમના વચનને શિરમાન્ય ગણાતા અને તેથી અનર્થો પણ થયા હશે પણ “મોટાને માન-પોતાના વચનની કિંમત-ફરજ અદા કરતા મોતને પણ ભેટવું-કાબુ અને સયંમમાં રહેવું અને વર્તવું”ના જમાનાને આજના સયંમ-કાબુ વિના જમાના સાથે સરખામણી શા માટે અને કઈ રીતે થઇ શકે પણ “મોટાને માન-પોતાના વચનની કિંમત-ફરજ અદા કરતા મોતને પણ ભેટવું-કાબુ અને સયંમમાં રહેવું અને વર્તવું”ના જમાનાને આજના સયંમ-કાબુ વિના જમાના સાથે સરખામણી શા માટે અને કઈ રીતે થઇ શકે સ્વામી સચિદાનંદજી ને પૂછીએ તો જવાબ મળે કે, “કાબુ વગરનું જો બેકાબુ જીવન જ જો જીવવું છે તો પછી તમારી Car ને પણ કાબુમાં રાખતી બ્રેક જ કઠાવી Car શા માટે નથી ચલાવતા”\nસયંમિત-જીવનના-મહારથી ભીષ્મે એક કાંકરે ૩ પક્ષી માર્યા:\n(૧) આજના મુલ્યો-રહિત લોક-માનસની જેમ પક્ષ-પાટલી નહિ બદલીને, ભીષ્મસેને પિતાને આપેલ વચનની લાજ રાખી\n(૨)જો ભીષ્મે પક્ષ-પાટલી બદલી હોતતો દુર્યોધન મહાભારતની લડાઈ પણ ન લડ્યો હોત અને અધર્મીનો નાશ પણ ન થયો હોત તેથી ભીષ્મે તેમ ન કર્યું.\n(૩)પ્રભુ પ્રેમી ભીષ્મે પ્રભુ સામે લડતા લડતા પોતાનું મોત થાય, તેથી વધુ સારો પોતાનો અંત ન જોયો.\nમેં કદી રૅશનાલીસ્ટ બનવાનો પ્રયત્ન નથી કર્યો. કુંડામાં ખાતર નાખીને ઉગાડવામાં આવે એમ મેં પાળીપોષીને રૅશનાલીઝમનો છોડવો ઉછેર્યો નથી. અન્દરથી સ્વયમ્ ઉગેલું એ રૅશનાલીઝમ છે.\n—પ્રશ્ન ઈશ્વરનો હોય, જ્યોતીષનો હોય, વાસ્તુશાસ્ત્રનો હોય કે વહેમ અને અંધશ્રદ્ધાનો હોય;—–\nનવા લેખોની માહીતી મે��વવા માટે આપની ઈ.મેઈલ આઈડી નીચે સફેદ ખાલી જગ્યામાં નોંધવા વીનન્તી.\nહોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nહોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nએ બે ન બને, સેંથો અને ટાલ\nસ્ત્રી કીડનીદાન કરવામાં આગળ છે; પરન્તુ એમને કીડનીની જરુર હોય ત્યારે\nકોઈ વીદ્યા/શાસ્ત્ર સમ્પુર્ણ છે\n‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે. ..ગો.મારુ\nThanganat on ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’થી ‘ગૌ…\nUrmila Sharma-Valand on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nPRAVIN PATEL on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nJanak on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nરાકેશકુમાર on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nરાકેશકુમાર on એ બે ન બને, સેંથો અને ટાલ\nAmrut Hazari. on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nccpatel on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nસરોજબેન ચીમનભાઈ દેસા… on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nRASHMIKANT C DESAI on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nએન. વી. ચાવડા (16)\nગો. મારુ (જનરલ) (32)\nગો. મારુ (રૅશનલ) (28)\nડૉ. બી. એ. પરીખ (7)\nપ્રા. ગુણવન્ત શાહ (6)\nપ્રા. રમણ પાઠક (વાચસ્પતી) (40)\nપ્રા. શશીકાન્ત શાહ (7)\nબી. એમ. દવે (11)\nમીત્રોનાં લેખો / કાવ્યો (129)\nપ્રતીભાવકો માટે અગત્યની સુચના:\n૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.\n૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.\n૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.\n૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.\n૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00002.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/alpesh-thakor-will-be-gujarats-first-leader-who-sells-at-olx/", "date_download": "2019-03-21T21:50:37Z", "digest": "sha1:F2WVOXQS4KGV7XKPYMC3PWI5Y5GIFOUQ", "length": 9904, "nlines": 171, "source_domain": "www.gstv.in", "title": "અલ્પેશ ઠાકોર ગુજરાતનો પહેલો નેતા હશે જે સોશિયલ સાઈડ OLX પર વેચાઈ..... – GSTV", "raw_content": "\nતમારા ઘરમાં રહેલુ Wi-Fi તમને કરી શકે છે કંગાલ, આ રીતે સતર્ક રહો નહી તો ભરાશો\nહોળીના રંગો અને પાણીથી મોંઘાદાટ સ્માર્ટફોનને કેવી રીતે બચાવશો આ રહી સ્માર્ટ ટ્રિક્સ\nચોરાઇ ગયો છે સ્માર્ટફોન ચિંતા છ��ડો, આ રીતે કરી શકો છો લોકેશન Track\nહોળી પર આ રીતે લો શાનદાર Photos, આ Tricks આવશે કામ\nTesla Model Y ઈલેક્ટ્રિક એસયુવી પરથી ઉઠ્યો પડદો, સિંગલ ચાર્જ પર ચાલશે 482 કિમી\nઅલ્પેશ ઠાકોર ગુજરાતનો પહેલો નેતા હશે જે સોશિયલ સાઈડ OLX પર વેચાઈ…..\nરાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની ભારે ચર્ચા ચાલી રહી છે ત્યારે ઓએલએક્સ પર તેનો ફોટો શેર થયો છે. એક યુઝરે અલ્પેશ ઠાકોરને વેચવાના છે તેવો ઉલ્લેખ કરીને રાહુલ ગાંધી સાથેનો એક ફોટો શેર કર્યો છે. અને તેમાં વિવરણ કરાયું છે કે અલ્પેશજી ઠાકોર, રાધનપુર ધારાસભ્ય.. તકવાદી નેતા વેચવાનો છે. માલની કોઈ ગેરંટી નહીં. જ્યાં સત્તા મળે ત્યાં ઝુકી શકે. આવી ટિપ્પણી સાથે અલ્પેશ ઠાકોરને વેચવાના છે તેવી ટીખળ કરી છે. મહત્વનું છે કે ઓએલએક્સ એ પ્લેટફોર્મ છે જ્યાં લોકો ઘરવખરી સહીતની ચીજવસ્તુઓના ફોટા મૂકીને જે-તે વસ્તુની લે-વેચ કરતા હોય છે.\nકોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ભલે પક્ષ પલટો કરે તેવા એંધાણ છે. તે આવતીકાલે બપોરે 2 વાગ્યે પત્રકાર પરિષદ કરીને કોઈ મોટી જાહેરાત કરશે. અલ્પેશે ક્ષત્રિય ઠાકોર સેનાની તાત્કાલીક બંધ બારણે બેઠક બોલાવી હતી. જોકે તેણે મીડિયા સમક્ષ ગોળગોળ જવાબ આપીને કોઈ સ્પષ્ટતા ન કરી. તેણે એટલું કહ્યું કે તે ઈચ્છશે તે થશે. કોંગી ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અમદાવાદમાં અલ્પેશના ઘરે પહોંચ્યા હતા. તો સમગ્ર રાજનીતિ વચ્ચે સોશિયલ મીડિયામાં એક મેસેજે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો ફોટો અને તેના વિશે OLX પર વેચાઈ રહ્યા છે. આવા મેસેજ ફરતા થયા છે. OLX જૂની વસ્તુઓ વેચવાનું એક સ્ટેન્ડ છે. તો પોતાના નેતા પ્રત્યે નારાજ લોકો અથવા યુવાનો આવી હરકતો કરી બેસતા હોય છે.\nMS ધોની ચોથા ક્રમે ઉતરશે, પરંતુ બેટિંગમાં અમે સુગમતા રાખીશું\nત્રાસવાદ સામેની લડાઇમાં ભારતને બળ મળ્યું, મસુદ અઝહર વિરૂદ્ધ યુરોપીય સંઘમાં આ દેશે મુક્યો પ્રસ્તાવ\nહોટલનું બિલ ચૂકવ્યા વગર ફરાર થઈ અભિનેત્રી, પોલીસે પકડી તો માંગ્યો સમય\nઇડાઇ વાવાઝોડાએ સર્જી તારાજી, આફ્રિકન દેશોમાં 1000 લોકોનાં મોતની આશંકા\nપત્રકાર ચિરાગ પટેલની હત્યાનો મામલો, અધિકારી બદલાયા પણ તપાસ ઠેરની ઠેર\nMS ધોની ચોથા ક્રમે ઉતરશે, પરંતુ બેટિંગમાં અમે સુગમતા રાખીશું\nહોટલનું બિલ ચૂકવ્યા વગર ફરાર થઈ અભિનેત્રી, પોલીસે પકડી તો માંગ્યો સમય\nપત્રકાર ચિરાગ પટેલની હત્યાનો મામલો, અધિકારી બદલાયા પણ ���પાસ ઠેરની ઠેર\nભેંસ ભાગોળે,છાસ છાગોળે..કાંઇક આવું જોવા મળ્યું અમરેલી કોંગ્રેસમાં\nપ્રિયંકાને ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જોઈને પતિ નિક જોનાસે આપી આ પ્રતિક્રિયા\nવાયુસેનાએ વહેલીતકે સરકાર પાસે માંગ્યા વિસ્ફોટકો, પાકની હરકતમાં દેખાય છે ઉશ્કેરણીજનક હરકત\nશું તમે બિહારની ‘કુર્તાફાડ હોળી’ અંગે સાંભળ્યું છે, જાણો તેની ખાસિયતો\nઅમદાવાદ રેલવે પ્લેટફોર્મ નં- 1 પર મુસાફરો અચાનક જ લપસવાનું કારણ આવ્યું સામે, આખરે શરૂ કરાઈ કામગીરી\nVIDEO: ઈસ્કોન બ્રિજ પર બિલ્ડરની કારના અકસ્માતના CCTV આવ્યા સામે, હવામાં હેલિકોપ્ટની જેમ ઉડી કાર\nકોંગ્રેસમાં આંતરિક વિખવાદ, હાર્દિકને કોંગ્રેસના જ ધારાસભ્યના કાર્યક્રમમાં જતા રોક્યો\nPhotos : આ કારણે સૌને પ્રિયંકા ગાંધીમાં દેખાય છે ઈંદિરા ગાંધીની ઝાંખી\nબનાસકાંઠામાં લોકસભાના ઉમેદવાર તરીકે શંકર ચૌધરીનું નામ વાયરલ\nહાર્દિક પટેલ જામનગરની મુલાકાતે, ગુજરાતમાં 26માંથી આટલી બેઠકો જીતવાનો કર્યો દાવો\nપાટીદારો જ હાર્દિકના વિરોધમાં, ઠેર-ઠેર બેનરો લગાવી ગણાવ્યો સમાજનો ગદ્દાર: Video\nએસજી હાઈ-વે પર કાર અકસ્માતમાં બિલ્ડર વિપુલ પટેલનું મોત, કારમાંથી મળી આવી દારૂની બોટલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00002.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=2069", "date_download": "2019-03-21T22:15:09Z", "digest": "sha1:RSDU5EI3UC2OCPTUQXXTJYRRG44VLSMM", "length": 26182, "nlines": 122, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: એક અનોખો અનુભવ – સૈકત ભટ્ટાચાર્ય", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nએક અનોખો અનુભવ – સૈકત ભટ્ટાચાર્ય\nJune 2nd, 2008 | પ્રકાર : સત્ય ઘટનાઓ | 24 પ્રતિભાવો »\nસોમવારનો દિવસ હતો, તા. 17-જૂન-2002. દક્ષિણ આફ્રિકાના હાઈકમિશનર સાથે એમના નવી દિલ્હીના રહેઠાણે મારો સાક્ષાત્કાર ગોઠવાયો હતો. હું ખૂબ જ ઉતાવળમાં હતો, પણ આ તો દિલ્હી નગરી બધે જ ટ્રાફિક જામનાં લફરાં. મેં આ સમસ્યા વિષે વિચાર્યું જ ન હતું. હું ભૂલી જ ગયો હતો કે આજે સોમવાર, અઠવાડિયાનો પહેલો દિવસ, બહુ જ વ્યસ્ત હોય છે. મને લાગ્યું કે આ રીતે તો હું મિટિંગમાં સમયસર નહીં પહોંચી શકું. એટલે મેં આડ રસ્ત�� લીધો. ધોરીમાર્ગ છોડીને ભભકાદાર વસંતવિહાર તરફ ગાડી હંકારી મૂકી. પણ ત્યાં પહોંચવા માટે વનરાજીવાળો વિસ્તાર પસાર કરવાનો હતો. પૂર્વે હું આ વસંતવિહારની કૉલોનીમાં રહ્યો હતો, તેથી હું ત્યાંની ગલીકૂંચીઓથી પરિચિત હતો. કઈ ગલી મને સીધી હાઈકમિશનરના રહેઠાણે પહોંચાડશે તે હું સારી પેઠે જાણતો હતો. આથી હું ધાર્યા કરતાં ત્યાં વહેલો જ પહોંચી ગયો હતો, પણ હું વનરાજીના રસ્તે આવ્યો હતો એટલે ઝાડીમાંથી ગાડી પસાર થાય એમ ન હતું. કમિશનરના રહેઠાણનું પ્રવેશદ્વાર ધોરી માર્ગ પર હતું એટલે મારે અહીં જ ગાડી પાર્ક કરીને સામી બાજુએ ચાલીને પહોંચવાનું હતું.\nજેવું મેં ગાડીનું એન્જિન બંધ કર્યું અને બારણું ખોલીને બહાર આવ્યો કે મેં અચાનક કોઈના પીડાગ્રસ્ત કણસવાનો અવાજ સાંભળ્યો. એના ઊંહકારા એટલા દુ:ખદ હતા કે એ સાંભળીને હું વ્યથિત થઈ ગયો. કોણ હશે કોઈ માણસ હશે મેં અટકળો કરવા માંડી. મેં આજુબાજુ ધ્યાનથી જોયું પણ કોઈ દેખાયું નહીં. દિવસ અત્યંત ગરમ હતો અને વળી નિર્જન. મેં ગાડીને તાળું માર્યું અને મારા કામે જવા લાગ્યો. થોડે ગયો હોઈશ ત્યાં ફરીથી હૃદયવિદારક કણસારા વધુ જોરથી સંભળાવા લાગ્યા. મારું હૈયું હાથ ન રહ્યું. હું અત્યંત વ્યથિત થઈ ગયો અને જે તરફથી કણસવાનો અવાજ આવતો હતો તે તરફ મેં જલદીથી ચાલવા માંડ્યું. થોડુંક ચાલીને ઝાડીની અંદર પ્રવેશ્યો તો શું જોયું લીલાછમ ઘાસના ધાબાની વચ્ચોવચ્ચ એક વિશાળકાય ગાય કણસતી અને ઊંહકારતી પડી હતી. એનું આખું શરીર ધ્રૂજી રહ્યું હતું અને આંખોમાંથી પાણી ટપકતું હતું, જાણે અશ્રુ દ્વારા એ પોતાની પીડા વ્યક્ત કરતી હતી. એણે મારી સામે લાચાર દુ:ખભરી નજરે જોયું.\nઆ દશ્ય તો મારી કલ્પનાથી પર હતું. હું એટલો તો સ્તબ્ધ થઈ ગયો હતો કે મને સમજ નહોતી પડતી કે શું થઈ રહ્યું છે, મારે શું કરવું જોઈએ. પહેલાં તો લાગ્યું કે બિચારી ગાયને કશી ઈજા થઈ હશે, પણ એ તો સાજી સમી લાગતી હતી. કશેથી પણ લોહી નહોતું વહ્યું અને કોઈ હાડકું પણ ભાંગ્યું ન હતું. પણ એ તો વધુ ને વધુ જોરથી બરાડતી હતી અને તરફડતી હતી. હું એની પાસે ગયો. મને જોઈને એ ગભરાઈ ગઈ હોય તેમ ઘણી મુશ્કેલીથી ચાલીને દૂર ખસી ગઈ. હજુ તો હું વિચાર જ કરતો હતો કે મારે શું કરવું જોઈએ ત્યાં તો મેં આશ્ચર્યમાં ગરકાવ કરી નાખે એવું અદ્દભુત દશ્ય જોયું. મેં મારી જિંદગીમાં કદી આવું જોયું ન હતું. ગાય વિયાઈ રહી હતી હું વિસ્ફારિત નયને જોઈ રહ્યો. એક વાછરડું ધીમેથી એ લીલાછમ ઘાસ પર ટપકી પડ્યું. ગાયનું કણસવું બંધ થઈ ગયું અને એ તાજા જન્મેલા વાછરડાના શરીર પરથી લોહી અને પ્રવાહી ચાટી રહી હતી. વાછરડું બહુ જ નાનું અને નાજુક લાગતું હતું. એ ઘેરા કથ્થઈ રંગનું હતું અને પડતું આખડતું ચાલવાની કોશિશ કરી રહ્યું હતું. હું આશ્ચર્યચકિત જોઈ જ રહ્યો. કેટલું અકલ્પ્ય હતું આ દશ્ય મારે માટે \nહજુ તો હું આ અણધાર્યા વિસ્મયમાંથી નીકળ્યો પણ ન હતો કે અચાનક ક્યાંકથી કૂતરાઓનું એક ટોળું આવી પહોંચ્યું અને વિલક્ષણ રીતે વાછરડા અને એની મા પાસે જવા લાગ્યું. થોડી વારમાં કૂતરાઓ વાછરડાને પકડીને ઘસડવાની કોશિશ કરવા લાગ્યા. બિચારી ગાય લોહી નિંગળતી, થાકેલી ગાય કૂતરાઓને દૂર હટાવવાની કોશિશ કરી રહી હતી. એ ટોળામાં સાતથી વધુ કૂતરાઓ હતા અને કોઈ કોઈ તો ખાસ્સા હિંસક અને ભયાનક પણ હતા. મેં તરત જ ઝાડની એક ડાળખી ઉપાડી અને કેટલાક પથ્થરો ભેગા કરીને કૂતરાઓ તરફ ફેંકવા માંડ્યા. આમ મેં એમને વાછરડા પાસેથી દૂર હટાવ્યા.\nહું જાણતો હતો કે મારે મોડું થઈ રહ્યું છે, ઉપરાંત મારો મોબાઈલ ફોન પણ હું કારમાં જ છોડીને આવ્યો હતો. વળી કારથી ઘણો જ દૂર આવી ગયો હતો. તેથી હું ન તો કોઈને ફોન કરી શકતો હતો કે ન તો ગાયને છોડીને દૂર જઈ શકતો હતો. મેં જેટલી વાર કાર તરફ જવાની કોશિશ કરી તેટલી વાર તરત જ કૂતરાઓ પાગલની જેમ વાછરડા તરફ ધસી આવતા હતા અને એને મારાથી દૂર ખેંચી જવાની ચેષ્ટા કરતા હતા. આ એટલું લાંબું ચાલ્યું કે મને લાગ્યું કે હવે મારી મિટિંગનો સમય પૂરો જ થઈ ગયો હશે અને મને સોંપેલું કામ ન કરવા બદલ બી.બી.સી.વાળાઓનાં રોડાંનો સામનો કરવો પડશે. તોય હું તો ત્યાં જ ઊભો રહ્યો, એક હાથમાં ડાળખી, બીજા હાથમાં પથ્થર લઈને કૂતરાંઓના લશ્કર સાથે એકલે હાથે ઝઝૂમતો રહ્યો મને પોતાની જાત પર હસવું આવ્યું. હું આ તે શું કરી રહ્યો છું મને પોતાની જાત પર હસવું આવ્યું. હું આ તે શું કરી રહ્યો છું મારું એક વિશિષ્ટ કાર્ય છે જે મારે પૂરું કરવાનું છે અને એનો અહેવાલ તૈયાર કરવાનો છે. પણ હું આ તે શું કરી રહ્યો છું મારું એક વિશિષ્ટ કાર્ય છે જે મારે પૂરું કરવાનું છે અને એનો અહેવાલ તૈયાર કરવાનો છે. પણ હું આ તે શું કરી રહ્યો છું અહીં ઊભો ઊભો દિલ્હીના મધ્યાહ્ન તડકામાં એક વાછરડાનું રક્ષણ કરી રહ્યો છું. મને એક વાતની ખાતરી હતી કે જેવો હું પીઠ ફેરવીશ અને અહીંથી ખસી જઈશ તો બિચારી ગાય એકલી આ કૂતરાના ઝૂંડનો સામનો નહીં કરી શકે અને એનું વાછરડું-બાળૂડું આ હિંસક કૂતરાઓનો શિકાર થઈ જશે.\nએટલે મેં અહીં રહેવાનું જ ઉચિત માન્યું. એ દરમિયાનમાં ગાયે વાછરડાને ચાટીચાટીને સ્વચ્છ કરી નાખ્યું હતું અને વાછરડાના પગ તથા શરીરમાં નવું ચેતન આવ્યું અને એ ચાલવા લાગ્યું. સમય ઘણો વીતી ગયો હતો. હવે તો સાંજ પણ ઢળવા આવી હતી અને અંધારું થવા માંડ્યું હતું. હું પણ ભૂખ્યોતરસ્યો થયો હતો. કૂતરાઓ ને પણ લાગ્યું હશે કે હું અહીંથી ચસકવાનો નથી તેથી તેઓ પોતાને રસ્તે પડ્યા. હું ત્યાં લગભગ રાતના આઠ વાગ્યા સુધી ઊભો રહ્યો. જ્યારે મને ખાતરી થઈ કે વાછરડું હવે શક્તિમાન થયું છે અને પોતાનું રક્ષણ કરી શકે એમ છે ત્યારે જ મેં ત્યાંથી વિદાય લીધી. હું ઘરે આવ્યો, ઑફિસવાળાઓએ મિટિંગ કેવી રહી એ જાણવા માટે અનેક વાર ફોન કર્યા હતા. એટલે મારે મારી ગેરહાજરી વિષે લાંબો ઈ-મેઈલ કરવો પડ્યો.\nબીજે દિવસે વહેલી સવારે હું એ જ જગ્યાએ પાછો પહોંચી ગયો. ત્યાં કેટલાક માણસો ભેગા થયા હતા અને ગાયને લીલું કૂણું ખાસ ખવડાવવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહ્યા હતા. પણ જેવું કોઈ પાસે આવતું તો ગાય પોતાનાં શીંગડાંથી એમના પર આક્રમણ કરતી હતી. હું જ્યારે ગાયની પાસે ગયો ત્યારે એ જરા પણ હાલી નહીં. મેં વાછરડાને સ્પર્શ કર્યો તોય કશું કર્યું નહીં. મેં એને કૂણું ઘાસ આપ્યું, એણે મારા હાથેથી ખાધું. ત્યાં ભેગા થયેલા લોકોને ખૂબ જ આશ્ચર્ય થયું કે ગાય મારા પર આક્રમણ કેમ નથી કરતી. મેં તેમને ગઈકાલની વાત કહી તો તેઓ હસ્યા. તેમને થયું કે હું ગપ્પાં હાંકું છું. તેટલમાં ગાયનો માલિક પણ ત્યાં આવી પહોંચ્યો. લોકોએ એને મારા વિષે કહ્યું. મને લાગે છે કે એ એક જ વ્યક્તિ હતી જે સમજી શકી કે મેં આગલે દિવસે શું કર્યું હશે. આખો વખત ત્યાં રહેવા બદલ એણે મારો હૃદયપૂર્વક આભાર માન્યો અને જો હું ત્યાં આસપાસમાં રહેતો હોઉં તો મારે ઘરે મફત દૂધ પહોંચાડવાનું સૂચન કર્યું. મેં એનો આભાર માન્યો અને કહ્યું કે હું દૂધ પીતો જ નથી. આમ કહીને મેં એ દિવસ મોટા એવા સુંદર વાછરડા તરફ છેલ્લી નજર નાખી લીધી અને ચાલતી પકડી.\nકેટલાક દિવસ બાદ હું જોહાનિસબર્ગ પહોંચી ગયો. આ ગાળામાં મારા બી.બી.સીના સહકાર્યકરોને તથા કાર્યાલયને આ બાબતની જાણ થઈ ચૂકી હતી એટલે ત્યાંના વડાએ મારા સત્કાર્ય બદલ મને એક દિવસની છુટ્ટી આપી. હું એક સરસ હોટલમાં ગયો, ભરપેટ ખાધું અને આરામ કરવા રેન્ડબર્ગના તળાવ પર ગયો. જતાં પહેલાં મેં ખાતરી કરી કે આસપાસમાં કોઈ ગાયભેંસ તો નથી ને \n« Previous બીજી સોટી – ડૉ. ભૂપેન્દ્ર રાવલ\nએક વિશેષ નિબંધસ્પર્ધા વિશે – મુંબઈ સમાચાર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nએ અંધારી રાતે – પદ્મા ફડિયા\nઅખિલ ભારતીય નારી નિરક્ષરતા નિવારણ, દિલ્હીની એક સમિતિ તા.27-28 માર્ચના રોજ સાપુતારા- ઋતંભરા વિશ્વવિદ્યાપીઠમાં ભરાઈ હતી. બે દિવસની એ કૉન્ફરન્સનું કામકાજ પતાવી બુધવારે સવારે હું, નિર્મળાબહેન અને જયશ્રીબહેન પંપાસરોવર માતંગ ઋષિનું સ્થાન અને શબરી ભીલડીનું મંદિર જોવા ગયાં અને એમાં ખાસ્સો એવો સમય વીતી ગયો. પાછાં ફરતાં સાંજ પડી ગઈ. સૂર્યદેવ પશ્ચિમાકાશમાં ધીરે ધીરે ડૂબતા જતા હતા. ચારે દિશાઓમાં પળે પળે ... [વાંચો...]\nવડોદરાથી મોટાભાઈનો ફોન હતો. દીકરી સોનલનું વેવિશાળ છે. ચોક્કસ આવવાનું છે. રવિવાર છે એટલે જિતેન્દ્ર અને પૌલમીને પણ અનુકૂળ રહેશે. શક્ય હોત તો શનિવારે જ આવો મોટાભાઈને ઘેર પહેલો જ પ્રસંગ મોટાભાઈને ઘેર પહેલો જ પ્રસંગ હરખાતાં હરખાતાં વાત કરતા હતા... મને પણ આનંદ તો થાય જ હરખાતાં હરખાતાં વાત કરતા હતા... મને પણ આનંદ તો થાય જ ભત્રીજીનું વેવિશાળ અને ફૈબાના હૈયે ઉમંગ કેમ ન હોય ભત્રીજીનું વેવિશાળ અને ફૈબાના હૈયે ઉમંગ કેમ ન હોય હોંશીલા અવાજે મેં પણ એમના ... [વાંચો...]\nઅનુકરણીય – હરિત પંડ્યા\nઅમારા કેર્સીભાઈ બહુ ઉતાવળિયા. એમના રઘવાટનો પાર નહીં. ઘેરથી કામે જતાં ત્રણેક વખત તો ઝાંપેથી પાછા આવે. ક્યાં તો રૂમાલ ભૂલી ગયા હોય કે ક્યાં તો પાકીટ નહીં તો પછી સ્કૂટરની ચાવી લેવાનું ભુલાઈ ગયું હોય. રસ્તામાં ખિસ્સામાંથી રૂમાલ કાઢતાં બૅન્કની પાસબુક કે અગત્યનો એકાદ કાગળ પણ માર્ગમાં પધરાવી દે. એક દિવસ કેર્સીભાઈ રાત્રે નવેક વાગે ઘેર આવ્યા. ઘેર આવીને એમણે ... [વાંચો...]\n24 પ્રતિભાવો : એક અનોખો અનુભવ – સૈકત ભટ્ટાચાર્ય\nકર ભલા સો હો ભલા.\nજીવમાત્ર કરૂણાને પાત્ર છે.\nઆવું જ … exactly આવું જ કદાચ કરોડોમાંથી એક, મનુષ્ય નામના પ્રાણીના “વાછરડાં” માટે ન કરી શકાય \nઅસંખ્ય હિંસક, અને હિંસક કૂતરાં કરતા પણ ક્યાંય વધુ હિંસક, અનેક પ્રકારના અલગ અલગ “કૂતરા” ઓ થી ઘેરાયેલું એક બાળક…. જરૂરી નથી કે એ ગરીબ જ હોય … આજના સમયમાં તો હું દરેકેદરેક બાળકને આવા હિંસક “કૂતરા”ઓથી ઘેરાયેલું માનું છું … એવા એક બાળક ને બચાવવામાં આવે … અને સાહિત્યરૂપી “ઘાસ” આપવામાં આવે તો \nતરઁગ હાથી, ગાંધીનગર says:\nઅહિમ્સા જે દેશ નુ સુત્ર ચ્હે અને પ્રવર્તમાન સમય મા મુસ્કેલ ચ્હે ત્યારે આવો પ્રયાસ સ્તુત્ય ચ્હે.\nગાય-કૂતરાઁ અને સ્ત્રેી-ભૃણહત્યા વિચારવા જેવી બાબતો છે\nસમયની આ માગને સૌ વિચારશે સમાજ જોશે \nબહુ સરસ વાર્તા ચે મને ગમિ\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00003.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-two-days-tour-of-amit-shah-at-karnatka-gujarati-news-5838394-NOR.html", "date_download": "2019-03-21T22:37:12Z", "digest": "sha1:P3NLC44D4EOWIGHHI2P3SLC63YSBOOLY", "length": 11146, "nlines": 109, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Two Days Tour Of Amit Shah At Karnatka|કર્ણાટકમાં લિંગાયત રાજકારણ : મત માટે શાહ સૌથી મોટા મઠમાં દંડવત થયા", "raw_content": "\nકર્ણાટકમાં લિંગાયત રાજકારણ : મત માટે શાહ સૌથી મોટા મઠમાં દંડવત થયા\nમઠો મારફત લિંગાયત ધર્મગુરુઓના મન ફંફોસવાનો અમિત શાહનો પ્રયાસ\nબેંગ્લુરુ: કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં લિંગાયત મતદારોને રિઝવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બાદ હવે ભાજપ અધ્યક્ષ અમિત શાહ કર્ણાટક પહોંચ્યા છે. પોતાના બે દિવસના પ્રવાસના પહેલા દિવસે તે તુમકુર સ્થિત લિંગાયતોના સૌથી મોટા મઠ સિદ્ધગંગા પહોંચ્યા. અહીં તેમણે સંત શ્રી શ્રી શિવકુમાર સ્વામીને દંડવત પ્રમાણ કરી આશીર્વાદ મેળવ્યા. સ્વામીને લિંગાયત સમાજના લોકો ભગવાનનો દરજ્જો આપે છે. ત્યાર બાદ શાહ શિવમોગ્ગાના બેક્કીનક્કલ મઠ પણ ગયા.\nહકીકતમાં લિંગાયત મઠોના પ્રવાસ મારફત ભાજપ અધ્યક્ષ ધર્મગુરુના મન જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે કર્ણાટકની કોંગ્રેસ સરકાર પહેલા લિંગાયત સમાજને લઘુમતી ધર્મનો દરજ્જો આપવાની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલી ચૂકી છે. આ અંગે હજી સુધી કેન્દ્ર તરફથી રાજ્ય સરકારને કોઈ જવાબ અપાયો નથી. તેથી સિદ્ધારમૈયા રાજ્યમાં લિંગાયતોને ચૂંટણી મુદ્દો બનાવી રહ્યા છે. આ સિવાય શાહ મઠોના પ્રવાસથી એ સંદેશ આપવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે કે ભાજપ લિંગાયતો સાથે પહેલાની જેમ આજે પણ છે.\nજે મઠોએ સિદ્ધારમૈયાને સમર્થન આપ્યું શાહ ત્યાં જઈ રહ્યા છે\nઅમિત શાહ દાવણગેરે અને ચિત્રદુર્ગા જિલ્લામાં પણ લિંગાયત અને દલિત મઠોમાં જશે. ચિત્રદુર્ગામાં વર્તમાન મઠ અંદાજે 300 વર્ષ પહેલાં બન્યો હતો. તે મધ્ય કર્ણાટકનો સૌથી મોટો લિંગાયત મઠ છે. આ બધા એ આધ્યાત્મિક સંગઠન છે જેમણે લિંગાયતોને અલગ ધર્મનો દરજ્જો આપવાના સિદ્ધારમૈયા સરકારના નિર્ણયનું સમર્થન કર્યું છે. એવામાં ભાજપને ડર છે કે આ મઠોના અનુયાયી પક્ષથી દૂર થઈ શકે છે.\nકોંગ્રેસ લિંગાયતોને ધર્મનો દરજ્જો આપવાનું બિલ લાવી છે\nસિદ્ધારમૈયાના નેતૃત્વવાળી કર્ણાટકની કોંગ્રેસ સરકારે લિંગાયત-વીરશૈવ સમાજને પોતાની તરફેણમાં લાવવા માટે તેમને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવાના નિર્ણયને રાજ્ય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. તેને સિદ્ધારમૈયાનો વિધાનસભા ચૂંટણી પહેલા માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે કારણ કે રાજ્યમાં અંદાજે 17 ટકા લિંગાયત મતદારો છે. તેમને હંમેશાથી ભાજપના પરંપરાગત મતદારો માનવામાં આવ્યા છે.\nશું કરે છે : પક્ષને બૂથ સ્તર પર મજબૂત કરવાની વ્યૂહરચના\nશાહ બે દિવસમાં બૂથ સ્તરના કાર્યકરો સિવાય સામાજિક સંગઠનોની પણ મુલાકાત લેશે. વિવિધ વર્ગોના પ્રતિનિધિમંડળોને મળશે. રાજ્યમાં પક્ષની વ્યૂહરચનાને અંતિમ રૂપ આપશે. આશય રાજ્યમાં બૂથ સંગઠનને મજબૂત કરવાનો છે.\nશા માટે કરે છે : 100 બેઠકો પર લિંગાયત મતદારો અસર કરી શકે\nકર્ણાટક વિધાનસભામાં 224 બેઠકો. 100 બેઠકો પર લિંગાયત મતદારોનો પ્રભાવ છે. 55 વર્તમાન ધારાસભ્ય આ સમાજના છે. પક્ષો લિંગાયત મતદારો પર ફોકસ કરી રહ્યા છે. 2013માં કોંગ્રેસે લિંગાયતોને અલગ ધર્મનો દરજ્જો આપવાની માગ ફગાવી હતી.\nસમીકરણ : રાજ્યમાં 87 ટકા હિન્દુ છે, તેથી મંદિર-મઠ દર્શન\nરાજ્યમાં અંદાજે 87 ટકા મતદારો હિન્દુ છે. તેથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અહીં મંદિરો અને મઠોનાં દર્શન માટે પહોંચી રહ્યા છે. રાહુલ ચાર વખત કર્ણાટક આવી ગયા છે. તે 15 મંદિરોમાં દર્શન કરી ચૂક્યા છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00003.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/nadiad-caught-two-robbers-robbery-of-women-s-jewellery/101888.html", "date_download": "2019-03-21T22:05:33Z", "digest": "sha1:G56R7OK72E4GAOTKXE3IO4VJGCUETKFI", "length": 9964, "nlines": 115, "source_domain": "www.navgujaratsamay.com", "title": "નડિયાદમાં મહિલાનાં દાગીના લૂંટી લેનારા બે લૂટારું પકડાયા", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nનડિયાદમાં મહિલાનાં દાગીના લૂંટી લેનારા બે લૂટારું પકડાયા\nનવગુજરાત સ���ય > આણંદ\n- આણંદ શહેર પોલીસે ગીલોલ વડે સ્ટીલના છરાથી કારના કાચ તોડી ચોરી કરતા હાલ વડોદરા રહેતા મૂળ આંધ્રપ્રદેશની ચોર બેલડીને ઝડપી પાડી વધુ તપાસ આદરી\n- નડિયાદમાં એક મહિલા પર હૂમલો કરીને સોનાના રૂ.૩.૯૦ લાખના દાગીના ભરેલા પર્સની લૂંટ કર્યાના ગુનાની કબુલાત કરી\n- આણંદમા સાત દિવસ અગાઉ કારનો કાચ તોડી રૂ.૧.૫૦ લાખની રોકડ રકમની ચોરી કરનાર બે શખ્સોને આણંદ શહેર પોલીસે ઝડપી પાડ્યા છે.આ બંને શખ્સો શકમંદ હાલતમાં આણંદ ગુરુદ્વારા સર્કલ તુલસી ચોકડી પાસેથી બાઈક લઈને જઈ રહ્યા હતા. ત્યારે પોલીસે બંને અટકાવીને પૂછતાછ કરતાં સાત દિવસ અગાઉની આણંદની ચોરી અને ચાર દિવસ પહેલાની નડીઆદની લુંટના બનાવનો ભેદ ઉકેલાઈ ગયા છે. પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.\nઆણંદ શહેર પોલીસ દ્વારા તાજેતરમાં બનેલા ચોરીના બનાવોને ધ્યાનમાં લઈ બેંકોની આજુબાજુ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ ત્યારે આણંદ તુલસી ચોકડી ગુરુદ્વારા સર્કલ પાસેથી બે બાઈકો લઈને બે શખ્સો શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહ્યા હતા.પોલીસે બન્નેને અટકાવ્યા હતા અને બન્ને પાસેની બાઈકોના દસતાવેજી પુરાવા માંગતાં કોઈ જ સંતોષકારક જવાબો આપી શક્યા ન હતા.જેથી બન્નેની તલાશી લેતાં એક ગીલોલ, સ્ટીલના ત્રણ છરા તથા બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા.મળી આવેલ વસ્તુઓ બાબતે પોલીસે પુછપરછ કરતાં બન્નેજણા ગલ્લાંતલ્લાં કરતા હતા.\nનડિયાદમાં મહિલાનાં દાગીના લૂંટી લેનારા બે લૂટારું પકડાયા\nબજાજ પલસર અને યામાહા એફઝેડ બાઈક સાથે ઝડપાયેલ બંન્ને શખ્સોને આણંદ શહેર પોલીસ મથકે લાવી બે બાઈકો,બે મોબાઈલ સહિત રૂ.૧.૦૩ લાખનો મુદ્દામાલ કબજે લઈ સઘન પૂછપરછ કરતા પોતાનું નામ પ્રસાદ વેંક્ટેસલુ પોલીસીટ્ટી તથા બીજાનું નામ ઈસરાઈલ ગંગાઈહી પીટલા (બંન્ને રહે.ટીપ્પા કોલોની, તા.કાવલી, આંધ્રપ્રદેશ, હાલ રહે.જગાજીનગર સોસાયટી, આજોડ, વડોદરા) હોવાનું જણાવ્યુ હતું.વડોદરામાં રહેતી આંધ્રપ્રદેશની આ બેલડીએ સપ્તાહ અગાઉ તારીખ ૫મીના રોજ મૂળ પેટલાદ તાલુકાના ઈસરામા ગામના અને હાલમાં આણંદ રહેતા ભાસ્કરભાઇ દેસાઇભાઈ પટેલ પોતાની કાર લઇને આણંદ એસ.એસ.સાઈટ્સ ખાતે પોતાના મકાનના ચાલી રહેલ કામકાજ બાબતે આંટો મારવા ગયા હતા ત્યારે તેઓની ગાડીમાંથી રૂપિયા દોઢ લાખની રોકડ ભરેલા પાકીટની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત આ બંને જણા એકલ દોકલ જતી આવતી સ્ત્રીઓ ઉપર હુમલો કર�� કિંમતી વસ્તુઓ આંચકી લેતા હોવાની કબુલાત કરી હતી. જેમાં ચાર દિવસ અગાઉ નડિયાદ શહેરમાં એક મહિલા પોતાના ઘરે જતી હોઈ આ મહિલાનો પીછો કરી તેના ઘર પાસે અને ડીકીમાં મૂકેલ પર્સ કાઢી મહિલા જતી હતી. ત્યારે તેની પાસેના પર્સમાં મૂકેલ રૂ.૩.૯૦ લાખની કિંમતના દાગીનાની લૂંટ કરી હોવાની કબૂલાત કરતા આણંદની ચોરી અને નડિયાદના લૂંટના બંને બનાવનો ભેદ ઉકેલાઇ જવા પામ્યો છે.\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00003.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.anand-ashram.com/%E0%AA%85%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4-%E0%AA%98%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6-%E0%AA%A6/", "date_download": "2019-03-21T21:55:01Z", "digest": "sha1:HEDSR4CMOBHRSMHWY3AIAWVPSULRVQMS", "length": 5407, "nlines": 85, "source_domain": "www.anand-ashram.com", "title": "અમૃત 'ઘાયલ' દ્વારા મકરન્દ દવેને સંદેશો – ૨૨-૧૨-૧૯૮૭ | આનંદ આશ્રમ", "raw_content": "\nફૂલછાબ કલા-સાહિત્ય એવોર્ડ – ફોટોગ્રાફ્સ ૦૨-ઓક્ટોબર-૨૦૧૧\nદરિયા સ્થાન મંદિર રાપર કચ્છ ખાતે વાગડનાં ભજનીકો દ્વારા પ્રાચીન સંતવાણી તારીખ – ૨૮-૧૦-૨૦૧૩\nAudio – ધ્વનિમુદ્રિત કરેલાં પરંપરિત ભજનો\nAudio – ધ્વનિમુદ્રિત સંદેશ – મકરન્દ દવે\nAudio – Gujrati Duha Chhand – સાહિત્યમાં નાદ વૈભવ / ગુજરાતી દુહા છંદ – ડૉ.નિરંજન રાજ્યગુરુ\nVideo – પરંપરિત સંતવાણી તથા ભક્તિ સંગીતની વિડીયો ક્લિપ્સ\nસત નિર્વાણ ફાઉન્ડેશન, સત સાહિત્ય શંશોધન કેન્દ્ર, ઘોઘાવદર\nઅમૃત ‘ઘાયલ’ દ્વારા મકરન્દ દવેને સંદેશો – ૨૨-૧૨-૧૯૮૭\nઅમૃત ‘ઘાયલ’ દ્વારા મકરન્દ દવેને સંદેશો – ૨૨-૧૨-૧૯૮૭\nઅમૃત 'ઘાયલ', ધ્વનિમુદ્રિત સંદેશા, મકરન્દ દવે અમૃત 'ઘાયલ',ધ્વનિમુદ્રિત સંદેશા,મકરન્દ દવે\nમકરન્દ દવે દ્વારા કવિશ્રી અમૃત ‘ઘાયલ’ને સંદેશો – ૨૪-૧૧-૧૯૮૬«\n»મકરન્દ દવે દ્વારા વલ્લભભાઈ રાજયગુરૂને સંદેશો – ૧૬-૦૧-૧૯૮૮\nડૉ. નિરંજન રાજ્યગુરુના કંઠે સંતવાણી\nબેદલ મુખસે મીઠાં બોલે… – રતનદાસ\nમેરૂ રે ડગે જેનાં… - ગંગાસતી\nદોરંગા ભેગા નવ બેસીએ – દાસી જીવણ\nબેની મું ને ભીતર સતગુરુ મળિયા રે… - લખીરામ\nડૉ.નિરંજન રાજ્યગુરુના કંઠે વધુ ભજન સાંભળવા અહીં ક્લિક કરો\nપ્રકાશિત પુસ્તકો – Published Books\nડૉ. નિરંજન રાજ્યગુરૂ દ્વારા પ્રકાશિત પુસ્તકો વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00004.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "http://www.kbp165.in/2015/02/thought-of-day.html", "date_download": "2019-03-21T22:18:32Z", "digest": "sha1:CL5LNT4YLXFFZKUEDGM3WE7BORLTTWPW", "length": 40702, "nlines": 480, "source_domain": "www.kbp165.in", "title": "આવિષ્કાર", "raw_content": "\nશિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~\tએ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~\tરેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~\tપુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~\tધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~\tલોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~\tવર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~\tદરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~\tપ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~\tઆપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~\tશબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~\tજીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~\tગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~\tસૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. \"Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda.\"\nશાળામાં ઘર પ્રવેશવું જોઈએ અને ઘરમાં શાળા પ્રવેશવી જોઈએ . ઘર અને શાળા સાથે મળીને જવાબદારી ઉપાડશે તો બાળકમાં જરૂરી મૂલ્યોનું સાહિજકતાથી સિંચન થશે જ .\nસ્વામી વિવેકાનંદની મનની એકાગ્રતા તીવ્ર હતી . તેઓ મનથી એકવાર કંઈપણ સમજી લે તેને ફરીવાર ભુલતા નહી . તેઓ દરેક કાર્ય મનથી કરતા અને તે કાર્યમાં એકાગ્રતા રાખતા . સ્વામી વિવેકાનંદના જીવનમાંથી એક સુંદર મનની એકાગ્રતાનો પ્રસંગ જાણીએ .\nસ્વામી વિવેકાનંદ અમેરિકામાં ધર્મ પ્રચાર માટે ગયા હતા . અમેરિકામાં તેઓ ઘણી બધી જગ્યાએ ઘણા બધા મહાનુભાવોને મળવા જતા હતા .એકવાર રસ્તામાં તેઓ એક મેદાન પાસેથી પસાર થતા હતા ત્યારે તેઓ બાળકોને રમતા જોઈ થોડીવાર ઉભા રહી ગયા . મેદાનમાં છોકરાઓ છરા વાળી ગનથી નિશાન ટાંકવાની રમત રમતા હતા . એક છોકરો હવામાં દડો ઉછાળે અને બીજો તે દડાને ગનથી નિશાન ટાંકે . કેટલાક છોકરા નિશાન ટાંકે અને કેટલાંક ચુકી જાય . નિશાન ચુકી ગયેલા નિરાશ છોકરાઓને જોઈ સ્વામીજી હસે છે . સ્વામીજીને હસતા જોઈ છોકરાઓ રમતમાં સ્વામીજીને પણ સામેલ કરે છે . નિરાશ થયેલ છોકરાઓમાંથી એક છોકરાએ સ્વામીજીના હાથમાં ગન આપી અને એકજ વારમાં નિશાન ટાંકવા કહ્યું . છોકરાઓને વિશ્વા��� હતો કે સ્વામીજી હાર માની લેશે . સ્વામીજીએ તરત હાથમાં ગન લીધી અને એકજ વારમાં દડાને નિશાન ટાંકી લીધું . સ્વામીજીએ વારાફરતી ત્રણ ચાર વાર સફળ નિશાન ટાંકી બધાને ચકિત કરી દીધા . સ્વામીજીએ જિંદગીમાં પ્રથમવાર જ આ રીતે નિશાન ટાંક્યું હતું અને તેમાં પણ સફળ થયા હતા .\nછોકરાઓએ સ્વામીજીને આ સફળતા માટે રહસ્ય પૂછ્યું ત્યારે સ્વામીજીએ સરળ શબ્દોમાં બોધ આપ્યો કે ,” કોઇપણ કાર્ય કરવા માટે મનની એકાગ્રતા કેળવો .” જો તમારું મન એકાગ્ર થશે તો કોઇપણ કાર્યમાં સફળ થશો . મેં ક્યારેય નિશાન ટાંકવાની રમત રમી પણ નથી અને જોઈ પણ નથી છતાં આજે તમને રમતા જોઈ મેં મનની એકાગ્રતાથી રમત જોઈ અને હું તેમાં સફળ થયો .\nઆત્મશ્રદ્ધા “જ્ઞાન“માંથી જન્મે છે . તમારી જાતને ઓળખો .તમો તમોને જ જેટલા ઓળખતા જશો , તેટલી તમારી ક્ષતિઓ દૂર થતી જશે , તેટલાં તમે વધુ સંયમિત બનશો , તેટલાં જ તમે વધુ સતેજ બનશો . આમ તમારી જાતને જ ઘડો અને તે તમારી વિષે જેટલું કહેશે તેટલું તમો ગમે તેટલો દાવો કરશો પણ કોઈ તેને ધરશે જ નહીં . તમારે જ તમારી જાતને સિદ્ધ કરવાની છે . પરંતુ તે માટે તમારામાં જ શ્રધ્ધા રાખો.\nજીવનબાગમાં જેવો તેવો માળી ના ચાલે...\nજીવનસાથી વિશે જ્યારે વાત કરીએ ત્યારે દરેકના માનસપટ પર એક છબી આવે છે કે તેને કેવા જીવનસાથીની શોધ છે. જીવનસાથીની પસંદગી માટે સૌને પોત પોતાની એક અલગ જ સપનાની દુનિયા હોય છે. પરંતુ આ માત્ર સપના પુરતુ જ નથી આ એક હકીકત છે અને તેને હકીકતની રીતે જ લેવું જોઈએ. કેમકે ઘણી વખત ઈચ્છા મુજબનો જીવનસાથી ન મળવા પર બધા જ સપના પર પાણી ફરી વળે છે.\nલગ્ન એક એવો નિર્ણય છે જેની પર આપણી આખી જીંદગી ટકેલી છે. તે આપણી આખી જીંદગીને પ્રભાવિત કરે છે માટે હંમેશા એવો પાર્ટનર શોધો જે તમને હંમેશા ખુશ રાખે. જો તમે એવું વિચારતાં હોય કે લગ્ન બાદ પાર્ટનરનો વ્યવહાર બદલાઈ જશે તો એવું કદાપિ નથી થતું. પહેલી નજરે જોયેલા પ્રેમને ક્યારેય પણ લગ્ન પરિણયમાં ન બાંધશો. કેમકે ઘણી વખત લગ્નજીવન બાદ ખબર પડે છે કે તેમણે ઘણી ઉતાવળ કરી દિધી અને ખોટો નિર્ણય લેવાઈ ગયો છે.\nલગ્ન હંમેશા તેવા વ્યક્તિ સાથે કરવા જોઈએ જે પોતાની જવાબદારીઓને સારી રીતે સમજતો હોય. પહેલા નજરનું આકર્ષણ ક્યારેય પણ વધારે સમય સુધી ટકતું નથી. બધાની અલગ અલગ ભાવનાઓ હોય છે આ વાતને યાદ રાખવી. જ્યાં છોકરી એવું ઈચ્છે છે કે તેના પાર્ટનરની નજરમાં તે બધા કરતાં સ્પેશ્યિલ હોય ત્યાં છોકરાની વિચારસરણી એકદમ અલગ જ હોય છે. એટલા માટે લગ્ન પહેલાં પોતાના વિચારોની આપ લે કરવી જરૂરી છે. કેમકે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે બંનેની વિચારસરણી એકબીજા કરતાં તદ્દન અલગ જ હોય છે અને ત્યાં પછી સર્જાય છે મહાભારત.\nએક વાતનું હંમેશા ધ્યાન રાખવું કે કોઈ પણ સંબંધને જાળવી રાખવા માટે વિશ્વાસ અને વફાદારી ખુબ જ મહત્વની છે. એક કહાવત છે કે 'પ્રેમ કરવો સરળ છે પરંતુ નિભાવવો મુશ્કેલ' બસ તે જ રીતે સંબંધ બનાવવો સહેલો છે પણ તેને જાળવી રાખવો મુશ્કેલ'. જો તમારા બંનેની વચ્ચે કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો એકબીજાની સાથે ખુલ્લા મને ચર્ચા કરીને તેનું સમાધાન શોધવું. પરંતુ હા વાતચીત દરમિયાન એવા શબ્દોનો ક્યારેય પણ પ્રયોગ ન કરવો જેથી કરીને તમારા પાર્ટનરનું દિલ દુ:ખે.\nએક વાતનું હંમેશા ધ્યાન રાખો કે તમારા વચ્ચેના ઝઘડાને અન્ય લોકો સુધી ન પહોચવા દેશો કેમકે બધાના મત અલગ અલગ હોય છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે મિત્રો, પેરેંટ્સ અને સગાસંબંધીઓને લીધે પણ સંબંધમાં ખેંચમતાણ અનુભવાય છે. તો તમારા સંબંધોમાં કોઈને પણ ડોકિયા કરવા દેશો નહિ.\nયોગ્ય જીવનસાથીની શોધ દરેકને હોય છે પરંતુ નાનું સરખું એક ખોટુ પગલું પણ તમારી જીંદગીને છીન્ન ભિન્ન કરી નાંખશે એટલા માટે ખુબ જ સમજી વિચારીને લગ્ન કરવા જેથી કરીને લગ્નજીવન બાદ તમારી જીંદગી હંમેશા ખુશીઓથી ભરેલી રહે ના કે દુ:ખોથી.\nશિવ મંત્રનો આ જાપ મોટામાં મોટી સમસ્યા દૂર કરશે\nભગવાન શિવ જેમના નામનો અર્થ જ છે કલ્યાણસ્વરૂપ અને કલ્યાણપ્રદાતા. આ કલ્યાણ રૂપની આરાધનાથી બધા ઈચ્છાઓ પુર્ણ થાય છે. શાસ્ત્રોમાં પણ આ વાત ઉલ્લેખનીય છે કે દેવ, દનૂજ, ઋષિ, મહર્ષિ, યોગીન્દ્ર, મુનીન્દ્ર, સિદ્ધ, ગન્ઘર્વ જ નથી પણ બ્રહ્મા-વિષ્ણુ પણ ભગવાન શિવની આરાધના કરે છે અને તેમને પોતાની મનગમતી ઈચ્છાઓની પૂર્તિ કરાવે છે. ભગવાન શિવની પૂજા કરવાથી કઠિન કાર્ય પણ સહેલાઈથી બની જાય છે.\nજીવનમાં અવાર નવાર અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. શિવ પુરાણમાં જીવનની સમસ્ત પરેશાનીઓમાંથી બહાર નીકળવાના ઉપાય બતાવાયા છે. જેનાથી તમે તમારી બધી ઈચ્છાઓ પુર્ણ કરી શકો છો. ભગવાન શિવના આ મંત્રનો જાપ કરવાથી મોટામાં મોટી સમસ્યા દૂર થઈ જાય છે.\n\"ૐ નમ: શિવાય શુભં શુભં કુરુ કુરુ શિવાય નમ: ૐ\"\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\n\" રાષ્ટ્રીય એકતા દિન \" - 31 ઓક્ટોબર\n\" સત્યના પ્રયોગો \" આત્મકથા\n14મી નવેમ્બર-બાળદિન અને વિશ્વ ડાયાબિટીસ દિન\n16મી સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિન\n1લી -મે ગુજરાત સ્થાપના દિન\n21 ફેબ્રુઆરી - વિશ્વ માતૃદિન\n21 માર્ચ- વિશ્વ વન દિન\n21મી જૂન - વિશ્વ યોગ દિન\n૨૨ ડીસેમ્બર શ્રીનિવાસ રામાનુજમ્ ના જન્મ દિવસ\n22મી એપ્રિલ - વિશ્વ પૃથ્વી દિન\n26મી જાન્યુઆરી / 15ની ઓગષ્ટ ના કાર્યક્રમો માટે ઉપયોગી\n26મી જાન્યુઆરી અને 15મી ઓગષ્ટ માટે શાળામાં કરી શકાય તેવા પ્રોગ્રામ\n43મુ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ઇ-બુક\n5મી સપ્ટેમ્બર - શિક્ષક દિન\nઅંબે સ્તુતિ - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા\nઆંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિન : 21મી જૂન\nઆચાર્ય (HATAT) આન્સર કી\nઆજે 5મી જૂન - વિશ્વ પર્યાવરણ દિન\nઆલ્બર્ટ આઇનસ્ટાઇનના ૧૦ અદભૂત બોધપાઠ\nએક્ટિવિટી બેઝ્ડ લર્નિંગ - અનોખી રીતે\nએશિયા ખંડના દેશો અને તેની રાજધાની\nકઈ પ્રવૃત્તિથી બાળકની મેમરી ડેવલપ કરાય\nકમ્પ્યુટર ચિત્રમય માર્ગદર્શિકા : ઈ-બુક ચિત્ર સાથે\nકર્મચારીઓની ફરજો તથા કાર્યો\nકોમ્પ્યૂટર પર 'વોટ્સ એપ'નો ઉપયોગ\nક્રિકેટ વર્લ્ડ કપ - આ છે અત્યાર સુધીના વર્લ્ડ કપ વિજેતા\nક્રિકેટ વર્લ્ડકપ 2015ની બધી 14 ટીમોના ક્રિકેટરો\nખેડૂતો માટેની વેબસાઇટ- ગુજરાત સરકાર\nખેલ મહાકુંભ -2014 માં રજીસ્ટ્રેશન\nગણિત માટે ખૂબ જ ઉપયોગી સૂત્રો\nગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન-2016/17 ની તૈયારી માટે\nગણિતની 101 શોર્ટ કી\nગણિતમાં કામ કેવી રીતે કરીશું \nગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય\nગુજરાત રાજ્ય બાળ અધિકાર દિન\nગુજરાત વિષે જનરલ નોલેજ\nગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ (GSET)\nગુજરાતના જોવા લાયક સ્થળો\nગુજરાતનાં જોવા લાયક સ્થળો\nગુજરાતની ભૂગોળ - ppt\nગુજરાતી અખબાર જગતમાં ઘૂમો\nગુજરાતી ગરબા - મણિયારો તે હલુ હલુ થઈ રે\nગુજરાતી સાહિત્ય અને Google Map પરથી સેટેલાઇટ ઇમેજ કેવી રીતે બનાવવી\nગુરૂ પૂર્ણિમા - જાણો જીવનમાં ગુરૂનું મહત્વ\nચાલો બ્રહ્માંડ અને ગ્રહોને ઓળખીએ\nજનરલ નોલેજ & વિજ્ઞાન વિષે જાણો\nજનીન વિદ્યા પરિચય-જ્હોન મેન્ડેલ\nજાણો ગણપતિના મુખ્ય બાર નામ અને ચાર અવતાર\nજૂન ૨૦૧૬ થી ધોરણ ૯-ધોરણ 11 સામાન્ય પ્રવાહ પાઠ્યપુસ્તક PDF સ્વરૂપે\nજ્ઞાાનનો સાગર સ્વામી વિવેકાનંદ\nડિપાર્ટમેન્ટ( ખાતાકીય ) પરીક્ષા -સ્ટડી મટેરિયલ\nડીઇઓ શ્રી વાય.એચ.પટેલ સર -રયોલી ડાયનોસોર પાર્ક\nતમારા ગામની માહિતી તથા હવામાન ઓન લાઇન મેળવો\nતમારા તાલુકાનાં વરસાદની માહિતી તમારા હાથમાં\nદુનિયાનાં દેશો અને તેનાં ર��ષ્ટ્રધ્વજોની ઓળખ\nદેશના જૂનું નામ - નવું નામ તથા ભારતના નદી કિનારાના શહેરો\nધો 10 ગણિત-વિજ્ઞાન ટેક\nધો 10/12 પછીના એડમીશન માટે\nધો-10 અને સાયન્સ સેમ 2 અને 4 ની આદર્શ ઉત્તરવહીઓ\nધો-10 માર્ચ-2016 પરિણામ -ગુણ ચકાસણી પરિપત્ર\nધો-10 સંસ્કૃત -કમ્પ્યુટર વિષય\nધો-11 વર્ગ બઢતીના નિયમો\nધો. 10 પછી સાયન્સમાં કારકિર્દી\nધો. ૧૨ સાયન્સનાં બી ગૃપના વિદ્યાર્થીઓ NEET ની તૈયારી માટેની પુસ્તિકા\nધો.-૧૦ અને ૧૨ પછી શું \nધો.10/12 ના વિધાર્થીઓના બોર્ડની પરીક્ષા માટે ખાસ\nધો.9 થી 12 માસવાર આયોજન\nધોરણ -10ના Online ફોર્મ ભરવા માટે\nધોરણ : 10 / 12 બોર્ડના વિદ્યાર્થીઓ\nધોરણ 10 સામાજિક વિજ્ઞાન - MCQ\nધોરણ ૧૦- વિજ્ઞાન અને ટેકનોલોજી-સુંદર પુસ્તક\nધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહ પૂરક બુક્સ\nધોરણ ૧૨ ના વિધાથીઓને JEE/GUJCAT ની પ્રેકટીસ માટે\nધોરણ-10 ની તૈયારી માટે\nધોરણ-10 ની પ્રિલિમિનરી પરીક્ષા-મોડેલ પેપર\nધોરણ-10 પ્રેક્ટિસ પેપર ગણિત-વિજ્ઞાન ટેક\nધોરણ-11-12 વિજ્ઞાન પ્રવાહ –રસાયણશાસ્ત્ર\nધોરણ:- 11 અને 12 Science માટે ખાસ એન્ડ્રોઈડ એપ્લીકેશન\nનવરાત્રિ એટલે ઉપાસના અને ઉપવાસનુ પર્વ\nનવરાત્રિ વિશેષ : દુર્ગા સપ્તશતીના સિદ્ધ અને ચમત્કારી મંત્ર\nનવા અભ્યાસક્રમની પીડીએફ બૂકો ડાઉનલોડ કરો\nનવા અભ્યાસક્રમની બુક્સ પીડીએફ ફાઇલમાં\nફોટા સાથે પ્રાણીઓની યાદી - ડીઝીટલ ડાયરી\nબાયસેગ ગાંધીનગર પ્રસારણ DTH સેટિંગ માટેની માહિતી\nબાળદિન - 14 નવેમ્બર\nબિન સરકારી માધ્યમિક શાળાઓના શિક્ષકોની રજા મંજૂર કરવાની કાર્યપધ્ધતિ અંગે.\nબુર્જ ખલીફા પરથી કરો દુબઈ દર્શન\nબ્લેક બોક્સ અને ગુજરાતી ફૉન્ટ\nભારતના રાષ્ટ્રપતિ(President of India)\nભારતીય સેટેલાઈટની અધ્યતન તમામ માહિતી\nમતદાર યાદી અંતર્ગત માહિતી\nમતદાર યાદી અંતર્ગત માહિતી જૂઓ\nમહાત્મા ગાંધીજીના અગિયાર જીવન મંત્રો\nમહાન વ્યક્તિ અને તેના કાર્યો\nમહીસાગર જિલ્લો -રજાઓની યાદી 2016-17\nમા.અને ઉ.મા.શાળાઓ- મહીસાગર જિલ્લો વાર્ષિક આયોજન 2015-2016\nમાધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષકોની ભરતી માટેનું કેલ્ક્યુલેટર\nમિતાક્ષરો - જાણીતી સંજ્ઞાઓ\nયુવાનોના આદર્શ - \" સ્વામી વિવેકાનંદ \"\nરવિશંકર મહારાજ - ગુજરાત રાજ્યના ઉદઘાટક\nરસાયણશાસ્ત્રના વિષય માટેની માહિતી\nરાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી - સચિત્ર\nરાષ્ટ્રીય વિજ્ઞાન દિન - 28 ફેબ્રુઆરી\nરાષ્ટ્રીય વિજ્ઞાન દિન -28 ફેબ્રુઆરી ( National Science Day )\nરોજ ઓન લાઇન ટેસ્ટ\nરોમન અંકોની ઓળખ -ભારતીય રેલ્વે વિભાગો-વિશ્વની ભાષા અને તેના મહાકવિઓ\nલાઇટ એમિટિ���ગ ડાયોડ (એલઇડી)-નોબેલ પુરસ્કાર\nવિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન માટે ઉપયોગી વેબસાઈટો\nવિજ્ઞાન પ્રદર્શન માટેનાએન્ટ્રી-ફોર્મ માટે\nવિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓ માટે ઉપયોગી માહિતી\nવિજ્ઞાન પ્રોજેકટ જાતે કેવી રીતે બનાવી શકાય\nવિદ્યાસહાયકો ૬ થી ૮ ધોરણ માટે\nવિરપુર તાલુકા યુથ ફ્રેસ્ટિવલ\nવિવિધ ધ્વજનો વિશાળ ભંડાર\nવિશ્વ પૃથ્વી દિન - 22મી એપ્રિલ\nવિશ્વ યોગ દિન - 21મી જૂન\nવિશ્વગ્રાહક દિન - 15 March\nવિશ્વનુ સૌથી જૂનું ગણિતનું પુસ્તક ભારતનું છે\nવ્યવસાય વેરા વિષે જાણો\nશાળા દર્પણ સૉફ્ટવેર For School\nશિક્ષકો તથા વાલીઓએ ધ્યાનમાં રાખવાની બાબતો\nશિવ તાંડવ સ્તોત્રમ ગુજરાતી\nશિવ સ્તુતિ : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)\nશ્રી ગણેશ આરતી વિડિયો -સંસ્કૃત ડિક્શનરી pdf -Important માહિતી\nશ્રીનિવાસ રામનુજમ જન્મ દિન -22 ડિસેમ્બર\nશ્રીમદ્ ભગવદ્ગીતા અને શાળા-શિક્ષણ\nસદીના મહાન ભૌતિક વૈજ્ઞાાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો આજે જન્મદિવસ છે.\nસરદાર વલ્લભભાઈ પટેલની 139મી જન્મ જયંતિ\nસાયન્સ - ભૌતિક વિજ્ઞાન -રોકેટ વિષેની માહિતી\nસ્ટાફ સિલેકશન કમિશન (SSC)\nસ્મારકોની કથા ચિત્ર સ્વરૂપે\nહનુમાન ચાલીસા ( જુઓ વીડિયો )\nEnglish શીખવતી એપ્સ ડાઉનલોડ કરો\nGeneral Science -સામાન્ય વિજ્ઞાન\nGoogle Map પરથી સેટેલાઇટ ઇમેજ કેવી રીતે બનાવવી\nIllusions (દ્રષ્ટિ ભ્રમ )\nKAVK બ્યૂટીફૂલ ફલાવર વિડિયો જૂઓ\nMS Paints માં કુદરતી દ્રશ્ય -વિડીયો ફાઇલ\nOnline કલર ચૂંટણીકાર્ડ મેળવો\nPAN કાર્ડના PAN નંબર વિશે જાણો\nSSC 2015 ઓન લાઇન માર્કસ એન્ટ્રી\nStd 9-10-11(સામાન્ય પ્રવાહ) નવું માળખું\nTAT-TET-HTAT રોજ ઓન લાઇન ટેસ્ટ\nWhats Appના જાણી જશો આ 5 સિક્રેટ્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00004.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/02/20/an-open-letter-to-barkha-dutt-and-ravish-kumar/", "date_download": "2019-03-21T22:05:23Z", "digest": "sha1:VDYQLQOXPRSGWD6SQGLQTDGL34WJKK77", "length": 13584, "nlines": 153, "source_domain": "echhapu.com", "title": "બરખા દત્ત અને રવિશ કુમારને એક આમ આદમીનો ખુલ્લો પત્ર!", "raw_content": "\nબરખા દત્ત અને રવિશ કુમારને એક આમ આદમીનો ખુલ્લો પત્ર\nપુલવામા આતંકવાદી હુમલાઓ બાદ દેશવાસીઓનો ગુસ્સો એ તમામ વ્યક્તિઓ વિરુદ્ધ ભડકી ઉઠ્યો છે જેમણે ભૂતકાળમાં ભારત તરફી ક્લિયર સ્ટેન્ડ નથી લીધું અને એવામાં અમુક મર્યાદા પણ ચુકાઈ જવાઈ છે, પરંતુ શું….\nઆદરણીય બરખાજી અને રવીશજી,\n અરે હું ન્યૂડ કે ગાળો નહી મોકલું, શોર મચાવવાની જરૂર નથી.\nહું તો આપને અભિનંદન આપવા આવ્યો છું કે જે ENBA એવોર્ડ મેળવ્યાની આપે ગાઈ વગાડીને જાહેરાત કરી એનાથી અમારા જ્ઞાનમાં વધારો થયો કે દુનિયામાં આવો પણ કોઈ એવોર્ડ છે.\nહમણાંથી કેટલાક વિકૃત તત્વો આપને ન્યૂડ તસવીરો અને અપશબ્દો મોકલી રહ્યા છે. આપના પર્સનલ નંબરને કદાચ આપની નજીકના જ લોકોએ લીક કરીને પબ્લિક બનાવી દીધો. સાંભળી દુઃખ થયું, મારી સાંત્વના આપની સાથે જ છે. તમારું રિપોર્ટિંગ ગમે તેટલું અતાર્કિક કે અપ્રસ્તુત હોય તો પણ આપને ગાળો મોકલવાનો અધિકાર તો અભિવ્યક્તિની સ્વતંત્રતા પણ આપતી નથી જ.\nપણ આપની દરેક ડિબેટની જેમ, જેમાં તમે સરકારોને, નેતાઓને, બહુમતિ પ્રજાને જે એકની એક સલાહ આપો છો એમ અહીં પણ આપને આત્મમંથન કરવાની જરૂર છે એવી સલાહ હું આપીશ. કાશ્મીર પરની તમારી દરેક ડિબેટમાં “ભટકે હુએ નૌજવાન” શબ્દનો આપ વારંવાર પ્રયોગ કરો છો. પેલેટ ગનના ઉપયોગના વિરોધમાં પણ આપ આ જ વસ્તુ વારંવાર કહેતા હતા કે આ પણ ભારતના નાગરિકો છે અને એમને પ્રેમથી, વાર્તાલાપ કરીને સમજાવવા જોઈએ. અહીં પણ આપે એ જ રસ્તો અપનાવવો જોઈએ એવું નથી લાગતું IPS અધિકારીને ટ્વિટ કરીને આપ એક “માસૂમ ઠરકી ભટકે હુવે નૌજવાન ભારતીય” ની સાયબર ક્રાઈમ અંતર્ગત ધરપકડ કરાવશો\nલાગતું વળતું: Twitter યુઝર્સે રાજદીપ સરદેસાઈને બેનામી સંપત્તિ અંગે જ્ઞાન આપ્યું\nસામાન્ય નાગરિકે એવું જ કરવું જોઈએ, પણ આવું તમારા જેવા પ્રખર બુદ્ધિજીવિઓને શોભે તમારે એમને એ દેશના જે ભાગમાં રહેતા હોય ત્યાંથી તમારા શહેરમાં આવવાની એર ટીકીટ બુક કરાવી દેવી જોઈએ. એમને 5 સ્ટાર હોટેલમાં મળવા આવવા બોલાવી સમજાવો કે ભઈલા, આવું ન કરતો. આવું તને ના શોભે. બાકી ધરપકડ કરશો તો એમના જેવા બીજા કેટલા પેદા થશે એનું ય તમારે વિચારવું જોઈએ ને, બિલકુલ કાશ્મીરી પથ્થરબાજોની જેમ જ\nએમના વાંધા-વચકા,એમના અભિપ્રાય પર તમારે રાઉન્ડ ધ ટેબલ ચર્ચા કરવી જોઈએ એવું નથી લાગતું તમારે તમારા મોબાઈલનો સ્ક્રીન 2 મિનિટ માટે કાળો કરી દેવી જોઈએ, એથી કદાચ એમને એ સંદેશો જાય અને એમને પ્રેરણા ભવિષ્યમાં મળે એવું ન કરવાની.\nઆવું કરશો તો નવા વરસે વધુ એવોર્ડ મળશે, કદાચ પંચરંગી મિશ્ર સરકાર આવે તો એકાદ પદ્મ એવોર્ડની ય લોટરી લાગી જાય. રાજમાતાની જેમ તમારા ય બલિદાનની ડાબેરીઓ ગાઈ વગાડીને દુહાઈઓ આપશે. ભવિષ્યમાં સરકાર બદલાય ત્યારે તમે એવોર્ડ વાપસી પણ કરી શકો. પણ કદાચ આ શકયતા તમને ધૂંધળી લાગે છે.\nઆ અપરાધ અક્ષમ્ય જ છે, અદ્દલ સેના પર પથ્થરમારો કરતા ભટકેલા નૌજવાનોની જેમ જ..પણ તમારે દંભ છોડીને બંને ઘટનામાં સરખો એપ્રોચ જ લેવો જોઈએ એવું નથી લાગતું \nઅંતે બરખાજી, ખોટું ન લગાડો તો એક જાણકારી જોઈએ છે.આ વિકૃતો એ મોકલેલા ન્યૂડ જોઈને એ રાષ્ટ્રવાદી છે એ માપવાનું મીટર કયું છે જરા એવું મીટર બનાવનાર ઉત્પાદકનું એડ્રેસ આપશો જરા એવું મીટર બનાવનાર ઉત્પાદકનું એડ્રેસ આપશો મારે પણ ખરીદવું છે.\nઆમ આદમી (કેજરીવાલવાળો નહિ, અસલી)\nતમને ગમશે: ચીનની એક ‘ના’ થી UK પર પર્યાવરણનું સંકટ ઘેરું બન્યું\nRSS પ્રમુખનું હિટ એન્ડ રન કરવા જતા લિબરલો અને સેક્...\nહાયપર નેશનાલિઝમ અને મોદીની રાષ્ટ્રભક્તિ બંને અલગ વ...\nપુલવામા હુમલાના વિરોધમાં વિવિધ મિડિયા હાઉસીઝે PSLમ...\nપાકિસ્તાનની નવી લક્ઝરી આઈટમ – ભારતના ટમેટાં\nઆ વખતે વર્લ્ડ કપમાં જો ભારત પાકિસ્તાન સામે ન રમે ત...\nપ્રત્યુત્તર ની રાહ જોઈએ\nઆવા પત્ર સામે આપણો ખુલ્લો વિરોધ છે. તમે આ રીતે એમને સલાહ આપી જ કેમ શકો અને હા આપવી જ હોય તો પહેલા એમ કહેવાનું – “મૈ આપકે વિરુદ્ધ નહિ હું, સામને હું”\nએક (દોઢા બૌદ્ધિકો જેવો ઠગ નહિ પણ) ભક્ત\neછાપું પર સર્ચ કરો…\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nપુસ્તક રીવ્યુ: અમીષ ત્રિપાઠીની ઈમમોર્ટલ ઇન્ડિયા\n“ટેકો લઇ લ્યો ભાઈ ટેકો” કેજરીવાલની હતાશા અને ઉતાવળ\nપાકિસ્તાનની નવી લક્ઝરી આઈટમ – ભારતના ટમેટાં\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nમૂકાકાકાએ નાનાભાઈનું દેવું ભર્યું શું એ ઇન્ટરનેશનલ સ્કેમ છે\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nRCom ના શેર્સ જો તમારી પાસે પડ્યા હોય તો તમારે શું કરવું જોઈએ\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\nપોતાના પુત્રના લગ્નની કંકોત્રીની કિંમત આખરે જાહેર કરતા મુકેશ અંબાણી\nઅમેરિકામાં જેની બોલબાલા છે એ White People Food તો આપણા ઘરમાં જ પડ્યું છે\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nનરેન્દ્ર મોદીની સૌથી મોટી જીત - એસ્સાર 54000 કરોડનું દેવું ભરવા સહમત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00004.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-VAP-MAT-latest-valsad-news-040029-3163884-NOR.html", "date_download": "2019-03-21T22:39:09Z", "digest": "sha1:TKFP37ILZAZI22HP6KGESXK7PUTFGKAY", "length": 7319, "nlines": 97, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Valsad - latest valsad news 040029|માતૃમરણ અને બાળમરણને અટકાવવા સગર્ભા બહેનોને કડાઈ- ભાજીનું વિતરણ", "raw_content": "\nમાતૃમરણ અને બાળમરણને અટકાવવા સગર્ભા બહેનોને કડાઈ- ભાજીનું વિતરણ\nધનતેરસ એટલે માત્ર ધનનો જ તહેવાર નહિં, પરંતુ આપણું સાચું ધનતો આપણું સ્વાસ્થ્ય જ છે.શાસ્ત્રોમાં પણ મૂળ સ્વરૂપે આરોગ્ય સ્વસ્થ નિરોગી તન-મન એજ સાચી મૂડી છે. દિવાળીના મંગળ પર્વમાં સૌથી મોઘેરૂં પર્વ એટલે ધનતેરસ. આ શુભ અવસરે ધનવંતરી પૂજાના પ્રસંગે વલસાડ નજીકના ગોરગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક નવતર પ્રસંગ અનોખી રીતે ઉજવાયો હતો.\nગામની ગરીબ સગર્ભા બહેનોને આ પ્રસંગે ખાસ લોખંડની કડાઈ અને મેથીની ભાજીનું નિ:શુલ્ક વિતરણ કરાયું હતું. ગોરગામ ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બગીચામાં ત્યાંના તબીબી અધિકારી ડો.રાધિકા ટીક્કુ દ્વારા શાકભાજીની સજીવ ખેતી કરાય છે. સગર્ભા માતાઓને વર્ષોથી વિનામૂલ્યે મેથીનીભાજીનું વિતરણ કરાય છે. ડો.ટીક્કુના જણાવ્યા મુજબ મેથીની ભાજીમાં પુષ્કળ લોહતત્વ હોય છે અને જો એના શાક ને લોખંડની કડાઈમાં બનાવાય તો આર્યન માત્રા ખૂબજ વધી જાય છે. જે પાડુંરોગ નાથવામાં અક્સીર ઈલાજ સાબિત થાય છે.\nભારતમાં સગર્ભાઓમાં પાડુંરોગનું પ્રમાણ વધુ\nસામાન્યરીતે ભારતભરમાં સગર્ભા માતાઓમાં પાંડુરોગનું પ્રમાણ અને માત્રા વધુ જોવા મળે છે. ક્યારેક આ રોગ સગર્ભાઓ માટે અતિ જોખમી બની શકે છે. જેનાથી ગર્ભસ્થ શિશુના વિકાસમાં અનેક અંતરાયો ઉભા થાય છે.પાડુંરોગ એ માતામરણ અને બાળમરણ સાથે સીધેસીધો સંકળાયેલો છે. ડો.રાધિકા ટીક્કુ, તાલુકા હેલ્થ ઓફિસર, વલસાડ\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00004.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "http://sandesh.com/health-ayurvedic-remedies-will-cause-asthma-problems/", "date_download": "2019-03-21T21:48:01Z", "digest": "sha1:KBGNR2T6INAMIQ5ETAGNWXEWMPUHOHIQ", "length": 8025, "nlines": 79, "source_domain": "sandesh.com", "title": "Health Ayurvedic remedies will cause asthma problems", "raw_content": "\nઆયુર્વેદિક ઉપાયથી અસ્થમાની સમસ્યા થશે દૂર, કરો આ ઉપાય\nઆયુર્વેદિક ઉપાયથી અસ્થમાની સમસ્યા થશે દૂર, કરો આ ઉપાય\nશ્વાસ લેવામાં મુશ્કેલી થવાને અસ્થમાં કહે છે. કોઇપણ વસ્તુથી એલર્જી કે પ્રદુષણના કારણે લોકોમાં સમસ્યા સામાન્ય જોવા મળે છે. અસ્થમાના કારણે ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અને નાકથી અવાજ આવવા જેવી સમસ્યા થાય છે. જોકે આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે હોમિયોપેથિક દવાઓનું સેવન કરે છે. પરંતુ ઘણા ઘરેલું ઉપાય દ્વારા પણ તમે આ સમસ્યાથી રાહત મેળવી શકો છો. આવો જોઇએ ક્યા ઘરેલું ઉપાય છે જેનાથી તમે અસ્થમાથી છૂટકારો મેળવી શકો છો.\n– મેથીના દાણાને પાણીમાં ઉકાળી લો . તે બાદ તેમા મધ અને આદુનો ર�� ઉમેરી રોજ પીઓ. આ કરવાથી અસ્થમાંની સમસ્યામાં રાહત મળી શકે છે.\n– 2 ચમચી આંબળા પાઉડરમાં 1 ચમચી મધ મિક્સ કરીને સવારે ખાલી પેટે સેવન કરો. રોજ આંબળાના પાઉડરની સાથે મધનું સેવન કરવાથી અસ્થમાં કંટ્રોલ કરી શકાય છે.\n– પાલક અને ગાજરને રસને મિક્સ કરી રોજ પીવું જોઇએ. દરરોજ પાલક અને ગાજરનો રસ પીવાથી અસ્થમાંની સમસ્યાથી રાહત મળી શકે છે.\n– પીપળાના પાન પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પીપળાના પાનને સૂકવીને તેને સળગાવી દો. તે બાદ તેની રાખને દિવસમાં ત્રણ વાર સેવન કરવાથી ચપટીમાં અસ્થમાંની સમસ્યા દૂર થાય છે.\n– ઇલાયચી, ખજૂર અને દ્રાક્ષને એક સરખા પ્રમાણમાં પીસીને મધ સાથે સેવન કરો. તેનું સેવન કરવાથી જૂની ઉધરસ અને અસ્થમામાં રાહત મળી શકે છે.\n– સૂકુ આદુ, સીંધા લૂણ, જીરૂ, સેકેલી હિંગ અને તુલસીના પાનને પીસીને પાણીમાં ઉકાળી લો. આ પાણી પીવાથી અસ્થમાની સમસ્યાથી ઝડપથી છૂટકારો મળી શકે છે.\n– તજના પાન અને પીપળાના પાનને પીસીને મુરબ્બાની ચાસણી સાથે ખાઓ. રોજ આ ખાવાથી અસ્થમાં થોડાક સમયમાં જ ગાયબ થઇ જશે.\n– સૂકા અંજીરના દાણાને પાણીમાં પલાળી દો. સવારે ખાલી પેટે તેને પીસીને ખાવાથી અસ્થમાની સાથે કબજિયાતની સમસ્યાથી પણ રાહત મળે છે.\nનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.\nતમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.\nઆ બીમારીએ લીધો મનોહર પારિકરનો જીવ, જાણો શુ છે લક્ષણ\nમાત્ર પૂજા માટે જ નહીં, શરીરની આ બીમારીઓ માટે ફાયદાકારક છે ‘ધરો’\nતમારી સમસ્યાનો ઉકેલ છે અમારી પાસે, પેટની ચરબી થઇ જશે ઓછી\n‘પતિ કરે છે ખેતી, પત્ની દોહે છે ભેંસો’, લંડનની લક્ઝુરિયસ લાઈફ છોડી ગામડાંમા વસ્યુ દંપતી\nGoogle લાવ્યું અનેરું ફિચર, અકસ્માત અને ઓવરસ્પીડિંગથી થશે બચાવ\nઆ અભિનેત્રી ચૂંટણીના મેદાનમાં ઝંપલાવશે, મુખ્યમંત્રીના પુત્રને ઝાટકો\nમુકેશ અંબાણી બન્યા સંકટમોચક, અનિલ અંબાણીએ ભાઇ-ભાભીને કહ્યું- Thanks\nપંચ મહાભૂતમાંં વિલિન થયા મનોહર પારિકર, દિકરાએ આપ્યો મુખાગ્નિ\nજુઓ સાઉથની લોકપ્રિય અભિનેત્રી અમાલા પોલના આ Photos\nPhotos: રંગોના તહેવાર હોળી જેવોજ વિદેશમાં પણ મનાવવામાં આવે છે ઉત્સવ\nPhotos: હોસ્પિટલમાં ઋષિ કપૂરની પહેલી તસવીર, પત્ની નીતૂ, મોટા ભાઈ સાથે દેખાયા\nPhotos : રણબીર કપૂરને બાય કહેતા દીપિકાએ કર્યું આવું, જાણીને થશે આશ્વર્ય \nPhotos: 35 કિલોનું તોતીંગ કવચ પહેરી શૂટિંગ કરી રહ્યો છે સંજય દત્��\nકુદરતની ઝીલમાં કોઈએ માર્યો પથ્થર, તમે પણ જુઓ આ રહસ્યમય નજારો\nઆ કોઇ ફિલ્મી સીન નથી, 9 વર્ષના આ બાળકનું કરતબ જોઇ તમે રહી જશો દંગ\nઆમિર ખાન અને કરીના ‘ભૂખડી બારસ’ની જેમ ખાવા લાગ્યા, વીડિયો થયો વાયરલ\nએક નાનકડી છોકરીએ સપના ચૌધરીને આપી ટક્કર, 10 કરોડથી વધારે વાર જોવાયો આ વીડિયો\nજ્યારે ઋષભ પંત પર બેસી ગયો ‘ગબ્બર’, જુઓ પછી શું થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00005.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://govindmaru.com/will/?shared=email&msg=fail", "date_download": "2019-03-21T23:02:24Z", "digest": "sha1:5ARQ5MQPBNDMPSNKL3JSESZGRCOJFRDU", "length": 86762, "nlines": 606, "source_domain": "govindmaru.com", "title": "અન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ) – ‘અભીવ્યક્તી’", "raw_content": "\nરૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)\nઅન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)\nHomeઅન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)\nઅન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)\nહું ગોવીન્દભાઈ ભાણાભાઈ મારુ, 405, સરગમ કો– ઑપરેટીવ હાઉસીંગ સોસાયટી, કાશી બાગ, નવસારી, કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર. પોસ્ટ: એરુ, એગ્રી. કોલેજ – 396 450 ખાતે કાયમી વસવાટ કરું છું. હું રૅશનલ વીચારસરણી સહીત રૅશનલ જીવન જીવતો આવ્યો છું અને હજીયે વધુ રૅશનલ જીવન જીવવાનો પ્રયાસ કરી રહ્યો છું. તે બાબતથી મારો પરીવાર, સગાં–સમ્બન્ધી, સમાજ અને મીત્રો વાકેફ છે. તેથી મારા અવસાન બાદ મારી આ વીચારસરણી વીરુદ્ધનું કાંઈ પણ ન કરવામાં આવે તેવી મારી તીવ્ર ઈચ્છા અને મારો મક્કમ નીર્ધાર છે. મારી વય 57 વર્ષની છે. મારાં પત્ની મણીબહેન મારી સાથે ઉપરોક્ત સરનામે વસવાટ કરે છે. મારો મોટો પુત્ર પવનકુમાર તેમ જ પુત્રવધુ સંઘમીત્રા પુના (મહારાષ્ટ્ર)માં નોકરી અર્થે હંગામી વસવાટ કરે છે. નાનો પુત્ર મયુર મુમ્બઈ (મહારાષ્ટ્ર)માં નોકરી અર્થે હંગામી વસવાટ કરે છે. મારું સ્વાસ્થ્ય એકંદરે ખુબ જ સારું હોવા છતાં; ગમે ત્યારે અચાનક કુદરતી કે અકુદરતી મૃત્યુ થાય તે સ્વાભાવીક છે. એ હકીકતને લક્ષમાં લેતાં હું મારા થનાર મૃત્યુના અન્તીમ દીવસો અને અન્તીમક્રીયા બાબતમાં મારી ઈચ્છાઓ આ વીલ–પત્ર દ્વારા સ્પષ્ટપણે જાહેર કરી રહ્યો છું. કોઈ પણ વ્યક્તીનો આગ્રહ કે દાબ–દબાણ કે દરમ્યાનગીરીને કારણે આ વસીયતના અમલમાં જરા સરખી પણ બાંધછોડ કે છુટછાટ ન લેવાની મક્કમ સુચના, હું મારા ઉત્તરાધીકારોને કરું છુ.\nઆપણે જીવતા હોઈએ ત્યારે સમાજની સેવા કરીએ તે પ્રશન્સનીય છે. પણ મૃત્યુબાદ આપણું શરીર, મેડીકલના અભ્યાસ કરતા વીદ્યાર્થીઓને અભ્યાસ માટે ઉપયો���ી થાય; શરીરની રચના અને તેમાં થતા વીવીધ પ્રકારના રોગો અંગે નવા સંશોધનો દ્વારા નવી દીશા મળે તે માટે દેહદાન કરવું જરુરી છે. ઉપરાંત બ્રેઈન ડેડ થયા બાદ જો તુરત જ મૃતકના કેટલાક અન્ગો કાઢી લઈ જરુરીયાત વાળી વ્યક્તીઓના શરીરમાં આ અંગોનું પ્રત્યારોપણ કરવામાં આવે તો તેવી વ્યકતીઓને નવજીવન પ્રાપ્ત થાય છે. આમ મારા મૃત્યુ બાદ પણ મારા શરીરના અંગો કે મારો દેહ સમાજને ઉપયોગી થાય તેવી મારી અન્તીમ ઈચ્છા છે.મારી જીન્દગીના છેલ્લા દીવસોમાં કોઈ અકસ્માતથી અથવા અસાધ્ય બીમારીથી અથવા કુદરતી રીતે જો લાંબા સમય સુધી હું બેભાન અવસ્થા (કોમા)માં ચાલ્યો જાઉં, કશો નીર્ણય કરવા સક્ષમ ન રહું અને ડૉક્ટરો મારા મગજને મૃત(બ્રેઈન ડેડ) જાહેર કરે ત્યારે, મારા પુત્રો તેમ જ આ વીલ–પત્રના અંતે જણાવેલ મારા મીત્રો શ્રી નરેશભાઈ આર. દેસાઈ અને શ્રી શૈલેષભાઈ કનૈયાલાલ દવેએ નીષ્ણાત ડૉક્ટરો સાથે સલાહ–મસલત કરીને, (જો મારા પુત્રો હાજર ન હોય તો શ્રી દેસાઈ અને શ્રી દવેએ યોગ્ય ડૉક્ટરો સાથે સલાહ–મસલત કરી તેઓ જે નીર્ણય કરે તે મુજબ) મારાં ચક્ષુ, કીડની, લીવર, ત્વચા કે શરીરનું કોઈ પણ અંગ, જરુરીયાતવાળા દરદીને મળી શકે એ માટે વીશ્વાસપાત્ર હૉસ્પીટલ, સંસ્થા અને ડૉક્ટરોનો સંપર્ક કરી દાન કરી દેવાં. જરુર જણાય તેવા સંજોગોમાં મારું મગજ (બ્રેઈન)ને પણ કોઈ સંશોધન કે યોગ્ય ઉપયોગ માટે મારા મૃતદેહમાંથી કાઢી લેવાની મારી ઈચ્છા પ્રગટ કરું છું. તેમને આ કાર્યમાં કોઈએ અવરોધ ઉભો કરવો નહીં; બલકે તેઓને સહકાર આપવો. કોઈ પણ સંજોગોમાં મારા શરીરનાં અંગોનું દાન શક્ય ના હોય અને દેહદાન પણ શક્ય ના બને તો મારા શરીરને યોગ્ય ઉંડાઈનો ખાડો ખોદીને દાટી દેવો. પર્યાવરણનું જતન કરવા માટે કોઈ પણ સંજોગોમાં તેને અગ્નીદાહ ના આપવાની મારી સ્પષ્ટ સુચના છે.\nહું જીવનભર સુધારક વીચારનો અને વીવેકબુદ્ધીવાદી રહ્યો છું. માનવ પ્રત્યે સમ્વેદનાસભર હૈયું અને માનવ સાથે તેવો વ્યવહાર એ જ ધર્મ. એવા માનવધર્મ સીવાય અન્ય કોઈ ધર્મ પરત્વે મને લગાવ નથી. તેથી મારી સુચના છે કે–\nમારા મરણની ઘડીએ મોંમાં ગંગાજળ, તુલસીપત્ર, સુખડ–સુવર્ણ મુકવાની કે એવી કોઈ ક્રીયા કરવી નહીં કે મારા કાનમાં શ્લોક કે કોઈ ધાર્મીક પઠન કરવું નહીં કે પ્રાણપોક મુકવી નહીં. મારા મરણ પછી મારી પાછળ કોઈ પણ પ્રકારના ક્રીયાકાંડો, ઉત્તરક્રીયા, અસ્થીવીસર્જન, તર્પણ, શ્રાદ્ધ, દાન, પુણ્ય કે પારાયણ, વરસી કે એવો ���શો પણ નીરર્થક વીધી કરવાની હું ચોક્કસ પણે મનાઈ કરું છું. ઉઠમણું, બેસણું, બારમું–તેરમું, મોં ઢાંકવું, સોગ(શોક) ભાંગવો, મટન–મીષ્ટાન્ન મોઢે કરવું કે એવું અને હજુ પણ આ પત્રમાં જેનો સમાવેશ કરવાનું રહી ગયું હોય એવું, તથા સામાજીક કોઈ પણ ક્રીયા, રીત–રસમ તેમ જ મારી વીચારસરણીથી વીરુદ્ધનું હોય એવું, કંઈ પણ કરવાની મારી ચોખ્ખી મનાઈ છે. જો આપ મને ખરેખર ચાહતા હો તો હું વીનન્તી કરું છું કે આ પત્રમાં મેં વ્યક્ત કરેલી મારી ઈચ્છા પરીપુર્ણ થાય તેવું જ કરશો અને બીજું કોઈ તેમ થવા દેવામાં આડખીલી ઉભી કરે તો કડકપણે તેને તેમ કરતા અટકાવવા વીનન્તી છે.\nપ્રાધ્યાપકશ્રી, એનોટોમી વીભાગ, સુરત મ્યુનીસીપલ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ, ‘સ્મીમેર’ હૉસ્પીટલ, બોમ્બે માર્કેટની સામે ઉમરવાડા, સુરત તરફથી મૃતદેહનું દેહદાન નોંધણી નંબર: 05, તારીખ: 18/10/2011થી મારા મૃતદેહનો સન્કલ્પ પત્ર સ્વીકાર કરવામાં આવેલ છે. જેથી મારા મૃત્યુની જાણ જેને પણ સૌથી પહેલી થાય તેણે તેની ખબર તાબડતોબ મારા બે મીત્રો શ્રી દેસાઈ અને શ્રી દવેને કરવી અને મારા મૃત્યુના છ (06) કલાકમાં પ્રાધ્યાપકશ્રી, એનોટોમી વીભાગ, ‘સ્મીમેર’ હૉસ્પીટલ, સુરત’ને મૃતદેહ પહોંચાડવા વીનન્તી છે.\nમારા આ અન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ) મારફત હું સમ્પુર્ણ સત્તા આપી જણાવું છું કે, નીચે જણાવેલી વ્યક્તીઓ મારા અંગત મીત્ર, શુભચીન્તક તથા ભરોસાપાત્ર હોઈ, તેઓ મારા આ અન્તીમ વીલની રુએ ફકરા નં. 02માં જણાવેલ સંજોગોમાં મારા શરીરના અંગોનું દાન અથવા દેહદાન કરવાની તમામ કાર્યવાહી કરવા હકદાર રહેશે.\n[1] શ્રી નરેશભાઈ આર. દેસાઈ, સેલફોન નં. 99989 49817, 102, સુગમ કો– ઑપરેટીવ હાઉસીંગ સોસાયટી, કાશી બાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર. પોસ્ટ: એરુ એગ્રી. કૉલેજ – 396 450.\n[2] શ્રી શૈલેષભાઈ કનૈયાલાલ દવે, સેલફોન નં. 98980 28400, ઘરનો ફોન નં. (02637) 234 5678 કાશીબાગ સોસાયટી, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર, પોસ્ટ: એરુ એગ્રી. કોલેજ – 396 450.\nમારા આ અન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)ની મુળ નકલ તેમજ દેહદાન નોંધણી નંબર: 05, તારીખ: 18/10/2011ની અસલ પહોંચ શ્રી દેસાઈ અને શ્રી દવે પાસે છે. સંજોગોવશાત્ તે હાથવગી ન હોય તો તેની ફોટોકૉપી મારાં માતુશ્રી, પત્ની, પુત્રો–પુત્રવધુઓ, બહેન–બનેવી, વેવાઈઓ, મારા શ્વસુરપક્ષ, શ્રી રોહીદાસ વંશી સોરઠીયા સમાજ, નવસારીના હોદ્દેદારો તેમ જ મને યોગ્ય જણાઈ તેવી વ્યક્તીઓને, અગાઉથી, નીચે મારી અસલ સહી કરીને તેમની જાણ માટે આપી રાખી છે. કોઈને પણ આપેલી મારી અસલ સહીવાળી અન્તીમ વીલની નકલ અધીકૃત ગણી તેનો અમલ કરવાને તે પાત્ર ગણાશે.\nઆ અન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ) મેં મારી ઈચ્છાથી, સ્વસ્થ ચીત્તે, બીનકેફી હાલતમાં અને કોઈના પણ દાબદબાણ કે કોઈ પણ પ્રકારના પ્રલોભન વગર કર્યું છે.\nતારીખ: 21મી ઓક્ટોબર, 2011 સહી/- (ગોવીન્દભાઈ ભાણાભાઈ મારુ)\nનામ: શ્રી સુરેશભાઈ શાન્તીલાલ દેસાઈ\nસરનામું: 28/બી, અલકા હાઉસીન્ગ સોસોસાયટી, છાપરા રોડ, નવસારી.\nનામ: શ્રી ભુપેન્દ્રભાઈ ઝવેરભાઈ પટેલ\nસરનામું: 102, શીવ કૃપા હાઉસીન્ગ સોસોસાયટી, ગડકરી માર્ગ, નવસારી.\nદેહદાનનો સંકલ્પ પત્ર માટે અહીં ક્લીક કરો\nસંકલ્પ પત્રની પહોંચ માટે અહીં ક્લીક કરો\nવસીયતનામુંની પીડીએફ માટે અહીં ક્લીક કરો\n♦●♦●♦દર સપ્તાહે રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com/\nઅત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ ‘અભીવ્યક્તી–ઈ.બુક્સ’ મારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/ માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક મોકલી આપીશ.\nનવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…\n♦●♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.\nઅક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ કો–ઓ. હાઉસીંગ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ–મેઈલ: govindmaru@yahoo.co.in\nપ્રુફવાચન સૌજન્ય:ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com\nપોસ્ટ કર્યા તારીખ: 02–11–2011\n શબ્દો નથી. નમન કરૂં છું તમને.\nસારી છે અંતિમ ઇચ્છા,વંદન ગુરુ મારુ,,\nઆ કામ ત્યાં થાય અહીં મરતા પહેલાં ખાસી જાણકારી માંગે છે અને મારા જેવાને મધુપ્રમેહ(ડયાબિટી���) હોવાથી અંગો બીન ઉપયોગી થઈ જાય છે,કેવળ અંદરનો સડો શીખવા જ મળે.\nઅત્યંત સ્તુત્ય પગલું અને આપના બ્લોગ પર આ મુકવાથી ઘણા લોકોને એની પ્રેરણા તથા માર્ગદર્શન મળવાની શક્યતા છે. અહીં ન્યુઝીલેન્ડમાં પણ ડ્રાઈવીંગ લાયસન્સ લેતી વેળા શરીરના અમુક અંગોનું દાન કરવું હોય તો તે દર્શાવવાની સુવીધા હોય છે. ભાઈ શ્રી અમૃત (સુમન) હજારીએ બહુ સરસ રીતે બધી વીગતો જણાવી છે.\nહાર્દીક અભીનંદન અને આભાર ગોવીંદભાઈ.\nશ્રી.ગોવીંદભાઈ, આપનું આ વીલ અન્યને માટે પણ પ્રેરણાદાઈ નિવડશે. ધન્યવાદ.\n………..મારો પરીવાર, સગાં–સમ્બન્ધી, સમાજ અને મીત્રો વાકેફ છે. તેથી મારા અવસાન બાદ મારી આ વીચારસરણી વીરુદ્ધનું કાંઈ પણ ન કરવામાં આવે તેવી મારી તીવ્ર ઈચ્છા અને મારો મક્કમ નીર્ધાર છે.\nસહી/- (ગોવીન્દભાઈ ભાણાભાઈ મારુ)\nOrgan Donation ની પ્રથા ઘણા દેશોમાં પ્રચિલિત છે. મુસલમાનોમાંના ઘણા રુઢિચુસ્ત ધર્મગુરૂઓ Organ Donation ને પાપ (ગુનાહ) માને છે. પરંતુ સત્ય તો એ છે કે અત્યારે ઘણા મુસ્લીમ સમજદાર ધર્મગુરૂઓએ Organ Donation ને એક પુણ્યનું કાર્ય કહેલ છે. આ વિષેનુ ૧૦૦ પ્રુષ્ઠનું એક ગુજરાતી પુસ્તક “ઇસ્લામી દ્ર્ષ્ટિએ આંખો નું દાન” પાકીસ્તાનના શહેર કરાચી માં ૧૯૮૬ માંપ્રગટ થયેલ છે, જે મારી પાસે છે અને તેમાં Organ Donation ને એક પુણ્યનું કાર્ય છે તે વિષે ઘણા મુસ્લીમ ધર્મગુરૂઓના મંતવ્યો છે. આનો પુરાવો આ છે કે મુસ્લીમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદ માં કહેવામા આવેલ છે કે જેણે એક વ્યક્તિનો જીવ બચાવ્યો તો તેણે સમસ્ત માનવજાતનો જીવ બચાવ્યો લેખાશે.\nઆપનો અંતિમ ઈચ્છા પત્ર વાંચ્યો. આમ તો નાદુરસ્ત તબિયત હોવાથી હમણાં કેટલાક સમય થયા બ્લોગ ઉપર કંઈ નથી લખી શક્યો કે નથી અન્યોની પોસ્ટ વાંચી પ્રતિભાવ જણાવી શકાતો. પરંતુ આ પત્ર વાંચી મેં પણ આપના જેવો જ નિર્ધાર કરેલ છે અને તે અંગે મારાં તમામ સ્નેહી મિત્રો-સગા-સ્નેહીઓને 2008ના ઓક્ટોબર માસમાં 70 વર્ષ પૂરા કર્યા ત્યારે જે પત્ર લખેલો તે અત્રે આપને અને અન્ય મિત્રોને જાણ માટે રજૂ કરેલ છે. મને વિશ્વાસ છે કે આપને મારો પત્ર વાંચવો ગમશે, આપના પ્રતિભાવની આતુરતા પૂર્વક રાહ જોઈશ \nઅરવિંદ અડાલજા 102, વિસામો ફલેટસ,\n78, ગૌશાળા પ્લોટસ. સરૂ સેક્શન રોડ,\nમારા વ્હાલા સ્વજન અને સ્નેહી મિત્રો,\n14/ઓક્ટોબર/2008ને મંગળવારના શરદ્પૂનમ છે.આવી જ એક શરદ્પૂનમ 27/ઓકટોબર/1939ના રોજ ઉગેલી અને તે દિવસે મારો આ પ્રુથ્વી ઉપર જન્મ થયેલો. * આ શરદ્પૂનમે હું જીવનના સાતમા દાયકામા�� પ્રવેશી રહ્યો છું ત્યારે મારાં 70 વર્ષના જીવનનું સરવૈયું કાઢી સરવાળા-બાદબાકી કરું છું ત્યારે સ્પષ્ટ રીતે જણાય છે કે સગીરવયના પ્રથમ 15 વર્ષનો સમય બાદ કરતા બાકી રહેલા 55 વર્ષમાંથી તકલીફ/મુશ્કેલી/પીડાના વધુમાં વધુ 10 વર્ષ ગણાવી શકાય.જ્યારે બાકીના 45 વર્ષ હું અમારા પરિવાર અને આપ સૌ જેવા સ્વજન-સ્નેહી મિત્રો સાથે ભરપૂર જીવન જીવ્યો છું.ઈશ્વર પ્રત્યે જીવન માટે કોઈ અસંતોષ્/ફરિયાદ નથી.સંપૂર્ણ જીવન ઈશ્વરને સમર્પિત કર્યું છે. * મુશ્કેલી/તકલીફના 10 વર્ષના ગાળાનો જ્યારે વિચાર કરુ છું ત્યારે માત્ર અમારાં જ કોઈ દોષ/ભૂલને કારણે કોઈ તક્લીફ/મુશ્કેલી કે કટોકટી ઉભી થઈ જણાતી નથી.તેમ છતાં જીવનના સાત દાયકામાં કોઈપણ વ્યક્તિ કે પરિવાર માટે એવો સમય તો આવતો જ રહે છે કે જેથી સુખ્-દુખ,પીડા કે ગ્લાનિ અને આનંદનો ભેદ યોગ્ય સંદર્ભમાં સમજી શકાય્ * મને યાદ છે ત્યાંસુધી મારાં શાળાના જીવન દરમિયાન અર્થાત 14/15 વર્ષની સગીર ઉંમર સુધી ધાર્મિક બાહ્યાચાર મારાં ઉપર હાવી થયેલા અને આ સમય દરમિયાન હું એકટાંણા-ઉપવાસ તથા પાઠ-પૂજા વગેરે પાછળ ખૂબ સમય વ્યતિત કરતો. આ જ સમય દરમિયાન સાથોસાથ મારાં વાચનના શોખને કારણે ધાર્મિક્-આધ્યાત્મિક્-સામાજીક અને ઐતિહાસીક સાહિત્ય નિયમિત રીતે વાંચતો રહેલો.- અને વિચારતો પણ રહેલો.આ વાચનને કારણે મારું મન અને માનસ PRE-CONDITIONED-થતું બચી ગયું અને હું મારા પોતાના મૌલિક વિચારો ધરાવતો થયો.મારાં ઘડતર/સમજમાં આ વાચને મહત્વનો ભાગ ભજવ્યો છે.આથી મને ધર્મને નામે થતા બાહ્યાચારની નિર્થકતા સમજાતાં તેમાંથી મુકત થઈ ગયો. * ઈશ્વરમાં અનન્ય અને અતૂટ વિશ્વાસ અને શ્રધ્ધા સાથે નિયમિત રીતે સ્મરણ કરતો થયો અને રહ્યો છું.ઉપરાંત અંતરાત્માના અવાજને જ પરમાત્માનો જ અવાજ સમજી તે દોરવે તેમ જીવનમાં ઉભા થતાં પ્રશ્નો/સમસ્યાઓ અંગે નિર્ણય કરતો થયો.મારાં અનુભવે એ સિધ્ધ કર્યું છે કે જ્યારે પણ અંતરાત્માના અવાજને અવગણી કોઈ પણ નિર્ણય કર્યો છે ત્યારે હંમેશા મુશ્કેલી/તક્લીફ સહન કરવી પડેછે અને પસ્તાવો થતો હોય છે.\n* આ ઉપરાંત મુશ્કેલી/તકલીફ /પીડા કે દુખમાંથી મુક્તિ મેળવવા મેં ક્યારે ય પનોતી કે કોઈ ગ્રહનું નડતર થતું હોવાનું સ્વીકાર્યું નથી કે કોઈ બાધા-આખડી રાખી કોઈ ગુરુ કે સાધુ-બાવા કે જ્યોતિષનું શરણું શોધ્યું નથી.જીવનમાં આવતા આવાં ચડ્-ઉતર તો જીવનનો એક સ્વાભાવિક અને અનિવાર્ય ક્રમ છે.અને જો આપણે એમ માનતા હોઈએ અને ઈશ્વરમાં સંપૂર્ણ વિશ્વાસ હોઈ અને તેની ઈચ્છા વગર એક પાંદડુ પણ હાલી ના શક્તું હોય તો આવી બાધા-આખડી, જ્યોતિષ કે સાધુ -બાવા કે ગુરૂ તેમાં ફેરફાર કેવીરીતે કરી શકે અને મારો ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ/શ્રધ્ધા ખરાબમાં ખરાબ સંજોગોમાં પણ ડગ્યો નથી.કદાચ આધ્યત્મિક્તા માનવીને પીડા કે દુખ આવે ત્યારે અંદરથી મજબૂત બનાવી દેતી હોવી જોઈએ.\n* જેમ વ્યક્તિના જન્મની ક્ષણે જ મૃત્યુનો સમય અને દિવસ આલેખાય જાય છે તેવું જ જીવનમાં આવનાર ચડ-ઉતર કે સુખ દુખ પણ આલેખાય ગયા જ હોય છે. અને એટ્લે જ તો ‘વિધાતાના લખેલા લેખ કોઈ મિથ્યા કરી શક્તું નથી.” તેમ કહેવાય છે.અને તો દુખ-પીડા-મુશ્કેલી-તક્લીફના નિવારણ માટે રાખવામાં આવતી બાધા-આખડી-ગ્રહના શાંતિ માટે કરવા/કરાવામાં આવતા જાપ કેટલે અંશે પ્રસ્તુત ગણાય સાધુ-બાવા કે ગુરૂઓ પણ આ લેખ મિથ્યા કેવીરીતે કરી શકે સાધુ-બાવા કે ગુરૂઓ પણ આ લેખ મિથ્યા કેવીરીતે કરી શકે શું તેઓ ઈશ્વરથી મોટી હસ્તિ છે \n* મારું દૅઢ રીતે માનવું છે કે કહેવાતા જ્યોતિષીઓ-સાધુ-બાવા-કે ગુરૂનું જ્યારે કોઈ વ્યક્તિ અવલંબન શોધવા તેમની પાસે જાય ત્યારે તે વ્યક્તિનો આત્મ વિશ્વાસ ડગાવી-ભયભીત કરતા રહે છે અને વ્યક્તિની પલાયનવાદી વૃતિને ઉત્તેજે છે કે જેથી આવી વ્યક્તિ આવા પરાવલંબીઓ માટે આજીવીકા મેળવવાનું સરળ અને સહેલું બની રહે. * અમારી તમામ પ્રાકારની મુશ્કેલી/તકલીફના સમય ગાળામાં હંમેશા અમારાં નિકટના સ્વજનો અને મિત્રોનો સહ્કાર-સહાય-અને લાગણી સભર હૂંફ મળતી રહી છે પછી ભલે તે મુશ્કેલી/તક્લીફ સામાજિક/પારિવારીક્/નોકરી/આર્થિક/કે કાયદાકિય કે શારીરિક પ્રકારની કેમ ના હોય અને તે માટે ઈશ્વરનો અમારા પ્રત્યેનો વિશિષ્ટ અનુરાગ જ સમજું છું અને વધુ અને વધુ ઈશ્વરને સમર્પિત થતો રહું છું * મનુષ્યને જન્મ ધારણ કરવા માટે મા-બાપ કે સગાઓ પસંદ કરવાનો અધિકાર નથી.જન્મ સાથે જ મા-બાપ અને સગાઓ જેવાકે કાકા-મામા-દાદા-દાદી-નાના-નાની વગેરે આપોઆપ મળે છે અને તેજ રીતે જીવન સાથી પસંદગી કરવાનો અધિકાર મળ્યો હોવા છતાં તેની સાથે -IN LAWS-પસંદ કરવાનો અધિકાર નથી તે પણ આપોઆપ મળે છે.પરંતુ મિત્રો પસંદ કરવાનો અધિકાર વ્યક્તિને છે અને તે પસંદ કરવામાં ઈશ્વરના આશિર્વાદથી મને જે મિત્રો ઉપરાંત સગા પણ મળ્યા છે તે સ્વજન બની રહ્યા અને તેઓ પણ સગા કરતા વધુ મિત્રો બની રહ્યા અને આ તમામે મિત્રાચારી નિભાવી જાણી છે. અને મોટા ભાગના આ સ્વજ�� બની રહેલા સગાઓ સાથે તથા આ તમામ સાથે આ મિત્રાચારીના સબંધે અર્ધી સદી ઉપર સમય પસાર થઈ ગયો છે એટલું જ નહિ આ મિત્રાચારીનો દોર અમારા પછીની પેઢી સુધી સફળતા પૂર્વક લંબાયો પણ છે.અને આ સ્વજનો અને આ મિત્રોએ અમારી તમામ પ્રકારની મુશ્કેલી/તક્લીફ/પીડા/કે દુખમાં સહભાગી બની અમને લાગણીભરી હૂંફ-હિમત આપી જાળવી/સાચવી લઈ તૂટી પડ્તા બચાવી લીધા છે અને તે ઈશ્વરના આશિર્વાદ સિવાય સંભવી ના શકે તેમ હું દૃઢ રીતે માનું છું માત્ર એટ્લું જ નહિ પણ આવી સંવેદનશીલતા દર્શાવી આવા સંબંધને એક નવી ઊંચાઈ-નવું પરિમાણ આપ્યું છે. આવા પ્રેમાળ સ્વજનો અને સ્નેહાળ મિત્રો અમને જન્મોજન્મ મળતા રહે તેવી અંત:કરણ પૂર્વક ઈશ્વર સમક્ષ વારંવાર પ્રાર્થના કરતો રહું છું\n* આવું બધું લખવાનું અને આપ સૌને જણાવવા પાછળ ઈરાદો માત્ર આપ સૌ એ મારાં જીવનના સાત દાયકામાં મારી તમામ મર્યાદાઓ-હરક્તો-વિચારોમાં મતભેદો હોવા છતાં સહન કર્યો છે અને જે સહાનુભૂતી-લાગણી-પ્રેમ્-પ્યાર-વ્હાલ્-હૂંફ અને હિમત અવાર-નવાર આપ્યા છે તે બદલ કૃત્જ્ઞતા વ્યકત કરવાનો છે. * 70માં વર્ષમાં પ્રવેશતી વખતે એ વાત તો સ્પષ્ટ છે કે આ જે વર્ષો ઈશ્વરે આપ્યા છે તે બોનસના જ છે.ક્ષણ્-ભંગુર દેહ નો કોઈ ભરોસો નથી મૃત્યુ ગમે ત્યારે, ગમે તે ક્ષણે આવી રહેશે – કદાચ ટ્કોરા દઈ પણ રહ્યુ હોઈ શકે અને પછી સમય ના રહે અને મોડું થઈ જાય તો માટે કર્યું તે કામ અને શરીર આપણા ધાર્યા પ્રમાણે કામ કરતું હોય ત્યારે જ શક્ય તેટ્લા કાર્યો આટોપી લેવા તેવા વિચારથી આ લખી રહ્યો છું.મૃત્યુ માટે સંપૂર્ણ સજ્જ અને તૈયાર છુ. ઈશ્વરના આશિર્વાદથી અને કૃપાથી ભરપૂર જીવન જીવ્યો છું અને મનુષ્ય જીવન ભરપૂર માણ્યું છે.કોઈ ઈચ્છાઓ બાકી રહી નથી. * આગળ કહ્યું તેમ મૃત્યુ એ સિક્કાની બીજી બાજુ છે. જે લખાઈ ચૂક્યું છે, જેનું સર્જન છે તેનું વિસર્જન પણ નિશ્ચિત અને અનિવાર્ય છે. સિક્કાની બીજી બાજુ મૃત્યુ અંગે લખાયેલું છે તે વાંચવાની શક્તિ કોઈ જ્યોતિષ, સાધુ-બાવા કે ગુરૂ કે વિજ્ઞાન પણ આજ સુધી મેળવી શક્યું નથી. જેનો આરંભ થયો છે એ નો કયાંક અંત પણ છે જ. અને માટે મૃત્યુને સહ્જતા-સરળતાથી સ્વીકારવું રહ્યું. જેમ વ્યકતિ સુખનો સ્વીકાર કરે છે એમ જ દુખનો પણ સ્વીકાર કરવો રહ્યો-જન્મનો સ્વીકાર કરો તો મૃત્યુનો સ્વીકાર કરવો તે ધર્મ બની રાહે છે.સુર્યોદયના સમયે જ સુર્યાસ્તની આગાહી થઈ જતી હોય છે. * ઈશ્વરે માનવીનું સર્જન કર્યું હો�� તેમ માનતા હોઈએ તો અને જીવનંનો કોઈ હેતુ હોય તો પીડાનો પણ કોઈ અર્થ હોવો જોઈએ.મનુષ્યને મૃત્યુનો આશિર્વાદ છે. ઈશ્વરને નથી-ઈશ્વર મરતો નથી-મરી શક્તો નથી.\n* આથી આ પત્ર દ્વારા આપ સર્વેને અંત: કરણ પૂર્વક કહી દઉં છું કે મારાં મૃત્યુનો કોઈએ શોક ના કરવો. આપણી માન્યતા પ્રમાણે જે ઈશ્વરપાસે –ઈશ્વરના ચરણમાં ચાલ્યા જાય છે અને બ્રહ્માંડમાં લીન થઈ જાય છે તેનો શોક શું કામ કરવો ઓશોના કહેવા પ્રમાણે તો “ મૃત્યોત્સવ “ માણવો જોઈએ. ઉપરાત ઈશ્વરને હું રોજ પ્રાર્થના કરું છું કે હે પ્રભુ ઓશોના કહેવા પ્રમાણે તો “ મૃત્યોત્સવ “ માણવો જોઈએ. ઉપરાત ઈશ્વરને હું રોજ પ્રાર્થના કરું છું કે હે પ્રભુ આપને જ્યારે પણ મને મૃત્યુ આપવાનું મન થાય ત્યારે એક ઝાટકે આપી દેશો અને અંત સમયે એવી કોઈ માંદગી કે બીમારી નહિ આપતા કે સેવા-ચાકરી કરવા મારે કોઈની લાચારી કરવી પડે.આપ સૌને પણ મારી નમ્ર વિનંતિ છે કે આપ સૌ પણ્ મને મૃત્યુ એક જ ઝાટ્કે મળે તેવી મારી પ્રાર્થનામાં જોડાશો.\n* આપણે સૌ ઋણાનું બંધથી મળ્યા અને છૂટા પડીશું.પરંતુ મારાં મ્રત્યુ પાછળ રડ્વું કે કોઈપણ પ્રકારની લૌકિક વિધિ-કર્મકાંડ સહિતની ક્રિયાઓ કરવી નહિ તેવી સ્પષ્ટ સુચના આપુ છું. * જન્મથી આજસુધી જે કોઈનું જાણ્યે-અજાણ્યે દિલ કે લાગણી દુભાવી હોય, ક્યારેક અહંમવૃતિ પોષવા-કોઈ લાલસાથી અનર્થ કર્યો હોય તે સૌની ક્ષમા યાચના કરી ઉદાર દિલે ક્ષમા કરવા આપ સૌને પ્રાર્થના કરુ છું. મારે કોઈ સાથે વેર્-વિરોધ નથી. મારાં સંમ્પર્કમાં આવેલ સર્વે ઉતરોત્તર પ્રગતિ સાધે અને તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય તેવી પરમ કૃપાળુ પરમાત્માને મારી પ્રાર્થના છે. * વધુમાં એક વાત જે કદાચ સૌથી અલગ પડ્તી જણાશે –પરંતુ આપની જાણ માટે લખી રહ્યો છુ.મેં ક્યારેય મોક્ષ મેળવવાની પરમાત્મા પાસે માંગણી/યાચના કરેલી નથી કારાણ્ કે હું મોક્ષ માટે ઈચ્છુક પણ નથી. મને આ પૃથ્વી ઉપરના જીવનનો વિશિષ્ટ પ્રકારનો સ્નેહ કે લગાવ પેદા થયો છે અને એટલે જો ખરેખર પુનર્જન્મની કોઈ સંભાવના હોય તો હું વારંવાર –ફરીફરીને પૃથ્વી ઉપર જન્મવા ઉત્સુક છુ.પછી ભલે ઈશ્વરને જે યોનિમાં જન્મ –મનુષ્ય સિવાયની પણ –આપવો હોય તેમાં આપતા રહે.અને ત માટે હું ઈશ્વરને પ્રાર્થના કરુ છું. * તદુઉપરાંત એક આખરી વિનતિ છે કે આમ તો હું સમાજનું ઋણ ઉતારવા કાંઈ આપી શકું તેમ ના હોય પરંતુ જો મારું મૃત્યુ આકસ્મિક રીતે થાય અને ડૉકટરના કહેવા મુજબ બ્રે ��ન ડેડ થાય તો મારાં શરીરના જે કોઈ અંગ-ઉપાગ અન્ય કોઈને ઉપયોગી થઈ શકે તેમ જણાય તો તેવી વ્યકતિને સમર્પિત કરી દેવા અને જો કુદરતી મૃત્યુ થાય તો સમ્રગ દેહ મેડીકલ કોલેજના વિધાર્થીના અભ્યાસ માટે આપી દેવો. આ માટે મારો સહમતી પત્ર મેં જામનગર્ની એમ્.પી.શાહ મેડીકલ કોલેજમાં સપ્ટે. 2004મા જ આપી રાખેલ છે. * આ ઉપરાત મારી બેનની તથા મારી પત્નિ-કલ્પુ-ની ગંભીર માંદગીમા સારવાર કેટ્લી મોંઘી છે તેના સ્વ અનુભવમાંથી ધડો લઈ એક ફંડ ઉભું કરવાનું શરુ કરેલ છે.આ ફંડ્ની રકમમાંથી જરુરીયાત વાળા પરિવારને ગંભીર માંદગીમાં સારવારના ખર્ચને પહોંચી વળવા અંશત: સહાય કરી શકાશે તો પણ્ મને ખૂબ આનંદ સાથે શાંતિ પણ મળશે. આ ફંડની રકમમાં થી આર્થિક રીતે નબળા પરિવારના બાળકોના ઊચ્ચ અભ્યાસ માટે પણ સહાય કરવાનો ઈરાદો મેં સેવ્યો છે.અને મને શ્રધ્ધા છે કે અમારાં બાળકો મારી આ વાતને ગંભીરતા પુર્વક લઈ યોગ્ય પ્રયાસો હાથ ધરી આ ફંડમાં અવાર નવાર રકમ ફાળવતા રહેશે..\n* અંતમાં કોઈ સ્વજન –મિત્રો-મારાં મ્રત્યુનો શોક પ્રદર્શિત કરવા અમારાં બાળકો પાસે મુસાફરીનું કષ્ટ વેઠી સાંત્વના/આશ્વાસન આપવા રૂબરૂ આવવાનો આગ્રહ ના સેવે તેવી આપ સૌને મારી નમ્ર વિંનતિ છે. ———-અસ્તુ.\nૐ શાંતિ: શાંતિ: શાંતિ:\nહું છું આપની આખરી વિદાય માંગતો આપનો સ્વજન \nઆખો પત્ર વાંચ્યો, ગળું ભરાઈ આવ્યું. લાગણીવેડા વિના સંપૂર્ણ સ્વસ્થતા અને સ્થિરતાપૂર્વક આ પત્ર લખીને તમે ખરેખર તો માત્ર મૃત્યુનો નહીં, જીવનનો પાઠ શીખવ્યો છે. પ્રણામ.\nમારા વહાલા વાચક મીત્રો,\nમને સ્વપ્ને પણ ખ્યાલ નહીં કે અન્તીમપત્રની પોસ્ટને તમારો આવડો સત્કાર મળશે.. હું તો ધન્ય થઈ ગયો તમારી કૉમેન્ટ મારી હયાતી બાદ પણ મારા પરીવારને મારા વીલ પ્રમાણે જ વ્યવહાર કરવાની પ્રેરણા આપશે..\nસાચું કહું તો મેં પુરા સંકોચ સાથે આ વીલની પોસ્ટ મુકી.. મને એવો ડર કે એ સ્વપ્રશંસા કે આત્મશ્લાઘામાં ગણાઈ જશે.. મારા ફ્રેન્ડ, ફીલોસોફર અને ગાઈડ શ્રી ઉત્તમભાઈ ગજ્જર (‘સન્ડે ઈ–મહેફીલ’વાળા)ના આગ્રહ અને સમજાવટથી જ મેં તે સસંકોચ મુકી.. મને ખાતરી થઈ કે આવું વીચારનારો ને આચરનારો હું એકલો નથી..\nદેહદાન તો હવે ઘણા કરવા જ માંડ્યા છે.. એ પહેલી આવશ્યકતા; પણ મારા મને તો મૃત્યુ બાદ કંઈ કેટલાંયે પરીવારો જમીન–ઘર વેચી કે ગીરવે મુકી વ્યર્થનાં કર્મકાંડો પાછળ પોતાની જીન્દગી બરબાદ કરે છે.. તે મુદ્દોયે મારે મન એટલો જ અગત્યનો હતો.. તેથી પ્રેમચ���દજીની ‘ગોદાન’ને યાદ કરી, તે તે વીગતોને મેં વીસ્તારથી સ્પષ્ટ કરવા પ્રયાસ કર્યો..\nમીત્રો, હું આપ સૌનો ઋણી છું.. કેટલાક મીત્રોએ પોતાના બ્લોગ પર આ આખી પોસ્ટ મુકી મારા બ્લોગને ન્યાલ કરી દીધો.. કોઈ પણ બ્લોગર મીત્રને આ પોસ્ટ આખી ઉપાડી પોતાના બ્લોગ ઉપર તે મુકવાની છુટ છે.. મનાવકલ્યાણના નવીન વીચારો વહેંચાયેલા ને આચરાયેલા સારા.. આભાર.. આભાર.. આભાર..\nદેહદાનનો મહાસંકલ્પ કરીને સારો દાખલો બેસાડી રહ્યા છો. આપને લાખ લાખ ધન્યવાદ.\nઆપના સંકલ્પની ઝેરોક્ષ કરાવીને મિત્રોને વાચવા માટે આપું છું. દેહદાન સંકલ્પનું કોરું ફોર્મ ઈ.મેઈલ પર મોકલવા વિનંતી છે.\nસુરત મ્યુનીસીપલ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ, ‘સ્મીમેર’ હૉસ્પીટલ, સુરતના દેહદાનનો સન્કલ્પ પત્રની ફોટો કોપી ટપાલથી મોકલું છુ. મારા અન્તીમ ઈચ્છા (મરણોત્તર વીલ)ની ફોટોકોપી આપના મીત્રોને આપવાનું ઉત્તમ અને ઉમદા કાર્ય કરવા બદલ ખુબ ખુબ આભાર..\nવધુમાં જે તે વીસ્તારની મેડીકલ કોલેજમાં દેહદાનનો સન્કલ્પ પત્ર ભરીને આપવાનું હોય છે. જેથી આપના વીસ્તારની મેડીકલ કોલેજનો આ અન્ગે સમ્પર્ક કરવા વીનન્તી છે.. http://www.shatayu.org.in આ સાઇટની મુલાકાત લેજો.. તથા info@shatayu.org.in પર મેઈલ કરવાથી વધુ માહિતી મળશે.\nઆપનું આ અનોખું,અનુકરણીય અને આદર્શ વિલ વાંચી આપના પ્રત્યેના આદરભાવમાં વધારો થયો. મૃત્યું પછી પણ બીજાના ખપમાં આવવું એ જીવનની સાર્થક્તા છે. આપના પરિવારે પણ આપના ક્રાંતિકારી નિર્ણયોમાં હંમેશાં આપનો સાથ આપ્યો છે એ બદલ પણ આપના પુરા પરિવાર સુધી મારા અભિનંદન પહોંચાડશો. તમે સુરતની સ્મીમેર હોસ્પીટલમાં દેહદાન આપવાની વાત કરી છે, મારી દીકરી એ જ મેડિકલ કોલેજમાં ભણી છે અને મને ખબર છે કેટલીકવાર મૃતદેહ નહિ મળવાથી વિદ્યાર્થિઓને ભણવા..સમજવામાં મુશ્કેલી પડે છે.આપના આ ઉપયોગી,ઉમદા અને ઉપકારક વિચાર બદલ મારા વંદન.\nતમારા આ કાર્યને શતષહ વંદન.\nજીવનમા જરૂરિયાતમંદ વ્યકિતને અંગદાન આપવાથી વિશેષ રૂડું શું હોઇ શકે ચક્ષુદાન દ્વારા કોઇના જીવનમા રોશની ફેલાવવાના આ ઉમદા કાર્ય માટે અભિનંદન.\nઆપનું આ વીલ મને પણ પ્રેરણાદાઈ નિવડશે. ધન્યવાદ.\nવહાલા વડીલ શ્રી આનન્દકુમારજી,\nઅંગદાન/દેહદાનનું વીલ તૈયાર કરવાની આપની ઈચ્છા અને અરમાનને મારા કોટી કોટી વંદન.. આપને આ વીલ તૈયાર કરવા માટે મારું વીલ ઉપયોગી થશે તેનાથી હું આનન્દ અને ગૌરવની લાગણી અનુભવું છું… તમારી મેઈલમાંના તમારા શબ્દોએ મને ભારે બળ પુરું પાડ્યું છે..ધન્યવાદ..\nઆ અંગે અંગ્રેજીમાં વધુ માહિતી/માર્ગદર્શન માટે http://www.shatayu.org.in આ સાઇટની મુલાકાત લેજો.. info@shatayu.org.in પર મેઈલ કરવાથી પણ વધુ માહીતી મળશે.\nવડીલ શ્રી ગુલાબભાઈ ભેડા મારા પણ આદરણીય વડીલ છે.. તેઓ તમારું વીલ મઠારી આપશે તે તો બહુ જ ગર્વની વાત છે હાલ તો આપ સંતાનો સાથે ન્યુ ઝીલેન્ડમાં છો ત્યાં ખુબ આનંદ માણજો.. એપ્રીલમાં આવો ત્યારે આપણે ફોન પર પણ મળીશું..\nઅંતમાં નેટ જગતમાં વાંચેલી પંક્તી ટાંકી વીરમું છું.\nમૃત્યુ મળવું એ સમયની વાત છે,\nપણ મૃત્યુ પછી પણ કોઈના હૃદયમાં જીવતા રહેવું;\nએ જીન્દગીમાં કરેલા સત્કર્મની વાત છે…\nતમારા શુભકાર્યને મારી શુભેચ્છાઓ..\nતમારી અંતિમ ઇચ્‍છા પુરી થાય એવી શુભેચ્‍છા\nતમારા વિચારો સાથે સંમત છીએ\nતમારી ભાવનાની કદર કરીએ અને તમને મદદરૂ૫ થઇ શકીએ એજ ઘણુ છે.\nગોવીંદ ભાઈ અતિ સુંદર બ્લોગ છે. ખાસ કરીને મરણોતર વીલ.\nમારા વિચારો તમને તદ્દન મળતા આવે છે. તમે જે નિર્ણય લીધો છે એ પ્રશંસનીય છે. બીજા શબ્દો નથી મારી પાસે કંઇ કહેવા… આશા રાખુ તમારા જેવા લોકો વધુ અને વધુ આ પ્રકારના નિર્ણયો લે અને અમરતા મેળવે… તમે મારા માટે તો ઉદાહરણીય બની ગયા છો અને તમને હુ જિંદગીભર યાદ રાખીશ. તમે અમર રહેશો.\n“મૌત વહી હૈ જીસકા ઝમાના કરે અફસોસ,\nવારના સભી આતે હૈ મર જાને કે લીએ”\nશબ્દો નથી રહ્યા અમારી પાસે..સલામ છે તમને ગોવિંદભાઈ\nગોવિંદ કાકા, જ્યારે તમારી ઉંમર ના બધા જ વડીલો આવૉ વિચાર કરશે ત્યારે બહુ કેહવાતા મોક્ષની પ્રાપ્તી માટે કઠૉર તપસ્યા ની જરૂર નહી રહૅ. મારા પપ્પા, પ્રતાપભાઇ પડ્યાં એ પણ આ જ નીણ્ઁય કર્યૉ છૅ અનૅ મને એનો ગર્વ છૅ. તમારો બ્લોગ ખુબ જ સરસ છૅ. આવા સુદંર લેખો ને અમારા સુધી પહોંચાડ​વા માટે આભાર્. – ગોપી પંડ્યા.\nઆપના નિર્ણયને હૃદયથી બિરદાવું છું, બસ … શબ્દો નથી.\nભારતીય બ્લોગ જગતમાં આવી પ્રથમ પોસ્ટ હશે. અભિનંદન.\nબીમારી વાળું શરીર જો થઇ શકે તો પૂરે પૂરું બળી જાય તો જ સારું…(આમાં વીજળી અને ગેસ થીજ શરીર પૂરેપૂરું બળી જાય એમ સમજવું)\nતમારી પર્યાવરણ ની જાણવાની નો વિચાર સરાહનીય છે જ…..\nહું ઇચ્છુ કે તમારે કોઈ બીમારી આવે જ નહિ અંતકાળે……\nપણ જો આવી અને દેહદાન ના થાય એવી પરિસ્થિતિ સર્જાય તો જમીન માં દફનાવા થી એ રોગ ના જંતુઓ નો નાશ નહિ થાય અને ઉલટાનું જમીન પ્રદુષિત થશે એ જીવાણુઓ થી…….\nઆવી પરિસ્થિતિ માં એક જ ઉપાય છે હાલ ની પરિસ્થિતિ માં ; વીજળી થી શરીર બળતા સ્મશાન ગૃહ માં સંપૂર્ણ રીતે શરીર ને ભસ્મ કરી નાખવું, જેથી કરી ને બીમારી ના જીવાણુઓ મારી જાય……\nઆમ તો હું તમારા થી ઘણો નાનો છું,\nતમારા પર્યાવરણ ની જાણવણી ના વિચારો જોઇને કેહવાનું મન થયું…….\nઆ બાબતે વિજ્ઞાનીઓ પણ સંમત થાય છે…..\nતમે તમારી રીતે વિચાર્યું એમાં મારો આ વિચાર ઉમેરવા વિનંતી છે……\nલાગણીથી છલકાતું અને પર્યાવરણલક્ષી તમારું સુચન ‘સર–આંખો’ પર… તમે આટલો રસ લઈ સુચન મોકલ્યું તે બદલ દીલથી આભાર..\nપણ સાચું કહું તો અમારા નવસારીમાં વીજળી કે ગેસથી ચાલતા સ્મશાનગૃહની સુવીધા નથી. જેથી મારા શરીરનાં અંગોનું દાન શક્ય ના હોય અને દેહદાન પણ શક્ય ના બને તો મારા શરીરને યોગ્ય ઉંડાઈનો ખાડો ખોદીને દાટી, પર્યાવરણનું જતન કરવા માટે કોઈ પણ સંજોગોમાં તેને અગ્નીદાહ ના આપવાની મારી સ્પષ્ટ સુચના અન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)માં વ્યકત કરી હતી…\nહાલ, નીવૃતી બાદ સવાર, સાંજ અને રાતે એક–એક કલાક ચાલવા જાઉં છું અને તંદુરસ્ત છું. જો તમે વ્યક્ત કરેલ બીમારીનો પ્રસંગ ઉદ્ ભવશે તો તમારું સુચન પ્રમાણે સુરતના સ્મશાનગૃહની સુવીધા લેવા મારા વારસદારોને સુચના આપીશ.\nતમારા સુચન માટે ફરી આભાર…\nવારસદારો, સગાવહાલા, મીત્રો, ઓળખીતા તો સમશાન સુધી આવશે. પછી એકલા જ જવું પડશે…\nજીવન મા બહુ જ મુશ્કેલી થી લઈ શકાય તેવો નિર્ણય લઈ ને તમે ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.અભિનન્દન..\nઆપના નિર્ણયને હૃદયથી બિરદાવું છું, બસ … શબ્દો નથી.\nબહુ સારી વાત કરી છે તમે.\nતમારું સ્વાસ્થ્ય સારું રહે અને હજુ ઘણા બીજા વરસો તમે સમાજ માં ઉપયોગી કામ કરતા રહો તેવી શુભેચ્છાઓ\nPingback: ‘અંગદાનથી નવજીવન’ – ‘અભીવ્યક્તી’\nનવા લેખોની માહીતી મેળવવા માટે આપની ઈ.મેઈલ આઈડી નીચે સફેદ ખાલી જગ્યામાં નોંધવા વીનન્તી.\nહોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nહોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nએ બે ન બને, સેંથો અને ટાલ\nસ્ત્રી કીડનીદાન કરવામાં આગળ છે; પરન્તુ એમને કીડનીની જરુર હોય ત્યારે\nકોઈ વીદ્યા/શાસ્ત્ર સમ્પુર્ણ છે\n‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે. ..ગો.મારુ\nThanganat on ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’થી ‘ગૌ…\nUrmila Sharma-Valand on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nPRAVIN PATEL on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nJanak on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nરાકેશકુમાર on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nરાકેશકુમાર on એ બે ન બને, સેંથો અને ટાલ\nAmrut Hazari. on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nccpatel on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nસરોજબેન ચીમનભાઈ દેસા… on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nRASHMIKANT C DESAI on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nએન. વી. ચાવડા (16)\nગો. મારુ (જનરલ) (32)\nગો. મારુ (રૅશનલ) (28)\nડૉ. બી. એ. પરીખ (7)\nપ્રા. ગુણવન્ત શાહ (6)\nપ્રા. રમણ પાઠક (વાચસ્પતી) (40)\nપ્રા. શશીકાન્ત શાહ (7)\nબી. એમ. દવે (11)\nમીત્રોનાં લેખો / કાવ્યો (129)\nપ્રતીભાવકો માટે અગત્યની સુચના:\n૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.\n૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.\n૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.\n૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.\n૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00006.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-PHF-IFTM-photos-of-drunk-youngsters-during-easter-monday-celebration-gujarati-news-5843708-PHO.html", "date_download": "2019-03-21T22:33:03Z", "digest": "sha1:RQEFDOHFF5EICOZRHIZVLSVQA6ENBPSE", "length": 6216, "nlines": 99, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "photos of drunk youngsters during easter monday celebration|ઇસ્ટર મન્ડે સેલિબ્રેશન: દારૂના નસામાં યંગસ્ટર્સનું ક્યાંક ઇલુ-ઇલુ તો ક્યાંક બથ્થં-બથ્થા", "raw_content": "\nઇસ્ટર મન્ડે સેલિબ્રેશન: દારૂના નસામાં યંગસ્ટર્સનું ક્યાંક ઇલુ-ઇલુ તો ક્યાંક બથ્થં-બથ્થા\nઉત્તર ઇંગ્લેન્ડના ગૌથોર્પે ગામમાં વાર્ષિક વર્લ્ડ કોલ કેરિંગ ચેમ્પિયનશિપ( કોલસાની થેલી ઉપાડી દોડવાની રેસ) યોજાઇ હતી\nઇન્ટરનેશનલ ડેસ્ક: ઇંગ્લેન્ડ સહિત વિશ્વભરના દેશોમાં સોમવારે ઇસ્ટર મન્ડેની ઉજવણી થઇ. ઉત્તર ઇંગ્લેન્ડના ગૌથોર્પે ગામમાં વાર્ષિક વર્લ્ડ કોલ કેરિંગ ચેમ્પિયનશિપ( કોલસાની થેલી ઉપાડી દોડવાની રેસ) યોજાઇ હતી. આ સ્પર્ધા 1963માં શરૂ થઇ હતી.\nજેમાં એક કિ.મી.ની રેસ યોજાય છે અને પુરુષો 50 કિલોની તેમજ મહિલાઓ 20 કિલોની થેલી ખભે મૂકી દોડે છે. જ્યારે ઇંગ્લેન્ડમાં અનેક સ્થળે પવિત્ર દિને પણ વધારે પડતું દારૂ ઢીંચીને કેટલાક લોકો પરસ્પર લડતા જોવા મળ્યા હતા. તેમાં એક યુવતી પણ તેના બોયફ્રેન્ડ સાથે ઝઘડી પડી હતી.\nઆગળ જુઓ, યંગસ્ટર્સના ઈસ્ટર ડે સેલિબ્રેશનની વધુ તસ્વીરો...\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00006.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=2612", "date_download": "2019-03-21T22:20:13Z", "digest": "sha1:7ZUGVGKQPU4MJP6CFSCZXSAB7KP7PHVL", "length": 22856, "nlines": 196, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: મીઠાઈ અને ફરસાણ – સુધાબેન મુનશી", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nમીઠાઈ અને ફરસાણ – સુધાબેન મુનશી\n1 કપ ચણાનો લોટ\n2 ટેબલસ્પૂન દૂધ, 5 નંગ એલચી.\nએક વાસણમાં ખાંડ લઈ, તે ડૂબે તેટલું પાણી નાંખી, તાપ ઉપર મૂકવું. ઊકળે એટલે તેમાં 1 ચમચો દૂધ અને 1 ચમચો પાણી ભેગાં કરી નાંખીને મેલ કાઢવો. ચાસણી એકતારી થાય એટલે ધીમા તાપ ઉપર ગરમ રાખવી. હવે ચણાના લોટને ઘીમાં બદામી રંગનો શેકવો. શેકાય એટલે તેમાં ચાસણી નાંખી 1 ચમચો દૂધ છાંટવું. ખૂબ હલાવતાં રહેવું. પછી ઘીને સારું ગરમ કરી, તેની ધાર કરવી. લોટ છૂટો પડવા આવે, ઘી છૂટું પડે અને ઊભરો આવે એટલે એલચીનો ભૂકો નાંખી, તરત જ સ્ટીલની ચાળણીમાં મેસૂર ઠારી દેવો. ચાળણી તપેલી ઉપર મૂકવી, જેથી ઘી તેમાં નીતરી મેસૂરનો સરસ જાળી પડશે. કટકા પાડવા આંકા કરી રાખવા. સખત થયા પછી એકસરખા કટકા પડશે નહિ.\n2 ટેબલસ્પૂન મિલ્ક પાઉડર\n1 ટેબલસ્પૂન પિસ્તાનો ભૂકો\n1 ટેબલસ્પૂન ચારોળીનો ભૂકો\n1/2 ટેબલસ્પૂન એલચીનો ભૂકો\nદૂધને ગરમ કરી, ઊકળે એટલે ધીમે ધીમે લીંબુનો રસ નાંખી, ઉતારી, હલાવ્યા કરવું. બરાબર ફાટી જાય એટલે કપડામાં બાંધી રાખવું. પછી ઉપર વજન મૂકી, બધું જ પાણી કાઢી નાંખવું. આવી રીતે પનીર બનાવી, વાટી નાંખવું. હવે એક વાસણમાં એક ચમચી ઘી નાંખી, ગરમ થાય એટલે તેમાં થોડા એલચીના દાણા નાંખી, તેમાં માવો, પનીર અને ખાંડ બધું ભેગું કરી નાંખવું. ખાંડ ઓગળે અને મિક્સ થઈ જાય એટલે ઉતારી તેમાં મિલ્ક પાઉડર, બદામ-પિસ્તાં-ચારોળીનો ભૂકો અને એલચીનો ભૂકો નાંખી, થાળીમાં ઘી લગાડી, બરફી ઠારી દેવી. ઠરે એટલે કટકા કાપવા.\n300 ગ્રામ માવો (મોળો)\n2 ટેબલસ્પૂન છોલેલી બદામની કાતરી\n2 ટેબલસ્પૂન પિસ્તાંની કાતરી\nલીલો મીઠો રંગ, વેનીલા એસેન્સ.\nદૂધીને છોલી, છીણી નાંખવી. એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં થ��ડા એલચીના દાણા નાંખી, છીણ વઘારવું. થોડી વાર હલાવી તેમાં દૂધ નાંખવું. તાપ ધીમો રાખવો દૂધ બળે અને છીણ બફાય એટલે તેમાં ખાંડ નાંખવી. ખાંડનું પાણી બળે અને લોચા જેવું થાય એટલે લીલો રંગ અને એક ચમચો ઘી નાંખવું. બરાબર ઘટ્ટ અને ઠરે તેવું થાય એટલે ઉતારી, માવાને છીણીને નાંખવો. માવો બરાબર મિક્સ કરી ફરી થોડી વાર તાપ ઉપર મૂકવું. તેમાં બદામ-પિસ્તાની કતરી નાંખવી. માવો બરાબર મિક્સ થઈ જાય એટલે ઉતારી, થાળીને ઘી લગાડી હલવો ઠારી દેવો. બીજે દિવસે હલવો બરાબર ઠરે એટલે ચકતાં પાડવાં.\n400 ગ્રામ ચણાનો લોટ,\n100 ગ્રામ ઘઉંનો લોટ,\nમીઠું, મરચું, હળદર, તેલ – પ્રમાણસર.\n200 ગ્રામ ચણાનો લોટ,\n100 ગ્રામ ચણાની ઝીણી સેવ\n25 ગ્રામ સૂકું કોપરું,\n1 ટેબલસ્પૂન ગરમ મસાલો,\n1 ટીસ્પૂન ધાણાજીરું મીઠું, મરચું, ખાંડ, આમચૂર.\nચટણી : 50 ગ્રામ શિંગદાણા, 10 કળી લસણ, 1 ચમચો લાલ મરચું, મીઠું અને ગોળ નાંખી વાટી, ચટણી બનાવવી. વાટતી વખતે થોડું પાણી નાંખી રસાદાર (ચોપડાય તેવી) બનાવવી.\nચણાનો અને ઘઉંનો લોટ ભેગો કરી, તેમાં મીઠું, થોડીક હળદર અને તેલનું મોણ નાંખી, કઠણ કણક બાંધી, કેળવી તૈયાર કરવી. ચણાના લોટમાં મીઠું, મરચું અને તેલનું મોણ નાંખી, ખીરું બાંધવું. પેણીમાં તેલ મૂકી, ભજિયાં તળી લેવાં. ઠંડા પડે એટલે ખાંડી, ચાળી, રવાદારા ભૂકો બનાવવો. તેમાં ચણાની સેવ નાંખવી. સૂકા કોપરાને છીણી, શેકી, ઠંડુ પડે એટલે હાથથી મસળી, ભૂકો કરી અંદર નાંખવું. પછી શેકેલા તલ, શેકેલી ખસખસ, મીઠું, ગરમ મસાલો, ધાણાજીરું, ખાંડ અને આમચૂર નાંખીને ફિલિંગ માટે મસાલો તૈયાર કરવો. કણકમાંથી પાતળો, મોટો રોટલો વણી, તેના ઉપર ચટણી લગાડી મસાલો પાથરવો. પછી તેનો સખત વીંટો વાળી કટકા કરવા. કટકાને હાથથી બરાબર દબાવી, તેલમાં તળવા.\n500 ગ્રામ ચણાનો લોટ (બેસન)\n100 ગ્રામ તેલ મોણ માટે\nથોડો અજમો, તળવા માટે તેલ\nઆશરે ત્રણ કપ પાણીમાં સાજીખાર નાંખી, ઉકાળવું. બે કપ પાણી રહે એટલે ઉતારી, ઠરવા દેવું. ચણાના લોટમાં મીઠું, અધકચરો ખાંડેલો અજમો અને તેલનું મોણ નાંખવું. પછી સાજીખારનું નીતર્યું પાણી લઈ કઠણ લોટ બાંધવો. તેલનો હાથ લઈ, પાટલી ઉપર તેલ લગાડી, હાથથી વળ દઈને ગાંઠિયા બનાવી, તેલમાં તળી લેવા અથવા ગાંઠિયાના મોટા કાણાના ઝારાથી ગાંઠિયા પાડી, તેલમાં તળી લેવા.\n500 ગ્રામ ચણાની દાળ\n100 ગ્રામ અડદની દાળ\nમીઠું, સંચળ, તેલ, મરચું, હળદર, ચપટી સોડા.\nચણાની દાળ અને અડદની દાળ ભેગી કરી ઝીણો લોટ દળાવવો. પાણીમાં મીઠું અને સોડા નાંખી ઉકાળવુ���. લોટમાં થોડી હળદર નાંખી, તૈયાર કરેલા પાણીથી કઠણ લોટ બાંધવો. ખૂબ ખાંડી, પછી ગુલ્લાં પાડી, મોટી પાતળી પૂરી વણવી. થોડી વાર છૂટી નાંખી રાખવી. પછી તેમાં ત્રણ કાપા પાડી, તેલમાં ફાફડા તળવા. તળેલા ફાફડા ઉપર સંચળ અને મરચાંની ભૂકી છાંટવી. શક્કરપારા જેમ ચોરસ કાપીને ફાફડા તળી શકાય.\n250 ગ્રામ નાળિયેરનું ખમણ\nબદામ, ચારોળી, એલચી, જાયફળ, કેસર, લીલો રંગ વગેરે.\nનાળિયેરને ખમણીથી ખમણી તેનું ખમણ કરવું. તેને ઘીમાં સાધારણ સાંતળવું. વધારે સાંતળવું નહિ. એક વાસણમાં ખાંડ લઈ, તે ડૂબે તેટલું પાણી નાંખી, ઉકાળવું. પછી દૂધ-પાણી નાંખી મેલ કાઢવો. ચાસણી એકતારી થાય એટલે તેને ત્રણ વાસણમાં સરખે ભાગે કાઢી લેવી. એક ભાગમાં કેસરને ગરમ કરી, વાટી, દૂધમાં ઘૂંટી અંદર નાંખવું. કેસરને બદલે કેસરી મીઠો રંગ નાંખી શકાય. બીજા ભાગમાં થોડોક લીલો મીઠો રંગ નાંખવો અને ત્રીજો ભાગ સફેદ રાખવો. પછી ખમણ અને માવાને ભેગાં કરી, તેને ત્રણ સરખા ભાગે, ત્રણે વાસણમાં નાંખવાં. દરેક મિશ્રણને તાપ ઉપર મૂકી કઠણ કરવું. તેમાં એલચી-જાયફળનો ભૂકો નાંખવો. ઠરી જાય તેવું થાય એટલે થાળીમાં ઘી લગાડી, લીલા રંગનું મિશ્રણ પ્રથમ ઠારવું. તે સાધારણ ઠરવા આવે એટલે તેના ઉપર સફેદ મિશ્રણ ઠારવું. તેના ઉપર કેસરી મિશ્રણ ઠારવું. ઉપર છોલેલી બદામની કાતરી અને ચારોળી ભભરાવી દેવી. આ કોપરાપાકને ધ્વજ આકારે ગોઠવવાથી સુંદર લાગશે.\nદિવાળીની અન્ય મીઠાઈઓ વાંચવા માટે અહીં ક્લિક કરો : દિવાળીની મીઠાઈ વિશેષ\nદિવાળીના અન્ય ફરસાણ વાંચવા માટે અહીં ક્લિક કરો : દિવાળી ફરસાણ વિશેષ\nપુસ્તક વિશેની અન્ય માહિતી વાંચવા અહીં ક્લિક કરો : રસસુધા પુસ્તક\n[કુલ પાન : 411. (મોટી સાઈઝ) કિંમત રૂ. 350. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380 001. ફોન : +91 79 26564279]\n« Previous દિવાળીએ દિલમાં દીવો કરો – વિનોબા ભાવે\nદિવાળી આવી – અરુણા બિલગી-જાડેજા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nપાણીપૂરી નો મસાલો બનાવવાની સામગ્રી : સંચર – 4 ચમચી જીરૂ – 1 ચમચી મરી – 2 ચમચી લવીંગ – 8 થી 10 નંગ હીંગ – ½ ચમચી સફેદ મરચું – 2 ચમચી તજ – 3 થી 4 ટુકડાં. મીઠું – 1 ચમચી સૂંઠ – 2 ચમચી ફુદીના પાવડર – 3 ચમચી આમચૂર પાવડર – 4 ચમચી મોટા એલચા – 2 નંગ રીત: સૌપ્રથમ એકદમ ઝીણો રવો 250 ગ્રામ લેવો. રવામાં કોઈ પણ જાતનું ... [વાંચો...]\nવાનગી સંચય – અનિત્રિ ત્રિવેદી\nમેંગો હલ્વો સામગ્રીઃ ૨ પાકી કેરી ૧ નાનો ક્પ ખાંડ ૧ ક્પ દુધ ૧ ચમચી ઘી ૨ ટીંપાલીંબુ નો રસ ઈલાયચી કેસર(ટૈસ્ટ પ્રમાણે) રીતઃ ૧) કેરી ની છાલ કાઢી ને નાના કટકા કરવા. ૨) એક વાસણ માં ઘી મુકી ને કેરી ને સાંતળવી. ૩) પાંચ મિનિટ પછી એક કપ દુધ નાખવુ. ૪) દુધ થોડુ જાડુ થાય એટલે તેમા લીંબુ ના ટીંપા નાખવા. ૫) પછી ખાંડ નાખવી (પહેલા કેરી ની સ્વીટનેસ ... [વાંચો...]\nભાવતા ભોજન – સંકલિત\nપૂરણપોળી સામગ્રી : એક વાટકી તુવેરની દાળ, એક વાટકી સાકર, અડધી ચમચી એલચીનો ભૂકો, દોઢ વાટકી લોટ, બે ચમચા તેલનું મોણ, ચોપડવા માટે ઘી. રીત : સૌ પ્રથમ થોડુંક પાણી નાખી તુવેર દાળને કુકરમાં બાફી લો. હવે એને ગેસ પર મૂકી પાણી ઊડી જાય ત્યાં સુધી હલાવો. એમાં સાકર અને એલચી નાખી એકદમ ઘટ્ટ થવા દો. ઠંડું પડ્યે પૂરણના નાના નાના ગોળ લૂઆ કરવા. દોઢ વાટકી લોટમાં ... [વાંચો...]\n16 પ્રતિભાવો : મીઠાઈ અને ફરસાણ – સુધાબેન મુનશી\nઆ હા ધરાઈ ધરાઈ ને ખાવા જેવી મીઠાઈઓ અને ફરસાણ\nઅતુલ જાની (આગંતુક) says:\nભાઈ, આ લેખ હું તો શ્રીમતીજીને વંચાવી દઈશ અને એને જે બનાવવું હશે તે બનાવશે. આપણું કામ તો ખાવાનું અને ગમે તેવી વાનગી બની હોય તો પણ અચૂક વખાણ તો કરવાના જ (આપણેય ઘરમાં તો રહેવું હોય ને).\nતુષારભાઈ,અહીં હોંગકોંગમાં માત્ર હલ્દીરામના ગાંઠિયાથી જ સંતોષ માનવો પડે છે.\nઆંખ બંધ કરીને પોતાને ભાવતી વાનગીઓ વિશે વિચારો અને તેનો સ્વાદ અનુભવવાનો પ્રયત્ન કરી જુઓ. હું તો હમણા આવી રીતે જ ખમણ, લોચો, ખીચું વગેરેનો સ્વાદ માણુ છું.\nસ્વાદિષ્ટ ફરસાણ અને મીઠાઈ બનાવવાની પધ્ધતીના લેખ બદલ ધન્યવાદ\nસરસ અને સરળ શૈલીમાં વાનગીઓ આપેલ હોય સમજવું આસાન.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00007.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2009/12/12/vagolva-vichar/", "date_download": "2019-03-21T22:28:16Z", "digest": "sha1:ITTOMLPPZTOWBLCOYJN2XT4AM63TK7SB", "length": 21387, "nlines": 219, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: વાગોળવા જેવા વિચાર – સંકલિત", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સ���હિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nવાગોળવા જેવા વિચાર – સંકલિત\nDecember 12th, 2009 | પ્રકાર : સુવિચારો | સાહિત્યકાર : સંકલિત | 23 પ્રતિભાવો »\n[સુરતથી પ્રકાશિત થતા ‘જીવનયાત્રી’ સામાયિકમાંથી સાભાર.]\n જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે.\n[2] જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું.\n[3] પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.\n[4] દુ:ખી થયેલો માણસ પરિસ્થિતિ અથવા પ્રારબ્ધને દોષ દઈ દે છે, પરંતુ પોતાનાં કર્મ દોષને યાદ નથી કરી શકતો.\n[5] પોતાના સંતાનને પુરુષાર્થની ટેવો પાડે છે તે મા-બાપ મોટા વારસા કરતાં પણ વધુ સારી વસ્તુ તેમને આપે છે.\n[6] દીકરીને સાસરે વળાવતી વખતે સંસ્કારોનો કરિયાવર કરનાર માતાપિતા સૌથી મોટો દાયજો આપે છે.\n[7] જે માણસ કોઈનુંય કશું સાંભળતો જ નથી એનું ઈશ્વર પણ કંઈ સાંભળતો નથી.\n[8] પરસેવો પાડ્યા વગરની કમાણી સુખ અને શાંતિની ઝડપથી સમાપ્તિ કરે છે.\n[9] દુશ્મન માટે સળગાવેલી આગ, દુશ્મન કરતાં પોતાને જ વધુ બાળનારી હોય છે.\n[10] દુષ્કૃત્યોને હંમેશા ઢાંકી રાખે એવો પડદો વણનાર કોઈ વણકર હજુ પાક્યો નથી.\n[11] હાલ તુરંત તમારી સામે આવેલા નાના-નાના કામો અત્યારે જ કરવા માંડીએ તો મોટા કામો શોધતા શોધતા આપ મેળે જ આવી પહોંચશે.\n[12] સાદાઈ, સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઈ શકશે.\n[13] નીતિ કપડાં સમાન છે અને ધર્મ દાગીના સમાન. જેમ કપડાં વિના ઘરેણા શોભતાં નથી તેમ નીતિ વગરનો ધર્મ સારો લાગતો નથી.\n[14] શરીરને માત્ર સુખી કરવા જતાં આત્મા દુ:ખી ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો.\n[15] બે દિવસની મુસાફરી કરવા માટે કેટલીય તૈયારી કરનારો માણસ, કાયમની મુસાફરી કરવા માટે કેમ કંઈ જ તૈયારી કરતો નથી \n[16] જવાબ શોધવો હોય તો પહેલા સવાલને બરાબર સમજી લેવો જરૂરી છે.\n[17] જગતનાં સર્વ ઝગડાઓનું મૂળ અર્થ અને કામ જ હોય છે.\n[18] આંખમાં અમી તો દુનિયા ગમી, જીભમાં અમી તો દુનિયા નમી.\n[19] કાચા કાન, શંકાશીલ નજર અને ઢીલું મન માણસને ગમે તેવા ઉપભોગો વચ્ચે પણ નરકનો અનુભવ કરાવે છે.\n[20] સંતતિ અને સંપત્તિ એ કુદરતી દેન છે, તેને પ્રાપ્ત કરવા પાપ ન કરાય પણ પ્રયત્ન કરાય.\n[21] જે માણસ પોતાની જાતને સુધારવા બેઠા હોય તેની પાસે બીજાની ટીકા કરવાનો સમય હોતો નથી.\n[22] એક વાર ખાય તે યોગી, બે વાર ખાય તે ભોગી, ત્રણ વાર ખાય તે રોગી અને અનેકવાર ખાય તેની બરબાદી.\n[23] અંધને રસ્તો બતાવવો, તરસ્યાને પાણી પાવું અને ભૂખ્યાને રોટલો દેવો એ શ્રેષ્ઠ દાન છે.\n[24] જગતને મિત્ર બનીને જોશો તો સુંદર લાગશે અને શત્રુ બનીને જોશો તો કદરૂપ લાગશે.\n[25] જે ગરીબી આળસ, વ્યસન, મૂર્ખતા, અનીતિ અને નકામા ખર્ચાઓને લીધે આવી હોય તો જરૂર શરમજનક : એ સિવાયની ગરીબી માટે જરાય શરમાવાનું ન હોય.\n[26] પાણી પણ ડૂબાડતા પહેલા બે વખત બચવાની તક આપે છે, કોઈને ખુલાસો કરવા માટેની એકાદ તક તો આપો.\n[27] તમારી હાજરીથી જે લોકો કાંપે છે, એ જ લોકો તમારી ગેરહાજરીમાં તમને કાપે છે.\n[28] જેમ શરીરને સાફ રાખવા નિયમિત સ્નાન કરવું પડે છે, તેમ અંત:કરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી પડે છે.\n[29] બાળકોને કેળવવા એ એક કળા છે, એમાં જેટલો સમય આપશો, એટલા મીઠાં ફળ ભવિષ્યમાં મળશે.\n[30] આપણને સહુને સામે કિનારે પહોંચવાની ઉતાવળ બહુ જ છે, પરંતુ હોડીને હલેસા બીજા કોઈ મારી દે તો.\n[31] બાળકોને તમે તમારો પ્રેમ આપો. વિચારો નહીં. કારણ કે એની પાસે એમના પોતાના વિચારો છે જ એને પ્રતિપાદિત થવા દો.\n[32] વેઠ ઊતારનાર માણસ પોતે જ પોતાને વેઠિયાનો દરજ્જો આપતો હોય છે. કામદાર પોતાના કામમાં જ્યારે મન રેડે છે, ત્યારે તે કારીગર બને છે અને કામમાં જ્યારે હૃદય રેડે છે ત્યારે તે કલાકાર બને છે.\n[33] દુનિયામાં માનપૂર્વક રહેવાનો સરળ માર્ગ એ છે કે, આપણે જેવા બહારથી દેખાવા ઈચ્છતા હોઈએ તેવા જ અંદરથી પણ રહીએ.\n[34] તકની ઓળખાણની મુશ્કેલી એ છે કે એ જ્યારે આવે છે ત્યારે ખબર રહેતી નથી અને ચાલી જાય છે પછી બહુ મોટી લાગે છે.\n[35] કીર્તિ મેળવવા માટે ઘણા જ સારા કામ કરવા પડે છે, પરંતુ અપકીર્તિ માટે એક જ ખરાબ કામ પૂરતું છે.\n[36] પગ લપસવાથી થયેલા ઘા રૂઝાઈ જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે.\n[37] માણસ જો પોતાના મનથી શાંતિ પ્રાપ્ત ન કરી શકતો હોય, તો દુનિયાનું કોઈપણ સ્થળ તેને શાંતિ આપી શકશે નહીં.\n[38] દિવસમાં બે-ત્રણ વખત સ્મશાન ને યાદ કરવામાં આવે તો બુદ્ધિમાં જરૂર ફેર પડશે.\n« Previous બા એકલાં જીવે – મુકેશ જોષી\nમહા પ્રશ્ન – કિસન સોસા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઅત્તરનાં પૂમડાં – સંકલિત\nભવિષ્યમાં શું થશે તેની ચિંતા કરવાનો કંઈ અર્થ નથી. સારું ભવિષ્ય છે તેમ કહેશો તો લોકો એની આશામાં કોઈ કામ નહીં કરે. ભવિષ્યમાં સારું નથી તેમ કહેશો તો કંઈ પણ કરવાનો અર્થ નથી એમ કહીને બેઠા રહેશે. તેથી આની ચર્��ા કરવાને બદલે વર્તમાનમાં આપણી સહાયથી સારામાં સારી રીતે કરીએ પછી પરિણામ જે આવવાનું હોય તે આવે. આપણી નજર વર્તમાન ... [વાંચો...]\nવીણેલાં મોતી – પ્રમોદ બત્રા\nશતાબ્દીઓથી ચાલી આવતું શુદ્ધ સમજદારીપૂર્વકનું શિક્ષણ એટલે રૂઢિપ્રયોગો અથવા તો નાનકડાં વાક્યો. ચિંતન અને અનુભવોનો આ સાર ફક્ત એક જ વ્યક્તિને લાગતોવળગતો નથી. એ તો હજારો વ્યક્તિ સાથે અનેક જુદા જુદા સંજોગોમાં-સંદર્ભોમાં સંકળાયેલો છે. શતાબ્દીઓના અનુભવી નિચોડમાંથી અમુક ખાસ તારવેલાં પરિવારને લગતાં બુદ્ધિપૂર્ણ વિચક્ષણ વાક્ય અહીં આપેલાં છે. આશા રાખું છું કે ઘાસની ગંજીમાંથી શોધી કઢાયેલી આ સોયો તમને અથવા ... [વાંચો...]\nવિચારબિંદુઓ – મૃગેશ શાહ\nઅગાઉ વાંચન અને કેળવણીથી માણસો બદલાતાં, ઘર-પોળ-શેરી-સોસાયટી જેમનાં તેમ રહેતાં. આજે ફ્રીજ, ટીવી, મોબાઈલ, ઘર, શહેર તથા દુનિયા સતત બદલાતી રહે છે, જ્યારે માણસ વાંચન અને પોતાના આંતરિક વિકાસના અભાવે એવો ને એવો દેખાય છે આને વિકાસ કહી શકાય ખરો આને વિકાસ કહી શકાય ખરો એ.ટી.એમ કે બેન્કની બહાર સિક્યોરીટી હોય એ તો સમજી શકાય, પરંતુ બોર્ડની પરીક્ષા વખતે પોલીસ મૂકવી ... [વાંચો...]\n23 પ્રતિભાવો : વાગોળવા જેવા વિચાર – સંકલિત\nખુબ સરસ સંકલન. આભાર.\n૨૦, ૨૯ અને ૩૧ મો વિચાર મોતી ખુબ સુદર છે.\nઆવુ જ એક વાક્ય બીજુ પણ વાંચેલુ છે.\n“જો તમે સંતાનને સંસ્કાર નહી આપો તો સંતતિ અને સંપતિ બન્ને ગુમાવવાનો સમય આવશે” પ.પુ. પ્રમુખસ્વામિ મહારાજ\nખુબ સરસ સંકલન. આભાર.\nવાહ્ , સવારમા સરસ વાચન મળી ગયુ. સવાર કે દિવસ તો શુ જીવન સરસ કરી આપે એવુ અમુલ્ય્ સંકલન.\nમારા work table પર સુવાક્યોથી મઢેલું ૩૬૫ સુવાક્યો ધરાવતું કેલેન્ડર રાખ્યું છે………\nઆ લેખો જીવન પ્રેરણા આપનારા છે.\nબહુ જ સરસ સુવિચારો નું સનંકલન….આભાર..\n“સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,\nઅને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..\nપ.પુજ્ય પ્રમુખસ્વામિ મહારાજ નું એક વચન યાદ આવે છે…” બીજાનાં ભલામાં આપણું ભલું છે..”…\nજો બધાં લોકો આને અનુસરે તો ક્યાંય કોઇ દુઃખ ન રહે…\nખુબ જ સરસ લેખ વચિ ને મજ અવ્વિ ગૈ\nબાલમૂતિ મેગેઝીનમા આ સાઈટ વિશે વાંચીને અભિપ્રાય લખવા પ્રેરાયો છુ.\nઆ સાઈટને વઘુ પ્રચલિત કરવા મહેનત કરીશ.\nમને તમારા સુવિચાર ખુબ ગ્મ્યા . મારો આજ્નો સુવિચાર ,\n” કાય નથિ હોતુ ત્યારે ભવ નડૅ છે ,થોડૂક હોય ત્યારે ભાવ નડે છે અને બધુજ હોય ત્યારે સ્વભાવ નડૅ છે “….ઃ)\nબાળકોને તમે તમારો પ્ર���મ આપો. વિચારો નહીં. કારણ કે એની પાસે એમના પોતાના વિચારો છે જ એને પ્રતિપાદિત થવા દો\nમને તમારા સુવિચાર ખુબ ગ્મ્યા ….આભાર..\nખરેખર બહુ જ સરસ સુવાક્યો..\nજીવન મા ઉતારવા જોઇએ..\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00007.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.betterbutter.in/gu/recipe/137212/stuffed-sunflower-bread-in-gujarati?amp=1", "date_download": "2019-03-21T22:26:24Z", "digest": "sha1:E5GOPO2SDFJ4AU625DJUT6Z5SYT36UJP", "length": 5344, "nlines": 64, "source_domain": "www.betterbutter.in", "title": "સ્ટફ્ડ સનફ્લાવર બ્રેડ, Stuffed Sunflower Bread recipe in Gujarati - Gopi Vithalani : BetterButter", "raw_content": "\n0 ફરી થી જુવો\nતૈયારીનો સમય 60 min\nબનાવવાનો સમય 0 min\nચીલી ફ્લેક્સ ૧/૨ ચમચી\nબ્લાન્ચ કરેલી પાલક ૧/૨ કપ\nબાફેલી મકાઈ ૧/૨ કપ\nખમણેલું ચીઝ ૧/૨ કપ\nચીલી ફ્લેક્સ ૧/૨ ચમચી\nસૌ પ્રથમ એક બાઉલ માં હુંફાળુ દૂધ લઇ તેમાં યિસ્ટ અને ખાંડ ઉમેરો. મિક્સ કરી ને ૧૦ મિનીટ એક સાઈડ રાખો એટલે યીસ્ટ એક્ટિવ થઈ જશે .\nત્યારબાદ એક બીજા વાસણ મા મેંદો , મીઠું, ઓરેગાનો , ચીલી ફ્લેક્સ ઉમેરી મિક્સ કરો.\nતેમાં એક્ટિવ થયેલું યીસ્ટ મિશ્રણ માં નાખો અને નરમ લોટ તૈયાર કરો. જરૂર પ્રમાણે દૂધ લઈ લોટ બાંધવો.\nએમાં થોડું થોડું બટર કે તેલ લઇ ને ૫ થી ૧૦ મિનીટ મસળવાનું. એકદમ સ્મૂધ થાય ત્યાં સુધી મસળવાનું.\nત્યારબાદ એને કોઈ પણ ગરમ જગ્યા પર ૧ કલાક ઢાંકી ને રેહવાં દો એટલે સાઇઝ માં ડબલ થઈ જશે.\nસ્ટફિંગ માટે :- બ્લાંચ કરેલી પાલક ને સુધારી ને તેમાં બાફેલા મકાઈના દાણા ઉમેરવા .\nતેમાં ખમણેલું ચીઝ ઉમેરવું તથા મીઠું અને ઓરેગાનો ચીલી ફ્લેક્સ ઉમેરવા.\nસન્ફ્લાવર બનાવવા માટે:- એક કલાક પછી લોટ ને પાછો એક થી બે મિનીટ મસળવાનું તથા એને સરખા બે ભાગ માં વેહચવું.\nબંને લુવા થી મોટી રોટલી વણી લેવી.\nહવે બેકિંગ ટીન માં સૌથી પેહલા એક રોટી રાખવી, તેમાં વચ્ચે સ્ટફિંગ ભરવું તથા આજુ બાજુ સાઈડ મા ગોળ ફરતે સ્ટફિંગ ભરવું.\nઉપર બીજી રોટલી મૂકી વચ્ચે ગ્લાસ મૂકી ને ગોળ આકાર આપવો.\nબંને રોટલી ની કિનારીએ ને સીલ કરવી. ત્યારબાદ તેને થોડા થોડા અંતરે ચાકુ ની મદદ થી કાપા ક��વા.\nતેને કિનારે થી પકડી ને ટ્વીસ્ટ કરવા. આવું દરેક છેડા માં કરવું.\nત્યારબાદ ૩૦ મિનીટ માટે તેને ઢાંકી ને રાખી મૂકવું.\nઓવેન ને ૧૮૦ ડિગ્રી પર ૧૦ મિનીટ માટે પ્રિહિટ કરવા મૂકવું.\nસનફ્લાવર પર દૂધ થી થોડું બ્રશિંગ કરવું તથા વચ્ચે ના ગોળ ભાગ માં ઓરેગાનો સ્પ્રિંકલ કરવો.\nહવે તેને ૧૫ થી ૨૦ મિનીટ માટે ઓવેન્ માં બેક કરવું. ત્યારબાદ તેને ૫ મિનીટ ઠંડુ કરી ને અનમોલ્ડ કરી ને સૂપ કે ડીપ સાથે સર્વ કરવું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00007.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/food-make-tasty-kesar-kaju-katri-recipe-for-diwali/", "date_download": "2019-03-21T22:45:19Z", "digest": "sha1:IJ6L7AFTS3UA4ZF46P3HDPVSAELABIK2", "length": 6522, "nlines": 81, "source_domain": "sandesh.com", "title": "Food make Tasty Kesar kaju katri Recipe for Diwali", "raw_content": "\nમહેમાનો ઝટપટ ચાઉં કરી જશે, આ રીતે બનાવો કેસર કાજૂ કતરી\nમહેમાનો ઝટપટ ચાઉં કરી જશે, આ રીતે બનાવો કેસર કાજૂ કતરી\nદિવાળીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. તો ખાસ કરીને આ નવા દિવસોમાં જાતભાતની વાનગીઓ બનાવવામાં આવે છે. તો આજે અમે તમારા માટે મિઠાઇ બનાવવાની વાનગી લઇને આવ્યા છીએ. ખાસ કરીને દિવાળીમાં લોકો કાજુકાતરી બજારમાંથી લાવીને ખાય છે. તો આજે અમે તમારા માટે કેસર કાજુ કતરીની રેસીપી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ કેવીરીતે બનાવાય ટેસ્ટી કેસર કાજૂ કતરી.\n250 ગ્રામ – કાજુના ટુકડા\n1/2 કપ – સાકર\n1/2 ચમચી – કેસર\n1/2 ચમચી – દૂધ\nથોડાં ટીપાં – કેશર કલર\nથોડાં ટીપાં – કેસર એસેન્સ\nસૌ પ્રથમ કાજુના ટુકડાને મિક્સરમાં સૂકા ગ્રાઇન્ડ કરો. પછી તેને ચાળણીથી ચાળી લો. હવે પેનમાં સાકર લઈ બહુ થોડું પાણી નાખી ધીમા તાપે ચાસણી બનાવો. ચાસણી એકરસ થાય એટલે ગેસ ધીમો કરી તેમાં કાજૂનો પાઉડર, પલાળેલું કેસર નાખીને હલાવો. એ ઘટ્ટ થાય અને બોલ જેવું બને એટલે ગેસ પરથી ઉતારી ગ્રીસ કરેલી ઊંધી થાળીમાં પાથરો. વેલણથી એને હલકે હાથે વણી લો. એના પર વરખ લગાવી 4-5 કલાક રહેવા દો. ત્યારબાદ એને ડાયમન્ડ શેપમાં કાપીને સર્વ કરો.\nનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.\nતમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.\nહોળીમાં આવી રીતે ઘરે જ બનાવો એકદમ સ્વાદિષ્ટ ઘેવર\nહવાય ગયેલા મમરાની ટેસ્ટી ચટપટી બનાવો, બે હાથે ખાશે ઘરના લોકો\nહવે કૂકરમાં ઘરે જ બનાવો ‘પોપકોર્ન’, હરતા-ફરતા ખાય શકશો\n‘પતિ કરે છે ખેતી, પત્ની દોહે છે ભેંસો’, લંડનની લક્ઝુરિયસ લાઈફ છોડી ગામડાંમા વસ્યુ દંપતી\nGoogle લાવ્યું અનેરું ફિચર, અ���સ્માત અને ઓવરસ્પીડિંગથી થશે બચાવ\nઆ અભિનેત્રી ચૂંટણીના મેદાનમાં ઝંપલાવશે, મુખ્યમંત્રીના પુત્રને ઝાટકો\nમુકેશ અંબાણી બન્યા સંકટમોચક, અનિલ અંબાણીએ ભાઇ-ભાભીને કહ્યું- Thanks\nપંચ મહાભૂતમાંં વિલિન થયા મનોહર પારિકર, દિકરાએ આપ્યો મુખાગ્નિ\nજુઓ સાઉથની લોકપ્રિય અભિનેત્રી અમાલા પોલના આ Photos\nPhotos: રંગોના તહેવાર હોળી જેવોજ વિદેશમાં પણ મનાવવામાં આવે છે ઉત્સવ\nPhotos: હોસ્પિટલમાં ઋષિ કપૂરની પહેલી તસવીર, પત્ની નીતૂ, મોટા ભાઈ સાથે દેખાયા\nPhotos : રણબીર કપૂરને બાય કહેતા દીપિકાએ કર્યું આવું, જાણીને થશે આશ્વર્ય \nPhotos: 35 કિલોનું તોતીંગ કવચ પહેરી શૂટિંગ કરી રહ્યો છે સંજય દત્ત\nકુદરતની ઝીલમાં કોઈએ માર્યો પથ્થર, તમે પણ જુઓ આ રહસ્યમય નજારો\nઆ કોઇ ફિલ્મી સીન નથી, 9 વર્ષના આ બાળકનું કરતબ જોઇ તમે રહી જશો દંગ\nઆમિર ખાન અને કરીના ‘ભૂખડી બારસ’ની જેમ ખાવા લાગ્યા, વીડિયો થયો વાયરલ\nએક નાનકડી છોકરીએ સપના ચૌધરીને આપી ટક્કર, 10 કરોડથી વધારે વાર જોવાયો આ વીડિયો\nજ્યારે ઋષભ પંત પર બેસી ગયો ‘ગબ્બર’, જુઓ પછી શું થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00008.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.philibuilding.com/gu/underground-space-decorative-wall-lining-project/", "date_download": "2019-03-21T22:35:41Z", "digest": "sha1:P4JFHQKBRQ4EKZOIQPNKQAAT3ZW4BC35", "length": 4750, "nlines": 177, "source_domain": "www.philibuilding.com", "title": "અંડરગ્રાઉન્ડ જગ્યા શણગારાત્મક વોલ લાઇન પ્રોજેક્ટ - Philigreen બિલ્ડીંગ સામગ્રી કું, લિમિટેડ", "raw_content": "અમે વિશ્વ 1983 થી વધતી મદદ\nસહાય માટે કૉલ કરો +852 9871 3880\nઇનઓર્ગેનિક પૂર્વ કોટેડ બોર્ડ\nશહેરી બાહ્ય વોલ સિરીઝ\nઅંડરગ્રાઉન્ડ જગ્યા શણગારાત્મક વોલ લાઇન પ્રોજેક્ટ\nસબવે સુશોભન દિવાલ અસ્તર પ્રોજેક્ટ\nહોસ્પિટલ શુધ્ધ વોલ લાઇન પ્રોજેક્ટ\nશહેરી બિલ્ડીંગ બાહ્ય આવરણમાં પ્રોજેક્ટ\nઅંદરની દીવાલ અસ્તર પ્રોજેક્ટ\nઅંડરગ્રાઉન્ડ જગ્યા શણગારાત્મક વોલ લાઇન પ્રોજેક્ટ\nઅંડરગ્રાઉન્ડ જગ્યા શણગારાત્મક વોલ લાઇન પ્રોજેક્ટ\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\n© કોપીરાઇટ - 2010-2018: સર્વાધિકાર સુરક્ષિત.\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00008.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://govindmaru.com/2018/02/19/dinesh-panchal-72/", "date_download": "2019-03-21T22:59:09Z", "digest": "sha1:WT5VME2GPQFC2XTYFQAWHXGSRVB6NNKC", "length": 42492, "nlines": 261, "source_domain": "govindmaru.com", "title": "અન્ધશ્રદ્ધાનું ગ્રહણ વીના ચશ્મે જોઈ શકાય – ‘અભીવ્યક્તી’", "raw_content": "\nરૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અન�� ઉ’ માં..)\nઅન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)\nઅન્ધશ્રદ્ધાનું ગ્રહણ વીના ચશ્મે જોઈ શકાય\nઅન્ધશ્રદ્ધાનું ગ્રહણ વીના ચશ્મે જોઈ શકાય\nઘણાં વર્ષો પુર્વે નીહાળેલી એક ઘટના સાંભળો. તાજીયાના જુલુસમાં એક યુવાને જીભની આરપાર સળીયો ખોસેલો હોય એવો દેખાવ કર્યો હતો. લોકો એને ચમત્‍કાર ગણી શ્રદ્ધાભાવે વન્દન કરી રહ્યા હતાં. વાસ્‍તવમાં એ ‘યુ’ આકારમાં વાળેલા સળીયાની ટ્રીક માત્ર હતી. (નવરાત્રી વેળા પણ ઘણાને માતા આવ્‍યાના મેનમેઈડ ચમત્‍કારો બને છે)\nધર્મ આવી અન્ધશ્રદ્ધાને સ્‍પોન્‍સર કરે તે ધર્મગુરુઓને ના પરવડવું જોઈએ. (મજા ત્‍યારે આવે જ્‍યારે આવી અન્ધશ્રદ્ધાનો પહેલો વીરોધ ‘સત્‍યશોધક સભા’વાળા બાબુભાઈ દેસાઈને બદલે બુખારી દ્વારા થાય) પ્રત્‍યેક હોળીની રાત્રે સ્‍ત્રીઓને સળગતી હોળીની પ્રદક્ષીણા કરી તેની પુજા કરતી આપણે જોઈએ છીએ ત્‍યારે આશ્ચર્ય થાય છે. હોલીકાએ પ્રહલાદને જીવતો સળગાવી દેવાની કોશીષ કરેલી. તે પુજનીય તો હતી જ નહીં. શ્રદ્ધાળુ સ્‍ત્રીઓને કોઈક હોળીએ પ્રશ્ન થવો જોઈએ– વર્ષોથી આપણે કોની પુજા કરીએ છીએ) પ્રત્‍યેક હોળીની રાત્રે સ્‍ત્રીઓને સળગતી હોળીની પ્રદક્ષીણા કરી તેની પુજા કરતી આપણે જોઈએ છીએ ત્‍યારે આશ્ચર્ય થાય છે. હોલીકાએ પ્રહલાદને જીવતો સળગાવી દેવાની કોશીષ કરેલી. તે પુજનીય તો હતી જ નહીં. શ્રદ્ધાળુ સ્‍ત્રીઓને કોઈક હોળીએ પ્રશ્ન થવો જોઈએ– વર્ષોથી આપણે કોની પુજા કરીએ છીએ (વધુ સાચુ તો એ જ કે ટનબન્ધી કીમતી લાકડાં ફુંકી મારીને હોળી ઉજવવી જ ના જોઈએ) ધર્મ હાથ જોડવાનું શીખવે છે– વીચારવાનું નહીં (વધુ સાચુ તો એ જ કે ટનબન્ધી કીમતી લાકડાં ફુંકી મારીને હોળી ઉજવવી જ ના જોઈએ) ધર્મ હાથ જોડવાનું શીખવે છે– વીચારવાનું નહીં અન્‍યથા મોરારીબાપુની મદદ વીનાય સમજી શકાય કે પુજા ઈષ્ટની થઈ શકે અનીષ્ટની નહીં અન્‍યથા મોરારીબાપુની મદદ વીનાય સમજી શકાય કે પુજા ઈષ્ટની થઈ શકે અનીષ્ટની નહીં ધર્મમાં થોડી ઘણીય બુદ્ધીની દરમીયાનગીરી હોય તો અન્ધશ્રદ્ધા આટલી વ્‍યાપક ના હોય\nગ્રહણો હમ્મેશાં આકાશમાં જ રચાય એવું નથી. માણસની ધાર્મીકતા, અબૌદ્ધીકતા અને અજ્ઞાનતા એક સીધી લીટીમાં આવે ત્‍યારે અન્ધશ્રદ્ધાનું ગ્રહણ રચાય. થોડા સમય પુર્વે સુર્યગ્રહણ થયું હતું. એ દીવસે હું રસ્‍તા પર નીકળ્‍યો તો મને માણસ નામનો સુરજ અન્ધશ્રદ્ધાના પડછાયાથી ઢંકાયેલો જોવા મળ્‍યો. એ દીવસે મેં શુ જોયું રસ્‍તો કરફ્યુ લાગી ગયો હોય તેવો સુમસામ હતો. નીત્‍ય મળસ્‍કે પાંચ વાગ્‍યાથી સળવળી ઉઠતા ઘરોના બારી બારણા બહું મોડે સુધી બન્ધ રહ્યા. ગ્રહણ ખુલ્‍યા બાદ લોકોએ માટલાના પાણી, ખાદ્ય પદાર્થો વગેરે બહાર ફેંકવા માંડ્યા. પછી સ્‍નાન… પુજા… ઘરની સાફસુફી… વગેરેનું ચક્કર ચાલ્‍યું.\nએ પહેલાં ચારેક દીવસથી ટીવી સૌને એમ કહીને ચેતવતું હતું કે સુર્યગ્રહણથી કોઈ નુકસાન થવાનું નથી. છતાં શીક્ષીતોય ગમારની જેમ ઘરમાં ભરાઈ રહ્યાં. દીલ્‍હી દુરદર્શન સુર્યગ્રહણનું જીવન્ત પ્રસારણ રજુ કરી રહ્યું હતું ત્‍યારે પ્રૉફેસર યશપાલને ફોન પર લોકો તરફથી જે બાલીશ પ્રશ્નો પુછાતા હતા તેમાં લોકોની ઘોર અજ્ઞાનતાના દર્શન થતા હતા. એક જણે પુછયું– ‘ક્‍યા ગ્રહનકે સમય હમ ખાના ખા શકતે હૈ કોઈ નુકસાન તો નહીં કોઈ નુકસાન તો નહીં’ પ્રૉફેસરે કહ્યું– ‘કોઈ નુકસાન નહીં લેકીન ખાના બાદમેં ખાઈયેગા પહેલે ગ્રહનકા ખુબસુરત નજારા દેખ લીજીયે’ પ્રૉફેસરે કહ્યું– ‘કોઈ નુકસાન નહીં લેકીન ખાના બાદમેં ખાઈયેગા પહેલે ગ્રહનકા ખુબસુરત નજારા દેખ લીજીયે\nકદી પાણીની ટાંકી સાફ ન કરતા આળસુ માણસે ગ્રહણ પત્‍યા બાદ અગાસી પરની બન્‍ને ટાંકીનું પાણી કાઢી તે સાફ કરી નાંખી. (બીચારા અન્દરના જીવડાં બેઘર થઈ ગયા. બચી ગયેલા જીવડાંઓને બીજા સુર્યગ્રહણ સુધી નીરાંત હતી) મેં એ સજ્જનને પુછયું– ‘તમે ગ્રહણથી દુષીત થયેલી અગાસીની ટાંકી સાફ કરી, પણ જ્‍યાંથી તમારે ત્‍યાં પાણી આવે છે એ નગરપાલીકાની ટાંકીનું શું કરશો) મેં એ સજ્જનને પુછયું– ‘તમે ગ્રહણથી દુષીત થયેલી અગાસીની ટાંકી સાફ કરી, પણ જ્‍યાંથી તમારે ત્‍યાં પાણી આવે છે એ નગરપાલીકાની ટાંકીનું શું કરશો કુવા, નદી, તળાવ, સાગર, વગેરેનું પાણી પણ ગ્રહણથી અપવીત્ર થયું કહેવાય… તે અપવીત્રતા શી રીતે સાંખી લેશો કુવા, નદી, તળાવ, સાગર, વગેરેનું પાણી પણ ગ્રહણથી અપવીત્ર થયું કહેવાય… તે અપવીત્રતા શી રીતે સાંખી લેશો રાંધેલું અન્‍ન ફેંકી દેશો પણ કોઠીમાં ભરેલા ધાન્‍યનું શું કરશો રાંધેલું અન્‍ન ફેંકી દેશો પણ કોઠીમાં ભરેલા ધાન્‍યનું શું કરશો સુરજની સાક્ષીએ ખેતરમાં લહેરાતા અનાજનું શું કરશો\nબધાં જ પ્રશ્નો એક સ્‍થીતી સ્‍પષ્ટ કરે છે. દુનીયાભરની ‘સત્‍યશોધક સભા’ઓ કે ‘વીજ્ઞાન મંચો’ને મોઢે ફીણ આવી જાય એટલા વીપુલ પ્રમાણમાં અન્ધશ્રદ્ધા હજી સમાજમાં પ્રવર્તે છે. નર્મદ પુનઃ પુનઃ અવતરીને તેના પાંચ પચ્‍ચીશ આયખા કુરબાન કરી દે તો ય અન્ધશ્રદ્ધાના ગ્રહણમાંથી માણસ મુક્‍ત થઈ શકે એમ નથી. સુર્યગ્રહણ નીરખવા ખાસ ચશ્‍માની જરુર પડે છે. અન્ધશ્રદ્ધાના ગ્રહણો તો વીના ચશ્‍મે નીહાળી શકાય. ન્‍યાય ખાતર સ્‍વીકારવું રહ્યું કે વીજ્ઞાન અને રૅશનાલીઝમના સતત પ્રચારથી લોકોમાં થોડી જાગૃતી અવશ્‍ય આવી છે; પણ એનું પ્રમાણ બહું ઓછું છે. આપણે ત્‍યાં કેવા કેવા લોકો વસે છે પ્‍લેગથી બચવા ગાયત્રી યજ્ઞ કરાવનારા લોકો. મન્ત્રેલા માદળીયાં પહેરનારા લોકો. અશ્વમેધ યજ્ઞમાં કરોડો રુપીયા ફુંકી મારનારા લોકો. ભગવા જોઈ ચરણોમાં આળોટી પડનારા લોકો. ભગત ભુવા કે બાધા આખડીમાં રાચનારા લોકો. ચમત્‍કાર માત્રને નમસ્‍કાર કરનારા લોકો. અમીતાભ માંદો પડે તો યજ્ઞ કરાવનારા લોકો. આવા લોકોથી સમાજ છલોછલ ભરેલો છે.\nસમાજને છેતરવાની તમારી ક્ષમતા હોય તો આખો સમાજ છેતરાવા માટે ખડે પગે તૈયાર છે. તમે કોઈને હથેળીમાં ગુટકા આપીને કહેશો આ સાંઈબાબાની ભસ્‍મ છે… તો તે ભારે શ્રદ્ધાપુર્વક મોમાં મુકશે. જ્‍યાં ખાંડની ચાસણી મધ તરીકે વેચાઈ શકે ત્‍યાં તમે ઈચ્‍છો તો શીવામ્‍બુ ચરણામૃત તરીકે ખપાવી શકો એકવીસમી સદીમાં પણ શોધવા નીકળો તો બાવડે માદળીયું બાંધીને વીજ્ઞાન ભણાવતો શીક્ષક મળી આવશે. ગામની કોઈ ડોશીને ડાકણ માની સળગાવી દેતો સરપંચ મળી આવશે. સાપ કરડ્યો હોય ત્‍યારે હૉસ્પીટલને બદલે ભગતને ત્‍યાં દોડી જઈ જીવ ગુમાવતા ગામડીયાઓ મળી આવશે. એકાદ કાળી ચૌદશને દીવસે સ્મશાનમાં જાગરણ કરી આપણે સૌએ સહચીન્તન કરવા જેવું છે કે નર્મદના જમાનામાં પણ આટલી અન્ધશ્રદ્ધા નહોતી. વહેમ, અન્ધશ્રદ્ધા અને અજ્ઞાનતાથી ભરેલો સમાજ લીક થતા ગેસ સીલીન્‍ડર જેટલો જોખમી છે. છતાં સમાજના એવા દુષીત સ્‍વરુપથી થોડાંક રૅશનાલીસ્‍ટો સીવાય કોઈને ચીન્તા નથી.\nતમે ક્‍યારેય કોઈ નેતાને સમાજની અન્ધશ્રદ્ધા અંગે ચીન્તા વ્‍યક્‍ત કરતો જોયો છે તમે ક્‍યારેય કોઈ ધર્મગુરુ કે કથાકારને સમાજમાં ફેલાયેલી વ્‍યાપક અન્ધશ્રદ્ધાના વીરોધમાં અભીયાન ચલાવતો જોયો છે તમે ક્‍યારેય કોઈ ધર્મગુરુ કે કથાકારને સમાજમાં ફેલાયેલી વ્‍યાપક અન્ધશ્રદ્ધાના વીરોધમાં અભીયાન ચલાવતો જોયો છે બુખારીઓ, બાલઠાકરેઓ, અડવાણીઓ કે મનમોહનસીંહો ભલે ખામોશ રહેતા પણ મોરારીબાપુઓ, આશારામબાપુઓ, પ્રમુખસ્‍વામીઓ, સંતો–મહંતો કે શંકરાચાર્યોને સમાજના આવા દુષીત સ્‍વરુપની કેમ કોઈ ચીંતા નથી બુખારીઓ, બાલઠાકરેઓ, અડવાણીઓ કે મન��ોહનસીંહો ભલે ખામોશ રહેતા પણ મોરારીબાપુઓ, આશારામબાપુઓ, પ્રમુખસ્‍વામીઓ, સંતો–મહંતો કે શંકરાચાર્યોને સમાજના આવા દુષીત સ્‍વરુપની કેમ કોઈ ચીંતા નથી શું તેમને કેવળ ટીલાંટપકાં કરતી પાદપુજક સંસ્‍કૃતી જ પરવડે છે શું તેમને કેવળ ટીલાંટપકાં કરતી પાદપુજક સંસ્‍કૃતી જ પરવડે છે લોકો જ્ઞાન વીજ્ઞાનનો પ્રકાશ પામી અન્ધશ્રદ્ધામુક્‍ત બને તેવું તેઓ કેમ નથી ઈચ્‍છતા લોકો જ્ઞાન વીજ્ઞાનનો પ્રકાશ પામી અન્ધશ્રદ્ધામુક્‍ત બને તેવું તેઓ કેમ નથી ઈચ્‍છતા ગણપતીને દુધ પાવાની બાલીશતા કેટલા ધર્મગુરુઓએ વખોડી ગણપતીને દુધ પાવાની બાલીશતા કેટલા ધર્મગુરુઓએ વખોડી દેશના બધાં ધર્મગુરુઓ, સ્‍વામીઓ, બાપુઓ, કથાકારો અન્ધશ્રદ્ધાનું ડીમોલીશન કરવાનું બીડું ઝડપે તો અન્ધશ્રદ્ધા ટકે ખરી\nજે દીવસે ધર્મગુરુઓ વીજ્ઞાન જોડે હાથ મીલાવશે તે દીવસે દેશમાં નવજાગૃતીનો એક નવો સુર્યોદય થશે. વીજ્ઞાનના સમજાવ્‍યા ન સમજે તે શ્રદ્ધાના માર્ગે જરુર સુધરે એવો હું આશાવાદ ધરાવું છું. દેશના તમામ ધર્મ સમ્પ્રદાયોના વડાઓ પોતાની કથાઓ, ધર્મસભાઓ કે સત્‍સંગોમાં સમાજને અન્ધશ્રદ્ધામાંથી મુક્‍ત થવાની અપીલ કરે તો સત્‍યશોધક સભાની જરુર જ ના રહે. ઘણા ધર્મગુરુઓ સત્‍યશોધક સભાની પ્રવૃત્તી તરફ અણગમાયુક્‍ત નજરે જુએ છે. તેમણે રૅશનાલીઝમ કે સત્‍યશોધકોને મીટાવી દેવા હોય તો આ ઉપાય અજમાવવા જેવો છે. સમાજમાંથી શોધી શોધીને અન્ધશ્રદ્ધાને મીટાવી દો… પછી સત્‍યશોધક સભાની ઉપયોગીતા જ નહીં રહે… ધર્મગુરુઓ રૅશનાલીઝમને સ્‍પોન્‍સર કરે તો અડધો અડધ ફેર પડી જાય ધર્મગુરુઓ રૅશનાલીઝમને સ્‍પોન્‍સર કરે તો અડધો અડધ ફેર પડી જાય (કલ્‍પના કરો કેશવાનન્દ જેવા ગુરુઘંટાલોની આજ્ઞા માની આ દેશની સ્‍ત્રીઓ તેમની મહામુલી મુડી તેમને અર્પી શકતી હોય તો તેમના આદરણીય ધર્મગુરુઓની બે સાચી શીખામણો કાને નહીં ધરે એવું બને ખરું (કલ્‍પના કરો કેશવાનન્દ જેવા ગુરુઘંટાલોની આજ્ઞા માની આ દેશની સ્‍ત્રીઓ તેમની મહામુલી મુડી તેમને અર્પી શકતી હોય તો તેમના આદરણીય ધર્મગુરુઓની બે સાચી શીખામણો કાને નહીં ધરે એવું બને ખરું\nસાચી વાત એટલી જ કે રામ– રાવણ કે કૃષ્‍ણ– અર્જુનના ચવાઈ ગયેલા કીસ્‍સાનું પીષ્ટપેષણ કર્યા કરવાને બદલે આપણા કથાકારો વહેમો અને અન્ધશ્રદ્ધાઓ દુર કરવા માટે કમર કસશે તો એ તેમની મોટી સમાજસેવા લેખાશે. અમારા બચુભાઈ મારા આ વીચારને વાંઝીયો આશાવાદ ગણાવતાં કહે છે– ‘ધર્મગુરુઓ રૅશનાલીઝમને સ્‍પોન્‍સર કરે તો તે ભુવાઓ દ્વારા ‘સત્‍યશોધક સભા’ને લાખો રુપીયાનું દાન મળ્‍યા જેવી આશ્ચર્યકારક ઘટના ગણાય સત્‍ય એ છે કે આજે પ્રજાને રામકથાની નહીં જ્ઞાનકથાની જરુર છે. વેદ મન્ત્રો કરતાં વીજ્ઞાનની વીશેષ જરુર છે. એકાત્‍મયાત્રા કરતાં અન્ધશ્રદ્ધા નીવારણની સાચી જરુર છે. જ્ઞાનયજ્ઞો તો યુદ્ધના ધોરણે અને પ્રતીદીન થવા જરુરી છે. આપણા શીક્ષણશાસ્‍ત્રીઓ અને ધર્મગુરુઓ લોકશીક્ષણનું કામ સંયુક્‍તપણે ઉપાડી લે તો સમાજમાંથી અજ્ઞાનના અંધારા જરુર ઉલેચી શકાય. આપણી ભારતીય સંસ્‍કૃતીના સ્‍ક્રીન પર હું એવું લખાયેલું જોવા ઈચ્‍છું છું– ‘ધીસ પાર્ટ ઓફ ધી ફીલ્‍મ ઈઝ બ્રોટ ટુ યુ બાય એજ્‍યુકેશન એન્‍ડ રીલીજીયન સત્‍ય એ છે કે આજે પ્રજાને રામકથાની નહીં જ્ઞાનકથાની જરુર છે. વેદ મન્ત્રો કરતાં વીજ્ઞાનની વીશેષ જરુર છે. એકાત્‍મયાત્રા કરતાં અન્ધશ્રદ્ધા નીવારણની સાચી જરુર છે. જ્ઞાનયજ્ઞો તો યુદ્ધના ધોરણે અને પ્રતીદીન થવા જરુરી છે. આપણા શીક્ષણશાસ્‍ત્રીઓ અને ધર્મગુરુઓ લોકશીક્ષણનું કામ સંયુક્‍તપણે ઉપાડી લે તો સમાજમાંથી અજ્ઞાનના અંધારા જરુર ઉલેચી શકાય. આપણી ભારતીય સંસ્‍કૃતીના સ્‍ક્રીન પર હું એવું લખાયેલું જોવા ઈચ્‍છું છું– ‘ધીસ પાર્ટ ઓફ ધી ફીલ્‍મ ઈઝ બ્રોટ ટુ યુ બાય એજ્‍યુકેશન એન્‍ડ રીલીજીયન’ આપણે પ્રાર્થના કરીએ એ ફીલ્‍મ જલદી રીલીઝ થાય… અને માણસનો અન્ધશ્રદ્ધાના ગ્રહણમાંથી સત્‍વરે મોક્ષ થાય\nલેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ‘ચાલો, આ રીતે વીચારીએ’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત – 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395 003 ફોન : 0261–2591449 ઈ.મેઈલ : sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/–)માંનો આ 21મો લેખ, પુસ્તકનાં પાન 79થી 81 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..\nલેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com બ્લોગ : dineshpanchalblog.wordpress.com\nનવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..\nઅક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com\nપોસ્ટ કર્યા તારીખ : 19–02–2018\nPrevious વૈજ્ઞાનીક અભીગમ પ્રત્યે ઉપેક્ષા ગેરલાભકર્તા જ નહીં, ગેરબંધારણીય પણ છે\nNext ખાંધ પર બેઠેલાં\nઅંધશ્રદ્ધા વિશે બહુ બહુ લખ્યું – હવે ‘સાચી શ્રદ્ધા’ વિશે કાંક આવવા દો તો સાચ રેશનાલિસ્ટ જાણું \nશ્રી દીનેશ પાંચાલ સાહેબ લખે છે કે:\n“દેશના બધાં ધર્મગુરુઓ, સ્‍વામીઓ, બાપુઓ, કથાકારો અન્ધશ્રદ્ધાનું ડીમોલીશન કરવાનું બીડું ઝડપે તો અન્ધશ્રદ્ધા ટકે ખરી\nશા માટે બીડું ઝડપે પછી તેમના રોટલા પાણી ઍટલે કે અન્ધશ્રદ્ધાળુઑ પાસેથી ઓકાવતા અઢળક નાણાનું શું પછી તેમના રોટલા પાણી ઍટલે કે અન્ધશ્રદ્ધાળુઑ પાસેથી ઓકાવતા અઢળક નાણાનું શું ઍ બધા લેભાગુઓ ઍશ આરામ કેવી રીતે કરશે\nહિન્દુ કે મુસ્લિમ અન્ધશ્રદ્ધાળુઑના ટોળા અને ટોળા ને જોતા મને નથી લાગતું કે આપણે તેઓને સ્ત્ય માર્ગ દેખાડી શકીઍ જ્યાં સુધી આવા લેભાગુઓ નું અસ્તિતવ હશે ત્યાં સુધી તેઓ ટકી રહેશે, અને આપણે તેના વિરૂદ્ધ લખતા રહેશું.\n“દેશના બધાં ધર્મગુરુઓ, સ્‍વામીઓ, બાપુઓ, કથાકારો અન્ધશ્રદ્ધાનું ડીમોલીશન કરવાનું બીડું ઝડપે તો અન્ધશ્રદ્ધા ટકે ખરી\nશા માટે બીડું ઝડપે પછી તેમના રોટલા પાણી ઍટલે કે અન્ધશ્રદ્ધાળુઑ પાસેથી ઓકાવતા અઢળક નાણાનું શું પછી તેમના રોટલા પાણી ઍટલે કે અન્ધશ્રદ્ધાળુઑ પાસેથી ઓકાવતા અઢળક નાણાનું શું ઍ બધા લેભાગુઓ ઍશ આરામ કેવી રીતે કરશે\nહિન્દુ કે મુસ્લિમ અન્ધશ્રદ્ધાળુઑના ટોળા અને ટોળા ને જોતા મને નથી લાગતું કે આપણે તેઓને સ્ત્ય માર્ગ દેખાડી શકીઍ.\nઆપણા સુશીક્ષીત સમાજની આ વાસ્તવીક્તા છે માની લીધેલી અન્ધશ્રદ્ધા નડે છે, પણ બીજા દુષણો નડતા નથી માની લીધેલી અન્ધશ્રદ્ધા નડે છે, પણ બીજા દુષણો નડતા નથી\nતમને સો સો પ્રણામ.\nતમે આજે મારું મન તરોતાજા કરી દીઘુ.\nજે કાંઇ મારા હૃદય અને મન..મગજમાં રમતું રહે છે તેને રમતું કરી દીઘું જે શબ્દો હું શોઘતો હતો તે બઘા જ મને આજે મળી ગયા.સચોટ અને પોતપોતાની જગ્યાઅે.\nનર્મદની વાત સાથે અખાને પણ જોડી દઇઅે.\nગોવિંદભાઇને રીક્વેસ્ટ. આ લેખ આજની તારીખનો છે અને જ્યાં સુઘી અંઘશ્રઘ્ઘા રહેશે ત્યાં સુઘી તાજો રહેશે. જેટલાં મોટા પ્રમાણમાં અેટલીસ્ટ ગુજરાતના ગામડે ગામડે , ગલી ગલીઅે પહોંચે તેવી રચના કરવી જોઇઅે.\nલોકોના અભિપ્રાયો કલેક્ટ કરીને તેને અભિવ્યક્તિના અેક હપ્તે છપાય તેવું કરવું જોઇઅે.\nદીનેશભાઇ, તમે ઘણા વખત પછી મારી ભૂખ ભાંગી.\nદિન���શભાઇ, અંધશ્રધ્ધા એટલે વિચારવાની આળસ. વૈચારીક ગરીબી. આપણે હજારો વર્ષોથી આ રોગથી પીડાઇએ છીએ.મંત્રો ને શ્ર્લોકોનુ પોપટ રટણ, જાપ યજ્ઞો, ઉપવાસ સ્તુતી, સ્તવન આબધુ શું છે વિચારવાનુ નહિ શામાટે બસ બુકોના પાના રામનામથી ભરી દેવાના. અંખડ ધુન.ભજન. એનાથી પોતાનુ કે પારકાનું શું ભલું થયુ એનો કોઇ વિચાર કરેછે એનો કોઇ વિચાર કરેછે એજ આપણા શિક્ષણમાં. ગોખીને ઉજાગરા કરીને ને ટુંકા રસ્તા પેપર ફોડી નાખવા, ચોરી કરવી ને છેવટે પેપર તપાસનારને જ લાંચ આપીને જરુરી માર્ક મેળવી લેવા. જુઓ કે ભણવાનો મુખ્ય હેતુ જ્ઞાન મેળવવાનો ને વિચારતા શીખવુ કે અાંતરીક શકિતઓનો વિકાસ કરવો એતો કયાય બાજુમાં રહી જાય. પછી તો ભણેલા અભણ જ પેદા થાય ને\nમૌલિકતાને બાળપણથી જ મહત્વ અપાયુ નથી. એટલે તો આટલી વિરાટ વસ્તીમાંથી ઇન્ટરનેશલ સ્તરે આપણે કોઇ વૈજ્ઞાનિક શોધખોળ બોલતી નથી કે ઓલિમ્પીક જેવી રમતોમાં આપણો કોઇ ખેલાડી દેખાતો નથી. આપણે આપણા બાળકોની બુકો સિવાયની કોઇ પણ વાતને ગંભીરતાથી જોતા નથી કે સાંભળતા નથી. માર્ક કે ટકાવારી એ જ આપણુ અંતિમ લક્ષ છે. આસિવાયની એની કોઇપણ આગવી શકિતને ફાલતુ ગણવામાં આવે છે.એટલુ જ નહિ પણ પાસ થવા માટે એને મહેનત કરતા ય દેવીદેવતાની વધારે જરુર પડેછે એને માટે બાધા આખડી ને પદયાત્રા ને માનતા એને માટે બાધા આખડી ને પદયાત્રા ને માનતા હવે આવી રીતે તૈયાર થયેલી નવી પેઢી એ જ ચક્કરમાં પડવાની. પછી એ નવાણુ ટકાએ પાસ થયો હોય પણ એના ક્લીનીકના બારણા પર લીંબુ ને મરચુ લટકતુ હોય તો શું નવાઇ. હવે આવી રીતે તૈયાર થયેલી નવી પેઢી એ જ ચક્કરમાં પડવાની. પછી એ નવાણુ ટકાએ પાસ થયો હોય પણ એના ક્લીનીકના બારણા પર લીંબુ ને મરચુ લટકતુ હોય તો શું નવાઇ.પછી પ્રજા નેતાના વિજય માટે યજ્ઞ કરે કે નેતા પોતે જ મંદિરના પુજા પાઠમાં સમય વિતાવે ને અમુકતમુક દેવદેવતાના ચરણોમાં માથુ ટેકવે, એટલો સમય પ્રજાના પ્રશ્ર્નો ઉકેલવામાં નઆપી શકેપછી પ્રજા નેતાના વિજય માટે યજ્ઞ કરે કે નેતા પોતે જ મંદિરના પુજા પાઠમાં સમય વિતાવે ને અમુકતમુક દેવદેવતાના ચરણોમાં માથુ ટેકવે, એટલો સમય પ્રજાના પ્રશ્ર્નો ઉકેલવામાં નઆપી શકેને આમ વિચારો તો નેતા ય આવે છે તો પ્રજામાંથી જ નેને આમ વિચારો તો નેતા ય આવે છે તો પ્રજામાંથી જ નેએને પણ આ જ સંસ્કારો વારસામાં મળ્યા હશે. કુવામાં હોય એ જ અવેડામાં આવે એ જ ઘાટ છે. બાકી તમે ગ્રહણની વાત કરી તો એક દંભ જુઓ કે પાણી સસ્તુ એટલે એ અ��ડાય ને ઢોળી નખાય પણ દુધ કે ઘી એ ન નાખી દેવાયએને પણ આ જ સંસ્કારો વારસામાં મળ્યા હશે. કુવામાં હોય એ જ અવેડામાં આવે એ જ ઘાટ છે. બાકી તમે ગ્રહણની વાત કરી તો એક દંભ જુઓ કે પાણી સસ્તુ એટલે એ અભડાય ને ઢોળી નખાય પણ દુધ કે ઘી એ ન નાખી દેવાયજેમ પહેલા ભુદેવો બીજા વર્ણના ઘરનુ પાણી ન પીવે.અભડાઇ જાય. પણ એ જ યજમાનના ઘરના દુધ,ઘી કે સીધુ સામાન આરામથી લઇ લે. છાંટ નાખીને હરિજનના પૈસા લઇ લે. ખબર નહિકે આટલા લાંબા સમય પછી કોઇએ આવા દંભ સામે વિરોધ કર્યો નહિ. દિનેશભાઇ, તમારી વાતો લોકો વિચારતા ને સમજતા થાય એવી આશા.\nધર્મનો ધંધો ધમધમી રહ્યો છે.\nસરસ લેખ લખ્યો છે. ધન્યવાદ. મારા પૂજ્ય પિતાશ્રી આવી અંધશ્રદ્ધા બંધ કરાવીને થાકી ગયા અને હવે મને ખબર પડી કે તેઓ શા માટે મારા મમ્મી સાથે તર્કની ચર્ચાઓ કરતા હતા.\nજ્ઞાન મેળવવું અઘરુ છે અને તેનો સાચે રસ્તે ઉપયોગ કરવો તે સહેલું નથી.\nગાડરિયો પ્રવાહ એટલે સમજ્યા વિના પગલાં ભરવા \nએક દિવસ મારા પૌત્રએ મને પૂછ્યું,’ દાદીમા પ્રભુ ઉપર છે એટલે શું ઉપર તો અવકાશ છે અને ત્યાં તો રોકેટ્સ જાય. મને સાચું સમજાવો ને ઉપર તો અવકાશ છે અને ત્યાં તો રોકેટ્સ જાય. મને સાચું સમજાવો ને\nએક શિક્ષક-વડીલ-દાદીમા તરીકે મેં એને વૈજ્ઞાનિક ઢબથી જવાબ આપ્યો.\nમેં શો જવાબ આપ્યો હશે\nઅંધશ્રદ્ધાના નારા બંધ થઇ જાય તો એ બૂઝિનેસ્સ કોણ કરશે\nધર્મના નામે બધી જગ્યાએ આવા ધતિંગ ચાલે છે એટલે સૌથી પહેલા આપણા કુટુમ્બમા નાનપણથી સાચી સમજણ આપવી અગત્યની છે\n“પુજા ઈષ્ટની થઈ શકે અનીષ્ટની નહીં\n“ધર્મમાં થોડી ઘણીય બુદ્ધીની દરમીયાનગીરી હોય તો અન્ધશ્રદ્ધા આટલી વ્‍યાપક ના હોય\nPingback: શ્રદ્ધા, અંધશ્રદ્ધા અને વિજ્ઞાન\n‘અન્ધશ્રદ્ધાનું ગ્રહણ વીના ચશ્મે જોઈ શકાય’ લેખને આપના બ્લોગ ‘ગુજરાતી રસધારા’ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..\nભારતીય સંસ્‍કૃતીના સ્‍ક્રીન પર હું એવું લખાયેલું જોવા ઈચ્‍છું છું– ‘ધીસ પાર્ટ ઓફ ધી ફીલ્‍મ ઈઝ બ્રોટ ટુ યુ બાય એજ્‍યુકેશન એન્‍ડ રીલીજીયન’ આપણે પ્રાર્થના કરીએ એ ફીલ્‍મ જલદી રીલીઝ થાય… અને માણસનો અન્ધશ્રદ્ધાના ગ્રહણમાંથી સત્‍વરે મોક્ષ થાય\nઅન્ધશ્રદ્ધાનું ગ્રહણ વીના ચશ્મે જોવાથી આંખો બગડતી નથી પણ બગડેલી આંખો સુધરી જાય છે-ઉઘડી જાય છે.ખોટી જગ્યાએ મુકેલી શ્રધાથી માણસોને વિચારોનો અંધાપો આવે છે \n‘અન્ધશ્રદ્ધાનું ગ્રહણ વીના ચશ્મે જોઈ શકાય’ લેખને આપના બ્લોગ ‘માનવધર્મ’ પર ‘રી���્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..\nનવા લેખોની માહીતી મેળવવા માટે આપની ઈ.મેઈલ આઈડી નીચે સફેદ ખાલી જગ્યામાં નોંધવા વીનન્તી.\nહોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nહોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nએ બે ન બને, સેંથો અને ટાલ\nસ્ત્રી કીડનીદાન કરવામાં આગળ છે; પરન્તુ એમને કીડનીની જરુર હોય ત્યારે\nકોઈ વીદ્યા/શાસ્ત્ર સમ્પુર્ણ છે\n‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે. ..ગો.મારુ\nThanganat on ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’થી ‘ગૌ…\nUrmila Sharma-Valand on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nPRAVIN PATEL on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nJanak on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nરાકેશકુમાર on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nરાકેશકુમાર on એ બે ન બને, સેંથો અને ટાલ\nAmrut Hazari. on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nccpatel on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nસરોજબેન ચીમનભાઈ દેસા… on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nRASHMIKANT C DESAI on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nએન. વી. ચાવડા (16)\nગો. મારુ (જનરલ) (32)\nગો. મારુ (રૅશનલ) (28)\nડૉ. બી. એ. પરીખ (7)\nપ્રા. ગુણવન્ત શાહ (6)\nપ્રા. રમણ પાઠક (વાચસ્પતી) (40)\nપ્રા. શશીકાન્ત શાહ (7)\nબી. એમ. દવે (11)\nમીત્રોનાં લેખો / કાવ્યો (129)\nપ્રતીભાવકો માટે અગત્યની સુચના:\n૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.\n૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.\n૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.\n૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.\n૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00008.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/lok-sabha-elections-2019-huge-popularity-in-favor-of-modi-government-after-airstrike-045378.html", "date_download": "2019-03-21T22:11:18Z", "digest": "sha1:LTTATL7MZ5IBJC6JCY5IQXOAXOLYXTDR", "length": 15163, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "એરસ્ટ્રાઈક બાદ વધી મોદી સરકારની લોકપ્રિયતા, રોજગાર જેવા મુદ્દા પાછળ: સર્વે | lok sabha elections 2019 huge popularity in favor of modi government after airstrike - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભ���જપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n9 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n10 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nએરસ્ટ્રાઈક બાદ વધી મોદી સરકારની લોકપ્રિયતા, રોજગાર જેવા મુદ્દા પાછળ: સર્વે\n17મી લોકસભા માટે ચૂંટણી પંચે તારીખો જાહેર થઈ ચૂકી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ એ ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે કે સામાન્ય ચૂંટણીમાં લોકો માટે મહત્વના મુદ્દા કયા છે. પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોમાં કરેલી એરસ્ટ્રાઈક બાદ આ મુદ્દે પણ રાજકારણ ગરમાઈ રહ્યું છે. સાથે જ લોકોને લગતા મુદ્દા પાછળ છૂટી રહ્યા છે. સીવોટર-IANSના ઓપિનિયન ટ્રેકરની વાત માનીએ તો બેરોજગારી જેવો મુદ્દો એરસ્ટ્રાઈક બાદ પાછળ રહી ગયો છે, હવે ચૂંટણી માટે આ મુદ્દો મહત્વનો નથી દેખાઈ રહ્યો.\nઆ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2019: જાણો ઉત્તર પ્રદેશમાં અંતિમ સમયમાં ભાજપે કેવી રીતે મનાવ્યા નારાજ સાથીઓને\n29 ટકા લોકો રાષ્ટ્રીય સુરક્ષાનો મોટો મુદ્દો નથી માનતા\nઆ વર્ષની શરૂઆતમાં બેરોજગારી દેશનો સૌથી મોટો મુદ્દો હતો, 29 ટકા લોકોએ આ મુદ્દાને મહત્વનો ગણાવ્યો હતો. પરંતુ 7 માર્ચે થયેલા સર્વેમાં આ ટકાવારી ઘટીને 22 ટકા થઈ ગઈ છે. તો આ વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રીય સુરક્ષા મહત્વનો મદ્દો નહોતો માત્ર 2.6 ટકા લોકોએ તેને મહત્વનો ગણાવ્યો હતો. પરંતુ પુલવામા આતંકી હુમલો અને બાલાકોટની એર સ્ટ્રાઈક બાદ માહોલ બદલાયો છે. હવે દેશના 26 ટકા લોકો રાષ્ટ્રીય સુરક્ષાનો મહત્વનો મુદ્દો માને છે.\nરોજગારીનો મુદ્દો દબાઈ ગયો\nચૂંટણી વિશ્લેષક યશવંત દેશમુખ કહે છે કે પહેલીવાર એવું લાગી રહ્યું છે કે લોકોની રોજગારી, જીવન ધોરણ જેવા મુદ્દાઓને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાએ ટેકઓવર કરી લીધો છે. પાછલા કેટલાક સમયની વાત કરીએ તો વડાપ્રધાન મોદી અને મોદી સરકારની લોકપ્રિયતા ઘણી વધી, તો સામે રાહુલ ગાંધીની છબી પણ બદલાઈ રહી હતી. પરંતુ એર સ્ટ્રાઈક બાદ રાહુલ ગાંધીની લોકપ્રિયતા ફરી ઘટી રહી છે.\n51 ટકા લોકો મોદી સરકારના કામથી સંતુષ્ટ\n7 માર્ચે જે સર્વે થયો તેમાં 51 ટકા લોકોનું કહેવું છે કે ત���ઓ મોદી સરકારના કામથી સંતુષ્ટ છે. તો 1 જાન્યુઆરીએ થયેલા સર્વેમાં માત્ર 36 ટકા લોકો જ સરકારના કામથી સંતુષ્ટ હતા. ચૂંટણી વિશ્લેષક યશવંત દેશમુખનું કહેવું છે કે 1 જાન્યુઆરીથી 7 માર્ચ વચ્ચે 2 મોટા પરિવર્તન થયા છે. પહેલો ટર્નિંગ પોઈન્ટ વચગાળાનું બજેટ અને બીજો બાલાકોટની એર સ્ટ્રાઈક.\nસુરક્ષા મામલે યુપીએ સરકારને મોદી સરકારે પાછળ છોડી\nપુલવામાના આતંકી હુમલા બાદ જે રીતે હાલની સરકારે પાકિસ્તાન વિરુદ્ધ પગલા લીધાં છે, તેનાથી સરકારની છબી મજબૂત બની છે. તો મનમોહન સરકાર દરમિયાન 26/11ના આતંકી હુમલા બાદ પાકિસ્તાન સામે જે રીતે પગલાં ન લેવાયા તે યુપીએ સરકારનો માઈનસ પોઈન્ટ બની રહ્યો છે. યશવંત દેશમુખ કહે છે કે મોદી સરકારે સુરક્ષા મામલે કડક પગલાં લહીને યુપીએ 1 અને યુપીએ 2ને પાછળ છોડી દીધું છે. એ વાત પણ નકારી શકાય તેમ નથી કે ઈન્દિરા ગાંધી બાદ પાકિસ્તાનમાં ઘૂસીને જવાબ આપવાનો હુકમ માત્ર મોદી સરકારે જ આપ્યો છે.\nરાહુલ ગાંધીની લોકપ્રિયતા ઘટી.\nઆ વર્ષની શરૂઆતમાં રાહુલ ગાંધીની લોકપ્રિયતા ખસ્સી વધી હતી, તેમના પક્ષમાં 23 ટકા લોકોએ વોટ આપ્યો હતો. પરંતુ એર સ્ટ્રાઈક બાદ તેમની લોકપ્રિયતા ઘટીને માત્ર 8 ટકા થઈ ગઈ છે. જો કે હવે નજર ચૂંટણી પર છે, પહેલા તબક્કાના મતદાન દરમિયાન લોકોનો મૂડ અને રાજકીય સ્થિતિ કેટલી બદલાય છે તે જોવું રહ્યું.\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\nભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nપીએમ મોદીએ સલમાન ખાનને મત માટે કરેલા ટ્વીટનો 9 દિવસ બાદ મળ્યો આ જવાબ\nસ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા પર લગાવ્યો લાલ બહાદુર શાસ્ત્રીના અપમાનનો આરોપ, જુઓ વીડિયો\nદેશના ચોકીદારો સાથે વાતચીતમાં પીએમ મોદીઃ નામદારોની ફિતરત છે કામદારોનું અપમાન કરવુ\nનારાજ થયા કારડીયા રાજપૂતો, લોકસભાની ચૂંટણીમાં વધારી શકે ભાજપની મુશ્કેલી\nયુપીમાં મહેનતના બદલે આ રાજ્યો પર રાહુલ-પ્રિયંકા ફોકસ કરે તો થઈ શકે ક્લીન સ્વીપ\nલોકસભા ચૂંટણી પ્રચારમાં હેલિકોપ્ટરો અને નાના પ્લેનની માંગ વધી\nદિલ્હીમાં હોળી પછી ભાજપનું ચૂંટણી પ્રચાર અભિયાન શરુ થશે\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\n2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00008.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/in-kashmir-violence-and-fear-of-militants-are-the-only-reasons-panchayats-have-failed/100244.html", "date_download": "2019-03-21T22:25:10Z", "digest": "sha1:IY2UQE6FJZX6IM6S4STUGWEGXA2TPQJE", "length": 10383, "nlines": 116, "source_domain": "www.navgujaratsamay.com", "title": "કાશ્મીરમાં પંચાયતી રાજની નિષ્ફળતાનું કારણઃ હિંસા, ત્રાસવાદીઓનો ડર!", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nકાશ્મીરમાં પંચાયતી રાજની નિષ્ફળતાનું કારણઃ હિંસા, ત્રાસવાદીઓનો ડર\nકાશ્મીરમાં પંચાયતી રાજની સંસ્થાઓને વધારે આર્થિક ભંડોળ અને સત્તા આપવાનું વચન સતત સરકારો આપે છે, છતાં આ સંસ્થા નબળી રહે છે\nભારત માટે કાશ્મીર ખૂબ અગત્યનું રાજ્ય છે. તેમ વ્યૂહાત્મક રીતે પણ કાશ્મીરનું ખુબ મહત્વનું છે. દેશની તમામ કેન્દ્ર સરકારોએ કાશ્મીર રાજ્ય માટે ખાસ ધ્યાન રાખ્યું છે. તેમ છતાં દેશના અન્ય રાજ્યોની જેમ કાશ્મીરમાં પંચાયતી રાજ્ય વ્યવસ્થાને જોઈએ એટલે સફળતા મળી નથી. તજજ્ઞોનું માનવું છે કે, કાશ્મીરમાં પંચાયતી રાજની નિષ્ફળતાનું એક માત્ર કારણ હિંસા, ત્રાસવાદીઓના ડર છે, અન્ય કોઈ જ કારણ નથી. કાશ્મીરમાં પંચાયતી રાજની સંસ્થાઓને વધારે આર્થિક ભંડોળ અને સત્તા આપવાનું વચન સતત સરકારો આપે છે, છતાં આ સંસ્થા નબળી રહે છે અને સતત કમજોર બની રહી છે, એના મૂળમાં ઉગ્રવાદ છે.\nજમ્મુ-કાશ્મીરમાં 2011માં પંચાયતી ચુંટણી આયોજિત કરાઈ, ત્યારે ઉમેદવારોની એક નવી પેઢી તૈયાર થઈ હતી. કેન્દ્રીય બડગામ જિલ્લામાં મુહમ્મદ મકબૂલ એક ધાર્મિક વિદ્વાન હતા, જે સરપંચના સંઘમા જશે. એક સ્કૂલ શિક્ષકની પત્ની અને શક્તિશાળી હનીફા બેગમ, જે ગુજ્જર ગામની ઉપસરપંચ બની જશે. દક્ષિણ કાશ્મીરમાં ખુર્શીદ મલિક જે દિલ્હીમાં પોતાની નોકરી છોડીને સરપંચ બનવા આવ્યા અને બાદમાં એ ભાજપમાં જોડાઈ ગયા.\nતેમણે 2008ની વિધાનસભા ચૂંટણીની તક ગુમાવી અને એના બદલે સ્થાનિક પંચાયતની ચૂંટણીમાં ઉભો રહેવાનો નિર્ણય કર્યો હતો. આજે આ અનુભવી નેતા સરકારી ક્વાર્ટરમાં રહે છે અને આતંકવદી હુમલાના ડરથી પોતાના ગામે પરત જવા અસમર્થ છે. તેમણે કહ્યું કે, અમને સ્થાનિક સ્તરે અને પોતાના સમુદ��યમાં પરિવર્તન લાવવાની આશા સાથે પ્રોત્સાહિત કરાયા હતા. શેખે કહ્યું કે, ‘લોકો વિચારે છે કે જો આપણા પોતાના સરપંચ ચૂંટશી તો એ નક્કર કામ કરશે.’\nછતાં તમામ લોકો એમ કહે છે કે નવેમ્બરમાં યોજાનાર પંચાયતની ચૂંટણીથી દૂર રહીશું. 2011માં પંચાયતની રચના કરાઈ હતી. ત્યારે ઉગ્રવાદીઓએ પંચાયતી ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેનાર સરપંચો સહિતના કેટલાકની હત્યા કરી હતી, એટલે રાજીનામાનો દોર શરુ થઈ ગયો. આ ફક્ત આતંકવાદીઓ એકલા જવાબદાર નહતા પરંતુ કાશ્મીર સરકાર સપોર્ટ આપવામાં નિષ્ફળ રહી, તેમ શેખે જણાવ્યું.\nકાશ્મીરમાં પંચાયતી રાજનો લાંબો ઇતિહાસ છે, જે 19935માં ડોગરા સાશક હરિ સિંઘે શરુ કર્યો હતો. પરંતુ દેશના અન્ય ભાગની તુલનામાં કાશ્મીરમાં પંચાયતી રાજ નબળું પડવા માંડ્યું. નેતાઓ અને કાર્યકર્તાઓ પંચાયતી રાજ અધિનિયમને મજબૂત કરવાની વાત કરતા હતાં. પરંતુ સરપંચોની ફરિયાદ હતી કે વર્તમાન જોગવાઈને યોગ્ય રીતે લાગુ કરવામાં આવી નથી.\nબીજી તરફ ભારતના અન્ય રાજ્યોમાં ત્રિસ્તરીય પંચાયતી પ્રણાલી લાગુ છે, જે સ્થાનિક સમસ્યાના ઉકેલનું કારણ બની રહી છે. પરંતુ કલમ 370 અંતર્ગત કાશ્મીરમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ પ્રમાણી લાગુ નથી. ટૂંકમાં કાશ્મીરનો એક વર્ગ હજુ ઉગ્રવાદના સમર્થકમાં જોડાયલો છે અને જે હિંસા ફેલાવે છે, તેના કારણે કાશ્મીરમાં પંચાયત રાજ પ્રણાલી નિષ્ફળ રહી છે.\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00008.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://govindmaru.com/2009/01/31/rk17/", "date_download": "2019-03-21T23:03:46Z", "digest": "sha1:V3SMZ6TLMMZ4U3Q3XBBBHSS347DQMN53", "length": 18684, "nlines": 212, "source_domain": "govindmaru.com", "title": "જેનું જેવું લોજીક – ‘અભીવ્યક્તી’", "raw_content": "\nરૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)\nઅન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)\nદરેક માનવી તેના લોજીક અનુસાર વીચારે છે, વદે છે, લખે છે અને વર્તન કરે છે. પછી જેવું તેનું લોજીક. તે સ્પષ્ટ હોય કે અસ્પષ્ટ હોય, તરંગી હોય કે વાસ્તવીક હોય, પણ છે તેનું આગવું લોજીક. ક્યારેક તે કહે છે કંઈક અને કરે છે કંઈક બીજું. તેના વાણી અને વર્તનનો વીરોધાભાસ તેના ‘લોજીક’ ના ભાગરુપે હોય છે. અલગ નથી.\nમાનવી તેના જીવનકાળમાં જે જ્ઞાન અને અનુભવનું ભાથું ભેગું કરે છે તેના આધાર પર તેના લોજીકનું ઘડતર થાય છે. જેટલા પ્રમાણમાં તે તેના પુર્વગ્રહો હઠાગ્રહોથી પર રહીને નીરપેક્ષપણે તેના જ્ઞાન અને અનુભવનું અર્થઘટન કરશે, તેટલા પ્રમાણમાં લોજીક વધુ સત્ય અને વધુ વાસ્તવીક હશે. પ્રા. રમણભાઈ પાઠક તેમની કટાર પુરબ અને પશ્વીમ (ગુજરાતમીત્ર ૨૫/૦૭/૧૯૯૨)માં સબ્જેક્ટીવ અને ઓબ્જેક્ટીવ લોજીકનું સુંદર ર્દષ્ટાંત આપેલ છે.\nપ્રતીવર્ષ પશ્વીમી દેશોમાંથી હજારો સહેલાણીઓ યોગ, ધ્યાન અને શાંતીની ખોજમાં પત્નીને લઈને (પોતાની, બીજાની નહીં) ભારત આવે છે એવું વીધાન કરી ડૉ. શશીકાંત શાહ આ ઘટનાનું અર્થઘટન એવું કરે છે કે ‘પશ્વીમ રાષ્ટ્રો ભૌતીકવાદથી કંટાળી ગયા છે. લગ્નેત્તર સંબંધોથી દાઝેલા છે, એટલે તેઓ ભારતના આધ્યાત્મવાદ તરફ વળ્યા છે, તેમને આ ઘટનામાં ભારતની આધ્યાત્મવાદની સર્વોપ્રરીતાના દર્શન થાય છે. એ જ ઘટનાને પ્રા. રમણભાઈ પાઠક જુદી રીતે મુલવીને કહે છે કે ભારત આવતા હજારો પરદેશી સહેલાણીઓની ટકાવારી કેટલી નગણ્ય. આવી નગણ્ય ટકાવારીના આધાર પર એમ તારવવું કે પશ્વીમના રાષ્ટ્રો ભારતની ભવ્ય આધ્યાત્મીકતાને અપનાવવા તલસી રહ્યા છે, એ વીશફુલ થીંકીંગ છે.\nઅમેરીકામાં યોગ, નીસર્ગોપચાર, એક્યુપંક્ચર, જાદુટોના, હીપ્નોટીઝમ, આસન, પ્રાણાયમ, મંત્રતંત્ર, જાપ, ધુન જેવા ધતીંગો ધમધોકાર ચાલે છે. અમેરીકનોનું યોગ, ધ્યાન અને શાંતીની ખોજમાં ભારતમાં જે આગમન થાય છે તે પણ અમેરીકામાં ચાલતા ધતીંગોનો એક ભાગ છે. એમ પ્રા. રમણભાઈ પાઠક તારવે છે. ઘટના એક જ છે. પણ ડૉ. શશીકાંત શાહ અને પ્રા. રમણભાઈ પાઠક તેમના લોજીક પ્રમાણે જુદી રીતે અર્થઘટન કરે છે. ડૉ. શશીકાંત શાહના લોજીકમાં તેમનો આધ્યાત્મવાદ તરફનો પક્ષપાત છતો થાય છે, એટલે એ લોજીક વાસ્તવીક છે એમ કહી શકાય નહીં.\nજો સત્ય પામવું હોય તો આપણી સઘળા પ્રકારની પુર્વ-ગ્રથીત માન્યતાઓને એક કોરે રાખી સોએ સો ટકા ઓબ્જેક્ટીવ થીંકીંગ આપણે કરવું જોઈએ. વીજ્ઞાનીઓ જ્યારે વીજ્ઞાનના મંદીરમાં પ્રવેશે છે ત્યારે તેઓ તેમની પુર્વગ્રથીત માન્યતાઓ, ગમા, અણગમા ટુંકમાં તેમના પર્સનલ ફેક્ટર્સ ને વીજ્ઞાનના મંદીરની બહાર મુકીને આવે છે. અર્થાત્ તેઓ તેમના અહમ્ ને ઓગાળીને જ વીજ્ઞાનના મંદીરમાં પ્રવેશે તો જ તેમને સત્ય લાધે છે.\n– આર. કે. મહેતા\nગુજરાત મીત્ર – ૧૧-૦૯-૧૯૯૨\nઆર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રુષ્ઠ: ૪૮\nPrevious સ્ત્રીઓનો સ્વૈચ્છીક અગ્નીદાહ ક્યારે અટકશે \nNext સત્તા અને પરીવર્તન\nજો સ���્ય પામવું હોય તો આપણી સઘળા પ્રકારની પુર્વ-ગ્રથીત માન્યતાઓને એક કોરે રાખી સો એ સો ટકા ઓબ્જેક્ટીવ થીંકીંગ કરવું જોઈએ.\nવીજ્ઞાનીઓ જ્યારે વીજ્ઞાનના મંદીરમાં પ્રવેશે છે ત્યારે તેઓ તેમની પુર્વગ્રથીત માન્યતાઓ, ગમા, અણગમાલ ફેક્ટર્સ ને વીજ્ઞાનના મંદીરની બહાર મુકીને આવે છે.\nસૌની શ્રદ્ધા સહજ તે, જે પ્રકારની હોય\nશ્રદ્ધામય છે માનવી, શ્રદ્ધા જેવો હોય.\nમારા ખ્યાલ મુજબ લોજીક માટે ગુજરાતીમાં શબ્દ છે દર્શનશાસ્ત્ર. પણ એક જ હકીકતનું દર્શન પણ દરેકનું અલગ અલગ હોય છે, કેમ કે એમાં માણસના મનના રંગો ભળી જતા હોય છે. આથી જેની પાસે કોઈ મન જ નથી, જેની કોઈ વાસના નથી રહી (આથી જ તેમના કોઈ પુર્વગ્રહ નથી હોતા) તેનું જ દર્શન સાચું હોઈ શકે. એવી બધી જ વ્યક્તીઓનું દર્શન એક સરખું હશે.\nકહેવાય છે કે કોમ્પુટર પ્રોગામરનું લોજીક ઊંચ્ચ પ્રકારનું હોય છે.\nમને તો હજુ સુધી મારા લોજીકની સમજ જ પડી નથી.\nએટલે જ તો કહેવાયું છે ને કે “તુંડે તુંડે મતિ ભિન્ન:”\nનવા લેખોની માહીતી મેળવવા માટે આપની ઈ.મેઈલ આઈડી નીચે સફેદ ખાલી જગ્યામાં નોંધવા વીનન્તી.\nહોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nહોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nએ બે ન બને, સેંથો અને ટાલ\nસ્ત્રી કીડનીદાન કરવામાં આગળ છે; પરન્તુ એમને કીડનીની જરુર હોય ત્યારે\nકોઈ વીદ્યા/શાસ્ત્ર સમ્પુર્ણ છે\n‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે. ..ગો.મારુ\nThanganat on ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’થી ‘ગૌ…\nUrmila Sharma-Valand on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nPRAVIN PATEL on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nJanak on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nરાકેશકુમાર on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nરાકેશકુમાર on એ બે ન બને, સેંથો અને ટાલ\nAmrut Hazari. on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nccpatel on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nસરોજબેન ચીમનભાઈ દેસા… on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nRASHMIKANT C DESAI on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nએન. વી. ચાવડા (16)\nગો. મારુ (જનરલ) (32)\nગો. મારુ (રૅશનલ) (28)\nડૉ. બી. એ. પરીખ (7)\nપ્રા. ગુણવન્ત શાહ (6)\nપ્રા. રમણ પાઠક (વાચસ્પતી) (40)\nપ્રા. શશીકાન્ત શાહ (7)\nબી. એમ. દવે (11)\nમીત્રોનાં લેખો / કાવ્યો (129)\nપ્રતીભાવકો માટે અગત્યની સુચના:\n૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.\n૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.\n૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.\n૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.\n૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00009.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.betterbutter.in/gu/recipe/138710/baby-corn-jalfrazie-in-gujarati?amp=1", "date_download": "2019-03-21T22:03:46Z", "digest": "sha1:FTSR3EBCHO6I2IXX7J7D55UIN4C53NIG", "length": 3524, "nlines": 57, "source_domain": "www.betterbutter.in", "title": "બેબી કોર્ન જાલફ્રેઝી, Baby Corn Jalfrazie recipe in Gujarati - Leena Sangoi : BetterButter", "raw_content": "\n0 ફરી થી જુવો\nતૈયારીનો સમય 10 min\nબનાવવાનો સમય 20 min\n૩/૪ કપ બેબી કોર્ન\n૧/૪ કપ સમારેલ લીલું કેપ્સિકમ\n૧/૪ કપ સમારેલ પીળું કેપ્સિકમ\n૧/૪ કપ સમારેલ લાલ કેપ્સિકમ\n૨ મોટા ચમચી તેલ\n૧/૪ નાની ચમચી હળદર પાવડર\n૧/૨ ચમચી લાલ મરચું પાઉડર\n૧/૨ નાની ચમચી ધાણા જીરું પાવડર\n૧/૨ કપ સમારેલ ટામેટા\n૨ મોટા ચમચી ટોમેટો કેચઅપ\n૨ મોટી ચમચી ટામેટા પ્યુરી\n૧/૪ ચમચી ગરમ મસાલા (વૈકલ્પિક)\n૧ નાની ચમચી સરકો\n૧ ચમચી કસુરી મેથી\nકડાઈમાં તેલ ગરમ કરી જીરું ઉમેરો અને એક મિનિટ માટે સાંતળો.\nબેબી કોર્ન સાતળો અને સાઈડ માં રાખો.\nએ જ કઢાઈ માં તેલ ગરમ કરી ટમેટાં નરમ થાય ત્યાં સુધી સાતળો.\nટમેટા પ્યુરી ઉમેરો અને તેલ છૂટું પડે ત્યાંસુધી ચઢવો.\n૨ થી ૩મિનિટ સુધી મધ્યમ તાપ પર લીલું, લાલ અને પીળા કેપ્સિકમ સાતળો.\nબેબી કોર્ન, હળદર પાઉડર,લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાવડર, ટોમેટો કેચઅપ, સારી રીતે મિશ્રણ કરો અને ૧ થી ૨મિનિટ માટે એક મધ્યમ તાપ પર હલાવી ને સાતળો.\nકસૂરી મેથી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.\nગરમ મસાલા, સરકો,સાકર અને મીઠું ઉમેરો, સારી રીતે ઉમેરો અને ૧ મિનિટ માટે એક મધ્યમ તાપે ચઢવો.\nબાઉલ માં કાઢી કોથમીરથી સજાવી પરાઠા / રોટી સાથે પીરસો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00009.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.anand-ashram.com/category/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%95%E0%AB%81%E0%AA%82%E0%AA%A1-%E0%AA%8B%E0%AA%B7%E0%AA%BF/", "date_download": "2019-03-21T21:49:47Z", "digest": "sha1:2JIBAL753VQNLWHUYXKNMUYCCDQXNJBG", "length": 4143, "nlines": 64, "source_domain": "www.anand-ashram.com", "title": "મારકુંડ ઋષિ | આનંદ આશ્રમ", "raw_content": "\nફૂલછાબ કલા-સાહિત્ય એવોર્ડ – ફોટોગ્રાફ્સ ૦૨-ઓક્ટોબર-૨૦૧૧\nદરિયા સ્થાન મંદિર રાપર કચ્છ ખાતે વાગડનાં ભજનીકો દ્વારા પ્રાચીન સંતવાણી તારીખ �� ૨૮-૧૦-૨૦૧૩\nAudio – ધ્વનિમુદ્રિત કરેલાં પરંપરિત ભજનો\nAudio – ધ્વનિમુદ્રિત સંદેશ – મકરન્દ દવે\nAudio – Gujrati Duha Chhand – સાહિત્યમાં નાદ વૈભવ / ગુજરાતી દુહા છંદ – ડૉ.નિરંજન રાજ્યગુરુ\nVideo – પરંપરિત સંતવાણી તથા ભક્તિ સંગીતની વિડીયો ક્લિપ્સ\nસત નિર્વાણ ફાઉન્ડેશન, સત સાહિત્ય શંશોધન કેન્દ્ર, ઘોઘાવદર\nઆપણા બાવાજી ગુસાઈ – મારકુંડ ઋષિ – સાજણ ભગત\nઆપણા બાવાજી ગુસાઈ – મારકુંડ ઋષિ – સાજણ ભગત\nમારકુંડ ઋષિ, સંતવાણી, સાજણ ભગત મારકુંડ ઋષિ,સંતવાણી,સાજણ ભગત\nડૉ. નિરંજન રાજ્યગુરુના કંઠે સંતવાણી\nબેદલ મુખસે મીઠાં બોલે… – રતનદાસ\nમેરૂ રે ડગે જેનાં… - ગંગાસતી\nદોરંગા ભેગા નવ બેસીએ – દાસી જીવણ\nબેની મું ને ભીતર સતગુરુ મળિયા રે… - લખીરામ\nડૉ.નિરંજન રાજ્યગુરુના કંઠે વધુ ભજન સાંભળવા અહીં ક્લિક કરો\nપ્રકાશિત પુસ્તકો – Published Books\nડૉ. નિરંજન રાજ્યગુરૂ દ્વારા પ્રકાશિત પુસ્તકો વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00010.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%96%E0%AA%BE%E0%AA%89%E0%AA%A7%E0%AA%B0", "date_download": "2019-03-21T23:01:31Z", "digest": "sha1:M7YQZ54X2435EBQLDYC4EUTSULSR4HIB", "length": 3838, "nlines": 98, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ખાઉધર | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nખાઉધર ની ગુજરાતીમાં વ્યાખ્યા\nખાખા કરનારું; ખાતાં ધરાય નહિ એવું.\nખાઉધરું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nખાખા કરનારું; ખાતાં ધરાય નહિ એવું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00010.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/auto/triumph-motorcycles-india-price-of-models-on-offer-014188.html", "date_download": "2019-03-21T21:55:50Z", "digest": "sha1:LUJAEOM5KCKZRQWL4XSTWKPYGAAGP6OA", "length": 13215, "nlines": 166, "source_domain": "gujarati.oneindia.com", "title": "10 મોડલ સાથે ભારતમાં બ્રિટિશ બાઇકની એન્ટ્રી | Triumph Motorcycles In India: Price Of 10 Models On Offer - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ���િકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n9 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n9 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\n10 મોડલ સાથે ભારતમાં બ્રિટિશ બાઇકની એન્ટ્રી\nટ્રાઇંફ મોટરસાઇકલ દ્વારા અધિકૃત રીતે જાહેર કરી દેવામાં આવ્યું છેકે તે ભારતની વાટ પકડી રહ્યું છે. ભારતીય ઓટો મોબાઇલ સેક્ટરમાં ધમાકેદાર એન્ટ્રી કરવા માટે કંપની દ્વારા 10 નવી બાઇક લોન્ચ કરવામાં આવી છે. બ્રિટિશ મોટરસાઇકલ કંપની દ્વારા ભારતમાં શાનદાર એન્ટ્રી કરવામા આવી છે, પરંતુ તેના છ મોડલ સ્થાનિક લેવલે એસેમ્બલ કરવામાં આવશે જ્યારે અન્ય મોડલને બિલ્ટ અપ યુનિટ દ્વારા લાવવામાં આવશે.\nજ્યારે ટ્રાઇંફ મોટી એન્ટ્રી મારી રહ્યું છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે, શું તે ભારત પર પોતાનો જાદૂ ચલાવી શકશે અને ભારતમાં મોટું માર્કેટ ઉભૂ કરી શકશે. એ તો જોવાનું રહ્યું પરંતુ કંપની દ્વારા જે પ્રકારની કિંમત સાથે બાઇકને રજુ કરવામાં આવશે તેટલી કિંમતમાં બાઇક રજુ કરવામાં આવી નથી.\nબાઇકની કિંમત અંગે વાત કરવામાં આવે તો ટ્રાઇંફની સૌથી સસ્તી બાઇકની કિંમત 5.7 લાખ અને મોંઘી બાઇક 20 લાખ સુધીની છે. તેમજ મધ્યમ બાઇકની કિંમત 11.4 લાખની આસપાસ છે. જ્યારે ભારતીય બજારમાં લોકપ્રિય થઇ શકે તે બાઇક ટ્રાઇંફ સ્ટ્રીટ ત્રીપલની કિંમત 7.5 લાખ રૂપિયા છે. ટ્રાઇંફ દ્વારા પોતાની બાઇકનું એસેમ્બલિંગ હરિયાણાના માનેસર ખાતે કરવામાં આવશે અને તેની ડીલરશીપ દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ અને બેંગ્લોરમાં આપવામાં આવી છે. આવતા વર્ષે તેનું ડીલર નેટવર્ક કોલકતા, પુણે, અમદાવાદ, ચંદીગઢ, જયપુર, ચેન્નાઇ, કોચિન અને ગોવામાં આપવામાં આવશે. તો ચાલો તસવીરો થકી જાણીએ ટ્રાઇંફની બાઇક અને તેની કિંમતને.\nટ્રાઇંફ રોકેટ III રોડસ્ટાર\nટ્રાઇંફ ટાઇગર 800 XC\nજાણો કયા કલરની કાર ભારતીયોમાં સુધી વધુ લોકપ્રિય છે\nભારતમાં લોન્ચ થઈ લેન્ડ રોવરની સ્પોર્ટ એસયૂવી, જાણો ફિચર\nટોયોટા ભારતમાં લોન્ચ કરશે ઇલેક્ટ્રિક કાર\nરોયલ એનફીલ્ડ ઇન્ટરસેક્ટર & કોન્ટિનેન્ટલ 650નું બુકિંગ થઈ શરૂ\nઓકિનાવાનો પ્રેજ ઇ-સ્કૂટર લોન્ચ, 1 રૂપિયામાં 10 કિ.મી\nFlying Taxi : ઉબેર ટેક્સી હવેે લાવશે ઉડતી ટેક્સી, જાણો વધુ\nHighway પર અકસ્માત થતો રોકવા ફોલો કરો આ ટિપ્સ\n મારૂતિ સુઝુકીએ લોન્ચ કર્યું અલ્ટો 800નું ફેસ્ટિવ એડિશન\nઆ છે ભારતનું પહેલું ડ્રાઇવર-લેસ ટ્રેક્ટર\nતહેવારોની સિઝનમાં લોન્ચ થઈ યામાહાની નવી 'ડાર્ક નાઈટ'\nનવા છ વિકલ્પો સાથે ભારતમાં લોન્ચ થઇ હ્યુંડાઈ વર્ના\nભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે, મારુતિ સુઝુકી એસ-ક્રોસ\nમારુતિ અને હોન્ડા પછી ટાટા મોર્ટર્સે પણ ઓછા કર્યા ભાવ\nauto atuomobile autogadget triumph bike motorcycle photos ઓટો ઓટોમોબાઇલ ઓટોગેજેટ ટ્રાઇંફ લોંચ બાઇક મોટરસાઇકલ ભારત ભારતીય તસવીરો\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\nIPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00010.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/4th-odi-between-india-v-england-at-mohali-003977.html", "date_download": "2019-03-21T22:04:48Z", "digest": "sha1:KZQ2PNPRXHYNW47XSZ27KUULIV3TMT6N", "length": 16735, "nlines": 157, "source_domain": "gujarati.oneindia.com", "title": "મોહાલી વનડેઃ ભારતનો ઇંગ્લેન્ડ સામે 3-1થી અજેય વિજય | 4th ODI between India v England at Mohali - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n9 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n9 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nમોહાલી વનડેઃ ભારતનો ઇંગ્લેન્ડ સામે 3-1થી અજેય વિજય\nમોહાલી, 23 જાન્યુઆરીઃ ભારતે મોહાલીમાં ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી શ્રેણી પર જીત પાક્કી કરી લીધી છે. મોહાલીમાં જીત મેળવ્યા બાદ ભારત ઇંગ્લેન્ડ કરતા 3-1થી આગળ છે. રવિન્દ્ર જાડેજાએ શાનદાર 3 વિકેટ લીધી હતી જ્યારે રોહિત શર્માએ શાનદાર 83 રન ફટકાર્યા હતા. તેમજ સુરેશ રૈનાએ પણ શાનદાર 89 રન ફટકારી અણનમ રહી ભારતને વિજય અપાવી દીધો હતો.\nમોહાલી વનડેમાં ઇંગ્લેન્ડે ભારત સામે 258 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. નિર્ધારિત 50 ઓવરમાં ઇંગ્લેન્ડે સાત વિકેટ ગુમાવીને 257 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી કૂકે સર્વાધિક 76 રન અને પીટરસને 76 અને બટલરે 57 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી જાડેજાએ ત્રણ અને શર્મા તથા અશ્વિને 2-2 વિકેટ મેળવી હતી.\nરોહિત શર્માની અડધી સદી\nપોતાના નબળા ફોર્મને લઇને સતત ચર્ચામાં રહેલા રોહિત શર્માએ મોહાલી વનડેમાં અડધી સદી ફટકારતા 76 રન સાથે રમતમાં છે. આ સાથે જ ભારતનો સ્કોર ત્રણ વિકેટના નુક્સાને 140 થઇ ગયો છે. તેનો સાથ સુરેશ રૈના આપી રહ્યો છે. રૈના 22 રન સાથે રમતમાં છે. ભારતની બીજી વિકેટ વિરાટ કોહલી અને ત્રીજી વિકેટ યુવરાજ સિંહના રૂપમાં પડી છે. કોહલી 26 રન પર અને યુવરાજ 3 રન પર ટ્રેડવેલના શિકાર બન્યા હતા.\nઇંગ્લેન્ડ તરફથી મળેલા 258 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી ટીમ ઇન્ડિયાને ગૌતમ ગંભીરના રૂપમાં પ્રથમ ઝટકો પહોંચ્યો છે. ગૌતમ ગંભીર 10 રનના વ્યક્તિગત સ્કોર પર બ્રેસનનની બોલિંગમાં આઉટ થયો છે. આ સાથે જ ભારતનો સ્કોર એક વિકેટના નુક્સાન પર 23 છે. આ પહેલા ભારતીય ઇનિંગની શરૂઆત ગૌતમ ગંભીર અને રોહિત શર્માએ કરી હતી. હાલ વિરાટ કોહલી અને રોહિત શર્મા (12 રન) રમતમાં છે.\nઇંગ્લેન્ડને સ્થિરતા આપી સ્કોરબોર્ડને આગળ વધારી રહેલા કૂકને અશ્વિને 76 રનના વ્યક્તિગત સ્કોર પર એલબી આઉટ કરીને ભારતને મહત્વની સફળતાં અપાવી છે. ઇંગ્લેન્ડની ત્રીજી વિકેટ મોર્ગન અને ચોથી વિકેટ પટેલના રૂપમાં પડી હતી. મોર્ગન ત્રણ રન પર અશ્વિનનો અને પટેલ 1 રન પર જાડેજાની ઓવરમાં આઉટ થયો છે. આ સાથે જ 40 ઓવરના અંતે ચાર વિકેટના નુક્સાને 156 રન બનાવી લીધા છે.\n30 ઓવરના અંતે 126 રન\n30 ઓવરના અંતે ઇંગ્લેન્ડે એક વિકેટના નુક્સાને 126 રન બનાવી લીધા છે. ઇંગ્લેન્ડ તરફથી કૂક 76 રન પર અને પીટરસન 36 રન સાથે રમતમાં છે.\nઇંગ્લેન્ડની એક વિકેટ પડી\nપ્રથમ બેટિંગ કરી રહેલી ઇંગ્લેન્ડની ટીમની એક વિકેટ 37 રનના સ્કોર પર પડી હતી. પ્રથમ વિકેટ બેલના રૂપમાં પડી હતી. બેલ 20 રન બનાવી ઇશાંત શર્માની ઓવરમાં ભુવનેશ્વર કુમારના હાથે કેચ આઉઠ થયો હતો. હાલ કૂક અને પીટરસન રમતમાં છે. કૂક 33 રન પર અને પીટરસન 2 રન પર રમી રહ્યાં છે. આ સાથે જ ઇંગ્લેન્ડે 15 ઓવરના અંતે એક વિકેટના નુક્સાને 53 રન બનાવી લીધા છે.\nમોહાલી ખાતે રમાઇ રહેલી વનડેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારત તરફથી મળેલા આમંત્રણ બાદ બેટિંગમાં આવેલા ઇંગ્લેન્ડ તરફથી કૂક અને બેલે ઇનિંગની શરૂઆત કરી છે. ઇંગ્લેન્ડે છ ઓવરના અંતે 28 રન બનાવી લીધા છે. કૂક રન પર અને બેલ રન પર રમી રહ્યાં છે.\nપાંચ વનડેની શ્રેણીમાં ભારત 2-1થી આગ�� છે, તેથી ટીમ ઇન્ડિયા બનતા પ્રયાસો કરશે કે આજની મેચ જીતીને તે શ્રેણી પર કબજો જમાવી દે.\nકોચી અને રાંચીમાં ધમાકેદાર જીત મેળવ્યા બાદ મોહાલીમાં ટીમ ઇન્ડિયાના હોંસલા બુલંદ છે. મોહાલી વનડેને જીતીને ટીમ ઇન્ડિયા માત્ર વનડેમાં નંબર વનના સ્થાને યથાવત નહીં રહે પરંતુ શ્રેણી પણ જીતી જશે. બોલિંગ ટીમ ઇન્ડિયા માટે માથાનો દુખાવો છે, પરંતુ હાલની શ્રેણીમાં બોલર પોતાની ભૂમિકા સારી રીતે નીભાવી રહ્યાં છે. ભુવનેશ્વર કુમાર અને શમી અહમદની જોડીના વખાણ વિરોધી ટીમે પણ કર્યા છે.\nઇંગ્લેન્ડના બેટ્સમેન ઇયાન બેલે કહ્યું કે ભુવનેશ્વર અને શમી અહમદ સારી બોલિંગ કરી રહ્યાં છે અને બન્નેએ સ્વિંગ પર સારું નિયંત્રણ મેળવ્યું છે. તેવામાં અમારા બેટ્સમેનોએ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બન્ને ઉપરાંત રવિન્દ્ર જાડેજા ટીમ ઇન્ડિયા માટે એક મજબૂત કડી સાબિત થઇ રહ્યાં છે. જાડેજા માત્ર પાંચમા બોલર તરીકે જ નહીં પરંતુ લોઅર ઓર્ડરમાં સારી ઇનિંગ પણ રમી રહ્યાં છે.\n...તો આ પાર્ટીની ટિકિટ પર ધોની અને ગંભીર રાજકીય ઈનિંગ રમશે\nએશિયા કપઃ શર્માની ગેરહાજરીમાં ધોનીએ સંભાળી ટીમની કમાન\nરૈનાને રાજકોટ તો ધોનીને પૂણેએ ખરીદ્યો\nસા.આફ્રિકાની ટોસ જીતી મજબૂત શરૂઆત, હાર્દિક પટેલની અટકાયત\nરાજકોટમાં જોવા મળશે ક્રિકેટ, પટેલ અનામત આંદોલન અને રાજકારણનો રંગ\nવીડિયો: રાજકોટમાં ટીમ ઇન્ડિયાએ માણી ક્રિકેટર ચેતેશ્વરની મહેમાનગતિ\nરાજકોટમાં ટીમ ઇન્ડિયા જે હોટલ રોકાઇ છે તેની અંદરની તસવીરો\nધોનીના \"વિષ્ણું અવતાર\"ને સુપ્રિમકોર્ટનું સુદર્શન, નહીં ચાલે કેસ\nબર્થડે બોય ધોની અને નંબર 7... ગજબની છે દોસ્તી\nધોનીની પોલ ખૂલી, જાણો મેચ દરમિયાન શું બોલે છે કેપ્ટન ધોની\nકરો યા મરોની સ્થિતિઃ ભારતીય ટીમે વહાવ્યો પરસેવો\nધોનીએ ભારતીય યુથને લગાડ્યું મોહૉક હેરસ્ટાઇલનું ઘેલું\nધોનીના બેટ પર સ્ટીકર લગાવવાની કિંમત 8 કરોડ\nindia v england mohali dhoni cricket yuvraj jadeja ભારત વિ ઇંગ્લેન્ડ મોહાલી ધોની ક્રિકેટ યુવરાજ જાડેજા\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00010.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-UTL-UTLT-sbi-will-announcement-nearest-10-thousand-vacancies-soon-gujarati-news-5850545-PHO.html", "date_download": "2019-03-21T22:33:57Z", "digest": "sha1:GKSAN5MVEPJVHTOONOI2XUMLYMVYSTFO", "length": 7414, "nlines": 102, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "sbi will announcement nearest 10 thousand vacancies soon|આ કારણથી SBI આપશે 10 હજાર યુવકોને નોકરી, આ લોકોને પણ મળશે ફાયદો", "raw_content": "\nઆ કારણથી SBI આપશે 10 હજાર યુવકોને નોકરી, આ લોકોને પણ મળશે ફાયદો\nઆ ભરતી ક્લેરિકલ અને કો ઓપરેટિવ બન્ને સેક્શન્સમાં કરવામાં આવશે\nયુટિલિટી ડેસ્કઃ ભારતની સૌથી મોટી બેન્ક SBI ટૂંક સમયમાં 10 હજારથી વધારે પદો પર ભરતી કરવાની છે. આ ભરતી ક્લેરિકલ અને કો ઓપરેટિવ બન્ને સેક્શન્સમાં કરવામાં આવશે. એસબીઆઇના ચેરમેન રજનીશ કુમારે કહ્યું છે કે હાલના સમયમાં બેંકમાં 2.64 લાખ કર્મચારી છે.\nજેમાંથી દર મહિને 1 હજાર કર્મચારી અને ઓફિશિયલ્સ નિવૃત્ત થઇ રહ્યાં છે. આ કર્મચારીઓની અવેજીમાં 100 ટકા ભરતી તો નહીં કરી શકાય કારણ કે હવે નવી ટેક્નોલોજીના કારણે ઘણું બધુ કામ ઓટોમેટિકલી થઇ રહ્યું છે. તેમ છતાં નિવૃત્ત થનારા કર્મચારીઓની અવેજીમાં 75થી 80 ટકા સુધી નવી ભરતી કરવામાં આવશે. આ નાણાકીય વર્ષમાં 10 હજાર કર્મચારી અને અધિકારીની ભરતી કરવાની યોજના છે.\nડિજિટલ થવાના કારણે નોકરીઓ ઘટી રહી છે, વાચો આગળની સ્લાઇડ્સમાં\nડિજિટલ બની ગઇ છે એસબીઆઇ\n- એસબીઆઇ હવે પોતાની મોટાભાગની સર્વિસ મોબાઇલ એપ થકી કસ્ટમર્સને આપી રહી છે. જેના કારણે કોઇએ ન તો બેંકની બ્રાન્ચના ચક્કર લગાવા પડે છે અને ન તો સમય બરબાદ થઇ રહ્યો છે.\n- હવે માત્ર 16 ટકા એસબીઆઇ સબ્સક્રાઇબર્સ એા છે જે બેંક બ્રાન્ચમાં આીને સર્વિસિઝ લઇ રહ્યાં છે. બાકીના 84 ટકા કસ્ટમર્સ કાં તો ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરે છે અથવા તો મોબાઇલ એપ અને ઇ-કિયોસ્ક થકી પોતાના કામ કરી રહ્યાં છે. એસબીઆઇ ડિજિટલ સેવાઓને સતત વધારી રહી છે. જેથી કસ્ટમર્સ પોતાના ઘરેથી જરૂરી કામ કરી શકે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00011.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "http://www.krutesh.in/2011/06/aa-mumbai-che-jya-karta-zaji-bai-che.html", "date_download": "2019-03-21T22:30:44Z", "digest": "sha1:QNRY2EADN4YJ6AXIOUEV3AZVOM6RHQDF", "length": 24910, "nlines": 120, "source_domain": "www.krutesh.in", "title": "અભિષેક: આ મુંબઇ છે જ્યાં ભઇ કરતાં ઝાઝી બઇ છે.", "raw_content": "\nસૂર અને શબ્દનો અભિષેક\nઆપનું ઇ-મેઇલ સરનામું આપો\nઆપનું ઇ-મેઇલ સરનામું આપો\nજો જો સાંભળવાનું ન ભુલતા\nઅત્રે કોમેન્ટ કરવા માટે તમે તમારા વર્ડપ્રેસ આઇડી અને પાસવર્ડ વડે 'DISQUS' બટન પર ક્લીક કરી લોગ ઇન થઇ તમારો પ્રતિભાવ આપી શકો છો. ઉપરાંત તમારા Google/Gmail/Blogger ID, Facebook ID, Twiter ID, Yahoo ID , Open ID વડે પણ પ્રતિભાવ આપી શકો છો. આ ઉપરાંત કોમેન્ટબ���ક્ષમાં તમારો પ્રતિભાવ લખીને 'POST AS' પસંદ કરવાથી તમે Log In થયા વગર GUEST તરીકે પણ આપનો પ્રતિભાવ આપી શકશો.\nઆરતી (8) કવિતા (112) કાવ્યપઠન (9) કૃષ્ણગીત (129) ગઝલ (159) ગરબા (56) ગીત (369) છપ્પા (1) જૈન ભજન (9) જૈનસ્તવન (5) થાળ (1) નવરાત્રી વિશેષ (43) નાટ્યસૃષ્ટીના ગીતો (9) પ્રકૃતિગીત (31) પ્રણયગીત (185) પ્રભાતિયા (29) પ્રાર્થના (10) બાળગીત (42) ભજન (208) લગ્નગીત (21) લોકગીત (94) વર્ષાગીત (22) વિડિયો (20) શૈવભજન (15) સંસ્કૃત (27) સાહિત્યકારનો પરિચય (11) સ્વામિનારાયણ કીર્તન (27) હાઇકુ (2) હાલરડું (7)\nઅભિષેક પર મુકેલી દરેક રચનાના સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચનાને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચનાનો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના અધિકારોનો ભંગ થયેલો કોઇને લાગે તો મને જાણ કરવા વિનંતી, તેને સત્વરે દૂર કરવામા આવશે.\nતારો વૈભવ - રમેશ પારેખ\nતમે શ્યામ થઈને ફૂંકો - દિલીપ રાવળ\nફાગણીયો લહેરાયો - નટુભાઇ બરાનપુરિયા\nગોવિંદ દામોદર માધવેતી સ્તોત્ર\nવ્હાણ હાંકોને મેવાસી વણઝારા\nઅર્ગલા દેવી સ્તુતિ -માંર્કેડય મુનિ\nકૃષ્ણ સુદામાની જોડી - કાંતિ અશોક\nઆહા આવ્યું વેકેશન : અરવિંદ શેઠ\nગુજરાત વિશે એક સંશોધન : આપણું ગુજરાત- આપણી લાગણી ડૉ. ભિમરાવ આંબેડકર ભરતનાટ્યમ સિતારવાદનઃઅસ્મિતાપર્વ સ્વામી વિવેકાનંદનું વિશ્વ ધર્મપરિષદ શિકાગોમા પ્રવચન\nઅખંડ સૌભાગ્યવતી અંબા ગબ્બરવાળી અષાઢી બીજ ઓખાહરણ કંકુ કરિયાવર કાશીનો દિકરો ખેમરો લોડાણ ગંગાસતી (ફિલ્મ) ઘરની શોભા ઘરસંસાર ઘુંઘટ ઘેર ઘેર માટીના ચુલા ચંદા સૂરજની સાખે ચિત્તડાનો ચોર ચૂંદડીનો રંગ ચોરીના ફેરા ચાર જયશ્રી યમુના મહારાણી જિગર અને અમી જેસલ-તોરલ જોગ-સંજોગ તાના-રિરિ દિવાદાંડી ધરતીનાં છોરૂં નાગદેવતા નારી તું નારાયણી નોરતાની રાતે પરણ્યા એટલે પ્યારા લાડી પાતળી પરમાર પાનેતર પારકી થાપણ પ્રીત ન કરશો કોઇ બેટરહાફ ભગવાન સ્વામિનારાયણ મંગળફેરા મહાસતી સાવિત્રી મહેંદીનો રંગ લાગ્યો મા-બાપ માલવપતિ મુંજ મેના ગુર્જરી મેરૂ માલણ મેરૂ મૂળાંદે મોટા ઘરની વહુ મોહનના મંકીસ રા'નવઘણ રાણકદેવી રાણોકુંવર રામાયણ રૂપલી દાતણવાળી રૂપાંદે- મૂળાંદે રેતીના રતન લાખા લોયણ લાખો ફુલાણી લોહીની સગાઇ વચન વટ ને વેર શેતલનો કાંઠે સંત રોહીદાસ સંત સૂરદાસ સતના પારખાં સતી તોરલ સંતુ રંગીલી સત્યવાન સાવિત્રી સદેવંત સાવળીંગા સમય વર્તે સાવધાન સોનબાઇની ચુંદડી હલામણ જેઠવો હીરો ઘોઘે જઇ આવ્યો\nઅરૂણોદય જવાબદારી સંપત્તિ માટે\nઆ મુંબઇ છે જ્યાં ભઇ કરતાં ઝાઝી બઇ છે.\nફિલ્મ - મહેંદીનો રંગ લાગ્યો\nસ્વર - મન્ના ડે\nઆ મુંબઇ, આ મુંબઇ છે,\nજ્યાં ભઇ કરતાં ઝાઝી બઇ છે.\nઆ મુંબઇ, આ મુંબઇ છે.\nનહીં એકરંગી, નહીં બેરંગી\nઅરે જોગી ભોગી રોગી\nઅરે વાતે હાટે ઘાટે\nને પેટ ભૂખ્યું પણ તનને માટે\nપણ કોઇની ક્યાં રહી છે.\n(એ... ભાઇ બાજુ બાજુ...)\nએની ટાઢ જુદી એનો તાપ જુદો\nઅરે અડધું મુંબઇ કોરું ને અડધું બંબાકાર\nએક નગરની એક ડગર પર ધંધો ધમધોકાર\nઅને એ જ નગરની બીજી ડગર પર ચાલુ ગોળીબાર\nજ્યાં માણસાઇથી પણ મોંધા રૂપીયા, આના, પઇ છે.\nચોપાટી મધમાતી, સાંજ પડે ઉભરાતી\nશેઠ, શરીફ હોય ગરીબ નોકર કે ઘરઘાટી\nજ્યાં જાદુગરના ખેલ કરે જે ખેલ લડાવે રીંગ\nજ્યાં ચંપી માલીશ તેલ પકોડી ભેળ ચીનાઇ શીંગ\nજ્યાં શરમ મુકીને ધરમ કરમનું સાધુ કરે ધતીંગ\nઅરે જે રેતી પર લૈલામજનુ પાઠ કરે ત્રિભિંગ\nએજ રેત પણ નેતાઓજી રોજ ભરે મીટીંગ\nભાઇ માનો કે ના માનો\nએના પાણીમાં કંઇ છે.\nશીર્ષક: ગીત, મન્ના ડે, મહેંદીનો રંગ લાગ્યો\nઅભિષેકના બધા ગીતો કક્કાવાર માણવા અહીં પસંદ કરો\nનવી રચના ઇ મેઇલ દ્વારા સબસ્ક્રાઇબ કરો\nઆપનું ઇ-મેઇલ સરનામું આપો\n'સૈફ' પાલનપુરી અંકિત ત્રિવેદી અખો અદમ ટંકારવી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અનિલ જોષી અમર પાલનપુરી અમૃતલાલ 'ઘાયલ' અરવિંદ શેઠ અરુણા દેવકર અરૂણ દેશાણી અવિનાશ પારેખ અવિનાશ વ્યાસ અશરફ ડબાવાલા આદિલ મન્સૂરી આનંદઘન આસિમ રાંદેરી ઇકબાલ મુન્શી ઇન્દુકુમાર ત્રિવેદી ઇન્દુલાલ ગાંધી ઇસુભાઇ ગઢવી ઉજ્જવલ ધોળકીયા ઉદયન ઠક્કર ઉદયરત્ન ઉમાશંકર જોષી ઉશનસ ઓજસ પાલનપુરી કનુ રાવલ કમલેશ સોનાવાલા કરસનદાસ માણેક કલાપી કવિ કાગ કવિ દાદ કવિ ભાગચંદ કવિ માવદાન રત્નુ કાંતિ અશોક કાન્ત કાન્તિ-અશોક કૃષ્ણ દવે કૃષ્ણલાલ શ્રીધરાણી કેશવ રાઠોડ કૈલાસ પંડિત ખલીલ ધનતેજવી ગંગારામ ગંગાસતી ગની દહીંવાલા ગિજુભાઇ વ્યાસ ચૈતન્ય ગોરખનાથ ગૌરવ ધ્રુવ ચં ચી મહેતા ચંદ્રકાન્ત શેઠ ચિનુ મોદી ચિરાગ ત્રિપાઠી ચૈતન્ય મહાપ્રભુ જગદિશ જોશી જયંત દલાલ જયંત પાઠક જયદેવ શુક્લ જલન માતરી જવાહર બક્ષી જીતુભાઇ મહેતા ઝવેરચંદ મેઘાણી ઝાકીર ટંકારવી ડો. બહેચર પટેલ તુષાર શુક્લ ત્રિભુવન વ્યાસ દયાનંદ દયારામ દલપત પઢિયાર દલપતરામ દલુ વાણીયા દારા પ્રિન્ટર દાસ સવો દિગન્ત પરીખ દિલેરબા���ુ દેવદાસ ' અમીર' ધીરૂબેન પટેલ નટુભાઇ બરાનપુરિયા નંદકુમાર પાઠક નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટીયા નરેન્દ્ર મોદી નર્મદ નલીન રાવળ નાઝીર દેખૈયા નાથાલાલ દવે નિરંજન ભગત નિરંજના ભાર્ગવ નિરાંત નિલેશ રાણા નિષ્કુળાનંદ સ્વામી નીતા રામૈયા નીનુ મઝુમદાર ન્હાનાલાલ કવિ પન્ના નાયક પાંડુંરંગ શાસ્ત્રી પિનાકીન ઠાકોર પ્રજારામ રાવળ પ્રભુલાલ દ્વિવેદી પ્રહલાદ પારેખ પ્રિયકાન્ત મણિયાર પ્રેમસખી પ્રેમાનંદ પ્રેમાનંદ પ્રેમોર્મી બકુલ ત્રિપાઠી બળવંતરાય ક. ઠાકોર બાદરાયણ બાપુભાઇ ગઢવી બાલમુકુંદ દવે બાલુભાઇ પટેલ બેફામ બોટાદકર બ્રહ્માનંદ સ્વામી ભગવતીકુમાર શર્મા ભગાચારણ ભરત આચાર્ય 'પ્યાસા' ભાગ્યેશ ઝા ભાનુપ્રસાદ પંડ્યા ભાલણ ભાસ્કર વોરા ભીખુ કપોદિયા ભૂમાનંદ સ્વામી ભૂમિક શાહ ભોજા ભગત મકરંદ દવે મણિલાલ દેસાઇ મનસુખલાલ ઝવેરી મનસ્વી મનુભાઇ ગઢવી મનોજ ખંડેરિયા મનોજ જોશી મરીઝ મહેશ શાહ મહેશ સોલંકી માધવ રામાનુજ માર્કંડૠષિ મીરાંબાઇ મુકુલ ચોક્સી મુકેશ જોશી મુકેશ માલવણકર મુક્તાનંદ સ્વામી મુસા પૈક મૂળદાસ મૂળશંકર વ્યાસ મેઘબિંદુ યશોવિજય યૉસેક મેકવાન યૉસેફ મૅકવાન રઘુનાથ બ્રહ્મભટ્ટ રજની પાલનપુરી રમણભાઇ પટેલ રમણલાલ વ્યાસ રમેશ ગુપ્તા રમેશ પારેખ રવિ સાહેબ રવિન્દ્રનાથ ટાગોર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ રાજેશ વ્યાસ 'મિસ્કીન' રામનારાયણ વિ. પાઠક 'શેષ' રાવજી પટેલ રાહી ઓધારિયા લાલજી કાનપરિયા વલ્લભ ભટ્ટ વલ્લભાચર્યજી વિનય ઘાસવાલા વિનોદ જોષી વિપીન પરીખ વિશનજી નાગડા વીરુ પુરોહીત વેણીભાઇ પુરોહીત શંકરાચાર્ય શાંતિલાલ શાહ શુકદેવ પંડ્યા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા શોભિત દેસાઇ શ્યામ સાધુ સંત તુલસીદાસ સંત પુનિત સંત રોહીદાસ સંત સૂરદાસ સત્ચિત પુરાણી સરોદ સાદુળ ભગત સુંદરજી બેટાઇ સુંદરમ સુધીર પટેલ સુરેન ઠક્કર 'મેહૂલ' સુરેશ દલાલ સૌમ્ય જોશી સ્નેહરશ્મિ સ્વરૂપ ધ્રુવ હરિકૃષ્ણ પાઠક હરિન્દ્ર દવે હરીશ વટાવવાળા હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષદ ચંદરાણા હર્ષદેવ માધવ હિતેન આનંદપરા હેમેન શાહ\nઆ પણ જો જો\nઅજિત મર્ચન્ટ અજિત શેઠ અનસયા દોશી અમર ભટ્ટ અવિનાશ વ્યાસ આલાપ દેસાઇ આસિત દેસાઇ ઉદય મઝુમદાર કિરીટ રાવળ કિશોર દેસાઇ કીર્તિ-ગીરીશ ક્ષેમુ દિવેટીયા ગૌરાંગ વ્યાસ ચેલના ઉપાધ્યાય જીતેશ ગીરી તલત અઝીઝ દિલીપ ધોળકિયા ધીરજ ધાનક નયનેશ જાની નવીન શાહ નાનજીભાઇ મિસ્ત્રી નિશિથ મહેતા નીનુ મઝુમદાર પરેશ ��ટ્ટ પિનાકીન શાહ પુરુષોત્ત્મ ઉપાધ્યાય પ્રવિણ બચ્છાવ ભગવતીપ્રસાદ ભટ્ટ ભદ્રાયુ ધોળકીયા ભરત પટેલ ભાનુ ઠાકર મહેશકુમાર માસ્ટર કાસમભાઇ રજત ધોળકીયા રમેશ ગુપ્તા રવિન નાયક રવી રસિકલાલ ભોજક શશાંક ફડણીસ શ્યામલ - સૌમિલ મુન્શી શ્રીધર કેંકરે સલીલ ચૌધરી સોલી કાપડીયા હેમંત ચૌહાણ\nઅતુલ પુરોહિત અનાર કઠીયારા અનુરાધા પૌંડવાલ અભરામ ભગત અમર ભટ્ટ અમીરબાઇ કર્ણાટકી અર્ચના દવે અલકા યાજ્ઞિક આનંદ કુમાર સી આરતી મુખરજી આરતી મુન્શી આલાપ દેસાઇ આશા ભોંસલે આસિત દેસાઇ ઇસ્માઇલ વાલેરા ઉદય મઝુમદાર ઉર્મિશ- વૈશાલી મહેતા ઉષા મંગેશકર ઉસ્માન મીર એ આર ઓઝા ઐશ્વર્યા કમલ બારોટ કમલેશ અવસ્થી કરસન સાગઠિયા કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કિશોર મનરાજા કૃષ્ણા કેલ્લે કૌમુદી મુનશી ગરિમા ત્રિવેદી ગાર્ગી વ્હોરા ગીતા દત્ત ચેતન ગઢવી જગજિતસિંહ જનાર્દન રાવળ જીગીશા રામંભીયા જ્યુથિકા રોય જ્હાનવી શ્રીમાંનકર ઝરણાં વ્યાસ તલત મહેમુદ દમયંતિબેન બરડાઇ દર્શના ગાંઘી દાદુ ખુમદાન ગઢવી દિપાલી સોમૈયા દિપ્તી દેસાઇ દિલરાજ કૌર દિલીપ ધોળકિયા દિવાળીબેન ભીલ દીના પાઠક નયનેશ જાની નલીન ત્રિવેદી નિતીન મુકેશ નિરૂપમા શેઠ નિશા ઉપાધ્યાય નિશા કાપડિયા નીકિતા દહારવાલ નીનુ મઝુમદાર નીરજ પાઠક પંકજ ઉધાસ પંડિત જસરાજ પરાગી અમર પરેશ ભટ્ટ પામેલા જૈન પાર્થિવ ગોહીલ પિનાકીન શાહ પીયુષ દવે પુરુષોત્ત્મ ઉપાધ્યાય પૂર્ણિમા ઝવેરી પ્રણવ મહેતા પ્રફુલ્લ દવે પ્રહર વોરા પ્રાણલાલ વ્યાસ પ્રીતિ ગજ્જર ફરિદા મીર ફાલ્ગુની શેઠ ભારતી કુંચાલ ભાવના લબાડીયા ભીખુદાન ગઢવી ભીમસેન જોશી ભૂપિંદર સિંગ મનહર ઉધાસ મનોજ જોશી મન્ના ડે મહમદ રફી મહેન્દ્ર કપુર મહેશકુમાર મહોમંદ રફી માનસી પટેલ મિતાલી સિંહ મીના પટેલ મુકેશ મુરલી મેઘાણી મુસા પૈક મોરારિ બાપુ યશુદાસ રણજીત સિંહ રવિન્દ્ર સાઠે રાજુલ મહેતા રાસબિહારી દેસાઇ રૂપકુમાર રાઠોડ રેખા ત્રિવેદી રોહિણી રોય લતા મંગેશકર લલીતા ઘોડાદ્રા વિક્રમ હજારે વિભા દેસાઇ વિરાજ-બિજલ વેલજીભાઇ ગજ્જર શમશાદ બેગમ શાંતિલાલ શાહ શાન શૈલેશ જાની શૈલેશ રાજા શ્રુતિવૃંદ સચીન લીમચે સંજય ઓઝા સનત વ્યાસ સમીર બારોટ સરોજ ગુંદાણી સાધના સરગમ સુદેશ ભોંસલે સુધા દિવેટીયા સુબ્બુલક્ષ્મી સુમન કલ્યાણપુરી સુરેશ જોશી સુરેશ વાડેકર સુલોચના વ્યાસ સોનાલી બાજપઇ સોનિક સુથાર સોલી કાપડીયા હરિશ ઉમરાવ હરિશ ભીમાણી હરિહરન હર્ષિદા રા���ળ હસમુખ પાટડીયા હંસા દવે હેમંત ચૌહાણ હેમંતકુમાર હેમા દેસાઇ હેમુ ગઢવી\nહાઇકુ કવિ અખો કવિ ઉમાશંકર જોશી કવિ ઉશનસ કવિ ઝવેરચંદ મેઘાણી કવિ રમેશ પારેખ કવિ રાવજી પટેલ ચં ચી મહેતા સંગીતકાર અજિત મર્ચંટ સંગીતકાર દિલીપ ધોળકીયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00012.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/02/16/know-how-to-write-blog-and-more/", "date_download": "2019-03-21T21:50:00Z", "digest": "sha1:M4S5BQJNBUVIV2VVGANJVHMOV3AHQ7QE", "length": 11307, "nlines": 142, "source_domain": "echhapu.com", "title": "બ્લોગ લખવો છે? જાણીએ બ્લોગ રાઇટિંગ કેવી રીતે કરાય!", "raw_content": "\n જાણીએ બ્લોગ રાઇટિંગ કેવી રીતે કરાય\nબ્લોગ લખવો એ પણ એક કળા છે, પરંતુ શું બ્લોગ લખવો એ એટલું સરળ છે ખરું ક્યાં લખવું કેવી રીતે લખવું શું લખવું ચાલો જાણીએ બ્લોગ રાઈટીંગ વિષે, સુનીલ અંજારિયા પાસેથી.\nબ્લોગ રાઈટીંગ: મિતેષ સંઘવી\nઓનલાઈન વર્ડપ્રેસ પર બ્લોગ બનાવતાં શીખવવામાં આવ્યું. બ્લોગની ડિઝાઇન, નામ, ચિત્ર તેના હેતુને અનુરૂપ હોવું જોઈએ. Wordoress.com સાથે સામાન્ય લોકોને કોઈ આર્થિક લાભ વિના શેર કરતા હો તો wordoress.org માં બ્લોગ કરી શકો છો.\nબ્લોગ રસમય બને એટલા માટે કેવું લખાણ, કેવા ચિત્રો અને કેવાં એનિમેશન કે વોઇસ ઉમેરી શકાય તેના લાઈવ દ્રષ્ટાંતો આપ્યાં.\nબ્લોગનું મેઈન પેઈજ જેમાં પેઇજ, બ્લોગપોસ્ટ વ. શું છે તે સમજાવ્યું. પેઈજ એટલે સંબંધિત માહિતી, પુસ્તક કહી શકો અને બ્લોગપોસ્ટ ઍટલે એ ચોપડીમાંનું લખાણ.\nઆ લખાણ આકર્ષક બનાવવા હેડિંગ, તેની સાઈઝ, અલગ અલગ ફોન્ટ, ચિત્રો મુકવાનું બતાવ્યું.\nગુગલ ઈંડિક કીબોર્ડથી જ વોઇસ દ્વારા પણ ટાઈપ થઈ શકે તેનું નિદર્શન કર્યું. મોબાઈલ, લેપટોપ અને ટેબ્લેટમાં કેવા વ્યુ દેખાશે અને એ પ્રિવ્યુ કેવી રીતે જોવાય એ બતાવ્યું.\nસર્ચ એન્જીન દ્વારા લોકો તમારો બ્લોગ જુએ તે માટે યોગ્ય કી વર્ડ પસંદ કરવાનું બતાવ્યું.\nવિવિધ ક્ષેત્રોના પુરવાર થયેલ કુશળ બ્લોગર્સ ને પણ સ્ટેજ પર બોલાવ્યા.\nશ્રી. અધીર અમદાવાદી, પ્રો. દેવાંશુ પંડિતે પોતાનો હાસ્ય બ્લોગ બતાવી પ્રોફાઈલ પિક્ચર ભુંકતું ગધેડું બતાવ્યું. તે સમજાવ્યું કે બ્લોગ ક્યા વર્ગને શું વંચાવવા માટે છે એ બન્ને વસ્તુઓ તેના વિષયો અને લખાણ પર આધાર રાખે છે. હા, વાર્તા કરતાં વેબ રાઇટિંગની સ્ટાઇલ અને કન્ટેન્ટ અલગ પડે. અહીં વાક્ય રચના ટૂંકી ને ટચ વધુ અપીલ કરે. તમારા શબ્દો બ્લોગ ઓડિયન્સને ગમવા જોઈએ.\nશ્રી કુણાલ મહેતા એ કોર્પોરેટ બ્લોગ ની ચર્ચા કરી. અહીં ગ્રાફ અને કંપનીની પ્રોડક્ટ, ગ��રાહકોને બીજા કરતાં અહીં શું વધુ મળશે તે હાઇલાઇટ કરવાનું બતાવ્યું.\nશ્રી સત્યમ ગઢવીએ biting bowl નામે ફૂડ બ્લોગ બતાવ્યો. ઉપર આકર્ષક વાનગીઓના ફોટા ક્યાં મળે તેની માહિતી અને ખાસ તો આવું નામ ફૂડ બ્લોગ છે એ તુરત ખ્યાલ આવે તેવું છે એ દર્શાવ્યું.\nશ્રી પુલકિત ત્રિવેદી એ ઇવેન્ટ બ્લોગ શું છે એ બતાવ્યું. તમારા ઘરનો પ્રસંગ નહીં પણ વિવિધ પ્રસંગે જરૂર પડતી વસ્તુઓની માહિતી. આ પ્રકારના બ્લોગમાં કમાણી પણ સારી એવી થાય છે એ કહ્યું.\nજીજ્ઞેશ ગોહેલએ ટ્રાવેલ બ્લોગની જાણકારી આપી.\nબ્લોગ કર્યા પછી તેને સોશીયલ મીડિયા સાથે શેર કરી જોડવો પડે. લોકોના ફીડબેક ખૂબ જરૂરી છે. તે વાંચી અમલ કરવો.\nઆમ સાહિત્યના વિવિધ લેખન પ્રકારો પર ની શિબિર ગાગરમાં સાગર બની રહી.\nતમને ગમશે: સાઉદી અરેબિયાના રાજપરિવારના રાજકારણ પાછળની કથા\nહે સુજ્ઞ ગુજરાતી વાચકો અમને ક્યારે વાંચશો\nનાટ્ય લેખન કેવી રીતે કરશો કઈ બાબતોને ધ્યાનમાં રાખ...\nફિલ્મ સ્ક્રિપ્ટ રાઇટિંગ કેવી રીતે કરશો\nહેપ્પી ફર્સ્ટ બર્થડે ‘સંજય દ્રષ્ટિ’….. આજ ખુ...\neછાપું પર સર્ચ કરો…\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nપુસ્તક રીવ્યુ: અમીષ ત્રિપાઠીની ઈમમોર્ટલ ઇન્ડિયા\n“ટેકો લઇ લ્યો ભાઈ ટેકો” કેજરીવાલની હતાશા અને ઉતાવળ\nપાકિસ્તાનની નવી લક્ઝરી આઈટમ – ભારતના ટમેટાં\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nમૂકાકાકાએ નાનાભાઈનું દેવું ભર્યું શું એ ઇન્ટરનેશનલ સ્કેમ છે\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nRCom ના શેર્સ જો તમારી પાસે પડ્યા હોય તો તમારે શું કરવું જોઈએ\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\nપોતાના પુત્રના લગ્નની કંકોત્રીની કિંમત આખરે જાહેર કરતા મુકેશ અંબાણી\nઅમેરિકામાં જેની બોલબાલા છે એ White People Food તો આપણા ઘરમાં જ પડ્યું છે\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nનરેન્દ્ર મોદીની સૌથી મોટી જીત - એસ્સાર 54000 કરોડનું દેવું ભરવા સહમત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00012.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.betterbutter.in/gu/recipe/126726/churma-na-ladu-in-gujarati?amp=1", "date_download": "2019-03-21T22:00:12Z", "digest": "sha1:RHCEHQZBJNMZM3EKNUG5SDPYSAMI5OZM", "length": 2275, "nlines": 44, "source_domain": "www.betterbutter.in", "title": "ચૂરમા ના લાડુ, Churma na ladu recipe in Gujarati - Dipika Ranapara : BetterButter", "raw_content": "\n0 ફરી થી જુવો\nતૈયારીનો સમય 30 min\nબનાવવાનો સમય 20 min\n2કપ ઘઉ નો કકરો લોટ\n1/2 કપ તેલ મોણ માટે\n3/4કપ ગોળ નો ભૂકો\nસુકો મેવો જરુરીયાત મુજબ\nતેલ પ્રમાણસર , તળવા માટે\nએક વાસણ માં ઘઉ નો લોટ અને તેલ નું મોણ નાખી બરાબર હલાવી લો .\nહવે પણી નાખી , ભાખરી જેવો લોટ બાંધવો.\nમૂઠીયા વાળી,તેલ ગરમ કરી તેમાં મુઠીયા તળી લો.\nઠંડા પડે એટલે મીક્ષ્ચર મા પીસી લો.\nએક કડાઈ માં ઘી ગરમ કરી તેમાં ગોળ નો ભૂકો નાખી બરાબર હલાવી લો , ગોળ ખદખદ થાય એટલે પીસેલુ મીશ્રણ નાખી બરાબર હલાવી લો અને ગેસ બંધ કરી દો .\nસુકો મેવો જરુરીયાત મુજબ નાખી બરાબર હલાવી લો અને ડીઝાઇનર સ્પૂન થી લાડુ બનાવી દેવા.\nપીસ્તા થી સજાવટ કરો,તૈયાર \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00012.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-HDLN-after-years-of-ivf-heartache-these-triplets-finally-arrived-gujarati-news-5845282-PHO.html", "date_download": "2019-03-21T22:37:00Z", "digest": "sha1:XVOE44RE65QAORFPXMQOY5GSGUSCAGJK", "length": 15157, "nlines": 132, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Sara and Michael Viard had been failing with fertility treatment for five years|IVFથી પ્રેગ્નન્સી નહીં રહેતા, અંતે સૌથી વિવાદાસ્પદ ટ્રીટમેન્ટથી આપ્યો 3 બાળકોને જન્મ", "raw_content": "\nIVFથી પ્રેગ્નન્સી નહીં રહેતા, અંતે સૌથી વિવાદાસ્પદ ટ્રીટમેન્ટથી આપ્યો 3 બાળકોને જન્મ\nછેલ્લી ટ્રીટમેન્ટ કામ કરી ગઇ અને 46 વર્ષની ઉંમરે સારાએ એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો.\nસારા વાયર્ડ તેની ત્રણ બાળકીઓ સાથે\nઇન્ટરનેશનલ ડેસ્કઃ સારા વાયર્ડ માતા બનવા માટે કંઇ પણ કરવા માટે તૈયાર હતી. યુકેમાં રહેતા સારા અને તેના પતિ માઇકલ વાયર્ડ છેલ્લાં 5 વર્ષથી આઇવીએફ ટ્રીટમેન્ટ કરાવતા હતા. અંતે આ પતિ-પત્નીએ પોતાના ફેમિલીની આશા છોડી દીધી. સારાના ડોક્ટરે છેલ્લી વખત તેને સૌથી વિવાદાસ્પદ આઇવીએફ ટ્રીટમેન્ટ લેવાની સલાહ આપી. આ ટ્રીટમેન્ટ હતી મરઘીના ઇંડાના પીળા ભાગને ઇન્જેક્શનમાં ભરીને સારાને આપવામાં આવે. તમામના આશ્ચર્ય વચ્ચે આ છેલ્લી ટ્રીટમેન્ટ કામ કરી ગઇ અને 46 વર્ષની ઉંમરે સારાએ એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો. આજે સારા ચાર્લોટ, ઇમિલી અને એલિઝાબેથ એમ ત્રણ દીકરીઓની માતા છે.\nઅંતિમ ટ્રીટમેન્ટે કર્યુ સપનું પૂર્ણ\n- સારા અને માઇકલ વાયર્ડ છેલ્લાં 5 વર્ષથી ફર્ટિલિટી ટ્રીટમેન્ટ કરાવતા હતા અને તે તમામ નિષ્ફળ રહી હતી.\n- અંતે થાકીને તેઓએ સૌથી વિવાદાસ્પદ ફર્ટીલિટી થેરાપી લેવાનો વિચાર કર્યો. જો આ થેરાપી પણ નિષ્ફળ જાય તો ક્યારેય બાળક માટે પ્રયત્નો ના કરવા.\n- આ ખાસ પ્રકારની થેરાપીમાં સારા વિયાર્ડને મરઘીના ઇંડાના પીળા ભાગનું ઇન્જેક્શન આપવામાં આવ્���ું.\n- નસીબજોગે એગ આઇવીએફ ટ્રીટમેન્ટ કામ કરી ગઇ અને આજે તે ત્રણ સ્વસ્થ બાળકીઓની માતા છે.\n5 વર્ષનો સંઘર્ષ ફળ્યો\n- સારાએ કહ્યું, 'આ કોઇ ચમત્કારથી કમ નથી. ખાસ કરીને એવા સમયે જ્યારે તમે બધી જ આશા છોડી દીધી હોય.'\n- 'મેં જ્યારે મારાં બાળકોને પહેલીવાર હાથમાં લીધા તે જીવનની સૌથી અદભૂત ક્ષણ હતી. 5 વર્ષનો સંઘર્ષ આખરે ફળ્યો. હવે હું ત્રણ બાળકોની માતા છું.'\n- 46 વર્ષીય સારાના પતિ માઇકલ (51)એ બાળક માટે નસબંધીનું ઓપરેશન ખોલાવી દીધું હતું અને તેઓ 2009થી બાળક માટે પ્રયત્ન કરી રહ્યા હતા.\n- એક વર્ષ સુધી કુદરતી રીતે બાળક લાવવાની પ્રોસેસમાં કોઇ સફળતા નથી મળતાં તેઓએ નોર્થમ્પટોનમાં આવેલા કેર ફર્ટિલિટી ક્લિનિકમાં પહેલીવાર IVF ટ્રીટમેન્ટ લીધી.\nઆગળની સ્લાઇડમાં જાણો, શા માટે સારાની તમામ આઇવીએફ ટ્રીટમેન્ટ નિષ્ફળ રહી, શું છે એગ યોર્ક ટ્રીટમેન્ટ\nસારા અને માઇકલ વાયર્ડ છેલ્લાં 5 વર્ષથી આઇવીએફ ટ્રીટમેન્ટ કરાવતા હતા.\nએક પછી એક તમામ પ્રયાસો થયા નિષ્ફળ\n- પ્રથમ આઇવીએફ નિષ્ફળ જતાં આ કપલ દુઃખી થઇ ગયું. ત્યારબાદ તેઓએ ફ્રોઝન ગર્ભથી બાળક લાવવાના ત્રણ પ્રયત્નો કર્યા પણ આ ટ્રીટમેન્ટમાં પણ તેઓને નિષ્ફળતા જ હાથ લાગી.\n- સારાએ કહ્યું કે, આ ઘટનાઓ ખૂબ જ દુઃખદ હતી. દરેક વખતે અમે નવી ટ્રીટમેન્ટ સાઇકલ શરૂ કરતા. તેની સાથે જ અમારી આશાઓ અને સપનાંઓ જોડાઇ જતા હતા. પરંતુ અમને નિષ્ફળતા અને નિરાશા જ હાથ લાગી.\n- આઇટી સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરતાં સારા અને માઇકલે પાંચમી આઇવીએફ ટ્રીટમેન્ટ માટે લંડન ગયા. જ્યાં ફ્રેશ ગર્ભનો ઉપયોગ કરવામાં આવ્યો.\nમરઘીના ઇંડાનું ઇન્જેક્શન રહ્યું સફળ\n- ફ્રેશ ગર્ભનો અર્થ થતો હતો સારા વાયર્ડને મરઘીના ઇંડાનો પીળો ભાગ ઇન્જેક્શનમાં ભરીને આપવામાં આવે.\n- વિદેશમાં આ સૌથી વિવાદાસ્પદ આઇવીએફ સર્જરી છે. ઇંડાના પીળા ભાગને સ્ત્રીની નસમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે.\n- સારાએ કહ્યું, મેં આ પહેલાં મરઘીના ઇંડાના ઇન્જેક્શન લેવા વિશે અને તેનાથી બાળકો થવા અંગેની ટ્રીટમેન્ટ વિશે સાંભળ્યું નહતું. પરંતુ બાળક માટે હું છેલ્લીવાર આ ટ્રીટમેન્ટ લેવા માટે પણ તૈયાર થઇ ગઇ.\n- હું છેલ્લાં 5 વર્ષથી પ્રેગ્નન્સી માટે પ્રયત્નો કરતી હતી. મને એ પણ ખ્યાલ નહતો કે આ ટ્રીટમેન્ટ પણ નિષ્ફળ ગઇ તો મારી અને મારાં પતિની માનસિક સ્થિતિ શું હશે.\n- સારાએ ટ્રીટમેન્ટની શરૂઆતમાં આ ઇન્જેક્શન લીધા અને પછી તેના શરીરમાં ગર્ભ મુકવામાં આવ્��ો.\n- ત્રણ અઠવાડિયામાં જ ડોક્ટરોએ જણાવ્યું કે, સારાનો પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટીવ છે. પરંતુ પ્રેગ્નન્સીના થોડાં અઠવાડિયા પછી ડોક્ટરોએ નોંધ્યું કે, સારાનો ગર્ભ યોગ્ય જગ્યાએ વિકસિત નથી રહ્યો. બાળકનો મૂળ જગ્યા કરતાં બહારની જગ્યાએ વિકાસ થઇ રહ્યો છે.\n- સારાએ કહ્યું કે, આ સમાચાર પણ હૃદય કંપાવી દે તેવા જ હતા. મેં આ પહેલાં પણ અનેક વખત નિષ્ફળતાના સમાચાર સાંભળ્યા છે. પરંતુ આ વખતે અમે લોકો વધારે ગભરાઇ ગયા.\nસારા અને માઇકલ વાયર્ડની મુશ્કેલીઓ આટલેથી અટકતી નહતી, પ્રેગ્નન્સી રહ્યા બાદ કઇ મુશ્કેલી આવી જાણવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...\nચાર્લોટ, ઇમિલી અને એલિઝાબેથ\nપહેલીવાર હેન યોર્ક નિષ્ફળ જતાં ફરીથી કરાવી આ ટ્રીટમેન્ટ\n- ડોક્ટરોએ ગર્ભના વિકાસ વિશે સમાચાર આપ્યા છતાં અમે લોકો ખુશ હતા. પરંતુ અમારી આ ખુશી લાંબા સમય સુધી ના ટકી.\n- અમારે ફરી એકવાર હેન યોર્ક આઇવીએફ ટ્રીટમેન્ટ કરાવવી પડી. બીજી વખતની ટ્રીટમેન્ટ માત્ર સફળ જ ના રહી, પણ ડોક્ટરોએ હું ત્રિપ્લેટ્સ એટલે કે ત્રણ બાળકોને એકસાથે જન્મ આપવાની છું તેવું કહ્યું.\n- આજે મારી ત્રણેય બાળકીઓ સુરક્ષિત અને સ્વસ્થ છે.\nસારા વાયર્ડ તેની ત્રણ બાળકીઓ સાથે\nસારા અને માઇકલ વાયર્ડ છેલ્લાં 5 વર્ષથી આઇવીએફ ટ્રીટમેન્ટ કરાવતા હતા.\nચાર્લોટ, ઇમિલી અને એલિઝાબેથ\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00012.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2018/06/15/jesus-christ/", "date_download": "2019-03-21T22:33:11Z", "digest": "sha1:PF5PNWUO4MJKW6CXRSIAPGC5AFGAAVHG", "length": 12522, "nlines": 149, "source_domain": "www.aksharnaad.com", "title": "ઈસુની છબી ટિંગાડતા.. – ઉશનસ્ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » ઈસુની છબી ટિંગાડતા.. – ઉશનસ્\nઈસુની છબી ટિંગાડતા.. – ઉશનસ્ 2\n15 જૂન, 2018 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged ઉશનસ\nરહું છું ઊભો જે તમ છવિની સંમુખ ભગવન્\nથવા દૌં છું ખુલ્લા હ્રદય પર જે કૈં થતું ભલે;\nતમોને પ્હેરાવ્યો મુગટ વીણી તીણી શૂલતણો\nદિસે તાજો જાણે અબઘડી મૂક્યો મેં જ તમપે.\nતમારા તો ચ્હેરા ઉપર, નયનોમાં દરદની\nકરુણાની આભા ચકરાઈ રહી એવી, શૂલનું\nબની જાતું ચ્હેરાફરતું કિરણો કેરું વલય\nપસી આવી ફોટાબહિર દગ ભોંકાઈ જ જતું,\nહથોડી આ રીઢા કરથી ઊંચકાતી ધ્રૂજી જતી;\nફરી પાઆ ખીલા મુજ કર, અને આપ ક્રૂસપે@\nપ્રભો, આ તે કેવું નસીબ મળ્યું છે કે વળી વળી\nતમારી સામે હું કંઈ કંઈ મિષે આવી જ જઉં\nથશે ક્યારે સાચી રીતનું તમ સંમુખ ઊભવું\nનીચે મ્હોડે, લજ્જા સહિત અપરાધી શું ઉભવું\nનટવરલાલ કુબેરદાસ પંડ્યા ‘ઉસનસ્’નો જન્મ વડોદરા જીલ્લાના સાવલી ગામમાં થયેલો. મુખ્યત્વે તેઓ કવિ અને વિવેચક હતા. ‘પ્રસૂન’, ‘નેપ્થ્યે’, ‘આર્દ્રા’, ‘મનોમુદ્રા’, ‘તૃણનો ગ્રહ’, ‘સ્પંદ અને છંદ’, ‘કિંકીણી’, ‘ભારતદર્શન’, ‘અશ્વત્થ’, ‘રૂપના લય’, ‘વ્યાકુલ વૈષ્ણવ’, ‘પૃથ્વીને પશ્ચિમ ચહેરે’, ‘આરોહ અવરોહ’ અને ‘શિશુલોક’ વગેરે તેમના કાવ્યસંગ્રહો છે. ‘પૃથ્વીગતિનો છંદોલય’ એ તેમનો સોનેટસંગ્રહ છે. ઈસુની હત્યા તેમને ક્રોસ પર ચડાવી, શરીરમાં ખીલા જડીને કરવામાં આવી હતી. કવિ ઈસુની છબી દિવાલ પર ટિંગાડતી વખતે એ કરુણ ઘટના સાથે મનોમન તાદમ્ય અનુભવે છે. એમના મનુષ્ય તરીકેના અપરાધભાવની અનુભૂતિ આ રચનામાં છે. કવિનું સંવેદનશીલ હ્રદય એવો પ્રશ્ન પણ પૂછે છે કે મહાપુરુષોની આવી દુર્દશા કરતી માનવજાત કઈ રીતે અટકશે આ ચોટદાર સોનેટ અદ્રુત અને અસરકારક રીતે વાચકને ચોટ આપી જતું બન્યું છે.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n2 thoughts on “ઈસુની છબી ટિંગાડતા.. – ઉશનસ્”\nશૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છું,\nમારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી.\nમારી માનીતી એ આખી ગઝલ અહીં ….\nEmpathy સમ સંવેદના જગાડતું સોનેટ…વાસ્તવિકતાની કલ્પનાથી થથરી જવાય છે અને મનમાં પ્રશ્ન શૂળ ભોંકાય છે કે માણસ માણસને ખીલે જડવા જેટલો ક્રૂર, હ્રદયહીન, સંગદિલ શી રીતે થઈ શકે, કવિ હૃદય તો એક પંખી ઉપર પાથરો ફેંકતા ફેંકી દીધો ત્યારે પણ રડી ઉઠે છે…રે રે પથરો…\n← હૉલકાસ્ટ : કત્લેઆમની લોહીયાળ તવારીખ – વિમળા હીરપરા\nબ્રહ્મપુત્રાના પ્રવાહમાં.. (મારો આસામ પ્રવાસ) – જીજ્ઞેશ અધ્યારૂ →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૯)\nફેમિનિઝમની ફૅક્ટરી : ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબશ્રેણી – જિજ્ઞેશ અધ્યારૂ\nશિવત્વ – ચિરાગ ડાભી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૮)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૭)\nદિવ્યલોક હાત્ત (શ્રીલંકાની સફરે) – સ્વાતિ મેઢ\nકારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો – મનન ભટ્ટ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૬)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (674)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત ��ને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nહોળી - ધુળેટી ની શુભ કામનાઓ...\nદોસ્તીના રંગે રંગાયેલો ઉત્સવ એટલે જીંદગી - જીજ્ઞેશ અધ્યારૂ\nશું તમે આ જોક્સ વાંચ્યો છે\nસરાઈ હરાની એક સવાર... - મીનાક્ષી ચંદારાણા\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00013.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A1%E0%AA%B5", "date_download": "2019-03-21T23:01:56Z", "digest": "sha1:5OQ4YMQ5WY6RJGLIV543TCHJ6SHERLPE", "length": 3563, "nlines": 88, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "વાવડવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nવાવડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00013.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.betterbutter.in/gu/recipe/118460/paan-shots-in-gujarati?amp=1", "date_download": "2019-03-21T21:44:40Z", "digest": "sha1:WMACQYV7ZTLFOT3T6C4TFKBDWVVQVHDG", "length": 1577, "nlines": 41, "source_domain": "www.betterbutter.in", "title": "પાન શૉટ્સ, Paan shots recipe in Gujarati - shyama thanvi : BetterButter", "raw_content": "\n0 ફરી થી જુવો\nતૈયારીનો સમય 5 min\nબનાવવાનો સમય 0 min\n2 સ્કૂપ વનીલા આઈસક્રીમ\n1/2 કપ ચિલ્ડ દૂધ\n2 પત્તી પાન ની\n1 નાનો ક્રિસ્ટલ ફુદીનો\nપા ના પત્તા નુ પાણી થી ધોઈ દે સાક કરી લો\nસ્પ્રિંકલ્સ થી અલાવા બધી સામગ્રી નુ મિક્સર જાર મા ઉમેરિને પીસ લો\nસ્પ્રિંકલ્સ થી સજાવીને ઠંડો સર્વ કરવું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00013.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.betterbutter.in/gu/recipe/128461/methi-tringle-puri-in-gujarati?amp=1", "date_download": "2019-03-21T21:42:39Z", "digest": "sha1:LTER5RFQGCYPZUKS5OVMHILKEG44RP73", "length": 4105, "nlines": 64, "source_domain": "www.betterbutter.in", "title": "મેથી ત્રિકોણ પુરી, Methi tringle puri recipe in Gujarati - Megha Rao : BetterButter", "raw_content": "\n0 ફરી થી જુવો\nતૈયારીનો સમય 10 min\nબનાવવાનો સમય 45 min\nગૌઉ નો લોટ ૫૦૦ ગ્રામ\nમેથી. ની ભાજી. ૨૦૦ગ્રામ\nમરી નો પાઉડર. ૧ tsp\nમોડ માટે ઘી ૨૧/૨ tbs\nતળવા માટે તૈલ. અવશકતાનુસર\nપુરી ની અંડર ચોપડવા માટે સામગ્રી\nચોખા નો લોટ ૨tsp\nસૌ થી પેલા એક મોટા વાસણ માં ગૌ નો ,મૈદો, અને રવો લાઇ સારી રીતે મિક્સ કરી દેવાનું\nપછી તેમાં મેથી ની ભાજી જીની સમારેલી સાફ કરી નાખવી\nપછી તેમાં મીઠું , મરી પાઉડર , અજમો, હળદર નાખવું\nહવે તેમાં ઘી નો મોળ નાખવું\nઅને આખા મિશ્રણ ને સારી રીતે મિક્સ કરી તેનો માપ નો કઠણ લોટ બાંધી દેવો\nઅને ૫ મિનીટ સુધી રહેવા દો\nહવે ઘી ને થોડું ગરમ કરી તેમાં ચોખા નો લોટ ઉમેરી તેને હલાવી એક પેસ્ટ બનાવી દો આ મિશ્રણ પુરી માં લગાડવાનું છે\nહવે એ લોટ ના રોટલી ના લુઆ જેટલા લુઆ કરવાના\nએક લુવો લાઇ તેને મોટો ગોળ વણી દેવાનો\nપછી તેમાં સેજ ઘી નું મિશ્રણ ચોપડી તેને ત્રિકોણ વારી લેવાના અને ચપુ વતે તેને ગોબા પાડવાના\nથોડી સમય સુધી તેને ખુલી જગ્યા પર રાખવાના\nહવે એક કડાઈ માં તેલ મૂકી ગરમ થવા દો\nતેલ ગરમ થઇ જાય એટલે ગેસ મીડિયમ પર કારી તેમાં આ ત્રિકોણ પુરી નાખવી\nઅને ઘીમાં ગેસ પર થવા દેવાની\nપુરી ને તેલ માં ઉથલાવ્યાં કરવાની એટલે બને બાજુ સરસ તરાઈ જાય\nપુરી થઈ જાય એટલે તેને એક વાસણ માં કાળી ઠંડી થવા દો\nપુરી ઠંડી થાઈ પછી તેને ફિટ ડબ્બા માં ભરી દેવી\nતૈયાર છે સવાર ના નાસત્તા માટે સરસ ક્રિસપી મેથી પુરી\nઆ પુરી ચા અને લીંબુ ના ગરયા અથાણાં સાથે ભી મસ્ત લાગે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00013.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-HDLN-stephen-hawking-paid-for-huge-easter-feast-gujarati-news-5844002-PHO.html", "date_download": "2019-03-21T22:40:49Z", "digest": "sha1:YNDMU2NJCDZXMTHIM3ZH2TLLH5LYH2W6", "length": 18960, "nlines": 146, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Final act of kindness by Professor Stephen Hawking before his death is revealed|મોતના 20 દિવસ બાદ સ્ટીફન હોકિંગે વિશ્વને આપી અંતિમ ગિફ્ટ, પ્રશંસકોની આંખો ભીની", "raw_content": "\nમોતના 20 દિવસ બાદ સ્ટીફન હોકિંગે વિશ્વને આપી અંતિમ ગિફ્ટ, પ્રશંસકોની આંખો ભીની\nઆ વિશ્વને આપેલી અદભૂત ગિફ્ટ્સમાંથી તેઓની અંતિમ ગિફ્ટ ગણાય છે\nબ્રિટનના સોશિયલ મીડિયા અને પ્રશંસકોમાં હોકિંગના આ પગલાંની ચર્ચા થઇ રહી છે\nઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રિટનની 'ફૂડસાઇકલ કેમ્બ્રિજ' દ્વારા એક ટ્વીટ કરવામાં આવી હતી. જે વાંચીને સ્ટીફન હોકિંગના પ્રશંસકોની આંખો ભીની થઇ ગઇ. હકીકતમાં, મૃત્યુ બાદની વિશ્વને સ્ટીફન હોકિંગની આ છેલ્લી ગિફ્ટ હતી. જેના વિશે બ્રિટનના સોશિયલ મીડિયા અને પ્રશંસકોમાં હાલ ચર્ચા થઇ રહી છે. પ્રોફેસર સ્ટીફન હોકિંગે 40 બેઘર લોકોને ઇસ્ટર ફિસ્ટ (ઇસ્ટર તહેવારનું ખાણું) આપ્યું છે. આ વિશ્વને આપેલી અદભૂત ગિફ્ટ્સમાંથી તેઓની અંતિમ ગિફ્ટ ગણાય છે. ફૂડ સાઇકલ કેમ્બ્રિજે પોતાની ટ્વીટમાં લખ્યું છે કે, 'અમે આભાર વ્યક્ત કરીએ છીએ. ગઇકાલે અમારાં તમામ ગેસ્ટ્સને ડોનેશન હેઠળ ભોજન આપ્યું.'\nરિજનલ મેનેજરે કરી વ્યવસ્થા\n- ઇસ્ટ ઇંગ્લેન્ડના રિજનલ મેનેજર એલેક્સ કોલિક્સના જણાવ્યા અનુસાર, સ્ટીફનની દીકરી લ્યુસી હોકિંગે મારો સંપર્ક કર્યો હતો. લ્યુસીએ કહ્યું કે, મારાં પિતાના જે સ્થળે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે તે જ સ્થળે અમારો પરિવાર ડોનેશન આપવા ઇચ્છે છે.\n- જે હેઠળ 'ઓન સ્ટીફન' લેબલ સાથે અંતિમ સંસ્કારમાં આવનારા તમામ લોકોને ભોજન મળી શકે. આ ડોનેશનની મદદથી ગઇકાલે સોમવારે પણ ફૂડ સાઇકલે 40 જેટલાં બેઘર લોકોને ઇસ્ટર ભોજન આપ્યું હતું.\n- ઉલ્લેખનીય છે કે, સ્ટીફન હોકિંગના અંતિમ સંસ્કારમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી ગ્રેજ્યુએટ્સ, એક્ટર સહિત સ્પેસએક્સ સીઇઓ એલન મસ્ક અને પ્લેરાઇટર એલાન બેનેટે પણ હાજરી આપી હતી.\n14 માર્ચના રોજ થયું નિધન\n- સદીના મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગનું બુધવારે 14 માર્ચના રોજ વહેલી સવારે નિધન થયું હતું. તેમના નિધનની માહિતી તેમના પ્રવક્તા દ્વારા આપવામાં આવી હતી. - સ્ટીફન હૉકિંગ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેમના નિધનની માહિતી તેમના પરિવારજનોએ આપી હતી.\nબુધવારે વહેલી સવારે 76 વર્ષની વયે તેમનું લંડનના કેમ્બ્રિજમાં આવેલા તેમના ઘરે નિધન થયું હતું.\nઆગળની સ્લાઇડ્સમાં જાણો, આઇનસ્ટાઇન પછી મોટા વૈજ્ઞાનિક હતા સ્ટીફન...\nબ્રહ્માંડના રહસ્યો પર તેમનું પુસ્તક 'અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ' બેસ્ટ સેલરમાં હતું.\nઆઇનસ્ટાઇન પછીના મોટા વૈજ્ઞાનિક હતા સ્ટીફન\n- સ્ટીફનનો જન્મ બ્રિટનના ઓક્સફર્ડમાં થયો હતો. તેઓની ગણતરી વિશ્વમાં મહાન વૈજ્ઞાનિકોમાં અને આઇનસ્ટાઇન પછી સૌથી મોટાં વૈજ્ઞાનિકોમાં થતી હતી.\n- સ્ટીફનના બાળકોએ કહ્યું કે, તેઓ મહાન વૈજ્ઞાનિક હોવાની સાથે સાથે એક શાનદાર વ્યક્તિ પણ હતા. તેઓનું કામ અને વારસો હંમેશા જીવંત રહેશે.\nસ્ટીફને સમજાવ્યું હતું બ્રહ્માંડ\n- બ્લેક હોલ અને બેંગ સિદ્ધાંતને સમજાવવામાં સ્ટીફન હૉકિંગનું મહત્વનું યોગદાન રહ્યું છે. સ્ટીફનને તેમના ઉમદા કામ માટે સૌથી ઉચ્ચ નાગરિકનું સન્માન પણ આપવામાં આવ્યું છે.\n- બ્રહ્માંડના રહસ્યો પર તેમનું પુસ્તક 'અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ' બેસ્ટ સેલરમાં હતું.\n- આ સિવાય સ્ટીફને ધ ગ્રાન્ડ ડિઝાઈન, યુનિવર્સ ઈન નટશેલ, માય બ્રીફ હિસ્ટ્રી, ધી થિયરી ઓફ એવરીથિંગ જેવા ઘણાં પ્રખ્યાત પુસ્તકો પણ લખ્યા છે.\nઆગળની સ્લાઇડ્સમાં જાણો, કઇ અસાધ્ય બીમારીથી પીડાતા હતા સ્ટીફન...\nપ્રોફેસર સ્ટીફન હોકિંગે 40 બેઘર લોકોને ઇસ્ટર ફિસ્ટ (ઇસ્ટર તહેવારનું ખાણું) આપ્યું છે.\nવ્હિલર ચેર પર રહેતા હતા સ્ટીફન\n- હોકિંગ વ્હિલ ચેર પર રહેતા હતા. માત્ર 21 વર્ષની ઉંમરે ડોક્ટરે જણાવી દીધું હતું કે તેઓને મોટર ન્યૂરોન નામની અસાધ્ય બીમારી છે.\n- સ્ટીફનનો જન્મ 8 જાન્યુઆરી 1942માં ઈંગ્લેન્ડના ઓક્સફોર્ડમાં થયો હતો. સ્ટીફને તે રહસ્યો ખોલ્યા હતા જે સમગ્ર દુનિયા વર્ષોથી જાણવા ઈચ્છતી હતી.\n55 વર્ષની પીડાતા હતા મોટર ન્યૂરોન અસાધ્ય બીમારીથી\n- 1963માં હોકિંગને મોટર ન્યૂરોન બીમારી વિશે જાણ થઈ હતી. તે સમયે તેમની ઉંમર માત્ર 21 વર્ષ હતી. ત્યારે તેઓ માત્ર 2 વર્ષ જ જીવતા રહેશે તેવું તેમને કહેવામાં આવ્યું હતું.\n- ત્યારપછી તેઓ કમ્બ્રિજ ભણવા ગયા.\n- અાલ્બર્ટ આઇનસ્ટાઇન પછી હોકિંગને સૌથી બાહોશ ભૌતિક વિજ્ઞાની માનવામાં આવે છે.\n- હોકિંગ પર 2014માં ફિલ્મ ધી થિયરી ઓફ એવરીથિંગ પણ બની હતી. તેમાં એડી રેડમેન અને ફેલિસિટી જોન્સે મુખ્ય ભૂમિકા ભજવી હતી.\nસોમવારે પણ ફૂડ સાઇકલે 40 જેટલાં બેઘર લોકોને ઇસ્ટર ભોજન આપ્યું હતું.\nદુનિયાને બ્લેકહોલનું રહસ્ય સમજાવ્યું\n- 1974માં હોકિંગ બ્લેક હોલની થિયરી લઈને આવ્યા હતા. આ થિયરી બાદ હોકિંગ રેડિયેશનના નામથી પણ જાણીતા બન્યા હતા.\n- હોકિંગે જ બ્લેક હોલ્સની લીક એનર્જી વિશે પણ જણાવ્યું હતું.\n- પ્રોફેસર હોકિંગ પહેલીવાર થિયરી ઓફ કોસ્મોલોજી લઈને આ���્યા હતા. તેને યુનિયન ઓફ રિલેટિવિટી અને ક્વોન્ટમ મિકેનિક્સ પણ કહેવામાં આવે છે.\n- 1988માં તેમની 'અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઇમ' નામનું પુસ્તક પબ્લિશ થયું હતું. તે પુસ્તક બેસ્ટ સેલરમાં છે.\nસદીના મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગનું બુધવારે 14 માર્ચના રોજ વહેલી સવારે નિધન થયું હતું.\nશું છે મોટર ન્યૂરૉન બીમારી\n- મોટર ન્યૂરૉન બીરમારીમાં બ્રેઈનના ન્યૂરો સેલ પર અસર થાય છે. 1869માં કેરકાંટના ન્યૂરોલોજિસ્ટ જોન માર્ટિનને આ બીમારી વિશે જાણ થઈ હતી. આ બીમારીને એમ.એન.ડીના નામથી પણ ઓળખવામાં આવે છે.\n- એમ.એન.ડી બીમારીના બે સ્ટેજ હોય છે. પહેલાં તબક્કામાં તે ન્યૂરૉન સેલને ખતમ કરી દે છે. બીજા સ્ટેજમાં મગજથી શરીરના અન્ય અંગો સુધી સુચના પહોંચાડવાનું બંધ કરી દે છે.\n- આ બીમારીમાં દર્દીને ખાવા, ચાલવા, બોલવા અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે.\n- આ બીમારી વધતાં જ શરીરના હાડકાં નબળા થવા લાગે છે. શરીરના દરેક અંગોમાં સેન્શેશન થાય છે પરંતુ શરીર પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દે છે.\nસ્ટીફનના બાળકોએ કહ્યું કે, તેઓ મહાન વૈજ્ઞાનિક હોવાની સાથે સાથે એક શાનદાર વ્યક્તિ પણ હતા. તેઓનું કામ અને વારસો હંમેશા જીવંત રહેશે.\nસ્ટીફન હોકિંગના અંતિમ સંસ્કારમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી ગ્રેજ્યુએટ્સ, એક્ટર સહિત સ્પેસએક્સ સીઇઓ એલન મસ્ક અને પ્લેરાઇટર એલાન બેનેટે પણ હાજરી આપી હતી.\nબ્રિટનના સોશિયલ મીડિયા અને પ્રશંસકોમાં હોકિંગના આ પગલાંની ચર્ચા થઇ રહી છે\nબ્રહ્માંડના રહસ્યો પર તેમનું પુસ્તક 'અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ' બેસ્ટ સેલરમાં હતું.\nપ્રોફેસર સ્ટીફન હોકિંગે 40 બેઘર લોકોને ઇસ્ટર ફિસ્ટ (ઇસ્ટર તહેવારનું ખાણું) આપ્યું છે.\nસોમવારે પણ ફૂડ સાઇકલે 40 જેટલાં બેઘર લોકોને ઇસ્ટર ભોજન આપ્યું હતું.\nસદીના મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગનું બુધવારે 14 માર્ચના રોજ વહેલી સવારે નિધન થયું હતું.\nસ્ટીફનના બાળકોએ કહ્યું કે, તેઓ મહાન વૈજ્ઞાનિક હોવાની સાથે સાથે એક શાનદાર વ્યક્તિ પણ હતા. તેઓનું કામ અને વારસો હંમેશા જીવંત રહેશે.\nસ્ટીફન હોકિંગના અંતિમ સંસ્કારમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી ગ્રેજ્યુએટ્સ, એક્ટર સહિત સ્પેસએક્સ સીઇઓ એલન મસ્ક અને પ્લેરાઇટર એલાન બેનેટે પણ હાજરી આપી હતી.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00013.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.anand-ashram.com/category/%E0%AA%97%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A4%E0%AB%80/", "date_download": "2019-03-21T22:42:48Z", "digest": "sha1:2IYPWGVHN2VULWENS3DASGKDM3KGYFP3", "length": 23464, "nlines": 215, "source_domain": "www.anand-ashram.com", "title": "ગંગાસતી | આનંદ આશ્રમ", "raw_content": "\nફૂલછાબ કલા-સાહિત્ય એવોર્ડ – ફોટોગ્રાફ્સ ૦૨-ઓક્ટોબર-૨૦૧૧\nદરિયા સ્થાન મંદિર રાપર કચ્છ ખાતે વાગડનાં ભજનીકો દ્વારા પ્રાચીન સંતવાણી તારીખ – ૨૮-૧૦-૨૦૧૩\nAudio – ધ્વનિમુદ્રિત કરેલાં પરંપરિત ભજનો\nAudio – ધ્વનિમુદ્રિત સંદેશ – મકરન્દ દવે\nAudio – Gujrati Duha Chhand – સાહિત્યમાં નાદ વૈભવ / ગુજરાતી દુહા છંદ – ડૉ.નિરંજન રાજ્યગુરુ\nVideo – પરંપરિત સંતવાણી તથા ભક્તિ સંગીતની વિડીયો ક્લિપ્સ\nસત નિર્વાણ ફાઉન્ડેશન, સત સાહિત્ય શંશોધન કેન્દ્ર, ઘોઘાવદર\nઅભ્યાસ જાગ્યા પછી – ગંગાસતી – બાબુભાઈ લોડલીયા\nઅભ્યાસ જાગ્યા પછી – ગંગાસતી – બાબુભાઈ લોડલીયા\nગંગાસતી, બાબુભાઈ લોડલીયા, સંતવાણી ગંગાસતી,બાબુભાઈ લોડલીયા\nઆદિ અનાદીનું વચન – ગંગાસતી – હસુભાઈ આચાર્ય\nઆદિ અનાદીનું વચન – ગંગાસતી – હસુભાઈ આચાર્ય\nગંગાસતી, સંતવાણી, હસુભાઇ આચાર્ય ગંગાસતી,હસુભાઈ આચાર્ય\nમન સ્થિર કરીને તમે આવો રે મેદાનમાં ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી\nમન સ્થિર કરીને તમે આવો રે મેદાનમાં ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી\nમન સ્થિર કરીને તમે આવો રે મેદાનમાં ને, મિટાવું સરવે કલેશ રે\nહરિનો દેશ તમને એવો દેખાડું ને, જ્યાં નહિ વરણ કે વેશ રે…\nસૂક્ષ્મ સૂવું ને સૂક્ષ્મ ચાલવું ને, સૂક્ષ્મ કરવો આહાર રે,\nશરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ ને, વરતી ન ડોલે લગાર રે…\nકુબુદ્ધિવાળાનો સંગ તજવો ને, રહેવું એકાંતે અસંગ રે,\nકૂંચી બતાવું એનો અભિયાસ કરવો ને, ચડાવવો નિત્ય નવો રંગ રે…\nચિત્ત વિષયમાંથી ખેંચવું ને, રહેવું સદાય ઈન્દ્રિયજીત રે\nગંગાસતી એમ બોલિયાં રે, તેથી થાય નહિ વિપરીત ચિત્ત રે…\nગંગાસતી, શ્રી રાજેન્દ્રપ્રસાદજી શાસ્ત્રી, સંતવાણી ગંગાસતી,શ્રી રાજેન્દ્રપ્રસાદજી શાસ્ત્રી\nભક્તિ કરવી એણે રાંક થઈને રહેવું ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી\nભક્તિ કરવી એણે રાંક થઈને રહેવું ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી\nભગતી કરવી એણે રાંક થઇ ને રહેવું પાનબાઈ… – (ગંગાસતી – કરસન સાગઠીયા)\nભગતી કરવી એણે રાંક થઇ ને રહેવું પાનબાઈ… – (ગંગાસતી – મોતીબેન ડાકી)\nભક્તિ કરવી એણે રાંક થઈને રહેવું ને, મેલવું અંતરનું અભિમાન રે\nસદ્દગુરુ ચરણમાં શીશ નમાવી, કર જોડી લાગવું પાય…\nજાતિપણું છોડીને અજાતિ થાવું ને, કાઢવો વરણ વિકાર રે\nજાતિ પાંતિ નહિ હરિના દેશમાં ને, એવી રીત��� રહેવું નિર્માન રે…\nપારકા અવગુણ કોઈના જુએ નહિ રે, એને કહીએ હરિના દાસ રે\nઆશા ને તૃષ્ણા એકે નહિ ઉરમાં, એને દ્રઢ કરવો વિશ્વાસ…\nભક્તિ કરો તો એવી રીતે કરજો, રાખજો વચનમાં વિશ્વાસ રે,\nગંગાસતી એમ બોલિયાં રે, તો તો જન્મ સફળ થઈ જાય રે…\nકરસન સાગઠીયા, ગંગાસતી, મોતીબેન ડાકી, શ્રી રાજેન્દ્રપ્રસાદજી શાસ્ત્રી, સંતવાણી કરસન સાગઠીયા,ગંગાસતી,મોતીબેન ડાકી,શ્રી રાજેન્દ્રપ્રસાદજી શાસ્ત્રી\nભગતી હરિની પદમણી પ્રેમદા પાનબાઈ – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી\nભગતી હરિની પદમણી પ્રેમદા પાનબાઈ – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી\nભગતિ હરિની પ્રેમદા પદમણી… – (ગંગાસતી – મુગટલાલ જોશી)\nભગતી હરિની પદમણી પ્રેમદા પાનબાઈ રહે છે હરિની જોને પાસ,\nઈ રે ભક્તિ જ્યારે ઉરમાં આવે, જ્યારે થાય સદ્દગુરુના દાસ…\nઅભયભાવના લક્ષણ બતાવું પાનબાઈ તમે સુણો એકાગ્ર ચિત્ત થઈ\nએવા રે લક્ષણ સાંભળતાં પાનબાઈ \nસદ્દગુરુ વચનમાં સુરતાને રાખો, તો તો હું ને મારું મટી જાય\nનિંદા ને સ્તુતિ જ્યારે સમતુલ્ય ભાસે, ત્યારે અભયભાવ કહેવાય…\nએવા અભયભાવ વિના ભગતિ ન આવે, મરને કોટિ કરે ઉપાય\nગંગાસતી એમ બોલિયાં રે, તે વિના જીવપણું નહિ જાય…\nગંગાસતી, મુગટલાલ જોષી, શ્રી રાજેન્દ્રપ્રસાદજી શાસ્ત્રી, સંતવાણી ગંગાસતી,મુગટલાલ જોષી,શ્રી રાજેન્દ્રપ્રસાદજી શાસ્ત્રી\nલાગ્યા ભાગ્યાની ભે રહે મનમાં – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી\nલાગ્યા ભાગ્યાની ભે રહે મનમાં – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી\nલાગ્યા ભાગ્યાની ભે રહે મનમાં, ત્યાં લગી ભગતી નૈ થાય\nશરીર પડે વાકો ધડ લડે પાનબાઈ \nપોતાનું શરીર માને નહિ મનમાં, શરીરના ધણી જોને મટી જાય\nસદ્દગુરુ ચરણમાં શીશ નમાવે, ત્યારે પૂરણ નિજારી કહેવાય…\nનવધા ભગતીમાં નિરમળા રહેવું, મેલી દેવી મનની તાણાતાણ\nપક્ષાપક્ષી નહિ હરિના દેશમાં, એનું નામ પદની ઓળખાણ…\nઅટપટો ખેલ ઝટપટ સમજાય નૈ, એ તો જાણવા જેવી છે જાણ\nગંગાસતી એમ બોલિયાં રે, ત્યારે મટી જાય ચારે ખાણ…\nગંગાસતી, શ્રી રાજેન્દ્રપ્રસાદજી શાસ્ત્રી, સંતવાણી ગંગાસતી,શ્રી રાજેન્દ્રપ્રસાદજી શાસ્ત્રી\nનવધા ભક્તિમાં નિરમળ રહેવું ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી\nનવધા ભક્તિમાં નિરમળ રહેવું ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી\nનવધા ભક્તિમાં નિરમળ રહેવું ને, રાખવો વચનુંમાં વિશ્વાસ રે\nસદ્દગુરુને પૂછીને પગલાં ભરવાં ને, થઈને રહેવું તેના દાસ ર��…\nનવધા ભક્તિમાં નિરમળ રહેવું ને…\n રંગરૂપમાં રમવું નહિ ને, કરવો ભજનનો અભિયાસ રે\nસદ્દગુરુ સંગે એકાંતે રહેવું ને,, તજી દેવી ફળની આશ રે…\nનવધા ભક્તિમાં નિરમળ રહેવું ને…\nકરતા ને ભોકતા હરિ, એમ કહેવું ને,, રાખવું નિરમળ જ્ઞાન રે\nસદ્દગુરુ ચરણમાં શીશ નમાવવું ને, ધરવું ગુરુજીનું ધ્યાન રે…\nનવધા ભક્તિમાં નિરમળ રહેવું ને…\nઅભ્યાસીને એવી રીતે રહેવું ને, જાણવો વચનનો મરમ રે\nગંગાસતી એમ બોલિયાં રે, છોડી દેવાં અશુદ્ધ કરમ રે…\nનવધા ભક્તિમાં નિરમળ રહેવું ને…\nગંગાસતી, શ્રી રાજેન્દ્રપ્રસાદજી શાસ્ત્રી, સંતવાણી ગંગાસતી,શ્રી રાજેન્દ્રપ્રસાદજી શાસ્ત્રી\nકાળધર્મ સ્વભાવને જીતવો ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી\nકાળધર્મ સ્વભાવને જીતવો ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી\nકાળધર્મ સ્વભાવને જીતવો ને, રાખવો નહિ અંતરમાં ક્રોધ રે\nસમાનપણેથી સરવેમાં વરતવું રે, ટાળી દેવો મનનો વિરોધ રે…\n નિર્મળ થઈને કામને જીતવો, રાખવો અંતરમાં વૈરાગ્ય રે\nજગતના વૈભવને મિથ્યા જાણીને, ટાળી દેવો દુબજાનો ડાઘ રે…\nઆ લોક પરલોકની આશા તજવી ને, રાખવું અભ્યાસમાં ધ્યાન રે\nતરણા સમાન સહુ સિદ્ધિઓને ગણવીને, મેલવું અંતરનું માન રે…\nગુરુમુખી હોય તેણે એમ જ રહેવું ને, વરતવું વચનની માંય રે\nગંગાસતી એમ બોલિયાં રે, એને નહિ નડે જગતમાં કાંઈ રે…\nગંગાસતી, શ્રી રાજેન્દ્રપ્રસાદજી શાસ્ત્રી, સંતવાણી ગંગાસતી,શ્રી રાજેન્દ્રપ્રસાદજી શાસ્ત્રી\nઅચળ વચન કોઈ દિ’ ચળે નહિ – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી\nઅચળ વચન કોઈ દિ’ ચળે નહિ – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી\nઅચળ વચન કોઈ દિ’ ચળે નહિ, તે તો અહોનિશ ગાળે ભલે વનમાંય\nસદ્દગુરુ સાનમાં પરિપૂરણ સમજીયાં, તેને અહંભાવ આવે નહિ મનમાં.\nઅચળ વચન કોઈ દિ …\nશરીર પડે પણ વચન ચૂકે નહિ, ગુરુજીના વેચ્યા તે તો વેચાય\nબ્રહ્માદિક આવીને મરને લિયે પરીક્ષા, પણ બીજો બોધ નો ઠેરાય…\nઅચળ વચન કોઈ દિ …\nમરજીવા થઈને કાયમ રમવું પાનબાઈ વચન પાળવું સાંગો પાંગ\nત્રિવિધીના તાપમાં જગત બળે છે, તેનો નહિ લાગે તમને ડાઘ…\nઅચળ વચન કોઈ દિ …\n જીવન્મુક્તિની દશા પ્રગટશે, હાણ ને લાભ મટી જાય\nઆશા ને તૃષ્ણા એકે નહિ ઉરમાં, પૂરણ નિજારી ઈ કહેવાય…\nઅચળ વચન કોઈ દિ …\nદ્રઢતા રાખો તો એવી રીતે રાખજો, જેથી રીઝે નકળંક રાય\nગંગાસતી એમ બોલિયાં, તેને નહિ માયા કેરી છાંય…\nઅચળ વચન કોઈ દિ ..\nગંગાસતી, શ્રી રાજેન્દ્રપ્રસાદજી શાસ્ત્રી, સંતવાણી ગંગાસતી,શ્રી રાજેન્દ્રપ્રસાદજી શાસ્ત્રી\nસાનમાં સાન એક ગુરુજીની કહું – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી\nસાનમાં સાન એક ગુરુજીની કહું – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી\nસાનમાં સાન એક ગુરુજીની કહું, જેથી ઉપજે આનંદના ઓઘ રે\nસિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટે, તેને મટી જાય માયા કેરો ક્ષોભ રે.\nસાનમાં સાન એક ગુરુજીની કહું…\nચૌદલોકથી વચન છે ન્યારું, તમે તેની કરી લ્યો ઓળખાણ રે\nજથારથ વચનુંનો બોધ જોતાં, મટી જાય મનની તાણાતાણ રે…\nસાનમાં સાન એક ગુરુજીની કહું…\n વચન થકી ચૌદ લોક રચાણા, વચન થકી ચંદા ને સૂર રે\nવચન થકી માયા ને મેદની, વચન થકી વરસે સાચાં નૂર રે…\nસાનમાં સાન એક ગુરુજીની કહું…\nવચન જાણ્યું તેણે સરવે જાણ્યું, તેને કરવું પડે નહિ બીજું કાંઈ રે\nગંગાસતી એમ બોલિયાં રે, તેને નડે નહિ માયા કેરી છાંય રે…\nસાનમાં સાન એક ગુરુજીની કહું…\nગંગાસતી, શ્રી રાજેન્દ્રપ્રસાદજી શાસ્ત્રી, સંતવાણી ગંગાસતી,શ્રી રાજેન્દ્રપ્રસાદજી શાસ્ત્રી\nડૉ. નિરંજન રાજ્યગુરુના કંઠે સંતવાણી\nબેદલ મુખસે મીઠાં બોલે… – રતનદાસ\nમેરૂ રે ડગે જેનાં… - ગંગાસતી\nદોરંગા ભેગા નવ બેસીએ – દાસી જીવણ\nબેની મું ને ભીતર સતગુરુ મળિયા રે… - લખીરામ\nડૉ.નિરંજન રાજ્યગુરુના કંઠે વધુ ભજન સાંભળવા અહીં ક્લિક કરો\nપ્રકાશિત પુસ્તકો – Published Books\nડૉ. નિરંજન રાજ્યગુરૂ દ્વારા પ્રકાશિત પુસ્તકો વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00014.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%85%E0%AA%95%E0%AA%A4%E0%AB%8B", "date_download": "2019-03-21T23:02:08Z", "digest": "sha1:7NJXR5V3S77ORN2V5VHVGFXWZPZEDUUB", "length": 3476, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "અકતો | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઅકતો ની ગુજરાતીમાં વ્યાખ્યા\nકારીગરોનો છૂટીનો દિવસ; અણૂજો.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ં��� ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00014.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://hirenkavad.com/portfolio/the-last-year-hiren-kavad/", "date_download": "2019-03-21T22:13:29Z", "digest": "sha1:PQZKN4DHENCD7ILKWD2XH353IULLVEIZ", "length": 3102, "nlines": 57, "source_domain": "hirenkavad.com", "title": "The Last Year - Hiren Kavad", "raw_content": "\nપોતાનું ગમતુ કામ કરવાનો મોકો બહું ઓછા લોકોનેં મળતો હોય છે, પણ બધાનેં ખબર પણ નથી હોતી કે પોતાનું ગમતું કામ શું છે એવા જ એક વ્યક્તિ હર્ષની સફરની આ વાર્તા છે. અચાનક એક દિવસ એનાં મિત્રનું મર્ડર થાય છે અને પછી શરૂ થાય છે મર્ડર મીશ્ટ્રી. એન્જીનીયરીંગના સ્ટુડન્ટ હર્ષના જીવનમાં એક પછી એક નવી નવી પ્રોબ્લેમ્સ ઉભી થતી જાય છે. એક સમય એવો આવી જાય છે જ્યારે એની પાસે ગૂમાવવા જેવું કંઇ જ નથી રહેતુ. એ સમસ્યાઓના કળણમાં એવો ફસાતો જાય છે કે સમસ્યા ઉકેલવા જતા બીજી નવી ઉભી થાય.\nપોતાની જ ઇચ્છાઓના કારણે ઉભી થયેલી પ્રોબ્લેમ્સને હર્ષ કઈ રીતે સોલ્વ કરે છે કઈ રીતે એ પોતાના પ્રેમને પામે છે કઈ રીતે એ પોતાના પ્રેમને પામે છે કઈ રીતે એ મર્ડર મીસ્ટ્રી સોલ્વ કરે છે\nએન્જીનીયરીંગના છેલ્લા વર્ષની એવી જર્નીની વાત જેમાં રોમાંચ છે, લસ્ટ છે, ચેઝ છે, સસ્પેન્સ છે, ફ્રેન્ડશીપ છે અને લવ છે. હિરેન કવાડ દ્વારા લખાયેલી ગુજરાતી ઇબુક બેસ્ટ સેલર ધ લાસ્ટ યર.\nઉપર – નેપાળમાં રખડપટ્ટી -૧\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00014.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/vadad-primary-school-injured/101759.html", "date_download": "2019-03-21T22:05:09Z", "digest": "sha1:JQWNH4JFRTYLVVXTBXRSLNEKLQ6QGGQK", "length": 7311, "nlines": 114, "source_domain": "www.navgujaratsamay.com", "title": "વાડદની પ્રા. શાળાના જૂના ઓરડા જર્જરિત થતાં ઉતારી લેવા માગણી", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nવાડદની પ્રા. શાળાના જૂના ઓરડા જર્જરિત થતાં ઉતારી લેવા માગણી\nનવગુજરાત સમય > સેવાલિયા\n- શાળામાં 550 ઉપરાંત બાળકો અભ્યાસ કરે છે : અકસ્માતની ભીતિ\n- શાળામાં પીવાના પાણીની ને શૌચાલયની યોગ્ય વ્યવસ્થા નથી\n- વાડદની પ્રાથમિક શાળા જૂના ઓરડા જર્જરિત થઇ ગયા છે. જે ગમે તે સમયે પડી જઇ અકસ્માત નોંતરે તેમ છે. જે ઉતારી લેવા વાલીઓની માગ ઉઠી.\n- ગળતેશ્વર તાલુકાના વાડદ ગામની પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત હાલતમાં ફેરવાઇ ગયા છે. આ શાળાની છત પણ તૂટી ગઇ છે. સાથે સાથે તેના પતરા પણ અસ્તવ્યસ્ત પડ્યા છે. જેથી આ જર્જરિત શાળાના ઓરડાઓને ઉતારી લેવામાં આવે તેવી માગણી સાથેની રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રાથમિક સુવિધાઓ��ો પણ સદંતર અભાવ વર્તાઇ રહ્યો છે. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી છે.\nઆ અંગે વાલીઓએ જણાવ્યું હતું કે, વાડદ ગામની પ્રાથમિક શાળામાં ૧૧ ઓરડાઓ જર્જરિત હાલતમાં ફેરવાઇ ગયા છે. જેની છત પરના પતરાં પણ તૂટીને નીચે પડ્યા છે. પરંતુ હજુ મકાનની દીવાલો ઉભી છે. આ ઓરડાની નજીકમાં જ નવા ઓરડાઓ બનાવવામાં આવ્યા છે. પરંતુ જર્જરિત ઓરડાઓને કારણે બાળકોના માથે જીવનું જોખમ ઉભુ થયુ છે. અસ્તવ્યસ્ત પડેલા પતરાંને કારણે બાળકોને આ પતરાં વાગી શકે તેવી શક્યતા પણ છે. સાથે સાથે બાળકો માટે પ્રાથમિક સુવિધાઓનો પણ સદંતર અભાવ છે. સાડા પાંચસો ઉપરાંત બાળકોને પીવાના પાણીની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. શાળામાં સિમેન્ટની ચણતર કરીને બનાવેલી ટાંકીની આસપાસ સ્વચ્છતા ન હોવાથી બાળકોને ચોખ્ખા પાણીથી વંચિત રહેવું પડે છે અથવા પાણી પીવા માટે શાળા છોડી ઘરે જવું પડે છે. સાથે બાળકો માટે શૌચાલયની પણ વ્યવસ્થા નથી.\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00014.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/03/14/desperate-kejriwal-touches-new-political-low/", "date_download": "2019-03-21T22:09:15Z", "digest": "sha1:24D3FTTFX63EWLXHS3FXHIMF7TFLUPZZ", "length": 19841, "nlines": 143, "source_domain": "echhapu.com", "title": "“ટેકો લઇ લ્યો ભાઈ ટેકો!!” કેજરીવાલની હતાશા અને ઉતાવળ", "raw_content": "\n“ટેકો લઇ લ્યો ભાઈ ટેકો” કેજરીવાલની હતાશા અને ઉતાવળ\nએકસમયે જે વ્યક્તિ કોંગ્રેસના ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાં અગ્રેસર રહ્યો હતો તે જ વ્યક્તિ એટલેકે અરવિંદ કેજરીવાલ આજકાલ એ જ કોંગ્રેસ સમક્ષ પોતાની પાર્ટી સાથે ગઠબંધન કરવા રીતસર ભિક્ષાપાત્ર લઈને ઉભો છે.\nઅરવિંદ કેજરીવાલ આ નામ ભારતના રાજકારણના ઇતિહાસમાં સદાય યાદ રહેશે. પરંતુ તેમનું નામ ભારતનો ઈતિહાસ કોઈ મહાન સિદ્ધિ માટે નહીં પરંતુ દરરોજ પોતાના રાજકીય સ્તરને નીચે લઇ જવા માટે યાદ રાખશે. અન્ના હઝારે આંદોલનના ઉત્પાદનોમાંથી જો કોઈ સહુથી વધારે ચર્ચિત ઉત્પાદન થયું હોય તો તે છે અરવિંદ કેજરીવાલ. આ મહાશયના તો સમર્થકો પણ એમનાથી ચાર ચાસણી ચડે એવા છે અને એ પણ શરૂઆતથી જ.\nજેને પણ અન્ના આંદોલન યાદ હશે તેમને એ પણ યાદ હશે કે આ જ અરવિંદ કેજરીવાલના સમર્થકોએ દેશભરમાં એવી તો હવા ફેલાવી હતી કે જો તમે કેજરીવાલ સાથે નથી તો તમે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓ સાથે છો. આ જ અરવિંદ કેજરીવાલે અન્ના હઝારેના ઉપવાસ મંચ પરથી એવા સોગંધ લીધા હતા કે તેઓ ક્યારેય રાજકારણમાં નહીં જોડાય અને સદાય ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડતા રહેશે. પરંતુ અન્ના આંદોલન પૂરું થવાની સાથેજ તેમણે આમ આદમી પાર્ટી બનાવી લીધી.\nદિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ જીતવા બાદ અરવિંદ કેજરીવાલે ફરીથી સમ ખાધા કે તેઓ પોતાની જ કારમાં ઓફીસ આવ-જા કરશે અને મુખ્યમંત્રીને મળતા સરકારી બંગલાનો તેઓ ત્યાગ કરશે. ગણતરીના જ દિવસોમાં કેજરીવાલે આ સોગંદ તોડી નાખ્યા અને પોતાના માટે મોંઘામાં મોંઘા બંગલાની વ્યવસ્થા પણ કરી લીધી.\nપહેલીવાર જ્યારે દિલ્હી વિધાનસભામાં બહુમતિ મેળવવા માટે પનો ટૂંકો પડ્યો ત્યારે અરવિંદ કેજરીવાલે વટ કે સાથ કહ્યું હતું કે તેઓ પોતાના બાળકોના સમ ખાઈને કહે છે કે તેઓ સત્તા મેળવવા ક્યારેય કોંગ્રેસનું સમર્થન નહીં લે. અમુક મહિના સુધી રાહ જોયા બાદ આ જ વ્યક્તિ કોંગ્રેસનો બહારથી ટેકો લઈને દિલ્હીની ગાદીએ બેસી ગયો હતો.\nઆ તો અરવિંદ કેજરીવાલના નાનામોટા નાટકો હતા પરંતુ જે મુદ્દે તેમણે દિલ્હીની ગાદી પર જંગી બહુમતિ દ્વારા કબ્જો જમાવ્યો હતો તેનાથી સાવ વિરુદ્ધના પગલાં તેઓ આજકાલ લઇ રહ્યા છે. યાદ હોય તો દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલીવાર લડતી વખતે અરવિંદ કેજરીવાલ પોતાની જાહેરસભાઓમાં અને પ્રેસ કોન્ફરન્સમાં એક દળદાર પુસ્તક જેવી ફાઈલ હવામાં લહેરાવીને કહેતા કે આ બધા પૂરાવા તે સમયના દિલ્હીના મુખ્યમંત્રી શીલા દિક્ષિતના ભ્રષ્ટાચારને લગતા છે.\nજે શીલા દિક્ષિતને તેમણે કરેલા કહેવાતા ભ્રષ્ટાચારના મુદ્દે હરાવીને અરવિંદ કેજરીવાલ સત્તાસ્થાને આવ્યા તે જ શિલા દિક્ષિતની આગેવાની હેઠળની દિલ્હી કોંગ્રેસને વાયા રાહુલ ગાંધી આજકાલ અરવિંદ કેજરીવાલ વિનંતી પર વિનંતીઓ કરી રહ્યા છે કે પ્લીઝ, આવનારી લોકસભાની ચૂંટણીઓ માટે અમારો ટેકો લ્યો નહીં તો આ મોદી અને શાહ ફરીથી દેશની ગાદી પર ચડી બેસશે\nશરૂઆતમાં અરવિંદ કેજરીવાલે કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓ પર દબાણ લાવીને દિલ્હીની સાત લોકસભા બેઠકો પર ગઠબંધન લગભગ તૈયાર કરાવી લીધું હતું પરંતુ શીલા દિક્ષીતે પોતાના કેન્દ્રીય નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે કોઇપણ સંજોગોમાં આમ આદમી પાર્ટી એટલેકે અરવિંદ કેજરીવાલ સાથે ગઠબંધન નહીં જ થાય. એક વાર કોંગ્રેસે દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે જોડાવાની ના પાડી પછી અરવિંદ કેજરીવાલની હતાશા દિવસેને દિવસે વધતી ચાલી છે.\nએકાદી જાહેરસભામાં પણ તેમણે નિરાશ સ્વરે કહ્યું હતું કે તેઓતો મોદી-શાહની જોડીને હરાવવા માંગે છે પણ યે કોંગ્રેસ હૈ કે માનતી નહીં હવે અરવિંદ કેજરીવાલે એક નવો દાવ રમ્યો છે. તેમણે કોંગ્રેસને સંદેશ મોકલાવ્યો છે ચલો દિલ્હી નહીં તો હરિયાણામાં તો ગઠબંધન કરી લ્યો હવે અરવિંદ કેજરીવાલે એક નવો દાવ રમ્યો છે. તેમણે કોંગ્રેસને સંદેશ મોકલાવ્યો છે ચલો દિલ્હી નહીં તો હરિયાણામાં તો ગઠબંધન કરી લ્યો ત્યાં ક્યાં શીલા દિક્ષિત છે ત્યાં ક્યાં શીલા દિક્ષિત છે તેમણે ગઈકાલે કોંગ્રેસને ઉદ્દેશીને એક Tweet કરી હતી અને કહ્યું હતું કે જો હરિયાણામાં JJP, AAP અને કોંગ્રેસ મળીને ભાજપ સામે લડશે તો રાજ્યની દસેય બેઠકો પર તેમના ગઠબંધનનો વિજય નિશ્ચિત છે.\nલાગતું વળગતું: લોકસભા ચૂંટણીઓ જીતવા અરવિંદ કેજરીવાલે શરુ કર્યો ઈમોશનલ અત્યાચાર\nટૂંકમાં જે કોંગ્રેસને તેઓ માત્ર પાંચ કે છ વર્ષ પહેલા ભ્રષ્ટાચારની ગંગોત્રી કહી રહ્યા હતા એ જ કોંગ્રેસનો સાથ ગમેતે રીતે લેવા અરવિંદ કેજરીવાલ ઉતાવળા થયા છે. થોડા દિવસ અગાઉ એક ઇન્ટરવ્યુમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે અત્યારે મહત્ત્વનું એ છે કે મોદી-શાહને હટાવવા અને એટલેજ તેઓ કોંગ્રેસનો સાથ લેવા પણ તૈયાર છે.\nપણ એ બાબત સમજવામાં અઘરી પડે છે કે છેલ્લા પાંચ વર્ષમાં દેશ એવો તો કેવો મુશ્કેલીમાં આવી ગયો કે તમારે તમારા ભ્રષ્ટાચાર નિર્મૂલનના મૂળ હેતુથી દૂર થઈને પણ કોંગ્રેસનો સાથ લેવો છે જેની ગત સરકાર જ ભયંકર ભ્રષ્ટાચારના આરોપોથી ખરડાઈ ગઈ હતી ઉલટું આ પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળની ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારનું એક પણ કલંક લાગ્યું નથી\nહકીકત એ છે કે હવે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનો કોઈ ભાવ પણ પૂછતું નથી. દિલ્હીમાં મોટા મોટા વચનો આપીને જીતી તો ગયા પરંતુ થોડા જ વર્ષોમાં એમની પોલ ખુલ્લી પડી જતા પંજાબમાં જ્યાં તેમની જીતની સહુથી વધુ શક્યતાઓ હતી ત્યાં પણ તેઓ કોંગ્રેસને રોકવા માટે અસમર્થ બન્યા હતા. અરવિંદ કેજરીવાલ સાથે રહીને પાર્ટી બનાવનારા કુમાર વિશ્વાસ, યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણને કાઢી મુકવામાં આવ્યા.\nજે ભ્રષ્ટાચારના નામે અરવિંદ કેજરીવાલ સત્તા પર આવ્યા હતા તેમના ખુદના મંત્રીઓ પર માત્ર ભ્રષ્ટાચાર જ નહીં પરંતુ બળાત્કાર અને ગુંડાગીરીના ગંભ��ર આરોપો લાગ્યા. નોટબંધી પર સહુથી વધુ નુકશાન આમ આદમી પાર્ટીને થયું અને અત્યારે પણ તેમને મોટી રકમનો ફાળો આપવા માટે કોઇ તૈયાર નથી. ગયા મહીને ચંડીગઢની સભામાં પાંખી હાજરી જોઇને પાંચ મીનીટમાં પોતાનું પ્રવચન પતાવીને અરવિંદ કેજરીવાલને ભાગી જવું પડ્યું હતું. આવામાં અરવિંદ કેજરીવાલ માટે હવે અસ્તિત્વનો પ્રશ્ન ઉભો થઇ ગયો છે અને કદાચ આ લોકસભાની ચૂંટણી તેમને માટે અભી નહીં તો કભી નહીં જેવો ઘાટ લઈને આવી છે.\nઆવતે વર્ષે જ દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ આવશે આથી આ વર્ષની લોકસભાની ચૂંટણીઓમાં અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીએ સારો દેખાવ કરવો જરૂરી છે, પરંતુ એકલે હાથે એ શક્ય ન હોવાથી અરવિંદ કેજરીવાલ સાનભાન ભૂલીને કોંગ્રેસના શરણે જવાનો પ્રયાસ કરી રહ્યા છે.\nએક વાત તો પાક્કી જ છે કે ભારતીય રાજકારણમાં અરવિંદ કેજરીવાલ જેવો દરરોજ રંગ બદલતો રાજકારણી અગાઉ ક્યારેય આવ્યો નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય આવે તેવી કોઈજ શક્યતાઓ અત્યારે તો દેખાતી નથી.\nતમને ગમશે: Sapiens: (એગ્રી) કલ્ચર, વ્યાપાર, ધર્મ અને આપણો વર્તમાન\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો ખરેખર\nભક્ત અંધ જ હોય પણ દ્વેષીને ચાર આંખો છે...\nઆચારસંહિતા એટલે ચૂંટણી પંચનું અગડમ બગડમ...\nલ્યો કેનેડાએ પણ નોટબંધી જાહેર કરી; ભારતે આપેલું કા...\nવડાપ્રધાનને પણ પોતાના સંસદસભ્યો વિષે એક ફરિયાદ છે...\neછાપું પર સર્ચ કરો…\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nપુસ્તક રીવ્યુ: અમીષ ત્રિપાઠીની ઈમમોર્ટલ ઇન્ડિયા\n“ટેકો લઇ લ્યો ભાઈ ટેકો” કેજરીવાલની હતાશા અને ઉતાવળ\nપાકિસ્તાનની નવી લક્ઝરી આઈટમ – ભારતના ટમેટાં\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nમૂકાકાકાએ નાનાભાઈનું દેવું ભર્યું શું એ ઇન્ટરનેશનલ સ્કેમ છે\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nRCom ના શેર્સ જો તમારી પાસે પડ્યા હોય તો તમારે શું કરવું જોઈએ\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\nપોતાના પુત્રના લગ્નની કંકોત્રીની કિંમત આખરે જાહેર કરતા મુકેશ અંબાણી\nઅમેરિકામાં જેની બોલબાલા છે એ White People Food તો આપણા ઘરમાં જ પડ્યું છે\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nનરેન્દ્ર મોદીની સૌથી મોટી જીત - એસ્સાર 54000 કરોડનું દેવું ભરવા સહમત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00015.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/rajasthan-high-court-stayed-on-gujjar-5-pc-reservation-004154.html", "date_download": "2019-03-21T21:51:41Z", "digest": "sha1:NL6NNLOQDTD6KC4X6NRFPGRSUY6MQRCI", "length": 10693, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગુર્જરોને મળેલા પાંચ ટકા કોટા પર હાઇકોર્ટે લગાવી રોક | rajasthan high court stayed on gujjar 5 percent reservation - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n9 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n9 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nગુર્જરોને મળેલા પાંચ ટકા કોટા પર હાઇકોર્ટે લગાવી રોક\nજયપુર, 29 જાન્યુઆરીઃ રાજસ્થાન સરકાર દ્વારા ગુર્જરો માટે આપવામાં આવેલા પાંચ ટકા આરક્ષણ પર હાઇ કોર્ટે રોક લગાવી દીધી છે. હાઇકોર્ટે સરકારને ઝટકો આપતા આ આરક્ષણ પર આગામી સુનાવણી માટે રોક લગાવી દીધી છે. કોર્ટે આ નિર્ણય વિરુદ્ધ આપવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા કહ્યું કે કોર્ટે સરકારના આ નિર્ણય પર તત્કાળ રોક લગાવી દીધી છે.\nરાજસ્થાન સરકારે ગયા વર્ષે જ પ્રદેશમાં ગુર્જરોને વિશેષ પછાત વર્ગ હેઠળ પાંચ ટકા આરક્ષણ આપવાની ઘોષણા કરી હતી. સરકારે આરક્ષણ આપવાની સાથે એમ પણ કહ્યું હતું કે તેનાથી અન્ય પછાત વર્ગના 21 ટકા કોટાના ભાગલા નહીં કરી શકાય. અશોક ગહલોતની સરકારે કેબિનેટ બેઠક દરમિયાન ઓબીસી કોટામાં કોઇપણ પ્રકારના છેડછાડ વગર ગુર્જરોને પાંચ ટકા વિશેષ આરક્ષણ આપવાની ઘોષણા કરી હતી, પરંતુ સરકારે આ મામલે કોર્ટમાં પડકાર મળ્યા બાદ તેના પર સંશય બનેલો હતો.\nઆજે હાઇકોર્ટે આ મામલે પર સુનાવણી કરતા કોર્ટે તેના પર રોક લગાવી છે. કોર્ટે આ નિર્ણય બાદ ગહલોત સરકારની મુશ્કેલીઓ વધારી છે. લાંબા સમય સુધી ગુર્જરોએ આંદોલન કર્યા બાદ રાજ્ય સરકારને આરક્ષણ આપવા માટે રાજી કરી લીધી હતી. તેવામાં કોર્ટના આ તાજા નિર્ણયે આરક્ષણ મુદ્દાને ફરીથી હવા આપવાની આશંકા પેદા કરી છે.\nઅલવિદા 2018: ભારતના નક્શામાં કેટલો ઘટ્યો ભગવો રંગ, કેવુ રહ્યું કૉંગ્રેસનું પર્ફોમન્સ\nશું રાણી ફરી બનશે રાજસ્થાનની મહારાણી, શું કહે છે વસુંધરા રાજેની કુંડળી\nદુષ્યંત હ���્યાકાંડઃ’કાતિલ હસીના’ને હતો મોંઘી દારૂનો શોખ, ઐયાશી માટે પૈસાદાર યુવકોને ફસાવતી\nપદ્માવતની રિલીઝ રોકવા SC પહોંચી રાજસ્થાન-MPની સરકાર\nવર્ષ 2018માં ભારતના આ ઓછા જાણીતા સ્થળોની લો મુલાકાત\nરાજસ્થાનમાં લવ જેહાદના નામે એક માણસને જીવતો સળગાવ્યો\nભાગેડુ સાધ્વી જયશ્રીગીરીની રાજસ્થાન ખાતેથી ધરપકડ\nગૌરક્ષકોના મામલે રાજસ્થાન સહિત 6 રાજ્યોને SCની નોટિસ\nPics: દુનિયાથી અળગા ભારતના આ સ્થળોની મુલાકાત જરૂરી છે\nસ્વાઇન ફ્લૂના પંજામાં કસાતુ ગુજરાત, 10ના મોત\nભારે હિમવર્ષા બાદ ઠંડીમાં ગરકાવ થયું ગુજરાત\nરાજકુમારીની સુંદરતાના કારણે તબાહ થયું હતું ભાનગઢ\nજોધપુરના આ આકર્ષણોને ચોક્કસ જોવાનું પસંદ કરશો આપ..\nrajsthan high court reservation gujjar રાજસ્થાન હાઇકોર્ટ આરક્ષણ ગુર્જર\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00015.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.betterbutter.in/gu/recipe/116763/paneer-salsa-in-gujarati?amp=1", "date_download": "2019-03-21T21:58:57Z", "digest": "sha1:OCNWXGZIFD26QKQ3AIMDCJT33F3W3QGV", "length": 3257, "nlines": 46, "source_domain": "www.betterbutter.in", "title": "પનીર-સાલસા, PANEER-salsa recipe in Gujarati - રૂચા દિવ્યેશ રાજા : BetterButter", "raw_content": "\n0 ફરી થી જુવો\nતૈયારીનો સમય 10 min\nબનાવવાનો સમય 15 min\nરૂચા દિવ્યેશ રાજા20th Jul 2018\n૩ રંગ ના(લાલ,લીલા,પીળા) કેપ્સિકમ મરચાં\nઆદુ-લસણ ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન\nમરી પાવડર ૧ ટેબલ સ્પૂન\nઓરેગાનો ૧ ટેબલ સ્પૂન\nચીલીફલેક્સ ૧ ટેબલ સ્પૂન\nસૌ પ્રથમ પનીર ને નાના એકસરખા ટુકડા કરી લો, એ જ રીતે બધું ઝીણું સમારી લેવું:- કાંદા, ૩ પ્રકાર ના કેપ્સિકમ, ટામેટા ના બિયા કાઢી ઝીણા સમારવા. આદુ લસણ ને વાટી લઈ પેસ્ટ બનાવી લેવી.\nત્યારબાદ 1 કડાઈ માં 1 ટેબલ સ્પૂન બટર લઈ તેમાં પેહલા ડુંગળી સાંતળી લો, ત્યારબાદ આદુ-લસણ ની પેસ્ટ ઉમેરી, કેપ્સિકમ ઉમેરી, ટામેટા ઉમેરો અને નિમક, ઓરેગાનો, ચિલ્લીફલેક્સ, મરી પાવડર ઉમેરી એકદમ મધિયમ આંચ પર બધું સરસ રીતે સાંતળી લેવું.\nત્યારબાદ ૨ જી કડાઈ માં ૧/૨ ચમચી જેટલું બટર લઈ તેમાં પનીર ના ટુકડા હળવા હાથે સાંતળી લો, તૂટી ના જાય તેની કાળજી રાખવી. સ્વાદ પ્રમાણે નિમક નાખી ગેસ પરથી ઉતારી લેવું.\nત્યારબાદ બંને ને મિક્સ કરી બરાબર અને ૧ બાઉલ માં લઇ કોથમીર તથા પનીર ખમણી ને ગાર્નિશ કરી સર્વ કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00015.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/lahaul-spiti-is-not-in-pradhan-mantra-fasal-bima-yojana/", "date_download": "2019-03-21T21:49:06Z", "digest": "sha1:FYYSQWGZP2556RDAM7ROU4QJRLAABXFB", "length": 8798, "nlines": 172, "source_domain": "www.gstv.in", "title": "મોદી સરકારની પાક વીમા યોજનાનો દેશના આ જિલ્લાને નથી મળતો લાભ – GSTV", "raw_content": "\nતમારા ઘરમાં રહેલુ Wi-Fi તમને કરી શકે છે કંગાલ, આ રીતે સતર્ક રહો નહી તો ભરાશો\nહોળીના રંગો અને પાણીથી મોંઘાદાટ સ્માર્ટફોનને કેવી રીતે બચાવશો આ રહી સ્માર્ટ ટ્રિક્સ\nચોરાઇ ગયો છે સ્માર્ટફોન ચિંતા છોડો, આ રીતે કરી શકો છો લોકેશન Track\nહોળી પર આ રીતે લો શાનદાર Photos, આ Tricks આવશે કામ\nTesla Model Y ઈલેક્ટ્રિક એસયુવી પરથી ઉઠ્યો પડદો, સિંગલ ચાર્જ પર ચાલશે 482 કિમી\nમોદી સરકારની પાક વીમા યોજનાનો દેશના આ જિલ્લાને નથી મળતો લાભ\nદેશમાં હિમાચલ પ્રદેશમાં આવેલ લાહોલ-સ્પીતિ જિલ્લો એવો છે જેને પાક વીમા યોજનાના લાભથી બહાર રાખવામાં આવ્યો છે. અહી થનાર રોકડ પાકોની સાથે સફરજનને પણ વડાપ્રધાન વીમા યોજનામાં સમાવેશ કરવામાં આવેલા નથી. અહીની અંદાજે 5 હજાર વીધા જમીન પર બટાટા, વટાણા, કોબી અને લિલિયમના ફૂલોની ખેતી થઈ રહી છે.\nઅહીનું અર્થતંત્ર કૃષિ પર આધારીત\nઅંદાજે 2 હજાર વીઘા જમીન પર સફરજનના બગીચા આવેલા છે. વિકટ ભૌગોલિક પૃષ્ઠભૂમિના કારણે અહી આખુ વર્ષ એક પાક ચક્ર ચાલે છે. અહીનું અર્થતંત્ર કૃષિ પર આધારીત છે તેમ છતા આ જિલ્લાને વડાપ્રધાન પાક વીમા યોજનાનો લાભ નથી મળતો. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર બાગાયતી પાકો ખરીફ પાક અંતર્ગત આવઅવા જોઈએ પરંતુ વડાપ્રધાન પાક વીમા યોજનાના વિસ્તારમાં જુવાર, બાજરી, મક્કાઈ, શેરડી, કપાસ અને ચોખા જેવા પાકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પૈકીના એક પણ પાકનુ ઉત્પાદના આ જિલ્લામાં નથી થતુ.\nMS ધોની ચોથા ક્રમે ઉતરશે, પરંતુ બેટિંગમાં અમે સુગમતા રાખીશું\nત્રાસવાદ સામેની લડાઇમાં ભારતને બળ મળ્યું, મસુદ અઝહર વિરૂદ્ધ યુરોપીય સંઘમાં આ દેશે મુક્યો પ્રસ્તાવ\nહોટલનું બિલ ચૂકવ્યા વગર ફરાર થઈ અભિનેત્રી, પોલીસે પકડી તો માંગ્યો સમય\nઇડાઇ વાવાઝોડાએ સર્જી તારાજી, આફ્રિકન દેશોમાં 1000 લોકોનાં મોતની આશંકા\nપત્રકાર ચિરાગ પટેલની હત્યાનો મામલો, અધિકારી બદલાયા પણ તપાસ ઠેરની ઠેર\nMS ધોની ચોથા ક્રમે ઉતરશે, પરંતુ બેટિંગમાં અમે સુગમતા રાખીશું\nહોટલનું બિલ ચૂકવ્યા વગર ફરાર થઈ અભિનેત્રી, પોલીસે પકડી તો માંગ્યો સમય\nપત્રકાર ચિરાગ પટેલની હત્યાનો મામલો, અધિકારી બદલાયા પણ તપાસ ઠેરની ઠેર\nભેંસ ભાગોળે,છાસ છાગોળે..કાંઇક આવું જોવા મળ્યું અમરેલી કોંગ્રેસમાં\nપ્રિયંકાને ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જોઈને પતિ નિક જોનાસે આપી આ પ્રતિક્રિયા\nવાયુસેનાએ વહેલીતકે સરકાર પાસે માંગ્યા વિસ્ફોટકો, પાકની હરકતમાં દેખાય છે ઉશ્કેરણીજનક હરકત\nશું તમે બિહારની ‘કુર્તાફાડ હોળી’ અંગે સાંભળ્યું છે, જાણો તેની ખાસિયતો\nઅમદાવાદ રેલવે પ્લેટફોર્મ નં- 1 પર મુસાફરો અચાનક જ લપસવાનું કારણ આવ્યું સામે, આખરે શરૂ કરાઈ કામગીરી\nVIDEO: ઈસ્કોન બ્રિજ પર બિલ્ડરની કારના અકસ્માતના CCTV આવ્યા સામે, હવામાં હેલિકોપ્ટની જેમ ઉડી કાર\nકોંગ્રેસમાં આંતરિક વિખવાદ, હાર્દિકને કોંગ્રેસના જ ધારાસભ્યના કાર્યક્રમમાં જતા રોક્યો\nPhotos : આ કારણે સૌને પ્રિયંકા ગાંધીમાં દેખાય છે ઈંદિરા ગાંધીની ઝાંખી\nબનાસકાંઠામાં લોકસભાના ઉમેદવાર તરીકે શંકર ચૌધરીનું નામ વાયરલ\nહાર્દિક પટેલ જામનગરની મુલાકાતે, ગુજરાતમાં 26માંથી આટલી બેઠકો જીતવાનો કર્યો દાવો\nપાટીદારો જ હાર્દિકના વિરોધમાં, ઠેર-ઠેર બેનરો લગાવી ગણાવ્યો સમાજનો ગદ્દાર: Video\nએસજી હાઈ-વે પર કાર અકસ્માતમાં બિલ્ડર વિપુલ પટેલનું મોત, કારમાંથી મળી આવી દારૂની બોટલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00016.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/dementia-occurring-1-person-every-three-seconds-worldwide/100047.html", "date_download": "2019-03-21T22:00:33Z", "digest": "sha1:NMP7EY4XT6EWKREFMV243LTJ6Z6CELCT", "length": 15206, "nlines": 123, "source_domain": "www.navgujaratsamay.com", "title": "શું તમે જાણો છો? વિશ્વભરમાં દર ત્રણ સેકન્ડમાં 1 વ્યક્તિને ડિમેન્શિયા થઇ રહ્યો છે", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nશું તમે જાણો છો વિશ્વભરમાં દર ત્રણ સેકન્ડમાં 1 વ્યક્તિને ડિમેન્શિયા થઇ રહ્યો છે\nનવગુજરાત સમય > ડો. શૈલેષ દરજી(કન્સલ્ટન્ટ ન્યુરોલોજીસ્ટ)\n- યાદશક્તિ, એકાગ્રતા, દિશાઓની ઓળખ, સ્વભાવ, વર્તન, વાણી અને ભાષા સહિતની સમસ્યાઓ થઇ શકે છે. ડિમેન્શિયા ક્રમશઃ આગળ વધી શકે છે તેથી સમય જતા દર્દીની તકલીફો ખૂબ જ વધી શકે છે\nવૈશ્વિક સંસ્થા અલ્ઝાઇમર ડિસીઝ ઇન્ટરનેશનલ દ્વારા “અલ્ઝાઇમર ડિમેન્શિયા” અંગેની આંતરરાષ્ટ્રીય ઝુંબેશના ભાગરૂપે સપ્ટેમ્બર મહિનાને “વિશ્વ અલ્ઝાઇમર મહિના” તરીખે ઉજવવામાં આવે છે, જેથી આવા મગજના ગંભીર રોગ વિષે લોકોમાં જાગૃતિ આવે. વિશ્વ અલ્ઝાઇમર મહિનો ૨૦૧૨ માં શરુ થયો હતો અને “વિશ્વ અલ્ઝાઇમર દિવસ” ૨૧ સપ્ટેમ્બરના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે.\nવાચકમિત્રો, આ વર્ષની થીમ મુજબ એવું જણાવવામાં આવ્યું છે કે “વિશ્વમાં દર 3 સેકન્ડમાં એક વ્યક્તિને ડિમેન્શિયા થઇ રહ્યો છે”; જો કે,વૈશ્વિક સ્તરે દર ૩ લોકોમાંથી ૨ લોકોમાં તેમના દેશોમાં ડિમેન્શિયાની બહુ ઓછી અથવા કોઈ સમજણ જ નથી. ડિમેન્શિયાના દર્દીઓ વિશેનું સામાજીક કલંક અને એના વિષેની ખોટી માહિતી વૈશ્વિક સમસ્યા છે જેને દૂર કરવી જરૃરી છે. ડિમેન્શિયા એ ઉમર સાથે થતો કોઈ સામાન્ય રોગ નથી. તે થાય છે ત્યારે મગજને એક ચોક્કસ રોગ દ્વારા અસર થાય છે. ડિમેન્શિયાના દર્દીમાં અલગ અલગ અસર જોવા મળે છે, જેમકે યાદશક્તિ, એકાગ્રતા, દિશાઓની ઓળખ, સ્વભાવ, વર્તન, વાણી અને ભાષા સહીતની સમસ્યાઓ થઇ શકે છે. ડિમેન્શિયા ક્રમશઃ આગળ વધી શકે છે તેથી સમય જતા દર્દીની તકલીફો ખુબજ વધી શકે છે. આગળ જતા દર્દીને તે જે જોઈ રહ્યો છે અને સાંભળી રહ્યો છે તેને સમજવામાં બહુજ સમસ્યા અનુભવાય છે. દર્દીને સમય અને દિવસનો ખ્યાલ રહેતો નથી અને જાણીતા ચેહરા ઓળખવામાં પણ તકલીફ પડે છે. તેમ છતાં પણ ડિમેન્શિયા સાથે ઘણા લોકો ક્રિયાશીલ અને ઉત્સાહી રીતે ઘણા વર્ષો સુધી સારી રીતે જીવતા હોય છે. ડિમેન્શિયા મોટાભાગે ૬૫ વર્ષથી વધુ ઉમરના લોકોને થાય છે, પણ યુવાન લોકોને પણ અસર કરી શકે છે.\nડિમેન્શિયા મુખ્યત્વે ચાર પ્રકારના હોય છે. સહુથી સામાન્ય અલ્ઝાઈમર્સ નામનો રોગ અને વેસ્ક્યુલર ડિમેન્શિયા જોવા મળે છે. એ સિવાય ફ્રોન્ટો-ટેમ્પોરલ ડિમેન્શિયા અને લેવી બોડી ડિમેન્શિયા સહુથી ઓછા થતા હોય છે. જો એકથી વધુ પ્રકારના ડિમેન્શિયા હોય તો આ પરિસ્થિતિ ને ‘મિશ્ર ડિમેન્શિયા’ તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાય કેટલીક જુજ પરિસ્થિતિઓ છે જેના કારણે પણ ડિમેન્શિયા થઇ શકે છે.\nએક તરણ મુજબ ૨૦૧૮માં ડિમેન્શિયા સાથે જીવતા ૫૦ મિલિયન લોકો છે, અને જો ડિમેન્શિયાના જોખમી પરિબળોને ઘટાડવાની અસરકારક વ્યૂહરચનાઓ લાગુ નહિ પડે તો ૨૦૫૦ સુધીમાં ૧૫૨ મિલિયન સુધીનો વધારો થઇ શકે છે. વિશ્વભરમાં ડિમેન્શિયા ધરાવતા મોટા ભાગના લોકો ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં રહે છે. એટલા બધા દર્દીઓની સારસંભાળ કરવામાં પુષ્કળ ખર્ચો થઇ શકે છે. ડિમેન્શિયાનું વહેલી તકે નિદાન થઇ શકે તો ઘણા બધા ફાયદા રહે, અને દર્દીની સારસંભાળ સારી રીતે થઇ શકે છે\nતો જાણો મગજને તંદુરસ્ત અને ડિમેન્શિયા-મુક્ત રાખવાના કેટલાક સચોટ ઉપાયો:\n1) તમારી જીવનશૈલી બદલો. હદયરોગ નો હુમલો ના આવે એ માટે બ્લડપ્��ેસર, ડાયાબિટીસ,કોલેસ્ટેરોલ અને સ્થૂળતાને કાબુમાં રાખો તથા ધુમ્રપાન ના કરો કેમકે હદયરોગના હુમલા પછી વાસ્ક્યુલર કારણોથી ડિમેન્શિયા થઇ શકે છે.\n2) નિયમિત કસરત કરો. એવું જોવામાં આવ્યું છે કે નિયમિત કસરત કરવાથી અને ખાસ કરીને કુટુંબના સભ્યો અને મિત્રો સાથે એમ નિયમિત વ્યાયામ કરવાથી ડિમેન્શિયા થવાનું જોખમ ઘણું ઘટી જાય છે. ખાસ કરીને ચાલવું અને ડાન્સીંગ એટલે કે નાચવું સહુથી સારી કસરત છે.\n3) તંદુરસ્ત અને સમતોલ આહાર લો. મેડિટેરેરિઅન ડાયટ કે જેમાં ફળફળાદિ, શાકભાજી અને કઠોળ વધુ હોય. વધુ પડતો ચરબીવાળો તથા ગળપણ અને નમક ઓછું લેવું જોઈએ.\n4) મગજને સતત કસરત મળે એમ નવું નવું શીખવું જોઈએ, જેમકે કોઈ નવી ભાષા શીખવી જોઈએ, કોઈ નવો શોખ કેળવવો જોઈએ, બંને હાથથી લખવાની ટેવ પાડવી જોઈએ, ગુથણકાર્ય કરવું જોઈએ, નવા નવા પુસ્તકો વાંચવા અને લેખનકાર્ય કરવું, કોઈ સંગીતવાદ્ય વગાડતા શીખવું જોઈએ વગેરે. એમ કરવાથી ભવિષ્યમાં મગજની તંદુરસ્તી જળવાઈ રહે અને ડિમેન્શિયા સામે રક્ષણ મળી શકે છે.\n5) તાજેતરના સંશોધન મુજબ બગીચામાં કામ કરવાથી જુદા જુદા છોડને અલગ અલગ જગ્યાએ રોપવાનું આયોજન કરવાથી મગજને કસરત મળે છે અને ખાસ કરીને નિયમિત ગાર્ડનિંગથી અલ્ઝાઇમર ડિમેન્શિયા સામે રક્ષણ મળે છે. એક અભ્યાસ અનુસાર ૬ મહિના સુધી નિયમિત ગાર્ડનિંગ કરવાથી, આગળ જતા ૧૮ મહિના સુધી ડિમેન્શિયાના દર્દીઓમાં થતો સમજણશક્તિનો ઘટાડો રોકી શકાયો હતો.\n6) સમાજમાં બધા લોકો સાથે હળીમળીને રહેવાથી મગજની તંદુરસ્તી ખીલે છે અને મગજનના રિઝર્વ ભાગનો વપરાશ વધે છે જેથી ડિમેન્શિયાનું જોખમ ઘટી શકે છે.\n7) ભવિષ્યમાં ડિમેન્શિયા ના થાય એના માટે જીવનમાં પૂરતી ઊંઘ લેવી બહુજ જરૂરી છે, સાથે સાથે નિયમિત મિડિટેશન, યોગા, પ્રાણાયમ અને પ્રાર્થના કરવાથી મગજની તંદુરસ્તી સારી રહે છે.\nઅંતે યાદ રાખો કે જો તમે ડિમેન્શિયાથી પીડાતા હોવ તો તમે એકલા નથી. તો આવો આવા દર્દીઓ માટે વધુ હકારાત્મક અભિગમ અપનાવીએ અને તેમના પરિવારનુંજ નહિ પણ તેમના મિત્રો અને સમાજનું પણ તેમને સમર્થન મળે તે માટે “વિશ્વ અલ્ઝાઇમર દિવસ” ના સંદેશને વધુને વધુ લોકો સુધી પહોંચાડી જનજાગૃતિ લાવીએ.\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00016.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/03/15/this-time-sunny-deol-wont-dismantle-handpump/", "date_download": "2019-03-21T22:00:40Z", "digest": "sha1:GBMEG4WMV3J3FXDQGG75CBK4GADV7DX5", "length": 15739, "nlines": 167, "source_domain": "echhapu.com", "title": "આ વખતે સની દેઓલ પાકિસ્તાનમાં જઈને હેન્ડપંપ નહીં ઉખાડે....", "raw_content": "\nઆ વખતે સની દેઓલ પાકિસ્તાનમાં જઈને હેન્ડપંપ નહીં ઉખાડે….\nસની દેઓલની છબી દેશભક્ત કલાકારની છે. પુલવામા હુમલા બાદ જ્યારે આખો દેશ આક્રોશમાં હતો ત્યારે સની દેઓલની હાલત કેવી હતી આવો જાણીએ આ કાલ્પનિક ઇન્ટરવ્યુમાં…\nઅય મેરે વતન કે લોગો…. જરા આંખ મેં ભર લો પાની….\nજો શહીદ હુએ હૈ ઉન કી…. જરા યાદ કરો કુરબાની…\nમિત્રો, ગત મહીને દુનિયા આખી વેલેન્ટાઈન ડે ઊજવવામાં વ્યસ્ત હતી ત્યારે કાશ્મીરના પુલવામા ક્ષેત્રમાં નરાધમોએ સ્યુસાઇડ બૉમ્બ હુમલા વડે આપણા CRPFના 44 જવાનોને મોતના મુખમાં ધકેલી દીધા… સમગ્ર દેશ જ્યારે ગહેરા શોકમાં ડૂબેલો છે અને ફ્રાય ડે ફ્રાયમ્સને એક વર્ષ પૂરું થઈ રહ્યું છે ત્યારે આજનો આ એપિસોડ હું મા ભોમની રક્ષા કાજે વીરગતિ પામેલા શહીદોને સમર્પિત કરું છું…\nમિત્રો, આપણું fryday ફ્રાયમ્સ એક વર્ષનું થઈ ગયું છે અને આજના આપણા એપિસોડના મહેમાન છે…. સની પાજી…. Give him a big round of aplause…\nપંકજ પંડ્યા : વેલકમ સની પાજી\nસની દેઓલ : આભાર… સત શ્રી અકાલ…\nપંકજ પંડ્યા : સત શ્રી અકાલ..\nસની દેઓલ : આ વખતે કેમ મને યાદ કરવો પડ્યો બેશક હું રાહ તો જોતો જ હતો….\nપંકજ પંડ્યા : ff કે ઘર દેર હૈ અંધેર નહીં હૈ…. જે રાહ જુએ એનો વારો આવે જ..\nસની દેઓલ : હાહાહાહા….. મને પણ ગમ્યું… હાલના માહોલમાં મારા memes બને છે પણ મને કોઈ પૂછતું નથી..\nપંકજ પંડ્યા : કોઈ વાંધો નહિ…. હવે તમે fryday ફ્રાયમ્સના મંચ પર આવી ગયા જ છો તો બધી જ આગ ઓકી નાખો….\nસની દેઓલ : ખરેખર…. થેન્ક યુ વેરી મચ યાર… CRPFના જવાનો પર હુમલો થયો છે ત્યારથી શું વાત કરું મારી અંદર જબરદસ્ત આગ ભભૂકી રહી છે \nપંકજ પંડ્યા : આ ક્ષણે શું ચાલી રહ્યું છે તમારા મનમાં \nસની દેઓલ : ખૂન ખૌલ ઊઠા હૈ… સોચતા હૂં…બોર્ડર કે ઉસ પાર જા કર સારી રેલ પટરિયાં ઉખાડ ફેંકુ… સારી ઇમારતે ગિરા દૂ…. સબ કુછ તહસ નહસ કાર દૂ….\nપંકજ પંડ્યા : ઔર હેન્ડ પમ્પ \nસની દેઓલ : અબે ઑય \nપંકજ પંડ્યા : સોરી… તમે એટલું જોરથી ગરજયા કે હજુ કાનમાં પડઘા પડે છે….. સોરી… રિયલી સોરી…..\nસની દેઓલ : અબે ઓય…. તુજે પતા નહીં હૈ કી પૂરે પાકિસ્તાન સે હેન્ડ પમ્પ તો મૈ બહોત પહેલે હી ઉખાડ ફેંક ચૂકા હૂં…\nપંકજ પંડ્યા : ઓહ… તમને શું લાગે છે પાકિસ્તાન સાથે ભારત સરકારે કેવો વહેવાર કરવો જોઈએ \nસની દેઓલ : ઉનકે સાથ ગંદી બાત કરની ચાહીએ …..\nપંકજ પંડ્યા : ગંદી બાત છી… છી….. છી.. મોદીજી તો જ્યાં સુધી પાકિસ્તાન સરકાર આતંકવાદીઓ વિરુદ્ધ કડક પગલાં ના લે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની દ્વિપક્ષીય મંત્રણા માટે રાજી નથી…. અને ગંદી બાત \nસની દેઓલ : ઓય લાગતા હૈ તેરી સોચ હી ગંદી હૈ….. મૈ તો કહે રહા હૂં કિ તૂ જૈસે pun દી બાત કરતા હૈ, RJ રોનક FUN દી બાત કરતા હૈ ઔર મોદીજી મન દી બાત કરતે હૈ…. ઠીક વૈસે હી પાકિસ્તાન સે અબ GUN દી બાત કરને કા વક્ત આ ગયા હૈ… મૈ બંદૂક કી બાત કરતા હૂં… અબ સમજે \nપંકજ પંડ્યા : સમજી ગયો…. તમે તો પંજાબી મોડમાં આવી ગયા…. આપણો કાર્યક્રમ ગુજરાતીમાં છે….\nસની દેઓલ : જબ ખૂન ખૌલ ઊઠતા હૈ ના.. તો પંજાબી આ હી જાતી હૈ…\nપંકજ પંડ્યા : હોતા હૈ… તમને જમવામાં શું ભાવે \nસની દેઓલ : આ કોઈ સમય છે આવા ફાલતુ પ્રશ્નો પૂછવાનો અત્યારે કાશ્મીરી પુલવામા પર સોય અટકી ગઈ છે અને તમને કાશ્મીરી પૂલાવમાં રસ છે \nપંકજ પંડ્યા : ઓહ સોરી…. અત્યારે પ્રજામાં જે દેશપ્રેમનો જુવાળ છે એ અંગે આપનું શું કહેવું છે \nસની દેઓલ : દેશપ્રેમ કાયમી ધોરણે હોવો જોઈએ… પણ ઘણી બધી બાબતોમાં આપણી પ્રજા ઉન્માદી છે… અત્યારે જે દેશપ્રેમ જાગી રહ્યો છે… કહોને કે ભભૂકી રહ્યો છે તે હંમેશાં માટે પ્રજ્વલ્લિત રહેવો જોઈએ…\nપંકજ પંડ્યા : તમને શું લાગે છે આ ઊભરો શમી જશે \nસની દેઓલ : ના શમે તો સારું… બાકી તો જે પ્રજા બેન્ક એકાઉન્ટમાં CR… એટલે કે ક્રેડિટ (જમા નાણાં) અને PF (પ્રોવિડન્ટ ફંડ) ગણ્યા કરવામાંથી નવરી ના પડતી હોય એ પ્રજાએ CRPFના જવાનોની શહીદી પર દેશભરમાં જે જુવાળ પેદા કર્યા છે…. શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા સરઘસો અને સભાઓનું આયોજન કર્યું છે તેમ જ શહીદોના પરિવારોને આર્થિક મદદ પહોંચાડવા માટે દાનનો ધોધ વહાવ્યો છે એ માટે મારા ભારત દેશની પ્રજાને કોટી કોટી સલામ……\nપંકજ પંડ્યા : વાહ… તમે કવિતા જેવું કરો ખરા \nસની દેઓલ : ઢાઈ કિલો કા હાથ કિસી પે પડ જાએ, તો આદમી ઊઠતા નહિ… ઊઠ જાતા હૈ…\nટુકડે ઐસે કરતા હૂં કિ ફિર જૂડ ન પાએ, ઇસ કદર ટૂટ જાતા હૈ…\nપંકજ પંડ્યા : વાહ… વાહ… વાહ.. વાહ…\nસની દેઓલ : અબ બહોત દેર હો ચૂકી હૈ.. મુજે યહાં બુલાને કે લઈએ આપ કા ધન્યવાદ… ચલો અબ મૈ જાતા હૂં..\nપંકજ પંડ્યા : તૂ સી જા રહે હો તૂ સી ના જાઓ..\nસની દેઓલ : અબ તો… પાકિસ્તાન તેરે ટૂકડે હોંગે….\nપંકજ પંડ્યા : જય માતા દી…. જય માતા દી….\nતમને ગમશે: Fryday ના હીરો ગોવિંદા પોતાને હિરો નંબર વન કેમ ગણાવે છે\nપાકિસ્તાનની નવી લક્ઝરી આઈટમ – ભારતના ટમેટાં\nબરખા દત્ત અને રવિશ કુમારને એક આમ આદમીનો ખુલ્લો પત્...\nપુલવામા – ભારતની કુટનીતિ શરુ; પાકિસ્તાનને એક...\nહાયપર નેશનાલિઝમ અને મોદીની રાષ્ટ્રભક્તિ બંને અલગ વ...\nપ્રચાર યુદ્ધ માં આપણો વિશ્વાસ એક શસ્ત્ર છે: એક અંગ...\neછાપું પર સર્ચ કરો…\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nપુસ્તક રીવ્યુ: અમીષ ત્રિપાઠીની ઈમમોર્ટલ ઇન્ડિયા\n“ટેકો લઇ લ્યો ભાઈ ટેકો” કેજરીવાલની હતાશા અને ઉતાવળ\nપાકિસ્તાનની નવી લક્ઝરી આઈટમ – ભારતના ટમેટાં\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nમૂકાકાકાએ નાનાભાઈનું દેવું ભર્યું શું એ ઇન્ટરનેશનલ સ્કેમ છે\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nRCom ના શેર્સ જો તમારી પાસે પડ્યા હોય તો તમારે શું કરવું જોઈએ\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\nપોતાના પુત્રના લગ્નની કંકોત્રીની કિંમત આખરે જાહેર કરતા મુકેશ અંબાણી\nઅમેરિકામાં જેની બોલબાલા છે એ White People Food તો આપણા ઘરમાં જ પડ્યું છે\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nનરેન્દ્ર મોદીની સૌથી મોટી જીત - એસ્સાર 54000 કરોડનું દેવું ભરવા સહમત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00017.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/over-50-women-physical-exploitation-by-4-member-gang-tamil-nadu-045371.html", "date_download": "2019-03-21T21:50:18Z", "digest": "sha1:KBQWNCIP3I3BS4SIDLGERKQ5ZE7ZWVJR", "length": 11963, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "તામિલનાડુ: 4 યુવકોએ 50 યુવતીઓનું યૌનશોષણ કર્યું | Over 50 women Physical exploitation by 4 member gang in Tamil Nadu - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n9 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n9 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nતામિલનાડુ: 4 યુવકોએ 50 યુવતીઓનું યૌનશોષણ કર્યું\nતામિલનાડુના કોયમ્બતૂરમાં એક હેરાન કરતો મામલો સામે આવ્યો છ��. અહીં ચાર યુવકોની એક ગેંગનો ખુલાસો થયો છે, જેમના પર આખા રાજ્યમાં 50 કરતા પણ વધારે મહિલાઓ પર યૌનશોષણ અને બ્લેકમેલીંગનો આરોપ છે. ગુંડા એક્ટ હેઠળ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ યુવકો મહિલાઓનું શારીરિક શોષણ કરીને તેમનો વીડિયો બનાવતા હતા. આપને જણાવી દઈએ કે આ મામલો ચર્ચામાં આવ્યા પછી સરકારે તેને સીબીસીઆરડી પાસે ટ્રાન્સફર કરી દીધો.\nઆ પણ વાંચો: બોયફ્રેન્ડ સામે 12 લોકોએ તેની ગર્લફ્રેંડનો ગેંગરેપ કર્યો\nસોનાની ચેન પણ લૂંટી\nઆ મામલો 24 ફેબ્રુઆરીએ સામે આવ્યો જયારે પોલાચી પોલીસે એક 19 વર્ષની યુવતીના યૌનશોષણ અને બ્લેકમેલિંગ આરોપમાં ધરપકડ કરી. પકડાઈ ગયેલા ચારે આરોપીઓની ઉમર 20 વર્ષની આસપાસ છે. યુવતીએ પોલાચી ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેને આરોપ લગાવ્યો હતો કે તેના મિત્રો તેને કારમાં લઇ ગયા અને તેનું યૌનશોષણ કર્યું. એટલું જ નહીં પરંતુ તેની સોનાની ચેન પણ લૂંટી લીધી.\n40 કરતા પણ વધારે મહિલાઓની યૌનશોષણ કલીપ\nઆરોપીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલા મોબાઈલ ફોનમાં કથિત રીતે 40 કરતા પણ વધારે મહિલાઓની યૌનશોષણ કલીપ મળી. આ ઘટનાએ હવે રાજનૈતિક રંગ પકડી લીધો છે કારણકે કારણ કે આરોપી પૈકીનો એક શાસક એએનએડીએમકેનો સભ્ય હતો. પોલાચી પૂર્વ પોલીસે તીરુનવુક્કરાસુ (26), એન સતીશ (29), એન સબરીરનજં (25) અને ટી વસંથકુમારની ધરપકડ કરી. પોલીસે જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે યુવાનોની આ ગેંગ આ પ્રકારની લગભગ 50 જેટલી ઘટનાઓને અંઝામ આપી ચુકી છે.\nસોશ્યિલ મીડિયામાં આવ્યા પછી\nએઆઈએડીએમકે મંત્રી સાથે સોશિયલ મીડિયા પર પ્રસારિત થયા પછી એઆઈએડીએમકે પક્ષના પ્રાથમિક સભ્યપદમાંથી આરોપીઓને કાઢી મૂક્યો હતો. વિરોધ પક્ષના ડીએમકેના અધ્યક્ષ એમ કે સ્ટાલિનએ ટ્વિટરને પૂછ્યું હતું કે શું એઆઈએડીએમકેના અપરાધીઓ સાથે શાસક પક્ષ સામેલ છે.\nતામિલનાડુમાં AIADMK અને PMK વચ્ચે ગઠબંધનનું એલાન, જાણો સીટોનું ગણિત\nશિવસેના બાદ AIADMK સાથે ગઠબંધન પર ભાજપની નજર, પીએમ મોદી સંભાળશે કમાન\nતમિલનાડુઃ જલ્લીકટ્ટુમાં 2 લોકોનાં મોત, 30 ઘાયલ\nગાઝા તોફાન કેરળ પહોંચ્યું, ભારે વરસાદથી ઘણું નુકશાન\nOpinion Polls 2019: સપા-બસપા-કોંગ્રેસ સાથે આવતા શું થશે લોકસભાના સમીકરણો\nદેવું ચૂકવવા માટે બાપે 2 હજારમાં બે દીકરાઓ વેચ્યા, 6 વર્ષ પછી..\nભાજપને ખતરનાક કહેનાર રજનીનો યુટર્ન, ‘એકની સામે બધા એકજૂટ તો તાકાતવાન કોણ\nચાલુ ટ્રેને છત ફાડીને લૂંટ્ય��� 5.78 કરોડ, ત્યારે જ લાગી ગઈ નોટબંધી\nતામિલનાડુ પેટાચૂંટણીમાં કમલ હાસનની પાર્ટી 20 સીટો પર ચૂંટણી લડશે\nતામિલનાડુના થરંગમબાડીમાં છે ઐતિહાસિક ખજાનાનો ભંડાર\n'આયુષ્માન ભારત' લોન્ચ કર્યા બાદ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ થયા પીએમ મોદી\n15 વર્ષના છોકરાની ચોરીના આરોપમાં મારી મારીને હત્યા\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nIPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00017.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=730", "date_download": "2019-03-21T22:16:34Z", "digest": "sha1:IMMK4SQHUSP3WUWKVJAZQ7HPKJZ7LXKB", "length": 20736, "nlines": 110, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: તમને છોડીને હું કેવી રીતે જાઉં ? – રમણલાલ સોની", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nતમને છોડીને હું કેવી રીતે જાઉં \nNovember 2nd, 2006 | પ્રકાર : સત્ય ઘટનાઓ | 18 પ્રતિભાવો »\n26મી જાન્યુઆરી – ભારતનો પ્રજાસત્તાક દિન. સ્વરાજ્ય પહેલાં એને પૂર્ણ સ્વરાજદિન કહેતા હતા. સને 1930માં એ દિવસે સમસ્ત ભારતવર્ષે મુકમ્મિલ આઝાદી એટલે સંપૂર્ણ સ્વતંત્રતાની પ્રતિજ્ઞા લીધેલી. ભારત સ્વતંત્ર થયું અને તેનું નવું બંધારણ ઘડાયું ત્યારે એ બંધારણને અમલમાં મૂકવાના દિવસ તરીકે આ દિવસ પસંદ થયો હતો. તેથી, તે પ્રજાસત્તાક દિન કહેવાય છે.\nસને 2001 – ત્રીજી સહસ્ત્રાબ્દીનું પ્રથમ વર્ષ. લોકો ખૂબ ઉત્સાહથી આ પર્વ માણતા હતા. સવારે ધ્વજ ફરકાવવાના અને ધ્વજવંદનના કાર્યક્રમો થતા હતા, ત્યાં અચાનક ગુજરાતની ધરતી ધ્રૂજવા માંડી. આંચકો એવો ભારે હતો કે અંજાર ગામની શાળાનાં બાળકો હાથમાં નાનકડો રાષ્ટ્રધ્વજ ફરકાવતાં ‘ભારત માતાની જે’ પોકારતાં સરઘાસાકારે ગામમાં ફરતાં હતાં ત્યાં ચારે બાજુનાં મકાનો તૂટી પડ્યાં ને સેંકડો બાળકો ને કેટલાયે શિક્ષકો મોતને ભેટ્યા. આ ભૂકંપમાં અડધો લાખ જેટલાં માણસો મરી ગયાં ને એથી વધારે ઘાયલ થયાં, હજારોની સંખ્યામાં ઘર તૂટી પડ્યાં, કરોડોની મિલકત સાફ થઈ ગઈ. કચ્છમાં પાર વગરનું નુકશાન થયું. અમદાવાદમાં પણ અસંખ્ય મકાનો તૂટી પડ્યાં અને હજારથી વધારે માણસો દટાઈ મર્યાં.\nહું તે વખતે અમદાવાદના મારા ફલેટમાં હતો. ચાર માળના બિલ્ડિંગમાં મારો ફલેટ ત્રીજે માળે હતો. નાહીધોઈ પરવારીને હું સોફામાં પલાંઠી વાળીને બેઠો હતો ને છાપું વાંચતો હતો. આંખોની ભારે તકલીફ, એટલે લખાણ પર આંગળી રાખીને એક એક શબ્દ વાંચવો પડે. ત્યાં અચાનક સોફાને આંચકો આવ્યો ને તે ખસ્યો. હું સમજ્યો કે બાબલો (શ્રીરામનો પુત્ર એટલે કે મારો પૌત્ર ગૌરવ) અટકચાળું કરે છે, તેથી કંઈ બોલ્યો નહીં. ત્યાં ફરી મોટો આંચકો આવ્યો. મેં કહ્યું : ‘બબલુ, મને વાંચવા દે ’ વળી ત્રીજો ને વધારે જોરદાર આંચકો આવ્યો. મેં મોટેથી કહ્યું : ‘બબલુ, કેમ આજે આમ સોફા હલાવે છે ’ વળી ત્રીજો ને વધારે જોરદાર આંચકો આવ્યો. મેં મોટેથી કહ્યું : ‘બબલુ, કેમ આજે આમ સોફા હલાવે છે \nહજુ હું છાપું જ વાંચતો હતો, ત્યાં રેણુકા (પુત્ર શ્રીરામની પત્ની) સોફા પર મારી જમણી બાજુએ આવીને બેઠી ને મારો હાથ એના હાથમાં લઈ ગુપચુપ બેસી રહી. મને તેની આ વર્તણૂક નવાઈની લાગી. એટલામાં ફરી ચોથો આંચકો આવ્યો ને સોફો ખસ્યો. મેં રેણુકાને કહ્યું : ‘બાબલો આજે કેમ આમ તોફાને ચડ્યો છે, સોફાને ધક્કા માર્યા કરે છે \nહવે એ બોલી; કહે : ‘બાબલો નથી.’\nતરત મને ભાન થયું, મેં કહ્યું : ‘તો શું ધરતીકંપ છે \n‘તો છોકરા ક્યાં છે \n‘બધાં નીચે ઊતરી ગયાં.’\n‘તો તું કેમ ન ગઈ બધાંએ તરત ચાલી જવું જોઈએને બધાંએ તરત ચાલી જવું જોઈએને \n‘તમને મૂકીને હું કેવી રીતે જાઉં \n‘જતાં જતાં મને બૂમ પાડીને કહેવું હતું ને ’ હું તરત ઊભો થઈ ગયો. પગ ફરસ પર પડ્યા ત્યારે હવે મને ધરતી ધ્રૂજતી અનુભવાઈ. રેણુકા મારો હાથ પકડી મને લઈ ચાલી. લિફટ બંધ, ફોન બંધ, વીજળી બંધ – ત્રણ દાદરા ઊતરવાના; મને દેખાય નહીં, તેથી મને સાચવવાનો અને છતાં ઝડપથી ઉતરવાનું. ત્રણ દાદરા ઊતર્યા પછી વલી લાંબી પડાળી પાર કરવાની. બધું વટાવીને અમે બહાર રસ્તા પર જઈ ઊભાં, ત્યારે કંપ બંધ થઈ ગયો હતો. કટોકટીનો કાળ અમે ફલેટમાં જ વિતાવ્યો હતો. મકાન હાલ્યું, પણ પડ્યું નહીં, અમે બચી ગયાં.\nધરતીકંપની ભયાનકતાનો મને ખ્યાલ હતો. કવેટા અને બિહારના ધરતીકંપોની ભીષણ હોનારતના વૃત્તાંતો મેં વાંચેલા; સને 1956ના અંજાર (કચ્છ) ના ભૂકંપની અસર મેં જાતે ત્યાં જઈને જોયેલી પણ ખરી. છેલ્લાં થોડાં વર્ષોમાં લાતૂર અને ચમેલીના ભૂકંપોના હૃદયદ્રાવક અહેવ���લોથી હું માહિતગાર પણ હતો. પરંતુ રેણુકાના મોઢે ધરતીકંપનું જાણ્યું ત્યારે પણ હું તદ્દન સ્વસ્થ હતો – હૃદયનો એક ધબકાર પણ વધ્યો કે ઘટ્યો નહોતો; શાંતિથી દાદરા ઊતરી હું બહાર આવ્યો ને મકાનનું શું થાય છે તે જોતો ઊભો.\nતે દિવસે સવારે નવદશ વાગ્યે મારા નાના ભાઈ ચીમનલાલના દીકરા જસવંતની દીકરી નીપાનાં લગ્ન હતાં અને સવારે છ વાગ્યે સૂરતથી જાન આવી હતી. અમારાં બધાં જ સગાં બહારગામથી આ પ્રસંગે આવેલાં હતાં – લગ્નસ્થળનું મકાન પણ ધ્રૂજી ઊઠ્યું હતું. જસવંતનો ફલેટ અને મારો નાનો દીકરો જયરામ જ્યાં રહેતો હતો તે ફલેટ પણ હીંચકાની પેઠે હાલી ગયો હતો – મકાનોને નુકશાન થયું, પણ કોઈની જાનહાનિ ન થઈ એટલું સદભાગ્ય. આગમાં કે પૂરમાં કોઈ કીમતી જણસને કે માણસને બચાવવા માટે થોડી ક્ષણ રોકવામાં યે જોખમ તો ખરું, પરંતુ ધરતીકંપ વખતે તો અડધી પળ રોકવામાંયે અતિ અતિ જોખમ; તે વખતે કશું કે કોઈને બચાવવા જતાં બચાવવા જનારું પોતે ય એમાં હોમાઈ જાય એવો પૂરેપૂરો ભય. એવું જોખમ લેવાય જ નહીં. હું આ વાત સ્વીકારું છું અને માનું છું કે રેણુકાએ મને છોડી તરત જ ચાલી જવું જોઈતું હતું. પણ એ કેમ ન જઈ શકી \nસામાન્ય રીતે ધરતીકંપની થોડી સેકંડોમાં જ મકાનો જમીનદોસ્ત થઈ જાય છે. અમે કંઈ નહીં તો બે મિનિટ એનું કંપન અનુભવ્યું હશે. તે પછી 94 વર્ષના આંખે નહીં ભાળતા વૃદ્ધને ત્રીસ પગથિયાં ઊતરતાં અને તે ઊતર્યા પછી પણ ત્રીસ ફૂટની પડાળી કાપતાં કેટલો વખત લાગ્યો હશે તેની કલ્પના કરો અને એ બધો વખત રેણુકા મને કાળજીથી દોરીને લઈ જઈ રહી હતી ‘તમને છોડીને હું કેવી રીતે જાઉં ‘તમને છોડીને હું કેવી રીતે જાઉં’ એ તેના શબ્દો મારા ચિત્તમાં જડાઈ ગયા છે. આમ તો એ પારકી દીકરી ને ’ એ તેના શબ્દો મારા ચિત્તમાં જડાઈ ગયા છે. આમ તો એ પારકી દીકરી ને પણ પારકી દીકરી પરણીને પારકાંને કેવી રીતે પોતાનાં કરી લે છે અને આત્મીય કરી માને છે તેનું ચરમ દષ્ટાંત આજે મેં જોયું. આ એવો આત્મભોગ છે, જેની આગળ માણસના લાખ દોષ માફ થઈ જાય. ભારતીય સંસ્કૃતિની આ પાયાની ચીજનું ઉજ્જવળ દર્શન મને ધરતીકંપની આપત્તિએ કરાવ્યું.\nધરતીકંપ આવ્યો અને ગયો. સમજ જતાં છ-બાર મહિને કે વર્ષે બે વર્ષે ભુલાઈ પણ જશે. ભંગાર થયેલાં ગામ ફરી બેઠાં થશે. ઘરબાર વિનાનાં થઈ ગયેલાં પુનર્નિવાસ પામશે, જેમણે નિકટનાં સ્વજનો ગુમાવ્યાં તેમની વેદનાયે ધીરે ધીરે શમતી જશે અને પછી પ્રગટતી જશે આ ધરતીકંપે માનવતાને ઢંઢોળી કેવી જાગૃત કરી પ્રવૃત્ત કરી તેની, માનવીને માત્ર મૂઠી ઊંચેરો નહીં, પણ આભ ઊંચેરો સાબિત કરે તેવી, પથ્થરમાં પ્રાણ પૂરે તેવી કથાઓ. એ કથાઓ માનવીય સંસ્કૃતિનો, એકવીસમી સદીના પહેલા પરોઢના માનવીની સંસ્કૃતિનો એક ભાગ બની રહેશે.\nએ સંસ્કૃતિમાં કેવળ એક પુત્રવધૂ વૃદ્ધ સસરાને નહીં કહેતી હોય કે ‘તમને છોડીને હું કેવી રીતે જાઉં ’ પણ સમાજના સર્વોચ્ચ શિખરે બિરાજતો માનવી તળિયાના તુચ્છમાં તુચ્છ જીવને કહેતો હશે કે ‘તને છોડીને હું કેવી રીતે જાઉં ’ પણ સમાજના સર્વોચ્ચ શિખરે બિરાજતો માનવી તળિયાના તુચ્છમાં તુચ્છ જીવને કહેતો હશે કે ‘તને છોડીને હું કેવી રીતે જાઉં \n« Previous ડેલહાઉસી અને ખજિયાર – વિનોદિની નીલકંઠ\nગુલમહોર – ડૉ. ચંદ્રકાન્ત મહેતા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસંબંધોનાં સમીકરણ – ડૉ. આઈ. કે. વીજળીવાળા\n1976નું એ વરસ. જૂન મહિનાની બારમી તારીખ. સૌરાષ્ટ્ર પર કાયમ દુષ્કાળ ઝીંક્યે રાખતા ભગવાનને જાણે કે અચાનક જ સૌરાષ્ટ્ર ઉપર દયા આવી ગઈ હોય તેમ વાવાઝોડા સાથે અનરાધાર વરસાદની હેલી પણ મોકલી આપેલી. આખા વરસનો પૂરો દસ ઈંચ વરસાદ પણ માંડ ભાળતી જમીન માથે ફક્ત આઠ જ કલાકમાં દસ ઈંચ વરસાદ ધાબડી દીધેલો. માત્ર બે જ દિવસમાં અઢારેક ઈંચ વરસાદ ... [વાંચો...]\nવીજળીનો દીવો – ડૉ. આઈ. કે. વીજળીવાળા\n[ તંત્રીનોંધ : ડૉ. આઈ. કે. વીજળીવાળાના જીવનની ઘટનાઓ જેટલી હૃદયસ્પર્શી છે એટલા જ તેમના વિચારો પણ હૃદયસ્પર્શી છે. હમણાં ફોન પર તેમણે વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે : ‘આ માર્ચ મહિનામાં મારે બારમા ધોરણની પરીક્ષા છે ’ ‘તમારે ’ મેં પૂછ્યું. ‘જી હાં. મારે 50 વર્ષની ઉંમર પછી આર્યુર્વેદનું ભણવાનું શરૂ કરવું છે અને એ ભણવા માટે ... [વાંચો...]\n18 પ્રતિભાવો : તમને છોડીને હું કેવી રીતે જાઉં \nગરવા ગુજરાતના ગૌરવંતા સંસ્કાર અને સંસ્કૃતિ ની ઝાંખી કરાવતો સરસ લેખ.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00018.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.anand-ashram.com/about/photographs/thailand-ramkatha-by-moraibapu-21-05-2011-to-29-05-2011-photographs/", "date_download": "2019-03-21T22:00:03Z", "digest": "sha1:RJSDZTGLXB34SXMJCNLBLY5HHV5PFM56", "length": 4698, "nlines": 76, "source_domain": "www.anand-ashram.com", "title": "Thailand Ramkatha By Moraibapu 21-05-2011 to 29-05-2011 (Photographs By Dr. Niranjan Rajyaguru) | આનંદ આશ્રમ", "raw_content": "\nફૂલછાબ કલા-સાહિત્ય એવોર્ડ – ફોટોગ્રાફ્સ ૦૨-ઓક્ટોબર-૨૦૧૧\nદરિયા સ્થાન મંદિર રાપર કચ્છ ખાતે વાગડનાં ભજનીકો દ્વારા પ્રાચીન સંતવાણી તારીખ – ૨૮-૧૦-૨૦૧૩\nAudio – ધ્વનિમુદ્રિત કરેલાં પરંપરિત ભજનો\nAudio – ધ્વનિમુદ્રિત સંદેશ – મકરન્દ દવે\nAudio – Gujrati Duha Chhand – સાહિત્યમાં નાદ વૈભવ / ગુજરાતી દુહા છંદ – ડૉ.નિરંજન રાજ્યગુરુ\nVideo – પરંપરિત સંતવાણી તથા ભક્તિ સંગીતની વિડીયો ક્લિપ્સ\nસત નિર્વાણ ફાઉન્ડેશન, સત સાહિત્ય શંશોધન કેન્દ્ર, ઘોઘાવદર\nથાઈલેંડ નું સંભારણું જોઈ રાજી થયા ,બાપુ એટ્લે બાપુ એટ્લે બાપુ ધન્ય હો ………સૂર્યશંકર ગોર -રાપર -કચ્છ\nડૉ. નિરંજન રાજ્યગુરુના કંઠે સંતવાણી\nબેદલ મુખસે મીઠાં બોલે… – રતનદાસ\nમેરૂ રે ડગે જેનાં… - ગંગાસતી\nદોરંગા ભેગા નવ બેસીએ – દાસી જીવણ\nબેની મું ને ભીતર સતગુરુ મળિયા રે… - લખીરામ\nડૉ.નિરંજન રાજ્યગુરુના કંઠે વધુ ભજન સાંભળવા અહીં ક્લિક કરો\nપ્રકાશિત પુસ્તકો – Published Books\nડૉ. નિરંજન રાજ્યગુરૂ દ્વારા પ્રકાશિત પુસ્તકો વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00018.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "http://www.facestorys.com/profile/ShahkarnaviSuketubhai", "date_download": "2019-03-21T22:19:34Z", "digest": "sha1:W7HOR7SXFIFCYHUIN3P35WGDD6STUA3I", "length": 9534, "nlines": 195, "source_domain": "www.facestorys.com", "title": "Shah Karnavi's Page - Facestorys.com", "raw_content": "\nશેર- શાયરીની દુનિયામાં ત્રિવેણી એ ગુલઝાર સાહેબની અદભુત ભેટ છે. બે લીટીમાં એક ખુબસુરત વાત મુકાય અને ત્રીજી લીટીમાં એ ખુબસુરત વાત અલગ જ અંદાજમાં કહેવાય એટલે ત્રિવેણી ત્રિવેણી એટલે શું એ ગુલઝાર સહેબના શબ્દોમાં સાંભળીએ ,\" શરૂ શરૂમાં જ્યારે આ ફોર્મ બનાવ્યુ હતું, ત્યારે ખબર નહોતી કે આ સંગમ ક્યાં સુધી પહોંચશે. ત્રિવેણી નામ એટલે આપ્યુ હતું કે પહેલી બે લીટીઓ ગંગા-જમનાની જેમ ભળી એક ખ્યાલ રજુ કરે. પણ આ બે ધારાઓની નીચે એક ત્રીજી ધારા પણ વહે છે - સરસ્વતી, જે છુપાયેલી છે. ત્રિવેણીનુ કામ…\nવિશ્વ પુસ્તક દિનની ઉજવણી\n આ પર અમારે નિબંધ આવતો હતો. પણ અંગ્રેજીમાં આવતો હોવાથી બહુ સારી રીતે એમાં વર્ણન ના થઈ શકતું. પણ ખરેખર પુસ્તકો વિશે તો લખીએ એટલું ઓછું લાગે. દોસ્તો ઘણાં હોય છે મુવી- પાર્ટનર, તોફાન- પાર્ટનર, કોઈ examમાં કોપી કરાવે, કોઈ ઉધારની કટિંગ પીવડાવે પણ એક એવો દોસ્ત હોય કે જે બધામાં સાથે હોય.. પણ એક એવો દોસ્ત હોય કે જે બધામાં સાથે હોય.. એમ પુસ્તકોમાં પણ હોય છે. કોઈ પહેલા પ્રેમની યાદ દેવડાવે તો કોઈક આપણા સંઘર્ષની, કોઈ અલગ દુનિયાની સફર કરાવે તો કોઈ મનની વાતો જણાવે. પણ એક એવી બુક હોય છે જે…\nઆજે મેં મારા ઘરનો નંબર ભૂંસી નાખ્યો છે.\nઅને ગલીને નાકે લગાડેલું પાટિયું દૂર કર્યું છે\nઅને સદક પરનાં દિશાસૂચનો ભૂંસી નાખાં છે.\nપણ જો તમારે મને મળવું જ હોય\nતો દરરેક દેશના દરેક શહેરની દરેક ગલીનું દરેક બારણું ખખડાવો\nઆ એક શાપ છે, એક વરદાન છે\nઅને જ્યાં એક સ્વતંત્ર આત્માની ઝલક દેખાય\n- સમજી જજો, એ મારું ઘર છે.\nરેવેન્યુ સ્ટેમ્પની અમ્રુતા પ્રીતમ દ્વારા લખાયેલી બધી કવિતા તો સમજમાં આવી અઘરી છે પણ આ…\n\" કયાં હતા શેક્સપિયર,\nજયારે હું વરંડામાં ઊભી હતી એ બારી નહોતી, વરંડો હતો. તેમાં શો ફેર \nતે ઘર એક સામાન્ય ભાડાનું ઘર હતુ, ધનવાનનાં ઘરનો વિશાળ વરંડો નહોતો,\nઅને તે નીચે હતો, રસ્તા પર, બગીચામાં નહોતો\nત્યાં કોઈ ભીંત નહોતી પણ એક \"માધવીલતા\"( વેલ) તો હતી\nભલેને બગીચો ન હોય, પાસે જ રસ્તો હતો.\nકલકત્તાનાં એ ગંદા રસ્તા પર ફૂલ ખીલ્યાં નહોતાં,\nતે છો ને ન ખીલ્યાં હોય - એટલા માટે એ તુચ્છ ઘટના થઈ ગઈ \nમેં તો આશા રાખી હતી કે જે ક્ષણે તે વિદાય લેતો હતો…\nચુમી ને મારો ગાલ, જ્યારે લગાવ્યો તે ગુલાલ,\nઆવી જ ધુળેટી રમું, માં તારી સાથે હર સાલ.\nરંગની પિચકારી, પાણીનાં ફુગ્ગાથી થશે ધમાલ,\nપિતા એ કરી છે વ્યવસ્થા બધી એકદમ કમાલ.\nબહેન-બનેવી રંગો લાવ્યા, સાથે લાવ્યા સવાલ,\nલગ્ન પછીની પ્રથમ હોળી છે, શું છે ઘરનાં હાલ.\nમળે પરિવાર ઉજવે તહેવાર,થાય ખુશીઓથી માલામાલ,\nતો ઉજવીએ બધા તહેવાર, સંગ પરિવાર- કેવો છે ખ્યાલ\n- હર્ષિત શુક્લ અનંત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00018.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://hirenkavad.com/2013/03/25/%E0%AA%AC%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5-%E0%AA%A1%E0%AB%87-%E0%AA%97%E0%AB%80%E0%AA%AB%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%B2%E0%AA%95/", "date_download": "2019-03-21T22:10:24Z", "digest": "sha1:52VL4D7YQELQ4KUIKYA6APC7AL3BC42Q", "length": 12069, "nlines": 105, "source_domain": "hirenkavad.com", "title": "બર્થ-ડે ગીફ્ટ : જાતની જલક. - Hiren Kavad", "raw_content": "\nબર્થ-ડે ગીફ્ટ : જાતની જલક.\nબસ મારે યાદ રાખવું છે કે અત્યારે મારામાં હું જ છું. અરિસાની સામે હું જોવ તો મને હું જ દેખાવ. અને રોડ પર ચાલતો હોવ તો હું મને જ યાદ કરુ. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ આ દુનિયામાં એક જ પ્રોબ્લેમ છે અને એ પ્રોબ્લેમ પોતાને ભુલવાની. જ્યારે માણસ પોતાની જાતને ભુલી જાય છે, ત્યારે એને બધી જ પ્રોબ્લેમ્સ થતી હોય છે. વિ હેવ ટુ ઇમેજીન વી આર ગોડ. ધેર ઇઝ નો ગોડ, ઓર એવરી હ્યુમન ઇઝ ગોડ. જાતને ભુલી જવી એટલે એક્ઝામનુ વાંચતી વખતે યાદ ના રહેવુ, જાત ને ભુલવી એટલે પોતાનુ મન ગમતુ કામ કરીને બીજા કામોમાં અટવાવુ, જાત ને ભુલવી એટલે રડવુ નહીં. પણ જાતને ભુલવી એટલે એવું હસવુ કે જે બીજા માણસો જોવે એટલે આપણો ચહેરો એને અજીબ લાગે અને એ આપણા હાસ્ય પર ભદ્દુ હસે, જાતને ભુલવી એટલે કોઈ આપણાથી સારુ કામ કરતુ હોય ત્યારે જલન થવી.\nજાતને ભુલવી એટલે ભીડમાં જવુ, એકાંત એ તો જાતને શોધવાનો મેળો હોય છે, એકાંત ત્યારે જ તમને અકળાવે જ્યારે તમે પોતાને ભુલ્યા હોવ, બાકી એકાંત ઇશ્વરને પામવાનું અને પોતાના માટે ઇશ્વર બનવાનું પરફેક્ટ સ્થળ છે. એકાંત તો આંખો ભરી ભરીને પીવું જોઈએ કારણ કે એકાંત ક્યારેય એકલુ મહેસુસ થવા દેતુ નથી. પણ એકાંતને આપણે ત્યાં અંધારાની ઉપમા આપવામાં આવી છે, એકાંત શબ્દ આવે એટલે બધાની સામે એક અંધારી ઓરડી જ આવે, ખરેખર તો એકાંત એટલે અંજવાળુ જ્યા બધા જવાબ મળતા હોય છે, પણ એકાંતમાં એકલા પડી રહેવું પણ મુશ્કેલ હોય છે. એકાંતમાં જો જાત ભુલી ગયેલા હોઇએ તો ઘણા બધા હુમલા થતા હોય છે, પહેલો હુમલો તો કામદેવ નો હોય, તો ક્યારેક કોઈની યાદોનાં માથાના દુખાવો, ક્યારેક ગાંડપણ પણ લાવી શકે એવા અણધાર્યા અટેક્સ આવતા હોય છે. પણ એ ત્યારેજ બની શકે કે જ્યારે તમે કંઇક ભુલ્યા હોવ, કે આપણે કોણ છીએ\nઅહીં નામની વાત છે જ નહિ, અહીં પોતાની અંદરની તાકાત જે આપણી આત્મા સાથે જોડાયેલી છે એની વાત છે. કારણ કે અહીં એવા ઘણા લંગરીયા હોય છે એ એમ કહીને હાલતા થતા હોય છે કે મારુ નામ તો હું ભુલ્યો નથી, હું તો ફલાણો ઢીંકડો છું. આપણી જાત આપણાથી ઘણી જ નજીક હોય છે, એ ક્યારેક થોડીક થોડીક ક્ષણો માટે આપણને ટ્રેઇલર બતાવીને ચાલી જતી હોય છે. પણ પૂરેપુર મુવી રીલીઝ એજ થવા દેતી નથી. પણ હા આ મોમેન્ટસ કોઇ મુશ્કેલ પરિસ્થિતિમાં જ આવતી હોય છે, જ્યારે આંસુઓ સથવારો આપવા આવે ત્યારે જ કદાચ જાત પણ સથવારો આપવા આવતી હોય છે. પણ આપણે હા આપણે જ ક્ષણભંગુર, જે એક રીતે સારી વાત અને એક રીતે બવ દુખદ વાત છે. દુખની વાત લખવી તો મને પણ ઓછી ગમે છે. પણ કદાચ આંસુ તો ઘણાનેં ગમતા જ હોય છે. કારણ કે એ સુખ અને દુખ બન્ને વખતે કામ લાગે છે. પણ અંદર જે ફીલીન્ગ્સ હોય એને તમે ક્યાં ઉકરડે નાખવા જશો. એ તો દુખમા ભયંકર જ લાગશે. અને એ થશે ત્યારે રીવર્સીબલ વાક્ય જ કહી શકાય, કાંતો આપણે જાત ભુલ્યા છે એટલે આવુ થાય છે. અને આવુ થાય છે એટલે આપણે એ ��ાનવું કે આપણે જાતને ભુલ્યા છીએ.\nઅંતે ફરી ફરી ને તો આ જાત પાસે જ આવવાનુ હોય છે. આપણે અહીં શામાટે છીએ તો એમ કહી શકાય કે આપણે બધાને એક જ વસ્તુ જીંદગીમાં જોઇએ, એ છે હેપ્પીનેસ પણ એ કેવી રીતે આવશે. એ બીજામાં ડુબી જઇને તો નહિ જ આવે, કોઈને યાદ કરીને આવી શકે. આ ક્ષણભંગુર હેપ્પીનેસ જીવી લેવી જોઇએ. બટ વ્હાય આર વી હીઅર ઇફ વી આર હીઅર ટુ એન્જોય એવરીથીંગ, ધેન વી હેવ ટુ ડુ ધેટ થીંગ્સ ધેટ ગીવ અસ ગોર્જીયસ મોમેન્ટસ. ત્યારેજ ખુશીયોનાં વાદળ ઉપર ચડીને વરસશે. હા આપણે દુવા કરવી હોય તો એક જ વસ્તુની કરવી જોઇએ કે મને એવા મોકા મળે કે હું મારુ મનગમતુ કામ કરી શકુ, અને સાથે એવી સતબુધ્ધી પણ મળે કે હું એ મોકા ને જડપી શકુ. કારણ કે મોકા ક્યારેક મળતા હોવા છતા એ દેખાતા નથી.\nબટ વ્હાય આર વી હીઅર આપણે અહીં કેમ અને શામાટે આપણે અહીં કેમ અને શામાટે ઇશ્વરને શોધવા માટે અને એને પામવા માટે નહિ, એ ડેસ્ટીનેશન નથી. એ રસ્તામાં આવતુ પાણીનું પરબ છે, જ્યા આપણે પાણી પીને, ટાઢા છાંયડે બેસીને થાકોડો ઉતારવાનો છે, ડેસ્ટીનેશન આપણી પોતાની જાત જ છે, જે આપણી સાથે જ છે, છતા આપણે એને ભુલ્યા છીએ.\nakash hirapara on સ્ત્રીને જોઇએ નાનકડો પ્રેમ.\nનિરવ on સંગિતના શોખીનો માટે\nHiren Kavad on સંગિતના શોખીનો માટે\nHiren Kavad on સંગિતના શોખીનો માટે\nનિરવ on સંગિતના શોખીનો માટે\nઉપર – નેપાળમાં રખડપટ્ટી -૧\nભાવનગર, ભ્રષ્ટાચાર અને હું\nખૂબ જ અગત્યની વાત – સુંદર રીતે કરી શક્યા છો – અભિનંદન . એકલતા, ખુશીઓની શોધ , તક ઝડપી લેવી અને આપડે અહી શા માટે આવ્યા છીએ અને મને શું ખુશી આપે છે વિગેરે વિષે જે કઈ કહ્યું એ દરેક વિચારને હું હંમેશાથી ફોલો કરતો આવ્યો છું અને એટલે જ વર્ષે એકવાર એક અઠવાડિયા માટે હું હરી ઓમ આશ્રમના મૌન રૂમમાં એકલો રહું છું આ વાંચ્યા પછી એટલું ચોક્કસ કહીશ – સહી જા રહે હો ભીડુ , મંઝીલ મિલે યા ના મિલે , તું બસ એસે હી સફર કા આનંદ લેતા જા …. 🙂\nથેંક્સ…. પહેલા તો એક વાત કે “સુંદર રીતે કહી શક્યા છો”, એમ નહિ, તે કીધી છે એમ જ કહો… અને વાત રહિ મંઝિલ ની તો ક્યારેક બે પંક્તિ લખેલી છે એ જ લખુ કે,\n” મંઝિલ ની મને ખબર નથી,\nરસ્તો તો મારો ખુબ મસ્તો છે”\nઉપર – નેપાળમાં રખડપટ્ટી -૧\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00018.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2010/12/09/anokha-kavi/", "date_download": "2019-03-21T22:17:16Z", "digest": "sha1:CRR2ORIVVJSAN7JZXRFKYTTWIBSVZMGO", "length": 23040, "nlines": 118, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: અનોખા કવિ ! – સંત ‘પુનિત’", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nDecember 9th, 2010 | પ્રકાર : સત્ય ઘટના | સાહિત્યકાર : સંત પુનિત | 5 પ્રતિભાવો »\n[‘જનકલ્યાણ’ સામાયિક (નવે-ડિસે.2010)માંથી સાભાર.]\nચૈત્ર મહિનાનો ધોમધખતો તાપ અકળાવી રહ્યો હતો. ભાવનગર દરિયાકાંઠે હોવા છતાં આ તાપ જીરવવો અસહ્ય થઈ પડ્યો હતો. એક સ્થૂળકાય સદગૃહસ્થની અકળામણનો પાર રહ્યો નહિ. શરીર પર માત્ર ધોતિયું ધારણ કરી, ખુલ્લે શરીરે એ બેઠા હતા; છતાં આખે શરીરે પરસેવે રેબઝેબ થઈ ગયા હતા.\nસને 1915ની આ વાત છે. સખત ગરમીથી એ સદગૃહસ્થ આકળવિકળ થઈ રહ્યા હતા ત્યારે જ મહારાજાનો ખિદમતગાર દાદરો ચડી ઉપર આવ્યો. એ સદગૃહસ્થ ઉપરને માળે આરામ ફરમાવી રહ્યા હતા. ખિદમતગારે આવીને ખબર આપ્યા :\n‘મહારાજા સાહેબ નીચે બગીમાં આપની રાહ જોઈ રહ્યા છે. એમની સાથે મહારાણી સાહેબા પણ બેઠાં છે. આપને મળવા માટે નીચે બોલાવી રહ્યાં છે.’\nસદગૃહસ્થે તરત જ પત્નીને બૂમ પાડી બોલાવી : ‘અરે, સાંભળો છો મારું પહેરણ અને ટોપી આપો તો. નીચે મહારાજા સાહેબા અને મહારાણી સાહેબ પધાર્યાં છે.’ અંદરના ઓરડામાંથી પત્ની બહાર આવ્યાં. એ સદગૃહસ્થનું પહેરણ કબાટમાં શોધવા લાગ્યાં. પહેરણ શોધતાં થોડી વાર થઈ. પણ મળી ગયું એટલે પત્નીને હૈયે હાશ થઈ. પરંતુ સદગૃહસ્થ જરા ધૂની સ્વભાવના હતા. કોઈ વિચારમાં ડૂબેલા હતા. વિચારમાં ને વિચારમાં પહેરણ ઊંધું પહેરાઈ ગયું.\nપત્નીએ ધ્યાન દોરતાં કહ્યું : ‘અરે, પહેરણ તો ઊંધું પહેરી બેઠા ઝટ કરો. નીચે મહારાજા સાહેબ ખોટી થાય છે.’ ખૂબ જ શાંતિથી સ્વસ્થતાપૂર્વક સદગૃહસ્થ બોલ્યા : ‘પણ મહારાજા સાહેબ પાસે કંઈ ખુલ્લે શરીરે ઓછું જવાય છે ઝટ કરો. નીચે મહારાજા સાહેબ ખોટી થાય છે.’ ખૂબ જ શાંતિથી સ્વસ્થતાપૂર્વક સદગૃહસ્થ બોલ્યા : ‘પણ મહારાજા સાહેબ પાસે કંઈ ખુલ્લે શરીરે ઓછું જવાય છે અંગે પહેરણ અને માથે ટોપી તો હોવાં જ જોઈએ ને. આમ ધોતિયાભેર જાઉં તો કેવું ખરાબ કહેવાય અંગે પહેરણ અને માથે ટોપી તો હોવાં જ જોઈએ ને. આમ ધોતિયાભેર જાઉં તો કેવું ખરાબ કહેવાય ’ એ જમાનામાં રાજા-મહારાજા સમક્ષ ખુલ્લે માથે જઈ શકાતું નહોતું. મહારાજાનાં માન-મર્યાદા દરેક પ્રજાજન સ્વેચ્છાએ આદરપૂર્વ��� સાચવતા. ઊંધું પહેરાયેલું પહેરણ એ સદગૃહસ્થે તરત જ કાઢી નાખ્યું. પહેરણ સીધું કરીને ફરીથી પહેર્યું. માથે ટોપી મૂકી નીચે ઊતર્યા.\nપણ…. મહારાજાની બગી તો ત્યાંથી ચાલી ગઈ હતી.\nજાણે કંઈ જ બન્યું ન હોય એમ, સ્થિતપ્રજ્ઞની માફક, એ સદગૃહસ્થ તો દાદર ચડી ફરી પાછા મેડીએ ચડી ગયા. તરત જ પાછા ફરેલા જોઈ પત્ની બોલ્યાં : ‘કાં, મેળાપ થઈ શક્યો નહિને ’ પત્નીને કંઈ પણ જવાબ આપ્યા વિના પેલા સદગૃહસ્થ તો પહેરણ અને ટોપી ખીંટીએ ટિંગાડી દઈ, અધૂરું મૂકેલું પુસ્તક આગળ વાંચવા લાગ્યા. એમની પાસે આવીને પત્ની વિનયપૂર્વક બોલ્યાં :\n‘અરે, હું પૂછું એનો જવાબ કેમ નથી આપતા મહારાજા મળ્યા વિના જ જો જતા રહ્યા હશે તો એમનો ખોફ આપણા પર ઊતર્યા વિના રહેશે નહિ. અત્યારે જ એમને મહેલે જઈ, એમની ક્ષમા માગી આવો. રાજા-મહારાજાઓને તો વાંકું પડતાં જરાય વાર લાગે નહિ.’ હાથમાંનું પુસ્તક એક બાજુ મૂકી, પત્નીની સામે જોઈ એ સદગૃહસ્થ બોલ્યા :\n‘વાંકું પડે તો બે રોટલી વધારે ખાય. મારે શા માટે માફી માગવા જવું જોઈએ મેં કંઈ એમનો અપરાધ કર્યો નથી. તમે ઊઠીને આવી નાલેશીભરી સલાહ કેમ આપો છો મેં કંઈ એમનો અપરાધ કર્યો નથી. તમે ઊઠીને આવી નાલેશીભરી સલાહ કેમ આપો છો \n‘પણ આપણે આંગણે મહારાજા સાહેબ મહારાણીને લઈને આવે અને તમે એમને મળવા માટે, એમને આવકાર આપવા માટે તરત ન જઈ શકો, એટલે મહારાજા નારાજ થાય એ સાવ સ્વાભાવિક વાત છે.’\n‘જુઓ, કાન ખોલીને સાંભળી લ્યો,’ પેલા સદગૃહસ્થ પત્નીને સંબોધીને બોલ્યા, ‘મેં કંઈ મહારાજા સાહેબને આપણે ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું નહોતું કે એમનું સ્વાગત કરવા અગાઉથી તૈયાર ઊભો રહું. વળી, મહારાજાએ આગમનના સમાચાર અગાઉથી આપ્યા નહોતા. એટલે આપણે એમના સ્વાગતની તૈયારી પણ શી કરી શકીએ \nપતિદેવનો એ ખુલાસો સાંભળી પત્ની તો મૂંગીમંતર બની ગઈ. પણ એના મુખ પર ચિંતાનાં ચિહ્નો દેખાવા લાગ્યાં. પત્નીને સાંત્વન આપતાં એ સદગૃહસ્થ બોલ્યા : ‘તું આ બધી ચિંતાનો ભાર મગજ પર રાખવો છોડી દે. આપણો વાળ વાંકો થવાનો નથી. મહારાજા સાહેબ સમજદાર છે. એમને હાથે કોઈને પણ અત્યાર સુધી અન્યાય થયો નથી.’ અને આ વાતને હજી માંડ પૂરું અઠવાડિયુંય નહોતું વીત્યું ત્યાં તો મહારાજાની બગી ત્યાં આવીને ઊભી રહી. પેલા ગૃહસ્થને પોતાની બાજુમાં ખૂબ જ પ્રેમપૂર્વક બેસાડી, મહારાજા એમને દૂર દૂર સુધી ફરવા લઈ ગયા. એ ગૃહસ્થ હતા ભાવનગર રાજ્યના કેળવણી અધિકારી મણિશંકર રત્નજી ભટ્ટ (કવિ કાન્ત). મ���ારાજા હતા ભાવનગર નરેશ ભાવસિંહજી.\nમિજબાની બરાબરની જામી હતી. મિજબાનીમાં રાજ્યના મોટા મોટા અમલદારો આવ્યા હતા. મહારાજે પોતે જ પોતાના મહેલમાં મિજબાનીનું આયોજન કર્યું હતું. ભાયાતો અને અમલદારો સાથે પોતાના મિત્રોને પણ નોતર્યા હતા. સૌ અરસપરસ વાર્તાવિનોદ કરી રહ્યા હતા. અલકમલકની વાતો આ મિજબાનીમાં થતી હતી. સૌ ભોજનને ન્યાય આપતાં આપતાં વાતોને ચગાવી રહ્યા હતા. વચ્ચે વચ્ચે વ્યંગ કરી મહારાજા હાસ્યરસ જમાવતા હતા.\nમિજબાની પૂરી થઈ. સૌએ હાથ-મોં ધોયાં. મહારાજે પણ હાથ-મોં ધોઈ, પોતાની પાસે જ બેઠેલા એક અધિકારીના ખેસથી પોતાના ભીના હાથ-મોં લૂછવા માંડ્યાં. ત્યાં તો મહારાજ અને મિજબાનના આશ્ચર્ય વચ્ચે પેલા અધિકારી પોતાના આસન પરથી ઊભા થઈ ગયા. એમની આંખોમાં ક્રોધની રતાશસુંદરીઓ નાચવા લાગી. મહારાજે હાથ-મોં લૂછેલો ખેસ ખભા પરથી ઉતારી નાખ્યો. જાણે નકામું બની ગયેલું મસોતું નાખી દેતા હોય એમ જમીન પર ફેંકી દીધો. પછી એ અધિકારી મહારાજા સામે જોઈને રોષમિશ્રિત સ્વરે બોલ્યા :\n‘હું એ ફલાણો ભાઈ નથી. સ્વમાન મને મારા પ્રાણ કરતાંય અદકેરું વહાલું છે.’\nઆટલું કહીને બેસી ગયા.\nમહારાજાની સ્થિતિ તો એવી થઈ ગઈ કે વાઢ્યા હોય તોય લોહી ન નીકળે. એ અધિકારીએ જે ભાઈના નામનો ઉલ્લેખ કર્યો હતો એ રાજ્યના મોટા અધિકારી હતા. મહારાજા સાહેબ અવારનવાર એમની આવી મશ્કરી કરતા. મહારાજાની બધી મશ્કરીઓ હસતે મોઢે એ સહી લેતા. ઊલટી મજા આવતી એમને. મહારાજ એમની મશ્કરીઓ કરતા એને એ પોતે પોતાનું પરમ સૌભાગ્ય સમજતા હતા.\nઅત્યારે અહીં જમીન પર ફેંકી દીધેલો એ ખેસ એ અધિકારીએ પછી ખભે ન નાખ્યો. મહારાજે તેમ જ બીજા અધિકારીઓએ એમને ખૂબ ખૂબ સમજાવ્યા, પણ એ તો પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યા. પછી તો જિંદગીભર એમણે ક્યારેય ખેસ-ધારણ ન કર્યો તે ન જ કર્યો. આ બનાવ બની ગયો એનો એમને અંતર એવો આઘાત લાગ્યો હતો કે ખેસને કાયમ માટે તિલાંજલિ આપી દીધી. એ દિવસે મિજબાનીની બધી મજા મારી ગઈ. એક ઘેરો સન્નાટો ચારે બાજુ છવાઈ ગયો. મહારાજાના પસ્તાવાનો પણ પાર ન રહ્યો. હસવામાંથી ખસવું થઈ ગયું હતું. અધિકારી હતા ઓછાબોલા. પણ મૌન રહીને જમીન પર ખેસ નાખી દઈ, એમણે પોતાનો જે રોષ વિનયપૂર્વક વ્યક્ત કર્યો એણે મહારાજની પણ આંખો ખોલી નાખી. ત્યાર પછી મહારાજે એ અધિકારીની મજાક તો ક્યારેય કરી જ નહિ; પણ બીજાની મશ્કરી મજાક કરવામાં પણ પૂરો સંયમ જાળવવા માંડ્યો.\nતો આવા સ્વમાની અધિકારી હતા મણિશંકર ��ત્નજી ભટ્ટ. ગુજરાતી સાહિત્યમાં કવિ ‘કાન્ત’ તરીકે પ્રખ્યાત છે. અને આવા હતા મહારાજા હતા ભાવનગર નરેશ ભાવસિંહજી.\n« Previous લોકોમાં જીવવું-લોકો સાથે જીવવું – મોહમ્મદ માંકડ\nભૂંસી નાખ્યું એક નામ…. – મીનલ દવે Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમાનવતાના માર્મિક પ્રસંગો – સંકલિત\n હું તારી બહેન થાઉં હોં આ એક સત્ય ઘટના છે. સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો. શાળા અને કૉલેજોમાં પરીક્ષાની શરૂઆત થઈ ગઈ હતી. આજે પરીક્ષાનો છેલ્લો દિવસ હતો. સાંજે છ વાગ્યા અને ઘંટ વાગ્યો. સુપરવાઈઝરે વિદ્યાર્થીઓનાં પેપર્સ લેવા માંડ્યાં. પેપર્સ આપી આપીને પરીક્ષાર્થીઓ પરીક્ષા ખંડની બહાર નીકળી એકબીજાની સાથે વાતો કરતા કરતા ઘર તરફ વળ્યા. એ સમયે સુશક્તિ ... [વાંચો...]\nએલિસની અજાયબ નગરી – મીરા ભટ્ટ\nલાલ કિનારીવાળી સફેદ સાડીમાં સજ્જ, કપાળે લાલ બિંદી, ખભે લટકતાં પર્સ સાથેની મધ્યમ કદની એક મહિલાને રાજસ્થાનના પાંચ જિલ્લાના ત્રણસો ગામડાંનો કોઈ પણ માણસ જુએ તો ‘નમસ્તે દીદી’નો ટહૂકો અવશ્ય સાંભળવા મળે. ‘નમસ્તે’ ના જવાબમાં નાનું બાળક હોય તો દીદી પૂછે, ‘નિશાળે કેમ નથી ગયો ’ ખભે ધાવણાં બાળકને તેડીને ઊભેલી સ્ત્રીને જુએ તો કહેશે – હજુ મુન્નાની શરદી મટી ... [વાંચો...]\nરણને ભીંજવતી હેલી – પ્રવીણ શાહ\n‘સર....સર....’ મેં પાછળ વળીને જોયું તો એક છોકરી મને બોલાવી રહી હતી. તે હેલી હતી. હું હમણાં જ મારો ભણાવવાનો પિરિયડ પૂરો કરીને કલાસરૂમમાંથી બહાર આવ્યો હતો અને મારી કેબિન તરફ જઈ રહ્યો હતો, ત્યાં મારી પાછળના કલાસરૂમમાંથી બહાર આવી હેલીએ મને ઊભો રાખ્યો. ‘સર, સૉરી મેં તમને ડિસ્ટર્બ કર્યા.’ ‘ભલે, કંઈ વાંધો નહિ, બોલ...’ મેં કહ્યું. ‘સર, મારે જાણવું હતું કે આવતા અઠવાડિયે ... [વાંચો...]\n5 પ્રતિભાવો : અનોખા કવિ \nખુબ સુન્દર્ કવિ કાન્ત ના જિવન પ્રસન્ગ વાચવા નિ મજા આવિ\nમહારાજા સાહેબા અને મહારાણી સાહેબ\nમહારાજા સાહેબ અને મહારાણી સાહેબા\nકવિ કાન્તના જીવનપ્રસંગ વાંચવાની મજા આવી.\nકવિ કાન્તના જીવન અને કવન વિશે ખૂબ જાણવા જેવુ છે એમના જીવનના કેટલાય પ્રસન્ગો એવાછે જેમાથી\nએમના સ્વાભિમાન અને સ્વમાનનો પરિચય થૈ શકે ખાસતો બળવન્તરાય તઠાકોર અને રમણભાઈ નિલકન્ઠ સાથેની\nજેવી રીતે કવિ પોતાના દિલમા જે ઉભરાય તે કવિતા રુપે બહાર આવે છે, એવી રીતે તમે તમારુ પોતાનુ કઇક રજુ કરો. જુના પુરાણા લેખો પરથી તો કોઇપણ કઇપણ લખી શકે અને પોતાનુ નામ એના પર ચડાવી શકે.\nએક વર્ષ અગાઉ પ્રક���શિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00019.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2009/07/20/paasighat/", "date_download": "2019-03-21T22:20:46Z", "digest": "sha1:OBPXHUAJYAHIYMVJMLIUWRRJRNC34R5I", "length": 30693, "nlines": 124, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: કુદરતી સૌંદર્યથી ભરેલું સ્થળ : પાસીઘાટ – હેતલ દવે", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકુદરતી સૌંદર્યથી ભરેલું સ્થળ : પાસીઘાટ – હેતલ દવે\nJuly 20th, 2009 | પ્રકાર : પ્રવાસવર્ણન | સાહિત્યકાર : હેતલ દવે | 8 પ્રતિભાવો »\nઅરૂણાચલ પ્રદેશના પૂર્વ સિયાંગ જિલ્લામાં આવેલ પાસીઘાટ રાજ્યનું સૌથી જૂનું નગર છે. જેની સ્થાપના સન 1911માં થઈ હતી. અંગ્રેજોએ અહીંના સ્થાનિક લોકો આસામના મેદાનોમાં ધંધો-વ્યવહાર કરતા થાય તેમાં મદદરૂપ થવા પાસીઘાટ ખાતે એક પોલીટીકલ ઑફિસરની નિમણૂક કરી હતી. આ વિસ્તારમાં વસતા પાસી જાતિના લોકો પરથી ગામનું નામ પાસીઘાટ પડ્યું છે. પાસીઘાટને ‘અરુણાચલનું પ્રવેશદ્વાર’ તરીકે ઓળખવામાં આવે છે.\nઆસામના દિબ્રુગઢથી સીધું પાસીઘાટ પહોંચી શકાય છે. પરંતુ આપણે અરૂણાચલ પ્રદેશમાં છીએ એટલે વધુ પરિચિત રસ્તે પાસીઘાટ જઈએ. ઝીરો નામના સ્થળથી પૂર્વ દિશામાં અલોન્ગ થઈ પાસીઘાટ જઈ શકાય છે, તે રસ્તે આગળ વધીએ. અલોન્ગ જતાં રસ્તામાં તાજીન જાતિના લોકોનો વસવાટ ધરાવતું દાપોરીજો આવે છે. અહીં અંગ્રેજ શાસનકર્તાઓએ સર્વે માટે સન 1940માં મોકલેલ હેલિકોપ્ટરનું સ્વાગત તિરંદાજીથી થયું હતું. સ્થાનિક પ્રજાના વિરોધને શમાવવા અંગ્રેજોએ હેલિકોપ્ટરમાંથી મીઠાઈના પેકેટ વરસાવવા પડ્યા હતા. આ વિસ્તારની તાજીન પ્રજાને વાંસનો શ્રેષ્ઠ અને મહત્તમ ઉપયોગ કરવાની કળા વારસામાં મળી છે. આ પ્રદેશના તમામ ગામડાં ���ાંસમાંથી બનાવેલ પાણી લઈ જતી પાઈપલાઈનથી માઈલો સુધી જોડાયેલાં છે. તાજીન પુરુષ વાંસમાંથી બનાવેલ ટોપી સિવાય ક્યારેય જોવા મળતો નથી. આ પ્રજા વાંસમાંથી ટોપલા તો ઠીક પાકીટ પણ બનાવે છે \nઅલોન્ગ પશ્ચિમ સિયાંગ જિલ્લાનું મુખ્ય મથક છે. અરૂણાચલ પ્રદેશના અન્ય નગરો કરતાં અલોન્ગ તેની શાંતિની બાબતમાં જુદું પડે છે. અહીં તમે શાશ્વત શાંતિનો અનુભવ કરી શકો છો. આ અદી જાતિનો પ્રદેશ છે, જે ગેલોન્ગ, મીનયોન્ગ, બોરી, બોકર અને રામો જેવી ઉપપેટાજાતિઓ ધરાવે છે. આ ઉપપેટાજાતિઓનો સમાવેશ બે મુખ્ય પેટાજાતિ બોગુમ અને બોમીમાં થાય છે. આ બે પેટાજાતિના લોકો અલગ અલગ ગામોમાં રહે છે. અલોન્ગ પાસે સિયોમ અને સિપુ નદીનો સંગમ રચાય છે તે સ્થળ અદ્દભુત કુદરતી સૌંદર્ય ધરાવે છે. ઊંચા, અછૂયા પર્વતોની મધ્યમાં આવેલ આ સ્થળે પહોંચતાં કુદરતના ખોળાને ખૂંદવાની ખરી મજા માણી શકાય છે. એપ્રિલ માસમાં અહીંના લોકો તેમનો મુખ્ય ઉત્સવ મોપીન ઉજવે છે. જે અહીંના કૃષિ આધારિત સમાજવ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. તમે જો શિયાળામાં અલોન્ગ જવાનું પસંદ કરશો તો, ચોતરફના પર્વતશૃંગો પર માત્ર બરફ જોવા મળશે. સાદું કુદરતી સૌંદર્ય.\nઅલોન્ગથી પાસીઘાટનું અંતર 110 કિ.મીનું છે. આ સમગ્ર રસ્તો નદીની સમાંતર જાય છે, એટલે વિવિધ સ્થળે નદીનાં જુદાં જુદાં રૂપ નિહાળતાં ક્યારે પાસીઘાટ પહોંચી જવાય છે તેની ખબર જ પડતી નથી. અલોન્ગથી નીકળતાં જ સિયેમ નદી તમારી સાથીદાર બની જાય છે, એકાદ કલાકનું અંતર કાપ્યા પછી, સિયોમનો સિયાંગ સાથે સંગમ થાય છે તે સ્થળે પહોંચાય છે. અહીં સિયોમના ભૂરા પાણી સાથે સિયાંગનું લીલું પાણી ભળતાં અદ્દભુત સંગમ સર્જાય છે સિયાંગ એટલે સમગ્ર ઉત્તર-પૂર્વના રાજ્યોની જીવનદાત્રી બ્રહ્મપુત્રનું આગોતરું રૂપ. ચીનના તિબેટમાં આવેલ કૈલાસ માનસરોવરમાંથી ઉદ્દભવ પામી વહેતી આ નદી તિબેટમાં ત્સાન્ગપોના નામે ઓળખાય છે. અરુણાચલના અપર સિયાંગનું નામ મેળવે છે અને અરુણાચલ પ્રદેશના જિલ્લાઓને પોતાનું નામ આપે છે. આ રસ્તામાં સિયાંગના વિવિધ સ્વરૂપ જોવા મળે છે. ક્યારેક શાંત તો ક્યારેક રૌદ્ર સ્વરૂપ ધારણ કરી પર્વતો અને શિલાઓને ચીરતી સિયાંગ પાસીઘાટનાં મેદાનો તરફ દોડતી જોવા મળે છે.\nસિયાંગના ભારત પ્રવેશસ્થળ ગેલીંગથી પાસીઘાટ સુધીનો 200 કિ.મી.નો માર્ગ વિશ્વના શ્રેષ્ઠ રીવર રાફ્ટીંગ રેપીડ્સ ધરાવે છે. ગેલીંગ પાસેનું એક સ્થળ કે જે ‘બીગ બેન્ડ’ના નામે ઓ���ખાય છે. ત્યાં આવેલ રેપીડ ખાતે એક સેકન્ડમાં 150 ફૂટ નીચે પડાય તેવી ભૂસંરચના છે. થોડાં વર્ષો પહેલાં અહીં નેશનલ જ્યોગ્રાફિક ચેનલ માટે અમેરિકી સર્વેયરોએ હવાઈ સર્વેક્ષણ કરી તારણ કાઢ્યું હતું કે, આ જગ્યાએથી ક્યારેક રીવર રાફ્ટીંગ થઈ શકશે નહીં. બીગ બેન્ડને યાદ કરતાં ગેલીંગથી પાસીઘાટ સુધી આવતી સિયાંગ રીવર રાફ્ટીંગના ચાહકો માટે સ્વર્ગ સમાન છે. પાસીઘાટ પછી આસામમાં પ્રવેશતી સિયાંગ નારીમાંથી નર સ્વરૂપ-બ્રહ્મપુત્ર ધારણ કરે છે. આસામના મેદાન પ્રદેશોમાં વસતી પ્રજાને જીવન આપનારી અને દર વર્ષે છલકાઈને સર્વનાશ વેરતા બ્રહ્માના પુત્રનું નામ ધરાવતી આ નદી બાંગ્લાદેશ સુધી લંબાઈને ગંગાને મળી વિશ્વનો સૌથી મોટો મુખ્ય પ્રદેશ સુંદરવન સર્જે છે. સિયાંગની સંગાથે પાસીઘાટ પહોંચી ગયા તો, હવે પાસીઘાટને માણીએ.\nપૂર્વ સિયાંગ જિલ્લાનું મુખ્ય મથક પાસીઘાટ સમુદ્રની સપાટીથી 155 મીટરની ઊંચાઈએ આવેલું માંડ લાખ લોકોની વસ્તી ધરાવતું નગર છે. સિયાંગ નદીના કિનારે વસેલ આ નગર અને તેની આજુબાજુનો પ્રદેશ કુદરતી સૌંદર્યથી ભર્યોભર્યો છે અને પાસીઘાટને મળેલ ‘ફોટોગ્રાફર્સ ડીલાઈટ’ના ઉપનામને યથાર્થ ઠેરવે છે. પ્રકૃતિને તેના શુદ્ધ સ્વરૂપે આત્મસાત કરવા માટે આનાથી સારું બીજું એક પણ સ્થળ નહીં મળે, દુનિયાની ભીડભાડ અને દોડાદોડીથી દૂર જઈ તન-મનને શાંતિનો મસાજ કરી, પુન: ચેતનવંતા બનાવવા હોય તો પાસીઘાટ જવા જેવું છે. દેશભરના આદિવાસી વિસ્તારોમાં દર અઠવાડિયે એક વાર ભરાતું અઠવાડિક બજાર ધબકતા જનજીવનને નજીકથી નિહાળવાની શ્રેષ્ઠ તક આપે છે, પાસીઘાટ પણ તેમાંથી બાકાત નથી. અહીં દર મંગળવારે ભરાતું બજાર પ્રજાને ખરીદ-વેચાણની સુવિધા તો આપે જ છે, સાથે સાથે તે સામાજિક મિલનની જરૂરિયાત પણ પૂરી પાડે છે. અહીં ઊન, સોપરી પાન જેવી અનેકવિધ વસ્તુઓ મળે છે. પાસીઘાટનું સ્મૃતિચિહ્ન ખરીદવું હોય તો આ મંગળવારી બજારથી સારું સ્થળ બીજું નથી. તમે અહીં વાંસ કે કેનમાંથી બનાવેલ વસ્તુઓમાંથી પસંદ કરી શકો છો.\nદર વર્ષે જાન્યુઆરી માસમાં પાસીઘાટ ખાતે અરુણાચાલ ટુરિઝમ ‘બ્રહ્મપુત્ર દર્શન’ નામે ઉત્સવ ઉજવે છે. સમગ્ર ઉત્તર-પૂર્વના પ્રદેશની જીવનદાતા બ્રહ્મપુત્રના સન્માન સ્વરૂપે ઉજવાતા આ ઉત્સવોની શરૂઆત દેશની મહાનદીઓના પાણીના સંમિશ્રણથી થાય છે, જે ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતાની વિશિષ્ટતાને પરિષ્કૃત કરે છે. આ સમયે પશ્ચાદભૂમાં બોલાતાં વેદમંત્રો અનેરું વાતાવરણ સર્જે છે. ઉત્સવ દરમ્યાન અરૂણાચલ પ્રદેશમાં વસતી વિવિધ જાતિઓના પ્રતિનિધિ નૃત્ય, તેમની હસ્તકળા અને વિવિધ વ્યંજનો માણવા મળે છે.\nપાસીઘાટની આજુબાજુનો પ્રદેશ કુદરતી સૌંદર્યના આશિકો માટે સ્વર્ગ સમાન છે. પર્વત શિખરો પરના આલ્પાઈન અને કંદરાઓમાંના વરસાદી વનોમાં ટ્રેકીંગ કરતાં કરતાં દુનિયા ભૂલી જવાય છે. સિયાંગ નદીના વિવિધ સ્વરૂપોને માણવાની મજા આવા ટ્રેકમાં મળે છે. નારંગીના બગીચા પાસેથી સીઝનમાં પસાર થતી વખતે ભરપૂર વિટામીન સી મેળવવાની તક મળે છે, તો ધસમસતા પાણી પર ઝળૂંબતા કેન-બાંબુના ઝૂલતા બ્રીજ પરથી પસાર થવાની થ્રીલનો અનુભવ જિંદગીભર ભૂલાતો નથી. આ સમગ્ર વિસ્તાર અજાણ્યા પક્ષીઓથી ભરપૂર છે, એટલે રોજ નવાં પક્ષી જોવાની અને તેને ઓળખવાની માથાકૂટમાં પણ મજા પડે છે. માર્ગમાં આવતા આદિવાસી ગામની મુલાકાત સ્થાનિક પ્રજાનો અને તેમના જીવનનો નજીકથી પરિચય મેળવી આપે છે. જેને માછીમારી ગમતી હોય તેમના માટે એન્ગલીંગની શ્રેષ્ઠ સગવડ અહીં મળી રહે છે. સિયાંગ તથા તેને મળતી નાની નદીઓમાં એન્ગલીંગમાં શ્રેષ્ઠ કેચ ગણાતી મશીર જાતની માછલીઓની ભરમાર છે, સામાન્યત: 20-30 કિ.ગ્રા. વજનની માછલી મળી રહે છે. વધુ ઊંચાઈએ ઠંડા પાણીમાં ગોલ્ડન ટ્રાઉટ પકડી શકાય છે. એડવેન્ચર સ્પોર્ટના શોખીનો માટે રીવર રાફટીંગનો જબરજસ્ત પડકાર તૈયાર છે. અહીં 5+ ગ્રેડ ધરાવતા અનેક રેપીડ છે, જે અનુભવી માટે છે. નવાસવા અને શિખાઉ માટે પણ 2-3 ગ્રેડના રેપીડ છે, જ્યાં પ્રારંભિક રાફ્ટીંગ થઈ શકે છે.\nપાસીઘાટથી 13 કિ.મી. દૂર આવેલ સેન્ક્ચ્યુરી સિયાંગ નદી પર આવેલ ટાપુઓ સ્થિત છે. અહીં પહોંચવા માટે હોડીની મુસાફરી કરવી પડે છે. સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમ્યાન સુદૂરના સાઈબીરીયા અને મોંગોલિયાથી યાયાવર પક્ષીઓ અહીં આવે છે. જેમાં ક્રેન, વાઈલ્ડ, ડક, સ્ટોર્ક, વોટલ ફોલ અને હોર્નબીલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીં હરણ, હાથી, ભૈંસા અને દીપડા વસે છે. જો તમે નસીબદાર હો તો, જંગલના રાજા વાઘ તમને દર્શન આપે પણ ખરા \nપાસીઘાટથી 100 કિ.મીના અંતરે આવેલ લંકાબાલીની નજીક આવેલ ‘આકાશીગંગા’ નામનું સ્થળ પવિત્ર ગણાય છે. કાલિકા પુરાણ મુજબ ભગવાન વિષ્ણુએ સતીના દેહના ટુકડા કર્યા ત્યારે તેમનું મસ્તક આ સ્થળે પડ્યું હતું. આકાશી ગંગાનો અર્થ ઊંચાઈ પરના પાણી જેવો થાય છે. આ સ્થળેથી દૂર દૂર તળ પ્રદેશમાં વહી જતી બ્રહ્મપુત્રનું વિહંગ દશ્ય જોવા મળે છે. પાસીઘાટથી 100 કિ.મીના જ અંતરે આવેલા અન્ય એક સ્થળ ‘માલીની થાન’ વિશે એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણ રાજા ભીષ્મકની પુત્રી રૂકમણિને પરણીને પરત ફરતી વખતે આ સ્થળે રોકાયા હતા. જ્યાં તેમનો આદર સત્કાર ભગવાન શિવ અને પાર્વતીએ અનુપમ પુષ્પો વડે કર્યો હતો. આથી ભગવાન કૃષ્ણે પાર્વતીને માલીની નામથી સંબોધ્યાં હતાં. તે પરથી સ્થળનું નામ માલીની પડ્યું. જે અપભ્રંશ થઈને માલીની થાન બની રહ્યું છે. અહીં પૌરાણિક મંદિરના અવશેષો નિહાળી શકાય છે.\nઆવા સુંદર પાસીઘાટ પહોંચવાનો બીજો રસ્તો પણ બતાવી દઉં આસામના દિબ્રુગઢથી ઓરયમઘાટ પહોંચવા બ્રહ્મપુત્ર નદી ઓળંગવી પડે છે. આ ઓરયમઘાટથી પાસીઘાટનું અંતર માત્ર 30 કિ.મી. છે. દિબ્રુગઢથી હેલિકોપ્ટર દ્વારા પણ પાસીઘાટ પહોંચી શકાય છે. પાસીઘાટમાં રહેવા માટે સિયાંગ ગેસ્ટહાઉસ, સરકીટ હાઉસ અને ઈન્સ્પેક્શન બંગલાની સરકારી સવલત ઉપલબ્ધ છે. અહીં રિઝર્વેશન માટે ડેપ્યુટી કમિશનર, પાસીઘાટનો ફેક્સ નંબર 0368-222302 પર સંપર્ક કરી શકાય છે. આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશના સામાન્ય જનજીવનને નજીકથી માણવું હોય તો અગાઉથી જાણ કરવાથી પેઈંગ ગેસ્ટની વ્યવસ્થા પણ થઈ શકે છે. ખાનગી ક્ષેત્રે હોટલ સિયાંગ (ફોન : 0368-222006) તથા હોટલ ડોન્યી પોલો (ફોન : 0368-222784)માં વ્યવસ્થા મળી રહે છે.\n« Previous મારામાંથી આખું ગામ અદશ્ય થઈ જાય છે…\nબાળકની શૈક્ષણિક સફળતાનું વિજ્ઞાન – અશોક પટેલ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nથોર અભ્યારણ્યની મુલાકાતે – સૃજના કાલે\nઆજની વ્યસ્ત અને દોડધામભરી જિંદગીમાં જો આપણે ખરેખર કશુંક ઈચ્છીએ છીએ તો તે છે મનની શાંતિ, નિરાંત અને આંતરિક પ્રસન્નતા. આ બધી દુર્લભ વસ્તુઓનો એક જ સ્ત્રોત છે અને તે છે – પ્રકૃતિ. પ્રકૃતિની ગોદમાં જ આપણને પરમ શાંતિ પ્રાપ્ત થઈ શકે. પ્રાકૃતિક સૌંદર્યથી પરિપૂર્ણ આપણી નજીકમાં જ આવી એક જગ્યા છે ‘થોર’. કેટલીક સહેલીઓ જોડે મને હમણાં થોડા દિવસ ... [વાંચો...]\nજમજીરનો ધોધ – વંદના શાંતુ ઈંદુ\nહજુ તો તમે ખેતરના શેઢે કરેલી વંડીના પથારાને કે પછી જમીનમાંથી ડોકાતા પથ્થરોને જૂઓ ને વિચારો કે કોઈ કાળે અહીંયાં દરિયો ઘૂઘવતો હશે જ્યાં આજે જંગલ લહેરાય છે. ત્યાં જ તમારા કાને છાલક લાગશે જલરવની અને તમે ચમકશો અરે દરિયાને યાદ કર્યો ને તેનો રવ ક્યાંથી ફૂટી નીકળ્યો દરિયાને યાદ કર્યો ને તેનો રવ ક્યાંથી ફૂટી નીકળ્યો શું એ પથ્થરોમાંથી ઉઠતો હશે શું એ પથ્થરોમાંથી ઉઠતો હશે આ પ્રશ્નનો જવાબ મળે ... [વાંચો...]\nજીવનલીલા – કાકાસાહેબ કાલેલકર\nનદીનું સરોવર આપણા દેશમાં સૌંદર્યસ્થાનો એટલાં બધાં વેરાયાં છે કે કોઈ એનો હિસાબ જ રાખતું નથી. જાણે કુદરતે ઉડાઉપણું કર્યું એની માણસ એને સજા કરે છે. જેમ આશ્રમમાં ચોવીસે કલાક ગાંધીબાપુ સાથે રહેવાની અને વાતો કરવાની તક જેમને મળી છે, તે લોકો બાપુજીનું મહત્વ સમજતા મટ્યા છે અને બાપુજીનો ભાવ પણ પૂછતા નથી, તે જ પ્રમાણે આપણા દેશમાં કુદરતી ... [વાંચો...]\n8 પ્રતિભાવો : કુદરતી સૌંદર્યથી ભરેલું સ્થળ : પાસીઘાટ – હેતલ દવે\nભારતના જાપાન ઉગતા સૂર્યનું રાજ્ય અરૂણાચલ પ્રદેશની રમણીય મુલાકાત ઘર બેઠાં પણ અદભુત રહી.\nભારત સરકાર વધુ સારી રીતે પ્રદેશને વિકસાવી અને એર કનેકટીવીટીથી જોડી પ્રવાસન મથક તરીકે વિકસાવી શકે.\nભારતીય પ્રજા વધારે પ્રમાણમાં આવતી-જતી થશે તો અરૂણાચલ પ્રદેશને ગળી જવાનો ચીનનો ભય દૂર કરવામાં મદદ મળશે.\nપાસીઘાટ જવાનુ મન થઇ ગયુ.\nખુબ સરસ પ્રવાસ માહીતિ… આટલા સરસ લેખ સાથે માત્ર બે જ ફોટા બહુ ઓછા લાગ્યા.. અનેકાનેક માહિતિસભર લેખ છે. ત્યાના લોકો અને વાસની બનાવટોના ફોટા પણ જોડવાથી લેખ સર્વાંગ સુંદર અને માણવા લાયક બની રહેતો.\nઆસામ, અરુણાચલ પ્રદેશમાં તો આવા ઘણાય સ્થળ હશે. હવે આ વિસ્તાર પ્રત્યેનુ ઓરમાયુ વર્તન બંધ થવુ જ જોઈએ. નહીતર POK (Pakistan occupied Kashmir)ની જેમ CoI (China occoupied India) અસ્તિત્વમાં આવી જશે.\nસુંદર પ્રવાસવર્ણન બદલ આભાર,\nખુબ સરસ પ્રવાસ માહિતિ આપેલ છે.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00020.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/half-of-the-bridge-collapsed-due-to-cloudburst-in-amreli-district/", "date_download": "2019-03-21T21:48:48Z", "digest": "sha1:RFOPMNAHMY3K66PN6GLIMSMADLEXRRA4", "length": 6707, "nlines": 70, "source_domain": "sandesh.com", "title": "Amreli district in the last 24 hours rain water from the monsoon is everywhere", "raw_content": "\nઅમરેલી જિલ્લામાં મેઘમહેરને કારણે પુલનો અડધો ભાગ ધરાશાયી\nઅમરેલી જિલ્લામાં મેઘમહેરને કારણે પુલનો અડધો ભાગ ધરાશાયી\nઅમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અતિ મેઘમહેરથી જિલ્લામાં સર્વત��ર પાણી પાણી થઈ ગયું છે. ત્યારે દરિયાકાંઠાના રાજુલા પંથકમાં વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપુર આવી ગયા હતા. રાજુલાથી ડુંગર ગામને જોડતા કુંભારીયા અને દેવકા વચ્ચે આવેલ કુંભારીયા પુલનો અડધો ભાગ ધરાશાઈ થઈ ગયો છે.\nકુંભારીયા પુલ પરથી વહેલી સવારે ત્રણ ફૂટ પાણી બેઇઝ પરથી ચાલી રહ્યા હતા. ત્યારે જોલાપુરી નદીના પુરના પાણીના પ્રવાહથી કુંભારીયાનો અડધો પુલ ધરાશાયી થઈ ગયો છે. હાલ પણ પુલોમાં તિરાડો પડી રહી છે. અને જો વધુ વરસાદ આવે તો પુરમાં પ્રકોપથી કુંભારીયા પુલ પાણીમાં તણાઈ જવાની પ્રબળ શક્યતાઓ છે.\nઆખી રાત મૂશળધાર વરસાદ પડવાના કારણે કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે. હાલ પાણી ધીમે ધીમે ઓસરી રહ્યું છે. અમરેલી જિલ્લામાં સવારે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. તેમજ ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે.\nઈથિયોપિયન પ્લેન ક્રેશમાં એક જ પરિવારના 6 ગુજરાતીનાં મોત\nહાર્દિકના કોંગ્રેસમાં જોડાવાથી BJPને કોઇ ફરક નથી પડવાનો: ઓમ પ્રકાશ માથુર\nકોંગ્રેસમાં હાર્દિક પટેલના કારણે ડખો, બેઠકોનો ધમધમાટ શરૂ\nહાર્દિક કૉંગ્રેસમાં જોડાય તે પહેલા જ ઉઠ્યા વિરોધનાં સૂર, લાલજી પટેલે કહ્યું કે…\nસર્વે: સરકાર બનાવવાની નજીક પહોંચશે NDA, UPAને મળશે આટલી સીટો\nઑસ્ટ્રેલિયા સામે ભારતનો 4 વિકેટે શરમજનક પરાજય, ટર્નર બન્યો ટર્નિંગ પોઇન્ટ\nફિલ્મમાં ડાયરેક્ટરે વિંક ક્વિન પ્રિયા પ્રકાશને લઈને કર્યો મોટો ખુલાસો, જાણીને નહીં થાય વિશ્વાસ\nઇથોપિયન એરલાઇન્સનું વિમાન ક્રેશ, પ્લેનમાં સવાર તમામ 157 લોકોના મોત\nPhotos: બી-ટાઉનમાં મોડી રાત્રે પ્રિયંકા, જ્હાન્વી, સુશાંત સિંહે કરી જોરદાર પાર્ટી\nઆકાશ-શ્લોકાના રીસેપ્શનમાં ખિલાડી અક્ષયને મળી રેખા, ટ્વિંકલના આવા હતા રિએક્શન\nPhotos: સલમાન ખાને આપી ભવ્ય પાર્ટી, કપિલ શર્મા- સુનિલ ગ્રોવર વિવાદ છોડી સાથે દેખાયા\nPhotos: આકાશ અંબાણીના રિસેપ્શનમાં કાકી ટીના અંબાણીનો આવો હતો ઠસ્સો\nPhotos: બોલીવુડમાં હાલ આ કપલની ચારેતરફ થઈ રહી છે ચર્ચા, જૂઓ તેમનો લાક્ષણિક અંદાજ\nએક્ટ્રેસ મોનાલિસાનો જબરદસ્ત ડાન્સ તમે ક્યારે જોયો નહીં હોય, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ\nઆકાશ-શ્લોકાના રીસેપ્શનમાં માતા નીતા અંબાણી થયા શ્રીકૃષ્ણમાં લીન, જુઓ Video\nઆકાશ અંબ���ણી-શ્લોકાના શાહી લગ્નનો Video આલ્બમ: જયમાળા, સિંદૂર વિધિ થી લઇ સાત ફેરાની વિધિ\nવડોદરાથી 20 કિમી દૂર આવેલું છે કાયાવરોહણ, ગણાય છે ગાયત્રી મંત્રનું જન્મસ્થાન\nમહાદેવને કેમ પ્રિય છે બિલિપત્ર, આ છે તેનું ખાસ મહત્વ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00020.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/shankar-singh-vaghela-oppose-son-mahendra-singh/", "date_download": "2019-03-21T21:48:21Z", "digest": "sha1:FB6654QX3RITT5WOKPAWQVUZE2XYD4R6", "length": 9516, "nlines": 71, "source_domain": "sandesh.com", "title": "જો મારો દીકરો એક સપ્તાહમાં ખેસ નહીં ઉતારે તો પિતા-પુત્રના સંબંધ પૂરા: શંકરસિંહ વાઘેલા - Sandesh", "raw_content": "\nજો મારો દીકરો એક સપ્તાહમાં ખેસ નહીં ઉતારે તો પિતા-પુત્રના સંબંધ પૂરા: શંકરસિંહ વાઘેલા\nજો મારો દીકરો એક સપ્તાહમાં ખેસ નહીં ઉતારે તો પિતા-પુત્રના સંબંધ પૂરા: શંકરસિંહ વાઘેલા\nગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર અને બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા આજે ભાજપમાં જોડાતા શંકરસિંહ બાપુએ આજે પત્રકાર પરિષદ યોજી પોતાનો પક્ષ મૂકયો હતો. મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાતા 2019ની લોકસભા ચૂંટણીનો ગણગણાટ શરૂ થઇ ગયો હતો. તેમજ હવે બાપુ ભાજપમાં જોડાશે તેવી પણ એક ચર્ચા વહેતી થઇ હતી. આ બધાની વચ્ચે શંકરસિંહ બાપુએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મહેન્દ્રસિંહે આ અંગે મને કંઇ જ પૂછયું નહોતું. તેઓએ કહ્યું કે જો એક સપ્તાહમાં મહેન્દ્ર સિંહ ખેસ નહીં ઉતારે તો સંબંધ પૂર્ણ થઇ જશે.\nબાપુએ વધુમાં કહ્યું કે રાજકારણમાં પોતાનો નિર્ણય લેવાનો અધિકાર છે. છતાંય તાત્કાલિક નિર્ણય ન લેવો જોઈએ. કોઈપણ પક્ષમાં બધાને સાથે લઈને જવાય. તેમનો દીકરો ભાજપમાં જોડાયો તેના માટે દબાણ હોઇ શકે છે. હું કોઇ ઇડી કે સીબીઆઈથી ડરતો નથી. હું કોઈપણ પક્ષમાં રહીશ પ્રજાનું અહિત નથી કર્યું.\nરાજકારણમાંથી સંન્યાસની વાતો કરનાર બાપુએ કહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા હું સક્રિય થઈશ. મેં કોંગ્રેસ છોડી ત્યારે કાર્યકરોની આંખમાં આંસુ હતા. મેં કયારેય મારા સ્વાર્થ માટે સોદાબાજી કરી નથી. હું એનસીપીના આગેવાનો અને માયાવતીને પણ મળ્યો છું. આ બધાની વચ્ચે બાપુએ મજાકમાં કહ્યું કે આપણે તો ઓફર આપવાવાળા છીએ. હાલ તો હું કોઇના પ્રચારમાં જોડાયો નથી.\nકહેવાય છે કે મહેન્દ્રસિંહ વાઘેલાને સાબરકાંઠા બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડાવવામાં આવશે. તેમને હાલના સાંસદ દીપસિંહ રાઠોડની જગ્યાએ ટિકિટ આપશે. આ અંગે અમિત શાહે શંકરસિંહ વાઘેલાને વચન આપ્યું છે અન��� મહેન્દ્રસિંહે કમિટમેન્ટ સાથે જ બીજેપમાં પ્રવેશ કર્યો છે. આજે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મહેન્દ્રસિંહને કેસરિયો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અનેક ભાજપી નેતાઓ હાજર રહ્યા હતા. આ અંગે લાંબા સમયથી વિચારણા ચાલી રહી હતી. પરંતુ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ગુજરાત આગમન સમયે જ ભાજપમાં જોડાયા છે. ભાજપ મહેન્દ્રસિંહને લોકસભાની ચૂંટણી લડાવે એવી પણ સંભાવના છે.ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રસિંહે ગત વર્ષના ઓગસ્ટ માસમાં યોજાયેલી રાજ્યસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.\nઈથિયોપિયન પ્લેન ક્રેશમાં એક જ પરિવારના 6 ગુજરાતીનાં મોત\nહાર્દિકના કોંગ્રેસમાં જોડાવાથી BJPને કોઇ ફરક નથી પડવાનો: ઓમ પ્રકાશ માથુર\nકોંગ્રેસમાં હાર્દિક પટેલના કારણે ડખો, બેઠકોનો ધમધમાટ શરૂ\nહાર્દિક કૉંગ્રેસમાં જોડાય તે પહેલા જ ઉઠ્યા વિરોધનાં સૂર, લાલજી પટેલે કહ્યું કે…\nસર્વે: સરકાર બનાવવાની નજીક પહોંચશે NDA, UPAને મળશે આટલી સીટો\nઑસ્ટ્રેલિયા સામે ભારતનો 4 વિકેટે શરમજનક પરાજય, ટર્નર બન્યો ટર્નિંગ પોઇન્ટ\nફિલ્મમાં ડાયરેક્ટરે વિંક ક્વિન પ્રિયા પ્રકાશને લઈને કર્યો મોટો ખુલાસો, જાણીને નહીં થાય વિશ્વાસ\nઇથોપિયન એરલાઇન્સનું વિમાન ક્રેશ, પ્લેનમાં સવાર તમામ 157 લોકોના મોત\nPhotos: બી-ટાઉનમાં મોડી રાત્રે પ્રિયંકા, જ્હાન્વી, સુશાંત સિંહે કરી જોરદાર પાર્ટી\nઆકાશ-શ્લોકાના રીસેપ્શનમાં ખિલાડી અક્ષયને મળી રેખા, ટ્વિંકલના આવા હતા રિએક્શન\nPhotos: સલમાન ખાને આપી ભવ્ય પાર્ટી, કપિલ શર્મા- સુનિલ ગ્રોવર વિવાદ છોડી સાથે દેખાયા\nPhotos: આકાશ અંબાણીના રિસેપ્શનમાં કાકી ટીના અંબાણીનો આવો હતો ઠસ્સો\nPhotos: બોલીવુડમાં હાલ આ કપલની ચારેતરફ થઈ રહી છે ચર્ચા, જૂઓ તેમનો લાક્ષણિક અંદાજ\nએક્ટ્રેસ મોનાલિસાનો જબરદસ્ત ડાન્સ તમે ક્યારે જોયો નહીં હોય, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ\nઆકાશ-શ્લોકાના રીસેપ્શનમાં માતા નીતા અંબાણી થયા શ્રીકૃષ્ણમાં લીન, જુઓ Video\nઆકાશ અંબાણી-શ્લોકાના શાહી લગ્નનો Video આલ્બમ: જયમાળા, સિંદૂર વિધિ થી લઇ સાત ફેરાની વિધિ\nવડોદરાથી 20 કિમી દૂર આવેલું છે કાયાવરોહણ, ગણાય છે ગાયત્રી મંત્રનું જન્મસ્થાન\nમહાદેવને કેમ પ્રિય છે બિલિપત્ર, આ છે તેનું ખાસ મહત્વ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00020.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://hirenkavad.com/2012/11/06/%E0%AA%86-%E0%AA%85%E0%AA%AC-%E0%AA%B2%E0%AB%8C%E0%AA%9F-%E0%AA%9A%E0%AA%B2%E0%AB%87-%E0%AA%98%E0%AA%B0-%E0%AA%95%E0%AB%80-%E0%AA%93%E0%AA%B0/", "date_download": "2019-03-21T22:01:07Z", "digest": "sha1:OSGCGTTFCXOVFZOQUACHTNCA4CCEE7BP", "length": 7252, "nlines": 94, "source_domain": "hirenkavad.com", "title": "આ અબ લૌટ ચલે, ઘર કી ઓર ! - Hiren Kavad", "raw_content": "\nઆ અબ લૌટ ચલે, ઘર કી ઓર \nદિવાળી અને નવુ વર્ષ એટલે ગેટ ટુ ગેધર ઓફ સ્કેટર્ડ ફેમીલી.\nગુજરાત ઈઝ હબ ઓફ વેરીઅસ ઇન્ડસ્ટ્રીઝ. ચાહે એ સુરત હોય જ્યાં સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડનાં દિલદાર અને કઠણ માણસો હિરા તોડવાનો અને હિરાને સજાવવાનો ધંધો કરે છે, ડાયમન્ડસ કોઇને બ્યુટી આપે કે ના આપે પણ આ કાઠીયાવાડ ડાયમન્ડસ ને બ્યુટી આપવાનુ કામ કરે છે. પદંરસો રુપીયાની રુમ ભાડે રાખીને રહે પણ ઠાઠ માઠ પચાસ લાખનાં બંગ્લામાં રહેતા માણસ જેવો જ. સુરતની બીજી શાન સાડીઓ. એટલે જ એને સિલ્ક સીટી કહે છે. આ બિઝ્નેસ પણ મોસ્ટલી મારવાડી લોકો અને કાઠીયાવાડીઓ પર જ ડીપેન્ડ છે. અટે આ… કટે જાવરો… મારવાડી આવડતી નથી. પણ આ વર્ડ્સ સિલ્ક સીટીમાં સંભળાયા જ કરે. સાથે છુટક છવાઇ મજુરી માટે યુ.પી બિહાર અને ઓરીસ્સાનાં લોકો પણ. એવી જ રીતે ગુજરાતનાં બીજા શહેરો, મોસ્ટલી અમદાવાદ, અંક્લેશ્વર, વડોદરા, જામનગરમાં પણ ઇન્ડસ્ટ્રીઝને લીધે ગુજરાતનાં અને બહારનાં લોકો અલગ અલગ જગ્યાએથી માઇગ્રેટ થયેલા છે.\nએટલે દિવાળી આવે એટલે તૈયારી શરુ ઘરે જવાની. દિવાળી મીન્સ પ્યોર બિઝ્નેસ, એવરીવેર. મુખવાસ વાળાથી માંડીને. કપડા, ઇલેક્ટ્રોનિક્સ, રંગોળીની ચિરોડી અને અગણિત વસ્તુઓની ખરીદી અને એટ લાસ્ટ ઘરે જવા માટેની એડવાન્સ ટિકિટની એડવાન્સ ખરીદી. દિવાળી એટલે બેલેન્સ. જેટલુ લોકો કમાય એટલું જ લોકો ઉડાવે. અહિની કમાણી તહીં અને તહીંની કમાણી અહીં. ટોટલી બેલેન્સ ઓફ મની.\nદિવાળી પહેલાના પંદરેક દિવસ એટલે બાપરે… ઘરે જવાની ઉતાવળ એટલે કાળો કોપ. કોલેજનાં સ્ટુડન્ટસ, કપંનીનાં એમ્પ્લોય્સ અને મજુરો પણ ઘરે જવા માટે મીટ માંડીને જ બેઠા હોય છે. એક્ઝેક્ટ અઠવાડીયુ છે. ખરીદી પૂર જોશમાં અને ઘરે જવાની વાટ પણ એટલી છે. ઘરે પહોચ્યા પહેલા ત્યાંનું પ્લાનિંગ થઇ ગ્યુ હોય છે. મુવીનું એડવાન્સ ટિકિટ બુકીંગથી માંડીને બુકીંગ દિવાળી અને નવા વર્ષનાં દિવસે ક્યા કપડા પહેરવા સુધીનું.\nવેકેશન પડે એટલે રેઇલવે સ્ટેશનો, ગવર્ન્મેન્ટ બસો, પ્રાઇવેટ બસો, હાઉસ ફુલ, પ્રાઇવેટ બસમાં ગરજનાં ભાવ તો લેવાય જ પાછા. એટલે બી કેરફુલ અગાઉથી બુકીંગ કરાવી લેજો. દિવાળીનાં ચાર પાંચ દિવસ પહેલા આવે છે આ દિવસ, આ અબ લૌટ ચલે નો. ઘર ભેગા થવાનો. એક માતૃભુમીની માટી ચાખવાનો. વિતેલી યાદો સ્મરવાનો, લંગોટીયા યારોને ભેંટવાનો. ગાંડી ગમ્મત કરવાનો. એન્ડ સ્ટ્રોંગ સેલીબ્રેશનનો. સો હેપ્પી દિવાલી એન્ડ હેપ્પી ન્યુ યર ઇન એડવાન્સ.\nakash hirapara on સ્ત્રીને જોઇએ નાનકડો પ્રેમ.\nનિરવ on સંગિતના શોખીનો માટે\nHiren Kavad on સંગિતના શોખીનો માટે\nHiren Kavad on સંગિતના શોખીનો માટે\nનિરવ on સંગિતના શોખીનો માટે\nઉપર – નેપાળમાં રખડપટ્ટી -૧\nભાવનગર, ભ્રષ્ટાચાર અને હું\nજો હુ 21st સેનચ્યુરી નો ક્રિષ્ન હોવ તો…\nજો હુ 21st સેનચ્યુરી નો ક્રિષ્ન હોવ તો…\nઉપર – નેપાળમાં રખડપટ્ટી -૧\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00020.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/business-groups-fuelling-debate-on-nda-pm-candidate-jdu-004462.html", "date_download": "2019-03-21T22:23:54Z", "digest": "sha1:OPHML2PVUZI6U2U2Q6HSSDRM5TMOFRNE", "length": 10417, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "કોર્પોરેટ હાઉસ ઉછાળી રહ્યાં છે મોદીનું નામઃ શરદ યાદવ | Business groups fuelling debate on NDA PM candidate: JDU - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n10 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n10 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nકોર્પોરેટ હાઉસ ઉછાળી રહ્યાં છે મોદીનું નામઃ શરદ યાદવ\nનવીદિલ્હી, 8 ફેબ્રુઆરીઃ જેડીયુ અધ્યક્ષ અને એનડીએના સંયોજક શરદ યાદવે ગુજરાતના મુખ્યમંત્રી અને ફાયરબ્રાન્ડ ભાજપ નેતા નરેન્દ્ર મોદીનું નામ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઉછાળવામાં આવતા તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે મોદીના નામનો ઉલ્લેખ કર્યા વગર આરોપ લગાવ્યો છે કે પીએમ પદના ઉમેદવાર તરીકેનુ નામ કેટલાક કોર્પોરેટ હાઉસ ઉછાળી રહ્યાં છે.તેમના દ્વારા એનડીએના પીએમ પદના ઉમેદવાર અંગેની ચર્ચામાં આગમાં ઘી હોમવાનું કામ કરવામાં આવી રહ્યું છે.\nશરદ યાદવે કોર્પોરેટ સેક્ટરને ચેતવણી ભર્યા અવાજમાં કહ્યું કે તે આગ સાથે ના રમે. તેમણે તીખો કટાક્ષ કરતા કહ્યું કે પ્રધાનમંત્રી પદના ઉમેદવારની શોધ બંદ કરી દેવી જોઇએ. આ પદની એવી રીતે શોધ થઇ રહી છે, જેમ કે ન્યૂક્લિયર બોમ્બ માટે શોધ થઇ રહી છે.\nકેગ અને કોંગ્રેસની વચ્ચે મચેલા ધમાસાણ પર શરદ યાદવે કહ્યું કે કેગ પર હુમલો નિંદનીય છે. તો એક એકાઉન્ટિંગ ઓથોરિટી છે. લેખા-જોખા રાખી છે. બાબા સાહેબ કહેતા હતા કે અમને અફસોસ છે કે આપણે તેને તાકાત આપી નથી રહ્યાં.\nશિવસેના પછી હવે નીતીશ કુમારે ભાજપનું ટેંશન વધાર્યું\nલોકસભા 2019: બિહારમાં NDAનું સીટ શેરિંગ ફાઈનલ, ભાજપ-જેડીયૂ 17 અને એલજેપી 6 સીટ પર લડશે\nબિહાર સીટ શેરિંગઃ લોજપા નેતા રામવિલાસ પાસવાનને રાજ્યસભા મોકલશે ભાજપ\n2019 પહેલા બીજો એક મોટો સર્વે, ભાજપ માટે ‘ચિંતાના સમાચાર'\nશાહની બિહારમાં નવી ફોર્મ્યુલાઃ આ સીટો પર લડશે ભાજપ-જદયુ, પાસવાનની ‘બલ્લે'\nJDUમાં જોડાયા પ્રશાંત કિશોર, જાણો તેમના વિશે વિસ્તારથી\n2019 લોકસભા ચૂંટણી માટે પ્રશાંત કિશોરે શરુ કર્યુ કામ\nકોઈ મહાગઠબંધન નથી, બધાને પ્રધાનમંત્રી બનવુ છેઃ પીએમ મોદી\nબિહારમાં એનડીએ સંકટ, નીતીશ કુમારની નવી માંગથી બીજેપી પરેશાન\nચીને હાફિઝ સઈદને પાકિસ્તાનમાંથી બહાર કાઢવાનું કહ્યુ\nઆદિત્ય સચદેવ હત્યાકાંડ: રૉકી યાદવ અને અન્ય 2ને આજીવન કારાવાસ\nમંત્રીમંડળ વિસ્તરણ: \"ખૂંટો બદલવાથી શું ભેંસ વધારે દૂધ આપશે\n\"આ NDA નહીં, BJPનું મંત્રીમંડળ વિસ્તરણ છે\"\njdu sharad yadav claim corporate house debate prime ministerial candidate જેડીયુ શરદ યાદવ આરોપ કોર્પોરેટ હાઉસ ચર્ચા પ્રધાનમંત્રી પદના ઉમેદવાર\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00021.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/dimple-yadav-beats-akhilesh-in-facebook-popularity-004305.html", "date_download": "2019-03-21T22:08:18Z", "digest": "sha1:VRBUKG6ZN7T4TW2DYZ6DY4Y753UDR7WH", "length": 12706, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "લોકો અખિલેશ કરતાં તેમની પત્નીને કરે છે વધુ 'Like' | Dimple Yadav beats her husband Akhilesh yadav in Facebook popularity - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n9 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n10 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nલોકો અખિલેશ કરતાં તેમની પત��નીને કરે છે વધુ 'Like'\nનવી દિલ્હી, 3 જાન્યુઆરી: ચુંટણીની 'સાઇકલ' દોડાવીને સત્તા મેળવનાર અખિલેશ યાદવ ભલે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં 'રાજ' કરતા હોય પરંતુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર તેમની પત્ની સાંસદ ડિમ્પલ યાદવે તેમને ઘણા પાછળ મૂકી દિધા છે.\nદુનિયાભરના લગભગ 120 કરોડ પર રાજ કરનાર ફેસબુક પર ડિમ્પલ યાદવના પેજને લગભગ 20 હજાર લોકોએ લાઇક કર્યું છે જ્યારે આધુનિક ટેક્નોલોજીને વધુ પસંદ કરનાર 'સમાજવાદી' મુખ્યમંત્રી અલિખેશ યાદવ આઠ હજાર પ્રશંસકો સાથે પોતાની પત્ની કરતાં ઘણા પાછળ છે.\nલોકસભા સાંસદ ડિમ્પલ યાદવના ફેસબુક પેજને તેમના પ્રશંસકોએ બનાવ્યું છે. ડિમ્પલ યાદવની લોકપ્રિયતા એટલી હદે છે કે પ્રશંસકો પોતાની સમસ્યાઓથી માહિતગાર કરવા માટે આ પેજ તરફ વળી રહ્યાં છે.\nડિમ્પલ યાદવના પ્રશંસકોએ મુખ્યમંત્રી પાસેથી ટેબલેટ અને લેપટોપ જલદી અપાવવાથી માંડીને પાણીની સમસ્યાને દુર કરવાનો અનુરોધ કર્યો છે. ડિમ્પલ યાદવના આ પેજ પર સમાજવાદી પાર્ટીના કાર્યો તથા અખિલેશ સરકારની ઉપલબ્ધિઓ વિશે ઘણી પોસ્ટ કરવામાં આવી છે.\nડિમ્પલ યાદવના પ્રશંસક તેમની પોસ્ટ અને ફોટો પર ખૂબ 'કોમેન્ટ' અને 'લાઇક' કરે છે. મુખ્યમંત્રી અખિલેશ યાદવને ક્રિકેટ રમતાં જોઇ રહેલી ડિમ્પલ યાદવના ફોટાના અત્યાર સુધી 1150 લોકોએ લાઇક કરી અને હજારો લોકોએ કોમેન્ટ કરી છે.\nલાલ રંગના કપડાં અને કાળા ચશ્મા લગાવેલી ડિમ્પલ યાદવ આ ફોટામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. બીજી તરફ અખિલેશ યાદવ બે રીતે ફેસબુક પર હાજર છે જેમાં તેમના નામથી એક એકાઉન્ટ છે જેમાં પાંચ હજાર ફ્રેન્ડ છે અને તો બીજું એક ફેસબુક પેજ છે જેમને અત્યાર સુધી 8714 લોકોએ 'લાઇક' કર્યું છે.\nઆ બંને જગ્યાએ તેમના પ્રશંસક અને મિત્ર તેમને સારું કરવા પર શુભેચ્છા અને ખોટો નિર્ણય કરવા બદલ ફરિયાદ કરવાનું ચુકતા નથી. અખિલેશ યાદવે વર્ષ 1999માં લગ્ન કર્યા હતા. તેમને ત્રણ બાળકો છે. વર્તમાન સમયમાં ડિમ્પલ યાદવ કન્નોજ લોકસભા સીટ પરથી સાંસદ છે.\nરામગોપાલ યાદવે પુલવામા હુમલાને ગણાવ્યુ સરકારનું ષડયંત્ર, ‘તપાસમાં મોટા મોટા લોકો ફસાશે'\nયોગીના દાવા પર બોલ્યા અખિલેશ, યૂપી નહિ આખા દેશમાં આવશે ભાજપની 74 સીટ\nહાર્દિક પટેલને મળ્યા બાદ ગુજરાત મૉડલ વિશે આ શું બોલ્યા અખિલેશ યાદવ\n2019 માટે માયાવતી-અખિલેશે જાહેર કરી યાદી, જાણો કોણ ક્યાંથી લડશે લોકસભા ચૂંટણી\nધરણા પર બેઠેલી મમતા બેનર્જીને અખિલેશ અ���ે કેજરીવાલનો સાથ મળ્યો\nરાહુલ પર માયાવતીનો વાર, ‘લઘુત્તમ આવકની ગેરેન્ટી છળકપટ છે'\nસર્વેઃ યુપીમાં અખિલેશ-માયાવતી આગળ ફેલ થયુ ‘મોદી મેજિક', મહાગઠબંધનને 51 સીટો\nસાધુ-સંતોને પેન્શન આપશે યોગી સરકાર, અખિલેશ બોલ્યા રાવણને પણ આપો\nઅખિલેશ-માયાવતીના મહાગઠબંધન અંગે ભીમ આર્મીના નેતા ચંદ્રશેખરે આપ્યુ મોટુ નિવેદન\nબસપા સુપ્રીમો માયાવતીએ જણાવ્યુ કોંગ્રેસને મહાગઠબંધનમાં ન રાખવાનું કારણ\n‘માયાવતીનું સમ્માન મારુ સમ્માન અને તેમનુ અપમાન મારુ અપમાન': અખિલેશ\nગઠબંધન અંગે અખિલેશના એલાન પર કોંગ્રેસની ચેતવણી, અમને નજરઅંદાજ કરવા ખતરનાક ભૂલ\nયુપીમાં અવેધ ખનન મામલે સીબીઆઈ અખિલેશ યાદવની પૂછપરછ કરી શકે છે\ndimple yadav akhilesh yadav facebook samajwadi party uttar pradesh ડિમ્પલ યાદવ અખિલેશ યાદવ ફેસબુક સમાજવાદી પાર્ટી ઉત્તર પ્રદેશ\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00022.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://hirenkavad.com/2012/10/28/%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%B6%E0%AB%80%E0%AA%AA-%E0%AA%AE%E0%AB%87%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%A8%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8/", "date_download": "2019-03-21T22:35:42Z", "digest": "sha1:KP5KGIZIUNQ4JECDCIFMZXQLOMMDK7OI", "length": 9715, "nlines": 100, "source_domain": "hirenkavad.com", "title": "ફ્રેન્ડશીપ મેઇન્ટેનન્સ ? - Hiren Kavad", "raw_content": "\nFRIENDSHIP. નવ આલ્ફાબેટનોં આ એક શબ્દ ઘણુ બધુ સંકોરીને બેઠો છે. ફિલોસોફી તો અહીં પણ કુંટી કુંટીને ભરી છે. પણ એના વિશે નથી લખવું. ફ્રેન્ડશીપ અને ફ્રેન્ડ્સ ઉપર ઘણુ બધુ લખાઇ ગ્યુ છે.\nશું ફ્રેન્ડશીપને મેઇન્ટેઈન કરવી પડે જ્યારે ફ્રેન્ડશીપને મેઇન્ટેઇન કરવાનો વારો આવે ત્યારે સમજવાનું કે ફ્રેન્ડશીપ ઈઝ ઇન ડેન્જર. પણ ફ્રેન્ડશીપને મેઈન્ટેઇન કરવાનો વારો આવે ક્યારે જ્યારે ફ્રેન્ડશીપને મેઇન્ટેઇન કરવાનો વારો આવે ત્યારે સમજવાનું કે ફ્રેન્ડશીપ ઈઝ ઇન ડેન્જર. પણ ફ્રેન્ડશીપને મેઈન્ટેઇન કરવાનો વારો આવે ક્યારે ફ્રેન્ડશીપનાં પ્રખ્યાત રુલ્સ તો આપડે જ બનાવ્યા છે. નો થેંક્સ નો સોરી. નો ફોર્માલીટીઝ. જડબા તોડ જવાબ. ખોટું ના લગાડવાનું. પણ કેટલીક નેસેસરી નીડ્સ પણ છે એક ફ્રેન્ડની બીજા ફ્રેન્ડ પાસેથી.\nકોમ્યુનિકેશન, આજનો સૌથી વધારે યુઝ્ડ વર્ડ છે. ફ્રેન્ડશિપમાં જો સૌથી વધારે જરુરત હોય તો એ છે કોમ્યુનિકેશન્સની. ફ્રેન્ડશીપ કાન્ટ બી બીલ્ટ ઓન બેઝ ઓફ ઇગો એન્ડ ઇગ્નોરન્સ. જો એક વાર ફ્રેન્ડસ બન્યા પછી પણ આ વસ્તુ આવે તો ફ્રેન્ડશીપ ખાડામાં જ પડશે. જો બીજી સાઇડનોં ફ્રેન્ડ આ ઇગ્નોરન્સને ઇગ્નોર કરતો રહેશે તો કદાચ આ ફ્રેન્ડશીપ ટકી શકે. પણ પછી ફ્રેન્ડશીપને બન્ને બાજુના રિસ્પોન્સની જરુર પડે જ. ચેંટીગ ઇઝ ધ મેઇન આર્ટરીઝ ઓફ ફ્રેન્ડશીપ. પણ ચેંટીંગ પણ બોથ સાઇડેડ હોવું જોઇએ. એક ફ્રેન્ડ સામેથી મેસેજ કર્યા કરે અને જસ્ટ સામે નો/ની વ્યક્તિ ફોર્માલીટી વાળા વર્ડસ રીપ્લેમાં આપે એ ફ્રેન્ડશીપ છે જ નહિ. યસ… એમ જ હોય… હશે… ગુડ… ઓહ… ૧૬૦ કેરેક્ટર્સનાં મેસેજમાં જસ્ટ ૧૦ કેરેક્ટર્સનો રીપ્લે વ્યાજબી છે જ નહિ. ફ્રેન્ડશીપ નીડ્ઝ ક્વેશ્વન્સ. ઈટ નીડઝ ચુલબુલી ખટમીઠી બાતે. એમાં હોવી જોઈએ એકબીજાનેં ખેંચવાની વાતો, એમાં હોવી જોઇએ. હસવાની વાતો અને એકબીજાનેં હસાવવાની વાતો. જ્યાં ફોર્માલીટી ત્યાં ફ્રેન્ડશીપ નથી.\nછોકરા છોકરીઓની ફ્રેન્ડશીપ વચ્ચે આવું જ થતુ હોય છે. છોકરાનાં સ્વભાવ પ્રમાણે વાત કરવાની શરુઆત પણ એણે જ કરવાની. કંઇ પણ એણે પૂછવાનું, દૂર ઉભેલી છોકરી સામેથી આવે તો નહિ જ. એટલે છોકરાને એની પાસે જવાનું. ત્ત્યાં જઇને સામેથી સ્માઇલ વાત કરવા માટે કોઇ સવાલ વિચારવાનો. ત્યારે તો ફ્રેન્ડશીપ આગળ વધે અને પછી અણદેખ્યુ પરિણામ પાછું શું મળે ખબર“ છોકરીને એમ લાગે કે એ છોકરો મારી પાછળ લટ્ટુ છે.”, આવો વ્હેમ પણ ના રખાય. કારણ કે ફ્રેન્ડશીપ નો એક રુલ અત્યારે આ છોકરો જ નીભાવતો હતો, ફોર્માલીટીઝ શેની“ છોકરીને એમ લાગે કે એ છોકરો મારી પાછળ લટ્ટુ છે.”, આવો વ્હેમ પણ ના રખાય. કારણ કે ફ્રેન્ડશીપ નો એક રુલ અત્યારે આ છોકરો જ નીભાવતો હતો, ફોર્માલીટીઝ શેની ફ્રેન્ડશીપમાં નાક શરમ હોય જ નહીં, એક બીજા સાથે ખુલ્લા મને ઇગો સાઇડમાં મુકીને વાત કરવાની હોય. એમાં પહેલ કરવાની હોય. બન્નેનેં થોડું થોડું અંતર કાપીને પાસે આવવાનુ હોય. આ લવ નથી, લવમાં એકબીજા પાસેથી કદાચ એક્સ્પેક્ટ ના કરવાનુ હોય પણ ફ્રેન્ડશીમાં તો એક્સપેક્ટેશન હોય જ. મારો ફ્રેન્ડ છે એટલે મારા કપડાનાં વખાણ કરશે. વખાણ નહીં કરે તો કંઈ નહીં, બે ગાળો આપીને એમ તો કહેશે ને કે નથી સારો લાગતો. નો કમેન્ટ્સ કે નો લાઇક્સનેં ફ્રેન્ડશીપમાં કોઈ જ પ્લેસ નથી. કારણ કે આ બન્ને જ્યાં ના હોય ત્યાં ફ્રેન્ડશીપ નથી ત્યા ઇગો અને કોરો ધાકોડ એટીટ્યુડ જ છે. હું જ કહું છું જસ્ટ ફ્રેન્ડશીપ બેલ્ટથી ફ્રેન્ડશીપ સાબીત નથી ��તી. એક ફ્રેન્ડને બીજા ફ્રેન્ડની નજીક લાવવા માટે આ બેલ્ટ પણ ઘણુ કામ કરતુ હોય છે. ભલે હાર્ટ રિલેશનશીપ ના હોય પણ આ બેલ્ટ બે ફ્રેન્ડસને તો મેઇન્ટેઇન કરે જ છે. ત્યા ઇગો કે ઇગ્નોરન્સ નથી જ.\nતો વધારે કોઇને પકાવવા નથી. બે દિવસથી કંઈક લખવાનો ઉભરો હતો. છેલ્લે એક જ વસ્તુ કહેવી છે, જે ઘસાઇ ગયેલી છે અને આ લેખ નો સાર પણ છે.\nફ્રેન્ડશીપ કાન્ટ બી વન સાઇડેડ, નો પ્લેસ ફોર ઇગ્નોરન્સ, ઇગો એન્ડ એટીટ્યુડ. હેવ અ બેસ્ટ ફ્રેન્ડસ \nakash hirapara on સ્ત્રીને જોઇએ નાનકડો પ્રેમ.\nનિરવ on સંગિતના શોખીનો માટે\nHiren Kavad on સંગિતના શોખીનો માટે\nHiren Kavad on સંગિતના શોખીનો માટે\nનિરવ on સંગિતના શોખીનો માટે\nઉપર – નેપાળમાં રખડપટ્ટી -૧\nભાવનગર, ભ્રષ્ટાચાર અને હું\nઉપર – નેપાળમાં રખડપટ્ટી -૧\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00022.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.betterbutter.in/gu/recipe/115726/kasata-puding-in-gujarati?amp=1", "date_download": "2019-03-21T21:50:00Z", "digest": "sha1:LQRW2JIJQ6AVHNAFOYVFYLKRAEKXWEXL", "length": 2401, "nlines": 43, "source_domain": "www.betterbutter.in", "title": "કસાટા પુડિંગ, Kasata Puding recipe in Gujarati - Bharti Khatri : BetterButter", "raw_content": "\n0 ફરી થી જુવો\nતૈયારીનો સમય 5 min\nબનાવવાનો સમય 30 min\n૪ ચમચા કસ્ટડૅ પાઉડર\n૪ કે ૬ ટોસ્ટ\nદૂધ માં ૧ ૧/૪ ચમચા ખાંડ મિક્સ કરી ઉકાળવુ.\nકસ્ટડૅ પાઉડર મા પાણી રેડી ને તેને મિક્સ કરી લો. તે વધારે પાતળું ના થવુ જોઈએ.\nદુધ ઉકળવા લાગે એટલે તેમા કસ્ટડૅ મિક્સ કરેલુ પાણી મિક્સ કરવુ. હવે બરાબર મિશ્રણ થઈ જાય એટલે ઠંડુ થવા દો.\nક્રીમ મા બાકીની ખાંડ વાટીને મિક્સર માં એકરસ કરવી.\n૧ બાઉલ મા પહેલા લાંબા ટોસ્ટ ગોઠવી તેના પર કસ્ટડૅ વાળુ દુધ રેડો. તેના પર ખાંડ વાળુ ક્રીમ રેડી ફ્રિજર મા ઠંડુ થવા દેવુ.\nહવે જેમ્સ થી સજાવી નીચે ફ્રીજ મા મુકી કાપીને પીરસવું.\nકેરેટ પુડિંગ વિથ વેનીલા આઈસક્રીમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00022.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1501", "date_download": "2019-03-21T22:20:17Z", "digest": "sha1:VO4AU4TI2TPWF56E2RTPPDMO33Q7TJJP", "length": 16170, "nlines": 159, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: જીવનવાણી – સંકલિત", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nNovember 30th, 2007 | પ્રકાર : સુવાક્યો | 27 પ્રતિભાવો »\n[‘અરધી સદીની વાચનયાત્રા’ માંથી સાભાર.]\nપોતાના પુત્રને કાંઈક ભેટ આપવાની એક પિતાની હોંશથી એક નાની રૂપકડી ચોપડીની ઉત્પત્તિ થઈ છે. પિતાની એ શીખમાંથી નીપજેલી અંગ્રેજી ચોપડીનું નામ છે : ‘લાઈફ્સ લિટલ ઈન્સ્ટ્રકશન બુક’ તેને દરેક પાને સાદા શબ્દોમાં બે-ચાર નાની નાની શિખામણો મોટા અક્ષરે છાપેલી છે. તેમાંની કેટલીક :\n[1] સારાં સારાં પુસ્તકો વસાવતો રહેજે ભલે પછી એ કદી નહિ વંચાય તેમ લાગે.\n[2] કોઈને પણ વિશે આશા સમૂળગી ત્યજી દેતો નહિ. ચમત્કારો દરરોજ બનતા હોય છે.\n[3] દરેક બાબતમાં ઉત્તમતાનો આગ્રહ રાખજે અને તેની કિંમત ચૂકવવા તૈયાર રહેજે.\n[4] તંદુરસ્તી એની મેળે જળવાઈ રહેવાની છે, એમ માનતો નહીં.\n[5] તારી નજર સામે સતત કશુંક સુંદર રાખજે – ભલે પછી તે એક પ્યાલામાં મૂકેલું ફૂલ જ હોય.\n[6] આપણાથી જરીક જેટલું જ થઈ શકે તેમ છે એવું લાગે, માટે કશું જ ન કરવું એમ નહિ. જે થોડુંક પણ તારાથી થઈ શકે તે કરજે જ.\n[7] સંપૂર્ણતા માટે નહિ પણ શ્રેષ્ઠતા માટે મથજે.\n[8] જે તુચ્છ છે તેને પારખી લેતાં શીખજે, ને પછી તેની અવગણના કરજે.\n[9] ઘસાઈ જજે, કટાઈ ના જતો. પોતાની જાતને સતત સુધારતા રહેવાની પ્રતિજ્ઞા લેજે.\n[10] હારમાં ખેલદિલી બતાવજે. જીતમાં ખેલદિલી બતાવજે. પ્રશંસા જાહેરમાં કરજે, ટીકા ખાનગીમાં.\n[11] લોકોમાં જે સારપ રહેલી હોય તે ખોળી કાઢજે.\n[12] તારા કુટુંબને તું કેટલું ચાહે છે તે દરરોજ તારા શબ્દો વડે, સ્પર્શ વડે, તારી વિચારશીલતા વડે બતાવતો રહેજે.\n[13] ક્યારે મૂંગા રહેવું તેનો ખ્યાલ રાખજે. ક્યારે મૂંગા ન રહી શકાય એનો પણ.\n[14] ગંદકી સામે જંગ માંડજે.\n[15] પોતાના ગુજરાન માટે મહેનત કરતા દરેક માણસ સાથે સન્માનથી વર્તજે – ભલે એ કામ ચાહે તેવું નજીવું હોય.\n[16] એવી રીતે જીવજે કે તારાં બાળકો જ્યારે પણ ઈમાનદારીનો, નિષ્ઠાનો અને પ્રમાણિકતાનો વિચાર કરે ત્યારે એ તને સંભારે.\n[17] જેમને એ વાતની કદી જાણ પણ થવાની ન હોય એવા લોકો માટે કશુંક સારું કરતા રહેવાની આદત કેળવજે.\n[18] દિમાગ મજબૂત રાખજે, કાળજું કૂણું.\n[19] કોણ સાચું તેની ફિકર કરવામાં સમય ઓછો ગાળજે, અને શું સાચું છે તે નક્કી કરવામાં વધારે.\n[20] એકંદર યુદ્ધમાં વિજય મેળવવા કાજે નાની નાની લડાઈઓમાં હસતાં શીખજે.\n[21] જે ગાંઠ છૂટી શકે તેને કાપતો નહીં.\n[22] દરેક ચીજ જે હાલતમાં આપણને મળી હોય તેના કરતાં જરાક સારી સ્થિતિમાં તેને મૂકતાં જવું.\n[23] યાદ રાખજે કે સફળ લગ્ન જીવનનો આધાર બે વસ્તુ પર રહે છે (1) યોગ્ય પાત્ર શોધવું અને (2) યોગ્ય પાત્ર બનવુ���.\n[24] તને વખત નથી મળતો, એમ કદી ન કહેતો. એક દિવસના તને પણ એટલા જ કલાકો મળેલા છે જેટલા હેલન કેલરને, મધર ટેરેસાને અને આઈન્સ્ટાઈનને.\n[25] એટલું સમજજે કે સુખનો આધાર માલમિલકત, સત્તા કે પ્રતિષ્ઠા ઉપર નહિ, પણ આપણે જેમને ચાહતા કે સન્માનતા હોઈએ તેવા લોકો સાથેના આપણા સંબંધો પર રહે છે.\n[26] તને માન મળે તેમાં બીજાને સહભાગી બનાવજે.\n[27] ‘મને એની ખબર નથી’ એમ કહેતાં ડરતો નહિ. ‘મારાથી ભૂલ થઈ’ એમ કહેતાં અચકાતો નહિ. ‘હું દિલગીર છું’ એટલું બોલતાં ખચકાતો નહિ.\n[28] ક્યારેક નિષ્ફળ નીવડવાની પણ તૈયારી રાખજે.\n« Previous માઈલસ્ટોન – નરેશ શાહ\nપાપડમાં અવલ્લ ઉત્તરસંડા – હરસુખ થાનકી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nચિંતનદીપ (ભાગ-1) – ધૈર્યચન્દ્ર. ર. બુદ્ધ\nત્રણ કારણે માનવનું પતન થતું હોય છે : (અ) દેહની વાસના (બ) ધનની લાલસા અને (ક) કીર્તિની ઝંખના. આ ત્રણની પાછળથી મમતા અને મોહ તેને સદાય ડૂબતો જ રાખે છે. લઘુતાગ્રંથી જ માણસના ડરનું કારણ થતી હોય છે. જો તમે લઘુતાગ્રંથી છોડો તો ગુંડા અને ડાકુ પણ તમારાથી કાંપશે. નિષ્ઠાપૂર્વક કામ કરનારને કોઈનો ડર નથી હોતો. એ તો સફળતા પ્રાપ્ત કરે ... [વાંચો...]\nબીજાના જે દોષોને આપણે વખોડતા હોઈએ, તે જ દોષમાં આપણે પોતે ન પડીએ, તે માટે સજાગ રહીએ તો સારું મિત્રતા બાંધતા પહેલાં, સર્વપ્રથમ આપણે સ્નેહની એક વ્યાખ્યા સ્થાપિત કરીએ કે જેથી કરીને તેનો સ્વભાવ અને શક્તિ આપણને સમજાય. વિવેક માનવીને શુદ્ધ વિચારો દ્વારા સદગુણ તરફ દોરે છે અને પોતાનો અધિકાર સ્થાપિત કરીને એ માનવીને મિત્રાચારી બનાવે છે. દષ્ટિ ... [વાંચો...]\nમનહંસા મોતી ચારો – સં. હસમુખ વી. પટેલ\nમાનવી ધનવાન કે કુળવાન હોવાથી સારો કે સદગુણી નથી બનતો. એનાં કાર્ય, લીધેલું પાર પાડવાનો સંકલ્પ એને સાચો માનવી ગણવાને હક્કપાત્ર બનાવે છે, સામાન્યમાંથી અસામાન્ય બનાવે છે. દુ:ખ અને સુખની ઘટમાળ અંધારા અને અજવાળાની ઘટમાળ જેમ ફરતી રહે છે. જે લોકોને તેનો લાભ લેતાં આવડે છે તે જ સાચું જીવન જીવી જાય છે. આપણી મોટામાં મોટી ભૂલ એ થઈ ... [વાંચો...]\n27 પ્રતિભાવો : જીવનવાણી – સંકલિત\nજેકસન બ્રાઉનની જીવનમાં ઉતારવા જેવી ‘રત્નકનણિકા’ઓ.\nખૂબ જ સરસ.. એક એક વાત જીવનમાં ઉતારવા જેવી..\nઅતુલ જાની (આગંતુક) says:\nઆપણે શુભ-અશુભ પ્રસંગે આવી ચોપડીઓ વહેંચીએ તો ઘણું મોટું કામ થાય્-ભલે પછી એ કદી નહિ વંચાય તેમ લાગે.\nએકદમ સરસ..થોડીક વાત જીવનમા ઊતરી જાય તો ધન્ય ધન્ય…\nDDIT, નડિયાદમાંથી BCA ના પદવીદાન દિવસે ��મને ડીગ્રી સર્ટિફીકેટની સાથે એક પાનુ આપવામાં આવ્યું .. એ વખતે એ પાનું મેળવી ને નવાઈ લાગેલી કે મારી કોલેજે આ કક્ષાનું પણ કંઈક આપ્યું .. હું કાંઈ અતિશયોક્તિ નથી કરી રહ્યો પણ અમને બધાને નવાઈ લાગેલી ..\nએ પાનું આ જ બધા મોતીઓથી ભરેલું હતું.. 🙂\nઆજે એ બધા રીફ્રેશ થઈ ગયા.. અને એ દિવસ પણ યાદ આવી ગયો … ૫ વર્ષો થઈ ગયા એ વાત ને ..\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00023.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://incubator.wikimedia.org/wiki/Wp/kfr/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2", "date_download": "2019-03-21T21:50:49Z", "digest": "sha1:FFX4TGWTTXY3SFHJ65QRTXV5MP52JSRG", "length": 5464, "nlines": 84, "source_domain": "incubator.wikimedia.org", "title": "Wp/kfr/પ્રાગ મહેલ - Wikimedia Incubator", "raw_content": "\nપ્રાગ મહેલ ભારતજે ગુજરાત રાજ્યજે કચ્છ જિલ્લે જે ભુજ શૅરજો ૧૯મી સદીમં ભનેલ હકડો મહેલ આય. હનજો બાંધકામ પ્રાગમલજી બીજા ૧૮૬૫મેં શરૂ કરાયાં.[1][2] હનજી રચના કોલોનેલ હેંરી સેંટ વિલ્કીંસ ઇટાલીયન ગોથીક શૈલિમેં ક્યા વા.[3] હન મહેલજે બાંધકામમેં ઘણે ઇટાલિયન કારીગર શામિલ વા.[2] હન કારીગરેં જો પગાર સોન જે સિક્કેમં ડેમેં આવ્યો તે.[4] હન મહેલજે બાંધકામમેં ૩૧ રુપિયેજો ખર્ચો આવ્યો વો ને હનજો બાંધકામ ૧૮૭૯મેં પ્રાગમલજી બીજે (મૃત્ય ૧૮૭૫)જે પોતર ખેંગારજી ત્રીજે જે રાજ મેં પૂરો થ્યો[2].[1][5][6] હન મહેલ જે બાંધકામમેં કોલન વીલીંક્સ સાથે સ્થાનીય બાંધકામ કારીગર પણ સામેલ વા. [7]\nદીવાલત જડેલા પ્રાણીએંજા મસાલો ભરેલા મથા [8]\nતોટેલ ઝુમ્મર અને કલાત્મક મૂર્તિ વારો દરબાર હોલ [9]\nયુરોપીય વેલ અને પ્રાણી વારી જારી [1]\nમહેલજે પૉઠલે ભરા પથ્થર મ્યાં કોતરેલો નંઢો મંધિર[3]\nહિંદી ફીલ્મ હમ દિલ દે ચૂકે સનમૢ લગાન ને બઈં ઘણે ગુજરાતી ફીલમ જા ચિતરી અક્રણ હન મહેલમેં થ્યો આય. [2][9]\n૨૦૦૧ જે કચ્છજે ધરતી કંપ મેં હન લહેલકે ભારી નુકશાન થ્યો વો.[10][11] ૨૦૦૬મેં હન મહેલ કે લૂંટે મેં આવ્યો વો. જેમેં કરોડો રુપિયેજા પ્રાચીન વસ્તુ કોરાજે વઈયું અને તોટે ફોટે વઈયું.[2] અજ કલ હી મહેલ હકડો ભૂતીયો મહેલ ભને વ્યો આય.[9]\nપ��રવાસી મુક્ય દરવાજે થી મંજ વને ને ઘંટ ટાવર જા દાધરા ચડે સગેતાં જતેથી આખો શૅર ડસજે તો.[3][1]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00023.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2014/03/17/microfiction-jignesh-adhyaru/", "date_download": "2019-03-21T22:50:04Z", "digest": "sha1:YED6RDJYYBP4G66JRVNLP4BCZ6FEFY2N", "length": 20738, "nlines": 185, "source_domain": "www.aksharnaad.com", "title": "માઈક્રોફિક્શન વાર્તાઓ – જીજ્ઞેશ અધ્યારૂ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » ટૂંકી વાર્તાઓ » માઈક્રોફિક્શન વાર્તાઓ – જીજ્ઞેશ અધ્યારૂ\nમાઈક્રોફિક્શન વાર્તાઓ – જીજ્ઞેશ અધ્યારૂ 12\n17 માર્ચ, 2014 in ટૂંકી વાર્તાઓ tagged જીજ્ઞેશ અધ્યારૂ\nઆજે યુવાનોને સંબોધવા આવ્યા હતા ખ્યાતનામ એક્શન ફિલ્મ દિગ્દર્શક અનમોલ પરિકર, પાયરસી પર ભાષણ આપતા એ સુપરહિટ ફિલ્મના દિગ્દર્શકે કહ્યું, “ઈલીગલ ડાઊનલોડને લીધે આપણી ઈન્ડસ્ટ્રીને વર્ષે કરોડો રૂપિયાનો ફટકો પડે છે, મારે તમારી પાસેથી એ વચન જોઈએ છે કે હવે તમે ઈન્ટરનેટ પરથી આવા પાયરેટેડ ગીતો કે ફિલ્મો ડાઊનલોડ નહીં કરો.”\nસભાખંડે એક સૂરમાં ‘હા’ પાડી… સંબોધન પૂરૂ કરી તે પોતાની વૅનમાં પાછો ફર્યો અને હોલિવુડની એક પ્રખ્યાત એક્શન ફિલ્મની ડિસ્કમાંથી ફિલ્મનો બાકી રહેલો ભાગ જોવા લાગ્યો.\n‘મૂશળધાર વરસાદે એ ગાડરિયો આનંદમગ્ન થઈ પોતાના ઘેટાં બકરાંની સામે જોઈને ગીત ગાવા લાગ્યો, ગાડર જાણે તેનું ગીત સમજતા હોય તેમ તેની તરફ દોડ્યા અને પોતાના નવજાત પુત્રને પિતા વ્હાલ કરે એમ એ ગાડરિયો પોતાના બકરાંને વ્હાલ કરવા લાગ્યો.’\nરસ્તાની નીચે નદીના પાણીને પસાર થવા બનાવાયેલ કોરાકટ્ટ ગરનાળામાં બેસીને સૂકી ભેળ ખાધા પછી બચેલ કાગળમાં લખેલ આ ફકરાને તે વાંચી રહ્યો. શ્રાવણ પૂરો થવામાં હતો. તેના ધણમાં ફક્ત બે મુડદાલ બકરાં જ બચ્યા હતાં, જે ગરનાળામાં તેની પાસે જ પેલો કાગળ મેળવવાની રાહમાં બેઠા હતાં. એ બકરાંઓને જોઈ રહ્યો.\nબકરાંઓના મનમાં શું રંધાઈ રહ્યું હતું એ તો રામ જાણે પણ તેના મનમાં આજે રાત્રે બકરાને રાંધવાની વાતની રંધાઈ રહી હતી.\n‘..અને પછી એ હરણી, હરણ અને તેના બચ્ચાંને પારધીએ સાચું બોલવાને લીધે છોડી દીધાં..’ દાદીએ વાર્તા પૂરી કરી એટલે નાનકી કનિકાને તેના પપ્પાએ કહ્યું, ‘જોયું બેટા, સાચું બોલવાનો ફાયદો ક્યારેય ખોટું…’ અને તેના મોબાઈલની રિંગ વાગી.\nફોન રીસિવ કરવા ઘરના દરવાજા પાસે જઈને, ફોન આડો હાથ ધરીને તેણે સાવ ધીમા અવાજે કહ્યું, ‘એક મીટીંગમાં છું… થોડી વાર ��હીને ફોન કરું\nપોતાના આદર્શ એવા ખ્યાતનામ શાયર અઝીમ સરકારને મળવા એ નવોદિત ગઝલકાર ગયો હતો, તેમના સર્જનની ભાવપૂર્વકની પ્રશંસા અને તેમની કલમ પ્રત્યેની ચાહતને – આદરને અભિવ્યક્ત કર્યાં પછી પોતાની શ્રેષ્ઠ ગઝલ બતાવીને તેમનો પ્રતિભાવ માંગ્યો.\nગઝલ જોઈને સરકાર સાહેબ કાંઈ બોલ્યા નહીં, અતિશય લાંબા મીટર વાળી, પ્રલંબલયની ગઝલ હતી. તેમણે એ ગઝલને બે-ત્રણ વખત વાંચી અને પછી ‘વિષય ચવાઈ ગયેલો છે છતાં સારો પ્રયાસ છે… પ્રયત્ન કરતા રહો.’ એમ કહી તેને પાછી આપી. મુલાકાતને અંતે ઘરની બહાર નીકળતા તેણે ખિન્ન થઈ પોતાની ગઝલના કાગળનો ડૂચો વાળીને ફેંકી દીધો…\nબારીમાંથી આ જોઈ રહેલ સરકાર સાહેબ તેના ગયા પછી બહાર આવ્યા અને એ ડૂચો ઉપાડી, કાગળ વ્યવસ્થિત ઘડી કરી ઝભ્ભાના ખિસ્સામાં મૂકી દીધો. પ્રલંબ લય ગઝલોના વિશેષાંકની આ પૂર્વતૈયારી થઈ ગઈ હતી.\nક્રિસમસ હતી, છોકરાઓને રાત્રે આપવાની ભેટ એકઠી કરવા સાંતાક્લોઝ સાદા વસ્ત્રોમાં નીકળ્યા હતા.\nરસ્તાની પાસે સાંતાક્લોઝનો ગંદલો ટૂંકો પોશાક પહેરીને બેઠેલી એક ભિખારણ છોકરીને જોઈને તે ઉભા રહી ગયા, ચહેરા પર ભૂખની પીડા અને આંખોમાં આશાપૂર્વક તેમને જોઈ રહેલ છોકરીએ કહ્યું, ‘કુછ ખાને કો ચાહીયે, દસ રૂપિયા દો ના સાહબ…’ તેમની આંખમાંથી એક આંસુ નીકળીને રસ્તા પર પડ્યું. એ છોકરીને તેમણે ભરપેટ જમાડી, અને રસ્તા સુધી મૂકી આવ્યા.\nરાત્રે એ જ રસ્તા પર કારની ટક્કરે એ છોકરી કચડાઈ ગઈ… કારનો હજુ સુધી પત્તો લાગ્યો નથી.\n ગુજરાતી લેક્સિકોન પર તેનો અર્થ છે, ‘ઉપજાવી કે જોડી કાઢેલી વાર્તા કે વૃત્તાંત, કલ્પિત વાત કે કથન નવલકથા સાહિત્ય, માની લીધેલી (રૂઢ અસત્ય) વાત, જૂઠાણું, સાહિત્યની એક શાખા કે પ્રકાર તરીકે વાર્તાલેખન.’ શું બધી જ વાર્તાઓ આ માપદંડમાં બંધબેસતી હોય છે સર્જનને જીવનના અનુભવો સાથે કેટલી હદે સાંકળી શકાય સર્જનને જીવનના અનુભવો સાથે કેટલી હદે સાંકળી શકાય ઉપરોક્ત પાંચેય વાર્તાઓમાંથી એક પણ ફિક્શન નથી, અને છતાંય એ ફિક્શન તરીકે જ ઓળખાય એવો સભાન પ્રયત્ન મેં કર્યો છે. ફક્ત પાંચમી વાર્તાના મૂળ વિશે કહું તો એ માટે સાથે મૂકેલ ફોટોગ્રાફ થોડુંક કહી શક્શે. આસપાસના લોકો, જીવન, સ્થળો અને પ્રસંગો પરથી સર્જાતી આ કથાઓ સદંતર ફિક્શન કઈ રીતે હોઈ શકે ઉપરોક્ત પાંચેય વાર્તાઓમાંથી એક પણ ફિક્શન નથી, અને છતાંય એ ફિક્શન તરીકે જ ઓળખાય એવો સભાન પ્રયત્ન મેં કર્યો છે. ફક્ત પાંચમી વાર્તા��ા મૂળ વિશે કહું તો એ માટે સાથે મૂકેલ ફોટોગ્રાફ થોડુંક કહી શક્શે. આસપાસના લોકો, જીવન, સ્થળો અને પ્રસંગો પરથી સર્જાતી આ કથાઓ સદંતર ફિક્શન કઈ રીતે હોઈ શકે માઈક્રોફિક્શન વાર્તાઓ અક્ષરનાદ પર ધમાકેદાર કાર્યસિદ્ધિ અને નોંધપાત્ર અસર ઉપજાવે છે, એ જ યજ્ઞમાં મારા તરફથી એક નાનકડી આહુતી…. આજે પ્રસ્તુત છે મારી પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ…\nઅક્ષરોના આયખા સમ આ પ્રણયની વારતા\nને કતલના કાયદા જેવી ઉભયની વારતા.\nએમને જોયાં અને તૂટ્યા સમયનાં બંધનો\nહારના તોહફા સમી તેના વિજયની વારતા\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n12 thoughts on “માઈક્રોફિક્શન વાર્તાઓ – જીજ્ઞેશ અધ્યારૂ”\nદરેક વાર્તા ક્યારેક માઈક્રો તો ક્યારેક મેક્રો ફ્રિકશન જગાવી જાય છે\nદરેક વાર્તા ક્યારેક હ્રદયમાં Micro કે Macro Friction જગાવી જાય છે\nબધી વાર્તાઓ સરસ થઇ છે… “ગીફ્ટ”માં તમે જે રીતે ફિક્શન અને નોન-ફિક્શનનો સમન્વય કર્યો છે તે ખુબ ગમ્યો… Looking forward to more of micro fiction from you\nબધી વાર્તાઓ સારી છે પણ ફીક્શન ફક્ત વિરોધાભાસ જ દર્શાવે તેવું ન હોય ક્યારેક સમન્વય પણ થાય. માટે હવે તેવી વાર્તાઓની રાહ જોઈશું.\nલખતા રહો ભાઇ સાહેબ \nવાસ્તવિકતાની નજીક લઈ જતી આ વાર્તાઓને જ માઈક્રોફિકશન વાર્તાઓનુ બિરુદ અપાયુ હશે……સરસ રજુઆત અને મૌન બોધપાઠ આપી જતી વાતો,………\nસરસ , સઁવેદનશેીલ . બધેીજ ગમેી…\nઝબકારો થાય તેમ સંવેદના જગાવી જાય છે આ ફિક્શન કથાઓ…તેમાં સત્યની ઝલક હોય છે એટલે તેને રૂઢ અસત્ય કેમ કહી શકાય શું આપણે સ્વપ્નને અસત્ય કહી શકીએ શું આપણે સ્વપ્નને અસત્ય કહી શકીએ સ્વપ્ન છે…એ સત્ય છે…ભલે તે મિથ્યા હોય સ્વપ્ન છે…એ સત્ય છે…ભલે તે મિથ્યા હોય\nનિમિષા દલાલ માર્ચ 17, 2014 at 10:54 એ એમ (AM)\nમાઈક્રોફિક્શની દુનિયામાં પ્રથમ પગલું મુબારક જિજ્ઞેશભાઈ… દરેક ક્ષેત્રમાં આગળ વધો એવી શુભકામનાઓ..\nનાની નાની, પણ બહુ મોટી વાત કહેતી વાર્તાઓ…..\nમજા આવી …”મનભેદ” સૌથ વધુ ગમી .\n← મરતા બાળકનું આશ્વાસન – ઝવેરચંદ મેઘાણી\nત્રણ ગઝલ રચનાઓ – ડૉ. મુકેશ જોષી →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૯)\nફેમિનિઝમની ફૅક્ટરી : ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબશ્રેણી – જિજ્ઞેશ અધ્યારૂ\nશિવત્વ – ચિરાગ ડાભી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૮)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૭)\nદિવ્યલોક હાત્ત (શ્રીલંકા���ી સફરે) – સ્વાતિ મેઢ\nકારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો – મનન ભટ્ટ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૬)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (674)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nહોળી - ધુળેટી ની શુભ કામનાઓ...\nદોસ્તીના રંગે રંગાયેલો ઉત્સવ એટલે જીંદગી - જીજ્ઞેશ અધ્યારૂ\nશું તમે આ જોક્સ વાંચ્યો છે\nસરાઈ હરાની એક સવાર... - મીનાક્ષી ચંદારાણા\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00024.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8%E0%AA%B6%E0%AB%80%E0%AA%B2", "date_download": "2019-03-21T22:54:11Z", "digest": "sha1:CLK3EZFZZ3N5P5W2N66MCPVKV32XGBZY", "length": 3484, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "વિકાસશીલ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nવિકાસશીલ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nવિકાસ પામતું; વિકસી રહેલું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00024.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/mgnrega-has-increased-pace-of-financial-inclusion-004293.html", "date_download": "2019-03-21T22:44:51Z", "digest": "sha1:PUMBEQUHNYCA4MZYRD4EWFKN42P5LJBZ", "length": 15434, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "મનરેગા લાવશે બીજી હરિત ક્રાન્તિઃ સોનિયા ગાંધી | 'MGNREGA has increased pace of financial inclusion in our villages' - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n10 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n10 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n11 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nમનરેગા લાવશે બીજી હરિત ક્રાન્તિઃ સોનિયા ગાંધી\nનવી દિલ્હી, 2 ફેબ્રુઆરીઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કૃષિ ઉત્પાદન વધારવા માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના(મનરેગા)નો ઉપયોગ કરવા માટે દલીલ કરતા કહ્યું કે આ યોજના ભારતમાં બીજી હરિત ક્રાન્તિ લાવવામાં મોટી ભૂમિકા નિભાવી શકે છે. પ્રધાનમંત્રી મનમોહન સિંહે પોતાના ઉદ્દઘાટન ભાષણમાં આ યોજનાને વધારે કારગાર બનાવવા પર વજન આપતા જણાવ્યું કે આ યોજના હેઠળ મંજૂર કામોની યાદીમાં 30 નવા કામ જોડાયેલા છે. તેમા વધારે મહત્વ ગ્રામીણ ક્ષેત્રોમાં રોજગારી ઉપલબ્ધ કરાવવા પર છે.\nસોનિયાએ મનરેગા કાયદાને લાગુ થવાના સાત વર્ષ પૂર્ણ થવાની તકે અહીં આયોજીત એક સમ્મેલનમાં કહ્યું કે, મારું એ માનવું છે કે મનરેગામાં કૃષિ ઉત્પાદનમાં વધારો કરવાની જોરદાર ક્ષમતા છે, જેનુ આજની તારીખમાં સંપૂર્ણ રીતે ઉપયોગ કર્યો નથી. તેમાં ઘણી સારી સંભાવના છે. તેમણે કહ્યં કે કૃષિમાં આધુનિક પ્રોદ્યોગિકીના ઉપયોગ સાથે આ યોજનાને જોડીને ખેડુતોની ઉપજને અનેક ગણી વધારી શકાય છે. તેમાં કોઇ શંકા નથી કે બીજી હરિત ક્રાન્તિ આપણા સ્વપ્ન પૂરા કરવામાં મનરેગાએ એક મોટી ભૂમિકા નિભાવી શકે છે.\nસંપ્રગ અધ્યક્ષે આ યોજનાને યોગ્ય ઢંગથી લાગુ કરવાની દિશામાં આવી રહેલા પડકારોનો સ્વિકાર કરતા કહ્યું છે કે અમે ભ્રષ્ટાચાર અને ય���જના માટેના ધનનો ઉપયોગ ખોટી રીતે કરવાની ફરિયાદો પણ સાંભળી છે. તેના પર રોક લગાવી ઘણી જ જરૂરી છે. સોનિયાએ કહ્યું કે સરકાર સૂચના અને સંચાર પ્રોધ્યોગિકીના આધુનિક સાધનો થકી તેની ખામીઓ ઓછી કરવા માટે પગલા ઉઠાવશે સાથે જ સમય પર અને નિયમો અનુસાર સોશિયલ ઓડિટ થવું જરૂરી છે.\nસોનિયાએ કહ્યું, 'રાષ્ટ્રીય સ્તર પર મનરેગા યોજનામાં મહિલાઓની ભાગીદારી પુરુષોની સમકક્ષ છે પરંતુ હજુ પણ ઘણા રાજ્ય છે જ્યાં કાં તો સૂચનાઓનો અભાવ છે કે પછી કાર્યસ્થળ પર સુવિધાઓનો અભાવના કારણે મહિલાઓ ભાગીદારી કરવામાં સક્ષમ થઇ રહી નથી. તેમણે કહ્યું કે તે જરૂરી છે કે આ સમસ્યાઓને દૂર કરવામાં આવશે. વામપંથી આતંકવાદથી પ્રભાવિત જિલ્લામાં આ યોજના સશક્તિકરણના એક શક્તિશાળી માધ્યમ બની ગયું છે. આ વિસ્તારમાં તેને અધિક મજબૂતીથી લાગુ કરવામાની જરૂર છે.\nપ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યું છે કે લોકોને સીધો આર્થિક પાયદો પહોંચાડવા ઉપરાંત આ યોજનાએ આપણને ઘણા જ અપ્રત્યક્ષ લાભ પણ આપ્યા છે. તેના કારણે મજબૂર થઇને ઘરથી પલાયન કરનારાની સંખ્યા હવે ઓછી થઇ રહી છે. પ્રાકૃતિક સંસાધનોના પ્રબંધનમાં તેના પરિણામ સામે આવી રહ્યાં છે.\nપ્રધાનમંત્રીએ કહ્યું છે કે મનરેગા કાયદાથી આપણી ગ્રામીણ આબાદીની નાણાકીય સ્થિતિમાં તેજી આવી છે. બેન્કમાં ચાર કરોડથી વધારે ખાતા ખોલાવવામાં આવ્યા છે અને તેમાં પણ વધારે ડાકઘરમાં ખાતા ખોલવામાં આવ્યા છે. આ ખાતા આપણી ગ્રામીણ આબાદીમાં સીધી નગદી અંતરણ યોજનાથી ફાયદો પહોંચવામાં મદદ કરશે. તેમણે કહ્યું છે કે આ યોજના સાથે જોડાયેલા લોકોના અનુભવને મે ઘ્યાનથી સાંભળ્યું છે. અમે આ અનુભવો સાથે શિખ મેળવીને યોજનાને વધુ સારી બનાવવાનો પ્રયત્ન જારી રાખવો જોઇએ.\nપ્રધાનમંત્રીએ કહ્યું છે કે તેના ઉપરાંત સૂચના ટેક્નિકનો ઉપયોગ પણ આ યોજનાના સિલસિલામાં કોઇ આધુનિક તરીકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમાં શાસનને બેહતર બનાવવા અને સરાકરી કામમાં પારદર્શિતા તથા જવાબદેહી બઢાવવામાં મદદ મળી છે અને આગળ પણ તેની ઘણી સંભાવના છે.\nઅનિલ અંબાણી કાગળનું વિમાન પણ નથી બનાવી શકતા: રાહુલ ગાંધી\nરાયબરેલીથી લોકસભાની ચૂંટણી લડશે સોનિયા ગાંધી સન્યાસની અટકળો પર વિરામ\nપુલવામાં હુમલા પર સોનિયા ગાંધીનો ગુસ્સો, મોટી વાત કહી\n‘ધ એક્સિડેન્ટલ...' માં વાજપેયીની ભૂમિકા ભજવનાર કોઈ એક્ટર નહિ ચાવાળો છે\nનેશનલ હેરાલ્ડ કેસ: આઇટીએ રાહુલ-સોનિ���ાને 100 કરોડની નોટિસ મોકલી\nનેશનલ હેરાલ્ડ કેસઃ રાહુલ-સોનિયા સામે આગામી સુનાવણી 29 જાન્યુઆરીએ\n‘મોદી સરકારે ઓગસ્ટા વેસ્ટલેન્ડને બ્લેકલિસ્ટમાંથી કેમ કાઢ્યુ, આની તપાસ થાય'\nસોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દેશનું નેતૃત્વ કરી શકે છે: શરદ પવાર\nકૈલાશ વિજયવર્ગીયનું વિવાદિત નિવેદન, ‘વિદેશી સ્ત્રીનું સંતાન રાષ્ટ્રપ્રેમ ન કરી શકે'\nFinal Results બાદ જોઈએ મધ્ય પ્રદેશમાં કેટલા સફળ રહ્યા Exit Polls\nવિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ\nસોનિયા ગાંધી 72મો જન્મદિનઃ જાણો કોણે કહ્યુ હતુ સોનિયાને 'Real Mother India'\nકોંગ્રેસ નેતા મારી માતાને ગાળો આપે છે: પીએમ મોદી\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00024.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2009/07/01/vivek-tula/", "date_download": "2019-03-21T22:16:39Z", "digest": "sha1:VKQMJP5LOZCCEBIFGDEUPWZDR7FJF7OR", "length": 28288, "nlines": 127, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: વિવેકતુલા સ્થિર રહે – મનસુખ સલ્લા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nવિવેકતુલા સ્થિર રહે – મનસુખ સલ્લા\nJuly 1st, 2009 | પ્રકાર : સત્ય ઘટના | સાહિત્યકાર : મનસુખ સલ્લા | 8 પ્રતિભાવો »\n[સુપ્રસિદ્ધ કેળવણીકાર તેમજ લેખક શ્રી મનસુખભાઈની સુંદર કૃતિઓ આપણે અગાઉ માણી ચૂક્યા છીએ. કોઈ પણ વિષયના ઊંડાણમાં જઈને તેમાં ઉદ્દભવતા પ્રશ્નો અને તેના ઉકેલો વિશે વિસ્તારપૂર્વક અને પદ્ધતિસર સમજૂતી રજૂ કરવાની તેમની કુશળતા છે. સાહિત્યકાર અને કેળવણીકાર શ્રી નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી સંસ્થા ‘લોકભારતી’ના તેમના શૈક્ષણિક અનુભવોની કથાઓ ‘અનુભવની એરણ પર’ નામે પ્રકાશિત થઈ છે. આજે માણીએ તેમાંથી એક પ્રકરણ સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે મનસુખભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 98240 42453.]\nએક વાર હું વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યો હતો. એમાં મેં તેમને પૂછ્યું, ‘તમને અણગમતા હોય તેવા નિર્ણય પણ મેં આપ્યા છે, છતાં તમને મારા પ્રત્યે અસંતોષ કેમ રહેતો નથી હું ઈચ્છું કે તમે સ્પષ્ટ કરો.’\nત્યારે એક વિદ્યાર્થીએ કહેલું, ‘તમારો નિર્ણય તો અણગમતો જ હોય છે. પરંતુ તમે સૌને સાંભળો છો, કોઈ તરફ પક્ષપાત કરતા નથી, કોઈને વધુ સાચવો ત્યારેય એ જાહેર હોય છે એટલે તમારો અણગમતો નિર્ણય પણ સ્વીકારીએ છીએ.’\n‘વળી તમે અમને સાંભળતી વખતે અમે સાચા છીએ એમ માનીને સાંભળો છો. તેથી અમને ઘણો સંતોષ થાય છે.’\nમેં સામે પૂછ્યું : ‘એ તમે કેવી રીતે પારખી શકો હું કે બીજા કોઈ તમારી વાત સાંભળતા હોઈએ તેમાં અમે તમને કઈ રીતે સાંભળીએ છીએ તેની તમને કઈ રીતે ખબર પડે હું કે બીજા કોઈ તમારી વાત સાંભળતા હોઈએ તેમાં અમે તમને કઈ રીતે સાંભળીએ છીએ તેની તમને કઈ રીતે ખબર પડે \nબીજા વિદ્યાર્થીએ જવાબમાં કહ્યું : ‘અમે કાંઈ નાના કીકલા નથી. અમે બોલીએ નહિ, બાકી અમનેય બધી ખબર પડતી હોય છે. તમે અમને સાંભળતા હો ત્યારે તમારી આંખો, ચહેરો, હોઠના ખૂણા બધાથી અમને ખબર પડતી હોય છે કે તમે કેવી રીતે સાંભળો છો.’\nત્યાં બીજાએ તુરત ઉમેર્યું, ‘અરે, અમારી સાથે વાત કરતા અધ્યાપકોના અવાજ અને વાતના લહેકા ઉપરથી અમને ખબર પડી જતી હોય છે કે તે સાચું બોલે છે કે ફેંકે છે.’\nત્રીજાએ મમરો મૂક્યો : ‘હવે વાત નીકળી જ છે તો કહું કે તમારા એક મોટા હોદ્દાદાર વાત તો મોટા મોટા આદર્શની કરતા હોય છે, એમ લાગે કે હમણાં આભ હેઠું ઉતારશે, પણ એ બધી બનાવટ હોય છે એ અમારાથી છાનું રહેતું નથી.’\nમેં કહ્યું : ‘આમાં તમારો પૂર્વગ્રહ હોય તેવું બની શકે. તમે પૂરું ન જોયું હોય કે માત્ર ઉપરઉપરથી જોયું હોય તેવું ન બની શકે \n‘બની શકે. આમાં તો અમે ઓળખતા હોઈએ છીએ.’ ચોથાએ સ્પષ્ટતાથી કહ્યું, ‘તેઓ જે રીતે પક્ષપાત કરે છે, તમારી મિટિંગોમાં એક બોલે અને અમારી સાથે બીજું બોલે, અમે જાણે એના ઉપયોગની વસ્તુઓ હોઈએ તેમ અમને વાપરે, અમને બધી ખબર પડે છે.’\nહું હસી પડ્યો, ‘તમારું ધ્યાન રાખવું પડશે. દેખાવ છો એના કરતાં તમે તો ઊંડા નીકળ્યા. અમારી મિટિંગની વાતોય તમે જાણો છો \n‘હાસ્તો, તમારા શિષ્યો છીએને…. સાચું કહું, અમને થોડા વખતમાં ખબર પડી જાય છે કે ફોફાં ક્યાં છે અને દાણા ક્યાં છે. અમારી આગળ બનાવટ કરે એને તો તરત પકડી પાડીએ. કક્ષામાં અસર થાય એટલે બોલીએ નહિ, પણ જાણીએ તો બધુંય.’ પહેલાએ પૂરું કર્યું.\nબીજાએ ઉમેર્યું, ‘એમ તો તમારી છાપ કઈ છે તે કહું તમારી સાથે ગમે તેની વાત કરવા આવીએ પણ તમે તમારી વાત અમારે ગળે ઊતરાવી જ દો તમારી સાથે ગમે તેની વાત કરવા આવીએ પણ તમે તમારી વાત અમારે ગળે ઊતરાવી જ દો \nમેં કહ્યું : ‘તો તો હું હિપ્નોટિઝમ કરું છું એમ ગણાય. એ કાંઈ સારું ન કહેવાય.’\n‘ના, તમે વાત જ એવી રીતે કરો છો કે અમે વિચારતા થઈ જઈએ. તમે એવી રીતે વાત કરો, એવાં દષ્ટાંતો આપો કે અમારે વિચારવું પડે. ને તમારી વધુ અસર કેમ થાય છે તે કહું તમે તમારા અધ્યાપકોનો ખોટો બચાવ નથી કરતા, તમે તેમની ટીકાય નથી કરતા.’ ત્રીજાએ વાત કરી, ‘પણ એક પ્રશ્ન થાય છે કે તમે અમારી પાસેથી અણગમતું સાંભળીને ગુસ્સે કેમ નથી થઈ જતા તમે તમારા અધ્યાપકોનો ખોટો બચાવ નથી કરતા, તમે તેમની ટીકાય નથી કરતા.’ ત્રીજાએ વાત કરી, ‘પણ એક પ્રશ્ન થાય છે કે તમે અમારી પાસેથી અણગમતું સાંભળીને ગુસ્સે કેમ નથી થઈ જતા બીજા અધ્યાપકો તો તરત તતડી ઊઠે છે બીજા અધ્યાપકો તો તરત તતડી ઊઠે છે \nહું ઘડીક મૂંગો રહ્યો. પછી કહ્યું, ‘એવું નથી કે મને ગુસ્સો નથી આવતો. ક્યારેક ગુસ્સો જરૂરી પણ હોય છે. સમજાવવાનું ક્યારેક એ સાધન પણ હોય છે. પરંતુ સામાન્ય સંજોગોમાં તમારી સાથેના વ્યવહારમાં ગુસ્સો નથી કરતો એનું મહત્વનું કારણ એ છે કે તમે અણગમતું કે નિયમભંગનું કાર્ય કરો છો, ત્યારે તમે પોતે જ કેટલા બધા ગૂંચવાયેલા હો છો કોઈ માણસને અમથાઅમથા અણગમતું કરવાનું મન નથી થતું. છેવટ એના મનમાં ક્યાંક કશુંક ધૂંધવાયેલું પડ્યું હોય છે. તક મળતાં એ બહાર આવી જાય છે. જેમ કોઈ માંદો હોય તો તેના પર ગુસ્સો કરીએ છીએ કે સારવાર કરીએ છીએ કોઈ માણસને અમથાઅમથા અણગમતું કરવાનું મન નથી થતું. છેવટ એના મનમાં ક્યાંક કશુંક ધૂંધવાયેલું પડ્યું હોય છે. તક મળતાં એ બહાર આવી જાય છે. જેમ કોઈ માંદો હોય તો તેના પર ગુસ્સો કરીએ છીએ કે સારવાર કરીએ છીએ આ માંદગી શરીર કરતાં મનની વધુ છે. તો તેને ગુસ્સાથી નહિ, પ્રેમની સહાનુભૂતિની જરૂર છે. એવી મારી સમજણ છે. વળી વર્ષોના તમારા સહવાસથી મને એક ખાતરી થઈ છે કે તમે અમારી કસોટી કરો ખરા, ક્યારેક અમને મૂંઝવવાનો તમને આનંદ પણ થતો હશે, પરંતુ અંતે તમે સાચી વાત સમજો છો. આપણને સૌને શુભતત્વ ગમે છે. તો પછી તમારી સાથે ગુસ્સો કરવો એ રોગની ખોટી સારવાર કરવા જેવું જ થાય ને આ માંદગી શરીર કરતાં મનની વધુ છે. તો તેને ગુસ્સાથી નહિ, પ્રેમની સહાનુભૂતિની જરૂર છે. એવી મારી સમજણ છે. વળી વર્ષોના તમારા સહવાસથી મને એક ખાતરી થઈ છે કે તમે અમારી કસોટી કરો ખરા, ક્યારેક અમને મૂંઝવવાનો તમને આનંદ પણ થતો હશે, પરંતુ અંતે તમે સાચી વાત સમજો છો. આપણને સૌને શુભતત્વ ગમે છે. તો પછી તમારી સાથે ગુસ્સો કરવો એ રોગની ખોટી સારવાર કરવા જેવું જ થાય ને \nઆ સંવાદ પછી થોડા દિવસે એક અધ્યાપક ઑફિસમાં આવી, મારી સામે બેસી બોલવા લાગ્યા : ‘હું આટઆટલું કામ કરું છું આટઆટલી જવાબદારીઓ સંભાળું છું, પણ મારી કદર જ થતી નથી. મને કાયમ પાછળ જ રાખવામાં આવે છે.’ સહેજ અટકીને તેમણે ઉમેર્યું, ‘જો આવું જ ચાલુ રહેશે તો હવે હું વધારાનું કોઈ કામ નહિ કરું.’ તેઓ અકળાયેલા હતા. સંસ્થાગત સવલતોમાં તેમનો વિચાર ઓછો થયો હતો તે વાતમાં તથ્ય પણ હતું. તેઓ જાણતા હતા કે તેમના પ્રશ્નમાં હું નિર્ણાયક ન હતો. હું શાંતિથી તેમને સાંભળતો રહ્યો. તેમનો ઉકળાટ ઠલવાઈ રહ્યો પછી મેં કહ્યું, ‘તમારા મુદ્દા ખોટા છે એમ મને નથી લાગતું, પરંતુ વિચારવા માટે એક વાત કહું બીજા મારી કદર કરશે એવા ખ્યાલથી નાનાદાદાએ (નાનાભાઈ ભટ્ટે) આ સંસ્થા સ્થાપી હતી બીજા મારી કદર કરશે એવા ખ્યાલથી નાનાદાદાએ (નાનાભાઈ ભટ્ટે) આ સંસ્થા સ્થાપી હતી તમને ખબર છે કે તેમણે સ્થાપેલી ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થા છોડી દેવી પડી હતી તમને ખબર છે કે તેમણે સ્થાપેલી ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થા છોડી દેવી પડી હતી તેમણે પોતાના સંતોષ ખાતર કામ કર્યું. એમ તમે જે કામ કરો છો એનો તમને સંતોષ હોય તે મુખ્ય વાત છે. વિદ્યાર્થીઓને તમારા કામથી સંતોષ છે. કેમ્પસ ઉપર સૌ સાથે રહીએ છીએ, સૌને ખબર છે કે તમે કેવું કામ કરો છો. તમને ક્યારેય એવું લાગ્યું કે હું તમારી પડખે ન રહ્યો હોઉં તેમણે પોતાના સંતોષ ખાતર કામ કર્યું. એમ તમે જે કામ કરો છો એનો તમને સંતોષ હોય તે મુખ્ય વાત છે. વિદ્યાર્થીઓને તમારા કામથી સંતોષ છે. કેમ્પસ ઉપર સૌ સાથે રહીએ છીએ, સૌને ખબર છે કે તમે કેવું કામ કરો છો. તમને ક્યારેય એવું લાગ્યું કે હું તમારી પડખે ન રહ્યો હોઉં તમને વિવિધ જવાબદારીઓ સોંપી છે તે જ તમારા કામની ખરી કદર નથી તમને વિવિધ જવાબદારીઓ સોંપી છે તે જ તમારા કામની ખરી કદર નથી તમને કહું તમારી નજરે હું મારા કામને જોઉં તો એક દિવસ પણ આ કામ ન કરી શકું. બસ, આપણને મોજ આવે છે માટે કામ કરીએ છીએ. સંસ્થાગત સુવિધાઓ અંગે જવાબદાર માણસોનું હું ધ્યાન દોરીશ. મોડું ન થાય તે માટે મારાથી થાય તે કરીશ.’ મેં જોયું કે તેમનો ઉકળાટ લગભગ શમી ગયો હતો. મને કહે : ‘ના, ના એવું તો મેં મનમાં ક્યારેય રાખ્યું નથી. આપણે કામ તો કરવાનું જ હોયને ને તમે સાંભળો છો એટલે આજે કહી નાખ્યું.’\nમેં જોયું કે એ કાર્યકરની મુખ્ય જરૂરિયાત કોઈક તેમને નિરાંતે સાંભળે એ હતી. આવા કામને પણ મેં મારા કામનો એક ભાગ ગણ્યો હતો. એમની બધી વાતમાં સંમત છીએ તેવો દેખાવ કર્યા વિના કાર્યકરોને ધ્યાનથી સાંભળવા એ પૂરતું હોય છે. રોષ, ફરિયાદ, અકળામણ, દોષારોપણ, પોતે કેટલા સાચા છે, બીજા કેટલા ખોટા કે નબળા છે એવું બધું પ્રગટ થતું હોય છે. ત્યારે તેમની ખુશામત કરવાની જરૂર નથી, ઉપેક્ષા કરવાની પણ જરૂર નથી. શું ઉચિત છે, શું કરવું જોઈએ, કર્તવ્યપાલનનો આનંદ શો છે વગેરે વાત વ્યક્તિનિરપેક્ષપણે કરીએ તો સાથી કાર્યકર વિચારતા થશે. તેમનો અસંતોષ વિકૃત રૂપ લેતો અટકશે. ઘણુંબધું માપસર રહેશે. તે માટે બધાને રાજી રાખવાની થાબડભાણા શૈલી ઉપયોગી નહિ થાય. સાથે જ તેમની વાતનો દુરુપયોગ નહિ થાય તેવી ધરપત પણ આવશ્યક છે. ‘મને એવું નથી લાગતું પણ ફલાણા ભાઈ તમારે વિશે આમ કહેતા હતા’ એ રીતભાત લાંબો વખત ટકી શકતી નથી. ધીરેધીરે સાથીઓ મુખ્ય માણસને ઓળખી જાય છે. જતે દહાડે તેને પણ (વકીલની વાર્તાની જેમ) ‘મ્યાઉં’ કહેતા સંકોચ પામતા નથી. સૌથી વધુ નુકશાન એ છે કે મુખ્ય માણસ સાથીઓનો વિશ્વાસ ગુમાવે છે. કેટલીક વાર મુખ્ય માણસો બધાને રાજી રાખવા પ્રયત્ન કરે છે. પરંતુ બધાને ક્યારેય રાજી રાખી શકતા નથી. એ રસ્તો જ ખોટો છે. મૂલ્ય જાળવવા દઢ રહેવું જ પડે. વિરોધ વહોરવો પણ પડે. યોગ્ય મોકે સાચી વાત કહેવાની નૈતિક હિંમત હોવી જોઈએ. બધાને રાજી રાખવામાં મોરચો પોતાની સામે મંડાશે એ બીક છે. એ તો ટૉલ્સ્ટૉય કહે છે તેમ કચરા ઉપર જાજમ પાથરવાની ભ્રમણા છે. જાજમ પાથરવાથી કચરો ઢંકાઈ જાય, દૂર ન થાય. કટોકટીને પ્રસંગે આંતર અવલોકન અને સમતાભર્યો વ્યવહાર જ માર્ગ કાઢે છે. (એ માટે કોઈક ધ્યાનપદ્ધતિની તાલીમ મુખ્ય માણસોએ લેવી જ રહી.) તો કડવા નિર્ણયો પણ આખરે વાજબી રૂપમાં સ્વીકારાશે.\nએક ઘટના પછી વિદ્યાર્થીઓ અને કાર્યકરોએ મને કહ્યું હતું, ‘અમને હતું કે હમણાં તમારો ગુસ્સો ફાટી પડશે. પણ તમે તો શાંત રહ્યા ’ દઢતા અને ગુસ્સો એક નથી. આચાર્ય દઢતા રાખશે પરંતુ અકળાઈને અફડાતફડી નહિ કરી નાખે. આવે પ્રસંગે સામા માણસની વાતમાં કેટલું વાજબીપણું છે એ તપાસવા જેટલા તટસ્થ થઈ શકાય. તેની અકળામણ પ્રત્યે સહાનુભૂતિ રાખી શકાય તો સામેની વ્યક્તિ પણ આખરે આપણો ભાવ સમજે છે.\nમૂળશંકરભાઈ અને બચુભાઈને અનેક વખત આવો વ્યવહાર કરતા મેં જોયા હતા. તેમનો સમતાભર્યો વ્યવહાર, અવિચલપણું અમારે માટે જીવનનો બહુમૂલ્ય પદાર્થપાઠ બની જતો. મારા કાર્યકાળમાં એવા પાઠ મને બહુ માર્ગદર્શક બન્યા છે.\n[કુલ પાન : 244. કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : રંગદ્વાર પ્રકાશન. 15, યુનિવર્સિટી પ્લાઝા, દાદાસાહેબનાં પગલાં પાસે, નવરંગપુરા, અમદાવાદ-380009. ફોન : +91 79 27913344.]\n« Previous જો જો હસતાં નહીં – સં. તરંગ હાથી\nબાલજગત – સંકલિત Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસંબંધો વગરનું સહજીવન – હિરલ શાહ\nવિશ્વનું એક અદ્યતન શહેર લંડન. લગ્ન કરીને અહીં આવ્યે મને બે વર્ષ થઈ ગયાં છે. ઑફિસમાં ત્યાંની સખીઓ સાથે સારી એવી મૈત્રી બંધાઈ ગઈ છે. એક દિવસ સવારે ઑફિસ પહોંચીને હું મારું કામ શરૂ કરી રહી હતી ત્યાં જ કેથરિન મારી ખુરશી પાસે આવી. અમે વાતોએ વળગ્યાં. વાત વાતમાં તેણે મને કહ્યું કે લગ્ન પહેલાં તેને કોઈ છોકરા સાથે પ્રેમ ... [વાંચો...]\nઅનોખું દવાખાનું, અનોખા ડૉક્ટર – રજનીકુમાર પંડ્યા\nક્યાંય પણ ઊભા હોઈએ અને કોઈના મોંમાંથી ‘મોંઘવારી’ શબ્દ નીકળે કે તરત જ ગમે એવા અજાણ્યા માણસો વચ્ચે સંવાદ શરૂ થઈ જાય..... ‘આ તુવેરની દાળની વાત લો ને. પચીસ-ત્રીસ રૂપિયે કિલો મળતી હતી અને ત્રણ-ચાર મહિનામાં તો સીધી નેવું-પંચાણું પર પહોંચી ગઈ. લોકો ખાય શું ’...... ‘અરે, આ નોટબુક જુઓને. પંદર રૂપિયાની એક નોટ અને એક એક વિષયની ત્રણ ત્રણ, ... [વાંચો...]\nરાત્રે દશ વાગ્યે આશ્રમના ફોનની ઘંટડી રણકી. ‘હરિ ઑમ’ ‘હેલો ’ ને સ્થાને ‘હરિ ઓમ’ કહેવું અને સાંભળવું ગમે છે ’ ને સ્થાને ‘હરિ ઓમ’ કહેવું અને સાંભળવું ગમે છે સામેથી પ્રતિભાવ મળ્યો : ‘હરિ ઓમ સામેથી પ્રતિભાવ મળ્યો : ‘હરિ ઓમ હરિ ઓમ ..... સાહેબ, મારે ભાણદેવજી સાથે વાત કરવી છે. આ તેમનો જ આશ્રમ છે ને ભાણદેવજી સાથે વાત થઈ શકશે ભાણદેવજી સાથે વાત થઈ શકશે ’ ‘હું ભાણદેવ બોલું છું.’ ‘ઓ હો હો ’ ‘હું ભાણદેવ બોલું છું.’ ‘ઓ હો હો નમસ્તે આપને મારા ... [વાંચો...]\n8 પ્રતિભાવો : વિવેકતુલા સ્થિર રહે – મનસુખ સલ્લા\nસાવ સાચી વાત. ક્યારેક કોઇ વાતનો ઉકેલ ન આવે એમ ગને પણ કોઇ આપણી તકલીફને શાંતિથી સાંભળે તો પણ આપણી તકલીફ અડધી ઓછી થઇ જાય.\nહું કોઇ શિક્ષણ સંસ્થા સાથે નહિં પણ બેંકીંગ સાથે સંકળાયેલ હતો.મારો પણ અનુભવ છે કે ગ્રાહકને તમે ઍટેન્ડ ન કરી શકો પણ તેની હાજરીની નોંધ લેવાઈ છે એટ્લી તેને ખાતરી થાય તો પણ તેને સંતોષ થાય છે.તે પણ સામે વાળાની તકલીફ અને મર્યાદા જાણતો જ હોય છે\nમજા આવી… ખુબ સરસ બોધ અને પ્રતિભાવો પાણ ઉપયોગી છે.\nખુબ સરસ વાતો કહિ છે. લેખકનો ખુબ આભાર.\nએક વર્ષ અગ��ઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00025.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/pakistan/", "date_download": "2019-03-21T21:50:16Z", "digest": "sha1:HCKGDUIYORBOECQYJLGMPFPJL5Y2QAWI", "length": 17400, "nlines": 141, "source_domain": "echhapu.com", "title": "Pakistan Archives - echhapu.com", "raw_content": "\nપાકિસ્તાની પત્રકાર હામિદ મીર દલાઈ લામાને આતંકવાદી માને છે\nપુલવામા હત્યાકાંડ કરવાની જવાબદારી જેણે લીધી હતી તે જૈશ એ મોહમ્મદના સર્વેસર્વા મસૂદ અઝહરની તુલના પાકિસ્તાની પત્રકાર હમીદ મીરે નોબલ શાંતિ પુરસ્કાર પ્રાપ્ત કરનાર દલાઈ લામા સાથે કરી છે ગુરુવારે UNની સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ ચીને વીટો કરી દીધો હતો અને આથી મસૂદ અઝહર આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર થઇ શક્યો ન […]\nપ્રચાર યુદ્ધ માં આપણો વિશ્વાસ એક શસ્ત્ર છે: એક અંગત અનુભવ\nયુદ્ધ સમયે ઘણીવાર દુશ્મન દેશનો જેમાં આપણા દેશના પણ કેટલાક દોઢડાહ્યાઓ સામેથી સામેલ હોય છે એમનું પ્રચારયુદ્ધ એટલું તો પાવરફૂલ હોય છે કે આપણને આપણી સરકાર પર જ શંકા થવા લાગે છે. પાછલું એક અઠવાડિયું દેશ અને દુનિયા માટે ભારે અજંપા ભર્યું રહ્યું. પુલવામા હુમલા જવાબ રૂપે આપણી વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં જઈને બોમ્બાર્ડિંગ કર્યું હતું. […]\nપુલવામા એટેક એ મોદી વિરુદ્ધના પાકિસ્તાનના ભયાનક ષડયંત્રનો એક હિસ્સો\nછેલ્લા અમુક સમયમાં જમ્મુ અને કાશ્મીરમાં વધેલી આતંકવાદી પ્રવૃત્તિઓ તેમજ દેશના અન્ય વિસ્તારોમાં બુદ્ધિજીવીઓ દ્વારા વધેલો મોદી વિરોધ એમનેમ નથી શરુ થયો. આ પાછળ એક વ્યવસ્થિત ષડયંત્ર છે. કત્લેઆમ,નરસંહારો અને અરાજકતાના નગ્ન નાચ માટેના પણ નક્કર, આગોતરા અને દસ્તાવેજકૃત આયોજન હોય છે. શેતાનની શયતાનિયત આકસ્મિક નથી બલ્કે પૂર્વયોજિત પૂર્વનિર્ધારિત છે પાકિસ્તાન સેનેટનો 2016નો ગુપ્ત દસ્તાવેજ […]\nપુલવામા – ભારતની કુટનીતિ શરુ; પાકિસ્તાનને એકલું પાડવામાં આવશે\nજમ્મુ અને કાશ્મીરના પુલવામા ખાતે CRPFના જવાનો પર થયેલા જઘન્ય હુમલા બાદ ભારતે કૂટનીતિ સ્તર પર પોતાના પ્રયાસો ઝડપી બનાવ્યા છે અને પાકિસ્તાનને એકલું પાડી દેવા કેટલાંક મહત્ત્વના પગલાં લેવામાં આવ્યા છે. પરમદિવસે સાંજે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીએ કરેલા હુમલામાં 40 જેટલા CRPF જવાનો શહીદ થયા બાદ સમગ્ર દેશમાં રોષની લાગણી પ્રવર્તી રહી […]\nવ્યુહાત્મક અને આર્થિક મોરચે પાકિસ્તાનની હાલત અત્યંત પાતળી થઇ ગઈ છે\nભલેને પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન રોજ ભારત સામે હાકોલા પડકારા કરતા હોય પણ ખરેખર તો પાકિસ્તાનની હાલત અત્યારે ન કહેવાય ન સહેવાય જેવી થઇ ગઈ છે. સામાન્ય પાકિસ્તાનીઓને ચિંતા કરાવે તેવા બે સમાચારો સામે આવ્યા છે અને આ બંને સમાચારો વિદેશમાંથી જ આવ્યા છે. એક સમાચાર અમેરિકાથી આવ્યા છે જે એમ કહે છે કે Non […]\nઓસામા બિન લાદેન અંગે ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટ વાતથી પાકિસ્તાની વડાપ્રધાન ગિન્નાયા\nશીતયુદ્ધના સમય દરમ્યાન સોવિયેત રશિયા સાથે કામ પાર પાડવા માટે અમેરિકા માટે અફઘાનિસ્તાનનું એટલુંજ મહત્ત્વ હતું જેટલું કે પાકિસ્તાનનું. સોવિયેત રશિયાના તૂટી પડવા બાદ અમેરિકા સમક્ષ એક નવો ભય ઉભો થયો અને એ ભય હતો ઇસ્લામી આતંકવાદનો જે મોટેભાગે ઓસામા બિન લાદેન અલ-કાયદા નામના આતંકી સંગઠન દ્વારા ચલાવતો. આ જ અલ-કાયદાએ ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના […]\nવડાપ્રધાન ઇમરાન ખાન હોય કે બીજો કોઈ પાકિસ્તાન તો આવું જ રહેવાનું\nપેલું કહેવાય છે ને કે “પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના બારણામાંથી” એવું જ પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઇમરાન ખાન સત્તા પર આવતા જ થયું છે. નવી સરકાર રચાયા બાદ પોતાની પ્રથમ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા નવા પાકિસ્તાની વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ પોત પ્રકાશી દીધું હતું. કુરેશીનું એવું કહેવું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમરાન ખાનને પાકિસ્તાનના […]\nપાકિસ્તાન કાશ્મીર માટેના વીજ પ્રોજેક્ટ વિરુદ્ધ વર્લ્ડ બેન્ક ફરિયાદ કરવા ગયું\nભારત કશું પણ કરે એટલે પાકિસ્તાનને વાંધો પડેજ અને એમાંય જો મામલો કાશ્મીરને લગતો હોય તો તો પત્યું. હજી બે જ દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરના કિશનગંગા હાઈડ્રોપાવર સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું અને પાકિસ્તાન તેની વિરુદ્ધ ફરિયાદ કરવા વર્લ્ડ બેન્ક સુધી પહોંચી ગયું છે. કિશનગંગા પ્રોજેક્ટ કાશ્મીર માટે 330 મેગાવોટ જેટલી વીજળી ઉત્પાદન કરશે. […]\nગગન શક્તિ 2018: ભારત મા ને ચોમેરથી સુરક્ષિત કરવાનો મહા યુદ્ધાભ્યાસ\nગગન શક્તિ 2018 – યુદ્ધસ્ય કથા રમ્ય… આ એક સંસ્કૃત સુભાષિત છે. પણ એ રમ્ય લાગવા પાછળ કેટલા લોકો, કેટલી મહેનત, કેટલી તૈયારીઓ, કેટલો અભ્યાસ કેટલી ટેક્ટીક્સ અને કેટલી ટેકનોલોજી કાર્યરત હોય છે તેનો આપણને સહેજે અંદાજ નથી હોતો. બીજું, જ્યારે ભારતીય સેનાની વાત આવે ત્યારે આપણું હૈયું ગૌરવથી ફુલ્યું નથી સમાતું. કારણ\nઆદરણીય રાહુલ ગાંધી તમને આવા આઈડીયાઝ કોણ આપે છે\nઘણીવાર સામાન્ય લાગતો તાવ મગજમાં ચડી જાય પછી માણસ લવારી પર ઉતરી આવતો હોય છે. રાહુલ ગાંધી અને એમની પાર્ટીને કર્ણાટકમાં જે રીતે બનાવો બની રહ્યા છે તેનો તાવ કદાચ મગજ પર ચડી ગયો છે. જો આમ ન હોત તો રાહુલ ગાંધી અને એમની પાર્ટીએ એકજ દિવસમાં બે ગંભીર ભૂલો ન કરી હોત જે તેમણે […]\neછાપું પર સર્ચ કરો…\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nપુસ્તક રીવ્યુ: અમીષ ત્રિપાઠીની ઈમમોર્ટલ ઇન્ડિયા\n“ટેકો લઇ લ્યો ભાઈ ટેકો” કેજરીવાલની હતાશા અને ઉતાવળ\nપાકિસ્તાનની નવી લક્ઝરી આઈટમ – ભારતના ટમેટાં\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nમૂકાકાકાએ નાનાભાઈનું દેવું ભર્યું શું એ ઇન્ટરનેશનલ સ્કેમ છે\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nRCom ના શેર્સ જો તમારી પાસે પડ્યા હોય તો તમારે શું કરવું જોઈએ\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\nપોતાના પુત્રના લગ્નની કંકોત્રીની કિંમત આખરે જાહેર કરતા મુકેશ અંબાણી\nઅમેરિકામાં જેની બોલબાલા છે એ White People Food તો આપણા ઘરમાં જ પડ્યું છે\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nનરેન્દ્ર મોદીની સૌથી મોટી જીત - એસ્સાર 54000 કરોડનું દેવું ભરવા સહમત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00025.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjugeek.com/made-in-india/", "date_download": "2019-03-21T21:37:23Z", "digest": "sha1:JK2UYCT5BSFGVRH62KB46EJMXOELOBUV", "length": 12059, "nlines": 141, "source_domain": "gujjugeek.com", "title": "સ્વદેશી એટલે શું અને કેમ ? | GujjuGEEK", "raw_content": "\nસ્ત્રીનાં કાયદા અને અધિકાર\nસ્ત્રીનાં કાયદા અને અધિકાર\nસ્વદેશી એટલે શું અને કેમ \nftઆજકાલ સ્વદેશી શબ્દ ઘણો સાંભળવા મળી રહ્યો જે ટીવી, રેડિયો હોય કે અખબાર અને મેગેઝીન પણ આ સ્વદેશી છે શું અને તેની શું જરૂર છે શું Made in India માત્ર એક ટેગ છે શું Made in India માત્ર એક ટેગ ���ે , ના સ્વદેશી એક વિચાર છે એક ક્રાંતીકાર વિચાર , ના સ્વદેશી એક વિચાર છે એક ક્રાંતીકાર વિચાર તો મિત્રો આજે અમે ગુજ્જુગીક પર તમારા માટે આ રસપ્રદ મુદ્દો રજુ કરી રહ્યા છીએ.\nમહાત્મા ગાંધી ના મતે સ્વદેશી એટલે ,\nસ્વદેશી એટલે ભારતના કારખાનામાં બનેલી વસ્તુ નહી પણ ભારતના લોકો દ્વારા બનેલી વસ્તુઓ. શરૂઆતમાં તેમાં કોઈ કમીઓ જણાય તો સ્નેહપૂર્વ તેને વધાવી અને કમીઓ દુર કરવા સહકાર આપવો જોઈએ.આ રીતે જ વગર શ્રમે તમારા દ્વારા ખરા અર્થમાં દેશની સાચી સેવા થશે\nસ્વદેશી વસ્તુઓ માં ભાષા, વેશભૂષા, ઔષધીઓ થી લઇ ને દરેક રોજીંદી જરૂરિયાત ના સમાવેશ થઇ શકે છે, દુનિયા ના ઘણા દેશોસ્વદેશી વસ્તુઓ વાપરવાના આગ્ર્હી હોય છે જેના કારણે જ અમેરિકા, ચીન, જાપાન, ને મલેશિયા જેવા બીજા કેટલાક દેશો જે ભાષા થી લઇ ને વસ્તુઓ માં સ્વદેશી નો આગ્રહ કરે છે અને તેટલે જ તેઓ આપણા થી ઘણા આગળ અને વિકસિત છે.\nઆપણા યુવા વર્ગની મૂર્ખતાભરી વિચારધારા \nવ્યકિતને ભાષા અને વેશ પરથી નીચો ગણી લેવો, કોઈ વ્યક્તિ ગુજરાતી બોલે છે કે મહિલા સાડી પહેરે છે, તો એ અભણ હોય એવું જરૂરી નથી, તે તેની સંસ્કૃતિ છે, જો તમે તેની બોલી કે વેશ પરથી તેને નીચો ગણો છો તો એ તમારા વિચારો નીચા હોવાનું પ્રમાણ છે.\nવિદેશી વસ્તુઓ શ્રેષ્ઠ હોય છે અને ભારતીય વસ્તુઓ કચરો તો ભાઈ એ હિસાબે તમે પણ એ જ કચરા નો અભિન્ન ભાગ થયા તો ભાઈ એ હિસાબે તમે પણ એ જ કચરા નો અભિન્ન ભાગ થયા છો તો તમે પણ ભારતીય અને ના હોય તો અહીં શુ કરો છો \nપોતાની સંસ્કૃતિ ને અવગણશે જ્યાં સુધી કોઈ બીજું તેની પ્રશંશા ના કરે . (ઉદાહરણ: યોગ આસન, આયુર્વેદ, ધ્યાન)\nહજી યાદી ઘણી લાંબી છે પણ છેલ્લે ભેંસ આગળ ભાગવત જ છે…\nસ્વદેશી કંપનીઓ ની યાદી\nઆ યાદી માં જરૂર મુજબ સુધારા વધારા કરીશું, તમારા સૂચનો કોમેન્ટ માં જણાવશો\nPrevious articleગુજરાતના શહીદો : સ્વામી સચ્ચિદાનંદ\nNext articleપૃથિવીવલ્લભ : ઇતિહાસ ભી રહસ્ય ભી \nશેડા સાંભળી ને ચીતરી ચડે\nશિયાળામાં દોડવું જરૂરી છે \nયા હોમ કરી ને પડો ફતેહ છે આગે – નર્મદ\n[Cyberયાત્રા] સૌથી મોટી ગુજરાતી ડિક્ષનરી : ગુજરાતી લેક્સિકન\n યા હોમ કરી ને પડો ફતેહ છે આગે , નર્મદ ના આ ધારદાર વાક્ય સાથે અમે પણ ફતેહ કરવા નીકળી પડ્યા અને જોત જોતામાં આ સફર ના 3 વર્ષ વીતી ગયા અને આગળ પણ આ અદ્ભુત સફર ચાલતો રહેશે. જય શ્રી કૃષ્ણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00025.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://gujjugeek.com/our-own-column/motivation/", "date_download": "2019-03-21T22:48:37Z", "digest": "sha1:DGSZV5MY6KFHXBXLEAZO5MPBR7UVFTSH", "length": 5788, "nlines": 156, "source_domain": "gujjugeek.com", "title": "પ્રેરણાનું ઝરણું | GujjuGEEK", "raw_content": "\nસ્ત્રીનાં કાયદા અને અધિકાર\nસ્ત્રીનાં કાયદા અને અધિકાર\nસ્ત્રીનાં કાયદા અને અધિકાર\nસફળતા પહેલાની નિષ્ફળતા : જે કે રોઉલિંગ\nદુનિયાને સમય બતાવનાર ઓધવજી પટેલ.\nતુષાર સુમેરા : વો દિન કભી તો આયેગા.\nપારલે, નામ તો સૂના હી હોંગા \nનવસારીનો 177 વર્ષ જૂનો જગમશહૂર હીરો \nદુનિયાને ઘેલું કરનાર ‘Pokemon Go’\nએક રાષ્ટ્રપતિ,વૈજ્ઞાનિક,અને મિસાઇલમેન : ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ\nએક નાસ્તિક સંગીતકાર : એ. આર. રહેમાન\n[ઇદ સ્પેશિયલ] નૌશેરા કા શેર : મહાવીર ચક્ર “મોહમ્મદ ઉસ્માન”\nસ્ટીવ જોબ્સની અકથિત હકીકતો .\nએક અઘરો સવાલ : હવે શું \nઆજના યુવાનો અને રક્તદાન \nશેડા સાંભળી ને ચીતરી ચડે\nશિયાળામાં દોડવું જરૂરી છે \nયા હોમ કરી ને પડો ફતેહ છે આગે – નર્મદ\n[Cyberયાત્રા] સૌથી મોટી ગુજરાતી ડિક્ષનરી : ગુજરાતી લેક્સિકન\n યા હોમ કરી ને પડો ફતેહ છે આગે , નર્મદ ના આ ધારદાર વાક્ય સાથે અમે પણ ફતેહ કરવા નીકળી પડ્યા અને જોત જોતામાં આ સફર ના 3 વર્ષ વીતી ગયા અને આગળ પણ આ અદ્ભુત સફર ચાલતો રહેશે. જય શ્રી કૃષ્ણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00026.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/ram-leela-deepika-padukone-fourth-100-crore-club-movie-014107.html", "date_download": "2019-03-21T21:49:34Z", "digest": "sha1:B3TWTMZNLZTE4RKIG2T46OPSBGBNIFRH", "length": 17551, "nlines": 188, "source_domain": "gujarati.oneindia.com", "title": "Leela કી જવાની Chennai Exp-Race કી Deewani | Ram Leela Deepika Padukone Fourth 100 Crore Club Movie - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n9 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n9 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nમુંબઈ, 26 નવેમ્બર : સંજય લીલા ભાનુશાળી નિર્મિત રામલીલા ફિલ્મે 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે અને આ સાથે જ રામલીલા દીપિકા પાદુકોણેની આ વર્ષની ચોથી ફિલ્મ બની ગઈ છે કે જે 100 કરોડ ક્લબમાં એંટર થઈ છે. રામલીલા સાથે રણવીર સિંહનો પણ ભાગ્ય ચમકી ઉઠ્યો. આ તેમની પ્રથમ ફિલ્મ છે કે જે સો કરોડી સાબિત થઈ છે.\nરામલીલાની સફળતા સાથે જ દીપિકા વર્ષ 2013ના સૌથી હિટ એક્ટ્રેસ બની ચુક્યાં છે, કારણ કે તેમની હરીફ અભિનેત્રીઓના ભાગે એક કે બે જ 100 કરોડી ફિલ્મો આવી છે, જ્યારે દીપિકાની ચાર ફિલ્મોનો સો કરોડ ક્લબમાં સમાવેશ થયો છે. રામલીલા અંગે વિવાદો થવા છતા ફિલ્મ સો કરોડ ક્લબમાં શામેલ થઈ ચુકી છે.\nદીપિકા પાદુકોણેની આ વર્ષે ચાર ફિલ્મો રિલીઝ થઈ છે. પહેલા રેસ 2, પછી યે જવાની હૈ દીવાની, ચેન્નઈ એક્સપ્રેસ અને છેલ્લે રામલીલા. રેસ 2, વાયજેએચડી અને ચેન્નઈ એક્સપ્રેસ સો કરોડી બની જ ચુકી હતી અને હવે રામલીલા પણ આ ક્લબમાં જોડાઈ ચુકી છે. આ સાથે જ દીપિકાએ હરીફ અભિનેત્રીઓને માત આપી છે. સોનાક્ષી સિન્હા, કરીના કપૂર, કૅટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા દીપિકાની હરીફ અભિનેત્રીઓ છે અને માત્ર પ્રિયંકાની એક ફિલ્મ સો કરોડ ક્લબમાં જોડાઈ શકી. જોકે કૅટરીનાની ધૂમ 3 અને સોનાક્ષીની આર રાજકુમાર તથા બુલેટ રાજા રિલીઝ થવાની બાકી છે.\nહાલ તો આપ જુઓ દીપિકાની સો કરોડી સફળતાની કેડીઓ તસવીરો :\nવર્ષ 2013ના આરંભે રેસ 2 ફિલ્મ રિલીઝ થઈ હતી.\nરેસ 2 અગાઉ આવેલી રેસ ફિલ્મની સિક્વલ હતી.\nરેસ 2 દીપિકા પાદુકોણેની વર્ષ 2013ની પ્રથમ હિટ ફિલ્મ હતી.\nરેસ 2 તેમની પ્રથમ સો કરોડ ક્લબ ફિલ્મ સાબિત થઈ હતી.\nરેસ 2 ફિલ્મમાં દીપિકાના હીરો સૈફ અલી ખાન હતાં.\nવર્ષ 2013માં દીપિકાની બીજી ફિલ્મ આવી યે જવાની હૈ દીવાની.\nઅયાન મુખર્જી દિગ્દર્શિત વાયજેએચડી ફિલ્મમાં દીપિકાની જોડી રણબીર કપૂર સાથે હતી.\nદીપિકાની રણબીર સાથે બીજી ફિલ્મ હતી. આ જોડીની પહેલી ફિલ્મ બચના ઐ હસીનોં હતી.\nપ્રથમ ફિલ્મ બાદ દીપિકા-રણબીર વચ્ચે પ્રેમની ચર્ચાઓ ચાલી અને પછી બ્રેક-અપ થઈ ગયું. બ્રેક-અપ બાદ બંને વાયજેએચડીમાં પહેલી વાર દેખાયાં અને તેનો ફાયદો પણ મળ્યો.\nદીપિકા-રણબીરની જોડી હિટ રહી અને વાયજેએચડી ફિલ્મ પણ સો કરોડી સાબિત થઈ.\nદીપિકાની આ વર્ષની ત્રીજી ફિલ્મ રિલીઝ થઈ ચેન્નઈ એક્સપ્રેસ.\nશાહરુખ સાથે બીજી વાર\nદીપિકા પાદુકોણે પોતાનું બૉલીવુડ કૅરિયર શાહરુખ ખાન સાથે ઓમ શાંતિ ઓમ દ્વારા કર્યુ હતું અને ચેન્નઈ એક્સપ્રેસ શાહરુખ સાથે તેમની બીજી ફિલ્મ હતી.\nચેન્નઈ એક્સપ્રેસે રિલીજ થતા પહેલા જ દિવસે અનેક રેકૉર્ડ તોડી નાંખ્યાં.\nઓમ શાંતિ ઓમ બાદ શાહરુખ-દીપિકાની આ જોડીએ ફરથી લોકોના દિલ જીતી લીધાં.\nઆ સાથે જ દીપિકા-શાહરુખની જોડીની ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ વર્ષ 2013ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ સાબિત થઈ.\nદીપિકા પાદુકોણેની આ વર્ષની ચોથી ફિલ્મ રામલીલા રિલીઝ થઈ.\nરણવીર સાથે પહેલી વાર\nદીપિકા પાદુકોણે પહેલી વાર રણવીર સિંહ સાથે આ ફિલ્મમાં દેખાયાં.\nરામલીલા સાથે એસએલબી એટલે કે સંજય લીલા ભાનુશાળી મોટું ફૅક્ટર છે. તેઓ આ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક છે કે જેનો ફાયદો દીપિકાને મળ્યો.\nરામલીલા ફિલ્મના નામ અને સંવાદો મુદ્દે વિરોધ પણ થયો. આમ છતાં ફિલ્મે સો કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે.\nબૅન્ડ બાજા બારાત સાથે ફિલ્મી કૅરિયર શરૂ કરનાર રણવીર સિંહની આ પહેલી ફિલ્મ છે કે જે સો કરોડ ક્લબમાં જોડાઈ છે.\nદીપિકા પાદુકોણે માટે આમ આ વર્ષ સફળ રહ્યું અને હવે સૌની નજરો તેમની આવતા વર્ષે આવનાર ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયર ઉપર છે.\nહૅપ્પી ન્યુ ઈયર ફરાહ ખાનની ફિલ્મ છે.\nશાહરુખ સાથે ત્રીજી ફિલ્મ\nઓમ શાંતિ ઓમ અને ચન્નઈ એક્સપ્રેસ બાદ દીપિકા પાદુકોણે શાહરુખ ખાન સાથે હૅપ્પી ન્યુ ઈયરમાં દેખાશે. આ જોડીની આ ત્રીજી ફિલ્મ હશે.\nહૅપ્પી ન્યુ ઈયરમાં અભિષેક બચ્ચન, બોમન ઈરાની, સોનૂ સૂદ, તબ્બુ જેવા કલાકારો પણ છે.\nદીપિકા પાદુકોણે જ નહીં, પણ તેમના ફૅન્સને પણ આશા છે કે હૅપ્પી ન્યુ ઈયર પણ સો કરોડ ક્લબમાં એન્ટ્રી કરશે.\nફોટો વાયરલ: બ્રેક અપ બાદ મળેલા દીપિકા-રણબીરે બધાની સામે કરી કિસ\nદીપિકા પાદુકોણે લંડનમાં મેડમ તુસાદમાં કર્યુ પૂતળાનું અનાવરણ, રણવીર જોતા રહી ગયા\nVideo: રાજકારણમાં આવવા ઈચ્છે છે દીપિકા પાદુકોણ, આ મંત્રીપદ માટે વ્યક્ત કરી ઈચ્છા\nવેલેન્ટાઈન ડે પર રણવીર સાથે શું કરવાની છે દીપિકા, કર્યો ખુલાસો\nજાણો, દીપિકા માટે રણવીરે ચિઠ્ઠીમાં શું લખ્યું\nરણબીર કપૂર-દીપિકા પાદુકોણ ફરીથી સાથે જોવા મળશે, આ પ્રોજેક્ટ માટે મિલાવ્યો હાથ\nદીપિકા પાદુકોણના એક્સ BF સાથે લગ્ન કરશે આ હિટ સિંગર, કપિલના શોમાં થયો ખુલાસો \nદીપિકા બની MAMI ફિલ્મ ફેસ્ટીવલની નવી ચેરપર્સન, કિરણ રાવને કર્યા રિપ્લેસ\nરણવીરના થેંક્સ પર રાજસ્થાન પોલિસ, ‘આવતી વખતે દીપિકાને લઈને આવજો'\nરણવીર સાથે લગ્ન બાદ હવે બાકી છે દીપિકાની 3 ઈચ્છાઓ, જાણો શું\nદીપિકા પાદુકોણે પ્રેગ્નેન્સીના સમાચારો પર તોડ્યુ મૌન, કહી આ મોટી વાત\n‘મી ટુ' પર વિચિત્ર નિવેદન આપી ફસાઈ રાની મુખર્જી, ટ્વિટર પર થઈ ટ્રોલ\nલગ્ન બાદ ફિટનેસ પર ધ્યાન આપી રહી છે દીપિકા, સામે આવ્યો વર્કઆઉટનો વીડિયો\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00026.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/air-india-is-world-third-least-safe-airline-report-004063.html", "date_download": "2019-03-21T22:47:32Z", "digest": "sha1:2UN6TVVBEGC5CCBETYNUBEUVVB7MI5P3", "length": 10062, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "એર ઇન્ડિયા વિશ્વની ત્રીજી સૌથી અસુરક્ષિત વિમાન કંપની | Air India is world's third least safe airline: Report - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n10 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n10 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n11 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nએર ઇન્ડિયા વિશ્વની ત્રીજી સૌથી અસુરક્ષિત વિમાન કંપની\nવોશિંગટન, 25 જાન્યુઆરીઃ ભારતની સરકારી વિમાન કંપની એર ઇન્ડિયાના એક અહેવાલમાં વિશ્વની ત્રીજી સૌથી સુરક્ષિત વિમાન કંપની ગણાવવામાં આવી છે. વિશ્વભરની વિમાન દુર્ઘટનાઓ પર નજર રાખનારી એક વેબસાઇટના અહેવાલમાં પહેલી અને બીજી અસુરક્ષિત કંપનીઓમાં ચીન એરલાઇન્સ અને ટીએએમ એરલાઇન્સને રાખવામાં આવી છે.\nહેમ્બર્ગ સ્થિત જેટ એરલાઇનર ક્રેશ ડેટા ઇવેલ્યુશન સેન્ટર(જેએસીડીઇસી) દ્વારા તૈયાર 60 વિમાન કંપનીઓની એક યાદીમાં એર ઇન્ડિયા 58માં સ્થાન પર રાખવામાં આવ્યા છે.\nજેએસીડીઇસી સુરક્ષા રેન્કિંગ 2012માં વિશ્વની સૌથી સુરક્ષિત વિમાન કંપની રહી છે ફિનએર. ત્યારબાદ ક્રમશઃ એર ન્યૂઝીલેન્ડ, કૈથે પેસેફિક અને એમીરેટ્સ. યાદીમાં ટોચ પર રહેલી નવ કંપનીઓમાંથી કોઇપણ કંપનીનું એકપણ વિમાન છેલ્લા 30 વર્ષમાં દુર્ઘટનાગ્રસ્ત નથી થયું. ઉત્તર અમેરિકાની એકપણ કંપની ટોચ 10માં નથી, પરંતુ તે નિકૃષ્ટ 10માં પણ નથી.\nહવે ‘એરફોર્સ વન' જેવા વિમાનમાં ઉડશે પીએમ-રાષ્ટ્રપતિ, સ્પર્શી નહિ શકે મિસાઈલો\nવિદેશથી ભારતીયોના મૃતદેહ લાવવા હવે પીડાદાયક નહિ રહે, એર ઈન્ડિયા સાથે કરાર\n13 ફેબ્રુઆરીથી અમદાવાદ-નાસિક ડાયરેક્ટ ફ્લાઈટ, શિરડી જવુ સરળ બનશે\nસ્કોટહોમ એરપોર્ટ પર એર ઇન્ડિયા ફ્લાઈટ બિલ્ડીંગ સાથે અથડાઈ\nએર ઇન્ડિયા ફ્લાઈટમાં બોમ્બની સૂચનાથી હડકંપ\nઆ યુવકે લોકો માટે કર્યું કંઈક આવું કામ, થઇ રહ્યા છે વખાણ\nયા���્રીએ ખોલ્યો વિમાનનો ઇમર્જન્સી દરવાજો, ચોંકાવનારું કારણ\nએર ઇન્ડિયાને હજુ સુધી કોઈ ખરીદદાર મળ્યો નથી: આરએન ચૌબે\nVideo: એર ઇન્ડિયા પ્લેનમાં ઉડાન દરમિયાન બારી પડી, ત્રણ ઘાયલ\nપીએમ મોદીની વિદેશ યાત્રાની જાણકારી પર એરઇન્ડિયા ચૂપ, કારણ\nકતારમાંથી 7 લાખ ભારતીયોને પરત લાવવા માટે 'એરલિફ્ટ' મિશન\nPM મોદીએ લોન્ચ કરેલી સ્કીમ \"ઉડ્ડાન\" વિષે જાણવા જેવું બધું જ\nચંપલમાર સાંસદને શિવસેનાનું સમર્થન, એર ઇન્ડિયા પર કરશે કેસ\nair india world least safe airline china airlines એર ઇન્ડિયા વિશ્વ અસુરક્ષિત એરલાઇન ચીન એરલાઇન્સ\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00026.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://mdj029.wordpress.com/2014/02/13/%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7%E0%AA%96%E0%AB%8B%E0%AA%B3/", "date_download": "2019-03-21T22:21:16Z", "digest": "sha1:QMN4UVMXF7LDEQOZSRUTVSFVLE4PQ6XO", "length": 8987, "nlines": 142, "source_domain": "mdj029.wordpress.com", "title": "શોધખોળ | MUKESH JOSHI", "raw_content": "\n« જાન્યુઆરી એપ્રિલ »\narticle bol sakhi geet geet અલ્લડ છોકરીનુ ગીત અલ્લડ છોકરીનુ ગીત - ૨ અવળી શિખામણો એક ઉમળકો એકથી અનંત કાગળ લખ્યોતો પહેલ વહેલો કૃષ્ણનો પ્રેમસિંધુ ગયા સ્કુલમાં રમવાનાં ગીત ગીત લખું કે ગઝલ છોકરી ના વરસાદે તને પણ બાંધી તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો તારો કાગળ તો તુ શું કરીશ ત્રિપદી દોસ્તો નવવધૂની રસોઈ પરિક્ષા નિ્વૃત થતાં શિક્ષકનું ગીત બુટાલા હાઉસ બૂટાલા હાઉસ - 4 ભણવાનાં દિવસો ગયાં ભાર મને સાચ્ચો જવાબ દઇશ તું મા મને ક્ક્કો શીખવાડ રે તારો કાગળ તો તુ શું કરીશ ત્રિપદી દોસ્તો નવવધૂની રસોઈ પરિક્ષા નિ્વૃત થતાં શિક્ષકનું ગીત બુટાલા હાઉસ બૂટાલા હાઉસ - 4 ભણવાનાં દિવસો ગયાં ભાર મને સાચ્ચો જવાબ દઇશ તું મા મને ક્ક્કો શીખવાડ રે નદી લીલાછ્મ પાંદડાએ વાટ ભલે દૂર દૂર ઊડ્વા તે ઝંખી સસ્તી વસ્તુ સાજન મારો સપનાં જોતો સાડા ચારે હરિ સુગંધ નો પુલ હરિ પધાર્યા મારે ઘેર\nમૃત્યુ એ જ સત્ય ડોટ કોમ\nશ્રેષ્ઠ સર્જક નો નોબેલ કરતા પણ મોટો અવોર્ડ\ndevikadhruva પર પ્રેમાળ હૃદય\nNilesh Rana પર વાટ ભલે દૂર દૂર ઊડ્વા તે …\nવિવેક ટેલર પર કૃષ્ણનો પ્રેમસિંધુ\nએ ભાઈ તમે મને ક્યાય જોયો હોય તો કહેજો ને હું કેટલાય સમયથી આ શોધખોળ કરું છું\nહું ખોવાઈ ગયો નથી એ સાચું પણ હું મને જડ્યો નથી એ ય સાચું\nઘર ગથથું ઉપચાર તરીકે કોઈકે કહે��ું કે આઇનામાં જો તું તને જડી જઈશ ત્યારથી એટલેકે બચપણથી રોજ સવારે અને સાંજે બે\nટાઇમ આઈનો જોવાનો નિયમ રાખ્યો પણ એમાં તો પ્રતિબિંબ પડે પણ પેલો જણ ન મળે\nકોઈકે કહ્યું કોઈની આંખોમાં જોયું\nકોઈકે કહ્યું કોઈના શબ્દો માં જોયું\nપછી તો કોઈ મોટા ડોક્ટર ને બતાવીએ એમ સમાજ ના વગદાર માણસોને પૂછ્યું એ લોકો તો હસીને બોલ્યા આવા પાગલપનમાં\nરહીશ તો કશું મેળવીશ નહિ. જો સમાજ અમને ઓળખે છે, વાહવાહ કરે છે, અમને મળવા તલપાપડ હોય છે\nએ જ સાચી ઓળખ છે તું જરા નામ કમાંઈ બતાવ , દામ કમાઈ બતાવ તો લોકો આપોઆપ ઓળખશે ને ત્યાં તારી શોધ\nપૂરી થશે એ લોકો એ દવાનો ડોજ હાઈ કર્યો ઘરના અઈનાને બદલે સમાજનો આઈનો બતાવ્યો પણ પેલો જણ ન મળ્યો\nપછી તો કોઈ નિષ્ણાત સર્જનને મળીને ફેસલો લાવી દેવો એવું વિચારી એક સંત ને મળવા ગયો તો ખબર પડી કે સંત તો જેલમાં\nગયેલા એમને શોધતા પોલીસને પણ દમ આવી ગયેલો પછી બીજા સંત ને ત્રીજા ને ઘણાયને મળ્યો બધા ને મળ્યા પછી એટલુ સમજાયું\nકે એમને પોતાની શોધમાં ઓછો ને પોતાનામાં આવી કમી કોઈ શોધી ન જાય એમાં જ રસ હતો\nજે પોતાની શોધમાં હતા એ લોકો ના સરનામાં મળતા ન હતા\nછેવટે કંટાળીને મેં એક નિર્ણય કર્યો\nઆ જગત પાસેથી બધી આશાઓ છોડી દેવાનો બીજાની ટ્યુબ લાઈટ કરતા પોતાના બલ્બ ઉપર ભરોસો\nરાખવાનો બીજાને પૂછવા કરતા જાતે જેવો જવાબ મળે તેવો પોતાને બતાવવાનો\nને માનશો દવા કારગત નીકળી ચાર આની જેવો ફેર દેખાવા લાગ્યો તે દિવસથી કોઈ નો જાખો જાખો અણસાર આવવા લાગ્યો\nમને શ્રદ્ધા છે કે આ દવા કામ કરશે પણ જો ના થાય તો પાછો પૂછવા આવીશ કે\nએ ભાઈ તમે મને ક્યાય જોય હોય તો કહેજો ને હું કેટલાય સમયથી આ શોધખોળ કરું છું\n« પ્રેમાળ હૃદય ભરોસો »\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\n« જાન્યુઆરી એપ્રિલ »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00026.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/02/19/mamata-banerjee-stops-screening-of-bhobishyoter-bhoot/", "date_download": "2019-03-21T21:47:46Z", "digest": "sha1:KRGKQJ6F3QBGZCV46AHWVHLPEHAO2KK3", "length": 14529, "nlines": 137, "source_domain": "echhapu.com", "title": "લોકશાહીના પૂજારી મમતા બેનરજીના ચાવવાના અને દેખાડવાના દાંત અલગ અલગ છે", "raw_content": "\nલોકશાહીના પૂજારી મમતા બેનરજીના ચાવવાના અને દેખાડવાના દાંત અલગ અલગ છે\nલોકશાહીના રક્ષણ માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભલે ધરણા કર્યા હોય પરંતુ પોતાના રાજ્યમાં પોતાના પર કટાક્ષ કરતી ફિલ્મને તેઓ સહન કરી નથી શકતા.\nહજી બહુ દૂર જવાની વાત નથી. બે-ત્રણ અઠવાડિયા અગાઉજ પોતાના પોલીસ કમિશનરની માત્ર પૂછપરછ કરવા આવનાર CBI અધિકારીઓને પકડી લઈને અને પછી તેમને છોડ્યા બાદ ‘લોકશાહીના રક્ષણ’ ખાતર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ધરણા પર બેસી ગયા હતા. ત્યારબાદ તો મોદી સરકાર હેઠળ દેશની લોકશાહીને ટૂંપો અપાઈ રહ્યો છે તેના વિરોધમાં તમામ વિરોધ પક્ષોએ જોયા જાણ્યા વગર લોકશાહીના પૂજારી મમતા બેનરજીને સમર્થન જાહેર કરી દીધું હતું. પણ હાલમાં મમતા બેનરજીએ ખુદ શું કર્યું એની ખબર પડી\nનિર્દેશક ઓનિક દત્તાની ફિલ્મ ‘ભોબીશ્યોતિર ભૂત’ (ભૂતનું ભવિષ્ય) ગત 15 ફેબ્રુઆરીએ સમગ્ર બંગાળમાં રિલીઝ થઇ હતી. પરંતુ તરતજ ફિલ્મને રાજ્યના તમામ મલ્ટીપ્લેક્સ તેમજ સિંગલ સ્ક્રિન થિયેટરોમાંથી હટાવી દેવામાં આવી હતી. કારણ કારણ એટલુંજ કે આ ફિલ્મ રાજકીય વ્યંગ કરે છે અને આ વ્યંગ મમતા બેનરજી પર છે અને કદાચ આ જ કારણસર ફિલ્મને એક દિવસ ચલાવ્યા બાદ તેના સ્ક્રિનિંગ પર રોક લગાવી દેવામાં આવી હતી.\nથિયેટર માલિકોના આ નિર્ણય વિરુદ્ધ બંગાળની પરંપરા અનુસાર રવિવારે અસંખ્ય બંગાળી ફિલ્મ કલાકારો અને કાર્યકર્તાઓએ ધરણા કર્યા હતા. આ તમામ પ્રદર્શનકારીઓનો દાવો હતો કે ફિલ્મ કથિતરૂપે મમતા બેનરજી પર વ્યંગ કરે છે એટલે બદલાની ભાવનાથી દીદીએ ફિલ્મનું સ્ક્રિનિંગ ગેરકાયદેસર રીતે અટકાવી દેવાનો હુકમ આપ્યો હતો.\nઓનિક દત્તાએ પણ આરોપ લગાવ્યો છે કે સિંગલ સ્ક્રિન થિયેટર માલિકો તેમજ મલ્ટીપ્લેક્સ માલિકોને આ ફિલ્મના સ્ક્રિનિંગ રોકવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે સ્ક્રિનિંગ રોકી દેવામાં આવ્યું છે તેની તો તેમને ખબર છે જ પરંતુ તેમને એ ખબર નથી પડતી કે સ્થાનિક પોલીસ સ્ટેશનોએ થિયેટર માલિકોને આમ કરવાનો આદેશ કેમ આપ્યો છે ઓનિક દત્તાનો આરોપ છે કે ફિલ્મ રિલીઝ થઇ તે અગાઉ પણ બંગાળ પોલીસ દ્વારા તેમના નિર્માતાઓને ધમકીના સૂરમાં કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મનું કન્ટેન્ટ વિવાદ ઉભો કરી શકે છે એટલે તેને રિલીઝ કરતા અગાઉ જરા ધ્યાન રાખજો\nલાગતું વળગતું: “દીદીગીરી”ની શું આ જ પરાકાષ્ઠા છે કે બેશર્મીનો હજુ કોઈ નગ્ન નાચ બાકી છે\nદત્તાનું એમ પણ કહેવું છે કે કોઇપણ સિનેમાગૃહ માલિક તેમને સીધીરીતે નથી કહી રહ્યો કે તેમણે કેમ ભોબીશ્યોતિર ભૂતનું સ્ક્રિનિંગ અટકાવી દીધું છે, બસ તેઓ એટલું કહી રહ્યા છે કે બંગાળ સરકારના ઉચ્ચ અધિકારીઓએ તેમને આ આદેશ આપ્યો છે. ઓનિક દત્તાએ બંગાળી ફિલ્મ ઉદ્યોગનો આભાર માનતા કહ્યું હતું કે સમગ્ર ઉદ્યોગનો તેમને સંપૂર્ણ ટેકો છે અને આ મામલે તમામ તેમની સાથે ઉભા છે.\nવયોવૃદ્ધ બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટરજીએ પણ આ મુદ્દે એક ખુલ્લો પત્ર લખ્યો છે જેમાં તેમણે આ ફિલ્મ પર ગેરકાયદેસર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને અલોકતાંત્રિક તેમજ ફાસીવાદી ગણાવ્યો છે. તેમણે મમતા બેનરજી પ્રશાસન પર ‘બદલાની ભાવના હેઠળ’ કામ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.\nફિલ્મના વિરોધમાં કોલકાતા મેટ્રો ચેનલ પોલીસ સ્ટેશન સામે એક મોટું બેનર લગાવવામાં આવ્યું છે જેમાં લખ્યું છે, “ઓમાર દીદી શિલ્પી દીદી, ઓમાર દીદી કોબી, પુલીસ દી બોંધો કોરો નૂતોન બાંગ્લા છોબી” અર્થાત, “મારી દીદી કલાકાર છે, મારી દીદી કવિ છે અને તે એક નવી બંગાળી ફિલ્મને રોકવા માટે પોલીસનો ઉપયોગ કરી રહી છે.”\nભોબીશ્યોતિર ભૂત ફિલ્મના નિર્દેશક ઓનિક દત્તા અને સહ-નિર્માતા ઇન્દિરા ઉન્નીનારને હાલમાં જ ધમકી મળી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આમ મમતા બેનરજી રાષ્ટ્રકક્ષાએ પોતાની છબી ઉજળી બનાવવા પોતાને લોકશાહીના રક્ષક ગણાવે છે કારણકે તેમને વડાપ્રધાન બનવું છે, પરંતુ પોતાના જ રાજ્યમાં તેઓ લોકશાહીનું ગળું ઘોંટી રહ્યા છે એ આ ફિલ્મ પર તેમણે અદ્રશ્ય અને ગેરકાયદેસર રીતે લગાવેલા પ્રતિબંધ પરથી સાબિત થાય છે.\nતમને ગમશે: મોંઘવારી ક્યાં સુધી સહન કરત આ ઈરાનીઓ\nમોદીને ગાળો આપવાની બંધ કરો એમના પરાજયનું પ્લાનિંગ ...\n આ મોદી સરકારે મારો લાલ કિલ્લો વેંચી નાખ્યો ...\nમમતાનું ઠગબંધન એટલે મઢી સાંકડીને બાવા જાજા.. બીજું...\nમમતાની દીદીગીરી ક્યાંક તેમની રાજકીય આત્મહત્યા સાબિ...\nઇતના સન્નાટા ક્યૂં હૈ ભાઈ આખરે મમતા દીદીએ ગૃહયુદ્...\neછાપું પર સર્ચ કરો…\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nપુસ્તક રીવ્યુ: અમીષ ત્રિપાઠીની ઈમમોર્ટલ ઇન્ડિયા\n“ટેકો લઇ લ્યો ભાઈ ટેકો” કેજરીવાલની હતાશા અને ઉતાવળ\nપાકિસ્તાનની નવી લક્ઝરી આઈટમ – ભારતના ટમેટાં\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nમૂકાકાકાએ નાનાભાઈનું દેવું ભર્યું શું એ ઇન્ટરનેશનલ સ્કેમ છે\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nRCom ના શેર્સ જો તમારી પાસે પડ્યા હોય તો તમારે શું કરવું જોઈએ\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\nપોતાના પુત્રના લગ્નની કંકોત્રીની કિંમત આખરે જાહેર કરતા મુકેશ અંબાણી\nઅમેરિકામાં જેની બોલબાલા છે એ White People Food તો આપણા ઘરમાં જ પડ્યું છે\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nનરેન્દ્ર મોદીની સૌથી મોટી જીત - એસ્સાર 54000 કરોડનું દેવું ભરવા સહમત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00027.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%96%E0%AA%B0%E0%AA%95%E0%AA%B2%E0%AB%8B", "date_download": "2019-03-21T23:01:57Z", "digest": "sha1:KZZFYI3ZB3QG272YPGQ75OUMG6HNT2KX", "length": 3429, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ખરકલો | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nખરકલો ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00027.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/the-government-is-working-on-scheme-push-work-from-home-jobs-in-the-it-sector-045205.html", "date_download": "2019-03-21T22:37:50Z", "digest": "sha1:2LNREDY5SFU3QFIWN3UDN7GB64FPP6WB", "length": 12814, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "IT સેક્ટરમાં ‘વર્ક ફ્રોમ હોમ'ને પ્રોત્સાહન આપશે કેન્દ્ર સરકાર, તૈયાર થઈ રહી છે યોજના | The government is working on a scheme to push work-from-home jobs in the IT sector - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n10 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n10 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n11 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nIT સેક્ટરમાં ‘વર્ક ફ્રોમ હોમ'ને પ્રોત્સાહન આપશે કેન્દ્ર સરકાર, તૈયાર થઈ રહી છે યોજના\n'વર્ક ફ્રોમ હોમ'ના કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના પર કામ કરી રહી છે. IT/ITES સેક���ટરમાં માત્ર કર્મચારી નહિ પરંતુ એમ્પ્લોયર માટે પણ ફાઈનાન્સિયલ સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના પર કામ કરી રહી છે. સરકારની આ નવી સ્કીમથી આઈટી સેક્ટરમાં વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન મળશે. વાસ્તવમાં સરકાર આના માટે એમ્પ્લોયલ અને એમ્પ્લોઈ બંનેને ફાઈનાન્સિયલ ઈનસેંટીવને પ્રોત્સાહન આપવા પર વિચાર કરી રહી છે.\nવર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન\nધ હિંદુના રિપોર્ટ મુજબ સરકાર આઈટીમાં વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપવા માટે સરકાર 270 કરોડ રૂપિયાની યોજના લાવવા પર વિચાર કરી રહી છે. આને પ્રોત્સાહન આપવા માટે આઈટી સેક્ટરને પ્રોત્સાહન રકમ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જેનો લાભ કંપની અને કર્મચારી બંનેને મળશે. આ રિપોર્ટ મુજબ આ યોજનનો લાભ કંપની અને કર્મચારી બંનેને મળશે જેમને ઘરેથી કામ કરવાની વ્યવસ્થા મળશે. ખાસ કરીને મહિલાઓ અને શારીરિકરીતે દિવ્યાગ કર્મચારીઓને લાભ મળશે.\n3 વર્ષમાં 270 કરોડ રૂપિયા ખર્ચ\nવર્ક ફ્રોમ હોમ યોજના ખાસ કરીને મહિલાઓ અને દિવ્યાંગોને લાભ પહોંચાડશે. આના માટે સરકારે 3 વર્ષ એટલે કે 31 માર્ચ 2022 સુધી 270 કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના તૈયાર કરી છે. વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપવા પાછળ સરકારનો ઉદેશ્ય ઈન્ફોર્મેશન ટેકનોલોજી સર્વિસ IT/ITESમાં નોકરીના નવા સ્કોપ શોધવાનો છે. આઈટી મંત્રાલય મુજબ આ યોજનાથી નવા ટેલેન્ટને પ્રોત્સાહન મળશે. જે લોકો ઓફિસ ન જઈ શકવાની મજબૂરીના કારણે આ સેક્ટર સાથે જોડાવામાં ખચકાટ અનુભવે છે તેમને પણ આ સેક્ટરમાં આવવાનો મોકો મળશે.\nલેબર લૉમાં મળી શકે છે છૂટ\nજો આઈટી કંપનીઓમાં આ નવા કલ્ચરને પ્રોત્સાહન મળે તો આનો લાભ ખાસ કરીને એ મહિલાઓને મળશે જે પોતાનો ફૂલ ટાઈમ ઓફિસમાં નથી આપી શકતી. તેમને પણ આ સેક્ટરથી જોડાવાનો મોકો મળશે. સરકાર ‘work-from-home' પૉલિસી હેઠળ લેબર લૉમાં છૂટ આપી શકે છે. જે રીતે સ્ટાર્ટ અપ કંપનીઓને લેબર કાયદામાં છૂટ આપવામાં આવે છે તે જ રીતે આઈટી કંપનીઓને વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપવા માટે છૂટ આપવામાં આવશે.\nઆ પણ વાંચોઃ13 પોઈન્ટ રોસ્ટરઃ એસસી/એસટી-ઓબીસી અનામત પર ઘેરાઈ મોદી સરકાર લાવી શકે છે વટહુકમ\nCBIના પૂર્વ અધિકારી IPS રાકેશ અસ્થાના સહિત 3 અધિકારી ટૉપ સ્કેલમાં શામેલ\nભારતમાં પુરુષોની તુલનામાં મહિલાઓનો પગાર ઓછો\nPF ખાતાને લઇને સુપ્રીમ કોર્ટે લીધો નિર્ણય, તમારા પગાર પર અસર થશે\nદરેક સેક્ટરમાં કામ કરતા લોકોને મળશે લઘુ���્તમ મહેનતાણું, ન આપવા પર 10 લાખનો દંડ થઈ શકે\nઅમેરિકામાં શટડાઉનઃ સેલેરી વિના ક્રિસમસ મનાવવા મજબૂર 8 લાખ સરકારી કર્મચારી\nપગાર ન મળતાં જેટ એરવેઝના પાયલટોનો વિદ્રોહ, 14 ફ્લાઈટ રદ\nબેંગ્લોરમાં મળે છે સૌથી વધુ પગાર, સ્ટડીમાં થયો ખુલાસો\nદિવાળી પહેલા લાખો કર્મચારીને મળી મોટી ગિફ્ટ, પગાર વધશે\nભારતમાં આ નોકરીઓમાં મળે છે સૌથી વધારે પગાર\nમુકેશ અંબાણીનો પગાર 10 માં વર્ષે પણ વધ્યો નહિ, જાણો કારણ\nઆ સરકારી નોકરી માટે કરો તૈયારી, મળશે બંપર સેલરી\nમારી કમાણીનું ક્યાં અને કેવી રીતે રોકાણ કરવું\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\nIPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00027.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2010/08/22/vaangi-vaividhya/", "date_download": "2019-03-21T22:13:50Z", "digest": "sha1:BQ7YTD6QBQULZRJ3INPKLC65P74QVSL4", "length": 20408, "nlines": 194, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: વાનગી વૈવિધ્ય – પૂર્વા મહેતા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nવાનગી વૈવિધ્ય – પૂર્વા મહેતા\nAugust 22nd, 2010 | પ્રકાર : વાનગી | સાહિત્યકાર : પૂર્વા મહેતા | 13 પ્રતિભાવો »\n[વાનગી ક્ષેત્રે પૂર્વાબેનનું નામ જાણીતું છે. ઈ-ટીવી પરથી પ્રસારિત થતા સુપ્રસિદ્ધ કાર્યક્રમ ‘રસોઈ શૉ’માં તેઓ વાનગી-નિષ્ણાત તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓ કુકિંગ કલાસ અને અગ્રગણ્ય હોટલોમાં સલાહકાર તરીકે કાર્ય કરી રહ્યાં છે. તેઓએ ઘણી વાનગી-સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી છે. આજ સુધીમાં તેમણે 600થી પણ વધુ વાનગીઓ રજૂ કરી છે જેમાં ગુજરાતીથી લઈને આંતરરાષ્ટ્રીય વાનગીઓનો સમાવેશ થાય છે. રીડગુજરાતીને આ વાનગીઓ મોકલવા માટે પૂર્વાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9428612116 અથવા આ સરનામે harishmehta47@yahoo.co.in સંપર્ક કરી શકો છો.]\nકાચા કેળાની મોળી કાતરી : 1 કપ\nબૂરૂ ખાંડ : 1/2 કપ\nઈલાયચી : 1 ચમચી\nસૌપ્રથમ કાચાકેળાની મોળી વેફર અથવા કાતરીને ઘીમાં તળી લો. હવે તેને મિક્સરમાં વાટી લો. આ રીતે તૈયાર થયેલ કાતરીમાં બૂરૂ ખાંડ, ઘી, ઈલાયચી, જાયફળ ઉમેરીને તેને લાડુનો આકાર આપો. ઉપવાસના દિવસોમાં આ વાનગીનો ઉપયોગ કરી શકાય છે.\nકાજુ : 250 ગ્રામ\nખાંડ : 150 ગ્રામ\nગુલાબનું એસેન્સ : 3 ટીપાં\nસૌપ્રથમ કાજુને વાટી લો. એ પછી તેને બરાબર ચાળી લો. બીજી બાજુ ખાંડમાં ડૂબે એટલું પાણી લો. કાજુકતરી ચાસણી કરીને અથવા માઈક્રોવેવનો ઉપયોગ કરીને બનાવી શકાય છે. ચાસણી કરીને કાજુકતરી બનાવવી હોય તો 1-1/2 તારની ચાસણી કરવી. માઈક્રોવેવનો ઉપયોગ કરીને બનાવવા માટે ખાંડના પાણીને માઈક્રોવેવમાં મહત્તમ તાપમાન પર દસ મિનિટ માટે મૂકો. એ પછી તેને બહાર કાઢો. હવે તેમાં કાજુનો ભૂકો અને એસેન્સ ઉમેરો. આ રીતે તૈયાર થયેલા મિશ્રણને બે પ્લાસ્ટીક વચ્ચે વણીને કાજુકતરી તૈયાર કરો. છેલ્લે તેની પર વરખ લગાવીને કાપા પાડો. તહેવારો માટે આ એક ઉત્તમ મિઠાઈ છે અને બાળકોને પ્રિય છે.\nબે પડની રોટલી : 6 નંગ\nકાચી શીંગ : 2 ચમચા\nકાજુ : 1 ચમચા\nદ્રાક્ષ : 1 ચમચા\nદાળીયા : 2 ચમચા\nબૂરૂ : 2 ચમચા\nમીઠું : 1 ચમચી\nલીલામરચાં : 4 નંગ\nલીમડો : 20 પાન\nચાટ મસાલો : 1 ચમચી\nપ્રેપીક (મરચાંની ભૂકી) : 1 ચમચી\nચોખાનો લોટ (પેસ્ટ માટે) : 1/4 કપ\nસૌપ્રથમ બે પડની રોટલી તૈયાર કરો. બીજી બાજુ ચોખાના લોટમાં પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરો. આ રીતે તૈયાર કરેલી પેસ્ટને રોટલી વચ્ચે લગાવી ને રોટલીના રોલ બનાવો. આ રોલને નાના ટૂકડાઓમાં કાપી લો. એ પછી શીંગ, કાજુ, દ્રાક્ષ, દાળીયા, લીમડો અને લીલામરચાંને થોડું તેલ મૂકીને તળી લો. એ પછી રોટલીના ટુકડાઓમાં આ તમામ વસ્તુ ઉમેરીને મિશ્રણ તૈયાર કરો. હવે તેની પર બૂરૂ, મીઠું, મરચાંની ભૂકી અને ચાટમસાલો નાંખીને પીરસો.\nકન્ડેન્સ દૂધ : 1/2 કપ\nબાંધેલું મોળું દહીં : 1/2 કપ\nપનીર છીણેલું : 1/2 કપ\nવરખ : 2 નંગ\nબદામ-પિસ્તા કતરણ : 2 ચમચી\nસૌપ્રથમ કન્ડેન્સ દૂધ, બાંધેલું મોળું દહીં, પનીર અને કેસરને મિશ્ર કરીને ઈડલીના વાસણમાં ભરીને વરાળથી દશ મિનિટ માટે બાફો. આ રીતે તૈયાર થયેલ મિશ્રણ પર બદામપિસ્તાની કતરણ ભભરાવો તેમજ વરખ લગાડો અને ઉપયોગમાં લો.\nદૂધપાવડર : 1/2 વાટકી\nપનીર : 1/4 વાટકી\nબૂરૂ : 1 ચમચી\nસ્ટોબેરીસીરપ : 1 ચમચો\nસૌપ્રથમ દૂધપાવડર, બૂરૂ અને પનીરને મિક્સ કરો અને તેનો લોટ બાંધો. ત્યાર બાદ તેના ગોળા વાળી લો. હવે સ્ટોબેરીસીરપ ને ગરમ કરીને તેમાં દૂધપાવડર ઉમેરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. ઉપરોક્ત તૈયાર કરેલા ગોળામાં વચ્ચે કાણું પાડીને આ મિશ્રણ ભરો અને ઉપયોગમાં લો.\n« Previous ચોમાસું – ભૂપેન્દ્ર શ���ઠ ‘નીલમ’\nરૂપાની ઝાંઝરી – નિશિતા સાપરા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસ્વાદ-સોડમ – મૃદુલા હિતેનભાઈ ગણાત્રા\nફણગાવેલા કઠોળની કટલેસ સામગ્રી : મગ 1/2 વાટકી, મઠ 1/4 વાટકી, ચણા 1/2 વાટકી, બટેટા 4 નંગ, બ્રેડની સ્લાઈઝ 4 નંગ, બારીક સમારેલા લીલા મરચા 1 ટેબલ-સ્પુન, લસણની પેસ્ટ 1 ટેબલ સ્પુન, મીઠું, લીંબુ, ખાંડ જોઈતા પ્રમાણમાં, જલજીરા પાવડર 1 ચમચી, બારીક સમારેલો ફુદીનો તથા કોથમરી 1/2 વાટકી, તેલ જરૂરિયાત મુજબ. રીત : સૌપ્રથમ કઠોળ પલાળીને ફણગાવી લો. હવે બટેટા બાફી છાલ કાઢી તેને મસળીને રાખો. કઠોળ ને પીસીને બટેટા ... [વાંચો...]\nઅથાણાં અને ચટણી – પલ્લવી દેસાઈ\nકોથમીર અને તલની ચટણી સામગ્રી : 3 કપ સમારેલી કોથમીર, 1/2 મોટો ચમચો સફેદ તલ, 1 ચમચી જીરું, 1-1/2 ચમચી મીઠું. 1 ચમચી દાડમના દાણા, 2 લીલા મરચા, 1 લીંબુનો રસ, થોડું સમારેલું આદુ. રીત : સૌપ્રથમ કોથમીરને સાફ કરી સમારો. તલને તવા પર શેકી નાંખો. હવે કોથમીર, તલ, દાડમના દાણા, આદુ, જીરું, લીલા મરચાં, મીઠું અને લીંબુનો રસ મિક્સરમાં નાંખી, તેમાં થોડું પાણી ઉમેરીને બરાબર વાટી લો. એકદમ ... [વાંચો...]\nવાનગી વૈવિધ્ય – સંકલિત\nમેથીના પરોઠા સામગ્રી : 3 ઝૂડી મેથી, 400 ગ્રામ ઘઉં લોટ, 10 કળી લસણ, લીલાં મરચાં, કોથમીર, ધાણાજીરું, મીઠું, મરચું, તેલ, દહીં. રીત: સૌપ્રથમ મેથીને કાળજીપૂર્વક ધોઈ, સારી રીતે વાટી, લીલાં મરચાં અને લસણ છૂંદી નાખો. વાટેલી મેથી, કોથમીર, મરચાં અને લસણ બધું ભેગું કરીને કથરોટમાં મૂકીને બધો મસાલો કરો. હવે તેની અંદર લોટ ઉમેરતા જાવ અને દહીં પણ ઉમેરી દો. આ રીતે તૈયાર થયેલી કણક એકદમ લીલા ... [વાંચો...]\n13 પ્રતિભાવો : વાનગી વૈવિધ્ય – પૂર્વા મહેતા\nમો માં પાણી આવી ગયું\nખુબજ સરસ રેસિપિ ચે કૈઇક નવુ જાનવા મલિયુ\nહા હો સાવ સાચી વાત,મોઢામાં પાણી આવી ગ્યા.\nસુકા કોપરાનુ ખમણ ૧૫૦ ગ્રામ\nથોડા બદામ-પિસ્તા અને અખરોટ નિ કાતરી\nકાજુ નો પાવડર કરી ને તેમા કેસર થોડા દુધ મા ઘોળી ને થોડી કડ કણક બાંધી લો.\nસુકા કોપરા ના ખમણ મા દળેલી સાકર, ચોકલેટ નો પાવડર અને સુકામેવાનો ભુખો ભેળવી દો.\nકાજુ ની કણક નો મોટો રોટલો વણી દો. તેની ઉપર સુકા કોપરાનુ તૈયાર મિશ્રણ પાથરી દો અને તેને ગોળ રોલ વાળિ દો અને તેના લુવાની જેમ કાપી દો.\nઆમ સ્વીટ ભાખરવડી તૈયાર.\nતૈયાર ભાકરવડિ ને ડેકોરેટ પણ કરી શકાય છે.\nકાપેલી ભાખરવડી પર બજાર મા મળતી તૈયા ચેરી વચ્ચે થી કાપી ને મુકી સકાય છે. વરખ ખાતા હોવ તો રોલની ફરતે વરખ લગાડિ પછી કાપવી.\nબેન, મોંમાં પાણી લાવી ધીધું…..બનાવી રાખો, કાલે ઘેર આવ છું.\nભાવભીનુ આમંત્રણ….. પણ કાલે રક્ષા બંધન છે, પસલિ લાવવાનુ ભુલતા નહિ.\nસ્ટ્રોબેરી ડ્યુ પહેલાં ક્યાંય નથી વાંચી અને સરળ પણ છે. પણ રોલકટ ચેવડામાં કંઈક ખૂટે છે.—-બીજી બાજુ ચોખાના લોટમાં પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરો. આ રીતે તૈયાર કરેલી પેસ્ટને રોટલી વચ્ચે લગાવી ને રોટલીના રોલ બનાવો. આ રોલને નાના ટૂકડાઓમાં કાપી લો—–આ પેસ્ટને લીધે રોલ ચાવવામા કાચા લાગી શકે.\nભારત મા રહેનાર માટે કાયમ નુ મહેણુ છે કે તેઓ પોતાના શરિર નુ ધ્યાન નથી રાખતા, પણ હવે અહીં પણ લોકો હેલ્થ કોનસિયસ છે. તમે જો ઓબેસીટી નિ વાત કરતા હોવ તો અમેરિકા મા મે જેટલા ઓબેસ્ડ લોકો જોયા એટલા તો મે ભારત મા ક્યાય નથી જોયા. દુર રહી ફક્ત આપણ ને આપણી ખામી ઓ જ દેખાય છે એ કદાચ આપણા ભારતિય સ્વભાવ માજ છે માટે આપણૅ આપણી સારી બાજુ જોઈ જ નથી શકતા અને આપણને કાયમ પારકો લાડુ જ સારો લાગે છે. મારી અમેરિકા ની મુલાકાત દરમ્યાન મે માર્ક કર્યુ કે ત્યાં ના લોકો (આપના NRI પણ તેમા સામીલ) આપણા કરતા કાંઈ ઓછી મિઠાઈ નથી ખાતા ફરક એટલો છે કે આપણે ધી વાળી અને દેશી મિઠાઈઓ ખાઈ એ છીએ જ્યારે ત્યાં ના લોકો પેસ્ટી, ડોનટ અને ચોકલેટ જેવી કેલરી થી ભરપુર વસ્તુ ઓ ૧૨ મહિના ખાય છે જ્યારે અમે બાપડા ફ્ક્ત તહેવારો માજ ખાઈ એ છીએ.\nખુબજ સરસ ઘ્રરે બનવિસ્.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00029.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AD%E0%AA%97%E0%AA%B3", "date_download": "2019-03-21T23:00:39Z", "digest": "sha1:SX7TV6MCIXCISSFJ5KXJHUEA4P3FQHJ4", "length": 4847, "nlines": 130, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ભગળ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખ��ને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nગુજરાતી માં ભગળની 2 મુખ્ય વ્યાખ્યા છે:\nભૂંગળ; ગજ; બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો.\nગુજરાતી માં ભગળની 2 મુખ્ય વ્યાખ્યા છે:\nભૂંગળું; ગજ; બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો.\nગુજરાતી માં ભગળની 2 મુખ્ય વ્યાખ્યા છે:\nગજ; બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો.\nગુજરાતી માં ભગળની 2 મુખ્ય વ્યાખ્યા છે:\nગુજરાતી માં ભગળની 2 મુખ્ય વ્યાખ્યા છે:\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00029.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/agriculture/page/2/", "date_download": "2019-03-21T21:50:42Z", "digest": "sha1:A7HFOJFKXBAWPFKLSNKQ36CBYWNCOUE4", "length": 30064, "nlines": 266, "source_domain": "www.gstv.in", "title": "AGRICULTURE – Page 2 of 5 – GSTV", "raw_content": "\nતમારા ઘરમાં રહેલુ Wi-Fi તમને કરી શકે છે કંગાલ, આ રીતે સતર્ક રહો નહી તો ભરાશો\nહોળીના રંગો અને પાણીથી મોંઘાદાટ સ્માર્ટફોનને કેવી રીતે બચાવશો આ રહી સ્માર્ટ ટ્રિક્સ\nચોરાઇ ગયો છે સ્માર્ટફોન ચિંતા છોડો, આ રીતે કરી શકો છો લોકેશન Track\nહોળી પર આ રીતે લો શાનદાર Photos, આ Tricks આવશે કામ\nTesla Model Y ઈલેક્ટ્રિક એસયુવી પરથી ઉઠ્યો પડદો, સિંગલ ચાર્જ પર ચાલશે 482 કિમી\nબટાટાનાં વેપારીઓ ફરી મુશ્કેલીમાં, ભાવમાં ધરખમ ઘટાડો\nબટાટાનાં વેપારીઓ ફરી એક વાર મુશ્કેલીમાં મુકાયા છે. બટાટાનાં ભાવમાં છેલ્લાં એક માસમાં ધરખમ ઘટાડો આવી જતા ફરી એકવાર વેપારીઓને નુકશાન કરવાનો વારો આવ્યો છે. બનાસકાંઠામાં હાલ 30 લાખ ઉપરાંતના બટાકાના કટ્ટા સ્ટોરેજમા પડેલ છે ત્યારે ભાવ તળિયે આવતાં 30…\nટામેટાંનો ભાવ આ શહેરમાં 2થી 3 રૂપિયે કિલો પહોંચ્યો, ખેડૂતોનો સૌથી મોટો મરો\nનાસિકના હોલસેલ માર્કેટ એગ્રીકલ્ચરલ પ્રોડ્યૂસ માર્કેટ કમિટી(એપીએમસી)માં બુધવારના રોજ ટામેટાના ભાવ હાલની સિઝન દરમિયાન રૂ. ૨-૩ થી કિલોની સપાટીએ પહોંચી ગયા છે. આ ઉપરાંત ખેડૂતો અને વેપારીઓએ ભેજને ટાળવવા માટે ઉતાવળમાં તેમના ટામેટાના પાકને વેચી દીધો હતો. સંગ્રહિત કરેલા ટામેટાની…\nખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર, એક છોડ પરથી 19 કિલો ઉતરશે ટામેટાં, શોધાઈ નવી જાત\nતમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય વૈજ્ઞાનિકોએ ટામેટાની એક એવી જાત વિકસિત કરી છે જેના એક છોડ પર 19 કિલો સુધી ટામેટા આવે છે. આ ટામેટાની જાતન��� નામ આર્કા રક્ષક છે. ઘણા ખેડુતો તેનુ વાવેતર કરીને નફો વધારી રહ્યા છે….\nઅપૂરતા વરસાદને કારણે મહારાષ્ટ્રમાં રવી વાવતેરમાં ડુંગળીના પાકને અસર, ભાવમાં વધારો થશે\nઅપૂરતા વરસાદને કારણે મહારાષ્ટ્રમાં રવી વાવતેરને અસર થઈ છે. તેમજ આ સમયગાળા દરમિયાન ડુંગળી સૌથી વધું અસરગ્રસ્ત પાક હોઈ શકે છે. ડુંગળીના કુલ ઉત્પાદનનો ત્રીજો ભાગ મહારાષ્ટ્રમાં થાય છે. વધુમાં આ વખતે કુલ ડુંગળીનો પાક ૧૦-૧૫ ટકા ઓછો હોવાનો અંદાજ…\nમહિને 2 લાખ કમાવવા છે તો આ ખેતી કરો, ટૂંકાગાળામાં થશે મબલખ કમાણી\nદરેક લોકોનુ સપનુ હોય છે કે નાના એવા રોકાણથી લાખોની આવક મેળવે.આમ તો લોકો ઘણી વસ્તુઓનો બિઝનેસ કરે છે અને તેમાંથી ફાયદો પણ મેળવે છે પરંતુ જો તમે ખેડુત છો અને તમારા ખર્ચ કરતા વધુ ફાયદો ઈચ્છો છો તો તમે…\nદિવાળી પહેલાં ખેડૂતો માટે અાવ્યા ખરાબ સમાચાર, રવી સિઝનમાં પડશે મોટો ફટકો\nનોન યૂરીયા ખાતરોની મોંઘી આયાતથી ઘરેલુ બજારમાં ભાવ વધવાનું નક્કી છે. પોષણ યુક્ત ખાતર પર સરકારની ફિક્સ સબસીડી નીતિમાં સંશોધનની તાત્કાલીક જરૂર છે. જો સરકાર દ્વારા હસ્તક્ષેપ કરવામાં નહી આવે તો ખેતી પર મોંઘા ખાતરનો માર પડશે. રવી સિઝનના મુખ્ય…\nહવે ખેડૂતોના ટેરવે ઘુમશે માહિતી, ભારત સરકારે લોંચ કરી સૌ પ્રથમ વિડિયો મોબાઇલ એપ્લીકેશન…\nદેશમાં ખેતી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ઇન્ડિયન કાઉન્સીલ ઓફ ફુડ એન્ડ એગ્રીકલ્ચર દ્વારા નવી દિલ્હી ખાતે વર્લ્ડ એગ્રો ફેરનું આયોજન કરવામાં આવ્યુ છે. એગ્રો ફેરમાં ખેડૂતોને કૃષિલક્ષી માહિતી સરળતાથી મળી રહે તે માટે ભારતની સૌ પ્રથમ વિડિયો મોબાઇલ એપ્લીકેશન ”એગ્રીમીડીયા…\n9 લાખ ખેડૂતોને 10 હજાર રૂપિયા દિવાળી બોનસ આપવાનો હતો મોકો, રૂપાણી સરકારે લીધો આ નિર્ણય\nતેલીબિયાં પાકોમાં સૌથી મોટા અને સૌરાષ્ટ્રના ખેડૂતોનાઆર્થિક આધાર સમા મગફળીના પાકમાં તેલિયા રાજાઓને દિવાળી અને ખેડૂતોના ઘરે હૈયાહોળી છે. જગતનો તાત ગણાતો ખેડૂત કેરોસીન લેવા ઉભો હોય તેમ એક મહિના સુધી ૩ વાર લાઈનોમાં લાગશે. હાલમાં રવી સિઝનની વાવણીનો પિક…\nઆજે સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડના વેપારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો બીજો દિવસ\nસૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડના વેપારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો આજે બીજો દિવસ છે. વેપારીઓએ ખેડૂતો માટે ભાવાંતર યોજના લાગુ કરવા સરકારને 6 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. જે 31 ઓક્ટ��બરે પૂર્ણ થતાં સૌરાષ્ટ્ર એપીએમસીના વેપારી એસોસિએશન દ્વારા તમામ માર્કેટ યાર્ડ બંધ રાખવાનો…\nમોદી સરકાર ખેડૂતોને પહોંચાડે છે ત્રાસ : પાક વીમા યોજના પર કેજરીવાલનું મોટું નિવેદન\nમુખ્યમંત્રી કેજરીવાલે મોદી સરકાર ઉપર ખેડૂતોને ત્રાસ પહોંચાડવાનો આરોપ મૂકી વડાપ્રધાન પાક વિમા યોજના (પીએમ એફબીવાઈ) રદ્દ કરવા માંગણી કરી છે. કેજરીવાલે કહ્યું છે કે પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને વળતર સરકારે આપવુ જોઈએ નહિં કે વિમા કંપનીઓએ. કેજરીવાલે કહ્યું…\nઆ વર્ષે રાજ્યભરમાં મગફળી ઉત્પાદનમાં ધરખમ ઘટાડાની શક્યતા\nઆ વર્ષે રાજ્યભરમાં મગફળી ઉત્પાદનમાં ધરખમ ઘટાડાનો અંદાજ સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશને વ્યક્ત કર્યો છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે 48 ટકા ઓછા ઉત્પાદન સાથે મગફળીનું 13.5 લાખ ટન ઉત્પાદન થાય તેવી શક્યતા છે. આજે રાજકોટમાં સોમાની 69માં વાર્ષિક સાધારણ…\nમોદીના અાગમન પહેલાં ખેડૂતોનો રોષ ઠારવા સરકારનો અા છે પ્લાન, મુશ્કેલીમાં જગતાત\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત આગમન પહેલા રાજ્ય સરકારે ખેડૂતોનો રોષ ઠારવાનો પ્રયાસ કર્યો છે. ચોમાસુ પાકને બચાવવા નર્મદામાંથી આજથી પાંચ દિવસ સુધી પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. મુખ્ય કેનાલ સહિત માઈનોર કેનાલમાં દરરોજ 12 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. જે…\nગુજરાતના મગફળીના ખેડૂતો માટે સરકારે કરી મોટી જાહેરાત, 15 નવેમ્બરથી શરૂ થશે ખરીદી\nગુજરાતમાં મગફળીની અાવકની શરૂઅાત છતાં સરકારે ટેકાના ભાવે ખરીદી ન કરતાં ખેડૂતોમાં ઉહાપોહ મચ્યો હતો. ખેડૂતોનો વિવાદ અાગ વધે તે પૂર્વે સરકારે અાજે મોડી સાંજે અેક પ્રેસ કોન્ફરન્સ કરી 15 નવેમ્બરથી મગફળીની ખરીદીની જાહેરાત કરી છે. રાજ્યમાં અા વર્ષે અોછા…\n15 હજારની નોકરી છોડી શરૂ કર્યો આ વ્યવસાય આજે છે મહિનાની 1 લાખ રૂપિયાની આવક\nહવે કૃષિમાં કારકિર્દી ફક્ત ખેતી સુધી મર્યાદિત રહી નથી. કૃષિ સેક્ટરમાં ફેરફારનું પરિણામ એ આવ્યું છે કે બીજા સેક્ટરોની જેમ કૃષિ સેક્ટર પણ લોકોને ઘણું આકર્ષિત કરી રહ્યું છે. ખેડૂતોની આવક વધારવા અને કૃષિને કારકિર્દીના રૂપમાં બનાવવા માટે સરકાર કેટલાંક…\nમોદી કોંગ્રેસને ધકેલી દેશે બેકફૂટમાં : ચૂંટણી પહેલાં સરકારનો મોટો દાવ\nલોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોદી જાહેર કરી શકે છે અા મોટી યોજના. હાલમાં દેશના 14 કરોડ ખેડૂતોને અા યોજનાનો લાભ મળે છે. પાકવીમા યોજનાઅે દેશની સૌથી મોટી યોજના છે. ખેડૂતો માટે અતિ અગત્યની યોજના મામલે સરકારે નજીવું પ્રીમિયમનું ધોરણ…\nમગફળીના અોછા ઉત્પાદનને પગલે અેરંડામાં તેજી, રશિયા અને ચીન છે કારણભૂત\nમુંબઈ તેલિબિયાંબજારમાં આજે સિંગતેલના ભાવ વધ્યા મથાળે અથડાતા રહ્યા હતા જ્યારે આયાતી ખાદ્યતેલોના ભાવ નરમ બોલાયા હતા. ગુજરાતમાં સિંગદાણાનો પાક ૩૧.૪૫ લાખ ટનથી ઘટી ૧૫.૯૫ લાખ ટન આવશે એવો અંદાજ સોલવન્ટ એકસ્ટ્રેકટર્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા દ્વારા દર્શાવામાં આવ્યો છે. ઓલ…\nગુજરાતના ખેડૂતોને ચીનના અેક નિર્ણયથી થશે બખ્ખાં, રવી સિઝન ફળી જશે\nઅમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરનો લાભ ભારતને મળી રહ્યો હોય તેવા સંકેત મળ્યાં છે. ચીને ભારતના રેપસીડ ઓઇલમિલ (રાયડા ખોળ)ની આયાત ઉપરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે કારણ કે સરકારે એનિમલ ફિડમાં વપરાતા પ્રોટિનના ોતમાં વિવિધતા લાવવા માંગે છે એવું…\nલોકસભાની ચૂંટણીમાં અા છે મોદી સરકાર માટે સૌથી મોટો માઇનસ પોઇન્ટ\nબજારમાં નવા સોયાબીન, મગ અને અડદની આવક શરૂ થઈ ગઈ છે. સરકારે આ વર્ષ માટે એમએસપીમાં ઘણો વધારો કર્યો છે. પરંતુ બજારમાં તેના ભાવ એમએસપી કરતા 20-40 ટકા નીચે ચાલી રહ્યા છે. ચોકાવનારી વાત એ છે કે કેન્દ્ર સરકાર નવી…\nસૌરાષ્ટ્રમાં નર્મદાની કેનાલોમાં પાણી ઘટ્યું, ગુજરાત સરકારના વાયદાઅો ખોટા\nસરદાર વલ્લભભાઈ પટેલનું વિશાળ સ્ટેચ્યુ ઉભુ કરવાની સામે ભાજપ સરકાર દ્વારા ઠેર-ઠેર સરદાર પટેલ એકતાયાત્રાનું જે આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે તેની સામે રોષ દર્શાવી ખેડૂત આગેવાનોએ જણાવ્યું છે કે આ વર્ષે અપુરતા વરસાદને લીધે સિંચાઈના પાણીની જ્યારે જરૂર છે…\nરવીપાક લેતા ખેડૂતોને સરકારે આપ્યો હાશકારો, ખેડૂતોએ આ નિયમનું કરવાનું રહેશે પાલન\nરવિપાક પકવતા ખેડૂતોને સરકારે રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. રવિ પાક માટે સરકારે નર્મદાનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે. તે માટે ખેડૂતોએ પાંચ નવેમ્બર સુધીમાં સંબંધિત કચેરીએ અરજી આપવાની થશે. સરકાર દ્વારા નર્મદા કમાન્ડ એરિયામાં પાણી આપવામાં આવશે. જે તે…\nરાજુલામાં 2 વર્ષથી ખેડૂતોને પાકવીમો ન મળતાં અખતરામાં ધારાસભ્ય રહ્યાં હાજર\nઅમરેલીના રાજુલા તાલુકાના ડોલીયા ગામે ક્રોપ કટિંગ પ્રોસિઝરમાં ધારાસભ્ય અમરીશ ડેરે હાજરી આપી હતી અને ખેડૂતોને પાક વીમો મળી રહે તે માટે બે કલાક સુધી અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. છેલ્લા ૨ વર્ષથી રાજુલા તાલુકાના ખેડૂતોને પાક વીમો મળ્યો નથી….\nવિશ્વના પ્રથમ ઓર્ગેનિક સ્ટેટનો આ રાજ્યને મળ્યો દરજ્જો : 25 દેશોના 54 રાજ્યોને પછાડ્યા\nકૃષિ વિશ્વમાં અગ્રેસર ગુજરાતની બહુનામના વચ્ચે અાજે અેક અંગૂઠા જેવા અને ભારતના બીજા નંબરના સૌથી નાના રાજ્યઅે વિશ્વમાં ભારતની કિર્તી વધારી છે. અોર્ગેનિક ખેતીમાં 25 દેશ અે 54 રાજ્યોને પાછળ છોડી અા રાજ્યઅે વિશ્વમાં સર્વશ્રેષ્ઠ અોર્ગેનિક ખેતીનો અેવોર્ડ જીત્યો છે….\nસૌરાષ્ટ્રમાં 10 લાખ હેક્ટરમાં કપાસનો પાક ખતરામાં, પાણી ન મળ્યું તો થશે અા મોટી અસર\nસૌરાષ્ટ્રમાં પાછોતરો વરસાદ ખેંચાતા પાક અને પાણીની પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. સૌરાષ્ટ્રમાં મોરબી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં આ વર્ષે અપુરતા વરસાદને લીધે જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. પરંતુ ૧૫ દિવસ પછી તો મોટાભાગના ડેમ તળિયા ઝાટક…\nરાજયમાં ખેડૂતોના હોબાળા વચ્ચે રૂપાણી સરકાર મામલે નીતિનભાઈનો સૌથી મોટો દાવો\nગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નો વધી ગયા છે. રૂપાણી સરકાર ખેડૂતોના મામલે નિષ્ફળ ગઈ છે. નીતિનભાઈ અને રૂપાણી ભલે ખેડૂતો મામલે બચાવ કરી રહ્યાં હોય પણ સ્થાનિક ગામડાઅોમાં સરકાર સામે ખેડૂતોમાં મોટાપાયે વિરોધ હોવાનું ભાજપ પણ હવે સ્વીકારી રહ્યો છે. ભાજપે ખેડૂતો…\nડાંગરના ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત, 20 જિલ્લામાં થાય છે વાવણી\nડાંગરમાં 20 કિલોએ 350 રૂપિયાનો ટેકાનો ભાવ સરકારે જાહેર કર્યો છે. જે ઠગારો નીવડયો હોવાની લાગણી ખેડૂતો અનુભવી રહ્યા છે. અમદાવાદ જિલ્લાના માર્કેટયાર્ડોમાં હાલમાં ખેડૂતોને પ્રતિ 20 કિલોએ ડાંગરનો 280 થી 305 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે. વેપારીઓ જો ખેડૂતોને…\nમોદી ખેડૂતો માટે કરી શકે છે અા મોટી જાહેરાત, સરકાર કરી રહી છે દોડાદોડી\nગુજરાતમાં પાણીની અછત અને દુકાળ અે અેક નવી બાબત નથી. દર ત્રણ વર્ષે ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં દુકાળની સ્થિતિ હોય છે. ગુજરાતમાં કૃષિક્ષેત્રે ઉત્પાદન વધારવું હોય તો ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે અે સરકારની પ્રાથમિકતા હોવી જરૂરી છે….\nલુબાનથી છૂટકારો મળ્યો તો તિતલી વાવાઝોડું અાવ્યું, 48 કલાકની અાવી અાગાહી\nઅરબી સમુદ્રમાં સર્જાયેલું લુબાન વાવાઝોડુ ગુજરાતના સમુદ્ર તટથી દૂર ઓમાન અને યમન તરફ આગળ વધી રહ્યું છે. જો કે બીજી બાજુ બંગાળની ખાડીમાં તિતલી નામનું વાવાઝોડુ આકાર લઇ રહ્યું છે. જેથી સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ઘણા સ્થળોએ…\nગુજરાતના ખેડૂતોને ટ્રેક્ટર સબસિડી અાપવામાં રૂપાણી સરકારનો ઠેંગો\nચાલુ વર્ષે ટ્રેક્ટરના વેચાણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ રાજ્યો દ્વારા સબસિડી આપવા માટે રૂપિયા ૧૦ અબજ ફાળવવામાં આવ્યા છે. ચાલુ વર્ષે રાજ્યો ૧,૦૦,૦૦૦ ટ્રેક્ટર સબસિડી દ્વારા આપે એવી યોજના ધરાવે છે જે કઈ વર્ષનો અત્યાર સુધીનો વધારે ઊંચી આંકડો માનવામાં…\nઅેક જ અાંબા પરથી મળશે 5 જાતની કેરીનો સ્વાદ, કૃષિક્ષેત્રમાં થયું મોટું સંશોધન\nએક આંબા પરથી તમને પાંચ જાતની કેરીનો સ્વાદ મળી શકે છે. બિહારના કૃષિ વૈજ્ઞાનિકોએ આંબાના એક એવા છોડને વિકસાવ્યો છે જેના પર પાંચ પ્રકારની કેરી એકજ વૃક્ષ પર આવશે. આ છોડની સૌથી મોટી ખાસીયત છે કે તે ઓછી જગ્યા રોકે…\nલોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારના માથે તોળાઈ રહ્યું છે આ ‘સૂકું’ સંકટ\nઇકોનોમીમાં 17થી 18 ટકાનો હિસ્સો ધરાવતું કૃષિ ક્ષેત્ર ભારતના 56 ટકા લોકોને રોજગારી આપે છે. દેશના બાકીના અર્થતંત્ર ઉપર પણ પોતાની અસર છોડી જતું આ ક્ષેત્ર આજેય ભગવાન ભરોસે છે. આઝાદીના ૭૧ વર્ષ પછી પણ આપણે ઓણ ‘વરસાદ સારો આવે’…\nMS ધોની ચોથા ક્રમે ઉતરશે, પરંતુ બેટિંગમાં અમે સુગમતા રાખીશું\nહોટલનું બિલ ચૂકવ્યા વગર ફરાર થઈ અભિનેત્રી, પોલીસે પકડી તો માંગ્યો સમય\nપત્રકાર ચિરાગ પટેલની હત્યાનો મામલો, અધિકારી બદલાયા પણ તપાસ ઠેરની ઠેર\nભેંસ ભાગોળે,છાસ છાગોળે..કાંઇક આવું જોવા મળ્યું અમરેલી કોંગ્રેસમાં\nપ્રિયંકાને ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જોઈને પતિ નિક જોનાસે આપી આ પ્રતિક્રિયા\nVIDEO: અક્ષય કુમારને BSF મહિલા જવાને આપ્યો ધોબી પછાડ\nVIDEO: માયાવતી 60ની ઉંમરે વાળ કાળા કરાવી ફેશિયલ કરાવે છે, સુરેન્દ્ર સિંહના સૂર માયાવતીની સુંદરતા તરફ રેલાયા\nગર્લફેન્ડે દગો કર્યો તો પાઠ ભણાવવા પોસ્ટર છપાવી દીધા, રસ્તે જતા દરેક લોકો એ જોયું અને Video Viral\nઆ ભાઈને પત્નીના પ્રેમના પારખા કરવાનો શોખ થયો, પછી જે હાલત થઈ છે કે… Video Viral થઈ ગયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00030.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/patidar-case/100356.html", "date_download": "2019-03-21T22:14:09Z", "digest": "sha1:736PKZ5N6MTGTGPF2SU3AIECYDQUIQ4B", "length": 6652, "nlines": 111, "source_domain": "www.navgujaratsamay.com", "title": "સુરતઃ રાજદ્રોહ કેસઃ અલ્પેશ કથીરિયાની આગોતરા જામીન અરજી પર સુનાવણી", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nસુરતઃ રાજદ્રોહ કેસઃ અલ્પેશ કથીરિયાની આગોતરા જામીન અરજી પર સુનાવણી\nઅમરોલી પોલીસ મથકમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા તથા અન્યો સામે ગુનો નોંધાયો હતો\nનવગુજરાત સમય, સુરતઃ રાજદ્રોહના ગુનાના સંભવિત આરોપી અલ્પેશ કથીરિયાએ મૂકેલી આગોતરા જામીન માટેની અરજીની સુનાવણી શરૂ થઈ ચૂકી છે. શહેરના અમરોલી પોલીસ મથકમાં અલ્પેશ કથીરિયા સામે ગુનો નોંધાયો હતો. સરકાર તરફથી ડીસીબી પીઆઈ દવે દ્વારા કથીરિયાના આગોતરા જામીન રદ કરવા સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું.\nઉલ્લેખનીય છે કે પાટીદાર આંદોલન સમયે મોટા વરાછા કિષ્ના રેસિડેન્સી ખાતે રહેતા વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઇને ત્યાં પાટીદાર નેતા હાર્દિક પટેલએ પોલીસ વિરુધ્ધ બેફામ ઉચ્ચારણો કર્યા હોવાની ફરિયાદ છે. આ સમયે અમરોલી પોલીસ મથકમાં તે વખતના પૂર્વ ડીસીપી મકરંદ ચૌહાણએ હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, વિપુલ દેસાઈ, ચિરાગ દેસાઈ સામે રાજદ્રોહનો ગુનો દાખલ કરાવ્યો હતો. જે તપાસ ડીસીબી પીઆઈ જે. એચ. દહિયાને સોંપવામાં આવતા તેઓએ હાર્દિક પટેલ, વિપુલ અને ચિરાગ દેસાઈની ધરપકડ કરીને લાજપોર જેલમાં મોકલી આપ્યા હતા. આ કેમસાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ થઈ ત્યારે અલ્પેશ કથીરિયાને પકડવાના બાકી છે તેવું લખાવવામાં આવતા કથીરિયાએ આગોતરા જામીન માટે અરજી કરી દીધી હતી.\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00030.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/03/13/tomatos-in-pakistan-have-become-luxury-item/", "date_download": "2019-03-21T21:46:56Z", "digest": "sha1:IBGK346YWDLUJDY3GRIMEC6MD4HNBD22", "length": 12109, "nlines": 134, "source_domain": "echhapu.com", "title": "પાકિસ્તાનની નવી લક્ઝરી આઈટમ – ભારતના ટમેટાં! - echhapu.com", "raw_content": "\nપાકિસ્તાનની નવી લક્ઝરી આઈટમ – ભારતના ટમેટાં\nLED ટેલિવિઝન, મોંઘો મોબાઈલ ફોન કે પછી કાર અથવાતો ACને લક્ઝરી આઈટમમાં ગણવામાં આવે તો સમજી શકાય છે, પરંતુ પાકિસ્તાનમાં આજકાલ એક અન્ય લક્ઝરી આઈટમ મળવા લાગી છે અને તે છે ભારતના ટમેટાં\nપુલવામા આતંકી હુમલા બાદ ભારત સરકારે જે પહેલું પગલું ઉઠાવ્યું હતું તે હતું પાકિસ્તાનને આપવામાં આવેલું MFNનું સ્ટેટ્સ પરત લેવું. ત્યારબાદ મધ્ય પ્રદેશના ઝાબુઆ વિસ્તારમાં જ્યાં પુષ્કળ પ્રમાણમાં ટમેટાં પાકે છે અને અહીં ઉત્પાદિત ��યેલા મોટાભાગના ટમેટાં પાકિસ્તાન નિર્યાત કરવામાં આવે છે તેને પકવતા ખેડૂતોએ નુકસાન સહન કરીને પણ ટમેટાં પાકિસ્તાન નિર્યાત ન કરવાનો નિર્ણય લીધો હતો.\nભારત સરકાર દ્વારા MFN સ્ટેટ્સ પરત લઇ લેવાને લીધે અમસ્તું પણ પાકિસ્તાનને ભારતના ઉત્પાદનો મોંઘા પડી રહ્યા હતા એવામાં ઝાબુઆના ખેડૂતોએ તેમના પર મરણતોલ ફટકો માર્યો. પરિણામ એ આવ્યું કે આજે પાકિસ્તાનમાં ભારતના ટમેટાં જોવા તો મળે છે પરંતુ તેની કિંમત આકાશને આંબી ગઈ છે. પાકિસ્તાનીઓના રસોડામાં મોટેભાગે ભારતના ટમેટાંનો જ ઉપયોગ થતો હતો અને તેમને માટે આજકાલ આ આઈટમ કોઈ લક્ઝરી આઈટમથી અલગ નથી.\nપાકિસ્તાની મિડીયામાં જ ફરી રહેલા એક સમાચાર અનુસાર પાકિસ્તાનમાં હાલમાં ટમેટાં રૂપિયા 130 થી 160 પ્રતિ કિલોગ્રામના ભાવમાં મળી રહ્યા છે. પાકિસ્તાની જથ્થાબંધ માર્કેટમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ભારતીય ટમેટાં રૂ. 100 પ્રતિ કિલોગ્રામના ભાવે મળે છે, પરંતુ બાદમાં વિવિધ સ્થાનિક માર્કેટ્સ સુધી પહોંચતા તેનો ભાવ આટલો બધો વધી જાય છે. થોડી ઓછી ગુણવત્તા ધરાવતા ટમેટાં પણ પાકિસ્તાનની સ્થાનિક શાકબજારોમાં રૂ. 75 થી 80ના ભાવમાં વેંચાતા જોવા મળી રહ્યા છે.\nજો આ ભાવની સરખામણી કરીએ તો ભારતમાં ટમેટાંનો સરેરાશ ભાવ રૂ. 30 પ્રતિ કિલોગ્રામ છે.\nએક રસપ્રદ સમાચારમાં પાકિસ્તાન દ્વારા અધિકૃત કાશ્મીર એટલેકે POKમાં તેમજ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં રહેતા પથ્થરબાજોના ઘરોમાં ટમેટાંની જબરી માંગ ઉભી થઇ છે અને આ જ કારણસર સમગ્ર જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં ટમેટાંનો ભાવ ઉંચે ચડ્યો છે. હાલમાં કેટલાક પથ્થરબાજોના ઘરમાં લેવામાં આવેલી જડતી બાદ મોટી સંખ્યામાં ટમેટાંની સંગ્રહાખોરી પણ ઝડપાઈ હતી. આ પ્રકારે પકડવામાં આવેલા ટમેટાં અંગે સ્થાનિકોનું બહાનું તો એવું હોય છે કે ઘરમાં પ્રસંગ હોવાને લીધે તેમણે ટમેટાંનો સંગ્રહ કર્યો છે, પરંતુ હકીકત સાથે આ બહાનાનો કોઈજ સંબંધ નથી એ સ્પષ્ટ છે.\nપાકિસ્તાનમાં તો ટમેટાંથી એટલો મોટો ત્રાસ થઇ રહ્યો છે કે ત્યાંની એક સ્થાનિક ચેનલના પત્રકારે ગયા મહીને જ તૌબા તૌબા કહેતા ભારત જો ટમેટાંની સપ્લાઈ ફરીથી શરુ નહીં કરે તો પાકિસ્તાન ન્યુક્લિયર બોંબ સુદ્ધાં ફોડી શકે છે તેવી ધમકી આપી હતી. તેનો આ વિડીયો પણ ખૂબ વાયરલ થયો હતો.\nઆમ ભારતે હજી તો ટમેટાંની નિકાસ બંધ કરી છે ત્યાં પાકિસ્તાન ઘૂંટણિયે આવી ગયું છે જો હજી કડક પગલાં લેવામાં આવશે તો તેની શી હાલ��� થઇ શકે છે તે સમજી શકાય તેવી વાત છે.\nવડાપ્રધાન ઇમરાન ખાન હોય કે બીજો કોઈ પાકિસ્તાન તો આ...\nઆવી પત્રકારિતાનું અથાણું કરીએ તોય બેસ્વાદ જ લાગે\nઆ વખતે સની દેઓલ પાકિસ્તાનમાં જઈને હેન્ડપંપ નહીં ઉખ...\n જો ભારત અને પાકિસ્તાન વચ્ચે દોસ્તી ...\nહાયપર નેશનાલિઝમ અને મોદીની રાષ્ટ્રભક્તિ બંને અલગ વ...\neછાપું પર સર્ચ કરો…\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nપુસ્તક રીવ્યુ: અમીષ ત્રિપાઠીની ઈમમોર્ટલ ઇન્ડિયા\n“ટેકો લઇ લ્યો ભાઈ ટેકો” કેજરીવાલની હતાશા અને ઉતાવળ\nપાકિસ્તાનની નવી લક્ઝરી આઈટમ – ભારતના ટમેટાં\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nમૂકાકાકાએ નાનાભાઈનું દેવું ભર્યું શું એ ઇન્ટરનેશનલ સ્કેમ છે\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nRCom ના શેર્સ જો તમારી પાસે પડ્યા હોય તો તમારે શું કરવું જોઈએ\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\nપોતાના પુત્રના લગ્નની કંકોત્રીની કિંમત આખરે જાહેર કરતા મુકેશ અંબાણી\nઅમેરિકામાં જેની બોલબાલા છે એ White People Food તો આપણા ઘરમાં જ પડ્યું છે\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nનરેન્દ્ર મોદીની સૌથી મોટી જીત - એસ્સાર 54000 કરોડનું દેવું ભરવા સહમત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00031.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.betterbutter.in/gu/recipe/121922/mexican-rice-in-gujarati?amp=1", "date_download": "2019-03-21T21:43:14Z", "digest": "sha1:TBP6EUNFM4JXFCXOZGYRWALMTGYTUI26", "length": 2034, "nlines": 49, "source_domain": "www.betterbutter.in", "title": "મેક્સિકન રાઇસ, Mexican rice recipe in Gujarati - Shaheda T. A. : BetterButter", "raw_content": "\n0 ફરી થી જુવો\nતૈયારીનો સમય 5 min\nબનાવવાનો સમય 22 min\nબાસમતી ચોખા 2 કપ\nલીલા વટાણા 1/2 બોઇલ\nગાજર 1 કપ બોઇલ\nકાળી મરી 1 નાની ચમચી\nતેલ 3 મોટી ચમચી\nમોટા વાસણ માં તેલ નાંખી લસણ અને કાંદા નાખી સાંતળો.\nહવે ચોખા નાંખી મિક્સ કરો.\nટામેટાં નાખી મિક્સ કરો.\nહવે બોઇલ કરેલા ગાજર, મકાઈ અને વટાણા નાંખી મિક્સ કરો.\nહવે પાણી, નમક અને કાળી મરી નાંખી મિક્સ કરી લો.\nઢાંકણ નાંખી18 થી20 મિનિટ માટે કુક કરો.\nમેક્સિકન રાઇસ તૈયાર છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00031.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/india-export-milk-powder-other-farm-items-to-germany-004392.html", "date_download": "2019-03-21T21:47:28Z", "digest": "sha1:GLX3B5DWI5Z5RRGANH25JWKHH4GIADYC", "length": 9984, "nlines": 136, "source_domain": "gujarati.oneindia.com", "title": "જર્મનીને દૂધ પાવડર નિકાસ કરશે ભારત | India keen to export milk powder, other farm items to Germany - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n9 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n9 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nજર્મનીને દૂધ પાવડર નિકાસ કરશે ભારત\nનવી દિલ્હી, 6 ફેબ્રુઆરી: ભારતે સ્કિમ્ડ દૂધ પાવડર સહિત કૃષિ ઉત્પાદનો જર્મનીને નિકાસ કરવામાં રૂચિ બતાવી છે. ભારત દુનિયામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરનાર દેશ છે. તેમજ ભારતે જર્મનીને દેશના કૃષિ તથા ખાદ્ય પ્રોસેસીંગ ક્ષેત્રે રોકાણ કરવા માટે કહ્યું છે.\nકૃષિ અને ખાદ્ય રાજ્યમંત્રી તારીક અનવરે જર્મન સાંસદો સાથે યોજાયેલી બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઇ હતી. તારીક અનવરે કહ્યું હતું કે ભારત કેળાં, કાજૂ, નારિયેળ, કપાસ, ઘઉ તથા મકાઇના લોટ જેવી કૃષિ પેદાશોની નિકાસ કરી શકે છે.\nતેમને કહ્યું હતું કે 'જર્મની, ભારત પાસેથી આ પેદાશોની નિર્યાતો અંગે વિચાર કરી શકે છે. તેમને કહ્યું હતું કે ભારત જર્મનીને સ્કિમ્ડ દૂધ પાઉડર નિર્યાત કરવાના મુદ્દે ગંભીર છે. ભારત દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. સાથે-સાથે આ વર્ષે દૂધના ઉત્પાદનમાં પણ ભારતનું પ્રદર્શન સારું રહ્યું છે. આ ઉપરાંત મંત્રીએ જર્મનીને ભારતીય ખાદ્ય પ્રોસેસીંગ ક્ષેત્રે રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું.\nગંભીર બિમારીના શિકાર બન્યા અનિલ કપૂર, ઈલાજ માટે જશે જર્મની\nપેન્ટમાં જીવતો સાપ છૂપાવીને ફ્લાઈટમાં જવાની કોશિશ કરી રહ્યો હતો આ શખ્સ\nજર્મનીમાં હિટલરે કર્યું તેવું જ મોદી ભારતમાં કરવા માગે છેઃ ખડગે\nદિવ્યાંગો માટે પહેલી વખત આવી વ્હીલચેલ ઈલેક્ટ્રિક કાર, જાતે ચલાવી શક્શો\nHOT: આ ટીનએજ એથલિટ બની છે ઇન્ટરનેટ સેન્સેશન\nIIM બેંગલુરુએ કરી જર્મનીની ટોપ B-School સાથે ભાગીદારી\nજર્મનીના એવા કાયદાઓ, જે જાણીને ચોંકી ઉઠશો તમે\n બ્રિટન અને જર્મનીને પછાડી ભારત વધ્યું આગળ\nVideo: આ સલૂનમાં મસાજ એક જીવતો અજગર આપે છે\nBizzare: એવો શિયાળો કે શિયાળ પણ થીજી ગયું\nબર્લિનમાં ISIS નો આતંકી હુમલો, ખીચોખીચ ભરેલા બજારમાં લોકોને ટ્રકથી કચડ્યા, 12 ના મોત\nજર્મનીના મ્યૂનિચમાં શોપિંગ સે��્ટરમાં અંધાધૂંધ ફાયરિંગ, વધુ એક હુમલો\nજર્મની અને ભારતે કર્યા 18 કરાર પર હસ્તાક્ષર, મોદીને મળી પ્રાચીન ભેટ\ngermany milk powder agriculture export ભારત જર્મની દૂધ પાવડર કૃષિ નિકાસ નિર્યાત\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00032.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/yasin-malik-is-on-24-hour-hunger-strike-004500.html", "date_download": "2019-03-21T22:30:43Z", "digest": "sha1:HLKB34JTNFB4W7NODFHNCFRPU7UNI653", "length": 11367, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "અફઝલ ગુરૂના મૃતદેહ માટે યાસીન મલિકની 24 કલાકની ભૂખ હડતાલ | Yasin Malik goes on hunger strike in Pak - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n10 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n10 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n11 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nઅફઝલ ગુરૂના મૃતદેહ માટે યાસીન મલિકની 24 કલાકની ભૂખ હડતાલ\nશ્રીનગર, 10 ફેબ્રુઆરી: જમ્મૂ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના વડા યાસિન મલિકે 24 કલાકની ભૂખ હડતાલ શરૂ કરી દિધી છે. યાસિન મલિકે માંગણી કરી છે કે અફઝલ ગુરૂના પરિવારને તેનો મૃતદેહ સોંપવામાં આવે. સરકાર સામે પોતાની માંગણી મુકતાં યાસિન મલિકે શનિવારથી પોતાની ભૂખ હડતાળ શરૂ કરી દિધી છે. આ અવસર પર જેકેએલએફ અને જમાત-ઉદ-દાવાના કાર્યકર્તા પણ પહોંચ્યા હતા.\nજેકેએલએફના વડા યાસીન મલિકે કહ્યું હતું કે અફઝલ ગુરૂનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપવો જોઇએ અને તેની માંગને લઇને 24 કલાકનું આ શાંતિપૂર્ણ પ્રદર્શન શરૂ કરી રહ્યો છે. તેનો દાવો કરતાં જણાવ્યું હતું કે અફઝલ ગુરૂના પરિવારને તેની ફાંસી અંગે પણ જાણકારી આપી ન હતી. તેને કહ્યું હતું કે અફઝલ ગુરૂ રાજકારણનો ભોગ બન્યો છે. યાસિન મલિકે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતાં કહ્યું હતું કે ચુંટણી નજીક આવતી હોવાથી સરકારે છાનામાના અફઝલ ગુરૂને ફાંસી આપી દિધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે યાસિન મલિક હાલમાં પાકિસ્તાનમાં છે.\nસંસદ હુમલાના માસ���ટરમાઇન્ડ અફઝલ ગુરૂને ગઇકાલે સવારે લગભગ આઠ વાગ્યાની આસપાસ તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી ત્યારબાદ તેને ત્યાં જ દફનાવી દેવામાં આવ્યો. અફઝલ ગુરૂને ફાંસી આપ્યા બાદ જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. હુરિયત નેતાઓએ 3 દિવસનો બંધ જાહેર કર્યો છે તો બીજી મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે.\n‘PDP-NCને J&Kમાં સરકાર બનાવવાના કદાચ સીમાપારથી મળ્યા હોય નિર્દેશ': રામ માધવ\nજમ્મુ કાશ્મીરઃ શોપિયાંમાં આતંકી સાથે અથડામણમાં 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ\nજમ્મુ કાશ્મીર પંચાયત ચૂંટણીઃ કાલે પહેલા તબક્કાનું મતદાન, 4490 પંચાયત માટે 9 તબક્કામાં મતદાન\nકઠુઆ ગેંગરેપઃ ‘ઘરે આવીને બે વાર લોક ચેક કરુ છુ, એ લોકો મને એક દિવસ મારી નાખશે'\nસ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઘાટીમાં મતદાન શરૂ, ઈન્ટરનેટ સેવા બંદ, મીરવાઈઝ નજરકેદ\nઈમરાન ખાનની સફળતા પાછળ ત્રીજી બેગમનો છે હાથ\nભારે વરસાદ, ભૂસ્ખલનના કારણે અમરનાથ યાત્રા સ્થગિત\nભારે વરસાદને કારણે ઝેલમ નદી છલકાઈ, અમરનાથ યાત્રા સ્થગિત\nખરાબ હવામાન છતાં 1007 શ્રધ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન\nકાશ્મીરઃ પેટ્રોલિંગ દરમિયાન ખીણમાં પડી જવાથી જવાનનું મોત\nભૂકંપઃ જો ભૂકંપ આવે તો શું કરવુ અને શું ન કરવુ\nજમ્મુ કાશ્મીર : LOC પર પાક. ફાયરિંગમાં 4 જવાન થયા શહીદ\nદિલ્હી- એનસીઆરમાં 6.2નો ભૂકંપ, લોકો ઘરની બહાર ભાગ્યા\njammu kashmir yasin malik afzal guru strike pakistan જમ્મૂ કાશ્મીર યાસિન મલિક અફઝલ ગુરૂ હડતાલ પાકિસ્તાન\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\nIPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00032.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://sandesh.com/relationship-be-careful-not-only-to-have-sex-but-also-to-focus-attention/", "date_download": "2019-03-21T22:00:58Z", "digest": "sha1:QXKLUKMA5WKXJM6HLDQ347V7BCSD4LLG", "length": 9095, "nlines": 75, "source_domain": "sandesh.com", "title": "Relationship Be careful not only to have sex but also to focus attention", "raw_content": "\nસેક્સ માટે માત્ર બેડ નહીં, આ વાતનું પણ ખાસ રાખો ધ્યાન\nસેક્સ માટે માત્ર બેડ નહીં, આ વાતનું પણ ખાસ રાખો ધ્યાન\nજ્યારે વાત મૂડ બનાવીને એક સારા સેક્સ સેશન ક્રિએટ કરવાની હોય તો તેમા મેજીક લાવવા માટે તમારે ઘણી વસ્તુઓની જરૂરત હોય છે. રૂમની લાઇટિંગથી લઇને સુગંધી ફુલ અને એગ્જોટિક ડ્રિંક્સથી લઇને સેન્શુઅસ મ્યુઝિક સુધી. આ દ���ેક વસ્તુ મળીને રાતને યાદગાર બનાવે છે. પરંતુ તેમાથી એક વસ્તુ છે જેની પર આપણે ક્યારેય ધ્યાન આપતા નચી તે છે બેડ મેટ્રેસ…\nતમે તમારી બેસ્ટ રાત માટે દરેક તૈયારીઓ કરી રાખી છે અને રાત બસ શરૂ થવાની છે. પરંતુ તમેન રાત પસાર કરવા માટે જે બેડ પસંદ કરો છો તે બિલકુલ પણ કમ્ફર્ટેબલ નથી તો શુ હશે. બેડને કમ્ફર્ટેબલ બનાવવા માટે સૌથી મહત્વના યોગદાન મેટ્રેસ એટલે ગાદલાનું હોય છે. વાત શાંતિની ઉંઘની હોય કે પછી હોટ સેક્સી નાઇટની યોગ્ય મેટ્રે, પસંદ કરતા સમયે આ વાતનું ધ્યાન રાખો.\nઇનરસ્પ્રિંગ વાળા મેટ્રેસમાં 3 લેયર હોય છે – ફાઉન્ડેશન, કોર અને કમ્ફર્ટ લેયર. ફાઉન્ડેશન કોરમાં લાગેલા કોઇલ્સને બેસ પ્રદાન કરે છે. કારણકે કોઇલ્સ પર સૂઇ જવું અસુવિધાજનક હોય, જોકે કોરની ઉપર એક કમ્ફર્ટેબલ લેયર હોય છે. જે ફાઇબર કે ફોમથી બનેલા હોય છે. ઇનરસ્પ્રિંગ વાળા મેટ્રેસ શરીરને બોડી વેટથી એડજસ્ટ થઇને તમને કમ્ફર્ટેબલ પોસ્ચર પ્રદાન કરે છે. વચ્ચે લાગેલા સ્પ્રિંગ કોઇલ બાઉન્સ પ્રોવાઇડ કરે છે જેનાથી મૂવમેન્ટ વધે છે.\nલેટેક્સ, નેચરલ ઇલાસ્ટિક છે જે કોઇપણ મેટ્રેસને પરફેક્ટ બનાવે છે. કારણકે તે તમારી બોડીને શેપ લઇ લે છે. જેના કારણે તે તમારી જેટલી વખત તમે તેની પર સૂઇ રહો છો તમને આરામ અનુભવાય છે. નવી સેક્સ પોજિશન્સ ટ્રાય કરવા માટે લેટેક્સ વાળા મેટ્રેસને બેસ્ટ માનવામાં આવે છે કારણકે તે તમારા બોડી શેપના હિસાબથી પોતાને એડેપ્ટ કરી લે છે. સાથે જ તે તમારા સ્પાઇનલ કોર્ડને નેચરલ પોજિશનમાં રાખે છે. જેનાથી સૂતા દરમ્યાન બ્લડ સર્કુલેશન હેલ્ધી રહે છે.\nજ્યારેપણ તમે મેટ્રેસ ખરીદવા અંગે વિચારો છો તો તમને એજ એટલે કે કિનારીઓનું પણ ધ્યાન રાખવું જોઇએ. ખરાબ એજેસનો મતલબ હશે કે સેક્સ દરમ્યાન તમને મુશ્કેલી આવી શકે છે. ઇન્ટિમેટ મોમેન્ટમાં જ્યારે તમે બન્ને પેશનની સાથે સેક્સ કરી રહ્યા હશો અને તમને મજબૂત ગ્રિપની જરૂરત હશે તે સમયે આ કિનારી કામ આવી શકે છે. પરંતુ જો તમે મેટ્રેસ કિનારી યોગ્ય નથી તો તમે સ્લિપ થઇ શકો છો.\nનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.\nતમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.\nશું નસબંધીના ઓપરેશનથી સેક્સની ઇચ્છા ઓછી થાય છે એ વાત સાચી છે \nસંભોગથી જોડાયેલી આ 5 વાતો અંગે પુરૂષો નથી જાણતા સત્ય\nકેમ લોકો કામક્રીડાના ચરમસુખને ટૂંકી મૃત્યુ સમાન ગણે છે, કારણ જાણી રહેશો દંગ\n‘પતિ કરે છે ખેતી, પત્ની દોહે છે ભેંસો’, લંડનની લક્ઝુરિયસ લાઈફ છોડી ગામડાંમા વસ્યુ દંપતી\nGoogle લાવ્યું અનેરું ફિચર, અકસ્માત અને ઓવરસ્પીડિંગથી થશે બચાવ\nઆ અભિનેત્રી ચૂંટણીના મેદાનમાં ઝંપલાવશે, મુખ્યમંત્રીના પુત્રને ઝાટકો\nમુકેશ અંબાણી બન્યા સંકટમોચક, અનિલ અંબાણીએ ભાઇ-ભાભીને કહ્યું- Thanks\nપંચ મહાભૂતમાંં વિલિન થયા મનોહર પારિકર, દિકરાએ આપ્યો મુખાગ્નિ\nજુઓ સાઉથની લોકપ્રિય અભિનેત્રી અમાલા પોલના આ Photos\nPhotos: રંગોના તહેવાર હોળી જેવોજ વિદેશમાં પણ મનાવવામાં આવે છે ઉત્સવ\nPhotos: હોસ્પિટલમાં ઋષિ કપૂરની પહેલી તસવીર, પત્ની નીતૂ, મોટા ભાઈ સાથે દેખાયા\nPhotos : રણબીર કપૂરને બાય કહેતા દીપિકાએ કર્યું આવું, જાણીને થશે આશ્વર્ય \nPhotos: 35 કિલોનું તોતીંગ કવચ પહેરી શૂટિંગ કરી રહ્યો છે સંજય દત્ત\nકુદરતની ઝીલમાં કોઈએ માર્યો પથ્થર, તમે પણ જુઓ આ રહસ્યમય નજારો\nઆ કોઇ ફિલ્મી સીન નથી, 9 વર્ષના આ બાળકનું કરતબ જોઇ તમે રહી જશો દંગ\nઆમિર ખાન અને કરીના ‘ભૂખડી બારસ’ની જેમ ખાવા લાગ્યા, વીડિયો થયો વાયરલ\nએક નાનકડી છોકરીએ સપના ચૌધરીને આપી ટક્કર, 10 કરોડથી વધારે વાર જોવાયો આ વીડિયો\nજ્યારે ઋષભ પંત પર બેસી ગયો ‘ગબ્બર’, જુઓ પછી શું થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00034.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/moroccan-cuisine/", "date_download": "2019-03-21T22:27:04Z", "digest": "sha1:MQ7RNC6GHI3NXFOLTIEHQGPOWIN66GWG", "length": 5634, "nlines": 102, "source_domain": "echhapu.com", "title": "Moroccan Cuisine Archives - echhapu.com", "raw_content": "\nઆવો માણીએ મોરક્કોની કેટલીક મનભાવન વાનગીઓને\nઉત્તર આફ્રિકામાં આવેલો તથા ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટીક મહાસાગર બંનેની કોસ્ટલ લાઈન ધરાવતો દેશ એટલે કે મોરક્કો. આ દેશ એના અંતરિયાળ પર્વતીય ભૂગોળ અને વિશાળ રણ માટે જાણીતો છે. મોરોક્કન ક્વીઝીન ઉપર મોરોક્કોના સદીઓથી અન્ય સંસ્કૃતિઓ અને રાષ્ટ્રો સાથે થતા વૈચારિક આદાન-પ્રદાનનો પ્રભાવ જોવા મળે છે. મોરોક્કન ક્વીઝીન સામાન્ય રીતે મેડીટરેનિયન અને અરબી ક્વીઝીનનું એક […]\neછાપું પર સર્ચ કરો…\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nપુસ્તક રીવ્યુ: અમીષ ત્રિપાઠીની ઈમમોર્ટલ ઇન્ડિયા\n“ટેકો લઇ લ્યો ભાઈ ટેકો” કેજરીવાલની હતાશા અને ઉતાવળ\nપાકિસ્તાનની નવી લક્ઝરી આઈટમ – ભારતના ટમેટાં\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nમૂકાકાકાએ નાનાભાઈનું દેવું ભર્યું શું એ ઇન્ટરનેશનલ સ્કેમ છે\nકાર રેસિંગ ગેમ ન�� અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nRCom ના શેર્સ જો તમારી પાસે પડ્યા હોય તો તમારે શું કરવું જોઈએ\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\nપોતાના પુત્રના લગ્નની કંકોત્રીની કિંમત આખરે જાહેર કરતા મુકેશ અંબાણી\nઅમેરિકામાં જેની બોલબાલા છે એ White People Food તો આપણા ઘરમાં જ પડ્યું છે\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nનરેન્દ્ર મોદીની સૌથી મોટી જીત - એસ્સાર 54000 કરોડનું દેવું ભરવા સહમત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00035.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%89%E0%AA%A4%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AA%E0%AA%9C%E0%AA%BE", "date_download": "2019-03-21T23:02:02Z", "digest": "sha1:7AZFEVNTGRM3CCYOTKNSXPK2VKT5WNGG", "length": 3551, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઉત્તરપૂજા | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઉત્તરપૂજા ની ગુજરાતીમાં વ્યાખ્યા\nદેવાદિનું વિસર્જન કરતી વેળાની છેલ્લી પૂજા.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00035.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/gujarati-jokes/memes-on-cid-will-make-you-laugh-a-lot-321747/", "date_download": "2019-03-21T21:44:15Z", "digest": "sha1:TPWZ6BGZEXOK6FIEK4KFRUUJI4BYPGQ5", "length": 18549, "nlines": 288, "source_domain": "www.iamgujarat.com", "title": "CID પર બનેલા આ Memes વાંચીને હસતા હસતા આંખમાંથી આંસુ આવી જશે! | Memes On Cid Will Make You Laugh A Lot - Gujarati Jokes | I Am Gujarat", "raw_content": "\nડિઝ્ની અને ફૉક્સ ગ્રૂપની ડીલ પૂર્ણ, 71 અરબ ડૉલરમાં થયો સોદો\nઆ ટેણિયાની હૉર્સ રાઈડિંગ સામે તો ‘બાહુબલી’ પણ હારી જશે\nઓક્સફર્ડ ડિક્શનરીમાં ‘ચડ્ડી’ને મળ્યું સ્થાન\nચોરીછૂપીથી કપલ્સની સેક્સ ક્લિપ ઉતારીને તેને વેચતી હોટેલનો ભાંડો ફુટ્યો\nમહેસાણા: બોર્ડની પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીને ઉઠાવી જઈ ઝાડ સાથે બાંધી ફટકાર્યો\nએકતા કપૂરનો પીછો કરનાર શખસની ધરપકડ\nબે પિચકારી લઈ બાલકનીમાં હોળી રમતો દેખાય�� તૈમૂર, જુઓ વીડિયો\nબોયફ્રેન્ડ સાથે લગ્ન કરશે શ્રદ્ધા કપૂર, લગ્નની તારીખ પણ થઈ ગઈ નક્કી\nમોસ્ટ પાવરફુલ વુમનના લિસ્ટમાં શામેલ પ્રિયંકા સારી પત્ની નથી બની શકી, કારણ જાણી ચોંકી જશો\nરીલીઝ થયું PM મોદીની બાયોપિકનું ટ્રેલર, જુઓ મોદીના રોલમાં કેવો લાગે છે વિવેક\nમંદના કરીમીએ પહેલા જીન્સનું બટન ખોલ્યું હવે બ્રા ઉતારી નાખી\nએકલા ફરવાનો પ્લાન છે આ સ્થળોએ નીકળી પડો ટ્રીપ પર\nAC ખરીદવા જઈ રહ્યા છો આ ટિપ્સ તમને કામ લાગશે\nઈન્ડિયન મૉડેલ સોનમ બાજવા સોશિયલ મીડિયા પર ઘણી બોલ્ડ છે\nઆંદમાનના સુંદર ટાપુ પર રજાઓ ગાળવી છે ચેક કરી લો IRCTC 5 દિવસ-4 રાતનું પેકેજ\nGujarati News Gujarati Jokes CID પર બનેલા આ Memes વાંચીને હસતા હસતા આંખમાંથી આંસુ આવી જશે\nCID પર બનેલા આ Memes વાંચીને હસતા હસતા આંખમાંથી આંસુ આવી જશે\n1/15સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ\nપોપ્યુલર ઈન્ડિયન ટેલિવિઝન શો CID બંધ થવાની ખબરથી ફેન્સ નિરાશ છે. જો કે ચેનલનું કહેવું છે કે પહેલી સિઝન પૂરી થઈ રહી છે અને નવી સિઝન શરૂ કરવામાં આવશે. 21 વર્ષ સુધી દર્શકોના દિલ પર રાજ કરનાર આ શોના ઘણા ફની મિમ્સ બન્યા છે. જુઓ…\n3/15આ રીતે થાય ડ્રગ ટેસ્ટ\n6/15ગજબ છે આ તો…\n7/15…અને મમ્મી રૂમમાં આવી જાય\n9/15‘દયા દરવાજા તોડ દો’\n10/15બોમ્બ ક્યારે પણ ફૂટી શકે છે\nભલે CID પર ઘણા મિમ્સ બન્યા હોય પરંતુ સોશિયલ મીડિયા પર આ શોને બંધ ન કરવા માટે ફેન્સ ઝુંબેશ ચલાવી રહ્યા છે.\n11/15‘રાહુલ તારો ભાઈ છે\n12/15‘ગેરુઆ’ સોન્ગ સાંભળશો તો આ યાદ આવશે\n15/15આ તો ફોન છે…\n108 વર્ષ બાદ હોળીના દિવસે ઊભો થઈ રહ્યો છે આ વિશેષ યોગ, આટલું કરશો તો જીવનમાં સુખ શાંતિ આવશે\nઆ કન્ફ્યૂઝિંગ તસવીરોને જોઈને પેટ પકડીને હસશો\nઆવી ગઈ નવી ચેલેન્જ, બાળકોના મ્હોં પર ચીઝ સ્લાઈસ મારી રહ્યાં છે લોકો\nએરફોર્સની ‘સર્જિકલ સ્ટ્રાઈક 2.0’ બાદ ટ્વીટર યુઝર્સ ગેલમાં, આપ્યા આવા ફની રિએક્શન\nબોસ, આ ફોટોગ્રાફ્સ તમારા દુઃખ, દર્દને દૂર કરી દેશે..😂\nરસ્તા પર પાનની પિચકારી તો રિવરફ્રન્ટ પર રોમાન્સ, મજા કરાવશે આ દેશી PUBG\nગમતી છોકરીને હોળી દિવસે ભગાડી જઈ લગ્ન કરવાનો છે અહીં રિવાજ\nશરીરમાં આ જગ્યાએ હોય છે આત્માનો વાસ, શાસ્ત્રોમાં પણ જોવા મળ્યો છે ઉલ્લેખ\nપેન્ક્રિયાટિક કેન્સરથી થયું મનોહર પર્રિકરનું મોત, જલ્દી પકડમાંથી નથી આવતાં આ લક્ષણો\nદુનિયાનો સૌથી અમીર રાજા જે ભેટસોગાત વહેંચતો તો સોનાની કિંમતો ઘટી જતી\nશું બજારમાં મળતા મોંઘા સ્લિમિંગ બેલ્ટથી ખરેખર પેટની ચરબી ઉતરે આ રહ્યો સાચો જવાબ\nપાકા રંગથી બિંદાસ રમો હોળી, આ ઘરેલુ નુસખાથી ચહેરો એકદમ સાફ થઈ જશે\nઆ રીતે કોઈ ગોળી ખાધા વગર પણ પીરિયડ્સને પાછળ ઠેલી શકાય, આડઅસર વગર\nલેખા પ્રજાપતિના ફોટોગ્રાફ્સ જોશો તો આંખો પહોળી થઈ જશે\nઅચ્છા તો આ કારણે ભારતીયોનું ફેવરિટ છે ‘પાન’, જમ્યા પછી તો ખાસ હોય છે પાનનું બિડું\nપોષક તત્વોથી ભરપૂર પરવળ ખાવાથી શરીરને ઘણાં બધા ફાયદા થશે\nબોડી બિલ્ડિંગ માટે સપ્લિમેન્ટ્સ લો છો તો કિડની થઈ શકે છે ખરાબ\n5000 વર્ષ પહેલા પણ કચ્છ આટલું બધું વિકસિત અને સજ્જ હતું, મળ્યા પુરાવા\nખુશી કપૂરના આ ફોટોઝ જોશો તો જાન્હવી જ નહીં બોલિવુડની બીજી હીરોઇનો પણ ફિક્કી લાગશે\nતો શું આખરે એઈડ્સનો ઈલાજ મળી ગયો આ રીતે બે દર્દીઓ સંપૂર્ણ સાજા થયા\nવાળમાં મોંઘા કંડિશનર લગાવવા કરતાં આ ઘરેલુ નુસખો વધુ સારો\nભૂમિ પેડનેકરે વજન ઉતારવા માટે આપી આ ખાસ પણ સરળ સલાહો\nમહાશિવરાત્રીએ ઘરે જ બનાવો ભાંગની આ જુદી જુદી રેસિપી\nએક ગર્લનો સવાલ, કેમ ખબર પડે કે મને ચરમ સુખ મળી ગયું છે\nગુણોનો ભંડાર છે કાળી દ્રાક્ષ, ફાયદા વાંચી નહિ ખાતા લોકો પણ ખાવા લાગશે\nબોલ્ડ અને બિન્દાસ્ત સારાનું પહેલું ફિલ્મફેર કવર ફોટોશૂટ, હોશ ઉડાવી દેશે\nઆ છે બ્લડવૂડ ટ્રી, કાપો તો નીકળે છે ‘લોહી’\nમહાશિવરાત્રી પર આ વખતે બનાવો શક્કરીયાનો શીરો, સ્વાદ એવો કે દાઢમાં રહી જશે\nભારતીય સ્ત્રીઓ પુરુષો કરતા નાની ઉંમરમાં સેક્સ માણી રહી છે\nભારતમાં અહીં આવેલ છે અનોખું મંદિર, ચઢાવેલું જળ જાય છે સીધુ પાતાળલોકમાં\nઆ ‘ખરાબ આદતો’ બેડરુમમાં તમારા પ્રેમને કરશે વધુ મજબૂત\nઆ લક્ષણો દેખાય તો ચેતી જજો, કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે ચહેરાનો લકવો\nઠિંગણી હાઇટના કારણે મુંઝાવ છો તો અજમાવો આ ઉપાય, થોડા મહિનામાં જ દેખાશે અસર\nગ્રાન્ડ મસ્તીની હોટ ‘મેરી’ યાદ છે ઇન્ટરનેટ પર તેના હોટો ફોટોઝે લગાવી છે આગ\nવધારે વજન હોવાથી ચિંતામાં ડૂબેલી આ છોકરીએ માત્ર 7 મહિનામાં ઉતાર્યું 20 કિલો વજન\nગર્ભનિરોધક ગોળી લેતી મહિલાઓ લાગણીઓ અને આવેશ નથી સમજી શકતીઃ અભ્યાસ\nધૂળેટી પર ભાડજના ઈસ્કોન મંદિરમાં ભગવાનને ધરાવાયો રાજભોગ\nબોલિવુડના આ સેલેબ્સે પાઠવી પોતાના ફેન્સને હોળીની શુુભેચ્છા\nજાહ્નવીના મેનેજરે તેને માધુરી વિશે બોલતા અટકાવી દીધી\nSG હાઈવે પર ભયાનક અકસ્માત, બિલ્ડરનું મોત\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયે���ા Notifications, આપની સિસ્ટમ પર\n108 વર્ષ બાદ હોળીના દિવસે ઊભો થઈ રહ્યો છે આ વિશેષ યોગ, આટલું કરશો તો જીવનમાં સુખ શાંતિ આવશેઆ કન્ફ્યૂઝિંગ તસવીરોને જોઈને પેટ પકડીને હસશોઆવી ગઈ નવી ચેલેન્જ, બાળકોના મ્હોં પર ચીઝ સ્લાઈસ મારી રહ્યાં છે લોકોએરફોર્સની ‘સર્જિકલ સ્ટ્રાઈક 2.0’ બાદ ટ્વીટર યુઝર્સ ગેલમાં, આપ્યા આવા ફની રિએક્શનબોસ, આ ફોટોગ્રાફ્સ તમારા દુઃખ, દર્દને દૂર કરી દેશે..😂રસ્તા પર પાનની પિચકારી તો રિવરફ્રન્ટ પર રોમાન્સ, મજા કરાવશે આ દેશી PUBG 😂આ મજેદાર ફોટો જોઈને હસતાં જ રહેશો, કેવા કેવા લોકો હોય છે 😂આ મજેદાર ફોટો જોઈને હસતાં જ રહેશો, કેવા કેવા લોકો હોય છે જુઓ..બજેટ જોઈનેે ખુશી થઈ હોય કે નહિ આ મીમ્સ વાંચીને હસવું નહીં રોકાય જુઓ..બજેટ જોઈનેે ખુશી થઈ હોય કે નહિ આ મીમ્સ વાંચીને હસવું નહીં રોકાય😂😂કોહલી અને ધોની વિના કેવી લાગે છે ટીમ ઈન્ડિયા, જરા જુઓઆમના દિમાગની કરામત જોઈ તમારો તો દિવસ બની જશેPics : આ ફની ફોટોઝ જોઈને તમે હસવું રોકી નહીં શકોશું છે આ #10YearChallenge, આ રીતે યૂઝર્સ લઈ રહ્યાં છે મજાબસ આ 10 ફોટોગ્રાફ્સ જોઈ લેશો તો મૂડ બની જશેપેટ પકડીને હસી પડશો આ ફોટા જોઈને, આવા પણ જુગાડ કરે છે લોકોવિવેક ઓબેરોય બન્યો PM નરેન્દ્ર મોદી, લોકોએ આમ ઉડાવી ઠેકડી\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00035.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2009/12/30/kavita-surya/", "date_download": "2019-03-21T22:21:15Z", "digest": "sha1:NF7MNLELGTOUNGB57LB4TWXNJKCRPZMC", "length": 41088, "nlines": 145, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: કવિતાનો સૂર્ય (રવીન્દ્રચરિત) – મહેશ દવે", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકવિતાનો સૂર્ય (રવીન્દ્રચરિત) – મહેશ દવે\nDecember 30th, 2009 | પ્રકાર : જીવનચરિત્ર | સાહિત્યકાર : મહેશ દવે | 5 પ્રતિભાવો »\n[ કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોરના સમગ્ર જીવનપ્રવાહને આવરી લેતું જીવનચરિત્રાત્મક પુસ્તક ‘કવિતાનો સૂર્યમાંથી’ એક પ્રકરણનો કેટલોક અંશ સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે આદરણીય શ્રી મહેશભાઈ દવેનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપ��્ક કરી શકો છો : +91 9427606956. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]\nરવીન્દ્રનાથ હવે બાવીસ વર્ષના થવા આવ્યા હતા. ટાગોરકુટુંબની પરંપરા મુજબ તો તેમનાં લગ્ન ક્યારનાં થઈ ગયાં હોત, પણ વિવિધ કારણોને લઈને એમનું લગ્ન લંબાયું હતું. પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ મોટે ભાગે હિમાલયમાં ધર્મ-ધ્યાનમાં મગ્ન રહેતા. સૌથી મોટાભાઈ દ્વિજેન્દ્રનાથ ધૂની હતા, સંસાર-વ્યવહારની બાબતમાં એમને જરાય રસ નહીં. સત્યેન્દ્રનાથ સરકારી નોકરીમાં ગામ-પરગામ ફરતા રહેતા અને જ્યોતિરીન્દ્રનાથ અનેક કામોમાં વ્યસ્ત. વચ્ચે દોઢ-બે વર્ષનો રવીન્દ્રનાથનો સમય અભ્યાસ માટે પરદેશ-ગમનમાં ગયો, પણ હવે કુટુંબમાં એમના લગ્ન માટેનો આગ્રહ વધી પડ્યો હતો.\nઆમ તો રવીન્દ્રનાથ રોમેન્ટિક યુવાન હતા. પ્રેરણા આપી શકે તેવો નાજુક, મુલાયમ અને રસિક સંબંધ એમને ગમે, પણ કુટુંબનાં રીત-રિવાજોથી તે અજાણ નહોતા. સંકુચિત-મર્યાદિત બ્રાહ્મણ-ગોળમાં જ પરણવાનું, અત્યંત નાની વયની અબુધ કન્યાને વરવાનું. ભણેલી કે સાહિત્ય-સંગીત-રસિક પત્ની મળે એવો અવકાશ સાવ નહીંવત હતો, એટલે જ કદાચ રવીન્દ્રનાથ લગ્ન માટે ઉત્સુક નહોતા. અવનીન્દ્રનાથે ‘ઘરોયા’માં લખ્યું છે : ‘રબીકાકા પરણતા નહોતા. બધાં જ કહેતાં કે લગ્ન કર… હવે લગ્ન કરી નાખ…., પણ રબીકાકા માનતા નહોતા. નીચું જોઈ મૂંગા-મૂંગા બેસી રહેતા.’\nરવીન્દ્રનાથ ઈંગ્લૅન્ડ હતા ત્યારે મુંબઈના આત્મારામ તરખુડ કલકત્તા આવ્યા હતા. સાથે તેમની પુત્રી ઍના હતી. આત્મારામ ખાસ્સા સુધારાવાદી હતા. તેમણે ઍનાને ભણાવી હતી, એટલું જ નહીં, પરદેશમાં પલોટી હતી. તેમને નાત-જાતના ભેદ નડતા નહોતા. ઍના શિક્ષિત સંસ્કારી યુવતી હતી. સાહિત્ય અને સંગીતમાં તેને સાચુકલો રસ હતો. પશ્ચિમના દેશોની રીતભાત શીખવાનો અવસર આ આધુનિક સુંદર યુવતીને મળ્યો હતો. રવીન્દ્રનાથ તરફની ઍનાની લાગણી સ્પષ્ટ હતી. રવીન્દ્રનાથે આપેલું સાહિત્યિક નામાભિધાન ‘નલિની’ એણે કેટલાંય વર્ષો સુધી જાળવેલું. તેના એક ભત્રીજાનું નામ તેણે ‘રવીન્દ્ર’ પાડેલું. આત્મારામ કલકત્તા આવ્યા ત્યારે તેમણે દેવેન્દ્રનાથની મુલાકાત લીધી હતી. આત્મારામે ઍના માટે રવીન્દ્રનાથની વાત છેડી હોવાની અટકળ છે, પણ દેવેન્દ્રનાથ ધર્મની બાબતમાં ભલે ગમે તેટલા સુધારક હોય, સામાજિક વ્યવહાર અને રીતરિવાજ બાબતમાં રૂઢિચુસ્ત હતા. પરપ્રાંતની કન્યા પુત્રવધૂ તરીકે સ્વીકારવાનું દેવેન્દ્રનાથના લોહી���ાં નહોતું. ઍના જેવી પત્નીએ રવીન્દ્રનાથના જીવનને કેવો વળાંક આપ્યો હોત તેવી કલ્પના કરવી નિરર્થક છે. દરેક નવો ઉકેલ તેની પોતાની નવી સમસ્યા પણ લાવી શકે છે. જે હોય તે, પણ હવે રવીન્દ્રનાથને પોતાના કુટુંબના રિવાજ મુજબ ઝટ પરણાવી દેવાની દેવેન્દ્રનાથને ઉતાવળ હતી.\nસપ્ટેમ્બર 1883માં દેવેન્દ્રનાથે ખાસ પત્ર લખી રવીન્દ્રનાથને પોતાની પાસે પર્વતમાળામાં બોલાવ્યા. દેવેન્દ્રનાથે રૂબરૂમાં શું કહ્યું હશે તેનો કોઈ આધાર નથી, પણ તે પછી ત્રણ જ અઠવાડિયાંમાં રવીન્દ્રનાથ માટે વધૂની પસંદગી થઈ ગઈ અને લગ્ન લેવાયાં. દેવેન્દ્રનાથનાં સ્વર્ગસ્થ પત્નીનાં મોટાં કાકીએ જેસોરના પીરાલી બ્રાહ્મણ વેણીમાધવ ચૌધરીનું ઘર બતાવ્યું હતું. વેણીમાધવ ટાગોરકુટુંબના જેસોર એસ્ટેટમાં કર્મચારી હતા. તેમની દસ વર્ષની, દૂબળી-પાતળી, દેખાવે સામાન્ય અને લગભગ નિરક્ષર એવી પુત્રી ભવતારિણીને રવીન્દ્રનાથનાં ભાભીઓએ પસંદ કરી. રવીન્દ્રનાથ ભાવિ વધૂ જોવા પણ નહોતા ગયા. એમણે ભાભીઓને કહી દીધું હતું, ‘તમારે જે કરવું હોય તે કરો, મારે એમાં કશું કહેવાનું નથી.’ રવીન્દ્રનાથ નવા વિચારોના પુરસ્કર્તા હતા. તેમણે અને ટાગોરકુટુંબે ઘણા ધાર્મિક અને સામાજિક સુધારા અપનાવેલા. સાહિત્યના ક્ષેત્રે રવીન્દ્રનાથે હિંમતભેર નવા પ્રયોગો કર્યા હતા. તેમના લેખો અને નિબંધોમાં તેમણે નીડર આધુનિક વિચારો મૂકેલા, પણ પોતાનાં લગ્નના વિષયમાં તેમનું વલણ સાવ મોળું રહ્યું. તેમનાથી બાર-તેર વર્ષ નાની, કાચી વયની, સીધી-સાદી ગ્રામ-બાલિકા તેમણે જરાય આનાકાની વગર સ્વીકારી લીધી. તેની પાછળ કદાચ પિતા દેવેન્દ્રનાથનું વજન કામ કરી ગયું લાગે છે. રવીન્દ્રનાથને મહર્ષિ પિતા પ્રત્યે અપાર આદર હતો. તેમને તે અહોભાવથી જોતા. તેમની આમાન્યા રવીન્દ્રનાથ ઉથાપે નહીં.\nલગ્ન ઝડપથી લેવાયાં અને સાદાઈથી ઊજવાઈ ગયાં. સામાન્ય રીતે લગ્નવિધિ છોકરીવાળાને ત્યાં થાય, તેને બદલે ખાસ કશી મોટી ધામધૂમ વગર લગ્ન જોડાસાંકોના ઘરે ઉકેલાયું. કન્યાનું પિયરનું નામ હતું ‘ભવતારિણી’. મોટાભાઈ દ્વિજેન્દ્રનાથે સાસરવાસનું નવું નામ આપ્યું ‘મૃણાલિની’. રવીન્દ્રનાથે ‘જીવનસ્મૃતિ’માં ઘણીઘણી બાબતો વિષે વિસ્તારથી લખ્યું છે, પણ તેમનાં લગ્ન વિષે ફક્ત એક જ વાક્ય લખ્યું છે : ‘કારાવારથી આવ્યા પછી થોડા જ સમયમાં 9-12-1883ના દિવસે મારાં લગ્ન થયાં, ત્યારે મારે ઉંમર બાવીસ વર્ષની હતી.’ એ સિવાય લગ્ન કે મ���ણાલિનીદેવી વિષે ક્યાંય કશો ઉલ્લેખ નથી. લગ્ન પછી મૃણાલિનીદેવી એકાદ મહિનો જોડાસાંકોના ઘરે રહ્યાં. તે પછી ચૌરંગી નજીકના બીરજી તળાવના પોતાના ઘરે જ્ઞાનનંદિનીદેવી તેમને લઈ ગયાં. રવીન્દ્રનાથને પણ સાથે લીધા. મૃણાલિની લૉરેટો ઈંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ કરે તેવું જ્ઞાનદાનંદિનીએ ગોઠવ્યું હતું. જ્ઞાનદાનાં પુત્રી ઈન્દિરા પણ તે જ શાળામાં હતાં. મૃણાલિની ઈન્દિરાની જેમ આધુનિક કેળવણી મેળવે તથા સાહિત્ય, સંગીત, કળા વગેરેમાં રસ કેળવે, તેવું જ્ઞાનદાનંદિની ઈચ્છતાં હતાં. રવીન્દ્રનાથે પણ મૃણાલિનીને સાહિત્ય-સંગીતમાં રસ લેતાં કરવા પ્રયત્નો કરેલા, પણ જ્ઞાનનંદિની તેમજ રવીન્દ્રનાથ સફળ ન થયાં. મૃણાલિની ઝાઝું ભણ્યાં નહીં, સાહિત્ય અને કળા જેવા ઈતર રસ કેળવી શક્યાં નહીં. જોકે મૃણાલિની સારાં ઘરરખ્ખુ પત્ની બની રહ્યાં. કુટુંબમાં તે સારી રીતે ભળી ગયાં. કુટુંબમાં બધાં તેમનાથી પ્રસન્ન હતાં. તેમણે રવીન્દ્રનાથને સંભાળ સારી રીતે રાખી, પાંચ સંતાનો આપ્યાં. શાંતિનિકેતન માટે રવીન્દ્રનાથને નાણાભીડ હતી ત્યારે તેમણે તેમના સર્વ ઘરેણાં વિના સંકોચે કાઢી આપ્યાં હતાં. જીવ્યાં ત્યાં સુધી મૃણાલિની પતિની પડખે રહ્યાં.\nલગ્ન પછી ત્રણેક મહિના બાદ રવીન્દ્રનાથનો નવો કાવ્યસંગ્રહ ‘છબિ ઓ ગાન’ (ચિત્રો અને ગીતો) પ્રગટ થયો. કારવારથી આવ્યા પછી રવીન્દ્રનાથ જ્ઞાનદાનંદિનીના ચૌરંગી નજીકના ઘરે રહ્યા હતા. તે ઘરની દક્ષિણે મોટી ‘બસ્તી’ (ઝૂંપડપટ્ટી) હતી. તે વાસમાં ગરીબ-ગુરબાં, મજૂરો, કારીગરો અને નબળા વર્ગના લોકો રહેતા. ઘરની બારીએથી રવીન્દ્રનાથ તે દિશામાં નિહાળી રહેતા – બિસમાર આવાસો, સાંકડા રસ્તા, ગીચ વસ્તી અને કંગાળ લોકો નજરે પડતા. જનજીવનનાં એ ચિત્રો રવીન્દ્રનાથના દષ્ટિ-કેમેરામાં ખેંચાતાં રહ્યાં. ‘પીંછી વડે ચીતરી શકતો હોત તો રેખા અને રંગ વડે આકુળ મનની દષ્ટિ-સૃષ્ટિ ચિત્રોમાં બાંધી રાખવા પ્રયત્ન કરત, પણ એ ઉપાય હાથમાં નહોતો.’ એટલે રવીન્દ્રનાથે એ ચિત્રો ગીતોમાં ઉતાર્યાં, તેથી જ સંગ્રહનું નામ: ‘છબિ ઓ ગાન’. સ્નિગ્ધ માધુર્યથી રવીન્દ્રનાથે વિગતપૂર્ણ અને ઉઠાવદાર શબ્દચિત્રો દોર્યાં છે. ‘છબિ ઓ ગાન’માં મોટે ભાગે જનસાધારણનાં સુરેખ શબ્દચિત્રો છે. તે ઉપરાંત થોડાંક બીજા પ્રકારનાં કાવ્યો પણ છે. તેમાં ‘રાહુર પ્રેમ’નામનું કાવ્ય ઉલ્લેખનીય છે. તે કાવ્યમાં ઉત્ક્ટ પ્રેમનો બળવાન સ્વામી-ભાવ (possessiveness) તારસ્વર��� વ્યક્ત થયો છે. પુરાણસાહિત્યમાં રાહુ અસુર તરીકે ચીતરાયો છે. શરીર વિનાનો આ ગ્રહ ચંદ્રને એટલી ઉત્કટતાથી ચાહે છે કે ક્યારેક તેને ગળી જાય છે ને ગ્રહણ થાય છે. રાહુ ચંદ્રને ઉદ્દેશીને કહે છે :\nકાળના પ્રારંભથી હું જ છું તારો કાયમનો સાથી\nકારણ કે હું છું તારો જ પડછાયો.\nતારા હાસ્યમાં કે તારાં અશ્રુઓમાં,\nક્યારેક આગળ, ક્યારેક પાછળ,\nનિહાળશે તું તારી આસપાસ ઘૂમરાતી\nમારી જ કાળી છાયા.\nબેઠી હશે તું એકાકી ને દુ:ખી જીવે\nતારા મોં સામે તાકી, ત્યારે બેઠો હોઈશ હું\nએટલો નજીક કે ચમકી ઊઠશે તું.\nફરે ભલે તું ગમે તે દિશામાં\nતારી સામે ને સામે જ હોઈશ હું\nછવાયેલી આકાશમાં ને પથરાયેલી છે પૃથ્વી પર મારી છાયા,\nપડઘા સંભળાશે મારી કરુણ ચીસો ને ક્રૂર અટ્ટહાસ્યના સર્વત્ર\nકારણ કે હું છું અતૃપ્ત બુભુક્ષા ને વણછીપી તૃષા.\nતારા વક્ષમાં છરીની જેમ, ચિત્તમાં વિષની માફક\nને તારા અંગમાં વ્યાધિરૂપે\nસદાસર્વદા હાજરાહજૂર છું હું.\nઆતંકની જેમ દિવસે ને દુ:સ્વપ્ન માફક રાત્રીએ\nહું કરીશ તારો પીછો.\nદુષ્કાળમાં જીવતા હાડપિંજર જેવો હું\nહાથ લંબાવી-લંબાવી યાચના કરીશ, ‘મને આપ’, ‘મને આપ’\nશૂળની જેમ ભોંકાઈ રહીશ તારામાં દિવસ ને રાત,\nઅભિશાપની જેમ તને પજવતો રહીશ.\nરાતની પાછળ દિવસ અને ભીતિની પાછળ આશા\nતેમ નિયતિની માફક પાછળ પડીશ તારી.\nરવીન્દ્રનાથે ‘છબિ ઓ ગાન’ સંગ્રહ કાદમ્બરીદેવીને અર્પણ કર્યો હતો. તે સંગ્રહ ફેબ્રુઆરી, 1884માં પ્રગટ થયો. તેના બે જ મહિનામાં, રવીન્દ્રનાથનાં લગ્ન પછી ચાર જ મહિનામાં, 19-04-1884ના દિવસે આઘાતજનક દુર્ઘટના સર્જાઈ. કાદમ્બરીદેવીએ અફીણ ઘોળ્યું હતું. ઉત્તમ દાકતરોએ સારવાર કરી, પણ 21-04-1884ના દિવસે કાદમ્બરીદેવીનું કરુણ મૃત્યુ થયું. દેવેન્દ્રનાથે તેમની તમામ શક્તિ કામે લગાડી. કોરનેર કોર્ટ બેઠી, મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાંથી બચાવી શકાયો, છાપામાં ચકચાર થતી રોકી શકાઈ. કુટુંબના હિસાબી ચોપડામાં નોંધ જોવા મળે છે : ‘રૂ. 52/- મૃત્યુના સમાચાર છાપામાં આવતા દબાવી દેવા માટે થયેલો ખર્ચ ’ જૂન 1883થી કાદમ્બરીદેવી શરીરે અસ્વસ્થ હતાં. કદાચ તેઓ મનોદબાણ ને વિષાદથી પીડાતાં હતાં. રવીન્દ્રનાથનાં લગ્ન માટે કન્યા જોવાનું પુરજોશથી ચાલતું હતું. જ્યોતિરીન્દ્રનાથ નાટકો લખવા ને ભજવવામાં ગરકાવ હતા. નટીઓ સાથે તેમને મીઠા સંબંધો હતા. એ ઉપરાંત જ્યોતિરીન્દ્રનાથે ‘સ્ટીમશિપ’ કંપની શરૂ કરવા ધાર્યું હતું. જ્ઞાનદાનંદિની તેમના સહકારમાં હતાં. તેમને ત્યાં જ્યોતિરીન્દ્રની અવરજવર વધી હતી. રવીન્દ્રનાથ પણ હમણાં જ્ઞાનદાનંદિનીને ત્યાં રહેતા હતા. કાદમ્બરીદેવી ઘરનાં બીજા સાથે અતડાં રહેતાં. તેમના સાહિત્ય અને સંગીતના શોખનો બીજાઓ સાથે મેળ નહોતો. લગ્નને પંદર વર્ષ થયાં, પણ કાદમ્બરીદેવી હજી વંધ્યા હતાં. તેમની એકલતા વધતી જતી હતી. કુટુંબના સામાયિક ‘ભારતી’નો વહીવટ હવે સ્વર્ણકુમારીદેવીના હાથમાં હતો. તેમાં હવે કાદમ્બરીને કોઈ ગણતું નહોતું. ઉપેક્ષિતા હોવાનો તીવ્ર ભાવ કાદમ્બરીદેવીમાં વધતો જતો હતો. રવીન્દ્રનાથનાં લગ્ન થયાં ત્યારે પણ તે માંદાં હતાં. લગ્ન પછી રવીન્દ્રનાથ અને મૃણાલિની જ્ઞાનદાનંદિનીને ત્યાં રહેવા ચાલ્યાં ગયાં. દરમ્યાન કાદમ્બરીદેવીએ પોતાની કરીને ઉછેરેલી સ્વર્ણકુમારીની પાંચ વર્ષની બાલિકા ઊર્મિલા તેમના ખંડમાંથી નીચે ઊતરતાં દાદર પરથી ગબડી અવસાન પામી. કારુણ્યનો પ્યાલો છલોછલ થઈ ગયો. જ્યોતિરીન્દ્રનાથની નવી સ્ટીમર બંધાઈ ગઈ હતી. સ્ટીમર પર જ તે માટે મિજબાની હતી. જ્યોતિરીન્દ્રનાથ લેવા આવવાના હતા, પણ આવી શક્યા નહીં. તે જ રાતે કાદમ્બરીદેવીએ આપઘાત કરવા અફીણ પી લીધું.\nકાદમ્બરીદેવીના અચાનક મૃત્યુથી રવીન્દ્રનાથ ઉપર વજ્રઘાત થયો. આ પહેલાં તેમણે માતાનું મૃત્યું જોયું હતું, પણ ત્યારે તે બાળક હતા. માતા સાથે આત્મીયતા ઓછી હતી અને મૃત્યુ વિષે ઝાઝી સમજણ નહોતી. ‘ચોવીસ વર્ષની વયે મૃત્યુ સાથે જે સામનો થયો તે કાયમનો રહ્યો. તેની સ્મૃતિ ત્યાર પછીના પ્રત્યેક મૃત્યુશોક સાથે લાંબી અશ્રુમાળા રચતી રહી.’ કાદમ્બરીદેવી રવીન્દ્રનાથ કરતાં ત્રણેક વર્ષ મોટાં હતાં. માતાના મૃત્યુ પછી તેમણે જ વાત્સલ્યપ્રેમ આપ્યો હતો. હેત અને જતનથી તેમણે જ રવીન્દ્રનાથને ઉછેર્યાં હતા. કિશોરવયમાં તેમણે સખ્ય પૂરું પાડ્યું હતું. રવીન્દ્રનાથમાં સાહિત્ય અને સંગીતપ્રીતિ ખીલવવામાં તેમનો ફાળો મોટો હતો. તેમને પ્રોત્સાહન અને પ્રેરણા પૂરાં પાડ્યાં હતાં. કાદમ્બરીદેવી વિષે ‘છૅલેબૅલા’ અને ‘જીવનસ્મૃતિ’માં રવીન્દ્રનાથે ઘણી વાતો આલેખી છે. તેમના મૃત્યુ વિષે લખ્યું :\n‘મોટા-મોટા મૃત્યુને એક બાજુ મૂકી બાળવય સહજપણે આગળ ને આગળ દોડી જાય છે, પણ મોટી વયે મૃત્યુને એ રીતે બાજુએ રાખી સહેલાઈથી ચાલ્યા જવાતું નથી…. હાસ્ય અને રુદનના પરિચિત તાણાવાણાથી જીવન સર્જાયું છે. તેને વળગીને હું ચાલી રહ્યો હતો. તેમાં ગાબડું પડી શકે તેનો ખ્યાલ જ નહોતો. જીવનની પાર કશું દેખાતું નહોતું. જીવનને જ મેં અંતિમ માની લીધું હતું. એકાએક મૃત્યુએ આવી મોટું બાકોરું પાડ્યું. હું દિગ્મૂઢ થઈ ગયો. બીજું બધું જેમનું તેમ રહ્યું – વૃક્ષો, ધરતી, જળ, સૂર્ય અને તારા નિશ્ચિત સત્ય જેવા પહેલાંની જેવાં જ કાયમ હતાં; પણ તેમના જેવી જ, અરે, તેમનાથીય વિશેષ સત્ય હતી જે, મારા અસ્તિત્વના કણકણમાં જેનો સ્પર્શ હતો – ફક્ત તે જ વ્યક્તિ હવે નહોતી. એક સ્વપ્નની જેમ તે અદશ્ય થઈ. આ વિકારાળ વિરોધાભાસે મને મૂંઝવણથી સ્તબ્ધ કરી મૂક્યો.’\nજીવનસંગાથી તરીકે મૃત્યુની ઘટના રવીન્દ્રનાથ સાથે સદાસર્વદા ચાલતી રહી. એક પછી એક અનેક સ્વજનોનાં મૃત્યુના આઘાત તે સહેતા રહ્યા. મૃત્યુ વિષે મનનીય ગ્રંથ લખનાર એલિઝાબેથ કુબેર-રોસ માને છે કે મૃત્યુના વિષયમાં રવીન્દ્રનાથ જેટલું ઊંડું મનન કોઈએ કર્યું નથી, પણ કાદમ્બરીદેવીના મૃત્યુનો શોક રવીન્દ્રનાથને જીવનના અંત સુધી સતાવતો રહ્યો. રવીન્દ્રનાથે કાદમ્બરીદેવીને મૃત્યુ પહેલાં પોતાના ચાર અને મૃત્યુ પછી બે ગ્રંથ અર્પણ કર્યા છે. બીજા કોઈને તેમણે આટલા ગ્રંથ અર્પણ કર્યા નથી. પાંસઠ વર્ષની ઉંમરે રવીન્દ્રનાથે ચિત્રો દોરવાનું શરૂ કરેલું. તેમનાં ચિત્રોમાં વારંવાર એક રહસ્યમય સ્ત્રીની મુખાકૃતિ દેખાતી રહે છે. એક મિત્ર-ચિત્રકાર સમક્ષ રવીન્દ્રનાથે કબૂલ્યું હતું. ‘એ રહસ્યમય મુખાકૃતિ કાદમ્બરીદેવીની હોવાનો સંભવ છે. કાદમ્બરીદેવીની તેજસ્વી આંખો સદાય અને ખાસ કરીને ચિત્રો કરતી વખતે મારી સામે હોય છે.’\n‘જે પાછું આવી શકતું નથી તેને વીસરી જવાની શક્તિ મનુષ્યને મળેલો મોટામાં મોટો આશીર્વાદ છે.’ શોકની વિષાદગર્તમાં લાંબો સમય સબડ્યા કરે એવું રવીન્દ્રનાથનું વ્યક્તિત્વ નહોતું. શોક શમતો ચાલ્યો. તેમણે લખ્યું :\nમિથ્યા છે શોક ને મિથ્યા છે કાતર વિલાપ,\nસામે પડ્યો છે યુગયુગાંતરનો વ્યાપ.\nઅતીતને વિદાય આપતાં તેમણે કહ્યું :\nચાલતો થા, અહીંથી જૂના-પુરાણા સમય \nકેમકે, આરંભી છે નૂતને અવનવી રમત.\nફરી વાગવા માંડી છે વાંસળી\nફરી ગાજવા માંડ્યું છે હાસ્ય\nને વાય છે વાયુ વસંતનો…..\nઅંધારા બોગદાને અંતે પ્રકાશનો તેજલિસોટો દેખાતો હોય છે. ચારેબાજુના અંધકાર વચ્ચે ક્યારેક-ક્યારેક રવીન્દ્રનાથના હૃદયને આનંદની લહેર સ્પર્શી જતી. તેમને ખૂબ આશ્ચર્ય થતું, પણ પછી તેમને સમજાયું કે જીવન શાશ્વત નથી, તે મોટું આશ્વાસન છે. આપણે જીવનની વાસ્તવિકતા વચ્ચે સદાય બંદીવાન બનીને નથી રહેવાનું, તે દુ:ખની વાત નથી, પણ આનંદના શુભ-સમાચાર છે. મૃત્યુથી જીવન મુક્તિ પામે છે. ‘કાદમ્બરીદેવીના મૃત્યુએ જીવનને દૂરથી અને નિરપેક્ષભાવે જોવાનું શીખવ્યું. જીવનને હું તેની સંપૂર્ણતામાં નિહાળી શક્યો. મૃત્યુના વિશાળ કૅન્વાસ પર જીવનનું ચિત્ર જોયું ત્યારે તે અદ્દભુત સૌંદર્યવાળું લાગ્યું.’ આ સૌંદર્યનું રૂપ કવિના સાહિત્યમાં છલકાતું રહ્યું.\n[કુલ પાન : 194. કિંમત રૂ. 130. પ્રાપ્તિસ્થાન : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. 1-2, અપર લેવલ, સેન્ચૂરી બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન : +91 79 26560504.]\n« Previous પરાણે સંગીતનો શોખ અપનાવનાર…. – ગિરીશ ગણાત્રા\nઑલ ઈઝ વૅલ – મૃગેશ શાહ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસાહિત્ય-મંદિરનો ભક્ત – જયંત દળવી\nભારતીય ભાષાઓના એક સર્વોત્તમ ગ્રંથને ભારતીય જ્ઞાનપીઠ તરફથી દર વર્ષે એક લાખ રૂપિયાનું પારિતોષિક આપવામાં આવે છે. પૈસાની મોટી રકમ અને સન્માન, એ બંને દષ્ટિએ ભારતમાં આ સર્વોચ્ચ પારિતોષિક છે. 1975માં આ પારિતોષિક શ્રી વિ.સ.ખાંડેકરને તેમની નવલકથા ‘યયાતિ’ માટે આપવામાં આવ્યું. એ પહેલાં આ નવલકથાને સાહિત્ય અકાદમીનું અને મહારાષ્ટ્ર રાજ્યનું, એમ બે પારિતોષિકો મળ્યાં હતાં. 1930ની સાલમાં ખાંડેકરની પહેલી નવલકથા ‘હૃદયાચી ... [વાંચો...]\nમારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા\nમારો જન્મ 1910ના દસમા મહિનાની દસમી તારીખે સૌરાષ્ટ્રમાં સાયલા ગામમાં થયેલો. હું એક વર્ષનો થયો એ પહેલાં મારા પિતાજી પ્રાણજીવનદાસ મહેતા આ દુનિયામાંથી વિદાય થયા. એમનું કોઈ સ્મરણ મને નથી. મારી બા દિવાળીબા મને બહુ વહાલી હતી. અમારું ઘર નાનું હતું, પણ બા રોજ રસોડાની દીવાલને સફેદ ખડીથી પોતું મારી લેતી ને જમીન ઉપર લીંપણ કરી લેતી એટલે ઘર નવું ... [વાંચો...]\nઉજાસનું પ્રથમ કિરણ – લતા હીરાણી\nઅક્ષરથી અમરત્વ : મહાદેવી વર્મા (ભારતીય સાહિત્ય અકાદમીની ફેલોશિપ મેળવનાર પ્રથમ લેખિકા) ‘યુગોથી પુરુષ સ્ત્રીને તેની શક્તિ માટે નહીં; સહનશીલતા માટે દંડતો આવ્યો છે.’ આ એક વાક્યમાં નારીની સામાજિક સ્થિતિનું માર્મિક અને હૃદયસ્પર્શી ચિત્રણ કરનાર મહાદેવી વર્મા છાયાવાદી યુગનાં એક સમર્થ કવયિત્રી અને લેખિકા છે. એ સમયના સાહિત્ય પર મહાદેવીની સ્પષ્ટ અસર જોઈ શકાય છે. ઈ.સ. 1907ની 24 માર્ચ ... [વાંચો...]\n5 પ્રતિભાવો : કવિતાનો સૂર્ય (રવીન્દ્રચરિત) – મહેશ દવે\nસુંદર લેખ….રવીન્દ્રનાથ ટાગોર વિશે ઘણુ જાણવા મળ્યુ.\nઆપની રોજિંદા બે લેખોની પસંદગી ખરેખર કાબિલે-દાદ છે. ખૂબ ખૂબ આભાર.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00036.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://incubator.wikimedia.org/wiki/Wp/kfr/%E0%AA%AE%E0%AB%81%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE", "date_download": "2019-03-21T22:35:40Z", "digest": "sha1:ZM3TIU66VUFHTUKN3PIBG4ZLGURBX5UM", "length": 5646, "nlines": 131, "source_domain": "incubator.wikimedia.org", "title": "Wp/kfr/મુન્દ્રા - Wikimedia Incubator", "raw_content": "\nમુન્દ્રા ક મુંદરા ક મોનરો ભારત દેશજે પશ્ચિમ ભાગજા [Wp/kfr/[ગુજરાત]] રાજ્યજે કચ્છ જિલ્લેજા મુન્દ્રા તાલુકેજો તાલુકા મથક ને મહત્વજો નગર આય. જિલ્લા મુખ્ય મથક Wp/kfr/ભુજથી લગભગ ૫૨ કિલોમીટર લમે આય. હી શૅર મુન્દ્રા અરબી સમંધરજે કચ્છજે અખાત મેં હકડો ભંદર આય. મુન્દ્રા તાલુકેમેઁ ૬૦ ગામ ને ૪૨ ગ્રામ પંચાયત આય. મુન્દ્રા તાલુકેજી કુલ વસ્તી ઈ.સ. ૨૦૦૧મેઁ ૮૩,૦૧૦ જતરી વી, જેમેઁ ૪૨,૩૧૧ માડુ ને ૪૦,૬૯૯ બાઇયું વ્યું. હી તાલુકેજી સાક્ષરતા માદુએઁમેઁ ૬૪.૯ ટકા અને બાઇયેં મેઁ\tસ્‍ત્રીઓમાં ૫૨.૫૮ ટકા આય. હી તાલુકેજો ભૌગોલીક સ્‍થાન અક્ષાંશ ૨૨.૫ ને રેખાંશ ૫૯.૫૬ આય. હી તાલુકેમેઁ ભુખી નદી ને જ કેવડી નદી વહેત્યું.\nહી તાલુકેજા મુખ્ય પાક\tભૂતડી, બાજરો, જોઆર, કપાસ, ધઉં, ચણા આય.\nમુન્દ્રા શૅર જી મધમેં શાહ મુરાદ બુખારીજી ધરગા આય.\nમુન્દ્રા Wp/kfr/ભુજ, Wp/kfr/ગાંધીધામ, Wp/kfr/મડઈ ને Wp/kfr/અંજાર સાથે રાજ્ય ધોરી રસ્તે થી જોડેલો આય. તે સિવાય હી તાલુકેમેં ૩૦ કિ.મી. લમી રેલ્વે પણ આય.\nહતે જે બંધરજો વિકાસ કાર્ય અદાણી જુથકે ડેમેં આવ્યો આય. જેંજે વિકાસજે ફંડફાળે લા શેરભજારમેં મુંદ્રા પોર્ટ નાલેતે શેર પણ કઢેમેં આવ્યા અઈં.\nમુન્દ્રા તાલુકા પંચાયતજી વેબ સાઇટ\nમુન્દ્રા તાલુકે જી માહિતિ\nહી લેખ સ્ટબ આય. અઈં હનમેં વધારો કરી મદદ કરે સગોતા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00036.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%97%E0%AA%B3%E0%AA%BE_%E0%AA%89%E0%AA%AA%E0%AA%B0_%E0%AA%9B%E0%AA%B0%E0%AB%80_%E0%AA%AB%E0%AA%B0%E0%AA%B5%E0%AA%B5%E0%AB%80", "date_download": "2019-03-21T22:56:57Z", "digest": "sha1:V557VMEJJMFXJEB2AKUHWP6EIJJ3SBKD", "length": 3608, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ગળા ઉપર છરી ફેરવવી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી ગળા ઉપર છરી ફેરવવી\nગળા ઉપર છરી ફેરવવી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nગળા ઉપર છરી ફેરવવી\nલાક્ષણિક વિશ્વાસઘાત કરવો; દગો રમવો.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00037.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%9A%E0%AB%8B%E0%AA%95%E0%AA%A1%E0%AB%80%E0%AA%A8_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AF", "date_download": "2019-03-21T22:57:35Z", "digest": "sha1:4YRIYQ4GSS5LDPBMQ62AZRWXIYDR7NQF", "length": 3542, "nlines": 84, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ચાર ચોકડીનું રાજ્ય | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી ચાર ચોકડીનું રાજ્ય\nચાર ચોકડીનું રાજ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00037.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://hirenkavad.com/2014/02/22/%E0%AA%86%E0%AA%A5%E0%AA%AE%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%9C-%E0%AA%86%E0%AA%B6%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%9C/", "date_download": "2019-03-21T21:59:57Z", "digest": "sha1:JFKCKIX2FWIROTMEKSNZLI5I3HNFK4Z6", "length": 12180, "nlines": 121, "source_domain": "hirenkavad.com", "title": "આથમતો સુરજ ! આશનો સુરજ ! - Hiren Kavad", "raw_content": "\nજ્યારે જિંદગી હતાશાથી ભરચક ભરાઇ ગઇ હોય. મગજમાં વિચારોના ધોધને કારણે માથુ ફાટા ફાટ થતુ હોય. નિંદા ઇર્ષ્યા, મત્સર, અભિમાન, લાલસા જ��વા દુર્ગુણો મગજમાં ઘર કરી ગયા હોય, પણ દિલના કોઈ ખુણામાં લાઇફનો પેશન પડ્યો હોય. કેટલાંક સારા વિચારો હોય, કેટલીક ભુતકાળની સારી યાદો હોય. પણ વર્તમાનમાં મન અનિચ્છિત પરિસ્થિતિઓ થી જજુમતુ હોય અને એને ખબર પણ હોય કે કપરા નિર્ણયો લેવાના હજુ બાકી છે. કારણ કે પેશન ને પ્રોફેશનમાં લાવવાનો છે. એ ઇચ્છા મરવાના ૭૦ વર્ષ પહેલા સાકાર કરવાની છે.(એવરેજ આયુષ્ય ૧૦૦ ગણ્યુ છે. 🙁 )\nઆવી પરિસ્થિઓ માથુફાડી નાખે એટલા વિચારો લઈને આવતી હોય છે. ઇશ્વર દ્વારા પોતાને સોંપાયેલા કામ કરવાને બદલે વિચારોને કઈ રીતે શાંત કરવા એના વિચારો કરવા પડે છે. બહું અઘરૂ છે. વિચારોને શાંત કરવા માટે પણ વિચારો\nકુદરત આ દુનિયામાં હજુ જીવીત છે. જ્યારે જવાબ બહાર ન મળે, અંદરથી જવાબ મેળવવાનો રસ્તો ટેમ્પરરી બંધ થઇ ગયો હોય. ત્યારે એક જ વસ્તુ બચે. બસ હાથ ઉપર કરવા. અભિમાનથી નહિ પણ શરણાગતીની ભાવનાથી સહેંજ વધારે ડોંકુ ઉંચુ કરીને. વાદળી આકાશ કે ઢળતા સુરજ વખતના લાલ આકાશ સામે નજર કરીને, માત્ર આંખો ભીની કરીને, બે ક્ષણ સુર્ય સાંથે આંખ મેળવીને, બસ એટલુ જ કહેવુ કે ” આઈ એમ ડન એન્ડ આઇ એમ યોર્સ” . આ બંદગી છે, હજરત છે, પ્રાર્થના છે, ઇબાદત છે, નમાઝ છે.\nકુદરત દોડતો દોડતો બાંહ ભીડવા આવી પહોંચે છે. એ આંસુ જોઈને ખુશ થતો હોય છે. કારણ કે વિચારોના વરસાદમાં ન્હાતા ન્હાતા આંસુઓનો વરસાદ પણ વરસ્યો. આંસુ એટલે સમસ્યાઓનો રસ્તો. પીડાઓનુ પરિણામ નહિ.\nઆંસુ તૃપ્તિ આપે છે, સાચુ પણ,\nકુદરતને તો મળવાનુ બહાનુ જોઈતું હોય છે.\nજ્યારે કોઇ રસ્તો ના મળે ત્યારે હાથ ઉંચા કરીને કુદરત સામે સરન્ડર કરવું એજ રસ્તો છે. એ હાર નથી. એ મંઝીલ સુધી પહોંચવા માટેનુ એક વિરામ સ્થળ હોય છે. એવુ હું માનુ છું. અને એજ માનીને ચાલવાનુ ફરી શરૂ કર્યુ. સ્ક્રેચથી તો નહિ જ. પણ જે રફરોડ ઘણા સમય પહેલા બનાવ્યા હોય એ ક્યારેક તો કામ લાગે જ ને.\nલાલ લાલ સુર્ય કેટલી પ્રેરણા આપી જાય છે. કૃષ્ણની અઢાર આધ્યાયની ગીતા વાંચ્યા પછી અર્જુન કહે કે “સ્મૃતિર્લબ્ધા”. પણ આથમતો સુરજ પણ ક્યારેક સ્મૃતિઓની ભેટ લઇને આવે છે. અને કાંનમાં કંઈક ફુકી જાય છે. એક આશા અને એક સુરજ બધા જ વિચારોને શાંત કરવા માટે પુરતા છે.\nઉગતો સુર્ય ભલે નવો દિવસ લઇને આવતો હોય. કદાચ નવા વિચારો લઇને પણ આવે. નવી તાજગી લઇને આવે. નવી તકો લઇને આવે. નવા વસ્ત્રો, નવી હવા, નવા નીર આ બધુ જ ઉગતો સુર્ય જ લઇને આવે છે. પણ આથમતા સુરજને જોવાની ક્ષણો ભુલાઈ જાય છે.\nસાંજના ���ાડા છ વાગે ઓફીસની બારી બહાર જોઇને લાલ પીળા પણ આંખને ટાઢક આપતા સુર્ય જોવાનું ભુલાઇ જાય છે. બે ક્ષણ માટે એક નજરે કોઇ પણ કુદરતી વસ્તુને જોવાથી બધા ઉત્પાતો શાંત થઇ જાય એવુ મેં આજ અનુભવ્યુ. બસ દિલમાં એક હકારાત્મક આશા હોવી જોઇએ.\nઉડતા પંખીઓ ઉડવાની પ્રેરણા આપશે. વહેતો પવન હમેંશ વહેતા નીર જેવા નવા વિચારો લઇને આવશે. સુર્યના તીવ્ર રાક્તિક કિરણો વેધક ધારદાર વિચારો અપાવશે.\nરસ્તો ખબર હોય પણ મુસાફરી શરૂ કરવાનો ડર આથમતો સુરજ ભગાડી શકે.\nએ મુસાફરી માટેની શાંત ચિત સાથે વિચારોની મુસાફરી લઈને આવશે. પછી આ જ સુરજ besotted બનાવશે. બસ આજ સુરજને એક જ વિનંતી કે પરસીસ્ટન્સ અપાવે. કાયમીપણુ અપાવે.\nઉગતો સુર્ય ભલે સોનાનો પ્રકાશ ફેલાવતો હોય પણ, ઉપરના જે. કે રોલીંગના ક્વોટ મુજબ આથમતો સુરજ ઉંચા વિશાળકાય પર્વતોને તાંબાના રંગે રગી દે છે. તાંબાની જગ્યા સોનુ તો ના જ લઇ શકે.\nઆથમતો સુરજ જ ઓફિસના કંટાળા બાદ ઘરે જવાની આશ લઇને આવે છે. એજ બાળકોના કોમળ હાથોને સ્પર્શ કરવાનો મોકો આપે છે. એ લાલ સુર્ય જ જતા જતા ઉંઘનુ વરદાન આપતો જાય છે, એ લાલ સુરજ જ ગર્લફ્રેન્ડ સાથે કેન્ડલ લાઈટ ડિનર માટેની પળો આપતો જાય છે.\nઆ લાલ સુરજ, ક્યારેક જીંદગીમાં શ્વેત પ્રકાશ ફેલાવનારા વિચારો આપતો જાય છે. થેંક્સ આથમતા સુરજ.\nakash hirapara on સ્ત્રીને જોઇએ નાનકડો પ્રેમ.\nનિરવ on સંગિતના શોખીનો માટે\nHiren Kavad on સંગિતના શોખીનો માટે\nHiren Kavad on સંગિતના શોખીનો માટે\nનિરવ on સંગિતના શોખીનો માટે\nઉપર – નેપાળમાં રખડપટ્ટી -૧\nભાવનગર, ભ્રષ્ટાચાર અને હું\nનિરવની નજરે . . \n– – – વિચારોને શાંત કરવા માટે પણ વિચારો..\n– – – એક આશા અને એક સુરજ બધા જ વિચારોને શાંત કરવા માટે પુરતા છે.\n– – – બે ક્ષણ માટે એક નજરે કોઇ પણ કુદરતી વસ્તુને જોવાથી બધા ઉત્પાતો શાંત થઇ જાય એવુ મેં આજ અનુભવ્યુ.\n– – – તાંબાની જગ્યા સોનુ તો ના જ લઇ શકે.\nઆથમતા સુરજ વિષે અદભુત ચિંતન . . . આથમતો સુરજ એટલા માટે ચુકાઈ જાય છે કે ત્યારે માણસ “મથતો” હોય છે અને સુરજ આ”થમતો” હોય છે કદાચ એટલે જ આથમતા સુરજે પણ એક આખરી પ્રયત્ન સ્વરૂપે પોતાનું તેજ ચંદ્ર’ને આપ્યું હોય છે કે હજુ એ તેજ અને તે નજારો જોઈ લો અને આંખો’થી અડી લો .\nખરેખર..ચંદ્ર પણ એક અનેરો અહેસાસ આપવા માટે આવતો હશો. ખેર ચંદ્રની વાત ફરી ક્યારેક..\nઉપર – નેપાળમાં રખડપટ્ટી -૧\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00037.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/akshay-kumar-recalls-an-incident-where-his-talk-about-condom-had-made-saif-ali-khan-laugh/", "date_download": "2019-03-21T21:50:49Z", "digest": "sha1:GBLX33AGX4DVRF2XIBXAGJTKK5R2SLLJ", "length": 10174, "nlines": 175, "source_domain": "www.gstv.in", "title": "કોન્ડમ વિશે અક્ષય કુમાર બોલી ગયો કંઇક એવું કે હસી-હસીને લોટપોટ થઇ ગયો સૈફ – GSTV", "raw_content": "\nબાઇકની માઇલેજ વધારવી છે આ ટિપ્સથી 25 ટકા ઘટી જશે પેટ્રોલનો ખર્ચ\nતમારા ઘરમાં રહેલુ Wi-Fi તમને કરી શકે છે કંગાલ, આ રીતે સતર્ક રહો નહી તો ભરાશો\nસ્માર્ટફોન પાણીમાં પડી જાય કે રંગ લાગી જાય તો શું કરશો આ રહી સ્માર્ટ ટ્રિક્સ\nચોરાઇ ગયો છે સ્માર્ટફોન ચિંતા છોડો, આ રીતે કરી શકો છો લોકેશન Track\nહોળી પર આ રીતે લો શાનદાર Photos, આ Tricks આવશે કામ\nકોન્ડમ વિશે અક્ષય કુમાર બોલી ગયો કંઇક એવું કે હસી-હસીને લોટપોટ થઇ ગયો સૈફ\nઅક્ષય કુમાર જ્યાં બીટાઉનના ખેલાડી કુમાર કહેવામાં આવે છે ત્યાં સૈફ અલી ખાન પોતાની વર્સેટાઇલ પર્સનાલીટી માટે જાણીતો છે. 90ના દશકમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાને સાથે અનેક ફિલ્મો કરી હતી. બંનેની જોડી દર્શકોને ઘણી પસંદ આવે છે. તેની ફિલ્મ ‘મે ખિલાડી તુ અનાડી’ હિટ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ સાથે સંબંધિત એક કિસ્સો તાજેતરમાં જ અક્ષય કુમારે શેર કર્યો હતો.\nરિપોર્ટસમાં જણાવ્યા અનુસાર એક ઇન્ટરવ્યુમાં અક્ષયે જણાવ્યું હતું કે 1994માં આવેલી ફિલ્મ ‘મે ખિલાડી તૂ અનાડી’ તેની સૈફ સાથે બીજી ફિલ્મ હતી. તેના પ્રિમિયર માટે તે દિલ્હી ગયાં હતાં જ્યાં ફિલ્મની ટીમ આ ઇવેન્ટ દ્વારા એઇડ્સ પીડિટો માટે ચેરિટી કરવાની હતી.\nઅક્ષયે જણાવ્યું કે જ્યાં તે લોકો ઇવેન્ટમાં પહોંચ્યા ત્યારે તેઓ જાણતા ન હતાં કે આ એઇડ્ઝ ચેરિટી માટે પણ છે. સ્ટેજ પર પહોંચ્યા બાદ તેઓ ફિલ્મ સાથે સંબંધિત વાતો કરવા લાગ્યાં. વચ્ચે અચાનક હોસ્ટ આવ્યો અને તેણે ચેરિટી વિશે જણાવવાનું સરૂ કરી દીધુંય આ સાંભળીને અક્ષયનું મગજ બ્લેંક થઇ ગયું અને તે સમજી ન શક્યો કે આગળ શું બોલે.\nખેલાડી કુમારે જણાવ્યું કે તે આગળ કશું બોલી ન શક્યો. તે ફક્ત એટલું બોલ્યો કે, ‘દોસ્તો, અનાડી ન બનો, કોન્ડમ યુઝ કરો અને ખિલાડી બનો. ‘ અક્ષયે જણાવ્યું કે આ સાંભળતા જ ત્યાં હાજર સૈફ અલી ખાન હસી હસીને લોટપોટ થઇ ગયો અને નીચે પડી ગયો.\nજણાવી દઇએ કે અક્ષય કુમાર અને સૈફ અલી ખાને ફિલ્મ ‘મે ખિલાડી તુ અનાડી’ ઉપરાંત ‘તૂ ચોર મે સિપાહી’, ‘કિંમત’ અને ‘આરઝૂ’ તથા ટશન ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું.\nઆજે 16 દિવસ થયાં પણ હજુ ભાજપની હેક વેબસાઈટ ચાલુ નથી થઈ\nગાબડુ: બે દિવસમાં ભાજપનાં 23 નેતાઓએ પાર્ટીને બાય બાય કર્યું, નેતાઓની ફેરાફેરી કંઈક નવું કરશે\nHoli 2019: હોળીના રંગ કપડા પર લાગી જાય તો ચિંતા ન કરો, આ રહ્યાં ઘરગથ્થુ ઉપાય\nદેશમાં આ નેતાઓએ કર્યું હોળીનું આયોજન, અખિલેશ યાદવે ઉજવી ફૂલોની હોળી\nકાલ સુધી ફિલ્મમાં એક્ટર હતો, આજે સોસાયટીનો ગાર્ડ બનીને જીવન જીવે છે\nઆજે 16 દિવસ થયાં પણ હજુ ભાજપની હેક વેબસાઈટ ચાલુ નથી થઈ\nગાબડુ: બે દિવસમાં ભાજપનાં 23 નેતાઓએ પાર્ટીને બાય બાય કર્યું, નેતાઓની ફેરાફેરી કંઈક નવું કરશે\nHoli 2019: હોળીના રંગ કપડા પર લાગી જાય તો ચિંતા ન કરો, આ રહ્યાં ઘરગથ્થુ ઉપાય\nદેશમાં આ નેતાઓએ કર્યું હોળીનું આયોજન, અખિલેશ યાદવે ઉજવી ફૂલોની હોળી\nકાલ સુધી ફિલ્મમાં એક્ટર હતો, આજે સોસાયટીનો ગાર્ડ બનીને જીવન જીવે છે\nVideo: અમદાવાદમાં યુવાનોએ ઉજવી કાદવથી ધૂળેટી, આ રીતે બનાવ્યો ઈકો ફ્રેન્ડલી કાદવ\nચપટી વગાડતા જ ત્વચા અને વાળમાંથી ગાયબ થઇ જશે હોળીના રંગ, શહેનાઝ હુસૈનની આ ટિપ્સ આવશે કામ\nહોળીની ઉજવણીમાં ‘મૈં ભી ચોકીદાર’ની ઝાંખી, યુવાનોએ ધારણ કર્યો ચોકીદારનો વેશ\nVideo: સ્પેન જાણીતા ટોમેટીનો ફેસ્ટિવલની ઝલક દેખાઈ અમદાવાદમાં, યુવાનોએ ટામેટા ફેંકીને ઉજવી ધૂળેટી\nઝઘડો વધી ગયો એટલે પત્નીએ પતિનું ગુપ્તાંગ ત્યાંને ત્યાં જ વેતરી નાખ્યું\nઅહીં હોળીની જ્વાળાની દિશા પરથી મળે છે વરસાદ અને કુદરતી આપત્તિના એંધાણ\nગુજ્જુ રંગાયા હોળીના રંગે: ક્લબનો કિલકિલાટ, ટોમેટીનો, રેઈન ડાન્સ તો ક્યાંક ડીજેનો ધમધમાટ\nVideo: સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધીને લીધા આડે હાથ, લાલ બહાદુર શાસ્ત્રીના અપમાનનો આરોપ\n અહીં મડદાની ભસ્મથી રમાય છે હોળી,350 વર્ષ જૂની છે પરંપરા\nVIDEO: ઈસ્કોન બ્રિજ પર બિલ્ડરની કારના અકસ્માતના CCTV આવ્યા સામે, હવામાં હેલિકોપ્ટની જેમ ઉડી કાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00037.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/car-caught-with-804-bottles-of-liquor-from-gandhinagar/98962.html", "date_download": "2019-03-21T22:38:39Z", "digest": "sha1:QDKOLQ7KX3VA3UYBHFLKZC3XR7MRVBWF", "length": 6123, "nlines": 111, "source_domain": "www.navgujaratsamay.com", "title": "ગાંધીનગર વિસ્તારમાંથી દારૂની 804 બોટલો સાથે કાર ઝડપાઇ", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nગાંધીનગર વિસ્તારમાંથી દારૂની 804 બોટલો સાથે કાર ઝડપાઇ\nનવગુજરાત સમય > જામનગર\nશહેરના ગાંધીનગર બળીયા હનુમાનજી મંદિર પાસેથી એક કાર શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા બાદ પોલીસે તલાશી લેતા દારૂની ૮૦૪ બોટલો મળી આવતા ૧૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરેલ છે. જયારે કાર ચાલક નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરી છે.\nઆ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, આજે વહેલી સવારે પોલીસ કોમ્બીંગમાં હતી ત્યારે જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલ બળીયા હનુમાનજી મંદિર પાસેથી જીજે.૧ર.એઆર.૯૯૪પ નંબરની કાર શંકાસ્પદ હાલતમાં બંધ મળી આવતા પોલીસે તલાશી લીધા બાદ કારમાંથી રૂા.૪,૦ર,૦૦૦ની કિંમતની દારૂની ૮૦૪ બોટલો ભરેલા ૬૭ બોકસ મળી આવતા કાર અને દારૂનો જથ્થો મળી કુલ રૂા.૧૧,૦ર,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે કાર ચાલક તેમજ અન્ય લોકો નાસી છૂટયા બાદ તેની શોધખોળ હાથ ધરી છે. જામનગરના લાલપુર બાયપાસ પાસેથી પસાર થતા જીજે.૧૦.સીકયુ.૪પ૯૪ નંબરના સ્કુટરને આંતરી તલાશી લેતા સ્કુટરમાંથી રૂા.૪ હજારની કિંમતની દારૂની આઠ બોટલો મળી આવતાસ્કુટર ચાલકની પોલીસે ધરપકડ કરી હતી.\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00037.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/sog-caught-64-000-thousand-rupees-mound-of-opium-from-vav-taluka/99640.html", "date_download": "2019-03-21T22:20:25Z", "digest": "sha1:S7LLCBWYHSIH2IPPWLIH5FVW2HQSE4KB", "length": 7266, "nlines": 113, "source_domain": "www.navgujaratsamay.com", "title": "વાવ તાલુકાના કોળાવાથી SOGએ રૂપિયા 64 હજારનો અફીણનો જથ્થો ઝડપ્યો", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nવાવ તાલુકાના કોળાવાથી SOGએ રૂપિયા 64 હજારનો અફીણનો જથ્થો ઝડપ્યો\nબનાસકાંઠા પોલીસવડાની સૂચનાથી એસ.એ.ડાભી પો.ઇન્સ.એસ.ઓ.જી. બી.ડી.શાહ પો.સબ.ઇન્સ. તથા સ્ટાફના ASI ખુમાજી, ASI કાન્તીભાઇ, UHC વનરાજસીંહ, UPC જીતેન્દ્રકુમાર, પો.કો. દલજીભાઇ એસઓજી. ટીમ સાથે વાવ તાલુકાના કોળાવા ગામે વનાભાઇ સોનાભાઇ પટેલનાં ખેતરમાંથી કેફી પદાર્થ અફીણનો જથ્થો ૧ કિ.૨૭૭ ગ્રામ કિ.રૂ.૬૩૯૦૦ તથા ત્રાજવુ અને બાટ સાથે કુલ રૂ.૬૪૦૦૦નો મુદામાલ કોઇ અજાણ્યા ઇસમે મુકેલ જે જથ્થો કબ્જે કરી માવસરી પો.સ્ટે માં અજાણ્યા ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.\nસરહદી વાવ તાલુકાનાં કોળાવા ગામનાં ખેતરમાંથી પકડાયેલ અફીણનો ૧ કિલો અને ૨૭૭ ગ્રામ અફીણનો જથ્થો પકડાયો છે. ખેતરમાંથી અફીણનો જથ્થો ઝડપાયો હોવા છતાં પોલીસ ફરિયાદ નોંધવામાં અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવતાં પોલીસતંત્રની કામગીરી સામે અનેક પ્રકારનાં સવાલો ઉઠવા પામ્યાં છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસવડા દ્વારા સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવે તે જરૂરી છે ત્યારે ખરેખર કોઇ અજાણ્યા ઇસમો મુકી ગાય છે કે બીજુ કારણ હોઇ શકે સહિતની બાબત પંથકમાં ચર્ચાનો વિષય બનવા પામી છે.\n> લાલ આંખ જરૂરી\nદારૂ-અફીણનાં મોટાં કારોબાર ચલાવતાં તત્વો સામે પોલીસવડા લાલ આંખ કરે તેવી માંગ ઉઠી છે. માહિતી માંગવામાં આવતાં મંગળવારે સવારે આપવાનું કહ્યું હતું. છતાં પણ આપી નહોતી. નવગુજરાત સમય દ્વારા માવસરી પોલીસ મથકે વારંવાર ફોન કરી સમગ્ર મામલે માહિતી માંગવામાં આવતાં માહિતી આપવામાં પણ ગલ્લા તલ્લા કરી રહ્યાં હતાં.\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00038.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2011/02/01/ran-heli/", "date_download": "2019-03-21T22:17:06Z", "digest": "sha1:DJUXCRZ56W2MHZKWTQQVUYSLUOZIW66D", "length": 49758, "nlines": 249, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: રણને ભીંજવતી હેલી – પ્રવીણ શાહ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nરણને ભીંજવતી હેલી – પ્રવીણ શાહ\nFebruary 1st, 2011 | પ્રકાર : સત્ય ઘટના | સાહિત્યકાર : પ્રવીણ શાહ | 26 પ્રતિભાવો »\n[રીડગુજરાતીને આ સત્ય ઘટના પર આધારિત વાર્તા મોકલવા માટે ડૉ. પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. ‘એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ’માંથી નિવૃત્ત થયા બાદ હાલમાં ડૉ. પ્રવીણભાઈ ‘સિલ્વરઑક કૉલેજ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી’ (અમદાવાદ) ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com અથવા આ નંબર પર (હાલમાં અમેરિકા) + 1 479 250 4847 સંપર્ક કરી શકો છો.]\nમેં પાછળ વળીને જોયું તો એક છોકરી મને બોલાવી રહી હતી. તે હેલી હતી. હું હમણાં જ મારો ભણાવવાનો પિરિયડ પૂરો કરીને કલાસરૂમમાંથી બહાર આવ્યો હતો અને મારી કેબિન તરફ જઈ રહ્યો હતો, ત્યાં મારી પાછળના કલાસરૂમમાંથી બહાર આવી હેલીએ મને ઊભો રાખ્યો.\n‘સર, સૉરી મેં તમને ડિસ્ટર્બ કર્યા.’\n‘ભલે, કંઈ વાંધો નહિ, બોલ…’ મેં કહ્યું.\n‘સર, મારે જાણવું હતું કે આવતા અઠવાડિયે શરૂ થતી સેશનલ પરીક્ષા માટે તમારા વિષયનાં કેટલાં પ્રકરણ તૈયાર કરવાં \n‘ચાલ મારી કેબિનમાં, તને સમજાવી દઉં…’\nહેલી મારી સાથે ચાલી. કેબિનમાં જઈ મેં તેને ક્યા પ્રકરણ અને શું તૈયાર કરવું તે બધું સમજાવી દીધું. હેલી ખુશ હતી. મને શ્રદ્ધા હતી કે હેલી હવે વાંચવામાં પડી જશે અને ઘણા સારા માર્ક લાવશે. હેલી અત્યારે અમારી કૉલેજમાં ‘બૅચલર ઑફ એન્જિનિયરીંગ’નું ભણતી હતી. આમ તો હું તેને જ્યારે તે કૉલેજના બીજા વર્ષમાં ભણતી હતી ત્યારનો મારી વિદ્યાર્થીની તરીકે ઓળખતો હતો. એકદમ ડાહી અને હસતી છોકરી. ઊજળી અને દેખાવડી તો ખરી જ. ઘણી છોકરીઓને રૂપનું ગુમાન બહુ હોય અને સાતમા આસમાને વિહરતી હોય. હેલી એક સામાન્ય કુટુંબમાંથી આવતી હતી. તેને જરાય અભિમાન નહીં, બલ્કે સ્વભાવની ખૂબ નમ્ર. મારા લેકચર દરમ્યાન એકચિત્તે સાંભળતી હોય. હોંશિયાર પણ ખૂબ જ. વ્યવસ્થિત નોટ બનાવે, દાખલાઓ જાતે ગણી જાય. ન આવડે તો મારા વિષય પૂરતું મારી કેબિનમાં આવીને મને પૂછી જાય. બોલવામાં ખૂબ જ વિવેકી. મારી સલાહ સામે ક્યારેય દલીલ ન કરે. આવી ડાહી છોકરીને ભણાવવાની પણ મજા આવે. રિસેષમાં એ એની સહેલીઓ સાથે લોબીમાંથી પસાર થતી હોય ત્યારે એના ઘંટડી જેવા રણકારમય અવાજથી કોઈનુંય ધ્યાન ખેંચાયા વગર ન રહે.\nહેલીને મૂંઝવતા દાખલા કે અન્ય પ્રશ્નોનો હું ઉકેલ લાવી આપતો. એ માટે પૂરતો સમય ફાળવતો. જો કે મેં બધા વિદ્યાર્થીઓ માટે આ પદ્ધતિ રાખી હતી. ગમે તેટલો ટાઈમ આપવો પડે તો પણ વિદ્યાર્થીઓના પ્રશ્નો સુલઝાવતા રહેવું. એથી તો મારી કેબિનમાં વિદ્યાર્થીઓની અવરજવર વધુ રહેતી. હેલીની વાત કરવાની સ્ટાઈલ સરસ હતી. તે કહેતી :\n‘સર, તમે શીખવો છો તે બધું તરત જ યાદ રહી જાય છે. વાંચીને સમજવાનું હોય ત્યારે વાર લાગે છે.’ એક શિક્ષકને પોતાની પ્રશંસા થાય તે ઘણું ગમે. હું કહેતો : ‘છતાંય તારે વાંચવાની ટેવ તો રાખવી જ જોઈએ.’\n‘યસ સર’ કહીને તે દોડી જતી.\nધીરે ધીરે મને હેલીનો વધુ પરિચય થતો ગયો. મારા વિદ્યાર્થીઓ સારા રસ્તે જ આગળ વધે અને ખોટા રસ્તે ન ચઢી જાય, એવી લાગણી મને હંમેશાં રહેતી. મને જાણવા મળ્યું કે હેલી સુનીલ નામના અમારી જ કૉલેજના એક જુનિયર શિક્ષક સાથે અવારનવાર દેખાય છે. હેલી અમારા મિકેનીકલ ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થીની ��ને સુનીલ કૉમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં હતો, એટલે હેલીને સુનીલનું કામ તો પડે જ નહિ. મારા ડિપાર્ટમેન્ટના બીજા શિક્ષકોએ પણ હેલીની સુનીલ સાથેની મુલાકાતોને સમર્થન આપ્યું. એથી જ્યારે હેલી કંઈક મુંઝવતો પ્રશ્ન લઈને મારી પાસે આવી ત્યારે મેં એને વાતવાતમાં પૂછી લીધું :\n‘હેલી, તું પેલા સુનીલ સરને ઓળખે છે \nહેલીએ થોડા ગભરાટ અને શરમ, સંકોચ સાથે કહ્યું : ‘હા સર, હું સુનીલને ઓળખું છું.’\n‘હેલી, તારી એની સાથે ફક્ત ઓળખાણ જ છે કે કંઈક વધુ…. \n‘સર, અમારો પરિચય થયો છે. સુનીલ સર સ્વભાવે ઘણા સારા છે.’ હેલી થોડી શરમાઈને બોલી. મને હેલીના ચહેરાના હાવભાવ જોતાં લાગ્યું કે તે સુનીલ સાથે સંબંધ વધારવા ઈચ્છે છે. મેં કહ્યું, ‘એક શિક્ષક તરીકે સુનીલ બરાબર હશે, પણ તું સમજી વિચારીને તેમનો સંપર્ક રાખજે.’\nઆપણે જાણીએ છીએ કે ઘણા પૈસાપાત્ર નબીરાઓ કૉલેજમાં છોકરીઓને ભોળવીને તેમની લાગણીઓ જોડે ખેલે અને પછી તેનામાંથી રસ ઊડી જતાં, બીજા શિકાર તરફ તીર તાકે. હેલીની બાબતમાં આવું કંઈ ન બને તેની તકેદારી રાખવાનું હું તેને સૂચવી રહ્યો હતો. પણ હેલી ભોળી છોકરી હતી. રમતિયાળ અને કોઈને પણ ગમી જાય એવી છોકરી હતી. પછી સુનીલને કેમ ન ગમે હેલી પણ તેના પર વરસાદની હેલીની જેમ વરસી પડી હતી. મારી જાણકારી મુજબ, સુનીલનો સ્વભાવ એટલો બધો સારો નહિ, પણ હેલી આગળ તે સારું વર્ત્યો હશે. બે વર્ષ સુધી તેઓ સાથે ફરતાં રહ્યાં અને હેલીનું એન્જિનિયરીંગ સ્નાતકનું ભણવાનું પૂરું થયું કે તરત જ તેઓએ લગ્ન કરી લીધાં. હેલીના પપ્પા જયેશભાઈ અને મમ્મી નીતાબેનની પણ તેમાં સંમતિ હતી. લગ્ન પહેલાં વચ્ચે વચ્ચે જ્યારે હેલી મળતી ત્યારે સુનીલનાં વખાણ કરવામાંથી ઊંચી આવતી ન હતી. એ પછી હેલીનું કૉલેજનું ભણવાનું પૂરું થતાં હવે તે કૉલેજ આવતી બંધ થઈ ગઈ. તેને હું વિસારે પાડી ચૂક્યો હતો. સુનીલને પણ બીજી કૉલેજમાં સારી નોકરી મળતાં તેણે અમારી કૉલેજ છોડી દીધી હતી. હેલીના કોઈ સમાચાર હવે મળતા ન હતા.\nબરાબર બે વર્ષ પછીના ફેબ્રુઆરી મહિનામાં હેલીએ અચાનક કૉલેજમાં દેખા દીધી. મારી કેબિનમાં તે મને મળવા આવી. તેનું શરીર થોડું વધ્યું હતું પણ તેના ચહેરા પર જે નિર્દોષ સ્મિત રહેતું હતું તે અત્યારે અલોપ થઈ ગયું હતું. ચહેરો વિલાયેલો હતો. મને લાગ્યું કે હેલી કોઈ મૂંઝવણમાં મુકાઈ ગઈ લાગે છે. મેં તેના ખબરઅંતર પૂછ્યા અને તેના ચહેરા સામે જોયું. તેની આંખોના ખૂણામાં આંસુનું ટીપું તગતગ��� રહ્યું હતું. મેં હળવેથી પૂછ્યું : ‘શું વાત છે હેલી \nથોડીવાર સુધી તો તેની આંખોમાંથી અશ્રુધારા વહેતી રહી. મેં તેને રડવા દીધી. થોડું મન હળવું થતાં, મેં ફરી પૂછ્યું : ‘શું વાત છે હેલી હું તારો હિતેચ્છું છું. ઉંમરમાં તારા પિતા સમાન છું. મને નહીં કહે હું તારો હિતેચ્છું છું. ઉંમરમાં તારા પિતા સમાન છું. મને નહીં કહે ’ અને હેલીએ તેની વિતકકથા ટૂંકમાં કહી.\n‘સર, લગ્ન પછી છ-એક મહિના તો મારો અને સુનીલનો સંસાર સારો ચાલ્યો. પણ પછી ધીરે ધીરે સુનીલનો અસલી ચહેરો મને દેખાવા લાગ્યો. અમારું ઘર નવું નવું હતું. એટલે ઘણી વસ્તુઓ ખરીદવાની અને વસાવવાની થતી. હું કોઈ વસ્તુ ખરીદવાની વાત કરું તો સુનીલ કહે, ‘હાલ, તારા પપ્પાને ત્યાંથી લઈ આવ ને, પછીથી આપણે ખરીદી લઈશું….’ શરૂઆતમાં તો મેં એ પ્રમાણે કર્યું. એમ કરતાં કરતાં કેટલીયે વસ્તુઓ હું મારા પપ્પાને ત્યાંથી લઈ આવી. રસોઈ માટેનાં વાસણ, રસોઈનાં સાધનો, અનાજ ભરવા માટેના નાના-મોટા ડબ્બા, બરણીઓ, ખુરશીઓ, ડાયનિંગ ટેબલ, ગાદલાં, ચાદરો…. કેટકેટલું ગણાઉં ટૂંકમાં બધી જ ઘરવખરી. હવે તો એ મારા પપ્પા પાસે મોટી મોટી વસ્તુઓની માગણી કરી રહ્યો છે. ફ્રીઝ, ઘરઘંટી, બાઈક… સર, તેની માંગણીઓનો અંત નથી. પોતે કમાય છે પરંતુ પોતાના પૈસામાંથી કશું જ ખરીદવા નથી માગતો. તેને બધું જ મારા પપ્પા પાસેથી જ જોઈએ છે. મારા પપ્પા પણ બધું પૂરું પાડીને કંટાળી ગયા છે. રોજ ઊઠીને મને મનમાં ફડક રહે છે કે હમણાં કંઈક માગણી મૂકશે અને હુકમ કરશે કે ‘જા, તારા પપ્પાના ઘરેથી લઈ આવ…’ હવે તો ઘરમાં કોઈ વસ્તુ ખૂટે તો હું તેની વાત કે ચર્ચા પણ નથી કરતી. કારણ કે મને તેનો જવાબ ખબર છે. આ સ્થિતિમાં અમારે એકબીજા સાથે બોલવાનો વ્યવહાર પણ ઓછો થઈ ગયો છે. સર, સુનીલ ભલે એન્જિનિયર થયો હોય, પણ સ્વભાવનો વિકૃત છે. બહારથી કોઈને આવું લક્ષણ દેખાય નહીં પણ મારી જેમ નજીક રહ્યા પછી જ તેને ઓળખી શકાય. સર, બે દિવસથી હું મારા પપ્પાને ઘેર આવી છું. આજે મારી કૉલેજ જોવા નીકળી છું કે જેથી મારી કૉલેજની યાદોને તાજી કરી, થોડી હળવી થાઉં. સૉરી, તમારી સાથે આટલી બધી અંગત વાત કરી નાખી અને તમને દુઃખી કરી દીધાં.’\nઆટલું બોલીને હેલી અટકી. આમાં એની બધી વાત આવી જતી હતી. તેણે તેનાં હૃદયનાં દ્વાર ખુલ્લાં મૂકી દીધાં હતાં. આટલી વાત કર્યા પછી તેના મનને થોડી શાતા વળી. તેની કથની સાંભળીને મને ઘણું દુઃખ થયું. એક હસતી-કુદતી નિર્દોષ ફૂલ જેવી છોકરી કેવી મજબૂર પરિસ્થિતિમાં મુકાઈ ગઈ હતી વરસાદની હેલી ભૂલથી રણમાં વરસી પડી હતી. રણમાં વરસાદ પડે તો ય શું અને ન પડે તો ય શું વરસાદની હેલી ભૂલથી રણમાં વરસી પડી હતી. રણમાં વરસાદ પડે તો ય શું અને ન પડે તો ય શું ત્યાં થોડાં ઝાડપાન ઊગવાનાં હતાં ત્યાં થોડાં ઝાડપાન ઊગવાનાં હતાં લગ્ન પછીનાં શરૂઆતનાં વર્ષો તો કેવા સુહાના હોય લગ્ન પછીનાં શરૂઆતનાં વર્ષો તો કેવા સુહાના હોય મનમાં ઊઠતા તરંગોને જીવનસાથીના સથવારે સાકાર કરવાના હોય. જિંદગીમાં બસ સુખ જ સુખ હોય, સુખ સિવાય કંઈ જ ન હોય. પણ હેલીના જીવનમાં સુખ સો જોજન દૂર રહી ગયું હતું. રણમાં આંધી ઊઠી હતી.\nમારા મનમાં યે ગડમથલ શરૂ થઈ હતી. કઈ રીતે હું હેલીને સાંત્વન આપું, કઈ રીતે મદદરૂપ થઈ શકું તે હું વિચારી રહ્યો હતો. મેં તેને કહ્યું, ‘હેલી, તારા માટે મને પૂરતી સહાનુભૂતિ છે. હું ચોક્કસ કોઈ માર્ગ કાઢવા પ્રયત્ન કરું છું.’ હેલી શાંત થઈ પછી મેં તેને પૂછ્યું :\n‘તું અત્યારે ક્યાં જવાની છે તારા ઘરે પાછી ક્યારે જવાની છે તારા ઘરે પાછી ક્યારે જવાની છે \n‘સર, અત્યારે તો હું પપ્પાને ઘેર જ જઈશ. મારા ઘેર પાછા જવાનું તો મન જ નથી થતું. ક્યારેક તો એમ થઈ જાય છે કે હું સુનીલથી કાયમ માટે છૂટી થઈ જાઉં. મારાં જિંદગીનાં સ્વપ્નોથી તો હું ક્યાંય દૂર દોઝખમાં સપડાઈ ગઈ છું.’\n‘ઠીક છે હેલી, હું એકવાર તારા પપ્પા-મમ્મી જોડે થોડી ચર્ચા કરું. તારા પ્રશ્નમાં રસ લઉં તો તને ગમશે ને \n‘સર, મને ગમશે,’ હેલીએ ખુશ થઈને કહ્યું, ‘આપ મારા દુઃખમાં ભાગીદાર થઈ મને રસ્તો સૂઝાડવા તૈયાર થયા છો તે બદલ આપનો…’ હેલી ‘આભાર’ શબ્દ બોલે તે પહેલાં જ મેં તેને કહ્યું, ‘બસ હેલી, તું એક વાર તારા પપ્પા-મમ્મીને મારી પાસે મોકલ…’\n‘જી સર.’ કહીને હેલી ગઈ. તેના ચહેરા પર આનંદની લકીર હું જોઈ શક્યો.\nહવે હું વિચારમાં પડ્યો. મનમાં અનેક તર્ક-વિતર્ક થતા રહ્યા. માર્ગ ભૂલેલ એક પથિકને મૂળ રસ્તે કઈ રીતે લાવવો તેની રૂપરેખા તૈયાર કરવામાં મનને પરોવ્યું. છેવટે મનમાં કંઈક માર્ગ વિચારીને તેના માતાપિતાને મળવાની રાહ જોઈ. બે દિવસ પછી હેલીના પપ્પા-મમ્મી કૉલેજમાં આવ્યા. થોડી ઔપચારિક વાતો પછી જયેશભાઈએ કહ્યું, ‘સર, તમે હેલીને આશ્વાસન આપ્યું એ ઘણું સારું કર્યું. અમે તો સુનીલનાં નખરાંથી હેરાન-પરેશાન થઈ ગયા છીએ.’\n‘જુઓ જયેશભાઈ, વાત સાચી છે પણ આમાંથી કોઈ રસ્તો તો કાઢવો પડશે ને તમે કંઈ વિચાર્યું છે ખરું તમે કંઈ વિચાર્યું છે ખરું \n‘વિચાર તો એમ થાય છે કે હેલીના ડાયવોર્સ કરી લઈએ, પણ પછી શું આ વિચારે હજુ ‘ડાયવોર્સ’ શબ્દ હું ઉચ્ચારતો નથી.’\n‘એને બદલે કંઈક સમાધાનનો માર્ગ હું બતાઉં તો તમને ગમશે ’ મેં કહ્યું અને ઉમેર્યું, ‘હાલ પૂરતું આપણે કંઈ જ કરવાને બદલે હેલી આગળ માસ્ટર ઑફ એન્જિનિયરીંગનું (M.E.) ભણવાનું શરૂ કરે તો કેવું ’ મેં કહ્યું અને ઉમેર્યું, ‘હાલ પૂરતું આપણે કંઈ જ કરવાને બદલે હેલી આગળ માસ્ટર ઑફ એન્જિનિયરીંગનું (M.E.) ભણવાનું શરૂ કરે તો કેવું તેનો જીવ કોઈ કામમાં પરોવાશે. બે વર્ષનો કોર્સ છે. પછી આગળ જોયું જશે. સમય સમયનું કામ કરશે.’ જયેશભાઈને મારી સલાહ રૂચી. હેલીને પણ ગમ્યું. સુનીલને પણ ગમ્યું. કદાચ એને મનમાં એમ હોય કે હેલી M.E. કરીને નોકરી કરશે તો ઘરમાં આવક વધશે. હેલીને જુલાઈથી શરૂ થતા સત્રમાં પ્રવેશ પણ મળી ગયો અને તે ફરીથી કૉલેજ આવતી થઈ ગઈ.\nહેલી ફરીથી તેના અસલી મિજાજમાં આવી ગઈ. હું ખુશ હતો. હવે તેના અભ્યાસને લીધે તેનું તેના પપ્પાને ત્યાં રહેવાનું પ્રમાણ વધવા લાગ્યું. એવે સમયે સુનીલે પોતાનું જમવાનું અને ઘર સંભાળવાનું કામ જાતે કરવું પડતું. આથી તે થોડો ઢીલો પડ્યો. ઘરમાં ખૂટતી વસ્તુઓ વિશે હેલી હવે કશી વાત જ કરતી નહોતી. સુનીલ ક્યારેક પપ્પાને ત્યાંથી કોઈ વસ્તુ લઈ આવવાની માગણી કરે તો એ વાતને સિફત પૂર્વક ઉડાવી દેતી. સુનીલને હવે વિચાર આવ્યો કે હેલી ભણવાનું પૂરું કર્યા પછી નોકરી કરીને કમાતી થાય એ તો સારું કે ઘરમાં આવક વધે પરંતુ પોતે કમાતી થાય એટલે મારી વાત ન સાંભળે તો પછી તો એ પોતે જ પગભર થાય અને મારી માંગણીઓ પણ ન સંતોષે. વળી, અત્યારની જેમ તે તેના પપ્પાને ઘેર જતી રહે તો મને પડતી તકલીફોનું શું પછી તો એ પોતે જ પગભર થાય અને મારી માંગણીઓ પણ ન સંતોષે. વળી, અત્યારની જેમ તે તેના પપ્પાને ઘેર જતી રહે તો મને પડતી તકલીફોનું શું આના કરતાં સંપીને રહેવામાં વધુ લાભ છે. – સુનીલને પોતાના લાભાલાભ સિવાય બીજું કંઈ સૂઝતું નહોતું. આમ વિચારીને પણ છેવટે તે પોતાનો દૂરાગ્રહ ધીમે ધીમે છોડતો થયો. આની અસર એ થઈ કે હેલીએ હવે તેની સાથે પ્રેમપૂર્વક વર્તવા માંડ્યું. આમ થવાથી ધીમે ધીમે સુનીલને પણ એના માટે પ્રેમ જાગૃત થયો. એણે પોતાનો સ્વભાવ સુધાર્યો. હેલીના અભ્યાસનાં બે વર્ષ પૂરાં થયાં ત્યાં સુધીમાં તો એમની સંસારની ગાડી પાટે ચડી ગઈ.\nહું ખુશ હતો. હેલી સૌથી વધુ ખુશ હતી. હેલીના પપ્પા-મમ્મી પણ સંતુષ્ટ હતાં અને સુનીલ તો આ ચમત્કાર કઈ રીતે થય�� તેની ભાંજગડમાં બહુ પડ્યો જ નહિ \n« Previous દષ્ટાંત કથાઓ – રવિશંકર મહારાજ\nએક ક્ષણ, એક વિચાર – ગિરીશ ગણાત્રા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nજીવનધર્મ – સંત પુનિત\n‘ના, ભાઈ ના. સમય ભલે કપરો આવ્યો. પણ મારાથી અન્નદાન તો બંધ નહિ જ કરાય. આવા કાળા દુકાળે ભૂખ્યાઓને ભોજન આપવું એ પ્રભુનું સાચું પૂજન છે.’ સુબ્બૈયરે શિખામણ આપવા આવેલા ગામના એ આગેવાનને સ્પષ્ટ કહી દીધું. દ્રાવિડના આંકરે નામના ગામમાં સુબ્બૈયર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. અન્નદાન એ પ્રભુપ્રાપ્તિનું પ્રથમ સોપાન છે, એ જીવનમંત્ર એણે જીવનમાં આબાદ ઉતારી દીધો હતો. પોતાનાં ... [વાંચો...]\nનમૂનેદાર નિર્ભયતા ચૈત્ર મહિનાનો ધોમધખતો તાપ અકળાવી રહ્યો હતો. ભાવનગર દરિયાકાંઠે હોવા છતાં આ તાપ જીરવવો અસહ્ય થઈ પડ્યો હતો. એક સ્થૂળકાય સદગૃહસ્થની અકળામણનો પાર રહ્યો નહિ. શરીર પર માત્ર ધોતિયું ધારણ કરી, ખુલ્લે શરીરે એ બેઠા હતા; છતાં આખે શરીરે પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. સને 1915ની આ વાત છે. સખત ગરમીથી એ સદગૃહસ્થ આકળવિકળ થઈ રહ્યા હતા ત્યારે જ ... [વાંચો...]\nસાચા પોલીસમેન – દિવ્યકાન્ત પટેલ\nબે વર્ષ પહેલાં હું મીઠાખળી અન્ડરબ્રીજ લ્યુના ઉપર પાસ કરી રહ્યો હતો ત્યારે બપોરે ખાસ ટ્રાફિક નહોતો. તે સમયે સામેથી બે વિદ્યાર્થીનીઓ સ્કુટી પર આવી રહી હતી. કોઈ કારણસર સ્કુટીનું બેલેન્સ ન રહ્યું અને ચલાવનાર વિદ્યાર્થીનીએ બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવી દીધું. ગમે તે થયું પણ એ સ્કુટી મારા લ્યુના સાથે જોરથી ભટકાયું અને હું રસ્તા પર પછડાયો. અકસ્માત એવો ભયંકર ... [વાંચો...]\n26 પ્રતિભાવો : રણને ભીંજવતી હેલી – પ્રવીણ શાહ\nમાણસનો મૂળભુત સ્વભાવ બદલાય ખરો હેલીની ગાડી પાટા પર ચડી ગઇ એ સારુ થયું પણ માણસ (સુનિલ) નો સ્વભાવ જે પ્રમાણે લાલચુ છે તે પ્રમાણે હેલી ને ભવિશ્યમાં કોઇ મોટી તકલીફ પડી તો\nમારા મતે પણ આ રીયલ સ્ટોરી જેવુ નથી લાગતુ. કારણ આજ સુધી ખાધુ પિધુ ને મોજ કરી વાળુ તો વાર્તા માજ સાંભળેલુ. બિજુ માણસનો સ્વભાવ આટલી હદે આટલા નાના સમયગાળા મા બદલાય જાય તે જરા અતિશયોક્ત ભરેલુ લાગે છે. હિરલ બહેને કહ્યુ તે પ્રમાણે ભવિષ્ય મા કોઈ પ્રોબલેમ નહિ આવે તેની શુ ગેરેંટી\nમારા મતે આવા લાલચુ માણસ જોડે રહી ને પડ્યુ પાનુ નિભાવવાની મનોવ્રુતિ ઘાતક સાબિત થઈ શકે છે, કારણ પ્રાણ અને પ્રક્રુતિ કાયમ સાથે જ જાય માટે સુનિલ નો પહેલાનો સ્વભાવ ક્યારે ઉથલો મારે તે કહી ના શકાય અને જ્યારે ખરેખરો નિર���ણય લેવાનો આવે ત્યારે ઘણુ મોડુ થઈ ગયુ હોય. અત્યારે જ્યારે પતિ-પત્ની છડે-છડા છે ત્યારે છુટા પડવાનો નિર્ણય આસાની થી લઈ શકાય પણ ભવાવેશ મા આવી ને તેઓ બાળકને અવતરે ત્યારે છુટા પડ્વુ અશક્ય તો નહીં પણ મુશ્કિલ જરુર પડે. સુનિલ ની મનોવ્રુતિ જોતા એમ લાગે છે કે તેને હેલી ને આગળ ભણવાની રજા એટલે આપી કે તેના ભણતર ને કમાઈ નુ સાધન બનાવી શકાય. આગળ જતા પણ તે હેલી ના મા-બાપ આગળ નહિ પણ હેલી નિ આગળ જોઈતિ વસ્તુઓ ની આશા રાખે, અને ન કરે નારાયણ ને કદાચ કોઈ કારણ સર હેલી ને નોકરી છોડવી પડે ત્યારે તેની શું દશા થાય તે કોઈ વિચારી શકે છે મારા મતે સુનિલ એક માનસિક રોગી કરતા કાંઈ ઓછો ઉતરતો નથી લાગતો.\nટુંક મા આ વાર્તા તરિકે સારી છે પણ…………રિયાલીટી મા નહીં.\nઆ મારો પર્સનલ ઓપિનીયન છે અને કોઈને બંધનક્રતા નથી.\nસત્ય ઘટના પર આધારિત વાર્તાનો મધ્યાંતર સુખમય નિવડ્યો.\nસંસારની માયાજાળમાં લોભિયા માણસોએ લોભ ત્યજ્યો હોય તેવું હજુ સુધી જાણમાં આવ્યું નથી.\nલોભિયા સુનીલે વધુ લોભની લાલચમાં કાંચિડાની જેમ કલર બદલ્યા છે જે આગળ જતાં પોતાની\nમૂળ લોભી પ્રકૃતિ ધારણ કરીને હેલીને રંજાળવાનું શરૂ કરશે..\nપિતા તરીકે જયેશભાઈના ડિવોર્સના વિચારનું અનુમોદન કરૂ છું.\nમાસ્ટર ડિગ્રી લઈ હેલી નવી જિંદગી શરૂ કરી શકી હોત.\n….ખેર સત્ય ઘટના હોવાથી દંપતિનો સંસાર સુખરૂપ ચાલે તેવી શુભેચ્છાઓ.\nકોલેજ માં આભ્યાસ કરતા યુવક યુવતીઓ ને આ સત્ય ઘટના માંથી ઘણી પ્રેરણા મળે તેમ છે\nજે ભૂલ હેલી એ કરી કે અભ્યાસ દરમિયાન તે વિજાતીય આકર્ષણ માં સુનીલ તરફ ખેચાઇ તે કરતા પહેલેથીજ અભ્યાસ માં ધ્યાન આપ્યું હોત તો\nઆવી પરિસ્થિતિ ના થાત\nકઠોપનિષધ માં નચિકેતા ની વાર્તા આવે છે\nતે જ્ઞાન પ્રાપ્તિ માટે યમરાજ પાસે જાય છે અને યમરાજ તેને જ્ઞાન ને બદલે સોના ચાંદી પૃથ્વી નું રાજ વગેરે પ્રલોભન આપે છે\nપણ નચિકેતા જ્ઞાન પ્રાપ્તિ માટે જ અડગ રહે છે\n“દરેક વ્યક્તિ એ પોતાના ધ્યેય પ્રત્યે અડગ રહી દરેક પ્રલોભનો પ્રત્યે ઉદાસ રહેવું” તે છે કઠોપનિષધ નો સાર\nવાર્તા સરસ રીતે લખાઇ છે. પણ આવી ઘટનાઓ માટે શું અભિપ્રાય આપી શકાય જે તે સમયે એક શિક્ષક તરીકે સાહેબે એક વિધ્યાર્થીને મદદરુપ થવાનો પ્રયત્ન કર્યો. હેલીનું જીવન થાળે પળે એ માટે શક્ય રસ્તાઓ બતાવ્યા એ ભાવનાને સલામ.\nમને કૉલેજનું મારું બીજું વરસ યાદ આવી ગયું…..ના..ના…હું કોઇ સુનીલના પ્રેમમાં નહોતી પડી.ઃ)\nઅમે અમદાવાદમાં નવા હતાં અને મારું શિક્ષણ કેવું હોવું જોઇએ એ વિશે ઉંડાણપૂર્વક એક વડીલ (દૂરના સગા) એ સમયના શિક્ષણમંત્રી શ્રી નવલભાઇ શાહે મારા માતા-પિતાને મારી શાળા નક્કી કરતાં પહેલાં ઘણી વાતો કરી હતી અને મારાં એડમિશન વખતે જે તે શાળા વિશે એમણે જ મારા માતા-પિતાને માહિતી આપી હતી.\nએટલે હું બહુ આદર સાથે એમને મળવા જતી.\nએમણે મને સીધું પૂછ્યું. કોઇના પ્રેમમાં છું મેં કીધું ‘ના’. તો મને કહે, સમાજસેવાના, દેશના પ્રેમમાં પડ. આ ઉંમર તારા સાચા ઘડતરની ઉંમર છે. માતા-પિતાના પ્રેમમાં પડ અને એમણે તારા માટે અત્યાર સુધી જે કંઇ પણ કર્યું છે એ બધી વાતને યાદ કર. તારા ઉચ્ચશિક્ષણમાં એમના યોગદાનને યાદ કર અને નિયમ લે કે બીજું કંઇ થઇ ના શકે તો પણ ‘એક દીકરી તરીકે ક્યારેય તારા માતા-પિતાને કોઇ રીતે તારા માટે દુઃખ તો ના પડવું જોઇએ’.\nમને એમણે એમની આઝાદીની ચળવળ વખતની (કે જ્યારે એ વિધ્યાર્થી હતા) રોજનિશી જેવી ઘણી બધી ચોપડીઓ આપી અને કીધું ‘ધ્યેય વગરનું જીવન નકામું છે’.\nમને લાગે છે કોલેજ કાળમાં ‘મહાનુભાવોનાં જીવનચરિત્રો’ની બહુ ઉંડી અસર આપણાં જીવનને સુખી કરવામાં ઘણી મદદરુપ થાય છે.\n(અહિં હેલી શું જોઇને, નાની-મોટી વસ્તુઓ એનાં પિતાને ઘરેથી માંગવા ગયેલી મારી સમજની બહાર છે. મક્કમ થઇને પતિને ‘સાચા રસ્તે લાવવાની જગ્યાએ પોતે પણ બાપના ઘરેથી વસ્તુ લેતાં એની શરમ પણ ના આવી\nસત્ય ઘટના સારા અંતવાળી છે બાકી આવુ બનતુ નથી લગભગ તો છુટાછેડા માં જ અંત આવે.\nઆચાર્ય શ્રી ના સદભાવ અને પ્રયત્ન ફળ્યા એ માટે અભિનંદન.\nસત્ય ઘટના નો અંત સારો આવ્યો એટલુ સારુ થયુ.\nઆ અંત નથી. અંત હજી બાકી છે.\nસંસાર સાથે સંબંધ જોડસએ તો દુઃખનો અંત નથી અને ભગવાન સાથે સંબંધ જોડસએ તો સુખનો અંત નથી.\nસુખ પામવા ચાહતા હો તો બીજાઓને સુખ આપો. જેવું બીજ રોપશો તેવી જ ખેતી થશે.સુખ પર પ્રત્યેક મનુષ્યનો\nજન્મજાત સરખો અધિકાર છે, અને તેમના સુખના બીજ તો તેમની અંત:ચેતનામાં પડેલાં છે. ..\nસરસ વાર્તા, સત્ય ઘટના પણ હોઈ શકે, જો કે તવો ઉલ્લેખ ક્યાંય નથી. ‘સુનીલ’ જેવી વ્યક્તિમાં સુધારાની આશા બહુ ઓછી રાખી શકાય. તેની અપેક્ષાઓ ‘હેલી’ પાસે ન સંતોષાય તો અને બાળક થયા પછી છૂટાછેડાના નિર્ણયમાં પણ વધુ મુંઝવણ અનુભવવી પડે. જો કે એક શિક્ષક તરીકે વિદ્યાર્થિનીને લાગણીથી પ્રેરાઈને મદદરૂપ થવાની ભાવના સરાહનિય છે.\nસત્ય તો સત્ય જ……………..\nપ્રવીણભાઈ જેવા શિક્ષકોની સમાજમાં ઘણી જરૂર છે . સાહેબ તમારા પ��રયત્નથી કોઈની જીન્દગી સુધરી ગઈ તે સરસ વાત કહેવાય અને જ્યાં સુધી તમારા જેવા શિક્ષકો સમાજમાં હશે ત્યાં સુધી હેલી જેવી વિદ્યાર્થીઓની ભૂલ સુધારવામાં અને ભૂલ થતી અટકાવામાં મદદ મળશે .\nદુનિયામાં કશું જ અશક્ય નથી. ફક્ત હકારાત્મક અભિગમ દ્વારા ધાર્યું પરીણામ મેળવી શકાય છે.\nડૉ. પ્રવીણભઇ જેવા માળી મળે તો હેલી પણ જીવનમાં વ્રુંદાવન સર્જી શકે. એમના જેવી સમજ અને બીજાને મદદ કરવાની વૃત્તિ બીજા શિક્ષકો અને વડીલો કેળવે તો સમાજ ખરી પ્રગતી કરી શકે.\nIf you think you can, you can. પોતાના પર અને પ્રભુ પર સો (૧૦૦%) ટકા વિશ્વાસ રાખરાનાર ધાર્યું પરીણામ મેળવી શકે છે. પ્રવીણભઇનો આભાર.\nસમય ને ઓળખે તે સાચો માનવી\nપબ્લિક ને અત્યરે કૈક થ્રિલ્લ જોઇએ ચે\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00039.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://keyursavaliya.wordpress.com/2012/01/30/dhirubhai-ambanis-quote/", "date_download": "2019-03-21T22:29:10Z", "digest": "sha1:QT4NFYZO6KCJ6D57KXG4ELS7YK3GCV7P", "length": 4981, "nlines": 162, "source_domain": "keyursavaliya.wordpress.com", "title": "dhirubhai ambani’s quote | કેયુર સાવલીયા ની નજરે..", "raw_content": "\nનેટ જગતનાં ગુજરાતી બ્લોગોનું લિસ્ટ\nબ્લોગ કેવી રીતે મફત મા બનાવશો\nકેયુર સાવલીયા ની નજરે..\nનેટ જગતનાં ગુજરાતી બ્લોગોનું લિસ્ટ\nબ્લોગ કેવી રીતે મફત મા બનાવશો\nતમારું મનન એજ મારું કવન હો\nલલિત પરીખનું વાર્તા વિશ્વ...\nપ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો\nક્લિક કરો કમાણી કરો\nફેસબુક નો નવતર ઉપયોગ\nતમારું મનન એજ મારું કવન હો\n~ પ્રા. દિનેશ પાઠક\nવિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો\nથોડી લાગણી, થોડા વિચાર, થોડો અનુભવ \nસ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ\nલલિત પરીખનું વાર્તા વિશ્વ...\nહું SAKSHAR સાક્ષર થાઉં તો ઘણું...\nઆરોગ્ય અને અન્ય વીષયો\nપ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00039.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-HDLN-keaton-supports-made-the-demonstrations-in-barcelona-gujarati-news-5853449-NOR.html", "date_download": "2019-03-21T22:38:55Z", "digest": "sha1:QTNLMT2ZISZKDYURX3SYVKWWBMMLFUKC", "length": 5275, "nlines": 99, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Keaton supports made the demonstrations In Barcelona|બાર્સેલોનામાં કેટલન સમર્થકોએ દેખાવો કર્યા", "raw_content": "\nબાર્સેલોનામાં કેટલન સમર્થકોએ દેખાવો કર્યા\nઆઝાદીના સમર્થક નેતાઓની મુક્તિની માગણી સાથે સોમવારે 3 લાખ લોકોએ દેખાવો કર્યા હતા\nબાર્સેલોના: સ્પેનના બાર્સેલોના શહેરમાં કેટાલોનિયાની આઝાદીના સમર્થક નેતાઓની મુક્તિની માગણી સાથે સોમવારે 3 લાખ લોકોએ દેખાવો કર્યા હતા. લોકોએ પીળા ધ્વજ સાથે તેમના નેતાઓના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો હતો. કેટલનના પ્રમુખ નેતાઓને લોકોને ઉશ્કેરવા મામલે જેલ ભેગા કરાયા હતા. તેમના પર રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00039.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "http://www.kbp165.in/2016/12/blog-post_22.html", "date_download": "2019-03-21T22:31:05Z", "digest": "sha1:6HDDDTKOAVBJAOCFMAOXMQT7VDWLO26E", "length": 34430, "nlines": 505, "source_domain": "www.kbp165.in", "title": "આવિષ્કાર: ૨૨ ડીસેમ્બર શ્રીનિવાસ રામાનુજમ્ ના જન્મ દિવસ", "raw_content": "\nશિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~\tએ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~\tરેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~\tપુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~\tધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~\tલોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~\tવર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~\tદરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~\tપ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~\tઆપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~\tશબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~\tજીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~\tગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~\tસૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. \"Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda.\"\n૨૨ ડીસેમ્બર શ્રીનિવાસ રામાનુજમ્ ના જન્મ દિવસ\nઆજનો દિવસ ૨૨ ડીસેમ્બર શ્રીનિવાસ રામાનુજમ્ ના જન્મ દિવસ તરીકે ગણિતના પ્રોફેસરો યાદ રાખે છે\nએસ .રામાનુજમ્ – ગણિત શાસ્ત્રી\nઆજનો દિવસ ૨૨ ડીસેમ્બર શ્રીનિવાસ રામાનુજમ્ ના જન્મ દિવસ તરીકે ગણિતના પ્રોફેસરો યાદ રાખે છે .\nએસ . રામાનુજમ્ નો જન્મ તમિલનાડુના ઈરોડમાં ૨૨ ડિસેમ્બર ૧૮૮૭માં થયો હતો .તેમના પ��તાનું નામ શ્રીનિવાસ અને માતાનું નામ કોમલતામ્મલ હતું . તેમના પિતા કાપડની દુકાનમાં નોકરી કરતા હતા .તેઓ નાનપણથી જ ભણવામાં ખુબજ હોંશિયાર હતા .તેમનાથી મોટા તેમના સ્કૂલના મિત્રો તેમનાથી પ્રભાવિત રહેતા હતા .તેઓ સ્કૂલમાંઘણીવાર પ્રશ્નો પૂછી શિક્ષકને પણ મુંજવણમાં મૂકી દેતા હતા .\nતેમને મેટ્રિકની પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થવાથી સુબ્રમણ્યમ શિષ્યવૃત્તિ મેળવી હતી . તેમને ગણિત વિષય પ્રત્યે એટલો બધો રસ હોવાથી બીજા વિષય પ્રત્યે તેમનું ધ્યાન ઓછુ કે નહિવત હતું .તેઓએ કોલેજમાં ઇતિહાસ અને અંગ્રેજી જેવા વિષયો પર ધ્યાન ના આપતા આર્ટસમાં બે વાર નાપાસ થયા હતા . તેમણે માત્ર ૧૩ વર્ષની ઉંમરે જ લાયબ્રેરીમાંથી લોનેનો ત્રિકોણમિતિ નો અભ્યાસ કરી નાખ્યો હતો . તેમનો અભ્યાસનો ખર્ચ તેમના પિતાને પોષાતો ન હતો .તેઓ રસ્તામાંથી મળતા પસ્તી પર ગણતરી કરતા હતા .\nતેમના પિતાએ બરજબરીથી તેમના લગ્ન નાની ઉંમરે કરાવી દીધા . તેઓ લગ્ન પછી નોકરી ની તલાશ માટે મદ્રાસ ગયા .તેઓ નોકરીની તલાશમાં ફરતા ફરતા એકવાર ડેપ્યુટી કલેકટર અને ગણિતના જાણકાર એવા શ્રી વી રામાસ્વામી ઐયરને મળ્યા .રામાસ્વામીએ તેમના ગણિતશાસ્ત્રથી પ્રભાવિત થઇને તેમને ૨૫ રૂ ની માસિક શિષ્યવૃતિ શરુ કરાવી .તેઓએ મદ્રાસ પોર્ટમાં પણ ક્લાર્ક તરીકે નોકરી કરી . ક્લાર્કની નોકરી કરતા કરતા તેમને ગણિતના કેટલાય નીતિ સુત્રો બનાવ્યા .\nતેઓએ મદ્રાસ યુનિવર્સીટીમાંથી ૧૯૧૩માં ડીગ્રી વિના કેટલાક શિક્ષકોની મદદથી મહીને ૭૫ રૂ ની શિષ્યવૃતિ મેળવી .પ્રોફેસર હાર્ડીના અથાગ પ્રયાસથી તેમને કેમબ્રીજ જવા માટે આર્થિક સહયોગ મળ્યો અને તેઓ લંડન ગયા .૧૯૧૮માં તેમને રોયલ સોસાયટીમાં ફેલો તરીકે નિમાયા .\nતેમની શારીરિક તબિયત બગડતા તેઓ ભારત પરત ફર્યા અને મદ્રાસ યુનિવર્સીટીમાં પ્રાધ્યાપકની નોકરી મેળવી .તેઓએ બનાવેલા ગણિતના સુત્રો તેઓ રજીસ્ટરમાં લખી રાખતાં . આ રજીસ્ટરો આજે પણ ગણિતના પ્રોફેસરો માટે મદદરૂપ થાય છે .\nતેમની તબિયત વધુ બગડતા તેમનું મૃત્યુ ૨૬ એપ્રિલ ૧૯૨૦માં નાની ઉંમરે થયું અને ભારતે એક મોટા વિશ્વપ્રસિદ્ધ ગણિત શાસ્ત્રી ગુમાયા .\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nLabels: ૨૨ ડીસેમ્બર શ્રીનિવાસ રામાનુજમ્ ના જન્મ દિવસ\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\n\" રાષ્ટ્રીય એકતા દિન \" - 31 ઓક્ટોબર\n\" સત્યના પ્રયોગો \" આત્મકથા\n14મી નવેમ્બર-બ��ળદિન અને વિશ્વ ડાયાબિટીસ દિન\n16મી સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિન\n1લી -મે ગુજરાત સ્થાપના દિન\n21 ફેબ્રુઆરી - વિશ્વ માતૃદિન\n21 માર્ચ- વિશ્વ વન દિન\n21મી જૂન - વિશ્વ યોગ દિન\n૨૨ ડીસેમ્બર શ્રીનિવાસ રામાનુજમ્ ના જન્મ દિવસ\n22મી એપ્રિલ - વિશ્વ પૃથ્વી દિન\n26મી જાન્યુઆરી / 15ની ઓગષ્ટ ના કાર્યક્રમો માટે ઉપયોગી\n26મી જાન્યુઆરી અને 15મી ઓગષ્ટ માટે શાળામાં કરી શકાય તેવા પ્રોગ્રામ\n43મુ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ઇ-બુક\n5મી સપ્ટેમ્બર - શિક્ષક દિન\nઅંબે સ્તુતિ - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા\nઆંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિન : 21મી જૂન\nઆચાર્ય (HATAT) આન્સર કી\nઆજે 5મી જૂન - વિશ્વ પર્યાવરણ દિન\nઆલ્બર્ટ આઇનસ્ટાઇનના ૧૦ અદભૂત બોધપાઠ\nએક્ટિવિટી બેઝ્ડ લર્નિંગ - અનોખી રીતે\nએશિયા ખંડના દેશો અને તેની રાજધાની\nકઈ પ્રવૃત્તિથી બાળકની મેમરી ડેવલપ કરાય\nકમ્પ્યુટર ચિત્રમય માર્ગદર્શિકા : ઈ-બુક ચિત્ર સાથે\nકર્મચારીઓની ફરજો તથા કાર્યો\nકોમ્પ્યૂટર પર 'વોટ્સ એપ'નો ઉપયોગ\nક્રિકેટ વર્લ્ડ કપ - આ છે અત્યાર સુધીના વર્લ્ડ કપ વિજેતા\nક્રિકેટ વર્લ્ડકપ 2015ની બધી 14 ટીમોના ક્રિકેટરો\nખેડૂતો માટેની વેબસાઇટ- ગુજરાત સરકાર\nખેલ મહાકુંભ -2014 માં રજીસ્ટ્રેશન\nગણિત માટે ખૂબ જ ઉપયોગી સૂત્રો\nગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન-2016/17 ની તૈયારી માટે\nગણિતની 101 શોર્ટ કી\nગણિતમાં કામ કેવી રીતે કરીશું \nગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય\nગુજરાત રાજ્ય બાળ અધિકાર દિન\nગુજરાત વિષે જનરલ નોલેજ\nગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ (GSET)\nગુજરાતના જોવા લાયક સ્થળો\nગુજરાતનાં જોવા લાયક સ્થળો\nગુજરાતની ભૂગોળ - ppt\nગુજરાતી અખબાર જગતમાં ઘૂમો\nગુજરાતી ગરબા - મણિયારો તે હલુ હલુ થઈ રે\nગુજરાતી સાહિત્ય અને Google Map પરથી સેટેલાઇટ ઇમેજ કેવી રીતે બનાવવી\nગુરૂ પૂર્ણિમા - જાણો જીવનમાં ગુરૂનું મહત્વ\nચાલો બ્રહ્માંડ અને ગ્રહોને ઓળખીએ\nજનરલ નોલેજ & વિજ્ઞાન વિષે જાણો\nજનીન વિદ્યા પરિચય-જ્હોન મેન્ડેલ\nજાણો ગણપતિના મુખ્ય બાર નામ અને ચાર અવતાર\nજૂન ૨૦૧૬ થી ધોરણ ૯-ધોરણ 11 સામાન્ય પ્રવાહ પાઠ્યપુસ્તક PDF સ્વરૂપે\nજ્ઞાાનનો સાગર સ્વામી વિવેકાનંદ\nડિપાર્ટમેન્ટ( ખાતાકીય ) પરીક્ષા -સ્ટડી મટેરિયલ\nડીઇઓ શ્રી વાય.એચ.પટેલ સર -રયોલી ડાયનોસોર પાર્ક\nતમારા ગામની માહિતી તથા હવામાન ઓન લાઇન મેળવો\nતમારા તાલુકાનાં વરસાદની માહિતી તમારા હાથમાં\nદુનિયાનાં દેશો અને તેનાં રાષ્ટ્રધ્વજોની ઓળખ\nદેશના જૂનું નામ - નવું નામ તથા ભારતના નદી કિનારાના શહેરો\nધો 10 ગણિત-વિજ્ઞાન ટેક\nધો 10/12 પછીના એડમીશન માટે\nધો-10 અને સાયન્સ સેમ 2 અને 4 ની આદર્શ ઉત્તરવહીઓ\nધો-10 માર્ચ-2016 પરિણામ -ગુણ ચકાસણી પરિપત્ર\nધો-10 સંસ્કૃત -કમ્પ્યુટર વિષય\nધો-11 વર્ગ બઢતીના નિયમો\nધો. 10 પછી સાયન્સમાં કારકિર્દી\nધો. ૧૨ સાયન્સનાં બી ગૃપના વિદ્યાર્થીઓ NEET ની તૈયારી માટેની પુસ્તિકા\nધો.-૧૦ અને ૧૨ પછી શું \nધો.10/12 ના વિધાર્થીઓના બોર્ડની પરીક્ષા માટે ખાસ\nધો.9 થી 12 માસવાર આયોજન\nધોરણ -10ના Online ફોર્મ ભરવા માટે\nધોરણ : 10 / 12 બોર્ડના વિદ્યાર્થીઓ\nધોરણ 10 સામાજિક વિજ્ઞાન - MCQ\nધોરણ ૧૦- વિજ્ઞાન અને ટેકનોલોજી-સુંદર પુસ્તક\nધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહ પૂરક બુક્સ\nધોરણ ૧૨ ના વિધાથીઓને JEE/GUJCAT ની પ્રેકટીસ માટે\nધોરણ-10 ની તૈયારી માટે\nધોરણ-10 ની પ્રિલિમિનરી પરીક્ષા-મોડેલ પેપર\nધોરણ-10 પ્રેક્ટિસ પેપર ગણિત-વિજ્ઞાન ટેક\nધોરણ-11-12 વિજ્ઞાન પ્રવાહ –રસાયણશાસ્ત્ર\nધોરણ:- 11 અને 12 Science માટે ખાસ એન્ડ્રોઈડ એપ્લીકેશન\nનવરાત્રિ એટલે ઉપાસના અને ઉપવાસનુ પર્વ\nનવરાત્રિ વિશેષ : દુર્ગા સપ્તશતીના સિદ્ધ અને ચમત્કારી મંત્ર\nનવા અભ્યાસક્રમની પીડીએફ બૂકો ડાઉનલોડ કરો\nનવા અભ્યાસક્રમની બુક્સ પીડીએફ ફાઇલમાં\nફોટા સાથે પ્રાણીઓની યાદી - ડીઝીટલ ડાયરી\nબાયસેગ ગાંધીનગર પ્રસારણ DTH સેટિંગ માટેની માહિતી\nબાળદિન - 14 નવેમ્બર\nબિન સરકારી માધ્યમિક શાળાઓના શિક્ષકોની રજા મંજૂર કરવાની કાર્યપધ્ધતિ અંગે.\nબુર્જ ખલીફા પરથી કરો દુબઈ દર્શન\nબ્લેક બોક્સ અને ગુજરાતી ફૉન્ટ\nભારતના રાષ્ટ્રપતિ(President of India)\nભારતીય સેટેલાઈટની અધ્યતન તમામ માહિતી\nમતદાર યાદી અંતર્ગત માહિતી\nમતદાર યાદી અંતર્ગત માહિતી જૂઓ\nમહાત્મા ગાંધીજીના અગિયાર જીવન મંત્રો\nમહાન વ્યક્તિ અને તેના કાર્યો\nમહીસાગર જિલ્લો -રજાઓની યાદી 2016-17\nમા.અને ઉ.મા.શાળાઓ- મહીસાગર જિલ્લો વાર્ષિક આયોજન 2015-2016\nમાધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષકોની ભરતી માટેનું કેલ્ક્યુલેટર\nમિતાક્ષરો - જાણીતી સંજ્ઞાઓ\nયુવાનોના આદર્શ - \" સ્વામી વિવેકાનંદ \"\nરવિશંકર મહારાજ - ગુજરાત રાજ્યના ઉદઘાટક\nરસાયણશાસ્ત્રના વિષય માટેની માહિતી\nરાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી - સચિત્ર\nરાષ્ટ્રીય વિજ્ઞાન દિન - 28 ફેબ્રુઆરી\nરાષ્ટ્રીય વિજ્ઞાન દિન -28 ફેબ્રુઆરી ( National Science Day )\nરોજ ઓન લાઇન ટેસ્ટ\nરોમન અંકોની ઓળખ -ભારતીય રેલ્વે વિભાગો-વિશ્વની ભાષા અને તેના મહાકવિઓ\nલાઇટ એમિટિંગ ડાયોડ (એલઇડી)-નોબેલ પુરસ્કાર\nવિજ્ઞાન ���ને પર્યાવરણ પ્રદર્શન માટે ઉપયોગી વેબસાઈટો\nવિજ્ઞાન પ્રદર્શન માટેનાએન્ટ્રી-ફોર્મ માટે\nવિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓ માટે ઉપયોગી માહિતી\nવિજ્ઞાન પ્રોજેકટ જાતે કેવી રીતે બનાવી શકાય\nવિદ્યાસહાયકો ૬ થી ૮ ધોરણ માટે\nવિરપુર તાલુકા યુથ ફ્રેસ્ટિવલ\nવિવિધ ધ્વજનો વિશાળ ભંડાર\nવિશ્વ પૃથ્વી દિન - 22મી એપ્રિલ\nવિશ્વ યોગ દિન - 21મી જૂન\nવિશ્વગ્રાહક દિન - 15 March\nવિશ્વનુ સૌથી જૂનું ગણિતનું પુસ્તક ભારતનું છે\nવ્યવસાય વેરા વિષે જાણો\nશાળા દર્પણ સૉફ્ટવેર For School\nશિક્ષકો તથા વાલીઓએ ધ્યાનમાં રાખવાની બાબતો\nશિવ તાંડવ સ્તોત્રમ ગુજરાતી\nશિવ સ્તુતિ : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)\nશ્રી ગણેશ આરતી વિડિયો -સંસ્કૃત ડિક્શનરી pdf -Important માહિતી\nશ્રીનિવાસ રામનુજમ જન્મ દિન -22 ડિસેમ્બર\nશ્રીમદ્ ભગવદ્ગીતા અને શાળા-શિક્ષણ\nસદીના મહાન ભૌતિક વૈજ્ઞાાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો આજે જન્મદિવસ છે.\nસરદાર વલ્લભભાઈ પટેલની 139મી જન્મ જયંતિ\nસાયન્સ - ભૌતિક વિજ્ઞાન -રોકેટ વિષેની માહિતી\nસ્ટાફ સિલેકશન કમિશન (SSC)\nસ્મારકોની કથા ચિત્ર સ્વરૂપે\nહનુમાન ચાલીસા ( જુઓ વીડિયો )\nEnglish શીખવતી એપ્સ ડાઉનલોડ કરો\nGeneral Science -સામાન્ય વિજ્ઞાન\nGoogle Map પરથી સેટેલાઇટ ઇમેજ કેવી રીતે બનાવવી\nIllusions (દ્રષ્ટિ ભ્રમ )\nKAVK બ્યૂટીફૂલ ફલાવર વિડિયો જૂઓ\nMS Paints માં કુદરતી દ્રશ્ય -વિડીયો ફાઇલ\nOnline કલર ચૂંટણીકાર્ડ મેળવો\nPAN કાર્ડના PAN નંબર વિશે જાણો\nSSC 2015 ઓન લાઇન માર્કસ એન્ટ્રી\nStd 9-10-11(સામાન્ય પ્રવાહ) નવું માળખું\nTAT-TET-HTAT રોજ ઓન લાઇન ટેસ્ટ\nWhats Appના જાણી જશો આ 5 સિક્રેટ્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00040.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/travel/kheer-bhawani-temple-mysterious-abode-godddess-014364.html", "date_download": "2019-03-21T21:49:42Z", "digest": "sha1:MBFXXYE4F4CPAWOIXKZ37I3BNKGLACGX", "length": 16333, "nlines": 150, "source_domain": "gujarati.oneindia.com", "title": "વિનાશના સંકેત આપે છે આ ઝરણાનું બદલાતું કાળું પાણી | kheer bhawani temple mysterious abode godddess - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n9 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n9 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nવિનાશન��� સંકેત આપે છે આ ઝરણાનું બદલાતું કાળું પાણી\nઆજે ભારત પોતાના મંદિરો મસ્જિદો અને મઠોના કારણે ધાર્મિક પ્રવાસન બની ગયુ છે. પ્રાયઃ એ જોવા મળ્યું છે કે, આજે ભારત પોતાના મંદિરોના કારણે દેશ ઉપરાંત વિદેશોના પ્રવાસી તેના તરફ આકર્ષિત થઇ રહ્યાં છે. ભારતના પ્રમુખ ધાર્મિક સ્થળો જેમ કે, વારાણસી, ઉજ્જેન, દ્વારકા, અલ્હાબાદ, હરિદ્વાર, કેદારનાથ, જમ્મૂ, રામેશ્વરમ, મદુરાઇ અને કન્યકુમારીમાં તમને વિદેશી પ્રવાસીઓની એક સારી એવ ભીડ જોવા મળી જશે.\nજો આપણે એ જાણીએ કે આખરે વિદેશી પ્રવાસી ભારત શા માટે આવી રહ્યાં છે, તો જાણવા મળશે કે વિદેશીઓનું અહીં આવવાનું સૌથી મોટું કારણ અહીંની વિવિધતા અને અહીંની સંસ્કૃતિ ઉપરાંત યોગનો વધતો પ્રભાવ છે. આજે ભારતમાં અનેક પ્રાચીન અને પ્રમુખ મંદિર છે, જે એવા અનેક રહસ્યો સાચવીને બેઠાં છે, જે ઘણા જ અદભૂત છે અને દરેક વ્યક્તિ મોટી માત્રામાં તેને જાણવા માગે છે. આવા જ રહસ્યમયી મંદિરોની વાત કરતા આજે અમે તમને જણાવીશું કાશ્મીરના ખીર ભવાની મંદિર અંગે.\nખીર ભવાની મંદિર શ્રીનગરથી 27 કિમી દૂર તુલ્લા મુલ્લા ગામમાં સ્થિત છે. આ મંદિર મા ખીર ભવાનીને સમર્પિત છે. માં દૂર્ગાને સમર્પિત આ મંદિરનું નિર્માણ એક વહેતી ધારા પર કરવામાં આવ્યું છે. આ મંદિરની ચારેકોર ચિનારના ઝાડ અને નદીઓની ધારાઓ છે, જે આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે. આ મંદિર, કાશ્મીરના હિન્દુ સમુદાયની આસ્થાને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે. મહારાગ્ય દેવી, રગન્યા દેવી, રજની દેવી, રગ્ન્યા ભગવતી આ મંદિરના અન્ય પ્રચલિત નામ છે. આ મંદિરનું નિર્માણ 1912માં મહારાણા પ્રતાપ સિંહ દ્વારા કરવામાં આવ્યું, જેને મહારાજા હરી સિંહ દ્વારા પૂરુ કરવામાં આવ્યું.\nઆ મંદિરની એક ખાસ વાત એ છે કે અહીં એક ષટ્કોણીય ઝરણું છે, જેમાં અહીંના મૂળ નિવાસી દેવીનું પ્રતીત માને છે. આ મંદિર સાથે જોડાયેલી આ એક પ્રમુખ કહેવત એ છે કે સતયુગમાં ભગવાન રામે પોતાના નિર્વાસન સમયે આ મંદિરનો ઉપયોગ પૂજાના સ્થળ તરીકે કર્યો હતો. નિર્વાસની અવધી સમાપ્ત થયા બાદ ભગવાન હનુમાનને એક દિવસ અચાનક એ આદેશ મળ્યા કે તે દેવીની મૂર્તિને પ્રસ્થાપિત કરે. હનુમાને પ્રાપ્ત આદેશનું પાલ કર્યુ અને દેવીની મૂર્તિને આ સ્થળ પર સ્થાપતિ કર્યું. ત્યારથી લઇને આજ સુધી આ મૂર્તિ અહીં જ છે.\nજેવું કે આ મંદિરનું નામ સ્પષ્ટ છે, અહીં ખીરનું એક વિશેષ મહત્વ છે અને તેનો ઉપયોગ અહીં પ્રમુખ પ્રસાદના રૂ��માં કરવામાં આવે છે. ખીર ભવાની મંદિરના સંદર્ભમાં એક રસપ્રદ વાત એ છે કે અહીંના સ્થાનિક લોકોમાં એવી માન્યતા છે કે અહીં જે ઝરણુ છે, તેના પાણીનો રંગ બદલાઇને સફેદમાંથી કાળ થઇ જાય તો આખા વિસ્તારમાં અપ્રત્યાશિત વિપત્તિ આવે છે. તમને જણાવી દઇએ કે મે મહિનામાં પૂર્ણિમાના આઠમા દિવસે મોટી સંખ્યામા ભક્તો એકત્રિત થાય છે. એવો વિશ્વાસ છે કે આ શુભ દિવસે દેવીના કૂંડનું પાણી બદલાઇ જાય છે. જ્યેષ્ઠ અષ્ટમ અને શુક્લ પક્ષ અષ્ટમી મંદિરમાં મનાવવામાં આવતા કેટલાક પ્રમુખ તહેવાર છે. અહીં તસવીરો થકી મંદિર સાથે જોડાયેલી અન્ય વાતો જાણીએ.\nશાંત વાતવારણ અને સુંદર મંદિર\nચિનારના ઝાડ વચ્ચે વસેલું આ મંદિર ઘણું જ સુંદર છે અને સાથે જ અહીંનું વાતાવરણ પણ ઘણું જ શાંત છે.\nઅહીં આવતા પ્રવાસી અહીંના કૂંડમાં રહેલા ફૂલોને જોઇ શકે છે. મંદિર પાણીમાં સ્થિત હોવાના કારણે તમારે તમારા ફૂલ અહીં પધરાવવા પડશે.\nઅહીં પ્રસાદના રૂપમાં ભક્તોને ખીર આપવામાં આવે છે, જે અહીંનું બીજુ પ્રમુખ આકર્ષણ છે. આવું ભારતમાં અન્ય કોઇ મંદિરમાં જોવા નહીં મળે.\nઅહીંના સ્થાનિક લોકોની માન્યતા છે કે જો અહીંના ઝરણાના પાણીનો રંગ બદલાઇને સફેદમાંથી કાળો થઇ જાય તો આ ક્ષેત્રમાં અપ્રત્યાશિત વિપત્તિ આવે છે.\nરામ આ મંદિરમા કરતા પૂજા\nઆ મંદિર સાતે જોડાયેલી એક જાણીતી લોકવાયકા છે કે સતયુગમા ભગવાન શ્રી રામે પોતાના નિર્વાસન સમયે આ મંદિરનો ઉપયોગ પૂજાના સ્થળ તરીકે કર્યો હતો.\nગુજરાત: વિદેશીઓએ 3 સૌથી મોટા તહેવારોથી મોં ફેરવી લીધું, 94 કરોડ ખર્ચ્યા છતાં...\n27 વર્ષે ગુજરાતમાં ફરી દેખાયો વાઘ, નાઈટ વિઝન કેમેરામાં કેદ, શોધવા માટે 5 ટીમ કાર્યરત\nSOLO TRIP પર ફોટોગ્રાફી માટે અપનાવો આ ફંડા\nઅદ્રભૂત: જાણો, કેમ રાજસ્થાનના આ મંદિરને કહે છે ચમત્કારી ટેમ્પલ\nદ્વારકામાં વૃદ્ધો તથા દિવ્યાંગો માટે થયો નિઃશુલ્ક ઇ રિક્ષાનો પ્રારંભ\nભારતના આ રમણીય સ્થળોએ તમે કદાચ જ ગયા હશો\nભારત નથી દેખ્યું તો કંઇ નથી દેખ્યુનો ભાવ વિશ્વમાં જગાવો: CM રૂપાણી\n\"ખુશ્બુ ગુજરાત કી\"ની એડમાં અમિતાભના કો સ્ટાર તેવા મૌલાના સિંહની મોત\nVacation Special: ગરમી ગરમી ના કરો ગરમી છે તો જ આ મજા છે\n15 એપ્રિલ સુધી કરી શકો છો કૈલાશ માનસરોવર યાત્રા માટે એપ્લાય\nજો તમને ફોટોગ્રાફીનો શોખ હોય તો આ જગ્યાએ જરૂર જજો\nકોઇ નથી ખોલી શક્યું બૃહદેશ્વર મંદિરના ગ્રેનાઇટનું રહસ્ય\nડિસેમ્બર વેકેશનમાં ફરવા ક્યાં જવું તે વિચારો છો તો વાંચો આ\ntourism tourist travel mysterious temple world foreign photos પ્રવાસન પ્રવાસી ટ્રાવેલ રહસ્યમય મંદિર ભારત વિશ્વ વિદેશી તસવીરો\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00040.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9A%E0%AA%9F%E0%AA%95%E0%AB%80", "date_download": "2019-03-21T22:57:43Z", "digest": "sha1:2MA4YLWQR6LJZ4ELJC6IIO2TYNSGYVHP", "length": 3899, "nlines": 105, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ચટકી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nચટકી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nચૂટકી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nચેટકી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00041.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/seven-policemen-killed-bihar-attack-014303.html", "date_download": "2019-03-21T22:12:38Z", "digest": "sha1:PCYLYDISLAP5UOGLTASHWDURHPR6OAQI", "length": 9863, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "બિહારમાં નક્સલીઓએ પોલીસ જીપ ઉડાવીઃ પાંચ કર્મી શહીદ | Seven policemen killed in Bihar attack - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n9 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n10 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nબિહારમાં નક્સલીઓએ પોલીસ જીપ ઉડાવીઃ પાંચ કર્મી શહીદ\nપટણા, 3 ડિસેમ્બરઃ બિહારમાં નક્સલીઓ દ્વારા કરવામા આવેલા હુમ���ામાં સાત પોલીસ જવાનો શહીદ થયા હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. જેમાં એક એસએચઓનું પણ મોત નીપજ્યું છે.\nઆ અંગે મળતી માહિતી અનુસાર નક્સલીઓ દ્વારા બિહાર અને ઝારખંડ વચ્ચે ઔરંગાબાદના નક્સલી નવીનગર ખાતે હુમલો કરવામાં આવ્યો છે. નક્સલીઓ દ્વારા આ હુમલામાં પોલીસકર્મીઓની જીપને ટાર્ગેટ બનાવવામાં આવી છે. આ હુમલામાં બારૂંદી સુરંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ પ્રકારની આ બીજી ઘટના ઔરંગાબાદમાં તાજેતરમાં બની છે.\nઅત્રે ઉલ્લેખનીય છે કે, ઔરંગાબાદ આખો નક્સલી પ્રભાવિત વિસ્તાર માનવામાં આવે છે. તેમાં પણ નવીનગર વધુ પ્રભાવિત છે. પોલીસની જીપ પેટ્રોલિંગમાં નીકળી હતી તે સમયે આ હુમલો કરવામાં આવ્યો છે, આ અંગે વધુ તપાસ હાથ ધરવા પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.\n5 સ્ટાર હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વિના ફરાર થઇ અભિનેત્રી\nVideo: જજની સામે ગળું કાપ્યું, બૂટમાં બ્લેડ સંતાડ્યું હતું\nસપનામાં આવીને પરેશાન કરતો પતિ, પત્નીએ ઝેર પીધું\nચૂંટણી પહેલા આટકોટમાંથી ઝડપાયો 3.7 લાખનો દારૂ, એક આરોપીની ધરપકડ\nઆચાર સંહિતા દરમિયાન પોલીસે કારમાંથી 35 લાખ કેશ પકડી\nપાકિસ્તાની સિરિયલ જોવામાં વ્યસ્ત હતી પત્ની, પતિએ હુમલો કર્યો\nવીડિયો: ડ્રાય ફ્રૂટ્સ વેચી રહેલા કાશ્મિરી યુવકની ભગવાધારીઓએ પીટાઈ કરી\nઆમ આદમી પાર્ટીના વિધાયક પર બળાત્કારનો આરોપ લાગ્યો\nદુર્લભ અષ્ટધાતુની 3 મૂર્તિઓ ચોરી, કિંમત જાણીને હેરાન થઇ જશો\nસેક્સ રેકેટ: વહાર્ટસપ પર છોકરીઓની ફોટો બતાવીને તેને સપ્લાય કરતા\nઅભિનેત્રી સોનાક્ષી સિન્હા સહીત 5 લોકો પર કેસ નોંધાયો\n45 વર્ષ પહેલાં 11 વર્ષની માસૂમની હત્યા, હવે પકડમાં આવ્યો હેવાન\nATS એ જેશ સાથે જોડાયેલા બે શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી, 9 ની અટક\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\nIPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00041.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/woman-died-due-eating-poison-in-bareilly-045432.html", "date_download": "2019-03-21T21:51:06Z", "digest": "sha1:K3HEUC5CIJ245XOZPC57CXUGJ4Y4BXME", "length": 11066, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "સપનામાં આવીને પરેશાન કરતો પતિ, પત્નીએ ઝેર પીધું | woman died Due to eating poison in Bareilly - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહ��ર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n9 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n9 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nસપનામાં આવીને પરેશાન કરતો પતિ, પત્નીએ ઝેર પીધું\nઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાં ખુબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક મહિલાની મૌત પછી તેના પિતાએ દાવો કર્યો છે કે તેની દીકરીના સપનામાં તેનો પતિ આવતો હતો, જે તેને સાથે જવા માટે જીદ કરતો હતો. આ વાતથી પરેશાન થઈને મહિલાએ બુધવારે ઝેર પી લીધું, જેને કારણે મહિલાની મૌત થઇ ગઈ. આપને જણાવી દઈએ કે મહિલાના પતિની 2 મહિના પહેલા બિમારીને કારણે મૌત થઇ ચુકી હતી.\nઆ પણ વાંચો: જૂનાગઢઃ પત્ની સાથેના દરરોજના ઝઘડાથી કંટાળી યુવકે અગ્ની સ્નાન કરી લીધું\n2 મહિના પહેલા પતિની મૌત થઇ હતી\nઆ મામલો બરેલીના નવાબગંજ ચોકી વિસ્તારનો છે. રામમૂર્તિએ પોતાની દીકરી રાજરાણીનાં લગ્ન પીલીભીત નિવાસી રામ સિંહ સાથે 1 વર્ષ પહેલા કર્યા હતા. કોઈ બીમારીને કારણે બે મહિલા પહેલા જ તેમના દામાદની મૌત થઇ ગઈ. બુધવારે રાત્રે રાજરાણીએ પણ ઝેર પીને આત્મહત્યા કરી.\nપત્ની પરેશાન રહેતી હતી\nહાલત બગાડવા પર પરિજનોએ તેને હોસ્પિટલમાં દાખલ કરાવી, પરંતુ તેમની મૌત થઇ ગઈ. પોસ્ટમોર્ટમ હાઉસમાં મૃતકના પરિજનોએ જણાવ્યું કે દામાદની મૌત થવા પર દીકરી તેમના પિયર આવી ગઈ હતી. પરંતુ પતિની મૌત થવાને કારણે તે ખુબ જ પરેશાન રહેતી હતી.\nપતિ સપનામાં આવીને સાથે જવા માટે કહેતો હતો\nતેમને એવું પણ કહ્યું કે તેમની દીકરી કહેતી હતી કે તેનો પતિ સપનામાં આવે છે અને સાથે જવા માટે કહે છે. તેને કારણે તેમની દીકરી ગભરાયેલી રહેતી હતી. આ તણાવમાં આવીને તેને ઝેર પીને જીવ આપ્યો. ઉપચાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી, પરંતુ તેની મૌત થઇ ગઈ.\nયોગી સરકારના બે વર્ષઃ 5 વિવાદ અને કેટલાક આકરા નિર્ણયો\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\nપ્રિયંકા ગાંધીની બોટ યાત્રાથી કેવી રીતે વધશે ભાજપના વોટ\nગંગાયાત્રામાં પ્રિયંકાએ પીએમ મોદી પર કર્યો કટાક્ષ - ગરીબ નહિ અમીર રાખે છે ચોકીદાર\nLive: પ્રિયંકા ગાંધીએ ગંગા યાત્રા શરુ કરી\nયુવકે અજીબ કારણે 100 નંબર ડાયલ કર્યો, વીડિયો વાયરલ\nઉમા ભારતી લોકસભા ચૂંટણી નહીં લડે, કંઈક આવી ઈચ્છા વ્યકત કરી\nVideo: જજની સામે ગળું કાપ્યું, બૂટમાં બ્લેડ સંતાડ્યું હતું\nભાજપ ઉમેદવારોની પહેલી લિસ્ટ જલ્દી, પીએમ મોદીની સીટ ફાઇનલ\nજેલમાં કેદી કરી રહ્યા છે 'સીએમ' બટાટાની ખેતી, એક બટાટાનું વજન 1 kg\nઆચાર સંહિતા દરમિયાન પોલીસે કારમાંથી 35 લાખ કેશ પકડી\nલોકસભા ચૂંટણી 2019: જાણો ઉત્તર પ્રદેશમાં અંતિમ સમયમાં ભાજપે કેવી રીતે મનાવ્યા નારાજ સાથીઓને\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00041.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://hirenkavad.com/2013/12/24/forest-gump/", "date_download": "2019-03-21T22:20:36Z", "digest": "sha1:QBZRQIQS5SOLVUT3REPI4ECRGXHQKO5O", "length": 11381, "nlines": 111, "source_domain": "hirenkavad.com", "title": "Forest Gump - Hiren Kavad", "raw_content": "\n“હેય ફોરેસ્ટ તુ વિએતનામમાં હતો ત્યારે તને ડર લાગ્યો હતો\n“વેલ, યેસ, આઇ… આઇ ડોન્ટ નો.”\n“કેટલીક વાર ધોધમાર વરસાદને કારણે ટમટમાતા તારા દેખાવામાં ખુબ વાર લાગી, બટ જ્યારે આકાશ ખુલ્લુ થઇ ગયુ ત્યારે એ જીણા ટમટમાતા તારાઓએ પ્રકાશ ફેલાવી દીધો. પછી બધુ બરાબર હતુ. એ એવું લાગતુ હતુ કે જ્યારે સૂર્ય સ્થિર બની ગયેલા જળને પોતાની પથારી બનાવીને એમાં સુવા માટૅ જઇ રહ્યો હોય. ક્યારેક ત્યાં પાણીમાં લાખો જગમગારા હતા. ત્યાં ઉંચા ઉંચા જડ પહાડોની વચ્ચેનું સરોવર ખુબ જ ચોખ્ખુ ચળાક અને પારદર્શક હતુ. એટલે એવું લાગતુ હતુ કે જાણે એકની ઉપર બીજું એમ બે આકાશ હોય.\nઅને જ્યારે રણમાં સુર્યોદય થાય છે, ખરેખર હું કહી નથી શકતો કે સ્વર્ગ ક્યાં થોભી ગયુ હતુ અને પૃથ્વીની શરૂઆત ક્યાંથી થાય છે એ પરમ સુંદર હતુ, (જાણે ઇશ્વર એ પરમ સુંદર હતુ, (જાણે ઇશ્વર \n“મારી ઈચ્છા હતી કે હું તારી સાથે રહી શકી હોત ” (ફોરેસ્ટની પ્રેમિકા એના છેલ્લા દિવસોમાં કહે છે.)\n“યુ વર.. (તું હતી જેની. તુ હતી.)”.\nરાતના ઓલરેડી સાડા ત્રણ વાગી ચુક્યા છે. અને બે ત્રણ દિવસ પહેલા જોયેલુ આ મુવી ફોરેસ્ટ ગમ્પ હજુ મને ઉંઘવા દેતુ નથી. ઉપરના ડાયલોગ એના નેટીવ ઈંગ્લિશમાં અને ફોરેસ્ટના અવાજમાં જ સાંભળવાની મજા આવે એવા છે. મેંતો થોડુંક ભેળવીને અનુવાદ કર્યો છે.\nપણ નિખાલસતા અને નિર્દોષતાની ટોચ દેખાડતુ આ મુવી આંસુઓની ઉજાશ આપી જાય એવુ છે. મુવીના હીરોનો આઇ.ક્યુ ઓછો હોય છે, એટલે એ સામાન્ય બાળકો સાથે ભળતો નથી. એકદમ સહજ રહેતો માણસ ક્યાં સુધી પહોંચી શકે એ બતાવાયુ છે. એને કોઈ અપેક્ષાઓ વિનાનો પ્રેમ થાય છે, એને પી લાગી હોય ત્યારે એ દેશના પ્રેઝેડીનેટ પાસે મેડલ લેવા જાય ત્યારે એને પણ એમ કહી દે કે મને પી આવે એમ છે, આ નિખાલસતા, આ નિર્દોષતા, આ સહજતા. એને કેટલાંક મિત્રો પણ મળે છે, જે એને સતત મહિનાઓ સુધી ચાલતા વરસાદમાં અને મહિનાઓ સુધીના જાગરણમાં સાથ આપે છે, એને કાળા ધોળાનો ભેદ તો ખબર જ નહોતી. એટલે એનો ફ્રેન્ડ પણ એક નીગ્રો જ હોય છે, એ જ્યાં પણ જંપલાવે છે, ત્યાં કોઈ આશા અને કારણ વિના જંપલાવે છે, એટલે એને કોઇ ચિંતા નથી, ચિંતા નથી એટલે અન્ડર પરફોર્મન્સ નથી. યુધ્ધમાં એ એના પ્રિય મિત્ર બબ્બાને ખોઈ બેસે છે, પણ એણે કરેલુ પ્રોમીસ એ ભુલતો નથી. એના કુલા પર ગોળી વાગી હોય છે, એ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવે છે, મિલેટ્રીનાં ઘણા જવાનોને એણે બચાવ્યા છે, એના ઓનરમાં એને મેડલ પણ મળે છે, પણ એની એને ક્યાં પરવાહ છે, એની તો એક જ ડેસ્ટીની હોય છે, “જેની ” જેને એ એક પળ પણ પોતાનાથી જુદી થવા દેતો નથી. એ પિંગ પોંગ રમવા લાગે છે, ફરી એ નંબર વન બની જાય છે, અને નેશનલ સ્પોર્ટ્સ પ્લેયર બની જાય છે, ત્યાં પણ એને કોઇ આશ નહોતી. રીટાયર્મેન્ટ આવતા એ બબ્બાનુ પ્રોમીસ પુરૂ કરવા ચાલી પડે છે, જે પણ પૈસા બચ્યા હોય એમાંથી એ શ્રીમ્પ બોટ ખરીદે છે. લેફ્ટનેન ડેન જેનો યુધ્ધમાં પગ કપાઇ ગયો હોય અને જેને શહિદ થઇ જવાનો શોખ હોય એ ફોરેસ્ટનો સાથીદાર બને છે, અને ફરી બન્ને પાગલની જેમ કામ કરે છે. એ દરેક જગ્યાએ કુદરતની નજીક છે, એણે સુર્ય પ્રકાશથી પાણીમાં પડતા જગમગારા જોયા. ક્યારેક એણે ખુલ્લા આખાશને જોયુ, એણે કુદરતના મહિનાઓ સુધી વરસતા વરસાદને સહન કર્યો, ક્યારેક એણે પરિસ્થિઓને મુંગે મોઢે જોઇ, તો ક્યારેક વરસતી ગોળીઓ અને બોમ્બના ધડાકા વચ્ચે એના પ્રિય મિત્ર બબ્બા ને શોધવા નીકળી પડ્યો. પણ સૌથી વધારે એને કોઇ યાદ આવતું હતુ તો એ “જેની ” જેને એ એક પળ પણ પોતાનાથી જુદી થવા દેતો નથી. એ પિંગ પોંગ રમવા લાગે છે, ફરી એ નંબર વન બની જાય છે, અને નેશનલ સ્પોર્ટ્સ પ્લેયર બની જાય છે, ત્યાં પણ એને કોઇ આશ નહોતી. રીટાયર્મેન્ટ આવતા એ બબ્બાનુ પ્રોમીસ પુરૂ કરવા ચાલી પડે છે, જે પણ પૈસા બચ્યા હોય એમાંથી એ શ્રીમ્પ બોટ ખરીદે છે. લેફ્ટનેન ડેન જેનો યુધ્ધમાં પગ કપાઇ ગયો હોય અને જેને શહિદ થઇ જવાનો શોખ હોય એ ફોરેસ્ટનો સાથી���ાર બને છે, અને ફરી બન્ને પાગલની જેમ કામ કરે છે. એ દરેક જગ્યાએ કુદરતની નજીક છે, એણે સુર્ય પ્રકાશથી પાણીમાં પડતા જગમગારા જોયા. ક્યારેક એણે ખુલ્લા આખાશને જોયુ, એણે કુદરતના મહિનાઓ સુધી વરસતા વરસાદને સહન કર્યો, ક્યારેક એણે પરિસ્થિઓને મુંગે મોઢે જોઇ, તો ક્યારેક વરસતી ગોળીઓ અને બોમ્બના ધડાકા વચ્ચે એના પ્રિય મિત્ર બબ્બા ને શોધવા નીકળી પડ્યો. પણ સૌથી વધારે એને કોઇ યાદ આવતું હતુ તો એ “જેની \nએ બધી જ જગ્યાએ નેશનલ લેવલે પહોંચી જતો કારણ કે એ જે કામ કરતો એમાં ડુબી જતો. એને જેનીને મેળવવાની આશા નહોતી પણ એ એને મીસ તો કરતો જ. અને જ્યારે જેનીની છેલ્લી પળો હોય છે, ત્યારે એ ઉપરનો ડાયલોગ બોલે છે. જે ઉપર અનુવાદ કર્યો છે. નીચેનો ડાયલોગ મારા તરફથી બોનસમાં.\n“તુ મારી સાથે જ હતી. મારા વિચારોમાં જ હતી. મે દરેક શ્વાસમાં તને અનુભવી છે, વહેતી હવાનુ એક એક ઝોંકું તારી સુંગધની યાદ અપાવતુ હતુ. એ સૂર્યનુ કિરણ આંખોને દિલાસો આપતુ કે તુ હજી છે, હું દોડતો જ ગયો દોડતો જ ગયો, દોડતો જ ગયો. લોકો એ પોતાની મનઘડત કહાનીઓ બનાવી નાખી. પણ હું તો કારણ વિના દોડતો હતો. જ્યારે થાકી ગયો ત્યારે અચાનક થોભ્યો અને ઘરે આવી ગયો. તુ હતી જેની તુ હતી \nNote: I am note a Film Reviewer. જસ્ટ મુવીના ડાયલોગે આંખો ભીની કરી દીધી એટલે શેર કરી દીધો. 🙂\nakash hirapara on સ્ત્રીને જોઇએ નાનકડો પ્રેમ.\nનિરવ on સંગિતના શોખીનો માટે\nHiren Kavad on સંગિતના શોખીનો માટે\nHiren Kavad on સંગિતના શોખીનો માટે\nનિરવ on સંગિતના શોખીનો માટે\nઉપર – નેપાળમાં રખડપટ્ટી -૧\nભાવનગર, ભ્રષ્ટાચાર અને હું\nવ્હાલી ‘બહેન’ ના લગ્ન\nવ્હાલી ‘બહેન’ ના લગ્ન\nનિરવની નજરે . . \nહૃદય’થી બનાવેલ અને હૃદય’થી જ જોવાયેલ મારા મનપસંદ મુવીઝ’માનું એક . . .\nનાનું છતાં ટુ ધ પોઈન્ટ આલેખન , દોસ્ત 🙂\nઉપર – નેપાળમાં રખડપટ્ટી -૧\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00041.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/automobiles/abb-unveils-fast-charging-system-to-power-a-car-in-8-mins-for-200-km-302761/", "date_download": "2019-03-21T21:55:08Z", "digest": "sha1:CC5I56DGS6543DQB4LLT4XTDL4S4IGRR", "length": 18291, "nlines": 267, "source_domain": "www.iamgujarat.com", "title": "હવે માત્ર 8 મિનિટમાં ચાર્જ થઈને 200 Km ચાલશે કાર! | Abb Unveils Fast Charging System To Power A Car In 8 Mins For 200 Km - Automobiles | I Am Gujarat", "raw_content": "\nડિઝ્ની અને ફૉક્સ ગ્રૂપની ડીલ પૂર્ણ, 71 અરબ ડૉલરમાં થયો સોદો\nઆ ટેણિયાની હૉર્સ રાઈડિંગ સામે તો ‘બાહુબલી’ પણ હારી જશે\nઓક્સફર્ડ ડિક્શનરીમાં ‘ચડ્ડી’ને મળ્યું સ્થાન\nચોરીછૂપીથી કપલ્સની સેક્સ ક્લિપ ઉતારીને તેને વેચતી હોટેલનો ભાંડો ફુટ્યો\nમહેસાણા: બોર્ડની પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીને ઉઠાવી જઈ ઝાડ સાથે બાંધી ફટકાર્યો\nએકતા કપૂરનો પીછો કરનાર શખસની ધરપકડ\nબે પિચકારી લઈ બાલકનીમાં હોળી રમતો દેખાયો તૈમૂર, જુઓ વીડિયો\nબોયફ્રેન્ડ સાથે લગ્ન કરશે શ્રદ્ધા કપૂર, લગ્નની તારીખ પણ થઈ ગઈ નક્કી\nમોસ્ટ પાવરફુલ વુમનના લિસ્ટમાં શામેલ પ્રિયંકા સારી પત્ની નથી બની શકી, કારણ જાણી ચોંકી જશો\nરીલીઝ થયું PM મોદીની બાયોપિકનું ટ્રેલર, જુઓ મોદીના રોલમાં કેવો લાગે છે વિવેક\nમંદના કરીમીએ પહેલા જીન્સનું બટન ખોલ્યું હવે બ્રા ઉતારી નાખી\nએકલા ફરવાનો પ્લાન છે આ સ્થળોએ નીકળી પડો ટ્રીપ પર\nAC ખરીદવા જઈ રહ્યા છો આ ટિપ્સ તમને કામ લાગશે\nઈન્ડિયન મૉડેલ સોનમ બાજવા સોશિયલ મીડિયા પર ઘણી બોલ્ડ છે\nઆંદમાનના સુંદર ટાપુ પર રજાઓ ગાળવી છે ચેક કરી લો IRCTC 5 દિવસ-4 રાતનું પેકેજ\nGujarati News Auto હવે માત્ર 8 મિનિટમાં ચાર્જ થઈને 200 Km ચાલશે કાર\nહવે માત્ર 8 મિનિટમાં ચાર્જ થઈને 200 Km ચાલશે કાર\n1/4આઠ જ મિનિટમાં થશે ચાર્જ\nનવી દિલ્હીઃ ઉર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપની એબીબીએ ગ્લોબલ મોબિલિટી સમિત દરમિયાન શુક્રવારે ઝડપથી કાર ચાર્જ કરનારી સિસ્ટમ રજૂ કરવામાં આવી હતી. આ કાર બેટરીને માત્ર આઠ જ મિનિટમાં ચાર્જ કરી શકે છે. જે 200 કિ.મી સુધી ચાલશે.\n2/4200 કિ.મી સુધી ચાલશે કાર\nએબીબીએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે,’દેશમાં પહેલીવાર એબીબીએ ટેરા એચપી ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ રજૂ કરી છે. આ સિસ્ટમ આઠ મિનિટમાં કારને ચાર્જ કરી શકે છે. જેથી કાર 200 કિ.મી સુધી ચાલી શકે છે. આ હાઈવેના કિનારે અને પેટ્રોલ પંપ પર લગાવવા માટે ઉપલબ્ધ છે. જ્યાં ચાર્જિંગમાં લાગતા સમયને ઓછો કરવા માટે વધારે વીજળીની જરુર પડશે.’\n3/4ભારત સરકારના કર્યા વખાણ\nનિવેદન અનુસાર એબીબીના સીઈઓ ઉલરિચ સ્પિસશોફર મૂવ ગ્લોબલ મોબિલિટી સમિટ દરમિયાન હાજર હતાં. સંમેલન દરમિયાન પોતાના સંબોધનમાં ઉલરિચે ઇલેક્ટ્રિક કાર્સથી જોડાયેલી ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના અને લક્ષ્યના વખાણ કર્યાં હતાં.\nનોંધનીય છે કે સરકારે 2030 સુધી પોતાના કુલ વાહનોમાં આશરે એક તૃત્યાંશ ઈલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. વાયુ પ્રદુષણને ઓછું કરવા અને પેટ્રોલ-ડીઝલ પર નિર્ભરતા ઘટાડવાના હેતુથી મોદી સરકારે 2030 સુધી ઈલેક્ટ્રિકથી ચાલતાં વાહનોની સંખ્યા વધારીને 30 ટકાથી વધારવાનું લક્ષ્ય રાખ્યું છે.\nડિમાન્ડ ઘટી: મારુતિને કારના પ્રોડક્શનમા��� 8%નો ઘટાડો કરવો પડ્યો\nબુગાતીએ રજૂ કરી તેની સૌથી સસ્તી કાર, કિંમત માત્ર 25 લાખ\nટાટા લાવી રહી છે નાની SUV, જાણો 10 ખાસ વાતો\nટેસ્લાની નવી કાર, ફુલ ચાર્જ પર ચાલશે 482 કિમી\nજાણો ક્યારે ભારતમાં લોન્ચ થશે Tesla કાર\nઆવી રહી છે રોયલ એન્ફિલ્ડની નવી ધાંસૂ બાઈક, આ તારીખે થશે લોન્ચ\nગમતી છોકરીને હોળી દિવસે ભગાડી જઈ લગ્ન કરવાનો છે અહીં રિવાજ\nશરીરમાં આ જગ્યાએ હોય છે આત્માનો વાસ, શાસ્ત્રોમાં પણ જોવા મળ્યો છે ઉલ્લેખ\nપેન્ક્રિયાટિક કેન્સરથી થયું મનોહર પર્રિકરનું મોત, જલ્દી પકડમાંથી નથી આવતાં આ લક્ષણો\nદુનિયાનો સૌથી અમીર રાજા જે ભેટસોગાત વહેંચતો તો સોનાની કિંમતો ઘટી જતી\nશું બજારમાં મળતા મોંઘા સ્લિમિંગ બેલ્ટથી ખરેખર પેટની ચરબી ઉતરે આ રહ્યો સાચો જવાબ\nપાકા રંગથી બિંદાસ રમો હોળી, આ ઘરેલુ નુસખાથી ચહેરો એકદમ સાફ થઈ જશે\nઆ રીતે કોઈ ગોળી ખાધા વગર પણ પીરિયડ્સને પાછળ ઠેલી શકાય, આડઅસર વગર\nલેખા પ્રજાપતિના ફોટોગ્રાફ્સ જોશો તો આંખો પહોળી થઈ જશે\nઅચ્છા તો આ કારણે ભારતીયોનું ફેવરિટ છે ‘પાન’, જમ્યા પછી તો ખાસ હોય છે પાનનું બિડું\nપોષક તત્વોથી ભરપૂર પરવળ ખાવાથી શરીરને ઘણાં બધા ફાયદા થશે\nબોડી બિલ્ડિંગ માટે સપ્લિમેન્ટ્સ લો છો તો કિડની થઈ શકે છે ખરાબ\n5000 વર્ષ પહેલા પણ કચ્છ આટલું બધું વિકસિત અને સજ્જ હતું, મળ્યા પુરાવા\nખુશી કપૂરના આ ફોટોઝ જોશો તો જાન્હવી જ નહીં બોલિવુડની બીજી હીરોઇનો પણ ફિક્કી લાગશે\nતો શું આખરે એઈડ્સનો ઈલાજ મળી ગયો આ રીતે બે દર્દીઓ સંપૂર્ણ સાજા થયા\nવાળમાં મોંઘા કંડિશનર લગાવવા કરતાં આ ઘરેલુ નુસખો વધુ સારો\nભૂમિ પેડનેકરે વજન ઉતારવા માટે આપી આ ખાસ પણ સરળ સલાહો\nમહાશિવરાત્રીએ ઘરે જ બનાવો ભાંગની આ જુદી જુદી રેસિપી\nએક ગર્લનો સવાલ, કેમ ખબર પડે કે મને ચરમ સુખ મળી ગયું છે\nગુણોનો ભંડાર છે કાળી દ્રાક્ષ, ફાયદા વાંચી નહિ ખાતા લોકો પણ ખાવા લાગશે\nબોલ્ડ અને બિન્દાસ્ત સારાનું પહેલું ફિલ્મફેર કવર ફોટોશૂટ, હોશ ઉડાવી દેશે\nઆ છે બ્લડવૂડ ટ્રી, કાપો તો નીકળે છે ‘લોહી’\nમહાશિવરાત્રી પર આ વખતે બનાવો શક્કરીયાનો શીરો, સ્વાદ એવો કે દાઢમાં રહી જશે\nભારતીય સ્ત્રીઓ પુરુષો કરતા નાની ઉંમરમાં સેક્સ માણી રહી છે\nભારતમાં અહીં આવેલ છે અનોખું મંદિર, ચઢાવેલું જળ જાય છે સીધુ પાતાળલોકમાં\nઆ ‘ખરાબ આદતો’ બેડરુમમાં તમારા પ્રેમને કરશે વધુ મજબૂત\nઆ લક્ષણો દેખાય તો ચેતી જજો, કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે ચહેરાનો લકવો\nઠિંગણી હાઇટના કારણે મુંઝાવ છો તો અજમાવો આ ઉપાય, થોડા મહિનામાં જ દેખાશે અસર\nગ્રાન્ડ મસ્તીની હોટ ‘મેરી’ યાદ છે ઇન્ટરનેટ પર તેના હોટો ફોટોઝે લગાવી છે આગ\nવધારે વજન હોવાથી ચિંતામાં ડૂબેલી આ છોકરીએ માત્ર 7 મહિનામાં ઉતાર્યું 20 કિલો વજન\nગર્ભનિરોધક ગોળી લેતી મહિલાઓ લાગણીઓ અને આવેશ નથી સમજી શકતીઃ અભ્યાસ\nધૂળેટી પર ભાડજના ઈસ્કોન મંદિરમાં ભગવાનને ધરાવાયો રાજભોગ\nબોલિવુડના આ સેલેબ્સે પાઠવી પોતાના ફેન્સને હોળીની શુુભેચ્છા\nજાહ્નવીના મેનેજરે તેને માધુરી વિશે બોલતા અટકાવી દીધી\nSG હાઈવે પર ભયાનક અકસ્માત, બિલ્ડરનું મોત\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nડિમાન્ડ ઘટી: મારુતિને કારના પ્રોડક્શનમાં 8%નો ઘટાડો કરવો પડ્યોબુગાતીએ રજૂ કરી તેની સૌથી સસ્તી કાર, કિંમત માત્ર 25 લાખટાટા લાવી રહી છે નાની SUV, જાણો 10 ખાસ વાતોટેસ્લાની નવી કાર, ફુલ ચાર્જ પર ચાલશે 482 કિમીજાણો ક્યારે ભારતમાં લોન્ચ થશે Tesla કારઆવી રહી છે રોયલ એન્ફિલ્ડની નવી ધાંસૂ બાઈક, આ તારીખે થશે લોન્ચમારુતિની નવી અલ્ટોનો આવો હશે લૂક, લીક થઈ તસવીરઆ છે દુનિયાની સૌથી મોંઘી 5 કાર, કિંમત જાણીને ચોંકી જશોMercedesનું નવું મોડલ C-43 AMG લૉન્ચ, જાણો એવું તે શું છે ખાસઆ નવી કાર ખરીદનારા માલિકે 133 કરોડ આપીને પણ જોવી પડશે અઢી વર્ષ સુધી રાહલોન્ચ થઈ ₹1.74 કરોડની કાર, જાણો શું છે ખાસશાનદાર લૂક અને ફીચર્સ ધરાવતી આ 2 સીટર ઈ-કારને લાયસન્સ વિના પણ ચલાવી શકશોઈલેક્ટ્રિક કાર્સની દુનિયા બદલી નાંખશે આ ધાંસૂ કાર્સજુઓ, સૌથી ઝડપી ભાગતી 21 કરોડ રૂપિયાની ગાડીHyundai લઈને આવી રહ્યું છે નાની ક્રેટા, જાણો કેવી હશે નવી SUV\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00041.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2011/05/26/aksharnaad-akshar-parva-part-3/", "date_download": "2019-03-21T21:40:14Z", "digest": "sha1:ZILJQX63XZLHBLORGVT2HTN3OA2LMB3E", "length": 10824, "nlines": 147, "source_domain": "www.aksharnaad.com", "title": "અક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૩ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » અક્ષરપર્વ » અક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૩\nઅક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૩ 5\n26 મે, 2011 in અક્ષરપર્વ / કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged અક્ષરપર્વ\nઅક્ષરનાદ.કોમ દ્વારા ૧૪મી મે ૨૦૧૧ ના રોજ ઉજવાયેલ અક્ષરપર્વના વિડીયો યૂટ્યૂબ પર મૂકાઈ રહ્યા છે, અને તે સાથેની પોસ્ટ અક્ષરનાદ પર પણ મૂકી રહ્યો છું. આ અંતર્ગત આજે ત્રીજા દિવસે પ્રથમ વિડીયો અંતર્ગત હાર્દિકભાઈ યાજ્ઞિકના સંચાલનમાં યોજાયેલા ‘સૂર ઉમંગી’ સંગીત સંધ્યા પર્વ અંતર્ગત વડોદરાના મિત્ર શ્રી કિરણભાઈ નવાથે ના સ્વરમાં સાંભળીએ એક સરસ ગીત તથા બીજા વિડીયોમાં શ્રી જલ્પાબેન કટકીયા દ્વારા ગવાયેલી સદાબહાર ગઝલ ‘થાય સરખામણી તો….’ રજૂ કરી છે.\nસૂર ઉમંગી – સંગીત સંધ્યાના વધુ વિડીયો આવતીકાલે માણી શકાશે.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n5 thoughts on “અક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૩”\nઆહ્— કહેવા માટે કોઇ જ શબ્દો જ નથી——-\n← અક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૨\nઅક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૪ →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૯)\nફેમિનિઝમની ફૅક્ટરી : ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબશ્રેણી – જિજ્ઞેશ અધ્યારૂ\nશિવત્વ – ચિરાગ ડાભી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૮)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૭)\nદિવ્યલોક હાત્ત (શ્રીલંકાની સફરે) – સ્વાતિ મેઢ\nકારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો – મનન ભટ્ટ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૬)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (674)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nહોળી - ધુળેટી ની શુભ કામનાઓ...\nદોસ્તીના રંગે રંગાયેલો ઉત્સવ એટલે જીંદગી - જીજ્ઞેશ અધ્યારૂ\nશું તમે આ જોક્સ વાંચ્યો છે\nસરાઈ હરાની એક સવાર... - મીનાક્ષી ચંદારાણા\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્�� નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00043.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AA%E0%AA%B8%E0%AA%A4%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE", "date_download": "2019-03-21T22:56:33Z", "digest": "sha1:P63WO6G6Q4MXY3K66JSDXXS2AIYO4FAE", "length": 3551, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "પુસ્તકવિક્રેતા | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nપુસ્તકવિક્રેતા ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00043.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/indian-army-carried-mega-strikes-along-myanmar-border-during-balakor-air-strike-045449.html", "date_download": "2019-03-21T21:55:07Z", "digest": "sha1:F5KHZ7IYUOG3FB3WAGRFUPRGDKWR5NYP", "length": 13778, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "મ્યાનમાર બોર્ડર પર સેનાની સર્જીકલ સ્ટ્રાઈકમાં ઘણા આતંકી ઠાર, ડ્રોનનો પણ ઉપયોગ | Indian army carried out mega strikes along Myanmar border during Balakot air strike. - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n9 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n9 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nમ્યાનમાર બોર્ડર પર સેનાની સર્જીકલ સ્ટ્રાઈકમાં ઘણા આતં���ી ઠાર, ડ્રોનનો પણ ઉપયોગ\n26 ફેબ્રુઆરીના રોજ આખો દેશ અને દુનિયા પાકિસ્તાનના બાલાકોટમાં થયેલા હવાઈ હુમલા વિશે જાણકારી લઈ રહ્યુ હતુ ત્યારે ઈન્ડિયન આર્મી ભારત-મ્યાનમાર બોર્ડર પર એક મોટા ઑપરેશનને અંજામ આપી રહી હતી. સેનાએ મ્યાનમારની સેના સાથે મળીને ભારત-મ્યાનમાર બોર્ડર પર હાજર આતંકી તત્વોનો સફાયો કરવાના હેતુથી આ એક મોટા ઑપરેશનને અંજામ આપ્યો છે. ભારત અને મ્યાનમારની સેના વચ્ચે 17 ફેબ્રુઆરી અને 2 માર્ચના રોજ સર્જીકલ સ્ટ્રાઈકને અંજામ આપવામાં આવ્યો હતો. આ મિશનનો હેતુ નોર્થ-ઈસ્ટ રાજ્યોમાં ચાલુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટ ખતરો બનેલા તત્વોને ખતમ કરવાનો હતો. મ્યાનમારમાં હાજર સંગઠન આ પ્રોજેક્ટસ માટે ખતરો હતા.\nમ્યાનમાર બોર્ડર પર સેનાના કેમ્પ્સ\nમિઝોરમને કોલકત્તા સાથે કરવા સાથે જ પ્રોજેક્ટ ખતમ થઈ જશે. આ પ્રોજેક્ટ પૂરા થવાતી મિઝોરમ અને કોલકત્તા વચ્ચે અંતર ખતમ થઈ શકશે. પ્રોજેક્ટ પૂરો થયા બાદ કોલકત્તાથી મિઝોરમ સુધી અંતર લગભગ ઓછુ થઈ શકશે અને આ બસ ચાર દિવસમાં નક્કી કરવામાં આવી શકશે. સૂત્રો મુજબ કાલદાન પ્રોજેક્ટની સુરક્ષા માટે ઈન્ડિયન આર્મીએ બધા આતંકીઓને ખતમ કરવાની જવાબદારી ઉઠાવી. આના માટે મિઝોરમની દક્ષિણમાં બેઝ તૈયાર કરવામાં આવ્યા જે મ્યાનમાર બોર્ડર પાસે છે.\nમોટાપાયે જોઈન્ટ ઑપરેશન ચલાવવામાં આવ્યુ અને પહેલા ફેઝમાં તેમના કેમ્પને ખતમ કરવામાં આવ્યા જે મિઝોરમ પાસે બોર્ડર પર હતા. બીજા ફેઝમાં ખતરનાક નાગા સંગઠન એનએસસીએન(કે)ને નિશાન બનાવ્યા અને તેમને નષ્ટ કરવામાં આવ્યા. જણાવવામાં આવી રહ્યુ છે કે આ રીતનું ઑપરેશન પહેલી વાર હતુ. આ ઑપરેશન હેઠળ ટ્રુપ્સનું ડિપ્લોયમેન્ટ એવુ હતુ કે આખુ ભારત-મ્યાનમાર બોર્ડર કવર થઈ શકે. બે સપ્તાહ સુધી ચાલ્યા બાદ આ ઑપરેશન બે માર્ચે ખતમ થયુ છે.\nઘણા પ્રકારના ઈક્વિપમેન્ટ્સની મદદ\nઆ ઑપરેશન દરમિયાન ઈન્ડિયન આર્મી, અસમ રાઈફલ્સ અને બીજી ઈન્ફેન્ટ્રી યુનિટ્સને પણ શામેલ કરવામાં આવી હતી. ઑપરેશનમાં હેલીકોપ્ટર્સ, ડ્રોન્સ અને બીજા સર્વિલન્સ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપકરણોની મદદથી આતંકીઓની યોગ્ય સંખ્યાનું અનુમાન લાગી શક્યુ અને તેમને નિશાના પર લેવામાં આવ્યુ. સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે છેલ્લા બે વર્ષોમાં કાચિન ઈન્ડીપેન્ડસ આર્મી (કેઆઈએ) એ લગભગ 3000 કેડર્સ તૈયાર કરી લીધા હતા. આ કેડર્સ મિઝોરમ પાસે લવાંગત્લા સુધી આ��ી ગયા હતા.\nઆ પણ વાંચોઃ Birthday: કરોડોની માલિક છે આલિયા, ડેબ્યુ પહેલા આવી દેખાતી હતી, જુઓ Pics\nપંજાબ અને કાશ્મીરમાં ઉડ્યાં ભારતીય વાયુસેનાનાં વિમાન, પાકિસ્તાનમાં ડર્યા લોકો\nDRDO માં તૈયાર થઈ એવી દવા જે આતંકી હુમલામાં બચાવશે સૈનિકોના જીવ\nસેનાએ આપ્યો સંદેશ, કાશ્મીર ઘાટીમાં દરેક આતંકી ખતમ થવા સુધી ચાલશે મિશન\nત્રાલ એનકાઉન્ટરમાં માર્યો ગયો પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ મુદાસિર ખાન\nજમ્મુ કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં 3 આતંકી ઠાર\nરાજસ્થાનના શ્રીગંગાનગરમાં સેનાએ પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું\nજમ્મુ કાશ્મીર: પુંછમાં ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાની પોસ્ટ બરબાદ કરી\nહવે જો કોઈ આતંકી હુમલો થયો તો ફરીથી થશે એર સ્ટ્રાઈક\nઅચાનક લાશો વચ્ચેથી ઉઠેલા આતંકીએ કર્યુ અંધાધૂંધ ફાયરિંગ, 4 જવાન શહીદ\nઅભિનંદનના છુટકારા વચ્ચે પાકિસ્તાનના ખતરનાક ષડયંત્રનો ખુલાસો, મળ્યાં સબૂત\nભારત આવ્યા વિંગ કમાન્ડર અભિનંદન, વાઘા બોર્ડર પર લાગ્યા 'ભારત માતા કી જય'ના નારા\nઘરે આવ્યા આપણા અભિનંદન, સ્વાગતમાં લોકો થયા ગાંડા\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\n2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00043.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/02/21/pakistan-is-hatching-deadly-plan-against-india/", "date_download": "2019-03-21T21:57:09Z", "digest": "sha1:EO7TH5UICIGVR776UW3ZHE5DQG3ZDDLE", "length": 12949, "nlines": 137, "source_domain": "echhapu.com", "title": "પુલવામા એટેક એ મોદી વિરુદ્ધના પાકિસ્તાનના ભયાનક ષડયંત્રનો એક હિસ્સો!", "raw_content": "\nપુલવામા એટેક એ મોદી વિરુદ્ધના પાકિસ્તાનના ભયાનક ષડયંત્રનો એક હિસ્સો\nછેલ્લા અમુક સમયમાં જમ્મુ અને કાશ્મીરમાં વધેલી આતંકવાદી પ્રવૃત્તિઓ તેમજ દેશના અન્ય વિસ્તારોમાં બુદ્ધિજીવીઓ દ્વારા વધેલો મોદી વિરોધ એમનેમ નથી શરુ થયો. આ પાછળ એક વ્યવસ્થિત ષડયંત્ર છે.\nકત્લેઆમ,નરસંહારો અને અરાજકતાના નગ્ન નાચ માટેના પણ નક્કર, આગોતરા અને દસ્તાવેજકૃત આયોજન હોય છે.\nશેતાનની શયતાનિયત આકસ્મિક નથી બલ્કે પૂર્વયોજિત પૂર્વનિર્ધારિત છે\nપાકિસ્તાન સેનેટનો 2016નો ગુપ્ત દસ્તાવેજ ચોંકાવનારો છે\nપાકિસ્તાન સેનેટના 2016ના એક ગુપ્ત દસ્તાવેજનું શીર્ષક છે, “પોલિસી ગાઈડલાઇન્સ ઈન વ્યુ ઓફ ધી લેટેસ્ટ સિચ્યુએશન ડેવલપ્ડ બિટવીન ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન” આમ તો આ દસ્તાવેજ ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો રાખવા બાબતે પાકિસ્તાને પોતાના માટે ઘડી કાઢેલા માર્ગદર્શક સિદ્ધાંતોનો એક દસ્તાવેજ માત્ર છે પરંતુ તેણે તેમાં ભારત અને ખાસ કરીને મોદીને કેમ પછાડી દેવા તે માટે સ્પષ્ટ માર્ગદર્શક સિધ્ધાંતો રાષ્ટ્રીય નીતિ રૂપે રજૂ કર્યા છે. આ દસ્તાવેજમાં, “સિંધુ દ્વિપક્ષીય જળ સમજૂતી બાબતે કડક વલણ દાખવી રહેલા મોદી સાહેબ પરત્વે ખાસ્સી કડવાશ પણ વ્યક્ત કરવામાં આવી છે.\nપરંતુ આ સમગ્ર દસ્તાવેજમાં આપણા માટે અત્યંત ચોંકાવનારી જો કોઈ બાબત હોય તો તેની કોલમ 8 અને 9 છે જે ભારતમાંથી મોદી શાસનને ઉખાડી ફેકવા બાબતે હેતુ અને આયોજન દર્શાવે છે. સમજવાનું એ છે કે ભારતમાંથી મોદીને ઉખાડી ફેકવા એ પાકિસ્તાનની રાષ્ટ્રીય નીતિ છે, નહી કે આકસ્મિક જ બની ગયેલી કેટલીક ઘટનાઓનો સમૂહ\nલાગતું વળગતું: ઓસામા બિન લાદેન અંગે ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટ વાતથી પાકિસ્તાની વડાપ્રધાન ગિન્નાયા\nઆ માંહે કોલમ નંબર 8માં એવુ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે ભારતમાં મુસ્લિમો, દલિતો, ખ્રિસ્તીઓ તેમજ શીખો અને માઓઇસ્ટ સહિતના સમૂહોમાં પડેલી આવી હિણપતભરી અસુરક્ષિતતાની ભાવનાને ઉશ્કેરવી અને તેને જગત સમક્ષ જોર શોરથી રજૂ કરવી. તેમાં એવો સ્પષ્ટ નિર્દેશ છે કે મોદી વિરોધી વિવિધ સમૂહોને બળવત્તર બનાવવા. વળી તેમાં એવો આદેશ છે કે આ માટે પાકિસ્તાનના સત્તાધીશોએ અને જે તે ઉચ્ચ અધિકારીઓએ પાકિસ્તાનની “ઇસ્લામાબાદ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ” અને “ઇન્સ્ટિટ્યૂટ ઓફ રીજીઓનલ સ્ટડીઝ સાથે સંકલન ઉભુ કરી કામ કરવું. તેમાં કહેવાયું છે કે મોદી અને તેમના હિંદુત્વના તેમજ સંઘીય વિચારોને ક્રમબદ્ધ રીતે તોડી પાડવા.\nકોલમ નંબર 8ના આ ઇરાદાઓને પાર પાડવા કોલમ 9માં આ માટેનું આયોજન પૂરું પાડતા કહ્યું છે કે ભારતમાં મોદી વિરોધી ભાવનાઓ ધરાવતા રાજકીય પક્ષો, સંસ્થાઓ, કવિ, લેખકો કલાકારો, સામાજિક ચિંતકો અને અન્ય તમામ ક્ષેત્રના અગ્રેસર સાથે સેતુ ઊભો કરી, “તેમને સાચવી લઈ ભારતમાં મોદી વિરોધી ભાવને તમામ માધ્યમો અને મંચોનો ઉપયોગ કરી બુલંદ બનાવવો.”\nજાહેર જીવનનું નિરીક્ષણ કરતા લોકોને ખબર જ હશે કે 2016માં પાકિસ્તાને આવી નીતિ અપનાવ્યા બાદ જ મણિશંકર ઐયર શશી થરૂર અરુંધતી રોય અને બીજા અનેક લોકો મોદી સામે અતાર્કિક રીતે, અત્યંત રહસ્યમય સંજોગોમાં ખૂબ જ આક્રમક અને બેફામ ��ન્યા છે. આ જ લોકો ભારત પરના ગમે તેવા ભયંકર ઇસ્લામિક ત્રાસવાદી હુમલા અંગે પણ યેનકેન રીતે હિન્દુ સંગઠનોને આરોપીના પિંજરામાં ખડા કરી દે છે.\nતમને ગમશે: ‘મિત્ર’ મોદીને મળીને ગદગદ થયા બેન્જામીન નેતનયાહુ\nપાકિસ્તાની પત્રકાર હામિદ મીર દલાઈ લામાને આતંકવાદી ...\n જો ભારત અને પાકિસ્તાન વચ્ચે દોસ્તી ...\nકોંગ્રેસને લીધે દેશમાં ફરીથી શરુ થઇ ગઈ ‘ચાય ...\nજીણાના પુત્રી દિના વાડિયા અંગેની રસપ્રદ હકીકતો તમે...\nકાશ્મીરને આઝાદી મળવાની નથી થાય એ કરી લો: બિપીન રાવ...\neછાપું પર સર્ચ કરો…\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nપુસ્તક રીવ્યુ: અમીષ ત્રિપાઠીની ઈમમોર્ટલ ઇન્ડિયા\n“ટેકો લઇ લ્યો ભાઈ ટેકો” કેજરીવાલની હતાશા અને ઉતાવળ\nપાકિસ્તાનની નવી લક્ઝરી આઈટમ – ભારતના ટમેટાં\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nમૂકાકાકાએ નાનાભાઈનું દેવું ભર્યું શું એ ઇન્ટરનેશનલ સ્કેમ છે\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nRCom ના શેર્સ જો તમારી પાસે પડ્યા હોય તો તમારે શું કરવું જોઈએ\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\nપોતાના પુત્રના લગ્નની કંકોત્રીની કિંમત આખરે જાહેર કરતા મુકેશ અંબાણી\nઅમેરિકામાં જેની બોલબાલા છે એ White People Food તો આપણા ઘરમાં જ પડ્યું છે\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nનરેન્દ્ર મોદીની સૌથી મોટી જીત - એસ્સાર 54000 કરોડનું દેવું ભરવા સહમત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00044.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://spandantrust.com/events_details?event_id=ODY=", "date_download": "2019-03-21T22:36:11Z", "digest": "sha1:XDGFTM32MDJILBEBG2QGXVHBLG3BCOBY", "length": 3727, "nlines": 131, "source_domain": "spandantrust.com", "title": "Spandan", "raw_content": "\nસુરતમાં ૯૦ જોડી કપડાનું વિતરણ\n૧ નવેમ્બર ૨૦૧૫ - સુરત\nમુખ્ય આયોજન - ડૉ. મનિષા મુંજાણી (બી.એચ.એમ.એસ., પ્રાઇવેટ પ્રેક્ટિશનર, સુરત)\nસ્પંદન ટ્રસ્ટ દ્વારા મોરબી, અમદાવાદ, ભાવનગર, ભુજ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, ગાંધીનગર તથા વડોદરામાં કપડા વિતરણના સફળ કાર્યક્રમ બાદ હવે દસમા સ્થાને સુરત શહેર હતું. આ શહેમાં ખુબ જ ઓછા સમયમાં તથા ઓછી તૈયારીમાં માત્ર બે સદસ્યો દિનેશ બલદાણિયા તથા ડો. મનીષા મુંજાણી દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમને ક્રિષ્ના વઘાસિયા અને અમિત સોરઠિયા દ્વારા મદદ કરવામાં આવી હતી. ૧ નવેમ્���રના રોજ આ બંને સદસ્યો દ્વારા ડો. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના વિધેયનગર, વરાછામાં વસતા જરુરિયાતમંદ પરિવારોને ૯૦ જોડી કપડા ભેટમાં આપવામાં આવ્યા હતા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00045.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%8A%E0%AA%9A%E0%AA%B0%E0%AA%B5", "date_download": "2019-03-21T22:53:36Z", "digest": "sha1:RF4ZXLM5FSC5BBLDFGPYBR2XVEYQ43C7", "length": 3505, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઊચરવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઊચરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00045.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://sandesh.com/the-sultan-horse-of-gujarat-will-get-prizes-for-defeating/", "date_download": "2019-03-21T21:47:52Z", "digest": "sha1:C4JCLLX3IGAOCPABGSWSKNQ3AERG7LG6", "length": 9868, "nlines": 72, "source_domain": "sandesh.com", "title": "ગુજરાતના આ અશ્વની દોડ જોઇ માલિકે મૂકી એવી શરત કે કોઇની તાકાત જ નથી જીતી શકે - Sandesh", "raw_content": "\nગુજરાતના આ અશ્વની દોડ જોઇ માલિકે મૂકી એવી શરત કે કોઇની તાકાત જ નથી જીતી શકે\nગુજરાતના આ અશ્વની દોડ જોઇ માલિકે મૂકી એવી શરત કે કોઇની તાકાત જ નથી જીતી શકે\nસમી તાલુકાના અમરાપુરા ગામના અશ્વ માલિક દ્વારા તેમના સુલતાન ઘોડાને રેસમાં હરાવે તેને રૂપિયા 25 હજારનું રોકડ ઇનામ આપવાની સુલતાનના માલિકે ચેલેન્જ ફેકી છે અને અત્યાર સુધીમાં 15 જેટલી સ્પર્ધામાં વિજેતા બની જીલ્લાનાં જ નહિ રાજ્યનું પણ ગૌરવ વધારનાર સુલતાનની દોડવાની ઝડપ પ્રતિ કિ.મી 1 મિનીટ 5 સેકન્ડની છે અને સુલતાન સામે રેસમાં જીતવાની ચેલેન્જને લઇ સમગ્ર જીલ્લા સહીત રાજ્યમાં સુલતાન ચર્ચાનો વિષય બન્યો છે.\nપાટણ જીલ્લાના સમીના અમરાપુરા ગામે રેહતા સરદારખાન કરીમખાન મલિક પાસે હાલમાં સુલતાન અને ચેતક બે ઘોડા છે અને સુલતાન ઘોડોએ સરદારખાનનો પ્રિય ઘોડો બન્યો છે. વાત કરીએ સુલતાન ઘોડાની તો સુલતાનની ઉમર 6 વર્ષ છે છતાં સમગ્ર જીલ્લામાં સુલતાન ચર્ચા પાત્ર બન્યો છે, કારણ કે સુલતાન ઘોડાએ છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્ય કક્ષાની અશ્વદોડ સહીત રાજ્યમાં યોજાતી અશ્વદોડમાં ભાગ લઇ 15 જેટલી સ્પર્ધામાં કેટકેટલાય ઘોડાઓને હંફાવી વિજેતા થયો છે.\nસુલતાનને રોજે દોડવા સહિત વિવિધ કરતબોની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે તેની દોડવાની ક્ષમતામાં વધારો થઇ રહ્યો છે ત્યારે હાલમાં સુલતાન સ્પર્ધામાં પ્રતિ એક કીલોમીટર એક મિનીટ અને 5 થી 5 સેકન્ડની અંદર જ દોડે છે અને વાયુવેગે સુલતાનની દોડવાની ક્ષમતા અન્ય ઘોડાઓને ક્યાય પાછળ છોડી દે છે ત્યારે સુલતાન ઘોડાના માલિક સરદારખાન દ્વારા સુલતાન જેવો સક્ષમ અને વાયુવેગે દોડવાની શક્તિ રાજ્યમાં અન્ય કોઈ ઘોડાની જાતમાં છે કે નહિ તેમજ સુલતાનની કસોટી કરવા માટે રાજ્યના અન્ય અશ્વ માલિકો સામે સુલતાન સાથે સ્પર્ધાની ખુલી ચેલેન્જ કરી છે. અને રાજ્ય ભરમાંથી જે પણ ઘોડો સુલતાનને સ્પર્ધામાં હરાવે છે તેને રૂપિયા 25 હજાર રોકડ અને સન્માનિત કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે સુલતાન ઘોડાને હરાવાની ખુલી ચેલેન્જ માલિક દ્વારા ફેકવામાં આવતા રાજ્યના અશ્વમાલિકો સહીત લોકોમાં સુલતાન બાબતે ચર્ચાનો વિષય બન્યો છે.\nતમને જણાવી દઇએ કે, સુલતાનની સવારી કોઈ ઉંમરલાયક અશ્વસવાર નહિ પણ ફક્ત 14 વર્ષનો અબ્દુલ સોરાબભાઈ મધરા કરે છે અને રોજ તેની માવજતથી લઇ ટ્રેનીગ સુધીનું દરેક કામ આ છોટે મિયા કરે છે જે લોકો માટે આશ્ચર્યજનક પમાડી રહ્યું છે. અને અબ્દુલે આ સુલતાન પર સવારી કરી અત્યર સુધીમાં 15 જેટલી સ્પર્ધાઓમમાં વિજેતા પણ થયો છે ત્યારે સ્પર્ધામાં આ નાના અશ્વસવારને જોઈ સૌ સ્પર્ધકો અને પ્રક્ષકો પણ નવાઈ પામે છે.\nસુરત: 21 વર્ષના યુવાને સગીરા સાથે કર્યું દુષ્કર્મ, પાંચ દિવસમાં છઠ્ઠો બનાવ\nપાટીદારોએ સોશિયલ મીડિયા પર કોંગ્રેસમાં જોડાવવાને લઇને હાર્દિકને ભાંડી બિભત્સ ગાળો\nCM રૂપાણીના નિવાસસ્થાને મહત્વની બેઠક, કોના માથે ઢોળાશે કળશ\nન્યૂઝીલેન્ડ જેવા શાંત દેશમાં મુસ્લિમો પર આવો હુમલો કેમ થયો\nલોકસભાની ચૂંટણી પહેલા BJPને ઝાટકો, ગુજરાત સરકારના મંત્રીની ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ\nઆતંકી મસૂદ અઝહરની નફ્ફટાઈ, કહ્યું – નરેન્દ્ર મોદી મારી સાથે શૂટિંગ કે તીરંદાજીની સ્પર્ધા કરે\nPM મોદીની મહત્વાકાંક્ષી પર મુકાશે પ્રતિબંધ કેન્દ્ર સરકારે ચૂંટણી પંચ પાસે સલાહ માગી\nભારતીય સેના એ ફરી કરી મોટી સર્જી���લ સ્ટ્રાઇક ડઝનબંધ આતંકી કેમ્પોનો કરી દીધો સફાયો\nPhotos: પ્રિયંકા ચોપડાએ પહેરેલા ડ્રેસની કિંમત જાણીને ઉડી જશે હોશ\nPhotos: અમિતાભ બચ્ચને પુત્રી શ્વેતાને આપી જન્મદિવસની શુભેચ્છા\nPhotos: કપિલ શર્માના શોમાં પરિણીતિએ કર્યો ખુલાસો, નીકે જૂતાં ચોરી રિવાઝમાં શું આપ્યુ\nPhotos : જીમની બહાર કંઇક ખાસ અંદાજમાં જોવા મળી કરીના-જ્હાન્વી\nપુલવામા શહીદોને યુવકે આપી અનોખી શ્રદ્ધાંજલિ, લોકોમાં દેશ ભક્તિ જગાડવા કરે છે આ કામ\nજ્યારે ‘100’ નંબર પર ફોન કરી શખ્સે બોલાવી દીધી પોલીસ અને પછી થઈ જોવા જેવી\nફ્લાઈટમાં પાયલોટે આપી માતા-પિતાને સરપ્રાઇઝ, બધા થઈ ગયા ઇમોશનલ, જુઓ Video\nકલોલના આ મંદિરમાં ખોડિયાર માતા છે હાજરાહજૂર, થાય છે દરેક ઇચ્છા પૂરી\nઆજે આમલકી અગિયારસ, આ દિવસે થતા વ્રતના પ્રતાપે શ્રદ્ધાળુ કરે છે મોક્ષપ્રાપ્તિ\nઆમલકી એકાદશી, રવિપુષ્ય અમૃત સિદ્ધિયોગ, જાણો કઈ રાશિ માટે રવિવાર નિકળશે શુકનિયાળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00046.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/rain-with-thunderstorms-in-sasan-talala/101199.html", "date_download": "2019-03-21T22:29:27Z", "digest": "sha1:MC2TKLAI5CSZN3KEJU4XFBEIKQJMLGKG", "length": 6330, "nlines": 113, "source_domain": "www.navgujaratsamay.com", "title": "સાસણ-તાલાલા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nસાસણ-તાલાલા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ\nનવગુજરાત સમય > તલાલા (ગીર)\nતાલાલા સહિત સમગ્ર ગીરપંથકમાં મંગળવારે સાંજે ચાર વાગ્યા બાદ વાતાવરણમાં પલ્ટો આવતા ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે પવનસાથે વરસાદથી લોકોમાં વાવાઝોડાની દહેશત વ્યાપી હતી. ગ્રામ્ય પંથકમાં ખેતરોમાં મગફળીનાં પાથરા પલળી ગયા હતા. ભાદરવા માસના આકરતા તાપમાં શેકાતા લોકોને વરસાદી વાતાવરણથી ઠંકડ પ્રસરતા રાહત મળી હતી.\nસાસણ-હરીપુર સહિત ગીર જંગલ અને તાલાલા પંથકમાં આજે સાંજે પાંચ વાગ્યાથી ભારે પવનસાથે વરસાદ ખાબકવા લાગતા અડધો કલાક ભારે પવન ફૂંકાતા વૃક્ષો હચમચી ગયા હતા. તાલાલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતોએ ખેતરોમાં મગફળી ઉપાડી પાથરા કરેલ ઘણા ખેડુતોનો મગફળીનો પાક પલળી ગયેલ. ઘણા ખેડુતોએ મગફળી ઉપાડવામાં એકાદ અઠવાડીયાનો સમય મોડો કરતા નુકસાનીથીબચી શકેલ. સાસણ અને જંગલ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસતા ગરમી અને આકરા તાપથી અકડાઈ ગયેલ વન્યજીવોને રાહત મળી હતી. તાલાલા શહેરમાં પ્રાચીન ગરબી મંડળો દ્વારા નવરાત્રીની તૈયારીનો આખરી ઓપ અપાઈ રહ્યો હોય તે વ્યવસ્થા ખોરંભે પડી હતી.\nસાસણ-તાલાલા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00047.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://incubator.wikimedia.org/wiki/Wp/kfr/%E0%AA%86%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2", "date_download": "2019-03-21T22:30:41Z", "digest": "sha1:QFX5UDHHP6BUEGDETPAKKJZMJGZ7V2OY", "length": 2367, "nlines": 62, "source_domain": "incubator.wikimedia.org", "title": "Wp/kfr/આયના મહેલ - Wikimedia Incubator", "raw_content": "\nઆયના મહલ હી ભારતજે ગુજરાત રાજ્ય જે કક્ચ જિલ્લેજે ભોજ શૅરજો ૧૮મી સદીજો હકડો મહેલ આય. હી મહેલ પ્રાગ મહેલજી બાજુમેં ઓભો આય. હનજો બાંધકામ ૧૮મી સદીજી મધમેં રાઓ લખપતજી કરાયાં. હન મહેલ જા મુખ્ય વાસ્તુકાર રામ સિંહ માલમ વા.\n૨૦૦૧ જે કચ્છજે ધરતીકંપ મેં હે મહેલ પૂરે પૂરો નાશ પામ્યો. પણ અમુક ભાગ જેંજો નાશ ન થ્યો વો તેંકે ફરીથી સમો કરે મેં આવ્યો આય. તેઁમેં હેવર હકડો સંગ્રહાલય આય જેમેં કરઈૢ સંગીત ખંઢ, ન્યાર ખંઢ, જોના કલા જા નમૂના, ચિત્ર, હથિયાર ને સિંહાસન રખેમેં આવ્યા અઈં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00048.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://jobdescriptionsample.org/gu/excellent-tips-about-leadership-that-you-will-want-to-read/156", "date_download": "2019-03-21T22:02:24Z", "digest": "sha1:JTDYJ3JZZTPDKFJICD4M5V7JMUYHZ662", "length": 16173, "nlines": 54, "source_domain": "jobdescriptionsample.org", "title": "ઉત્તમ ટિપ્સ નેતૃત્વ વિશે તમે વાંચવા માંગો છો કરશે કે – JobDescriptionSample.org", "raw_content": "JobDescriptionSample.org નોકરી વર્ણન ભારે સંગ્રહ\nકેવી રીતે સાંભળવા માટે કવ્વાલી ઓડિયો જ જેમ SoundCloud \nસિક્કો, વેન્ડિંગ, અને મનોરંજન મશીન servicers અને Repairers જોબ વર્ણન / ફરજ નમૂના અને જોબ્સને\nએરક્રાફ્ટ લોન્ચ અને પુનઃપ્રાપ્તિ વિશેષજ્ઞો જોબ વર્ણન / જવાબદારી નમૂનો અને સોંપણીઓ\nમેગ્નેટિક રેઝોનન્સ ઇમેજીંગ તકનીકી વિજ્ઞાનીઓના જોબ વર્ણન / ફરજ નમૂના અને કાર્યો\nસેલ્સ એજન્ટ્સ, ફાઇનાન્સિયલ સર્વિસિસ જોબ વર્ણન / ફરજ નમૂના અને કાર્યો\nબાવરચી અને હેડ કૂક્સ જોબ વર્ણન / એકાઉન્ટેબિલિટી નમૂનો અને ભૂમિકાઓ\nગેમિંગ બદલો વ્યક્તિઓ અને બૂથ Cashiers જોબ વર્ણન / કાર્યો અને જવાબદારી ટેમ્પલેટ\nObstetricians અને ગાયનેકોલોજિસ્ટસ જોબ વર્ણન / ફરજ નમૂનો અને ભૂમિકાઓ\nસિમેન્ટ મેસન્સ અને કોંક્રિટ FINISHERS જોબ વર્ણન / ભૂમિકાઓ અને ફરજ ટેમ્પલેટ\nવિકિરણ-ચિકિત્સક તકનીકી વિજ્ઞાનીઓના જોબ વર્ણન / સોંપણીઓ અને ફરજ નમૂના\nઘર / Tips / ઉત્તમ ટિપ્સ નેતૃત્વ વિશે તમે વાંચવા માંગો છો કરશે કે\nઉત્તમ ટિપ્સ નેતૃત્વ વિશે તમે વાંચવા માંગો છો કરશે કે\nસુપરડોમેન એપ્રિલ 18, 2016 Tips એક ટિપ્પણી મૂકો 355 જોવાઈ\nશું તમે ક્યારેય સ્થળ અન્ય લોકો તમને અપેક્ષિત નેતા થવા માટે એક દૃશ્ય માં તમારા સ્વ સ્થિત છે, પરંતુ તમને ઉત્પાદક નેતૃત્વ કુશળતા દર્શાવવા માટે અસમર્થ હતા તમે રુચિ ખર્ચવા તમે ખરેખર ક્યારેય ફરી એક વાર વધુ પસાર કરવા માંગતા હો, તો જ જોઈએ. નીચેના લેખ તમને પ્રદર્શિત કરશે તે શું મદદ કરવા માટે જરૂરી છે તમારા વ્યક્તિગત દૈનિક જીવન નેતૃત્વ ક્ષમતાઓનો સમાવેશ થાય છે.\nખરીદો એક અદ્ભુત નેતા હોઈ, તમે પ્રમાણિક પ્રયત્ન કરવાની જરૂર છે. એક નેતા તરીકે, તમે ઉત્તમ કોર્સ લોકો જીવી પ્રયાસ કરી જોઈએ. તમારા અનુયાયીઓ તમારા ઈમાનદારી જોવા મળશે અને તે કદર કરશે. તમે ઘણીવાર તમારા લોકો સાથે ઈમાનદારી પ્રયાસ કરવો જ જોઇએ, કારણ કે તે યોગ્ય રીતે ઈમાનદારી પ્રત્યે તેમને અસર કરે કર્તવ્ય.\nઈમાનદારી આવશ્યક નેતા માટે નિર્ણાયક છે. અસરકારક નેતાઓ વિશ્વસનીય છે. તમે નેતૃત્વ માટે તમારા ક્ષમતાઓ પર કાર્યરત થાય છે ત્યારે, ખાતરી કરો કે તમે તમારી જાતને અને અન્ય લોકો સાથે સતત નિષ્ઠાવાન છે તેની ખાતરી કરો. એક માણસ કે સ્ત્રી તમારા માટે એક વધુ ઘણો આદર હશે તો તેઓ જેમ તેઓ પર આધાર રાખે છે અને તમે માનતા કરી શકો છો લાગે છે આવો.\nતમારું નૈતિકતા એક ઉત્તમ નેતા બની આવશ્યક સ્થિતિ કરે. ચોક્કસ રહો પસંદગીઓ તમે તેની સાથે આરામપ્રદ હશે. જો તમે માનતા હો કે નિર્ણય તમને અસ્વસ્થ આવશે, તો, તે પથ નીચે રહ્યું દૂર રાખવા. જોકે પુરુષો અને ત્યાં બહાર નૈતિકતા એક અલગ સમૂહ સાથે સ્ત્રીઓ હશે, તમે હકારાત્મક તમે યોગ્ય મુદ્દો કરી રહ્યા છીએ હોય છે.\nખૂબ જ સારો એન્ટરપ્રાઇઝ નેતા બનવા માટે, તમે કોઈ રીતે તમારા નૈતિકતા ફક્ત ઘટાડવા માટે સ્પર્ધા કરવાની જરૂર. તમે સ્થિત તમે મંજૂર ન તો શું તમારી સ્પર્ધા કરી રહી છે, પછી તે એક વૈકલ્પિક માર્ગ શોધવા પરંતુ તેમ છતાં સ્પર્ધાત્મક હોઈ તમે નક્કી કરો. તમારા જરૂરીયાતો ઘટી વગર સ્પર્ધા તરકીબો છે. જો તમે તાજી રીતે બહાર આકૃતિ રમત રહેવાની, તમે ખુશ હોઈ શકે છે.\nતમારી ટીમ પર ધ્યાન કેન્દ્રિત ખરેખર એક નેતા તરીકે મહત્વપૂર્ણ છે. મહેનત બનાવો કેવી રીતે પ્રોત્સાહન આપવા માટે પર વાંચો અને વ્યક્તિઓમાં પ્રેરણા બનાવો તમે જીવી. વ્યક્તિગત કાર્યો પર ��ણ ઘણો લક્ષ્ય મૂકી વિકલ્પ તરીકે, જૂથ પ્રેરણા યોગ્ય રીતે હાથ ધરવા માટે.\nખાતરી કરો કે તમે એક સંપૂર્ણ તમારા વ્યવસાય માટે સેટ લક્ષ્ય છે કે નહીં તેની ખાતરી. બધા લોકો કેટલાક વસ્તુ તેઓ શૂટ કરી શકે છે કરવા માંગો, અને એક મહાન નેતા તે દિશામાં તેમના કર્મચારીઓ દિશામાન કરશે. તમે હમણાં જ ઘોષણાઓ પ્રદાન કરતા નથી અને ધારે છે કે તમારી વ્યવસાય સમાપ્ત થાય. મહિનો ઉદ્દેશ બેઠકોમાં હોલ્ડ મહિનો દરેકની પ્રગતિ વિશે વાત કરવા માટે.\nતમે પરીક્ષણ અને કામના સ્થળે મૂડ અને પર્યાવરણ આકારણી દરેક દિવસ કેટલાક સમય વિચાર જ જોઈએ. તમારા નીચલા કેટલાક લાવો તમને ખબર કેવી રીતે તેઓ ખરેખર લાગે માટે પરવાનગી આપવા. ભલામણો માટે ખુલ્લી, ફેરફારો કે બનાવી શકાય જ જોઈએ અને તેમને સંચાલન સંબંધો પ્રોત્સાહિત પર વિશે વાત.\nનેતાઓ ચર્ચા કરતાં વધુ સાંભળવા. એક મહાન નેતા બનવું સુનાવણી વિશે બધા છે અન્ય લોકો શું કહે છે. તમે હેઠળ કામ કરી લોકો સાંભળો. આ તમને સાથે તેમના મુદ્દાઓ સમાવેશ થાય છે. બહાર આકૃતિ દરેક કાર્યકર આઇટમ શું જેવી છે વિશે શું કહે છે અને તે કેવી રીતે જાણતા તે કામે આવે. તમે આશ્ચર્ય થઈ શકે છે કેવી રીતે નોંધપાત્ર તમે સાંભળી દ્વારા શોધવા.\nશક્તિશાળી નેતાઓને તેમની નબળાઈઓ અને તેમની શક્તિઓ સમજવા. તમે બડાઈખોર હોય તો, તમે નિષ્ફળ જશે. સ્થળોએ વિચારણા ચૂકવણી તમે મજબૂત કરવા માંગો છો.\nતમારો ભૂલો સુધી માલિકી. કોઈ વ્યક્તિ શ્રેષ્ઠ છે. તમારી ભૂલો સુધી માલિકી ધરાવવા, તેમને સુધારક અને તેમની પાસેથી અભ્યાસ એક મહાન નેતા એક ઉચ્ચ ગુણવત્તા છે. તેને પ્રદર્શિત કરશે કે તમે માનવ છો, તેઓ માત્ર. છતાં નિષ્ફળતા સ્વીકારી ગ્રાન્ડ જોઇ શકીશ, તે નમ્ર અને આદરણીય છે.\nજ્યારે ભૂલ ઉજવાય, એક મહાન નેતા કંઈક શોધવા માટે શક્યતા કારણ કે દૃશ્ય ઉપયોગ કરશે, તેના બદલે ટીકા માટે તક. મુશ્કેલી ચર્ચા અને કેવી રીતે તેની સાથે વ્યવહાર કરવા માટે તેમને એક મહાન સોદો સપોર્ટ કરશે.\nવિશ્વાસ તમે હંમેશા નવી નેતૃત્વ ક્ષમતા શોધવા માટે જોઈ રહ્યા હોય બનાવો. કેટલાક પાઠ મેળવો કે કેવી રીતે યોગ્ય રીતે જીવી પર નવા કુશળતા સમજવા માટે એક લાક્ષણિક ધોરણે વર્કશોપ પર જવા. ત્યાં સમજવા માટે સામાન્ય રીતે નવા પદ્ધતિઓ અને વધારવા માટે ક્ષમતા હોય છે. પોતે જાળવી વિશ્વાસ અપ-ટુ-ડેટ.\nકર્મચારી તેમના આગેવાનો અસરકારક વાત ધારવા. સાંભળી નેતા સૌથી જટિલ લક્ષણ છે. કર્મચારીઓને લે ઓફ સાફ અથવા ઢોંગ છે કે તમે સાંભળી શકશો નહીં તેઓ શું કહે છે તે ટાળો. જો કોઈ ફરિયાદ, તેઓ શું કહે છે તે ધ્યાન ચૂકવવા.\nબારણું પર તમારા અહમ તપાસો, અને ક્રૂ માંથી તમારા અંતર જાળવી ક્યારેય. ક્યારેય ક્યારેય જૂથ પર તમારા સ્વ મૂકી, પણ જ્યારે તમે મુખ્ય લોકોનું એક જૂથ છે. તમારા સ્વ દ્વારા બધું પૂર્ણ અજમાવી કરો. અંતે, તમારા ક્રૂ શું તમે બનાવવા માટે કરે છે અથવા તમે તોડે છે, તેથી વિશ્વાસ સંપૂર્ણપણે દરેકને જટિલ લાગે હોઈ.\nગુડ નેતૃત્વ એક ફર્મ સિદ્ધિ માટે નિર્ણાયક છે. તેમ છતાં, તમે નેતૃત્વ નિયમો ઓળખી શકશે નહીં જો, તમે એક વાસ્તવિક નેતા હોઈ શકે છે લાગ્યું ન હોય. અમે આશા રાખીએ છીએ કે દુવિધા આ પોસ્ટ દ્વારા ઉકેલી શકાય છે.\nઅગાઉના પુરાવા ટેક્નિશ્યન જોબ વર્ણન નમૂના\nઆગળ સાઇટ ઇન્સ્પેક્ટર જોબ વર્ણન નમૂના\nપ્રતિશાદ આપો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *\n© કોપીરાઇટ 2019, બધા હકો અમારી પાસે રાખેલા છે", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00048.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/entertainment-katrinas-eyes-in-the-eyes-of-anushka-sharma/", "date_download": "2019-03-21T22:33:09Z", "digest": "sha1:BNVT5FTEH4VPBPA3JK5VE6O2KDVJVCK2", "length": 6600, "nlines": 74, "source_domain": "sandesh.com", "title": "Entertainment Katrina's eyes in the eyes of Anushka Sharma", "raw_content": "\nઅનુષ્કા શર્માને જોઇને કેટરીનાની આંખોમાં આવી ગયા આંસુ, જાણો આ છે કારણ\nઅનુષ્કા શર્માને જોઇને કેટરીનાની આંખોમાં આવી ગયા આંસુ, જાણો આ છે કારણ\nહાલમાં રિલીજ થયેલી ફિલ્મ જીરોનું ટ્રેલર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ વચ્ચે ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ ફિલ્મને લઇને ખાસ ઉત્સાહિત છે. એવામાં ફિલ્મને લઇને નિર્દેશક આનંદ એલ રાયને ફિલ્મને લઇને એક મોટો ખુલાસો કર્યો છે. તેમને જણાવ્યું કે ફિલ્મ દરમ્યાન અનુષ્કાએ કેટરીનાને ખુબ રડાવી છે.\nસુત્રો અનુસાર નિર્દેશક આનંદ એલ રાયે જણાવ્યું કે જ્યારે પણ ક્યારેય કેટરીના કેફ અનુષ્કા શર્માને તેનું પાત્ર ભજવતુ જોતી હતી તો અનુષ્કા તેના કેરેક્ટરમાં એટલી ડૂબી જતી હતી કે કેટરીના તે સીન જોઇને રડી પડતી હતી. ફિલ્મના ટ્રેલરથી માલૂમ પડે છે કે અનુષ્કાએ આ ફિલ્મમાં કેટલી મહેનત કરી છે. આ ફિલ્મમાં અનુષ્કા એક દિવ્યાંગનું પાત્ર ભજવી રહી છે.\nશાહરૂખ ખાન આ ફિલ્મમાં બઉઆ સિંહના પાત્રમાં નજરે પડશે. જે વામન વ્યક્તિ છે અને તેને કેટરીનાથી પ્રેમ છે. આ ફિલ્મ 21 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે કેટરીના કેફ અને અનુષ્કા શર્મા ���ણ મુખ્ય ભૂમિકામાં નજરે પડશે.\nનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.\nતમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.\nસલમાન ખાને આ એકટ્રેસને ગીફ્ટમાં આપી લકઝરી કાર, કિંમત જાણી ચોંકી જશો \nPhotos: હોસ્પિટલમાં ઋષિ કપૂરની પહેલી તસવીર, પત્ની નીતૂ, મોટા ભાઈ સાથે દેખાયા\nસંજય લીલા ભણસાળીની સાથે કામ કરશે સલમાન ખાન, આ અભિનેત્રીનો હીરો બનશે\n‘પતિ કરે છે ખેતી, પત્ની દોહે છે ભેંસો’, લંડનની લક્ઝુરિયસ લાઈફ છોડી ગામડાંમા વસ્યુ દંપતી\nGoogle લાવ્યું અનેરું ફિચર, અકસ્માત અને ઓવરસ્પીડિંગથી થશે બચાવ\nઆ અભિનેત્રી ચૂંટણીના મેદાનમાં ઝંપલાવશે, મુખ્યમંત્રીના પુત્રને ઝાટકો\nમુકેશ અંબાણી બન્યા સંકટમોચક, અનિલ અંબાણીએ ભાઇ-ભાભીને કહ્યું- Thanks\nપંચ મહાભૂતમાંં વિલિન થયા મનોહર પારિકર, દિકરાએ આપ્યો મુખાગ્નિ\nજુઓ સાઉથની લોકપ્રિય અભિનેત્રી અમાલા પોલના આ Photos\nPhotos: રંગોના તહેવાર હોળી જેવોજ વિદેશમાં પણ મનાવવામાં આવે છે ઉત્સવ\nPhotos: હોસ્પિટલમાં ઋષિ કપૂરની પહેલી તસવીર, પત્ની નીતૂ, મોટા ભાઈ સાથે દેખાયા\nPhotos : રણબીર કપૂરને બાય કહેતા દીપિકાએ કર્યું આવું, જાણીને થશે આશ્વર્ય \nPhotos: 35 કિલોનું તોતીંગ કવચ પહેરી શૂટિંગ કરી રહ્યો છે સંજય દત્ત\nકુદરતની ઝીલમાં કોઈએ માર્યો પથ્થર, તમે પણ જુઓ આ રહસ્યમય નજારો\nઆ કોઇ ફિલ્મી સીન નથી, 9 વર્ષના આ બાળકનું કરતબ જોઇ તમે રહી જશો દંગ\nઆમિર ખાન અને કરીના ‘ભૂખડી બારસ’ની જેમ ખાવા લાગ્યા, વીડિયો થયો વાયરલ\nએક નાનકડી છોકરીએ સપના ચૌધરીને આપી ટક્કર, 10 કરોડથી વધારે વાર જોવાયો આ વીડિયો\nજ્યારે ઋષભ પંત પર બેસી ગયો ‘ગબ્બર’, જુઓ પછી શું થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00049.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://spandantrust.com/events_details?event_id=Njk=", "date_download": "2019-03-21T21:58:52Z", "digest": "sha1:K45PT3EGND7VNUGDHRZLUXYUIQQ46RSI", "length": 5673, "nlines": 120, "source_domain": "spandantrust.com", "title": "Spandan", "raw_content": "\nસ્પંદન ટીમના સભ્યો દ્વારા ૧૫૦ જોડી કપડાનું જામનગરમાં વિતરણ\n૨૧ નવેમ્બર ૨૦૧૬ - જામનગર\nમુખ્ય આયોજન - ડૉ. પાર્થ ઠાકર (એમ. ડી. આયુર્વેદ)\nજામનગર સ્પંદન ટીમના સભ્યો દ્વારા કપડા વિતરણનો કાર્યક્રમ દિવાળી પછી તા. ૨૧ નવેમ્બર ૨૦૧૬ના રોજ યોજવામાં આવ્યો હતો. સ્પંદન ટ્રસ્ટ દ્વારા કપડા વિતરણનો કાર્યક્રમ અલગ અલગ શહેરોમાં ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર એમ ત્રણ મહિનાઓ પર્યંત ચાલ્યો હતો.\nજામનગરમાં કપડા વિતરણના કાર્યક્રમનું મુખ્ય આયોજન ડૉ. પાર્થ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની સાથે જામનગર ફિઝીયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. જામનગર સ્પંદન ટીમના તબીબો તથા તબીબ વિદ્યાર્થીઓએ ૧૫૦ જોડી કપડાઓ એકઠા કર્યા હતા. આ કપડાના પેકિંગનું કામ સ્પંદન ટીમના સભ્યો બંસીધર દામોર, સ્મૃતિ ભટ્ટ, યેશા ઘોડાસરા તથા હેપ્પી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કપડા વિતરણ માટેના સ્થળની પસંદગી ડૉ. પાર્થ ઠાકર તથા બંસીધર દામોર દ્વારા કરવામાં આવી હતી.\nશહેરના અલગ અલગ ઝૂંપડપટ્ટી વિસ્તારોનું નિરીક્ષણ કર્યા બાદ ડૉ. પાર્થ ઠાકોર તથા બંસીધર દામોરે જોગીનગર વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં કપડા વિતરણ કરવાનું નક્કી કર્યું હતું. તા. ૨૧ નવેમ્બર, ૨૦૧૬ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે બધા સભ્યો કપડા વિતરણ માટે એકત્ર થયા હતા તથા જોગીનગર વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યાં તેઓએ સ્પંદન ટ્રસ્ટના બેનર હેઠળ જરૂરિયાતમંદ લોકોને કપડાનું વિતરણ કર્યું હતું.\nઆ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્મૃતિ ભટ્ટ, હેપ્પી પટેલ, યેશા ઘોડાસરા, બંસીધર દામોર, ડૉ. સંધ્યા બારડ, ડૉ. પ્રાપ્તિ જીવરાજાની, સરિતા દુબે, ડૉ. ભૂમિ મોરી તથા ડૉ. સ્મૃતિ વીંછી દ્વારા અનેક લોકો પાસેથી કપડા એકત્ર કરવામાં આવ્યા હતા. આ સૌ સદસ્યો દ્વારા હાજરી આપીને કપડા વિતરણનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.\nડૉ. પાર્થ ઠાકરના આયોજન હેઠળ જામનગર શહેરમાં સ્પંદન ટ્રસ્ટની આ પ્રથમ સામાજિક પ્રવૃત્તિ હતી. જે આયોજનબદ્ધ રીતે ખૂબ જ સફળ રહી હતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00050.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://sandesh.com/technology-how-to-hide-whatsapp-lastseen/", "date_download": "2019-03-21T22:38:47Z", "digest": "sha1:WQDKMNDN3XENHSPDK7ZD2L7PENSTZW3Q", "length": 6736, "nlines": 80, "source_domain": "sandesh.com", "title": "Technology How to hide whatsapp Lastseen", "raw_content": "\nવોટ્સએપનું Last Seen આ રીતે કરો Hide, આ છે પ્રોસેસ\nવોટ્સએપનું Last Seen આ રીતે કરો Hide, આ છે પ્રોસેસ\nવોટ્સએપ લોકોને સોશિયલ થવાની સહેલી અને સારી રીત છે. પરંતુ કેટલીક વખતે તેની પર ઘણા એવા લોકો ટકરાઇ જાય છે. જેના મેસેજનો તમે રિપ્લાય કરવા માંગતા નથી. એવા લોકોથી બચવા માટે લાસ્ટ સીન છુપાવી શકો છો. જેનાથી સામે વાળાને કઇ ખબર પડશે નહીં કે તમે વોટ્સએપ ક્યારે ખોલ્યું અને ક્યારે બંધ કર્યું. તે કેવી રીતે કરાય આજે અમે તમને જણાવીશું.\nવોટ્સએપ તમને નક્કી કરવાની સુવિધા આપશે કે લાસ્ટસીનને કેવી રીતે હાઇડ રાખવું. તમે ઇચ્છો તો તમારું લાસ્ટ સીન ફક્ત તે લોકોની સાથે જ શેર કરી શકો છો જે તમારા કોન્ટેક્ટ લ���સ્ટમાં એડ છે.\nએન્ડ્રોય પર લાસ્ટ સીન છુપાવવાની રીત\n– સૌ પ્રથમ વોટ્સએપ ઓપન કરો, ત્યાર બાદ રાઇટ સાઇડ પર સૌથી ઉપર ત્રણ બિંદુઓ પર ક્લિક કરો.\n– ત્યાં સૌથી નીચેના ઓપ્શન સેટિંગ પર જાઓ.\n– ત્યાર પછી એકાઉન્ટ પર ક્લિક કરો. ત્યાં ક્લિક કરવા પર પ્રાઇવેસી પર જાઓ.\n– ત્યાં તમને લાસ્ટસીનનો ઓપ્શન જોવા મળશે. તેની પર ક્લિક કરીને પસંગ કરી શકો છો કે લાસ્ટ સીન કોને બતાવના માંગો છો અને કોને નહીં.\n– સૌથી પહેલા વોટ્સએપ ખોલો અને સેટિંગ્સ પર જાઓ.\n– સેટિંગ્સમાં જઇને એકાઉન્ટ પર ક્લિક કરો. ત્યાં પ્રાઇવસી ઓપ્શન પર જાવ. પ્રાઇવસીમાં જઇને લાસ્ટ સીન ઓપ્શન મળશે.\nનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.\nતમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.\nહવે વિજળીના બિલની ચિંતા છોડો, બજારમાં આવી ગઈ 12 વર્ષ સુધી ચાલતી બેટરી\nસાવધાન, આ એપ્સનો યૂઝ કર્યો તો તમારૂ WhatsApp થઈ જશે બંધ\nMaruti WagonRનું CNG મોડલ લોન્ચ, જાણો કિંમત અને વિશેષતાઓ\n‘પતિ કરે છે ખેતી, પત્ની દોહે છે ભેંસો’, લંડનની લક્ઝુરિયસ લાઈફ છોડી ગામડાંમા વસ્યુ દંપતી\nGoogle લાવ્યું અનેરું ફિચર, અકસ્માત અને ઓવરસ્પીડિંગથી થશે બચાવ\nઆ અભિનેત્રી ચૂંટણીના મેદાનમાં ઝંપલાવશે, મુખ્યમંત્રીના પુત્રને ઝાટકો\nમુકેશ અંબાણી બન્યા સંકટમોચક, અનિલ અંબાણીએ ભાઇ-ભાભીને કહ્યું- Thanks\nપંચ મહાભૂતમાંં વિલિન થયા મનોહર પારિકર, દિકરાએ આપ્યો મુખાગ્નિ\nજુઓ સાઉથની લોકપ્રિય અભિનેત્રી અમાલા પોલના આ Photos\nPhotos: રંગોના તહેવાર હોળી જેવોજ વિદેશમાં પણ મનાવવામાં આવે છે ઉત્સવ\nPhotos: હોસ્પિટલમાં ઋષિ કપૂરની પહેલી તસવીર, પત્ની નીતૂ, મોટા ભાઈ સાથે દેખાયા\nPhotos : રણબીર કપૂરને બાય કહેતા દીપિકાએ કર્યું આવું, જાણીને થશે આશ્વર્ય \nPhotos: 35 કિલોનું તોતીંગ કવચ પહેરી શૂટિંગ કરી રહ્યો છે સંજય દત્ત\nકુદરતની ઝીલમાં કોઈએ માર્યો પથ્થર, તમે પણ જુઓ આ રહસ્યમય નજારો\nઆ કોઇ ફિલ્મી સીન નથી, 9 વર્ષના આ બાળકનું કરતબ જોઇ તમે રહી જશો દંગ\nઆમિર ખાન અને કરીના ‘ભૂખડી બારસ’ની જેમ ખાવા લાગ્યા, વીડિયો થયો વાયરલ\nએક નાનકડી છોકરીએ સપના ચૌધરીને આપી ટક્કર, 10 કરોડથી વધારે વાર જોવાયો આ વીડિયો\nજ્યારે ઋષભ પંત પર બેસી ગયો ‘ગબ્બર’, જુઓ પછી શું થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00051.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2011/01/01/three-ghazal-by-jalan-matri/", "date_download": "2019-03-21T21:58:37Z", "digest": "sha1:32AQDPY53SVPZTZL5DWEKIOGNXTUMCCC", "length": 14576, "nlines": 204, "source_domain": "www.aksharnaad.com", "title": "ત્રણ ગઝલો – જલન માતરી – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » ત્રણ ગઝલો – જલન માતરી\nત્રણ ગઝલો – જલન માતરી 9\n1 જાન્યુઆરી, 2011 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged જલન માતરી\nમઝહબની એટલે તો ઇમારત બળી નથી,\nશયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી.\nતકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,\nસારું થયું કે કોઈ મનુજે લખી નથી.\nત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલાં,\nમરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.\nકેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,\nનિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.\nશ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર,\nકુરઆનમાં તો ક્યાંય પયગમ્બરની સહી નથી.\nડુબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,\nમારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.\nમૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,\nજીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.\n(સુખનવર શ્રેણી પૃ. ૭)\n૨. અડ્ડો જમાવી બેઠો છે\nઆઠે પ્રહર ગરીબો ઉપર બેશુમાર કેમ\nપડતી રહે છે આફતો પરવરદિગાર કેમ\nઇમાન વેચનાર છે, આરામથી ખુદા.\nખાતો રહે છે ઠોકરો ઇમાનદાર કેમ\nનિર્દોષ ભોગવે સજા, દોષિત મજા કરે,\nતુજ મે’રબાનીના ખુદા આવા પ્રકાર કેમ\nઇમાનદારી છોડવાનો છે સમય હવે\nઆવે છે રાત-દિ’ મને આવા વિચાર કેમ\nઅડ્ડો જમાવી બેઠી છે વર્ષોથી પાનખર,\nભૂલી ગઈ છે બાગને મારા બહાર કેમ\nલેવા જવાબ ઓ ‘જલન’ અહીંથી જવું પડે,\nપાછા ફર્યા નથી હજુ ઉપર જનાર કેમ\n(સુખનવર શ્રેણી પૃ. ૨૧)\nજે કંઈ મને મળે તો એ માંગ્યા વગર મળે,\nદિલ પણ હવે મળે તો તમન્નાથી પર મળે.\nનાગણ સમી આ રાત સલૂણી બની રહે,\nમુજને ફરી જો તારા મિલનની ખબર મળે.\nજીવનમાં એજ આશ છે મન હો તો કર કબૂલ,\nદુનિયા મને મળે જો તમારી નઝર મળે.\nસંધ્યા ઉષાના તો જ તમાશા થશે ખતમ,\nધરતી મહીં ગગનને જો રહેવાને ઘર મળે.\nછે દિલની માંગ કે મળે છુટકારો ગમ થકી\nછે ગમથી માંગ એ કે ‘જલન’નું જિગર મળે.\nકેટલીક સદાબહાર ગઝલો, કોઈક ગઝલના શે’ર સમયની સાથે સાથે કહેવતોનું, લોકોક્તિઓનું સ્વરૂપ લઈ લે એટલા સચોટ અને મર્મવેધી હોય છે. આપણી ભાષાના આવા જ કેટલાક નમૂનેદાર શે’ર આપણને શ્રી જલન માતરી પાસેથી મળ્યા છે. શ્રી ચિનુ મોદી અને શ્રી કૈલાસ પંડિત દ્વારા સંપાદિત શ્રી જલન માતરીનો ‘સુખનવર શ્રેણી’ (૧૯૯૧) એ ગઝલસંગ્રહ આવી ગઝલોનો ભંડાર છે. એ જ સંગ્રહમાંથી આજે ત્રણ સુંદર ગઝલો પ્રસ્તુત છે.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n9 thoughts on “ત્રણ ગઝલો – જલન માતરી”\nદિલ ને સ્પર્શી જાય છે\nશ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર,\nકુરઆનમાં તો ક્યાંય પયગમ્બરની સહી નથી.\nઆ શેર બહુ ગમ્યો\nજીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન અદભુત સાહેબ\nઅદભુત….. આના થિ વધુ શુ કહિ શકાય.\nજયેન્દ્ર ઠાકર જાન્યુઆરી 1, 2011 at 9:15 પી એમ(PM)\nછે દિલની માંગ કે મળે છુટકારો ગમ થકી\nછે ગમની માંગ એ કે ‘જલન’નું જિગર મળે.\nશ્રિ માતરીનુ જલન જિગરને જલાવી ગયુ.\nજે કંઈ મને મળે તો એ માંગ્યા વગર મળે,\nદિલ પણ હવે મળે તો તમન્નાથી પર મળે.\nઆ શેર વધારે ગમ્યો.\n“ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલાં,\nમરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.”\nખૂબ જ સુંદર ગઝલ..ગઝલ વૈભવનો ઉત્તમ થાળ માટે\nશ્રી જલન માતરી જી ની ગજલ મા મજા આવી .\n← ગુજરાતી (ઇન્ટરનેટ) સાહિત્ય વિશે એક દ્રષ્ટિકોણ – ડૉ. નિરંજન રાજ્યગુરૂ\nમારી પ્રથમ નવલકથા – જિજ્ઞેશ અધ્યારૂ →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૯)\nફેમિનિઝમની ફૅક્ટરી : ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબશ્રેણી – જિજ્ઞેશ અધ્યારૂ\nશિવત્વ – ચિરાગ ડાભી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૮)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૭)\nદિવ્યલોક હાત્ત (શ્રીલંકાની સફરે) – સ્વાતિ મેઢ\nકારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો – મનન ભટ્ટ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૬)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (674)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nહોળી - ધુળેટી ની શુભ કામનાઓ...\nદોસ્તીના રંગે રંગાયેલો ઉત્સવ એટલે જીંદગી - જીજ્ઞેશ અધ્યારૂ\nશું તમે આ જોક્સ વાંચ્યો છે\nસરાઈ હરાની એક સવાર... - મીનાક્ષી ચંદારાણા\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ ��ાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00051.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/sensex-down-83-points-014495.html", "date_download": "2019-03-21T21:55:46Z", "digest": "sha1:TDQOQ6MADJOUXTSOXJAFT5K4RSXTFGGG", "length": 10011, "nlines": 136, "source_domain": "gujarati.oneindia.com", "title": "શેર બજારમાં 84 અંકનો ઘટાડો | Sensex down 83 points - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n9 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n9 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nશેર બજારમાં 84 અંકનો ઘટાડો\nમુંબઇ, 11 ડિસેમ્બરઃ દેશના શેર બજારોમાં બુધવારે ઘટાડો નોંધાયો છે. પ્રમુખ સૂચકાંક સેન્સેક્સ 83.85 અંકોનો ઘટાડા સાથે 21,171.41 પર અને નિફ્ટી 24.95 અંકોના ઘટાડા સાથે 6,307.90 સાથે બંધ થયો. બીએસઇના 30 શેરો પર આધારિત સંવેદી સૂચકાંક સેન્સેક્સ 63.99 અંકોના ઘટાડા સાથે 21,191.27 પર ખુલ્યો અને 83.85 અંકો અથવા 0.39 ટકાના ઘટાડા સાથે 21,171.41 પર બંધ થયો.\nદિવસભરના કારોબરમાં સેન્સેક્સ 21,215.94ની ઉપલી અને 21,069.45ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. સેન્સેક્સના 30માંથી 10 શેરોમાં તેજી નોંધાઇ હતી. એનટીપીસી (2.43 ટકા), કોલ ઇન્ડિયા (1.16 ટકા), એચડીએફસી (1.14 ટકા), આઇટીસી (0.99 ટકા) અને વિપ્રો (0.34 ટકા)માં સર્વાધિક તેજી નોંધાઇ હતી. નબળા પડેલા શેરોમાં ટાટા મોટર્સ (3.25 ટકા), એસબીઆઇ (2.59 ટકા), ભેલ (2.17 ટકા), ભારતી એરટેલ (2.15 ટકા) અને ઓએનજીસી (2.08 ટકા) હતા.\nએનએસઇના 50 શેરો પર આધારિત સંવેદી સૂચકાંક નિફ્ટી 25.65ના ઘટાડા સાથે 6,307.20 પર ખુલ્યુ અને 24.95 અંકો અથવા 0.39 ટકાના ઘટાડા સાથે 6,307.90 પર બંધ થયું. દિવસ દરમિયાન કારોબારમાં નિફ્ટીએ 6,326.60 ઉપલી અને 6,280.25ની નીચલી સપાટીએ પહોંચ્યો.\nસ્ટોક માર્કેટઃ સેન્સેક્સ ખુલતા જ 100 પોઈન્ટના વધારા સાથે મજબૂત શરૂઆત\nશેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 625 પોઈન્ટ ગગડ્યો\nશેર ��જારમાં તેજી, સેન્સેક્સ 223 અંકના વધારા સાથે ખુલ્યો, રૂપિયો 11 પૈસાથી મજબૂત\nડૉલરના મુકાબલે 5 પૈસાના કડાકા સાથે ખુલ્યો રૂપિયો, સેન્સેક્સમાં પણ નરમી\nશેર બજારમાં સતત ઘટાડો, સેન્સેક્સ 300 પોઇન્ટ ગગડ્યો\nસતત ત્રીજા દિવસે વધારા સાથે ખુલ્યુ શેર માર્કેટ, સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઉછાળો\nશેર બજારમાં રોનક, સેન્સેક્સમાં 245 અંકનો વધારો, રૂપિયામાં સામાન્ય સુધારો\nશરૂઆતી વધારા પછી સેન્સેક્સ ગગડ્યું, રૂપિયો પણ 29 પૈસા ઘટ્યો\nશેરબજારમાં આજે રોનક, સેન્સેક્સ આજે 465 પોઇન્ટ સાથે ખુલ્યું\nશેરબજારમાં કોહરામ, 5 મિનિટમાં 4 લાખ કરોડ ડૂબ્યા\nસેંસેક્સે લગાવી 455 અંકોની છલાંગ, રૂપિયો પણ 24 પૈસા મજબૂત\nઆજે પણ શેરમાર્કેટ 343 પોઇન્ટ ગગડ્યું, રૂપિયો 19 પૈસા ગગડ્યો\nશેર બજારમાં કડાકો, સેંસેક્સ 250 અંક ડાઉન\nsensex bse share સેન્સેક્સ બીએસઇ બિઝનેસ ભારત શેર\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00051.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://www.betterbutter.in/gu/recipe/135113/suji-corn-onion-veg-pudla-in-gujarati?amp=1", "date_download": "2019-03-21T21:44:14Z", "digest": "sha1:Y5EBYTCYVDYRXBWLPYVOWGIPTI6EVLAA", "length": 2367, "nlines": 39, "source_domain": "www.betterbutter.in", "title": "રવા મકાઈ વેજ પુડલા, Suji corn onion veg pudla recipe in Gujarati - Varsha Joshi : BetterButter", "raw_content": "\nરવા મકાઈ વેજ પુડલા\n0 ફરી થી જુવો\nતૈયારીનો સમય 10 min\nબનાવવાનો સમય 5 min\nએક મિડિયમ સાઇઝ મકાઈ\nએક ચમચી લાલ મરચું પાવડર\nએક ચમચી હળદર પાવડર\n૨ ચમચી સમારેલી કોથમીર\nસૌપ્રથમ એક બાઉલમાં રવો લો અને તેમાં બધા મસાલા અને ટામેટું અને કોથમીર સમારેલી નાખો. ડુંગળી છીણી ને નાખો\nત્યારપછી તેમાં મકાઈ છીણી લો\nત્યારપછી પુડલા માટેનું મિશ્રણ તૈયાર કરો\nત્યારપછી તેમાં પાણી ઉમેરીને ખીરું તૈયાર કરો\nત્યારબાદ ગેસ પર નોનસ્ટિક પેનમાં તેલ મૂકી ખીરું પાથરી દો\nત્યારપછી ધીમી આંચ પર રાખી ઉપર તેલ મૂકી સાંતળો અને ઊથલાવી દો\nબીજી તરફ પણ સાંતળો અને પછી ડીશ માં સર્વ કરો\nતૈયાર છે રવા મકાઈ વેજ પુડલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00051.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-threatens-boyfriend-to-do-the-love-story-the-end-gujarati-news-5839522-PHO.html", "date_download": "2019-03-21T22:41:19Z", "digest": "sha1:D7V6QYXGOOVWFIJFPTXGWER6354ASZ77", "length": 13393, "nlines": 121, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Boyfrienf first killed married girld friends sons and then killed her also|દીકરાની હત્યામાં ફસાવવાની પ્રેમિકાએ આપી ધમકી, પ્રેમીએ લવ સ્ટોરીનો કર્યો THE-END", "raw_content": "\nદીકરાની હત્યામાં ફસાવવાની પ્રેમિકાએ આપી ધમકી, પ્રેમીએ લવ સ્ટોરીનો કર્યો THE-END\n11 વર્ષના દીકરાની હત્યા કર્યા પછી ફસાઈ જવાના ડરથી પ્રેમીએ પ્રેમીકાને પણ ચપ્પુ મારીને હત્યા કરી દીધી\nપ્રેમીએ કર્યું પ્રેમીકા અને તેના દીકરાની હત્યા\nપહેલાં પ્રેમી-પ્રેમીકાએ તેમની લવ સ્ટોરીમાં નડતર રૂપ થનાર 11 વર્ષના દીકરાની હત્યા કરી દીધી અને ત્યારપછી ફસાઈ જવાના ડરથી પ્રેમીએ પ્રેમીકાની પણ ચપ્પુ ખોસીને હત્યા કરી દીધી હતી. આટલુ જ નહીં પ્રેમીએ રાતના અંધારામાં બંનેની લાશને નદીની પાસે એક ખાડો ખોદીને તેમાં દાટી દીધા હતા.\nઅંબાલા: શહેરના એક ગામમાં સાત મહિના પહેલાં શરૂ થયેલી લવ સ્ટોરીનો ધી-એન્ડ આવી ગયો છે. અહીં પહેલાં પ્રેમી-પ્રેમીકાએ તેમની લવ સ્ટોરીમાં નડતર રૂપ થનાર 11 વર્ષના દીકરાની હત્યા કરી દીધી અને ત્યારપછી ફસાઈ જવાના ડરથી પ્રેમીએ પ્રેમીકાની પણ ચપ્પુ ખોસીને હત્યા કરી દીધી હતી. આટલુ જ નહીં પ્રેમીએ રાતના અંધારામાં બંનેની લાશને નદીની પાસે એક ખાડો ખોદીને તેમાં દાટી દીધા હતા. પરંતુ પોલીસે મા-દીકરાના મૃતદેહનો કબજો મેળવી લીધો છે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.\nશું છે સમગ્ર ઘટના...\n- થોડા દિવસ પહેલાં 32 વર્ષની કમલપ્રીત તેની ચાર વર્ષની દીકરીને તેના દાદા પાસે મુકીને જતી રહી હતી. ત્યારે તે તેના 11 વર્ષના દીકરા રાહુલને તેની સાથે લઈ ગઈ હતી. 20 માર્ચના રોજ બપોરે અંદાજે ત્રણ વાગે બડા ગામ પાસે પ્રેમી સુમિત ઉર્ફે નૂટુના ઘરે પહોંચી હતી.\n- અહીં આવ્યા પછી કમલપ્રીતને લાગ્યું કે તેનો દીકરો રાહુલ તેમના આડા સંબંધોમાં નડતરરૂપ થઈ રહ્યો છે. તેથી તેણે તેના દીકરા રાહુલને ચપ્પુ મારીને ઘાયલ કરી દીધો અને ત્યારપછી તેનું ગળુ દબાવીને તેની હત્યા કરી દીધી હતી.\nસુમિતે કહ્યું- ફસાવવાની ધમકી આપતી હતી\n- પોલીસ પૂછપરછમાં સુમિતે જણાવ્યું કે, જ્યારે તેણે પ્રેમીકાની વાતનો વિરોધ કર્યો ત્યારે તેણે દીકરાની હત્યામાં મને ફસાવી દેવાની વાત કરી હતી. આ વિશે તેમની વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. તેથી તેણે પ્રેમીકાની પણ ચપ્પુ મારીને હત્યા કરી દીધી હતી.\n- ત્રણ વાર હુમલો કરતા કમલપ્રીત લોહીલુહાણ થઈ ગઈ હતી અને ત્યારપછી તે મૃત્યુ પામી હતી. ખાસ વાત એ છે કે, આ ડબલ મર્ડર કેસની કોઈને ખબર પણ પડી નહતી. તે રાતે સુમિત બંને મૃતદેહ સાથે ઘરમાં જ રહ્યો હતો અને પછી બીજા દિવસે સવારે અમૃતસર જતો રહ્યો હતો.\n- રસ્તામાં તેને બંને મૃતદેહોને ઠેકાણે કરવાનો વિચાર આવ્યો તેથી પાછો આવ્યો. રાતે 12 વાગે તે બંને મૃતદેહો બાઈકથી બેગના નદી પાસે લઈ ગયો. ત્યાં તેણે ચાર ફૂટ ઉંડો ખાડો ખોદ્યો અને તેમાં બંનેને દાટી દીધા હતા.\n- પોલીસે મંગળવારે સવારે સુમિતની ધરપકડ કરી લીધી હતી. પોલીસે બંને મૃતદેહોનો મેજિસ્ટ્રેટની હાજરીમાં કબજો લઈ લીધો હતો. પોલીસે હત્યામાં ઉપયોગ કરવામાં આવેલુ ચપ્પુ અને મોટરસાઈકલનો પણ કબજો લઈ લીધો છે.\nમામાના ગામમાં ખુલ્યું રહસ્ય\n- સુમિત બંને મૃતદેહોને દફનાવ્યા પછી મામાના ઘરે યમુનાનગરમાં આવેલા સદ્દોપુર ગામ જતો રહ્યો હતો. ત્યાં તેણે આ રહસ્યનો ખુલાસો કર્યો હતો. સુમિતના મામાએ આ વિશે પોલીસને માહિતી આપી હતી. સદ્દોપુર ગામની પોલીસે જ સુમિતની ધરપકડ કરી લીધી હતી.\nનોંધાયો હતો ગુમ થયાનો કેસ\n- 21 માર્ચ ગનૌલીના હરજિંદ્ર સિંહે શહજાદપુર પોલીસને ફરિયાદ લખાવી હતી. ફરિયાદમાં લખાવ્યું હતું કે, તેની પત્ની કમલપ્રીત અને દીકરો રાહુલ બલ્લોપુર પંજાબ માટે રવાના થયા હતા. બંને શહજાદપુર બસ સ્ટોપ પહોંચ્યા ત્યારે તેમની સાથે વાત થઈ હતી. ત્યારપછી તેઓ ઘરે પહોંચ્યા નથી.\n- તેણે શંકા વ્યક્ત કરી હતી કે તેની પત્ની અને દીકરાને સુમિત નામના વ્યક્તિએ ગાયબ કર્યા છે. પોલીસે મા-દીકરાની ગુમ થયાની ફરિયાદ નોંધી લીધી હતી. સુમિત અને પતિ હરજિંદ્ર બંને કેટરિંગનું કામ કરતા હતા.\n- એક વર્ષ પહેલાં સુમિતનું હરજિંદ્રના ઘરે આવવા-જવાનું શરૂ થયું હતું. સાત મહિના પહેલાં કમલપ્રીત અને સુમિત વચ્ચે આડાસંબંધો બન્યા હતા.\nઆગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત અન્ય તસવીરો\nપોલીસે આરોપીની કરી લીધી ધરપકડ\nનદીની બાજુમાં આરોપીએ બંનેના મૃતદેહ દાટ્યા હતા.\n11 વર્ષના રાહુલની પણ હત્યા કરવામાં આવી\nપ્રેમીએ કર્યું પ્રેમીકા અને તેના દીકરાની હત્યા\nપોલીસે આરોપીની કરી લીધી ધરપકડ\nનદીની બાજુમાં આરોપીએ બંનેના મૃતદેહ દાટ્યા હતા.\n11 વર્ષના રાહુલની પણ હત્યા કરવામાં આવી\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00051.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/health-news/health-benefits-of-sesame-oil-for-women-338167/", "date_download": "2019-03-21T21:50:31Z", "digest": "sha1:Y7DIQHVTRORAOPCQR53NO5R6T2NV4JKO", "length": 21674, "nlines": 274, "source_domain": "www.iamgujarat.com", "title": "નાનકડા તલના દાણાનું તેલ સ્વાસ્થ્ય માટે ગુણકારી, મહિલાઓએ ખાસ વાપરવું જોઈએ | Health Benefits Of Sesame Oil For Women - Health News | I Am Gujarat", "raw_content": "\nડિઝ્ની અને ફૉક્સ ગ્રૂપની ડીલ પૂર્ણ, 71 અરબ ડૉલરમાં થયો સોદો\nઆ ટેણિયાની હૉર્સ રાઈડિંગ સામે તો ‘બાહુબલી’ પણ હારી જશે\nઓક્સફર્ડ ડિક્શનરીમાં ‘ચડ્ડી’ને મળ્યું સ્થાન\nચોરીછૂપીથી કપલ્સની સેક્સ ક્લિપ ઉતારીને તેને વેચતી હોટેલનો ભાંડો ફુટ્યો\nમહેસાણા: બોર્ડની પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીને ઉઠાવી જઈ ઝાડ સાથે બાંધી ફટકાર્યો\nએકતા કપૂરનો પીછો કરનાર શખસની ધરપકડ\nબે પિચકારી લઈ બાલકનીમાં હોળી રમતો દેખાયો તૈમૂર, જુઓ વીડિયો\nબોયફ્રેન્ડ સાથે લગ્ન કરશે શ્રદ્ધા કપૂર, લગ્નની તારીખ પણ થઈ ગઈ નક્કી\nમોસ્ટ પાવરફુલ વુમનના લિસ્ટમાં શામેલ પ્રિયંકા સારી પત્ની નથી બની શકી, કારણ જાણી ચોંકી જશો\nરીલીઝ થયું PM મોદીની બાયોપિકનું ટ્રેલર, જુઓ મોદીના રોલમાં કેવો લાગે છે વિવેક\nમંદના કરીમીએ પહેલા જીન્સનું બટન ખોલ્યું હવે બ્રા ઉતારી નાખી\nએકલા ફરવાનો પ્લાન છે આ સ્થળોએ નીકળી પડો ટ્રીપ પર\nAC ખરીદવા જઈ રહ્યા છો આ ટિપ્સ તમને કામ લાગશે\nઈન્ડિયન મૉડેલ સોનમ બાજવા સોશિયલ મીડિયા પર ઘણી બોલ્ડ છે\nઆંદમાનના સુંદર ટાપુ પર રજાઓ ગાળવી છે ચેક કરી લો IRCTC 5 દિવસ-4 રાતનું પેકેજ\nGujarati News Health નાનકડા તલના દાણાનું તેલ સ્વાસ્થ્ય માટે ગુણકારી, મહિલાઓએ ખાસ વાપરવું જોઈએ\nનાનકડા તલના દાણાનું તેલ સ્વાસ્થ્ય માટે ગુણકારી, મહિલાઓએ ખાસ વાપરવું જોઈએ\nતલ ભલે દેખાવમાં નાના હોય પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ ફાયદાકારક છે. ખાસ કરીને તલનું તેલ શિયાળામાં મહિલાઓના સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે. તલના તેલમાં વિટામિન E, B કોમ્પ્લેક્સ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પ્રોટીન રહેલું છે જે હાડકાંને મજબૂતી અને વાળને સુંદરતા પ્રદાન કરે છે. સાથે જ ટેન્શન દૂર કરવા માટે શરીરના દરેક ભાગે તલના તેલથી માલિશ કરી શકાય છે. એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોવાના કારણે વધતી ઉંમરની અસર, વાયરસ અને બેક્ટેરિયા ઈન્ફેક્શનથી બચાવે છે. તલનું તેલ ગરમાવો આપે છે એટલે શિયાળામાં ખાસ ઉપયોગ કરવો જોઈએ.\nઅમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો\nતલના તેલમાં ડાઈટરી પ્રોટીન અને એમિનો એસિડ હોય છે જેનાથી હાડકાં મજબૂત થાય છે. આ સિવાય શિશુના હાડકાંના વિકાસમાં પણ મદદ કરે છે. એટલે બાળકોને તલના તેલથી માલિશ કરવી જોઈએ. તલના તેલમાં રહેલું મેગ્નેશિયમ, આયર્ન, ઝિંક, કેલ્શિયમ અને સેલેનિયમ મસલ્સને એક્ટિવ બનાવવામાં મદદરૂપ થાય છે.\n3/7ત્વચામાં ભેજ જળવાઈ રહે\nતલનું તેલ ત્વચા માટે ફાયદાકારક હોય છે. તેલની મદદથી ત્વચાને પોષણ મળે છે અને ભેજ જળવાઈ રહે છે. તલના તેલમાં વિટામિન બી અને વિટામિન ઈ હોય છે જે સ્કીન માટે ખૂબ સારા છે. તલના તેલથી રેગ્યુલર મસાજ કરવાથી ત્વચાની ચમક જળવાઈ રહે છે.\nતલનું તેલ દાંત માટે પણ લાભદાયી છે. સવારે-રાત્રે બ્રશ કર્યા બાદ તલ ચાવવાથી દાંત મજબૂત થાય છે સાથે જ કેલ્શિયમની પૂર્તિ કરે છે. મોંઢામાં ચાંદા પડ્યા હોય તો તલના તેલમાં સિંધાલૂણ મીઠું ઉમેરીને ચાંદા પર લગાવવાથી રાહત મળશે.\nફાટેલી એડીઓ ફરીથી કોમળ બનાવવા માટે તલના તેલને ગરમ કરીને તેમાં મીઠું અને મીણ ઉમેરીને લગાવો. આ પ્રયોગથી વાઢિયા મટી જશે. આ સિવાય શરીરના કોઈપણ અંગની ત્વચા દાઝી જાય તો તેલને પીસીને ઘી અને કપૂર સાથે લગાવવાથી આરામ મળશે અને ઘા પર ત્વરિત રૂઝ આવશે.\nઆ તેલથી મહિલાઓ બ્રેસ્ટ પર નીચેથી ઉપરની તરફ મસાજ કરશે તો બ્રેસ્ટ સુડોળ બનશે. તલના તેલમાં વિટામિન Eની માત્રા વધારે હોય છે જેથી તલના તેલથી માલિશ કરવાથી બ્રેસ્ટ લચી નહીં પડે.\nતલનું તેલ વાળને અંદર સુધી પોષણ આપવાનું કામ કરે છે. તલના તેલનું હૂંફાળું ગરમ કરો અને હાથથી સ્કેલ્પ પર મસાજ કરો. થોડી વાર આ તેલ વાળમાં રહેવા દો અને પછી નોર્મલ પાણીથી વાળ ધોઈ લો. આ સિવાય તલના તેલથી મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે જેનાથી વાળ ઝડપથી વધે છે. જો તમારા વાળ ખરતાં હોય તો આ તેલથી માલિશ કરી શકો છો.\nHappiness Report : ખુશ રહેવા બાબતે પાકિસ્તાન-બાંગ્લાદેશના લોકો ભારતથી આગળ\nઆજે બિંદાસ થઈને કલરથી રમો, આ નુસખાથી તમારી સ્કિન થઈ જશે એકદમ સાફ\nનહીં જાણતા હોવ ભાંગ પીવાથી થતા આ ગજબના ફાયદા\nપ્રેગનેન્સી બાદ આ રીતે સાનિયા મિર્ઝાએ 4 મહિનામાં ઘટાડ્યું 22 કિલો વજન\nમાત્ર દેશી ચણા જ નહીં, કાબુલી ચણા ખાવાથી પણ થાય છે આવા ફાયદા\nહોળી રમતી વખતે રંગમાં ભંગ ન પડે તેનું આ રીતે રાખો ખાસ ધ્યાન\nગમતી છોકરીને હોળી દિવસે ભગાડી જઈ લગ્ન કરવાનો છે અહીં રિવાજ\nશરીરમાં આ જગ્યાએ હોય છે આત્માનો વાસ, શાસ્ત્રોમાં પણ જોવા મળ્યો છે ઉલ્લેખ\nપેન્ક્રિયાટિક કેન્સરથી થયું મનોહર પર્રિકરનું મોત, જલ્દી પકડમાંથી નથી આવતાં આ લક્ષણો\nદુનિયાનો સૌથી અમીર રાજા જે ભેટસોગાત વહેંચતો તો સોનાની કિંમતો ઘટી જતી\nશું બજારમાં મળતા મોંઘા સ્લિમિંગ બેલ્ટથી ખરેખર પેટની ચરબી ઉતરે આ રહ્યો સાચો જવાબ\nપાકા રંગથી બિંદાસ રમો હોળી, આ ઘરેલુ નુસખાથી ચહેરો એકદમ સાફ થઈ જશે\nઆ રીતે કોઈ ગોળી ખાધા વગર પણ પીરિયડ્સને પાછળ ઠેલી શકાય, આડઅસર વગર\nલેખા પ્રજાપતિના ફોટોગ્��ાફ્સ જોશો તો આંખો પહોળી થઈ જશે\nઅચ્છા તો આ કારણે ભારતીયોનું ફેવરિટ છે ‘પાન’, જમ્યા પછી તો ખાસ હોય છે પાનનું બિડું\nપોષક તત્વોથી ભરપૂર પરવળ ખાવાથી શરીરને ઘણાં બધા ફાયદા થશે\nબોડી બિલ્ડિંગ માટે સપ્લિમેન્ટ્સ લો છો તો કિડની થઈ શકે છે ખરાબ\n5000 વર્ષ પહેલા પણ કચ્છ આટલું બધું વિકસિત અને સજ્જ હતું, મળ્યા પુરાવા\nખુશી કપૂરના આ ફોટોઝ જોશો તો જાન્હવી જ નહીં બોલિવુડની બીજી હીરોઇનો પણ ફિક્કી લાગશે\nતો શું આખરે એઈડ્સનો ઈલાજ મળી ગયો આ રીતે બે દર્દીઓ સંપૂર્ણ સાજા થયા\nવાળમાં મોંઘા કંડિશનર લગાવવા કરતાં આ ઘરેલુ નુસખો વધુ સારો\nભૂમિ પેડનેકરે વજન ઉતારવા માટે આપી આ ખાસ પણ સરળ સલાહો\nમહાશિવરાત્રીએ ઘરે જ બનાવો ભાંગની આ જુદી જુદી રેસિપી\nએક ગર્લનો સવાલ, કેમ ખબર પડે કે મને ચરમ સુખ મળી ગયું છે\nગુણોનો ભંડાર છે કાળી દ્રાક્ષ, ફાયદા વાંચી નહિ ખાતા લોકો પણ ખાવા લાગશે\nબોલ્ડ અને બિન્દાસ્ત સારાનું પહેલું ફિલ્મફેર કવર ફોટોશૂટ, હોશ ઉડાવી દેશે\nઆ છે બ્લડવૂડ ટ્રી, કાપો તો નીકળે છે ‘લોહી’\nમહાશિવરાત્રી પર આ વખતે બનાવો શક્કરીયાનો શીરો, સ્વાદ એવો કે દાઢમાં રહી જશે\nભારતીય સ્ત્રીઓ પુરુષો કરતા નાની ઉંમરમાં સેક્સ માણી રહી છે\nભારતમાં અહીં આવેલ છે અનોખું મંદિર, ચઢાવેલું જળ જાય છે સીધુ પાતાળલોકમાં\nઆ ‘ખરાબ આદતો’ બેડરુમમાં તમારા પ્રેમને કરશે વધુ મજબૂત\nઆ લક્ષણો દેખાય તો ચેતી જજો, કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે ચહેરાનો લકવો\nઠિંગણી હાઇટના કારણે મુંઝાવ છો તો અજમાવો આ ઉપાય, થોડા મહિનામાં જ દેખાશે અસર\nગ્રાન્ડ મસ્તીની હોટ ‘મેરી’ યાદ છે ઇન્ટરનેટ પર તેના હોટો ફોટોઝે લગાવી છે આગ\nવધારે વજન હોવાથી ચિંતામાં ડૂબેલી આ છોકરીએ માત્ર 7 મહિનામાં ઉતાર્યું 20 કિલો વજન\nગર્ભનિરોધક ગોળી લેતી મહિલાઓ લાગણીઓ અને આવેશ નથી સમજી શકતીઃ અભ્યાસ\nધૂળેટી પર ભાડજના ઈસ્કોન મંદિરમાં ભગવાનને ધરાવાયો રાજભોગ\nબોલિવુડના આ સેલેબ્સે પાઠવી પોતાના ફેન્સને હોળીની શુુભેચ્છા\nજાહ્નવીના મેનેજરે તેને માધુરી વિશે બોલતા અટકાવી દીધી\nSG હાઈવે પર ભયાનક અકસ્માત, બિલ્ડરનું મોત\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nHappiness Report : ખુશ રહેવા બાબતે પાકિસ્તાન-બાંગ્લાદેશના લોકો ભારતથી આગળઆજે બિંદાસ થઈને કલરથી રમો, આ નુસખાથી તમારી સ્કિન થઈ જશે એકદમ સાફનહીં જાણતા હોવ ભા���ગ પીવાથી થતા આ ગજબના ફાયદાપ્રેગનેન્સી બાદ આ રીતે સાનિયા મિર્ઝાએ 4 મહિનામાં ઘટાડ્યું 22 કિલો વજનમાત્ર દેશી ચણા જ નહીં, કાબુલી ચણા ખાવાથી પણ થાય છે આવા ફાયદાહોળી રમતી વખતે રંગમાં ભંગ ન પડે તેનું આ રીતે રાખો ખાસ ધ્યાનઅનેક રોગોમાં અકસીર ઈલાજ છે કેસૂડાના ફૂલ, ઉનાળામાં આ રીતે ઉપયોગ કરોહોળીમાં આ રીતે ઘરે બનાવો ગુલાલ, બજારમાંથી કેમિકલવાળો ખરીદવાની જરૂર નહિ પડે 👌તેલથી આ રીતે કરો મસાજ, વાળ લાંબા અને કાળા થશેયુવાનોમાં કેમ સતત વધી રહ્યો છે હાઈ બ્લડ પ્રેશરનો ખતરોઆજે બિંદાસ થઈને કલરથી રમો, આ નુસખાથી તમારી સ્કિન થઈ જશે એકદમ સાફનહીં જાણતા હોવ ભાંગ પીવાથી થતા આ ગજબના ફાયદાપ્રેગનેન્સી બાદ આ રીતે સાનિયા મિર્ઝાએ 4 મહિનામાં ઘટાડ્યું 22 કિલો વજનમાત્ર દેશી ચણા જ નહીં, કાબુલી ચણા ખાવાથી પણ થાય છે આવા ફાયદાહોળી રમતી વખતે રંગમાં ભંગ ન પડે તેનું આ રીતે રાખો ખાસ ધ્યાનઅનેક રોગોમાં અકસીર ઈલાજ છે કેસૂડાના ફૂલ, ઉનાળામાં આ રીતે ઉપયોગ કરોહોળીમાં આ રીતે ઘરે બનાવો ગુલાલ, બજારમાંથી કેમિકલવાળો ખરીદવાની જરૂર નહિ પડે 👌તેલથી આ રીતે કરો મસાજ, વાળ લાંબા અને કાળા થશેયુવાનોમાં કેમ સતત વધી રહ્યો છે હાઈ બ્લડ પ્રેશરનો ખતરો જાણોહોળીઃ આ રીતે નેચરલ કલર્સ ખરીદીશો તો દુકાનદાર છેતરી નહીં શકેપેન્ક્રિયાટિક કેન્સરથી થયું મનોહર પર્રિકરનું મોત, જલ્દી પકડમાંથી નથી આવતાં આ લક્ષણોપિરિયડ્સ દરમિયાન વધારે બ્લીડિંગ થવા પાછળનું આ છે કારણબદલાઈ રહેલા વાતાવરણમાં આ રીતે રાખો સ્વાસ્થ્યનું ધ્યાનતમારા બાળકને ટોમેટો કેચઅપ આપતાં પહેલા આટલું જાણી લો\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00051.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/survey-delhi-people-dont-want-aap-make-govt-with-bjp-or-congress-014472.html", "date_download": "2019-03-21T21:48:33Z", "digest": "sha1:URPVOHKLXLCILJXDB4BNSJEIRZSSJTML", "length": 13711, "nlines": 156, "source_domain": "gujarati.oneindia.com", "title": "દિલ્હીવાસીઓ નથી ઇચ્છતા કે ભાજપ-કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવે આપ: સર્વે | Survey: Delhi people dont want AAP to make govt. with BJP or Congress - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n9 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n9 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nદિલ્હીવાસીઓ નથી ઇચ્છતા કે ભાજપ-કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવે આપ: સર્વે\nનવી દિલ્હી, 11 ડિસેમ્બર: વિધાનસભા ચૂંટણીમાં આવેલા જનાદેશથી ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાઇ છે, પરંતુ રાજધાનીના મોટાભાગના લોકો નથી ઇચ્છતા કે આમ આદમી પાર્ટી ભાજપ અથવા કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવે.\nએક ટીવી ચેનલ તરફથી મંગળવારે કરવામાં આવેલા એક સર્વે અનુસાર, દિલ્હીના 66 ટકા લોકો ઇચ્છે છે કે આમ આદમી પાર્ટી જ સરકાર બનાવે. પરંતુ ભાજપ અને આપના ગઠબંધનવાળી સરકારના પ્રસ્તાવને 60 ટકા લોકોએ નકારી દીધો છે. જ્યારે 83 ટકા લોકોનું મત છે કે 'આપ'ને કોંગ્રેસ અને અન્ય દળોની સાથે મળીને સરકાર બનાવવી જોઇએ નહીં.\nસર્વે અનુસાર, 29 ટકા લોકોનું માનવું છે કે 31 બેઠકોની સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરેલી ભારતીય જનતા પાર્ટીને સરકાર બનાવવી જોઇએ. ભાજપ અને આપના ગઠબંધનવાળી સરકારના પ્રસ્તાવને 60 ટકા લોકોએ નકારી દીધી છે, જ્યારે 83 ટકા લોકોનો મત છે કે આપને કોંગ્રેસની સાથે મળીને સરકાર બનાવવી જોઇએ નહીં. જોકે 64 ટકા દિલ્હીવાસી રાષ્ટ્રીય રાજધાનીમાં ફરીથી ચૂંટણી કરાવવાના પક્ષમાં છે, કારણ કે કોઇપણ રાજનૈતિક દળને પૂર્ણ બહુમતી મળી નથી.\nચેનલે દિલ્હીની 70 વિધાનસભા બેઠકોમાંથી 25 પર આ સર્વેક્ષણ કર્યું હતું. તેમાંથી કુલ 600 લોકો સામેલ થયા હતા. ચેનલે દિલ્હીની 70 વિધાનસભા બેઠકોમાંથી 25 પર સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી કુલ 600 લોકો સામેલ થયા. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને અકાલી દળ ગઠબંધનને 32, આપને 28 અને કોંગ્રેસને 8 બેઠકો મળી છે. 1 બેઠક અપક્ષના ફાળે ગઇ છે.\nદિલ્હી લટકી પડી, શું કહે છે દિલ્હીવાસીઓ\nવિધાનસભા ચૂંટણીમાં આવેલા જનાદેશથી ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાઇ છે, પરંતુ રાજધાનીના મોટાભાગના લોકો નથી ઇચ્છતા કે આમ આદમી પાર્ટી ભાજપ અથવા કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવે.\nદિલ્હી લટકી પડી, શું કહે છે દિલ્હીવાસીઓ\nએક ટીવી ચેનલ તરફથી મંગળવારે કરવામાં આવેલા એક સર્વે અનુસાર, દિલ્હીના 66 ટકા લોકો ઇચ્છે છે કે આમ આદમી પાર્ટી જ સરકાર બનાવે.\nદિલ્હી લટકી પડી, શું કહે છે દિલ્હીવાસીઓ\nપરંતુ ભાજપ અને આપના ગઠબંધનવાળી સરકારના પ્રસ્તાવને 60 ટક��� લોકોએ નકારી દીધો છે.\nદિલ્હી લટકી પડી, શું કહે છે દિલ્હીવાસીઓ\nજ્યારે 83 ટકા લોકોનું મત છે કે 'આપ'ને કોંગ્રેસ અને અન્ય દળોની સાથે મળીને સરકાર બનાવવી જોઇએ નહીં.\nદિલ્હીમાં કઇ પાર્ટીએ બનાવવી જોઇએ સરકાર\nઆમ આદમી પાર્ટી: 66 ટકા\nકહી ના શકાય: 5 ટકા\nભાજપ અને આપે મળીને સરકાર બનાવવી જોઇએ\nશું કોંગ્રેસ અને અન્યોની સાથે મળીને આપએ સરકાર બનાવી લેવી જોઇએ\nકેજરીવાલે સ્વસ્તિક વિશે ટ્વીટ કરતા ભડક્યો લોકો, ‘હદ કરી દીધી તમે'\nદિલ્લીની 7 લોકસભા સીટો પર આપે કરાવ્યો સર્વે, જાણો ચોંકાવનારા પરિણામ\nદિલ્લીની રાજકીય તસવીરઃ અત્યારે ચૂંટણી થઈ તો કોણ મારશે બાજી\nલોકસભા ચૂંટણી 2019: દિલ્હી માટે આમ આદમી પાર્ટીએ પોતાના 6 ઉમેદવારોની ઘોષણા કરી\nજંતર-મંતર પર આજે AAPની મહારેલી, મમતા બેનરજી ભરશે હુંકાર\nLok Sabha Elections 2019: ટૂંક સમયમાં જ ઉમેદવારોની યાદી જાહેર કરશે AAP\nજો આપ અને કોંગ્રેસમાં થયુ ગઠબંધન તો ભાજપને મળશે 1 સીટ\nખટ્ટરને પંજાબી સીએમ કહેતાં આપના 70 કાર્યકરોની ધરપકડ, કેજરીવાલે કહ્યું- આ તો તાનાશાહી\nકેજરીવાલની ખુરશી બચાવવા સંવિધનમાં સંશોધન કરશે AAP\nઅલકા લાંબાના રાજીનામા પર મનીષ સિસોદિયા, ‘કોઈ રાજીનામુ નથી થયુ'\nVideo: સામે આવ્યુ આપનું જૂઠ, સંકલ્પમાં શામેલ હતો ભારત રત્ન પાછો લેવાનો પ્રસ્તાવ\nરાજીવ ગાંધીના ભારત રત્ન પર AAPમાં ઘમાસાણ, અલકા લાંબા બરતરફ\nદિલ્હી પોલિસને દિલ્હી સરકારને આધીન લાવવા આપ સરકારે પસાર કર્યો ઠરાવ\n2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00052.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://hirenkavad.com/2014/12/14/%E0%AA%B8%E0%AA%82%E0%AA%97%E0%AA%BF%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AB%8B%E0%AA%96%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87/", "date_download": "2019-03-21T22:06:21Z", "digest": "sha1:45KL4M7LCKTNZ6AR33RZG7ZOO4KBS7QT", "length": 7638, "nlines": 133, "source_domain": "hirenkavad.com", "title": "સંગિતના શોખીનો માટે - Hiren Kavad", "raw_content": "\nસંગિત ક્યારેક તારી શકે,\nએ કોઈકના હ્રદયને ઠારી શકે,\nઇશ્વરને પ્રાપ્ત કરવાની તો બધાની ઇચ્છા હોય,\nપણ સંગિત તો ઈશ્વર બનાવી શકે.\nમોસ્ટ ઓફલી કામ કરતા કરતા યુટ્યુબ પર રખડતો હોવ છું. આમ પણ રખડવાની આદત પેલ્લેથી. પહેલા રખડવા જાતો ત્યારે મમ્મી ગોતવા આવતા. હવે કામ ગોતવા આવે છે. કદાચ કામ એમ કહેતો હશે,’માળો હાળો ક્યાં સટકી ગ્યો ’. તો આ લાંબી રખડપટ્ટી પછી કેટલોક સામાન ભેગો કર્���ો છે. મેં ઘણા સુફી સોંગ્સ, ગઝલો, ક્લાસીકલ સંગિત, રાગ, તબલાની થપાટો જે પણ સાંભળ્યુ એમાંથી મને જે જે બહુ જ ગમ્યુ એનો અહિં ખડકલો કરૂ છુ. આ બધા જ મને ખુબ નશીલા લાગ્યા. હોપ તમને ગમશે. તો તૈયાર થઇ જાવ કાનમાં ભુંગળા ચડાવીને.\n૧) તુ માને યા ના માને – વાડલી બ્રધર્સ. (મારા મોસ્ટ ફેવરીટ માનું એક.)\n૨) છાબ તીલક – આબીદા પ્રવિણ.\n૩) દોસ્ત – આબિદા\n૪) જુગની (મારા પ્લેલીસ્ટનુ કાયમી.)\n૫) આઓ બલમા (એ. આર રેહમાન : નામ હી કાફી હૈ..\n૬) ફરી એક વાર ગુલામ મુસ્તફા ખાં\n૭) સુન વે બલોરી – મિશા શાફી (થોડુ ફાસ્ટ)\n૮) કાન્હા તારી વાંસળી – કરશન સાગઠીયા (આ તોં કેમ ભુલાય)\n૯) જાકીર હુસૈન અને પંડિત શીવકુમાર શર્મા – સપ્તક\n૧૦) કૌશીકી ચક્રબોર્તી – સપ્તક\n૧૨) કૌશીકી ચક્રબોર્તી – સપ્તક\n૧૩) રાગ મુલતાની – કૌશીકી ચક્રબોર્તી (જબર..\n૧૩) રાગ માલકૌંસ – સાજન રાજન\n૧૬) કથક – પંડિત બીરજુ મહારાજ – સપ્તક (ઓહ્હ માય ગોડ એક્સ્પ્રેશન તો જુવો. વાહ વાહ.. વાહ..વાહ આપડાય પગ થીરકવા માંડે, )\n૧૭) એડેલ (ક્લાસીકલ તો સાંભળ્યુ પણ એડેલને કાંય થોડી ભુલી જવાય..\nઅને અંતમાં બે ભૈરવી\n૧૯) ભૈરવી – કૌશીકી ચક્રબોર્તી (એક અલગ જ દુનિયામાં લઇ જાય..\n૨૦) ભૈરવી – પંડિત ભીમસેન જોશી (અમુક અંશો ખુબ જ આતંકી…\nakash hirapara on સ્ત્રીને જોઇએ નાનકડો પ્રેમ.\nનિરવ on સંગિતના શોખીનો માટે\nHiren Kavad on સંગિતના શોખીનો માટે\nHiren Kavad on સંગિતના શોખીનો માટે\nનિરવ on સંગિતના શોખીનો માટે\nઉપર – નેપાળમાં રખડપટ્ટી -૧\nભાવનગર, ભ્રષ્ટાચાર અને હું\nભાવનગર, ભ્રષ્ટાચાર અને હું\nભાવનગર, ભ્રષ્ટાચાર અને હું\n આમાંનું કશું સાંભળ્યું નથી – તો આ મારે માટે હોમવર્ક થયું 😉 [ સંગીત’નો ટેસ્ટ સારો હોવા છતાં હું આ ક્ષેત્ર’માં થોડો ગમાર લાગુ \nકોક સ્ટુડિયો’નું એક મારું ફેવરીટ શેર કરું – મારું અત્યંત પ્રિય ” મદારી ” – ખાસ તો વચ્ચે’નો ભાગ કે જ્યાં થોડીક વાર તો ‘ સોનું કક્કડ ‘ વિશાલ દ્દદ્લાની’ને પણ સાઈડ’લાઈન કરી નાખે છે – મારું અત્યંત પ્રિય ” મદારી ” – ખાસ તો વચ્ચે’નો ભાગ કે જ્યાં થોડીક વાર તો ‘ સોનું કક્કડ ‘ વિશાલ દ્દદ્લાની’ને પણ સાઈડ’લાઈન કરી નાખે છે તેણી’નો સોલીડ હાઈ પીચ સ્વર – હેટ્સ ઓફ તેણી’નો સોલીડ હાઈ પીચ સ્વર – હેટ્સ ઓફ [ કોક સ્ટુડિયો’ની એક સીઝન માંડ અડધી’પડધી જોવાણી 🙁 પછી મેળ જ ન પડ્યો [ કોક સ્ટુડિયો’ની એક સીઝન માંડ અડધી’પડધી જોવાણી 🙁 પછી મેળ જ ન પડ્યો \nવિશાલનુ મદારી પણ સુપર્બ છે. ઇન્ડિયન કોક સ્ટુડીયોના મોસ્ટ ઓફ સોંગ્સ સા���ા છે. પણ પાકિસ્તાન કોક સ્ટુયોની સાતમી સીઝન તો અદભુત. ટાઇમ મળે તો સાંભળજો..\nઅને ખાસ તો છેલ્લી બન્ને ભૈરવી.. અમેઝીગ..\nઉપર – નેપાળમાં રખડપટ્ટી -૧\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00052.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-after-28-years-daughters-found-of-mother-in-amritsar-gujarati-news-5850323-PHO.html", "date_download": "2019-03-21T22:41:32Z", "digest": "sha1:I57RES7Y7JIV7KEIEPCLPXBBZ4AD5S7Y", "length": 9726, "nlines": 111, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "28 વર્ષ પછી મૃત સમજેલી માને મળી દીકરીઓ| After 28 Years Daughters Found Of Mother|પિતાના કહેવાથી માને મૃત સમજતી હતી દીકરીઓ, 28 વર્ષ પછી અહીંથી મળી જીવતી", "raw_content": "\nપિતાના કહેવાથી માને મૃત સમજતી હતી દીકરીઓ, 28 વર્ષ પછી અહીંથી મળી જીવતી\nમા વૃદ્ધ થતા તેને પિંગલવાડામાં મુકી આવ્યા હતા અને દીકરીઓને કહ્યું હતું કે, તેમની મા મગી ગઈ છે\n28 પછી મલી મા-દીકરીઓ\nચાર દીકરીઓની માને અમદાવાદના એક પરિવારે તેમના પિયર એટલા માટે મુકી આવ્યા હતા કારણકે તે માનસિક રીતે ઠીક નહતી. પહેલાં મહિલાને તેના પિયર મુકી આવ્યા હતા અને જ્યારે તે વૃદ્ધ થઈ ત્યારે તેને પિંગલવાડામાં છોડી દેવામાં આવી હતી.\nઅમૃતસર: ચાર દીકરીઓની માને અમદાવાદના એક પરિવારે તેમના પિયર એટલા માટે મુકી આવ્યા હતા કારણકે તે માનસિક રીતે ઠીક નહતી. પહેલાં મહિલાને તેના પિયર મુકી આવ્યા હતા અને જ્યારે તે વૃદ્ધ થઈ ત્યારે તેને પિંગલવાડામાં છોડી દેવામાં આવી હતી. જ્યારે તેની દીકરીઓને કહેવામાં આવ્યું હતું કે, તેમની માતાનું મૃત્યુ થઈ ગયુ છે. પરંતુ જ્યારે 28 વર્ષે મા-દીકરીઓની મુલાકાત પિંગલાવાડામાં થઈ ત્યારે તે બધા ભાવુક થઈ ગયા હતા.\nદીકરીને આ રીતે ખબર પડી માની જીવતા હોવાની વાત\n- પિંગલવાડા ચેરિટેબલ સંસ્થાના વડા ડૉ. ઈંદરજીત કૌરે જણાવ્યું કે, 1 જુલાઈ 2008ના રોજ રમા દેવી નામની મહિલા સરોજ બાલાને લઈને અહીં આવ્યા હતા.\n- રમા દેવી સરોજબાલાની માતા હતી. તેમણે જણાવ્યું હતું કે, સરોજ બાલાની માનસિક સ્થિતિ સારી નથી અને તેના પતિએ તેને ડિવોર્સ આપી દીધા છે. અને હવે સરોજ બાલાની માતા પણ વૃદ્ધ થઈ ગઈ હોવાથી તેને સાચવી શકે તેમ નથી. તેને પિંગલવાડામાં દાખલ કરી દેવી જોઈએ.\n- ડૉ. કૌરે જણાવ્યું કે, જ્યારે ઈન્કવાયરી કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેમની બે દીકરીઓ પરણિત છે અને બે કુંવારી છે. અને પતિ તેમની માનસિક સ્થિતિ સારી ન હોવાના કારણે 28 વર્ષ પહેલાં તેમને પિયર મુકી ગયા હતા. પિયરમાં એવુ જણાવ્યું હતું કે, તેમની બાળકીઓ મરી ગઈ છે.\nદીકરીને નહતી ખબર કે મા જીવતી છે\n- સ���ોજ બાલાની દીકરી મીનૂએ જણાવ્યું તે, મારે મારા નાના ઘરે કદ્દો ગામ જવાનું થયું હતું.\n- ત્યાં મને કોઈકે જણાવ્યું કે, અમારી માતા પિંગલવાડામાં જીવતી છે. તે વાત સાંભળીને તેમણે બાકીની બહેનોને ફોન કર્યો અને તે બધા તેમને મળવા માટે ત્યાં પહોંચી ગયા હતા.\n- મીનૂએ જણાવ્યું કે, તેમને એવી જ ખબર હતી કે તેમની માતા મરી ગઈ છે, જ્યારે અહીં નાનાજીના ગામ આવીને અમને ખબર પડી કે, મારા પિતાએ મારી માતાને છોડી દીધી હતી. હાલ તેમના પિતાનું પણ મોત થઈ ગયું છે.\nઆગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો...\nમાનસિક બીમાર કહીને પિતાએ છોડી દીધી હતી માતાને\n28 પછી મલી મા-દીકરીઓ\nમાનસિક બીમાર કહીને પિતાએ છોડી દીધી હતી માતાને\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00052.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2012/06/22/gujarati-ebook-one-lac-downloads/", "date_download": "2019-03-21T21:49:38Z", "digest": "sha1:LKHWSIF3FQQFDR4ZDKHGIZXHLN3472OU", "length": 20906, "nlines": 220, "source_domain": "www.aksharnaad.com", "title": "એક લાખથી વધુ ઈ-પુસ્તક ડાઉનલોડ… – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » જત જણાવવાનું કે » એક લાખથી વધુ ઈ-પુસ્તક ડાઉનલોડ…\nએક લાખથી વધુ ઈ-પુસ્તક ડાઉનલોડ… 24\n22 જૂન, 2012 in જત જણાવવાનું કે\nઆદરણીય મિત્રો, વડીલો, સ્વજનો, વાચકો…\nઅક્ષરનાદ આજે એક અનોખા સીમાચિહ્ન પર આપ સૌની સમક્ષ છે. હરખની અને અનોખા ગૌરવની વાત એ છે કે આપણા સૌના સહીયારા પ્રયાસ અને પ્રેમથી અક્ષરનાદ પરથી ઈ-પુસ્તકની ડાઉનલોડ સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે. ડાઉનલોડના પાના પર પુસ્તકની સાથે જ સતત દર્શાવાતી અને આપમેળે અપડેટ થતી રહેતી સંખ્યાની મદદથી આપ એ અંગેના વિવિધ આંકડાઓ જોઈ શક્શો. ભવિષ્યમાં આવા વધુ ઈ-પુસ્તકો ડાઉનલોડ માટે ઉપલબ્ધ કરાવી શકાય તે માટે પ્રયત્નો આ જ રીતે કરતા રહેવાની પ્રેરણા અમને આપના આવા ઉત્સાહસભર પ્રતિભાવમાંથી જ મળે છે.\nઆશા છે આ આંકડાઓ ગુજરાતી પ્રકાશકોના હૈયામાં પણ ક્યાંક પ્રકાશ જન્માવી શકે અને તેઓ પણ આવી ઈ-પુસ્તક પ્રવૃત્તિ તરફ પ્રવૃત્ત થાય.\nઆ દિવસે જેમનો વિશેષ આભાર માનવો છે તેમાં ડાઉનલોડ વિભાગમાં મૂકેલા પુસ્તકોના સર્વે લેખકો વિશેષત: લોકમિલાપ પ્રકાશન તથા શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી, શ્રી જયંતભાઈ મેઘાણી, શ્રી ગોપાલભાઈ મેઘાણી, શ્રી સુરેશ દલાલ, શ્રી મહેશભાઈ દવે, શ્રી દિનેશભાઈ બૂચ, શ્રી મહેન્દ્રભાઈ નાયક, ડૉ. પ્રફુલ્લ શાહ, ડૉ. નિરંજન રાજ્યગુરૂ, શ્રી કાયમ હઝારી અને આ ઈ-પુસ્તક પ્રવૃત્તિ ���રૂ કરવા અને તે પછી પુસ્તકો મૂકવા સતત મંડી પડેલા ગોપાલભાઈ પારેખનો ખૂબ ખૂબ આભાર અને સર્વેને આ કાર્યમાં નિખાલસપણે અને તદ્દન નિસ્વાર્થભાવે મદદ કરવા, માર્ગદર્શન આપવા બદલ પ્રણામ.\nઆશા છે હવે પછીનો સીમાસ્તંભ વધુ ઝડપથી મેળવી શકીશું.\nશ્રીજી બાવાની કૃપા, વડીલોના આશીર્વાદ અને આપ સૌની દુઆ તથા સતત સથવારાના પરિણામે અક્ષરનાદના ડાઉનલોડ વિભાગમાં ગુજરાતી ઇ-બુકની ડાઉનલોડના એક લાખ ક્લિક્સના મુકામે આપણે પહોંચ્યા છીએ. આપણા સૌ માટે તો એ જન્માષ્ટમીનો ઓછવ (ઉત્સવ) છે.\nઅક્ષરનાદેતો માત્ર ટપાલી. કે ટાઇપીસ્ટ અથવા કહો કે પીરસણિયાનું કામ કર્યું છે. આપના ટેબલ પરથી ઑર્ડર લીધા વિના અમારી પસંદની વાનગી આપની ડીશમાં પીરસી દીધી, પણ તમે સૌએ તેને પોતાની જ ફરમાયશ માની વધાવી લીધી છે એટલે તો આજે આ મુકામે આપણે પહોંચ્યા છીએ. આપ સૌનો એ બદલ હ્રદયપૂર્વક આભાર. આભાર શબ્દ વામણો – અધૂરો લાગે છે પણ અમારી લાગણીને પૂર્ણપણે વ્યક્ત કરી શકે એવો શબ્દ અત્યારે જડતો નથી.\nઆપણે અહીં અટકવાનું નથી, આ પળે રૉબર્ટ ફ્રોસ્ટની કવિતાની પંકિતઓ યાદ આવે છે.\nમા ગુર્જરીના લાડીલાઓના પરિવારમાં સતત વૃદ્ધિ થતી રહે (અહીં આપણે કુટુંબ-નિયોજનના સિદ્ધાંતને વળગવાનું નથી પણ તેથી તદ્દન ઊલટું કરવાનું છે.) એ જ અભિલાષા, ગુજરાતી ઇ-બુકનો આ વિભાગ હજુ વધુ ઝડપથી આગળ વધે એ માટે તમારા સૂચનોને અમે તહે-દિલથી વધાવશું. પણ અત્યારે તો અમારે ગુજરાતીમાં ટાઇપ કરી શકે એવા કાર્યકરોની તાતી આવશ્યકતા છે એ દિશામાં આપ સૌનો સંગાથ હશે તો જ વધુ વિકાસ થઇ શકશે એટલું કહીને અહીં જ અટકશું.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n24 thoughts on “એક લાખથી વધુ ઈ-પુસ્તક ડાઉનલોડ…”\nબહુજ સુન્દર પગલુ સે,ઇન્તેર્નેત ન જમાના મા લાય્બ્રેરિનો ઉપયોગ ઓચ્હો થતો જાય ચ્હે ત્યારે આવિ સગવદ અભિનન્દન ને પાત્ર શે…..\nખુબ ખુબ અભિનંદન ભાઈ શ્રી.\nવિદ્યાર્થેી માટે ના પુસ્તકો ફ્રેી હોવા જરુરેી જેથેી વિદ્યાર્થેીઓ તેનો લાભ લઇ શકે\nદેશનેતાઓનુ જેીવન ચરિત્ર પ્રાણેી પક્ષેીઓનેી માહિતેી વગેરે…….\nઘનુજ સરસ કામ કર્યુ … અભિનદન …..\nગોપાલ પારેખ જી મને બહુ સારું લાગશે જો તમે મને આ કામ એટલે કે ગુજરાતી લખવાનું આપશો તો\nતમારો સઁપર્ક કરવા માટેની વિગતો જણાવવા નમ્ર વિનઁતી .\nતમે બધા આ જે કદર કરો છો તેથી અમારી મંદ પડેલી બેટરી ચાર્જ થઇ જાય છે, અમને પણ થાય છે “લગે રહો મુન્નાભાઇ”\nબહુ સરસ. આ પુસ્તકો વાંચવા માટે શું કરવું કઈ સાઈટ પર જવું તે જણાવવા વિનંતિ. જો તમારા ધ્યાન માં હોય તો બીજીઓ કઈ સાઈટ પર ઇ બુક્સ વાંચવા મળે તે જણાવજો. આભાર\nઅનેક અભિનન્દન અને શુભકામનાઓ\nઅભિનન્દન સચિ સેવા તમારિ બિર્દાવવા જેવિ ચ્હે\n‘અક્ષરનાદ.કોમ’ ટીમને ખુબ ખુબ અભીનન્દન.. હવે પછીનો સીમાસ્તંભ ઝટ પ્રાપ્ત કરો એવી હાર્શુદીક ભેચ્છાઓ..\nખુબજ સરસ કામ થઇ રહ્યું છે. આપને વધામણા અને આપ સહુ કાર્યકર્તાઓને હૃદયપૂર્વક અભીનંદન પણ… સેવાનું આ કામ…સતતતાને વરે સફળતાને વરે…એવા શુભ-આશિષ અને સર્વ શુભેચ્છાઓ\nખુબ જ આભાર અને ધન્યવાદ \nસંપાદકો અને સહયોગીઓને એક લાખ અભિનંદન.\nઆ એક ભગીરથ કામ સંપન્ન થયું છે. આ એક જ કાર્ય આ બ્લોગને બ્લોગ જગતમા મોખરાનું સ્થાન આપવા પુરતું છે.\nખુબ ખુબ અભિનંદન. આભાર.\nઅક્ષરનાદ એક વધુ, અને ખુબ જ મહત્વનું, સીમાચિહ્ન પાર કરી ચૂક્યું તે બદલ હાર્દિક અભિનંદન.\nતમારી ઇચ્છાયાદીમાં ઑક્ટૉબર .૨૦૧૨થી મહિનાનાં બે પુસ્તકોને આ વિભાગમાં ઉપલબ્ધ કરવાનો તમારો ઉદ્દેશ્ય નજર સામે રાખીને તમારા નિર્ધારને તમે આંબી જવાનું પહેલું કદમ બહુ જ સ્વસ્થ મક્કમતાથી લઇ ચૂક્યા છો તે પણ એટલું જ પ્રશંસનીય છે.\nહજીતો ઘણી સફર કાપવાની બાકી છે સાહેબ્ ખુબ ખુ ધન્યવાદ્…\nતમારા સૌના સથવારા વિના આ મુકામે પહોઁચાત ખરૂઁ\n← પરમાત્માની ભક્તિનું સાચુ સ્વરૂપ – વિનોદ માછી\nતનુ ડોશી (ટૂંકી વાર્તા) – રીતેશ મોકાસણા →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૯)\nફેમિનિઝમની ફૅક્ટરી : ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબશ્રેણી – જિજ્ઞેશ અધ્યારૂ\nશિવત્વ – ચિરાગ ડાભી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૮)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૭)\nદિવ્યલોક હાત્ત (શ્રીલંકાની સફરે) – સ્વાતિ મેઢ\nકારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો – મનન ભટ્ટ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૬)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (674)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nહોળી - ધુળેટી ની શુભ કામનાઓ...\nદોસ્તીના રંગે રંગાયેલો ઉત્સવ એટલે જીંદગી - જીજ્ઞેશ અધ્યારૂ\nશું તમે આ જોક્સ વાંચ્યો છે\nસરાઈ હરાની એક સવાર... - મીના��્ષી ચંદારાણા\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00053.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.betterbutter.in/gu/recipe/116302/pasta-in-white-sauce-in-gujarati?amp=1", "date_download": "2019-03-21T21:44:01Z", "digest": "sha1:Z3T4BF63BZHQYS63GCH74OEZO6FQ3FDQ", "length": 2530, "nlines": 50, "source_domain": "www.betterbutter.in", "title": "પાસ્તા ઈન વાઈટ સોસ, Pasta in white sauce recipe in Gujarati - safiya abdurrahman khan : BetterButter", "raw_content": "\nપાસ્તા ઈન વાઈટ સોસ\n0 ફરી થી જુવો\nતૈયારીનો સમય 0 min\nબનાવવાનો સમય 20 min\nબાફેલા પાસ્તા 1 1/2 કપ\nગાજર 1 ઝીણા સમારેલા\nકેપ્સીકમ 1 ઝીણી સમારેલી\nબાફેલી મકાઈ 1/4 કપ\nમૈદો 1 મોટી ચમચી\nચીઝ 1 મોટી ચમચી\nમરી પાવડર 1/2 નાની ચમચી\nચીલી ફલેક્સ 1/2 નાની ચમચી\nઓરેગાનો 1/2 નાની ચમચી\nમાખણ 2 નાની ચમચી\nપેનમા 1 નાની ચમચી બટર ગરમ કરી સમારેલા ગાજર, સમારેલી કેપ્સીકમ નાખી સાંતળો.\nગેસ બંદ કરી પ્લેટમા કાઢી લો.\nએજ પેનમા 1 નાની ચમચી માખણ ગરમ કરી મેંદો સાંતળો.\nખમણેલુ ચીઝ અને દૂધ નાખી પકવો.\n2 મિનિટ પછી મરી પાઉડર, ચીલી ફલેક્સ, ઓરેગાનો અને મીઠુ નાખી ભેળવો.\nસાંતળેલી ગાજર કેપ્સીકમ,બાફેલી મકાઇ, બાફેલા પાસ્તા નાખી મિક્સ કરો.\nગરમ ગરમ સર્વ કરો.\nપાસ્તા ઈન રેડ સૉસ\nપાસ્તા ઇન વાઇટ સોસ\nરેડ સોસ કેપ્સિકમ પાસ્તા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00053.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.betterbutter.in/gu/recipe/126274/paneer-mawa-gulab-jamun-in-gujarati?amp=1", "date_download": "2019-03-21T22:37:44Z", "digest": "sha1:5374AMICZG3F65V5DDNCOBC32IV4LSCP", "length": 2605, "nlines": 34, "source_domain": "www.betterbutter.in", "title": "પનીર માવા ના ગુલાબ જાબું, Paneer Mawa Gulab Jamun recipe in Gujarati - Lipti Ladani : BetterButter", "raw_content": "\nપનીર માવા ના ગુલાબ જાબું\n0 ફરી થી જુવો\nતૈયારીનો સમય 15 min\nબનાવવાનો સમય 20 min\n૧૫૦ ગ્રામ મોળો માવો\n૨ ચપટી બેકિંગ સોડા\n૧/૨ ચમચી ઇલાયચી પાવડર\nથોડો લીમ્બુ નો રસ\nએક બાઉલમાં માવો લો તેમાં પનીર , મેંદો લઈ એકદમ મસળવુ ,પછી બે ચપટી બેકિંગ સોડા નાખી એકદમ મીક્ષ કરી લો.\nપછી એની ગોળી વાળવી તીરાડ ના રેહવી જોઈએ.\nપછી એક કડાઈમાં ઘી ગરમ કરો ગેસ મીડીયમ જ રાખો, ગરમ થાય પછી ગોળીઓ ને તળી લેવી ધીમે ગેસ પર.\nપછી એક કડાઈમાં ખાન્ડ લઈ તેમાં પાણી નાંખી ચાસણી લો. ઉકાળો આવે એટલી જ લેવાની તાર નઈ થવા દેવાના.\nત્યાર બાદ તેમાં ઈલાયચી પાવડર અને લીમ્બુ નો રસ ઉમેરો, ત્યાર બાદ ગરમ ચાસણી માં જ જાબુ નાખી ૧ કલાક રેહેવા દો.પછી ઠંડા કરી ઉપર કાજુ ની કતરણ નાખી સર્વ કરવા . કોઈ ને ઠંડા ના ભાવે તો એમ પણ ખાઈ શકે.\nતૈયાર છે પનીર માવા ના ગુલાબ જાબું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00053.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=2205", "date_download": "2019-03-21T22:15:21Z", "digest": "sha1:LX6VMTTN4I4D4YSD2UCHLVO6QQV5HAAJ", "length": 101420, "nlines": 342, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: હૃદયપરિવર્તન – યોગિની જોષી", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nહૃદયપરિવર્તન – યોગિની જોષી\nJuly 16th, 2008 | પ્રકાર : વાચકોની કૃતિઓ | 54 પ્રતિભાવો »\n[પ્રસ્તુત લેખમાં પોતાના સ્વાનુભવની સત્ય ઘટનાથી સમાજને એક નવો વિચાર આપનારા શ્રીમતી યોગિનીબેનની યુવા કલમે લખાયેલી આ પ્રથમ કૃતિ છે. ગૃહિણી હોવાની સાથે સાહિત્ય અને વર્તમાન સામાજિક પ્રવાહો વિશે તેઓ બહોળું જ્ઞાન ધરાવે છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે યોગિનીબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9428072970 અથવા hirenyogini@hotmail.com પર સંપર્ક કરી શકો છો.]\nછેલ્લા ત્રણ દિવસથી રોજ બેંક ઑફિસરના હોદ્દા માટેનો ‘એપોઈન્ટમેન્ટ લેટર’ હાથમાં લઈને બેસી રહું છું. સરસ રીતે છપાયેલા આ કાગળ ઉપર ઉચ્ચ પદાધિકારીઓની સહી જોઈને રોમાંચિત થઈ જાઉં છું. જમણી તરફ ઘાટ્ટા લાલ અક્ષરોમાં દર્શાવેલ 20,000 રૂ.ના માસિક પગારની રકમ મારી આંખોને વારંવાર આકર્ષે છે. એ સાથે ક્રમમાં એચ.આર.એ., ડી.એ અને અન્ય પ્રકારના જુદા જુદા ભથ્થાઓની રકમનો સરવાળો કરીને અપાયેલ વાર્ષિક ‘પેકજ’ની માહિતી પર મારી નજર વારંવાર જઈ પહોંચે છે. કેટકેટલા સંઘર્ષો પછી મારા જીવનમાં આ સોનેરી તક આવી છે. અભ્યાસના દિવસોમાં રાતના ઉજાગરાઓ, પરીક્ષાની તૈયારી માટે કલાકો સુધીનું વાંચન, ઈન્ટરવ્યૂના જુદા જુદા તબક્કાઓ અને ઘણું બધું. ઊનાળાની ગરમીમાં તપ્ત થયેલી ધરતીને શીતળતા બક્ષવા જેમ વરસાદના વાદળો આવી પહોંચે તેમ એક દિવસ મને હેડઑફિસમાંથી ફોન આવે છે અને કહે છે : ‘You are selected for the post of accounts officer at our bank. Will you able to join us from this Monday ’ વર્ષોનું સપનું જાણે ક્ષણમાં સાકાર થઈ ગયાનો અદ્દભુત અહેસાસ ’ વર્ષોનું સપનું જાણે ક્ષણમાં સાકાર થઈ ગયાનો અદ્દભુત અહેસાસ વિશ્વાસ જ નથી આવતો કે આ હકીકત છે કે સપનું \nએપોઈન્ટમેન્ટનો કાગળ હાથમાં લઈને હું ક્ષણભર કલ્પનાની દુનિયામાં ખોવાઈ જાઉં છું. મારી એરકન્ડિશન્ડ કેબિનમાં રિવોલ્વિંગ ખુરશી પર હું બેઠી છું. મારા ટેબલ પર ફાઈલોનો ઢગલો છે. કોમ્પ્યુટરના એલ.સી.ડી સ્ક્રીન પરની માહિતી જોઈને હું ચેકોમાં ફટાફટ સહી કરી રહી છું. બેલની સ્વીચ દાબીને પટાવાળા પાસે કૉફી મંગાવું છું. ઑફિસના કર્મચારીઓ, ગ્રાહકો અને અધિકારીઓ મને મેડમ…મેડમ કહીને સંબોધી રહ્યા છે. મારી હાથ નીચેના માણસોની ભૂલ દેખાય કે તરત એમની બરાબર ખબર લઈ નાખું છું. જરૂરિયાતમંદો મારી પાસે લોનના કાગળ રજૂ કરીને મંજૂરી માટે આજીજી કરે છે. નમી ગયેલી ચશ્માની દાંડી સરખી કરીને હું એક નજરથી સામે બેઠેલા વ્યક્તિને માપી લેવાની કળા ધરાવું છું. મહિનાની પહેલી તારીખે ખાતામાં 20,000 રૂ. જમા થતા જોઈને આપ કમાઈના ગર્વથી મારી ગરદન ટટ્ટાર થઈ ઊઠે છે. હવે મારે ઑફિસેથી છૂટીને ચાલતા શાક લેવા જવાનું નથી. ડ્રાઈવર કાર લઈને સમયસર લેવા આવી પહોંચે છે. કિટીપાર્ટી, કલબો અને શૉપિંગમાં મન ફાવે એટલો ખર્ચ કરી શકું છું. આવતા મહિને મને પ્રમોશન મળશે…. કેટલો પગારવધારો થશે એની ગણતરી માંડવાની શરૂઆત કરું છું ત્યાં તો…\n‘યોગિની, તું મારી વાત જરા સમજ. શાંતિથી વિચાર કર. આપણે ક્યાં જોબની જરૂર છે ’ હિરેન બોલી ઊઠે છે.\n‘તમને નહીં લાગતી હોય, મને તો જરૂરત લાગે છે. શું હું સ્ત્રી છું એટલે મને સ્વતંત્ર રીતે કમાવવાનો અધિકાર નથી આજકાલ કેટલી બધી સ્ત્રીઓ નોકરી કરે છે. પોતાના શોખ પૂરા કરીને કેવા ઠાઠમાઠથી રહે છે. તેઓના ઘરે હસબન્ડ તેમને નોકરી કરવા સામેથી પ્રોત્સાહિત કરે છે અને તમે આ જમાનામાં મને ના પાડી રહ્યા છો આજકાલ કેટલી બધી સ્ત્રીઓ નોકરી કરે છે. પોતાના શોખ પૂરા કરીને કેવા ઠાઠમાઠથી રહે છે. તેઓના ઘરે હસબન્ડ તેમને નોકરી ક��વા સામેથી પ્રોત્સાહિત કરે છે અને તમે આ જમાનામાં મને ના પાડી રહ્યા છો મને તમારી આટલી સંકુચિત મનોવૃત્તિ હશે એવી ખબર નહોતી, હિરેન.’ મારો આક્રોશ ભભૂકી ઊઠે છે.\n‘તું જે સમજે છે એમ વાત નથી. જો મને વર્ષોથી ખાનગી બેંકમાં નોકરીનો અનુભવ છે એથી તેના તમામ સારા નબળા પાસાઓને હું સારી રીતે જાણું છું. તને ખબર છે ને કે કામની વ્યસ્તતાના દિવસોમાં હું જાણે મજૂર બની જાઉં છું આ ખાનગી બેંકો તમારી કોઈ શેહશરમ રાખતી નથી. એકવાર નોકરીમાં જોડાયા પછી સામાજિક જીવન કેવું છિન્નભિન્ન થઈ જાય છે તે મેં નજરે જોયું છે. હું નથી ઈચ્છતો કે તું આ સંઘર્ષમાં જોડાય…’\n‘મને લાગે છે કે તમને મારી પ્રગતિની ઈર્ષ્યા આવે છે. તમારી બેંકમાં મને જોબ મળી શકે એમ છે એટલે તમે સંમત નથી થતા. રાત-દિવસ એક કરીને આજે મેં સફળતાનું શિખર સર કર્યું છે ત્યારે મારા સપનાઓ સાકાર થવાની આ નિર્ણાયક ઘડીએ તમે મને નિરુત્સાહ કરી રહ્યા છો મારા ભણતરનો અર્થ શું મારા ભણતરનો અર્થ શું ઘરે બેસી રહીને ઠામ-વાસણ ઘસવા માટે મેં આટલી મહેનત કરી ઘરે બેસી રહીને ઠામ-વાસણ ઘસવા માટે મેં આટલી મહેનત કરી ’ મારો ગુસ્સો બેકાબૂ બને છે.\n‘મને ખબર હતી કે તને આવો જ વિચાર આવશે… હવે હું તને કંઈ સમજાવું એના કરતાં આપણા લગ્નજીવનના આટલા વર્ષોમાં હું જે રીતે મહેનત કરું છું અને જે પરિસ્થિતિઓમાંથી પસાર થયો છું એના વિશે તું સારી રીતે વિચાર કરી જોજે. તારી આસપાસ નોકરી કરતી સ્ત્રીઓના જીવનમાં ડોકિયું કરીને જોજે એટલે સઘળું તને આપોઆપ સમજાઈ જશે. પત્રનો જવાબ આપવા માટે તારી પાસે આજનો દિવસ છે. બધા જ પાસાઓ પર યોગ્ય વિચાર કરીને તને જેમ ઠીક લાગે તેમ કર. તું જે નિર્ણય લઈશ એમાં મારો તને સંપૂર્ણ સહકાર રહેશે, બસ Wish you all the best. મારે આજે ચેકિંગમાં બહારગામ જવાનું છે અને ટ્રેનનો સમય થવા આવ્યો છે. હું નીકળું છું. શાંત ચિત્તે મારી વાત પર વિચાર કરજે.’ કહી હિરેન મારું ચઢેલું મોં જોઈને ચાલ્યો ગયો.\nકાગળ હાથમાં લઈને ફરી હું અતિતમાં ખોવાઈ જાઉં છું. બી.કૉમ-એલ.એલ.બી પૂરું કરીને લગ્ન થતાં હું સાસરે આવી. લગ્ન પછી તુરંત એમને નોકરીમાં બદલી થતાં અમે બંને એકલાં આ નવા શહેરમાં આવી ચઢ્યાં. હું ખૂબ ખુશ હતી. ગૃહસ્થજીવનના સપનાઓ સાકાર કરતાં આ નવું ઘર ગોઠવવામાં શરૂઆતના મહિનાઓ તો આમ જ નીકળી ગયાં. સવારે એ ટિફિન લઈને બેંકમાં જાય પછી આમ તો હું સાવ એકલી પરંતુ આ નવા ઘરમાં નાનુ-મોટું કામ એવું ચાલે કે સવારની સાંજ ક્ય��રે પડી એની મને ખબર જ ન રહે દીવાનખંડને વ્યવસ્થિત ગોઠવવાનો, રસોડાની સાફસફાઈ, જરૂરી મસાલાઓ સાફ કરવાના, માળીને બોલાવીને ફૂલછોડ સરખા કરાવવાના, નળનો સમય સાચવવાનો અને નાની-મોટી ખરીદી તો જુદી. પોસ્ટઑફિસથી લઈને પ્રોવિઝન સ્ટોર સુધીના અગત્યનાં કામો મારે સંભાળવાના. રજાનો એક રવિવાર તો ક્યાંય પૂરો થઈ જતો. ક્યારેક નવી વાનગીઓ બનાવું તો ક્યારેક નવરાશની પળોમાં સરસ મજાનું ટેબલકલોથ ગૂંથી લઉં. વળી, સગાવહાલામાં કોઈનું લગ્ન આવે એટલે એની તૈયારીઓ. વચ્ચે મન થાય ત્યારે એક-બે દિવસ પિયર રહી આવું. આ બધી દોડાદોડ વચ્ચે જ્યારે બહારગામથી આવેલા મહેમાનો અમારા ઘરની સ્વચ્છતા અને આગતાસ્વાગતા વિશે પ્રશંસાના બે શબ્દો કહે ત્યારે મારું મન પ્રસન્નતા અને સંતોષથી ભરાઈ જતું. આમને આમ આનંદથી મારો સમય પસાર થતો રહેતો.\nપરંતુ કહેવાય છે ને કે માણસને સુખની કિંમત નથી હોતી. પોતાની પાસે જે કંઈ હોય એ તેને ઓછું જ લાગે છે. માણસને હંમેશા સામે કિનારે જ સાચું સુખ દેખાય છે. શું મારી બાબતમાં પણ એવું જ થયું હશે સમય વીતતાં ઘર હવે વ્યવસ્થિત ગોઠવાઈ ગયું હતું. હિરેનનો પગાર વધતાં અમે જરૂરી તમામ ભૌતિક ઉપકરણો વસાવી લીધા હતા. આથી, હવે મારી પાસે ઘણો ફાજલ સમય રહેવા લાગ્યો. નવરાશની પળોમાં હું કંઈક વાંચુ અથવા કોઈ સારી ટી.વી. સિરિયલ જોઈને સમય પસાર કરી લઉં. તેમ છતાં મને કોઈ વાતનો કંટાળો નહોતો. પરંતુ એક દિવસ મારી એક સખીને લગ્ન પછી અભ્યાસ કરતી જોઈને મનેય આગળ ભણવાનું મન થઈ આવ્યું. મને થયું કે હું પણ એમ.કોમની એક્ષ્ટર્નલ પરીક્ષા આપી દઉં. જો કે તેનો કોઈ ઉપયોગ નહોતો પરંતુ મારે આ નવા શહેરમાં સમય પસાર કરવા કંઈક કરવું હતું. હિરેને મારા આ વિચારને વધાવતાં તરત મને કૉલેજમાંથી ફોર્મ લાવી આપ્યું. આમ, ઘરકામ સાથે અભ્યાસ કરતાં જોતજોતામાં વર્ષો પસાર થવા લાગ્યા. પરીક્ષામાં સારા માર્ક્સે ઉતીર્ણ થઈને મેં માસ્ટર ડિગ્રી મેળવી. એ સમયે ઉત્સાહમાં આવીને મેં ઈન્શ્યોરન્સ અને બેન્કિંગની પરીક્ષા પણ આપી દીધી અને સદનસીબે એમાં પણ હું સારા ટકાએ પાસ થઈ ગઈ. એક દિવસ જ્યારે એમની જ બૅન્કનો કૉલ લેટર આવ્યો ત્યારે મને પણ નોકરી કરવાની ઈચ્છા થઈ આવી. મેં હિરેનને સૌપ્રથમવાર આ વાત કહી ત્યારે પણ એમણે આ બાબતે અનિચ્છા દર્શાવી. એમનો કોઈ દબાવ નહોતો પરંતુ એમની ઈચ્છાને અવગણવી એ મને ગમતું નહીં. મને હતું કે હું એમને પછી મનાવી લઈશ. હમણાં થોડા સમય પહેલાં હું પિયર રહેવા ગઈ ત્યારે ત્યાંથી ઈન્ટરવ્યૂ આપી આવી. છેવટે, પસંદગી થતાં આ એપોઈન્ટમેન્ટનો કાગળ મારા હાથમાં આવી પહોંચ્યો. બધું એટલું ફટાફટ થઈ ગયું કે ખુદ મને જ કશું વિચારવાનો સમય ન રહ્યો.\nછેલ્લા બે દિવસથી તો હું નોકરીના સપનાઓમાં જ ખોવાયેલી રહું છું. પરંતુ આજે આટલું વિચાર્યા પછી અચાનક મને થાય છે કે ફરી ભણવાની શરૂઆત તો મેં ફક્ત આનંદથી સમય પસાર કરવા માટે જ કરી હતી. આ નોકરીનો વિચાર મને ક્યાંથી ઘેરી વળ્યો હજી સુધી હિરેને મને કોઈ બાબતમાં સહકાર ન આપ્યો હોય એમ નથી બન્યું. પરંતુ આજે એ ના પાડી રહ્યા છે તો જરૂર એમની વાતમાં કોઈ તથ્ય હોવું જોઈએ. મારે એકદમ ઉતાવળીયો નિર્ણય ન કરવો જોઈએ. જીવનના અન્ય પાસાઓ પર એકવાર ધ્યાનપૂર્વક વિચારી લેવું જોઈએ. એક દષ્ટિએ વિચારું છું તો લાગે છે કે હું મારા જીવનથી સુખી અને સંતુષ્ટ છું. ઘરમાં એવી કોઈ આર્થિક જરૂરિયાત નથી. હિરેનની આવક ઘરમાં પૂરતી થઈ રહે છે અને થોડીઘણી બચત પણ કરી લઈએ છીએ. પરંતુ હજી આ વાત મારા મનમાં બરાબર સ્થિર થાય એ પહેલાં દરિયાના મોજાંની જેમ એક બીજો આદમકદનો વિચાર મારા મનમાં જબરદસ્તીથી ધસી આવે છે કે : તો પછી મારા ભણતરની કિંમત શું હજી સુધી હિરેને મને કોઈ બાબતમાં સહકાર ન આપ્યો હોય એમ નથી બન્યું. પરંતુ આજે એ ના પાડી રહ્યા છે તો જરૂર એમની વાતમાં કોઈ તથ્ય હોવું જોઈએ. મારે એકદમ ઉતાવળીયો નિર્ણય ન કરવો જોઈએ. જીવનના અન્ય પાસાઓ પર એકવાર ધ્યાનપૂર્વક વિચારી લેવું જોઈએ. એક દષ્ટિએ વિચારું છું તો લાગે છે કે હું મારા જીવનથી સુખી અને સંતુષ્ટ છું. ઘરમાં એવી કોઈ આર્થિક જરૂરિયાત નથી. હિરેનની આવક ઘરમાં પૂરતી થઈ રહે છે અને થોડીઘણી બચત પણ કરી લઈએ છીએ. પરંતુ હજી આ વાત મારા મનમાં બરાબર સ્થિર થાય એ પહેલાં દરિયાના મોજાંની જેમ એક બીજો આદમકદનો વિચાર મારા મનમાં જબરદસ્તીથી ધસી આવે છે કે : તો પછી મારા ભણતરની કિંમત શું મારી કેરિયરનું શું મારે ઘરકામમાં જ જીવન વીતાવવાનું હું સ્ત્રી છું તેથી મારે પોતાની કોઈ વૈચારિક સ્વતંત્રતા જ નહીં હું સ્ત્રી છું તેથી મારે પોતાની કોઈ વૈચારિક સ્વતંત્રતા જ નહીં એકવીસમી સદીમાં પણ સ્ત્રીઓની આવી હાલત એકવીસમી સદીમાં પણ સ્ત્રીઓની આવી હાલત એમના બધા મિત્રોની પત્નીઓ નોકરી કરે છે અને ફૂલફટાક થઈને ફરે છે, તો પછી આ બંધન મારે એકલાને શા સારું એમના બધા મિત્રોની પત્નીઓ નોકરી કરે છે અને ફૂલફટાક થઈને ફરે છે, તો પછી આ બંધન મારે એકલાને શા સારું પેલા મિસિસ ચૌધરી આ વખતે યુરોપની ટુર પર જવાના છે. મિસિસ દેસાઈએ આ વર્ષે પોતાની અલગ કાર ખરીદી. મિસિસ દિક્ષિત તો આ વર્ષે મૅનેજર બની જશે. મારા નસીબમાં આવી કોઈ પદવીઓ નહીં પેલા મિસિસ ચૌધરી આ વખતે યુરોપની ટુર પર જવાના છે. મિસિસ દેસાઈએ આ વર્ષે પોતાની અલગ કાર ખરીદી. મિસિસ દિક્ષિત તો આ વર્ષે મૅનેજર બની જશે. મારા નસીબમાં આવી કોઈ પદવીઓ નહીં …… ચિત્તમાં આજે બરાબર ઉથલપાથલ મચી છે. સમજ નથી પડતી શું સાચું છે અને શું ખોટું છે. બપોર થવા આવી. વિચારોના થાકથી હવે આંખો ઘેરાવા લાગી છે. એમ થાય છે કે થોડી વાર આરામ કરી લઉં. પલંગ પર પડતાંની સાથે આંખો મિંચાઈ જાય છે.\nઅચાનક ડોરબેલ રણકી ઊઠે છે. જાગીને જોઉં છું તો ઘડિયાળમાં સાંજના પાંચ વાગ્યા છે. મન હવે પહેલાં કરતાં જરા શાંત થયું છે. અત્યારે કોણ હશે બારણું ખોલીને જોયું તો અમારા પાડોશી રેખાબેન.\n આવો છો ને ચાલવા \n‘ના. આજે જરા મૂડ નથી. તમે લોકો જઈ આવો. આમ પણ હું હમણાં જ ઊઠી. હજુ ચા પીવાની બાકી છે.’ મેં આળસ મરડીને જવાબ આપ્યો.\n‘ઠીક ત્યારે. ચાલો અમે જઈએ….’ રેખાબેને સ્મિત સાથે વિદાય લીધી.\n‘એક….એક… મિનિટ રેખાબેન…. એક વાત પૂછું ’ અચાનક મારાથી બોલી જવાયું.\n‘હા…હા બોલોને બેન, એમાં કંઈ પૂછવાનું હોય …. ’ રેખાબેન રોકાયા.\n‘તમે આટલા ‘કવોલીફાઈડ’ છો તો પછી જોબ કેમ નથી કરતાં ’ મેં સંકોચથી પૂછયું.\n એટલા માટે કે મારા પરિવારને મારી જરૂર છે. બાળકોને મારે પૂરતો સમય આપવો છે અને તેઓને શિક્ષણ સાથે કેળવણી આપવી છે. મને આર્થિક કોઈ મુશ્કેલી નથી પછી હું શા માટે જોબ કરું આમેય જોબ કરીને બમણી કમાણી કરીએ એટલે મોંઘી વસ્તુઓ લાવવાનું મન થાય એટલે સરવાળે ખરચા તો એટલા વધે જ. એના કરતાં ઓછી જરૂરિયાતોમાં આપણે સંતોષથી જીવી શકીએ એના જેવું રૂડું શું આમેય જોબ કરીને બમણી કમાણી કરીએ એટલે મોંઘી વસ્તુઓ લાવવાનું મન થાય એટલે સરવાળે ખરચા તો એટલા વધે જ. એના કરતાં ઓછી જરૂરિયાતોમાં આપણે સંતોષથી જીવી શકીએ એના જેવું રૂડું શું ’ રેખાબેનની વાણીમાં આત્મીયતા વર્તાતી હતી.\n‘પરંતુ રેખાબેન, તો પછી તમારી ડિગ્રીઓનો અર્થ શું \n ડિગ્રીઓનો અર્થ કેમ નહિ ઉચ્ચ અભ્યાસથી માણસના જ્ઞાનની દિશાઓ ખૂલે છે. હું મારા બાળકોને લેસન ઘરે જ કરાવી લઉં છું. મને ટ્યુશન રાખવાની કોઈ આવશ્યકતા નથી. ઉલટાનું, ઘરકામથી પરવારીને હું આસપાસના બાળકોને મફતમાં ભણવા બોલવી લઉં છું. મારી આવડતથી સમાજને હું મદદરૂપ થવા કોશિશ કરું છું. આપણી સોસાયટીન��� માસિક પત્રિકામાં નિયમિત કૉલમ લખું છું અને સાથે ઈતરવાંચન પણ ખૂબ કરું છું. ડિગ્રીઓની સાર્થકતા શું એક માત્ર નોકરીને આધારે જ રહેલી છે ઉચ્ચ અભ્યાસથી માણસના જ્ઞાનની દિશાઓ ખૂલે છે. હું મારા બાળકોને લેસન ઘરે જ કરાવી લઉં છું. મને ટ્યુશન રાખવાની કોઈ આવશ્યકતા નથી. ઉલટાનું, ઘરકામથી પરવારીને હું આસપાસના બાળકોને મફતમાં ભણવા બોલવી લઉં છું. મારી આવડતથી સમાજને હું મદદરૂપ થવા કોશિશ કરું છું. આપણી સોસાયટીની માસિક પત્રિકામાં નિયમિત કૉલમ લખું છું અને સાથે ઈતરવાંચન પણ ખૂબ કરું છું. ડિગ્રીઓની સાર્થકતા શું એક માત્ર નોકરીને આધારે જ રહેલી છે ’ કહી રેખાબેન મારો ખભો થપથપાવી હસીને ચાલ્યાં ગયાં.\nક્ષણભર તો હું સ્તબ્ધ બની એમને જતા જોઈ રહી. વીજળીના ચમકારે જેમ મોતી પરોવાઈ જાય તેમ ‘ડિગ્રીની સાર્થકતા શું એક માત્ર નોકરીને આધારે જ રહેલી છે’ એ વાક્યએ મારી વિચારધારા પર મરણતોલ પ્રહાર કર્યો. ડામાડોળ થતા મારા ચિત્તની તમામ ઉથલપાથલો એક ઘડીમાં શાંત થઈ ગઈ અને જીવનનું સત્ય સપાટી પર ઉપસી આવ્યું. મનમાં રહેલા સંસ્કારોમાં જાણે ચૈતન્ય પ્રગટ્યું. મને સમજાઈ ગયું કે શિક્ષણનો અર્થ પોતાના રોજિંદા કામોને તુચ્છ માનવામાં નથી બલ્કે એને વધારે સારી અને યોગ્ય રીતે કરવામાં છે. મને થયું કે ભણતર ફક્ત પોતાની જરૂરિયાતો સંતોષવાનું સાધન ન બની રહેતા સમાજની જરૂરિયાતોને સમજવામાં પણ ઉપયોગી થવું જોઈએ. ઉચ્ચ શિક્ષણનો ઉપયોગ કરીને ભૌતિક સુખ-સાધનો મેળવવાની આ કેવી દોડમાં હું સપડાઈ ગઈ હતી ’ એ વાક્યએ મારી વિચારધારા પર મરણતોલ પ્રહાર કર્યો. ડામાડોળ થતા મારા ચિત્તની તમામ ઉથલપાથલો એક ઘડીમાં શાંત થઈ ગઈ અને જીવનનું સત્ય સપાટી પર ઉપસી આવ્યું. મનમાં રહેલા સંસ્કારોમાં જાણે ચૈતન્ય પ્રગટ્યું. મને સમજાઈ ગયું કે શિક્ષણનો અર્થ પોતાના રોજિંદા કામોને તુચ્છ માનવામાં નથી બલ્કે એને વધારે સારી અને યોગ્ય રીતે કરવામાં છે. મને થયું કે ભણતર ફક્ત પોતાની જરૂરિયાતો સંતોષવાનું સાધન ન બની રહેતા સમાજની જરૂરિયાતોને સમજવામાં પણ ઉપયોગી થવું જોઈએ. ઉચ્ચ શિક્ષણનો ઉપયોગ કરીને ભૌતિક સુખ-સાધનો મેળવવાની આ કેવી દોડમાં હું સપડાઈ ગઈ હતી મને આત્મસંકોચ થયો. મમ્મી એ તો મને નાનપણથી ઓછી જરૂરિયાતો સાથે રહેવાનું શીખવ્યું હતું. આજે મને જે મળ્યું છે તે મારી અપેક્ષા અને જરૂરિયાતો કરતાં કેટલાય ઘણું વધારે છે. ખરેખર, મારે નોકરી માટે જિદ નહોતી કરવી જ��ઈતી.\nમને રેખાબેનની વાત ધ્યાનપૂર્વક વિચારતા એમ લાગે છે કે મારા જેવા કેટલાય સાધનસંપન્ન કુટુંબની સ્ત્રીઓ સ્વતંત્રતાને નામે જો નોકરી કરવા લાગશે તો સમાજમાં બેકારી બમણી થશે. કૉલેજમાંથી ડિગ્રી લઈને બહાર નીકળતા નવયુવાનની આંખમાં કેટકેટલાય સપનાંઓ હશે….એને લગ્ન કરીને સંસાર માંડવાનો હશે….આપ કમાઈથી ભાઈ-બેનને પરણાવવાના હશે…. કદાચ કોઈ કુટુંબની આવકનો એકમાત્ર આધાર હશે…… મારા જેવા લોકો ડિગ્રી અને આવડતના જોરે કેવળ દેખાડો કરવા માટે નોકરી મેળવશે તો પછી જેને ઘર માટે સખત જરૂરિયાત છે એવા કેટલાય આશાસ્પદ યુવાનો તો રખડી જ પડશે ને આજકાલ આર્થિક રીતે સદ્ધર કુટુંબની મારા જેવી કેટલીયે સ્ત્રીઓ પોતાનો મોજશોખ પૂરો કરવા, સમય પસાર કરવા કે સામાજિક દરજ્જો વધારવાના હેતુથી નોકરીઓમાં જોડાય છે. પોતાનો અહં પોષવા માટે કરવામાં આવતી જૉબમાં આવા બિનજરૂરી લોકોનું પ્રમાણ સતત વધતું રહે છે. ડિગ્રીઓની સાર્થકતા એક માત્ર નોકરી મેળવવાથી થતી નથી એ વાત અક્ષરસ: સાચી લાગે છે. બેકારીનું કારણ વસ્તીવધારાની સાથે એક આ પણ હોવું જોઈએ.\nઆજે મોર્ડન માતા-પિતા નાનપણથી પોતાની દીકરીને પગભર થવાની હિમાયત કરે છે. કૉલેજ બાદ નોકરી શોધીને આવી કેટલીયે દીકરીઓ માતાપિતા પાસેથી હાથખર્ચીનો પૈસો ન લીધાનો ગર્વ અનુભવે છે. માવતરોને સંતાનોની આ સિદ્ધિ માટે માન ઉપજે છે. આ પ્રવાહમાં શ્રીમંત કુટુંબની દીકરીઓ પણ જોડાય છે અને કેટલાય ઘરોમાં ખર્ચની જરૂરિયાત કરતાં આવકનો બમણો જથ્થો ભેગો થાય છે. આ રકમનો ઉપયોગ ક્યાં થાય છે મૉલ, મલ્ટિપ્લેક્સ અને મોજશોખમાં. એક જ ઘરમાં બે ટી.વી., બે કાર અને બીજું ઘણું બધું. આપણો સમાજ આ રસ્તે ભૌતિકવાદની ગર્તામાં ધકેલાય છે. એક તરફ બેકારી વધે છે અને બીજી તરફ મોજમસ્તીની છોળો ઊડે છે મૉલ, મલ્ટિપ્લેક્સ અને મોજશોખમાં. એક જ ઘરમાં બે ટી.વી., બે કાર અને બીજું ઘણું બધું. આપણો સમાજ આ રસ્તે ભૌતિકવાદની ગર્તામાં ધકેલાય છે. એક તરફ બેકારી વધે છે અને બીજી તરફ મોજમસ્તીની છોળો ઊડે છે ઘરનો પગાર માસિક રૂ. 40,000 થી પણ વધી જાય તોય કોઈના મોં પર સંતોષની નાનીસરખી રેખા દેખાતી નથી. ‘આટલું તો હવે જોઈશે જ ઘરનો પગાર માસિક રૂ. 40,000 થી પણ વધી જાય તોય કોઈના મોં પર સંતોષની નાનીસરખી રેખા દેખાતી નથી. ‘આટલું તો હવે જોઈશે જ ’ એવો સિદ્ધાંત દ્રઢ થતો જાય છે. બધાને પોતપોતાની રીતે કમાઈ લેવાનું શીખવાડ્યું હોવાથી પરિવારમાં સ્નેહનો તંતુ વિકસવાની ��ગ્યાએ એકબીજાના પદનો અહંકાર ટકરાય છે. ઓછી આવકવાળો ઘરનો સદસ્ય આપણને ‘બિચારો’ લાગવા માંડે છે ’ એવો સિદ્ધાંત દ્રઢ થતો જાય છે. બધાને પોતપોતાની રીતે કમાઈ લેવાનું શીખવાડ્યું હોવાથી પરિવારમાં સ્નેહનો તંતુ વિકસવાની જગ્યાએ એકબીજાના પદનો અહંકાર ટકરાય છે. ઓછી આવકવાળો ઘરનો સદસ્ય આપણને ‘બિચારો’ લાગવા માંડે છે સૌને ફક્ત આવક અને ડિગ્રીઓના તોલે માપવામાં આવે છે. તેમાંય સ્ત્રી જો કમાતી હોય તો લોકો એને ‘સ્માર્ટ’ અને ‘એકટિવ’ માને છે. જે ઘરમાં આર્થિક મુશ્કેલી હોય ત્યાં ઘરને મદદ કરવાના હેતુથી મહિલાઓ નોકરી કરે એ તો પ્રશંસનીય છે પરંતુ ગૃહિણી બની રહેવામાં શરમ અનુભવવાને કારણે નોકરીનો માર્ગ લેનારો વર્ગ હવે નાનોસૂનો નથી રહ્યો. ઘર ચલાવવા માટે પતિ પાસેથી જરૂરી રકમ લેવામાં જો સ્ત્રી પરતંત્રતા અનુભવતી હોય તો એવા જીવનને દાંપત્યજીવન ન ગણતાં ભાગીદારી પેઢી જ ગણવી જોઈએ. સમાજમાં જે ઐશ્વર્યનું અધિક પ્રદર્શન કરી શકે છે તેઓને સફળ ગણવામાં આવે છે. ઘરની સ્વચ્છતા, ઘરને સજાવવું, મહેમાનોની આગતાસ્વાગતા કરવી, તહેવારોનો સપરિવાર આનંદ માણવો, બાળકોને કેળવણી આપવી, વધારાના સમયમાં ઈતર વાંચન કરવું – એ બધું તો જાણે હવે કોઈ ગણનામાં જ નથી. જેની પર આપણી આખી સંસ્કૃતિ ઊભી છે તે અચાનક સાવ આટલું નકામું કેવી રીતે થઈ ગયું \nમને થાય છે કે શું સ્ત્રી નોકરી કરે તો જ એ સ્વતંત્ર એ રૂપિયાનો ઢગલો લાવે એટલે મહાન એ રૂપિયાનો ઢગલો લાવે એટલે મહાન જરૂરિયાતથી અધિક પૈસો મેળવવામાં સંઘર્ષ કર્યો એટલે શું એ આદર્શ મહિલા બની ગઈ જરૂરિયાતથી અધિક પૈસો મેળવવામાં સંઘર્ષ કર્યો એટલે શું એ આદર્શ મહિલા બની ગઈ જો આપણે જોબ મેળવવાને સફળતાનો માપદંડ ગણીને ચાલીએ તો તો આપણી બે પેઢી અગાઉ જીવી ગયેલા દાદીમા-નાનીમાના જીવનને નિષ્ફળ કહેવું પડે જો આપણે જોબ મેળવવાને સફળતાનો માપદંડ ગણીને ચાલીએ તો તો આપણી બે પેઢી અગાઉ જીવી ગયેલા દાદીમા-નાનીમાના જીવનને નિષ્ફળ કહેવું પડે હકીકતે તો એમ વિચારવું જોઈએ કે જે હૂંફ, આત્મીયતા અને જીવનનું માર્ગદર્શન આપણે એમની પાસેથી મેળવી શક્યા છીએ એટલું આવનારી નોકરી કરતી પેઢીઓના નસીબમાં હશે કે કેમ તે એક સવાલ છે. લોકો એમ માને છે કે આપણે ખૂબ પૈસા કમાઈએ તો સમાજની સેવા કરી શકીએ, પરંતુ એ નથી વિચારતા કે યોગ્ય સમયે ખસી જઈને એક જરૂરિયાતમંદ વ્યક્તિને નોકરી મેળવવામાં સહાય કરવી એ મોટી સમાજસેવા છે. આર્થિક રીતે સદ્ધર કુટુંબોએ આ બાબતે પહેલ કરવી જોઈએ. ઘરે બેસીને કરવાનાં અનેક કામો છે. પરંતુ શું થાય હકીકતે તો એમ વિચારવું જોઈએ કે જે હૂંફ, આત્મીયતા અને જીવનનું માર્ગદર્શન આપણે એમની પાસેથી મેળવી શક્યા છીએ એટલું આવનારી નોકરી કરતી પેઢીઓના નસીબમાં હશે કે કેમ તે એક સવાલ છે. લોકો એમ માને છે કે આપણે ખૂબ પૈસા કમાઈએ તો સમાજની સેવા કરી શકીએ, પરંતુ એ નથી વિચારતા કે યોગ્ય સમયે ખસી જઈને એક જરૂરિયાતમંદ વ્યક્તિને નોકરી મેળવવામાં સહાય કરવી એ મોટી સમાજસેવા છે. આર્થિક રીતે સદ્ધર કુટુંબોએ આ બાબતે પહેલ કરવી જોઈએ. ઘરે બેસીને કરવાનાં અનેક કામો છે. પરંતુ શું થાય ઉપભોક્તાવાદનો પ્રવાહ એટલો ધસમસતો છે કે તેમાં શું યોગ્ય અને શું અયોગ્ય એ વિચારવાનો સમય પણ કોઈની પાસે નથી. ઘાંચીના બળદની જેમ આજનો વ્યસ્ત માનવી નિરંતર ફર્યા જ કરે છે. એને લાગે છે કે બસ, આ જ જીવન છે ઉપભોક્તાવાદનો પ્રવાહ એટલો ધસમસતો છે કે તેમાં શું યોગ્ય અને શું અયોગ્ય એ વિચારવાનો સમય પણ કોઈની પાસે નથી. ઘાંચીના બળદની જેમ આજનો વ્યસ્ત માનવી નિરંતર ફર્યા જ કરે છે. એને લાગે છે કે બસ, આ જ જીવન છે થોડો સમય ખુદ હું પોતે એમાં ખેંચાઈ ગઈ હતી પરંતુ આજે મને સાચી વાતનો અહેસાસ થાય છે.\nહવે મારી નજર સામે પેલા મિસિસ દેસાઈ અને મિસિસ દિક્ષિતના જીવનના બીજાં પાસાઓ પણ તરવરે છે. એમની પાસે કોઈ સામાજીક પ્રસંગ મહાલવાનો સમય નથી. લગ્નપ્રસંગે ઘડિયાળના કાંટે પ્લેનમાંથી ઊતરવાનું અને ઔપચારિક રીતે વર-વધૂને ચાંલ્લો પકડાવીને ચાલ્યા જવાનું. લોકો એમને જોતા રહે છે કારણ કે તેઓ સફળ ગણાય છે. આપણે ઘરકામ કરીએ એટલે ‘મણીબેન’ માં ખપી જઈએ હું વિચાર કરું છું કે શું સુખ છે એમના જીવનમાં હું વિચાર કરું છું કે શું સુખ છે એમના જીવનમાં નથી એમને તહેવારોનો આનંદ કે નથી પરિવારનું સાન્નિધ્ય. ઊંચી પદવીઓ વચ્ચે બેશુમાર જવાબદારીઓથી તેઓ લદાયેલા છે. એમનું ઘર તો જાણે એક ધર્મશાળા છે નથી એમને તહેવારોનો આનંદ કે નથી પરિવારનું સાન્નિધ્ય. ઊંચી પદવીઓ વચ્ચે બેશુમાર જવાબદારીઓથી તેઓ લદાયેલા છે. એમનું ઘર તો જાણે એક ધર્મશાળા છે પીઝા અને પાસ્તા ખાઈને પથારીમાં પડે છે અને સવાર પડતાની સાથે દોડવા લાગે છે. એમની બોલીમાં આદ્યુનિક શબ્દો અને સ્ટાઈલ છે પણ રેખાબેન જેવી આત્મીયતા ક્યાં છે \nએકવાર હું અને હિરેન તેમના બૉસ પટેલ સાહેબના ઘર પાસેથી પસાર થતાં તેમને મળવા ગયા. પહેલી નજરે તો હું ઘર જોઈને થોડું અંજાઈ ગઈ. ���િશાળ દીવાનખંડ, રેક્ઝીનના સોફાસેટ, મોંઘા ગાલીચાઓ, મખમલના તકીયાઓ. સામેની તરફ પ્લાઝમા ટીવી સેટ અને મ્યુઝીક સિસ્ટમ. આહા શી ભવ્યતા પરંતુ થોડી જ વારમાં સમજાઈ ગયું કે આ ઠાઠ વચ્ચે માણસાઈ તો સાવ દબાઈ ગઈ હતી. તેઓને ન તો કોઈના આવ્યાનો ઉમળકો હતો કે ન કોઈ લાગણી. ટીવી એકલું બોલ બોલ કરતું હતું અને માણસો સૌ ચૂપ અમારા કરતાં મોબાઈલ એમની વધારે નજીક હતો. એક પછી એક ફોન પર તેમની વ્યસ્તતા જોઈને થયું કે માણસને ઘરમાં પણ નિરાંત નહીં અમારા કરતાં મોબાઈલ એમની વધારે નજીક હતો. એક પછી એક ફોન પર તેમની વ્યસ્તતા જોઈને થયું કે માણસને ઘરમાં પણ નિરાંત નહીં એમનાં શ્રીમતીજી તો એથીયે બે ડગલા આગળ. થોડી વારે ઊભા થઈને કહે : ‘I am so sleepy….. I am sorry… I have some meetings tomorrow. You please enjoy… I am going for sleep’ કહીને બેધડક પોતાના બેડરૂમ તરફ જતા રહ્યા. એમની દોઢ વર્ષની બાળકી ‘કેસેટ-પ્લેયર’ સામું જોઈ તેમાં વાગતી અંગ્રેજી કવિતાઓ સાંભળ્યા કરે. આ દંપતિનું કહેવું એમ છે કે તે અત્યારથી બધું જાતે શીખી જાય તો એને એડમિશનમાં તકલીફ ના પડે. એ માસૂમ બાળકીની હાલત જોઈને મને થયું કે ‘બેટા, તારી મમ્મી તને ખોળામાં બેસાડીને તેલ નાખે એવા નસીબ લઈને તું નથી જન્મી એમનાં શ્રીમતીજી તો એથીયે બે ડગલા આગળ. થોડી વારે ઊભા થઈને કહે : ‘I am so sleepy….. I am sorry… I have some meetings tomorrow. You please enjoy… I am going for sleep’ કહીને બેધડક પોતાના બેડરૂમ તરફ જતા રહ્યા. એમની દોઢ વર્ષની બાળકી ‘કેસેટ-પ્લેયર’ સામું જોઈ તેમાં વાગતી અંગ્રેજી કવિતાઓ સાંભળ્યા કરે. આ દંપતિનું કહેવું એમ છે કે તે અત્યારથી બધું જાતે શીખી જાય તો એને એડમિશનમાં તકલીફ ના પડે. એ માસૂમ બાળકીની હાલત જોઈને મને થયું કે ‘બેટા, તારી મમ્મી તને ખોળામાં બેસાડીને તેલ નાખે એવા નસીબ લઈને તું નથી જન્મી ’ તેને ન કોઈ સ્નેહનો સ્પર્શ કે ન તો પરિવારનો પ્રેમ. બંનેનો માસિક પગાર એક લાખથી પણ વધારે એટલે પરિચિતજનોમાં એમનો ભારે આદર પરંતુ અંદરનું જીવન સાવ ખોખલું. મને મારી મમ્મીએ કહેલું વાક્ય યાદ આવ્યું કે ‘બેટા, માણસે ભવ્યતાની પણ એક કિંમત ચૂકવવી પડતી હોય છે.’\nમલ્ટિનેશનલ કંપનીઓ અને ખાનગી બેંકોના આ જમાનામાં હું હિરેન ને જે રીતે દિવસ-રાત કામ કરતા જોઉં છું એ પરથી લાગે છે કે મારે જો એ રીતે કામ કરવું પડે તો છેવટે અમારું ઘર પણ ઘર ન રહેતાં ધર્મશાળા જ બની રહે પછી કોઈને સાથે બેસી જમવાનો કે સંવાદનો સમય જ ન રહે. આ તે કેવી પ્રગતિ પછી કોઈને સાથે બેસી જમવાનો કે સંવાદનો સમય જ ન રહે. આ તે કેવી પ્રગતિ આ કેવી સ્વતંત્રતા વાદળો હટી જતાં જેમ આકાશ સ્વચ્છ અને નિભ્રાંત બને એમ મારા મનની તમામ સમસ્યાઓનો ઉકેલ આવી જતાં મને સમજાય છે કે જેટલા માનની હકદાર સમાજમાં ઊંચી પદવી ધરાવતી બહેનો છે એનાથીય કેટલાગણી વધુ માનની હકદાર એક ગૃહિણી છે – જે ઘરને ધર્મશાળા બનતું અટકાવે છે. સારું થયું કે મેં કોઈ ઉતાવળીયું પગલું ન ભર્યું, નહીં તો ભવિષ્યમાં સંતાનની કેળવણીના પ્રશ્ને તો સાવ મીંડું વળી જાત. મારે નથી જોઈતી આવી સ્વતંત્રતા. મારા માટે મારા પરિવારજનોની આત્મીયતા અને પતિની હૂંફ એ જ મારી કમાણી છે. મારી પાસે જેટલું છે એટલું હું શાંતિથી અને સ્વસ્થતાથી ભોગવી શકું તો પણ બસ છે. જે છે તેમાં હું સંતુષ્ટ છું. હવે મારા માટે શિક્ષણનો હેતુ છે મારી આસપાસના લોકોને મદદરૂપ થવાનો, નહિ કે પોતાના સ્વાર્થ માટે તેનો ઉપયોગ કરવાનો. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે.\nવિચારોને વિચારોમાં ક્યારે રાત પડી ગઈ તેનો ખ્યાલ જ ન રહ્યો. ડૉરબેલ રણક્યો એટલે પહેલાંની જેમ સ્ફૂર્તિથી ઊભા થઈને મેં બારણું ખોલ્યું. હિરેનને જોઈ ચહેરા પર સ્મિત ફરક્યું અને શરમથી મારી નજર ઝૂકી ગઈ. તેઓ મારા ચહેરાના ભાવને પામી ગયા હોય એમ હસીને બોલ્યા : ‘ચલો, આખરે મેડમનું હૃદયપરિવર્તન થયું ખરું \nમેં એમના ખભે માથું ઢાળીને કહ્યું : ‘હૃદયથી વિચાર્યું એટલે પરિવર્તન તો થવાનું જ ને ’ એમ બોલી મેં પેલો એપોઈન્ટમેન્ટનો કાગળ કચરાની ટોપલીમાં પધરાવી દીધો.\n« Previous સુગંધી પુષ્પગુચ્છ – સંકલિત\nબાલી ટાપુની સફરે – સુવર્ણા અરવિંદ પારેખ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઅનોખું મિલન – ગીતા ત્રિવેદી\nહું આજે બાલ્કનીમાં ઊભી રહી સોમેશની વાટ જોઈ રહી. આજે તેને આવતાં મોડું થયું હતું. તેને ચિંતા થવા લાગી, ત્યાં જ સ્કૂટરનો અવાજ આવ્યો. થોડીવારમાં બેલ વાગી. મેં બારણું ખોલ્યું અને સોમેશને પૂછ્યું, ‘આજે મોડું થયું ’ ત્યારે તેણે ઑફિસમાં કામ વધુ હોવાનું કહીને બોલવાનું ટાળ્યું. અને ચૂપચાપ કપડાં બદલી ચાલ્યો ગયો. હું વિચારી રહી શું થયું હશે ’ ત્યારે તેણે ઑફિસમાં કામ વધુ હોવાનું કહીને બોલવાનું ટાળ્યું. અને ચૂપચાપ કપડાં બદલી ચાલ્યો ગયો. હું વિચારી રહી શું થયું હશે \nનથી દેતી – દક્ષેશ કોન્ટ્રાક્ટર ‘ચાતક’\nકદી હસવા નથી દેતી, કદી રોવા નથી દેતી ક્ષણોના આભલામાં એમ ટમટમવા નથી દેતી અજબ તાસીર છે, મૃગજળ સમી ઓ જિંદગી, તારી હરણને ઝાંઝવાથી કોઈ દિ’ મળવા નથી દેતી ગગનમાં સ્થિરતા માટે જરૂરી પાંખનો ફફડાટ ગતિની શૂન્યતા મંઝિલ કદી ચૂમવા નથી દેતી ભરી છે લાગણીઓ કૈંક ઊંડી હર ખડકમાંહી ઝરણની દોસ્તી એને ફક્ત વ્હેવા નથી દેતી. તરન્નૂમમાં જ મેં તો એક આખી વારતા વાંચી કરું શું, અક્ષરોની હાજરી કહેવા ... [વાંચો...]\nમાનવતાનો સેતુ – ઉદય ત્રિવેદી\nઆપણે સહુએ આપણી આજુબાજુમાં દારુણ ગરીબીમાં સબડતા ઘણા લોકોને જોયા હશે. આપણામાંથી ઘણાં એ દ્રશ્ય જોઈને અંદરથી હચમચી ગયા હશે. એમાંથી થોડા લોકોએ તેમને યથાયોગ્ય મદદ પણ કરી હશે. પરંતુ આવી ક્યારેકની મદદ તેમની પરિસ્થિતીને બદલી નથી શકતી. એવો કોઇ ઉપાય ખરો કે જેનાથી તેમને પગભર બનાવી શકાય કે જેથી તેઓ ખુદ પોતાનું ભવિષ્ય સુધારી શકે એક ઉપાય છે તેમને ... [વાંચો...]\n54 પ્રતિભાવો : હૃદયપરિવર્તન – યોગિની જોષી\nદરેક માણસ પોતાની priorities પ્રમાણે જીવે છે. પોતાની પ્રાથમિકતા નક્કી કરવાની દરેકને છૂટ છે.આવા લેખ પોતાની પ્રાથમિકતા નક્કી કરવા માટે માર્ગદર્શક બની રહે છે. આપણા મૃગેશભાઈએ પણ પોતાની પ્રાથમિકતા નક્કી કરી અને સંપૂર્ણપણે રીડગુજરાતીને સમર્પિત થઈ ગયા. મૃગેશભાઈ તમારા અનુભવો જણાવવા નમ્ર વિનંતી.\nલેખિકાની માત્ર એ વાત સાથે અસંમત કે સુખી ઘરની સ્ત્રીઓએ નોકરી ન કરીને કોઈ વધારે જરૂરતમંદ માણસ માટે જગા કરી આપવી જોઇએ. લેખિકાની ઉદાત્ત ભાવનાની કદર કરું છું પણ પોતાની લાયકાતને આધારે લોકો જોઇતી નોકરી મેળવી જ લે છે. હા, તમારા ઉપભોક્તાવાદ, આત્મીયતા વગેરેને લગતા વિચારો સાથે સહમત.\n“ઉચ્ચ અભ્યાસથી માણસના જ્ઞાનની દિશાઓ ખૂલે છે. ડિગ્રીઓની સાર્થકતા શું એક માત્ર નોકરીને આધારે જ રહેલી છે \nઅત્યારે ભારતમાં IT, Banking અને BPOની બોલબાલા છે. નવયુવાનોમાં ખાસ કરીને એવો ટ્રેન્ડ વધી રહ્યો છે કે તેમની ભાવિ પત્ની પણ કમાતી હોય, જેથી lifestyle મેઇન્ટેન થઈ શકે. ખર્ચા તો ઓછા થઈ શકે એમ નથી તેથી કમાણી વધારવી રહી. હું પોતે પણ માત્ર વધુ પૈસા કમાવવાના હેતુથી જ ઘરથી દૂર બીજા દેશમાં રહું છું અને તેની કિંમત પણ ચૂકવુ છું.\nઆ લેખ માત્ર સ્ત્રીઓ માટે જ નહી પણ મારા જેવા યુવકો માટે પણ માર્ગદર્શક બની રહેશે.\nજીતેન્દ્ર જે. તન્ના says:\nલેખકે આપણા સમાજની બહેનોની ખુબ જ મોટી ગેરસમજ દુર કરવાની કોશિશ કરી છે.\nખુબ જ સરસ લેખ. નયનભાઈએ સાચી વાત કહી, પરદેશ કમાવવા ગયેલ પણ તેની કિંમત ચૂકવી રહ્યા છે. તેમની નિખાલસતાને સલામ. સંતોષ અને સહનશીલતા (Tolerance) સમાજમાંથી ભયજનક રીતે ઘટી રહ્યા છે. તેની પણ કિંમત ચૂકવવી પડશે, ક્યારેક\nઆ��ની પેઢીના સ્ત્રી-પુરુષ બન્ને ને માટે ખુબ જ ઉત્તમ અને અનન્ય માર્ગદર્શક લેખ …\nઅને ખાસ તો એક્દમ સુયોગ્ય સમયે .. \nJob સાથે પણ ઘર મટે સમય ફાળ્વી શકાય છે..\nઆ એક લેખ મને લાગે છે કે યુવાપેઢી દ્વારા વધુ ને વધુ વંચાવો જોઇએ .. \nપ્રતિભાવ આપવો જરૂરી નથી પરંતુ જો આમાંની બધી નહિ તોયે ઘણી વાતો એવી છે કે હાલતુરંત ભલે નહિ છતાં ભવિષ્યમાં પણ જો યાદ આવે અને એનું મહત્વ સમજાય તો મને લાગે છે કે એ વ્યક્તિ દ્વારા આ લેખનું વાંચન પોતાની યથાર્થતા સાબિત કરશે .. અને દરેક વ્યક્તિ જેણે આ લેખ વાચ્યો હોય અને જ્યારે પણ એને એમાંની વાતો સમજાશે ત્યારે યોગિનીબેનના અનુભવનું આ અમૃત પોતાની અસરકારકતા અને સાર્થકતા સાબિત કરશે … \nયોગિનિબહેને મારા મત મુજબ યોગ્ય જ પગલું ભર્યું છે. હું માનું છું કે કુટુંબ અને કારકિર્દી બંનેમાંથી જો પસંદગી કરવાની આવે તો સ્ત્રીએ કુટુંબની પ્રાથમિક્તા પર પહેલો વિચાર કરવો જોઇએ. આમ પણ સંતાનોનાં જીવન અને કેળવ્ણીમાં માતાથી વધારે કોણ મહત્વનો ભાગ ભજવી શકે છે\nપણ હું એ વિચાર સાથે સહમત નથી કે શ્રીમંત કુટુંબની દિકરી કે વહુઓએ પોતાને મળતી તકો જવા દેવી જોઇએ. જો પરિવારને અનુકુળ અને અનુરુપ હોય તો દરેક સ્ત્રીએ ગ્રુહ્કાર્ય ઉપરાંત અન્ય પ્રવૃતિ સાથે સંક્ળાવું જોઇએ.\nઅહિં મને લાગે છે કે મારી સમજ પ્રમાણે અમુક વાતોને Highlight કરું .. જેને કદાચ ઉપરની કમેન્ટ કરતી વખતે બહેનો એ એટલી ધ્યાનમાં નથી લીધી..\nઅહીં ભણતરની સાર્થકતા ફક્ત નોકરી કરીને પૈસા કમાવામાં નથી એ જણાવ્યું છે ..\nઅને કોઇએ જ નોકરી ન કરવી એવું પણ બિલકુલ નથી કહ્યું પણ જે ઘરમાં આરામથી સંતોષપૂર્વક એક પગારમાંથી ચાલી જાય એવું હોય ત્યાં પણ બમણો પગાર ભેગો કરી, બાળકોને રઝળતા રાખી, નોકરી કરવામાં આવે તેને માટે વાત કરી છે …\nબીજી બહુ જ મહત્વની વાત એ કે ફક્ત છોકરીઓને સંબોધી ને વાત કહેવામાં નથી આવી .. એવું નથી કે એક સ્ત્રી દ્વારા લખાઈ છે અને પાત્ર પણ એક સ્ત્રી છે તો ફક્ત એમને જ સંબોધીને કહેવાયું છે .. આ લેખમાં કહેવાયેલી વાત આજના પુરુષો પણ એટલી જ લાગુ પડે છે જેટલી સ્ત્રીઓને…\nખરે ખાર ખુબ જ સરસ, વીચારવા લાયક લેખ.ુ\nજુની પેઢીનો જણ છું , એટલે કદાચ કોઈને મારી વાત જુનવાણી લાગશે; પણ યોગિનીબેને સાવ સાચી વાત કહી છે.\nસાથે સાથે ઘર સંભાળી બેસી રહેતી સ્ત્રીઓની સ્વતંત્રતા અને કુપમંડુકતાથી દુર રહેવા વીશે પણ વીચારવું જોઈએ.\nયોગિનીબેન અને તેમનાં પાડોશીબેનની જેમ ફાજલ ��મયનો સદુપયોગ એ સૌથી સારો વીકલ્પ છે.\nપશ્ચીમનું આંધળું અનુકરણ કરી રહેલ આપણા સમાજને સાચું દીશાસુચન કરતા આવા લેખો આપીને તમે બહુ સરસ સમાજસેવા કરી રહ્યા છો.\nવાંચતાની સાથે જ આ સત્યકથા મને સ્પર્શી ગઈ હતી. અન્ય વાચકોના સ્વાનુભવો વાંચી, મને પણ મારો અનુભવ રજુ કરવાનું મન થયું; માટે ફરીથી અહીં આવું છું –\nહું જનરલ મેનેજર તરીકે રીટાયર થઈને અમેરીકા સ્થાયી થયેલો છું. અમારા કુટુમ્બની સુખાકારી મારા વેતનને કારણે જરુર થઈ છે. પણ મારી પત્નીએ એ માટે આપેલ યોગદાનની મને ત્યારે જ ખબર પડી; જ્યારે અહીં મારી દીકરીના બે દીકરાઓના ઉછેરમાં પ્ર્ત્યક્ષ ફાળો આપવાની મને તક મળી. અહીં સાત વરસથી આ જ મારું મુખ્ય કામ રહ્યું છે.\nઅને મને કહેવા દો કે,\nબાળકને જન્મ આપવો અને તેનો ઉછેર કરવો એ, સાત જનરલ મેનેજરના કામ કરતાં પણ વધુ કીમતી અને અગત્યનું કામ છે. જે કુટુમ્બ એની કીમ્મત ન સમજે, તે કુટુમ્બ કહેવાય જ નહીં. લગ્ન પછીના અમુક વર્શ બાદ, ‘પલક’ બહેને કહ્યું તેમ; ભણેલી સ્ત્રી પોતાની કેરીયર અજમાવે, એને હું આદર્શ વ્યવસ્થા કહીશ. પણ એય કુટુમ્બના કલ્યાણના ભોગે નહીં .\nઅત્યારે 61 વરસની ઉમ્મરે મારી પત્ની કુટુમ્બના સૌનું જે ધ્યાન રાખે છે, તે જોઈ મને અમારા જમાનાની કુટુમ્બ વ્યવસ્થા માટે ગૌરવ થાય છે. અમારી પહેલાંની પેઢીમાં સ્ત્રીઓનું અત્યંત શોષણ થતું હતું – જે મેં નજરે જોયેલું છે.\nપણ અત્યારની પેઢી, બહુધા જે માર્ગે જઈ રહી છે, તે જોતાં આખી કુટુમ્બ વ્યવસ્થા પડી ન ભાંગે તો સારું, એમ લાગે છે. આશા રાખું કે વધુ ને વધુ બહેનો યોગિનીબેન અને પલકબેન જેવી સમતા કેળવે.\nયોગિનીબહેને ખુબ બારીકાઈથી સ્ત્રી ની સમજ ને વ્યક્ત કરી છે. બહુ આનંદ થયો. એક જ વાત રહી રહી ને દિલમા આવી કે ધારો તો બન્ને બાજુ બેલેન્સ રાખી શકાય. ડીગ્રી નો ઉપયોગ એ માત્ર નોકરી જ નથી એ ખરુ પરંતુ કામના સમય ની અને અગત્યતાની યોગ્ય વહેચણી જો પતિ-પત્ની અને ઘરના સભ્યો યોગ્ય રીતે કરે તો નોકરી કરીને ઘર ચલાવવુ એક ઘણા અંશે સરળ રહે છે અને એ દરમિયાન આવતી મુશ્કેલીઓ સાથે લડવાની પણ એક અનેરી મજા છે. નોકરી કરતી માતા બાળકને ઓછી મમતા આપે એવુ તો નથી ઘણા કિસ્સા એવા જોવા મળે છે કે પ્રવૃત્તિ ના કરનારી બહેનો વ્યર્થ વાતો અને સાંસારીક વ્યર્થ સમસ્યાઓ મા વધુ સમય વેડફી રહી હોય છે અને પ્રવૃત મહીલાઓ પોતાના સમયની કીંમતને બારીકાઈથી સમજે છે આથી વેલ ઓર્ગેનાઈઝ બની રહે છે અને બાળકોની વાત કરીએ તો ખરે���ર ક્વોન્ટીટી નહી પરંતુ ક્વોલીટી ટાઈમ એ બાળ ઉછેર માટે બહુધા અગત્યનો છે.\nઆ વિચારધારાને એક જ દિશાના પ્રવાહમા તો વાળી શકાય નહી.\nપતિની સમજને માન આપીને પોસિટીવ થીંકીગ કરીને વાર્તા નાયીકાનો નિર્ણય વ્યાજબીજ હતો પરંતુ બીજી બાજુ વિચારવાની રહી ના જાય તે પણ જાળવવુ જોઇએ.\nવાત બેલેન્સ જાળવવાની ક્ષમતાની છે.\nખૂબ જ સુન્દર લેખ\nપહેલાના સમયમા સ્ત્રી અને પુરુષના કામકાજ અલગ હતા. સ્ત્રી ઘર સંભાળતી, પુરુષ કામધંધો કરી અર્થોપાજન કરતા.\nહવે સ્ત્રીઓ ભણતરની મદદથી બહાર જવા માગે છે.\nશુ આ સમસ્યા પુરુષના ઘરકામમા ઓછા ફાળાને કારણે નથી\nજો પુરુષો પણ સ્ત્રી જેટલા ઘરકામમા સહભાગી બને તો\nઅને છેલ્લે તો દરેક વસ્તુ બ્લેક/વ્હાઇટમા ન કહી શકાય (એટલે કે આ જ સાચુ અને બાકી બધુ ખોટુ)\nભાવનાબહેનની વાતમા તથ્ય છે.\nતમે સરસ મુદ્દો ઉઠાવ્યો છે અને વિવાદાસ્પદ પણ છે. દુનિયાભરમાં, આધુનિક નારી સમક્ષ આ પ્રશ્ન કોયડા જેવો બની ગયો છે. નોકરી કે ઘર મારું માનવું છે, કે બંને, અને કદાચ એ બંનેથી પણ વધારે કંઈક -આત્મવિકાસ.\nમારા વિચારો, ‘કોમેન્ટ્સ’ રજૂ કરું છું.\nશિક્ષણ આપણને તૈયાર કરે છે – કોઈ પણ સંજોગોમાં ટટ્ટાર રહેવા અને દરેક પરિસ્થિતિનો યોગ્ય રીતે સામનો કરવા. છેવટની વાત એ નથી આપણે કેટલું કમાઈએ છીએ અને કેટલું ખર્ચીએ છીએ – વાત આપણા પોતાના વિકાસની છે. આપણા યોગ્ય વિકાસ માટે આપણે યથાર્થ કરવું જ રહ્યું.\nઆ વાત શિક્ષણને સમર્થન આપે છે. -અલબત્ત ‘શિક્ષણ’ એટલે માનવીનો સર્વાંગી વિકાસ, માત્ર ડીગ્રી નહીં.\nઆજની દીકરીઓ તેમની માતાઓ અને દાદીઓ કરતાં ઘણું ભણે છે, જેને હું યોગ્ય ગણું છું. આજથી ૫૦ વર્ષ પહેલાં સ્ત્રીઓની સ્થિતિ કેવી હતી (માત્ર ભારત જ નહીં, બધે) તેનાથી આપણે વાકેફ છીએ.\nહવે ભણેલી સ્ત્રીઓ માત્ર ઘરકાર્ય કરતાં કંઈક વિશેષ પણ કરી શકે છે, તે સાથે તો તમે સહમત હશો મારું માનવું છે કે બાળસંભાળ, કુટુંબ અને ઘરકાર્ય વગેરે સાથે પણ આજની નારી સફળતાપૂર્વક ઑફિસ, નોકરી સંભાળી જ શકે છે – જો “જો” તેણીનાં કુટુંબ અને પતિની સહાય હોય તો, “તો જ”. કુટુંબીજનોની આ સહાય તેણીને સ્વેચ્છાએ, પ્રેમપૂર્વક મળે એ હું ખૂબ જરૂરી ગણું છું.\nવળી નોકરી કરવી એટલે ઘરની બહાર જ જવું પડે તે પણ આજના ‘ઈન્ટરનેટ’ના યુગમાં જરૂરી નથી રહ્યું. ઘણાં લેડીડૉક્ટરો પોતાનાં ઘરેથી જ પ્રેક્ટીસ કરતાં હોય છે, ઘણી સ્ત્રીઓ ખાખરા, પાપડ વગેરે બનાવતી હોય છે, ઘણી શિક્ષિકાઓ પાર્ટ-ટાઈમ નોકર��� કરતી હોય છે, ઘણી બહેનો સમાજસેવામાં કાર્યરત છે, ઘણી મહિલાઓ સફળતાથી ઑફિસ સાથે ઘર પણ વ્યવસ્થિત રાખતી હોય છે. આપણી પાસે અઢળક ઉદાહરણો છે. તેનાથી વિપરીત એવાં પણ દાખલા છે કે માત્ર ઘરસંભાળમાં જ વ્યસ્ત, ૪૮ વર્ષે અચાનક વિધવા થયેલ સ્ત્રી ભણેલી હોવા છતાં લાચાર બની ગયેલી હોય.\nસમજવાની ભૂલ માત્ર એ થાય છે કે “કમાઈને વધારે ખર્ચા” અને “નોકરી એટલે ઘરકામ વગેરેમાંથી મુક્તિ”. હા, આંધળી દોટની વિરુધ્ધ તો હુ છું જ. પણ હું સંતુલનની હિમાયતી છું. ‘એક્સ્ટ્રા ઈન્કમ’ માટે આપણે એવું શા માટે નથી વિચારતા કે વધુ કમાઈને એ રકમ દાનમાં પણ આપી જ શકાય છે -કોઈ સારું કામ કરી જ શકાય છે. સમાજને ઉપયોગી થઈ જ શકાય છે. રેખાબહેનની જેમ તે રકમ કોઈના ભણતર પાછળ વાપરી જ શકાય છે. અરે આપણાં પોતાનાં બાળકોને વધારે સારી રીતે ભણાવી શકાય છે. અને જો સંજોગો ઊભા થાય તો ઘરનાં ખર્ચા પણ નીકળી શકે છે.\nકોઈ પણ કાર્ય કરવાથી જ આપણો વિકાસ શક્ય છે – અને વિકાસ થવો, એ મારો મુદ્દો છે.\nકદાચ વધુ લખાઈ ગયું પણ આ વિકાસ સ્ત્રી અને પુરુષ બંનેના સહયોગથી જ શક્ય છે એવું મારું માનવું છે.\nજેટલો સરસ લેખ, એટલી જ balanced comments. મારું માનવું છે કે આજના યુગમાં દરેક સ્ત્રીને એની ઈચ્છા મુજબની lifestyle પાળવી એ શક્ય છે, માનનીય છે; પણ એ બધી સ્વતંત્રતા સાથે કુટુંબની જવાબદારીઓ પણ સચવાય તો જ balance સચવાયું ગણાય. જ્યાં હકની વાત આવે છે ત્યાં કકરાટ, અને જ્યાં પ્રેમથી એકબીજાની સગવડતા જળવાય છે ત્યાં સ્વર્ગ. યોગિનીબેનનું લખાણ એમના શિક્ષણની છડી પોકારે છે; અને એમનું મન અને હ્રદય એકગતિએ ચાલે છે તે પારદર્શક છે.\nઅહિ લેખ કરતા કોમેન્ટસ થોડી ઉંચેરી સાબિત થઈ છે, એવુ કહીશ તો અસ્થાને નહી ગણાય. કારણ, ઘણા સમયે આટલા સાત્વિક પ્રતિભાવો સાંપડ્યા છે. ૩ વરસ લાગ્યા… એના માટે યોગિની બહેનનો ફાળો મહત્વનો છે, ‘મુળભુત’ પ્રશ્ર્ન અને સાહિત્યને સુન્દર રીતે જોડવા બદલ. સાત્વિક પ્રતિભાવો સાંપડ્યા છે, એ ‘સાહિત્ય’ને નથી મળ્યા બલ્કે પ્રશ્ર્ન કે વિચારને મળ્યા છે. મારા ૩ વરસના આ સાઈટના સંબંધ પછી પ્રથમ પ્રતિભાવ લખું છું. વિસ્તારથી અને સાત્વિક ચર્ર્ચા છેડવાનું શ્રેય યોગિની બહેનને આપવું ઘટે. ગુજરાતી મીડીયામાં બહુ ભાગ્યે સારા પ્રતિભાવો વાંચવા મળે છે. તમે વર્લ્ડ સ્ટ્રીટ જરનલ, ઈકોનોમિસ્ટ, ફોર્બ્સ, ન્યૂ યોર્ક ટાઈમ્સ વગેરેમાં ખુબ સમ્રૂધ્ધ પ્રતિભાવો વાંચી શકો છો એવું આપણે ત્યાં નથી. ગુજરાત-મિત્ર કદાચ ગુજરાતી પત્રોમાં આ બાબતે આગળ છે. અહીં મારાથી થોડો સુક્ષ્મ વિરોધ પ્રદશિત થશે, આ લેખના વિચારો જોડે, પરંતુ એ કોઈના વિચારોનો વિરોધ કરવાના આશયથી નહી પણ મારા વિચારો રજુ કરવા માટે. અને ક્યારેય કોઈના પણ વિચારોથી બધા સહમત કયારેય હોઈ શકે નહી, મારા વિચારોથી પણ નહિ.\nલેખમાંનો વિચાર નોકરી ન કરવા અંગેનો પ્રથમ દ્રષ્ટિએ સાસ્ક્રુતિક દેખાઈ છે, પણ સમય સાથે સંસ્ક્રૂત્તિને બદલાવું પડે છે. આપણે ઝાડપાન વીંટવાનું વર્ષોથી બંધ નથી કરી દીધું કદાચ ૧૦૦ વર્ષો પછી નોકરી ના કરવીએ સંસ્ક્રૂત્તિની વિરુધ્ધ ગણાય. વેદ અને વેદાંતોએ ધર્મ જેટલું જ મહત્ત્વ અર્થને આપ્યુ છે. ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ આ ચાર જિવનના મુખ્ય ચાર પીલર ગણ્યા છે.\nએક વિચાર રજુ થયો છે કે, બીજા કોઈ જરુરિયાતવાળાને નોકરીની તક મળશે. પણ આ વિચાર શક્યતાની એરણ પર રચાયેલ છે, કોઇ વધુ સારી આર્થિક સ્થિતિ ધરાવતી વ્યક્તિ પણ આ નોકરી માટે લાયક હોઇ શકે છે. માટે મારા મતે આ કંઇ સચોટ કારણ નથી.\nવીજળીના ચમકારે હૃદયપરિવર્તન થઈ શકે, વર્ષોથી ઘડાયેલ વિચારો કે પચાવેલી સંસ્ક્રૂત્તિ નહીં. કોઈ પણ બૌધ્ધિક સંવાદો કે વિચારોની આપલે થયા વિના, રેખાબેનના બે-ચાર વાક્યોના પ્રભાવમાં આ બધુ બની જાય છે, અને વર્ષોથી પડેલા મનોરથો, વિચારોનો છેદ થોડો પ્રભાવહીન લાગે છે.\nકમાણીનો ઉપયોગ કેવી રીતે થઈ શકે લેખકના મત મુજબ – “મૉલ, મલ્ટિપ્લેક્સ અને મોજશોખમાં. એક જ ઘરમાં બે ટી.વી., બે કાર અને બીજું ઘણું બધું.” મારા મતે, આટલું નકારાત્મક વલણ લેવાની જરુર નથી.આવી નોકરીની આવકથી ઘણી મોટી સેવા પણ થઈ શક છે. દરેક વ્યક્તિ પોતાની જરુરિયાત પ્રમાણે એના ધનને વાપરી શકે છે, એનો વિરોધ કે અનુમોદન કરવાથી કોઇ હેતુ સરતો નથી. આપણે આ ધનને સારા સામાજિક કામમાં પણ વાપરી શકીયે. ઉદાહરણ તરીકે, http://www.divyabhaskar.co.in/2008/07/16/0807161229_mulakat_kalash.html\nઆવો એક વિચાર પણ પ્રગટ થયો છે, “બધાને પોતપોતાની રીતે કમાઈ લેવાનું શીખવાડ્યું હોવાથી પરિવારમાં સ્નેહનો તંતુ વિકસવાની જગ્યાએ એકબીજાના પદનો અહંકાર ટકરાય છે.” આવું થતુ તો મેં અમેરિકા પણ નથી જોયું. મોટા ભાગે બંન્ને નોકરી કરતા હોય, અને તોય મોટા ભાગે બન્ને ખુબ પ્રેમથી રહેતા હોય. કદાચ આપણાં કરતાં વધુ પ્રેમપૂર્વક અને પ્રસ્સન્નતાથી. વાંચો “મારા અનુભવો -લેખક સ્વામી સચ્ચિદાનંદ”\nઆ બધા વિચારો તાર્કિક રીતે થોડા ઉંણા ઉતરે છે ત્યારે નોકરી અને શિક્ષણને અલગ તારવવાનું સરસ કામ યોગિની બહેને નિભાવ��યું છે.\nસાહિત્યની દ્ર્ષ્ટિએ, કલમ હજી નવી-નક્કોર છે એનો અહેસાસ થયા કરે છે છતાં ઘણી સરસ શરુઆત છે. લિથોસ્ફિયરની નીચેના કૉરને ટચ કરવાનું થોડું છેટું રહી જાય છે…\nમારો ગુજરાતી ટાઈપીંગનો પ્રથમ અનુભવ સારો રહ્યો, જોડણીદોષ દરગુજર કરશો.\nડીગ્રીની સાર્થકતા નોકરીના આધારે ના જ હોઈ શકે.\nસ્ત્રીએ કુટુંબની પ્રાથમિકતાને આધારે જ જૉબ સ્વીકારવી જોઈએ\nઅને એમાં જો આર્થિક જરુર હોય તો જૉબ કરવી જ પડે \nએ પણ એક કડવી હકીકત….\nસ્ત્રી સંજોગો કુટુંબને આધારે જે પણ નિર્ણય લે\nહૉમ મેકર કે વર્કીંગ વુમન પણ પછી\nપડકાર સમજીને ‘પ્રેમ’થી તેને અપનાવે તે પણ જરુરી\nનિર્ણય તમે પોતે જ લો છો તો તમારી જાતને કે કુટુંબના\nસભ્યોને પણ પછી કોસતા નહિં તમારા જે તે નિર્ણય માટે..\nકારણ લગભગ એવું જોવા મળતું હોય છે.\nમારો દીકરો ખૂબ senti હોવાથી મેં ખુદ મારો\nbusiness ૬ વર્ષથી બંધ કરી માત્ર અને માત્ર\nમારું ઘર સંભાળું છું. એ પછી પણ પાંચ સારી job-offer\nપણ neglect કરી ……. અને એનો અફસોસ પણ નથી\nલેખ તો સરસ છેજ પણ સાથે સાથે લેખ ઉપરના પ્રતિભાવો પણ વિચાર કરવા માટે પ્રેરિત કરે તેવા છે. લેખિકાને ખૂબ ખૂબ ધન્યવાદ. ઘણા વખત પછી આટલી constructive comments જોવા મળી.\nખરેખર ખુબ જ સરસ લેખ,\nઆજની નારી એ વાચવા જેવો લેખ્..\n‘ડિગ્રીની સાર્થકતા શું એક માત્ર નોકરીને આધારે જ રહેલી છે’ – ખુબ જ સુદર…..\nપણ ઘણી નારી ( ૮૦ % ) માત્ર ને મત્ર ઘર કામ મા જ વ્યસ્ત રહે છે. સાથે સાથે સુદર વાચન, બાળકો ને યોગ્ય િશ્ક્શણ જાતે જ આપવુ……વગેરે પ્રવુતી પણ કરવી જોઈઍ.\nઆ લેખ કરતાં ય વધારે આપણી વિચારધારાનું સચોટ દર્પણ કહેવું યોગ્ય રહેશે.\nશું સારું છે એની સહજ સમજ તો આપણને બધાને છે પણ ભૌતિકવાદ વધારે બળુકો હોવાને લીધે આપણી સમજ પર એનો વિજય થાય છે. અને સત્યને સત્યની રીતે સ્વીકારવાની હિંમત ખૂબ ઓછા લોકો કરે છે……….\nખૂબ જ સુન્દર રજૂઆત સ્ત્રી એ પોતાની ટેલેન્ટ અને શક્તિઓ જો યોગ્ય રીતે જીવન માં ઉમેરે તો એ જીવન વધારે સુન્દર અને વ્યવસ્થિત બને જ એમાં કોઇ શંકા નથી. એની કિંમત નગદ રૂપિયામાં આંકી શકાય નહીં.\nરહી વાત જરૂરિયાત ની. એ સંજોગો ને આધારે પોતે સ્વીકારેલી બાબત બની રહે. એમાં શું ગુમાવવાનું થશે એની પીડા એને ખબર હોય છે.\nઆ લેખ અને ચર્ચા કોઇ ને નિર્ણય લેવામાં દીવાદાંડી બને તેવી શુભેચ્છા \nસિકકા નિ બન્ને બાજુ જોવિ…આત્મિય આન્નદ મલે તેબધુ કરવુ\n“ઉચ્ચ અભ્યાસથી માણસના જ્ઞાનની દિશાઓ ખૂલે છે. ડિગ્રીઓની સાર્થકતા શું એક માત્ર નોકરીને આધારે જ રહેલી છે \nખુબ સરસ લેખ અને સરસ વિચારો.\nઆ વિચારો બરાબર સમજ્તી અને પોતાનું સમાજ પ્રત્યે કર્ત્વ્ય સમજતી સ્ત્રી ઓ માટે તોય ઘણું મુશ્કેલ થઇ જાય છે. કારણકે, આજ ના જમાનામાં સ્ત્રી પાસ્ે કેટ્લી ડીગ્રી ચે, કેટલુ કમાય છે. જે સ્ત્રી વધારે કમાતી હોય તેના લગ્ન થવામાં આસાની થએ જાય છે. આજ કાલ તો પતિ પણ એની પત્ની એના સર્ક્લ માં વધુ કમાતી હોય કે સારી પોસ્ટ પર હોય્.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00055.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/porbander-town/", "date_download": "2019-03-21T22:36:24Z", "digest": "sha1:7FWWOOQYNLZV3CHXQAMDB2KSC3RLDQED", "length": 6928, "nlines": 105, "source_domain": "www.aksharnaad.com", "title": "porbander-town – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૯)\nફેમિનિઝમની ફૅક્ટરી : ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબશ્રેણી – જિજ્ઞેશ અધ્યારૂ\nશિવત્વ – ચિરાગ ડાભી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૮)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૭)\nદિવ્યલોક હાત્ત (શ્રીલંકાની સફરે) – સ્વાતિ મેઢ\nકારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો – મનન ભટ્ટ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૬)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (674)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nહોળી - ધુળેટી ની શુભ કામનાઓ...\nદોસ્તીના રંગે રંગાયેલો ઉત્સવ એટલે જીંદગી - જીજ્ઞેશ અધ્યારૂ\nશું તમે આ જોક્સ વાંચ્યો છે\nસરાઈ હરાની એક સવાર... - મીનાક્ષી ચંદારાણા\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00055.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-mysore-visit-of-amit-shah-for-karnataka-assembly-election-gujarati-news-5841112-PHO.html", "date_download": "2019-03-21T22:39:13Z", "digest": "sha1:22XBRIFMDVZVM3SW3S3GWML73CVNLQ3A", "length": 10837, "nlines": 112, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Mysore visit of Amit Shah for Karnataka Assembly Election|રાહુલે જાણી લે, મારાથી ભૂલ થઇ પરંતુ કર્ણાટકની જનતા નહીં કરે- શાહ", "raw_content": "\nરાહુલે જાણી લે, મારાથી ભૂલ થઇ પરંતુ કર્ણાટકની જનતા નહીં કરે- શાહ\nકર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચારમાં અમિતશાહ ની ભૂલને લઈ કોંગ્રેસી નેતાઓએ સોશિયલ મીડિયામાં ખૂબ કટાક્ષ કર્યો\nઅમિત શાહે કર્ણાટકમાં બીજેપી અને સંઘ કાર્યકર્તાઓની હત્યા પર સિદ્ધારમૈયા સરકારને ઘેરી. (ફાઇલ)\nકર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચારમાં અમિત શાહ અને તેમના અનુવાદકની ભૂલને લઈને કોંગ્રેસી નેતાઓએ સોશિયલ મીડિયામાં ખૂબ કટાક્ષ કર્યો. મૈસૂરમાં શુક્રવારે તેની પર બીજેપી અધ્યક્ષે પલટવાર કર્યો. અમિત શાહે કહ્યું કે, હું ભૂલથી સિદ્ધારમૈયાની જગ્યાએ યેદિયુરપ્પા સરકારને ભ્રષ્ટ કહી દીધી અને સમગ્ર કોંગ્રેસ પાર્ટી મજા લેવા લાગી. રાહુલ ગાંધીને મારે કહેવું છે કે મારાથી ભૂલ થઈ ગઈ, પરંતુ કર્ણાટકની જનતા નહીં કરે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટક વિધાનસભાની 224 સીટો પર 12 મેના રોજ મતદાન થશે અને પરિણામ 15 મેના રોજ જાહેર થશે.\nમૈસૂર. કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચારમાં અમિત શાહ અને તેમના અનુવાદકની ભૂલને લઈને કોંગ્રેસી નેતાઓએ સોશિયલ મીડિયામાં ખૂબ કટાક્ષ કર્યો. મૈસૂરમાં શુક્રવારે તેની પર બીજેપી અધ્યક્ષે પલટવાર કર્યો. અમિત શાહે કહ્યું કે, હું ભૂલથી સિદ્ધારમૈયાની જગ્યાએ યેદિયુરપ્પા સરકારને ભ્રષ્ટ કહી દીધી અને સમગ્ર કોંગ્રેસ પાર્ટી મજા લેવા લાગી. રાહુલ ગાંધીને મારે કહેવું છે કે મારાથી ભૂલ થઈ ગઈ, પરંતુ કર્ણાટકની જનતા નહીં કરે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટક વિધાનસભાની 224 સીટો પર 12 મેના રોજ મતદાન થશે અને પરિણામ 15 મેના રોજ જાહેર થશે.\nસિદ્ધારમૈયા સરકારનો અંત નજીક છે- અમિત શાહ\n- અમિત શાહે મૈસૂરમાં કહ્યું, 'સિદ્ધારમૈયા સરકારનો અંત નજીક છે અને ટૂંક સમયમાં જ બીજેપીની સરકાર બનશે અને અહીં ન્યાય થશે.'\n- 'હું કોંગ્રેસ શાસનમાં થઈ રહેલી આરએસએસ અને બીજેપી કાર્યકર્તાઓની હત્યાની કડક નિંદા કરું છું. 24થી વધુ હત્યાઓ થઈ ચૂકી છે પરંતુ પોલીસ કંઈ નથી કરતી. હત્યારાઓ ખુલેઆમ ફરી રહ્યા છે.'\n- 'બીજેપી સત્તામાં આવતા જ આ મામલામાં ન્યાય સુનિશ્ચિત કરવામાં આવશે.'\n- આ પહેલા અમિત શાહે બીએસ યેદિયુરપ્પાની સાથે મૈસૂરના પૂર્વ રાજઘરાનાના લોકો સાથે મુલાકાત કરી. તેમની સાથે કેન્દ્રીય મંત્રી અનંત કુમાર પણ ઉપસ્થિત હતા.\n- કર્ણાટક ચૂંટણીને ધ્યાને લઈ કોંગ્રેસ સરકારે લિંગાયત કાર્ડ રમ્યું તો તેના દબાણમાં આવી બીજેપીએ હવે પલટવારની તૈયારી કરી લીધી છે.\n- રાજ્યમાં કોંગ્રેસ સરકારને સત્તામાંથી બહાર કરાવવા માટે બીજેપીએ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના માસ્ટર સ્ટ્રોકને ખુદ પોતાની વિરુદ્ધ ઉપયોગ કરી હિસાબ બરાબર કરવાની યોજના બનાવી છે.\n- તેના માટે બીજેપીએ સિદ્ધારમૈયાના વોટ બેન્ક કહેવાતા અહિંદા (માઇનોરિટીજ, બેકવર્ડ ક્લાસિસ, દલિતોનું કન્નડમાં શોર્ટ ફોર્મ)ને તોડવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે.\nઅમિત શાહે મૈસૂરમાં બીજેપી કાર્યકર્તા રાજુના પરિવારને સાંત્વન આપ્યું.\nઅમિત શાહે કર્ણાટકમાં બીજેપી અને સંઘ કાર્યકર્તાઓની હત્યા પર સિદ્ધારમૈયા સરકારને ઘેરી. (ફાઇલ)\nઅમિત શાહે મૈસૂરમાં બીજેપી કાર્યકર્તા રાજુના પરિવારને સાંત્વન આપ્યું.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00055.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://sandesh.com/category/astrology/page/2/", "date_download": "2019-03-21T21:49:24Z", "digest": "sha1:IKTVAGHPEJZQB4JIVKGCKSGRPMOLN2BX", "length": 5498, "nlines": 85, "source_domain": "sandesh.com", "title": "Astro News, Jyotish, News in Gujarati, Astrology News in Gujarati | Sandesh", "raw_content": "\nમોરપંખના આ સરળ ઉપાય બદલી શકે છે તમારું ભાગ્ય, જાણી લો એક ક્લિક પર\nચંદ્ર-મઘાની યુતિ આ ત્રણ રાશિના લોકો માટે નિવડશે અશુભ, જાણો તમારું આજનું રાશિફળ\nપાતળા નખ વાળા વ્યક્તિઓને જીવનમાં કરવો પડે છે સંઘર્ષ\nવિશ્વનો જે આત્મા છે તે સૂર્યન�� જન્મની કથા જાણો અહિં\nમંગળવારે કરો સંકટ નાશન સ્તોત્રનો પાઠ, નહિં રહે કોઈ મુશ્કેલીઓ\nવશિષ્ઠ ઋષિએ માંગ્યું હતું આ વરદાન, તેથી હોળી પર જોવા મળે વિનોદ વૃત્તિ\nરંગોથી રંગાતા પહેલા જાણી લો બારેય રાશિઓ માટે શુભ અને પ્રભાવશાળી રંગો વિશે\nઆ સ્થાનમાં કરાયું હતું અસલી હોલિકા દહન, આ થાંભલામાં પ્રગટ થયાં હતા નરસિંહ\nફેંગશૂઈ પ્રમાણે ઘરમાં લગાવો રત્નવૃક્ષ, વધશે સુખ સમૃદ્ધિ અને પ્રતિષ્ઠા\nહોળીમાં નારિયેળ હોમવાથી દૂર થઈ જાય છે બાધાઓ\nકરોળિયાના જાળા લાવે છે અનેક ઉપાધિઓ, હોળી પહેલાં જ ઘર કરી લો સ્વચ્છ\nએકનાથે બતાવ્યું જીવનમાં સફળ થવાનું રહસ્ય, ન જાણતાં હોય તો જાણી લો\nપાકિસ્તાને સરહદ પર તૈનાત કર્યા F-16, વાયુ સેનાએ મોદી સરકારને કહ્યું કે…\nસેક્સ કરવા મહિલા પોલીસ ઓફિસર વાનમાં 3 વર્ષની દીકરીને મૂકી જતી રહી, પાછું ફરીને જોયું…\nSpotify બાદ હવે YouTube ઈન્ડિયામાં ચાલી રહેલા મ્યુઝિક યુદ્ધમાં જોડાયું\nબ્રિટનની અદાલતે નીરવ મોદીને જામીન આપવાનો કર્યો ઈનકાર કરતા બરાબરના ખખડાવ્યો\nમાયાવતી એ કરી જબરદસ્ત મોટી જાહેરાત, હું લોકસભાની ચૂંટણી લડીશ નહીં પરંતુ…\nશું તમે છે જાણો છો સલમાને જ્યારે કરિયરની શરૂઆત કરી ત્યારે આ અભિનેત્રીઓ હતી બાળકીઓ\nPhotos: IPLની આ મહિલા એન્કર્સ સુંદરતા જ નહીં, જ્ઞાનનાં મામલે પણ અવ્વલ\nPhotos: દિશા પટનીએ તેની બૉલ્ડ એન્ડ હૉટ તસવીરો કરી શેર, જોતા રહી જશો દરેક Pics\nPhotos: આલિયાનાં હાથમાં હાથ નાંખીને જોવા મળ્યો રણબીર, સામે આવી ખાસ તસવીરો\nPhotos: એવૉર્ડ નાઇટમાં છવાયો મલાઇકા, દીપિકા અને જ્હાન્વીનો રેડ લૂક, જોઇલો શાનદાર તસવીરો\nરાશી પ્રમાણે કયા રંગથી ધૂળેટી રમવી જોઈએ, જુઓ Video\nબરસાનાની પ્રખ્યાત લઠ્ઠમાર હોળીનો જુઓ અદ્ભુત Video\nરાધા કૃષ્ણે સ્વયં ધૂળેટીનો પર્વ માણ્યો હતો તે સ્થાનનો જુઓ ભવ્ય Video\nધૂળેટી પર્વની ઉજવણીમાં કૃષ્ણમય થયા મંદિરોના કલ્યાણકારી દર્શન માટે જુઓ Video\nવસંતોત્સવ શરૂ, શુક્ર-મંગળનો કેન્દ્રયોગ,જાણો શુ થશે તમારી રાશિ પર અસર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00056.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://govindmaru.com/2010/01/24/rkmehta/", "date_download": "2019-03-21T22:59:57Z", "digest": "sha1:Z5B57LYNJEK6YTP2IOH427PIXMKNLHN6", "length": 68466, "nlines": 291, "source_domain": "govindmaru.com", "title": "વીજ્ઞાન અને આધ્યાત્મવાદ – ‘અભીવ્યક્તી’", "raw_content": "\nરૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)\nઅન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)\nઅરવીંદવાદીઓ, થીઓસોફીસ્ટો, રામકૃષ્ણ મીશનના સ્વામીઓ, મહેશયોગીઓ વગેરે આધ્યાત્મ���ાદના સમર્થનમાં વીજ્ઞાનના જ્ઞાનનો બહોળો ઉપયોગ કરવા લગ્યા છે. આ સંદર્ભમાં આઈન્સ્ટાઈને જાહેરમાં નીવેદન બહાર પાડેલું કે, ‘પાદરીઓ ઈશ્વરના અસ્તીત્વના પ્રમાણરુપે મારી થીયરી ઓફ રીલેટીવીટીને ટાંકે છે તે ઉચીત નથી, મારી થીયરી ઓફ રીલેટીવીટી અને ઈશ્વરના અસ્તીત્વને કશો પણ સંબંધ નથી.’\nએ જ પ્રમાણે ક્વોન્ટમ વીજ્ઞાનના અચોક્કસતાના નીયમનો (Principle of Uncertainty) સગવડીયો અર્થ તારવવામાં આવે છે કે, ‘વીજ્ઞાનની મર્યાદા છે જ્યાંથી વીજ્ઞાનનો અંત આવે છે, ત્યાંથી આધ્યાત્મવાદનો પ્રારંભ થાય છે. દૃષ્ટા, દૃષ્ટી અને દૃષ્ય એક જ છે, ઈતી ઈતી.’\nઈલેક્ટ્રોનનું સ્થાન અને ગતી બંને એકીસાથે ચોક્કસપણે જાણી શકાતા નથી. જો ચોક્કસ સ્થાન મળે તો તે જ ક્ષણે તેની ગતી ચોક્ક્સપણે મળી શકતી નથી અને ચોક્કસ ગતીની માપણી કરવામાં આવે તો તેનું ચોક્કસ સ્થાન કળી શકાતું નથી. ઈલેક્ટોનનું સ્થાન શોધવા માટે તેને પ્રકાશીત કરવું પડે. પ્રકાશના કીરણોની તરંગલંબાઈ (wavelength) ઈલેકટ્રોનના વ્યાસ કરતાં હજારોગણી મોટી છે, એટલે ઈલેક્ટ્રોન પ્રકાશના કીરણોની ઝપટમાં આવતું નથી. મોટા છીદ્રોવાળી ચાળણીમાંથી નાના કાંકરાઓ ચળાઈ જાય તેમ ઈલેક્ટ્રોન પ્રકાશના કીરણોમાંથી પસાર થઈ જાય છે, પકડાતા નથી. અર્થાત્ તેનું ચોક્કસ સ્થાન મુકરર થઈ શકતું નથી. જો અત્યંત નાની તરંગલંબાઈના કીરણોનો મારો ઈલેકટ્રોન પર કરવામાં આવે તો ઈલેક્ટ્રોનની ગતી, નાની તરંગલંબાઈના કીરણોની પ્રચંડ શક્તીથી સ્થાન મળે છે, પણ તે જ ક્ષણે તેની અસલ ગતી શી હતી, તે ચોક્કસપણે માપી શકાતી નથી.\nઆ મર્યાદા વીજ્ઞાનની નથી, પણ કુદરતે જ આ મર્યાદા લાદેલ છે. કારણ કે ઈલેક્ટોનનો વ્યાસ જે છે તે છે. પ્રકાશની તરંગલંબાઈ જે છે તે છે. તેમાં ઘટાડો કે વધારો થઈ શકે તેમ નથી. તો શું વીજ્ઞાનીઓએ હાથ જોડીને બેસી રહેવું નાજી, તેમણે Statistical Probability ના ગણીત આધારીત એક ગણીતી-સમીકરણ શોધ્યું કે જેનાથી તેઓ ઈલેક્ટ્રોનના સ્થાન અને ગતી સોએ સો ટકા ચોક્કસ તો નહીં, પણ લગભગ ચોક્કસપણે જાણી શકે છે. આવા કામચલાઉ ગણીતી સમીકરણની સહાયની વીજ્ઞાનીઓએ બસો જેટલા મુળભુત કણોની આગાહી કરી અને તેમની પ્રાયોગીક ધોરણે ભાળ પણ મેળવી અને છતાં થીયરી ઓફ રીલેટીવીટી અને ક્વોન્ટમ વીજ્ઞાન અંતીમ સત્ય છે, એવો દાવો વીજ્ઞાન કરતું નથી. હજારો પ્રયોગો એક થીયરીને સીદ્ધ ભલે કરતા હોય, પણ તેમાં એકાદ અપવાદ હાથ લાગે તો તે અપવાદ તે થીયરીનો છેદ ઉડાડવા માટે બસ છે. વીજ્ઞાનીઓ થીયરી ઓફ રીલેટીવીટી કે ક્વોન્ટમ વીજ્ઞાનમાં નાનો સરખો અપવાદ શોધવાના પ્રયાસો કરી રહ્યા છે અને તેમને આવો અપવાદ કુદરતની પ્રયોગશાળામાં હાથ લાધશે, ત્યારે આ થીયરીઓનો છેદ ઉડાડવામાં તેઓ જરા પણ ખચકાશે નહીં. કારણ કે વીજ્ઞાન તેમના માટે બાહ્યજગતની ગતીવીધી સમજવા માટેનું સાધન છે. ફીલસુફીની ભાષામાં કહીએ તો Matter is Primary, અને Mind યાને વીચારવીશ્વ અથવા મનોવ્યાપાર Matter પર આધારીત છે.\nઅર્થાત્ વીજ્ઞાનનો પાયો જ Materialism યાને ભૌતીકવાદ છે. ભૌતીકવાદના વીરોધમાં આધ્યાત્મવાદીઓ વીજ્ઞાનનો ઉપયોગ કરે છે, ત્યારે તેમણે વીજ્ઞાનનું અવળું કે સગવડીયું અર્થઘટન કરવું પડે છે. દૃષ્ટા, દૃષ્ટી અને દૃષ્ય એક છે- એ આવા અવળા અર્થઘટનનું દૃષ્ટાંત છે. આર્થર એડીંગ્ટન, જેમ્સ જીન્સ, પોલ ડેવીસ, કાપ્રા જેવા પ્રખર વીજ્ઞાનીઓ આધ્યાત્મવાદની તરફણ કરે છે, ત્યારે તેઓ પણ વીજ્ઞાનનો અવળો અર્થ કરે છે, કરવો પડે છે, એટલે જ તો હું તેમને વીજ્ઞાની સાધુબાવાઓ કહું છું.\n‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.18/11/1992ના રોજ પ્રકાશીત થયેલ ચર્ચાપત્ર …\n‘ગુજરાતમીત્ર’ તેમજ આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રકાશન સમીતીના સૌજન્યથી સાભાર..\n♦●♦●♦ દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/\nPrevious એ ધર્માન્તર નથી\nNext મારો ધર્મ કયો કહેવાય…\nભારતના મૂર્ધાન્યોમાં જ નહીં પણ વિદેશોમાં અને તે પણ પાશ્ચાત્ય વિકસિત દેશોમાં પણ વત્તે ઓછે અંશે બે ફેશનો પ્રચલિત છે. એક છે વહેમ જે ખાસ કરીને સુચારુ ભવિષ્ય અને આર્થિક ઉન્નતિ માટે છે. વાસ્તુશાસ્ત્ર, ફેંગસુયી, જાતજાતની સુશોભનની રમકડા ટાઇપ કે બીજી કોઇ કૃતિઓ જેવી કે માછલીઓ,મોઢામાં ચલણી સીક્કા વાળા દેડકા, લાફીંગ બુદ્ધ, નજર ન લાગે તે માટે આંખનો ડોળો, મનીવેલ, ગુડલક પ્લાન્ટ, ઇજીપ્તનું બનાવટી મમી, પ્રવેશદ્વારે ગણેશ કે બે રાક્ષસના ડોકા વિગેરે વિગેરે કોઇ અન્ત નથી. આ ઉપરાંત જાતજાતના નંગોવાળી વીંટીઓ તો ખરીજ.\nજેમ કોંપ્યુટરમાં શોર્ટ કટ હોય છે તેમ જીવનને સુખસમૃદ્ધ બનાવવા માટે આવા શોર્ટકટ ચલાવવામાં આવે છે.\nતમારે તમારા મગજને કે મનને સુધારવુ છે. તો તેને માટે પુસ્તકો વાંચવાની અને આત્મખોજ કરવાની કે એવી કોઇ મહેનત કે શારીરિક કે બૌધિક શ્રમની જરુર નથી. તમે “યોગા કરો”, “આર્ટ ઓફ લીવીંગના ક્લાસ જોઈન કરો.”\nતમારે સ્વભાવ બદલવો છે તો અમૂક રીતે તમારા અક્ષરોના વળાંકો કેળવો. જેમ અક્ષરન�� વળાંકો અને સ્ટાઇલ થી માણસનું મન પારખી શકાય છે તેમ અક્ષરોની સ્ટાઇલ બદલવાથી મનની સ્ટાઇલ પણ બદલાશે. જેમ ધુમાડો છે તો અગ્નિ હશે કારણ કે અગ્નિ હોય તો ધુમાડો થશે.\nચમતકૃતિઃ ઘટાદાર વૃક્ષો વાંદરા ખેંચી લાવે છે માટે આપણે વાંદરા ખેંચી લાવો તો ઘટાદાર વૃક્ષો આપોઆપ ફૂટી નિકળશે. વૃક્ષોની રોપણી અને પછીની માવજત અને ઉછેરી માવજતનો શ્રમકરવાની શી જરુર છે\nઆતો બધી ખાધેપીધે સુખી પણ માનસિકરીતે અસંતુષ્ટ માણસોની ફેશનની વાત થઇ.\nપણ આવામાણસો અસ્તિત્વ ધરાવતા હોય તો તેમની ઉપર નભતા જીવો ઉત્પન્ન ન થાય એવું કોણે કીધું ઈશ્વર કંઇ એવો નગુણો નથી.\n“લોભસ્ય તુ મૂર્ખાણાં પાખંડ્ડયાઃ અજાયતઃ” અને ગુજરાતીમાં કહેવત છે કે લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. ઓછી મહેનત એ પણ એક લોભ છે.\nબીજી ફેશન છે બાપુઓમાં. બાપુઓ બે જાતના હોય છે. પોતાને મૉડર્ન માને તેવા. અને બીજા પરંપરાવાદી. બન્નેને ઠીક ઠીક બહોળો અનુયાયી વર્ગ અથવા અને શ્રોતા ગણ હોય છે. પરંપરાવાદીઓ સામાન્યરીતે ભક્તિમાર્ગી અને નિરુપદ્રવી હોય છે. જોકે આશારામ જેવા કેટલાક અપવાદ હોઇ શકે. પણ તમે તેમને સાંભળીને મુસ્કરાઇ શકો છો. ગુસ્સે થવાની જરુર નથી. તેઓ ભલે ગુસ્સો કરે.\nપહેલા પ્રકારના પોતાને જ્ઞાનમાર્ગી કહેડાવે છે. એમાં તમે રજનીશને ગણી શકો. તમે એવુ ખચિત સમજશો કે જ્ઞાનને તર્ક સાથે સંબંધ છે માટે આવા બાવાઓ તર્કબદ્ધ દલીલો (શંકરાચાર્યની જેમ) કરીને પોતાની વાત સમજાવતા હશે. જો તમે આવું માનતા હો તો તમે ખાંડ ખાઓ છો. રજનીશ તમને તર્ક કરીને સમજાવશે કે તર્ક એક ફોગટની વાત છે. કારણકે તર્ક એ માહિતિ ઉપર આધાર રાખે છે અને જેમ વધુ માહિતિ તેમ તમે ખોટી વાતને પણ સાચી ઠેરવી શકો. માટે તર્ક ત્યાજ્ય છે. તર્ક એક જાતની હિંસા છે. “સાધ્યં ઇતિ સિદ્ધં”.\nહવે આનો સૌથી મોટો ફાયદો બાવાજીને એ છે કે તેઓ જે બોલવું હોય તે બોલી શકે અને જે તારવવું હોય તે તારવી શકે. વળી તેઓ સર્વજ્ઞ છે તે તેમાં અભિપ્રેત છે.\nરજનીશે કહ્યું “શક્તિ અવિનાશી છે. તેનો કદી નાશ થતો નથી. સ્પંદન એ એક શક્તિ છે. શ્રીકૃષ્ણે વૃન્દાવનમાં બંસરીના સુરો રેલાવ્યા. એ સ્પંદનો નાશપામ્યા નથી. વિજ્ઞાન હજી એવા ઉપકરણો શોધી શક્યું નથી. પણ જ્યારે વિજ્ઞાનદ્વારા એવા શક્તિશાળી સંવેદનશીલ ઉપરણ શોધી કઢાશે ત્યારે તે બંસરીના સૂરો સાંભળી શકશે. મારા મિત્ર વાડીભાઈ પટેલ કહેછે કે રજનીશ તેમના આશ્રમમાં ક્યારેક તો પાદ્યા હશે જ. તે અવાજ પણ ભવિષ્યમાં સાંભળી શકાશે.\nફિલમના હીરો અને હિરોઈન જેમને માનાર્થે હિરાભાઇ અને હિરીબેન કહેવું ઠીક રહેશે. તેઓને જાતજાતના પાત્રોના રોલ ભજવવા પડે. રામપુરમાંથી રામપ્રસાદજી છત્રપતિ શિવાજી ટર્મીનસ ઉપર ઉતરે ત્યાથી વાર્તાની શરુઆત થાય. ગામડાની ગોરી ઘણી માસુમીયત વાળી હોય અને ગ્રામ્ય લઢણ વાળી ભાષા બોલતી હોય. આવું કંઈક તો ગ્રામ્ય પ્રેક્ષકગણ માટે સામેલ કરવું પડે જેથી ગ્રામ્યપ્રેક્ષકવર્ગ તાદાત્મ્ય સાધી શકે.\nહવે આજ હિરાભાઇ અને હિરીબેનના કોઇ ટીવી શોમાં મુલાકાત ગોઠવાય અને એંકર સાથે પ્રશ્નોત્તરી થાય ત્યારે જે ભાષાની ફિલ્મો થકી તેમને ખ્યાતિ મળી હોય હોય તેને કંઇક અંશે અવગણી, “અમે કંઈ જેવાતેવા નથી” એમ ગર્ભિતરીતના સૂચન અર્થે અંગ્રેજી શબ્દોનો ઠીક ઠીક ઉપયોગ કરે એટલે કે વર્ણસંકર અંગ્રેજીમાં ફાડે. “એન્ડા..(and)” એ તેમનો માનીતો શબ્દ છે. મોડર્ન બાવાઓમાં પણ આ લક્ષણ વ્યાપક છે. અંગ્રેજી અને ફીઝીકસમાં રહેલા જ્ઞાનથી તેઓ વંચિત નથી અને પોતાનું કહેવું અવૈજ્ઞાનિક નથી એ વાત ઉપર તેઓ ભાર મૂકવા માગતા હોય છે. જોકે તેમનું અંગ્રેજી હિરાભાઇઓ અને હિરીબેનો કરતાં ઘણૂં સારુ હોય છે. પણ ફિઝીક્સવાતો કરે ત્યારે રજનીશની જેમ દાળમાં કોળૂં જાય છે.અને તેમની અદાઓ કંઈક અંશે હિરાભાઇઓને મળતી આવે છે. અને ભાષાના શબ્દો થકી થતી રમતો વરવી લાગે છે.\nતાજેતરમાં રજનીશથી અભિભૂત થયેલા એક મૂર્ધન્યશ્રી એ વાત કરી કે રજનીશની વાતમાં કેટલું ઉંડાણ છે. “માણસ મરતી સમયે જીવવાના વિચારો કરે છે. અને જીવતા સમયે મરવાના વિચારો કરે છે… આ કેવો વિસંવાદ … વાત છે ભાઇ રજનીશની એટલે ઉદાહરણ પણ પાશ્ચાત્ય ભુમિકાવાળું હોય. અને તે એક્ટરની અદાની વાત જે આ વાતની પરિપેક્ષ્યતામાં આપઘાત કરવાનો અભિનય કરતો હોય છે. અહો રુપં અહો ધ્વનિ.\nકદાચ આ વિસંવાદ નથી પણ દ્વંદ્વ છે. માણસના મનમાં બે આયામો વાળી વાતો જ નહીં અનેક આયામો વાળી વાતો હોય છે. આ વાતમાં કશું અસાધારણ નથી. હવે આ વાતને ઉલ્ટાવીએ તો કેવું થશે\nમાણસ મરતી વખતે મરવાના વિચારો કરે છે. અને જીવતી વખતે જીવવાના વિચારો કરે છે. એટલે કે મરતી વખતે મૃત્યુથી ડરતો નથી પણ તેને તાબે થાય છે. અને જુઓ જે જીવતો હોય તે વખતે જીવવાનું વિચારે છે તે કેવો શ્રેષ્ઠ મેનેજર થાય છે. દરેક સફળ મનુષ્યની પાછળ આ સત્ય છૂપાયેલું હોય છે. વિશ્વામિત્રે રામને આજ વાત કરી કે જેનું મનોબળ દ્રઢ છે તે ગ્રહોની ગતિને ગણકારતો નથી. અને ગ્રહોને પ��તાના લાકડીના પ્રહારોથી ફંગોળે છે.(હવે અમે રહ્યા દેશી તેથી દેશી ઉદાહરણ આપ્યું)\nરજનીશની બીજી વાત: એક માણસે કોયલના (કે કાગડાનાના) માળામાંથી બે બચ્ચા પકડી લીધા. તેને પાંજરામાં પૂરી દીધા. તેને એમ કે કોયલના મીઠા બોલ સાંભળવા મળશે. પણ પછી બચ્ચા બોલ્યા “કૉ… કૉ… કૉ..”. એટલે તેણે તેમને છોડી દીધા. બોલવાથી મૂક્તિ મળે છે. (તાત્પર્ય મૂક્તિમાટે મૌન જરુરી નથી. મૌનથી બંધનમાં પડાય છે.)\nસંસ્કૃતમાં આનાથી જરાજુદું લખ્યું છે.\nઆત્મનઃ મુખદોષેણ બદ્ધ્યન્તે સુકસારિકા, બકાસ્તત્ર ન બધ્યન્તે, મૌનં સર્વાર્થ સાધનં\nપોતાની વાણીથી પોપટ અને મેના (પાંજરામાં) બંધનમાં આવે છે. બગલાને કોઇ બાંધતું નથી. માટે મૌન રહેવું સારું.\nતર્કશાસ્ત્રની દ્રષ્ટિએ કોઇએક ઉદાહરણ ઉપરથી વૈશ્વિક નિર્ણય ન તારવી શકાય. તેને માટે પંચ તંત્રની વાતો રજનીશ આગળ મેદાનમારી જાય છે. અને બાવાજીની દશા અતો ભ્રષ્ટઃ તતો ભ્રષ્ટઃ જેવી થાય છે.\nઘણાને મોરારી બાપુને મળતું માન પસંદ પડતું નથી. પણ અગાઉ કહ્યું તેમ તે નિરુપદ્રવી છે. અને તેમનું વાચન સાધારણ તો નથી જ. તેમને મેં એક વખત (ટીવીમાં કોઇ ચેનલ ઉપર) ગણપતિજીને લગતી ઋચાઓ અર્થસભર રીતે, મોઢે જ બોલતા સાંભળેલા. તે ઉપરથી લાગે છે કે આ માણસ નાખી દેવા જેવો કે સામાન્ય કોટીનો કે સમાજનું અહિત કરનારો નથી જ નથી.\nદરેક વસ્તુ તરંગ અને કણ બંને છે. ફ્રાન્સના લ્યુઇસ દ બ્ર્ગોગ્લી એ આ વાત પ્રતિપાદિત કરેલી. પ્રકાશને સામાન્યરીતે તરંગ માનવામાં આવતો હતો. પણ ફોટો એલેક્ટ્રિક ઇફેક્ટમાં તેનું અસ્તિત્વ કણ તરિકે પ્રતિપાદિત થયું તેથી વેવીકલ થીએરીનો જન્મ થયો. આ વાત ઇલેક્ટ્રોનને પણ લાગુ પડે છે. પ્રકાશના કિરણોની તરંગ લંબાઇ એલેક્ટ્રોનના વ્યાસ કરતાં હજારો ગણી વધારે છે તે કારણથી જ આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરિ શકતા નથી તે વાત બરાબર નથી. પણ દરેક બાબતના પરિમાણમાં એક અનિશ્ચિતતા હોય છે તેને શ્રોડીન્જરે અનસર્ટેઇન્ટી પ્રીન્સીપલ તારવેલો. અને તે અનસર્ટેઇન્ટીટી દરેક કોન્સ્ટન્ટની વેલ્યુ ઉપર આધાર રાખે છે. અને આવા અનેક કોન્સ્ટન્ટો છે. સ્ટીફન હોકીન્સે અનંત વિશ્વોના અસ્તિત્વની કલ્પના કરી છે જેમાં આ કોન્સ્ટ્ન્ટોની અલગ અલગ પોસીબલ વેલ્યુ હોય.\nઆપણું વિશ્વ એક એવું વિશ્વ છે જેમાં એવી ઓપ્ટીમમ વેલ્યુ આવી જેથી વિશ્વ જેવું છે તેવું થયું. જો કોન્સ્ટન્ટોની વેલ્યુમાં થોડોક પણ ફેર હોત તો પરમાણુઓ અને અણુઓ બન્યા ન હોત.\nપણ અંતિમ ખોજ એ રીલેટીવીટી નથી. પણ યુનીફાઈડ થીયેરીની છે જે હજી શોધવાની બાકી છે. આપણે ફક્ત ચાર (ક્ષ, ય, ઝેડ અને ટી જ્યાં ટી એ સમયનું પરિમાણ છે) પરિમાણોને જાણીએ છીએ વાસ્તવમાં તે ૨૨+૪ પરિમાણો છે. આ વાત બહુ ચર્ચા અને જગ્યા માગી લે છે. પણ શંકરાચાર્યની થીયેરી પ્રમાણે દરેક પરમ કણ તત્વ એ સજીવ છે. અને વિશ્વ પણ સજીવ છે જે અગમ્ય બ્રહ્મમાંથી મેટર-એનર્જીની ડ્યુઆલીટીમાં ઉત્પન્ન થયું. અને કારણ કે તે સજીવ છે તેથી આપણે સૌ જીજીવિશાવાળા છીએ. ભૌતિકશાસ્ત્રીઓ આ પરમ તત્વ ને શોધી રહ્યા છે. અને તેઓ માને છે કે આ વિશ્વ સજીવ છે. પણ કેવી રીતે તે છેતે જાણવાની કોશીસ ચાલુ છે. આઈનન્સ્ટાઇને પણ કહેલું કે આ સજીવ સૃષ્ટિ પ્રોબેબીલીટીના સિદ્ધાન્ત પ્રમાણે થઇ નથી.\nશ્રી આર. કે. મહેતાનો લેખ ઉપલબ્ધ કરવા બદલ ગોવિંદભાઇનો ખૂબ ખૂબ આભાર.\nભાષા અને વિષય બંને અઘરા છે. પણ એટલું જરૂર છે કે, ઇશ્વરના અસ્તિત્વ બાબતે વિજ્ઞાનીઓ સમર્થન આપે છે- એવા કાઢેલા તારણો સાચા નથી; એમ શ્રી આર.કે.મહેતા કહે છે.\nહું તો એવું કહુ છુ કે, વિજ્ઞાનીઓ કહે કે ઇશ્વર છે – ત્યારે જ સ્વીકારવું એવું તો હોઇ ના શકે. ઇશ્વરના અસ્તિત્વને સ્વીકારીને કોઇકની સત્તા સ્વીકારીને માનવી અહમ્ વગરનો તો બને છે. જેના પણ ઘણાં લાભો છે. માત્ર વ્યક્તિગત નહી સામાજિક પણ ખરા. અલબત્ત વિજ્ઞાનીઓના તારણો એ વૈજ્ઞાનિક બાબત છે. તે અંગે બે-મત હોઇ ના શકે.\nઆ લેખ પરની કોમેન્‍ટમાં શ્રી શિરીષભાઇ દવે, એ જે ચર્ચા છેડી છે, તે અદભૂત છે.\nગોવિંદભાઇ મારુએ તા.૨૪/૧/૧૦ ના રોજ મૂકેલી પોસ્ટ ઉપર શિરીષભાઇએ એના એ જ દિવસે એટલે કે તા.૨૪/૧/૧૦ ના દિવસે જ આટલી સમૃધ્ધ માહિતી પૂરી પાડી છે. આ ઇન્સ્ટન્ટ છે. જે શિરીષભાઇનું વિશાળ વાંચન છતુ કરવા ઉપરાંત તેમના વિચારપૂર્ણ મનનું ચોક્ખુ દર્શન કરાવી જાય છે. શિરીષભાઇને આપીએ તેટલા અભિનંદન ઓછા પડે એમ છે.\nશિરીષભાઇ તેમના જ્ઞાનનો લાભ એક બ્લોગ બનાવીને આવા લખાણોને મઠારીને ચોક્કસ દિશા આપીને રજૂ કરવો જોઇએ. અને જ્યાં પણ સંદર્ભને અનુરૂપ બાબત હોય ત્યાં પોતાના જે તે લેખ કે નિબંધની લીન્‍ક આપવી જોઇએ. જેથી બ્લોગ પરનું સુવ્યવસ્થિત લખાણ વાંચકોને ઉપલબ્ધ થાય. – શિરીષભાઇ, પાસે બધુ જ છે. બસ એક બ્લોગ શરૂ કરે – તેમના પોતાના જ લખાણોનો; તો વાંચકોને ઘણો લાભ મળશે.\nમાણસ જીવે ત્યારે મૃત્યુની અને મરવાનું આવે ત્યારે જીવવાની વિચારણા કરે – તે બાબતની એક કવિતાપૂર્ણ રજુઆત.\nhttp://wp.me/pdMeq-2i મૃત્યુને જીવન માં ફેરવી દઉં.\nશિરીષભાઇ તેમના જ્ઞાનનો લાભ એક બ્લોગ બનાવીને આવા લખાણોને મઠારીને ચોક્કસ દિશા આપીને રજૂ કરવો જોઇએ. અને જ્યાં પણ સંદર્ભને અનુરૂપ બાબત હોય ત્યાં પોતાના જે તે લેખ કે નિબંધની લીન્‍ક આપવી જોઇએ. જેથી બ્લોગ પરનું સુવ્યવસ્થિત લખાણ વાંચકોને ઉપલબ્ધ થાય. – શિરીષભાઇ, પાસે બધુ જ છે. બસ એક બ્લોગ શરૂ કરે – તેમના પોતાના જ લખાણોનો; તો વાંચકોને ઘણો લાભ મળશે.\nસામાન્ય રીતે વિજ્ઞાનને સમજવા માટે સુક્ષ્મ બુદ્ધિની તથા પ્રયોગોઅને અવલોકનનોની જરૂર રહે છે જ્યારે અધ્યાત્મ મહદઅંશે શ્રદ્ધા સાથે સંકળાયેલ છે. એવી કોઈ પણ વ્યક્તિ નથી કે જેમાં વધતાં ઓછા અંશે બુદ્ધિ અને શ્રદ્ધા ન હોય. હવે જેનામાં જેટલા પ્રમાણમાં બુદ્ધિ હોય તેટલા પ્રમાણમાં વિજ્ઞાનને સમજી અને સમજાવી શકે તે જ રીતે જેટલા પ્રમાણમાં શ્રદ્ધા અને સાધના હોય તેટલા પ્રમાણમાં અધ્યાત્મને સમજી અને સમજાવી શકે. જ્યાં સુધી રામકૃષ્ણ મીશનના સંન્યાસીઓને લાગે વળગે છે ત્યાં સુધી તેમાંના મોટા ભાગના સારી રીતે શિક્ષિત સંન્યાસીઓ હોય છે કે જેઓ અભ્યાસુ અને સારી બૌદ્ધિક યોગ્યતા ધરાવતા હોય છે વળી, તેઓ સન્યાસી થયા છે તે જ દર્શાવે છે કે તેઓ શ્રદ્ધાળું પણ છે. તો જેનામાં શ્રદ્ધા અને બુદ્ધિનો સમન્વય હોય તે વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય જરૂર કરી શકે. તેવી જ રીતે કોઈ વૈજ્ઞાનિક શ્રદ્ધાળું હોય તો તે સંશોધન કરતા કરતા પણ ઈશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવી શકે. તેથી કોણે શું કરવું તે સહુ કોઈએ પોતાની મેળે નક્કી કરવાનું હોય છે. હા, લોકોએ તેમની વાત માનવી કે ન માનવી તે માટે લોકો સ્વતંત્ર હોય છે.\nઆધ્યાત્મ અને વિજ્ઞાન જુદા ન હોઇ શકે. વિનોબા ભાવે કંઈક અંશે આવું માનતા હતા. અને તે વિશ્વનીય પણ છે. શ્રદ્ધાને બુદ્ધિથી અલગ કરવી અને આધ્યાત્મને શ્રદ્ધા સાથે જોડવી તે બરાબર નથી. નારાયણભાઇના એક પ્રવચનમાં મેં સાંભળેલ કે દરેક બાબતને બુદ્ધિથી ચકાશો. અને તે પછી બુદ્ધિ જે નિર્ણય લો તેના ઉપર શ્રદ્ધા રાખો. તેમણે વાપરેલા શબ્દો યોગ્ય જ છે. અને તેથી શ્રદ્ધાને બુદ્ધિથી અલગ કરીને ન સ્વિકારાય.\nઆવું કરીએ એટલે જોકે ઘણા ગુંચવાડા ઉભા થાય. જેમકે આપણા મોટાભાગના ક્રિયા કર્મો બુદ્ધિગમ્ય ન હોય. ગાંધીજીએ આ બાબતમાં કહ્યું છે કે તેવે વખતે તે બાબતોમાં તેની ઉપયોગિતા જોવી. અને તેથી જ્યારે બુદ્ધિદ્વારા થતી ચકાસણીથી ગુંચવાડો એટલે કે મન અને બુદ્ધિ વચ્ચે વિસંવાદ થાય ���્યારે આપણે આનંદ અને નુકશાનના પ્રમાણને આધારે નિર્ણય લેવો.\nદાખલા તરીકે મૂર્તિપૂજા. ઈશ્વર તો નિરાકાર છે અથવા અગમ્ય છે. છતાં આપણે ભાવપૂર્વક તેની પૂજા કરીએ છીએ. આ જે ઈશ્વરની મૂર્તિ છે તે પ્રતિકાત્મક છે.\nઆ જે શિવલિંગછે તે વિશ્વમૂર્તિ શિવનું પ્રતિક છે. વિશ્વમાં બધા ઉત્પત્તિ, જીવન અને લયને પામે છે. આપણા શરીરના મોટાભાગની ક્રિયાઓ આપણા આધિપત્યની બહાર છે. આપણે રક્તકણોને કે શ્વેત કણોને આદેશ આપી શકતા નથી.તેમજ એવા ઘણા કણો અને રસાયણો છે જેમાં આપણો કશો જ ફાળો નથી અને તેઓ જ્યારે જરુર પડે ત્યારે ઉત્પન્ન થાય છે અને તે બધાની વચ્ચે સંવાદો થાય (આપણને ખબર પણ નથી કે તેઓ સંવાદ કરે છે કે નહીં અને કરે છે તો કેવી રીતે કરે છે) અને જ્યાં જરુર છે ત્યાં જઇ પહોંચે છે અને પોતાની ફરજ બજાવે છે. આટલું બધું સીલેટીવ રીતે કોણ કરે છે. આપણે તો કરતા નથી જ. જો બધા પરમ કણો જડ છે તો તેઓ થકી બનતા પરમાણુઓ, અણુઓ, ડીએનએ-ઓ, આરએનએ-ઓ બધું જ જડ જ હોય. પરમ કણો એવા તે કેવા અને એવી તે કેવીરીતે સીલેક્ટીવલી રીતે એકબીજા સાથે જોડાણો કરે છે કે જેથી તેઓ એકબીજાના પૂરક બને. તો તારવણી એજ નિકળે કે મનુષ્યથી ઉપર એવું કોઇ છે જે આપણે ન સમજ્યા હોઇએ તેવા હેતુથી આ બધું કરે છે. અને તે વિશ્વ જ હોઈ શકે.\nઅને આ વિશ્વ જ બધાની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ કરે છે. તેથી વિશ્વરુપે આ સામુહિક જીવને આપણે અહોભાવથી જોઇએ છીએ. અને તેના પ્રતિક રુપે શિવલીંગની પૂજા કરીએ છીએ અને આનંદ અનુભવીએ છીએ. ત્રિમૂર્તિ શિવ (ભવ શર્વ અને રુદ્ર) પણ એક પ્રતિક છે. જો સૂર્ય ચંદ્ર અને અગ્નિ હોય તો જ આપણે જોઇ શકીએ. તેથી શિવ ત્રીનેત્ર છે. બીજા બધાજ પ્રતિકોની વાતો કરી શકાય.\nવિશ્વ અને પરમકણ (અત્યારે પરમકણ માટે બે થીયેરી છે. સુપર સ્ટ્રીંગ અથવા એ-કણ)\nઅને તેના આંતરજોડાણોથી થતા પરિબળો. પણ આ સુપરસ્ટ્રીંગ ૨૨+૪=૨૬ પરિમાણોમાં જીવે છે. અને આ ૨૬ પરિમાણોના ગણિત થકી યુનીફાઈડ થીયેરી વિશ્વ એક જ તત્વનું બનેલું છે તે સિદ્ધ કરી શકાય છે. પણ પ્રાયોગિકરીતે બધું ઘણું બાકી છે અને રહેશે.\nતેથી જ કહ્યું છે કે હે વિશ્વમૂર્તિ શિવ અમારા પરમ સામુહિક જ્ઞાનરુપી સરસ્વતિ દેવી પણ સદાકાળ તારા વિષે લખ્યા કરે તો પણ તારી વાત પૂરી થાય તેમ નથી.\nટૂકમાં બ્રહ્માણ્ડના તત્વજ્ઞાનને રસપ્રદ બનાવવા ગીતાની રચના કરવામાં આવી જેને વિષે એવું કહેવાય છે કે શ્રીકૃષ્ણએ ઉપનિષદરુપી ગાયને દોહીને તે માખણરુપી (સ્વાદિષ્ટ) ગીતા બનાવી. આ બધું પ્રતિકાત્મક છે અને તે વેદ ઉપનિષત અને જૂના પૂરાણોમાં છૂટું છવાયું પડેલું છે.\nઇતિહાસ અને તત્વજ્ઞાનને લોકભોગ્ય સ્વરુપમાં રીતે કેવી રજુ કરી શકાય તે આપણે આપણા પૂર્વજો પાસેથી શિખવાનું છે.\nજે બાબત બુદ્ધિ સ્વીકારી ચુકી છે તે તો વિશ્વાસ થઈ ગયો. જે બાબતમાં બુદ્ધિ અવઢવમાં છે અને જુદા જુદા વિકલ્પોને આધારે જેના બળે કોઈ એક કામચલાઉ નિર્ણય તે લે છે તે બળ શ્રદ્ધાનું છે. બુદ્ધિએ કરેલ આ નિર્ણય આખરી નથી હોતો અને સમય અને અનુભવને આધારે તેમાં ફેરફાર થતાં રહે છે.\nપ્રવીણભાઇ ઠક્કર્શ્રીએ મારી ઠીક ઠીક પ્રશંસા કરી છે. ઈશ્વર કરે કે જેથી હું સાચે સાચ એવો બની શકું. શુભેચ્છા તરીકે સ્વિકારી લઉ છું. સહ્રુદય પૂર્વકનો આભાર.\nપ્રવીણભાઈ એ જે આપની પ્રશંસા કરી છે તેને મારો પણ ટેકો છે. મારો પણ એવો મત છે કે આપે એક બ્લોગ બનાવવો જોઈએ. જો આપ બ્લોગ બનાવશો તો તે વાંચવા માટે પહેલ વહેલો હું આવીશ.\nઆપે આર. કે.મેહ્તાનો લેખ અમારા જેવા બ્લોગર મિત્રોના વાચનના લાભાર્થે રજૂ કર્યો અને પ્રતિભાવો મળ્યા તેમાં ભાઈ શિરીષ દવેના પ્રતિભાવે વાચકોની પ્રશંસા મેળવી તેમાં હું પણ સામેલ થઉં છું. શ્રી શિરીષભાઈ આપ આપનો બ્લોગ જરૂર શરૂ કરો અને અમારા જવાં અધુરા અને ધાર્મિક્તા/આધ્યાત્મિકતાના કાંઠે ઉભી છબછબીયાં કરનારના માર્ગ દર્શક બનો તેવી હાર્દિક વિનંતિ કરું છું.\nશ્રી ગોવિંદભાઈએ આર.કે.મહેતાના લેખ બ્લોગ ઉપર રજૂ કરી શિરીષભાઈ જેવી વ્યક્તિનો પરિચય અનાયાસે કરાવી દીધો જે મારા જેવા અનેક બ્લોગર મિત્રો માટે આશીર્વાદ રૂપ બની રહેશે \nપ્રવીણભાઇ, અતુલભાઇ, અરવિંદભાઇ સર્વે ના બ્લોગ વિષેના સૂચનને માનપૂર્વક આવકારું છું. પણ મારા ખ્યાલ પ્રમાણે તેમાં એક શરત એવી છે કે રોજ કંઈ લખવું પડે. અને તે મારા માટે થોડું મુશ્કેલ છે. હાલમાં કેટલાક વખતથી એક સોલીસીટર ફર્મનું કોમ્પ્યુટરાઇઝેશનમાટેનું સ્કોપ ઓફ વર્કનું અને તેમના ડૉક્યુમેન્ટસના ક્લાસિફિકેશનનું કામકરું છું તેથી ઠીક ઠીક સમય ફાળવવો મુશ્કેલ છે. પણ જો રોજ લખવું જરુરી ન હોય તો મને ગાઈડ કરશો તો આભારી થઇશ.\nના તેમાં રોજે રોજ લખવું જરૂરી નથી. આપને જ્યારે અનુકુળતા હોય ત્યારે લખી શકો છો. આપ જલદી બ્લોગ શરુ કરો.\n‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાંતા.18/11/1992ના રોજ પ્રકાશીત થયેલ ચર્ચાપત્ર …તથા\n‘ગુજરાતમીત્ર’ તેમજ આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રકાશન સમીતીના સૌજન્યથી\nશ્ર��� ગોવિંદભાઇ મારુએ મુકેલી પોસ્ટ\n‘‘અભિવ્યક્તિ ’’માં વ્યક્ત થયેલ શ્રી આર. કે. મહેતાની અભિવ્યક્તિ પરત્વે એક પ્રતિભાવ –\nશ્રી આર.કે. મહેતાના ઉપરના લેખમાં જણાવ્‍યા મુજબઃ- ઈલેક્ટ્રોન પર અત્યંત નાની તરંગલંબાઈના કિરણોનો મારો કર્યા પછી ઈલેક્ટ્રોનનું સ્થાન પ્રાપ્‍ત થઇ શકે છે. પરંતુ તે જ ક્ષણે ઇલેક્ટ્રોનની મૂળ ગતિને માપવાનું પાછુ શક્ય બનતું નથી. આ મર્યાદા વિજ્ઞાનની નથી, પણ કુદરતે જ આ મર્યાદા લાદેલ છે.\nઆવો, મર્યાદાવાળી આ વાતની આપણે મૂલવણી કરવાનો પ્રયાસ કરીએઃ-\nવિચારવા જેવો મૂદ્દોઃ- આ મર્યાદા કોની\nશ્રી આર.કે. મહેતા સાહેબના મત મુજબઃ- ‘‘આ મર્યાદા વીજ્ઞાનની નથી, પણ કુદરતે જ આ મર્યાદા લાદેલ છે.’’\nવિચારવા જેવો મૂદ્દોઃ- આપણી આંખોની નજરથી પારદર્શક કાચની પાછળની વસ્તુ જોઇ શકીએ છીએ. પરંતુ આપણી આંખોની નજર દ્વારા ચામડીની પાર જઇને આપણે આપણા હાડકાં જોઇ શકતા નથી. આ મર્યાદાને કુદરતની મર્યાદા જ કહીશું ને X-ray ની મદદથી કુદરતે મૂકેલી આ મર્યાદાને વિજ્ઞાને દૂર કરીને આપણી આ નજર મારફત જ આપણાં હાડકાંને જોઇ શકીએ છીએ. જે વિજ્ઞાને શક્ય બનાવ્‍યું છે. તેનો અર્થ થાય કે, જે કંઇ મર્યાદાઓ છે તે બધાને દૂર કરવાની શક્યતાઓ પણ કુદરતે રાખેલી જ છે. એટલે જે કોઇ મર્યાદા(ઓ) છે તે કુદરતની નહીં; પણ તે બધી મર્યાદાઓ તો જે તે સમયે પ્રવર્તતા વિજ્ઞાનની કહેવાય.\nતે બાબતને બીજી રીતે કહી શકાયઃ- હજુ વિજ્ઞાને તે દિશામાં શોધ કરવાની બાકી છે. એટલે કે આજે વિજ્ઞાનને હજુ ઘણી મર્યાદાઓ છે. ભવિષ્‍યમાં કુદરતના રહસ્યરૂપી પડદાને ઉચકીને વિજ્ઞાન ઘણી ઘણી મર્યાદાઓ દૂર કરી શકશે. આથી, મર્યાદા કુદરતની નહીં પણ વિજ્ઞાનની છે.\nશ્રી આર.કે.મહેતા સાહેબે નોંધેલી વાતના અંશોઃ-\n\tઆઇન્સ્ટાઇન ના કહેવા મુજબઃ- ‘પાદરીઓ ઈશ્વરના અસ્તીત્વના પ્રમાણરુપે મારી થીયરી ઓફ રીલેટીવીટીને ટાંકે છે તે ઉચીત નથી, મારી થીયરી ઓફ રીલેટીવીટી અને ઈશ્વરના અસ્તીત્વને કશો પણ સંબંધ નથી.’\n\tMatter is Primary. (સાદી ગુજરાતી ભાષામાઃ-દ્રવ્ય અથવા પદાર્થ મૂળભૂત-પાયાની બાબત છે.)\n\tMind યાને વિચારવિશ્વ અથવા મનોવ્યાપાર Matter પર આધારીત છે. (સાદી ગુજરાતી ભાષામાઃ-વિચાર વિશ્વ પણ દ્રવ્ય અથવા પદાર્થ ઉપર જ આધારીત છે.)\n\tભૌતિકવાદના વિરોધમાં આધ્યાત્મવાદીઓ વિજ્ઞાનનો ઉપયોગ કરે છે.\n\tઆર્થર એડીંગ્ટન, જેમ્સ જીન્સ, પોલ ડેવીસ, કાપ્રા જેવા પ્રખર વીજ્ઞાનીઓ આધ્યાત્મવાદની તરફેણ કરે છે –\n\tત્યારે, ત��ઓ પણ વિજ્ઞાનનો અવળો અર્થ કરે છે- કરવો પડે છે. એટલે જ તો હું (શ્રી આર.કે.મહેતા) તેમને વીજ્ઞાની સાધુબાવાઓ કહું છું.\nવિચારવા જેવો મૂદ્દોઃ- ઉપરના ઉલ્લેખો સહીતના શ્રી આર.કે.મહેતાના ઉપરના લેખનો એકંદર સાર શો છે\nસાર શોધવાનો એક નમ્ર પ્રયાસઃ –\nઆઇન્સ્ટાઇને ઇશ્વર વિષે અલબત્ત કોઇ શોધ નથી કરી. બીજા શબ્દોમાં, આઇન્સ્ટાઇનની થીયરી ઓફ રીલેટીવીટીને ઇશ્વર સાથે કોઇ સંબંધ નથી. અને તેથી જ આધ્યાત્મવાદના સમર્થનમાં પાદરીઓ(પાદરીઓ ઉપર ભાર મૂકવામાં આવે)એ જ્યારે આઇન્સ્ટાઇનની થીયરી ઓફ રીલેટીવીટીનો ઉપયોગ કરેલો ત્‍યારે, આઇન્સ્ટાઇને તેના સંદર્ભમાં કરેલી આ સ્પષ્‍ટતાઃ-થીયરી ઓફ રીલેટીવીટી અને ઇશ્વરના અસ્તિત્વને કશો સંબંધ નથી; તે બાબત સ્વીકારવી રહી – તે અંગે બે-મત હોઇ ના શકે.\nઆર્થર એડીંગ્ટન, જેમ્સ જીન્સ, પોલ ડેવીસ, કાપ્રા જેવા પ્રખર વિજ્ઞાનીઓએ(..પ્રખર વિજ્ઞાનીઓ ઉપર ભાર મૂકવામાં આવે)આધ્યાત્મવાદની તરફેણ કરી ત્યારે આઇન્સ્ટાઇને તે વિષે કોઇ અભિપ્રાય આપ્‍યાની વાત શ્રી આર.કે. મહેતાએ કરી નથી.\nમાટે ગેરસમજ કરવાની જરૂર નથી કેઃ-\nઆર્થર એડીંગ્ટન, જેમ્સ જીન્સ, પોલ ડેવીસ, કાપ્રા જેવા પ્રખર વિજ્ઞાનીઓ કે જેઓ આધ્‍યાત્મવાદના સમર્થક છે, તેઓ ખોટા હોવાનું કે ઠેરવવાનું કોઇ તારણ કે કારણ શ્રી આર.કે. મહેતાએ રજુ કરેલું છે.\nઆધ્યાત્મવાદીઓ અને વિજ્ઞાનીઓ બંનેની એક-બીજાથી વિરોધી હોવા બાબતનો અછડતો ઉલ્લેખ શ્રી આર.કે.મહેતાના ઉપરના લેખામાં છે.\nસાથે સાથે, શ્રી આર. કે. મહેતાએ જ નોંધ્યું છે તેમ આધ્યાત્મવાદીઓ અને વિજ્ઞાનીઓમાં સામાન્ય (common) બાબત છે કેઃ-\nઆધ્યાત્મવાદીઓ ભૌતિકવાદના વિરોધમાં વિજ્ઞાનનો ઉપયોગ(હ્રાસ) કરે છે –\nપ્રખર વિજ્ઞાનીઓ પણ આધ્યાત્મવાદની તરફેણમાં વિજ્ઞાનનો ઉપયોગ (હ્રાસ) કરે છે.\nશ્રી આર.કે.મહેતાના (અંગત) અભિપ્રાય મુજબઃ- પ્રખર વિજ્ઞાનીઓને વિજ્ઞાની સાધુબાવા કહેવાનું તાર્કીક રીતે જોતાં (ભાર મૂકવામાં આવે) કેટલે અંશે યોગ્ય કહી શકાય\nશ્રી આર.કે. મહેતાના ઉપરના લેખમાંથી નીચે મુજબનો નીચોડ નીકળે છેઃ-\n(૧) પ્રખર વિજ્ઞાનીઓ, કે જેઓ, તર્કસંગત ના હોય તેવી કોઇ બાબત સ્વીકારતા હોતા નથી; તેઓ પણ આધ્યાત્મવાદને સમર્થન આપે છે. શ્રી આર.કે.મહેતાએ નોંધ્યા મુજબ તો આવા વિજ્ઞાનીઓ વિજ્ઞાનનો અવળો અર્થ કરીને પણ આધ્યાત્મવાદને સમર્થન આપે છે.\n(ર) આધ્યાત્મવાદીઓ તો આધ્યાત્મવાદને સમર્થન આપે જ છે. જે કોઇ વિચારણાની બાબત નથી. આવા આધ્યાત્મવાદીઓ આઇન્સ્ટાઇનની થીયરીનો હવાલો આપીને આધ્યાત્મની વાત કરે છે.\n(૩) મારી દૃષ્‍ટિએઃ- આર.કે. મહેતાના ચર્ચાપત્રમાં રજુ થયા મુજબ આધ્યાત્મવાદને આધ્‍યાત્મવાદીઓ તથા પ્રખર વિજ્ઞાનીઓ પણ સમર્થન આપે છે. તો પછી આધ્યાત્મને બાકીના બધા સમર્થન આપે તે યોગ્ય જ ગણવું રહ્યુ ને\nશ્રધ્ધા-વિશ્વાસ પરના વિચારો માટે Pl. visit: http://wp.me/pdMeq-2O\nશ્રી આર.કે.મહેતાનો ઉલ્લેખ તેમણતે દર્શાવેલા મુદ્દાને લીધે છે. શ્રી આર.કે. મહેતાના વ્યક્તિગત વિરોધ તરીકે આ બાબતને ન જોવા માટે વિનંતી. પ્રખર વિજ્ઞાનીઓને વિજ્ઞાની સાધુબાવા તરીકે ગણવાનો અભિપ્રાય ઘડવા માટેની શ્રી મહેતાની સ્વતંત્રને પડકારવાનો કોઇ જ ઇરાદો નથી. શ્રી મહેતા તો દેવ થઇ ગયા. તેમનો આભાર માનવો જોઇએ કે, આવી બાબતમાં વિચારણા કરવા માટે તેમના લેખથી દિશા મળી છે. તેમનો લેખ લખવા માટે તેમણે લીધેલા એ શ્રમને બિરદાવીને તેમને શ્રધ્ધાંજલી સાથે પ્રણામ કે જેનાથી વિચારવા માટેની એક દિશા તે પરમ સદગત આત્માએ આપણને બધાને પૂરી પાડી છે.\nબ્લોગરમીત્રો- શ્રી શીરીષભાઈ, પ્રવીણભાઈ, અતુલભાઈ, અરવીંદભાઇ અને નટવરભાઈના વીતંડાવાદ વીનાના પ્રતીભાવ/સુચનોથી પ્રભાવીત થયો. સૌનો આભાર ..\nહું અઠવાડીયે એક જ પોષ્ટ રજુ કરું છું. તે મુજબ સમયના અભાવે અઠવાડીયે કે દશ દીવસે એકાદ પોષ્ટ સાથે શ્રી શીરીષભાઈ પોતાનો બ્લોગ શરુ કરે તેવી હાર્દીક વીનંતી છે.\nઇતિહાસ અને તત્વજ્ઞાનને લોકભોગ્ય સ્વરુપમાં રીતે કેવી રજુ કરી શકાય તે આપણે આપણા પૂર્વજો પાસેથી શિખવાનું છે.\nનવા લેખોની માહીતી મેળવવા માટે આપની ઈ.મેઈલ આઈડી નીચે સફેદ ખાલી જગ્યામાં નોંધવા વીનન્તી.\nહોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nહોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nએ બે ન બને, સેંથો અને ટાલ\nસ્ત્રી કીડનીદાન કરવામાં આગળ છે; પરન્તુ એમને કીડનીની જરુર હોય ત્યારે\nકોઈ વીદ્યા/શાસ્ત્ર સમ્પુર્ણ છે\n‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે. ..ગો.મારુ\nThanganat on ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’થી ‘ગૌ…\nUrmila Sharma-Valand on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nPRAVIN PATEL on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nJanak on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nરાકેશકુમાર on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nરાકેશકુમાર on એ બે ન બને, સેંથો અને ટાલ\nAmrut Hazari. on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nccpatel on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nસરોજબેન ચીમનભાઈ દેસા… on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nRASHMIKANT C DESAI on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nએન. વી. ચાવડા (16)\nગો. મારુ (જનરલ) (32)\nગો. મારુ (રૅશનલ) (28)\nડૉ. બી. એ. પરીખ (7)\nપ્રા. ગુણવન્ત શાહ (6)\nપ્રા. રમણ પાઠક (વાચસ્પતી) (40)\nપ્રા. શશીકાન્ત શાહ (7)\nબી. એમ. દવે (11)\nમીત્રોનાં લેખો / કાવ્યો (129)\nપ્રતીભાવકો માટે અગત્યની સુચના:\n૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.\n૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.\n૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.\n૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.\n૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00056.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.anand-ashram.com/category/%E0%AA%AE%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6-%E0%AA%A6%E0%AA%B5%E0%AB%87/", "date_download": "2019-03-21T21:49:10Z", "digest": "sha1:IAQ4HLEN5OEUXJR4EO4OG6KCXDUTL7FR", "length": 8035, "nlines": 89, "source_domain": "www.anand-ashram.com", "title": "મકરન્દ દવે | આનંદ આશ્રમ", "raw_content": "\nફૂલછાબ કલા-સાહિત્ય એવોર્ડ – ફોટોગ્રાફ્સ ૦૨-ઓક્ટોબર-૨૦૧૧\nદરિયા સ્થાન મંદિર રાપર કચ્છ ખાતે વાગડનાં ભજનીકો દ્વારા પ્રાચીન સંતવાણી તારીખ – ૨૮-૧૦-૨૦૧૩\nAudio – ધ્વનિમુદ્રિત કરેલાં પરંપરિત ભજનો\nAudio – ધ્વનિમુદ્રિત સંદેશ – મકરન્દ દવે\nAudio – Gujrati Duha Chhand – સાહિત્યમાં નાદ વૈભવ / ગુજરાતી દુહા છંદ – ડૉ.નિરંજન રાજ્યગુરુ\nVideo – પરંપરિત સંતવાણી તથા ભક્તિ સંગીતની વિડીયો ક્લિપ્સ\nસત નિર્વાણ ફાઉન્ડેશન, સત સાહિત્ય શંશોધન કેન્દ્ર, ઘોઘાવદર\nમકરન્દ દવે દ્વારા કવિશ્રી અમૃત ‘ઘાયલ’ને સંદેશો – ૧૬-૦૧-૧૯૮૮\nમકરન્દ દવે દ્વારા કવિશ્રી અમૃત ‘ઘાયલ’ને સંદેશો – ૧૬-૦૧-૧૯૮૮\nઅમૃત 'ઘાયલ', ધ્વનિમુદ્રિત સંદેશા, મકરન્દ દવે અમૃત 'ઘાયલ',ધ્વનિમુદ્રિત સંદેશા,મકરન્દ દવે\nમકરન્દ દવે દ્વારા વલ્લભભાઈ રાજયગુરૂને સંદેશો – ૧૬-૦૧-૧૯૮૮\nમકરન્દ દવે દ્વારા વલ્લભભાઈ રાજયગુરૂને સંદેશો – ૧૬-૦૧-૧૯૮૮\nધ્વનિમુદ્રિત સંદેશા, મકરન્દ દવે, વલ્લભભાઈ રાજયગુરૂ ધ્વનિમુદ્રિત સંદેશા,મકરન્દ દવે,વલ્લભભાઈ રાજયગુરૂ\nઅમૃત ‘ઘાયલ’ દ્વારા મકરન્દ દવેને સંદેશો – ૨૨-૧૨-૧૯૮૭\nઅમૃત ‘ઘાયલ’ દ્વારા મકર��્દ દવેને સંદેશો – ૨૨-૧૨-૧૯૮૭\nઅમૃત 'ઘાયલ', ધ્વનિમુદ્રિત સંદેશા, મકરન્દ દવે અમૃત 'ઘાયલ',ધ્વનિમુદ્રિત સંદેશા,મકરન્દ દવે\nમકરન્દ દવે દ્વારા કવિશ્રી અમૃત ‘ઘાયલ’ને સંદેશો – ૨૪-૧૧-૧૯૮૬\nમકરન્દ દવે દ્વારા કવિશ્રી અમૃત ‘ઘાયલ’ને સંદેશો – ૨૪-૧૧-૧૯૮૬\nઅમૃત 'ઘાયલ', ધ્વનિમુદ્રિત સંદેશા, મકરન્દ દવે અમૃત 'ઘાયલ',ધ્વનિમુદ્રિત સંદેશા,મકરન્દ દવે\nમકરન્દ દવે દ્વારા વલ્લભભાઈ રાજયગુરૂને સંદેશો – ૨૪-૧૧-૧૯૮૬\nમકરન્દ દવે દ્વારા વલ્લભભાઈ રાજયગુરૂને સંદેશો – ૨૪-૧૧-૧૯૮૬\nધ્વનિમુદ્રિત સંદેશા, મકરન્દ દવે, વલ્લભભાઈ રાજયગુરૂ ધ્વનિમુદ્રિત સંદેશા,મકરન્દ દવે,વલ્લભભાઈ રાજયગુરૂ\nઆપણા મિલન મેળા… – મકરન્દ દવે – ડૉ.નિરંજન રાજ્યગુરુ\nઆપણા મિલન મેળા… – મકરન્દ દવે – ડૉ.નિરંજન રાજ્યગુરુ\nડૉ.નિરંજન રાજ્યગુરુ, મકરન્દ દવે, સંતવાણી ડૉ.નિરંજન રાજ્યગુરુ,મકરન્દ દવે\nડૉ. નિરંજન રાજ્યગુરુના કંઠે સંતવાણી\nબેદલ મુખસે મીઠાં બોલે… – રતનદાસ\nમેરૂ રે ડગે જેનાં… - ગંગાસતી\nદોરંગા ભેગા નવ બેસીએ – દાસી જીવણ\nબેની મું ને ભીતર સતગુરુ મળિયા રે… - લખીરામ\nડૉ.નિરંજન રાજ્યગુરુના કંઠે વધુ ભજન સાંભળવા અહીં ક્લિક કરો\nપ્રકાશિત પુસ્તકો – Published Books\nડૉ. નિરંજન રાજ્યગુરૂ દ્વારા પ્રકાશિત પુસ્તકો વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00057.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2018/06/06/digestion-problem-suddenly-made-a2-milk-popular-in-usa/", "date_download": "2019-03-21T22:36:33Z", "digest": "sha1:7UKDXEM6QQMC2VLS4ALKL2IP27JWJXG2", "length": 13573, "nlines": 131, "source_domain": "echhapu.com", "title": "અપચાની તકલીફે અમેરિકામાં અચાનક જ A2 Milk ને લોકપ્રિય બનાવી દીધું", "raw_content": "\nઅપચાની તકલીફે અમેરિકામાં અચાનક જ A2 Milk ને લોકપ્રિય બનાવી દીધું\nદુનિયાભરના લોકોની જેમ અમેરિકનોને પણ સામાન્ય દૂધ પચવામાં ભારે પડતું હતું. અચાનક જ અમેરિકાની વિવિધ ડેરીઓએ A2 Milk નો ઈજાદ કર્યો અને આજે સમગ્ર અમેરિકામાં પાચન માટે હલકું એવું આ દૂધ લોકપ્રિય બની રહ્યું છે. હાલમાં તો આ પ્રકારની જાગૃતિ ન્યૂયોર્ક અને તેના આસપાસના વિસ્તારોમાં ખાસ જોવા મળે છે પરંતુ ધીરેધીરે A2 Milk ની લોકપ્રિયતા અમેરિકાના અન્ય રાજ્યોમાં પણ થશે એ ચોક્કસ છે.\nન્યૂયોર્કની વિવિધ ટેલિવિઝન ચેનલો પર આજકાલ ‘Love Milk Again’ પ્રકારની જાહેરાતો ખૂબ જોવા મળી રહી છે. આ પાછળનું કારણ એ છે કે છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકનો દૂધ પચતું ન હોવાને લીધે તેનો ઉપયોગ ટાળી રહ્યા હતા અને આથીજ A2 Milk જે પચવામાં હલકું હોય છે તેને અપનાવવા માટેનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. સામાન્ય દૂધ એટલેકે A1 Milk થી પાચન ઉપરાંત ગેસની તકલીફ થવી પણ આમ બાબત બની ગઈ હતી. હવે અમેરિકનો પાસે એક નવો વિકલ્પ આવી ગયો છે અને તે છે A2 Milk.\nઅમેરિકામાં A2 Milkનું ઉત્પાદન આમતો 2015થી જ વધવા લાગ્યું હતું પરંતુ તેના વિષે લોકોમાં જાગૃતિ ન ફેલાઈ હોવાથી તેનું વેચાણ ઘણું ઓછું હતું. હવે Love Milk Again કેમ્પેઈનને લીધે લોકો A2 Milk તરફ વળ્યા છે અને મોટી મોટી દૂધ ઉત્પાદન કંપનીઓ જેમકે વિશ્વમાં દૂધ અને દૂધ ઉત્પાદનોના સહુથી મોટા એક્સપોર્ટર ન્યુઝીલેન્ડના Fonterra અને વિશ્વની સહુથી મોટી ખાદ્યઉત્પાદનોની ઉત્પાદક કંપની Nestle પણ હવે અમેરિકામાં પોતપોતાના બ્રાંડનું A2 Milk વેંચવા માટે હોડ લગાવવા લાગ્યા છે.\nઆ A1 અને A2 આ બંને દૂધ ગાયનાજ દૂધ છે, પરંતુ કેટલીક એવી ગાયો છે જે માત્ર A2 પ્રકારનું જ દૂધ આપે છે. બંને દૂધમાં લેક્ટોઝનું પ્રમાણ હોય છે, પરંતુ A2 દૂધમાં રહેલું લેક્ટોઝ અમુક કારણોસર પચવામાં હલકું હોય છે જે A1 દૂધના લેક્ટોઝમાં શક્ય નથી હોતું. આ કારણોસર અમેરિકાની દૂધ ઉત્પાદન કંપનીઓ અને હવે ઘણાબધા ફાર્મહાઉસ ઓનર્સ પણ A2 દૂધ આપતી ગાયોને એકસાથે એક ખાસ ધણમાં ભેગી રાખે છે.\nમાત્ર દૂધ ઉત્પાદકોજ નહીં પરંતુ ન્યૂયોર્ક શહેરના કોફી હાઉસ ઓનર્સ પણ હવે A2 Milk આવવાથી શાંતિનો શ્વાસ લઇ રહ્યા છે. તેઓ હવે પોતાના ગ્રાહકોને એ પ્રકારે આકર્ષિત કરી રહ્યા છે કે તેમની કોફી A2 Milkમાંથી બનતી હોવાથી શારીરિક તંદુરસ્તી માટે શ્રેષ્ઠ છે. ન્યૂયોર્કના કેટલાક કોફી ઓનર્સનો દાવો છે કે હવે તેમના ગ્રાહકો પણ ખુશ છે અને તેમની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.\nઆ બધું વાંચ્યા પછી એવું જરૂર લાગે કે અમેરિકામાં દૂધ ન પચવાનો પ્રશ્ન હવે હલ થઇ ગયો અને બધા જ આ નવા પ્રકારના દૂધથી ખુશ છે, પરંતુ એવું નથી. અમેરિકાનો દૂધ ઉત્પાદકોનો સંઘ એટલેકે નેશનલ ડેરી કાઉન્સિલ એવું કહી રહી છે કે A2 Milk એ પચવામાં હલકું છે તેવું હજીસુધી વૈજ્ઞાનિક રીતે સાબિત થયું નથી અને જે કોઇપણ વાતો ફેલાવવામાં આવી રહી છે એના પર એટલે વિશ્વાસ ન કરી શકાય કારણકે તે દર વખતે કશોક નવો દાવો કરતી હોય છે.\nપરંતુ A2 Milkના સહુથી મોટા ઉત્પાદકોમાંથી એક એવા ડેન રિપ્લીએ કહે છે કે ભલે આ બાબત વૈજ્ઞાનિકરીતે સાબિત ન થઇ હોય પરંતુ તેમણે પોતાના બાળકોના પાચનમાં આ દૂધના ઉપયોગ બાદ સુધારો થતો જોયો છે અને આથીજ તેઓ પોતાના ગ્રાહકોને પણ આ દૂધ વાપરવાનો આગ્રહ કરી રહ્યા છે.\nઅમેરિકામાં A2 Milk પ્રત્યે આવેલી જાગૃતિનો લાભ હવે નાના દૂધ ઉત્પાદકોને પણ મળી રહ્યો છે. આ લોકો હવે આ નવા પ્રકારના દૂધ અને તેમાંથી ચિઝ બનાવવાનું કામ હોંશેહોંશે કરી રહ્યા છે. આ નાના દૂધ ઉત્પાદકોનું કહેવું છે કે દૂધનું બજાર આમપણ કટોકટ કમાણી કરાવે એવું છે એવામાં જો આ દૂધ અમને વધારાની આવક કરાવી આપે તો એ અમારા માટે આશિર્વાદરૂપ જ છે.\nA2 Milk એ નાના અને મોટા બંને પ્રકારના દૂધ ઉત્પાદકો માટે કમાઉ દિકરો છે કારણકે અમેરિકનોએ સામાન્ય દૂધની સરખામણીએ આ દૂધ માટે પ્રતિ ગેલન એક થી દોઢ ડોલર વધારે આપવો પડે છે. પરંતુ તે પાચન સાથે સીધું સંકળાયેલું હોવાથી તેમને આ વધારાનો ખર્ચ કરવામાં પણ કોઈજ વાંધો નથી એવું અત્યારે તો લાગી રહ્યું છે.\nતમને ગમશે: વર્ષ ૨૦૧૭ માં લોન્ચ થયેલા High End Phones\neછાપું પર સર્ચ કરો…\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nપુસ્તક રીવ્યુ: અમીષ ત્રિપાઠીની ઈમમોર્ટલ ઇન્ડિયા\n“ટેકો લઇ લ્યો ભાઈ ટેકો” કેજરીવાલની હતાશા અને ઉતાવળ\nપાકિસ્તાનની નવી લક્ઝરી આઈટમ – ભારતના ટમેટાં\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nમૂકાકાકાએ નાનાભાઈનું દેવું ભર્યું શું એ ઇન્ટરનેશનલ સ્કેમ છે\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nRCom ના શેર્સ જો તમારી પાસે પડ્યા હોય તો તમારે શું કરવું જોઈએ\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\nપોતાના પુત્રના લગ્નની કંકોત્રીની કિંમત આખરે જાહેર કરતા મુકેશ અંબાણી\nઅમેરિકામાં જેની બોલબાલા છે એ White People Food તો આપણા ઘરમાં જ પડ્યું છે\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nનરેન્દ્ર મોદીની સૌથી મોટી જીત - એસ્સાર 54000 કરોડનું દેવું ભરવા સહમત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00058.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%89%E0%AA%97%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AB%80", "date_download": "2019-03-21T22:57:59Z", "digest": "sha1:TFC5GEI3X3ECT3GVUPAJPFBHQ45HVSAV", "length": 4269, "nlines": 94, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઉગ્રવાદી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટન�� ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઉગ્રવાદી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઆતંકવાદી; આતંક કરનારું કે ફેલાવનારું.\nત્રાસવાદી; ઉગ રવ આદી; વ્યક્તિગત કે સીમિત સ્વાર્થ સાધવા ત્રાસવાદનો આશ્રય લેનાર; 'ટેરરિસ્ટ'.\nઉગ્રવાદી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઆતંકવાદી; આતંક કરનારું કે ફેલાવનારું.\nત્રાસવાદી; ઉગ્રવાદી; વ્યક્તિગત કે સીમિત સ્વાર્થ સાધવા ત્રાસવાદનો આશ્રય લેનાર; 'ટેરરિસ્ટ'.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00058.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.betterbutter.in/gu/recipe/112003/bharela-bataka-nu-sak-in-gujarati?amp=1", "date_download": "2019-03-21T21:54:57Z", "digest": "sha1:XSMCN4TK32NMLKKWXOUPBCCGCOWAG7B6", "length": 2632, "nlines": 58, "source_domain": "www.betterbutter.in", "title": "ભરેલા બટાકા નુ શાક, Bharela bataka nu sak recipe in Gujarati - Jyoti Jogi : BetterButter", "raw_content": "\nભરેલા બટાકા નુ શાક\n0 ફરી થી જુવો\nતૈયારીનો સમય 10 min\nબનાવવાનો સમય 15 min\n3 મોટા ચમચા તેલ\n1 નાની ચમચી હીંગ\n1 મોટુ ટમેટુ કટ કરેલું\n1 નાની વાટકી પાણી\n4 કળી લસણ પીસેલુ\nભરવા માટે નૉ મસાલો\n1 મોટી ચમચી બેસન\n1 નાની ચમચી હળદર\n1 મોટી ચમચી લાલ મરચું\n1 નાની ચમચી ખાંડ\n1 નાની ચમચી તેલ\n1 નાની ચમચી શીંગદાણા નૉ પાવડર\nબટેટા ના વચ્ચે થી હાફ સુધી કટ કરવા\nભરવા માટે ની સામગ્રી બધી મિક્સ કરવી. હવે મસાલો રેડી છે.\nબટેટા મા મસાલો ભરી લો..\nહવે. એક કુકર તેલ ગરમ કરી હિંગ ઉમેરો.\nકટ કરેલા ટમેટા અને લસણ ઉમેરો ત્યારબાદ ભરેલા બટેટા ઉમેરો.\nથોડું પાણી ઉમેરીને રૂટિન મસાલા ઉમેરો.\nહવે કુકર બંધ કરી ને 3 વીસલ કરો.\nકુકર થનડું થાય ત્યારે સર્વ કરો. .\nહવે શાક રેડી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00058.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/court-suspends-10-day-jail-term-rajpal-yadav-014480.html", "date_download": "2019-03-21T22:21:02Z", "digest": "sha1:7Y45JIFHUCGJZQI4SI7JZCSN6IX73SS2", "length": 10456, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાજપાલ યાદવને રાહત, હાલ સજા સ્થગિત | Court Suspends 10 Day Jail Term Rajpal Yadav - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n10 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n10 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nરાજપાલ યાદવને રાહત, હાલ સજા સ્થગિત\nનવી દિલ્હી, 11 ડિસેમ્બર : હાસ્ય અભિનેતા રાજપાલ યાદવ તથા તેમના પત્નીની સજા દિલ્હી હાઈકોર્ટે મંગળવારે સ્થગિત કરી નાંખી છે. હાઈકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું - 3જી ડિસેમ્બરે અપાયેલ આદેશ આગામી આદેશ સુધી સ્થગિત રહેશે. રાજપાલ ત્રણ દિવસ જેલમાં પસાર કરી ચુક્યાં છે. નિચલી અદાલતે રાજપાલને વગર મંજૂરીએ દિલ્હી અને ભારતની બહાર ન જવાની હિદાયત આપી છે.\nહાઈકોર્ટે જણાવ્યું કે રાજપાલ ભારતની અંદર પોતાની ફિલ્મો પૂરી કરી શકે છે, પરંતુ તેમને દેશની બહાર જવાની પરવાની નથી. નોંધનીય છે કે ગત 3જી ડિસેમ્બરે દિલ્હી હાઈકોર્ટે તેમને તથા તેમની પત્ની રાધાને 5 કરોડના વિશ્વાસઘાતના કેસમાં દસ દિવસ માટે જેલ મોકલી દીધા હતાં. રાજપાલ યાદવ સામે દિલ્હીના એક બિઝનેસમૅનના પૈસા પરત નહીં કરવા અને તેમની સાથે વચનભંગ કરવાનો આરોપ છે.\nરાજપાલ યાદવ પોતાની એક ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે કે જેનું નામ અતા પતા લાપતા. આ ફિલ્મના નિર્માણ માટે રાજપાલ યાદવે બિઝનેસમૅન પાસેથી પાંચ કરોડ રુપિયા લીધા હતાં.\nપિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\nહેપ્પી હોલીઃ અમિતાભથી લઈ સલમાન સુધીના સ્ટાર્સ આ રીતે રમે છે હોળી, જુઓ Pics\nનિક માટે રસોઈ બનાવવાના સવાલ પર પ્રિયંકાએ કહ્યુ, ‘ખતરનાક પત્ની છુ હું'\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\nઆલિયા ભટ્ટે બર્થડે પર પોતાના ડ્રાઈવર, હેલ્પરને આપ્યા 1 કરોડ, ખરીદશે ઘર\nબધા લોકો શાહરુખ, આમિર, અક્ષય કે રણવીર નથી હોતાઃ સલમાન ખાન\nશું આ કારણે હિના ખાને છોડ્યું કસૌટી જિંદગી કી-2, હાથ લાગી સુપરહિટ ફિલ્મ\nમલાઈકા અરોરા સાથે લગ્નના સમાચારો પર અર્જૂન કપૂરે તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\nતૈમૂરની નૈનીને મોટી સેલેરીના સવાલ પર શું હતી કરીનાની પ્રતિક્રિયા\nઅક્ષય કુમાર શાહરુખ ખાન સાથે કામ કરશે, પરંતુ નિર્દેશકની સામે આ શરત\nદિશા પટાનીની લેટેસ્ટ ફોટો જોઈને તમારા હોશ ઉડી જશે\nPics: આકાશ અંબાણી-શ્લોકા મહેતાના રિસેપ્શનમાં ઉમટ્યુ સમગ્ર બોલિવુડ\nભારત પાછા આવતા જ ઋષિ કપૂર કરાવશે રણબીર અને આલિયાના લગ્ન\nrajpal yadav bollywood delhi high court jail રાજપાલ યાદવ બૉલીવુ�� દિલ્હી હાઈકોર્ટ જેલ\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nIPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00060.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/neeraj-pandey-s-book-ghalib-danger-on-twitter-trading-chart-014391.html", "date_download": "2019-03-21T21:50:27Z", "digest": "sha1:KYTCHOBTZORD3WTF2AQBJW2B2OY5FPRY", "length": 13749, "nlines": 156, "source_domain": "gujarati.oneindia.com", "title": "Pics : નીરજ પાન્ડેના પુસ્તક ગાલિબ ડેન્જરનો તહેલકો | Neeraj Pandey S Book Ghalib Danger On Twitter Trading Chart - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n9 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n9 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nPics : નીરજ પાન્ડેના પુસ્તક ગાલિબ ડેન્જરનો તહેલકો\nમુંબઈ, 7 ડિસેમ્બર : ઍ વેડનસડે તથા સ્પેશિયલ 26 જેવી શાનદાર ફિલ્મો આપનાર નીરજ પાન્ડેએ પોતાનું પ્રથમ પુસ્તક ગાલિબ ડેન્જર તાજેતરમાં જ લૉન્ચ કરી દીધું છે. લૉન્ચ થયા બાદથી જ આ પુસ્તક અંગે સોશિયલ મીડિયામાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે.\nસેલિબ્રિટીથી માંડી સામાન્ય લોકો પણ નીરજ પાન્ડેના આ પુસ્તક મુદ્દે ચર્ચાઓ કરી રહ્યાં છે. નીરજના પુસ્તકનું વિમોચન તેમની ફિલ્મોમાં કામ કરી ચુકેલા અભિનેતા અનુપમ ખેરે એક લિટરેચર ફેસ્ટમાં કર્યું. લેખક નીરજ પાન્ડેનું આ પુસ્તક ભારતના અંડરવર્લ્ડ પર આધારિત છે. તેમાં એક યુવા ટૅક્સી ડ્રાઇવરની વાર્તા છે કે તે કઈ રીતે અંડરવર્લ્ડમાં ફસાયો. આખુ પુસ્તક આ ટૅક્સી ડ્રાઇવરની આસપાસ જ ફરે છે.\nગાલિબ ડેન્જર પુસ્તકના લોકાર્પણ સમારંભમાં નીરજ પાન્ડે અને અનુપમ ખેર ઉપરાંત અનૂપ સોની, દિવ્યા દત્તા, શ્રિયા સરન, મનોજ બાજપાઈ અને સુચિત્રા પિલ્લાઈ જેવી હસ્તીઓ પણ હાજર રહી હતી.\nઆ પુસ્તક લૉન્ચ થયા બાદથી જ તહેલકો મચ્યો છે અને ટ્વિટર ઉપર તેની ચર્ચાઓ ચાલી નિકળી છે. ચાલો આપને બતાવીએ પુસ્તક લોકાર્પણ સમારંભની તસવીરી ઝલક અને ટ્વિટર પ્રત્યાઘાતો :\nનીરજ પાન્ડેના પુસ્તક ગાલિબ ડેન્જરનું તાજેતરમાં જ મુંબઈમાં યોજા��ેલ એક સમારંભમાં લોકાર્પણ કરવામાં આવ્યું.\nફિલ્મ નિર્માતા અને લેખક પ્રીતિશ નાંદી ટ્વીટ કરે છે - પોતાના મનપસંદ લેખકોમાંના એક નીરજ પાન્ડેનું પુસ્તક વાંચવુ સારો અનુભવ છે.\nનીરજ પાન્ડેના એક ફૅન નીરજ ધર લખે છે - ભારતના ટ્વિટર ટ્રેડિંગમાં નીરજ પાન્ડેના નવા પુસ્તકનો આટલો હોબાળો છે. આનાથી સારા સમાચાર મારા માટે બીજા હોઈ જ ન શકે.\nરોહિત ધ્યાની લખે છે - હું પોતાના પ્રિય ફિલ્મમેકર નીરજ પાન્ડેને તેમના નવા પુસ્તક માટે શુભેચ્છાઓ પાઠવુ છું.\nનીરજના વધુ એક ફૅન પૂર્વા લખે છે - જે રીતે લોકો તેમની ફિલ્મો પસંદ કરે છે, આશા છે કે તેમનું આ પુસ્તક પણ તેવી જ રીતે નામ કમાશે.\nનીરજ પાન્ડેના આ પુસ્તક અંગે ટ્વિટર ઉપર ઘણા ટ્વીટ્સ થયાં છે. તેથી સવારથી જ નીરજ પાન્ડે પોતે અને તેમના પુસ્તકનું નામ ગાલિબ ડેન્જર બંને ટ્વિટરના ટ્રેડિંગ ચાર્ટ ઉપર છે.\nબૉલીવુડમાં નીરજ પાન્ડે ઍ વેડનસડે તથા સ્પેશિયલ 26 જેવી શાનદાર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે.\nનીરજ પાન્ડેની બંને ફિલ્મો ઍ વેડનસડે તથા સ્પેશિયલ 26માં અનુપમ ખેર હતાં.\nપિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\nહેપ્પી હોલીઃ અમિતાભથી લઈ સલમાન સુધીના સ્ટાર્સ આ રીતે રમે છે હોળી, જુઓ Pics\nનિક માટે રસોઈ બનાવવાના સવાલ પર પ્રિયંકાએ કહ્યુ, ‘ખતરનાક પત્ની છુ હું'\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\nઆલિયા ભટ્ટે બર્થડે પર પોતાના ડ્રાઈવર, હેલ્પરને આપ્યા 1 કરોડ, ખરીદશે ઘર\nબધા લોકો શાહરુખ, આમિર, અક્ષય કે રણવીર નથી હોતાઃ સલમાન ખાન\nશું આ કારણે હિના ખાને છોડ્યું કસૌટી જિંદગી કી-2, હાથ લાગી સુપરહિટ ફિલ્મ\nમલાઈકા અરોરા સાથે લગ્નના સમાચારો પર અર્જૂન કપૂરે તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\nતૈમૂરની નૈનીને મોટી સેલેરીના સવાલ પર શું હતી કરીનાની પ્રતિક્રિયા\nઅક્ષય કુમાર શાહરુખ ખાન સાથે કામ કરશે, પરંતુ નિર્દેશકની સામે આ શરત\nદિશા પટાનીની લેટેસ્ટ ફોટો જોઈને તમારા હોશ ઉડી જશે\nPics: આકાશ અંબાણી-શ્લોકા મહેતાના રિસેપ્શનમાં ઉમટ્યુ સમગ્ર બોલિવુડ\nભારત પાછા આવતા જ ઋષિ કપૂર કરાવશે રણબીર અને આલિયાના લગ્ન\nરાજસ્થાન: કોલેજમાં ઘૂસીને લોકોએ શિક્ષકોની પીટાઈ કરી\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00060.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.betterbutter.in/gu/recipe/137928/multi-purpose-veg-gravy-in-gujarati?amp=1", "date_download": "2019-03-21T22:05:03Z", "digest": "sha1:VMOMFMPJV3UJSBBM4PFEZ7JATURCSAAG", "length": 3106, "nlines": 46, "source_domain": "www.betterbutter.in", "title": "મલ્ટી પર્પસ વેજ ગ્રેવી, Multi purpose veg gravy recipe in Gujarati - Devi Amlani : BetterButter", "raw_content": "\nમલ્ટી પર્પસ વેજ ગ્રેવી\n0 ફરી થી જુવો\nતૈયારીનો સમય 5 min\nબનાવવાનો સમય 20 min\n1 ચમચી કસૂરી મેથી\n1 ચમચી આદુ મરચાની પેસ્ટ\n3 ચમચી સિંગદાણાનો અને સફેદ તલ નો ભૂકો\n1 ચમચી મિલ્ક પાઉડર\n1 ચમચી કિચન કિંગ મસાલો\n1 ચમચી ગરમ મસાલો\n1 ચમચી કાશ્મીરી લાલ મરચું\n1 ચમચી લીંબુનો રસ\n2 ચમચી ખમણેલું ચીઝ\nસૌપ્રથમ ટમેટાને બાફીને તેની ગ્રેવી કરી લો\nહવે એક પેનમાં તેલ લો\nતેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં અને કસુરી મેથી નાંખો અને તરત જ આદુ-મરચાની પેસ્ટ નાખી સાંતળો\nત્યારબાદ તેમાં ટામેટાની ગ્રેવી નાખીને હલાવો અને પછી લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરું અને મીઠું નાખી થવા દો\nત્યારબાદ તેમાં સીંગદાણા અને સફેદ તલ નો ભૂકો નાખો અને અને મિલ્ક પાઉડર નાખીને ઉકળવા દો જરૂર પડે તો થોડું પાણી નાખો\nહવે એકદમ ઉકળી ગયા બાદ તેમાં ગરમ મસાલો અને લીંબુનો રસ નાખી હલાવો\nઅને સૌથી અને સૌથી છેલ્લે ચીઝ અને ક્રીમ નાખીને હલાવો અને ગેસ બંધ કરી દો\nઆ રીતે મલ્ટી પર્પસ ગ્રેવી તૈયાર છે\nવેજ મન્ચુરીયન વીથ ગ્રેવી\nવેજ સીખ કબાબ ગ્રેવી (કાંદા લસણ વગર)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00060.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2010/09/06/talks-about-sea-by-dhruv-bhatt/", "date_download": "2019-03-21T22:17:39Z", "digest": "sha1:SKUTYIZCATVPDC6KIBLILK6OQ2XWQHMX", "length": 13627, "nlines": 163, "source_domain": "www.aksharnaad.com", "title": "દરિયાની વાતો કંઈ વાયકાઓ હોય નહીં – ધ્રુવ ભટ્ટ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » દરિયાની વાતો કંઈ વાયકાઓ હોય નહીં – ધ્રુવ ભટ્ટ\nદરિયાની વાતો કંઈ વાયકાઓ હોય નહીં – ધ્રુવ ભટ્ટ 6\n6 સપ્ટેમ્બર, 2010 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged ધ્રુવ ભટ્ટ\nશ્રી ધ્રુવ ભટ્ટ સાહેબની પ્રસ્તુત રચના તેમના ખૂબ સુંદર અને અર્થસભર ગીતોનાં સંચયની પુસ્તિકા “ગાય તેનાં ગીત” માંથી સાભાર લીધી છે. કુદરતના તત્વો સાથેનો માણસનો અવિનાભાવિ સંબંધ અને એ તત્વોના સૂરોને હ્રદય સાથે જોડતો, તાદમ્ય સાધતો તાર આપણને તેમની દરેક કૃતિ, દરેક રચનામાંથી અચૂક મળવાનો. તેમની પ્રથમ નવલકથા સમુદ્રાન્તિકે હોય કે તત્વમસિ, હાલમાંજ પ્રસિદ્ધ થયેલી ગીરની ગાથા – અકૂપાર હોય કે અતરાપિ. પ્રસ્તુત રચનામાં દરિયા ���િશેની આવી જ લાગણી પ્રસ્તુત થઈ છે, દરિયા વિશેની વાતો કાંઈ સામાન્ય વાયકાઓ ન હોય, એ તો અનેક પેઢીઓના અનુભવોનો સાર છે, એ વાયકાઓના પગલાં ભૂતકાળની કેડીએ ઘણે દૂર સુધી લઈ જાય, દરિયા વિશે દરેકનું પોતાનું એક દર્શન હોય છે, દરિયો જ શું કામ, કુદરતના દરેક તત્વનું બધાંનું આગવું અર્થઘટન હોય છે એમ કહેતા રચનાકાર ગહનતામાં કેટલે ઉંડે સુધી પહોંચાડે છે…. કદાચ એ આપણા દ્રષ્ટિકોણ પર નિર્ભર છે.\nદરિયાની વાતો કંઈ વાયકાઓ હોય નહીં, દરિયે દરેક વાત સાચી,\nઘર ઘર સચવાઈ હોય નોખી નોખી ને તોય દરિયાની જાત એક પાકી.\nકોઈ કહે મોજામાં આવે તે વેદના તો કોઈ ગણે ઊભરાતી મોજ,\nદરિયો દિલદાર ‘તમે માનો તે સાચ’ કહી આવતો રહેશે રોજે રોજ.\nપીર છે કે પથ્થર તે ભીંતરની વાત જેને આવડે તે જાણી લે આખી,\nદરિયાની વાતો કંઈ વાયકાઓ હોય નહીં દરિયે દરેક વાત સાચી.\nઆપણે જે આજ કાલ આવીને ગોત્યાં તે છીપલાંને કાંઠો કહેવાય નહીં,\nખારવાના દરિયા પર આવડા ભરોસાને વારતા ગણીને રહેવાય નહીં.\nદરિયો તો જુગજુગનો જોગંદર જાગતો ને આપણી તો આવરદા કાચી,\nદરિયાની વાતો કંઈ વાયકાઓ હોય નહીં, દરિયે દરેક વાત સાચી.\nખુલ્લી મૂકી વખાર અમે ચાલતા થયાં,\nજોતી રહી બજાર અમે ચાલતા થયાં.\nઆ હાથની લકીર હજી રોકતી હતી\nપગનો હતો મિજાજ અમે ચાલતા થયાં.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n6 thoughts on “દરિયાની વાતો કંઈ વાયકાઓ હોય નહીં – ધ્રુવ ભટ્ટ”\nશાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ સપ્ટેમ્બર 6, 2010 at 8:37 પી એમ(PM)\nદરિયો એટલે તો સમંદર\nસરખે ભાગે સઘળું અંદર.\nધૂણે જુઓ, શાંત છૂમંતર.\nધ્રુવ ભટ્ટ મારા ઘણા જ ગમતા કવિ…. ‘અમે આપ્યા જે દેવકીની રીતે, એ ગીત કહો મારા કહેવાય કઈ રીતે’ – એમ કહીને એમણે અણમોલ ગીતો ગુજરાતીઓને આપ્યા છે..\nઆ દરિયાનું ગીત પણ ઘણું જ ગમ્યું.\nઅને બિલિપત્ર પણ ખૂબ જ સરસ….\nદરિયો તો જુગજુગનો જોગંદર જાગતો ને આપણી તો આવરદા કાચી,\n← ચાલો ગઝલ શીખીએ .. ભાગ ૬ – જીજ્ઞેશ અધ્યારૂ (રદીફ, કાફિયા, મત્લા, મક્તા..)\nમારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા (પુસ્તક ડાઉનલોડ) →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૯)\nફેમિનિઝમની ફૅક્ટરી : ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબશ્રેણી – જિજ્ઞેશ અધ્યારૂ\nશિવત્વ – ચિરાગ ડાભી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૮)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૭)\nદિવ્યલોક હાત્ત (શ્રીલંકાની સફરે) – સ્વાતિ મેઢ\nકારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો – મનન ભટ્ટ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૬)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (674)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nહોળી - ધુળેટી ની શુભ કામનાઓ...\nદોસ્તીના રંગે રંગાયેલો ઉત્સવ એટલે જીંદગી - જીજ્ઞેશ અધ્યારૂ\nશું તમે આ જોક્સ વાંચ્યો છે\nસરાઈ હરાની એક સવાર... - મીનાક્ષી ચંદારાણા\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00061.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-HDLN-musical-fireworks-make-30-minutes-of-preparation-for-650-hours-gujarati-news-5832680-PHO.html", "date_download": "2019-03-21T22:37:38Z", "digest": "sha1:VSREZVTNH6TDOMZDXN2ZTVGP6OFWWWCT", "length": 7567, "nlines": 103, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Musical fireworks make 30 minutes of preparation for 650 hours|650 કલાકની તૈયારીથી 30 મિનિટની મ્યુઝિકલ આતશબાજી કરે છે", "raw_content": "\n650 કલાકની તૈયારીથી 30 મિનિટની મ્યુઝિકલ આતશબાજી કરે છે\n12 દેશો વચ્ચે 14 કોમ્પિટિશન, ફિલિપાઈન્સમાં આગનો વર્લ્ડ ઓલિમ્પિક\nમનીલા: તસવીર ફિલિપાઈન્સની રાજધાની મનીલાના સમુદ્ર કિનારે આયોજિત પાઈરોમ્યુઝિકલ ઈન્ટરનેશનલ ફેસ્ટિવલની છે. આ દુનિયાના સૌથી મોટા આતશબાજી ફેસ્ટિવલમાંથી એક છે. તેને વર્લ્ડ પાઈરો ઓલિમ્પિક એટલે કે અાગનો વર્લ્ડ ઓલિમ્પિક પણ કહેવાય છે. આ વખતે 12 દેશોની ટીમ ભાગ લઈ રહી છે. આ લોકો આતશબાજીનું પ્રદર્શન કરે છે. છ અઠવાડિયાં સુધી ચાલતા આ ફેસ્ટિ���લને જોવા લગભગ 1 લાખ લોકો આવે છે. સમુદ્રકિનારે મ્યુઝિમ ફેસ્ટ પણ યોજાય છે. સાથે જ ડિનર અને શોપિંગની વ્યવસ્થા પણ હોય છે. ટિકિટ 125 રૂ.થી 2 હજાર રૂ. જેટલી હોય છે.\nદર અઠવાડિયે 2 ટીમનું પ્રદર્શન, ઈનામ 2.5 લાખ\nછ અઠવાડિયાં સુધી ચાલતા આ ફેસ્ટિવલની શરૂઆત 10 ફેબ્રુઆરીએ થઈ હતી. તે દર શનિવારે આયોજિત થાય છે. દર અઠવાડિયે બે ટીમ પરફોર્મ કરે છે. છેલ્લા અઠવાડિયે વિજેતાની પસંદગી કરાય છે. 24 માર્ચે ફાઈનલ છે. વિજેતા ટીમને ગોલ્ડ મેડલ અને ટ્રોફી અપાય છે. પ્રાઈઝ મની 2.5 લાખ રૂ. છે. બીજા અને ત્રીજા ક્રમની ટીમને ક્રમશ: લગભગ 2 લાખ અને 1.5 લાખ રૂ. ઈનામ અપાય છે.\n5000થી વધુ ફાયર સર્કિટ લગાવાય છે\n20 સભ્યની ટીમને ઈવેન્ટની તૈયારી કરવામાં બે દિવસથી વધારે સમય લાગે છે. 30 મિનિટની આતશબાજી માટે તે લગભગ 650 કલાક મહેનત કરે છે. તે માટે લગભગ 175 ફિલ્ડ મોડ્યુલ અને 5000થી વધુ ફાયરસર્કિટ બનાવે છે. તેમાં ફિલિપાઈન્સ, સ્વિટ્ઝરલેન્ડ, અમેરિકા, જર્મની, ઓસ્ટ્રિયા, કેનેડા, ફ્રાન્સ, ઈટાલી, તાઇવાન, બ્રિટન, ચીન, દ.કોરિયાની ટીમ ભાગ લઈ રહી છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00061.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/ram-leela-movie-first-day-box-office-collection-13-crore-013912.html", "date_download": "2019-03-21T21:49:38Z", "digest": "sha1:E7B5JBHD6GW3BKEAU4CPPRWABA52GJFZ", "length": 11327, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "રામલીલામાં પ્રિયંકાનો મોર્ડન મુજરો બન્યો સૉંગ ઑફ ધ ઇયર! | Ram Leela movie first day box office collection 13 crore - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n9 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n9 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nરામલીલામાં પ્રિયંકાનો મોર્ડન મુજરો બન્યો સૉંગ ઑફ ધ ઇયર\nરામ લીલા ફિલ્મ પ્રિયંકા ચોપડાનો મોર્ડન મુજરો રામ ચાહે લીલા ચાહે લીલા ચાહે રામ ઘણો ચર્ચામાં રહ્યો છે. પ્રિયંકા ચોપડાનો આ સેક્સી હોય નંબર લોકોને એટલો પસંદ આવી રહ્યો છે લોકોએ ઓનલાઇન જઇને આ ગીતને ઘણીવાર જોયું છે. પ્રિયંકા ચોપડાના આ ગીતને યૂ ટ્યૂબ પર લગભગ 5 મિલિયન લોકોએ જોયું છે અને હજુ સુધી પણ લોકો સતત આ ગીતને હિટ્સ આપી રહ્યાં છે. એવું લાગી રહ્યું છે કે પ્રિયંકા ચોપડાનું આ ગીત મોર્ડન મુજરા સૉંગ ઑફ ધ ઇયર બની જશે. રામ લીલા ફિલ્મ તો લોકો પસંદ આવી રહી છે પરંતુ સાથે જ પ્રિયંકાનું આ આઇટમ નંબર પણ ઘણા લોકોને સિનેમાહોલમાં રામ લીલા ફિલ્મ જોવા માટે આકર્ષિત કરી રહ્યું છે.\nરામ લીલા ફિલ્મે પહેલાં જ દિવસે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી લીધી હતી. રણવીર સિંહ માટે રામ લીલા તેમની અત્યાર સુધીની ફિલ્મોમાં સૌથી મોટી ઓપનર સાબિત થઇ છે અને દીપિકા પાદુકોણે માટે આ ત્રીજી સૌથી મોટી ઓપનર છે. 2013માં સૌથી વધુ ચર્ચામાં રહેલી ફિલ્મ રામ લીલાને લઇને ઘણા વિવાદ ચાલી રહ્યાં છે જે અટકવાનું નામ લેતાં જ નથી. પહેલાં જ દિવસે ફિલ્મે લગભગ 13 કરોડનો બિઝનેસ કર્યો છે અને ત્યારબાદ પણ ફિલ્મને જોવા માટે લોકોની ભારે ભીડ વધતી જાય છે.\nરામ લીલા ફિલ્મને લઇને ચાલી રહેલા વિવાદના કારણે ફિલ્મનું નામ પણ બદલીને ગોલીયો કી રાસલીલા કરી દેવામાં આવ્યું છે. કારણ કે રામ લીલાને લઇને લોકોએ ઘણી બબાલ કરી હતી અને કેટલાક શહેરોમાં સિનેમાહોલ બહાર તોડફોડ પણ થઇ હતી. અંતે ફિલ્મનું નામ બદલવામાં આવ્યું અને હવે ફિલ્મનું નામ ફક્ત ગોલીયો કી રાસલીલા છે.\nનવરાત્રિમાં કયા બોલીવુડ સ્ટારની રાસલીલા મચાવશે ધુમ\nમાત્ર બેંડીટ ક્વિન જ નહીં, આ ફિલ્મો પણ સપડાઈ છે વિવાદોમાં\nરણવીર-રણબીર વચ્ચે થશે Box Office Fight : દીપિકાના બંને હાથે લાડવાં...\nPics : એક ક્લિકમાં જુઓ અને જાણો ફિલ્મફૅર ઍવૉર્ડ વિનર્સ\nફિલ્મફૅર ઍવૉર્ડ્સ : દીપિકા બેસ્ટ અભિનેત્રી, તો ફરહાન બેસ્ટ એક્ટર\nન્યુયૉર્કમાં એન્જૉય કરી પરત ફર્યાં ‘રંજારી રામ-લીલા’\nદીપિકાની સૌથી મોટી ક્રિટિક તેમના ઘરમાં જ છે\nPics : ઑફસ્ક્રીન લીલા બની ઓરતા પૂરા કરતાં કરીના\nજુઓ હૅટ્રિક ગર્લ દીપિકાની 30 હસીન તસવીરો\nજ્યારે રામ નામનો રાગ લાગે તો પાણીમાં પણ આગ લાગે- રામ લીલા ટ્વિટર રિવ્યૂ\nરામલીલા રિવ્યૂ : રણવીર-દીપિકાએ રાખ્યો સંજય લીલાનો રંગ\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nરાજસ્થાન: કોલેજમાં ઘૂસીને લોકોએ શિક્ષકોની પીટાઈ કરી\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00062.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/ordinance-should-have-been-issued-earlier-says-bjp-004334.html", "date_download": "2019-03-21T21:50:34Z", "digest": "sha1:ZVF3XKCWJKWRSIVYZG2OTJHIYAZTKXLN", "length": 10599, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "વટહુકમ તો પહેલા જ બહાર પડવો જોઇતો હતો: બીજેપી | Ordinance should have been issued earlier, says BJP - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n9 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n9 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nવટહુકમ તો પહેલા જ બહાર પડવો જોઇતો હતો: બીજેપી\nનવી દિલ્હી, 4 ફેબ્રુઆરી: ભાજપાએ રવિવારે જણાવ્યું કે મહિલાઓની સામે શારિરીક અપરાધો માટે કડક સજા કરવાના પ્રાવધાન માટે સરકાર દ્વારા વટહુકમ પહેલા જ બહાર પાડી દેવો જોઇતો હતો.\nપાર્ટીના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યુ કે મહિલાઓ પ્રત્યે થતા કથિત અપરાધો પર કાબૂ મેળવવાના કડક કાનૂનનું સમર્થન કરે છે, પરંતુ સરકારે આને પહેલા જ લાગુ કરવો જોઇતો હતો.\nનકવીએ જણાવ્યું કે આ કામ પહેલા જ થવું જોઇતું હતું. પાર્ટીએ આ મુદ્દા પર સંસદના વિશેષ સત્રની માંગ કરી હતી. દિલ્હીમાં ચાલતી બસમાં ક્રૂરતાપૂર્વક સામૂહિક બળાત્કારની ઘટના બાદ કડક કાનૂનની માંગ ઉઠી હતી.\nનકવીએ જણાવ્યું કે બજેટ સત્ર દરમિયાન જ્યારે સરકાર આપરાધિક કાનૂનમાં સંશોધન વિધેયક રાખશે તો પાર્ટી પોતાનું પગલું ભરશે. વિધેયક પર ગૃહ મંત્રાલયની સ્થાયી સમિતિ વિચાર કરી રહી છે અને આશા છે કે આ મહિનાના અંતમાં શરૂ થવા જઇ રહેલા બજેટ સત્ર પહેલા પોતાની ભલામણ આપી દેશે.\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\nહોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\nભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nભાજપે સત્તા માટે પરિકરની રાખ ઠંડી થવાની પણ રાહ ન જોઈઃ શિવસેના\n16 દિવસ બાદ પણ ન ચાલી શકી ભાજપની હેક વેબસાઈટ\nદેશના ચોકીદારો સાથે વાતચીતમાં પીએમ મોદીઃ નામદારોની ફિતરત છે કામદારોનું અપમાન કરવુ\nનારાજ થયા કારડીયા રાજપૂતો, લોકસભાની ચૂંટણીમાં વધારી શકે ભાજપની મુશ્કેલી\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nમહેબૂબા મુ���્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nપૂર્વોત્તર રાજ્યોમાં ભાજપને મોટો ઝટકો, પાર્ટીના ઉપાધ્યક્ષે કોંગ્રેસનો હાથ પકડ્યો\nઅમે અમારા નામ આગળ ચોકીદાર લખ્યું, જેમને તકલીફ હોય તેઓ પપ્પૂ લખી લેઃ અનિલ વિજ\nલોકસભા ચૂંટણી 2019: ટિકિટ વહેંચણી પહેલા, પોતાના જ થઈ રહ્યા છે પારકા\nbjp womem crime mukhtar abbas naqvi nda upa ordinance ભાજપા શારિરીક અપરાધ વટહુકમ મુખ્તાર અબ્બાસ નકવી\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\nIPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00062.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/ilol-s-rahul-200-feet-deep-bore-trapped-and-finally-lost-his-life/99648.html", "date_download": "2019-03-21T22:22:56Z", "digest": "sha1:TJQZBEGKJIJEXR5OI372ZCJOJRNHYXZY", "length": 11199, "nlines": 119, "source_domain": "www.navgujaratsamay.com", "title": "200 ફૂટ ઉંડા બોરવેલમાં પડેલો ઇલોલનો રાહુલ આખરે જિંદગીનો જંગ હારી ગયો", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\n200 ફૂટ ઉંડા બોરવેલમાં પડેલો ઇલોલનો રાહુલ આખરે જિંદગીનો જંગ હારી ગયો\nહિંમતનગર તાલુકાના ઇલોલ ગામે મહેરપુરા રોડ પર આવેલ એક ખેતરમાં બનાવેલ ૨૦૦ ફૂટ ઉંડા બોરમાં સોમવારે સમી સાંજના દોઢ વર્ષનું એક બાળક પડી જતા તેના પરિવારજનોએ તંત્રને જાણ કરતા હિંમતનગર તથા અમદાવાદ ફાયર બ્રિગેડ બોલાવી બચાવ કામગીરી હાથ ધરી હતી, છતાં ૧૨ કલાકની અથાક મહેનત બાદ પણ બોરવેલમાં પડી ગયેલ બાળકને તંત્ર દ્વારા બચાવી કે બહાર કાઢી શકાયુ ન હતું. મંગળવારે વહેલી સવારે ૬ વાગે બાળકના હાથને ફાંસો લગાવી બહાર કાઢવા કેટલેક અંશે ફાયર બ્રિગેડના જવાનોને સફળતા મળી હતી. પરંતુ ૨૦ ફૂટ બાકી હતું ત્યાંજ ફાંસામાંથી બાળક છટકી જતા બોરના ઉંડાણમાં ફસાઇ જતા તેને જીવતુ બહાર કાઢવું મુશ્કેલ બનતા બાળકને બોરમાં જ આદિવાસી સમાજના રીત-રિવાજ મુજબ દફનાવી દેવામાં આવ્યુ હતું. આ અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસે કાયદેસર કાર્યવાહી કરી હતી.\n200 ફૂટ ઉંડા બોરવેલમાં પડેલો ઇલોલનો રાહુલ આખરે જિંદગીનો જંગ હારી ગયો\nઇલોલના મહેરપુરા રોડ પર આવેલ મકબુલભાઇ રફીકભાઇ વિજાપુરાના ખેતરમાં છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંત સમયથી નાના સલરા, તા.ફતેપુર, જિ.દાહોદના આદિવાસી પરિવારના કમલેશભાઇ ભુંડાભાઇ બામણીયા પ��તાની પત્નિ તથા ચાર બાળકો સાથે રહી ભાગેથી ખેતી કરી ગુજરાન ચલાવતા હતા. દરમિયાન સોમવારે પોતાના ચાર સંતાનમાંથી સૌથી નાનું સંતાન રાહુલ (ઉ.વ.દોઢ) સોમવારે પાંચ વાગ્યા બાદ ખેતરની ઓરડી આગળ રમતા રમતા આંગણામાં આવેલ ૨૦૦ ફૂટ ઉંડા બોરમાં પડી જતા શોધખોળ હાથ ધરાઇ હતી.\n200 ફૂટ ઉંડા બોરવેલમાં પડેલો ઇલોલનો રાહુલ આખરે જિંદગીનો જંગ હારી ગયો\nદરમિયાન તેના પરિવારજનોને બોરમાં બાળક રાહુલ પડી ગયો હોવાની જાણ થતા આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ સહિત ડીઝાસ્ટર મેનેજમેન્ટને કરાતા આશરે ૬ વાગ્યા બાદ હિંમતનગર અને અમદાવાદની ફાયર બ્રિગેડની ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. દરમિયાન ટી.ડી.ઓ., ડી.ડી.ઓ., મામલતદાર, આરોગ્ય વિભાગ, પ્રાંત અધિકારી જુદી જુદી ૧૦ પધ્ધતિથી ૫૦ પ્રયત્ન કરવામાં આવ્યા હતા. સવારે ૬ વાગે બાળકનો હાથ ફાંસામાં ફસાતા તેને બહાર લાવવા પ્રયાસ કરાયો હતો.\n200 ફૂટ ઉંડા બોરવેલમાં પડેલો ઇલોલનો રાહુલ આખરે જિંદગીનો જંગ હારી ગયો\nપરંતુ ૨૦ ફૂટનું અંતર બાકી હતું ત્યારે એકાએક ફાંસો છટકી જતા પાછુ બાળક ૧૨૦ ફૂટ ઉંડા બોરમાં ઉતરી પડતા તેને બહાર કાઢવુ મુશ્કેલ બનતા રેસ્કયુ બંધ કરાયો હતો તથા તેના માતા,પિતાની સંમતિથી આદિવાસી સમાજના રીત રિવાજ મુજબ બોરમાં જ તેની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. આ પ્રસંગે સી.પી.આઇ. કે.એસ.બ્રહ્મભટ્ટ, ગ્રામ્ય પી.એસ.આઇ. ચૌધરી સહિત મામલતદાર સહિત હાજરી આપી હતી. એન.ડી.આર.એફ.ની ગાંધીનગરની ટીમ સવારે ૬ વાગે આવી હતી. જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે.એ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. અમદાવાદ મ્યુ.કોર્પોરેશન ફાયર બ્રિગેડના ડીવીજનલ ફાયર મેન એ.પી.મીસ્ત્રી સહિતની ટીમ બાળકને બચાવવામાં નિષ્ફળ નિવડી હતી.\n> આરોગ્ય વિભાગની ટીમ સાશાધનો સાથે પહોંચી\nખેતરના બોરવેલમાં બાળક પડવાની ઘટનાની જાણ આરોગ્ય વિભાગને થતા ટીમ એમ્બ્યુલન્સ સાથે તબીબ અને ઓકિસજન સહિતના સાધનોથી સુસજ્જ થઇ ઘટના સ્થળે પહોંચી હતી, જયાં બોરવેલમાં પડેલા બાળકને સુરક્ષિત રાખવા ઓકિસજન નળીને અંદર ઉતારવામાં આવી હતી. બોરવેલમાં સીસી ટીવી કેમેરા તેમજ અન્ય સાધનો વડે બાળકની હિલચાલ બંધ થતા તંત્રને પણ નિષ્ફળતા સાંપડી હતી.\nવહીવટીતંત્ર દ્વારા 12 કલાક સુધી બચાવ અભિયાન હાથ ધરાયું હતું\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00062.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/beauty-remove-dark-skin-around-nail-follow-these-tips/", "date_download": "2019-03-21T21:48:24Z", "digest": "sha1:I5UK64DWBYMZN6F7OCR3EHUMLPYWCJUN", "length": 8408, "nlines": 83, "source_domain": "sandesh.com", "title": "Beauty Remove Dark skin ARound nail Follow These Tips", "raw_content": "\nનખની આસપાસની ત્વચા કાળી પડી ગઇ છે તો કરો આ ઉપાય\nનખની આસપાસની ત્વચા કાળી પડી ગઇ છે તો કરો આ ઉપાય\nનખની આસપાસની ત્વચા કાળી પડી જવાના કારણે ખાસ કરીને મહિલાઓ પરેશાન રહે છે. સુંદર અને સ્વચ્છ હાથ મહિલાઓની પર્સનાલિટીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. કેટલીક ત્વચામાં પિગમેંટ વધારે હોવાના કારણે નખના ક્યૂટિકલ્સ ડાર્ક થવા લાગે છે. તે સિવાય શરીરમાં વિટામિન બી-6 અને વિટામિન બી 12ની ઉણપ થવાના કારણે હાથના આ ભાગ શ્યામ થવા લાગે છે. જેનાથી નેઇલ પેઇન્ટ લગાવવા છતા પણ હાથ ખરાબ દેખાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાયની સાથે- સાથે ડાયેટ પર પણ ધ્યાન આપી શકો છો.\nહાથ પર જમા ડેડ સ્કિન પણ ડાર્ક સ્કિન થવાનું કારણ હોય શકે છે. તેને સાફ કરવા માટે મેનીક્યોર કરવું જરૂરી છે. તમે ઘરે પણ સહેલાઇથી મેનીક્યોર કરી શકો છો. સૌ પ્રથમ હાથને નવશેકા પાણીમાં 5 મિનિટ ડૂબાડી રાખો અને ટુવાલથી તેને લૂંછી લો. હવે ખાંડ, મધ, ઓલિવ ઓઇલ અને દૂધ મિક્સ કરીને હાથને સ્ક્રબ કરો. પછી હાથને નવશેકા પાણીથી ધોઇ લો.\nબટર મિલ્ક એટલે છાશ ત્વચા માટે બેસ્ટ છે. તેનાથી ત્વચાને કુદરતી રીતે બ્લીચ કરી શકાય છે અને કોઇપણ પ્રકારના ઇન્ફેક્શનનો ડર પણ નથી રહેતો. છાશમાં થોડોક લીંબુનો રસ ઉમેરીને હાથ પર લગાવો અને 15 મિનિટ પછી હાથને ઠંડા પાણીથી ધોઇ લો.\nરોજ રાત્રે નખની આસપાસ જૈતુનનું તેલ લગાવીને મસાજ કરો. તેનો સતત ઉપયોગ કરવાથી ક્યૂટિકલ્સની ત્વચામાં ચમક આવી જશે. તેની સાથે જ ત્વચાની ડ્રાયનેસ પણ દૂર થઇ જશે.\nલીંબુની મદદથી હાથની આસપાસ ડેડ સ્કિન સહેલાઇથી દૂર થઇ જાય છે. લીંબુના રસમાં થોડીક ખાંડ મિક્સ કરીને તેને હાથ પર રગડો. તેનાથી ખૂબ ફાયદો થઇ શકે છે.\nવિટામિન ઇ અને મલાઇ\nથોડીક મલાઇમાં વિટામિન ઇની એક કેપ્સૂલ મિક્સ કરી લો. તેને હાથ પર મસાજ કરો અને ક્યૂટિકલ્સને 2-3 મિનિટ રગડી લો. તેનાથી ત્વચાને ભેજ મળે છે અને ત્વચામાં ચમક પણ આવવા લાગે છે.\nત્વચામાં ચમક લાવવા માટે બદામનું તેલથી હાથની મસાજ કરો. તેનાથી ક્યૂટિકલ્સની ડાર્ક કંપલેક્શન ઓછું થવા લાગે છે.\nનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ���ંદેશ ન્યૂઝ સાથે.\nતમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.\nસુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે, આ રીતે કરો તલના તેલનો ઉપયોગ\nઆંખમાં કલર જવાના કારણે થાય છે બળતરા, કરો આ ઘરગથ્થુ ઉપાય\nએક પણ રૂપિયાના ખર્ચ વગર ઘરે જ ચમકાવો તમારી ત્વચા\n‘પતિ કરે છે ખેતી, પત્ની દોહે છે ભેંસો’, લંડનની લક્ઝુરિયસ લાઈફ છોડી ગામડાંમા વસ્યુ દંપતી\nGoogle લાવ્યું અનેરું ફિચર, અકસ્માત અને ઓવરસ્પીડિંગથી થશે બચાવ\nઆ અભિનેત્રી ચૂંટણીના મેદાનમાં ઝંપલાવશે, મુખ્યમંત્રીના પુત્રને ઝાટકો\nમુકેશ અંબાણી બન્યા સંકટમોચક, અનિલ અંબાણીએ ભાઇ-ભાભીને કહ્યું- Thanks\nપંચ મહાભૂતમાંં વિલિન થયા મનોહર પારિકર, દિકરાએ આપ્યો મુખાગ્નિ\nજુઓ સાઉથની લોકપ્રિય અભિનેત્રી અમાલા પોલના આ Photos\nPhotos: રંગોના તહેવાર હોળી જેવોજ વિદેશમાં પણ મનાવવામાં આવે છે ઉત્સવ\nPhotos: હોસ્પિટલમાં ઋષિ કપૂરની પહેલી તસવીર, પત્ની નીતૂ, મોટા ભાઈ સાથે દેખાયા\nPhotos : રણબીર કપૂરને બાય કહેતા દીપિકાએ કર્યું આવું, જાણીને થશે આશ્વર્ય \nPhotos: 35 કિલોનું તોતીંગ કવચ પહેરી શૂટિંગ કરી રહ્યો છે સંજય દત્ત\nકુદરતની ઝીલમાં કોઈએ માર્યો પથ્થર, તમે પણ જુઓ આ રહસ્યમય નજારો\nઆ કોઇ ફિલ્મી સીન નથી, 9 વર્ષના આ બાળકનું કરતબ જોઇ તમે રહી જશો દંગ\nઆમિર ખાન અને કરીના ‘ભૂખડી બારસ’ની જેમ ખાવા લાગ્યા, વીડિયો થયો વાયરલ\nએક નાનકડી છોકરીએ સપના ચૌધરીને આપી ટક્કર, 10 કરોડથી વધારે વાર જોવાયો આ વીડિયો\nજ્યારે ઋષભ પંત પર બેસી ગયો ‘ગબ્બર’, જુઓ પછી શું થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00064.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.krutesh.in/2011/10/maano-garbo-re-rame-raaj-ne-darbar.html", "date_download": "2019-03-21T22:10:46Z", "digest": "sha1:ZZJVKZYJSJD7CY7EYJKN3FI5RGPKLNAH", "length": 24507, "nlines": 110, "source_domain": "www.krutesh.in", "title": "અભિષેક: માનો ગરબો રે રમે રાજ ને દરબાર", "raw_content": "\nસૂર અને શબ્દનો અભિષેક\nઆપનું ઇ-મેઇલ સરનામું આપો\nઆપનું ઇ-મેઇલ સરનામું આપો\nજો જો સાંભળવાનું ન ભુલતા\nઅત્રે કોમેન્ટ કરવા માટે તમે તમારા વર્ડપ્રેસ આઇડી અને પાસવર્ડ વડે 'DISQUS' બટન પર ક્લીક કરી લોગ ઇન થઇ તમારો પ્રતિભાવ આપી શકો છો. ઉપરાંત તમારા Google/Gmail/Blogger ID, Facebook ID, Twiter ID, Yahoo ID , Open ID વડે પણ પ્રતિભાવ આપી શકો છો. આ ઉપરાંત કોમેન્ટબોક્ષમાં તમારો પ્રતિભાવ લખીને 'POST AS' પસંદ કરવાથી તમે Log In થયા વગર GUEST તરીકે પણ આપનો પ્રતિભાવ આપી શકશો.\nઆરતી (8) કવિતા (112) કાવ્યપઠન (9) કૃષ્ણગીત (129) ગઝલ (159) ગરબા (56) ગીત (369) છપ્પા (1) જૈન ભજન (9) જૈનસ્તવન (5) થાળ (1) નવરાત્રી વિશેષ (43) ન���ટ્યસૃષ્ટીના ગીતો (9) પ્રકૃતિગીત (31) પ્રણયગીત (185) પ્રભાતિયા (29) પ્રાર્થના (10) બાળગીત (42) ભજન (208) લગ્નગીત (21) લોકગીત (94) વર્ષાગીત (22) વિડિયો (20) શૈવભજન (15) સંસ્કૃત (27) સાહિત્યકારનો પરિચય (11) સ્વામિનારાયણ કીર્તન (27) હાઇકુ (2) હાલરડું (7)\nઅભિષેક પર મુકેલી દરેક રચનાના સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચનાને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચનાનો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના અધિકારોનો ભંગ થયેલો કોઇને લાગે તો મને જાણ કરવા વિનંતી, તેને સત્વરે દૂર કરવામા આવશે.\nતારો વૈભવ - રમેશ પારેખ\nતમે શ્યામ થઈને ફૂંકો - દિલીપ રાવળ\nફાગણીયો લહેરાયો - નટુભાઇ બરાનપુરિયા\nગોવિંદ દામોદર માધવેતી સ્તોત્ર\nવ્હાણ હાંકોને મેવાસી વણઝારા\nઅર્ગલા દેવી સ્તુતિ -માંર્કેડય મુનિ\nકૃષ્ણ સુદામાની જોડી - કાંતિ અશોક\nઆહા આવ્યું વેકેશન : અરવિંદ શેઠ\nગુજરાત વિશે એક સંશોધન : આપણું ગુજરાત- આપણી લાગણી ડૉ. ભિમરાવ આંબેડકર ભરતનાટ્યમ સિતારવાદનઃઅસ્મિતાપર્વ સ્વામી વિવેકાનંદનું વિશ્વ ધર્મપરિષદ શિકાગોમા પ્રવચન\nઅખંડ સૌભાગ્યવતી અંબા ગબ્બરવાળી અષાઢી બીજ ઓખાહરણ કંકુ કરિયાવર કાશીનો દિકરો ખેમરો લોડાણ ગંગાસતી (ફિલ્મ) ઘરની શોભા ઘરસંસાર ઘુંઘટ ઘેર ઘેર માટીના ચુલા ચંદા સૂરજની સાખે ચિત્તડાનો ચોર ચૂંદડીનો રંગ ચોરીના ફેરા ચાર જયશ્રી યમુના મહારાણી જિગર અને અમી જેસલ-તોરલ જોગ-સંજોગ તાના-રિરિ દિવાદાંડી ધરતીનાં છોરૂં નાગદેવતા નારી તું નારાયણી નોરતાની રાતે પરણ્યા એટલે પ્યારા લાડી પાતળી પરમાર પાનેતર પારકી થાપણ પ્રીત ન કરશો કોઇ બેટરહાફ ભગવાન સ્વામિનારાયણ મંગળફેરા મહાસતી સાવિત્રી મહેંદીનો રંગ લાગ્યો મા-બાપ માલવપતિ મુંજ મેના ગુર્જરી મેરૂ માલણ મેરૂ મૂળાંદે મોટા ઘરની વહુ મોહનના મંકીસ રા'નવઘણ રાણકદેવી રાણોકુંવર રામાયણ રૂપલી દાતણવાળી રૂપાંદે- મૂળાંદે રેતીના રતન લાખા લોયણ લાખો ફુલાણી લોહીની સગાઇ વચન વટ ને વેર શેતલનો કાંઠે સંત રોહીદાસ સંત સૂરદાસ સતના પારખાં સતી તોરલ સંતુ રંગીલી સત્યવાન સાવિત્રી સદેવંત સાવળીંગા સમય વર્તે સાવધાન સોનબાઇની ચુંદડી હલામણ જેઠવો હીરો ઘોઘે જઇ આવ્યો\nઅરૂણોદય જવાબદારી સંપત્તિ માટે\nમાનો ગરબો રે રમે રાજ ને દરબાર\nમાનો ગરબો રે, રમે રાજ ને દરબાર,\nહે રમતો ભમત��� રે આવ્યો સુથારી ને દ્વાર\nઓલી સુથારા ની નાર, તુ તો સુતી હોય તો જાગ\nમાને ગરબે રે રૂડો બાજઠીયા મેલાવ.\nમાનો ગરબો રે, રમે રાજ ને દરબાર,\nહે રમતો ભમતો રે આવ્યો કુંભારી ને દ્વાર\nએલી કુંભારી ની નાર, તુ તો સુતી હોય તો જાગ\nમાને ગરબે રે રૂડાં કોડિયા મેલાવ.\nમાનો ગરબો રે, રમે રાજ ને દરબાર,\nકે રમતો ભમતો રે આવ્યો ઘાંચીડા ને દ્વાર\nઅલી ઘાંચીડા ની નાર, તુ તો સુતી હોય તો જાગ\nમાને ગરબે રે રૂડાં દિવેલિયા પુરાવ.\nમાનો ગરબો રે, રમે રાજ ને દરબાર,\nકે રમતો ભમતો રે આવ્યો સોનીડા ને દ્વાર\nએલી સોનીડા ની નાર, તુ તો સુતી હોય તો જાગ\nમાને ગરબે રે રૂડાં મેડીયા મેલાવ.\nમાનો ગરબો રે, રમે રાજ ને દરબાર,\nકે રમતો ભમતો રે આવ્યો માળીડા દ્વાર\nએલી માળીડા ની નાર, તુ તો સુતી હોય તો જાગ\nમાને ગરબે રે રૂડાં ફૂલડાં વેરાવ.\nશીર્ષક: ગરબા, નવરાત્રી વિશેષ, લોકગીત\nઅભિષેકના બધા ગીતો કક્કાવાર માણવા અહીં પસંદ કરો\nનવી રચના ઇ મેઇલ દ્વારા સબસ્ક્રાઇબ કરો\nઆપનું ઇ-મેઇલ સરનામું આપો\n'સૈફ' પાલનપુરી અંકિત ત્રિવેદી અખો અદમ ટંકારવી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અનિલ જોષી અમર પાલનપુરી અમૃતલાલ 'ઘાયલ' અરવિંદ શેઠ અરુણા દેવકર અરૂણ દેશાણી અવિનાશ પારેખ અવિનાશ વ્યાસ અશરફ ડબાવાલા આદિલ મન્સૂરી આનંદઘન આસિમ રાંદેરી ઇકબાલ મુન્શી ઇન્દુકુમાર ત્રિવેદી ઇન્દુલાલ ગાંધી ઇસુભાઇ ગઢવી ઉજ્જવલ ધોળકીયા ઉદયન ઠક્કર ઉદયરત્ન ઉમાશંકર જોષી ઉશનસ ઓજસ પાલનપુરી કનુ રાવલ કમલેશ સોનાવાલા કરસનદાસ માણેક કલાપી કવિ કાગ કવિ દાદ કવિ ભાગચંદ કવિ માવદાન રત્નુ કાંતિ અશોક કાન્ત કાન્તિ-અશોક કૃષ્ણ દવે કૃષ્ણલાલ શ્રીધરાણી કેશવ રાઠોડ કૈલાસ પંડિત ખલીલ ધનતેજવી ગંગારામ ગંગાસતી ગની દહીંવાલા ગિજુભાઇ વ્યાસ ચૈતન્ય ગોરખનાથ ગૌરવ ધ્રુવ ચં ચી મહેતા ચંદ્રકાન્ત શેઠ ચિનુ મોદી ચિરાગ ત્રિપાઠી ચૈતન્ય મહાપ્રભુ જગદિશ જોશી જયંત દલાલ જયંત પાઠક જયદેવ શુક્લ જલન માતરી જવાહર બક્ષી જીતુભાઇ મહેતા ઝવેરચંદ મેઘાણી ઝાકીર ટંકારવી ડો. બહેચર પટેલ તુષાર શુક્લ ત્રિભુવન વ્યાસ દયાનંદ દયારામ દલપત પઢિયાર દલપતરામ દલુ વાણીયા દારા પ્રિન્ટર દાસ સવો દિગન્ત પરીખ દિલેરબાબુ દેવદાસ ' અમીર' ધીરૂબેન પટેલ નટુભાઇ બરાનપુરિયા નંદકુમાર પાઠક નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટીયા નરેન્દ્ર મોદી નર્મદ નલીન રાવળ નાઝીર દેખૈયા નાથાલાલ દવે નિરંજન ભગત નિરંજના ભાર્ગવ નિરાંત નિલેશ રાણા નિષ્કુળાનંદ સ્વામી નીતા રામૈયા નીનુ મઝુમદાર ન્હાનાલાલ કવિ પન્ના નાયક પાંડુંરંગ શાસ્ત્રી પિનાકીન ઠાકોર પ્રજારામ રાવળ પ્રભુલાલ દ્વિવેદી પ્રહલાદ પારેખ પ્રિયકાન્ત મણિયાર પ્રેમસખી પ્રેમાનંદ પ્રેમાનંદ પ્રેમોર્મી બકુલ ત્રિપાઠી બળવંતરાય ક. ઠાકોર બાદરાયણ બાપુભાઇ ગઢવી બાલમુકુંદ દવે બાલુભાઇ પટેલ બેફામ બોટાદકર બ્રહ્માનંદ સ્વામી ભગવતીકુમાર શર્મા ભગાચારણ ભરત આચાર્ય 'પ્યાસા' ભાગ્યેશ ઝા ભાનુપ્રસાદ પંડ્યા ભાલણ ભાસ્કર વોરા ભીખુ કપોદિયા ભૂમાનંદ સ્વામી ભૂમિક શાહ ભોજા ભગત મકરંદ દવે મણિલાલ દેસાઇ મનસુખલાલ ઝવેરી મનસ્વી મનુભાઇ ગઢવી મનોજ ખંડેરિયા મનોજ જોશી મરીઝ મહેશ શાહ મહેશ સોલંકી માધવ રામાનુજ માર્કંડૠષિ મીરાંબાઇ મુકુલ ચોક્સી મુકેશ જોશી મુકેશ માલવણકર મુક્તાનંદ સ્વામી મુસા પૈક મૂળદાસ મૂળશંકર વ્યાસ મેઘબિંદુ યશોવિજય યૉસેક મેકવાન યૉસેફ મૅકવાન રઘુનાથ બ્રહ્મભટ્ટ રજની પાલનપુરી રમણભાઇ પટેલ રમણલાલ વ્યાસ રમેશ ગુપ્તા રમેશ પારેખ રવિ સાહેબ રવિન્દ્રનાથ ટાગોર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ રાજેશ વ્યાસ 'મિસ્કીન' રામનારાયણ વિ. પાઠક 'શેષ' રાવજી પટેલ રાહી ઓધારિયા લાલજી કાનપરિયા વલ્લભ ભટ્ટ વલ્લભાચર્યજી વિનય ઘાસવાલા વિનોદ જોષી વિપીન પરીખ વિશનજી નાગડા વીરુ પુરોહીત વેણીભાઇ પુરોહીત શંકરાચાર્ય શાંતિલાલ શાહ શુકદેવ પંડ્યા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા શોભિત દેસાઇ શ્યામ સાધુ સંત તુલસીદાસ સંત પુનિત સંત રોહીદાસ સંત સૂરદાસ સત્ચિત પુરાણી સરોદ સાદુળ ભગત સુંદરજી બેટાઇ સુંદરમ સુધીર પટેલ સુરેન ઠક્કર 'મેહૂલ' સુરેશ દલાલ સૌમ્ય જોશી સ્નેહરશ્મિ સ્વરૂપ ધ્રુવ હરિકૃષ્ણ પાઠક હરિન્દ્ર દવે હરીશ વટાવવાળા હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષદ ચંદરાણા હર્ષદેવ માધવ હિતેન આનંદપરા હેમેન શાહ\nઆ પણ જો જો\nઅજિત મર્ચન્ટ અજિત શેઠ અનસયા દોશી અમર ભટ્ટ અવિનાશ વ્યાસ આલાપ દેસાઇ આસિત દેસાઇ ઉદય મઝુમદાર કિરીટ રાવળ કિશોર દેસાઇ કીર્તિ-ગીરીશ ક્ષેમુ દિવેટીયા ગૌરાંગ વ્યાસ ચેલના ઉપાધ્યાય જીતેશ ગીરી તલત અઝીઝ દિલીપ ધોળકિયા ધીરજ ધાનક નયનેશ જાની નવીન શાહ નાનજીભાઇ મિસ્ત્રી નિશિથ મહેતા નીનુ મઝુમદાર પરેશ ભટ્ટ પિનાકીન શાહ પુરુષોત્ત્મ ઉપાધ્યાય પ્રવિણ બચ્છાવ ભગવતીપ્રસાદ ભટ્ટ ભદ્રાયુ ધોળકીયા ભરત પટેલ ભાનુ ઠાકર મહેશકુમાર માસ્ટર કાસમભાઇ રજત ધોળકીયા રમેશ ગુપ્તા રવિન નાયક રવી રસિકલાલ ભોજક શશાંક ફડણીસ શ્યામલ - સૌમિલ મુન્શી શ્રીધર કેંકરે સ��ીલ ચૌધરી સોલી કાપડીયા હેમંત ચૌહાણ\nઅતુલ પુરોહિત અનાર કઠીયારા અનુરાધા પૌંડવાલ અભરામ ભગત અમર ભટ્ટ અમીરબાઇ કર્ણાટકી અર્ચના દવે અલકા યાજ્ઞિક આનંદ કુમાર સી આરતી મુખરજી આરતી મુન્શી આલાપ દેસાઇ આશા ભોંસલે આસિત દેસાઇ ઇસ્માઇલ વાલેરા ઉદય મઝુમદાર ઉર્મિશ- વૈશાલી મહેતા ઉષા મંગેશકર ઉસ્માન મીર એ આર ઓઝા ઐશ્વર્યા કમલ બારોટ કમલેશ અવસ્થી કરસન સાગઠિયા કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કિશોર મનરાજા કૃષ્ણા કેલ્લે કૌમુદી મુનશી ગરિમા ત્રિવેદી ગાર્ગી વ્હોરા ગીતા દત્ત ચેતન ગઢવી જગજિતસિંહ જનાર્દન રાવળ જીગીશા રામંભીયા જ્યુથિકા રોય જ્હાનવી શ્રીમાંનકર ઝરણાં વ્યાસ તલત મહેમુદ દમયંતિબેન બરડાઇ દર્શના ગાંઘી દાદુ ખુમદાન ગઢવી દિપાલી સોમૈયા દિપ્તી દેસાઇ દિલરાજ કૌર દિલીપ ધોળકિયા દિવાળીબેન ભીલ દીના પાઠક નયનેશ જાની નલીન ત્રિવેદી નિતીન મુકેશ નિરૂપમા શેઠ નિશા ઉપાધ્યાય નિશા કાપડિયા નીકિતા દહારવાલ નીનુ મઝુમદાર નીરજ પાઠક પંકજ ઉધાસ પંડિત જસરાજ પરાગી અમર પરેશ ભટ્ટ પામેલા જૈન પાર્થિવ ગોહીલ પિનાકીન શાહ પીયુષ દવે પુરુષોત્ત્મ ઉપાધ્યાય પૂર્ણિમા ઝવેરી પ્રણવ મહેતા પ્રફુલ્લ દવે પ્રહર વોરા પ્રાણલાલ વ્યાસ પ્રીતિ ગજ્જર ફરિદા મીર ફાલ્ગુની શેઠ ભારતી કુંચાલ ભાવના લબાડીયા ભીખુદાન ગઢવી ભીમસેન જોશી ભૂપિંદર સિંગ મનહર ઉધાસ મનોજ જોશી મન્ના ડે મહમદ રફી મહેન્દ્ર કપુર મહેશકુમાર મહોમંદ રફી માનસી પટેલ મિતાલી સિંહ મીના પટેલ મુકેશ મુરલી મેઘાણી મુસા પૈક મોરારિ બાપુ યશુદાસ રણજીત સિંહ રવિન્દ્ર સાઠે રાજુલ મહેતા રાસબિહારી દેસાઇ રૂપકુમાર રાઠોડ રેખા ત્રિવેદી રોહિણી રોય લતા મંગેશકર લલીતા ઘોડાદ્રા વિક્રમ હજારે વિભા દેસાઇ વિરાજ-બિજલ વેલજીભાઇ ગજ્જર શમશાદ બેગમ શાંતિલાલ શાહ શાન શૈલેશ જાની શૈલેશ રાજા શ્રુતિવૃંદ સચીન લીમચે સંજય ઓઝા સનત વ્યાસ સમીર બારોટ સરોજ ગુંદાણી સાધના સરગમ સુદેશ ભોંસલે સુધા દિવેટીયા સુબ્બુલક્ષ્મી સુમન કલ્યાણપુરી સુરેશ જોશી સુરેશ વાડેકર સુલોચના વ્યાસ સોનાલી બાજપઇ સોનિક સુથાર સોલી કાપડીયા હરિશ ઉમરાવ હરિશ ભીમાણી હરિહરન હર્ષિદા રાવળ હસમુખ પાટડીયા હંસા દવે હેમંત ચૌહાણ હેમંતકુમાર હેમા દેસાઇ હેમુ ગઢવી\nહાઇકુ કવિ અખો કવિ ઉમાશંકર જોશી કવિ ઉશનસ કવિ ઝવેરચંદ મેઘાણી કવિ રમેશ પારેખ કવિ રાવજી પટેલ ચં ચી મહેતા સંગીતકાર અજિત મર્ચંટ સંગીતકાર દિલીપ ધોળકીયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00064.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-UTL-UTLT-driving-without-driving-licence-and-rc-book-follow-these-tips-gujarati-news-5846314-PHO.html", "date_download": "2019-03-21T22:38:32Z", "digest": "sha1:VJJ6EUHFVOOKDY76N6NQFVKIPWZLM5C5", "length": 11095, "nlines": 104, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "કરો આ કામ, લાઈસન્સ કે RC બુક ઘરે હશે તો પણ નહિ કપાય ચલાન । Driving without driving licence and rc book, follow these tips|કરો આ કામ, લાઈસન્સ કે RC બુક ઘરે હશે તો પણ નહિ આવે મેમો", "raw_content": "\nકરો આ કામ, લાઈસન્સ કે RC બુક ઘરે હશે તો પણ નહિ કપાય ચલાન \nકરો આ કામ, લાઈસન્સ કે RC બુક ઘરે હશે તો પણ નહિ આવે મેમો\nજો તમે લાઈસન્સ ઘરે ભૂલી ગયા અને રસ્તામાં પોલિસે તમને રોકી લીધા તો ટેન્શન ન લો\nકરો આ કામ, લાઈસન્સ કે RC બુક ઘરે હશે તો પણ નહિ કપાય ચલાન.કરો આ કામ, લાઈસન્સ કે RC બુક ઘરે હશે તો પણ નહિ કપાય ચલાન.કરો આ કામ, લાઈસન્સ કે RC બુક ઘરે હશે તો પણ નહિ કપાય ચલાન.કરો આ કામ લાઈસન્સ કે RC બુક ઘરે હશે તો પણ નહિ કપાય ચલાન.કરો આ કામ લાઈસન્સ કે RC બુક ઘરે હશે તો પણ નહિ કપાય ચલાન.\nયુટિલિટી ડેસ્કઃ જો તમે લાઈસન્સ ઘરે ભૂલી ગયા અને રસ્તામાં પોલિસે તમને રોકી લીધા તો ટેન્શન ન લો. બસ એક આ ટ્રિક અપનાવી લો. પોલિસ તમારું ચલાણ નહિ ફાડે. સરકારે કોઈ પણ કામ માટે લાઈસન્સ કે અન્ય દસ્તાવેજોની હાર્ડકોપી સાથે રાખવાની કે સાથે ન લઈ જવાની અનિવાર્યતા ખત્મ કરી દીધી છે. હવે તમારે એક ડિઝિલોકર ખોલવાનું રહેશે. આ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે અને તેમાં તમે પોતાના તમામ દસ્તાવેજોની સોફટ કોપી સાથે રાખી શકો છો. ડિઝિલોકરથી લોકોને બે ફાયદા થશે, એક તો દસ્તાવેજ સુરક્ષિત રહેશે. બીજો એ કે તે કોઈ પણ જગ્યાએ જરૂરિયાત પડવા પર લોકરનો યુઝ કરી શકશે.\nડિઝિટલ લોકર એટલે કે ડિઝીલોક પ્રધાનમંત્રીની મહત્વકાંક્ષી યોજના ડિજિટલ ઈન્ડિયાનો એક મહત્વનો હિસ્સો છે. ડિજિટલ લોકરનો ઉદેશ્ય જન્મ પ્રમાણ પત્ર, પાસપોર્ટ, શૌક્ષણિક પ્રમાણ પત્ર જેવા અગત્યના દસ્તાવેજોને ઓનલાઈન સ્ટોર કરીને ભૌતિક દસ્તાવેજોનો ઉપયોગ ઘટાડવો અને એજન્સીઓની વચ્ચે ઈ-દસ્તાવેજોની આપ-લેને પ્રોત્સાહિત કરવાનો છે. લોકરમાં સેવ સોફટ કોપ સંપૂર્ણ રીતે માન્ય રહેશે, કોઈ પણ તેને માનવાથી ઈન્કર નહિ કરી શકે.\nડિજિટલ લોકરમાં ઈ-સાઈનની સુવિધા પણ છે જેનો ઉપયોગ ડિજિટલ રૂપથી હસ્તાક્ષર કરવા માટે કરી શકાય છે. ગત મહિનાના આ આંકડાઓના જણાવ્યા પ્રમાણે, પીએમ મોદીની સરકાર દ્વારા ડિજિલોકર (DigiLocker) સર્વિસમાં 78 લાખથી વધુ લોકો રજિસ્ટર થઈ ચૂકયા છે. તમારે પણ તેનો લાભ લેવો જોઈએ. તેને બનાવવાન�� પ્રક્રિયા પણ જટિલ નથી.\nઆગળની સ્લાઈડમાં વાંચો, આ અંગેની ટ્રીક વિશે...\nડિજિટલ લોકર બનાવવા માટે તમારે https://digitallocker.gov.in પર પોતાનું એકાઉન્ટ બનાવવાનું રહેશે. તેના માટે તમારા આધાર કાર્ડ નંબરની જરૂરિયાત પડશે. આધાર કાર્ડ એટલા માટે જરૂરી છે કે છેતરપિંડીથી બચી શકાય. સાઈટ પર સાઈનઅપ કરવા માટે આધાર નંબર માંગવામાં આવશે અને બે વિકલ્પ યુઝર વેરિફીકેશન માટે ઉપલબ્ધ થશે. પહેલા ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ જેની પર ક્લીક કરતાની સાથે જ તમારા આધારકાર્ડમાં આપેલા મોબાઈલ નંબર પર પાસવર્ડ આવી જશે.\nજો તમે બીજો વિકલ્પ એટલે કે અંગૂઠાનું નિશાન પસંદ કરો છો તો એક પેજ ખુલશે, જયાં તમારી આંગળીઓના નિશાન પર અંગૂઠાનું નિશાન લગાવવાનું રહેશે. જો નિશાન કાયદેસર છે, તો પણ યુઝરનું વેરિફીકેશન થઈ શકશે અને પછીથી તમે પોતાનું યુઝર નેમ અને પાસવર્ડ ક્રિએટ કરી શકશો. લોકરમાં pdf, jpg, jpeg, png, bmp અને gif ફોરમેટની ફાઈલ સેવ કરી શકે છે. અપલોડ કરવામાં આવનારી ફાઈલની સાઈઝ 1 એમબીથી વધુ ન હોવી જોઈએ.\nહાલ પ્રત્યેક યુઝરને 10 એમબીની સ્પેસ મળશે, જેને બાદમાં વધારીને 1 જીબી કરવાનો પ્રસ્તાવ છે. તેનાથી ઓનલાઈન દસ્તાવેજોની પ્રમાણિકતા સુનિશ્ચિત થશે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00064.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.anand-ashram.com/%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%B0-%E0%AA%9B%E0%AA%BE%E0%AA%82%E0%AA%9F%E0%AB%80-%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AA%96%E0%AA%9C%E0%AB%8B-%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AB%8B%E0%AA%A4%E0%AA%B0/", "date_download": "2019-03-21T22:22:17Z", "digest": "sha1:XRPC6VDKJCTPQCXUIPG73SHMPY2JG76V", "length": 5263, "nlines": 87, "source_domain": "www.anand-ashram.com", "title": "કેસર છાંટી ને લખજો કંકોતરી… | આનંદ આશ્રમ", "raw_content": "\nફૂલછાબ કલા-સાહિત્ય એવોર્ડ – ફોટોગ્રાફ્સ ૦૨-ઓક્ટોબર-૨૦૧૧\nદરિયા સ્થાન મંદિર રાપર કચ્છ ખાતે વાગડનાં ભજનીકો દ્વારા પ્રાચીન સંતવાણી તારીખ – ૨૮-૧૦-૨૦૧૩\nAudio – ધ્વનિમુદ્રિત કરેલાં પરંપરિત ભજનો\nAudio – ધ્વનિમુદ્રિત સંદેશ – મકરન્દ દવે\nAudio – Gujrati Duha Chhand – સાહિત્યમાં નાદ વૈભવ / ગુજરાતી દુહા છંદ – ડૉ.નિરંજન રાજ્યગુરુ\nVideo – પરંપરિત સંતવાણી તથા ભક્તિ સંગીતની વિડીયો ક્લિપ્સ\nસત નિર્વાણ ફાઉન્ડેશન, સત સાહિત્ય શંશોધન કેન્દ્ર, ઘોઘાવદર\nકેસર છાંટી ને લખજો કંકોતરી…\nકેસર છાંટી ને લખજો કંકોતરી…\nકેસર છાંટી ને લખજો કંકોતરી, એમાં લખજો હીનાબેનના નામ, અખંડ સૌભાગ્યવતી\nબેની તારા દાદા આવ્યાને માતા આવશે, બેની તારા મોટાબાનો હરખ ન માય અખંડ…\nકંકુડે છાંટીને લખજો કંકોતરી…«\n»લાડડી લગ્ન ઉપર લખી કાગળ મોકલે રે…\nડૉ. નિરંજન રાજ્યગુરુના કંઠે સંતવાણી\nબેદલ મુખસે મીઠાં બોલે… – રતનદાસ\nમેરૂ રે ડગે જેનાં… - ગંગાસતી\nદોરંગા ભેગા નવ બેસીએ – દાસી જીવણ\nબેની મું ને ભીતર સતગુરુ મળિયા રે… - લખીરામ\nડૉ.નિરંજન રાજ્યગુરુના કંઠે વધુ ભજન સાંભળવા અહીં ક્લિક કરો\nપ્રકાશિત પુસ્તકો – Published Books\nડૉ. નિરંજન રાજ્યગુરૂ દ્વારા પ્રકાશિત પુસ્તકો વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00065.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/narendra-modi-shortlisted-time-person-the-year-title-014104.html", "date_download": "2019-03-21T22:41:36Z", "digest": "sha1:KA54PVP2GMRO6J7DJIU7CATBEHWDSPFV", "length": 15815, "nlines": 224, "source_domain": "gujarati.oneindia.com", "title": "ટાઇમ 'પર્સન ઓફ ધ યર' માટે મોદી શોર્ટલિસ્ટેડ, લીડરબોર્ડમાં સૌથી આગળ | Narendra Modi shortlisted by Time for 'Person of the Year' title - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n10 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n10 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n11 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nટાઇમ 'પર્સન ઓફ ધ યર' માટે મોદી શોર્ટલિસ્ટેડ, લીડરબોર્ડમાં સૌથી આગળ\nન્યૂયોર્ક, 26 નવેમ્બર: ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર બનેલા નરેન્દ્ર મોદીનું નામ ટાઇમ મેગેઝિને 'પર્સન ઓફ ધ યર' માટે 42 નેતાઓની સૂચિમાં સામેલ કર્યું છે. ટાઇમ મેગેઝિને આખી દુનિયામાંથી આ ઉપાધિ માટે 42 નેતાઓ, ઉદ્યમીઓ અને સેલિબ્રિટીઓની પસંદગી કરવામાં આવી છે અને ટાઇમ તેના વિજેતાની જાહેરાત આવતા મહિને કરશે.\nઆ ઉપાધિને પ્રાપ્ત કરવાની દૌડમાં ટાઇમ મેગેઝિન દ્વારા સામેલ કરવામાં આવેલા અન્ય ઉમેદવારોમાં જાપાનના વડાપ્રધાન શિંઝો એબે, અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા, પાકિસ્તાનની કિશોરી શિક્ષણ કાર્યકર્તા મલાલા યૂસુફજઇ, અમેઝનના સીઇઓ જૈફ બિઝોસ અને એનએસએ વ્હિસ્લ બ્લોઅર એડવર્ડ સ્નોડેન છે. પત્રિકાએ બ્રિટિશ તખ્તના નવા રાજકુમાર પ્રિન્સ જ્યોર્જનો પણ સમાવેશ કર્યો છે.\nમોદી અંગે ટાઇમે જણાવ્યું કે વિવાદાસ્પદ હિન્દુ રાષ્ટ્રવાદી અને ભારતીય રાજ્ય ગુજરાતના મુખ્યમંત્રી ભારતની સત્તારૂઢ પાર્ટી કોંગ્રેસને ઉખાડી ફેંકવા માટે સંભવિત ઉમેદવાર છે. આ સૂચિમાં સામ��લ કરવામાં આવેલ નરેન્દ્ર મોદી એકમાત્ર ભારતીય છે.\n'પર્સન ઓફ ધ યર'ની પસંદગી જોકે ટાઇમના તંત્રીઓ દ્વારા કરવામાં આવે છે પરંતુ આમાં વાચકોને પણ પોતાનો મત આપવાનું કહેવામાં આવ્યું છે. આ વર્ષે સૌથી વધારે ચર્ચામાં રહેલી વ્યક્તિ પર પસંદગીની મહોર મારવામાં આવશે. અત્યાર સુધી નરેન્દ્ર મોદીને 16,122 વોટ મળી ચૂક્યા છે અને નરેન્દ્ર મોદી લીડર બોર્ડ પર 5.8 ટકા મત સાથે બીજા નંબર પર આવી ગયા છે. મોદી સવારથી લીડ કરી રહ્યા હતા પરંતુ એનએસએના લીકર એડવર્ડ સ્નોડેને 225,639 મત મેળવીને મોદીને પાછળ કરી દીધા છે. નરેન્દ્ર મોદીને વોટિંગ કરવા માટે અહીં ક્લિક કરો\nબે વખત આ ઉપાધિ માટે પસંદ કરવામાં આવેલા અમેરિકન મેગેઝિને એવું કહીને સૂચિમાં સામેલ કર્યા છે કે રાષ્ટ્રપતિનું બીજું કાર્યકાળ તેમની ખૂદને જ પહોંચાડવામાં આવેલી ઇજા અને અધૂરા વાયદાઓની સાથે શરૂ થયું છે. સીરીયાઇ રાષ્ટ્રપતિ બશર અસદ પણ દાવેદારોમાં સામેલ છે.\nસ્લાઇડરમાં જુઓ ટાઇમની 'પર્સન ઓફ ધ યર'ની સૂચિમાં પસંદગી પામેલી હસ્તીઓ...\nજાપાનના વડાપ્રધાન શિંઝો એબે\nટ્વિટરના સીઈઓ ડિક કોસ્ટોલો.\nટેક્સાસના સેનેટર તેડ ક્રૂઝ.\nપોપસ્ટાર અને પ્રોવોકેટીયર મીલી સાઇરસ.\nટેક્સાસની રાજકારીણી અને ગર્ભપાત અધિકારની કાર્યકર્તા વેન્ડી ડેવિસ.\nજેપી મોર્ગનના સીઇઓ જેમી ડાઇમોન.\nઇજિપ્તના જનરલ એબ્દેલ ફત્તાહ અલ-સીસી.\nતુર્કિશ વડાપ્રધાન રિસેપ તાઇપ એરડોગન.\nલેટ-નાઇટ ટીવી શૉના હોસ્ટ જીમ્મી ફેલોન.\n'બ્રેકિંગ બેડ'ના રચયતા અને એક્ઝ્યુકીટીવ પ્રોડ્યુસર વીન્સે ગીલીગન.\nનેટ ફ્લિક્સના સીઇઓ રીડ હેસ્ટીંગ્સ\nસૌથી ફેમસ એનબીટી પ્લેયર લેબ્રોન જેમ્સ.\nહોલિવુડ અભિનેત્રી એન્જેલીના જોલી.\nરૂઢિવાદી દાતા ચાર્લ્સ એન્ડ ડેવિડ કોચ.\nદઝોખાર અને તમેરલાન ત્સારનેવ\nપીએમ મોદીએ સલમાન ખાનને મત માટે કરેલા ટ્વીટનો 9 દિવસ બાદ મળ્યો આ જવાબ\nકર્ણાટક કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, પીએમ મોદીને ગણાવ્યા ‘નામર્દ'\n‘જો તમે ચોકીદાર છો તો મારો પુત્ર ક્યાં છે' ગાયબ છાત્ર નજીબની માએ પીએમ મોદીને પૂછ્યુ\nપીએમ મોદીએ 3.45 મિનિટનો વીડિયો ટ્વીટ કરીને શરૂ કર્યુ ‘મે ભી ચોકીદાર' અભિયાન\nભાજપ ઉમેદવારોની પહેલી લિસ્ટ જલ્દી, પીએમ મોદીની સીટ ફાઇનલ\nપીએમ મોદીના વોટિંગવાળા ટ્વીટ પર જાણો આમિર ખાને શું આપ્યો જવાબ\nરાહુલ ગાંધીએ માર્યો ટોણો, ‘જિનપિંગથી ડરી ગયા છે પ્રધાનમંત્રી'\nરાહુલ બોલ્યા- 'ચોકીદાર ચોર હૈ', નારાજ ગાર્ડ પહોંચી ગયા પોલીસ સ્ટેશને\nપીએમ મોદીએ ટ્વિટર પર શેર કરેલો ફોટો સોશિયલ મીડિયા પર થઈ ગયો વાયરલ\nPSE Poll: બે સમાજમાં મોદીની તુલનામાં રાહુલ ગાંધી પીએમ પદની પહેલી પસંદ\nભાજપ પ્રવકતાના વાંધાજનક ટ્વિટ પર કેજરીવાલ, ‘મોદીજી આ તમારો ચેલો છે'\nજૂની સરકારે નોઈડા-ગ્રેટર નોઈડાને બહુ લૂટ્યુંઃ મોદી\nભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં નિર્ણય, આ સીટ પરથી ચૂંટણી લડશે પીએમ મોદી\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00065.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/SPO-NH-t20-world-cup-1st-match-india-women-vs-new-zealand-women-gujarati-news-5980001-NOR.html", "date_download": "2019-03-21T22:31:06Z", "digest": "sha1:W72JRFKYTP2QPOM3FFYRQNAO6PAR54XY", "length": 7471, "nlines": 105, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Women T20 World cup: india beat New Zealand|મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે ન્યૂઝીલેન્ડને 34 રને હરાવ્યું, હરમનપ્રિતે ફટકાર્યા 103 રન", "raw_content": "\nમહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે ન્યૂઝીલેન્ડને 34 રને હરાવ્યું, હરમનપ્રિતે ફટકાર્યા 103 રન\nમહિલા T20 ક્રિકેટના ઇતિહાસમાં ભારતીય ટીમનો હાઈએસ્ટ સ્કોર રહ્યો\nહરમનપ્રિત કૌરે 51 બોલમાં 103 રન બનાવ્યા\nસ્પોર્ટ્સ ડેસ્કઃ વેસ્ટ ઇન્ડિઝમાં શરૂ થયેલા મહિલા T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં આજે ભારતે ન્યુઝીલેન્ડને 34 રને હાર આપી છે. ગ્રુપ-Bમાં ભારતીય મહિલા ટીમ અને ન્યૂઝિલેન્ડની મહિલા ટીમ વચ્ચે વેસ્ટ ઇન્ડિઝના ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં મેચ રમાયો હતો. આ મેચમાં ભારતીય મહિલા ટીમે પ્રથમ પારીમાં 20 ઓવરમાં 5 વિકેટના નુકશાને 194 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકશાને 160 રન જ બનાવી શકી હતી.\nભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રિત કૌરે તુફાની બેટિંગ કરી 51 બોલમાં 103 રન બનાવ્યા હતા. જ્યારે જેમિમાહ રોડ્રિગ્સે 59 રનની પારી રમી હતી. બન્નેની શાનગાર બેટિંગ ની મદદથી ભારતે 5 વિકેટના નુકસાને 194 રન બનાવ્યા હતા. મહિલા T20 ક્રિકેટના ઇતિહાસનો ભારતીય ટીમનો આ હાઈએસ્ટ સ્કોર રહ્યો હતો.\nસ્મૃતિ મંધાના, તાનિયા ભાટિયા(વિકેટકીપર), જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રિત કૌર(કેપ્ટન), દાયલાન હેમલતા, મિથાલી રાજ, દિપ્તી શર્મા, વેદ ક્રિષ્નમૂર્તિ, રાધા યાદવ, અરૂંધતિ રેડ્ડી, પૂનમ યાદવ\nસુઝી બેટ્સ, એના પીટરસન, સોફી ડિવાઈન, એમી સ્ટર્થવેઈટ(કેપ્ટન), કેટી માર્ટિન (વિકેટકીપર), મેડી ગ્રી, લેગ કેસપિરેક, જેસ વેટકીન, હેલે જેનસન, એમિલી કેર, લી થુડૂ\nહરમનપ્રિત કૌરે 51 બોલમાં 103 રન બનાવ્યા\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00065.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2014/08/11/ghazals-4/", "date_download": "2019-03-21T22:04:21Z", "digest": "sha1:YKVCQEU3VOSM5OLU6QYXHSL7RU56NHPR", "length": 14360, "nlines": 206, "source_domain": "www.aksharnaad.com", "title": "ચાર ગઝલ – યાકૂબ પરમાર – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » ચાર ગઝલ – યાકૂબ પરમાર\nચાર ગઝલ – યાકૂબ પરમાર 7\n11 ઓગસ્ટ, 2014 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged યાકૂબ પરમાર\nકોઇ જાદુગર ખીસ્સામાંથી છડી કાઢે,\nએમ છાની વાત મનમાંથી હડી કાઢે.\nહું વિચારું ઘાટ ઘડવા પિંડનો જુદો,\nહાથ મારી તું જુદી રીતે ઘડી કાઢે.\nએક બે ફૂલો ઉપર નાખી નજર ત્યાં તો,\nકંટકો ઉભા થતાં કેવા વઢી કાઢે \nનોટ કડકડતી જરી હું બ્હાર કાઢું ત્યાં,\nવૃક્ષ એની કૂંપળો ને પાંખડી કાઢે.\nપ્હેલ મારામાં નથી પડતો દિવસ વીત્યે,\nકોઇ ત્યાં આકાશ હીરાથી મઢી કાઢે\nગઝલ – ર, ખરી પડેલા પર્ણની ગઝલ\nસાથ જીવ્યાં તોય તરસાવે મને,\nપાનખરમાં વૃક્ષ સરકાવે મને.\n‘હોય એ તો વૃક્ષને કયાં ખોટ છે\nએમ બીજું પર્ણ સમજાવે મને.\nશું હવે આ વાયરાનું કામ છે \nકેમ આવી તોય લલચાવે મને \nવાદળાં સૌ આંખમાં આંસુ ભરી,\n‘આવજો’નો હાથ ફરકાવે મને.\nસૂર્ય સાથે બાકરી બાંધી નથી,\nતે છતાંયે કેમ સળગાવે મને \nકેમ રોકે ચોકમાં ઝાલી મને\nડાળખી તૂટેલ અટકાવે મને.\nકયાં હજી પીળું પડેલું કાંઇપણ,\nવૃક્ષ એની વાત સમજાવે મને.\nવૃક્ષની લીલા નિહાળું દૂરથી,\nડાળનો અવકાશ ચકરાવે મને.\nપાથરી ખોળો ધરા બોલાવતી,\nએટલી બસ વાત મલકાવે મને.\nઆપદા મારી હવે પુરી થશે,\nઆપની ચિંતા જ થથરાવે મને.\nલાલસાની આગ જે પેટાવવાના,\nજિન્દગી એ આગમાં રેલાવવાના.\nફૂલની જાજમ બિછાવી હોય પણ,\nએક બે કાંટા મળે વેંઢારવાના.\nજિન્દગી છે એક પાણીદાર ઘોડો,\nના પલાણી કેમના ખેલાવવાના \nએમને વરસો પછી મળવા જવાનું,\nઆજ એ બ્હાને સમય ઠેકાવવાના.\nકારસા છે કોઇનું ભેલાડવાના.\n‘કેમ છો’ કહીશું મળે તો હજી પણ,\nપ્રેમથી મળીશું મળે તો હજી પણ.\nઝેરના કટોરા ઘણાયે પીધા છે,\nઘૂંટ આ ગળીશું મળે તો હજી પણ.\n‘જીદમાં મજા શી પડે છે\nથોડું તો વઢીશું મળે તો હજી પણ.\nએક બુંદ આંસુ થવાનું કબુલી,\nઆંખમાં રહીશું મળે તો હજી પણ.\nપેરવી કરે એ જવા તે પહેલાં,\nહાથ આ ધરીશું મળે તો હજી પણ.\nયાકૂબભાઈ પરમારની ગઝલો આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, આજ�� તેમની વધુ ચાર ગઝલ પ્રસ્તુત છે. અક્ષરનાદને આ ગઝલો પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n7 thoughts on “ચાર ગઝલ – યાકૂબ પરમાર”\nચારેય રચના સરસ અને મનભાવન ………\nચારે રચનાઓ સરસ છે. મને ૪ નં. ખુબ ગમી.હજી પણ વાંચ્યા જ કરુ તેમ થયા કરે.\nભાઈ યાકુબ્નિ ગઝલો ખુબ જ બારિક હોય ચ્હે\nગુજરાતિ ગઝલને એમને નવુ પરિમાન આપ્યુ ચ્હે એમ સગર્વ કહિ શકાય\n– અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા\n બહુજ સુન્દર રીતે બતાવેલ જીવનની મુલ્યવાન અનુભુતિ…યાકુબભાઈ ધન્યવાદ ….\nચારે ગઝલો સુંદર છે.’ખરી પડેલા પર્ણની ગઝલ’ મને સ્પર્શૈ ગઈ.”પાથરી ખોળો ધરા બોલાવતી,\nએટલી બસ વાત મલકાવે મને\nઆપદા મારી હવે પુરી થશે,\nઆપની ચિંતા જ થથરાવે મુને.”\nગઝલકારે શબ્દો તો વિચારીને મુક્યા હશે,તેમાં ફેરફાર કરવાનો મને કોઈ હક નથી, પરન્તુ ‘આપની’ ની જગ્યાએ ‘આજની ચિંતા’ પ્રયોજવાથી માનવીની આજની પરિસ્થિતિનું યથોચિત ચિત્ર ઉપસે. ઉમાકાન્ત વિ.મહેતા ન્યુ.જર્સી\n← કાંડા ઘડિયાળ (ટૂંકી વાર્તા) – હેમલ વૈષ્ણવ\n – વલીભાઈ મુસા →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૯)\nફેમિનિઝમની ફૅક્ટરી : ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબશ્રેણી – જિજ્ઞેશ અધ્યારૂ\nશિવત્વ – ચિરાગ ડાભી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૮)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૭)\nદિવ્યલોક હાત્ત (શ્રીલંકાની સફરે) – સ્વાતિ મેઢ\nકારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો – મનન ભટ્ટ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૬)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (674)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nહોળી - ધુળેટી ની શુભ કામનાઓ...\nદોસ્તીના રંગે રંગાયેલો ઉત્સવ એટલે જીંદગી - જીજ્ઞેશ અધ્યારૂ\nશું તમે આ જોક્સ વાંચ્યો છે\nસરાઈ હરાની એક સવાર... - મીનાક્ષી ચંદારાણા\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંક��િત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00066.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2018/05/21/gagan-shakti-2018-a-war-exercise-to-secure-india/", "date_download": "2019-03-21T21:58:48Z", "digest": "sha1:GOJCMSSITWFLX5PSAGDXBYLIVTJ6UX42", "length": 16496, "nlines": 146, "source_domain": "echhapu.com", "title": "ગગન શક્તિ 2018: ભારત મા ને ચોમેરથી સુરક્ષિત કરવાનો મહા યુદ્ધાભ્યાસ", "raw_content": "\nગગન શક્તિ 2018: ભારત મા ને ચોમેરથી સુરક્ષિત કરવાનો મહા યુદ્ધાભ્યાસ\nગગન શક્તિ 2018 – યુદ્ધસ્ય કથા રમ્ય… આ એક સંસ્કૃત સુભાષિત છે. પણ એ રમ્ય લાગવા પાછળ કેટલા લોકો, કેટલી મહેનત, કેટલી તૈયારીઓ, કેટલો અભ્યાસ કેટલી ટેક્ટીક્સ અને કેટલી ટેકનોલોજી કાર્યરત હોય છે તેનો આપણને સહેજે અંદાજ નથી હોતો.\nબીજું, જ્યારે ભારતીય સેનાની વાત આવે ત્યારે આપણું હૈયું ગૌરવથી ફુલ્યું નથી સમાતું. કારણ એક શિસ્તબદ્ધ, વેલ ટ્રેઈન્ડ અને પ્રોફેશનલ આર્મડફોર્સીસ છે. અનેક મોરચે સફળતાના ડંકા વગાડ્યા છે. પછી એ યુદ્ધ સમય હોય કે શાંતિનો સમયગાળો હોય.\nઆપણી કેટલી જુની પરંપરાઓ અનુસાર ભારતીય દળો ડીફેન્સીવ યુદ્ધ અભ્યાસ માટે વધુ જાણીતા હતા. પણ તાજેતરમાં પુર્ણ થયેલ બે યુદ્ધ અભ્યાસ એ માન્યતાનો સદંતર છેદ ઉડાડવા મજબુર કરે છે અને વધુ ગૌરવની અને શૌર્યની લાગણીઓ થાય છે.\nપ્રથમ વાત કરશું ગગન શક્તિ 2018 યુદ્ધ અભ્યાસની\nએપ્રિલ 10-23 દરમ્યાન ગગન શક્તિ નામે આપણી ઇન્ડિયન એરફોર્સનો એક એવો યુદ્ધ અભ્યાસ હતો કે જે છેલ્લા ત્રીસ વરસની સહુથી મોટા લેવલનો હતો. આર્મીની ઓપરેશન બ્રાસટેક્સ (જે રીયલ વોર સીચ્યુએશન આધારીત રાજસ્થાનમાં પાકિસ્તાન બોર્ડર પર હાઈએસ્ટ પર્સનલ અને વેપનરી ઇન્વોલ્વ્ડ અભ્યાસ હતો.) આ તો એના કરતાં પણ વધુ ઇન્ટેન્સ અને મોટા સ્કેલ પર. એક કરતાં વધુ મોરચે જો લડવું પડે તો ગગન શક્તિ એક એવો અભ્યાસ હતો. પરમાણુ હુમલાની પરિસ્થિતિમાં આપણા દળો કેવી રીતે ઓછામા�� ઓછું નુક્શાન થાય અને દુશ્મન દેશનો ખાતમો બોલાવી શકીએ આ એનો અભ્યાસ હતો.\nગગન શક્તિ અને તેનો સ્કેલ\nગગન શક્તિ અભ્યાસમાં 1100થી વધુ ફાઈટર વિમાનો, ટ્રાન્સ્પોર્ટ વિમાનો અને હેલીકોપ્ટર જોડાયેલા, 300થી વધુ ઓફીસર્સ અને 15,000થી વધુ એરમેન આમાં હતા\nઇન્ડિયન એરફોર્સ સાથે આર્મી અને નેવીનું પણ કોઓર્ડીનેશન. કચ્છથી કોહીમા, લડાખ અને આંદામાન નીકોબાર સહીત એરબેઈઝ ઉપયોગમાં લેવાયા.\nગગન શક્તિ દ્વારા પશ્ચિમમાં પાકિસ્તાન મોરચે અને ઉત્તર-પુર્વમાં ચીનના મોરચે એક સાથે મોબીલાઈઝ કરવા પડે તેનો યુદ્ધ અભ્યાસ. રાજસ્થાનમાં ફેઝ એક પુર્ણ કરી ટોટલ મશીનરી ચાઈના બોર્ડર પર મોબીલાઈઝ થઈ. સી-130, એન-22 ટ્રાન્સ્પોર્ટ એરક્રાફ્ટ સહીત અનેક વિમાનોએ રોકોર્ડ ટાઈમમાં મોબીલાઈઝેશન શક્ય બનાવ્યું.\nઓલ ટેરાઈન અભ્યાસ રણ પ્રદેશ, મેદાની પ્રદેશ થી શરૂ કરીને 20,000 ફીટની ઉંચાઇ, આસામમાં ચાઈના બોર્ડર આસપાસના જંગલો અને સમુદ્ર સુધી આ અભ્યાસ કાર્યરત હતો. સાથે હિન્દ મહાસાગર અને તટ વિસ્તારોની સુરક્ષા એમ મલ્ટી લોકેશન, મલ્ટી રોલ અભ્યાસ થયો. મતલબ રણ, હિમાલયની પર્વતમાળા અને સમુદ્ર વોરફેર – બ્રાહ્મોસ, હાર્પુન અને બીજા અનેક મીસાઈલનું પણ પરીક્ષણ એક સાથે. અને 24×7 દિવસ રાત એમ બન્ને સમયે તમામ પરિસ્થિતિમાં અભ્યાસ.\nમોટા પાયે ઇવેક્યુએશન (સ્થળ ખાલી કરાવવું પડે તો) એક્સરસાઈઝ, મેડીકલ એક્સરસાઈઝ અને સ્પેશીયલ ઓપરેશન પણ ગગન શક્તિ યુદ્ધ અભ્યાસમાં સમાવિષ્ટ હતા.\nએક ઉદાહરણ: ભુજ એરબેઈઝથી અપર આસામમાં ચાઈના બોર્ડર સુધી સોર્ટી થઈ અને એ જ રીતે આસામ એરબેઈઝથી રાજસ્થાન મોરચે સોર્ટી થઈ (સોર્ટી એટલે હવાઈ હુમલા – જે સંપુર્ણ આર્મામેન્ટ સાથે ફુલ્લી લોડેડ હોય)\nસામાન્ય અભ્યાસના દિવસો કરતાં આ કેટલું ઇન્ટેન્સ હતું એની એક જ બાબતથી ખ્યાલ આવે કે પહેલા ત્રણ દિવસમાં જ 5,000 કરતાં વધારે સોર્ટીઝ થઈ.\nસંપુર્ણ સ્વદેશી તેજસ LCA – Light Combat Aircraft જે હજી 9-10 જ એરફોર્સમાં કમીશન્ડ થયા છે અને હજી ટેસ્ટીંગ મોડમાં છે (એ આડ વાત કે એરફોર્સ આ અભ્યાસ પહેલાં તેજસ માટે થોડું શંકાશીલ હતું) એ તેજસ પણ રોજના 10 સોર્ટીઝ વડે એરફોર્સને પ્રભાવિત કરી ગયું. અને ગગન શક્તિ યુદ્ધ અભ્યાસ બાદ એરફોર્સનું હવે હિન્દુસ્તાન એરોનોટીક્સ લિમિટેડ પર દબાણ આવ્યું કે જલ્દી ઓર્ડર પુરો કરો અને નવો ઓર્ડર પણ તૈયાર કરીને આપશું.\nતેજસ વિશે એક વિશેષ વાત હવે પછી.\nગગન શક્તિ યુદ્ધ અભ્યાસમાં ફક્ત આર્મી અને નેવી જ સાથે ���તાં એવું નથી. હિન્દુસ્તાન એરોનોટીક્સની સપોર્ટ અને સર્વિસ ટીમ પણ સતત ઓન ફીલ્ડ ઓન ફ્રન્ટ હતી. અને એરફોર્સની ટોટલ ઇન્વેન્ટરી આ અભ્યાસમાં હતી, અને મહત્વની બાબત એ રહી કે 80% થી વધુ ઇન્વેન્ટરી વોર-રેડી હતી.\nગુજરાતી મિડિયામાં તો ગગન શક્તિ યુદ્ધ અભ્યાસ અંગે માહિતિ ન મળે એ સમજી શકાય એવું છે પણ નેશનલ મિડિયામાં પણ કવરેજ ખુબ ઓછું કરવામાં આવ્યું એ જાણીને નવાઈ લાગી. જો કે મજાની વાત એ છે કે વિશ્વના મોટાભાગના મિડીયામાં ગગન શક્તિ અભ્યાસની ઘણા મોટા પાયે નોંધ લેવાયેલી છે. ચીનનું ઓફીશીયલ મિડિયા તો એવું કહે છે કે ગગન શક્તિ એ ફક્ત અમેરીકન એરફોર્સ જ કરી શકે એ લેવલની એક્સરસાઈઝ હતી અને ચાઈના એરફોર્સ ભારતની લગતી બોર્ડર પર રેડાર સ્ટેશન દ્વારા આ અભ્યાસની જાણકારી લેતા હતા. બાય ધ વે. ડીપ્લોમેટીક કારણોસર આ અભ્યાસ કરવામાં આવવાનો છે એ પ્રકારની માહિતી પાકિસ્તાન અને ચીનને અગાઉથી આપી દેવામાં આવી હતી.\nઅત્યારે તો ગગન શક્તિ અભ્યાસના તમામ પાસાઓનું ડેટા એનાલીસીસ ચાલે છે જે ઇન્ડિયન એરફોર્સને વધુ સક્ષમ બનવા માટેના ઉપયોગી ડેટા આપશે.\nતમને ગમશે: કાવ્યા અને તેની નવી મમ્મી – એક ગુજરાતી લઘુકથા\nતેજસ પણ મરુતની જેમ મૃતપ્રાય બની જાય એવું કાવતરું ર...\nદૂમ દબાકે ભાગા ડ્રેગન...\nજીણાના પુત્રી દિના વાડિયા અંગેની રસપ્રદ હકીકતો તમે...\nસેશેલ્સનો ટચૂકડો એઝમ્પશન આયલેન્ડ ભારત માટે આટલો બધ...\nપાકિસ્તાન કાશ્મીર માટેના વીજ પ્રોજેક્ટ વિરુદ્ધ વર્...\neછાપું પર સર્ચ કરો…\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nપુસ્તક રીવ્યુ: અમીષ ત્રિપાઠીની ઈમમોર્ટલ ઇન્ડિયા\n“ટેકો લઇ લ્યો ભાઈ ટેકો” કેજરીવાલની હતાશા અને ઉતાવળ\nપાકિસ્તાનની નવી લક્ઝરી આઈટમ – ભારતના ટમેટાં\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nમૂકાકાકાએ નાનાભાઈનું દેવું ભર્યું શું એ ઇન્ટરનેશનલ સ્કેમ છે\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nRCom ના શેર્સ જો તમારી પાસે પડ્યા હોય તો તમારે શું કરવું જોઈએ\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\nપોતાના પુત્રના લગ્નની કંકોત્રીની કિંમત આખરે જાહેર કરતા મુકેશ અંબાણી\nઅમેરિકામાં જેની બોલબાલા છે એ White People Food તો આપણા ઘરમાં જ પડ્યું છે\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nનરેન્દ્ર મોદીની સૌથી મોટી જીત - એસ્સાર 54000 કરોડનું દેવું ભરવા સહમત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00066.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%96%E0%AA%BE%E0%AA%A1%E0%AA%A3%E0%AA%BF%E0%AA%AF", "date_download": "2019-03-21T23:01:35Z", "digest": "sha1:IVKY7D2YEQVH7UOKNI4Z24EMNNH3K7WW", "length": 3513, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ખાંડણિયું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nખાંડણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00066.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.chqtools.com/gu/single-nut-hand-riveter.html", "date_download": "2019-03-21T22:12:08Z", "digest": "sha1:H6VPOHQ3FIGAN5YLCIQGL63GOXTE6UFK", "length": 7995, "nlines": 231, "source_domain": "www.chqtools.com", "title": "Single hand nut riveter 603 - China CHQ Tools", "raw_content": "\nહેન્ડ Riveters (તલ્લીન થવું બંદૂકો)\nહેન્ડ Riveters (તલ્લીન થવું બંદૂકો)\nહેન્ડ Riveters (તલ્લીન થવું બંદૂકો)\nએક હાથ તલ્લીન થવું બંદૂક 958\nહેન્ડ અખરોટ Riveter 605\nડિલિવરી સમય: 25-35 દિવસો\nપેકેજ વિગતો: રંગ બોક્સ, ફટકો બીબામાં કેસ કે કસ્ટમાઇઝ્ડ\nઅમને ઇમેઇલ મોકલો PDF તરીકે ડાઉનલોડ કરો\nવસ્તુનુ નામ એક અખરોટ હાથ Riveter\nબ્રાન્ડ OEM / ODM\nડિલિવરી સમય 25-35 દિવસ\nપેકેજ વિગતો રંગ બોક્સ, ડબલ ફોલ્લો કાર્ડ, ફટકો બીબામાં કેસ કે કસ્ટમાઇઝ્ડ\nટેકનિકલ વર્ણન વજન: 500g\nમેક્સ કામ સ્ટ્રોક: 7 મીમી\nમેક્સ અસરકારક કામ સ્ટ્રોક: 5-6 મીમી\nહાથ બળ મેક્સ બહુવિધ: 27\nriveting અખરોટ ની મહત્તમ કદ: એમ 6\nઉત્પાદન લાક્ષણિકતાઓ ઇનોવેશન પેટન્ટ માળખું\nનાજુક આકાર, અર્ગનોમિક્સ હાથ\nશોક-સાબિતી ડિઝાઇન કાંડાની ઓપરેશન સ્પંદન દૂર કરવા\nસરળ કરવા માટે લઇ જવા લઘુચિત્ર માપ.\nપૅકિંગ રંગ બોક્સ (ડબલ ફોલ્લો કાર્ડ, ફટકો બીબામાં કેસ કે કસ્ટમાઇઝ્ડ)\nમાસ્ટર પૂંઠું 37 * 24 * 29.5CM\nમેટ્રિક M3 M4 M5 એમ 6\nઉપલબ્ધતા કદ ● ● ● ●\nઉપલબ્ધતા કદ ● ● ● ●\nએક અખરોટ હાથ Riveter 603\nઆગામી: હેન્ડ અખરોટ Riveter 604\nએલોય સ્ટીલ તલ્લીન થવું બંદૂક\nડબલ એલ્યુમિનિયમ હ���ન્ડ આ Riveter પકડો\nડબલ હેન્ડ હોલ્ડ આ Riveter\nડબલ હેન્ડ આ Riveter\nગડી હેન્ડ આ Riveter\nહેન્ડ હેવી ડ્યુટી તલ્લીન થવું બંદૂક\nહેન્ડ હેવી ડ્યુટી તલ્લીન થવું ગન્સ\nહેન્ડ હોલ્ડ આ Riveter ગન\nહેન્ડ પ્રેસ તલ્લીન થવું બંદૂક\nહેન્ડ નાના તલ્લીન થવું બંદૂક\nહેન્ડ નાના તલ્લીન થવું ગન્સ\nહેવી ડ્યુટી હેન્ડ આ Riveter ગન્સ\nહેવી ડ્યુટી સૂકોમેવો તલ્લીન થવું બંદૂક\nહેવી ડ્યુટી તલ્લીન થવું બંદૂક\nહેવી ડ્યુટી આ Riveter ગન\nઔદ્યોગિક હેન્ડ આ Riveter\nઔદ્યોગિક હેન્ડ આ Riveter ગન\nમીની તલ્લીન થવું બંદૂક\nએક હેન્ડ તલ્લીન થવું બંદૂક\nસિંગલ સ્ટીલ તલ્લીન થવું બંદૂક\nનાના તલ્લીન થવું બંદૂક\nનાના તલ્લીન થવું ગન્સ\nકાટરોધક પોલાદ તલ્લીન થવું બંદૂક\nસ્ટીલ તલ્લીન થવું બંદૂક\nટી આકાર હાથ અખરોટ Riveter 615\n808 Riveter હાથ ફોલ્ડિંગ\nહેન્ડ અખરોટ Riveter 608\nહેન્ડ અખરોટ તલ્લીન થવું બંદૂક 606\nસરનામું: No.90, Wener રોડ, નીંગબો સિટી, ઝેજીઆંગ પ્રાંત, ચાઇના\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\n© કોપીરાઇટ - 2010-2017: સર્વાધિકાર સુરક્ષિત. - દ્વારા પાવર Globalso.com\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00066.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2013/10/12/devi-aparadh-kshamapan-stotra/", "date_download": "2019-03-21T22:59:08Z", "digest": "sha1:2RHZMWCZHMUEUM4EOZO6BEHK3VSFGHI3", "length": 16406, "nlines": 192, "source_domain": "www.aksharnaad.com", "title": "દેવી અપરાધ ક્ષમાપન સ્ત્રોત્ર – આદિ શંકરાચાર્ય – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » પ્રાર્થના, ગરબા અને ભજન » દેવી અપરાધ ક્ષમાપન સ્ત્રોત્ર – આદિ શંકરાચાર્ય\nદેવી અપરાધ ક્ષમાપન સ્ત્રોત્ર – આદિ શંકરાચાર્ય 7\n12 ઓક્ટોબર, 2013 in પ્રાર્થના, ગરબા અને ભજન\nન મન્ત્રં નો યન્ત્રં તદપિ ચ ન જાને સ્તુતિમહો\nન ચાહ્યાનં ધ્યાનં તદપિ ચ ન જાને સ્તુતિકથાઃ |\nન જાને મુદ્રાસ્તે તદપિ ચ ન જાને વિલપનં\nપરં જાને માતસ્ત્વદનુશરણં ક્લેશહરણમ્ ||૧||\nવિઘેયાશક્યત્વાતવ ચરણયોર્યા ચ્યુતિરભૂત |\nતદેતત્ક્ષન્તવ્યં જનનિ સકલોદ્ધારિણી શિવે\nકુપુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ન ભવતિ ||૨||\nપૃથિવ્યાં પુત્રાસ્તે જનનિ બહવઃ સન્તિ સરલાઃ\nપરં તેષાં મધ્યે વિરલતરલોડહં તવ સુતઃ |\nમદીયોડ્યં ત્યાગઃ સમુચિતમિદં નો તવ શિવે\nકુપુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ન ભવતિ ||૩||\nજગન્માતર્માતસ્તવ ચરણસેવા ન રચિતા\nન વા દતં દેવિ દ્રવિણમપિ ભૂયસ્તવ મયા |\nતથાપિ ત્વં સ્નેહં મયિ નિરુપમં યત્પ્રકુરુષે\nકુપુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ન ભવતિ ||૪||\nમયા પણ્ચાશીતેરઘિકમપનીતે તુ વયસિ |\nઈદાનિં ચેન્માતસ્તવ યદિ કૃપા નાપિ ભવિતા\nનિરાલમ્બો લમ્બોદરજનનિ કં યામિ શરણમ્ ||૫||\nશ્વપાકો જલ્પાકો ભવતિ મધુપાકોપમગિરા\nનિરાતણ્કો રંકો વિહરતિ ચિરં કોટિકનકૈઃ |\nતવાપર્ણે કર્ણે વિશતિ મનુવર્ણે ફલમિદં\nજનઃ કો જાનીતે જનનિ જપનીયં જપવિઘૌ ||૬||\nજટાઘારી કણ્ઠે ભુજગપતિહારી પશુપતિઃ |\nકપાલી ભૂતેશો ભજતિ જગદીશૈક પદવી\nભવાનિ ત્વત્પાણીગ્રહણપરિપાટી ફલમિદમ્ ||૭||\nન મોક્ષસ્યાકાંક્ષા ભવ વિભવવાચ્છાડપિ ચ ન મે\nન વિજ્ઞાનાપેક્ષા શશિમુખિ સુખેચ્છાડપિ ન પુનઃ|\nઅતસ્તાવં સંયાચે જનનિ જનનં યાતુ મમ વૈ\nમૃડાની રુદ્રાણી શિવ શિવ ભવાનીતિ જપતઃ ||૮||\nકિં રુક્ષચિંતનપરૈર્ન કૃતં વચોભિઃ |\nશ્યામે ત્વમેવ યદિ કિંચન મય્યનાથે\nધત્સે કૃપામુચિતમમ્બ પરં તવૈવ ||૯||\nઆપત્સુ મગ્નઃ સ્મરણં ત્વદીયં\nકરોમિ દુર્ગે કરુણાર્ણવે શિવે |\nક્ષુઘાતૃષાર્તા જનનીં સ્મરન્તિ ||૧૦||\nજગદમ્બ વિચિત્રમત્ર કિં પરિપૂર્ણા કરણાડસ્તિચેન્મયિ |\nઅપરાઘ પરંપરાવૃતં ન હિ માતા સમુપેક્ષતે સુતમ્ ||૧૧||\nમત્સમઃ પાતકી નાસ્તિ પાપઘ્નીં ત્વસમા ન હિ |\nએવં જ્ઞાત્વા મહાદેવિ યથા યોગ્યં તથા કુરુ ||૧૨||\nઆજે દુર્ગા અષ્ટમીના દિવસે પ્રસ્તુત છે દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર… ભક્ત નતમસ્તક માતાજીને કહે છે કે હે માં, હું મંત્ર, યંત્ર કે સ્તુતિ નથી જાણતો, તારું આહ્વાન કે ધ્યાન પણ નથી જાણતો. બસ એટલું જ જાણું છું કે તારા ચરણમાં, તારી શરણમાં જ મારા ક્લેશનું હરણ થશે. બાળપણથી લઈને અભ્યાસ પૂર્ણ થયો ત્યાં સુધી દર નવરાત્રીના દિવસોમાં રાત્રે આ ક્ષમાપનનો ભક્તિપૂર્વક પાઠ કરતાં. માતા સર્વેને પોતાનામાં રહેલા અસુર સામે લડવા સિંહ બનવાની શક્તિ આપે. બીજાની બુરાઈઓ સામે તો આપણે સરળતાથી લડી શકીએ પરંતુ પોતાના અવગુણ સામે લડવા સિંહ બનવું પડે જે માતાનું જ વાહન છે. સ્વની સામે લડવાની હિંમત હોય તો શક્તિ તેની સાથે જ આવે છે એ આ વાતનું સૂચન છે.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n7 thoughts on “દેવી અપરાધ ક્ષમાપન સ્ત્રોત્ર – આદિ શંકરાચાર્ય”\nઆપ્ણે આ અદ્ ભુત સ્તુતિ ગુજરાતેી મા અનુવાદ સાથે રજુ કરેી શકિયે તો એ વધુ લોક્પ્રિય બને. વિશ્વમ્ભરેી અખિલ વિશ્વ તણેી જનેતા આ બોલિ સુણેી ને લોકો બોર કેમ થતા નથિ આ તો એના કરતા હઝાર ગણેી અસર્કારક અને અર્થ પુર્ણ છે.બધા જ ગર્બા મનડ્ળો એ આ નોન્ધ લેવા વિનતેી કરુ છુ.\nઅમે ચૈત્ર માસમાં અને ��સો માસમાં આનુ તેમજ નિત્ય પાવન સ્મરણ નુ પારાયણ અચુક કરીએ છીએ.\n← અક્ષર – હિંમત ખાટસૂરિયા\nરજપૂતાણી (નવલિકા) – ધૂમકેતુ →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૯)\nફેમિનિઝમની ફૅક્ટરી : ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબશ્રેણી – જિજ્ઞેશ અધ્યારૂ\nશિવત્વ – ચિરાગ ડાભી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૮)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૭)\nદિવ્યલોક હાત્ત (શ્રીલંકાની સફરે) – સ્વાતિ મેઢ\nકારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો – મનન ભટ્ટ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૬)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (674)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nહોળી - ધુળેટી ની શુભ કામનાઓ...\nદોસ્તીના રંગે રંગાયેલો ઉત્સવ એટલે જીંદગી - જીજ્ઞેશ અધ્યારૂ\nશું તમે આ જોક્સ વાંચ્યો છે\nસરાઈ હરાની એક સવાર... - મીનાક્ષી ચંદારાણા\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00067.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/news/india/", "date_download": "2019-03-21T22:30:04Z", "digest": "sha1:JIJLFGR42NCEDRQ74RCCEFVRLGMWJDZI", "length": 30895, "nlines": 266, "source_domain": "www.gstv.in", "title": "India – GSTV", "raw_content": "\nતમારા ઘરમાં રહેલુ Wi-Fi તમને કરી શકે છે કંગાલ, આ રીતે સતર્ક રહો નહી તો ભરાશો\nહોળીના રંગો ���ને પાણીથી મોંઘાદાટ સ્માર્ટફોનને કેવી રીતે બચાવશો આ રહી સ્માર્ટ ટ્રિક્સ\nચોરાઇ ગયો છે સ્માર્ટફોન ચિંતા છોડો, આ રીતે કરી શકો છો લોકેશન Track\nહોળી પર આ રીતે લો શાનદાર Photos, આ Tricks આવશે કામ\nTesla Model Y ઈલેક્ટ્રિક એસયુવી પરથી ઉઠ્યો પડદો, સિંગલ ચાર્જ પર ચાલશે 482 કિમી\nલોકસભા ચૂંટણી 2019ની દિશા નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે NRIs અને સોશિયલ મીડિયા, જાણો કેવી રીતે\nઆગામી લોકસભા ચૂંટણી 2019 વિશ્વની પહેલી એવી ચૂંટણી બનશે કે જેમાં સોશ્યલ મીડિયા,પ્રવાસી ભારતીય અને નાન્યેતર જાતિનાં લોકો(થર્ડ જેન્ડર) મહત્વપુર્ણ ભૂમિકા નિભાવશે. દેશનાં અંદાજીત 56 કરોડ સોશ્યલ મીડિયા વોરિયર સીધી રીતે ચૂંટણીને પ્રભાવિત કરશે. તેમાંથી 18થી 19 વર્ષનાં 1.5 કરોડ…\nવાયુસેનાએ વહેલીતકે સરકાર પાસે માંગ્યા વિસ્ફોટકો, પાકની હરકતમાં દેખાય છે ઉશ્કેરણીજનક હરકત\nભારતીય વાયુસેનાએ સરકારને વહેલીતકે યુદ્ધ વિમાનો માટે વિસ્ફોટકો ખરીદવા જણાવ્યું છે. કારણ કે પાકિસ્તાની વાયુસેના સરહદ પર ઉશ્કેરણીજનક હરકતમાં લાગી છે. પાકિસ્તાને ભારતીય સરહદ પાસે પોતાના તમામ એફ-16 યુદ્ધ વિમાનોને ખડકી દીધા છે. આ સાથે જ પાકિસ્તાને આતંકવાદી ઠેકાણાઓને ભારતીય…\nકાશીની તુલનામાં વડોદરા લોકસભા સીટ મોદીને મોંઘી પડી હતી, જાણો કેટલો ખર્ચ થયો\nવર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી પદનાં દાવેદાર નરેન્દ્ર મોદીએ બે સીટ પરથી ચૂંટણી લડી હતી. દરેક ઉમેદવારની જેમ નરેન્દ્ર મોદીએ પણ ચૂંટણી જીતવા માટે ખર્ચ કર્યો હતો. જો કે વારાણસી લોકસભા સીટની સરખામણીએ વડોદરા બેઠક પીએમ મોદીને બહુ મોંઘી પડી. …\nસમજૌતા ટ્રેન બોમ્બ બ્લાસ્ટ કોર્ટે આપ્યો ચુકાદો, સ્વામી અસીમાનંદ સહિત ચારે આરોપી નિર્દોષ\nસમજૌતા ટ્રેન બોમ્બ બ્લાસ્ટ કેસમાં પંચકુલના સ્પેશિયલ એનઆઇએ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં અસીમાનંદ સહિત તમામ ચાર આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા છે. આરોપીઓમાં સ્વામી અસીમાનંદ, લોકેશ શર્મા, કમલ ચૌહાણ, રાજિન્દર ચૌધરી સામેલ છે. Samjhauta Blast Case: All…\nસ્કૂલબસમાં પોતાના બાળકને સ્કૂલ મોકલતા માતા-પિતા માટે વાંચવા જેવો કિસ્સો\nઆવી ઘટના ક્યારેય તમે સાંભળી નહીં હોય કે જોઈ નહી હોય. શું કોઈ વ્યક્તિ બસની અંદર બેઠાં-બેઠાં ટાયરની નીચે દબાઈ શકે છે. પાનીપતમાં હત્યારી વ્યવસ્થામાં કંઈક આવુ જ જોવા મળ્યું. પાંચ વર્ષનો નિર્દોષ બાળક બસની અંદર બેઠો હતો. બસનો માળ…\nમહાગઠબંધનમાં અને��� અટકળો બાદ તેજસ્વી યાદવે કહ્યું- બધુ ઠીકઠીક\nઅનેક અટકળો બાદ બિહારના મહાગઠબંધનમાં બધુ ઠીકઠાક હોવાની વાત સામે આવી છે. રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે કહ્યું છે કે મહાગઠબંધનમાં બધુ ઠીક છે અને હોળીના તહેવાર બાદ બેઠક વહેંચણીનું એલાન કરવામાં આવશે. તેજસ્વી યાદવે કહ્યું કે મહાગઠબંધન એકજૂથ…\nડાયમંડ મર્ચન્ટથી ભાગેડુ બનવા સુધીની નીરવ મોદીની સફર, એક ક્લિકે જાણો 10 મહત્વની વાતો\n13,500 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક ફ્રોડ કેસમાં ભાગેડુ જાહેર કરાયેલા ડાયમન્ડ મર્ચન્ટ નીરવ મોદી લંડનમાં નજરે આવ્યાં બાદ તેની ધરપકડની માંગે વધુ જોર પકડ્યુ હતું. તેવામાં ભાગેડુ નિરવ મોદીની લંડનમાં ધરપકડ થઈ છે. હીરા કારોબારી અને પીએનબી ગોટાળાનો આરોપી…\n‘ચાય પે ચર્ચા’ બાદ હવે PM મોદીની ‘ચોકીદાર સાથે ચર્ચા’\nદેશનાં ચોકીદાર સાથે સંવાદ કરતી વખતે પીએમ મોદીએ જણાંવ્યું કે આજે દેશનો દરેક નાગરીક પોતાને ચોકીદાર ગણાવી રહ્યો છે. હોળીનો તહેવાર અનેક રંગ લઇને આવે છે. આ રંગને ખુબસુરત બનાવવા માટે મોટી ભૂમિકા દેશનાં સુરક્ષાકર્મીઓ એટલે કે ચોકીદારની પણ છે….\nઆ લોકસભા ચૂંટણીમાં કોઈ જ રિસ્ક નથી લેવા માગતું ભાજપ, હોળી પછી પ્રચાર શરૂ કરવાનું કારણ આવ્યું સામે\nભારતીય જનતા પાર્ટી હોળી પછી દિલ્હીમાં લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. કેન્દ્રિય ગૃહ પ્રધાન રાજનાથસિંહ અને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ સહિત પક્ષનાં અનેક વરિષ્ઠ નેતાઓ દ્વારા આગામી 24 અને 26 માર્ચે બેઠકોનો દૌર શરૂ કરાશે. આ નિર્ણય પાર્ટીનાં વરિષ્ઠ નેતાઓની…\n2002ના ગોધરા કાંડમાં યાકુબ પાતળીયાને આજીવન કેદની સજા\nઅમદાવાદની સાબરમતિ સેન્ટ્રલ જેલમાં વર્ષ 2002ના ગોધરા ટ્રેન હત્યાકાંડના આરોપી યાકુબ પાતળિયાને આજે આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. યાકુબને સાબરમતી એક્સ.ના કોચ નંબર S-6ને આગ લગાવવા મામલે સજા થઇ છે. 2018માં 16 વર્ષ બાદ યાકુબ નાસતો ફરતો પાતળીયો પકડાયો…\nબસપાની હોળી ભાજપે બગાડી નાખી, કદાવર નેતાને પોતાની પાર્ટીમાં ખેંચી ગયા\nલોકસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય હલનચલન ઝડપી થઈ રહી છે. આ દરમિયાન બીએસપીને મોટો ઝટકો મળ્યો છે. બીએસપીના વરિષ્ઠ નેતા ચંદ્ર પ્રકાશ મિશ્રાએ ભાજપનો પલ્લુ પકડ્યો છે. અને બસપામાંથી રાજીનામુ આપ્યુ છે. એક મળતા સમાચાર…\nમિશન યુપી: કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વારાણસીમાં રોડ શો યોજ્યો\nઉ��્તર પ્રદેશમાં વર્ષોથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ મતદારોને રીઝવી ફરી સત્તાના સિંહાસન પર બેસવા માંગે છે. એમાંય નરેન્દ્ર મોદી 2014ની લોકસભા ચૂંટણી વારાણસીથી લડ્યા ત્યારથી કોંગ્રેસ તેમને વારાણસીમાં હરાવવા મથી રહી છે. એટલે મિશન યુપી હેઠળ પ્રચાર માટે ગયેલા કોંગ્રેસનાં…\n‘ગરમી લાગતી હોય તો મારા ખોળામાં બેસી જા’ Uber ડ્રાઇવરે મહિલા સાથે કરી આવી ગંદી હરકત\nદિલ્હીમાં રહેતી એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે ઉબર કેબ ડ્રાઇવરે તેની સાથે ગેરવર્તણૂક કરી. મહિલાએ ટ્વીટર પર પોલીસ અને ઉબર કેબને ફરિયાદ કરી છે. ઉબરે મહિલાની ફરિયાદ પર જવાબ આપ્યો છે. અમૃતા દાસ નામની મહિલા પત્રકારે જણાવ્યું કે 19…\nઈતિહાસમાં પહેલી વખત ત્રણ શહેરો મોંઘવારીમાં ટોપ પર, સસ્તા શહેરો તો…\nતાજેતરમાં દુનિયાનાં સૌથી સસ્તા અને મોંઘા શહેરોની યાદી બહાર પડી હતી. આ યાદી ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યૂનિટ(Economist Intelligence Unit)નાં વાર્ષિક સરવેમાં જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં પ્રથમ ત્રણ શહેરો એક સાથે ટોપ પર આવ્યા છે. સરવેમાં બહાર આવેલી વિગતો પ્રમાણે…\nલોકસભા ચૂંટણીઃ NC જમ્મુ-કાશ્મીરની 6 સીટો પરથી લડશે, શ્રીનગરથી ફારૂખ અબ્દુલ્લા\nજમ્મુ-કાશ્મીરમાં લોકસભાની 6 બેઠકો પર કોંગ્રેસે ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોફ્રેંન્સ સાથે ગઠબંધન કર્યું. જેમાં કોંગ્રેસના ઉમેદવાર જમ્મુ અને ઉધમપુર બેઠક પર ઉતારવા સમજૂતી બની છે. જ્યારે એનસી પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ પોતે શ્રીનગરમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી. જ્યારે અનંતનાગ અને બારામૂલા…\n‘મૈં ભી ચોકીદાર’ પર આ નેતાનો જોરદાર હુમલો, કહ્યું તમારે બાળકને ચોકીદાર બનાવવો હોય તો મોદીને મત આપજો\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ‘મૈં ભી ચોકીદાર’ કેમ્પેઇન જોરદાર ચાલી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસે ચોકીદારને ચોર ગણાવતા રાજનિતીમાં ગરમાવો આવી ગયો છે.ત્યારે કોંગ્રેસ સાથે ગઠબંધન ન થતા ખફા થયેલા દિલ્હીનાં સીએમ અને આમ આદમી પાર્ટીનાં સંયોજક અરવિંદ કેજરીવાલે પણ ચોકીદાર…\nભાગેડુ નિરવ મોદીની લંડનમાં ધરપકડ, કોર્ટે જામીન અરજી ફગાવતા મોકલાયો કસ્ટડીમાં\nભાગેડુ નિરવ મોદીની લંડનમાં ધરપકડ થઈ છે. હીરા કારોબારી અને પીએનબી ગોટાળાનો આરોપી નિરવ મોદી દેશ છોડીને લંડન ફરાર થઈ ગયો હતો. તેની સામે રેડ કોર્નર નોટિસ કાઢવામાં આવી હતી. ત્યાર બાદ વેસ્ટમિંસ્ટર કોર્ટે આ મામલાને ગંભીરતાથી લીધો હતો. તેને…\nપ્રિયંકાએ લાલ બ���ાદુર શાસ્ત્રીની પ્રતિમા પર માળા ચડાવી, ભાજપના કાર્યકર્તાઓએ મૂર્તિ ધોઈ\nકોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીની ગંગા યાત્રાનો આજે અંતિમ દિવસ છે. મિરઝાપુરના ચૂંટણી માર્ગથી પ્રિયંકા રોડ માર્ગ દ્વારા રામનગર પહોંચી હતી. અહીં મોદીના નારા લગાવી રહેલા ભાજપના કાર્યકર્તાઓને કોંગ્રેસી કાર્યકર્તાઓએ દોડાવ્યા હતાં. પ્રિયંકા ગાંધી રામનગરથી બોટમાં સવાર થઈને અસ્સી ઘાટ…\n“બાળકોને ચોદીકાર બનાવવા હોય તો આપો મોદીને વોટ”: દિલ્હીના નેતાનાં BJP પર પ્રહાર\n‘મૈં ભી ચોકીદાર’ અભિયાન હવે માત્ર ભાજપનું એક ચૂંટણીલક્ષી અભિયાન નથઈ રહ્યું પરંતુ વિવિધ રાજકીય પક્ષો માટે લોકસભા ચૂંટણીનો એક મુદ્દો બની ગયો છે. ચોકીદાર શબ્દ પર હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. હવે અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને ચોકીદાર શબ્દનો…\nપીએમ મોદીના મતક્ષેત્ર વારાણસીમાં પ્રિયંકા ગાંધીનો લલકાર, કહ્યું- ભાજપ અહંકારી\nપ્રિયંકા ગાંધી કોંગ્રેસમાં મહાસચિવ બન્યા બાદ પહેલી વખત વારાણસીની મુલાકાતે છે. પીએમ મોદીના સંસદીય મતક્ષેત્ર વારાણસીમાં પ્રિયંકા ગાંધીએ લલકાર કર્યો. તેમણે અસ્સી ઘાટ પહોંચીને કહ્યું કે પીએમ મોદી પર પ્રહાર કરીને કહ્યું કે ભાજપના નેતા અહંકારી છે. તમણે એમ પણ…\nPhotos: હોલીકાની આગમાં મસૂદ અઝહર થશે ભસ્મ, અહીં કરાઇ છે તૈયારીઓ\nદેશભરમાં 21 માર્ચના રોજ ઉજવવામાં આવી રહેલા હોળીના તહેવારની તૈયારીઓ પૂરી થઇ ગઇ છે. રંગોમાં ડૂબતા પહેલાં હોલીકા દહનનો કાર્યક્રમ થશે. આજે દેશના તમામ રાજ્યોમાં હોલીકા દહન કરવામાં આવશે. હોળી દહનમાં તમામ બુરાઈઓનો નાશ થાય છે તેવી માન્યતા છે. હોલીકા…\nપ્રિયંકાએ લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાને પહેરાવ્યો હાર, BJP કાર્યકર્તાઓએ ગંગાજળથી કર્યું શુદ્ધિકરણ, થઈ મારામારી\nકોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી હાલમાં યુપીના પ્રવાસના ભાગરુપે પીએમ મોદીના મત વિસ્તાર વારાણસીમાં છે.આજે પ્રિયંકા ગાંધીના ચૂંટણી પ્રચાર દરમિયાન રામનગર શાસ્ત્રી ચોક ખાતે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. રામનગર શાસ્ત્રી ચોક વિસ્તારમાં પ્રિયંકા ગાંધી પહોંચ્યા…\nગોવાના CMએ જીત્યો ફ્લોર ટેસ્ટ, 20 ધારાસભ્યોનું મળ્યું સમર્થન\nમનોહર પર્રિકરના નિધન બાદ ગોવાના નવા સીએમ પ્રમોદ સાવંતે ફ્લોર ટેસ્ટ પણ જીતી લીધો છે. કોંગ્રેસના રાજ્યપાલથી લઈને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. જેના બાદ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થયો. આ ફ્લોર ટેસ્ટમાં પ્રમોદ સાવંતે બહુમતી મેળવી છે. સાવંતના પક્ષનાં કુલ…\nહોળીમાં મહિલા સાથે ગેરવર્તણૂક કરી તો મર્યા સમજજો, આવશે જેલની હવા ખાવાનો વારો\nહોળીનો તહેવાર રંગ અને ઉલ્લાસથી ભરપૂર હોય છે. આ તહેવાર લોકો ધામધૂમથી ઉજવે છે. પરંતુ આ તહેવારમાં જોશમાં તમે ક્યાંક અજાણતા કાયદાના સકંજામાં ફસાઇ શકો છો. કારણ કે હોળીમાં મહિલાઓ પણ રંગોથી રમતી હોય છે. તેવામાં જો કોઇ પુરુષ તેની…\nહું ધારુ ત્યારે લોકસભા ચૂંટણી જીતી શકુ છું પણ આ વખતે હું નહીં લડુ: માયાવતી\nલોકસભા ચૂંટણીની શોરબકોર વચ્ચે બીએસપીના પ્રમુખ માયાવતીએ મોટી જાહેરાત કરી છે. લખનૌમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન માયાવતીએ જણાવ્યું હતું કે તેઓ આ વખતે લોકસભાની ચૂંટણી લડશે નહીં. માયાવતીએ આ સમયગાળા દરમિયાન ભાજપ પર આક્ષેપો પણ કર્યાં હતાં. મીડિયા સાથે વાત કરતી…\nદંતકથાને લાગુ પાડી ચૂંટણી કથામાં, નેતાજી કહે છે કે નામ નોંધાવવામાં અમને કમુરતા નડે છે\nલોકસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં નોમિનેશનની પ્રક્રિયા શરૂ થઈ છે. પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ઘણી મહત્વપૂર્ણ બેઠકો પર ચૂંટણી યોજવા માટે ભલે ચૂંટણી પંચે માર્ચ 18થી 25 માર્ચ રાખી હોય પણ પરંતુ અત્યાર સુધીમાં પશ્ચિમ યુપીની સૌથી પ્રતિષ્ઠિત સીટ મેરઠમાં કોઈપણ મુખ્ય…\nATMમાં ઘુસ્યાં, કેમેરામાં ગ્રીસ લગાવ્યું અને બે ATM ખંભે મારીને ખચકાવી મુકી બોલો\nકોર્પોરેશન બેન્કના બે એટીએમને દિલ્હીના ઉત્તમ નગરના નવાદા મેટ્રો સ્ટેશન નજીકથી ઉપાડી લેવામાં આવ્યાં હતા. એટીએમમાં લગભગ 30 લાખ રૂપિયા હતા. બેંક અધિકારીઓની ફરિયાદ પર ઉત્તમ નગર પોલીસ સ્ટેશને કેસ નોંધ્યો છે અને આગળ તપાસ શરૂ કરી છે. તપાસમાં એવું…\nPM મોદીએ લખ્યો બ્લોગ, ‘વંશવાદ’ અને દરેક પ્રહારોના ગણી-ગણીને આપ્યા જવાબ\nપીએમ મોદીએ બ્લોગ લખીને કોંગ્રેસ પર વંશવાદની ટિપ્પણી કરીને પ્રહાર કર્યા. જેને લઈ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પલટવાર કર્યો. કપિલ સિબ્બલે પલટવાર કરતાં કહ્યું કે સૌથી મોટો વંશવાદ ભાજપ અને સંઘમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી પહેલા પોતાની…\nએર સ્ટ્રાઈકનાં ઘાવ હજુ પાકને ઉંઘવા નથી દેતા, એવા ફફડે છે કે સીમા પર f-16 તૈનાત કરી દીધા\nભારતીય હવાઈ દળે સરકારને શક્ય તેટલી જલ્દી ફાઇટર એરક્રાફ્ટ માટે દારૂગોળાઓ ખરીદવા માટે કહ્યું છે. કારણ કે પાકિસ્તાને ભારતીય સરહદ નજીકના ત���ના બધા એફ -6 ફાઇટર એરક્રાફ્ટનો ખડકલો કરી દીધો છે. તે જ સમયે, પાકિસ્તાને ભારતીય હવાઇ દળની પહોંચથી દૂર…\nઅરે..રે નેતાજીનાં હાલ તો જુઓ, જાહેરમાં પત્નીને પગે પડી ગયાં અને બોલ્યાં કે મને મત આપજો ને\nઘણી વખત ચૂંટણી દરમિયાન નેતાજી એટલુ ભાન ભૂલી જતા હોય કે ન કરવાની હરકતો કરી નાખે છે. ચૂંટણીમાં દરેક લોકોની પરિસ્થિતિઓ બદલાય છે. એક જાણીતા હિન્દી અખબારમાં વાત કરતી વેળાએ એક નેતાએ કહ્યું કે 1989ની ચૂંટણીઓ હતી. હું ચાંદની ચોક…\nભેંસ ભાગોળે,છાસ છાગોળે..કાંઇક આવું જોવા મળ્યું અમરેલી કોંગ્રેસમાં\nપ્રિયંકાને ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જોઈને પતિ નિક જોનાસે આપી આ પ્રતિક્રિયા\nવાયુસેનાએ વહેલીતકે સરકાર પાસે માંગ્યા વિસ્ફોટકો, પાકની હરકતમાં દેખાય છે ઉશ્કેરણીજનક હરકત\nશું તમે બિહારની ‘કુર્તાફાડ હોળી’ અંગે સાંભળ્યું છે, જાણો તેની ખાસિયતો\nઅમદાવાદ રેલવે પ્લેટફોર્મ નં- 1 પર મુસાફરો અચાનક જ લપસવાનું કારણ આવ્યું સામે, આખરે શરૂ કરાઈ કામગીરી\nVIDEO: અક્ષય કુમારને BSF મહિલા જવાને આપ્યો ધોબી પછાડ\nVIDEO: માયાવતી 60ની ઉંમરે વાળ કાળા કરાવી ફેશિયલ કરાવે છે, સુરેન્દ્ર સિંહના સૂર માયાવતીની સુંદરતા તરફ રેલાયા\nગર્લફેન્ડે દગો કર્યો તો પાઠ ભણાવવા પોસ્ટર છપાવી દીધા, રસ્તે જતા દરેક લોકો એ જોયું અને Video Viral\nઆ ભાઈને પત્નીના પ્રેમના પારખા કરવાનો શોખ થયો, પછી જે હાલત થઈ છે કે… Video Viral થઈ ગયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00067.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/sunny-leone-forbes-ragini-mms-2-004128.html", "date_download": "2019-03-21T21:50:31Z", "digest": "sha1:GWFT5HRRYOYE4QDJVAMLZLYNTUPSWQJN", "length": 10855, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "ફોર્બ્સ યાદી : સન્ની લિયોન ભારતની હસ્તીઓમાં 71મા ક્રમે | Sunny Leone Forbes Magazine Ragini Mms 2 - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n9 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n9 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nફોર્બ્સ યાદી : સન્ની લિયોન ભારતની હસ્તીઓમાં 71મા ક્રમે\nમુંબઈ, 28 જાન્યુઆરી : ફિલ્મ રાગિણી એમએમએસ 2 માટે એકતા કપૂરની પ્રથમ પસંદ��ી બની ચુકેલ સન્ની લિયોન પોતાની ફિલ્મ આવતા અગાઉ જ ફોર્બ્સની યાદીમાં આવી ગયાં છે. પોતાને ફોર્સ્બની યાદીમાં બીજી વાર જોઈ સન્ની ખૂબ ખુશ પણ છે. તેમણે મૅગેઝીન પ્રત્યે આભાર પણ વ્યક્ત કર્યો છે.\nવિસ્તૃત રીતે વાત કરીએ તો જે યાદીની ચર્ચા છેલ્લા ત્રણ દિવસોથી થઈ રહી છે, તે ફોર્બ્સે પ્રસિદ્ધ કરી નાંખી છે. મૅગેઝીને ભારતની ટૉપ 100 હસ્તીઓની યાદી પોતાની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરી છે કે જેમાં સન્ની લિયોન 71મા નંબરે છે. આ યાદીમાં સૌથી ઊપર શાહરુખ ખાનનું નામ છે. સન્નીએ યાદીમાં પોતાનું નામ જોયા બાદ ટ્વિટર વડે ફોર્બ્સ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે.\nઆ અગાઉ ફોર્બ્સે 2005માં વિવિડ એન્ટરટેનમેન્ટની એક સ્ટોરીમાં સન્ની લિયોનનો ઉલ્લેખ કર્યો હતો. અન્ય આંતરરાષ્ટ્રીય મૅગેઝીનોની વાત કરીઓ, તો આ અગાઉ એફએચએમ, ફ્રન્ટ, ઝેનમાં સન્ની કવર પેજે ચમકી ચુક્યાં છે. સન્નીની આ પ્રસિદ્ધિને કોઈને ફાયદો થાય કે ન થાય, પરંતુ એકતા કપૂરને જરૂર થશે, કારણ કે તેનાથી સન્ની લિયોનના ફૅન્સની સંખ્યા વધશે અને જેટલા ફૅન્સ વધશે, તેટલો જ ફાયદો રાગિણી એમએમએસ 2 ફિલ્મને થશે. આ ફિલ્મ રાગિણી એમએમએમની સિક્વલ છે. ભારતમાં ફિલ્મનો અત્યારથી જ વિરોધ શરૂ થઈ ગયુ છે અને તેની પાછળનું મુખ્ય કારણ ફિલ્મમાં સન્નીની હાજરી છે.\nઅરબાઝ ખાને એવું તો શું પૂછ્યું કે રડવા લાગી સની લિયોની\nવીડિયો: પૂલમાં સની લિયોન સાથે આવી હરકત, મજાક ભારે પડ્યો\nઅક્ષય કુમારથી સની લિયોની સુધી, ખુલ્લેઆમ કિસ કરતા પકડાયા\nસની લિયોન અને કરિશ્મા તન્નાનો ડર્ટી ગર્લ વીડિયો વાયરલ\nસની લિયોનીએ બિકીની પહેરી તો લોકોએ કહ્યું- નવરાત્રીમાં તો સંસ્કારી બનો\n'વીરામદેવી'ના રોલ માટે સનીને લેવામાં આવતાં વિરોધ થયો, પુતળાં સળગાવ્યાં\nએક ભૂલને કારણે અહીં ફસાઈ ગઈ હતી સની લિયોની\nપહેલી વખત પોર્ન જોઈને આવું વિચાર્યું હતું સનીએ\nબાળકે ખોલ્યા સની લિયોનીના રાઝ\nસની લિયોન પ્રત્યે હાર્દિકની સહાનુભૂતિ, એડલ્ટ સ્ટારને લઈને કહી ચોંકાવનારી વાત\nઘણા સમય પછી સની લિયોનનું હોટ કમબેક, બિકીનીમાં હોટ ફોટો શેર\nBday SpcL: સની લિયોને બોલિવૂડમાં કંઈક આ રીતે બનાવી જગ્યા\nબિકીનીમાં સની લિયોનની હોટ તસવીરો, શેર કરતા જ વાયરલ\nsunny leone ragini mms 2 forbes ekta kapoor સન્ની લિયોન રાગિણી એમએમએસ 2 ફોર્બ્સ એકતા કપૂર\nરાજસ્થાન: કોલેજમાં ઘૂસીને લોકોએ શિક્ષકોની પીટાઈ કરી\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00068.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-HDLN-facebook-bought-ads-in-u-gujarati-news-5837997-PHO.html", "date_download": "2019-03-21T22:35:29Z", "digest": "sha1:2CAXMG7JQ6WVGWMFSGEVC7DSUU4ENKKM", "length": 13823, "nlines": 124, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Facebook questioned for collecting phone numbers and text messages from Android devices|FB: હવે એન્ડ્રોઇડથી ફોન નંબર-મેસેજ મેળવવાનો આરોપ, ઝૂકરબર્ગે ફરી માફી માંગી", "raw_content": "\nFB: હવે એન્ડ્રોઇડથી ફોન નંબર-મેસેજ મેળવવાનો આરોપ, ઝૂકરબર્ગે ફરી માફી માંગી\nArs Technicaએ ડેટાને ચેક કરતાં, તેમાં અનેક લોકોનાં નામ, ટેલિફોન નંબર, કોલ ડિટેલ્સ અને ટેક્સટ મેસેજીસ મળ્યા.\nથોડાં દિવસ પહેલાં ફેસબુક સીઇઓ માર્ક ઝૂકરબર્ગે પણ ડેટા લીકને લઇને માફી માંગી હતી (ફાઇલ)\nઇન્ટરનેશનલ ડેસ્કઃ ફેસબુકે અમેરિકા અને બ્રિટિશ ન્યૂઝપેપર્સમાં જાહેરાત આપી છે. તેમાં કેમ્બ્રિજ એનાલિટિકા ફર્મ દ્વારા ડેટા લીક મામલે માફી માંગવામાં આવી છે. હવે ફેસબુક પર એન્ડ્રોઇડ ડિવાઇસથી ફોન નંબર અને મેસેજ મેળવવાના નવા આરોપ લગાવ્યા છે. ડેટા લીક મામલે થોડાં દિવસો પહેલાં જ માર્ક ઝૂકરબર્ગે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો.\nએક વેબસાઇટે કર્યો ખુલાસો\n- એક વેસબાઇટ Ars Technicaએ જણાવ્યું કે, કેટલાંક યૂઝર્સે ફેસબુક દ્વારા ચોરી કરાયેલા ડેટાને ચેક કર્યો. તેમાં અનેક લોકોનાં નામ, ટેલિફોન નંબર, કોલ ડિટેલ્સ અને ટેક્સટ મેસેજીસ મળ્યા.\n- આ અંગે ફેસબુકે કહ્યું કે, આ જાણકારી એક સુરક્ષિત સર્વરમાં અપલોડ કરવામાં આવે છે. આ એવા એન્ડ્રોઇડ યુઝર્સની મદદથી ફીડ થાય છે, જેઓ તેની મંજૂરી આપે છે.\n- ફેસબુકના સ્પોક્સવુમને કહ્યું કે, ડેટા કોઇ પણ યુઝર્સના મિત્ર અથવા બહારના વ્યક્તિને વેચવામાં કે શૅર કરવામાં નથી આવ્યા.\n- ફેસબુકની માફક એમ પણ કહેવામાં આવ્યું છે કે, અમારી સોશિયલ મીડિયા સાઇટ જાણકારીનો ઉપયોગ મેસેન્જર્સમાં પોતાના સંપર્કોને રેન્ક કરવા માટે કરે છે. આનાથી તેઓના વિશે જાણકારી મેળવવી સરળ બની જાય છે.\nયૂઝર્સની પાસે ડેટા કલેક્ટ કરવાનો વિકલ્પ\n- યૂઝર્સની પાસે વિકલ્પ રહેશે કે, તેઓ જ્યારે ફેસબુક મેસેન્જર્સ અથવા ફેસબુક લાઇટ પર સાઇન ઇન કરે તો ડેટા કલેક્શનને મંજૂરી આપે કે નહીં. ફેસબુકે પોતાની પોસ્ટમાં કહ્યું કે, જો તમે આ ઓપ્શનને ઓન કરો છો, તો અમે સતત જાણકારી લેતા રહીશું. આ ઓપ્શનને તમે જેવી રીતે ઓન કરો છો, તેવી જ રીતે ઓફ પણ કરી શકો છો.\n- તેનો ઓપ્��ન ફેસબુક સેટિંગ્સમાં આપવામાં આવ્યો છે. ફેસબુક એપ પર જૂના કોલ લોગ અને ટેક્સટ હિસ્ટ્રી પણ મોજૂર રહી છે. જો તમે આ ઓપ્શનને ઓફ એટલે કે, બંધ કરી દો છો તો તેમાં રહેલી જાણકારી આપમેળે ડિલીટ થઇ જશે.\n- ઉલ્લેખનીય છે કે, સૌથી પહેલાં ફેસબુક મેસેન્જર્સ પર આ ફિચર 2015માં એડ કરવામાં આવ્યું હતું. જો કે, ફેસબુક લાઇટ પર તેને બાદમાં એડ કરવામાં આવ્યું. કેટલાંક લોકોએ ગૂગલના ઓફિસરો પાસેથી આ સિક્યોરિટી ફિચર વિશે વધુ જાણકારી માંગી છે અને આ માટેના મેસેજીસ મોકલાવ્યો છે. તેઓએ જ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ બનાવી છે.\nએડમાં શું લખ્યું છે\n- જો અમે યૂઝર્સની પ્રાઇવેટ ઇન્ફોર્મેશન સુરક્ષિત નથી રાખી શકતા, તો અમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આપવાનો કોઇ હક નથી.\n- કેમ્બ્રિજ યુનિવર્સિટીના રિસર્ચરે એક ક્વિઝ એપ બનાવી હતી. તેણે જ 4 વર્ષ પહેલાં ફેસબુકના લાખો યૂઝર્સના ડેટા લીક કર્યા. આ ભરોસાને તોડવા જેવું છે. આવું ફરીથી ના બને તે માટે અમે કડક પગલાં ઉઠાવીશું.\nફેસબુકના શેર્સમાં 10 ટકાનો ઘટાડો\n- 5 કરોડ યૂઝર્સના ડેટા લીક થવાના સમાચાર બાદ યૂઝર્સનો ફેસબુક પ્રત્યે મોહ ઘટી રહ્યો છે. 10 કરોડ યૂઝર્સ ફેસબુક છોડવા માટે તૈયાર છે.\n- આ સિવાય છેલ્લાં 5 દિવસમાં ફેસબુકના શેર્સમાં 10 ટકાનો ઘટાડો થયો છે. જેના કારણે કંપનીને અંદાજિત 4 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.\n- જો કે, ફેસબુકના સીઇઓ માર્ક ઝૂકરબર્ગે જણાવ્યું કે, આ જે પણ આંકડાઓ દર્શાવવામાં આવ્યા છે, તે ખોટાં છે, આ આંકડાઓનો કોઇ અર્થ નથી.\n- ફેસબુકના વિશ્વભરમાં અંદાજિત 210 કરોડ યૂઝર્સ છે.\nઆગળની સ્લાઇડમાં જાણો, ફેસબુક પર અનેક કંપનીઓએ જાહેરાત અટકાવી...\nએક વેસબાઇટ Ars Technicaએ જણાવ્યું કે, કેટલાંક યૂઝર્સે ફેસબુક દ્વારા ચોરી કરાયેલા ડેટાને ચેક કર્યો. (ફાઇલ)\nફેસબુક પર અનેક કંપનીઓએ જાહેરાત અટકાવી\n- કેમ્બ્રિજ એનાલિટિકા વિવાદ સામે આવ્યા બાદ ફેસબુકને મળતી એડવર્ટાઇઝમેન્ટ ઉપર પણ અસર પડી છે.\n- જર્મન કંપની કોમર્જબેંક અને ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ બનાવતી કંપની સોનોસે ફેસબુકને જાહેરાત આપવાનું હાલ અટકાવ્યું છે.\n- ડેટા એન્ડ નેટવર્ક એનાલિસિસ કરતી કંપની નેટવર્ક ઇન્ટેલિજન્સના ગ્લોબલ બિઝનેસ હેડ અલ્તાફ હાલ્દેકાનું કહેવું છે કે, યૂઝર્સને કોઇ પણ એડ ઉપયોગ કરતા પહેલાં તેની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરી લેવી જોઇએ. આ ડેટા ચોરી માટેની સારી રીત છે.\nથોડાં દિવસ પહેલાં ફેસબુક સીઇઓ માર્ક ઝૂકરબર્ગે પણ ડેટા લીકને લઇને માફી માંગી હતી (ફાઇલ)\nએક વેસબાઇટ Ars Technicaએ જણાવ્યું કે, કેટલાંક યૂઝર્સે ફેસબુક દ્વારા ચોરી કરાયેલા ડેટાને ચેક કર્યો. (ફાઇલ)\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00068.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-UTL-UTLT-government-increases-timeline-for-refund-fortnight-gujarati-news-5840650-NOR.html", "date_download": "2019-03-21T22:31:18Z", "digest": "sha1:TNXDUKOH7TCTVD43NA44U7B5G33F2G3Z", "length": 8698, "nlines": 104, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Government increases timeline for refund fortnight|31 માર્ચ સુધી મળશે એક્સપોટર્સને રિફન્ડ, સરકારે વધારી 'રિફન્ડ ફોર્ટનાઈટ'ની ડેડલાઈન", "raw_content": "\n31 માર્ચ સુધી મળશે એક્સપોટર્સને રિફન્ડ, સરકારે વધારી 'રિફન્ડ ફોર્ટનાઈટ'ની ડેડલાઈન\nસરકારે 'રિફન્ડ ફોર્ટનાઈટ'ની સમસ્યા વધારીને 31 માર્ચ કરી દીધી છે\n31 માર્ચ સુધી મળશે એક્સપોટર્સને રિફન્ડ, સરકારે વધારી 'રિફન્ડ ફોર્ટનાઈટ'ની ડેડલાઈન.\nનવી દિલ્હીઃ સરકારે 'રિફન્ડ ફોર્ટનાઈટ'ની સમય મર્યાદાને વધારીને 31 માર્ચ કરી દીધી છે. છેલ્લા 9 મહીનાથી અટકેલા રિફ્ન્ડના કારણે કારોબારી માટે બિઝનેસ કરવો મુશ્કેલ થઈ ગયો હતો. વધી રહેલા વિરોધને જોતા સરકારે 'રિફન્ડ ફોર્ટનાઈટ' શરૂ કર્યો હતો અને સરકારનો દાવો હતો કે 29 માર્ચ સુધી અટકેલા રિફન્ડને કલીયર કરી દેવામાં આવશે. જોકે હવે સરકારે તેની સમયસીમા વધારી દીધી છે.\nસરકારે શરૂ કરી રિફન્ડ ફોર્ટનાઈટ\nજીએસટીમાં એક્સપોટર્સના ફસાયેલા 6,500 કરોડ રૂપિયાનું રિફન્ડ મોટી સમસ્યા બની રહ્યું છે. સરકારે રિફન્ડ ફોર્ટનાઈટ શરૂ કર્યું, જે 15 માર્ચથી 29 માર્ચ 2018 સુધી ચાલનાર હતું. આજે 29 માર્ચે સરકારે તેને 31 માર્ચ સુધી વધારી દીધું છે. આ અંતર્ગત એક્સપોટર્સનું પેન્ડિંગ રિફન્ડ ઝડપથી ઈસ્યું કરવામાં આવશે. આ અંતર્ગત સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમ એન્ડ કમર્શિયલ ટેકસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટસ માત્ર પેન્ડિંગ રિફન્ડના મામલાને પતાવશે અને રિફન્ડ ઝડપથી કરાવશે.\nએક્સપોટર્સને મળશે આઈજીએસટી રિફન્ડ\nએક્સપોટર્સને આઈજીએસટી રિફન્ડ ઝડપથી મળે તે માટે એક નવી સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત જે એક્સપોટર્સને ઈન્વોઈસ શોપિંગ બિલ, જીએસટીઆર-1 અને ટેબલ 6એથી મેચ નહી થાય તેમને રિફન્ડ કરાવવામાં આવશે. આવા મામલામાં સ્પેશિયલ પ્રોસિસ શરૂ કરવામાં આવી છે, જેથી એરરને હટાવવામાં આવી શકે. તેના માટે એક્સપોટર્સને કસ્ટમ ઓથોરિટીના પોર્ટ ઓફ એક્સપોર્ટનો એપ્રોચ કરવાનો રહેશે.\n6500 કરોડ રૂપિયાનું રિફન્ડ\nસરકારના જણાવ્યા પ્રમાણે, જુલાઈથી ઓક્ટોબર સુધીના આઈજીએસટી રિફન્ડ શિપિંગ બિલના જણાવ્યા પ્રમાણે, 6,500 કરોડ રૂપિયા અને ઈનપુટ ટેકસ ક્રેડિટના અમાઉન્ટ લગભગ 30 કરોડ રૂપિયા છે. આ અમાઉન્ટ જીએસટીએન પોર્ટલમાં ફાઈલ કરવામાં આવેલા રિટર્નના આધાર પર નીકાળવામાં આવી છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00068.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/youth-olympics-2018-thangjam-tababi-devi-wins-india-s-first-judo-medal-at-an-olympics/100852.html", "date_download": "2019-03-21T22:03:07Z", "digest": "sha1:6M65MGZE3Q6XGR64NURWNHF4UVRDAXC5", "length": 9945, "nlines": 117, "source_domain": "www.navgujaratsamay.com", "title": "યુથ ઓલિમ્પિકમાં તબાબી દેવીએ ઈતિહાસ રચ્યો", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nયુથ ઓલિમ્પિકમાં તબાબી દેવીએ ઈતિહાસ રચ્યો\nએજન્સી : બ્યુનોસ એર્સ\nમણીપુરની 16 વર્ષીય ખેલાડી જૂડોમાં સિલ્વર જીતી, સિનિયર કે યુથ ઓલિમ્પિક્સમાં જૂડોમાં મેડલ જીતનારી પ્રથમ ખેલાડી બની\nથાંગજામ તબાબી દેવી ભારત માટે નવો ઈતિહાસ રચી દીધો છે. યુથ ઓલિમ્પિક ગેમ્સમાં તબાબી દેવીએ જૂડોમાં સિલ્વર મેડલ જીત્યો અને ભારતને ઓલિમ્પિક્સ સ્તરે પ્રથમ મેડલ અપાવવાની સિદ્ધિ નોંધાવી છે. આર્જેન્ટિનામાં રમાઈ રહેલા યુથ ઓલિમ્પિકમાં જૂડોની મહિલાઓની 44 કિલો કેટેગરીની ફાઈનલમાં તબાબીનો વેનેઝુએલાની મારિયા ગિમિનેઝ સામે 0-11થી પરાજય થયો હતો. જેના કારણે તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.\nતેમ છતાં તે ઓલિમ્પિક્સ સ્તરે જૂડોમાં ભારતને પ્રથમ મેડલ અપાવનારી ખેલાડી બની છે. ભારત અગાઉ સિનિયર કે જૂનિયર ઓલિમ્પિકમાં ક્યારેય જૂડોમાં મેડલ જીતી શક્યું ન હતું. મણીપુરની 16 વર્ષીય તબાબીએ સેમિફાઈનલમાં ક્રોએશિયાની વિક્ટોરિજા પુલજીઝને 10-0થી હરાવી હતી. તે અગાઉ રાઉન્ડ-16માં તેણે ભૂતાનની યાન્ગચેન વાંગમોને 10-0થી પરાજય આપ્યો હતો. ક્વાર્ટર ફાઈનલમાં તેણે કોસોવોની એર્ઝા મુમિનોવિક સામે વિજય નોંધાવ્યો હતો.\nતબાબીનો આ સિલ્વર મેડલ વર્તમાન યુથ ઓલિમ્પિકમાં ભારતનો બીજો મેડલ છે. રવિવારે પ્રથમ દિવસે જ શૂટર તુષાર માનેએ ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતો. તુષારે 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં બીજા સ્થાને રહેતા સિલ્વર મેડલ જીત્યો હતો.\nજોકે, સ્વિમિંગમાં નેશનલ ચેમ્પિયન શ્રીહરી નટરાજ પુરૂષોની 100 મીટર બેકસ્ટ્રોકની ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ શક્યો ન હતો. તે સેમિફાઈનલમાં નવમાં સ્થાને રહ્યો હતો. ટોપ-8માં રહેનારા ખેલાડીઓ ફાઈનલ મા���ે ક્વોલિફાઈ થાય છે. નટરાજ 56.48 સેકન્ડના સમય સાથે નવમાં ક્રમે રહ્યો હતો.\nનોંધનીય છે કે 2014માં ચીનના નાનજિંગમાં રમાયેલા યુથ ઓલિમ્પિક્સમાં ભારતે એક સિલ્વર અને એક બ્રોન્ઝ એમ કુલ બે મેડલ જીત્યા હતા. જ્યારે યુથ ઓલિમ્પિક્સમાં ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન પ્રથમ ગેમ્સમાં રહ્યું હતું. 2010માં રમાયેલા ગેમ્સમાં ભારતે છ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. વર્તમાન યુથ ગેમ્સમાં ભારતના 47 એથ્લેટ્સ ભાગ લઈ રહ્યા છે જે દેશનું અત્યાર સુધીનું સૌથી મોટુ દળ છે.\nમહિલા હોકીમાં ઓસ્ટ્રિયા સામે ભારતનો 4-2થી વિજય\nભારતીય અંડર-18 મહિલા હોકી ટીમે યુથ ઓલિમ્પિક ગેમ્સમાં વિજયી શરૂઆત કરતા ઓસ્ટ્રિયાને 4-2થી પરાજય આપ્યો છે. ભારત માટે લાલરેમસિઆમીએ ચોથી અને 17મી મિનિટે ગોલ નોંધાવ્યો હતો જ્યારે સુકાની સલિમા ટેટેએ પાંચમી અને મુમતાઝ ખાને 16મી મિનિટે ગોલ નોંધાવ્યો હતો. જ્યારે ઓસ્ટ્રિયા માટે સબરિના હ્રુબીએ 13મી અને લૌરા કેર્ને 20મી મિનિટે ગોલ નોંધાવ્યો હતો. મેચમાં ભારતે શરૂઆતથી આક્રમક રમત દાખવી હતી અને ઓસ્ટ્રિયાને વધારે તક આપી ન હતી. ભારતનો આગામી મુકાબલો ઉરૂગ્વે સામે થશે. યુથ ઓલિમ્પિક્સમાં ફિલ્ડ હોકીમાં હોકી 5એસ ફોર્મેટ હોય છે અને તેની મેચ 20 મિનિટની હોય છે.\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00068.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2008/11/29/to-the-wrong-person-by-ganga-sati/", "date_download": "2019-03-21T21:49:17Z", "digest": "sha1:GF2BKR4OP7YNQVIQPVVTWH5F2QKE2JEL", "length": 10571, "nlines": 153, "source_domain": "www.aksharnaad.com", "title": "કુપાત્રની પાસે – ગંગાસતી – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » કુપાત્રની પાસે – ગંગાસતી\nકુપાત્રની પાસે – ગંગાસતી\n29 નવેમ્બર, 2008 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય / ધર્મ અધ્યાત્મ / પ્રાર્થના, ગરબા અને ભજન tagged ગંગાસતી\nકુપાત્રની પાસે વસ્તુનાં વાવીએ રે,\nસમજીને રહીએ આપણે ચુપ રે,\nલાલચ આપે ને દ્રવ્ય કરે ઢગલા રે,\nભલે હોય શ્રીમંત કે ભૂપ રે …. કુપાત્રની પાસે ..\nભજની જનોએ ભક્તિમાં રે’વું ને,\nકરવો સ્મરણ નિરધાર રે….\nઅજ્ઞાની આગળ નવ ઉચ્ચરવું ને,\nબાંધવા સૂરતા કેરા તાર રે … કુપાત્રની પાસે\nઉપદેશ દેવો તો ભક્તિ દેખાડવી રે\nગાળી દેવો રે તેનો એવો મોહ રે,\nદયા રે કરીને તેને પાત્ર બનાવો ત્યારે,\nરાખવો રે એમાં ઘણો સ્નેહ રે … કુપાત્રની પાસે\nસંશય ટળે ને મનડું ગળે ને રે\nરાખે નહીં કોઈના પર દ્વેષ રે,\nપાત્રને જોઈને ઉપદેશ કરવો રે,\nસમજીને રહીએ આપણે ચુપ રે … કુપાત્રની પાસે\nઆ અર્પણ છે એ બધા ભારતીયોને જે તેમના નેતાઓને વોટ આપી, વિશ્વાસે તેમના લોકશાહીના સર્વોચ્ચ મંદિર એવા પાર્લામેન્ટ ભવનમાં મોકલે છે અને પછી તેમના વિશ્વાસના કટકા ક્યારેક રાજકારણીઓ પોતે કરે છે અને ક્યારેક આવા ત્રાસવાદીઓ જ્યારે દેશના અસ્તિત્વ પર હુમલો કરે છે ત્યારે કોઈપણ નિર્ણય લેવામાં વામણા પૂરવાર થાય છે.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n0 thoughts on “કુપાત્રની પાસે – ગંગાસતી”\nસાચી વાત છે.આપણે ખોટી વ્યક્તિઓ પાસે આશા રાખી રહ્યા છે.\n← મુંબઈ મેરી જાન\nગઝલ રચના – બંધારણ વિશે થોડુંક →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૯)\nફેમિનિઝમની ફૅક્ટરી : ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબશ્રેણી – જિજ્ઞેશ અધ્યારૂ\nશિવત્વ – ચિરાગ ડાભી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૮)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૭)\nદિવ્યલોક હાત્ત (શ્રીલંકાની સફરે) – સ્વાતિ મેઢ\nકારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો – મનન ભટ્ટ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૬)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (674)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nહોળી - ધુળેટી ની શુભ કામનાઓ...\nદોસ્તીના રંગે રંગાયેલો ઉત્સવ એટલે જીંદગી - જીજ્ઞેશ અધ્યારૂ\nશું તમે આ જોક્સ વાંચ્યો છે\nસરાઈ હરાની એક સવાર... - મીનાક્ષી ચંદારાણા\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કો���ન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00069.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2018/04/03/good-conduct-certificate-no-logner-rquired-for-uae-visa/", "date_download": "2019-03-21T21:49:29Z", "digest": "sha1:Z27LF3CPDYB7ZYGT37GVMKRIXP3YIS4A", "length": 10756, "nlines": 134, "source_domain": "echhapu.com", "title": "UAE સરકારના એક નિર્ણયથી હજારો ભારતીયોને ફાયદો થશે", "raw_content": "\nUAE સરકારના એક નિર્ણયથી હજારો ભારતીયોને ફાયદો થશે\nદરેક દેશના વિસા આપવાના કેટલાક નિયમ હોય છે જે કદાચ અન્ય દેશના નિયમો સાથે મેચ ન થતા હોય એવું બને. UAE ભારતીયો ખાસકરીને કેરળના લોકો માટે રોજગારીનું ફેવરીટ ડેસ્ટીનેશન છે. UAEનો વિસા લેવો હોય તો અત્યારસુધી ભારતીયોને વિસા એપ્લિકેશન સાથે કેરેક્ટર સર્ટીફીકેટ પણ એટેચ કરવું પડતું હતું. UAE સરકારે કરેલા એક નવા નિર્ણયથી તાત્કાલિક અસરથી હવેથી ભારતીયોએ આ સર્ટીફીકેટ પોતાની વિસા એપ્લીકેશનમાં જોડવાની જરૂર નથી.\nUAEના હ્યુમન રિસોર્સીઝ એન્ડ એમિરાટીસેશન મંત્રાલયે ગત રવિવારે નિર્ણય લીધો હતો કે ઉપરોક્ત ફેરફાર 1 એપ્રિલથી જ લાગુ પડી જશે.\nકેરેક્ટર સર્ટીફીકેટને UAEમાં પોલીસ ક્લીયરન્સ સર્ટીફીકેટ તરીકે ઓળખવામાં આવતું હતું. આ સર્ટીફીકેટ લેવા માટે UAEનો વિસા મેળવવા ઈચ્છતા વ્યક્તિને પોતાના નજીકના પોલીસ સ્ટેશનેથી સર્ટીફીકેટ મેળવવાનું રહેતું જેમાં એવું જણાવવું જરૂરી હતું કે એ વ્યક્તિનો કોઈજ ક્રિમીનલ ઈતિહાસ નથી કે પછી તેને ભૂતકાળમાં કોઈ પ્રકારની સજા થઇ નથી.\nજો કે નવી દિલ્હીના UAE વિસા સેન્ટરના ડિરેક્ટર રેહબ અલી અલ-મન્સૂરીએ સ્પષ્ટતા કરી હતી કે આ નવો નિયમ કામચલાઉ ધોરણે જ લાગુ પાડવામાં આવ્યો છે પરંતુ આ નિર્ણય ફરીથી ક્યારે લાગુ પાડવામાં આવશે તે અંગે હજી કોઈજ ચોક્કસ તારીખ આપી નહીં શકાય.\nતમને ગમશે: Third time lucky – યાના નોવોત્નાને શ્રદ્ધાંજલિ\nઆ ઉપરાંત ભારતીયોને દેશમાં આવી ગયા બાદ પણ થતા કેટલાક સિક્યોરીટી ચેક્સથી મુક્તિ આપવાનો નિર્ણય લેવા પાછળનું કારણ જણાવતા UAEના અધિકારીઓ કહે છે કે આ ચેક્સ ઘણો સમય લેતા હતા અને ભારતીય વર્કરોની વિનંતી હતી કે તેઓ એક વખત UAE આવી જાય પછી તેમનું ���ામ તરત શરુ થઇ જાય એવી કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવે.\nUAE દિલ્હી, મુંબઈ અને તિરુઅનંતપુરમમાં વિસા કેન્દ્રો ધરાવે છે અને માત્ર દિલ્હીમાં જ ગયે વર્ષે 50,000 વિસા અરજીઓ આવી હતી. એક રેકોર્ડ અનુસાર ગયા વર્ષે 1.6 મિલિયન ભારતીયોએ UAEની મુલાકાત લીધી હતી જેમાંથી મોટાભાગના રોજગારી માટે ત્યાં ગયા હતા. આ પરથી સમજી શકાય છે કે UAE સરકારનો આ નિર્ણય ભારતીયો માટે કેટલું મહત્ત્વ ધરાવે છે.\nએક અંદાજ અનુસાર UAEમાં 2.6 મિલિયનથી પણ વધુ ભારતીયો વસે છે જે અન્ય કોઇપણ દેશના વતનીઓ કરતા સૌથી વધુ છે. આમાંથી 20-20 ટકા લોકો સ્કિલ્ડ વર્કર્સ તેમજ વ્હાઈટ કોલર જોબ કરનારા છે જ્યારે બાકીના બ્લ્યુ કોલર વર્કર્સ છે.\nGSTમાં સરકારે નાના વ્યાપારીઓને મોટો ફાયદો કરાવી આપ...\nકેરળના પૂરગ્રસ્તોની સહાયતા રાશી માટે પણ શરમજનક રાજ...\nઆવકવેરો ભરવાનો ન થતો હોય તો પણ રિટર્ન કેમ ભરવું જો...\nશું Digital India નિષ્ફળ છે: પૂછો મુન્નાર કેરળના ...\nકાવેરી જળવિવાદ એટલે રાજકારણ,સંવેદનાઓ અને ચુકાદાઓની...\neછાપું પર સર્ચ કરો…\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nપુસ્તક રીવ્યુ: અમીષ ત્રિપાઠીની ઈમમોર્ટલ ઇન્ડિયા\n“ટેકો લઇ લ્યો ભાઈ ટેકો” કેજરીવાલની હતાશા અને ઉતાવળ\nપાકિસ્તાનની નવી લક્ઝરી આઈટમ – ભારતના ટમેટાં\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nમૂકાકાકાએ નાનાભાઈનું દેવું ભર્યું શું એ ઇન્ટરનેશનલ સ્કેમ છે\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nRCom ના શેર્સ જો તમારી પાસે પડ્યા હોય તો તમારે શું કરવું જોઈએ\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\nપોતાના પુત્રના લગ્નની કંકોત્રીની કિંમત આખરે જાહેર કરતા મુકેશ અંબાણી\nઅમેરિકામાં જેની બોલબાલા છે એ White People Food તો આપણા ઘરમાં જ પડ્યું છે\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nનરેન્દ્ર મોદીની સૌથી મોટી જીત - એસ્સાર 54000 કરોડનું દેવું ભરવા સહમત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00069.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/sensational-disclosure-in-vadodara-students-murder-case/", "date_download": "2019-03-21T22:46:36Z", "digest": "sha1:RZZZUJ3QKEDU6NZAVH3RKKGIA5T5V3KU", "length": 9119, "nlines": 70, "source_domain": "sandesh.com", "title": "વડોદરા વિદ્યાર્થીની હત્યા કેસમાં સનસનીખેજ ખુલાસો, કારણ જાણી ચોંકી જશો - Sandesh", "raw_content": "\nવડોદરા વિદ્યાર્થીની હત્યા કેસમાં સનસનીખેજ ખુલાસો, કારણ જાણી ચોંકી જશો\nવડોદરા વિદ્યાર્થીની હત્યા કેસમાં સનસનીખેજ ખુલાસો, કારણ જાણી ચોંકી જશો\nશહેરના બરાનપુરાની ભારતી સ્કુલ બંધ કરાવવા માટે માં ધો.9ના વિદ્યાર્થીની કરપીણ હત્યા કરવાના ચકચારી બનાવમાં સગીર આરોપીએ સ્કુલ બંધ કરાવી દેવા આ કૃત્ય આચર્યું હતું. સગીર આરોપીનો ઈરાદો જે વિદ્યાર્થી હાથમાં આવે તેની હત્યા કરવાનો હતો.\nરાજ્યભરમાં ચકચાર જગાવનારા ભારતી સ્કુલમાં ધો.10માં ભણતા સગીર આરોપીને શિક્ષકે લેશન આપ્યું હતું, પરંતુ તા.20મીએે તેણે અન્ય વિદ્યાર્થીનું લેશન બતાવી દીધું હતું. જેથી શિક્ષકે વિદ્યાર્થીઓની હાજરીમાં જ તેને ઠપકો આપતાં સગીર આરોપી રાતોચોળ થઈ ગયો હતો. તેણે શિક્ષક સાથે ઝઘડો કરી અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. ત્યારબાદ ક્લાસરૃમમાંથી નીકળી આચાર્યને મળવા ગયો હતો, પરંતુ કેટલાક વાલીઓ બેઠા હોવાથી મળી શક્યો ન હતો. જેથી તેણે 100 નંબર પર ફોન કરી શિક્ષક વિરુદ્વ ફરિયાદ કરી હતી. પોલીસ સ્કુલમાં પહોંચે તે પહેલા જ તે ઘરે જઈને દાદી તેમજ ભાઈને લઈ સ્કુલમાં આવ્યો હતો. દરમિયાન વાડી પોલીસ પણ સ્કુલમાં પહોંચી ગઈ હતી.\nપોલીસની હાજરીમાં સમાધાન થઈ ગયું હતું. અહીંથી સગીર આરોપીએ સ્કુલને બંધ કરાવી નાંખીશ, તેવી મનમાં ગાંઠ વાળી લીધી હતી. એક દિવસ વિચાર્યા બાદ તેણે સ્કુલમાં જ કોઈ વિદ્યાર્થીની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. તા. ૨૨મીએ સવારે ૧૧.૩૦ વાગ્યે સગીર આરોપી સ્કુલમાં પહોંચ્યો હતો. તેને સ્કુલની બહાર જ ધો.૯નો વિદ્યાર્થી દેવ તડવી (ઉં.વ. ૧૪) મળ્યો હતો. ત્યારબાદ સગીર આરોપી દેવના ખભા પર હાથ મૂકી પોતાની સાથે લઈ ગયો હતો. તેણે સૌપ્રથમ દેવને ટોયલેટમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે ગયો ન હતો. જેથી સગીરે તેને દિવાલ તરફ દબાવી રાખ્યો હતો. તે પછી તેણે યુનિફોર્મનો શર્ટ કાઢીને બેગમાં મુકી બીજો શર્ટ પહેરી લીધો હતો. થોડીવાર પછી થેલામાંથી છરો કાઢી દેવ કંઈ સમજે તે પહેલા જ તેની પર તૂટી પડયો હતો. પેટ અને છાતીના ભાગે મારેલા ઘાને લઈ દેવ ફર્સ પર ઢળી પડયો હતો. ત્યારબાદ પણ તેને ઘા મારવાનું ચાલુ રાખ્યુ હતું. તેણે ૬૦ સેકન્ડમાં ૩૦ થી ૩૨ ઘા માર્યા હતા. દેવને લોહીલુહાણ કરી સગીર આરોપી બેગ લઈને સ્કુલની ટેરેસ પર જતો રહ્યો હતો. બેગ તેણે મંદિર ફેંકી જમ્પ મારીને નાસી છુટયો હતો.\nહાર્દિકના કોંગ્રેસમાં જોડાવાથી BJPને કોઇ ફરક નથી પડવાનો: ઓમ પ્રકાશ માથુર\nકોંગ્રેસમાં હાર્દિક પટેલના કારણે ડખો, બેઠકોનો ધમધમાટ શર��\nકોંગ્રેસને ‘ઝાટકા પર ઝટકા’, વલ્લભ ધારવિયાએ રાજીનામા બાદ ધારણ કર્યો કેસરિયો\nહાર્દિક કૉંગ્રેસમાં જોડાય તે પહેલા જ ઉઠ્યા વિરોધનાં સૂર, લાલજી પટેલે કહ્યું કે…\nસર્વે: સરકાર બનાવવાની નજીક પહોંચશે NDA, UPAને મળશે આટલી સીટો\nઑસ્ટ્રેલિયા સામે ભારતનો 4 વિકેટે શરમજનક પરાજય, ટર્નર બન્યો ટર્નિંગ પોઇન્ટ\nફિલ્મમાં ડાયરેક્ટરે વિંક ક્વિન પ્રિયા પ્રકાશને લઈને કર્યો મોટો ખુલાસો, જાણીને નહીં થાય વિશ્વાસ\nઇથોપિયન એરલાઇન્સનું વિમાન ક્રેશ, પ્લેનમાં સવાર તમામ 157 લોકોના મોત\nPhotos: બી-ટાઉનમાં મોડી રાત્રે પ્રિયંકા, જ્હાન્વી, સુશાંત સિંહે કરી જોરદાર પાર્ટી\nઆકાશ-શ્લોકાના રીસેપ્શનમાં ખિલાડી અક્ષયને મળી રેખા, ટ્વિંકલના આવા હતા રિએક્શન\nPhotos: સલમાન ખાને આપી ભવ્ય પાર્ટી, કપિલ શર્મા- સુનિલ ગ્રોવર વિવાદ છોડી સાથે દેખાયા\nPhotos: આકાશ અંબાણીના રિસેપ્શનમાં કાકી ટીના અંબાણીનો આવો હતો ઠસ્સો\nPhotos: બોલીવુડમાં હાલ આ કપલની ચારેતરફ થઈ રહી છે ચર્ચા, જૂઓ તેમનો લાક્ષણિક અંદાજ\nઆકાશ-શ્લોકાના રીસેપ્શનમાં માતા નીતા અંબાણી થયા શ્રીકૃષ્ણમાં લીન, જુઓ Video\nઆકાશ અંબાણી-શ્લોકાના શાહી લગ્નનો Video આલ્બમ: જયમાળા, સિંદૂર વિધિ થી લઇ સાત ફેરાની વિધિ\nવડોદરાથી 20 કિમી દૂર આવેલું છે કાયાવરોહણ, ગણાય છે ગાયત્રી મંત્રનું જન્મસ્થાન\nમહાદેવને કેમ પ્રિય છે બિલિપત્ર, આ છે તેનું ખાસ મહત્વ\nચંદ્ર-મંગળની યુતિ, ચંદ્ર-શુક્રનો કેન્દ્રયોગ જાણો કેવો નિવડશે તમારો સોમવાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00070.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.anand-ashram.com/category/%E0%AA%AE%E0%AB%81%E0%AA%B3%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%97%E0%AA%A4/", "date_download": "2019-03-21T22:14:14Z", "digest": "sha1:7ARLJQLNLZIGSDSU2SZYHHCIMTLV5N3G", "length": 21273, "nlines": 210, "source_domain": "www.anand-ashram.com", "title": "મુળા ભગત | આનંદ આશ્રમ", "raw_content": "\nફૂલછાબ કલા-સાહિત્ય એવોર્ડ – ફોટોગ્રાફ્સ ૦૨-ઓક્ટોબર-૨૦૧૧\nદરિયા સ્થાન મંદિર રાપર કચ્છ ખાતે વાગડનાં ભજનીકો દ્વારા પ્રાચીન સંતવાણી તારીખ – ૨૮-૧૦-૨૦૧૩\nAudio – ધ્વનિમુદ્રિત કરેલાં પરંપરિત ભજનો\nAudio – ધ્વનિમુદ્રિત સંદેશ – મકરન્દ દવે\nAudio – Gujrati Duha Chhand – સાહિત્યમાં નાદ વૈભવ / ગુજરાતી દુહા છંદ – ડૉ.નિરંજન રાજ્યગુરુ\nVideo – પરંપરિત સંતવાણી તથા ભક્તિ સંગીતની વિડીયો ક્લિપ્સ\nસત નિર્વાણ ફાઉન્ડેશન, સત સાહિત્ય શંશોધન કેન્દ્ર, ઘોઘાવદર\nઅમને એવી થઈ ઓળખાણ – પિંગળ – મુળાભગત\nઅમને એવી થઈ ઓળખાણ – પિંગળ – મુળાભગત\nપિંગળ, મુળા ભગત, સંતવાણી પિંગળ,મુળાભગત,સંતવાણી\nઆવેલા હુકમ બંદા ��ોડો નગરી – કબીર – મુળા ભગત\nઆવેલા હુકમ બંદા છોડો નગરી – કબીર – મુળા ભગત\nકબીર, મુળા ભગત, સંતવાણી કબીર,મુળા ભગત\nએવી પ્રેમ કટારી લાગી… (સાંઈવાલી)\nએવી પ્રેમ કટારી લાગી…સાંઇ વલી – હેમંત ચૌહાણ\nએવી પ્રેમ કટારી લાગી…સાંઇ વલી – મુળા ભગત\nએવી પ્રેમ કટારી લાગી…સાંઇ વલી\nએવી પ્રેમ કટારી લાગી…સાંઇ વલી – બાલકદાસ કાપડી\nએવી પ્રેમ કટારી લાગી…સાંઇ વલી – દયારામ બાપુ\nએવી પ્રેમકટારી લાગી‚ લાગી રે… અંતર જોયું ઉઘાડી ;\nએવી ઝળહળ જ્યોતું જાગી‚ જાગી રે… દસ દરવાજા નવસેં નાડી…\nએવી પ્રેમ કટારી લાગી…\nશબદ કટારી કોઈ શૂરા નર જીલે‚ નહીં કાયરનાં કામ‚\nશૂરા હોય ઈ સનમુખ લડે‚ ભલકે પાડી દયે નિશાન ;\nએવા લડવૈયા નર શૂરા… શૂરા… રે નૂરતે નિશાનું દિયે છે પાડી…\nએવી પ્રેમ કટારી લાગી…\nમાથડાં ગૂંથી‚ નેણલાં આંજી બની હું વ્રજ કેરી નાર‚\nપિયુને રીઝવવા તરવેણી હાલી સજ્યા સોળે શણગાર ;\nએવાં રૂમઝૂમ ઝાંઝર વાગ્યાં… વાગ્યાં… રે ઓઢી મેં તો અમ્મર સાડી…\nએવી પ્રેમ કટારી લાગી…\nહું ને મારો પિયુજી સેજમાં પોઢયાં‚ નિંદા કરે નુગરા લોક‚\nસારા શહેરમાં ઢંઢેરો પીટાવ્યો‚ અમે ઊભાં રયાં માણેક ચોક ;\nએવા નુગરા મોઢે મીઠાં‚ એવા નિર્ગુણ નુગરાં દીઠાં… દીઠાં… રે…\nમુખ મીઠાં ને અંતર જારી… પાછળથી ઈ કરે છે ચાડી…\nએવી પ્રેમ કટારી લાગી…\nપ્રેમના પ્યાલા સતગુરુએ પાય‚ માંઈ ભરીયલ અમીરસ જ્ઞાન ;\nઅંધારું ટળ્યું ને જ્યોતું જાગી‚ સતનામની જાગી ગઈ સાન ;\nએવા સાંઈવલી ક્યે છે રે હરખું હું તો દાડી રે દાડી…\nએવી પ્રેમ કટારી લાગી…\nકટારી, દયારામ બાપુ, બાલકદાસ કાપડી, મુળા ભગત, સંતવાણી, સાંઈવલી, હેમંત ચૌહાણ કટારી,દયારામ બાપુ,બાલકદાસ કાપડી,મુળા ભગત,સાંઈવાલી,હેમંત ચૌહાણ\nહીરો ખો મા તું હાથથી… (તિલકદાસ)\nહીરો ખો મા તું હાથથી…તીલકદાસ – મુળાભગત\nહીરો ખો મા તું હાથથી રે આવો અવસર પાછો નહીં મળે…\nઅવસર પાછો નહીં મળે‚ માથે ત્રિવિધિના તાપ બળે‚\nહીરલો ખો મા તું હાથથી રે‚ આવો અવસર પાછો નહી મળે રે જી…\nમોતી પડયું મેદાનમાં‚ ઓલ્યા મૂરખા મૂલ એના શું કરે \nસંત ઝવેરી આવી મળે તો સતગુરુ સાન કરે.. હીરલો ખો મા તું હાથથી રે…\nસમજણ વિનાના નર કરે છે કીર્તી ને ગુરુ વિના જ્ઞાન એને ક્યાંથી મળે રે જી‚\nપારસમણીનાં પારખાં‚ એ તો લોઢાને કંચન કરે.. હીરલો ખો મા તું હાથથી રે…\nતરી ઉતરવું પ્રેમથી રે જાણે જળને માથે જહાજ તરે રે જી‚\nકાયા કાચો કુંભ છે માથે અમીરસ નીર ઝરે.. હીરલો ખો મા તું હાથથી રે…\nકહે તીલકદાસ શૂરા સંગ્રામે ને મરજીવા તો મોજ કરે રે જી‚\nધારણ બાંધો ધરમની તો નમતે ત્રાજવે તરે… હીરલો ખો મા તું હાથથી રે જી…\nતિલકદાસ, મુળા ભગત, સંતવાણી તિલકદાસ,મુળાભગત\nઅમારા અવગુણ રે ગુરુજીમાં ગુણ તો ઘણા.. (દાસી જીવણ)\nઅમારા અવગુણ રે ગુરુજીમાં ગુણ તો ઘણા.. દાસી જીવણ – મુળાભગત\nઅમારા અવગુણ રે ગુરુજીના ગુણ ઘણા… – (જેઠીરામના નામાચરણ સાથે દાસી જીવણની રચના – દેવા ગઢવી)\nઅમારા રે અવગુણ રે ગુરુજીના ગુણ ઘણા રે ;\n અમારા અવગુણ સામું મત જોય….\nગુરુજી મારો દીવો રે‚ ગુરુજી મારો દેવતા રે ;\n મારા પારસમણીને રે તોલ…\nગુરુજી મારા ગંગા રે‚ ગુરુજી મારા ગોમતી રે ;\nગુરુજી અમારા કાશી અને છે કેદાર…\nગુરુ મારા ત્રાપા રે‚ ગુરુજી મારા તુંબડાં રે ;\nઈ તુંબડીએ અમે ઊતરિયે ભવપાર…\nજાળીડાં મેલાવો રે ગુરુ ગમ જ્ઞાનનાં રે ;\nઈ જાળીડાં જરણાં માંહેલો છે જાપ…\nભીમ ગુરુ શરણે રે દાસી જીવણ બોલીયા રે ;\nદેજે અમને સંતચરણમાં વાસ…\nજેઠીરામ, દાસી જીવણ, દેવા ગઢવી, મુળા ભગત, સંતવાણી જેઠીરામ,દાસી જીવણ,દેવા ગઢવી,મુળાભગત\nસેવા મારી માની લેજો‚ સ્વામી રે સુંઢાળા રે‚ ગુણપતિ દેવા રે… (ગોરખ)\nસેવા મારી માની લેજો‚ સ્વામી રે સુંઢાળા રે‚ ગુણપતિ દેવા રે…ગોરખ – ગણપતી – મુળા ભગત\nસેવા મારી માની લેજો‚ સ્વામી રે સૂંઢાળા રે‚ ગુણપતિ દેવા રે‚\nપૂજા મારી માની લેજો‚ સ્વામી રે સૂંઢાળા રે‚ ગુણપતિ દેવા રે ;\nખોલો મારા રૂદિયાનાં તાળા‚ તોડો મારા કબુદ્ધિનાં ઝાળાં રે જી…\nજળ રે ચડાવું દેવા જળ નથી ચોક્ખાં રે‚ હો જી…\nઈ જળ ઓલી માછલીએ અભડાવ્યાં રે….\nસેવા મારી માની લેજો…૦\nફુલડાં રે ચડાવું દેવા ફુલ નથી ચોક્ખાં રે‚ હો જી…\nઈ ફુલ ઓલ્યે ભમરલે અભડાવ્યાં રે….\nસેવા મારી માની લેજો…૦\nદૂધ રે ચડાવું દેવા દૂધ નથી ચોક્ખાં રે‚ હો જી…\nઈ દૂધ ઓલ્યાં વાછરડે અભડાવ્યાં રે…\nસેવા મારી માની લેજો…૦\n ચંદન નથી ચોક્ખાં રે‚ હો જી…\nઈ ચંદન ઓલ્યા ભોરીંગે અભડાવ્યાં રે…\nસેવા મારી માની લેજો…૦\n ભોજન નથી રે ચોક્ખાં રે‚ હો જી…\nઈ ભોજન ઓલી માખીએ અભડાવ્યાં રે…\nસેવા મારી માની લેજો…૦\nમછંદરનો ચેલો જતિ ગોરખ બોલ્યા રે‚ હો જી…\nઆ પદ ખોજે‚ સોઈ નર પાયા રે…\nસેવા મારી માની લેજો…૦\nગણપતિ, ગોરખ, મુળા ભગત, સંતવાણી ગણપતી,ગોરખ,મુળા ભગત\nહિરો ખોમા તું હાથ થી આવો અવસર પાછો નહિ મળે – તીલકદાસ – મુળાભગત\nહિરો ખોમા તું હાથ થી આવો અવસર પાછો નહિ મળે – તીલકદાસ – મુળાભગત\nહીરો ખો મા તું હાથથી…\nહીરો ખો મા તું હાથથી રે આવો અવસર પાછો નહીં મળે…\nઅવસર પાછો નહીં મળે‚ માથે ત્રિવિધિના તાપ બળે‚\nહીરલો ખો મા તું હાથથી રે‚ આવો અવસર પાછો નહી મળે રે જી…\nમોતી પડયું મેદાનમાં‚ ઓલ્યા મૂરખા મૂલ એના શું કરે \nસંત ઝવેરી આવી મળે તો સતગુરુ સાન કરે.. હીરલો ખો મા તું હાથથી રે…\nસમજણ વિનાના નર કરે છે કીર્તી ને ગુરુ વિના જ્ઞાન એને ક્યાંથી મળે રે જી‚\nપારસમણીનાં પારખાં‚ એ તો લોઢાને કંચન કરે.. હીરલો ખો મા તું હાથથી રે…\nતરી ઉતરવું પ્રેમથી રે જાણે જળને માથે જહાજ તરે રે જી‚\nકાયા કાચો કુંભ છે માથે અમીરસ નીર ઝરે.. હીરલો ખો મા તું હાથથી રે…\nકહે તીલકદાસ શૂરા સંગ્રામે ને મરજીવા તો મોજ કરે રે જી‚\nધારણ બાંધો ધરમની તો નમતે ત્રાજવે તરે… હીરલો ખો મા તું હાથથી રે જી…\nતિલકદાસ, મુળા ભગત, સંતવાણી તીલકદાસ,મૂળાભગત\nએવા ભજન કરો ભાવ થી – મૂળાભગત\nએવા ભજન કરો ભાવ થી, બુડતી બેડી એની તારે – મુળાભગત\nમુળા ભગત, સંતવાણી મૂળાભગત\nઆરતી શ્રી રામની- મૂળાભગત\nઆરતી શ્રી રામની, શામળા ભગવાનની – સુદામા – સંધ્યા આરતી – મૂળાભગત\nઆરતી શ્રી રામની‚ શામળિયા ભગવાનની‚\nપરથમ ધણી આપે પ્રગટ્યા‚ પવન પાણી પંડ જી\nરદા કમળમાં રાખજો સ્વામી ધરણી નવ નવ ખંડ.. સંતો ધરણી નવ નવ ખંડ.. સંતો \nગુરુ દાતા‚ પૂરણ પિતા મારો શામળો ભગવાન જી\nસુદામાની આરતિ‚ પ્રભુ માની લેજો કાન…\nસંતો બોલો સંધ્યા આરતી….\nઆરતી, મુળા ભગત, સંતવાણી આરતી,મૂળાભગત\nછોડ ચિંતા છોડ મનવા- મૂળાભગત\nછોડ ચિંતા છોડ મનવા, ભજીલે ભગવાન ને – પ્રભાતી – મૂળાભગત\nપ્રભાતી, મુળા ભગત, સંતવાણી પ્રભાતી,મૂળાભગત\nડૉ. નિરંજન રાજ્યગુરુના કંઠે સંતવાણી\nબેદલ મુખસે મીઠાં બોલે… – રતનદાસ\nમેરૂ રે ડગે જેનાં… - ગંગાસતી\nદોરંગા ભેગા નવ બેસીએ – દાસી જીવણ\nબેની મું ને ભીતર સતગુરુ મળિયા રે… - લખીરામ\nડૉ.નિરંજન રાજ્યગુરુના કંઠે વધુ ભજન સાંભળવા અહીં ક્લિક કરો\nપ્રકાશિત પુસ્તકો – Published Books\nડૉ. નિરંજન રાજ્યગુરૂ દ્વારા પ્રકાશિત પુસ્તકો વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00070.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A1%E0%AB%80", "date_download": "2019-03-21T22:55:45Z", "digest": "sha1:UV42QP4GYBD6SZNK2SMFHI3KLBRFXZFC", "length": 3604, "nlines": 92, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ચાવડી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છ�� જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nચાવડી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00070.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AC%E0%AA%B9%E0%AB%8B%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B3", "date_download": "2019-03-21T22:59:44Z", "digest": "sha1:PHSZMKRKFY3Q5L3Y6VAVJE37GWJYM7EX", "length": 3531, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "બહોતાળ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nબહોતાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00070.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/tag/lok-sabha/", "date_download": "2019-03-21T22:15:59Z", "digest": "sha1:A5WZPMJ4SRISIE2JC653VGQ4NAP3HDGY", "length": 11822, "nlines": 195, "source_domain": "www.iamgujarat.com", "title": "Lok Sabha News In Gujarati, Latest Lok Sabha News Updates, Photos And Videos | I Am Gujarat", "raw_content": "\nડિઝ્ની અને ફૉક્સ ગ્રૂપની ડીલ પૂર્ણ, 71 અરબ ડૉલરમાં થયો સોદો\nઆ ટેણિયાની હૉર્સ રાઈડિંગ સામે તો ‘બાહુબલી’ પણ હારી જશે\nઓક્સફર્ડ ડિક્શનરીમાં ‘ચડ્ડી’ને મળ્યું સ્થાન\nચોરીછૂપીથી કપલ્સની સેક્સ ક્લિપ ઉતારીને તેને વેચતી હોટેલનો ભાંડો ફુટ્યો\nમહેસાણા: બોર્ડની પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીને ઉઠાવી જઈ ઝાડ સાથે બાંધી ફટકાર્યો\nએકતા કપૂરનો પીછો કરનાર શખસની ધરપકડ\nબે પિચકારી લઈ બાલકનીમાં હોળી રમતો દેખાયો તૈમૂર, જુઓ વીડિયો\nબોયફ્રેન્ડ સાથે લગ્ન કરશે શ્રદ્ધા કપૂર, લગ્નની તારીખ પણ થઈ ગઈ નક્કી\nમોસ્ટ પાવરફુલ વુમનના લિસ્ટમાં શામેલ પ્ર���યંકા સારી પત્ની નથી બની શકી, કારણ જાણી ચોંકી જશો\nરીલીઝ થયું PM મોદીની બાયોપિકનું ટ્રેલર, જુઓ મોદીના રોલમાં કેવો લાગે છે વિવેક\nમંદના કરીમીએ પહેલા જીન્સનું બટન ખોલ્યું હવે બ્રા ઉતારી નાખી\nએકલા ફરવાનો પ્લાન છે આ સ્થળોએ નીકળી પડો ટ્રીપ પર\nAC ખરીદવા જઈ રહ્યા છો આ ટિપ્સ તમને કામ લાગશે\nઈન્ડિયન મૉડેલ સોનમ બાજવા સોશિયલ મીડિયા પર ઘણી બોલ્ડ છે\nઆંદમાનના સુંદર ટાપુ પર રજાઓ ગાળવી છે ચેક કરી લો IRCTC 5 દિવસ-4 રાતનું પેકેજ\nકેજરીવાલે અભિનંદનને ઓફર કરી ટિકિટ\nકરવામાં આવી રહ્યો છે આ દાવો સોશયલ મીડિયા સાઈટ ફેસબુક પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના...\n‘2019ની લોકસભા ચૂંટણી દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી હશે’\nઅમેરિકાના એક્સપર્ટે કર્યો આ દાવો વોશિંગ્ટન: લોકસભા 2019ની ચૂંટણી ભારતના ઈતિહાસની જ નહીં, પણ દુનિયાની...\nમમતા Vs CBI: કમિશનર પર એક્શન કેમ\nલોકસભામાં છવાયો CBI Vs મમતા મામલો નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં રવિવારે સીબીઆઈ ઓફિસરોને કોલકાતા પોલીસ...\nચૂંટણી લડવાની અટકળો: માધુરી દિક્ષિતે કર્યો આવો ખુલાસો\nમાધુરી દિક્ષિત લોકસભાની ચૂંટણી લડશે 2019ની લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ...\nમોદી સરકારને લોકસભા ચૂંટણીની વૈતરણી પાર કરાવી શકશે આ 6 નિર્ણયો\nલોકસભા ચૂંટણીને પગલે લેવાયાં સંખ્યાબંધ પગલાં નવી દિલ્હી: મોદી સરકારે તાજેતરમાં ખેડૂતો, નાના ઉદ્યમીઓ અને...\nગરીબ સવર્ણોને 10 ટકા અનામતનું બિલ લોકસભામાં પાસ\nલોકસભામાં 10 ટકા અનામત બિલ પાસ નવી દિલ્હીઃ સામાન્ય વર્ગના ગરીબો માટે 10 ટકા આર્થિક...\nગરીબ સવર્ણોને અનામત: કોંગ્રેસની ‘ચાલ’ પર લોકસભા સ્પીકરે ફેરવ્યું પાણી\nનવી દિલ્હી: કેન્દ્ર સરકારે આજે સવર્ણ ગરીબોને 10 અનામતનું બિલ લોકસભામાં રજૂ કર્યું હતું....\nસવર્ણોને અનામતનું બિલ લોકસભામાં રજૂ, તમામ પક્ષોને મનાવવામાં લાગી સરકાર\nનવી દિલ્હી: ચૂંટણીના થોડા સમય પહેલા જ મોદી સરકારે સવર્ણોને 10 ટકા અનામત આપવા...\nરફાલ પર સીતારમણે સંભાળ્યો મોરચો, રાહુલને ‘RV’થી જવાબ\nકોંગ્રેસના સવાલોના આપ્યા જવાબ નવી દિલ્હી: રફાલ ડીલ પર લોકસભામાં આજે સરકાર તરફથી સંરક્ષણ મંત્રી...\n3 મહિનમાં 37 સિંહોના મોત બાદ એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે કેંદ્રનો...\nલોકસભામાં રજૂ કર્યા સિંહોના મોતના આંકડા હિમાંશુ કૌશિક, અમદાવાદ: સપ્ટેમ્બર 2018થી 10 ડિસેમ્બર સુધીમાં લગભગ...\nમોદીની નેતૃત્વ કળા લાગી છે દાવ પર, 2019ની ચૂંટણીના પરિણામો ��હેશે...\n2004થી 2014 સુધી મોદીને થયો આ ફાયદો વર્ષ 2004થી 2014ની વચ્ચે ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ને...\nસરોગસી બિલઃ મહિલા પોતાની કૂખ વેચી નહીં શકે પણ શરતો સાથે...\nસરોગસી બિલ 2016ને મંજૂરી નવી દિલ્હીઃ લોકસભામાં બુધવારે સરોગસી બિલ 2016 ધ્વનિમતથી પાસ થયું હતુ....\nચૂંટણી નહીં લડે ઉમા ભારતી, રામ મંદિર પર ફોકસ\nચૂંટણી લડવાની જગ્યાએ રામ મંદિર પર ધ્યાન કેન્દ્રિત કરશે કેન્દ્રિય મંત્રી ઉમા ભારતીએ વર્ષ 2019ની...\nભારતની પ્રતિ વ્યક્તિ સરેરાશ આવક રૂ. 80,000એ પહોંચી\nયુપીએ કરતા એનડીએ સરકારમાં વધી સરેરાશ આવક નવી દિલ્હી: ભારતની પ્રતિ વ્યક્તિ સરેરાશ આવક ગત...\nચેક બાઉન્સ થશે તો પડશે બહું મોઘું, લોકસભામાં બિલ પસાર\nધ્વનિમતથી પસાર કરાયું બિલ નવી દિલ્હી: ચેક બાઉન્સ થવાની સ્થિતિમાં ચેક લેનારાને વધુ રાહત આપતો...\nકોંગ્રેસને શક, ‘સંસદની અંદરથી ‘કોઈ’ રાખી રહ્યું છે નજર’\nકોંગ્રેસે લગાવ્યા આરોપ નવી દિલ્હીઃ કોંગ્રેસ સભ્યોએ સોમવારે લોકસભામાં ઓફિસર ગેલેરીમાં બેઠેલા એક અધિકારી દ્વારા...\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00070.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://catalog-moto.com/gu/cagiva/1978-79-amf-harley-davidson-cagiva-sst-250.html", "date_download": "2019-03-21T21:46:58Z", "digest": "sha1:5X5X3CDJG2BO5ZSMK4MFLVHUAGO6SDLQ", "length": 27143, "nlines": 275, "source_domain": "catalog-moto.com", "title": " 1978/79 એએમએફ હાર્લી ડેવીડસન / કેજીવા એસએસટી 250 | મોટરસાઈકલ સ્પષ્ટીકરણો સાથે યાદી, ચિત્રો, રેટિંગ્સ, સમીક્ષાઓ અને discusssions", "raw_content": "\nમોટરસાઈકલ સ્પષ્ટીકરણો સાથે યાદી, ચિત્રો, રેટિંગ્સ, સમીક્ષાઓ અને discusssions\nમોટા ભાગના વાંચી લખી\nબજાજ એવન્જર 220: એ કોમ્પ્રેહેન્સિવ સમીક્ષા બાઇક Blo ... (9816)\nMZ નોંધો - ફિલાડેલ્ફિયા રાઈડર્સ વિકિ (9351)\nઇએફઆઇ રિલે પ્રકારો પર નોંધો (ચેતવણી: નીરસ અને કંટાળાજનક ... (8931)\nવીપી રેસિંગ ઇંધણના તાજેતરના સમાચાર: વીપી પરિચય UNLEADE ... (8523)\nKTM રેલી બ્લોગ (7800)\nહોન્ડા વેવ 125 સુધારવા મેન્યુઅલ ઓનર્સ માર્ગદર્શન પુસ્તકો (7033)\nપુજો ઝડપ ફાઇટ 2 વર્કશોપ મેન્યુઅલ ઓનર્સ માર્ગદર્શન ... (6912)\nયામાહા ઉત્પાદન ટેસેરેક્ટ વિકાસ કરે છે\nબજાજ પલ્સર 150 ડિઝાઇન, સમીક્ષા, ટેકનિકલ Specifi ... (6099)\nઘર અને લોટ પમ્પાન્ગા Karylle Solana દેશ એચ માં ... (5535)\n1960 ના હોન્ડા rc166 છ સિલિન્ડર બાઇક (5182)\nઘર → કેજીવા → 1978/79 એએમએફ હાર્લી ડેવીડસન / કેજીવા એસએસટી 250\n1978/79 એએમએફ હાર્લી ડેવીડસન / કેજીવા એસએસટી 250\n15 એપ્રિલ 2015 | લેખક: Dima | એક ટિપ્પણી »\n1978/79 એએમએફ હાર્લી ડેવીડસન / કેજીવા એસએસટી 250\nકારણ કે ટૅગ કરેલા:\nશ્રેણી અન્ય લેખો \"કેજીવા\":\n18.06.2015 | ટિપ્પણીઓ બંધ પર વિશે\n15.06.2015 | ટિપ્પણીઓ બંધ પર Cagiva Mito – વિકિપીડિયા, મફત જ્ઞાનકોશ\nકેજીવા રાપ્ટર – Woi જ્ઞાનકોશ ઇટાલી\n14.06.2015 | ટિપ્પણીઓ બંધ પર કેજીવા રાપ્ટર – Woi જ્ઞાનકોશ ઇટાલી\nટિપ્પણીઓ \" 1978/79 એએમએફ હાર્લી ડેવીડસન / કેજીવા એસએસટી 250\"\nસમીક્ષા: એપ્રિલિયા Dorsoduro 750 બહુવિધ વ્યક્તિ સાથે બાઇક છે ...\nએપ્રિલિયા Dorsoduro પ્રથમ છાપ 1200 – ઓપન ...\n2011 એપ્રિલિયા એસવી 450-એપ્રિલ\nએપ્રિલિયા Scarabeo 50 વિ 100 સમીક્ષા 1 સ્કૂટર્સ મોપેડ્સ\n2009 એપ્રિલિયા મન 850 જીટી સમીક્ષા – અંતિમ MotorCyclin ...\nએપ્રિલિયા NA 850 મન અને હોન્ડા એનસી 700 એસ DCT મોટરસાઈકલ\nWSBK ફિલિપ આઇલેન્ડ: Laverty, સુઝુકી લગભગ શો એસ ચોરી ...\nએપ્રિલિયા Tuono V4 આર APRC પર ઝડપી સવારી – મોટરબાઈક પ્રવાસ ...\nએપ્રિલિયા Dorsoduro સમીક્ષા – Hypermotard કિલર\nએક મોટરસાઇકલ હોન્ડા માં સુઝુકી બી-કિંગ અંતિમ પ્રોટોટાઇપ મોટરસાઇકલ હોન્ડા ડ્રીમ બાળકો Dokitto ભારતીય ચીફ ઉત્તમ સુઝુકી એએન 650 હોન્ડા DN-01 આપોઆપ રમતગમત ક્રુઇઝર કન્સેપ્ટ એમવી ઓગસ્ટા 1100 ગ્રાન્ડ પ્રિકસ ડુકાટી Diavel Brammo Enertia હોન્ડા એકસ 4 લો ડાઉન હોન્ડા DN-01 એપ્રિલિયા મન 850 સ્માર્ટ eScooter KTM 125 રેસ કન્સેપ્ટ ડુકાટી Desmosedici GP11 બાઇક કાવાસાકી સ્ક્વેર ચાર બાઇક કાવાસાકી ER-6n ડુકાટી 60 બજાજ ડિસ્કવર હોન્ડા Goldwing પ્રોટોટાઇપ M1 મોટો Guzzi 1000 ડેટોના ઇન્જેક્શન સુઝુકી Colleda CO રોયલ એનફિલ્ડ બુલેટ 500 ઉત્તમ હાર્લી-ડેવિડસન XR 1200 કન્સેપ્ટ સુઝુકી બી કિંગ કન્સેપ્ટ\nયામાહા C3 – માલિકનું સમીક્ષાઓ મોટર સ્કૂટર માર્ગદર્શન\nયામાહા XJ6 ડાયવર્ઝનનો – આગામી ડિસે માટે બધા રાઉન્ડર ...\nયામાહા એક્સ મેક્સ 250 ટેસ્ટ\nયામાહા પ્રવેશ ઇલેક્ટ્રીક મોટરસાયકલ બજારમાં – અંતિમ મો ...\nમોટરબાઈક: યામાહા સ્કૂટર 2012 મેજેસ્ટી ચિત્રો અને ચોક્કસ ...\nયામાહા C3 – પર્ફોર્મન્સ અપગ્રેડ Loobin’ ટ્યુબ...\nયામાહા FZS1000 દો (2000-2005) મોટરબાઈક સમીક્ષા MCN\nયામાહા YZF-R125 બાઇક – કિંમતો, સમીક્ષાઓ, તસવીરો, Mileag ...\nકાવાસાકી નીન્જા 650R 2012 ભાવ ભારતમાં & વિશિષ્ટતાઓ\nશનિવાર | 20.06.2015 | ટિપ્પણીઓ બંધ પર કાવાસાકી નીન્જા 650R 2012 ભાવ ભારતમાં & વિશિષ્ટતાઓ\n2009 હોન્ડા CB1000R રોડ ટેસ્ટ સમીક્ષા- હોન્ડા CB1000R મોટરસાયકલ સમીક્ષાઓ\nશનિવાર | 20.06.2015 | ટિપ્પણીઓ બંધ પર 2009 હોન્ડા CB1000R રોડ ટેસ્ટ સમીક્ષા- હોન્ડા CB1000R મોટરસાયકલ સમીક્ષાઓ\nસ્પોટેડ: મોટો Guzzi નોર્વે મિસ મોટરસાયકલ\nશનિવાર | 20.06.2015 | ટિપ્પણીઓ બંધ પર સ્પોટેડ: મોટો Guzzi નોર્વે મિસ મોટરસાયકલ\n2009 કાવાસાકી વલ્કન વોયેજર 1700 સમીક્ષા – અંતિમ મોટરસાયક્લીંગને\nશનિવાર | 20.06.2015 | ટિપ્પણીઓ બંધ પર 2009 કાવાસાકી વલ્કન વોયેજર 1700 સમીક્ષા – અંતિમ મોટરસાયક્લીંગને\n1960 ના હોન્ડા rc166 છ સિલિન્ડર બાઇક\nશનિવાર | 20.06.2015 | ટિપ્પણીઓ બંધ પર 1960 ના હોન્ડા rc166 છ સિલિન્ડર બાઇક\nમેં હમણાં જ કાર્ડ માટે HL-173a tillotson carb માટે ફરીથી કીટ આર.કે.-117hl ખરીદી $4.49 જે સમાવી ...\nહાય તમે વેચાણ કરવા માટે આ છે કે\nહાઈ મારી પાસે 1984 એસએસટી ટી પાછળ locatea જાતે અથવા ઓછામાં ઓછા એક સમૂહને andtrying વાયર બહાર ...\nઆધિકારિક યુએન સત્તાવાર ROKON FAQ પાનું\n1978/79 એએમએફ હાર્લી ડેવીડસન / કેજીવા એસએસટી 250\nSchebler ડિલક્સ DLX 108 ભારતીય ચીફ કાર્બોરેટર શરીર (12/29/2011)…\nડુકાટી મોન્સ્ટર 696 સુપરબાઇક વેચાણ વ્યક્તિગત વેબસાઇટ\nટિપ્પણીઓ બંધ પર ડુકાટી મોન્સ્ટર 696 સુપરબાઇક વેચાણ વ્યક્તિગત વેબસાઇટ\nકેવી રીતે હાર્લી રોકર ECM Ehow ઇન્સ્ટોલ કરવા\nટિપ્પણીઓ બંધ પર કેવી રીતે હાર્લી રોકર ECM Ehow ઇન્સ્ટોલ કરવા\nતમારો પાસવર્ડ ભૂલી ગયા છો\nKTM 450 રેલી પ્રતિકૃતિ માટે ઉપલબ્ધ ...\nKTM 450 રેલી પ્રતિકૃતિ ઓર્ડર માટે પ્રાપ્યતાની KTM 450 રેલી પ્રતિકૃતિ ટૂંક સમયમાં જાહેર જનતા માટે ઉપલબ્ધ રહેશે, પરંતુ તે વાત અસ્પષ્ટ છે કે જો તે આવતા આવશે ...\nપ્રથમ છાપ: 2005 KTM 125 એસએક્સ અને 250 SX નવી બાઇક મોસમ સંપૂર્ણ સ્વિંગ પહોંચે તરીકે, TWMX પરીક્ષણ સ્ટાફ માતાનો સવારી નવીનતમ દિવસ પસાર કર્યો હતો ...\nનવો હુકમ ટોડ રીડ દ્વારા ટેસ્ટ. ક્રિસ પિકેટ દ્વારા તસવીરો તમામ નવા KTM 350SX-એફ પ્રકાશન વિશ્વભરમાં ઇન્ટરસ્ટ અને તાજેતરની ઓપન વર્ગ છે ...\n2010 KTM 300 XC-ડબલ્યુ સમીક્ષા –\nફક્ત અંતિમ ધ વૂડ્સ રેસર કરતાં વધુ ડેન પોરિસ દ્વારા ફોટા બંધ-રોડ રેસિંગ હમણાં વિશાળ છે, ક્રોસ દેશ અને Endurocross-રેસિંગ કે મોટો-મીડિયા ઘા ...\nKTM વેચશે 2013 690 ડ્યુક અને 990 ઉત્તર અમેરિકામાં સાહસિક બાજા મોડલ્સ KTM જાહેર ઉપયોગ માટેના બે નવા સ્ટ્રીટ મોડલ્સ 2013 મુરેટા, CA KTM નોર્થ અમેરિકા, ...\nબાઇક્સ, ભાગો, એસેસરીઝ, Servicin ...\nવિશ્વોની સૌથી સર્વતોમુખી પ્રવાસ એન્ડુરો પહેલેથીજ, સામૂહિક ઉત્પાદન રેસિંગ માંથી જ્ઞાન કટ્ટરવાદી ટ્રાન્સફર સુનિશ્ચિત કરે છે કે ...\nKTM ડ્યુક આધારિત સુપરમોટો જાસૂસી\nKTM ડ્યુક આધારિત સુપરમોટો જાસૂસી સ્પષ્ટ KTM ડ્યુક પ્લેટફોર્મ પર આધારિત supermotard આ છબી એક યુરોપિયન KTM ફોરમ પર દેખાય છે. KTM સીઇઓ સ્ટેફન ...\n2012 KTM 450 SX-એફ ફેક્ટરી આવૃત્તિ- ...\n2012 KTM 450 SX-એ��� ફેક્ટરી આવૃત્તિ - સવારી ઇમ્પ્રેશન એક Dungey પ્રતિકૃતિ, KTM નેક્સ્ટ-જનરેશન 450. ફોટોગ્રાફર. જેફ એલન કેવિન કેમેરોન શકે ...\n2009 KTM 990 સુપરમોટો ટી મોટરસાઇકલ ...\nવિશિષ્ટતાઓ: પરિચય અને અમે માત્ર પ્રભાવશાળી કામ તેઓ કર્યું દ્વારા પ્રભાવિત કરી શકાય છે, માત્ર ધરમૂળથી પરિવર્તન માં 990 સુપરમોટો ...\nટેસ્ટ KTM ડ્યુક 690 2012: ભયંકર મો ...\nટેસ્ટ KTM ડ્યુક 690 2012: ભયંકર મોનો કલ્ચર જુલાઈ 7, 2012 | હેઠળ દાખલ: KTM | મોકલનાર: રાવ અશરફ KTM ડ્યુક 690 નોંધપાત્ર માં બદલાય 2012. ...\nકાવાસાકી નીન્જા 650R 2012 ભાવ ભારતમાં & વિશિષ્ટતાઓ\n2009 હોન્ડા CB1000R રોડ ટેસ્ટ સમીક્ષા- હોન્ડા CB1000R મોટરસાયકલ સમીક્ષાઓ\nસ્પોટેડ: મોટો Guzzi નોર્વે મિસ મોટરસાયકલ\n2009 કાવાસાકી વલ્કન વોયેજર 1700 સમીક્ષા – અંતિમ મોટરસાયક્લીંગને\n1960 ના હોન્ડા rc166 છ સિલિન્ડર બાઇક\nKTM 450 રેલી પ્રતિકૃતિ ઓર્ડર માટે પ્રાપ્યતાની – મોટરસાયકલ યુએસએ\n2013 એમવી ઓગસ્ટા F3 ફર્સ્ટ રાઇડ – ટામ્પા બે ઓફ યુરો સાયકલ્સ\nમોટો Giro વિંટેજ મોટરસાઈકલ\nસમીક્ષા: એપ્રિલિયા Dorsoduro 750 બહુવિધ વ્યક્તિત્વ સાથે બાઇક છે…\nડુકાટી મોન્સ્ટર એસ 4 ધુમ્મસભર્યું\n2010 કાવાસાકી ખચ્ચર અને Teryx યોજનાનો પ્રારંભ કર્યો હતો\nપ્રથમ છાપ: ડુકાટી મોન્સ્ટર 696, મોન્સ્ટર 1100, રમતગમત ઉત્તમ રમતો…\nબજાજ એવન્જર 220cc સમીક્ષા\nકાવાસાકી: કાવાસાકી સાથે 1000 kavasaki z 400\n1969 બીએસએ 441 વિક્ટર ખાસ – ક્લાસિક બ્રિટિશ મોટરસાઈકલ – મોટરસાયકલ ક્લાસિક્સ\n1991 બીએમડબલયુ 850 વી 12 6 ઝડપ હોમ પેજ\nએમવી ઓગસ્ટા F4 1000 એસ – રોડ ટેસ્ટ & સમીક્ષા – મોટરસાયક્લીસ્ટે ઓનલાઇન\n1939 ભારતીય સ્કાઉટ રેસર – ક્લાસિક અમેરિકન મોટરસાઈકલ – મોટરસાયકલ ક્લાસિક્સ\nપ્રથમ છાપ: 2005 KTM 125 એસએક્સ અને 250 SX – ટ્રાન્સવર્ડ મોટોક્રોસ\nહોન્ડા સીબીઆર 600RR 2009 સી gtc: mediawiki ટોચના ગતિ 280km / h કેવી રીતે બનાવો માટે & બધું\nયામાહા C3 – માલિકનું સમીક્ષાઓ મોટર સ્કૂટર માર્ગદર્શન\n2014 ડુકાટી 1199 Superleggera ‘ તમે પૂછવા હોય તો, તમે ન કરી શકો…\nમોટો Guzzi V7 ઉત્તમ (2010) સમીક્ષા\nરેપસોલ હોન્ડા – વિડિઓ જ્ઞાનકોશ\n2007 કાવાસાકી ઝેડ 750 મોટરસાઇકલ સમીક્ષા @ ટોચના ગતિ\n2012 ભારતીય ચીફ ડાર્ક હોર્સ કિલર ઉત્તમ સાયકલ્સ ~ motorboxer\nડુકાટી 10981198 સુપરબાઇક પુનઃવ્યાખ્યાયિત\nહ્યોસંગ 250 ધૂમકેતુ અને આકુલા ન્યુઝિલેન્ડ 2003 સમીક્ષા મોટરસાયકલ Trader ન્યુ ઝિલેન્ડ\nઆ 2009 હાર્લી ડેવીડસન રોડ કીંગ – યાહૂ અવાજ – voices.yahoo.com\n2013 બેનેલી એમ ટોર્નાડો નેકેડ TRE1130R સ્પષ્ટીકરણ, કિંમત અને ચિત્ર …\n2013 સુઝુકી Burgman 400 ટોચની નવી મોટરસાઈકલ\nયામાહા સુપર પકડી Worldcrosser – અં��િમ મોટરસાયક્લીંગને\nટોચના 10 Motorcyles એ મેન કહો વાવ ટેક સ્પેક્સ બનાવો, સમીક્ષાઓ, સમાચાર, કિંમત…\nએપ્રિલિયા Dorsoduro પ્રથમ છાપ 1200 – એપ્રિલિયા સમીક્ષા, મોટરસાઇકલ…\nKTM 350 અને 450 SX-એફ – સાયકલ ટોર્ક મેગેઝિન\nજીપી માતાનો ઉત્તમ સ્ટીલ #63: 2005 સુઝુકી RM250 PulpMX\n1939 AJS 500 V4 રેસર – ક્લાસિક બ્રિટિશ મોટરસાઈકલ – મોટરસાયકલ ક્લાસિક્સ\nGSResources – Stator પેપર્સ હું – જીએસ ચાર્જિંગ સિસ્ટમો પર એક પ્રવેશિકા\nબજાજ ડિસ્કવર 150 ડીટીએસ-I: 2010 ન્યૂ બાઇક મોડલ પૂર્વદર્શન\nLaverda SFC 750 મોટરસાયકલ Diecast મોડલ IXO સુપરબાઇક ઇબે\nઝીરો મોટરસાઈકલ ઓલ ઑફર્સ નવું 2010 ઝીરો ડીએસ અને ઝીરો એસ હેઠળ $ 7500 માટે…\nડુકાટી ફિલિપાઇન્સ Diavel ક્રુઝર લોન્ચ – સમાચાર\nજાહેરાત વિશે બધા પ્રશ્નો માટે, સાઇટ પર યાદી સંપર્ક કરો.\nમોટરસાઈકલ સ્પષ્ટીકરણો સાથે યાદી, ચિત્રો, રેટિંગ્સ, સમીક્ષાઓ અને મોટરસાઈકલ વિશે discusssions.\n© 2019. મોટરસાઈકલ સ્પષ્ટીકરણો સાથે યાદી, ચિત્રો, રેટિંગ્સ, સમીક્ષાઓ અને discusssions", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00071.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://spandantrust.com/events_details?event_id=Mzg=", "date_download": "2019-03-21T22:03:35Z", "digest": "sha1:3RP3YIIQ2AAQ7S35UNJMA2XDOH4R26AW", "length": 13741, "nlines": 135, "source_domain": "spandantrust.com", "title": "Spandan", "raw_content": "\n૨૦ જુન ૨૦૦૯ - જામનગર\nસ્પંદનનો ધ્વનિ બ્રહ્માંડમાં ચારે દિશામાં ગુંજતો થયો. નિનાદથી, નિનાદ શબ્દ કાનમાં પડતાની સાથે જ શરીરમાં રોમાંચ પ્રસરી જાય છે. મંદ-મંદ ધબકતા સ્પંદન દ્વારા જ્યારે આ નિનાદ થયો ત્યારે શરૂઆત થઇ આ સ્પંદનના એક નવા અધ્યાયની. સ્પંદનનો એક, માત્ર સુકા લાકડાના નોટીસબોર્ડમાં પૂરાઇને રહેવાનો યુગ ત્યાં અંત પામ્યો ને નિનાદથી સ્પંદનનો નવો યુગ પ્રારંભ થયો.\nજામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં ૨૦ જુન ૨૦૦૯ નો દિવસ સ્પંદનના નામથી લખાઇ ગયો. એ દિવસે તમામ સાહિત્યરસિક મિત્રોના નામે હતો જેમનું સ્વપ્ન “સ્પંદન” હતું. એ એક વિશેષ ઘટના હતી, જેમાં મેડીકલ સ્ટુડન્ટસ દ્વારા લખાયેલ સાહિત્યીક રચનાઓ “સ્પંદન-૨૦૦૯” નામના પુસ્તક હેઠળ જન્મ પામી. જેની શરૂઆતથી લઇને અંત સુધીના તમામ કાર્યો મેડીકલ સ્ટુડન્ટસ દ્વારા જ થયા હતા. સ્પોનશરસીપ કલેકશન, એડવર્ટાઇઝમેન્ટ, આર્ટીકલ સિલેકશન, એડીટીંગ, રંગોલી, પરફોરમન્સ - ડાન્સીંગ, સિગીંગ, “મેકીંગ ઓફ સ્પંદન” નામનું નાનકડું મુવી વગેરે, આ તમામ કાર્યો મેડીકલ સ્ટુડન્ટસ દ્વારા જાતે જ પૂરા કરવામાં આવ્યા હતા.\nસ્પંદન દ્વારા ઉજવાયેલા નિનાદનું વિશિષ્ટ મહતવ એ હતું કે આ દિવસે સ્પંદન દ્વારા તૈયાર કરાયે��� સર્વપ્રથમ પુસ્તક લોન્ચ થયું હતું. છેલ્લા અંદાજીત ચાલીસેક વર્ષોથી ચાલતી આ પ્રવૃતિમાં જેવું પહેલા ક્યારેય નહોતું થયું એ ૨૦ જુન ૨૦૦૯ ના દિવસે થયું. એથી જ જો સ્પંદનનો ઇતિહાસ લખવામાં આવશે તો આ દિવસ સ્પંદનની સાચી શરૂઆત બની આલેખાશે.\nકાર્યક્રમ વિશે વિગતે જોઇએ તો નિનાદમાં સૌ પ્રથમ તો એક “સ્નેક શો” નું આયોજન કરવામાં આવેલું હતું. “લાખોટા નેચર કલબ”ના સહયોગથી વિવિધ પ્રકારના ઝેરી તથા બીનઝેરી સાપ લાવવામાં આવ્યા હતા, કોલેજના ક્વોડ્રેંગલમાં તે સાપોની સઘળી માહિતી મેડીકલ સ્ટુડન્ટસને આપવામાં આવી હતી. ઝેરી અને બીન ઝેરી સાપને કઇ રીતે ઓળખવા જેવી મુખ્ય ને પાયાની બાબતોનું જ્ઞાન પણ આપવામાં આવ્યું હતું. તથા બીનઝેરી સાપ હાથમાં પકડાવી, સાપનો ખોટો ડર પણ દૂર કરવામાં આવ્યો.\nસ્નેક શોના સમાપન બાદ નિનાદની એ સોનેરી સાંજની શરૂઆત થઇ. એમ.પી.શાહ મેડીકલ કોલેજના ઓડીટોરીયમમાં મુખ્ય અતિથી શ્રી જય વસાવડા, કોલેજના ડીન ડો.વિકાસ સિન્હા, તથા એડીશનલ ડીન ડો.સુધા યાદવના હસ્તે દીપ પ્રાગટય થી “નિનાદ” નો નાદ ગુંજી ઉઠ્યો. બેસવાની જગ્યા એક પણ ખાલી ન હોવાથી પાછળ ઉભા રહેલા મેડીકલ સ્ટુડન્ટસે ઓડીટોરીયમને ખીંચોખીચ ભરી દીધો હતો. સ્પંદનના મેકીંગ ઓફ ના વિડીયો પ્રેઝન્ટેશનથી સ્ટુડન્ટસ તલ્લીન થઇ ગયા હતા. તેની એવી તે શી વિશેષતા હતી કે જેનાથી સૌ પ્રભાવિત થયા સામાન્ય રીતે કોલેજમાં થતા ફંકશનમાં વિદ્યાર્થીઓ દ્વારા વિડીયો કેપ્‍ચર કરીને સ્પેશીયલ એક્સપર્ટ પાસે મોંઘી ફી દઇને એડીટ તથા સાઉંડ મીંકસીગ કરાવીને વિડીયો તૈયાર થતો હોય છે, જ્યારે આ મેકીંગનું સમગ્ર કામ સ્ટુડન્ટસ દ્વારા જાતે જ થયું હતું. સેક્રેટરી પાર્થ ગોલ તથા ટ્રેઝરર હિરેન કારોલીયા દ્વારા આ મેકીંગને એમના લેપટોપમાં બનાવવામાં આવેલ જે વિશિષ્ટ ઘટના હોવાથી આ મેકીંગ થોડું અલગ લાગ્યું. સોલો ડાન્સ પરફોર્મન્સ, સીગીંગ પરફોર્મન્સ તથા ગ્રુપ ડાન્સથી સાહિત્યીક ફંકશનમાં અનેરો આનંદ છવાઇ ગયો. સ્ટુડન્ટસ દ્વારા તૈયાર કરાયેલી વિશાળ રંગોલી અને ફોટોગ્રાફી કોમ્પીટીશનનું એકઝીબીશન પણ સૌનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યા હતા. ત્યાર બાદ સૌને જે ઘડીનો ઇંતઝાર હતો એ ક્ષણ આવી પહોંચી. સ્પંદનના પુસ્તક વિમોચનની, ને અંતે એ પુસ્તક પ્રગટ થયું. પુસ્તક હાથમાં પડતાની સાથે એક જ વિચાર ને એક જ અવાજ ફરતો થયો. શું આપણા કેમ્પસમાં આવુ પુસ્તક બની શકે સામાન્ય રીતે કોલેજમાં થતા ફંકશનમાં વિદ્યાર્થીઓ દ્વારા વિડીયો કેપ્‍ચર કરીને સ્પેશીયલ એક્સપર્ટ પાસે મોંઘી ફી દઇને એડીટ તથા સાઉંડ મીંકસીગ કરાવીને વિડીયો તૈયાર થતો હોય છે, જ્યારે આ મેકીંગનું સમગ્ર કામ સ્ટુડન્ટસ દ્વારા જાતે જ થયું હતું. સેક્રેટરી પાર્થ ગોલ તથા ટ્રેઝરર હિરેન કારોલીયા દ્વારા આ મેકીંગને એમના લેપટોપમાં બનાવવામાં આવેલ જે વિશિષ્ટ ઘટના હોવાથી આ મેકીંગ થોડું અલગ લાગ્યું. સોલો ડાન્સ પરફોર્મન્સ, સીગીંગ પરફોર્મન્સ તથા ગ્રુપ ડાન્સથી સાહિત્યીક ફંકશનમાં અનેરો આનંદ છવાઇ ગયો. સ્ટુડન્ટસ દ્વારા તૈયાર કરાયેલી વિશાળ રંગોલી અને ફોટોગ્રાફી કોમ્પીટીશનનું એકઝીબીશન પણ સૌનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યા હતા. ત્યાર બાદ સૌને જે ઘડીનો ઇંતઝાર હતો એ ક્ષણ આવી પહોંચી. સ્પંદનના પુસ્તક વિમોચનની, ને અંતે એ પુસ્તક પ્રગટ થયું. પુસ્તક હાથમાં પડતાની સાથે એક જ વિચાર ને એક જ અવાજ ફરતો થયો. શું આપણા કેમ્પસમાં આવુ પુસ્તક બની શકે સ્ટુડન્ટસ દ્વારા જાતે લખાયેલી ૩૩ કવિતાઓ, ૩ વાર્તાઓ, ૫ સ્‍કેચ, ૧૭ કલેકટેડ આર્ટીકલ્સ તથા એ સિવાયના પાંચ સ્પેશીયલ કેમ્પસના આર્ટીકલ્સથી આ પુસ્તક વાચકોમાં વાહ...વાહ... ના પોકારથી છવાઇ ગયું. કલર પેજ ઉપરના ફોટોગ્રાફસ ખરેખર સરપ્રાઇઝ જેવા હતા.. ડો. શરદ ઠાકર દ્વારા લીખીત ‘વો ભુલી દાસ્તાન ફરી યાદ આ ગઇ’, ડીન શ્રી ડો.વિકાસ સિન્હાનો ‘મેસેજ’, સેક્રેટરી પાર્થ ગોલની સ્પંદનની પ્રસ્તાવના તથા સ્વલિખિત વાર્તા “ડો.આત્મન”, ડો.મૌલિક વરુનો “આપણું કેમ્પસ આપણા પક્ષીઓ” તથા ડો.જલ્પન રૂપાપરાનો “સ્નેકસ ઇન અવર કેમ્પસ” આર્ટિકલ્સ વિશિષ્ટ રહ્યા.\nનવાઇની વાત એ હતી કે કવિતાઓ ને વાંચવી ગમે એ હેતુથી એડીટોરીયલ કમીટી દ્વારા તમામ કવિતાઓ વાંચી ને એના સુક્ષ્‍મ મર્મ સમજીને એને અનુરૂપ ફોટોગ્રાફસ વેબસાઇટ પરથી કલેકટ કરી, બેકગ્રાઉન્ડમાં એ ગોઠવી તૈયાર કરાયેલી સૌ કવિતાઓવાળો પ્રયોગ નવો હતો ને એનાથી પુસ્તકની શોભામાં ઘણો વધારો થયો. આ સમગ્ર પુસ્તક બનાવવા માટે એડીટોરીયલ કમીટીને દોઢ મહિનાનો સમય લાગ્યો હતો. ને અંતે એમની આકરી મહેનત રંગ લાવી. ને એના પ્રતાપે કેમ્પસના દરેક સ્ટુડન્ટસને એક એવું પુસ્તક મળ્યું જે ગર્વભેર સાચવી શકાય. કોલેજની યાદ માનીને. પુસ્તક વિમોચન બાદ, અતિથી શ્રી જય વસાવડા દ્વારા “જિંદગી : એક સફર હૈ સુહાના” વિષય ઉપરની સ્પીચ સ્ટુડન્ટસ માટે યાદગાર બની રહી. એ સ્પીચથી દરેક યુવાન હૈયુ થનગની ઉઠયુ���. સાવ શાંતિથી ચૂપચાપ, સ્ટુડન્ટસ એ બે કલાકની સ્પીચ સાંભળતા રહ્યા જેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. ને અંતમાં આ તમામ મહેનતના ફળ સ્વરૂપે એના હક્કદારોને ઇનામ વિતરણ, સર્ટીફીકેટસ તથા શીલ્ડ દ્વારા સત્કારવામાં આવ્યા ને એ સાંજ રાતમાં વિલીન થઇ.\nપણ ત્યાં હાજર રહેલા તમામ પ્રેક્ષકોના દિલમાં એ નિનાદની સોનેરી સાંજ એક કાયમી સંભારણા તરીકે કોતરાઇ ગઇ જે કયારેય વિલીન નહી થાય.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00071.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.jiajiebathmirror.com/gu/products/magnify-led-bathroom-mirror/", "date_download": "2019-03-21T22:27:54Z", "digest": "sha1:JWGGRDUMX2F6FGJ3M5WZSOH7LLBONCUM", "length": 4724, "nlines": 170, "source_domain": "www.jiajiebathmirror.com", "title": "મૅગ્નિફાઇ લેડ બાથરૂમ મિરર ઉત્પાદકો & સપ્લાયર્સ - ચાઇના લંબાવવું લેડ બાથરૂમ મિરર ફેક્ટરી", "raw_content": "\nરાઉન્ડ એલઇડી બાથરૂમ મિરર\nકસ્ટમ એલઇડી બાથરૂમ મિરર\nમૅગ્નિફાઇ એલઇડી બાથરૂમ મિરર\nઆડું એલઇડી બાથરૂમ મિરર\nવર્ટિકલ એલઇડી બાથરૂમ મિરર\nમૅગ્નિફાઇ એલઇડી બાથરૂમ મિરર\nરાઉન્ડ એલઇડી બાથરૂમ મિરર\nકસ્ટમ એલઇડી બાથરૂમ મિરર\nમૅગ્નિફાઇ એલઇડી બાથરૂમ મિરર\nઆડું એલઇડી બાથરૂમ મિરર\nવર્ટિકલ એલઇડી બાથરૂમ મિરર\nએલઇડી બેકલાઇટ મિરર વિરોધી ધુમ્મસ રોશની વર્ટિકલ અથવા ...\nકસ્ટમ માપ સ્માર્ટ ડિજિટલ ઘડિયાળ અને તાપમાન Disp ...\nમેકઅપ Wi માટે ટચ સ્ક્રીન બાથરૂમ મિરર એલઇડી લાઇટ ...\nચોરસ મીટર દીઠ સ્માર્ટ વિશુદ્ધિકરણ વોલ Cosme મિરર ...\nમૅગ્નિફાઇ એલઇડી બાથરૂમ મિરર\nZhuyuangang 235, Tiantou ગામ, Yuanzhou ટાઉન Boluo કાઉન્ટી હુઇઝોઉ સિટી, ગુઆંગડોંગ પ્રાંતમાં 516100 પીઆર ચાઇના\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\n© કોપીરાઇટ - 2010-2017: સર્વાધિકાર સુરક્ષિત.\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00071.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/02/18/dsports-img-reliance-and-cricbuzz-withdraw-from-psl/", "date_download": "2019-03-21T21:49:08Z", "digest": "sha1:XJDBQWNYF7MEJS2ODKUMINZOU5C6T6GG", "length": 12520, "nlines": 136, "source_domain": "echhapu.com", "title": "પુલવામા હુમલાના વિરોધમાં વિવિધ મિડિયા હાઉસીઝે PSLમાંથી હાથ પાછા ખેંચ્યા", "raw_content": "\nપુલવામા હુમલાના વિરોધમાં વિવિધ મિડિયા હાઉસીઝે PSLમાંથી હાથ પાછા ખેંચ્યા\nગયા ગુરુવારે પુલવામા આતંકવાદી હુમલો કરાવીને પાકિસ્તાન હવે બધીજ દિશાથી ઘેરાઈ ગયું છે. માત્ર ભારત સરકાર જ નહીં પરંતુ મિડિયા હાઉસીઝ પણ તેનો બહિષ્કાર કરી રહ્યા છે.\nપુલવામા આતંકવાદી હુમલાના ગંભીર પ્રત્યાઘાતો માત્ર સામાન્ય જનતા, સરકાર, ખે�� કે પછી બોલિવુડમાં જ નથી પડ્યા, ભારતના વિવિધ મિડિયા હાઉસીઝ પણ આ શોક અને ગુસ્સાથી અલગ નથી. સ્પોર્ટ્સ ચેનલ DSport દ્વારા પાકિસ્તાન સુપર લિગના (PSL) લાઈવ ટેલિકાસ્ટને તત્કાળ અસરથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જમ્મુ અને કાશ્મીર રાજ્યની દક્ષિણે આવેલા પુલવામા ખાતે ગત ગુરુવારે એક જઘન્ય આતંકવાદી હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા.\nDSportના એક ટોચના અધિકારીએ એક અખબારને કહ્યું હતું કે તેઓ ટેલિકાસ્ટના મુલતવી રાખી રહ્યા છે. આ વર્ષે PSLનું ચોથું વર્ષ છે અને તેમાં 6 ટીમો છે. આ Twenty20 ટુર્નામેન્ટ ભારતની IPLની તર્જ પર રમાડવામાં આવે છે. DSport દ્વારા ભારતમાં PSLનું લાઈવ ટેલિકાસ્ટ ગત શનિવારથી બંધ કરી દેવામાં આવ્યું હતું.\nઆ ઉપરાંત લાઈવ ક્રિકેટ સ્કોરબોર્ડ આપતી વેબસાઈટ Cricbuzz દ્વારા પણ PLSની લાઈવ અપડેટ આપવાનું બંધ કરી દીધું છે. જો કે Cricbuzzના આ નિર્ણયથી પાકિસ્તાની ક્રિકેટ ફેન્સ ખાસ્સા ગુસ્સે થયા હતા. પાકિસ્તાની ક્રિકેટ ફેન્સે Cricbuzzના આ નિર્ણયના વિરોધમાં Google Play પર તેની એપને ડાઉનગ્રેડ કરવાનું શરુ કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત લોકપ્રિય ફેન્ટસી ક્રિકેટ ગેમ એપ Dream XI એ પણ PLS ને લગતી પોતાની ફેન્ટસી ગેમ્સ પણ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.\nલાગતું વળગતું: ICC ના બે નવા ફોર્મેટમાં વચ્ચે આવશે ભારત વિ પાકિસ્તાન સિરીઝની મક્ષિકા\nપરંતુ PSLના મેનેજમેન્ટ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને (PCB) સહુથી મોટો ફટકો આપ્યો હતો IMG રિલાયન્સે. IMG રિલાયન્સ PSLના લાઈવ બ્રોડકાસ્ટની પ્રોડક્શનની કામગીરી સંભાળે છે. તેણે પણ શનિવારે તાત્કાલિક અસરથી ટુર્નામેન્ટને આપવામાં આવતી તેની સેવા બંધ કરવાનો નિર્ણય PCBને જણાવી દીધો હતો.\n14 ફેબ્રુઆરીએ જ આ ટુર્નામેન્ટ શરુ થઇ હતી જ્યારે પુલવામા હુમલો થયો હતો. ત્યારથી IMG રિલાયન્સે કુલ 7 મેચો પ્રોડ્યુસ કરી હતી. હવે ટુર્નામેન્ટનું એક રાઉન્ડ પૂરું થઇ ગયું છે અને બે દિવસ રજા રાખવામાં આવી છે. PSLની આગલી મેચ બુધવારે છે અને એવામાં IMG રિલાયન્સ દ્વારા આગળ પ્રોડક્શન ન કરવાનો નિર્ણય લેવામાં આવતા PSL આગળ વધી શકશે કે કેમ એ અંગે શંકા છે.\nઆ પાછળનું કારણ એ છે કે PSLની મોટાભાગની રેવન્યુ ટેલિકાસ્ટ રાઈટ્સ દ્વારા જ આવે છે. UAEમાં રમાતી આ ટુર્નામેન્ટ જોવા માટે ભીડ બિલકુલ એકઠી થતી નથી આમ જો PSLનું ટેલિકાસ્ટ જ બંધ થઇ જશે તો PCB જે ઓલરેડી નાણાંકીય ભીંસ અનુભવી રહ્યું છે તેને જબરદસ્ત ફટકો પડશે.\nગુરુવારના પુલવામા આતંકવાદી હુમલા બાદ સમગ��ર દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો હતો અને લોકોની ભાવનાઓને સમજતા પાકિસ્તાન સાથે જરાક જેટલો પણ સંબંધ ધરાવતી વ્યક્તિઓ અને સંસ્થાઓ તેનાથી દૂર થવા લાગી છે. ભારતીયોની રોષની ભાવનાની અસર જેના પર પડી છે તેમાં હવે PSL પણ સામેલ થઇ ગયું છે.\nતમને ગમશે: જેરુસલેમ મામલે ભારતે ઇઝરાયેલ વિરુદ્ધ મત આપવાની જરૂર ન હતી\nવાજપેયીની ઐતિહાસિક દિલ્હી – લાહોર બસયાત્રા જ...\nપ્રચાર યુદ્ધ માં આપણો વિશ્વાસ એક શસ્ત્ર છે: એક અંગ...\nNDTV ભારત પાકિસ્તાન વચ્ચે નોર્વેને જબરદસ્તીથી કેમ ...\nઆવી પત્રકારિતાનું અથાણું કરીએ તોય બેસ્વાદ જ લાગે\nજનેઉધારી હિન્દુ રાહુલ ગાંધીને એક અન્ય હિન્દુનો ખુલ...\neછાપું પર સર્ચ કરો…\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nપુસ્તક રીવ્યુ: અમીષ ત્રિપાઠીની ઈમમોર્ટલ ઇન્ડિયા\n“ટેકો લઇ લ્યો ભાઈ ટેકો” કેજરીવાલની હતાશા અને ઉતાવળ\nપાકિસ્તાનની નવી લક્ઝરી આઈટમ – ભારતના ટમેટાં\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nમૂકાકાકાએ નાનાભાઈનું દેવું ભર્યું શું એ ઇન્ટરનેશનલ સ્કેમ છે\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nRCom ના શેર્સ જો તમારી પાસે પડ્યા હોય તો તમારે શું કરવું જોઈએ\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\nપોતાના પુત્રના લગ્નની કંકોત્રીની કિંમત આખરે જાહેર કરતા મુકેશ અંબાણી\nઅમેરિકામાં જેની બોલબાલા છે એ White People Food તો આપણા ઘરમાં જ પડ્યું છે\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nનરેન્દ્ર મોદીની સૌથી મોટી જીત - એસ્સાર 54000 કરોડનું દેવું ભરવા સહમત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00071.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/life/health-fitness/page/2/", "date_download": "2019-03-21T22:40:38Z", "digest": "sha1:CGAJS3KO4UDIMV5HKYW7LCYRKKKK4P7E", "length": 27787, "nlines": 266, "source_domain": "www.gstv.in", "title": "Health & Fitness – Page 2 of 22 – GSTV", "raw_content": "\nતમારા ઘરમાં રહેલુ Wi-Fi તમને કરી શકે છે કંગાલ, આ રીતે સતર્ક રહો નહી તો ભરાશો\nહોળીના રંગો અને પાણીથી મોંઘાદાટ સ્માર્ટફોનને કેવી રીતે બચાવશો આ રહી સ્માર્ટ ટ્રિક્સ\nચોરાઇ ગયો છે સ્માર્ટફોન ચિંતા છોડો, આ રીતે કરી શકો છો લોકેશન Track\nહોળી પર આ રીતે લો શાનદાર Photos, આ Tricks આવશે કામ\nTesla Model Y ઈલેક્ટ્રિક એસયુવી પરથી ઉઠ્યો પડદો, સિંગલ ચાર્જ પર ચાલશે 482 કિમી\n ફાયદા જાણશો તો આજથી જ ખાતા થઇ જશો\nભાગ્યેજ કોઇ ઘર હશે જ્ય���ં દહીં ના ખવાતું હોય. ખરેખર તો દહીં એક રસાયણ છે જેમાં લેક્ટોબેલેસિસ નામના બેક્ટેરિયા હોય છે. આમને પ્રોબાયોટિક્સ પણ કહેવામાં આવે છે. દહીં અને છાશ શરીર માટે અમૃત સમાન છે અને તેના એક નહીં અનેક…\nડાયાબિટીસ અને કેન્સર જેવી ગંભીર બિમારીમાં રામબાણ ઇલાજ છે રસોડાની આ એક વસ્તુ\nકલૌંજી ગરમ મસાલામાં વપરાતો એક મસાલો છે. જે દેખવામાં કાળા જીરું જેવું છે અને ઇઝિલી અવેલેબલ હોય છે. અગત્યની વાત એ છે કે તે માત્ર એક મસાલો નથી પણ ઘણી ગંભીર સમસ્યાઓથી બચાવી શકે તેવી દવા છે. કલૌંજીમાં કાર્બોહાઈડ્રેટ અને…\nકેન્સર જેવી બિમારીને જડમૂળથી દૂર કરે છે આ એક વસ્તુ, ટ્રાય કરી જુઓ\nઘઉંના જ્વારા લોહીની કમી,હાઈ બીપી, શરદી, અસ્થમા, સાઈનસ, અલ્સર, કેન્સર, આંતરડામાં સોજા, દાંતની તકલીફ, ચાસ઼ીના રોગો, કિ઼ની,થાઈરોઈડ અને પાચનને લગતી તકલીફોમાં લાભદાયી છે. એનો જ્યૂસમાં રહેલા ક્લોરોફિલ શરીર માટે બહુ ફાયદાકારક છે. તેને પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો નીકળી જાય છે…\nઉધરસની સમસ્યા સતાવે છે આ ઘરેલૂ ઉપચારથી મળશે રાહત\nશિયાળામાં અનેક લોકોને સૂકી ઉધરસની સમસ્યા સતાવે છે. સતત આવતી સૂકી ઉધરસથી વ્યક્તિ મન અને શરીર બંનેથી થાકી જાય છે. સૂકી ઉધરસ થવાનું એક કારણ પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાનું પણ છે. નિષ્ણાંતોનુસાર શિયાળાની ઋતુ દરમિયાન એલર્જીના કારણે ઉધરસ વધારે પ્રમાણમાં…\nભોજનને સ્વાદિષ્ટ બનાવતા ગરમ મસાલાના આ સ્વાસ્થ્યવર્ધક ફાયદા તમે નહી જાણતા હોય\nગરમ મસાલાનો ઉપયોગ દરેક ઘરના રસોડામાં થાય છે. સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે આ મસાલો સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. નિષ્ણાંતોના જણાવ્યાનુસાર તેમાં અનેક પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે તેથી તે સ્વાસ્થ્ય માટે લાભકારી સાબિત થાય છે. ગરમ મસાલો…\n99 ટકા લોકો જાણતા નથી સંબંધ બાંધ્યા બાદ યુરિન સાથે જોડાયેલી આ વાતો\nશારિરીક સંબંધ એ દરેક પુરૂષ અને મહિલાનાં જીવનનો મહત્વનો ભાગ છે. દરેક મહિલા અને પુરૂષ પોતાની જિંદગીમાં શરીર સુખ માણે છે. સંબંધ બાંધતા પહેલા સ્ત્રી અને પુરૂષને સેક્સનાં ફાયદા અને નુકસાન વિશે પણ જાણવું જરૂરી છે. મહિલાઓ અને પુરૂષ માત્ર…\nપીઠ કે ગરદનમાં દુખાવો થતો હોય તો બદલી નાંખો આ આદત, નહી તો ચુકવવી પડશે ભારે કિંમત\nકોમ્યૂટર કે લેપટોપ પર કામ કરતી વખતે તમને ગરદન કે પીઠમાં દુખાવો થાય છે જો હા તો તમારે તુરંત તમારા બેસવાની સ્થિતીમાં ફેરફાર કરવો ��ોઈએ. કોમ્યૂટરને નજીકથી અને માથુ નમાવીને જોવાના કારણે ગરદન પર દબાણ આવે છે અને તેના…\n30 દિવસમાં વજન ઘટાડવુ છે આ 5 ફળ કરશે મદદ\nઆજકાલ વજન ઘટાડવા માટે કાર્બ ડાયટ લોકપ્રિય થઈ રહી છે. વજન ઘટાડવાની ઉતાવળમાં લોકો ફળને પોતાની ડાયટમાંથી બહાર કરી દે છે. પરંતુ આમ કરવું જોઈએ નહીં કારણ કે ફળમાં જે પોષક તત્વો હોય છે તે શરીર માટે જરૂરી છે. ફળમાં…\nશરીરની આ સમસ્યાઓ માટે કરવો ગરમ અને ઠંડા પાણીનો શેક\nશરીરમાં દુખાવો હોય તો તેના પર શેક કરી અને રાહત મેળવવાનો ઉપાય સૌથી વધારે સરળ છે. શરીરમાં કંઈ વાગ્યું હોય કે સાંધાનો દુખાવો હોય સામાન્ય રીતે ગરમ અને ક્યારેક ઠંડા પાણીનો શેક કરવામાં આવે છે. પરંતુ તેના માટે એ જાણવું…\nઆ પાન સાંધાના દુખાવામાં આપશે રાહત, જાણી લો ઉપયોગમાં લેવાની રીત\nમહિલાઓની સૌથી પ્રિય વસ્તુઓમાંથી એક આમલી હોય છે. આમલીનું નામ આવતાં જ મોંમાં પાણી આવી જાય છે. સ્વાદમાં ખાટી ખાટી આમલી ભોજનને સ્વાદિષ્ટ બનાવવામાં પણ કામ લાગે છે. આમલીનો ઉપયોગ કેટલીક વાનગીઓમાં ખાસ કરવામાં આવે છે. તેનાથી ભોજનનો સ્વાદ બમણો…\nચરબીના થર ઓગાળશે આ ચૂરણ, ઘરે બનાવીને નિયમિત કરો સેવન\nએક્સરસાઇઝ, યોગા અને ડાયેટ બધુ જ અજમાવી ચુક્યાં છો આટલું બધું કરવા છતાં જો પેટની ચરબી ઓછી ન થતી હોય તો તેનો એક ઉપાય અમે તમને જણાવવા જઇ રહ્યાં છીએ. પેટ પરની ચરબી દૂર કરવા માટે તમારે એક ચૂરણનું સેવન…\nફક્ત 10 દિવસ સુધી ખાઓ આ એક વસ્તુ, બ્લડ પ્રેશરની સમસ્યામાંથી મળશે છૂટકારો\nભોજનનો સ્વાદ વધારવા માટે એલચીનો ઉપયોગ કરવામાં આવે છે. એલચીમાં ઔષધીય ગુણ પણ હોય છે અને તેનો ઉપયોગ મુખવાસ તરીકે પણ કરવામાં આવે છે. એલચીનો ઉપયોગ માત્ર આ કામો માટે જ કરવામાં આવે છે તેવું નથી. એલચીનું સેવન કરવાથી સ્વાસ્થ્યની…\nકાનમાં થતી અસહ્ય પીડામાંથી મુક્તિ અપાવશે આ ઘરગથ્થુ ઉપચાર\nકાનમાં થતાં દુ:ખાવાના ઘણા કારણ હોઈ શકે છે. જેમ કે કાનની અંદર પાણી જવું, કાનની સફાઈ ખોટી રીતે કરવી, કાનમાં મેલ એકત્ર થવો, કાનનો પડદો ખરાબ થવો વગેરે. કાનને સાફ કરતી વખતે કોઈ પણ અણીદાર વસ્તુનો પ્રયોગ ન કરવો જોઈએ….\nઠંડા-ઠંડા બરફના આ ઉપયોગ તમે નહી જાણતા હોય, વાંચી લો ફાયદામાં રહેશો\nગરમીમાં બરફ આપણને બધાને સારો લાગે છે પણ ઠંડા બરફના કેટલાજ બીજા પણ પ્રયોગ છે. જે અમારામાંથી ઘણા લોકો નહી જાણે છે. આવો તમને જણાવીએ છે. -કડવી દવા ખાવાથી પહેલા મોઢામાં બરફનો ટુકડો રાખી લો. દવા કડવી નહી ��ાગશે. -જો…\nઆજથી જ અપનાવો આ ૬ આદતો…આજીવન હ્રદય રહેશે સ્વસ્થ\nહૃદય માંસપેશિઓનું બનેલું અંગ છે અને તે શરીરના બીજા અંગોમાં લોહીનુ પમ્પીંગ કરે છે, એવામાં લોહીની ધમનીઓમાં જયારે અડચણ થવા લાગે છે ત્યારે હૃદયની બીમારી થાય છે. આ બીમારી જીવલેણ છે. આજકાલ ઘણી બધી ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે, પરંતુ આ બીમારીનો…\nગુજરાતીઓને સૌથી વધારે ડર લાગે છે એ કેન્સર 100 ટકા મટી જશે, આ કંપનીનો દાવો\nદુનિયામાં કેન્સરની બિમારી ઝડપથી ફેલાઈ રહી છે. દર વર્ષે કેન્સરનાં અંદાજીત 2 કરોડ કેસ નોંધાય રહ્યા છે. ક્રિકેટરો,ફિલ્મી સિતારા સહિતની અનેક હસ્તીઓ આ બિમારી સામે જંગ લડી ચુક્યા છે. માત્ર સેલિબ્રીટી જ નહિં આપણી આસપાસનાં અનેક લોકો પણ આ ગંભીર…\nદરરોજ સવારે ૧ મુઠ્ઠી દેશી ચણા ખાવાથી થશે અઢળક ફાયદા…\nદેશી ચણા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘણાં જ ફાયદાકારક છે. તેમાં રહેલાં કાર્બોહાઈડ્રેટ્સ, સોડિયમ, ઝિંક, કોપર, મેગનીઝ, ફોલિક, પ્રોટીન, ફાયબર, કેલ્શિયમ અને આયર્ન શરીરને ચુસ્ત-દુરસ્ત રાખવામાં મદદ કરે છે. દરરોજ સવારે નાસ્તામાં ૫૦ ગ્રામ (૧ મુઠ્ઠી) ચણા રાતે પલાળી ખાવાથી શરીર સ્વસ્થ…\nશરીર બનાવવું છે જ્હોન કે રિતિકની માફક, તો આ બે આદતો આજે જ છોડી દો…\nયુવાનોના શરીર પાતળા રહે છે. તેની પાછળનું કારણ તેમની જીવનશૈલી તો છે જ. પણ બે બીજી વસ્તુઓ પણ તેમાં મહત્વનો ભાગ ભજવે છે. કોઈનું શરીર મોટું છે તો તેમને પાતળું કરવું છે પણ તેનાથી પણ મોટી સમસ્યા તો એ છે…\nહેલ્થ ટિપ્સ : પથરીના અસહ્ય દુખાવામાં રાહત આપશે આ ઘરગથ્થુ ઉપાય\nસામાન્ય જિંદગીમાં લોકો ઘરે ઓછા અને બહાર વધારે દેખાય છે. તો ભૂખને દુર કરવા માટે મોટાભાગના લોકો બહારનું ખાવા પર નિર્ભર રહેતા હોય છે. એવામાં ખરાબ કેટરિંગને કારણે કીડનીમાં સ્ટોન (પથ્થર) ની સમસ્યાઓ વધવા લાગી છે. પરંતુ, થોડા ઘરેલું ઉપાયોને…\nશિયાળામાં ખાઓ મૂળા, નહી જાણતા હોય તેના આટલા સ્વાસ્થ્યવર્ધક લાભ\nમૂળાની સીઝન શિયાળામાં એટલેકે ઠંડીમાં આવે છે. આ ખુબ જ ગુણકારી અને સરળતાથી મળતી શાકભાજી છે. ઠંડીમાં રોજ આનું સેવન કરવાથી પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ક્લોરીન, ગંધક, આયોડીન અને લોહતત્વ પર્યાપ્ત માત્રામાં મળી આવે છે. દેખાવમાં આ જે રીતે સફેદ લાગે…\nસાઈનસની સમસ્યાથી લાંબા ગાળાના ઉકેલ માટે અપનાવવામાં આવી રહી છે આ પદ્ધતિ\nલીચ થેરપી એટલે કે પાણીમાં જોવા મળતી જળોની સારવાર લેવાથી સાઈનસી સમસ્યાનો લાંબા ગાળાનો ઉકેલ મળવા ���ાંડયો છે. તેનાથી ગંધ પારખવાની શક્તિ પાછી આવી હોવાનું અને બે ત્રણ સિટિંગ પછી નાકના નસકોરાં મહિનાઓ સુધી ચોકઅપ ન થતાં હોવાનું જોવા મળી…\nઘીનું સેવન કરવાથી ઘટશે વજન, સાથે જ થશે આવા જ અનેક લાભ\nજો તમે વિચારો છો કે ઘીથી માત્ર જાડાપણ વધે છે તો તમારી આ માન્યતા ખોટી છે. તમે આ જાણીને નવાઈ થશે કે ઘી પણ વજન ઓછું કરવામાં મદદગાર છે. એકસપર્ટ માને છે કે ઘીમાં બોડી માટે જરૂરી માઈક્રો ન્યૂટ્રિએંટસ અને…\nનિયમિત પીવો આ જ્યુસ, કેન્સર જેવી જીવલેણ બિમારી પણ તમારુ કંઇ નહી બગાડી શકે\nતમે જાણતા જ હશો કે બીટ ખાવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. બીટમાં એવા અનેક તત્વો રહેલાં છે જે ગંભીર બીમારીઓ સામે આપણા શરીરને રક્ષણ આપે છે. બીટમાં કેન્સર રોધી તત્વ હોય છે, જે શરીરને કેન્સરની જીવલેણ બીમારીથી બચાવે છે….\nજમીન પર સુવાના આ ફાયદા જાણી લો, કમરના દુખાવાથી લઇને અનિંદ્રા થઇ જશે છુમંતર\nઆજના યુગ પ્રમાણે લોકોની લાઈફસ્ટાઇલ પણ બદલતી રહે છે. આજના મોર્ડન જનરેશનમાં મોટા ભાગે લોકો બેડ કે પલંગ પર જ સુવાનું પસંદ કરતા હોય છે. જોકે, કમ્ફર્ટેબલ બેડમાં સુવાનો આનંદ કઈક અલગ જ હોય છે. આપણે દરરોજ બેડ પર સુતા…\nગાંઠ બાંધી લો આ વાત : સ્વસ્થ રહેવું હોય તો ભૂલથી પણ આ વસ્તુઓ સાથે મધ ન ખાતા\nમધનું સેવન કરવું સ્વાસ્થ માટે ફાયદાકારક છે. નિયમિત મધનું સેવન ખાસ પીણા સાથે કરવાથી વજન પણ ઘટે છે. આ કારણે મોટાભાગના લોકો સવારના સમયે ગરમ પાણીમાં મધ પીવાનું પસંદ કરે છે. પરંતુ અતિની કોઈ ગતિ નથી તેમ જો મધનો ઉપયોગ…\nશું તમે આટલા વર્ષોથી સૂતા સમયે આ તમામ ભૂલો કરી ચૂક્યા છો તો હવે અટકી જાઓ\nરાત્રે સૂતા પહેલા ઘણી બાબતોનો તમે ખ્યાલ રાખતા હશો. જેમ કે દરેક કામ પુરૂ કરવું, મનને શાંત રાખવું તેમજ હાથ-પગ ધોવા વગેરે. ઘણી વાતો એવી છે જેના વિશે તમને ખબર નહિ હોય પણ તેના વિશે જાણકારી હોવી ખૂબ જરૂરી છે….\nદાંતના અસહ્ય દુખાવાથી કંટાળી ગયા છો આ ઘરગથ્થુ ઉપચારથી પીડા થઇ જશે છૂમંતર\nઆજની ફાસ્ટ લાઈફ સ્ટાઈલમાં જંક ફૂડનું પ્રમાણ વધી જવાના કારણે અથવા ખૂબ સ્પીડી લાઈફમાં દાંતની પુરતી સફાઈ ના થવાના કારણે પણ દાંતનો દુખાવો સામાન્ય થઈ ગયો છે. દાંતની પીડા મટાડવા માટે ઘણાં આર્યુવેદીક અને કુદરતી ઉપચારો છે. ઘણાં બધાં કુદરતી…\nસૂર્ય નમસ્કારના આટલા ફાયદા નહી જાણતા હોય, વજન ઉતરવાની સાથે મળશે આ સમસ્યાઓમાં રાહત\nદરેક યોગાસનનું પોતાનું અલગ જ મહત્વ હોય છે. બધા જ યોગાસ��� શરીરને સ્વસ્થ રાખે છે. પરંતુ સુર્ય નમસ્કારને બધા આસનોમા સર્વશ્રેષ્ઠ માનવામા આવે છે. આ યોગાસનમા સંપૂર્ણ શરીરનું ઘણું સારૂ યોગાભ્યાસ થઈ જાય છે. આ આસનને દરરોજ કરવાથી શરીર નિરોગી…\nન્હાતી વખતે સીધુ માથા પર પાણી રેડતાં હોય તો વાંચી લો, ક્યાંક જીવ ન ગુમાવવો પડે\nજો તમે વિચારતા હોય કે ન્હાવાની સાચી કે ખોટી રીત કઇ હોઇ શકે… જેને જેવી રીતે ન્હાવું હોય તે ન્હાઇ શકે છે. જો તમે પણ કંઇક આવું જ કરતાં હોય તો તમે ખોટા છો. જેવી રીતે ખાવા-પીવાની એક રીત હોય…\nચિકીત્સા ગુણોથી સમૃદ્ધ છે કેસર, મૂત્રાશયથી લઇને આંખોની સમસ્યામાં છે લાભકારક\nકેસરના છે મોટા મોટા ફાયદાઓ. તમે આને વિભિન્ન વ્યંજનોમાં પણ નાખી શકો છો. કેસરનું દૂધ પીવાથી શારીરિક શક્તિ વધે છે. એ તો લગભગ બધા જ જાણતા હશે. કેસર એક સુગંધ આપનાર પદાર્થ છે. કેસરને સેફ્રોન, જાફરાન અને કુમકુમ ના નામે…\nભેંસ ભાગોળે,છાસ છાગોળે..કાંઇક આવું જોવા મળ્યું અમરેલી કોંગ્રેસમાં\nપ્રિયંકાને ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જોઈને પતિ નિક જોનાસે આપી આ પ્રતિક્રિયા\nવાયુસેનાએ વહેલીતકે સરકાર પાસે માંગ્યા વિસ્ફોટકો, પાકની હરકતમાં દેખાય છે ઉશ્કેરણીજનક હરકત\nશું તમે બિહારની ‘કુર્તાફાડ હોળી’ અંગે સાંભળ્યું છે, જાણો તેની ખાસિયતો\nઅમદાવાદ રેલવે પ્લેટફોર્મ નં- 1 પર મુસાફરો અચાનક જ લપસવાનું કારણ આવ્યું સામે, આખરે શરૂ કરાઈ કામગીરી\nVIDEO: અક્ષય કુમારને BSF મહિલા જવાને આપ્યો ધોબી પછાડ\nVIDEO: માયાવતી 60ની ઉંમરે વાળ કાળા કરાવી ફેશિયલ કરાવે છે, સુરેન્દ્ર સિંહના સૂર માયાવતીની સુંદરતા તરફ રેલાયા\nગર્લફેન્ડે દગો કર્યો તો પાઠ ભણાવવા પોસ્ટર છપાવી દીધા, રસ્તે જતા દરેક લોકો એ જોયું અને Video Viral\nઆ ભાઈને પત્નીના પ્રેમના પારખા કરવાનો શોખ થયો, પછી જે હાલત થઈ છે કે… Video Viral થઈ ગયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00071.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/subtle-exercise/99222.html", "date_download": "2019-03-21T22:04:16Z", "digest": "sha1:FC7H6IYTZQA7TRRPFQ4DTAETWGFLBGT6", "length": 12517, "nlines": 134, "source_domain": "www.navgujaratsamay.com", "title": "સૂક્ષ્મ વ્યાયામ", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nનવગુજરાત સમય > પૂર્વી શાહ (yoga for you)\nસૂક્ષ્મ એટલે અંગ્રેજીમાં જેને સટલ કહે છે. સંસ્કૃતમાં સૂક્ષ્મ એટલે અત્યંત ઝીણું. સૂક્ષ્મની હાજરી અનુભવી શકાય છે પણ દેખી શકાતી નથી. સૂક્ષ્મ યોગ એક્સલન્ટ રિલેક્સેશન ટેકનિક છે જે શારીરિક ���ને માનસિક શાંતિમાં વધારો કરે છે. એ યોગનું એક સ્વરૂપ છે જેમાં સૂક્ષ્મ કસરતો છે, જે પ્રેક્ટિસ કરવામાં સહેલી છે છતાં ય બહુ જ અસરકારક છે.\nમોટા ભાગના લોકો આજે શારીરિક રીતે બહુ જ સ્ટિફ જોવા મળે છે. તમે જાતે પણ અજમાવી જોજો. પગ સીધા રાખીને ઊભા રહો અને આગળની તરફ ઝૂકીને પગના અંગૂઠાને હાથ વડે સ્પર્શવા પ્રયાસ કરજો. જો ના કરી શકો તો પરાણે ના કરતા. આ બતાવે છે કે તમારું શરીર સ્ટિફ છે. આ સ્ટિફનેસને કારણે મોટા ભાગના લોકો એક જ સ્થિતિમાં વધુ વાર બેસી શકતા નથી, જે ખરેખર તો યોગની હાયર પ્રેક્ટિસ માટે જરૂરી છે કે જેમાં ડિસ્કમ્ફર્ટ લાગે તો પણ હાથપગના હલનચલનની ઇચ્છા ન થાય.\nસૂક્ષ્મ વ્યાયામ એટલે એ રીતે ડિઝાઇન કરાયો છે જેથી તમારું શરીર ઢીલું બને અને યોગની પ્રેક્ટિસ માટે તૈયાર થઈ શકે.\n- એ તમારા સમગ્ર શરીરને સક્રિય કરે છે અને કેટલીક વાર આનાથી જે સામાન્ય રીતે હાલતા ન હોય તેવા તમામ સ્નાયુઓના હલનચલનને શક્ય બનાવે છે.\n- ઉંમરલાયક લોકો સૂક્ષ્મ વ્યાયામથી વધારે ફાયદો ઊઠાવી શકે છે.\n- તમામ સાંધાઓમાંથી દુખાવો દૂર કરવા આનાથી ઘણી મદદ મળે છે.\n- સૂક્ષ્મ વ્યાયામ ધીમે ધીમે કરવાથી શરીરને અને સ્નાયુઓને વૉર્મિંગ અપ કરવામાં મદદ મળે છે અને શરીરને યોગની પ્રેક્ટિસ માટે મદદ કરે છે.\n- સૂક્ષ્મ વ્યાયામ કરો તો શરીરને ઇજા થવાની શક્યતા ઘણી ખરી ઘટી જાય છે.\nસૂક્ષ્મ વ્યાયામની ઘણી બધી ટેકનિકો છે જેમ કે 1) એન્કલ રોટેશન- ઘૂંટીને ફેરવવી\n2) રિસ્ટ રોટેશન –કાંડું ફેરવવું 3) હાફ બટરફ્લાય (અર્ધપતંગિયું) 4) હિપ રોટેશન (નિતંબ ફેરવવા) 5) ડાયનેમિક સ્પાઇનલ ટ્વિસ્ટ 6) ક્રૉ વૉકિંગ- કાગચાલ 7) ચર્નિંગ ધ મિલ (દળણું દળવું) 8) સ્ક્વેટ એન્ડ રાઇઝ પોઝ (ત્રાંસી અને ઊભી મુદ્રા) 9) નેક મુવમેન્ટ્સ (ગરદનનું હલનચલન) 10) સ્ટેન્ડિંગ સ્ટ્રેચીઝ (ઊભા ઊભા તાણવું)\nઆસનો અને બેઝિક પ્રાણાયામ (શ્વસન) મોટા ભાગના યોગસ્કૂલમાં સામાન્ય રીતે થતાં હોય છે. તેમ છતાં યોગિક શાસ્ત્રનાં ઘણા એસોટેરિક ખ્યાલો સામાન્ય જનતા માટે ઉપલબ્ધ નથી.\nવ્યાયામની પદ્ધતિ યુનિક હોય છે અને અદ્યતન જીવનશૈલીને સ્વીકાર્ય હોય છે અને સંન્યસ્તની જરૂર નથી. જેઓ નિયમિત પ્રેક્ટિસ કરે છે તેમને માટે વાસ્તવિક પરિણામો આવકાર્ય છે અને વિશિષ્ટ કસરતોની આ સાદી છતાં પાવરફુલ શ્રેણી જે સ્વાસ્થ્યમાં સુધારો કરે છે અને શરીરમાં નખથી માંડી શિખા સુધીનાં વિવિધ અંગો અને તંત્રોની મજબૂતાઈમાં વધારો કરે છે.\nસૂક્ષ્મ વ્યાયામ એ સૂક્ષ્મ શરીર માટે બનેલ છે. એ સ્થૂળ શરીર માટે નથી.\nસૂક્ષ્મ શરીર એ પંચકોષો પૈકીનું એક છે જે મનુષ્યને ઊંચે લઈ જાય છે.\nવ્યાયામના ત્રણ પાસાં છેઃ\n- શ્વસન (મોટે ભાગે નાક વાટે, વિવિધ પદ્ધતિઓ, ધીમે, ઝડપથી, ભસ્ત્રિકા.. )\n- એકાગ્રતાનું બિંદુ( માનસિક એકાગ્રતા ચક્રો પર, શરીરનાં ભાગો..)\nકસરત (સામાન્ય રીતે હલનચલનને સામેલ કરે છે.- બંધ અને મુદ્રાઓનો પણ ઉપયોગ કરે છે)\n- સૂક્ષ્મ વ્યાયામ ઘણાને સરળ કસરત જેવો લાગે છે છતાં જો તે નિયમિત રીતે લાંબા સમય સુધી યોગ્ય રીતે કરવામાં આવે તો તે કુંડલિની જાગૃત કરવા માટે પ્રચલિત છે. તેમ જ ઊંચા દરજ્જાના માનસિક અને શારીરિક પ્રવાહોના વિકાસ તરફ દોરી જાય છે.\nયોગના કોઈ પણ આસન યોગ્ય રીતે જાગૃતિ સાથે કરવામાં આવે, તો શરીરની અંદર અત્યંત ચમત્કારિક અસરો થતી જોવા મળે છે. યોગશિક્ષક તરીકે અને હેલ્થ ફ્રિક તરીકે મેં મારી જાતે તમામ કસરતો જેમ કે એરોબિક, ઝુમ્બા, જોગિંગ, એરિયલ યોગ, એક્વા યોગ, સ્વિમિંગ, જિમ્નાસ્ટિક્સ, ટ્રેડમિલ્સ, પાવર જિમ, વેઇટ્સ, સાયકલિંગ એમ ઘણી બધી કસરતો કરેલ છે. પણ યોગની જેટલી અસર મન પર થાય છે તે બીજી કોઈ કસરતથી થતી નથી. તમારો અંદરનો પાવર એટલો મજબૂત બને છે, સ્પષ્ટ અને શાંતિભર્યો બને છે કે રોજના પડકારોનો સામનો કરવાની ક્ષમતા વધે છે અને તમે હમેશા ખુશ રહી શકો છો, ચાહે આજુબાજુ જે પણ બનતું હોય.\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00071.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://hirenkavad.com/2012/10/31/%E0%AA%AB%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-iron-man-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2/", "date_download": "2019-03-21T22:29:39Z", "digest": "sha1:2CJ2SKPNFL5XE2LCP4ACBGMRHBIFBYFI", "length": 8485, "nlines": 105, "source_domain": "hirenkavad.com", "title": "ફર્સ્ટ \" IRON MAN \" સરદાર પટેલ - Hiren Kavad", "raw_content": "\nફર્સ્ટ ” IRON MAN ” સરદાર પટેલ\n“IRON MAN” મુવી તો હોલીવુડે થોડા વર્ષો પહેલા બનાવ્યું. પણ એક આયર્ન મેન ગુજરાતે પણ પેદા કર્યો છે. આ આયર્ન મેન એટલે સરદાર વલ્લભભાઇ પટેલ.\nઆ આયર્ન મેન અને મુવીનાં આયર્ન મેનમાં ઘણી જ સિમિલારીટી છે. ફ્રેન્ડસ દસમાં ધોરણની પરીક્ષા આપતી વખતે છોકરાની ઉમર કેટલી હોય ૧૫,૧૬ વધી વધી ને ૧૭, કે અઢાર. પણ ક્રાંતી તો અહીં થી જ શરુ થઇ ગઇ છે. ૨૨ વર્ષની ઉમરે મેટ્રીકની પરીક્ષા. આમ તો આ બધુ પહેલા જ શરુ થઇ ���્યુ’તુ. નિશાળમાં જ ધમાલ કરવામા આગળ પડતો વલ્લભ જેને અંગ્રેજી શીખવામાં વધારે રસ હતો. એટલે જ તો ૨૨ વર્ષે મેટ્રીકની એક્ઝામ આપી.\nજે માણસ ઉત્પાતનોં અનુભવ કરે એજ શાંતી લાવી શકે. જેને ખબર જ નથી કે અશાંતી શું છે એ શાંતી શું લાવવાનો સરદારે આ વસ્તુ અનુભવી એટલે જ એ પાછળથી અહિંસાનાં માર્ગે અને સત્યાગ્રહનાં માર્ગે જોડાયા. “ કાળજુ સિંહનું રાખો” એવું કહેવા વાળાનું કાળજુ સિંહનું હોવુ જ જોઇએ. એના માટે ઘણા પ્રસંગો છે.\nસરદારના પત્નિનાં મૃત્યુનાં સમાચાર એને કોર્ટમાં કેસ લડતી વખતે મળ્યા હતા છતા એણે પેશન્સ ગુમાવ્યા વિના કેસ લડવાનું ચાલુ રાખ્યુ અને એ જીત્યા. જડબા તોડ જવાબ તો એ બધાને આપી જ દેતા. ઇંગ્લેન્ડમાં ભણીને ઇંગ્લેન્ડ વાળાનેં બહાર કાઢવાની તાકાત સરદારમાં હતી. સત્યાગ્રહ છતા જરુર પડ્યે ટફ ટેક ઓફ પણ એણે કરેલુ. કાશ્મિર મુદ્દે જ્યારે પાકિસ્તાને લડાઈ કરી ત્યારે સરદારે મદદની માંગણી આવી એટલે ફોર્સ તો મોકલી જ પણ એ ભડ નો દિકરો ત્યાં ગયો પણ. ખાલી દિલ્લીની એ.સી ઓફીસમાં બેઠા બેઠા નિર્ણયો નહોતા લીધા. UNOને પણ આ બાબતોથી દૂર રહેવા કહી દીધુ કારણ કે બે વચ્ચે ત્રીજો ફાવી જાય એવુ એ માનતા હતા. કાશ્મિર મુદ્દે એણે આવું જ વલણ દાખવ્યુ અને આજે આપણી પાસે કાશ્મિર હોય તો એ સરદાર ના આ ડિસીઝન્સને કારણે જ છે. સરદાર એઝ અ એસ્ટ્રોલોજીસ્ટ એણે તો નેહરુ ચાચા ને અગાઉ જ કહી દીધેલુ કે આ ચાઈના ક્વોન્ટીટીમાં જ માને છે એટલે એના થી ચેતતા રહેજો. એની લોભામણી વાતોમાં ભોળવાઇ ના જતા. એનુ સબુત તો સરદારે મીસ્ટર નહેરુને લખેલ બહુચર્ચીત પત્ર છે.\nકોમ્યુનિકેશન્સનાં પાઠ એ ક્યાંય નહોતા ભણ્યા પણ પ્રાયમરીમાં જ ટોળકી બનાવવાની ટેવને લીધે એણે ભારતને એક ટોળકીમાં ફેરવી દીધી. બાકી જુનાગઢ અને હૈદરાબાદ ભારતનાં હાથમાં નહોતા.\nઆજે સરદાર હોય તો સારુ જ, પણ જો ખાલી આજે સરદારી વલણ આવી જાય તો પણ ખરુ. જડબા તોડ જવાબ. જે ખોટું લાગે એની સામે બેપરવાહ પગલા. પરફેક્ટ પ્લાનિંગ જેના લીધે દાંડીનો સત્યાગ્રહ સકસેસ ફુલ એક્ઝેક્યુટ થયો. પોલિટિક્સમાં શરુઆતમાં રસ ના હોવા છતા. ઓનલી ફોર કંન્ટ્રી. એણે પોલિટિક્સ જોઈન કર્યુ અને છેલ્લે એને જ્યારે એમ લાગ્યુ કે હવે બરાબર ચાલે એમ નથી ત્યારે રીઝાઇન કરી દીધુ. હેપ્પી બર્થ ડે ટુ ધીઝ આયર્ન મેન…\nSo this is સરદાર એક ધારદાર તલવાર…\nakash hirapara on સ્ત્રીને જોઇએ નાનકડો પ્રેમ.\nનિરવ on સંગિતના શોખીનો માટે\nHiren Kavad on સંગિતના શોખીનો માટે\nHiren Kavad on સંગિતના શોખીનો માટે\nનિરવ on સંગિતના શોખીનો માટે\nઉપર – નેપાળમાં રખડપટ્ટી -૧\nભાવનગર, ભ્રષ્ટાચાર અને હું\nજુસ્સો આવી ગયો , સરદાર પટેલ નું જીવનચરિત્ર યુવાનો એ ખાસ વાંચવું જોઈએ .\nખરેખર આ લોખંડી પુરુષ ને વાંચો તો તમેય થોડી વાર તો લોખંડ બની જ જાવ..\nઉપર – નેપાળમાં રખડપટ્ટી -૧\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00072.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.betterbutter.in/gu/recipe/122358/patra-in-gujarati?amp=1", "date_download": "2019-03-21T22:27:01Z", "digest": "sha1:HULXMBG3ZBDZ5OQFR62ATFO2JGUYPZE3", "length": 1675, "nlines": 35, "source_domain": "www.betterbutter.in", "title": "પાતરાં, Patra recipe in Gujarati - Shaheda T. A. : BetterButter", "raw_content": "\n0 ફરી થી જુવો\nતૈયારીનો સમય 15 min\nબનાવવાનો સમય 25 min\nચણા નો લોટ 1 કપ\nઆદુ મરચાં ની પેસ્ટ 1 1/2 નાની ચમચી\nઆમલી રસ 2 નાની ચમચી\nગુડ 6 નાની ચમચી\nહિંગ 3/4 નાની ચમચી\nતેલ 1 1/2 નાની ચમચી\nલાલ મરચું 3/4 નાની ચમચી\nપાત્રવલી ના પાન/અરવી ના પત્તાં 3\nબધી જ સામગ્રી (પાત્રવલી સિવાય) એક બાઉલમાં લઇ મિક્સ કરી લો.\nપાણી નાખી હલકું પેસ્ટ જેવું બનાવો.\nઆ પેસ્ટને પાન પર ફેલાવો.\nસ્ટીમર માં સ્ટીમ કરો.\nઠંડુ થાય ત્યારે પીસીસ કરી એમ પર લઇ શકો છો\nઅને આને ફ્રાઈ પણ કરી શકો છો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00072.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.betterbutter.in/gu/recipe/129894/quvik-healthy-pancake-in-gujarati?amp=1", "date_download": "2019-03-21T22:06:01Z", "digest": "sha1:YBZGMNH56BK5G6M5EW6UEV4EAN63SSCP", "length": 1732, "nlines": 44, "source_domain": "www.betterbutter.in", "title": "કવિક હેલ્ધી પેનકેક, Quvik healthy pancake recipe in Gujarati - Avani Desai : BetterButter", "raw_content": "\n0 ફરી થી જુવો\nતૈયારીનો સમય 10 min\nબનાવવાનો સમય 10 min\n1/2 કપ ચોખા નો લોટ\n2 ટેબલ સપૂન ચણાનો લોટ\n1/2 કપ ઝીણા કાપેલા વેજીટેબલસ( તમારી પસંદ ના કોઇ પણ)\n2 ટેબલ સપૂન દહીં\n1 ટેબલ સપૂન આદુ મરચું વાટીને\n2 ટી સપૂન તેલ\nબધી સામઞી્ઓ ને મિક્સ કરી ખીરું બનાવો\nતેને 5 મિનિટ રહેવા દો.\nખીરાના નાના નાના પેનકેક ઉતારો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00072.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2009/07/16/gir-forest-and-saints-part-2/", "date_download": "2019-03-21T21:40:40Z", "digest": "sha1:ZGXWOO2QB22SYZCGTIZFI5V2U37DT6OM", "length": 42616, "nlines": 177, "source_domain": "www.aksharnaad.com", "title": "ગીર – મન લાગ્યો મેરો યાર ફકીરીમેં (ભાગ 2) – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » અક્ષરનાદ વિશેષ » ગીર – મન લાગ્યો મેરો યાર ફકીરીમેં (ભાગ 2)\nગીર – મન લાગ્યો મેરો યાર ફકીરીમેં (ભાગ 2) 2\n16 જુલાઈ, 2009 in અક્ષરનાદ વિશેષ / પ્રવાસ વર્ણન tagged ગીર / જીજ્ઞેશ અધ્યારૂ\nઆ યાત્રાનો પ્રથમ ભાગ આપે ગઇકાલે અહીં વાંચ્યો. આજે વાંચો આ અધ્યાત્મ યાત્રાનો બીજો ભાગ…\nએક ઘટાદાર વડ એક જ���્યાએથી બીજી જગ્યાએ જાય એ વસ્તુ કદાચ માન્યામાં ન આવે પણ આ વડ વિશે એમ કહેવાય છે કે લગભગ પાંચેક કિલોમીટર દૂર તેનો મુખ્ય થડો (ઝાડનું મુખ્ય થડ) ઘણા વર્ષો પહેલા હતો. વડવાઇઓ જમીનમાં ઉતરતી રહી, નવી વડવાઇઓ આગળ વધતી રહી અને ઝાડ જાણે ચાલતું રહ્યું. આજે પણ તમે એક નજરમાં આ આખો વડ ન જોઇ શકો એટલો વિશાળ તેનો ઘેરાવો છે. તેની એક મોટી વડવાઇમાં માતાજીના આકારની આકૃતિ રચાઇ છે અને જાણે માતાજીનો નાનકડો ગોખ જોઇ લો. એ ગોખની આસપાસ લોકોએ શ્રધ્ધા અને અહોભાવથી મંદિર બાંધ્યુ હતું.\nવર્ષો પહેલા કોઇક સદગૃહસ્થને એમ થયું હશે કે હું અહીં દુનિયામાં આવીને એવા કયા કામ કરૂ છું, એવી કઇ પ્રવૃત્તિ કરૂ છું કે જેમાં મારો સ્વાર્થ નથી. શું આ એ જ કામ છે જે કરવા માટે મારો જન્મ થયો છે કે પછી માર્ગ ભૂલેલા પથિક જેમ હું રસ્તો ભટકી ગયો છું. કદાચ એમના હ્રદયમાં એ વૈભવશાળી સ્પંદનો જાગ્યા હશે જેની અસરને લીધે તેમણે સંસાર અને તેની બધી મોહ માયા, બધા સંબંધો અને બધી દુન્યવી રીત રસમોથી છેડો ફાડ્યો હશે. બાપુના પૂર્વાશ્રમ વિશે મને થોડીક માહીતી હતી, બાકીનું જાણવું હતું પણ કોઇ પણ સંતને મહાત્માને તેમના પૂર્વાશ્રમ વિશે ન પૂછાય એવી મારી માન્યતાનું પડ હું ભેદી ન શક્યો. બાપુનું સાચું નામ તો ગમે તે હશે પણ અહીં તે જંગવડના બાપુ તરીકે પ્રસિધ્ધ છે. જંગવડની વડવાઇઓ નીચે એક નાનકડી ઓરડી, એક ધૂણી, એક ચીપીયો, થોડાક વાસણો, એક બે ગોદડી જેવા અહીં આસપાસના ગામના લોકોએ વસાવેલા સાધનો અને બાપુની નાનકડી જરૂરતોની વચ્ચે આ ઓરડી મને પ્રભુના નામની અલખ ધૂણી જેવી લાગી. મનમાં ક્યાંક અગોચર ખૂણે “ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની, અમે તારા નામની ને અલખના એ ધામની રે…” વાળુ ભજન જાણે વારંવાર પડઘાવા લાગ્યું. કેટલાક મિત્રો નહીં પણ માને પરંતુ જેવા અમે એ વડના ઘેરાવામાં પ્રવેશ્યા કે બધાંજ મનોભાવો શાંત થઇ ગયા, બધી જ આકાંક્ષાઓ અને દુ:ખો વિસારે પડી ગયા અને મનમાં ચોતરફ આનંદ જ આનંદ વ્યાપી રહ્યો.\nજીવનમાં ક્યારેક કોઇક એવી ક્ષણ પણ આવવી જોઇએ કે જ્યારે આપણે આપણી હયાતીના, આપણા જન્મ મરણના આ ફેરામાં આવ્યાના કાર્યને સાર્થક ઠેરવવાના ઉપાયો અને વિકલ્પો વિચારી શકીએ. ક્યાંક ડાયરીના ખૂણે મેં લખેલી એક કડી યાદ આવે છે કે\n“જીવનમાં કોઇ એક ક્ષણ એવી થાય, જ્યારે થવા નદી દરીયો પાછો ઉંધો ફંટાય”\nવિશ્વકલ્યાણની ઉદાત્ત ભાવનાથી પ્રેરાઇને ઘર છોડતા બુધ્ધને કયા વિચારો આવ્યા હશે શું ���ેમને તેમના સગા વહાલા, તેમના પત્ની, તેમના પુત્રની જરાય યાદ નહીં આવી હોય શું તેમને તેમના સગા વહાલા, તેમના પત્ની, તેમના પુત્રની જરાય યાદ નહીં આવી હોય આપણને કોઇ આપણું ઘર એક દિવસ માટે પણ છોડવા કહે તો આપણો પ્રતિભાવ કેવો હોય આપણને કોઇ આપણું ઘર એક દિવસ માટે પણ છોડવા કહે તો આપણો પ્રતિભાવ કેવો હોય તો જીવનભર બધાંનો ત્યાગ કરીને પર સુખ માટે સત્તત કાર્ય કરવું એ કેટલું કપરૂ હશે એ સમજી શકાય એવી વાત છે. પરંતુ એક વિશાળ વિકલ્પ સામે આવી સંત પ્રતિભાઓએ પોતાના સુખ દુ:ખની પરવા ન કરી. બધાનાં હાથની એ વાત નથી. જંગવડ બાપુ પણ સંસાર, કુટુંબ, ઘર ને માલ મિલ્કત છોડીને અહીં આવ્યા હતાં અને આ જગ્યા હવે તેમની કર્મભૂમી છે, અહીં તેઓ ઘણા વર્ષોથી જંગલની વચ્ચે એકલા રહે છે, પ્રભુભજન કરે છે અને પ્રભુભક્તિ અને સેવાની સુવાસ ફેલાવે છે એ વાત મને રસ્તામાં વીરાભાઇ અને લક્ષ્મણભાઇએ કરી.\nલાંબી દાઢી, વેધક આંખો અને સરળ સ્વભાવ એ જંગવડ બાપુની લાક્ષણીકતાઓ છે. અમે જંગવડ પહોંચ્યા તે દિવસ ચૈત્ર મહીનાનો બીજો દિવસ હતો અને બાપુ નવરાત્ર દરમ્યાન નકોરડા ઉપવાસ કરે છે અને એ દરમ્યાન ગામમાં પણ નથી જતા એ વાત પણ જાણવા મળી. અમને જોઇને તે માળા કરતા ઉભા થઇ ગયા. બધા તેમનો ચરણસ્પર્શ કરી તેમની પાસે બેઠાં. બીજા બધાને તો તેઓ ઓળખતા હતા એટલે લક્ષ્મણભાઇ અને વીરાભાઇએ તેમને મારો પરિચય કરાવ્યો. અને અમારે ત્યાં રસોઇ બનાવીને જમવાનો કાર્યક્રમ છે એ પણ તેમને કહ્યો. બાપુ કહે પહેલા તમે માતાજી અને શિવના દર્શન કરી લો.\nઅમે માતાજીના મઢ પાસે પહોંચ્યા. બાપુએ જાળી ખોલી આપી. ઉંદરડાઓ અખંડ દીવાને ઘણી વખત પાડી નાખે છે એનાથી બચાવવા ત્યાં ગોખની બહાર લોખંડની પાતળી જાળી લગાવેલી છે. ઝાડમાં પ્રાકૃતિક રીતે ઉપસેલી બે આંખો, કપાળ, નાક કાન અને ચહેરાની હુબહુ પ્રતિકૃતિ જોઇને કુદરતની રચનાને મનોમન વંદન કરી રહ્યો. બધાં વારાફરથી ત્યાં પગે લાગ્યા એટલે બાપુએ પ્રસાદ આપ્યો અને જાળી પાછી બંધ કરી.\n”વીરાભાઇ અને ખીમભાઇ શાક સુધારે, કાંતિભાઇ બળતણ કાપે અને લક્ષ્મણભાઇ અને માયાભાઇ વાસણો ગોઠવે અને ચૂલો બનાવે એવી સૂચનાઓ આપી બાપુ મને ઓરડીમાં લઇ ગયા, પછી હાક મારી લક્ષ્મણભાઇને પણ ત્યાં બોલાવ્યા.\n”જો ત્યાં ઉપર બાંધેલી કોથળીમાં કાલે જંગલમાંથી ચીકુ લાવ્યો હતો એ છે, થોડાક પાકાં છે અને થોડાક કાચા, મીઠા શોધીને આ ભાઇને ખવડાવ”\nલક્ષ્મણભાઇએ કોથળી ઉતારી અને મને શોધીને બે ત્રણ પાકાં ચીકુ આપ્યા.\n“આપણે હમણાં જમવું જ છે તો પછી આ ચીકુ” મેં પ્રશ્નસૂચક હાવભાવ સાથે લક્ષ્મણભાઇને પૂછ્યું.\n”ચીકુ મીઠા છે, જંગલમાંથી લાવેલો છું અને તમે કદાચ શહેરમાં આવા કુદરતી ફળ નહીં ખાધા હોય, ખાઇ જાવ, જુવાનીયા તો દસ દસ ચીકુ ઉલાળી જાય ને ઓડકારોય ન લ્યે” બાપુ મને જોઇ હસતા હસતા બોલ્યા.\n”જો કે આજે તમારા નસીબ સારા છે, શાક પણ વીરાભાઇની વાડીનું છે અને કેરીઓ પણ” બાપુ બોલ્યા.\nજો કે મને પણ ખબર ન હતી કે અમારા સીધા સામાનમાં કેરીઓ છે. એ પણ મૌસમનો પહેલો પાક જે ભગવાનને ધરવા અહીં લવાયો હતો.\nહું જમવાનું થોડીકવાર ભૂલીને ચીકુ ખાવા લાગ્યો. દરમ્યાનમાં અમે સાથે લાવેલા દૂધમાંથી થોડુંક દૂધ એક તપેલીમાં ઠાલવી, તેમાં ચા ખાંડ નાખી બાપુએ ધૂણી પર ચા બનાવવા મૂક્યું. અને ચા બની ગઇ એટલે બીજા બધાને બોલાવીને પીવડાવી.\nચા પીને બહાર આવ્યાં તો હજી કાંઇ વ્યવસ્થા થઇ ન હતી. કાંતીભાઇથી બળતણના લાકડા સહેલાઇથી તૂટતા ન હતા તો વીરાભાઇ અને ખીમાભાઇ શાક થેલામાંથી કાઢી તેને સુધારવાને બદલે વાતો કરવામાં લાગી ગયા હતાં. લક્ષ્મણભાઇ તો અંદર મઢૂલીમાં હતા એટલે વાસણ પણ તૈયાર થયા ન હતા કે ન ચૂલો બન્યો હતો.\nબાપુ કહે, “લક્ષ્મણભાઇ, ઓણથી ત્રણ મોટા મોટા પાણા લઇ આવો, અને વીરાભાઇ શાક સુધારવામાં થોડીક ઝપટ કરો.” અને બાપુ પોતે કાંતીભાઇના હાથમાંથી કુહાડી લઇને બળતણના લાકડા કાપવામાં લાગી ગયા. બે દિવસથી નકોરડા રહેલા આ શરીરની સ્ફૂર્તી જોઇને અમે બધાં થાક ભૂલીને કામમાં મંડી પડ્યા. ત્રણ પથ્થર ગોઠવાઇને ચૂલો બની ગયો હતો. બાપુએ બળતણના લાકડા તોડી આપ્યા અને તેમના ટમટમીયા દીવામાંથી થોડુંક કેરોસીન આપ્યું એટલે ચૂલો શરૂ થયો. દરમ્યાનમાં હું, માયાભાઇ, લક્ષ્મણભાઇ, વીરાભાઇ અને ખીમાભાઇ શાક સુધારવાના અને લોટ બાંધવાના કામમાં મચી પડ્યા.\n”આ આપણે કયું શાક બનાવવું છે” આડેધડ ગુવાર, રીંગણા, બટેટા, અને કોબીજ સુધારાતી જોઇને મેં પૂછ્યું.\n”આને કહેવાય મિક્સ સબ્જી” લક્ષ્મણભાઇ વ્યંગમાં બોલ્યા.\n”કેમ ભાઇ ફાવશે ને” બાપુ મને પૂછતા પૂછતા મૂછમાં હસતા હતા.\n”અરે પણ એક મિનિટ, મીઠું અને મસાલા વાળુ પડીકું તો ખીમાભાઇ દુકાનેજ ભૂલી ગ્યા લાગે છે.” કાંતિભાઇ થેલીમાંથી લોટ, વાસણો અને અન્ય સામગ્રી કાઢતા બોલ્યા\n“કાંઇ વાંધો નહીં, ઝનાને કહીને દુકાન ઉઘડાવવી પડશે” લક્ષ્મણભાઇ બોલ્યા. તે અને કાંતિભાઇ પાછા ચિખલકૂબા જવા નીકળ્યા. રાતના લગભગ બાર વાગ્યા હતાં પણ અહીંયાં કોઇને કોઇ પ્રકારની ઉતાવળ ન હતી. કુદરતે પણ કેવી રચનાઓ કરી છે. જેને ભોગવવા બધું મળ્યું છે તેને એ સગવડો વાપરવાનો સમય જ નથી અને જેની પાસે અહીં આવા વખતે પણ ઉતાવળ નથી તે બધું છોડીને બેઠા છે.\n”જાવ છો તો ઘેરથી થોડાક રોટલાંય લેતા આવજો, સાહેબને કે માયાઆતાને આપણી પૂરી ન ભાવે તો રોટલા ચાલે” ખીમાભાઇ બોલ્યા.\nએ મસાલો લઇને આવ્યા ત્યાં સુધીમાં અમે શાક સુધારી દીધું, તેલ લોટ અને અન્ય બધી સામગ્રી તૈયાર કરી રાખી અને મેં વડના તથા મંદીરના થોડાક ફોટા પાડ્યા. બાપુના પણ બે ત્રણ ફોટા તેમને વિનંતિ કરીને પાડ્યા. તેમને એ ફોટાના પ્રિવ્યુ બતાવ્યા તો તે કહે “લે, મારી તો અવસ્થા થઇ ગઇ છે. હું તો વૃધ્ધ લાગવા માંડ્યો.” જો કે તેમની પાસે પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો ન હતો, કદાચ એમનું પ્રતિબિંબ અને તેઓ બંને એક જ વ્યક્તિત્વ હતા, આપણી જેમ બેવડુ વ્યક્તિત્વ નહીં, અરે આપણે તો કેટકેટલા આયામો માં જીવીએ છીએ એંજીનીયર, પુત્ર, પિતા, બ્લોગર, ભાડુઆત, જૂનીયર, સિનીયર….. ગણ્યા ન ગણાય એટલા મહોરા લઇને આપણે જીવીએ છીએ જ્યારે બાપુનું કોઇ મહોરૂ નહીં, કદાચ આસ્થાની સીડીનું પહેલું પગથીયું એ જ છે કે બધાં મહોરા ફગાવી દેવા. પણ એ સહેલું છે\nમસાલો આવ્યો એટલે સૌપ્રથમ શાક બન્યું, પછી લોટ બંધાયો એટલે સાથે લાવેલા પૂરી વણવાના (લોટના બનાવેલા લૂવા દબાવવાના) મશીનમાં હું પૂરી દબાવવા બેઠો અને બે જણ તેને તળવા અને ગોઠવવાના કામમાં લાગ્યા. પૂરી થઇ રહી એટલે સાથે લાવેલા દૂધ અને કેરીના રસ સાથે અમે થાળી તૈયાર કરી. બધાં ભેગા જમવા બેઠાં. રોટલા, પૂરી, કેરીનો રસ, શાક અને દૂધ, કોણ જાણે કેટલી પૂરીઓ અને કેટલા વાડકા કેરીનો રસ ખાઇ ગયો હોઇશ, શાક અને રોટલા પણ એવા જ સરસ અને છેલ્લે પીધું દૂધ. બાપુએ પણ મન દઇને જમાડ્યા.\nજમી લીધા પછી વાસણ સાફ કર્યા, ચૂલો ફરી પથ્થરોમાં ફેરવાઇ ગયો અને પથ્થરો તેમની જગ્યાએ પહોંચ્યા. જગ્યા સાફ થઇ ગઇ અને સમય થયો રાત્રીના બે.\nઅમે માતાજીના મઢ પાસે બેઠાં. લક્ષ્મણભાઇને માવો મસાલો અને પડીકી ખાવાની ટેવ છોડાવવાની વાત વીરાભાઇએ બાપુને કહી. લક્ષ્મણભાઇ તે માટે તૈયાર ન થયા.\n“હું પાણી મૂકું અને પછી કોઇક નબળી ક્ષણે જો માવો કે મસાલો ખવાઇ જાય તો ગૌહત્યાનું પાપ લાગે, અને એક આહીરનો દીકરો હોવાને લીધે મારે જીવન છોડવું પડે એના કરતા હું એટલી ખાત્રી આપું છું કે હું એ બધુંય છોડવાનો પૂરો પ્રયત્ન કરીશ.” તેમણે ખૂબ શ્રધ્ધાથી બાપુને કહ્યું\n”પણ બાપુ, પાણી નહીં મૂક્યું હોય તો એ આજે નહીં તો કાલે પાછો ખાવાનો જ એના કરતા કાયમનું છોડી દેવુ શું ખોટું” વીરાભાઇ હજીય પોતાની વાતમાં અડગ હતા. પોતાના મિત્ર પ્રત્યેનો અદમ્ય ભાવ અને લક્ષ્મણભાઇની પોતાની આદત છોડવા પ્રત્યેની તેમણે બતાવેલી દલીલ અમે સાંભળી રહ્યા.\n”ઇ છોડી દે એટલું જ હારૂ, નીં’કર એક પછી બે, ખરાબ ટેવોને આવતા ક્યાં વાર લાગે છે, અને એમાંને એમા કટુંબ ને પૈસા બધીય રીતે માણસ ખુવાર થૈ જાય” માયાભાઇએ પણ વીરાભાઇની વાતમાં સુર પૂરાવ્યો.\n”જો, એક તો લક્ષ્મણ ટેવ છોડવાની ના પાડતો હોય તો તમારી વાત સાથે હું પૂરો સંમત, પણ એ છોડવાનો પૂરો પ્રયત્ન કરશે એમ કહે છે એ મારા માટે ઘણું છે, અને પાણી મૂકે એ પછી એ વાત ન જ કરે એવા ધખારા કરતા એના મનની ખાત્રી છે એ ઘણું છે. બાકી તો મારી માવડી એને મદદ કરશે” બાપુએ જાણે છેલ્લો નિર્ણય સંભળાવ્યો અને બધાં તેમને અહોભાવથી જોઇ રહ્યા.\nથોડી વાર થઇ એટલે બધાંએ કાંતીભાઇને ભજન સંભળાવવા કહ્યું અને રાત્રે સાડા ત્રણ વાગ્યે ગીરના એ જંગલના મધ્ય ભાગમાં, એક સંતના સાનિધ્યમાં અને બે જળધારાઓના સંગમસ્થળે સાંભળેલું એ નરસૈયાનું પ્રભાતિયું આજેય મને એટલું જ તાજુ છે જેટલું એ સાંભળતા અનુભવ્યું હતું. “જા જા નિંદ્રા હું તને વારું…” એ શબ્દો જાણે વ્યાપી રહ્યા અને થોડીક વાર હરણાં ને તમરાંના અવાજો પણ બંધ થઇ ગયા. વાતાવરણની પવિત્રતા જાણે વધી રહી અને બધાં અનેરા આનંદનો અનુભવ કરી રહ્યાં.\nચાર વાગ્યે અમે ત્યાંથી ઉભા થયા, બધાં બાપુને પગે લાગ્યા અને આશિર્વાદ લીધાં.\n“આ ફોટા મને જરૂર મોકલજો, મારી માવડીનો ફોટો કોઇ માંગે તો એને આપવા થાય” બાપુ મને વળાવતા બોલ્યા.\n”ચોક્કસ બાપુ, તમને જરૂરથી મોકલીશ” મેં તેમને કહ્યું, પણ મનમાં થયું, અહીં કયુ કુરીયર કે ટપાલ આવશે\nજાણે મારા મનની વાત જાણતા હોય એમ બાપુ કહે, ”આ લખમણને આપી દેજો, એ ઘણે આંય આવે છે.”\nબાપુને રામરામ કરી અમે ચિખલકૂબા જવા નીકળ્યા. ફરી એ જ રસ્તો, પથરાળ અને નદી પસાર કરી પાછાં ઉભો રસ્તો પથ્થર ચડીને પસાર કરવાનો હતો.\n”બાપુ હવે નહાઇને ધ્યાનમાં બેસી જશે” ખીમાભાઇ બોલ્યા. મને થયું હુંય થોડોક સમય બાપુની પાસે જ રહી જાઉં અને આ લોકો મને અહીં જ છોડી દે…… અને પછી પોતાની જાત પર હસવું આવ્યું. શું એ બધું છોડવુ એટલું સહેલું છે\nકેરીના રસ અને રોટલાએ પોતાનું જોર બતાવ્યું અને અમે ચિખલકૂબા આવી જ્યાં સાંજે બેઠા હતા એ જ જગ્યાએ ખાટલા ઢાળીને ડેલા પાસે સૂઇ ગય��, ખીમાભાઇ અમને ઓશીકા ને ગોદડા આપી ગયા. અને ક્યારે ખાટલે સૂતો અને ક્યારે ઉંઘમાં સરી પડ્યો એ ખબર જ ન પડી.\nમોરલાના ટહુકે ને ગાયોના ભાંભરવાના અવાજે મારી સવાર પડી. સૂર્યનારાયણ આકાશમાં ઉંચે આવી રહ્યા હતા અને સવારના સાડા દસ વાગી ગયા હતા. માયાભાઇ અને લક્ષ્મણભાઇ વાતોએ વળગ્યા હતા. હું ઉઠ્યો એટલે એક ભાઇ મને મીઠું અને પાણીનો લોટો આપી ગયા. દાતણપાણી કરી રહ્યો ત્યાં લોટો ભરીને ગાયનું દૂધ આવ્યું એ પછી પાણી અને પછી ચા પીને અમે નહાવા વિશે વિચારતા હતા ત્યાં ખીમાભાઇ આવ્યા. રામરામ કરીને બેઠા. તેઓ ખેતરે આંટો મારી પાછા ઘરે આવતા હતા. તેમણે લક્ષ્મણભાઇને સૂચન કર્યું કે સાહેબને રાવળમાં નવડાવો. તેમણે મારી સામે જોયું અને મારી આંખોમાં આનંદ જોઇને તે પણ જાણે ઉત્સાહમાં આવી ગયા.\n”બેનને કે’જો પાણી ગરમ થાવા ન મૂકે, અમે ધૂને જાઇ છે.” તેમણે સાદ પાડ્યો. અને તે પછી તરત અમે આગલી રાત્રે જે રસ્તે ગયા હતા એ જ રસ્તે પાછા થોડેક સુધી ગયા, પછી નદીની સમાંતર થોડુંક ચાલ્યા અને ગામથી દૂર આવ્યા. થોડુંક વહેતું અને ઉંડુ પાણી મળ્યું એટલે કપડા કાઢી ધૂબાકા માર્યા પાછા બહાર આવી, એક પથ્થર પર ચઢી પાણીમાં પાછા ઠેકડા માર્યા. નાના હતા ત્યારે શાળાએથી પ્રવાસમાં જતા ત્યારે ઉત્કંઠેશ્વર નામના સ્થળે આમ જ પાણીમાં નહાતા પણ આ તો વહેતી નદી….\nખૂબ ધરાઇને પાણીમાં નહાયા પછી પાછા ચિખલકૂબા આવ્યા. ફરીથી ચા પીધો અને બધાની વિદાય લઇ અમારો સંઘ ઉપડ્યો એક નવા સ્થળની શોધમાં.\nચિખલકૂબાની બહાર નીકળ્યા કે તરતજ લક્ષ્મણભાઇ બોલ્યા, “જીજ્ઞેશભાઇ, બાપુ પાસે મજા આવી કે નહીં\n”ખરેખર આવી જગ્યાઓ જ આપણા યાત્રાધામો છે, “ મેં તેમને જવાબ આપતા કહ્યું “આપણે ખોટા લોકોને માથે ચઢાવી દીધા છે, ખોટા બાપુઓને આપણે મોટા માન આપીએ છીએ, દેખાડાઓથી અંજાઇને આપણે ફલાણાને ઢીકણા પંથોમાં જોડાયે જ જઇએ છીએ, પંથ પછી તેમાં ફાંટા પછી તેમાં પાછા ફાંટા અને અંતે ઠેરના ઠેર, લક્ષ્મીના પ્રભાવે આવા કહેવાતા સાધુઓ સાધુપણુ લજવે છે અને તેમના કહેવાતા આશ્રમો કોઇક સંસારીના શયનકક્ષથી પણ વધારે લીલાઓના સાક્ષી બને છે, તેમના કોઠારો સોના ચાંદીથી છલકાય છે અને મન અભિમાન અને ઘમંડ થી. જ્યારે જંગવડ બાપુ જેવા પવિત્ર, સાચા અને ગુણીયલ સંતો કોઇના ધ્યાનમાંય નથી આવતા, મારી જ વાત લો ને, મને જો તમે અહીં ન લઇ આવ્યા હોત તો કોણ બાપુ પાસે લઇ જાત અને કોણ આવો સરસ જીવનભરનો યાદગાર આનંદ કરાવત\n“સાહેબ, સોરઠી ભૂમી આમેય સંતોની ભૂમી છે, અને એમાં આવા મહાત્માઓ એ ભૂમીની મહત્તાને ઓર વધારે છે, કોણ કહે છે કે આજના સમયમાં પહેલાના જેવા સંતો નથી રહ્યા, એ તો છે જ, પણ આપણી પાસે તેમને જોવાની દ્રષ્ટી નથી રહી, કે સાચા ખોટાની ઓળખ નથી રહી. આ સંતોને કોઇ પ્રસિધ્ધિની નથી પડી, પોતાની પ્રસિધ્ધિની ફીકર કરતા પાખંડીઓ અને પોતાનું બેંક બેલેન્સ વધારવામાં કાયમ મગ્ન રહેતા કહેવાતા સાધુઓને આપણે જ રસ્તો દેખાડ્યો છે. આપણી અંધશ્રધ્ધા, અશ્રધ્ધા અને શ્રધ્ધા વચ્ચેનો ભેદ પાડવાની અણસમજ આવા પાખંડીઓને ખુલ્લુ મેદાન આપે છે અને જ્યારે એ લોકો પોતાની લીલાઓ રચાવે છે ત્યારે આપણે વીલા મોઢે જોયા કરીએ છીએ કારણકે આપણે સાચા માણસોને ઓળખી નથી શક્તા. સંત કે મહાત્મા તો કેવા હોય, પહેલાના યુગોમાં જ્યારે જંગલમાં રહેતા અને યજ્ઞો કરતા ઋષિઓની વાત આવે તો કેવુ પવિત્ર વાતાવરણ મન પાસે ખડું થઇ જાય, અને આજના જમાનામાં કોઇ સાધુ કે બાપુની વાત કરે તો મોટરગાડીઓમાં ફરતા ને લાખો કરોડોનો કારોબાર કરતા, કેસરી કપડાઓમાં વીંટળાયેલા કાળા કરતૂતો, ધર્મના નામે ભોળા ભાવિકોને ભરમાવતા, પોતે જેનો એક અક્ષર પણ પાળતા નથી એવા તદ્દન જૂઠાં ભાષણો ઠોકનારા ને પ્રપંચી કામલીલાઓમાં રચ્યા રહેતા તદ્દન અસામાજીક ઢોંગીઓ જ દેખાય” લક્ષ્મણભાઇનો આવો સચોટ પ્રતિભાવ કદાચ મને એટલે જ ગમ્યો કે હવે હું જાણતો હતો કે સાધુ બધું ત્યાગી દીધું એમ ક્યારે કહી શકે.,,, \nઆ યાત્રાનો ત્રીજો અને અંતિમ ભાગ માણો આવતીકાલે….\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n2 thoughts on “ગીર – મન લાગ્યો મેરો યાર ફકીરીમેં (ભાગ 2)”\nસાચા સઁતોને ઓછા લોકો મળે ને ઓળખે તો સારુઁ,વધુ પ્રચાર સાધુને સાચો સાધુ રહેવા દેતો નથી.\n← ગીર – મન લાગ્યો મેરો યાર ફકીરીમેં… ( ભાગ 1 )\nગીર – મન લાગ્યો મેરો યાર ફકીરીમેં (ભાગ 3) →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૯)\nફેમિનિઝમની ફૅક્ટરી : ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબશ્રેણી – જિજ્ઞેશ અધ્યારૂ\nશિવત્વ – ચિરાગ ડાભી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૮)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૭)\nદિવ્યલોક હાત્ત (શ્રીલંકાની સફરે) – સ્વાતિ મેઢ\nકારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો – મનન ભટ્ટ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૬)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (674)\nગુજરાતી વાર્તા��� પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nહોળી - ધુળેટી ની શુભ કામનાઓ...\nદોસ્તીના રંગે રંગાયેલો ઉત્સવ એટલે જીંદગી - જીજ્ઞેશ અધ્યારૂ\nશું તમે આ જોક્સ વાંચ્યો છે\nસરાઈ હરાની એક સવાર... - મીનાક્ષી ચંદારાણા\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00073.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.anand-ashram.com/category/%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B3/", "date_download": "2019-03-21T21:53:59Z", "digest": "sha1:OD4BF6JY2MKZCGVFPYGFFDBM62XVH63C", "length": 6350, "nlines": 79, "source_domain": "www.anand-ashram.com", "title": "ધોળ | આનંદ આશ્રમ", "raw_content": "\nફૂલછાબ કલા-સાહિત્ય એવોર્ડ – ફોટોગ્રાફ્સ ૦૨-ઓક્ટોબર-૨૦૧૧\nદરિયા સ્થાન મંદિર રાપર કચ્છ ખાતે વાગડનાં ભજનીકો દ્વારા પ્રાચીન સંતવાણી તારીખ – ૨૮-૧૦-૨૦૧૩\nAudio – ધ્વનિમુદ્રિત કરેલાં પરંપરિત ભજનો\nAudio – ધ્વનિમુદ્રિત સંદેશ – મકરન્દ દવે\nAudio – Gujrati Duha Chhand – સાહિત્યમાં નાદ વૈભવ / ગુજરાતી દુહા છંદ – ડૉ.નિરંજન રાજ્યગુરુ\nVideo – પરંપરિત સંતવાણી તથા ભક્તિ સંગીતની વિડીયો ક્લિપ્સ\nસત નિર્વાણ ફાઉન્ડેશન, સત સાહિત્ય શંશોધન કેન્દ્ર, ઘોઘાવદર\nઅર્જુન ગીતા – ગીતાસાર – (ધોળ – લાભુબેન રાજ્યગુરુ)\nઅર્જુન ગીતા – ગીતાસાર – (ધોળ – લાભુબેન રાજ્યગુરુ)\nધોળ, લાભુબેન રાજ્યગુરુ, સંતવાણી ધોળ,લાભુબેન રાજ્યગુરુ\nઆવ્યા હરી ને તેડવા રે મધુ વનનાં રે વાસી – ધોળ – કીર્તન – ઝાંઝી આઈ\nઆવ્યા હરી ને તેડવા રે મધુ વનનાં રે વાસી – ધોળ – કીર્તન – ઝાંઝ��� આઈ\nકીર્તન, ઝાંઝી આઈ, ધોળ, સંતવાણી કીર્તન,ઝાંઝી આઈ,ધોળ,સંતવાણી\nઅયોધ્યા નગરી ને રૂડા રામજી રે લોલ – ધોળ – કીર્તન – લાભુબેન રાજ્યગુરુ\nઅયોધ્યા નગરી ને રૂડા રામજી રે લોલ – ધોળ – કીર્તન – લાભુબેન રાજ્યગુરુ\nકીર્તન, ધોળ, લાભુબેન રાજ્યગુરુ, સંતવાણી કીર્તન,ધોળ,લાભુબેન રાજ્યગુરુ,સંતવાણી\nઆજે વનરા વનમાં વાંસળી વાગી રહી હૈ – ધોળ – કીર્તન – લાભુબેન રાજ્યગુરુ\nઆજે વનરા વનમાં વાંસળી વાગી રહી હૈ – ધોળ – કીર્તન – લાભુબેન રાજ્યગુરુ\nકીર્તન, ધોળ, લાભુબેન રાજ્યગુરુ, સંતવાણી કીર્તન,ધોળ,લાભુબેન રાજ્યગુરુ\nડૉ. નિરંજન રાજ્યગુરુના કંઠે સંતવાણી\nબેદલ મુખસે મીઠાં બોલે… – રતનદાસ\nમેરૂ રે ડગે જેનાં… - ગંગાસતી\nદોરંગા ભેગા નવ બેસીએ – દાસી જીવણ\nબેની મું ને ભીતર સતગુરુ મળિયા રે… - લખીરામ\nડૉ.નિરંજન રાજ્યગુરુના કંઠે વધુ ભજન સાંભળવા અહીં ક્લિક કરો\nપ્રકાશિત પુસ્તકો – Published Books\nડૉ. નિરંજન રાજ્યગુરૂ દ્વારા પ્રકાશિત પુસ્તકો વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00073.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/banaskatha-potato-pak-farmer/", "date_download": "2019-03-21T22:47:22Z", "digest": "sha1:LBCJD2BJ4FDYMFGPSSQPXQ5WVKCP77IS", "length": 9069, "nlines": 173, "source_domain": "www.gstv.in", "title": "ખેડૂતોને હતું ચાલો આ વર્ષે નહીં તો આવતા વર્ષે પણ... – GSTV", "raw_content": "\nબાઇકની માઇલેજ વધારવી છે આ ટિપ્સથી 25 ટકા ઘટી જશે પેટ્રોલનો ખર્ચ\nતમારા ઘરમાં રહેલુ Wi-Fi તમને કરી શકે છે કંગાલ, આ રીતે સતર્ક રહો નહી તો ભરાશો\nસ્માર્ટફોન પાણીમાં પડી જાય કે રંગ લાગી જાય તો શું કરશો આ રહી સ્માર્ટ ટ્રિક્સ\nચોરાઇ ગયો છે સ્માર્ટફોન ચિંતા છોડો, આ રીતે કરી શકો છો લોકેશન Track\nહોળી પર આ રીતે લો શાનદાર Photos, આ Tricks આવશે કામ\nખેડૂતોને હતું ચાલો આ વર્ષે નહીં તો આવતા વર્ષે પણ…\nબનાસકાંઠામાં છેલ્લા 4-5 વર્ષ થી બટાટામાં સતત મંદી આવતા ખેડૂતોને ફટકા પર ફટકા વાગી રહ્યા છે. ખેડૂતો ને આશા હતી કે ચાલો આ વર્ષે નહીં તો આવતા વર્ષે તેજી આવશે પણ બટાટા માં મંદીનો દોર ચાલુ રહેતા ખેડૂતો પાયમાલ થયા છે\nઆ વર્ષે પણ હાલમાં બટાટા નો ભાવ તળિયે બેસી ગયો છે જે બટાટા શરૂઆતમાં 5 થી 6 રૂપિયે કિલો હોલસેલમાં વેંચતા હતા તે હાલમાં 2 રૂપિયે કિલો પણ કોઈ લેવા તૈયાર નથી સારા ભાવ ની આશાએ ખેડૂતો એ બટાટા કોલ્ડ સ્ટોરેજ માં ભરાવ્યાં હતા હવે સારા ભાવ તો ઠીક પણ મૂડી જેટલા પણ પૈસા ઉપજે તેમ નથી. બનાસકાંઠાના કોલ્ડ સ્ટોરેજમાં હાલ 15 લાખ બોરી કરતા પણ વધારે બટાટા નો જથ્થો પડ��યો છે. બીજી તરફ હવે અઠવાડિયામાં નવા બટાટા આવવાની શરૂઆત પણ થઈ જશે જેથી જુના સ્ટોક ના બટાટા કોલ્ડ સ્ટોરેજના સંચાલકોએ ક્યાં નિકાલ કરવો તે પણ સમસ્યા સર્જાશે.\nસતત મંદી ના કારણે કોલ્ડ સ્ટોરેજની લોન પણ ભરપાઈ ના કરી શકતા સ્ટોર માલિકોને પણ બેન્ક તરફથી નોટિસો ફટકરવામાં આવી રહી છે. ત્યારે સરકાર આ કોલ્ડ સ્ટોરેજના ઝડપથી વિકાસ પામેલા ઉદ્યોગને બેઠું કરવા કાંઈક રાહત આપે તેવી માંગ ઉઠી છે.\n‘બાત ઇજ્જત કી હૈ’: કોંગ્રેસની પરંપરાગત અમેઠી સીટ રાહુલ ગાંધી માટે પડકાર, જાણો કેમ\nUPમાં ઉમેદવારોની પ્રથમ યાદીમાં 25 ટકા નવા ચહેરા, મોદી-શાહનાં ગુજરાત મોડેલની ઝાંખી\nBJPની પહેલી યાદીમાં વર્તમાન મંત્રીઓ રિપીટ, તો ગાંધીનગરમાં રાષ્ટ્રીય પ્રમુખ બાજી મારશે\nલોકસભાનો જંગ: ભાજપની પ્રથમ યાદી જાહેર, રાજનાથસિંહ લખનૌથી કિસ્મત અજમાવશે\nમસુદ અઝહરનો સાથ આપવા માટે અમેરિકાએ ચીનને ખખડાવ્યું, જાણો શું કહ્યું\nVIDEO : આજે નરેન્દ્ર મોદીની સીટ અને ફિલ્મનું ટ્રેલર પણ બહાર પડ્યું, સ્ટોરી બેસ્ટ પણ વિવેક મોદી નથી લાગતો\nઆજની યાદીમાં ભાજપના એ નેતાઓના નામ છે જેને હરાવવા કોંગ્રેસ માટે કપરા ચઢાણ રહેશે\nગાંધીનગર બેઠકનું ગણિત : ભાજપ હારતું નથી કોંગ્રેસ જીતતું નથી\nફરી એક વખત પીએમ નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી ચૂંટણી લડશે\nરાહુલ ગાંધી VS સ્મૃતિ ઈરાની : આ સીટ પર ચમત્કાર જ ભાજપને બચાવી શકશે\nચૂંટણી પહેલા ધર્મનો સહારો લેતા રાજનેતા, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ જામનગરની મુલાકાતે\nખુલાસો: આખરે મુંબઈ ઈન્ડિયન્સે યુવરાજ સિંહ પર કેમ પસંદગી ઉતારી\nપિતાની બિમારી પર પહેલી વખત રણબીર કપૂરે આપ્યું આ નિવેદન\nઅબુધાબી સ્પેશિલ ઓલિમ્પિકમાં ભારતનો ડંકો: દિવ્યાંગ ખેલાડીઓએ ઇતિહાસ રચ્યો\nVIDEO : ઓઢવમાં ધૂળેટીના દિવસે અસામાજીક તત્વોએ બોલાવી ધડબડાટી\nVIDEO : જામનગરમાં હાર્દિક ધૂળેટી રમવા ગયો અને લોકો ‘મોદી મોદી’ના નારા લગાવતા નીકળી ગયો\nVIDEO-ડી.જી.વણઝારાએ ઉજવી પરંપરાગત રીતે હોળી, રંગે રમ્યા અને તલવાર ફેરવી\nરાજકારણ ભૂલી કોંગ્રેસ અને ભાજપના નેતાઓ હોળી રમ્યા, દિલીપ સંઘાણીએ વીરજી ઠુમ્મરને રંગ્યા\nVideo: હોળી દહન બાદ અંગારા પર ચાલવાની છે પરંપરા, પાંચ વર્ષના બાળકથી લઈ વૃદ્ધ પણ…\nVideo: અહીં રંગોથી નહીં જૂતાથી રમાય છે હોળી, જેને વાગી ગયું સમજો વર્ષ સુધરી ગયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00073.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/gujarat/dang/", "date_download": "2019-03-21T22:52:18Z", "digest": "sha1:OLLEPBHPMVJVFX22QZ3YFOFY727SKIJ7", "length": 30399, "nlines": 266, "source_domain": "www.gstv.in", "title": "dang – GSTV", "raw_content": "\nબાઇકની માઇલેજ વધારવી છે આ ટિપ્સથી 25 ટકા ઘટી જશે પેટ્રોલનો ખર્ચ\nતમારા ઘરમાં રહેલુ Wi-Fi તમને કરી શકે છે કંગાલ, આ રીતે સતર્ક રહો નહી તો ભરાશો\nસ્માર્ટફોન પાણીમાં પડી જાય કે રંગ લાગી જાય તો શું કરશો આ રહી સ્માર્ટ ટ્રિક્સ\nચોરાઇ ગયો છે સ્માર્ટફોન ચિંતા છોડો, આ રીતે કરી શકો છો લોકેશન Track\nહોળી પર આ રીતે લો શાનદાર Photos, આ Tricks આવશે કામ\nHoli Special : નવ નાયકોની આ શાહી સવારી જોવા માટે તમે ડાંગ સુધી આકર્ષાઇ જશો\nઆદિવાસી પંથક ડાંગ ખાતે પાંચ પૂર્વ રાજવી નવ નાયકોની વેશભૂષા અને વાજિંત્ર નૃત્યોની રમઝટ સાથે શાહી સવારી નીકળી હતી. દરવર્ષે હોળી પર્વના ત્રણ દિવસ અગાઉ આહવા ખાતે ડાંગ દરબાર ભરાય છે. આજે પણ ડાંગની આન,બાન શાન ગણાતા ભાતીગળ ડાંગ દરબાર…\nSTના કર્મચારીઓએ સરકારની ‘ગાડી’ ની ‘હવા’ કાઢી નાખી, ધોળા દિવસે તારા દેખાડી દીધા\nરાજ્યમાં એસટી કર્મચારીઓની હડતાલના બીજા દિવસે દેખાવકારોએ વિવિધ પ્રકારે પ્રદર્શન કરીને રોષ ઠાલવ્યો. રાજ્ય સરકારે સમસ્યાઓ અંગે વાટાઘાટો માટે ત્રણ પ્રધાનોની કમિટી બનાવી છે. ત્યારે એસટી કર્મચારી યુનિયને કહ્યું કે સરકાર બોલાવશે તો વાતચીત માટે તૈયાર છે. પરંતુ સમાધાન નહીં…\nએસટી બસના કર્મચારીઓ સામે સરકાર નહીં ઝૂકે, ફિક્સ પગારવાળાઓે મોકલી નોટિસો\nગુજરાતમાં એસટીમાં ફરતા રોજના રપ લાખ મુસાફરોની મુશ્કેલી વધવાના સમાચાર છે. કેમ કે એસટી કર્મચારીઓએ માસ સીએલ બાદ તેમની હડતાળ અચોક્કસ મુદતની કરી દીધી છે. સાતમા પગાર પંચ સહિતની માંગણીઓને લઇને એસટી કર્મચારીઓ હડતાળ પર છે. બીજી તરફ સરકાર ખોટ…\nST બસના કર્મચારીઓએ સરકાર સામે ચડાવી બાંયો, જ્યારે 8,209 બસના પૈંડા થંભી જાય ત્યારે શું થાય જુઓ\nસરકાર સામે લડત ચલાવી રહેલા એસટી નિગમના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે. સીએમે ખોટના ખાડામાં કામ કરતા એસટી નિગમના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવાનો ઈનકાર કરતા એસટીના કર્મચારીઓનો રોષ બેવડાયો છે. તેમણે આગળની રણનીતિ ઘડવા સંકલન સમિતિની બેઠક યોજી છે….\nડાંગના યુવકે લગાવ્યા પાકિસ્તાન ઝિંદાબાદના નારા, પોલીસે કરી અટકાયત\nસમગ્ર દેશ પુલવામા આતંકી હુમલાના શહીદીનો શોક મનાવી રહ્યુ છે. આતંકવાદ અને પાકિસ્તાન સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યુ છે. ત્યારે ડાંગના વઘઈ ખાતે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારા ��ખ્સની અટકાયત થઈ છે. વઘઈના સિંગલ ફળિયામાં રહેતા મુસ્લિમ યુવકે પાકિસ્તાન ઝિંદાબાદના નારા…\nગુજરાતમાં ભાજપના 3 કાર્યક્રમનો ફિયાસ્કો, રૂપાણી પણ ભીડ ન ભેગી કરી શક્યા\nનેતાઓ અને પ્રધાનો ભલે જનતાના મત આપીને સત્તા પર સવાર થાય..પરંતુ નેતાઓના કાર્યક્રમમાં હવે જનતાએ જવાનું ટાળ્યુ હોય તેવુ ફરી એકવખત દેખાયુ છે. આજે રાજ્યમાં ત્રણ અલગ અલગ સ્થળો પર સરકારી કાર્યક્રમો હતા. જેમાંથી એક કાર્યક્રમમાં તો ખુદ મુખ્યપ્રધાન રૂપાણ…\nVIDEO-હવે મુખ્યમંત્રી લોકાર્પણ કરે તો પણ કોઈને રસ નથી, જુઓ ડાંગમાં શું થયું\nડાંગ જિલ્લા સેવા સદન સહિત વિવિધ કામોના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કાર્યક્રમમાં ફિયાસ્કો થયો હતો. આ કાર્યક્રમમાં લોકોએ નિરસતા દાખવતા ખુરશીઓ ખાલી જોવા મળી હતી. જેથી તંત્ર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને બેસાડી થોડી ખુરશીઓ ભરવામાં આવી હતી. જો કે વધુ…\nપરિક્ષામાં સારા ગુણ મેળવવા હોય તો આવું કરવું પડશે નહીં તો… કોલેજમાં ટ્યુટરની વિદ્યાર્થિનીઓને ધમકી\nડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે આવેલ જનરલ નર્સિંગ કોલેજમાં ટયુટર તરીકે ફરજ બજાવતા વિપુલ બાબુલાલ શાહ દ્વારા નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓની જાતીય સતામણી મામલે ફરીયાદ બાદ નાસતા ફરતા આ આરોપીને ડાંગ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આહવાનાં…\nરાહુલે ગુજરાત કોંગ્રેસના નેતાઓને આપી આ ધમકી, લોકસભા ઉમેદવાર માટે લેવાયો મોટો નિર્ણય\nગુજરાતના નેતાઓએ દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે ચૂંટણી અને સંગઠનના મુદ્દે ચર્ચા કરી આગામી એપ્રિલ-મે મહિનામાં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ નવી દિલ્હી જઇ રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ સાથે મિટિંગ કરી હતી….\nડાંગના ધારાસભ્યનો દાવો, ભૂવાની વિધિથી બાળકોને શાંત કરાયા\nડાંગ જિલ્લાના આંબાપાડા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના વળગાડને ભૂવાએ દૂર કર્યાના દાવા ખુદ ધારાસભ્યએ કરતા વિવાદ થયો છે. આ વિદ્યાર્થીઓની મનોચિકિત્સક દ્વારા સારવાર કરાઇ હતી. જો કે ડાંગના ધારાસભ્ય મંગળભાઈ ગાવીતે ભૂવાઓએ વિધિ કરતા બાળકો શાંત થયાનો દાવો કર્યો છે. તો…\nVideo: શાળાની અંદર પ્રવેશતાની સાથે જ બાળકોને એવું થઈ જાય છે કે જોઈને વિશ્વાસ નહીં આવે\nડાંગના વઘઈના આંબાપાડા ગામની પ્રાથમિક શાળામાં ત્રણ વિદ્યાર્થીઓના વિચિત્ર વર્તને સમગ્ર ગ���મમાં ચર્ચા જગાવી છે. શાળાના પરિસરમાં દાખલ થતાની સાથે જ તેઓ વિચિત્ર વર્તન કરે છે અને આ વર્તન માટે અદ્રશ્ય આત્મા શરીરમાં આવતી હોવાનું કારણ કહેવાય છે. જેથી શાળાના…\nગુજરાતના 32 સાંસદોને અમિત શાહે આપ્યું આ લેશન, આ કદાવર નેતાઓ રહ્યાં હાજર\nરાજધાનીમાં આવેલા ગુજરાત ભવનમાં બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના તમામ સાંસદોની બેઠક યોજાઈ હતી. જેમાં લોકસભાના ૨૬ સાંસદ અને રાજયસભાના ૮ સાંસદોની સાથે સંગઠન મંત્રી રામલાલ, કૈલાશ વિજયવર્ગીય, નરેન્દ્ર તોમર અને અર્જુન રામમેઘવાલ પણ બેઠકમાં…\nડાંગ બરડીપાડા નજીક સ્કૂલ બસ ખાડામાં ખાબકી, 4 વિદ્યાર્થીના મોત\nડાંગ બરડીપાડા પાસે ધુલ્દા ગામે સુરતના અમરોલી વિસ્તારના પ્રાઇવેટ ક્લાસના બાળકોને પ્રવાસે લઇ ગયા બાદ પરત ફરતા સમયે લકઝરી બસનો અકસ્માત સર્જાયો છે. બરડીપાડાથી મહાલ ઘાટ માર્ગ પરથી પસાર થતા સમયે લકઝરી બસ અંદાજે 200 ફિટના ઉંડા ખાડામાં ખાબકતા 4…\nમાને મારી નાખીશ, નરાધમે ત્રણ મહિનામાં ચાર વખત નિશાને પીંખી નાંખી\nબીલીમોરા પંથકમાં રહેતા શ્રમજીવી પરિવારની ધો.પમાં અભ્યાસ કરતી ૧ર વર્ષની બાળકીને બે વખત પરણેલાં એક સંતાનનાં પિતાએ ફોસલાવી-ધમકાવી ચાર વખત દુષ્કર્મ આચરતાં ચકચાર મચી છે. બાળકીનાં પરિવારે હવસખોર આધેડ સામે ફરીયાદ આપતાં પોલીસે તેની સામે સ્પેશ્યલ ચાઈલ્ડ પ્રોટેકશન એક્ટ (પોકસો)…\nડાંગના વાતાવરણમાં પલટો, આનંદ મનાવવો કે દુઃખ ખેડૂતો મૂંઝવણમાં\nડાંગ જિલ્લાની પર્વપટ્ટી વિસ્તારમાં બપોરે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. અચાનકજ વરસાદનું એક જોરદાર ઝાપટું પડતાં કુદરતના આ રૂપ સામે ખેડૂતોએ આનંદ મનાવવો કે દુઃખી થવું તેની દ્વિધામાં પડી ગયા. વાતાવરણમાં આવેલા પલટાથી બોરખલ, લવચાલી, સુબિર, પીપલદહાડ વગેરે ગામોમાં ઝોરદાર…\nડાંગના કોસીમદા ગામે 1991માં જમીન માટે આ આદિવાસી મહિલાએ ખાધી હતી ગોળી\nડાંગના કોસીમદા ગામે વર્ષ 1991માં જંગલની જમીનની લડતમાં વનવિભાગ સાથે થયેલા ઘર્ષણમાં વન અધિકારી દ્વારા ગોળીબાર કરતા આદિવાસી મહિલાનું મોત નિપજ્યું હતું. આદિવાસીઓ આ મહિલાના મોતને શહીદી ગણાવી મહિલાનું શહિદ સ્મારક બનાવી આદિવાસી સામે અત્યાચારો સામે લડત ચાલુ કરવા રણશીંગૂ…\nહજારો વૃક્ષોના નિકંદન પર બન્યો છે સ્ટેચ્યુ અોફ યુનિટીનો માર્ગ, વિકાસ સાથે અાવ્યો મોટો વિનાશ\nઅાદિવાસીઅો સ્ટેચ્યુ અોફ યુનિટીને વિનાશનું કારણ કેમ જણાવે છે તેનું અા ઉદાહરણ છે. અાદિવાસીઅોનો વિરોધ અે સરદાર પટેલ સામે નથી પણ સરકારના અા પ્રોજેક્ટથી અાદિવાસીઅોની અસ્મિતા સાથે ચેડાં થવાનો છે. ગાઢ જંગલ ધરાવતો અા વિસ્તાર અે અાદિવાસીઅોની અોળખ છે. જેને…\n31મીઅે મોદી પર ચાર બાજુથી થશે ‘હુમલો’ , પોલીસ અને ભાજપ રહે અેલર્ટ\nગુજરાતમાં 31મી અોક્ટોબરે સ્ટેચ્યુ અોફ યુનિટીના કાર્યક્રમને પગલે ગુજરાત સરકાર દોડાદોડી કરી રહી છે. લોકસભાની ચૂંટણીને પગલે મેગા શો કરવાના મોદી સરકારનું આયોજન પ્રાંતવાદની બલિ ચડી ગયું છે. ગુજરાતમાં ભાજપની લથડતી સ્થિતિને ધ્યાને લઇ મોદી અેક દિવસ વહેલા અેટલે 30મીઅે…\nડાંગના સાપુતારામાં કમોસમી વરસાદ શરૂ થયો, હળવા વરસાદથી રસ્તા ભીના\nડાંગના સાપુતારામાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો હતો. હળવા વરસાદથી રસ્તાઓ ભીના થઇ ગયા હતા. ધીમા ધીમા પવનની લહેરોથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જતા જતા વરસાદનો ડુંગળોએ પણ તેમની તરસ છીપાવવા બદલ આભાર માન્યો હતો. READ ALSO\n31મીઅે મોદીના કાર્યક્રમથી ગુજરાતના 14 જિલ્લામાં નહીં સળગે ચૂલા, બાળકો પણ રહેશે ભૂખ્યા\nકેન્દ્ર અને ગુજરાત સરકાર વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ના અનાવરણની તૈયારી કરી રહ્યાં છે, પરંતુ પ્રતિમા નજીક સ્થિત ગામના હજારો ગ્રામજનો આ પરિયોજનાનો વિરોધ પ્રદર્શન કરવાની તૈયારીમાં છે. 182 મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ…\nસ્ટેચ્યૂ અોફ યુનિટીનો વિરોધ થતાં સરકારે જાહેર કર્યું રાહત પેકેજ, હજારો લોકોને થશે ફાયદો\nસ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ પહેલાં આદિવાસીઓના લડતના મંડાણ જોઇને હવે સરકાર પણ સક્રિય થઇ છે. સરકારે તેર ગામોની ડૂબમાં જતી જમીન માટે વળતરની જાહેરાત કરી છે. ગરૂડેશ્વર વિયરના કારણે ડૂબમાં જતા સાત ગામોના અસરગ્રસ્તોને રાહત પેકેજ માટે સરકારે મહત્વનો નિર્ણય…\nવઘઈમાં તંત્રએ 20 લાખ રૂપિયામાં કાગળની દીવાલો બનાવી અને પાણી ફરી ગયું, જાણો\nડાંગના વઘઇમાં આવેલા માનમોડી ગામે ગત વરસે અંદાજે 20 લાખના ખર્ચે બનેલા ચેકડેમની દીવાલો તેના તકલાદી કામને કારણે તૂટી જવા પામી છે. લોકોના કહેવા પ્રમાણે ચેકડેમના નિર્માણમાં અત્યંત નિમ્ન કક્ષાનું મટિરીયલ વાપરવાના કારણે આમ થયું છે. સામાન્ય વરસાદમાં જ ડેમની…\nડાંગ : ટામેટાં ભરેલો ટ્રક પલ્ટી ખાઇ જતા લોકો ટામેટાં લૂંટી ગયા\nસાપુતારા માલેગામ વચ્ચે આવેલ ફોરે��્ટ રેસ્ટ હાઉસ પાસેના વળાંક પાસેની ઘટનાને કારણે લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતાં. નાસિકથી પંજાબ માટે ટામેટા ભરીને જઇ રહેલ એક ટ્રક બ્રેક ફેઇલ થઇ જવાને કારણે રસ્તા પર પલટી ખાઇ ગઇ હતી. ટ્રક પલટી…\nડાંગઃ સરપંચ પત્ની છે પણ પંચાયતના કામ કાજ અને દાદાગીરી કરે આ પતિ\nઆવું ઘણા સ્થળોએ બનતું હોય છેકે ગામની મહિલા સરપંચ માત્ર નામના હોય છે. બાકી બધો વહિવટ તેના પતિ જ કરતા હોય છે. અહીં પણ આવું જ કંઇક બન્યું. પરંતુ અહીં તો મહિલા સરપંચનો પતિ વહિવટ કરવાની સાથે પોતે પોલીસકર્મી પણ…\nજાણો ઘટાડા બાદ ગુજરાતમાં આવતીકાલથી પેટ્રોલ-ડીઝલનો ભાવ કયા શહેરમાં કેટલો\nકેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલમાં કરાયેલા ભાવ ઘટાડા બાદ હવે રાજ્ય સરકારે પણ જનતાને હાશકારો આપ્યો છે. અરૂણ જેટલીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા પેટ્રોલ અને ડિઝલમાં 2.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. સાથે તેમણે રાજ્ય સરકારને પેટ્રોલ ડિઝલમાં ભાવ ઘટાડવા માટે…\nભારે વરસાદ સાથે ઉડ્યા ઘરના છાપરા, જુઓ ક્યાં વરસ્યો મેઘો\nરાજયમાં લગભગ વરસાદે વિદાય લઇ લીધી છે. અને જેના કારણે લોકો એક રીતે વરસાદથી નારાજ જણાય છે. પરંતુ વરસાદ ગમે તે સમયે આવીને લોકોને ખુશ ખુશાલ કરી દે છે. આહવામાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડયાના સમાચાર છે. જોરદાર પવન…\nગુજરાતનું ગૌરવ : ડાંગના મુરલી ગાવિતની વધુ એક સુવર્ણ સિદ્ધી, સપ્તાહમાં જીત્યાં 2 ગોલ્ડ\nભૂવનેશ્વર ખાતે ચાલી રહેલી 58મી નેશનલ ઓપન એથ્લેટિક ચેમ્પિયન શીપમાં ડાંગના મુરલી ગાવિતે વધુ એક સુવર્ણ સિદ્ધી મેળવી છે.મુરલી ગાવિતે 5000 મીટર સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.તેણે 14મિનીટ અને 35 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો છે.ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતા…\nડાંગ : તાલુકા પંચાયતના પ્રમુખ વિરૂદ્ધ થયેલી અવિશ્વાસની દરખાસ્તમાં લલિતાબેન ગાવીતની જીત\nડાંગના વધઇ તાલુકા પંચાયતના પ્રમુખ વિરુદ્ધ દાખલ કરેલી અવિશ્વાસની દરખાસ્તમાં આજે ચૂંટણી યોજાઇ હતી. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન ગાવીત 8 મત સાથે અવિશ્વાસ પ્રસ્તાવમાં જીત્યા હતા. કુલ 16 સભ્યોમાંથી 8 મત લલિતાબેન તરફ પડ્યા હતા.જ્યારે 5 લોકોએ અવિશ્વાસમાં મત…\nસાપુતારા સ્પોટર્સ કોમ્પલેક્સમાં છાત્રોના જીવ મૂકાયા જોખમમાં, તંત્રની ખૂલી મોટી પોલ\nસાપુતારા સ્પોર્ટ્સ કોમ્પલેકસમાં મોટી દુર્ઘટના ટળી છે. અહી વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ત્યારે આગ લાગી હતી. ગિરિમથક સાપુતારામાં આવેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના કરોડોના ખર્ચે સાકાર થયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આજે સવારે એકાએક આગ ફાટી નીકળતા અફડા તફડીનો માહોલ સર્જાયો…\nસાપુતારામાં ટ્રક ખીણમાં ખાબકી, એક કલાક સુધી ટ્રક ચાલક કેબિનમાં ફસાયો\nડાંગના સાપુતારા ઘાટ પાસે ટ્રક ખીણમાં ખાબકી છે. જેમાં ટ્રક ચાલક એકાદ કલાક સુધી કેબિનમાં દયનિય હાલતમાં ફસાયેલો રહ્યો હતો. જોકે આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા. તેમજ તેને પલટી મારેલા ટ્રકની કેબિનમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.\nલોકસભા ચૂંટણી લડવા બાબતે પરેશ ગજેરાએ કહ્યું, ‘આ વખતે ચૂંટણી નથી લડવી’\n‘ચોકીદારે’ ભારે કરી, જાણો છો ક્યાંથી આવ્યો આ ચોકીદાર શબ્દ\nભોપાલથી ચૂંટણી લડવા મુદ્દે સલમાને જે કહ્યું તેનાથી રાહુલ નિરાશ અને મોદી ખુશ થશે\nઆ બૉલીવુડ સેલિબ્રિટીએ સતત પીછો કરનાર કેબ ડ્રાઈવરને જેલભેગો કર્યો\nનીરવ મોદીની જમાનત અરજી બહિસ્કૃત થવાનો અર્થ શું છે \nVIDEO: અક્ષય કુમારને BSF મહિલા જવાને આપ્યો ધોબી પછાડ\nVIDEO: માયાવતી 60ની ઉંમરે વાળ કાળા કરાવી ફેશિયલ કરાવે છે, સુરેન્દ્ર સિંહના સૂર માયાવતીની સુંદરતા તરફ રેલાયા\nગર્લફેન્ડે દગો કર્યો તો પાઠ ભણાવવા પોસ્ટર છપાવી દીધા, રસ્તે જતા દરેક લોકો એ જોયું અને Video Viral\nઆ ભાઈને પત્નીના પ્રેમના પારખા કરવાનો શોખ થયો, પછી જે હાલત થઈ છે કે… Video Viral થઈ ગયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00073.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.krutesh.in/2012/03/blog-post_29.html", "date_download": "2019-03-21T21:59:59Z", "digest": "sha1:ZVY7DEMV55OW5O4BXHLHO3HN4JM6EAEQ", "length": 29285, "nlines": 146, "source_domain": "www.krutesh.in", "title": "અભિષેક: અર્ગલા સ્તોત્ર - માર્કંડેય મુનિ", "raw_content": "\nસૂર અને શબ્દનો અભિષેક\nઆપનું ઇ-મેઇલ સરનામું આપો\nઆપનું ઇ-મેઇલ સરનામું આપો\nજો જો સાંભળવાનું ન ભુલતા\nઅત્રે કોમેન્ટ કરવા માટે તમે તમારા વર્ડપ્રેસ આઇડી અને પાસવર્ડ વડે 'DISQUS' બટન પર ક્લીક કરી લોગ ઇન થઇ તમારો પ્રતિભાવ આપી શકો છો. ઉપરાંત તમારા Google/Gmail/Blogger ID, Facebook ID, Twiter ID, Yahoo ID , Open ID વડે પણ પ્રતિભાવ આપી શકો છો. આ ઉપરાંત કોમેન્ટબોક્ષમાં તમારો પ્રતિભાવ લખીને 'POST AS' પસંદ કરવાથી તમે Log In થયા વગર GUEST તરીકે પણ આપનો પ્રતિભાવ આપી શકશો.\nઆરતી (8) કવિતા (112) કાવ્યપઠન (9) કૃષ્ણગીત (129) ગઝલ (159) ગરબા (56) ગીત (369) છપ્પા (1) જૈન ભજન (9) જૈનસ્તવન (5) થાળ (1) નવરાત્રી વિશેષ (43) નાટ્યસૃષ્ટીના ગીતો (9) પ્રકૃતિગીત (31) પ્રણયગીત (185) પ્રભાતિયા (29) પ્રાર્થના (10) બાળગીત (42) ભજન (208) લગ્નગીત (21) લોકગીત (94) વર્ષાગીત (22) વિડિયો (20) શૈવભજન (15) સંસ્કૃત (27) સાહિત્યકારનો પરિચય (11) સ્વામિનારાયણ કીર્તન (27) હાઇકુ (2) હાલરડું (7)\nઅભિષેક પર મુકેલી દરેક રચનાના સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચનાને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચનાનો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના અધિકારોનો ભંગ થયેલો કોઇને લાગે તો મને જાણ કરવા વિનંતી, તેને સત્વરે દૂર કરવામા આવશે.\nતારો વૈભવ - રમેશ પારેખ\nતમે શ્યામ થઈને ફૂંકો - દિલીપ રાવળ\nફાગણીયો લહેરાયો - નટુભાઇ બરાનપુરિયા\nગોવિંદ દામોદર માધવેતી સ્તોત્ર\nવ્હાણ હાંકોને મેવાસી વણઝારા\nઅર્ગલા દેવી સ્તુતિ -માંર્કેડય મુનિ\nકૃષ્ણ સુદામાની જોડી - કાંતિ અશોક\nઆહા આવ્યું વેકેશન : અરવિંદ શેઠ\nગુજરાત વિશે એક સંશોધન : આપણું ગુજરાત- આપણી લાગણી ડૉ. ભિમરાવ આંબેડકર ભરતનાટ્યમ સિતારવાદનઃઅસ્મિતાપર્વ સ્વામી વિવેકાનંદનું વિશ્વ ધર્મપરિષદ શિકાગોમા પ્રવચન\nઅખંડ સૌભાગ્યવતી અંબા ગબ્બરવાળી અષાઢી બીજ ઓખાહરણ કંકુ કરિયાવર કાશીનો દિકરો ખેમરો લોડાણ ગંગાસતી (ફિલ્મ) ઘરની શોભા ઘરસંસાર ઘુંઘટ ઘેર ઘેર માટીના ચુલા ચંદા સૂરજની સાખે ચિત્તડાનો ચોર ચૂંદડીનો રંગ ચોરીના ફેરા ચાર જયશ્રી યમુના મહારાણી જિગર અને અમી જેસલ-તોરલ જોગ-સંજોગ તાના-રિરિ દિવાદાંડી ધરતીનાં છોરૂં નાગદેવતા નારી તું નારાયણી નોરતાની રાતે પરણ્યા એટલે પ્યારા લાડી પાતળી પરમાર પાનેતર પારકી થાપણ પ્રીત ન કરશો કોઇ બેટરહાફ ભગવાન સ્વામિનારાયણ મંગળફેરા મહાસતી સાવિત્રી મહેંદીનો રંગ લાગ્યો મા-બાપ માલવપતિ મુંજ મેના ગુર્જરી મેરૂ માલણ મેરૂ મૂળાંદે મોટા ઘરની વહુ મોહનના મંકીસ રા'નવઘણ રાણકદેવી રાણોકુંવર રામાયણ રૂપલી દાતણવાળી રૂપાંદે- મૂળાંદે રેતીના રતન લાખા લોયણ લાખો ફુલાણી લોહીની સગાઇ વચન વટ ને વેર શેતલનો કાંઠે સંત રોહીદાસ સંત સૂરદાસ સતના પારખાં સતી તોરલ સંતુ રંગીલી સત્યવાન સાવિત્રી સદેવંત સાવળીંગા સમય વર્તે સાવધાન સોનબાઇની ચુંદડી હલામણ જેઠવો હીરો ઘોઘે જઇ આવ્યો\nઅરૂણોદય જવાબદારી સંપત્તિ માટે\nઅર્ગલા સ્તોત્ર - માર્કંડેય મુનિ\nચૈત્રી નવરાત્રી દરમિયાન પાઠ માણીયે દુર્ગાસપ્તશતીમાં આપેલી આ સ્તુતિ.\nશીર્ષક: નવરાત્રી વિશેષ, માર્કંડૠષિ, સંસ્કૃત, સ્તુતિ\nઅભિષેકના બધા ગીતો કક્કાવાર માણ��ા અહીં પસંદ કરો\nનવી રચના ઇ મેઇલ દ્વારા સબસ્ક્રાઇબ કરો\nઆપનું ઇ-મેઇલ સરનામું આપો\n'સૈફ' પાલનપુરી અંકિત ત્રિવેદી અખો અદમ ટંકારવી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અનિલ જોષી અમર પાલનપુરી અમૃતલાલ 'ઘાયલ' અરવિંદ શેઠ અરુણા દેવકર અરૂણ દેશાણી અવિનાશ પારેખ અવિનાશ વ્યાસ અશરફ ડબાવાલા આદિલ મન્સૂરી આનંદઘન આસિમ રાંદેરી ઇકબાલ મુન્શી ઇન્દુકુમાર ત્રિવેદી ઇન્દુલાલ ગાંધી ઇસુભાઇ ગઢવી ઉજ્જવલ ધોળકીયા ઉદયન ઠક્કર ઉદયરત્ન ઉમાશંકર જોષી ઉશનસ ઓજસ પાલનપુરી કનુ રાવલ કમલેશ સોનાવાલા કરસનદાસ માણેક કલાપી કવિ કાગ કવિ દાદ કવિ ભાગચંદ કવિ માવદાન રત્નુ કાંતિ અશોક કાન્ત કાન્તિ-અશોક કૃષ્ણ દવે કૃષ્ણલાલ શ્રીધરાણી કેશવ રાઠોડ કૈલાસ પંડિત ખલીલ ધનતેજવી ગંગારામ ગંગાસતી ગની દહીંવાલા ગિજુભાઇ વ્યાસ ચૈતન્ય ગોરખનાથ ગૌરવ ધ્રુવ ચં ચી મહેતા ચંદ્રકાન્ત શેઠ ચિનુ મોદી ચિરાગ ત્રિપાઠી ચૈતન્ય મહાપ્રભુ જગદિશ જોશી જયંત દલાલ જયંત પાઠક જયદેવ શુક્લ જલન માતરી જવાહર બક્ષી જીતુભાઇ મહેતા ઝવેરચંદ મેઘાણી ઝાકીર ટંકારવી ડો. બહેચર પટેલ તુષાર શુક્લ ત્રિભુવન વ્યાસ દયાનંદ દયારામ દલપત પઢિયાર દલપતરામ દલુ વાણીયા દારા પ્રિન્ટર દાસ સવો દિગન્ત પરીખ દિલેરબાબુ દેવદાસ ' અમીર' ધીરૂબેન પટેલ નટુભાઇ બરાનપુરિયા નંદકુમાર પાઠક નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટીયા નરેન્દ્ર મોદી નર્મદ નલીન રાવળ નાઝીર દેખૈયા નાથાલાલ દવે નિરંજન ભગત નિરંજના ભાર્ગવ નિરાંત નિલેશ રાણા નિષ્કુળાનંદ સ્વામી નીતા રામૈયા નીનુ મઝુમદાર ન્હાનાલાલ કવિ પન્ના નાયક પાંડુંરંગ શાસ્ત્રી પિનાકીન ઠાકોર પ્રજારામ રાવળ પ્રભુલાલ દ્વિવેદી પ્રહલાદ પારેખ પ્રિયકાન્ત મણિયાર પ્રેમસખી પ્રેમાનંદ પ્રેમાનંદ પ્રેમોર્મી બકુલ ત્રિપાઠી બળવંતરાય ક. ઠાકોર બાદરાયણ બાપુભાઇ ગઢવી બાલમુકુંદ દવે બાલુભાઇ પટેલ બેફામ બોટાદકર બ્રહ્માનંદ સ્વામી ભગવતીકુમાર શર્મા ભગાચારણ ભરત આચાર્ય 'પ્યાસા' ભાગ્યેશ ઝા ભાનુપ્રસાદ પંડ્યા ભાલણ ભાસ્કર વોરા ભીખુ કપોદિયા ભૂમાનંદ સ્વામી ભૂમિક શાહ ભોજા ભગત મકરંદ દવે મણિલાલ દેસાઇ મનસુખલાલ ઝવેરી મનસ્વી મનુભાઇ ગઢવી મનોજ ખંડેરિયા મનોજ જોશી મરીઝ મહેશ શાહ મહેશ સોલંકી માધવ રામાનુજ માર્કંડૠષિ મીરાંબાઇ મુકુલ ચોક્સી મુકેશ જોશી મુકેશ માલવણકર મુક્તાનંદ સ્વામી મુસા પૈક મૂળદાસ મૂળશંકર વ્યાસ મેઘબિંદુ યશોવિજય યૉસેક મેકવાન યૉસેફ મૅકવાન રઘુનાથ બ્રહ્મભટ્ટ ��જની પાલનપુરી રમણભાઇ પટેલ રમણલાલ વ્યાસ રમેશ ગુપ્તા રમેશ પારેખ રવિ સાહેબ રવિન્દ્રનાથ ટાગોર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ રાજેશ વ્યાસ 'મિસ્કીન' રામનારાયણ વિ. પાઠક 'શેષ' રાવજી પટેલ રાહી ઓધારિયા લાલજી કાનપરિયા વલ્લભ ભટ્ટ વલ્લભાચર્યજી વિનય ઘાસવાલા વિનોદ જોષી વિપીન પરીખ વિશનજી નાગડા વીરુ પુરોહીત વેણીભાઇ પુરોહીત શંકરાચાર્ય શાંતિલાલ શાહ શુકદેવ પંડ્યા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા શોભિત દેસાઇ શ્યામ સાધુ સંત તુલસીદાસ સંત પુનિત સંત રોહીદાસ સંત સૂરદાસ સત્ચિત પુરાણી સરોદ સાદુળ ભગત સુંદરજી બેટાઇ સુંદરમ સુધીર પટેલ સુરેન ઠક્કર 'મેહૂલ' સુરેશ દલાલ સૌમ્ય જોશી સ્નેહરશ્મિ સ્વરૂપ ધ્રુવ હરિકૃષ્ણ પાઠક હરિન્દ્ર દવે હરીશ વટાવવાળા હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષદ ચંદરાણા હર્ષદેવ માધવ હિતેન આનંદપરા હેમેન શાહ\nઆ પણ જો જો\nઅજિત મર્ચન્ટ અજિત શેઠ અનસયા દોશી અમર ભટ્ટ અવિનાશ વ્યાસ આલાપ દેસાઇ આસિત દેસાઇ ઉદય મઝુમદાર કિરીટ રાવળ કિશોર દેસાઇ કીર્તિ-ગીરીશ ક્ષેમુ દિવેટીયા ગૌરાંગ વ્યાસ ચેલના ઉપાધ્યાય જીતેશ ગીરી તલત અઝીઝ દિલીપ ધોળકિયા ધીરજ ધાનક નયનેશ જાની નવીન શાહ નાનજીભાઇ મિસ્ત્રી નિશિથ મહેતા નીનુ મઝુમદાર પરેશ ભટ્ટ પિનાકીન શાહ પુરુષોત્ત્મ ઉપાધ્યાય પ્રવિણ બચ્છાવ ભગવતીપ્રસાદ ભટ્ટ ભદ્રાયુ ધોળકીયા ભરત પટેલ ભાનુ ઠાકર મહેશકુમાર માસ્ટર કાસમભાઇ રજત ધોળકીયા રમેશ ગુપ્તા રવિન નાયક રવી રસિકલાલ ભોજક શશાંક ફડણીસ શ્યામલ - સૌમિલ મુન્શી શ્રીધર કેંકરે સલીલ ચૌધરી સોલી કાપડીયા હેમંત ચૌહાણ\nઅતુલ પુરોહિત અનાર કઠીયારા અનુરાધા પૌંડવાલ અભરામ ભગત અમર ભટ્ટ અમીરબાઇ કર્ણાટકી અર્ચના દવે અલકા યાજ્ઞિક આનંદ કુમાર સી આરતી મુખરજી આરતી મુન્શી આલાપ દેસાઇ આશા ભોંસલે આસિત દેસાઇ ઇસ્માઇલ વાલેરા ઉદય મઝુમદાર ઉર્મિશ- વૈશાલી મહેતા ઉષા મંગેશકર ઉસ્માન મીર એ આર ઓઝા ઐશ્વર્યા કમલ બારોટ કમલેશ અવસ્થી કરસન સાગઠિયા કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કિશોર મનરાજા કૃષ્ણા કેલ્લે કૌમુદી મુનશી ગરિમા ત્રિવેદી ગાર્ગી વ્હોરા ગીતા દત્ત ચેતન ગઢવી જગજિતસિંહ જનાર્દન રાવળ જીગીશા રામંભીયા જ્યુથિકા રોય જ્હાનવી શ્રીમાંનકર ઝરણાં વ્યાસ તલત મહેમુદ દમયંતિબેન બરડાઇ દર્શના ગાંઘી દાદુ ખુમદાન ગઢવી દિપાલી સોમૈયા દિપ્તી દેસાઇ દિલરાજ કૌર દિલીપ ધોળકિયા દિવાળીબેન ભીલ દીના પાઠક નયનેશ જાની નલીન ત્રિવેદી નિતીન મુકેશ નિરૂપમા ��ેઠ નિશા ઉપાધ્યાય નિશા કાપડિયા નીકિતા દહારવાલ નીનુ મઝુમદાર નીરજ પાઠક પંકજ ઉધાસ પંડિત જસરાજ પરાગી અમર પરેશ ભટ્ટ પામેલા જૈન પાર્થિવ ગોહીલ પિનાકીન શાહ પીયુષ દવે પુરુષોત્ત્મ ઉપાધ્યાય પૂર્ણિમા ઝવેરી પ્રણવ મહેતા પ્રફુલ્લ દવે પ્રહર વોરા પ્રાણલાલ વ્યાસ પ્રીતિ ગજ્જર ફરિદા મીર ફાલ્ગુની શેઠ ભારતી કુંચાલ ભાવના લબાડીયા ભીખુદાન ગઢવી ભીમસેન જોશી ભૂપિંદર સિંગ મનહર ઉધાસ મનોજ જોશી મન્ના ડે મહમદ રફી મહેન્દ્ર કપુર મહેશકુમાર મહોમંદ રફી માનસી પટેલ મિતાલી સિંહ મીના પટેલ મુકેશ મુરલી મેઘાણી મુસા પૈક મોરારિ બાપુ યશુદાસ રણજીત સિંહ રવિન્દ્ર સાઠે રાજુલ મહેતા રાસબિહારી દેસાઇ રૂપકુમાર રાઠોડ રેખા ત્રિવેદી રોહિણી રોય લતા મંગેશકર લલીતા ઘોડાદ્રા વિક્રમ હજારે વિભા દેસાઇ વિરાજ-બિજલ વેલજીભાઇ ગજ્જર શમશાદ બેગમ શાંતિલાલ શાહ શાન શૈલેશ જાની શૈલેશ રાજા શ્રુતિવૃંદ સચીન લીમચે સંજય ઓઝા સનત વ્યાસ સમીર બારોટ સરોજ ગુંદાણી સાધના સરગમ સુદેશ ભોંસલે સુધા દિવેટીયા સુબ્બુલક્ષ્મી સુમન કલ્યાણપુરી સુરેશ જોશી સુરેશ વાડેકર સુલોચના વ્યાસ સોનાલી બાજપઇ સોનિક સુથાર સોલી કાપડીયા હરિશ ઉમરાવ હરિશ ભીમાણી હરિહરન હર્ષિદા રાવળ હસમુખ પાટડીયા હંસા દવે હેમંત ચૌહાણ હેમંતકુમાર હેમા દેસાઇ હેમુ ગઢવી\nહાઇકુ કવિ અખો કવિ ઉમાશંકર જોશી કવિ ઉશનસ કવિ ઝવેરચંદ મેઘાણી કવિ રમેશ પારેખ કવિ રાવજી પટેલ ચં ચી મહેતા સંગીતકાર અજિત મર્ચંટ સંગીતકાર દિલીપ ધોળકીયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00074.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/new-delhi/bjp-rss-leaders-meet-in-delhi-004568.html", "date_download": "2019-03-21T22:27:09Z", "digest": "sha1:AUWPCTXWLDHZ3QTHLZ4UWTWAT4I5MDFX", "length": 11601, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "2014ની ચુંટણી માટેની રણનીતિ ઘડવા BJP-RRSની મહત્વપૂર્ણ બેઠક | BJP, RSS leaders meet in New Delhi - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n10 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n10 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n11 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\n2014ની ચુંટણી માટેની રણનીતિ ઘડવા BJP-RRSની મહત્વપૂર્ણ બેઠ���\nનવી દિલ્હી, 12 ફેબ્રુઆરી: વર્ષ 2014માં યોજાનારી લોકસભાની ચુંટણીને લઇને રણનિતી તૈયાર કરવા માટે ભાજપ અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ના વરિષ્ઠ નેતાઓએ આજે બેઠક યોજી છે.\nબેઠકમાં ભાજપના નવા અધ્યક્ષ રાજનાથ સિંહ, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી તથા લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ ઉપરાંત આરએસએસ તરફ ભૈયાજી જોશી અને સુરેશ સોની હાજર રહ્યાં હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં ભાજપની રાજકીય યોજના અને ચુંટણી સુધીના મહિનાઓ માટે રણનિતિ પર ચરચા કરવામાં આવી.\nજો કે આ બેઠક એ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી કારણ કે પાર્ટી દ્રારા વડાપ્રધાન પદના ઉમેદવારને લઇને ભાજપ અને એનડીએના સહયોગી દળોમાં આજકાલ જોરશોરથી ચર્ચા થઇ રહી છે. એનડીએના મુખ્ય ઘટક શિવસેનાએ પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દિધું છે કે 2014ની ચુંટણી માટે ગઠબંધનના ઉમેદાવારનું નામ જલદી નક્કી કરવામાં આવે.\nઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ભાજપે રાષ્ટ્રપતિની ચુંટણી વખતે જે ભૂલ કરી હતી તેનું પુનરાવર્તન ન કરે. ઉદ્ધવ ઠાકરેએ એ પણ કહ્યું હતું કે વડાપ્રધાન પદ માટે શિવસેનાના નેતા બાલા સાહેબ ઠાકરેની પસંદ સુષ્મા સ્વરાજ હતા, પરંતુ જો ભાજપ પાસે કોઇ નામ હોય તે સામે રાખી શકે છે. ઉદ્ધવ ઠાકરેના નિવદનથી સ્પષ્ટ થાય ચે કે નરેન્દ્ર મોદીને તેમનું સમર્થન નથી. નરેન્દ્ર મોદીના નામની ચર્ચા સૌથી વધુ થઇ રહી છે. એનડીએના એક ઘટકદળ જેડીયુ પણ નરેન્દ્ર મોદી માટે આ પ્રકારનું વલણ ધરાવે છે.\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\nહોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\nભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nભાજપે સત્તા માટે પરિકરની રાખ ઠંડી થવાની પણ રાહ ન જોઈઃ શિવસેના\n16 દિવસ બાદ પણ ન ચાલી શકી ભાજપની હેક વેબસાઈટ\nદેશના ચોકીદારો સાથે વાતચીતમાં પીએમ મોદીઃ નામદારોની ફિતરત છે કામદારોનું અપમાન કરવુ\nનારાજ થયા કારડીયા રાજપૂતો, લોકસભાની ચૂંટણીમાં વધારી શકે ભાજપની મુશ્કેલી\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nપૂર્વોત્તર રાજ્યોમાં ભાજપને મોટો ઝટકો, પાર્ટીના ઉપાધ્યક્ષે કોંગ્રેસનો હાથ પકડ્યો\nઅ��ે અમારા નામ આગળ ચોકીદાર લખ્યું, જેમને તકલીફ હોય તેઓ પપ્પૂ લખી લેઃ અનિલ વિજ\nલોકસભા ચૂંટણી 2019: ટિકિટ વહેંચણી પહેલા, પોતાના જ થઈ રહ્યા છે પારકા\nbjp rss rajnath singh delhi sushma swaraj lk advani ભાજપ આરએસએસ રાજનાથ સિંહ દિલ્હી સુષ્મા સ્વરાજ લાલકૃષ્ણ અડવાણી\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\n2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00074.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.facestorys.com/profile/jinal", "date_download": "2019-03-21T21:45:31Z", "digest": "sha1:42KJOKCAOOJQFHGOJOFFYVCJI4CEL7FJ", "length": 9001, "nlines": 202, "source_domain": "www.facestorys.com", "title": "jinal's Page - Facestorys.com", "raw_content": "\nમારી પત્નીને ઉંચકવાના એ ત્રીસ દિવસ…. – અનુ. વૈશાલી માહેશ્વરી\nએદિવસે રાત્રે હું ઘરે આવ્યો અને મારી પત્ની જ્યારે મારું જમવાનું પીરસી રહી હતી, ત્યારે મેં એનો હાથ પકડ્યો અને કહ્યું, ‘મારે તને કશુંક કહેવું છે.’ એ શાંતિથી નીચે બેઠી અને જમવા લાગી. ફરી મેં તેની આંખોમાં જોયું અને મને જાણ થઈ કે મેં ખરેખર એનું મન દુભાવ્યું છે. મને ખબર ન પડી કે હું વાતની શરૂઆત કઈ રીતે કરું, છતાં હું જે વિચારતો હતો એ તો મારે એને કહેવું જ હતું. મેં સ્વસ્થ થઈને શાંતિથી મારી વાત શરુ કરી અને કહ્યું કે : ‘મારે છુટાછેડા જોઈએ છે….’ મારી ધારણાં મુજબ જ આ વાક્ય…\nફાટે પણ ફીટે નહીં – ડૉ. શરદ ઠાકર\n‘સીસ્ટર, જરા તમારી પેન આપશો થોડીવારમાં પાછી….’ પણ દિલીપ એનું વાક્ય પૂરું ન કરી શક્યો. એનું હૃદય ધબકારો ચૂકી ગયું. એણે પેશન્ટની ‘કેસ હિસ્ટરી’ લખવા માટે પાસે ઊભેલી સ્ટુડન્ટ નર્સ પાસે પેન માગી હતી. સફેદ યુનિફોર્મના આભાસમાં એનો ચહેરો તો હજુ દિલીપે જોયો જ નહોતો. બોલતાં બોલતાં એણે ઊંચું જોયું તો બસ, જોતો જ રહી ગયો. એ કોઈ છોકરી નહોતી, નર્સ નહોતી, પણ અપ્સરા હતી. સંગેમરમરનું શિલ્પ હતું જે અચાનક જીવંત બની ગયું હતું, શિરાઝની અંગૂર જામમાં કેદ થઈને તેની સામે પેશ થઈ હતી.…\nઅમથું જરાક અમે પૂછ્યું કે કેમ છો\nઆજે સાંભળીએ અનિલ જોશીનું આ મઝાનું ગીત – એટલા જ મઝાના સ્વરમાં…\nઅને હા, સોલીભાઇને રૂબરૂ સાંભળવાનો મોકો Los Angeles – San Diego ના ચાહકો ને ટૂંક સમયમાં જ મળશે… વધુ માહીતી માટે અહીં ક્લિક કરોઃ\nઅમથું જરાક અમે પૂછ્યું કે કેમ…\nચુમી ને મારો ગાલ, જ્યારે લગાવ્યો તે ગુલાલ,\nઆવી જ ધુળેટી રમું, માં તારી સાથે હર સાલ.\nરંગની પિચકારી, પાણીનાં ફુગ્ગાથી થશે ધમાલ,\nપિતા એ કરી છે વ્યવસ્થા બધી એકદમ કમાલ.\nબહેન-બનેવી રંગો લાવ્યા, સાથે લાવ્યા સવાલ,\nલગ્ન પછીની પ્રથમ હોળી છે, શું છે ઘરનાં હાલ.\nમળે પરિવાર ઉજવે તહેવાર,થાય ખુશીઓથી માલામાલ,\nતો ઉજવીએ બધા તહેવાર, સંગ પરિવાર- કેવો છે ખ્યાલ\n- હર્ષિત શુક્લ અનંત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00075.warc.wet.gz", "language": "gu", "language_score": 0.63, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/maandvi-godsambaa-gaame-shalaa-najik-romiyogiri-kartaa-chaar-pakdaaya/100425.html", "date_download": "2019-03-21T22:04:10Z", "digest": "sha1:KE2D426JIUIRIIBHOQ43PYI2H7PSPIHW", "length": 6646, "nlines": 111, "source_domain": "www.navgujaratsamay.com", "title": "બારડોલી : માંડવીના ગોડસંબા ગામે શાળા નજીક રોમિયોગીરી કરતાં ચાર યુવાનો ઝડપાયા", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nબારડોલી : માંડવીના ગોડસંબા ગામે શાળા નજીક રોમિયોગીરી કરતાં ચાર યુવાનો ઝડપાયા\nસુરત જિલ્લાના માંડવી તાલુકાનાં ગોડસંબા ગામે આવેલ હાઈસ્કૂલની આજુબાજુ મોટા પ્રમાણમાં શાળા શરૂ થવાના સમયે અને છૂટવાના સમયે કેટલાક યુવાનો શાળાએ આવતી જતી વિદ્યાર્થિનીઓ સાથે છેડતી તેમજ વિદ્યાર્થિનીઓને જોઈને બીભત્સ ચેનચાળા કરતાં હોય આવા યુવાનો સામે માંડવી પોલીસે કાર્યવાહી શરૂ કરતાં ફફડાટ ફેલાય ગયો છે. પોલીસે ચાર યુવાનો વિરુધ્ધ રોમિયોગીરી એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.\nઆ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં ગોડસંબા ગામે આવેલ ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય તરફથી માંડવી પોલીસને લેખિતમાં ફરિયાદ કરી જાણ કરવામાં આવી હતી કે શાળા છૂટવાના તેમજ શરૂ થવાના સમયે તેમજ શાળા નજીકના બસસ્ટેન્ડ ઉપર વિદ્યાર્થિનીઓને હેરાન કરવાના ઇરાદે કેટલાક યુવાનો રોમિયોગીરી કરે છે. આ યુવાનો વિદ્યાર્થિનીઓને જોઈને બીભત્સ ચેનચાળા તેમજ છેડતી કરતાં હોય જે આધારે માંડવી પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. અને ગોડસંબા ગામે કન્યાશાળા ફળિયામાં રહેતા દર્શનભાઈ રમણભાઈ રાઠોડ (19), અમિતભાઈ દીપકભાઈ રાઠોડ (20), અતુલભાઈ દીપકભાઈ રાઠોડ (21), કિરણ કનુભાઈ રાઠોડ નાઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરતા ફફડાટ ફેલાય ગયો છે.\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00075.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1946", "date_download": "2019-03-21T22:20:55Z", "digest": "sha1:PH4NBZCWRKHEBJAKI2OLVF7W637TLDR5", "length": 16125, "nlines": 157, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: વાનગી વૈવિધ્ય – સંકલિત", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nવાનગી વૈવિધ્ય – સંકલિત\nApril 26th, 2008 | પ્રકાર : વાનગીઓ | 21 પ્રતિભાવો »\n500 ગ્રામ ચણાનો લોટ,\nસૌ પ્રથમ ચણાના લોટમાં મીઠું અને મોણ નાખી પાણી વડે ખીરું તૈયાર કરવું. તાવડીમાં તેલ મૂકી કડક ગરમ થાય એટલે બૂંદી પાડવી. ઝારા પર ખીરું રેડી જરા ઠપકારવાથી સરસ ગોળ-ગોળ બુંદી પડશે. બુંદી પાડ્યા પછી ઝારો ફેરવી નાખવો. પ્રત્યેકવાર પાડ્યા પછી ઝારો ધોઈ નાખવો. આમ બધા ખીરાની બુંદી પાડી લેવી. ઉપયોગમાં લેતી વખતે મોળું દહીં જરા વલોવી નાખવું. ડિશમાં બુંદી નાંખી તેના પર દહીં નાંખવું. દહીનું પ્રમાણ જરા વધારે રાખવું. તેના પર સ્વાદ પ્રમાણે મીઠું-મરચું ભભરાવવું.\n[2] ફણગાવેલા મગની ચાટ\nઆખા મગ 50 ગ્રામ,\nમૂળા, આદુ 5 ગ્રામ,\nગાજર છીણેલું 3 ચમચા,\n1 મોટી ચમચી લીંબુનો રસ,\nકોથમીર, તેલ અથવા ઘી.\nએક દિવસ અગાઉ મગને ફણગાવવા સવારે પલાળી રાત્રે કપડામાં બાંધી ઢાંકી દો. બનાવતી વખતે મગ ને કુકરમાં એક સીટી જેટલું પ્રેશર આપો. કઢાઈમાં તેલ કે ઘી મૂકીને તેમાં જીરું અને કાપેલા કાંદા નાખો. કાંદા સંતળાઈ જાય એટલે તેમાં મગ નાખી દો. હવે આદુ-તલનો મસાલો, ખટાશ, મીઠું નાખીને મિશ્રણ થોડીવાર હલાવો. નીચે ઉતારી તેમાં છીણેલું ગાજર, છીણેલા મૂળા અને કોથમીર નાંખી દો. તમારી મનપસંદ સ્વાદિષ્ટ ચાટ તૈયાર છે. આ ચાટ બાળકો બહુ શોખથી ખાય છે. તેમાં કાચા કાંદા પણ ઉપર નાંખી શકાય છે. આ ચાટ પૌષ્ટિક છે.\nપા ચમચી કાળા મરીનો ભૂકો,\nથોડી કોથમીર, ફુદીનાની ચટણી,\nબ્રેડની સ્લાઈસ સેન્ડવિચના શેપમાં કાપી લો. તેની કિનારીથી કડક કિનારીઓ કાઢી નાંખો. બટાટાને સારી રીતે મસળી નાંખો. તેમાં બધો મસાલો મિક્સ કરી દો. તેમાં થોડી ચટણી પણ મિક્સ કરી દો. બ્રેડની સ્લાઈસ પર બટાટાનો માવો લગાડી દો. તેના પર થોડો સોસ લગાડો. બસ થઈ ગઈ ત્રિરંગી સેન્ડવિચ તૈયાર \n200 ગ્રામ ચણાની દાળ,\n250 ગ્રામ પાલક (સાફ કરીને),\n1 ચમચી અજમો, થોડી હિંગ, મીઠું-મરચું સ્વાદ પ્રમાણે,\nસૌ પ્રથમ દાળન��� 4 થી 5 કલાક પલાળી થોડી કરકરી પીસી લો. તેમાં બેસન નાખીને કાપેલી પાલક, કોથમીર, ફૂદીનો અને બધો જ મસાલો નાંખીને લાંબા-લાંબા મધ્યમ આકારના રોલ્સ બનાવી લો. હવે એક તપેલીમાં પાણી મૂકીને ઉપર ચારણીમાં રોલ્સ મૂકી ઢાંકી દો. જેથી રોલ્સ વરાળથી સીઝશે. પાણી અડશે નહિ. લગભગ છથી આઠ મિનિટ પછી ખોલીને જુઓ. ચઢી ગયા હોય તો ઉતારીને ઠંડા થવા દો. ઠંડા થયા બાદ નાની-નાની સ્લાઈસમાં કાપીને હલકા ગુલાબી રંગનાં થાય ત્યાં સુધી તળી લો. ચટણી અથવા સોસ સાથે ગરમાગરમ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.\n[5] કાચી કેરીનો જામ\n1 કિલો કાચી કેરી,\nકાચી કેરીને બાફીને તેનો માવો કાઢી લો. તેમાં ખાંડ ભેળવી તાપ પર મૂકો. થોડીવાર પછી ડિશની કિનારીએ લગાડી જુઓ. જો તે પ્રસરે નહીં તો તૈયાર થઈ ગયું સમજવું. તેમાં પીળો રંગ પણ નાખી દો. હવે ગરમાગરમ જામ પહોળા મોઢાની બરણીમાં ભરી લો. આમાં સાઈટ્રિક એસિડની જરૂર નથી કારણ કે કેરીમાં ખટાશ હોય છે જ. આ જામ છ મહિના રાખી શકાય છે.\n« Previous જીવનનાં મૂલ્યો શીખવશે કોણ – ડૉ. ઊર્મિલા શાહ\nવાચકોની કૃતિઓ – સંકલિત Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nફરાળી વાનગીઓ – સંકલિત\nરાજગરાનો ચેવડો (ચાર વ્યક્તિ માટે) ૨૫૦ ગ્રામ રાજગરો ૧૦૦ ગ્રામ સીંગદાણા, ૫૦ ગ્રામ તળેલા સાબુદાણા, ૧૫૦ ગ્રામ ખમણ પત્રી, તળવા માટે તેલ. મીઠુ ,મરી, લાલમરચૂ ,દળેલી ખાંડ, (પ્રમાણસર) બનાવવાની રીત : સૌ પ્રથમ રાજગરાના લોટમાં પ્રમાણસર મીઠુ, મરી નાખી હલાવી લો . ત્યારબાદ તેમાં થોડુ થોડુ પાણી ઉમેરતા જઈ સેવ પાડી શકાય તેવો બહુ કઠણ પણ નહી અને બહુ ઢીલો પણ નહી એવો માફકસર લોટ બાંધી લો. ... [વાંચો...]\nવેજિટેબલ કટલેસ અને પંજાબી છોલે\nવેજિટેબલ કટલેસ (5 વ્યક્તિ માટે. તૈયારીનો સમય : 30 મિનિટ) સામગ્રી : 100 ગ્રામ લીલા વટાણા 100 ગ્રામ ગાજર 300 ગ્રામ બટાટા 100 ગ્રામ ફણસી 100 ગ્રામ ફૂલગોબી 1 મોટો કાંદો 1 ચમચી જીરૂ બ્રેડનો ભૂકો ફૂદીનો અને ટામેટાં. આદુ, મરચાં, તેલ, લીંબુ, મીઠું, કોથમીર જરૂરિયાત પ્રમાણે. બનાવવાની રીત : 1. સૌ પ્રથમ બટાકાને બાફી, છાલ કાઢી માવો બનાવો. 2. બધા શાકને બાફીને માવો કરો. હવે બધું ભેગું કરી તેમાં બ્રેડનો ભૂકો નાખો. બધું ... [વાંચો...]\nસ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓ – સંકલિત\nખમણ ઢોકળા : (5 વ્યક્તિ, તૈ : 40 મિનિટ) સામગ્રી : 500 ગ્રામ ચણાદાળ, નારિયેળનું ખમણ, આદું-મરચાં, હિંગ-રાઈ, કોથમીર તેલ, મીઠું, ખારો. રીત : રાત્રે ચણાની દાળને પલાળી, સવારે વાટી તેમાં તેલ અને ખારો નાખી ખૂબ ફીણો. બાદ તેમાં વાટેલ આદું-મરચાં, મીઠ��ં નાખી આથો લાવો. થાળીમાં તેલ લગાવી ખીરાને પાથરી, વરાળથી બાફો અને ઠંડા પડે ટુકડા કરો. તેલ ગરમ કરી રાઈ-હીંગ વગેરેનો વઘાર કરી તેમાં ટુકડા ... [વાંચો...]\n21 પ્રતિભાવો : વાનગી વૈવિધ્ય – સંકલિત\nવાનગીઓનુઁ વર્ણન વાઁચી મોઢામાઁ પાણી તો આવે જ ને \nસરસ વાનગીઓ…. સાથે ફોટોગ્રાફ પણ એટલાજ લહેજતદાર…મોમા પાણી પાણી\nવાહ ખુબ સરસ ,આપણી વાનગિ મને ગમિ. કાઈક નાવિ વાનગિ આપો.જેમકે સાક બનાવવાનિ નાવિ રિત .સાઉથ ઇન્દિયન વાનગિ.ફાસ્ત ફુડ. વગેરે.\nવાનગીઓ બધી સરસ .પણ આ રુતુ ને લગતી વાનગી મોક્લાવો તો મઝા આવે.\nભુખ્યા , વાનગેી વાચવેી નથિ ઓફિસેથિ ઘરે જઈ વાચિસ, વાઈફ સાથે\nતમે આપિલિ વાન્ગિ ઘનિ પસન્દ આવિ\nહવે મને સોઉથ ઇન્દિઅન સુજિ ઇદ્લિ નિ રેઇપિ જોએઇ ચ\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00076.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2016/04/06/raghuveer-chaudhary/", "date_download": "2019-03-21T22:52:19Z", "digest": "sha1:3B6NQSXOM5S74TXGNXEPAMZA6LROIHIW", "length": 50965, "nlines": 201, "source_domain": "www.aksharnaad.com", "title": "રઘુવીર ચૌધરી – વિનોદ ભટ્ટ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » સાહિત્ય લેખ » રઘુવીર ચૌધરી – વિનોદ ભટ્ટ\nરઘુવીર ચૌધરી – વિનોદ ભટ્ટ 9\n6 એપ્રિલ, 2016 in સાહિત્ય લેખ tagged વિનોદ ભટ્ટ\n(આનંદ ઉપવન સામાયિક અંક – ૪ માર્ચ ૨૦૧૬ માંથી સાભાર)\nતાજેતરમાં જ જેમને પ્રતિષ્ઠિત ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ થી નવાજવામાં આવ્યા છે એવા શ્રી રઘુવીર ચૌધરી.\nપન્નાલાલ, પેટલીકર ને પીતાંબરનો માત્ર એક- એક શબ્દમાં જ પરિચય આપતાં રઘુવીરે લખ્યું કે પન્નાલાલ એટલે કોઠાસૂઝ, પેટલીકર એટલે તાટસ્થ્ય અને પીતાંબર એટલે ઉત્સાહ. પણ રઘુવીરને આ રીતે એક જ શબ્દમાં ન બાંધી શકાય. ઓછામાં ઓછા છ શબ્દ તો વાપરવા જ પડે; તો જ એના વ્યક્તિત્વનો થોડોકેય અણસાર આવી શકે.\nમારે મન રઘુવીર એટલે અડીખમ આત્મવિશ્વાસ, અડીખમ આત્મવિશ્વાસ, અડીખમ આત્મવિશ્વાસ. (છ શબ્દો પૂરા). આ પ્રકારનો આત્મવિશ્વાસ ઘણા લોકોમાં મોડોમોડો આવતો હોય છે. જ્યારે રઘુવીર ચૌધરી નાના હતા અને રઘુવીરને બદલે રઘજીભાઈ ચૌધરી હતા, ત્યારનો તેમનામાં આ જ આત્મવિશ્વાસ છે. વાદળી રંગની ટૂંકી ચડી, સફેદશર્ટ અને માથે ટોપી પહેરીને શાળાએ જતા ત્યારે પણ છોકરાંને કેમ ભણાવવાં એ બાબત શિક્ષકોને ભારે આત્મવિશ્વાસથી સલાહ આપી શકતા. કીટ્સને માટે કહેવાતું એમ તેમને માટેય કોઈએ કહેલું કે “He is carrying old hand on young shoulders.” તેમનાથી ચાર જ વર્ષ મોટા ભોળાભાઈ પટેલ તેમના શિક્ષક હતા. ભોળાભાઈ કરતાં રઘુવીર દસ વર્ષ મોટા છે એવું ખુદ ભોળાભાઈ અત્યારે ફીલ કરે છે\nવચ્ચે મલયાલી સહિત્યકારો અમદાવાદમાં આવ્યા ત્યારે રઘુવીરે એ બધાને, ગુજરાતી સાહિત્યકારોનો પરિચય અંગ્રેજીમાં આપેલો. સેલ્ફ કોન્ફિડન્સથી બોલાયેલા તેમના અંગ્રેજીથી મુગ્ધ થઈને એક શ્રોતાએ બીજાના કાનમાં કહેલુંઃ ‘જેટલા કોન્ફિડન્સથી રઘુવીર અંગ્રેજીમાં બોલ્યા એટલા કોન્ફિડન્સથી તો તે મલયાલીમાંયે બોલી શક્યા હોત.’ જોકે પેલા લોકોને એક નવી ભાષા સાંભળવાનો લાભ મળત એ જુદી વાત છે.\nરઘુવીર સારા વક્તા છે. એટલું જ નહિ, સારું ગાઈ પણ શકે છે, ઢોલક વગાડી શકે છે, હીંચ લઈ શકે છે – ઘણું બધું કરી શકે છે. દેખાવમાં દૂબળા- પાતળા, ઊંચા, ગુલાબી પોઈન્ટેડ નાક, બેસી ગયેલા ગાલની વચ્ચે ઝીણી, પાણીદાર, થોડીક ઊંડી તીક્ષ્ણ આંખો, લાંબા કાન (બહુશ્રુત હોવાને કારણે). બોલરના પહેલે જ બોલે આઉટ થઈને તંબૂ તરફ જતા બેટ્સમેન જેવી મરિયલ ચાલ, ચાલતી વખતે એક ખભો થોડો ઊંચો, મક્કમતાથી બિડાયેલા હોઠ અને વ્યંગપૂર્ણ સ્મિત – તેમનું એકેએક જેશ્ચર તેમના વ્યક્તિત્વનો ભાગ છે.\nતે ચૌધરી છે. ચૌધરીપણું તેમના અણુએ અણુમાં વરતાઈ આવે છે. હથિયારબંધી હોવાથી તલવાર કેડે નહિ બાંધી શકવાને કારણે એ કામ તે ધારદાર જીભ તેમ જ કલમથી કરે છે જે જતા આવતાને ઉઝરડા પાડતા રહે છે; પછી તે ઉમાશંકર હોય, યશવંત શુક્લ હોય કે રામલાલ પરીખ હોય. કોઈને તે સીધી રીતે કશું કહેતા જ નથી, વ્યંગમાં જ કહે છે.\nઈ.સ. ૧૯૭૭ના મે માસમાં એચ. કે. આર્ટસ કોલેજમાં સ્ટ્રકચરાલિઝમ અંગે સેમિનાર હતો. આ સેમિનારના સંચાલક હરિવલ્લભદાસ ભાયાણી હતા. તેમણે ત્રણ-ચાર દિવસ પ્રોફેસરો સાથે ખુલ્લા મને ચર્ચાઓ કરી, ખુલ્લા ગળે હસ્યા. પછી તેમને બહારગામ જવાનું હોઈ છેલ્લા બે એક દિવસ માટે સેમિનારનું સંચાલન યશવંત શુક્લને સોપાયું ત્યારે રઘુવીરે યશવંતભાઈની હાજરીમાં જ કહેલુંઃ ‘હવે રાષ્ટ્રપતિશાસન શરૂ થશે\nવચ્ચે ઉમાશંકરની એક કવિતા સંસ્કૃતમાં છપાયેલી, જે રઘુવીરને બરાબર નો’તી લાગી. કવિતા છપાયાના અઠવાડિયા પછી રઘુવીરને ઉમાશંકરને ત્યાં જવાનું થયું. ઉમાશંકરની એ નબળી કવિતા પોતાને નથી ગમી એમ કહેવાને બદલે તેમણે ઉમાશંકરને પૂછ્યું – ‘આ કવિતા તો તમે તમારા કાવ્ય – સંગ્રહમાં નહિ જ લો ને\nસારિકાના ડિસેમ્બર ૧૯૬૭ના અંકમાં તેમણે લખેલું કે મધુરાય અગાઉ આવ્યો ત્યારે રે-મઠમાં ગયેલો. ત્યારથી રે-મઠવાળા તેને સારો વાર્તાકાર માનવા માંડ્યા છે. સ્નેહરશ્મિની ઊંઘ વિશે તેમણે ક્યાંક નોંધેલું કે સ્નેહરશ્મિ જમતી વખતે બે કોળિયાની વચ્ચે પણ ઊંધી શકે છે.\nરઘુવીર જે કોઈનો ઉલ્લેખ પોતાના વક્તવ્ય કે લખાણમાં કરે છે એના પર કટાક્ષનું એકાદ તીર છોડ્યા વગર રહી શકતા નથી. કેટલીકવાર તેમના વ્યંગ બિલકુલ અંગત ને કડવા હોય છે ને જેને વિશે થયા હોય છે તેને હાડોહાડ લાગી જાય છે. સારિકામાં મધુ રાયના અંગત જીવન વિશે તેમણે કરેલો ઉલ્લેખ વાંચીને મધુ દુઃખી દુઃખી થઈ ગયેલો, થોડો ક્રોધે પણ ભરાયેલો. જીવનમાં જે કેટલાંક સત્યો જાહેરમાં ન આવે એવું માણસ ઈચ્છતો હોય એ સત્ય પ્રજા સમક્ષ છતાં કરીને ક્યરેક તે કોઈને મુશ્કેલીમાં મૂકી દે છે. આની પાછળ રઘુવીરનો કોઈ મેલિસ કામ કરે છે એવું નથી. તેને મન એ એક ગમ્મત, ટીખળ કે પછી આ બધાની ફલાણિ-ઢીંકણી વાતો પણ હું જાણું છું એવો શો કરવા સિવાય લાંબો અર્થ પણ નહિ હોય, કદાચ; પણ કોઈ વાર એ ઈન્ડીસેન્ડ કે રસ્ટિકગ્રામ્ય – લાગે છે. જેમ કે દિગીશ મહેતા વિશે લખતાં રઘુવીરે ટાંકેલું કે આઘેથી જોતાં દિગીશની પત્ની હાઈટમાં તેમના કરતાં થોડી ઊંચી લાગે છે (દિગીશની માનસિક ઊંચાઈ ખાસ્સી વધારે છે એની રઘુવીરને ખબર છે ને\nઅને એ પણ ખરું કે જેટલી સહેલાઈથી રધુવીર અન્યની મજાક કરી શકે છે એટલી આસાનીથી પોતાના પરનું ટીખળ ખમી શકતા નથી. નિર્ભેળ મજાક માટેનું તેમનું વ્યક્તિત્વ છે જ નહિ. પોતાના પરની રમૂજથી તે જલદી છંછેડાઈ જાય છે. દ્રારકામાં લાભશંકર સાથે જે હાથાપાઈ થઈ ગયેલી તેનીય શરૂઆત તો મજાકથી જ થયેલી. ઉમાશંકર કુલપતિની ચૂંટણી લડ્યા ત્યારે રઘુવીરે તેમના માટે કામ કરેલું એ વાત આગળ કરીને લાભશંકરે મશ્કરી શરૂ કરેલી, ઉમાશંકરના વિજયોલ્લાસમાં ઊછળેલા ગુલાલના ડાઘ હજુય તમારા બુશટ પરથી ગયા નથી. એવું કહીને તેમનું બુશટ લાભશંકરે ખેંચ્યું ને તેમણે ચિડાઈ જઈને લાભશંકરને મુક્કો લગાવી દીધો.\nવચ્ચે થોડા સમય પહેલાંય લાભશંકર પર તે છેડાઈ ગયેલા. વાત એવી હતી કે આર્ટિસ્ટ – પોએટ્સ (શિવ પંડ���યા, માધવ રામાનુજ વગેરે જેવા ચિત્રકાર- કવિઓ) ના કાવ્યવાચનનો કાર્યક્રમ રાખવામાં આવેલો. બધું અનૌપચારિક રીતે ચલાવવાની ઈચ્છાથી લાભશંકરે કાર્યક્રમને હળવો બનાવી દીધેલો. કોઈ કવિ બેસીને, કોઈ સૂતોસૂતો કે કોઈ રાગડા તાણીને ગાય, ને એવી ગમ્મતનો મૂડ ચાલતો’તો. લાભશંકરે રઘુવીરને કહ્યુંઃ ‘હવે તમારી પેલી નવલ-ત્રયીમાંની એકાદ નવલકથા ફટકારી દો.’ બધા હસવા માંડ્યા એટલે નારજ થઈ જઈને રઘુવીર બોલ્યા, ‘કવિતાને હું ગંભીર પ્રવૃત્તિ લેખું છું ને તેમણે પોતાનો ચહેરો તથા અવાજ વધારે ગંભીર કરી નાંખેલા.’ ત્યાં હાજર રહેલામાંના કેટલાકને એ ક્ષણે લાગ્યું હશે કે દ્રારકામાં ભજવાયેલા ખેલનો ઉત્તરાર્ધ જોવા મળશે, પણ એ લોકોને નિરાશા સાંપડી. એવું કશું જ થયું નહિ. રઘુવીરનો આ એક વિરલ ગુણ છે. લાભશંકર સાથે દ્રારકામાં મારામારી કર્યાની દસ જ મિનિટ પછી રઘુવીર તેની સાથે સિગારેટ પીવા બેસી ગયેલા.\nતે કશું આડુંઅવળું બોલી નાખે ને કોઈ તેમનાથી દુભાય તો તેની પાસે જઈને મનાવી પણ લે. યશવંત શુક્લ એક વરસ માટે ઉપકુલપતિ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગયા એ અરસમાં પ્રા. ચિનુભાઈ નાયક સાથે રઘુવીરને મોટી તકરાર થઈ ગઈ. વાત એટલે સુધી વધી ગઈ કે ચિનુભાઈ કોલેજ છોડવા સુધી તૈયાર થઈ ગયા. પછી યશવંતભાઈ આવ્યા ને આ વાત જાણીને રઘુવીરને બોલાવ્યા. રઘુવીરને પોતાની ભૂલ જણાતાં તેમણે સોરી પણ કહી દીધું.\nજો કે આમ તો એ હઠીલા છે. જલદીથી વળે નહિ. તેમને લાગે કે પોતાનો મુદ્દો સાચો છે તો એ મુદ્દા પર બાંધછોડ ન કરે, લડી લે. એ રીતે જોવા જઈએ તો તે વીરરસના માણસ છે. તેમણે નોકરીઓ બદલી એની પાછળેય આવાં કારણો જ છે. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં તે ભણતા’તા ત્યારે ચીમનભાઈ પટેલ (નવનિર્માણવાળા) એ કોલેજના અર્થશાસ્ત્રના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા, ત્યાંથી એસ.વી. કોલેજના પ્રિન્સિપાલ થવા જતા’તા ત્યારે કોલેજના ફાધરના વિરોધ વચ્ચેય તેમણે ચીમનભાઈનું સન્માન કરેલું.\nપણ પછી ચીમનભાઈની કાર્યરીતિઓ પસંદ નહીં પડવાથી પૂર્વરાગ નામની પોતાની નવલકથામાં તેમની વિરુદ્ધ લખ્યું. ચીમનભાઈ પૂછ્યું તો સ્પષ્ટપણે કહી પણ દીધું; ‘હા, તમારી વિરુદ્ધ લખ્યું છે. તમારા કાર્યોથી મને અસંતોષ છે, માટે.’ ચીમનભાઈ ટ્રસ્ટી મંડળના એક ટ્રસ્ટી હતા એટલે પછી વિદ્યાપીઠમાં એવો ઠરાવ આવ્યો કે દરેક પ્રાધ્યાપક – લેખકે વિદ્યાપીઠના સંચાલકોને બતાવ્યા પછી જ મેન્યુસ્ક્રિપટ છાપવા આપવી. રઘુવીર ત્યારે વિ���્યાપીઠમાં પ્રાધ્યાપક હતા. એમણે પોતાની ‘અમૃતા’ નવલકથા લખેલી તે સંચાલકોને બતાવી નહિ અને ચોખ્ખું કહી દીધું કે ‘હું નહિ બતાવું.’ ફોર્મેલિટી ખાતર અરધો કલાક માટે આપવા મહામાત્રે કહ્યું – ‘અરે, દૂરથી બતાવશો તોય ચાલશે’ એવુંય કહ્યું, પણ રઘુવીરે પરખાવી દીધું, ‘મહામાત્રને ન અપાય. નવલકથમાં એ શું સમજે હા, હજી કોઈ સાહિત્યકારે માગી હોય તો પ્રેમથી બતાવું. કોઈ ઠેકાણે ભૂલ બતાવે તો સુધારીય લઉં, પણ અહીં લેખકના સ્વાતંત્ર્યનો, સ્વમાનનો સવાલ છે. હું સરેન્ડર થાઉં તો પછી એ સૌના માટે સ્વીકાર બની જાય. હું તે ન કરી શકું. કદાચ નોકરી છોડવાનું પસંદ કરું, પણ…’\nઅને છોડી. વિદ્યાપીઠની નોકરી છોડીને બી.ડી. કોલેજમાં ગયા. ચારેક વર્ષ કામ કર્યું. ત્યાં કંઈ જામ્યું નહિ એટલે એ કોલેજ પણ છોડી. શિક્ષણક્ષેત્ર છોડીને ખેતી કરવાનું મન થયું એટલે પોતાને ગામ બાપુપુરા ગયા. કપાસ વાવવા ખાતર નાખ્યું. ત્યાં વળી એચ. કે. આર્ટસ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી મળી ગઈ. ખેતી મૂકી દીધી. બળદને છૂટા મૂકીને પોતે શિક્ષણમાં જોતરાયા. હિંદીના પ્રોફેસર તરીકે તે એચ.કે. માં જોડાયા ત્યારે તેમનાથી જૂની નોકરીવાળા (એ રીતે સિનિયર) પ્રોફેસર અરવિંદ જોષીને ચિંતા પેઠી. રઘુવીરે તેમની ચિંતા જાણીને તરત જ કહી દીધુંઃ ‘મારે કારણે તમારા હિતને નુકશાન નહિ થવા દઉં.’\nવર્ષ ૧૯૭૭માં સંખ્યાધિક પ્રાધ્યાપકો તરીકે રઘુવીર તથા જોષીને નોટિસો મળી ત્યારે બેમાંથી એકને જવું પડે એમ હતું. ડ્યુરેશન ઓફ સર્વિસ – કન્ટીન્યૂઈટી ઓફ સર્વિસ – જોતાં જોષી સિનિયર ગણાય, ને ડિપાર્ટમેન્ટના હેડ તરીકે રઘુવીર સિનિયર હતા. આ મુદ્દા પર કોઈની તરફદારી ન થઈ જાય એ માટે આચાર્ય યશવંતભાઈએ સરકારમાં પૂછાવ્યું. જવાબ આવ્યો કે ડિપાર્ટમેન્ટલ હેડ હોય તેને જ સિનિયર ગણવો. અરવિંદ જોષીને ઘેર જવાનો વારો આવ્યો. રઘુવીરની નોટીસ પાછી ખેંચાઈ. રઘુવીરે કાચી ક્ષણમાં જ રાજીનામું આપી દીધું. જોષી કોલેજમાં લેવાઈ ગયા. કોલેજમાં આવ્યા ત્યારે રઘુવીરે જોષીને આપેલું વચન પાળ્યું.\nરઘુવીરનો આજ મિજાજ છે. આગળ કહ્યું તેમ ચૌધરીનું કોમનું ખમીર તેમની રગેરગમાં વ્યાપેલું છે. તે કોઈનીય પીઠ પાછળ ઘા કરે, કોઈને દગો કરે એ વાત મારે મન કલ્પનાતીત છે. ગૌરવ વિશેનો તેમનો ખ્યાલ ઘણો ઊંચો છે. તે, અલબત્ત મહત્વાકાંક્ષી છે. છતાં કશું મફતમાં કે સસ્તામાં પડાવી લેવાનું તેમને ખપતું નથી. ઈચ્છેલું મેળવવા તે પૂરતો શ્રમ કરશે.\nકોઈએ તેમને ભૂતકાળમાં નુકશાન કર્યું હોય છતાં એ મુશ્કેલીમાં છે એવું જાણે તો તે ઝાલ્યા ન રહે. રઘુવીર માટે એક કવિએ અગાઉ ઘણું ઘસાતું લખેલું. તણ રઘુવીરે તેને મુશ્કેલીમાં જોયો કે તરત જ તેને નોકરી અપાવી.\nમિત્રો સાથે લડવું હશે ત્યારે લડી લેશે, જરાય કચાશ નહિ રાખે; પણ પછી જરૂર પડ્યે એ મિત્રનું કામ પણ એટલા જ દિલથી કરશે. એમાં પણ પાછી પાની નહિ કરે. ઉમાશંકર એકવાર તેમને ત્યાં ગયેલા. રઘુવીર ત્રીજા માળે રહે. પેટના દુઃખાવાના કારણે ઉમાશંકર દાદર ચડી શકે એમ નહોતા. રઘુવીર તેમને ઊંચકીને ઉપર લઈ ગયેલા. (કેટલું બધું જ્ઞાન રઘુવીર ઊંચકી શકે છે) રાવજી મૃત્યુની નજીક સરકી રહ્યો હતો ત્યારે રઘુવીરે શબ્દાર્થમાં કહી શકાય એવી ચાકરી કરેલી. રાવજીના મોટાભાઈ બનીને માંદગીમાં ખડે પગે ઊભા રહેલા.\nરઘુવીર કોઈ પણ વ્યક્તિ પર કટાક્ષ કરશે ખરા, પણ તેની સાથેના વ્યવહારમાં ઉષ્મા એની એ જ રહેવાની. સંપર્કમાં આવેલા ઘણાખરા માણસોની નબળી કડી તે જાણતા હોય છે એટલે એના પર કટાક્ષ કરવાનો લોભ ભાગ્યે જ છોડી શકે છે. જ્યોતીન્દ્ર દવેની મોક-કોર્ટ અમદાવાદમાં ગોઠવવામાં આવેલી. આ માટે બ્રોકર ખાસ મુંબઈથી આવેલા. તેમનો મત એવો હતો કે સ્ક્રિપ્ટ જેવું કશું તૈયાર કર્યું હોય તો કાર્યક્રમ વધારે જામે; જ્યારે રઘુવીરે કહ્યું કે આવામાં સ્ક્રિપ્ટ જેવું કશું હોય જ નહિ, પડશે એવા દેવાશે જેવું રાખીયે તો કાર્યક્રમમાં વધારે રંગત આવે. જોકે પછી એ કાર્યક્રમ ઘણો જ નિષ્ફળ ગયેલો, પણ રઘુવીરના ચબરાકીભર્યા જવાબોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરેલા; આ મોક-કોર્ટના જજ તરીકે પ્રિન્સિપાલ એસ. આર. ભટ હતા. રઘુવીરને (જ્યોતીન્દ્રના વકીલ તરીકે) કેટલાંક સવાલો મેં પૂછ્યા અને કેટલાંક એસ. આર. ભટસાહેબે પૂછ્યા. ભટસાહેબના દરેક સવાલના જવાબમાં રઘુવીર જાણીબૂજીને સ્ત્રીનો ઉલ્લેખ કર્યા કરે. ભટસાહેબે અકળાઈને રઘુવીરને પૂછ્યું; ‘વેલ મિ. ચૌધરી, દરેક પ્રશ્નના જવાબમાં તમે સ્ત્રીઓની વાત શા માટે વચ્ચે લાવો છો\n‘તમને, સાહેબ, એથી આનંદ આવે છે એની મને ખબર છે, એટલે…’ રઘુવીરે જવાબ આપ્યો.\nરઘુવીર લોકોને રાજી કરવા કરતાં નારજ કરવામાં વધારે રાજી થાય છે. એક વખત ઈન્ડિપેન નહિ જડવાથી મારા એક પુસ્તકનો રિવ્યૂ તેમણે તલવારથી લખેલો. રિવ્યૂ પ્રકટ થયા પછી રઘુવીર મળ્યા. પૂછ્યું, ‘વિશ્વમાનવમાં તમારા પુસ્તકનો રિવ્યૂ કર્યો છે એ તમે જોયો ને\n‘હા, જોયો…’ મેં કહ્યું.\n’ ખંધું હસતાં તેમણે પૂછ્યું.\n‘સ��રો હતો.’ મેં પ્રત્યુત્તર વાળ્યો. પણ મારા આ જવાબથી તેમને સંતોષ ન થયો. ત્રણેક દિવસ પછી ફરી મળ્યા ત્યારે પૂછ્યું; ‘પેલો રિવ્યૂ તમને કેવો લાગ્યો\n‘સારો લાગ્યો છે એવું અગાઉ તમને હું કહી ચૂક્યો છું.’\n‘તમને માઠું ન લાગ્યું\n‘એમાં માઠું શું લાગે તમને જે લાગ્યું હશે એ જ લખ્યું હશે ને તમને જે લાગ્યું હશે એ જ લખ્યું હશે ને\nએટલે મને માઠું લગાડવામાં નિષ્ફળ જવાને લીધે તે થોડાક દુઃખી થયેલા ખરા.\nઆ રઘુવીરને પણ આપણે મર્યાદા પુરુષોત્તમ જ કહીશું; કેમ કે તેમનામાં સામાન્ય માણસમાં હોય એવી અનેક નબળાઈઓ હોવા છતાં ઉત્તમ માણસમાં હોવા જોઈએ એવા કેટલાંક લક્ષણોય મોજૂદ છે. આપણી પાસે તેમની એક જ માંગ રહે છે; સ્વીકારની. ને એક વાર તેમને સ્વીકાર્યા પછી આપણી તમામ જવાબદારીઓ તે પોતાને શિરે લઈ જશે… અને જો તમે તેને પહેલો નંબર આપી દેશો તો તમને બીજો નંબર આપવામાં તે જરાય ખચકાટ નહિ અનુભવે. હા, તેમની પાસે પહેલો નંબર મેળવવાની આશા તમે ક્યારેય ન રાખી શકો, – સિવાય કે તે પોતે જ પોતાનો ક્લેઈમ પાછો ખેંચી લે. આ વાતની સારી પેઠે જાણ હોઈ રઘુવીરને હું પેલા નંબરનો હાસ્યલેખક ગણું છું. આની તેમને ખબર પડી ગઈ હોય કે ગમે તે કારણ હોય, પણ મારી કુંડળી તેમણે જોવા માગી છે. હું સફળ હાસ્યકાર કેવી રીતે થઈ શક્યો એનું તેમને ભારોભાર આશ્વર્ય છે. (તેમની કુંડળીમાં છે એવા ગ્રહો જો બીજા કોઇની કુંડળીમાં હોય તો ગ્રહો સાથેય તે ઝઘડો કરી નાખે ખરા.) જ્યોતિષ એ સારું જોઈ શકે છે. જ્ન્માક્ષરો પણ અનેક લેખકોના તેમણે બનાવી આપ્યા છે ને ગ્રહો કોઈપણ જાતની બાઘાઈ નહીં કરતાં તેમના ગણેલા ગણિત પ્રમાણે જ ચાલશે તો તેમણે કરેલી આગાહી ખોટી નહિ પડે એવું તે દઢપણે માને છે.\nક્યા ગ્રહને કારણે હશે એ ખબર નથી, પણ તેમનામાં લૌકેષણાનું તત્વ, તાળીઓ મેળવવાની તાલાવેલી પણ એટલી જ પ્રબળ છે. એ તત્વને લીધે કોઈને એમ્બેરેસિંગ પોઝિશનમાં મૂકાઈ જવું પડે એવુંય ક્યારેક બને છે. તેમને ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક વિતરણનો સમારંભ વર્ષ ૧૯૭૭માં ઉજવાયેલો. પોતે ગુજરાતી સાહિત્ય પરિષદમાં મંત્રી હોઈ રઘુવીરની ઈચ્છા પરિષદને અર્પણ કરવાની હતી. મિત્રોએ તેમને સલાહ આપેલી કે ઈનામ પરત કરવું હોય તો પછીથી તેની જાહેરાત કરજો; સમારંભ ટાણે કશું ન કરતાં ઈનામ ચૂપચાપ લઈ લેજો, પણ ઇનામનું કાવર મળ્યું કે તરત જ તેમણે જનમેદની વચ્ચે, પચીસ રૂપીયા ઉમેરીને પરિષદને એ ઇનામ પાછું આપી દીધું. લોકોએ તાલીઓ પાડીને તેમ���ા આ પગલાને વધાવી લીધું. તેમના પરિષદનું જ્યોતિન્દ્ર દવે પારિતોષિક લેવાનો વારો મારો હતો. મારા માટે મુશ્કેલી ઊભી થઈ. ઈનામ રાખી લેવું કે પછી રઘુવીર જેવું કરવું રઘુવીરે રૂપીયા પચીસ ઉમેર્યા એમ હું મારા ઈનામમાં સો રૂપિયા ઉમેરીને પરિષદને અર્પણ કરું તોયે તેમના પગલે ચાલવા જેવું જ થાય. એટલે જ પછી મારે કહેવું પડ્યું; ‘ઘરેથી નિકળ્યો ત્યારે બૈરાંએ તાકીદ કરેલી કે ખબરદાર જો ઈનામમાં મળેલી રકમમાંથી એકપણ પાઈ પણ ઓછી લાવ્યા છો તો… એટલે રઘુવીરને પગલે ચાલી શકું તેમ નથી. (આ વાત જાણ્યા પછી લાભશંકરે મને કહેલું; ‘પરીષદને તમે એ રકમ પાછી ન આપી એથી હું બહું ખુશ થયો છું. તમારી જ્ગ્યાએ હું હોત તો જાહેરમાં કહેત કે આ પૈસાનો હું દારૂ પીશ કે પછી મારા ગામની ભાગોળે મદ્યનો હવાડો બનાવડાવીશ, પણ આમાંથી પાઈ પણ પરિષદને હું હરગિજ નહિ આપું.’ – બાય ધ વે, લાભશંકરના કાવ્ય સંગ્રહ, ‘વહી જતી પાછળ રમ્ય ઘોષા’ને પરિષદનું ઈનામ મળ્યું એ પૈસાનો હવાડો તેમણે પાટડીની ભાગોળે કરાવ્યો છે કે નહિ એ બાબત પૂછવું પડશે.)\nપણ રઘુવીર આમ તો સૌષ્ઠવપ્રિય માણસ છે. સૌષ્ઠવ વિશેના તેમના ખયાલો ઊંચા છે. યશવંતભાઈને પણ તે બેધડક પણે કહી શકે છે; ‘સાહેબ, ફલાણું બુશ શર્ટ ન પહેરશો, સારું નથી લાગતું.’ જોકે પોતે એટલા બધાં સારા કપડાં નથી પહેરતા, પણ બીજા લોકો પહેરે એ તેમને ગમે છે. કપડાં બાબત મિત્રોને ક્યારેક તે ટકોરે છે, પણ કોઈ મિત્ર તેમને કહી શકતો નથી, ‘તમે ખાદીના બુશ શર્ટની નીચે ટેરીકોટનનું પેન્ટ પહેરીને શા માટે બંને નો કચરો કરો છો’ તે જેમ મિત્રોને ટપારે છે તેમ મિત્રો એ તેમને ટકોરતા રહેવું જોઈએ. મારા મતે રઘુવીરને જો ચેતવા જેવું હોય તો માત્ર એક જ વ્યક્તિથી છે – રઘુવીર ચૌધરીથી.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n9 thoughts on “રઘુવીર ચૌધરી – વિનોદ ભટ્ટ”\nખુબ જ સરસ અને ઉમદા લેખ….વાંચી ને કાંઈક અનેરો આનંદ મળ્યો…રઘુવીર ચૌધરી ને હવે તો વાંચવા ઉત્સુક છું….\nબહુ સુંદર… મોભાદાર વ્યક્તિત્વ વિશે વિનોદભાઇની કલમે જાણવાની મજા જ કઈંક અલગ રહી.. વચ્ચે વચ્ચે ક્ટાક્ષ અને હળવા હાસ્ય સાથે રઘુવીરસરનો આટલો સરસ “એક પણ લાક્ષણિકતાં ચૂક્યા વગરનો” વિસ્તૃત પરિચય આપવા બદલ વિનોદભાઈનો આભાર અને અક્ષરનાદનો આભાર માનીએ એટલો ઓછ છે..\nબહુ જ સરસ માનસ ચિત્ર દોરવા માતો વિનોદ બટ્ટનો આભાર.\nસરસ માહિતિ સભર અને મનને પ્રફુલ્લિત કરે તેવો લેખ.\nમારા ખોબા જેવડા નાનકડા ગામ વાગોસણાથી માત્ર આઠ ક���લોમીટરની ત્રિજ્યા ઉપર આવેલાં બે ગામ — સોજા, તા. કલોલ, જિઃ ગાંધીનગરના … સ્વ. ભોળાભાઈ પટેલ અને બાપુપુરા, તાઃ માણસા, જિઃ ગાંધીનગરના … શ્રી. રઘુવીર ચૌધરી ને સાહિત્યનો શ્રેષ્ઠ ઍવોર્ડ ” ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ ” મળેલ છે તેનું અમને સૌને ગૌરવ છે. શ્રી. રઘુવીર ચૌધરી એક સમયે સ્વ. ભોળાભાઈના શિષ્ય હતા.\nઆવો જ સુભગ સયોગઃ — ઈડરની સ્કૂલમાં સાથે ભણતા અને બાળગોઠીયા એવા સ્વ. ઉમાશંકર જોશી અને સ્વ. પન્નાલાલ પટેલને આ ઍવોર્ડ મળેલો છે.\nસ્વ. પન્નાલાલ પટેલ માત્ર ધો. ૮ પાસ હતા — અને તેમની લખેલી ” મળેલા જીવ ” નવલકથા B.A. ના અભ્યાસક્રમમાં હતી \nમારા ગામ વાગોસણાથી માત્ર આઠ કિલોમીટરની ત્રિજ્યામાં પ્રકાશતા આપણા સાહિત્યિક ઘર દીવડાઓની માહિતીઃ\n૧. વાગોસણા શ્રી. સાંકળચંદ જે. પટેલ { સાં જે પટેલ } શ્રેષ્ઠ બાલસાહિત્યકાર અને રાષ્ટ્રપતિ ઍવોર્ડ વિજેતા ધોઃ ૮ સુધી અભ્યાસ પણ ૧૦૦\nથી વધુ પુસ્તકો આપ્યાં છે. મહારાષ્ટ્રરાજ્યનાં પાઠ્યપુસ્તકોમાં તેમના પાઠ છે.\n૨. વાગોસણા ડો. શ્રી. લલિત પોપટલાલ કાલિદાસ પટેલ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા — મેડીસીન ક્ષેત્રે અમેરિકામાં મહત્વનું સંશોધન.\n૩. જામળા, તાઃ કલોલ સ્વ. ડો. મફત ઓઝા મોટા ગજાના લેખક અને તાદ્યર્થ માસિકના કર્તાહર્તા.\n૪. સોજા , તાઃ કલોલ સ્વ. ભોળાભાઈ પટેલ જ્ઞાનપીઠ ઍવોર્ડ વિજેતા, મોટા ગજાના લેખક તથા ૮ થી વધુ ભાષાના જાણકાર.\n૫. નાદરી, તા.જિઃ ગાંધીનગર શ્રી. ભગીરથ બ્રહ્મભટ્ટ મહાન નિબંધકાર તથા લેખક\n૬. રૂપાલ, તા.જિઃ ગાંધીનગર શ્રી. રાધેશ્યામ શર્મા કવિ, લેખક અને મોટા વિવેચક\n૭. જમિયતપુરા તા.જિઃ ગાંધીનગર જમિયત પંડ્યા મોટા ગજાના લેખક\n૮. પાનસર તા.કલોલ, જિઃ ગાંધીનગર સ્વ. જય ગજ્જર મોટા પત્રકાર, કટારલેખક, તથા મોટા લેખક\n૯. બાપુપુરા તા. માણસા શ્રી. રઘુવીર ચૌધરી જ્ઞાનપીઠ ઍવોર્ડ વિજેતા, મહાન નવલકથાકાર અને સાહિત્ય પરિષદના પ્રમુખ.\nકાલિદાસ વ. પટેલ { વાગોસણા}\n“વિનોદની નજરે ” રઘુવીર ચોઉંધરીને જોવાની મજા પડી.ઉચાં ગજાના સાહિત્યકાર\nતરીકે તો વર્ષોથી તેમને વાંચ્યા હતા.સ…રસ વ્યક્તીપરીચય.\nસુરેશભાઈ ત્રિવેદી એપ્રિલ 6, 2016 at 4:06 પી એમ(PM)\nબહુ જ સરસ લેખ.\nમા. રઘુવીરભાઈની નવલત્રયી વાંચી, ત્યારે જ તેઓ ઊંચા ગજાના સાહિત્યકાર છે, તે પ્રતીતિ થઇ ગયેલી. પરંતુ તેમના સ્વભાવ અને ખાસિયતો વાંચવાની મજા પડી ગઈ અને તેમાંય તે બધું જયારે ‘વિનોદ ભટ્ટની નજરે’ હોય યારે તો કમાલની વાતો જ હોય. આટલો સરસ લેખ વાંચવા માટે ઉ���લબ્ધ કરાવવા બદલ અભિનંદન.\n← બે ઈ પુસ્તકો : વિવેકવલ્લભ અને વિવેકવિજય – રમણ પાઠક ‘વાચસ્પતી’ (ડાઉનલોડ)\nસ્ત્રીઓ.. – રમણીક અગ્રાવત →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૯)\nફેમિનિઝમની ફૅક્ટરી : ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબશ્રેણી – જિજ્ઞેશ અધ્યારૂ\nશિવત્વ – ચિરાગ ડાભી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૮)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૭)\nદિવ્યલોક હાત્ત (શ્રીલંકાની સફરે) – સ્વાતિ મેઢ\nકારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો – મનન ભટ્ટ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૬)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (674)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nહોળી - ધુળેટી ની શુભ કામનાઓ...\nદોસ્તીના રંગે રંગાયેલો ઉત્સવ એટલે જીંદગી - જીજ્ઞેશ અધ્યારૂ\nશું તમે આ જોક્સ વાંચ્યો છે\nસરાઈ હરાની એક સવાર... - મીનાક્ષી ચંદારાણા\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00076.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9B%E0%AA%95", "date_download": "2019-03-21T22:56:50Z", "digest": "sha1:BB4CN5VSZHZQQKEE3V4BNTLMNDJPTOKW", "length": 4335, "nlines": 112, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "છક | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમાર�� વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nગુજરાતી માં છકની 2 મુખ્ય વ્યાખ્યા છે:\nदे. छेअ (ग)=અંત, પ્રાંત, પર્યંત\nપદ્યમાં વપરાતો છેડો; અંત; હદ.\nગુજરાતી માં છકની 2 મુખ્ય વ્યાખ્યા છે:\nગુજરાતી માં છકની 2 મુખ્ય વ્યાખ્યા છે:\nછાક; તોર (છક કરવું; છક થવું.).\nગુજરાતી માં છકની 2 મુખ્ય વ્યાખ્યા છે:\n(આંકમાં) છનો સમૂહ (એક છક છ; બે છક બાર).\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00076.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://spandantrust.com/events_details?event_id=MTEw", "date_download": "2019-03-21T21:39:52Z", "digest": "sha1:BJ7P54GYDT34D4EXGEYJJHI2LCZKZDXT", "length": 5897, "nlines": 131, "source_domain": "spandantrust.com", "title": "Spandan", "raw_content": "\nવડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં સ્પંદન ટ્રસ્ટના પ્રમુખ ડો.પાર્થ ગોલના જન્મદિન નિમિત્તે ફળોનું વિતરણ\nતા.૧૨ એપ્રિલ, ૨૦૧૭ - વડોદરા\nમુખ્ય આયોજક - ગાર્નિશ પટેલ (ગર્વમેન્ટ મેડિકલ કોલેજ, વડોદરા)\nસ્પંદન ટ્રસ્ટ સમયાંતરે રચનાત્મક અને સામાજીક પ્રવૃતિઓ દ્વારા તબીબ અને સમાજ વચ્ચેનું અંતર ઘટાડવા માટે કાર્યરત છે. આ અંતર્ગત ટ્રસ્ટના પ્રમુખ ડો. પાર્થ ગોલ ના જન્મદિવસની ઉજવણી વડોદરા ની એસ.એસ.જી. હોસ્પિટલમાં ફળોનું વિતરણ કરીને કરવામાં આવી હતી.\nસ્પંદન ટ્રસ્ટના સંસ્થાપક તથા પ્રમુખ ડો. પાર્થ ગોલ, કે જેમના માર્ગદર્શન હેઠળ ગુજરાત ભરમાં અનેક તબીબ વિદ્યાર્થીઓ સ્પંદન ટ્રસ્ટના માધ્યમથી સમાજ ઉપયોગી અનેક પ્રવૃતિઓ કરી રહ્યા છે. તેમનો જન્મદિવસ પણ આવી જ સેવાકિય પ્રવૃતિ દ્વારા ઉજવવાનું સ્પંદન ટીમ વડોદરા દ્વારા નક્કી કરવામાં આવ્યું. તા.૧૨ એપ્રિલ, ૨૦૧૭ ના રોજ સ્પંદનની વડોદરા ટીમના સભ્યો ગાર્નિષ પટેલના આયોજન મુજબ એકઠા થયા અને ત્યાર પછી બપોરના દોઢ વાગે બધા સભ્યો એસ.એસ.જી. હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં હોસ્પિટલના મેડિસિન વોર્ડના દર્દીઓને ફળોનું વિતરણ કર્યુ. હોસ્પિટલના મેડિસિન વોર્ડના લગભગ ૫૦ જેટલા દર્દીઓને ફળોનું વિતરણ કરવામાં આવ્��ુ હતું. ચીકુ, કેળાં અને સંતરા વગેરે ફળોની ખરીદી સ્પંદન ટ્રસ્ટના સભ્ય ગાર્નિશ પટેલ અને રવિ કોઠારી દ્વારા કરવામાં આવી હતી. તબીબ વિદ્યાર્થીઓ દ્વારા ગરીબ દર્દીઓને મળેલી ફળોની લાગણીસભર ભેટ, એ દર્દીઓના ચહેરા પર સ્મિત લાવવા માટે સક્ષમ હતી.\nઆ કાર્યક્રમનું મુખ્ય આયોજન ગાર્નિશ પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત અન્ય સભ્યો રવિ કોઠારી, નિકીતા મેવાડા અને ડો.પ્રજ્ઞા બેંકર પણ જોડાયા હતા. આવી અનોખી રીતે સ્પંદન ટ્રસ્ટના પ્રમુખ ડો.પાર્થ ગોલના જન્મદિનની ઉજવણી ટ્રસ્ટના સભ્યો દ્વારા કરવામાં આવી હતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00077.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2008/11/13/nature-and-we/", "date_download": "2019-03-21T22:09:22Z", "digest": "sha1:7VQYSSHGIKBXKP4JPWBR3QL24PPIPEEP", "length": 12141, "nlines": 139, "source_domain": "www.aksharnaad.com", "title": "પર્યાવરણ સંતુલનમાં ગીધ ના મહત્વ પર પરિસંવાદ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » અન્ય સાહિત્ય » પર્યાવરણ સંતુલનમાં ગીધ ના મહત્વ પર પરિસંવાદ\nપર્યાવરણ સંતુલનમાં ગીધ ના મહત્વ પર પરિસંવાદ\n13 નવેમ્બર, 2008 in અન્ય સાહિત્ય tagged જીજ્ઞેશ અધ્યારૂ\nગીધ એ પ્રકૃતિનો સૌથી ઉપયોગી સફાઈ કામદાર છે. ગીધ કોઈ દિવસ પશુ કે પંખીનો શિકાર કરતું નથી. ગીધ માત્ર અને માત્ર મરેલા જાનવરને જ ખાય છે. અને આવી રીતે પ્રકૃતિ અથવા ઈશ્વર ગીધ દ્વારા જાનવરોના મૃતદેહનો નિકાલ કરે છે.\nદસ થી બાર ગીધો નું ટોળું એક મરેલી ભેંસના મૃતદેહને જોતજોતામાં પોતાના આહાર સ્વરૂપે પૂરૂં કરી દે છે. જો ગીધ ન હોય તો એક ભેંસના મૃતદેહને કોહવાઈ અને માટીમાં ભળતાં, (તેનું સંપૂર્ણપણે વિધટન થતાં) કેટલોય સમય લાગે. જો ગીધ ન હોય તો ….. તો આપણી ચારે બાજુ મરેલા અસંખ્ય જાનવર જોવા મળે, અને આ મૃતદેહો કોહવાય ત્યારે તેમાં અસંખ્ય જિવાણુંઓ અને વિષાણુંઓ પેદા થાય જે મનુષ્યને ખૂબ જ હાનિકારક છે.\nકુદરતી આપતો જેવી કે પૂર, ધરતીકંપ વગેરે દરમ્યાન અસંખ્ય પ્રાણીઓના મૃતદેહોનો જો યોગ્ય નિકાલ ન થાય તો રોગચાળો ફાટી નીકળે. આપણી આજુબાજુ આવા ઘણાં કારણો અને કુદરતની આહાર શૃંખલા ખોરવાવાનાં કારણથી હવે એવા ઘણાંય નવા રોગો ઉત્પન્ન થઈ રહ્યા છે જેનાં નામ પણ આપણે સાંભળ્યા ન હોય.\nઆમ ગીધ એ પ્રકૃતિના પરીસરતંત્રનો ખૂબ અગત્યનો ભાગ છે.\nતે પ્રકૃતિનો સફાઈ કામદાર છે.\nઅને માનવ જીવન માટે આશિર્વાદ છે.\nઆ ગીધોને બચાવવા એ આપણી ફરજ પણ છે અને સ્વાર્થ પણ.\nગુજરાત સરકારના વન વ���ભાગ તથા પક્ષી સંરક્ષણ મંડળ (BCSG) તરફથી વલ્ચર સેલના માર્ગદર્શન હેઠળ, નેચર ક્લબ, મહુવા દ્વારા એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. કે જેમાં આપણે સૌ સાથે મળી ગીધના રક્ષણ અને પ્રકૃતિના પરીસરતંત્રને બચાવવા આપણે શું કરી શકીએ તેની ચર્ચા કરીશું.\nઆ પ્રસંગે સર્વે પર્યાવરણપ્રેમી મિત્રોને આવવા હાર્દિક આમંત્રણ છે.\nતારીખ – ૧૬-૧૧-૨૦૦૮, રવિવાર, સમય ૩.૦૦ થી ૬.૦૦\nસ્થળ – પ્રસાદ આંખ ની હોસ્પીટલ, પટેલ બોર્ડિંગ પાસે, કુબેર બાગ , મહુવા.\n– વિપુલભાઈ લહેરી, રાજુલા નેચર ક્લબ, રાજુલા\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n0 thoughts on “પર્યાવરણ સંતુલનમાં ગીધ ના મહત્વ પર પરિસંવાદ”\n← દીકરી – ભૂપેન્દ્ર ત્રિવેદી\nલોકસેવા જ ઇશ્વરસેવા – શંકરભાઈ ત્રિ. પટેલ →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૯)\nફેમિનિઝમની ફૅક્ટરી : ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબશ્રેણી – જિજ્ઞેશ અધ્યારૂ\nશિવત્વ – ચિરાગ ડાભી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૮)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૭)\nદિવ્યલોક હાત્ત (શ્રીલંકાની સફરે) – સ્વાતિ મેઢ\nકારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો – મનન ભટ્ટ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૬)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (674)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nહોળી - ધુળેટી ની શુભ કામનાઓ...\nદોસ્તીના રંગે રંગાયેલો ઉત્સવ એટલે જીંદગી - જીજ્ઞેશ અધ્યારૂ\nશું તમે આ જોક્સ વાંચ્યો છે\nસરાઈ હરાની એક સવાર... - મીનાક્ષી ચંદારાણા\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક ��રીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00078.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.anand-ashram.com/category/%E0%AA%AE%E0%AB%80%E0%AA%B0%E0%AA%BE/", "date_download": "2019-03-21T22:39:29Z", "digest": "sha1:5HUJZSTFYH2RRAOVOBTBSXFGOQLCBVC6", "length": 9675, "nlines": 109, "source_domain": "www.anand-ashram.com", "title": "મીરા | આનંદ આશ્રમ", "raw_content": "\nફૂલછાબ કલા-સાહિત્ય એવોર્ડ – ફોટોગ્રાફ્સ ૦૨-ઓક્ટોબર-૨૦૧૧\nદરિયા સ્થાન મંદિર રાપર કચ્છ ખાતે વાગડનાં ભજનીકો દ્વારા પ્રાચીન સંતવાણી તારીખ – ૨૮-૧૦-૨૦૧૩\nAudio – ધ્વનિમુદ્રિત કરેલાં પરંપરિત ભજનો\nAudio – ધ્વનિમુદ્રિત સંદેશ – મકરન્દ દવે\nAudio – Gujrati Duha Chhand – સાહિત્યમાં નાદ વૈભવ / ગુજરાતી દુહા છંદ – ડૉ.નિરંજન રાજ્યગુરુ\nVideo – પરંપરિત સંતવાણી તથા ભક્તિ સંગીતની વિડીયો ક્લિપ્સ\nસત નિર્વાણ ફાઉન્ડેશન, સત સાહિત્ય શંશોધન કેન્દ્ર, ઘોઘાવદર\nવાગે છે રે વાગે છે વનરાવન મોરલી… – મીરાંબાઈ – ડૉ.નિરંજન રાજ્યગુરુ\nવાગે છે રે વાગે છે વનરાવન મોરલી… – મીરાંબાઈ – ડૉ.નિરંજન રાજ્યગુરુ\nડૉ.નિરંજન રાજ્યગુરુ, મીરા, સંતવાણી ડૉ.નિરંજન રાજ્યગુરુ,મીરા,સંતવાણી\nપ્રેમની પ્રેમની પ્રેમની રે મને લાગી કટારી… – મીરાંબાઈ – ડૉ.નિરંજન રાજ્યગુરુ\nપ્રેમની પ્રેમની પ્રેમની રે મને લાગી કટારી… – મીરાંબાઈ – ડૉ.નિરંજન રાજ્યગુરુ\nડૉ.નિરંજન રાજ્યગુરુ, મીરા, સંતવાણી ડૉ.નિરંજન રાજ્યગુરુ,મીરા,સંતવાણી\nકાનુડો માગ્યો દેને જશોદા મૈયા… – મીરાંબાઈ – ડૉ.નિરંજન રાજ્યગુરુ\nકાનુડો માગ્યો દેને જશોદા મૈયા… – મીરાંબાઈ – ડૉ.નિરંજન રાજ્યગુરુ\nડૉ.નિરંજન રાજ્યગુરુ, મીરા, સંતવાણી ડૉ.નિરંજન રાજ્યગુરુ,મીરા,સંતવાણી\nબેડલા ને માથે ભાર ઘણેરો દિનાનાથ… – (મીરાબાઈ)\nબેડલા ને માથે ભાર ઘણેરો દિનાનાથ… – (મીરાબાઈ)\nજોર નવ કરીએ રે વ્રજના વાસી… (મીરા) – અભરામ ભગત\nજોર નવ કરીએ રે વ્રજના વાસી… (મીરા) – અભરામ ભગત\nઅભરામ ભગત, મીરા, સંતવાણી\nકરમનો સંગાથી રાણા મારું કોઈ નથી… (મીરાં) – અભરામ ભગત\nકરમનો સંગાથી રાણા મારું કોઈ નથી… (મીરાં) – અભરામ ભગત\nઅભરામ ભગત, મીરા, સંતવાણી\nકોઈ તો કહે એને કહેવા દઈએ… (મીરાં) – મુગટલાલ જોશી\nકોઈ તો કહે એને કહેવા દઈએ… (મીરાં) – મુગટલાલ જોશી\nમીરા, મુગટલાલ જોષી, સંતવાણી\nસાયાં મેં તો પકડી આંબલિયાની ડાળી રે… (મીરાં) – અભરામ ભગત\nસાયાં મેં તો પકડી આંબલિયાની ડાળી રે… (મીરાં) – અભરામ ભગત\nઅભરામ ભગત, મીરા, સંતવાણી\nએટલો સંદેશો મારા સદ્દગુરુ ને કેજો – મીરા – પોપટભાઈ ઘોડાદર\nએટલો સંદેશો મારા સદ્દગુરુ ને કેજો – મીરા – પોપટભાઈ ઘોડાદર\nપોપટભાઈ ઘોડાદર, મીરા, સંતવાણી પોપટભાઈ ઘોડાદર,મીરા\nઆપણે રામ ભજનમાં રહીએ – મીરા – નટવરગીરી ગોસ્વામી\nઆપણે રામ ભજનમાં રહીએ – મીરા – નટવરગીરી ગોસ્વામી\nનટવરગીરી ગોસ્વામી, મીરા, સંતવાણી નટવરગીરી ગોસ્વામી,મીરા\nડૉ. નિરંજન રાજ્યગુરુના કંઠે સંતવાણી\nબેદલ મુખસે મીઠાં બોલે… – રતનદાસ\nમેરૂ રે ડગે જેનાં… - ગંગાસતી\nદોરંગા ભેગા નવ બેસીએ – દાસી જીવણ\nબેની મું ને ભીતર સતગુરુ મળિયા રે… - લખીરામ\nડૉ.નિરંજન રાજ્યગુરુના કંઠે વધુ ભજન સાંભળવા અહીં ક્લિક કરો\nપ્રકાશિત પુસ્તકો – Published Books\nડૉ. નિરંજન રાજ્યગુરૂ દ્વારા પ્રકાશિત પુસ્તકો વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00079.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "http://sandesh.com/cashback-free-data-jio-phone-and-many-more-with-jio-diwali-dhamaka-offer/", "date_download": "2019-03-21T21:47:34Z", "digest": "sha1:QLORPRNYOZWYTGA5VIA7LY6E6JQBPEYW", "length": 7561, "nlines": 77, "source_domain": "sandesh.com", "title": "cashback-free-data-jio-phone-and-many-more-with-jio-diwali-dhamaka-offer", "raw_content": "\nદિવાળી પર JIOનો ધમાકો, 100 ટકા કેશબેક સાથે મળી રહી છે શાનદાર ઓફર\nદિવાળી પર JIOનો ધમાકો, 100 ટકા કેશબેક સાથે મળી રહી છે શાનદાર ઓફર\nતહેવારોની સિઝનમાં દરેક કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષવા મથી રહ્યુ છે. ગ્રાહકો કંપનીઓ તરફથી મળતી આ ઓફરનો ફાયદો ઉઠાવી રહ્યા છે. તો દિગ્ગજ કંપની Reliance Jio દિવાળીના તહેવાર પર પોતાના ગ્રાહકોમાટે ખાસ ઓફર લાવ્યુ છે.\nઆ ઓફરમાં ગ્રાહકોને 100 ટકા કેશબેક મળી રહ્યુ છે. 100 ટકા કેશબેક અને કુપન મળી રહ્યુ છે. Jio Diwali Dhamakaમાં ગ્રાહકોને આ ઓફર મળી રહી છે.\nJio Diwali Dhamaka સેલમાં ગ્રાહકોને આ ઓફર 149 રૂપિયાના રિચાર્જ કરવાથી મળે છે. સાથે સાથે 100 ટકા કેશબેક મળી રહ્યુ છે.આ કેશબેક કુપનમાં રૂપે મળશે, જે માય જિયો એપમાં મળે છે.\nજો ગ્રાહકો રિલાયન્સ રિટેલ સ્ટોરથી 35000 રૂપિયાથી વધુનુ લેપટોપ ખરીદે છે તો તેને મફતમાં જિયોફોન અને 3000 રૂપિયાનો ડેટા બેનિફિટ મળશે. ગ્રાહકોને જિયોની પ્રાઈમ મેમ્બરશીપ, 168 દિવસ રોજના 2GB ડેટા અને 6GB ડેટા સાથે 10 વાઉચર આપવામાં આવશે. જો ગ્રાહક 35000થી ઓછી કિંમતનું લેપટોપ ખરીદશે તો પણ આ ઓફરનો લાભ મેળવી શકશે. બસ ગ્રાહકોને વધારાના 999ની ચુકવણી કરવાની રહેશે.\nજો રિચાર્જ પેટીએમ, ફોનપે, એમેઝોન કે પછી મોબીક્વિકથી કરવામાં આવશે તો 300નું કેશબેક મળશે. કેશબેક ઓફરનો ફાયદો ફક્ત 30 નવેમ્બર સુધી માન્ય ગણાશે.\nજિયો ફોનની સાથે 1,095ના રિચાર્જ પર અનલિમિટેડ વોયસ કોલ ડેટા આપવામાં આવશે. Paytmથી ચુકવણી કરવાથી 200નું કેશબેક મળશે. જિયોથી કેટલાક સ્માર્ટફોનની ખરીદી પર 2200નું કેશબેક સાથે 50 રૂપિયાનું 44 વાઉચર મળશે.\nગ્રાહકોને LG સ્માર્ટ ટીવી ખરીદમારને 84 દિવસોમાં 1.5GB ડેટા, 10GB ડેટાના 3 વાઉચર તેમજ જિયો પ્રાઈમ સબ્સક્રિપ્શન મળશે.\nનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.\nતમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.\nXiaomiનો આ લેટેસ્ટ સ્માર્ટફોન માત્ર 465 રૂપિયામાં, જાણો વિગત\nJio Celebration Pack: કંપની આપી રહી છે યુઝર્સને 10GB ફ્રી ડેટા, આવી રીતે કરો ચેક\nજિયો ગ્રાહકો માટે ધમાકેદાર ઑફર, 6 મહિના સુધી અનલિમિટેડ ડેટા સાથે મળશે આ સુવિધાઓ\n‘પતિ કરે છે ખેતી, પત્ની દોહે છે ભેંસો’, લંડનની લક્ઝુરિયસ લાઈફ છોડી ગામડાંમા વસ્યુ દંપતી\nGoogle લાવ્યું અનેરું ફિચર, અકસ્માત અને ઓવરસ્પીડિંગથી થશે બચાવ\nઆ અભિનેત્રી ચૂંટણીના મેદાનમાં ઝંપલાવશે, મુખ્યમંત્રીના પુત્રને ઝાટકો\nમુકેશ અંબાણી બન્યા સંકટમોચક, અનિલ અંબાણીએ ભાઇ-ભાભીને કહ્યું- Thanks\nપંચ મહાભૂતમાંં વિલિન થયા મનોહર પારિકર, દિકરાએ આપ્યો મુખાગ્નિ\nજુઓ સાઉથની લોકપ્રિય અભિનેત્રી અમાલા પોલના આ Photos\nPhotos: રંગોના તહેવાર હોળી જેવોજ વિદેશમાં પણ મનાવવામાં આવે છે ઉત્સવ\nPhotos: હોસ્પિટલમાં ઋષિ કપૂરની પહેલી તસવીર, પત્ની નીતૂ, મોટા ભાઈ સાથે દેખાયા\nPhotos : રણબીર કપૂરને બાય કહેતા દીપિકાએ કર્યું આવું, જાણીને થશે આશ્વર્ય \nPhotos: 35 કિલોનું તોતીંગ કવચ પહેરી શૂટિંગ કરી રહ્યો છે સંજય દત્ત\nકુદરતની ઝીલમાં કોઈએ માર્યો પથ્થર, તમે પણ જુઓ આ રહસ્યમય નજારો\nઆ કોઇ ફિલ્મી સીન નથી, 9 વર્ષના આ બાળકનું કરતબ જોઇ તમે રહી જશો દંગ\nઆમિર ખાન અને કરીના ‘ભૂખડી બારસ’ની જેમ ખાવા લાગ્યા, વીડિયો થયો વાયરલ\nએક નાનકડી છોકરીએ સપના ચૌધરીને આપી ટક્કર, 10 કરોડથી વધારે વાર જોવાયો આ વીડિયો\nજ્યારે ઋષભ પંત પર બેસી ગયો ‘ગબ્બર’, જુઓ પછી શું થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00080.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2008/06/28/beethoven-and-moonlight-symphony-in-gujarati/", "date_download": "2019-03-21T21:52:17Z", "digest": "sha1:2SU5CD4PARGGCQTVZGGCFB2AN72GTWHP", "length": 15559, "nlines": 146, "source_domain": "www.aksharnaad.com", "title": "બિથોવન અને એની મૂનલાઈટ સિમ્ફની – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભ��તિનો અક્ષર ધ્વનિ..\nHome » અનુદીત » બિથોવન અને એની મૂનલાઈટ સિમ્ફની\nબિથોવન અને એની મૂનલાઈટ સિમ્ફની\n28 જૂન, 2008 in અનુદીત / ટૂંકી વાર્તાઓ tagged જીજ્ઞેશ અધ્યારૂ\nવેનીસના ઓપેરા હાઊસ માં બિથોવન નો ઓપેરા હતો વેનિસ શહેરમાં તેનો જોરશોરથી પ્રસાર થયો હતો અને તેના શો ની બધી ટીકીટ ખૂબ મોંઘી હોવા છતાં વેચાઈ ગઈ હતી.\nબિથોવન અને તેમના મિત્ર ઓપેરા ના આગલા દિવસની સાંજે વેનિસ શહેરની ગલીઓ માંથી પસાર થઈ રહ્યા હતા. તેઓ ફરવા નીકળ્યા હતા.\nગલીઓમાંથી ચાલતા ચાલતા અચાનક તેમને એક ઝૂંપડામાંથી સંગીતનો મધુર ધ્વનિ સંભળાયો. બિથોવન તો જાણે સંગીત માટે જ સર્જાયેલા હતા. તેમના પગ આપમેળે તે ઝૂપડા તરફ ઉપડ્યા. ત્યાં જઈને તેમણે જોયું તો એક છોકરો ઝૂંપડામાં બેઠેલો હતો અને તેની બહેન વાજીંત્ર વગાડતી હતી. તેના સુરો ખરેખર ખૂબ સુંદર હતા. છોકરાએ બિધોવનને જોઈને પૂછ્યું કે તે કોણ છે. પેલી છોકરીની એકાગ્રતા તૂટી અને તેનું સંગીત બંધ થયું. બિથોવન બોલ્યા કે અમે સંગીત પ્રેમી છીએ અને તમારૂ સુંદર સંગીત સાંભળીને આ તરફ આવી ચડ્યા છીએ. તેણે આસપાસ નજર કરી તો ગરીબી ચારે તરફ પ્રસરેલી હતી. બંને ભાઈ બહેન ના કપડા અસ્ત વ્યસ્ત હતા, ફાટેલા તૂટેલા અને ચિંથરેહાલ હતા. અને સૌથી આશ્ચર્યની વાત તો એ કે પેલી છોકરી અંધ હતી.\nબિથોવને તેમને કહ્યું કે તમે મને હજી સંગીત નો સ્વાદ લેવા દો. પેલી છોકરીએ વગાડ્યું અને તેણે બેઠા બેઠા સાંભળ્યા કર્યું. થોડી વાર પછી તેણે પેલી છોકરીના હાથમાં થી વાજીંત્ર લઈ લીધું અને વગાડવાનું શરૂ કર્યું. થોડીક જ વારમાં પેલી છોકરી તેને ઓળખી ગઈ, ખુશીના માર્યા તે ઊછળી પડી.”તમે બિથોવન છો ને” તેણે પૂછ્યું. તેનો ભાઈ પણ બિથોવન ને જોઈ ખુશ થઈ ગયો.”તમારા ઓપેરા માં આવવા માટે મારી બહેન ખૂબ જીદ કરતી હતી પણ એ એક ટીકીટ અમારી જીવનભરની કમાઈ થી ય ક્યાંય વધારે છે…”તેણે મજબૂરી ભર્યા સ્વરે કહ્યું.\nબિથોવન કહે “હવે હું અહીં છું ને……આજે અહીં જ તમને સંભળાવીશ…”\nરાત થઈ ગઈ હતી. ચંદ્રના પ્રકાશમાં બિથોવને વગાડવાનું શરૂ કર્યું. નવી નવી ધુનો વાગતી ગઈ અને પેલા ભાઈ બહેન રસ તરબોળ થતા રહ્યા. ઘણી વાર પછી બિથોવને કહ્યું કે આજનું સંગીત ખરેખર હ્રદયમાં થી આવે છે અને મારે તેને લખી લેવું પડશે. (સંગીતની ધુનો લખવાની ભાષા પશ્ચિમમાં ઉપલબ્ધ હતી, આપણે ત્યાં પછીથી આવી) તેણે એ સમયે વગાડેલા ગીતો લખી લીધા અને બીજે દિવસે ઓપેરામાં એ વગાડ્યા. તેને કોઈએ પેલા બાળકોની ���ચ્છા પૂરી કરવા માટે દબાણ ન કર્યું હતું. પણ આ જ કરૂણા ના ભાવે તેને તેના જીવનની એક ઉતમ કૃતિ ભેટ આપી અને એ હતી બિથોવનની પ્રખ્યાત મૂનલાઈટ સિમ્ફની કે મૂનલાઈટ સોનાટા. એની મૂનલાઈટ સિમ્ફની અમર થઈ ગઈ અને જગતને એક સર્વોતમ ભેટ તે રાત્રે ઝૂંપડામાં ચંદ્રના પ્રકાશમાં ગરીબ અને નિર્ધન ભાઈ બહેનની હાજરીમાં મળી. બીજે દિવસે ઓપેરામાં દરેકે દરેક ધુન પર લોકો ઝૂમી ઉઠ્યા, પણ તેના પહેલા પ્રેક્ષકો ના જેટલો આનંદ તેમને આવ્યો હશે\nઆ પછી તો તેઓ અમર થઈ ગયા અને તેમની રચનાઓ દુનિયાભરમાં આજે પણ એટલાજ ઉત્સાહ અને આંનંદથી સંભળાય છે. બિથોવનની અનેક પ્રખ્યાત ધુન માંથી એક (Symphony No. 9) તો તમારા કોમ્પ્યુટરમાં જ છે…..ખબર છે \nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n0 thoughts on “બિથોવન અને એની મૂનલાઈટ સિમ્ફની”\nબિથોવનના જીવનનો સરસ પ્રસંગ તમે આલેખ્યો છે. મહાન કલાકારો શા માટે મહાન હોય છે તે આવા કિસ્સાઓ પરથી સમજી શકાય છે.\nહા. તમારી .wma ફાઇલ ડાઉનલોડ થતી નથી.\nકદાચ ખ્યાલ હોય તો – ઘણાં જુનાં હિન્દી ગીતો બીથોવનની સીમ્ફનીઓમાંથી સીધાં જ નકલ કરાયા છે. અને ટાઇટન ઘડિયાળની એ ધુન પણ બીથોવન કે મોઝાર્ટની સીમ્ફની જ છે.\nસરસ બાવર્ચી નો સંવાદ યાદ આવ્યો\nસીર્ફ એક અચ્છા ઇંસાન હી એક અચ્છ કલાકાર બન સકતા હૈ\n← આપણું હોવુ હેંગઓવર જેવુ – અદમ ટંકારવી\nનારી નું સર્જન – શૂન્ય પાલનપુરી →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૯)\nફેમિનિઝમની ફૅક્ટરી : ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબશ્રેણી – જિજ્ઞેશ અધ્યારૂ\nશિવત્વ – ચિરાગ ડાભી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૮)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૭)\nદિવ્યલોક હાત્ત (શ્રીલંકાની સફરે) – સ્વાતિ મેઢ\nકારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો – મનન ભટ્ટ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૬)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (674)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nહોળી - ધુળેટી ની શુભ કામનાઓ...\nદોસ્તીના રંગે રંગાયેલો ઉત્સવ એટલે જીંદગી - જીજ્ઞેશ અધ્યારૂ\nશું તમે આ જોક્સ વાંચ્યો છે\nસરાઈ હરાની એક સવાર... - મીનાક્ષી ચંદારાણા\nનોનવેજ કં��ારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00080.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2012/06/09/sher-sankalan/", "date_download": "2019-03-21T22:36:29Z", "digest": "sha1:RDXWOSH3GWZ7UO56NPLQ7B4TK56FWUE7", "length": 13283, "nlines": 189, "source_domain": "www.aksharnaad.com", "title": "થોડાક શે’ર… – સંકલિત – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » થોડાક શે’ર… – સંકલિત\nથોડાક શે’ર… – સંકલિત 3\n9 જૂન, 2012 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged હર્ષદ ચંદારાણા\nમારે એક એકતારો છે\nએમાં તાર એક તારો છે.\nકેમ ઓળંગી શકું મારા અહમને સ્વયમ \nજેમ ઊંચો થાઉં થોડો એ ઊંચો થઈ જાય છે.\nહતા મ્હેતો અને મીરાં, ખરા ઈલ્મી ખરા શૂરા\nહમારા કાફલામાં એ મુસાફર બે હતાં પૂરા.\nજ્યાં સૂઝે ના કૈં અક્ષર, મૂંગામંતર થઈ જુઓ,\nભીતરથી રણઝણશે જંતર, મૂંગામંતર થઈ જુઓ,\nહોય ભલે ના વાદળ, પણ જો હોય તરસ ભીંજાવાની,\nમનમાં થાશે ઝીણી ઝરમર, મૂંગામંતર થઈ જુઓ.\nઅજવાળું જેના ઓરડે તારા જ નામનું,\nહું એ જ ઘર છું એ જ ભલે ને ન આવ તું.\n– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’\nકૌન વરના મેરી ગુરબત કા કભી કરતા ખ્યાલ \nજખ્મ જો તુમને દિયે મેરે ખજાને હો ગયે.\nબાળપણમાં માના હાથે પેટભર ખાધી હતી\nએ જ આ ચાંદો અને પોળી લખાવે છે મને.\n– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’\nઅબ સબસે પૂછતા હું બતાઓ તો કૌન થા,\nવો બદનસીબ શખ્સ જો મેરી જગહ જિયા.\nસાવ રંગ ને ગંધહીન આપણો સંબંધ આ\nપાણી વિશે લખેલો જાણે કે નિબંધ આ.\nહવે વધી ગયું છે,\nહવે આ રૂટ પર પણ બસ ચલાવે.\nમારાં આંગણિયે ઉભા રખોપિયા રે પાન અવસરનાં,\nકેળ શ્રીફળ દાદાજીએ રોપિયા રે પાન અવસરના���,\nમૂળ મેલ્યાં ને છાંયડા ઝાલિયા રે પાન અવસરનાં\nઝાડ છોડી ડાળીબેન હાલિયાં રે પાન અવસરનાં.\nવૈધ હમારે રામજી, ઔષધ હૈ હરિનામ,\nસુંદર યહી ઉપાય, કર સુમિરન આઠૌજામ.\nદરિયા હરી કિરપા કરી, બિરહા દિયા પઠાય,\nયે બિરહા મેરે સાધકો, સોતા લિયા જગાય.\nજડ તુંબી, જડ વાંસ ને જડ ચામડા, જડ તાર\nચેતન કેરા સ્પર્શથી પ્રગટ થાય રણુંકાર\nરણુંકારે મન રણઝણે, થાયે એકાકાર\nબ્રહ્મનાદ ઉર ઉમટે, ગૂંજે રવ ઓમકાર\nસબૈ રસાયન મૈં કિયા, હરિસા એક ન કોય,\nતિલ ઈક ઘત મેં સંચરે, સબ તન કંચન હોય.\nફુલછાબની દૈનિક રવિવારીય મધુવન પૂર્તિમાં ‘મહેકનો અભિષેક’ નામે પદ્યના માધ્યમથી ઝીલતાં અને એ ફોરમ ફેલાવતાં, સુંદર કટાર આપતાં કવિ શ્રી હર્ષદ ચંદારાણાની એ કટારના સુંદર લેખોનો સંગ્રહ ‘મહેકનો અભિષેક’ નામે પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ થયો છે. આ સુંદર પુસ્તક અચૂક વસાવવા જેવો સંગ્રહ છે જેમાં અનેકવિધ ભાવોને સાંકળતી પદ્ય રચનાઓ અને તેમાંથી ઘણાંનો આસ્વાદ તેમણે કરાવ્યો છે. આજે એ પુસ્તકમાંથી મને ગમી ગયેલા કેટલાક બેનમૂન શેર અત્રે પ્રસ્તુત કર્યા છે.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\nકોણ કહે કે આ અક્ષરનાદ છે\nમારે મન તો આ જ બ્રહ્મનાદ છે\n← ભોળાભાઈ પટેલ અને ‘ચિલિકા’નું વર્ણન – પ્રવીણભાઈ ઠક્કર\nમાતાનું ઋણ – સુરેશ દલાલ →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૯)\nફેમિનિઝમની ફૅક્ટરી : ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબશ્રેણી – જિજ્ઞેશ અધ્યારૂ\nશિવત્વ – ચિરાગ ડાભી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૮)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૭)\nદિવ્યલોક હાત્ત (શ્રીલંકાની સફરે) – સ્વાતિ મેઢ\nકારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો – મનન ભટ્ટ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૬)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (674)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nહોળી - ધુળેટી ની શુભ કામનાઓ...\nદોસ્તીના રંગે રંગાયેલો ઉત્સવ એટલે જીંદગી - જીજ્ઞેશ અધ્યારૂ\nશું તમે આ જોક્સ વાંચ્યો છે\nસરાઈ હરાની એક સવાર... - મીનાક્ષી ચંદારાણા\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00080.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/shruti-haasan-attacked-stalker-her-mumbai-apartment-fans-shocked-013986.html", "date_download": "2019-03-21T22:09:41Z", "digest": "sha1:V3V5VGHWAPGLKLATP27O6TJHOHJNAAYT", "length": 17018, "nlines": 208, "source_domain": "gujarati.oneindia.com", "title": "Pics : આ ‘કમલ-નયની’ને જોઈ તો કોઈ પણ બેકાબૂ થઈ જાય! | Shruti Hassan Attacked Stalker Her Mumbai Apartment Fans Shocked - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n9 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n10 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nPics : આ ‘કમલ-નયની’ને જોઈ તો કોઈ પણ બેકાબૂ થઈ જાય\nમુંબઈ, 20 નવેમ્બર : કમલ હસનના પુત્રી તેમજ નાયિકા શ્રુતિ હસન જેટલા સુંદર અને કોમળ રૂપેરી પડદે દેખાય છે, તેના કરતા અનેક ગણા તેઓ રીયલ લાઇફમાં મજબૂત અને સાહસી છે. તેનો તાજો દાખલો તે વખતે જોવાયો કે જ્યારે એક અજાણ્યો શખ્સ તેમની સાથે વાત કરવા તેમના ઘરમાં ઘુસવા માંગતો હતો.\nશ્રુતિનો પીછો કરતા-કરતા તે શખ્સ શ્રુતિના મુંબઈમાં બાંદ્રા ખાતે આવેલ ઘર સુધી પહોંચી ગયો અને જબર્દશ્તી ઘરમાં ઘુસવાની કોશિશ કરવા લાગ્યો. શ્રુતિએ ગભરાવ્યા વગર તેના મોઢે જ ઘરનો દરવાજો બંધ કરી દીધો કે જેથી તે અજાણ્યા શખ્સે મોઢાની ખાવી પડી અને ત્યાંથી ભાગવું પડ્યું. જોકે અજ્ઞાત શખ્સ અંગે કહે છે કે તે શ્રુતિઘેલો છે અને સામાન્ય રીતે શ્રુતિને જોવા માટે તેમના સેટ ઉપર દેખાય છે.\nજોકે આટલુ બધુ થયુ છતા શ્રુતિ હસન કે તેમના ઘરના સભ્યોએ અત્યાર સુધી પોલીસ સ્ટેશને કોઈ ફરિયાદ નોંધાવી નથી અને આ એક નોંધનીય બાબત ગણાય. બીજી બાજુ શ્રુતિના ફૅન્સે ઘણા સારા-સારા ટ્વિટ્સ કર્યાં છે. કોઇકે તેમની બહાદુરીના વખાણ કર્યા છે, તો કોઈકે લખ્યું કે શ્રુતિ આટલા હસીન છે કે કોઈ પણ તેમને જોઈ બેકાબૂ થઈ જાય. એવામાં જો કોઈ અજાણ્યો સખ્શ તેમનો પીછો કરતો ઘરે પહોંચી ગયો, તે તેમાં તેની ભૂલ નથી.\nચાલો આપને તસવીરોમાં બતાવીએ કમલ હસન પુત્રી કમલ-નયનીની માદક તસવીરો :\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્ર��તિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nકમલ-નયની શ્રુતિ હસનની સુંદર તસવીરો\nમને લગ્ન પહેલાં માતા બનવામાં કોઇ વાંધો નથીઃ શ્રુતિ હસન\nદીપિકા-એશ સિવાય આ સિતારાઓ પણ પહોંચ્યા કાન્સ 2017માં..\n રોકી હેન્ડસમ ફિલ્મ માટે જ્હોન અબ્રાહમ આવું કરશે...\nએમી, શ્રૃતિ, અદિતી કે કિર્તી, જાણો કોણ SIIMA એવોર્ડમાં લાગતું હતું સુપર હોટ\nજુઓ કેવી અદાઓ બતાવી શ્રૃતિ હસને કવરપેઝ પર લગાવી આગ\nશ્રૃતિની કામણગારી અદાઓએ મેગેઝિનના કવર પેઝ પર લગાવી આગ\nક્યૂટ બહેનો શ્રૃતિ અને અક્ષરા હસનની અનસીન તસવીરો\nPics :શ્રૃતિ હસનના અનસીન ફોટો\nReview: ભ્રષ્ટાચારની પીઠ પર ગબ્બરનો 'પાવર વાળો ડંડો'\nLatest Photos: ગબ્બર ઇઝ બેક અક્ષય અને શ્રૃતિની જોડી\nસાઉથ ઇન્ડિયન હિરોઇનોનો હોટ ફોટાશૂટ\nPhotos: શ્રુતિ હસનની વણજોવાયેલી સેલ્ફી\nVIDEO/PICS : તેવરના આયટમ સૉંગ ‘મૅડમિયાં...’માં મદહોશ કરતી શ્રુતિ\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\n2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00080.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/bjp-shivsena-seat-announcement-soon-amit-shah-udhav-thackeray-holds-talk-044818.html", "date_download": "2019-03-21T21:49:27Z", "digest": "sha1:YJGLGPRB43VAFW22URL2KWXWDDYETNOA", "length": 12943, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "શાહ અને ઠાકરે વચ્ચે વાત બની, થઇ શકે છે સીટોનું એલાન | BJP Shivsena seat announcement soon Amit Shah and uddhav thackeray holds talk - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n9 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n9 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nશાહ અને ઠાકરે વચ્ચે વાત બની, થઇ શકે છે સીટોનું એલાન\nલોકસભા ચૂંટણી પહેલા ભાજપ અને શિવસેના વચ્ચે કડવાશ દૂર થઇ રહી છે. સૂત્રો અનુસાર ભાજપા અધ્યક્ષ અમિત શાહ અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે વચ્ચે ગઠબંધન અંગે મામલે ઉકેલાઈ ચુક્યો છે. એટલું જ નહીં પરંતુ બંને વચ્ચે લોકસભા અને વિધાનસભા ચૂંટણી મારે સીટોની વહેંચણી વિશે એલાન કરી દેવામાં આવશે. સૂત્રો અનુસાર આજે બંને પક્ષના નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત થઇ. ફક્ત કેટલીક મામૂલી વાતો બાકી છે. ત્યારપછી માનવામાં આવી રહ્યું છે કે ખુબ જ જલ્દી ગઠબંધનનું એલાન કરી દેવામાં આવશે.\nઆ પણ વાંચો: શું નરેન્દ્ર મોદી ફરીથી બનશે દેશના પ્રધાનમંત્રી ભાઈ પ્રહલાદ મોદીએ આપ્યુ નિવેદન\n50-50 ટકા સીટો પર વાત\nસૂત્રો અનુસાર અમિત શાહ આજે મુંબઈ પહોંચી શકે છે અને તેઓ ઉદ્ધવ ઠાકરે સાથે સીટોની વહેંચણી અંગે એલાન કરી શકે છે. હજુ સુધી બંને દળો વચ્ચે સીટોની વહેંચણી સ્પષ્ટ નથી થઇ શકી. પરંતુ માનવામા આવી રહ્યું છે કે બંને દળો 50-50 ટકા સીટો પર ચૂંટણી લડી શકે છે. શિવસેના પોતે ઈચ્છે છે કે 50-50 ટકા સીટો પર બંને પાર્ટી ચૂંટણી લડે. પરંતુ હજુ સુધી પ્રદેશનો મુખ્યમંત્રી કઈ પાર્ટીનો હશે તેના પર કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો.\nપાલઘરની સીટ ઈચ્છે છે શિવસેના\nગઠબંધન માટે શિવસેનાએ ભાજપ સામે કેટલીક શરતો મૂકી છે. શિવસેના ઈચ્છે છે કે ચૂંટણીનું પરિણામ કોઈ પણ આવે પરંતુ મુખ્યમંત્રી તેમની પાર્ટીનો હોવો જોઈએ. મહારાષ્ટ્રમાં કુલ 48 લોકસભા સીટો છે, જેમાંથી પાલઘર સીટ શિવસેનાને જોઈએ છે. આપને જણાવી દઈએ કે 2014 લોકસભા ચૂંટણીમાં ભાજપને અહીં જીત મળી હતી.\nઅંતિમ સમયે ફેરબદલ થઇ શકે છે\nસૂત્રો અનુસાર બંને પાર્ટીઓ વચ્ચે વાતચીત અંતિમ ચરણમાં છે. અંતિમ સમયમાં કંઈક મોટું થવાની શક્યતા છે ગઠબંધનની મોટી શરતો પર વાત થઇ ચુકી છે. પરંતુ અંતિમ સમયમાં સીટોની વહેંચણી પર ફેરબદલ થઇ શકે છે.\nશિવસેના સતત ભાજપ પર પ્રહાર કરતુ રહ્યું છે\nઆપને જણાવી દઈએ કે શિવસેના છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર સતત પ્રહાર કરી રહી છે. બધા જ અવસરે શિવસેનાએ ભાજપ પર સવાલ કરીને વિપક્ષનું સમર્થન કર્યું છે. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ રામમંદિર મુદ્દે ભાજપ સરકારને ઘેરી છે. પરંતુ હવે જોવાનું છે કે ગઠબંધન અને સીટોની વહેંચણી પછી શિવસેના ભાજપ પ્રત્યે કેવો અભિગમ દાખવે છે.\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\nભાજપા મુખ્યાલયમાં ટિકિટ માંગવા માટે લોકોની ભીડ જામી\nભાજપની સંસદીય બોર્ડની બેઠક આજે, 75થી વધુ વયના નેતાઓની ટિકિટ પર આજે નિર્ણય\nચૂંટણીલક્ષી ફાયદા માટે અમિત શાહ સેનાને જૂઠું બોલી રહ્યા છેઃ કેજરીવાલ\nભારતે પોતાનો સંદેશ આપી દીધો, હવે પાક સમજે તેણે શું કરવાનુ છેઃ અમિત શાહ\nપુલવામા હુમલા બાદ શૂટિંગમા વ્યસ્ત હતા મોદી, કોંગ્રેસના આરોપ પર અમિત શાહનો પલટવાર\nછૂટાછેડા સુધી પહોંચેલા શિવસેના અને ભાજપ કેમ થયા ભેગા, જાણો 5 કારણ\nઅમિત શાહ અને યોગી પ્રયાગરાજ પહોંચ્યા, સંગમમાં સ્નાન કર્યું\nઅમિત શાહે ઉદ્ધવ ઠાકરેને કર્યો ગઠબંધન માટે ફોન તો મળ્યો આ જવાબ\nલોકસભા ચૂંટણી 2019: 'અબકી બાર 400 પાર, શાહને કૃષ્ણ અને મોદીને અર્જુન ગણાવ્યા'\nવીડિયો: પશ્ચિમ બંગાળમાં અમિત શાહની ચૂંટણી રેલીમાં તોડફોડ\nઅમિત શાહના આ નિવેદન પર ભડકી ટીએમસી, મોકલી માનહાનિની નોટિસ\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nIPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00080.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/cant-run-trains-every-10-minutes-says-pawan-bansal-004515.html", "date_download": "2019-03-21T22:35:41Z", "digest": "sha1:D434WGB7ZT35WRIXXSHW2FXIPIKYE5OL", "length": 11046, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "દર 10 મિનિટે ટ્રેન ના દોડાવી શકું: પવન બંસલ | Can't run trains every 10 minutes, says Pawan Bansal - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n10 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n10 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n11 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nદર 10 મિનિટે ટ્રેન ના દોડાવી શકું: પવન બંસલ\nઅલ્હાબાદ, 11 ફેબ્રુઆરીઃ રેલવે મંત્રી પવન કુમાર બંસલે એ વાતનું ખંડન કર્યુ છે કે અલ્હાબાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છ પરએક ફૂટ ઓવર બ્રિજની રેલિંગ તૂટવાના કારણે ભાગદોડ મચી હતી, પરંતુ તેમણે કહ્યું કે આ દુર્ઘટના વધુ પડતી ભીડ હોવાના કારણે ઘટી. આ દુર્ઘટનામાં અત્યારસુધી 36 લોકોના મોત નિપજ્યાં છે.\nબંસલે કહ્યુ કે દરરોજ આખી ભારતીય રેલવે સિસ્ટમ 2.3 કરોડ લોકોની ફેરી કરે છે. દર 10 મિનિટના અંતરાલે અલ્હાબાદ ટ્રેન મોકલવામાં આવે તો પણ 3 કરોડ લોકોની ફેરી થઇ શકે તેમ નથી.\nબંસલે કહ્યું કે અલ્હાબાદ રેલવે સ્ટેશન પર એકઠી થયેલી ભીડને ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જે મૌની અમાવસ્યાની તકે સ્ના કરીને પરત ફરી રહેલા હજારો શ્રદ્ધાળુઓથી ભરાઇ ગયું છે. તેમણે કહ્યું કે, આ ઘટનાની તપાસ કરાવવામાં આવશે.\nતેમણે કહ્યું કે, જ્યાં સુધી મને સુચના મળી છે એ અનુસાર ફુટ ઓવર બ્રિજની રેલિંગ તૂટી નથી, અમે લોકોને અલ્હાબાદથી બહાર લઇ જવાની વ્યવસ્થા માટે પ્રયત્નો કરી રહ્યાં છીએ અને આ સંબંધમાં અલ્હાબાદથી વધુ વિશેષ ગાડીઓની સેવાઓ શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.\nબંસલે કહ્યું કે કુલ 112 ગાડીઓ અલ્હાબાદમાંથી પસાર થાય છે અને રેલવે મહાકુંભ માટે 49 વિશેષ ગાડીઓ શરૂ કરી છે. આ ઘટનાને દુઃખદ ગણાવતા રેલવે મંત્રીએ કહ્યું કે આ ભાગદોડ અલ્હાબાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છ પર થઇ છે. ભારે ભીડના કારણે રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી શક્યા નહોતા.\nસુરક્ષિત રેલ યાત્રા માટે થશે સ્પેસ ટેક્નિકનો પ્રયોગ: પિયુષ ગોયલ\nનવા રેલ મંત્રીએ આપ્યો આદેશ, બધા યાત્રીઓને થશે ફાયદો\nનવા રેલ મંત્રી પિયુષ ગોયલે બોલાવી બેઠક, સુરક્ષા અંગે થઇ ચર્ચા\nસુરેશ પ્રભુએ છોડ્યું રેલવે મંત્રાલય, ટ્વીટ કરી માન્યો આભાર\nટ્વિટ બાદ ટ્રેનમાં દારૂ પીનાર 3 યુવકોની ધરપકડ\nરેલવેને PPP અંતર્ગત રૂપિયા 15000 કરોડની દરખાસ્તો મળી છે : સદાનંદ ગૌડા\nરેલભાડાંમાં 25મીથી વધારો; મુંબઇમાં 80 કિલોમીટર સુધી ��ાડા વધારો લાગુ નહીં\nરેલવેના મુસાફરી ભાડામાં 14.2 ટકાનો વધારો, 25 જૂનથી અમલી\nરેલવે ભાડામાં વધારો, FDI અંગે ટૂંકમાં નિર્ણય : સદાનંદ ગૌડા\nરેલવે બજેટમાં મુસાફરી ભાડામાં તોળાતો 10 ટકાનો વધારો\nરેલગેટ: પવન બંસલની આજે પૂછપરછ કરશે સીબીઆઇ\nIRCTCની બૂકિંગ ક્ષમતા વધશે : એક મિનિટમાં 7200 ઇ ટિકિટ બૂક થશે\nમનમોહને કૌભાંડી મંત્રીઓ બંસલ, અશ્વિનીને ઘરભેગા કર્યા\nrailway minister pawan kumar bansal allahabad stampede રેલવે મંત્રી પવન કુમાર બંસલ અલ્હાબાદ ભાગદોડ ઘટના ટ્રેન\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00080.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.betterbutter.in/gu/recipe/129021/balushahi-khurmi-in-gujarati?amp=1", "date_download": "2019-03-21T22:28:39Z", "digest": "sha1:LQ2TEANLOAUKXWTJ5WCHG72H2LMDYWNR", "length": 2685, "nlines": 42, "source_domain": "www.betterbutter.in", "title": "બાલુશાહી / ખુરમી, Balushahi / Khurmi recipe in Gujarati - Dhara joshi : BetterButter", "raw_content": "\n0 ફરી થી જુવો\nતૈયારીનો સમય 10 min\nબનાવવાનો સમય 30 min\n4 કપ મેંદા નો લોટ\n3/4 કપ ઘી (લોટ માટે )\n1/2 ચમચી બેકીંગ સોડા\n3 કપ ખાંડ ( ચાસણી માટે )\nઘી જરૂર મુજબ તળવા માટે\nબદામ પિસ્તા ની કતરણ સજાવા માટે\nમેંદા મા દહી અને બેકીંગ પાવડર નાખીને હૂફાળા પાણી થી લોટ ને આંગળીઓ વડે મિક્સ કરો. . મસળવુ નહી.\nલોટ મિકસ કરી હળવે થી મસળયા વગર બાંધી લેવો.\nભીના કપડા થી ઢાંકી ને 20 મિનિટ માટે રાખી દો.\nત્યારબાદ લોટ ને બરાબર મસળી ને લુઆ કરી નાના લાડુ બનાવો અને અંગૂઠા થી વચ્ચે દબાવવુ. ખાડો કરવો.\nઘી ગરમ કરવા મૂકો .\nખાંડ થી અડધા ભાગ નુ પાણી લઇને 1 તાર ની ચાસણી બનાવો.\nઘી ગરમ થઈ જાય એટલે ગેસ ધીમો કરી બાલુશાહી ને બંને બાજુ થી ગોલ્ડન બ્રાઉન સેકી લેવી.\nબનેલી બાલુશાહી ને ચાસણી મા ઉમેરતી જવી.\n20 મીનીટ સુધી ચાસણી મા રાખો..પછી થાળી મા કાઢી ચાસણી સૂકાઈ ને જામી જાય ત્યાં સુધી રહેવા દો.\nપિસ્તા થી સજાવીને પરોસવુ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00080.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/woman-burnt-private-part-of-teenage-boy-as-he-refuse-for-alleged-sex/101291.html", "date_download": "2019-03-21T22:42:59Z", "digest": "sha1:M5TGXPMMMVOXIIGUNHYJUMT4YB7JAJRW", "length": 6744, "nlines": 114, "source_domain": "www.navgujaratsamay.com", "title": "સેક્સનો ઈનકાર કરનાર સગીરનું પ્રાઈવેટ પાર્ટ સળગાવતી મહિલા !", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nસેક્સનો ઈનકાર કરનાર ��ગીરનું પ્રાઈવેટ પાર્ટ સળગાવતી મહિલા \n- મહિલાએ ધો.7 ભણતા છોકરા પર સેક્સ કરવા દબાણ કર્યું\nમહિલાઓ બળાત્કારનો ભાગ બને એવું નથી, ક્યારે છોકરાઓ પણ મહિલાઓની હેવાનિયતનો ભોગ બને છે. આવી જ ઘટના દિલ્હીના નોઈડામાં બની છે. પડોશમાં રહેનાર એક મહિલા ધોરણ 7માં ભણતા છોકરા સમક્ષ સેક્સની ડિમાન્ડ કરી હતી, નાબાલિક છોકરાએ ઈનકાર કરી દીધો. એ છોકરો બચીને ત્યાંથી ભાગવા માંડ્યો, તો એના પર નારાજ મહિલાએ ગુસ્સામાં આવીને છોકરાના પ્રાઈવેટ પાર્ટને ગરમ ચીપીયાથી જલાવી દીધો.\nબાદલપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે આરોપી મહિલા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ખેડા ધર્મપુરા ગામ સ્થિત સહારા કોલોનીનો પીડિત વિદ્યાર્થી શુક્રવારે ઘરે હતો. આરોપ છે કે લગભગ બપોરે 1-30 કલાકે પડોશમાં રહેનાર એક મહિલા એની પાસે પહોંચી અને દુકાનથી સામાન મંગાવવાના બહાને છોકરાને પોતાના ઘેર બોલાવ્યો.\nમહિલા પર આરોપ છે કે એ છોકરા પર સેક્સ માટે દબાણ કરતી હતી. આ છોકરાએ ત્યાંથી ભાગવાની કોશિશ કરી,તો મહિલાએ એને પકડીને રુમમાં બંધ કરી દીધો અને એના મોં પર કપડું બાંધીને ગરમ ચિપિયાથી એનો પ્રાઈવેટ પાર્ટ જલાવી દીધો.\nમંગળાવારે ફરિયાદ દાખલ કર્યા બાદ બાળકને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ગ્રેટ નોઈડા સીઓ-3 નિશાંક શર્માએ જણાવ્યું કે, મહિલા વિરુદ્ધ પોસ્કો એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરાયો છે.\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00080.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.quickcncmachine.com/gu/video/company-video/", "date_download": "2019-03-21T21:50:33Z", "digest": "sha1:NWCVNFDYY42YN7TBMVLDREER5EJ3OULD", "length": 3363, "nlines": 159, "source_domain": "www.quickcncmachine.com", "title": "", "raw_content": "કંપની વિડિઓ - જીનાં ઝડપી CNC રાઉટર કું, લિમિટેડ\n અમને કૉલ કરો આપો: + 86-15628788693 ઝડપી CNC માટે આપનું સ્વાગત છે\n6090 ડેસ્કટોપ મિની CNC રાઉટર\n3 એક્સિસ મૂળભૂત CNC રાઉટર\n3 એક્સિસ ઓટો ટૂલ બદલો\n4 એક્સિસ ઓટો ટૂલ બદલો\n5 એક્સિસ ઓટો ટૂલ બદલો\nઓટો લોડ & અનલોડ CNC\nડબલ કામ સ્ટેશનો CNC\nમલ્ટી spindles CNC રાઉટર\nપેનલ કટ એન્ડ ડ્રીલ CNC રાઉટર\nસબ્સ્ક્રાઇબર્સ માટે વિશિષ્ટ Ofers\nઅમારા ન્યૂઝલેટર્સ હવે સબ્સ્ક્રાઇબ કરો અને સુધી રહેવા તારીખ માટે નવા સંગ્રહો તાજેતરની lookbooks અને વિશિષ્ટ ઓફર્સ સાથે. સબ્સ્ક્રાઇબ\nસેલ્સ મેનેજર: બેલા વાંગ\n2018.03.21-03.24 બેઇજિંગ લાકડાના દરવાજો પ્રદર્શન.\n© કોપીરાઇટ - 2010-2017: સર્વાધિકાર સુરક્ષિત.\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00081.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/videos/religion-videos/religious-importance-of-makarsankranti-347483/", "date_download": "2019-03-21T22:53:36Z", "digest": "sha1:OWFS7MXNRZFP4RWG25DAX4GZ2NAWVJHN", "length": 15443, "nlines": 253, "source_domain": "www.iamgujarat.com", "title": "ઉત્તરાયણ પર તલ દાન કરવાનું કેમ છે આટલું મહત્વ? | Religious Importance Of Makarsankranti - Religion Videos | I Am Gujarat", "raw_content": "\nડિઝ્ની અને ફૉક્સ ગ્રૂપની ડીલ પૂર્ણ, 71 અરબ ડૉલરમાં થયો સોદો\nઆ ટેણિયાની હૉર્સ રાઈડિંગ સામે તો ‘બાહુબલી’ પણ હારી જશે\nઓક્સફર્ડ ડિક્શનરીમાં ‘ચડ્ડી’ને મળ્યું સ્થાન\nચોરીછૂપીથી કપલ્સની સેક્સ ક્લિપ ઉતારીને તેને વેચતી હોટેલનો ભાંડો ફુટ્યો\nમહેસાણા: બોર્ડની પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીને ઉઠાવી જઈ ઝાડ સાથે બાંધી ફટકાર્યો\nએકતા કપૂરનો પીછો કરનાર શખસની ધરપકડ\nબે પિચકારી લઈ બાલકનીમાં હોળી રમતો દેખાયો તૈમૂર, જુઓ વીડિયો\nબોયફ્રેન્ડ સાથે લગ્ન કરશે શ્રદ્ધા કપૂર, લગ્નની તારીખ પણ થઈ ગઈ નક્કી\nમોસ્ટ પાવરફુલ વુમનના લિસ્ટમાં શામેલ પ્રિયંકા સારી પત્ની નથી બની શકી, કારણ જાણી ચોંકી જશો\nરીલીઝ થયું PM મોદીની બાયોપિકનું ટ્રેલર, જુઓ મોદીના રોલમાં કેવો લાગે છે વિવેક\nમંદના કરીમીએ પહેલા જીન્સનું બટન ખોલ્યું હવે બ્રા ઉતારી નાખી\nએકલા ફરવાનો પ્લાન છે આ સ્થળોએ નીકળી પડો ટ્રીપ પર\nAC ખરીદવા જઈ રહ્યા છો આ ટિપ્સ તમને કામ લાગશે\nઈન્ડિયન મૉડેલ સોનમ બાજવા સોશિયલ મીડિયા પર ઘણી બોલ્ડ છે\nઆંદમાનના સુંદર ટાપુ પર રજાઓ ગાળવી છે ચેક કરી લો IRCTC 5 દિવસ-4 રાતનું પેકેજ\nGujarati News Religion Videos ઉત્તરાયણ પર તલ દાન કરવાનું કેમ છે આટલું મહત્વ\nઉત્તરાયણ પર તલ દાન કરવાનું કેમ છે આટલું મહત્વ\nધૂળેટી પર ભાડજના ઈસ્કોન મંદિરમાં ભગવાનને ધરાવાયો રાજભોગ\nશુભ કાર્ય માટે ઘરેથી નીકળતા પહેલા કરો આ કામ, ચોક્કસથી સફળતા મળશે\nદેવું-કરજ હેઠળ દબાઈ ગયા હોવ તો અજમાવો આ ઉપાય.\nકોઈ અમંગળનો સંકેત આપે છે આ ઘટનાઓ, તમને ખબર છે\nમહાદેવના જ્યોતિર્લિંગ સિવાયના 12 ચમત્કારીક મંદિરો\n15 લાખ બીયરની બોટલોથી બન્યું છે આ અદ્ભૂત મંદિર\nગમતી છોકરીને હોળી દિવસે ભગાડી જઈ લગ્ન કરવાનો છે અહીં રિવાજ\nશરીરમાં આ જગ્યાએ હોય છે આત્માનો વાસ, શાસ્ત્રોમાં પણ જોવા મળ્યો છે ઉલ્લેખ\nપેન્ક્રિયાટિક કેન્સરથી થયું મનોહર પર્રિકરનું મોત, જલ્દી પકડમાંથી નથી આવતાં આ લક્ષણો\nદુનિયાનો સૌથી અમીર રાજા જે ભેટસોગાત વહેંચતો તો સોનાની કિંમતો ઘટી જતી\nશું બજારમાં મળતા મોંઘા સ્લિમિંગ બેલ્ટથી ખરેખર પેટની ચરબી ઉતરે આ રહ્યો સાચો જવાબ\nપાકા રંગથી બિંદાસ રમો હોળી, આ ઘરેલુ નુસખાથી ચહેરો એકદમ સાફ થઈ જશે\nઆ રીતે કોઈ ગોળી ખાધા વગર પણ પીરિયડ્સને પાછળ ઠેલી શકાય, આડઅસર વગર\nલેખા પ્રજાપતિના ફોટોગ્રાફ્સ જોશો તો આંખો પહોળી થઈ જશે\nઅચ્છા તો આ કારણે ભારતીયોનું ફેવરિટ છે ‘પાન’, જમ્યા પછી તો ખાસ હોય છે પાનનું બિડું\nપોષક તત્વોથી ભરપૂર પરવળ ખાવાથી શરીરને ઘણાં બધા ફાયદા થશે\nબોડી બિલ્ડિંગ માટે સપ્લિમેન્ટ્સ લો છો તો કિડની થઈ શકે છે ખરાબ\n5000 વર્ષ પહેલા પણ કચ્છ આટલું બધું વિકસિત અને સજ્જ હતું, મળ્યા પુરાવા\nખુશી કપૂરના આ ફોટોઝ જોશો તો જાન્હવી જ નહીં બોલિવુડની બીજી હીરોઇનો પણ ફિક્કી લાગશે\nતો શું આખરે એઈડ્સનો ઈલાજ મળી ગયો આ રીતે બે દર્દીઓ સંપૂર્ણ સાજા થયા\nવાળમાં મોંઘા કંડિશનર લગાવવા કરતાં આ ઘરેલુ નુસખો વધુ સારો\nભૂમિ પેડનેકરે વજન ઉતારવા માટે આપી આ ખાસ પણ સરળ સલાહો\nમહાશિવરાત્રીએ ઘરે જ બનાવો ભાંગની આ જુદી જુદી રેસિપી\nએક ગર્લનો સવાલ, કેમ ખબર પડે કે મને ચરમ સુખ મળી ગયું છે\nગુણોનો ભંડાર છે કાળી દ્રાક્ષ, ફાયદા વાંચી નહિ ખાતા લોકો પણ ખાવા લાગશે\nબોલ્ડ અને બિન્દાસ્ત સારાનું પહેલું ફિલ્મફેર કવર ફોટોશૂટ, હોશ ઉડાવી દેશે\nઆ છે બ્લડવૂડ ટ્રી, કાપો તો નીકળે છે ‘લોહી’\nમહાશિવરાત્રી પર આ વખતે બનાવો શક્કરીયાનો શીરો, સ્વાદ એવો કે દાઢમાં રહી જશે\nભારતીય સ્ત્રીઓ પુરુષો કરતા નાની ઉંમરમાં સેક્સ માણી રહી છે\nભારતમાં અહીં આવેલ છે અનોખું મંદિર, ચઢાવેલું જળ જાય છે સીધુ પાતાળલોકમાં\nઆ ‘ખરાબ આદતો’ બેડરુમમાં તમારા પ્રેમને કરશે વધુ મજબૂત\nઆ લક્ષણો દેખાય તો ચેતી જજો, કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે ચહેરાનો લકવો\nઠિંગણી હાઇટના કારણે મુંઝાવ છો તો અજમાવો આ ઉપાય, થોડા મહિનામાં જ દેખાશે અસર\nગ્રાન્ડ મસ્તીની હોટ ‘મેરી’ યાદ છે ઇન્ટરનેટ પર તેના હોટો ફોટોઝે લગાવી છે આગ\nવધારે વજન હોવાથી ચિંતામાં ડૂબેલી આ છોકરીએ માત્ર 7 મહિનામાં ઉતાર્યું 20 કિલો વજન\nગર્ભનિરોધક ગોળી લેતી મહિલાઓ લાગણીઓ અને આવેશ નથી સમજી શકતીઃ અભ્યાસ\nધૂળેટી પર ભાડજના ઈસ્કોન મંદિરમાં ભગવાનને ધરાવાયો રાજભોગ\nબોલિવુડના આ સેલેબ્સે પાઠવી પોતાના ફેન્સને હોળીની શુુભેચ્છા\nજાહ્નવીના મેનેજરે તેને માધુરી વિશે બોલતા અટકાવી દીધી\nSG હાઈવે પર ભયાનક અકસ્માત, બિલ્ડર���ું મોત\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\nધૂળેટી પર ભાડજના ઈસ્કોન મંદિરમાં ભગવાનને ધરાવાયો રાજભોગશુભ કાર્ય માટે ઘરેથી નીકળતા પહેલા કરો આ કામ, ચોક્કસથી સફળતા મળશેદેવું-કરજ હેઠળ દબાઈ ગયા હોવ તો અજમાવો આ ઉપાય.કોઈ અમંગળનો સંકેત આપે છે આ ઘટનાઓ, તમને ખબર છેમહાદેવના જ્યોતિર્લિંગ સિવાયના 12 ચમત્કારીક મંદિરો15 લાખ બીયરની બોટલોથી બન્યું છે આ અદ્ભૂત મંદિરશિવપુરાણ અનુસાર મહાશિવરાત્રીની પૂજા વિધિમહાશિવરાત્રિની ઉજવણી માટે અમદાવાદમાં બની રહ્યું છે 35 ફુટ ઉંચું શિવલિંગધન પ્રાપ્તી કે વેપાર-ધંધામાં વૃદ્ધિ માટે ચોક્કસ કરો આટલા ઉપાયલક્ષ્મી માતાને કેમ પ્રિય છે શ્રીયંત્રમહાદેવના જ્યોતિર્લિંગ સિવાયના 12 ચમત્કારીક મંદિરો15 લાખ બીયરની બોટલોથી બન્યું છે આ અદ્ભૂત મંદિરશિવપુરાણ અનુસાર મહાશિવરાત્રીની પૂજા વિધિમહાશિવરાત્રિની ઉજવણી માટે અમદાવાદમાં બની રહ્યું છે 35 ફુટ ઉંચું શિવલિંગધન પ્રાપ્તી કે વેપાર-ધંધામાં વૃદ્ધિ માટે ચોક્કસ કરો આટલા ઉપાયલક્ષ્મી માતાને કેમ પ્રિય છે શ્રીયંત્ર ઘરમાં આ જગ્યાએ છે તેનું યોગ્ય સ્થાનઆ મંદિરોમાં પ્રસાદમાં મળે છે દારુઅહીં આવ્યું છે દુનિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર, આથમતો સુરજ કરે છે નમનગજબ મંદિર, દેવીને ચડે છે ‘લિંગ’ની ભેટ ઘરમાં આ જગ્યાએ છે તેનું યોગ્ય સ્થાનઆ મંદિરોમાં પ્રસાદમાં મળે છે દારુઅહીં આવ્યું છે દુનિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર, આથમતો સુરજ કરે છે નમનગજબ મંદિર, દેવીને ચડે છે ‘લિંગ’ની ભેટહિન્દુ ધર્મની આ છ માન્યતાઓમાં છૂપાયેલો છે જીવનનો સારશરીર પર વધુ વાળ ધરાવતા લોકોમાં હોય છે આ ખાસ વાત\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00081.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2012/02/27/four-achandas-by-vijay-joshi/", "date_download": "2019-03-21T21:42:05Z", "digest": "sha1:EWBW5ROHDEX2NR4NJPVUS2KQEVEGEUHZ", "length": 11980, "nlines": 190, "source_domain": "www.aksharnaad.com", "title": "ચાર અછાંદસ રચનાઓ – વિજય જોશી – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » ચાર અછાંદસ રચનાઓ – વિજય જોશી\nચાર અછાંદસ રચનાઓ – વિજય જોશી 5\n27 ફેબ્રુવારી, 2012 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged વિજય જોશી\nશું તે દુનિયાનો ઈતિહાસ વાંચ્યો નથી\nકાળા રંગ ઉપર થયેલા\nશું તને ખબર નથી\nકાળું એટલે કદરૂપું માનનારા,\nઅને રૂપને મહત્વ આપનારા,\nમને કોઈ સ્થાન નથી.\nફૂલવાળાની રેકડીમાં ન વેચાએલા\nઅચાનક આંખ ખુલી ગયી.\nક્રોસ ઉપર લટકું છું\nજોયું મેં પાછું વળી,\nગાંધીજીને અસહકારની પ્રેરણા આપનારા મહાન અમેરિકન ફિલોસોફર હેન્રી ડેવિડ થરોં અછાંદસનું (Free Verse) વર્ણન કરતા કહે છે, “કદાચ કવિને ભિન્ન પ્રકારનો શબ્દનાદ સંભળાતો હશે, એ નાદ સાથે એને પગલાં માંડવા દ્યો – એક કે અગણિત.” તો ટી એસ ઈલિયટ કહે છે, ” “No verse is free for the man who wants to do a good job.”\nઆજે પ્રસ્તુત છે શ્રી વિજય જોશી દ્વારા પ્રસ્તુત ચાર અનોખા અછાંદસ, વિષયો છે જીવ, કાળુ ગુલાબ, યેશુ અને ચિતા. ચારેય અછાંદસ ભિન્ન પૃષ્ઠભૂમિને અને નોખા વિષયોને રજૂ કરે છે.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n5 thoughts on “ચાર અછાંદસ રચનાઓ – વિજય જોશી”\nવેધકતા શબ્દની અનુભવાઈ…ખૂબ જ ચોટદાર.\nયેશુ અને જીવ વધુ ગમી.\n← અમિતાભ બચ્ચન (પુસ્તક સમીક્ષા તથા પ્રસંગો) ભાગ ૨ – સં. જીજ્ઞેશ અધ્યારૂ\nરણમાં મીઠી વીરડી એટલે પ્રેમ – જગદીશ જોશી →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૯)\nફેમિનિઝમની ફૅક્ટરી : ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબશ્રેણી – જિજ્ઞેશ અધ્યારૂ\nશિવત્વ – ચિરાગ ડાભી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૮)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૭)\nદિવ્યલોક હાત્ત (શ્રીલંકાની સફરે) – સ્વાતિ મેઢ\nકારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો – મનન ભટ્ટ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૬)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (674)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nહોળી - ધુળેટી ની શુભ કામનાઓ...\nદોસ્તીના રંગે રંગાયેલો ઉત્સવ એટલે જીંદગી - જીજ્ઞેશ અધ્યારૂ\nશું તમે આ જોક્સ વાંચ્યો છે\nસરાઈ હરાની એક સવાર... - મીનાક્ષી ચંદારાણા\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્�� અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00082.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2011/11/09/travel-in-london-bus/", "date_download": "2019-03-21T21:40:19Z", "digest": "sha1:2FWLV42XNNLBKEQUQU64TBTWCVW5YCOW", "length": 18548, "nlines": 145, "source_domain": "www.aksharnaad.com", "title": "લંડનની બસના ઉપલા માળેથી મુસાફરી કરવી એટલે જીવવું – ભદ્રા વડગામા – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » વિચારોનું વન » લંડનની બસના ઉપલા માળેથી મુસાફરી કરવી એટલે જીવવું – ભદ્રા વડગામા\nલંડનની બસના ઉપલા માળેથી મુસાફરી કરવી એટલે જીવવું – ભદ્રા વડગામા 4\n9 નવેમ્બર, 2011 in વિચારોનું વન tagged ભદ્ર વડગામા\nજ્યારે પણ મારે લંડનની બસમાં ઉપલે માળે બેસવાનું થાય ત્યારે આ પ્રસંગ યાદ આવે.\nમારે ત્યાં કેન્યાથી એક બહેન મહેમાન થઈને આવેલાં. નાની વયે સમૃદ્ધ સંયુક્ત કુટુંબની વહુ બનીને આવેલી એ બહેન કાર ચલાવતાં જાણે; પણ બીજી રીતે બહારની દુનિયાના તેમના અનુભવો સંકુચિત (મર્યાદીત) કહેવાય. હું તેમને બસમાં ફરવા લઈ ગઈ. મને થયું કે બસના ઉપલે માળે બેસીશું તો તેમને બહારનાં દૃશ્યો જોવાની મઝા આવશે. મુસાફરી પૂરી થઈ અને અમે બસમાંથી નીચે ઉતર્યાં, ત્યારે તેમણે સહજતાથી મને કહ્યું, “અરે બસનો ડ્રાઈવર તો અહીં નીચે છે બસનો ડ્રાઈવર તો અહીં નીચે છે આપણે ઉપર બેઠાં હતાં તે તો મને યાદ જ નહીં રહ્યું આપણે ઉપર બેઠાં હતાં તે તો મને યાદ જ નહીં રહ્યું છેક આગળની સીટ ઉપર એક માણસ છાપું વાંચતો બેઠો હતો અને મને થતું હતું કે આ ડ્રાઈવર છાપું વાંચતાં વાંચતાં બસ કેમનો ચલાવતો હશે છેક આગળની સીટ ઉપર એક માણસ છાપું વાંચતો બેઠો હતો અને મને થતું હતું કે આ ડ્રાઈવર છાપું વાંચતાં વાંચતાં બસ કેમનો ચલાવતો હશે\nમારી વિચારમાળાને આથી એક ધક્કો લાગ્યો. મને થયું, મુસાફરી કર્યા વિનાનો માણસ કેવો કૂપમંડુક બની બેસે છે કેટલા દિવસ અને કેટલા કલાકની જિંદગી પ્રભુએ આપણને આપી છે તેની પણ જ્યારે આપણને ખબર નથી હોતી, ત્યારે તેમાં વધારો કરવાની વાત આપણા હાથની નથી જ એ નિશ્ચિત છે. તે છતાંયે મુસાફરી કરીને એ જિંદગીને લંબાવવી, એ સૌ કરી શકે તેમ છે. મુસાફરી કરીએ ત્યારે સમય આપણને તેનું ખરું સ્વરુપ બતાવે છે. એ અનંત તત્વની જેમ અદૃશ્ય થઈ જાય છે, લંબાય છે અને સંકોચાય છે. આપણે એક દિવસ જેવા જ બીજા હજાર દિવસ જીવીશું એ કરતાં જે હજાર દિવસ જીવીએ તે દરેક દિવસ એકમેકથી અલગ હશે તો જીવન ભર્યુંભર્યું લાગશે. અગત્યની વાત તો એ છે કે મૃત્યુ પછી પુનર્જન્મ કેવો હશે તેની ચિંતા કર્યા વિના મૃત્યુ પહેલાના જીવનનું ચિંતન કરીશું તો જિંદગીનું અનંત સ્વરૂપ પારખી શકીશું.\nમુસાફરીથી આપણા જીવનમાં વૃદ્ધિ થાય છે. તેનાથી જીવન લંબાયું હોય તેવું લાગે છે. જ્યારે લાંબા ગાળા સુધી એક જ સ્થળે એક જ પ્રકારનું જીવન જીવીએ છીએ ત્યારે આપણે ઘણું જોઈએ છીએ; પણ તેનું દર્શન નથી કરતાં, ઘણું સાંભળીએ છીએ; પણ તેનું શ્રવણ નથી કરતાં. એકધારા દિવસોવાળું જીવન ઝડપથી પસાર થઈ જાય છે. મુસાફરી કરતાં હોઈએ ત્યારે આપણી ઈન્દ્રિયો સજાગ હોય છે. જે જોઈએ તેનું દર્શન કરીએ છીએ, જે ચાખીએ તે માણીએ છીએ, જે સુગંધો ભૂલાઈ ગઈ છે તે સજાગ થાય છે, જે સાંભળીએ છીએ તેનું શ્રવણ કરીએ છીએ. મુસાફરી દરમિયાન આપણે જીવંત છીએ એવી તીવ્ર લાગણી અનુભવીએ છીએ. આપણને લાગે છે કે સમય હયાત નથી, કેમ કે આપણે જીવનને તીવ્રતાથી માણી રહ્યા હોઈએ છીએ.\nબસમાં ઉપલે માળે બેસી મુસાફરી કરી જે જોઈએ–માણીએ છીએ તે પરદેશની મુસાફરી દરમ્યાન અનુભવેલું હોય તેવું જ કંઈક અવનવું હોય છે. પછી ભલે તે સૃષ્ટિ–દર્શન, લોક–દર્શન, શહેર–દર્શન કે પછી આંતર–દર્શન હોય.\n– ભદ્રા વડગામા, લંડન\nપ્રસ્તુત પ્રસંગકૃતિમાં સર્જક એક નાનકડી ઘટનાને લઈને ઉપસતા તેમના વિચારોને બૃહદ પરિપ્રેક્ષ્યમાં મૂકે છે. લંડનની બસના ઉપલા માળેથી મુસાફરી દરમ્યાનના નાનકડા અનુભવને એક અનોખો વિચાર વિસ્તારનો આયામ તેઓ આપે છે.\nપૂર્વ આફ્રિકાના ઝાંઝીબાર ટાપુમાં મુસ્લિમ સલ્તનત, બ્રિટિશ શાસન અને હિંદુ સંસ્કૃતિના સંમિશ્રિત વાતાવરણ વચ્ચે ઉછરી, ભદ્રા વડગામાએ પોતાનું વ્યક્તિત્વ વિકસાવ્યું. મકેરેરે યુનિવર્સિટી કંપાલામાં બી.એ.ની ડીગ્રી મેળવી. લગ્ન પછી એડ્યુકેશન ડીપ્લોમા કરીને કેન્યામાં નવેક વરસ શિક્ષિકા રહ્યા બાદ તેઓ ૧૯૭૩માં યુ.કે. આવી વસ્યાં. અહીં તેમણે લાઈબ્રેરી સાયન્સનો અભ્યાસ કર્યો, લંડનમાં લઘ��મતી પ્રજા માટે એક અનોખી લાઈબ્રેરી–સેવા શરુ કરી અને તે ક્ષેત્રે ત્રેવીસ વરસ કામ કરી એવોર્ડ પણ મેળવ્યો. બાળપણમાં રોપાયેલાં ગુજરાતી ભાષા અને સાહિત્યરસનાં બી આ વ્યવસાયમાં રહ્યે પાંગર્યાં. નિવૃત્તી બાદ તેમણે હવે વાર્તાઓ લખવી શરૂ કરી છે. તેમની પાસેથી ઉત્તરોત્તર પ્રાણવાન કૃતિઓ મળતી રહે તેવી શુભેચ્છા..\n(‘સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષઃ બીજું – અંકઃ 56 – July 3, 2006 માંથી સાભાર ઉત્તમભાઈ ગજ્જર.)\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n4 thoughts on “લંડનની બસના ઉપલા માળેથી મુસાફરી કરવી એટલે જીવવું – ભદ્રા વડગામા”\nભદ્રાબહેનનો લેખ ઘણો ગમ્યો. તેમને કદાચ યાદ નહિ હોય, પણ ૨૬ વર્ષ પહેલાં કેટલાક ગુજરાતી સમાજસેવકોએ લંડનમાં બોલતું અખબાર ‘કિરણ’ શરૂ કર્યું, ભદ્રાબહેને તેમની વૉન્ડઝવર્થ લાયબ્રરીમાં તેને સ્થાન આપ્યું એટલું જ નહિ, સ્થાનિક ગુજરાતી સમાજમાં તેનો પ્રસાર પણ કરાવ્યો હતો. આમ તેમની પ્રવૃત્તિ કેવળ પુસ્તકાલયમાં સિમીત ન રહેતાં સમાજવ્યાપી હતી. કદાચ તેઓ બ્રેન્ટ કાઉન્સિલના કાર્યકર્તા નરેન્દ્રના નામથી પરિચિત હશે\nઅહીં જીવન પ્રત્યેની એક નવી જ દૃષ્ટિ સાંપડે છે. નિરાશાવાદી અથવા અંતિમવાદી જીવાન્ધારથી મુક્ત થઇ વિશાલ વિશ્વમાં જીવનની વિવિધતા અને વિશાળતા માણવાનું આમંત્રણ ખુદ જીવન આપણને આપે છે અને એ વાતની સાક્ષી આપણે ખુદ અને આપણું જ જીવન છે. સબાર ઉપર માનુષ બડો તાહાર ઉપર નાઈ. અહીં માનુષ એટલે મનુષ્ય જીવન. -હદ.\n← મળીશું… – રોન અચિસોન, અનુ. જયંત મેઘાણી\nજેને દીઠે મારા નેણાં ઠરે – લખમો માળી →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૯)\nફેમિનિઝમની ફૅક્ટરી : ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબશ્રેણી – જિજ્ઞેશ અધ્યારૂ\nશિવત્વ – ચિરાગ ડાભી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૮)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૭)\nદિવ્યલોક હાત્ત (શ્રીલંકાની સફરે) – સ્વાતિ મેઢ\nકારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો – મનન ભટ્ટ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૬)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (674)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nહોળી - ધુળે��ી ની શુભ કામનાઓ...\nદોસ્તીના રંગે રંગાયેલો ઉત્સવ એટલે જીંદગી - જીજ્ઞેશ અધ્યારૂ\nશું તમે આ જોક્સ વાંચ્યો છે\nસરાઈ હરાની એક સવાર... - મીનાક્ષી ચંદારાણા\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00085.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.anand-ashram.com/%E0%AA%9C%E0%AB%80-%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9D%E0%AA%A3-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AD%E0%AA%AE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%8A%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B/", "date_download": "2019-03-21T21:52:26Z", "digest": "sha1:RPH4VPUV7BQV4QLU2ZYMV4HMZ6P4EXXV", "length": 5388, "nlines": 91, "source_domain": "www.anand-ashram.com", "title": "જી રે રણઝણ કરતો ભમરો ઊડિયો… | આનંદ આશ્રમ", "raw_content": "\nફૂલછાબ કલા-સાહિત્ય એવોર્ડ – ફોટોગ્રાફ્સ ૦૨-ઓક્ટોબર-૨૦૧૧\nદરિયા સ્થાન મંદિર રાપર કચ્છ ખાતે વાગડનાં ભજનીકો દ્વારા પ્રાચીન સંતવાણી તારીખ – ૨૮-૧૦-૨૦૧૩\nAudio – ધ્વનિમુદ્રિત કરેલાં પરંપરિત ભજનો\nAudio – ધ્વનિમુદ્રિત સંદેશ – મકરન્દ દવે\nAudio – Gujrati Duha Chhand – સાહિત્યમાં નાદ વૈભવ / ગુજરાતી દુહા છંદ – ડૉ.નિરંજન રાજ્યગુરુ\nVideo – પરંપરિત સંતવાણી તથા ભક્તિ સંગીતની વિડીયો ક્લિપ્સ\nસત નિર્વાણ ફાઉન્ડેશન, સત સાહિત્ય શંશોધન કેન્દ્ર, ઘોઘાવદર\nજી રે રણઝણ કરતો ભમરો ઊડિયો…\nજી રે રણઝણ કરતો ભમરો ઊડિયો…\nજી રે રણઝણ કરતો ભમરો ઊડિયો\nજી રે જઈ બેઠો કંકુડાને થડ રે માડીના ભમરા\nદ્રાક્ષ મીઠી ને સાકર શેરડી\nજી રે આવડા ને કંકુ દાદા શીદ વોર્યો\nજી રે આપણે આપણે ઘેર રાજનભાઈ વીવા, વાડીના ભમરા\nદ્રાક્ષ મીઠીને સાકર શેરડી\nચારે શબદની કોયલ બોલે…«\n»જૂને ગઢથી રે માલણ બેસંતી આવે…\nડૉ. નિરંજન રાજ્યગુરુના કંઠે સંતવાણી\nબેદલ મુખસે મીઠાં બોલે… – રતનદાસ\nમેરૂ રે ડગ��� જેનાં… - ગંગાસતી\nદોરંગા ભેગા નવ બેસીએ – દાસી જીવણ\nબેની મું ને ભીતર સતગુરુ મળિયા રે… - લખીરામ\nડૉ.નિરંજન રાજ્યગુરુના કંઠે વધુ ભજન સાંભળવા અહીં ક્લિક કરો\nપ્રકાશિત પુસ્તકો – Published Books\nડૉ. નિરંજન રાજ્યગુરૂ દ્વારા પ્રકાશિત પુસ્તકો વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00086.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "http://www.anand-ashram.com/category/%E0%AA%A7%E0%AB%80%E0%AA%B0%E0%AA%9C%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AB%80-%E0%AA%97%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80/", "date_download": "2019-03-21T21:52:09Z", "digest": "sha1:IZGXTVWGGAAQHDJFRMBGVADV6RPVFAO6", "length": 4296, "nlines": 64, "source_domain": "www.anand-ashram.com", "title": "ધીરજગીરી ગોસ્વામી | આનંદ આશ્રમ", "raw_content": "\nફૂલછાબ કલા-સાહિત્ય એવોર્ડ – ફોટોગ્રાફ્સ ૦૨-ઓક્ટોબર-૨૦૧૧\nદરિયા સ્થાન મંદિર રાપર કચ્છ ખાતે વાગડનાં ભજનીકો દ્વારા પ્રાચીન સંતવાણી તારીખ – ૨૮-૧૦-૨૦૧૩\nAudio – ધ્વનિમુદ્રિત કરેલાં પરંપરિત ભજનો\nAudio – ધ્વનિમુદ્રિત સંદેશ – મકરન્દ દવે\nAudio – Gujrati Duha Chhand – સાહિત્યમાં નાદ વૈભવ / ગુજરાતી દુહા છંદ – ડૉ.નિરંજન રાજ્યગુરુ\nVideo – પરંપરિત સંતવાણી તથા ભક્તિ સંગીતની વિડીયો ક્લિપ્સ\nસત નિર્વાણ ફાઉન્ડેશન, સત સાહિત્ય શંશોધન કેન્દ્ર, ઘોઘાવદર\nઅમને હરદમ મળજો રે સંતબાવા ગિરનારી – ઘેલડ – ધીરજગીરી ગોસ્વામી\nઅમને હરદમ મળજો રે સંતબાવા ગિરનારી – ઘેલડ – ધીરજગીરી ગોસ્વામી\nઘેલડ, ધીરજગીરી ગોસ્વામી, સંતવાણી ઘેલડ,ધીરજગીરી ગોસ્વામી,સંતવાણી\nડૉ. નિરંજન રાજ્યગુરુના કંઠે સંતવાણી\nબેદલ મુખસે મીઠાં બોલે… – રતનદાસ\nમેરૂ રે ડગે જેનાં… - ગંગાસતી\nદોરંગા ભેગા નવ બેસીએ – દાસી જીવણ\nબેની મું ને ભીતર સતગુરુ મળિયા રે… - લખીરામ\nડૉ.નિરંજન રાજ્યગુરુના કંઠે વધુ ભજન સાંભળવા અહીં ક્લિક કરો\nપ્રકાશિત પુસ્તકો – Published Books\nડૉ. નિરંજન રાજ્યગુરૂ દ્વારા પ્રકાશિત પુસ્તકો વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00086.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "http://www.anand-ashram.com/category/%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95/", "date_download": "2019-03-21T22:19:40Z", "digest": "sha1:4AZ7NJFIAMDF2FTQXVKDGPFC6UMPZT2Z", "length": 4684, "nlines": 69, "source_domain": "www.anand-ashram.com", "title": "નાનક | આનંદ આશ્રમ", "raw_content": "\nફૂલછાબ કલા-સાહિત્ય એવોર્ડ – ફોટોગ્રાફ્સ ૦૨-ઓક્ટોબર-૨૦૧૧\nદરિયા સ્થાન મંદિર રાપર કચ્છ ખાતે વાગડનાં ભજનીકો દ્વારા પ્રાચીન સંતવાણી તારીખ – ૨૮-૧૦-૨૦૧૩\nAudio – ધ્વનિમુદ્રિત કરેલાં પરંપરિત ભજનો\nAudio – ધ્વનિમુદ્રિત સંદેશ – મકરન્દ દવે\nAudio – Gujrati Duha Chhand – સાહિત્યમાં નાદ વૈભવ / ગુજરાતી દુહા છંદ – ડૉ.નિરંજન રાજ્યગુરુ\nVideo – પરંપરિત સંત���ાણી તથા ભક્તિ સંગીતની વિડીયો ક્લિપ્સ\nસત નિર્વાણ ફાઉન્ડેશન, સત સાહિત્ય શંશોધન કેન્દ્ર, ઘોઘાવદર\nએવો સિતાર બનાયો સારો – નાનક – કાવાભાઇ મકવાણા\nએવો સિતાર બનાયો સારો – નાનક – કાવાભાઇ મકવાણા\nકાવાભાઇ મકવાણા, નાનક, સંતવાણી કાવાભાઇ મકવાણા,નાનક\nઅગમ સે આયો જોગીડો – નાનક – જેઠાભાઈ મકવાણા\nઅગમ સે આયો જોગીડો – નાનક – જેઠાભાઈ મકવાણા\nગુજરાતી ભજન, જેઠાભાઈ મકવાણા, નાનક, સંતવાણી જેઠાભાઈ મકવાણા,નાનક\nડૉ. નિરંજન રાજ્યગુરુના કંઠે સંતવાણી\nબેદલ મુખસે મીઠાં બોલે… – રતનદાસ\nમેરૂ રે ડગે જેનાં… - ગંગાસતી\nદોરંગા ભેગા નવ બેસીએ – દાસી જીવણ\nબેની મું ને ભીતર સતગુરુ મળિયા રે… - લખીરામ\nડૉ.નિરંજન રાજ્યગુરુના કંઠે વધુ ભજન સાંભળવા અહીં ક્લિક કરો\nપ્રકાશિત પુસ્તકો – Published Books\nડૉ. નિરંજન રાજ્યગુરૂ દ્વારા પ્રકાશિત પુસ્તકો વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00086.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/pihu-movie-review-2-year-old-girl-heartbreaking-story/", "date_download": "2019-03-21T21:50:46Z", "digest": "sha1:K26UOFRDLLYYN2XBWPCEXP2XKUCCHOOM", "length": 10536, "nlines": 176, "source_domain": "www.gstv.in", "title": "Movie Review: માતાના નિધન બાદ ઘરમાં એકલી ફસાઇ 2 વર્ષની બાળકી, રૂંવાડા ઉભા કરી દેશે 'પિહૂ'ની કહાની – GSTV", "raw_content": "\nબાઇકની માઇલેજ વધારવી છે આ ટિપ્સથી 25 ટકા ઘટી જશે પેટ્રોલનો ખર્ચ\nતમારા ઘરમાં રહેલુ Wi-Fi તમને કરી શકે છે કંગાલ, આ રીતે સતર્ક રહો નહી તો ભરાશો\nસ્માર્ટફોન પાણીમાં પડી જાય કે રંગ લાગી જાય તો શું કરશો આ રહી સ્માર્ટ ટ્રિક્સ\nચોરાઇ ગયો છે સ્માર્ટફોન ચિંતા છોડો, આ રીતે કરી શકો છો લોકેશન Track\nહોળી પર આ રીતે લો શાનદાર Photos, આ Tricks આવશે કામ\nMovie Review: માતાના નિધન બાદ ઘરમાં એકલી ફસાઇ 2 વર્ષની બાળકી, રૂંવાડા ઉભા કરી દેશે ‘પિહૂ’ની કહાની\nબે વર્ષની બાળકીની આસપાસ ફરતી ફિલ્મ પીહૂ 16 નવેમ્બરના રોજ રિલિઝ થઇ વિનોદ કાપડીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની સ્ટોરી ખૂબ જ શાનદાર છે અને તેમાં સૌથી રસપ્રદ બાબત છે નાનકડી બાળકીનો અભિનય. ફિલ્મની સ્ટોરી સંપૂર્ણપણે આ બાળકીની આસપાસ ફરતી રહે છે અને તે જોવુ મજેદાર રહેશે કે આ ફિલ્મ દર્શકોને જકડી રાખવામાં સફળ થાય છે કે નહી.\nનાનકડી બાળકી માયરા વિશ્વકર્માના જેટલા વખાણ કરો તેટલા ઓછા છે. તેનું ભોળપણ જ ફિલ્મમાં જીવ રેડી દે છે. ફક્ત ડાયરેક્ટર જ નહી ઘણીવાર એવું લાગે છે કે પિહૂ પોતે જ કેમેરાને ગાઇડ કરી રહી હોય.\nએક મોટા ઘરમાં એકલી બંધ પિહૂ પહેલા પોતાની જાતને ફ્રીજમાં બંધ કરી લે છ��, તે બાદ ગીઝર અને અન્ય ઇલેક્ટ્રોનિક આઇટમ ઑન કરી દે છે. પિહૂ પોતાના માટે ભોજન બનાવવાનો પ્રયાસ કરે છે. અથડાતા-પછડાતા પીહૂ વારંવાર બચી જ્યારે તેની ઢીંગલી તેના એપાર્ટમેન્ટની બિલ્ડીંગમાંથી નીચે પડી જાય છે.\nકોઇપણ સ્ટાર પાવર કે આઇટમ સોન્ગ વિના આ ફિલ્મ તમારુ ધ્યાન ખેંચશે. બે વર્ષની બાળકી ઘરમાં એકલી હોય છે અને તે ફ્રીજમાં કેદ થઇ જાય છે. તે પોતાની મૃત માતાને જગાડવાનો પ્રયાસ કરે છે. ઘરમાં એકલી બાળકી ક્યારેક કિચનમાં ગેસ ચાલુ કરે છે તો ક્યારેક માઇક્રોવેવ ઑન કરે છે.\nઆ સસ્પેન્સથી ભરપૂર એક માસૂમ બાળકીની રસપ્રદ કહાની છે. પિહૂને ઉંચી ઇમારતની બાલ્કની પર ઉભેલી દર્શાવવામાં આવી છે. ફિલ્મના અંતમાં શું થાય છે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. પરંતુ તે ચોક્કસપણે કહી શકાય કે આ ફિલ્મ દર્શકોને જકડી રાખવામાં સફળ રહેશે.\nઆ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે. પહેલાં જ આ ફિલ્મ અનેક ફિલ્મ ફેસ્ટિવલમાં જઇ ચુકી છે. પામ સ્પ્રિંગ્સ અને ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં આ ઓપનિંગ ફિલ્મ હતી.\nVIDEO : આજે નરેન્દ્ર મોદીની સીટ અને ફિલ્મનું ટ્રેલર પણ બહાર પડ્યું, સ્ટોરી બેસ્ટ પણ વિવેક મોદી નથી લાગતો\nઆજની યાદીમાં ભાજપના એ નેતાઓના નામ છે જેને હરાવવા કોંગ્રેસ માટે કપરા ચઢાણ રહેશે\nગાંધીનગર બેઠકનું ગણિત : ભાજપ હારતું નથી કોંગ્રેસ જીતતું નથી\nફરી એક વખત પીએમ નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી ચૂંટણી લડશે\nરાહુલ ગાંધી VS સ્મૃતિ ઈરાની : આ સીટ પર ચમત્કાર જ ભાજપને બચાવી શકશે\nVIDEO : આજે નરેન્દ્ર મોદીની સીટ અને ફિલ્મનું ટ્રેલર પણ બહાર પડ્યું, સ્ટોરી બેસ્ટ પણ વિવેક મોદી નથી લાગતો\nઆજની યાદીમાં ભાજપના એ નેતાઓના નામ છે જેને હરાવવા કોંગ્રેસ માટે કપરા ચઢાણ રહેશે\nગાંધીનગર બેઠકનું ગણિત : ભાજપ હારતું નથી કોંગ્રેસ જીતતું નથી\nફરી એક વખત પીએમ નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી ચૂંટણી લડશે\nરાહુલ ગાંધી VS સ્મૃતિ ઈરાની : આ સીટ પર ચમત્કાર જ ભાજપને બચાવી શકશે\nચૂંટણી પહેલા ધર્મનો સહારો લેતા રાજનેતા, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ જામનગરની મુલાકાતે\nખુલાસો: આખરે મુંબઈ ઈન્ડિયન્સે યુવરાજ સિંહ પર કેમ પસંદગી ઉતારી\nપિતાની બિમારી પર પહેલી વખત રણબીર કપૂરે આપ્યું આ નિવેદન\nઅબુધાબી સ્પેશિલ ઓલિમ્પિકમાં ભારતનો ડંકો: દિવ્યાંગ ખેલાડીઓએ ઇતિહાસ રચ્યો\nVIDEO : ઓઢવમાં ધૂળેટીના દિવસે અસામાજીક તત્વોએ બોલાવી ધડબડાટી\nVIDEO : જામનગરમાં હાર્દિક ધૂળેટી રમવા ગયો અને લોકો ‘મોદી મોદી’ના નારા લગાવતા નીકળી ગયો\nVIDEO-ડી.જી.વણઝારાએ ઉજવી પરંપરાગત રીતે હોળી, રંગે રમ્યા અને તલવાર ફેરવી\nરાજકારણ ભૂલી કોંગ્રેસ અને ભાજપના નેતાઓ હોળી રમ્યા, દિલીપ સંઘાણીએ વીરજી ઠુમ્મરને રંગ્યા\nVideo: હોળી દહન બાદ અંગારા પર ચાલવાની છે પરંપરા, પાંચ વર્ષના બાળકથી લઈ વૃદ્ધ પણ…\nVideo: અહીં રંગોથી નહીં જૂતાથી રમાય છે હોળી, જેને વાગી ગયું સમજો વર્ષ સુધરી ગયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00086.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/category/astrology/page/3/", "date_download": "2019-03-21T21:47:49Z", "digest": "sha1:23RFSCAPOG2XBII46LX2WWFBIHOGS7O2", "length": 5410, "nlines": 85, "source_domain": "sandesh.com", "title": "Astro News, Jyotish, News in Gujarati, Astrology News in Gujarati | Sandesh", "raw_content": "\nઆ 1 રાશિની છોકરીઓ હોય છે બેસ્ટ પત્ની, ક્યારેય પતિને નથી આપતી દગો\nસોમ પ્રદોષ, ગોવિંદ દ્વાદશી, જાણો સોમવારે કઈ રાશિના લોકો પર ઉતરશે શિવજીની કૃપા\nચોખાનો એક દાણો આરોગી શ્રીકૃષ્ણે કર્યાં હતા ત્રણ લોકને તૃપ્ત\nપિતાના મોતનો બદલો લેવા ઈચ્છતા પિપ્લાદના થયા આવા હાલ\nહાથની આ રેખા જણાવે છે સમાજમાં ક્યાં ક્ષેત્રમાં મળશે નામ અને દામ\nઘરમાં થોડાં થોડાં દિવસે કરો હવન, થઈ જશે તમામ સમસ્યાઓ હલ\nઆ વસ્તુઓ ન ઓળંગવી રસ્તા પરની, નહિં તો લઈ આવશો આફત ઘરે\nમૃત્યુ પછી કેમ ઝડપથી આપી દેવાય છે અગ્નિદાહ, ન જાણતાં હોય તો જાણી લો\nસ્ત્રીના હોઠ પરથી જાણો તેના સ્વભાવ વિશે, તે કેવી નિવડશે જીવનસાથી તરીકે\nઆજે રવિ પુષ્ય અમૃત સિદ્ધિ યોગમાં કરો ગાયત્રીમંત્ર, બીમારી થશે છૂ મળશે અઢળક લાભ\nઆવા લોકોને ક્યારેય ન બનાવવા મિત્ર, થાય છે પરેશાની\nવાસ્તુદોષમાં દિશા શૂળ દૂર થઈ જાય છે ઘોડાની નાળથી\nપાકિસ્તાને સરહદ પર તૈનાત કર્યા F-16, વાયુ સેનાએ મોદી સરકારને કહ્યું કે…\nસેક્સ કરવા મહિલા પોલીસ ઓફિસર વાનમાં 3 વર્ષની દીકરીને મૂકી જતી રહી, પાછું ફરીને જોયું…\nSpotify બાદ હવે YouTube ઈન્ડિયામાં ચાલી રહેલા મ્યુઝિક યુદ્ધમાં જોડાયું\nબ્રિટનની અદાલતે નીરવ મોદીને જામીન આપવાનો કર્યો ઈનકાર કરતા બરાબરના ખખડાવ્યો\nમાયાવતી એ કરી જબરદસ્ત મોટી જાહેરાત, હું લોકસભાની ચૂંટણી લડીશ નહીં પરંતુ…\nશું તમે છે જાણો છો સલમાને જ્યારે કરિયરની શરૂઆત કરી ત્યારે આ અભિનેત્રીઓ હતી બાળકીઓ\nPhotos: IPLની આ મહિલા એન્કર્સ સુંદરતા જ નહીં, જ્ઞાનનાં મામલે પણ અવ્વલ\nPhotos: દિશા પટનીએ તેની બૉલ્ડ એન્ડ હૉટ તસવીરો કરી શેર, જોતા રહી જશો દરેક Pics\nPhotos: આલિયાનાં હાથમાં હાથ નાંખીને જોવા મળ્યો રણબીર, સામે આવી ખાસ તસવીરો\nPhotos: એવૉર્ડ નાઇટમાં છવાયો મલાઇકા, દીપિકા અને જ્હાન્વીનો રેડ લૂક, જોઇલો શાનદાર તસવીરો\nરાશી પ્રમાણે કયા રંગથી ધૂળેટી રમવી જોઈએ, જુઓ Video\nબરસાનાની પ્રખ્યાત લઠ્ઠમાર હોળીનો જુઓ અદ્ભુત Video\nરાધા કૃષ્ણે સ્વયં ધૂળેટીનો પર્વ માણ્યો હતો તે સ્થાનનો જુઓ ભવ્ય Video\nધૂળેટી પર્વની ઉજવણીમાં કૃષ્ણમય થયા મંદિરોના કલ્યાણકારી દર્શન માટે જુઓ Video\nવસંતોત્સવ શરૂ, શુક્ર-મંગળનો કેન્દ્રયોગ,જાણો શુ થશે તમારી રાશિ પર અસર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00087.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/tag/jio-tv/", "date_download": "2019-03-21T21:55:38Z", "digest": "sha1:XY6IIDVO3FWZ2OAA27KQPP2KXHRLHLU4", "length": 5509, "nlines": 102, "source_domain": "echhapu.com", "title": "Jio TV Archives - echhapu.com", "raw_content": "\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nઅંગ્રેજીમાં એક બહુ સુંદર રૂઢીપ્રયોગ છે, “There is no free lunch” એટલેકે આ દુનિયામાં મફતમાં કશુંજ મળતું નથી, અને જો મફતમાં મળતું હોય તો એમાં નક્કી કોઈ લોચો હોય જ. પરંતુ રિલાયન્સ જીઓના આક્રમણ બાદ તેના દ્વારા જીયો સિનેમા, જીયો ટીવી જેવી ઘણી પ્રીમિયમ એપ્સ સાવ મફતમાં તેના ગ્રાહકો સમક્ષ ધરી દેવામાં આવી હતી. જે […]\neછાપું પર સર્ચ કરો…\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nપુસ્તક રીવ્યુ: અમીષ ત્રિપાઠીની ઈમમોર્ટલ ઇન્ડિયા\n“ટેકો લઇ લ્યો ભાઈ ટેકો” કેજરીવાલની હતાશા અને ઉતાવળ\nપાકિસ્તાનની નવી લક્ઝરી આઈટમ – ભારતના ટમેટાં\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nમૂકાકાકાએ નાનાભાઈનું દેવું ભર્યું શું એ ઇન્ટરનેશનલ સ્કેમ છે\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nRCom ના શેર્સ જો તમારી પાસે પડ્યા હોય તો તમારે શું કરવું જોઈએ\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\nપોતાના પુત્રના લગ્નની કંકોત્રીની કિંમત આખરે જાહેર કરતા મુકેશ અંબાણી\nઅમેરિકામાં જેની બોલબાલા છે એ White People Food તો આપણા ઘરમાં જ પડ્યું છે\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nનરેન્દ્ર મોદીની સૌથી મોટી જીત - એસ્સાર 54000 કરોડનું દેવું ભરવા સહમત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00087.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1679", "date_download": "2019-03-21T22:18:20Z", "digest": "sha1:PPMCBABG2PGHOSJTVMTCZOMPZDCU6PYH", "length": 24738, "nlines": 138, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: નર્મદાને કિનારે – અજયસિંહ ચૌહાણ", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nનર્મદાને કિનારે – અજયસિંહ ચૌહાણ\nFebruary 5th, 2008 | પ્રકાર : પ્રવાસવર્ણનો | 17 પ્રતિભાવો »\nનર્મદા નામ કાને પડતાંની સાથે મન ચંચળ બની જાય છે. દોડવા માંડે છે. દૂર દૂર પહાડો, જંગલો, કસ્બાઓમાં. એ નામનું આટલું આકર્ષણ જરૂર ગયા જન્મનો કોઈ નાતો હશે. નાનપણમાં સુરત મામાના ઘરે જતી વખતે વચ્ચે એક લાંબી નદી આવતી. દર વખતે નદી આવવાની થાય ત્યારે બસની બારીમાં ચોંટી પડતો અને અચૂક રૂપિયાનો સિક્કો નીચે નાખતો. અત્યારે પણ નર્મદા પરથી પસાર થતાં અંદર બેઠેલું બાળક જાગી જાય છે, અને તરત રૂપિયાનો સિક્કો ઉછાળી દે છે. નાનપણથી નર્મદા સ્નાનનો મોકો શોધતો પણ કેમેય કરી કદીયે પાર પડતો નહીં. જ્યારે પણ કોઈ નદી-ઝરણું જોતો તો નાહવા કૂદી પડતો. મમ્મી કહેતી કે તું ચોક્કસ ગયા જન્મમાં કાચબો હોઈશ. ત્યારે હું કહેતો કે કાચબો તો ખરો પણ નર્મદામાં જ રહેતો હોઈશ.\nઘણાં વર્ષો પછી વિદ્યાનગર મારી જોડે ભણતા મિત્રની સાથે એના ગામ જવાનું થયું. એનું ગામ રાજપીપળાનું ધમણાચા નર્મદાને કિનારે. તેની સાથે નદીકિનારે ગયો. જતાં જ નાહવા કૂદી પડ્યો. નર્મદામાં એ મારું પ્રથમ સ્નાન. નર્મદાજળનો સ્પર્શ થતાં એક જુદા પ્રકારનો રોમાંચ અનુભવ્યો. હું બહારથી તો નાહી રહ્યો હતો, અંદરથી પણ ભીંજાતો હતો. નર્મદાષ્ટક ગાઈ મનોમન પ્રાર્થના કરી, ‘મા નર્મદે, જ્યારે પણ જીવનમાં જાકારો મળે, તારા કિનારે આવીશ, તું મને સ્વીકારજે.’ સાંજ પડતાં સુધી કિનારે બેસી રહ્યો. દૂર દૂર સુધી કમનીય વળાંકો લેતી નર્મદાને જોઈ રહ્યો. પછી તો લઘુશોધનિબંધમાં અમૃતલાલ વેગડના નર્મદા પરિક્રમાના પ્રવાસગ્રંથો પસંદ કર્યા અને સતત નર્મદાની સાથે રહેવાનો મોકો મળ્યો. પરિક્રમાનાં પુસ્તકો પર એમ.ફિલ. કરતો, તેથી પરિક્રમાના અનુભવ ખાતર વારંવાર નર્મદા કિનારે જતો. એકલોઅટૂલો ફર્યા કરતો. જબલપુર પાસે ભેડાઘાટમાં ઉછાળા મારતી નર્મદા ને માર્બલ રૉક્સમાંથી શાંત શિલ્પીની જેમ પથ્થરોને કંડારતી નર્મદાને મેં જોઈ છે. તો ગુજરાતમાં ધીમે પગલે વહી સમુદ્રમાં એ���ાકાર થતી નર્મદાનાં અનેક રૂપોને જોયાં છે. શિયાળુ રાત્રિની નીરવતામાં નર્મદાનો રવ સાંભળ્યો છે, તો એ જ રાત્રિએ ધુઆંધારના હાંજા ગગડાવતા હાકોટા સાંભળ્યા છે.\nનર્મદા વધારે નજીકથી જોવા-જાણવા એક દિવસ બે મિત્રો પ્રશાંત અને જિગ્નેશ સાથે નીકળી પડ્યો પરિક્રમા પર. પરિક્રમા માટે માર્ગ પસંદ કર્યો નારેશ્વરથી કબીરવડ નર્મદાનો દક્ષિણતટ. વહેલી સવારે અમે નારેશ્વર નર્મદામાં સ્નાન કરી હોડીથી સામે કિનારે ગયા. શરૂઆતમાં એક કિલોમીટર સુધી તો રેતાળપટમાં કિનારે કિનારે ચાલ્યા, પણ પછી સીધી ભેખડો શરૂ થતાં અમારે ઊંચાઈ પરથી ચાલવું પડ્યું. એક પગદંડી પર ચાલતા હતા. એ પગદંડી અમને ઝાડીઝાંખરાંમાંથી કેળનાં ખેતરોમાં અને ત્યાંથી એક ગાડાવાટ રસ્તા પર લઈ ગઈ. ત્યાં અમારી આગળ આગળ ‘ખખડ થતી ને ખોડંગાતી જૂની ડમણી’ જતી હતી. શિયાળાનો દિવસ હતો એટલે તાપ તો નહોતો લાગતો પણ ભૂખ ખૂબ લાગી હતી. આગળ ભદ્રા ગામ આવ્યું. ત્યાં નવા બંધાતા મંદિરની પાછળ બેસી સીંગસાકરિયા ખાઈ આગળ વધ્યા.\nચાલતાં ચાલતાં બે પરિક્રમાવાસી સંન્યાસી મળી ગયાં. મેં મહાત્માને પૂછ્યું : ‘ક્યાંથી નીકળ્યા છો ’ તો કહે ‘અમરકંટક સે આઠ મહિને પહેલે નીકલે થે.’ તેમની સાથે ચાલતાં ચાલતાં મેં મારી વાત પણ ચાલુ રાખી. ‘અમરકંટક સે યહાં તક આયે ઉસમેં આપકો સબસે અચ્છી જગા કૌનસી લગી ’ તો કહે ‘અમરકંટક સે આઠ મહિને પહેલે નીકલે થે.’ તેમની સાથે ચાલતાં ચાલતાં મેં મારી વાત પણ ચાલુ રાખી. ‘અમરકંટક સે યહાં તક આયે ઉસમેં આપકો સબસે અચ્છી જગા કૌનસી લગી ’ તો કહે ‘હમ તો સંન્યાસી હૈ. જહાં બેઠ જાતે હૈ વહી હમારે લિએ અચ્છી જગહ હૈ.’ એ સંન્યાસીની ચાલવાની ઝડપ અમારા કરતાં વધારે હતી. એટલે ‘નર્મદે હર’ કરી એ આગળ નીકળી ગયા. અમે કૃષ્ણપુરી ગામ વટાવી ભાલોદ જતા હતા. ત્યાં નર્મદાકિનારે એક બાબાની કુટિર આવી. બાબા પોતાનાં કપડાં ધોઈ રહ્યા હતા. અમારા જેવા લબરમૂછિયા યુવાનોને ચાલતા જોઈ ખુશ થયા. અમને તેમની કુટિર પાસે લઈ ગયા. નાની પણ સ્વચ્છ કુટિર. આજુબાજુ નાના ફૂલછોડ વાવેલા. તેમની સાથે વાત કરતાં ખબર પડી કે તે બેંગલોર યુનિવર્સિટીમાંથી માસ્ટર ઑફ ઈકોનૉમિક્સ થયેલાં. વાતવાતમાં મેં પૂછ્યું : ‘આપને નર્મદા પરિક્રમા કી હૈ ’ તો કહે ‘હમ તો સંન્યાસી હૈ. જહાં બેઠ જાતે હૈ વહી હમારે લિએ અચ્છી જગહ હૈ.’ એ સંન્યાસીની ચાલવાની ઝડપ અમારા કરતાં વધારે હતી. એટલે ‘નર્મદે હર’ કરી એ આગળ નીકળી ગયા. અમે કૃષ્ણપુરી ગામ વટા���ી ભાલોદ જતા હતા. ત્યાં નર્મદાકિનારે એક બાબાની કુટિર આવી. બાબા પોતાનાં કપડાં ધોઈ રહ્યા હતા. અમારા જેવા લબરમૂછિયા યુવાનોને ચાલતા જોઈ ખુશ થયા. અમને તેમની કુટિર પાસે લઈ ગયા. નાની પણ સ્વચ્છ કુટિર. આજુબાજુ નાના ફૂલછોડ વાવેલા. તેમની સાથે વાત કરતાં ખબર પડી કે તે બેંગલોર યુનિવર્સિટીમાંથી માસ્ટર ઑફ ઈકોનૉમિક્સ થયેલાં. વાતવાતમાં મેં પૂછ્યું : ‘આપને નર્મદા પરિક્રમા કી હૈ ’ તો કહે, ‘પરિક્રમા કરને વાલા તો યહાં ઐસી જગા પર કુટિયા લગા કર બૈઠ સકતા હૈ. ઔર કોન બેઠેગા ’ તો કહે, ‘પરિક્રમા કરને વાલા તો યહાં ઐસી જગા પર કુટિયા લગા કર બૈઠ સકતા હૈ. ઔર કોન બેઠેગા ’ એક ક્ષણ માટે મનમાં વિચાર આવી ગયો. કેવું હશે એ નદીનું આકર્ષણ ’ એક ક્ષણ માટે મનમાં વિચાર આવી ગયો. કેવું હશે એ નદીનું આકર્ષણ એક ભણેલોગણેલો માણસ જગતનાં બધાં ભૌતિક સુખો ત્યાગી આવા એકાંતમાં એકલો એક જુદા સુખને માણી રહ્યો છે. બાબાના અવાજથી મારી વિચારમાળા તૂટી. બાબાના હાથની ચા પી ચાલવા લાગ્યા.\nધરતી પર અંધકારનું આવતરણ ઊતરવા માંડ્યું હતું અને નર્મદા પણ જાણે અંધકારના આવરણમાં અમારી જેમ વિરામની તૈયારી ન કરતી હોય તેવી લાગતી હતી. રાત ભાલોદમાં રહેવાનું નક્કી કર્યું. લોકોને પૂછતાં પૂછતાં ગામને છેવાડે આવેલી ધર્મશાળામાં પહોંચ્યા. ‘નર્મદે હર’ ની હાંક મારી પણ કોઈ દેખાયું નહીં. આથી અમે એક બાંકડા પર બેસી ગયા. ત્યાં એક ગ્રામવાસી ભાઈ આવ્યા. અમને કહે : ‘કેમ અહીં બેઠા છો \nઅમે કહ્યું ‘અમે વિદ્યાર્થી છીએ અને નર્મદાને વધારે નજીકથી જોવા-જાણવા કિનારે કિનારે નારેશ્વરથી કબીરવડ પગપાળા જઈ રહ્યા છીએ.’\nઆ સાંભળી તે કહે : ‘તમે તો પરિક્રમાવાસી છો. તમારા માટે હું જમવાનું મોકલાવું.’\nઅમે કહ્યું : ‘અમે કોઈ ધાર્મિક શ્રદ્ધાથી પરિક્રમાએ નીકળ્યા નથી.’\nતો કહે : ‘નહીં. તમે આમ નીકળ્યા છો એજ મોટી વાત છે.’ કહી ચાલ્યા ગયા. થોડી વારમાં ધર્મશાળાના પાછળના ભાગમાંથી એક માજી આવ્યાં. બહુ હેતથી અમને ધર્મશાળાની પડસાળમાં સૂવાની વ્યવસ્થા કરી આપી. એટલામાં એક ભાઈ અમારે માટે ત્રણ ટિફિન લઈને આવ્યા. મેં પૂછ્યું તો કહે : ‘માધવભાઈએ મોકલ્યા છે.’ અમે પૈસા આપવા લાગ્યા તો કહે : ‘પૈસા તો તેમણે આપી દીધા છે.’\nહજારો વર્ષોથી આ પરિક્રમાઓ આવી વિરલ વ્યક્તિઓને કારણે ટકી રહી છે. આ લોકોને મન નર્મદાની પરિક્રમા કરનાર દરેક વ્યક્તિ પવિત્ર છે. આવી આતિથ્યભાવના એક દિવસ માટે હોય તો ઠીક, પણ આવા તો હજા��ો પરિક્રમાવાસીઓની આ જ નિષ્ઠાથી સેવા કરવી એ અશક્ય નહીં તો કપરું તો છે જ. રાત્રે સૂતા હતા ત્યાંથી થોડે દૂર નર્મદા પણ શાંતિથી સૂતી હતી, જાણે અમારી જેમ એને પણ ચાલી ચાલીને થાક ન લાગ્યો હોય ઉપર આકાશમાં ચોથનો ચંદ્ર અમારી સામે મરક મરક સ્મિત રેલાવતો હતો. એ પણ આજે હોડી જેવો લાગતો હતો, જાણે હમણાં નર્મદામાં ઊતરી પડવાનો હોય. આખા દિવસના થાકથી ઊંઘ આવી ગઈ ખબર જ ન પડી. સવાર પડતાં ફરી પાછા આશ્રમનાં માજીને ‘નર્મદે હર’ કરી કબીરવડ તરફ નીકળી પડ્યા….\n« Previous એપ્લિકેશન કે અપીલ \nપોટલી – ડૉ. રેણુકા એચ. પટેલ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમાનવી સાવ એકલો હોય ત્યારે પણ એ સાવ એકલો નથી હોતો. કોઈક ને કોઈક તો તેની સાથે હોય જ છે અને કોઈ જ ન હોય ત્યારે પણ તે તો હોય જ છે. ભાઈ તું એકલો નથી. તારા પગલાં દબાવતો તે તારી સાથે જ ચાલતો હોય છે તું એકલો નથી. તારા પગલાં દબાવતો તે તારી સાથે જ ચાલતો હોય છે અરે, તારી આગળ પણ ચાલતો હોય, તારી પાછળ પણ ચાલતો હોય અને ... [વાંચો...]\nવિગીલેન્ડ પાર્ક – ભારતી રાણે\nપૃથ્વીના ગોળાના પિંજરમાં મધ્ય રાત્રીના ઉજ્જવળ સૂર્યને કેદ કરીને બેઠું હોય તેવા નોર્થકેપના સ્મારકના ફોટા જોયેલા, ત્યારથી એ જગ્યા મનમાં વસી ગયેલી. ધરતીને છેડે યુરોપના આ ઉત્તરતમ બિંદુએ ઉભા રહી, ઉત્તર ધ્રુવ તરફ મીટ માંડવાની ઝંખના મનના છાના ખૂણે ઊછરતી રહી. તેમાંય, આર્કટિક વર્તુળની ઉપર ઉત્તરધ્રુવ વૃત્તના શીત કટિબંધમાં પૃથ્વીની ટોચ ઉપર છેક દૂર સુધી વિસ્તરેલ નોર્વે અને ફિનલેન્ડના ઉત્તરતમ ... [વાંચો...]\nએક નદીની સાથે યાત્રા – અમૃતલાલ વેગડ\nએક વાર નારદ વિષ્ણુને મળવા ગયા. વાતો પૂરી થતાં જવા લાગ્યા, ત્યાં વિષ્ણુએ કહ્યું કે નારદ, તારું પંચાગ જોઈને એ તો કહે કે વર્ષાનો શો યોગ બને છે પંચાંગ જોઈને નારદે કહ્યું કે, પ્રભુ, વર્ષાનો દૂર દૂર સુધી કોઈ યોગ નથી બનતો. આટલું કહીને નારદ ચાલતા થયા. પરંતુ હજી તો શેરીના નાકે માંડ પહોંચ્યા હશે કે મુશળધાર વરસાદ તૂટી ... [વાંચો...]\n17 પ્રતિભાવો : નર્મદાને કિનારે – અજયસિંહ ચૌહાણ\nમને પગપાળા પ્રવાસ કરવાનું ગમે છે, અને પ્રવાસવર્ણનો પણ રસપૂર્વક વાંચું છું. નર્મદાનું આ વર્ણન ગમ્યું.\nઅતુલ જાની (આગંતુક) says:\nસુંદર વર્ણન. નર્મદાના કીનારે અત્યારે જ પહોંચી જવાનું મન થઈ ગયું.\nનારેશ્વરના કિનારે ગાળેલી અનેક મીઠી સાંજો યાદ આવી ગઈ. નર્મદાની સાથે રહેવાની એક પણ તક જતી કરી ના હતી..અહી ન્યુજર્સીમા તો મૃગેશભાઈની લેખ ��ૃપાથી એ સંસ્મરણો તરોતાજા થાય છે.\nમૈયા નર્મદાના સુમંગલ દર્શન ,સુંદર ફોટો તેવુંજ મન ભાવન વર્ણન. ઓમ કારેશ્વર ,ઝાડેશ્વર અને હવે તો ઘેર ઘેર રમે તેમનુ ગૂંજન.\nરમેશ ચન્દ્ર જે પટેલ(મહિસવાળા)\nમૈયા નર્મદાના સુમંગલ દર્શન ,સુંદર ફોટો તેવુંજ મન ભાવન વર્ણન. ઓમ કારેશ્વર ,ઝાડેશ્વર અને હવે તો ઘેર ઘેર રમે તેમનુ ગૂંજન.\nરમેશ ચન્દ્ર જે પટેલ(મહિસાવાળા)\nખરેખર ખુબ જ સરસ નર્મદા નદિ નુ વરણન છે. નાનેી હતિ ત્યારે ચાલિ ને નદેી એ ન્હવા જતા હતા. જગડિયા નો એ નદેી કિનારો યાદ આવેી ગયો. ઘણા વર્શો થૈ ગયા. હવે તો જઅડેીયા જાવ છુ તો પણ નર્મદા કિનારે નથિ જવાતુ. અહિ યુ એસ એ મા રહિ ને આવુ સરસ દ્દશ્ય જોય ને મન પ્રફુલિત થઇ ગયુ.\nનીકોરા નુ ભા ઠુ, ભેખડો અને કબીરવડ યાદ આવી ગયા.\nખરે ખર ખુબજ સરસ વનર્ન (લેખ ) I REMEMBER જગડીઆ & નર્મદે કિનારે થયલા ………સ્વગ્ નો અ નુ ભ વ્………great MRUGESHBHAI….\nવર્ણન સુઁદર છે. આભાર \nમારી નર્મદા મુલાકાત-નીકોરા ગામે.\nએક વાર તો યાત્રા કરવી જ રહી.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00089.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=2092", "date_download": "2019-03-21T22:27:49Z", "digest": "sha1:S7FNHRX6RJUT46QA3353XTZ3DU43ORPE", "length": 45551, "nlines": 161, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: ડાંગ ડાયરી – બીરેન કોઠારી", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nડાંગ ડાયરી – બીરેન કોઠારી\nJune 13th, 2008 | પ્રકાર : પ્રવાસવર્ણનો | 31 પ્રતિભાવો »\n[‘નવનીત સમર્પણ’ મે-08 માંથી સાભાર.]\nહજી આજેય જ્યાં દીપડાઓ માનવ પર અને માનવો દીપડા પર હુમલા કરે છે, વાઘનું અસ્તિત્વ આ વિસ્તાર પૂરતું નામશેષ થઈ ગયું છે, છતાં વાઘદેવ તરીકે તેની પ્રતિમાનું સ્થાપન દરેક ગામની બારીએ (એટલે કે પ્રવેશદ્વારે યા પાદરે) જોવા મળે છે, એવો ગુજરાતમાં આવેલો પ્રદેશ એટલે ડાંગ. ડાંગ જિલ્લાના કુલ 1,778 ચો.કિ.મી. વિસ્તારમાંથી 1,708 ચો.કિ.મી.નો વિસ્તાર તો જંગલમય છે, છતાં મોટા ભાગના સામાન્ય પ્રવાસીઓનો ડાંગ સાથેનો પરિચય કેવળ સાપુતારા પૂરતો છે અને બિનપ્રવાસીઓનો પરિચય આહવા પૂરતો.\n1960માં મહાગુજરાતની રચના પછી સાપુતારા ગુજરાત રાજ્યમાં જ રહે અને અન્ય પાડોશી રાજ્ય તેને પડાવી ન જાય એ માટે ઘેલુભાઈ નાયક અને છોટુભાઈ નાયકે જે કામ કર્યું તેની ભાગ્યે જ નોંધ લેવાઈ છે. બહુ રસપ્રદ વાતો છે એ બધી. પણ દુ:ખની વાત એ છે કે સાપુતારા ગુજરાતને મળ્યું એ પછી તેનો જોઈએ એટલો લાભ ગુજરાત લઈ શક્યું નથી. આ જ રીતે આબુ રાજસ્થાનના ખોળામાં સરકી ગયું, ત્યાર પછી પ્રવાસન ધામ તરીકે થયેલો તેનો વિકાસ ઊડીને આંખે વળગે એવો છે. (ગુજરાતીઓ ત્યાં જઈ જઈને કંટાળી ગયા છે, છતાં દર વરસે ત્યાં વધુ ને વધુ કંટાળવા માટે જાય છે.) તેની સરખામણીમાં સાપુતારા વિકાસમાં હજી પા પા પગલી ભરે છે એમ કહી શકાય. પ્રવાસીઓ અહીં આવે છે, રોકાય છે. પણ હજી તેઓ જોઈએ એવી મજા માણી શકતા નથી. એક જ વારમાં તેઓ અહીં કંટાળી જાય છે. નાશિક અને શિરડીના માર્ગે આવેલું હોવાથી ગુજરાતથી આવતા મોટા ભાગના લોકો શિરડી જતાં જ વચ્ચે સાપુતારા થોભે છે. ખાસ સાપુતારા માટે બહુ ઓછા લોકો આવે છે. ડાંગ જેવા અતિશય રમણીય પ્રદેશમાં આવેલું હોવા છતાં સાપુતારાની હાલત આવી કેમ \n અન્ય કોઈ પણ ગિરિમથકની જેમ સાપુતારામાં પણ સનસેટ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ, ઈકો પોઈન્ટ, બોટિંગ થઈ શકે એવું સરોવર વગેરે છે. આમ છતાં સાપુતારા ગયા પછી ખરી મજા છે સાપુતારા છોડીને આસપાસના પ્રદેશમાં ફરી વળવાની. અનેક લાક્ષણિકતાઓથી ભર્યો ભર્યો આ પ્રદેશ.\n[સંપ્રદાયની બેન્ક દ્વારા લાલચની લોન]\nવિકાસની દષ્ટિએ પ્રમાણમાં પછાત ગણાતો ડાંગ જિલ્લો કુદરતી સંપત્તિની દષ્ટિએ અત્યંત સમૃદ્ધ છે. સાગ, સાદડ, વાંસ, મહુડો, આંબા વગેરેનાં વૃક્ષો તો ઠેર ઠેર દેખાય, એ ઉપરાંત અનેક ઔષધીય વનસ્પતિઓનો ભંડાર અહીંનાં જંગલોમાં છે, જેને ખુલ્લી પડેલી તિજોરી સાથે સરખાવી શકાય. અહીંનાં ગામડાંઓમાં રહેતા આદિવાસી લોકો સારવાર માટે કોઈ દવાખાને જવાને બદલે ‘ભગત’ (ભૂવા) તરીકે ઓળખાતા સ્થાનિક વૈદને ત્યાં જવાનું પસંદ કરે છે. ભગત વન્ય ઔષધિઓના જાણકાર મનાય છે અને તેઓ મંત્રોચ્ચાર સાથે દરદીઓનો દેશી પદ્ધતિએ ઈલાજ કરે છે. આવા એક પ્રસિદ્ધ ભગતને ત્યાં તો સુરત, વલસાડ જેવાં શહેરોમાંથી પણ લોકો આવે છે. લાકડાના મોટા બોક્સની બહાર ફક્ત માથું રહે તે રીતે દરદીને બોક્સમાં બેસાડીને તેના શરીરે વિવિધ ઔષધિઓની ધૂણી વરાળની સાથે (સ્ટીમ બાથની જેમ) આપવામાં આવે છે. કોઈ જાદુગરના મેજિક બોક્સ જેવો દેખાવ લાગે આ ભગતોની સહકારી મંડળીઓ બનાવવાના પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે, જેમાં આંશિક સફળતા જ મળી રહી છે, કેમ કે અમુક ભગતો પોતાનું ટ્રેડ સીક્રેટ ખુલ્લું કરવા રાજી નથી.\nઅહીંના ગ્રામજનો ખાસ તો, ભૌતિક રીતે પછાત હોવાને કારણે વરસોથી વિવિધ ધર્મોના પ્રચારકોનું આકર્ષણ બની રહ્યા છે. ખ્રિસ્તી મિશનરીઓ ઉપરાંત મોક્ષમાર્ગી, જૈન, સ્વામિનારાયણ વગેરે પંથના અનુયાયીઓનાં આખેઆખાં ગામ અહીં જોવા મળે છે. વરસો અગાઉ ધર્માંતર કરીને વિધર્મી બનેલા લોકોને હવે પાછા પોતાના મૂળ ધર્મમાં લાવવાના પ્રયત્નો જોરશોરથી થઈ રહ્યા છે. પોતે અપનાવેલો સંપ્રદાય ગમે તે હોય, આદિવાસીઓ પોતાની અસલી, સદીઓ જૂની પરંપરાઓને હજીય વળગી રહ્યા છે. જેમ કે, દરેક ગામને પાદરે પથ્થરની યા લાકડાની એક પ્રતિમા અવશ્ય જોવા મળે, જેમાં સૂર્યદેવ, ચંદ્રદેવ, મોરદેવ, વાઘદેવ અને નાગદેવ કોતરેલા યા દોરેલા જોવા મળે છે. આ પાંચ દેવો અહીંના પર્યાવરણના મુખ્ય હિસ્સારૂપ હોવાથી ભારે શ્રદ્ધાપૂર્વક પૂજાય છે. દર વાઘબારસે આ પ્રતિમાનું અનુષ્ઠાન કરવામાં આવે છે. ક્યારેક ગામ પર કશી પ્રાકૃતિક આફત આવે ત્યારે દેવને કોઈએ છેડ્યા હશે એમ માનીને દેવને બલિ ચડવીને રાજી કરવામાં આવે છે. જેમ કે, ક્યારેક કોઈ દીપડો ગામના ઢોરઢાંખર પર હુમલો કરે ત્યારે વાઘદેવ રૂઠ્યા હશે એમ મનાય છે. વાઘદેવ રીઝેલા હોય તો ચરતાં પશુઓની બાજુમાંથી પસાર થવા છતાં દીપડો તેમને કાંઈ કરતો નથી, એમ દઢપણે મનાય છે. વીસ-પચીસ વર્ષ અગાઉ અહીં વાઘ હતા, પણ હવે તો વાઘ ‘લુપ્ત પ્રજાતિ’માં કમસે કમ આ વિસ્તાર પૂરતા આવી ગયા છે. દીપડા હજીય અવારનવાર પોતાની હાજરી પુરાવી જાય છે. દીપડાને મારી નાખવાના બનાવો પણ છૂટાછવાયા બનતા રહે છે, જેના માટે મોટે ભાગે તેમની ચામડી, નખ વગેરેનો વેપાર કરતી ટોળકીઓ જવાબદાર હોય છે.\nડાંગની મૂળ પ્રજા ભીલ ઉપરાંત અહીં કુનબી, વારલી, કુકણા, ઢોડિયા, ચૌધરી, હળપતિ જેવી જાતિઓના લોકો પણ વસેલા છે. અસલમાં ડાંગમાં કુલ પાંચ ભીલ રાજાઓ હતા, જેઓ લીંગા, વાસુરણા, દહેર, ગાડવી અને પિંપરી ગામમાં રહેતા હતા. હજી આજેય વરસે એક વાર ભરાતા ડાંગ દરબારમાં આ રાજાઓ હાજરી આપે છે, પણ તેમની પાસે કશી સત્તા કે મતા નથી. શબરી આ જ પ્રદેશમાંના ભીલ રાજાની કન્યા હતી. પોતાનાં લગ્ન નિમિત્તે થનારા સામૂહિક પશુવધને ટાળવા માટે તે ઘેરથી ભાગી ગઈ હતી. પંપા સરોવરની આસપાસના પ્રદેશમાં આવીને તે છુપાઈને રહેવા લાગી. આ પ્રદેશમાં વસતા ઋષિમુનિઓ પંપા સરોવરમાં સ્નાન કરવા આવે ત્યારે તેમની કેડીને વાળી ઝૂડીને તે સાફ રાખતી. તેની આવી સેવાથી પ્રસન્ન થઈને શબરીને આશીર્વાદ આપવામાં આવ્યા કે તારી આટલી ભક્તિ છે તો ભગવાન રામનાં અવશ્ય દર્શન થશે. ત્યારથી શબરીને રામદર્શનની લગની લાગી અને ભગવાનને પ્રસાદી તરીકે ધરવા માટે તે બોર એકઠાં કરવા લાગી. બોર જેવું જંગલી ફળ જ શાથી, બીજું કોઈ ફળ કેમ નહીં \nઆ પ્રશ્ન મનમાં ઊગે તો તેનો જવાબ મેળવવા માટે પંપા સરોવર તેમ જ શબરીધામ વિસ્તારમાં ચક્કર મારવાં પડે. અત્યંત જૂના, પુરાણાં બોરડીનાં કેટલાંય વૃક્ષો આ વિસ્તારમાં હજી આજેય અડીખમ ઊભેલાં છે, જેમનાં અત્યંત જાડાં થડ તેમની ઉંમરની સાહેદી આપે છે. આ બોરડી પર થતાં, સાવ લીલાં, કાચાં દેખાતાં બોરનો સ્વાદ એટલો મીઠો છે કે જાતે ચાખ્યા વિના તેને વર્ણવી ન શકાય. બોરડીના માલિકને વિનંતી કરતાં આપણા માટે તેઓ પોતાની બોરડી ઝૂડીને બોર ખંખેરી આપે. આવા બોર આ વિસ્તારમાં ક્યાંય વેચાતાં નથી મળતાં. સુબીર ખાતે આવેલા શબરીધામમાં પાંચ-છ વરસ અગાઉ શબરીમાતાનું મંદિર બનાવાયું છે. આ સ્થળે રામ, લક્ષ્મણ અને શબરી જે પથ્થર પર બિરાજ્યાં હતાં તે મૂળ પથ્થરોને ગ્રેનાઈટના ઓટલામાં જડી લેવામાં આવ્યા છે. આ મૂળ પથ્થરોને અહીંના લોકો વરસોથી પૂજતા આવ્યા હોવાનું મનાય છે. અહીં પ્રસાદી (ભોજન)ની વ્યવસ્થા પણ છે. ધર્માંતરની એક પ્રક્રિયા યા વિધિ તરીકે ઘણા ધર્માંતરિત લોકોનાં આંગણાંમાંથી વરસો જૂનાં બોરડીનાં વૃક્ષો કપાવી દેવાયાં હોવાનીય વાત જાણવા મળી. આ વાત સાચી હોય કે ખોટી, પણ જૂનાં, પુરાણાં બોરડીનાં કપાયેલાં ઝાડનાં થડ ઘણે સ્થાને જોવા મળે છે ખરાં.\nમોટા ભાગની કહેવતો કાલાતીત હોવાનું મનાય છે, પણ તે સ્થાનાતીત હોઈ શકે ખરી ખેતી માટે તેમ જ ગાડે જોડવા માટે ડાંગમાં પાડાનો ઉપયોગ છૂટથી થાય છે. ચરોતર વિસ્તારની પ્રચલિત કહેવત ‘ભરોસાની ભેંસ પાડો જણે’નો ડાંગના લોકોને ક્યાંથી અર્થ સમજાય ખેતી માટે તેમ જ ગાડે જોડવા માટે ડાંગમાં પાડાનો ઉપયોગ છૂટથી થાય છે. ચરોતર વિસ્તારની પ્રચલિત કહેવત ‘ભરોસાની ભેંસ પાડો જણે’નો ડાંગના લોકોન�� ક્યાંથી અર્થ સમજાય ડાંગના પર્વતીય પ્રદેશમાં મુખ્ય ખેતી નાગલીની છે. એ ઉપરાંત વરઈ, ખરસાણી, અડદ, તુવેર, ચણા, મગ તેમજ મગફળીનો પાક પણ લેવાય છે. એક એન.જી.ઓ. દ્વારા કાજુના વાવેતરના સફળ અખતરા પણ થઈ રહ્યા છે. ડાંગનું મુખ્ય ધાન નાગલી આજકાલ હેલ્થફૂડ તરીકે પ્રચલિત છે. રતાશ પડતા આ ધાનમાંથી હવે વિવિધ વાનગીઓ બનાવવાની રેસિપી કુકરી બુક્સમાં જોવા મળે છે. આ ટ્રેન્ડ વધતો રહ્યો તો બહુ જલદી ડાંગના લોકો માટે નાગલી દુર્લભ થઈ જશે, એવું અનુમાન સહેજે કરી શકાય. અત્યારે ડાંગના જંગલના વાંસ પર ફૂલો બેસવાની મોસમ છે. કાંટસ અને માનવેલ એમ બે પ્રકારનાં વાંસ મુખ્યત્વે ડાંગમાં જોવા મળે છે. માનવેલ પ્રકારના વાંસ નક્કર અને લંબાઈ તેમ જ કદમાં ટૂંકા છે, જ્યારે કાંટસ પ્રકારના વાંસ પોલા, પહોળા અને અતિશય લાંબા-ત્રીસથી ચાલીસ ફૂટ જેટલા હોય છે. કાંટસ વાંસમાં ચાલીસ વરસ પછી ફૂલો આવ્યાં છે. ખરેખર તો તેને ફળ કહી શકાય, નહીં કે ફૂલ. પણ સોનેરી પીળા રંગનાં આ ફૂલો આવે ત્યાર પછી વાંસનું મૃત્યુ થાય છે. વાંસનાં ઝુંડેઝુંડ ઊભાં ને ઊભાં જ સુકાઈને આપમેળે કુદરતી રીતે નષ્ટ થાય છે. આખા ડાંગમાં એકસાથે વાંસ પર ફૂલ આવવાને કારણે પર્યાવરણપ્રેમીઓ થોડા ચિંતિત પણ છે, કેમકે આટલા બધા વાંસ એક સાથે નષ્ટ થઈ જાય તો તેની જગા લેનારા નવા વાંસ ક્યારે પેદા થઈ રહે ડાંગના પર્વતીય પ્રદેશમાં મુખ્ય ખેતી નાગલીની છે. એ ઉપરાંત વરઈ, ખરસાણી, અડદ, તુવેર, ચણા, મગ તેમજ મગફળીનો પાક પણ લેવાય છે. એક એન.જી.ઓ. દ્વારા કાજુના વાવેતરના સફળ અખતરા પણ થઈ રહ્યા છે. ડાંગનું મુખ્ય ધાન નાગલી આજકાલ હેલ્થફૂડ તરીકે પ્રચલિત છે. રતાશ પડતા આ ધાનમાંથી હવે વિવિધ વાનગીઓ બનાવવાની રેસિપી કુકરી બુક્સમાં જોવા મળે છે. આ ટ્રેન્ડ વધતો રહ્યો તો બહુ જલદી ડાંગના લોકો માટે નાગલી દુર્લભ થઈ જશે, એવું અનુમાન સહેજે કરી શકાય. અત્યારે ડાંગના જંગલના વાંસ પર ફૂલો બેસવાની મોસમ છે. કાંટસ અને માનવેલ એમ બે પ્રકારનાં વાંસ મુખ્યત્વે ડાંગમાં જોવા મળે છે. માનવેલ પ્રકારના વાંસ નક્કર અને લંબાઈ તેમ જ કદમાં ટૂંકા છે, જ્યારે કાંટસ પ્રકારના વાંસ પોલા, પહોળા અને અતિશય લાંબા-ત્રીસથી ચાલીસ ફૂટ જેટલા હોય છે. કાંટસ વાંસમાં ચાલીસ વરસ પછી ફૂલો આવ્યાં છે. ખરેખર તો તેને ફળ કહી શકાય, નહીં કે ફૂલ. પણ સોનેરી પીળા રંગનાં આ ફૂલો આવે ત્યાર પછી વાંસનું મૃત્યુ થાય છે. વાંસનાં ઝુંડેઝુંડ ઊભાં ને ઊભાં જ સુકાઈને આપમેળ�� કુદરતી રીતે નષ્ટ થાય છે. આખા ડાંગમાં એકસાથે વાંસ પર ફૂલ આવવાને કારણે પર્યાવરણપ્રેમીઓ થોડા ચિંતિત પણ છે, કેમકે આટલા બધા વાંસ એક સાથે નષ્ટ થઈ જાય તો તેની જગા લેનારા નવા વાંસ ક્યારે પેદા થઈ રહે પણ સામાન્ય સંજોગોમાં પ્રકૃતિ પોતાનું સંતુલન જાળવી લેતી હોય છે. ડાંગમાં પણ તે જાળવી લેશે.\nડાંગમાં ઊગેલા વાંસનાં ઝુંડની જેમ અહીં વિવિધ પ્રકારની એન.જી.ઓનાં પણ ઝુંડ જોવા મળે છે, જેમનો મુખ્ય દાવો આદિવાસીઓના ઉત્થાનનો છે. અમુક એન.જી.ઓ તો એ હદની વિનમ્રતાથી ચૂપચાપ કામ કરે છે કે જેના ઉત્થાન માટે તેઓ કામ કરે છે એ લોકોને ખુદને તેના અસ્તિત્વની ખબર નથી. અમુક એન.જી.ઓ સુત્રો થકી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમનું નક્કર કામ શું છે તે શોધવા કરતાં તેમણે લખેલાં સુત્રો શોધવાં વધુ સહેલાં પડે તેમ છે.\nડાંગી બોલીમાં ઘણે અંશે મરાઠીની છાંટ વરતાય છે. અહીંનાં મોટા ભાગનાં ગામનાં નામોમાં ડાંગી બોલીના શબ્દો જોવા મળે છે. પાડા એટલે ફળિયું. તેના પરથી દેવીપાડા, નાનાપાડા, બારીપાડા વગેરે જેવાં ગામોનાં નામો છે. એ સિવાય પણ અમુક ગામનાં નામની ઉદ્દભવકથા રસપ્રદ છે. શિવારીમાળ ગામની આસપાસ શિવારીનાં લાલ ફૂલોનાં વૃક્ષોની હારમાળા છે. હારમાળાને ડાંગીમાં ‘માળ’ કહે છે. પાતાળ એટલે પાણીનો ઝરો અને સાકરા એટલે ચકલી. જે ગામ પાસે પાણીનો ઝરો છે અને ત્યાં ચકલી આકારના પથ્થરો હોવાથી ગામનું નામ પડ્યું સાકરપાતાળ કરંજનાં અસંખ્ય પુષ્પોના છોડ જે ગામની આસપાસ છે, એ ગામનું નામ કરંજડા કરંજનાં અસંખ્ય પુષ્પોના છોડ જે ગામની આસપાસ છે, એ ગામનું નામ કરંજડા નડગખાદી ગામનું નામ જરા વિશિષ્ટ છે, તેની કથા બહુ રસપ્રદ છે. વરસો અગાઉ અહીં રાતના નાટક ભજવાતું હતું, જેમાં એક માણસ રીંછનું ચામડું પહેરીને રીંછનો વેશ ભજવતો હતો. રીંછને ડાંગીમાં નડગ કહે છે. નાટકના આ રીંછ પર સાચુકલા વાઘે હુમલો કર્યો અને રીંછ બનેલા પેલા માણસને ખાઈ ગયો, એટલે ગામમાં બૂમ પડી, ‘એ…..નડગ ખાધી રે નડગખાદી ગામનું નામ જરા વિશિષ્ટ છે, તેની કથા બહુ રસપ્રદ છે. વરસો અગાઉ અહીં રાતના નાટક ભજવાતું હતું, જેમાં એક માણસ રીંછનું ચામડું પહેરીને રીંછનો વેશ ભજવતો હતો. રીંછને ડાંગીમાં નડગ કહે છે. નાટકના આ રીંછ પર સાચુકલા વાઘે હુમલો કર્યો અને રીંછ બનેલા પેલા માણસને ખાઈ ગયો, એટલે ગામમાં બૂમ પડી, ‘એ…..નડગ ખાધી રે ’ (એટલે કે રીંછને ખાઈ ગયો.) ત્યારથી ગામનું નામ પડ્યું નડગખાદી. ડાંગીમા��� સુસવર એટલે મગર. દેવીમાતાએ એક પ્રચંડકાય મગરરાક્ષસના બે ટુકડા કરી દીધા. મગરના ધડનો અડધો ભાગ જે સ્થળે પડ્યો તે ગામ સુસરદા એટલે કે સુસવર અરધા. (અર્થાત્ અડધો મગર.) આવું જાણ્યા પછી એમ લાગે કે માત્ર ડાંગના જ શા માટે, આપણા વિસ્તારનાં ગામોનાં નામની ઉદ્દભવકથા પણ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ.\nડાંગ વિસ્તારમાં પડતા અતિશય વરસાદને કારણે તેને ગુજરાતનું ચેરાપુંજી કહેવાય એમાં નવાઈ શી ડાંગની પાણીની સમસ્યા પણ ચેરાપુંજી જેવી જ હતી. પર્વતીય વિસ્તારને કારણે અહીં પાણીનો સંગ્રહ થઈ શકતો નહીં. અને સારામાં સારો વરસાદ થવા છતાં ઉનાળામાં પીવાના પાણીની તંગી પડતી. છેલ્લાં ચાર-પાંચ વરસમાં બનેલા ચેક ડેમ્સને કારણે ઘણે અંશે આ સમસ્યા હળવી થઈ છે.\nચોમાસામાં અહીં કેટલાય નાના-મોટા ધોધનું સૌંદર્ય માણી શકાય. વઘઈ નજીક આવેલો ગિરાધોધ સૌંદર્યની રીતે બેનમૂન, પણ અત્યંત જીવલેણ છે. અહીં સ્નાન કરવા માટે આવતા લોકો લલચાઈને ધુબાકા મારવા જાય છે અને ત્યાં જ તેઓ મોતને નોતરે છે. ધોધના નીચેના ભાગમાં પાણીના મારથી ધોવાઈને પોલા બની ગયેલા ખડકોનો ખ્યાલ ન હોવાથી મોટા ભાગના તેમાં ફસાઈ જાય છે અને મૃત્યુને ભેટે છે. આ ખડકો એટલા ખતરનાક છે કે ડૂબી ગયા પછી ચોવીસ કલાકે લાશ હાથમાં આવે તો એ વહેલી મળી ગણાય છે. હમણાં હમણાં ગિરાધોધના પ્રવેશમાર્ગે છેલ્લાં દસ વર્ષમાં અપમૃત્યુ પામેલાઓનાં નામની યાદી મૂકવામાં આવી છે તેમ જ એક ચોકિયાત પણ પહેરો ભરે છે. મગરથી સાવધાન રહેવાની સૂચનાઓ પણ લખાયેલી જોવા મળે છે. છતાં આટલી તકેદારી અપૂરતી હોય એમ લાગે છે. વણદીઠી ભોમકા પર પાંખ વીંઝવા જતું યૌવન સાવચેતીની સૂચનાઓને ધરાર અવગણે છે. ઉલ્લેખનીય છે કે મોટા ભાગનાં અપમૃત્યુ જુલાઈથી ડિસેમ્બરના સમયગાળામાં, જ્યારે પાણીનું વહેણ વધુ હોય ત્યારે જ થયેલાં છે. જાન્યુઆરીથી જૂન દરમિયાન કોઈ મૃત્યુ નોંધાયેલાં નથી. 2006ના ઑક્ટોબરમાં ડૂબીને મૃત્યુ પામેલા સુરતના યુવાન અંકિત શ્રોફની સ્મૃતિમાં તેના પરિવારજનોએ એક ફાઉન્ડેશન સ્થાપીને વધુ દુર્ઘટનાઓ ન થાય તે માટે વિવિધ કાર્યવાહી હાથ ધરવાની યોજના બનાવી છે.\n[એક ઐસે ગગન કે તલે]\nડાંગના પર્વતો સહ્યાદ્રિની પર્વતમાળાનો હિસ્સો હોવાથી અહીંના ખડકો અગ્નિકૃત પ્રકારના, અત્યંત કઠણ, ભૂખરા રંગના છે. માટી લાલાશ પડતી હોવાથી ડાંગના કોઈ પણ ગામડાનો લેન્ડસ્કેપ સેપિયા રંગના ફોટોગ્રાફ જેવો જણાય છે. કિલાદ નામના નાનકડા ગામન�� બાજુમાં અંબિકા નદીને કિનારે જંગલ ખાતા દ્વારા તંબૂઓ ઊભા કરાયા છે, જેમાં ખાસ કશી સુવિધા વિના રાત્રિરોકાણની મજા લઈ શકાય એમ છે. આ ઉપરાંત અહીંથી સાવ નજીક આવેલા નેશનલ પાર્કમાં પણ સ્થળ પર પરવાનગી મેળવીને પ્રવેશી શકાય છે. સ્પોટેડ ડિયર તરીકે ઓળખાતાં ટપકાંવાળાં હરણોનાં ઝુંડ અહીં નજરે પડી જાય છે. આ ઉપરાંત વિવિધ પક્ષીઓ પણ દેખા દે છે. કિલાદની કેમ્પ સાઈટ પાસે એક કેડી છે, જે ત્રણેક કિલોમીટર સુધી જંગલમાં દોરી જાય છે. સાગ, સાદડ, સીસમ, વાંસ, મહુડો વગેરે અનેક વૃક્ષોની ઓળખ અહીં અપાયેલી છે. એ જ રીતે વઘઈ પાસે આવેલો વનસ્પતિ ઉદ્યાન વનસ્પતિશાસ્ત્રના અભ્યાસુ ઉપરાંત પ્રકૃતિમાં થોડોઘણો રસ ધરાવનાર માટે બહુ મહત્વનું સ્થળ છે. થોડી વધુ માહિતી મેળવવા ઈચ્છનારે નિરાશ થવું પડે એમ છે, કેમ કે ઉદ્યાનના પ્રવેશદ્વાર પાસે જ ગૌરવપૂર્વક જાહેરાત કરાતી હોય એમ લખ્યું છે કે ‘અહીં ગાઈડની વ્યવસ્થા નથી.’ ‘તું જ તારો પ્રકાશ બન.’ એવી પ્રાચીન ફિલસૂફીને અહીં બહુ સ્થૂળ રીતે વ્યક્ત કરાયેલી છે. આમ છતાં વનસ્પતિ ઉદ્યાનમાં મારેલું એક નિરાંતનું ચક્કર આપણા માટે એક નવીન વિશ્વ ખોલી આપે છે, એટલું નક્કી.\nબિલિમોરા, વલસાડ, સુરત જેવા નજીકનાં શહેરોના લોકો માટે આ પ્રદેશ શનિ-રવિની રજા ગાળવાનું ઉત્તમ સ્થળ છે. અહીં રાત્રિરોકાણની સુવિધાઓ પ્રમાણમાં જૂજ છે. તેના વિશેની જાણકારી તો એથીય ઓછી છે. સાપુતારામાં આવેલા પ્રવાસન ખાતાના માહિતી કેન્દ્રને ખરેખર અનેક રીતે સજ્જ કરવાની જરૂર છે. સાપુતારાથી ફૂટીને સાવ નજીકમાં જ આવેલી ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પસાર કરીને નજીકના હતગડ ગામના રસ્તે સ્ટ્રોબેરીની ખેતી થતી જોવા મળે છે, અહીંથી સ્ટ્રોબેરી ખરીદી શકાય છે.\nડાંગનાં જંગલો કૃત્રિમ રીતે નષ્ટ કરાઈ રહ્યાં હોવા છતાં આ પ્રદેશમાં જે કંઈ બચી ગયું છે, સચવાયું છે એ જોતાં પ્રવાસન ધામ તરીકે તેનો વધુ વિકાસ થાય તેની રાહ જોવાને બદલે વરસમાં એકાદ વાર બે-એક આખા દિવસ માટે ડાંગ પ્રદેશમાં આવી જવા જેવું ખરું. પ્રવાસન ધામ તરીકે તેનો પુરજોશમાં વિકાસ થવા લાગશે તો અત્યારે છે એવી મજા પછી નહીં રહે એ પણ સાચું.\n« Previous જીવનઘડતરની વાતો – મુકુન્દ પી. શાહ\nનયણાં – વેણીભાઈ પુરોહિત Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nબહુત શર્મિંદા હૂં, ગુરુદેવ \nરાત્રે બહાર ખુલ્લામાં તારાઓને જોતો જોતો સૂતો. રાત્રિનું આકાશ મને વિશાળ બ્લૅકબોર્ડ જેવું લાગ્યું. એના કાળા પાટિયા ઉપર કોઈકે તારાઓના શ્વેત અક્ષરોમાં કંઈક લખી દીધું છે : હું આ વ્યોમ-વર્ણમાળાને ઉકેલવાની કોશિશ કરું છું પણ એ એટલી તો પ્રાચીન લિપિ છે કે ઉકેલી નથી શકતો. પરંતુ એથી કંઈ ફરક નથી પડતો. ઉકેલવાની આ પ્રક્રિયામાં જ એટલો આનંદ છે કે અન્ય ... [વાંચો...]\nભુજ શહેરનો નાગર ચકલો – નરેશ અંતાણી\nધરતીકંપે ભુજ શહેરની મહોલ્લા અને ફળિયા સંસ્કૃતિને છીન્ન ભીન્ન કરી નાખી છે, ભુજ શહેરનો નાગરિક આજે બે-ત્રણ વર્ષ પછી પણ પોતાના ફળિયા, મહોલ્લા કે શેરી માટે ઝંખે છે. ત્યારે અગાઉ કચ્છ રાજ્યના સમયમાં ભુજ શહેરના ફળીયા, મહોલ્લા કે શેરીની રચના જ એવા પ્રકારની કરવામાં આવી હતી કે દરેક કોમ અને જ્ઞાતિઓના સમુહને એક સાથે એક ફળિયા કે શેરીમાં વસાવવામાં આવ્યા ... [વાંચો...]\nગિરનારની ગોદમાં – મૃગેશ શાહ\nવિવિધ પ્રકારના વૃક્ષોને પોતાની પ્રકૃતિ અનુસાર ખાતર, પાણી અને અનુકૂળ આબોહવાની જરૂરિયાત રહેતી હોય છે. વૃક્ષોની જેમ સમાજરૂપી ભૂમિમાં પાંગરતા કલાના ઉપાસકોની વાત પણ કંઈક એવી જ છે. તેઓને જો પોતાના વ્યક્તિત્વ વિકાસ માટેની મોકળાશ અને અનુકૂળ વાતાવરણ મળી રહે તો તેમનામાં બીજ સ્વરૂપે પડેલી કલા મહોરી ઊઠે છે. કોઈ પણ વિષયમાં રસ લઈને અદ્વિતિય સંશોધનાત્મક કાર્ય કરવું તે એક ... [વાંચો...]\n31 પ્રતિભાવો : ડાંગ ડાયરી – બીરેન કોઠારી\nડાંગની ખૂબ સુંદર માહિતી.હજુ ઘણી બાકીશ્રી ઘેલુભાઈ નાયક અને છોટુભાઈ નાયકે કરેલી સેવાને સલામ\n“અમુક એન.જી.ઓ તો એ હદની વિનમ્રતાથી ચૂપચાપ કામ કરે છે કે જેના ઉત્થાન માટે તેઓ કામ કરે છે એ લોકોને ખુદને તેના અસ્તિત્વની ખબર નથી. અમુક એન.જી.ઓ સુત્રો થકી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમનું નક્કર કામ શું છે તે શોધવા કરતાં તેમણે લખેલાં સુત્રો શોધવાં વધુ સહેલાં પડે તેમ છે.” સત્ય કટાક્ષ.\n“કાંટસ વાંસમાં ચાલીસ વરસ પછી ફૂલો આવ્યાં છે.” વાંસને ફૂલ આવવાની cycle એકદમ નિયમિત છે, પરંતુ વૈજ્ઞાનિકોનુ અવલોકન એવુ છે કે જે વરસે વાંસને ફૂલ આવે છે તે વર્ષે હવામાન અત્યંત અનિયમિત હોય છે અને પૂર, દુકાળ જેવી કુદરતી આફત આવી શકે છે.\n“ડાંગની પાણીની સમસ્યા પણ ચેરાપુંજી જેવી જ હતી. પર્વતીય વિસ્તારને કારણે અહીં પાણીનો સંગ્રહ થઈ શકતો નહીં. અને સારામાં સારો વરસાદ થવા છતાં ઉનાળામાં પીવાના પાણીની તંગી પડતી.” કેટલી વિચિત્ર વાત છે કે આજે પણ ઉનાળામા ચેરાપુંજીમા પાણીની તંગી પડે છે.\nઅત્યંત માહિતીસભર લેખ. ગુજરાત સરકાર પ્રવાસન વર્ષની ઉજવણી દરમિયાન આવા સ્થળોના વિકાસમા રસ દાખવે તો તે સાચી ઉજવણી થશે.\nગયા વર્ષે અમે વેકેશન માટે સાપુતારા ગયા હતા. ખરેખર સુંદર અને રમણીય સ્થળ છે. ડાંગ જિલ્લામાં પણ થોડું ફર્યા હતા – ગામડાઓમાં ગયા હતા. આ એક સરસ અનુભવ હતો.\nસુંદર રળીયામણી ડાંગ ની શબ્દ સફર સાચુકલી અનુભુતી જેવી જ છે. ગામો ના નામોની ઉદભવકથા તો વળી વધુ મજેદાર રહી…\nડાઁગનેી સુઁદર માહિતેી અને શ્રેી.ઘેલુભાઇ અને છોટુભાઇના પ્રયાસોને સો સલામ \nખરેખર ખૂબ જ સુંદર પ્રદેશ છે. હાલમાં જ હું સાપુતારાની મુલાકાતે જઇ આવ્‍યો છું જે કોઇને સાપુતારાની સુંદરતાના ફોટાઓ જોવાની ઇચ્‍છા હોય તેઓ મને ઇ-મેઇલ કરી શકે છે.\nખૂબ જ આહલાદક વાતાવરણ અને અચૂક જોવા જેવી જગ્‍યા છે.\nઅમારા ડાંગની મુલાકાત લેવા આ૫ સૌને સાયબર ગ્રુપ દ્વારા હાર્દિક આમંત્રણ છે.\nગુજરાત્માં આવા સ્થળો છે તેનેી ઘણાને ખબર પણ નથેી, તમે શબ્દો દ્વારા સફર કરાવેી.\nહુ છેલ્લા કેટલાક વર્શોમા ૨-૩ વાર સાપુતારા જઈ આવ્યો છુ,\nછેલ્લી વાર ચોમાસા મા જવાનો લાભ મળ્યો હતો,\nત્યાનુ કુદરતી સૌન્દર્ય અદભુત છે\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00089.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9C%E0%AA%97%E0%AA%A8%E0%AA%AD%E0%AA%A1%E0%AA%BE%E0%AA%95%E0%AB%8B", "date_download": "2019-03-21T22:57:33Z", "digest": "sha1:OW4M6FGEE7JDOP4OVTNAI4XOMRA6RGFS", "length": 3458, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "જગનભડાકો | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nજગનભડાકો ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષ���ઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00089.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/tehelka-s-new-edition-into-market-014255.html", "date_download": "2019-03-21T21:49:02Z", "digest": "sha1:XUKRPDWH3ALOMZ5PB4HKH3EF4NPOH6YP", "length": 10506, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "તરૂણ તેજપાલ પર 'તહેલકા'એ મચાવ્યો તહેલકો | Tehelka's new edition into market - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n9 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n9 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nતરૂણ તેજપાલ પર 'તહેલકા'એ મચાવ્યો તહેલકો\nનવી દિલ્હી, 2 ડિસેમ્બર: પોતાના પારદર્શક અને રિસર્ચ પત્રકારત્વ માટે વાચકો વચ્ચે એક અલગ ઓળખ બનાવી ચૂકેલ મેગેજીન 'તહેલકા'નો આગામી અંક આવી ચૂક્યો છે. જેમાં મેગેજીને પોતાના ચીફ એડિટર તરૂણ તેજપાલ પર પરદર્શકતા પૂર્વક છાપ્યું છે. આમ કહેવું મેગેજીનની પત્રકાર પિયંકા દુબેનું કહેવું છે. પ્રિયંકાએ ફેસબુક એકાઉન્ટ પર લખ્યું છે કે મેગેજીને આ ઘટના પર પણ પારદર્શક રિપોર્ટિંગ કર્યું છે કારણ કે અમારા વાચકો અમારી પાસે એવી જ આશા રાખે છે. એટલું જ નહી મેગેજીનના વરિષ્ઠ લેખકે પણ ઘટના વિશે ખુલીને અને જુના વલણો સાથે લખ્યું છે.\nમેગેજીનના એડિટોરિયલમાં પત્રકારોએ એ પણ જણાવ્યું છે કે તેમને તરૂણ તેજપાલ આરોપી હોવા છતાં પણ સંસ્થા કેમ ન છોડી. પત્રકાર તેને ઐતિહાસિક અંક ગણાવે છે, તેમના અનુસાર અમારી સંસ્થાને વાચકોનો સહયોગ મળી રહ્યો છે, અમે દરેક મુદ્દા પર સત્યતાપૂર્વક રિપોર્ટ કરીએ છીએ, અહીં પણ અમે એવું જ કર્યું છે.\nઅત્રે ઉલ્લેખનીય છે કે મેગેજીનના ચીફ એડિટર તરૂણ તેજપાલ જાતિય સતામણીના આરોપી છે અને તે હાલ 6 દિવસના પોલીસ રિમાન્ડ પર છે. તે આરોપી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે મેગેજીનનું પ્રકાશન બંધ થઇ જશે પરંતુ સંસ્થાના પત્રકારોનો દાવો છો કે અમે અમારા સ્થાપેલા મૂલ્યો અનુસાર જ આ કેસ પર રિપોર્ટ કર્યો છે.\nતરુણ તેજપાલની મદદ માટે સોનિયા ગ��ંધીએ ચિદમ્બરમને પત્ર લખ્યો હતો\nશારીરિક સતામણી કેસ: તરુણ તેજપાલ વિરુદ્ધ નક્કી થયા આરોપો\nતરૂણ તેજપાલ વિરૂદ્ધ આજે ચાર્જશીટ દાખલ કરાશે\nતેજપાલની જામીન અરજી નકારી કાઢી, વધુ 10 દિવસ રહેશે જેલમાં\nમીનાક્ષી લેખી વિરુદ્ધ ગોવા પોલીસે શરૂ કરી તપાસ\n2013ની ગંદી વાત: આ નામચીન લોકો ફસાયા સેક્સ સ્કેન્ડલમાં\nહજુ સુધી કબૂલ્યો નહી ગુનો, વધુ 12 દિવસ જેલમાં રહેશે તરૂણ તેજપાલ\nતરૂણ તેજપાલે સૈન્ય અધિકારીઓને પણ કરી હતી કોલગર્લ સપ્લાઇ\nગોવા કોર્ટે તરૂણ તેજપાલના 6 દિવસના પોલીસ રિમાન્ડ કર્યા મંજૂર\nગોવા ક્રાઇમ બ્રાંચે તેજપાલની કરી ધરપકડ, આજે રજૂ કરાશે\nતરૂણ તેજપાલની ધરપકડ પર 50-50ની ગેમ\nતેજપાલની ધરપકડ કરવા પહોંચેલી ગોવા પોલીસ ખાલી હાથે પાછી ફરી\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nરાજસ્થાન: કોલેજમાં ઘૂસીને લોકોએ શિક્ષકોની પીટાઈ કરી\nIPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00089.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://govindmaru.com/2009/02/27/rk18-2/", "date_download": "2019-03-21T23:01:52Z", "digest": "sha1:JEVE7NYZ3RHLKMVRGM7XJ34KBAPTOASD", "length": 46865, "nlines": 387, "source_domain": "govindmaru.com", "title": "પ્રગતી માટે અંગ્રેજી માધ્યમ જરુરી ખરું ? – ‘અભીવ્યક્તી’", "raw_content": "\nરૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)\nઅન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)\nપ્રગતી માટે અંગ્રેજી માધ્યમ જરુરી ખરું \nબાળક બે કે અઢી વર્ષનું થાય ત્યાં તો તેને અંગ્રેજી માધ્યમમાં શીક્ષણ આપવાનો ‘મેનીયા’ પ્રચલીત થયો છે. ખાસ કરીને કહેવાતા ‘નીઓરીચ’ સમાજમાં આ દેખાદેખીનો ‘મેનીયા’ અવૈજ્ઞાનીક તો છે તેટલો જ અવ્યવહારુ અને બાળકોના માનસીક વીકાસને રુંધનારો છે.\nમોટાભાગના કુટુંબોમાં ઘરોમાં અંગ્રેજીનો વપરાશ સાવ જ ઓછો હોય છે. અને કેટલાક ઘરોમાં તો કુટુંબના મોટાભાગના સભ્યો અંગ્રેજી જાણતા હોતા નથી છતાં પોતાનું બાળક પટપટ અંગ્રેજી બોલે એ જાણીને ફુલાતા હોય છે. પણ તેઓ સાથે એટલું ભુલી જાય છે કે પોતાની માતૃભાષામાં બાળક જેટલું ગ્રહણ કરી શકે- સમજી શકે તેટલું બીજી ભાષામાં નહીં.\nવૈજ્ઞાનીક ર્દષ્ટીએ પુખ્ત વયની વ્યક્તીનો જેટલો વીકાસ પહેલા છ વર્ષમાં થતો હોય છે. તે જે જુએ સાંભળે બોલે તે બધું જલ્દી ગ્રહણ કરે છે. તો આ ગ્રહણ શક્તીને અવરોધરુપે આપણે બોજો શા માટે લાદવો જોઈએ \nદુનીયાના મોટાભાગના દેશોમાં બાળકોને શીક્ષણ પોતાની માતૃભાષામાં જ આપવામા�� આવતું હોય છે તો આપણે ત્યાં ઉલ્ટીગંગા શા માટે હા. બીજી ભાષા તરીકે પુખ્ત થતાં તે ભલે શીખે. બદલાતા યુગ સાથે ઘણીબધી ભાષાઓ જાણવી જરુરી ખરી પણ તે પુખ્તતા આવ્યા પછી જ.\nઆર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રુષ્ઠ: ૧૫૮\nPrevious દારુબંધી પ્રત્યે ર્દષ્ટીકોણ બદલીએ\nNext હૃદયના વાલ્વની સસ્તી સ્વદેશી સારવાર\nશિક્ષણ માતૃભાષામાં હોવું જોઈએ અને સાથે સાથે અંગ્રેજી પણ યોગ્ય રીતે શીખવવું જોઈએ. અમારી બાજુમાં નાનકડી બંસરી રહે છે. તેને સ્કુલમાં જે poem શીખવવામાં આવે છે તેનો અર્થ એને સમજાતો નથી માત્ર એ બોલી જાય છે. જ્યારે હું એને “મારા પ્રભુજી નાના છે” જેવી પ્રાર્થના કે “હું ને ચંદુ છાનામાના” વગેરે જેવા ગીતો શીખવું છું ત્યારે એને એનો અર્થ પણ સમજાય છે અને તે મુજબ એ જાતે અભિનય કરીને ગાય છે. ખરું કહું તો એને મારે શીખવવું પણ નથી પડતું. હું બે વખત ગાઈને સંભળાવું એટલે ત્રીજી વખત એ જાતે જ ગાય છે.\nહિનાબેને સાથે હું સહમત છું. અંગ્રેજીના અભાવને કારણે વિકાસ ન રૂંધાવો જોઈએ. વિજ્ઞાનના ઘણા પુસ્તકો અંગ્રેજી માધ્યમમાં છે. હું જ્યારે એગ્રીકલ્ચરમાં ભણતો ત્યારે પ્લાંટ બ્રિડિંગનું આખે આખું પુસ્તક અંગ્રેજીમાં હતું અને આપણો અંગ્રેજીમાં વાંધો. પ્રોફેસર પણ મારા જેવો અને હું બાવો અને મંગળદાસ સરખા. એટલે ઘણી તકલીફ પડેલ.\n અંગ્રેજી પ્રત્યે આભડછેડ ન રાખતા એક વિષય તરીકે એકડે-એકથી જ શીખવવી જોઈએ. માધ્યમ ભલે માતૃભાષા હોય.\nઆજનો અગત્યનો પ્રશ્ન છે. રેસમાં આગળ્ રહેવાનો.\nપોતાનું સંતાન સહુથી આગળ રહેવું જોઈએ. ૯૦%થી ઓછા ટકા… ના બાબા ના… અને પછી બાળપણ શું યુવાની પણ રૂંધાય જાય \nબાકી માતૃભાષા એ માતૃભાષા\nઉમાશંકરભાઈ કહેતા ભણવામાટે માતૃભાષા, રાષ્ટ્રીયતા માટે હીન્દી ને જ્ઞાન માટે અંગ્રેજી.\nનિરંજનભાઈ ભગતનું સુત્ર છે “માધ્યમ ગુજરાતી; ઉત્તમ અંગ્રેજી”\nભાષાવીજ્ઞાની યુગેન્દ્રભાઈ કહે છે, રેડીયો પર બે સ્ટેશનો ભેગાં વાગતાં હોય તેવું બાળકના મનમાં થાય છે, જ્યારે એને માતૃભાષા કાચી રહી હોય ત્યારે જ પરભાષા શીખવવામાં આવે.\nમાફ કરજો . મને બધાથી અલગ પડવાની ટેવ છે. બાળક બહુ ઝડપથી બદલાવા તૈયાર હોય છે. અરે મોટાં પણ ધારે તો બદલી શકે છે.\n1) મારી દીકરીનો દીકરો બે વર્ષ સુધી ગુજરાતી જ બોલતો હતો. નર્સરીમાં મુક્યો અને છ મહીના મુંગો મંતર .\nપણ છ જ મહીનામાં પુરો અંગ્રેજ બની ગયો હવે એક શબ્દ ગુજરાતીના બોલવા ગમતા નથી. સમજે છે બધું\n2) મારી પોતાની વાત\nમગન માધ્યમમાં ઈન્ટરમીજીયેટ સુધી ભણેલો.\nનોકરીમાં બધું અંગ્રેજીમાં જ ચાલે. એક વરસ લઘુતા ગ્રંથી રહી. પછી ફાવટ આવી ગઈ. 35 વરસ કામ કર્યા પછી , હવે વીચારો બન્ને ભાષામાં આવે છે \nમુખ્ય વાત છે – શીક્ષણનું સ્તર ઉચ્ચ કક્ષાનું હોવું જોઈએ , અને માબાપે બાળકના શીક્ષણમાં ઉંડો રસ લેવો જોઈએ.\nઅંગ્રેજી એક ભા\tષા તરીકે શીખવી આવકાર્ય છે, કારણ કે, દુનિયાનાં મોટા ભાગના દેશોમાં આ સૌથી વધારે પ્રચલિત ભાષા છે.\nપરંતુ પ્રતિસ્પર્ધાત્મક યુગમાં ખંભે ખંભા મીલાવીને ચાલવા માટે સંપૂર્ણ શિક્ષણ અસરકારક રીતે પ્રાપ્ત કરવા માટે બાળકની માતૃભાષા જ સર્વ શ્રેષ્ટ છે.\nપ્રગતીશીલ, સમજદાર બધા જ દેશોમાં માતૃભાષામાં બાળકને શીક્ષણ આપવામાં આવે છે. યુરોપના દેશોમાં ગયેલ ગુજરાતી બાળકને માટે પણ પ્રાથમીક શીક્ષણ ગુજરાતીમાં આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે, એમ સાંભળ્યું છે. જો કે સુરેશભાઈ કહે છે તેમ બાળકની અનુકુલન સાધી લેવાની શક્તી ગજબની હોય છે, પરંતુ તે બધાં બાળકો માટે કદાચ સમાન ન પણ હોય. તે જ રીતે હાઈસ્કુલ સુધીનું શીક્ષણ ગુજરાતીમાં મેળવ્યા બાદ ઉચ્ચ શીક્ષણ અંગ્રેજીમાં શરુ કરવામાં મોટા ભાગનાવીદ્યાથીઓને મુશ્કેલી ન રહે, પણ એમાં પણ જો માતૃભાષામાં શીક્ષણની સુવીધા હોય તો વધુ પ્રગતીની શક્યતા રહેલી છે જ. હા, જરુર છે માતૃભાષામાં જરુરી સાહીત્ય-પાઠ્યપુસ્તકો અને સંદર્ભ ગ્રંથો તથા અન્ય સાધનસામગ્રીની ઉપલબ્ધતા. પણ જ્યાં મહદ્ અંશે લોકમાનસ જ ધનલક્ષી હોય તો વધુ ધનપ્રાપ્તી થઈ શકે તે જ પ્રવૃત્તી હોવાની.\n૧૯૫૭માં હું જ્યારે વલ્લભવીદ્યાનગર ભણવા ગયેલો, ત્યારે સરદાર પટેલ યુનીવર્સીટીમાં હીન્દી માધ્યમ દાખલ કરવામાં આવનાર છે એવું સાંભળેલુ. પણ એ માટેનાં જરુરી પાઠ્યપુસ્તકો અને સંદર્ભ ગ્રંથો તૈયાર ન થઈ શકવાને કારણે છેવટે અંગ્રેજી માધ્યમ ચાલુ રહેલું.\nહજુ પણ જે તે વીદ્યાના પારંગતોએ ગુજરાતીમાં બધી જ વીદ્યાશાખાનાં ઉત્તમ કક્ષાનાં પુસ્તકો આપવાં જોઈએ, જેથી ગુજરાતીને શીક્ષણનું માધ્યમ બનાવી શકાય. ગુજરાતના વીદ્યાર્થીઓ પાછળ રહેતા હોય તો એનું કારણ ગુજરાતી માધ્યમ નહીં પણ ગુજરાતીમાં જરુરી પુસ્તકોનો અભાવ હોઈ શકે. આજે કેટલા સમયથી અંગ્રેજી માધ્યમની શાળાઓ ગુજરાતમાં શરુ થઈ છે કેટલીક કોન્વેન્ટ સ્કુલ તો લગભગ ચાળીસેક વર્ષથી ચાલે છે. (મને અહીં ૩૪ વર્ષ થયાં તે પહેલાં નવસારીમાં અંગ્રેજી માધ્યમની સ્કુલ હતી.) કોઈએ સર્વે કરી છે કે એમાં ભણેલાં બાળકોએ ગુજરાતી માધ્યમમાં ભણેલાં બાળકો કરતાં વધુ પ્રગતી કરી છે કેટલીક કોન્વેન્ટ સ્કુલ તો લગભગ ચાળીસેક વર્ષથી ચાલે છે. (મને અહીં ૩૪ વર્ષ થયાં તે પહેલાં નવસારીમાં અંગ્રેજી માધ્યમની સ્કુલ હતી.) કોઈએ સર્વે કરી છે કે એમાં ભણેલાં બાળકોએ ગુજરાતી માધ્યમમાં ભણેલાં બાળકો કરતાં વધુ પ્રગતી કરી છે વીજ્ઞાન કે અન્ય વીષયમાં આ અંગ્રેજીમાં શીક્ષણ મેળવેલ લોકોએ કંઈક ઉચ્ચ કક્ષાનું સંશોધન કર્યું છે વીજ્ઞાન કે અન્ય વીષયમાં આ અંગ્રેજીમાં શીક્ષણ મેળવેલ લોકોએ કંઈક ઉચ્ચ કક્ષાનું સંશોધન કર્યું છે જે ગુજરાતીમાં શીક્ષણ મેળનાર નહીં કરી શક્યા હોય\nમારો દીકરો વૃન્દ પહેલેથી જ ગુજરાતી બોલે છે અને હવે લખતા-વાંચતા શીખે છે. પ્રી-કેજીમાં એ ઈંગ્લીશમાં બોલી નહતો શકતો પણ પહેલા ધોરણથી તો પુરો અમેરીકન થઈ ગયો છે. હવે, જ્યારે તે અમારી સાથે કે બીજા સંબંધીઓ સાથે વાત કરે છે ત્યારે ગુજરાતી વાપરે છે; અને જ્યારે તેની ઉમ્મરના મીત્રોને મળે છે ત્યારે ઈંગ્લીશ વાપરે છે. વળી, જ્યારે જ્યારે તે અલગ મુડમાં હોય છે ત્યારે હીન્દી ડાયલોગ પણ ફટકારી દે છે. તે કઈ ભાષા વાપરવી એ પોતાની મેળે નક્કી કરે છે. મને ગુજરાતી પુસ્તકો વાંચતો અને લખતો જોઈ તેને પણ મારી જેમ ગુજરાતી લખતા-વાંચતા થવું છે.\nએકવાર તેને શાળાએ જવા માટે બસ પકડવાના સ્થળે હું છોડવા ગયો. અમે બે ગુજરાતીમાં વાતો કરતાં હતાં. ત્યાં ઉભેલા એક અમેરીકન દાદી અમને વાતો કરતાં જોઈ મને કહે કે, તારો દીકરો તારી ભાષા જાણે છે એ બહુ ગર્વની વાત છે. હું પોતે ત્રીજી પેઢીએ ઈટાલીયન છું. મને ઘણી વાર અફસોસ થાય છે કે મારા માતા-પીતાએ મને ઈટાલીયન ના શીખવાડ્યું જો કે, તેમને પોતાને પણ ઈટાલીયન આવડતું નહોતું. પણ, તું જે કરે છે એ બરાબર જ છે.\nવૃન્દને જ્યારે પ્રી-કેજીમાં મુક્યો હતો ત્યારે તે ઈંગ્લીશ બોલતો નહતો. અડધા ટર્મ પર મારી તેની શીક્ષીકા સાથે મુલાકાત થઈ. મેં તેને પુછ્યું કે, વૃન્દ ઈંગ્લીશ બોલી નથી શકતો તો વર્ગમાં તેને વાન્ધો પડે છે. શીક્ષીકાનું કહેવું હતુ કે, તમે તમારા બાળકને તેની માતૃભાષા સારી રીતે શીખવાડો એ જરુરી છે. તમે તેને તેના મુળથી દુર ના કરો.\nઆ પ્રસંગો અને જાત-અનુભવથી માનું છું કે, બાળકને માતૃભાષા લખતા-વાંચતા-બોલતા આવડવી જોઈએ, અને એ પણ સારી રીતે. બાલમન્દીરીયું ગુજરાતી નહીં, પરંતુ ગુજરાતી સાહીત્ય સમજી શકે એટલું તો ખરું જ. પછી, તે કયા માધ્યમમાં ભણે છે તેની કોઈ અગત્યતા નથી. એ જ રીતે, ગુજરાતી માધ્યમમાં ભણતાં બાળકને ઈંગ્લીશ સાહીત્ય સમજી શકે એટલું અને સામાન્ય વાતચીત કરી શકે એટલું ઈંગ્લીશ આવડવું ખુબ જ જરુરી છે.\nઆ વાત આજના માતા-પીતા સમજે એ ખુબ જરુરી છે. બાળકને જે તે માધ્યમની શાળામાં મુકી દીધું એટલે કામ પુરું – એ માનસીક્તા દુર કરવા માટે વીદ્વાનો-નીષ્ણાતો પ્રયત્ન કરે એ વધુ જરુરી છે.\n૯માં ક્રમની કોમેન્ટ કરનારા પ્રદિપભાઇએ પહેલાં સાચું અંગ્રેજી લખતાં શીખવું જોઇએ 😉\nસવારે ચાર વાગ્યા સુધી (અને બે મીનીટ લટકામાં)તમે આવું શોધવા જાગો છો વેરી બેડ… પ્લીઝ ગો ટુ બેડ..\nઓશો કહેતા કે જીસસ… બુધ્ધ વગેરે લોકોએ ઊંઘતા લોકોને ડિસ્ટર્બ કર્યાનો ગુન્હો કર્યો છે , આવો જ ગુન્હો તમે વિનયભાઈ (અને આમાં પણ વગેરે વગેરે ) લોકો કરો છો ફરી કહેવાનું મન થાય છે – વેરી બેડ વેરી બેડ ફરી કહેવાનું મન થાય છે – વેરી બેડ વેરી બેડ\nજે બોલી ઘરમાં બોલાતી હોય તેમાં સમજવાનું જ બાળકને સહેલુ પડે.ઈંગ્લીશ જરૂરી છે તેની ના નહી.પણ ગુજરાતી મિડિયમમાં ભણતા બાળકોને લઘુતાગ્રંથિથી મુકત કરવા ઘટતુ કરવુ પડે જેમાં શિક્ષણની કક્ષા એ મુખ્ય મુદ્દો રહે છે.અંગેજી માધ્યમ માટે માબાપનું ગૌરવ વધ્યુ તેનું કારણ એ જ કે આ શાળાઓનું સ્તર ગુજરાતી શાળાઓ કરતાં ઊંચુ જણાય છે.બાકી માતૃભાષામાં ગ્રહણશક્તિ વધારે હોય છે તે સમજવું અઘરૂં નથી. એક રમૂજી વાત મારી twin દીકરીઓની :\nગાંધીજીના કેળવણી અંગેના વિચારોની અસર નીચે મેં મારી દીકરીઓને માતૃભાષામાં શિક્ષણ આપવાનું શરૂ કર્યું. તેઓ બંન્ને સાતમા ધોરણમાં હતી અને નસીબજોગે અમારે અમેરિકા આવવાનું થયું. બંન્નેને અઘરૂ તો બહુ પડ્યુ અને તત્કાળ તો મને પણ થયુ કે અંગેજી મિડીયમમાં મોકલી હોત તો સારૂં હતું. પરંતુ પછી અમે પાંચ વર્ષ પછી દેશમાં આવ્યા તો બધાને પ્રભાવિત કરવા તેઓ ગુજરાતીમાં જ વાતો કરે એમ બતાવવા કે જુઓ અમે હજી ગુજરાતી ભૂલ્યા નથી. કેટલાક લોકો નવાઈથી પૂછવા લાગ્યા કે આટલા વર્ષો પછી ય તેમને હજી ઈંગ્લીશ આવડ્યુ નથી કે શું અને પછી એમને નવાઈ સાથે ખ્યાલ આવ્યો કે લોકોને પ્રભાવિત કરવા હોય તો ઈંગ્લીશમાં બોલવુ જરૂરી છે. જો કે આથી તેમને એક બીજો પદાર્થપાઠ હું શીખવી શકી કે પ્રથમ તો લોકોને પ્રભાવિત કરવાનો વિચાર જ ખોટો છે.\nસુરેશભાઇ : ‘મારા માટે સંસ્કૃત ભાષા બેઝમેન્ટ, ગુજરાતી ડ્રોઇંગ રૂમ-બેડરૂમ, મરાઠી ભાષા બાલ્કની અને અંગ્રેજી અગાશી છે, જ્યાં ઊભો રહીને વિશ્વ સાથે વ��ત કરૂં છું.’ (Urvish kothari)\nSureshdada : મારા ગુજરાતી મકાનનો મારો પાયો સંસ્કૃત છે, મરાઠી મારી બાલ્કની છે ને અંગ્રેજી મારી અગાશી છે કે જ્યાંથી હું વીશ્વવદર્શન કરી શકું છું.(Jugalkishor Vyas)\nચિરાગભાઈની વાત જાણી આનંદ….\nકારણ મારો દીકરો અંગ્રેજી માધ્યમમાં છે પણ\nગુજરાતી પણ સાથે શીખી જ રહ્યો છે.\nવિદેશમાં રહેતા ગુજરાતીઓ માટે શિક્ષણનું માધ્યમ ગુજરાતી કે અંગ્રેજી એ અપ્રસ્તુત છે.\nભારતમાં રહેતા લોકો માટે પણ ગુજરાતી માધ્યમમાં શિક્ષણ એ પર્યાય રહ્યો નથી. હું જે ગુજરાતી માધ્યમની મુંબઈની શાળામાં ભણ્યો હતો ત્યાં ફક્ત આર્થિક રીતે નબળાં પરિવારનાં બાળકો જ હવે ભણવા આવે છે.\nઅને ખરૂં જોતા હવે જે પ્રમાણે ગ્લોબલાઈઝેશન થઈ રહું છે તે જોતાં અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ અનિવાર્ય છે.\nપણ માતૃભાષાનું શિક્ષણ પણ અનિવાર્ય અને જરૂરી છે – આ વાત ઘણાંને સમજાતી નથી અને જ્યારે સમજાય ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે.\nગુજરાત સમાચારમાં થોડા સમય પહેલાં એક સરસ લેખ આવ્યો હતો:\nઅંગ્રેજીને વિશ્વભાષા તરીકે ઠઠાડી દેવાનું અંગ્રેજો અને અંગ્રેજી ભક્તોનું કાવતરું જ છે.\nઅંગ્રેજીના પ્રેમીઓ જેટલા આપણા દેશમાં છે એટલા ઇંગ્લાંડમાં પણ નથી આપણા દેશના વડાપ્રધાન ખુદને અંગ્રેજીમાં બોલવાનું વઘુ ફાવે છે આપણા દેશના વડાપ્રધાન ખુદને અંગ્રેજીમાં બોલવાનું વઘુ ફાવે છે નાણા પ્રધાન પ્રણવ મુકરજી, ગૃહપ્રધાન ચિદમ્બરમ્, વિદેશ પ્રધાન કૃષ્ણન, સંરક્ષણ પ્રધાન એન્થની વગેરે ઉપરાંત કેન્દ્રના મોટાભાગના પ્રધાનોને આપણી રાષ્ટ્રભાષા હિન્દી કરતાં અંગ્રેજી જ વઘુ ફાવે છે. એ ઉપરાંત આપણા હજારો ન્યાયાધિશો, આપણા લાખો બેન્ક કર્મચારીઓ વગેરેને પણ અંગ્રેજી જ વઘુ ફાવે છે.\nટૂંકમાં આપણા ભારત દેશે જ અંગ્રેજી ભાષાને જીવાડી છે. ભારતે એને જીવાડી ન હોત તો એ મરી ગયેલી જ હતી. આપણી રાષ્ટ્રભાષાનું આ ભયંકર અપમાન જ કહેવાય અને એટલે એક પ્રકારનો દેશદ્રોહ કહેવાય. (આને મુદ્દો બનાવીને કોઈ દેશપ્રેમીએ કોર્ટમાં કેસ કરવો જોઈએ. કેસમાં મહત્ત્વ દેશપ્રેમને આપવું જોઈએ.) જે દેશમાં વહીવટી અને ન્યાયની ભાષા રાષ્ટ્રભાષામાં ન હોય એ દેશમાં દેશપ્રેમ ક્યાથી જાગે દુનિયાના કોઈ પણ દેશમાં આવું નથી. અંગ્રેજો ભલે આપણા દેશમાંથી ગયા પરંતુ આપણે એમને છોડી શકતા નથી અને એમની અંગ્રેજી ભાષાના વઘુને વઘુ ગુલામ થતા રહ્યા છીએ દુનિયાના કોઈ પણ દેશમાં આવું નથી. અંગ્રેજો ભલે આપણા દેશમાંથી ગયા પ��ંતુ આપણે એમને છોડી શકતા નથી અને એમની અંગ્રેજી ભાષાના વઘુને વઘુ ગુલામ થતા રહ્યા છીએ આપણામાં દેશાભિમાનનો આટલો બધો અભાવ છે જે ઘણું શરમજનક અને લાંછનરૂપ છે.\nઆજે દુનિયાના ૯૫ ટકા દેશોમાં અંગ્રેજી બોલાતી તો નથી જ પણ એને કોઈ સમજતું પણ નથી\nઆગળ વાંચવા માટે અહીં ક્લિક કરો.\nદયાશંકર મોહનલાલ જોશી says:\n“ભારત દેશે જ અંગ્રેજી ભાષાને જીવાડી છે. ભારતે એને જીવાડી ન હોત તો એ મરી ગયેલી જ હતી.” એવું કોક કુપમંડુક જ લખી શકે.\nઅલબત્ત કોઇપણ ભાષાની વચ્ચે જનમતાં અને ઉછરતાં છોકરાં સારુ તે ભાષામાં મળી શકે તેટલું શીક્ષણ મેળવવું અત્યંત લાભકારી છે અને ગુજરાતમાં ભીલી, રાઠવી, ગામીત ભાષાઓની વચ્ચે જનમતાં અને ઉછરતાં છોકરાંઓને જ નહીં કચ્છી ભાષાની વચ્ચે જનમતાં અને ઉછરતાં છોકરાંઓને એકડે એક થી તે ભાષાઓમાં શીક્ષણ આપવા દેવામાં નથી આવતું તે ગુજરાત સારુ શરમની વાત છે.\nભારતમાં અંગરેજી માધ્યમમાં ફકત પૈસાદારોનાં છોકરાંઓ ભણી શકે છે.\nપણ સાચી રીતે કે ખોટી રીતે અંગરેજી આખા વીશ્વમાં વીજ્ઞાન ટેકનોલોજીની પરથમ ભાષા બની ચુકી છે એટલે ઇંડીયાનાં દરેક રાજ્યે અને કેન્દ્ર સરકારે દેશનું દરેકે દરેક છોકરું અંગરેજી સારી રીતે વાંચી સમજતું બારમા ધોરણમાંથી બહાર આવે તેવી સગવડ ઉભી કરવી અનીવાર્ય છે.\nગુજરાત સમાચારના એ લેખકને બે પ્રશ્નો –\n1) દુનીયાની છોડો, પણ ભારતની કોઈ પણ લાયબ્રેરીમાંનાં અંગ્રેજી પુસ્તકોના લેખકોમાં ભારતીય લેખકો કેટલા\n2) વીશ્વભરમાં પ્રસીધ્ધ થતાં અંગ્રેજી દૈનીકો, સામાયીકો, રીસર્ચ પેપરો વી.માં ભારતીય લેખકો કેટલા\nગુજરાતી લેખકો આટલા વામણા હશે તે આજે જ ખબર પડી. આવી માહીતી આપવા માટે આભાર.\nદયાશંકર મોહનલાલ જોશી says:\nગુજરાત સમાચારમાં તે લખાણને લઇ કોઇ ચર્ચા ચાલી હશે ખરી\nકે પછી લખનાર પોતાનું લખાણ છાપામાં છપાયું તેથી કૃતકૃત્ય થઇ પોતાનો વાંસો થાબડનાર હશે.\nલખાણની તારીખ પણ દેખાતી નથી.\nલખાણ ઉપરના “ગુજરાત સમાચાર” ઉપર ક્લીક કરો તો તમને આજના ગુજરાત સમાચાર ઉપર પહોંચાડે, પણ લખાણની ડાબી બાજુની લીંકો ઉપર જાઓ તો ઉઘડતા પાના ઉપર કોઇ તારીખ નથી મળતી.\nગુજરાત સમાચારે યુનીકોડ વાપરાવાનું શરુ કર્યું તે માટે છાપાના માલીકોને અભીનંદન.\n@ દયાશંકર મોહનલાલ જોશી\nવડિલ, લેખક છે સુપાશ્વ મહેતા. તેઓ રેગ્યુલરલી ગુજરાત સમાચારમાં લખે છે.\nલખાણની તારિખ તાજેતરની જ છે (એકાદ મહિનાની અંદર)\nગુજરાત સમાચારની સાઈટ યુનિકોડ ફોન્ટનો ઉપય���ગ કરતી નથી તેથી જ વિશાલભાઈ મોણપરાની યુનિકોડ કન્વર્ટર સર્વિસ (http://service.gurjardesh.com) વાપરવામાં આવી છે.\nદયાશંકર મોહનલાલ જોશી says:\nhttp://service.gurjardesh.com/ ઉઘડતી નથી. બ્રાઉઝરમાં મુકવા છતાં.\nગુજરાત સમાચાર ઉપરાંત બીજાં કયાં કયાં દૈનીકો મોણપરાની સરવીસનો લાભ લે છે\nકે કોઇપણ જે તે ગુજરાતી દૈનીકને મોણપરાના ટુલમાં ગોઠવી બીજા ફોન્ટને યુનીકોડમાં ફેરવી શકે\n“અંગ્રેજીને વિશ્વભાષા તરીકે ઠઠાડી દેવાનું અંગ્રેજો અને અંગ્રેજી ભક્તોનું કાવતરું જ છે” જેવું લખાણ ઇંડીયામાં જ ભણેલા માણસો સાંખી લે.\nકે પછી ક્યાં છે ટાઇમ કોઇની પાસે બગાડવાનો\nઆ લેખ 2009/10/27ના ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયો છે.\nમાફ કરજો સાચી લિન્ક આ પ્રમાણે છે – http://gurjardesh.com\nદયાશંકર મોહનલાલ જોશી says:\nઘણી ઉપયોગી લીંક છે.\nમોણપરા હજુ ટુલને પાકું બનાવતા લાગે છે.\nજેવી લીંકો રહી જાય છે.\nદયાશંકર મોહનલાલ જોશી says:\nઆ બધાં નથી ઉઘડતાં. અમુક જ ઉઘડે છે.\nભાષાને શું વળગે ભૂર\nરણમાં જીતે તે જ શૂર\nનવા લેખોની માહીતી મેળવવા માટે આપની ઈ.મેઈલ આઈડી નીચે સફેદ ખાલી જગ્યામાં નોંધવા વીનન્તી.\nહોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nહોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nએ બે ન બને, સેંથો અને ટાલ\nસ્ત્રી કીડનીદાન કરવામાં આગળ છે; પરન્તુ એમને કીડનીની જરુર હોય ત્યારે\nકોઈ વીદ્યા/શાસ્ત્ર સમ્પુર્ણ છે\n‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે. ..ગો.મારુ\nThanganat on ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’થી ‘ગૌ…\nUrmila Sharma-Valand on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nPRAVIN PATEL on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nJanak on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nરાકેશકુમાર on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nરાકેશકુમાર on એ બે ન બને, સેંથો અને ટાલ\nAmrut Hazari. on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nccpatel on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nસરોજબેન ચીમનભાઈ દેસા… on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nRASHMIKANT C DESAI on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nએન. વી. ચાવડા (16)\nગો. મારુ (જનરલ) (32)\nગો. મારુ (રૅશનલ) (28)\nડૉ. બી. એ. પરીખ (7)\nપ્રા. ગુણવન્ત શાહ (6)\nપ્રા. રમણ પાઠક (વાચસ્પતી) (40)\nપ્રા. શશીકાન્ત શાહ (7)\nબી. એમ. દવે (11)\nમીત્રોનાં લેખો / કાવ્યો (129)\nપ્રતીભાવકો માટે અગત્યની સુચના:\n૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.\n૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.\n૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.\n૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.\n૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00089.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.anand-ashram.com/category/%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AB%80%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B8/", "date_download": "2019-03-21T21:54:13Z", "digest": "sha1:4D45WLHQ3ORVGBNIY5FCLGKWS54RGFM4", "length": 4829, "nlines": 69, "source_domain": "www.anand-ashram.com", "title": "દેવીદાસ | આનંદ આશ્રમ", "raw_content": "\nફૂલછાબ કલા-સાહિત્ય એવોર્ડ – ફોટોગ્રાફ્સ ૦૨-ઓક્ટોબર-૨૦૧૧\nદરિયા સ્થાન મંદિર રાપર કચ્છ ખાતે વાગડનાં ભજનીકો દ્વારા પ્રાચીન સંતવાણી તારીખ – ૨૮-૧૦-૨૦૧૩\nAudio – ધ્વનિમુદ્રિત કરેલાં પરંપરિત ભજનો\nAudio – ધ્વનિમુદ્રિત સંદેશ – મકરન્દ દવે\nAudio – Gujrati Duha Chhand – સાહિત્યમાં નાદ વૈભવ / ગુજરાતી દુહા છંદ – ડૉ.નિરંજન રાજ્યગુરુ\nVideo – પરંપરિત સંતવાણી તથા ભક્તિ સંગીતની વિડીયો ક્લિપ્સ\nસત નિર્વાણ ફાઉન્ડેશન, સત સાહિત્ય શંશોધન કેન્દ્ર, ઘોઘાવદર\nઅને વાલા પ્રીતમજી તમને શું કહું… – (નરસિંહ મહેતા / દેવીદાસ )\nઅને વાલા પ્રીતમજી તમને શું કહું… – (નરસિંહ મહેતા / દેવીદાસ )\nદેવીદાસ, નરસિંહ મહેતા, સંતવાણી દેવીદાસ,નરસિંહ મહેતા\nઆવ્યા આવ્યા રે આગમ ઢુંકડા – દેવીદાસ – આગમ – પરશોતમ પરી\nઆવ્યા આવ્યા રે આગમ ઢુંકડા – દેવીદાસ – આગમ – પરશોતમ પરી\nઆગમ, દેવીદાસ, પરશોતમ પરી, સંતવાણી આગમ,દેવીદાસ,પરશોતમ પરી\nડૉ. નિરંજન રાજ્યગુરુના કંઠે સંતવાણી\nબેદલ મુખસે મીઠાં બોલે… – રતનદાસ\nમેરૂ રે ડગે જેનાં… - ગંગાસતી\nદોરંગા ભેગા નવ બેસીએ – દાસી જીવણ\nબેની મું ને ભીતર સતગુરુ મળિયા રે… - લખીરામ\nડૉ.નિરંજન રાજ્યગુરુના કંઠે વધુ ભજન સાંભળવા અહીં ક્લિક કરો\nપ્રકાશિત પુસ્તકો – Published Books\nડૉ. નિરંજન રાજ્યગુરૂ દ્વારા પ્રકાશિત પુસ્તકો વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00092.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-meet-glamrous-daughters-of-indian-billionaires-gujarati-news-5839770-PHO.html", "date_download": "2019-03-21T22:49:07Z", "digest": "sha1:SFBJ2YQ4SQBIC4Q6X3GWBSYSNN42Q45D", "length": 10949, "nlines": 141, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "These are 7 stylish daughters of billionaires, who are still unmarried|જાણો દેશના અબજપતિઓની આ 7 સ્ટાઈલિશ દીકરીઓ વિશે, જે હજુ છે અનમેરિડ", "raw_content": "\nજાણો દેશના અબજપતિઓની આ 7 સ્ટાઈલિશ દીકરીઓ વિશે, જે હજુ છે અનમેરિડ\nદેશના અબજપતિઓને તો તમે જાણતા જ હશો, પરંતુ તેમની દીકરીઓ વિશે કદાચ જ તમને ખબર હશે\nદેશના અબજપતિઓ વિશે તો તમે જાણવતા હશો પરંતુ તેમની દીકરીઓ વિશે કદાચ જ જાણતા હશો. આજે અમે તમને દેશના પૈસાદાર પરિવારની તે દીકરીઓ વિશે જણાવી રહ્યા છીએ જે બિઝનેસમાં સફળ હોવાની સાથે સાથે મોસ્ટ એલિજિલ ગ્લેમરસ બેચલર ગર્લ પણ બની ગઈ છે.\nનેશનલ ડેસ્ક: દેશના અબજપતિઓ વિશે તો તમે જાણવતા હશો પરંતુ તેમની દીકરીઓ વિશે કદાચ જ જાણતા હશો. આજે અમે તમને દેશના પૈસાદાર પરિવારની તે દીકરીઓ વિશે જણાવી રહ્યા છીએ જે બિઝનેસમાં સફળ હોવાની સાથે સાથે મોસ્ટ એલિજિલ ગ્લેમરસ બેચલર ગર્લ પણ બની ગઈ છે.\n- ઉંમર- 26 વર્ષ\n- ઈશા દેશના સૌથી પૈસાદાર બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી છે.\n- ઈશા અંબાણી તેના ભાઈ આકાશ સાથે રિલાયન્સ જીયોનો પ્રોજેક્ટ સંભાળી રહી છે.\n- 2008માં માત્ર 16 વર્ષની ઉંમરે ઈશા ચર્ચામાં આવી હતી જ્યારે ફોર્બ્સની યાદીએ તેને પૈસાદાર વારસોની યાદીમાં સામેલ કરી હતી.\n- 2015માં એશિયામાં 12 પાવરફુલ અપકમિંગ બિઝનેસવુમન લિસ્ટમાં પણ ઈશાનું નામ સામેલ હતું.\nઆગળની સ્લાઈડમાં જાણો દેશની અન્ય અબજપતિ બેચલર્સ ગર્લ્સ વિશે\n- અનન્યા બિઝનેસ ટાયકૂન કુમાર મંગલમ અને નીરજા બિરલાની દીકરી છે. એન્ટરપ્રેન્યોર હોવાની સાથે સાથે તે એક સિંગર પણ છે.\n- તેણે માઈક્રો ફાઈનાન્સ ફર્મ સ્વતંત્ર પ્રાઈવેટ લિમિટેડ બનાવી છે.\n- તેનો આ બિઝનેસ બે રાજ્યોમાં ફેલાયેલો છે. તેમાં 18 બ્રાનચ છે. તેમાં 100 કરતા વધારે કર્મચારીઓ કામ કરે છે.\nઉંમર - 21 વર્ષ\n- નવ્યા એસ્કોર્ટ્સ ગ્રૂપના એમડી નિખિલ નંદા અને શ્વેતા બચ્ચનની દીકરી છે. તે તેની ગ્લેમરસ્ લાઈફ સ્ટાઈલના કારણે ખૂબ પ્રખ્યાત છે.\n- તે સ્વાય તે સોશિયલ મીડિયા પર તેની પોસ્ટના કારણે પણ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે.\n- જિંદલ સ્ટીલ એન્ડ પાવરના ચેરમેન નવીન અને શાલુ જિંદલની દીકરી યશસ્વિની જિંદલ એક ટ્રેન્ડ કુચીપુડી ડાન્સર છે.\n- તે ઘણાં સ્ટેજ પર્ફોમન્સ કરી ચૂકી છે. કથક ડાન્સમાં તેને ઘણાં ઈન્ટરનેશનલ અવોર્ડ મેળવ્યા છે.\n- રોશની દેશની ચોથા ક્રમની સૌથી મોટી Yes બેન્કનમા એમડી અને સીઈઓ રાણા કપૂરની નાની દીકરી છે. હાલ તે અભ્યાસ કરે છે.\n- માનસી ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ વિક્રમ અને ગીતાંજલિ કિર્લોસ્કરની દીકરી છે. વિક્રમ કિર્લોસ્કર, કિર્લોસ્કર સિસ્ટમના ચેરમેન છે.\n- તેમને ફરવું ખૂબ પસંદ છે. જોકે તે ન્યૂઝમાં ઓછી જોવા મળે છે.\n- બિસલેરી ઈન્ટરનેશનલના ડિરેક્ટોરેટ રમેશ ચૌહાણની એક માત્ર દીકરી જયંતી ચૌહાણ ફેમિલિ બિઝનેસ સંભાળી રહી છે.\n- જંયતીએ પિતાની અપેક્ષાઓ પુરૂ કરીને બિસલેરી બ્રાન્ડને આગળ વધારી છે. કંપનીના ડિરેક્ટર તરીકે જયંતી માર્કેટિંગ અને બ્રાન્ડિંગ ઉપર ખાસ ફોકસ કરી રહી છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00092.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.anand-ashram.com/%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE-%E0%AA%95%E0%AB%81%E0%AA%82%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B0%E0%AB%87-%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B9%E0%AA%BE/", "date_download": "2019-03-21T22:42:07Z", "digest": "sha1:ERJKKGAE5E3R3N5W7YVB6ZJVPLW2YLXK", "length": 5540, "nlines": 90, "source_domain": "www.anand-ashram.com", "title": "ત્રાંબા કુંડી રે નગર સોહામણી… | આનંદ આશ્રમ", "raw_content": "\nફૂલછાબ કલા-સાહિત્ય એવોર્ડ – ફોટોગ્રાફ્સ ૦૨-ઓક્ટોબર-૨૦૧૧\nદરિયા સ્થાન મંદિર રાપર કચ્છ ખાતે વાગડનાં ભજનીકો દ્વારા પ્રાચીન સંતવાણી તારીખ – ૨૮-૧૦-૨૦૧૩\nAudio – ધ્વનિમુદ્રિત કરેલાં પરંપરિત ભજનો\nAudio – ધ્વનિમુદ્રિત સંદેશ – મકરન્દ દવે\nAudio – Gujrati Duha Chhand – સાહિત્યમાં નાદ વૈભવ / ગુજરાતી દુહા છંદ – ડૉ.નિરંજન રાજ્યગુરુ\nVideo – પરંપરિત સંતવાણી તથા ભક્તિ સંગીતની વિડીયો ક્લિપ્સ\nસત નિર્વાણ ફાઉન્ડેશન, સત સાહિત્ય શંશોધન કેન્દ્ર, ઘોઘાવદર\nત્રાંબા કુંડી રે નગર સોહામણી…\nત્રાંબા કુંડી રે નગર સોહામણી…\nત્રાંબા કુંડી રે નગર સોહામણી, તેમાં ભરિયા રે ગવરીના દૂધ\nસાહેલી રે આંબો રોપીયો\nહસમુખભાઈએ તેડ્યો આંબલો, વિનોદભાઈને રે આવે વળતી છાંય\nસાહેલી રે આંબો રોપીયો, કુસુમવહુને રે કાંબીયું પર કડલાં\nમીના વહુને રે ઝાંઝરીની ઝણકાર સાહેલી રે આંબો રોપીયો\nજૂને ગઢથી રે માલણ બેસંતી આવે…«\n»મેં તો થાળ ભર્યો રે શગ મોતીડે રે…\nડૉ. નિરંજન રાજ્યગુરુના કંઠે સંતવાણી\nબેદલ મુખસે મીઠાં બોલે… – રતનદાસ\nમેરૂ રે ડગે જેનાં… - ગંગાસતી\nદોરંગા ભેગા નવ બેસીએ – દાસી જીવણ\nબેની મું ને ભીતર સતગુરુ મળિયા રે… - લખીરામ\nડૉ.નિરંજન રાજ્યગુરુના કંઠે વધુ ભજન સાંભળવા અહીં ક્લિક કરો\nપ્રકાશિત પુસ્તકો – Published Books\nડૉ. નિરંજન રાજ્યગુરૂ દ્વારા પ્રકાશિત પુસ્તકો વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00093.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "http://www.krutesh.in/2011/05/tu-rangai-jane-rang-ma.html", "date_download": "2019-03-21T21:54:31Z", "digest": "sha1:U3MMZQBPN2HMCSFR4XBRR6HN4B43RIMP", "length": 24617, "nlines": 115, "source_domain": "www.krutesh.in", "title": "અભિષેક: તું રંગાઇ જાને રંગમાં - ભજન", "raw_content": "\nસૂર અને શબ્દનો અભિષેક\nઆપનું ઇ-મેઇલ સરનામું આપો\nઆપનું ઇ-મેઇલ સરનામું આપો\nજો જો સાંભળવાનું ન ભુલતા\nઅત્રે કોમેન્ટ કરવા માટે તમે તમારા વર્ડપ્રેસ આઇડી અને પાસવર્ડ વડે 'DISQUS' બટન પર ક્લીક કરી લોગ ઇન થઇ તમારો પ્રતિભાવ આપી શકો છો. ઉપરાંત તમારા Google/Gmail/Blogger ID, Facebook ID, Twiter ID, Yahoo ID , Open ID વડે પણ પ્રતિભાવ આપી શકો છો. આ ઉપરાંત કોમેન્ટબોક્ષમાં તમારો પ્રતિભાવ લખીને 'POST AS' પસંદ કરવાથી તમે Log In થયા વગર GUEST તરીકે પણ આપનો પ્રતિભાવ આપી શકશો.\nઆરતી (8) કવિતા (112) કાવ્યપઠન (9) કૃષ્ણગીત (129) ગઝલ (159) ગરબા (56) ગીત (369) છપ્પા (1) જૈન ભજન (9) જૈનસ્તવન (5) થાળ (1) નવરાત્રી વિશેષ (43) નાટ્યસૃષ્ટીના ગીતો (9) પ્રકૃતિગીત (31) પ્રણયગીત (185) પ્રભાતિયા (29) પ્રાર્થના (10) બાળગીત (42) ભજન (208) લગ્નગીત (21) લોકગીત (94) વર્ષાગીત (22) વિડિયો (20) શૈવભજન (15) સંસ્કૃત (27) સાહિત્યકારનો પરિચય (11) સ્વામિનારાયણ કીર્તન (27) હાઇકુ (2) હાલરડું (7)\nઅભિષેક પર મુકેલી દરેક રચનાના સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચનાને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચનાનો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના અધિકારોનો ભંગ થયેલો કોઇને લાગે તો મને જાણ કરવા વિનંતી, તેને સત્વરે દૂર કરવામા આવશે.\nતારો વૈભવ - રમેશ પારેખ\nતમે શ્યામ થઈને ફૂંકો - દિલીપ રાવળ\nફાગણીયો લહેરાયો - નટુભાઇ બરાનપુરિયા\nગોવિંદ દામોદર માધવેતી સ્તોત્ર\nવ્હાણ હાંકોને મેવાસી વણઝારા\nઅર્ગલા દેવી સ્તુતિ -માંર્કેડય મુનિ\nકૃષ્ણ સુદામાની જોડી - કાંતિ અશોક\nઆહા આવ્યું વેકેશન : અરવિંદ શેઠ\nગુજરાત વિશે એક સંશોધન : આપણું ગુજરાત- આપણી લાગણી ડૉ. ભિમરાવ આંબેડકર ભરતનાટ્યમ સિતારવાદનઃઅસ્મિતાપર્વ સ્વામી વિવેકાનંદનું વિશ્વ ધર્મપરિષદ શિકાગોમા પ્રવચન\nઅખંડ સૌભાગ્યવતી અંબા ગબ્બરવાળી અષાઢી બીજ ઓખાહરણ કંકુ કરિયાવર કાશીનો દિકરો ખેમરો લોડાણ ગંગાસતી (ફિલ્મ) ઘરની શોભા ઘરસંસાર ઘુંઘટ ઘેર ઘેર માટીના ચુલા ચંદા સૂરજની સાખે ચિત્તડાનો ચોર ચૂંદડીનો રંગ ચોરીના ફેરા ચાર જયશ્રી યમુના મહારાણી જિગર અને અમી જેસલ-તોરલ જોગ-સંજોગ તાના-રિરિ દિવાદાંડી ધરતીનાં છોરૂં નાગદેવતા નારી તું નારાયણી નોરતાની રાતે પરણ્યા એટલે પ્યારા લાડી પાતળી પરમાર પાનેતર પારકી થાપણ પ્રીત ન કરશો કોઇ બેટરહાફ ભગવાન સ્વામિનારાયણ મંગળફેરા મહાસતી સાવિત્રી મહેંદીનો રંગ લાગ્યો મા-બાપ માલવપતિ મુંજ મેના ગુર્જરી મેરૂ માલણ મેરૂ મૂળાંદે મોટા ઘરની વહુ મોહનના મંકીસ રા'નવઘણ રાણકદેવી રાણોકુંવર રામાયણ રૂપલી દાતણવાળી રૂપાંદે- મૂળાંદે રેતીના રતન લાખા લોયણ લાખો ફુલાણી લોહીની સગાઇ વચન વટ ને વેર શેતલનો કાંઠે સંત રોહીદાસ સંત સૂરદાસ સતના પારખાં સતી તોરલ સંતુ રંગીલી સત્યવાન સાવિત્રી સદેવંત સાવળીંગા સમય વર્તે સાવધાન સોનબાઇની ચુંદડી હલામણ જેઠવો હીરો ઘોઘે જઇ આવ્યો\nઅરૂણોદય જવાબદારી સંપત્તિ માટે\nતું રંગાઇ જાને રંગમાં - ભજન\nસ્વર - પ્રફુલ્લ દવે\nરાધેશ્યામ તણા તુ રંગમાં,તું રંગાઇ જાને રંગમાં.\nઆજે ભજશું, કાલે ભજશું,\nભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ,\nશ્વાસ ખૂટશે, નાડી તૂટશે,\nપ્રાણ નહીં રે તારા અંગમાં.\nજીવ જાણ તો ઝાઝું જીવશું,\nમારું છે આ તમામ,પહેલાં અમર કરી લઉં નામ,\nતેડું આવશે, જમનું જાણજે,\nસહુ જન કહેતા પછી જપીશું,\nપહેલાં મેળવી લ્યોને દામ,રહેવાના કરી લો ઠામ,\nપ્રભુ પડ્યો છે એમ, ક્યાં રસ્તામાં,\nસહુ જન કહેતા વ્યંગમાં.\nઘડપણ આવશે ત્યારે ભજશું,\nપહેલાં ઘરના કામ તમામ,પછી ફરીશું તીરથ ધામ,\nઆતમ એક દિન ઊડી જાશે,\nતારું શરીર રહેશે પલંગમાં.\nબત્રીસ જાતનાં ભોજન જમતાં,\nભેળી કરીને ભામ,એમાં ક્યાંથી સાંભરે રામ,\nદાન-પુણ્યથી દૂર રહ્યો તું,\nફોગટ ફરે છે ઘમંડમાં.\nરંગ રાગમાં ક્યારે રટાશે,\nરહી જશે આમ ને આમ,\nમાટે ઓળખ તું આતમરામ,બાબા આનંદ હરિ ૐ અખંડ છે,\nભજ તું શિવના સંગમાં.\nશીર્ષક: કૃષ્ણગીત, પ્રફુલ્લ દવે, ભજન\nઅભિષેકના બધા ગીતો કક્કાવાર માણવા અહીં પસંદ કરો\nનવી રચના ઇ મેઇલ દ્વારા સબસ્ક્રાઇબ કરો\nઆપનું ઇ-મેઇલ સરનામું આપો\n'સૈફ' પાલનપુરી અંકિત ત્રિવેદી અખો અદમ ટંકારવી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અનિલ જોષી અમર પાલનપુરી અમૃતલાલ 'ઘાયલ' અરવિંદ શેઠ અરુણા દેવકર અરૂણ દેશાણી અવિનાશ પારેખ અવિનાશ વ્યાસ અશરફ ડબાવાલા આદિલ મન્સૂરી આનંદઘન આસિમ રાંદેરી ઇકબાલ મુન્શી ઇન્દુકુમાર ત્રિવેદી ઇન્દુલાલ ગાંધી ઇસુભાઇ ગઢવી ઉજ્જવલ ધોળકીયા ઉદયન ઠક્કર ઉદયરત્ન ઉમાશંકર જોષી ઉશનસ ઓજસ પાલનપુરી કનુ રાવલ કમલેશ સોનાવાલા કરસનદાસ માણેક કલાપી કવિ કાગ કવિ દાદ કવિ ભાગચંદ કવિ માવદાન રત્નુ કાંતિ અશોક કાન્ત કાન્તિ-અશોક કૃષ્ણ દવે કૃષ્ણલાલ શ્રીધરાણી કેશવ રાઠોડ કૈલાસ પંડિત ખલીલ ધનતેજવી ગંગારામ ગંગાસતી ગની દહીંવાલા ગિજુભાઇ વ્યાસ ચૈતન્ય ગોરખનાથ ગૌરવ ધ્રુવ ચં ચી મહેતા ચંદ્રકાન્ત શેઠ ચિનુ મોદી ચિ���ાગ ત્રિપાઠી ચૈતન્ય મહાપ્રભુ જગદિશ જોશી જયંત દલાલ જયંત પાઠક જયદેવ શુક્લ જલન માતરી જવાહર બક્ષી જીતુભાઇ મહેતા ઝવેરચંદ મેઘાણી ઝાકીર ટંકારવી ડો. બહેચર પટેલ તુષાર શુક્લ ત્રિભુવન વ્યાસ દયાનંદ દયારામ દલપત પઢિયાર દલપતરામ દલુ વાણીયા દારા પ્રિન્ટર દાસ સવો દિગન્ત પરીખ દિલેરબાબુ દેવદાસ ' અમીર' ધીરૂબેન પટેલ નટુભાઇ બરાનપુરિયા નંદકુમાર પાઠક નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટીયા નરેન્દ્ર મોદી નર્મદ નલીન રાવળ નાઝીર દેખૈયા નાથાલાલ દવે નિરંજન ભગત નિરંજના ભાર્ગવ નિરાંત નિલેશ રાણા નિષ્કુળાનંદ સ્વામી નીતા રામૈયા નીનુ મઝુમદાર ન્હાનાલાલ કવિ પન્ના નાયક પાંડુંરંગ શાસ્ત્રી પિનાકીન ઠાકોર પ્રજારામ રાવળ પ્રભુલાલ દ્વિવેદી પ્રહલાદ પારેખ પ્રિયકાન્ત મણિયાર પ્રેમસખી પ્રેમાનંદ પ્રેમાનંદ પ્રેમોર્મી બકુલ ત્રિપાઠી બળવંતરાય ક. ઠાકોર બાદરાયણ બાપુભાઇ ગઢવી બાલમુકુંદ દવે બાલુભાઇ પટેલ બેફામ બોટાદકર બ્રહ્માનંદ સ્વામી ભગવતીકુમાર શર્મા ભગાચારણ ભરત આચાર્ય 'પ્યાસા' ભાગ્યેશ ઝા ભાનુપ્રસાદ પંડ્યા ભાલણ ભાસ્કર વોરા ભીખુ કપોદિયા ભૂમાનંદ સ્વામી ભૂમિક શાહ ભોજા ભગત મકરંદ દવે મણિલાલ દેસાઇ મનસુખલાલ ઝવેરી મનસ્વી મનુભાઇ ગઢવી મનોજ ખંડેરિયા મનોજ જોશી મરીઝ મહેશ શાહ મહેશ સોલંકી માધવ રામાનુજ માર્કંડૠષિ મીરાંબાઇ મુકુલ ચોક્સી મુકેશ જોશી મુકેશ માલવણકર મુક્તાનંદ સ્વામી મુસા પૈક મૂળદાસ મૂળશંકર વ્યાસ મેઘબિંદુ યશોવિજય યૉસેક મેકવાન યૉસેફ મૅકવાન રઘુનાથ બ્રહ્મભટ્ટ રજની પાલનપુરી રમણભાઇ પટેલ રમણલાલ વ્યાસ રમેશ ગુપ્તા રમેશ પારેખ રવિ સાહેબ રવિન્દ્રનાથ ટાગોર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ રાજેશ વ્યાસ 'મિસ્કીન' રામનારાયણ વિ. પાઠક 'શેષ' રાવજી પટેલ રાહી ઓધારિયા લાલજી કાનપરિયા વલ્લભ ભટ્ટ વલ્લભાચર્યજી વિનય ઘાસવાલા વિનોદ જોષી વિપીન પરીખ વિશનજી નાગડા વીરુ પુરોહીત વેણીભાઇ પુરોહીત શંકરાચાર્ય શાંતિલાલ શાહ શુકદેવ પંડ્યા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા શોભિત દેસાઇ શ્યામ સાધુ સંત તુલસીદાસ સંત પુનિત સંત રોહીદાસ સંત સૂરદાસ સત્ચિત પુરાણી સરોદ સાદુળ ભગત સુંદરજી બેટાઇ સુંદરમ સુધીર પટેલ સુરેન ઠક્કર 'મેહૂલ' સુરેશ દલાલ સૌમ્ય જોશી સ્નેહરશ્મિ સ્વરૂપ ધ્રુવ હરિકૃષ્ણ પાઠક હરિન્દ્ર દવે હરીશ વટાવવાળા હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષદ ચંદરાણા હર્ષદેવ માધવ હિતેન આનંદપરા હેમેન શાહ\nઆ પણ જો જો\nઅજિત મર્ચન્ટ અજ���ત શેઠ અનસયા દોશી અમર ભટ્ટ અવિનાશ વ્યાસ આલાપ દેસાઇ આસિત દેસાઇ ઉદય મઝુમદાર કિરીટ રાવળ કિશોર દેસાઇ કીર્તિ-ગીરીશ ક્ષેમુ દિવેટીયા ગૌરાંગ વ્યાસ ચેલના ઉપાધ્યાય જીતેશ ગીરી તલત અઝીઝ દિલીપ ધોળકિયા ધીરજ ધાનક નયનેશ જાની નવીન શાહ નાનજીભાઇ મિસ્ત્રી નિશિથ મહેતા નીનુ મઝુમદાર પરેશ ભટ્ટ પિનાકીન શાહ પુરુષોત્ત્મ ઉપાધ્યાય પ્રવિણ બચ્છાવ ભગવતીપ્રસાદ ભટ્ટ ભદ્રાયુ ધોળકીયા ભરત પટેલ ભાનુ ઠાકર મહેશકુમાર માસ્ટર કાસમભાઇ રજત ધોળકીયા રમેશ ગુપ્તા રવિન નાયક રવી રસિકલાલ ભોજક શશાંક ફડણીસ શ્યામલ - સૌમિલ મુન્શી શ્રીધર કેંકરે સલીલ ચૌધરી સોલી કાપડીયા હેમંત ચૌહાણ\nઅતુલ પુરોહિત અનાર કઠીયારા અનુરાધા પૌંડવાલ અભરામ ભગત અમર ભટ્ટ અમીરબાઇ કર્ણાટકી અર્ચના દવે અલકા યાજ્ઞિક આનંદ કુમાર સી આરતી મુખરજી આરતી મુન્શી આલાપ દેસાઇ આશા ભોંસલે આસિત દેસાઇ ઇસ્માઇલ વાલેરા ઉદય મઝુમદાર ઉર્મિશ- વૈશાલી મહેતા ઉષા મંગેશકર ઉસ્માન મીર એ આર ઓઝા ઐશ્વર્યા કમલ બારોટ કમલેશ અવસ્થી કરસન સાગઠિયા કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કિશોર મનરાજા કૃષ્ણા કેલ્લે કૌમુદી મુનશી ગરિમા ત્રિવેદી ગાર્ગી વ્હોરા ગીતા દત્ત ચેતન ગઢવી જગજિતસિંહ જનાર્દન રાવળ જીગીશા રામંભીયા જ્યુથિકા રોય જ્હાનવી શ્રીમાંનકર ઝરણાં વ્યાસ તલત મહેમુદ દમયંતિબેન બરડાઇ દર્શના ગાંઘી દાદુ ખુમદાન ગઢવી દિપાલી સોમૈયા દિપ્તી દેસાઇ દિલરાજ કૌર દિલીપ ધોળકિયા દિવાળીબેન ભીલ દીના પાઠક નયનેશ જાની નલીન ત્રિવેદી નિતીન મુકેશ નિરૂપમા શેઠ નિશા ઉપાધ્યાય નિશા કાપડિયા નીકિતા દહારવાલ નીનુ મઝુમદાર નીરજ પાઠક પંકજ ઉધાસ પંડિત જસરાજ પરાગી અમર પરેશ ભટ્ટ પામેલા જૈન પાર્થિવ ગોહીલ પિનાકીન શાહ પીયુષ દવે પુરુષોત્ત્મ ઉપાધ્યાય પૂર્ણિમા ઝવેરી પ્રણવ મહેતા પ્રફુલ્લ દવે પ્રહર વોરા પ્રાણલાલ વ્યાસ પ્રીતિ ગજ્જર ફરિદા મીર ફાલ્ગુની શેઠ ભારતી કુંચાલ ભાવના લબાડીયા ભીખુદાન ગઢવી ભીમસેન જોશી ભૂપિંદર સિંગ મનહર ઉધાસ મનોજ જોશી મન્ના ડે મહમદ રફી મહેન્દ્ર કપુર મહેશકુમાર મહોમંદ રફી માનસી પટેલ મિતાલી સિંહ મીના પટેલ મુકેશ મુરલી મેઘાણી મુસા પૈક મોરારિ બાપુ યશુદાસ રણજીત સિંહ રવિન્દ્ર સાઠે રાજુલ મહેતા રાસબિહારી દેસાઇ રૂપકુમાર રાઠોડ રેખા ત્રિવેદી રોહિણી રોય લતા મંગેશકર લલીતા ઘોડાદ્રા વિક્રમ હજારે વિભા દેસાઇ વિરાજ-બિજલ વેલજીભાઇ ગજ્જર શમશાદ બેગમ શાંતિલાલ શાહ શાન શૈલેશ જ��ની શૈલેશ રાજા શ્રુતિવૃંદ સચીન લીમચે સંજય ઓઝા સનત વ્યાસ સમીર બારોટ સરોજ ગુંદાણી સાધના સરગમ સુદેશ ભોંસલે સુધા દિવેટીયા સુબ્બુલક્ષ્મી સુમન કલ્યાણપુરી સુરેશ જોશી સુરેશ વાડેકર સુલોચના વ્યાસ સોનાલી બાજપઇ સોનિક સુથાર સોલી કાપડીયા હરિશ ઉમરાવ હરિશ ભીમાણી હરિહરન હર્ષિદા રાવળ હસમુખ પાટડીયા હંસા દવે હેમંત ચૌહાણ હેમંતકુમાર હેમા દેસાઇ હેમુ ગઢવી\nહાઇકુ કવિ અખો કવિ ઉમાશંકર જોશી કવિ ઉશનસ કવિ ઝવેરચંદ મેઘાણી કવિ રમેશ પારેખ કવિ રાવજી પટેલ ચં ચી મહેતા સંગીતકાર અજિત મર્ચંટ સંગીતકાર દિલીપ ધોળકીયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00093.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2010/12/24/aanunaam-shurhad/", "date_download": "2019-03-21T22:18:15Z", "digest": "sha1:S4GH5X4BSZLNYGM3VTAM4VRALOZTNQM3", "length": 29015, "nlines": 173, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: આનું નામ તે સુહૃદ ! – જયશ્રી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઆનું નામ તે સુહૃદ \nDecember 24th, 2010 | પ્રકાર : સત્ય ઘટના | સાહિત્યકાર : જયશ્રી | 17 પ્રતિભાવો »\n[સત્ય ઘટના પર આધારિત કૃતિ ‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.]\nઅન્બુ અમને બધાયને ખૂબ જ વહાલો, અત્યંત પ્રિય. અને કેમ ન હોય જેનું નામ જ અન્બુ (તામિલ ભાષામાં અન્બુ એટલે પ્રેમ) હોય તે પ્રેમ અને આનંદની લહાણી કર્યા વગર રહી જ ન શકે જેનું નામ જ અન્બુ (તામિલ ભાષામાં અન્બુ એટલે પ્રેમ) હોય તે પ્રેમ અને આનંદની લહાણી કર્યા વગર રહી જ ન શકે એ બાર વર્ષનો હતો અને આઠમા ધોરણમાં ભણતો હતો ત્યારથી અમે એને ઓળખીએ. અરે ઓળખીએ શું, એ તો અમારામાંનો એક જ થઈ ગયો હતો, જાણે અમારા આખા કૉમ્પ્લેક્સે એને દત્તક લઈ લીધો હતો એ બાર વર્ષનો હતો અને આઠમા ધોરણમાં ભણતો હતો ત્યારથી અમે એને ઓળખીએ. અરે ઓળખીએ શું, એ તો અમારામાંનો એક જ થઈ ગયો હતો, જાણે અમારા આખા કૉમ્પ્લેક્સે એને દત્તક લઈ લીધો હતો કૉમ્પ્લેક્સમાં કોઈનો જન્મદિવસ હોય કે કોઈના ઘરમાં સારો માઠો પ્રસંગ હોય અન્બુ મદદ કરવા હાજર જ હોય કૉમ્પ્લેક્સમાં કોઈનો જન્મદિવસ હોય કે કોઈના ઘરમાં સારો માઠો પ્રસંગ હોય અન્બુ મદદ કરવા હાજર જ હોય કોઈ દિવસ મોઢું બગાડે નહીં, હંમેશાં હસતાં હસતાં કામ કરે અને ��ધાયને ખુશ કરી દે કોઈ દિવસ મોઢું બગાડે નહીં, હંમેશાં હસતાં હસતાં કામ કરે અને બધાયને ખુશ કરી દે બેબી-સીટિંગમાં તો એ એક્કો બેબી-સીટિંગમાં તો એ એક્કો કોઈના મા-બાપને બે-ચાર કલાક બહાર જવું હોય અથવા પિકનિક પર જવું હોય તો બચ્ચાંઓને સાચવવા માટે અન્બુને જ બોલાવે. એટલે બધા જ એના પર હેત રાખે. વાર તહેવારે સારાં સારાં કપડાં આપે, જરૂરિયાતની વસ્તુઓ આપે અને પોતાનો ગણીને ખવડાવે-પિવડાવે \nઅમારા કૉમ્પ્લેક્સમાં એની એન્ટ્રી પણ નાટકીય હતી. અમારી બિલ્ડિંગમાં ભોંયતળિયે રહેતાં રેખાબહેન અમારી ગલીના નાકે બેસતી શાકવાળી પાસેથી શાક લેવા ગયાં હતાં. એની રેકડી ફૂટપાથ પર ચઢાવેલી હોય એટલે આપણે ફૂટપાથ પર ચઢીને શાકભાજી ખરીદવાનાં. ઊભા રહેવાની જગ્યા બહુ જ સાંકડી. તે દિવસે રેખાબહેન શાકભાજી ખરીદીને ફૂટપાથ પરથી ઊતરતાં હતાં અને લથડિયું ખાધું. ઠીક એ જ સમયે 12-13 વર્ષના એક છોકરાએ એમને જાણે ઝીલી લીધાં અને પડતાં બચાવ્યાં. રેખાબહેનની આંખમાં કૃતજ્ઞતાનાં આંસુ છલકી ગયાં. ‘અરે, મારા બાલગોપાલે મને ઝીલી લીધી, હું પડી ગઈ હોત તો મારું મોઢું છોલાઈ ગયું હોત, માથામાં વાગ્યું હોત તો મારું મોઢું છોલાઈ ગયું હોત, માથામાં વાગ્યું હોત તો માથે પાટાપિંડી બાંધીને ઘરમાં બેસી રહેવું પડતે. વાહ, મારા બાલગોપાળ, તેં અણીને વખતે મને ઝીલી લીધી માથે પાટાપિંડી બાંધીને ઘરમાં બેસી રહેવું પડતે. વાહ, મારા બાલગોપાળ, તેં અણીને વખતે મને ઝીલી લીધી \nરેખાબહેન ગદગદિત થઈ ગયાં અને પેલા છોકરાને ભેટી પડ્યાં. એ છોકરો પણ હસતો હસતો એમને જોઈ રહ્યો. પછી કહ્યું : ‘લાવો અમ્મા, તમારી થેલી મને આપો. હું તમને ઘેર સુધી પહોંચાડી આવું.’ રેખાબહેને એને થેલી સોંપી અને બન્ને ઘરે આવ્યાં. જાણે બાલગોપાલને નૈવેદ્ય ધરાવતાં હોય તેમ તેઓ ઘરમાં રાખેલ પેંડા, બરફી, સેવ, ચેવડો એક મોટી રકાબીમાં લઈ આવ્યાં અને એ છોકરાની પાસે બેસીને ખાવા કહ્યું. છોકરાને ખૂબ જ સંકોચ થયો, ‘નહીં અમ્મા, હું આટલું બધું નહીં ખાઈ શકું. મેં થોડી વાર પહેલાં જ બ્રેકફાસ્ટ કર્યો છે.’\n‘કંઈ નહીં, હું તને બધું પૅકેટમાં ભરી આપીશ, પણ હમણાં તારે આ પેંડો તો ખાવો જ પડશે.’ એમણે પ્રેમપૂર્વક છોકરાના મોઢામાં પેંડો મૂક્યો. પછી પૂછ્યું : ‘બેટા, તારું નામ શું છે તું ક્યાં રહે છે તું ક્યાં રહે છે ક્યા ધોરણમાં ભણે છે ક્યા ધોરણમાં ભણે છે ’ એમણે એકસામટા સવાલ પૂછી નાખ્યા.\n‘અમ્મા, મારું નામ અન્બુ છે, મેં આઠમા ધોર���ની પરીક્ષા આપી છે. તમે જેની પાસેથી શાકભાજી લીધાં તે મારી મા છે અને અમે વેંકટનગરના સરકારી આવાસમાં રહીએ છીએ.’ અન્બુએ બધાય સવાલના વ્યવસ્થિત જવાબ આપ્યા. રેખાબહેન બહુ જ ખુશ થયાં અને નાસ્તાનું પૅકેટ એને પકડાવતાં કહ્યું, ‘બેટા અન્બુ, તું અવારનવાર મારે ત્યાં આવતો રહેજે. મને તારી થોડી થોડી મદદ જોઈએ છે.’\n‘જરૂર અમ્મા, હું રોજ સાંજે એક આંટો મારી જઈશ.’ કહીને અન્બુ જતો રહ્યો.\nબે-ત્રણ દિવસ થઈ ગયા પણ અન્બુ આવ્યો નહિ. રેખાબહેનને ચિંતા થવા માંડી. એક દિવસ સાંજના એ શાકવાળી પાસે પહોંચી ગયાં અને પૂછ્યું : ‘કેમ ચિત્રા, તારો દીકરો મારે ત્યાં આવતો નથી \n‘અમ્મા, એ તો ત્રણ દિવસથી માંદો છે. સખત તાવ આવે છે. સરકારી હૉસ્પિટલમાં લઈ ગઈ હતી. ટીકડીઓ આપી છે પણ હજુ તાવ ઊતરતો જ નથી.’ ચિત્રાએ સચિંત કહ્યું.\n‘તું એક કામ કર, એને રિક્ષામાં બેસાડીને મારે ત્યાં લઈ આવ. હું સારા ડૉક્ટરને બતાવીને એની દવા કરાવીશ.’\n‘સારું અમ્મા, હું આ રેકડી બંધ કરીને એને તમારે ત્યાં લઈ આવીશ.’\nચિત્રા મોડી સાંજે અન્બુને રિક્ષામાં બેસાડીને લઈ આવી અને ત્રણે જણા એમના ફૅમિલી ડૉક્ટર પાસે ગયાં. એમણે એને તપાસ્યો અને કહ્યું કે ગભરાવા જેવું કંઈ નથી. વાઈરલ ફીવર છે. ચાર દિવસમાં મટી જશે. એમણે કેટલીક મોંઘી ઍન્ટીબાયોટિક અને વિટામિનની ગોળીઓ લખી આપ્યાં. ચારેક દિવસમાં તો અન્બુ પાછો હરતો ફરતો થઈ ગયો. અને રોજ સાંજનાં રેખાબહેનને ત્યાં આવવા માંડ્યો. રેખાબહેન પોતે એક નિવૃત્ત શિક્ષિકા હતાં. શિક્ષણ આપવું અને બાળકોમાં સારા સંસ્કાર સીંચવા એ તો જાણે એમની રગેરગમાં હતું. તેઓ બુકસ્ટોલ પરથી સરળ અંગ્રેજીની નાની નાની વાર્તાઓની ચોપડીઓ લઈ આવ્યાં અને શરૂ થયું એમનું અંગ્રેજીનું શિક્ષણ. અન્બુને તો બહુ મજા પડી ગઈ. એ હોંશે હોંશે સાંજના તૈયાર થઈને આવતો. રેખાબહેન જે શિખવાડે તે ધ્યાનથી શીખતો અને સરસ જવાબો આપતો.\nએમ કરતાં કરતાં અન્બુ દસમા ધોરણની બૉર્ડ પરીક્ષા અને પછી બારમા ધોરણની બૉર્ડની પરીક્ષામાં સારી રીતે પાસ થયો. એનું અંગ્રેજીનું જ્ઞાન સારું હોઈ બારમાની બૉર્ડની પરીક્ષામાં એને સર્વોચ્ચ ગુણ મળ્યા. હવે આગળ શું એને કમ્પ્યૂટર એન્જિનિયરિંગમાં ઍડમિશન મળી ગયું. સીમેસ્ટર્સ પછી સીમેસ્ટર્સ પૂરાં થતાં ગયાં અને અન્બુ ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહ્યો. કૉલેજનું છેલ્લું વર્ષ હતું. એક દિવસ અન્બુએ રેખાબહેનને કહ્યું :\n‘અમ્મા, મારે તમારી પાસે કંઈક માંગવું છે.���\n‘અમ્મા, તમે મને દર મહિને રૂ. 100 પૉકેટમની આપો છો તો આ મહિને રૂ. 200 આપશો ’ અન્બુએ વિનંતિભર્યા સૂરે કહ્યું.\n‘જરૂર આપીશ દીકરા, પણ તને વધારે પૈસા શા માટે જોઈએ છે ’ રેખાબહેને કાળજી જણાવતાં પૂછ્યું.\n‘અમ્મા, અમારે એક પુસ્તક ખરીદવાનું છે જેની કિંમત રૂ. 400 છે પણ કૉલેજ તરફથી અમને રૂ. 300માં આપશે. મારી બેન્ચ પર રવિ કરીને જે છોકરો બેસે છે એની પાસે ચોપડી લેવાના પૈસા નથી. ગયા વર્ષે એના બાપુજીને હાર્ટઍટેક આવ્યો અને એ અચાનક જ ગુજરી ગયા. રવિ સવારમાં છાપાં વહેંચવાનું કામ કરે છે અને જેમ તેમ કરીને કૉલેજની ફી ભરે છે. અમે ત્રણ મિત્રોએ મળીને એને માટે ચોપડી લેવાનો વિચાર કર્યો છે. દરેકે રૂ. 100નું કૉન્ટ્રીબ્યુશન કરવાનું છે.’ અન્બુએ વિસ્તારથી સમજાવ્યું.\nરેખાબહેન અત્યંત ખુશ હતાં. એમને થયું આ છોકરો કેટલો પ્રેમાળ અને સહૃદયી છે કે પોતાના પૉકેટ-મની બીજાના હિતાર્થે વાપરવા તૈયાર થઈ ગયો છે. વાહ પ્રભુ, એક બાજુ તવંગરોના પુત્રો પાણીની જેમ પૈસા વેડફી નાખે છે…હોટલમાં, સિનેમામાં, નવાં કપડાં ખરીદવામાં. આ મારો સીધો સાદો છોકરો એ લોકોથી ક્યાંય ઊંચેરો છે. આનું નામ તે સુહૃદ એમણે અન્બુને કહ્યું : ‘બેટા, તારા પૉકેટમનીમાંથી કૉન્ટ્રીબ્યુટ કરવાની જરૂર નથી. હું બેઠી છું ને. રવિની ચોપડી ખરીદવાના રૂ. 300 હું જ આપી દઈશ એટલે મિત્રોએ પણ કંઈ જ નહીં આપવું પડે.’ સાંભળીને રવિ રાજીના રેડ થઈ ગયો અને કૃતજ્ઞતાપૂર્વક બોલ્યો : ‘થૅન્ક યુ અમ્મા, થૅન્ક યુ વેરી મચ.’\n« Previous પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાતે – મૃગેશ શાહ\nસંયુક્ત કુટુંબના ‘તોડી નાખે’ એવા ફાયદા – ડૉ. નલિની ગણાત્રા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nરામુ – લતા હિરાણી\nશૂન્યમનસ્ક આંખો ચારેબાજુ જોઈ રહી. એ આંખોમાં ડર નહોતો, થોડુંક વિસ્મય હતું. સ્થળ માટે થોડીક તાજ્જુબી હતી. શું આવું હોઈ શકે ખરું થોડા દિવસોથી રામુ અહીં આવ્યો હતો. અહીં તેના જેવાં બીજાં ઘણાં બાળકો હતાં. ખાવાનું મળતું હતું. સારાં કપડાં પણ આવતાંની સાથે જ મળ્યાં હતાં. રાત્રે સૂવા માટે પથારીની યે વ્યવસ્થા હતી. પણ આજે જ્યારે તેણે સાંભળ્યું કે ‘આ ... [વાંચો...]\nસાંજના ચારેક વાગ્યા હશે, એ સમયે નિયમિત ઘંટ વગાડતો એક શાકવાળો અમારી શેરીમાં પ્રવેશ કરે. હું શાક લેવા માટે બહાર ગઈ, ત્યાં જ મારાં પાડોશી રમીલાબહેન પણ આવ્યાં હતાં અને મને તરત જ પૂછ્યું, ‘અમીબહેન, તમારા સાસુમા કાંતાબા સુરતથી આવી ગયાં ’ મેં કહ્યું : ‘હા, ગઈકાલે સાંજે જ અમે એ���ને લઈ આવ્યાં, આવોને રમીલામાસી ઘરમાં ’ મેં કહ્યું : ‘હા, ગઈકાલે સાંજે જ અમે એમને લઈ આવ્યાં, આવોને રમીલામાસી ઘરમાં ’ એ કહે : ‘ના, હજી ... [વાંચો...]\nમાગો તે જરૂરથી મળશે – ગોવિંદ શાહ\nબદલાતા અમેરિકન સમાજમાં ખાસ કરીને નાના બાળકો અને વિદ્યાર્થીઓમાં વધતી જતી ગુનાખોરી, ડ્રગ્સ અને સેક્સના દુષણો સામે કંઈ નક્કર કામ થવું જોઈએ, એવી ભાવનાથી મેં અને મારી પત્નીએ એક અભિયાન શરૂ કર્યું. મારી પત્નીનો આ કાર્યમાં ખૂબ જ ઉત્સાહ અને ટેકો હતો. અમારું કાર્ય શરૂ થયું એટલે કેટલાક મિત્રોના સહકારથી આ કાર્ય વધુ આગળ ધપાવવા એક સ્વૈચ્છિક સેવા સંસ્થા ઊભી ... [વાંચો...]\n17 પ્રતિભાવો : આનું નામ તે સુહૃદ \nઆપ નો લેખ આજે વાચયો ચ્હે. મને તે ગમયો ચ્હે. આવો સુન્દર લેખ અપવા બદ્લ આપનો આભાર માનાવો પદે.\nપ્રેરણાત્મક વાર્તા આજના છોકરાઓને માટે સુંદર માર્ગદર્શન પુરું પાડે છે. સંસ્કાર સિંચન વગરની કેળવણી નો અર્થ શો નાના છોડને તો વાળીએ તેમ વળે. જો રેખાબેન જેવા મમતાળુ હિતેચ્છુ મળી જાય તો પૃથ્વિ પર સ્વર્ગ ઉતરી આવે. અન્બુ જેવો છોકરો કોને ન ગમે નાના છોડને તો વાળીએ તેમ વળે. જો રેખાબેન જેવા મમતાળુ હિતેચ્છુ મળી જાય તો પૃથ્વિ પર સ્વર્ગ ઉતરી આવે. અન્બુ જેવો છોકરો કોને ન ગમે સુંદર મઝાની વાર્તા બદલ જયશ્રીબેનને ધન્યવાદ.\nસરસ પ્રેરણાત્મ્ક સત્ય ઘટના.\nરેખા બહેન અને અન્બુ જેવા સાફ હ્ર્દય વાળા અને નમ્ર લોકો ને મારા કોટિ કોટિ વન્દન\nએક બાજુ તવંગરોના પુત્રો પાણીની જેમ પૈસા વેડફી નાખે છે…હોટલમાં, સિનેમામાં, નવાં કપડાં ખરીદવામાં. બીજાને મદદ કરવુ બહુ સહેલુ છે.\nખૂબ જ સુંદર પ્રસંગ.\nનયનભાઈ ની વાત સાચી છે. નયનભાઈ ની દરેક કોમેન્ટ સારી હોય છે.\nએમને થયું આ છોકરો કેટલો પ્રેમાળ અને સહૃદયી છે કે પોતાના પૉકેટ-મની બીજાના હિતાર્થે વાપરવા તૈયાર થઈ ગયો છે. ——વાર્તા સારી છે પણ વાર્તાનુ જે હાર્દ છે તે સંપૂર્ણપણે બંધબેસતું નથી. અન્બુ પોતાના પૉકેટમની બીજાને આપતો નથી પણ ૧૦૦ રુપિયા વધારાના માંગે છે.\nતમે ધ્યાન થી વાંચશો તો,…….ચોપડીનિ કિંમત રૂ.૪૦૦ છે, કોલેજ તેમને રૂ.૩૦૦ આપવાની છે માટે તેમને રૂ.૧૦૦ ઘટે તે અંબુ પોતાના ૧૦૦રૂ ના પોકેટમની માથી ચુકવશે અને તેને વધારા ના રૂ૧૦૦ રવિ નઈ ચોપડી ખરીદવા માટે માંગ્યા. રવિ ની ચોપડી ખરિદવા માટે રૂ.૪૦૦ ની જરુર છે જે તે અને તેના ત્રણ મિત્રો રૂ૧૦૦ કોન્ટ્રીબ્યુટ કરી ને પૂરી કરવાના હતા માટે તેને વધારા ના રૂ૧૦૦ માંગ્યા અ���ે પોતાના રૂ૧૦૦ બચાવવા માટે નહીં.\nકૉલેજ તરફથી અમને રૂ. 300માં આપશે. મારી બેન્ચ પર રવિ કરીને જે છોકરો બેસે છે એની પાસે ચોપડી લેવાના પૈસા નથી. ગયા વર્ષે એના બાપુજીને હાર્ટઍટેક આવ્યો અને એ અચાનક જ ગુજરી ગયા. રવિ સવારમાં છાપાં વહેંચવાનું કામ કરે છે અને જેમ તેમ કરીને કૉલેજની ફી ભરે છે. અમે ત્રણ મિત્રોએ મળીને એને માટે ચોપડી લેવાનો વિચાર કર્યો છે. દરેકે રૂ. 100નું કૉન્ટ્રીબ્યુશન કરવાનું છે.\nમને તો આ ઘતના ખુબજ સારેી લગેી\nગોળ ખાધો હોય એવિ મિઠિ લાગણિ થઈ ગઈ આ વાર્તા વાન્ચિને.\nખુબ સરસ વાર્તા. મનને સ્પર્શિ ગઈ.\nકૉલેજ તરફથી અમને રૂ. 300માં આપશે. મારી બેન્ચ પર રવિ કરીને જે છોકરો બેસે છે એની પાસે ચોપડી લેવાના પૈસા નથી. ગયા વર્ષે એના બાપુજીને હાર્ટઍટેક આવ્યો અને એ અચાનક જ ગુજરી ગયા. રવિ સવારમાં છાપાં વહેંચવાનું કામ કરે છે અને જેમ તેમ કરીને કૉલેજની ફી ભરે છે. અમે ત્રણ મિત્રોએ મળીને એને માટે ચોપડી લેવાનો વિચાર કર્યો છે. દરેકે રૂ. 100નું કૉન્ટ્રીબ્યુશન કરવાનું છે.’\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00094.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/png-price-hiked-delhi-ncr-004503.html", "date_download": "2019-03-21T21:52:02Z", "digest": "sha1:BQPV7VDPHP34N5KVCFYZJEUGUDAPKL4Z", "length": 9236, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "દિલ્હી-NCRમાં મોઘવારીની વધુ એક માર, PNGના ભાવમાં વધારો | PNG price hiked in Delhi NCR - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n9 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n9 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nદિલ્હી-NCRમાં મોઘવારીની વધુ એક માર, PNGના ભા���માં વધારો\nનવી દિલ્હી, 10 ફેબ્રુઆરી: દિલ્હી-એનસીઆરમાં રહેનારાઓ માટે મોંઘવારીની વધુ એક માર વાગી છે. રવિવારથી જ ઘરોમાં પાઇપ દ્વારા સપ્લાઇ થનારી પીએનજી ગેસ મોઘો થઇ ગયો છે. દિલ્હીમાં પીએનજીની કિંમતોમાં વધારો થયો છે.\nહવે દિલ્હીવાસીઓને 30 એસસીએમ પીએનજી વાપરવા બદલ 23.50 રૂપિયા પ્રત્યેક એસસીએમ ચૂકવવા પડશે. જોકે આ પહેલા 22 રૂપિયા આપવા પડતા હતા. આ ઉપરાંત 60 દિવસમાં ત્રીસ એસસીએમથી વધારે વાપરવા બદલ 35.50 રૂપિયા પ્રત્યેક એસસીએમ પર આપવા પડશે જોકે પહેલા 34 રૂપિયા ભરવા પડતા હતા.\nજ્યારે નોયેડા, ગ્રેટર નોયેડા અને ગાઝિયાબાદમાં પ્રત્યેક 30 એસીએમ પર હવે 25 રુપિયા અને 60 દિવસો માટે 30 એસસીએમથી વધારે ખર્ચ કરવા માટે 38 રૂપિયા પ્રત્યેક એસસીએમ પર ચૂકવવા પડશે.\nએક મહિનામાં બીજી વખત વધ્યા LPG સિલિન્ડરના ભાવ, જાણો નવી કિંમત\nફરી પડી મોંઘવારીની માર, પેટ્રોલ-ડિઝલના વધ્યા ભાવ, જાણો કિંમત\nછઠ્ઠા દિવસે પણ પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટ્યા, દિલ્હીમાં 77.96 રૂપિયા\nપેટ્રોલ-ડિઝલના ભાવ આ વખતે 7 પૈસા અને 5 પૈસા પ્રતિ લિટર ઘટ્યા\nભારતની સરખામણીમાં નેપાળ-પાકિસ્તાનમાં આ છે પેટ્રોલનો ભાવ\nLPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જુઓ કિંમતો\nપેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો, 81 રૂપિયે પહોંચ્યા ભાવ\nરાંધણ ગેસના ભાવ વધારા સામે સુરત મહિલા કોંગ્રેસે માંડ્યો મોર્ચો\nરાજ્ય સરકારે પેટ્રોલ-ડિઝલ કર્યું સસ્તું, ચૂંટણી પહેલાની ભેટ\nમોંધું પેટ્રોલ ખરીદવાથી તમે ભૂખે તો નથી મરતા ને\nદર મહિને વધશે LPG સિલિન્ડરના ભાવ, જાણો કેટલા\nલોન્ચ થઇ ડેટસનની નવી કાર, કિંમત અને ફિચર જાણો અહીં\nHow to : SMS થી જાણો રોજ બદલતા પેટ્રોલના ભાવ\npng price hiked delhi ncr દિલ્હી એનસીઆર મોંઘવારી ભાવ\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\n2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00095.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/aditi-excited-about-playing-small-town-girl-014177.html", "date_download": "2019-03-21T21:49:49Z", "digest": "sha1:PEF432O5GXDMLSF5VCHVRY5LJAQJVZWI", "length": 12734, "nlines": 151, "source_domain": "gujarati.oneindia.com", "title": "Pics : બિકિની બેબ અદિતી હવે બનશે નાના શહેરની છોકરી! | Aditi Excited About Playing Small Town Girl - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n9 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ ��િવેદન, જાણો શું કહ્યુ..\n9 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nPics : બિકિની બેબ અદિતી હવે બનશે નાના શહેરની છોકરી\nમુંબઈ, 28 નવેમ્બર : બૉલીવુડ અભિનેત્રી અને તાજેતરમાં જ બૉસ ફિલ્મમાં બિકિની પહેરી સનસનાટી મચાવનાર અદિતી રાવ હૈદરી હવે નાના શહેરની છોકરી તરીકે રૂપેરી પડદે નજરે પડવાના છે. અદિતી મનીષા ઝાની નવી ફિલ્મમાં નાના શહેરની છોકરીનો રોલ કરવા અંગો બહુ રોમાંચિત છે. જોકે અદિતીએ ફિલ્મમાં પોતાની ભૂમિકા અંગે કંઈ ખુલાસો નથી કર્યો.\nઅદિતીના જણાવ્યા મુજબ તેમની આગામી ફિલ્મ ફન છે કે જે મનીષ ઝા બનાવી રહ્યાં છે. બુધવારે મુંબઈ ખાતે સ્પેનિશ ડિઝાઇનરોના એક ફૅશન શોમાં રૅમ્પ ઉપર ઉતરેલા 26 વર્ષીય અદિતી રાવ હૈદરીએ જણાવ્યું - હું એથી વિશેષ કંઈ ખુલાસો કરવા નથી માંગતી અને આપે તેની જાહેરાત થવાની રાહ જોવી પડશે.\nતાજેતરમાં જ અક્ષય કુમાર સાથે બૉસ ફિલ્મમાં બિકિની પહેરનાર અદિતીએ જણાવ્યું - મેં આવો રોલ અગાઉ નથી કર્યો. યે સાલ જિંદગી ફિલ્મમાં મેં થોડોક આનાથી મળતો એટલે કે દેસી છોકરીનો રોલ જરૂર કર્યો હતો. ફન ફિલ્મમાં હું એક નાના શહેરની છોકરીનો રોલ કરી રહી છું. આ સાથે હું આગળની શક્યતાઓ જોઈ રહી છું. ફન ફિલ્મ મનીષા ઝા બનાવી રહ્યાં છે કે જેઓ માતૃભૂમિ તેમજ અનવર જેવી ફિલ્મો માટે જાણીતા છે. રૉકસ્ટાર ફિલ્મ દ્વારા રણબીર કપૂર સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર અદિતીએ લંડન પેરિસ ન્યુયૉર્ક તથા મર્ડર 3 જેવી નોંધનીય ફિલ્મોમાં પણ કામ કર્યું છે.\nઆવો આપને તસવીરો સાથે જણાવીએ વધુ વિગતો :\nબૉલીવુડમાં રૉકસ્ટાર ફિલ્મ સાથે એન્ટ્રી કરનાર અદિતી રાવ હૈદરી હવે સ્થાપિત થઈ ચુક્યાં છે. તેમના પ્રથમ હીરો રણબીર કપૂર હતાં.\nઅદિતી રાવ હૈદરી હવે મનીષ ઝાની ફિલ્મ ફનમાં દેખાવાના છે. તેઓ આ ફિલ્મમાં નાના શહેરની છોકરીનો રોલ કરવાના છે.\nઅદિતી રાવ હૈદરીએ તાજેતરમાં જ આવેલી ફિલ્મ બૉસમાં બિકિની સાથેના સીન્સ આપ્યા હતાં કે જેને લઈને ઘણી ચર્ચાઓ ચાલી હતી.\nબંધ થવો જોઇએ હોબાળો\nબૉસ ફિલ્મના પ્રમોશન દરમિયાન અદિતી રાવ હૈદરીએ જણાવ્યું - મને લાગે છે કે એક બિકિનીને લઈને થતો આટલો હોબાળો બંધ થવો જોઇએ, કારણ કે આ તેને જોવાનું ખોટું દૃષ્ટિકોણ છે.\nઆ હોબાળા વચ્ચે અદિતી રાવ હૈદરીએ તાજેતરમાં જ મૅક્ઝિમ મૅગેઝીન માટે હૉટ ફોટોશૂટ કરાવ્યુ હતું.\nમર્ડર 3 જેવી હૉટ ફિલ્મમાં પણ પોતાના અભિનયના ઓજસ પાથરનાર અદિતીએ બુધવારે ફૅશન શોમાં રૅમ્પ કર્યું. વધુ તસવીરો જોવા ક્લિક કરો.\nઅદિતિ રાવ હૈદરીનો ખુલાસો, મને પણ કાસ્ટિંગ કાઉચ સામનો કરવો પડ્યો હતો\nસની લિયોનના હાથમાંથી આઇટમ સોંગ પણ ગયું\nબોલિવૂડ એક્ટ્રેસિસનો આ બ્રાઇડલ અવતાર જોઇ દંગ રહી જશો\nટોપલેસ થઇ અદિતી રાવ હૈદરી,મેગેઝિન માટે કરાવ્યું હોટ ફોટોશૂટ\nઅદિતી રાવ હૈદરીએ સ્માર્ટ લાઇફ મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ\nઅદિતી રાવ હૈદરીની કાતિલ અદાઓએ ફોટોશૂટને હોટ બનાવ્યું\nPics: મેગેઝીન કવર માટે 'ક્યૂટ'માંથી બિકીની બોલ્ડ બની અદિતિ\nઅદિતીને અદ્વિતીય ન બનાવી શક્યાં કિસ, બિકિની, ઇંટીમેસી..\nલગ્નમાં ભભકો કરવા નથી માંગતા અદિતી\nરિવ્યૂ : બૉસને તો માત્ર પાણી કાઢતા આવડે છે\nબૉસ મૂવી રિવ્યૂ : બી રેડી ફૉર એક્શન ઑફ અક્ષય\nદુબઈના જેટ-સ્કાય વહાણે પહોંચ્યો હુકમનો એક્કો બૉસ\n2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\nIPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00095.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-sabudana-is-made-from-root-of-sago-trees-so-it-is-vagetarian-gujarati-news-5836177-PHO.html", "date_download": "2019-03-21T22:47:21Z", "digest": "sha1:W33HMDN6SM7LUJFM5QOL4AL54SF7N6SL", "length": 9741, "nlines": 112, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "how is sabudana made off|શું વ્રત-ઉપવાસમાં ખવાતા સાબુદાણા માંસાહારી છે? જાણો સત્ય", "raw_content": "\nશું વ્રત-ઉપવાસમાં ખવાતા સાબુદાણા માંસાહારી છે\nસાબુદાણા કઈ રીતે બને છે\nધર્મ ડેસ્ક,અમદાવાદ: વ્રતમાં દરેક ઘરમાં સાબુદાણાનો આહાર કરવો એ સામાન્ય બાબત છે. ઘણી જગ્યાએ પ્રસાદનાં રૂપમાં પણ સાબુદાણાનાં પાપડ, સાબુદાણાની ખિચડી વગેરે આપવામાં આવે છે. પરંતુ કેટલાક સમયથી સોશ્યલ મિડીયામાં એક વિવાદ ઉભો થયો છે કે, સાબુદાણા શાકાહારી છે કે માંસાહારી જેમાં કેટલાક લોકો માને છે કે સાબુદાણા માંસાહારી છે જેમાં કેટલાક લોકો માને છે કે સાબુદાણા માંસાહારી છે આ વાતનો ફેલાવો થતાં નિયમીત રીતે વ્રત કરતાં ભક્તો પર જાણે કે વજ્રાઘાત થયો હોય તેવી સ્થિતી ઉભી થઈ છે.પરંતુ ખરેખર સાબુદાણા એ શાકાહારી છે.\nઅહીં અમે આપને સાબુદાણા બનાવવાની પ્રોસેસ જણાવીને એ બાબતનું સત્ય જણાવી રહ્યા છીએ કે, સાબુદાણા શાકાહારી છે કે માંસાહારી..ખાસ વાંચો\nશું છે માન્યતા -\nશરૂઆતમાં, સાગો સંપૂર્ણપણે કુદરતી વનસ્પતિ છે. કારણ કે તે પામનાં છોડમાંથી બનાવવામાં આવે છે અને તેનાં મૂળનાં પલ્પમાંથી મળી આવે છે. પરંતુ બજારમાં મળતા સાબુદાણાના ઉત્પાદનની સંપૂર્ણ પ્રક્રિયામાં તેમાં અન્ય વસ્તુઓની ભેળસેળ થઈ જાય છે.\nઆગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ..\nશું છે માન્યતા -\nફેક્ટરીઓમાં, સાબુ પામનાં મૂળના પલ્પમાંથી સાગો બનાવવા માટે, મોટા અન ખૂલ્લા ખાડાઓમાં મહિનાઓ સુધી રાખવામાં આવે છે. હવે સાબુદાણાને માંસાહારી કહેનારનાં મતે આ ખુલ્લાં ખાડામાં ઘણા જીવ-જંતુઓ પડતાં હોય છે, તેમજ આ પલ્પને સડાવવાની પ્રક્રિયામાં સફેદ માઇક્રોબ જેવાં જંતુઓ પેદા થવાનું ચાલુ થાય છે.\nઆગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ..\nશું છે માન્યતા -\nત્યારબાદ આ પલ્પને તમામ સુક્ષ્મજીવો અને જંતુઓથી અલગ કર્યા વગર પગથી પીંજીને બાદમાં માવાને મશીનો દ્વારા નાંનાં દાણા સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે. જેથી તે માંસાહારી કહેવાય એમ કેટલાંક લોકો દ્વારા દલીલ કરવામાં આવે છે.\nઆગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ..\nશું છે સત્ય -\nઆમ, જો તમે સારી બ્રાન્ડેડ કંપનીમાં બનેલાં સાબુદાણા ખરીદશો તો તમારે એ વાતની ચિંતા કરવાની કોઈ જરૂર નથી કે આ સાબુદાણા માંસાહારી તો નહિ હોય ને\nશું છે સત્ય -\nસાબુદાણા એ સાગો નામનાં ઝાડનાં મૂળમાંથી બનતી સંપૂર્ણ શાકાહારી વસ્તુ છે. હાલમાં આ મૂળમાંથી સાબુદાણા બનાવવાની તામિલનાડુ સહિત દેશનાં કેટલાંક રાજ્યોમાં ફેક્ટરીઓ આવેલી છે. જ્યાં સાગોનાં મૂળની લુગદીમાંથી જ્યારે સાબુદાણા બને છે, ત્યારે આધુનિક મશીનો દ્વારા તેને સંપૂર્ણ રિફાઈન કરીને કચરો કાઢી નાંખવામાં આવે છે, ત્યાર બાદ જ તેને નાના દાણાનું સ્વરૂપ અપાય છે.માટે તે સંપૂર્ણ શુદ્ધ અને શાકાહારી જ હોય છે.\nઆગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ..\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00095.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://sandesh.com/new-year-only-one-integrated/", "date_download": "2019-03-21T22:09:33Z", "digest": "sha1:XYULRXN2QZHKPO5PPV4AHEG6O5AELDM2", "length": 17588, "nlines": 65, "source_domain": "sandesh.com", "title": "નવા વર્ષમાં માત્ર એક સંકલ્પ લઈને દેશસેવા કરીએ - Sandesh", "raw_content": "\nનવા વર્ષમાં માત્ર એક સંકલ્પ લઈને દેશસેવા કરીએ\nનવા વર્ષમાં માત્ર એક સંકલ્પ લઈને દેશસેવા કરીએ\nકેળવણીના કિનારે :- ડો. અશોક પટેલ\nઆજે આપણા દેશની દરેક વ્યક્તિ પોતાને સાચો દે��ભક્ત ગણે છે. ક્યારેક તે સાચો દેશભક્ત છે તેમ સાબિત કરવાનો પણ પ્રયત્ન કરે છે. આજનો સામાન્ય નાગરિક ઘરમાં બેઠા બેઠા પણ દેશના અર્થશાસ્ત્રીઓને, સૈન્યના વડાને, વડા પ્રધાનને, રાષ્ટ્રપતિને, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને સલાહ આપતો હોય છે કે, આમ કરવું જોઈને તેમ કરવું જોઈએ વગેરે. આવી ચર્ચાઓ પોતાના સગાં કે મિત્રો વચ્ચે કરીને પોતે જ્ઞાની અને દેશભક્ત છે તેમ સાબિત કરવાનો પ્રયત્ન કરતો હોય છે. પણ પોતાને જે કરવાનું છે તે નહીં કરી શકવાના તેની પાસે એક નહીં સો બહાના હોય છે. બીજા લોકો પોતાની ફ્રજ નિષ્ઠાપૂર્વક બજાવતા નથી તેનો તે અફ્સોસ કરે છે, પણ પોતે પોતાની સામાન્ય ગણાતી ફ્રજ નહીં બજાવી શકવાના અનેક કારણો આપે છે. ત્યારે કહેવાની ઇચ્છા થાય કે, કોઈપણ નાગરિકે દેશ સેવા કરવી હોય તો સરહદ પર જવાની જરૂર નથી, ચૂંટાઈને ધારાસભ્ય કે મંત્રી બનવાની પણ જરૂર નથી, દેશ સેવા માટે આર્થિક ધનવાન હોવું જરૂરી નથી. દરેક નાગરિક પોતાના ઘેર રહીને, સામાન્ય નોકરી કે ધંધો કરીને પણ દેશ સેવા કરી શકે છે. બસ જરૂર છે સાચી ભાવના, નિષ્ઠા અને સાચા વર્તનની.\nઆમ તો દેશસેવા કરવા માટે એક નહીં એક હજાર પ્રકારના કામ કે વર્તનો આપણે કરીને સાબિત કરી શકીએ કે હું સારો, નિષ્ઠાવાન નાગરિક છું. આમ જોવા જઈએ તો સામાન્ય વ્યક્તિ કે મોટી ગણાતી વ્યક્તિ છે તો નાગરિક જ. અને એક દેશમાં રહેતા તમામ નાગરિક સમાન જ ગણાય. આમ છતાં કેટલાક નાગરિક ઉચ્ચ તો કેટલાક નિમ્ન નાગરિક ગણાય છે. ઉચ્ચ કે નિમ્ન નાગરિક કોને કહીશું જે નાગરિક પોતાના હક્ક કરતા પોતાની ફ્રજને વધારે પ્રાધાન્ય આપે છે તે ઉચ્ચ નાગરિક અને જે નાગરિક પોતાની ફ્રજ કરતા પોતાના હક્કને વધારે પ્રાધાન્ય આપે છે તે નિમ્ન નાગરિક. નક્કી આપણે જ કરવાનું છે કે, આપણે નાગરિક તો છીએ પણ ઉચ્ચ કે નિમ્ન જે નાગરિક પોતાના હક્ક કરતા પોતાની ફ્રજને વધારે પ્રાધાન્ય આપે છે તે ઉચ્ચ નાગરિક અને જે નાગરિક પોતાની ફ્રજ કરતા પોતાના હક્કને વધારે પ્રાધાન્ય આપે છે તે નિમ્ન નાગરિક. નક્કી આપણે જ કરવાનું છે કે, આપણે નાગરિક તો છીએ પણ ઉચ્ચ કે નિમ્ન ઉચ્ચ નાગરિક પોતાના દરેક વર્તન માટે વિચારે છે કે, મારા આ વર્તનથી અન્યને કોઈ નુકસાન તો થતું નથી ને ઉચ્ચ નાગરિક પોતાના દરેક વર્તન માટે વિચારે છે કે, મારા આ વર્તનથી અન્યને કોઈ નુકસાન તો થતું નથી ને અન્યને કોઈ મુશ્કેલી તો પડતી નથી ને અન્યને કોઈ મુશ્કેલી તો પડતી નથી ને જ્યારે નિમ્ન ��ાગરિક પોતાના ફયદા માટે બીજાને થતા નુકસાન વિશે વિચારતો નથી. પોતાને અનુકૂળ હોય તે કરવાનું પછી ભલે ને બીજો નાગરિક મુશ્કેલીમાં કેમ ના મુકાય જ્યારે નિમ્ન નાગરિક પોતાના ફયદા માટે બીજાને થતા નુકસાન વિશે વિચારતો નથી. પોતાને અનુકૂળ હોય તે કરવાનું પછી ભલે ને બીજો નાગરિક મુશ્કેલીમાં કેમ ના મુકાય કેટલાક લોકો તો કાયદો કે નિયમ તોડવા માટે ગૌરવ અનુભવે છે. કાયદો કે નિયમ તોડીને બીજાને મુશ્કેલીમાં મૂકીને, બીજાને નુકસાન કરાવીને પોતે મેળવેલ ફયદાની વાતો પોતાના મિત્ર વર્તુળમાં કરીને પોતાને હોશિયાર સાબિત કરવાનો પ્રયત્ન કરે છે\nએક સામાન્ય બાબત એ જોવા મળે છે કે જે લોકો નિયમ કે કાયદાનો ભંગ કરતા હોય છે તેઓ જ સરકાર કે સમાજ માટે સૌથી વધારે ફ્રિયાદ કરતા હોય છે. આવા લોકોને બીજાની જ ખામી દેખાય છે, પોતાની ખામી જોવા માટેનો તેમની પાસે સમય જ હોતો નથી. ક્યાંથી હોય બીજાની ખામીઓ શોધવામાંથી ઊંચા આવે તો પોતાની ખામી દેખાય ને બીજાની ખામીઓ શોધવામાંથી ઊંચા આવે તો પોતાની ખામી દેખાય ને તેઓને બીજાની ખામી દેખાય છે , જેમ કે સરકાર આ નથી કરતી ને કોર્પોરેશન આમ નથી કરતું , પરંતુ પોતે શું કરે છે તેઓને બીજાની ખામી દેખાય છે , જેમ કે સરકાર આ નથી કરતી ને કોર્પોરેશન આમ નથી કરતું , પરંતુ પોતે શું કરે છે તે વિચારવાનો કે મૂલવવાનો સમય નથી હોતો, નિષ્ઠા નથી હોતી, આવડત નથી હોતી. માટે જ આવા દોષિત માણસોને બીજાના જ દોષ દેખાય છે અને બીજાના દોષ કાઢીને પોતાના દોષ દબાવવાનો પ્રયત્ન કરે છે. સરકાર કે સમાજ ગમે તેટલા નિયમો બનાવશે, પણ જ્યાં સુધી તેના નાગરિકમાં નિષ્ઠા નહીં હોય ત્યાં સુધી તે નિયમનું પાલન નહીં જ કરે. આ રીતે જોઈએ તો નિયમ કરતા નિષ્ઠા વધુ ઊંચી ગણવી પડે. બાપ જ કાયદો તોડે તો તેના સંતાનો કાયદો તોડશે જ. પોતાના સંતાનોને સમજ આપવાની, શિખવવાની જવાબદારી સૌ વાલીની છે. પોતાના સંતાનને થયેલા અન્યાય માટે જેટલા ઉત્સાહ સાથે વાલી દોડી જાય છે, એટલો ઉત્સાહ પોતાના સંતાને કરેલ અન્યાયની સામે બતાવે છે ખરો તે વિચારવાનો કે મૂલવવાનો સમય નથી હોતો, નિષ્ઠા નથી હોતી, આવડત નથી હોતી. માટે જ આવા દોષિત માણસોને બીજાના જ દોષ દેખાય છે અને બીજાના દોષ કાઢીને પોતાના દોષ દબાવવાનો પ્રયત્ન કરે છે. સરકાર કે સમાજ ગમે તેટલા નિયમો બનાવશે, પણ જ્યાં સુધી તેના નાગરિકમાં નિષ્ઠા નહીં હોય ત્યાં સુધી તે નિયમનું પાલન નહીં જ કરે. આ રીતે જોઈએ તો નિયમ કરતા નિષ્ઠ��� વધુ ઊંચી ગણવી પડે. બાપ જ કાયદો તોડે તો તેના સંતાનો કાયદો તોડશે જ. પોતાના સંતાનોને સમજ આપવાની, શિખવવાની જવાબદારી સૌ વાલીની છે. પોતાના સંતાનને થયેલા અન્યાય માટે જેટલા ઉત્સાહ સાથે વાલી દોડી જાય છે, એટલો ઉત્સાહ પોતાના સંતાને કરેલ અન્યાયની સામે બતાવે છે ખરો હકીકતમાં દરેક વાલીએ એક આદર્શ બાપ કે મમ્મી બનવું જોઈએ. તમારા સંતાનને તમારા માટે ગૌરવ હોવું જોઈએ. છે તમારા સંતાનને તમારા માટે ગૌરવ હકીકતમાં દરેક વાલીએ એક આદર્શ બાપ કે મમ્મી બનવું જોઈએ. તમારા સંતાનને તમારા માટે ગૌરવ હોવું જોઈએ. છે તમારા સંતાનને તમારા માટે ગૌરવ વિચારજો, સમાજ માન્ય એવી કઈ બાબત છે કે જેનાથી તમારા સંતાનો, તમારા સગાં કે તમારા મિત્રોને તમારા માટે ગૌરવ થાય.\nઘણા પરદેશ આપણા કરતા આગળ છે. તેની પાછળનું મુખ્ય કારણ તેમના નાગરિકોમાં તેમના દેશ માટે રહેલી નિષ્ઠા છે. આપણે પણ કહીએ છીએ કે મારામાં ભરપૂર દેશદાઝ છે, પણ કરીએ છીએ કેટલું માત્ર બોલવાથી દેશપ્રેમ સાબિત ના થાય. તે માટે કશુંક કરવું જોઈએ અને કશંુક ના પણ કરવું જોઈએ. આજે આપણા દેશની અનેક સમસ્યાઓમાંથી સામાન્ય નાગરિકને સીધી રીતે લાગેવળગે તેવી મુખ્ય બે સમસ્યાઓ જો કોઈ હોય તો તે છે, સ્વચ્છતા અને ટ્રાફ્કિ. ત્યારે આપણે સૌએ વિચારવું જોઈએ કે જો આપણે સાચા અર્થમાં સારા નાગરિક હોઈએ અને આપણામાં સાચો દેશપ્રેમ હોય તો આ બે સમસ્યાને હળવી બનાવવામાં આપણો ફળો આપીએ. આ માટે બીજાના ઘેર જઈને કચરો સાફ કરવાની જરૂર નથી કે રસ્તા પર ઊભા રહીને જામ થયેલા ટ્રાફ્કિને હટાવવાની પણ જરૂર નથી. બસ તમે પોતે તમારા ઘરમાં, સોસાયટીમાં, શાળા-કોલેજમાં કે જાહેર જગ્યા પર ગંદકી ના કરો અને સ્વચ્છતા જાળવો. એ જ રીતે રસ્તા પર વાહન ચલાવતી વખતે ટ્રાફ્કિ જામ થાય કે અન્યને મુશ્કેલી પડે તેવી રીતે વાહન ના ચલાવો. આ બે કામ કરીશું તો પણ સાચી દેશ સેવા જ છે. પરદેશમાં આ બે સમસ્યાઓ જોવા મળતી નથી, કારણ કે તેમના નાગરિકોમાં સ્વયંશિસ્ત છે. આપણે પણ સ્વયંશિસ્ત દાખવીને આ સમસ્યા ઉકેલીને દેશભક્તિ બતાવી શકીએ. હકીકતમાં ચાર રસ્તા પર પોલીસની જરૂર જ શું છે માત્ર બોલવાથી દેશપ્રેમ સાબિત ના થાય. તે માટે કશુંક કરવું જોઈએ અને કશંુક ના પણ કરવું જોઈએ. આજે આપણા દેશની અનેક સમસ્યાઓમાંથી સામાન્ય નાગરિકને સીધી રીતે લાગેવળગે તેવી મુખ્ય બે સમસ્યાઓ જો કોઈ હોય તો તે છે, સ્વચ્છતા અને ટ્રાફ્કિ. ત્યારે આપણે સૌએ વિચારવું જોઈએ કે જો આપણે સાચા અર્થમાં સારા નાગરિક હોઈએ અને આપણામાં સાચો દેશપ્રેમ હોય તો આ બે સમસ્યાને હળવી બનાવવામાં આપણો ફળો આપીએ. આ માટે બીજાના ઘેર જઈને કચરો સાફ કરવાની જરૂર નથી કે રસ્તા પર ઊભા રહીને જામ થયેલા ટ્રાફ્કિને હટાવવાની પણ જરૂર નથી. બસ તમે પોતે તમારા ઘરમાં, સોસાયટીમાં, શાળા-કોલેજમાં કે જાહેર જગ્યા પર ગંદકી ના કરો અને સ્વચ્છતા જાળવો. એ જ રીતે રસ્તા પર વાહન ચલાવતી વખતે ટ્રાફ્કિ જામ થાય કે અન્યને મુશ્કેલી પડે તેવી રીતે વાહન ના ચલાવો. આ બે કામ કરીશું તો પણ સાચી દેશ સેવા જ છે. પરદેશમાં આ બે સમસ્યાઓ જોવા મળતી નથી, કારણ કે તેમના નાગરિકોમાં સ્વયંશિસ્ત છે. આપણે પણ સ્વયંશિસ્ત દાખવીને આ સમસ્યા ઉકેલીને દેશભક્તિ બતાવી શકીએ. હકીકતમાં ચાર રસ્તા પર પોલીસની જરૂર જ શું છે જો દરેક નાગરિક યોગ્ય રીતે વાહન ચલાવે તો જો દરેક નાગરિક યોગ્ય રીતે વાહન ચલાવે તો આપણે ત્યાં તો પોલીસ ઊભેલી હોય તો જ નિયમનું પાલન કરવાનું આપણે ત્યાં તો પોલીસ ઊભેલી હોય તો જ નિયમનું પાલન કરવાનું ચાર રસ્તા પર ઘણીવાર જો આપણે માત્ર એકાદ મિનિટ માટે થોભી જઈએ તો ટ્રાફ્કિ સરળ બને. પણ આપણે તો માત્ર ને માત્ર આપણું જ વિચારીએ છીએ, ભલે બીજાને મુશ્કેલી પડતી હોય. પછી, ટ્રાફ્કિ જામ કે અન્ય સમસ્યા માટે દોષનો ટોપલો ઢોળવાનો કોર્પોરેશન અને પોલીસ પર. હા, આપણે ત્યાં ટ્રાફ્કિ વ્યવસ્થાના અનુસંધાને કેટલીક મર્યાદાઓ છે. જેમકે, રસ્તાઓ સાંકડા છે, વાહનોની સંખ્યા વધુ છે. પણ દરેક નાગરિક પૂરતી સમજ સાથે વાહન ચલાવશે તો ઉપરોક્ત મર્યાદા સાથે પણ ટ્રાફ્કિ સમસ્યાને હળવી બનાવીને આપણે આપણી જાતને સાચા દેશભક્ત સાબિત કરી શકીશું. આપણે ત્યાં તો સૌને ઘેરથી મોડા નીકળવું છે અને વહેલાં પહોંચવું છે. સૌ નાગરિક પાંચ મિનિટ વહેલા નીકળીને એ પાંચ મિનિટનો ઉપયોગ ચાર રસ્તા પર કે ધીમી ગતિથી વાહન ચલાવવામાં આપે તો પણ દેશસેવા કરી કહેવાય. કેટલીક સમસ્યાનો ઉકેલ માત્ર તેના નાગરિકો પાસે જ છે, સરકાર તો નિયમ બનાવી શકે, પણ તેને પાલન કરવાનું કામ આપણા સૌનું છે. તો આવો આવતી કાલથી શરૂ થતાં નવા વર્ષે આપણે સ્વચ્છતા અને ટ્રાફ્કિ અંગે સંકલ્પ લઈને સાચા દેશભક્ત બનીએ.\nનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.\nતમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.\n‘પતિ કરે છે ખેતી, પત્ની દોહે છે ભેંસો’, લંડનની લક્ઝુરિયસ લાઈફ છોડી ગામડાંમા વસ્યુ દંપ���ી\nGoogle લાવ્યું અનેરું ફિચર, અકસ્માત અને ઓવરસ્પીડિંગથી થશે બચાવ\nઆ અભિનેત્રી ચૂંટણીના મેદાનમાં ઝંપલાવશે, મુખ્યમંત્રીના પુત્રને ઝાટકો\nમુકેશ અંબાણી બન્યા સંકટમોચક, અનિલ અંબાણીએ ભાઇ-ભાભીને કહ્યું- Thanks\nપંચ મહાભૂતમાંં વિલિન થયા મનોહર પારિકર, દિકરાએ આપ્યો મુખાગ્નિ\nજુઓ સાઉથની લોકપ્રિય અભિનેત્રી અમાલા પોલના આ Photos\nPhotos: રંગોના તહેવાર હોળી જેવોજ વિદેશમાં પણ મનાવવામાં આવે છે ઉત્સવ\nPhotos: હોસ્પિટલમાં ઋષિ કપૂરની પહેલી તસવીર, પત્ની નીતૂ, મોટા ભાઈ સાથે દેખાયા\nPhotos : રણબીર કપૂરને બાય કહેતા દીપિકાએ કર્યું આવું, જાણીને થશે આશ્વર્ય \nPhotos: 35 કિલોનું તોતીંગ કવચ પહેરી શૂટિંગ કરી રહ્યો છે સંજય દત્ત\nકુદરતની ઝીલમાં કોઈએ માર્યો પથ્થર, તમે પણ જુઓ આ રહસ્યમય નજારો\nઆ કોઇ ફિલ્મી સીન નથી, 9 વર્ષના આ બાળકનું કરતબ જોઇ તમે રહી જશો દંગ\nઆમિર ખાન અને કરીના ‘ભૂખડી બારસ’ની જેમ ખાવા લાગ્યા, વીડિયો થયો વાયરલ\nએક નાનકડી છોકરીએ સપના ચૌધરીને આપી ટક્કર, 10 કરોડથી વધારે વાર જોવાયો આ વીડિયો\nજ્યારે ઋષભ પંત પર બેસી ગયો ‘ગબ્બર’, જુઓ પછી શું થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00096.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.anand-ashram.com/category/%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9B%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AD%E0%AA%97%E0%AA%A4/", "date_download": "2019-03-21T22:09:17Z", "digest": "sha1:DXXMFZ7XXZXU3WVEYBKM2XJOZGMDOCZQ", "length": 4674, "nlines": 66, "source_domain": "www.anand-ashram.com", "title": "રણછોડ ભગત | આનંદ આશ્રમ", "raw_content": "\nફૂલછાબ કલા-સાહિત્ય એવોર્ડ – ફોટોગ્રાફ્સ ૦૨-ઓક્ટોબર-૨૦૧૧\nદરિયા સ્થાન મંદિર રાપર કચ્છ ખાતે વાગડનાં ભજનીકો દ્વારા પ્રાચીન સંતવાણી તારીખ – ૨૮-૧૦-૨૦૧૩\nAudio – ધ્વનિમુદ્રિત કરેલાં પરંપરિત ભજનો\nAudio – ધ્વનિમુદ્રિત સંદેશ – મકરન્દ દવે\nAudio – Gujrati Duha Chhand – સાહિત્યમાં નાદ વૈભવ / ગુજરાતી દુહા છંદ – ડૉ.નિરંજન રાજ્યગુરુ\nVideo – પરંપરિત સંતવાણી તથા ભક્તિ સંગીતની વિડીયો ક્લિપ્સ\nસત નિર્વાણ ફાઉન્ડેશન, સત સાહિત્ય શંશોધન કેન્દ્ર, ઘોઘાવદર\nઆતમ સાયબો સંભારી લે – મેકરણ કાપડી – રણછોડ ભગત\nઆતમ સાયબો સંભારી લે – મેકરણ કાપડી – રણછોડ ભગત\nઆતમ સાયબો સંભારી લે … – (ગંગેવદાસ/મેકરણ કાપડી – સેવાદાસજી મહારાજ)\nગંગેવદાસ, મેકરણ ડાડા કાપડી, રણછોડ ભગત, સંતવાણી, સેવાદાસજી મહારાજ ગંગેવદાસ,મેકરણ ડાડા કાપડી,રણછોડ ભગત,સંતવાણી,સેવાદાસજી મહારાજ\nડૉ. નિરંજન રાજ્યગુરુના કંઠે સંતવાણી\nબેદલ મુખસે મીઠાં બોલે… – રતનદાસ\nમેરૂ રે ડગે જેનાં… - ગંગાસતી\nદોરંગા ભેગા નવ બેસીએ – દાસી જીવણ\nબેની મું ને ભીતર સ��ગુરુ મળિયા રે… - લખીરામ\nડૉ.નિરંજન રાજ્યગુરુના કંઠે વધુ ભજન સાંભળવા અહીં ક્લિક કરો\nપ્રકાશિત પુસ્તકો – Published Books\nડૉ. નિરંજન રાજ્યગુરૂ દ્વારા પ્રકાશિત પુસ્તકો વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00096.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/DGUJ-MAT-latest-vankal-news-040112-3161416-NOR.html", "date_download": "2019-03-21T22:32:10Z", "digest": "sha1:7OKCDSDTKZ5GMKDJOLIW24JP5OHFOZFS", "length": 6867, "nlines": 104, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Vankal - latest vankal news 040112|ઉમરઝર ગામે ઊભેલી ટ્રકમાં બાઈક ઘૂસી જતાં યુવકનું મોત", "raw_content": "\nઉમરઝર ગામે ઊભેલી ટ્રકમાં બાઈક ઘૂસી જતાં યુવકનું મોત\nઉંમરપાડા તાલુકાના ઉમરઝર ગામે ઊભેલી ટ્રકમાં બાઈક ચાલક યુવકનું ગંભીર ઈજાને કારણે સ્થળ પર કમકમાટી ભર્યુ મોત...\nઉંમરપાડા તાલુકાના ઉમરઝર ગામે ઊભેલી ટ્રકમાં બાઈક ચાલક યુવકનું ગંભીર ઈજાને કારણે સ્થળ પર કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.\nવાડી ઉમરપાડા રાજ્યધોરી માર્ગ પર આવેલ ઉંમરઝર ગામે માર્ગની સાઈડ ઉપર ફોકડી ગામનો ડ્રાઈવર વિનોદભાઈ વસાવા ટ્રક પાર્ક કરી તની સાસરીના ઘરે રાત્રે 8.00 વાગ્યે જમવા ગયો હતો. ત્યારે વાડી ગામથી નીકળી ઘરે રાત્રે 8.00 જમવા ગયો હતો. ત્યારે વાડી ગામથી નીકળી કાલી જામણ ગામે ટુવ્હીલ બાઈક (GJ-16BC-9372) ઉપર સવાર થઈને જતો યુવક ઉમેશભાઈ રતિલાલ વસાવા (રહે. પૂજપૂજિયા, તા. નેત્રંગ જી. ભરૂચ)નાઓએ પોતાની બાીક ગફલત રીતે પૂરઝડપે હંકારી ઊભેલી ટ્રક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં યુવક ઉમેશને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સ્થળ પર તેનું કરૂણ મોત થતાં ઉમેશ અન તેના પરિવાર માટે નવુ વર્ષ ગોઝારુ બુ્યું હતું. બનાવ અંગે ઉંમરઝર ગામના જયંતીભાઈ નાડિયાભાઈ વસાવાએ ઉંમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પીએમ માટે લઈ જવાયો હતો.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00096.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-infog-VART-video-viral-of-live-death-in-gurudwara-gujarati-news-5848032-NOR.html", "date_download": "2019-03-21T22:41:45Z", "digest": "sha1:7VP2RSS2Q4VAMUUIVYLDAOFNBSYZY3MY", "length": 5309, "nlines": 98, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "video viral of live death in Gurudwara|મોતનો લાઇવ વીડિયોઃ ગુરુદ્વારામાં જોત-જોતાંમાં વ્યક્તિનું થયું મોત", "raw_content": "\nમોતનો લાઇવ વીડિયોઃ ગુરુદ્વારામાં જોત-જોતાંમાં વ્યક્તિનું થયું મોત\nગુરુદ્વારામાં પ્રાર્થના કરતાં-કરતાં ઍટેક આવ્યો, વ્યક્તિનું ઘટનાસ્થળે મોત\nલુધિયાણા, પંજાબઃ મોત એક એવી હકિકત છે જેનો દરેકને સામનો કરવો પડે છે. મ���ત ક્યારે અને ક્યાં આવશે, તેના વિશે કોઈને ખબર નથી. આવો જ એક વીડિયો મોતનો લાઇવ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શખ્સનું બેઠાં-બેઠાં મોત થઈ જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ શ્રી ગુરુ ગ્રંથ સાહેબની ગુરુવાણીનો જાપ કરી રહ્યા છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00098.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/google-wizphone-wp006-4g-feature-phone-launched-know-price-and-specifications/", "date_download": "2019-03-21T21:54:31Z", "digest": "sha1:K2V7D5LKF2Q5CA5AQAHU736JSJQLYTLF", "length": 8990, "nlines": 174, "source_domain": "www.gstv.in", "title": "ગૂગલે લૉન્ચ કર્યો 4G ફીચર ફોન, જિયો ફોનને મળશે ટક્કર – GSTV", "raw_content": "\nબાઇકની માઇલેજ વધારવી છે આ ટિપ્સથી 25 ટકા ઘટી જશે પેટ્રોલનો ખર્ચ\nતમારા ઘરમાં રહેલુ Wi-Fi તમને કરી શકે છે કંગાલ, આ રીતે સતર્ક રહો નહી તો ભરાશો\nસ્માર્ટફોન પાણીમાં પડી જાય કે રંગ લાગી જાય તો શું કરશો આ રહી સ્માર્ટ ટ્રિક્સ\nચોરાઇ ગયો છે સ્માર્ટફોન ચિંતા છોડો, આ રીતે કરી શકો છો લોકેશન Track\nહોળી પર આ રીતે લો શાનદાર Photos, આ Tricks આવશે કામ\nગૂગલે લૉન્ચ કર્યો 4G ફીચર ફોન, જિયો ફોનને મળશે ટક્કર\nટેકનોલૉજીની દિગ્ગજ કંપની ગૂગલે છૂપીરીતે 4જી ફીચર ફોન લૉન્ચ કર્યો છે. ગૂગલના આ 4જી ફીચરનું નામ WizPhone WP006 છે. ગૂગલની પહેલા 4જી ફીચરની સીધી ટક્કર જિયો ફોન અને જિયો ફોન 2 સાથે થવાની છે. તો આવો જાણીએ છીએ ગૂગલનો પહેલો 4જી ફીચર ફોન WizPhone WP006ની ખાસિયતો અંગે.\nગૂગલ WizPhone WP006ની વિશિષ્ટતા\nગૂગલના વિઝફોન ડબ્લ્યૂપી006માં KaiOS ઑપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. ગૂગલ WizPhone WP006 ફોનમાં જિયો ફોનની જેમ વ્હોટ્સએપ, ફેસબુક અને યૂટ્યૂબ જેવા એપ પણ કામ કરશે. જેમાં 2.4 ઈંચની ડિસ્પ્લે મળશે. આ ફોનમાં 1800mAhની બેટરી છે. આ સિવાય ફોનમાં ક્વૉલકૉમનું સ્નેપડ્રેગન 205 (MSM8905) પ્રોસેસર, 512 એમબી રેમ અને 4 જીબીની સ્ટોરેજ મળશે, જેને મેમરી કાર્ડની મદદથી વધારવામાં આવશે. ફોનમાં 2 મેગાપિક્સલનો રિયર અને 2 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.\nઉલ્લેખનીય છે કે જિયો ફોનમાં પણ કાઈ ઓએસ જ છે. જોકે, ગૂગલે પોતાના 4જી ફીચર ફોનને ઈન્ડોનેશિયામં લૉન્ચ કર્યો છે અને ભારતમાં તેના લોન્ચિંગની હજી સુધી કોઇ ખબર નથી. ગૂગલના WizPhone WP006ની કિંમત IDR 99,000 એટલેકે લગભગ 500 રૂપિયા છે. આ ફોનમાં ગૂગલ આસિસ્ટન્ટને પણ સપોર્ટ આપવામાં આવ્યો છે અને ગૂગલ આસિસ્ટન્ટની મદદથી જ તમે કૉલ કરી શકો છો અને વીડિયો વગેરે પણ જોઇ શકો છો.\nબાઇકની માઇલેજ વધારવી છે આ ટિપ્સથી 25 ટકા ઘટી જશે પેટ્રોલનો ખર્ચ\nતમારા ઘરમાં રહેલુ Wi-Fi તમને કરી શકે છે કંગાલ, આ રીતે સતર્ક રહો નહી તો ભરાશો\nસ્માર્ટફોન પાણીમાં પડી જાય કે રંગ લાગી જાય તો શું કરશો આ રહી સ્માર્ટ ટ્રિક્સ\nચોરાઇ ગયો છે સ્માર્ટફોન ચિંતા છોડો, આ રીતે કરી શકો છો લોકેશન Track\nહોળી પર આ રીતે લો શાનદાર Photos, આ Tricks આવશે કામ\nરક્તરંજીત હોળી : ભાજપના ધારાસભ્ય હોળી રમી રહ્યા હતા અને અચાનક ધડાધડ ફાયરિંગ થવા લાગ્યું\n‘ચોકીદારે’ ભારે કરી, જાણો છો ક્યાંથી આવ્યો આ ચોકીદાર શબ્દ\nભોપાલથી ચૂંટણી લડવા મુદ્દે સલમાને જે કહ્યું તેનાથી રાહુલ નિરાશ અને મોદી ખુશ થશે\nઆ બૉલીવુડ સેલિબ્રિટીએ સતત પીછો કરનાર કેબ ડ્રાઈવરને જેલભેગો કર્યો\nનીરવ મોદીની જમાનત અરજી બહિસ્કૃત થવાનો અર્થ શું છે \nVideo: બાલ્કનીમાં હોળી રમતો જોવા મળ્યો તૈમૂર અલી ખાન\nઅખબાર વાંચતા સમયે હાર્ટ અટેક આવતા તમિલનાડુના કદાવર નેતા અને ધારાસભ્યનું નિધન\nભાજપના પીઢ નેતા લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીની ટિકિટ કપાવવાના એંધાણ\nભાજપે લોકસભા ચૂંટણી માટે 250 ઉમેદવારોની યાદી જાહેર કરી, જાણો કયા રાજ્યોનો થયો છે સમાવેશ\nIPL 2019: ટર્નર, હેટમાયર સહિત આ પાંચ વિદેશી પ્રદર્શન બતાવવા તૈયાર\nVIDEO-ડી.જી.વણઝારાએ ઉજવી પરંપરાગત રીતે હોળી, રંગે રમ્યા અને તલવાર ફેરવી\nરાજકારણ ભૂલી કોંગ્રેસ અને ભાજપના નેતાઓ હોળી રમ્યા, દિલીપ સંઘાણીએ વીરજી ઠુમ્મરને રંગ્યા\nVideo: હોળી દહન બાદ અંગારા પર ચાલવાની છે પરંપરા, પાંચ વર્ષના બાળકથી લઈ વૃદ્ધ પણ…\nVideo: અહીં રંગોથી નહીં જૂતાથી રમાય છે હોળી, જેને વાગી ગયું સમજો વર્ષ સુધરી ગયું\nVideo: અમદાવાદમાં યુવાનોએ ઉજવી કાદવથી ધૂળેટી, આ રીતે બનાવ્યો ઈકો ફ્રેન્ડલી કાદવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00098.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2015/03/31/readers-poetry-3/", "date_download": "2019-03-21T22:57:55Z", "digest": "sha1:ICPL5S652RLEBFP7ZPWEL3YW5APSVUUQ", "length": 17653, "nlines": 242, "source_domain": "www.aksharnaad.com", "title": "વાચકમિત્રોની પદ્યરચનાઓ.. – સંકલિત – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » વાચકમિત્રોની પદ્યરચનાઓ.. – સંકલિત\nવાચકમિત્રોની પદ્યરચનાઓ.. – સંકલિત 9\n31 માર્ચ, 2015 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય\nઘણાં સમય પહેલાનું કંઈક\nઘૂંટાયા કરે છે અંદર અંદર,\nએ ક્યારેક આંખમાં આવી જાય છે,\nક્યારેક છાતીમાં ડુમો થઈને ભરાઈ જાય છે,\nક્યારેક ડૂસકું બની જાય છે..\nતારી એ લાગણીવિહીન કોરી આંખોની ભાષા\nત્યારે પણ ન સમજી અને હજી પણ નથી સમજાતી\nલપસણી માટી વાળા તારા ખા��ોચિયાને\nદરિયો સમજી હું તારામાં સમાવા આવી ગઈ\nપણ હું તો કાદવથી ખરડાઈ ગઈ..\nહવે માત્ર આંસુઓ પૂરતા નથી\nગંદકી સાફ કરવા માટે..\nબસ, ધોધમાર વરસાદની વાટ જોઉં છું,\nપણ… રખેને એથી પણ ડાઘ નહીં જાય તો \nકચરો મને આપો, ભાઈ કચરો મને આપો\nહું છું કચરાપેટી, ભાઈ કચરો મને આપો.\nતમને આપું છું હું સ્વચ્છતા\nવધારું તમારા આંગણાંની સુંદરતા.. કચરો મને આપો..\nભલે પડી રહું હું ખૂણામાં\nપણ સ્વસ્થ રાખીશ જીવનમાં.. કચરો મને આપો..\nદરેક વસ્તુ પોતાની જગ્યાએ શોભે\nતો કચરો કેમ આમ તેમ રખડે.. કચરો મને આપો..\nમાન મળ્યું હતું મને ગાંધીબાપુથી\nબાપુની વાત જરા માનો ભઐ.. કચરો મને આપો.\nઆજે તો લખી જ નાખું\nચીતરી નાખ્યો આખો કાગળ\nહાશ લખી નાખ્યું બધું\nવાચકમિત્રોનો અનેરો પ્રતિભાવ અને પ્રેમ તેમની પ્રથમ પ્રયત્નની રચનાઓમાં ખૂબ જોવા મળે છે. કાંઈક લખવાની મહેચ્છા જે રીતે તેમની પાસે આ સુંદર રચનાઓ કરાવે છે એ ખરેખર આનંદ આપે છે. અક્ષરનાદ પર જેમની રચનાઓ આજે પ્રથમ વાર આવી રહી છે એવા મિત્રો, જિગરભાઈ અભાણી, કિશોરભાઈ પઢિયાર, નિરલભાઈ દ્વિવેદી અને ભૂમિકાબેન માછીની પદ્યરચનાઓ આજે પ્રસ્તુત છે. અક્ષરનાદ વાચકો તેમને વધાવી લેશે એવી શુભેચ્છાઓ સાથે સર્વેનો અક્ષરનાદને તેમની કૃતિઓ પાઠવવા બદલ આભાર.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n9 thoughts on “વાચકમિત્રોની પદ્યરચનાઓ.. – સંકલિત”\n“હુ એક જ કેમ આનાથ​\nમારી નાનકડી નાનકડી આંગડીઓ નો સહારો હતો જે હાથ,\nએ કેમ તે છીન​વી લીધો તુ બોલ જગત ના નાથ​.\nશુ ભૂલ હતી મારી બોલ કે શુ મે કર્યો હતો અપરાધ,\nકે મધ્યાહન ના ર​વિ ઉપર તે પ્રસરાવી દીધી અમાસ..\nએ વહાલપ ભરેલો હાથ ને એમના સ્મિત નો અજ​વાશ​,\nએ સઘડુ શોધ​વાનો હુ કરુ છુ કાયમ નિષ્ફળ પ્રયાસ​..\nકોણ જાણે તુ કયા લઇ ગયો રંગ જીવન ના તમામ,\nસુમસાન થઇ ગયુ છે જીવન આખુ જાણે કો હો સ્મશાન​..\nજોવું છું જ્યારે જ્યારે ક્યાક આગડી પકડેલો હાથ​,\nતો બસ એક જ પ્રશ્ન પ્રભુ તને, “હુ એક જ કેમ અનાથ​\nઆપની કવિતાઃ — હું એક જ કેમ અનાથ — વાંચી. ખૂબ જ ગમી. મમળાવવી ગમે તેવી મજાની કવિતા આપી. આભાર.\n… પરંતુ, કવિતામાં ભૂલો ન ચાલે. આંગળી ને બદલે આંગડી કે આગડી ન જ લખાય. સઘળુ ને બદલે — સઘડુ, તથા સુમસામ ને બદલે સુમસાન ન ચાલે. વળી, હુ , તુ , ગયુ , શુ , છુ , કરુ , ક્યાક … આ બધામાં અનુસ્વાર કરવાનું ભૂલી જવાનું —- આ ઉપરાંત, તે અને તેં વચ્ચેનો ભેદ સમજો. તેં … પ્રભુને સંબોધીને કહેવાય છે , જ્યારે … તે … લખો તો એ અમાસ માટેનું દર્શક સર્વનામ ગણાશે. { લીટી નંઃ ૪ માં }\nટૂંકમાં, કવિતા લખ્યા પછી શાંતિથી વાંચી લેવી અને ભૂલો હોય તો સુધારી લેવી … કારણ કે … તે હવે બીજાઓ માટે છે \nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nમારા જેવા નવોદિતો માટે આવી રચનાઓ ઘણું શીખવવાનું અને ઘણું શીખવા માટેની પ્રેરણા પૂરી પડે છે દરેક લેખક ને ખુબ ખુબ ધન્યવાદ….\nહું લખું છું મારા ઉરના શબ્દો,\nલોકો કહે છે તું,સાચુજ શાને લખે છે…\nડાઘ… ભુમિકાબેન , હાઇકુ નિરલજી , કચરાપેટી કિશોરભઇ અને શબ્દો જિગરભાઇ… દરેકને અનેક અભિનન્દન્..\nકિશોર પંચમતિયા માર્ચ 31, 2015 at 7:57 એ એમ (AM)\nભુમિકાબેનની રચના ડાઘ સુંદર એક સ્ત્રીના હ્દયની વ્યથા અરમાનોની કથા સરસ વર્ણવી છે તેમણે ધન્યવાદ બેન. બીજી રચનાઓ પણ વાંચવી માણવી પડે તેવી છે\n← શિવમહિમ્ન સ્તોત્ર : ગુજરાતી સમશ્લોકી અનુવાદ\nસામ્ય(વાદી)ઓની સુપડીમાં સંકેલાયેલો ‘ભારતીય ઈતિહાસ’…\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૯)\nફેમિનિઝમની ફૅક્ટરી : ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબશ્રેણી – જિજ્ઞેશ અધ્યારૂ\nશિવત્વ – ચિરાગ ડાભી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૮)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૭)\nદિવ્યલોક હાત્ત (શ્રીલંકાની સફરે) – સ્વાતિ મેઢ\nકારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો – મનન ભટ્ટ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૬)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (674)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nહોળી - ધુળેટી ની શુભ કામનાઓ...\nદોસ્તીના રંગે રંગાયેલો ઉત્સવ એટલે જીંદગી - જીજ્ઞેશ અધ્યારૂ\nશું તમે આ જોક્સ વાંચ્યો છે\nસરાઈ હરાની એક સવાર... - મીનાક્ષી ચંદારાણા\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્���) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00099.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.facestorys.com/profile/vishal787", "date_download": "2019-03-21T21:58:18Z", "digest": "sha1:XEFTDDEY7XGVVKJC7LJQ5J2ES7VMPGBO", "length": 9097, "nlines": 193, "source_domain": "www.facestorys.com", "title": "vishal's Page - Facestorys.com", "raw_content": "\nજે કરવાનાં હતાં જ નહી એ કામ કર્યાની માથાકૂટ છે,\nમોરપિચ્છને હડસેલીને મુકુટ ધર્યાની માથાકૂટ છે. – કૃષ્ણ\nરોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે એને થાતું,\nઈચ્છાને આધીન રહી આ નહી મર્યાની માથાકૂટ છે. – ભીષ્મ\nસમજણની નજરેયથી ના સમજે તો સમજી લેવાનું\nપુત્રમોહમાં આંખોએ અંધાર વર્યાની માથાકૂટ છે. – ધૃતરાષ્ટ્ર\nઆંખો પર પાટા બાંધો એ દ્રષ્ટિનું અપમાન જ છેને\nઆમ જુઓ તો હકીકતોથી રોજ ડર્યાની માથાકૂટ છે. – ગાંધારી\nનહીંતર એવી કંઈ મા છે જે વ્હાલ નદીમાં તરતું મૂકે \nકુંવારા સપનાએ સૂરજ સહેજ સ્મર્યાની માથાકૂટ છે. – કુંતી\nનથી જાણતા એમ નથી પણ કોઈ પૂછે તો એ બોલે છે,\nજીવન બીજું કશું નથી, આ ભેદ ભર્યાની માથાકૂટ છે. – સહદેવ\nખેંચાતા વસ્ત્રોના કંઠે માંડ આટલા શબ્દો નીકળ્યાં,\nહોય અંધના અંધ, એટલા વેણ ઝર્યાની માથાકૂટ છે. – દ્રૌપદી\nસો સો હાથીનું બળ પણ લાચાર બની ચિત્કારી ઉઠ્યું,\nવચનોમાં બાંધી બાંધી આ પળ ઉતર્યાની માથાકૂટ છે. - ભીમ\nકવચ અને કુંડળની સાથે જીવ ઉતરડી પણ આપું કે \nહોવું એ તો અકસ્માત છે, તેજ ખર્યાની માથાકૂટ છે. – કર્ણ\nતાકેલો નિશ્ચય ધ્રૂજે તો એને તો કહેવું જ પડેને,\nહા અથવા ના ની વચ્ચોવચ આમ ફર્યાની માથાકૂટ છે. – અર્જુન\nઅંગૂઠો ખોયાનો અમને રંજ હજુયે છે જ નહિં બસ\nખોટી મૂરત સામે સાચા થઈ ઊભર્યાની માથાકૂટ છે. – એકલવ્ય\nછેક સાતમા કોઠામાં ઘેરાયેલા સાહસને લાગ્યું,\nમાના કોઠામાંથી હોંકારા ઉચર્યાની માથાકૂટ છે. – અભિમન્યુ\nમૃત્યુ સામે કપટ હારતુ લાગ્યું ત્યારે સમજાયેલું,\nકેવળ પાસામાં જ અમારો જીવ ઠર્યાની માથાકૂટ છે. – શકુનિ\nનરોકુંજરો વા ની વચ્ચે ભાંગી પડતી એ પળ બોલી\nવિદ્યા વેચી વેચી સામે પાર તર્યાની માથાકૂટ છે. – દ્રોણ\nથાકી હારી આંસુના તળિયે બેઠા ત્યાં તો સંભળાયું,\nધર્મ જાણવા છતાં અધર્��ે રહી ઉછર્યાની માથાકૂટ છે. – દુર્યોધન\nઅંતહીન અંધારે મારગ ઘુવડ જેમ ભટકવું એ તો,\nઅર્ધા જીવતા રાખી અર્ધા પ્રાણ હર્યાની માથાકૂટ છે. – અશ્વત્થામા\nક્યાં છે ને કેવું છે એ હું સમજાવું પણ કેવી રીતે \nસત્ય એટલે મુટ્ટીમાંથી રેત સર્યાની માથાકૂટ છે. – યુધિષ્ઠિર\nમહાકવિ તો કહેવાયા પણ સાચું કહું આ વ્યથાકથામાં,\nઓતપ્રોત થઈ ઊંડે ને ઊંડે વિચર્યાની માથાકૂટ છે. – વેદવ્યાસ\nચુમી ને મારો ગાલ, જ્યારે લગાવ્યો તે ગુલાલ,\nઆવી જ ધુળેટી રમું, માં તારી સાથે હર સાલ.\nરંગની પિચકારી, પાણીનાં ફુગ્ગાથી થશે ધમાલ,\nપિતા એ કરી છે વ્યવસ્થા બધી એકદમ કમાલ.\nબહેન-બનેવી રંગો લાવ્યા, સાથે લાવ્યા સવાલ,\nલગ્ન પછીની પ્રથમ હોળી છે, શું છે ઘરનાં હાલ.\nમળે પરિવાર ઉજવે તહેવાર,થાય ખુશીઓથી માલામાલ,\nતો ઉજવીએ બધા તહેવાર, સંગ પરિવાર- કેવો છે ખ્યાલ\n- હર્ષિત શુક્લ અનંત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00100.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9C%E0%AA%B2%E0%AA%AE", "date_download": "2019-03-21T22:53:58Z", "digest": "sha1:QRTOYL3PK4QFHZRGVBTOUSCVRQXGWJMB", "length": 4044, "nlines": 102, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "જુલમ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nજુલમ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nકોઈ વાતમાં અતિશયતા કરવી કે ખૂબ કરી નાખવું એવો ભાવ બતાવે છે.\nજુલ્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nકોઈ વાતમાં અતિશયતા કરવી કે ખૂબ કરી નાખવું એવો ભાવ બતાવે છે.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00101.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/silent-modi-conveyed-many-things-by-gca-decision-003832.html", "date_download": "2019-03-21T22:23:51Z", "digest": "sha1:QNFIKBGTGT3YXGJ74HEAL2BNYR5I5OPK", "length": 21681, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "મૌન સાધીને પણ ઘણું બધું કહી ગયા મોદી | Silent modi conveyed many things by gca decision - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n10 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n10 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nમૌન સાધીને પણ ઘણું બધું કહી ગયા મોદી\nએલઓસી પર પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ભારતના બે સપૂતોની હત્યા નીપજાવી હતી. તેમજ ક્રુરતા દર્શાવી આપણા એક શહીદ લાન્સ નાયક હેમરાજનું શિરચ્છેદ કરીને પાકિસ્તાન સેના લઇ ગઇ હતી. આ ઘટનાને લઇને દેશભરમાં જોરદાર વિરોધ થઇ રહ્યો છે, એટલું જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વારજ દ્વારા આકરા શબ્દોનો ઉપયોગ કરી પાકિસ્તાને જડબાતોડ જવાબ આપવામાં આવો જોઇએ અને તેમણે આપણે એક સૈનિકનું સર કલમ કર્યું છે, તો આપણે તેમના 10 સૈનિકોના માથા વાઢી નાંખવા જોઇએ તેમ જણાવ્યું હતું. ત્યારે બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પાકિસ્તાને કરેલી આ ક્રુરતા અંગે કોઇ પણ નિવેદન કે ટિપ્પણી નહીં આવતા રાજકીય નેતાઓ સહિત અનેકોને એ વાત ખૂંચી હતી. પોતાના તેજ તરાર ભાષણ માટે જાણીતા અને ચૂંટણી દરમિયાન સરક્રિક જેવો મુદ્દો ઉઠાવનારા મોદી શા માટે મૌન સેવીને બેઠાં છે, તે વાત કોઇને સમજાતી નહોતી. પરંતુ 16 જાન્યુઆરીએ જ્યારે બીસીસીઆઇ દ્વારા મહિલા વિશ્વકપની મેજબાની માટે ગુજરાત એટલે કે અમદાવાદને નક્કી કરી જીસીએનો સંપર્ક સાંઘ્યો હતો, પરંતુ મોદીને પ્રમુખ પદ હેઠળની જીસીએએ ઘસીને ના પાડી દીધી હતી. તેથી એક રીતે જોવા જઇએ તો મોદીએ મૌન સાધીને પણ ઘણું બધું કહીં દીધું છે.\n31 જાન્યુઆરીથી મહિલા વિશ્વકપની શરૂઆત થઇ રહી છે. હાલ તો તેની મેજબાની મુંબઇ પાસે છે, પરંતુ શિવસેના દ્વારા પાકિસ્તાની ખેલાડીઓને લઇને સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મહિલા વિશ્વકપમાં પાકિસ્તાનની ટીમ પણ રમવા આવી રહી છે અને બીસીસીઆઇને સંદેહ છે કે શિવસેના દ્વારા વિશ્વકપ દરમિયાન વિરોધ કરવામાં આવે અથવા તો કોણ અણછાજતી હરકતો કરવામાં આવી શકે છે. તેથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇ દ્વારા ગુજરાતના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. પરંતુ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી ર��જેશ પટેલે કહ્યું હતું કે, બીસીસીઆઇએ અમારો સંપર્ક કર્યો હતો અને આઇસીસી મહિલા વિશ્વકપ 2013ને હોસ્ટ કરવા માટે અમદાવાદ તૈયાર છે તે અંગે પૂછ્યું હતું, પરંતુ બોર્ડર પર જે તણાવભર્યો માહોલ ઉભો થયો છે, તેને લઇને અમે આ વિશ્વકપને હોસ્ટ કરવાની ના પાડી દીધી છે. જવાબ ભલે જીસીએના સેક્રેટરી દ્વારા આપવામાં આવ્યો હોય પરંતુ તેની પાછળનો દોરી સંચાર ચોક્કસપણે રાજ્યના મુખ્યમંત્રી અને જીસીએના પ્રમુખ નરેન્દ્ર મોદી તરફથી કરવામાં આવ્યો હશે.\nપાકિસ્તાન સામે મોદીનું મૌન લોકોને ખૂંચ્યું\nપાકિસ્તાને દેશના સપૂતો સાથે આચરેલી ક્રુરતા અંગે મોદીની દ્વારા એક શબ્દ પણ ઉચ્ચારવામાં નહીં આવતા એ વાત દેશભરને ખૂંચી રહી છે, સતત પાડોશી દેશ પર પ્રહાર કરતા જોવા મળતાં મુખ્યમંત્રી આવી ક્રુરતા સામે એક શબ્દ શા માટે બોલી રહ્યાં નથી. શા માટે તેઓ મૌન સેવીને બેઠાં છે એ વાત કોઇની સમજમાં આવી રહી નથી. જ્યારે તેમની જ પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રમાં વિપક્ષ પદે બિરાજેલા સુષ્મા સ્વરાજ દ્વારા સતત પાકિસ્તાનની આ નાપાક હરકત સામે શબ્દોચ્ચાર કરવામાં આવી રહ્યો છે. સતત તેઓ એક જ વાત કરી રહ્યાં છે કે પાકને જડબા તોડ જવાબ આપવો જોઇએ પરંતુ ઇંટનો જવાબ પથ્થરથી આપવા માટે જાણીતા મોદીએ જરા પણ વિરોધ દર્શાવતું નિવેદન હજું સુધી કર્યું નથી, જે સમજની બહાર જઇ રહ્યું છે.\nવાઇબ્રન્ટની વ્યસ્તતાના કારણે કદાચ મોદીએ નહીં કરી હોય કોઇ ટિપ્પણી\nઆકરા પ્રહારો કરવા માટે જાણીતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના મૌન પાછળ કદાચ રાજ્યની મેગા ઇવેન્ટ વાઇબ્રન્ટ ગુજરાત હોઇ શકે છે. બોર્ડર પર જ્યારે આ ક્રુરતા કરવામાં આવી તેના બે દિવસ પછી જ રાજ્યમાં છઠ્ઠા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાઇ હતી. જેમાં માત્ર દેશભરના ઉદ્યોગપતિઓ જ નહીં પરંતુ વિદેશના ઉદ્યોગપતિઓ અને વિવિધ દેશોના ડિલેગશને પણ આ ઇવેન્ટમાં હાજરી આપી હતી. એ સમયે રાજ્ય અને દેશના વિકાસને ધ્યાનમાં રાખીને મોદીએ આ ઇવેન્ટ પર ધ્યન કેન્દ્રીત કરવાની વાતને મહત્વ આપ્યું હોય તેવું મનાઇ રહ્યું છે અને તેના કારણે જ તેમને કોઇ તિખી ટિપ્પણી કરવાના બદલે મૌન સેવવાનું યોગ્ય લાગ્યુ હશે.\nચૂંટણી વેળા મોદીએ ઉપાડ્યો હતો સરક્રિકનો મુદ્દો\n2012ની ચૂંટણી દરમિયાન મોદી દ્વારા પોતાના ચૂંટણી પ્રચારમાં સતતને સતત સરક્રિકનો મુદ્દો ઉપાડવામાં આવી રહ્યો હતો અને જો પાકિસ્તાન દ્વારા સીરક્રિકની જગ્યાનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવશે તો ગુજરાત તેને નહીં સાંખી લે એવી ગર્ભીત ચેતવણી પણ તેમના દ્વારા આપવામાં આવી હતી. મોદીએ ઉપસ્થિત જનમેદનીને કહ્યું હતું કે, હું અહીં એક ગંભીર મુદ્દે ચર્ચા કરવા આવ્યો છે, જે અંગે પ્રધાનમંત્રીને પત્ર પણ લખ્યો છે. પ્રધાનમંત્રી સર-ક્રિક અંગે પાકિસ્તાન સાથે કરાર કરવા જઇ રહ્યાં છે, પરંતુ જો તેમણે આ કરાર કર્યો તો ગુજરાત તબાહ થઇ જશે. જો તમે સર-ક્રિક પાકિસ્તાનને આપવાનું વિચાર્યું તો ગુજરાત તમારી પાસે તેનો હિસાબ ચૂકતે કરશે. આપણને ખબર છે 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું ત્યારે પાકે યુદ્ધનો પ્રારંભ ગુજરાતની સીમામાંથી કર્યો હતો. એ સીમા હતી સર-ક્રિકની, ત્યાંથી પાકીસ્તાને હિન્દુસ્તાન પર હુમલો કર્યો, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતા શહિદ થયા હતા. દિલ્હીમાં બેસેલી કોંગ્રેસની સરકાર પડદા પાછળ ચાલ ચાલી રહી છે અને દેશની જનતાને અંધારામાં રાખીને પાકિસ્તાન સાથે સમજોતો કરી રહી છે. આ વાતની મને જ્યારે ખબર પડી ત્યારે મે એપ્રિલ મહિનામાં મુખ્યમંત્રીઓની બેઠકમાં પીએમને માહિતગાર કર્યા હતા કે, જો તમે સરક્રિકના સંબંધમાં પાક સાથે સમજોતો કરશો તો મારું હિન્દુસ્તાન અસુરક્ષિત થઇ જશે, ગુજરાત તબાહ થઇ જશે. કૃપા કરીને આવી ભૂલના કરતા. આજે મહેસાણાની સભા થકી આખા દેશને હું મારા ગુજરાતની પીડા બતાવવા માંગુ છું.\nજીસીએના સેક્રેટરી રાજેશ પટેલે કહ્યું છે કે, વિશ્વકપની મેચ અમદાવાદમાં યોજવા અંગેના પ્રસ્તાવ સબબ બીસીસીઆઇએ જીસીએનો મૌખિક સંપર્ક કર્યો હતો. બીસીસીઆઇએ અમારો સંપર્ક કર્યો હતોઅને આઇસીસી મહિલા વિશ્વકપ 2013ને હોસ્ટ કરવા માટે અમદાવાદ તૈયાર છે તે અંગે પૂછ્યું હતું, પરંતુ બોર્ડર પર જે તણાવભર્યો માહોલ ઉભો થયો છે તેને લઇને અમે આ વિશ્વકપને હોસ્ટ કરવાની ના પાડી દીધી છે. હવે મેચ તેના નક્કી કરેલા સ્થળ અને સમય સાથે જ આગળ વધશે કે તેમાં કોઇ ફેરબદલ કરવામાં આવશે તે અંગેનો નિર્ણય આઇસીસી અને બીસીસીઆઇ દ્વારા કરવામાં આવશે.\nપીએમ મોદીએ સલમાન ખાનને મત માટે કરેલા ટ્વીટનો 9 દિવસ બાદ મળ્યો આ જવાબ\nકર્ણાટક કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, પીએમ મોદીને ગણાવ્યા ‘નામર્દ'\n‘જો તમે ચોકીદાર છો તો મારો પુત્ર ક્યાં છે' ગાયબ છાત્ર નજીબની માએ પીએમ મોદીને પૂછ્યુ\nપીએમ મોદીએ 3.45 મિનિટનો વીડિયો ટ્વીટ કરીને શરૂ કર્યુ ‘મે ભી ચોકીદાર' અભિયાન\nભાજપ ઉમેદવારોની પહેલી લિસ્ટ જલ્���ી, પીએમ મોદીની સીટ ફાઇનલ\nપીએમ મોદીના વોટિંગવાળા ટ્વીટ પર જાણો આમિર ખાને શું આપ્યો જવાબ\nરાહુલ ગાંધીએ માર્યો ટોણો, ‘જિનપિંગથી ડરી ગયા છે પ્રધાનમંત્રી'\nરાહુલ બોલ્યા- 'ચોકીદાર ચોર હૈ', નારાજ ગાર્ડ પહોંચી ગયા પોલીસ સ્ટેશને\nપીએમ મોદીએ ટ્વિટર પર શેર કરેલો ફોટો સોશિયલ મીડિયા પર થઈ ગયો વાયરલ\nPSE Poll: બે સમાજમાં મોદીની તુલનામાં રાહુલ ગાંધી પીએમ પદની પહેલી પસંદ\nભાજપ પ્રવકતાના વાંધાજનક ટ્વિટ પર કેજરીવાલ, ‘મોદીજી આ તમારો ચેલો છે'\nજૂની સરકારે નોઈડા-ગ્રેટર નોઈડાને બહુ લૂટ્યુંઃ મોદી\nભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં નિર્ણય, આ સીટ પરથી ચૂંટણી લડશે પીએમ મોદી\nvibrant event reason silence narendra modi loc issue decision gca women world cup વાઇબ્રન્ટ ઇવેન્ટ કારણ મૌન નરેન્દ્ર મોદી એલઓસી મુદ્દો જીસીએ મહિલા વિશ્વકપ\n2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00101.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.anand-ashram.com/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B5%E0%AA%A1%E0%AB%87-%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%88-%E0%AA%A2%E0%AA%BE%E0%AA%B3%E0%AB%8B-%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8B/", "date_download": "2019-03-21T21:54:33Z", "digest": "sha1:F74442GDUVL2UN42K2TZT4G73DNQXJQM", "length": 7581, "nlines": 102, "source_domain": "www.anand-ashram.com", "title": "માંડવડે કાંઈ ઢાળો ને બાજોઠી કે ફરતી મેલો ને કંકાવતી… | આનંદ આશ્રમ", "raw_content": "\nફૂલછાબ કલા-સાહિત્ય એવોર્ડ – ફોટોગ્રાફ્સ ૦૨-ઓક્ટોબર-૨૦૧૧\nદરિયા સ્થાન મંદિર રાપર કચ્છ ખાતે વાગડનાં ભજનીકો દ્વારા પ્રાચીન સંતવાણી તારીખ – ૨૮-૧૦-૨૦૧૩\nAudio – ધ્વનિમુદ્રિત કરેલાં પરંપરિત ભજનો\nAudio – ધ્વનિમુદ્રિત સંદેશ – મકરન્દ દવે\nAudio – Gujrati Duha Chhand – સાહિત્યમાં નાદ વૈભવ / ગુજરાતી દુહા છંદ – ડૉ.નિરંજન રાજ્યગુરુ\nVideo – પરંપરિત સંતવાણી તથા ભક્તિ સંગીતની વિડીયો ક્લિપ્સ\nસત નિર્વાણ ફાઉન્ડેશન, સત સાહિત્ય શંશોધન કેન્દ્ર, ઘોઘાવદર\nમાંડવડે કાંઈ ઢાળો ને બાજોઠી કે ફરતી મેલો ને કંકાવતી…\nમાંડવડે કાંઈ ઢાળો ને બાજોઠી કે ફરતી મેલો ને કંકાવતી…\nમાંડવડે કાંઈ ઢાળો ને બાજોઠી કે ફરતી મેલો ને કંકાવતી\nતેડાવો મારે જેતલપરના જોશી(જાણતલ પરના) જોશી કે આજ મારે લખવી છે કંકોતરી\nબંધાવો મારે પ્રશાંતભાઈને છેડે કે જાય મારાં હિરલબેન ઘેર સાસરે\nબેની રે તમે સૂતા છો કે જાગો, તમારે પિયર પગરણ આરંભ્યા\nવીરા રે તમે કયો દેશથી આવ્યા, કે ક્યા ઘેર તમારા બેસણા\nબેની રે અમે રાજકોટ શેરથી આવ્યાં કે, મધુરમ અમારા બેસણા\nવીરા રે તેમ ક્યાં ભાઈના મોભી, કે કઈ બાઈ માતાને ઓદર વસ્યા\nબેની રે અમે હસુભાઈના મોભી કે કુસુમબાઈ માતાને ઓદર વસ્યા\nબેની રે મારી નવનલિયાની ઘેલી કે આંગણે આવ્યો વીરને ન ઓળખ્યો\nવીરા રે તમે છોરૂ રે… કે વાછરૂ વાળતા વીરને ન ઓળખ્યો\nવીરા રે તમે… બેસો તો કઢિયલ દૂધ કે આંગણે આવ્યો કે વીરને ઓળખ્યો\nવીરા રે તને ભેરૂડે ભરમાવ્યો કે વાછરૂ વાળતા વીરને ન ઓળખ્યો\nવીરા રે તમે રયો તો રાંધુ લાપશી, વીરા રે તમે બેસો તો કઢિયલ દૂધ\nકે આંગણે આવ્યો ને વીરાને ન ઓળખ્યો\nમોર્યે રે માટે…પ્રકાશ ભાઈના ઘોડા, કે પાધી વાગે ને ધરતી ધમ ધમ\nવચમાં રે મારે હિરલબેનના માફા, કે હીરા ઝળકે રે સોના તણાં\nવાંહે રે ઓલ્યો સમીર જમાઈ કામશિયો, કે કામશ તાણે ને ઘોડા કમકમેં…\nમાંડવ લીલી આડીને પીળી થાંભલી રે…«\n»કંકુડે છાંટીને લખજો કંકોતરી…\nડૉ. નિરંજન રાજ્યગુરુના કંઠે સંતવાણી\nબેદલ મુખસે મીઠાં બોલે… – રતનદાસ\nમેરૂ રે ડગે જેનાં… - ગંગાસતી\nદોરંગા ભેગા નવ બેસીએ – દાસી જીવણ\nબેની મું ને ભીતર સતગુરુ મળિયા રે… - લખીરામ\nડૉ.નિરંજન રાજ્યગુરુના કંઠે વધુ ભજન સાંભળવા અહીં ક્લિક કરો\nપ્રકાશિત પુસ્તકો – Published Books\nડૉ. નિરંજન રાજ્યગુરૂ દ્વારા પ્રકાશિત પુસ્તકો વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00102.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://govindmaru.com/2014/08/01/raman-pathak-31/", "date_download": "2019-03-21T23:03:39Z", "digest": "sha1:AMKAD6L5VWDQ4ZZXD7QY6PF6YVSVFGKG", "length": 47838, "nlines": 290, "source_domain": "govindmaru.com", "title": "સાવધાન ! ‘શ્રદ્ધા’નો બીગ બેંગ ! – ‘અભીવ્યક્તી’", "raw_content": "\nરૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)\nઅન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)\nઆથી ગુજરાતીમાં આપણે ‘શ્રદ્ધા’ની વ્યાખ્યા આ પ્રમાણે કરીએ :\n‘શ્રદ્ધા’ એક એવી સુદૃઢ માન્યતા છે કે, અમુક તત્ત્વ યા વ્યક્તીના પ્રભાવથી કે એની કૃપાથી, અમુક વીધી કરવાથી અથવા તો કેવળ તત્પ્રત્યેની માન્યતાના બળે, કંઈક અસમ્ભવ (improbable) એટલે કે પ્રકૃતીના કાર્યકારણ ન્યાયથી ભીન્ન અથવા ઉલટું પરીણામ સીદ્ધ કરી શકશે.\nદા.ત. સત્યનારાયણની કથાની કે પછી અમુકતમુક બાબાની બાધા રાખવાથી પરીક્ષામાં પ્રથમ વર્ગ સાથે પાસ થવાશે. એવી દૃઢ માન્યતા.\nઆ વ્યાખ્યાની ચર્ચા કરતા પુર્વે આપણા વાદવીવાદની એક ગમ્ભીર ક્ષતી પ્રતી અંગુલીનીર્દેશ કરી લઈએ અને એ નાબુદ કરીને પછી જ ચર્ચાપ્રધાન વ્યાખ્યાન કરવું યા લેખ લખવો જોઈએ એવો અનુરોધ કરીએ. વાદપ્રધાન આવા કાર્યક્રમમાં, મુખ્ય મુ��્દાની વ્યાખ્યા તથા વીભાવના સ્પષ્ટ નીશ્વીત કર્યા વીના જ આપણે ત્યાં આડેધડ પ્રવચનો થાય છે અને પછી અસંગત તથા અર્થહીન એવી તુચ્છ દલીલોની ફેંકાફેંક ચાલે છે. આપણે શ્રદ્ધા શબ્દની કે વીષયની વ્યાખ્યા કર્યા વીના જ એની ચર્ચા કરીએ છીએ: હકીકતમાં, શ્રદ્ધાના ભાવ સાથે ‘વીશ્વાસ’, ‘મનોબળ’ તથા ‘ખાતરી’ આદી ભાવોની ભેળસેળ કરીને જ ગમે તે રીતે શ્રદ્ધાને બીરદાવવાનો હેતુ સીદ્ધ કરવાનો મીથ્યા પુરુષાર્થ કરી, સંતોષ માની લઈએ છીએ.\nદા.ત. કોઈ એમ કહે કે, પતીને વીદેશ જવાનું યા અન્ય કોઈ નીમીત્તે લાંબો વખત ઘર બહાર રહેવાનું થાય, ત્યારે તે પોતાની પત્ની પર ‘શ્રદ્ધા’ રાખે જ છે ને કહે કે પોતાની ગેરહાજરીમાં કશું અનીચ્છનીય નહીં આચરે ’ હકીકતમાં અહીં ‘શ્રદ્ધા’ શબ્દ અસ્થાને જ છે, ચોકસાઈથી કહેવું હોય તો આને ‘વીશ્વાસ’ શબ્દથી જ ઓળખાવાય. (જો કે ઘણા પુરુષો આવો વીશ્વાસ પણ નથી રાખતા; છતાં જવું પડે એટલે જાય છે ’ હકીકતમાં અહીં ‘શ્રદ્ધા’ શબ્દ અસ્થાને જ છે, ચોકસાઈથી કહેવું હોય તો આને ‘વીશ્વાસ’ શબ્દથી જ ઓળખાવાય. (જો કે ઘણા પુરુષો આવો વીશ્વાસ પણ નથી રાખતા; છતાં જવું પડે એટલે જાય છે પણ એ વળી જુદો મુદ્દો છે, વહેમીલી માનસીકતાનો)… એક મીત્રે લંગડો ભક્ત કેદારનાથનાં દર્શનાર્થે મહાપ્રયાસથી પહાડ ચઢી રહ્યો હતો – એને ‘શ્રદ્ધા’નું બળ કહ્યું, ત્યારે પણ મેં સુચવેલું કે, એ શ્રદ્ધા નથી, મનોબળ છે.\n‘શ્રદ્ધા’ શબ્દ એની ચોક્કસ વીભાવના મુજબ improbability – અસમ્ભવીતતા સાથે અતુટ સમ્બન્ધ ધરાવે છે અને આ અસમ્ભવીતતા એટલે જ પ્રકૃતીના કાર્યકારણના અફર તંત્રથી કશુંક ભીન્ન બને એવી ઘટના. જો કે એવું કદીય બની શકે જ નહીં. માટે જ શ્રદ્ધા માત્ર અન્ધ જ હોય છે. અર્થાત્ ‘શ્રદ્ધા’ એટલે જ ‘અન્ધશ્રદ્ધા’ ખુદ ગાંધીજીએ કહ્યું છે કે શ્રદ્ધા હંમેશાં આંધળી જ હોય ખુદ ગાંધીજીએ કહ્યું છે કે શ્રદ્ધા હંમેશાં આંધળી જ હોય ભાવનાશીલતા અર્થાત્ ભાવવીશ્વનો સમ્બન્ધ માનવીની લાગણીની તીવ્રતા સાથે છે અને લાગણી માત્રને તર્કવીવેકથી સહેલાઈથી સમજાવી શકાય છે, એમાં કશું જ રહસ્યમય યા અલૌકીક નથી. દા.ત. પોતાની પ્રેમીકાનો જીવ બચાવવા માટે પ્રીયજન પોતાના જાનનું બલીદાન આપી દે – એ પ્રેમની લાગણીની ઉત્કટતા સહેજે અને બહુ સહેલાઈથી સમજી શકાય છે. એવું જ માતાના સંતાન પ્રત્યેના નીરપેક્ષ પ્રેમ બાબત સમજાવી શકાય. મુળ હકીકત તો એ છે કે, પ્રકૃતીનાં જીવસૃષ્ટીનો તંતુ ચાલુ રાખનારાં જે અન���ક પરીબળો છે, એમાંનું જ એક માનો બચ્ચાં માટેનો નીરપેક્ષ પ્રેમ છે, જેને કુદરતી વૃત્તી જ કહેવાય. અનેક પ્રાણીવર્ગમાં તો, મોટું થયા પછી બચ્ચું માને ઓળખતું સુધ્ધાં નથી હોતું. છતાં માદા પોતાના જાનના ભોગેય બચ્ચાનું રક્ષણ કરવા ઝઝુમે છે. માનવી તો કેટલીક વ્યક્તીઓ, કેવળ પ્રીયજનો જ નહીં; કોઈપણ સ્વજનન, અરે, અજાણ્યાનો પણ; જીવ બચાવવા પોતાની જીન્દગીને હોડમાં મુકી દે છે…\nશ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો ભેદ આપણે તાત્ત્વીક ધોરણે નહીં; પરન્તુ પ્રકાર આધારીત એટલે કે ગુણવત્તાના પાયા પર પાડીએ છીએ; જે આપણી ઉચ્ચાવચતાની મીથ્યા માન્યતાઓ જ છે. દા.ત. ઈશ્વર ઉપરની શ્રદ્ધા કહેવાય. જ્યારે ભુતપ્રેત કે ભુવા પ્રત્યેની એવી જ લાગણીને અન્ધશ્રદ્ધા કહેવાય. આ તદ્દન વાહીયાત વીભાગીકરણ લેખાય; કારણ કે તમારે મન ઈશ્વરવીષયક જેવી અને જેટલી દૃઢ માન્યતા છે, એવી અને એટલી જ સુદૃઢ એક આદીવાસીની ભુતપ્રેત બાબતની માન્યતા હોય છે. બાકી આવાં બધાં તત્ત્વ મુળભુત રીતે તો કપોળકલ્પીત જ છે. મતલબ કે શ્રદ્ધાળુ સર્વ કોઈ અન્ધશ્રદ્ધાળુ જ હોય. તમે જેટલી શ્રદ્ધાથી ઈશ્વરની મુર્તી કે છબી સમક્ષ ધુપ–દીપ યા ફુલ–પ્રસાદનો વીધી કરો છો, એટલી જ શ્રદ્ધાથી પછાત – અભણ વર્ગો યા ભુતપ્રેતમાં કે જાદુટોનામાં માનનારી બહેનો ચાર રસ્તે જઈને પાણીનું કુંડાળું કરે છે અને નાળીયેર યા વડાં ચઢાવી આવે છે. બન્નેની મનોદશા તો પુરી સરખેસરખી જ છે. સુર્ય જેવા એક જડ પીંડની ઉપાસના કરનાર અને પથ્થરના દેવના થાનકે બલી ચઢાવનાર બન્નેની મનોદશામાં કશો ભેદ કે ઉચ્ચાવચતાનો ફરક સીદ્ધ થાય છે ખરો બાકી તો ‘હું જ સાચો અને ઉંચો’ – એવી મીથ્યાભીમાની લાગણીની વાત જુદી છે. ખરેખર જ શ્રદ્ધા અર્થાત્ અન્ધશ્રદ્ધા અજ્ઞાનતાનું જ પરીણામ છે, બાકી સુર્ય માનવી પર કોઈ ઉપકાર કરવા આમ, એક સળગતો પીંડ નથી જ બની રહ્યો બાકી તો ‘હું જ સાચો અને ઉંચો’ – એવી મીથ્યાભીમાની લાગણીની વાત જુદી છે. ખરેખર જ શ્રદ્ધા અર્થાત્ અન્ધશ્રદ્ધા અજ્ઞાનતાનું જ પરીણામ છે, બાકી સુર્ય માનવી પર કોઈ ઉપકાર કરવા આમ, એક સળગતો પીંડ નથી જ બની રહ્યો એ સુર્યપુજકો બાપડા પછી જ્યોતીષમાં માનનારની ટીકા તો કરી જ કેવી રીતે શકે \nએક પુજનીય સન્ત ‘ધર્મ અને વીજ્ઞાન’ વીશે પ્રવચન કરી રહ્યા હતા. આમ તો, તેઓ પ્રખર જ્ઞાની પુરુષ છે અને કીમતી વીચારોય ધરાવે છે. પરન્તુ આવી ભુલ કરી બેઠા એમણે કહ્યું, ‘ભગવાને ચંદ્ર પૃથ્વીથી અઢી લાખ માઈલ દુર ગોઠવ્યો, એ જ બરાબર સહેતુક છે. બાકી એ જો થોડો નજીક મુકાયો હોત તો, એવી મોટી ભરતી આવત કે આપણે સૌ ડુબી મરત’ – એવું કંઈક અને વળી ઈશ્વરની લીલા વીશે એથીય અનેકગણું હાસ્યાસ્પદ એવુંય ઘણુંબધું તેઓશ્રીએ કહ્યું. જવાબમાં મેં લખ્યું, ‘અરે સ્વામીજી, આજની અપેક્ષાએ જો વધુ મોટી, જોખમી ભરતી આવી હોત, તો માનવી સમુદ્રકાંઠાથી થોડા વધુ દુર વસવાટ કરત; એમાં ડુબી મરવાનું તો આવે જ ક્યાંથી એમણે કહ્યું, ‘ભગવાને ચંદ્ર પૃથ્વીથી અઢી લાખ માઈલ દુર ગોઠવ્યો, એ જ બરાબર સહેતુક છે. બાકી એ જો થોડો નજીક મુકાયો હોત તો, એવી મોટી ભરતી આવત કે આપણે સૌ ડુબી મરત’ – એવું કંઈક અને વળી ઈશ્વરની લીલા વીશે એથીય અનેકગણું હાસ્યાસ્પદ એવુંય ઘણુંબધું તેઓશ્રીએ કહ્યું. જવાબમાં મેં લખ્યું, ‘અરે સ્વામીજી, આજની અપેક્ષાએ જો વધુ મોટી, જોખમી ભરતી આવી હોત, તો માનવી સમુદ્રકાંઠાથી થોડા વધુ દુર વસવાટ કરત; એમાં ડુબી મરવાનું તો આવે જ ક્યાંથી ઈતર લીલાની હાસ્યાસ્પદતાનો જવાબ મેં, આમન્યા ખાતર જાહેરમાં નહીં લખ્યો; પણ પત્રથી જણાવ્યો. તેમ છતાંય સ્વામીજી મારા પર ભયંકર રોષે ભરાયા \nઆવી જ ભગવાનની લીલાના મીથ્યા વખાણ ‘બીગ બેંગ’ના લંબાણકાળ (ડ્યુરેશ) બાબતે પણ શ્રદ્ધાળુઓ કરે છે કે, ‘એ જો સેકંડના એક અબજમાં ભાગ જેટલોય લાંબો ટુંકો હોત, તો આ બ્રહ્માંડ આવું ન રચાયું હોત અને આપણેય ન હોત’ ઈત્યાદી. અરે મીત્ર, ડ્યુરેશન પ્રમાણે જેવું બ્રહ્માંડ રચાયું હોત; પછી તેવી જ સમગ્ર સૃષ્ટી વીકસી હોત અને એનો કોઈને જ કશો હરખશોક નહોત. કારણ કે આ સમગ્ર લીલા કેવળ જડ તત્ત્વોની જ છે, જેને મન જ નથી, કે એમાં પછી આપણી કે કશાનીય કશી ફીકર ચીન્તા હોય. આનો એક સાદોસીધો સચોટ પુરાવો જ એ છે કે, સુર્યના એક પૃથ્વી સીવાયના બીજા આઠ ગ્રહો સાવે સાવ નીર્જન, અર્થહીન ઘુમ્યા જ કરે છે, અબજો વર્ષોથી એની પરવા કરનાર કોઈ તત્ત્વ છે ખરું એની પરવા કરનાર કોઈ તત્ત્વ છે ખરું વળી, ધુમકેતુઓ પણ અનીયમીત સફરી બનીને આવે છે અને ગુરુ જેવા વીરાટ ગ્રહો એને ગળીય જાય છે વળી, ધુમકેતુઓ પણ અનીયમીત સફરી બનીને આવે છે અને ગુરુ જેવા વીરાટ ગ્રહો એને ગળીય જાય છે બ્રહ્માંડમાં આવા તો અસંખ્ય, અબજોના અબજો પીંડો છે અને અથડાઅથડીની તથા ભાંગફોડની ભયંકર ઘટનાઓ નીરન્તર બન્યા જ કરે છે, કુદરતનું સંચાલન ‘અન્ધ નીયમ’વશ પ્રવર્તે છે. પરન્તુ સમય તથા વીસ્તારની અસીમ અગાધતાને પરીણામે, આપણને હાલ તુરત એની કશી જ આપત્તી નથી, માટે જ ઈશ્વરની લ��લાને વખાણીએ છીએ અને એના પર શ્રદ્ધા રાખી બેફીકર ( બ્રહ્માંડમાં આવા તો અસંખ્ય, અબજોના અબજો પીંડો છે અને અથડાઅથડીની તથા ભાંગફોડની ભયંકર ઘટનાઓ નીરન્તર બન્યા જ કરે છે, કુદરતનું સંચાલન ‘અન્ધ નીયમ’વશ પ્રવર્તે છે. પરન્તુ સમય તથા વીસ્તારની અસીમ અગાધતાને પરીણામે, આપણને હાલ તુરત એની કશી જ આપત્તી નથી, માટે જ ઈશ્વરની લીલાને વખાણીએ છીએ અને એના પર શ્રદ્ધા રાખી બેફીકર () લીલાલહેર કરીએ છીએ ) લીલાલહેર કરીએ છીએ બાકી નજીકની એક નીહારીકા (એન્ડ્રોનેડા બાકી નજીકની એક નીહારીકા (એન્ડ્રોનેડા ) પ્રચંડ વેગે આપણી ગેલેક્સી તરફ ધસી રહી છે, જે અમુક અબજો વર્ષ બાદ ટકરાશે પણ ખરી જ. અને ત્યારે બધું જ હતું ન હતું થઈ જશે. ખેર, અજ્ઞાનમ્ પરમ્ સુખમ્ ) પ્રચંડ વેગે આપણી ગેલેક્સી તરફ ધસી રહી છે, જે અમુક અબજો વર્ષ બાદ ટકરાશે પણ ખરી જ. અને ત્યારે બધું જ હતું ન હતું થઈ જશે. ખેર, અજ્ઞાનમ્ પરમ્ સુખમ્ બાકી વીજ્ઞાન તો આજે માનવસર્જીત ડી.એન.એ. બનાવવા સુધી પહોંચી ગયું છે… તમારું ડી.એન.એ. બજારમાં મળતું થઈ જશે \nસમગ્ર પ્રકૃતીનું સંચલન (સંચાલન નહીં) એના અન્ધ, જડ, અફર કાર્ય–કારણના નીયમોને વશ ચાલ્યા જ કરે છે, જેમાં જડ–ચેતનનોય કશો ફરક નથી. કેદારનાથમાં પ્રચંડ પુર આવે, તો એમાં મહાન ભગવાન પણ લાચાર હજારો ‘ભક્તો’ ડુબી મર્યા, ત્યારે એ ઈશ્વર શું કરતો હતો હજારો ‘ભક્તો’ ડુબી મર્યા, ત્યારે એ ઈશ્વર શું કરતો હતો સુરતમાંય થોડાં વર્ષ પુર્વે આવો લાચાર હાહાકાર મચી જ ગયો હતો ને સુરતમાંય થોડાં વર્ષ પુર્વે આવો લાચાર હાહાકાર મચી જ ગયો હતો ને હકીકતમાં, કાર્ય–કારણના અફર નીયમો સમક્ષ સમ્પુર્ણ લાચારી અનુભવતા મનુષ્યે, કેવળ મીથ્યા ગૌરવ કે મોટપ અનુભવવા માટે ‘શ્રદ્ધા’ જેવો આધ્યાત્મીક શબ્દ – ભાવ ગોઠવી કાઢ્યો. બાકી એથી કોઈ લાભ નથી.\nઅતીશયોક્તીનીય અતીશયોક્તી ઉર્ફે કોના બાપની દીવાળી સોવીયેત સર્વસત્તાધીશ સ્તાલીને (સ્ટેલીને) એક કરોડ નહીં; એક અબજ માણસો મારી નાખેલા \n–પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’\nસુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં વર્ષોથી ચીંતક–લેખક પ્રા. રમણ પાઠકની લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ પ્રગટ થતી રહે છે. તેમાં શનીવાર, 7 ડીસેમ્બર, 2013ના અંકમાં પ્રકાશીત થયેલો એમનો આ લેખ, લેખકના અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…\nલેખક સંપર્ક: પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’, એ–4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કોમ્પલેક્ષ, બારડોલી – 394 641 સેલફોન: 99258 62606\n♦●♦●♦ ‘રૅશન��–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તેમને માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજપરમથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.\nનવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..\nઅક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in\nપ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com\nપોસ્ટ કર્યા તારીખ: 01/08/2014\nપ્રા. રમણ પાઠક (વાચસ્પતી)\nPrevious આપણી બે દુનીયા\nNext સહીષ્ણુતા શીખવે એ જ સાચો ધર્મ\nમનની મનોકામનાઓને પુરી કરવા માટે ધર્મિક સ્થળોએ જવાની ઘેલછા અને ગાંડપણનું નામ અંધ્શ્રધ્ધા. અંધ્શ્રધ્ધા કેવળ હિંદુઓમાં જ નથી, પરંતુ દરેક ધર્મમાં છે. મહેનત કરીને કે બાહુબળ થકી કે પ્રયત્નો થકી મનોકામનાઓ પુરી કરવાને બદલે ધાર્મિક સ્થળોએ હાજરી અપવાનો “શોર્ટ કટ” અપનાવવાનું ગાંડપણ – અંધ્શ્રધ્ધા – દરેક ધર્મમાં જોવા મળે છે.\nધર્મ નામની વસ્તુ ઍ આજે જગતમા બહુજ મોટો ઉધ્યોગ બનાવી લીધેલ છે, અને આ ઉધ્યોગ પાતિઓ છે મોલવીઓ , પૂજારીઓ, પાસટરો વગેરે, જેમને આ અંધ્શ્રધ્ધાળુઓ થકી ઘીકેળા અને લીલા લહેર છે.\nધર્મના નામે જે અધર્મો થઈ રહ્યા છે, તે જગતના સર્વે ધર્મોને લાગુ પડે છે. “માનવતા જ સૌથી મોટો અને સત્ય ધર્મ છે.” આ નીવેદન સૌ ધર્મોને લાગુ પડે છે.\nઅંધ્શ્રધ્ધાળુઓ ના પૈસે કરોડોની કીંમત ના મસ્જીદો, મંદિરો, દેવળો વગેરે તય્યાર થઈ જાય છે, પરંતુ ગરીબો અને નિરાધારોની ઝુંપડીઓ કાચી ને કાચી જ રહે છે.\nમોટા પેટ વાળા મોલવીઓ, સાધુઓ તથા પાસ્ટરો ને બત્રીસ જાત ના પક્વાનો અને મેવાઓ સહેલાઈથી મળી રહે છે, પરંતુ દરિદ્રો ને બે ટંક્નુ ભોજન નથી મળતું. આ છે ધર્મની વ્યાખ્યા\nઅમારા મુસ્લીમ ધર્મમાં પણ એવા હજારો લેભાગુઓ ચારે તરફ ફેલાઈ ગયા છે, જે અંધ્શ્રધ્ધાળુઓ ને શીશામાં ઉતારીને તેમના પરસેવાની કમાણી લુંટી લે છે, અને પ્રજા ના પૈસે\nકાસીમ અબ્બાસ , ટોરંટો, કેનેડા\nધર્મના નામે અને શ્રદ્ધા ના નામે જે અધર્મો અને અંધ્શ્રધ્ધાઓ થઈ રહ્યા છે, તે જગતના સર્વે ધર્મોને લાગુ પડે છે. “માનવતા જ સૌથી મોટો અને સત્ય ધર્મ અને શ્રદ્ધા છે.” આ નીવેદન સૌ ધર્મોને લાગુ પડે છે.\nઅત્યારે જગતના ૯૯ ટકા લોકો ધર્મની મોહ્જાળમા ફસાયેલા છે અને ઍવા ઍવા કાર્યો અને કર્મો (કે કુકર્મો ) કરી રહ્યા છે કે તે થકી આ જગતને નર્ક સામાન બનાવી મુકેલ છે.\nકાસીમ અબ્બાસ , ટોરંટો, કેનેડા\n‘શ્રધ્ધા’ ને આસ્તિકતા કે નાસ્તિકતાના દ્રષ્ટિકોણથી જોવાને બદલે, થોડું માનસશાસ્ત્રીય રીતે જોવાનો પ્રયત્ન કરીએ તો –\nઆપણી કોઈ પણ ‘જરુરીયાત/ઈચ્છા’ પુરી કરવાની શરુઆત કરવા માટે એક ‘આંતરીક ધક્કા’ની જરુર પડે છે. જેમકે પાણી પીવાની ઇચ્છા થઈ તો બેઠક પરથી ઉભા થવા માટે અંદરથી એક ધક્કાની જરુર છે. (યાદ રાખો, આળસુ માણસ થોડો સમય ઇચ્છાને દબાવી બેસી રહે છે અ્થવા અન્ય ઉપાય શોધે છે.) આ તો શારિરીક જરુરીયાતની વાત થઈ, પણ આપણી માનસિક જરુરીયાતને સંતોષવા પણ એક ધક્કાની જરુર છે. આપણી માનસિક જરુરીયાત ઉભી થયેથી ‘પ્રેરણા’ ઉભી થાય, પણ ફક્ત એકલી ‘પ્રેરણા’થી કામ ચાલે નહી. તેના અમલીકરણમાં એક ધક્કાની (Force) જરુર છે. આ Force ને ‘શ્રધ્ધા’ તરીકે ઓળખી શકીએ. આમ શ્રધ્ધા અને અંધશ્રધ્ધાની સરખામણી આસ્તિકતા કે નાસ્તિકતાના સંદર્ભમાં જ કરી શકાય.\nધર્મ અને વિજ્ઞાન. શ્રદ્ધા અને સંશોધન ને\nકોઈ વિરોધ હોવોજ ના જોઈએ કારણકે\nતે બંને સત્ય નેજ શોધે છે.\n‘વિજ્ઞાન ૧૦૦ % પુરવાર કરેલું છે સત્ય….’ એ ભ્રમ છે. વિજ્ઞાનના નિયમો સમયાંતરે બદલાતા રહે છે. સત્યની સાર્વજનિક વ્યાખ્યા આપી શકાય તેમ નથી સૌ સૌને પોતાનું સત્ય હોય છે.\n(૧) તિલક કરતાં ત્રેપન થયાં, જપમાલાનાં નાકાં ગયા,\nતીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોયે ન આવ્યું બ્રહ્મજ્ઞાન.\n(૨) આંઘળો સસરો ને સરંગટ વહુ, અેમ કથા સાંભળવા. ચાલ્યા સહું,\nકહ્યુ કાંઇ ને સમજ્યુ કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું,\nઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યુ સાંભળ્યું સર્વે ફોક.\n(૩) અેક મુરખને અેવીટેવ, પથ્થર અેટલાં પૂજે દેવ,\nપાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તાડે પાન,\nઅે અખા વડું ઉત્પાત, ઘણાં પરમેશ્વર અે ક્યાની વાત\nભગવાન બન્યા હતાં….તેમનું અસ્તિત્વ હતું….તેમણે બઘી બુકો લખી હતી…..આ બઘા સવાલો બને છે ત્યારે જવાબો……શ્રઘ્ઘા હોવી જોઇઅે…..\nઅેક દાખલો….ગાંઘીજી જન્મેલા….રામક્રષણ પરંહંસ જન્મેલાં…..અબ્રાહામ લિંકન જન્મેલાં…..હ્યું અેન સાંગ જન્મેલાં…વિ..વિ…..તેની સાબિતિઓ છે……\nઘણું વઘુ લખી શક���ય,\nદરેક હિંદુનાં ઘરમાં મંદિર તે પૂજાસ્થાન હશે જ. મુસ્લીમના ઘરમાં મહંમદનો પૈગામ….ખ્રિસ્તિના ઘરમાં ઇશુની મૂર્તિ………શ્રઘ્ઘાથી કે અંઘશ્રઘ્ઘાથી………\nઅમૃતભાઈ, કારણ તે લોકો પરંપરામાં જ માને છે. કદાચ તેમના ડી એન એમાં જ એ તત્વ પડ્યું હશે નહીં તો ભણેલો ગણેલો માણસ આ બધું શી રીતે સ્વીકારી શકે\n પાવો વાગ્યોને, હું તો ઘેલી શ્યામને મળવાને નીસરી.\nખીજડા હેઠળ બાવજીએ ધૂણી ધીખવી, હું તો મૂઈ દુ;ખડાં હરવાને નીકળી.\nબાપુનો આશ્રમ ઝાકમઝોળ મારી બઈહું તો ભોળી ધન્વન્તરી શોધવાને નીસરી.\nમંદિર વિરાજે મારો કાળીયો ઠાકર, હું તો સઈ લક્ષ્મીના સગપણ નીસરી .\nભવોભવની મારી ભાવટ ભાંગવાને હું તો ભોળી ચરણ પખાળવાને નીસરી.\nશહેર વચ્ચે મઝાર ઓલિયા પીરની, હું તો સઈ માથું ટેકવવા નીસરી.\nદુ;ખની ગઠરી માથે મૂકીને મારી બઈ હું તો સુખનો આભાસ શોધવાને નીસરી .\n પાવો વાગ્યોને, હું તો ઘેલી શ્યામને મળવાને નીસરી.\nજીવનના નેવુંના દશકામાં પણ તેજ તરાર મગજની વિચાર શક્તિ ધરાવનાર વડીલ રમણભાઈ\nપાઠક ના બધા જ લેખોમાં નવા મનનીય વિચારો જોવા મળે છે .\nઆ લેખમાં એક શ્રધા શબદ ના અનેક અર્થોનું એમણે કેવું દાખલા દલીલો સાથે બધાને શીરાની માફક ગળે ઉતરી જાય એવું વિશ્લેષણ કર્યું છે જે આશ્ચર્ય ઉપજાવે એવું છે .\nઆ પહેલાં પણ એમણે શ્રધા અને અંધ શ્રધા જેવા અનેક વિષયમાં ગુજરાત મિત્રમાં એમની જાણીતી કોલમ રમણ ભ્રમણ માં લગભગ ૩૭-૩૮ વર્ષથી એમના રેશનલ વિચારો રજુ કર્યા છે .\nઆવા નર્મદ જેવા સમાજના એક પ્રહરી મુરબ્બી રમણભાઈને એમની સામાજિક જાગૃતિ\nમાટેની અનન્ય સેવા માટે હાર્દિક વંદન .\nશ્રધ્ધામાં અશ્રદ્ધા રાખવી કે અશ્રદ્ધામાં શ્રધ્ધા કેટલીક શ્રધ્ધા વ્યક્તિ માટે તો બીજી કેટલીક સમાજ માટે જરૂરી હોય છે. અશ્રદ્ધાનો અતિરેક પણ બાધા કરે. સમજપૂર્વક નિર્ણય કરવો જોઈએ.\nશ્રદ્ધા એટલે એવી વિચારસરણી કે જે ન તો સાચી પૂરવાર કરી શકાય ન તો ખોટી. વસ્તુતઃ તર્કના પાયામાં શ્રધ્ધા જ હોય છે. તર્કની શરૂઆત કરતા પહેલાં કેટલાક તથ્યો ગૃહિત કરવા પડે એટલે કે સાબીતિ આપ્યા વગર સ્વીકારવા પડે જાણે કે તે સ્વયંસિધ્ધ સત્ય હોય. આને અંગ્રેજીમાં પોસ્ટ્યુલેઇટ્સ (postulates)કહે છે. કયા મૂલ્યોને ગૃહિત કરવા અને કયા ને નહીં તે જે તે તાર્કિકની વ્યક્તિગત શ્રધ્ધા પર નિર્ભર કરે છે.\nશ્રધ્ધા અને તર્ક એક બીજાના પર્યાય નથી પણ પૂરક છે અને એકબીજા પર આધાર રાખે છે.\nતર્કના બીજા છેડે પણ શ્રધ્ધા હોય છે. જે પશ્નોના જવાબ આપણે તર્કથી નથી આપી શકતા તેમના ઉત્તર માટે આપણે શ્રધ્ધાની સહાય લેવી પડે છે. કેટલાક સંજોગોમાં તે ખોટું પણ નથી. પરંતુ જે બાબતો બુધ્ધિથી વિચારી શકાય તેમને માટે શ્રધ્ધાનો સહારો લેવો યોગ્ય નથી. વળી જેમ જેમ માનવજાતનું સામૂહિક જ્ઞાન વધતું જાય તેમ તેમ તર્કનો આધાર વધારતા જવું જોઇએ. જેમ કે ઋષિઓએ ભલે એમ કહ્યું હોય કે પૃથ્વી શેષનાગ પર આધારિત છે હવે તો આપણે એ માન્યતા ફગાવવી જ રહી.\nતર્ક તેમજ શ્રધ્ધાની પારના પણ કેટલાક વિષયો છે. સૌથી મોટી ભૂલ આપણો અને લગભગ બધા જ ધર્મો કરે છે કે આવી બાબતો, જેવી કે જન્મ પહેલાં અને મૃત્યુ પછીની આત્માની સ્થિતિ અને ગતિ, અંગેના પ્રશ્નોના જવાબ આપે છે. આ જવાબો ન તો શ્રધ્ધા પર કે ન તો તર્ક પર આધારિત હોય છે. તે તો કાલ્પનિક અનુમાનો હોય છે. એક વાર કોઈએ કલ્પના કરી એટલે ‘અહો રૂપં અહો ધ્વનિઃ’ ની જેમ તેમના સાથીઓએ અને શિષ્યોએ સ્વીકારી લીધી અને પ્રચલિત થતી ગઈ. તે કલ્પના ઈશ્વરના વર્ણનને અનુરૂપ છે કે નહીં તે વિચારવાની તસ્દી કોણ લે\nનવા લેખોની માહીતી મેળવવા માટે આપની ઈ.મેઈલ આઈડી નીચે સફેદ ખાલી જગ્યામાં નોંધવા વીનન્તી.\nહોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nહોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nએ બે ન બને, સેંથો અને ટાલ\nસ્ત્રી કીડનીદાન કરવામાં આગળ છે; પરન્તુ એમને કીડનીની જરુર હોય ત્યારે\nકોઈ વીદ્યા/શાસ્ત્ર સમ્પુર્ણ છે\n‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે. ..ગો.મારુ\nThanganat on ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’થી ‘ગૌ…\nUrmila Sharma-Valand on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nPRAVIN PATEL on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nJanak on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nરાકેશકુમાર on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nરાકેશકુમાર on એ બે ન બને, સેંથો અને ટાલ\nAmrut Hazari. on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nccpatel on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nસરોજબેન ચીમનભાઈ દેસા… on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nRASHMIKANT C DESAI on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nએન. વી. ચાવડા (16)\nગો. મારુ (જનરલ) (32)\nગો. મારુ (રૅશનલ) (28)\nડૉ. બી. એ. પરીખ (7)\nપ્રા. ગુણવન્ત શાહ (6)\nપ્રા. રમણ પાઠક (વાચસ્પતી) (40)\nપ્રા. શશીકાન્ત શાહ (7)\nબી. એમ. દવે (11)\nમીત્રોનાં લેખો / કાવ્યો (129)\nપ્રતીભાવકો માટે અગત્યની સુચના:\n૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.\n૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.\n૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.\n૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.\n૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00102.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/indian-students-studies-pakistani-lesson-in-maharashtra-004225.html", "date_download": "2019-03-21T22:31:53Z", "digest": "sha1:A56OY4DYYWWOQPTIA2IPIZ73TLACVFEO", "length": 11318, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભારતીય બાળકોને ભણાવવામાં આવતા હતા 'પાકિસ્તાની પાઠ' | Indian students studies Pakistani lesson in Maharashtra - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n10 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n10 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n11 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nભારતીય બાળકોને ભણાવવામાં આવતા હતા 'પાકિસ્તાની પાઠ'\nથાણે, 31 જાન્યુઆરી: મુંબઇ યુનિવર્સિટીના હજારો સ્ટૂડેન્ટ્સ ફાઉન્ડેશન કોર્ષ દ્વિત્તિયના પાઠ્યપુસ્તકમાં માનવાધિકાર ભંગ, ભારતમાં જાતિ વિભાજન તેમજ ભારતીય સેના તથા પોલીસ દ્વારા કથિત જાતિય ભેદભાવના પાઠ ભણી રહ્યા છે. આ પુસ્તકમાં વિવાદાસ્પદ અને સાંપ્રદાયિક સામગ્રી છે.\nઅત્રે ઉલ્લેખનીય છે કે પુસ્તકમાં આપવામાં આવેલી માહિતી પાકિસ્તાની રક્ષા વેબસાઇટ પરથી લેવામાં આવેલી છે. પ્રથમ તથા દ્વિત્તિય વર્ષના પાઠ્યક્રમના પુસ્તકના લેખક માઇકલ વાઝ છે. વાઝે ખેદ વ્યક્ત કરતા જણાવ્યું કે પુસ્તકની સામગ્રી તેમની પોતાની નથી પરંતુ આ સમાચારો અને નેટ પરથી લેવામાં આવેલી છે.\nએક અંગ્રેજી અખબારના જણાવ્યા અનુસાર આ પુસ્તકના પ્રકાશક મન્નન પ્રકાશનને આનો વિરોધ સહેવો પડી રહ્યો છે. ભાજપ નેતા સંતોષ પછલાગના જણાવ્યા અનુસાર એક અખબારમાં આ અંગે છપાયાના એક સપ્તાહ બાદ વાઝે તેમને ખેદ વ્યક્ત કરતા જણાવ્���ું કે પુસ્તકની સામગ્રી તેમની પોતાની નથી પરંતુ આ સમાચારો અને નેટ પરથી લેવામાં આવેલી છે.\nટિકાકારોએ પુસ્તકને હ્યુમન રાઇટ્સ વાયલેશન એન્ડ રિડ્રેસલ ચેપ્ટરને વિવાદાસ્પદ ગણાવ્યું છે. જોકે મહારાષ્ટ્ર એ શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું ગઢ માનવામાં આવે છે. જોકે હંમેશા પાકિસ્તાની નેતા, સિંગર, પ્લેયર અને પાકિસ્તાનીઓનો વિરોધ કરનાર શિવસેના અને મનસે આ અંગે શું પગલા ભરે છે તે જોવું રહ્યું.\nપાકને અમેરિકાની ચેતવણીઃ હવે ભારત પર હુમલો થયો તો ‘બહુ મુશ્કેલ' થઈ જશે\nપાકિસ્તાને રાજૌરીમાં કર્યું સિઝફાયર, એક જવાન સહિત\nઅભિનંદનને બંદી બનાવતા જ પાકિસ્તાન પર 6 મિસાઈલ છોડવા તૈયાર હતું ભારત\nજમ્મુ કાશ્મીર: રાજોરીમાં પાકિસ્તાની ફાયરિંગમાં 1 જવાન શહીદ\nપંજાબ અને કાશ્મીરમાં ઉડ્યાં ભારતીય વાયુસેનાનાં વિમાન, પાકિસ્તાનમાં ડર્યા લોકો\nડી-બ્રિફિંગ પુરી, પરંતુ અભિનંદનને ડ્યુટી નહીં મળી, જાણો કારણ\nપાકિસ્તાનમાં પણ વિંગ કમાન્ડર અભિનંદનનો જય જયકાર\nપાકિસ્તાની જેલમાં બંધ માછીમારની માતા બોલી - બંને દેશોના સંબંધો સારા થાય, મારો પુત્ર પાછો આવે\nપાકિસ્તાની ફાઈટર જેટ એલઓસી નજીક પહોંચ્યા, સેના હાઈ એલર્ટ\nસુષ્મા સ્વરાજનો પાક પીએમ ઈમરાનને પડકાર, કહ્યું શાંતિ ઈચ્છો તો અમને મસૂદ અઝહર સોંપો\nયુએનમાં ચોથી વાર ચીને મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી ઘોષિત કરતો પ્રસ્તાવ કર્યો રદ\nભોપાલનો એ શખ્સ જેણે બનાવ્યો પાકિસ્તાનનો પરમાણુ બોમ્બ\nપાકિસ્તાની આર્મીએ 200 આતંકીઓના મોતનું સચ કબુલ્યું, અમેરિકી એક્ટિવિસ્ટે વીડિયો ટ્વીટ કર્યો\npakistan lesson maharashtra મુંબઇ યુનિવર્સિટી પાઠ્યપુસ્તક ભારત પુસ્તક સાંપ્રદાયિક\n2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\nIPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00102.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/nigeria-s-plateau-state-hit-deadly-attack-014160.html", "date_download": "2019-03-21T21:49:23Z", "digest": "sha1:W55FPIBGG7VH4OIEZANYGTF4YQY772RZ", "length": 10798, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "નાઇજીરિયામાં બંદૂકધારીઓનો હુમલોઃ 40ના મોત | Nigeria's Plateau state hit by deadly attack - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n9 hrs ago પિતાની બિમ��રી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n9 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nનાઇજીરિયામાં બંદૂકધારીઓનો હુમલોઃ 40ના મોત\nઅબુજા, 27 નવેમ્બરઃ નાઇજીરિયાના પ્લેટો રાજ્યમાં બંદૂકધારીઓએ હુમલો કરીને 40 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે.\nસમાચાર એન્જસી સિન્હુઆએ મંગળવારે સૂત્રોના હવાલાથી જણાવ્યુ છે કે ભૂતકાળમાં આ વિસ્તારામાં જાતીય અને ધાર્મિક સંઘર્ષમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યો છે. પોલીસ પ્રવક્તા ફેલિશિયા એન્સેલ્મે નાઇજીરિયાના બારકિન લાદી સ્થાનિક પ્રશાસનિક વિસ્તારમાં હુમલાની પૃષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાત્રે એક સાથે ફોરોન, ગુરાબોક, રાવુરુ અને તાસુ, ચાર અલગ-અલગ સ્થળો પર હુમલા થયા. આ ચારેય વિસ્તારો સ્થાનિક પ્રશાસનિક ક્ષેત્રમાં આવે છે અને આ વિસ્તારને ફલેની ચરવાહો અને મૂળ નિવાસી બેરોમ લોગો વચ્ચેના સંઘર્ષના સ્થળ તરીકે ઓળખવામાં આવે છે.\nનાઇજીરિયાની રાજધાની જોસમાં તેમણે પત્રકારોને જણાવ્યું કે, અમે હજુ ભોગ બનાનારાઓનો સાચો આંકડો જણાવી નહીં શકીએ કારણ કે, આંકડાઓ એકત્રિત કરવામાં આવી રહ્યાં છે. વિશેષ કાર્ય બલના પ્રવક્તા સાલિસુ મુસ્તફાએ જણાવ્યું કે, અજ્ઞાત હુમલાખોરો દ્વારા કરવામા આવેલા સુનિયોજીત હુમલો સવારે બે વાગ્યે થયો. મુસ્તફાએ જણાવ્યું કે, હુમલો, સ્થાનીય સરકારના બરકિન લાદી અને મંગુ વિસ્તારના કટુ કપંગ, દારોન, તુલ અને રાવુરુ ગામોમાં થયો છે.\nતેમણે જણાવ્યું કે, કટુ કપંગમાં લગભગ 13, દારોનમાં 8, તુલમાં 9 અને રાવુરુમાં સાત લોકોના મોત નીપજ્યાં છે. સ્થાનિક નિવાસીઓનું કહેવું છે કે, હુમલામાં 40તી વધુ લોકો માર્યા ગયા છે.\nઆર્મી ડે પર LOC પર મોટી કાર્યવાહી, પાક.ના 7 જવાનોને માર્યા\nપાકિસ્તાન દ્વારા સીમા પર સીઝફાયર, 2 જવાન થયા શહીદ\nપ્રેમમાં ત્રણ જિંદગી બરબાદ થઇ, માં-પુત્ર અને માંનો પ્રેમી\nબાળકો સામે જ પિતાએ કરી માંની હત્યા, લોહીલુહાણ થયું ઘર\nઅમદાવાદ નેશનલ હાઈવે પર લૂંટ બાદ હત્યા\nઅમેરિકામાં ભારતીય એન્જિનિયરની ગોળી મારીને હત્યા\nવારાણસી: બાબા જય ગુરુદેવના કાર્યક્રમમાં નાસભાગ, 18 ના મોત\nદિકરીના પ્રેમીનું ગુપ્તાંગ કાપી, ગળુ દબાવી કરી ��ત્યા\nહિંસક થયુ પટેલ આંદોલન, 8ના મોત, કલમ 144 લાગુ\nVideo: ભારતીય સેનાએ હેમરાજ અને સુધાકરની મોતનો લીધો બદલો\nગોધરાનો ગોઝારો અકસ્માત, નબળા હૃદયના ના જુવે આ વીડિયો\nPic: પાક.ના ગુજરાતમાં આતંકીઓએ ઉડાવ્યો પુલ, નદીમાં પડી ટ્રેન\nVideo: ધારહરા મીનાર ધસી પડ્યો, 400 લોકો ફસાયા\nnigeria gun killed attack world નાઇજીરિયા બંદૂક મોત હુમલો વિશ્વ\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00102.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-UTL-UTLT-these-are-5-samsung-phone-who-has-best-smartphone-camera-gujarati-news-5851765-PHO.html", "date_download": "2019-03-21T22:35:47Z", "digest": "sha1:KCM5UIK6I4GHW6QNCFQKDZS3EZYHPDB4", "length": 8676, "nlines": 114, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "સેમસંગના આ 5 સ્માર્ટફોનમાં છે બેસ્ટ કેમેરો । These are 5 samsung phone who has best smartphone camera|સેમસંગના આ 5 સ્માર્ટફોનમાં છે બેસ્ટ કેમેરો", "raw_content": "\nસેમસંગના આ 5 સ્માર્ટફોનમાં છે બેસ્ટ કેમેરો \nસેમસંગના આ 5 સ્માર્ટફોનમાં છે બેસ્ટ કેમેરો\nઈન્ડિયન માર્કેટ સ્માર્ટફોન કંપનીઓથી ભરાઈ ચૂકયા છે\nયુટિલિટી ડેસ્કઃ ઈન્ડિયન માર્કેટ સ્માર્ટફોન કંપનીઓથી ભરાઈ ચૂકયા છે. જોકે સેમસંગ હાલ પણ તેની જગ્યા પર છે. ઈનફેકટ સેમસંગે બીજી વખત લોકોનો ભરોસો જીત્યો છે. જોકે વચ્ચે સેમસંગના ફોનમાં બ્લાસ્ટના સમાચારો બાદ લોકોએ સેમસંગનો ફોન ખરીદવાનો બંધ કર્યો હતો. જોકે હવે ફરીથી લોકો સેમસંગનો ફોન ખરીદવાનું પસંદ કરી રહ્યાં છે. જો તમે પણ સેમસંગનો ફોન ખરીદવા માંગતા હોવ જેનો કેમેરો સારો હોય તો તમે પણ આ લિસ્ટ જોઈ શકો છો.\nઆ તમામ ફોનમાં સારો કેમેરો આપવામાં આવ્યો છે. સેમસંગનો ગયા વર્ષે લોન્ચ થયેલો samsung Galaxy S8 બેસ્ટ કમેરા ફોનના લિસ્ટમાં આવે છે.\nઆ ફોનમાં એલઈડી ફલેશની સાથે 13 મેગાપિક્સલ કેમેરો પણ છે. આ ફોનનો કેમેરો યુઝર્સને ખૂબ જ પસદ છે. Galaxy J7 Primeને મળેલા શાનદાર રિસ્પોન્સ બાદ તેને લોન્ચ કરવામાં આવ્યો છે.\nઆગળની સ્લાઈડ્સમાં જાણો, બીજા ફોન્સ વિશે...\nતાજેતરમાં જ લોન્ચ થયેલા આ ફોનમાં 13 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સાથે જ ફોનમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ છે. જેમાં F/1.9 aperture આપવામાં આવ્યું છે.\nઆ ફોનમાં 16 મેગાપિક્સલનો રિયર અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનને 2016માં લોન્ચ કરવામાં આવ્યો હતો. જોકે તેના ફિચ���્સનું કારણ એ પણ હતું કે લોકોની વચ્ચે પોપ્યુલર છે.\nઆ ફોનમાં ડુઅલ એલઈડી રિયર ફલેશની સાથે 16 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આ કેમેરો લો લાઈટમાં શાનદાર ફોટો ખેચી શકે છે. તેની સાથે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. તેનાથી શાનદાર સેલ્ફી ખેચી શકાય છે.\nઆ ફોનમાં 16 મેગાપિકસલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. તેની સાથે જ 16 મેગાપિક્સનો સેલ્ફી કેમેરો છે. ફોનને આ કેમેરાને કારણે ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00102.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/election-commission-announced-dates-for-assembly-polls-for-four-states/100351.html", "date_download": "2019-03-21T21:59:02Z", "digest": "sha1:R3HL3DBPKVI4NCJ3WHEBOYQWJXRKDGHK", "length": 8693, "nlines": 114, "source_domain": "www.navgujaratsamay.com", "title": "છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન અને તેલંગાણા વિધાનસભા ચૂંટણીનું 11 ડિસેમ્બરે પરિણામ: EC", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nછત્તીસગઢ, મધ્યપ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન અને તેલંગાણા વિધાનસભા ચૂંટણીનું 11 ડિસેમ્બરે પરિણામ: EC\nચૂંટણી પંચે આજે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી કમિશનર ઓ.પી.રાવતે જણાવ્યું કે ચૂંટણી પ્રક્રિયા 15 ડિસેમ્બર પહેલા પૂર્ણ થઇ જશે. ચૂંટણી કમિશનરની જાહેરાત બાદ આજથી આ પાંચેય રાજ્યમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. આ તમામ રાજ્યોની ચૂટણીમાં EVM અને VVPATનો ઉપયોગ કરાશે.\nછત્તીસગઢમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 12 નવેમ્બર અને બીજા તબક્કાની ચૂંટણી 20 નવેમ્બરના રોજ યોજાશે. તો મધ્યપ્રદેશ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી 28 નવેમ્બરના યોજાશે. આ સાથે રાજસ્થાન અને તેલંગાણા વિધાનસભા ચૂંટણી 7 ડિસેમ્બરના રોજ યોજાશે. તમામ રાજ્યોની ચૂંટણીના પરિણામ 11 ડિસેમ્બરના રોજ જાહેર થશે.\nછત્તીસગઢમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે નોટિફિકેશન 15 ઓક્ટોબર અને બીજા તબક્કા માટે નોટિફિકેશન 26 ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવશે. પ્રથમ તબક્કા માટે નોમિનેશન 23 ઓક્ટોબર અને બીજા તબક્કા માટે 2 નવેમ્બરના થશે. તો ફોર્મની સ્ક્રૂટિની પ્રથમ અને બીજા તબક્કા માટે 24 ઓક્ટોબર અને 3 નવેમ્બરે યોજાશે. ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ પ્રથમ તબક્કા માટે 26 ઓક્ટોબર અને બીજા ત��ક્કા માટે 5 નવેમ્બર છે. રાજ્યમાં 18 વિધનાસભા માટે પ્રથમ તબક્કાનું મતદાન 12 નવેમ્બરે અને 72 બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન થશે. છત્તીસગઢમાં કુલ 90 વિધાનસભા બેઠકો છે.\nઆ ઉપરાંત મધ્યપ્રદેશ અને મિઝોરમમાં મતદાન 28 નવેમ્બરના રોજ યોજાશે. બન્ને રાજ્યમાં નોટિફિકેશન 2 નવેમ્બરે બહાર પાડવામાં આવશે. નોમિનેશન 9 નવેમ્બરના રોજ અને સ્ક્રૂટિની 10 નવેમ્બરે હાથ ધરાશે. ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે. મધ્યપ્રદેશમાં 230 અને મિઝોરમમાં કુલ 40 વિધાનસભા બેઠકો છે.\nરાજસ્થાન અને તેલંગાણામાં 7 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. બન્ને રાજ્યમાં નોટિફિકેશન 4 નવેમ્બરને અને નોમિનેશન 19 નવેમ્બરે યોજાશે. ઉપરાંત સ્ક્રૂટિની 20 તારીખે યોજાશે. તો ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 22 નવેમ્બર નક્કી કરાઇ છે. રાજસ્થાનમાં 200 અને તેલંગાણામાં 119+1 વિધાનસભા બેઠકો છે.\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00102.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%A8%E0%AA%AF%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE", "date_download": "2019-03-21T22:53:44Z", "digest": "sha1:G7JKNH3437TLC6MJLSCEQPY7IFPIIOR4", "length": 3820, "nlines": 94, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ન્યુમોનિયા | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nન્યુમોનિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા\nફેફસામાં ચેપ લાગવાથી થતો રોગ.\nન્યુમોનિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા\nફેફસાંના સોજાથી આવતો એક તાવ; ત્રિદોષ; મૂંઝારો.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00103.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://govindmaru.com/2017/12/18/dinesh-panchal-63/", "date_download": "2019-03-21T22:57:34Z", "digest": "sha1:P27CAUOYB77TPT7B7X36QAZZ3DIFWAIS", "length": 33174, "nlines": 232, "source_domain": "govindmaru.com", "title": "કેટલીક અન્ધશ્રદ્ધાની કૉસ્ટ ઑફ પ્રોડક્શન બહુ ઉંચી હોય છે! – ‘અભીવ્યક્તી’", "raw_content": "\nરૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)\nઅન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)\nકેટલીક અન્ધશ્રદ્ધાની કૉસ્ટ ઑફ પ્રોડક્શન બહુ ઉંચી હોય છે\nકેટલીક અન્ધશ્રદ્ધાની કૉસ્ટ ઑફ પ્રોડક્શન\nબહુ ઉંચી હોય છે\nમાણસના દેહમાં ફેફસાં, મગજ, હૃદય વગેરેનું સ્થાન જાણી શકાય છે; પરન્તુ બુદ્ધી મગજના ચોક્કસ કયા ભાગમાં આવેલી છે તે જાણી શકાતું નથી. કાળક્રમે દુન્યવી વીકાસ થતાં માણસની બુદ્ધીનું અનેક વીદ્યાઓમાં રુપાન્તર થયું. એ વીદ્યા એટલે વીજ્ઞાન જીવવીજ્ઞાન, ખગોળવીજ્ઞાન, શરીરવીજ્ઞાન, રસાયણવીજ્ઞાન જેવાં વીવીધ નામોથી એ ઓળખાય છે. માણસ ધીમે ધીમે અનેક વીદ્યાઓમાં મહારત હાંસલ કરતો ગયો અને એ રીતે એને જીવનનું વીજ્ઞાન આવડી ગયું. માણસનું સર્વોત્ત્તમ જીવવીજ્ઞાન એટલે રૅશનાલીઝમ\nસુરતમાં વર્ષો પહેલાં શ્રી. રાવ નામના કમીશ્નર પદે સુરતને ‘સ્વચ્છનગરી’નો ઍવોર્ડ મળ્યો હતો; પરન્તુ તે એક અલગ સીદ્ધી હતી. આપણી પાર વીનાની અન્ધશ્રદ્ધાઓ, વહેમો, કુરીવાજો, વધુ પડતા કર્મકાંડો જેવી ટનબંધી વૈચારીક ગંદકીનો પ્રશ્ન હજી ઉભો છે. ઘરનાં બારીબારણા ચોખ્ખાં રહે એટલું પુરતું નથી; એ બારણે મરચું અને લીંબુ લટકાવેલું હોય ત્યાં સુધી એ સ્વચ્છતા અભીયાન અધુરું લેખાય. સંભવત: વર્ષો પુર્વે સુરતની ‘સત્યશોધક સભા’એ સુરતમાં અન્ધશ્રદ્ધાનું ડીમોલીશન આરંભ્યું હતું; પરન્તુ એ મનોશુદ્ધી અભીયાનને કમીશ્નર રાવ જેટલી સફળતા પ્રાપ્ત થઈ શકી નથી.\nશ્રી. રાવનું લક્ષ્યાંક શહેરને સ્વચ્છ બનાવવાનું હતું. પ્રમાણમાં તે સહેલું હતું. ‘તમારી ગલી સ્વચ્છ રાખો’ એવું લોકોને કહેવાનું સહેલું છે; પરન્તુ ‘ગલીગલીમાં ગણપતી ના માંડો’ એમ કહેવાનું અઘરું છે. ગણેશવીસર્જન કે તાજીયાના જુલુસથી કલાકો સુધી મેઈન રોડનો ટ્રાફીક જામ થઈ જાય છે તે આજની દુ:ખદ વાસ્તવીકતા છે. ‘જાહેર માર્ગો પર એવા સરઘસ ના કાઢો’ – એવું કહી શકે એવો કોઈ ‘રાવ’ હજી પાક્યો નથી. લોકો અન્ધશ્રદ્ધાને બાપદાદાની મીલકત સમી ગૌરવશાળી અને જતનતુલ્ય સમજે છે.\nમાણસ રોજ સવારે ઉમ્બર ધુએ છે, ઠાકોરજીની મુર્તી ધુએ છે, શીવલીંગ ધુએ છે, હમામ સાબુથી કપાળ ધુએ છે અને ત્યાર બાદ ખરો ખેલ શરુ થાય છે. કપાળ કંકુથી ગંદું કરે છે. મુર્તી જો હનુમાનની હોય તો તેને તેલસીંદુરથી ખરડે છે. શંકરની હ��ય તો તે પર દુધ, દહીં, મધ વગેરેની રેલમછેલ કરે છે. આટલી ભક્તી પછી પણ માણસનો ‘કપટનો ખેલ’ અને ‘મનનો મેલ’ અકબંધ રહે છે. લાખો કરોડોનો લાભ થઈ શકે એમ હોય તો માણસ એ મુર્તીના તમે કહો તેટલા ટુકડા કરી આપવા તૈયાર થઈ જાય છે. નવસારીમાં કોઈકે હનુમાનજીની આંખો ફોડી નાખી હતી. હું ધન્યવાદ આપું છું નવસારીની શાણી પ્રજાને કે એ કામ મુસ્લીમોનું છે એમ માની કોમી રમખાણો ન ફાટી નીકળ્યાં\nમેં ઘણા એવા વડીલો જોયા છે જેઓ સન્તાનોને ધાર્મીક પુસ્તકો નીયમીત વાંચવાની કડકાઈપુર્વક ફરજ પાડે છે. પરન્તુ તેમનો સંસ્કારમય ઉછેર કરવા અંગે લગીરે ધ્યાન આપતા નથી. કોઈ દીકરો ગીતાના બે અધ્યાય નીયમીત વાંચતો હોય; પણ રોજ ગુટકાની એકવીશ પડીકી આરોગી જતો હોય તો તેના ગીતાપાઠથી હરખાવા જેવું ખરું નાનપણથી જ અનેક લુચ્ચાઈઓથી ઘેરાયેલો કોઈ માણસ વેપારમાં પડે એટલે સમજો કે ‘કડવી તુમડી લીમડે ચઢી’ નાનપણથી જ અનેક લુચ્ચાઈઓથી ઘેરાયેલો કોઈ માણસ વેપારમાં પડે એટલે સમજો કે ‘કડવી તુમડી લીમડે ચઢી’ બચુભાઈનો ભત્રીજો એ જ પ્રકારનો સર્વદુર્ગુણ સમ્પન્ન માણસ છે. એણે વેપારમાં ઝુકાવ્યું ત્યારે બચુભાઈ એક કહેવત બોલેલા– ‘મુળે કલ્લુભાઈ કાળા અને વેપલો શરુ કર્યો કોલસાનો બચુભાઈનો ભત્રીજો એ જ પ્રકારનો સર્વદુર્ગુણ સમ્પન્ન માણસ છે. એણે વેપારમાં ઝુકાવ્યું ત્યારે બચુભાઈ એક કહેવત બોલેલા– ‘મુળે કલ્લુભાઈ કાળા અને વેપલો શરુ કર્યો કોલસાનો’ ગલ્લા પર બેસીને ગ્રાહકોને બેફામ લુંટતા કોઈ ‘શ્રદ્ધાળુ શેઠીયા’ કરતાં ભગવાનના માથા પરનો સુવર્ણ મુકુટ ચોરનાર કોઈ ‘ગરીબ ચોર’ મને ઓછો ગુનેગાર લાગે છે.\nએક દુકાનદારનો મને પરીચય છે. એ પોતાની દુકાનમાં નોકરો પાસે આખો દીવસ સખત હાથે કામ લીધા પછી તેને સાંજે મજુરીના પૈસા ચુકવવામાં ઈરાદાપુર્વકનો વીલમ્બ કરીને તેની પાસે એકાદ કલાક વધુ કામ કરાવી લે છે. એ વેપારી દર મહીને સવા એકાવન રુપીયાનો મનીઓર્ડર ગોંડલ – ભુવનેશ્વરીમાતાને મોકલે છે. માણસે આવા અન્ધશ્રદ્ધાભર્યા દમ્ભથી બચવાનું છે. તેમાં શ્રી. રાવ જેવા કોઈ મ્યુનીસીપલ કમીશ્નર આપણી કોઈ મદદ કરી શકે તેમ નથી.\nદર સોમવારે અને વીશેષત: શ્રાવણ માસમાં ગુજરાતભરમાં શંકર ભગવાનના શીવલીંગ પર દુધનો અભીષેક કરવામાં આવે છે. આ અભીષેક એટલા મોટા પ્રમાણમાં થાય છે કે એ સઘળું દુધ ભેગું કરી ગરીબોનાં બાળકોને આપવામાં આવે તો લાખો ભુખ્યાં બાળકોનાં પેટનો જઠરાગ્ની તૃપ્ત થઈ શકે અને શંકર ભ��વાનનેય સાચો આનન્દ થાય પરન્તુ એવું થતું નથી. થશે પણ નહીં. ક્યારેક તો પુરા કદની આખી જીન્દગી વીતી જાય છે; તોય માણસને સાવ સીધી વાત નથી સમજાતી કે ‘શીવ’ને નહીં ‘જીવ’ને દુધની સાચી જરુર હોય છે.\nસમગ્ર દેશમાં મન્ત્રતન્ત્રમાં વપરાતા દોરા–ધાગાઓ, ધાર્મીક કર્મકાંડોમાં વપરાતી કંઠીઓ કે નાડાછડીઓ, તથા વટસાવીત્રી જેવા વ્રતોમાં વેડફાતું બધું સુતર ભેગું કરવામાં આવે તો સેંકડો ગરીબોનાં નગ્ન બાળકો પહેરી શકે એટલી ચડ્ડીઓ બની શકે. દર શનીવારે હનુમાનજીના મન્દીરે તેલ ચઢાવવામાં આવે છે તે સઘળું તેલ એકત્ર કરવામાં આવે તો કરોડો ભુખપીડીત ગરીબોને એક ટાઈમ ફાફડા ખવડાવી શકાય પરન્તુ આપણે અબીલ, ગુલાલ અને કંકુમાંથી ઉંચા નથી આવતા. ક્યારેક વીચાર આવે છે : આ અબીલ, ગુલાલ, કંકુ, સીંદુર વગેરેનો ધાર્મીક વીધીઓ સીવાય અન્ય શો ઉપયોગ થતો હશે પરન્તુ આપણે અબીલ, ગુલાલ અને કંકુમાંથી ઉંચા નથી આવતા. ક્યારેક વીચાર આવે છે : આ અબીલ, ગુલાલ, કંકુ, સીંદુર વગેરેનો ધાર્મીક વીધીઓ સીવાય અન્ય શો ઉપયોગ થતો હશે ઓસ્ટ્રેલીયા, જાપાન કે અમેરીકામાં કંકુનાં કારખાનાં હશે ખરાં ઓસ્ટ્રેલીયા, જાપાન કે અમેરીકામાં કંકુનાં કારખાનાં હશે ખરાં ત્યાં તો વૈજ્ઞાનીક શોધોય વધુ વાસી થાય તો ફગાવી દેવામાં આવે છે\nબચુભાઈ કહે છે : ‘મારું ચાલે તો દેશભરમાં બારસાખે લટકતાં લીંબુઓ ભેગાં કરી સીવીલ હૉસ્પીટલના ગરીબ દરદીઓને લીંબુનું સરબત પાઉં બલકે હું ખુદ લીંબુ હોઉં તો મને બારસાખે નીરર્થક લટકી રહેવા કરતાં ગરીબોની તૃષાતૃપ્તી ખાતર નીચોવાઈ જવાનું જ વધુ ગમે બલકે હું ખુદ લીંબુ હોઉં તો મને બારસાખે નીરર્થક લટકી રહેવા કરતાં ગરીબોની તૃષાતૃપ્તી ખાતર નીચોવાઈ જવાનું જ વધુ ગમે’ શ્રી. ગુણવંત શાહે સુરતમાં કહ્યું હતું : ‘મદ્રાસમાં કોઈ ઠેકાણે ચોખામાં ભેળવવાની કાંકરીનું આખું કારખાનું ચાલે છે’ શ્રી. ગુણવંત શાહે સુરતમાં કહ્યું હતું : ‘મદ્રાસમાં કોઈ ઠેકાણે ચોખામાં ભેળવવાની કાંકરીનું આખું કારખાનું ચાલે છે’ મને ખાતરી છે આપણે ત્યાં પણ કો’ક ઠેકાણે માંદળીયાં કે તાવીજ બનાવવાની બહુ મોટી ફેક્ટરીઓ ચાલતી હશે. લોબાન શબ્દ હું માંદળીયાં સાથે જ સાંભળતો આવ્યો છું. એની સુગંધ મને ગમે છે. પરન્તુ એ જન્તરમન્તર, ભગત–ભુવા કે મેલીવીદ્યાની સાધનામાં જ ખાસ વપરાય છે એવું જાણ્યું ત્યારે અત્તરની બોટલ જાજરુના ટબમાં ઠાલવવામાં આવતી હોય એવું લાગ્યું.\nલોબાન અને માંદળીયાંના�� ગોત્રનો જ એક અન્ય પદાર્થ છે – પીંછી ગામડાંમાં આજેય બાળકને કોઈ રોગ થયો હોય તો તેને બહારનો વળગાડ છે માની પીંછી નંખાવવા ભગત પાસે લઈ જવામાં આવે છે. એ પીંછીમાં મોરનાં રંગબેરંગી પીંછાંનો ઉપયોગ કરવામાં આવે છે. એ પીંછીઓ ભગતભુવાઓ સીવાય અન્ય કોઈને કામ આવતી નથી. એક વાર એક મેળામાં પીંછીઓ વેચતા એક માણસને પુછતા તેણે જવાબ આપ્યો હતો : ‘હું ચાલીસ વર્ષોથી પીંછીઓ વેચવાનો ધંધો કરું છું. મારા દીકરાઓ મોર મારે છે અને તેનાં પીંછાંઓમાંથી હું પીંછીઓ બનાવી વેચું છું ગામડાંમાં આજેય બાળકને કોઈ રોગ થયો હોય તો તેને બહારનો વળગાડ છે માની પીંછી નંખાવવા ભગત પાસે લઈ જવામાં આવે છે. એ પીંછીમાં મોરનાં રંગબેરંગી પીંછાંનો ઉપયોગ કરવામાં આવે છે. એ પીંછીઓ ભગતભુવાઓ સીવાય અન્ય કોઈને કામ આવતી નથી. એક વાર એક મેળામાં પીંછીઓ વેચતા એક માણસને પુછતા તેણે જવાબ આપ્યો હતો : ‘હું ચાલીસ વર્ષોથી પીંછીઓ વેચવાનો ધંધો કરું છું. મારા દીકરાઓ મોર મારે છે અને તેનાં પીંછાંઓમાંથી હું પીંછીઓ બનાવી વેચું છું’ કલ્પી શકાય એવી બાબત છે. આજપર્યન્ત કેટલા મોર મર્યા હશે ત્યારે એક અન્ધશ્રદ્ધા જીવીત રહી શકી હશે’ કલ્પી શકાય એવી બાબત છે. આજપર્યન્ત કેટલા મોર મર્યા હશે ત્યારે એક અન્ધશ્રદ્ધા જીવીત રહી શકી હશે જોયું આપણા રાષ્ટ્રીય પક્ષી મોર કરતાં આપણી અન્ધશ્રદ્ધાની કૉસ્ટ ઑફ પ્રોડક્શન કેટલી ઉંચી છે\nલેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ‘ચાલો, આ રીતે વીચારીએ’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત – 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395 003 ફોન : 0261–2591449 ઈ.મેઈલ : sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/-)માંનો આ 13મો લેખ, પુસ્તકનાં પાન 47થી 50 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..\nલેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ગુજરાત. સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com બ્લોગ : dineshpanchalblog.wordpress.com\nનવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..\nઅક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com\nપોસ્ટ કર્યા તારીખ : 18–12–2017\nNext સમાજને ડાકણ વળગી છે\nકેટલીક અન્ધશ્રદ્ધાની કૉસ્ટ ઑફ પ્રોડક્શન બહુ ઉંચી હોય છે\nખરી રીતે જોતા બધી જ અન્ધશ્રદ્ધાઓનું “સેલ” (વેચાણ) આકાશને અડી જાય છે, ઍટલે કે કરોડોમાં નહિં પણ અબાજોમાં પહોંચી જાય છે. ધાર્મિક તહેવારોના દિવસે તો ખરેખરનું “સેલ” (SALE) લાગે છે, અને “ડીસ્કાઉન્ટ” પણ મળે છે. અને આ અનુસસર પન્ડિતોને અને મુલ્લાઓને ઘી કેળા થાય છે, અને આવો ક્રમ બારે માસ ચાલુ જ રહે છે.\nદીનેશભાઇઅે જે કોઇ માહિતિ આપી તે બઘી અેસ્ટાબ્લીસ્ડ ફેક્ટ છે….‘ સત્ય‘ છે.\nકાસીમભાઇની વાત પણ અેટલી જ સાચી છે. ભારતની મુશ્કેલી અે છે કે ‘ રાવ‘ કોઇકવાર જ મળે છે. અને તેને ઓળખવાવાળા કેટલાં હું મને પોતાને જ પુછું છું….વાડી રે વાડી….આ અંઘશ્રઘ્ઘામાંથી કોઇ રસ્તો નિકળશે કે કેમ હું મને પોતાને જ પુછું છું….વાડી રે વાડી….આ અંઘશ્રઘ્ઘામાંથી કોઇ રસ્તો નિકળશે કે કેમ અને વાડી ‘ના‘ પાડે છે. બાળક અેક તો જીન્સમાં આ અંઘશ્રઘ્ઘા લઇને જન્મે છે અને બીજું કે જન્મના બીજા કલાકથી તેને આ અંઘશ્રઘ્ઘાના નામનું ટોનીક પીવડાવવામાં આવે છે……મને તો અેવો પણ વિચાર કોઇકવાર આવે છે કે….આપ મુઅે ફીર ડુબ ગઇ દુનિયા….જે વિચાર હું જાણું છું કે જીવતા જીવત મારે માટે ખોટો છે.\nખુબ જ સુંદર લેખ. એકેએક વાક્ય દરેકે દરેક અંધશ્રદ્ધા ધરાવનારને પહોંચતું થાય તો કોઈ વાક્ય બદલવા જેવું લાગતું નથી, પણ આ એક વાક્યને વધુ અસરકારક બનાવવા માટે એમાં એક શબ્દ ઉમેરવાનું મન થાય છે. “માણસે આવા અન્ધશ્રદ્ધાભર્યા દમ્ભથી બચવાનું છે.” એને બદલે “માણસે આવા અન્ધશ્રદ્ધાભર્યા ગંદા દમ્ભથી બચવાનું છે.”\nઆવા સુંદર લેખ બદલ ભાઈ શ્રી દીનેશભાઈને તથા ગોવીન્દભાઈને હાર્દીક અભીનંદન.\nલેખના અંતમાં સધળી વીગત આપવામાં આવે જ છે. ધન્યવાદ..\nલેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ગુજરાત. સેલફોન : 94281 60508\nઆપના બ્લોગ પર ‘કેટલીક અન્ધશ્રદ્ધાની કૉસ્ટ ઑફ પ્રોડક્શન બહુ ઉંચી હોય છે’ લેખને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..\nસરસ લેખ , ગોવિંદભાઈ, મારાં બ્લોગ ઉપર રી-બ્લોગ કરું છું.\nઆપના બ્લોગ પર ‘કેટલીક અન્ધશ્રદ્ધાની કૉસ્ટ ઑફ પ્રોડક્શન બહુ ઉંચી હોય છે’ લેખને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..\nઅંધશ્રદ્ધા અહીં અમેરિકામાં પણ છે તેમાં આપણા લોકોની જુદા પ્રકારની અંધશ્રદ્ધા સાંભળવા મળી છે તે સહેજ મુહૂર્તની કોઈ જરૂર નથી છતાં લોકો દરેક કાર્ય માટે મુહૂર્ત શો���તા હોય છે હોળાષ્ટકને નામે લગભગ બે અઠવાડિયા આળસમાં વિતાવે છે તેની જરૂર નથી ગણપતિ સ્થાપનમાં ચાઈના કમાય છે ને આપણે પાણીનું પોલ્યૂશન કરીએ છીએ આમ અનેક પ્રકારની “અતિરેકતા” આપણને પજવે છે કાયદા છે તો તેનો અમલ નથી ને વ્યવસ્થાને નામે મીંડું છે વધારામાં મારા હિસાબે નવા મંદિર બાંધવાની પરમિશન આપવી ન જોઈએ જૂના મંદિરોની પુનરુદ્ધાર પણ વાજબી ખર્ચે થવો જોઈએ અનાથ બાળકો,વિધવા,ગરીબોને ભણાવવાની જવાબદારી વિશે કરવું જોઈએ પણ આપણાઘેટાંછાપ લોકો સમજતા નથી પણ કોઈ ઉપાય દેખાતો નથી\nનવા લેખોની માહીતી મેળવવા માટે આપની ઈ.મેઈલ આઈડી નીચે સફેદ ખાલી જગ્યામાં નોંધવા વીનન્તી.\nહોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nહોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nએ બે ન બને, સેંથો અને ટાલ\nસ્ત્રી કીડનીદાન કરવામાં આગળ છે; પરન્તુ એમને કીડનીની જરુર હોય ત્યારે\nકોઈ વીદ્યા/શાસ્ત્ર સમ્પુર્ણ છે\n‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે. ..ગો.મારુ\nThanganat on ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’થી ‘ગૌ…\nUrmila Sharma-Valand on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nPRAVIN PATEL on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nJanak on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nરાકેશકુમાર on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nરાકેશકુમાર on એ બે ન બને, સેંથો અને ટાલ\nAmrut Hazari. on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nccpatel on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nસરોજબેન ચીમનભાઈ દેસા… on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nRASHMIKANT C DESAI on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nએન. વી. ચાવડા (16)\nગો. મારુ (જનરલ) (32)\nગો. મારુ (રૅશનલ) (28)\nડૉ. બી. એ. પરીખ (7)\nપ્રા. ગુણવન્ત શાહ (6)\nપ્રા. રમણ પાઠક (વાચસ્પતી) (40)\nપ્રા. શશીકાન્ત શાહ (7)\nબી. એમ. દવે (11)\nમીત્રોનાં લેખો / કાવ્યો (129)\nપ્રતીભાવકો માટે અગત્યની સુચના:\n૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.\n૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.\n૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.\n૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.\n૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુ���્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00103.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://govindmaru.com/2017/12/22/igp-15/", "date_download": "2019-03-21T22:59:26Z", "digest": "sha1:IKOLGUGL5KPXX42FORUBGR5QPHNWSA6F", "length": 33428, "nlines": 251, "source_domain": "govindmaru.com", "title": "સમાજને ડાકણ વળગી છે! – ‘અભીવ્યક્તી’", "raw_content": "\nરૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)\nઅન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)\nસમાજને ડાકણ વળગી છે\nસમાજને ડાકણ વળગી છે\n અમે ખુશખુશ છીએ. અમને અચમ્બો થાય છે કેટલું ઝડપથી બધું ગોઠવાઈ ગયું કેટલું ઝડપથી બધું ગોઠવાઈ ગયું\n અમે તો તમારા કરતાંય વધુ ખુશ છીએ. અમારી દીકરી પુજા, તમારે ઘરે વહુ તરીકે આવે, એનો હરખ વર્ણવી શકાય તેમ નથી અજયભાઈ, તમારો દીકરો મયુર બી.ઈ. (ઈલેકટ્રીકલ્સ) છે, અને અમારી પુજા બી.કોમ. છે. બન્નેનો અભ્યાસ ભલે અલગ અલગ છે; પણ બન્નેના વીચારોમાં મેળ છે. પુજા તો રાજીરાજી છે અજયભાઈ, તમારો દીકરો મયુર બી.ઈ. (ઈલેકટ્રીકલ્સ) છે, અને અમારી પુજા બી.કોમ. છે. બન્નેનો અભ્યાસ ભલે અલગ અલગ છે; પણ બન્નેના વીચારોમાં મેળ છે. પુજા તો રાજીરાજી છે\n મયુરનો હરખ પણ સમાતો નથી મયુરની મમ્મી વર્ષા તો હરખઘેલી થઈ ગઈ છે મયુરની મમ્મી વર્ષા તો હરખઘેલી થઈ ગઈ છે મયુરની નાની બહેન ડીમ્પલે પાર્ટીનું નક્કી કરી નાખ્યું છે મયુરની નાની બહેન ડીમ્પલે પાર્ટીનું નક્કી કરી નાખ્યું છે\n મયુર અને પુજાના જન્માક્ષર મળે છે અમે જ્યોતીષી પાસે તપાસ કરાવી લીધી છે. અમારું કુટુમ્બ ભેગું થયું છે. અમે નક્કી કરીને તમને ફોન કર્યો છે. આવતી કાલે અમારે એક પ્રસંગમાં સુરત આવવાનું છે, બપોરે ત્રણ વાગ્યે સગાઈનું નક્કી કરવા ભેગા થઈએ અમે જ્યોતીષી પાસે તપાસ કરાવી લીધી છે. અમારું કુટુમ્બ ભેગું થયું છે. અમે નક્કી કરીને તમને ફોન કર્યો છે. આવતી કાલે અમારે એક પ્રસંગમાં સુરત આવવાનું છે, બપોરે ત્રણ વાગ્યે સગાઈનું નક્કી કરવા ભેગા થઈએ\n અમે તૈયાર છીએ. પધારો” અજયભાઈએ ફોન મુક્યો. વર્ષાબેન તૈયારીમાં લાગી ગયાં\nતારીખ 6 ડીસેમ્બર, 2015ને રવીવાર. બપોરના ત્રણ વાગ્યે ગુણવન્તભાઈ (ઉમ્મર : 51) પોતાના કુટુમ્બ સાથે અજયભાઈના (ઉમ્મર : 52) ઘેર પધાર્યા. સૌના ચહેરા ઉપર ઉમંગ છલકાતો હતો.\nમયુર(ઉમ્મર : 25) અને પુજા (ઉમ્મર : 23) વડીલોની મંજુરી લઈને ચોપાટી ઉપર ફરવા ગયાં. પુજાએ કહ્યું : “મયુર મેં તને જયારથી જોયો છે, ત્યારથી તું મારા હૈયામાંથી નીકળતો જ નથી મેં તને જયારથી જોયો છે, ત્યારથી તું મારા હૈયામાંથી નીકળતો જ નથી તું મને બહુ ગમે છે. હું ખરેખર ભાગ્યશાળી છું તું મને બહુ ગમે છે. હું ખરેખર ભાગ્યશાળી છું\n હું પણ તારા જેવી જ લાગણી અનુભવું છું. પુજા હું તો તારી પુજા કરીશ હું તો તારી પુજા કરીશ\n તું બી.ઈ. ક્યારે થયો\n“મારે એક વાત પુછવી છે સાચું કહીશ ને તારે પુછવું હોય તે પુછ\n આપણા સમાજમાં છોકરા–છોકરી કૉલેજમાં હોય ત્યાં માંગા આવે, સગાઈ થઈ જાય તું બી.ઈ.નો. અભ્યાસ કરતો હતો, ફીલ્મસ્ટાર જેવો દેખાવડો છો, હસમુખો છો, છતાં હજુ સુધી તારો સમ્બન્ધ કેમ ન થયો તું બી.ઈ.નો. અભ્યાસ કરતો હતો, ફીલ્મસ્ટાર જેવો દેખાવડો છો, હસમુખો છો, છતાં હજુ સુધી તારો સમ્બન્ધ કેમ ન થયો મને નવાઈ લાગે છે મને નવાઈ લાગે છે\n હું તારા નસીબમાં હતો એટલે\n આ તો ફીલ્મી ડાયલોગ\n સાચી વાત જુદી છે. હું તારાથી કંઈ છુપાવવા માગતો નથી. ૨૩મી જાન્યુઆરી 2014ના રોજ દીવ્યા સાથે મારો સમ્બન્ધ નક્કી થયો હતો. અમે સગાઈની ખરીદી કરી લીધી હતી, પપ્પા, મમ્મી ખુબ ખુશ હતા. પપ્પાના મીત્રની દીકરી હતી દીવ્યા પણ દીવ્યાના પપ્પાએ આગલા દીવસે અમને કહી દીધું કે જન્માક્ષર મળતા નથી પણ દીવ્યાના પપ્પાએ આગલા દીવસે અમને કહી દીધું કે જન્માક્ષર મળતા નથી એ સમ્બન્ધ ન થયો. પછી મેં બીજી ત્રણ છોકરીઓ જોઈ. ત્રણેય વખતે સગાઈનું નક્કી થયું; પણ છેલ્લી ઘડીએ છોકરીના પપ્પાએ, જન્માક્ષર પનોતી, ગ્રહદોષ, મહાદશા વગેરે બહાના આગળ ધરી સગાઈ થતી અટકાવી એ સમ્બન્ધ ન થયો. પછી મેં બીજી ત્રણ છોકરીઓ જોઈ. ત્રણેય વખતે સગાઈનું નક્કી થયું; પણ છેલ્લી ઘડીએ છોકરીના પપ્પાએ, જન્માક્ષર પનોતી, ગ્રહદોષ, મહાદશા વગેરે બહાના આગળ ધરી સગાઈ થતી અટકાવી મારા મમ્મી, પપ્પાના હોંશકોશ ઉડી ગયા. તેમને આઘાત પછી આઘાત સહન કરવા પડ્યા. હું વીચારતો હતો કે મારામાં તો કોઈ ખામી નથી ને મારા મમ્મી, પપ્પાના હોંશકોશ ઉડી ગયા. તેમને આઘાત પછી આઘાત સહન કરવા પડ્યા. હું વીચારતો હતો કે મારામાં તો કોઈ ખામી નથી ને એન્જીનીયર છું, પપ્પા બીઝનેસમેન છે. નાનું કુટુમ્બ છે. બધાં શીક્ષીત છે. છતાં સગાઈ સુધી વાત કેમ પહોંચતી નથી એન્જીનીયર છું, પપ્પા બીઝનેસમેન છે. નાનું કુટુમ્બ છે. બધાં શીક્ષીત છે. છતાં સગાઈ સુધી વાત કેમ પહોંચતી નથી સગાઈ નક્કી થાય અને વીઘ્ન આવે સગાઈ નક્કી થાય અને વીઘ્ન આવે” મયુર એકાએક ચુપ થઈ ગયો. તાપી નદીના જળને તાકી રહ્યો.\n જે થયું તે સારું થયું આપણા જીવ એટલે તો મળ્યા આપણા જીવ એટલે તો મળ્યા\n હું મમ્મી, પપ્પાની ઉદાસી જોઈ શક્તો ન હતો\n દર વખતે સગાઈનું નક્કી થા�� અને આગલા દીવસે ‘ના’ આવે, તેનું કારણ શું\n આપણા સુશીક્ષીત, આધુનીક સમાજમાં ઘુસી ગયેલી પરમ્પરાગત અન્ધશ્રદ્ધાઓ પુજા તું ડાકણમાં માને છે\n તું શું કહેવા માંગે છે હું ડાકણ–બાકણમાં બીલકુલ માનતી નથી. મેં તો સાંભળ્યું છે કે મનના સાવ કાચા માણસો આવી વાતો માનતા હોય છે હું ડાકણ–બાકણમાં બીલકુલ માનતી નથી. મેં તો સાંભળ્યું છે કે મનના સાવ કાચા માણસો આવી વાતો માનતા હોય છે\n જ્યારે સમાજના અગ્રણીઓ, કૉલેજના પ્રધ્યાપક ડાકણમાં વીશ્વાસ રાખતા હોય ત્યારે અન્ધશ્રદ્ધાનું ચક્કર તુટે કઈ રીતે\n આ ચર્ચાને આપણે પછી આગળ વધારીશું ઈ.મેઈલ, વોટ્સઍપ અને ફેસબુક મારફતે અથવા રુબરુ મળીશું ત્યારે ચર્ચા બન્ધ ઈ.મેઈલ, વોટ્સઍપ અને ફેસબુક મારફતે અથવા રુબરુ મળીશું ત્યારે ચર્ચા બન્ધ માત્ર સ્નેહથી ભીંજાશું આજે ઘેર જઈએ. વડીલોના આશીર્વાદ લઈ લઈએ\nમયુર અને પુજા ઘેર પરત આવ્યા. બન્નેએ વડીલોના ચરણસ્પર્શ કર્યા. સગાઈની તારીખ અને સમય નક્કી કરી, ગુણવન્તભાઈ, પુજા અને તેના કુટુમ્બીજનોએ વીદાય લીધી ત્યારે પુજાએ મયુરને એક બાજુ બોલાવીને કાનમાં કહ્યું : “મયુર સગાઈ વખતે હું આસમાની રંગની ચણીયાચોળી પહેરાવાની છું. તું પણ આસમાની રંગનો ડીઝાઈનર કુર્તો પસન્દ કરજે સગાઈ વખતે હું આસમાની રંગની ચણીયાચોળી પહેરાવાની છું. તું પણ આસમાની રંગનો ડીઝાઈનર કુર્તો પસન્દ કરજે\nમયુરે આસમાની રંગનો કુર્તો ખરીદ્યો. ડીમ્પલે (ઉમ્મર : 22) સગાઈની રાતે શાનદાર હોટલમાં પાર્ટીનું આયોજન નક્કી કર્યું. અજયભાઈ અને વર્ષાબેને સગાઈની સઘળી તૈયારી કરી. મીત્રો અને સમ્બન્ધીઓને આમન્ત્રણ આપ્યા. મીની બસનો ઓર્ડર આપ્યો. સગાઈની વીધી માટે નવસારી, ગુણવન્તભાઈને ત્યાં જવાની સૌને ઉતાવળ હતી\nતારીખ 19 જાન્યુઆરી, 2016ને મંગળવાર. સવારે દસ વાગ્યે મયુર–પુજાની સગાઈ વીધી હતી. સોમવાર રાત્રે નવ વાગ્યે અજયભાઈએ ફોન કર્યો : “ગુણવન્તભાઈ જય શ્રી કૃષ્ણ તૈયારી થઈ ગઈ\n સારું થયું તમારો ફોન આવ્યો અમે એક કલાકથી ગુંચવાયા છીએ અમે એક કલાકથી ગુંચવાયા છીએ\n સગાઈ મુલતવી રાખવી પડશે મયુરની જન્મકુંડળીમાં નાડી દોષ છે મયુરની જન્મકુંડળીમાં નાડી દોષ છે\n“પણ આવું તમને કોણે કહ્યું તમે અગાઉ જન્માક્ષરની મેળવણી કરી હતી અને હવે નાડીદોષ ક્યાંથી આવ્યો તમે અગાઉ જન્માક્ષરની મેળવણી કરી હતી અને હવે નાડીદોષ ક્યાંથી આવ્યો\n અમારા જ્યોતીષીએ કહ્યું છે\n બીજા કોઈ જ્યોતીષીને બતાવો કદાચ નાડીદોષ. ન પણ હ��ય કદાચ નાડીદોષ. ન પણ હોય પુજા આ વાતમાં માને છે પુજા આ વાતમાં માને છે\n આવી બાબતમાં પુજાને પુછવાનું ન હોય પુજા બાળક કહેવાય. તેને સમજ ન હોય પુજા બાળક કહેવાય. તેને સમજ ન હોય સગાઈનો નીર્ણય વડીલોએ કરવાનો હોય છે સગાઈનો નીર્ણય વડીલોએ કરવાનો હોય છે\nઅજયભાઈ અને વર્ષાબેન ઉપર જાણે આકાશ તુટી પડ્યું હોય તેવી સ્થીતી થઈ ગઈ ડીમ્પલે બી.ઈ. (ઈલેકટ્રોનીકસ)નો અભ્યાસ પુરો કરી દીધો હતો. ડીમ્પલ રુપાળી અને હોંશીયાર હતી. વણીક સમાજમાં છોકરી બારમાં ધોરણમાં આવે ત્યાં જ તેની સગાઈ થઈ જાય. પણ ડીમ્પલનું માંગું હજુ સુધી આવ્યું ન હતું, એની ચીંતા અજયભાઈ અને વર્ષાબેનને કોરી ખાતી હતી, તેવી સ્થીતીમાં મયુરની સગાઈ વધુ એક વખત મુલતવી રહી\nમયુરના મમ્મી, પપ્પા આઘાતમાં સરી પડ્યા સગાઈના આમન્ત્રણ જેમને આપ્યા હતા તેને ફોન ઉપર જાણ કરી. ડીમ્પલે પાર્ટીમાં જેમને આમન્ત્રણ પાઠવ્યા હતા, તેને પાર્ટી કેન્સલની જાણ કરી સગાઈના આમન્ત્રણ જેમને આપ્યા હતા તેને ફોન ઉપર જાણ કરી. ડીમ્પલે પાર્ટીમાં જેમને આમન્ત્રણ પાઠવ્યા હતા, તેને પાર્ટી કેન્સલની જાણ કરી કારણ વીના અજયભાઈના પરીવારની બદનામી થઈ કારણ વીના અજયભાઈના પરીવારની બદનામી થઈ મયુર સુનમુન થઈ ગયો. મમ્મી પપ્પાને કઈ રીતે આશ્વાસન આપવું તે એને સુઝતું ન હતું.\nબીજા દીવસે, પુજાનો વોટ્સઍપ ઉપર મૅસેજ આવ્યો : “મયુર મારા પપ્પા માનતા નથી. નાડીદોષનું બહાનું છે મારા પપ્પા માનતા નથી. નાડીદોષનું બહાનું છે કારણ તો તારા મોસાળનું છે કારણ તો તારા મોસાળનું છે તારા મમ્મીનું પીયર કારણરુપ છે, તારા મમ્મીના મમ્મી ડાકણ છે, એવું સમાજના લોકો કહે છે તારા મમ્મીનું પીયર કારણરુપ છે, તારા મમ્મીના મમ્મી ડાકણ છે, એવું સમાજના લોકો કહે છે\n આ અંગે મેં તને અગાઉ વાત કરી હતી. 2004માં મારા મોસાળના ફળીયામાં બીમારી અને આકસ્મીક મરણની ઘટનાઓ બની હતી. નવરાત્રીનો સમય હતો. ત્યાં કોઈ ભુવાજીના શરીરમાં માતાજી આવ્યા મારા મમ્મીના મમ્મી આરતીમાં ગયા હતા. તે વખતે ભુવાજીને કોઈએ પુછ્યું કે ખોલવડ ફળીયામાં દુર્ઘટનાઓ બનેલ છે, તેની પાછળ કોનો હાથ છે મારા મમ્મીના મમ્મી આરતીમાં ગયા હતા. તે વખતે ભુવાજીને કોઈએ પુછ્યું કે ખોલવડ ફળીયામાં દુર્ઘટનાઓ બનેલ છે, તેની પાછળ કોનો હાથ છે ભુવાજીએ ધુણતાં ધુણતાં મારા મમ્મીની મમ્મીનો ચોટલો પકડ્યો ભુવાજીએ ધુણતાં ધુણતાં મારા મમ્મીની મમ્મીનો ચોટલો પકડ્યો બસ ત્યારથી સમાજે એને ડાકણનું ���ેબલ મારી દીધું બસ ત્યારથી સમાજે એને ડાકણનું લેબલ મારી દીધું ધીમે ધીમે એક કાનથી, બીજા કાને અને બીજા કાનેથી ત્રીજા કાને વાત પ્રસરતી ગઈ. વાતનું વતેસર થયું ધીમે ધીમે એક કાનથી, બીજા કાને અને બીજા કાનેથી ત્રીજા કાને વાત પ્રસરતી ગઈ. વાતનું વતેસર થયું કોઈએ સાચી વાત જાણવાની કોશીષ ન કરી કોઈએ સાચી વાત જાણવાની કોશીષ ન કરી ફેસબુકના જમાનામાં પણ લોકો અન્ધશ્રદ્ધાઓમાં ડુબેલાં છે ફેસબુકના જમાનામાં પણ લોકો અન્ધશ્રદ્ધાઓમાં ડુબેલાં છે\n તું ચીંતા ન કર હું તારી સાથે છું. હું ઘેરથી ભાગીને તારી પાસે આવું છું. આપણે લગ્ન કરીને સાથે જ રહીશું હું તારી સાથે છું. હું ઘેરથી ભાગીને તારી પાસે આવું છું. આપણે લગ્ન કરીને સાથે જ રહીશું\n પ્લીઝ એવું ન કરીશ તારા મમ્મી પપ્પાની મરજી વીરુદ્ધ હું તારી સાથે લગ્ન કરી શકું નહીં તારા મમ્મી પપ્પાની મરજી વીરુદ્ધ હું તારી સાથે લગ્ન કરી શકું નહીં\n તને વાંધો શો છે\n તું ઘેરથી ભાગીને મારી પાસે આવે તો સમાજ એવું જ માનશે કે ડાકણે પુજાને ભગાડી દીધી આપણને અને મમ્મી પપ્પાને બદનામી મળે આપણને અને મમ્મી પપ્પાને બદનામી મળે બહેન ડીમ્પલનું ઘર જ ન બંધાય બહેન ડીમ્પલનું ઘર જ ન બંધાય\n તારી વાત સાચી છે. મને પગેરું મળી ગયું છે સમાજને ડાકણ વળગી છે સમાજને ડાકણ વળગી છે\nએક મહીના બાદ પુજાનો વોટ્સઍપ ઉપર મૅસેજ મળ્યો : “મયુર આ છેલ્લો મૅસેજ છે. મારી સગાઈ પીયુષ સાથે થઈ ગઈ છે. મારા પપ્પા પાછળ પડ્યા હતા આ છેલ્લો મૅસેજ છે. મારી સગાઈ પીયુષ સાથે થઈ ગઈ છે. મારા પપ્પા પાછળ પડ્યા હતા મારું મન માનતું નથી મારું મન માનતું નથી પીયુષના પપ્પાને રોજે સાંજે દારુ પીવાની ટેવ છે પીયુષના પપ્પાને રોજે સાંજે દારુ પીવાની ટેવ છે હું એ ઘરમાં કઈ રીતે એડજસ્ટ થઈશ, એની ચીંતા સતાવ્યા કરે છે હું એ ઘરમાં કઈ રીતે એડજસ્ટ થઈશ, એની ચીંતા સતાવ્યા કરે છે મારી ફ્રેન્ડ શ્રદ્ધા, કાર્તીક સાથે સગાઈ ઈચ્છતી હતી; પણ કાર્તીકના જન્માક્ષરમાં મહાદશા હતી\nશ્રદ્ધાની સગાઈ પ્રફુલ્લ સાથે થઈ રહી છે. પ્રફુલ્લના પીતા ભુપેન્દ્રભાઈ લફરાંબાજ છે બે–ત્રણ વખત પકડાઈ ગયા છે બે–ત્રણ વખત પકડાઈ ગયા છે શ્રદ્ધા કહે છે કે પ્રફુલ્લના ઘરમાં હું કઈ રીતે શ્વાસ લઈશ શ્રદ્ધા કહે છે કે પ્રફુલ્લના ઘરમાં હું કઈ રીતે શ્વાસ લઈશ મયુર આપણા સુશીક્ષીત સમાજની આ વાસ્તવીક્તા છે માની લીધેલી અન્ધશ્રદ્ધા નડે છે, પણ બીજા દુષણો નડતા નથી માની લીધેલી અન્ધશ્રદ્���ા નડે છે, પણ બીજા દુષણો નડતા નથી\n(પીડીતાનું નામ કાલ્પનીક છે)\n(આવી છેતરામણ થઈ હોય તો, પુરતા પુરાવા સાથે, ‘અભીવ્યક્તી’ બ્લોગના https://govindmaru.wordpress.com/cck/ પેજ પર ગુજરાત રાજ્યના 12 ‘ચમત્કાર ચકાસણી કેન્દ્રો’ અને તેના કાર્યકરોના સેલફોન નમ્બર આપવામાં આવ્યા છે તેઓનો સમ્પર્ક કરવા જણાવાય છે. …ગો. મારુ)\n‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું’ (20, જુલાઈ, 2016)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…\nલેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી, I.G.P.\nનવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..\nઅક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com\nપોસ્ટ કર્યા તારીખ : 22–12–2017\nPrevious કેટલીક અન્ધશ્રદ્ધાની કૉસ્ટ ઑફ પ્રોડક્શન બહુ ઉંચી હોય છે\nNext ટ્રાંસપ્‍લાન્‍ટેશન ઓફ વરચ્‍યુઝ…\n“શંકા ભુત અને મંચ્છા ડાકણ” આ કહેવત અત્યાર ના ઍકવીસમી સદી માં પણ, અને પ્રગતિશીલ દેશો માં પણ લાગુ પડે છે. અન તેનું મૂળ છે પન્ડિતો, પૂજારીઓ અને જ્યોતિષીઓ.\nજુનવાણી અને વહેમીલા લોકો અંધશ્રદ્ધાને મહત્વ આપી બાળકોના જીવન દુષ્કર બનાવી દે છે. આ માનસિક વિક્રુતિ જેમ જેમ દૂર થતી જશે તેમ તેમ સમાજ પ્રગતિને પંથે આગળ વધતો જશે.\nભારતની બહારના દેશોમાં પણ આવી વાતો ડોકયું કરી જાય છે. પરદેશમાં જન્મેલા બાળકોની સગાઈઓ કેમ થશે એની કલ્પના જ અત્યારે કરી શકાય. એ માબાપોના પ્રશ્નો વળી જૂદા જ હશે જે દિવસે જન્માક્ષ્રરો બનાવનાર અને એને સમજનારની સંખ્યા શુન પર પહોચી ગઈ હશે ત્યારે શું કારણો ઉભા થશે જે દિવસે જન્માક્ષ્રરો બનાવનાર અને એને સમજનારની સંખ્યા શુન પર પહોચી ગઈ હશે ત્યારે શું કારણો ઉભા થશે હાં ત્યારે સગાઓ દારુડીઆ, જુગારી અને અન્ય સ્ત્રીઓ સાથેના લફરા જરુર આગંળ આવશે હાં ત્યારે સગાઓ દારુડીઆ, જુગારી અને અન્ય સ્ત્રીઓ સાથેના લફરા જરુર આગંળ આવશે અથવા, તેરીભી ચૂપ ને મેરીભી ચૂપ\nમારે આ લેખ અમેરિકાના અમારા મોટા શહેરના ગુજરાતી સમાજના માસિકમાં પ્રગટ કરવાની મને પરવાનગી મળશે હું એને કોપી કરી મોકલઈશ. તંત્રી એને પ્રગટ કરશે કે નહીં એની ચિંંતા છોડીને હું એને કોપી કરી મોકલઈશ. તંત્રી એને પ્રગટ કરશે કે નહીં એની ચિંંતા છોડીને\nઅમેરીકાના મ��ટા શહેરના ગુજરાતી સમાજના માસીકમાં તમે આ લેખ પ્રગટ કરાવો તે મારા માટે અને લેખક માટે પણ ગૌરવ અને આનંદની ઘટના છે; કારણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગનો મકસદ સારા વીચારો વહેંચાય, વંચાય અને અનુસરાય તે જ છે. મારા બ્લોગ ‘અભીવ્યક્તી’ ( https://govindmaru.wordpress.com/2017/12/22/igp-15/ ) તેમ જ લેખકશ્રીનું સૌજન્ય દાખવવામાં આવે તે જોવા વીનન્તી છે.\nનવા લેખોની માહીતી મેળવવા માટે આપની ઈ.મેઈલ આઈડી નીચે સફેદ ખાલી જગ્યામાં નોંધવા વીનન્તી.\nહોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nહોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nએ બે ન બને, સેંથો અને ટાલ\nસ્ત્રી કીડનીદાન કરવામાં આગળ છે; પરન્તુ એમને કીડનીની જરુર હોય ત્યારે\nકોઈ વીદ્યા/શાસ્ત્ર સમ્પુર્ણ છે\n‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે. ..ગો.મારુ\nThanganat on ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’થી ‘ગૌ…\nUrmila Sharma-Valand on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nPRAVIN PATEL on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nJanak on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nરાકેશકુમાર on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nરાકેશકુમાર on એ બે ન બને, સેંથો અને ટાલ\nAmrut Hazari. on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nccpatel on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nસરોજબેન ચીમનભાઈ દેસા… on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nRASHMIKANT C DESAI on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nએન. વી. ચાવડા (16)\nગો. મારુ (જનરલ) (32)\nગો. મારુ (રૅશનલ) (28)\nડૉ. બી. એ. પરીખ (7)\nપ્રા. ગુણવન્ત શાહ (6)\nપ્રા. રમણ પાઠક (વાચસ્પતી) (40)\nપ્રા. શશીકાન્ત શાહ (7)\nબી. એમ. દવે (11)\nમીત્રોનાં લેખો / કાવ્યો (129)\nપ્રતીભાવકો માટે અગત્યની સુચના:\n૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.\n૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.\n૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.\n૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.\n૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00104.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/sting-operation-against-aap-leaders-kejriwal-cries-conspiracy-014012.html", "date_download": "2019-03-21T22:37:57Z", "digest": "sha1:HL2KBPJLPTVYKM7Z36JPFKYQ2KRHL2IX", "length": 12302, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "'આપ' નેતાઓ ફસાયા સ્ટિંગ ઓપરેશનમાં, કેજરીવાલે ગણાવ્યું કાવતરું | Sting operation against AAP leaders, Kejriwal cries conspiracy - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n10 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n10 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n11 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\n'આપ' નેતાઓ ફસાયા સ્ટિંગ ઓપરેશનમાં, કેજરીવાલે ગણાવ્યું કાવતરું\nનવી દિલ્હી, 22 નવેમ્બર: એક વેબ પોર્ટલે ગુરુવારે શાઝિયા ઇલ્મી અને કુમાર વિશ્વાસ સહિત આમ આદમી પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ પર સ્ટિંગ ઓપરેશન કરીને દાવો કર્યો છે કે તેઓ 'ગેરકાયદેસર રીતે રૂપિયા ભેગા કરવામાં' સામેલ હતા.\nસ્ટિંગ ઓપરેશનમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે 'આપ'ના ઘણા નેતાઓ, જેમણે લોકો પાસે રૂપિયા ભેગા કરવા અને જમીન કરાર કરાવવામાં મદદ માગવામાં આવી, એ બાબતે પોતાનું સમર્થન આપવા તૈયાર થઇ ગયા પણ તેમની શરત હતી કે તેના બદલામાં 'આપ'ને રોકડમાં દાન આપવામાં આવે. 'આપ'ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સ્ટિંગ ઓપરેશનને પોતાની પાર્ટી વિરુધ્ધ એક કાવતરુ ગણાવ્યું છે પરંતુ તેઓ ભ્રષ્ટાચાર પર કોઇ સમજૂતિ કરશે નહીં.\nકેજરીવાલે જણાવ્યું કે દોષી મળી આવતા અમે કોઇને પણ નહીં છોડીએ. તેમણે જણાવ્યું કે તેમને ખબર છે કે આ આખા મામલાની પાછળ કયા લોકો છે. વીડિયોમાં દેખાડવામાં આવેલ એક રિપોર્ટર કોઇ કંપનીનું પ્રતિનિધિ બનીને ઇલ્મીને મળે છે અને તેમને એક પ્રતિદ્વંધી કંપનીને પાઠ ભણાવવા માટે મદદ કરવા જણાવે છે.\nશરૂઆતમાં ઇલ્મી કોઇપણ કાનૂની દસ્તાવેજો વગર તેની મદદ કરવાનો ઇનકાર કરી દે છે પરંતુ બાદમાં કોઇ દસ્તાવેજ વગર પણ તેની મદદ કરવા રાજી થઇ જાય છે, એવું ત્યારે થાય છે જ્યારે રિપોર્ટર તેમને રોકડ દાન આપવાનો પ્રસ્તાવ કરે છે.\nઇલ્મી પણ વીડિયોમાં દેખાય છે જેમાં તેઓ કથિત રીતે રિપોર્ટરને કહે છે કે તેમની પાર્ટી માત્ર રોકડમાં જ દાન સ્વીકારે છે. કોંડલીથી 'આપ' ઉમેદવાર મનોજ કુમાર, સંગમ વિહારથી દિનેશ માલવીય, ઓખલાથી ઇરફાન ઉલ્લા ��ાન, રોહતાશ નગરથી મુકેશ હુડ્ડા, દેવલીથી પ્રકાશ અને પાલમથી ભાવના ગૌડ પર પણ આ સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે. 'આપ' દ્વારા ફંડના ખોટા ઉપયોગ પર ભાજપા નેતા વી.કે. મલ્હોત્રાએ જણાવ્યું કે સ્ટિંગ ઓપરેશનથી આપની અસલિયત સામે આવી ગઇ છે.\nકેજરીવાલે સ્વસ્તિક વિશે ટ્વીટ કરતા ભડક્યો લોકો, ‘હદ કરી દીધી તમે'\nદિલ્લીની 7 લોકસભા સીટો પર આપે કરાવ્યો સર્વે, જાણો ચોંકાવનારા પરિણામ\nદિલ્લીની રાજકીય તસવીરઃ અત્યારે ચૂંટણી થઈ તો કોણ મારશે બાજી\nલોકસભા ચૂંટણી 2019: દિલ્હી માટે આમ આદમી પાર્ટીએ પોતાના 6 ઉમેદવારોની ઘોષણા કરી\nજંતર-મંતર પર આજે AAPની મહારેલી, મમતા બેનરજી ભરશે હુંકાર\nLok Sabha Elections 2019: ટૂંક સમયમાં જ ઉમેદવારોની યાદી જાહેર કરશે AAP\nજો આપ અને કોંગ્રેસમાં થયુ ગઠબંધન તો ભાજપને મળશે 1 સીટ\nખટ્ટરને પંજાબી સીએમ કહેતાં આપના 70 કાર્યકરોની ધરપકડ, કેજરીવાલે કહ્યું- આ તો તાનાશાહી\nકેજરીવાલની ખુરશી બચાવવા સંવિધનમાં સંશોધન કરશે AAP\nઅલકા લાંબાના રાજીનામા પર મનીષ સિસોદિયા, ‘કોઈ રાજીનામુ નથી થયુ'\nVideo: સામે આવ્યુ આપનું જૂઠ, સંકલ્પમાં શામેલ હતો ભારત રત્ન પાછો લેવાનો પ્રસ્તાવ\nરાજીવ ગાંધીના ભારત રત્ન પર AAPમાં ઘમાસાણ, અલકા લાંબા બરતરફ\nદિલ્હી પોલિસને દિલ્હી સરકારને આધીન લાવવા આપ સરકારે પસાર કર્યો ઠરાવ\naap arvind kejriwal shazia ilmi kumar vishwas bjp આપ અરવિંદ કેજરીવાલ સાઝિયા ઇલ્મી કુમાર વિશ્વાસ ભાજપ\n2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00104.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-UTL-UTLT-government-to-fulfill-17000-bpo-seats-gujarati-news-5840483-PHO.html", "date_download": "2019-03-21T22:35:52Z", "digest": "sha1:BVYUHIZR4PDOHC77Y6MUSZRSYX4MLTP3", "length": 9731, "nlines": 103, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Government to fulfill 17000 bpo seats|નાના શહેરોમાં BPO સ્કીમ અંતર્ગત સરકાર ભરશે 17 હજાર સીટ", "raw_content": "\nનાના શહેરોમાં BPO સ્કીમ અંતર્ગત સરકાર ભરશે 17 હજાર સીટ\nમોદી સરકાર દ્વારા નાના શહેરોમાં બીપીઓ ખોલવાની સ્કીમની 66 ટકા સીટ ભરાઈ ગઈ છે\nનવી દિલ્હીઃ મોદી સરકાર દ્વારા નાના શહેરોમાં બીપીઓ ખોલવાની સ્કીમની 66 ટકા સીટ ભરાઈ ગઈ છે. તેના દ્વારા સરકાર લગભગ એક લાખ લોકો માટે રોજગારની તકોનું સર્જન કરશે. સાથે જ બચેલી 17 હજાર સીટોની પણ મે 2018 સુધીમાં પ્રોસેસ કરવા માંગો છે. તેના માટે સરકારે ક��પનીઓ પાસેથી અરજીઓ મગાવી છે. જો આમ થશે તો લગભગ 51 હજાર નવા રોજગારની તકો સર્જાશે. સરકાર આ અંતર્ગત 27 રાજયો અને કેન્દ્ર શાસિત રાજયોમાં બીપીઓ ખોલવાની તક આપી રહી છે. ખાસ વાત એ છે કે બીપીઓ ખોલવા માટે સરકાર તમને પૈસાનો સપોર્ટ કરી રહી છે. સ્કીમ અંતર્ગત શરૂઆતમાં બીપીઓ સેટ અપ કરવા માટે સરકાર કુલ ખર્ચના અધિકતમ 50 ટકા સુધીનો ઈન્વેસ્ટમેન્ટ સપોર્ટ આપશે. જેમાં અધિકતમ એક સીટ માટે 1 લાખ રૂપિયાનો ઈન્વેસ્ટમેન્ટ સપોર્ટ હશે.\nટેલિકોમ સેકટરમાં મળશે 1 કરોડ નોકરીઓ\nમિનિસ્ટ્રી ઓફ ઈલેકટ્રોનિકસ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી પાસેથી મળેલી માહિતી અનુસાર, પાચ વખત બિડિંગ માટે અરજી માંગવામાં આવી છે. આ અંતર્ગત 16568 સીટના આધાર પર બીપીઓ ખોલવા માટે અરજી કરી શકાય છે. અત્યાર સુધીમાં ચાર રાઉન્ડમાં લગભગ 31732 સીટ ભરવામાં આવી છે. સ્કીમ અંતર્ગત નાના શહેરોમાં બીપીઓ ખોલવાની બાબતને પ્રમોટ કરવામાં આવે છે. મિનિસ્ટ્રી ઓફ ઈલેકટ્રોનિકસ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા નીકાળવામાં આવેલા રિકવેસ્ટ ફર પ્રપોઝલ(RFP)ના જણાવ્યા અનુસાર, જે પણ વ્યક્તિ કે કંપનીઓ બીપીઓ ખોલવા માંગે છે, તેણે 2 મે સુધી બિડ માટે એપ્લાઈ કરવાનું રહેશે.\nઅધિકારીના જણાવ્યા અનુસાર, બીપીઓ સ્કીમ અંતર્ગત કુલ 1.50 લાખ રોજગારીની તકો સર્જવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ અંતર્ગત એક સીટને ત્રણ શીફટના આધાર પર માનવામાં આવી છે. એટલે કે એક સીટીથી ત્રણ નોકરીની તકો સર્જાશે.\nઆગળની સ્લાઈડમાં વાંચો, ઈન્સેન્ટિવ મેળવવાની આ છે ફોર્મ્યુલા...\nઈન્સેન્ટિવ મેળવવાની આ છો ફોર્મ્યુલા\nબીપીઓ ખોલવા પર પ્રતિ સીટ 50 ટકા ઈન્સેન્ટિવ મળશે. જે અધિકતમ એક લાખ રૂપિયા છે. જો તમે વધુ નોકરીઓ પોતાના બીપીઓમાં આપો છો, તો તમે વધુ ઈન્સેન્ટિવ લઈ શકશો. તેને આ રીતે સમજી શકાય છે, જો તમારા બીપીઓમાં 1000 સીટો છે અને તમે 3 શીફટમાં ચલાવો છો, તો તમે 3000 લોકોને રોજગાર આપશો. એવામાં તમને 50 ટકા ઈન્સેન્ટિવ સિવાય 10 ટકા એકસ્ટ્રા ઈન્સેન્ટિવ મળશે. આ રીતે 2500 લોકોને રોજગાર આપો છો, તો 7.5 ટકા એકસ્ટ્રા ઈન્સેન્ટિવ મળશે. આ રીતે 2000 નોકરીઓ પર 5 ટકા એકસ્ટ્રા ઈન્સેન્ટિવ મળશે, સાથે જ મહિલાઓ અને દિવ્યાંગોને નોકરી પર રાખવા માટે એકસ્ટ્રા સ્પોર્ટ પણ મળશે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00104.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://sandesh.com/diwali-pujan-mantra-do-it-in-auspicious-time-for-blessing/", "date_download": "2019-03-21T21:52:05Z", "digest": "sha1:TRAJACWKPM5Q7WDPSKZX6DTLZ674QVHL", "length": 7830, "nlines": 88, "source_domain": "sandesh.com", "title": "Chant this mantra on new year, you will get blessing of God", "raw_content": "\nનૂતન વર્ષ શુભ મુહૂર્ત તથા કલ્યાણકારી મંત્રો\nનૂતન વર્ષ શુભ મુહૂર્ત તથા કલ્યાણકારી મંત્રો\nગુરુવાર તા. ૮-૧૧-૨૦૧૮, બેસતું વર્ષ- સંવત ૨૦૭૫ શરૃ, ર્કાતિક સુદ પ્રતિપદા (૧)\nસવારે ૬.૪૦ ક.થી ૮.૧૨ કલાક સુધી\nસવારે ૧૧થી ૧૨.૨૦ કલાક સુધી વિજય મુહૂર્ત\nનૂતન વર્ષ પ્રારંભ મંત્રસંપુટ\nઆજ તા. ૮-૧૧-૨૦૧૮ને ગુરુવાર બેસતા વર્ષે શુભ સંકલ્પ અને સુખદ્ વર્ષ તથા સફળતા સિદ્ધિ માટે સવારે સ્નાનાદિથી પરવારી નવા વસ્ત્ર ધારણ કરીને પવિત્ર શુદ્ધ ચિત્તે ગુરુવંદનામાટેનો મંત્ર જપીને ગુરુને પૂજીને માતા-પિતાના આશીર્વાદ લઈને પૂજા-પ્રાર્થના- ભક્તિ અને યથાશક્તિ ઇષ્ટદેવના સ્તોત્ર પાઠ કરીને પોતાનું નવું વર્ષ શુભ સુખમય સફળ અને તંદુરસ્તતથા આધિ-વ્યાધિ- ઉપાધિ રહિત નીવડે તેવો શુભ સંકલ્પ લઈને સૌ પ્રથમ શ્રી ગણપતિનું પંચોપચાર પૂજન રિદ્ધિ-સિદ્ધિ સહિત કરવું અને ત્યાર બાદ ગણેશ ર્મૂિત યા છબી પર ધ્યાન\nગુરુ મંત્ર : ૐ ગુરુવૈ નમો નમઃ \n(૧) ૐ ગં ગણપતયે નમઃ સર્વસિદ્ધિ સાફલ્ય દેહિ દેહિ સ્વાહા \n(૨) ૐ ઇષ્ટદેવતાભ્યો નમઃ સર્વસિદ્ધિ પ્રદાય ૐ \n(૩) ૐ શ્રી મહાલક્ષ્મી આગચ્છ ધન પૂરય સ્વાહા \n(૪) ૐ હ્રી ગં શ્રીં વ્યાપાર પ્રારંભે રિદ્ધિ સિદ્ધિ યશં વૃદ્ધિ કુરુ સ્વાહા \n(૫) દેહિ સૌભાગ્યમારોગ્યં દેહિ પરમ સુખમ્ \nરૃપં દેહિ જયં દેહિ યશો દેહિ દ્વિષો દેહિ \nઉપરોક્ત મંત્રોના જાપ કરીને યથા હેતુ સિદ્ધિ લક્ષ સિદ્ધિનો સંકલ્પ લઈને નૂતન દિવસનો પ્રારંભ કરવો.\nમનમાં ઉદ્વેગ-કલેશ- ઇર્ષ્યા, ક્રોધ, અહંકાર, તૃષ્ણા અને વેરઝેરનો ત્યાગ કરીને હૃદય-મનને નિર્મળ બનાવવાથી વર્ષ સુખમય નીવડશે.\nશુક્રવાર તા. ૯-૧૧-૨૦૧૮, ભાઈબીજ, કાર્તિક સુદ-દ્વિતીયા- આખો દિવસ\nશુક્રવાર તા. ૧૧-૨૦૧૮, ભાઈબીજ, યમદ્વિતીયા છે. આજે અનુરાધા નક્ષત્ર- શુભ છે.\nનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.\nતમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.\nઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા હોલિકા દહન સમયે રાખો આ બાબતોનું ધ્યાન\n350 વર્ષોથી ચાલી રહી છે સ્મશાનમાં ભસ્મથી ઘુળેટી રમવાની પરંપરા\nચંદ્ર-મઘાની યુતિ આ ત્રણ રાશિના લોકો માટે નિવડશે અશુભ, જાણો તમારું આજનું રાશિફળ\n‘પતિ કરે છે ખેતી, પત્ની દોહે છે ભેંસો’, લંડનની લક્ઝુરિયસ લાઈફ છોડી ગામડાંમા વસ્યુ દંપતી\nGoogle લાવ્યું અનેરું ફિચર, અકસ્માત અને ઓવરસ્પીડ���ંગથી થશે બચાવ\nઆ અભિનેત્રી ચૂંટણીના મેદાનમાં ઝંપલાવશે, મુખ્યમંત્રીના પુત્રને ઝાટકો\nમુકેશ અંબાણી બન્યા સંકટમોચક, અનિલ અંબાણીએ ભાઇ-ભાભીને કહ્યું- Thanks\nપંચ મહાભૂતમાંં વિલિન થયા મનોહર પારિકર, દિકરાએ આપ્યો મુખાગ્નિ\nજુઓ સાઉથની લોકપ્રિય અભિનેત્રી અમાલા પોલના આ Photos\nPhotos: રંગોના તહેવાર હોળી જેવોજ વિદેશમાં પણ મનાવવામાં આવે છે ઉત્સવ\nPhotos: હોસ્પિટલમાં ઋષિ કપૂરની પહેલી તસવીર, પત્ની નીતૂ, મોટા ભાઈ સાથે દેખાયા\nPhotos : રણબીર કપૂરને બાય કહેતા દીપિકાએ કર્યું આવું, જાણીને થશે આશ્વર્ય \nPhotos: 35 કિલોનું તોતીંગ કવચ પહેરી શૂટિંગ કરી રહ્યો છે સંજય દત્ત\nકુદરતની ઝીલમાં કોઈએ માર્યો પથ્થર, તમે પણ જુઓ આ રહસ્યમય નજારો\nઆ કોઇ ફિલ્મી સીન નથી, 9 વર્ષના આ બાળકનું કરતબ જોઇ તમે રહી જશો દંગ\nઆમિર ખાન અને કરીના ‘ભૂખડી બારસ’ની જેમ ખાવા લાગ્યા, વીડિયો થયો વાયરલ\nએક નાનકડી છોકરીએ સપના ચૌધરીને આપી ટક્કર, 10 કરોડથી વધારે વાર જોવાયો આ વીડિયો\nજ્યારે ઋષભ પંત પર બેસી ગયો ‘ગબ્બર’, જુઓ પછી શું થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00105.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-10-wonder-health-benefits-of-eating-walnuts-gujarati-news-5833623-PHO.html", "date_download": "2019-03-21T22:33:18Z", "digest": "sha1:M7KJWDNKZNXKSBUBW74LTKVAGWHQLJDG", "length": 6239, "nlines": 104, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "10 wonder health Benefits Of eating Walnuts|આ 1 ડ્રાયફ્રૂટ તમારા શરીરની 10 તકલીફોને કરે છે દૂર, જાણો જબરદસ્ત ફાયદા", "raw_content": "\nઆ 1 ડ્રાયફ્રૂટ તમારા શરીરની 10 તકલીફોને કરે છે દૂર, જાણો જબરદસ્ત ફાયદા\nગુણોનો ખજાનો છે આ 1 ડ્રાયફ્રૂટમાં, ફાયદા જાણશો તો રોજ તમે પણ ખાશો\nહેલ્થ ડેસ્ક, અમદાવાદઃ અખરોટ બહુ જ હેલ્ધી નટ છે. તેમાં ઘણાં એવા બેસ્ટ ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે આર્ટરીસના બ્લોકેજથી બચાવે છે. ફૂડ એન્ડ ન્યૂટ્રિશન એક્સપર્ટ અમિતા સિંહ કહે છે કે જો હેલ્ધી લાઈફસ્ટાઈલની સાથે રેગ્યુલર અખરોટ ખાવામાં આવે તો હેલ્થને ઘણાં ફાયદા મળી શકે છે.\nપ્રોટીન- આ મસલ્સ બનાવવામાં મદદ કરે છે. (100 ગ્રામ અખરોટમાં 15 ગ્રામ પ્રોટીન હોય છે)\nવિટામિન ડી- આ કેલ્શિયમ એબ્સોર્બ કરવામાં મદદ કરે છે. હાડકાંઓ માટે કેલ્શિયમ બહુ જ જરૂરી છે.\nફોલેટ અથવા ફોલિક એસિડ- આ બ્રેન ફંક્શનને સારું રાખે છે.\nઓમેગા 3 ફેટી એસિડ- હાર્ટને હેલ્ધી રાખે છે. આર્ટરીસને સોફ્ટ રાખે છે અને લોહી જાડું થવા દેતું નથી.\nઆગળ વાંચો અખરોટ કઈ રીતે આપણાં શરીર માટે લાભકારી છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00105.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "https://govindmaru.com/2017/10/02/dinesh-panchal-52/", "date_download": "2019-03-21T22:59:37Z", "digest": "sha1:JFBXFEUPU6OW46HJ2OUUNIZMAQUX6PRR", "length": 45713, "nlines": 257, "source_domain": "govindmaru.com", "title": "ઈલા હવે રડતી નથી..! – ‘અભીવ્યક્તી’", "raw_content": "\nરૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)\nઅન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)\nઈલા હવે રડતી નથી..\nઈલા હવે રડતી નથી..\nઆંખ રડે અને હૃદય રડે એ બે વચ્ચે ખાસ્સો ફરક હોય છે. માણસ કાંદા કાપે ત્યારે આંખ રડે છે; પણ ઘરમાં કાંદા ખરીદવાના ય પૈસા ના હોય ત્યારે હૃદય રડે છે. હમણાં હૃદયના રુદનના સાક્ષી બનવાનું થયું. વાત ઈલા અને અરુણની છે. નામ કાલ્પનીક છે પણ ઘટના સાચી છે. એમની જીન્દગીની વાત એક લઘુકથા જેટલી ટુંકી છે. સંસાર છોડી સાધુ બની જતાં માણસોની આપણને નવાઈ નથી પણ આ કીસ્સો જરા જુદો છે. બન્નેને પ્રેમ થયો. વડીલોની સમ્મતીથી બન્ને પરણ્યા. દાંપત્યના મધુર દાયકા દરમીયાન બે મજાના બાળકો થયા. બીજાં સાતેક વર્ષ એવાંજ આનન્દમાં વીતી ગયા. સંસારમાં ક્યાંય કોઈ દુઃખ નહોતું. બધું ઠીકઠાક ચાલતું હતું; પણ સત્તરમે વર્ષે અરુણને કોણ જાણે શાથી સાધુ બનવાનું ઘેલુ લાગ્યું. એક દીવસ એણે પત્નીને કહ્યું, ‘આપણું સહજીવન પુરું થયું. હું સંસાર ત્યાગી સાધુ બનવા માગું છું. તું રજા આપ…’ ને પત્નીએ રજા આપી.\nઆ– ‘તું રજા આપ’ અને ‘પત્નીએ રજા આપી’ એ બે વાક્ય વચ્ચે અહીં માત્ર એક સેન્ટીમીટરની જગ્યા છે; પણ એમના અસલી જીવનમાં પુરા છ મહીનાનું રડારોળભર્યું અન્તર હતું. છ મહીનાની એકધારી સમજાવટ, વીનન્તી, આજીજી, કાકલુદી, આક્રન્દ વગેરે પછી પણ અરુણ એકનો બે ના થયો ત્યારે ઈલાએ ના છુટકે રજા આપવી પડી. અરુણ ધામધુમીપુર્વક સાધુ બન્યો. કહે છે ઈલા ત્યારબાદ કદી રડી નથી. અરુણને પ્રણામ કરી એણે વીદાય આપી. છોકરાઓ પાસે હાથ જોડાવ્યા.\nઅરુણના ગયા પછી ઈલાને ઘણી તકલીફ પડી. અરુણ પાસે ખાસ મીલકત હતી નહીં. બલકે થોડું દેવું હતું. પરણીને આવી ત્યારે ઈલા પાસે પાંચ આંકડાના પગારવાળી સુંદર નોકરી હતી. લગ્ન બાદ અરુણે તે પણ છોડાવી દીધી હતી. લગ્ન પુર્વે ઈલા રંગભુમીની નમ્બર વન અભીનેત્રી રહી હતી. બેસ્ટ એક્ટીંગના કોથળો ભરીને શીલ્ડ જીતી હતી; પણ લગ્ન બાદ અરુણે કહ્યું : ‘આ નાટક ચેટક છોડી દે. એમાં આપણી શોભા નથી’ ઈલાએ તે પણ છોડવું પડ્યું. પોપટ ઉડી જતાં પુર્વે મેનાની બન્ને પાંખો કાપી ગયો હતો. ઈલાને પોતાના કરતાં છોકરાંઓના ભવીષ્યની મોટી ચીંતા હતી; પરન્તુ દુઃખોના દરીયા વચ્ચે પણ ઈલા ભારે સંઘર્ષ કરીને કાંઠ��� પહોંચી શકી.\nઈલા હવે રડતી નથી. તેણે આછી પાતળી નોકરી શોધી કાઢી છે. ઘરમાં ફ્રીઝ છે. ટીવી છે. સમાજની નજરમાં ઈલા સાધનસમ્પન્ન છે; પણ અમને તે પરવલ્લીની કપાઈ ગયેલી પુંછડીની જેમ તરફડતી દેખાય છે. એક દીવસ અમે એને પુછ્યું, ‘અરુણની યાદ આવે છે ખરી તે અત્યારે ક્યાં છે તે અત્યારે ક્યાં છે’ ઈલાએ ડુંસકા જેવા ટુંકા વાક્યમાં કહ્યું : ‘એ ખુબ પ્રેમાળ હતો… યાદ તો આવે જ…’ ઈલાએ ડુંસકા જેવા ટુંકા વાક્યમાં કહ્યું : ‘એ ખુબ પ્રેમાળ હતો… યાદ તો આવે જ… અત્યારે ક્યાં હશે કોણ જાણે…; પણ દીલમાં તો છે જ.’ અમે પુછ્યું : ‘પણ એકાએક એનું એવું હૃદયપરીવર્તન શી રીતે થયું અત્યારે ક્યાં હશે કોણ જાણે…; પણ દીલમાં તો છે જ.’ અમે પુછ્યું : ‘પણ એકાએક એનું એવું હૃદયપરીવર્તન શી રીતે થયું’ ઈલાએ કહ્યું : ‘એકાએક કશું થયું નહોતું. બેએક વર્ષથી એ ધર્મ તરફ ખુબ ઢળ્યો હતો. હમ્મેશાં ઋષીમુનીઓના સમ્પર્કમાં રહેતો હતો. ધન્ધો બન્ધ રાખીને કથાઓ સાંભળવા જતો. ધર્મપુસ્તકો અને સત્સંગ, એ બેના અતી સહવાસથી એનું ચીત્ત ભમી ગયું હતું. મારું માનવું છે કે ધર્મ દ્વારા ઉપદેશાતી સંસારત્યાગની વાતોથી માણસ બગડી જાય છે. પતીને તેના સ્વજનોથી અલગ કરી દે એવા ધર્મમાં હવે મારી શ્રદ્ધા રહી નથી’ ઈલાએ કહ્યું : ‘એકાએક કશું થયું નહોતું. બેએક વર્ષથી એ ધર્મ તરફ ખુબ ઢળ્યો હતો. હમ્મેશાં ઋષીમુનીઓના સમ્પર્કમાં રહેતો હતો. ધન્ધો બન્ધ રાખીને કથાઓ સાંભળવા જતો. ધર્મપુસ્તકો અને સત્સંગ, એ બેના અતી સહવાસથી એનું ચીત્ત ભમી ગયું હતું. મારું માનવું છે કે ધર્મ દ્વારા ઉપદેશાતી સંસારત્યાગની વાતોથી માણસ બગડી જાય છે. પતીને તેના સ્વજનોથી અલગ કરી દે એવા ધર્મમાં હવે મારી શ્રદ્ધા રહી નથી\nઈલા હવે બાળકો ખાતર જીવે છે. તે જીવી જશે. ઘણીવાર લાશ પણ (જીન્દગીના કોલ્ડ સ્ટોરેજમાં) લાંબુ જીવે છે. ઈલાની આંખોમાં આંસુ નથી. આંસુઓ વચ્ચે ઈલા ગોઠવાઈ ગઈ છે. પ્રશ્ન થાય છે એના જીવનની એવી સ્થીતી માટે કોણ જવાબદાર­– એનો પતી કે ધર્મ કંઈક એવું સમજાય છે કે ધર્મએ જ્યારે જ્યારે જીવનવીરોધી ઉપદેશો આપી માણસને જીવનવીમુખ કરવાની કોશીષ કરી છે ત્યારે ધર્મ દ્વારા સમાજની બહું મોટી કુસેવા થઈ છે. એક પરણીત વ્યક્તીનો સાચો ધર્મ તેના પરીવારનું રક્ષણ કરવાનો હોય છે. મોક્ષના મોહમાં તે ધર્મગુરુઓનો ચઢાવ્યો સંસાર છોડી દેતો હોય તો તેનાથી મોટો અધર્મ બીજો એકે નથી. માણસને ન પરણવાની છુટ હોઈ શકે પણ પછી સંસાર છોડીને ભાગ��� છુટવાની છુટ કદી કોઈ ધર્મે આપવી જોઈએ નહીં. ટીકીટ લીધા પછી માણસ ગાડીમાં ના બેસે તે ગુનો નથી પણ 100 કી.મી.ની ઝડપે દોડતી ટ્રેનમાંથી ભુસકો મારે એ પાગલપણું કહેવાય.\nધર્મ મોક્ષ કે ઈશ્વરપ્રાપ્તીને નામે માણસના પલાયનવાદને પંપાળે છે. પ્રભુભક્તી સંસારમાં રહીને ય કરી શકાય છે. આપણા મોટા ભાગના પ્રાચીન ઋષીમુનીઓ પરણેલા હતાં; પણ અહીં ભુલ એ થાય છે કે માણસ પ્રેમ કરે… પરણે… બાળકો પણ પેદા કરે અને પછી સૌને છોડીને સાધુ બની જાય એ ઠંડે કલેજે કરાયેલા ખુન જેવો કાતીલ ગુનો છે. કોઈ ભગવાને કદી એવું કહ્યું નથી કે સંસાર છોડીને સાધુ થઈ જાઓ. સાધુ થનારાઓને મોક્ષ મળતો હશે કે નહીં તે ભગવાન જાણે પણ જીવનમાં અધવચ્ચે જેમને નીરાધાર છોડી દેવામાં આવે છે એમને તો પછી જીવતાં જીવત નર્કથી ય બદતર યાતના વેઠવી પડે છે.\nદારુમાં ખુવાર થઈ જનારને આખો સમાજ ધીક્કારે છે; પરન્તુ ધર્મમાં ખુવાર થઈ જનારનો જયજયકાર થાય છે. દારુડીયાને સજા થાય છે; પણ સ્વજનોનો ઠુકરાવી જેઓ સંસાર છોડી જાય છે તેમનો ધર્મ તરફથી જયજયકાર થાય છે. હયાત પતીએ વીધવા સમુ જીવન ગુજારતી પત્ની કરતાં દારુડીયાની પત્ની વધુ સુખી ગણાય. કેમકે દારુડીયો રાત્રે ઘરે તો આવે છે. સાધુ પોતે બેઘર થઈને તેના સ્વજનોને પણ બેઘર કરતો જાય છે. દારુના નશાનો એક મોટો ફાયદો એ છે કે તે ઉતરી જાય છે. ધર્મનો નશો ઉતરતો નથી.\nઈલા– અરુણની ઘટના સમાજ સામે કેટલાંક પ્રશ્નો ઉભાં કરે છે. પરણ્યા પછી સન્યાસ લેવાની વાતને જેઓ ધર્મના નામે બીરદાવે છે તેમને ઈલા વતી અમે થોડાં પ્રશ્નો પુછીએ છીએ :\nપ્રશ્ન (1) : માણસ પોતાની સાંસારીક જવાબદારીઓ છોડીને દુનીયામાં અહીંતહીં ભટકતો રહે એવા ધર્મનો સરવાળે માનવજાતને શો ફાયદો થાય છે (દુનીયાના સૌ સંસારીઓએ એ માર્ગે ચાલ્યા હોત તો દુનીયાનો જે વીકાસ થયો છે તે થઈ શક્યો હોત ખરો (દુનીયાના સૌ સંસારીઓએ એ માર્ગે ચાલ્યા હોત તો દુનીયાનો જે વીકાસ થયો છે તે થઈ શક્યો હોત ખરો દુનીયાના બધાં વીજ્ઞાનીઓ સાધુ થઈ ગયા હોત તો આટલી શોધો થઈ છે તે થઈ હોત ખરી દુનીયાના બધાં વીજ્ઞાનીઓ સાધુ થઈ ગયા હોત તો આટલી શોધો થઈ છે તે થઈ હોત ખરી\nપ્રશ્ન (2) : પત્નીને છોડી જતો માણસ સંભવતઃ ધર્મના વૈચારીક ઝનુનથી પોતાની જાતીય જરુરીયાત પર કાબુ રાખી શકે પણ તેની જુવાન પત્નીનું શું તેની માનસીક જરુરીયાતનું શું તેની માનસીક જરુરીયાતનું શું પતીને વૈરાગ્ય જન્મે તે ભેગી જ પત્નીની જાતીય જરુરીયાત આપોઆપ બન્ધ થઈ જાય એવું બની શકે ખરું પતીને વૈરાગ્ય જન્મે તે ભેગી જ પત્નીની જાતીય જરુરીયાત આપોઆપ બન્ધ થઈ જાય એવું બની શકે ખરું એવી પત્નીએ કયા અપરાધની સજારુપે સંયમની સજા વેઠવી પડે છે એવી પત્નીએ કયા અપરાધની સજારુપે સંયમની સજા વેઠવી પડે છે આવી સ્ત્રીઓનો પગ ક્યાંક લપસ્યો તો સમાજ તેને ક્ષમા કરશે ખરો\nપ્રશ્ન (3) : પીતાનો આધાર ગુમાવી ચુકેલા બાળકોનો જરુરી વીકાસ ના થઈ શકે અથવા તેઓ ગુનાની અન્ધારી દુનીયામાં ધકેલાઈ જાય તો એની જવાબદારી કોની\nપ્રશ્ન (4) : લગ્નવેળા બ્રાહ્મણો સપ્તપદીના શ્લોક બોલે છે. તેનો અર્થ એ થાય છે કે પતી માત્ર પત્નીના ભરણપોષણ માટે જ નથી હોતો. એના સમગ્ર જીવનના સુખદુઃખનો સાથી હોય છે. પત્ની તેનું સમગ્ર જીવન પતીને સમર્પીત કરી દે છે. એવી પત્ની પાસેથી તેનો પતી છીનવાઈ જાય છે તે માટે જવાબદાર કોણ કોઈ પતી પોતાની પત્નીનું ભરણપોષણ ન કરતો હોય તેવા સંજોગોમાં કોર્ટ તેને ભરણપોષણનો ખર્ચ ચુકવવાનો હુકમ કરે છે. સાધુ બની જતા માણસ પર પત્ની એવો કેસ કરે તો કાયદો સાધુને સજા કરશે ખરો\nઈલાની વ્યથાનો સાચો અન્દાજ પામવા માટે પરકાયા પ્રવેશની વીદ્યા વડે તેના જલતા જીગરમાં પ્રવેશ કરીએ તો જ તેની ભીતરી તારાજીના સાચા આંકડા પ્રાપ્ત થઈ શકે. કહે છે પતીઓથી દુર ફેંકાયેલી વીરહી નારીઓના આંસુઓનો હીસાબ તેના ઓશીકા પાસે હોય છે. છતે ધણીએ વૈધવ્ય ભોગવતી ઈલાની વ્યથા જાણવાના ઉપાયરુપે ઈલાના ઓશીકાનો ઈન્ટરવ્યુ લઈ શકાય; પરન્તુ કદાચ ઓશીકું ય કહી દેશે : ‘ઈલા હવે રડતી નથી રુદન ઈલાના અસ્તીત્વમાં ઓગળી ગયું છે રુદન ઈલાના અસ્તીત્વમાં ઓગળી ગયું છે\nલેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ‘ચાલો, આ રીતે વીચારીએ’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત – 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395 003 ફોન : 0261–2591449 ઈ.મેઈલ : sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/–)માંનો આ દ્વીતીય લેખ, પુસ્તકનાં પાન 11થી 15 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..\nલેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ગુજરાત(ભારત) સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com બ્લોગ : dineshpanchalblog.wordpress.com\nનવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે બપોરે 2.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પો��્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..\nNext સમાજમાં સ્ત્રીની ભુમીકા : ઓર્થોડોક્સીઝમનું માત્ર સોફીસ્ટીકેશન\nજે સીધ્ધાન્તો માણસને નીશ્ઠુર બનાવતા હોય તે સીધ્ધાન્તો માનવજાત માટે ખતરનાક છે. લાગણી ઉપર કાબુ રાખવો અને લાગણી મુરઝાવી દેવી એ બે જુદી બાબતો છે. લાગણી ઉપર કાબુ રાખનાર ‘સ્થીતપ્રગ્ન’ છે જ્યારે લાગણીને મુરઝાવી દેનાર ‘જડ’ છે. એકમાં સમઝણ અને બીજામાં અણસમઝ હોય છે.\nઈલા કોઈ સજ્જન સાથે ફરી પરણે તો અરૂણને પણ એનું સ્વાતંત્ર્ય છે.\nન.મો. પણ અરૂણ જેવા જ ને\nહા એ રસ્તો જરૂર ઇલ્લા અપનાવી શકે પરંતુ એની પાસે બે છોકરા નો બોજ નાખી ને અરુણ એ એનું બાયલાપણું બતાવી દીધું એનું શું\nહું હમેશા માનું છું અને કહું પણ છું કે દરેક માનવજાતને જિંદગી ભર એક સાથી હોવો જરૂરી છે. પરંતુ આનો ખોખલો સમાજ આ વાત ફક્ત પુરુષ ને જ પ્રદાન કરે છે સ્ત્રી ને નહિ…. અને એ એક દુઃખદ વાત છે\nમાનનીય દિનેશભાઇ અને ગોવિંદભાઇ, તમારી આ રજુઆત ખરેખર મનનીય છે. વિગતથી વાત કરીએ તો દરેક સંસારી જીવ ચાર ઋણ લઇને જન્મે છે. માબાપ કે જે એને આ દુનિયામાં લાવે છે. ભરણપોષણ કરે છે. પ્રાથમિક જરુરિયાત ને સામાજિક નિયમો શીખવીને સમાજમાન્ય સભ્ય બનાવે છે. એટલે પોતાના અસ્તિત્વ માટે એ માબાપનો ઋણી. કાળક્રમે ગુરુકુળ, વિદ્યાપીઠ કે સ્કુલમાં જાય. ગુરુ એને જીવનલક્ષી જ્ઞાન સાથે આજીવિકા રળવાના રાહ બતાવે, નીતિનિયમો શીખવે. એક સારો નાગરીક બનાવે એટલે એ ગુરુનો ઋણી. યોગ્ય ઉંમરે ઘરસંસાર વસાવે, સમાજનો ઉત્પાદક સભ્ય બને, નવી પેઢી તૈયાર કરે, માબાપને પરિવારનુ રક્ષણપોષણ કરે, એ પછી સમાજનુ ઋણ. એક કહેવત છે એક બાળકને સમાજ માન્ય સભ્ય બનાવવામાં આખા સમાજનો ફાળો હોય છે. એટલે એ સમાજનો પણ ઋણી. એ નિવૃતિના સમયમાં સમાજઉપયોગી પ્રવૃતિઓ, જયા જરુર પડે ને માગવામાં આવે ત્યારે પોતાના અનુભવનો લાભ આપવાનો. એ પછી પોતાની જાત તરફ. સન્યાસ લેવો કે તીર્થયાત્રા કરવી, પ્રભુભજન કરવુ, એંકાતમાં જતુ રહેવુ એ એમની ઇચ્છા ને અધિકાર. પણ જે લોકો કોઇની શેહમાં આવી, સંસાર વસાવી, સંસાર માણી લીધા પછી ‘આ ખીર ખાટી છે’ કહીને ભાગી જનારા પલાયનવાદિ છે. એમનો કોઇ દિવસ મોક્ષ થતો નથી. કેમ કે માણસ બધાને છેતરે પણ પોતાના આત્માનહિ. વૈરાગ્ય વસ્ત્રોમાં નહિ મનમાં હોય છે. એટલે તો સંસારીને ય ચડે એવા ભોગવિલાસ ને કામલીલા આવા કહેવાતા વૈરાગી આચરતા હોય છે. બીજુ સમાજના ઉત્પાદક સભ્ય થવાને ��મયે એમાથી છટકી જનારા સમાજવ્યવસ્થા ખોરવી નાખે છે. આપણુ જીવન બરાબર ટકાવી રાખવા દરેક સભ્યની પ્રમાણિક મહેનત જરુરી છે. આપણા ભાણામાં આવતા દુધ, દહી, શાકભાજી, ફળ, આપણા કપડા, બધામાં અનેક અદ્રશ્ય વ્યકિતઓનો ફાળો હોય છે. ધારો કે રાતોરાત બધા પશુપાલકો કે ખેડુતો બાવા થાય તો એનાથીય વધારે તો આવા મોક્ષવાછું પાછા એના ભરણપોષણ માટે આવવાના તો સંસારીને આંગણે એનાથીય વધારે તો આવા મોક્ષવાછું પાછા એના ભરણપોષણ માટે આવવાના તો સંસારીને આંગણે સંસારી માથે એના મોક્ષનો કરિયાવર સંસારી માથે એના મોક્ષનો કરિયાવર. અરે ભાઇ, તમને જો સંસાર અસાર લાગતો હોય તો જરુર પડે પાછા સંસારમાં શું કામ દોડ્યા આવો છો. અરે ભાઇ, તમને જો સંસાર અસાર લાગતો હોય તો જરુર પડે પાછા સંસારમાં શું કામ દોડ્યા આવો છોજાવ, જંગલ કે કોઇ એકાંત જગ્યાએ તમારુ અભ્યારણ બનાવી લો. ધાસ ને ઝાડના મુળીયા ખાવ ને માંદા પડો તો અહી આસીયુમાં આવવાને બદલે જેવી ભગવાનની કે તમારા ગુરુની ઇચ્છા માની ભોગવી લો. તમારો વૈરાગ્ય તમારો મોક્ષ તમને મુબારક. પણ એનો બોજો સમાજના ઉત્પાદક સભ્યો પર ન નાખો, એ પણ એક સમાજસેવા જ ગણાશે.\nદરેક ધર્મ – હિન્દુ, ખ્રિસ્તી, ઈસ્લામ વગેરે અનુસાર, પત્નીના ભરણ પોષણની પુરી જવાબદારી પતિ પર છે. મુસ્લિમ ધર્મશાસ્ત્ર નો શ્લોક ૪:૩૪ પણ ઍમ જ કહે છે. તે માટે ઈસ્લામ ધર્મમાં પત્ની તથા બાળકોના ભરણ પોષણનો બંદોબસ્ત કર્યા વિના હજ યાત્રા માટે જવાની પણ મનાઈ છે.\nજ્યારે પુરુષ તેની અર્ધાંગીનીને પત્ની તરીકે સ્વીકારે છે, ત્યારથી પત્નીના છેલ્લા શ્વાસ સુધી પત્ની તથા બાળકોના ભરણ પોષણની પુરી જવાબદારી પતિ પર જ હોય છે.\nમુસ્લિમોમાં પણ ઘણીવાર ઍ જોવામાં આવ્યું છે કે અરુણ જેવા અમુક અર્ધ-ધર્મ ઝનુનીઑ, “તબલીગ” ઍટલે કે ધર્મના પ્રચાર કાજે પત્ની તથા બાળકોના ભરણ પોષણનો બંદોબસ્ત કર્યા વિના ઘરને છોડીને ૪૦ દિવસ માટે મુસાફરી ઍ નીકળી જાય છે.\nઆવા બનાવોની જવાબદારી ધર્મ ઝનુની ધર્મગુરૂઓની છે, જેઓ ભોળા અંધશ્રદ્ધાળુઑનું “બ્રેન વૉશ” કરીને તેમને સંસાર ત્યાગની પ્રેરણા આપે છે.\nદરેક ધર્મ “દીન અને દુનિયા”, ઍટલે કે “ધર્મ અને જગત જીવન”, ઍ બંનેને સમતોલ રાખવાની શિખમણ આપે છે.\nસાધુ બન્યા વગર પણ તે સત્યનું સંશોધન કરી શક્યો હોત..\n“દારુના નશાનો એક મોટો ફાયદો એ છે કે તે ઉતરી જાય છે. ધર્મનો નશો ઉતરતો નથી.”\nજ્યારથી કરન્સી ચલણમાં ઓવી ત્યારથી માણસ વેપારી બની ગયો. અને ઘર્મને વેપારન��ં રુપ આપ્યું. આપણે હિંદુઓની જ વાત કરીઅે છીઅે. આ સાચી વાત હિંદુ અથવા જૈન ઘર્મની છે અેમ કહી શકાય. વેપારીઓ આજે પણ…મોહ…માયા…સંસાર…અસાર…..ક્રોઘ…માયા….મોહત્યાગ…સંસારત્યાગ…મોક્ષ….સ્વર્ગ…નર્ક….અને બીજા ઘણા શબ્દોનો ઉપયોગ કરીને…..મુરખોને ઉલ્લુ બનાવે છે. હજારોની સંખ્યામાં લોકોને અેક જગ્યાઅે અેકથા કરે છે. ઉલ્લુ બનાવવાવાળો મોક્ષ પામી ગયો ખરો આજે દુનિયામાં હકીકતમાં શું ચાલી રહ્યુ છે તેની ઉપર વિચારીઅે છીઅે. ઘર્મગ્રંથોની વાત ભૂલી જઇઅે. અહિં તો ઉલ્લુ બનાવવાવાળા પણ છે અને ઉલ્લુ બનવાવાળા પણ રેડી છે. બાર્ટર સીસ્ટમમાં લોકો પોતાની જવાબદારી વઘુ સમજતાં હતાં અેવું મારું માનવું છે….બાર્ટર અેટલે…વસ્તુ વિનિમય અથવાઅદલા બદલી કરવી. દુનિયામાં ઘરમોઅે જે રીતે નામ ‘ઘર્મ‘નો જેટલો દુરુપયોગ કર્યો છે તેનો કોઇ અંદાજ નથી…હજી પણ તે ક્રિયા વઘુ વેગે ચાલુ જ છે. આ અેક મનોવિજ્ઞાનનો પ્રશ્ન છે. પોચા કે કાચા મનનો માણસ ઉલ્લુ જલ્દી બને છે. ઘરમનો પ્રશ્ન નથી. સાચો તો અેક જ ઘર્મ હોય…અને તે છે માનવ ઘર્મ. વેપારીઓને આ મંજુર નથી. દુનિયાના દાખલાઓ જણાવે છે કે દરેક જાણીતા ઘર્મોમાં, ગૃહસ્થી અને સન્યાસમાં અેક વસ્તુ કોમન છે….અને તે છે સંસારીનું જીવન જીવવું. અરુણ અને ઇલા બન્ને હ્યુમન સાયકોલોજીના પ્રશ્નો છે. અરુણ મોટો પેશંટ છે. ઇલા જો આજના જમાનાની સ્ત્રી હોય તો તે પોતાનું જીવન અને બાળકોનું જીવન નવપલ્લવિત કરી શકી હોત. મન ચાહે તો રસ્તા ઘણા છે. ઘરમ તો અેક વેપાર છે…તે શીવાય બીજું કાંઇ નહિ.\nખૂબ જ ઉચિત પ્રશ્ન ઊઠાવ્યો છે. સુરેશભાઈએ લખ્યું છે, ન.મો. પણ અરૂણ જેવા જ. હું આની સાથે સહમત નથી. ન.મો. એ રીતસરના કાયદા પ્રમાણે છૂટાછેડાની પ્રક્રીયા અપનાવવી જોઈતી હતી. જે માણસ આટલો મોટો કાયદાનો ભંગ કરે છે, એ માણસ આજે દેશનો કાયદા ઘડનાર અને કાયદાનો રક્ષક કેવી રીતે હોઈ શકે\nયાદ આવ્યુ. ગયે મહિને સુરત તરફ અેક જૈન કપલ ત્રણ વરસની છોકરીને મુકીને સન્યાસ લીઘો અને તેઓ લક્ષાઘિપતિ હતાં. સન્યાસ પણ વાજતે ગાજતે….ફરી કહું છું…કપલે સાથે રન્યાસ લીઘો અેક ત્રણ વરસની છોકરીને મુકીને.ઇલા તો ભૂતકાળમાં પાંચ અાંકડાનો પગાર કમાતી હતી. જો તેનામાં કોન્ફીડન્સ હોત તો તે અરુણને પહેલાં ડીવોર્સ આપતે અને નોકરી શોઘતે…તેનામાં શક્તિ તો હતી જ. અરુણ તેને ડીવોર્સ અાપવા વુના સન્યાસ લઇ લે તો પછી બઘા જ સરખાં. રડવાને અને અરુણની નામર્દાનગીને કોઇ સંબંઘ ના હોવો ��ોઇઅે. ૨૧મી સદીમાં જીવતી ભણેલી ગણેલી વ્યક્તિ અને રડે બઘા જ સરખાં. રડવાને અને અરુણની નામર્દાનગીને કોઇ સંબંઘ ના હોવો જોઇઅે. ૨૧મી સદીમાં જીવતી ભણેલી ગણેલી વ્યક્તિ અને રડે પોતાની ફરજો ઉંચા મસ્તકે નિભાવે. ન.મો શિવાય દુનિયામાં ઘણા અેવાં છે જે હંમેશા કાયદાનો ભંગ કરીને જ જીવતા હોય છે……..અાપણે અાપણા બે પાત્રોની જ વાત કરીઅે. બન્ને માનસિક…સાયકીક પેશંતો છે….અરુણની નામર્દાનગીને અને ઇલાના રડવાને કોઇ સંબંઘ હોવો ના જોઇઅે..જો ઇલા મનની મજબુત હોય તો……આપણે જો ૨૧મી સદીમાં પણ જો ૧૯મી સદીમાં જીવતાં હોઇઅે તેવી વર્તણુક કરીઅે તો પછી પરિણામ રડવાનું જ આવે. રીઅાલીટીમાં જીવીઅે……..દરેક વ્યક્તિની પોતાની જવાબદારી પોતાની સેફટી સાચવવાની હોય છે. દરેક વ્યક્તિ પોતાની જીંદગીમાં ઝાંકીને જૂઅે….રોજીંદા જીવનમાં ……અરુણ તો નામર્દ હતો જ પરંતું ઇલા પણ પોતાનામાં પોતાનો વિશ્વાસ ગુમાવીને બેઠેલી હોશીયાર અને અેક વખત પાંચ આંકડામાં કમાતી, નાટકોમાં અગ્ર રહેનારી સ્ત્રી…..તું જ તારા ભાવિનો ઘડનાર છે……છોકરાં પણ નાના જ છે. પછી તો વાચકોને અજાણેલાં કારણો હોય તો પછી વઘુ ચર્ચા નકામી……\n2 ઑક્ટોબર, 2017 02:09 PM પર, અભીવ્યક્તી એ\n> ગોવીન્દ મારુ posted: “02 ઈલા હવે રડતી નથી.. – દીનેશ પાંચાલ આંખ રડે અને\n> હૃદય રડે એ બે વચ્ચે ખાસ્સો ફરક હોય છે. માણસ કાંદા કાપે ત્યારે આંખ રડે છે;\n> પણ ઘરમાં કાંદા ખરીદવાના ય પૈસા ના હોય ત્યારે હૃદય રડે છે. હમણાં હૃદયના\n> રુદનના સાક્ષી બનવાનું થયું. વાત ઈલા અને અરુણની છે. નામ”\nબીલકુલ તટસ્થતાથી વીચારજો તમે બુદ્ધ વીશે શું માનો છે\nબુદ્ધનું જીવન જાણી લેજો બુદ્ધને રાજકીય કારણથી પરિવ્રાજક બનવું પડેલું પેલા બીમાર, વૃદ્ધ અને મૃત્યુ પામેલને જોવાથી સાધુ બનવું એ ખોટી વાત છે બુદ્ધ પલાયનવાદી નહોતા અતિ કઠીન સંઘર્ષ કરેલો છે\n‘ઈલા હવે રડતી નથી..’ લેખ આપશ્રીના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..\nઈલા જેવી વ્યથિત અને વિના વાકે તરછોડાયેલી મહિલાઓને હિમ્મત અને પીઠ બળ મળે તેવી હ્રદય દ્રાવક સત્ય ઘટના કે જેની રજૂઆત પણ સુંદર \nનવા લેખોની માહીતી મેળવવા માટે આપની ઈ.મેઈલ આઈડી નીચે સફેદ ખાલી જગ્યામાં નોંધવા વીનન્તી.\nહોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nહોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nએ બે ન બને, સેંથો અને ટાલ\nસ્ત્રી કીડનીદાન કરવામાં આગળ છે; પરન્તુ એમને કીડનીની જરુર હોય ત્યારે\nકોઈ વીદ્યા/શાસ્ત્ર સમ્પુર્ણ છે\n‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે. ..ગો.મારુ\nThanganat on ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’થી ‘ગૌ…\nUrmila Sharma-Valand on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nPRAVIN PATEL on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nJanak on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nરાકેશકુમાર on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nરાકેશકુમાર on એ બે ન બને, સેંથો અને ટાલ\nAmrut Hazari. on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nccpatel on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nસરોજબેન ચીમનભાઈ દેસા… on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nRASHMIKANT C DESAI on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nએન. વી. ચાવડા (16)\nગો. મારુ (જનરલ) (32)\nગો. મારુ (રૅશનલ) (28)\nડૉ. બી. એ. પરીખ (7)\nપ્રા. ગુણવન્ત શાહ (6)\nપ્રા. રમણ પાઠક (વાચસ્પતી) (40)\nપ્રા. શશીકાન્ત શાહ (7)\nબી. એમ. દવે (11)\nમીત્રોનાં લેખો / કાવ્યો (129)\nપ્રતીભાવકો માટે અગત્યની સુચના:\n૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.\n૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.\n૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.\n૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.\n૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00106.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/panther-spot-in-gandhinagar-again/", "date_download": "2019-03-21T22:27:10Z", "digest": "sha1:6A7U756FAGBIR3FKX2ZBVBSABRN3NCH4", "length": 6914, "nlines": 73, "source_domain": "sandesh.com", "title": "Panther Spot In Gandhinagar Again", "raw_content": "\nગાંધીનગરમાં ફરી દીપડો દેખાયાનાં દ્રશ્યો સીસીટીવીમાં કેદ થતા ભયનો માહોલ\nગાંધીનગરમાં ફરી દીપડો દેખાયાનાં દ્રશ્યો સીસીટીવીમાં કેદ થતા ભયનો માહોલ\nગાંધીનગરમાં થોડાક દિવસ પહેલા નવા સચિલયમાં દીપડો ઘસ્યો હતો. લટાર મારતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. 12 કલાકની મહેનત બાદ પુનિત વન પાસેથી દીપડાને પાંજરે પુરવામાં આવ્યો હતો. તો આજે ફરીવાર દીપડાએ ગાંધીનગરમાં દેખા દેતા ભયનો માહોલ ફેલાયો હતો. ગાંધીનગરનાં GEB પાવર સ્ટેશન પાસે દીપડો દેખાયા હોવાની ચર્ચાને લઇને તપાસ હાથ ધરવામાં આવી હતી.\nઉલ્લેખનીય છે કે બોર નંબર-27 પ���સે દીપડા જેવું કોઈક પ્રાણી દેખાયાનાં દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. આથી ફરી દીપડો દેખાયાની ચર્ચા જીઈબી પાવર સ્ટેશન ખાતે થઈ હતી. ગાંધીનગરનાં જીઈબી પાવર સ્ટેશનમાં દીપડો દેખાયાની વાતને લઇને તંત્રએ તપાસ હાથ ધરી હતી. મોડી રાત્રે જીઇબીનાં બોર નંબર-૨૭માંથી એક દીપડા જેવું પ્રાણી સીસીટીવીમાં દેખાતા તંત્ર સફાળું જાગ્યું હતું અને સ્થાનિક સુરક્ષા જવાનોએ તપાસ કરતા જંગલી બિલાડી હોવાનું સામે આવ્યું છે.\nજો કે થોડા સમય માટે જીઇબી તંત્રમાં ભયનો માહોલ ફેલાયો હતો. રવિવારની રાત્રે જ ગાંધીનગરનાં સચિવાલયમાં દીપડો આવ્યો હતો ત્યારે ફરીથી જીઇબી પાવર સ્ટેશનમાં પણ દિપડા જેવું પ્રાણી દેખાતા ફરી એકવાર ભયનો માહોલ સર્જાયો હતો.\nનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.\nતમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.\nભગવાન બારડને બરતરફ કરવા મામલે કોર્ટે ચુંટણીપંચને ફટકારી નોટિસ\nઅમદાવાદમાં સામુહીક દુષ્કર્મની ઘટના, સરકારના સબ સલામતના દાવા પોકળ\nધોલેરા ભાવનગર માર્ગ પર ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માત, બે બાળકોના મોત\n‘પતિ કરે છે ખેતી, પત્ની દોહે છે ભેંસો’, લંડનની લક્ઝુરિયસ લાઈફ છોડી ગામડાંમા વસ્યુ દંપતી\nGoogle લાવ્યું અનેરું ફિચર, અકસ્માત અને ઓવરસ્પીડિંગથી થશે બચાવ\nઆ અભિનેત્રી ચૂંટણીના મેદાનમાં ઝંપલાવશે, મુખ્યમંત્રીના પુત્રને ઝાટકો\nમુકેશ અંબાણી બન્યા સંકટમોચક, અનિલ અંબાણીએ ભાઇ-ભાભીને કહ્યું- Thanks\nપંચ મહાભૂતમાંં વિલિન થયા મનોહર પારિકર, દિકરાએ આપ્યો મુખાગ્નિ\nજુઓ સાઉથની લોકપ્રિય અભિનેત્રી અમાલા પોલના આ Photos\nPhotos: રંગોના તહેવાર હોળી જેવોજ વિદેશમાં પણ મનાવવામાં આવે છે ઉત્સવ\nPhotos: હોસ્પિટલમાં ઋષિ કપૂરની પહેલી તસવીર, પત્ની નીતૂ, મોટા ભાઈ સાથે દેખાયા\nPhotos : રણબીર કપૂરને બાય કહેતા દીપિકાએ કર્યું આવું, જાણીને થશે આશ્વર્ય \nPhotos: 35 કિલોનું તોતીંગ કવચ પહેરી શૂટિંગ કરી રહ્યો છે સંજય દત્ત\nકુદરતની ઝીલમાં કોઈએ માર્યો પથ્થર, તમે પણ જુઓ આ રહસ્યમય નજારો\nઆ કોઇ ફિલ્મી સીન નથી, 9 વર્ષના આ બાળકનું કરતબ જોઇ તમે રહી જશો દંગ\nઆમિર ખાન અને કરીના ‘ભૂખડી બારસ’ની જેમ ખાવા લાગ્યા, વીડિયો થયો વાયરલ\nએક નાનકડી છોકરીએ સપના ચૌધરીને આપી ટક્કર, 10 કરોડથી વધારે વાર જોવાયો આ વીડિયો\nજ્યારે ઋષભ પંત પર બેસી ગયો ‘ગબ્બર’, જુઓ પછી શું થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00107.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://govindmaru.com/2018/02/26/dinesh-panchal-73/", "date_download": "2019-03-21T23:01:31Z", "digest": "sha1:DDDA3J6QCQU45BWVKEF55LF5W2VW7L3P", "length": 31983, "nlines": 198, "source_domain": "govindmaru.com", "title": "હા, ચુનો– તમાકુ ખાવાથી આધાશીશી મટી જાય છે…! – ‘અભીવ્યક્તી’", "raw_content": "\nરૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)\nઅન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)\nહા, ચુનો– તમાકુ ખાવાથી આધાશીશી મટી જાય છે…\nહા, ચુનો– તમાકુ ખાવાથી આધાશીશી મટી જાય છે…\n‘હું બીટ મારીને કહું છું કે ચુનો તમાકુ ખાવાથી આધાશીશી મટી જાય છે’ કોઈ વ્‍યસની માણસ આવું કહે તો આપણે હસી કાઢીએ; પણ એક વીજ્ઞાનનો શીક્ષક આવું કહે તો આપણને તમ્‍મર આવી જાય. બચુભાઈએ કહ્યું– ‘માસ્‍તર, થોડી બુદ્ધીની શરમ રાખો. કાલે ઉઠીને તમે કહેશો તમાકુ ખાવાથી કેન્‍સર મટી જાય છે તો અમારે માની લેવુ’ કોઈ વ્‍યસની માણસ આવું કહે તો આપણે હસી કાઢીએ; પણ એક વીજ્ઞાનનો શીક્ષક આવું કહે તો આપણને તમ્‍મર આવી જાય. બચુભાઈએ કહ્યું– ‘માસ્‍તર, થોડી બુદ્ધીની શરમ રાખો. કાલે ઉઠીને તમે કહેશો તમાકુ ખાવાથી કેન્‍સર મટી જાય છે તો અમારે માની લેવુ\nશીક્ષક હથેળીમાં ચુનો તમાકુ રગળતા હતા. તે હોઠોમાં ગોઠવીને બોલ્‍યા– ‘ન જ માનવું જોઈએ; પણ સોમાંથી નવ્‍વાણુ જણના કેન્‍સર તમાકુ ખાવાથી મટી જતા હોય તો શા માટે ન માનવું મને વર્ષોથી આધાશીશીની તકલીફ હતી. ઘણા લોકોએ સલાહ આપી– ‘ચુનો તમાકુ ચાલુ કરો… મટી જશે મને વર્ષોથી આધાશીશીની તકલીફ હતી. ઘણા લોકોએ સલાહ આપી– ‘ચુનો તમાકુ ચાલુ કરો… મટી જશે’ અજમાયશ ખાતર ચાલુ કર્યું અને ખરેખર આધાશીશી મટી ગઈ’ અજમાયશ ખાતર ચાલુ કર્યું અને ખરેખર આધાશીશી મટી ગઈ આ શંભુભાઈનેય આધાશીશીની તકલીફ હતી. એમણેય ચુનો ચાલુ કર્યો અને આધાશીશી ગાયબ આ શંભુભાઈનેય આધાશીશીની તકલીફ હતી. એમણેય ચુનો ચાલુ કર્યો અને આધાશીશી ગાયબ પુછી લોને તમારી સામે જ બેઠા છે… પુછી લોને તમારી સામે જ બેઠા છે…\nઅમે બધા વીચારમાં પડી ગયા. એ શીક્ષક મીત્ર જુઠુ બોલે એવા નહોતા; પણ બુદ્ધી એ વાત માનવા સાફ ઈન્‍કાર કરતી હતી. ચુનો તમાકુથી આધાશીશી મટે એ વાત અમોને એવી લાગતી હતી જાણે કોઈ કહેતું હોય– ‘ઝેર પીવાથી અમર થઈ જવાય’ મોડા મોડા અમે એ વાતનું રહસ્‍ય શોધી કાઢ્યું. આ લેખ વાંચી કોઈ આધાશીશીનો દરદી ચુનો તમાકુ ચાલુ ન કરી દે તે માટે એ રહસ્‍ય જણાવી દઉં’ મોડા મોડા અમે એ વાતનું રહસ્‍ય શોધી કાઢ્યું. આ લેખ વાંચી કોઈ આધાશીશીનો દરદી ચુનો તમાકુ ચાલુ ન કરી દે તે માટે એ રહસ્‍ય જણાવી દઉં અહીં મામલો આખો એક્‍યુપ્રેસરનો છે. એક્‍યુપ્રેસરનો ચાર્ટ જોશો તો તેમાં હથેળીમાં છવ્‍વીશ નમ્બરનો પોઈંટ બતાવવામાં આવ્‍યો છે. હથેળીનો આ પોઈન્‍ટ દીવસમાં ઘણીવાર દબાવવાથી લોહીના દબાણ પર તેની એવી અસર થાય છે જે વડે આધાશીશી, મુત્રાશય અને પથરીના દર્દો મટી શકે છે. અર્થાત્‌ એ શીક્ષક મીત્રની આધાશીશી ચુનો તમાકુ ખાવાથી નહીં; પણ હથેળી મધ્‍યેનો ભાગ દબાવાથી મટી શકી હતી\nઅમારા બચુભાઈએ આ રહસ્‍ય પેલા શીક્ષક મીત્રને સમજાવ્‍યું અને કહ્યું– ‘હવે હથેળીમાં ચુનો તમાકુને બદલે ચણાના દાણા રગડશો તોય તમારી આધાશીશી કાબુમાં રહેશે સમજ્‍યાં’ શીક્ષક મીત્રે થોડા દીવસ પછી કહ્યું– ‘મજા નથી આવતી. ચુના તમાકુની એવી ટેવ પડી ગઈ છે કે હવે તે ખાધા વીના માથુ દુઃખે છે’ શીક્ષક મીત્રે થોડા દીવસ પછી કહ્યું– ‘મજા નથી આવતી. ચુના તમાકુની એવી ટેવ પડી ગઈ છે કે હવે તે ખાધા વીના માથુ દુઃખે છે’ વાત સાચી છે. જો મજા ચુનેમેં હૈ વો ચનેમેં કહાં\nજીવનની ઘણી ઘટનાઓમાં એવા રહસ્‍યો છુપાયા હોય છે કે બુદ્ધીશાળી લોકોનેય તેના સાચા કારણની જાણ થઈ શકતી નથી. ક્‍યારેક તો એવી બાબતો સાવ સામાન્‍ય અને ઘરેલુ હોય છે. એવી બીજી એક નાનકડી ગેરસમજ જોઈએ. અલકેશના આંગણામાં આંબાનું બહુ મોટું ઝાડ હતું. અલકેશ એ આંબો કાપી નાંખવા તૈયાર થયો. કેરી આવતી નહોતી એ કારણ નહોતું; પણ અલકેશનું માનવું હતું કે આંબાને કારણે એટલો પવન આવે છે કે ટીવી એન્‍ટેના વારંવાર એક તરફ ઝુકી જાય છે.\nબચુભાઈએ એને સમજાવ્‍યો. ‘આંબાને કારણે પવન વાય છે એમ માનવામાં તારી ભુલ થાય છે. જેમ ઈલેકટ્રીક પંખો પવન ઉત્‍પન્‍ન કરતો નથી, માત્ર હવાને ધકેલે છે. તે રીતે વૃક્ષની ડાળીઓ પણ પવન પેદા કરતી નથી. પવન હવાના અસમાન દબાણને કારણે ઉદ્‌ભવે છે. પવનને કારણે વૃક્ષની ડાળીઓ હાલે છે એથી લોકો એમ માની લે છે કે વૃક્ષને કારણે પવન આવે છે. વૃક્ષ કેવળ છાંયડો આપી શકે છે– પવન નહીં. તું આંબો કાપી નાખશે તોય પવન ચાલુ રહેશે\nસાપનું ઝેર ઉતારી આપતા બ્‍લેકસ્‍ટોન વીશે પણ એવી જ ગેરસમજ પ્રવર્તે છે. સાપનું ઝેર એન્‍ટીવેનમ (ઝેર મારણના) ઈંજેક્‍શન સીવાય અન્‍ય કશાથી ઉતરતું નથી; પણ ઘણીવાર બીનઝેરી સાપ કરડ્યો હોય તેવા સંજોગોમાં વ્‍યક્‍તીને ઝેર ચઢ્યું નથી હોતું. કાળો પથ્‍થર સર્પદંશ પર મુકવાથી માણસ બેઠો થઈ જાય છે. એથી એવી ગેરસમજ ઉદ્‌ભવે છે કે પથ્‍થરથી ઝેર ઉતરી ગયું\nમાનવજીવન આવા ઘણા રહસ્‍યોથી ભરેલું છે. જે દેખાય છે તે ��ોતું નથી. હોય છે તે દેખાતું નથી. કોઈના આંગણામાં ઉભેલી મારુતીકાર જોઈ આપણે માની લઈએ છીએ કે માણસ કેટલો સુખી છે પણ મારુતીકાર માણસની આર્થીક સમૃદ્ધીની સાબીતી હોય શકે– માનસીક શાંતીની નહીં પણ મારુતીકાર માણસની આર્થીક સમૃદ્ધીની સાબીતી હોય શકે– માનસીક શાંતીની નહીં શક્‍ય છે મારુતીવાળાને રાત્રે ઉંઘની ટીકડી લીધા વીના ઉંઘ ના આવતી હોય અને ફુટપાથ પર સુનારાઓની એક જ પડખે સવાર થઈ જતી હોય\nઆપણે સૌ એ નીહાળીએ છીએ કે લોકોના વધ્‍યાં ઘટયાં ધાન ખાઈને જીવતા ભીખારીના છોકરાં પથ્‍થર જેવાં મજબુત હોય છે અને રોજ ફળોના જ્‍યુસ પીતા અમીરોના દીકરાઓ સાવ માયકાંગલા કારણ ગમે તે હોય પણ એટલું નક્કી કે સુખ ક્‍યારેક એરકન્‍ડીશન્‍ડ બંગલા કરતાં ઝુંપડામાં વધુ માત્રામાં હોય છે\nવડાપ્રધાનની પત્‍ની સ્‍વમુખે કહે કે તે દુઃખી છે તો આપણે તે ઝટ સ્‍વીકારી શકીએ નહીં મહાન લેખક ટૉલ્‍સટૉયની પત્‍ની દુઃખી હતી એ સત્‍ય પુસ્‍તકમાં વાંચીએ છીએ ત્‍યારે સાચુ માનવાનું મન થતું નથી. જીવનભર અહીંસામાં માનતા ગાંધીજીએ પણ કસ્‍તુરબાને રીબાવ્‍યા હતા. એક ત્રાજવામાં ટાટા–બીરલાની પત્‍નીના ગળાનો કીમતી હાર મુકો અને બીજા ત્રાજવામાં કોઈ દાતણ વેચનારીના વાળમાં ખોસેલું ગલગોટાનું ફુલ મુકો. જો ગલગોટાવાળું પલ્લું નમી જાય તો મને આશ્ચર્ય નહીં થાય. સુખ, શાંતી, સમૃદ્ધી એ બધાં સંસારના અટપટા અને સાપેક્ષ દાખલાઓ છે. રકમ એક જ હોય છે પણ જવાબ જુદા… અને છતાં બધાં દાખલાઓ સાચા\nએકવાર એક દુઃખી રાજાને કોઈએ ઉપાય બતાવ્‍યો. સૌથી વધુ સુખી માણસનું ખમીશ પહેરો તો અવશ્‍ય સુખી થઈ શકો. રાજાએ શોધ ચલાવી તો એવો સુખી માણસ મળ્‍યો ખરો; પણ તેની પાસે ખમીશ જ નહોતું આનો અર્થ એવો નથી કે સુખ ખમીશ ન હોવાની સ્‍થીતીમાં છુપાયું છે; પણ સુખનું પોત પ્રેમ જેવું છે. તેની અનુભુતી થઈ શકે છે. તેને શબ્‍દોમાં સાબીત કરવાનું અઘરું છે. ઘણા સુખ ખરજવા જેવાં હોય છે. ઘણીવાર ખજવાળમાંથી ય એક પ્રકારનો આનન્દ મળતો હોય છે. બહુ મોટા માણસને ત્‍યાં સતત લોકોની આવન જાવન ચાલુ રહેતી હોય છે. એવા માણસને જમવાની ય ફુરસદ નથી હોતી; પણ જે દીવસે તેને ત્‍યાં એકેય માણસ ના આવે તે દીવસે તેને ચેન પડતું નથી. દુઃખને ય તેના પોતીકા સુખ હોય છે.\nએક ગુરુના અન્તીમ સમયે તેણે પોતાના ચેલાઓને કહ્યું– ‘મારો બીજો અવતાર ડુક્કરના પેટે થવાનો છે. ફલાણા સ્‍થળે એક ડુક્કરનું બચ્‍ચું મળ ખાતુ તમને દેખાશે. તમે સમજી જજો કે તે હું જ છુ’ ગુરુ મૃત્‍યુ પામ્‍યા. તેમના અન્તીમ વીધાન મુજબ ચેલાઓને તે સ્‍થળે એક સફેદ ડુક્કરનું બચ્‍ચું દેખાયું. એક ચેલો પથ્‍થર ઉપાડતાં બોલ્‍યો– ‘આ ગન્દવાડમાંથી આપણે ગુરુદેવને મુક્‍તી અપાવીએ’ ગુરુ મૃત્‍યુ પામ્‍યા. તેમના અન્તીમ વીધાન મુજબ ચેલાઓને તે સ્‍થળે એક સફેદ ડુક્કરનું બચ્‍ચું દેખાયું. એક ચેલો પથ્‍થર ઉપાડતાં બોલ્‍યો– ‘આ ગન્દવાડમાંથી આપણે ગુરુદેવને મુક્‍તી અપાવીએ’ ત્‍યાં પેલું ડુક્કરનું બચ્‍ચું બોલી ઉઠ્યું– ‘નહીં નહીં… મને મારશો નહીં, તમને આ ગન્દવાડ લાગે છે, પણ મને અહીં અત્‍યન્ત સુખ મળે છે’ ત્‍યાં પેલું ડુક્કરનું બચ્‍ચું બોલી ઉઠ્યું– ‘નહીં નહીં… મને મારશો નહીં, તમને આ ગન્દવાડ લાગે છે, પણ મને અહીં અત્‍યન્ત સુખ મળે છે\nતો વાત એમ છે મીત્રો ગન્દવાડ પણ સાચો અને એમાંથી મળતું સુખ પણ સાચુ ગન્દવાડ પણ સાચો અને એમાંથી મળતું સુખ પણ સાચુ લાખ વાતની એક વાત એટલી જ, માણસ જે સ્‍થીતીમાં જે લાગણી અનુભવે તે જ તેને માટે સાચુ સુખ, બીજા બધાં ફાંફા લાખ વાતની એક વાત એટલી જ, માણસ જે સ્‍થીતીમાં જે લાગણી અનુભવે તે જ તેને માટે સાચુ સુખ, બીજા બધાં ફાંફા પેલી પ્રચલીત રમુજમાં કહ્યું છે તેમ, એક સ્‍ત્રી એક કવીને બહુ ચાહતી હતી; પણ કવીએ તેની જોડે લગ્ન ન કર્યા તેથી તે દુઃખની મારી પાગલ થઈ ગઈ. તેણે નીસાસો નાખી કવી પત્‍નીને કહ્યું, ‘તું કેટલી સુખી છે… તું એને મેળવી શકી પેલી પ્રચલીત રમુજમાં કહ્યું છે તેમ, એક સ્‍ત્રી એક કવીને બહુ ચાહતી હતી; પણ કવીએ તેની જોડે લગ્ન ન કર્યા તેથી તે દુઃખની મારી પાગલ થઈ ગઈ. તેણે નીસાસો નાખી કવી પત્‍નીને કહ્યું, ‘તું કેટલી સુખી છે… તું એને મેળવી શકી’ પત્‍નીએ એનાથી ય મોટો નીસાસો નાખી કહ્યું– ‘તું કેટલી સુખી છે કે એનાથી બચી ગઈ’ પત્‍નીએ એનાથી ય મોટો નીસાસો નાખી કહ્યું– ‘તું કેટલી સુખી છે કે એનાથી બચી ગઈ’ સુખ એટલે બીજું કાંઈ નહીં એક જ પાત્ર માટેની બે સ્‍ત્રીઓની ભીન્‍ન ભીન્‍ન અનુભુતી’ સુખ એટલે બીજું કાંઈ નહીં એક જ પાત્ર માટેની બે સ્‍ત્રીઓની ભીન્‍ન ભીન્‍ન અનુભુતી રકમ એક જ પણ જવાબ જુદા, અને વળી બન્‍ને સાચા. હવે કહો જોઉં તમે સુખી છો કે દુઃખી…\nલેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ‘ચાલો, આ રીતે વીચારીએ’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત – 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395 003 ફોન : 0261–2591449 ઈ.મેઈલ : sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/–)માંનો આ 24મો લેખ, પુસ્તકનાં પાન 82થી 84 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..\nલેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com બ્લોગ : dineshpanchalblog.wordpress.com\nનવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..\nઅક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com\nપોસ્ટ કર્યા તારીખ : 26–02–2018\nPrevious ખાંધ પર બેઠેલાં\nNext વીજ્ઞાનની નીખાલસતા અને મર્યાદા\nઍક જગતનું સુખ હોય છે, જેને માયાજાળ પણ કહી શકાય. ઍક આંતરિક સુખ હોય છે, જેનો સંબધ આત્મા સાથે હોય છે.\nખરું સુખ તે છે, જેથી આત્મા સંતોષ પામે.\nઍ વાત સો ટકા સત્ય છે કે:\nસુખ ક્‍યારેક એરકન્‍ડીશન્‍ડ બંગલા કરતાં ઝુંપડામાં વધુ માત્રામાં હોય છે\nસુજ્ઞ દિનેશભાઇ, તથા ગોવિંદભાઇ, તમારા લેખથી એટલો ખ્યાલ આવે કે આપણે વિચારવામાં કેટલા આળસુ છીએ. જુઓ કે ગંગાનુ પાણી પવિત્ર ગણાય છે. સાચુ કારણ એ છે કે એ હિમાલયના ખડકોના એવા ભાગમાંથી પસાર થાય છે ને એ ધાતુઓ એના પાણીમાં ભળે છે. જે માણસના આરોગ્ય માટે ઉપકારક છે. એવુ કોઇ સંશોધન આપણે ત્યા થવાની શક્યતા નહિ પણ ગંગાઅવતરણની કથા જોઇએ એટલી. ભગીરથે પોતાના પિત્રુઓના ઉધ્ધાર માટે તપ કર્યુ ને શંકરને રીઝવીને ગંગાને ધરતી પર લાવ્યા. કેટલુ સહેલુકોણ ભગીરથ કે શંકરને પુછવા જવાના> અરે ગંગાને ય કોણ પુછવાનુ કે તારા પાણીમાં આ મડદા તરતા મુકીએ તો એનો ઉધ્ધાર થઇ જાશે કે કેમકોણ ભગીરથ કે શંકરને પુછવા જવાના> અરે ગંગાને ય કોણ પુછવાનુ કે તારા પાણીમાં આ મડદા તરતા મુકીએ તો એનો ઉધ્ધાર થઇ જાશે કે કેમ એ જરીતે તુલસી પવિત્ર. ખરુ કારણ એનો રસાયણિક ગુણ. પણ આપણે તો શાલીગ્રામ જોડે એને પરણાવીને એને દેવી બનાવી દીધી. હવે દરવરસે એના વિવાહ કરવાના ને પુજા કરવાની. પણ એનુ સાચુ મહત્વ કોણ જાણે એ જરીતે તુલસી પવિત્ર. ખરુ કારણ એનો રસાયણિક ગુણ. પણ આપણે તો શાલીગ્રામ જોડે એને પરણાવીને એને દેવી બનાવી દીધી. હવે દરવરસે એના વિવાહ કરવાના ને પુજા કરવાની. પણ એનુ સાચુ મહત્વ કોણ જાણેએવી રીતે ગાય. એના દુધમાં અમુક પોષક ને રોગપ્રતિકારક ગુણને લઇને એનુ મહત્વ. પણ આપણે તોએને મા બ��ાવીને પુજા કરી પણ એની જાળવણી કરવામાં નિષ્ફળ નીવડ્યા. એવી તો અનેક વનસ્પતિ, પ્રાણીઓ ને સ્થળો છે જેનુ ભૌગોલિક વાતાવરણ માણસને સાજો કે માંદો માનસિક કે શારિરીક રીતે અસર કરી શકે છે. એટલે જ કોઇ પણ સ્થળનુ પાકૃતિક સૌંદર્યમાં કોઇને ભગવાનના મંદિર બનાવવાનુ મન થાય તો કોઇ એમાં મનોરંજન ને સ્કેટીંગ કે બરફની હેરત ભર્યા ખેલના મેદાન બનાવે. જેવી જેની દ્રષ્ટિ.\n“દુઃખને ય તેના પોતીકા સુખ હોય છે.”\nગંગોત્રી અને તેની આસપાસના ખડકોમાં રેડીયો એક્ટિવિટી છે. તેને લીધે જંતુઓ નાશ પામે છે. તેથી લોટી કે શીશીમાં ભરેલું ગંગાજળ બગડતું નથી.\nસાંભળેલું અેક વાક્ય…સુઘારીને…..‘ મન અને તન ચંગા તો કથરોટમેં ગંગા ‘\nવિજ્ઞાનને સમજવા વિના વિજ્ઞાનનો ટીચર બાળકોને કયે રસ્તે લઇ જવાનો તે પોતે જ અભણ જેવો છે. તેના જેવા કેટલાં હશે…કોણ કોને સુઘારશે\nસુખ એ વેદના છે, એ સુખ વધી જાય તો દુઃખ થાય.\nજે વાનગીમાં સુખ મળે, એ વાનગી ખૂબ ખવડાય ખવડાય કરે તો શું થાય એટલે એ સુખ વેદના છે. અને દુઃખેય વેદના છે.\nઆ સુખ-દુઃખ કહે છે તે ખરેખર સુખ-દુઃખ નથી પણ શાતા-અશાતા છે,\nનવા લેખોની માહીતી મેળવવા માટે આપની ઈ.મેઈલ આઈડી નીચે સફેદ ખાલી જગ્યામાં નોંધવા વીનન્તી.\nહોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nહોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nએ બે ન બને, સેંથો અને ટાલ\nસ્ત્રી કીડનીદાન કરવામાં આગળ છે; પરન્તુ એમને કીડનીની જરુર હોય ત્યારે\nકોઈ વીદ્યા/શાસ્ત્ર સમ્પુર્ણ છે\n‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે. ..ગો.મારુ\nThanganat on ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’થી ‘ગૌ…\nUrmila Sharma-Valand on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nPRAVIN PATEL on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nJanak on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nરાકેશકુમાર on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nરાકેશકુમાર on એ બે ન બને, સેંથો અને ટાલ\nAmrut Hazari. on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nccpatel on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nસરોજબેન ચીમનભાઈ દેસા… on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nRASHMIKANT C DESAI on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nએન. વી. ચાવડા (16)\nગો. મારુ (જનરલ) (32)\nગો. મારુ (રૅશનલ) (28)\nડૉ. બી. એ. પરીખ (7)\nપ્રા. ગુણવન્ત શાહ (6)\nપ્રા. રમણ પાઠક (વાચસ્પતી) (40)\nપ્રા. શશીકાન્ત શાહ (7)\nબી. એમ. દવે (11)\nમીત્રોનાં લેખો / કાવ્યો (129)\nપ્રતીભાવકો માટે ���ગત્યની સુચના:\n૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.\n૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.\n૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.\n૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.\n૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00107.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/airasia-offers-discount-air-fares-air-asia-offers-20-discount-on-fares-across-flights-air-ticket-044800.html", "date_download": "2019-03-21T21:48:58Z", "digest": "sha1:JSGYD2G42ZKLAJ4UERK76YEA6ENJLDA3", "length": 11722, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "આવતીકાલથી લો સસ્તી એર ટિકિટ, આ કંપનીએ આપી છે તક | Airasia offers discount in air fares air asia offers 20 discount on fares across flights Air Ticket - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n9 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n9 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nઆવતીકાલથી લો સસ્તી એર ટિકિટ, આ કંપનીએ આપી છે તક\nસસ્તી ઉડાન સેવા (Budget airlines)આપનારી વિમાન કંપની એર એશિયા (Air Asia) એ મર્યાદિત અવધિ માટે તેમના ભાડા પર 20% ડિસ્કાઉન્ટની ઓફર (Discount Air Ticket Offer) આપી છે. આ ઓફર દરમિયાન લોકો ઘરેલુ પ્રવાસ તેમજ વિદેશી મુસાફરી માટે એર ટિકિટ (Air Ticket) બુક કરાવી શકે છે. એર એશિયામાં ટાટા જૂથના 51% અને મલેશિયાની એર એશિયા (Air Asia) 49% હિસ્સેદારી ધરાવે છે.\nઆ પણ વાંચો: 27 વર્ષની CEO નો કમાલ, 4 વર્ષમાં 1605 કરોડ રૂપિયાનું ફંડિંગ ભેગું કર્યું\n18 મી ફેબ્રુઆરીથી ટિકિટ મળવાની શરૂ થશે\nએર એશિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 7-દિવસની આ ઓફર (Discount Air Ticket Offer) 18 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ સમયગાળામાં ખરીદવામાં આવેલી એર ટિકિટ પર 25 ફેબ્રુઆરીથી 31 જુલાઈ વચ્ચે યાત્રા કરી શકાશે. નિવેદન અનુસાર, આ ડિસ્કાઉન્ટ કંપનીની વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન દ્વારા કરવામાં આવતી બધી બુકિંગ્સ પર ઉપલબ્ધ થશે. મુસાફરો સેલ દરમિયાન ઘરેલુ મુસાફરી સાથે સાથે વિદેશી યાત્રા માટે પણ ટિકિટ બુક કરાવી શકે છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુનિલ ભાસ્કરનએ જણાવ્યું હતું કે ડિસ્કાઉન્ટ એર ટિકિટ ઓફર સાથે મુસાફરો રજાઓ દરમિયાન ઓછા બજેટમાં પણ વિશ્વના ઘણા સ્થળોએ મુસાફરી કરી શકે છે.\nજાણો ટિકિટ બુક કરવા માટે યોગ્ય સમય\nફ્લાઇટના ટેક ઑફ કર્યા પછી એરલાઇન કંપની એર ટિકિટ વેચી શકતી નથી. તેથી મોટાભાગની એરલાઇન્સ કંપનીઓ શક્ય હોય એટલી ઝડપથી બેઠકો ભરવા માંગે છે. એટલા માટે તમારી ટિકિટ શક્ય હોય તેટલી વહેલી તકે બુક કરાવો.\nટિકિટ રીફંડડેબલ છે કે નહીં, તે જરૂર જાણો\nનૉન રીફંડડેબલ ટિકીટોમાં એરલાઇન્સ તેમના ખોટ માટે વળતર આપવાનો પ્રયાસ કરે છે. સસ્તી ઓફરને લીધે બેઠકો ઝડપથી ભરાઈ જાય છે. તેથી જો તમારી મુસાફરીમાં કોઈ તકલીફ હોય, તો હંમેશા રીફંડપાત્ર ટિકિટ ખરીદો. એરલાઇન્સ (ટ્રાવેલ એજન્ટ) કંપનીઓ પહેલેથી જ ટિકિટ પરત કરી શકાય કે નહીં તે અંગેની માહિતી આપી દે છે.\nજેટ એરવેઝ પર સંકટઃ 1 એપ્રિલથી બંધ થઈ શકે ઉડાણ\nસ્પાઈસજેટે બધા બોઈંગ 737 મેક્સ વિમાનો પર તાત્કાલિક અસરથી લગાવી રોક\nઇન્ડિગોએ 130 ફ્લાઈટ કેન્સલ કરી, પાયલોટની ખોટ મોટું કારણ\nપાયલેટોની અછતને કારણે ઇન્ડિગોએ ફરી 30 ફ્લાઈટ કેન્સલ કરી\nઆઇઆરસીટીસીની એર ટિકિટ બુકિંગ કરવા પર મળશે 50 લાખનો વીમો\nઅમદાવાદઃ ઈન્ડિગોની ફ્લાઈટમાંથી ધુમાડો નિકળતાં કરવી પડી ઈમરજન્સી લેન્ડિંગ\nનાઈટ ફ્લાઈટમાં એકલી પેસેન્જર તરીકે ઉડી એક યુવતી, ક્રૂ મેમ્બર સાથે લીધી સેલ્ફી\nદુબઈથી લખનવ જઈ રહેલી ફ્લાઈટમાં એક યાત્રી ન્યૂડ ફરવા લાગ્યો\nઈન્ડિગો વિમાનના ટોઇલેટમાં સિગરેટ પીવા લાગ્યો યાત્રી, કેસ નોંધાયો\n1લી ડિસેમ્બરથી બદલી ગયા આ 7 મોટા નિયમ, તમારા જીવન પર કરશે અસર\nસ્કોટહોમ એરપોર્ટ પર એર ઇન્ડિયા ફ્લાઈટ બિલ્ડીંગ સાથે અથડાઈ\nફ્લાઈટ ટેક ઑફ થતા પહેલાં જ યાત્રીએ લખ્યું 'ટેરરિસ્ટ ઑન ફ્લાઈટ', થઈ ધરપકડ\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00107.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/rs-5-lakh-reward-for-information-on-narayan-sai-013916.html", "date_download": "2019-03-21T22:38:04Z", "digest": "sha1:CFISQ3WGPGRZNMV4TEDI5TQCQUHJWMBE", "length": 11709, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "મોસ્ટ વોન્ટેડ બન્યા બળાત��કારી નારાયણ સાંઇ, 5 લાખનું ઇનામ જાહેર | Rs 5 lakh reward for information on Narayan Sai - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n10 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n10 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n11 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nમોસ્ટ વોન્ટેડ બન્યા બળાત્કારી નારાયણ સાંઇ, 5 લાખનું ઇનામ જાહેર\nસૂરત, 18 નવેમ્બર: આને સમયનું ચક્ર કહીશું કે પછી કાળી કરતૂતોનું પરિણામ કારણ કે જે વ્યક્તિના નામ પર એકસમયે શહેરમાં સત્સંગ અને પ્રવચનના હોર્ડિંગ લાગતાં હતા આજે તે શહેરમાં તે વ્યક્તિના નામ પર ઇનામના પોસ્ટર લાગી રહ્યાં છે. જી હાં અમે વાત કરી રહ્યાં છીએ આસારામના કુકર્મી પુત્ર નારાયણ સાંઇની જે બળાત્કારના આરોપ બાદ ફરાર છે અને પોલીસે તેને મોસ્ટ વોન્ટેડ જાહેર કરતાં 5 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે.\nસૂરત પોલીસે જાહેરાત કરી છે કે નારાયણ સાંઇનું સરનામું બતાવનારને 5 લાખનું ઇનામ આપવામાં આવશે. તેના સંબંધમાં પોલીસે આખા શહેરમાં પોસ્ટર લગાવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે નારાયણ સાંઇ બળાત્કારનો આરોપ લાગ્યા બાદ ફરાર છે. નારાયણ સાંઇ વિરૂદ્ધ લુક આઉટ નોટીસ પણ જાહેર કરવામાં આવી છે. પોલીસે ધરપકડ બાદ દેશભરમાં સ્થિત તેમના આશ્રમો પર છાપેમારી પણ કરી છે. એક મહિનાથી પણ વધુ સમય વિતી ગયા બાદ પોલીસે અંતે નારાયણ સાંઇ પર 5 લાખના ઇનામની જાહેરાત કરી છે.\nબીજી તરફ સૂરત પોલીસના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે નારાયણ સાંઇના નામના પોસ્ટર આખ દેશમાં લગાવવામાં આવશે. તેમનું કહેવું છે કે ગુજરાતમાં નારાયણ સાંઇના જે પોસ્ટર લગાવવામાં આવશે તે ગુજરાતીમાં હશે જ્યારે દેશના અન્ય ભાગોમાં જે પોસ્ટર લાગશે તે હિન્દી અને અંગ્રેજીમાં હશે. આ પોસ્ટરોમાં જે નંબર આપવામાં આવ્યા છે, તેના પર ફોન કરી લોકો નારાયણ સાંઇ વિરૂદ્ધ સૂરત પોલીસને સીધી માહિતી આપી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે નારાયણ સાંઇ 6 ઓક્ટોબર, 2013થી ફરાર છે અને ગત 39 દિવસોથી પોલીસની સાથે સંતાકૂકડી રમત રમી રહ્યાં છે.\nઆસારામ બાદ હવે તેના પુત્રનો નંબર, નારાયણ સાંઈની આજે કોર્ટમ���ં સુનાવણી\nપાવર ઓફ પાટીદાર ફિલ્મ પ્રોડ્યુસરે નારાયણ સાઇ પર કર્યો ગંભીર આક્ષેપ\nABAPએ જાહેર કરી દેશના પાખંડી બાબાઓની સૂચિ\nજેલમાં કેદ નારાયણ સાંઈને પિતા આસારામની આવી યાદ, લખ્યો કોર્ટને પત્ર\nનારાયણ સાંઇની પત્નીએ કહ્યું આશ્રમમાં છોકરીઓ સાથે કરતો હતો અય્યાશી\nઆસારામ રેપ કેસ: સુપ્રિમ કોર્ટે કહ્યું ક્યારે અટકશે સાક્ષીઓની હત્યાનો આ સીલસીલો\nનારાયણ, સંતના વેષમાં બેઠલો શેતાન છે: નારાયણ સાંઇની પત્નીનો ખુલાસો\nતસવીરોમાં જુઓ નારાયણ સાઇના કુકર્મો, જેથી કહેવાય છે તે પાપી\nબળાત્કારી નારાયણ સાઇને મળ્યા શરતી જામીન\nતસવીરોમાં જુઓ તે બાબાઓને જેમણે પોલીસને કર્યા પરેશાન\nઆસારામના અનુયાયી લડશે દિલ્હી વિધાનસભા ચૂંટણી\nઆસારામની પત્ની-પુત્રીનો છુટકારો, નારાયણ સાંઇ પોલીસ કસ્ટડીમાં\nઆસારામની લાલ ટોપી અને આંખોમાં મેશનું ખુલ્યું સસ્પેંસ\nnarayan sai asaram bapu rape minor reward gujarat police rajasthan નારાયણ સાંઇ આસારામ બાપુ બળાત્કાર કિશોર ગુજરાત પોલીસ રાજસ્થાન\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nરાજસ્થાન: કોલેજમાં ઘૂસીને લોકોએ શિક્ષકોની પીટાઈ કરી\nIPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00107.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/mars-mission-to-boost-indias-global-credentials-003963.html", "date_download": "2019-03-21T22:16:20Z", "digest": "sha1:OZ5ZAMOB7TCKAYA2STXKSNMQKBT6DD4N", "length": 10747, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "'મંગલ મિશનથી વિશ્વમાં વધશે ભારતની વિશ્વસનીયતા' | 'Mars mission to boost India's global credentials' - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n9 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n10 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\n'મંગલ મિશનથી વિશ્વમાં વધશે ભારતની વિશ્વસનીયતા'\nબેંગ્લોર, 22 જાન્યુઆરીઃ વરિષ્ઠ અંતરિક્ષ વૈજ્ઞાનિક કે. કસ્તૂરીરંગને કહ્યું કે, ભારતમાં પ્રસ્તાવિત મંગલ મિશનથી વિશ્વમાં દેશની વિશ્વસનીયતા વધશે અને તેને વૈજ્ઞાનિક ઉદ્દેશ્યો તથા ક્ષમતા પ્રદર્શનથી અત���રિક્ત ભવિષ્યમાં આ પ્રકારના આંતરાષ્ટ્રીય ઉદ્યમમાં ભાગીદારી બનાવવામાં મદદ મળશે.\nયોજના આયોગના સભ્ય કસ્તૂરીરંગને કહ્યું કે, મિશન ખગોળીય ખોજ કાર્યક્રમમાં તાર્કિક વિસ્તાર છે. ભારતીય અંતરિક્ષ અનુસંઘાન સંગઠનના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે આ ભારતના અંતરિક્ષ ક્ષેત્રમાં આર્થિક સ્તર પર ક્ષમતાને વધારવામાં પ્રયાસ છે. તેમણે ઉલ્લેખ કર્યો કે આ માનવરહિત મિશનની લાગત 450 કરોડ રૂપિયાથી વધારે નથી.\nકસ્તૂરીરંગને કહ્યું કે, એકવાર તમે પોતાના કામનું આર્થિક સ્તર પ્રદર્શિત કરો છો તો તમે જાતે જ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગીદાર બનાવવાની યોગયતા હાસલ કરી લઇએ છીએ. તેથી, ભવિષ્યમાં મંગળથી સંબંધિત માનવયુક્ત મિશન કે મહત્વપૂર્ણ મિશન થશે તો ભારત વૈશ્વિક સમુદાયનો હિસ્સો હશે કારણ કે તમે પહેલા જ દેખાડી ચૂક્યા છો કે તમે મંગળ પર પહોંચી ચૂક્યા છો.\nVIDEO: જીતની ખુશીમાં તાજ પહેરતા પહેલા જ બેભાન થઈ મિસ ગ્રાંડ ઈન્ટરનેશનલ\nVideo: 14 વર્ષના લગ્ન ખતમ કરી મહિલાએ કરી પાર્ટી, લગ્નનો ડ્રેસ સળગાવ્યો\nરાત્રે ભરપૂર સૂતા કર્મચારીઓને કંપની આપી રહી છે 41 હજાર રૂપિયાનું ઈનામ\nગૂગલ સામે યુએસમાં કેસ ફાઈલ, યુઝરની લોકેશન ટ્રેક કરવાનો આરોપ\nમેડીકલ પ્રશિક્ષણ માટે ગર્ભવતી મહિલાઓને આપી વિયાગ્રા, 11 નવજાતના મોત\nમિસ સ્પેન એન્જેલા બની મિસ યુનિવર્સમાં ભાગ લેનારી પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા\nમેડમ તુષાદમાં પહેલી ભારતીય અનુષ્કાનું લાગશે બોલતુ સ્ટેચ્યુ\nસર્વેઃ ભારત મહિલાઓ માટે આખી દુનિયામાં સૌથી અસુરક્ષિત દેશ\nવીડિયોઃ શિવરાજ સિંહ સાથે વિદેશી પણ થયા ‘ડાંસિંગ અંકલ’ ના દિવાના\nઅમેરિકામાં Visa માટે આપવી પડશે સોશ્યલ મીડિયા હિસ્ટ્રી\nકાઠમાંડુમાં લેન્ડિંગ વખતે ક્રેશ થયું બાંગ્લાદેશનું વિમાન\nNASA ના વૈજ્ઞાનિકોએ શોધ્યો શનિના આકારનો ગ્રહ, જેમાં છે પાણી\nVideo : પાક. એન્કરે ચાલુ કેમેરામાં કહ્યું આના નખરા જ પૂરા નથી થતા\nmars mission international credentials ભારત મંગળ મિશન આંતરાષ્ટ્રીય વૈશ્વિક વિશ્વસનિયતા\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00107.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/new-delhi/we-will-not-tie-up-with-any-other-party-manish-sisodia-014426.html", "date_download": "2019-03-21T21:48:04Z", "digest": "sha1:55NJMLYBVQBEF35RF7FBXW7ATZGZ3PFQ", "length": 10703, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "ફરીથી ચૂંટણીના માર્ગે દિલ્હી, 'આપે' કહ્યું કોઇ વિકલ્પ નહી | We will not tie-up with any other party: Manish Sisodia - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n9 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n9 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nફરીથી ચૂંટણીના માર્ગે દિલ્હી, 'આપે' કહ્યું કોઇ વિકલ્પ નહી\nનવી દિલ્હી, 9 ડિસેમ્બર: દિલ્હી વિધાનસભાની ધૂંધળી છબિ હજુ સુધી સ્પષ્ટ થઇ શકી નથી. કોઇપણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી ન મળતાં દિલ્હીમાં કોઇની પણ સરકાર ગઠબંધન વિના જોવા મળતી નથી. એવામાં બીજા નંબરની પાર્ટી આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કરી દિધું છે કે તે ના તો તે કોઇને સમર્થન આપશે અને ના તો કોઇનું સમર્થન આપશે.\nચૂંટણી સમિતિની બેઠક બાદ આપના નેતા મનિષ સિસોદિયાએ કહ્યું કે દિલ્હીમાં સરકાર બનાવવાની જવાબદારી ભાજપની છે કારણ કે તે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. જો કે તેની પાસે પણ સ્પષ્ટ બહુમતી મળી નથી એટલા માટે એ પણ સરકાર બનાવવાની સ્થિતીમાં નથી.\nઆપના નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું કે દિલ્હીની જનતાએ અમને વિપક્ષમાં બેસવાનો જનાદેશ આપ્યો છે. એટલા માટે અમે વિપક્ષમાં બેસવા માટે તૈયાર છીએ. તેમને કહ્યું હતું કે અમે ફરીથી ચૂંટણી લડવા તૈયાર છીએ, પરંતુ તે કોઇને પણ સમર્થન નહી આપે. દિલ્હી ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી સાંજે સાડા પાંચ વાગે ધારાસભ્યોની બેઠક કરશે. જો કે હવે બંને જ પક્ષો તરફ સરકાર બનાવવાની કયાવત શરૂ થઇ ગઇ છે.\nચૂંટણી આયોગને ફેસબુક-ટ્વિટરનું આશ્વાસન, 48 કલાક પહેલા રોકી દેવાશે પ્રચાર\n3 રાજ્યોમાં PM મોદીના વિકાસના એજન્ડાને લોકોએ વોટ આપ્યો છે: અમિત શાહ\nAssembly Election Results Live : ત્રિપુરામાં લેફ્ટ-ભાજપ વચ્ચે ટક્કર\nટીવી કાર્યક્રમ દરમિયાન આપ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ, આગચંપી, 12 ઘાયલ\nકેજરીવાલ પર જનસભા દરમિયાન ફેંકાયો પત્થર\nએકસમયે અલગાવવાદી રહી ચૂકેલા સજ્જાદ લોન શું બનશે ભાજપનો સહારો\nઝારખંડમાં બધા રેકોર્ડ તોડી 14 ��ર્ષ બાદ ભાજપ બનાવશે પૂર્ણ બહુમતીની સરકાર\nજમ્મૂ-કાશ્મીરનો કિલ્લો ફતેહ કરવામાં ઘર વાપસી બની શકે છે મુશ્કેલી\nકાશ્મીર-ઝારખંડ ચૂંટણી માટે ભારતીય વાયુદળને સલામ\nવિધાનસભા ચૂંટણીઓનો 4થો તબક્કો : જમ્મુકાશ્મીરમાં 49 ટકા, ઝારખંડમાં 61 ટકા મતદાન\nજમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીઓ : નરેન્દ્ર મોદીની રેલીને પગલે સઘન સુરક્ષા વ્યવસ્થા\nMust Watch: કેજરીવાલે ગાયું ગીત-'ઝાડુ લગાકર રખના, પોંછા લગાકર રખના..'\nગુમ થયા આમ આદમી પાર્ટીના કુમાર વિશ્વાસ\nassembly elections delhi election results seat aam admi party bjp વિધાનસભા ચૂંટણી દિલ્હી ચૂંટણી પરિણામ સીટ આમ આદમી પાર્ટી ભાજપ\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\nIPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00107.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-5-excellent-benefits-of-eating-nonveg-food-gujarati-news-5832402-PHO.html", "date_download": "2019-03-21T22:34:44Z", "digest": "sha1:STZWVOUQDX5CA4BUYVYYSGSGPUQ6EABI", "length": 5623, "nlines": 99, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "5 Excellent benefits of eating nonveg food|આ 5 પ્રકારનું નોનવેજ ફૂડ ખાવાથી ઘણી તકલીફો સામે મળે છે રક્ષણ, જાણી લો", "raw_content": "\nઆ 5 પ્રકારનું નોનવેજ ફૂડ ખાવાથી ઘણી તકલીફો સામે મળે છે રક્ષણ, જાણી લો\nનોનવેજ ખાવાથી મળતાં આ સ્વાસ્થ્ય ફાયદાઓ કદાચ તમે નહીં જાણતાં હોવ\nહેલ્થ ડેસ્ક, અમદાવાદઃ નોનવેજ બનાવવાની રીત તેમાં કેલરીનું પ્રમાણ વધારે છે. મેક્સ હેલ્થ કેર હોસ્પિટલ, નવી દિલ્હીના ચીફ ડાયટિશિયન ડો. રિતિકા સામદાર નોનવેજને બાફીને અથવા રોસ્ટ કરીને ખાવાની સલાહ આપે છે. આ રીતે નોનવેજ ખાવાથી તેમાં રહેલા ન્યૂટ્રિઅન્ટ્સનો સંપૂર્ણ લાભ મળશે. સાથે જ વજન પણ કંટ્રોલમાં રહેશે. તેઓ જણાવી રહ્યા છે ક્યા નોનવેજ ફૂડ હેલ્ધી છે અને શા માટે. તો આજે તમે પણ જાણી લો.\nઆગળ વાંચો નોનવેજ ખાવાના 5 ફાયદા અને 4 સાવધાનીઓ વિશે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00107.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "http://spandantrust.com/events_details?event_id=ODI=", "date_download": "2019-03-21T22:13:30Z", "digest": "sha1:B3VNBWNPCITQS33ENFLPWDVN4KNQU66R", "length": 4319, "nlines": 130, "source_domain": "spandantrust.com", "title": "Spandan", "raw_content": "\nભૂજમાં ૬૦ જોડી કપડાનું વિતરણ\n૧૮ ઓક્ટોબર ૨૦૧૫ - ભૂજ\nમુખ્ય આયોજન - હેમાંશી ગરમોરા (જી.એ.આઇ.એમ.એસ. કોલેજ, ભૂજ)\nસ્પંદન ટ્રસ્ટ દ્વારા મોરબી, અમદાવાદ તથા ભાવનગરમાં કપડા વિતરણના સફળ કાર્યક્રમ બાદ હવે ચોથા ��ંબરે વારો હતો ભુજનો. ભુજમાં ગુજરાત અદાણી ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરી રહેલા હેમાંશી ગરમોરા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. હેમાંશી ગરમોરા દ્વારા મોરબી શહેરમાં પણ સફળ રીતે કાર્યક્ર્મ કરવામાં આવેલો એ અનુભવ સાથે તેમણે ૧૮ ઓક્ટોબર ૨૦૧૫ ના રોજ ભુજીયા ડુંગરની તળેટી પાસે વસતા જરુરીયાતમંદ પરિવારોને મદદરુપ થવા માટે કોલેજમાં મિત્રો પાસેથી કપડા ભેગા કર્યા હતા. તેમની સાથે સાથીદારો મોના પટેલ, કૃણાલ પટેલ, વિધિ પટેલ, યુવરાજ સોલંકી, અક્ષત ગોકલાની તથા અક્ષય પટેલ સાથે જોડાયા હતા.\nતે સૌ મિત્રોએ એક ટેબલ પર બધા જ કપડાઓ વ્યવસ્થિત ગોઠવીને વારાફરતી ત્યાં વસતા તમામ પરિવાર અંદાજે ૬૦ જોડી કપડાની જોડીઓ ભેટમાં આપી. સ્પંદનના આ કાર્યક્રમની સરાહના ભુજ સંદેશ દ્વારા કરવામાં આવી હતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00109.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "http://www.anand-ashram.com/%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AB%81%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%89%E0%AA%A1%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%82%E0%AA%98%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%82%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%8B/", "date_download": "2019-03-21T21:52:46Z", "digest": "sha1:JBDXXRESXQWGKU6TP2TFPY3ZEN4Y5OPU", "length": 5344, "nlines": 88, "source_domain": "www.anand-ashram.com", "title": "કંકુડા ઉડે મોંઘા મૂલના હો રાજ… | આનંદ આશ્રમ", "raw_content": "\nફૂલછાબ કલા-સાહિત્ય એવોર્ડ – ફોટોગ્રાફ્સ ૦૨-ઓક્ટોબર-૨૦૧૧\nદરિયા સ્થાન મંદિર રાપર કચ્છ ખાતે વાગડનાં ભજનીકો દ્વારા પ્રાચીન સંતવાણી તારીખ – ૨૮-૧૦-૨૦૧૩\nAudio – ધ્વનિમુદ્રિત કરેલાં પરંપરિત ભજનો\nAudio – ધ્વનિમુદ્રિત સંદેશ – મકરન્દ દવે\nAudio – Gujrati Duha Chhand – સાહિત્યમાં નાદ વૈભવ / ગુજરાતી દુહા છંદ – ડૉ.નિરંજન રાજ્યગુરુ\nVideo – પરંપરિત સંતવાણી તથા ભક્તિ સંગીતની વિડીયો ક્લિપ્સ\nસત નિર્વાણ ફાઉન્ડેશન, સત સાહિત્ય શંશોધન કેન્દ્ર, ઘોઘાવદર\nકંકુડા ઉડે મોંઘા મૂલના હો રાજ…\nકંકુડા ઉડે મોંઘા મૂલના હો રાજ…\nકંકુડા ઉડે મોંઘા મૂલના હો રાજ, ઊડે અબીલ ગુલાલ રે\nવીરા તમારી સાંજી માણારાજ… દાદા વિના કેમ ચાલશે હો રાજ (૨)\nમાતા મધુબેન છે સાથ રે વીરા તમારી સાંજી માણારાજ\nઊંચો આંબલિયોને થડ રે થોડે રો…«\n»મારે માંડવ હીરના ચંદરવા ને ચીરના ચંદરવા રે…\nડૉ. નિરંજન રાજ્યગુરુના કંઠે સંતવાણી\nબેદલ મુખસે મીઠાં બોલે… – રતનદાસ\nમેરૂ રે ડગે જેનાં… - ગંગાસતી\nદોરંગા ભેગા નવ બેસીએ – દાસી જીવણ\nબેની મું ને ભીતર સતગુરુ મળિયા રે… - લખીરામ\nડૉ.નિરંજન રાજ્યગુરુના કંઠે વધુ ભજન સાંભળવા અહીં ક્લિક કરો\nપ્રકાશિત પુસ્તકો – Published Books\nડૉ. નિરંજ��� રાજ્યગુરૂ દ્વારા પ્રકાશિત પુસ્તકો વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00110.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://govindmaru.com/2011/12/08/varsha-pathak/", "date_download": "2019-03-21T23:00:01Z", "digest": "sha1:BCJKR43KAAZ75UHJFU4G45MN57SKSUDT", "length": 76240, "nlines": 526, "source_domain": "govindmaru.com", "title": "મન્દીરે જાઓ, મહેનતની શી જરુર છે ? – ‘અભીવ્યક્તી’", "raw_content": "\nરૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)\nઅન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)\nમન્દીરે જાઓ, મહેનતની શી જરુર છે \nઆજે સવારે છાપામાં સમાચાર વાંચ્યા. ટ્રીપ એડવાઈઝરે હાથ ધરેલ સર્વેક્ષણ કહે છે કે 20થી 30 વર્ષની વયના યુવાવર્ગમાં ધાર્મીક સ્થળોએ જવાનું ચલણ વધતું જ જાય છે. ટ્રાવેલ વેબસાઈટે જે 3800 ભારતીય પ્રવાસીઓનો ઓનલાઈન સર્વે કર્યો, એમાં 20થી 30 વર્ષની વચ્ચેના સીત્તેર ટકા યુવાનોએ કહ્યું કે વરસમાં એક વાર તેઓ ધાર્મીક સ્થળની મુલાકાત લે છે. ઓલરાઈટ. હવે છેલ્લાં બે વરસની અન્દર થયેલાં બીજાં થોડાં સર્વેક્ષણ અને તેનાં તારણો પર પણ એક નજર નાંખી લો:\nમુમ્બઈમાં બહારગામથી ફરવા કે સામાજીક પ્રસંગે હાજરી આપવા માટે આવનારામાં વધુ ને વધુ લોકો સીદ્ધીવીનાયક મન્દીરે જવાનો આગ્રહ રાખતા થઈ ગયા છે. એટલું જ નહીં, મુમ્બઈ આવે ત્યારે ‘ચાલો, શીરડી પણ જઈ આવીએ.’ એવું કહેનારાની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. (બાય ધ વે, મુમ્બઈથી શીરડી 350 કી.મી. ના અંતરે છે.)\nજ્વેલરી શોપ્સમાં ગણપતી, ઓમ્ વગેરે ધાર્મીક પ્રતીક ધરાવતા દાગીનાનું વેચાણ વધ્યું છે. દેવીદેવતાઓને આર્ટીસ્ટીક રુપમાં ઉતારતા આર્ટીસ્ટ, ડીઝાઈનરોની ડીમાન્ડ વધી છે.\nઅજમેર શરીફની દરગાહે દર્શન માટે જતા બીન–મુસ્લીમ (દા.ત. હીન્દુઓ)ની સંખ્યા પ્રતીવર્ષ વધી રહી છે.\nગુજરાતના એક શહેરમાં જાણીતા કથાકાર પધારેલા, ત્યારે સ્કુલ–કૉલેજમાં રજા અપાઈ અને કીશોરો–તરુણોએ સ્વયંસેવક તરીકે ફરજ બજાવી.\nબે અઢી વર્ષ પહેલાં સૌરાષ્ટ્રમાં હીંગોળગઢ અભ્યારણ્ય ગયેલી, ત્યારે ત્યાં મળેલા એક સરકારી ઉચ્ચ અધીકારીએ આંકડા આપીને કહ્યું કે જુનાગઢમાં ગીરનારની વાર્ષીક પરીક્રમાએ આવતા લોકોમાં પ્રતીવર્ષે એવો જંગી વધારો થતો ચાલ્યો છે કે ત્યાં સ્વચ્છતા અને કાયદો જાળવતાં પ્રશાસનના નાકે દમ આવી જાય છે.\nઆ બધા સમાચાર એકસાથે વાંચ્યા બાદ જરા વીચારીને કહેજો કે આવી જાતની ધાર્મીક ભાવના વધી છે એ જાણીને તમને ખરેખર ખુશ થવા જેવું લાગે છે \nભગવાનમાં શ્રદ્ધા રાખવી, ન રાખવી એ દરેકની અંગત બાબત છે; પણ દરેક દેવ કે દેવીનાં ��ેડ ક્વાર્ટર્સ ગણાતાં સ્થળે જઈને માથું પછાડવાની – સોરી, નમાવવાની – તાતી જરુરીયાત હવે વધુ ને વધુ લોકોને વર્તાવા લાગી છે. એની પાછળ શ્રદ્ધા કામ કરે છે કે પછી આપણી અન્દર વધતી જતી અસલામતીની ભાવના અને ડર અને આ ભયના માર્યા વધુ ને વધુ યુવાનો મન્દીરે જવા લાગે, એ જાણીને ખુશ થવું જોઈએ \nલોકો ફુરસદ કાઢીને બહાર ફરવા નીકળે એ બહુ સારી વાત છે. કશ્મીરનું કુદરતી સૌન્દર્ય, કર્ણાટકનું અદ્ ભુત શીલ્પ અને સ્થાપત્યકળા… આ બધું ખરેખર માણવા જેવું છે અને કોઈ વાર વળી કોઈ જીજ્ઞાસુને એવોયે વીચાર આવે કે ફલાણા ધર્મસ્થાનક વીશે આટલું સાંભળ્યું છે તો ચાલો, એક વાર ત્યાં જઈને જોઈએ તો ખરાં પરન્તુ વારંવાર સીદ્ધીવીનાયક, શીરડી કે તીરુપત્તી જનારા અહીંનું કુદરતી કે માનવસર્જીત સૌન્દર્ય જોવા જાય છે કે પરન્તુ વારંવાર સીદ્ધીવીનાયક, શીરડી કે તીરુપત્તી જનારા અહીંનું કુદરતી કે માનવસર્જીત સૌન્દર્ય જોવા જાય છે કે નો, નો, અહીં વારંવાર ચક્કર મારનારા પાસે તો ડીમાન્ડનું મોટું લીસ્ટ હોય છે નો, નો, અહીં વારંવાર ચક્કર મારનારા પાસે તો ડીમાન્ડનું મોટું લીસ્ટ હોય છે હે પ્રભુ, મને પરીક્ષામાં પાસ કરી દે, મારી ફીલ્મ હીટ બનાવી દે, મને નોકરીમાં પ્રમોશન અપાવી દે, મારા લગ્ન કરાવી દે…વગેરે વગેરે… આવા યુવાન માગણખોરોનાં ટોળાં ધર્મસ્થળોએ વધતાં જતાં હોય, એ જાણીને હરખાવા જેવું છે \nઆપણને આપણી જાત પર, આપણી મહેનત કરવાની શક્તીમાં ભરોસો ઘટવા લાગ્યો છે જુના જમાનામાં લોકો પોતાની બધી કૌટુમ્બીક, સામાજીક ફરજો, પુરી થઈ ગયાનું લાગે ત્યારે યાત્રા કરવા નીકળતા; પણ હવે કૉલેજ કે ઑફીસમાં ખાસ રજા પાડીને, દુર આવેલા તીર્થસ્થળે યુવાનો દોડી જતા હોવાનું કહેવાય છે; તો બેમાંથી કઈ પેઢીને અક્કલવાળી ગણવી \nકહેવાતા ઍજ્યુકેટેડ, ઈન્ટેલીજન્ટ, ફેમસ યુવાન, યુવતીઓ ન્યુમરોલૉજીસ્ટની સલાહ પ્રમાણે નામના સ્પેલીંગ બદલે છે. ચોક્કસ મોબાઈલ નમ્બર મેળવવાનો આગ્રહ રાખે છે. સહી કરવાની સ્ટાઈલમાં ફેરફાર કરે છે. ફેંગશુઈ એક્સપર્ટની સલાહ લઈને ઘર અને ઑફીસમાં ફર્નીચરની ગોઠવણી કરે છે. અઠવાડીયે એકાદ–બે ઉપવાસ રાખીને, કોઈ ખાસ દેવીદેવતાનાં મન્દીરે જાય છે. આંગળીઓમાં ગ્રહના નંગ ધરાવતી વીંટીઓ પહેરે છે અને પછી કહે છે કે અમે અન્ધશ્રદ્ધાળુ નથી. વૉટ અ જોક તમને નથી લાગતું કે હકીકતમાં આ બધું કરવા પાછળ આત્મવીશ્વાસની કમી કામ કરી જાય છે તમને નથી લાગતું કે હકીકતમાં ��� બધું કરવા પાછળ આત્મવીશ્વાસની કમી કામ કરી જાય છે આ સાંભળો ત્યારે હસીને તાળી પાડવી જોઈએ \nદેખાદેખી પણ ઓછો ભાગ નથી ભજવતી. એક જાણીતી, સક્સેસફુલ ફૅશન ડીઝાઈનરે વાતવાતમાં કહ્યું કે ગમે તે થઈ જાય; પણ અઠવાડીયે એક વાર તો એ જુહુ પર આવેલા એક મન્દીરે જાય જ છે. એણે મને પણ સાથે આવવાનો આગ્રહ કર્યો. મેં ઝાઝો રસ ન દાખવ્યો. તો એણે ફીલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોનું મોટું લીસ્ટ આપીને કહ્યું કે એ બધા ત્યાં જાય છે. એટલે આપણે જવાથી જરુર ફાયદો થશે. એક બ્યુટીફુલ, પ્રૉફેશનલી સક્સેસફુલ યંગ વુમનના મોઢે આવું સાંભળીને ખુશી થવી જોઈએ \nદર સોમવારની રાતે, મુમ્બઈમાં ઠેકઠેકાણેથી છોકરા-છોકરીઓ, પગપાળા સીદ્ધીવીનાયક જવા ઉપડે છે. એમને જોઈને વીચાર આવે કે એમની આટલી શારીરીક શક્તી, સારા સ્પોર્ટ્સપર્સન બનવામાં વપરાતી હોત તો પણ ના, તેન્ડુલકર બનવા માટે બૅટીંગની પ્રૅક્ટીસ કરવી પડે એને બદલે તેંડુલકર કોઈ કોઈ વાર કયા મન્દીરમાં જાય છે, એ જાણી લઈને ત્યાં પહોંચી જવામાં ઓછી મહેનત પડે ને પણ ના, તેન્ડુલકર બનવા માટે બૅટીંગની પ્રૅક્ટીસ કરવી પડે એને બદલે તેંડુલકર કોઈ કોઈ વાર કયા મન્દીરમાં જાય છે, એ જાણી લઈને ત્યાં પહોંચી જવામાં ઓછી મહેનત પડે ને ભગવાન ત્યાં આપણી માગણીઓ પુરી કરવા માટે બેઠા જ છે \nઆપણને આ શું થઈ ગયું છે એક જુના ગીતની પંક્તી હતી: ‘અબ કીસી કો કીસી પે ભરોસા નહીં…’; પણ હવે પોપ્યુલર તીર્થસ્થાનોએ ભીડ જમાવતા યુવાવર્ગને જોઈને કહેવું પડે કે, ‘અબ કીસી કો ખુદા પે ભરોસા નહીં… એક જુના ગીતની પંક્તી હતી: ‘અબ કીસી કો કીસી પે ભરોસા નહીં…’; પણ હવે પોપ્યુલર તીર્થસ્થાનોએ ભીડ જમાવતા યુવાવર્ગને જોઈને કહેવું પડે કે, ‘અબ કીસી કો ખુદા પે ભરોસા નહીં… \n‘દીવ્ય ભાસ્કર’, દૈનીક, સુરતની તા. 16 નવેમ્બર, 2011ની ‘કળશ’ પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી લેખીકાબહેનની લોકપ્રીય કટાર ‘આપણી વાત’માંથી.. લેખીકાના અને ‘દીવ્ય ભાસ્કર’ના સૌજન્યથી સાભાર…\nશ્રીમતી વર્ષા પાઠક, બોરીવલ્લી (ઈસ્ટ), મુમ્બઈ. ઈ–મેઈલ: viji59@msn.com\n♦●♦ દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com/\n♦●♦●♦ વળી, જીજ્ઞાસુઓ માટે અને આ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, એક મેઈલ લખે તો તેને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..\nઅક્ષરાંકન: – ગોવીન્દ મારુ, 405, સરગમ કો. ઓ. હાઉસીન્ગ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર. પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો:નવસારી. સેલફોન: 99740 62600 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in\nપ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com\nપોસ્ટ કર્યા તારીખ: 08–12–2011\nમીત્રોનાં લેખો / કાવ્યો\nPrevious વાસ્તુશાસ્ત્રથી નહીં; વસ્તુશાસ્ત્રથી સુખ મળી શકે\nNext સત્યની શોધ અને સ્વીકાર – 1\nવર્ષા બહેન મારા પ્રિય લેખીકા છે. તેમની આપણી વાત કોલમ વાંચવી મને ગમે છે. હંમેશા જરા હટકે લખે છે.\nઆજના યુવાનોને પ્રહલાદ પારેખનું કાવ્ય વંચાવવાની જરૂર છે.\nખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો\nછો ને એ એકતારે ગાઈ ગાઈને કહે,\nએ તો ખોટું રે ખોટું પિછાણીએ, – હો ભેરુ …\nમનની મનોકામનાઓને પુરી કરવા માટે ધર્મિક સ્થળોએ જવાની ઘેલછા અને ગાંડપણ કેવળ હિંદુઓમાં જ નથી, પરંતુ દરેક ધર્મમાં છે. મહેનત કરીને કે બાહુબળ થકી કે પ્રયત્નો થકી મનોકામનાઓ પુરી કરવાને બદલે ધાર્મિક સ્થળોએ હાજરી અપવાનો “શોર્ટ કટ” અપનાવવાનું ગાંડપણ દરેક ધર્મમાં જોવા મળે છે.\nઅમારા મુસ્લીમ ધર્મમાં પણ એવા હજારો લેભાગુઓ ચારે તરફ ફેલાઈ ગયા છે, જે આવા અંધ્શ્રધ્ધાળુઓ ને શીશામાં ઉતારીને તેમના પરસેવાની કમાણી લુંટી લે છે.\nમુસ્લીમ ધર્મશાસ્ત્રનું એક બોધવચન આ પ્રમાણે છે:\n“હે શ્રધ્ધાળુઓ, ઘણા પીર (સંત) અને દરવેશ (સન્યાસી) લોકોની સંપત્તિ ખોટી રીતે ખાય જાય છે અને તેમને અલ્લાહના સત્ય માર્ગે થી ભટકાવી દે છે.”\nકાસિમભાઈ, ઇસ્લામમાં તો નજૂમીઓ, રમલના પાસા, ગ્રહો જોવા વગેરેની મનાઈ છે ચમત્કારની પણ મંજૂરી નથી. જ્યામ્સુધી હું જાણું છું ત્યામ્સુધી. મહમદ સાહેબને કુરેશીઓએ ચમત્કાર કરીને પોતે અલ્લાહના રસૂલ હોવાનું સાબિત કરવા કહ્યું તો આનો જવાબ કુરાનમાં એવો છે કે આ સુરજ અને ચન્દ્ર નિયમિત ઊગે-આથમે છે, એ ચમત્કાર નથી\nકોઇ પણ ચિતન કરનારનું કામ પ્રશ્ન ઉભો કરવાનું છે કારણ એ સમાજનું રિફ્લેક્શન છે,પણ ખોટા સવાલ ડોળ છે ચિતક હોવાનો જે આપણા કથાકારો કરે છે, જે એલોકો સમાજ સુધારો આશયથી પૂછે છે.\nકદાચ કોઇએ આવા યુવાનોના ઇન્ટર્વ્યુ કરવા જોઇ એ તો વધારે તારણો પર આવી શકાય.\nમન્દીરે જાઓ, મહેનતની શી જરુર છે \nદર સોમવારની રાતે, મુમ્બઈમાં ઠેક���ેકાણેથી છોકરા-છોકરીઓ, પગપાળા સીદ્ધીવીનાયક જવા ઉપડે છે. એમને જોઈને વીચાર આવે કે એમની આટલી શારીરીક શક્તી, સારા સ્પોર્ટ્સપર્સન બનવામાં વપરાતી હોત તો \nપણ ના, તેન્ડુલકર બનવા માટે બૅટીંગની પ્રૅક્ટીસ કરવી પડે એને બદલે તેંડુલકર કોઈ કોઈ વાર કયા મન્દીરમાં જાય છે, એ જાણી લઈને ત્યાં પહોંચી જવામાં ઓછી મહેનત પડે ને ભગવાન ત્યાં આપણી માગણીઓ પુરી કરવા માટે બેઠા જ છે \nસંસ્કારના નામે જયારે બાળકને એમ શીખવાડવામાં આવે કે,\n” ઓ ઈશ્વર ભજીયે તને, મોટું છે તુજ નામ;\nગુણ તારા નીત ગાઈએ, થાય અમારા કામ”\nતો તેવું બાળક મોટું થઈને કામ કરવાને બદલે પોતાના ધર્મસ્થાને જ જાયને ઈશ્વરમાં માનવાનો ખરો ફાયદો એ છે કે કોઈ આપણે માથે કોઈ પણ જવાબદારી રહેતી નથી. વળી, આખું વર્ષ રખડી ખાધા પછી પરીક્ષા કે પરીણામના દીવસે જો ઈશ્વરના ગુણ ગાવાથી પાસ થવાતું હોય તો ક્લાસમાં બેસીને બોર થવાની શી જરૂર ઈશ્વરમાં માનવાનો ખરો ફાયદો એ છે કે કોઈ આપણે માથે કોઈ પણ જવાબદારી રહેતી નથી. વળી, આખું વર્ષ રખડી ખાધા પછી પરીક્ષા કે પરીણામના દીવસે જો ઈશ્વરના ગુણ ગાવાથી પાસ થવાતું હોય તો ક્લાસમાં બેસીને બોર થવાની શી જરૂર મંદીરમાં રુપીયો નાખીને મારુતી માંગવાથી કોઈને કદાચ મળી હોય તો પ્રયત્ન કરવામાં મોત તો માત્ર એક જ રુપીયાનુંને \nકોઈને કશું કર્યા વગર બધાને બધું જોઈતું હોય છે.\nજીવનમાં અનિશ્ચિતતા વધે તો મદદની ઇચ્છા પ્રબળ બને. યુવાનોના જીવનમાં નોકરી અને આર્થિક સલામતીની બાબતમાં અસલામતી વધી છે. પહેલાં આપણા સમાજમાં બચતનું મહત્વ હતું; આજનું અર્થતંત્ર ખર્ચ પર ભાર મૂકે છે. વધારે ખર્ચ કરે એ વધારે પ્રતિષ્ઠિત. પણ વધારે ખર્ચવા માટે વધારે કમાવું પડે. આ બાબતમાં અનિશ્ચિતતા વધી છે એટલે આધાર શોધવાની જરૂર પણ વધી છે.\nકમનસીબે મેં વર્ષાબેનને વાંચ્યા નથી.પરંતુ આ લેખમાં એમનો અજંપો વર્તાય છે. એમના લેખ પરથી લાગે છે કે વર્ષાબેન બહુ શ્રધ્ધાળં છે અને એમની આજુબાજુ જે કાંઈ બની રહ્યું છે એ એમને ખૂંચે છે.. એમના વિચારોને સલામ. ગોવિંદભાઈનેઅ પણ અભિનંદન.\nઉપરોક્ત વ્યક્ત અભિપ્રાયો ઉપરાંત રાજનૈતિક કારણ પણ હોઈ શકે\nરા્જકીય કારણો છે જ. આપણી આર્થિક નીતિઓ રાજકારણીઓ બનાવે છે. નોકરીઓમાં તીવ્ર સ્પર્ધા છે.શિક્ષણ એવું મોંઘું થતું જાય છે કે માત્ર પૈસા હોય એને જ પોસાય. બીજી બાજુ આર્થિક નીતિઓ એવી છે કે નોકરી ન મળે,અને મળે તો એ છૂટી જવાનો સતત ભય રહે.આને કારણે સ્ટ્રેસ, હાઈ બ્લડ પ્રેશર જેવી તકલીફો વધે છે. સતત ‘પરફોર્મ’ કર્યા કરવું પડે. માણસ આમાંથી છૂટવા માગે છે.એને કોઈ ખભો જોઇએ.\nસરકારની નીતિઓ એવી હોવી જોઈએ કે નાગરિકની ‘નાણાકીય આવક’ને બદલે ‘વાસ્તવિક આવક’ વધે.અમર્ત્ય સેન કહે છે કે મૅડિકલ ખર્ચમાં મોટા ભગનો ખર્ચ તો જુદી જુદી ટેસ્ટનો હોય છે. સરકાર હૉસ્પિટલો ન ખોલે ્તો ભલે, પણ પૅથોલૉજિકલ લૅબ્સ તો ખોલવી જોઈએ, જ્યાં માણસ સસ્તામાં ટેસ્ટ કરાવી શકે. આવી લૅબ્સ માત્ર હૉસ્પિટલ સાથે જોડાઆયેલી શા માટે હોય આ ખર્ચ ઘટે એ વાસ્તવિક આવક વધ્યા બરાબર છે.એક માનસને એકસો રૂપિયાનો આરોગ્ય માટે ખર્ચ થાય તેમાં સરકારી સુવુધાઓ મારફતે એને મળતી સેવાનું મૂલ્ય માત્ર ૧૮ રૂપિયા છે આ ખર્ચ ઘટે એ વાસ્તવિક આવક વધ્યા બરાબર છે.એક માનસને એકસો રૂપિયાનો આરોગ્ય માટે ખર્ચ થાય તેમાં સરકારી સુવુધાઓ મારફતે એને મળતી સેવાનું મૂલ્ય માત્ર ૧૮ રૂપિયા છે સરકાર યોગ્ય નીતિ ઘડે તો કઈં નહીં તો આ ચિંતા તો દૂર થાય સરકાર યોગ્ય નીતિ ઘડે તો કઈં નહીં તો આ ચિંતા તો દૂર થાય આજે તો માણસને બીમારી કરતાં બીમારી પાછળના ખર્ચની ચિંતા વધારે રહે છે. એટલે શ્રદ્ધા વધવા માટે સરકારની નીતિઓ જવાબદાર હોય છે.\nવર્ષા બહેનનો સરસ લેખ છે. એવું લાગે છે કે આ માણસજાત જ્યાં સુધી ધરતી પર રહેશે ત્યાં સુધી અંધશ્રદ્ધા રહેવાનીજ. અમેરિકા જેવા દેશમાં પણ મેજિક અને વિચ-વિદ્યા જેવું હોય છે.\nભારતમાં દેવ પાસે અપેક્ષાકૃત મંદિરમાં દોડવાનું કોઈ કાળે બંધ થશે નહિ અને વસ્તી વધારા સાથે કાયમ મંદિરે આવો ધસારો વધતોજ રહેશે. આઝાદી મળ્યા પછી દેશની વસ્તી ત્રણ ઘણી વધી છે. લોકોની આવક પણ વધી છે, તદ ઉપરાંત પશ્ચિમના લોકોની સરખામણીમાં આપણી પ્રજાની પ્રવૃત્તિઓ જુદીજ છે. અમેરિકા અને ઇંગ્લેન્ડ જેવા દેશોમાં પ્રજાના માઈન્ડ “સ્પોર્ટસ” જેવી પ્રવૃત્તિમાં રોકાયેલા હોય છે. ભારતના લોકોને ક્રિકેટ સિવાય બીજો રસ હોય તેવું જણાતું નથી.\nઆપણા દેશના લોકોના મસ્તીષ્કને એવી રીતે ઘડવામાં આવ્યા છે કે તે માનતા(બાધા) જેવા દુષણોમાંથી મુક્ત થાય એવું લાગતું નથી. અભણ તો સમજ્યા પણ ભણેલા પણ દોર-ધાગા, તાવીજ વિગેરેમાંથી ઊંચા નથી આવતા. કાસીમભાઈ લખે છે કે મુસલમાનોમાં પણ અંધશ્રદ્ધા છે, હું કહું છું કે હિંદુઓમાં તો ડબલ કરતાંયે વધારે અંધશ્રદ્ધા છે, કારણ કે હિન્દુઓના તો દેવ ઘણા તદ ઉપરાંત દરગાહમાં પણ ચાદર-ફુલ ચઢાવવા જાય છે. હિંદુઓના તો દેવોની વસ્તી પણ હં��ેશા વધતી રહે છે.\nમધુસુદનભાઈએ જણાવેલા કારણો પણ બરાબર છે કે યુવાન છોકરા-છોકરીઓ મંદિરમાં ફક્ત દર્શન કરવા નથી જતા. મંદિર વડીલો માટે પણ એક મિલન સ્થાન રહ્યું છે. અહી અમેરિકામાં ૧૯૮૦-૯૦ન વર્ષોમાં અમે પણ દર રવિવારે મંદિરે જતા, દર્શનનું તો નામ, અમે તો મિત્રોને મળવા અને પ્રસાદના બહાને જમવા જતા. જો પ્રસાદ આપવાનો બંધ કરી દેવામાં આવે તો મંદિરે આવનારાની સંખ્યા પર કેવી અસર પડે તે જાણવું રહ્યું.\nઅત્યારેતો આ હિંદુ પ્રજાને પગપાળા યાત્રા કરવાનું એક ગાંડપણ વળગ્યું છે. જ્યાં જુઓ ત્યાં આવા સંઘો ચાલતા રસ્તામાં જોવા મળે છે. મારા એક બનેવી મુંબઈથી નીકળી રસ્તે ચાલતા ૧૫ દિવસે અંબાજી પહોચ્યા હતા. રસ્તામાં યાત્રાળુઓ માટે બધી સગવડો હોય છે. એનાથી રસ્તાપર લારીવાળાના ધંધા વધ્યા છે.\n“ઓ ઈશ્વર ભજીયે તને” કવિતા અમે પણ ગાતા, પરંતુ તેની કોઈ વિપરીત અસર થયેલી નહિ. બાળપણમાં ગવાતી આ કવિતાનો આશય કદાચ ઈશ્વરમાં શ્રદ્ધા થાય તેવો હશે. જો કે હવે તો આવી કવિતાઓ ભારત બિન-સામ્રદાયિક દેશ હોવાને લીધે પાઠ્ય પુસ્તકમાં જોવામાં નથી આવતી.\nમને એવું લાગે છે કે પાંચેક વર્ષ માટે ટીવી પર આસ્થા ચેનલ(બાવા ચેનલ) બંધ કરવામાં આવે, ન્યુઝ પેપરમાં ચમત્કારોની કથા લખવાની બંધ કરવામાં આવે,\nજ્યોતિષ વિદ્યાના લેખો બંધ કરવામાં આવે, ટીવી પર વેચાતા તાંત્રિક વિદ્યાના યંત્રો, તાવીજ, રુદ્રાક્ષના મણકા વિગેરે વેચવાના બંધ કરવામાં આવે અને ધર્મના નામે સરઘસ કાઢવા પર તથા પગપાળા સંઘ પર પ્રતિબંધ મુકવામાં આવે તો કદાચ પરિસ્થિતિ કદાચ સુધરે.\n………નથી લાગતું બધામાં આત્મવીશ્વાસની કમી કામ કરી જાય છે \nઆ હકીકત લખેલ છે. માણસ એ પછી નાનો હોય કે મોટો, ભણેલ હોય કે અભણ, દેશી હોય કે વીદેશી, રંગે કાળો હોય કે ધોળો, બધા આવી જાય.\nભારતમાં જે લોકો પત્થરની પુજા કરે છે એમને ખબર પડવી જોઈએ કે કોઈ આલીયા માલીયાના મંત્ર ભણવાથી પત્થરમાં પ્રાણ નથી આવતા. આવું એકલા હીન્દુઓમાં નહીં બધા ધર્મમાં છે. ભારતમાં હીન્દુઓની વસ્તી વધારે છે એટલે એમની પત્થરની પુજા અલગ હોય છે. કોઈ કબરની પુજા કરે છે કોઈ સ્મારક્ની પુજા કે ગુણગાન કરે.\nએમાં રાજઘાટ, શાંતીવન, વીજયઘાટ, કીસાનઘાટ, શક્તીસ્થળ, એકતાસ્થળ, વીરભુમી અને કેટલાએ પત્થર કે સ્મારક આવી જાય.\nભારતમાં વલ્લભ ભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી અને ગાંધીજી જેવા પણ આમા થાપ ખાઈ ગયા અને પત્થરાની પુજા માટે વલુકડા થઈ ગયા. વેરાવળનું સોમનાથ મંદીર એન��ં ઉદાહરણ છે.\nવર્ષાજીના આ લેખના સમાન સંદર્ભ સાથેનો શ્રી યાસીન દલાલનો ગુ.સ.માં પ્રસિધ્ધ થયેલો “સ્પર્ધા જીતવા જ્ઞાનની જરૂર છે” તે આપે બ્લોગ ઉપર મૂકેલો. આ બંને લેખનો સુર એક જ છે. અંધશ્રધ્ધા-માનતા-બાધા વગેરે કદાચ દેશના જીન્સમાં વણાઈ ગઈ છે. અને તેનો ભરપૂર ઉપયોગ આ એક વીસમી સદીમાં જીવતા લોકો નવી ટેકનોલોજી દ્વારા કરી રહ્યા છે. હવે પોસ્ટ-કાર્ડ કે પત્રો વડે નહિ પણ ઈ-મેલ કે એસએમએસ મારફત સંદેશાઓ 7-11-21 વ્યક્તિઓને મોકલવા જણાવવામાં આવે છે અને તેમ નહિ કરાય તો ગંભીર નુકશાન અને કરશો તો મોટો ફાયદો થશે તેમ જણાવી ધમકી અને લાલચ આપવામાં આવતી રહે છે. ખરું પૂછો તો બદનસીબે લોકોમાં કામ પ્રત્યેની નિષ્ઠા કરતાં કામચોરી કેમ કરવી અને ઓછી મહનતે વધુ અને હજુ વધુ કેમ મેળવી લેવું તેની યુક્તિ-પ્રયુક્તિ અજમાવી રહ્યા જણાય છે.\nકેટલાક કામના સમય દરમિયાન મંદિરોમાં દર્શન કરવા કે કથા સાંભળવા જતા જોવા મળે છે. કામના સમય દરમિયાન આવનાર મુલાકાતી/અરજદારને કેમ ટાળવો તેની નવી નવી રીત રસમો શોધતા રહે છે. જ્ઞાન કે મહનેત વગર વધુ અને વધુ મેળવી લેવાની જણે સ્પર્ધા ચાલે છે.જો કે, આ વૃતિ ઉપરની કક્ષાએથી નીચે સુધી ફેલાય છે. અત્યંત મહત્વના કાર્યો પડતા મૂકી પોતાને જે મળ્યું છે તે ટકાવી રાખવા કે હજુ વધુ ઓછી મહનતે કેમ મળતું રહે તે માટે રાજકારણીઓ અને અન્ય સેલીબ્રીટીઓ સાધુ-સંતો-મહંતોની આગળ-પાછળ ફરતા રહે છે. આ ચેષ્ટા સામાન્ય લોકો અને વિશેષમાં યુવાધનને ખોટા સંકેતો આપતા રહે છે જે તેઓને ગેર રસ્તે દોરે છે પરિણામે પગપાળા મંદિરોના દર્શનેજવાની એક ફેશન શરૂ થયા છે તો બીજી તરફ માનતા-બાધા વગેરે અનેક પ્રકારના તૂત ચો તરફ ચાલ્યા/ફેલાતા રહી ફાલે ફૂલે છે. તેમ છતાં આવા લેખો દ્વારા થાક્યા વગર જાગૃતિ ફેલાવનારા હતાશ કે નિરાશ થયા વગર લેખકો અને બ્લોગર મિત્રો ધન્યવાદને પાત્ર છે. લગે રહો એક દિવસ જરૂર પ્રકાશ ફેલાશે \n…… આવા લેખો દ્વારા થાક્યા વગર જાગૃતિ ફેલાવનારા હતાશ કે નિરાશ થયા વગર લેખકો અને બ્લોગર મિત્રો ધન્યવાદને પાત્ર છે. લગે રહો એક દિવસ જરૂર પ્રકાશ ફેલાશે એક દિવસ જરૂર પ્રકાશ ફેલાશે હું અરવિંદભાઈ સાથે સહમત છું.\nમાણસ ભરોસો કરવાને લાયક હવે રહ્યો નથી.\nભગવાન પર રાખેલો વિશ્વાસ દગો દેતો નથી\nતેનો અર્થ એ નથી કે ભગવાન આપણું બધું પાર ઉતારશે. કહેવત\nયાદ હશે “પુરષાર્થ વગર પ્રારબ્ધ પાંગળું છે” યુવા વર્ગ ધાર્મિક સ્થળે\nજાય તેમાં વાંધો નથી. પણ ઘેટાંના ટોળાની માફક અનુસરે તે વિચાર\nલેખનો આશય દેખાદેખીકે એક બંધાય ગયેલી ભાવનાઓના ગાડરિયા\nપ્રવાહ સામે એક બત્તી અનુભવાય છે. એક વાત પણ એટલી જ અગત્યની\nછે કે માનવીની સમાજની જીવન શૈલી કાળધર્મ ને સંજોગો આધારિત\nવિકસી છે. માણસે અનેક કુદરતી હોનારતોનો સામનો કર્યો છે અને\nતેવા વિપરિત સંજોગોમાં અસહાય સ્થિતિમાં કોઈ ગેબી શક્તિ માટે\nપોકાર ઉઠ્યો જ હશે. મંદિર કે કોઇ પણ ધાર્મિક સ્થળો એ સમાજને\nસારા માર્ગે આશ્રય આપવાનું સ્થાન છે અને લોકો હલકા મનોરંજન કે\nજુગારખાના કે અડ્ડાઓમાં જાય તે કરતાં સાત દરજ્જે સારું છે. હા,આજે\nજે દૂષણો ઉભા થયા છે તે સામે વિરોધ કે જાગૃતિ જરૂરી છે જ ,એમાં\nબે મત નથી. પુરુષાર્થનો કોઈ પર્યાય નથી અને ખોટા અવલંબનો કે\nઆડંબર એ પતનના જ માર્ગો છે.\nપ્રિય ‘પાર્ક લૅન્ડ’ ભાઈ/બહેન\nતમારી વાત સાથે હું સંમત છું કે સીનિયર પેઢી પણ પોતાની ફરજમાં ચૂકી છે. મેં પહેલાં કૉમેન્ટ આપી છે (December 8, 2011 at 5:48 pm) તેમાં યુવાનો અલૌકિક શક્તિમાં શા માટે વધારે શ્રદ્ધા રાખતા થઈ ગયા છે તેનું કારણ શોધવાનો પ્રયાસ કર્યો છે.\nહું આજની પેઢીની ટીકા નથી કરતો. મારા કરતાં આ પેઢી સામેના પડકારો વધારે મોટા છે, એ પણ સાચી વાત છે.ઉદ્વિકાસના નિયમ પ્રમાણે મને એમ પણ લાગે છે કે આજના કોઈ પણ શિશુનું મગજ મારા મગજ કરતાં વધારે મોટું હોવું જોઈએ.આજના યુવાનો મારા કરતાં વધારે ઇન્ટેલીજન્ટ છે, એમાં પણ શંકા નથી.\nઆમ છતાં હું એમને એવી સલાહ નહીં આપું કે તેઓ કોઈનો આધાર લે. એમની સમસ્યાઓ એવી છે કે જે મેં જોઈ જ નથી એટલે હું ઇલાજ નહીં બતાવી શકું એ પણ સાચું છે. પરંતુ, જ્યારે પણ સમસ્યાઓ આવે ત્યારે એ પેઢીઓનો ભેદ કરીને નથી આવતી. આજે મને જે સમસ્યા નડે તે મારા માટે એટલી જ ગંભીર હશે. જે જમાનો યુવાનો માટે ચૅલેન્જ બનીને આવ્યો છે, તે મારા માટે પણ વધારે મોટી ચૅલેન્જ રૂપ હશે ને. આમ છતાં મને નથી લાગતું કે હું મંદિરમાં જઈશ તો મારી સમસ્યા દૂર થઈ જશે અથવા તો, મનમાં મૂર્તિ હશે તો જ હું સફળ થઈશ. ના, એવું નથી. આ દુનિયામાં સમસ્યાઓ હશે તો ઉકેલો પણ આ જ દુનિયામાં હશે.\nઆજે માત્ર સમસ્યાઓ નથી સુવિધાઓ પણ છે, જે પહેલાં નહોતી. પહેલાં પોતાનું ઘર બનાવવું એ તમારાથી આગળની પેઢી માટે ભગવાનના આશીર્વાદ વિના શક્ય નહોતું, આજની પેઢી પાસે લોનની સગવડ છે, પહેલાં તો લોન આપનારા પણ નહોતા. તમારા વડીલોને આ સમસ્યા વિશે વધારે ખ્યાલ હશે.આ બાબતમાં તમારી સામે સમસ્યા આવી તે પહે���ાં ઉકેલ હાજર થયો હશે. એટલે દરેક પેઢી માટે સંયોગો બદલાય છે.\nપરંતુ તમારી વાત સાચી છે. વાંક અમારી પેઢીનો છે, જે દૈવી મદદ શોધતી રહી અને યુવાનોને એમ ન શીખવ્યું કે અલૌકિક સહાય જેવું કઈં નથી હોતું. આવી માન્યતાઓની બાબતમાં મને પેઢીઓ વચ્ચે ભેદ નથી દેખાતો. અલૌકિક મદદ જૂની પેઢીની ટેવ છે. યુવાનો એને નકારે એમાં કઈં ખોટું નથી, પરંતુ એમણે આવી માન્યતાઓ ચર્ચા વગર સ્વીકારી કીધી છે.\nમાત્ર મન્દીરે સદેહે ધક્કા ખાવાની વાત તો ઠીક; પણ ઈન્ટરનેટ પર આ રીતે દેવના દર્શન કરાવી, આ કે તે લાભ થવાની લાલચ આપી અન્ય મીત્રોનેયે ફરજીયાત દર્શન માથે મારી, તેનેયે સેંકડો મીત્રોને ‘ન ફોરવર્ડ કરશો તો આમ થશે ને તેમ થશે’ તેવી ગર્ભીત ધમકી આપી, આ મહામુલી છતાં મફત મળતી ઈન્ટરનેટી સુવીધાનો દુરુપયોગ કરી, માણસને પુરુષાર્થી બનાવવાને બદલે, અંધશ્રદ્ધા ફેલાવવાનો ઉદ્યમ કરનાર ભણેલાને શું કહેવું \nએક મેઈલ–વ્યવહાર આપ સૌ સમક્ષ મુકું છું. તેમાંથી મોકલનારનું અને તેમણે મારા સહીત જે ૪૬ જણાને આવી મેઈલ મોકલેલી તેમની આઈડી મેં ભુંસી નાખી છે. અંદર જે લેખની વાત આવે છે તે ભાઈ ઉર્વીશ કોઠારીનો લેખ જોવા\nhttps://sites.google.com/site/semahefil/sm-173–blind-faith-on-internet લીંક પર ક્લીક કરતાં જ તે સામે આવશે. આપણે વીચારવાનું એ છે કે ત્યારે કરીશું શું બધું ચાલે છે તેમ જ ચાલવા દઈએ બધું ચાલે છે તેમ જ ચાલવા દઈએ કે આવા–‘અભીવ્યક્તી’વાળા સેંકડો ગોવીન્દ મારુ કાર્યરત બને તેવું કરીશું કે આવા–‘અભીવ્યક્તી’વાળા સેંકડો ગોવીન્દ મારુ કાર્યરત બને તેવું કરીશું \nવર્ષોથી પ્રકાશીત થતા સુરતના ‘સત્યાન્વેષણ’ માસીકના વીદ્વાન તંત્રી પ્રૉ. સુર્યકાંત શાહસાહેબનો સૌ પ્રથમ મળેલો પ્રતીભાવ આપ સૌની જાણ માટે.. સાથે એક લેખ..\nઆશા છે, આપને ગમે..\nવહાલા ભાઈ અને મીત્રો,\nઆ ‘શનીદેવ’ની વાતો તમે ૪૬ મીત્રોમાં વહેંચી..\nએ ૪૬ મીત્રોએ એમના મીત્રોને કદાચ મોકલી હશે..\nમને એ જાણવામાં રસ છે કે, ભાઈ, તમને અને\nતમારા મીત્રોને એનાથી કયો લાભ થયો \nતમે જેમને મોકલી છે તેમને જ હું આ લખું છું અને\nબીજા કોઈને પણ ન મોકલી, ચેઈન તોડું છું અને તેથી\nમને જો કશું નુકસાન થશે તો હું તે તમને અચુક લખીશ..\nપણ તમને શો ફાયદો થયો તે મને લખશો \nહા, અલભ્ય એવી આ ઈન્ટરનેટી સુવીધાનો દુરુપયોગ કરી\nસમાજમાં અન્ધશ્રદ્ધા ફેલાવવાનો લાભ(ગેરલાભ ) તો મળી જ ગયો \nઆ સાથેનો લેખ વાંચવા વીનંતી અને તમે જેને જેને આ\nમેઈલ મોકલી હોય તેને પણ તે લેખ વાંચવા મોકલવા વીનંતી..\nજેથી સમાજને લાભ થશે; ગેરલાભ કદાપી ન જ થાય.. મઝામાં \n(અહીં એક ફોટો મુકી મોકલ્યો છે, શનીદેવનો, જે મારાથી અહીં પેસ્ટ થઈ શક્યો નથી..સોરી, તમને દર્શનનો લાભ ન આપી શકાયો \nપ્રિય પાર્ક લૅન્ડ ભાઈ/બહેન,\nમારા માટે તમે જે સદ્‍ભાવપૂર્ણ શબ્દો વાપર્યા તે બદલ આભાર. ભ્રષ્ટાચાર એવો વ્યાપક છે કે મને એ પ્રશ્ન થાય છે કે એ શું આપણી સાંસ્કૃતિક દેન છે પરંતુ અહીં, માત્ર યુવાનો વિશે ચર્ચા કરીશ.\nશ્રી અતુલભાઈ જાનીની કૉમેન્ટમાંથી અહીં ક્વૉટ કરૂં છું એમના પ્રત્યે આભાર વ્યક્ત કરવાની સાથે)\n“ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો\nછો ને એ એકતારે ગાઈ ગાઈને કહે,\nએ તો ખોટું રે ખોટું પિછાણીએ, – હો ભેરુ\nમારૂં ઉદાહરણ આપું તો ઘમંડ કહેવાય, તેમ છતાં આપું છું. હું વીસ-બાવીસનો હતો ત્યારે એક ગુરુ મને કંઠી બાંધવા માગતા હતા. મને એમણે કહ્યું કે મારી બધી સમસ્યાઓનો ઉપાય આ છે. મેં કહ્યું કે ભગવાને મને બે હાથ, બે પગ અને એક મગજ આપ્યાં છે. પહેલાં હું એમનો ઉપયોગ કરીશ, ભગવાને આટલી મદદ તો આપી દીધી, હવે એને છાસવારે તકલીફ આપવાની જરૂર ખરી તે પછી એ ગુરુને હું કદી ન મળ્યો.\nતમે મારા બ્લોગ ‘અભીવ્યક્તી’ની મુલાકાત લીધી તે બદલ અને મારા બ્લોગમાં શ્રીમતી વર્ષા પાઠક નો પ્રસીદ્ધ થયેલ લેખ ‘મન્દીરે જાઓ, મહેનતની શી જરુર છે ’ તમને પસન્દ પડ્યો– આનંદ થયો.. આભાર.\nમારો મકસદ રૅશનલ વીચારો વહેંચાય, વંચાય અને અનુસરાય તે જ છે.. લેખ તમે પ્રગટ કરો એ આનંદની જ વાત છે.. સાથે મારી ત્રણ વીનંતી માન્ય કરશો \n૧. આ લેખ છપાય તેની નીચે, લેખીકા શ્રીમતી વર્ષા પાઠક, બોરીવલ્લી (ઈસ્ટ), મુમ્બઈ. ઈ–મેઈલ: viji59@msn.com છાપવું. લેખકને આપણે કશો પુરસ્કાર તો આપતા નથી; પણ એમનો આનંદ બેવડાશે..\n૨. ‘દીવ્ય ભાસ્કર’, દૈનીક, સુરતની તા. 16 નવેમ્બર, 2011ની ‘કળશ’ પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી લેખીકાબહેનની લોકપ્રીય કટાર ‘આપણી વાત’માંથી.. લેખીકાના અને ‘દીવ્ય ભાસ્કર’ના સૌજન્યથી સાભાર… તેની નીચે, ‘શ્રી ગોવીન્દ મારુ, નવસારી (ગુજરાત)ના બ્લોગ ‘અભીવ્યક્તી’ https://govindmaru.wordpress.com/ ના સૌજન્યથી સાભાર…’\nએમ જરુર છાપવું.. આમ થતાં, ‘રાહબર’, નવસારીના વાચકોને મારા બ્લોગની મુલાકાત લેવાની પ્રેરણા મળશે. આટલું લેખકને અને ‘અભીવ્યક્તી’ બ્લોગને શ્રેય આપવા અર્થે જ લખુ છું.\n૩. લેખીકા બહેન અને મને એની એક નકલ અચુક મોકલશો..\nહું મારા બ્લોગ ઉપર લેખ મુકવા પહેલા લેખકને ફોન/મેઈલ કરી તેમની અનુમતી મેળવીને તે લેખ મારા બ્લોગ પર પોસ્ટ કરું છું…. તમારે નવેસરથી પરવાનગી લેવાની જરુર હું જોતો નથી..\nમહેનત કોને કરવી છે…..\nજાદૂઈ ચિરાગ મળે ને પૈસા નો ઢગલો થઈ જાય,એક નારિયળ ભગવાન ને ચડાવી તો આપણી મનોકામના પૂર્ણ થઈ જાય,૧૦૦ રૂપિયા ની લાંચ (ચડાવો તો આપણી મનની ભ્રમણા છે.) આપીએ તો આપના કામ થઈ જાય.\nજ્યાં સુધી આવા વિચારો માં પરિવર્તન નહિ આવે ત્યાં સુધી બધુ બેકાર છે.\nગોવિંદભાઈ આપના પ્રયાસો સારા છે પણ આ બદ્દી જલ્દી જાય તેમ લાગતું નથી..\nનવા લેખોની માહીતી મેળવવા માટે આપની ઈ.મેઈલ આઈડી નીચે સફેદ ખાલી જગ્યામાં નોંધવા વીનન્તી.\nહોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nહોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nએ બે ન બને, સેંથો અને ટાલ\nસ્ત્રી કીડનીદાન કરવામાં આગળ છે; પરન્તુ એમને કીડનીની જરુર હોય ત્યારે\nકોઈ વીદ્યા/શાસ્ત્ર સમ્પુર્ણ છે\n‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે. ..ગો.મારુ\nThanganat on ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’થી ‘ગૌ…\nUrmila Sharma-Valand on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nPRAVIN PATEL on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nJanak on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nરાકેશકુમાર on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nરાકેશકુમાર on એ બે ન બને, સેંથો અને ટાલ\nAmrut Hazari. on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nccpatel on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nસરોજબેન ચીમનભાઈ દેસા… on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nRASHMIKANT C DESAI on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nએન. વી. ચાવડા (16)\nગો. મારુ (જનરલ) (32)\nગો. મારુ (રૅશનલ) (28)\nડૉ. બી. એ. પરીખ (7)\nપ્રા. ગુણવન્ત શાહ (6)\nપ્રા. રમણ પાઠક (વાચસ્પતી) (40)\nપ્રા. શશીકાન્ત શાહ (7)\nબી. એમ. દવે (11)\nમીત્રોનાં લેખો / કાવ્યો (129)\nપ્રતીભાવકો માટે અગત્યની સુચના:\n૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.\n૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.\n૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.\n૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.\n૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00110.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AE%E0%AA%A7%E0%AA%AF%E0%AA%AE%E0%AA%AA%E0%AA%A6%E0%AA%B2%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80", "date_download": "2019-03-21T22:59:17Z", "digest": "sha1:NF37CWMUOBUAZ7RY4P7JZEWZFA5KGQH2", "length": 3595, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "મધ્યમપદલોપી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nમધ્યમપદલોપી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nજેનું મધ્યમ પદ લેપાય છે એ સમાસ. ઉદા૰ પર્ણ (નિર્મિત) શાલા.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00111.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.betterbutter.in/gu/recipe/127632/almond-and-shredded-coconut-halwa-in-gujarati?amp=1", "date_download": "2019-03-21T21:44:35Z", "digest": "sha1:I7LMECD6DITFQHUWPWLGHKCSXNQ2XEN2", "length": 2740, "nlines": 38, "source_domain": "www.betterbutter.in", "title": "કેસરીયા બદામ અને કોપરા નો હલવો, Almond and shredded coconut halwa recipe in Gujarati - Ankita Tahilramani : BetterButter", "raw_content": "\nકેસરીયા બદામ અને કોપરા નો હલવો\n0 ફરી થી જુવો\nતૈયારીનો સમય 30 min\nબનાવવાનો સમય 20 min\n1 કપ ગરમ પાણી\n2 મોટી ચમચી ઘી +1 નાની ચમચી ઘી\n2 મોટી ચમચી દૂધ અને કેસર નું મિશ્રણ\n1/4 કપ કોપરું (નારિયેળ નું બૂરું)\nબદામ ની કાતરી સજાવટ માટે\nસૌથી પેહલા બદામ ને ગરમ પાણી માં 30 મિનીટ પલાળી રાખો.\nહવે બદામ ની છાલ કાઢી ને તેને મિક્સર ગ્રાઈન્ડર મા નાખો.\nતેમાં દૂધ અને કેસર નું મિશ્રણ નાખી ને ગ્રાઇન્ડ કરો.\nહવે એક કઢાઈ માં ઘી ગરમ કરો.\nતેમાં આ ગ્રાઇન્ડ કરેલું મિશ્રણ નાખી ને ધીમી આંચ એ શેકો.\n2-3 મિનીટ પછી તેમાં દૂધ ઉમેરો ને હલાવો.\nએ બરાબર ચઢી જાય એટલે ખાંડ ઉમેરો અને તેને બરાબર હલાવતા રહો.\n2-3 મિનીટ પછી તેમાં કોપરું (નારિયેળ નું બૂરું ) નાખો અને સરખું હલાવો.\n1-2 મિનીટ સુધી ધીમી આંચ પર મુકી પછી છેલ્લે 1 નાની ચમચી ઘી ઉમેરો હલાવી દો.\nતૈયાર છે તમારો એકદમ સ્વાદિષ્ટ હલવો.\nબદામ ની કાતરી થી તેની સજાવટ કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00111.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/mamata-banerjee-attacks-narendra-modi-over-english-speaking-lok-sabha-elections/", "date_download": "2019-03-21T22:57:49Z", "digest": "sha1:23SMTVFJMAQPVF2ALZ2YOXRVF3JKGHE2", "length": 11119, "nlines": 176, "source_domain": "www.gstv.in", "title": "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એક લાઈન સરખું અંગ્રેજી તો બોલીને બતાવો, આ મુખ્યમંત્રીએ માર્યો ટોણો – GSTV", "raw_content": "\nબાઇકની માઇલેજ વધારવી છે આ ટિપ્સથી 25 ટકા ઘટી જશે પેટ્રોલનો ખર્ચ\nતમારા ઘરમાં રહેલુ Wi-Fi તમને કરી શકે છે કંગાલ, આ રીતે સતર્ક રહો નહી તો ભરાશો\nહોળીના રંગો અને પાણીથી મોંઘાદાટ સ્માર્ટફોનને કેવી રીતે બચાવશો આ રહી સ્માર્ટ ટ્રિક્સ\nચોરાઇ ગયો છે સ્માર્ટફોન ચિંતા છોડો, આ રીતે કરી શકો છો લોકેશન Track\nહોળી પર આ રીતે લો શાનદાર Photos, આ Tricks આવશે કામ\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એક લાઈન સરખું અંગ્રેજી તો બોલીને બતાવો, આ મુખ્યમંત્રીએ માર્યો ટોણો\nપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પાછલા ચાર વર્ષોથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ નિવેદનો આપતા રહે છે. હવે લોકસભા ચુંટણી નજીક આવી રહી છે તો મમતા દ્વારા પીએમ મોદી પર પ્રહાર કરવાનું ચાલુ છે. ગુરૂવારે મમતા બેનર્જીએ કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણાં પ્રકારના ભાષણો આપે છે. પરંતુ તેમાં એક લાઈન પણ તેઓ સરખું અંગ્રેજી બોલી શકતા નથી. તેમને તેના માટે ટેલીપ્રોમ્પટરની મદદ લેવી પડે છે.\nએક લાઈન પણ તેઓ સરખી ઈંગ્લિશ બોલી શકતા નથી\nએક બંગાળી વેબસાઈટ અનુસાર પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણાં ભાષણો આપે છે. પરંતુ તેઓ એક લાઈન પણ અંગ્રેજીની બોલી શકતા નથી. જ્યારે તેઓ અંગ્રેજી બોલતા હોય છે ત્યારે તેઓ સતત ટેલીપ્રોમ્પટરમાં જોતા રહે છે. મમતા બેનર્જીએ કહ્યુ કે, પૂરી મીડિયા આ વાતને જાણે છે અને લોકો પણ જાણે છે. તેઓ સ્ક્રિન પર જોવે છે જે અંગ્રેજીમાં બોલવાનું હોય તે વાંચી નાખે છે. પછી તેવુ બોલે છે કે તેઓ ભાષામાં ફ્લૂઅન્ટ છે. પરંતુ અમારે તેવું નથી કરવુ પડતુ.\nદરેક ઘરમાં મોદીના ફોટા અને કમળના નિશાનની ચિઠ્ઠી મોકલાય છે\nમહત્વનું છે કે મમતા મોદી સરકારની ટોચની વિરોધી રહી છે. ગુરૂવારે જ તેમણે એલાન કર્યુ કે પશ્ચિમ બંગાળમાં કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજનાનો ભાગ નહી હોય. મમતાનો આરોપ છે કે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજનીતિ કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ પશ્ચિમ બંગાળના દરેક ઘરમાં ચિઠ્ઠી મોકલી રહ્યા છે જેમાં તેમનો ફોટો છે અને કમળનું નિશાન છે.\nરાજ્ય સરકાર 40 ટકા રકમ કેમ ભરે\nતેમણે કહ્યુ કે તમે (નરેન્દ્ર મોદી) ફોટો અને પાર્ટીની નિશાનની ચિઠ્ઠી મોકલી રહ્યા છો. તો સ્કીમનો બધો ભાર કેન્દ્ર સરકારે જ ઉઠાવવો જોઈએ. રાજ્ય સરકાર 40 ટકા રકમ કેમ ભરે મહત્વનું છે કે કેન્દ્ર સરકારના આયુષ્માન ભારત સ્કીમ હેઠળ 10 કરોડ પરીવારને લાભ પહોંચશે. તેનો ખર્ચો 60 ટકા કેન્દ્ર સરકાર અને 40 ટકા રાજ્ય સરકાર ઉઠાવશે.\nલોકોને મળી હોળીની ભેટ : સસ્તુ થયું પેટ્રોલ, જાણો તમારા શહેરમાં કેટલો છે આજનો ભાવ\nવાપીની જીઆઈડીસીમમાં એક કંપનીમાં બ્લાસ્ટ, બે કામદારોના મોત,પાંચ ઘાયલ\nતમે વિદ્યાર્થીનીઓને પાર્ટીમાં કેમ બોલાવી એમ કહીને પ્રૉફેસરને ચાકુ ખોંસી દીધી, ત્યાં જ મોત\nભાજપનો ‘શત્રુ’ ભાજપનાં ‘શત્રુ’નો હાથ થામશે\nગુજકેટના ભરાયેલા ઓનલાઈન ફોર્મમાં વિદ્યાર્થીઓ ૨૩ માર્ચ સુધી જ કરી શકશે સુધારો\nલોકોને મળી હોળીની ભેટ : સસ્તુ થયું પેટ્રોલ, જાણો તમારા શહેરમાં કેટલો છે આજનો ભાવ\nતમે વિદ્યાર્થીનીઓને પાર્ટીમાં કેમ બોલાવી એમ કહીને પ્રૉફેસરને ચાકુ ખોંસી દીધી, ત્યાં જ મોત\nભાજપનો ‘શત્રુ’ ભાજપનાં ‘શત્રુ’નો હાથ થામશે\nગુજકેટના ભરાયેલા ઓનલાઈન ફોર્મમાં વિદ્યાર્થીઓ ૨૩ માર્ચ સુધી જ કરી શકશે સુધારો\nઅહીં હોળીની જ્વાળાની દિશા પરથી મળે છે વરસાદ અને કુદરતી આપત્તિના એંધાણ\nગુજ્જુ રંગાયા હોળીના રંગે: ક્લબનો કિલકિલાટ, ટોમેટીનો, રેઈન ડાન્સ તો ક્યાંક ડીજેનો ધમધમાટ\nપીએમ મોદીનું કિરદાર નિભાવવા માટે વિવેક ઓબેરોયે સાત જનમ લેવા પડશે, PM નરેન્દ્ર મોદી બાયોપિકનું Trailer Out\nલોકસભા ચૂંટણી 2019: કપાઈ શકે છે અડવાણી અને મનોહર જોશીનું પત્તું\nસીએમ યોગી આદિત્યનાથ પણ રંગાયા ધૂળેટીના રંગે, આ રીતે કરી ઉજવણી\nમેહુલ ચોક્સી સામે પણ લાલ આંખ, એંટીગુઆથી ભારત લાવવાની પ્રક્રિયા શરૂ\nVideo: સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધીને લીધા આડે હાથ, લાલ બહાદુર શાસ્ત્રીના અપમાનનો આરોપ\n અહીં મડદાની ભસ્મથી રમાય છે હોળી,350 વર્ષ જૂની છે પરંપરા\nVIDEO: ઈસ્કોન બ્રિજ પર બિલ્ડરની કારના અકસ્માતના CCTV આવ્યા સામે, હવામાં હેલિકોપ્ટની જેમ ઉડી કાર\nPhotos : આ કારણે સૌને પ્રિયંકા ગાંધીમાં દેખાય છે ઈંદિરા ગાંધીની ઝાંખી\nબનાસકાંઠામાં લોકસભાના ઉમેદવાર તરીકે શંકર ચૌધરીનું નામ વાયરલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00111.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=761", "date_download": "2019-03-21T22:14:52Z", "digest": "sha1:ND7HDFRAGGMEKE7DT3QCPAI5SL63APJK", "length": 18855, "nlines": 116, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: ઝરૂખે દીવા – ઈશા-કુન્દનિકા", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઝરૂખે દીવા – ઈશા-કુન્દનિકા\nNovember 17th, 2006 | પ્રકાર : સુવાક્યો | 13 પ્રતિભાવો »\n[1] રોજ સવારે સ્મિતથી ઊજળા ચહેરા સાથે હું ઊઠું, મારે માટે નવી તક લઈ આવતા દિવસને હું સન્માનથી સત્કારું; મારા કાર્યને ખુલ્લું મન રાખી સ્વીકારું; મારાં નાનાં નાનાં કાર્યને કરતી વેળા પણ જે અંતિમ ધ્યેયને માટે હું કાર્ય કરું છું તેને સદાય નજરમાં રાખું; સહુ કોઈને હોઠ પર હાસ્ય અને હૃદયમાં પ્રેમ રાખી મળું; દરેક વખતે નમ્ર, માયાળુ અને વિવેકી રહું; અને પરિશ્રમને અંતે જે નિદ્રાને નિમંત્રે છે અને સારું કામ કર્યાનો આનંદ આવે છે તે થાકના ભારે રાતના ખોળામાં પોઢી જાઉં…. આવી સમજદારીથી હું મારું જીવન પસાર કરવા માગું છું.\n[2] જિંદગીએ મને શીખવ્યું છે કે તક મળે ત્યારે બીજાઓની સેવા કરવી, કોઈનું બૂરું ન કરવું, બીજાઓના ભોગે કંઈ પણ મેળવવું નહિ અને જરૂર પડ્યે બીજાઓને થતી હાનિ કે ઈજા અટકાવવા જાતે હાનિ કે ઈજા વહોરી લેવાં તેમાં જ મૂળભૂત ધર્મનો સમાવેશ થાય છે.\n[3] સૃષ્ટિમાં વસ્તુઓ નાની નાની ચીજોની બનેલી છે. મોટી વસ્તુની પરિપૂર્ણતાનો આધાર નાની વસ્તુની પૂર્ણ દશા પર રહેલો છે. ધૂળની રજ વિના દુનિયા ઘડાત નહીં. આખી દુનિયા ખોડ વિનાની દીસે છે તેનું કારણ એ છે કે ધૂળની રજથી પરિપૂર્ણ છે. નાની બાબતોમાં બેદરકાર રહેવાથી મોટી બાબતોમાં ગોટાળો થાય છે. હિમનો કણ તારાના જેવો જ સર્વાંગશુદ્ધ હોય છે. ઝાકળનું બિંદુ ગ્રહના જેવું આકાશશુદ્ધ હોય છે. સુક્ષ્મ જંતુનો ઘાટ માણસના જેટલી જ ચોક્કસાઈથી ઘડાયેલો હોય છે. સારાંશમાં, રોજના વ્યવહારમાં સામાન્ય જણાતી બાબતો કેટલી અગત્યની છે તે મહાન વ્યક્તિ સમજે છે. તેવો માણસ કાંઈ છોડી દેતો નથી, ઉતાવળ કરતો નથી, કશાથી નાસી છૂટવા માગતો નથી, જે ફરજ આવે તે ધ્યાન દઈ બજાવે છે. તે કામ લંબાવતો નથી કે જેથી તેને પસ્તાવું પડે. હાથ પરનું કામ પૂરેપૂરું કરવાથી દેહાભિમાન વગરનો પ્રભાવ એકત્ર થાય છે, જેને પ્રભુતા કહે છે.\nસાચું અને હૈયે હોય તેવું જ બોલજો. કોઈ પણ રીતે કોઈને છેતરશો નહીં. નવરા બેઠા ગપ્પાં મારવાની આદત છોડી દો. બીજાઓના ઘરસંસારની, ખાનગી બાબતોની વાતો કરશો નહીં. બીજા પર આળ ચડાવશો નહીં કે ગુનાનો આરોપ મૂકશો નહીં. જેઓ નીતિના માર્ગે ચાલતા નથી તેમને દોષ દેશો નહીં. તેમના તરફ દયાભાવ દર્શાવી તમે તમારા માર્ગે જજો.\nસ્થૂળ આંખોથી નહીં, પણ સત્યની શુદ્ધ દ્રષ્ટિથી તમે જુઓ કે કેટલા જન્માન્તરોના અનુભવ મેળવી, જન્મમરણના લાગટ કેટલા ફેરા ફર્યા પછી તમે અધોગતિમાંથી ઉચ્ચ સ્થિતિ, ઉચ્ચમાંથી ઉચ્ચતર સ્થિતિ મેળવી છે. તમારાં જ કર્મ અને વિચાર વડે, તમારા મનનાં હંમેશ બદલાતાં રહેલાં વલણોનું બંધારણ થયું છે, અને અત્યારની તમારી સ્થિતિનો કેટલો આધાર તમારા વિચાર અને કર્મ ઉપર છે એ તમે જોશો ત્યારે તમે તમારી પ્રકૃતિ સમજશો. આ રીતે પોતાનો સ્વભાવ સમજ્યા પછી તે જ ધોરણે તમે બીજાઓના સ્વભાવ સમજી શકશો, તેમના પર કરુણા રાખી શકશો અને તેમની સુખી કે દુ:ખી અવસ્થાનાં કારણો જાણી શકશો.\nજો તમને ગુસ્સે થવાની, ઉપાધિ વહોરવાની, અદેખાઈની, લાલચ-લાલસાની, મનને બેસૂર કરતી ટેવોની આદત પડી હોય અને તે સાથે તમે શરીર પૂર્ણ તંદુરસ્તીમાં રહે એવી આશા રાખતા હો, તો તમે અસાધ્ય વસ્તુની આશા રાખો છો એમ કહેવામાં હરકત નથી, કારણકે તમે જ તમારા મનમાં નિરંતર રોગનાં બીજ વાવ્યા કરો છો.\nકાન પર પડતા સારા કે ખરાબ શબ્દો સાંભળવામાં ન\nઆવે એ શક્ય નથી આથી શબ્દોનો નહિ, પણ\nશબ્દો પ્રત્યે ઊપજનારા રાગ-દ્વેષનો ત્યાગ કરવો જોઈએ.\nઆંખો સામે આવતું સારું કે ખરાબ રૂપ દેખવામાં ન આવે એ શક્ય નથી;\nઆથી રૂપનો નહિ પણ રૂપ\nપ્રત્યે ઊપજનારા રાગ-દ્વેષનો ત્યાગ કરવો જોઈએ.\nનાક સામે આવતી સુગંધ કે દુર્ગંધ સૂંઘવામાં ન\nઆવે એ શકય નથી; આથી ગંધનો નહિ, પણ ગંધ પ્રત્યે\nઊપજનારી રાગ-દ્વેષની વૃત્તિનો ત્યાગ કરવો જોઈએ.\nજીભ પર આવેલો સારો કે ખરાબ રસ ચાખવામાં\nન આવે એ શક્ય નથી; આથી રસનો નહિ, પણ\nરસ પ્રત્યે ઊપજનારા રાગ-દ્વેષનો ત્યાગ કરવો જોઈએ.\nશરીરને અડનારા સારા કે ખરાબ સ્પર્શની અનુભૂતિ ન થાય એ શક્ય નથી;\nઆથી સ્પર્શનો નહિ, પણ સ્પર્શ\nપ્રત્યે ઊપજનારા રાગ-દ્વેષનો ત્યાગ કરવો જોઈએ.\n[5] તમારી પાસે એક સુદ્રઢ અને સરસ સમતુલાવાળું શરીર હોવું જોઈએ, તમારો પ્રાણ સરસ રીતે સંયમબદ્ધ બનેલો હોવો જોઈએ, તમારું મન સુવ્યવસ્થિત કરેલું હોવું જોઈએ, ચપળ અને તર્કશક્તિવાળું હોવું જોઈએ. આ પછી તમે જ્યારે અભીપ્સાની સ્થિતિમાં હો છો અને તમને જવાબ મળે છે ત્યારે તમારું આખુંયે સ્વરૂપ એમ અનુભવે છે કે તમને એક મહાસમૃદ્ધિ આવી ��ળી છે, તમે વિશાળ બન્યા છો, તમને ભવ્યતા પ્રાપ્ત થઈ છે; અને એનાથી તમે સંપૂર્ણ સુખી બની રહેશો.\n[6] આપણે કંઈ પણ ન કરીએ છતાં પણ ઈશ્વર મદદ કરે એવું નથી જ. પરંતુ જો આપણને પરમેશ્વરમાં પૂરેપૂરો વિશ્વાસ, શ્રદ્ધા હોય અને આપણાથી બનતું બધું કરી ચૂક્યા હોઈએ અને તેમાં ન ફાવી શક્યા હોઈએ ત્યારે પ્રયત્ન ચાલુ રાખી પરમેશ્વરને ખરા હૃદયથી પ્રાર્થીએ, તો એ કૃપાળુ ભગવાન આપણને જરૂર મદદ કરે.\n[7] હું જે છું અને મારી પાસે જે છે, તે માટે હું કૃતજ્ઞ છું. મારી આભારની આ લાગણી સદાય રહે છે. એ ખરેખર આશ્ચર્યકારક છે કે માણસ પાસે ચોક્કસપણે કશું ન હોય, કેવળ અસ્તિત્વ હોવાનું એક ભાન હોય, તેનાથી પણ તે કેટલો સંતુષ્ટ રહી શકે છે મારો શ્વાસ મને મધુર લાગે છે. મારી અસ્પષ્ટ અનિશ્ચિત સંપત્તિનો હું ખ્યાલ કરું છું ત્યારે મને કેટલું હસવું આવે છે મારો શ્વાસ મને મધુર લાગે છે. મારી અસ્પષ્ટ અનિશ્ચિત સંપત્તિનો હું ખ્યાલ કરું છું ત્યારે મને કેટલું હસવું આવે છે મારી બૅન્ક પરની કોઈ આપત્તિ એને ખલાસ કરી નાખી શકે એમ નથી. કારણકે મારી માલ-મિલકત નહિ, પણ મારો આનંદ એ મારી દોલત છે.\n« Previous જજબાત – કીર્તિકાન્ત પુરોહિત\nભીડમાં ભીંસાતી જિંદગી – ભગીરથ બ્રહ્મભટ્ટ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમુખવાસ (ભાગ-5) – સંકલિત\nમુખવાસ (ભાગ-5) – સંકલિત દરેક કુંવારી કન્યા સંપૂર્ણ પુરુષની શોધમાં હોય છે. પણ તે મળે તે પહેલાં જ તે પરણી જાય છે. મેં એક વ્યાપારીને ‘પ્રમાણિકતા’ શબ્દ કહ્યો. એક સરકારી અફસરને ‘સેવા’ શબ્દ કહ્યો તથા એક પ્રધાનને ‘સાદાઈ’ શબ્દ કહ્યો. એથી એ ત્રણેય મારી સામે જોઈને એક જ શબ્દ બોલ્યા : ‘પાગલ ’ કેટલાક લોકોને પાણીને બદલે ... [વાંચો...]\nદુલારું દાંપત્ય – સં. મહેન્દ્ર મેઘાણી\n[ લગ્ન, સ્ત્રી, માતા, કુટુંબ અને પ્રેમ જેવા વિષયો પર વિવિધ વિદેશી લેખકોના સુવાક્યોનો અનુવાદ રૂપે રજૂ કરતી ખિસ્સામાં સમાઈ જાય તેવડી પુસ્તિકા (એટલે કે ખિસ્સાપોથી) ‘દુલારું દાંપત્ય’ માંથી સાભાર. 32 પાનાંની પુસ્તિકાની કિંમત રૂ. 3 છે અને તે લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર ખાતેથી મેળવી શકાય છે. સંપર્કસુત્ર : ફોન – (0278) 256 6402. ઈ-મેઈલ : lokmilaptrust2000@yahoo.com ] લગ્ન એટલે પુરુષ અને સ્ત્રી ... [વાંચો...]\n13 પ્રતિભાવો : ઝરૂખે દીવા – ઈશા-કુન્દનિકા\nઝરૂખે દીવા બહુ જ સુંદર પુસ્તક છે…\nઅંતરમાં દીવા પ્રગટાવે એવા સુંદર લેખો…\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00112.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/01/03/rahul-gandhi-misleading-nation-on-offset-clause/", "date_download": "2019-03-21T22:06:41Z", "digest": "sha1:RXRNU57FE3RIKSBWG25VK63FO4IGL5BV", "length": 15991, "nlines": 155, "source_domain": "echhapu.com", "title": "રફેલની એ ‘ઓફસેટ’ શરત જે અંગે રાહુલ ગાંધી દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે", "raw_content": "\nરફેલની એ ‘ઓફસેટ’ શરત જે અંગે રાહુલ ગાંધી દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે\nગઈકાલે લોકસભામાં રફેલ ફાઈટર જેટ્સની ઓફસેટ શરત મામલે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભામાં પોતાનું અજ્ઞાન જે રીતે પ્રદર્શિત કર્યું, ત્યારબાદ આ ઓફસેટ શરત શું છે એ અંગે જાણવાની લોકોની જીજ્ઞાસા વધી ગઈ છે. રાહુલ ગાંધી ભલે ઓફસેટ શરત મામલે બિલકુલ ન જાણતા હોય પરંતુ એક સમજદાર નાગરિક તરીકે આપણી ફરજ બની જાય છે કે ગેરમાર્ગે દોરતા નેતાઓની વાતમાં આપણે ન આવી જતાં આપણે જાતેજ તેનું જ્ઞાન મેળવી લઈએ જેથી સત્ય શું છે તેની ખબર પડે.\nરાહુલ ગાંધીની જ કોંગ્રેસ સરકારે જ્યારે ફ્રાન્સના દેસ્સો એવિએશન (Dessault Aviation) સાથે રફેલ ફાઈટર જેટ્સ અંગે કરાર કર્યા ત્યારેજ તેમાં ઓફસેટની મહત્ત્વપૂર્ણ શરત મૂકી હતી. આ શરત અનુસાર છેવટે પૂરા સોદાની જે કોઇપણ કિંમત નક્કી થાય તેના અમુક ટકા દેસ્સોએ ભારતમાં સંરક્ષણનો સમાન બનાવતી કંપનીઓમાં ફરજીયાત રોકવો જરૂરી બનાવ્યો હતો.\nહવે નરેન્દ્ર મોદી સરકારે જ્યારે આ કરાર પર ફેરવિચારણા કરી અને ફરીથી સોદો કર્યો ત્યારે આ શરતમાં સુધારો કરીને ઓફસેટ કરારની કિંમત 50% ફરજીયાત બનાવી હતી. હવે આ 50 ટકા ક્યાં રોકવા કોની સાથે રોકવા એ નિર્ણય સોદો જેની સાથે કરવામાં આવ્યો છે એ દેસ્સો એવિએશન અને અન્ય કંપનીઓની મુનસફી પર આધારિત છે.\nઅહીં એક બાબત ખાસ નોંધવા જેવી છે કે આ ઓફસેટની શરત પણ ચાર કંપનીઓ વચ્ચે વહેંચી દેવામાં આવી છે. કારણકે દેસ્સો રફેલ એરક્રાફ્ટની ફ્રેમ બનાવવાની છે અને અન્ય કંપનીઓ તેને જે સમાન આપશે તેને એરક્રાફ્ટમાં જોડવાનું કામ કરવાની છે. ત્યારબાદ થાલે (Thales) નામની કંપની જે રેડાર્સ અને એવીઓનીક્સ બનાવશે, સાફ્રાન (Safran) જે એરક્રાફ્ટના એન્જીન અન�� ઇલેક્ટ્રોનીક્સ બનાવશે અને છેવટે MBDA જે શસ્ત્રોનું ઉત્પાદન કરશે.\nહવે એક અંદાજીત કિંમત અનુસાર રફેલનો આખો સોદો કુલ રૂ. 60,000 કરોડમાં થયો છે અને ઓફસેટ શરત અનુસાર દેસ્સો અને પેલી બીજી ત્રણ કંપનીઓએ ભારતની સંરક્ષણ ઉત્પાદન ઈકોસિસ્ટમમાં કરારના 50% એટલેકે લગભગ રૂ. 30,000 કરોડનું રોકાણ કરવું ફરજીયાત છે. હવે આ ઓફસેટની જવાબદારી તો આગળ જોયું તેમ ચાર કંપનીઓ વચ્ચે વહેંચાઇ ગઈ છે આથી આ રૂ. 30,000 કરોડમાંથી દેસ્સોની જવાબદારી લગભગ રૂ. 6,500 કરોડ થવા જાય છે.\nલાગતું વળગતું: રફેલ મામલે રાહુલ ગાંધીએ દેશની અને સેનાની માફી માંગવી જોઈએ\nમોદી સરકારે તો દેસ્સો સાથે કરેલા કરારમાં ઓફસેટની ટકાવારી વધારીને ભારતના ઉત્પાદકોને વધુ રોકાણ મળે એવી વ્યવસ્થા કરી આપી છે તે અહીં આપણે ખાસ નોંધવું જોઈએ. હવે એક ખાસ વાત જેની ચર્ચા બહુ ઓછી થાય છે અને ગઈકાલે તેના પર નાણામંત્રી અરુણ જેટલીએ લોકસભામાં ખાસ પ્રકાશ પાડતા કહ્યું છે કે ઓફસેટના પચાસ ટકાનું રોકાણ રફેલના સ્પેરપાર્ટસ બનાવવામાં જ કરવું એ જરૂરી નથી, દેસ્સો અને પેલી બીજી ત્રણ કંપનીઓ ભારતમાં કોઇપણ કંપની સાથે કરાર કરીને એ સ્થાનિક કંપની જે કોઇપણ રક્ષા સામાન બનાવે છે તેના ઉત્પાદન માટે રોકી શકે છે.\nઉપરની સ્પષ્ટતા એટલે જરૂરી હતી કારણકે કોંગ્રસ અને તેના પ્રમુખ રાહુલ ગાંધીએ એવી હવા ફેલાવી છે કે રફેલ ફાઈટર જેટ્સ અનીલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ બનાવવાની છે અને એના માટે વડાપ્રધાન મોદીએ પોતાના એ ‘પ્રિય મિત્ર’ ને ફાયદો કરાવી આપ્યો છે અને એ પણ રૂ. 30,000 કરોડનો જે ઓફસેટની કિંમત થવા જાય છે.\nહકીકત એ છે કે દેસ્સોએ પોતાની ઓફસેટ જવાબદારીને રિલાયન્સ ઉપરાંત HAL, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી અન્ય ઘણી કંપનીઓ સાથે વહેંચી છે અને પેલા રૂ. 30,000 કરોડમાંથી પોતાની રૂ. 6,500 કરોડની જવાબદારીમાંથી રિલાયન્સમાં દેસ્સો તેના 3% એટલે કે લગભગ રૂ. 845 કરોડના સામાનનું ઉત્પાદન કરવા માટે રોકશે અને આ ઉત્પાદનમાંથી રફેલના સ્પેરપાર્ટસ જ ઉત્પાદન કરવા પડે એ ફરજીયાત બિલકુલ નથી અને લગભગ એમ થવાનું પણ નથી.\nઆમ સંરક્ષણ કરારો અંગે સામાન્ય પ્રજામાં માહિતીના રહેતા સ્વાભાવિક અભાવનો રાહુલ ગાંધી અને કોંગ્રેસ ફાયદો ઉઠાવીને ઓફસેટ એટલે શું એ અંગે તેને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ સંસદમાં અરુણ જેટલી જેવા મંજેલા ખેલાડી સામે રાહુલ ગાંધી, તેમનો પક્ષ, તેમનું અજ્ઞાન અને તેમનું કાવતરું ખુલ્લું ��ડી ગયું છે.\nઆ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.\nતમને ગમશે: નેટફ્લિક્સ ઓરિજિનલ્સ સીઝન 2: વધુ જુઓ અને વધુ માણો\nસંયુક્ત વિપક્ષી મોરચામાં જોડાવા AAP રીતસર લાળ ટપકા...\nતો ભાઈઓ અને બહેનો પ્રસ્તુત છે કુંભકર્ણ લિફ્ટ યોજના...\nમાઈક્રોસોફ્ટવાળા બિલ ગેટ્સ આયુષ્માન ભારત યોજનાના પ...\nબળાત્કાર જેવા મામલે આપણે રાજકીય પક્ષાપક્ષીથી દૂર ન...\nરફેલ મુદ્દે શું સુપ્રીમ કોર્ટે ખરેખર કેન્દ્ર સરકાર...\nસરકારને બદલે વિપક્ષને સવાલ કરતું ગોદી મીડિયા.\nસત્ય ટકે છે.વિગતવાર માહિતી માટે આભાર.\nરાહુલ ગાંધી પુરુ ગૃહ કાયૅ કયૉ વગર ગૃહ માં આવે છે અને પછી હાસી ને પાત્ર બને છે\neછાપું પર સર્ચ કરો…\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nપુસ્તક રીવ્યુ: અમીષ ત્રિપાઠીની ઈમમોર્ટલ ઇન્ડિયા\n“ટેકો લઇ લ્યો ભાઈ ટેકો” કેજરીવાલની હતાશા અને ઉતાવળ\nપાકિસ્તાનની નવી લક્ઝરી આઈટમ – ભારતના ટમેટાં\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nમૂકાકાકાએ નાનાભાઈનું દેવું ભર્યું શું એ ઇન્ટરનેશનલ સ્કેમ છે\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nRCom ના શેર્સ જો તમારી પાસે પડ્યા હોય તો તમારે શું કરવું જોઈએ\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\nપોતાના પુત્રના લગ્નની કંકોત્રીની કિંમત આખરે જાહેર કરતા મુકેશ અંબાણી\nઅમેરિકામાં જેની બોલબાલા છે એ White People Food તો આપણા ઘરમાં જ પડ્યું છે\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nનરેન્દ્ર મોદીની સૌથી મોટી જીત - એસ્સાર 54000 કરોડનું દેવું ભરવા સહમત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00112.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/new-delhi/parliament-attack-master-mind-afzal-guru-hanged-004474.html", "date_download": "2019-03-21T22:43:54Z", "digest": "sha1:LULM64MLEEPFCW4VREFBNF5SPQV3I45Y", "length": 11740, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "કસાબ બાદ અફઝલ ગુરૂને ફાંસી, જમ્મૂ-કાશ્મીરમાં કર્ફ્યું | Parliament attack master mind Afzal Guru hanged - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n7 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n10 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n10 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n11 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nકસાબ બાદ અફઝલ ગુરૂને ફાંસી, જમ્મૂ-કાશ્મીરમાં કર્ફ્યું\nનવી દિલ્હી, 9 ફેબ્રુઆરી: સંસદ હુમલાના માસ્ટર માઇન્ડ અફઝલ ગુરૂને આજે સવારે તિહારની જેલ નંબર 3 માં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો છે. ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદેએ શનિવારે આઠ વાગે ફાંસી આપી હોવાની અને મૃત જાહેર કરવાની અધિકારીક રીતે પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ અફઝલ ગુરૂને ફાંસી આપી હોવાની સુચના પહેલાં આપવામાં આવી હતી. કોઇપણ પ્રકારની અશાંતિ ન ફેલાઇ તે માટે જમ્મૂ અને કાશ્મીરમાં ભારે સુરક્ષા દળ ગોઠવી દેવામાં આવ્યા છે અને શ્રીનગર, બારામૂલ સહિત કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુંની પણ જાહેરાત કરી દિધી છે.\nકહેવમાં આવે છે કે શુક્રવારે રાત્રે માંડી સાંજે ગૃહ મંત્રાલયની બેઠકમાં અફઝલને ફાંસીએ લટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલાં રાષ્ટ્રપતિએ અફજલ ગુરૂની દયાની અરજી નકારી કાઢી હતી. અજમલ કસાબને ફાંસીએ લટકાવ્યા બાદ સરકાર પર સતત અફઝલ ગુરૂને ફાંસી આપવાનું દબાણ વધી રહ્યું હતું. સંસદ હુમલાના મુખ્ય આરોપી અફઝલ ગુરૂને ફાંસી આપ્યા બાદ મુંબઇ અને પુણેમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અફઝલ ગુરૂને પણ ફાંસી આપી હોવાની પુષ્ટી ભારત સરકારના સચિવ આર કે સિંહે કરી હતી. આર કે સિંહે લગભગ સવારે આડા આઠ વાગે આ વાતની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે તિહાર જેલમાં અફજલને ફાંસી આપવામાં આવી હતી.\nઅફઝલ ગુરૂ ઉપરાંત હજુ પણ 5 વધુ આતંકવાદી છે જે ફાંસીની રાહ જોઇ રહ્યાં છે. જેમાં મનિંદરજીત સિંહ બિટ્ટાને ટારગેટ બનાવી બોમ્બ ધમાકો કરનાર દેવિંદર પાલ ભુલ્લર, પંજાબના સીએમ બેઅંત સિંહની હત્યા કરનાર બલવંત સિંહ રાજોઆના અને રાજીવ ગાંધીનો હત્યારો મુરૂગન, સંથાન અને પેરારિવલનનો સમાવેશ થાય છે.\nકેજરીવાલે સ્વસ્તિક વિશે ટ્વીટ કરતા ભડક્યો લોકો, ‘હદ કરી દીધી તમે'\nદિલ્હીમાં હોળી પછી ભાજપનું ચૂંટણી પ્રચાર અભિયાન શરુ થશે\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\nPM Kisan: આ રાજ્યોની નિષ્ક્રિયતાને કારણે લાખો ખેડૂતોને નથી મળી રહ્યા પૈસા\nવોટ શેર સર્વે: આપ સાથે ગઠબંધન નહીં થયું તો કોંગ્રેસને ભાર�� નુકશાન\nભાજપા મુખ્યાલયમાં ટિકિટ માંગવા માટે લોકોની ભીડ જામી\nરાહુલ ગાંધીએ કેજરીવાલ સાથે ગઠબંધનના બધા રસ્તા બંધ કર્યા\nજૈશ પ્રમુખને રાહુલ ગાંધીએ ‘મસૂદ અઝહરજી' કહેતા ભાજપે ગણાવ્યુ શહીદોનું અપમાન\nઆમ આદમી પાર્ટીના વિધાયક પર બળાત્કારનો આરોપ લાગ્યો\nદિલ્લીની રાજકીય તસવીરઃ અત્યારે ચૂંટણી થઈ તો કોણ મારશે બાજી\nગર્લફ્રેંડની સહેલીને ફ્લેટ પર બોલાવી, ગેંગરેપ પછી હત્યા કરી\nશીલા દીક્ષિતનું એલાન, કોંગ્રેસ અને આપમાં ગઠબંધન નહીં થાય\nભાજપની વેબસાઈટ હેક, પાર્ટી હેકરને પકડવામાં જોડાઈ\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nરાજસ્થાન: કોલેજમાં ઘૂસીને લોકોએ શિક્ષકોની પીટાઈ કરી\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00112.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/worldwide/", "date_download": "2019-03-21T22:09:22Z", "digest": "sha1:RKEP5UQKYPOGZ46SMFRWMUOF3M6YGZOE", "length": 6034, "nlines": 154, "source_domain": "www.gstv.in", "title": "Worldwide – GSTV", "raw_content": "\nબાઇકની માઇલેજ વધારવી છે આ ટિપ્સથી 25 ટકા ઘટી જશે પેટ્રોલનો ખર્ચ\nતમારા ઘરમાં રહેલુ Wi-Fi તમને કરી શકે છે કંગાલ, આ રીતે સતર્ક રહો નહી તો ભરાશો\nસ્માર્ટફોન પાણીમાં પડી જાય કે રંગ લાગી જાય તો શું કરશો આ રહી સ્માર્ટ ટ્રિક્સ\nચોરાઇ ગયો છે સ્માર્ટફોન ચિંતા છોડો, આ રીતે કરી શકો છો લોકેશન Track\nહોળી પર આ રીતે લો શાનદાર Photos, આ Tricks આવશે કામ\nતમિલનાડુમાં જલ્લીકટ્ટુની થઈ શરૂઆત, હજારથી વધારે ખેલાડીઓ લઈ રહ્યા છે ભાગ\nતમિલનાડુમાં જલ્લીકટ્ટુની શરૂઆત થઈ છે. મદુરાઈ અને અવનિયાયુરમમાં આયોજિત જલ્લીકટ્ટુમાં એક હજારથી વધારે ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જલ્લીકટ્ટુ માટે સોમવારે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યુ હતું. આ વખતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને જલ્લીકટ્ટુમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. ખેલમાં બુલ ટેમ્પર…\nએલર્ટ: 48 કલાકમાં વિશ્વભરમાં ઠપ થશે ઇન્ટરનેટ, ઓનલાઇન ટ્રાન્ઝેક્શનને પણ થશે ખતરો\nઈન્ટરનેટ યૂઝર્સ માટે આગામી બે દિવસો મુશ્કેલી ભરેલા છે. અહેવાલ છે કે આગામી 48 કલાક સુધી દુનિયાભરમાં ઈન્ટરનેટ સર્વિસિસ બાધિત થવાની શક્યતા છે. રશિયા ટુડેના અહેવાલ પ્રમાણે. ઈન્ટરનેટના વપરાશકારોને આગામી 48 કલાકો દરમિયાન નેટવર્ક કનેક્શન ફેલ્યરનો સામનો કરવો પડે તેવી…\nVIDEO : આજે નરેન્દ્ર મોદીની સીટ અને ફિલ્મનું ટ્રેલર પણ બહાર પડ્યું, સ્ટોરી બેસ્ટ ���ણ વિવેક મોદી નથી લાગતો\nઆજની યાદીમાં ભાજપના એ નેતાઓના નામ છે જેને હરાવવા કોંગ્રેસ માટે કપરા ચઢાણ રહેશે\nગાંધીનગર બેઠકનું ગણિત : ભાજપ હારતું નથી કોંગ્રેસ જીતતું નથી\nફરી એક વખત પીએમ નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી ચૂંટણી લડશે\nરાહુલ ગાંધી VS સ્મૃતિ ઈરાની : આ સીટ પર ચમત્કાર જ ભાજપને બચાવી શકશે\nVIDEO: અક્ષય કુમારને BSF મહિલા જવાને આપ્યો ધોબી પછાડ\nVIDEO: માયાવતી 60ની ઉંમરે વાળ કાળા કરાવી ફેશિયલ કરાવે છે, સુરેન્દ્ર સિંહના સૂર માયાવતીની સુંદરતા તરફ રેલાયા\nગર્લફેન્ડે દગો કર્યો તો પાઠ ભણાવવા પોસ્ટર છપાવી દીધા, રસ્તે જતા દરેક લોકો એ જોયું અને Video Viral\nઆ ભાઈને પત્નીના પ્રેમના પારખા કરવાનો શોખ થયો, પછી જે હાલત થઈ છે કે… Video Viral થઈ ગયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00112.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/selfie/", "date_download": "2019-03-21T22:04:44Z", "digest": "sha1:NWFL7ZURU7NO2QXSCWATJPU3E6NCMPCY", "length": 28225, "nlines": 266, "source_domain": "www.gstv.in", "title": "Selfie – GSTV", "raw_content": "\nતમારા ઘરમાં રહેલુ Wi-Fi તમને કરી શકે છે કંગાલ, આ રીતે સતર્ક રહો નહી તો ભરાશો\nહોળીના રંગો અને પાણીથી મોંઘાદાટ સ્માર્ટફોનને કેવી રીતે બચાવશો આ રહી સ્માર્ટ ટ્રિક્સ\nચોરાઇ ગયો છે સ્માર્ટફોન ચિંતા છોડો, આ રીતે કરી શકો છો લોકેશન Track\nહોળી પર આ રીતે લો શાનદાર Photos, આ Tricks આવશે કામ\nTesla Model Y ઈલેક્ટ્રિક એસયુવી પરથી ઉઠ્યો પડદો, સિંગલ ચાર્જ પર ચાલશે 482 કિમી\nતમારા જૂના અને સસ્તા ફોનથી પણ લઇ શકો છો ખૂબસુરત Selfie, આ છે Trick\nજો તમે સેલ્ફીના શોખીન હોય પરંતુ તમારે જોઇએ તેવી સેલ્ફી ફોનમાં ન આવતી હોય તો ચિંતા ન કરો. અહીં અમે આજે તમને કેટલીક એવી એપ્સ વિશે જણાવીશું જેની મદદથી તમે નોર્મલ સ્માર્ટફોનમાં પણ જબરદસ્ત સેલ્ફી લઇ શકશો. બ્યૂટી પ્લસ મેજિકલ…\nદિકરીના નખરા આ રીતે સહન કરે છે સ્મૃતિ ઈરાની, પોસ્ટ શેર કરી જણાવ્યું કે….\nકેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. એકતા કપૂરના ફેમસ શો ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ના કારણે ઘર ઘરમાં ઓળખાતી સ્મૃતિ ઈરાની રાજનીતિમાં આવ્યા બાદ પોતાના તીખા નિવેદનોના કારણે ઓળખાય છે. View this post on…\nઆ માસુમ બાળકોની સેલ્ફી હવે સેલ્ફી નહીં પણ સિક્કો બની ગયો છે, અનુપમથી લઈ અમિતાભ બન્યાં ફેન\nઅજ્ઞાત ફોટોગ્રાફર દ્વારા પાડવામાં આવેલ કેટલાક નિર્દોષ બાળકોનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. આ ચિત્રમાં કેટલાક બાળકો સેલ્ફી લેતા જોવા છે. જો કે, જે બાળકો સેલ્ફી લે છે તેનાં હાથમાં ફોન નથી પરંતુ ચંપલ છે. અનુપમ ખેર,…\nઅમદાવાદમાં ફરી એક વખત સેલ્ફી મોતની ઘટના, 72 કલાક બાદ મળ્યા 2 મૃતદેહ\nઅમદાવાદમાં સેલ્ફી લેવા જતાં બે યુવકો નર્મદા કેનાલમાં ડૂબી ગયાં હતાં. આ ઘટનાને 72 કલાક બાદ એનડીઆરએફની ટીમને સફળતા મૃતદેહ શોધવામાં સફળતા મળી. NDRFની ટીમે પહેલા એક યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો. કલોલ નજીક જાસપુર ગામ પાસેથી યુવકનો મૃતદેહ મળ્યો. જ્યારે…\nઅમદાવાદઃ પોલીસ સ્ટેશનમાં આરોપી દારૂડિયાઓની VIP મસ્તી, પોલીસ ટોપી સાથે સેલ્ફી\nએક તો દારૂબંધીનો નિયમ તોડ્યો. પોલીસે અટકાયત કરી તો દારૂડીયાઓની હિંમત તો જુઓ પોલીસ સ્ટેશનની અંદર પોલીસની કેપ પહેરીને સેલ્ફી લીધી. આ શરમજનક ઘટના છે અમદાવાદની જ્યાં હિમાલયા મોલ નજીકથી પકડાયેલા 20 જેટલા શખ્સોને અટકાયત કરીને જ્યારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેસન…\nમોરારીબાપુ, રવીન્દ્ર જાડેજા, પરેશ ધાનાણી, બાદ હવે આ મહિલાએ પણ સિંહ સાથે સેલ્ફી લીધી\nઆમ તો સિંહોની કનડગત કરવી જ ગુનો છે. તેમાં પણ સિંહ સાથે સેલ્ફી લેવી તે તો હવે કાયદાકીય ગુનો ગણાય છે. પરંતુ જો વનવિભાગના જ કોઇ ઉચ્ચ અધિકારી આવી જુર્રત કરે તો. આવું જ કંઇક સામે આવ્યુ છે સાસણમાં જ્યાં…\nનાસાના યાને મંગળ પર લીધી સેલ્ફી, ગ્રહની તસવીરો જોવા માટે કરો ક્લિક\nતમે ભલે તમારા મોબાઈલમાં સેલ્ફી લેતા હો પરંતુ હવે નાસાનું અંતરિક્ષ યાન ઈનસાઈટ પણ મંગળ ગ્રહ પર સેલ્ફી લઈ રહ્યુ છે. મંગળ ગ્રહ પર ઇનસાઈટે પોતાના રોબોર્ડના હાથનો ઉપયોગ કરીને સેલ્ફી લીધી છે. લાલ ગ્રહ પર દેખાતા આ યાને લીધેલી સેલ્ફી…\nદિલ્હીમાં સિગ્નેચર બ્રિજ પર મોટી ઘટના, સેલ્ફી લઇ રહેલા બે યુવકો બાઈક સાથે નીચે પટકાયા\nદિલ્હીમાં સિગ્નેચર બ્રિજ પર મોટી ઘટના બની. અહીં સેલ્ફી લઈ રહેલા બે યુવકોના પુલ પરથી નીચે પડતાં મોત થયા. જણાવાઈ રહ્યું છે કે બંને યુવકો બાઈક પર સવાર હતા. અને તેમની બાઈક ડિવાઈડરને ટકરાઈ ગઈ. જેને કારણે આ ઘટના બની….\nભાવનગરના બોર તળાવમાં સેલ્ફી લેવાની લ્હાયમાં 2 છાત્રોએ જીવ ખોયો\nભાવનગરના બોર તળાવ ખાતે સેલ્ફી લેવાની લ્હાયમાં બે વિદ્યાર્થીઓએ જીવ ખોયો છે. બે યુવકો સવારના સમયે બોરતળાવ પાસે ગયા હતા. ત્યાં બેમાંથી એક યુવક નદીના કિનારે બેઠો બેઠો સેલ્ફી લેતો હતો. ત્યાં અકસ્માતે એનો પગ લપસી જતાં તે તળાવમાં ગરકાવ…\nHappy Diwali 2018: અંધારામાં સારી તસ્વીરો ખેંચવા અપનાવો આ પદ્ધતિ\n7 નવેમ્બરે દિવાળી આજે છે અને આશા છે કે તમે તમારા ઘર���ું ડેકોરેશન શરૂ કરી દીધુ હશે. દિવાળી દરમ્યાન આપણે દિવા પ્રગટાવીએ છીએ અને રંગબેરંગી આતશબાજી કરીએ છીએ અને સારા ફોટા પણ પાડીએ છીએ. દિવાળી રાતમાં મનાવવામાં આવે છે, પરંતુ…\nહવે સૅલ્ફી લેતી વખતે કોઈ દુર્ઘટના નહીં સર્જાય, બસ આ ઍપ કરી દો ઇન્સ્ટોલ\nસેલ્ફી લેતી વખતે મોત અથવા દુર્ઘટનાના સમાચાર વારંવાર સાંભળવા મળતા હોય છે, પરંતુ હવે એવી એપ આવી ગઈ છે કે જે સેલ્ફી લેતી વખતે થતી દુર્ઘટના અથવા જોખમ પ્રત્યે તમને જણાવશે. ઈન્દ્રપ્રસ્થ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ફોર્મેશન ટેકનોલૉજી, દિલ્હીના સંશોધનકારોએ સેફ્ટી નામની…\nનર્મદા કેનાલ પાસે અમદાવાદના યુવાનોને સેલ્ફી લેવી પડી ભારે\nગાંધીનગર નર્મદા કેનાલ પાસે બે યુવાનોને સેલ્ફી લેવી ભારે પડી ગઈ. નર્મદા કેનાલમાં સેલ્ફી લેવા જતા અમદાવાદના બે યુવાનોના પગ લપસતા બન્ને કેનાલમાં ખાબક્યા હતા. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે આવીને યુવાનોની શોધખોળ હાથ ધરી હતી….\nરસ્તા પર સેલ્ફી લેવા બદલ વરુણ ધવને કહ્યું કંઈક આવું\nએવુ જણાઈ રહ્યું છે કે મુંબઈ પોલીસ દ્વારા ચલાણ આપ્યા બાદ બોલિવુડ એક્ટર વરુણ ધવન હવે પહેલા કરતા વધુ જાગરૂત બની ગયા છે. 1 સપ્ટેમ્બરે પોતાના ટ્વીટર હેન્ડલ પર એક ટ્વીટમાં તેણે જણાવ્યું કે, મને લોકોને એ સમજાવવામાં ધણી દીક્કત…\nરાજકોટમાં હવે તમારી આ પ્રિય જગ્યાએ સૅલ્ફી નહીં લઈ શકો, લાગ્યો પ્રતિબંધ\nરાજ્યમાં સેલ્ફી લેતા સમયે દુર્ઘટના બનતી હોવાના કિસ્સાને જોતા રાજકોટ અગ્નિશમન સમિતિના ચેરમેને આગામી તહેવારને લઇને આજી. ન્યારી અને અટલ સરોવર પાસે સેલ્ફી ખેંચવા પર પ્રતિબંધ લાદી દીધો છે. આ અંગે અગ્નિશમન સમિતીના ચેરમેને ફાયર બ્રિગેડ સહિતના વિભાગોને સૂચના આપી…\nહેલિકોપ્ટરમાં સેલ્ફી લેવા જતાં માથું….અને જીવન ગુમાવ્યું\nઆજકાલ સેલ્ફી લેવીએ દરેક વ્યક્તિ માટે એક ટ્રેન્ડ બની ગયો છે. લોકો સમય, સ્થળ જોયા વિના જ આડેધડ સેલ્ફી લેતા હોય છે જેને કારણે માઠું પરિણામ પણ ભોગવવું પડે છે. આવો જ એક કિસ્સો નેપાળના હિલસા પ્રદેશના સીમમાં બન્યો હતો….\nગીર સોમનાથ : સેલ્ફી લેતી મહિલાનો પગ લપસતા જમઝીર ધોધમાં ખાબકી\nગીર સોમનાથનો જમજીર ધોધ ખતરનાક ગણાય છે. આ ધોધમાં નહાવા પર પ્રતિબંધ છે. ત્યારે આ ધોધની નજીકથી એક મહિલાએ સેલ્ફી લેવા જતા સમયે મહિલાનો પગ લપસ્યો હતો. અને બન્યુ એવું કે મહિલા તણાવા લાગી. જો કે આ તાત્કલીક મહિલાના પતિ…\n���ંઘ પ્રદેશ દિવમાં મેઘરાજાની પધરામણી : જીવના જોખમે લોકોએ સેલ્ફી લીધી\nસંઘ પ્રદેશ દિવમાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે. દિવમાં વરસાદ થતા સહેલાણીઓ મોજ માણતા જોવા મળ્યા હતા. દરિયા કિનારાના વિસ્તારમાં લોકોને ન્હાવા જવાની મનાઈના બોર્ડ લગાવવામાં આવ્યા તેમ છતાં કેટલાક લોકો દરિયા કિનારે જીવના જોખમે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા….\nરમઝાન મહિનામાં કરૂણ ઘટના : નમાઝ અદા કર્યા બાદ 2 મિત્રોનું મોત\nસુરતમાં રમઝાન મહિનામાં મુસ્લિમ સમાજમાં ગમગીની પ્રસરી જાય તેવી ઘટના બની છે. રાંદેરના કોઝ-વે ખાતે સેલ્ફી લેતી વેળાએ એક મિત્રનો પગ લપસી જતા તે પાણીમાં ગરકાવ થવા લાગ્યો. જેને બચાવવા જતા બાકીના ત્રણ મિત્ર પણ નદીમાં કૂદ્યા. જેમાંથી 2 કિશોરના…\nસુરતમાં સેલ્ફી લેવાના ચક્કરમાં બે યુવાનોની હાલત ગંભીર\nસુરતના રાંદેર વિસ્તારમાં આવેલા વિયર કમ કોઝ-વે પર સેલ્ફી લેવા જતા ચાર યુવાનો ડૂબ્યા છે. જેમાંથી બે યુવાનોને સ્થાનિક લોકોએ ઉગારી લેતા તેમનો આબાદ બચાવ થયો છે. જ્યારે કે અન્ય બે યુવકોને ફાયર વિભાગ દ્વારા શોધખોળ કરી બહાર કાઢવામાં આવ્યા…\nજેલમાં પણ ઓછું ન થયું સલમાનનું સ્ટારડમ, જેલ સ્ટાફ સાથે સેલ્ફી-ઓટોગ્રાફ લેવામાં વ્યસ્ત ભાઈજાન\nકાળીયાર શિકાર મામલે દોષી કરાર સલમાન પાછલાં 2 દિવસથી જેલમાં છે. ભાઈજાનની ફેન ફોલોઈંગ જેલમાં પણ જોવા મળી. જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ સલમાન જેલ કર્મચારીઓ અને તેમના પરિવારને ઓટોગ્રાફ આપી રહ્યો છે અને તેમની સાથે સેલ્ફી પણ ક્લિક કરાવી રહ્યો…\nસેલ્ફીના વળતા પાણી, યંગસ્ટર્સને લાગ્યું ‘વૅલ્ફી’નું ઘેલું\nમોબાઇલ ફોનનું ચલણ દિવસેને દિવસે વધી રહ્યું છે તેવામાં નાનાથી લઇને મોટા તમામ લોકોને સેલ્ફીનું જાણે કે એક જાતનું વળગણ થઇ ગયું છે. મોબાઇલ ફોન પર સેલ્ફી લઇ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું માત્ર યંગસ્ટર્સને જ નહીં પરંતુ દરેક ઉંમરના…\nહવે Cannesમાં નહિ લઇ શકાય સેલ્ફી, જાણો કયા કારણસર લગાવાઈ રોક\nકાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સેલ્ફી પર બેન લગાવામાં આવી છે. કાન ફિલ્મ ફેસ્ટિવલના હેડે શુકવારે આની ઘોષણા કરી છે. તમના જણાવ્યા પ્રમાણે, સેલ્ફી લેવાથી ઇવેન્ટમાં અવ્યવસ્થા ફેલાય છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના હેડ થીયરી ફ્રીર્માક્સએ ૨૦૧૫માં પણ સેલ્ફી બેન કરી હતી પએનાતું…\nસેલ્ફી (SELFIE) લેનાર માટે ચૌંકાવનારો ખુલાસો, જાણ્યા બાદ છુટી શકે છે શોખ\nશું તમે પણ સલ્ફી લેવાનો શોખ ધરાવો છો, જો હા તો આ સમાચાર તમને ચૌંકાવી દેશે. એવુ બને કે તમારો શોખ પણ છુટી જાય. જો કોઇને દિવસભરમાં ત્રણથી વધારે સેલ્ફી લીધા વિના મન નથી ભરાતું તો તે એક બીમારી અથવા…\nViral Video: હૈદરાબાદ મેટ્રો ટ્રેનની સામે સેલ્ફી લેવાના ચક્કરમાં યુવકે જીવ ગુમાવ્યો\nસેલ્ફી અને વીડિયો લેતા સમયે જરા અમસ્તી ચુક મોતનું કારણ બની શકે છે. અત્યાર સુધીમાં ઘણી એવી ઘટનાઓ બની છે કે જેમાં સેલ્ફી લેવાના ચક્કરમાં લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા હોય. હવે આવી તાજેતરની ઘટના સામે આવી છે હૈદરાબાદમાં. જેમાં…\nરાહુલ ગાંધીએ અંજારમાં કરી ઊંટની સવારી, નાની બાળકીઓ સાથે ખેંચાવી Selfie\nકોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના બે દિવસના ગુજરાત પ્રવાસની શરૂઆત કચ્છના અંજારથી થઈ છે. રાહુલ ગાંધીએ અંજારમાં પોતાની રાજકીય યાત્રા દરમિયાન ઊંટની સવારી કરી હતી. તેમણે સ્થાનીય નાની બાળકીઓ સાથે સેલ્ફી પણ ખેંચાવી હતી. અંજારમાં જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ ભાજપ પર…\nસચિનની મિત્રો સાથેની સેલ્ફી થઇ વાઇરલ\nટીમ ઇન્ડિયાના પૂર્વ બેસ્ટમેન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર આ દિવસોમાં કોઇને કોઇ કારણોસર સમાચારમાં છવાયેલા છે. હવે આ વખતે સચિન તેમની એક સેલ્ફીને કારણે ચર્ચાનું કારણ બન્યા છે. વાત એમ છે કે આ સેલ્ફીમાં સચિન સાથે અજિત અગરકર અને કેટલાક…\nટ્રાન્જેક્શન કન્ફર્મ કરવા માટે પાસવર્ડ નહી પરંતુ સેલ્ફી માંગશે બેંકની એપ\nફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ કે પછી ટ્વીટર દરેક જગ્યાએ પર સેલ્ફી પૉપ્યુલર છે. ટૂંક સમયમાં તમારી બેંક પણ ક્રેડિટ કાર્ડની એપ્લિકેશન અથવા તો કોઇ ખરીદીને અપ્રુવ કરવા માટે તમારી પાસેથી સેલ્ફી માંગી શકે છે. પેમેન્ટ પ્રોસેસિંગની મોટી કંપની વીઝા આઇ.એન.સી એક…\nમહારાષ્ટ્ર : નાગપુરમાં વેના નદીમાં સેલ્ફી લેવાના ચક્કરમાં 11 યુવાનો ડૂબ્યા\nસેલ્ફી લેવાનો ક્રેઝ માનવીને કેટલો ભારે પડી શકે છે તેનું એક ભયાવહ ઉદાહરણ લોકો સમક્ષ આવ્યું છે. મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલી વેના નદી પરના ડેમમાં સેલ્ફી લેવાના3 ચક્કરમાં 8 યુવકો ડૂબી ગયા છે. જેમાંથી બેના મૃતદેહ મળ્યા છે. જ્યારે 6 શોધખોળ…\nજુઓ, ISROના ‘બાહુબલી’ની સેલ્ફી\nઇન્ડિયન સ્પેસ એજન્સી ISROના ‘બાહુબલી રૉકેટ’ GSLV માર્ક 3 એ તેના સફળતાપૂર્વકના લોન્ચના 2 દિવસ પછી કેટલાંક ‘સેલ્ફી’ મોકલ્યાં છે. સ્પેસમાં પ્રસ્થાપિત થયા બાદ 640 ટનના આ રોકેટે તેના પોતાના ફોટા પાડ્યા હતા. આ રોકેટનું વજન 200 હાથીઓ જેટલું છે….\n���ેલ્ફી લેવા જતા ભાદર ડેમમાં યુવાન પડ્યો, બચાવવા ગયેલા મિત્રનું મોત\nસેલ્ફી લેવાનો ક્રેઝ ફરી એકવાર જીવલેણ સાબિત થયો છે.રાજકોટ પાસે આવેલા ધોરાજીમાં ભાદર-2 ડેમમાં સેલ્ફી લેવા જતા એક યુવાનનો પગ લપસતા તેને બચાવવા ડેમમાં કૂદેલા મિત્રનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. જ્યારે ભારે જહેમત બાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો….\nનોકરીમાં થશે બઢતી અને ક્યારેય નહીં સતાવે કોઈ સમસ્યા, કરો માત્ર આ સરળ કામ\nMS ધોની ચોથા ક્રમે ઉતરશે, પરંતુ બેટિંગમાં અમે સુગમતા રાખીશું\nહોટલનું બિલ ચૂકવ્યા વગર ફરાર થઈ અભિનેત્રી, પોલીસે પકડી તો માંગ્યો સમય\nપત્રકાર ચિરાગ પટેલની હત્યાનો મામલો, અધિકારી બદલાયા પણ તપાસ ઠેરની ઠેર\nભેંસ ભાગોળે,છાસ છાગોળે..કાંઇક આવું જોવા મળ્યું અમરેલી કોંગ્રેસમાં\nVIDEO: અક્ષય કુમારને BSF મહિલા જવાને આપ્યો ધોબી પછાડ\nVIDEO: માયાવતી 60ની ઉંમરે વાળ કાળા કરાવી ફેશિયલ કરાવે છે, સુરેન્દ્ર સિંહના સૂર માયાવતીની સુંદરતા તરફ રેલાયા\nગર્લફેન્ડે દગો કર્યો તો પાઠ ભણાવવા પોસ્ટર છપાવી દીધા, રસ્તે જતા દરેક લોકો એ જોયું અને Video Viral\nઆ ભાઈને પત્નીના પ્રેમના પારખા કરવાનો શોખ થયો, પછી જે હાલત થઈ છે કે… Video Viral થઈ ગયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00113.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2011/04/28/satisfaction-in-married-life/", "date_download": "2019-03-21T21:40:09Z", "digest": "sha1:JPIQNMTT5Q6AR4NPVGYQ62GIRQSNCBQJ", "length": 22192, "nlines": 159, "source_domain": "www.aksharnaad.com", "title": "દાપત્યજીવનમાં સંતોષ અને ખુશી – વંદિતા રાજ્યગુરૂ દવે – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » ચિંતન નિબંધ » દાપત્યજીવનમાં સંતોષ અને ખુશી – વંદિતા રાજ્યગુરૂ દવે\nદાપત્યજીવનમાં સંતોષ અને ખુશી – વંદિતા રાજ્યગુરૂ દવે 8\n28 એપ્રિલ, 2011 in ચિંતન નિબંધ tagged વંદિતા રાજ્યગુરૂ દવે\nદાંપત્યજીવન પોતાની સાથે અઢળક ખુશી લઈને આવે છે. તે બે વ્યક્તિને આત્મિક પ્રસન્નતા પ્રદાન કરવાની સાથોસાથ એમના આગવા જાદુઈ સંસારની રચના પણ કરે છે. લોકો ભલે પોતાની અપરીણિત અવસ્થાની ધમાલ-મસ્તી અને બેફીકરાઈને ખુશી તરીકે ઓળખાવતા હોય પરંતુ ખરી ખુશી તો દાંપત્યજીવનમાં જ સમાયેલી છે જેને જોવા માટે ચર્મચક્ષુ નહીં, પણ મનઃચક્ષુની જરૂર છે.\nસુખી દાંપત્યજીવનની મુખ્ય ચાવી છે સમર્પણ. સંપૂર્ણ સમર્પણમાંજ સાચું સુખ સમાયેલું છે. કારણ કે સંપૂર્ણ સમર્પણથી જ સંપૂર્ણ પ્રત્યાર્પણ થાય છે. સ્ત્રીના સમર્પણ અને પુરુષના પ્રત્યાર���પણથી જ અભિન્ન અને મંગલમયી દાંપત્ય મેળવી શકાય. પતિ પત્ની એક બીજા પાસે ખુશી માંગ્યા કરે અને એક બીજાને ભૌતિક ખુશી આપ્યા કરે એ ક્ષણિક ખુશી શા કામની એકબીજા પાસે કંઈ ને કંઈ માંગ્યા કરવાં કરતા એકબીજા પર એકલો પ્રેમ વરસાવો, એટલો સેવાભાવ દર્શાવો કે વગર માંગ્યે જ તમારા સાથી તમને દુનિયાનું તમામ સુખ આપવા તત્પર થઈ જાય.\nજો કે આજના યાંત્રિક બની ગયેલા, ઘડીયાળના કાંટે દોડતા જનજીવનમાં પ્રેમ પ્રસંશા કે લાગણીના બે બોલ પણ નથી રહ્યાં, એ એક કડવી વાસ્તવિકતા છે. એના પરિણામ સ્વરૂપ સંબંધોમાં દ્રઢતા રહી શકી નથી. અને એ કારણે કેટલીકવાર દાંપત્યજીવન પર માઠી અસર થતી હોય છે, જેથી દાંપત્યસંબંધ ગૂંચવણભર્યો કે તણાવગ્રસ્ત બની જાય છે. આ ગૂંચવાડા અને તાણમાંથી બહાર નીકળવાનો એકમાત્ર ઉપાય છે ‘સમય’. તમારા જીવનસાથી માટે થોડો સમય ફાળવો. અને એક બીજા માટે ફાળવેલા એ ચોક્કસ સમયમાં એકબીજાની ટીકા કરવાને બદલે, એક બીજા પર દોષારોપણ કરવાને બદલે, એકબીજા પર ફરિયાદોના ટોપલા ઢોળવાને બદલે તેના કોઈક સારા કામની પ્રસંશા કરો. સ્નેહભર્યા બે બોલ પોતાના જીવનસાથી પાસેથી સાંભળવા મળે એ ઈચ્છા અતિ સામાન્ય હોવા છતાં અતિ મહત્વની, ખૂબ જ જરૂરી છે. કહેવાયુ છે કે યોગ્ય સમયે કહેવામાં આવેલાં યોગ્ય શબ્દો માણસનાં હ્રદય પર અંકિત થઈ જાય છે, જે જીવનપર્યંત ભૂંસાતા નથી, આજીવન યાદ રહે છે. દાંપત્યજીવનમાં પ્રસંશા એ અતિ મહત્વની ભૂમિકા ભજવે છે. પતિપત્નીએ એકબીજાને કહેલા પ્રેમ ભર્યા શબ્દો એકબીજાને રોમાંચિત કરી દે છે. સુખી દાંપત્યજીવનની એક આ ચાવી પણ હંમેશા હાથવગી જ રાખજો. પતિ-પત્નીએ પ્રસંગોપાત એક બીજાની પ્રસંશા કરવાનું ભૂલથી પણ ભૂલવું નહીં. માત્ર ખોટું માખણ માર્યા કરવું એ યોગ્ય નથી, પણ ખરેખર સાચા હ્રદયથી કરેલી સાચી – યોગ્ય પ્રસંશા દાંપત્યજીવનને આનંદ બક્ષે છે, એકબીજા પ્રત્યે સન્માન જગાવે છે, પ્રેમ વધારે છે. એકબીજાના ગુણ પારખી ખરાં સમયે એના ગુનગાન ગાવા એમાં કાંઈ ખોટું નથી. ભલે વારંવાર નહીં પણ ચોવીસ કલાકમાં એકાદવાર તમારા જીવનસાથીના સદગુણની જાહેરમાં નહીં તો એકાંતમાં એકવાર પ્રસંશા કરતા અચકાય નહીં. દિવસમાં વધારે નહીં તો સાથીદારના કામના વખાણ દિવસમાં એકાદ વખત જરૂર કરો. પ્રશંસા સ્વાભાવિક હોવી જોઈએ, માત્ર સ્વાર્થ ખાતર કરાયેલી પ્રશંસામાં અને સાચા હ્રદયથી, સહજતાપૂર્વક કરાયેલી પ્રશંસામાં જમીન આસમાનનો ફર્ક પડે છે. ટૂંકમાં પ્રશંસા એ દાંપત્યજીવનમાં સંતોષ અને ખુશીનું પ્રેરકબળ પૂરું પાડનાર એક ઉત્તમ આયામ છે.\nએક સંશોધનમાં જાણવા મળ્યાં મુજબ લગ્ન બાદ માણસના સંતોષના પ્રમાણમાં વધારો થાય છે. અલબત્ત સંશોધકો એ વાત પર ભલે એકમત ન હોય કે આ સંતોષ શરૂઆતના થોડા વર્ષો પૂરતો સીમીત હોય છે કે દીર્ધકાલીન હોય છે. અમેરિકાથી પ્રકાશિત થતા મેગેઝીન જર્નલ ઓફ પર્સનાલીટી એન્ડ સોશિયલ સાયકોલોજી” માં આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે. આ શોધમાં ચોવીસ હજાર લોકોનો પંદર વર્ષ સુધી અભ્યાસ કરવામાં આવ્યો, જેમાં એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે, એમના લગ્નજીવન અને પ્રસન્નતા વચ્ચે શો સંબંધ છે. સામાન્ય રીતે લગ્નને બે કે ત્રણ વર્ષ પૂરા થયાં પછી લોકોને એવું લાગવા માંડે છે કે પોતે અપરીણીત હતાં ત્યારે વધારે ખુશ હતાં. આ વિષયમાં સંશોધકોનું કહેવું છે કે આ પણ એક પ્રક્રિયા છે, જે વ્યક્તિ ધીરે ધીરે આત્મસાત કરી રહી હોય છે. ઉપરાંત તેઓ જણાવે એ કે લગ્ન પછી વ્યક્તિ વધારે ખુશી મેળવે છે અને તે ખુશીનું સંતુલન જાળવવા ઈચ્છે છે. જ્યારે મનોવૈજ્ઞાનિકો તેને જુદા દ્રષ્ટિકોણથી મૂલવે છે. એમના કહ્યા અનુસાર વ્યક્તિ પાસે એકાએક વધારે પૈસા આવી જાય તો શરૂઆતમાં એ ખૂબ ખુશ થાય છે પણ ધીરે ધીરે પછી તેનો આનંદ ઓસરવા લાગે છે. જેમ કોઈની સાથે કંઈ દુર્ઘટના ઘટે અને તે વિષાદમાં ડૂબી જાય, પણ સમય વીતવાની સાથે એ સામાન્ય બની જાય છે. મનોવૈજ્ઞાનિકોના મતે માનવીમાં કુદરતી રીતે એક ચક્ર રહેલું હોય છે, જે તેની ખુશીનાં સરેરાશ સ્તરને જાળવી રાખે છે. એમનું માનવું છે કે જે લોકો લગ્નના અમુક વર્ષો પછી એવું માનવા લાગી જાય કે લગ્ન પહેલા પોતે વધારે ખુશ હતાં તો તેનું કારણ માત્ર એક જ કે તે ખુશીથી ટેવાઈ જાય છે. ટૂંકમાં તે ખુશ તો હોય જ છે પરંતુ તેમાં તેમને કોઈ નવાઈ કે આનંદ નથી લાગતો.\nઅને સંતોષની વાત કરીએ તો લગ્ન પછી સંતોષ ઘટવા પાછળ અનેક કારણો હોય છે, તેનો અર્થ એમ નથી કે લોકો લગ્ન કરીને પસ્તાય છે, ઓસ્ટ્રેલીયાના નિષ્ણાંતોનું માનવું છે કે ત્રીસથી પચાસ વર્ષની વચ્ચેના લોકોના સંતોષનાં પ્રમાણમાં ઘટાડો જોવા મળે છે, ભલે તે અપરિણીત હોય કે પરણેલા. તદુપરાંત વધતી જતી જવાબદારીને કારણે પણ અનિચ્છાએ ગંભીરતાનો આંચળો ઓઢવો પડતો હોય છે.\nખુશીને અનુભવવાની જરૂર છે અને સંતોષને બીરદાવવાની જરૂર છે, પછી જુઓ તમારું દાંપત્યજીવન કેવું સોળે કળાએ ખીલી ઉઠે છે \n– વંદિતા રાજ્યગુરૂ દવે\nતા. ધોરાજી, જી. ર��જકોટ ખાતે રહેતા અને ગદ્યલેખનમાં ખૂબ રસ ધરાવનારા વંદિતાબહેનની અક્ષરનાદ પર આ બીજી રચના છે, આ પહેલા તેમની એક નવલિકા પ્રસ્તુત થઈ છે. પ્રસ્તુત લેખમાં તેઓ દાંપત્યજીવનમાં સંતોષ અને આનંદપ્રાપ્તિ માટેના રસ્તાઓ ચીંધે છે. નાની નાની વાતો પણ કેટલી મહત્વની થઈ પડે અને સંબંધના પાયાને મજબૂત બનાવે છે તે વંદિતાબહેન અહીં કહે છે. પ્રભુ તેમની કલમને આવી વધુ રચનાઓ કરવા પ્રેરે એવી અભ્યર્થના સાથે અક્ષરનાદ પર તેમની રચનાઓ મોકલવા બદલ શ્રી વંદિતાબહેનનો ખૂબ ખૂબ આભાર.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n8 thoughts on “દાપત્યજીવનમાં સંતોષ અને ખુશી – વંદિતા રાજ્યગુરૂ દવે”\nવન્દિતા બેન ને અભિનન્દન\nપ્રથમ વદિતા બેન ને અભીનદન,\nદામ્પતત્ય જિવન એટ્લે આપણી સન્સ્ક્રુતી મુજબ જિદગી નો\nસુદર તબ્બ્કો. અને સુદર જિવન પસાર કર્વનો સથવારો.\n← બે ગઝલો – જિતેન્દ્ર પ્રજાપતિ\nબે ઉર્દુ ગઝલો – ધ્રુવ ભટ્ટ →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૯)\nફેમિનિઝમની ફૅક્ટરી : ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબશ્રેણી – જિજ્ઞેશ અધ્યારૂ\nશિવત્વ – ચિરાગ ડાભી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૮)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૭)\nદિવ્યલોક હાત્ત (શ્રીલંકાની સફરે) – સ્વાતિ મેઢ\nકારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો – મનન ભટ્ટ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૬)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (674)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nહોળી - ધુળેટી ની શુભ કામનાઓ...\nદોસ્તીના રંગે રંગાયેલો ઉત્સવ એટલે જીંદગી - જીજ્ઞેશ અધ્યારૂ\nશું તમે આ જોક્સ વાંચ્યો છે\nસરાઈ હરાની એક સવાર... - મીનાક્ષી ચંદારાણા\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ ��ણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00114.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://govindmaru.com/category/%E0%AA%AC%E0%AB%80-%E0%AA%8F%E0%AA%AE-%E0%AA%A6%E0%AA%B5%E0%AB%87/page/2/", "date_download": "2019-03-21T23:03:29Z", "digest": "sha1:DI7TDTUTFVCIPHJ4CBYMAGJE7FTNQJZC", "length": 6698, "nlines": 86, "source_domain": "govindmaru.com", "title": "બી. એમ. દવે – Page 2 – ‘અભીવ્યક્તી’", "raw_content": "\nરૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)\nઅન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)\n –બી. એમ. દવે સદીઓથી ધાર્મીકો, માર્મીકો, બૌદ્ધીકો અને પ્રબુદ્ધોમાં એ પ્રશ્ન ચર્ચાતો રહ્યો છે કે માનવજીવનનો મર્મ શો છે જીન્દગીનો અર્થ શો છે જીન્દગીનો અર્થ શો છે \nનવા લેખોની માહીતી મેળવવા માટે આપની ઈ.મેઈલ આઈડી નીચે સફેદ ખાલી જગ્યામાં નોંધવા વીનન્તી.\nહોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nહોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nએ બે ન બને, સેંથો અને ટાલ\nસ્ત્રી કીડનીદાન કરવામાં આગળ છે; પરન્તુ એમને કીડનીની જરુર હોય ત્યારે\nકોઈ વીદ્યા/શાસ્ત્ર સમ્પુર્ણ છે\n‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે. ..ગો.મારુ\nThanganat on ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’થી ‘ગૌ…\nUrmila Sharma-Valand on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nPRAVIN PATEL on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nJanak on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nરાકેશકુમાર on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nરાકેશકુમાર on એ બે ન બને, સેંથો અને ટાલ\nAmrut Hazari. on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nccpatel on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nસરોજબેન ચીમનભાઈ દેસા… on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nRASHMIKANT C DESAI on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nએન. વી. ચાવડા (16)\nગો. મારુ (જનરલ) (32)\nગો. મારુ (રૅશનલ) (28)\nડૉ. બી. એ. પરીખ (7)\nપ્રા. ગુણવન્ત શાહ (6)\nપ્રા. રમણ પાઠક (વાચસ્પતી) (40)\nપ્રા. શશીકાન્ત શાહ (7)\nબી. એમ. દવે (11)\nમીત્રોનાં લેખો / કાવ્યો (129)\nપ્રતીભાવકો માટે અગત્યની સુચના:\n૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.\n૨. કોઈપણ જાહે���ાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.\n૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.\n૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.\n૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00114.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://hirenkavad.com/2014/06/23/pretty-hurts/", "date_download": "2019-03-21T22:20:59Z", "digest": "sha1:4NPCPLDAAMT5FC6FN3XPMGVNVYQBBYLR", "length": 14510, "nlines": 120, "source_domain": "hirenkavad.com", "title": "Pretty Hurts - Hiren Kavad", "raw_content": "\nપરફેક્શન કે પૂર્ણતા એક રોગ છે. અમે ગેમ તેટલા ખરાબ સંજોગોમાં પણ દિપ પ્રગટાવીએ છીએ. પણ પરફેક્શન એક રોગ છે. આ મારા શબ્દો નથી. ત્રણ દિવસથી બીયોન્સનુ ભૂત વળગ્યુ છે. બીયોન્સનુ પ્રીટી હર્ટ્ઝ ન તો મારો પીછો છોડે છે ન તો હું એનો. મારા માટે દર વખતે આવુ જ થતુ હોય છે. એ રીહાના હોય, શકીરા, લીલ વેન, એમીનેમ કે બીયોન્સ હોય. એના અમુક અમુક ગીત મારા માટે ઉપનીશદનું કામ કરતા હોય છે. કારણ કે પોતાની સુધી પહોંચાડવાનુ કામ ઉપનીશદ કરે છે, એમ આ ગીતો પણ ક્યારેક રસ્તો બતાવતા હોય છે. આ ગીત એટલુ મગજમાં ઘુસી ચુક્યુ છે, ખાતા, પીતા, બાઈક ચલાવતા, કરાગ્રે વસ્તે લક્ષ્મી ના બદલે પ્રીટી હર્ટ્ઝ પ્રીટી હર્ટ્સ મગજમાં ઘુંટાય છે,. ટુંકમાં આ ગીત થોડાક દિવસ મારા હ્રદયનુ મહેમાન બનીને આવ્યુ છે. બીયોન્સ ના સેલ્ફ ટાઇટલ્ડ ઈન્ટરવ્યુ જોયા પછી એના વિશે થોડુક વધારે જાણવા મળ્યુ.\nબીયોન્સ ના ડ્રન્ક ઇન લવની જેમ પૂરેપુરૂ ગીત નશાકારક છે. બે ચાર વાર પીવો(સાંભળો) એટલે તમને તલબ લાગ્યા જ કરે. ગીતના અમુક લીરીક્સ ધારદાર છે. જે લગભગ બીયોન્સના અનુભવો જ છે. (એ એણે પોતાના ઇન્ટર્વ્યુ માં પણ કહેલુ.)\nબીયોન્સ ના ડ્રન્ક ઇન લવ સોંગમાં જેમ સર્ફ બોર્ડ વાળી કડી એનો આત્મા કે જીવ છે એમ આ કડી આ ગીતનો આત્મા છે.\nઆ દર્દને કોઇ ડોક્ટર કે દવા દુરના કરી શકે.\nઆ દુખ ખુબ અંદર છે, અને તમારા શરીરથી કોઇ દૂર ના કરી શકે.\nએ આત્મા છે, હા એ આત્મા છે જેને સર્જરીની જરૂર છે.\nક્યારેક આપડે એવી સમસ્યાઓ ને સોલ્વ કરવા મથતા હોઇએ જે ખરેખર આપડે જોઈ જ ના શકતા હોઇએ. એ આત્મા છે, જેને સર્જરીની જરૂર છે.\nપ્લાસ્ટીક સ્માઇલ અને ખોટા શબ્દો જ તમને દુર લઇ જશે. પણ જ્યારે તમે તુટી જશો ત્યારે બધા મુખોટા ઉ���રી જશે અને તમે ઘોર અંધકારમાં ગરકાવ થઇ જશો. અને તમે દુખી અરિસાઓની સાથે રહી જશો સાથે માત્ર રમણીય ભૂતકાળના ધારદાર ટુકડાઓ જ હશે.\n આવુ ગીત ગાયા પછી બીયોન્સ શામાટે ના કહે, “હા મારે મારી બોડી બતાવવી હતી એટલે પ્રેગનન્સી પછી વધી ગયેલુ શરીર ઘટાડ્યુ. મને મારી કર્વીંગ સેક્સી કાયા દેખાડવી ગમે છે.”\nપણ હું લખવા કંઇક અલગ વિચારીને જ બેઠેલો. પરફેક્શન ઇઝ ડિઝીઝ. મારી આદત પ્રમાણે એક ટોપીક લઇને એની આસપાસ પ્રદક્ષિણા કરવાની.\nખરેખર પરફેક્શન એક રોગ જ છે. લોકો ઈશ્વર વિશે પૂર્ણપુરૂષોતમ શબ્દ વાપરતા હોય છે. પણ સામાન્ય માણસ જો પરફેક્ટ હોય તો બીજો વ્યક્તિ એને કેટલી હદે સ્વિકારી શકે. ખરેખર પરફેક્શન જેવી કોઇ વસ્તુ હોતી જ નથી. વધારે શાર્પ કે ચોક્ક્સ હોઈ શકે. કારણ કે પરફેક્શનની વ્યાખ્યા પ્રમાણે એમાં બધુ જ આવી જાય, સારૂ પણ ખરાબ. (ખરેખર તો સાચા ખોટાની કોઈ વ્યાખ્યા જ નથી, એના ઉપર પણ મેં એક આર્ટીકલ લખેલો.) તો લોકો જસ્ટ એની નજરમાં સારૂ લાગે એને સ્વિકારી શકે. એ પૂર્ણતાની તલવાર સાથે લડી શકે એવો હિમ્મતવાન નથી, એ સક્ષમ હોવા છતા પાંગળો છે. લોકોને ક્રિષ્ન ગમે છે, લોકો એની પાછળ પાગલ છે. એમને જ રાધા – ગોપી સાથે નો રાસ પણ ગમે છે. પણ કોઈ છોકરો કે છોકરી એમના મેલ કે ફીમેલ ફ્રેન્ડ્સ સાથે ટોળુ લઇને નીકળે ત્યારે લાલ આંખો કેમ થઇ જાય છે. ક્યાં ગ્યુ ક્રિષ્નનુ એક્સેપ્ટન્સ. ક્યાં ગ્યુ પરફેક્શન લોકોને સંસ્કૃતિ હણાતી લાગે છે. કારણ કે એમને સંસ્કૃતનો કક્કો ય નથી આવડતો.\nપરફેક્શનમાં બધુ જ વ્યવસ્થિત ગોઠવાયેલુ હોય. સીમ્પ્લ, એલીગન્સ સોબર પણ હોઇ શકે. પણ અવ્યવસ્થિત પણાની એક ઓર જ મજા છે. રોજ આપણે વ્યવસ્થિત ભોજન કરતા જ હોઇએ, પણ ક્યારેક રખડપટ્ટી કરીને લારીની ભાજી કે ખીમો ખાવાનુ પણ મન થાય. જો તીખુ તમ તમતુ ખાવાનુ મન થ્યુ હોય અને તમે ના ખાઈ શકો તો ધુળ પડે એ પરફેક્શનમાં. ખરેખર તો પરફેક્શનમાં એક જ રંગ હોય છે. વાઇબ્રન્ટ તો હંમેશા ઇમ્પરફેક્શન જ હોય છે. ઇમ્પરફેક્શન હંમેશા કલરફુલ હોય છે. ઇમ્પરફેક્ટ માણસ હંમેશા મલ્ટીપલ કલર્ડ હોય. અને દરેક કલર્ડ માણસ કાંચીડાની જેમ સ્વાર્થ ખાતર પોતાના કલર બદલી નથી નાખતો. એ એના કલર એની મોજના આધારે બદલતો હોય છે. એ કલર બદલવા પાછળ કોઇ ને હાની (તન-મન) પહોંચાડવાની ચેષ્ઠા જરાંય પણ હોતી નથી. (વાક્ય લૂપ વાળુ બની જશે પણ ઈમ્પરફેક્શન જ માણસને પરફેક્ટ બનાવતુ હોય છે.)\nએટલે જ પરફેક્શન ઇઝ અ ડિસીસ. પૂર્ણતા એ રોગ છે. ક્રિષ્નને પૂર્ણ બનાવવામાં ઇપર્ફેક્શનનો સૌથી મોટો ફાળો છે. બધુ સરખી માત્રામાં નાખવાથી કદી તમતમતુ તવા પનીર ના બને. એમાં મીઠું મરચુ અલગ અલગ માત્રામાં જ નાખવુ પડે. એટલે જ ક્રિષ્નમાં કપટ, ચોરી સાથે પ્રેમ અને કરૂણા પણ હશે.\nપરફેક્શનનું છેલ્લુ ઇન્ગ્રીડીયન્ટ ઇમ્પરફેક્શન છે. એવુ બાબા હિરેનનુ કહેવુ છે. (લોલ….\nબીયોન્સ નુ પ્રીટી હર્ટ્ઝ સોંગ નીચે સાંભળો.\nબીયોન્સનો સેલ્ફ ટાઇટલ્ડ ઇન્ટર્વ્યુ. મસ્ટ વોચ કારણ કે ખોજ અને મોજ (શબ્દો નિરવભાઇ પ્રેરિત). પાંચ પાર્ટમાંનો આ પેલો ભાગ. બીજા તમે યુ ટ્યુબ પર મેળવી શકશો.\nakash hirapara on સ્ત્રીને જોઇએ નાનકડો પ્રેમ.\nનિરવ on સંગિતના શોખીનો માટે\nHiren Kavad on સંગિતના શોખીનો માટે\nHiren Kavad on સંગિતના શોખીનો માટે\nનિરવ on સંગિતના શોખીનો માટે\nઉપર – નેપાળમાં રખડપટ્ટી -૧\nભાવનગર, ભ્રષ્ટાચાર અને હું\nસૃષ્ટિ અરાજકતા’માંથી જન્મી છે અને આપણે સૌ અહીંયા અરાજકતા જ ફેલાવીએ છીએ . . . દિવસે દિવસે પૂર્ણતા પામવાના હવાતિયા સ્વરૂપે વધુ અપૂર્ણ થતા રહ્યા છીએ . . . લોકો એ નથી સમજતા કે પૂર્ણતા એ અંદર’થી ઉગી નીકળતી એક ક્ષણ છે કે જેની તુરંત બાદ જ વધુ એક અપૂર્ણ ચક્ર શરુ થાય છે . . . અપૂર્ણતા’ની પણ એક મજા છે કારણકે ત્યાં પૂર્ણ’નાં સ્વપ્નો આવે છે .\nબિયોન્સે’ના સોંગ્સ તો મને પણ ખુબ ગમે . . . તેના રોમેરોમ’માં જે નૃત્ય ચાલતું હોય છે તે જોતા એમ લાગે કે સમગ્ર અણુ’એ અણુ દોલન કરી રહ્યું છે . . એમાં પણ જયારે તેણે અને શકીરા’એ જોડી જમાવી હતી ત્યારે તો બસ 🙂\nThanks for lovely recommendation 🙂 મેઈલ’માં થોડા વધુ વિડિયોઝ સજેસ્ટ કરવા વિનંતી\nપુર્ણ સુધી પહોંચવાની સફર પણ મસ્ત હોય એવુ મહાપુરુષો પાસે સાંભળ્યુ છે. એટલે જ અપુર્ણતાની પણ મજા હોતી હશે.\nચોક્ક્સ કોઇક સારા વિડીયો જોઇશ એટલે તમને મેઇલ કરી દઇશ. સેલ્ફ ટાઇટલ ના પાંચ પાંચ મિનિટના પાંચ પાર્ટ છે એ જોઇ નાખજો. ખાસ કરીને Bloomberg ની Game Changers ડોક્યુમેન્ટરી સરસ હોય છે. જે લગભગ સક્સેસફુલ માણસ ઉપર બનાવવામાં આવે છે.\nઉપર – નેપાળમાં રખડપટ્ટી -૧\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00114.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://spandantrust.com/events_details?event_id=NjI=", "date_download": "2019-03-21T22:01:34Z", "digest": "sha1:DU7MUIHBIY73OOHTK4DA3TLF2VWQPVOG", "length": 6742, "nlines": 133, "source_domain": "spandantrust.com", "title": "Spandan", "raw_content": "\nહિંમતનગરની ત્રણ આંગણવાડીમાં બાળકો માટે આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ\n૧૬ માર્ચ ૨૦૧૬ – હિંમતનગર\nસ્પોન્સર – ડૉ. અમર શાહ તથા ડૉ. તરુણ કોટડીયા (પેથોલોજી ડિપાર્ટમેન્ટ, મેડિકલ કોલેજ, હિંમતનગર)\n��ુખ્ય આયોજન તથા સ્પોન્સર – ડો.સમીર પઠાણ (ટ્યુટર, જી.એમ.આર.ઇ.એસ. મેડિકલ કોલેજ, હિંમતનગર)\nસ્પંદન ટ્રસ્ટ દ્વારા રચનાત્મક તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ સક્રીય રીતે થતી રહે છે. જેના ઉપક્રમે હિંમતનગર સ્પંદન ટીમના સદસ્યો દ્વારા શહેરમાં આવેલ ત્રણ આંગણવાડીમાં ખુરશી, બ્લેક બોર્ડ, રમકડા, સ્ટેશનરી કીટ તથા બિસ્કીટ એમ બાળકો માટે આવશ્યક ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.\nજેના ભાગરૂપે ટ્રસ્ટના પ્રમુખ ડૉ. પાર્થ ગોલના માર્ગદર્શન હેઠળ સ્પંદન ટ્રસ્ટ સદસ્ય ડૉ. સમીર પઠાણ દ્વારા હિંમતનગર મેડિકલ કોલેજના પ્રોફેસરો તથા તબીબ વિદ્યાર્થીઓના સહયોગથી છાપરીયા, કાચવા છાપરીયા તથા ચાંદનગર એમ ત્રણ આંગણવાડીના બાળકો માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પહેલા ડૉ. સમીર પઠાણ તથા ડૉ. મોઇન શેઠે છાપરીયા, કાચવા છાપરીયા તથા ચાંદનગર આ ત્રણે વિસ્તારમાં આવેલ આંગણવાડીઓની મુલાકાત લીધી હતી. તથા આ ત્રણે આંગણવાડીની અપર્યાપ્ત જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ત્યાં આવશ્યક ચીજ વસ્તુઓ પર્યાપ્ત માત્રામાં ભેટ આપવાની જોગવાઇ કરવામાં આવી હતી.\nતા. ૧૬ માર્ચ ૨૦૧૬ ના રોજ ડૉ. સમીર પઠાણ તથા ડૉ. મોઇન શેઠ બ્લેક બોર્ડ, ખુરશી, રમકડા, સ્ટેશનરી કીટ તથા બિસ્કીટ લઇને આંગણવાડી પહોંચ્યા હતા. સૌ પ્રથમ હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં આવેલ આંગણવાડીમાં તેઓએ સ્ટેશનરી કીટ, બિસ્કીટ તથા રમકડાનું વિતરણ કર્યું હતું. પ્રતિરૂપે કાચવા છાપરીયા વિસ્તારમાં આવેલ બીજી આંગણવાડીમાં પણ સ્ટેશનરી કીટ, બિસ્કીટ તથા રમકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડૉ. સમીર પઠાણ તથા ડૉ. મોઇન શેઠ દ્વારા ચાંદનગર વિસ્તારમાં આવેલ આંગણવાડીમાં સ્ટેશનરી કીટ, બિસ્કીટ તથા રમકડા ઉપરાંત ત્યાં ત્રીસ નંગ ખુરશી તથા બ્લેક બોર્ડ પણ ભેટમાં આપવામાં આવ્યા હતા.\nઆ કાર્યક્રમ માટે ત્રીસ નંગ ખુરશી, બ્લેક બોર્ડ, સ્ટેશનરી કીટ તથા બિસ્કીટના તમામ ખર્ચની જવાબદારી ડૉ. સમીર પઠાણે ઉઠાવી હતી. તથા રમકડાની વ્યવસ્થા હિંમતનગર મેડિકલ કોલેજના <\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00116.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.anand-ashram.com/category/%E0%AA%85%E0%AA%96%E0%AB%88%E0%AA%AF%E0%AB%8B/", "date_download": "2019-03-21T22:34:17Z", "digest": "sha1:DE7UT5IXDGMEETHAOGIM47HKQ257BREU", "length": 3975, "nlines": 64, "source_domain": "www.anand-ashram.com", "title": "અખૈયો | આનંદ આશ્રમ", "raw_content": "\nફૂલછાબ કલા-સાહિત્ય એવોર્ડ – ફોટોગ્રાફ્સ ૦૨-ઓક્ટોબર-૨૦૧૧\nદરિયા સ્થાન મંદિર રાપર કચ્છ ખાતે વાગડનાં ભજનીકો દ્વારા પ્રાચીન સંતવાણી તારીખ – ૨૮-૧૦-૨૦૧૩\nAudio – ધ્વનિમુદ્રિત કરેલાં પરંપરિત ભજનો\nAudio – ધ્વનિમુદ્રિત સંદેશ – મકરન્દ દવે\nAudio – Gujrati Duha Chhand – સાહિત્યમાં નાદ વૈભવ / ગુજરાતી દુહા છંદ – ડૉ.નિરંજન રાજ્યગુરુ\nVideo – પરંપરિત સંતવાણી તથા ભક્તિ સંગીતની વિડીયો ક્લિપ્સ\nસત નિર્વાણ ફાઉન્ડેશન, સત સાહિત્ય શંશોધન કેન્દ્ર, ઘોઘાવદર\nકા નીંદરમાં સુવો – અખૈયો – દુલા ભગત\nકા નીંદરમાં સુવો – અખૈયો – દુલા ભગત\nઅખૈયો, દુલા ભગત, સંતવાણી\nડૉ. નિરંજન રાજ્યગુરુના કંઠે સંતવાણી\nબેદલ મુખસે મીઠાં બોલે… – રતનદાસ\nમેરૂ રે ડગે જેનાં… - ગંગાસતી\nદોરંગા ભેગા નવ બેસીએ – દાસી જીવણ\nબેની મું ને ભીતર સતગુરુ મળિયા રે… - લખીરામ\nડૉ.નિરંજન રાજ્યગુરુના કંઠે વધુ ભજન સાંભળવા અહીં ક્લિક કરો\nપ્રકાશિત પુસ્તકો – Published Books\nડૉ. નિરંજન રાજ્યગુરૂ દ્વારા પ્રકાશિત પુસ્તકો વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00116.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/03/15/pakistani-journalist-compares-masood-azhar-with-dalai-lama/", "date_download": "2019-03-21T22:07:06Z", "digest": "sha1:6BUCTZCJU6WREQMLIEUQOUJIUNWXDBSW", "length": 12630, "nlines": 137, "source_domain": "echhapu.com", "title": "પાકિસ્તાની પત્રકાર હામિદ મીર દલાઈ લામાને આતંકવાદી માને છે!", "raw_content": "\nપાકિસ્તાની પત્રકાર હામિદ મીર દલાઈ લામાને આતંકવાદી માને છે\nપુલવામા હત્યાકાંડ કરવાની જવાબદારી જેણે લીધી હતી તે જૈશ એ મોહમ્મદના સર્વેસર્વા મસૂદ અઝહરની તુલના પાકિસ્તાની પત્રકાર હમીદ મીરે નોબલ શાંતિ પુરસ્કાર પ્રાપ્ત કરનાર દલાઈ લામા સાથે કરી છે\nગુરુવારે UNની સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ ચીને વીટો કરી દીધો હતો અને આથી મસૂદ અઝહર આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર થઇ શક્યો ન હતો. ભારતમાંતો આ ઘટનાના ઓવારણા લેનારાઓ પડ્યા જ છે પણ પાકિસ્તાનીઓને પણ મસૂદ અઝહરના બચી જવાથી આનંદ થાય તે સ્વાભાવિક છે.\nપરતું આ આનંદના અતિરેકમાં પાકિસ્તાની પત્રકાર જે ત્યાંની Geo TVના સર્વેસર્વા છે તેવા હામિદ મીરે તો મસૂદ અઝહરની તુલના સીધેસીધી દલાઈ લામા સાથે કરી દીધી હતી. સુરક્ષા પરિષદનો નિર્ણય આવ્યાની મીનીટો બાદ જ હામિદ મીરે Tweet કરી હતી જેમાં તેમણે સિડની મોર્નિંગ હેરલ્ડ અખબારના એક આર્ટિકલને શેર કર્યો હતો જેમાં ચીન એવું કહે છે કે દલાઈ લામા આતંકવાદી છે\nહામીદ મીરે ઉપરોક્ત આર્ટિકલને ટેગ કરતા કહ્યું હતું કે, “શું એ સમજવું સરળ નથી કે શા બાતે ચીને UNSCમાં મસૂદ અઝહર વિર���દ્ધનો પ્રસ્તાવ રોકી લીધો ભારત દાયકાઓથી ચીનના દુશ્મનને રક્ષણ આપી રહ્યું છે જેનું નામ છે દલાઈ લામા.”\nહવે Tweet કરવાની ઉતાવળ હોય કે પછી ભારત સરકારની મશ્કરી કરવાની ઈચ્છા હોય હામિદ મીર એક મહત્ત્વની બાબત ભૂલી ગયા હતા કે દલાઈ લામાને મીરના દેશની મલાલાની જેમ જ નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે અને આ નોબલ શાંતિ પુરસ્કાર તેમની ચીનના તિબેટ પરના કબ્જા વિરુદ્ધની ‘અહિંસક ચળવળને લીધે’ આપવામાં આવ્યો છે. ચીન માટે દલાઈ લામા ભલે આતંકવાદી હોય પરંતુ તેમની લડાઈ સંપૂર્ણપણે અહિંસક જ છે તેમાં કોઈને પણ શંકા ન હોવી જોઈએ.\nતો સામે પક્ષે મસૂદ અઝહરે ભારતના રાજ્ય જમ્મુ અને કાશ્મીરના અસંખ્ય યુવાનોને ધર્મનું ઝેર પીવડાવીને અસંખ્ય નિર્દોષ નાગરીકો અને ભારતીય સેનાના જવાનોને મોતને ઘાટ ઉતારવાનું કૃત્ય કર્યું છે. આવા વ્યક્તિને નોબેલ શાંતિ પુરસ્કાર જીતનાર વ્યક્તિ સાથે કેવી રીતે સરખામણી કરી શકાય ફક્ત એટલા માટે કારણકે તમે મસૂદ અઝહરને આતંકવાદી ગણતા નથી\nલાગતું વળગતું: આવી પત્રકારિતાનું અથાણું કરીએ તોય બેસ્વાદ જ લાગે\nબીજું, દલાઈ લામાને ભારતે રાજકીય શરણ આપી છે પરંતુ તેમણે ક્યારેય ભારતને નુકશાન પહોંચે તેવું કૃત્ય નથી કર્યું, જ્યારે મસૂદ અઝહરના આતંકવાદીઓ તો લડ કાં તો લડનારો દે ના ન્યાયે પાકિસ્તાનમાં પણ ખૂનામરકી ચલાવે છે તેનું શું માત્ર ભારતના નુકશાનનો આનંદ લેવા માટે તમે આટલી સરળ સરખામણી સમજી શકતા નથી\nજો કે આમાં હામિદ મીરનો પણ વાંક નથી કારણકે તેમને અસત્ય બોલવાની આદત છે. બાલાકોટ એરસ્ટ્રાઈક્સ બાદ તેમણે પોતાના ટીવી શોમાં કહ્યું હતું કે જો બાલાકોટમાં કોઈ જાનહાનિ થઇ છે તો એ માત્ર એક કાગડાની થઇ છે\nભારતમાં અને ગુજરાતમાં પણ હામીદ મીરને ચાહવાવાળા ઘણા બુદ્ધિજીવીઓ અને પત્રકારો છે જેઓ સતત અમન કી આશાની પૂંછડી પકડીને બેઠા હોય છે આ આર્ટિકલ એ તમામને સમર્પિત છે.\nતમને ગમશે: અપચાની તકલીફે અમેરિકામાં અચાનક જ A2 Milk ને લોકપ્રિય બનાવી દીધું\nજીણાના પુત્રી દિના વાડિયા અંગેની રસપ્રદ હકીકતો તમે...\nઆદરણીય રાહુલ ગાંધી તમને આવા આઈડીયાઝ કોણ આપે છે\nપાકિસ્તાન કાશ્મીર માટેના વીજ પ્રોજેક્ટ વિરુદ્ધ વર્...\nકોંગ્રેસ કાયમ ગ્રહણ ટાણે જ કેમ સાપ કાઢે છે\nવ્યુહાત્મક અને આર્થિક મોરચે પાકિસ્તાનની હાલત અત્યં...\neછાપું પર સર્ચ કરો…\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nક્યાં ગયું પેલું મહાગ���બંધન તમને દેખાય તો જરા કહેજો\nપુસ્તક રીવ્યુ: અમીષ ત્રિપાઠીની ઈમમોર્ટલ ઇન્ડિયા\n“ટેકો લઇ લ્યો ભાઈ ટેકો” કેજરીવાલની હતાશા અને ઉતાવળ\nપાકિસ્તાનની નવી લક્ઝરી આઈટમ – ભારતના ટમેટાં\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nમૂકાકાકાએ નાનાભાઈનું દેવું ભર્યું શું એ ઇન્ટરનેશનલ સ્કેમ છે\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nRCom ના શેર્સ જો તમારી પાસે પડ્યા હોય તો તમારે શું કરવું જોઈએ\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\nપોતાના પુત્રના લગ્નની કંકોત્રીની કિંમત આખરે જાહેર કરતા મુકેશ અંબાણી\nઅમેરિકામાં જેની બોલબાલા છે એ White People Food તો આપણા ઘરમાં જ પડ્યું છે\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nનરેન્દ્ર મોદીની સૌથી મોટી જીત - એસ્સાર 54000 કરોડનું દેવું ભરવા સહમત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00116.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AA%B0%E0%AA%B8", "date_download": "2019-03-21T22:56:59Z", "digest": "sha1:PKQ5N6KVJQ6IKZPZ7VA5HZJ7243CASCF", "length": 3465, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "પ્રોગ્રેસ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nપ્રોગ્રેસ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00116.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/nirav-modi-entered-united-kingdom-golden-visa-issued-now-revoked-indian-passport/", "date_download": "2019-03-21T22:40:55Z", "digest": "sha1:UTJDK6MXNNXIDBZMMFYGO7UOX5XUVWPU", "length": 11866, "nlines": 175, "source_domain": "www.gstv.in", "title": "નીરવ મોદીનો પાસપોર્ટ ફિઝિકલી રદ કરવામાં આવ્યો નથી : વિદેશ મંત્રાલય – GSTV", "raw_content": "\nબાઇકની માઇલેજ વધારવી છે આ ટિપ્સથી 25 ટકા ઘટી જશે પેટ્રોલનો ખર્ચ\nતમારા ઘરમાં રહેલુ Wi-Fi તમને કરી શકે છે કંગાલ, આ રીતે સતર્ક રહો નહી તો ભરાશો\nસ્માર્ટફોન પાણીમાં ���ડી જાય કે રંગ લાગી જાય તો શું કરશો આ રહી સ્માર્ટ ટ્રિક્સ\nચોરાઇ ગયો છે સ્માર્ટફોન ચિંતા છોડો, આ રીતે કરી શકો છો લોકેશન Track\nહોળી પર આ રીતે લો શાનદાર Photos, આ Tricks આવશે કામ\nનીરવ મોદીનો પાસપોર્ટ ફિઝિકલી રદ કરવામાં આવ્યો નથી : વિદેશ મંત્રાલય\nકોંગ્રેસે ભાગેડુ નીરવ મોદીના મુદ્દે સરકારને ફરી એક વાર ઘેરી છે. પક્ષે પનામા પેપર્સ લિંક બાબતે પત્રકારોને સંબોધ્યા છે. દરમિયાન કોંગ્રેસી નેતા પવન ખેડાએ જણાવ્યું કે નીરવ મોદીનો પાસપોર્ટ રદ કરી દેવાયો છે તો પછી એ પેરિસ અને બેલ્જિયમ કેવી રીતે પહોંચી ગયો એટલું જ નહિ, એણે લંડનમાં ડાયમંડ હોલ્ડિંગ નામે એક નવી કંપની ખોલી છે, જેનું રજિસ્ટર્ડ સરનામું લંડનનું છે. આ સરનામું નીરવના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દત્તાણીનુ છે.\nખેડાએ કહ્યું કે નીરવ મોદી નવી કંપનીઓ ખોલે છે, રોકડમાં મિલકતો ખરીદે છે, પરંતુ વડાપ્રધાન મોદી એનાથી અજાણ હોવાનું નાટક કરે છે. ૧ જાન્યુઆરી, ૨૦૧૮ના દિવસે નીરવ મોદી ભારતમાંથી નાસી ગયો. એ પછી ૨૩ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ એ દાવોસમાં વડાપ્રધાન મોદી સાથે જોવા મળ્યો હતો. ૧૦ ફેબુ્રઆરી, ૨૦૧૮ના દિવસે નીરવ મોદી ઈંગ્લેન્ડના હીથ્રો એરપોર્ટ પર ઊતર્યો હતો. ૧૫ ફેબુ્રઆરીએ હોંગકોંગ ભાગી ગયો.\nકોંગ્રેસી નેતા પવન ખેડાએ કહ્યું કે ૨૩ ફેબુ્રઆરીએ નીરવનોે પાસપોર્ટ રદ થયો ત્યારથી એ છ દેશોમાં ફરતો રહ્યો છે. ઈન્ટરપોલ એને ભારતનો મહત્તમ વોન્ટેડ આર્થિક ગુન્હેગાર કહે છે. એનો પાસપોર્ટ રદ કરાયો છે. પરંતુ એ દુનિયાભરમાં ઘૂમી રહ્યો છે. આવું કેવી રીતે બની શકે \nઆ પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું કે નીરવ મોદીના પાસપોર્ટને ફિઝિકલી રદ કરાયો નથી. આજે જ્યારે બધું જ ઓનલાઇન છે તો પછી એવું કેમ બને છે કે પાસપોર્ટને ફિઝિકલી રદ કરાયો નથી તો નીરવ મોદી વિદેશોમાં ઘૂમી રહ્યો છે.\nઆ પહેલાં અન્ય કોંગ્રેસ અગ્રણી રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરતા જણાવ્યું કે નીરવ મોદી- પનામા પેપર્સ લિંક અત્યારે આઉટ લોકોના પૈસા લઇને ‘છોટા મોદી’ ભાગ્યો અને એક નવી ડાયમંડ કંપની શરૃ કરી આમાં મોદી સરકાર સામેલ છે. જ્ઞાાતવ્ય રહે કે નીરવ મોદીના મુદ્દે ભાજપ અને વડાપ્રધાન મોદી સતત કોંગ્રેસના નિશાન પર છે.\nએક અન્ડર કન્સ્ટ્રક્શન ઈમારત ધરાશયી, 80 લોકો દટાયા હોવાની પૂરી આશંકા\n2019 લોકસભાની ચૂંટણીમાં આ મહિલાઓ ચૂંટણી લડશે નહીં પણ લડાવશે\nમત મેળવવા માટે સૈનિકોને માર્યા છે, સરકાર બદલશે એટલે બધાનો ભ��ંડો ફૂટશે: રામ ગોપાલ\nહરિદ્વાર જનારા ગુજરાતનાં પદયાત્રીઓ રસ્તા પર સુતા હતા અને ટ્રક ફરી ગયો, 4નાં મોત 6ને ઈજા\nપ્રિયંકાની રેલીમાં એક છોકરી ‘Namo Again’નું ટી-શર્ટ પહેરીને આવી તો કોંગી નેતાઓએ કરી આવી બબાલ\nમીડિયામાં નીરવ મોદીનો હસતો ફોટો છપાયા પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદીને આડેહાથ લીધા હતા. એમણે કહ્યું હતું કે ભાગેડું નીરવ મોદી અને એના ભાઇ વડાપ્રધાન મોદી વચ્ચે એક વિલક્ષણ એકરૃપતા છે. બંનેએ ભારતને લૂંટયા છે. બંને કોઇ સવાલનો જવાબ આપતા નથી. બંને પોતાને કાયદાની ઉપરવટ માને છે. બંનેએ ન્યાયનો સામનો કરવો પડશે.\nએક અન્ડર કન્સ્ટ્રક્શન ઈમારત ધરાશયી, 80 લોકો દટાયા હોવાની પૂરી આશંકા\n2019 લોકસભાની ચૂંટણીમાં આ મહિલાઓ ચૂંટણી લડશે નહીં પણ લડાવશે\nમત મેળવવા માટે સૈનિકોને માર્યા છે, સરકાર બદલશે એટલે બધાનો ભાંડો ફૂટશે: રામ ગોપાલ\nહરિદ્વાર જનારા ગુજરાતનાં પદયાત્રીઓ રસ્તા પર સુતા હતા અને ટ્રક ફરી ગયો, 4નાં મોત 6ને ઈજા\nપ્રિયંકાની રેલીમાં એક છોકરી ‘Namo Again’નું ટી-શર્ટ પહેરીને આવી તો કોંગી નેતાઓએ કરી આવી બબાલ\nન્યૂઝીલેન્ડની બે મસ્જિદોમાં થયેલા હુમલા પછી તમામ પ્રકારના સેમી ઓટોમેટિક હથિયારો પર પ્રતિબંધ\nIPLની આ ટીમ પહેલા મેચની તમામ ટીકિટોની કમાણી પુલવામા હુમલાના શહીદોના પરિવારજનોને આપશે\nએક બાળલગ્ન થયાં અને એમાં 2000 લોકો ઉપસ્થિત રહ્યાં, છતાં કોઈએ રોક્યાં નહીં કારણ કે….\nવર્લ્ડ કપ પહેલા ગંભીરે ટીમને ગંભીરતાથી કહ્યું કે ઓસ્ટ્રેલિયા સામેની હાર ભારત માટે ચેતવણીનો સંકેત છે\nરોજની 30 હજાર નોકરી છીનવીને મોદી જોક બની ગયા છે, રાહુલનો રાબેતા મુજબ પ્રહાર\nVIDEO-ડી.જી.વણઝારાએ ઉજવી પરંપરાગત રીતે હોળી, રંગે રમ્યા અને તલવાર ફેરવી\nરાજકારણ ભૂલી કોંગ્રેસ અને ભાજપના નેતાઓ હોળી રમ્યા, દિલીપ સંઘાણીએ વીરજી ઠુમ્મરને રંગ્યા\nVideo: હોળી દહન બાદ અંગારા પર ચાલવાની છે પરંપરા, પાંચ વર્ષના બાળકથી લઈ વૃદ્ધ પણ…\nVideo: અહીં રંગોથી નહીં જૂતાથી રમાય છે હોળી, જેને વાગી ગયું સમજો વર્ષ સુધરી ગયું\nVideo: અમદાવાદમાં યુવાનોએ ઉજવી કાદવથી ધૂળેટી, આ રીતે બનાવ્યો ઈકો ફ્રેન્ડલી કાદવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00117.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/costlier-vehicle-jwellery-and-gold-buying-will-become-cheaper-as-tcs-rule-abolished/", "date_download": "2019-03-21T22:06:47Z", "digest": "sha1:QH25ZN5FCXRDFMFB3OC35DZ7HRHPW6PC", "length": 9633, "nlines": 177, "source_domain": "www.gstv.in", "title": "મોંઘી ગાડી, ઘરેણાં હવે થશે સસ્તા, જીએસટી પર સમાપ��ત થયો આ ટેક્સ – GSTV", "raw_content": "\nબાઇકની માઇલેજ વધારવી છે આ ટિપ્સથી 25 ટકા ઘટી જશે પેટ્રોલનો ખર્ચ\nતમારા ઘરમાં રહેલુ Wi-Fi તમને કરી શકે છે કંગાલ, આ રીતે સતર્ક રહો નહી તો ભરાશો\nહોળીના રંગો અને પાણીથી મોંઘાદાટ સ્માર્ટફોનને કેવી રીતે બચાવશો આ રહી સ્માર્ટ ટ્રિક્સ\nચોરાઇ ગયો છે સ્માર્ટફોન ચિંતા છોડો, આ રીતે કરી શકો છો લોકેશન Track\nહોળી પર આ રીતે લો શાનદાર Photos, આ Tricks આવશે કામ\nમોંઘી ગાડી, ઘરેણાં હવે થશે સસ્તા, જીએસટી પર સમાપ્ત થયો આ ટેક્સ\nહવે તમારે મોંઘી ગાડી, આભૂષણ અને સોનું ખરીદવુ થોડું સસ્તુ પડી જશે. કેન્દ્રીય અપ્રત્યક્ષ કર બોર્ડે (સીબીઆઈસી) આ ઉત્પાદનોની ખરીદી પર કપાતા ટેક્સ ક્લેક્શન એટ સોર્સ (ટીસીએસ)ને લેવાથી ઈનકાર કર્યો છે. આ ટેક્સ જીએસટી પર એક ટકા લાગતો હતો.\nજેના પર કપાતો હતો ટીસીએસ\n10 લાખ રૂપિયાથી વધારાની ગાડી, પાંચ લાખ રૂપિયાથી વધુના આભૂષણ અને બે લાખ રૂપિયાથી વધારે સોનાની ખરીદી પર જીએસટી સિવાય એક ટકા ટીસીએસ કપાતો હતો. સીબીઆઈસીએ પોતાના ડિસેમ્બરમા આપવામાં આવેલા એક નિર્ણયને પાછો લીધો છે. સીબીડીટી અને બીજા પક્ષોની સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ ટીસીએસને જીએસટીમાંથી બહાર કરવાનો નિર્ણય કર્યો.\nહવે મોંઘી ગાડી ખરીદવી લોકો માટે સસ્તી થઇ જશે. 10 લાખ રૂપિયાથી વધારે કિંમતવાળી એસયૂવી, એમયૂવી, સ્પોર્ટ્સ કાર અને સેડોન ખરીદવા પર લોકોને 28 ટકા જીએસટી કપાય છે. આ સિવાય વાહનની કિંમતનો એક ટકા ટીસીએસ ચૂકવણી થતી હતી.\nલોકોને મળશે મોટી રાહત\nસીબીઆઈસીના આ નિર્ણયથી લોકોને મોટી રાહત મળવાની સંભાવના છે. આ વેચાણ ના થવાથી બેહાલ ઑટો સેક્ટરમાં નવા પ્રાણ ફૂંકી શકે છે. ઈન્ડસ્ટ્રી પહેલાંથી આ ડિમાન્ડ કરી રહી હતી કે ટીસીએસ પર ઈનકમ ટેક્સ કપાવવો જોઈએ નહીં. વર્તમાન નાણાંકીય વર્ષના 11 મહિનામાંથી 8 મહિના મુસાફરના વાહનોનું વેચાણ ઘટે છે.\nલોકોને મળી હોળીની ભેટ : સસ્તુ થયું પેટ્રોલ, જાણો તમારા શહેરમાં કેટલો છે આજનો ભાવ\nઆખરે એવું તો શું થયું 5 વર્ષોમાં કે નાનો ભાઈ પાછળ છૂટતો ગયો મોટા ભાઈથી\nઘર ખરીદનારાઓને મોદી સરકારે કર્યા ખુશ, GSTમાં થયો આટલો મહત્વનો ઘટાડો\nકળિયુગમાં પણ આવું બને ખરૂ રૂ. 2000 કરોડના ડિવિડન્ડનું કોઇ વારસદાર જ નથી બોલો\nજેટ વિમાનની એવી સ્થિતિ થઈ કે 1લી એપ્રિલથી નહીં ઉડે….કારણ પણ છે રસપ્રદ\nVideo: સ્પેન જાણીતા ટોમેટીનો ફેસ્ટિવલની ઝલક દેખાઈ અમદાવાદમાં, યુવાનોએ ટામેટા ફેંકીને ઉજવી ધૂળેટી\nઝઘડો વધી ગયો એ��લે પત્નીએ પતિનું ગુપ્તાંગ ત્યાંને ત્યાં જ વેતરી નાખ્યું\nલોકોને મળી હોળીની ભેટ : સસ્તુ થયું પેટ્રોલ, જાણો તમારા શહેરમાં કેટલો છે આજનો ભાવ\nતમે વિદ્યાર્થીનીઓને પાર્ટીમાં કેમ બોલાવી એમ કહીને પ્રૉફેસરને ચાકુ ખોંસી દીધી, ત્યાં જ મોત\nભાજપનો ‘શત્રુ’ ભાજપનાં ‘શત્રુ’નો હાથ થામશે\nગુજકેટના ભરાયેલા ઓનલાઈન ફોર્મમાં વિદ્યાર્થીઓ ૨૩ માર્ચ સુધી જ કરી શકશે સુધારો\nઅહીં હોળીની જ્વાળાની દિશા પરથી મળે છે વરસાદ અને કુદરતી આપત્તિના એંધાણ\nગુજ્જુ રંગાયા હોળીના રંગે: ક્લબનો કિલકિલાટ, ટોમેટીનો, રેઈન ડાન્સ તો ક્યાંક ડીજેનો ધમધમાટ\nપીએમ મોદીનું કિરદાર નિભાવવા માટે વિવેક ઓબેરોયે સાત જનમ લેવા પડશે, PM નરેન્દ્ર મોદી બાયોપિકનું Trailer Out\nલોકસભા ચૂંટણી 2019: કપાઈ શકે છે અડવાણી અને મનોહર જોશીનું પત્તું\nVideo: સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધીને લીધા આડે હાથ, લાલ બહાદુર શાસ્ત્રીના અપમાનનો આરોપ\n અહીં મડદાની ભસ્મથી રમાય છે હોળી,350 વર્ષ જૂની છે પરંપરા\nVIDEO: ઈસ્કોન બ્રિજ પર બિલ્ડરની કારના અકસ્માતના CCTV આવ્યા સામે, હવામાં હેલિકોપ્ટની જેમ ઉડી કાર\nPhotos : આ કારણે સૌને પ્રિયંકા ગાંધીમાં દેખાય છે ઈંદિરા ગાંધીની ઝાંખી\nબનાસકાંઠામાં લોકસભાના ઉમેદવાર તરીકે શંકર ચૌધરીનું નામ વાયરલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00118.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://echhapu.com/2019/02/21/what-if-india-doesnt-play-pakistan-in-cwc/", "date_download": "2019-03-21T22:35:21Z", "digest": "sha1:LW2UMJ6VD7RHIY5GYRDQW7GMH6K27MFO", "length": 25772, "nlines": 152, "source_domain": "echhapu.com", "title": "આ વખતે વર્લ્ડ કપમાં જો ભારત પાકિસ્તાન સામે ન રમે તો?", "raw_content": "\nઆ વખતે વર્લ્ડ કપમાં જો ભારત પાકિસ્તાન સામે ન રમે તો\nદર વખતની જેમ આ વખતના વર્લ્ડ કપમાં પણ ભારત અને પાકિસ્તાન આમનેસામને થવાના છે, પરંતુ શું પુલવામા ઘટના બાદ આપણે પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં પણ રમવું જોઈએ ખરું જો ભારત પાકિસ્તાન સામે ન રમે તો શું થાય\nપુલવામા ઘટના બાદ ભારતીયોમાં પાકિસ્તાન વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો છે. નવજોતસિંહ સિદ્ધુ જેવા લોકો પણ દેશમાં છે જેમને હજીપણ આ જઘન્ય ઘટના માટે પાકિસ્તાનનો દોષ નથી દેખાતો. પરંતુ એક પણ પાકિસ્તાની કલાકાર કે ક્રિકેટરે સામે આવીને એમ કહ્યું કે પુલવામાની ઘટનાની તે નિંદા કરે છે ના અને આથી જ માત્ર પાકિસ્તાની સરકાર કે પછી ISI કે તેનું લશ્કર જ નહીં સમગ્ર પાકિસ્તાન પુલવામા હત્યાકાંડને સમર્થન આપે છે એ સાબિત થઇ ગયું છે.\nઆવા સંજોગોમાં પાકિસ્તાન સાથે સંસ્કૃતિક આદાનપ્રદાન થઇ શકે ખરું નહીં બિલકુલ નહીં. તો શું આ આદાનપ્રદાન બંધ થાય એમાં ક્રિકેટ પણ સામેલ થાય ખરું નહીં બિલકુલ નહીં. તો શું આ આદાનપ્રદાન બંધ થાય એમાં ક્રિકેટ પણ સામેલ થાય ખરું જરૂર થાય તો શું ભારતે આવનારી 16 જૂને ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં આવેલા ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર પાકિસ્તાન સામે પોતાની વર્લ્ડ કપની મેચ રમવી જોઈએ\nઅગાઉના તમામ સવાલોમાં જોરથી હોંકારો ભણનાર આ સવાલ પર આવીને અટકી જાય છે. પરંતુ એક કટ્ટર ક્રિકેટ પ્રેમી હોવા છતાં આ વખતે મને પણ લાગે છે કે બસ હવે બહુ થયું. હવે તો પાકિસ્તાન સાથે કોઇપણ પ્રકારના સંબંધો ન જ રાખવા જોઈએ જ્યાંસુધી તે સુધરે નહીં. ગઈકાલે રાત્રે કેટલીક ન્યૂઝ વેબસાઈટ્સ પર એક સમાચાર ફરતા થયા હતા કે BCCIએ ICCને આવનારા વર્લ્ડ કપમાં પાકિસ્તાનની હાજરી અંગે વાંધો ઉઠાવ્યો છે કારણકે એ દેશની સરકાર આતંકવાદને સમર્થન આપે છે.\nજો કે અત્યારે એટલેકે આજે સવારે જ્યારે હું આ લખી રહ્યો છું ત્યાંસુધીમાં આ સમાચાર ખરેખર સાચા છે કે કેમ એની પુષ્ટિ થઇ નથી. હજી પણ અમુક ન્યૂઝ સંસ્થાઓ એમ કહી રહી છે કે BCCI આ પ્રકારનો પત્ર ICCને લખવા માટે વિચારી રહ્યું છે. તો અત્યારની પરિસ્થિતિમાં આવનારા વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધની મેચ રમવી કે નહીં એ અંગે BCCI પાસે, ICC પાસે, ભારત સરકાર પાસે અને આપણી પાસે કેવા પ્રકારના વિકલ્પો છે એ જાણીએ.\nપહેલા વાત કરીએ BCCIની. તો આજની તારીખમાં ટેમ્પરરી ક્રિકેટ ફેન્સ ભારતીય ક્રિકેટ ટીમને ટીમ ઇન્ડિયાને બદલે ટીમ BCCI કહેવાનું વધુ પસંદ કરે છે, ખાસકરીને જ્યારે ટીમ ખરાબ રીતે અને સતત હારે અથવાતો એકાદા છૂટાછવાયા મેચ ફિક્સિંગના આરોપો લાગે ત્યારે. જો કે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડનું ક્રિકેટ બોર્ડ પણ BCCIની તર્જ પર જ કામ કરે છે પરંતુ એ દેશના ક્રિકેટ ફેન્સે ક્યારેય એમની ટીમ એમના બોર્ડની ટીમ છે કે કેમ એ જાણવાની તસ્દી લીધી નથી. એ માત્ર પોતાના દેશની જર્સી પહેરેલો ખેલાડી પોતાના જ દેશ માટે રમે છે એમ માનીને એનું સંપૂર્ણ સમર્થન કરે છે.\nતમને લાગશે કે વાત આડે પાટે ચડી ગઈ લાગે છે. પણ ખરેખર એવું નથી, ઉપરોક્ત મુદ્દો ચર્ચામાં લાવવો એટલે જરૂરી હતો કારણકે આજે BCCI પાસે એ તમામ મહેણાં ભાંગવાનો સુંદર મોકો હાથમાં આવ્યો છે. એક તરફ જ્યારે દેશના વ્યાપારીઓ મોટી આર્થિક ખોટ ખાઈને પણ પાકિસ્તાન નિકાસ થતા પોતાના માલની નિકાસ નથી કરી રહ્યા ત્યારે BCCI દેશના લોકોની ભાવનાઓને સમજીને જાતેજ એવ��� નિર્ણય લઇ લે કે તે આવનારા વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચનો બોયકોટ કરશે.\nજો BCCIએ અતિશય કઠોર વલણ અપનાવવું હોય તો તે ICCને એમ પણ કહી શકે છે કે, “જો પાકિસ્તાન આ વર્લ્ડ કપમાં રમશે તો આપણે નથી રમતા” કારણકે અત્યારે ભારત સરકાર સમગ્ર પાકિસ્તાનને વિશ્વમાં એકલું પાડી દેવાની કોશિશ કરી રહી છે આથી BCCI પણ આવું કઠોર વલણ અપનાવી શકે છે જેનાથી ભારત સરકારના પ્રયાસોને બળ મળે.\nલાગતું વળગતું: પ્રિય ICC આપ કોમન સેન્સનો ઉપયોગ ક્યારથી શરુ કરવાના છો\nઆપણને બધાને ખબર છે કે BCCIએ ICCની એકમાત્ર દૂઝણી ગાય છે અને છેલ્લા દોઢ દાયકાથી ICCમાં BCCIનું ‘ચાલે છે’. આવામાં ICCનું નાક દબાવીને જો પાકિસ્તાનને વર્લ્ડ કપમાંથી દૂર કરવામાં આવે કે પછી એટલીસ્ટ પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરવામાં આવે તો દેશનો એક એક નાગરિક BCCIના અધિકારીને પોતાના ખભે બેસાડીને BCCI હેડક્વાર્ટરની પ્રદક્ષિણા કરવા આગળ આવશે.\nICCની હાલત અત્યારે કદાચ સહુથી પાતળી છે. ઉપરોક્ત બંને સંજોગોમાં ખો તો ICCનો જ નીકળવાનો છે. જો ભારત પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરે તો ICCને નાની-મોટી આર્થિક ખોટ જશે. વર્લ્ડ કપના બ્રોડકાસ્ટર્સ ICC પર કેસ ઠોકી શકે છે. વર્લ્ડ કપની મુખ્ય મેચ જ ન રમાય તો બાકીનો વર્લ્ડ કપ બેસ્વાદ બની જશે. BCCI જો મેચ ન રમે તો પછી તેના પર પગલાં લેવા જેવું અણગમતું પગલું ICCએ લેવું પડશે અને જો નિયમો અનુસાર BCCI પર અમુક મહિના કે વર્ષનો પ્રતિબંધ મુકાય તો વળી મોટો આર્થિક ફટકો તો ICCને જ જશે.\nજો BCCIના દબાણ હેઠળ પાકિસ્તાનને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવે તો PCB ખાર ખાઈ જશે અને ICCને કોર્ટમાં ઢસડી જશે. આમ થવાથી આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ પરિવારમાં પણ ICCની છબી ઝાંખી થશે. પાકિસ્તાન પર પ્રતિબંધ મુકવાથી સમગ્ર વર્લ્ડ કપનો કાર્યક્રમ ફરીથી બનાવવો પડશે અને પાકિસ્તાન જે મેચો રમવાનું હતું એ ન રમાય તો એનો આર્થિક ફટકો અને બ્રોડકાસ્ટર્સનો રોષ નફામાં વહોરવો પડશે.\nભારત સરકારે વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે રમે કે કેમ એ અંગે પોતાની ઈચ્છા બને તેટલી ઝડપથી વ્યક્ત કરવી જરૂરી છે કારણકે વર્લ્ડ કપ એકદમ નજીક છે. અત્યારસુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી દ્વિપક્ષીય મેચો બંધ છે પરંતુ તેઓ ICC ઈવેન્ટ્સમાં આમને સામને આવતા અને એ માટે અત્યારસુધીની તમામ ભારત સરકારોએ મંજૂરી પણ આપી હતી. પરંતુ પુલવામા ઘટના અલગ છે તેણે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. ગઈકાલ��� કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામે રમવું જોઈએ કે નહીં એ માટે જે ગોળગોળ ભાષા વાપરી એ હવે નહીં ચાલે. સરકારે સ્પષ્ટપણે પોતાની ઈચ્છા બને તેટલી વહેલી BCCIને જણાવી દેવાની જરૂર છે જ.\nછેલ્લે ફેન્સ એટલેકે આપણી વાત કરીએ. અત્યારે આપણા બધાની ઈચ્છા છે કે આવનારા વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન સામે ન રમે પણ જો આવું થાય તો શું થાય એની જાણ પણ આપણને હોવી જોઈએ. જો 26 જૂને ભારતની ટીમ ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમ પર જ ન જાય અને પોતાની હોટલમાં બેસી રહે તો નિયમ અનુસાર અમ્પાયરો અને મેચ રેફરી અમુક મિનિટો રાહ જોઇને મેચ પાકિસ્તાનને એનાયત કરી દેશે. આ સંજોગોમાં પાકિસ્તાનને 2 પોઈન્ટ્સ મળી જાય. અગાઉ 1996ના વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ શ્રીલંકાની તમિલ સમસ્યાને લીધે વર્લ્ડ કપની પોતાની મેચો રમવા કોલંબો નહોતા ગયા ત્યારે આમ જ થયું હતું.\nબે પોઈન્ટ્સ ગુમાવ્યા હોવા છતાં વેસ્ટ ઇન્ડિઝ એ વર્લ્ડ કપની સેમીફાઈનલ સુધી અને ઓસ્ટ્રેલિયા તો છેક ફાઈનલ સુધી પહોંચ્યું હતું. આ વખતનું વર્લ્ડ કપ ફોરમેટ જરા 1996 સહીત અગાઉના વર્લ્ડકપ ફોરમેટ કરતા અલગ છે. અગાઉ બે પુલમાં ટીમોને વહેંચી દેવામાં આવતી હતી અને પછી બંને ગ્રુપની ટોચની ચાર ટીમો ક્વાર્ટર ફાઈનલમાં પછી જીતેલી ચાર ટીમો સેમીફાઈનલમાં જતી. આ વખતે તમામ ટીમોએ એકબીજા સામે એક વખત રમવાનું છે અને પછી ટોચની ચાર ટીમોને સેમીફાઈનલમાં પ્રવેશ આપવાનો છે.\nનવા ફોરમેટ અનુસાર ભારત પાકિસ્તાન સામે ગુમાવેલા 2 પોઈન્ટ્સને અન્ય ટીમો સામે મેચો જીતીને સરભર કરી શકે છે કારણકે ગ્રુપ મેચો રમવાની સંખ્યા આ વખતે વધારે છે. પરંતુ તકલીફ ત્યારે ઉભી થશે જ્યારે ભારત વર્લ્ડ કપની સેમીફાઈનલમાં અથવાતો ફાઈનલમાં પાકિસ્તાન સામે ઉભું રહેશે. જો આવું થશે તો શું આપણે બધા ફેન્સ આટલી દૂર સુધી આપણી ટીમ પહોચ્યા બાદ વર્લ્ડ કપને આવજો કરી દેવાની હિંમત દેખાડી શકીશું ખરા\nક્રિકેટર કરતા ટીમ, ટીમ કરતા ક્રિકેટ અને ક્રિકેટ કરતા દેશ હંમેશા મહાન હોય છે એવું હું અંગત રીતે માનતો આવ્યો છું. હું તો જો ભારત અને પાકિસ્તાન આવનારા વર્લ્ડ કપમાં જો સેમીફાઈનલમાં કે ફાઈનલમાં આમનેસામને આવશે તો સસ્મિત વર્લ્ડ કપને આવજો, ટાટા, બાય બાય કરવા તૈયાર છું… શું તમે પણ તૈયાર છો ખરા\nતમને ગમશે: પૃથ્વીના વિનાશનો સમય વધુ નજીક લાવતી Doomsday Clock\nઆ વખતે સની દેઓલ પાકિસ્તાનમાં જઈને હેન્ડપંપ નહીં ઉખ...\n55 વર્ષ V/S 55 મહિના: મોદીએ સેહવાગની શૈલીમાં કોંગ્...\nનમામિ ગંગે પ્રોજેક્ટને લીધે ભારતના 7 શહેરોને ફાયદો...\nસેશેલ્સનો ટચૂકડો એઝમ્પશન આયલેન્ડ ભારત માટે આટલો બધ...\n જો ભારત અને પાકિસ્તાન વચ્ચે દોસ્તી ...\nક્રિકેટનો આગામી વર્લ્ડકપ ઈંગ્લેન્ડમાં રમાવાનો છે. એમાય આપણી અને પાકિસ્તાનની મેચ ૧૬.૦૬.૧૯ના રોજ રમાવાની છે. તેને લઈને દુનિયામાં ઉત્સાહ છે. પરંતુ પુલવામાંમાં ઈસ્લામિક આતંકવાદીઓના હુમલા પછી આપણાં દેશમાં આ મેચ રદ કરવાની માંગણી ઉઠી રહી છે.\nદેશમાં ઘણા લોકો એમ પણ કહે છે કે, મેચ રદ કરવા કરતાં પાકિસ્તાનની ટીમને વર્લ્ડકપમાંથી તગેડી મૂકવી જોઈએ. આ વાતનો ઘણા બુદ્ધિજીવીઓ વિરોધ કરી રહ્યા છે, તેઓ કહે છે કે આમ કરવાથી આઇસીસી આપણને ક્રિકેટમાંથી કાઢી મુકાશે, આપણાં રમવા પર થોડા વર્ષો સુધી પ્રતિબંધ મૂકી દેશે. આપણે આર્થિક નુકશાન ભોગવવું પડશે.\nમારા મતે પાકિસ્તાનની ટીમને વર્લ્ડકપમાંથી તગેડી જ મૂકવી જોઈએ. એનાથી આપણને કોઈ જ નુકશાન જવાનું નથી. ઊલટું જો આઇસીસી આપણી ટીમ પર ક્રિકેટ રમવાનો પ્રતિબંધ મૂકી દે, તો તેમાં નુકશાન આઇસીસીને જ છે. કેમ કે, આપણાં ક્રિકેટ બોર્ડ સિવાય બાકીના બધા જ ક્રિકેટ બોર્ડ લુખ્ખા છે. આઇસીસી પણ લૂખ્ખુ જ છે. વર્લ્ડકપના મોટાભાગની સ્પોન્સર્સ ભારતીય કંપનીઓ છે. આવામાં કોઇની ધમકીથી ડરીને મેચ શા માટે રમવી જો આપણાં સ્પોન્સર્સ ખસી જાય તો કદાચ આખો વર્લ્ડ કપ રદ કરવાની નોબત આવી જાય તેમ છે.\nએટ્લે ચોખ્ખી જ વાત કરવી જોઈએ કે, કયાઁ તો પાકિસ્તાન રમશે કે અમે રમીશું દુનિયા આખી જાય તેલ લેવા. પાકિસ્તાનને વર્લ્ડકપમાંથી લાત મારીને તગેડી મૂકવું જોઈએ. મેચ રમ્યા વગર આપણું કઈ બગડી નથી જવાનું.\neછાપું પર સર્ચ કરો…\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nપુસ્તક રીવ્યુ: અમીષ ત્રિપાઠીની ઈમમોર્ટલ ઇન્ડિયા\n“ટેકો લઇ લ્યો ભાઈ ટેકો” કેજરીવાલની હતાશા અને ઉતાવળ\nપાકિસ્તાનની નવી લક્ઝરી આઈટમ – ભારતના ટમેટાં\nભારતમાં ચૂંટણીઓ છે એટલે નિરવ મોદી પકડાયો\nમૂકાકાકાએ નાનાભાઈનું દેવું ભર્યું શું એ ઇન્ટરનેશનલ સ્કેમ છે\nકાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ\nક્યાં ગયું પેલું મહાગઠબંધન તમને દેખાય તો જરા કહેજો\nRCom ના શેર્સ જો તમારી પાસે પડ્યા હોય તો તમારે શું કરવું જોઈએ\nWi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ\nપોતાના પુત્રના લગ્નની કંકોત્રીની કિંમત આખરે જાહેર કરતા મુકેશ અંબાણી\nઅમેરિકામાં જેની બોલબાલા છે એ White People Food તો આપણા ઘરમાં જ પડ્યું છે\nજીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે\nનરેન્દ્ર મોદીની સૌથી મોટી જીત - એસ્સાર 54000 કરોડનું દેવું ભરવા સહમત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00120.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-AME-HDLN-senate-summons-facebook-google-twitter-ceos-over-data-privacy-gujarati-news-5838689-PHO.html", "date_download": "2019-03-21T22:39:39Z", "digest": "sha1:65PWQUHMUY6GI4D5Q7NHGX6DGCYRGURM", "length": 9701, "nlines": 112, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "The hearing by the Senate Judiciary Committee has been scheduled for April 10|ડેટા લીકઃ US સેનેટ સમિતિને જવાબ આપશે સુંદર પિચાઇ, માર્ક અને ટ્વીટર સીઇઓ", "raw_content": "\nડેટા લીકઃ US સેનેટ સમિતિને જવાબ આપશે સુંદર પિચાઇ, માર્ક અને ટ્વીટર સીઇઓ\nઆ સુનવણીમાં મોટાભાગે વ્યવસાયિક ઉપયોગ માટે યૂઝર્સ ડેટા એકઠાં કરવા, જમા રાખવા અને વેચવાના સંબંધે પ્રાઇવસી પર ચર્ચા થશે.\nગૂગલના સીઇઓ ભારતીય-અમેરિકન સુંદર પિચાઇ\nઇન્ટરનેશનલ ડેસ્કઃ યૂઝર્સના ડેટા લીક અને તેના દુરૂપયોગ મામલે અમેરિકન સેનેટની એક સમિતિએ ત્રણ મોટી સોશિયલ મીડિયા કંપનીઓના સીઇઓ- ફેસબુકના માર્ક ઝૂકરબર્ગ, ગૂગલના ભારતીય-અમેરિકન સુંદર પિચાઇ અને ટ્વીટરના જેક ડોરસીને ડેટા પ્રાઇવસી સંબંધી સુનવણીમાં હાજર રહેવાનું કહ્યું છે. સેનેટની જ્યૂડિશિયલ મેટર્સની કમિટીએ આ સંબંધે સુનવણી આગામી 10 એપ્રિલના રોજ નક્કી કરી છે. સમિતિના અધ્યક્ષ ચક ગ્રેસલીએ એક નિવેદનમાં કહ્યું કે, યૂઝર્સ ડેટાની સુરક્ષા સંબંધિત કંપનીની જૂની અને ભવિષ્યની નીતિઓ પર ચર્ચા કરવા માટે ઝૂકરબર્ગને બોલાવવામાં આવ્યા છે.\nપ્રાઇવસીના માપદંડો પર થશે ચર્ચા\n- આ સુનવણીમાં મોટાંભાગે કોમર્શિયલ યૂઝ માટે યૂઝર્સના ડેટા એકઠાં કરવા, તેને જમા કરાવવા અને વેચવાના સંબંધે પ્રાઇવસીના માપદંડો પર ચર્ચા થશે.\n- મીડિયા આવેલા નિવેદન અનુસાર, સુનવણીમાં એ બાબતે ભાર મુકવામાં આવશે કે ડેટાનો દુરૂપયોગ કેવી રીતે થઇ શકે છે અને તેને ખોટી રીતે અન્ય લોકોને કેવી રીતે આપી કે વેચી શકાય છે.\n- સાથે જ યુઝર્સને આવી સમસ્યાઓથી બચાવવા તથા પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવા માટે ફેસબુક જેવી કંપનીઓ શું પગલાં ઉઠાવી શકે છે.\nસોશિયલ મીડિયા કંપનીઓ પાસે ડેટા સુરક્ષા મુદ્દે માંગ્યો જવાબ\n- ગ્રેસલીએ પિચાઇ અને ડોરસીને પણ આ સુનવણીમાં હાજર રહેવાનું જણાવ્યું છે. સેનેટર માર્ક વોર્નરે પણ આ સોશિયલ મીડિયા કંપનીઓ પાસે ડેટા સુ��ક્ષા સામે જવાબ માંગ્યા છે.\n- વળી, ફેસબુક ડેટા મિસયૂઝ અને એનાલિટિકા મામલે અમેરિકાના ફેડરલ ટ્રેડ કમિશને જણાવ્યું કે, તેઓ પ્રવાઇસી મુદ્દાને લઇને ફેસબુક વિરૂદ્ધ તપાસ કરી રહ્યું છે. એફટીસીએ ગઇકાલે એક નિવેદનમાં પુષ્ટી કરી હતી કે, તેઓએ ફેસબુકની પ્રાઇવસી પોલિસીને લઇને એક 'બિન સાર્વજનિક તપાસ' શરૂ કરી છે.\n- બ્યુરો ઓફ કન્ઝ્યૂમર પ્રોટેક્શનમાં એફટીસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ટોમ પહેલે જણાવ્યું કે, એફટીસી ફેસબુકની પ્રાઇવસી પોલિસી સાથે જોડાયેલી ચિંતાઓને ગંભીરતાથી લે છે.\n- તેઓએ કહ્યું કે, એફસીટી સંપુર્ણ રીતે યૂઝર્સની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.\nટ્વીટર સીઇઓ જેક ડોરસી\nગૂગલના સીઇઓ ભારતીય-અમેરિકન સુંદર પિચાઇ\nટ્વીટર સીઇઓ જેક ડોરસી\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00120.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-HDLN-a-worked-extensively-in-india-says-insider-gujarati-news-5839096-PHO.html", "date_download": "2019-03-21T22:31:22Z", "digest": "sha1:4CU436JR777SCNUB7CYZ5QTVJF4AHDOC", "length": 12803, "nlines": 113, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "I believe their client was Congress but I know that they have done all kinds of project|ફેસબુક ડેટાની સંભવિત લાભાર્થી કોંગ્રેસ જ છેઃ આરોપી કંપની જાણભેદૂનો ઘટસ્ફોટ", "raw_content": "\nફેસબુક ડેટાની સંભવિત લાભાર્થી કોંગ્રેસ જ છેઃ આરોપી કંપની જાણભેદૂનો ઘટસ્ફોટ\nભારતમાં કોંગ્રેસ એનાલિટિકાના ક્લાયન્ટ હતા અને કોંગ્રેસના કેટલાંક પ્રોજેક્ટ્સ એનાલિટિકાએ પુરાં કર્યા છેઃ ક્રિસ્ટોફર વાયલી\nવાયલીએ યુકે લૉમેકરને આપેલી જુબાનીમાં કેમ્બ્રિજે ભારતની કોંગ્રેસ પાર્ટી પણ સાથે કામ કર્યુ હોવાની આશંકા વ્યક્ત કરી છે. (ફાઇલ)\nઇન્ટરનેશનલ ડેસ્કઃ કેમ્બ્રિજ એનાલિટિકાના ભૂતપૂર્વ કર્મચારી અને ડેટા લીક મુદ્દે વ્હિસલ બ્લોઅર બનેલા ક્રિસ્ટોફર વાયલીએ વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વાયલીના ખુલાસા અનુસાર, કેમ્બ્રિજ એનાલિટિકા ભારતમાં પણ વ્યાપકપણે કામ કરી રહી છે અને અહીં તેઓની ઓફિસ પણ છે. યુકે લૉમેકર્સ સાથે કંપનીમાંથી મળેલા સસ્પેન્શન મુદ્દે વાત કરતા વાયલીએ કહ્યું કે, કેમ્બ્રિજ આધુનિક વસાહતનું એવું ગ્રુપ છે જે કાયદો શું છે અને શું કહે છે તેની કોઇ દરકાર કરતું નથી. પોતાના શરૂઆતના નિવેદન બાદ વાયલીએ વધુ માહિતી આપી હતી જેમાં તેણે કેમ્બ્રિજે ભારતની કોંગ્રેસ પાર્ટી પણ સાથે કામ કર્યુ હોવાની આશંકા વ્યક્ત કરી છે. વાયલીએ જણાવ્યું કે, 'મારી જાણકારી અનુસાર, ભારતમાં કોંગ્રેસ પાર્ટી એનાલિટિકાની ક્���ાયન્ટ હતી અને કોંગ્રેસના કેટલાંક પ્રોજેક્ટ્સ એનાલિટિકાએ પુરાં કર્યા છે. આ પ્રોજેક્ટ નેશનલ લેવલના નહીં પણ પ્રાદેશિક લેવલના હતા. ભારત બ્રિટન જેટલો જ મોટો દેશ છે. તેથી જ મને શંકા છે કે, કેમ્બ્રિજની ભારતમાં ઓફિસ હશે અને તેઓનો સ્ટાફ પણ હશે.' વાયલીએ ભારતમાં એનાલિટિકાની એક્ટિવિટિઝના ડોક્યુમેન્ટરી પુરાવા હોવાનું પણ જણાવ્યું હતું.\nહાઉસ ઓફ કોમન્સમાં આપી જુબાની\n- ક્રિસ્ટોફર વાયલીએ ડિજીટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ્સ કમિટીના હાઉસ ઓફ કોમન્સમાં કેમ્બ્રિજ એનાલિટિકા વિરૂદ્ધ જુબાની આપી હતી. જેમાં તેણે ફેક ન્યૂઝ અને ખોટી માહિતીના સંસ્કૃતિ પ્રચારમાં પણ કેમ્બ્રિજ એનાલિટિકાની કથિત ભૂમિકા હોવાનો ઉલ્લેખ કર્યો છે.\n- ઉલ્લેખનીય છે કે, કેમ્બ્રિજ એનાલિટિકા સામે 5 કરોડ યૂઝર્સના ફેસબુક ડેટા ચોરી કરવાનો આરોપ છે. આ ડેટાનો કંપનીએ 2016માં અમેરિકામાં યોજાયેલી પ્રેસિડન્ટ ચૂંટણીમાં ઉપયોગ કર્યો હોવાનો આરોપ છે.\nભારતમાં પણ ઓફિસ હોવાનો કર્યો ખુલાસો\n- વાયલી સાથે સવાલ-જવાબ દરમિયાન લૉમેકરે ભારતનું નામ લેતા, વાયલીએ હકારમાં જવાબ આપ્યો હતો.\n- લૉમેકરે પુછ્યું હતું કે, ફેસબુકનું માર્કેટ અત્યંત વ્યાપક છે, શું કેમ્બ્રિજે ભારતમાં પણ કોઇ કામ કર્યુ છે વાયલીએ જવાબ હકારમાં જવાબ આપતા લૉમેકરે કહ્યું કે, 'ભારત એ ફેસબુકનું સૌથી મોટું માર્કેટ છે. ભારત એવો દેશ છે જ્યાં અવાર-નવાર રાજકીય વિખવાદ થતાં રહે છે ઉપરાંત અહીં અસંતોષ અને અસ્થિરતાની તકો છે.'\n- વાયલીએ જણાવ્યું કે, ભારતમાં એનાલિટિકા વ્યાપક રીતે કામ કરી રહી છે અને અહીં તેઓની ઓફિસ પણ છે.\n- વાયલીની જુબાની હજુ ચાલી રહી છે અને ભારતમાં એનાલિટિકાના કથિત ઓપરેશન્સ સંબંધી વધુ ચોંકાવનારી વિગતો પણ બહાર આવવાની સંભાવનાઓ છે.\nકોંગ્રેસ અને બીજેપી વચ્ચે આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો મારો\n- કેમ્બ્રિજ એનાલિટિકાએ કથિત રીતે વૈશ્વિક ચૂંટણીઓમાં ભાગ ભજવ્યો છે કે નહીં, ભારતમાં પણ આ કંપનીએ કોઇ કામ કર્યુ છે કે નહીં તે અંગે ચોક્કસ પુરાવાઓ નહીં હોવા છતાં ભારતીય રાજકારણમાં બીજેપી અને કોંગ્રેસ એકબીજાં વિરૂદ્ધ આક્ષેપો કરી રહી છે.\n- બીજેપી અને કોંગ્રેસ બંનેએ સામસામે દાવા કર્યા છે કે, કેમ્બ્રિજ એનાલિટિકાએ જે-તે પાર્ટી સાથે કામ કર્યુ છે અથવા તેની સાથે એક અથવા બીજી રીતે સંલગ્ન છે.\nક્રિસ્ટોફર વાયલીએ ડિજીટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ્સ કમિટીના હાઉસ ઓફ કોમન્સમાં કે��્બ્રિજ એનાલિટિકા વિરૂદ્ધ જુબાની આપી હતી. (ફાઇલ)\nવાયલીએ યુકે લૉમેકરને આપેલી જુબાનીમાં કેમ્બ્રિજે ભારતની કોંગ્રેસ પાર્ટી પણ સાથે કામ કર્યુ હોવાની આશંકા વ્યક્ત કરી છે. (ફાઇલ)\nક્રિસ્ટોફર વાયલીએ ડિજીટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ્સ કમિટીના હાઉસ ઓફ કોમન્સમાં કેમ્બ્રિજ એનાલિટિકા વિરૂદ્ધ જુબાની આપી હતી. (ફાઇલ)\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00120.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/gujarat/bhavnagar/page/2/", "date_download": "2019-03-21T21:50:29Z", "digest": "sha1:2V46SRQJM22YPDLQDHIJHCQS5F44F2TB", "length": 31516, "nlines": 266, "source_domain": "www.gstv.in", "title": "Bhavnagar – Page 2 of 41 – GSTV", "raw_content": "\nતમારા ઘરમાં રહેલુ Wi-Fi તમને કરી શકે છે કંગાલ, આ રીતે સતર્ક રહો નહી તો ભરાશો\nહોળીના રંગો અને પાણીથી મોંઘાદાટ સ્માર્ટફોનને કેવી રીતે બચાવશો આ રહી સ્માર્ટ ટ્રિક્સ\nચોરાઇ ગયો છે સ્માર્ટફોન ચિંતા છોડો, આ રીતે કરી શકો છો લોકેશન Track\nહોળી પર આ રીતે લો શાનદાર Photos, આ Tricks આવશે કામ\nTesla Model Y ઈલેક્ટ્રિક એસયુવી પરથી ઉઠ્યો પડદો, સિંગલ ચાર્જ પર ચાલશે 482 કિમી\nમહુવામાં ખેડૂતો પર પોલીસ દ્વારા કરાયેલા લાઠીચાર્જ બાદ FIR કરવા કોર્ટ આદેશ\nભાવનગરના મહુવા પાસે આવેલા તલ્લી બાંભોર નજીક અલ્ટ્રાટેક કંપનીના માઇનિંગનો વિરોધ કરવામાં આવતા પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો. આ મામલે હાઈકોર્ટે મહત્વપૂર્ણ સુનાવણી કરીને ખેડૂતો પર અમાનુષી દમન ગુજારનાર પોલીસકર્મીઓ સામે તત્કાલ એફઆઈઆર દાખલ કરવા આદેશ કર્યો છે. ખેડૂતોએ કરેલી…\nમહિલા પોલીસ ઈન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો, ભરાયેલા મેમોમાં બોલપેનથી આવુ લખી નાખતા\nભાવનગરમાં ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ.ચાવડા સામે ઉચાપતનો ગુનો દાખલ કરવા એસપીએ આદેશ આપ્યો હતો. ત્યારે આરોપી મહિલા પીઆઈની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે 6,400 રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. ભરતનગર પોલીસ સ્ટેશનમાં મહિલા પીઆઈ…\nજીએસટીના અધિકારીઓએ શોધી નવ બોગસ કંપનીઓ, જાણો કેટલાનું કૌભાંડ\nમૂળ ભાવનગરના ભેજાબાજ શખ્સ તોફીક શેખે ખરેખર માલની કોઈ હેરફેર કર્યા વિના રૃા.૧૦૭ કરોડના બોગસ બિલો બનાવી ખોટી રીતે રૃા.૨૫.૫ કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હોવાનું સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓએ શોધી કાઢી તેની ધરપકડ કરાઈ છે. ભાવનગરના ભેજાબાજે ૯ બોગસ…\nભાવનગરની સર.ટી હોસ્પિટલમાં આ ઘટના બાદ લોકોના મનમાં ફફડાટ પસરી ગયો\nભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં નારી ગામના શંકાસ્પદ સ્વાઈન ફ્લૂના કારણે યુવાનનું મોત નિપજ્યું હતું. સર.ટી.હોસ્પિટલમાં હાલ ૧૮ સ્વાઈન ફ્લૂ પોઝીટીવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાં આજે બોટાદના યુવાનનું સારવાર દરમિયાન સવારે મોત નીપજ્યું હતું. સ્વાઈન ફ્લૂની શંકાવાળા દર્દીઓને પણ અલગ…\nમહુવામાં ખેડૂતો પરના પોલીસ અત્યાચાર બાબતે હાઈકોર્ટમાં ફરિયાદ, કોના ઈશારે થયું હતું દમન\nભાવનગરના મહુવામાં ખેડૂતો પર પોલીસે ગુજારેલા અત્યાચાર બાબતે હાઈકોર્ટમાં ફરિયાદ થઈ છે. જમીન સંપાદન મામલે ખેડૂતોનો વિરોધ ડામવા ચોક્કસ હિતોના ઈશારે પોલીસે દમન ગુજાર્યો હોવાની હાઈકોર્ટમાં ફરિયાદ કરાઈ છે. હાઈકોર્ટે ઘટનાની ગંભીર નોંધ લઈ સ્થાનિક સેશન્સ જજ પાસે રિપોર્ટ માંગ્યો…\nબગદાણા મંદિરની પાસે ચાર મહિલા અને એક પુરુષ બેભાન હાલતમાં મળી આવ્યા\nભાવનગરના જાણીતા યાત્રાધામ બગદાણા મંદિરની પાસે ચાર મહિલા અને એક પુરુષ બેભાન હાલતમાં મળી આવ્યા છે. તેમને કોઈ કેફી પીણું પીવડાવીને બેભાન કરી લૂંટ ચલાવવામાં આવી હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ લાગી રહ્યુ છે. બેભાન થયેલા પાંચેય શખ્સોને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ…\nજીતુ વાઘાણીએ રાહુલ ગાંધી પર કરેલા નિવેદનને લઈ ફસાયા, શિક્ષાત્મક પગલાં લેવાની માંગ\nપ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી પર કરેલા નિવેદન મામલે રાજ્યભરમાં કોંગ્રેસ દેખાવ કરી રહી છે. ત્યારે ભાવનગરમાં પણ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ જીતુ વાઘાણી સામે શિક્ષાત્મક પગલા ભરવાની માંગ કરી છે. ભાવનગરમાં મહિલા કોંગી કાર્યકરો જીતુ વાઘાણીના નિવાસ…\nભાવનગરમાં જીતુ વાઘાણીએ રાષ્ટ્રધ્વજને ફરકાવતા કર્યું આવી રીતે અપમાન\nરાષ્ટ્રધ્વજના દુરુપયોગ અને અપમાન બદલ 3થી 5 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. દર વર્ષે રાષ્ટ્રધ્વજને ફરકાવવાના સંદર્ભમાં અપમાન થતાં રહ્યાં છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી દ્વારા 26 જાન્યુઆરી 2019માં ગૌરવરૂપ રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે ઊંધો ધ્વજ ફરકાવ્યો હતો….\nકુંવરજીભાઈ બાવળીયા સહિતના ભાજપના નેતાઓએ આ જગ્યાએ કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી\nસૌરાષ્ટ્રમાં પ્રજાસત્તાક દિવસની રંગેચંગે ઉજવણી થઈ. જૂનાગઢના માળિયામા પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાએ તિરંગો લહેરાવીને પરેડને સલામી આપી હતી. જામનગરના લાલપુરમાં ઉર્જા પ્રધાન સૌરભ પટેલે રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો. બાદમાં પરેડની સલામી ઝીલી હતી. સૌરભ પટેલે લોકોમાં દેશભક્તિનું સિંચન થાય…\nસમગ્ર સૌરાષ્ટ્ર આજે બાપા સીતારામના નાદથી ગુંજી ઉઠ્યું, કારણ આ ખાસ દિવસ\nસમગ્ર દેશ અને દુનિયામાં બાપા સીતારામની અહલેક જગાવનાર બજરંગદાસ બાપાની 42ની પુણ્યતિથિની સૌરાષ્ટ્રમાં ઠેરઠરે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભાવનગરના ખારગેટ વિસ્તારમાં પાવભાજીની લારી ધરાવતા યુવકે બજરંગદાસ બાપની તિથિ નિમિત્તે ભક્તિભાવ સાથે ઉજવણી કરી હતી. આ યુવકે આજે 400 કિલો…\nVIDEO-બગદાણામાં 7,000 સ્વયંસેવકો ખડેપગે, રસોડું અને પ્રસાદી જોઈ ચક્કર ખાઈ જશો\nવિશ્વભરમાં બાપા સીતારામની આહલેક જગાવનાર પૂજ્ય બજરંગદાસ બાપાની 42મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી છે. ભાવનગર જીલ્લા અને બાપાના તીર્થધામ એવા બગદાણા સહિત સૌરાષ્ટ્રમાં ઉજવણી થઈ રહી છે. બાપાની કર્મભૂમિ એવા તીર્થધામ બગદાણામાં માનવમહેરામણ ઉમટી પડ્યું છે. લાખો ભક્તો બાપાના ચરણોમાં…\nગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી સાથે નીકળેલી યાત્રાનું લોકભારતીમાં સમાપન\nકેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ગાંધી મૂલ્યો આધારિત “મેં ભી મોહન” નામે યોજેલી પદયાત્રાનું સમામપન થયું છે. ભાવનગરના લોકભારતી સણોસરામાં સમાપન પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ હાજરી આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમાપન પ્રસંગમાં સંબોધન…\nઆ બેંન્કના કવોલિટી મેનેજમેન્ટના અધિકારીઓ અને 11 ખેડૂતોએ કર્યું કૌભાંડ\nગોંડલમાં ધાણાજીરૂનાં જથ્થાને અવેજ તરીકે બતાવી રૂા ૪.૪૫ કરોડની લોન મેળવી લીધા બાદ બાચકામાં ભુસુ ભરીને ખરો જથ્થો બારોબાર વેંચી નાંખી કૌભાંડ આચરવામાં આવ્યાનો ભાંડો ફૂટતા ૧૧ ખેડૂતો સહિત ૧૫ ઈસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે….\nમોરારીબાપુ દ્વારા 7 કરોડના ફંડનું વિતરણ, માનસ ગણિકાઓના ઉત્થાન માટે થઈ હતી કથા\nથોડા સમય પહેલાં અયોધ્યામાં મોરારિબાપુ દ્વારા માનસ ગનિકા નામની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિસ્તારની ગણિકાઓના ઉત્થાન માટે સાત કરોડનું ફંડ એકત્રિત થયું હતું. જેને ફંડને તલગાજરડા ખાતે વિતરીત કરાયું હતું. મોરારિબાપુએ આ એકત્રિત થયેલું ફંડ વિવિધ એનજીઓને…\nલોહીયાળ મકરસંક્રાતિ : પતંગની દોરીએ પક્ષીઓ સાથે માણસોની પણ જીવાદોરી કાપી નાખી\nફરી એક વખત ઉતરાયણની મઝા સજામાં પલટી ગઈ. લપેટ અને ખેચના નારા વચ્ચે માત્ર વૃ��્ધો જ નહીં યુવાનોની જીવાદોરી પણ કપાઈ ગઈ. અત્યાર સુધી આપણે પક્ષીઓની ચિંતા કરતા હતા જે કરવી જરૂરી હતી પણ મકરસંક્રાંતિ આવી ત્યાં સુધી માણસોનું શું…\nમહુવાના આ પરિવારની હસતી-રમતી 5 વર્ષીય બાળકીનું પતંગના દોરાના કારણે મોત\nભાવનગરના મહુવા ખાતે 5 વર્ષીય બાળકીનું પતંગ દોરીથી મોત થયું છે. મહુવાના ગાંધીબાગ પાછળ પિયા નામની બાળકીના ગળામાં પતંગની દોરી ફસાતા તેના ગળામાં પતંગ દોરી ઉંડે સુધી ઉતરી ગઇ હતી. જેના કારણે બાળકીનું મોત થઇ જતા પરિવારજનો શોકમગ્ન બન્યા છે.\nભાવનગરમાં પોલીસની વાનમાં આરોપી નહીં ખેડૂતોને લઈ જવાય છે, આ કેવુ તંત્ર\nભાવનગરના નીચા કોટડા ગામે ખાનગી કંપનીના માઇનિંગ વિરોધના મામલે 92 લોકોની ધરપકડ કરાઇ હતી. જે બાદ આજે તમામ લોકોને મહુવા સેશન કોર્ટમાં રજૂ કરાતા 92 લોકોના જામીન મંજુર કર્યા હતા. કોર્ટે આ તમામ લોકોને મહુવા નીચા કોટડા ગામે માઇનિંગ કામગીરીને…\nકોંગ્રેસના અસંતુષ્ટોને બખ્ખાં, રાહુલ ગાંધીને બેઠકનો સોંપાશે રિપોર્ટ, અપાઈ આ ખાતરી\nદિલ્હીમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવના નિવાસે મોડી રાત સુધી ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસનો આંતરિક અસંતોષ ઠારવા ચર્ચા થઇ હતી. જે મુજબ હવે કોંગ્રેસમાં ચાર વર્કિગ પ્રેસિડેન્ટની ફોરમ્યુલા અપનાવાઇ છે. આ ઉપરાંત સિનિયર નેતાઓને લોકસભા…\nLRDની પરીક્ષા માટે બે વિદ્યાર્થી બસ નીકળી ગયા પછી પહોંચ્યા, STના અધિકારીએ કરી આવી મદદ\nભાવનગરમાં એલઆરડી પરીક્ષા દરમિયાન એસટી વિભાગનો માનવીય અભિગમ જોવા મળ્યો હતો. અહી બે ઉમેદવારો મોડા આવતા તેઓ ચિંતામાં મૂકાયા હતા. એકને ઘોઘા અને સીદસર જવાનું હતું. આખરે એસટીના વિભાગીય નિયામકે આ બંને ઉમેદવારને પોતાની ગાડીમાં પરીક્ષા સેન્ટર પર પહોંચાડવાની વ્યવસ્થા…\nઆજે રાજ્યભરમાં 2440 સેન્ટરો પર લોકરક્ષક દળમાં ભરતી માટે પરીક્ષાનું આયોજન, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત\nઆજે રાજ્યભરમાં 2440 સેન્ટરો પર લોકરક્ષક દળમાં ભરતી માટે પરીક્ષાનું આયોજન કરાયું છે. પોણા નવ લાખ ઉમેદવારોને કોલ લેટર અપાયા છે. સવારે 11 વાગ્યે પેપર શરૂ થશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજ્યમાં 65 હજાર…\nહાર્દિક પહોંચ્યો તલ્લી બાંભોર, રૂપાણી સરકારને ઝાટકીને કાઢ્યો આ બળાપો\nભાવનગરના મહુવા પાસે આવેલા તલ્લી બાંભોર નજીક ખાનગી કંપનીના માઇનિંગનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે પાસ કન્વીનર હાર્દિક પટેલે મુલાકાત કરી છે. પોલીસે ખેડૂતો પર દમન કરતા હાર્દિકે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. હાર્દિકે જણાવ્યુ હતુ કે, રાજ્યમાં…\nખેલમહાકુંભનું સમાપન પાંચમી જાન્યુઆરીએ ભાવનગરમાં થશે\nરમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ચાલી રહેલા ખેલમહાકુંભનું સમાપન પાંચમી જાન્યુઆરીએ ભાવનગરમાં થશે. આ સાથે સિનિયર નેશનલ બાસ્કેટ બોલ ચેમ્પિયનશીપનો શુભારંભ પણ થશે. આ બંને કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. સાથે કેન્દ્રીય સડક પરિવહન રાજ્યપ્રધાન મનસુખભાઇ માંડવિયા,…\nસૌરાષ્ટ્ર માટે આનંદના સમાચાર, ઉનાળા દરમિયાન નહીં પડે પાણીની તંગી\nરાજ્ય સરકાર દ્વારા પાણીની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા સૌની યોજના હેઠળ ફેઝ-2 અંતર્ગત વિવિધ જળાશયો ને ભરવાની તૈયારી હાથ ધરાઇ છે. ત્યારે ભાવનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા બોર તળાવ અને શેત્રુંજી ડેમમાં 158 કરોડના ખર્ચે નર્મદાના નીર ભરવાની…\nભાવનગર : ખેડૂતો પર પોલીસ દમનના પડ્યા ઉગ્ર પડઘા, 6 ગામો સજ્જડ બંધ\nભાવનગરના તલ્લી ગામ નજીક અલ્ટ્રાટેક કંપનીના માઈનિંગ પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા ખેડૂતો પર કરવામાં આવેલા પોલીસ દમનના ઉગ્ર પડઘા પડ્યા છે. પોલીસ દમનના વિરોધમાં હવે ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં છે. પોલીસ દમનના વિરોધમાં તલ્લી, ભંભોર, દયાળ, નીચા કોટડા, ઉંચા…\nગુજરાતમાં 10 સાંસદોના પત્તાં કપાવાની સંભાવના : આવ્યું દિલ્હીનું તેડું, શાહ સાથે સાંજે બેઠક\nગુજરાત અે મોદી અને અમિત શાહનું હોમગ્રાઉન્ડ હોવાથી ભાજપને સૌથી વધારે ચિંતા ગુજરાતની છે. રાજ્યમાં કોંગ્રેસના વધતા દબદબા વચ્ચે ભાજપ 26માંથી 26 બેઠકો કબજે કરવાના મૂડમાં છે. કોંગ્રેસનો હાલમાં 10 બેઠકો પર દબદબો છે. એટલે કે ભાજપના 10 સાંસદો પોતાનો…\nમહુવામાં પોલીસનો ખેડૂતો પર લાઠીચાર્જ : રૂપાણી બગડ્યા, માગ્યો રિપોર્ટ\nભાવનગરના મહુવા પાસે આવેલા તલ્લી બાંભોર નજીક અલ્ટ્રાટેક કંપનીના માઇનિંગનો વિરોધ કરવામાં આવતા પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો. કોંગ્રેસના નેતા કનુભાઈ કલસરિયાની આગેવાનીમાં ખેડૂતો મોટી સંખ્યામાં માઈનિંગનો વિરોધ કરવા માટે તલ્લી બાંભોર ગામે પહોંચ્યા હતા. જે દરમ્યાન ખેડૂતોએ માઇનિંગ સાઈટ…\nભાવનગરના ગારિયાધારમાં મહિલાઓ પાલિકામાં પહોંચ્યા અને હલ્લા બોલ કર્યો\nભાવનગરના ગારિયાધારમાં જાહેર રસ્તા પ��ના દબાણ હટાવવા મુદ્દે મહિલાઓએ નગર પાલિકામાં હલ્લા બોલ કર્યો હતો. કૈલાસ નગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખાનગી માલિકીના પ્લોટ ધારકે જાજર રસ્તા આડે દીવાલ ચણી લીધી છે. જેથી કૈલાસનગરના લોકોને બે થી ત્રણ કીમી ફરીને…\nભાવનગરના કાળાતળાવ નજીક સ્ટીમ પાઈપમાં બ્લાસ્ટ થતા બે મજૂરના મોત\nભાવનગરના કાળાતળાવ નજીક આવેલી ખાનગી કંપનીમાં સ્ટીમ પાઇપ લાઇનમાં બ્લાસ્ટ થતા બે મજૂરોના મોત નિપજ્યા હતા. જયારે એક મજૂરને ઈજા થતા સારવાર માટે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના મામલે કંપની દ્વારા કોઈ માહિતી આપવામાં આવી ન…\nભાવનગરનો આ માથા ફરેલ શિક્ષક જે રીતે બાળકો પર ફરી વળ્યો… તે જોઈ કદાચ તમને પણ ધ્રુજારી આવી જશે, જુઓ વીડિયો\nભાવનગર તળાજાના માથાવડા ગામે શિક્ષકે માસુમને ઢોર માર માર્યો હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. તે દ્રશ્યો જોઈને સૌ કોઈ શિક્ષક સામે ફિટકાર વરસાવી રહ્યા છે અને આજે શાળા ખાતે વાલીઓ એકત્ર થયેલા જોવા મળ્યા. પણ શિક્ષક તો પોતાને…\nVIDEO: આ શિક્ષકનું માથું ફરેલું હશે કે તમામ વિદ્યાર્થીઓને માર્યો ઢોરમાર\nભાવનગર જિલ્લાના તળાજાના માથાવડા ગામના પ્રાથમિક શાળાના શિક્ષકનું ન જાણે ક્યા કારણોસર માથું ભમી ગયું. શાળાના શિક્ષકે એક પછી એક ક્લાસના તમામ વિદ્યાર્થીઓને લાઇનમાં ઉભા રાખ્યા. અને ત્યારબાદ બધા વિદ્યાર્થીને ધોલધપાટ કરી. ક્લાસ શિક્ષકની આ હરકત વર્ગ ખંડમાં લાગેલા સીસીટીવીમાં…\nભેંસ ભાગોળે,છાસ છાગોળે..કાંઇક આવું જોવા મળ્યું અમરેલી કોંગ્રેસમાં\nપ્રિયંકાને ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જોઈને પતિ નિક જોનાસે આપી આ પ્રતિક્રિયા\nવાયુસેનાએ વહેલીતકે સરકાર પાસે માંગ્યા વિસ્ફોટકો, પાકની હરકતમાં દેખાય છે ઉશ્કેરણીજનક હરકત\nશું તમે બિહારની ‘કુર્તાફાડ હોળી’ અંગે સાંભળ્યું છે, જાણો તેની ખાસિયતો\nઅમદાવાદ રેલવે પ્લેટફોર્મ નં- 1 પર મુસાફરો અચાનક જ લપસવાનું કારણ આવ્યું સામે, આખરે શરૂ કરાઈ કામગીરી\nVIDEO: અક્ષય કુમારને BSF મહિલા જવાને આપ્યો ધોબી પછાડ\nVIDEO: માયાવતી 60ની ઉંમરે વાળ કાળા કરાવી ફેશિયલ કરાવે છે, સુરેન્દ્ર સિંહના સૂર માયાવતીની સુંદરતા તરફ રેલાયા\nગર્લફેન્ડે દગો કર્યો તો પાઠ ભણાવવા પોસ્ટર છપાવી દીધા, રસ્તે જતા દરેક લોકો એ જોયું અને Video Viral\nઆ ભાઈને પત્નીના પ્રેમના પારખા કરવાનો શોખ થયો, પછી જે હાલત થઈ છે કે… Video Viral થઈ ગયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00120.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gstv.in/entertainment/", "date_download": "2019-03-21T22:16:34Z", "digest": "sha1:SEPC5S3R5BGNLPPOUZX2GKB3POGEAZRB", "length": 28899, "nlines": 266, "source_domain": "www.gstv.in", "title": "Entertainment – GSTV", "raw_content": "\nતમારા ઘરમાં રહેલુ Wi-Fi તમને કરી શકે છે કંગાલ, આ રીતે સતર્ક રહો નહી તો ભરાશો\nહોળીના રંગો અને પાણીથી મોંઘાદાટ સ્માર્ટફોનને કેવી રીતે બચાવશો આ રહી સ્માર્ટ ટ્રિક્સ\nચોરાઇ ગયો છે સ્માર્ટફોન ચિંતા છોડો, આ રીતે કરી શકો છો લોકેશન Track\nહોળી પર આ રીતે લો શાનદાર Photos, આ Tricks આવશે કામ\nTesla Model Y ઈલેક્ટ્રિક એસયુવી પરથી ઉઠ્યો પડદો, સિંગલ ચાર્જ પર ચાલશે 482 કિમી\nપ્રિયંકાને ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જોઈને પતિ નિક જોનાસે આપી આ પ્રતિક્રિયા\nપ્રિયંકા ચોપડા હકીકતમાં એક સ્ટનર છે. જે અદા, આત્મવિશ્વાસ અને સ્ટાઈલની સાથે પ્રિયંકા દરેક આઉટફિટને કેરી કરે છે, તેની તુલના કોઈ પણ સાથે કરી શકાય તેમ નથી. ક્યા ડ્રેસને કઈ રીતે કેરી કરવો છે, તે કોઈ પ્રિયંકા સાથે શીખે. હવે…\nફિલ્મની હિરોઈન પણ આવું કરે 4.5 લાખ રૂપિયાનું ખાઈ લીધું પછી બિલ દીધા વગર ભાગી ગઈ લે…\nએક એવી અભિનેત્રી કે જેણે તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી એવી અનેક ફિલ્મોમાં કામ કરી ચુકી છે. આ અભિનેત્રીનું નામ છે પૂજા ગાંધી. બોલીવુડની 50થી પણ વધારે ફિલ્મોમાં કામ કરી ચુકેલી પ્રોડ્યુસર-એક્ટ્રેસને લઈને એક વિચિત્ર વિવાદ સામે આવ્યો છે….\nહોળીના નામથી પણ થથરી ઉઠે છે કરણ જોહર, આજ સુધી ભૂલી નથી શક્યો એ ઘટના\nહોળીનો પર્વ આપણા સૌ માટે ખુશીઓ, મસ્તી અને રોમાંચની સાથે ઉત્સાહર લઇને આવે છે. સામાન્ય વ્યક્તિ હોય કે બોલીવુડ સેલેબ્સ, સૌકોઇને હોળી ધૂમધામથી ઉજવવી ગમે છે. પરંતુ એક એવા સેલેબ છે જે આ રંગોના તહેવારને સેલિબ્રેટ નથી કરતાં અને તે…\nપોતાનાથી અડધી ઉંમરની આ એક્ટ્રેસ સાથે રોમાન્સ કરશે સલમાન, 20 વર્ષ બાદ ભણસાલી સાથે કરશે કામ\nસલમાન ખાન ૨૦ વરસ બાદ સંજય લીલા ભણશાલી સાથે કામ કરવાનો છે. આ ફિલ્મમાં સલમાન સાથે કોઇ અભિનેત્રી હશે તેના પર જ લોકોનું ધ્યાન હતું. અંતે સોની માનીતી આલિયા ભટ્ટ પર મહોર મારી છે. આ વાતની જાણ સલમાન ખાને સોશિયલ…\nગુજરાતનાં યોદ્ધાનું પાત્ર ભજવશે અજય દેવગણ, કહાણી છે વાયુસેનાનાં પાયલટની\nઅજય દેવગણ વાયુસેનાના પાયલટની ભૂમિકામાં જોવા મળશે. મંગળવારે આ ફિલ્મની ઘોષણા કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અજય દેવગણ તેમાં વાયુસેનાના પાયલટનું પાત્ર ભજવવાનો છે. આ ફિલ્માં તે ભારતીય વાયુસેનાના એક સ્કવો��્રન લીડરની ભૂમિકામાં હશે. જે યુદ્ધ વિમાનનો…\nઆકાશ અંબાણીએ હજારો લોકો વચ્ચે કર્યુ શાહરૂખનું અપમાન, આ Viral Video જોઇ ફેન્સ ભડક્યા\nVIDEO: અક્ષય કુમારને BSF મહિલા જવાને આપ્યો ધોબી પછાડ\nઆમ તો ખિલાડી કહેવાતા અક્ષય કુમાર ક્યારેક ક્યાંય હારે એમાંથી નથી. પરંતુ હવે એ શક્ય બન્યું છે. અને એક સેનાની લેડી જવાને અક્ષય કુમારને ધોબી પછાડ આપ્યો છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મિડીયા પર શેર કરવામા આવી રહ્યો…\nનરેન્દ્ર મોદીના જીવન પરથી બનેલી ફિલ્મની રિલીઝ તારીખ નવા પોસ્ટર સાથે કરાઈ જાહેર\nવડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બાયોપિક ફિલ્મ આવવાની છે એનું નવું પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ તારીખમાં પણ ફેરફાર કર્યા છે. આ ફિલ્મ હવે 5 એપ્રિલે રિલીઝ થશે. તે પ્રથમ 12 એપ્રિલે થવાની હતી….\nસાધુથી લઇને PM બનવા સુધીની નરેન્દ્ર મોદીની સફર દર્શાવતા વિવેક ઓબેરોયના આ 9 Looks થયા Viral\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક બની રહી છે. 4 જાન્યુઆરીના રોજ ફિલ્મ બનવાનું અનાઉન્સમેન્ટ થયું. 7 જાન્યુઆરીના રોજ મૂવીનું પ્રથમ પોસ્ટર ટ્વિટર પર રિલિઝ થયું હતું. ‘પીએમ નરેન્દ્ર મોદી’ ના આ પોસ્ટરને જોતા લોકો કહેતા હતા કે એવી ખબર નથી…\nપત્નીને છોડી પોતનાથી અડધી ઉંમરની યુવતીઓ સાથે ઇશ્ક ફરમાવી રહ્યાં છે આ બી-ટાઉન સ્ટાર્સ\nબોલીવુડમાં બ્રેકઅપ થવું ઘણી સામાન્ય બાબત છે અને બોલીવુડ સ્ટાર્સના છૂટાછેડાની ખબરો પણ અવારનવાર આવતી રહેતી હોય છે. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે છૂટાછેડા થયા બાદ આ બોલીવુડ સ્ટાર્સ પોતાના કરતાં અડધી ઉંમરની યુવતીઓ સાથે ઇશ્ક ફરમાવતા નજરે…\nઘણી નાની ઉંમરની આ એક્ટ્રેસીસના છે લાખો ફેન્સ, એક તો ઓનસ્ક્રીન કરી ચુકી છે Kiss\nબોલીવુડમાં હોટ હસીનાઓ ઉપરાંત એક કેટેગરી એવી પણ છે જ્યાં ચાઇલ્ડ આર્ટિસ્ટની ભરમાર છે. ચાઇલ્ડ એક્ટ્રેસ આજકાલ ફક્ત ટીવી પર જ નહી પરંતુ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે. અભિનય ઉપરાંત આ ચાઇલ્ડ એક્ટ્રેસીસ મોડેલિંગ કરતી પણ નજરે આવે છે….\n#Metoo અભિયાનમાં ફસાઈ ચૂકેલા BJP નેતા અકબરની ‘હું પણ ચોકીદાર’ tweet પર ભડકી બૉલિવૂડ અભિનેત્રી\nTwitter પર ‘Main Bhi Chowkidar’ હૅશટૅગ ટ્રેન્ડ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના અગ્રણી નેતાઓએ ટ્વિટર પર પોતાનું નામ બદલી નાખ્યું છે. પોતાના નામની આગળ લગાવી દીધો છે- ચોકીદાર શબ્દ. આગામી લોકસભા ચૂંટણીની રણનીતિના ભાગ રૂપે આમ કરાઈ…\nમોદી ��િલ્મનાં નવ એવા લૂક કે જેમાં વિવેક ઓબરોય બિલકુલ મોદી નથી લાગતો\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક બની રહી છે. 4 જાન્યુઆરીના રોજ ફિલ્મ બનવાનું અનાઉન્સમેન્ટ થયું. 7 જાન્યુઆરીના રોજ મૂવીનું પ્રથમ પોસ્ટર ટ્વિટર પર રિલિઝ થયું હતું. ‘પીએમ નરેન્દ્ર મોદી’ ના આ પોસ્ટરને જોતા લોકો કહેતા હતા કે એવી ખબર નથી…\nવિક્કી કૌશલ અને હરલીનના બ્રેકઅપનું કેટરીના છે કારણ વાંચો શું છે કનેક્શન\nબોલિવુડને ‘સંજૂ’ અને ‘ઉરી’ જેવી હિટ ફિલ્મો આપ્યા બાદ વિક્કી કૌશલ ટોપ સ્ટાર્સની લિસ્ટમાં શામેલ થઈ ચુક્યો છે. હવે તેની પાસે ફિલ્મોની લાઈન છે. તે એક પછી એક મોટા પ્રોજેક્ટ સાઈન કરી રહ્યો છે. વિક્કી પોતાની પર્સનલ લાઈફને હંમેશા પ્રાઈવેટ…\n11 વર્ષ નાની છોકરીના પ્રેમમાં પડી ગયો સિદ્ધાર્થ, છુપાઈને કરી રહ્યો છે આને ડેટ\nબોલિવુડ સ્ટાર્સના બનતા બગડતા સંબંધો વિશે તમે સાંભળતા રહેતા હશો. ક્યારેક કોઈના અફેરની ખબરો વાયરલ થાય છે અને ક્યારેક કોઈના બ્રેક અપની. હાલમાં જ બોલિવુડનું એક તાજુ અફેર ખૂબ ચર્ચામાં છે. ચર્ચાનો વિષય આ બંન્નેના ઉંમરની વચ્ચેનો ફરક છે. અમે…\nકોણ છે રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવાર સાથેના સંબંધ અને આ ખાસ વાતો નહીં જાણતા હોવ તમે\nમુકેશ અંબાણીના ઘરે એક બાદ એક નવી ખુશીની તકો આવી રહી છે. હાલમાં મોટા દિકરી અને દિકરીના લગ્ન બાદ હવે અનંત અંબાણીના ગર્લફ્રેન્ડની પણ ખબરો સામે આવી રહી છે. જોકે અંબાણી પરિવાર તરફથી આ વાતની પુષ્ટિ હજુ સુધી કરવામાં આવી…\nઆ હસીનાને છૂપાઈને કરી શકશો ફૉલો, જુઓ HOT તસ્વીરો\nઈન્સ્ટાગ્રામ પર સુંદર હસીનાઓની કોઈ કમી નથી, જેને લોકો ખુલ્લેઆમ ફૉલો કરવાથી શરમાય છે, પરંતુ તેમને સિક્રેટ પદ્ધતિથી દરેક લોકો ફૉલો કરવા ઈચ્છે છે. આજે અમે તમને એક આવી હસીના વિશે મળાવીશું. View this post on Instagram Hi Guys\nસલમાન ખાન શરૂ કરશે પોતાની ટીવી ચેનલ, કપિલ શર્મા શો થશે શિફ્ટ\nબોલિવુડ એક્ટર સલમાન ખાન ફક્ત બોલિવુડનો જ સુપરસ્ટાર નથી પરંતુ ઘણા લાંબા સમયથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં પણ ખૂબ સક્રિય છે. ટીવી પર તે બિગ બોસ જેવા શોને હોસ્ટ કરે છે જેની પોપ્યુલારિટી ખૂબ વધુ છે. આટલું જ નહીં પ્રોડક્શન કંપની SKTVના…\n‘ઉરી’ની સફળતા બાદ વિક્કીએ કર્યું ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ, સોશિયલ મીડિયા પર થયો ખુલાસો\nબોલિવુડને ‘સંજૂ’ અને ‘ઉરી’ જેવી હિટ ફિલ્મો આપ્યા બાદ વિક્કી કૌશલ ટોપ સ્ટાર્સની લિસ્ટમાં શામેલ થઈ ચુક્યો છે. હવે તેની પાસે ફિલ્મોની લાઈન છે. તે એક પછી એક મોટા પ્રોજેક્ટ સાઈન કરી રહ્યો છે. વિક્કી પોતાની પર્સનલ લાઈફને હંમેશા પ્રાઈવેટ…\n પોતાના બેડરૂમમાં આ કપલની તસ્વીર રાખે છે કરણ જોહર, ખુલાસો એવો કર્યો કે વિશ્વાસ નહીં થાય\n1995માં ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેગે’થી કરિયરની શરૂઆત કરવા વાળો કરણ આજે દરેક હિરો-હિરોઈનની ટોપ ચોઈસ છે. આજે અમે તેના સાથે જોડાયેલી અમુક રસપદ વાતો જણાવીશું. કરણ જોહરે ભલે આજ સુધી લગ્ન ન કર્યા હોય પરંતુ તેને પણ પ્રેમ થયો…\n1500 રૂપિયાની ડ્રેસ પહેરીને તૈમૂરની શાળાએ પહોંચી કરીના કપૂર\nબૉલીવુડની બેબો એટલેકે કરીના કપૂર સ્ટાઈલ ડીવા માનવામાં આવે છે. કરીના જે પણ પહેરે છે તે ટ્રેન્ડ બની જાય છે. આ કરીના કપૂર હતી કે જેણે પ્રેગનન્સીના સમયે બેબી બમ્પ ફ્લોન્ટ કરવાનો ટ્રેન્ડ સેટ કર્યો હતો. તો કરીના કપૂરની કોઈ…\nશ્રીદેવીની બાયોપિકમાં કામ કરવા માંગે છે આ જાણીતી અભિનેત્રી\nબૉલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન દિવંગત અદાકારા શ્રીદેવીને શ્રદ્ધાંજલી આપવા માટે તેમની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા નિભાવવાનું પસંદ કરશે. વિદ્યાએ ‘સ્ટોરી નાઈટ્સ 2.0’ના એક એપિસોડમાં પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. બોલ્ડ પાત્રો પસંદ કરવા પાછળ કારણ જણાવીને વિદ્યાએ કહ્યું, “હું આ ભાવના…\nકહાની હિરદેશની જે હની સિંહ બની ગયો અને એક ગીતના 70 લાખ રૂપિયા પણ લીધા\n15 માર્ચ 1983માં પંજાબના હોશિયારપૂરની એક મિડલ ક્લાસ ફેમિલીમાં જન્મ થયો. જે પછી ફેમિલી દિલ્હી શિફ્ટ થઈ ગઈ. ઓરિજનલ નામ હતું હિરદેશ સિંહ. કોલેજના અભ્યાસ પછી તે ઈંગ્લેન્ડ ગયો. ત્યાં જઈને ત્યાંના લોકલ સ્લેગની તેને ખબર પડી જેને યો યો…\nપ્રિયા પ્રકાશની ફિલ્મ શ્રીદેવી બંગ્લોઝનું બીજુ ટીઝર સામે આવ્યું, પણ કોઈ ભાવ નથી આપી રહ્યું\nવિંક ગર્લના નામે ખ્યાતનામ પ્રિયા પ્રકાશ વારિયર પોતાની અપકમિંગ ફિલ્મ શ્રીદેવી બંગલોના કારણે હાલ ચર્ચામાં છે. ફિલ્મનું બીજુ ટીઝર પણ સામે આવી ચૂક્યું છે. આ ટીઝરમાં પ્રિયા પ્રકાશ પ્રિયાંશુ ચેટર્જીની સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે. એક મિનિટ 18…\nઆકાશનાં રિસેપ્શનનાં 5 દિવસ પછી ઇરફાને શેર કરી તસવીર, આ હકિકત સામે આવી\nજાણીતા બિઝનેસમેન અને વિશ્વની ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીનાં પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનાં લગ્ન રાજકિય હસ્તીઓ તેમજ બોલીવૂડ દિગ્ગજોમાં ચર્ચાનો વિષય રહ્યા છે. વિશ્વની અમીર વ્યક્તિમાં સામેલ મુકેશ અંબાણી એ દેશ-દુનિ���ાની વિખ્યાત હસ્તીઓને પુત્રનાં લગ્નનું આમંત્રણ મોકલ્યું હતું. View…\nશર્મિલા ટાગોર કરશે રાજકારણમાં પ્રવેશ, આ બેઠક પરથી કોંગ્રેસ તરફથી બની શકે છે ઉમેદવાર\nજેમ જેમ લોકસભા ચૂંટણી 2019 નજીક આવી રહી છે તેમ તેમજ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. દરરોજ 2 મુખ્ય પાર્ટીઓ, ભાજપ-કોંગ્રેસના વિવિધ બેઠકો પરના ઉમેદવારો અંગેની ચર્ચાઓ ઉત્સુક્તા જગાવી રહી છે. ઘણાં બૉલિવૂડ સિતારાઓ પણ લોકસભા 2019થી રાજકારણમાં પ્રવેશશે તેવી…\nસાઈના નેહવાલની બાયોપિકમાં શ્રદ્ધા કપૂરના સ્થાને હવે આ અભિનેત્રી કરશે કામ\nભારતની જાણીતી બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ પર બની રહેલી બાયોપિક વિશે તમે જાણતા હશો. પહેલા અહેવાલ હતા કે આ ફિલ્મમાં બૉલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર સાઈનાનો કિરદાર નિભાવશે. પરંતુ હવે અહેવાલ આવી રહ્યાં છે કે આ ફિલ્મમાં શ્રદ્ધાનું સ્થાન પરિણીતી ચોપડાએ…\nબોલિવૂડમાં સફળતાનો ડંકો વગાડનાર આશુતોષ રાણાને હવે આ સ્વામીની બાયોપિકમાં કામ કરવું છે\nલાંબા સમય પછી ફિલ્મ ‘હમ્પટી શર્મા કી દુલ્હનીયા’, ‘ધડક’, ‘મુલ્ક’, ‘સિમ્બા’, ‘સોનચિડીયા’ અને ‘મેલન ટોકીઝ’ જેવી અનેક ફિલ્મોમાં કામ કરનાર અભિનેતા આશુતોષ રાણા હવે સ્વામી વિવેકાનંદની બાયોપિકમાં કામ કરવાની મહેચ્છા રાખે છે. ફિલ્મ ક્ષેત્રમાં પોતાની કામગીરી અને સફળતા વિશે વાત…\nબૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર ચૂંટણી લડી શકશે નહીં, આ છે કારણ\nબૉલીવુડ અભિનેતા અક્ષય કુમારે વર્ષ 2009માં ફિલ્મ કરી હતી, જેનું નામ હતું ‘ચાંદની ચૌક ટૂ ચાઈના’. ફિલ્મ તો ફ્લોપ રહી, પરંતુ આગામી લોકસભા ચૂંટણી પહેલા અફવાઓએ જોર પકડ્યુ છે કે અક્ષય કુમાર દિલ્હીના ચાંદની ચોક બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના…\nન્યૂ હેરકટ કરાવીને આવ્યો કરિનાનો લાડલો, New Lookમાં જોવા મળ્યો તૈમૂર\nસૌથી પોપ્યુલર સ્ટારકિડ તૈમૂરે પોતાનો લુક ચેન્જ કરી દીધો છે. સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના લાડલાએ ન્યૂ હેરકટ કરાવ્યું છે. તૈમૂરને સ્પાઈક હેરસ્ટાઈલમાં પપ્પા સૈફના સાથે સ્પોર્ટ કરવામાં આવ્યો. તૈમૂરની આ નવી તસ્વીર ક્યૂટનેસના ઓવરડોઝથી ભરપુર છે. સ્ટારકિડની…\nભેંસ ભાગોળે,છાસ છાગોળે..કાંઇક આવું જોવા મળ્યું અમરેલી કોંગ્રેસમાં\nપ્રિયંકાને ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જોઈને પતિ નિક જોનાસે આપી આ પ્રતિક્રિયા\nવાયુસેનાએ વહેલીતકે સરકાર પાસે માંગ્યા વિસ્ફોટકો, પાકની હરકતમાં દેખાય છે ઉશ્કેરણીજનક હરકત\nશું તમે બિહારની ‘કુર્તાફાડ હોળી’ અંગે સાંભળ્યું છે, જાણો તેની ખાસિયતો\nઅમદાવાદ રેલવે પ્લેટફોર્મ નં- 1 પર મુસાફરો અચાનક જ લપસવાનું કારણ આવ્યું સામે, આખરે શરૂ કરાઈ કામગીરી\nVIDEO: અક્ષય કુમારને BSF મહિલા જવાને આપ્યો ધોબી પછાડ\nVIDEO: માયાવતી 60ની ઉંમરે વાળ કાળા કરાવી ફેશિયલ કરાવે છે, સુરેન્દ્ર સિંહના સૂર માયાવતીની સુંદરતા તરફ રેલાયા\nગર્લફેન્ડે દગો કર્યો તો પાઠ ભણાવવા પોસ્ટર છપાવી દીધા, રસ્તે જતા દરેક લોકો એ જોયું અને Video Viral\nઆ ભાઈને પત્નીના પ્રેમના પારખા કરવાનો શોખ થયો, પછી જે હાલત થઈ છે કે… Video Viral થઈ ગયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00121.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://mediapapa.in/2019/03/06/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%95%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%95%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81/", "date_download": "2019-03-21T22:04:00Z", "digest": "sha1:ZYC3KO5EFGNKD65JAQLQVFTQTECHAQRJ", "length": 8835, "nlines": 88, "source_domain": "mediapapa.in", "title": "પાકિસ્તાની મંત્રીએ કહ્યું પાકિસ્તાન હિન્દૂઓનું નથી, જાણો પછી શું થયું – Media Papa", "raw_content": "\nપેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, કલેક્ટરે જાતે કર્યો પર્દાફાશ, શંકા જતાં આખું મશીન ખોલાવ્યું\nવુમન પાવર / 21 વર્ષે એર હોસ્ટેસ બન્યા, 32 વર્ષે લગ્ન કરી પતિ સાથે બિઝનેસ સંભાળ્યો, આજે દંપતીની ઈલિકોન ગ્રુપ કંપનીમાં 6 હજાર લોકો કામ કરે છે\nજો કોઈ નું નામ મતદાર યાદી માં ના હોય તો, મતદાર યાદી માં નામ નોંધવા માટેની વધુ એક તક\nપાકિસ્તાની વેપારીઓને ફટકો, 9 દિવસોથી વાઘા-અટારી બોર્ડર પર ઊભી છે 450 ટ્રકો\nતળાવ બનાવવામાં ભ્રષ્ટાચાર બહાર આવ્યો, તળાવ બન્યા નથી પણ નાણાં ચૂકવાયા\n31st પાર્ટીઃ સિનેમાઘરોની જેમ પોલીસ સ્ટેશનો થયા ‘હાઉસફૂલ’\nગુજરાતમાં ચાર જગ્યાએ સી-પ્લેનનો નજારો, જાણો કયા છે આ 4 સ્થળ\nપાકની BAT ટીમના બે ઘૂસણખોરને સેનાએ માર્યા ઠાર, નવા વર્ષે હુમલાની હતી તૈયારી\nHome / News / પાકિસ્તાની મંત્રીએ કહ્યું પાકિસ્તાન હિન્દૂઓનું નથી, જાણો પછી શું થયું\nપાકિસ્તાની મંત્રીએ કહ્યું પાકિસ્તાન હિન્દૂઓનું નથી, જાણો પછી શું થયું\nપાકિસ્તાનમાં હિન્દૂઓ વિરુદ્ધ ટિપ્પણી કરવાનું એક મંત્રીને મોંઘુ પડી ગયું હતું. પાકિસ્તાનના મંત્રી ફયાઝુલ હસન ચૌહાણે હિન્દૂઓ વિરુદ્ધ વાંધાજનક વાત કરી હતી, જેને કારણે તેની ખૂબ ટીકા થઇ હતી. તેની પાર્ટીમાં તેની ટીકા કરવામાં આવી હતી અને છેવટે તેને રાજીનામું આપવું પડ્યું હતું. હિન્દૂ વિરુદ્ધ ટિપ્પણી પર મંત્રીએ સ્પષ્ટીકરણ આપ્યું હતું કે, પાકિસ્તાનના હિન્દૂઓને નહીં, પરંતુ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સેના પર નિશાનો સાધ્યો હતો.\nપાકિસ્તાનના પંજાબના સુચના અને સાંસ્કૃતિક મંત્રી ફયાઝુલ હસન ચૌહાણે એક કાર્યક્રમમાં હિન્દૂ વિરોધી ટિપ્પણી કરી હતી. તેણે હિન્દૂઓને ગૌમૂત્રનું સેવન કરનારા કહ્યા હતા. આ સિવાય પણ તેણે વાંધાજનક વાતો કહી હતી, જેનાથી પાકિસ્તાનમાં રહેતા અલ્પસંખ્યક સમાજને તેની આ ટિપ્પણી નહોતી ગમી અને તેની આકરા શબ્દોમાં પાકિસ્તાનમાં ઝાટકણી કાઢવામાં આવી હતી.\nછેવટે ચૌહાણને મુખ્યમંત્રી આવાસ બોલાવવામાં આવ્યો હતો અને તેને રાજીનામું આપવાનું કહ્યું હતું. ઉસ્માન પાસેથી તેની હિન્દૂ વિરોધી ટિપ્પણી અંગે સ્પષ્ટીકરણ પણ માગવામાં આવ્યું હતું.\nPrevious જમ્મુ-કાશ્મીરમાં આ મોટું પગલું ઉઠાવી શકે છે કેન્દ્ર સરકાર\nNext દિવાળીમાં બોનસ પેટે કાર આપતા સવજી ધોળકિયાએ દિલ્હીમાં જાણો શું કહ્યું\nજમ્મુ-કાશ્મીરમાં આ મોટું પગલું ઉઠાવી શકે છે કેન્દ્ર સરકાર\nકેન્દ્રની મોદી સરકાર જમ્મુ-કાશ્મીરમાં ફરી કોઇ મોટું પગલું ઉઠાવી શકે છે. જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ મૂકાયા …\nપેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, કલેક્ટરે જાતે કર્યો પર્દાફાશ, શંકા જતાં આખું મશીન ખોલાવ્યું\nએલોવેરાની ખેતી એવી તો ફળી કે આ યુવા ખેડૂત બન્યો કરોડપતિ અને દુનિયામાં વગાડ્યો ડંકો…\nવુમન પાવર / 21 વર્ષે એર હોસ્ટેસ બન્યા, 32 વર્ષે લગ્ન કરી પતિ સાથે બિઝનેસ સંભાળ્યો, આજે દંપતીની ઈલિકોન ગ્રુપ કંપનીમાં 6 હજાર લોકો કામ કરે છે\nદિવાળીમાં બોનસ પેટે કાર આપતા સવજી ધોળકિયાએ દિલ્હીમાં જાણો શું કહ્યું\nપાકિસ્તાની મંત્રીએ કહ્યું પાકિસ્તાન હિન્દૂઓનું નથી, જાણો પછી શું થયું\nપેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, કલેક્ટરે જાતે કર્યો પર્દાફાશ, શંકા જતાં આખું મશીન ખોલાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00122.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://spandantrust.com/events_details?event_id=NDM=", "date_download": "2019-03-21T22:19:10Z", "digest": "sha1:HBULTBZCFHYAZFCRLDOYUDZ4YZUJI5XM", "length": 8033, "nlines": 134, "source_domain": "spandantrust.com", "title": "Spandan", "raw_content": "\nઅંધજન મંડળ - અમદાવાદમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ\n૧૩ ફેબ્રુઆરી ૨૦૧૬ - અમદાવાદ\nમુખ્ય આયોજન - ડૉ. કોમલ સરધારા ( બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદ)\nબંસરી કલસરીયા - (અખંડાનંદ આયુર્વેદ કોલેજ - અમદાવાદ)\nઅમદાવાદ શહેરના સ્પંદન ટ્રસ્ટના સદસ્યો દ્વારા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ અંધજન મંડળના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને તા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૬ ના રોજ જીવનજરૂરી ચી��વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.\nસ્પંદન ટ્રસ્ટ દ્વારા થતી આ ઉમદા પ્રવૃત્તિ માટે અમદાવાદ સ્પંદન ટ્રસ્ટ સદસ્ય ડૉ. કોમલ સરધારા તથા બંસરી કલસરીયા અંધજન મંડળમાં પરવાનગી માટે ગયા હતા. ત્યાંના સંચાલકો સાથે સંવાદ કરીને નેત્રહીન બાળકો માટેની જરૂરિયાતો વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. તથા આ નેત્રહીન બાળકો દ્વારા થતી સર્જનાત્મક પ્રવૃત્તિઓ નિહાળી હતી. સામાન્યત: અંધજનોની જરૂરિયાતો સામાન્ય માનવી કરતા થોડી અલગ હોવાથી તેઓને શું ભેટ આપી શકાય તે અંગે ચર્ચા - વિચારણા ચાલી હતી. જેના નિષ્કર્ષ સ્વરૂપે આ અંધ વિદ્યાર્થીઓ માટે સાબુ, શેમ્પૂ, ટૂથ પેસ્ટ, હેર ઓઇલ, ડિટરજન્ટ પાઉડર વગેરે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્પંદન ટ્રસ્ટ પ્રેસિડેન્ટ ડૉ. પાર્થ ગોલ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજસ્થાનથી પોતાના વ્યસ્ત સમયપત્રક વચ્ચે પણ ઉપસ્થિત રહ્યા હતા.\nતા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૬ ના રોજ ડૉ. પાર્થ ગોલ, ડૉ. કોમલ સરધારા, બંસરી કલસરીયા તથા અન્ય સ્પંદન ટ્રસ્ટ સદસ્યો સવારે ૭:૩૦ કલાકે અંધજન મંડળ પહોંચ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓ સવારની પ્રાર્થનામાં મગ્ન હતા. સ્પંદન ટીમના સદસ્યો પણ તેઓની પ્રાર્થનામાં સામેલ થયા હતા. ડૉ. કોમલ સરધારા તથા બંસરી કલસરીયાએ કાર્યક્રમને અનુલક્ષીને વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ અંધજન મંડળના ૨૦૦ નેત્રહીન વિદ્યાર્થીઓને સાબુ, શેમ્પૂ, ટૂથ પેસ્ટ, ડિટરજન્ટ પાઉડર, હેર ઓઇલ સહિત ચીજ વસ્તુઓની કીટ ભેટ આપવામાં આવી હતી.\nઆ કાર્યક્રમનું મુખ્ય આયોજન ડૉ. કોમલ સરધારા તથા બંસરી કલસરીયા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે અન્ય સભ્યો કેના પટેલ, નિકીતા વસાવા, જિનલ બગથળીયા તથા પ્રિયા પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય પુરસ્કર્તા સ્પંદન ટ્રસ્ટ અધ્યક્ષ ડૉ. પાર્થ ગોલ હતા. તેમણે આ તમામ ૨૦૦ નેત્રહીન બાળકોને આપવામાં આવેલ જીવન જરૂરી ચીજ વસ્તુઓના તમામ ખર્ચની જવાબદારી ઉઠાવી હતી.\nતમામ બાળકોને ચીજ વસ્તુઓ ભેટમાં આપ્યા બાદ સ્પંદન ટીમના સભ્યોએ આ નેત્રહીન બાળકો કેવી રીતે અભ્યાસ કરે છે તે નિહાળ્યું હતું. તથા તેઓના લેખન - વાંચનની પદ્ધતિનું અવલોકન કર્યું હતું. અંધજન મંડળના મુખ્ય કાર્યાલયમાં ત્યાંના સંચાલકોએ સ્પંદન ટ્રસ્ટના સભ્યોને તેમની સંસ્થામાં આ સામાજિક પ્રવૃત્તિ કરવા બદલ કૃતજ્ઞતાપૂર્વક ડાયરી ભેટ આપી હતી તથા સમગ્ર સ્પંદન ટીમના સભ્ય���નો આભાર માન્યો હતો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00122.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://govindmaru.com/2017/12/01/khalil-dhantejvi-2/", "date_download": "2019-03-21T23:02:41Z", "digest": "sha1:5RHYGGPTR2XTBKXZ24EPXFJKH7XQEJYU", "length": 30785, "nlines": 211, "source_domain": "govindmaru.com", "title": "હવે તો કોઈના ય નામે પથરા તરી જતા હોય છે! – ‘અભીવ્યક્તી’", "raw_content": "\nરૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)\nઅન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)\nહવે તો કોઈના ય નામે પથરા તરી જતા હોય છે\nહવે તો કોઈના ય નામે પથરા તરી જતા હોય છે\nતદન રગડા જેવી ભરપુર ઉંઘમાં મચ્છરના એક ચટકે આપણી આંખ ઉઘડી જાય છે. અને બીજી તરફ આપણા આ નેતાઓ પાંસઠ પાંસઠ વર્ષથી આપણને બચકાં ભરે છે આંચકા પર આંચકા આપે છે છતાં આપણી પાંપણ સુધ્ધાં હાલતી નથી આંચકા પર આંચકા આપે છે છતાં આપણી પાંપણ સુધ્ધાં હાલતી નથી\nકોઈ પણ પક્ષને ચીક્કાર મત આપીને સત્તાની ટોચ પહોંચાડી દેતી પ્રજાને ઓળખવી તો દુરની વાત– સમજવી પણ મુશ્કેલ છે. સત્તાની ટોચ પર પહોંચી જનાર જો એમ માનતા હોય કે, પ્રજા હવે આપણી મુઠ્ઠીમાં છે, ત્યારે એ માનસીક ગડથોલું ખાઈ જતા હોય છે સત્તાવીસ સત્તાવીસ વર્ષ સુધી જેના ગઢ ઉપરથી એક કાંકરી ગબડાવી પાડવાનું મુશ્કેલ જ નહીં અશક્ય લાગતું હતું એવી ઘરખમ કોંગ્રેસને ઈન્દીરા ગાંધી દ્વારા અંગત સ્વાર્થ ખાતર લાદી દેવાયેલી કટોકટીના વીરોધમાં મતદાન કરીને ઘરભેગી કરી દેનાર પ્રજાએ ઈન્દીરા ગાંધીને જે બોધપાઠ આપ્યો હતો તે સર્વલક્ષી હોવા છતાં જનતા મોરચાએ નજર અન્દાઝ કર્યો ત્યારે એ જ પ્રજાએ માત્ર અઢી વર્ષ પછી ઈન્દીરા ગાંધી સહીતની કોંગ્રેસને પુનઃ માનભેર સત્તારુઢ કરી આપી. એટલે પ્રજાનો મીજાજ સમજવાને બદલે પ્રજાને આપણા વગર ચાલતું નથી એવું માનતી કોંગ્રેસ તોરમાં આવી ગઈ સત્તાવીસ સત્તાવીસ વર્ષ સુધી જેના ગઢ ઉપરથી એક કાંકરી ગબડાવી પાડવાનું મુશ્કેલ જ નહીં અશક્ય લાગતું હતું એવી ઘરખમ કોંગ્રેસને ઈન્દીરા ગાંધી દ્વારા અંગત સ્વાર્થ ખાતર લાદી દેવાયેલી કટોકટીના વીરોધમાં મતદાન કરીને ઘરભેગી કરી દેનાર પ્રજાએ ઈન્દીરા ગાંધીને જે બોધપાઠ આપ્યો હતો તે સર્વલક્ષી હોવા છતાં જનતા મોરચાએ નજર અન્દાઝ કર્યો ત્યારે એ જ પ્રજાએ માત્ર અઢી વર્ષ પછી ઈન્દીરા ગાંધી સહીતની કોંગ્રેસને પુનઃ માનભેર સત્તારુઢ કરી આપી. એટલે પ્રજાનો મીજાજ સમજવાને બદલે પ્રજાને આપણા વગર ચાલતું નથી એવું માનતી કોંગ્રેસ તોરમાં આવી ગઈ એ પછી એ જ તોરાઈ ભાજપને ભરખી જાય છે. ભુતકાળમાં માત્ર બે જ સાંસદો લઈને પા���્લામેન્ટમાં પ્રવેશનાર ભાજપ ઝાઝેરા રુમ સાથે સત્તારુઢ થયો, એ કોઈને ગમ્યું કે ના ગમ્યું, પણ વાજપેયી વડાપ્રધાન બન્યા એ અડવાણી સીવાય બધાને ગમ્યું હતું. વાજપેયી વડાપ્રધાન થયા અને અડવાણી સવાયા વડાપ્રધાનની ભુમીકામાં રચ્યા પચ્યા રહ્યા, પરીણામે વાજપેયી વપરાયા કરતા વેડફાયા વધુ. એ વેડફાટ જ ભાજપને ભરખી ગયો\nઆટલી વાત પરથી પ્રજાની જાગરુકતાનો પુરાવો આપણને મળે છે. 51નું સર્વાંગી જાગૃતતા ક્યાં છે. ઉપર મુજબની તમામ પ્રજાકીય ઘટનાઓ ચુંટણીલક્ષી હતી અને મતદાન પુરતી જ સીમીત રહી છે. ચુંટણીમાં દેખાતી જાગરુકતા ચુંટણી પુર્વે કેમ ક્યાંય વર્તાતી નથી. પક્ષ તમારી પસન્દગીનો હોય પણ એ પક્ષનો ઉમેદવાર તમારી પસન્દગીનો નથી હોતો તમે પક્ષને ઓળખો છો. પક્ષની નીતી વીશે પણ થોડું–ઘણું તમે જાણો છો; પણ ઉમેદવાર વીશે તમે કશું જાણતા નથી. આપણે ઑફીસમાં સામાન્ય કારકુન અથવા ડ્રાઈવર રાખીએ છીએ ત્યારે એનો બાયોડેટા જોવાનો આગ્રહ રાખીએ છીએ તમે પક્ષને ઓળખો છો. પક્ષની નીતી વીશે પણ થોડું–ઘણું તમે જાણો છો; પણ ઉમેદવાર વીશે તમે કશું જાણતા નથી. આપણે ઑફીસમાં સામાન્ય કારકુન અથવા ડ્રાઈવર રાખીએ છીએ ત્યારે એનો બાયોડેટા જોવાનો આગ્રહ રાખીએ છીએ એ તો ઠીક, ઘરે કામવાળી બાઈ રાખવાની હોય ત્યારે એને પુછીએ છીએ કે અગાઉ કોને ત્યાં કામ કરતી હતી એ તો ઠીક, ઘરે કામવાળી બાઈ રાખવાની હોય ત્યારે એને પુછીએ છીએ કે અગાઉ કોને ત્યાં કામ કરતી હતી ત્યાંનું કામ શા માટે છોડી દીધું ત્યાંનું કામ શા માટે છોડી દીધું વગેરે પ્રશ્નો પુછીએ છીએ એક કામવાળી રાખવામાં આપણે આટલી સજાગતા દાખવીએ છીએ. પરન્તુ જેને પાંચ વર્ષ સુધી સત્તા અને પાવર સોંપવા જાવ છો. એ ઉમેદવારનો બાયોડેટા તમારી પાસે નથી હોતો છતાં મત આપી આવો છો વગેરે પ્રશ્નો પુછીએ છીએ એક કામવાળી રાખવામાં આપણે આટલી સજાગતા દાખવીએ છીએ. પરન્તુ જેને પાંચ વર્ષ સુધી સત્તા અને પાવર સોંપવા જાવ છો. એ ઉમેદવારનો બાયોડેટા તમારી પાસે નથી હોતો છતાં મત આપી આવો છો જેને રાષ્ટ્રની પરીભાષાનું જ્ઞાન નથી જેને રાષ્ટ્રની પરીભાષાનું જ્ઞાન નથી લોકશાહીના મીજાજથી અજાણ હોય છે લોકશાહીના મીજાજથી અજાણ હોય છે સમાનતા અને બીન સામ્પ્રદાયીકતાની સંવૈધાનીક લાક્ષણીકતાનું સરનામુ જેની પાસે નથી એવા બુડથલ લોકોને મત આપીને પાંચ વર્ષ માટે આપણા પર રાજ કરવા મોકલી આપીએ છીએ સમાનતા અને બીન સામ્પ્રદાયીકતાની સંવૈધાનીક લાક્ષણીકતા��ું સરનામુ જેની પાસે નથી એવા બુડથલ લોકોને મત આપીને પાંચ વર્ષ માટે આપણા પર રાજ કરવા મોકલી આપીએ છીએ બધા ખરાબ નથી હોતા. પણ રામના નામે પથરા તર્યા ત્યારથી આજદીન સુધી કોઈનાને કોઈના નામે પથરા ભરીને પાર્લામેન્ટમાં પહોંચી જાય છે. એ પગમાં અથડાય છે. ઠોકરો ખવડાવે છે અને પગના અંગુઠાના નખ ઉખાડી નાંખે છે બધા ખરાબ નથી હોતા. પણ રામના નામે પથરા તર્યા ત્યારથી આજદીન સુધી કોઈનાને કોઈના નામે પથરા ભરીને પાર્લામેન્ટમાં પહોંચી જાય છે. એ પગમાં અથડાય છે. ઠોકરો ખવડાવે છે અને પગના અંગુઠાના નખ ઉખાડી નાંખે છે ત્યારે આપણે ઉંઘી જતાં હોઈએ છીએ ત્યારે આપણે ઉંઘી જતાં હોઈએ છીએ કારણ કે નખ ઉખડે કે પગ મચકોડાય તો એ જવાબદારી આપણી નથી કારણ કે નખ ઉખડે કે પગ મચકોડાય તો એ જવાબદારી આપણી નથી મતદાન આપણી જવાબદારી હતી તે મત આપીને પુરી કરી, હવે શું\nતાજેતરમાં એક વીધાનસભ્યે, પોતે શા માટે પાટલી બદલી, એ વીશે જાહેરમાં ફોડ પાડતા જણાવ્યું કે કોંગ્રેસ પ્રત્યે મને કોઈ રાગદ્વેષ નહોતો ને ભાજપમાં જવાનો મોહ પણ નહોતો. પણ મને એક જયોતીષીએ કહ્યું કે તમારુ ભાગ્ય બહુ ઉજળવું છે. પણ તમે કોંગ્રેસમાં પડયા રહેશો તો ઉજાસ પામી શકશો નહીં તમે ભાજપમાં જતા રહો તમે ભાજપમાં જતા રહો જ્યોતીષીના કહેવાથી હું કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યો જ્યોતીષીના કહેવાથી હું કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યો હવે તમે જ કહો કે આવા નેતા કોંગ્રેસમાં હોય કે ભાજપમાં હોય, ચુંટીને મોકલવાને લાયક છે ખરા હવે તમે જ કહો કે આવા નેતા કોંગ્રેસમાં હોય કે ભાજપમાં હોય, ચુંટીને મોકલવાને લાયક છે ખરા જે માણસ પોતાનું ભાગ્ય અને ભવીષ્ય જ્યોતીષીને સોંપીને બેઠો હોય એ પ્રજાનું ભવીષ્ય કઈ રીતે સુધારી શકે જે માણસ પોતાનું ભાગ્ય અને ભવીષ્ય જ્યોતીષીને સોંપીને બેઠો હોય એ પ્રજાનું ભવીષ્ય કઈ રીતે સુધારી શકે જે માણસ પોતેપોતાનું ભાગ્યનીર્માણ કરી શકતો ન હોય એ રાષ્ટ્રનું કે પ્રજાનું ઘડતર કઈ રીતે કરી શકે જે માણસ પોતેપોતાનું ભાગ્યનીર્માણ કરી શકતો ન હોય એ રાષ્ટ્રનું કે પ્રજાનું ઘડતર કઈ રીતે કરી શકે જે માણસને પ્રજાને દોરવણી આપવાની જવાબદારી સોંપવામાં આવે એ જ માણસ અન્ધશ્રધ્ધાના અન્ધકારમાં અટવાયો હોય તો એ તમારા જીવનમાં ચપટી અજવાળું પણ કઈ રીતે પાથરી શકવાનો હતો જે માણસને પ્રજાને દોરવણી આપવાની જવાબદારી સોંપવામાં આવે એ જ માણસ અન્ધશ્રધ્ધાના અન્ધકારમાં અટવાયો હોય તો એ તમારા જી��નમાં ચપટી અજવાળું પણ કઈ રીતે પાથરી શકવાનો હતો આ પરીસ્થીતીના મુળ બહુ ઉંડા છે આ પરીસ્થીતીના મુળ બહુ ઉંડા છે સ્વાઈન ફલુ કે દુષ્કાળ જેવી આફતોના નીવારણ માટે વૈજ્ઞાનીકઢબે પગલા લેવાને બદલે કથાઓ અને હવન કરાવતા રહીશું ત્યાં સુધી આ જ પરીસ્થીતી રહેશે\nઆપણો નેતા ભલે કાર્યરત ઓછો હોય પણ ઈન્ટેલેકચ્યુઅલ તો હોવો જ જોઈએ. એમ.એલ.એ. જેવી વ્યક્તી જ્યોતીષીનો ઓશીયાળો થઈ જતો હોય તો એસ.ટી. બસમાં માતાજીનો કે દરગાહનો ફોટો રાખતા અલ્પ શીક્ષીત ડ્રાઈવર અને કંડકટરની ગળચી આપણે કઈ રીતે પકડવાના હતા અડવાણી દરગાહ પર જઈને લીલા રંગની પાઘડી બંધાવી અને સોનીયા ગાંધી ચાદર ચડાવીને ફોટા પડાવવા અને છપાવવામાં ગૌરવ અનુભવતા હોય તો બસના ડ્રાઈવર–કંડકટર શા માટે એવો ગૌરવના અનુભવે અડવાણી દરગાહ પર જઈને લીલા રંગની પાઘડી બંધાવી અને સોનીયા ગાંધી ચાદર ચડાવીને ફોટા પડાવવા અને છપાવવામાં ગૌરવ અનુભવતા હોય તો બસના ડ્રાઈવર–કંડકટર શા માટે એવો ગૌરવના અનુભવે એ પણ આસ્થાની જ વાત છે ને\nઆસ્થા અને અન્ધશ્રધ્ધા વચ્ચે ઝાઝું છેટુ નથી આસ્થા અને અન્ધશ્રધ્ધા વચ્ચે એક ત્રીજુ રાજકીય તત્વ પ્રવેશ્યું છે. અડવાણી દરગાહ પર જઈને લીલારંગની પાઘડી બંધાવે કે સોનીયા ગાંધી ચાદર ચડાવે, એમાં નથી આસ્થા કે નથી અન્ધશ્રધ્ધા આસ્થા અને અન્ધશ્રધ્ધા વચ્ચે એક ત્રીજુ રાજકીય તત્વ પ્રવેશ્યું છે. અડવાણી દરગાહ પર જઈને લીલારંગની પાઘડી બંધાવે કે સોનીયા ગાંધી ચાદર ચડાવે, એમાં નથી આસ્થા કે નથી અન્ધશ્રધ્ધા એમાં માત્ર વોટબેન્કનું બેલેન્સ વધારવાની છેતરપીંડી સીવાય બીજુ કંઈ નથી \nરાહ કે પેડોં સે જબ વો આશના હો જાયેગા,\nઈક અકેલા આદમી ભી કાફલા હો જાયેગા\n‘ગુજરાત સમાચાર’ દૈનીકમાં દર રવીવારે પ્રકાશીત થતી રવીપુર્તીની લોકપ્રીય કટાર ‘ખુલ્લા બારણે ટકોરા’માંથી (તારીખ 15 માર્ચ, 2015ના અંકમાંથી) ‘ગુજરાત સમાચાર’ અને લેખકશ્રીના સૌજન્યથી સાભાર…\nલેખક સમ્પર્ક : શ્રી. ખલીલ ધનતેજવી, પટેલ ફળીયું, યાકુતપુરા, વડોદરા – 390 006 ફોન : (0265) 251 0600 સેલફોન : 98982 15767 ઈ.મેઈલ : khalil_dhantejvi@yahoo.com\nનવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..\nઅક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com\nપોસ્ટ કર્યા તારીખ : 01–12–2017\nમીત્રોનાં લેખો / કાવ્યો\nPrevious પરમેશ્વર જોડે પંજો લડાવતો માણસ\nNext શ્રદ્ધાવાદ વર્સીસ બુદ્ધીવાદ…\nસરસ લેખ. ખુબ ગમ્યો. ગુજરાતમાં અત્યારે ચુંટણીનાં ઢોલ વાગે છે, ત્યારે સમાચારોમાં વાંચવા મળે છે: ફલાણો નેતા અમુક મંદીરમાં માતાના દર્શન કરી આવ્યો કે પેલા નેતાએ અમુકતમુક દેવની આરતી કરી વગેરે. એ બધા મત મેળવવા માટે જ ને સાચે જ લેખમાં કહ્યું છે તેમ એમાં શ્રદ્ધા પણ નથી, અંધશ્રદ્ધા પણ નથી, જનતાની શુદ્ધ છેતરપીંડી છે.\nજો પક્ષીય રાજકારણ હશે અને જન પ્રતિનિધિ કરતાં પક્ષ મહત્વનો ગણાશે તો પત્થરો પણ તરશે. પક્ષનો નેતા પક્ષ પ્રમુખ હોય. પક્ષનો અવાજ અને નિર્ણયો પક્ષનું મોવડી મંડળ હોય અને સભાનો નેતા મોવડી મંડળ નક્કી કરતું હોય કે પક્ષના સભાસદો નક્કી કરતા હોય ત્યારે પત્થરોને તરાવ્યા સિવાય છૂટકો નથી.\nચુંટાયા પછી પોતાના વીસ્તારના પ્રતીનીધી અંગત રીતે કેવી રીતે વર્તશે તે અંગેની બાંહેધારી નોટરી સમક્ષ 20 રુપીયાના સ્ટેમ્પ પેપર ઉપર સોગન્દનામુ કરીને ઉમેદવારો લખી આપે તેવી માંગણી મતદારોએ કરવી જોઈએ. આ માટે પોળ, સોસાયટી અને ફ્લૅટના રહીશોએ સર્વાનુમતે ઠરાવો કરવા જોઈએ કે ‘સોગન્દનામુ નહીં તો મત નહીં’ અને તેની જાણ ઉમેદવારોને કરવી જોઈએ. સોગન્દનામામાં કઈ કલમો રાખવી જોઈએ તે ઉમેદવાર જાતે જ નક્કી કરે અને તેની નકલો મતવીસ્તારમાં વહેંચે. સોગન્દનામાની કલમો ઉપરથી કઈ/કયો ઉમેદવાર સૌથી વધારે લાયક છે તે નક્કી કરી શકાશે.\nપ્રતીનીધી જો સોગન્દનામા મુજબ ન વર્તે તો ‘મતદારોનો વીશ્વાસઘાત કરવા બદલ’ તેમની ઉપર “કૉમન કૉઝ” હેઠળ હાઈકૉર્ટમાં જે તે વીસ્તારનો કોઈ પણ મતદાતા રીટ કરી શકે છે અને તેમાં આ મુજબની દાદ માંગી શકે છે. (1) પ્રતીનીધીનું સભ્યપદ ગૅરકાયદેસર ઠરાવો. (2) આજ દીન સુધી મેળવેલું મહેનતાણું પાછું અપાવો. (3) 6 વર્શ માટે તેઓ કોઈ પણ ચુંટણીમાં ઉમેદવારી કરી ન શકે તેવું ઠરાવો. (4) ઉમેદવારો જુઠાં વચનો આપીને મતદારોને ભોળવે નહીં તે માટે ગાઈડ લાઈન્સ આપો.\nવિક્રમ દલાલની કોમેંટ ગમી. દવે ૧૯૪૦ ની બીજી કોમેંટ ગમી. સોગંદનામા ઉપર વોટ લેનાર અને વોટ આપનાર પોતાના નિતિ નિયમો લખીને હાઇકોર્ટમાં જમા કરાવે અને રીપ્રેઝન્ટેટીવ તે નિયમોનું પાલન ના કરે તો તેને પાછે બોલાવી શકાય તેવો ઠરાવ લખાણમાં લખે…સહિ સિક્કા કરે. તે ઉપરાંત દર ત્રણ મહિને દરેક રીપ્રેઝન્ટેટીવે પોતપોતાના ક્ષેત્રમાં મીટીંગ બોલાવવી અને તેમણે કરે���ાં કાર્યોની વિગતો આપવી. તેમની પાસે લખાણમાં લેવું કે પાર્ટી કરતાં નાગરીક પ્રથમ છે. પાર્ટીની તરફેણ ના કરાય જ્યારે લોકસમુદાયનો પ્રશ્ન સોલ્વ કરવાનો હોય….\nઆવાં નિયમો સરકારી સ્ટેંપ પેપર લખાવીને કોર્ટમાં રજીસ્ટર કરાવવા. નાગરીકોના રીપ્રેઝન્ટેટીવ અને ઉમેદવાર બન્નેની સહી હોય.\n“બુડથલ લોકોને મત આપીને પાંચ વર્ષ માટે આપણા પર રાજ કરવા મોકલી આપીએ છીએ\nબહુ સરસ લેખ છે, પણ, મુળ વસ્તુ એ છે કે, પક્ષો ચુંટણી સભાઓ તો ગોઠવે છે, ભરે છે, મેદની પણ ભેગી કરે છે, વગર ગોળ કે ખાંડ નાંખ્યા વગર સુંદર મજાના લાભોના મૃગજળ બતાવે છે, પણ, ક્યાંય કરતાં ક્યાંય ઉમેદવારોના પરિચય કે બાયોડેટાના કલાસ નથી ભરતા, અને મેદનીમાંથી પણ કોઈ જરા જેટલી પણ પૃચ્છા નથી કરતું, અને એજ તો આ પક્ષોને અને ઉમેદવારોને જોઈએ છે. એટલેજ તો પક્ષોને નામે પથરા પણ તરી જાય છે અને લાયક ઉમેદવારોના ગોટલા છોતરા નીકળી જાય છે. લોકોને પણ સાચું કામ કરાવવા કરતાં પણ short cut કામ કરાવવામાં વધુ રસ હોય છે, અને તેથીજ ચુંટણી ટાણે આડેધડ પૈસા ખર્ચનારા અને રાજયના અમલદારો સાથે જેના સંબંધ વધુ સારા તે ફાવી જાય છે.\n“એમાં નથી આસ્થા કે નથી અન્ધશ્રધ્ધા એમાં માત્ર વોટબેન્કનું બેલેન્સ વધારવાની છેતરપીંડી સીવાય બીજુ કંઈ નથી \nરાહ કે પેડોં સે જબ વો આશના હો જાયેગા,\nઈક અકેલા આદમી ભી કાફલા હો જાયેગા\nતમારા સવાલનો જે જવાબ મારી પાસે છે તે છે…..\n૧ ) ગરીબાઇ ૨) અભણતા. ૩) પોલીટીકલ ગુંડાગીરી. જેમાં પૈસા અને દારુ અને કદાચ બૈરા…ની લાંચ.\nગરીબો, માઘ્યમ કક્ષાના પૈસાવાળા , ઓછી આવક અને વઘુ ખરચા. જેવાં લાંચ લેવાને મજબુર બને છે.\nઆપણા વાચકો કદાચ બીજા કારણો આપીને વઘુ પ્રકાશ પાડે..\nમૂરખ ને બેવકૂફો દેશમાં આવું જ હોય ……\nનવા લેખોની માહીતી મેળવવા માટે આપની ઈ.મેઈલ આઈડી નીચે સફેદ ખાલી જગ્યામાં નોંધવા વીનન્તી.\nહોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nહોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nએ બે ન બને, સેંથો અને ટાલ\nસ્ત્રી કીડનીદાન કરવામાં આગળ છે; પરન્તુ એમને કીડનીની જરુર હોય ત્યારે\nકોઈ વીદ્યા/શાસ્ત્ર સમ્પુર્ણ છે\n‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે. ..ગો.મારુ\nThanganat on ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’થી ‘ગૌ…\nUrmila Sharma-Valand on હોળી – અણસમઝ કે અન��ધશ્રદ્ધા\nPRAVIN PATEL on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nJanak on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nરાકેશકુમાર on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nરાકેશકુમાર on એ બે ન બને, સેંથો અને ટાલ\nAmrut Hazari. on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nccpatel on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nસરોજબેન ચીમનભાઈ દેસા… on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nRASHMIKANT C DESAI on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nએન. વી. ચાવડા (16)\nગો. મારુ (જનરલ) (32)\nગો. મારુ (રૅશનલ) (28)\nડૉ. બી. એ. પરીખ (7)\nપ્રા. ગુણવન્ત શાહ (6)\nપ્રા. રમણ પાઠક (વાચસ્પતી) (40)\nપ્રા. શશીકાન્ત શાહ (7)\nબી. એમ. દવે (11)\nમીત્રોનાં લેખો / કાવ્યો (129)\nપ્રતીભાવકો માટે અગત્યની સુચના:\n૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.\n૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.\n૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.\n૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.\n૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00122.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2008/05/15/birbal-of-bangal-gopal-bhand/", "date_download": "2019-03-21T21:48:51Z", "digest": "sha1:PNHJUOIO7D7OKU5SPQLTHYKSJ6RYGH5J", "length": 19009, "nlines": 182, "source_domain": "www.aksharnaad.com", "title": "બંગાળનો બીરબલ – ગોપાલ ભાંડ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » ટૂંકી વાર્તાઓ » બંગાળનો બીરબલ – ગોપાલ ભાંડ\nબંગાળનો બીરબલ – ગોપાલ ભાંડ 7\n15 મે, 2008 in ટૂંકી વાર્તાઓ / બાળ સાહિત્ય\nબંગાળનો બીરબલ – ગોપાલ ભાંડ\nઆમ જોવા જઈએ તો ગોપાલ ભાંડને ઝાઝો સમય થયો નથી. આ ગોપાલ ભાંડ ૧૭મી સદી માં થઈ ગયો. એનો જન્મ એક ગરીબ કુટુંબમાં થયો હતો.\nગરીબાઈને લીધે જ એ ભણી ગણી શક્યો નહોતો, પણ એનામાં ભારે હૈયા ઊકલત હતી. જ્યાં મોટા મોટા પંડિતો ચકરાવામાં પડી જતા ત્યા ગોપાલ ભાંડ ચપટી વગાડતામાં એનો ઊકેલ શોધી આપતો.\nઆ ગોપાલ ભાંડ નાદીયા નો વતની હતો અને રાજા કૃષ્ણચંદરાય નો દરબારી હતો.\nએક વખત એવું બન્યું કે રાજા કૃષ્ણચંદ્ર ની સભામાં એક પંડિત આવ્યો. એ દેશદેશની ભાષા જાણતો હતો.જ્યારે સંસ્કૃતમાં શ્લોક લલકારે ત્યારે બધાને લાગે કે આ મહાશય કાશીના જ વતની હશે, જ્યારે મરાઠી બોલે ત્યારે મરાઠી લાગે, કન્નડ બોલે તો કન્નડ લાગે, બ���ી ભાષા પર એવુ પ્રભુત્વ કે એ કયા દેશ માં થી આવે છે એ કહેવુ અધરૂં થઈ જાય.\nતેનું બધી ભાષા પર પ્રભુત્વ જોઈને બધા દંગ થઈ ગયા. ખુદ રાજા તેને કહેવા લાગ્યા કે “પંડીતજી, તમારૂં બધી ભાષા પર પ્રભુત્વ જોઈને હું ખરેખર પ્રભાવિત થયો છું, આપ ગુજરાતી બોલો છો તો ગુજરાતી લાગો છો અને તમિલ બોલો છો તો તમિલ લાગો છો, ત્યારે આપની માતૃભાષા કઈ\n“મહારાજ, આપની વિદ્વાન સભાનું માપ કાઢવાજ હું આવ્યો છું, આપે અનેક મહાન પંડિતો ભેગા કર્યા છે, તો આપની સભા માં થી કોઈ કહે કે હું ક્યાંનો છું, તો હું તેમને ખરા પંડિતો માનું”\nમહારાજે બધા પંડિતો ની સામે જોયું, બધા નીચું જોઈ ગયા, કોઈ આનો જવાબ આપવા સમર્થ ન હતા. આખરે મહારાજે ગોપાલ ભાંડ સામે જોયું. તે મહારાજ નો મતલબ પામી ગયો.\n“મહારાજ, મેં તો કાળા અક્ષર કુહાડે માર્યા છે, મને તો બંગાંળી સિવાય કોઈ ભાષા આવડતી નથી છતાંય હું કહું તેમ કરો તો આ વાતનો જવાબ ચપટી વગાડતામાં આપું.\n“ભલે” મહારાજે તેને છૂટ આપી.\n“પંડિતજીને આ વાતનો જવાબ કાલ સુધી માં મળી જશે” ગોપાલે કહ્યું\nસભા બરખાસ્ત થઈ, બધા પંડિતો અને પેલા પરદેશી પંડિત સાથે ગોપાલ પણ સભાખંડના પગથીયા ઉતરી રહ્યો હતો, અચાનક તેણે પંડિતને ધક્કો માર્યો, પંડિત ઉછળીને નીચે પડ્યો, અને “ઓય માં, મરી ગયો” એવી ચીસ એના મોઢા માં થી નીકળી ગઈ.\nગોપાલે બીજા પંડિતો ને પૂછ્યું” આ કઈ ભાષા માં બોલ્યો\n“બસ ત્યારે, તેની માતૃભાષા ગુજરાતી છે.”\nમહારાજે તેને પૂછ્યું “અરે ગોપાલ તને કેમ ખબર પડી કે આ ગુજરાતી છે\n પોપટને આપણે રામ રામ બોલતા શીખવીએ છીએ અને કહીએ ત્યારે એ રામ રામ બોલે છે પણ જ્યારે બીલાડી એની બોચી ઝાલે છે ત્યારે એ રામ રામ નથી બોલતો, ત્યારે તો એ ટેં…ટેં… જ કરે છે. માતૃભાષા સિવાયની બીજી બધી ભાષાઓ નવરાશ માં સરસ બોલી શકાય છે. પણ મુસીબતમાં જેમ માણસ માં ને યાદ કરે તેમ માતૃભાષાને ય યાદ કરે છે, એટલે પંડિતજી ગબડતા ગબડતા જે બબડ્યા એ તેમની માતૃભાષા”\nમહારાજના દરબારમાં વિદ્વાનોના બે ભાગ હતા. તેઓ સદા વાદ વિવાદમાં રચ્યાપચ્યા જ રહેતા હતા. વરસો સુધી આમ જ તેઓ વાદ વિવાદ કરતા રહેતા. પુરાણોનો તો પાર નહીં, એક વાર એક પંડિતે ગોપાલ ને પૂછ્યું, “આ નો અંત ક્યાં થશે અને ક્યારે થશે આનો ફેંસલો કેમ આવતો નથી આનો ફેંસલો કેમ આવતો નથી\n“વખત આવ્યે કહીશ” ગોપાલે કહ્યું\nઆ જ ગામમાં બે જમીનદાર હતા. બંને અંદરોઅંદર ઝધડ્યા કરે. દર વર્ષે કાલી પૂજા પત્યા પછી જ્યારે રાત્રીનો એક પ્રહર બાકી રહેતો ત્યારે બંને પક્ષ પૂજા પૂરી કરીને નાવડામાં બેસી જતા અને જોર જોર થી હલેસાં મારતા, સવારે મંદિરમાં શંખનાદ વખતે જેની હોડી આગળ હોય તે માતાનો સોનાનો મુગસોનાનો મુગટ લઈ જતો. આ વર્ષે પણ કાલીપૂજાની ભારી ભીડ હતી. અમાસ ની અંધારી રાત હતી. ગોપાલે નાવડા હંકારનાર ને ખૂબ શરાબ પીવડાવ્યો. પૂજા પછી બધા હોડકામાં બેઠા અને જોર જોરથી હલેસા મારવા માંડ્યા.મંદિરમાં શંખનાદ થયો ત્યારે ખબર પડી કે નાવડી તો હજી કિનારે જ હતી.ખલાસીઓએ ખૂબ જોર માર્યુ પણ નાવ એક તસુંય ખસી ન હતી. ગોપાલે નાવ ના દોરડા જ ખોલ્યા ન હતા.જે પંડિતો સદા વાદ વિવાદ માં રચ્યા પચ્યા રહેતા હતા એ બધા ત્યાં હતા. આ જોઈ એ બધા હસવા લાગ્યા.\n“આ માં હસવા જેવુ શું છે, તમે બધા આ જ તો કરો છો…”\nગોપાલે પંડિતોને ઉદેશીને કહ્યું “આ ખલાસીઓ શરાબના નશામાં ચૂર છે, તો તમે શાસ્ત્રોના નશા માં છો, આ લોકો લાકડાના હલેસા મારે છે અને આપ તર્કના હલેસા વાપરો છો, આમની નાવો રસ્સાથી બાંધેલી રહી ગઈ, આપની નાવ મતમતાંતરોના ખૂંટા સાથે બંધાયેલી રહી ગઈ, એ શરાબના નશામાં છે તો આપ મોટાઈના નશામાં છો, માટે હે પંડિતો, જ્યાંસુધી આપ તંગ વિચારો રૂપી રસ્સાને નહીં છોડો, ત્યાં સુધી આપનો ફેંસલો આવવાનો નથી.”\nહાસ્ય અને રમતમાં પણ કેવી મર્મભેદી વાત ગોપાલને આવા કારણો થી જ બંગાળનો બીરબલ કહેવાય છે….તેના વિષે બહુ સાહિત્ય ઉપલબ્ધ નથી.\nઆ વિષે બીજા પ્રસંગો ફરી ક્યારેક…\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n7 thoughts on “બંગાળનો બીરબલ – ગોપાલ ભાંડ”\nગોપાલ બિર્બલ નિ વ્વાતો આપ્તા રેહ્જો આનન્દ આનન્દ્\nગોપાલ નિ વાતો આપ્તા રહેજો. આનન્દ આનન્દ થ્યો.\n← મંદીર તારૂં વિશ્વ રૂપાળું (શાળાની પ્રાર્થનાઓ)\nએક પતિના દીવાસ્વપ્નો – રઈશ મનીઆર →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૯)\nફેમિનિઝમની ફૅક્ટરી : ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબશ્રેણી – જિજ્ઞેશ અધ્યારૂ\nશિવત્વ – ચિરાગ ડાભી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૮)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૭)\nદિવ્યલોક હાત્ત (શ્રીલંકાની સફરે) – સ્વાતિ મેઢ\nકારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો – મનન ભટ્ટ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૬)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (674)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજ�� જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nહોળી - ધુળેટી ની શુભ કામનાઓ...\nદોસ્તીના રંગે રંગાયેલો ઉત્સવ એટલે જીંદગી - જીજ્ઞેશ અધ્યારૂ\nશું તમે આ જોક્સ વાંચ્યો છે\nસરાઈ હરાની એક સવાર... - મીનાક્ષી ચંદારાણા\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00123.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://spandantrust.com/events_details?event_id=NzA=", "date_download": "2019-03-21T22:00:59Z", "digest": "sha1:3QSP4E4NGUWWBVQLA2J7QZOVGQJDA2OU", "length": 6829, "nlines": 133, "source_domain": "spandantrust.com", "title": "Spandan", "raw_content": "\nવડોદરામાં ‘ડૉક્ટર્સ ડે’ નિમિત્તે ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન\n૧ જુલાઇ ૨૦૧૬ – વડોદરા\nમુખ્ય આયોજન : રવિ કોઠારી (ગર્વમેન્ટ મેડિકલ કોલેજ, વડોદરા) તથા\nપૂજા ચૌહાણ (પાયોનિયર ફિઝીયોથેરાપી કોલેજ, વડોદરા)\nસ્પંદન ટ્રસ્ટ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ તથા લોકસેવાના કાર્યો દ્વારા સમાજને સહાયરૂપ થવામાં પ્રબળ રીતે સક્રીય છે. જેમાં સ્પંદન ટ્રસ્ટના ડોક્ટરો દ્વારા યોજવામાં આવતા વિના મૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનો પણ સમાવેશ થાય છે. જેના ભાગ રૂપે ‘૧ જુલાઇ ૨૦૧૬’ ના રોજ, ડૉક્ટર ડે અંતર્ગત વડોદરામાં બનયન સિટી જયસીઝ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત \"સ્પંદન સ્કૂલ ફોર મેન્ટલી ચેલેન્જ્ડ \" સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ફ્રી ડેન્ટલ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.\nડોક્ટર્સ ડેની અનોખી ઉજવણીના આ કાર્યક્રમ માટે વડોદરા સ્પંદન ટ્રસ્ટ સદસ્ય રવિ કોઠારી (ગર્વમેન્ટ મેડિકલ કોલેજ, વડોદરા) તથા પૂજા ચૌહાણ (પાયોનિયર ફિઝીયોથેરાપી કોલેજ, વડોદરા) 'સ્પંદન સ્કૂલ ફોર મેન્ટલી ચેલેન્જ્ડ'ના વ્યવસ્થાપકો પાસે તેમની સંસ્થામાં સ્પંદન ટ્રસ્ટ તરફથી ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ માટે અનુમતિ મેળવવા ગયા હતા. સ્પંદન ટ્રસ્ટના લોકોપયોગી કાર્યોથી પ્રભાવિત થઇને મેન્ટલી ચેલેન્જ્ડ સ્કૂલના વહીવટી અધિકારીઓએ કેમ્પ માટે તત્કાલ સંમતિ આપી હતી.\n૧ જુલાઇ ૨૦૧૬ ના રોજ સવારે ૯:૦૦ કલાકે સ્પંદન ટ્રસ્ટના ડોક્ટરો તથા તબીબ વિદ્યાર્થીઓની ટીમ વડોદરા શહેરના કારેલીબાગ સ્થિત મેન્ટલી ચેલેન્જ્ડ સ્કૂલમાં પહોંચી હતી. અહીં આશરે ૨૦૦ જેટલા મનોવિકલાંગ વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ ઉપસ્થિત હતા. આ કેમ્પમાં માનસિક વિકલાંગ વિદ્યાર્થીઓની વિનામૂલ્યે દાંતની તપાસ કરી આપવામાં આવી હતી. તેમજ જરૂરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવી હતી. દાંતના સર્જન ડૉ. સમીપ શેઠ દ્વારા માનસિક વિકલાંગ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પણ દાંતને લગતા રોગોની સારવાર વિનામૂલ્યે કરી આપવાની પ્રતિબદ્ધતા આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ડૉ. પ્રજ્ઞા બેંકર દ્વારા દાંતની સંભાળ તેમજ દાંતની સ્વચ્છતા અંગે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો.\nઆ કેમ્પમાં દાંતના સર્જન ડૉ. સમીપ શેઠ (એમ.ડી.એસ, પ્રાઇવેટ પ્રેકટિશનર, આઇ – સ્માઇલ ટિથ કેર સેન્ટર, કારેલીબાગ, વડોદરા),\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00124.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B5%E0%AA%A2%E0%AA%B5", "date_download": "2019-03-21T22:54:06Z", "digest": "sha1:GU6ZLTIBBHDW4DP7Y25CKZ4PASF7EDQZ", "length": 4259, "nlines": 108, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "વઢવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nવઢવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nવૂઢવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nવેંઢવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઅગવડ વેઠીને સાથે રાખવું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00124.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.betterbutter.in/gu/recipe/107108/idli-burger-in-gujarati?amp=1", "date_download": "2019-03-21T21:43:44Z", "digest": "sha1:TM3ZVTDHM3WWHRTZJLPBT55WXL6I44S6", "length": 3144, "nlines": 52, "source_domain": "www.betterbutter.in", "title": "ઈડલી બર્ગર, Idli burger recipe in Gujarati - Jyoti Adwani : BetterButter", "raw_content": "\n0 ફરી થી જુવો\nતૈયારીનો સમય 20 min\nબનાવવાનો સમય 15 min\nગરમ મસાલો ૧/૨ ટેબલ સ્પૂન\nઆદુ-લસણ ની પેસ્ટ ૧/૨ ટેબલ સ્પૂન\nકોર્ન ફ્લોર ૧ ટેબલ સ્પૂન\nઅડધા લીંબુ નો રસ\nઈનો ૧/૨ ટેબલ સ્પૂન\nતલ ૧ ટેબલ સ્પૂન\nસૌ પ્રથમ આપણે સુજી માં જરૂર મુજબ નું નિમક અને પાણી નાખીને ૧૦ મિનિટ માટે મૂકી દેસું.\nહવે તેમાં ઇનો ઉમેરીને સારી રીતે ફેંટી લેસું અને તેને ઈડલી સ્ટેન્ડ માં મૂકી ને બનવા ડેસુ.\nજ્યાં સુધી ઈડલી બને ત્યાં સુધી આપણે બર્ગર માટે ટિક્કી બનાવસુ.\nબાફેલા બટેટા માં નિમક,કોર્ન ફ્લોર,આદુ લસણ ની પેસ્ટ,લીંબુ નો રસ ઉમેરી ને ટિકકી વાલી લેસું અને તવા માં તેલ મૂકી તેને સેકી લેસું.\nહવે ઈડલી બની જાય એટલે બર્ગર રેડી કરીએ.\nહવે તવા માં થોડું તેલ મૂકી તેમાં ચપટી જેટલા તલ મુકસું અને પછી તેમાં ઈડલી ને બન્ને બાજુથી સેકી લેસું.\nહવે ઈડલી પર સોસ લગાડસુ,પછી ટિકકી મુકસું,પછી ચીઝ સ્લીઅસ મુકસું,તેના પછી ટમેટા સને ડુંગળી ની સ્લીઅસ મુકીસુ,વળી સોસ અને ઉપર બીજી શેકેલી ઈડલી મૂકીને બર્ગર રેડી કરીશુ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00124.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-AME-HDLN-pedestrian-bridge-collapsed-gujarati-news-5831403-PHO.html", "date_download": "2019-03-21T22:35:25Z", "digest": "sha1:SY3OIPCS7UFUQ3G6UIWNVCMHX3ZQQQVY", "length": 5700, "nlines": 97, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "The bridge wasn't due to be open to foot traffic until early 2019, according to the university|US: ફ્લોરિડામાં યુનિવર્સિટી પાસે ફૂટ ઓવર બ્રિજ તૂટ્યો, 4 લોકોનાં મોત", "raw_content": "\nUS: ફ્લોરિડામાં યુનિવર્સિટી પાસે ફૂટ ઓવર બ્રિજ તૂટ્યો, 4 લોકોનાં મોત\nયુએસ સેનેટર બિલ નેલ્સનના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં અંદાજિત 6થી 10 લોકોનાં મોત થયા છે\nઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં મિયામીની ફ્લોરિડા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી અને સ્વીટવોટરને જોડતો નવનિર્મિત ફૂટ ઓવર (પેડેસ્ટેરિયન) બ્રિજ તૂટી ગયો છે. આ ઘટનામાં ચાર લોકોનાં મોત થયા છે, પૂલ તૂટતાની સાથે જ અનેક વાહનો ક્ષતિગ્રસ્ત થઇ ગયા જ્યારે હજુ પણ લોકો કાટમાળમાં દબાયેલા છે. ફાયર ડિપાર્ટમેન્ટ્સના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી ચાર લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે અને 9 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00124.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2008/10/21/about-winds-of-winter-by-piyush-thakkar/", "date_download": "2019-03-21T22:05:47Z", "digest": "sha1:RQMCTAIJMC32PKTERJTBXMVQQRNGMLK6", "length": 9422, "nlines": 152, "source_domain": "www.aksharnaad.com", "title": "શિયાળુ પવનોની વાત – પીયુષ ઠક્કર – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » શિયાળુ પવનોની વાત – પીયુષ ઠક્કર\nશિયાળુ પવનોની વાત – પીયુષ ઠક્કર 2\n21 ઓક્ટોબર, 2008 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged પીયુષ ઠક્કર\nઆંખોમાં આકાશ સમેટાઈ રહ્યું છે.\nતારોડિયા, ચાંદો ને સૂરજ બધ્ધાયે બધ્ધા\nઉડીને વડલે ચોંટ્યા છે\nને વડલો જો’તો તળાવડીમાં ઉતર્યો છે.\nને તળાવડીએ ઉગ્યા છે લીલા મોટા વેલા\nવેલે ચરે છે વડલાના બગલા\nબગલે ભાળી’તી એ તો ભેંસો\nએક બપોરે પાણીએ ઉતરી’તે વેલે વેલે\nકોણ જાણે ક્યા પેટાળે જઈ પૂગી છે\nગજરા ભાંગે એવું બને નહીં હવે\nલાગે છે થીજતા જાય છે\nશ્વાસોના કિનારે કિનારે હોલવાતી જાય છે\nઝીણેરી આ હથેળીઓની છાપો\nને એમાં છવાતી જોઉં છું\nશિયાળુ પવનોની ભીની ભીની શેવાળ\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n2 thoughts on “શિયાળુ પવનોની વાત – પીયુષ ઠક્કર”\n← કારગીલ – પરવેઝ મુશર્રફનો દ્રષ્ટીકોણ\nહજુયે યાદ છે – રઈશ મનીઆર →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૯)\nફેમિનિઝમની ફૅક્ટરી : ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબશ્રેણી – જિજ્ઞેશ અધ્યારૂ\nશિવત્વ – ચિરાગ ડાભી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૮)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૭)\nદિવ્યલોક હાત્ત (શ્રીલંકાની સફરે) – સ્વાતિ મેઢ\nકારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો – મનન ભટ્ટ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૬)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (674)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nહોળી - ધુળેટી ની શુભ કામનાઓ...\nદોસ્તીના રંગે રંગાયેલો ઉત્સવ એટલે જીંદગી - જીજ્ઞેશ અધ્યારૂ\nશું તમે આ જોક્સ વાંચ્યો છે\nસરાઈ હરાની એક સવાર... - મીનાક્ષી ચંદારાણા\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથ�� વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00125.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/tehelka-case-swaraj-claims-union-min-shielding-tejpal-014141.html", "date_download": "2019-03-21T22:13:29Z", "digest": "sha1:NIRADD5RZPVD5SUPDYHVRBRLERD4Z4OT", "length": 12588, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "એક કેન્દ્રીય મંત્રી તેજપાલને બચાવી રહ્યા છે: સુષમા | Tehelka case: Swaraj claims Union Min shielding Tejpal - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n9 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n10 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nએક કેન્દ્રીય મંત્રી તેજપાલને બચાવી રહ્યા છે: સુષમા\nપણજી, 27 નવેમ્બર: શારિરીક શોષણના કેમાં ફસાયેલા તહેલકાના સંપાદક તરૂણ તેજપાલની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધતી જઇ રહી છે. ભાજપ પર ષડયંત્ર કરવાનો આરોપ લગાવાયા બાદ આજે ભાજપ પણ તેજપાલ પર હુમલો કરી રહી છે. ભાજપ તરફથી સંસદમાં વિપક્ષના નેતા સુષમા સ્વરાજે ટ્વિટ કરીને આરોપ લગાવ્યો છે કે એક કેન્દ્રીય મંત્રી તહેલકાના સંસ્થાપક અને સંરક્ષક છે અને તેઓ તેજપાલને બચાવી રહ્યા છે.\nજ્યારે ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરે જણાવ્યું કે તેઓ તરુણ તેજપાલ પર લાગેલા શારીરિક શોષણના મામલાનો જલદી નીપટારો ઇચ્છે છે. પર્રિકરે તેજપાલના એ દાવાને રદિયો આપ્યો જેમાં તેણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પ���ર્ટી તેમની વિરુધ્ધ કાર્યવાહી માટે પોલીસ પર દબાણ બનાવી રહી છે. પર્રિકરે જણાવ્યું કે આ રીતે હાઇ પ્રોફાઇલ મામલાને વધારે ખેંચવું જોઇએ નહીં. આ જનતાના વિશ્વાસને ઝટકા સમાન છે.\nસીએમ પર્રિકરે જણાવ્યું કે હું કોઇના પણ દબાણમાં નથી. પોલીસને મારું માત્ર એટલું જ નિવેદન છે કે આરોપીના પદને જોઇને દબાણમાં ના આવે. કેસની કોઇ ડર વગર તટસ્ટ તપાસ કરે.\nદિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી આગોતરા જામીન અરજીમાં તેજપાલે જણાવ્યું હતું કે તહેલકાની પત્રકારિતા એક અભિયાન હોવાના કારણે તેમનો વિરોધી સિદ્ધાંતના કારણે ભાજપ તેમની સામે પોલીસનો ઉપોયગ કરી રહી છે. પર્રિકરે તેજપાલ મામલામાં રસ લઇને દરેક પ્રકારની માહિતી મેળવવાના આરોપને નકારી કાઢ્યો છે.\nપર્રિકરે જણાવ્યું છે કે જો આ પ્રકારની વસ્તુઓ ક્યારેય સાબિત થઇ શકી, તો હું રાજનીતિ છોડી દઇશ. હું માનું છું કે કાયદાનું પાલન થવું જોઇએ. અત્રે જણાવી દઇએ કે તેજપાલ પર તેમની મહિલા સહકર્મીએ શારિરીક શોષણનો આરોપ લગાવ્યો છે.\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\nહોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\nભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nભાજપે સત્તા માટે પરિકરની રાખ ઠંડી થવાની પણ રાહ ન જોઈઃ શિવસેના\n16 દિવસ બાદ પણ ન ચાલી શકી ભાજપની હેક વેબસાઈટ\nદેશના ચોકીદારો સાથે વાતચીતમાં પીએમ મોદીઃ નામદારોની ફિતરત છે કામદારોનું અપમાન કરવુ\nનારાજ થયા કારડીયા રાજપૂતો, લોકસભાની ચૂંટણીમાં વધારી શકે ભાજપની મુશ્કેલી\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nપૂર્વોત્તર રાજ્યોમાં ભાજપને મોટો ઝટકો, પાર્ટીના ઉપાધ્યક્ષે કોંગ્રેસનો હાથ પકડ્યો\nઅમે અમારા નામ આગળ ચોકીદાર લખ્યું, જેમને તકલીફ હોય તેઓ પપ્પૂ લખી લેઃ અનિલ વિજ\nલોકસભા ચૂંટણી 2019: ટિકિટ વહેંચણી પહેલા, પોતાના જ થઈ રહ્યા છે પારકા\nbjp sushma swaraj congress union cabinet minister tehelka tarun tejpal ભાજપ સુષમા સ્વરાજ કોંગ્રેસ કેન્દ્રીય મંત્રી તહેલકા તરૂણ તેજપાલ\n2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત\nઅરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, 2 મંત્રી અને 6 ધારાસભ્યો NPPમાં સામેલ\nઆપે ગઠબં��ન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00125.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-UTL-UTLT-your-old-cooler-becomes-noise-free-do-this-things-gujarati-news-5851059-NOR.html", "date_download": "2019-03-21T22:39:43Z", "digest": "sha1:U5OIMW2RUWN53DDBWXQ4NZYOZNFDGVLR", "length": 7544, "nlines": 99, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "જૂનું કૂલર કરી રહ્યું છે અવાજ તો તેમાં લગાવી દો આ વસ્તુ, ઠંડક વધુ કરશે । Your old cooler becomes noise free, do this things|જૂનું કૂલર કરી રહ્યું છે અવાજ તો તેમાં લગાવી દો આ વસ્તુ, ઠંડક વધુ કરશે", "raw_content": "\nજૂનું કૂલર કરી રહ્યું છે અવાજ તો તેમાં લગાવી દો આ વસ્તુ, ઠંડક વધુ કરશે \nજૂનું કૂલર કરી રહ્યું છે અવાજ તો તેમાં લગાવી દો આ વસ્તુ, ઠંડક વધુ કરશે\nજો તમારા ઘરમાં જૂનું કૂલર છે અને ચાલતી વખતે અવાજ કરે છે તો જોવો આ નાની ટ્રીક\nયુટિલિટી ડેસ્કઃ જો તમારા ઘરમાં જૂનું કૂલર છે અને ચાલતી વખતે અવાજ કરે છે તો જોવો આ નાની ટ્રીક. આમ કરવાથી કૂલર અવાજ કરવાનું બંધ કરી દેશે સાથે જ ઓછા પાણીમાં પણ વધુ ઠંડક પણ કરશે. મોટાભાગના ઘરમો જૂના કૂલર જોવા મળે છે. જેને ફેકવાની જગ્યાએ ફરીથી યુઝ કરી શકો છો. તમારે આ માટે કરવાનું છે આ કામ...\nજો કૂલર વધુ અવાજ કરે છે તો તેમાં કન્ડેશનર કે કમ્પ્રેસર લગાવીને તમે કૂલરના અવાજને ઓછો કરી શકો છો. આ ડિવાઈસ કૂલરની અવાજ દબાવવાનું કામ કરે છે. Reliefr, Bhopalના ઈલેકટ્રેશિયન સૌરભ પ્રજાપતિએ જણાવ્યું કે રેગ્યુલેટરની મદદથી પણ ફેનની સ્પીડ ઓછી કરીને અવાજ ઓછો કરી શકાય છે. આવું એટલા માટે થાય છે કે એક્ઝોસ્ટ મોટર અને બ્લેડ ફેન હોવા પર કૂલર ખૂબ જ ઝડપથી હવા કાપીને બહાર ફેકે છે. આવા સંજોગોમાં વધુ અવાજ જનરેટ થાય છે. રેગ્યુલેટર કૂલરની એર પ્રોડકશન સ્પીડને ઓછી કરી દે છે.\nતેનાથી વધુ અવાજ આવતો બંધ થઈ જાય છે. કન્ડેશર કે કોમ્પ્રેસર લગાવતી વખતે એ બાબતને જરૂર એશ્યોર કરી લો કે તમારો ફેન અને કૂલરની અંદર લાગેલા તમામ નટબોલ્ટ સંપૂર્ણ રીતે ટાઈટ હોય. તેમાં ગ્રીસ લાગેલી હોય. નહિતર અવાજ આવતી રહેશે. કૂલરમાં લાગેલી ખસની પટ્ટીઓને બદલો, જૂની થવા પર તે ઓછી ઠંડક આપે છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00125.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "http://modhchampaneri.org/news.aspx?ID=5106&LAN=English", "date_download": "2019-03-21T22:19:54Z", "digest": "sha1:YWTFXPYMTOKCFER2QVN4RPJ3GTTWNMR2", "length": 4650, "nlines": 124, "source_domain": "modhchampaneri.org", "title": "News", "raw_content": "\nવસ્તીપત્રક જ્ઞાતિ સભ્યો દ્વારા આપેલ માહીતીને આધારે પ્રસીધ્ધ કર​વામાં આવેલ છે. જે માહીતીની ખરાપણીની કોઇ ચકાસણી કરાવેલ નથી. તેથી આ માહીતી પુરાવારૂપ માન​વી નહી.\nઆજના આધુનિક સમયમાં આપણા સમાજની પ્રગતિના સમયની માંગ મુજબ સમાજની વેબસાઈટ તેમજ મોબાઇલ એપ્લીકેશન વધુ વિકાસની ઉંચાઈએ પહોચવા બનાવી છે.\nઆપની આ વેબસાઈટ ના એક ભાગરૂપે “ઈ-વસ્તીપત્રક” રૂપે મુકેલ છે. આપણી જ્ઞાતિના લાણદારો કુટુંબ સભ્યોની વિગતો શક્ય હોય તેટલી સાચી માહિતી મેળવવા પ્રયાસ કરી રજુ કરેલ છે. તેમ છતાં કોઈ પણ કુટુંબ સભ્યની માહિતીમાં કઈપણ ભૂલ કે ક્ષતિ હોય તો અમોને માફ કરશોજી અને સુધારી લેશોજી.\nઆપશ્રીના કુટુંબ સભ્યોના નામ, સરનામું, જન્મતારીખ, ભણતર, મોબાઇલ નંબર, મેરીટીયલ સ્ટેટસ વિગેરે જેવી અન્ય કોઈપણ માહિતીમાં સુધારો તેમજ કુટુંબના નવા સભ્યો ઉમેરવા અથવા કાઢી નાખવા માટે આપશ્રીના લોગ ઇન આઈડી તથા પાસવર્ડ થી સુધારો કરી શકો છો, જેથી કુટુંબની છેલ્લી માહિતી સમાજને ઝડપી મળી શકે. આપ, “ઈ-વસ્તીપત્રક” ને શક્ય હોય એટલું અપડેટ રાખવા વિનંતી. જેથી આપણે આ ડેટાથી આપણો તથા સમાજનો વિકાસ કરી શકીએ.\nઅત્રે રજુ કરવામાં આવેલ માહિતીમાં અમારા તરફથી કોઈ પણ મન – કર્મ વચનથી થયેલ ભૂલ બદલ અમોને માફ કરવા વિનંતી.\n“ ભૂલ શોધવા કરતાં સુધારવામાં મહાનતા છે. ”\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00126.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2017/04/24/ghazal-by-jitendra-prajapati/", "date_download": "2019-03-21T21:58:20Z", "digest": "sha1:TC2EMXPSMVIEZHUNVTNATDP5PPOTVQ5E", "length": 13680, "nlines": 194, "source_domain": "www.aksharnaad.com", "title": "પરબીડિયામાં હવા મોકલી છે.. (પાંચ ગઝલો) – જિતેન્દ્ર પ્રજાપતિ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » પરબીડિયામાં હવા મોકલી છે.. (પાંચ ગઝલો) – જિતેન્દ્ર પ્રજાપતિ\nપરબીડિયામાં હવા મોકલી છે.. (પાંચ ગઝલો) – જિતેન્દ્ર પ્રજાપતિ 2\n24 એપ્રિલ, 2017 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged જિતેન્દ્ર પ્રજાપતિ\n(કવિમિત્ર શ્રી જિતેન્દ્ર પ્રજાપતિએ તેમનો તરોતાજા ગઝલસંગ્રહ ‘પરબીડિયામાં હવા મોકલી છે..’ પાઠવ્યો, એમાંથી આજે આ ગઝલો સાભાર લીધી છે, સંગ્રહ માણવાની ખૂબ મજા પડી. અક્ષરનાદ પર તેમની ઘણી કૃતિઓ પ્રસિદ્ધ કરવાની તક મળી છે અને તેમની ગઝલોનો હું અદનો ચાહક રહ્યો છું, એટલે તેમનો સંગ્રહ જોઈને ખૂબ આનંદ થયો. જિતેન્દ્રભાઈ ખૂબ ઋજુ હ્રદયના અને નિતાંત સંવેદનશીલ કવિ છે, તેમની દરેક ગઝલ અનોખી વાત લઈને આવે છે. સુંદર સંગ્રહ બદલ કવિશ્રીને ખૂબ શુભકામનાઓ, તેમની કલમ સતત આમ જ સર્જનરત રહે એવી અપેક્ષા..)\nતમે ચાલ��યા ગયા તો એ અચાનક તાનમાં આવી;\nઘણા વર્ષો પછી આજે ઉદાસી ભાનમાં આવી.\nપહેરીને વળાવી દીકરી જે શાનથી બાપે;\nપ્રથમ તે પાઘડી ગીરવે તે દુકાનમાં આવી\nદિવાના ખૂનનો આરોપ અંધારા પર લાગ્યો;\nહવાની હાજરી ત્યાં કોઈને ના ધ્યાનમાં આવી\nસતત વેઠે એ પથ્થર, પાનખર ને ઘા કુહાડીના;\nવ્યથા સો વૃક્ષન જાણે અહીં વરદાનમાં આવી\nસ્વયંના બળ ઉપર સઘળુંય સૌએ વશ કરી લીધું\nજણાવો, ભૂખ ક્યારેય કોઈના પણ બાનમાં આવી.\nઆછરીને દૂર થાતાં જાય છે\nનીર સઘળા ક્રૂર થાતા જાય છે.\nએમને કહો; ઝટ હવે આવી મળે;\nવાયદા ઘેઘૂર થાતા જાય છે\nસ્વપ્ન ના સચવાય એવું પણ બને;\nઆંખ અંદર પૂર થાતા જાય છે\n બસ હવે પાછી વળો;\nહોશ ચકનાચૂર થાતા જાય છે.\nબ્હાર હો કે હો પછી ભીતર હવે;\nઆગના દસ્તૂર થાતા જાય છે.\nહાથે કંપે છે હવાના;\nહાલ મારા શું થવાના\nઆંખમાં તણખા ઊડે છે;\nઆગ તો ઠારી દીધી છે;\nહું પણું પણ ઠારવાના\nમેં કરી ક્ષણને રવાના.\n૪. એ ભીંત છે\nમૌન તરફડતી રહી એ ભીંત છે;\nખીંટીએ રડતી રહી એ ભીંત છે.\nબારણે ચિંધ્યા કરી છે હરવખત;\nકે મને લડતી રહી એ ભીંત છે.\nછત વગર પણ ક્યાંક જોઈ છે અમે;\nસાવ આથડતી રહી એ ભીંત છે.\nએ નથી માલિકી કૈ મારી ફક્ત;\nવેલ જ્યાં ચડતી રહી એ ભીંત છે\nઆંખ મારી જ્યાં કદી છલકી પડી;\nહૂંફ લઈ અડતી રહી એ ભીંત છે.\nચાલ સંબંધો તપાસી જોઈએ;\nરક્તમાં સડતી રહી એ ભીંત છે\nવેદનાનો એ હતી પર્યાય દોસ્ત;\nનિત્ય દડદડતી રહી એ ભીંત છે.\nએક પછી એક જાળા તૂટ્યા.\nકિરણોના જ્યાં અંજળ ખૂટ્યા.\nખૂબ સાચવ્યા તા આખોમાં;\nકોણે મારા મોતી લૂટ્યાં\n તમે આને ફૂલ કહો છો\nઅરે તમે તો શ્વાસો ચૂંટ્યા.\nઅકસ્માતમાં હવા બચી ગઈ;\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n2 thoughts on “પરબીડિયામાં હવા મોકલી છે.. (પાંચ ગઝલો) – જિતેન્દ્ર પ્રજાપતિ”\n← શાશ્વત ગાંધી – ગાંધીવાણી\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૯)\nફેમિનિઝમની ફૅક્ટરી : ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબશ્રેણી – જિજ્ઞેશ અધ્યારૂ\nશિવત્વ – ચિરાગ ડાભી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૮)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૭)\nદિવ્યલોક હાત્ત (શ્રીલંકાની સફરે) – સ્વાતિ મેઢ\nકારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો – મનન ભટ્ટ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૬)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (674)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nહોળી - ધુળેટી ની શુભ કામનાઓ...\nદોસ્તીના રંગે રંગાયેલો ઉત્સવ એટલે જીંદગી - જીજ્ઞેશ અધ્યારૂ\nશું તમે આ જોક્સ વાંચ્યો છે\nસરાઈ હરાની એક સવાર... - મીનાક્ષી ચંદારાણા\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00126.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/food-make-tatsy-almond-shiro-for-diwali/", "date_download": "2019-03-21T21:48:30Z", "digest": "sha1:RRLVYXM57MYCQW5CVSMQCQ5USJVETUKO", "length": 5903, "nlines": 79, "source_domain": "sandesh.com", "title": "Food make tatsy Almond Shiro for Diwali", "raw_content": "\nનવા વર્ષમાં મહેમાનો માટે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ બદામનો શીરો\nનવા વર્ષમાં મહેમાનો માટે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ બદામનો શીરો\nખાસ કરીને લોકો શીરો સારા પ્રસંગે બનાવે છે. જ્યારે આજની નવા વર્ષની શરૂઆત થઇ છે તો અમે તમારા માટે બદામના શીરાની રેસીપી લઇને આવ્યા છીએ. બદામ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ટેસ્ટી બદામનો શીરો\n150 ગ્રામ – બદામ\n200 મિલી – દૂધ\n150 ગ્રામ – ખાંડ\n2 ગ્રામ – કેસર\n50 ગ્રામ – ઘી\n5 ગ્રામ – કાપેલા પિસ્તા\n15 ગ્રામ – કાપેલા કાજૂ\nસૌ પ્રથમ બદામને ત્રણ કલાક પલાળીને રાખી મૂકો. ત્યારબાદ તેની છાલ કાઢીને તેમાં દૂધ, ખાંડ, કેસર ભેળવીને મિક્સરમાં વાટી લો. કઢાઈમાં ઘી ગરમ કરીને બદામનુ મિશ્રણ નાખી દો. 20 મિનિટ સુધી એક સરખું હલાવતા રહો. પેનમાં ઘી છુટુ થાય અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો. પ્લેટમાં કાઢીને કાજૂ, અને પિસ્ત��ના ટુકડા નાખીને સજાવો. તૈયાર છે સ્વાદિષ્ટ બદામનો શીરો..\nહરતા-ફરતા ખાય શકશો, હોળી આવતા પહેલા જ બનાવો બટેટાની વેફર\nહટકે બનાવો આ રીતે પાલક-પનીર સલાડ, ખાવામાં પડી જશે મજા\nસોયા ખમણને આપો ગુજરાતી ટ્વિસ્ટ, બે હાથે ખાશે ઘરના લોકો\nમસૂદની ઢાલ બનેલા ચીનને અમેરિકાએ આપી દીધી ગર્ભિત ચેતવણી, કહ્યું કે….\nઅલ્પેશના પેટમાં તેલ રેડાયું: હું MLAની અને હાર્દિક સીધી સાંસદની ચૂંટણી લડશે\nહોળાષ્ટક શરૃ, સૂર્ય મીનમાં, સૂર્ય-ગુરુનો કેન્દ્રયોગ, કઈ રાશિ માટે ગુરુવાર નિવડશે લક્કી\nહવે વિજળીના બિલની ચિંતા છોડો, બજારમાં આવી ગઈ 12 વર્ષ સુધી ચાલતી બેટરી\nવર્લ્ડ કપ પહેલા જ ભારતીય ટીમનાં ઝડપી બોલરે સંન્યાસની કરી જાહેરાત\nPhotos: તૈમૂરે બદલ્યો પોતાનો લૂક, નવી હેરસ્ટાઇલમાં સૈફ સાથે જોવા મળ્યો\nPhotos: દિલીપ કુમારની ભાણીએ આર્યા સાથે કર્યા લગ્ન, શાનદાર તસવીરો આવી સામે\nબરસાનામાં શરૂ થઈ ગયો હોળીનો તહેવાર, આજે રમાય છે લઠ્ઠમાર હોળી\nPhotos: 26 વર્ષની થઈ આલિયા ભટ્ટ, બર્થડે પાર્ટીમાં પહોંચ્યો તેનો ‘બૉયફ્રેન્ડ’\nPhotos: સૌમ્યા ટંડને પુત્ર સાથે કરાવ્યુ ફોટોશૂટ, માતા-પુત્રનો પ્રેમ છલકાયો\n3 બૉલમાં બનાવવાનાં હતા 10 રન, ક્રુણાલ પંડ્યાએ ઉથ્થપ્પાને આ રીતે હરાવ્યો, જોઇલો વિડીયો\nઝડપથી પસાર થઇ રહેલી કારની વચ્ચે આવી ગયું ક્રૈશ થયેલું પ્લેન, અને પછી….\n‘રૉડવાલા લવ’: પત્નીનાં પ્રેમની પરીક્ષા લેવી પતિને ભારે પડી, જોઇ લો વિડીયો\nજુઓ, પહાડો પરથી પડતા બરફનો ખતરનાક પણ અદ્ભુત Video, કહેશો Wow\nઈડરમાં છે પૌરાણિક વ્રજરેશ્વરી માતાજીનું મંદિર, ખાલી હાથે પરત નથી ફરતા ભકતો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00128.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://janmabhoominewspapers.com/obituary.aspx", "date_download": "2019-03-21T22:38:42Z", "digest": "sha1:VBXNZMCUQK44BPVJDRSNBL5NIDNYATGX", "length": 60932, "nlines": 179, "source_domain": "janmabhoominewspapers.com", "title": ":: જન્મભૂમિ ગુજરાતી સમાચાર :: Gujarati News :: Janamabhoomi News", "raw_content": "\nગુલશન બિન્તી રજબઅલી બંદામી તે શેઠ આરીફ નુરમહમદ ગાંગજી (ભદ્રાવળવાળા)ની ઘરવાળી ખુદાની રહેમતે પહોંચ્યા. આરામબાગ મુંબઈ (ઉં. 52) ફાતેહાખ્વાની શુક્રવાર, 22મીએ બાઈઓમાં તથા ભાઈઓમાં સાંજે 5 વાગે મુંબઈ મસ્જીદમાં. ઠે.: હ. અબ્બાસ અ. સ. સ્ટ્રીટ, ડોંગરી, મુંબઈ-9. શેઠ નોવસાદભાઈ ગાંગજીનાં ભાભી.\nશેઠ સજાદ મહમદહુસૈન નાનજીના ઘરે ભાવનગરથી ખબર આવી છે જે એવણના કાકાનાં દીકરા શેઠ યાસીન હૈદરઅલી નાનજી ખુદાની રહેમતે પહોંચ્યા (ઉં. 52) ફાતેહા ખ્વાની ફક્તભાઈઓમાં શુક્રવાર, 22મીએ સાંજે 5 વાગે ���ુંબઈ મસ્જીદ. ઠે.: હ. અબ્બાસ અ.સ. સ્ટ્રીટ, ડોંગરી, મુંબઈ-9. શેઠ અનવરઅલી નાનજી (બાબુ ફોટોગ્રાફર)ના ભાઈ.\nશેઠ મહમદજાફર ગુલામરઝા દેવજી (જાફરદેવજી) ખુદાની રહેમતે પહોંચ્યા આરામબાગ મુંબઈ (ઉં. 75) બેઠીજીયારત.\nશેઠ અકબરઅલી હુસૈનઅલી મરચન્ટ ખુદાની રહેમતે પહોંચ્યા આરામબાગ મુંબઈ (ઉં. 86). ફાતેહાખ્વાની શુક્રવાર 22મીએ બાઈઓમાં તથા ભાઈઓમાં સાંજે 5. મુંબઈ-મસ્જિદ ઠે.: હ. અબ્બાસ અ.સ. સ્ટ્રીટ, ડોંગરી, મુંબઈ-9. શેઠ શૌકતભાઈ તથા ઈમ્તિયાઝભાઈ ખૈબરદુરવાળાના પિતાજી.\nવીજાપુર સત્તાવીશ વીસા શ્રીમાળી જૈન\nપામોલના ભીખીબેન પોપટલાલ કચરાલાલ શાહના પુત્ર સેવંતીભાઈ (ઉં. 75). તે સ્નેહલતાબેનના પતિ. સ્વ. નિશા, વિકાસ-સેતલબેન, હિમાંશુ-શિલ્પાબેનના પિતા. સ્વ. શારદાબેન, સ્વ. મનુભાઈ, સ્વ. વિનોદભાઈ, મધુબેન, સ્વ.કીર્તિભાઈ, સુમંતભાઈ, સુરેશભાઈ, જશવંતભાઈ, ઉષાબેનના ભાઈ. સમ્યક, જૈની, ઉત્કર્ષ, તિથિના દાદા. શાહ જયંતીલાલ વાડીલાલના જમાઈ 17મીએ અરિહંતશરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, 22મી ને સાંજે 7.30થી 9. ઠે.: શ્રી જવાહરલાલ સોસાયટી હૉલ, એસ. વી. રોડ, ગોરેગામ (પ.).\nબાલી રાજસ્થાનના સ્વ. ચંપાલાલ અને સ્વ. સરસોંદેવીના પુત્ર કીર્તિકુમાર સિરોયા (ઉં. 49) 18મીએ અરિહંતશરણ પામ્યા છે. તે કામિનીબેનના પતિ. દિશા, ક્રિષ્ના પિતા. નિતેશભાઈ, બાબુલાલભાઈ, જયંતીલાલ, પ્રવીણભાઈ, પ્રદીપભાઈ, દિપેશભાઈ, લલિતાબેન, પ્રમિલાબેન, પૂર્ણિમાબેન, દિપીકાબેનના ભાઈ. હનુમંતરાજજી શીવરાજજી મહેતાના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 22મી ને શુક્રવારે સવારે 11થી 1. ઠે.: ક્ષેત્રપાલ ભવન, ઝાવબા વાડી, ચીરાબજાર, ચર્ની રોડ (પૂ.).\nદશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન\nમોરબીના સ્વ. ઉમિયાશંકર કેશવજી મહેતાના પુત્ર અજય (ઉં. 57) તે હર્ષાબહેનના પતિ. અનિશના પિતા. મહેશ યુ. મહેતા, દક્ષાબહેન, સુધાબહેન, કોકિલાબહેન, સરોજબહેન, વર્ષાબહેન, પ્રજ્ઞાબહેન, સ્વ. અમિતાબહેનના ભાઈ. સ્વ. અનંતરાય ચુનીલાલ પારેખના જમાઈ 20મીએ બુધવારે અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શુક્રવાર, 22મીએ 4થી 6. ઠે.: શ્રી જૂના સ્વામિનારાયણ મંદિર, 60 ફૂટ રોડ, સમતાનગર, વસઈ (પ.).\nઝાલાવાડી દિગંબર મુમુક્ષુ જૈન\nલીંબડીના સ્વ. કાંતિલાલ ગિરધરલાલ કોઠારીનાં પત્ની વિમળાબેન (ઉં.90) 20મીએ દેહપરિવર્તન પામ્યા છે. તે સુધીરભાઈ, કલ્પેશભાઈ, હર્ષાબેન કમલેશભાઈ દોશી, કુમુદબેન રજનીકાંતભાઈ શાહ, ઉષાબેન રમેશભાઈ શાહ, નિતાબેન રાજેશભાઈ નવલખા, સ્મિતાબેન રીકીનભાઈ દો���ીના માતા. કપિલરાય, કમલેશભાઈ, હસમુખભાઈ રતિલાલ શાહ, ઇન્દુબેન ધીરજલાલ શાહના બેન. વૈશાલી સુધીરભાઈ કોઠારીના સાસુ. નેહા ધવલરાય કોઠારીનાં દાદીસાસુ. પ્રાર્થનાસભા તથા લૌ.વ્ય. બંધ છે. ઠે.: સુધીરભાઈ કાંતિલાલ કોઠારી એ-201, બીજે માળે, રાજશ્રી રોયલ, કરાણી લેન, ઘાટકોપર (પ.).\nઘોઘારી વીસા શ્રીમાળી જૈન\nમોટા ખુંટવડાના નરોતમદાસ રતનજી ગાંધીના પત્ની અ.સૌ. મંછાબેન (ઉં.75) 17મીએ અરિહંતશરણ પામ્યા છે. તે હિતેશ, કેતન, ભાવના, નિલાના માતા. બીના, રીટા, કેતનકુમાર શાહ, સ્વ. ભુપતભાઈ વડાલિયાના સાસુ. સ્વ. નાગરદાસ હરજીવનદાસ દોશીની દીકરી. જયસુખભાઈ, ચંદ્રકાંતભાઈ, સવિતાબેન રમણીકલાલ મહેતા, દમયંતીબેન મહેન્દ્રકુમાર શેઠના બહેન. માતૃવંદના 24મીએ રવિવારે સવારે 10થી 12. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ હૉલ, પારેખ લેન કોર્નર, એસ.વી. રોડ, કાંદિવલી (પ.).\nબેતાલીસ દશા હુમડ દિ. જૈન\nઅલુવાના સ્વ. વિનોદચંદ્ર છોટાલાલ શાહના પુત્ર વિપુલકુમાર (ઉં.45) 12મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવાર 23મીએ સવારે 9થી 11. ઠે.: શાંતિસાગર હૉલ, મંડપેશ્વર રોડ, ચામુંડા સર્કલ, બોરીવલી (પ.).\nસિમ્બર સમવાય ઔદીચ્ય બ્રાહ્મણ\nમહુવાના સ્વ. દલપતરામ નર્મદાશંકર પંડયાના પત્ની અંજવાળીબેન (લક્ષ્મીબેન) (ઉં. 90) અવસાન પામ્યા છે. તે સ્વ. દયારામ ત્રિભોવનદાસ રાજ્યગુરૂના દીકરી. પ્રફૂલચંદ્રના માતા. હિંમતલાલ પંડયાના ભાભી. ગં.સ્વ. દમયંતીબેન કેશવચંદ્ર પંડયા, દિપકભાઈ, દુષ્યંતભાઈ, સનતભાઈ, પારમીતભાઈ, યુવરાજભાઈ, સ્વ. જશુબેન, નિરૂપમાબેન, મંજુલાબેન, મધુબેન, મિનાક્ષીબેનના કાકી. લૌ.વ્ય. બંધ છે.\nડોળીયાવાળા અ.સૌ. ચારૂબેન (ઉં. 76). તે કનૈયાલાલ વેણીલાલ ગાંધીના પત્ની 19મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે કવિતા યોગેશ, જાગૃતી કેતન મહેતા, પ્રીતી મનીષ ગોરડીયાના માતા. ઈન્દુબેન-રસીકલાલ, મધુબેન-વિનોદરાય, જશવંતી-મહેન્દ્રભાઈ, રાજુબેન-ભુપેન્દ્રભાઈ, શશીકલા કાંતીલાલ મહેતા, રંજન (રક્ષા)-દિપકભાઈના ભાભી. લક્ષ્મીદાસ અમૃતલાલ શેઠના દીકરી. ફાલ્ગુની શરદકુમાર, ગીતા-નલીનકુમાર, લીના વિજયકુમારના બેન. સર્વ પક્ષે પ્રાર્થનાસભા 22મીએ શુક્રવારે સાંજે 5થી 7. ઠે. આંગન ક્લાસીક હોલ, ફેકટરી લેન, બોરીવલી (પ.). લૌકિક પ્રથા બંધ છે.\nમહુવાના નાગજીભાઈ રણછોડભાઈ કવા (ઉં. 92) 17મીએ રામચરણ પામ્યા છે. તે દેવકુંવરબેનના પતિ. બચુભાઈ, સુરેશભાઈ, શાંતિભાઈ, હંસાબેન, મંજુબેન, કંચનબેન, મધુબેનના પિતા. બચુલાલ, દિનેશભાઈ, ગુણવંતભાઈના સસરા. ���ોનલ, વૈશાલીના દાદા. સાદડી 22મીએ શુક્રવારે સાંજે 5થી 7. ઠે. શ્રી લુહાર-સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ, કાર્ટર રોડ નં. 3, અંબાજી મંદિરની બાજુમાં, બોરીવલી (પૂ.).\nબાબરાના ભૂપેન્દ્રભાઈ ઝવેરી (ઉં. 80) 18મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. વજ્રકુંવર વલ્લભદાસ ઝવેરીના પુત્ર. શાંતાબેન પ્રભુદાસ ગાંધીના જમાઈ. ભારતીબેનના પતિ. દીપા, ભાવિનના પિતા. ધર્મેન્દ્રકુમાર, મીનાના સસરા. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ છે.\nસુરતના કિશોરભાઈ ડાહ્યાભાઈ પટેલ 16ના શનિવારે શ્રીચરણ પામ્યા છે. તે સ્વ. કાંતીલાલના ભાઈ. લતાબેનના પતિ. જીજ્ઞેશ, રોશની, બિજલના પિતા. અંકિતકુમાર, નિરવકુમારના સસરા. દુર્વાના નાના. લૌ.વ્ય. બંધ છે.\nત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારીશી\nકુશલગઢના કેદારનાથ ગીરજાશંકર પંડયાના પત્ની વિમલાબેન (ઉં. 63) 18ના દેવલોક પામ્યા છે. તે વિનય, કલ્પેશના માતા. સંતોષ-ધારાના સાસુ. રામશંકર, સ્વ. મણિશંકર ભુલેશ્વરભાઈ, હરિનારાયણભાઈ, સ્વ. સવિતાબેન, સ્વ. હિરાબેન, સ્વ. પુષ્પાબેન, સુશીલાબેન, રેખાબેનના ભાભી. પિયર પક્ષે કૃષ્ણારામ પંડયા. બંને પક્ષની પ્રાર્થનાસભા 22મીએ શુક્રવારે સ્થળ : જાનકી મંગલ કાર્યાલય, એમ.જી. રોડ, વિષ્ણુનગર, રેલ્વે સ્ટેશનની સામે, ડોમ્બીવલી (વે.). સાંજે 5થી 7.\nલાઠીના સોની રમેશભાઈ ડાયાભાઈ કાશીરામ ભગત (સુરૂ) (ઉં. 70) તે સુધાબેનના પતિ. સ્વ. દેવયાનીબેન, સ્વ. જીતેન્દ્રભાઈ, સ્વ. વિજયભાઈ, કિશોરભાઈના ભાઈ. મીત, નેહા નિલેશકુમાર ધનિક, જીનલ જીતેન્દ્ર ધાનકના પિતા. અમીબેનના સસરા. સ્વ. વસંતલાલ વ્રજલાલ ધકાણના જમાઈ 18 સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 22ના શુક્રવાર સાંજે 4.30થી 6. ઠે. સોનીવાડી, ડી.કે. ભગત હોલ, બોરીવલી (પ.).\nસિમ્બર સમવાય ઔદીચ્ય બ્રાહ્મણ\nવલસાડના મનોજ જોશી (ઉં. 55) તે સ્વ. સવીતાબેન જોશીના પુત્ર. બિંદુબેન ભરતકુમાર ભટ્ટના ભાણેજ 17ના કૈલાસવાસી થયા છે. સાદડી 23ના શનિવારે સાંજે 3થી 6. ઉત્તરક્રિયા વલસાડ મુકામે રાખેલ છે. નિ. 806, સીટી પેલેસ, અવાબાઈ સ્કુલની સામે, વલસાડ.\nગં.સ્વ. સુધા આશર (ઉં.83) તે સ્વ. જયસિંહ આશરના પત્ની. સંજય, ધીરા નીતિશ, રાગિની જયેન્દ્રન, ફાલ્ગુની ધર્મેશના માતા. નેહાના સાસુ. 20મીએ શ્રીજીના ચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ.વ્ય. બંધ છે.\nમહુવાવાળા સ્વ. બળવંતરાય પોપટલાલ વોરાના પત્ની ગં.સ્વ. કળાવતીબેન (ઉં.94) મંગળવાર 19મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સુધીર, નિતીન, નરેશ, નીહારિકા, જયશ્રી, મંદાના માતા. નમિતા, ભાવના, નીતા, વિન���દ, રાજેશ, કિરીટના સાસુ. સ્વ. હરજીવનદાસ પ્રાગજી ભુતાના દીકરી. તુલસીદાસ, સ્વ. ચંપકભાઈ, સ્વ. વિમળાબેન, સ્વ. લલિતાબેન, સ્વ. કમળાબેનના બેન. ઠે.: 602, મહેશ્વર મેન્શન, બાપુભાઈ વશી રોડ, લક્ષ્મીનારાયણ મંદિરની પાસે, વિલે પાર્લે (પ.). લૌ.વ્ય. બંધ છે.\nતેરાવાળા સ્વ. પુરુષોત્તમ ઠાકરશી હરિયા માણેકના પત્ની જશોદાબેન (ઉં.74) તે સ્વ. રામાબાઈ કરસનદાસ જેઠાના પુત્રી. શંભુભાઈ પુરુષોત્તમ, સ્વ. રામજી, સ્વ. લક્ષ્મીદાસ, જાદવજી, સ્વ. મૈયાબેન, સ્વ. દેવજીના બહેન. હર્ષા, કમલેશ, પ્રમોદ, હેમંતના માતા. મીનાબેન, લીનાબેનના સાસુ. 18મીએ રામશરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 22મી ને શુક્રવારે 5થી 7. ઠે.: સારસ્વતવાડી, ગ્રાઉન્ડ ફ્લોર, ઝવેર રોડ, મુલુંડ (પ.). લૌ.વ્ય. બંધ છે.\nઝાલાવાડ સત્તર તાલુકા ઔદીચ્ય બ્રાહ્મણ\nવઢવાણના રમેશચંદ્ર ગુલાબરાય શુકલ (ઉં. 74). તે સ્વ. રંજનાના પતિ. મહેન્દ્રભાઈના ભાઈ. હીના રાકેશ દવે, વર્ષા દિપન યાજ્ઞિકના પિતા. વિશાલ, વિરલના દાદા. સ્વ. હરસુખરાય નાગરદાસ રાવલના જમાઈ મંગળવાર, 19મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શુક્રવાર, 22મી ને સાંજે 5થી 7. ઠે.: આધાર હૉલ, દૌલતનગર રોડ નંબર 4 અને 10નો કોર્નર, હિન્દુજા પાર્ટી હૉલની પાછળ, બોરીવલી (પૂ.). લૌ. વ્ય. બંધ છે.\nદેસાઈ સઈ સુતાર જ્ઞાતિ\nભાવનગર-તણસાના સ્વ. મોહનભાઈ જીવાભાઈ પરમારના પુત્ર રમણીકભાઈ (ઉં. 75) 18મી ને સોમવારે શ્રીરામશરણ પામ્યા છે. તે મધુબેનના પતિ. મમતાબેન કનૈયાલાલ વાઘેલા, પ્રવિણભાઈના પિતા, સ્વ. ભીખાભાઈ, સ્વ. બાબુભાઈ, ઇશ્વરભાઈ, સ્વ. સુરેશભાઈ, સુશીલાબેન સામજીભાઈ માવદિયાના ભાઈ. સ્વ. બચુભાઈ રામજીભાઈ ગોહિલના જમાઈ બન્ને પક્ષની સાદડી 22મી ને શુક્રવારે 4થી 6 રાખી છે. ઠે.: શ્રી દેસાઈ સઈ સુતાર જ્ઞાતિની વાડી, અશોક ચક્રવર્તી રોડ, સ્વયંભૂ ગણપતિ મંદિરની સામે, કાંદીવલી (પૂ.).\nમાતરનિવાસી જિતેન્દ્ર ચીમનલાલ પરીખ (ઉં. 84). તે સ્વ. ચીમનલાલ, સ્વ. સુશીલાબેનના પુત્ર. સ્વ. મીનાક્ષીબેનના પતિ. જીનેશ, જીગ્નેશ, બેલા ભાલજાના પિતા. જીગ્ના, રૂપાલી, જયેશના સસરા. યોગીની, શૈલેશ હરિપ્રસાદ દેસાઈના બનેવી 19મી ને મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શુક્રવારે 22મીએ સાંજે 5થી 6.30. ઠે.: વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પારેખ લેન કોર્નર, એસ.વી. રોડ, પાંચમા માળે, કાંદિવલી (પ.).\nબિલખાના ગૌ.વા લક્ષ્મણભાઈ વાલજીભાઈ ગોહેલનાં પત્ની કાંતાબેન (ઉં. 83) 20મીને બુધવારે ગોપાલશરણ પામ્યાં છે. તે હંસાબેન ચુડાસમા, રમિલાબેન હિંગુ, રશ્મિબેન કામોઠીનાં માતા. જતિન, બીના, શિલ્પા, ચેતન, હાર્દિક, માયા, હેતલ, નિધિનાં નાની. છગનલાલ ચુડાસમા, ઘનશ્યામભાઈ હિંગુ, રાજેશકુમાર કામોઠીનાં સાસુ. બેસણુ 22મીને શુક્રવારે સાંજે 4થી 6. ઠે.: રાજેશ જે. કામોઠી, બી/6, ઘનશ્યામ પૅલેસ, અષ્ટવિનાયક લેન નં. 8, કે.ટી. વિલેજની બાજુમાં, વસઈ રોડ (પ.).\nજાળિયાવાળા હિંમતભાઈ નાનજીભાઈ ડોડિયા (ઉં. 80) 18મીએ અક્ષરવાસ પામ્યા છે. તે મંજુલાબેનના પતિ. સ્વ. ભીખાભાઈ નાનજીભાઈ ડોડિયા, કાશીબેન ચુડાસમા (મુક્તાબેન) સિદ્ધપુરાના ભાઈ. શૈલેશભાઈ, સંગીતાબેન વિજયકુમાર મકવાણા, હર્ષાબેન નારણભાઈ મકવાણાના પિતા. ચંપકભાઈ, લલિતભાઈ, સંજયભાઈ, રીટાબેનના કાકા. સ્વ. મોહનભાઈ રામજીભાઈ હરસોરાના જમાઈ. પ્રાર્થનાસભા 22મીને શુક્રવારે સાંજે 5થી 7. બન્ને પક્ષની સાદડી સ્થળ : લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ નં. 3, દત્તપાડા રોડ, બારીવલી (પૂ.).\nઆતરસુંબા દશા શ્રીમાળી વણિક\nમુંબઈના અનિલભાઈ દાણીનાં પત્ની અ.સૌ. કોકિલાબેન (ઉં. 81) 20મી ને બુધવારે શ્રીજીશરણ પામ્યાં છે. તે સ્વ. ભાનુબેન, સ્વ. જયંતીલાલ દાણીનાં પુત્રવધૂ. હેમંતભાઈ, લીનાબેન, રાખીબેનનાં માતા. હીનાબેન, પંકજકુમાર, કિંજલકુમારનાં સાસુ. સ્વ. મંગળાબેન મોહનલાલ શાહનાં પુત્રી. પ્રાર્થનાસભા 22મી ને શુક્રવારે સાંજે 5થી 7. ઠે. : વનિતા વિશ્રામ હાઈસ્કૂલ, રિલાયન્સ હરકિશન હૉસ્પિટલની બાજુમાં, એસ.વી.પી. રોડ, પ્રાર્થના સમાજ, ચર્નીરોડ.\nસૂર્યકાન્ત પ્રભુદાસ ભગત (ઉં. 76). તે દમયંતીબેનના પતિ. સ્વ. હરીશ, જીતીન, સંગીતાના પિતા. નરેન્દ્ર નગીનદાસ સાફાવાલાના બનેવી. રમેશભાઈ, મહેશભાઈ, સ્વ. હંસાબેન, ભાનુબેન, મંજુલાબેનના ભાઈ. બેસણું 24મી ને રવિવારે વલસાડ મુકામે છે. ઠે.: લાયન્સ કમ્યુનિટી હૉલ, જવાહરનગર સોસાયટી, આવાબાઈ સ્કૂલની સામે, વલસાડ. લૌ.વ્ય. બંધ છે.\nવસઈ-ડાભલાના હરિશંકરભાઈ નારાયણદાસ પંચાલ (ઉં. 75) 18મીએ દેવલોક પામ્યા છે. તે રાજેશભાઈ, અંજનાબેન, ભારતીબેન, હર્ષાબેન, મનિષાબેનના પિતા. રેપ્પાબેનના સસરા. રીયા, વૈભવના દાદા. નરોત્તમભાઈ, ડાહ્યાભાઈના ભાઈ. સાદડી 22મીએ શુક્રવારે 3થી 6. ઠે.: લોઅર પરેલ, એસ. જે. માર્ગ, વિઠ્ઠલ મંદિર, ફિનીક્સ ટાવરની પાસે, મુંબઈ-13.\nભાંડુપના જયસુખલાલ ભગવાનદાસ પંચાલ (ઉં. 83) રવિવાર 17મીએ દેવલોક પામ્યા છે. તે જસુમતિબેનના પતિ. છાયા, કલ્પના, જ્યોતિ, કિરણના પિતા. વિજય, વિનોદ, ચંદ્રકાંત, રશ્મિના સસરા. ચંદ્રકાંત, વિનોદ, નરેશ, જીતેન્દ્રના કાકા. પ્રાર્થનાસભા ��નિવાર 23મીએ સાંજે 4થી 6. ઠે.: ગીતા હૉલ, પહેલે માળે, સ્ટેશન રોડ, ભાંડુપ (પ.).\nકુતિયાણાના લાભુબેન ગોવર્ધનદાસ પ્રેમજી રાયજાદાના પુત્ર સુરેન્દ્રભાઈ (ઉં. 65) 16મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે નારણદાસ મોતીલાલ માણેકના જમાઈ. સ્વ. ચેતનાબેન, સ્વ. અંજુબેન, મુકેશભાઈ માણેકના બનેવી. સ્વ. ભૂપેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ, જ્યોત્સનાબેન, સ્વ. શોભાબેન, હર્ષાબેન, ગીતાબેનના ભાઈ. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.\nમંજુબેન (ઉં. 78) તે સતીશ વિઠ્ઠલદાસ જરીવાલાનાં પત્ની. મનીષ, મીનતીનાં માતા. સ્વ. ડૉ. દ્રુપદ શેઠનાં દીકરી. ગીતા, ઉમા અને સ્વ. કેતકીનાં બહેન. વિમલાબેન હીરાલાલ શ્રોફ, સ્વ. અનસૂયા ચંદ્રકાંત જરીવાલા, વીણા પ્રમોદ જરીવાલા, કિશોરી કિશોર જરીવાલા, બીના ગિરીશ જરીવાલા, માલિની અનિલ કોઠારીના ભાભી. 17મીના રોજ ન્યૂ જર્સી (યૂએસએ)માં શ્રીજીચરણ પામ્યા છે.\nનારદીપુરના ચંદ્રિકાબેન ઇન્દ્રવદન પંડિત (ઉં. 86) તે સ્વ. ઇન્દ્રવદન હીરાલાલ પંડિતનાં પત્ની. હેમંતનાં માતા. હંસાનાં સાસુ. વૈશાખી, દર્શનના દાદી. સ્વ. મહેન્દ્ર મણિલાલ ભટ્ટ, કુંજબાળાબેન અને ઇંદિરાબેનનાં બેન. 19મીના હાટકેશશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 22મીના શુક્રવારે સાંજે 5થી 7. સ્થળ: ગિરીધારીલાલ મુનશીલાલ સભાગૃહ, ન્યૂ શાંતિ નગર બિલ્ડિંગ, 1લા માળે, ચામુંડા\nસર્કલની બાજુમાં, એસ. વી. રોડ, બોરીવલી (પ.).\nગં. સ્વ. ગુણવંતી ગોકલદાસ (ઉં. 91) તે સ્વ. હરજીવન ચત્રભુજનાં પુત્રવધૂ. સ્વ. મણિબાઈ દ્વારકાદાસનાં પુત્રી. સ્વ. હરેન્દ્ર, સ્વ. મહેન્દ્ર, દેવેન્દ્ર, નરેન્દ્ર, જીતેન્દ્ર, જયવંતી (જયશ્રી) જતીન, રાજેશ્રી કિશોરનાં માતા. ગં. સ્વ. ઊર્મિલા, ગં. સ્વ. માલિની, વિણા, નેહા, જ્યોતીનાં સાસુ. અમીષ, અંકિત, હિતેન, ભાવિન, પાર્થ, કાજલ, બીજલ, તેજલ, લીના, ખ્યાતી, નીપા, નિશા, શીતલ, નિમિષનાં દાદી/નાની 20મીને બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 23મીને શનિવારે સાંજે 4.30થી 6.30. ઠે.: જૂની હાલાઈ ભાટિયા મહાજનવાડી (ન્યૂ હોલ), 398, કાલબાદેવી. લૌ. પ્રથા બંધ છે.\nમાટુંગાના હર્ષદભાઈ બાલકૃષ્ણ ગાંધી તે સ્વ. ગુણવંતીબેન તથા સ્વ. બાલકૃષ્ણ જેકિશન ગાંધીના પુત્ર. મોસાળ પક્ષે સ્વ. પ્રભાકરભાઈ, સ્વ. કાંતિલાલ મંગળદાસ મહેતાના ભાણેજ દિનેશ-અલ્પના, અતુલ-દેવકી, સ્વ. નલીની પંકજભાઈ કાપડિયા, ભાવના-બિપીનચંદ્ર મહેતા, સ્વ. પૂર્ણિમા-શ્રીકાંત કાણકીયા, જયશ્રી-જીતેન્દ્ર ધારિયાના ભાઈ, સોમવાર 18નાં શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.\nદશા મોઢ માં��લિયા વણિક\nજસદણ નિવાસી રમેશચંદ્ર છગનલાલ અંબાણી (ઉં. 85) તે સ્વ. હેમલતાબેનના પતિ. સ્વ. ઉમેશચંદ્ર, હર્ષા સૌરીનભાઈ ડાંગરવાલાના પિતા. શ્યામ, ઋતુના દાદાસસરા. ચંદ્રમણીબેન, સ્વ. મુકુંદભાઈ, સ્વ. બિપીનભાઈ, મૃદુલાબેન કિશોરભાઈ મુછાળાના ભાઈ. સ્વ. મુક્તાબેન મોહનદાસ દામણીના જમાઈ. 20મીએ બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. પ્રથા બંધ છે.\nવડિયાના ભાનુમતી (ઉં. 86) તે સ્વ. હરીશભાઈ નરભેરામ સરૈયાનાં પત્ની. સ્વ. જમનાદાસ ધારસી આશરનાં દીકરી. વીરેનભાઈ, શોભાબહેન ગોપાલભાઈ નેગાંધી, કામિનીબહેન કુમારભાઈ આશર, શૈલાબહેન જયેશકુમાર આશરનાં માતા મંગળવાર, 19મીએ શ્રીજીનાચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.\nસિમ્બર સમવાય ઔદીચ્ય બ્રાહ્મણ\nમહુવાના સ્વ. દલપતરામ નર્મદાશંકર પંડયાના પત્ની અંજવાળીબેન (લક્ષ્મીબેન) (ઉં. 90) અવસાન પામ્યા છે. તે સ્વ. દયારામ ત્રિભોવનદાસ રાજ્યગુરૂના દીકરી. પ્રફૂલચંદ્રના માતા. હિંમતલાલ પંડયાના ભાભી. ગં.સ્વ. દમયંતીબેન કેશવચંદ્ર પંડયા, દિપકભાઈ, દુષ્યંતભાઈ, સનતભાઈ, પારમીતભાઈ, યુવરાજભાઈ, સ્વ. જશુબેન, નિરૂપમાબેન, મંજુલાબેન, મધુબેન, મિનાક્ષીબેનના કાકી. લૌ.વ્ય. બંધ છે.\nડોળીયાવાળા અ.સૌ. ચારૂબેન (ઉં. 76). તે કનૈયાલાલ વેણીલાલ ગાંધીના પત્ની 19મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે કવિતા યોગેશ, જાગૃતી કેતન મહેતા, પ્રીતી મનીષ ગોરડીયાના માતા. ઈન્દુબેન-રસીકલાલ, મધુબેન-વિનોદરાય, જશવંતી-મહેન્દ્રભાઈ, રાજુબેન-ભુપેન્દ્રભાઈ, શશીકલા કાંતીલાલ મહેતા, રંજન (રક્ષા)-દિપકભાઈના ભાભી. લક્ષ્મીદાસ અમૃતલાલ શેઠના દીકરી. ફાલ્ગુની શરદકુમાર, ગીતા-નલીનકુમાર, લીના વિજયકુમારના બેન. સર્વ પક્ષે પ્રાર્થનાસભા 22મીએ શુક્રવારે સાંજે 5થી 7. ઠે. આંગન ક્લાસીક હોલ, ફેકટરી લેન, બોરીવલી (પ.). લૌકિક પ્રથા બંધ છે.\nમહુવાના નાગજીભાઈ રણછોડભાઈ કવા (ઉં. 92) 17મીએ રામચરણ પામ્યા છે. તે દેવકુંવરબેનના પતિ. બચુભાઈ, સુરેશભાઈ, શાંતિભાઈ, હંસાબેન, મંજુબેન, કંચનબેન, મધુબેનના પિતા. બચુલાલ, દિનેશભાઈ, ગુણવંતભાઈના સસરા. સોનલ, વૈશાલીના દાદા. સાદડી 22મીએ શુક્રવારે સાંજે 5થી 7. ઠે. શ્રી લુહાર-સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ, કાર્ટર રોડ નં. 3, અંબાજી મંદિરની બાજુમાં, બોરીવલી (પૂ.).\nબાબરાના ભૂપેન્દ્રભાઈ ઝવેરી (ઉં. 80) 18મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. વજ્રકુંવર વલ્લભદાસ ઝવેરીના પુત્ર. શાંતાબેન પ્રભુદાસ ગાંધીના જમાઈ. ભારતીબેનના પતિ. દીપા, ભાવિનના પિતા. ધર્મેન્દ્રકુમ��ર, મીનાના સસરા. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ છે.\nસુરતના કિશોરભાઈ ડાહ્યાભાઈ પટેલ 16ના શનિવારે શ્રીચરણ પામ્યા છે. તે સ્વ. કાંતીલાલના ભાઈ. લતાબેનના પતિ. જીજ્ઞેશ, રોશની, બિજલના પિતા. અંકિતકુમાર, નિરવકુમારના સસરા. દુર્વાના નાના. લૌ.વ્ય. બંધ છે.\nત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારીશી\nકુશલગઢના કેદારનાથ ગીરજાશંકર પંડયાના પત્ની વિમલાબેન (ઉં. 63) 18ના દેવલોક પામ્યા છે. તે વિનય, કલ્પેશના માતા. સંતોષ-ધારાના સાસુ. રામશંકર, સ્વ. મણિશંકર ભુલેશ્વરભાઈ, હરિનારાયણભાઈ, સ્વ. સવિતાબેન, સ્વ. હિરાબેન, સ્વ. પુષ્પાબેન, સુશીલાબેન, રેખાબેનના ભાભી. પિયર પક્ષે કૃષ્ણારામ પંડયા. બંને પક્ષની પ્રાર્થનાસભા 22મીએ શુક્રવારે સ્થળ : જાનકી મંગલ કાર્યાલય, એમ.જી. રોડ, વિષ્ણુનગર, રેલ્વે સ્ટેશનની સામે, ડોમ્બીવલી (વે.). સાંજે 5થી 7.\nલાઠીના સોની રમેશભાઈ ડાયાભાઈ કાશીરામ ભગત (સુરૂ) (ઉં. 70) તે સુધાબેનના પતિ. સ્વ. દેવયાનીબેન, સ્વ. જીતેન્દ્રભાઈ, સ્વ. વિજયભાઈ, કિશોરભાઈના ભાઈ. મીત, નેહા નિલેશકુમાર ધનિક, જીનલ જીતેન્દ્ર ધાનકના પિતા. અમીબેનના સસરા. સ્વ. વસંતલાલ વ્રજલાલ ધકાણના જમાઈ 18 સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 22ના શુક્રવાર સાંજે 4.30થી 6. ઠે. સોનીવાડી, ડી.કે. ભગત હોલ, બોરીવલી (પ.).\nસિમ્બર સમવાય ઔદીચ્ય બ્રાહ્મણ\nવલસાડના મનોજ જોશી (ઉં. 55) તે સ્વ. સવીતાબેન જોશીના પુત્ર. બિંદુબેન ભરતકુમાર ભટ્ટના ભાણેજ 17ના કૈલાસવાસી થયા છે. સાદડી 23ના શનિવારે સાંજે 3થી 6. ઉત્તરક્રિયા વલસાડ મુકામે રાખેલ છે. નિ. 806, સીટી પેલેસ, અવાબાઈ સ્કુલની સામે, વલસાડ.\nગં.સ્વ. સુધા આશર (ઉં.83) તે સ્વ. જયસિંહ આશરના પત્ની. સંજય, ધીરા નીતિશ, રાગિની જયેન્દ્રન, ફાલ્ગુની ધર્મેશના માતા. નેહાના સાસુ. 20મીએ શ્રીજીના ચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ.વ્ય. બંધ છે.\nમહુવાવાળા સ્વ. બળવંતરાય પોપટલાલ વોરાના પત્ની ગં.સ્વ. કળાવતીબેન (ઉં.94) મંગળવાર 19મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સુધીર, નિતીન, નરેશ, નીહારિકા, જયશ્રી, મંદાના માતા. નમિતા, ભાવના, નીતા, વિનોદ, રાજેશ, કિરીટના સાસુ. સ્વ. હરજીવનદાસ પ્રાગજી ભુતાના દીકરી. તુલસીદાસ, સ્વ. ચંપકભાઈ, સ્વ. વિમળાબેન, સ્વ. લલિતાબેન, સ્વ. કમળાબેનના બેન. ઠે.: 602, મહેશ્વર મેન્શન, બાપુભાઈ વશી રોડ, લક્ષ્મીનારાયણ મંદિરની પાસે, વિલે પાર્લે (પ.). લૌ.વ્ય. બંધ છે.\nતેરાવાળા સ્વ. પુરુષોત્તમ ઠાકરશી હરિયા માણેકના પત્ની જશોદાબેન (ઉં.74) તે સ્વ. રામાબાઈ કરસનદાસ જેઠાના પુત્ર��. શંભુભાઈ પુરુષોત્તમ, સ્વ. રામજી, સ્વ. લક્ષ્મીદાસ, જાદવજી, સ્વ. મૈયાબેન, સ્વ. દેવજીના બહેન. હર્ષા, કમલેશ, પ્રમોદ, હેમંતના માતા. મીનાબેન, લીનાબેનના સાસુ. 18મીએ રામશરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 22મી ને શુક્રવારે 5થી 7. ઠે.: સારસ્વતવાડી, ગ્રાઉન્ડ ફ્લોર, ઝવેર રોડ, મુલુંડ (પ.). લૌ.વ્ય. બંધ છે.\nઝાલાવાડ સત્તર તાલુકા ઔદીચ્ય બ્રાહ્મણ\nવઢવાણના રમેશચંદ્ર ગુલાબરાય શુકલ (ઉં. 74). તે સ્વ. રંજનાના પતિ. મહેન્દ્રભાઈના ભાઈ. હીના રાકેશ દવે, વર્ષા દિપન યાજ્ઞિકના પિતા. વિશાલ, વિરલના દાદા. સ્વ. હરસુખરાય નાગરદાસ રાવલના જમાઈ મંગળવાર, 19મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શુક્રવાર, 22મી ને સાંજે 5થી 7. ઠે.: આધાર હૉલ, દૌલતનગર રોડ નંબર 4 અને 10નો કોર્નર, હિન્દુજા પાર્ટી હૉલની પાછળ, બોરીવલી (પૂ.). લૌ. વ્ય. બંધ છે.\nદેસાઈ સઈ સુતાર જ્ઞાતિ\nભાવનગર-તણસાના સ્વ. મોહનભાઈ જીવાભાઈ પરમારના પુત્ર રમણીકભાઈ (ઉં. 75) 18મી ને સોમવારે શ્રીરામશરણ પામ્યા છે. તે મધુબેનના પતિ. મમતાબેન કનૈયાલાલ વાઘેલા, પ્રવિણભાઈના પિતા, સ્વ. ભીખાભાઈ, સ્વ. બાબુભાઈ, ઇશ્વરભાઈ, સ્વ. સુરેશભાઈ, સુશીલાબેન સામજીભાઈ માવદિયાના ભાઈ. સ્વ. બચુભાઈ રામજીભાઈ ગોહિલના જમાઈ બન્ને પક્ષની સાદડી 22મી ને શુક્રવારે 4થી 6 રાખી છે. ઠે.: શ્રી દેસાઈ સઈ સુતાર જ્ઞાતિની વાડી, અશોક ચક્રવર્તી રોડ, સ્વયંભૂ ગણપતિ મંદિરની સામે, કાંદીવલી (પૂ.).\nમાતરનિવાસી જિતેન્દ્ર ચીમનલાલ પરીખ (ઉં. 84). તે સ્વ. ચીમનલાલ, સ્વ. સુશીલાબેનના પુત્ર. સ્વ. મીનાક્ષીબેનના પતિ. જીનેશ, જીગ્નેશ, બેલા ભાલજાના પિતા. જીગ્ના, રૂપાલી, જયેશના સસરા. યોગીની, શૈલેશ હરિપ્રસાદ દેસાઈના બનેવી 19મી ને મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શુક્રવારે 22મીએ સાંજે 5થી 6.30. ઠે.: વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પારેખ લેન કોર્નર, એસ.વી. રોડ, પાંચમા માળે, કાંદિવલી (પ.).\nબિલખાના ગૌ.વા લક્ષ્મણભાઈ વાલજીભાઈ ગોહેલનાં પત્ની કાંતાબેન (ઉં. 83) 20મીને બુધવારે ગોપાલશરણ પામ્યાં છે. તે હંસાબેન ચુડાસમા, રમિલાબેન હિંગુ, રશ્મિબેન કામોઠીનાં માતા. જતિન, બીના, શિલ્પા, ચેતન, હાર્દિક, માયા, હેતલ, નિધિનાં નાની. છગનલાલ ચુડાસમા, ઘનશ્યામભાઈ હિંગુ, રાજેશકુમાર કામોઠીનાં સાસુ. બેસણુ 22મીને શુક્રવારે સાંજે 4થી 6. ઠે.: રાજેશ જે. કામોઠી, બી/6, ઘનશ્યામ પૅલેસ, અષ્ટવિનાયક લેન નં. 8, કે.ટી. વિલેજની બાજુમાં, વસઈ રોડ (પ.).\nજાળિયાવાળા હિંમતભાઈ નાનજીભાઈ ડોડિયા (ઉં. 80) 18મીએ અક��ષરવાસ પામ્યા છે. તે મંજુલાબેનના પતિ. સ્વ. ભીખાભાઈ નાનજીભાઈ ડોડિયા, કાશીબેન ચુડાસમા (મુક્તાબેન) સિદ્ધપુરાના ભાઈ. શૈલેશભાઈ, સંગીતાબેન વિજયકુમાર મકવાણા, હર્ષાબેન નારણભાઈ મકવાણાના પિતા. ચંપકભાઈ, લલિતભાઈ, સંજયભાઈ, રીટાબેનના કાકા. સ્વ. મોહનભાઈ રામજીભાઈ હરસોરાના જમાઈ. પ્રાર્થનાસભા 22મીને શુક્રવારે સાંજે 5થી 7. બન્ને પક્ષની સાદડી સ્થળ : લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ નં. 3, દત્તપાડા રોડ, બારીવલી (પૂ.).\nઆતરસુંબા દશા શ્રીમાળી વણિક\nમુંબઈના અનિલભાઈ દાણીનાં પત્ની અ.સૌ. કોકિલાબેન (ઉં. 81) 20મી ને બુધવારે શ્રીજીશરણ પામ્યાં છે. તે સ્વ. ભાનુબેન, સ્વ. જયંતીલાલ દાણીનાં પુત્રવધૂ. હેમંતભાઈ, લીનાબેન, રાખીબેનનાં માતા. હીનાબેન, પંકજકુમાર, કિંજલકુમારનાં સાસુ. સ્વ. મંગળાબેન મોહનલાલ શાહનાં પુત્રી. પ્રાર્થનાસભા 22મી ને શુક્રવારે સાંજે 5થી 7. ઠે. : વનિતા વિશ્રામ હાઈસ્કૂલ, રિલાયન્સ હરકિશન હૉસ્પિટલની બાજુમાં, એસ.વી.પી. રોડ, પ્રાર્થના સમાજ, ચર્નીરોડ.\nસૂર્યકાન્ત પ્રભુદાસ ભગત (ઉં. 76). તે દમયંતીબેનના પતિ. સ્વ. હરીશ, જીતીન, સંગીતાના પિતા. નરેન્દ્ર નગીનદાસ સાફાવાલાના બનેવી. રમેશભાઈ, મહેશભાઈ, સ્વ. હંસાબેન, ભાનુબેન, મંજુલાબેનના ભાઈ. બેસણું 24મી ને રવિવારે વલસાડ મુકામે છે. ઠે.: લાયન્સ કમ્યુનિટી હૉલ, જવાહરનગર સોસાયટી, આવાબાઈ સ્કૂલની સામે, વલસાડ. લૌ.વ્ય. બંધ છે.\nવસઈ-ડાભલાના હરિશંકરભાઈ નારાયણદાસ પંચાલ (ઉં. 75) 18મીએ દેવલોક પામ્યા છે. તે રાજેશભાઈ, અંજનાબેન, ભારતીબેન, હર્ષાબેન, મનિષાબેનના પિતા. રેપ્પાબેનના સસરા. રીયા, વૈભવના દાદા. નરોત્તમભાઈ, ડાહ્યાભાઈના ભાઈ. સાદડી 22મીએ શુક્રવારે 3થી 6. ઠે.: લોઅર પરેલ, એસ. જે. માર્ગ, વિઠ્ઠલ મંદિર, ફિનીક્સ ટાવરની પાસે, મુંબઈ-13.\nભાંડુપના જયસુખલાલ ભગવાનદાસ પંચાલ (ઉં. 83) રવિવાર 17મીએ દેવલોક પામ્યા છે. તે જસુમતિબેનના પતિ. છાયા, કલ્પના, જ્યોતિ, કિરણના પિતા. વિજય, વિનોદ, ચંદ્રકાંત, રશ્મિના સસરા. ચંદ્રકાંત, વિનોદ, નરેશ, જીતેન્દ્રના કાકા. પ્રાર્થનાસભા શનિવાર 23મીએ સાંજે 4થી 6. ઠે.: ગીતા હૉલ, પહેલે માળે, સ્ટેશન રોડ, ભાંડુપ (પ.).\nકુતિયાણાના લાભુબેન ગોવર્ધનદાસ પ્રેમજી રાયજાદાના પુત્ર સુરેન્દ્રભાઈ (ઉં. 65) 16મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે નારણદાસ મોતીલાલ માણેકના જમાઈ. સ્વ. ચેતનાબેન, સ્વ. અંજુબેન, મુકેશભાઈ માણેકના બનેવી. સ્વ. ભૂપેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ, જ્યોત્સનાબેન, સ્વ. શોભાબેન, હર્ષાબેન, ગીતાબે��ના ભાઈ. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.\nમંજુબેન (ઉં. 78) તે સતીશ વિઠ્ઠલદાસ જરીવાલાનાં પત્ની. મનીષ, મીનતીનાં માતા. સ્વ. ડૉ. દ્રુપદ શેઠનાં દીકરી. ગીતા, ઉમા અને સ્વ. કેતકીનાં બહેન. વિમલાબેન હીરાલાલ શ્રોફ, સ્વ. અનસૂયા ચંદ્રકાંત જરીવાલા, વીણા પ્રમોદ જરીવાલા, કિશોરી કિશોર જરીવાલા, બીના ગિરીશ જરીવાલા, માલિની અનિલ કોઠારીના ભાભી. 17મીના રોજ ન્યૂ જર્સી (યૂએસએ)માં શ્રીજીચરણ પામ્યા છે.\nનારદીપુરના ચંદ્રિકાબેન ઇન્દ્રવદન પંડિત (ઉં. 86) તે સ્વ. ઇન્દ્રવદન હીરાલાલ પંડિતનાં પત્ની. હેમંતનાં માતા. હંસાનાં સાસુ. વૈશાખી, દર્શનના દાદી. સ્વ. મહેન્દ્ર મણિલાલ ભટ્ટ, કુંજબાળાબેન અને ઇંદિરાબેનનાં બેન. 19મીના હાટકેશશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 22મીના શુક્રવારે સાંજે 5થી 7. સ્થળ: ગિરીધારીલાલ મુનશીલાલ સભાગૃહ, ન્યૂ શાંતિ નગર બિલ્ડિંગ, 1લા માળે, ચામુંડા\nસર્કલની બાજુમાં, એસ. વી. રોડ, બોરીવલી (પ.).\nગં. સ્વ. ગુણવંતી ગોકલદાસ (ઉં. 91) તે સ્વ. હરજીવન ચત્રભુજનાં પુત્રવધૂ. સ્વ. મણિબાઈ દ્વારકાદાસનાં પુત્રી. સ્વ. હરેન્દ્ર, સ્વ. મહેન્દ્ર, દેવેન્દ્ર, નરેન્દ્ર, જીતેન્દ્ર, જયવંતી (જયશ્રી) જતીન, રાજેશ્રી કિશોરનાં માતા. ગં. સ્વ. ઊર્મિલા, ગં. સ્વ. માલિની, વિણા, નેહા, જ્યોતીનાં સાસુ. અમીષ, અંકિત, હિતેન, ભાવિન, પાર્થ, કાજલ, બીજલ, તેજલ, લીના, ખ્યાતી, નીપા, નિશા, શીતલ, નિમિષનાં દાદી/નાની 20મીને બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 23મીને શનિવારે સાંજે 4.30થી 6.30. ઠે.: જૂની હાલાઈ ભાટિયા મહાજનવાડી (ન્યૂ હોલ), 398, કાલબાદેવી. લૌ. પ્રથા બંધ છે.\nમાટુંગાના હર્ષદભાઈ બાલકૃષ્ણ ગાંધી તે સ્વ. ગુણવંતીબેન તથા સ્વ. બાલકૃષ્ણ જેકિશન ગાંધીના પુત્ર. મોસાળ પક્ષે સ્વ. પ્રભાકરભાઈ, સ્વ. કાંતિલાલ મંગળદાસ મહેતાના ભાણેજ દિનેશ-અલ્પના, અતુલ-દેવકી, સ્વ. નલીની પંકજભાઈ કાપડિયા, ભાવના-બિપીનચંદ્ર મહેતા, સ્વ. પૂર્ણિમા-શ્રીકાંત કાણકીયા, જયશ્રી-જીતેન્દ્ર ધારિયાના ભાઈ, સોમવાર 18નાં શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.\nદશા મોઢ માંડલિયા વણિક\nજસદણ નિવાસી રમેશચંદ્ર છગનલાલ અંબાણી (ઉં. 85) તે સ્વ. હેમલતાબેનના પતિ. સ્વ. ઉમેશચંદ્ર, હર્ષા સૌરીનભાઈ ડાંગરવાલાના પિતા. શ્યામ, ઋતુના દાદાસસરા. ચંદ્રમણીબેન, સ્વ. મુકુંદભાઈ, સ્વ. બિપીનભાઈ, મૃદુલાબેન કિશોરભાઈ મુછાળાના ભાઈ. સ્વ. મુક્તાબેન મોહનદાસ દામણીના જમાઈ. 20મીએ બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. પ્રથા બંધ છે.\n���ડિયાના ભાનુમતી (ઉં. 86) તે સ્વ. હરીશભાઈ નરભેરામ સરૈયાનાં પત્ની. સ્વ. જમનાદાસ ધારસી આશરનાં દીકરી. વીરેનભાઈ, શોભાબહેન ગોપાલભાઈ નેગાંધી, કામિનીબહેન કુમારભાઈ આશર, શૈલાબહેન જયેશકુમાર આશરનાં માતા મંગળવાર, 19મીએ શ્રીજીનાચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00129.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.anand-ashram.com/category/%E0%AA%A6%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%97%E0%AA%A4-%E0%AA%97%E0%AA%A2%E0%AA%B5%E0%AB%80/", "date_download": "2019-03-21T21:51:50Z", "digest": "sha1:454YB52LSKWP2XVCTCL7ZKPGYSAPDPJQ", "length": 4146, "nlines": 64, "source_domain": "www.anand-ashram.com", "title": "દયા ભગત ગઢવી | આનંદ આશ્રમ", "raw_content": "\nફૂલછાબ કલા-સાહિત્ય એવોર્ડ – ફોટોગ્રાફ્સ ૦૨-ઓક્ટોબર-૨૦૧૧\nદરિયા સ્થાન મંદિર રાપર કચ્છ ખાતે વાગડનાં ભજનીકો દ્વારા પ્રાચીન સંતવાણી તારીખ – ૨૮-૧૦-૨૦૧૩\nAudio – ધ્વનિમુદ્રિત કરેલાં પરંપરિત ભજનો\nAudio – ધ્વનિમુદ્રિત સંદેશ – મકરન્દ દવે\nAudio – Gujrati Duha Chhand – સાહિત્યમાં નાદ વૈભવ / ગુજરાતી દુહા છંદ – ડૉ.નિરંજન રાજ્યગુરુ\nVideo – પરંપરિત સંતવાણી તથા ભક્તિ સંગીતની વિડીયો ક્લિપ્સ\nસત નિર્વાણ ફાઉન્ડેશન, સત સાહિત્ય શંશોધન કેન્દ્ર, ઘોઘાવદર\nભગતી સુરા કેરા કામ… – (તુલસીદાસ – દયા ભગત ગઢવી)\nભગતી સુરા કેરા કામ… – (તુલસીદાસ – દયા ભગત ગઢવી)\nતુલસીદાસ, દયા ભગત ગઢવી, સંતવાણી તુલસીદાસ,દયા ભગત ગઢવી\nડૉ. નિરંજન રાજ્યગુરુના કંઠે સંતવાણી\nબેદલ મુખસે મીઠાં બોલે… – રતનદાસ\nમેરૂ રે ડગે જેનાં… - ગંગાસતી\nદોરંગા ભેગા નવ બેસીએ – દાસી જીવણ\nબેની મું ને ભીતર સતગુરુ મળિયા રે… - લખીરામ\nડૉ.નિરંજન રાજ્યગુરુના કંઠે વધુ ભજન સાંભળવા અહીં ક્લિક કરો\nપ્રકાશિત પુસ્તકો – Published Books\nડૉ. નિરંજન રાજ્યગુરૂ દ્વારા પ્રકાશિત પુસ્તકો વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00129.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/gujarati-jokes/perfect-click-photography-323987/", "date_download": "2019-03-21T22:42:42Z", "digest": "sha1:ZKLYSVVKUX2YQCUMD72T3PYKZE22ACNK", "length": 16973, "nlines": 268, "source_domain": "www.iamgujarat.com", "title": "આ ફોટોગ્રાફ્સ જોઈને તમારી આંખો વધારે પહોળી થઈ જશે | Perfect Click Photography - Gujarati Jokes | I Am Gujarat", "raw_content": "\nડિઝ્ની અને ફૉક્સ ગ્રૂપની ડીલ પૂર્ણ, 71 અરબ ડૉલરમાં થયો સોદો\nઆ ટેણિયાની હૉર્સ રાઈડિંગ સામે તો ‘બાહુબલી’ પણ હારી જશે\nઓક્સફર્ડ ડિક્શનરીમાં ‘ચડ્ડી’ને મળ્યું સ્થાન\nચોરીછૂપીથી કપલ્સની સેક્સ ક્લિપ ઉતારીને તેને વેચતી હોટેલનો ભાંડો ફુટ્યો\nમહેસાણા: બોર્ડની પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીને ઉઠાવી જઈ ઝાડ સાથે બાંધી ફટકાર્યો\nએકતા કપૂરનો પીછો કરના�� શખસની ધરપકડ\nબે પિચકારી લઈ બાલકનીમાં હોળી રમતો દેખાયો તૈમૂર, જુઓ વીડિયો\nબોયફ્રેન્ડ સાથે લગ્ન કરશે શ્રદ્ધા કપૂર, લગ્નની તારીખ પણ થઈ ગઈ નક્કી\nમોસ્ટ પાવરફુલ વુમનના લિસ્ટમાં શામેલ પ્રિયંકા સારી પત્ની નથી બની શકી, કારણ જાણી ચોંકી જશો\nરીલીઝ થયું PM મોદીની બાયોપિકનું ટ્રેલર, જુઓ મોદીના રોલમાં કેવો લાગે છે વિવેક\nમંદના કરીમીએ પહેલા જીન્સનું બટન ખોલ્યું હવે બ્રા ઉતારી નાખી\nએકલા ફરવાનો પ્લાન છે આ સ્થળોએ નીકળી પડો ટ્રીપ પર\nAC ખરીદવા જઈ રહ્યા છો આ ટિપ્સ તમને કામ લાગશે\nઈન્ડિયન મૉડેલ સોનમ બાજવા સોશિયલ મીડિયા પર ઘણી બોલ્ડ છે\nઆંદમાનના સુંદર ટાપુ પર રજાઓ ગાળવી છે ચેક કરી લો IRCTC 5 દિવસ-4 રાતનું પેકેજ\nGujarati News Gujarati Jokes આ ફોટોગ્રાફ્સ જોઈને તમારી આંખો વધારે પહોળી થઈ જશે\nઆ ફોટોગ્રાફ્સ જોઈને તમારી આંખો વધારે પહોળી થઈ જશે\n1/10બરાબર જોશો એટલે ખ્યાલ આવશે\nઘણી વખત એવું બને છે કે ભળતી વસ્તુને આપણી આંખો અનુમાનના આધારે સાચી બનાવી દે છે, આ રીતે તમે અહીં ડાબી બાજુવાળી છોકરીના પગ પર ધ્યાન આપો, તમને ખ્યાલ આવશે કે તમારી આંખોએ શું ખોટું જોયું.\n2/10આમના પગને શું થયું\n3/10આ છે એક લાઈવ કોન્સર્ટ\n4/10આજે હું હવામાં જ રહીશ\n5/10બસ મને એક સેલ્ફી લેવા દો\n6/10આ આરપાર કેમનું થયું\n7/10આને કહેવાય પરફેક્ટ ક્લિક\n9/10જુઓ પોઝ માટે શું કર્યું\n10/10આંખો સાફ કરી લો\n108 વર્ષ બાદ હોળીના દિવસે ઊભો થઈ રહ્યો છે આ વિશેષ યોગ, આટલું કરશો તો જીવનમાં સુખ શાંતિ આવશે\nઆ કન્ફ્યૂઝિંગ તસવીરોને જોઈને પેટ પકડીને હસશો\nઆવી ગઈ નવી ચેલેન્જ, બાળકોના મ્હોં પર ચીઝ સ્લાઈસ મારી રહ્યાં છે લોકો\nએરફોર્સની ‘સર્જિકલ સ્ટ્રાઈક 2.0’ બાદ ટ્વીટર યુઝર્સ ગેલમાં, આપ્યા આવા ફની રિએક્શન\nબોસ, આ ફોટોગ્રાફ્સ તમારા દુઃખ, દર્દને દૂર કરી દેશે..😂\nરસ્તા પર પાનની પિચકારી તો રિવરફ્રન્ટ પર રોમાન્સ, મજા કરાવશે આ દેશી PUBG\nગમતી છોકરીને હોળી દિવસે ભગાડી જઈ લગ્ન કરવાનો છે અહીં રિવાજ\nશરીરમાં આ જગ્યાએ હોય છે આત્માનો વાસ, શાસ્ત્રોમાં પણ જોવા મળ્યો છે ઉલ્લેખ\nપેન્ક્રિયાટિક કેન્સરથી થયું મનોહર પર્રિકરનું મોત, જલ્દી પકડમાંથી નથી આવતાં આ લક્ષણો\nદુનિયાનો સૌથી અમીર રાજા જે ભેટસોગાત વહેંચતો તો સોનાની કિંમતો ઘટી જતી\nશું બજારમાં મળતા મોંઘા સ્લિમિંગ બેલ્ટથી ખરેખર પેટની ચરબી ઉતરે આ રહ્યો સાચો જવાબ\nપાકા રંગથી બિંદાસ રમો હોળી, આ ઘરેલુ નુસખાથી ચહેરો એકદમ સાફ થઈ જશે\nઆ રીતે કોઈ ગોળી ખાધા ���ગર પણ પીરિયડ્સને પાછળ ઠેલી શકાય, આડઅસર વગર\nલેખા પ્રજાપતિના ફોટોગ્રાફ્સ જોશો તો આંખો પહોળી થઈ જશે\nઅચ્છા તો આ કારણે ભારતીયોનું ફેવરિટ છે ‘પાન’, જમ્યા પછી તો ખાસ હોય છે પાનનું બિડું\nપોષક તત્વોથી ભરપૂર પરવળ ખાવાથી શરીરને ઘણાં બધા ફાયદા થશે\nબોડી બિલ્ડિંગ માટે સપ્લિમેન્ટ્સ લો છો તો કિડની થઈ શકે છે ખરાબ\n5000 વર્ષ પહેલા પણ કચ્છ આટલું બધું વિકસિત અને સજ્જ હતું, મળ્યા પુરાવા\nખુશી કપૂરના આ ફોટોઝ જોશો તો જાન્હવી જ નહીં બોલિવુડની બીજી હીરોઇનો પણ ફિક્કી લાગશે\nતો શું આખરે એઈડ્સનો ઈલાજ મળી ગયો આ રીતે બે દર્દીઓ સંપૂર્ણ સાજા થયા\nવાળમાં મોંઘા કંડિશનર લગાવવા કરતાં આ ઘરેલુ નુસખો વધુ સારો\nભૂમિ પેડનેકરે વજન ઉતારવા માટે આપી આ ખાસ પણ સરળ સલાહો\nમહાશિવરાત્રીએ ઘરે જ બનાવો ભાંગની આ જુદી જુદી રેસિપી\nએક ગર્લનો સવાલ, કેમ ખબર પડે કે મને ચરમ સુખ મળી ગયું છે\nગુણોનો ભંડાર છે કાળી દ્રાક્ષ, ફાયદા વાંચી નહિ ખાતા લોકો પણ ખાવા લાગશે\nબોલ્ડ અને બિન્દાસ્ત સારાનું પહેલું ફિલ્મફેર કવર ફોટોશૂટ, હોશ ઉડાવી દેશે\nઆ છે બ્લડવૂડ ટ્રી, કાપો તો નીકળે છે ‘લોહી’\nમહાશિવરાત્રી પર આ વખતે બનાવો શક્કરીયાનો શીરો, સ્વાદ એવો કે દાઢમાં રહી જશે\nભારતીય સ્ત્રીઓ પુરુષો કરતા નાની ઉંમરમાં સેક્સ માણી રહી છે\nભારતમાં અહીં આવેલ છે અનોખું મંદિર, ચઢાવેલું જળ જાય છે સીધુ પાતાળલોકમાં\nઆ ‘ખરાબ આદતો’ બેડરુમમાં તમારા પ્રેમને કરશે વધુ મજબૂત\nઆ લક્ષણો દેખાય તો ચેતી જજો, કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે ચહેરાનો લકવો\nઠિંગણી હાઇટના કારણે મુંઝાવ છો તો અજમાવો આ ઉપાય, થોડા મહિનામાં જ દેખાશે અસર\nગ્રાન્ડ મસ્તીની હોટ ‘મેરી’ યાદ છે ઇન્ટરનેટ પર તેના હોટો ફોટોઝે લગાવી છે આગ\nવધારે વજન હોવાથી ચિંતામાં ડૂબેલી આ છોકરીએ માત્ર 7 મહિનામાં ઉતાર્યું 20 કિલો વજન\nગર્ભનિરોધક ગોળી લેતી મહિલાઓ લાગણીઓ અને આવેશ નથી સમજી શકતીઃ અભ્યાસ\nધૂળેટી પર ભાડજના ઈસ્કોન મંદિરમાં ભગવાનને ધરાવાયો રાજભોગ\nબોલિવુડના આ સેલેબ્સે પાઠવી પોતાના ફેન્સને હોળીની શુુભેચ્છા\nજાહ્નવીના મેનેજરે તેને માધુરી વિશે બોલતા અટકાવી દીધી\nSG હાઈવે પર ભયાનક અકસ્માત, બિલ્ડરનું મોત\nલેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ મેળવો\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપના મોબાઈલ પર\nન્યૂઝ સાથે જોડાયેલા Notifications, આપની સિસ્ટમ પર\n108 વર્ષ બાદ હોળીના દિવસે ઊભો થઈ રહ્યો છે આ વિશેષ યોગ, આટલું કરશો તો જીવનમાં સુખ શાંતિ આવશેઆ કન્ફ્યૂઝિંગ તસવીરોને જોઈને પેટ પકડીને હસશોઆવી ગઈ નવી ચેલેન્જ, બાળકોના મ્હોં પર ચીઝ સ્લાઈસ મારી રહ્યાં છે લોકોએરફોર્સની ‘સર્જિકલ સ્ટ્રાઈક 2.0’ બાદ ટ્વીટર યુઝર્સ ગેલમાં, આપ્યા આવા ફની રિએક્શનબોસ, આ ફોટોગ્રાફ્સ તમારા દુઃખ, દર્દને દૂર કરી દેશે..😂રસ્તા પર પાનની પિચકારી તો રિવરફ્રન્ટ પર રોમાન્સ, મજા કરાવશે આ દેશી PUBG 😂આ મજેદાર ફોટો જોઈને હસતાં જ રહેશો, કેવા કેવા લોકો હોય છે 😂આ મજેદાર ફોટો જોઈને હસતાં જ રહેશો, કેવા કેવા લોકો હોય છે જુઓ..બજેટ જોઈનેે ખુશી થઈ હોય કે નહિ આ મીમ્સ વાંચીને હસવું નહીં રોકાય જુઓ..બજેટ જોઈનેે ખુશી થઈ હોય કે નહિ આ મીમ્સ વાંચીને હસવું નહીં રોકાય😂😂કોહલી અને ધોની વિના કેવી લાગે છે ટીમ ઈન્ડિયા, જરા જુઓઆમના દિમાગની કરામત જોઈ તમારો તો દિવસ બની જશેPics : આ ફની ફોટોઝ જોઈને તમે હસવું રોકી નહીં શકોશું છે આ #10YearChallenge, આ રીતે યૂઝર્સ લઈ રહ્યાં છે મજાબસ આ 10 ફોટોગ્રાફ્સ જોઈ લેશો તો મૂડ બની જશેપેટ પકડીને હસી પડશો આ ફોટા જોઈને, આવા પણ જુગાડ કરે છે લોકોવિવેક ઓબેરોય બન્યો PM નરેન્દ્ર મોદી, લોકોએ આમ ઉડાવી ઠેકડી\nઅમારું ફેસબુક પેજ લાઈક કરો\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\nઅને રહો દરેક ન્યૂઝથી અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00129.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.bbc.com/gujarati/india-47600416", "date_download": "2019-03-21T23:11:58Z", "digest": "sha1:YLLJJ3H7OBERY54D67RRYSASOA5F5UX4", "length": 13036, "nlines": 137, "source_domain": "www.bbc.com", "title": "TOP NEWS: RSS નેતા ઇંદ્રેશકુમારે કહ્યું, 'તો પાકિસ્તાન ભારતમાં ભળી જશે' - BBC News ગુજરાતી", "raw_content": "\nBBC News ગુજરાતી નેવિગેશન\nTOP NEWS: RSS નેતા ઇંદ્રેશકુમારે કહ્યું, 'તો પાકિસ્તાન ભારતમાં ભળી જશે'\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Email\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Email\nઆ લિંક કૉપી કરો\nશેરિંગ વિશે વધુ વાંચો\nઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસના વરિષ્ઠ પ્રચારક ઇંદ્રેશકુમારે કહ્યું છે કે વર્ષ 2025 બાદ પાકિસ્તાન ભારતનો હિસ્સો બની જશે.\nઆ વાત તેમણે શનિવારે મુંબઈમાં કાશ્મીર મામલા પર આપેલા એક ભાષણમાં કહી હતી.\nતેમણે કહ્યું, \"તમે લખી લો, 5-7 વર્ષ બાદ તમે કરાચી, લાહોર, રાવલપીંડીં અને સિયાલકોટમાં મકાન ખરીદશો અને બિઝનેસ કરવાનો મોકો મળશે.\"\nઇંદ્રેશકુમારે કહ્યું, \"47 પહેલાં પાકિસ્તાન ન હતું. લોકો કહે છે કે 45 પહેલાં તે ભારત હતું. 25 બાદ ફરી તે ભારત બની જવાનું છે.\"\nતેમણે આશા વ્યક્ત કરી કે 'અખંડ ભારત'નું સપનું જલદી જ સાકાર થશે.\nઇંદ્રેશકુમારે કહ્યું, \"ભારત સરકારે પહેલીવાર કાશ્મીર પર આકરું વલણ અપનાવ્યું છે. કેમ કે સેના રાજકીય ઇચ્છાશક્તિ પર કામ કરે છે.\"\n\"એટલે અમે એ સપનું લઈને બેઠા છીએ કે લાહોર જઈને બેસીશું અને કૈલાસ માનસરોવર જવા માટે મંજૂરી નહીં લેવી પડે.\"\n\"ઢાકામાં અમે આપણા હાથની સરકાર બનાવી છે એક યૂરોપીયન યૂનિયન જેવું ભારતીય યૂનિયન ઑફ અખંડ ભારત જન્મ લેવાના રસ્તા પર જઈ શકે છે.\"\nગોવામાં કૉંગ્રેસે સરકાર રચવાનો દાવો કર્યો\nગોવા કૉંગ્રેસે રાજ્યના રાજ્યપાલ મૃદુલા સિંહાને પત્ર લખીને માગ કરી છે કે સત્તારૂઢ ભાજપની ગઠબંધન સરકારને ડિસમિસ કરવામાં આવે અને તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવે.\nવિપક્ષના નેતા ચંદ્રકાંત કાવેલકરને ટાંકતા અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઇંડિયા લખે છે કે 'પર્રિકર સરાકરે જનતાનો વિશ્વાસ ગુમાવી દીધો છે.'\nકૉંગ્રેસનું કહેવું છે કે ભાજપના ધારાસભ્યોની સંખ્યા 'હજુ પણ ઘટશે.'\nઆજે ભાજપના ધારાસભ્યની એક બેઠક મળી રહી છે, જેમાં સંભવિત સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે.\n48 કલાક પહેલાં મૅનિફેસ્ટો નહીં\nકેન્દ્રીય ચૂંટણી પંચે શનિવારે જાહેર કર્યું હતું કે રાજકીય પક્ષો ચૂંટણી યોજાવાને 48 કલાકનો સમય બાકી હોય ત્યારે ઇલેકશન મૅનિફેસ્ટો જાહેર ન કરી શકે.\nપંચના કહેવા પ્રમાણે, માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો સાથે પરામર્શ બાદ આદર્શ આચારસંહિતામાં આ નિષેધનો સમાવેશ કરવામાં આવ્યો છે.\nજો એક કરતાં વધુ તબક્કામાં ચૂંટણીઓ યોજાઈ રહી હોય અને જે તબક્કા માટે ચૂંટણી યોજાઈ રહી હોય ત્યારે જે તબક્કાની ચૂંટણી બાકી હોય તે તબક્કાના મતવિસ્તારને લગતી જાહેરાત ન થઈ શકે.\nઅખબાર ધ હિંદુ ઉમેરે છે કે કમિશને આગ્રહ કર્યો છે કે 48 કલાકના સાઇલન્સ પિરિયડ દરમિયાન સ્ટાર કૅમ્પેનર્સ તથા રાજનેતાઓએ પ્રેસ કૉન્ફરન્સ સંબોધવાનું, ચૂંટણીલક્ષી બાબતો ઉપર ઇન્ટરવ્યૂ આપવાનું ટાળવું.\nતમે આ વાંચ્યું કે નહીં\nભારત વિરુદ્ધ ગુસ્સામાં પોતાનું જ નુકસાન કરી રહ્યું છે પાકિસ્તાન\nન્યૂઝીલૅન્ડ હુમલો : ગોળીબાર બાદ ગુમ થનારા ગુજરાતી પિતાપુત્ર કોણ\nઅંધારપટની વચ્ચે પાણી માટે વલખાં મારતાં લોકો\nનવ મિનિટમાં છ સંતાનોને જન્મ\nઅમેરિકાન�� હ્યુસ્ટનની એક હૉસ્પિટલમાં અનોખો રેકર્ડ બનાવ્યો હતો. મહિલાએ નવ મિનિટના ગાળામાં છ બાળકોને જન્મ આપ્યો હતો.\nઅંગ્રેજી અખબાર હિંદુસ્તાન ટાઇમ્સ હૉસ્પિટલને ટાંકતા લખે છે કે 'મહિલા થૅલમિયા ચિયાકા ચાર પુત્રો અને બે પુત્રીઓનાં માતા બન્યાં છે. લગભગ 4.7 અબજમાં એક આવો કિસ્સો બનતો હોય છે.'\nઆ બાળકોના વજન એક કિલોગ્રામથી લઈને પોણા બે કિલોગ્રામની વચ્ચે છે. તમામની સ્થિતિ સ્થિર છે, છતાં તેમને અમુક દિવસ હૉસ્પિટલમાં રહેવું પડશે.\nદિલ્હી પોલીસના ત્રણ અધિકારી સામે તપાસ\nફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર\nગત વર્ષે નવેમ્બર માસમાં આત્મહત્યા કરનારા દિલ્હી પોલીસના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર પ્રેમ વલ્લભ (ઉં.વ.55)નાં મૃત્યુની તપાસ ક્રાઇમ બ્રન્ચને સોંપવામાં આવી છે.\nઅંગ્રેજી અખબાર ધ ઇંડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, પોલીસ હેડ ક્વાર્ટર્સના નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.\nદિલ્હીના પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકે એસીપી પ્રેમ વલ્લભની ચિઠ્ઠીમાં જે ત્રણ પોલીસ અધિકારીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમની ભૂમિકાના તપાસના નિર્દેશ આપ્યા છે.\nઆ અધિકારીઓએ કથિત રીતે એસીપી પ્રેમ વલ્લભના વિશ્વાસનો ગેરલાભ લીધો હતો.\nમાયાવતીને વડાં પ્રધાનપદે જોવા માગે છે આ 'ગબ્બર સિંહ'\nએવાં લગ્ન જેમાં પત્નીએ પતિને મંગળસૂત્ર બાંધ્યું\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો\nઆના પર શેર કરો શેરિંગ વિશે\n'ભાજપમાં અડવાણી-વાજપેયી યુગનો અંત, મોદી-શાહનો યુગ શરૂ'\nBJPની યાદી જાહેર: મોદી વારાણસી અને શાહ ગાંધીનગરથી ઉમેદવાર\nન્યૂઝીલૅન્ડમાં બંદૂકના કાયદા શું છે અને તે કેવી રીતે બદલાશે\nશું ધોની વગર કૅપ્ટન વિરાટ કોહલી મેદાનમાં અધૂરા છે\n'મારી સામે જ બાળકો ટ્રેનમાં ભુંજાઈ ગયાં'\nન્યૂઝીલૅન્ડમાં હુમલા બાદ પાક.માં ચર્ચ સળગાવાયાં\nBBC News ગુજરાતી નેવિગેશન\nBBC નો સંપર્ક કરો\nCopyright © 2019 BBC. બાહ્ય સાઇટ્સની સામગ્રી માટે BBC જવાબદાર નથી. બાહ્ય લિંકિંગ/લિંક્સ નીતિ પર અમારો અભિગમ.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00130.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/after-7-months-pm-narendra-modi-council-of-ministers-review-progress-of-flagship-schemes-cabinet-meeting/", "date_download": "2019-03-21T21:47:19Z", "digest": "sha1:MFLP2OII5V43SN3WOUPNEJ6K3XC3QF6E", "length": 10206, "nlines": 81, "source_domain": "sandesh.com", "title": "પેટાચૂંટણીમાં હારની અસર!!! મોદી સરકારે કેબિનેટની બેઠકમાં લીધા મહત્વના નિર્ણય - Sandesh", "raw_content": "\n મોદી સરકારે કેબિનેટની બેઠકમાં લીધા મહત્વ���ા નિર્ણય\n મોદી સરકારે કેબિનેટની બેઠકમાં લીધા મહત્વના નિર્ણય\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટની મહત્વની બેઠક સમાપ્ત થઈ છે. બેઠક પૂર્ણ થતાં જ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી અને સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્વના નિર્ણયો અંગે માહિતી આપી હતી.\nકેન્દ્રીય કેબિનેટએ અન્ય પછાત વર્ગ (OBC) સંબંધિત વિવાદોનું નિરાકરણ અને જાતીઓની શ્રેણી બનાવવા માટે બનાવવામાં આવેલ આયોગનો કાર્યકાળ 31 જુલાઈ 2018 સુધી લંબાવવા માટેને પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ પ્રગતિ મેદાન પર 3.7 એકર જમીનમાં ફાઈવ સ્ટાર હોટલ બનાવવાના પ્રસ્તાવ પર પણ મોહર લગાવી છે.\nઆ ઉપરાંત કેબિનેટ બેઠકમાં ડેમની સુરક્ષા માટેના સંશોધનને મંજૂરી આપી છે. જેમાં ડેમ તૂટવા પર થનાર લોકોની જાનમાલની સુરક્ષા અંગે સંસદમાં ડેમ સુરક્ષા બિલ અગાઉ રજુ કરવામાં આવેલ છે. કેબિનેટે એગ્રીકલ્ચરલ એજ્યુકેશન ડિવિઝન અને ICARને ત્રણ વર્ષીય એક્શન પ્લાન (2017-20)ને ચાલું રાખવા માટે પણ કહેવામાં આવ્યું છે.\nબીજી તરફ ભારત અને વિયેટનામ વચ્ચે પોસ્ટલ ટિકિટ જાહેર કરવાના કરારને મંજૂરી આપવામાં આવી છે. ઉત્તર પૂર્વી રાજ્યોના વિકાસ માટે મિનિસ્ટ્રી ઓફ ડેવલોપમેન્ટ ઓફ નોર્થ ઈસ્ટર્ન રિજન (DoNER) માટે એક કાઉન્સિલની રચના કરવાના પ્રસ્તાવ પર પણ મંજૂરી આપવામાં આવી છે.\nપીયૂષ ગોયલે જણાવ્યું કે, કેબેનિટની બેઠકમાં HDFC બેન્કમાં રૂ. 24,000 કરોડના FDIને મંજૂરી આપવામાં આવી છે. હાલમાં 72.62% FDI છે જે હવે 74% ટકા પર પહોંચી ગઈ છે. જેના પરિણામે 3.50 અબજ ડોલરની FDI ભારતમાં આવશે.\nકેબિનેટ તરફથી વડાપ્રધાન આવાસ યોજના હેઠળ ક્રેડિટ લિંક્ડ સબ્સિડી યોજનામાં MIG શ્રેણી હેઠળ ઘર ખરીદનારને વધુ લાભ આપવનો નિર્ણય કરવામાં આવેલ છે. MIG-I હેઠળ 160 વર્ગમીટર અને જેમાં આવક રૂ.6 લાખથી 12 લાખ કરવામાં આવી છે, જ્યારે MIG-2માં 200 વર્ગ મીટર અને જેમાં આવક રૂ.12 લાખથી વધુ અે 18 લાખ સુધી આવક મર્યાદા કરવામાં આવી છે.\nઅત્રે નોંધનીય છેકે પીએમ મોદીની બેઠક 7 મહિના પછી મળી છે. જે હાલમાં થયેલા પેટાચૂંટણી પછી ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. જેમાં વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા કાર્યક્રમો પર મંત્રીપરિષદ પાસે અહેવાલ માંગ્યો છે. જેમાં જન ઔષધિ યોજના, ઉજ્જવલા યોજના, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મુદ્રા યોજના જેવી તમામ યોજનાઓ પર ખાસ ચર્ચા કરવામાં આવી છે.\nઆતંકી મસૂદ અઝહરની નફ્ફટાઈ, કહ્યું – નરેન્દ્ર મોદી મારી સાથે શૂટિંગ કે તીરંદાજીની સ્પર્ધા કરે\nકોંગ્રેસે ઉડાવી PM મોદીની મજાક તો ભડક્યો બોલિવૂડનો આ સુપર સ્ટાર\nNews @03PM: ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં હોબાળો, USમાં વધુ એક ગુજરાતી પર હુમલો સહિતના સમાચાર\nસામાન્ય યુવકમાંથી કઈ રીતે બન્યો હત્યારો, હુમલા પહેલા કેમ ગયો પાકિસ્તાન અને ઉ. કોરિયા\nશ્રીસંત પરથી આજીવન પ્રતિબંધ હટાવાયો, BCCIને સુપ્રીમ કૉર્ટે આપ્યો મોટો આદેશ\nજાણો કોણ છે ન્યૂઝીલન્ડમાં હત્યાકાંડનો આરોપી, જેને ‘પાર્ટી શરૂ’ કહીને અનેકના ઢીમ ઢાળી દીધા\n‘બકરું કાઢતા ઉંટ પેઠું’, હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાતા જ નેતાઓનું નાક દબાવ્યુ\nવડોદરામાં જયનારાયણ વ્યાસે BJPનો ખેસ પહેરવાનો કરી દીધો ઇનકાર, કહ્યું કે- ‘હું ખેસ પહેરું તો…’\nપુલવામા શહીદોને યુવકે આપી અનોખી શ્રદ્ધાંજલિ, લોકોમાં દેશ ભક્તિ જગાડવા કરે છે આ કામ\nPhotos: ખુલ્લેઆમ સુષ્મિતાએ રોહમન સાથે કર્યો પ્રેમનો ઇઝહાર, જોઇલો તસવીરો\nPhotos: લંડનથી પરત આવ્યા રણવીર-દીપિકા, જોવા મળ્યું દીપિકાનું સેકન્ડ વર્ઝન\nPhotos: ‘નાગિન’એ શેર કરી પોતાની સુંદર તસવીરો, જોઇલો તેનો હૉટ અંદાજ\nPhotos: તૈમૂરે બદલ્યો પોતાનો લૂક, નવી હેરસ્ટાઇલમાં સૈફ સાથે જોવા મળ્યો\nશિક્ષકની બદલી થતા આખી શાળા હિબકે ચડી, સર્જાયા ભાવુક દ્રશ્યો\nગલૂડિયાએ પણ માલિકને ખુશ કરવા માટે કર્યું ‘ચીટિંગ’, જોઇલો આ વિડીયો\nVideo: કાર્તિક આર્યનના ઓનસ્ક્રીન પિતાની મસ્તી જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો\nઆલિયાએ એક સાથે કરી ત્રણ કેક કટ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ\nનોરા ફતેહીએ બાળકોની રિક્વેસ્ટ પર કર્યો જબરદસ્ત ડાન્સ, જુઓ વાયરલ Video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00131.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-HMU-NL-will-be-select-bholabhai-gohel-of-candidat-for-jasdan-sub-election-gujarati-news-5980050-NOR.html", "date_download": "2019-03-21T22:36:36Z", "digest": "sha1:FOTIZACBFPSFSHK24ZCATNC2BGLMV27N", "length": 7517, "nlines": 108, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "will be select bholabhai gohel of candidat for jasdan sub election|રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા ભોળાભાઈને જસદણ પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી મળી શકે છે ટિકિટ", "raw_content": "\nરાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા ભોળાભાઈને જસદણ પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી મળી શકે છે ટિકિટ\nસોમવારે ચૂંટણી પંચ ચૂંટણીની તારીખ જાહેર કરે તેવી શક્યતા\nભોળાભાઇ ગોહેલને મળી શકે છે ટિકિટ\nરાજકોટ: જસદણના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયા કોંગ્રેસમાંથી ભાજપમાં ભળતા આ બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે. જેમાં રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર જસદણના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઇ ગોહેલને કોંગ્રેસમાંથી ટિકિટ મળે શકે તેમ છે. આ સિવાય અવસરભાઇ નાકિયા પણ ટિકિટના પ્રબળ દાવેદાર છે. આ બન્નેમાંથી કોંગ્રેસ કોને ટિકિટ આપે છે તે પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવે ત્યારે જ બહાર આવશે.\nસોમવારે ચૂંટણી પંચ ચૂંટણીની તારીખ જાહેર કરે તેવી શક્યતા\nજસદણ પેટા ચૂંટણીની તારીખ ચૂંટણી પંચ આગામી સોમવારે જાહેર કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આગામી 7 અથવા 9 ડિસેમ્બરના રોજ મતદાન થઇ શકે છે અને 11 ડિસેમ્બરના રોજ મતગણતરી થઇ શકે છે. ભાજપ માઇક્રો પ્લાનિંગ સાથે ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસમાં ઉમેદવારને લઇને જૂથવાદ ચાલી રહ્યો છે. જસદણમાં સંઘના જૂના જોગી અને જસદણ ભાજપના પૂર્વ પ્રમુખ ગજેન્દ્ર રામાણી કોંગ્રેસમાં જોડાતા ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે.\nઉના: પીધેલી હાલતમાં 4 શખ્સોએ જાતિ પ્રત્યે ટિપ્પણી કરી 3 યુવકોને માર્યો માર, વીડિયો Viral\nભોળાભાઇ ગોહેલને મળી શકે છે ટિકિટ\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00131.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "http://sandesh.com/health-benefits-of-throat-salt-water/", "date_download": "2019-03-21T22:35:26Z", "digest": "sha1:4CHVP77NUTIIR7R333BQEWMYHNN5AWIK", "length": 7118, "nlines": 77, "source_domain": "sandesh.com", "title": "If you have throat Inflammation problem than Follow tips", "raw_content": "\nગળુ ખરાબ થવા પર કરો છો કોગળા તો રાખો આ વાતનું ખાસ ધ્યાન\nગળુ ખરાબ થવા પર કરો છો કોગળા તો રાખો આ વાતનું ખાસ ધ્યાન\nઋતુ બદલાવવા પર ગળામાં ખરાશ કે અવાજ બેસી જવાની સમસ્યા થાય છે. ગળું ખરાબ એટલે કે ગળામાં દુખાવો કે ખંજવાળ આવવા જેવી સમસ્યા થવા લાગે છે. ગળામાં કફ જામી જવો તેમજ અવાજ બદલાઇ જાય છે.\nગળું ખરાબ થવા પર મીઠાના કોગળા કરવાથી ખૂબ મદદ મળે છે. મીઠુ ગળાની પરત પર જામેલા જીવાણુંઓ માટે ખતરનાક હોય છે. તેની અસરથી જીવાણુંઓ મરી પણ જાય છે. કફ જમા થયેલા કફને પાતળો કરી વધારે તેને ગળામાંથી બહાર નીકાળવામાં મદદ કરે છે. જેથી મીઠાના પાણીના કોગળા કરવા માટે કહેવામાં આવે છે. પરંતુ કોગળા કરતા સમયે આ વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.\n– જરૂરિયાત મુજબ એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મીઠું ઉમેરીને આ પાણીથી કોગળા કરવા જોઇએ. જેથી તમને તરત રાહત મળી શકે છે.\n– ફટકડીનો એક બારીક ટૂકડો પણ આ પાણીમાં ઉમેરીને કોગળા કરવા પર તમને રાહત મળે છે. સાથે જ તમને ગળામાં થતી બળતરા પણ ઓછી થાય છે.\n– મીઠાની સાથે કે ખાવાની સોડાને બે ચ��ટી મિક્સ કરીને કોગળા કરવાથી તમને આરામ મળી શકે છે. તે સિવાય છોલાઇ ગયેલા ગળાની સમસ્યાથી પણ રાહત મળી શકે છે.\n– મીઠાની સાથે ગરમ પાણીમાં હળદરનો પ્રયોગ કરવો પણ ખૂબ ફાયદાકારક હોય છે. કારણકે તેમા એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે.\n– પરંતુ આ વાતનું ખાસ ધ્યાન રાખો કે ફટકડી ઉમેરો કે પછી સોડા મિક્સ કરી એટલે કે મીઠાની સાથે માત્ર કોઇ એક જ વસ્તુનો ઉપયોગ કરવો જોઇએ.\nનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.\nતમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.\nઆ બીમારીએ લીધો મનોહર પારિકરનો જીવ, જાણો શુ છે લક્ષણ\nમાત્ર પૂજા માટે જ નહીં, શરીરની આ બીમારીઓ માટે ફાયદાકારક છે ‘ધરો’\nતમારી સમસ્યાનો ઉકેલ છે અમારી પાસે, પેટની ચરબી થઇ જશે ઓછી\n‘પતિ કરે છે ખેતી, પત્ની દોહે છે ભેંસો’, લંડનની લક્ઝુરિયસ લાઈફ છોડી ગામડાંમા વસ્યુ દંપતી\nGoogle લાવ્યું અનેરું ફિચર, અકસ્માત અને ઓવરસ્પીડિંગથી થશે બચાવ\nઆ અભિનેત્રી ચૂંટણીના મેદાનમાં ઝંપલાવશે, મુખ્યમંત્રીના પુત્રને ઝાટકો\nમુકેશ અંબાણી બન્યા સંકટમોચક, અનિલ અંબાણીએ ભાઇ-ભાભીને કહ્યું- Thanks\nપંચ મહાભૂતમાંં વિલિન થયા મનોહર પારિકર, દિકરાએ આપ્યો મુખાગ્નિ\nજુઓ સાઉથની લોકપ્રિય અભિનેત્રી અમાલા પોલના આ Photos\nPhotos: રંગોના તહેવાર હોળી જેવોજ વિદેશમાં પણ મનાવવામાં આવે છે ઉત્સવ\nPhotos: હોસ્પિટલમાં ઋષિ કપૂરની પહેલી તસવીર, પત્ની નીતૂ, મોટા ભાઈ સાથે દેખાયા\nPhotos : રણબીર કપૂરને બાય કહેતા દીપિકાએ કર્યું આવું, જાણીને થશે આશ્વર્ય \nPhotos: 35 કિલોનું તોતીંગ કવચ પહેરી શૂટિંગ કરી રહ્યો છે સંજય દત્ત\nકુદરતની ઝીલમાં કોઈએ માર્યો પથ્થર, તમે પણ જુઓ આ રહસ્યમય નજારો\nઆ કોઇ ફિલ્મી સીન નથી, 9 વર્ષના આ બાળકનું કરતબ જોઇ તમે રહી જશો દંગ\nઆમિર ખાન અને કરીના ‘ભૂખડી બારસ’ની જેમ ખાવા લાગ્યા, વીડિયો થયો વાયરલ\nએક નાનકડી છોકરીએ સપના ચૌધરીને આપી ટક્કર, 10 કરોડથી વધારે વાર જોવાયો આ વીડિયો\nજ્યારે ઋષભ પંત પર બેસી ગયો ‘ગબ્બર’, જુઓ પછી શું થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00133.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/guru-and-chela-have-full-strength-to-win-jasdans-victory/", "date_download": "2019-03-21T22:13:04Z", "digest": "sha1:RXT64GH6KB3S4ELU3FU3KS43DPBYQUSA", "length": 11915, "nlines": 176, "source_domain": "www.gstv.in", "title": "જસદણનો જંગ જીતવા ગુરુ અને ચેલાએ પૂરી તાકાત લગાવી, કરાયું આ માઇક્રોપ્લાનિંગ – GSTV", "raw_content": "\nબાઇકની માઇલેજ વધારવી છે આ ટિપ્સથી 25 ટકા ઘટી જશે પેટ્રોલનો ખર્ચ\nતમારા ઘરમાં રહેલુ Wi-Fi તમને કરી શકે છે કંગાલ, આ રીતે સતર્ક રહો નહી તો ભરાશો\nસ્માર્ટફોન પાણીમાં પડી જાય કે રંગ લાગી જાય તો શું કરશો આ રહી સ્માર્ટ ટ્રિક્સ\nચોરાઇ ગયો છે સ્માર્ટફોન ચિંતા છોડો, આ રીતે કરી શકો છો લોકેશન Track\nહોળી પર આ રીતે લો શાનદાર Photos, આ Tricks આવશે કામ\nજસદણનો જંગ જીતવા ગુરુ અને ચેલાએ પૂરી તાકાત લગાવી, કરાયું આ માઇક્રોપ્લાનિંગ\nઆવતીકાલે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ ચૂંટણી કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અને હાલમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા જ્યારે કોંગ્રેસમાંથી અવસર નાકિયા ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કરો યા મરો જેવી સ્થિતિ છે. કોંગ્રેસ અને ભાજપના રાજકારણીઓનું ભવિષ્ય દાવ પર લાગેલું છે. ભાજપમાંથી એક જૂથ બાવળિયાના સપોર્ટમાં ન આવ્યું હોવાનું ગુજરાતમાં ચર્ચા ચાલી રહી છે. જે બાવળિયાને હરાવવા નહીં પણ ભાજપના અંદરોઅંદરના જૂથવાદમાં નારાજ હોવાનું સૌરાષ્ટ્રમાં ચર્ચાઈ રહ્યું છે. નાકિયાને કોંગ્રેસે મોટી તક આપી છે. જેમાં તેમને અવસર સાબિત કરવાનો સમય છે. બાવળિયા હાર્યા તો ભાજપની આબરૂ સાથે મંત્રીપદ પણ ગુમાવવાનો વારો આવશે. એટલે નાકિયા કરતાં આ ચૂંટણીમાં બાવળિયાએ ઘણું ગુમાવવાનું છે.\nનાકિયાને રાજકારણમાં લાવનાર જ બાવળીયા હતા\nગુજરાતના બહુ ઓછા લોકોને ખબર હશે કે એક સમયે કોંગ્રેસમાં કુવરજી અને અવસર નાકિયા સાથે કામ કરતા હતા એટલું જ નહીં નાકિયાને રાજકારણમાં લાવનાર જ બાવળીયા હતા. કોંગ્રેસના ઉમેદવાર નાકિયા પોતે જાહેરમાં પણ સ્વીકારે છે કે કુવરજી બાવળીયા તેમના ગુરુ હતા આમ જસદણ નો જંગ ગુરુ અને ચેલા વચ્ચે ખેલાઈ રહ્યો છે.\nમતદાન શાંતિથી યોજી શકાય તે માટે પૂરી તૈયારી\nઆવતીકાલે એટલે કે ગુરુવારે મતદાન થવાનું છે તેના આગલા દિવસે ભાજપ અને કોંગ્રેસે જુદા જુદા સમુદાયના મતદારોને બુધ સુધી ખેંચી લાવવા અને પોતાની તરફેણમાં મતદાન થાય તે માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડીનું માઈક્રો પ્લાનિંગ થઈ રહ્યું છે બુધવારે પણ બંને પક્ષના ઉમેદવારો અને નાના-મોટા નેતાઓએ જસદણની ગલીઓમાં ફરીને ડોર ટુ ડોર પ્રચાર કાર્ય ચાલુ રાખ્યું છે. બીજી બાજુ ચૂંટણીને લઈને બંને પક્ષ વચ્ચે ગઈકાલે બોલાચાલી અને ઘર્ષણનો માહોલ સર્જાતા મતદાન શાંતિથી યોજી શકાય તે માટે પૂરી તૈયારી કરી છે.\nલશ્કરના 540 જવાનોને પણ ખડે પગે રખાયા\nજસદણમાં પોલીસ કાફલો તૈનાત છે તે��જ લશ્કરના 540 જવાનોને પણ ખડે પગે રખાયા છે. આવતીકાલે સવા બે લાખથી વધુ મતદારો ગુરુ અથવા ચેલો તેની પસંદગી કરશે ૨૩મી ડિસેમ્બરે મતગણતરી થશે જસદણનો જંગ ખાસ કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે. જો જસદણની બેઠક ભાજપ હારશે તો દિલ્હી હાઇ કમાન્ડની નજરમાંથી મુખ્યમંત્રી ઉતરી જશે તે વાત પણ નિશ્ચિત બની છે.\n‘બાત ઇજ્જત કી હૈ’: કોંગ્રેસની પરંપરાગત અમેઠી સીટ રાહુલ ગાંધી માટે પડકાર, જાણો કેમ\nUPમાં ઉમેદવારોની પ્રથમ યાદીમાં 25 ટકા નવા ચહેરા, મોદી-શાહનાં ગુજરાત મોડેલની ઝાંખી\nBJPની પહેલી યાદીમાં વર્તમાન મંત્રીઓ રિપીટ, તો ગાંધીનગરમાં રાષ્ટ્રીય પ્રમુખ બાજી મારશે\nલોકસભાનો જંગ: ભાજપની પ્રથમ યાદી જાહેર, રાજનાથસિંહ લખનૌથી કિસ્મત અજમાવશે\nમસુદ અઝહરનો સાથ આપવા માટે અમેરિકાએ ચીનને ખખડાવ્યું, જાણો શું કહ્યું\nVIDEO : આજે નરેન્દ્ર મોદીની સીટ અને ફિલ્મનું ટ્રેલર પણ બહાર પડ્યું, સ્ટોરી બેસ્ટ પણ વિવેક મોદી નથી લાગતો\nઆજની યાદીમાં ભાજપના એ નેતાઓના નામ છે જેને હરાવવા કોંગ્રેસ માટે કપરા ચઢાણ રહેશે\nગાંધીનગર બેઠકનું ગણિત : ભાજપ હારતું નથી કોંગ્રેસ જીતતું નથી\nફરી એક વખત પીએમ નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી ચૂંટણી લડશે\nરાહુલ ગાંધી VS સ્મૃતિ ઈરાની : આ સીટ પર ચમત્કાર જ ભાજપને બચાવી શકશે\nચૂંટણી પહેલા ધર્મનો સહારો લેતા રાજનેતા, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ જામનગરની મુલાકાતે\nખુલાસો: આખરે મુંબઈ ઈન્ડિયન્સે યુવરાજ સિંહ પર કેમ પસંદગી ઉતારી\nપિતાની બિમારી પર પહેલી વખત રણબીર કપૂરે આપ્યું આ નિવેદન\nઅબુધાબી સ્પેશિલ ઓલિમ્પિકમાં ભારતનો ડંકો: દિવ્યાંગ ખેલાડીઓએ ઇતિહાસ રચ્યો\nVIDEO : ઓઢવમાં ધૂળેટીના દિવસે અસામાજીક તત્વોએ બોલાવી ધડબડાટી\nVIDEO : જામનગરમાં હાર્દિક ધૂળેટી રમવા ગયો અને લોકો ‘મોદી મોદી’ના નારા લગાવતા નીકળી ગયો\nVIDEO-ડી.જી.વણઝારાએ ઉજવી પરંપરાગત રીતે હોળી, રંગે રમ્યા અને તલવાર ફેરવી\nરાજકારણ ભૂલી કોંગ્રેસ અને ભાજપના નેતાઓ હોળી રમ્યા, દિલીપ સંઘાણીએ વીરજી ઠુમ્મરને રંગ્યા\nVideo: હોળી દહન બાદ અંગારા પર ચાલવાની છે પરંપરા, પાંચ વર્ષના બાળકથી લઈ વૃદ્ધ પણ…\nVideo: અહીં રંગોથી નહીં જૂતાથી રમાય છે હોળી, જેને વાગી ગયું સમજો વર્ષ સુધરી ગયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00133.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/on-fast-since-june-22-to-save-ganga-professor-gd-agarwal-dies-at-87/101617.html", "date_download": "2019-03-21T22:20:04Z", "digest": "sha1:MN32IN7GKJHS23YNFHJYRZFO3BB2Z4ZI", "length": 7211, "nlines": 113, "source_domain": "www.navgujaratsamay.com", "title": "ગંગા બચાવવા 112 દિવસ ઉપવાસ કરનારા પ્રોફેસર અગ્રવાલનું અવસાન", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nગંગા બચાવવા 112 દિવસ ઉપવાસ કરનારા પ્રોફેસર અગ્રવાલનું અવસાન\nવડાપ્રધાન અને જળ મંત્રાલયે એકેય પત્રનો જવાબ આપ્યો નહીં\nઆઈઆઈટી કાનપુરના પૂર્વ પૂર્વ પ્રોફેસર અને ગંગા નિર્મળ પ્રવાહના અગ્રદૂત પ્રો.જીડી અગ્રવાલનું 112 દિવસના આમરણ ઉપવાસ બાદ બુધવારે અવસાન થયું છે. પ્રો.અગ્રવાલ ગત 22 જૂનથી હરિદ્વારમાં આમરણ ઉપવાસ પર બેઠા હતા. પ્રો.અગ્રવાલ ગંગાની નદીના પ્રવાહમાં બાંધેલા ડેમો થકી પેદા કરાયેલા અવરોધનો વિરોધ કરતા હતા. એમણે સરકાર સમક્ષ માંગ કરી હતી કે હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ બંધ કરવામાં આવે.\nલગભગ 111 દિવસના અનશન બાદ તેમણે મંગળવારે પાણીનો ત્યાગ કર્યો હતો. એમનું અવસાન બુધવારે ઋષિકેશની એમ્સમાં હાર્ટએટેકના કારણે થયું હતું. પ્રો.અગ્રવાલે જણાવ્યું હતું કે, અમે વડાપ્રધાન અને જળસંસાધન મંત્રાલયને ખૂબ પત્રો લખ્યા પરંતુ એમની તરફથી કોઈ જવાબ મળ્યો નહીં. જોકે, પ્રોફેસર અગ્રવાલના ઉપવાસ તોડાવવા માટે ઉતરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન અને દિગ્ગજ નેતા રમેશ પોખરિયાલ નિશંકે ખૂબ કોશિશ કરી હતી, પરંતુ એમની કોશિશ બેકાર સાબિત થઈ હતી.\nઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં એક ખેડૂત પરિવારમાં જન્મેલા જીડી અગ્રવાલ આઈઆઈટી રુડકીથી સિવિલ એન્જિયરિંગમાં સ્નાતક થયા હતા. બાદમાં તેમણે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી પીએચ.ડીની પદવી હાંસલ કરી હતી અને કાનપુર આઈઆઈટીમાં સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ડમાં હેડ તરીકે કામગીરી કરી હતી. 2011માં નિવૃતી બાદ ગંગા સાથે જોડાયેલા અભિયાનમાં પોતાનું જીવન સમર્પિત કર્યું હતું.\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00133.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2012/01/31/bhajan-by-j-dave/", "date_download": "2019-03-21T21:40:50Z", "digest": "sha1:YESHK73B4ZUPOKVERBWAHTJJCP7DZ7ES", "length": 11183, "nlines": 146, "source_domain": "www.aksharnaad.com", "title": "નીંભાડો મારા નાથનો..(ભજન) – જયંતીલાલ દવે – Aksharnaad.com", "raw_content": "અંતર���ી અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » પ્રાર્થના, ગરબા અને ભજન » નીંભાડો મારા નાથનો..(ભજન) – જયંતીલાલ દવે\nનીંભાડો મારા નાથનો..(ભજન) – જયંતીલાલ દવે\n31 જાન્યુઆરી, 2012 in પ્રાર્થના, ગરબા અને ભજન tagged જયંતીલાલ દવે\nનીંભાડો ખડકાણો મારા નાથનો,\nનાનાં ને મોટાં નીચે ઉપરે,\nઠાંસીને ભરિયા છે ઠામ.\nલાગી રે લાગી આ ઝાળું આગની,\nએના તમે કરી લ્યો ને સંગ,\nચારે રે દિશાથી તાપને નોતરો,\nજો જો – એક્કે કાચું રહે નહીં અંગ. નીંભાડો..\nઆયખું ઉજાળો તપીને ટેકથી,\nજોજો ભાઈ ખૂટી નવ જાય હામ\nફૂટ્યાં તે દી’ કહેવાશે ઠીકરાં,\nકોઈ કહેશે નહીં તમને ઠામ. નીંભાડો..\nનીંભાડો ઉખાળી લેશે પારખાં,\nછાપ દેશે છાતીને મોઝાર;\nઝીલીને રુદિયામાં એની છાપને\nપહોંચવું દુનિયાને દુવાર. નીંભાડો..\nકાળે રે ઉનાળે તરસ્યું ટાળવી,\nભીતરની ભીનાશું ભાઈ, નવ મૂકવી,\nપડે ભલે તડકા અમાપ. નીંભાડો..\n– જયંતિલાલ સો. દવે (મોતીની ઢગલી – ૧’માંથી સાભાર. સંપાદક – મહેન્દ્ર મેઘાણી)\nનીંભાડો એટલે પકવવા ગોઠવેલાં માટીનાં વાસણોનો ઢગલો અને ભઠ્ઠી. પ્રસ્તુત ભજનમાં રચનાકાર પ્રભુની રચના એવા મનુષ્યોનો નીંભાડો કલ્પે છે, અને એમાં પાકી જવા – એ તાપમાં તપવા અને મજબૂત થવા બધાને સૂચવે છે. એક વખત દુઃખનો, મુસીબતોનો તાપ ઝીલીને પાકા થઈ જઈએ પછી ગમે તેવી કપરી પરિસ્થિતિઓમાં પણ શ્રદ્ધા અડગ અને અવિચળ રહેશે – હિંમતભેર ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવાની ક્ષમતા કેળવાશે અને તેથી બહારથી કઠોર અને ભીતરે ભીનાશથી ભર્યાભર્યા એવા સંપૂર્ણ માનવ બનાવીને તે વિશ્વ સમક્ષ આપણને ઉભા કરશે એવી સુંદર ભાવના અને અર્થ ધરાવતું ભાવવાહી ભજન શ્રી જયંતિલાલ દવેની રચના છે.\nગુસ્સે થવું એટલે બીજાને મારવાની તક માટે હાથમાં ગરમ કોલસો પકડી રાખવો અને અંતે ખુદને જ નુકસાન કરવું.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n← ગોવિંદનું ખેતર (ટૂંકી વાર્તા) – ધૂમકેતુ\nમેકબેથ – શેક્સપીયર (પ્રસ્તાવક : વિજય જોશી) →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૯)\nફેમિનિઝમની ફૅક્ટરી : ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબશ્રેણી – જિજ્ઞેશ અધ્યારૂ\nશિવત્વ – ચિરાગ ડાભી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૮)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૭)\nદિવ્યલોક હાત્ત (શ્રીલંકાની સફરે) – સ્વાતિ મેઢ\nકારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદ��� – મનન ભટ્ટ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૬)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (674)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (82)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nહોળી - ધુળેટી ની શુભ કામનાઓ...\nદોસ્તીના રંગે રંગાયેલો ઉત્સવ એટલે જીંદગી - જીજ્ઞેશ અધ્યારૂ\nશું તમે આ જોક્સ વાંચ્યો છે\nસરાઈ હરાની એક સવાર... - મીનાક્ષી ચંદારાણા\nનોનવેજ કંપારી (ટૂંકી વાર્તા) - હાર્દિક યાજ્ઞિક\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00134.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-IFTM-VART-find-out-from-the-mans-little-finger-his-secret-stories-gujarati-news-5840635-NOR.html", "date_download": "2019-03-21T22:32:16Z", "digest": "sha1:OX5WWRA6IAVU2W2RNYXBLMT5UYSDKR77", "length": 6252, "nlines": 99, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Find out from the man's little finger, his secret stories|માણસની ટચલી આંગળીથી જાણો તેની ગુપ્ત વાતો", "raw_content": "\nમાણસની ટચલી આંગળીથી જાણો તેની ગુપ્ત વાતો\nમાણસની ટચલી આંગળીમાં છૂપાયેલા છે અનેક રહસ્યો.ટચલી આંગળીની લંબાઈ ખોલે છે વ્યક્તિના અનેક રહસ્યો.\nમાણસની ટચલી આંગળીમાં છૂપાયેલા છે અનેક રહસ્યો.ટચલી આંગળીની લંબાઈ ખોલે છે વ્યક્તિના અનેક રહસ્યો.આ રહસ્યો જાણવા માટે તમારે અનામિકા અને ટચલી આંગળીનો સહારો લેવો પડશે.અનામિકા આંગળીના પહેલા એટલે કે ઉપરના ભાગના અંત અને ટચલી આંગળીની લંબાઈને સરખાવી જાણી શકાશ કે વ્યક્તિ કેવો છે.હવે વ્યક્તિના વ્યક્તિત્વ વિશે જાણવું તે ટચલી આંગળીનો ખેલ છે.\nઅમદાવાદઃમાણસની ટચલી આંગળીમાં છૂપાયેલા છે અનેક રહસ્યો.ટચલી આંગળીની લંબાઈ ખોલે છે વ્યક્તિના અનેક રહસ્યો.આ રહસ્યો જાણવા માટે તમારે અનામિકા અને ટચલી આંગળીનો સહારો લેવો પડશે.અનામિકા આંગળીના પહેલા એટલે કે ઉપરના ભાગના અંત અને ટચલી આંગળીની લંબાઈને સરખાવી જાણી શકાશ કે વ્યક્તિ કેવો છે.હવે વ્યક્તિના વ્યક્તિત્વ વિશે જાણવું તે ટચલી આંગળીનો ખેલ છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00134.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-PHF-IFTM-photographer-captured-painful-photos-of-the-iraq-war-gujarati-news-5835377-PHO.html", "date_download": "2019-03-21T22:32:27Z", "digest": "sha1:O45PWUCS7537K3V4PCXSFIWXCRQOVFPI", "length": 14162, "nlines": 131, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "photographer captured Painful PHOTOS of the Iraq War|ફોટોગ્રાફરે બતાવી ઈરાક WARની હકીકત, સામે આવ્યા કંપાવી દેતા PHOTOS", "raw_content": "\nફોટોગ્રાફરે બતાવી ઈરાક WARની હકીકત, સામે આવ્યા કંપાવી દેતા PHOTOS\nશહેર બોમ્બ અને હવાઈ હુમલાના અવાજથી ગૂંજી રહ્યું હતું\nઅમેરિકા પરત ફર્યા પહેલા સ્મૈશ પ્લાટૂનના અંતિમ મિશન દરમિયાન ઈરાકના સમારામાં અલ-કાયદા સમર્થકોને પકડવા માટે ઘર પર દરોડા પાડતા અમેરિકન સૈનિક.\nઈન્ટરનેશનલ ડેસ્કઃ 2003માં અમેરિકાના હુમલા બાદથી જ ઈકારમાં ક્યારેય પણ શાંતિની સ્થિતિ નથી બની શકી. અમેરિકાની આગેવાનીમાં મિત્ર રાષ્ટ્રોએ ઈરાક પાસે પરમાણુ અને જૈવિક હથિયારો રાખવાના આરોપમાં 20 માર્ચના રોજ હુમલો કર્યો હતો. પણ જે કારણને લઈને આ જંગ થઈ, તે ખોટી સાબિત થઈ ગઈ. ઈટાલીના ફેમસ ફોટોગ્રાફર ફ્રેન્કો પગેટીએ વોર દરમિયાન અંદાજે 6 વર્ષ બગદાદમાં જ પસાર કર્યા હતા. આ દરમિયાન તેણે ઈરાકમાંથી કેટલીક એવી તસવીરો તેમના કેમેરામાં કેદ કરી, જેનાથી યુદ્ધના ઘણા નવા પાસાઓ પણ દુનિયાની સામે આવ્યા.\nમાત્ર 21 દિવસોમાં અડધા ઈરાક પર કબ્જો\n- ઈરાકમાં જૈવિક હથિયારો હોવાની શંકાના આધારે 15 વર્ષ પહેલા અમેરિકન પ્રેસિડેન્ટ બુશે જંગની શરૂઆત કરી હતી.\n- આ એ સમય હતો જ્યારે આદેશની સાથે જ અમેરિકન લશ્કરની ક્રૂઝ મિસાઈલોએ ઈરાકની રાજધાની બગદાદમાં ઘણી જગ્યાએ હુમલા કર્યા.\n- બગદાદ શહેર બોમ્બ અને હવાઈ હુમલાના અવાજથી ગૂંજી રહ્યું હતું અને તેની સાથે જ સદ્દામ હુસૈનના લાંબા શાસનનો અંત આવી રહ્યો હતો.\n- માત્ર 21 દિવસોમાં અમેરિકાએ ઈરાકના તમામ મોટા શહેરોને પોતાના કબ્જામાં લઈ લીધા હતા, પરંતુ સદ્દામ હુસૈન અમેરિકાની પકડથી દૂર હતો. આ વર્ષે 13 ડિસેમ્બરના રોજ સદ્દામને પણ પકડવામાં સફળતા મળી ગઈ.\nઆ વોર બાદ અમેરિકા માટે સૌથી ખરાબ સમય એ હતો, જ્યારે બોયલોજિકલ વેપનની શોધમાં લાગેલા અમેરિકાના હાથ ખાલી રહી ગયા. 2004માં સીઆઈએના ફોર્મર ચીફ વેપન ડિરેક્ટર ડેવિડ એ કેએ કહ્યું કે, અમેરિકન ખુફિયા એજન્સી ઈરાકમાં બિનપરંપરાગત(અનકન્વેંશનલ) વેપન પ્રોગ્રામની શોધ કરવામાં નિષ્ફળ સાબિત થઈ હતી.\nઆગળની સ્લાઈડ્સમાં જુઓ, ઈરાક વોરની પીડા દેખાડતી તસવીરો...\nગંભીર રૂપે બીમાર દીકરીને સારવાર ન મળવાના કારણે દુઃખી એક માતા. વિદ્રોહીઓના હુમલાથી આ જગ્યાએ તબાહ થઈ ગઈ હતી હોસ્પિટલ.\nશિયા બહુલ શાબમાં સુન્ની વ્યક્તિના કત્લના આરોપમાં વિદ્રોહીઓની ધરપકડ કરતા અમેરિકન સૈનિક.\nરમાદીમાં અમેરિકન સૈનિક દ્વારા પોતાની પિતાની ધરપકડ પર રડતો પુત્ર.\nસદ્દામ હુસૈનના પેલેસમાં થતા બોમ્બ બ્લાસ્ટ. અમેરિકાએ 21 એપ્રિલ 2003ના રોજ સદ્દામના પેલેસ કોમ્પલેક્સ પર હવાઈ હુમલા સાથે કબ્જો કર્યો હતો.\nસદ્દામના સ્ટેચ્યુને પગેથી કચડતા લોકો.\nબગદાદમાં અમેરિકન સૈનિકની ગોળીથી જીવ ગુમાવનાર વ્યક્તિ.\nસદ્દામના પેલેસમાં પડેલી ખુરશી. અમેરિકન સૈન્યએ હવાઈ હુમલામાં સૌથી પહેલા સદ્દામના પેલેસને નિશાન બનાવ્યો હતો.\nબગદાદમાં શિયાઓની સૌથી મોટી કદામિયા મસ્જિદ પર હેલિકોપ્ટરથી નજર રાખતા અમેરિકન સૈનિક.\nયુદ્ધમાં મૃત્યુ પામેલ શખ્સને દફનાવવા જઈ રહેલા લોકો.\nવિદ્રોહીઓની શોધખોળ કરતા અમેરિકન સૈનિક. ડરથી ચીચીયારીઓ પાડતી ઘરમાં હાજર મહિલાઓ.\nબગદાદમાં હેલિકોપ્ટર કોન્ટ્રાક્ટરના કિડપિંગ મામલે અલ-કાયદાના કમ્પાઉન્ડ પર હેલિકોપ્ટરથી નજર રાખતા અમેરિકન સૈનિક.\nવિદ્રોહીઓના હુમલા દરમિયાન દિવાલો પાછળ છૂપાતા સ્પેશિયલ ફોર્સના સૈનિક.\nઅમેરિકા પરત ફર્યા પહેલા સ્મૈશ પ્લાટૂનના અંતિમ મિશન દરમિયાન ઈરાકના સમારામાં અલ-કાયદા સમર્થકોને પકડવા માટે ઘર પર દરોડા પાડતા અમેરિકન સૈનિક.\nગંભીર રૂપે બીમાર દીકરીને સારવાર ન મળવાના કારણે દુઃખી એક માતા. વિદ્રોહીઓના હુમલાથી આ જગ્યાએ તબાહ થઈ ગઈ હતી હોસ્પિટલ.\nશિયા બહુલ શાબમાં સુન્ની વ્યક્તિના કત્લના આરોપમાં વિદ્રોહીઓની ધરપકડ કરતા અમેરિકન સૈનિક.\nરમાદીમાં અમેરિકન સૈનિક દ્વારા પોતાની પિતાની ધરપકડ પર રડતો પુત્ર.\nસદ્દામ હુસૈનના પેલેસમાં થતા બોમ્બ બ્લાસ્ટ. અમેરિકાએ 21 એપ્રિલ 2003ના રોજ સદ્દામના પેલેસ કોમ્પલેક્સ પર હવાઈ હુમલા સાથે કબ્જો કર્યો હતો.\nસદ્દામના સ્ટેચ્યુને પગેથી કચડતા લોકો.\nબગદાદમાં અમેરિકન સૈનિકની ગોળીથી જીવ ગુમાવના��� વ્યક્તિ.\nસદ્દામના પેલેસમાં પડેલી ખુરશી. અમેરિકન સૈન્યએ હવાઈ હુમલામાં સૌથી પહેલા સદ્દામના પેલેસને નિશાન બનાવ્યો હતો.\nબગદાદમાં શિયાઓની સૌથી મોટી કદામિયા મસ્જિદ પર હેલિકોપ્ટરથી નજર રાખતા અમેરિકન સૈનિક.\nયુદ્ધમાં મૃત્યુ પામેલ શખ્સને દફનાવવા જઈ રહેલા લોકો.\nવિદ્રોહીઓની શોધખોળ કરતા અમેરિકન સૈનિક. ડરથી ચીચીયારીઓ પાડતી ઘરમાં હાજર મહિલાઓ.\nબગદાદમાં હેલિકોપ્ટર કોન્ટ્રાક્ટરના કિડપિંગ મામલે અલ-કાયદાના કમ્પાઉન્ડ પર હેલિકોપ્ટરથી નજર રાખતા અમેરિકન સૈનિક.\nવિદ્રોહીઓના હુમલા દરમિયાન દિવાલો પાછળ છૂપાતા સ્પેશિયલ ફોર્સના સૈનિક.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00135.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-UTL-UTLT-do-you-know-about-legal-right-in-parents-house-gujarati-news-5848379-PHO.html", "date_download": "2019-03-21T22:39:25Z", "digest": "sha1:G6MK5NAYLXXA447N6NW6MB2SCWBLEXLD", "length": 8327, "nlines": 102, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Do you know about legal right in parents house|પિતાએ બનાવેલા ઘરમાં ભાગ લેવા માટે પુત્રને નથી કોઈ કાયદાકીય અધિકાર", "raw_content": "\nપિતાએ બનાવેલા ઘરમાં ભાગ લેવા માટે પુત્રને નથી કોઈ કાયદાકીય અધિકાર\nપ્રોપર્ટીના કાયદાને લઈને હાલ પણ લોકોને ખૂબ જ મૂઝવણ છે\nયુટિલિટી ડેસ્કઃ પ્રોપર્ટીના કાયદાને લઈને હાલ પણ લોકોને ખૂબ જ મૂંઝવણ છે. સમય-સમય પર કોર્ટ એવા નિર્ણય કરે છે, જેને જાણીને તમે પોતાનું કન્ફયુઝન કલીયર કરી શકો છો. આજે અમે એક એવા નિર્ણય વિશે જણાવી રહ્યાં છે, જે દિલ્હી હાઈકોર્ટે પિતાની સંપતિને લઈને સંભળાવ્યો હતો. એવી કોઈ સંપતિ જે પિતાએ પોતે બનાવી છે, તેની પર પુત્ર કે પુત્રીનો કાયદાકીય અધિકાર હોતો નથી. હાઈકોર્ટ એડવોકેટ સંજય મેહરાનું કહેવું કે એવામાં બાળક માત્ર પિતાની દયા પર જ રહી શકે છે. પિતાની ઈચ્છા વગર કોઈ પણ સંપતિ પર દાવો કરી શકાતો નથી.\nતો કઈ સંપતિ પર હોય છે હક\nપૂર્વજો એટલે કે વ્યક્તિના પોતાના દાદા-પરદાદાની સંપત્તિ પર હક કરી શકે છે. આ સંપત્તિ પુત્ર કે પુત્રી બન્ને હક કરી શકે છે. પરતું જો પિતાએ કોઈ સંપતિ બનાવી છે, તો તેને બાળકોને આપવાની છે કે નહિ, તે નિર્ણય માત્ર પિતા જ લઈ શકે છે. જો પિતા પોતાની સંપતિને કોઈના નામે કરતા નથી અને તેમનું મૃત્યું થઈ જાય છે તો એવામાં લીગલ ઉતરાધિકારીઓની વચ્ચે સંપતિની વહેંચણી કરવામાં આવે છે. એવામાં છોકરો હોય કે છોકરી બંનેનો સંપતિમાં હિસ્સો સમાન હોય છે. પિતા દ્વારા બનાવવામાં આવેલી સંપત્તિમાં પુત્ર કાયદાકિય રીતે હક માગી શકે નહીં.\nકોના નામે કરી શકાય છે સંપતિ, જોવો આગળની સ્લાઈડમાં...\nકોઈના પણ નામે કરી શકાય છે સંપતિ\nએવામાં કોઈ પણ પિતા પોતાની સંપતિને કોઈના પણ નામે કરી શકે છે. હિંદુ ઉતરાધિકારી અધિનિયમ અંતર્ગત પિતા સંપતિની જે રીતે વહેચણી કરીને જાય છે, તે રીતે સંપતિ ઉતરાધિકારીઓની વચ્ચે વહેચવામાં આવે છે. આ અંતર્ગત એક મામલામાં દિલ્હી હાઈકોર્ટે પેરેન્ટસના પક્ષમાં જઈને નિર્ણય સંભળાવ્યો છે. પુત્રએ પિતાની સંપતિ પર હકની વાત કરી હતી. જોકે હાઈકોર્ટે તેને ફગાવી દીધી હતી અને પિતાના પક્ષમાં નિર્ણય આપ્યો હતો.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00135.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/pipodaraa-haive-upar-moped-divaaidar-sathe-athdaata-chalaknu-mot/101833.html", "date_download": "2019-03-21T21:59:44Z", "digest": "sha1:KUXNKPACXCZIETB6DAPWVWUMDRUSQEI3", "length": 6135, "nlines": 111, "source_domain": "www.navgujaratsamay.com", "title": "બારડોલી : માંગરોળના પિપોદરા હાઇવે ઉપર મોપેડ ડિવાઇડર સાથે અથડાતાં ચાલકનું મોત", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nબારડોલી : માંગરોળના પિપોદરા હાઇવે ઉપર મોપેડ ડિવાઇડર સાથે અથડાતાં ચાલકનું મોત\nમાંગરોળ તાલુકાનાં પિપોદરા ગામની સીમમાં ને.હા,નંબર-48 ઉપર અમદાવાદથી મુંબઈ રોડ ઉપર એક મોપેડના ચાલકે પોતાનું મોપેડ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી નવનિર્મિત બ્રિજના રોડ ઉપર ડિવાઇડર સાથે અથડાવી દેતા સર્જાયેલા અકસ્માતમાં એક્ટિવા ચાલક યુવાનનું મોત નીપજયું હતું.\nઆ અંગે મળતી માહિતી અનુસાર સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલ દિવ્યા રો-હાઉસમાં રહેતા રાજેશભાઈ અમૃતલાલ ઉનડ્કટ નાઓ એક્ટિવા નંબર જીજે-5-કેજી-6909 લઈ ભરુચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વેળાએ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં પિપોદરા ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર-48 ઉપરથી પસાર થતી વેળાએ પોતાનું મોપેડ પૂરઝડપે હંકારતા રોડના ડિવાઇડર સાથે મોપેડ અથડાયું હતું. જેથી તેને ગંભીર હાલતમાં સારવાર માટે સુરત સ્મીમેરમાં લાવતા હતા તે દરમ્યાન તેનું મોત નીપજયું હતું. બનાવ અંગે કોસંબા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.\nસુરતઃ ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી..\nસુરતઃ પાલિકાને સિટી બસ ચલાવવા માટે 20.81 કરોડ ગ્રાન્ટ ..\nવડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયુ\nઆજે રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00135.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2010/08/04/jungle-andharu/", "date_download": "2019-03-21T22:14:57Z", "digest": "sha1:CNAVRQBLYUWGRGYZRFO4E353VS4EFN3T", "length": 33558, "nlines": 168, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: જંગલનું અંધારું – દક્ષા પટેલ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nજંગલનું અંધારું – દક્ષા પટેલ\nAugust 4th, 2010 | પ્રકાર : પ્રવાસવર્ણન | સાહિત્યકાર : દક્ષા પટેલ | 13 પ્રતિભાવો »\n[‘અખંડ આનંદ’ જુલાઈ-2010માંથી સાભાર.]\nનાનપણમાં મામાને ઘેર ગામડે રાતે આંગણામાં સૂતા સૂતા અંધારાનો ડર લાગતો ત્યારે મારી બા તારાઓ જોવાનું કહેતી. તો શહેરમાં અચાનક વીજળી ચાલી જતાં અંધારાથી ડરવા લાગતી ત્યારે બા ‘રામ રામ’ બોલવાનું કહેતી. મોટા થયા પછી હું મારા પરિવાર સાથે મધ્યપ્રદેશના કાન્હાના જંગલમાં ગઈ અને જંગલનું અંધારું જોઈ રામનામનું બાષ્પીભવન થઈ ગયું \nજંગલમાં આવેલી નાનકડી હોટલ પર પહોંચ્યાં ત્યારે બપોરનો એક વાગ્યો હતો. હોટલ એટલે નાની આઠ દસ રૂમો, રૂમની બહારની દીવાલો પર વાંસની ચોડેલી પટ્ટીઓ. વરસાદથી કાળી પડી ગયેલી પટ્ટીઓવાળા રૂમ કોઈ બાવાની મઢૂલી જેવા લાગતા’તા. પણ અંદર જોયું તો શહેરના રૂમ જેવી અદ્યતન ઝગારા મારતી લાઈટો, એ.સી., ફ્રીજ, ગીઝર બધું જ. રૂમમાં એક બાજુ દીવાલને બદલે મોટી મોટી પારદર્શક કાચની બે બારીઓ. બારીઓ પર સુંદર મજાના પડદા. તેને અડીને આરામદાયક સોફાસેટ. સોફા પર બેસતાં જ પડદા ખોલી નાંખ્યા કે તરત જ પારદર્શક કાચની પરવા કર્યા વગર બહારનું આખેઆખું લીલું જંગલ આંખો વાટે મનમાં ફરી વળ્યું. અમે ખુશખુશાલ થઈ ગયાં. રૂમમાંથી બહાર આવ્યાં.\nઆછો ઉજાસ, આછું અજવાળું જોતાં જ સમજાયું કે આ ગીચ જંગલ દિવસે પણ અંધારાને સાચવી રાખે છે. એકબીજામાં ગૂંથાયેલાં ઘટાટોપ વૃક્ષો એવી તો કિલ્લેબંધી કરે કે ધોળા દિવસે સૂરજનાં કિરણોને જંગલમાં ઘૂસવાનું મુશ્કેલ બને. મોટાં મોટાં હજારો વૃક્ષો એક મોટી લીલી જાળ બની સૂરજનાં કિરણોને ગૂંગળાવે, હંફાવે. ક્યારેક પવનદેવની મદદ મળે ને વૃક્ષો પવનમાં ડોલવા લાગે ત્યારે છૂટાંછવાયાં કિરણો જંગલમાં ઘૂસી જઈ ક્યાંક ક્યાંક ચાંદરણાં પાડે. આ ચાંદરણાંને જોઈને થાય કે હજુ સંધ્યાકાળ થયો નથી પણ ભરબપોરનો સમય છે. જંગલનો ભેજ ને આછું અજવાળું દિવસરાતના ચક્રને ઉકેલવા ન દે, પણ વધુ ગૂંચવે. ઉકળાટ, બફારો ને ગરમી બપોરનો અનુભવ કરાવે પણ કદીક આવતી પવનની મીઠી લહેર સાંજનો અનુભવ કરાવે વૃક્ષોનાં લીલાંછમ પાંદડાંઓની ઘટા, ઊંચે ચઢીને લટકતા વેલા ને ફૂલોનાં ઝૂમખાં, કાળાં જાડાં થડ ને વાંકી-ચૂકી ડાળીઓ અંધારાને સાચવીને ઊભાં હોય એવું લાગે.\nઘાસિયા મેદાનનું હાથી ડૂબે તેવું ઊંચું ઘાસ અંધારાને ગાંઠે બાંધીને જ રાખે. સૂરજ પશ્ચિમ તરફ પ્રયાણ કરે કે ગાંઠ છોડી અંધારાને આસપાસ છલકાવી દે. જેમ આપણું મન ઉદ્વેગો, ચિંતાઓ ને આશંકા સાચવીને રાખે છે. નબળું કારણ પોતીકું કે પારકાનું મળે તો તરત જ મન ચિંતા ને આશંકાની પોટલી છોડી દે છે. આછો ઉજાસ અંધારામાં પલટાઈ જાય તે પહેલાં અમે અમારા રૂમથી 500 મીટર દૂર આવેલા ડાઈનિંગ રૂમમાં જમવા જતા. બધે ભેજ ભરેલો ભીનો-ભીનો ઉજાસ અને દૂર દૂર સુધી ઘેરો લીલોછમ રંગ જોવા મળે. ત્યાં કેડી પરનાં પાણીનાં ખાબોચિયામાં હરણનાં મોટાં ટોળાને પાણી પીતું જોઈ આનંદમાં આવી જવાય. સાવ પાસે, સાવ મુક્ત આટલાં બધાં હરણાંઓને એકસાથે જોવાનો અનન્ય લહાવો હતો. પાણી પીતાં હરણાં સહેજ અવાજ આવતાં ડોક ઊંચી કરીને જોઈ લેતાં અને પાછાં પાણી પીવા લાગતાં. અમે મન ભરીને આ બધું જોઈ રહ્યાં હતાં ને હોટલના ચોકીદારે કહ્યું કે અહીં ક્યારેક વાઘ પણ પાણી પીવા આવે છે. આ સાંભળી અમે એવાં તો ડર્યાં કે ઝડપથી રૂમ પર આવી ગયાં. બારીના પડદા બંધ કરી વાતોએ વળગ્યાં. રૂમની લાઈટમાં રાત ક્યારે પડી ગઈ તેનો અંદાજ ન આવ્યો. કુદરતને આ મંજૂર ન હોય તેમ અચાનક બત્તી રિસાઈ ગઈ. અજવાળાની તલપમાં બારીના પડદા ખોલ્યા તો અંદર ને બહાર બધું એકાકાર થઈ ગયું. અંધારામાં અંદર-બહારનો કોઈ ભેદ ન રહ્યો. ચારે બાજુ નિબિડ અંધકાર. શબ્દકોશમાં જોયેલા શબ્દનો અર્થ અનુભવે સમજાયો. પણ અંધારાનો દરિયો જોઈ ગાત્રો શિથિલ થઈ ગયાં. કાળજીપૂર્વક રૂમમાંથી બહાર આવ્યાં.\nડાઈનિંગ રૂમ પર જમવા જવાનું હતું. પણ દિશાનું ભાન પણ ન રહે તેવું ગાઢ અંધારું હતું. ચોકીદારને બૂમ પાડી પણ અંધારું જાણે અમારો અવાજ ગળી ગયું. મનના હોકાયંત્રની મદદથી સાચી દિશા નક્કી કરી ચાલવા લાગ્યાં. કાળામેશ અંધારામાં કંઈ સૂઝતું ન હતું. પણ ઉપર જોયું, અને ઓહો….. તારાઓથી ખીચોખીચ ભરેલું આકાશ ઓહો….. તારાઓથી ખીચોખીચ ભરેલું આકાશ કાળા-કાળા આભમાં ચમકતા અસંખ્ય નાના-મોટા તારાઓ જોઈ અમીર ખુસરોનું ઉખાણું યાદ આવી ગયું :\nએક થાલ મોતી સે ભરા\nસબકે સિર પર ઔંધા ધરા;\nચારોં ઓર વહ થાલી ફિરે\nમોતી ઉસસે એક ન ગિરે.\nધરતી પર અંધારાનું એકચક્રી શાસન તો આકાશમાં તારાઓનું. તારાખચિત આકાશમાં તારાઓની વચ્ચે પણ અંધારું તો ખરું જ ગામડામાં ઘણી વાર આંગણામાં ખાટલામાં સૂતાં સૂતાં અંધારિયા પક્ષની કોઈ રાતે આકાશમાં ટમટમતાં અસંખ્ય તારાઓ જોવાનો લહાવો માણ્યો હતો, પણ જંગલની નિઃશબ્દ રાત્રે વાઘના અભયારણ્યમાં તારા જોવાનો અનુભવ કાળજુ કંપાવે તેવો હતો. તારાઓમાં પણ વાઘની ટમટમતી આંખો દેખાતી હતી. ‘રામરામ’ ને બદલે ‘રામ નામ સત્ય હૈ’ના ભણકારા વાગવા લાગ્યા. વાઘનો કોળિયો બનવાની બીક લાગી ગઈ. ઘડીક ઝીણી આંખ કરીને તો ઘડીક આંખો ફાડીને અંધારાને ભેદવાના પ્રયત્નો કર્યા. પણ સર્વથા નિરર્થક. મને યાદ આવ્યું કે દશરથ રાજાએ પાણીનો બુડબુડ અવાજ સાંભળી શબ્દવેધી બાણ ચલાવ્યું હતું પણ આ નીરવ અંધારામાં ક્યાં દષ્ટિનું બાણ ચલાવવું તેની સૂઝ પડતી નહોતી. અંધારાને પામવા એકલી આંખોથી ચાલે તેમ ન હતું. એટલે હાથ-પગ ને કાન પણ સરવા થઈ જોવા લાગ્યા. સાચું કહું તો કોઈને પોતાનો હાથ કે પગ કંઈ દેખાતું ના હતું. ખાલી અનુભવાતું હતું.\nઅજવાળા માટે લાખ લાખ તારાઓની મદદ માંગવા ઊંચે જોયું, પણ જેવી નજર આકાશ પરથી હટાવી તો અંધારામાં અટવાઈ. કંઈ સૂઝે નહીં. કોઈ અજાણ્યા અંધારિયા ગ્રહ પર ઊતરી પડ્યાં હોઈએ તેવું લાગ્યું. આમ તો ડર કબજો જમાવે શરીર પર એટલે શરીરમાં ધ્રુજારી થવા લાગી. જાણે સ્વિચ ઑફ થતાં ધરતી પરથી સૂરજગોળો ગૂમ થઈ ગયો ને બધે અંધારું ધબ્બ થઈ ગયું. તે સાથે મગજની પણ સ્વિચ ઑફ થઈ ગઈ અથડાવાની બીકે એકબીજાના હાથ પકડી ઘસડાતા પગે ડાઈનિંગ હૉલ તરફ આગળ વધ્યાં. માંડ ચાર છ ફૂટ ચાલ્યાં હોઈશું પણ લાગ્યું એવું કે જાણે ચારસો પાંચસો મીટર ચાલી નાખ્યું છે અથડાવાની બીકે એકબીજાના હાથ પકડી ઘસડાતા પગે ડાઈનિંગ હૉલ તરફ આગળ વધ્યાં. માંડ ચાર છ ફૂટ ચાલ્યાં હોઈશું પણ લાગ્યું એવું કે જાણે ચારસો પાંચસો મીટર ચાલી નાખ્યું છે થોડુંક આગળ વધ્યા જ હોઈશું ને નાની દીકરીએ ચીસ પાડી ‘વાઘ’ \nસામેથી લાલાશ પડતી ચળકતી દસ-બાર આંખો અમારી તરફ આવતી હતી. ધબકારા વધી ગયા. ડરના માર્યા ઘડી વાર આંખો બંધ થઈ ગઈ. ટમટમતી આંખો હવે ચાર-પાંચ ફૂટ જ દૂર હતી. બ્લડપ્રેશર વધતું જતું હતું. જાણે હમણાં ધડાકા સાથે માથાના ફૂરચાં ઊડી જશે આ વિચારથી આંખો બંધ થઈ ગઈ. પંદર-વીસ-પચીસ સેકન્ડ પસાર થઈ ગઈ. મને લાગ્યું વાઘ ધીમે ધીમે ડગ ભરતો અમારી તરફ આવી રહ્યો છે. અમારી અને મોતની વચ્ચે લાંબું અંતર ન હતું. આવા કપરા સમયે પણ મને વાઘ અને કેદીની વાર્તા યાદ આવી ગઈ. કેદીએ એક વાર જંગલમાં વાઘના પગમાંથી કાંટો કાઢી, તેને ઝાડના પાંદડાં બાંધી આપેલાં. પાંજરામાં કેદીને ફાડી ખાવા ધસેલો વાઘ કેદીને ઓળખી ગયો. તેને મારવાને બદલે વહાલ કરવા લાગ્યો. કદાચ એ કેદી અમે જ હોઈશું એવા વિચારથી આંખો ખૂલી ગઈ. બધે જ અંધારું. આંખની અંદર અને બહાર ડોકું ફેરવીને પાછળ જોયું તો ટમટમતી આંખો આગળ ને આગળ જઈ રહી હતી. તરત જ સમજાયું કે આ તો દેવદૂત સમા આગિયા અમારી પાસે આવ્યા હતા આ વિચારથી આંખો બંધ થઈ ગઈ. પંદર-વીસ-પચીસ સેકન્ડ પસાર થઈ ગઈ. મને લાગ્યું વાઘ ધીમે ધીમે ડગ ભરતો અમારી તરફ આવી રહ્યો છે. અમારી અને મોતની વચ્ચે લાંબું અંતર ન હતું. આવા કપરા સમયે પણ મને વાઘ અને કેદીની વાર્તા યાદ આવી ગઈ. કેદીએ એક વાર જંગલમાં વાઘના પગમાંથી કાંટો કાઢી, તેને ઝાડના પાંદડાં બાંધી આપેલાં. પાંજરામાં કેદીને ફાડી ખાવા ધસેલો વાઘ કેદીને ઓળખી ગયો. તેને મારવાને બદલે વહાલ કરવા લાગ્યો. કદાચ એ કેદી અમે જ હોઈશું એવા વિચારથી આંખો ખૂલી ગઈ. બધે જ અંધારું. આંખની અંદર અને બહાર ડોકું ફેરવીને પાછળ જોયું તો ટમટમતી આંખો આગળ ને આગળ જઈ રહી હતી. તરત જ સમજાયું કે આ તો દેવદૂત સમા આગિયા અમારી પાસે આવ્યા હતા જાણે પોતાનો નાનકો પ્રકાશ આપીને અંધારાને હડસેલવા મથતા હતા. પછી તો આકાશમાં તારલા ને અવકાશમાં આગિયા. અંધારામાં ભાત પાડતા આગિયા અંધારાને શણગારતા હતા. ધીમે ધીમે આગિયાનું ઝુંડ ઊડતું ઊડતું પસાર થઈ ગયું કે ફરી સ્થળકાળનો ભેદ ભૂલવતો ઘેરો અંધકાર અમને વળગી પડ્યો. અમને આખે આખા પોતાનામાં ડુબાડી દીધા. મેં વાંચેલું અને સાંભળેલું ‘બ્રહ્મ સત્ય જગત મિથ્યા’ પણ અહીં તો અંધારું સત્ય અને જગત મિથ્યાનો અનુભવ થયો. પાછું અંધારું પણ બ્રહ્મની જેમ નિરાકાર, અકળ ને અમાપ. જંગલના અંધારાની એક જ ઓળખ ડર, ભય. અવળચંડું આપણું મન પણ ઉદ્યમ કરીને વાઘની આકૃતિ બનાવી ડરાવે. અનાયાસે મન બોલી ઊઠ્યું : ‘ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા.’\nદરિયાકિનારે રાતના બાર વાગ્યા પછીનો બોલતો અંધકાર જોયો છે ને સાંભળ્યો પણ છે. પણ જંગલનો મૌનના દરિયા જેવો અંધકાર સાવ અજાણ્યો લાગ્યો. હિમાલયના ઊંચા ઊંચા પહાડોમાં અંધારું જોયું છે. પણ છેક દૂર દૂર તળેટીમાં વસેલાં નાનાં ગામોમાં બળતા દીવાબત્તીઓનાં ટપક��ં જેવાં અજવાળાં અંધારાને બોલતું કરી દેતાં, તો જોરથી સમ સમ કરતાં ફૂંકાતો ઠંડો પવન અંધારાને ડહોળી નાંખતો. પણ જંગલનું નિષ્પ્રાણ અંધારું વાઘની ગર્જનાથી કે પંખીઓની ઊડાઊડથી ક્યારેક પ્રાણવાન બનતું ત્યારે યમરાજાનાં ડાકલાં વાગતાં હોય તેવા આભાસથી ડરી જવાતું. દિવસના આછા અજવાળામાં દેખાતું રળિયામણું કુદરતી દશ્ય, વૃક્ષો, વેલાઓ, ફૂલડાં, હરણાં, લીલું લીલું ઘાસ, ઝીણાં ઝીણાં ફૂલોથી મઢેલા નાના છોડવા, રંગોની વિવિધ ઝાંયવાળાં વૃક્ષોનાં જાડાં-પાતળાં થડ, ઊડતાં પંખીઓ, પંખીઓના ટહુકા બધું જ સાંજ પડતાં ઊતરી આવતા અંધારામાં ઝાંખું ઝાંખું થતાં થતાં અલોપ થઈ જતું. અંધારું બધું હડપ કરી જતું. જંગલ ગાઢ અંધારાનું જંગલ બની જતું. અમે પણ શરીર વગરના – અશરીરી હોઈએ તેવી અનુભૂતિ થતી. અંધારાના ધાબળા નીચે અમે ઢબુરાતાં ત્યારે કેવળ અમારો અવાજ જ અમારી ઓળખ બનીને હૂંફ આપતો.\nપોતાના અવાજને ધ્યાનથી સાંભળીને અનુસરવાનો જુદો જ અનુભવ થયો. ઘેર પાછાં ફર્યાં ને રોજિંદા જીવનવ્યવહારમાં હું ફરી ગોઠવાઈ ગઈ. પણ જ્યારે જ્યારે મુશ્કેલી આવે છે, કંઈ સૂઝતું નથી, મન ડરી જાય છે ને અંધારું છવાઈ જાય છે ત્યારે ત્યારે પોતાનો અવાજ સંભળાય છે.\n« Previous મેઘધનુષના રંગ – સંકલિત\nરામુ – લતા હિરાણી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nકુદરતી સૌંદર્યથી ભરેલું સ્થળ : પાસીઘાટ – હેતલ દવે\nઅરૂણાચલ પ્રદેશના પૂર્વ સિયાંગ જિલ્લામાં આવેલ પાસીઘાટ રાજ્યનું સૌથી જૂનું નગર છે. જેની સ્થાપના સન 1911માં થઈ હતી. અંગ્રેજોએ અહીંના સ્થાનિક લોકો આસામના મેદાનોમાં ધંધો-વ્યવહાર કરતા થાય તેમાં મદદરૂપ થવા પાસીઘાટ ખાતે એક પોલીટીકલ ઑફિસરની નિમણૂક કરી હતી. આ વિસ્તારમાં વસતા પાસી જાતિના લોકો પરથી ગામનું નામ પાસીઘાટ પડ્યું છે. પાસીઘાટને ‘અરુણાચલનું પ્રવેશદ્વાર’ તરીકે ઓળખવામાં આવે છે. આસામના દિબ્રુગઢથી સીધું પાસીઘાટ ... [વાંચો...]\nવડનગર – કનૈયાલાલ ભાઈશંકર દવે\nગુજરાતમાં વડનગરનું સ્થાન ગુજરાતભરમાં વડનગરનું સ્થાન કેવું હતું તેમજ તેની પ્રતિભા કેવી ગણાતી તે જાણવા જેવું છે. વિક્રમની બીજી શતાબ્દીમાં પશ્ચિમ ભારતથી ઓળખાતા ગુજરાતના આનર્ત વિભાગનું મુખ્ય શહેર આનંદપુર કે આનર્તપુર હાલમાં જેને વડનગર કહેવામાં આવે છે તે ગણાતું. આ પ્રમાણે ક્ષત્રિયોના રાજ્યકાળ દરમ્યાન ગુજરાતભરમાં વડનગરનું સ્થાન ઊંચું હતું. વલભી રાજ્યકાળ દરમ્યાન વિદ્યાકળા માટે તે ગુજરાતનુ�� બનારસ(કાશી) ગણાતું. તેમાં ... [વાંચો...]\nઉભયાન્વયી નર્મદા – કાકાસાહેબ કાલેલકર\nઆપણો દેશ હિંદુસ્તાન મહાદેવની મૂર્તિ છે. હિંદુસ્તાનનો નકશો જો ઊંધો પકડીએ તો એનો આકાર શિવલિંગ જેવો દેખાય છે. ઉત્તરનો હિમાલય એ એનો પાયો અને દક્ષિણનો કન્યાકુમારીનો ભાગ એ એનું શિખર. ગુજરાતનો નકશો જરા ફેરવીએ અને પૂર્વનો ભાગ નીચે લઈએ અને સૌરાષ્ટ્રનો છેડો – ઓખા મંડળ ઉપર તરફ આણીએ તો એ પણ શિવલિંગ જેવો જ દેખાશે. આપણે ત્યાં જેટલાં પહાડનાં શિખરો ... [વાંચો...]\n13 પ્રતિભાવો : જંગલનું અંધારું – દક્ષા પટેલ\nલેખિકાએ કરેલુ વરણન એટલુ સરસ છે કે આખું દશ્ય આંખ સમક્ષ ઊભું થઈ ગયું……………..\nખરેખર કુદરતની લીલા અદ્ભુત છે….. સુરજદેવના આગમનની સાથે જ કુદરતની રમ્ય રચના જોવા મળે છે જેમ કે પહાડો,પહાડોમાંથી ખળખળ વેહતા ઝરણાંઓ,ગાઢ જંગલો,પંખીઓનો કલરવ…… અને કુદરતની રચના પણ એટલી અનેરી છે કે ચાંદામામા પણ પોતાના આગમનની સાથે તારલાની અનોખી સુંદરતા લઈને આવે છે……. પણ આજકાલના જીવનમા પૈસાની પાછળ દોડતા માનવી પાસે કુદરતનું સાનિધ્ય મેળવવાનો સમય જ નથી પણ સમય મળતા આવા સ્થળની મુલાકાત અવશ્ય લેવા જેવી છે\nઆપનો ખુબ ખુબ આભાર,\nઅશોક જાની 'આનંદ' says:\nખૂબ સુંદર વર્ણનાત્મક લેખ, અને અદભૂત શૈલી.. લેખિકા ની પ્રવાસ વર્ણનની હથોટી દેખાઇ આવે છે. ઉંચુ ભાષાકર્મ….\nખુબ સુંદર વર્ણન……. અંધારાનું જે વર્ણન છે તે વાંચીને પણ ધ્રૂજારી આવી જાય.\nજયારે આપણે અંધકાર થી એકાકાર થઇ જઇએ છીએ ત્યારે જ અંદરનો અવાજ આપણી મદદે આવે છે. કદાચ એટલે જ પ્રજ્ઞાચક્ષુ લોકો મનની આંખોથી દુનિયા નિહાળતા હશે અને અંદરના અવાજને જ અનુસરતા હશે.\nશબ્દોના શણગારથી મઠ્યું જંગલનું અદભુત વર્ણન વાંચી શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું..\nલેખિકાએ આંખો સમક્ષ જંગલ ઉભું કરી દીધું.\nશ્રી ગુણવંત શાહની માર્મિક શૈલી અને શ્રી મણિલાલ પટેલની તળપદી શૈલીનો ભગીરથ સરવાળો એટલે સુશ્રી દક્ષા પટેલ.\nજંગલમાં મંગલ જેવા સ્થળો વિકસીત કરી શાળાઓનાં ભૂલકાંઓને કુદરતનું સામિપ્ય માણવાની તક એટલે જીવનભરનાં સંભારણાં.\nજંગલમાં વિચરણ કરવા માટે આંખ અને કાન સરવા જોઈએ.\nઘનોજ સુન્દર લેખ ચ્હે. ખુબ આનન્દ થયો.\nખૂબ જ સુંદર, ભયાવહ લેખ. લેખિકાએ શબ્દદેહે જંગલ નજર સમક્ષ લાવી દીધુ અને મને અંધકારમાં ઉભો કરી દીધો.\nહું ઘણીવાર મધ્યરાત્રિએ બહાર ફરવા નીકળું છું, સૂઈ ગયેલુ શહેર સંપૂર્ણ સૂતેલુ નથી હોતું પરંતુ તંદ્રાવસ્થામાં હોય છે. જં���લ તો જાણે ગાઢ નિંદ્રામા પોઢી ગયુ હોય તેવુ વર્ણન છે. આવા વાતાવરણમાં જ મનુષ્યને પોતાનો અવાજ કદાચ વધુ સારી રીતે સંભળાતો હશે.\nલેખ વાંચીને અદભૂત ઈટાલીયન ફિલ્મ “ન્યુવો સિનેમા પેરેડિસો”નો સંવાદ યાદ આવી ગયો. “હવે હું અંધ છું તેથી દુનિયાને વધુ સારી રીતે જોઈ શકું છું”.\nખુબ સરસ શબ્દોથી સજાવટ કરી છે.\nસારા સબ્દો મા લખાયેલિ તથ સારા સમજ્વા લાયક હતિ\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00136.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://janmabhoominewspapers.com/news/231343", "date_download": "2019-03-21T22:45:14Z", "digest": "sha1:ONTWEDPV3JQATHVRAD5C65OBN7IH5XSW", "length": 10009, "nlines": 92, "source_domain": "janmabhoominewspapers.com", "title": "દેબોરા હેરોલ્ડના જીવન પરની ફિલ્મમાં જેક્વેલિન ફર્નાન્ડિઝ", "raw_content": "\nદેબોરા હેરોલ્ડના જીવન પરની ફિલ્મમાં જેક્વેલિન ફર્નાન્ડિઝ\nહાલમાં બૉલીવૂડમાં ખેલાડીઓના જીવન પરની ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ જોવા મળે છે. સાઇના નેહવાલના જીવન પરની ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અભિનય કરી રહી છે. જ્યારે સાઇક્લિસ્ટ દેબોરા હેરોલ્ડના જીવન પરની ફિલ્મમાં મુખ્ય અભિનય કરવાની ઓફર જેક્વેલિન ફર્નાન્ડિઝે સ્વીકારી છે. અભિનેત્રીને આ ફિલ્મની પટકથા ગમતા તેણે તરત જ તે સ્વીકારી હતી. તેના મતે દેબોરાનું જીવન પ્રેરણાદાયી છે. આથી જ તેણે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવતા વર્ષે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ જશે.\n23 વર્ષની દેબોરા કારનિકોરામાં મોટી થઇ છે અને યુસીઆઇ (યુનિયન સાઇક્લિસ્ટ ઇન્ટરનેશનલ)માં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય છે. હાલમાં વૈશ્વિક સ્તરે દેબોરા ચોથા ક્રમાંકે છે અને તે 2020માં ટોકિયોમાં યોજાનારી અૉલિમ્પિકમાં ભાગ લેવાની તૈયારી કરી રહી છે. દેબોરાના પિતા કારનિકોરામાં વાયુદળના અધિકારી હતા. 2004માં સુનામી ત્રાટકયું ત્યારે દેબોરા એક સપ્તાહ સુધી ઝાડ પર અટવાઇ ગઇ હતી. 2013થી તે નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના વેલોડ્રામામાં તાલીમ મેળવી રહી છે. 2014માં તેણે ટ્રેક એશિયા કપમાં બે ગોલ્ડ મેડલ જ��ત્યા હતા. જ્યારે તાઇવાન કપ ટ્રેક ઇન્ટરનેશનલમાં પાંચ મેડલ જીતવાનું બહુમાન મેળવ્યું હતું.\nસેન્સેક્ષ નવા રેકર્ડ સ્તર નજીક\nચીની માલ હવાલા વડે ભારતની સીમામાં પ્રવેશે છે : કેઈટ\nકાંદાના ભાવ પડતર કરતાં ઓછા, ખેડૂતોની મુશ્કેલી વધી\nગૂગલ પે કરિયાણાની દુકાનોના ગ્રાહકોને તેના પ્લૅટફૉર્મમાં આવરી લેશે\nચૂંટણીની આચારસંહિતા નડી ફિલ્મ `પીએમ નરેન્દ્ર મોદી''ને\nસુરેશ અૉબેરોય અને પુત્ર વિવેકની જોડી જોવા મળશે ફિલ્મમાં\nબહેરીન ઇન્ટરનેશનલ આર્ટ ફેરમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું કૉસ્મિક હાર્ટ ગૅલરીએ\nવિકી કૌશલના બ્રેકઅપ માટે જવાબદાર કોણ\nઆઈપીએલ - 12 : 2100 કરોડથી વધારેની ઍડ આવી\nદક્ષિણ આફ્રિકાની શ્રીલંકા સામે રોમાંચક જીત\nમુંબઈ ઇન્ડિયન્સની તમામ મૅચમાં ઓપનિંગ કરશે રોહિત\nકોહલી ચતુર કૅપ્ટન નથી : ગૌતમ ગંભીર\nવડા પ્રધાન મોદી વારાણસી, અમિત શાહ ગાંધીનગરથી લડશે\nઉત્તર મુંબઈમાંથી ગોપાળ શેટ્ટી અને ઉત્તર મધ્ય મુંબઈમાં પૂનમ મહાજનને પુન: ઉમેદવારી\nદેશભરમાં ગુરુવારે ધુળેટીનો તહેવાર ઉમંગભેર ઊજવાયો\nઅધ્યક્ષ મહામંડલેશ્વર સ્વામી વિશ્વેશ્વરાનંદગિરિજીના સાંનિધ્યમાં હોલીકા દહન મહોત્સવ ઊજવાયો\nતૈમૂરે ધુળેટી ઊજવી એની સોશિયલ મીડિયામાં ચર્ચા\nબીજા પાંચ દિગ્ગજ નેતાના પુત્રો ભાજપમાં પ્રવેશી રહ્યા છે\nહું નથી ચૂંટણી લડવાનો કે નથી કોઈ પાર્ટીનો પ્રચાર કરવાનો : સલમાન\nપુલવામા હુમલો મતો મેળવવા માટેનું કાવતરું : રામગોપાલ યાદવ\nહવે જો ભારત પર આતંકવાદી હુમલો થયો તો ગંભીર સમસ્યા સર્જાશે\nકાશ્મીરમાં પાકિસ્તાની દળોના તોપમારામાં જવાન શહીદ\nખરેખર ચોકીદાર છો તો અસીમાનંદની મુક્તિ સામે અપીલ કરો : ઓવૈસી\nનીરવ મોદી દેશના `ચોકીદાર''થી છુપાઈને રહી ન શકે : ભાજપ\nકૉંગ્રેસ પર વડા પ્રધાનના ઉગ્ર પ્રહારો\n68 લોકોને કોણે માર્યા તેની કોઈને જાણ નથી : સિબલ\nપાકિસ્તાન કડક પગલાં નહીં ભરે તો એફએટીએફના ગ્રે લિસ્ટમાં આવી જશે\nદરેક ચોકીદારો અપશબ્દને ઘરેણું બનાવે : મોદી\nઈરાકમાં મોસુલ નજીક ફેરી બોટ ડૂબતાં 71નાં મોત\nકાશ્મીરમાં કૉંગ્રેસ-એનસીનું જોડાણ : જમ્મુ, ઉધમપુર કૉંગ્રેસ લડશે, શ્રીનગર એનસીને\nગુજરાતમાં ચૂંટણી પંચનો સપાટો : 1.40 કરોડની રકમ જપ્ત કરાઈ\nલોકસભાની ચૂંટણી નહીં લડવા માયાવતીની જાહેરાત\nઅરુણાચલમાં ભાજપને જબરો ફટકો : પ્રધાનો સહિત 8 નેતાએ પક્ષ છોડયો\nરાહુલની રાજકીય શત્રુવટ ફરી અંગત બની : મોદીની શૈક્ષણ��ક લાયકાત સામે સવાલ\nદારૂની દુકાનોમાં દિવસે 30 ટકાથી વધુ વેચાણ થાય તો ખુલાસો મગાશે\nવિજયસિંહ મોહિતે પાટીલને જ ટિકિટ આપવી હતી, પરંતુ તેમનો ફોન સ્વીચઅૉફ હતો : અજિત પવાર\nકચ્છી વીસા ઓસવાલ જૈન સમાજમાં સર્જાયેલો નાણાકીય ઝંઝાવાત ક્યારે શમશે\nઈન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલ ન કરનાર 11 લાખ લોકોને નોટિસ મોકલાશે\nબાન્દ્રા અને પુણેથી જયપુર માટે બબ્બે વિશેષ હોળી સ્પેશિયલ ટ્રેનો\nપ્રથમ યાદીમાં કિરીટ સોમૈયાના નામની બાદબાકી : પ્રવીણ છેડા આજે ભાજપમાં જોડાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00136.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8", "date_download": "2019-03-21T22:53:56Z", "digest": "sha1:7VXSXKM2IXG326A27PPAWVPUVHXYZ475", "length": 3550, "nlines": 93, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "શાલીન | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nશાલીન ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00136.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/features/how-watch-comedy-with-kapil-bigg-boss-online-free-014092.html", "date_download": "2019-03-21T21:50:55Z", "digest": "sha1:FIFLO6WKZHIVJGNVDVH44TUVMR3QYLHG", "length": 11484, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "તમારા લેપટોપમાં જુઓ ફ્રી કૉમેડી સર્કસ અને બિગ બોસ... | How to watch comedy with kapil and bigg boss online free - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n9 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n9 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nતમારા લેપટોપમાં જુઓ ફ્રી કૉમેડી સર્કસ અને બિગ બોસ...\nકૉમેડી વિથ કપિલ અને બિગ બોસ ઉપરાંત ઘણી બધી ટીવી સિરિયલ ઘણા લોકોની અતિપ્રિય સિરિયલ હશે જેનો કોઇપણ એપિસોડ આપ જોવો નહીં ચૂકતા હોવ. પરંતુ કોઇને કોઇ વખતે કામ હોવાના કારણે આપણે આપણી પ્રિય ટીવી સિરિયલ જોવી ચૂકી જતા હોઇએ છીએ. ક્યારેક એવું બને કે આપ ઘરેથી ક્યાંક બહાર ટ્રાવેલ કરી રહ્યા હોવ તો આપ તમારા લેપટોપમાં જ તમારી પસંદગીની સિરિયલ જોઇ શકશો. બસ આના માટે આપની પાસે ફાસ્ટ ઇન્ટરનેટ હોવું જરૂરી છે.\nઓનલાઇન ટીવી સીરિયલ જોવા માટે આપને કોઇ પેમેન્ટ કરવાની જરૂર નથી, તેમજ કોઇ રજિસ્ટ્રેશન અને એકાઉન્ટ વગેરે બનાવવાની જરૂર નથી. બસ જે પણ સીરિયલ જોવી હોય તેના યૂ ટ્યુબ ચેનલને ઓપન કરવાનું રહેશે. જેવી રીતે કોમેડી વિથ કપિલ અને બિગ બોસ બંને કલર્સ પર આવે છે તેના માટે આપને કલર્સની વેબસાઇટ પર જવાનું રહેશે.\nકલર્સ સાઇટને ઓપન કરતા જ તેના વીડિયો સેક્શનમાં ક્લિક કરો, અહીં આપને કલર્સ પર આવનાર તમામ સીરિયલોની સંપૂર્ણ લિસ્ટ મળી જશે. જેમ કોમેડી વિથ કપિલ, બિગબોસ. આ ઉપરાંત આપ સીરિયલના પ્રોમો અને બિહાઇંડ સીન વીડિયો પણ જોઇ શકશો. આવો જોઇએ કે કલર્સ ઉપરાંત કઇ કઇ ચેનલોની સીરિયલ આપ ઓનલાઇન જોઇ શકશો.\nસોની ટીવીના ઓનલાઇન ટીવી સીરિયલ જોવા માટે ક્લિક કરો....\nજીટીવીના ઓનલાઇન ટીવી સીરિયલ જોવા માટે ક્લિક કરો....\nસ્ટાર પ્લસની ટીવી સીરિયલ ઓનલાઇન જોવા માટે ક્લિક કરો....\nકલર્સ ટીવીના ઓનલાઇન ટીવી સીરિયલ જોવા માટે ક્લિક કરો....\nકેબલ-DTH ગ્રાહકોને રૂ. 130 નો ફિક્સડ ચાર્જ ચૂકવવાની જરૂર નથી, શરતો પૂરી કરવી પડશે\nકોંગ્રેસમાં શામેલ થઈ બિગ બોસ વિનર શિલ્પા શિંદે, ‘પાર્ટી કહેશે તો લડીશ ચૂંટણી'\nતારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નહિ દેખાય દયાબેન આ હોઈ શકે છે મોટુ કારણ\nફેબ્રુઆરીથી FREE માં જોઈ શકશો TV ચેનલ, TRAI ના ફરમાન પછી કેબલ ઓપરેટરોએ આ શરતને પૂરી કરવી પડશે\nટીવી જોનારાને ઝટકો, કેબલ ઓપરેટરો બંધ કરશે સેટ-ટોપ બોક્સ, જાણો કારણ\nઆજથી સસ્તી થઈ જશે આ 23 વસ્તુઓ, જીએસટીના ઘટેલા દરો થયા લાગુ\nદીપિકા કક્કડે જીતી બિગ બોસ 12ની ટ્રોફી, શ્રીસંત રહ્યા ફર્સ્ટ રનર અપ\nસાત જન્મોના બંધનમાં બંધાયા કપિલ-ગિન્ની, લગ્નના ફોટા થયા વાયરલ\nહવે લાઈવ જોઈ શકશો કોમેડી કિંગ કપિલ શર્માના લગ્ન, જાણો કેવી રીતે\nઆ ગંભીર બિમારીથી પીડિત છે સૈફ-અમૃતાની પુત્રી સારા અલી ખાન, 96 કિલો હતુ વજન\nVideo: આપ MLA સોમનાથ ભારતીએ મહિલા એંકરને ગાળ દઈ કહ્યુ હેસિયત ના ભૂલો\nબજરંગી ભાઈજાને આપી કોમેડી કિંગ કપિલ શર્માને દિવાળી ગિફ્ટ, શો કરશે પ્રોડ્યુસ\n100થી વધુ પકવાન, 200થી વધુ VIP મહેમાન, કરોડોમાં થશે કપિલના શાહી લગ્ન\ntv show online internet color technology ટીવી સીરિયલ ઓનલાઇન ઇન્ટરનેટ કલર ટેકનોલોજી\nમાયાવતીનું મોટું એલાન, હું લોકસભા ચૂંટણી નહીં લડું\n2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00136.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.betterbutter.in/gu/recipe/115756/colourful-dahivada-in-gujarati?amp=1", "date_download": "2019-03-21T22:33:44Z", "digest": "sha1:MMNI24H5KPIPBTAHF6VTMA2L2Y2ZCLR3", "length": 2991, "nlines": 58, "source_domain": "www.betterbutter.in", "title": "કલરફૂલ દહીંવડા, Colourful Dahivada recipe in Gujarati - Rani Soni : BetterButter", "raw_content": "\n0 ફરી થી જુવો\nતૈયારીનો સમય 30 min\nબનાવવાનો સમય 20 min\n3/4 કપ અડદની દાળ\n1 કપ દહીં ફીણેલું\n1 ચમચી લીલી ચટણી\n1 ચમચી આંબલી ની ચટણી\n1 નાની ચમચી બીટ નો રસ\n1/4 નાની ચમચી લાલ મરચું પાવડર\n1/4 નાની ચમચી શેકેલું જીરુ\n1/2 ચમચી દળેલી ખાંડ\n1 ચમચી ઝીણી સેવ\n3 કલાક પહેલા અડદની દાળને પાણી માં પલાળી દો.\nત્યારબાદ મિક્સરમાં લીલું મરચું,આદું સાથે વાટી લો અને મીઠું નાંખો.\nઆ મિશ્રણના ગોળા બનાવીને તેને કઢાઈમાં તેલ ગરમ કરીને ધીમા તાપે તળી લો.\nતળેલા વડાને નવસેકા પાણીમાં પલાળીને હળવે હાથે દબાવીને પાણી માંથી કાઢી લો.\nહવે દહીં ના 4 ભાગ કરો\n1 ભાગ માં લીલી ચટણી ઉમેરો\n2 ભાગ માં આંબલી ની ચટણી ઉમેરો\n3 ભાગ માં બીટ નો રસ ઉમેરો\n4 ભાગ સાદા દહીં માં મીઠું અને દળેલી ખાંડ નાંખો\nવડાને ને ડીશ માં લઈ બનાવેલ બધા ફલેવર નાં દહીં મૂકી\nલાલ મરચુ, સેકેલા જીરાનો પાવડર, મીઠું ,કોથમીર ઝીણી સેવ ,કાજુ મૂકી કલરફૂલ દહીંવડા સર્વ કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00136.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.betterbutter.in/gu/recipe/132810/sandwich-pizza-in-gujarati?amp=1", "date_download": "2019-03-21T22:38:19Z", "digest": "sha1:4ZFZNNHAMLY4J27OXA44ZINZSIGY4XHS", "length": 3584, "nlines": 50, "source_domain": "www.betterbutter.in", "title": "સેન્ડવીચ પીઝા, Sandwich Pizza recipe in Gujarati - Khushboo Doshi : BetterButter", "raw_content": "\n0 ફરી થી જુવો\nતૈયારીનો સમય 6 min\nબનાવવાનો સમય 10 min\n૨ થી ૩- મિડીયમ સાઈઝ નાં કાંદા\n૨ થી ૩ - મિડીયમ સાઈઝ નાં ટમેટા\n૧ - નાની કાકડી / ગાજર(optional)\n૧ - નાનો બાઉલ(વાટકી) કોથમીરની ચટણી\n1 ટે. સ્પૂન ટોમેટો કેચપ\n1 ટી સ્પૂન પીઝા મસાલો\n1 ટી.સ્પૂન સેન્ડવીચ મસાલો\nએક બાઉલ માં કેપ્સીકમ, કાંદા અને ટમેટા બધુ જીણું કાપી લો.\nહવે તેમાં પીઝા મસાલો,સેન્ડવીચ મસાલો નાંખો. બરાબર મિક્ષ કરી લો.\nહવે તેમાં કોથમીરની ચટણી,ટો���ેટો કેચપ નાખો.\nહવે તેમાં પીઝા મસાલો,સેન્ડવીચ મસાલો,કોથમીરની ચટણી,ટોમેટો કેચપ નાખેલી બધી વસ્તુ બરાબર હલાવી લો.\n2 સ્લાઈઝ લો એ બન્ને બ્રેડ પર એક સાઈડ બટર લગાવો. અને એ બટર વાળી બ્રેડ નીચેની સાઈડ મુકો.ઉપર પણ બટર લગાવો.\nહવે નીચેની સાઈડ બ્રાઉન અને થોડી ક્રિસપી થાય એટલે એ બંને સ્લાઈઝ ની સાઈડ ફેરવી લો. બંને સ્લાઈઝ પર કોથમીરની ચટણી લગાવો.\nહવે અેક સાઈડ પર મિક્ષ કરેલ મિશ્રણ નાંખી બીજી સ્લાઈઝ તેના પર મુકી ક્રીસ્પી બ્રાઉન કલર થાય એટલે એને બીજી સાઈડ ફરવી લો.\nબીજી સાઈડ પણ ક્રીસ્પી બ્રાઉન કલર થવા દો પછી એને એક ડીશ માં કાઢી પીઝા કટર થી ચાર પીસ માં કટ કરી ઉપર બટર લગાવી ચીઝ નાંખી ગરમા ગરમ સર્વ કરો.\nતો રેડી છે સેન્ડવીચ પીઝા તેના પર ઓરેગાનો ચીલી ફ્લેકસ અને ચીઝ સાથે સર્વ કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00136.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://janmabhoominewspapers.com/news/231344", "date_download": "2019-03-21T22:42:03Z", "digest": "sha1:BSEMNECW4CHRHCSIBUX7JJCRDTYDUUR6", "length": 10023, "nlines": 92, "source_domain": "janmabhoominewspapers.com", "title": "કાજોલે કરાવ્યું અજય અને કરણ વચ્ચે પેચઅપ", "raw_content": "\nકાજોલે કરાવ્યું અજય અને કરણ વચ્ચે પેચઅપ\nબૉલીવૂડમાં કયારે મૈત્રી અને કયારે દુશ્મની થઇ જાય તે કહેવાય નહીં. આવું જ કંઇક કાજોલ, અજય દેવગણ અને કરણ જોહર વચ્ચે બન્યું છે. અભિનેત્રી કાજોલ અને ફિલ્મમેકર કરણ ખૂબ જ સારા મિત્રો હતાં. કરણની ફિલ્મો દ્વારા કાજોલને સારી એવી ખ્યાતિ મળી હતી. જો કે, બે વર્ષથી આ બંને વચ્ચે અબોલા હતા. અને તેનું કારણ હતી કાજોલના પતિ અજયની ફિલ્મ શિવાય. વાત જાણે એમ હતી કે કરણની ફિલ્મ અય દિલ હૈ મુશ્કિલ અને અજયની ફિલ્મ શિવાય બે વર્ષ પહેલાંની દિવાળીએ સાથે રિલીઝ થઇ હતી. તે સમયે એમ કહેવાય છે કે શિવાયની બદનામી કરવા કરણે કમાલ આર. ખાનને લાખો રૂપિયા આપ્યા હતા. ત્યાર બાદ કરણ અંગત મિત્રો વચ્ચે પણ અજય વિશે ઘસાતું બોલ્યો હોવાનું કહેવાય છે જેની જાણ અજયને થતાં તેણે કાજોલને પણ કરણ સાથે ન બોલવાનો આદેશ આપ્યો હતો.\nજો કે, હવે આમાં એવો વળાંક આવ્યો છે કે કરણ જોહરના ટીવી શો કોફી વિથ કરણમાં કાજોલ પતિ સાથે જોવા મળશે. અચાનક આ જોડાણ થયું કેવી રીતે એવો સવાલ અનેકોને મૂંઝવી રહ્યો છે. પરંતુ આમાં કાજોલનો કરિશ્મા કામ કરી ગયો છે. કાજોલે કરણ અને અજય વચ્ચે પેચઅપ કરાવ્યું છે. આમ છતાં અજય તો માત્ર પત્નીના કહેવાથી જ આ શોમાં આવવા તૈયાર થયો છે અને તેણે અગાઉથી કહી દીધું છે કે કરણે પોતાના મૂળ સ્વભાવ અનુસાર મસ્તીમજાકભર્��ા સવાલો પૂછવા નહીં.\nસેન્સેક્ષ નવા રેકર્ડ સ્તર નજીક\nચીની માલ હવાલા વડે ભારતની સીમામાં પ્રવેશે છે : કેઈટ\nકાંદાના ભાવ પડતર કરતાં ઓછા, ખેડૂતોની મુશ્કેલી વધી\nગૂગલ પે કરિયાણાની દુકાનોના ગ્રાહકોને તેના પ્લૅટફૉર્મમાં આવરી લેશે\nચૂંટણીની આચારસંહિતા નડી ફિલ્મ `પીએમ નરેન્દ્ર મોદી''ને\nસુરેશ અૉબેરોય અને પુત્ર વિવેકની જોડી જોવા મળશે ફિલ્મમાં\nબહેરીન ઇન્ટરનેશનલ આર્ટ ફેરમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું કૉસ્મિક હાર્ટ ગૅલરીએ\nવિકી કૌશલના બ્રેકઅપ માટે જવાબદાર કોણ\nઆઈપીએલ - 12 : 2100 કરોડથી વધારેની ઍડ આવી\nદક્ષિણ આફ્રિકાની શ્રીલંકા સામે રોમાંચક જીત\nમુંબઈ ઇન્ડિયન્સની તમામ મૅચમાં ઓપનિંગ કરશે રોહિત\nકોહલી ચતુર કૅપ્ટન નથી : ગૌતમ ગંભીર\nવડા પ્રધાન મોદી વારાણસી, અમિત શાહ ગાંધીનગરથી લડશે\nઉત્તર મુંબઈમાંથી ગોપાળ શેટ્ટી અને ઉત્તર મધ્ય મુંબઈમાં પૂનમ મહાજનને પુન: ઉમેદવારી\nદેશભરમાં ગુરુવારે ધુળેટીનો તહેવાર ઉમંગભેર ઊજવાયો\nઅધ્યક્ષ મહામંડલેશ્વર સ્વામી વિશ્વેશ્વરાનંદગિરિજીના સાંનિધ્યમાં હોલીકા દહન મહોત્સવ ઊજવાયો\nતૈમૂરે ધુળેટી ઊજવી એની સોશિયલ મીડિયામાં ચર્ચા\nબીજા પાંચ દિગ્ગજ નેતાના પુત્રો ભાજપમાં પ્રવેશી રહ્યા છે\nહું નથી ચૂંટણી લડવાનો કે નથી કોઈ પાર્ટીનો પ્રચાર કરવાનો : સલમાન\nપુલવામા હુમલો મતો મેળવવા માટેનું કાવતરું : રામગોપાલ યાદવ\nહવે જો ભારત પર આતંકવાદી હુમલો થયો તો ગંભીર સમસ્યા સર્જાશે\nકાશ્મીરમાં પાકિસ્તાની દળોના તોપમારામાં જવાન શહીદ\nખરેખર ચોકીદાર છો તો અસીમાનંદની મુક્તિ સામે અપીલ કરો : ઓવૈસી\nનીરવ મોદી દેશના `ચોકીદાર''થી છુપાઈને રહી ન શકે : ભાજપ\nકૉંગ્રેસ પર વડા પ્રધાનના ઉગ્ર પ્રહારો\n68 લોકોને કોણે માર્યા તેની કોઈને જાણ નથી : સિબલ\nપાકિસ્તાન કડક પગલાં નહીં ભરે તો એફએટીએફના ગ્રે લિસ્ટમાં આવી જશે\nદરેક ચોકીદારો અપશબ્દને ઘરેણું બનાવે : મોદી\nઈરાકમાં મોસુલ નજીક ફેરી બોટ ડૂબતાં 71નાં મોત\nકાશ્મીરમાં કૉંગ્રેસ-એનસીનું જોડાણ : જમ્મુ, ઉધમપુર કૉંગ્રેસ લડશે, શ્રીનગર એનસીને\nગુજરાતમાં ચૂંટણી પંચનો સપાટો : 1.40 કરોડની રકમ જપ્ત કરાઈ\nલોકસભાની ચૂંટણી નહીં લડવા માયાવતીની જાહેરાત\nઅરુણાચલમાં ભાજપને જબરો ફટકો : પ્રધાનો સહિત 8 નેતાએ પક્ષ છોડયો\nરાહુલની રાજકીય શત્રુવટ ફરી અંગત બની : મોદીની શૈક્ષણિક લાયકાત સામે સવાલ\nદારૂની દુકાનોમાં દિવસે 30 ટકાથી વધુ વેચાણ થાય તો ખુ��ાસો મગાશે\nવિજયસિંહ મોહિતે પાટીલને જ ટિકિટ આપવી હતી, પરંતુ તેમનો ફોન સ્વીચઅૉફ હતો : અજિત પવાર\nકચ્છી વીસા ઓસવાલ જૈન સમાજમાં સર્જાયેલો નાણાકીય ઝંઝાવાત ક્યારે શમશે\nઈન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલ ન કરનાર 11 લાખ લોકોને નોટિસ મોકલાશે\nબાન્દ્રા અને પુણેથી જયપુર માટે બબ્બે વિશેષ હોળી સ્પેશિયલ ટ્રેનો\nપ્રથમ યાદીમાં કિરીટ સોમૈયાના નામની બાદબાકી : પ્રવીણ છેડા આજે ભાજપમાં જોડાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00137.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://govindmaru.com/2019/02/22/nagindas-sanghavi-6/vignaan_parishadmaa_sanshodhaknaa_haasyaaspad_vidhaan/", "date_download": "2019-03-21T23:02:54Z", "digest": "sha1:CUOPBCTLVMKC5L6KKLLG6KWCQQVT33Y6", "length": 6883, "nlines": 97, "source_domain": "govindmaru.com", "title": "Vignaan_Parishadmaa_Sanshodhaknaa_Haasyaaspad_Vidhaan – ‘અભીવ્યક્તી’", "raw_content": "\nરૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)\nઅન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)\nPrevious વીજ્ઞાન પરીષદમાં સંશોધકનાં હાસ્યાસ્પદ વીધાન\nનવા લેખોની માહીતી મેળવવા માટે આપની ઈ.મેઈલ આઈડી નીચે સફેદ ખાલી જગ્યામાં નોંધવા વીનન્તી.\nહોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nહોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nએ બે ન બને, સેંથો અને ટાલ\nસ્ત્રી કીડનીદાન કરવામાં આગળ છે; પરન્તુ એમને કીડનીની જરુર હોય ત્યારે\nકોઈ વીદ્યા/શાસ્ત્ર સમ્પુર્ણ છે\n‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે. ..ગો.મારુ\nThanganat on ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’થી ‘ગૌ…\nUrmila Sharma-Valand on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nPRAVIN PATEL on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nJanak on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nરાકેશકુમાર on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nરાકેશકુમાર on એ બે ન બને, સેંથો અને ટાલ\nAmrut Hazari. on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nccpatel on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nસરોજબેન ચીમનભાઈ દેસા… on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nRASHMIKANT C DESAI on હોળી – અણસમઝ કે અન્ધશ્રદ્ધા\nએન. વી. ચાવડા (16)\nગો. મારુ (જનરલ) (32)\nગો. મારુ (રૅશનલ) (28)\nડૉ. બી. એ. પરીખ (7)\nપ્રા. ગુણવન્ત શાહ (6)\nપ્રા. રમણ પાઠક (વાચસ્પતી) (40)\nપ્રા. શશીકાન્ત શાહ (7)\nબી. એમ. દવે (11)\nમીત્રોનાં લેખો / કાવ્યો (129)\nપ્રતીભાવકો માટે અગત્યની સુચના:\n૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.\n૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.\n૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈ��્છનીય છે.\n૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.\n૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00137.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/external-affairs-minister-sushma-swaraj-has-challenged-pakistani-pm-045393.html", "date_download": "2019-03-21T22:19:29Z", "digest": "sha1:DQAVSGJAIW2CKKYWEVKYNFY3VZ3C45X5", "length": 11347, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "સુષ્મા સ્વરાજનો પાક પીએમ ઈમરાનને પડકાર, કહ્યું શાંતિ ઈચ્છો તો અમને મસૂદ અઝહર સોંપો | External Affairs Minister Sushma Swaraj has challenged Pakistani PM Imran Khan and asked him to hand over Masood Azhar if he wants peace with India. - Gujarati Oneindia", "raw_content": "\nભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n6 hrs ago ભાજપની પહેલી યાદી જાહેર, ગાંધીનગરથી અડવાણીની ટિકિટ કપાઈ\n10 hrs ago પિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\n10 hrs ago હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર, ખનન માફિયા પર શંકા\n10 hrs ago ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી\nTechnology ઓનર 10આઈ ટ્રિપલ રિઅર કેમેરા સાથે લોન્ચ કરવા માં આવ્યો\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nસુષ્મા સ્વરાજનો પાક પીએમ ઈમરાનને પડકાર, કહ્યું શાંતિ ઈચ્છો તો અમને મસૂદ અઝહર સોંપો\nનવી દિલ્હીઃ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનને પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે જો ઈમરાન, ભારતની સાથે શાંતિ ઈચ્છે છે તો પછી તેમણે જૈશ-એ-મોહમ્મદના મુખ્યા અઝહર ભારતને સોંપવા પડશે. સ્વરાજે આ વાત એક કોન્ફ્રેન્સ દરમિયાન કહી છે. સુષ્માએ કહ્યું કે જો આટલા જ મોટા રાજનેતા છે અને ભારતની સાથે શાંતિની વકાલત કરે છે તો પછી તેમણે અઝહર ભારતને સોંપવો પડશે.\nહવે જોવાનું છે કેટલું મોટું દિલ છે ઈમરાનનું\nસુષ્માનું આ નિવેદન એવા સમયમાં આવ્યું છે જ્યારે ચીને યૂનાઈટે નેશંસ સિક્યોરિટી કાઉન્સિલમાં મસૂદને આતંકી ઘોષિત કરવાવાળા પ્રસ્તાવમાં ચોથી વાર અડચણ પેદા કરી દીધી છે. સ્વરાજે કહ્યું કે, ઈમરાન ખાન ઘણા ઉદાર થઈ રહ્યા છે. તેઓ શાંતિ વાર્તા ઈચ્છે છે. જો ઈમરાન એટલા જ ઉદાર છે તો પછી તે મસૂદ અઝહર ભારતને કેમ નથી સોંપી શકતા હવે અમારે જોવાનું છે કે તેમનું દિલ કેટલું મોટું છે. તેમણે અમને અઝહર સોંપવો જ���ઈએ. તેઓ અમને મસૂદ કેમ નથી સોંપતા હવે અમારે જોવાનું છે કે તેમનું દિલ કેટલું મોટું છે. તેમણે અમને અઝહર સોંપવો જોઈએ. તેઓ અમને મસૂદ કેમ નથી સોંપતા ચીને બુધવારે ચોથી વખત મસૂદ અઝહરને આતંકી ઘોષિત કરના પ્રસ્તાવમાં વીટોના પાવરનો ઉપયોગ કરી ફરી એકવા અડચણ પેદા કરી છે. સાથે જ ચીને અમેરિકા, ફ્રાન્સ અને યૂનાઈટેડ કિંગડમ તરફથી આતંકી ઘોષિત કરનાર પ્રસ્તાવમાં ફરીથી ટેક્નિકલ હોલ્ડ લગાવી દીધો છે.\nઆ પણ વાંચો- યુએનમાં ચોથી વાર ચીને મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી ઘોષિત કરતો પ્રસ્તાવ કર્યો રદ\nOIC: સુષ્મા સ્વરાજે ઈસ્લામિક દેશો સામે પાકને ઘેર્યુ, ચિડાયેલા પાકે કર્યો બૉયકૉટ\nએર સ્ટ્રાઈક બાદ પાછો આવ્યો ‘મોદી-મોદી' વાળો યુગ, જાણો શું થશે ચૂંટણી પર અસર\nચીનમાં સુષ્મા સ્વરાજ, ‘વધુ એક હુમલાની તૈયારીમાં હતો જૈશ એટલે એરસ્ટ્રાઈક કરી'\nહામિદઃ 24 કલાકમાં માત્ર એકવાર વૉશરૂમ, પાકિસ્તાની જેલમાં ટોર્ચરની કહાની\nVIDEO: સુષ્મા સ્વરાજને મળીને બોલી હામિદ અનસારીની મા, ‘મેરા ભારત મહાન'\nNRI પતિને પોતાની પત્નીઓને છોડવું હવે ભારે પડશે\nસિદ્ધુનો સુષ્માને પત્ર, કરતારપુર કૉરિડોર માટે માન્યો આભાર\nલૉ કોલેજમાં શરૂ થઈ હતી સુષ્મા અને સ્વરાજની પ્રેમ કહાની\nસુષ્મા સ્વરાજનું મોટું એલાન, આવનારી લોકસભા ચૂંટણી નહીં લડે\nયૌન શોષણના આરોપોથી ઘેરાયેલ એમજે અકબરની તપાસ થવી જોઈએઃ મેનકા ગાંધી\nસુષ્માએ અધવચ્ચે છોડી સાર્ક દેશોની મીટિંગ તો અકળાઈ ગયુ પાકિસ્તાન\nઅમેરિકાથી નહીં ગભરાય ભારત, ઈરાનથી ઓઇલ ખરીદવાનું ચાલુ રહેશે\nsushma swaraj pakistan પાકિસ્તાન સુષ્મા સ્વરાજ\nરાજસ્થાન: કોલેજમાં ઘૂસીને લોકોએ શિક્ષકોની પીટાઈ કરી\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\nIPL 2019: મુંબઈ ઇન્ડિયન્સની ઓપનિંગ પર 'હિટમેન' રોહિત શર્માનો મોટો ફેસલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00137.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://hirenkavad.com/my-books/buddha-says/", "date_download": "2019-03-21T22:25:12Z", "digest": "sha1:A55BP7XBJSRMWXC454CWQTJJO3WHUJM3", "length": 8279, "nlines": 53, "source_domain": "hirenkavad.com", "title": "Buddha Says - Hiren Kavad", "raw_content": "\nપહેલા દાદા દાદી કે મમ્મી પપ્પા એના બાળકને ઉંઘતી વખતે વાર્તાઓ કહેતા. પંચતંત્ર, બત્રીસ પુતળી કે પછી અરેબીયન નાઇટ્સ જેવી નાની વાર્તાઓ, મનોરંજન સાથે ઘણુ બધુ કહી પણ જાય. આવી વાર્તાઓ ઉંઘતા પહેલા બાળકો સાંભળતા. જોકે હવે સ્માર્ટ ફોન આવી ગયા એટલે કદાચ બાળકો એન્ડ્રોઇડ માં ગેમ રમતા રમતા જ સુઇ જતા હશે.\nમેં સૌથી વધુ વાર ચકા અને ચકી ની વાર્તા જ સાંભળી છે.\nબેડ ટાઇમ સ્ટોરીઝ નુ કામ માત્ર બાળકને ઉંઘાડવાનુ હોતુ નથી, નાની ઉંમરે બાળકોને જે પીરસવામાં આવે એ જમી લેતા હોય છે, ભાવે કે ફાવે નહિ તો એ પ્લેટને ઘા પણ કરી દે. કારણ કે બાળકો નિખાલસ હોય છે, એમની પાસે કોઇ તર્ક હોતો નથી. એને મોજ પડે એ જ કરે. એટલે જ કદાચ બાળકને ઇશ્વર કહે છે.\nબાળ ઉંમરે જો સૌથી મોટુ મળેલુ વરદાન એ છે કે, બાળક માં ક્યુરીઓસીટી વધારે હોય છે. એને નાની નાની દરેક વસ્તુનુ આશ્ચર્ય હોય છે, એટલે જ એન્જોય કરી લે છે, અને મોટાંઓ લોગીકલ વિચારતા હોય. આપણે બધી બસ્તુઓ બાબતે ઓબવીઅસ થઇ ગયા હોઇએ એટલે જ આપડે એન્જોય નથી કરી શકતા. ક્યારેક વધારે પડતી સ્મરણ શક્તિ પણ મન ભરીને, માણીને જીવવામાં બાધક બનતી હોય છે. અને બાળક બધુ ભુલી જવામાં માને છે.\nએમને હાથી અને કીડી ના સંવાદ સાચા લાગે છે, એટલે જ એમને આનંદ આવે છે, આપણે ઓબવીઅસ છીએ કે હાથી અને કીડી કદી વાતો ના કરી શકે એટલે જ આપડે આવા નાના સંવાદોને માણી નથી શકતા.\nBuddha Says… બાળકો માટે નો એક પ્રયત્ન છે (અને સમજણા મોટેરાઓ માટે નો, જે લોકો બાળક બની શકતા હોય),\nસૌપ્રથમ, આ બુકની એક પણ વાર્તા મેં લખી નથી. બુધ્ધ ના ધમ્મપદ માં બુદ્ધના અલગ અલગ વ્યક્તિઓ અને એમના શીષ્યો સાથેના સંવાદ છે, કોઇ પણ માણસ બુદ્ધ પાસે કોઇ પ્રોબ્લેમ લાવે તો બુદ્ધ એમને કોઇ વાર્તા કહીને સમજાવતા. એમના શીષ્યોને પણ કોઇ નવી ટીચીંગ્સ આપવા માટે વાર્તાઓનો સહારો લેતા.\nઆજના બાબાઓની જેમ ઉપદેશ ના આપતા, પણ ગળે ઉતરે અને મજા પણ આવે એવી વાર્તાઓ કહીને સમજાવતા. પછી બુદ્ધ પેલુ આશીર્વાદક વાક્ય કહેતા “અપ દીપો ભવ”. ક્રિષ્ને પણ અર્જુનને ગીતા સંભળાવી ને પછી કહ્યુ કે “તને જે સારૂ લાગે એવુ કર.”\nબુદ્ધની મોસ્ટ ઓફ સ્ટોરીઝ બાળકો માટે બેસ્ટ છે, મને પણ વાંચવાની મજા આવી. પણ જો મજા લેવી હોય તો બાળકનુ મન બનાવીને વાંચવુ જોઇએ. હરણ, સસલા, કુતરા, બળદ જેવા પશુઓને લઇને દરેક સ્ટોરીઝ બનાવવામાં આવી છે, વાર્તાઓમાં રાજા પણ લગભગ એક જ હોય છે, બ્રહ્મદત અથવા બનારસનો રાજા. પણ દરેક વાર્તા નવી શીખામણ લઇને આવે છે,\nજેમ કે આ બુક ની પહેલી જ સ્ટોરી, Demons in the desert. આ સ્ટોરીનો મોરલ\nએટલે કે માણસે એટ્લુ તો ડાહ્યુ હોવુ જોઇએ જેથી આપણને કોઇ મુર્ખ ના બનાવી જાય. કારણ કે મુર્ખતા મૃત્યુનુ કારણ બની શકે. કોઇ માણસ ગુંચવી ને આપણને મુર્ખ ના બનાવી જાય, એ માટે આ વાર્તા કહેવામાં આવી છે. આવી અલગ અલગ ૪૫ વાર્તાઓનુ કલેક્શન એટલે બુદ્ધા ���ેઝ….\nદરેક વાર્તાનો એક મોરલ હોય છે, ક્યારેક વિવેકની વાત હોય તો ક્યારે પ્રમાણીકતાની. કોઇ સ્ટોરીઝ ના મોરલમાં લીડરશીપ, મિત્રતા, હિમ્મત, ન્યાય, મુર્ખતા, ચોખ્ખાઇ, પ્રેમ, કરૂણા, સત્ય, એકતા જેવી વિવિધ ક્વોલોટીઝ હોય છે.\nબસ આવી જ નાની નાની વાર્તાઓ નુ કલેક્શન એટલે બુદ્ધા સેઝ.. એવુ જરૂરી નથી કે આ વાર્તાઓ માત્ર બાળકો જ સાંભળે, કારણે બુદ્ધે આવી બધી વાર્તાઓ બાળકો ને નથી સમજાવી કે સંભળાવી. મોટેરાઓ ને સંભળાવી અને સમજાવી છે. દરેક વાર્તાઓ માંથી કંઇક ને કંઇક સંદેશો તો મળે છે, જો કોઇ સારા હ્યુમર વાળા ફ્રેન્ડની સાથે વાંચો તો કોમેડી પણ કરી શકાય. નાના નાના બાળકો માં આવા સારા મુલ્યોનું રોંપણ એટલે “બુદ્ધા સેઝ”\nઉપર – નેપાળમાં રખડપટ્ટી -૧\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00137.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.betterbutter.in/gu/recipe/137143/instant-green-dhokla-in-gujarati?amp=1", "date_download": "2019-03-21T22:01:50Z", "digest": "sha1:QJ7HAQDHF7HGSUXLPRVPQLABR6GZCYG6", "length": 4344, "nlines": 52, "source_domain": "www.betterbutter.in", "title": "ઈનસ્ટંટ ગ્રીન ઢોકળા, Instant Green dhokla recipe in Gujarati - Mumma's kitchen : BetterButter", "raw_content": "\n0 ફરી થી જુવો\nતૈયારીનો સમય 180 min\nબનાવવાનો સમય 30 min\n250 ગ્રામ મગ ની ફોતરા વાળી દાળ\n1 કપ ખાટુ દહીં\n1 પેકેટ ઈનો સોડા\n2-3 ટેબલસ્પૂન ચણાનો લોટ\n3-4 લીલા તીખા મરચાં એક ટુકડો આદુ\nવઘાર કરવા ની સામગ્રી --\n1 ટેબલસ્પૂન રાઇ જીરૂ\n2 ટેબલસ્પૂન તલ ચપટી હીંગ\nસૌ પ્રથમ મગ ની દાળ ને 2-3પાણી થી ધોઇ લો અને તેને ડુબે એટલુ પાણી નાખી ને 3 કલાક માટે પલાળી દો.\nત્યાર બાદ પલાળેલી દાળ માથી થોડુ પાણી કાઢી તેને મિકસર ના જાર મા લઇ લો તેમા લીલા મરચાં આદુ અને કોથમીર ઉમેરી તેને કરકરુ પીસી લો\nઆ બેટર બહુ પાતળુ ના રાખવુ, તેને પીસી ને એક બાઉલમાં મા લઇ લો. તેમા ચણા નો લોટ, દહી, મીઠુ ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.\nત્યાર બાદ તેમાં એક પેકેટ ઈનો સોડા નાખી તેના ઉપર અડધુ લીંબુ નીચોવો અને તેને એકદમ ફટાફટ મિકસ કરી લો આ પ્રક્રિયા કરતા પહેલાં એક કડાઈમાં માં ઢોકળા ની થાળી મા થોડુ તેલ લગાવીને ને પ્રીહીટ કરવા માટે મુકી દો.\nહવે આ તૈયાર કરેલા મિશ્રણ ને પ્રીહીટ કરેલી થાળી મા રેડી તેને ઢાંકણ ઢાંકી ને 15 મિનીટ સુધી સ્ટીમ કરો.\nહવે ઢોકળા ને ચપુ વડે ચેક કરી લો અને જો આ ચપુ ક્લીન બહાર આવે તો સમજવું કે ઢોકળાં તૈયાર છે, આવી જ રીતે બીજી થાળી ઢોકળાં પણ બનાવી લો.\nત્યાર બાદ એક વઘારીયા મા 2-3 ટેબલસ્પૂન તેલ ગરમ કરીને તેમાં રાય અને જીરુ તથા તલ નાખી, ચપટી હીંગ,લીમડા ના પાન નાખી ને આ વઘાર તૈયાર થયેલી ઢોકળાં ની થાળ�� પર રેડી દો, અને તેના પર કોથમીર અને કોપરા ના ખમણ થી ગારનીશ કરી ને ગરમા ગરમ તીખી મીઠી ચટણી સાથે સર્વ કરો.\nઆશા છે તમને મારા ઈનસ્ટંટ ગ્રીન ઢોકળા પસંદ આવ્યા હશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00137.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://janmabhoominewspapers.com/news/231345", "date_download": "2019-03-21T22:37:19Z", "digest": "sha1:WMBY3E5RMVZEUHF7MW7S7J4DDPUOIPA6", "length": 9293, "nlines": 91, "source_domain": "janmabhoominewspapers.com", "title": "કુલદીપ યાદવનો રેકર્ડ : વર્ષમાં 72 વિકેટ સાથે ટોચ પર", "raw_content": "\nકુલદીપ યાદવનો રેકર્ડ : વર્ષમાં 72 વિકેટ સાથે ટોચ પર\nનવી દિલ્હી, તા.7: ભારતીય ક્રિકેટ ટીમના યુવા સ્પિનર અને ચાઇનામેન બોલર કુલદિપ યાદવે આ વર્ષે ક્રિકેટના ત્રણેય ફોર્મેટની મળીને સૌથી વધુ વિકેટ લેવાના મામલે નંબર એક પર પહોંચી ગયો છે. કુલદિપે વેસ્ટ ઇન્ડિઝ સામેના પહેલા ટી-20 મેચમાં 3 અને બીજા મેચમાં 2 વિકેટ લીધી હતી. આથી તેની આ વર્ષે ટેસ્ટ, વન ડે અને ટી-20ની મળીને કુલ 72 વિકેટ થઇ ગઇ છે. અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદખાનની પણ આ વર્ષે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 72 વિકેટ થઇ છે. આથી કુલદિપ યાદવ અને રાશિદ ખાન સંયુક્તરૂપે પ્રથમ સ્થાને છે. કુલદિપ યાદવે આ વર્ષે 19 વન ડેમાં કુલ 4પ વિકેટ લીધી છે. જ્યારે અફઘાનિસ્તાનના રાશીદ ખાને 20 વન ડે મેચમાં કુલ 48 વિકેટ લીધી છે. કુલદિપના નામે આ વર્ષે ટી-20માં 17 વિકેટ અને ટેસ્ટમાં 10 વિકેટ છે. આ સૂચિમાં આફ્રિકાનો કાગિસો રબાડા કુલદિપ - રાશિદ પછી છે. તેણે કુલ 64 વિકેટ લીધી છે. ભારતના ઝડપી બોલર જસપ્રિત બુમરાહે કુલ 56 વિકેટ લીધી છે.\nસેન્સેક્ષ નવા રેકર્ડ સ્તર નજીક\nચીની માલ હવાલા વડે ભારતની સીમામાં પ્રવેશે છે : કેઈટ\nકાંદાના ભાવ પડતર કરતાં ઓછા, ખેડૂતોની મુશ્કેલી વધી\nગૂગલ પે કરિયાણાની દુકાનોના ગ્રાહકોને તેના પ્લૅટફૉર્મમાં આવરી લેશે\nચૂંટણીની આચારસંહિતા નડી ફિલ્મ `પીએમ નરેન્દ્ર મોદી''ને\nસુરેશ અૉબેરોય અને પુત્ર વિવેકની જોડી જોવા મળશે ફિલ્મમાં\nબહેરીન ઇન્ટરનેશનલ આર્ટ ફેરમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું કૉસ્મિક હાર્ટ ગૅલરીએ\nવિકી કૌશલના બ્રેકઅપ માટે જવાબદાર કોણ\nઆઈપીએલ - 12 : 2100 કરોડથી વધારેની ઍડ આવી\nદક્ષિણ આફ્રિકાની શ્રીલંકા સામે રોમાંચક જીત\nમુંબઈ ઇન્ડિયન્સની તમામ મૅચમાં ઓપનિંગ કરશે રોહિત\nકોહલી ચતુર કૅપ્ટન નથી : ગૌતમ ગંભીર\nવડા પ્રધાન મોદી વારાણસી, અમિત શાહ ગાંધીનગરથી લડશે\nઉત્તર મુંબઈમાંથી ગોપાળ શેટ્ટી અને ઉત્તર મધ્ય મુંબઈમાં પૂનમ મહાજનને પુન: ઉમેદવારી\nદેશભરમાં ગુરુવારે ધુળેટીનો તહેવાર ઉમંગભેર ઊજવાયો\nઅધ્યક્ષ મહામંડલેશ્વર સ્વામી વિશ્વેશ્વરાનંદગિરિજીના સાંનિધ્યમાં હોલીકા દહન મહોત્સવ ઊજવાયો\nતૈમૂરે ધુળેટી ઊજવી એની સોશિયલ મીડિયામાં ચર્ચા\nબીજા પાંચ દિગ્ગજ નેતાના પુત્રો ભાજપમાં પ્રવેશી રહ્યા છે\nહું નથી ચૂંટણી લડવાનો કે નથી કોઈ પાર્ટીનો પ્રચાર કરવાનો : સલમાન\nપુલવામા હુમલો મતો મેળવવા માટેનું કાવતરું : રામગોપાલ યાદવ\nહવે જો ભારત પર આતંકવાદી હુમલો થયો તો ગંભીર સમસ્યા સર્જાશે\nકાશ્મીરમાં પાકિસ્તાની દળોના તોપમારામાં જવાન શહીદ\nખરેખર ચોકીદાર છો તો અસીમાનંદની મુક્તિ સામે અપીલ કરો : ઓવૈસી\nનીરવ મોદી દેશના `ચોકીદાર''થી છુપાઈને રહી ન શકે : ભાજપ\nકૉંગ્રેસ પર વડા પ્રધાનના ઉગ્ર પ્રહારો\n68 લોકોને કોણે માર્યા તેની કોઈને જાણ નથી : સિબલ\nપાકિસ્તાન કડક પગલાં નહીં ભરે તો એફએટીએફના ગ્રે લિસ્ટમાં આવી જશે\nદરેક ચોકીદારો અપશબ્દને ઘરેણું બનાવે : મોદી\nઈરાકમાં મોસુલ નજીક ફેરી બોટ ડૂબતાં 71નાં મોત\nકાશ્મીરમાં કૉંગ્રેસ-એનસીનું જોડાણ : જમ્મુ, ઉધમપુર કૉંગ્રેસ લડશે, શ્રીનગર એનસીને\nગુજરાતમાં ચૂંટણી પંચનો સપાટો : 1.40 કરોડની રકમ જપ્ત કરાઈ\nલોકસભાની ચૂંટણી નહીં લડવા માયાવતીની જાહેરાત\nઅરુણાચલમાં ભાજપને જબરો ફટકો : પ્રધાનો સહિત 8 નેતાએ પક્ષ છોડયો\nરાહુલની રાજકીય શત્રુવટ ફરી અંગત બની : મોદીની શૈક્ષણિક લાયકાત સામે સવાલ\nદારૂની દુકાનોમાં દિવસે 30 ટકાથી વધુ વેચાણ થાય તો ખુલાસો મગાશે\nવિજયસિંહ મોહિતે પાટીલને જ ટિકિટ આપવી હતી, પરંતુ તેમનો ફોન સ્વીચઅૉફ હતો : અજિત પવાર\nકચ્છી વીસા ઓસવાલ જૈન સમાજમાં સર્જાયેલો નાણાકીય ઝંઝાવાત ક્યારે શમશે\nઈન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલ ન કરનાર 11 લાખ લોકોને નોટિસ મોકલાશે\nબાન્દ્રા અને પુણેથી જયપુર માટે બબ્બે વિશેષ હોળી સ્પેશિયલ ટ્રેનો\nપ્રથમ યાદીમાં કિરીટ સોમૈયાના નામની બાદબાકી : પ્રવીણ છેડા આજે ભાજપમાં જોડાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00138.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://janmabhoominewspapers.com/news/231346", "date_download": "2019-03-21T22:48:37Z", "digest": "sha1:CCJN3VBBNER2FF4K37MGYWSQMJM6YN3O", "length": 9136, "nlines": 94, "source_domain": "janmabhoominewspapers.com", "title": "પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાને ભીંસમાં લેતું ઇંગ્લૅન્ડ", "raw_content": "\nપ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાને ભીંસમાં લેતું ઇંગ્લૅન્ડ\nબેન ફોક્સે ડેબ્યુ મૅચમાં સદી ફટકારી\nગોલ (શ્રીલંકા), તા.7: પ્રવાસી ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ ટેસ્ટમાં ગૃહ ટીમ શ્રીલંકા સામે વર્ચસ્વ જમાવ્યું છે. આજે રમતના બીજા દિવસે શ્રીલંકા તેના પ્રથમ દાવમાં ચાના સમય બાદ 203 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આથી ઇંગ્લેન્ડને 139 રનની સરસાઇ મળી હતી. ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 342 રનનો મજબૂત સ્કોર કર્યો હતો.\nપોતાનો પ્રથમ ટેસ્ટ રમી રહેલા વિકેટકીપર બેટ્સમેન બેન ફોક્સ ઇંગ્લેન્ડ તરફથી સદી ફટકારીને 202 દડામાં 10 ચોક્કાથી શાનદાર 110 રન કર્યા હતા.\nશ્રીલંકા તરફથી પરેરાએ 5 અને લકમલે 3 વિકેટ લીધી હતી. આ પછી શ્રીલંકાનો નબળો પ્રારંભ થયો હતો. લંકા તરફથી સૌથી વધુ બાવન રન પૂર્વ સુકાની એન્જેલો મેથ્યુસે કર્યા હતા. સુકાની ચંદિમાલે 33 અને ડિક્વેલાએ 28 રન કર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી મોઇન અલીએ 4 તથા એમ. લિવે 2 વિકેટ લીધી હતી.\nસેન્સેક્ષ નવા રેકર્ડ સ્તર નજીક\nચીની માલ હવાલા વડે ભારતની સીમામાં પ્રવેશે છે : કેઈટ\nકાંદાના ભાવ પડતર કરતાં ઓછા, ખેડૂતોની મુશ્કેલી વધી\nગૂગલ પે કરિયાણાની દુકાનોના ગ્રાહકોને તેના પ્લૅટફૉર્મમાં આવરી લેશે\nચૂંટણીની આચારસંહિતા નડી ફિલ્મ `પીએમ નરેન્દ્ર મોદી''ને\nસુરેશ અૉબેરોય અને પુત્ર વિવેકની જોડી જોવા મળશે ફિલ્મમાં\nબહેરીન ઇન્ટરનેશનલ આર્ટ ફેરમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું કૉસ્મિક હાર્ટ ગૅલરીએ\nવિકી કૌશલના બ્રેકઅપ માટે જવાબદાર કોણ\nઆઈપીએલ - 12 : 2100 કરોડથી વધારેની ઍડ આવી\nદક્ષિણ આફ્રિકાની શ્રીલંકા સામે રોમાંચક જીત\nમુંબઈ ઇન્ડિયન્સની તમામ મૅચમાં ઓપનિંગ કરશે રોહિત\nકોહલી ચતુર કૅપ્ટન નથી : ગૌતમ ગંભીર\nવડા પ્રધાન મોદી વારાણસી, અમિત શાહ ગાંધીનગરથી લડશે\nઉત્તર મુંબઈમાંથી ગોપાળ શેટ્ટી અને ઉત્તર મધ્ય મુંબઈમાં પૂનમ મહાજનને પુન: ઉમેદવારી\nદેશભરમાં ગુરુવારે ધુળેટીનો તહેવાર ઉમંગભેર ઊજવાયો\nઅધ્યક્ષ મહામંડલેશ્વર સ્વામી વિશ્વેશ્વરાનંદગિરિજીના સાંનિધ્યમાં હોલીકા દહન મહોત્સવ ઊજવાયો\nતૈમૂરે ધુળેટી ઊજવી એની સોશિયલ મીડિયામાં ચર્ચા\nબીજા પાંચ દિગ્ગજ નેતાના પુત્રો ભાજપમાં પ્રવેશી રહ્યા છે\nહું નથી ચૂંટણી લડવાનો કે નથી કોઈ પાર્ટીનો પ્રચાર કરવાનો : સલમાન\nપુલવામા હુમલો મતો મેળવવા માટેનું કાવતરું : રામગોપાલ યાદવ\nહવે જો ભારત પર આતંકવાદી હુમલો થયો તો ગંભીર સમસ્યા સર્જાશે\nકાશ્મીરમાં પાકિસ્તાની દળોના તોપમારામાં જવાન શહીદ\nખરેખર ચોકીદાર છો તો અસીમાનંદની મુક્તિ સામે અપીલ કરો : ઓવૈસી\nનીરવ મોદી દેશના `ચોકીદાર''થી છુપાઈને રહી ન શકે : ભાજપ\nકૉંગ્રેસ પર વડા પ્રધાનના ઉગ્ર પ્રહારો\n68 લોકોને કોણે માર્યા તેની કોઈને જાણ નથી : સિબલ\nપાકિસ્તાન કડક પગલાં નહીં ભરે તો એફએટીએફના ગ્રે લિસ્ટમાં આવી જશે\nદરેક ચોકીદારો અપશબ્દને ઘરેણું બનાવે : મોદી\nઈરાકમાં મોસુલ નજીક ફેરી બોટ ડૂબતાં 71નાં મોત\nકાશ્મીરમાં કૉંગ્રેસ-એનસીનું જોડાણ : જમ્મુ, ઉધમપુર કૉંગ્રેસ લડશે, શ્રીનગર એનસીને\nગુજરાતમાં ચૂંટણી પંચનો સપાટો : 1.40 કરોડની રકમ જપ્ત કરાઈ\nલોકસભાની ચૂંટણી નહીં લડવા માયાવતીની જાહેરાત\nઅરુણાચલમાં ભાજપને જબરો ફટકો : પ્રધાનો સહિત 8 નેતાએ પક્ષ છોડયો\nરાહુલની રાજકીય શત્રુવટ ફરી અંગત બની : મોદીની શૈક્ષણિક લાયકાત સામે સવાલ\nદારૂની દુકાનોમાં દિવસે 30 ટકાથી વધુ વેચાણ થાય તો ખુલાસો મગાશે\nવિજયસિંહ મોહિતે પાટીલને જ ટિકિટ આપવી હતી, પરંતુ તેમનો ફોન સ્વીચઅૉફ હતો : અજિત પવાર\nકચ્છી વીસા ઓસવાલ જૈન સમાજમાં સર્જાયેલો નાણાકીય ઝંઝાવાત ક્યારે શમશે\nઈન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલ ન કરનાર 11 લાખ લોકોને નોટિસ મોકલાશે\nબાન્દ્રા અને પુણેથી જયપુર માટે બબ્બે વિશેષ હોળી સ્પેશિયલ ટ્રેનો\nપ્રથમ યાદીમાં કિરીટ સોમૈયાના નામની બાદબાકી : પ્રવીણ છેડા આજે ભાજપમાં જોડાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912202572.7/wet/CC-MAIN-20190321213516-20190321235516-00139.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}