diff --git "a/data_multi/gu/2020-40_gu_all_0188.json.gz.jsonl" "b/data_multi/gu/2020-40_gu_all_0188.json.gz.jsonl" new file mode 100644--- /dev/null +++ "b/data_multi/gu/2020-40_gu_all_0188.json.gz.jsonl" @@ -0,0 +1,589 @@ +{"url": "https://atalsamachar.com/kankrej-dudurga-vidyalaya-of-pardi-village-organized-a-valedictory-session-of-10th-standard-students/", "date_download": "2020-09-29T08:49:47Z", "digest": "sha1:4EWE7S3LKIPIPA3IAN65A6FDMCGZUUVD", "length": 17119, "nlines": 179, "source_domain": "atalsamachar.com", "title": "કાંકરેજ: પાદરડી ગામની નવદુર્ગા વિધાલયમાં ધો.૧૦-૧ર વિધાર્થીઓનો દિક્ષાંત સમારોહ યોજાયો | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nઘટના@સુરેન્દ્રનગર: હોસ્પિટલના કોવિડ વોર્ડમાં લાગી આગ, સદનસીબે જાનહાનિ ટળી\nક્રાઇમ@ઊંઝા: રસોડાની બારી તોડી ઘરમાં પ્રવેશ્યા, 1.88 લાખની ચોરી કરી તસ્કરો…\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nરીપોર્ટ@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nક્રાઇમ@અમદાવાદ: બિસ્કિટની લાલચ આપી પાડોશીએ સગીરા સાથે અડપલાં કર્યા\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ સેના બનશે શક્તિશાળી, 2290 કરોડ રૂપિયાના સૈન્ય સાધનોની ખરીદી થશે\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nરાજકારણ@ડાંગ: કોંગ્રેસના 3 નેતાએ મંત્રી વસાવાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો\nવિધાનસભા@ગુજરાત: સ્કૂલોના સંપૂર્ણ સત્રની ફી માફ કરો, નહી તો આંદોલન: ધાનાણી\nરીઝલ્ટ@બેચરાજી: 5 બેઠકોમાં પૂર્વ મંત્રીના જૂથને ફટકો, વિઠ્ઠલ પટેલ ગૃપની જીત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરોનાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશ���ળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nક્રાઇમ@ઊંઝા: રસોડાની બારી તોડી ઘરમાં પ્રવેશ્યા, 1.88 લાખની ચોરી કરી તસ્કરો…\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nIPL: ઓપનિંગ મેચમાં આ વર્લ્ડ રેકોર્ડ બન્યો, જય શાહે ટ્વિટ કરી…\nHome પ્રેસ નોટ કાંકરેજ: પાદરડી ગામની નવદુર્ગા વિધાલયમાં ધો.૧૦-૧ર વિધાર્થીઓનો દિક્ષાંત સમારોહ યોજાયો\nકાંકરેજ: પાદરડી ગામની નવદુર્ગા વિધાલયમાં ધો.૧૦-૧ર વિધાર્થીઓનો દિક્ષાંત સમારોહ યોજાયો\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nબનાસકાંઠાના કાંકરેજ તાલુકાના પાદરડી ગામે આવેલ નવદુર્ગા વિધાલયમાં અભ્યાસ કરતા ધોરણ ૧૦ અને ધોરણ ૧ર ના વિધાર્થીઓનો દિક્ષાંત સમારોહ યોજાયો હતો. આગામી ૭ માર્ચ થી ધોરણ ૧૦ અને ૧ર ની પરિક્ષા શરૂ થઇ રહી છે ત્યારે વિવિધ શાળાઓ ધોરણ ૧૦ અને ૧ર માં અભ્યાસ કરતા વિધાર્થીઓને પુરતુ માર્ગદર્શન મળી રહે તે હેતુ થી વિદાય સમારોહનું આયોજન કરવામાં આવતુ હોય છે. આવો જ વિદાય સમારોહ કાંકરેજના પાદરડી ગામે રાખવામાં આવ્યો હતો.\nઆ વિદાય સમારોહમાં શાળાના લેબુજી ભુદરજી ઠાકોર અને પાદરડીના સરપંચના મેંતુજી ચમનજી ઠાકોર,શાળાના આચાર્ય કંચનજી ઠાકોર તેમજ શાળાના શિક્ષકો હાજર રહયા હતા. આ સાથે શાળાના આચાર્યએ વિધાર્થીઓને આવનારી પરિક્ષા અંગે માર્ગદર્શશ આપવામાં આવ્યુ હતુ. તો વળી માર્ચ ર૦૧૮માં લેવાયેલ ઘોરણ ૧૦ અને ૧રની પરિક્ષામાં શાળા કક્ષાએથી એક થી ત્રણ નંબર લાવનાર વિધાર્થીઓને શાળાના શિક્ષક જોષી વિષ્ણુભાઇ અને પજાપતિ શૈલેષભાઇ તરફથી ઇનામ આપવામાં આવ્યા હતા.\nPrevious articleકાંકરેજઃ ખીમાણા ખાતે ધો.10-12ના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ યોજાયો\nNext articleકાંકરેજ: તાલુકામાં ભારત સરકારે નવા 11 નોટરીની નિમણુંક કરી\nમહેસાણાઃ માજી-સૈનિકોના સંતાનોએ પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજના અંતર્ગત ઓનલાઇન ફોર્મ ભરી શકાશે\nમહેસાણાઃ રોજગાર ભરતીમેળામાં ભાગ લેનાર ઉમેદવારો આ લીંક પર રજીસ્ટ્રેશન કરો\nસિધ્ધપુર: મહામારી વચ્ચે પાલિકા ચૂંટણીની શક્યતા જોતાં આમ આદમી પાર્ટીની બેઠક\nપ્રામાણિકતા: પાવાગઢ-સિદ્ધપુર બસમાં ભૂલી ગયેલ બેગ મુસાફરને પરત કરી\nસિધ્ધપુરઃ બ્રાહ્મણોના રાહત પેકેજ સંદર્ભે જયનારાયણ વ્યાસે પત્ર લખી CMનો આભાર વ્યક્ત કર્યો\nઅંબાજીઃ ગ્રામજનોની સુખાકારી અને સ્વાસ્થ્યના રક્ષણ માટે પંચાયતમાં હવન યોજાયો\nમહેસાણાઃ ખાનગી ક્ષેત્રના નોકરીદાતા દ્વારા ઓનલાઇન ભરતી મેળાનું આયોજન\nમહેસાણા: મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે રાજ્યમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરાશે\nમહેસાણાઃ જિલ્લા કલેક્ટર દ્વારા કોવિડ વિજય રથને લીલી ઝંડી અપાઇ\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nઘટના@સુરેન્દ્રનગર: હોસ્પિટલના કોવિડ વોર્ડમાં લાગી આગ, સદનસીબે જાનહાનિ ટળી\nક્રાઇમ@ઊંઝા: રસોડાની બારી તોડી ઘરમાં પ્રવેશ્યા, 1.88 લાખની ચોરી કરી તસ્કરો...\nધાર્મિક માન્યતા: મંગળવારે આ એક કાર્ય કરવાથી, બધા સંકટો મટી જાય...\nસ્પેશ્યલઃ આજે વર્લ્ડ હાર્ટ ડે ગુજરાતમાં દરરોજ આ રોગથી 8 લોકોના...\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00272.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/krushna/stories", "date_download": "2020-09-29T07:59:11Z", "digest": "sha1:NQLZWD2XFEU4FBEUZ75H4LMM3Y634CYY", "length": 4103, "nlines": 126, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "Krushnasinh M Parmar ની વાર્તાઓ | માતૃભારતી", "raw_content": "\nસાહિત્યનો વિદ્યાર્થી. હું કોઈ સાહિત્યકાર નથી અને મેં એની યોગ્ય પદ્ધતિથી ટ્રેનિંગ લેવી જોઈએ એ પણ લીધી નથી. હા હું પ્રયત્ન જરૂર કરી રહ્યો છું કે એ બધી કળા શીખું. તેનો અભ્યાસ કરવાનો પ્રયત્ન સતત કરું છું. બસ હું પ્રયત્ન જરૂર કરી રહ્યો છ��ં કે એ બધી કળા શીખું. તેનો અભ્યાસ કરવાનો પ્રયત્ન સતત કરું છું. બસ મારી અંદર ઉઠતા અલગ અલગ ભાવનાઓના સ્પંદનોને ઝીલવાના માધ્યમ તરીકે હું લેખન ને જોઉં છું. એ જ સ્પંદનો જે હું અનુભવું છું એનો અનુભવ વાંચનાર ને થાય તો મારો લખવાનો પ્રયત્ન સફળ થયો એમ હું સ્પષ્ટપણે માનું છું.\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00272.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://drpiyushjoshi.com/2012/04/", "date_download": "2020-09-29T08:13:14Z", "digest": "sha1:D3ESSHHQOHJWH3VHE4MQTDETY7DWUH3C", "length": 26486, "nlines": 75, "source_domain": "drpiyushjoshi.com", "title": "April 2012 - Dr. Piyush Joshi", "raw_content": "\nજે બીમારીની સારવાર એકવાર થઇ હોય તે છતાં એ જ બીમારી વારંવાર કેમ થાય\nકોઈ દર્દી આજે એક શારીરિક ફરિયાદ લઈને આવે તેની સારવાર દરમ્યાન એ તકલીફ ઓછી થાય અને બીજી તકલીફ ઉભી થાય, તાજી ઉભી થયેલી તકલીફને સાચવવા જતા ફરી પછી પહેલી ફરિયાદ ઉભરી આવે, આમ કેમ\nસામાન્ય સંજોગોમાં સ્વસ્થ દેખાતી વ્યક્તિ થોડો જ માનસિક કે શારીરિક શ્રમ પડતા અચાનક બીમાર કેમ થાય છે\nશારીરિક અશક્તિ અને નીરૂત્સાહની ફરિયાદ કરતા દર્દીની વિસ્તૃત તપાસ કરતા, તેમના બધા જ અવયવો, એમનો પૌષ્ટિક ખોરાક, સરળ જીવન અને સ્વચ્છ વાતાવરણ હોવા છતાં બીમારીનું કારણ કેમ નથી સમજાતું એમને પોષણ આપે તેવા ચટણો અને ઔષધો ફાયદો કેમ નથી કરતા\nવિષાણું જન્ય રોગોના વાવર વખતે ખુબ અસરકારક સારવાર ઉપલબ્ધ ન હોવાને કારણે એટલા બધા લોકો પોતાનો જીવ ગુમાવે, એવું કેમ બને છે\nજુના અને હઠીલા રોગો માતે અકસીર સારવાર કેમ ઉપલબ્ધ નથી\nએક વાર બીમારી થાય એટલે એની ચોક્કસ સમયની સારવાર બાદ દર્દી પોતાનું સ્વાસ્થ્ય પાછું મેળવી કેમ નથી શકતો\nકેમ એને જીવન પર્યંત દવાઓનો ઉપયોગ અને આશરો લેવો પડે છે\nદર્દીને જીવન જીવવા જેવું ન લાગતાં, જીવતેજીવ દોજ્ખની પીડા કેમ સહેવી પડે છે\nપ્રશ્નો, પ્રશ્નો અને વધુ પ્રશ્નો…, બસ પ્રશ્નો જ ઘુમરાયા કરતા હતા એક પ્રતિભાશાળી યુવાન તબીબના મનમાં. કેવી મુશ્કેલીઓ સામનો કરીને એ યુવાને તબીબી પદવી મેળવી હતી\nએના દાદા એક ચિત્રકાર, વર્ષો પહેલા ત્યારે ‘નવા શોધાયેલા ’ “પોર્સેલીન” ઉપર ચિત્રકારીમાં એમને નામના મેળવી. એમનો વરસો આગળ વધારતા આ યુવાનના પિતાએ એ ચિત્રશૈલી માં નિપુણતા મેળવી. પ્રમાણિકતા અને સખ્ત પરિશ્રમના ગુણો ધરાવતા પરિવારમાં ૧૦ એપ્રિલ ૧૭૫૫ ની મધરાતે તબીબી દુનિયામાં વિશિષ્ઠ સારવાર પદ્ધતિના પ્રણેતાનો જન્મ થયો. એને નામ અપાયું સેમ્યુઅલ.\nઆર્થિક સંકડામણ અનુભવતા પરિવારમાં ઉચ્ચ વિચારો, ઉચ્ચતમ આદર્શો અને સરળ જીવનશૈલીથી સેમ્યુઅલ નો ઉછેર થવા લાગ્યો. બાળપણમાં પિતા પોતાના કામે જાય ત્યારે બાળક સેમ્યુઅલને એક પ્રશ્ન સાથે નાનકડી ઓરડીમાં બંધ કરીને જાય. પ્રશ્ન માનવજીવન, આકાશ, પૃથ્વી, પાણી, સજીવ, નિર્જીવ, કોઇપણ બાબતનો હોય. સેમ્યુઅલને ઓરડીમાંથી બહાર ત્યારેજ નીકળવા મળે જયારે એ પોતાની સમજ પ્રમાણેનો, પણ વૈજ્ઞાનિક અને મૌલિક ઉત્તર આપે. આમ બાળપણથી શિસ્ત અને સંસ્કાર પામેલ સેમ્યુઅલે અભ્યાસક્રમ ઉપરાંતનાવિવિધ વિષયો ઉપર ચિંતન, મનન, કરવાની ટેવ વિકસાવેલી. ઉચ્ચતમ કારકિર્દી દરમ્યાન એમને પોતાની માતૃભાષા જર્મન ઉપરાંત અન્ય જેવીકે લેટિન,ગ્રીક, ફ્રેંચ, ઇટાલિયન, ઈંગ્લીશ અને અરેબિક ભાષાઓ પર સંપૂર્ણ કાબુ મેળવેલો. પોતાનું વતન છોડીને ઉચ્ચ અભ્યાસ માટે બીજા પ્રદેશમાં એ જયારે ગયા ત્યારે આ જ ભાષાઓ બીજાને શીખવવા બદલ મળેલી ફી ઉપરજ પોતાનો અભ્યાસ અને જીવન આગળ ધપાવ્યું. તબીબીશાસ્ત્ર તરફના લગાવને ખાતર અનેકવિધ તકલીફો વેઠવા છતાં એનો સફળ અભ્યાસ કરીને ૧૭૭૯માં એમ. ડી. ની પદવી પ્રાપ્ત કરી.\nબાળપણથી સેવેલા સ્વપ્નને સાકાર કરીને આલ્પ્સ પર્વત પાસેની ખીણને અડીને વસેલા શહેરમાં પોતાની તબીબી સેવાઓ આપવાનું શરૂ કર્યું. શરૂઆતમાં બધું ઠીક ચાલ્યું, પછી અભ્યાસ જીવન દરમ્યાન શીખેલી સારવાર પદ્ધતિઓ અને નિષ્ણાતો દ્વારા અપનાવતી ખાસ વિકસાવેલી હથોટીઓ અજમાવતા જેમ જેમ સમય જતો ગયો તેમતેમ એના એ જ દર્દીઓ એ જ ફરિયાદ લઈને પાછા આવવા લાગ્યા. ક્યરેક કોઈને સારું થતું અને પછી જે તકલીફની સારવાર કરી હોય તે ઠીક થતી અને થોડા સમયમાં ફરીથી એજ અથવા બીજી કોઈ તકલીફ સાથે એ દર્દીઓ સારવાર માટે પાછા આવતા. ધંધાની દ્રષ્ટિએ આ ખુબ સારી ઘટના હતી, પણ તબીબીશાસ્ત્રએ ધંધો નથી, એ તો સેવાનું ઉત્કૃષ્ટ માધ્યમ છે. બીમારીમાં ગુમાવેલું સ્વાસ્થ્ય પાછું મળે તો જ એ સાચી સારવાર અને તબીબ મે તે જ એક માત્ર ધ્યેય હોઈ શકે એમ માનનાર સેમ્યુઅલ માટે આ અનુભવો પોતાના બાળપણના સ્વપ્નાં ચકનાચૂર કરનાર નીવડ્યા. ત્યારે પ્રચલિત સારવાર પદ્ધતિ ઉપર શ્રેષ્ઠ કાબુ ધરાવનાર અને એ વખતના ધોરણો પ્રમાણે સફળ સારવાર કરવાને સક્ષમ પણ મનથી અતિ સંવેદનશીલ અને પોતાના આદર્શોમાં સ્પષ્ટ એવા આ તબીબનું મન આવી સારવાર પદ્ધતિ પરથી ઉઠી ગયું અને અગિયાર વર્ષથી ચાલતી પોતાની તબીબી પ્રેક્ટીસ બંધ કરી દીધી. વિકસતા જતા પરિવારનું ગુજરાન અને વધતી સામાજિક જવાબદારી નીભ્વવા મારે આર્થિક ઉપાર્જન પણ એટલું જ આવશ્યક બનતું ગયું. ત્યારે એની મદદે આવ્યું બાળપણમાં મેળવેલું જુદી જુદી ભાષાઓનું જ્ઞાન, અભ્યાસ દરમ્યાન વિવિધ વિષયો પર મેળવેલું પ્રભુત્વ અને બાળપણથી વિકસેલી મૌલિક પ્રતિભા. જીવન નિર્વાહ મારે એમણે જુદાજુદા વિષયોના પુસ્તકોનું જર્મન અને અન્ય ભાષાઓમાં ભાષાંતર કરવાનું શરુ કર્યું. એ ઉપરાંત રસાયણશાસ્ત્રના પ્રયોગો અને એનું ભાષ્ય લખવાનું ફ આદર્યું. આ કાર્યમાં એ ખુબ એ ખંતથી ઊંડા ઉતરી ગયા. પાંચ વર્ષના સમયગાળામાં એમણે આશરે પાંચ હજાર પાનાનું લેખન અને પ્રયોગો પ્રસિદ્ધ કર્યા.\nઈસવી સન ૧૭૯૦ દરમ્યાન વૈદકશાસ્ત્ર ઉપર વિલિયમ કુલેન દ્વારા લિખિત ગ્રંથના ભાષાંતર દરમિયાન એક વિરલ ઘટના બની. સીન્કોના નામના ઝાડ વિશેના લેખમાં લેખકે એક નોંધ ટપકાવેલી. એ નોંધ ઉપર આ મૌલિક ભાષાંતરકારનું મન ચકરાવે ચઢ્યું. એ નોંધ કંઇક આમ હતી: ‘સીન્કોનાના ઝાડની છાલના રસમાં એવું સત્વ છુપાયેલું છે કે તેનું સેવન કરવાથી તંદુરસ્ત વ્યક્તિને એકાન્તરીયા તાવના લક્ષણો અનુભવાય છે. રસપ્રદ બાબત એ છે કે આ રસ આ પ્રકારના તાવ ના ઉપચાર માટે પણ અકસીર ગણાય છે.’ આ નોંધની સત્યતાની ચકાસણી કરવાનું આ વૈજ્ઞાનિક મગજના તબીબે નક્કી કર્યું. પ્રયોગ શરુ કર્યાના થોડા દિવસોમાંજ એમણેએકન્તારીયાતાવનો અનુભવ થયો. જેવો એમણે રસ પીવો બંધ કર્યો એટલે એના ચિહ્નો પણ બંધ.\nઆ નોંધના મૂળ લેખકે આ ઘટનાનો અછડતો ઉલ્લેખ માત્ર કર્યો પણ પ્રતિભાશાળી સેમ્યુઅલે આ ઘટના દ્વારા એક કુદરતી નિયમની શોધ કરી : “જે વસ્તુ/પદાર્થ તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં ચિહ્નો પેદા કરી શકે તે વસ્તુ તે જ પ્રકારના ચિહ્નો ધરાવતી બીમાર વ્યક્તિને સાજી કરી શકે.”અને આમ જન્મ થયો માનવજાત માટે અતીક્રાંતિકારી એવી ચિકિત્સા પદ્ધતિનો જેના પાયામાં રહેલા સિદ્ધાંતોમાંનો એક મૂળભૂત સિદ્ધાંત છે, પદાર્થની તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં ફેરફાર પેદા કરવાની શક્તિ અને તે પ્રકારના ફેરફાર ધરાવતા દર્દીને સ્વસ્થતા આપવાની શક્તિની સામ્યતા એટલે “સામ્ય ચિકિત્સા” હોમિયોપથી.\nઆ ચિકિત્સા પદ્ધતિ માં વ્યક્તિની બીમારીદરમ્યાન અનુભવતી તકલીફો, ઉપરાંત એની માનસિકતા અને શારીરિક બંધારણને ધ્યાનમાં લઈને પસંદગીની માત્ર એક અને એક એવી ઔષધી આપવી આવશ્યક હોય જે ઔષધી કુદરતી રૂપમાં લેવાથી તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં એવાંજ ચિહ્નો પેદા કરી શકે. આમ વ્યક્તિલક્ષી અને સારવારલક્ષી સામ્યતા એ આ પદ્ધતિની વિલક્ષણતા બની.\nપદ્ધતિસરના સંખ્યાબંધ પ્રયોગો દ્વારા સામ્યચિકિત્સાના સિદ્ધાંતની ચકાસણી કર્યા બાદ ૧૭૯૬ થી એ ચિકિત્સા પદ્ધતિને દર્દીઓની સારવાર માટે ઉપયોગ માં લેવાની શરૂઆત કરી. નવી પદ્ધિતી થી થતી સારવાર દરમ્યાન તીક્ષ્ણ નિરીક્ષણોના પરિણામે તેમણે એવું તારણ પણ તારવ્યું કે જયારે દર્દીને દવાઓ કુદરતી રૂપમાં અને થોડા જથ્થામાં અપાય છે ત્યારે દવાઓ દ્વારા દર્દીઓ વણજોઈતા ચિહ્નો અનુભવે છે. જેના મનમાં સતત દર્દીનું હિત અને એને ઝડપથી સ્વસ્થ બનાવવાની તત્પરતા હતી એવા આ માનવીય અભિગમ ધરાવતા વૈજ્ઞાનિક તબીબે અથાક પ્રયત્નો બાદ આનો તોડ પણ શોધી કાઢ્યો. દવાઓ એના કુદરતીરૂપમાં અને જથ્થામાં ન આપતાં, તેની ઉપર એક ચોક્કસ પ્રયોગથી એને વધુ સારવારલક્ષી અને સક્ષમ બનાવવાની પદ્ધતિ વિકસાવી, જેનું નામ આપ્યું “ડાયનામાઈઝેશન “ (ઔષધીય પદાર્થનું જૈવિકરણ). આ ડાયનામાઈઝેશનની પ્રક્રિયા એ હોમિયોપેથિક્ સારવારની બીજી વિલક્ષણતા છે. આ પ્રક્રિયાનો સહુથી મોટો ફાયદો એ છે કે સુક્ષ્મ પ્રમાણની દવાઓ દ્વારા ગંભીરમાં ગંભીર બીમારીની અસરકારકતાથી અને ઔષધીય પદાર્થની કોઇપણ પ્રકારની આડઅસર વિના સફળ અને સચોટ સારવાર કરી શકાય છે.\nજુદા જુદા પદાર્થોની માનવ શરીર ઉપર અસરો બીજા શબ્દોમાં જે તે પદાર્થની માનવ શરીરમાં રોગ ઉત્પન્ન સરી શકવાની ક્ષમતાની ચકાસણી કરવા માટે તેઓ પોતાના જીવન દરમ્યાન સૌથી વધુ પદાર્થોના પોતાની જાત ઉપર પરીક્ષણો કર્યા. આ પરીક્ષણો દરમ્યાન અનુભવાતા લક્ષણોને ખુબ જ ઝીણવટપૂર્વક નોંધ્યાં અને આવાજ પરીક્ષણોની ચકાસણી એમણે પોતાના પરિવારના સભ્યો, સાથી તબીબ મિત્રો અને સ્વયંસેવકોની મદદથી દરેક ઉંમર, સ્ત્રી, પુરુષ બન્ને જાતિ, વિવિધ માનસિકતા ધરાવતી વ્યક્તિઓ ઉપર પણ અવિરતપણે ચાલુ રાખી. લાંબા સમયના અભ્યાસ પછી આ ચિન્હોને આધારભૂતરીતે “મટેરીયા મેડિકા પ્યુરા” નામના ગ્રંથમાં પ્રકાશિત કર્યા.\nઆ ગ્રંથમાં પ્રકાશિત થયેલા ચિહ્નોના આધારે વિવિધ પ્રકારના અસાધ્ય રોગોની સારવાર સરળ ઔષધીય શક્તિઓથી વ્યક્તિગત રીતે શક્ય બની. માનવ જાતના ઇતિહાસમાં જુદી જુદી ઉંમર અને જાતિની તંદુરસ્ત વ્યક્તિ પર થયેલા આ પ્રયોગોએ સારવાર પદ્ધતિમાં ક્રાંતિ આણી. અત્યારસુધી પ્રચલિત સારવાર પદ્ધતિઓમાં રોગ લક્ષીય સારવાર કરવામાં આવતી. ઉદાહરણરૂપે કોઈ એક વ્યક્તિને માથાનો દુઃખાવો હોય, જઠરમાં સોજો હોય, ભુખ લગતી ન હોય, કબજીયાતની અસર હોય અને ચામડી રૂક્ષ થતી હોય તો પ્રસ્થાપિત સર્વર પદ્ધતિઓમાં જુદીજુદી આશરે પાંચ કે તેથી વધુ દવાઓનો ઉપયોગ આ પ્રકારની તકલીફો માટે કરવામાં આવે.\nતે ઉપરાંત બાહ્ય લેપ અને પોષણની દવાઓ કે વિટામીન પ્રકારની દવાઓ પણ આવશ્યક બની શકે. હોમિયોપેથીક ચિકિત્સા પદ્ધીતની વિશિષ્ટતા પ્રમાણે દર્દીના ઉપરોક્ત શારીરક ચિહ્નો ઉપરાંત એની માનસિકતા પણ ખુબ અગત્યનો ભાગ ભજવે છે. દરેક વ્યક્તિ શરીરથી, અવયવોથી એક બીજા જેવી છે પણ એનું વ્યક્તિત્વ એના વિચારો, લાગણીઓ અને એની પર આધારિત એવા એના વર્તનથી બીજી વ્યક્તિથી જુદી પડે છે. જયારે કોઈવ્યક્તિ બીમાર થાય ત્યારે માત્ર એના અવયવો બીમાર નથી થતા પણ સમગ્ર વ્યક્તિ બીમાર થાય છે. અને તેથી માત્ર અવયવોની કે તેના ચિન્હોની સારવાર ન કરતાં તેની સાથે સમગ્ર વ્યક્તિની સારવાર કરવાથીજ રોગને સંપૂર્ણપણે મટાડીને દર્દીનું સ્વાસ્થ્ય પાછું મેળવી શકાય છે. વિલક્ષણ પ્રતિભા ધરાવતા વૈજ્ઞાનિક અભિગમ અપનાવતા અને વિચક્ષણ દ્રષ્ટિવાળા ડૉ. સેમ્યુઅલ હનેમાને માનવજાતિના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યતિ એવી અસાધારણ, સચોટ, અસરકારક અને દીર્ઘ પરિણામો ધરાવતી ચિકિત્સા પદ્ધતિની સમાજના સ્વાસ્થ્ય માટે ભેટ ધરી. જેમ દરેક ક્રાંતિકારી વિચાર અને વ્યક્તિ સાથે બનતું આવ્યું છે તેમ ડૉ હનેમાન સાથે પણ બન્યું. સમાજના સ્થાપિત હિતોએ એમનો અસહકાર અને બહિષ્કાર કરવામાં કશું બાકી ન રાખ્યું. પણ માનવજાતના સ્વાસ્થ્યની જેને હર હમેશ ચિંતા હતી તેવા આ યુગ પુરુષે સામાજિક વિપરીત પરિસ્થિતિ સામે જાણે જંગ છેસી જીવન દરમ્યાન જરૂર પડયે એક શહેરથી બીજે શહેર, એક રાજ્યથી બીજે રાજ્ય એમ ક્યાંયે ઠરીઠામ થયા વિના પોતાનો યજ્ઞ હર્યા-થાક્યા વિના અવિરત ચાલુ રાખ્યો. પોતે શોધેલી ક્રાંતિકારી પદ્ધતિને સુવાંગ સિદ્ધ કરવા માટે અઠ્ઠયાસીવર્ષના સુદીર્ઘ તંદુરસ્ત જીવનના અંત સુધી તેઓ કાર્યરત રહ્યા.\nમાનવ જાતિના ઇતિહાસમાં ઘણીબધી ચિકિત્સા પદ્ધતિઓની શોધ થઇ. તેમાંની કેટલીક તો હજારો વર્ષથી પ્રચલિત છે. ચિકિત્સા જગતની વિવિધ પદ્ધતિઓની સરખામણીએ માત્ર બસો જેટલાજ વર્ષ જૂની એવી ડૉ હનેમાન દ્વારા પ્રસ્થાપિત હોમિયોપેથીક ચિકિત્સા પદ્ધતિની ઘણી બધી વિશિષ્ટતાઓ અને સિદ્ધિઓ આજ સુધીમાં નોંધાઈ છે. આવા માનવજાતિના સ્વાસ્થ્ય માટેની ઉપકારક ચિકિત્સા પદ્ધતિના પ્રણેતા ડૉ હનેમાનની ૨૫૭મી જન્મજયંતીએ આવો આપણે સહુ રોગ મુક્ત, ભયમુક્ત અને સ્વાસ્થ્યપ્રદ સમાજની રચનાના અભિયાનમાં આ ઉપચાર પદ્ધતિના પ્રચાર, પ્રસાર દ્વારા આપણું યોગદાન આપીએ એ જ એમને અપાયેલી સાચી અંજલી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00272.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/prabhu-bhajans", "date_download": "2020-09-29T08:32:20Z", "digest": "sha1:KXY24ODCTLRHROGRZ7RUXDKOR5WMIR6F", "length": 8884, "nlines": 189, "source_domain": "www.swargarohan.org", "title": "Yogeshwarji's bhajans | Swargarohan", "raw_content": "\nપરમની સાથેના પ્રેમાલાપની શાબ્દિક અભિવ્યક્તિ એ જ ભજન.\nશબ્દના માળખામાં કાવ્યભાવનું આરોપણ કરી ગીત રચી શકાય પરંતુ અંતરની આર્દ્રતાનું સીંચન થયા વિના ભજનનો જન્મ ન થઈ શકે; એ પ્રેમીઓ, ઉપાસકો કે ભક્તહૃદયને તન્મનસ્ક અને ભક્તિરસમાં તરબોળ ન કરી શકે. મીરાં, સૂરદાસ કે નરસિંહનાં ભજનોમાં જોવા મળતી ચોટ તેમાં રહેલી સાહિત્યની પ્રચુરતાને આભારી નહોતી પરંતુ તેમાં છુપાયેલી પરમને પામવાની ને એકાકાર થવાની અભિપ્સાને લીધે હતી.\n\"કવિની સાથે હોય ભક્તનું હૃદય જરીય ભળ્યું,\nગાવી તેની કેમ મહત્તા, અમૂલખ એ ઐશ્વર્ય મળ્યું.\"\nયોગેશ્વરજીમાં આવા કવિ અને ભક્તહૃદયનો ઉમદા મિલાપ થયો હતો. અદ્વૈત વેદાંતી, વિચારજ્ઞ અને પ્રખર યોગી તરીકે પ્રસિધ્ધ યોગેશ્વરજી ઋજુ, સંવેદનશીલ અને ભક્તિભાવપૂર્ણ નાજુક હૃદયના સ્વામી હતાં. બે દાયકાના એકાંતિક હિમાલયવાસ દરમ્યાન મા જગદંબાની સંનિધિને ઝંખતા પાડેલા હૃદયદ્રાવક પોકારો ભજનોના રૂપે મૂર્ત થયા. યોગેશ્વરજીના ભજનોમાં ભાગવતધર્મી વિરહાતુર ગોપીની પેઠે પોતાના પ્રેમાસ્પદને પામવાની પ્રચંડ તરસને પ્રધાનપણે પેખી શકાય છે. એમણે ભજનો કેવળ લખવા ખાતર નથી લખ્યા. એમના ભજનો ભાટની માફક આંખ મીંચીને કરાયેલી ખોટી ખુશામત કે કોરો કલ્પનાવિલાસ નથી પરંતુ હૃદયની અમાપ શ્રધ્ધા અને ભક્તિની અભિનવ અભિવ્યક્તિ છે.\nઅહીં એમના 'આરતી', 'અભિપ્સા', 'સાંઈ સંગીત', 'પ્રસાદ' 'આલાપ' તેમજ 'અંતરનો અનુરાગ' નામના ભજનસંગ્રહમાંથી કેટલાંક ભજનો પ્રસ્તુત કર્યા છે. એમાંના વધારે ભાગના ભજનોને અંતે 'પાગલ' નામનો ઉલ્લેખ આવે છે કારણ કે સાધનાકાળ દરમ્યાન તેઓ પોતાને માટે 'પાગલ' ઉપનામ વાપરતા હતા.\nપાગલના પ્રેમોદગારોને સમજવા આપણે પણ પ્રભુપ્રેમમાં પાગલ થવું જ રહ્યું.\nમાનવનું સદભાગ્ય હોય ત્યારે ગુરૂ સામે ચાલીને આવે અને માનવનું સદભાગ્ય હોય તો જ એવા સામેથી ચાલીને આવેલા ગુરૂને ઓળખી શકાય. તેમનો લાભ લઈ શકાય, તેમની પાસેથી આદેશ પ્રાપ્ત કરી શકાય અને તેમના બતાવેલા માર્ગ પર ચાલી શકાય, જીવનની કાયાપલટ કરી શકાય અને અંતે આત્માનું કલ્યાણ સાધી શકાય.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00273.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/heavy-rains-in-north-gujarat-danger-of-floods-in-banaskantha-124810", "date_download": "2020-09-29T07:49:29Z", "digest": "sha1:WL75JGT4TVEOM2W3F3MNK2GA4KKSQBMU", "length": 6331, "nlines": 61, "source_domain": "www.gujaratimidday.com", "title": "heavy rains in north gujarat danger of floods in banaskantha | ઉત્તર ગુજરાતમાં વરસાદનો કહેર : બનાસકાંઠામાં પૂરનો ખતરો - news", "raw_content": "\nઉત્તર ગુજરાતમાં વરસાદનો કહેર : બનાસકાંઠામાં પૂરનો ખતરો\nઉત્તર ગુજરાતમાં ગઈ કાલે વરસાદે ભારે કહેર વરસાવ્યો હતો અને બનાસકાંઠા જિલ્લામાં તો પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.\nઉત્તર ગુજરાતમાં ગઈ કાલે વરસાદે ભારે કહેર વરસાવ્યો હતો અને બનાસકાંઠા જિલ્લામાં તો પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. બનાસકાંઠાના અંબાજીમાં તો એટલી હદે પાણી ભરાયાં હતાં કે ઘણાં ટૂ-વ્હીલર્સ એમાં તણાતાં હોય એવા વિડિયો પણ સોશ્યલ મિડિયા પર વાઇરલ થયા હતા. સૌરાષ્ટ્રમાં ગઈ કાલે ત્રીજા દિવસે પણ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ગીર ગઢડાના જુડવડલી ગામે ૩ ઈંચ, ધોકડવામાં ૨ ઈંચ વરસાદને કારણે નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.\nમહેસાણા જિલ્લાના પઢારિયા ગામે પાંચ લોકો પર વીજળી પડી હતી. વીજળી પડવાને કારણે ૨ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્ત થયેલાં ૩ લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડાના ખારી દાંતીયા ગામે વીજળી પડતાં બકરાં ચરાવતાં એક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે અમરેલીના લાઠીના દૂધાળાના તળાવમાં ડૂબી જવાને કારણે બે લોકોનાં મોત નિપજ્યા હતા. તળાવમાંથી માલઢોરને બહાર કાઢવા જતાં ૧૬ વર્ષનો એક કિશોર ડૂબવા લાગ્યો હતો. આ કિશોરને બચાવવા માટે એક આધેડ વયના યુવાને પણ તળાવમાં કૂદકો મારી દીધો હતો. પણ તે પણ કિશોરની સાથે તળાવમાં ડૂબી જતાં બંનેનાં મોત નિપજ્યા હતા. બે વ્યક્તિનાં મોત નિપજતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.\nCoronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 70,589 કેસ, 776 દર્દીઓનાં મોત\nઅમદાવાદમાં રાત્રે 10 પછી દુકાનો-બજારો બંધ\nCoronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 88,600 કેસ, 1,124 દર્દીઓનાં મોત\nCoronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 85,362 કેસ, 1,089 દર્દીઓનાં મોત\nRanbir Kapoor: ડેશિંગ, ચાર્મિંગ, હાર્ટથ્રોબ રૉકસ્ટાર રણબીરની આંખોમાં કિલિંગ પૅશન\nMunmun Dutta: જેઠાલાલની 'બબીતાજી' છે આટલી સુંદર અને ગ્લેમરસ, જુઓ ફોટોઝ\n'તારક મહેતા' શૉના 3000 એપિસોડ પૂરા થવાની ખુશીમાં ટીમે કરી જોરદાર પાર્ટી, જુઓ\nRuhanika Dhawan: નાની ઉંમરમાં મેળવી છે ઘણી સફળતા, કરોડોમાં છે એના ફૅન્સ\nઅમદાવાદમાં રાત્રે 10 પછી દુકાનો-બજારો બંધ\nગુજરાતના બનાસકાંઠાના પારપડા ગામમાં લાઉડ-સ્પીકર્સથી એજ્યુકેશન\nઅંકલેશ્વર દોઢ કલાકમાં જ પાંચ ઇંચ વરસાદ\nચવાયેલી નોટની લાળ પરથી પકડાયો લાંચિયો પોલીસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00274.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/sports/articles/morgan-and-cummins-will-be-available-kolkata-knight-riders-opening-125112", "date_download": "2020-09-29T07:40:46Z", "digest": "sha1:CJQ5CXJSE64TE4T76XVL6WHL7DNEZ6I6", "length": 5729, "nlines": 56, "source_domain": "www.gujaratimidday.com", "title": "morgan and cummins will be available kolkata knight riders opening | કેકેઆરની ઓપનિંગ માટે તૈયાર મૉર્ગન અને કમિન્સ - sports", "raw_content": "\nકેકેઆરની ઓપનિંગ માટે તૈયાર મૉર્ગન અને કમિન્સ\n૨૩ સપ્ટેમ્બરે કલકત્તા નાઇટ રાઇડર્સ પોતાનો પહેલો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે રમશે.\nનાઇટ રાઇડર્સની ઓપનિંગ માટે ઓઇન મૉર્ગન અને પેટ કમિન્સ તૈયાર\nઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નું બે વખત ટાઇટલ જીતી ચૂકેલા કલકત્તા નાઇટ રાઇડર્સની ઓપનિંગ માટે ઓઇન મૉર્ગન અને પેટ કમિન્સ તૈયાર છે એ વાતની પુષ્ટિ ફ્રૅન્ચાઇઝીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરે તાજેતરમાં કરી હતી. ૨૩ સપ્ટેમ્બરે કલકત્તા નાઇટ રાઇડર્સ પોતાનો પહેલો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે રમશે. આ બન્ને પ્લેયરને ફ્રૅન્ચાઇઝીએ ૧૫.૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. કલકત્તા નાઇટ રાઇડર્સના સીઈઓ મૈસુરે આ બન્ને પ્લેયર અને ટૉમ બેન્ટમ પહેલી મૅચ ૨૩ સપ્ટેમ્બરે રમી શકે એ માટે તેમના ક્વૉરન્ટીનના સમયગાળાને ૧૪ દિવસથી ઘટાડીને ૬ દિવસ કરવાની અરજી કરી છે. મૈસુરે જણાવ્યું કે આ વિશે તેમણે આયોજકો સાથે ચર્ચા કરી હતી. ૧૭ સપ્ટેમ્બરે આ ત્રણેય પ્લેયર યુએઈ પહોંચશે અને તેમની પહેલી મૅચ ૨૩ સપ્ટેમ્બરે રમશે. આ ત્રણેય પ્લેયર્સ બાયો સિક્યૉર કવરમાંથી નીકળી આઇપીએલના બાયો સિક્યૉર એન્વાયર્નમેન્ટમાં આવવાના હોવાથી આ ક્વૉરન્ટીનના સમયમાં ઘટાડો કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે આ માટે તેમને કૉન્ટૅક્ટલેસ ઇમિગ્રેશન અને સૅનિટાઇઝ્‍ડ ચાર્ટર્ડ પ્લેનની સુવિધા પૂરી પાડવી પડશે.\nIPL 2020: KKRનો 7 વિકેટે વિજય\nIPL 2020: હારને ભૂલીને નવેસરથી શરૂઆત કરવી પડશે હૈદરાબાદ-કલકત્તાએ\nIPL 2020: મુંબઈચી પલટન આજે કલકત્તા સામે કરી શકશે કમબૅક\nRanbir Kapoor: ડેશિંગ, ચાર્મિંગ, હાર્ટથ્રોબ રૉકસ્ટાર રણબીરની આંખોમાં કિલિંગ પૅશન\nMunmun Dutta: જેઠાલાલની 'બબીતાજી' છે આટલી સુંદર અને ગ્લેમરસ, જુઓ ફોટોઝ\n'તારક મહેતા' શૉના 3000 એપિસોડ પૂરા થવાની ખુશીમાં ટીમે કરી જોરદાર પાર્ટી, જુઓ\nRuhanika Dhawan: નાની ઉંમરમાં મેળવી છે ઘણી સફળતા, કરોડોમાં છે એના ફૅન્સ\nIPL 2020: DC vs SRH: કૉન્ફિડન્ટ દિલ્હીની ટક્કર સ્ટ્રગલિંગ હૈદરાબાદ સામે\nIPL 2020: સુપર ઓવરમાં વિરાટ સેનાનો વિજય\nIPL 2020: તેવતિયાએ એક બોલ ડોટ કરતા કોણ ખુશ થયું\nIPL 2020 : ઝીરો પર આઉટ થવાથી ખેલાડી ખરાબ નથી થઈ જતો: કાર્તિક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00274.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/Rate/HRK/AUD", "date_download": "2020-09-29T06:26:11Z", "digest": "sha1:KWFDI75CY4XH3L6U46QXR2J4SLI72DP6", "length": 9142, "nlines": 69, "source_domain": "gu.exchange-rates.org", "title": "ક્રોએશિયન ક્યુના (HRK) ને ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD) માં રૂપાંતર કરો - વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nક્રોએશિયન ક્યુના / HRK ને AUD માં રૂપાંતર કરો\nક્રોએશિયન ક્યુના (HRK) થી ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD) માં રૂપાંતર\n1 HRK AUD 0.21814 AUD 1 ક્રોએશિયન ક્યુના = 0.21814 ઑસ્ટ્રેલિયન ડૉલર 29-09-20 ના રોજ\n100 HRK AUD 21.8140 AUD 100 ક્રોએશિયન ક્યુના = 21.8140 ઑસ્ટ્રેલિયન ડૉલર 29-09-20 ના રોજ\nઑસ્ટ્રેલિયન ડૉલર ને ક્રોએશિયન ક્યુના માં રૂપાંતર કરો\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી ��િનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00275.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/article/star-profile/bappi-lahiri-119112700017_1.html", "date_download": "2020-09-29T08:18:12Z", "digest": "sha1:N23VHYSCSP53SJ533FMZXYEELF3DF64G", "length": 13133, "nlines": 210, "source_domain": "gujarati.webdunia.com", "title": "માઈકલ જેકશન પણ રહ્યા છે આ સંગીતકારના ફેન, દીકરા-વહુ અને પત્ની રહે છે લાઈમ લાઈટથી દૂર | Webdunia Gujarati", "raw_content": "મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nમાઈકલ જેકશન પણ રહ્યા છે આ સંગીતકારના ફેન, દીકરા-વહુ અને પત્ની રહે છે લાઈમ લાઈટથી દૂર\nબૉલીવુડને રૉક અને ડિસ્કો મ્યૂજિકથે રૂબરૂ કરાવીને લોકોને તેમની ધુન પર થિરકવવા વાળા મશહૂર સંગીતકાર અને ગાયક બપ્પી લાહિડી 27 નવેમ્બરને તેમનો જનમદિવસ ઉજવે છે. તેમનો જન્મ કોલકત્તામાં થયું હતું. સોનના ઘરેણાથી ભરચક રહેતા બપ્પી દા જોવાવામાં બીજાથી જેટલા જુદા છે તેમનો મ્યૂજિક પણ તેટલો જ જુદો છે.\nબપ્પી લાહિડી 70ના દશકમાં બૉલીવુડમાં પગલા રાખ્યા હતા અને 80ના દશન સુધી છવાયા રહે છે. બપ્પી દાને ઓળખ વર્ષ 1975માં આવી ફિલ્મ જખ્મીથી મળી. પણ તેનાથી આગળનો સફર કઈક ખાસ નહી રહ્યું. વર્ષ 2011માં તેને વિદ્યા બાલનની ફિલ્મ ડર્ટી પિકચરમાં ઉ-લા-લાલા.... ગીત ગાયું હતું જે સુપરહિટ થયું.\nબપ્પી દા રાજનીતિની દુનિયામાં પણ હાથ અજમાવવાથી પાછળ નહી રહ્યા 2014ના લોકસભા ચૂંટણીમાં તેને બીજેપી ટિકિટ પર ચૂંટણી લડી પણ તે હારી ગયા હતા. બપ્પી દાના ગાયેલા ગીત બંબઈ સે આયા મેરા દોસ્ત આઈ એમ એ ડિસ્કો ડાંસર, જૂબી-જૂબી, યાદ આ રહા અહિઅ તેરા પ્યાર, યાર બોના ચૈન કહા રે, તમ્મ્મા તમ્મા લોગે, આજે પણ લોકોના મૉઢા પર રહે છે.\nસંગીત ઘરાનાથી સંબંધ રાખતા બપ્પી દાના પિતા અપરેશ માહિડી એક બંગાળી ગાયક હતા. તેનાથી જ બપ્પી દાએ આ કળા મળી હતી. તેમની મા બંસરી લાહિડી પણ સંગીતકાર હતી. વર્ષ 1977માં બપ્પી દાએ ચિત્રાની સાથે લગ્ન કરી લીધા હતા. પૉપ મ્યૂજિકને ભારત લાવવાનો શ્રેય પણ બપ્પી દાને જ જાય છે. તેને આ પ્રયોગને ન માત્ર બૉલીવુડ પણ આખા દેશએ વખાણ્યા. બપ્પી દા એક દિવસમાં વધારે ગીત ગાવવાના રેકાર્ડનો કીર્તિમાન પણ તેમના નામ કરી લીધા છે.\nકિંગ ઑફ પૉપ માઈકલ જેકશન બપ્પીના બહુ મોટા પ્રસંશક હતા. તેને મુંબઈમાં આયોજિત તેમના શોમાં બપ્પી દાને આમંત્રિત પણ કર્યું હતું. 45 વર્ષના ફિલ્મી કરિયરમાં બપ્પી દાએ આશરે 500થી વધારે ફિલ્મો માટે ગીત કંપોજ કર્યા છે. બપ્પી લાહિણીના બે દીકરા છે. એક દીકરા બપ્પા લાહિણી અને દીકરી રીમા લાહિડી. બપ્પી લાહિડીનો એક પોત્ર પણ છે. આખુ પરિવાર લાઈમ લાઈટથી દૂર રહે છે.\nLata લતા મંગેશકર વિશે 25 રોચક વાતો\nકિસિંગ સીનથી પરહેજ નહી કર���ી આ 5 અભિનેત્રીઓ, નંબર 3 કરે છે ખૂબ કિસિંગ સીન\n18ની ઉમ્રમાં ગૌરી પર દિલ હારી બેસ્યા હતા શાહરૂખ, પેરેંટસથી મળ્યા તો છુપાવવું પડ્યું હતું તેમનો ધર્મ\nAishwarya એ અભિષેકથી પહેલા ઝાડથી કર્યા હતા લગ્ન જાણો શું છે વાત\nએશ્વર્યાએ જણાવી સલમાનની એક એક વાત -એશ, સલમાનના ફ્લર્ટિ નેચરથી પરેશાન હતી\nઆ પણ વાંચો :\nSearch Results Web Results બર્થ ડે સ્પેશિયલ: બપ્પી લહેરી\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00276.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/controversy-over-mika-singh-performs-at-home-of-pervez-musharrafs-relative-in-karachi/152609.html", "date_download": "2020-09-29T08:41:05Z", "digest": "sha1:NWNR72W3KOWCPGWHWDL67IOARPXGM3TD", "length": 5089, "nlines": 42, "source_domain": "www.navgujaratsamay.com", "title": "કરાચીમાં મુશર્રફના રિલેટિવના પ્રસંગમાં પરફોર્મ કરવા બદલ મિકાની ટીકા | નવગુજરાત સમય", "raw_content": "\nકરાચીમાં મુશર્રફના રિલેટિવના પ્રસંગમાં પરફોર્મ કરવા બદલ મિકાની ટીકા\nકરાચીમાં મુશર્રફના રિલેટિવના પ્રસંગમાં પરફોર્મ કરવા બદલ મિકાની ટીકા\n1 / 1 કરાચીમાં મુશર્રફના રિલેટિવના પ્રસંગમાં પરફોર્મ કરવા બદલ મિકાની ટીકા\nકરાચીમાં મુશર્રફના રિલેટિવના પ્રસંગમાં પરફોર્મ કરવા બદલ મિકાની ટીકા\nપાકિસ્તાને એના વિરોધમાં ઇન્ડિયા સાથેના પોતાના સંબંધોને લગભગ તોડી નાંખ્યા છે\nનવગુજરાત સમય > અમદાવાદ\nજમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી આર્ટિકલ 370ને રદ કરવામાં આવ્યા બાદથી ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વધી ગયું છે. પાકિસ્તાને એના વિરોધમાં ઇન્ડિયા સાથેના પોતાના સંબંધોને લગભગ તોડી નાંખ્યા છે. આવી સ્થિતિમાં પંજાબી પોપ સિંગર મિકા સિંઘે કરાચીમાં જઈને એક બિલિયોનરના વેડિંગમાં બોલિવૂડ સોંગ્સ પર પરફોર્મ કર્યું હોવાની વિગતો બહાર આવી તો સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો. ઇન્ડિયન યૂઝર્સે પાકિસ્તાનમાં પરફોર્મ કરવા બદલ મિકાની ટીકા કરી હતી.\nતેઓ મિકાનાં સોંગ્સનો બહિષ્કાર કરવાની પણ ડિમાન્ડ કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર આ પરફોર્મન્સ પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ પરવેઝ મુશર્રફના બિલિયોનર કઝિનની દીકરીના વેડિંગમાં આપવામાં આવ્યું હતું. મિકાએ આ પરફોર્મન્સ આઠમી ઓગસ્ટની રાત્રે આપ્યું હતું. તેને આ પરફોર્મન્સ માટે એક કરોડ રૂપિયાથી વધારે ફી આપવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nરણબીરે મહેશ ભટ્ટને મળીને આલિયાનો હાથ માગ્યો\nઆર્યન અ���ે અનન્યા રિલેશનશિપમાં છે\nહિના ખાને બોયફ્રેન્ડની બહેનો પાસે બંધાવી રાખડી, પ્રિ-રક્ષાબંધનના ફોટો થયા વાઇરલ\nમહારાષ્ટ્ર પૂર પીડિતો માટે રિતેશ-જેનેલિયાએ 25 લાખ રુપિયા દાન કર્યા\nસિંગર મીકાસિંહ પાકિસ્તાનમાં પરફોર્મન્સ કરતાં ટ્વિટર યૂઝર્સ ગુસ્સામાં\nદિશા પટણીને ડેટ કરવા અંગે ટાઇગરે કહ્યું- મારું આટલું ગજું નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00276.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/ETB/NPR/G/90", "date_download": "2020-09-29T06:52:16Z", "digest": "sha1:AQA3QFJPOAY7SI7FCYKXHY66GR22ESDT", "length": 16042, "nlines": 197, "source_domain": "gu.exchange-rates.org", "title": "નેપાળી રૂપિયા થી ઇથિયોપીયન બિર માં - 90 દિવસો નો ગ્રાફ - વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nનેપાળી રૂપિયો / ઐતિહાસિક વિનિમય દર ગ્રાફ\nનેપાળી રૂપિયો (NPR) ની સામે ઇથિયોપીયન બિર (ETB)\nનીચેનું ગ્રાફ ઇથિયોપીયન બિર (ETB) અને નેપાળી રૂપિયો (NPR) વચ્ચેના 30-06-20 થી 28-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\n30 દિવસો નું ગ્રાફ\nનેપાળી રૂપિયો ની સામે ઇથિયોપીયન બિર ના 30 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\n90 દિવસો નું ગ્રાફ\nનેપાળી રૂપિયો ની સામે ઇથિયોપીયન બિર ના 90 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\n180 દિવસો નું ગ્રાફ\nનેપાળી રૂપિયો ની સામે ઇથિયોપીયન બિર ના 180 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\nનેપાળી રૂપિયો ની સામે ઇથિયોપીયન બિર નું સરેરાશ માસિક વિનિમય દર જુઓ.\nઆ ગ્રાફ 1 નેપાળી રૂપિયો ની સામે ઇથિયોપીયન બિર ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 ઇથિયોપીયન બિર ની સામે નેપાળી રૂપિયા જોવા માટે ગ્રાફ ને ઊંધું કરો. .\nનેપાળી રૂપિયો ની સામે ઇથિયોપીયન બિર ના ઐતિહાસિક વિનિમય દરો ટેબલ ના સ્વરૂપ મેં જુઓ.\nવર્તમાન નેપાળી રૂપિયો વિનિમય દરો\nનેપાળી રૂપિયો ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ગ્રાફ ઇથિયોપીયન બિર અને નેપાળી રૂપિયો વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. નેપાળી રૂપિયો અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો ગ્રાફ માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલ���યન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)���ુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00277.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/tag/gifted-house/", "date_download": "2020-09-29T06:15:47Z", "digest": "sha1:U5B5B2LGOOJQ5AHHP2OUGXOQELKYDO4T", "length": 6648, "nlines": 81, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "Gifted House Archives | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર સલમાન ખાને રાનુ મંડલને 55 લાખનું આલીશાન ઘર ગિફ્ટ આપ્યું… જાણો શું છે સત્ય….\n‎ ‎Rajkotians ROX ( Rangilu Rajkot ) નામના ફેસબુક પેજ દ્વારા 28 ઓગષ્ટ,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, પોતાનાં સુંદર સુરિલા અવાજથી રેલ્વે સ્ટેશન પર ગીત ગાઇને ભીખ માંગનારી રાનૂ મંડલને બોલિવૂડમાં એન્ટ્રી મળી ગઇ. પહેલાં હિમેશ રેશમિયાએ તેને તેની અપકમિંગ ફિલ્મમાં ગીત ગાવાની તક […]\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સુરેશ રૈનાએ ટિવટર પર ચેન્નાઈ સુપરકિંગ્સને અનફોલો કર્યું… જાણો શું છે સત્ય…\nશું ખરેખર વિડિયોમાં દેખાતા યુવાન-યુવતી પ્રેમી છે. જેને યુવતીના માતાએ પકડી પાડ્યા… જેને યુવતીના માતાએ પકડી પાડ્યા… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્ય���ી શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00277.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/nanak-bani?utm_source=Footer_Nav_HP&utm_medium=Site_Internal", "date_download": "2020-09-29T06:52:51Z", "digest": "sha1:WJ3HDB6ZUQ2RSZFGQ3UX6METXBJH4N42", "length": 11981, "nlines": 147, "source_domain": "gujarati.webdunia.com", "title": "નાનકવાણી | શીખ | શીખ ધર્મ | ધાર્મિક | ભગવાન | Sikhism Dharm | Religion", "raw_content": "મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nજપજી સાહેબ પાર્ટ- 18\nરાતો રુતિ થિતિ વાર. પવન પાની અગની પાતાલ. તિસુ વિચિ ધરતી થાપી રખી ધરમસાલ. તિસુ વિચિ જીઅ જુગતિ કે રંગ. તિનકે નામ અનેક અનંત. કરમી કરમી હોઇ વીચારુ. સચા આપ સચા દરબારુ. તિથૈ સોહનિ પંચ પરવાણુ.\nજપજી સાહેબ પાર્ટી -16\nઆસણુ લોઇ લોઇ ભંડાર. જો કિછુ પાઇઆ સુ એકા વાર. કરિ કરિ વૈખે સિરજનહાર. નાનક સચે કી સાચી કાર. આદેસુ તિસૈ આદેસુ. આદિ અનીલુ અનાદિ અનાહતિ. જુગુ જુગુ એકો વેસુ.\nજપજી સાહેબ પાર્ટ- 15\nમુંદા સંતોખુ સરમુ પતુ ઝોલી ધિઆન કીકરહિ બિભૂતિ. ખિંથા કાલુ કુઆરી કાઇઆ જુગતિ ડંડા પરતીતિ. આઈ પંથી સગલ જમાતી મનિ જીતૈ જગુ જીતુ. આદેસં તિસે આદેસુ આદિ અનીલુ અનાદિ અનાહતિ જુગુ જુગુ એકો વેસુ...\nજપજી સાહેબ પાર્ટ - 14\nસો દરુ કેહા સો ઘરુ કેહા જિતુ બહિ સરબ સમાલે. બાજે નાદ અનેક અસંખા કેતે વાવણહારે. કેતે રાગ પરી સિઉ કહીઅનિ કેતે ગાવણહારે. ગાવહિ તુહનો પઉણુ પાણી વૈસંતરુ ગાવે રાજા ધરમ દુઆરે. ગાવહિ ચિગુપતુ લિખિ જાણહિ લિખિ લિખિ ધરમુ વીચારે...\nજપજી સાહેબ પાર્ટ - 13\nઅમુલ ગુણ અમુલ વાપાર. અમુલ વાપારીએ અમુલ ભંડાર. અમુલ આવહિ અમુલ લે જાહિ. અમુલ ભાઇ અમુલા સમાહિ. અમુલ ધરમુ અમુલુ દીવાણુ. અમુલુ તુલુ અમુલુ પરવાણુ. અમુલુ બખસીસ અમુલુ નીસાણુ. અમુલુ કરમુ અમુલુ ફુરમરણ...\nજપજી સાહેબ પાર્ટ - 12\nઅંતુ ન સિફતી કહણિ ન અંતુ અંતુ ન કરણે દેણિ ન અંતુ. અંતુ ન વેખણિ સુપણિ ન અંતુ અંતુ ન જાપૈ કિયા મનિ મંતુ અંતુ ન જાપૈ કીતા આકારુ અંતુ ન જાપૈ પારાવારુ. અંત કારણિ કેતે બિલલાહિ...\nજપજી સાહેબ પાર્ટ - 11\nનાનક બડા આખીઐ પાતાલા પાતાલ લખ આગાસા આગાસ. ઓડક ઓડક ભાલિ થકે વેદ કહનિ ઇક બાત. સહસ અઠારહ કહનિ કલેબા અસુલૂ ઇકુ ધાતુ. લેખા હોઈ ત લિખીઐ લેખે હોઈ વિણામ���.\nજપજી સાહેબ પાર્ટ- 10\nતીરથ તપુ દઇયા દતુ દાન તીરથ દપુ દઇયા દતુ દાન જે કો પાવૈ તિલ કા માનુ. સુણિઆ મંનિઆ મનિ કીતા ભાઉ અંતરગતિ તીરથિ મલિ નાઉ સભિ ગુણ તેરે મૈં નાહી કોઇ વિણુ ગુણ કીતે ભગતિ ન હોઇ. સુઅસતિ આથિ બાણી બરમાઊ સતિ સુહાણુ સદા મનિ ચાઉ.\nચેતુ બસંતુ ભલા ભવર સુહાવડે. બન ફૂલ મંઝ બારિ મૈ પિરુ ઘરિ બાહુડે. પિરુ ઘરિ નહી આવૈ ધન કિઉ, સુખુ પાવૈ બિરહિ વિરોધ તનુ છીજૈ. કોકિલ અંબિ સુહાવી કિઉ દુખુ અંકિ સહીજૈ. ભવરુ ભવંતા ફૂલી ડાલી કિઉ જીવા મરુ પાએ.\nનાનક હુકમી આવહુ જાહુ પાર્ટ -9\nનાનક હુકમી આવહુ જાહુ ભરીએ હથુ પૈરુ તનુ દેહ. પાણી ધૌતૈ ઉતરસુ ખેહ. મૂલ પલોતી કપડ હોઇ. દે સાબૂણુ લઈઐ ઓહુ ધોઇ. ભરીઐ મતિ પાપા કે સંગિ. ઓહુ ધોપૈ નાવૈ કે રંગિ.\nઅસંખ્ય જપ અસંખ્ય ભાઉ, અસંખ્ય પૂજા અસંખ્ય તપ તાઉ. અસંખ્ય ગ્રંથ મુખી વેદ પાઠ, અસંખ્ય જોગ મનિ રહસી ઉદાસ. અસંખ્ય ભગત ગુણ ગિઆન વીચાર, અસંખ્ય સતી અસંખ્ય દાતાર અસંખ્ય સૂર મુહ ભખ સાર, અસંખ્ય મોનિ લિવ લાઈ તાર...\nપંચ પરવાણ પંચ પરઘાન પંચ પરવાણ પંચ પરઘાન પંચે પાવહિ દરગહિ માનુ પંચે સોહદિ દરિ રાજાનુ પંચા કા ગુરૂ એક ઘિઆનુ જે કો કહૈ કરૈ વીચારૂ કરતે કે કરણૈ નાહી સુમારૂ\nમંનૈ મારગ ઠાક ન પાઈ-6\nમંનૈ મારગ ઠાક ન પાઈ મંનૈ પતિ સિઉ પરગટુ જાઈ મંનૈ મગુ ન ચલૈ પંઘુ મંનૈ ધરમ સેતી સનબંધુ એસા નામુ નિરંજન હોઈ જે કો મનિ જાણૈ મનિ કોઈ...\nસુણિયે સંતુ સંતોખુ ગિઆનુ-5\nસુણિયે સંતુ સંતોખુ ગિઆનુ સુણિયે અઠસઠિ કા ઈરનાનુ સુણિયે પડિ પડિ પાવાહિ માનુ સુણિયે લાગૈ સહજ ધિઆનુ નાનક ભગતા સદા બિગાસુ સુણિયે દુખ પાપ કા નાસુ...\nજે જુગ ચારે આરજા-4\nજે જુગ ચારે આરજા હોર દૂસરી હોઈ નવા ખંડા બિચિ જાણીયે નાલિ ચલૈ સભુ કોઈ ચંગા નાઉ રખાઈકે જસુ કિરતિ જગિ લેઈ જે તિસુ નદર ન આવઈ ત બાત પુછૈ કેઈ...\nસાચા સાહિબુ સાચુ નાઈ ભાખિયા ભાઉ અપાર આખાહિ મંગહિ દેહી દેહી, દાતિ કરે દાતારૂ ફેરિ કિ અગૈ રખીયે જીતુ દિસૈ દરબારૂ મુહૌ કિ બિલણુ બોલીયે જીત સુણી ઘરે પિઆરૂ\nહુકમી હોવનિ આકાર હુકમી ન કાહિયા જાય હુકમી હોત ન જીઅ હુકમી મિલૈ બડી આઈ . હુકમી ઉત્તમ નીચુ હુકમી લિખિત દુ:ખ સુખ પાઈઅહિ ઈકના હુકમી બક્શીસ ઈકિ હુકમી સદા ભવાઈ અહિ ...\nએક ઓંકાર સતિ નામ એક ઓંકાર સતિ નામ કરતા પુરખુ નિરભાઉ નિરબૈર અકાલ મૂરતિ અજૂની સૈભં ગુરૂ પ્રસાદી\nગુરૂ નાનકે જે યુગમાં જ્ન્મ લીધો હતો તે સમયે સામાજીક, રાજનીતિક તેમજ આર્થિક દ્રષ્ટિથી જનતા સંકટનો સામનો કરી કરી હતી. હિન્દુ ધર્મ ખતરામાં હતો. લો��ો નાના સંપ્રદાયોની અંદર વહેચાયેલા હતાં. કોઇ પણ દેશની વાત નહોતું કરી રહ્યું....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00278.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://jainuniversity.org/navkar/", "date_download": "2020-09-29T06:33:36Z", "digest": "sha1:HKYKLW7UQZUTJ5GJSG7YOKHJ6GEJJWAD", "length": 41217, "nlines": 455, "source_domain": "jainuniversity.org", "title": "Navkar - Jain University", "raw_content": "\nનવકાર મંત્રના ૬૮ અક્ષર સુશોભિત અડસઠ તીર્થ યાત્રા\n૧. ન : શ્રી નગપુરા તીર્થ (મ.પ્ર) શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ\nઉપસર્ગ હર પ્રભુ પાર્શ્વનું સુંદર જિનાલય મનહરુ,\nનગપુરા છે આ ગામ જ્યાં છે દર્શનીય દુઃખહરુ.\nહો અભ્યુદય આ તીર્થની યાત્રા કરી ભવ ભય હરે,\nચિદાનંદ કરે સહુ વંદના સંસાર સિંધુ ને તરે.\n૨.\tમો : શ્રી મોહનખેડા તીર્થ (મ.પ્ર.) શ્રી આદિનાથ સ્વામી\nધન્ય ધરતી પરમપાવન આદિ જિનવર ધામ છે,\nમોહનખેડા તીર્થ મનહર શાંતિનો વિશ્રામ છે.\nશાંતસુધારસ ઝરતું તીર્થ આ અભિરામ છે,\nપ્રભુ આદિ જિનના ચરણમાં નિત ચિદાનંદ પ્રણામ છે.\n૩.\tઅ : શ્રી અષ્ટાપદતીર્થ – ચોવીસ તીર્થંકર (શ્રી આદિનાથ)\nતીર્થ અષ્ટાપદ અનુપમ આદિનાથ બિરાજતા,\nચક્રવર્તી ભરત નિર્મિત બિંબ ચોવીસ રાજતા.\nઆઠ પગથીએ સુશોભિત મુક્તિપુરીનું ધામ છે,\nચોવીસે જિનના ચરણમાં નિત ચિદાનંદ પ્રણામ છે.\n૪.\tરિ : શ્રી રિંગણોદ તીર્થ (મ.પ્ર) શ્રી નેમિનાથ સ્વામી\nમાલવ મનોહર દેશ જ્યાં રિંગણોદ મુકામ છે,\nનેમિનાથ છે શ્યામસુંદર ભક્તિભાવ પ્રણામ છે.\nદર્શન સ્તવન પૂજા કરીને સુખશાંતિ મળે સર્વદા,\nચિદાનંદ આનંદ દાયકા સુરનર કરે સેવા સદા.\n૫.\tહં : શ્રી હત્થુંડી તીર્થ (રાજ.) શ્રી રાતા મહાવીર સ્વામી\nવીરભૂમિમરૂધરા જ્યાં પહાડિઓમાં ગમ્ય છે,\nહત્થુંડી તીરથ પરમપાવન સરસ નિત્ય સુરમ્ય છે.\nરક્તવર્ણી વીર પ્રભુ મુદ્રા સદા મન મોહતી,\nચિદાનંદ વંદના ભાવથી જે સુખદ શાશ્વત સોહતી.\n૬.\tતા : શ્રી તારંગા તીર્થ (ગુજ.) શ્રી અજિતનાથ સ્વામી\nઈતિહાસ આનો છે અનુપમ ગ્રંથમાં વર્ણન કર્યો,\nરાજ કુમારપાળે જ્યાં વિશાલ પ્રાસાદ કર્યો.\nઆજે તારંગાજી અહીં જે અજિત જિનવર ધામ છે,\nચિદાનંદ જિનવર ચરણમાં કોટિ કોટિ પ્રણામ છે.\n૭.\tણં(નં) : શ્રી નાંદિયાતીર્થ (રાજ.) શ્રી મહાવીર સ્વામી\nનંદીવર્ધને ભરાયા વીર જીવિત એ બિમ્બ છે,\nનાંદીયાજી તીર્થ પાવન પ્રેરક પ્રતિબિંબ છે.\nછે યોગ નિરૂપમભેટના ભવ સંતતિ મટે છે,\nચિદાનંદ પ્રભુવર વીરને અમ વંદના હો સર્વદા.\nપદ – ૨ નમો સિદ્ધાણં\n૮.\tન : શ્રી નર્દુલપુર તીર્થ (રાજ.) શ્રી પદ્મપ્રભુ સ્વામી\nનર્દુલપુર છે તીર્થભૂમિ આત્મપાવનકારિણી,\nપ્રભુ પદ્�� જિનકી વિમલ પડિમા પાપબંધનિવારિણી.\nઅક્ષત અનંત અભંગ સુખદા તીર્થ આ અભિરામ છે,\nનાડોલ મંડણ જિન ચરણમાં ચિદાનંદ પ્રણામ છે.\n૯.\tમો : શ્રી મોટાપોશીના તીર્થ (ગુજ.) શ્રી પાર્શ્વનાથ સ્વામી\nનિર્મલ નિરાલા પાર્શ્વ જિનવર કુમારપાલ ભરાવીયા,\nજેની પ્રતિષ્ઠા છે હેમચંદ્રાચાર્યની ઉત્તમધિયા.\nતીર્થ મોટા પોશીના આ સુખદ પાવન ધામ છે,\nઆ ભાવયાત્રામાં ચિદાનંદ કોટિ કોટિ પ્રણામ છે.\n૧૦.\tસિ : શ્રી સિદ્ધાચલ તીર્થ (ગુજ.) આદિનાથ પ્રભુ\nશિવસિદ્ધિકારક દુઃખવારક ભીતિહારક છે સદા,\nકરજોડી વંદન જે કરે તે દુઃખથી બચત તદા.\nભવ બંધનોથી મુક્ત થઈને આત્મા શિવને લહે,\nચિદાનંદ ભાવયાત્રા કરે તે સિદ્ધિ નિજગુણમાં રહે.\n૧૧.\tદ્ધા : શ્રી ધાનેરા તીર્થ (ગુજ.) શ્રી શાંતિનાથ પ્રભુ\nજે રમ્યભૂમિગુર્જરા, પ્રભુ શાંતિ જિનનું ધામ છે,\nધાનેરામાં સૌમ્ય પડિમા દિવ્ય તેજ લલામ છે.\nઆનંદ કંદ અમંદ વિભુવર સકલ ગુણ વિશ્રામ છે,\nશુભભાવ ચિદાનંદ કરવા કોટિ કોટિ પ્રણામ છે.\n૧૨.\tણં(નં) : શ્રી નંદીશ્વર તીર્થ\nશ્રી ઋષભ, ચંદ્રાનન, વારિષેણ, વર્ધમાન\nછે તીર્થ શાશ્વત વિશ્વમાં આ તીર્થ નંદીશ્વર જ્યાં,\nશાશ્વત બિરાજે બિંબ ચૌમુખ આજ પણ છે જેમાં ત્યાં.\nછપ્પન જિનાલયથી સુશોભિત ઈન્દ્ર સુર ઉત્સવ કરે,\nચિદાનંદ દ્વીપ અષ્ટમચરણમાં ત્રિયોગથી વંદન કરે.\nપદ – ૩ નમો આયરિયાણં\n૧૩.\tન : શ્રી નવકાર તીર્થ (ગુજ.) શ્રી નવકાર પાર્શ્વનાથ\nસરસ સુખદા તીર્થભૂમિ તીર્થનવકાર ધરા,\nમોહની મૂરત બિરાજે વિમલ દૃષ્ટિ – ધરા વરા.\nપરમેષ્ઠી મંદિર પરમપાવન જોતા – આરામ છે,\nનવકાર પારસ ચરમમાં નિત ચિદાનંદ પ્રમાણ છે.\n૧૪.\tમો : શ્રી મોડાસા તીર્થ (ગુજ.) શ્રી આદિનાથ દાદા\nશ્યામવરણી મૂરત સુંદર કર્મમલ અપહારિણી,\nભાવ વર્ધક વિશ્વવંદિત મોહજ્વર ઉતારિણી.\nમોડાસા દર્શન કરીએ જિનરાજનું એ ઠામ છે,\nચિદાનંદ આદિનાથને નિત કોટિ કોટિ પ્રણામ છે.\n૧૫.\tઆ : શ્રી આબુતીર્થ (રાજ.) શ્રી આદિનાથ દાદા\nગગન શોભિત શ્રૃંગ જ્યાં છે આબૂગઢ અચલેસરો,\nતીર્થ તારક પરમપાવન સરસ સુંદર દેહરો.\nવિમલ વસહિ લુણિગ વસહિ શાંતિ જિનવર વંદીએ,\nભાવપૂર્વક ચિદાનંદ ભેટીએ પાપકર્મ નિકંદિએ.\n૧૬.\tય : શ્રી યશનગર તીર્થ (રાજ.) શ્રી ચંદ્રપ્રભો સ્વામી\nશ્રી મારવાડની ભૂમિમાંડી યશનગર હસતું હતું.\nસેંકડો જિન ચૈત્ય શોભિત જે ભૂતનું ગૌરવ હતું.\nશત પંચ ત્યાં આચાર્ય હતા ચંદ્રપ્રભો મહિમા નિધિ,\nચિદાનંદ કરતા નમન વંદન, અમ નાથને નિર્મલ વિધિ.\n૧૭.\tરિ : શ્રી રિછેડ તીર્થ (રાજ.) શ્રી પાર્શ���વનાથ સ્વામી\nસાધના ભૂમિસુહાની જગચ્ચન્દ્ર સૂરિ તણી,\nમેદ પાટે મનહરી મૂરત સદા ભય ભંજની.\nપ્રભુ પાર્શ્વ રાજે સુખદ છાજે દરશ છે જિનચંદના,\nચિદાનંદ આતમભાવ જગાડી કરીએ છે અમે વંદના.\n૧૮.\tયા : શ્રી યાદવપુર તીર્થ (ગુજ.) શ્રી નેમિનાથ સ્વામી\nપ્રાચીનતમ આ ધામની આયંબિલની મહિમાઘણી,\nશ્રી કૃષ્ણ મહારાજા સમયની જોઈલો અહીંની કડી.\nપ્રાણેશ પ્રભુજી નેમિજીનવર જગત સુખ શાંતિ કરા,\nચિદાનંદ વંદન ભાવથી ઈતિહાસની ઉત્તમધરા.\n૧૯.\tણં(ન) : શ્રી નંદકુલવતી તીર્થ (રાજ.) શ્રી નેમિનાથ સ્વામી\nનંદકુલવતી નાડલાઈ તીર્થ મનમોહન ધરા,\nસામસામે પહાડિયોમાં આદિ નેમિજીનવરા.\nયશોભદ્રસૂરિની પ્રતિષ્ઠા વિશ્વ વિશ્રુત ધામ છે,\nચિદાનંદ યાત્રા કરીને કરે વંદન સુગુણ વિશ્રામ છે.\nપદ – ૪ નમો ઉવજ્ઝાયાણં\n૨૦.\tન : શ્રી નલિયા તીર્થ (ગુજ.) શ્રી ચંદ્રપ્રભુ સ્વામી\nપંચતીર્થ કચ્છમાં આ તીર્થ નલિયા નામ છે,\nચંદ્રપ્રભુની ચંદ્રવર્ણી દિવ્ય મૂર્તિ લલામ છે.\nસોળ શિખર ચૌદ મંડપ નરશીનાથા નિર્મિતા,\nભાવથી કર ચિદાનંદ વંદન પાપ બંધ પરાજીતા.\n૨૧.\tમો : શ્રી મોઢેરા તીર્થ (ગુજ.) શ્રી પાર્શ્વનાથ સ્વામી\nવિશ્વવારક પાર્શ્વજિનની મૂરત સુંદર સોહતી,\nભાવ વર્ધક સમતાસિન્ધુ દર્શનીય મન મોહતી.\nબપ્પભટ્ટી આમરાજનો જુડેલો ઈતિહાસ છે,\nભાવયાત્રા ચિદાનંદ અહીંની સુખદતમ સુવાસ છે.\n૨૨.\tઉ : શ્રી ઉજ્જિંતગિરિ તીર્થ (ગુજ.) શ્રી નેમિનાથ સ્વામી\nઅનંત ગુણ નિધિ શાન્ત રસસુધિ પરમપૂજ્ય જિનેશ્વરા,\nઆનંદ કદ અબોધ બોધક શ્યામતનું પરમેશ્વરા.\nભવબંધ વારક સુમતિકારક નાથ શિવતરુ કંદના,\nચિદાનંદ વર પ્રભુ નેમિજિનને ભાવથી કરે વંદના.\n૨૩.\tવ : શ્રી વરમાણ તીર્થ (રાજ.) શ્રી મહાવીર સ્વામી\nપ્રભુવીરની મૂરત અલૌકિક નંદીવર્ધન નિર્મિતા,\nવરમાણ રાજસ્થાન ધરતી રાજા શ્રેણિક સંસ્તુતા.\nનિષ્કલંકી નાથ ત્રિભુવન તારકા શાસનપતિ,\nચિદાનંદ વર ધારત હૃદયે થશે વિમલ આપણી મતિ.\n૨૪.\tજઝા(ઝા) : શ્રી ઝાબુઆ તીર્થ (મ.પ્ર.)શ્રી આદીશ્વર દાદા\nશ્રી બાવન જીનાલય દૃશ્ય સુંદર તીર્થ ત્રિભુવન નાથનું,\nભાવવર્ધક માર્ગ દર્શક સાથ ભવનિધિ પાથનો.\nભવબંધના છે રોધકા પ્રભુ તીર્થપતિ નિષ્કામ છે,\nચિદાનંદ ભાવે શ્રી આદિ જિનને કોટિ કોટિ પ્રણામ છે.\n૨૫.\tયા : શ્રી યાદગિરિ તીર્થ (કર્ણાટક) શ્રી સુમિતનાથ સ્વામી\nયાદ કરીએ યાદગિરિની યાત્રા કરીએ ભાવથી,\nગિરિ શ્રૃંગ પર બિરાજિત ચરણને ભેટો ચાવથી.\nખારવેલ ભૂપાલની સ્મૃતિ ક્યારેક પણ ન ભૂલાય રે,\nચિદાનંદ સુમતિ ચર���વંદન શુદ્ધિ મનની લાવે રે.\n૨૬.\tણં : શ્રી નંદનવન તીર્થ (ગુજ.) શ્રી મુનિસુવ્રત સ્વામી\nતીર્થ નંદનવન અનોખું દેખતા દિલ ઉલ્લસે,\nભવ્ય મુનિસુવ્રત પ્રભુની મૂરત દિલમાંહે વસે.\nસિદ્ધગિરિના માર્ગ પર આ બન્યું રે વિશ્રામ છે,\nભાવયાત્રામાં ચિદાનંદના કોટિ કોટિ પ્રણામ છે.\nપદ – પ નમો લોએ સવ્વસાહૂણં\n૨૭.\tન : શ્રી નવસારી તીર્થ (ગુજ.) શ્રી પાર્શ્વનાથ સ્વામી\nહે ચિંતા ચૂરક આશાપૂરક ભાવ આતમદાયકા,\nચિંતામણિ પ્રભુ પાર્શ્વસ્વામી લોકના અધિનાયક…\nનવસારી મંડણ મુકુટ મણિ છે પાપ પક્ષાલન કરા.\nચિદાનંદ વંદન ભાવથી જયવંત છે જિન જયકરા…\n૨૮.\tમો : શ્રી મોદરા તીર્થ (રાજ.) શ્રી સુમતિનાથ સ્વામી\nપ્રભાવશાળી તીર્થ જગમાં આત્મશુદ્ધિને કરે,\nતે તીર્થ ભેટીને જીવનમાં પુણ્ય પ્રકૃતિ મળે.\nસુમતિનાથજી મોદરા મંડણ પ્રભુને વંદના,\nચિદાનંદ શુદ્ધિ ઉર કરતા બંધ કરે ના કર્મના.\n૨૯.\tલો : શ્રી લોદ્રવા તીર્થ (રાજ.) શ્રી પાર્શ્વનાથ સ્વામી\nથલની ધરતી હૃદય હરતી અમરજસ ઈતિહાસ છે,\nલોદ્રવા પ્રભુ પાસ ભેટત હોત ભવનો નાશ છે…\nતીર્થ જેસલમેરની જે નિકટતમ અભિરામ છે,\nપ્રભાવશાળી નાથને ચિદાનંદ ભાવ પ્રણામ છે…\n૩૦.\tએ : શ્રી એકલિંગજી તીર્થ (રાજ.) શ્રી શાંતિનાથ સ્વામી\nએકલિગજી તીર્થ માંહી વિશાલ જિનઘરો સહી,\nકાલક્રમે આક્રમણોની ખંડહર થયુ છે તહીં.\nશ્યામવર્ણી શાંતિજિનની મૂર્તિ મન લુભાવની,\nભાવે ચિંદાનંદ વંદન મિલે મુક્તિ પાવની.\n૩૧.\tસ : શ્રી સમેત શિખરજી તીર્થ (બિહાર) શ્રી પાર્શ્વનાથ\nસુખદ શાશ્વત ભૂમિ છે જ્યાં વીસ જિન મુક્તિ ગયા,\nઅનંત સિદ્ધોની ધરા જ્યાં ગીત સંગીત નિત નયા…\nદર્શનીય છે વંદનીય વિમલ વસુધા નામ છે,\nસમ્મેતશિખરજી ચિદાનંદ કોટિ કોટિ પ્રણામ છે.\n૩૨.\tવ : શ્રી વરકાણાજી તીર્થ (રાજ.) શ્રી પાર્શ્વનાથ સ્વામી\nગોડવાલની પંચતીર્થ પરમપાવન જાણીએ,\nવરકાણા પારસનાથ તીરથ સુખદ ઉર આણીએ.\nભવ્ય જિન મંદિર બિરાજિત નાથ નિર્મળ કર મતિ,\nચિદાનંદ વંદન ભાવથી મટી જશે ગતિ આગતિ…\n૩૩.\tસા : શ્રી સાગોદિયા તીર્થ (મ.પ્ર.) શ્રી આદિનાથ દાદા\nશાંત રસ સમતાનિધિ જસ જગતમાં જયકાર છે,\nપરમપદ દાતાર પ્રભુજી વિશ્વના આધાર છે…\nઅલખ નિરંજન આદિ જિનવર અનંત કરૂણાધામ છે,\nસાગોદિયા તીરથપતિને ચિદાનંદ પ્રણામ છે.\n૩૪.\tહૂ : શ્રી હૂબલી તીર્થ (કર્ણાટક) શ્રી શાંતિનાથાય\nજિનદેવની જિનવર બની એ તીર્થ ભૂમિસર્વદા,\nછે પાપ પંક નિવારકા જપતા ટળે બની આપદા.\nહૂબલી શુભ સ્થાનમાં પ્રભુ શાંતિ સોળમા સ્વામી છે,\nચિદાનંદ કર���ા ભાવથી નિત કોટી કોટી પ્રણામ છે.\n૩૫.\tણં(ન) : શ્રી નંદીગ્રામતીર્થ (ગુજ.) શ્રી સીમંધર સ્વામી\nનંદકારક નંદીગ્રામે તીર્થ નિર્માણ છે થયું,\nપ્રભુ પાર્શ્વ સીમંધર જિન પૂજતા કર્મમલ દુરે ગયું.\nમાતાવામા સત્યકી નંદન કરે વંદન ત્રિધા,\nપુણ્ય યોગે ચિદાનંદ અવસર જોઈલો સારી વિધા.\nપદ – ૬ એસો પંચ નમુક્કારો\n૩૬.\tએ : શ્રી એલુર તીર્થ (એ.પી.) શ્રી પાર્શ્વનાથ સ્વામી\nઅક્ષર અનંત સુખ પ્રાપ્ત કરવા સીધો માર્ગ છે સહી,\nનવકારની આ ભાવયાત્રા ભાવવર્ધક છે કહી.\nજિનદેવને દિલમાં ધરી કલ્યાણ મારગ સંચરે,\nચિદાનંદ ભક્તિભાવથી પ્રભુ પાર્શ્વને વંદન કરે.\n૩૭.\tસો : શ્રી સોનાગિરિ તીર્થ (રાજ.) શ્રી નેમિનાથ પ્રભુ\nસ્વર્ણ ગિરિ કનકાચલો સોનાગિરિ શુભ નામ છે,\nપ્રભુવીર પારસ આદિ શાંતિ નેમિજીનનું ધામ છે,\nભૂપ નાહડે બનાવ્યું વીર ચૈત્ય વિશેષ છે.\nગિરિવર ચઢતા દર્શન કરતા ચિદાનંદ સુવિશેષ છે.\n૩૮.\tપં : શ્રી પંચાસરા તીર્થ (ગુજ.) શ્રી પંચાસરા પાર્શ્વનાથ\nપંચાસરા નગરી મોટી પણ કવલિત થઈ ગઈ.\nપ્રભુ પાર્શ્વ વામાનંદ પડિમા ભેટતા ભવિજન કઈ.\nપંચાસર પારસ બિરાજે આજે પાટણમાં ત્યાં,\nઅમે ભાવયાત્રા કરીએ ચિદાનંદ વિધિ છે જ્યાં.\n૩૯.\tચ : શ્રી ચંદ્રાવતી તીર્થ (ગુજ.) શ્રી ચંદ્રાવતી પાર્શ્વનાથ\nપૂર્વ હતું ચદ્રાવતી જે આજ ચાણસ્મા બોલાય છે,\nલાખોવર્ષથી અધિક પુરાની મૂર્તિ ત્યાં સોહાય છે.\nપાર્શ્વ ભટેવા જેહની છે અમિય ઝરતી આંખડી,\nદર્શન કરતા ચિદાનંદની ખીલતી ઉર પાંખંડી.\n૪૦.\tન : શ્રી નડિયાદ તીર્થ (ગુજ.) શ્રી અજિતનાથ સ્વામી\nનડિયાદ છાજે અચલ રાજે અજિત જિનવર અઘહરો,\nભવિ નિત્ય ધ્યાવે શાંતિ પાવે ભાવ ભક્તિ મનહરો.\nસુંદર સુશોભિત છે જિનાલય આત્મપાવન કારકા,\nવંદન કરે વિધિયુત ચિદાનંદ કર્મ બંધન વારકા.\n૪૧.\tમુ : શ્રી મુછાળા મહાવીર તીર્થ (રાજ.) શ્રી મહાવીર સ્વામી\nમહિમ અદ્‌ભૂત તીર્થની સહુ સુજ્ઞ જન કહેતા અહીં,\nરાણા સ્વયં જોઈ કહે છે વીર મૂછાળા સહી.\nસુંદર સુલૂણો ધામ ભેટત આત્મનિર્મળ કરીએ,\nવંદો ચિદાનંદ ગુણગાન કરીને આસ્વાદ અમૃત પીજીએ.\n૪૨.\tક્કા(કા) : શ્રી કાપરડાજી તીર્થ (રાજ.) શ્રી પાર્શ્વનાથ પ્રભુ\nતીર્થ કાપરડા નિહાળો મોહનો મહિમાનીલો,\nચૌમુખ બિરાજે પંચ મંજિલ ભેટીએ ત્રિભુવનતીલો.\nસ્વયંભુ પારસનાથ દર્શન ભવ્યતમ હિતકારક છે,\nચિદાનંદ જિનવર ચરણમાં નમન વારંવાર છે.\n૪૩.\tરો : શ્રી રોજાણા તીર્થ (મ.પ્ર.) શ્રી આદિનાથ સ્વામી\nરોજ આવજો અહીં મળશે આદિનાથ નિર્મળ પ્રભો,\nપ્રભુ આદિ યોગીરાજ મૂરત ��ેંટલો ભય હર વિભો.\nમાલવ ધરાએ છે વસ્યુ આ તીર્થ રોજાણા ભલા,\nચિદાનંદ યાત્રા કરીએ મળી જશે જીવનકળા.\nપદ – ૭ સવ્વ પાવપ્પણાસણો\n૪૪.\tસ : શ્રી સ્થંભનતિર્થ (ગુજ.) શ્રી સ્થંભન પાર્શ્વનાથ\nસ્વર્ગ મર્ત્ય પાતાળ લોકે ઈન્દ્રનર પૂજા કરી.\nમહિમાવતી મૂરત નિરખતા આંખડી અમૃત ઠરી.\nસ્થંભન પ્રભુ પારસ ત્રિલોકી પૂજ્ય ગુણ ગુણગણધામ છે,\nભાવ ભક્તિ – આત્મશક્તિ ચિદાનંદ કોટિ પ્રણામ છે.\n૪૫.\tવ્વ(વ) : શ્રી વલ્લભીપુર તીર્થ (ગુજ.) શ્રી આદિનાથ દાદા\nપાંચશત આચાર્યની અહીંયા મળી હતી પર્ષદા,\nકરપૂજ્ય દેવર્ધિગણિને સૂત્ર ગૂંફન હર્ષદા\nવિશ્વ વંદિત દેવ આદિનાથ દર્શન શભુ કરુ.\nકરતા ચિદાનંદ વંદન હૃદય ભક્તિની ભર્યુ.\n૪૬.\tપા : શ્રી પાવાપુરી તીર્થ (બિહાર) શ્રી મહાવીર સ્વામી\nપાવાપુરી પ્રભુ વીરએ નિજ સંઘનું સ્થાન કર્યું,\nભય તાપ હરણી દેશના આપી સ્થાન અવિચલ પામ્યું.\nપ્રભુ મોક્ષ કલ્યાણક ધરા જસ ભેટતા આનંદ છે,\nચિદાનંદ ભાવ યુત વંદનાથી થાય નિત્યાનંદ છે.\n૪૭.\tવ : શ્રી વહી તીર્થ (મ.પ્ર.) શ્રી વહી પાર્શ્વનાથ સ્વામી\nપ્રાચીન છે આજે પણ મંદિર મનોહર છે અહીં,\nવિદ્વજ્જનોએ તીર્થની ગૌરવ મહિમા ગાઈ છે.\nસિદ્ધ આસન પાર્શ્વના પદ પદ્મમાં વંદન કરે,\nચિદાનંદ રાખી ભાવનિર્મળ કર્મ બંધન નિર્જરે.\n૪૮.\tપ્પ(પ) : શ્રી પરાસલી તીર્થ (મ.પ્ર.) શ્રી આદીશ્વર પ્રભુ\nઆદિ નરપતિ કનક પ્રભસમ આદિજિન અરિહંત છે,\nપ્રભુ કલ્પતરૂ શશિ સમબિરાજે નાથશિવ વધુ કંત છે.\nદર્શન કરી શાંતિ મળે સંવેગ ભાવ પ્રદાયકા,\nચિદાનંદ પરાસલી તીર્થ રાજત વંદીએ ભવક્ષાયકા.\n૪૯.\tણા(ના) : શ્રી નાગેશ્વર તીર્થ (મ.પ્ર.) શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ\nપ્રભુ પાર્શ્વની છે ભવ્ય પ્રતિમા જોઈલો મન મોહતી,\nનિર્મલ નયન કરી લે નયન છે પૂર્ણ કિરણા સોહતી,\nકહતાં નિપુણ જન તારકા છે તીર્થ નાગેશ્વર ધણી,\nચિદાનંદ વર પ્રભુ પાર્શ્વની અદ્‌ભૂત અતિ મહિમા ભણી.\n૫૦.\tસ : શ્રી સત્યપુર તીર્થ (રાજ.) શ્રી મહાવીર સ્વામી\nસત્યપુર સાંચોર જ્યાં પ્રભુવીર આવ્યા વિચરતા,\nછે નામ જગ ચિંતમણીમાં તીર્થ ગૌતમ ઉચરતા.\nપ્રભુ વીરના દર્શન કરીએ જ્યાં ગોડીજી પ્રભુ પાસ છે,\nવાસુપૂજ્યજી શાંતિ કુંથું ચિદાનંદ જિન આવાસ છે.\n૫૧.\tણો(નો) : શ્રી નોંધણવદર તીર્થ (ગુજ.) શ્રી સુમતિનાથ સ્વામી\nશ્રી તીર્થરાજની સમીપ માંહી પુણ્યશાળી ભૂપરે,\nસદૈવ નોંધણવદર ગામે ચૈત્ય છે જે દુઃખ હરે,\nમાત મંગલા નંદ સુમતિનાથ સૌને ખુશ કરે,\nશ્રી આત્મગુણને પામવા ચિદાનંદ પય વંદન કરે.\nપદ – ૮ મંગલાણં ચ સવ્વેસિં\n૫૨.\tમં(મ) : શ્રી મંડપાચલ તીર્થ (મ.પ્ર.) શ્રી સુપાર્શ્વનાથ\nમંડપાચલ તીર્થ પાવન મનહરા મોહનકરા,\nસુખદ માંડવગઢ જ્યાં ઈતિહાસ ઉજ્જવલતા ભરા.\nસુપાસ જિનવર તીર્થનાયક ભેટિયે ભવભવ હરા,\nઅચિંત્ય મહિમા ચિદાનંદ છે પૂજતા વિબુધા નરા.\n૫૩.\tગ : શ્રી ગંગાણી તીર્થ(રાજ.) શ્રી ચિંતામણી પાર્શ્વનાથ\nચિંતા મટે આપદ હટે સંપદ મળે જિન પૂજતા,\nચિંતામણી પ્રભુ પાર્શ્વ ભેટત મોહ અરિગણ ધ્રુજતા.\nઆનંદકર દર્શન મળે જગ બંધ જગદાધાર છે,\nગંગાણી તીરથ ચિદાનંદ વંદના કરતા ભવ નિધિ પાર છે.\n૫૪.\tલા : શ્રી લાખણી તીર્થ (ગુજ.) શ્રી આદિનાથ પ્રભુ\nનાથ નિરુપમ નિષ્કલંકી વિશ્વવંદિત નિર્મલા,\nઆદિનાથ જિનેશ્વર જપતા વિમલ મતિ થાય કોમલા.\nપ્રથમતીર્થપતિ લાખણીમાં ભવ્ય જિત દેદાર છે,\nચિદાનંદ વંદ ભાવથી કરતાં શરણ સ્વીકાર છે.\n૫૫.\tણં(ન) : શ્રી નંદુરી તીર્થ(મ.પ્ર.) શ્રી પાર્શ્વનાથ પ્રભુ\nભવભીતિ હારક, કુમતિ વારક દિવ્ય દૃષ્ટા જિનવરા,\nસમભાવ દૃષ્ટિ અમીય દૃષ્ટિ ભાવ સુષ્ટા ભવિવરા.\nચિંતામણીપ્રભુ પાર્શ્વ નંદિકર નમો ઉત્સાહથી,\nનાનપુરમાં ચિદાનંદ ભવ્ય વિરહ યાચે નાથથી.\n૫૬.\tચ : શ્રી ચંપાપુરી તીર્થ (બિહાર) શ્રી વાસુપૂજ્ય સ્વામી\nપંચ કલ્યાણક થયા જ્યાં વાસુપૂજ્ય જિનેશના,\nવાસુપૂજ્ય નંદન કરતા વંદન પૂજ્યવર અખિલેશના,\nભવબંધનોના છે નિવારક ચરણમાં વંદન કરે,\nચંપાપુરીમાં ચિદાનંદ ભેટત હૃદયને નિર્મળ કરે.\n૫૭.\tસ : શ્રી સમડી વિહાર તીર્થ (ગુજ.) શ્રી મુનિસુવ્રત સ્વામી\nપ્રભુ મુનિસુવ્રત સ્વામીએ અહીં અશ્વને પ્રતિબોધિત કર્યો,\nસમળી વિહાર છે. ચૈત્ય ભેટો ભરૂચમાં શ્રદ્ધાભર્યો.\nકુમાર વિક્રમ સંપ્રતિ છે તીર્થ જીર્ણોદ્ધારકા,\nમુનિસુવ્રત તીર્થધિપતિ ચિદાનંદ ભવભય વારકા.\n૫૮.\tવ્વે(વ) : શ્રી વેલાર તીર્થ (રાજ.) શ્રી આદિનાથ પ્રભુ\nપ્રભુ આદિ જિનવર આદિ નરપતિ શુદ્ધભાવ પ્રકાશકા,\nપ્રશમરસભર પૂર્ણ છે પ્રભુ ભવ્ય ભાવોન્નયકા,\nવેલારતીર્થ પવિત્ર રાજે સૌમ્ય દૃષ્ટિ સુખકરી,\nકરે વંદન ભાવયાત્રમાં ચિદાનંદ ભવજલતરી.\n૫૯.\tસિં(સિ) : શ્રી સિંહપુરી તીર્થ(યુ.પી.) શ્રી શ્રેયાંસનાથ સ્વામી\nશ્રેયાંસ જીનવર ચ્યવન જન્મ સંયમી થયા કેવલી,\nઈતિહાસ ગૌરવમય અહીં આ તીર્થભૂમિ મનહરી.\nસમ્રાટ સંપ્રતિએ બનાવ્યું સ્તૂપ જિનશાસન નિધિ,\nચિદાનંદ વંદન કરે, અમ સિંહપુરી શ્રદ્ધા વિધિ.\nપદ – ૯ પઢમં હવઈ મંગલં\n૬૦.\tપ : શ્રી પરોલી તીર્થ (ગુજ.) શ્રી નેમિનાથ સ્વામી\nભૂગર્ભમાંથી થઈ પ્રગટ પ્રભુ નેમિજીન મૂરત ત્યાંહી,\nછે દર��શનીય વંદનીય દ્યુતિ પ્રભા કાંઈ ઓછી નહીં.\nસંસાર દુઃખથી મુક્તિ માટે નાથ આલંબન ગ્રહી,\nચિદાનંદ તીર્થ પરોલી મંડણ વિશ્વ વંદિત છે સહી.\n૬૧.\tઢ : શ્રી ઢંકગિરિ તીર્થ (ગુજ.) શ્રી આદિનાથ સ્વામી\nગિરિરાજનો જ આ ભાવ છે પ્રભુ આદિ જિનવર સ્પર્શના,\nઢંક મુનિવર મુક્તિ સાથે હતા સેંકડો મુનિ ગુણધના.\nભાવ ભક્તિ પૂર્ણ રાખી તીર્થયાત્રા જે કરે,\nચિદાનંદ ઢંકગિરવર સહજ ભવનિધિ નિસ્તરે…\n૬૨.\tમં(મ) : શ્રી મંડાર તીર્થ(રાજ.) શ્રી મહાવીર સ્વામી\nમનમોહન મહાવીરના દર્શન કરીએ શુભ ભાવથી,\nદેવ નિરંતર મળ્યા, બની જઈશું ભવ દાવથી.\nઆપ્યો વિશ્વમૈત્રીનો સંદેશ આ સંસારને,\nમંડાર તીરથ ચિદાનંદ ભેટત કર સફલ અવતારને.\n૬૩.\tહ : હસ્તિનાપુર (ઉ.પ્ર.) શ્રી શાંતિનાથ સ્વામી\nપ્રભુ શાંતિ કુંથુ અર જિનેશ્વર ભૂમિકલ્યાણક કહી,\nવરસીતપના પારણા કર્યા આદિનાથ પ્રભુએ અહીં.\nતીર્થ આ અભિનંદનીય હસ્તિનાપુર અભિરામ છે,\nશાંતિજિન વંદિએ ચિદાનંદ ભવ આરામ છે.\n૬૪.\tવ : શ્રી વડાલી તીર્થ (ગુજ.)થી અમિઝરા પાર્શ્વનાથ સ્વામી\nઅમિઝરા પ્રભુ પાર્શ્વની અદ્‌ભૂત મહિમા છે કહી,\nશાંત આદિનાથ અક્ષય સૌમ્યદાતા છે સહી.\nપ્રાચીન જિનવર બિંબ ભેટત દુઃખ દોહગ દૂર હો.\nવડાલી તીરથ ચિદાનંદ વંદો ભાવ ભક્તિપ્રચૂર હો.\n૬૫.\tઈ : ઈડર ગઢ તીર્થ (ગુજ.) શ્રી શાંતિનાથ સ્વામી\nગર્ભમાં આવતા જગતમાં શાંતિ પ્રસરી સર્વદા,\nઅચિરાના નંદન શાંતિને વંદન કરતા સદા…\nતીર્થ ઈડરમાં બિરાજે આત્મભાવ પ્રકાશકા,\nભાવ ભક્તિ ચિદાનંદ વંદન તીર્થ પાપ પ્રણાશકા.\n૬૬.\tમં(મ) : શ્રી મંદસૌર (મ.પ્ર.) શ્રી અજિતનાથ સ્વામી\nઐતિહાસિક છે ધરા ક્ષમાદાન પરસ્પરમાં થયો,\nઆર્યરક્ષિતસૂરિને નિજ માત વાણીએ સ્પર્શ્યો.\nઅજીત આદિ પાર્શ્વશ્રેયાંસ ચૈત્ય ઉર્ધ્વકાય છે.\nમંડદસૌર ચિદાનંદ સહ નમત સુરનર થાય છે.\n૬૭.\tગ : શ્રી ગંધાર તીર્થ (ગુજ.) શ્રી પાર્શ્વનાથ સ્વામી\nજલ માર્ગથી વ્યવસાય હતો જ્યાં ધર્મપ્રેમી જન વસે,\nપ્રભુવીર પારસનાથ દર્શન ભાવવર્ધક ઉલ્લસે.\nઆનંદમંગલ કારકા જિનરાજની આભા સદા,\nગંધાર વંદો ચિદાનંદ ભાવે નિત આતમઉન્નતિ સદા.\n૬૮.\tલં(લ) : શ્રી લક્ષ્મણી તીર્થ (મ.પ્ર.) શ્રી પદ્મપ્રભુ સ્વામી\nભૂગર્ભમાંથી પ્રાપ્ત સુંદર દિવ્ય દિપ્તિવંત છે,\nશ્રી પદ્મપ્રભુ મહાવીર આદિ બિંબ અતિશયવંત છે…\nમન મયૂર નાચે વિમલ દર્શન કર પ્રભુના પુણ્યથી,\nશ્રી લક્ષ્મણી તીર્થ વંદન કરંત ચિદાનંદના નૈપુણ્યથી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00279.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujarat.co.uk/%E0%AA%AC%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A6%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%B8/", "date_download": "2020-09-29T08:44:46Z", "digest": "sha1:YXLYOG2FY6OBTIHJYQG27HI5ZCRAE2EE", "length": 7033, "nlines": 121, "source_domain": "www.gujarat.co.uk", "title": "બાંગ્લાદેશની મસ્જિદના એસીમાં વિસ્ફોટથી 24ના મોત - Garavi Gujarat", "raw_content": "\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅમદાવાદમાં 27 વિસ્તારમાં રાતના 10 વાગ્યા બાદ દુકાનો, બજારો બંધ રાખવાનો…\nનવા કૃષિ કાયદાના વિરોધમાં ગાંધીનગરમાં કોંગ્રેસના દેખાવો\nઆ વર્ષે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ ન યોજવાનો રાજય સરકારનો નિર્ણય\nHome International news બાંગ્લાદેશની મસ્જિદના એસીમાં વિસ્ફોટથી 24ના મોત\nબાંગ્લાદેશની મસ્જિદના એસીમાં વિસ્ફોટથી 24ના મોત\nબાંગ્લાદેશની રાજધાની ઢાકાની નજીક આવેલી એક મસ્જિદના એર કન્ડિશનર્સમાં થયેલા વિસ્ફોટનો મૃત્યુઆંક વધીને 24 થયો છે. નારાયણગંજ જિલ્લાની બૈતુલ સલાત મસ્જિદમાં શુક્રવારની સાંજે નમાઝ દરમિયાન અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં ગેસ લીકેજને કારણે છ એસીમાં એકસાથે વિસ્ફોટ થયો હતો.\nશનિવારે બપોર સ્થાનિક સમય પછી 11 વાગ્યા સુધીમાં 22 વ્યક્તિના મરણ થયા હતા. રવિવારે વધુ ત્રણ ઇજાગ્રસ્ત લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. ઢાકા સ્થિત શેખ હસીના નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી હોસ્પિટલમાં વધુ 13 ઇજાગ્રસ્તની સારવાર ચાલી રહી છે. ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર પાઇપલાઇનમાંથી ગેસ લિકેજ થતાં ગ્રાન્ડ ફ્લોરમાં આવેલા છ એસીમાં વિસ્ફોટ થયો હતો.\nPrevious articleભારતમાં એક જ દિવસમાં કોરોનાના નવા 90,000 કેસ\nNext articleબર્મિંગહામમાં સ્ટેમ્બિંગની ઘટનામાં એકનું મોત, સાત ઇજાગ્રસ્ત\nએમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ ભારતમાં કામકાજ અટકાવ્યું\nટાટા ગ્રૂપના સુપર એપમાં 25 અબજ ડોલર સુધીના રોકાણની વોલમાર્ટની વિચારણા\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”નું ટ્રેલર લોન્ચ થયું\nકથાકાર મોરારી બાપુ પર ભાજપના પૂર્વ ધારાભ્ય પભુબા માણેકનો હૂમલાનો પ્રયાસ\nઆલિયા ભટ્ટને સૌથી સેકસી એશિયાઈ મહિલાનો ખિતાબ મળ્યો\nગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવેની દિકરી ઈશાનીનું ગીત ‘વધાવો’ સાંભળ્યું કે...\nએમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ ભારતમાં કામકાજ અટકાવ્યું\nટાટા ગ્રૂપના સુપર એપમાં 25 અબજ ડોલર સુધીના રોકાણની વોલમાર્ટની વિચારણા\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશ��યી થતાં 3ના મોત\nઅભિનેતા સુશાંતના શરીરમાંથી કોઇ પ્રકારનું ઝેર મળ્યું નથી, AIIMSનો રિપોર્ટ\nતો… લંડનમાં 10 મિલીયન લોકો માટે સ્થાનિક લોકડાઉન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00279.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/photo-gallery/bollywood-other/aluwa-fashion-show-2019-715.htm", "date_download": "2020-09-29T06:39:02Z", "digest": "sha1:MIVZRYKVBZHAISHU4N3IY24GLGSFR6ID", "length": 7733, "nlines": 226, "source_domain": "gujarati.webdunia.com", "title": "Photo Gallery - અલુવા ફૈશન શો 2019માં ટીવી સ્ટાર્સના જલવા | Webdunia Gujarati", "raw_content": "મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nઅલુવા ફૈશન શો 2019માં ટીવી સ્ટાર્સના જલવા\nઅલુવા ફૈશન શો 2019માં ટીવી સ્ટાર્સના જલવા\nમુંબઈમાં કેરળ ટૂરિઝમ ઇવેન્ટ દરમિયાન કથકાલી, મોહિનીયત્તમ, મોર અને તિરુવાથિરકાલી કલાકાર પરંપરાગત લોક નૃત્યો કરે છે\nઅકબર બીરબલ ટીમે ઉજવયું 500મો એપિસોડનિ જશ્ન\nલેકમે ફેશન વીક: સપ્ટેમ્બર 09\nફેશન શોમાં સલમાન અને લારા\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00280.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/indiafightscorona-bharatiya-janata-party-is-the-largest-political-3881683148523518", "date_download": "2020-09-29T07:18:49Z", "digest": "sha1:ZZB3KJ2RIZQMAGXNFXJZYVJOPCVONBJ4", "length": 4005, "nlines": 37, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat ‪કોરોના સંકટ વચ્ચે જનહિતમાં મોદી સરકારના મહત્વપૂર્ણ નિર્ણયો‬ ‪#IndiaFightsCorona ‬", "raw_content": "\n‪કોરોના સંકટ વચ્ચે જનહિતમાં મોદી સરકારના મહત્વપૂર્ણ નિર્ણયો‬ ‪‬\n‪કોરોના સંકટ વચ્ચે જનહિતમાં મોદી સરકારના મહત્વપૂર્ણ નિર્ણયો‬\n‪કોરોના સંકટ વચ્ચે જનહિતમાં મોદી સરકારના મહત્વપૂર્ણ નિર્ણયો‬ ‪#IndiaFightsCorona ‬\n‪નિ:સહાય વૃદ્ધો અને નિરાધારો માટે રાજ્ય સરકારનો..\n‪80 કરોડ ગરીબોના હિતમાં મોદી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ���યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00280.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/news/foreign/uae-and-bahrain-sign-historic-agreement-with-israel-in-presence-of-president-trump_99330.html", "date_download": "2020-09-29T08:45:46Z", "digest": "sha1:R4HTXLHL6TPT25ZNCD32LGSQ567OY47Y", "length": 13381, "nlines": 86, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "રાષ્ટ્રપતિ ટ્રંપની હાજરીમાં UAE અને બહરીનએ ઈઝરાયલની સાથે કર્યો એતિહાસિક સમજોતો - UAE and Bahrain sign historic agreement with Israel in presence of President Trump", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nબજાર » સમાચાર » વિદેશ\nરાષ્ટ્રપતિ ટ્રંપની હાજરીમાં UAE અને બહરીનએ ઈઝરાયલની સાથે કર્યો એતિહાસિક સમજોતો\nઅમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump) ની હાજરીમાં લાંબા સમયથી ચાલી આ રહી દુશ્મનીને ભુલાવીને રિશ્તોને સામાન્ય કરવા માટે United Arab Emirates (UAE) અને બહરીન (Bahrain) એ ઈઝરાયલની સાથે એતિહાસિક સમજોતો કર્યો છે. આ સમજોતા પર ટ્રંપે કહ્યુ કે મને ઉમ્મીદ છે કે મિડલ ઈસ્ટમાં એક નવી વ્યવસ્થાનો આગાઝ થશે અને શાંતિના રૂપમાં નવુ કામ કરવામાં આવશે. તેની આ પહેલને એક નવી ઊંચાઈ મળશે.\nવ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની અધ્યક્ષતામાં થયેલા ખાસ સમારોહમાં ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂ, યૂએઈના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લાહ બિન જૈયદ અલ-નહયાન અને બહરીનના વિદેશી મંત્રી અબ્દુલાતીફ બિન રશીદ અલ જયાની સમજોતાના દરમ્યાન હાજર રહ્યા. સમજોતાની હેઠળ ખાડીના આ બન્ને પ્રમુખ દેશોએ ઈઝરાયલની સાથે રિશ્તોને પૂરી રીતે સામાન્ય કરીને તેને માન્યતા આપી દીધી છે. સમજોતાના અબ્રાહમ (યા ઈબ્રાહીમ) સંધિ (Abraham accord) નું નામ દેવામાં આવ્યુ છે. આ સમજોતાથી ડોનાલ્ડ ટ્રંપને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઈઝરાયલ સમર્થક ઈસાઈયોના સમર્થન મળવાની ઉમ્મીદ છે. 13 ઓગસ્ટના ઈઝરાઈલ-UAE સમજોતાની ઘોષણા કરી હતી. તેની બાદ ઈઝરાઈલ બહરીન સમજોતાની જાહેરાત ગત સપ્તાહે કરવામાં આવી છે.\nUAE અને બહરીન હવે ત્રીજા અને ચોથા અરબ દેશ થઈ ગયા છે જેને 1948 માં સ્થાપિત થયેલા ઇઝરાયલની સાથે શાંતિ સમજોતો કર્યો. બંને દેશો પહેલાં ઇજિપ્ત અને જોર્ડન એકમાત્ર અરબ દેશો હતા જેમણે ઇઝરાઇલ સાથે કરાર કર્યો હતો. ઇજિપ્તએ 1978 માં અને જોર્ડન 1994 માં હસ્તાક્ષર કર્યા હતા. કેટલાક દાયકાઓથી, મોટાભાગના આરબ દેશો ઇઝરાઇલનો બહિષ્કાર કરતા રહ્યા છે, એમ કહેતા કે વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી તેઓ પેલેસ્ટાઇન સાથે સંબંધ રાખશે નહીં.\nયુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, દાયકાઓની લડત, ઝઘડા અને તનાવ બાદ મધ્ય પૂર્વમાં એક નવી શરૂઆત થઈ છે. આજે આપણે અહીં ઇતિહાસ બદલવા આવ્યા છીએ. કરાર પર હસ્તાક્ષર થયા પછી, ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu) એ કરારને આવકારતા કહ્યું કે, આ દિવસ ઐતિહાસિક છે. શાંતિની નવી સવારની આ શરૂઆત છે. UAE ના વિદેશ પ્રધાન અને શક્તિશાળી ક્રાઉન પ્રિન્સના ભાઈ શેખ અબ્દુલ્લા બિન ઝાયદે (Abdullah bin Zayed) જણાવ્યું હતું કે આનાથી દુનિયાભરમાં આશાની નવી કિરણ સર્જાશે. બહિરીનના વિદેશ પ્રધાન અબ્દુલલાતીફ અલ ઝાયની (Abdullatif Al-Zayani) એ પણ ઐતિહાસિક કરારને આવકાર્યો છે.\nરાજ કપૂર અને દિલીપકુમારના બુક હાઉસ ખરીદશે પાકિસ્તાન સરકાર, જર્જર હાલતમાં છે ઘર\nUNમાં આપેલી PM મોદીના આ આશ્વાસનની WHO ચીફએ કરી પ્રશંસા\nઅમેરિકામાં ટ્રંપે 2016 અને 2017 માં ફક્ત $750 ટેક્સ ચુકવ્યો: ન્યૂયૉર્ક ટાઈમ્સ\nTikTok અમેરિકામાં ડાઉનલોડ થતુ રહેશે, પ્રેસિડેન્ટ ટ્રંપના નિર્ણય પર કોર્ટે લગાવ્યો પ્રતિબંધ\nUN માં ઈન્ડિયાએ આપ્યો પાકિસ્તાનને કરારો જવાબ, આંતકવાદના મુદ્દા પર સાધ્યો નિશાનો\nજાણો કેમ, ભારતએ UN માં પાકિસ્તાની PM ઈમરાન ખાનના સંબોધનનો કર્યો બહિષ્કાર\nNo smoking: ... તો શું 10 થી 15 વર્ષમાં સિગારેટના વેચાણનો અંત આવશે \nમની લૉન્ડ્રિંગ અને ભ્રષ્ટાચારની સૌથી મોટી અસર ગરીબો પર: સંયુક્ત રાષ્ટ્ર\nચીનએ Xinjiang માં બનાવ્યા 380 ડિટેંશન કેંપ, નરકની જિંદગી જીવવા મજબૂર છે લાખો Uighur મુસ્લિમ\nIndia China Faceoff: અમેરિકાએ ફરીથી આ કેસના નિરાકરણમાં મદદની ઓફર\nUIT AMCના IPO આજે ખુલ્યો, જાણો શું છે ઇશ્યૂમાં ખાસ\nઆદર્શ વજનમાં 5 કિલો વધ્યા, મહિલાઓ માટે 55 કિલો અને પુરુષો માટે 65 કિલો થયો ફિક્સ\nCorona pandemic: કોરોનાની ઝડપી, કેટલી રાહત - કેટલી મુશ્કેલી\nCoronavirus India News: દેશમાં સંક્રમિતોની સંખ્યા 61 લાખને પાર, 24 કલાકમાં 70,589 નવા કેસ\nવર્લ્ડ બેન્કે કહ્યું, કોરોનાને કારણે 1967 પછી સૌથી ઓછી રહેશે એશિયાનો વિકાસ દર\nકેબિનેટે કેન્દ્રીય મંત્રાલયોમાં 16 નવી નિમણૂકોને આપી મંજૂરી, જાણો કોણ શું બનાવ્યુ\nઆજે થઇ રહ્યા 3 IPOની ઓપનિંગ, પ્રાઇમરી માર્કેટમાં દેખાશે ભરપૂર એક્શન\nCAMS IPO: કેવી રીતે તપાસવી અલૉટમેન્ટ સ્ટેટસ, આ છે સૌથી સરળ રસ્તો\nSushant Case: AIIMSએ CBIને આપી રિપોર્ટ, ખુલશે મૃત્યુનો રહસ્ય\nમની મૅનેજર: દર્શકોની નાણાંકિય સમસ્યાનું નિવારણ\nમની મેનજર: બૉન્ડમાં લાંબા ગાળાનાં રોકાણ અંગે ચર્ચા\nમની મેનેજર: પેમેન્ટ બેન્ક Vs બેન્કનાં રોકાણ\nમની મેનેજર: ફ્રોડ અને ઘટનાને કારણે ડર અને તક\nસારા રિટર્ન માટે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો\nહોમ લોન પર પંકજ મઠપાલની જરૂરી સલાહ\nEPFO કાયમી PF ખાતા નંબર ઉપલબ્ધ કરાવશે\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન\nટેક્સ પ્લાનિંગ: આવકવેરા આકારણી અંગે માહિતી\nટેક્સ પ્લાનિંગ: દર્શકોના ટેક્સ અંગેના પ્રશ્નોનું નિવારણ\nટૅક્સ પ્લાનિંગઃ મુકેશ પટેલ સાથે કરવેરા આયોજન\nરિટાયરમેન્ટ માટે ક્યા રોકાણ કરશો\nપેન્શન બિલ બદલશે રિટાયરમેન્ટ બાદનું જીવન\nટર્મ ઈનસ્યુરન્સ પ્લાન શું છે\nગ્રુપ લાઈફ ઈનસ્યુરન્સના લાભ કયા છે \nમની બેક ઈનસ્યુરન્સ પ્લાન શું છે \nપેન્શન પ્લાન કઈ રીતે કામ કરે છે\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kisanagrimall.com/product/agri-kit-magraj/", "date_download": "2020-09-29T06:32:41Z", "digest": "sha1:AFFOAIURHCDNVPGB7UXKF5FBWKZPZ57S", "length": 7180, "nlines": 127, "source_domain": "kisanagrimall.com", "title": "Agri Kit -Magraj » Kisan Agri Mall", "raw_content": "\nડૉ ઉર્જા એકટીવેટર ૧૮૨ લકી ડ્રો માં ભાગ્યશાળી ખેડૂત મીત્રો\nહિંદુ ધર્મમાં ગૌમાતા સાક્ષાત્ ભાગ્ય અને ભગવાન છે.\nભાગવતકથા અનુસાર આત્મદેવ નામના બ્રાહ્મણ નિ:સંતાન હતો તેથી પુત્ર મેળવવા એક ચમત્કારિક ફળ ગાયને ખવડાવેલું..\nગાય ચોપગું પ્રાણી નહીં, પણ સાક્ષાત ભાગ્ય અને ભગવાન છે. પૂજ્ય એવા ઇન્દ્રનું બીજું રૂપ છે. એ દુર્બળને હ્રષ્ટપુષ્ટ કરે છે. નિર્બળને બળ આપે છે.\nઆખું વર્ષ માત્ર ૧૦૦ રૂપિયા ના નજીવા ખર્ચ થી જમીન ની ફળદ્રુપ���ા માં વધારો કરો અને ખેતી કરો\nજમીનની ફળદ્રુપતા વધે અને પાકમાં જીવાત ન પડે તે હેતુસર આણંદ પાસેના મોગરી ગામમાં રહેતા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ના સ્નાતક ડૉ. પલકેશ પટેલ અને લોકનિકેતન મહાવિદ્યાલય રતનપુર ના સ્નાતક ડૉ. હરેશ પટેલ બંને ભાઈઓ દ્વારા ૧૮૨ પ્રકારની વનસ્પતિ અને જંગલ ની જમીન નો ઉપયોગ કરી ને અદભુત પ્રવાહી નું નિર્માણ કર્યું છે.\nડો. ઊર્જા એક્ટીવેટર 182માં વિવિધ જંગલોની વનસ્પતિ અને જમીનનો અભ્યાસ કરીને એક ખાસ પ્રકારની ટેક્નોલોજિ દ્વારા આ પ્રવાહી તૈયાર કરવામાં આવ્યું છે.\nચોમાસુ મગફળી ની જૈવીક ખેતી પદ્ધતિ\nમગફળી માં પાક માં ડૉ. ઉર્જા એકટીવેટર 182 નું દ્રાવણ માત્ર ૧૦૦ રૂપિયાના ખર્ચ માં તૈયાર મળે છે.\nજમીન પોચી,ભરભરી,તંતુમુળ નો સારો વિકાસ,જમીન માં રહેલ ફૂગ અને જીવાત ના ઈંડા ને નિષ્ક્રિય કરે છે.\nમગફળી પીળી પડવી અને પાકમાં પાન પીળા પડવાની સમસ્યા ઘણી વાર જોવા મળે છે. આના નિયંત્રણ માટે અમૃત દ્રાવણ નો છંટકાવ કરવો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/yashsvi-jaiswal-and-sarfraz-khan-are-the-future-of-indian-cricket/169067.html", "date_download": "2020-09-29T06:56:35Z", "digest": "sha1:2OTPL5VKPR2PGDSEEZ2LQPJKCKXCK2HI", "length": 10547, "nlines": 45, "source_domain": "www.navgujaratsamay.com", "title": "યશસ્વી જયસ્વાલ અને સરફરાઝ ખાન ભારતીય ક્રિકેટનું ભાવિ છે | નવગુજરાત સમય", "raw_content": "\nયશસ્વી જયસ્વાલ અને સરફરાઝ ખાન ભારતીય ક્રિકેટનું ભાવિ છે\nયશસ્વી જયસ્વાલ અને સરફરાઝ ખાન ભારતીય ક્રિકેટનું ભાવિ છે\nભારતીય ક્રિકેટ ટીમ અત્યારે અત્યંત મજબૂત મનાય છે અને વિશ્વમાં કોઈ પણ ટીમને હંફાવી શકે છે. બીજી રીતે કહીએ તો વિશ્વની દરેક ટીમ સામે કોઈ ખતરો હોય તો તે વિરાટ કોહલીની ટીમ તરફથી છે. ટીમમાં ખુદ કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને લોકેશ રાહુલ જેવા બેટ્સમેન છે તો જસપ્રિત બુમરાહ જેવો ખતરનાક બોલર છે. ટેસ્ટ ટીમની વાત કરીએ તો તેમાં ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે જેવા બેટ્સમેન અને ઇશાન્ત શર્મા કે ઉમેશ યાદવ જેવા બોલર પણ ટીમને વધુ મજબૂત બનાવે છે.\nજોકે દરેક ક્રિકેટ બોર્ડ કે ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન ભવિષ્યનો વિચાર કરતા જ રહે છે. કોહલી કે રોહિત કે પૂજારા આજીવન તો ટીમ સાથે રહેવાના નથી. દરેક ટીમને બેક અપની જરૂર હોય છે અને તે માટે જ આઇસીસી પણ અંડર-19 વર્લ્ડ કપ કે ‘એ’ ટીમનો પ્રવાસ કે ટુર્નામેન્ટ ગોઠવતી હોય છે. નજીકના ભવિષ્યમાં નહીં તો પણ આગામી વર્ષોમાં ભારતને પણ નવયુવાન ખેલાડીઓની જરૂર પડશે. ભૂતકાળમાં ભારત આ પ્રકારના સંજોગોમાંથી પસાર થઈ ચૂક્યું હતું. સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, અનીલ કુંબલે, વીવીએસ લક્ષ્મણ અને ઝહીર ખાન જેવા ખેલાડી થોડા વર્ષના ગાળામાં જ નિવૃત્ત થયા હતા અને એ વખતે વચગાળાના તબક્કામાં ભારતને ખાસ તકલીફ પડી ન હતી પરંતુ આ સુપરસ્ટાર ખેલાડીઓની થોડી ખોટ તો ચોક્કસ પડી હતી. આવામાં જ ધોની અને કોહલી જેવા સ્ટારનો ઉદય થયો હતો.\nઆવી જ રીતે બેકઅપ પ્લાન અંગે ભારતીય ટીમ મેનેજમેન્ટ વિચારે તો તેમાં મોખરાના નામમાં પૃથ્વી શો, શુભમન ગિલ ઉપરાંત યશસ્વી જયસ્વાલ અને સરફરાઝ ખાનનો ઉલ્લેખ કરી શકાય. પૃથ્વી શોથી શરૂઆત કરી તો તેનામાં કાબેલિયતનો જરાય અભાવ નથી. તેમાં હવે શિવમ દૂબે અને યશસ્વી જયસ્વાલ જેવા ખેલાડીનો ઉમેરો થયો છે. શ્રેયસ ઐય્યર અને શાર્દૂલ ઠાકુર ભારતની વન-ડે ટીમમાં મહત્વના સદસ્ય બની રહ્યા છે.\nયશસ્વી જયસ્વાલે આ સિઝનના પ્રારંભમાં વિજય હઝારે ટ્રોફીમાં જે રમત દાખવી હતી તેને કારણે જ તેને આઇસીસી અંડર-19 વર્લ્ડ કપમાં સ્થાન મળ્યું હતું જ્યાં તે પોતાની ક્ષમતા પુરવાર કરી ચૂક્યો છે. મુંબઈમાં સાવ સામાન્ય પરિવારમાંથી આવતો જયસ્વાલ હવે તો આઇપીએલમાં પણ આવી ગયો છે. તેણે હઝારે ટ્રોફી વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં બેવડી સદી ફટકારી હતી. ટૂંક સમયમાં તે ભારતીય ટીમમાં આવી જાય તો નવાઈ લાગવી જોઈએ નહીં. જયસ્વાલ માત્ર આક્રમક બેટ્સમેન છે તેવી છાપ હતી પરંતુ તેણે વર્લ્ડ કપ દરમિયાન પુરવાર કરી દીધું હતું કે તે ધીરજ રાખીને રમી શકે છે.\nઓસ્ટ્રેલિયા સામેની ક્વાર્ટર ફાઇનલ અને કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની સેમિફાઇનલમાં તેની બેટિંગ લાજવાબ હતી. પાકિસ્તાન સામે તો તેણે ભારતને સાવ આસાનીથી વિજય અપાવ્યો અને મેચમાં રોમાંચ જેવું તત્વ રહેવા દીધું ન હતું. આવી જ રીતે સરફરાઝ ખાન પણ ભારતનું ભાવિ છે. સરફરાઝે નાની વયથી રમવાનો પ્રારંભ કર્યો એટલે અત્યારે એમ લાગે કે તે ઘણા વર્ષોનો અનુભવી છે પરંતુ સાવ એવું નથી.\nબીજું થોડા સમયથી તેની રમતમાં સાતત્યનો અભાવ હતો પરંતુ 2019-20ની સિઝનમાં સરફરાઝે જે રીતે બેટિંગ કરી છે તે જોતાં તેને દેશનું ભાવિ કહી શકાય. ઉત્તર પ્રદેશ સામેની રણજી મેચમાં તેણે અણનમ ત્રેવડી સદી ફટકારી. ઉત્તર પ્રદેશે 600થી વધુનો સ્કોર નોંધાવ્યો હતો પરંતુ મુંબઈએ આ સ્કોર પાર કરીને સરસાઈને આધારે મેચ જીતી લીધી તેમાં સરફરાઝનું યોગદાન હતું. ત્રેવડી સદીના એક સપ્તાહ બાદ ધરમશાલા ખાતે તેણે હિમાચલ પ્રદેશ સામે પ્રથમ દિવસે જ બેવડી સદી ફટકારી દીધી. કમનસીબે વરસાદે એ મેચ પર પાણી ફેરવી દીધું પરંતુ આ બે ઇનિંગ્સથી સરફરાઝ છવાઈ ગયો.\nક્રિકેટમાં નિષ્ણાતો હંમેશાં કહેતા આવ્યા છે કે કોઈ ખેલાડી ફોર્મમાં હોય તો તેને તરત જ ઉચ્ચકક્ષાની ટીમમાં સામેલ કરી દેવો જોઇએ. ભારતીય પસંદગીકારો આ નીતિ અપનાવે તો હવે એ દિવસો દૂર નથી જ્યારે યશસ્વી જયસ્વાલ અને સરફરાઝ ખાન ભારતીય ટીમમાં રમતા હશે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nએમને માટે રાત પડે એટલે દિવસ ઊગતો હતો આખરે અમેરિકી કોલ સેન્ટર કૌભાંડનો સૂર્યાસ્ત\nહાથમેં કાંગરી, મુંહમેં છોલે, કહાંસે આયે કાશ્મીરી લોલે\nભગવદ્ ગીતાનો દસમો અધ્યાય; અર્જુન બનીને અનુભવશો તો શોધનો સંકેત મળશે\nનિરાશામાંથી આશા તરફ લઈ જતું સકારાત્મક કિરણ એટલે જિંદગીનું સફરનામું\nરામકથા દુઃખ મટાડે, સંતકથા આપણા વહેમ મટાડે છે\nદુનિયાના એવા દેશ કે જ્યાં નાગરિકોને નથી ચૂકવવો પડતો ટેક્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19890401/nishfadta-aetle-aatmhatya", "date_download": "2020-09-29T08:41:11Z", "digest": "sha1:LLNVGPJGMB7IRMB5QS4Z73TBMMZ5J24T", "length": 6652, "nlines": 141, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "નિષ્ફળતા એટલે આત્મહત્યા? Pratik Rajput દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\n Pratik Rajput દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ\nPratik Rajput દ્વારા ગુજરાતી પ્રેરક કથા\n દશમાં ધોરણની પરીક્ષાઓ પતવા આવી હતી.લગભગ એકાદ પેપર બાકી રહી ગયું હતું.છોકરાઓ પરીક્ષા પુરી થવાની ખુશીમાં હતા.અને પોતે વેકેશનમાં ક્યાં જવું તેની ચર્ચા કરી રહ્યા હતા.આખરે પરીક્ષા પુરી થઈ ગઈ,અમુક છોકરાઓ પોતાના મામાને ...વધુ વાંચોઅમુક પોતાના ફઈને ત્યાં રોકાવા જતા રહ્યા,તો અમુક પોતાને ઘરે જ વેકેશનની મોજ માણવા લાગ્યા.છોકરાઓ એ ખૂબ મોજ-મજા કરી રહ્યા હતા, અને ભરપૂર રીતે આ વેકેશન ને માણી રહ્યા હતા.હવે વેકેશનના પણ બે-એક જેટલા મહિના થવા આવ્યા હતા અને તેનું રિજલ્ટ પણ હવે થોડાક દિવસો એટલ કે લગભગ એકાદ અઠવાડિયામાં આવવાનું હતું. ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી પ્રેરક કથા | Pratik Rajput પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00282.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/article/thought-of-day/suvichar-120022200013_1.html", "date_download": "2020-09-29T08:19:33Z", "digest": "sha1:D3UMGTZ6WAJOVSJFO5UIKUKDJSZVBDS3", "length": 8149, "nlines": 211, "source_domain": "gujarati.webdunia.com", "title": "આજનો સુવિચાર | Webdunia Gujarati", "raw_content": "મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nઆજનો સુવિચાર - ગુજરાતી સુવિચાર\nઆજનો સુવિચાર - ગુજરાતી સુવિચાર\nઆજનો સુવિચાર - ગુજરાતી સુવિચાર\nએ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00282.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://kisanagrimall.com/services/weed-control/", "date_download": "2020-09-29T07:16:32Z", "digest": "sha1:OPCYGQS6Q4T54YPCCUWG3TE2UUZSNUUF", "length": 6014, "nlines": 77, "source_domain": "kisanagrimall.com", "title": "Core competencies » Kisan Agri Mall", "raw_content": "\nડૉ ઉર્જા એકટીવેટર ૧૮૨ લકી ડ્રો માં ભાગ્યશાળી ખેડૂત મીત્રો\nહિંદુ ધર્મમાં ગૌમાતા સાક્ષાત્ ભાગ્ય અને ભગવાન છે.\nભાગવતકથા અનુસાર આત્મદેવ નામના બ્રાહ્મણ નિ:સંતાન હતો તેથી પુત્ર મેળવવા એક ચમત્કારિક ફળ ગાયને ખવડાવેલું..\nગાય ચોપગું પ્રાણી નહીં, પણ સાક્ષાત ભાગ્ય અને ભગવાન છે. પૂજ્ય એવા ઇન્દ્રનું બીજું રૂપ છે. એ દુર્બળને હ્રષ્ટપુષ્ટ કરે છે. નિર્બળને બળ આપે છે.\nઆખું વર્ષ માત્ર ૧૦૦ રૂપિયા ના નજીવા ખર્ચ થી જમીન ની ફળદ્રુપતા માં વધારો કરો અને ખેતી કરો\nજમીનની ફળદ્રુપતા વધે અને પાકમાં જીવાત ન પડે તે હેતુસર આણંદ પાસેના મોગરી ગામમાં રહેતા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ના સ્નાતક ડૉ. પલકેશ પટેલ અને લોકનિકેતન મહાવિદ્યાલય રતનપુર ના સ્નાતક ડૉ. હરેશ પટેલ બંને ભાઈઓ દ્વારા ૧૮૨ પ્રકારની વનસ્પતિ અને જંગલ ની જમીન નો ઉપયોગ કરી ને અદભુત પ્રવાહી નું નિર્માણ કર્યું છે.\nડો. ઊર્જા એક્ટીવેટર 182માં વિવિધ જંગલોની વનસ્પતિ અને જમીનનો અભ્યાસ કરીને એક ખાસ પ્રકારની ટેક્નોલોજિ દ્વારા આ પ્રવાહી તૈયાર કરવામાં આવ્યું છે.\nચોમાસુ મગફળી ની જૈવીક ખેતી પદ્ધતિ\nમગફળી માં પાક માં ડૉ. ઉર્જા એકટીવેટર 182 નું દ્રાવણ માત્ર ૧૦૦ રૂપિયાના ખર્ચ માં તૈયાર મળે છે.\nજમીન પોચી,ભરભરી,તંતુમુળ નો સારો વિકાસ,જમીન માં રહેલ ફૂગ અને જીવાત ના ઈંડા ને નિષ્ક્રિય કરે છે.\nમગફળી પીળી પડવી અને પાકમાં પાન પીળા પડવાની સમસ્યા ઘણી વાર જોવા મળે છે. આના નિયંત્રણ માટે અમૃત દ્રાવણ નો છંટકાવ કરવો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00282.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/bhajans/meera-bai/Page-3", "date_download": "2020-09-29T08:22:44Z", "digest": "sha1:NZFCEWHJWS5676YAOJVXXJJ2AJ5UIRF3", "length": 10543, "nlines": 210, "source_domain": "www.swargarohan.org", "title": "Meera Bai | Bhajans | Page 3", "raw_content": "\nકૃષ્ણભક્તિનું અનન્ય ઉદાહરણ બની રાજસ્થાનને અમર કરનાર મીરાંબાઈ (૧૪૯૮-૧૫૪૭)નો જન્મ મેડતાની ધરતી પર જોધપુર પાસે ચૌકડી ગામમાં થયો હતો. એમના પિતાનું નામ રત્નસિંહ હતું. મીરાં એના દાદા દુદાજી પાસે મોટી થઈ હતી. જેમની પાસેથી એને ગળથૂથીમાં કૃષ્ણભક્તિ મળી હતી. બાળ મીરાં કૃષ્ણની મૂર્તિ સાથે અનોખા ભાવબંધનથી બંધાઈ હતી. જ્યારે મીરાં ઉદયપુરના મહારાણા ભોજરાજ સાથે લગ્નગ્રંથિથી બંધાઈ હતી ત્યારે એ સાંવરા કૃષ્ણની મૂર્તિને સાથે લઈ ગઈ હતી. ભલે શરીરથી એ રાણા સાથે પરણી હતી પરંતુ મનઅંતરથી તો એણે ભગવાન શ્રીકૃષ્ણ સાથે સાત ફેરા ફરી નાખેલા. એથી રાજમહેલ એને માફક ન આવ્યો.\nઘેલી મીરાંની સાન ઠેકાણે લાવવા એના સાસરિયાઓએ જાતજાતના પ્રયત્નો કરી જોયા, ત્રાસ આપી જોયો, વિષ આપી મારી નાખવાની પણ કોશિશ કરી પણ રામ રાખે તેને કોણ ચાખે - ના ન્યાયે મીરાંબાઈ બચી ગયા. ત્રાસ અને સિતમની વચ્ચે એનો કૃષ્ણપ્રેમ છાપરે ચઢી બોલવા લાગ્યો. પતિનો દેહાંત થતાં મીરાં બાળવિધવા બની. જ્યારે મીરાંની દિવાનગી રાજપરિવારની હદોને પાર કરી ગઈ ત્યારે તેણે મહેલનો ત્યાગ કર્યો અને તીર્થાટન કરવા નીકળી ગઈ. માર્ગમાં તેને લોકોનો અપાર પ્રેમ અને આદર મળ્યા. ઘણાં લાંબા સમય સુધી વૃંદાવનવાસી બનીને રહ્યા પછી આખરે દ્વારિકામાં મીરાંબાઈ ભગવાનની મૂર્તિમાં સમાઈ ગઈ.\nમીરાંબાઈ સંત રહિદાસને પોતાના ગુરુ ગણતી હતી. મીરાંબાઈની ભક્તિની વિશેષતા એ હતી કે ભગવાન કૃષ્ણને પતિ ગણી પ્રેમ કરતી હતી. એમની રચનાઓમાં એ દિવાનગી જોઈ શકાય છે. ગુજરાતી ભાષાને એમણે કેટલાય સુંદર કૃષ્ણભક્તિ પદો આપ્યા છે. જો કે એમના બહુધા પદો રાજસ્થાની મિશ્રીત હિંદી ભાષામાં અને વ્રજભાષામાં લખાયેલા છે. કૃષ્ણભક્તિની અનોખી ઉંચાઈ હાંસલ કરનાર મીરાંબાઈના કેટલાક પ્રસિદ્ધ પદો અહીં પ્રસ્તુત કર્યા છે.\nનહિ રે વિસારું હરિ\t Hits: 5671\nનાખેલ પ્રેમની દોરી\t Hits: 4733\nનાગર નંદા રે\t Hits: 4747\nનાથ તુમ જાનત હો સબ ઘટકી\t Hits: 4675\nપગે ઘુંઘરું બાંધી\t Hits: 5452\nપાયોજી મૈંને રામ-રતન\t Hits: 6454\nપિય બિન સૂનો મ્હારો દેશ\t Hits: 4823\nપિયા કારણ રે પીળી ભઈ રે\t Hits: 4510\nપ્રભુજી મન માને જબ તાર\t Hits: 4558\nપ્રાણજીવન પ્રભુ મારા\t Hits: 4707\nપ્રેમ થકી અમને પ્રભુજી મળ્યા\t Hits: 4639\nપ્રેમની, પ્રેમની, પ્રેમની રે\t Hits: 5016\nફાગુન કે દિન ચાર\t Hits: 4732\nબરસે બદરિયા સાવન કી\t Hits: 4887\nબંસીવાલા આજો મોરે દેશ\t Hits: 5055\nબંસીવાલા આજો મ્હારે દેશ\t Hits: 4514\nબંસીવાલે સાંવરિયા, તૂ આ જા\t Hits: 4414\nબસો મોરે નૈનનમેં નંદલાલ\t Hits: 4564\nબાલ મેં વૈરાગણ હૂંગી\t Hits: 4447\nબાંહ ગ્રહે કી લાજ\t Hits: 4414\nઆપણે ફૂલના બગીચા તરફ જઈએ તો પ્રવેશ કરતાં જ આપણે ઈચ્છા કરીએ કે ન કરીએ તો પણ ફોરમની પ્રાપ્તિ આપોઆપ થવાની. પરંતું ફોરમની પ્રાપ્તિ એ આપણું લક્ષ્ય ન હોવું જોઈએ. આપણું લક્ષ્ય તો ફોરમ જેમાં રહે છે તે ફૂલના દર્શન કે અવલોકનનું હોવું જોઈએ. તે જ રીતે, યોગ, ભક્તિ કે જ્ઞાનને નામે જે પણ સાધનાઓનો આધાર લેવાય તેમનું એકમાત્ર લક્ષ્ય આત્મદર્શન કે પરમાત્માની પ્રાપ્તિનું હોવું જોઈએ. એ લક્ષ્યનું વિસ્મરણ કદાપિ ન થવું જોઈએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00282.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.gmk-valve.com/gu/bs-stainless-steel-knife-gate-valve.html", "date_download": "2020-09-29T06:27:56Z", "digest": "sha1:T5GJ5VUBZ2YECDL4N2QYQVMQYFEBWQWQ", "length": 5590, "nlines": 198, "source_domain": "www.gmk-valve.com", "title": "BS સ્ટેઈનલેસ સ્ટીલ ચાકૂ ગેટ વાલ્વ - ચાઇના GMK વાલ્વ ઉત્પાદન", "raw_content": "\nકોમ્પેક્ટ બનાવટી સ્ટીલ વાલ્વ\nકોમ્પેક્ટ બનાવટી સ્ટીલ વાલ્વ\nઘસડવું પ્રકાર સંપૂર્ણપણે આચ્છાદિત બટરફ્લાય વાલ્વ\nસ્લીવમાં પ્રકાર સોફ્ટ સિલીંગ પ્લગ વાલ્વ\nકાસ્ટ સ્ટીલ વેજ ગેટ વાલ્વ\nબનાવટી સ્ટીલ Trunnion માઉન્ટેડ બોલ વાલ્વ\nડબલ બ્લોક અને બ્લીડ બોલ વાલ્વ\nબનાવટી સ્ટીલ ફ્લેંજ ગેટ વાલ્વ\nBS સ્ટેઈનલેસ સ્ટીલ ચાકૂ ગેટ વાલ્વ\nઅમને ઇમેઇલ મોકલો Download as PDF\nઉત્પાદન નામ: BS સ્ટેઈનલેસ સ્ટીલ ચાકૂ ગેટ વાલ્વ\nગત: બનાવટી સ્ટીલ બિલોઝ સીલ ગેટ વાલ્વ\nઆગામી: એક ભાગ કાસ્ટ સ્ટીલ ચાકૂ ગેટ વાલ્વ\nન્યૂ પ્રકાર ચેઇન વ્હીલ ચાકૂ ગેટ વાલ્વ\nએક ભાગ બિડ-દિશા ચાકૂ ગેટ વાલ્વ\nસોફ્ટ બેઠક સ્લુઈસ ચાકૂ ગેટ વાલ્વ\nPZ73X ચાકૂ ગેટ વાલ્વ\nસ્ટેનલેસ સ્ટીલ ચાકૂ ગેટ વાલ્વ\nનાના કદ હવાવાળો ચાકૂ ગેટ વાલ્વ\nGMK વાલ્વ ઉત્પાદન કું, લિમિટેડ\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00283.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/bharatiya-janata-party-is-the-largest-political-2616509252002109", "date_download": "2020-09-29T08:19:11Z", "digest": "sha1:HG26WEY6SFXZ24FU6G7A7TSG2FDGSVBI", "length": 3871, "nlines": 35, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નો પ્રજાજોગ સંદેશ", "raw_content": "\nમાન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નો પ્રજાજોગ સ��દેશ\nમાન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નો પ્રજાજોગ સંદેશ\nમાન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નો પ્રજાજોગ સંદેશ\nકેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી ડો.હર્ષવર્ધનજી એ દેશમાં..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00283.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/roti-paratha-will-come-gst/", "date_download": "2020-09-29T06:25:32Z", "digest": "sha1:LTASLYSIW72UHNDYM6QE3WDNATTLO4EE", "length": 13271, "nlines": 94, "source_domain": "gujjurocks.in", "title": "રોટલી અને પરાઠા પર એટલો ટેક્સ જીકી દીધો કે હોટલમાં જમવાનું છોડી દેશો, જાણો વિગત", "raw_content": "\nએક નાના ગામડામાં અનુષ્કા અને વિરાટએ જમીન પર બેસીને પીધી ચા, લોકો ઓળખી નહતા શક્યા બંનેને- જુઓ તસ્વીરો\nટીવી સીરિયલના આ બે કલાકાર અરુણ જેટલીના છે સંબંધી, નિધનની ખબર સાંભળ્યા બાદ થયા દુઃખી- જાણો વિગતે\nલોકડાઉનમાં આ કારણથી પરેશાન થઈને આ TV અભિનેતાએ જાતે લગાવી ફાંસી, કોરોનાના ભયથી દૂર ઉભા રહ્યા લોકો\nરિલીઝ થયું રાનુ મંડલનું પહેલું ગીત, હિમેશ રેશમિયા સાથે મચાવી ધૂમ – જુઓ વિડીયો\nરોટલી અને પરાઠા પર એટલો ટેક્સ જીકી દીધો કે હોટલમાં જમવાનું છોડી દેશો, જાણો વિગત\nરોટલી અને પરાઠા પર એટલો ટેક્સ જીકી દીધો કે હોટલમાં જમવાનું છોડી દેશો, જાણો વિગત\nPosted on June 13, 2020 Author GrishmaComments Off on રોટલી અને પરાઠા પર એટલો ટેક્સ જીકી દીધો કે હોટલમાં જમવાનું છોડી દેશો, જાણો વિગત\nભારતના લોકો રોટલી અને પરાઠા વચ્ચે બહુ ફર્ક નથી માનતા. પરંતુ સરકાર માની રહી છે કે, રોટલી અને પરાઠામાં ફેર છે. કદાચ બહુ વધારે નહીં પરંતુ જો વાત GSTની છે, તો તે રોટલી પરોઠાથી ખૂબ જ અલગ છે. એટલો બધો તફાવત છે કે રોટલી પર 5% GSTલાગશે તો પરોઠા પર 18%. ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ (એએઆર) ના કર્ણાટક બેચે તેનો જુદુ અર્થઘટન કર્યું છે.\nGSTનું નિયમન કરતી વખતે ઓથોરિટીએ પરોઠાને 18 ટકાના સ્લેબમાં મૂક્યો છે. આનો અર્થ એ કે ઇટરીઝમાં રોટલી પર લગાવેલો GST 5% હશે પરંતુ પરોઠાએ 18% ટેક્સ ભરવો પડશે. એએઆર 1905 હેઠળ પરાઠાને વર્ગીકૃત કરી શકશે નહીં અને તેથી તે જીએસટીની 99A એન્ટ્રી હેઠળ આવશે નહીં. નોંધનીય છે કે જીએસટી સૂચનાના શેડ્યૂલ 1 ની એન્ટ્રી 99 એ હેઠળ રોટિઓને 5 ટકાના સ્લેબમાં મૂકવામાં આવી છે.\nઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ એએઆરના આ નિર્ણયને ટોક્યો છે. મહિન્દ્રાએ ટ્વીટ કર્યું છે કે દેશના અન્ય પડકારોની જેમ જો આપણે પણ પરાઠાના અસ્તિત્વની ચિંતા કરીએ છીએ તો તમને આશ્ચર્ય થશે. તેમણે વધુમાં કહ્યું કે મને ખાતરી છે કે, ભારતીય ‘પેરોટીસ’ (પરાઠા + રોટી) ની નવી જાતિ બનાવશે જે કોઈપણ વર્ગીકરણને પડકારી શકશે. જીએસટીનું નિયમન કરતી વખતે ઓથોરિટીએ પરાઠાને 18 ટકાના સ્લેબમાં મૂક્યો છે. ઇટરીઝમાં રોટલી-બ્રેડ પર લગાવેલો જીએસટી 5% હશે પરંતુ પરાઠાએ 18% ટેક્સ ભરવો પડશે. એક ખાનગી ફૂડ મેન્યુફેક્ચરિંગ કંપનીએ અપીલ કરી હતી કે પરાઠાને ખાખરા, સાદી ચપાટી અથવા રોટલીની કેટેગરીમાં રાખવો જોઈએ.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nકંગના રનૌતે કહ્યું: “આત્મહત્યા નહિ પરંતુ સુશાંત સિંહ રાજપુતનું થયું હતું પ્લાન મર્ડર” જુઓ વિડીયો\nઅભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ગઈહળે આત્મહત્યા કર્યા બાદ દેશભરમાંથી શ્રદ્ધાંજલિ સાથે અલગ અલગ વાતો બહાર આવી રહી છે, બોલીવુડના ઘણા બધા અભિનેતાઓએ સુશાંતની આત્મહત્યાને લઈને ઘણી બધી વાતો સોશિયલ મીડિયામાં પોસ્ટ દ્વારા વ્યક્ત કરી છે ત્યારે આ બધા વચ્ચે અભિનેત્રી કંગના રનૌતનો પણ અભિપ્રાય સામે આવ્યો છે. અભિનેત્રી કંગના રનૌતે સુશાંતના અવસાનને લઈને પોતાનો ગુસ્સો Read More…\nમોડી રાતે છાનીમાની 14 વર્ષના દીકરાના રૂમમાં પહોંચી મા, અંદરનો નજારો જોઈને મોકલી દીધો જેલ…\nઆપણે ઘણીવાર સમાચારપત્રોમાં વાંચતા હોઈએ છીએ કે નાની ઉંમરના બાળકો સગીરો કરે એવા ગુનાઓ કરતા હોય છે. શાળામાં કે બહાર કે ઘરે તેઓ ક્યારેક એવા ગુનાઓ કરી બેસતા હોય છે કે તેમને જેલની સજા ભોગવવાનો વારો પણ આવે છે. નાની ઉંમરમાં બાળકો આવી ભૂલો કરી બેસતા હોય છે, કારણ કે તેમને કોઈ દુનિયાદારી કે સમાજ Read More…\nકૌન બનેગા કરોડપતિના સેટ પર પહોંચી આ ખાસ ‘સ્પર્ધક’, ફાસ્ટેસ્ટ ફિંગરમાં જ થઇ ગઈ થાકીને લોટપોટ- જુઓ\nબોલીવુડના શહેનશાહ અને બિગ-બી અમિતાભ બચ્ચન આજકાલ કૌન બનેગા કરોડપતિ સીઝન 11 ને હોસ્ટ કરી રહ્યા છે. બિગ-બીએ તેના સોશિયલ મીડિયા દ્વારા શોથી જોડાયેલી અપડેટ અને દિલચ્સ્પ જાણકારી ફેન્સ માટે શેર કરતા રહે છે. ત્યારે હાલમાંજ બિગ-બીએ એક બેહદ ક્યૂટ તસ્વીર શેર કરી છે. જેને જોઈને ફેન્સે પણ કોમેન્ટનો વરસાદ કર્યો છે. બિગ-બીએ ટ્વીટર પરથી Read More…\nWHOએ ફરી ચેતવણી આપીને ડરાવી દીધા, કહ્યું કે બાળકોના માથે કોરોના..\nપાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન શાહિદ આફ્રીદી કોરોનાની ઝપટે ચડ્યો, કહ્યું કે મારા શહીરમાં એકદમ દુખાવો થઇ રહ્યો હતો, મેં મારો ટેસ્ટ કરાવ્યો અને બદકિસ્મતીથી\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nરાનુ મંડલનું આ ગીત લોકોએ 1 કરોડથી વધુ લોકોએ જોયું, તમે જોયું કે નહિ\n102 વર્ષ બાદ પણ પાકિસ્તાનમાં શાનથી ઉભી છે ઋષિ કપૂરની ખાનદાની હવેલી, જુઓ તસ્વીર\n37 વર્ષ બાદ આવી દેખાઈ છે ‘નદીયો કે પાર’ની એક્ટ્રેસ ગુંજા, 10 ફોટો જોઈને હોંશ ઉડી જશે\nડ્રગ્સ કાંડમાં થયો મોટો ધડાકો, માનવામાં ન આવે એવા 7 સેલિબ્રિટી… જાણો ફટાફટ\nક્યાંથી આવશે સરકારનાં 20 લાખ કરોડના રાહત પેકેજ માટે રૂપિયા\nMay 13, 2020 Rachita Comments Off on ક્યાંથી આવશે સરકારનાં 20 લાખ કરોડના રાહત પેકેજ માટે રૂપિયા\nકૌન બનેગા કરોડપતિ 11 : કેબીસીનો ઇંતજાર થશે ખતમ, આ તારીખથી શરૂ થશે કેબીસી 11નું શૂટિંગ\nJuly 10, 2019 Grishma Comments Off on કૌન બનેગા કરોડપતિ 11 : કેબીસીનો ઇંતજાર થશે ખતમ, આ તારીખથી શરૂ થશે કેબીસી 11નું શૂટિંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00285.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/woman-drive-car-with-legs/", "date_download": "2020-09-29T07:58:41Z", "digest": "sha1:HK5WI6HPIKQSA4BKI4WGJLCDT4LU2L6N", "length": 13538, "nlines": 97, "source_domain": "gujjurocks.in", "title": "બંન્ને હાથ નથી... પગથી ગાડી ચલાવનારી દેશની પહેલી મહિલા છે મૈરિયટ", "raw_content": "\nશું બીજી વખત પ્રેગ્નેટ થઈ ઐશ્વર્યા અભિ-એશની આ તસ્વીર જોઈને લોકો ચોંકી ગયા, જાણો મામલો\nઅક્ષય કુમારનો જબરો ફેન, 900 કિલોમીટર ચાલીને દ્વારકાથી મુંબઈ અક્ષયને મળવા પહોંચ્યો તેમનો આ ચાહક\nઈરફાન ખાનનો ફેન્સ માટેનો અંતિમ સંદેશો થયો વાયરલ, કહ્યું કે-અને હા… મારી રાહ જોજો… જુઓ વિડીયો\nજુના કપડામાં અંબાણીની ભાવિ વહુ રાધિકાના 7 PHOTOS વાયરલ, જોઈને વિશ્વાસ નહિ આવે\nબંન્ને હાથ નથી… પગથી ગાડી ચલાવનારી દેશની પહેલી મહિલા છે મૈરિયટ\nબંન્ને હાથ નથી… પગથી ગાડી ચલાવનારી દેશની પહેલી મહિલા છે મૈરિયટ\nPosted on September 9, 2020 Author GopiComments Off on બંન્ને હાથ નથી… પગથી ગાડી ચલાવનારી દેશની પહેલી મહિલા છે મૈરિયટ\nઆ દીકરીની સ્ટોરી વાંચીને પ્રોત્સાહન જરૂર પૂરું પાડજો…\nકેરળની રહેનારી 28 વર્ષની જિલુમલ મૈરિયટ થૉમસ હાથ વગર જ ગાડી ચલાવનારી દેશની પ્રથમ મહિલા ડ્રાઈવર બની છે. હાથ ન હોવાને લીધે તે પોતાના પગ દ્વારા ડ્રાઈવીંગ કરે છે. વર્ષ 2018 માં તેને કોર્ટના આદેશ પર ડ્રાઈવીંગ લાઇસેંસ મળ્યું ન હતું.\nમૈરિયટ ‘થૈલિડોમાઇડ સિન્ડ્રોમ’ નામના રોગથી પીડિત છે. આ બીમારીમાં પીડિતના હાથ કે પગનો સામાન્ય વિકાસ નથી થઇ શક્તો. ઇડુક્કી જિલ્લાના કરીમનૂરની રહેનારી મૈરિયટ વ્યવસાયથી એક ગ્રાફિક ડિઝાઈનર પણ છે અને તેના પિતા ખેતી કામ કરે છે.\nમૈરિયટને બાળપણથી જ ગાડી ચલાવવાનો ખુબ જ શોખ હતો. ડિઝાઇનિંગનો કોર્સ કરતા કરતા તેણે એર્નાકુલમમાં યંગ વુમન ક્રિશ્ચિયન એસોસિએશન જોઈન કરીને ચાર દીવાલની અંદર ડ્રાઈવીંગ શીખ્યું હતું. વર્ષ 2014 માં તે પેહલી વાર આરટીઓ ઓફિસ ગઈ હતી અને લાઇસેંસ માટે ફોર્મ ભર્યું હતું. પણ હાથ ન હોવાને લીધે તેને લાઇસેંસ માટે અનુમતિ મળી ન હતી.\nએવામાં મૈરિયટ હાઇકોર્ટ ચાલી ગઈ અને આરટીઓના નિર્ણયને ચેલેન્જ આપી. આ દરમિયાન તેણે અન્ય હાથ વગર ડ્રાઈવીંગ કરનારા વિક્રમ અગ્નિહોત્રી અને ઓસ્ટ્રેલિયન મહિલા ડ્રાવરનું ઉદાહરણ પણ આપ્યું, કોર્ટમાં વિડીયો પણ દેખાડવામાં આવ્યો.\nજેના પછી હાઇકોર્ટે મૈરિયટને લર્નિંગ લાઇસેંસ આપવાનો આદેશ યથાવત રાખ્યો, જેના પછી મૈરિયટએ ફૂલ ઓટોમેટિક કાર ખરીદી લીધી. આ ગાડી તેના અને આરટીઓના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી હતી, જેને મૈરિયટ હાલના સમયમાં ચલાવી રહી છે.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nદિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે વૈવાહિક-જીવન\n” ભગવાન માફ કરે છે તો હું માફ ના કરી શકું ” – જીવનમાં આપણ ને બીજાની ભૂલ ત્યારે જ કઠવા આવવી જોઈએ જયારે આપણે જીવનમાં કોઈ જ ભૂલ ના કરી હોય\nહાઈવે પર આવેલી રેસ્ટોરન્ટ “રુદિયાનો રાજીપો” ના બીજા માળે આવેલ ટેરેસ પર માલિક વશરામભાઈ એક ખુરશી નાંખીને બેઠા છે, સૂર્ય આથમવાની તૈયારીમાં છે. આકાશમાં પંખીઓનું ટોળું ઉડતું ઉડતું પોતાના મુકામ તરફ જઈ રહ્યું છે. “રુદિયાનો રાજીપો રેસ્ટોરન્ટ” માં હળવું સંગીત વહી રહ્યું છે. બાર વરસ અગાઉ સ્થાપાયેલ આ રેસ્ટોરન્ટ અત્યારે આ વિસ્તારમાં ઘણી નામના કમાઈ Read More…\nગરવી ગુજરાત દિલધડક સ્ટોરી\nભાગ્યે જ જોવા મળશે આ ગુજરાતના જુના 13 ફોટો, અમદાવાદ પહેલાના જમાનામાં કેવું લાગતું ફોટોસ જોઈ શેર કરવાનું ભૂલશો નહિ\nઆજના આધુનિક જમાનો કેટલા બદલાઈ ગયો છે નહિ આ બધા જ ફોટોસ જોઈને ચોક્કસ તમને એવું લાગશે કે પહેલાનો જમાનો કઈંક અલગ જ હતો, જરા ધ્યાનથી જોજો ખુબ જ સરસ ફોટોસ છે. અત્યાર સુધીના ગુજરાતના લગભગ બધા જ ફોટોસનું કલેક્શન, તો ચાલો મિત્રો ગુજરાતનો ઇતિહાસ યાદ કરીએ. 1. A Market Scene, Ahmedabad, Gujarat – 1901 Read More…\nદિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લવ-સ્ટોરી લેખકની કલમે વૈવાહિક-જીવન\n“આઈ લવ યુ મનીષા” – પોતાની પ્રાણથીય પ્યારી પત્નિનો ફોટો જુએ એને ચૂમે અને ભાવથી એને યાદ કરે અને એને એક ઊર્જા મળતી એક દિવ્ય બળ મળતું\nનવલિકા :- “આઈ લવ યુ મનીષા- એક ડોકટરનું વચન” અંતરિયાળ વિસ્તારમાં આજુબાજુના ત્રીસેક ગામમાં આ મેટરનિટી હોમ ખુબ જ જાણીતું હતું. ગામ ઠીક ઠીક કહી શકાય એવું મોટું હતું. ગામને છેવાડે રોડને અડીને આ મેટરનિટી હોમ આવેલું હતું. આમ તો કોઈ રહેણાંક ઘર જેવું જ દેખાતું હતું. રોડ પર મેટરનિટી હોમનો મેઈન દરવાજો પડતો હતો. Read More…\nસુશાંત પછી હજુ એક અભિનેત્રીએ આત્મહત્યા કરી, ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ\nગુજરાતી સિનેમા વિશેની ના જાણેલી કેટલીક વાતો, જે દરેક ગુજરાતીએ જાણવી જોઈએ\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nસોનાક્ષીએ મનીષ સાથે જંગલમાં કર્યું આ કામ, જુઓ વાયરલ થઇ રહેલી તસ્વીરો ક્લિક કરીને- સોનાક્ષીએ આછો મેકઅપ લગાવ્યો અને વાળ પણ ��ુલ્લા રાખ્યા\nEX ગર્લફ્રેન્ડ અંકિતાએ હમણાં જ એવી પોસ્ટ લખીકે જોઈને હોંશ ઉડી જશે\nસુપરહિટ ફિલ્મો આપી ચુકેલી આ અભિનેત્રીએ શેર કરી બાળપણની તસ્વીર, શું તમે ઓળખી શક્યા\nપ્રેગ્નન્ટ થઇ હોય એવી દેખાતી હતી બોલીવુડની આ હિરોઈન, આ રીતે 15 કિલો વજન ઉતાર્યું\nવિદેશમાં ભગવાન બન્યા આપણા ભારતીય જવાન, વિદેશમાં ઓપરેશન ચલાવીને બચાવ્યો નાના બાળકનો જીવ\nFebruary 5, 2019 Rachita Comments Off on વિદેશમાં ભગવાન બન્યા આપણા ભારતીય જવાન, વિદેશમાં ઓપરેશન ચલાવીને બચાવ્યો નાના બાળકનો જીવ\nપીઝા હટનો ડીલેવરી બોય બન્યો પોલીસ સબ ઇન્સ્પેકટર, વધુ જાણવા ક્લિક કરો\nJuly 3, 2019 Grishma Comments Off on પીઝા હટનો ડીલેવરી બોય બન્યો પોલીસ સબ ઇન્સ્પેકટર, વધુ જાણવા ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00285.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/10-genaral-reservaruion-india/", "date_download": "2020-09-29T06:30:30Z", "digest": "sha1:JK2VT7J3NC6GBW7QUVP6FSJN6BSMHHXH", "length": 16611, "nlines": 180, "source_domain": "atalsamachar.com", "title": "કેન્દ્રની ભાજપ સરકારનો ચુંટણીદાવ : સર્વણ સમાજને ૧૦ ટકા અનામત | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nરાહત@વેપારઃ સોના-ચાંદીના ભાવમાં થયો આજે આટલા રૂપિયાનો ફેરફાર\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nરીપોર્ટ@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nક્રાઇમ@અમદાવાદ: બિસ્કિટની લાલચ આપી પાડોશીએ સગીરા સાથે અડપલાં કર્યા\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ સેના બનશે શક્તિશાળી, 2290 કરોડ રૂપિયાના સૈન્ય સાધનોની ખરીદી થશે\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nJ&K: સુરક્ષાદળોએ 2 આતંકવાદીઓને ઠાર કર્યા, 1 આર્મી જવાન ઘાયલ\nકોરોના@દેશઃ ગત 24 કલાકમાં 82,170 કેસ, 1,039ના મોત, કુલ 60.74 લાખ…\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nરાજકારણ@ડાંગ: કોંગ્રેસના 3 નેતાએ મંત્રી વસાવાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો\nવિધાનસભા@ગુજરાત: સ્કૂલોના સંપૂર્ણ સત્રની ફી માફ કરો, નહી તો આંદોલન: ધાનાણી\nરીઝલ્ટ@બેચરાજી: 5 બેઠકોમાં પૂર્વ મંત્રીના જૂથને ફટકો, વિઠ્ઠલ પટેલ ગૃપની જીત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરોનાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nબ્રેકિંગ@દેશ: વોડાફોન-આઇડીયાનું નવુ નામ સામે આવ્યુ, હવે ‘Vi’ના નામે ઓળખાશે\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nદુર્ઘટના@વાવ: બાઇક પરથી ગર્ભવતી મહિલા નીચે પડી, ટ્રેલર ફરી વળતાં મોત\nકાર્યવાહી@ચાણસ્મા: LCBએ આઇપીએલમાં સટ્ટો રમતાં પાંચ ઇસમોને ઝડપ્યાં\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nIPL: ઓપનિંગ મેચમાં આ વર્લ્ડ રેકોર્ડ બન્યો, જય શાહે ટ્વિટ કરી…\nHome ગુજરાત કેન્દ્રની ભાજપ સરકારનો ચુંટણીદાવ : સર્વણ સમાજને ૧૦ ટકા અનામત\nકેન્દ્રની ભાજપ સરકારનો ચુંટણીદાવ : સર્વણ સમાજને ૧૦ ટકા અનામત\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nલોકસભા ચૂંટણી ર૦૧૯ પહેલાં મોદી સરકારે સર્વણ સમાજ માટે એક મોટો નિર્ણય લીધો છે. સોમવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સર્વણ સમાજને અનામત આપવાનું નકકી કરવામાં આવ્યું છે. ૧૦ ટકા અનામત સર્વણ સમાજના આર્થિક રીતે નબળા પરિવારોને આપવામાં આવશે.\nકેન્દ્ર સરકારે લોકસભા ચૂંટણી પહેલાં માસ્ટર સ્ટ્રોક રમ્યો છે. કેન્દ્રની ભાજપ સરકારે ઉચ્ચ જાતિઓને 10 ટકા અનામત આપવા ઉપર મંજુરીની મહોર લગાવી દીધી છે. સોમવારે કેબિનેટની બેઠકમાં ઉચ્ચ જાતિને 10 ટકા અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં આર્થિક રીતે નબળા લોકોને અનામતનો લાભ આપવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસૈને કહ્યું હતુ કે ગરીબ ઉચ્ચ જાતિઓને આરક્ષણ મળવું જોઈએ.\nઉલ્લેખનિય છે કે, આગામી બે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાશે. તાજેતરમાં જ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપની હાર થઇ હતી. જોકે આ નિર્ણયને રાજકીય લોલીપોપ પણ ગણવામાં આવી રહયો છે.\nPrevious articleગુજરાતમાં કોંગ્રેસ નહીં પણ ભાજપ તુટવાના આરે : ભરતસિંહ સોલંકી\nNext article૧૦ ટકા અનામત મોદીની લોલીપોપ હશે તો હું ખુલ્લેઆમ વિરોધ કરીશ : હાર્દિક\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ થશે\nકોરોના@ગુજરાતઃ ગત 24 કલાકમાં 1404 કેસ, 12ના મોત, 1336 દર્દી સાજા થયા\nરીપોર્ટ@પાટણ: જીલ્લામાં અત્યાર સુધી 1998 કેસ નોંધાયા, આજે 26 દર્દીનો ઉમેરો\nરાહત@મહેસાણા: આજે એકસાથે 39 દર્દી સાજા થતાં ડીસ્ચાર્જ, નવા 12 કેસ આવ્યાં\nરજૂઆત@પાટણ: પાલિકાના નવિન મકાનનું કામકાજ ગુણવત્તા વગરનું : ઉપપ્રમુખ\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં ચકચાર\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર...\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ...\nદેશઃ સેના બનશે શક્તિશાળી, 2290 કરોડ રૂપિય��ના સૈન્ય સાધનોની ખરીદી થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00287.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/vadagam-rameshwar-mahadev-temple-at-panchayat-celebrated-mahashivratri-festival/", "date_download": "2020-09-29T08:17:58Z", "digest": "sha1:OPB57PCC6VF4OBWJJYMAB5DI36WQNZKT", "length": 16503, "nlines": 178, "source_domain": "atalsamachar.com", "title": "વડગામઃ પાંચડાના રામેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરાઈ | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nક્રાઇમ@ઊંઝા: રસોડાની બારી તોડી ઘરમાં પ્રવેશ્યા, 1.88 લાખની ચોરી કરી તસ્કરો…\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nરીપોર્ટ@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nક્રાઇમ@અમદાવાદ: બિસ્કિટની લાલચ આપી પાડોશીએ સગીરા સાથે અડપલાં કર્યા\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ સેના બનશે શક્તિશાળી, 2290 કરોડ રૂપિયાના સૈન્ય સાધનોની ખરીદી થશે\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nરાજકારણ@ડાંગ: કોંગ્રેસના 3 નેતાએ મંત્રી વસાવાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો\nવિધાનસભા@ગુજરાત: સ્કૂલોના સંપૂર્ણ સત્રની ફી માફ કરો, નહી તો આંદોલન: ધાનાણી\nરીઝલ્ટ@બેચરાજી: 5 બેઠકોમાં પૂર્વ મંત્રીના જૂથને ફટકો, વિઠ્ઠલ પટેલ ગૃપની જીત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરોનાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nક્રાઇમ@ઊંઝા: રસોડાની બારી તોડી ઘરમાં પ્રવેશ્યા, 1.88 લાખની ચોરી કરી તસ્કરો…\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nIPL: ઓપનિંગ મેચમાં આ વર્લ્ડ રેકોર્ડ બન્યો, જય શાહે ટ્વિટ કરી…\nHome પ્રેસ નોટ વડગામઃ પાંચડાના રામેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરાઈ\nવડગામઃ પાંચડાના રામેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરાઈ\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nવડગામ તાલુકાના પાંચડા ગામમાં આવેલા રામેશ્વર મહાદેવ મંદિરમોં ભક્તોએ ભોલેનાથની પુજા અર્ચના કરી શોભાયાત્રા નિકાલળવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત કૈલાશ માનસરોવર મુક્તિ આંદોલનના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મુકેશભાઈ દરજી, ડેપ્યુટી સરપંચ દિનેશજી ઠાકોર, આર.કે. પટેલ, રણજીતસિંહ બારડ, ઘેમરસિંહજી બારડ, સોમાભાઈ નાઈ, પ્રહલાદભાઈ નાઈ, રતિલાલ જોષી, પુજારી મહેન્દ્રભાઈ જોષી, લલિતભાઈ મોદી, ગણેશભાઈ ચૌધરી, રમેશભાઈ પરમાર, એમ.એસ. ઠાકોર, દલાજી ઠાકોર, ગોવિંદજી ઠાકોર વગેરે શિવભક્તો મોટી સંખ્યામોં આજના આ મહાશિવરાત્રિ પર્વમોં જોડાયા હતા. સર્વે ભક્તોએ રામેશ્વર મહાદેવની જય, હર હર મહાદેવ, ૐ નમઃ શિવાયના જયઘોષ બોલાવી વાતાવરણ ભક્તિમય બનાવ્યુ હતુ.\nPrevious articleવિસનગર: નાગરિક બેંકના બાકીદારો પાસે 324 કરોડની વસુલાત મામલે યોજનાની ડેડલાઇનમાં વધારો\nNext articleવડગામઃ થુવર ગામે વિજયેશ્વર મહાદેવ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો\nમહેસાણાઃ માજી-સૈનિકોના સંતાનોએ પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજના અંતર્ગત ઓનલાઇન ફોર્મ ભરી શકાશે\nમહેસાણાઃ રોજગાર ભરતીમેળામાં ભાગ લેનાર ઉમેદવારો આ લીંક પર રજીસ્ટ્રેશન કરો\nસિધ્ધપુર: મહામારી વચ્ચે પાલિકા ચૂંટણીની શક્યતા જોતાં આમ આદમી પાર્ટીની બેઠક\nપ્રામાણિકતા: પાવાગઢ-સિદ્ધપુર બસમાં ભૂલી ગયેલ બેગ મુસાફરને પરત કરી\nસિધ્ધપુરઃ બ્રાહ્મણોના રાહત પેકેજ સંદર્ભે જયનારાયણ વ્યાસે પત્ર લખી CMનો આભાર વ્યક્ત કર્યો\nઅંબાજીઃ ગ્રામજનોની સુખાકારી અને સ્વાસ્થ્યના રક્ષણ માટે પંચાયતમાં હવન યોજાયો\nમહેસાણાઃ ખાનગી ક્ષેત્રના નોકરીદાતા દ્વારા ઓનલાઇન ભરતી મેળાનું આયોજન\nમહેસાણા: મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે રાજ્યમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરાશે\nમહેસાણાઃ જિલ્લા કલેક્ટર દ્વારા કોવિડ વિજય રથને લીલી ઝંડી અપાઇ\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nક્રાઇમ@ઊંઝા: રસોડાની બારી તોડી ઘરમાં પ્રવેશ્યા, 1.88 લાખની ચોરી કરી તસ્કરો...\nધાર્મિક માન્યતા: મંગળવારે આ એક કાર્ય કરવાથી, બધા સંકટો મટી જાય...\nસ્પેશ્યલઃ આજે વર્લ્ડ હાર્ટ ડે ગુજરાતમાં દરરોજ આ રોગથી 8 લોકોના...\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00287.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/indiasupportscaa-bharatiya-janata-party-is-the-largest-395603784575854", "date_download": "2020-09-29T08:03:02Z", "digest": "sha1:UP5ODBM4XV7HF2RORVGTPC6XVQBZBGMT", "length": 5733, "nlines": 39, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat 👉 हिन्दू समाज को पाकिस्तान में खुलकर जीने का अधिकार नहीं था। 👉 बच्चों के साथ स्कूलों में धर्म के आधार पर भेदभाव किया जाता था । 👉 बहु-बेटियों का जबरदस्ती किया जाता था धर्म परिवर्तन। 👉 क्या कुछ नहीं सहा इन लोगों ने, सुनिए उनकी ही जुबानी। #IndiaSupportsCAA", "raw_content": "\nસુરેન્દ્રનગર ખાતે આયોજિત GLOBAL ZALAWAD MEGA EXPO નું ઉદ્ઘાટન કરતા માન...\nકોંગ્રેસ એન્ડ કંપની અફવા ફેલાવી રહી છે કે CAA થી..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00287.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.chiragthakkar.me/2013/01/Good-Bye-Ashwinee-Bhatt.html", "date_download": "2020-09-29T08:24:44Z", "digest": "sha1:AWKF3O5DRPTBVSM7YUCYUVIVHLSI6EXC", "length": 33899, "nlines": 167, "source_domain": "www.chiragthakkar.me", "title": "અભિન્ન: ગુરુ તો ગયા, ગુજરાતી નવલકથા અંધ બનાવીને!", "raw_content": "\n'જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથી.'\nગુરુ તો ગયા, ગુજરાતી નવલકથા અંધ બનાવીને\n આજે એમને ગયે એક મહીનો થયો અને છતાંય વિશ્વાસ નથી આવતો કે એ ગયાં. એમના લખેલા લાખો શબ્દોના દળદાર પુસ્તકો જ્યાં સુધી આંખો સમક્ષ રહે ત્યાં સુધી એવું માનવાની જરૂર પણ ક્યાં છે પણ હવે એક હકીકત તો બહુ સ્પષ્ટ છે કે ગુજરાતી નવલકથા અંધ બની ગઈ. સુરેશ દલાલે કહ્યું હતું, ‘ગુજરાતી લોકપ્રિય નવલકથાની બે આંખ જેવા આપણી પાસે બે લેખકો છે જેને વિવેચકનું ત્રીજું લોચન સ્પર્શી પણ ન શકે અને આ બે લેખકો તે – હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટ.’ પહેલા હરકિસન મહેતા ગયાં પછી આ કહેનારા સુરેશ દલાલ અને હવે અશ્વિની ભટ્ટ. આ અંધાપો ક્યારે દૂર થશે પણ હવે એક હકીકત તો બહુ સ્પષ્ટ છે કે ગુજરાતી નવલકથા અંધ બની ગઈ. સુરેશ દલાલે કહ્યું હતું, ‘ગુજરાતી લોકપ્રિય નવલકથાની બે આંખ જેવા આપણી પાસે બે લેખકો છે જેને વિવેચકનું ત્રીજું લોચન સ્���ર્શી પણ ન શકે અને આ બે લેખકો તે – હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટ.’ પહેલા હરકિસન મહેતા ગયાં પછી આ કહેનારા સુરેશ દલાલ અને હવે અશ્વિની ભટ્ટ. આ અંધાપો ક્યારે દૂર થશે\n(ગુરુની સ્મૃતિસભામાં બધાને ભેટ આપવામાં આવેલ ૧૩ પોસ્ટકાર્ડ્સ)\nશાંત જગ્યાએ બેસીને કલ્પનાના ગુબ્બારા ચડાવતા ગાડરિયા નવલકથાકારોના ટોળા કરતાં આ લેખક કંઈક અલગ જ પ્રકૃતિના હતાં. નક્કર ફિલ્ડ-વર્ક અને ઊંડા રિસર્ચ પછી નવલકથાઓ લખી તેમણે નવલકથા લેખનમાં પોતાનો એક આગવો માપદંડ ઊભો કર્યો હતો. જે પણ અશ્વિની ભટ્ટને વાંચે, તે ત્યાર બાદ બીજી કોઈ પણ નવલકથાને અશ્વિની ભટ્ટની નવલકથાઓ સાથે મનોમન અચૂક સરખાવે જ અને દરેક વખતે એમ જ થાય કે અશ્વિની ભટ્ટ એટલે One & Only. તેમણે જે adrenalin rush જગાવતી નવલકથાઓ આપી છે, સતત આપી છે, તેવું ફરી બનશે અને તેઓ માત્ર થ્રીલરથી અટકી ન ગયા. ખડખડાટ હસાવતી ‘કમઠાણ’ અને પરલૌકિક કથાવસ્તુ વાળી ‘આયનો’ જેવી નવલકથાઓ આપીને પોતાની સર્વતોમુખી પ્રતિભાનો પરિચય પણ આપ્યો.\nઅશ્વિની ભટ્ટે પાત્રો, ઘટનાઓ અને લોકાલ્સ વડે એક ત્રિપરિમાણિય સૃષ્ટિ સર્જી હતી. આ ત્રણે તત્વોમાં પોતાના મનોવિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ કરીને એવી નક્કર નવલકથાઓ તેમણે આપણને આપી છે કે તેને વાંચતા-વાંચતા આપણે જ એ પાત્રોના પ્રેમમાં પડી જઈએ.\nતેમની પહેલી નવલકથા વાંચી હોય તો તે ‘ફાંસલો’. એ પાંચ મિત્રોની ટોળીને હું અમારા પાંચ મિત્રો સાથે સરખાવતો. ક્યારેક હું જિગર પરોત બની જતો તો ક્યારેક ગોવિંદ ભંડારી. એવું જ ‘ઓથાર’ વખતે થયું. સેના બારનીશના પ્રેમમાં પડી જવાયું. ક્યારેક ખેરાસિંહ બની જતો તો ક્યારેક સેજલ. ‘આશકા માંડલ’નો સિગાવલ કેશી અને પૂરણસિંહ પણ મનમાં એજ દ્વંદ્વ ઊભું કરતાં. ‘કટિબંધ’ની મલાખી આંખ વાળી કામાલિની અને ‘આખેટ’ની ઊર્જા ગાંવકર પણ મનને આકર્ષી ગઈ. ‘કટિબંધ’ના કર્નલ બ્રાર હજી પણ યાદ છે. અને આ સૌથી ઉપર, ગુજરાતી સાહિત્યમાં ભાગ્યે જ સર્જાયું હોય તેવું જાજરમાન પાત્ર રાજેશ્વરીદેવીને કોણ ભૂલી શકે\nઘણીવાર સફળતા મળ્યા બાદ માણસ આળસુ અને અભિમાની બની જાય છે પરંતું સફળતાના શિખર પર બેસીને પણ સામાન્ય માણસનું સૌજન્ય તેમણે જાળવી રાખ્યું હતું એવું તેમને જાણનારા બધા જ એક અવાજે કહે છે. અને આટલું લખ્યા પછી પણ તેમના મનમાં લખવાની એજ ધગશ હતી. છેલ્લે-છેલ્લે ડોકટરને તેમણે વિનંતી કરી હતી, ‘માત્ર સાડા ત્રણ વર્ષ હજુ આપો. મારે મારી નવી શરૂ કરેલી નવલકથા પૂરી કરવી છે અને એ છપાયેલી જોવી છે.’ અને અધૂરા કામ છોડીને તેમના પ્રિય વાચકોને ઝૂરતા છોડીને એ તો જતા રહ્યાં ગામતરે. આમ પણ ફર્યા વિના ક્યાં લખી શકાતું એમનાથી\nઅને તેમણે કેટ-કેટલા કામ અધૂરા છોડ્યા છે. ઉર્વીશભાઈ કોઠારીના બ્લૉગના રેફરેન્સ સાથે કહી શકાય કે ‘તે ત્રાસવાદની થીમ પર એક નવલકથા (જળકપટ) લખી રહ્યા છે. તેમાં એ ઘણાં આગળ વઘ્યા હોવાનું એમણે કહ્યું. એ સિવાય કસબ-કરામત-કમઠાણ સિરીઝની બીજી બે હાસ્યનવલ ‘કડદો અને ‘કોરટ’લગભગ પૂરી થવામાં છે અને ત્રીજું કામ તેમણે અગાઉ લખેલી ટૂંકી વાર્તાઓનું સંકલન-સંપાદન છે.’ આ ઉપરાંત ‘આખેટ’ની પ્રથમ આવૃત્તિમાં તેમણે હવે પછી ‘સંજુ માલવ’ જણાવેલું, જે લખીને, તેમને પોતાને સંતોષ ન થતાં તેમણે માળિયે ચડાવી દીધી હતી. તેમના પ્રકાશક મહેન્દ્રભાઈનું કહેવું છે કે કુલ સાતેક પુસ્તકો પર તેઓ એક સાથે કામ કરી રહ્યાં હતાં.\nઆપણે આશા રાખીએ કે તેમણે કરેલા અનુવાદ ફરીથી પ્રગટ થાય. જે પણ પુસ્તકો પૂરા થયાં હોય (અથવા ન પણ થયા હોય), તે પણ આપણને જોવા-જાણવા મળે અને તેમના પ્રકાશિત પુસ્તકોની અસંખ્ય આવૃત્તિઓ થતી રહે. બાકી લેખકને સાચી અંજલિ તો તેમને વાંચીને અથવા કંઇક લખીને જ આપી શકાયને\nતેમની વેબસાઈટ www.ashwineebhatt.com કેવી હોવી જોઈએ આપના સૂચનો હોય તો, જણાવજો.\nઓથાર - અશ્વિની ભટ્ટની સર્વોત્તમ નવલકથા\nઅશ્વિની ભટ્ટની મહાનવલ 'આખેટ'\nયુ.કે. બાઇટ્સઃ શેરલૉક હોમ્સ\nઅશ્વિની ભટ્ટની વાચાળ નવલકથા 'ફાંસલો' - ૧\nઅશ્વિની ભટ્ટની વાચાળ નવલકથા 'ફાંસલો' - ૨\nઅશ્વિની ભટ્ટની વાચાળ નવલકથા 'ફાંસલો' - ૩\nઅશ્વિની ભટ્ટની વાચાળ નવલકથા 'ફાંસલો' - ૪\nઅશ્વિની ભટ્ટની વાચાળ નવલકથા 'ફાંસલો' - ૫\nઅશ્વિની ભટ્ટની ઘરેડ બહારની લઘુનવલ 'આયનો'\nયુ.કે. બાઇટ્સઃ ભારતથી યુ.કે. આવતા વિદ્યાર્થીઓની વ્યથા અશ્વિની ભટ્ટની કલમે\nઅશ્વિની ભટ્ટની ચસચસતી નવલકથા 'નીરજા ભાર્ગવ'\nઅશ્વિની ભટ્ટઃ લોખંડી વાચકોનો લેખક - શેખાદમ આબુવાલા\nઅશ્વિની ભટ્ટની 'કમઠાણ' એટલે ગુજરાતી નવલકથાની 'હેરા ફેરી'\nબેસ્ટ સેલર ગુજરાતી પુસ્તકો\nઅશ્વિની ભટ્ટનું વ્યાખ્યાનઃ 'જો આ મારું અંતિમ પ્રવચન હોય તો...'\nઅશ્વિની ભટ્ટની નવલકથાની સપ્તપદી - સુરેશ દલાલ\nઇન્ડી બ્લૂઝઃ બે સમાચાર\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nલેબલ્સ: અશ્વિની ભટ્ટ, ગુજરાતી, ચિરાગ ઠક્કર જય, સ્વરચિત, Ashwini Bhatt\nગજબની નવલકથાઓ- અદ્ભુત પ્લોટ, જકડી રાખતી શૈલી અને જોશીલી ભાષા. મને સૌથી વધારે ગમતી - 'ઓથાર' અને 'ફાસલો'\nહૃદયપૂર્વકનું લખાણ. 'ફાંસલો' વાંચી એ ઉંમરે હું પણ મનોમન જીગર પરોત બન્યો હતોઃ-)\nમિત્ર તરીકે એક સૂચન કરું અશ્વિનીભાઇ વિશે આપણને બન્નેને કેટલો આદરપ્રેમ છે એ આપણે જાણીએ છીએ, પણ ગમે તેટલી મહાન કે મોટી હસ્તીના જવાથી એ ક્ષેત્ર અનાથ કે નિરાધાર બન્યું, એવું લખવાનું આપણાથી ટાળી શકાય તો સારું. (સુરેશ દલાલની વાત જુદી હતી. આ પ્રકારનાં, સાંભળવામાં સુંદર લાગે પણ અર્થ વિચારવા બેસીએ તો ન ટકે એવાં, ચબરાકીયાં તેમની ખાસિયત અને મર્યાદા હતાં.)\nઅશ્વિનીભાઇ અશ્વિનીભાઇ જ હતા. તેમની જગ્યા કોઇ ન લઇ શકે. કારણ કે તેમનાં લખાણો પાછાં આવે તો પણ એ સમયખંડ પાછો ન આવે. બીજું કોઇ ક્ષમતાવાળું હોય તો પણ એ અશ્વિની ભટ્ટ શા માટે બને કે તેમનું સ્થાન શા માટે લે કે તેમનું સ્થાન શા માટે લે આવાં સ્થાન નોન-ટ્રાન્સફરેબલ હોય છે. નવા આવનારમાં પ્રતિભા હોય તો તેણે પોતાનુ સ્થાન ઊભું કરવાનું.\nનવલકથામાં ફિલ્ડવર્ક અને રીસર્ચવર્ક અત્યંત મહત્ત્વનાં ખરાં, પણ છેવટની કસોટી તો નવલકથા પોતે જ છે. જુલે વર્ને ઘરમાંથી બહાર નીકળ્યા વિના જ આટલું બધું લખ્યું. છતાં, ચિરંજીવ. અને ઘણા બહાર રખડીને પણ છેવટના પરિણામમાં કશું ઉકાળી શકતા નથી. એટલ, રૂપિયા ક્રાફ્ટ અને ક્રીએટીવીટીના છે, જે અશ્વિનીભાઇમાં ભારોભાર હતાં.\nસામાન્ય નિરીક્ષણ લેખે કે લેખનશૈલી જેવાં તત્ત્વો અંગે બીજા સાથે તેમની સરખામણી ચોક્કસ કરી શકાય, પણ અશ્વિનીભાઇનું માહત્મ્ય એટલું મોટું છે કે બીજાની લીટી ટૂંકી કર્યા વિના પણ એ સિદ્ધ થઇ શકે- અને નવલકથાના બીજા પ્રકારો સાથે અશ્વિનીભાઇએ ખેડેલા પ્રકારની સરખામણી પણ ન થઇ શકે. જેમ કે, મને એક સાથે મુનશીની 'ગુજરાતનો નાથ', જોસેફભાઇની 'આંગળિયાત', રજનીકુમારની 'કુંતી' અને અશ્વિનીભાઇની 'ઓથાર'- જુદી જુદી રીતે, પણ એકસરખી તીવ્રતાથી ગમતાં હોઇ શકે. એ ચાર જણમાં કોણ ઉપર ને કોણ નીચે એવો ક્રમ નક્કી કરવાની મારી ક્ષમતા નહીં ને એની જરૂર પણ ન લાગે. એમાં તો એવું જ કહેવાનું થાય કે જ્યારે જે વાંચીએ ત્યારે તે શ્રેષ્ઠ.\nઅશ્વિનીભાઇ વિશે એક પુસ્તક તૈયાર થઇ રહ્યું છે. તેમાં તમને સૌથી વધારે મઝા કયા વિષય પર લખવાની આવશે જણાવશો તો એ પ્રમાણે આમંત્રણ મોકલી શકાય.\nઆપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઆ બ્લૉગની નવી પોસ્ટ તમારા ઇમેલમાં મેળવવા અહીં તમારું ઇમેલ એડ્રેસ લખો:\nઓથાર - અશ્વિની ભટ્ટની સર્વોત્તમ નવલકથા\nજ્યારે મારે મારા ગમતા પુસ્તકોની યાદી બનાવવાની આવે છે ત્યારે હુ ખૂબ મૂંઝાઈ જાઉં છુ . ઓછામાં ઓછા એકાદ હજાર...\nહરકિસન મહેતાની 'પીળા રૂમાલની ગાંઠ'\nશ્રી હરકિસન મહેતા શું તમે એવી કોઈ ગુજરાતી નવલકથા વાંચી છે જે ભારતમાં ધર્મના નામે ચાલતા તૂત, એક યુવકની કારકિર્દીની પસંદગીની મૂંઝવણ તથા શ્ર...\nચંદ્રકાંત બક્ષીના ટૂંકી વાર્તા વિષેના ચાબખા\nશ્રી ચંદ્રકાંત બક્ષીને એક વાર સાંભળવાની તક મળી હતી . જ્યારે તેઓ મુંબઈના મેયર તરીકે નિયુક્ત થયા હતાં ત્યારે શ્રી નવભારત...\nશ્રી ગૌરીશંકર જોષી 'ધૂમકેતુ' મારી ઉંમરના મિત્રો કદાચ તેમના દસમા ધોરણના ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં ‘જુમ્મો ભિસ્તી’ વાર્તા ભણ્યા ...\nચાર્લ્સ ડિકન્સ, ઑલિવર ટ્વિસ્ટ અને ભારત\nગુરુ તો ગયા, ગુજરાતી નવલકથા અંધ બનાવીને\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00288.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/mehsana-police-arrested-2-chor/", "date_download": "2020-09-29T07:25:16Z", "digest": "sha1:W5UYSBY5NZZE5QJS6LVOE2IU3TCWYZDL", "length": 16439, "nlines": 178, "source_domain": "atalsamachar.com", "title": "પાટણ તાલુકામાંથી ચોરાયેલા બે વાહનો સહિતના મુદામાલ સાથે આરોપી ઝડપતી મહેસાણા પોલીસ | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nરીપોર્ટ@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nક્રાઇમ@અમદાવાદ: બિસ્કિટની લાલચ આપી પાડોશીએ સગીરા સાથે અડપલાં કર્યા\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ સેના બનશે શક્તિશાળી, 2290 કરોડ રૂપિયાના સૈન્ય સાધનોની ખરીદી થશે\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nરાજકારણ@ડાંગ: કોંગ્રેસના 3 નેતાએ મંત્રી વસાવાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો\nવિધાનસભા@ગુજરાત: સ્કૂલોના સંપૂર્ણ સત્રની ફી માફ કરો, નહી તો આંદોલન: ધાનાણી\nરીઝલ્ટ@બેચરાજી: 5 બેઠકોમાં પૂર્વ મંત્રીના જૂથને ફટકો, વિઠ્ઠલ પટેલ ગૃપની જીત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરોનાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nદુર્ઘટના@વાવ: બાઇક પરથી ગર્ભવતી મહિલા નીચે પડી, ટ્રેલર ફરી વળતાં મોત\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nIPL: ઓપનિંગ મેચમાં આ વર્લ્ડ રેકોર્ડ બન્યો, જય શાહે ટ્વિટ કરી…\nHome પ્રેસ નોટ પાટણ તાલુકામાંથી ચોરાયેલા બે વાહનો સહિતના મુદામાલ સાથે આરોપી ઝડપતી મહેસાણા પોલીસ\nપાટણ તાલુકામાંથી ચો���ાયેલા બે વાહનો સહિતના મુદામાલ સાથે આરોપી ઝડપતી મહેસાણા પોલીસ\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nમહેસાણા પોલીસના માણસો ખેરાલુ ટાઉનમાં શીતકેન્દ્ર નજીક વાહન ચેકીંગમાં હતા. આ દરમ્યાન એક વાહન નંબર વગરની અલ્ટોગાડી લઈ આવતા તેમાં બે માણસો બેઠેલ હોઈ તેઓની પુછપરછ કરતાં આ બને જણાઓએ પોતાના નામ (1) ગૌસ્વામી જીતેન્દ્ર પુરી રહે. દિયોદર,મુળરહે. રખીયાણા તા. માંડલ જિલ્લો અમદાવાદ (2) ગૌસ્વામી ભાવેશપુરી મહેશપુરી કેશરપુરી રહે. હાજીપુર તા. જિ. પાટણ હોવાનું જણાવેલ હતુ. બંનેની પુછપરછ કરતા આ વાહન બંને જણાએ ભેગા મળી તા.16/1/2019 ના રોજ અનાવાડા તા.જિ.પાટણ ગામેથી ગૌસ્વામી અસ્વીનગીરીના ઘરેથી ચોરી કરેલાની કબુલાત કરી હતી. વાહનની કિંમત રૂપિયા 1,25,000/00 તથા બે મોબાઈલ કિંમત રૂપિયા 1000/00 નામળી કુલ રૂપિયા 1,26,000/00 નો મુદ્દામાલ પોલીસ ઘ્વારા હસ્તગત કરવામાં આવ્યો હતો.\nPrevious articleછાપી અને કોટડી વચ્ચે આવેલી ગૌચરની જમીનમાં વૃક્ષોનું નિકંદન\nNext articleલાખણીની સંસ્થા દ્વારા ગરમ ધાબળાનું વિતરણ\nમહેસાણાઃ માજી-સૈનિકોના સંતાનોએ પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજના અંતર્ગત ઓનલાઇન ફોર્મ ભરી શકાશે\nમહેસાણાઃ રોજગાર ભરતીમેળામાં ભાગ લેનાર ઉમેદવારો આ લીંક પર રજીસ્ટ્રેશન કરો\nસિધ્ધપુર: મહામારી વચ્ચે પાલિકા ચૂંટણીની શક્યતા જોતાં આમ આદમી પાર્ટીની બેઠક\nપ્રામાણિકતા: પાવાગઢ-સિદ્ધપુર બસમાં ભૂલી ગયેલ બેગ મુસાફરને પરત કરી\nસિધ્ધપુરઃ બ્રાહ્મણોના રાહત પેકેજ સંદર્ભે જયનારાયણ વ્યાસે પત્ર લખી CMનો આભાર વ્યક્ત કર્યો\nઅંબાજીઃ ગ્રામજનોની સુખાકારી અને સ્વાસ્થ્યના રક્ષણ માટે પંચાયતમાં હવન યોજાયો\nમહેસાણાઃ ખાનગી ક્ષેત્રના નોકરીદાતા દ્વારા ઓનલાઇન ભરતી મેળાનું આયોજન\nમહેસાણા: મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે રાજ્યમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરાશે\nમહેસાણાઃ જિલ્લા કલેક્ટર દ્વારા કોવિડ વિજય રથને લીલી ઝંડી અપાઇ\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00288.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.nareshkdodia.com/2019/10/gujarati-quote-by-naresh-k-dodia.html", "date_download": "2020-09-29T07:07:29Z", "digest": "sha1:PCO5PLXYTCWL6C6DZN7YPP7EWB7FM23Q", "length": 13785, "nlines": 91, "source_domain": "www.nareshkdodia.com", "title": "संबंध एक एवुं पंखी छे जेने पांजरू पंसद नथी Gujarati Quote By Naresh K. Dodia - Naresh K Dodia-Author-Poet", "raw_content": "\nસંબંધ એક એવું પંખી છે જેને પાંજરૂ પંસદ નથી અને મુકત ઉડાન પણ પંસદ નથી..એને થોડે થોડે સમયે વિસામાંની જરૂરી પડે છે...માટે તમારી હથેળીને એવી રીતે મુકત અને નરમાશ ભરી રાખો કે જ્યારે ઇચ્છા થાય ત્યારે આ પંખી વિસામો મળી શકે અને જ્યારે ઇચ્છા થાય ત્યારે ફરી ઉડાન ભરી શકે..એક વાત યાદ રાખજો...જે આપણા છે એ ઉડીને પાછા આવવાના છે અને જે આપણા નથી...એ ઉડીને પાછા આવવા નથી..\nસંબધ મિત્રતાનો હોય કે પ્રેમ સંબધ હોય..એમાં અપડાઉન હમેશાં થતું રહે છે..પણ એનો મતલબ એ નથી કે તમારી મિત્રતા પુરી થઇ ગઇ કે તમારા પ્રેમનો અંત આવી ગયો. ગમે તેવો સંબધ ગાઢ હોય તો પણ પ્રેમ કે લાગણીનો પ્રવાહ ક્યારેય એકસરખો રહેતો નથી. એ ક્યારેક અપ હોય છે,એ ક્યારેક ડાઉન હોય છે. એ ક્યારેક ઘટ્ટ હોય છે,એ ક્યારેક પાતળો હોય છે. એ ક્યારેક ઉગ્ર હોય છે,એ ક્યારેક શાંત હોય છે. એ ક્યારેક તીવ્ર હોય છે,એ ક્યારેક શુષ્ક હોય છે.\nપ્રેમ અને લાગણી ક્યારેય એકસરખી રહેતી નથી, કારણ કે માણસ ક્યારેય એકસરખો હોતો નથી. દરેક પ્રેમી કે મિત્ર એક વખત તો એવું થતું જ હોય છે કે હવે તું મને પહેલાં જેવો પ્રેમ કે મિત્રતા કરતો નથી. જયારે પ્રેમ કે મિત્રતા હદથી વધારે હોય ત્યારે આવુ બનતુ હોય છે તેમા કશું ખોટુ પણ નથી.\nપ્રેમ અને ગાઢ દોસ્તી માણસને પઝેસિવ બનાવી દે છે.મારી વ્યક્તિ મને જ પ્રેમ કરતી હોવી જોઈએ. હું એને ખૂબ જ પ્રેમ કરું છું એટલે એણે પણ મને અનહદ પ્રેમ જ કરવો જોઈએ. પ્રેમ અને ગાઢ મિત્રતા ડિમાન્ડિંગ હોય છે. દરેક પ્રેમીને એમ જ થતું હોય છે કે મારા પ્રેમીનું કે મારા ગાઢ મિત્રનું ' સેન્ટર પોઈન્ટ' હું જ હોવી કે હોવો જોઈએ.મોટા ભાગનાં સંબંધોમાં આવી બાલિસ માનસિકતાં જ બ્રેકઅપનું કારણ બને છે\nસંબધોના પંખીને એટલું જકડી ના રાખો કે એ પાંખ પણ ફફડાવી ના શકે\nમિત્રતા અને પ્રેમ,માનવિય જીવનનો એક મખમલી વિસામો છે...અને આ વિસામો દરેકને માટે હોતો નથી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00289.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/did-the-aiims-team-recommend-imposing-lockdown-in-surat/", "date_download": "2020-09-29T06:46:41Z", "digest": "sha1:LCT7A3CZKJUIX3LTDDOPL2HV3B2WJB3R", "length": 11736, "nlines": 107, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર નીતિ આયોગ અને AIIMSની ટીમે સુરત માં લોકડાઉન લાદવાની ભલામણ કરી....? જાણો શું છે સત્ય... | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર નીતિ આયોગ અને AIIMSની ટીમે સુરત માં લોકડાઉન લાદવાની ભલામણ કરી…. જાણો શું છે સત્ય…\nજગતનો તાત ખેડૂત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરત જિલ્લા માં આગમી 48 કલાકમાં લોકડાઉન ના ચક્રો ગતિમાન” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 15 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 85 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નીતિ આયોગ અને એઈમ્સની ટીમે કેન્દ્ર સરકારને સુરતમાં લોકડાઉનની લાદવાની ભલામણ કરી.”\nઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.\nઉપરોક્ત પરિણામો પરથી અમને ABP અસ્મિતાનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ સમાચાર પાયાવિહોણા છે અને આ પ્રકારે લોકડાઉન કરવાની કોઈ ભલામણ કરવામાં આવી નથી. જે તમે નીચે જોઈ શકો છો.\nતેમજ અમને પીઆઈબી ગુજરાત દ્વારા તેમના ઓફિશિયલ એકાઉન્ટ પરથી કરવામાં આવેલુ ટ્વિટ અમને પ્રાપ્ત થયુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “નીતિ આયોગ અને કેન્દ્રિય સ્વાસ્થય મંત્રાલય દ્વારા આ સમાચાર ખોટા હોવાની પુષ્ટી કરવામાં આવી છે.”\nસમાચાર :નીતિ આયોગ અને AIIMSની ટીમે સુરત મુલાકાત બાદ શહેરમાં lockdown લાદવાની ભલામણ કરી.આગામી ૪૮ કલાકમાં lockdown લદાશે.\nવાસ્તવિકતા :આ સમાચાર સત્યથી વેગળા છે, ગેરમાર્ગે દોરનારા છે.\nઆધાર :નીતિ આયોગ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય pic.twitter.com/vnMZIhewAj\nતેમજ અમે સુરત મ્યુનિસિપલ કમિશ્નર બન્છા નિધિ પાનીનો સંપર્ક કર્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે લોકડાઉન અંગેની કોઈ ભલામણ કરવામાં નથી. આ તદ્દન ખોટી વાત છે અને અફવા છે.”\nઆમ. અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ પ્રકારે સુરતમાં લોકડાઉન કરવાની કોઈ ભલામણ કરવામાં નથી. આ સમાચાર સત્ય વેગળા છે.\nTitle:શું ખરેખર નીતિ આયોગ અને AIIMSની ટીમે સુરત માં લોકડા���ન લાદવાની ભલામણ કરી…. જાણો શું છે સત્ય…\nશું ખરેખર સંજય રવિદાસ મહારાષ્ટ્રનો છે અને તે 93% સાથે પાસ થયો… જાણો શું છે સત્ય…\nશું ખરેખર પોસ્ટનો આ વિડિયો ઔરંગાબાદના ખડકેશ્વર મંદિરનો છે…. જાણો શું છે સત્ય…\nશું ખરેખર જાપાનના પ્રોફેસર ટાસુકો હોંજો દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સરકાર દ્વારા ખેતીમાં યુરિયા ખાતરનો ઉપયોગ બંધ કરવામાં આવશે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સુરેશ રૈનાએ ટિવટર પર ચેન્નાઈ સુપરકિંગ્સને અનફોલો કર્યું… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00289.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/tag/the-indian-express/", "date_download": "2020-09-29T06:24:14Z", "digest": "sha1:EZK7DOBMMS3ZSTD43CJEIHRT4HUS7FAL", "length": 7851, "nlines": 85, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "THE INDIAN EXPRESS Archives | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nફોટોને ભાજપા લાથે તેમજ કોરોના વાયરસ સાથે કોઈ જ લેવા-દેવા નથી… જાણો શું છે સત્ય….\nડ્રાઈવર દિલ વાળો નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોરોના વાઇરસથી બચવા મોદીભક્તો ગોબરથી નહાવા મંડ્યા.. �� હવે આને જોઈ ને કોરોના ય ભાગી જશે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 23 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]\nશું ખરેખર દિલ્હી ચૂંટણી દરમિયાન કેજરીવાલે પાકિસ્તાન વડાપ્રધાન સાથે બેઠક કરી હતી… જાણો શું છે સત્ય…\nAbhay gala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દિલ્હી મા ભાજપ ને હરાવવા પાકિસ્તાન સરકારે કેજરીવાલને સપોર્ટ કરેલો.. કેજરીવાલ એ પાકિસ્તાન વડાપ્રધાન નિ સાથે બેઠક કરેલિ જોયલો આ પાકિસ્તાન કુતા ને” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 18 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો […]\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સુરેશ રૈનાએ ટિવટર પર ચેન્નાઈ સુપરકિંગ્સને અનફોલો કર્યું… જાણો શું છે સત્ય…\nશું ખરેખર વિડિયોમાં દેખાતા યુવાન-યુવતી પ્રેમી છે. જેને યુવતીના માતાએ પકડી પાડ્યા… જેને યુવતીના માતાએ પકડી પાડ્યા… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00289.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://jainuniversity.org/adhyatma-kapdrum/", "date_download": "2020-09-29T07:14:57Z", "digest": "sha1:4NAIQVA2D5PI5BDEXM5ZFQBK3QXZXW6X", "length": 96860, "nlines": 1148, "source_domain": "jainuniversity.org", "title": "Adhyatma Kapdrum - Jain University", "raw_content": "\nજયશ્રીરાંતરારીણાં, લેભે યેન પ્રશાંતિતઃ\nતં શ્રીવીરજિનં નત્વા, રસઃ શાંતો વિભાવ્યતે \nમુક્તિશર્મ ચ વશીભવતિ દ્રાક્,\nતં બુધા ભજત શાંતરસેંદ્રમ્ \nસંવરવાન્ શુભવૃત્તિઃ સામ્યરહસ્યં ભજ શિવાર્થિન્ ૪\nચિત્તબાલક મા ત્યાક્ષીરજસ્રં ભાવનૌષધીઃ\nયદિંદ્રિયાર્થૈઃ સકલૈઃ સુખં સ્યાન્નરેન્દ્રચક્રિત્રિદશાધિપાનામ્\nતદ્બિંદવત્યેવ પુરો હિ સામ્યસુધાંબુધેસ્તેન તમાદ્રિયસ્વ\t\nસુખં શ્રયંતે યતયઃ ક્ષતાર્તયઃ \nવિશ્વજંતુષુ યદિ ક્ષણમેકં, સામ્યતો ભજસિ માનસ મૈત્રીમ્\nતત્સુખં પરમમત્ર પરત્રાપ્યશ્નુષે ન યદભૂત્તવ જાતુ \nન યસ્ય મિત્રં ન ચ કોઽપિ શત્રુર્નિજઃ\nપરો વાપિ ન કશ્ચનાસ્તે\nન ચેન્દ્રિયાર્થેષુ રમેત ચેતઃ\nકષાયમુક્તઃ પરમઃ સ યોગી \nમૈત્રી પરસ્મિન્ હિતધીઃ સમગ્રે, ભવેત્પ્રમોદો ગુણપક્ષપાતઃ\nકૃપા ભવાર્ત્તે પ્રતિકર્તુમીહોપેક્ષૈવ માધ્યસ્થ્યમવાર્યદોષે \nપરહિતચિન્તામૈત્રી, પરદુઃખવિનાશિની તથા કરુણા\nમા કાર્ષીત્કોઽપિ પાપાનિ, મા ચામૂત્કોઽપિ દુઃખિતઃ\nમુચ્યતાં જગદપ્યેષા, મતિર્મૈત્રી નિગદ્યતે \nગુણેષુ પક્ષપાતો યઃ, સ પ્રમોદઃ પ્રકીર્તિતઃ \nદીનેષ્વાર્તેષુ ભીતેષુ, યાચમાનેષુ જીવીતમ્\nસામ્યમેષ્યતિ યદા તવ ચેતઃ,\nપાણિગં શિવસુખં હિ યદાત્મન્ \nકે ગુણાસ્તવ યતઃ સ્તુતિમિચ્છસ્યભ્દુતં\nમનઃ સમં શીલતિ મોદતે વા,\nખિદ્યે ત ચ વ્યત્યયતઃ સ વેત્તા \nન વેત્સિ શત્રૂન્ સુહૃદશ્ચ નૈવ,\nહિતાહિતે સ્વં ન પરં ચ જન્તોઃ\nદુખં દ્વિષન્ વાંછસિ શર્મ\nકૃતી હિ સર્વં પરિણામરમ્યં,\nનિજઃ પરો વેતિ કૃતો વિભાગો,\nઅનાદિરાત્મા ન નિજઃ પરો વા,\nકસ્યાપિ કશ્ચિન્ન રિપુઃ સુહૃદ્વા\nતથાપિ સામ્યં કિમુપૈષિ નૈષુ \nયથા વિદાં લેપ્યમયા ન તત્ત્વાત્,\nઅર્થં નરાઃ કેઽપિ ચ કેઽપિ ધર્મમ્\nજૈનં ચ કેચિદ્ ગુરુદેવશુદ્ધં,\nકેચિત્ શિવં કેઽપિ ચ કેઽપિ સામ્યમ્\t\nસ્નિહ્યન્તિ તાવદ્ધિ નિજા નિજેષુ,\nઇમાં ભવેઽત્રાપિ સમીક્ષ્ય રીતિં,\nસ્વાર્થે ન કઃ પ્રેત્ય હિતે યતેત\t\nતથા ભવેઽસ્મિન્ વિષયૈઃ સમસ્તૈરેવં,\nએષ મે જનયિતા જનનીયં,\nનો ધનૈઃ પરિજનૈઃ સ્વજનૈર્વા,\nરક્ષ્યતેઽત્ર ખલુ કોઽપિ કૃતાંતાન્નો,\nપ્રીતિમેષિ ન તુ સામ્યતત્ત્વે\t૩૦\nકિં કષાયકલુષં કુરુષે સ્વં,\nતેઽપી તે હિ જનકાદીકરૂપૈરીષ્ટતાં,\nયાંશ્ચ શોચસિ ગતાઃ કીમિમે મે,\nસ્નેહલા ઇતી ધિયા વિધુરાત્મા\nતેઽપિ નિહતા ભવતા ચ \nત્રાતું ન શક્યા ભવદુઃખતો યે,\nત્વયા ન યે ત્વામપિ પાતુમીશાઃ\nપદે પદે કિં શુચમેષિ મૂઢ\t\nઅર્થાઃ પરે ચાણુમયા દ્વયેઽપિ\nકિં ન વેત્સિ પતતાં ભવાદ્ધરૈ,\nતા નૃણાં ખલુ શિલ��� ગલબદ્ધાઃ \nસ્કંધેષુ કિં પશ્યસિ રમ્યમાત્મન્ \nવિલોક્ય દૂરસ્થમમેધ્યમલ્પં, જુગુપ્સસે મોટિતનાસિકસ્ત્વમ્\nભૃતેષુ તેનૈવ વિમૂઢ યોષાવપુઃષુ તત્કિં કુરુષેઽભિલાષમ્\t\nઇહાપ્યપત્યદ્રવિણાદિચિંતાતાપાન્ પરત્ર પ્રતિ દુર્ગતીંશ્ચ\t\nઅઙ્ગેષુ યેષુ પરિમુહ્યસિ કામિનીનાં,\nચેતઃ પ્રસીદ વિશ ચ ક્ષણમંતરેષામ્\nસમીક્ષસે નો નરકેષુ તેષુ,\nચાપલ્યમાયાનૃતવંચિકા સ્ત્રી, સંસ્કારમોહાન્નરકાવ્ય ભુક્તા \nનિર્ભૂમિર્વિષકંદલી ગતદરી વ્યાઘ્રી નિરાહ્યો મહાવ્યાધિ\nર્મૃત્યુરકારણશ્ચ લલનાઽનભ્રા ચ વજ્રાશનિઃ\nચ રાક્ષસીતિ બિરુદૈઃ ખ્યાતાઽઽગમે ત્યજ્યતામ્\t\nઆજીવિતં જોવ ભવાન્તરેઽપિ વા,\nશલ્યાન્યપત્યાનિ ન વેત્સિ કિં હૃદિ\nકુક્ષૌ યુવત્યાઃ કૃમયો વિચિત્રા,\nન તેષુ તસ્યા નહિ તત્પતેશ્ચ,\nસંદેહાચ્ચોપકૃતે ર્માપત્યેષુ સ્નિહો જીવ\t\nહન્તું ધનેષ્વેષુ ક એવ મોહઃ \nઆરંભપાપૈઃ સુચિરં તુ દુઃખં,\nગુણો ન યદિ ધર્મનિયોગઃ \nઆરંભૈર્ભરિતો નિમજ્જતિ યતઃ પ્રાણી ભવાંભોનિધા\nવીહંતે કુનૃપાદયશ્ચ પુરુષા યેન ચ્છલાદ્વાધિતુમ્\nચિંતાવ્યાકુલતાકૃતેશ્ચ હરતે યો ધર્મકર્મસ્મૃતિં, વિજ્ઞા\nભૂરિપરિગ્રહં ત્યજત તં ભોગ્યં પરૈઃ પ્રાયશઃ \nક્ષેત્રેષુ નો વપસિ યત્સદપિ સ્વમેતદ્યાતાસિ,\nજગત્યયં વંચયતે હિ ધૂર્ત્તરાટ્ \nન્નિર્ગંતુમિચ્છતિ, જડોઽપિ હિ તદ્વિભિદ્ય\nતતો ન કુરુષે કિમુ પુણ્યમેવ\nશક્યં નરક્ષિતુમિદં હિ ન દુઃખભીતિઃ\nપુણ્યં વિના ક્ષયમુપૈતિ ચ વજ્રિણોઽપિ \nદેહે વિમુહ્ય કુરુષે કિમઘં ન વેત્સિ,\nદેહસ્થ એવ ભજસે ભવદુઃખજાલમ્\nલોહાશ્રિતો હિ સહતે ઘનઘાતમગ્નિર્બાધા,\nન તેઽસ્ય ચ નભોવદનાશ્રયત્વે \nકૃત્વા નારકચારકાપદુચિતં ત્વાં પ્રાપ્ય ચાશુ ચ્છલં,\nગન્તેતિ સ્વહિતાય સંયમભરં તં વાહયાલ્પં દદત્ \nપરોપકારોઽસ્તિ તપો જપો વા,\nવિનશ્વરાદ્યસ્ય ફલં ન દેહાત્\nધર્માન્ન કિં તદ્યતસેઽત્ર મૂઢ\t\nમુહ્યસિ પ્રતિપદં પ્રચુર પ્રમાદઃ\nએતે ક્ષિપન્તિ ગહને ભવભીમકક્ષે,\nજંતુન્ન યત્ર સુલભા શિવમાર્ગદૃષ્ટિઃ \nસુખે કથં વૈષયિકે રતોઽસિ\nજડોઽસિ કાર્યં રચયન્ હિતાર્થી,\nનિવર્તતે તે વિષયેષુ તૃષ્ણા,\nશ્લિષ્યતે બુધ વિચિંતયેતિ તાઃ \nવધ્યસ્ય ચૌરસ્ય યથા પશોર્વા,\nશનૈઃ શનૈરેતિ મૃતિઃ સમીપં,\nદ્રિયાર્થેષુ રતિં કૃથા મા\nતદુદ્ભવં નશ્યતિ શર્મ યદ્રાક્,\nનાશે ચ તસ્ય ધ્રુવમેવ દુઃખમ્ \nગતાઃ ક્ષયં કિં નરકાશ્ચ મુદ્રિતાઃ\nતદ્ગર્ધમુક્તસ્ય હિ યત્સુખં તે-\n સેહિથ સહિષ્યસિ ચ વ��યથાસ્તાસ્ત્વં,\nવૈરાદિ ચાત્રેતિ વિચાર્ય લાભાલાભૌ,\nભૂતાવિહાસ્તિ નૂનં હિ ગતિર્દ્વિધૈવ \nશ્રુત્વાક્રોશાન્ યો મુદા પૂરિતઃ સ્યાત્,\nયઃ પ્રાણાન્તેઽપ્યન્યદોષં ન પશ્યત્યેષ,\nશ્રેયો દ્રાગ્ લભેતૈવ યોગી \nકો ગુણસ્તવ કદા ચ કષાયૈર્નિર્મમે,\nકિં ન પશ્યાસિ દોષમમીષાં,\nતાપમત્ર નરકં ચ પરત્ર \nસંવિભાવ્ય ભજ ધીર વિશિષ્ટમ્ \nસુખેન સાધ્યા તપસાં પ્રવૃત્તિર્યથા,\nતથા નૈવ તુ માનમુક્તિઃ\nઆદ્યા ન દત્તેઽપિ શિવં પરા તુ,\nરક્ષન્ દુરાપાણિ તપાંસિ યત્નાત્\nક્રોધં તતો ધેહ્યરિષટ્ક એવ\nસુખાય ધત્સે યદિ લોભમાત્મનો,\nદુઃખાય ચેદત્ર પરત્ર વા કૃતિન્,\nપુરાપિ પાપૈઃ પતિતોઽસિ સંસૃતૌ,\nદધાસિ રે કિં ગુણિમત્સરં પુનઃ\nન વેત્સિ કિં ઘોરજલે નિપાત્યસે,\nનિયંત્ર્યસે શૃંખલયા ચ સર્વતઃ \nકષ્ટેન ધર્મો લવશો મિલત્યયં,\nક્ષયં કષાયૈર્યુગપત્ પ્રયાતિ ચ\nસ્નિહ્યન્તિ નૈવ પિતરોઽપિ ચ બાંધવાશ્ચ,\nલોકદ્વયેઽપિ વિપદો ભવિનાં કષાયૈઃ \nકિં મદં વહસિ વેત્સિ ન,\nર્ભવેદ્-ભવેદેવ ચ તેષુ સત્સુ\nમૂલં હિ સંસારતરોઃ કષાયાસ્ત\nન કિં વેત્સ્યપિ લુટ્યમાનમ્ \nમૃત્યોઃ કોઽપિ ન રક્ષિતો ન જગતો દારિદ્યમુત્રાસિતં,\nરોગસ્તેનનૃપાદિજા ન ચ ભિયો નિર્ણાશિતાઃ ષોડશ\nવિધ્વસ્તા નરકા ન નાપિ સુખિતા ધર્મૈસ્ત્રિલોકી સદા,\nતત્કો નામ ગુણો મદશ્ચ વિભુતા કા તે સ્તુતીચ્છા ચ કા\t\nશિલાતલાભે હૃદિ તે વહંતિ,\nવિશંતિ સિદ્ધાન્તરસા ન ચાન્તઃ\nયદત્ર નો જીવદયાર્દ્રતા તે,\nપ્રમાદપંકઃ સ કથં શિવેચ્છુઃ\nરસાયનૈર્યસ્ય ગદાઃ ક્ષતા નો,\nગુણાય કસ્મૈ શલભસ્ય ચક્ષુષી \nકાવ્યૈઃ કેચન કલ્પિતાર્થઘટનૈસ્તુષ્ટાઃ કવિખ્યાતિતઃ\nબ્રૂમઃ પ્રેત્યહિતે તુ કર્મણિ જડાન્ કુક્ષિંભરીનેવ તાન્ \nન તે ભવેદ્યેન ભવાબ્ધિપાતઃ \nક્વ તે ક્વ તત્ ક્વૈષ ચ તે ભવાંતરે \nધન્યાઃ કેઽપ્યનધીતિનોઽપિ સદનુષ્ઠાનેષુ બદ્ધાદરા,\nઅત્રામુત્રહિતેષુ કર્મસુ કથં તે ભાવિન પ્રેત્યહાઃ \nપાઠેન કિં વ્યસનતોઽસ્ય તુ દુર્વિકલ્પૈર્યો,\nસ્વનુષ્ઠતૈઃ કિંતુ તદીરિતૈઃ ખરો,\nદુર્ગંધતો યદણુતોઽપિ પુરસ્ય મૃત્યુરાયૂંષિ\nતીવ્રા વ્યથાઃ સુરકૃતા વિવિધાશ્ચ,\nકિં ભાવિનો ન નરકાત્કુમતે બિભેષિ,\nકરુ તથા ન યથા સ્યુરિમાસ્તવ \nપશ્યન્નપીહ ન બિભેષિ તતો ન તસ્ય,\nવિચ્છિત્તયે ચ યતસે વિપરીતકારી \nહે મનઃકૈવર્તકસ્ત્વામિતિ માસ્ય વિશ્વસીઃ \nકિં દુર્વિકલ્પનિકરૈઃ ક્ષિપસે ભવે મામ્\nબદ્ધોંઽજલિઃ કુરુ કૃપાં ભજ સદ્વિકલ્પાન્,\nમૈત્રીં કૃતાર્થય યતો નરકાદિ્બભેમિ \nદદાતિ જન્તોઃ સતતં પ્રયત્નાત્,\nસુખાય દુઃખાય ચ નૈવ દેવા,\nન ચાપિ કાલઃ સુહૃદોઽરયો વા\nવશં મનો યસ્ય સમાહિતં સ્યાત્,\nકિં તસ્ય કાર્યં નિયમૈર્યમૈશ્ચ\nહતં મનો યસ્ય ચ દુર્વિકલ્પૈઃ,\nકિં તસ્ય કાર્યં નિયમૈર્યમૈશ્ચ \nપરો હિ યોગો મનસો વશત્વમ્ \nજપો ન મુક્ત્યૈ ન તપો દ્વિભેદં,\nન સંયમો નાપિ દમો ન મૌનમ્\nલબ્ધ્વાપિ ધર્મં સકલં જિનોદિતં,\nસુદુર્લભં પોતનિભં વિહાય ચ\nભવાંબુધૌ નાયતિદૃગ્ જડો જનઃ \nસુદુજર્યં હી રિપવત્યદો મનો,\nરિપૂકરોત્યેવ ચ વાક્તનૂ અપિ\nપદીભવન્ દુર્વિપદાં પદે પદે \n તવ કિં નુ મયાપરાદ્ધં,\nયદ્દુર્ગતૌ ક્ષિપસિ માં કુવિકલ્પજાલૈઃ\nગંતા તત્કિં ન સન્તિ તવ વાસપદં હ્યસંખ્યાઃ \nપરં ચ પુણ્યં, ન તુ યસ્ય તદ્વશમ્\nઅકારણં યસ્ય ચ દુર્વિકલ્પૈર્હતં,\nપ્રયાતા નરકે સ નૂનમ્ \nપરં નિદાનં તપસશ્ચ યોગઃ\nસદા જાગ્રત્સુ દુર્ધ્યાનસૂકરા ન વિશંત્યપિ \nકિં જીવ માદ્યસિ હસસ્યયમીહસેઽર્થાન્,\nકામાંશ્ચ ખેલસિ તથા કુતુકૈરશંકઃ\nછિંદંતિ જીવિતતરું ન હિ યાવદાત્મન્\nછિન્ને હિ કઃ ક્વ ચ કથં ભવિતા સ્વતંત્રઃ \nત્વમેવ મોગ્ધા મતિમાન્ ત્વમાત્મન્,\nદાતા ચ ભોક્તા ચ તયોસ્ત્વમેવ,\nનો વેત્સિ કિં પરભવે લઘુતાં ભવિત્રીમ્ \nધર્મસ્ય, તં પ્રભવસિ સ્વવશશ્ચ કર્તુમ્\nકિંચિત્ત્વયા હિ નહિ સેત્સ્યતિ ભોત્સ્યતે વા \nઽઽયાતઃ સંપ્રતિ જીવ હે પ્રસહતો દુઃખાન્યનંતાન્યયમ્\nસ્વલ્પાહઃ પુનરેષ દુર્લભતમશ્ચાસ્મિન્ યતસ્વાર્હતો,\nધર્મં કતુમિમં વિના હિ નહિ તે દુઃખક્ષયઃ કર્હિચિત્ \nઅષ્ટાંગયોગં ચ વિનાપિ સિદ્ધી\nતનોષિ કિં વા નહિ પુણ્યમેવ \nવિચેષ્ટસે કર્મસુ હી પ્રમાદતઃ\nયથા સર્પમુખસ્થોઽપિ, ભેકો જંતૂનિ ભક્ષયેત્\nનિદર્શનૈહરરિતમર્ત્યજન્મા, દુઃખી પ્રમાદૈર્બહુ શોચિતાસિ\t\nપુરાપિ પાપૈઃ પતિતોઽસિ દુઃખરાશૌ,\nશિલા નિજે મૂર્ધ્નિ ગલે ચ ધત્સે \nકુરુષ્વ તત્કિંચન યેન વાંછિતં,\nત્યજ ત્યજૈક ન ચ ધર્મમાર્હતમ્\nભવન્તિ ધર્માદ્ધિ ભવે ભવેઽર્થિતાન્ય-\nદુઃખં યથા બહુવિધં સહસેઽપ્યકામઃ,\nકામં તથા સહસિ ચેત્કરુણાદિભાવૈઃ\nઅલ્પીયસાપિ તવ તેન ભવાંતરે,\nયદાશયા શર્મ ન તદ્વિનાનિતમ્\nબિભેષિ કિં દુર્ગતિદુઃખતો નહિ \nયૈસ્તે ભવિત્ર્યો વિપદો હ્યનંતાઃ\nતાભ્યો ભિયા તદ્દધસેઽધુના કિં\nયે પાલિતા વૃદ્ધિમતાઃ સહૈવ,\nસ્નિગ્ધા ભૃશં સ્નેહપદં ચ યે તે\nજ્ઞાત્વાપિ કિં ન ત્વરસે હિતાય \nયૈઃ ક્લિશ્યસે ત્વં ધનબંધ્વપત્યયશઃ-\nકિયાનિહ પ્રેત્ય ચ તૈર્ગુણસ્તે,\nકિમુ મુહ્યસિ ગત���વરૈઃ પૃથક્, કૃપણૈર્બધુવપુઃપરિગ્રહૈઃ\nસુખમાસ્સે સુખં શેષે, ભુંક્ષે પિબસિ ખેલસિ\nન જાને ત્વગ્રતઃ પુણ્યૈર્વિના તે કિં ભવિષ્યતિ \nશ્વભ્રાદીનાં વેદના ધિગ્ ધિયં તે \nકદાગ્રહૈઃ ક્વાપિ ચ મત્સરાદ્યૈઃ\nબિભેષિ ધિઙ્ નો નરકાદધર્મા \nશ્લાધાર્થિતા વા સુકૃતે મલા ઇમે \nજનેષુ ગૃહ્ણત્સુ ગુણાન્ પ્રમોદસે,\nતતો ભવિત્રી ગુણરિક્તતા તવ\nગૃહણત્સુ દોષાન્ પરિતપ્યસે ચ ચેદ્,\nતથા રિપૂણામપિ ચેત્તતોઽસિ વિત્ \nપ્રમોદતાપૌ ભજસે તથા ચેત્\nભવેન્ન કોઽપિ સ્તુતિમાત્રતો ગુણી,\nખ્યાત્યા ન બહ્વ્યાપિ હિતં પરત્ર ચ\nસૃજન્તિ કે કે ન બહિર્મુખા જનાઃ\nઆચ્છાદિતાનિ સુકૃતાનિ યથા દધંતે,\nસૌભાગ્યમત્ર ન તથા પ્રકટીકૃતાનિ\nવક્ષઃસ્થલાનિ કલિતાનિ યથા દુકૂલૈઃ \nદ્રુમા હિ મૂલૈર્નિપતંત્યપિ ત્વધઃ \nશિવં ન ગંતા ગુણમત્સરી જનઃ\nદીપો યથાલ્પોઽપિ તમાંસિ હન્તિ,\nલવોઽપિ રોગાન્ હરતે સુધાયાઃ\nતૃણ્યાં દહત્યાશુ કણોઽપિ ચાગ્ને-\nક્રિયાઃ સર્વાઃ દેહક્લેશં લભસે,\nતત્ત્વેષુ સર્વેષુ ગુરુઃ પ્રધાનં, હિતાર્થધર્મા હિ તદુક્તિસાધ્યાઃ\n, ધર્મપ્રયાસાન્ કુરુષે વૃથૈવ \nર્ગમી,શીવં યેષુ ગુરુર્ન શુદ્ધઃ\nરોગી હિ કલ્યો ન રસાયનૈસ્તૈ\nર્યેષા પ્રયોક્તા ભિષગેવ મૂઢઃ\t\nયસ્યાસ્ત્યહો મજ્જયિતા સ એવ\nઓઘં તરીતા વિષમં કથં સ,\nભજંતિ વિજ્ઞાઃ સુગુણાન્ ભજૈવં,\nફલાદ્ વૃથા સ્યુઃ કુગુરુપદેશતઃ,\nકૃતા હિ ધર્માર્થમપીહ સૂદ્યમાઃ\nગુરું વિશુદ્ધં ભજ ચેદ્ધિતાર્થ્યસિ \nલુંટાકાસ્ત્વદૃતેઽભવન્ બહુતરાસ્ત્વચ્છાસને તે કલૌ\nબિભ્રાણા યતિનામ તત્તનુધિયાં મુષ્ણંતિ પુણ્યશ્રિયઃ,\nપૂત્કુર્મઃ કિમરાજ્યકે હ્યપિ તલારક્ષા ન કિ દસ્યવઃ \nઅમુત્ર શોચિષ્યસિ તત્ફલે તુ,\nનામ્રં સુસિક્તોઽપિ દદાતિ નિંબકઃ,\nપુષ્ટા રસૈર્વંધ્યગવી પયો ન ચ\nદુઃસ્થો નૃપો નૈવ સુસેવિતઃ શ્રિયં,\nધર્મં શિવં વા કુગુરુર્ન સંશ્રિતઃ \nકુલં ન જાતિઃ પિતરૌ ગણો વા,\nવિદ્યા ચ બંધુઃ સ્વગુરુર્ધનં વા\nહિતાય જંતોર્ન પરં ચ કિંચિત્,\nમાતા પિતા સ્વઃ સુગુરુશ્ચ તત્ત્વાત્,\nપ્રબોધ્ય યો યોજતિ શુદ્ધધર્મે\nન તત્સમોઽરિઃ ક્ષિપતે ભવાબ્ધૌ,\nનૃણામિહામુત્ર ચ સંપદે સ્યુઃ\t\nસૃજન્તિ પુંસાં વિપદઃ સમન્તાત્ \nભક્ત્યૈવ નાર્ચસિ જિનં સુગુરોશ્ચ ધર્મં,\nસાર્થં નિરર્થમપિ ચ પ્રચિનોષ્યઘાનિ,\nમૂલ્યેન કેન તદમુત્ર સમીહસે શમ્ \nચતુષ્પદૈઃ સિંહ ઇવ સ્વજાત્યૈર્મિલન્નિમાં-\nસહૈવ તૈર્મજ્જતિ કોઽપિ દુર્ગે,\nપૂર્ણે તટાકે તૃષિતઃ સદૈવ,\nભૃતેઽપિ ગ���હે ક્ષુધિતઃ સ મૂઢઃ\nકલ્પદ્રુમે સત્યપિ હી દરિદ્રો,\nગુર્વાદિયોગેઽપિ હિ યઃ પ્રમાદી \nન દેવકાર્યે ન ચ સંઘકાર્યે,\nયેષાં ધનં નશ્વરમાશુ તેષામ્\nપતિષ્યતાં કિં ત્વવલંબનં સ્યાત્ \nતે તીર્ણા ભવવારિધિં મુનિવરાસ્તેભ્યો નમસ્કુર્મહે,\nયેષાં નો વિષયેષુ ગૃધ્યતિ મનો નો વા કષાયૈઃ પ્લુતમ્\nનિત્યં ખેલતિ ચાત્મસંયમગુણાક્રીડે ભજદ્ભાવનાઃ \nશુદ્ધા ન ગુપ્તીઃ સમિતીશ્ચ ધત્સે\nતપો દ્વિધા નાજર્સિ દેહમોહાદલ્પેઽપિ,\nપરીષહાન્નો સહસે ન ચોપસર્ગાન્ન,\nધત્સે ચરિત્રમમલં ન તુ કષ્ટભીરુઃ\nકુતોઽપિ નરકશ્ચ ન વેષમામાત્રાત્ \nવેષેણ માદ્યસિ યતેશ્ચરણં વિનાત્મન્\nપૂજાં ચ વાંછસિ જનાદ્બહુધોપધિં ચ\nકિં દુર્ગતૌ નિપતતઃ શરણં તવાસ્તે\nસૌખ્યં ચ દાસ્યતિ પરત્ર કિમિત્યવેહિ \nરે મુગ્ધ તુષ્યસિ વિનાપિ વિશુદ્ધયોગાન્\nકૃંતન્ ભવાંધુપતને તવ યત્પ્રમાદો,\nગુણાંસ્તવાશ્રિત્ય નમંત્યમી જના, દદત્યુપધ્યાલયભૈક્ષ્યશિષ્યકાન્\nવિના ગુણાન્ વેષમૃષેર્બિભર્ષિ ચેત્,\nતતષ્ઠકાનાં તવ ભાવિની ગતિઃ \nનો રાજભીશ્ચ ભગવત્સમયં ચ વેત્સિ\nશુદ્ધે તથાપિ ચરણે યતસે ન ભિક્ષો\nઽપ્યંગી યદ્યતતે પ્રમાદવશગો ન પ્રેત્યસૌખ્યશ્રિયે\nબદ્ધાયુષ્કતયા સ વા નરપશુર્નૂનં ગમી દુર્ગતૌ \nઉચ્ચારયસ્યનુદિનં ન કરોમિ સર્વં,\nસાવદ્યતો નરકમેવ વિભાવયે તે \nભુંક્ષે ચ શેષે ચ સુખં વિચેષ્ટસે,\nભવાંતરે જ્ઞાસ્યસિ તત્ફલં પુનઃ \nકૃચ્છ્રેણ કેઽપિ મહતૈવ સૃજન્તિ ધર્માન્\nનો સંયમે ચ યતસે ભવિતા કથં હી \nઆરાધિતો વા ગુણવાન્ સ્વયં તરન્,\nશ્રયન્તિ યે ત્વામિતિ ભૂરિભક્તિભિઃ,\nફલં તવૈષાં ચ કિમસ્તિ નિર્ગુણ \nણાર્ણમગ્નસ્ય પરત્ર કા ગતિઃ \nન કાપિ સિદ્ધિર્ન ચ તેઽતિશાયિ,\nખ્યાતીચ્છયા તામ્યસિ ધિઙ્ મુધા કિમ્ \nમિહાપિ યાતા કુગતિ પરત્ર \nતતસ્તે ભવિતા ન નિષ્ક્રિયઃ \nજુગુપ્સિતાં પ્રેત્ય ગતિં ગતોઽપિ,\nન ત્વવૈષિ સુકૃતસ્ય ચેલ્લવઃ,\nકોઽપિ સોઽપિ તવ લુટ્યતે હિ તૈઃ \nભવેદ્ ગુણી મુગ્ધકૃતૈર્ન હિ સ્તવૈ\nભવાંતરે તે ક્વ મુને ક્વ ચ ત્વમ્ \nન વેત્સિ હેમ્નાપ્યતિભારિતા તરી,\nરાર્ત્તાત્મનાં ગદહૃતેઃ સુખકૃત્તુ કિં ભવેત્ \nરક્ષાર્થં ખલુ સંયમસ્ય ગદિતા યેઽર્થા યતીનાં જિનૈ\nમૂછર્ન્મોહવશાત્ત એવ કુધિયાં સંસારપાતાય ધિક્,\nસ્વં સ્વસ્યૈવ વધાય શસ્ત્રમધિયાં યદ્દુષ્પ્રયુક્તં ભવેત્ \nશોભયા ન ખલુ સંયમસ્ય સા\nઆદિમા ચ દદતે ભવં પરા,\nયદત્ર કષ્ટં ચરણસ્ય પાલને,\nનિયંત્રણા યા ચરણેઽત્ર તિર્યક્સ્ત્રી-\nસ્વવશતા��હને હિ ગુણો મહાન્\nન ચ ગુણં બહુમાપ્સ્યસિ કંચન \nમુનેઽત્ર કષ્ટેન ચરિત્રજેન ચ\nન સત્ત્વસાધ્યં યદિ ધર્તુમીશઃ\nતદ્ભાવનાઃ કિં સમિતીશ્ચ ગુપ્તીર્ધત્સે,\nઅનિત્યતાદ્યા ભજ ભાવનાઃ સદા,\nજિઘૃત્સયા તે ત્વરતે હ્યયં યમઃ, (હ્યસંયમઃ\nશ્રયન્ પ્રમાદાન્ન ભવાદ્બિભેષિ કિમ્ \nલબ્ધીશ્ચ સિદ્ધીશ્ચ તથાપિ વાંછન્,\nમનો મિલેદ્યૈસ્તુ તદાત્મકં ભવેત્\nતવ પ્રપાતઃ પરમત્સરઃ પુનઃ\nશિવં કિં સહસે ન ભિક્ષો \nયતિઃ સ તત્ત્વાદપરો વિડંબકઃ \nત્યક્ત્વા ગૃહં સ્વં પરગેહચિંતા-\nતપ્તસ્ય કો નામ ગુણસ્તવર્ષે\nસુદુર્ગતિઃ પ્રેત્ય તુ દુર્નિવારા \nકુર્વે ન સાવદ્યમિતિ પ્રતિજ્ઞાં,\nહૃદા ગિરા વાઽસિ કથં મુમુક્ષુઃ \nકથં મહત્ત્વાય મમત્વતો વા,\nન હેમમય્યપ્યુદરે હિ શસ્ત્રી,\nક્ષિપ્તા ક્ષણોતિ ક્ષણતોઽપ્યસૂન્ કિમ્ \nરંકઃ કોઽપિ જનાભિભૂતિપદવીં ત્યક્ત્વા પ્રસાદાદ્ગુરો-\nર્વેષં પ્રાપ્ય યતેઃ કથંચન કિયચ્છાસ્ત્રં પદં કોઽપિ ચ\nગાત્માનં ગણયન્નરેંદ્રમિવ ધિગ્ ગંતા દ્રુતં દુર્ગતૌ \nભવાંબુધૌ ધિક્ પતિતોઽસિ ભિક્ષો\nકિમપિ હિતં લભસે યતોઽથિંતં શમ્ \nન કિં પ્રેત્યહિતાય યત્નઃ \nભક્તાશ્ચ લોકા શરણાય નાલમ્ \nપલ્ય-કોટીર્નૃણાં દ્વિનવતીં હ્યધિકાં દદાતિ\nનામ્નાપિ યસ્યેતિ જનેઽસિ પૂજ્યઃ,\nસુસંવૃતા મુક્તિરમાં ચ દદ્યુઃ\t\nમનઃ સંવૃણુ હે વિદ્વન્\nયાતિ તંદુલમત્સ્યો દ્રાક્, સપ્તમીં નરકાવનીમ્ \nનરકસ્ય શિવસ્યાપિ, હેતુભૂતૌ ક્ષણાદપિ \nસાર્થં નિરર્થકં વા યન્-મનઃ સુધ્યાનયંત્રિતમ્\nવિરતં દુર્વિકલ્પેભ્યઃ, પારગાંસ્તાન્ સ્તુવે યતીન્ \nવચોઽપ્રવૃત્તિમાત્રેણ, મૌનં કે કે ન બિભ્રતિ\nનિરવદ્યં વચો યેષામ્, વચોગુપ્તાંસ્તુ તાન્ સ્તુવે \nનિરવદ્યં વચો બ્રૂહિ, સાવદ્યવચનૈર્યતઃ\nપ્રયાતા નરકં ઘોરં, વસુરાજાદયો દ્રુતમ્ \nઇહાઽમુત્ર ચ વૈરાય, દુર્વાચો નરકાય ચ\nઅગ્નિદગ્ધા પ્રરોહન્તિ, દુર્વાગ્દગ્ધાઃ પુનર્ન હિ \nઅત એવ જિના દીક્ષાકાલાદકેવલોદ્ભવમ્\nકૃપયા સંવૃણુ સ્વાંગં, કૂર્મજ્ઞાતનિદર્શનાત્\nકાયસ્તંભાન્ન કે કે સ્યુસ્તરુસ્તંભાદયો યતાઃ\nશિવહેતુક્રિયો યેષાં, કાયસ્તાંસ્તુ સ્તુવે યતીન્ \nશ્રુતિસંયમમાત્રેણ, શબ્દાન્ કાન્ કે ત્યજન્તિ ન\nઇષ્ટાનિષ્ટેષુ ચૈતેષુ, રાગદ્વેષૌ ત્યજન્મુનિઃ \nચક્ષુઃસંયમમાત્રાત્ કે, રૂપાલોકાંસ્ત્યજન્તિ ન\nઇષ્ટાનિષ્ટેષુ ચૈતેષુ, રાગદ્વેષૌ ત્યજન્મુનિઃ \nઘ્રાણસંયમમાત્રેણ, ગંધાન્ કાન્ કે ત્યજન્તિ ન\nઇષ્ટાનિષ્ટેષુ ચૈતેષુ, રાગદ્���ેષૌ ત્યજન્ મુનિઃ \nજિહ્વાસંયમમાત્રેણ, રસાન્ કાન્ કે ત્યજન્તિ ન\nમનસા ત્યજ તાનિષ્ટાન્, યદીચ્છસિ તપઃફલમ્ \nત્વચઃસંયમમાત્રેણ, સ્પર્શાન્ કાન્ કે ત્યજન્તિ ન\nમનસા ત્યજ તાનિષ્ટાન્ યદીચ્છસિ તપઃફલમ્ \nબસ્તિસંયમમાત્રેણ, બ્રહ્મ કે કે ન બિભ્રતે\nવિષયેંદ્રિયસંયોગાભાવાત્કે કે ન સંયતાઃ\nરાગદ્વેષમનોયોગભાવાત્કે તુ સ્તવીમિ તાન્ \nકષાયાન્ સંવૃણુ પ્રાજ્ઞ, નરકં યદસંવરાત્\nબ્રૂયાત્સ યત્તત્તુદતાં પરાન્ વા\nયસ્યાસ્તિ કષ્ટાપ્તમિદં તુ કિં ન,\nતદ્ભ્રંશભીઃ સંવૃણુતે સ યોગાન્ \nપરં નિદાનં શિવસંપદાં યઃ\nઆવશ્યકેષ્વાતનુ યત્નમાપ્તોદિતેષુ શુદ્ધેષુ તમોઽપહેષુ\nન હંત્યભુક્તં હિ ન ચાપ્યશુદ્ધં,\nભજસ્વ ગુપ્તીઃ સમિતીશ્ચ સમ્યક્ \nસદા સમીક્ષસ્વ હૃદાથ સાધ્યે,\nયતસ્વ હેયં ત્યજ ચાવ્યયાર્થી \nપરસ્ય પીડાપરિવજર્નાત્તે, ત્રિધા ત્રિયોગ્યપ્યમલા સદાસ્તુ\nસામ્યૈકલીનં ગતદુર્વિકલ્પં, મનો વચશ્ચાપ્યનધપ્રવૃત્તિ \nમૈત્રીં પ્રમોદં કરુણાં ચ સમ્યક્,\nઇતિ યતિવરશિક્ષાં યોઽવધાર્ય વ્રતસ્થ\nસપદિ ભવમહાબ્ધિં ક્લેશરાશિં સ તીર્ત્વા,\nત્વમેવ શર્માપિ શિવં ત્વમેવ\nશુચાં સુખાનાં સમતૈવ ચેતિ \nસ્ત્રીષુ ધૂલિષુ નિજે ચ પરે વા,\nતમેવ સેવસ્વ ગુરું પ્રયત્નાદધીષ્વ,\nશાંતરસભાવનાત્મા, મુનિસુંદરસૂરિભિઃ કૃતો ગ્રંથઃ\nરમયતિ યો વિરમત્યયં ભવાદ્વાક્\nસ ચ નિયતમતો રમેત ચાસ્મિન્,\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00290.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19885538/patal-lok", "date_download": "2020-09-29T08:55:03Z", "digest": "sha1:PNKIUZHGGCJRWPMZ26WBDTWML3OCO556", "length": 6937, "nlines": 143, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "પાતાળલોક વેબસિરિઝ રિવ્યુ Jatin.R.patel દ્વારા ફિલ્મ સમીક્ષાઓ માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nપાતાળલોક વેબસિરિઝ રિવ્યુ Jatin.R.patel દ્વારા ફિલ્મ સમીક્ષાઓ માં ગુજરાતી પીડીએફ\nJatin.R.patel દ્વારા ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ\nપાતાળલોક- વેબ સિરિઝ રિવ્યુસ્ટ્રિમિંગ પ્લેટફોર્મ-એમેઝોન પ્રાઈમડિરેકટર-અવિનાશ અરુન, પ્રોસિત રોયપ્રોડ્યુસર:- અનુષ્કા શર્માઓનલાઈન પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમની ખાસિયત છે કે એ અમુક ટેલેન્ટેડ પણ ખૂબ ઓછાં જાણીતાં એક્ટર્સને લઈને ગજબની વેબ સિરિઝ બનાવવામાં મહારથ ધરાવે છે. મિર્ઝાપુર બાદ આવી જ એક જબરજસ્ત ...વધુ વાંચોસિરિઝ હમણાં એમેઝોન પ્રાઈમ પર રજૂ થઈ છે જેનું નામ છે પાતાળ લોક.વેબસિરિઝ બેઝ છે દિલ્હીનાં આઉટર જમનાપુર પોલીસ સ્ટેશનની આસપાસનાં વિસ્તારોમાં થતાં ગુનાઓ, ઈન્ડિયન મીડિયા અને ઉત્તરપ્રદેશમાં થતાં નાત-જાતનાં રાજકારણ પર.વેબ સિરિઝની શરૂઆત થાય છે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા થતી ચાર લોકોની ધરપકડ સાથે. આ ચાર લોકો પર આરોપ હોય ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ | Jatin.R.patel પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00291.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/acharya-balakrishna-was-not-admitted-to-the-aiims-hospital-due-to-a-heart-attack/", "date_download": "2020-09-29T07:34:39Z", "digest": "sha1:ZURWBDX52AYIW6O2RGHB7XFGWS422ND4", "length": 16137, "nlines": 110, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર પતંજલિના બાલકૃષ્ણને હાર્ટ એટેક આવતાં એઈમ્સમાં દાખલ કરાયા...? જાણો શું છે સત્ય.... | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર પતંજલિના બાલકૃષ્ણને હાર્ટ એટેક આવતાં એઈમ્સમાં દાખલ કરાયા… જાણો શું છે સત્ય….\n‎ ‎પાટીદાર કાંડ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 23 ઓગષ્ટ,2019 ના રોજ જાગૃત નાગરિક મંચ ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, પતંજલી ના સ્થાપક માલીક બાલકૂષ્ણ.ને એટેક આવતા એઈમ્સ મા દાખલ .કેમ તારી બનાવેલી .હોસ્પિટલ પર ભરોસો નથી.કે જનતા ને ઉલ્લૂ જ બનાવો છો.. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પતંજલિના સ્થાપક બાલકૃષ્ણને હાર્ટ એટેક આવતાં એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 328 લોકોએ લાઈક કરી હતી. 50 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 180 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.\nઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર પતંજલિના બાલકૃષ્ણને હ્રદયરોગનો હુમલો આવવાથી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હોત તો તે એક મોટા સમાચાર બન્યા હોય અને કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોય એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ Acharya Balkrishna Admitted in AIIMS સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.\nઉપરોક્ત પરિણામોમાં અમને જુદા જુદા મીડિયા હાઉસ દ્વારા પતંજલિના આચાર્ય બાલકૃષ્ણને લગત��� સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ તમામ સમાચારો પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, પતંજલિના આચાર્ય બાલકૃષ્ણની તબિયત 23 ઓગષ્ટ, 2019 ના રોજ અચાનક લથડતાં તેમને ઋષિકેશની AIIMS હોસ્પિટલમાં દાખલકરવામાં આવ્યા હતા. ત્યાં તેમની સારવાર બાદ તમામ રિપોર્ટ નોર્મલ હોવાથી તેમને 25 ઓગષ્ટ, 2019 ના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ તમામ સમાચારોમાં ક્યાંય પણ તેમને હ્રદયરોગનો હુમલો કે હાર્ટ એટેક આવ્યા હોવાની કોઈ જ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી. જે તમે નીચે જોઈ શકો છો.\nઅમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે AIIMS હોસ્પિટલના ચિકિત્સા અધિકારી ડૉ. બ્રહ્મ પ્રકાશનો સંપર્ક કરી તેમની સાથે આ ઘટના અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આચાર્ય બાલકૃષ્ણના પરીક્ષણો અને પરિણામોની એક લેખિત નકલ મે પહેલેથી જ સોશિયલ પ્લેટફોર્મ પર મૂકી છે. તેમને જ્યારે અહીંયા લાવવામાં આવ્યા ત્યારે તે એક ‘altered consciousness’ ની સ્થિતિમાં હતા. જેમાં મોટાભાગે લોકોને પોતાના આજુબાજુ શું થઈ રહ્યું છે તેનું ભાન હોતું નથી. તમામ પરિક્ષણો કર્યા બાદ પરિણામ સામાન્ય આવ્યું હતું. પરંતુ છતાં પણ અમે તેમને એક દિવસ માટે હોસ્પિટલમાં નજર સમક્ષ રાખ્યા અને પછીના દિવસે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.”\nડૉ. બ્રહ્મ પ્રકાશ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ અમે ગુગલ પર તેમના દ્વારા મૂકવામાં આવેલા રિપોર્ટને શોધવાની કોશિશ કરી હતી. તો અમને આચાર્ય બાલકૃષ્ણ દ્વારા 24 ઓગષ્ટ, 2019 ના રોજ કરવામાં આવેલું એક ટ્વિટ પ્રાપ્ત થયું હતું. જેમાં તેઓએ ડૉ. બ્રહ્મ પ્રકાશ દ્વારા મૂકવામાં આવેલી માહિતી પોસ્ટ કરી હતી. જેમાં સ્પષ્ટ રીતે એવું લખવામાં આવ્યું છે કે, ડૉક્ટર દ્વારા કરવામાં આવેલા ચેકઅપના તમામ પરિણામો સામાન્ય છે જેમાં પણ ખાસ કરીને ECG. જે માહિતી તમે નીચે જોઈ શકો છો.\nઆ તમામ પરિણામો પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પતંજલિના આચાર્ય બાલકૃષ્ણની તબિયત બગડવાને કારણે તેમને ઋષિકેશની AIIMS હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. પરંતુ તેમને હાર્ટ એટેક આવ્યો એ માહિતી ખોટી છે.\nફેક્ટ ક્રેસેન્ડોની હિન્દી ટીમ દ્વારા પણ આ માહિતીની સત્યતા ચકાસવામાં આવી હતી. જે તમે નીચેની લિંક પર જોઈ શકો છો.\nઆમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પતંજલિના બાલકૃષ્ણની તબિયત ખરાબ થતાં તેમન�� હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમને હાર્ટ એટેક આવ્યો હોવાની માહિતી તદ્દન ખોટી છે.\nછબીઓ સૌજન્ય : ગુગલ\nTitle:શું ખરેખર પતંજલિના બાલકૃષ્ણને હાર્ટ એટેક આવતાં એઈમ્સમાં દાખલ કરાયા… જાણો શું છે સત્ય….\nશું ખરેખર પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયો અમેરિકાનો છે…..જાણો શું છે સત્ય…..\nશું ખરેખર અમુલની પ્રોડક્ટમાં માસ નાખવામાં આવે છે….જાણો શું છે સત્ય….\nશું ખરેખર યોગી આદિત્યનાથે બિજનૌરના મદરેસાને તોડવાનો આપ્યો આદેશ…\nશું ખરેખર વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની જીત બાદ ભારતીય ટીમના સ્વાગતનો છે આ વીડિયો…\nઅમીરગઢ ચેકપોસ્ટ બાદ રાજસ્થાનના વિસ્તારના વિડિયોને સુરત પાસેનો બતાવી ફેલાવવામાં આવી રહ્યો…\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સુરેશ રૈનાએ ટિવટર પર ચેન્નાઈ સુપરકિંગ્સને અનફોલો કર્યું… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00291.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/tarpan/03", "date_download": "2020-09-29T08:29:06Z", "digest": "sha1:E27WI67XGLED2IGTXQJOKG6SVKTDGARE", "length": 6316, "nlines": 198, "source_domain": "www.swargarohan.org", "title": "વિદાય વેળાએ | Tarpan | Kavita", "raw_content": "\nલીધી વિદાય અંતે સ્વજનોતણી તમે,\nલીલા બધી વિલોકી સાક્ષી બની અમે.\nના શોક ના શિકાયત સંતાપ સ્વલ્પયે ના\nજોવા મળ્યો તમારા મુખમંડલે ઉરે ના.\nસંપૂર્ણ મોહમાર્જન અધ્યાત્મનું ઉપાર્જન\nપામ્યાં પરમ કરીને બંધનતણું વિસર્જન.\nસર્જન કર્યું નવું શું આનંદમય અલૌકિક,\nશાશ્વત સુવાસ પ્રગટી પાછી અનંત વૈદિક.\nવર્ષી શુભાશિષોને શાશ્વત સમાધિ લીધી\nકલ્યાણપંથ કેડી રમતાં જ શીઘ્ર ચીંધી.\nમસ્તક તમારા ચરણે સાદર ભલે નમે,\nદીક્ષા વિદાય કેરી પામી શક્યાં અમે.\nગીતાના બધા જ અધ્યાયના શિર્ષકોની પાછળ યોગ શબ્દ પ્રયોજીને એવું બતાવવામાં આવ્યું કે જીવનનું લક્ષ્ય ભોગ નહીં પણ યોગ છે. તે જ ઉત્તમ પ્રકારનો ભોગી બની શકે જે ઉત્તમ યોગી હોય. યોગ વગરનો ભોગ રોગને નિમંત્રે છે જ્યારે યોગ સાથેનો ભોગ મોક્ષને નિમંત્રે છે કારણ એ ભોગ કેવળ શરીર કે ઈન્દ્રિયોનો ભોગ હોતો નથી પણ આત્માનો ભોગ હોય છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00291.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/NIO/MDL/T", "date_download": "2020-09-29T06:33:19Z", "digest": "sha1:HTF55ZEFL4YI7ALQ7GYMU6YO6TCEKMO3", "length": 26003, "nlines": 322, "source_domain": "gu.exchange-rates.org", "title": "નિક્રાગુઅન કોર્ડોબા વિનિમય દર - મોલડોવન લ્યુ - ઐતિહાસિક વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nમોલડોવન લ્યુ / ઐતિહાસિક વિનિમય દર ટેબલ\nમોલડોવન લ્યુ (MDL) ની સામે નિક્રાગુઅન કોર્ડોબા (NIO)\nનીચેનું ટેબલ નિક્રાગુઅન કોર્ડોબા (NIO) અને મોલડોવન લ્યુ (MDL) વચ્ચેના 01-04-20 થી 28-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\nમોલડોવન લ્યુ ની સામે નિક્રાગુઅન કોર્ડોબા ના ઐતિહાસિક વિનિમય દરો નું ગ્રાફ જુઓ.\nઆ ટેબલ 1 મોલડોવન લ્યુ ની સામે નિક્રાગુઅન કોર્ડોબા ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 નિક્રાગુઅન કોર્ડોબા ની સામે મોલડોવન લ્યુ જોવા માટે ટેબલ ને ઊંધું કરો.\nExcel માં નિકાસ કરો\nઆ માહિતી CSV ફાઈલ માં સંગ્રહ કરો જે Microsoft Excel માં ખુલી સકે.\nવર્તમાન મોલડોવન લ્યુ વિનિમય દરો\nમોલડોવન લ્યુ ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ટેબલ નિક્રાગુઅન કોર્ડોબા અને મોલડોવન લ્યુ વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. મોલડોવન લ્યુ અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો જોવા માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુ��્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00292.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/india/security-agencies-seek-four-to-six-dedicated-satellites-for-keeping-close-eye-on-chinese-military-activities/articleshow/77397565.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article12", "date_download": "2020-09-29T08:01:35Z", "digest": "sha1:ETY7VNKNQHWSVTRF3LHUYVO2BUXT4NEO", "length": 10558, "nlines": 88, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "india china face off: ચીન પર નજર રાખવા માટે ભારતીય સૈન્યને જોઈએ છે ત્રીજુ નેત્ર\nચીન પર નજર રાખવા માટે ભારતીય સૈન્યને જોઈએ છે ત્રીજુ નેત્ર\nસુરક્ષા એજન્સીઓએ એલએસી પર નજર રાકવા માટે એક ખાસ વસ્તુની જરૂરીયાત પર ભાર મૂક્યો છે\nનવી દિલ્હીઃ સુરક્ષા એજન્સીઓ ચાર હજાર કિમી લાંબી લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી)ની આસપાસ ચીની સૈનિકોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે 4થી 6 ડેડિકેટેડ સેટેલાઈટની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. એજન્સીઓ ઈચ્છે છે કે આ સેટેલાઈટ ફક્ત એલએસીની દેખરેખ માટે જ રાખવામાં આવે. એજન્સીઓનું કહેવું છે કે તેનાથી ચીનની કોઈ પણ ચાલબાજીને રોકવામાં મદદ મળશે.\nચીને સરહદે સૈનિકો અને શસ્ત્રો તૈનાત કર્યા છે\nએલએસી પર ચીનની સેનાની આક્રમક તૈનાતીના કારણે આ સેટેલાઈટની જરૂર ઊભી થઈ છે. ચીને શિનજિયાંગ વિસ્તારમાં સૈન્ય અભ્યાસના નામે એલએસીમાં તેની બાજુ 40 હજારથી વધારે સૈનિકો તૈનાત કર્યા છે. આ ઉપરાંત ભારે હથિયારો અને તોપો, ટેન્કો સાથે તે સૈનિકોને એલએસી તરફ આગળ વધારવાનું શરૂ કર્યું છે અને ભારતના ઘણા વિસ્તારોમાં દબાણ કરી લીધું છે. તેના આ પગલાથી લેહ સ્થિત ભારતીય સેનાની 14મી કોરની ઓફિસ પણ આઘાત પામી છે.\nચારથી છ ડેડિકેટેડ સેટેલાઈટની જરૂર છે\nડિફેન્સ સૂત્રોએ જણાવ્યું છે કે ચીનની સેનાની ભારતીય સરહદ નજીકની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ચારથી છ ડેડિકેટેડ સેટેલાઈટની જરૂર છે. આ ચારથી છ ડેડિકેટેડ સેટેલાઈટની જરૂર છે જે ઘણા હાઈ-રિઝોલ્યુશન વાળા સેન્સર અને કેમેરાથી સજ્જ હોય જેથી ક��ીને નાની નાની બાબતો અને લોકોની પ્રવૃત્તિ પર પણ નજર રાખી શકે.\nવિદેશી નિર્ભરતા પણ ઓછી થશે\nસૂત્રોએ કહ્યું છે કે આનાથી ચીન અને અન્ય દુશ્મન દેશો પર નજર રાખવા માટે આપણી વિદેશી સહયોગીઓની નિર્ભરતા પર પણ ઓછી થશે. ઈન્ડિયન આર્મ્ડ ફોર્સિસ પાસે હાલમાં કેટલાક મિલિટરી સેટેલાઈટ છે જેનો ઉપયોગ દુશ્મનોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે કરવામાં આવે છે. જોકે, સૂત્રોનું કહેવું છે કે તેની ક્ષમતાને હજી વધારવાની જરૂર છે.\nચીનની સેના ભારતીય વિસ્તારોમાં ઘૂસી છે\nહાલમાં ચીનના સૈનિકો પેંગોંગ ત્સો લેકની નજીક ફિંગર એરિયામાં ભારતીય વિસ્તારોમાં ઘૂસી ગઈ છે અને ત્યાંથી હટવાની ના પાડી રહી છે. ચીની સેના ફિંગર-5 પર ઓબ્ઝર્વેશન પોસ્ટ બનાવવા ઈચ્છે છે. ગોગરા વિસ્તારમાં પણ તેમણે ઘૂસણખોરી કરી છે.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nરામ મંદિરથી અકળાયેલા પાક.ને ભારતનો જવાબઃ કહ્યું-આતંકી દેશથી આ જ આશા હતી આર્ટિકલ શો\nIPL fever: હેલિકોપ્ટર શોટ મારતા એમએસ ધોનીનો ફેન થયો 'ક્રેશ'\nવડોદરામાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ગયા\nઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો યુવક, બેંકમાં ન આપવામાં આવી એન્ટ્રી\nગીરઃ તાલાલાના રામપરામાં રસ્તા વચ્ચે મારણ આરોગતી રહી સિંહણ, લોકો જોતા જ રહ્યાં\nગાંધીનગરમાં કૃષિ બિલ સામે કોંગ્રેસનો દેખાવો, ધાનાણી-ચાવડા સહિતની અટકાયત\nઅમદાવાદગાંધીનગરઃ દીકરાને કિડનેપ કરી પતિએ પત્ની પાસે 38 લાખની ખંડણી માગી\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nસમાચારIPL: સુપર ઓવરમાં મુંબઈની હાર, વિરાટના ચોગ્ગાએ બેંગલોરને અપાવી જીત\nઅમદાવાદગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે 10 દિવસમાં કોરોનાને હરાવ્યો\nઅમદાવાદઅ'વાદઃ થલતેજમાં ભર બપોરે ડોક્ટરના પુત્રના હાથ-પગ બાંધીને લૂંટની ઘટના\nદેશપુરુષો અને સ્ત્રીઓના આદર્શ વજનમાં થયો 5 કિલોનો વધારો\nમનોરંજનરણબીરનો 38મો બર્થડે, આલિયાએ ખાસ અંદાજમાં કર્યું વિશ\nઅમદાવાદદર્દીઓના હૃદય પર અસર કરી રહ્યો છે કોરોના, ડોક્ટરોની સલાહ\nબિઝનેસતહેવારોની સીઝન પહેલા SBIએ સસ્તી કરી Loans, બીજી પણ ઓફર્સ\nશું આપ મેળવવા ���ચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00292.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news-views/world/china-puts-up-loudspeakers-at-finger-4-play-punjabi-songs-for-indian-troops.html", "date_download": "2020-09-29T07:04:34Z", "digest": "sha1:SKYDUKVWTOERGQXYLSLLPBJS2AQT2EH5", "length": 7712, "nlines": 78, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: ચીનનું લાઉડસ્પીકર ષડયંત્ર! પંજાબી-હિંદી ગીતો સાથે કરી રહ્યું છે આ અનાઉન્સમેન્ટ", "raw_content": "\n પંજાબી-હિંદી ગીતો સાથે કરી રહ્યું છે આ અનાઉન્સમેન્ટ\nદરેક મોરચા પર ભારતીય સેના સાથે ટક્કરમાં પાછળ રહ્યા બાદ હવે ચીનની PLAએ મનોવૈજ્ઞાનિક યુદ્ધ શરૂ કરી દીધુ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીન હવે નવી પેંતરાબાજી અજમાવી રહ્યું છે. ચીનની સેના પેંગોંગ ત્સોના ફિંગર ચાર વિસ્તારમાં લાઉડ સ્પીકર પર પંજાબી અને હિંદી ગીતો વગાડી રહ્યું છે અને સતત એ અનાઉન્સમેન્ટ કરી રહ્યું છે કે, ભારત સરકાર પોતાની સેનાની શું મદદ કરશે પંજાબી અને હિંદી ગીતોની સાથોસાથ લાઉડ સ્પીકર પર આ પ્રકારના અનાઉન્સમેન્ટ કરીને ચીનની સેનાએ 1962ની જેમ જ ફરી એકવાર ભારતીય સૈનિકોની સાથે સાયકોલોજીકલ વોરફેર શરૂ કરી દીધુ છે.\nતો બીજી તરફ ચુશુલની એકદમ સામે મોલ્ડોવામાં પણ ચીની સેના મોટા- મોટા સ્પીકરોમાં વારંવાર હિંદી ગીતો વગાડી રહી છે અને અહીં પણ તે ભારતીય સેનાને સતર્કતા રાખવા માટે સૂચિત કરવાની સાથોસાથ એવું પણ કહી રહ્યું છે કે, ભારત સરકાર ઠંડીમાં તેમની કોઈ મદદ નહીં કરશે. મીડિયા રિપોર્ટ અનુસાર, એ વાતની પણ જાણકારી મળી છે કે, ચીની સેના ગીતો વગાડવાની સાથે સાથે આ અનાઉન્સમેન્ટ એટલા માટે કરી રહી છે, કારણ કે પહાડની ટોચ પર તહેનાત ભારતીય સૈનિકોને માનસિકરીતે પોતાની સાથે ભેળવીને તેમનું મનોબળ તોડી શકે, આવી જ મનોવૈજ્ઞાનિક રમત 1962ના યુદ્ધ સમયે પણ ચીની સેનાએ રમી હતી.\nતો બીજી તરફ, ભારતીય સેનાના કમાન્ડિંગ ઓફિસરે પોતાના યુનિટના તમામ જવાનોનું મનોબળ વધારતા ચીની સેનાની આ મનોવૈજ્ઞાનિક ગેમને દબાવવાની રણનીતિની સાથે કામ શરૂ કરી દીધુ છે અને પૂરા જોશ સાથે ભારતીય સૈનિક આ સમયે LAC પર તહેનાત છે. બીજી તરફ, ચીને ફરી એકવાર ચુમાર, પેંગોંગ ત્સો, ગલવાન, ગોગરા, ડેપસાંગ પર પોતાના સૈનિકોની સંખ્યા વધારી દીધી છે.\nભારતીય સેનાના પૂર્વ ટોચના સૈન્ય અધિકારીના જણાવ્યા અનુસાર, PLAએ 1962માં પશ્ચિમી અને પૂર્વી ક્ષેત્રોની સાથે જ 1967ની નાથૂ લા ઝડપ દરમિયાન પણ લાઉડ સ્પીકરની રણનીતી અપનાવી હતી. પૂર્વ ઓફિસરે કહ્યું, પરંતુ ભારતીય સૈનિકોને પહેલાથી જ આવા કોઈપણ ષડયંત્રની જાણકારી આપી દેવામાં આવી હતી. ભારતીય સેનાએ 29-30 ઓગસ્ટે પેંગોંગ ત્સોના દક્ષિણમાં રેજાંગ લો- રેચિન લા રિડેલીન પર ચીની સેના PLAને પાઠ ભણાવતા લેકના ઉત્તરી તટ પર ફિંગર 4ની ઉંચાઈઓ (બ્લેક ટોપ) પર કબ્જો કરી લીધો હતો.\nપૂર્વ અધિકારીના જણાવ્યા અનુસાર, ચીનનું આ ષડયંત્ર સફળ નહીં થશે કારણ કે ટ્રેનિંગ દરમિયાન સૈનિકોને આવી પરિસ્થિતિ અંગે પહેલા જ જાણકારી આપી દેવામાં આવે છે અને સાથે જ એ પણ શીખવવામાં આવે છે કે, દુશ્મન જ્યારે આવું કરે ત્યારે તેમણે કેવો વ્યવહાર કરવો જોઈએ. ભારતીય સેનાની કાર્યવાહીથી રઘવાયા બનેલા ચીની સૈનિક ઘણીવાર ઘૂષણખોરી અને બ્લેક ટોપ પર કબ્જો કરવાનો પ્રયત્ન કરી ચુક્યા છે. ચીની ટેંકો અને પગપાળા સેનાના લડાકુ વાહનોમાં આગળ વધવાથી ડરવાને બદલે, ભારતીય સેનાએ એ સ્પષ્ટ કરી દીધું કે જો PLA સીમા પાર કરશે તો અમારા જવાનો તેનો જડબાતોડ જવાબ આપશે.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00294.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujarat.co.uk/home-minister-amit-shah-tests-covid-19-positive/", "date_download": "2020-09-29T07:33:18Z", "digest": "sha1:2WERU3IIFCBG6DETVDYEMAOKVYFI5PSC", "length": 9572, "nlines": 129, "source_domain": "www.gujarat.co.uk", "title": "home-minister-amit-shah-tests-covid-19-positive", "raw_content": "\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅમદાવાદમાં 27 વિસ્તારમાં રાતના 10 વાગ્યા બાદ દુકાનો, બજારો બંધ રાખવાનો…\nનવા કૃષિ કાયદાના વિરોધમાં ગાંધીનગરમાં કોંગ્રેસના દેખાવો\nઆ વર્ષે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ ન યોજવાનો રાજય સરકારનો નિર્ણય\nHome India news ભારતના ગૃહપ્રધાન અમિત શાહ કોરોના પોઝિટીવ, હોસ્પિટલમાં દાખલ થયાં\nભારતના ગૃહપ્રધાન અમિત શાહ કોરોના પોઝિટીવ, હોસ્પિટલમાં દાખલ થયાં\nદેશભરમાં માં હાલ કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે તાજેતરમાં પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, ગૃહપ્રધાન અમિત શાહનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ અંગે તેમણે ખુદ એક ટ્વીટ કરી જણાવ્યુ છે કે, કોરોનાના શરૂઆતના લક્ષણો જણાતા મેં ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં મારો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.\nમારી તબિયત સારી છે પણ ડોક્ટર્સની સલાહ પ્રમાણે હું હોસ્પિટલમાં ભરતી થઈ રહ્યો છું. તેથી એ તમામ લોકોને વિનંતી કરૂ છું કે, જે પણ લોકો મારા સંપર્��માં આવ્યા છે, તે તમામ થોડા દિવસ માટે મહેરબાની કરી આઈસોલેટ થઈ જાય અને સાથે સાથે ટેસ્ટ પણ કરાવે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોરોના પોઝિટીવ આવ્યા છે. બાદમાં તેઓ ડોક્ટર્સની સલાહ પર મેદાંતા હોસ્પિટલમાં ભરતી થયા છે. ગૃહમંત્રીએ ખુદ પોતાના ટ્વીટર હૈંડલ પર આ વાતની પુષ્ટી કરી છે.\nઅત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં કોવિડ-19 આઉટબ્રેકની શરૂઆતથી જ શાહ સતત મૉનિટરિંગમાં લાગ્યા હતા. રાજધાની દિલ્હીની સ્થિતીનું તેમણે અંગત રીતે મોનિયરિંગ કરતા હતાં, તેઓ ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રાલયનાં અધિકારીઓ સાથે સતત બેઠ કરીને કોવિડ-19ની સ્થિતિ પર અપડેટ લેતા હતા.\nઅમિત શાહ કોરોના પોઝિટિવ આવતા લોકો તેમના આરોગ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેઓ એક દિવસ પહેલા જ લોકમાન્ય બાલ ગંગાધર તિલકની 100મી પુણ્યતિથી પર આયોજિત કાર્યક્રમમાં સામેલ થયા હતા. તથા આંતરરાષ્ટ્રીય સમારોહને સંબોધ્યો હતો, ત્યાં તેમની સાથે સ્ટેજ પર અન્ય લોકો પણ હાજર હતા.\nPrevious articleગુજરાતમાં 31 જુલાઇ સુધીમાં 7,64,777 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા\nNext articleયુકેમાં કોરોનાવાઈરસના ચેપના નવા મોજા માટે ટોરી એમપીએ ઈમિગ્રન્ટ્સ, લઘુમતીઓને દોષિત ઠેરવ્યા\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅભિનેતા સુશાંતના શરીરમાંથી કોઇ પ્રકારનું ઝેર મળ્યું નથી, AIIMSનો રિપોર્ટ\nતો… લંડનમાં 10 મિલીયન લોકો માટે સ્થાનિક લોકડાઉન\nનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”નું ટ્રેલર લોન્ચ થયું\nકથાકાર મોરારી બાપુ પર ભાજપના પૂર્વ ધારાભ્ય પભુબા માણેકનો હૂમલાનો પ્રયાસ\nઆલિયા ભટ્ટને સૌથી સેકસી એશિયાઈ મહિલાનો ખિતાબ મળ્યો\nગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવેની દિકરી ઈશાનીનું ગીત ‘વધાવો’ સાંભળ્યું કે...\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅભિનેતા સુશાંતના શરીરમાંથી કોઇ પ્રકારનું ઝેર મળ્યું નથી, AIIMSનો રિપોર્ટ\nતો… લંડનમાં 10 મિલીયન લોકો માટે સ્થાનિક લોકડાઉન\nઅસ્ડાની ખરીદી માટે ઇજી ગ્રુપના સ્થાપકો અને ટીડીઆર કેપિટલની પસંદગી\n£13,000માં બોગસ લગ્ન કરાવી રાઇટ્સ આપાવવાનો દાવો કરનાર સોલિસીટર અલી પર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00294.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/bharatiya-janata-party-is-the-largest-political-3648288858529616", "date_download": "2020-09-29T06:49:14Z", "digest": "sha1:NJORL7CVHR4SIGWC5H32TYBRJYAAJGVH", "length": 5212, "nlines": 37, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat સુરજ નું પ્રયાણ એક દિવસ ઉત્તર તરફ પણ ગુજરાતનું પ્��યાણ પ્રત્યેક દિવસ વિકાસ તરફ રાજ્યની ભાજપ સરકારના સુશાસન અને પારદર્શક નીતિઓના પરિણામે ગુજરાત બન્યું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન", "raw_content": "\nસુરજ નું પ્રયાણ એક દિવસ ઉત્તર તરફ પણ ગુજરાતનું પ્રયાણ પ્રત્યેક દિવસ વિકાસ તરફ રાજ્યની ભાજપ સરકારના સુશાસન અને પારદર્શક નીતિઓના પરિણામે ગુજરાત બન્યું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન\nસુરજ નું પ્રયાણ એક દિવસ ઉત્તર તરફ\nપણ ગુજરાતનું પ્રયાણ પ્રત્યેક દિવસ વિકાસ તરફ\nરાજ્યની ભાજપ સરકારના સુશાસન અને પારદર્શક નીતિઓના પરિણામે ગુજરાત બન્યું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન\nસુરજ નું પ્રયાણ એક દિવસ ઉત્તર તરફ પણ ગુજરાતનું પ્રયાણ પ્રત્યેક દિવસ વિકાસ તરફ રાજ્યની ભાજપ સરકારના સુશાસન અને પારદર્શક નીતિઓના પરિણામે ગુજરાત બન્યું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન\nબારડોલી ખાતે માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની..\nગુજરાતની ભૂમિ, વિકાસનું આકાશ ભાજપની સરકાર, લોકોનો..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00296.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/swati-bindu/012", "date_download": "2020-09-29T07:49:11Z", "digest": "sha1:S3QZ6TPAPLJWFRH4PXS77DLOEW3QUZUF", "length": 7685, "nlines": 191, "source_domain": "www.swargarohan.org", "title": "સ્વર્ગીય સિંહાસન પરથી | Swati Bindu | Writings", "raw_content": "\nતમારા સ્વર્ગીય સિંહાસન પરથી નીચે ઊતરીને સંસારને સુખી ને સમૃદ્ધ કરવા માટે મહેનત કરનારા આ દેશવાસીની સાથે, સંસારના સઘળા સેવકોની સાથે, સેવાના સમરાંગણમાં આવો, એમને આશિષ આપો, એમના પરિશ્રમનો પ્રસ્વેદ દૂર કરો, ઓ મારા પ્રેમમય \nક્યાંક આંસુની ઉજાણી થાય છે, ને ક્યાંક પીડાનો પારાવાર પ્રકટે છે. ક્યાંક મૂંઝવણનું મંથન ચાલે છે, ને ક્યાંક અનીતિ, અન્યાય તથા તાપનું તાંડવ થાય છે. એ સૌની વચ્ચે સ્મિત કરતાં, દર્દીને દિલાસો દેવા ને લહાવો લેવા પ્રકટ થાવ, ઓ મારા આનંદમય \nમનુકુલના મહામંથનને સફળ કરો; જરી જેટલા ઝેરથી જડ બનેલા જગતને જીવનનું દાન દો અવની આખી એક થાય, સ્નેહ, સહકાર, શાંતિ ને સમૃદ્ધિનું ગીત ગાય, એવો આશીર્વાદ દો \nતમારા સ્વર્ગીય સિંહાસન પરથી નીચે ઊતરીને સંસારને સુખી ને સમૃદ્ધ કરવા માટે મહેનત કરનારા માનવોની સાથે શ્વાસ લો, એમને સફળતા દો \n-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)\nયોગ એ એક પ્રકારનું અન્વેષણ કે સંશોધન છે. મારું વાસ્તવિક સ્વરૂપ શું છે હું કેવળ બહારથી દેખાય છે તેટલું શરીર જ છું હું કેવળ બહારથી દેખાય છે તેટલું શરીર જ છું રક્તવાહિનીઓ, ફેફસાં, આંતરડા, પાંસળીઓ અને હાડકાંઓનો બનેલો માળો જ છું રક્તવાહિનીઓ, ફેફસાં, આંતરડા, પાંસળીઓ અને હાડકાંઓનો બનેલો માળો જ છું આ બધું તો જડ છે. હું તો જડ નથી, ચિન્મય છું. તો પછી ખરેખર હું કોણ છું આ બધું તો જડ છે. હું તો જડ નથી, ચિન્મય છું. તો પછી ખરેખર હું કોણ છું જેને લીધે હું જડ આંખ દ્વારા જોઈ રહ્યો છું, જડ વાણી દ્વારા બોલી રહ્યો છું, શરીર જડ હોવા છતાં હલનચલન કરી રહ્યો છું - એ જે ચેતન તત્વ છે તેને ઓળખવું તે જ યોગનું લક્ષ્ય છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00296.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19884573/life-of-shaheed-e-azam-bhagat-singh-and-bkdutt", "date_download": "2020-09-29T08:04:10Z", "digest": "sha1:7UVNXHWPWOB5GFKS4SX26ANR54OLJUSD", "length": 7389, "nlines": 142, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "8 એપ્રિલ 1929એ ભગત સિંહ અને બી.કે.દત્ત એ બોમ્બ દિલ્હીમાં ફેંક્યો, પણ પડઘા આખા દેશમાં ગૂંજ્યા! Nishant Pandya દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\n8 એપ્રિલ 1929એ ભગત સિંહ અને બી.કે.દત્ત એ બોમ્બ દિલ્હીમાં ફેંક્યો, પણ પડઘા આખા દેશમાં ગૂંજ્યા Nishant Pandya દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ\n8 એપ્રિલ 1929એ ભગત સિંહ અને બી.કે.દત્ત એ બોમ્બ દિલ્હીમાં ફેંક્યો, પણ પડઘા આખા દેશમાં ગૂંજ્યા\n8 એપ્રિલ 1929એ ભગત સિંહ અને બી.કે.દત્ત એ બોમ્બ દિલ્હીમાં ફેંક્યો, પણ પડઘા આખા દેશમાં ગૂંજ્યા\nNishant Pandya દ્વારા ગુજરાતી બાયોગ્રાફી\n23મી માર્ચ 1931ના દિવસે ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને સાંજે સાત વાગે ફાંસી આપવામાં આવી હતી. ખરેખર, તો ફાંસી નો સમય ૨૪મી માર્ચ 1931ના દિવસે સવારે સાત વાગે રાખવામાં આવ્યો હતો, પણ જેલની બાહર અને લાહોર શહેરમાં ચાલી રહેલી ...વધુ વાંચોઅંગ્રેજ સરકાર ગભરાઈને સવારે છ વાગેને બદલે અગિયાર કલાક વહેલા ફાંસી આપવાનો નિર્ણય કર્યો હતો. 22મી માર્ચ 2020ના રવિવારના દિવસે ભારતના વીર ક્રાંતિકારી ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુની યાદમાં એક કાર્યક્રમનું આયોજન રાખ્યું હતું. વિચાર એવો હતો કે, 22મી માર્ચ 2020ના દિવસે રવિવાર હોવાથી વધારે ને વધારે લોકો પ્રોગ્રામમાં ભાગ લઈ શકે એવું આયોજન ગોઠવ્યું હતું. ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી બાયોગ્રાફી | Nishant Pandya પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00298.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/article/movie-review/motichoor-chaknachoor-movie-review-119111600018_1.html", "date_download": "2020-09-29T06:26:28Z", "digest": "sha1:EBQQ4FHROGKIE5PZL33QSM7OOQLQGSOM", "length": 12689, "nlines": 215, "source_domain": "gujarati.webdunia.com", "title": "Review - ફેમિલી ડ્રામા છે ફિલ્મ \"મોતીચૂર ચકનાચૂર\" | Webdunia Gujarati", "raw_content": "મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nReview - ફેમિલી ડ્રામા છે ફિલ્મ \"મોતીચૂર ચકનાચૂર\"\nનવાઝુદ્દીન સિદ્દીકીની સ્ટીરિંગ ફિલ્મ મોતીચૂર ચકનાચૂર રજુ થઈ ચુકી છે.\nફિલ્મમાં નવાજુદ્દીન સાથે એકટ્રેસ આથિયા શેટ્ટી પણ મહત્વનો રોજ ભજવી રહી છે. આ એક કોમેડી અને ફેમિલી ડ્રામા છે.\nફિલ્મમાં મધ્યમવર્ગીય પરિવારો અને બાકી પાત્રો વચ્ચે એક સારી કેમેસ્ટ્રીને બતાવી છે.\nફિલ્મમાં અનેક સીન્સ ઓડિયંસને ઊંડાણમાં લઈ જાય છે. પણ ફિલ્મમાં હસાવવાની પણ ખૂબ કોશિશ કરવામાં આવી છે.\nફિલ્મમાં અભિનેત્રી આથિયા શેટ્ટીએ અનીતા નામની યુવતીનો રોલ કર્યો છે જે વિદેશી વરરાજા સાથે લગ્ન કરીને વિદેશમાં સેટલ થવા માંગે છે. પણ અનીતા પોતાને માટ યોગ્ય લાઈફ પાર્ટનર શોધી નથી શકતી.\nત્યારે તેની માસીની નજર પુષ્પિંદર નામના છોકરા પર પ��ે છે. ફિલ્મમાં સિદ્દકી પુષ્પિંદરનુ પાત્ર ભજવી રહય છે. જે 40 વર્ષના છે. પુષ્પિંદર દુબઈમાં કામ કરે છે અને એક કુંવારી યુવતી તેમને તેમની દુલ્હન બનવા માટે ઈચ્છા વ્યક્ત કરે છે.\nછેવટે અનીતા અને પુષ્પિંદર લગ્નના બંધનમાં બંધાય જાય છે.\nપણ લગ્ન પછી પુષ્પિંદરની નોકરી છૂટી જાય છે. જ્યારબાદ તેમની જીંદગીમાં જોરદાર તોફાન લાવે છે.\nફિલ્મની સાધારણ સ્ટોરીને ડાયરેક્ટરએ ખૂબ જ ફની બનાવવાની કોશિશ કરી છે.\nએક્ટિંગની વાત કરે તો ફિલ્મમાં નવાજુદ્દીન અને આથિયાએ પુષ્પિંદર અને અનીતાના પાત્રને ખૂબ સારી રીતે ભજવ્યુ છે. 36 વર્ષની વયમાં પુષ્પિંઅર પોતાની એકલતાને દૂર કરવાની તડપ કરનાર કેરેક્ટરને ખૂબ ઊંડાણથી ભજવ્યુ છે. બીજી બાજુ આથિયા શેટ્ટીએ પણ ફિલ્મમાં પોતાના અભિનયથી સૌને હેરાન કરી નાખ્યા છે. તેણે નાના શહેરની છોકરીનુ પાત્ર ખૂબ કમાલ રૂપે ભજવ્યુ છે. સ્ટાર્સએ કોમેડી અને રોમાંસ બંનેમાં ખૂબ જ જોરદાર પરફોર્મેંસ આપ્યુ છે.\nકલાકાર - નવાજુદ્દીન સિદ્દીકી, આથિયા શેટ્ટી, વિભા છિબ્બર અને નવની પરિહાર\nરેટિંગ - 2.5 સ્ટાર\nડાયરેક્ટર - દેબમિત્ર બિસ્વાલ\nMovie Review - મહિલા સશક્તિકરણને પ્રોત્સાહિત કરે છે તાપસી-ભૂમિની સાંડ કી આંખ\nબિજી શેડ્યુલથી સમય કાઢીને સ્વિમિંગ પુલમાં રિલેક્સ કરતી નજર આવી મૌની રૉય, વાયરલ થઈ આ હૉટ ફોટા\nપ્રિયંકા ચોપડા ભાવુક થઈ, અને ઇલિયાનાએ માંદગીના ખુલાસા સહિત બોલિવૂડના મોટા સમાચારો જાહેર કર્યા\nમલાઈકા અરોડાએ શેયર કરી ટૉપલેસ ફોટા, હૉટ અંદાજ જોઈ ફેંસ થયા ઘાયલ\nદિશા પટનીએ શેયર કરી ગ્લેમરસ ફોટા ફેંસએ કહ્યું 'જોર દાર'\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00298.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/comedy-movie-pagalpanti-trailer/159531.html", "date_download": "2020-09-29T08:40:33Z", "digest": "sha1:HBSFYLHK3DS5NODXPQPZ7NZ765IZA5JI", "length": 2444, "nlines": 38, "source_domain": "www.navgujaratsamay.com", "title": "‘પાગલપંત્તિ’ના કોમેડી ટ્રેલરમાં મલ્ટિ સ્ટાર કાસ્ટ છવાયા | નવગુજરાત સમય", "raw_content": "\n‘પાગલપંત્તિ’ના કોમેડી ટ્રેલરમાં મલ્ટિ સ્ટાર કાસ્ટ છવાયા\n‘પાગલપંત્તિ’ના કોમેડી ટ્રેલરમાં મલ્ટિ સ્ટાર કાસ્ટ છવાયા\nઆ સેક્શન ના વધુ સમાચાર\nઆયુષ્માનની ફિલ્મ ‘બાલા’નું ‘ડોન્ટ બી શાય’ સોન્ગ રિલીઝ\n‘હાઉસફૂલ 4’નું નવું અને મજેદાર ‘ભૂત સોન્ગ’ રિલીઝ\nનવાઝુદ્દિન અને આથિયા શેટ્ટીની ફિલ્મ ‘મોતીચૂર ચકનાચૂર’નું ટ્રેલર જોયું કે નહીં...\nફરી એક વખત તમને પેટ પકડીને હસાવસે આયુષ્યાન ખુરાના, ફિલ્મ ‘બાલા’નું ટ્રેલર લોન્ચ\nઆયુષ્માનની ‘બાલા’ પહેલા સની સિંહની ‘ઉજડા ચમન’નું ટ્રેલર લોન્ચ\nરાની મુખરજીની ફિલ્મ ‘મર્દાની 2’નું ટીઝર જોયું કે નહીં....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00299.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/article/gujarati-beauty-articles/%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%9B%E0%AB%8B%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE%E0%AA%93-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%85%E0%AA%9F%E0%AA%95%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%9B%E0%AB%8B%E0%AA%95%E0%AA%B0%E0%AB%80%E0%AA%93-116011800016_1.html", "date_download": "2020-09-29T08:02:03Z", "digest": "sha1:YMLD2CO7E7Q67LYH46LUB6Z2SG62T4PO", "length": 9661, "nlines": 208, "source_domain": "gujarati.webdunia.com", "title": "શિષ્ટ છોકરાઓ પર અટકે છે છોકરીઓ | Webdunia Gujarati", "raw_content": "મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nશિષ્ટ છોકરાઓ પર અટકે છે છોકરીઓ\nબિંદાસ અને બેદરકારીને એમની વિશેષતા માનતા છોકરાઓ જરા ધ્યાન આપો. જો છોકરીઓને આકર્ષિત કરવું છે તો થોડી વ્ય્વહાર સીખવું પડ્શે કારણકે એક નવા શોધમાં મળ્યું છે કે મહિલાઓને નમ્ર અને વ્યવ્હારિક છોકરાઓ વધારે પસંદ આવે છે.\nએક સર્વેમાં 200 લોકોની રાય લીધી અને સર્વેમાં છોકરીઓ આ વાત માની કે છોકરીઓ અડયિક અને અભદ્ર છોકરાઓની જગ્યા ભદ્ર અવ્ય્વહાર અને સૉફ્ટ નેચર છોકરાઓને પસંદ કરે છે. એ શિસ્ત અને વ્યવહારું છોકરાઓને સ્વીકારયા. જે એની સાથે શિષ્ટ્તાથી વ્યવહાર કરે છે. એના માટે બારણું ખોલે . એને બેસવા માટે ખુર્શી ઓફર કરે . મહિલાઓના આરામના પૂરો ધ્યાન રાખે અને મહિલાઓ આ બહુ પસંદ કરે છે.\nસેકસ લાઈફ માટે જરૂરી ટીપ્સ\nશિયાળામાં પુરૂષો માટે મર્દાના તાકત વધારવા માટેની ટિપ્સ\nજાણો નાના લિંગના 5 મોટા લાભ\nકપડા ઉતારીને સૂવાના 5 ફાયદા\nસેકસ લાઈફ માટે મહ્ત્વપૂર્ણ વાતો\nઆ પણ વાંચો :\nશિષ્ટ છોકરાઓ પર અટકે છે છોકરીઓ\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00300.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news-views/national/modi-govt-might-sell-property-of-people-who-went-to-pakistan-during-partition.html", "date_download": "2020-09-29T07:44:26Z", "digest": "sha1:KU2HEWNU2UTDHJTJFMOXS3D4MKWNMHSH", "length": 7258, "nlines": 78, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: વિભાજન સમયની મિલકતોના વેચાણથી સરકારને મળી શકે છે 1 લાખ કરોડ, GDPને મળશે ગતિ", "raw_content": "\nવિભાજન સમયની મિલકતોના વેચાણથી સરકારને મળી શકે છે 1 લાખ કરોડ, GDPને મળશે ગતિ\nસરકારે કોરોનાથી પ્રભાવિત આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા અને મોજૂદ ખર્ચને પૂરો કરવા માટે વિભાજન સમયે પાકિસ્તાન જતા રહેલા નાગરિકોની મિલકતો પર વેચવા અંગે વિચાર કરવો જોઇએ. જે એક લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે. પ્રધાનમંત્રી મોદીના આર્થિક સલાહકાર પરિષદના સભ્ય નીલેષ શાહે આ સલાહ આપી છે. શાહએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાન બંનેએ 1965ની લડાઇ પછી શત્રુ સંપતિના અધિગ્રહણ કરવા માટે કાયદો બનાવ્યો છે. પાકિસ્તાન આ રીતે જ બધી મિલકતો 1971માં જ વેચી ચૂક્યું છે, પણ ભારત સરકાર આ મામલામાં તેનાથી 49 વર્ષ પાછળ ચાલી રહ્યું છે. નીલેષ શાહ કોટક મ્યુચ્યુઅલ ફંડના મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી પણ છે.\nએ વેબિનારમાં શાહે કહ્યું કે, તમારે સરકારી સંપતિનું મોનિટાઈઝેશન કરવું જોઇએ જેથી આગળ ખર્ચ કરવા માટે તમારી પાસે ધન ઉપલબ્ધ રહે. આ શત્રુ સંપતિ(Enemy Property)નું મૂલ્ય ત્રણ વર્ષ પહેલા એક લાખ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, આ પ્રકારની મિલકતને વેચી અતિક્રમણ હટાવી અને માલિકી હકને દૂર કરવાનો આ સૌથી યોગ્ય સમય છે. શાહે કહ્યું કે, આ પ્રકારની 9,404 મિલકતો છે જે 1965માં સરકાર દ્વારા નિયુક્ત કસ્ટોડિયનને આધીન કરવામાં આવી હતી.\nમંદ પડેલી આર્થિક ગતિનિ પ્રોત્સાહન આપવા માટેના પ્રશ્ન પર શાહે કહ્યું કે, આ મિલકતોને વેચી નાખો અને 1 લાખ કરોડ રૂપિયાની રકમ પ્રાપ્ત કરી લો, તેનાથી તમારા ખર્ચા પૂરા થઇ જશે.\nશું હોય છે શત્રુ સંપતિ\nEnemy Property એક્ટ 1968ની ધારા 8-એની ઉપધારા-1 અનુસાર, શત્રુ સંપતિનો અર્થ એ સંપતિ સાથે છે જેનો માલિકી હક એવા લોકો પાસે હતુ જે વિભાજન સમયે ભારતથી ચાલ્યા ગયા હતા. આ એ લોકોની મિલકતો છે, જે વિભાજન પછી પાકિસ્તાન ચાલ્યા ગયા કે પછી 1962ના ભારત-ચીન યુદ્ધ પછી ચીન ચાલ્યા ગયા અને ત્યાંની જ નાગરિકતા લઇ લીધી. પાકિસ્તાની નાગરિકોની આવી 9280 મિલકતો છે, જ્યારે ચીની નાગરિકો દ્વારા 126 મિલકતો અહીં છોડવામાં આવી છે.\nકેન્દ્ર સરકાર શત્રુ સંપતિઓના સાર્વજનિક ઉપયોગની પરવાનગી રાજ્ય સરાકરોને પહેલાથી જ આપી ચૂકી છે. ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી એક નોટિફિકેશન અનુસાર, શત્રુ સંપતિ આદેશ 2018ના નિસ્તારણ માટે દિશા નિર્દેશોમાં સંશોધન કરવામાં આવી ગયું છે જેનાથી રાજ્ય સરકાર આ મિલકતોનો ઉપયોગ ખાસ કરીને સાર્વજિક ઉપયોગ માટે કરી શકે છે.\nપાકિસ્તાની નાગરિકતા લેનારા લોકો દ્વારા છોડવામાં આવેલી મિલકતોમાંથી 4991 ઉત્તર પ્રદેશમાં સ્થિત છે, જે દેશમાં સૌથી વધારે છે. પશ્ચિમ બંગાળમાં આ પ્રકારની 2735 મિલકતો ���ે. જ્યારે દિલ્હીમાં 487 મિલકતો છે. ચીની નાગરિકો દ્વારા છોડવામાં આવેલી સૌથી વધારે સંપતિ મેઘાલયમાં છે. જ્યાં આ પ્રકારની 57 મિલકતો છે. પશ્ચિમ બંગાળમાં આવી 29 અને આસામમાં આવી 7 મિલકતો છે.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00300.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/akshaya-tritiya?utm_source=Footer_Nav_HP&utm_medium=Site_Internal", "date_download": "2020-09-29T08:52:56Z", "digest": "sha1:AJ4ILLODGZ5C6RB67XPPMZWRAR5PMY2X", "length": 13161, "nlines": 147, "source_domain": "gujarati.webdunia.com", "title": "અક્ષય તૃતીયા | અખાત્રીજ | હિન્દુ તહેવાર | Akshaya Tritiya | Akha Teej | Hindu festivals", "raw_content": "મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nશા માટે ઉજવાય છે અક્ષય તૃતીયા, જાણો અક્ષય તૃતીયાનો મહત્વ\nAkshaya Tritiya 2020 Shubh Muhurat: અક્ષય તૃતીયાના સૌથી ઉત્તમ મૂહૂર્ત અહીં જાણો\nAkshaya Tritiya 2020 Shubh Muhurat: અક્ષય તૃતીયાના સૌથી ઉત્તમ ચોઘડિયા મૂહૂર્ત અહીં જાણો\nAkshaya Tritiya 2020: અક્ષય તૃતીયા પર શંખથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી\nઅક્ષય તૃતીયા પર આ વખતે ખૂબ જ શુભ યોગ કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે, ત્રિતીયા તિથિ 25 એપ્રિલના રોજ બપોરે 12 વાગ્યાથી શરૂ થશે, જે બીજા દિવસે છે બપોરે 1.20 મિનિટની આસપાસ રહેશે. આ વખતે અક્ષય તૃતીયા પર, તે ઉદય વ્યાપીની અને રોહિણી નક્ષત્રનું સંયોજન છે, જે ...\nAkshaya Tritiya Upay: આ અક્ષય તૃતીયા મોંઘું સોનું નહી ખરીદી શકો છો તો માત્ર 5 રૂપિયાની આ 5 વસ્તુ ખરીદી લઈ આવો\nAkshaya Tritiya Upay: આ અક્ષય તૃતીયા મોંઘું સોનું નહી ખરીદી શકો છો તો માત્ર 5 રૂપિયાની આ 5 વસ્તુ ખરીદી લઈ આવો\n26 એપ્રિલને અક્ષય તૃતીયા પર અનંત ગણુ ફળ આપશે આ વસ્તુઓનો દાન\nહિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાના ખૂબ મહત્વ છે. તેને ભગવાન પરશુરામની જયંતીના રૂપમાં પણ ગણાય છે. આ શુભ દિવસ દરેક બાબતમાં અક્ષય ફળ આપતું સ્વંયસિદ્ધ મૂહૂર્ત ગણાય છે.\nઅક્ષય તૃતીયાના મહત્વ વિશે 10 વિશેષ વાતો\nઅક્ષય તૃતીયાનો તહેવાર દર વર્ષે વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર ઉજવવામાં આવે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત આ ઉપવાસ તે સમગ્ર ઉત્તર ભારતમાં ઉજવવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં તેને આખાત્રીજ અથવા અખા તીજ કહેવામાં આવે છે. ચાલો ...\nઅક્ષય તૃતીયાના દિવસે આ 4 વસ્તુઓથી દુર્ભાગ્ય સમાપ્ત થશે, ભાગ્યોદય થશે\nઅક્ષય તૃતીયાના દિવસે આ 4 વસ્તુઓથી દુર્ભાગ્��� સમાપ્ત થશે, ભાગ્યોદય થશે\nઅક્ષય તૃતીયા પર આ 6 સરળ ઉપાયથી માતા લક્ષ્મી થશે પ્રસન્ન, કરતા ન ભૂલતા\n* ધન સંપત્તિનો સીધો સંબંધ વાસ્તુ શાસ્ત્ર સાથે હોય છે. કોઈપણ જાતકના પરિવેશમાં સકારાત્મક અને નકારાત્મક શક્તિઓ તેના જીવન પર અસર નાખે છે. આવો જાણીએ એ ખાસ પણ સરળ ઉપાય જેને અજમાવવાથી કોઈના પણ જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. અક્ષય તૃતીયાના શુભ ...\nઅક્ષય તૃતીયાની સરળ પૂજાવિધિ અને વ્રત કથા\nઅક્ષય તૃતીયાની સરળ પૂજાવિધિ અને વ્રત કથા akshay tritiya vrat katha\nઅક્ષય તૃતીયાના દિવસે આ રીતે સિક્કા ઉછાળવાથી થશે સમૃદ્ધિની પ્રાપ્તિ\nઅક્ષય તૃતીયાનો તહેવારમાં જ્વેલરી શોપિંગને સમૃદ્ધિ સાથે જોડીને જોવામાં આવે છે. ભારતીય કાલ ગણના મુજબ ચાર મુહુર્તને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાથી એક મુહૂર્ત અક્ષય તૃતીયા પણ છે. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાને અક્ષય તૃતીયા કહે છે. અક્ષયનો મતલબ છે ...\nઅક્ષય તૃતીયા પર ઘરની સ્ત્રી કરશે આ 10 ઉપાય, તો ધન-ધાન્યથી ભરેલું રહેશે ભંડાર\nઅક્ષય તૃતીયા પર ઘરની સ્ત્રી કરશે આ 10 ઉપાય, તો ધન-ધાન્યથી ભરેલું રહેશે ભંડાર\nકેવી રીતે કરવું અક્ષય તૃતીયાનો વ્રત, જાણો 10 ખાસ વાતો...\nકેવી રીતે કરવું અક્ષય તૃતીયાનો વ્રત, જાણો 10 ખાસ વાતો...\nAkshaya Tritiya 2019 Shubh Muhurat: અક્ષય તૃતીયાના સૌથી ઉત્તમ ચોઘડિયા મૂહૂર્ત અહીં જાણો\nAkshaya Tritiya 2019 Shubh Muhurat: અક્ષય તૃતીયાના સૌથી ઉત્તમ ચોઘડિયા મૂહૂર્ત અહીં જાણો\nઅક્ષય તૃતીયાના દિવસે પીપળાના ઝાડનો આ ઉપાય, બધી સમસ્યા કરશે દૂર\nઅક્ષય પુણ્યદાયી ફળ આપનારી વૈશાખ મહિનાના શુક્લપક્ષની તૃતીયા તિથિ અક્ષય તૃતીયા ભગવાન વિષ્ણુને પ્રિય દિવસ છે જો તમારા જીવનમાં કશુ પણ ઠીક નથી ચલઈ રહ્યુ અને તમામ ઉપાય કરીને તમે હારી ગયો છો તો એકવાર અક્ષય તૃતીયા પર પીપળના ઝાડ સાથે સંકળાયેલા આ ઉપાયો કરી ...\nAkshay Tritiya Vastu Upay- અક્ષય તૃતીયા પર વાસ્તુની આ 10 વસ્તુ ઘરે લાવો, મા લક્ષ્મીને રોકવાના ફરી નહી મળશે અવસર\nઅક્ષય તૃતીયાના દિવસે જો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી લેવાય તો વર્ષ ભર આર્થિક પરેશાની નહી રહે છે. જો વાસ્તુની આ 10માંથી કોઈ એક વસ્તુ પણ લઈને આવી શકો તો વર્ષ ભર સુખ, સંપન્નતા બની રહે છે. ઘરના વાસ્તુ દોષ ખત્મ હોય છે. સફળતા મળવા લાગે છે.\nઅક્ષય તૃતીયા પર થઈ જશો માલામાલ, રાશિ મુજબ કરો આટલા ઉપાય\nઅક્ષય તૃતીયાને ધન પ્રાપ્તિ માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. જે રીતે દિવાળી પર લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે એ �� રીતે અક્ષય તૃતીયા પર પણ લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઉપાય કરી શકાય છે. અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ઉપાય ઉપાય\nઅક્ષય તૃતીયા- આ ઉપાયોને કરવાથી ખુલી જશે કિસ્મત, થઈ જશો માલામાલ\nઅક્ષય તૃતીયા- આ ઉપાયોને કરવાથી ખુલી જશે કિસ્મત, થઈ જશો માલામાલ\nઅખાત્રીજ પર કરો રાશિ મુજબ ખરીદી.. થશે લાભ જ લાભ\nઅક્ષય તૃતીયાના શ્રેષ્ઠ મુહૂર્તમાં કરો આ કામ, ધનની વર્ષા થશે\nવૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિને અક્ષય તૃતીયા કહેવાય છે. વૈદિક પંચાગમના મુહુર્ત પ્રણાલીમાં ઈંગિત ચાર સર્વાધિક શુભ દિવસોમાંથી આ એક માનવામાં આવી છે. અક્ષયનો અર્થ છે જેનો ક્યારેય ક્ષય ન થયો હોય. અર્થાત જે ક્યારેય નષ્ટ ન થાય. ધર્મની રક્ષા માટે ...\n7 મેને અક્ષય તૃતીયા પર અનંત ગણુ ફળ આપશે આ વસ્તુઓનો દાન\n7 મેને અક્ષય તૃતીયા પર અનંત ગણુ ફળ આપશે આ વસ્તુઓનો દાન Akshay tritiya\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00301.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/aarti/095", "date_download": "2020-09-29T07:32:16Z", "digest": "sha1:2FRUJXBMP7XG5DKZ7EP5QUMMSXV437CN", "length": 6412, "nlines": 195, "source_domain": "www.swargarohan.org", "title": "જાણે કોણ જ ભેદ | Aarti | Bhajans", "raw_content": "\nજાણે કોણ જ ભેદ\nજાણે કોણ જ ભેદ\nજાણે કોણ જ ભેદ \nઅંતર અબૂધ સમાન જણાયે, ઊંડે ભરિયા વેદ,\nશાંતિ અનંત ભરી અંગોમાં, પ્રાણ પણ થયો કેદ ....જાણે\nહાસ્ય વિહરતું વદને કિન્તુ, હૈયે રમતો ખેદ,\nદાવાનલ દિલમાં પ્રકટેલો, કોણ જુએ એ ભેદ \nલીલ નીરનો તેમ જ વાદળ, કરે ચંદ્રનો છેદ,\nઆજ લગી તો આવરણ થકી, એમ થયો વિચ્છેદ ....જાણે\nઅંતરમાં અનુરાગ ભર્યો છે, જીવન છે નિર્વેદ,\n‘પાગલ’ ભેદ ખુલે તે પહેલાં, પ્રકટી કરો અભેદ ....જાણે\nમાનવ પોતાનો ઘડવૈયો બની શકે, પોતાના ભાગ્યનું નિર્માણ કરી શકે, પરંતુ તે માટે તેણે સૌપ્રથમ નક્શો તૈયાર કરવો પડે અને પછી તેને સાકાર સ્વરૂપ આપવા પ્રમાદને ત્યાગી પુરૂષાર્થ કરવો પડે. જે માનવ કેવળ નક્શાઓ જ બનાવ્યા કરે અને તેને સાકાર સ્વરૂપ આપવા ક્રિયાશીલ ન બને તેની યોજનાઓ કાગળ પર જ રહી જાય છે. તેવી જ રીતે, માનવે આત્મવિકાસની યોજનાઓને સક્રિય સ્વરૂપ આપવા માટે નિશ્ચયાત્મક રીતે અને નિયમિત રીતે સાધનાપરાયણ થવું જોઈશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00301.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://www.manmanch.in/?p=25598", "date_download": "2020-09-29T06:27:43Z", "digest": "sha1:7ZHHJN67POB6HCB2HGLBOAD3D4P255OQ", "length": 10537, "nlines": 94, "source_domain": "www.manmanch.in", "title": "મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગોધરા(ઉ) ગામના યુવાનને પાકિસ્તાનથી મેસેજ આવતા આ મામલો કોરોના ની મહામારી ના સમયમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો. - Manmanch news", "raw_content": "\nમહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગોધરા(ઉ) ગામના યુવાનને પાકિસ્તાનથી મેસેજ આવતા આ મામલો કોરોના ની મહામારી ના સમયમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો.\nફોટો લાઈન : પાકિસ્તાનના નંબરથી આવેલા મેસેજ ના સ્ક્રીનશોટ તસવીરમાં નજરે પડે છે.(તસવીર : ઈન્દ્રવદન પરીખ)\nકડાણા તાલુકાના ગોધરા(ઉ) ગામના યોગેશભાઈ બાબુભાઈ ડામોર ને તેમના નંબર 6354764304 ના વોટ્સએપ માં તા.24/5/2020 ના રોજ સવારના 7:27 વાગે પાકિસ્તાન ના +923132589980 નંબરથી સૌપ્રથમ Hi નો મેસેજ આવ્યો અને ત્યારબાદ આજ નંબરથી અમારા માટે કામ કરો ઇન્ડિયન આર્મી ના બોર્ડરના ફોટા અને વિડિયો મોકલો તો અમે રૂપિયા આપીશું તેઓ મેસેજ આવતા યોગેશભાઇએ રીપ્લાય માં હવે પછી મેસેજ ના કરવા જણાવી આ ઘટનાની જાણ સૌપ્રથમ મીડિયાને કરી હતી. આ ઘટના ના સમાચાર ન્યૂઝ ચેનલોમાં આવતા મહીસાગર એલ.સી.બી પોલીસે યુવાનો સંપર્ક સાધી તેને લુણાવાડા કચેરીમાં આવી જાવા ની જાણ કરી મેસેજ ક્યાંથી આવ્યા હોવાના તપાસના ચક્રો ગતિમાન કરેલ છે.\nBox : યોગેશભાઈ ખેડબ્રહ્મા ખાતે 2019 માં અભ્યાસ કર્યા બાદ પોતાના વતન ગોધરા(ઉ) રહે છે તેમજ તેમના પિતા ખેતીકામ કરે છે તેમજ દૂર દૂર સુધી દેશની બોર્ડર આવેલ ન હોવા છતાં આ યુવાનને આવા મેસેજ ક્યાંથી અને શા માટે આવ્યા તેવા પ્રશ્ન ઉભા થયેલ છે જોકે સમગ્ર મામલો પોલીસ તપાસમાં બહાર આવશે.\nવિજળી બિલ મુદ્દે અંકલેશ્વર GEB ખાતે નાયબ કાર્યપાલક એન્જિનિયર શ્રી ને રજુઆત કરવામાં આવી\nવિજળી બિલ મુદ્દે અંકલેશ્વર GEB ખાતે નાયબ કાર્યપાલક એન્જિનિયર શ્રી ને રજુઆત કરવામાં આવી બેફામ બિલ ને કારણો નાગરિકો પરેશાન છે, જેના પગલે વિવિધ મુદ્દાઓ ... Read More\nજુનાગઢ ની બાળ રોઝદર એ રોઝુ રાખી ખુદાની બંદગી કરી\nજૂનાગઢ ની બાળ રોઝદાર મારીયા તોફિકશા સર્વદી ઉ.વ. 6 એ પ્રથમ રોઝુ રાખી ખુદાની બંદગી કરી હતી,સર્વદી પરિવાર ની બાળકી એ પ્રથમ રોઝુ રાખતા પરિવાર ... Read More\nભરૂચ જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫ મી જૂન યોજાશે : તાલુકા સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪ મી જૂન યોજાશે\nમાન.મુખ્‍યમંત્રીશ્રી ધ્‍વારા લોકસુખાકારી વધારવા માટે લોકોની ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે જિલ્લાકક્ષાએ મહિનાના ચોથા ગુરૂવારના દિવસને ફરિયાદ નિવારણ દિવસ તરીકે જાહેર કરેલ ... Read More\nNEWER POSTતિલકવાળાના પીંછીપુરા ગામે અશ્વિન નદીમાં ન્હાવગયેલ યુવણપર મહાકાય મગરે કર્યો હુમલો ગામ લોકોમાં ફફડાટ\nOLDER POSTથરાદમ���ં કોમ્પલેક્ષ માલિકોને બેઠક યોજાઈ…\nસંતરામપુર નગરમાં પ્રતાપપુરા વિસ્તારમાં શાકભાજી અને ફૂલ નો ધંધો કરનારા પ્રતાપપુરા ના પ્રકાશ માળી નો રિપોર્ટ પોઝિટિવ\nદીવ મા પત્રકાર બીપીન બામણીયા પર ફરીયાદ\nમહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગોધરા(ઉ) ગામના યુવાનને પાકિસ્તાનથી મેસેજ આવતા આ મામલો કોરોના ની મહામારી ના સમયમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો.\nસંતરામપુરમાં જાહેર સુચના નો ભંગ કરના ૯ જેટલા વેપારી સામે નગરપાલિકા દ્વાર કાયદેસર ની કાર્યવાહી કરી દુકાનો ને સીલ મારવામાં આવ્યું.\nKundan on દીવ જિલ્લા માં એચપી ગ્રાહકો ને મળશે વિના મુલ્યે ત્રણ ગેસ સિલિન્ડર\nuser on જાંબુઘોડા માં ભા.જ.પા દ્વારા કોરોના વિશે માહિતી અપાઈ : માસ્ક નું પણ વિતરણ\nકિરીટ સમાયા on જાંબુઘોડા માં ભા.જ.પા દ્વારા કોરોના વિશે માહિતી અપાઈ : માસ્ક નું પણ વિતરણ\nમોરબી જીલ્લાના જાંબુડીયા ગામે કારખાનામાં પ્રાણધાતક હથીયારો સાથે ધાડ પાડવાના ઇરાદે નિકળેલ ગેંગને પકડી પાડતી આર.આર.સેલ\nઓલપાડ તાલુકાના ગામોમાં અનાજ વિતરણ કેન્દ્રો ઉપર પ્રાથમિક શિક્ષકો સહિતના સરકારી કર્મચારીઓ ખડેપગે\nવીસ વર્ષિય માતા અને નવજાત શિશુ માટે વ્યારાની જનરલ હોસ્પિટલના તબીબો બન્યા ફરિશ્તા\nસોરાષટૃ ના અનેક એસ.ટી ડેપો માં મુંબઈ વસઈ રહેતા રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા એસ.ટી માં મુસાફરો ને સુવિધા રૂપે નવા ફલેકસ બેનરો એનાયત કર્યા એકસપ્રેસ અને લોકલ બસો ને બોર્ડ ની સુવિધા.\nસોમનાથ ખાતે ફળ-શાકભાજીના નાના ધંધાર્થીઓને વિના મૂલ્યે છત્રીના તેમજ સ્માર્ટ હેંડ ટુલ કીટના મંજુરી હુકમનું વિતરણ\nસોરાષટૃ ના અનેક એસ.ટી ડેપો માં મુંબઈ વસઈ રહેતા રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા એસ.ટી માં મુસાફરો ને સુવિધા રૂપે નવા ફલેકસ બેનરો એનાયત કર્યા એકસપ્રેસ અને લોકલ બસો ને બોર્ડ ની સુવિધા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00302.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/priyanka-chopara-said-about-nepotism/", "date_download": "2020-09-29T06:28:23Z", "digest": "sha1:Z3ZRSJPESWO4NIXH3TCWEO63AIVKUSAH", "length": 12900, "nlines": 97, "source_domain": "gujjurocks.in", "title": "નેપોટિઝ્મ પર પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું, મારા માટે જગ્યા બનાનવી ખુબ મૂશ્કેલ હતી, હું બહારની હતી એટલે...", "raw_content": "\nગ્રેમી એવોર્ડ શોમાં પતિ નિક સાથે શામેલ થઇ પ્રિયંકા ચોપરા, દેશી ગર્લનું ગાઉન જોઈને ભડકી ગયા યુઝર્સે- કંઈક આવી રીતે કરી રહ્યા છે ટ્રોલ\nઋષિ કપૂરની છેલ્લી ઈચ્છા હતી પાકિસ્તાનના પેશાવરમાં રહેલી હવેલ�� જોવાની, છેલ્લીવાર ત્યાંથી માટી લઈને આવ્યા હતા\nશ્વેતા તિવારીની દીકરી પલકનો બોલ્ડ અંદાઝ, 20 તસ્વીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધમાલ- તમે પણ કહેશો બોલીવુડની બધી હીરોઇનો ફિક્કી લાગે છે\nદિશા પટનીનો લેટેસ્ટ વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ, કહ્યું કે- હું બેબી નહીં કરું કારણકે હું…\nનેપોટિઝ્મ પર પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું, મારા માટે જગ્યા બનાનવી ખુબ મૂશ્કેલ હતી, હું બહારની હતી એટલે…\nનેપોટિઝ્મ પર પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું, મારા માટે જગ્યા બનાનવી ખુબ મૂશ્કેલ હતી, હું બહારની હતી એટલે…\nPosted on June 24, 2020 Author AryanComments Off on નેપોટિઝ્મ પર પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું, મારા માટે જગ્યા બનાનવી ખુબ મૂશ્કેલ હતી, હું બહારની હતી એટલે…\nસુશાંત સિંહ રાજપૂતની મૃત્યુ પછી બોલીવુડમાં નેપોટિઝમનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. ઘણા બૉલીવુડ સેલેબ્સ પણ માનવા લાગ્યા છે એ સુશાંતને ઇન્ડસ્ટ્રીમાં ફેલયેલા નેપોટિઝમએ ડિપ્રેશનમાં લાવી દીધો હતો.\nઆ વચ્ચે દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે નેપોટિઝમ પાર વાત કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં પ્રિયંકા કહે છે કે,”મારા માટે આ ખુબ જ કઠિન હતું. હું અહી કોઈને પણ ઓળખતી ન હતી. જ્યારે હું અહીં આવી ત્યારે અહીં દરેક કોઈ એકબીજાના સારા મિત્રો હતા”.\nપ્રિયંકા કહે છે કે,”હું નેટવર્કિંગમાં કઈ ખાસ સારી ન હતી અને ન તો પાર્ટીઓમાં જતી હતી. મારા માટે એ બધું મુશેકેલ હતું પણ મેં હકીકતને સ્વીકારી કે મારે આ બધા વચ્ચે ડરવાનું નથી”.\nવર્ષ 2000 માં પ્રિયંકાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો, તેની પહેલા પણ તે મિસ ઇન્ડિયા રહી ચુકી હતી. મિસ વર્લ્ડ બન્યા પછી પ્રિયંકાના વિદેશોમાં પણ ચાહકો વધવા લાગ્યા, જેના પછી તેણે હોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું.\nબોલીવુડમાં તેની છેલ્લી ફિલ્મ ફરહાન અખ્તર સાથેની ‘સ્કાઈ ઇઝ પિંક’ હતી. પ્રિયંકાએ અમેરિકી સિંગર અને અભિનેતા નિક જૉનસ સાથે હિન્દૂ અને ક્રિશ્ચિન રિવાજોથી લગ્ન કર્યા છે.\nઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nસુશાંતના એક્સ મેનેજરનો દાવો, અભિનેતાનું થયું છે મર્ડર, “જો આત્મહત્યા હોતી તો ગળાનું નિશાન….��� વાંચો આગળ\nઅભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ હવે રોજ એક નવો ખુલાસો સામે આવી રહ્યો છે. બિહાર સરકારની સિફારિશ પછી આ કેસને સીબીઆઈને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. સીબીઆઈએ બિહાર પોલીસ પાસેથી તપાસથી જોડાયેલા દસ્તાવેજો પણ લઇ લીધા છે. હવે આગળની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવશે. આ બધા વચ્ચે જે સુશાંતના પૂર્વ સહાયક અંકિત આચાર્યએ એક Read More…\nપહેલા રમ્યા હોળી, અને પછી નતાશા હાર્દિકને કરવા ગઇ કિસ, જોઈને તમે પણ બોલશો વાહ શું પ્રેમ છે…\nક્રિકેટર હાર્દિક પંડ્યા તેના બેટિંગને લઈને તો ઘણો જ ચર્ચામાં રહેતો હોય છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી અભિનેત્રી નતાશા સાથે સગાઈ કરીને પણ તે ખુબ જ ચર્ચામાં રહેવા લાગ્યો છે. ગયા મહિને જ બંનેએ સગાઈ કરી હતી ત્યારબાદના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. View this post on Instagram A post Read More…\nસારાએ ભાઈ ઇબ્રાહિમ સાથે બિકીનીમાં તસ્વીરો ખેંચાવી, જુઓ એકથી એક ચઢિયાતા 10 PHOTOS\nબૉલીવુડ એક્ટ્રેસ અને સિમ્બા ગર્લ સારા અલી ખાન થોડા સમય પહેલા જ વેકેશનનો આનંદ માણી પરત ફરી છે. આજકાલ સારા અલી ખાનની માતા અને ભાઈ સાથેની વેકેશનની તસ્વીરને લઈને ચર્ચામાં છે. સારા અલી ખાન સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) Read More…\nICMR-આયુષ મંત્રાલયે પતંજલિના કોરાનાની દવાના દાવા પર પોતાના હાથ ઊંચા કર્યા, જાણો સમગ્ર વિગત\nઅનલોક 2.0માં મળી શકે છે મોટી રાહત, ગુજરાત સરકાર દ્વારા આ 2 નિયમોમાં આપવામાં આવ્યા સંકેત\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nખેલ જગત ફિલ્મી દુનિયા\nવિરાટ કોહલીની જિંદગીનો આ કિસ્સો સાંભળી અનુષ્કા થઇ ભાવુક, અનુષ્કા શર્માએ કરી કિસ તો ફેન્સ થયા પાગલ, જુઓ વિડીયો\nખબર પડી કે કોણ બનાવી રહ્યું છે રાનુ મંડલ માટે ઘર જાણો બધી જ વિગતો અહીં ક્લિક કરીને\nવિના મેકઅપ પણ ઐશ્વર્યા દેખાય છે ખૂબ જ સુંદર, જુઓ તેની કેટલીક ખાસ 10 તસ્વીરો\nજયારે બોની કપૂરે એવી જગ્યાએ ટચ કર્યું ત્યારે ઉર્વશી રૌતેલાને આવું થયેલું, હવે કર્યો ચોંકાવનારો ખુલાસો\n25 દિવસે ગુજરાતમાંથી આસામમાં પહોંચ્યો આ વ્યક્તિ, કહ્યું હવે ક્યારેય પોતાના ઘરની બહાર નહિ જાઉં\nApril 25, 2020 Jayesh Comments Off on 25 દિવસે ગુજરાતમાંથી આસામમાં પહોંચ્યો આ વ્યક્તિ, કહ્યું હવે ક્યારેય પોતાના ઘરની બહાર નહિ જાઉં\nમોજ તો ભાઈ આને જ કહેવાય, જુઓ રસ્તા ઉપર પાણી ફરી વળ્યું તો ગાદલું નાખીને સુતા સુતા માણી મઝા \nAugust 7, 2020 Jayesh Comments Off on મોજ તો ભ���ઈ આને જ કહેવાય, જુઓ રસ્તા ઉપર પાણી ફરી વળ્યું તો ગાદલું નાખીને સુતા સુતા માણી મઝા \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00302.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/topics/Rahul-Gandhi", "date_download": "2020-09-29T07:02:18Z", "digest": "sha1:7KJY64RYW2JNO6M54BVID3JP3D276VZA", "length": 6635, "nlines": 77, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nમનમોહન સિંહના જન્મદિવસે રાહુલ ગાંધીએ કહ્યું- દેશ તેમના જેવા PMની ખોટ અનુભવી રહ્યો છે\n'કાળા કાયદા'થી ખેડૂતોને મૂડીવાદીઓના ગુલામ બનાવી રહ્યા છે નરેન્દ્ર મોદીઃ રાહુલ ગાંધી\nરાહુલ ગાંધીએ પહેલા પીએમ મોદીને જન્મદિનની શુભેચ્છા પાઠવી પછી ટોણો માર્યો\nરાહુલ ગાંધી કહે છે, કોરોનાથી તમારો જીવ જાતે બચાવજો પીએમ મોદી મોર સાથે છે વ્યસ્ત\nસંસદના મોનસૂન સત્ર પહેલા સોનિયા ગાંધી વિદેશ રવાના, રાહુલ પણ ગયા સાથે\nગાંધી પરિવારના 'સ્પેશિયલ 6', જેની સલાહ પર જ ચાલશે હવે કોંગ્રેસ\nલેટર બોંબનો પ્રત્યાઘાત: સોનિયાએ ગુલામ નબી આઝાદ અને મલ્લિકાર્જુન ખડગેને મહાસચિવ પદેથી હટાવ્યા\nચીને આપણી જમીન પર કબજો કર્યો, શું તેને પણ એક્ટ ઓફ ગોડ કહેશો\nકોંગ્રેસમાં ફૂટ્યો વધુ એક 'લેટર બોમ્બ', 'પરિવારના મોહથી આગળ વધી કામ કરો'\nનવી સરકારી નોકરીઓ પર પ્રતિબંધ નહીં, વિવાદ બાદ નાણા મંત્રાલયે કરી સ્પષ્ટતા\n12 કરોડ રોજગાર ગાયબ, દેશની સુરક્ષા ગાયબ, સવાલ પૂછો તો જવાબ ગાયબઃ રાહુલ ગાંધી\nલોકોને પસંદ ના આવી વડાપ્રધાન મોદીની 'મન કી બાત', વિડીયોને મળ્યા આટલા ડિસલાઈક\nકોંગ્રેસે માર્ક ઝુકરબર્ગને લખ્યો પત્ર, ભાજપ-ફેસબુકમાં સાઠગાંઠનો લગાવ્યો આરોપ\nગુલામ નબી આઝાદે કહ્યું, તો આગામી 50 વર્ષ સુધી વિપક્ષમાં રહેશે કોંગ્રેસ\nતામિલનાડુના કોંગ્રેસના સાસંદ વસંતકુમારનું કોરોનાના કારણે નિધન\nહાલ સોનિયા ગાંધી જ રહેશે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ, છ મહિનામાં કરાશે નવા પ્રમુખની પસંદગી\nકોંગ્રેસની બેઠકમાં પત્ર મુદ્દે મહાભારત, રાહુલ ગાંધીના આક્ષેપોથી ભડક્યા સિબ્બલ-આઝાદ\nએવું તો શું લખવામાં આવ્યું છે એ પત્રમાં જેને લઈને કોંગ્રેસમાં મચ્યું છે ઘમાસાણ\nરાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ નથી છતાં નિર્ણયોમાં દેખાય છે તેમની છાપ, સિનિયર નેતાની ફોજ કન્ફ્યુઝ\nનેતૃત્વ મુદ્દે કોંગ્રેસમાં વિવાદ, અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી શકે છે સોનિયા ગાંધી\nનેતૃત્વ મુદ્દે કોંગ્રેસમાં ઘમાસાણ, વર્કિંગ કમિટીની બેઠક પહેલા બે જૂથમાં વહેંચાઈ કોંગ્રેસ\nરાફેલ મુદ્દે સરકાર પર રાહુલ ગાંધીના ��ાબ્દિક પ્રહાર, ભાજપે પણ આપ્યો વળતો જવાબ\nઆમ થયું હોત તો નરેન્દ્ર મોદીથી પહેલા રાહુલ ગાંધી ભારતના વડાપ્રધાન બન્યા હોત\nશું પ્રિયંકા ગાંધીની વાત સોનિયા ગાંધી માનશે ખરા\nપ્રિયંકા ગાંધી પણ નથી ઈચ્છતા કે ગાંધી પરિવારની કોઈ વ્યક્તિ કોંગ્રેસ અધ્યક્ષ બને\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00303.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/infrastructure/possibility-of-price-correction-in-real-estate-in-gujarat.html", "date_download": "2020-09-29T08:11:12Z", "digest": "sha1:GO3P2O6DUX7YKWSAQ2UBFCLI4ILPXOKU", "length": 6052, "nlines": 76, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: ગુજરાતમાં ફ્લેટની કિમતોમાં ઘટાડો આવે તેવી શક્યતા, જાણો શું છે કારણ", "raw_content": "\nગુજરાતમાં ફ્લેટની કિમતોમાં ઘટાડો આવે તેવી શક્યતા, જાણો શું છે કારણ\nગુજરાતના ચાર મેટ્રો સિટી તેમજ ગાંધીનગરમાં 70 માળ સુધીની ઇમારત બનાવવાની જાહેરાત પછી ગુજરાત સરકારે આ બિલ્ડીંગ માટે સૌથી વધુ 5.4 ની એફએસઆઇ આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના કારણે બિલ્ડરોને વધુ સ્પેસ મળતાં તેમને મોટો ફાયદો થવાનો છે અને જમીનના ભાવ ઘટતાં ગ્રાહકોને સસ્તાં મકાન મળી રહેશે.\nરાજ્યના પાંચ શહેરો- અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ઉપરાંત ગાંધીનગરનો પણ સમાવેશ આ જાહેરાતમાં કરવામાં આવ્યો છે તેથી ગાંધીનગરના સેક્ટરો ઉપરાંત ગાંધીનગર શહેરી સત્તાવિકાસ મંડળ (ગુડા)માં પણ 70 માળની ઇમારતો બનાવી શકાશે.\nરાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાતમાં કહ્યું હતું કે ગુજરાતના પાંચ શહેરોમાં દુબઇ અને સિંગાપુર જેવી ઇમારતો બનશે. ગાંધીનગર સહિતના શહેરોમાં 70 માળની ઇમારતો વિકાસની એક નવી દિશા ખોલશે. રાજ્યના શહેરી વિકાસ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે સામાન્ય રીતે એફએસઆઇ સૌથી વધુ 4.5 સુધી આપી શકાતી હતી પરંતુ બિલ્ડીંગની ઉંચાઇ 70 માળની હોવાથી એફએસઆઇ 5.4 સુધી કરી દેવામાં આવી છે જે ગાંધીનગર અને અન્ય શહેરોના ઇતિહાસમાં અમુક અપવાદને બાદ કરતાં પ્રથમવાર મૂકવામાં આવી છે.\nઅધિકારીએ કહ્યું હતું કે 70 માળ એટલે કે 100 મીટરથી વધુ ઉંચાઇની બિલ્ડીંગ માટે નવી જોગવાઇ લાગુ પાડવામાં આવશે. આ બિલ્ડીંગની મંજૂરી માટે ટેકનિકલ કમિટીની રચના કરાશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના શહેરોમાં અત્યાર સુધીમાં માત્ર 23 માળની ઇમારતો બનાવી શકાતી હતી પરંતુ હવે ઉંચાઇ વધારી દેવામાં આવી હોવાથી શહેરી વિકાસ વિભાગ તેના કૉમ્પ્રિહેન્સીવ જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ એટલે કે જીડીસીઆર માં ફેરફાર કરશે.\nઊંચા બિલ્ડિંગની જોગવાઇનો લાભ માત્ર 100 મીટર કે તેથી વધુ ઊંચાઇની બિલ્ડીંગને જ મળશે અને આ બિલ્ડિંગની પહોળાઇ અને ઊંચાઇનો લઘુત્તમ ગુણોત્તર 1:9 હોવો જોઇશે. 30 મીટર કે તેથીવધુ પહોળાઇના રસ્તા પર જ આવા મકાનોને મંજૂરી મળશે. 100 થી 150 મીટર ઊંચા મકાનો માટે લઘુત્તમ પ્લોટ સાઇઝ 2,500 ચોરસમીટર અને 150 મીટરથી વધુ ઊંચા મકાનો માટે લઘુત્તમ પ્લોટ સાઇઝ 3,500 ચોરસમીટર હોવી જોઇશે. સરકાર ટૂંકસમયમાં જીડીસીઆરમાં સુધારાનો આદેશ બહાર પાડી શકે તેવી સંભાવના છે.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00304.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2018/kanchi13/", "date_download": "2020-09-29T08:32:46Z", "digest": "sha1:WXBOXYNE33ZEC55J4ODL263KFA4C3NH4", "length": 26481, "nlines": 314, "source_domain": "sarjak.org", "title": "કાંચી - ધ જર્ની ( પ્રકરણ - ૧૩ ) » Sarjak", "raw_content": "\nકાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૧૩ )\n“મા ના ગયા બાદ, અને અંશુમને બીજું સંતાન કરવાની ના પાડયા બાદ, અમારા બંને વચ્ચે તનાવ વધતો ચાલ્યો અને ક્યારેક એ નાના મોટા ઝઘડાનું પણ સ્વરૂપ લઇ લેતું અને ક્યારેક એ નાના મોટા ઝઘડાનું પણ સ્વરૂપ લઇ લેતું અને એવા સમયે ચાંદ આવી ને અમને શાંત પાડતો, અમને સમજાવતો. અને અંશુમન એને મોઢા પર કહી દેતા, “આ અમારો ઘરનો મામલો છે… એક પતિ-પત્ની નો પ્રશ્ન છે… તું આમાં થી દુર રહે તો જ બહેતર રેહશે… અને એવા સમયે ચાંદ આવી ને અમને શાંત પાડતો, અમને સમજાવતો. અને અંશુમન એને મોઢા પર કહી દેતા, “આ અમારો ઘરનો મામલો છે… એક પતિ-પત્ની નો પ્રશ્ન છે… તું આમાં થી દુર રહે તો જ બહેતર રેહશે…”, અને એ સાંભળી ચાંદ ચુપ થઇ જતો. અને અંશુમન પણ નારાજ થઇ, દિલ્હી ચાલ્યા જતા \nહવે તેમણે વિદેશો ના પ્રવાસ વધારી દીધા હતા, અને હવે બસ જાણે કામ જ બધું હોય એમ, કામ ની પાછળ પડી ગયા હતા \nક્યારેક જ ઘરે આવતા… અને આવતા ત્યારે માત્ર મારા શરીરનો ઉપયોગ કરતા તેમની માટે હવે હું, જાણે માણસ નહી, પણ એક વસ્તુ હતી તેમની માટે હવે હું, જાણે માણસ નહી, પણ એક વસ્તુ હતી પોતાની હવસ સંતોષવાની વસ્તુ પોતાની હવસ સંતોષવાની વસ્તુ અને હું પણ એમને તેમ કરવા દેતી… વિચારતી કે, એ ભલે એ જ બહાને, પણ એ મને મળવા તો આવે છે \nઆ અરસામાં ચાંદે મને ખુબ સાથ આપ્યો હતો. એણે જ મને સાચવી હતી એમ કહ્યું તો પણ કોઈ અતિશયોક્તિ ન જ કહેવાય અને કદાચ એમ જ મારી જિંદગી ત્યાં જ પૂરી પણ થઇ જાત…\nપણ એક દિવસે મને ખબર પડી, કે અંશુમન ના વિદેશ પ્રવાસ વધા��વા પાછળ હેતુ બીઝનેસ નહી, પણ તેમના ‘અંગત સંબંધો’ હતા તેઓ ત્યાં કેટલીય છોકરીઓ ને મળવા દોડી જતા હતા \nઆ સમયે ચાંદે મને શાંતિ થી કામ લેવા સમજાવ્યું હતું. એને ડર હતો કે ક્યાંક હું કોઈ ઉતાવળ કરું, અને અમારો સંબંધ બગડી ન જાય એ ખબર મળ્યા બાદ, અંશુમન જયારે ઘરે આવ્યા ત્યારે મેં એમને આખી વાત કરી… અને તેઓ એ ખુબ શાંતિ થી જવાબ આપ્યો,\n“કે શા માટે હું બહાર સંબંધ ન બાંધુ… મને પૂરો હક છે એ માટે… મને પૂરો હક છે એ માટે…\n“અંશુમન તમે શું કહી રહ્યા છો, એનો તમને અંદાજ પણ છે.. આ કેવો હક.. અને ક્યારથી ચાલુ છે આ બધું…\n”, તેમનો પારો ઉંચો ચઢી આવ્યો, “અને તું છે કોણ મને આ વિષે પૂછવા વાળી… શું મેં તને ક્યારેય પૂછ્યું, કે તારા અને ચાંદ વચ્ચે શું ચાલી રહ્યું છે… શું મેં તને ક્યારેય પૂછ્યું, કે તારા અને ચાંદ વચ્ચે શું ચાલી રહ્યું છે…\nએ સમયે મારી હાલત, વાઢો તો લોહી પણ ન વહે તેવી થઇ આવી હતી \n“અંશુમન… એ મારો ભાઈ છે…\n“ભાઈ-બહેન ના નામ પર મારી પીઠ પાછળ શું કારસ્તાન કરે છે, એની મને ખબર છે…”, અને એ જ ક્ષણે ચાંદ ઘરે આવ્યો.\nઅને એને જોઈ અંશુમન વધુ ગુસ્સે થયા અને બોલ્યા…\n“લે, આવી ગયો તારો આશિક ઓય ચાંદ… લઇ જા તારી રખેલ ને… ઓય ચાંદ… લઇ જા તારી રખેલ ને…\nઅને એ સાંભળતા જ ચાંદ, અંશુમન પર તૂટી પુડ્યો. એણે લગભગ બે થી ત્રણ તમાચા અંશુમન ને ઠોકી દીધા એ પછી, અંશુમન ઘર છોડી ચાલ્યો ગયો.\n“કાંચી… મને ડર હતો કે તું, તારા ગુસ્સામાં આ સંબંધ બગાડીશ પણ ના, હું ખોટો હતો કાંચી પણ ના, હું ખોટો હતો કાંચી આ માણસ જ તારા માટે લાયક નથી… આ માણસ જ તારા માટે લાયક નથી… અને જો હજી પણ તું એની સાથે રેહવા માંગતી હોય, તો આજ પછી મને તારો ભાઈ ન કહેતી અને જો હજી પણ તું એની સાથે રેહવા માંગતી હોય, તો આજ પછી મને તારો ભાઈ ન કહેતી ”, કહી ચાંદે મને બાબા ના ઘરે લઇ જવાની વાત કરી.\nબાબા હવે રીટાયર્ડ થઇ ચુક્યા હતા, અને હવે કલકત્તા જ સ્થાયી થયા હતા. ચાંદ મને છેક કલકત્તા સુધી મુકવા પણ આવ્યો \nમેં બાબાને આખી વાત કરી… અને હું લગભગ તૂટી પડી એ સમયે એમણે મને કહ્યું કે,\n“કાંચી, દીકરા… આમ રડવાથી કંઇ નથી થવાનું એ ના ભૂલીશ, તું એક સ્ત્રી છે… જો તું દયાની મૂર્તિ છે, તો પ્રકોપ વરસાવતી દુર્ગા પણ છે એ ના ભૂલીશ, તું એક સ્ત્રી છે… જો તું દયાની મૂર્તિ છે, તો પ્રકોપ વરસાવતી દુર્ગા પણ છે અને જે પુરુષ પોતાની પત્નીના ચરિત્ર પર પ્રશ્ન કરે, એ તો ‘પુરુષ’ કહેવાવાને લાયક પણ નથી અને જે પુરુષ પોતાની પત્���ીના ચરિત્ર પર પ્રશ્ન કરે, એ તો ‘પુરુષ’ કહેવાવાને લાયક પણ નથી અને જો તું એને કોર્ટ સુધી ઢસડી ન જાય, તો મને તારા બાપ હોવા પર શરમ આવશે કાંચી…. અને જો તું એને કોર્ટ સુધી ઢસડી ન જાય, તો મને તારા બાપ હોવા પર શરમ આવશે કાંચી….\nએ સમયે ચાંદ અને બાબા મારા માટે જાણે કરોડરજ્જુ સમાન હતા અને તેમણે જ મને ડિવોર્સ માટે, અંશુમન ને કોર્ટ સુધી ઘસડવાની હિંમત આપી અને તેમણે જ મને ડિવોર્સ માટે, અંશુમન ને કોર્ટ સુધી ઘસડવાની હિંમત આપી કદાચ એ બંને ન હોત, તો હું આજે આટલી મજબુત પણ ન હોત… કદાચ એ બંને ન હોત, તો હું આજે આટલી મજબુત પણ ન હોત… ” અને એ સાથે મેં અંશુમન પાસેથી ડિવોર્સ માટે કોર્ટમાં અપીલ કરી \n“કાંચી… મને સહેજ પણ અંદાજ ન હતો, કે તારી સાથે આટલું બધુ ઘટી ચુક્યું હશે…”, મેં કહ્યું.\n“હજી ઘણું છે…”, કાંચી એ નિસાસો નાખતા કહ્યું.\n“કાંચી, તું વાત આગળ વધારે એથી પહેલા મારે તને કઈ કહેવું છે…\n“કાંચી, જો મારી આ વાત જાણવાની ઝીદ ના કારણે, મેં તારા ભૂતકાળના ઘા વખોડીને તાજા કર્યા હોય, તો આઈ એમ રીયલી સોરી… મારો આશય એવો ન હતો…\n“તારે સોરી કહેવાની કોઈ જરૂર નથી. મને આદત છે આ બધું યાદ કરવાની… અને હું કંઈ કાચા-પોચા હૃદય ની છોકરી થોડી છું…\n“એ તો તારા સ્મિત પરથી જ સમજી શકું છું… આટલું દર્દ જોયેલ વ્યક્તિ, આટલું નિખાલસતાથી હસી પણ શકે, એ જ એક મોટું આશ્ચર્ય છે…” મારી વાત સાંભળી, એ હસી પડી.\n“દેખ વાત વાતમાં સાંજ પણ પડી ગઈ. ક્યારેક વિચારું છું, તારા સાથે સમયની ખબર કેમ નથી પડતી…\n“એ જ તો મારો જાદુ છે, લેખક સાહેબ…”, કહી એ પોતાની જાત પર ઇતરાઈ \nહા, એનામાં કંઇક તો એવો જાદુ હતો જ… જેના કારણે મને એની સાથે સમયનું ભાન નહોતું રેહતું જાણે એમ લાગતું કે કાંચી પાસે એવી આવડત હતી, કે એ સમય ને ઝડપથી વહાવી દેતી, અને ક્યારેક રોકી પણ લેતી \n“કાંચી, જો તને ખબર પડે કે મેં તારી પાસે કંઇક છુપાવ્યું છે, તો તું મારા વિષે શું અનુમાન બાંધે…”, મેં એને પૂછ્યું.\n“કંઈ નહી… એમ ધારી લઉં, કે એમ કરવા પાછળ કોઈક કારણ હશે… જેના કારણે એવું કરવું અનિવાર્ય હશે…”, એ હસવા માંડી.\nએણે વાત મજાકમાં ઉડાવી મૂકી, પણ હું ખરેખર જાણવા માંગતો હતો, કે ‘એ શું કરે’ કારણકે મેં એની પાસે ઘણું છુપાવ્યું હતું… મારી સાચી ઓળખ વિષે હજી એને લેશમાત્ર ખબર ન હતી \n“મતલબ તેં કંઇક છુપાવ્યું છે ખરું, એમ ને…\n“હા…, તું કહે તો હમણાં જ કહી દઉં…\n“ના ચાલશે… એમ પણ લગભગ કાલ સુધીમાં તો આપણે છુટ્ટા પણ પડી જઈશ���ં…\n“હમેશા માટે…”, મેં ઉમેર્યું \nએ સાંભળી, એણે મારી સામે જોઈ આંખ મારી અને કહ્યું…\n“જો જે… ધ્યાન રાખજે મારી સાથે અટેચ ન થઇ જતો… મારી સાથે અટેચ ન થઇ જતો…\n“ના ના… એવું તો કંઇ નહી…”, પણ આ વાત કહેતી વખતે મારી પકડ સ્ટેયરીંગ પર મજબુત થઇ હતી, એનું મને પણ ભાન ન હતું \n“ચાલ, આજે તને મેં બહુ હેરાન કરી હશે… તારા ભૂતકાળ ને વખોડતાં તું માનસિક રીતે થાકી ગઈ હોઈશ હવે આજ ની વાત ત્યાં જ પૂરી કર. આપણે કાલે આગળ વાત કરીશું.”\nઅને એ સાથે અમારી વચ્ચે શાંતિ છવાઈ ગઈ. થોડીવારે અમે સંબલપુર પંહોચી ગયા. અને એક હોટલ પર ઉતર્યા.\nઆજે અમને એક રૂમમાં રહેવામાં પણ વાંધો ન હતો, કારણકે હવે એ વાત નવી નહોતી લાગતી રૂમ સરસરીતે સાફ કરેલ, અને વ્યવસ્થિત લાગતો હતો. થોડીવારે અમે ફ્રેશ થયા, અને સાથે જમ્યા.\nપણ આજે કાંચી ને પણ ઊંઘ નહોતી આવતી… એટલે અમે આડી અવળી વાતોએ વળગ્યા હતા. અને કાંચીએ જમવાની સાથે, ડ્રીંક ની પણ એક બોટલ મંગાવી હતી. અને અમારો ઈરાદો એ બોટલ જોડે પૂરી કરવાનો હતો \nRead Full Novel Here : – ( પ્રકરણ – ૧ ) | ( પ્રકરણ – ૨ ) | ( પ્રકરણ – ૩ ) | ( પ્રકરણ – ૪ ) | ( પ્રકરણ – ૫ ) | ( પ્રકરણ – ૬ ) | ( પ્રકરણ – ૭ ) | ( પ્રકરણ – ૮ ) | ( પ્રકરણ – ૯ ) | ( પ્રકરણ – ૧૦ ) | ( પ્રકરણ – ૧૧ ) | ( પ્રકરણ – ૧૨ ) | ( પ્રકરણ – ૧૩ ) | ( પ્રકરણ – ૧૪ ) | ( પ્રકરણ – ૧૫ ) | ( પ્રકરણ – ૧૬ ) | ( પ્રકરણ – ૧૭ ) | ( પ્રકરણ – ૧૮ ) | ( પ્રકરણ – ૧૯ ) | ( પ્રકરણ – ૨૦ ) | ( પ્રકરણ – ૨૧ ) |\nફરી ચર્ચાઓ છાપરે ચડી\nમહી આખું કુટુંબ ભૂત બન્યું છે..\nજો હું તારી સંગમાં\nપ્રીયતમ વરસાદ થઈને નેહનો વરસી પડે\nતો વહેતી રહુ હુ મીઠા જળ તણું આસવ બની.\nઅમિતાવ ધોષ સુપર હાર્ડ સુપર ટેલેન્ટેડ અમિતાભ બચ્ચનથી વધુ નહિ તો કમ પણ નહિ….\nઆજ રીતે અમિતાવની નોવેલ હંગ્રી ટાઈડ અને ગ્લાસ ઓફ પેલેસ ફેમેસ છે. અમિતાવ કેરળમાં હતા ત્યારે તેમણે સર્કલ ઓફ રિઝન લખી. તો શેડો લાઈન તો સ્ટુડન્ટસના અભ્યાસક્રમમાં પણ આવે છે. એન્વાયરમેન્ટ ક્લાઈમેટ ચેન્જ પર હંગ્રી ટાઈડ.\nકાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૧૨ )\nકાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૧૪ )\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nગણેશ મૂર્તિ – દંતેવાડા (ઢોલકલ પર્વત – છતીસગઢ)\nવીંટાળે સાપને, ફૂલ જાણે,\nહું રોજ મને તારા મહી શોધું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00304.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/index/21-03-2018", "date_download": "2020-09-29T08:42:36Z", "digest": "sha1:RKU7G7FSYSM7PLHESYMU5GPDQXMN3IBU", "length": 46422, "nlines": 221, "source_domain": "www.akilanews.com", "title": "આજના મુખ્ય સમાચાર - અગ્રેસર ગુજરાતી ન્યુઝ પોર્ટલ – - Today's main news – Akila News", "raw_content": "\nદેશના 10 કરોડ પરિવારોને 5 લાખનું મળશે વીમા કવચ :મોદી કેયરને કેબિનેટની મહોર access_time 1:06 am IST\nપાકિસ્તાનમાં શીખ યુવકોને ભારતમાં હુમલા કરવાની ટ્રેનિંગ આપે છે આઈએસઆઈ access_time 1:08 am IST\nડિમોલિશન વેળાએ ડખ્ખોઃ સુત્રોચ્ચાર-ઝપાઝપીઃ ૮ની અટકાયત access_time 4:31 pm IST\nઝારખંડ:અલીમુદ્દીનની હત્યા કેસમાં ભાજપના નેતા સહીત 11 કથિત ગૌરક્ષાઓને આજીવન કેદની સજા access_time 11:03 pm IST\nજો શમી માફી માંગશે તો પુત્રીને લીધે તેની સાથે વાતચીત કરવા તૈયાર:હસીનનો યુ ટર્ન access_time 12:24 am IST\n‘‘લેજીસ્‍લેટીવ ડે'': યુ.એસ.ના વોશીંગ્‍ટન ડીસી ખાતે ૧૨ એપ્રિલ ૨૦૧૮ના રોજ AAPI દ્વારા થનારી ઉજવણીઃ અમેરિકાના બંને રાજકિય પક્ષોના ૧ ડઝન ઉપરાંત કોંગ્રેસમેન, ભારતીય દૂતાવાસના અધિકારીઓ તેમજ વિવિધ ક્ષેત્રોની હસ્‍તિઓ હાજરી આપશે access_time 9:55 pm IST\nયુ.એસ.ના ફલોરિડામાં ઇન્‍ડિયન અમેરિકન મહિલા ફીઝીશીઅન ડો.મોના જૈનના નામે નવી સ્‍કૂલ શરૂ કરાશેઃ ઓગ.૨૦૧૯ થી શરૂ થનારી મિડલ સ્‍કૂલને ડો.મોના જૈનનું નામ આપવાના પ્રસ્‍તાવને સ્‍કૂલ બોર્ડ ઓફ ફલોરિડાની સર્વાનુમતે મંજુરીઃ વિદેશની ધરતી ઉપર ભારતનું ગૌરવ વધારતા ડો.જૈન access_time 9:57 pm IST\n‘‘દુર્ગા અષ્‍ટમી ઉત્‍સવ'': યુ.એસ.માં પ્‍લેસેન્‍ટિયા ટેમ્‍પલ, કેલિફોર્નિયા ખાતે ૨૪ માર્ચ ૨૦૧૮ના રોજ થનારી ઉજવણીઃ તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ access_time 9:59 pm IST\nવિશ્વનું સૌથી નાનું કોમ્પ્યુટર તૈયાર કરાયું :કિંમત માત્ર 7 રૂપિયા ;IBM ની અદ્રિતીય સિદ્ધિ : એન્ટી ફ્રોડ ડિવાઇસ access_time 11:59 pm IST\nસુપ્રીમ કોર્ટમાં સ્કૂલ ફી નિર્ધારણની સુનાવણી એક મહિનો વહેલી કરાશે :હવે 4થી એપ્રિલે સુનાવણી access_time 11:07 pm IST\nઅમિતાભ બચ્ચને કયો ફોટો મોકલતા ફિલ્મોના રોલ માટે રિજેક્ટ થયા\nમ્યાંનમારના જનસંહારમાં ફેસબુકે 'છુટ્ટા સાંઢ'ની ભૂમિકા નિભાવી છે :યુએનની ટીમનો અહેવાલ access_time 12:01 am IST\nચીન હવે રિમોટ કંટ્રોલ સંચાલિત યુદ્ધ ટેન્કનું કરશે પરીક્ષણ access_time 12:39 am IST\nગુજરાત પેટર્નઃ છત્તીસગઢમાં ભાજપના અનેક ધારાસભ્યોના પત્તા કપાશે access_time 9:50 am IST\nશું ધર્મ નિરપેક્ષતાના નામે કાયદાનું ઉલ્લંઘન કરી શકાય\nઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજ બબ્બરનું રાજીનામુઃ સ્ટાર પ્રચારક તરીકે કામ કરશે access_time 11:02 am IST\nગોવા કોંગ્રેસ અધ્યક્ષે પણ પદ છોડ્યું access_time 11:04 am IST\nમાઉન્ટ એવરેસ્ટ સર કરો, સરકાર ૧૦ લાખ સુધીની સહાય આપશે access_time 11:39 am IST\nબપોરે ૧-૧૩ના ટકોરેઃ Akilanews.com વિડીયો ન્યૂઝ બુલેટીન... access_time 1:13 pm IST\nબાળકો મોદીથી વધુ માહિતી ધર્મ સંદર્ભે ધરાવે છે : રાહુલ access_time 7:37 pm IST\nકનિષ્‍ક જ્વેલર્સે ૧૪ બેન્કોને ધુંબો માર્યોઃ ૮પ૪ કરોડની છેતરપિંડી access_time 8:12 pm IST\nપંજાબમાં ત્રાસવાદને ફરીથી સજીવન કરવા માટે પ્રયાસો access_time 7:41 pm IST\nકોંગ્રેસ ઉપર ડેટા લીક કંપની સાથે સંબંધ હોવાનો કેન્‍દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનો આરોપ access_time 8:10 pm IST\nયાસીર ઉસ્‍માનની બુક સંજય દત્તઃ ધ ક્રેઝી અનટોલ્ડ લવસ્‍ટોરી ઓફ બોલીવુડ બેડ બોય વિરૂદ્ધ અભિનેતાઅે કાનૂની પગલા લેવા નિર્ણય લીધો access_time 8:06 pm IST\nજેપી અેસોસિઅેટ્સને આડે હાથે લેતી સુપ્રીમ કોર્ટઃ રૂૂ.૨૦૦ કરોડ જમા કરાવીને સારા બાળકની જેમ વ્‍યવહાર કરવા આદેશ કર્યો access_time 6:53 pm IST\nઅમેરિકન ટાવર કોર્પ કંપનીઅે ટાટા ટેલિસર્વિસિસની રૂૂ.૨૦૦૦ કરોડ જેટલી દંડની રકમ માંડવાળ કરવાની વિનંતી ફગાવી દીધી access_time 7:10 pm IST\n��ધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડની જેમ યુ.પી.માં પણ ૬૦૦ જેટલા અયોગ્ય વિદ્યાર્થીઓઅે MBBSની પરીક્ષા પાસ કરીઃ વ્‍યાપમ જેવા કૌભાંડનો પર્દાફાશ access_time 6:59 pm IST\nહવે કાયમી નોકરીની આશા મુકી દેજોઃ કોઇપણ કંપની ઉદ્યોગ સાહસિકોને વધુ સરળતા આપવા કોન્‍ટ્રાક્ટ બેઝથી કર્મચારીઓની ભરતી કરશે access_time 7:02 pm IST\nઅવિશ્વાસ પ્રસ્તાવઃ વિપક્ષની એકતાનું સૂરસૂરીયુઃ સંસદ ઠપ્પ access_time 4:14 pm IST\nપંજાબ નેશનલ બેંક નાણાની રિકવરી માટે કર્મચારીઓ સામે કરશે કાર્યવાહી access_time 4:15 pm IST\nપાકિસ્તાનની નફફટાઇઃ આતંકી હાફિઝ સઇદને ધર્મગુરૂ તરીકે દર્શાવી પ્રસંશાના ફૂલો વેર્યા access_time 12:57 pm IST\nકુપવારામાં અથડામણમાં ચાર જવાન શહીદ, વિસ્ફોટકો જપ્ત access_time 7:42 pm IST\nકોઇનો 'ડર' જ નથી કે શું ...એક સાથે ચાર બાળકોને ઉઘાડા શરીરે પાક લણાવ્યો'ને ઉપરથી મારપીટનો વિડીયો પણ કરી દીધો વાયરલ access_time 3:53 pm IST\nરેલવેમાં ભોજનનું બિલ ના આપે તો પૈસા ન આપતાઃ સરકારે આપી છૂટછાટ access_time 4:48 pm IST\nકર્ણાટકઃ વિધાનસભા ચૂંટણી સમયે રાહુલ ગાંધી ફરી 'મંદિરના શરણે' access_time 11:57 am IST\nરાફેલ ડિલમાં મોદી સરકારે ૧ર૬૦૦ કરોડ બચાવ્યા છે access_time 4:00 pm IST\nગામો અને સ્ટેશનના નામને બદલવા ૨૭ પ્રસ્તાવ આવ્યા access_time 12:16 pm IST\nતામિલનાડુમાં ભાજપ ઓફીસની સામે જ ભાજપના નેતાની કાર ઉપર પેટ્રોલ બોંબ ફેંકાયો access_time 11:43 am IST\nમાહિતી અધિકાર હેઠળની મહતમ અરજી ફી રૂ. ૫૦ નક્કી કરાઇ access_time 11:44 am IST\nદિલ્હીમાં ઘરે ઘરે રાશનની ચીજો પહોંચતી કરવાની કેજરીવાલની મહત્વની દરખાસ્ત ગવર્નરે ઠેબે ઉડાડી access_time 4:25 pm IST\nમમ્મીનું માથું વાઢી નાખીને દીકરો પહોંચ્યો પોલીસ-સ્ટેશન access_time 3:59 pm IST\nલોકસભા સહિત કર્ણાટક,રાજસ્થાન,મધ્યપ્રદેશની ચૂંટણી રોકવા અરજીની સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટનો નનૈયો access_time 12:00 am IST\nડાર્વિન અને ન્યુટનની બાજુમાં સ્ટિફન હોકિંગ્સની દફનવિધિ થશે access_time 9:51 am IST\nકાશ્મીર ઘાટીમાં હલબતપોરામાં સેનાને મોટી સફળતા :અથડામણમાં ચાર આતંકીઓ ઠાર access_time 12:00 am IST\nલિંગાયત બાદ વોક્કાલિગા: કર્ણાટકમાં રાહુલ ગાંધીની રણનીતિ access_time 12:00 am IST\nકેન્‍દ્ર સરકારે કરેલા પ્રયત્નો સામે આવી રહ્યા હોવાથી કોંગ્રેસે જાણી જોઇને લોકસભામાં હંગામો કર્યોઃ સુષ્‍મા સ્‍વરાજનો પ્રહારો access_time 6:31 pm IST\nસાઉદી અરબના રાજકુમાર મોહમ્મદ બિન સલમાનને પોતાની અમીરી ઉપર ગર્વઃ હું મારી આવકનો એક ભાગ દાનમાં ખર્ચુ છું: હું ગાંધી કે મંડેલા નથી access_time 5:52 pm IST\nહવે ટ્રેનની ટિકિટ સાથે OLA કેબ પણ બુક કરાવી શકાશે :IRCTC દ્વારા છ મહિના માટે કરાયો કરાર access_time 12:00 am IST\nએક્સિસ બેન્કની રીન્યુઅલ સહીત કોઈ નવી બેન્ક ગેરેન્ટી નહીં સ્વકારવા DoT ને આદેશ access_time 12:00 am IST\nસૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન રણવીર સિંહ સાથે ફિલ્મમાં કામ કરશે access_time 5:54 pm IST\nહવે પુરુષો પણ ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરી શકશે :ગોળીને DMAU નામ અપાયું :નવી શોધ access_time 12:00 am IST\nચાર્જિંગમાં લગાવીને વાત કરતી વખતે મોબાઇલમાં વિસ્‍ફોટ થતા યુવતિનું મોત access_time 6:37 pm IST\n એ તો ફાંસી રે નહિ, ફૂલમાળઃ ઝવેરચંદ મેઘાણીએ રચ્યુ'તું હૃદયસ્પર્શી કાવ્ય access_time 4:18 pm IST\n‘‘ઉમિયા માતાજી કી જય'': યુ.એસ.માં UMSCMના ઉપક્રમે ૭ માર્ચ ૨૦૧૮ના રોજ વેસ્‍ટ શિકાગો ખાતે ઉમિયા માતાજી મંદિરે ઉજવાયો લોકપ્રિય તહેવાર ‘‘હોળી'': રંગોની છોળો, માતાજીની આરતી, તથા રાસ, ભજન,કિર્તનનો ૫૦૦ ઉપરાંત ભાવિકોએ લાભ લીધો access_time 9:53 pm IST\nએપ્રિલ ૨૦૧૮ માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતીઃ આ માસ દરમ્‍યાન કૌટુમ્‍બીક આધારિત લગભગ તમામ કેટેગરીઓ બેથી પાંચ અઠવાડીયા આગળ વધવા પામેલ છે અને તેની સાથે રોજગાર આધારિત વિભાગની કેટેગરીઓમાં બીજી કેટેગરી એક અઠવાડીયુ જયારે ૩જી અને બીજા અન્‍ય કામદારોની કેટેગરીઓ અચાનક તેર તેર મહિના જેટલી આગળ વધવા પામેલ છે આ વિભાગમાં ધાર્મિક વ્‍યકિતઓ તથા રોજગારી ઉત્‍પન્‍ન કરનાર રીજીઓનલ સેન્‍ટરની કેટેગરીઓમાં વીઝા મળવો હાલમાં અશકય છે જયારે ચોક્કસ વસાહતીઓ અને રોજગારી ઉત્‍પન્‍ન કરનાર નોન રીજીયોનલ સેન્‍ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્‍યતાઓ રહેલ છે access_time 9:49 pm IST\nભારતથી ૩ સપ્તાહ માટે અમેરિકાના પ્રવાસે ગયેલા મહિલા વ્‍યાવસાયિકોના પ્રતિનિધિ મંડળનું USINPAC દ્વારા જાજરમાન સ્‍વાગત કરાયુ access_time 9:51 pm IST\nદરેક ઇન્‍ડિયન અમેરિકન અચૂક મતદાન કરે તથા તે માટે રજીસ્‍ટ્રેશન કરાવેઃ યુ.એસ.માં ઇલિનોઇસ ૮મા ડીસ્‍ટ્રીકટના ઇન્‍ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામૂર્થીએ પ્રાઇમરી ચૂંટણીમાં મતદાન કરવા અનુરોધ કર્યો access_time 9:55 pm IST\nકુપવાડામાં ઓપરેશન ચાલુ :ચાર જવાન શહીદ :પાંચ આતંકીઓ હણાયા access_time 1:11 am am IST\n23મીએ રાજ્યસભાની ચૂંટણી :છ રાજ્યોની 25 બેઠકો માટે મતદાન access_time 1:10 am am IST\nરાજ્યસભામાં માયાવતીના ઉમેદવારને આવતો રોકવા ભાજપે ઘડ્યો પ્લાન:અમિતભાઇ શાહે બનાવી રણનીતિ access_time 10:23 pm am IST\nઅમેરિકા અને ઇઝરાયલ સાથે મળીને ભારતે ISIS નો ખાત્મો કરવો જોઈએ :સ્વામી સુબ્રહ્મણ્યમ access_time 10:21 pm am IST\nઆમીરખાનની ''મહાભારત''ને મુકેશ અંબાણી કરશે કો-પ્રોડ્યુસ:1000 કરોડનું બજેટ આપશે access_time 12:22 am am IST\nયુ.એસ.માં શિકાગો સ્‍થિત ભારતના કોન્‍સ્‍યુલ જનરલ સુશ્રી નિતા ભૂષણે પતિશ્રી અનુરાગ ભૂષણની અમેરિકાની મુલાકાત પ્રસંગે સત્‍કાર સમારંભ યોજયોઃ અગ્રણી કોમ્‍યુનીટી લીડર્સ, વ્‍યાવસાયિકો, સહિત જુદા જુદા ક્ષેત્રોના આગેવાનોએ હાજરી આપી access_time 9:56 pm am IST\nH-1B વીઝાધારકોની પત્‍ની અથવા પતિનો કામ કરવાનો અધિકાર યથાવત રાખોઃ USમાં ટ્રમ્‍પ શાસન દ્વારા H-4B વીઝા ધારકોની વર્ક પરમીટ રદ કરવા ગતિમાન થયેલા ચક્રો વિરૂધ્‍ધ રજુઆતઃ ઇન્‍ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રોખન્‍ના સહિત ૧૫ લો મેકર્સએ ડીપાર્ટમેન્‍ટ ઓફ હોમલેન્‍ડ સિકયુરીટીને પત્ર લખ્‍યોઃ ૧૫ સ્‍ટેટના ૫૩ પ્રતિનિધિઓએ સહી કરી આપી access_time 10:10 pm am IST\n‘‘વિશાલ ભગવતી જાગરણ'': અમેરિકામાં ‘‘મા દુર્ગા પરિવાર'' તથા ‘‘એવરગ્રીન કલ્‍ચરલ એશોશિએશન''ના સંયુક્‍ત ઉપક્રમે ૨૪ માર્ચ શનિવારે સાન જોસ, કેલિફોર્નિયા મુકામે કરાયેલું આયોજનઃ તમામ માટે વિનામુલ્‍યે પ્રવેશ access_time 9:59 pm am IST\nયુ.એસ.માં મેરીલેન્‍ડ કાઉન્‍સીલની રેસમાંથી સુશ્રી શ્રુતિ ભટનાગર બહારઃ મેચીંગ ફંડ ભેગુ નહીં થતા ચૂંટણી લડવા માટે અયોગ્‍ય ગણાવાયા access_time 10:29 pm am IST\nહનીમૂન મનાવવા ગયેલી પાનીપતના બિઝનેસમેનની પુત્રીને લઈને કોંગ્રેસના નેતાનો પુત્ર ફરાર : શોધખોળ access_time 12:25 am am IST\nગુજરાતમાં 13445 સહીત દેશમાં ચાર લાખથી વધુ ભિખારીઓ :પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે access_time 11:05 pm am IST\nસામાન્ય માણસને લાગશે મોટો ઝાટકો :પાવર કંપનીઓની વીજળીના ભાવ વધારવા તૈયારી access_time 11:07 pm am IST\nડોનાલ્ડ ટ્રમ્પને મારી સાથે સેક્સ સબંધો હતા :પ્લેબોયનો મોડલે લગાવ્યો આરોપ access_time 1:16 am am IST\nલિંગાયત મુદ્દે કર્ણાટક કોંગ્રેસમાં ખુલ્લો બળવો : મોટા નેતા ભાજપમાં સામેલ થવાની શકયતા access_time 11:59 pm am IST\nસંસદનું સત્ર આટોપી લેવા હિલચાલઃ અનેક જાતના ભયથી થથરાટ access_time 11:01 am am IST\n'આપ'ના જેટલા નેતા સામે ફરિયાદ કરી છે તે બધા માફી માગેઃ અરૂણ જેટલી access_time 11:03 am am IST\n૯૧ અબજોપતિ દેવાળીયાઓને 'નો-ફલાય' ઝોનમાં મૂકી દેવાશે access_time 3:07 pm am IST\nહવે રેખાની રાજ્યસભા સીટ માટે સ્પર્ધા : અક્ષય મેદાનમાં access_time 4:19 pm am IST\nજિંગપિંગને ફોન કરીને વડાપ્રધાન મોદીએ કહ્યું આપણા દ્વિપક્ષીય સંબંધોના વિકાસ માટે તમારી સાથે મળીને કામ કરવા માટે ઉત્સૂક access_time 8:57 pm am IST\nકેમ્બ્રિજ એનાલિટિકાને રોકવા માટેનો હવે ભાજપ પર આક્ષેપ access_time 7:38 pm am IST\nઆતંકવાદી હુમલા કરવા શીખ યુવાનોને ખાસ તાલીમ અપાઈ access_time 7:40 pm am IST\nબિહાર અને યુપી વિધાનસભાની ચૂંટણીમાં મોટાપાયે ડેટા અેનાલિસીસનો ઉપયોગ કરાયાના આક્ષેપ સામે ભાજપ અને કોંગ્રેસના ખુલાસા access_time 8:08 pm am IST\nઆઈઓસી દ્વારા પુણેમાં ડિઝલની હોમ ડિલિવરી access_time 7:51 pm am IST\nદુનિયાની સૌથી મોટી સોશ્યલ મીડિયા સાઇટ ફેસબુક વિવાદોમાં ફસાઇઃ પાંચ કરોડ યુઝર્સની અંગત માહિતી લીક કરાઇ access_time 7:04 pm am IST\nમુસાફરોનો સમય બચાવવા માટે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્‍ટરનેશનલ અેરપોર્ટ ઉપર ઇમિગ્રેશન પ્રક્રિયા સરળ બનાવાશે access_time 6:57 pm am IST\nકોલ ડીટેલ રેકોર્ડ (સીડીઆર)નો રેલો ફિલ્મી હસ્તીઓ સુધી પહોંચ્યો access_time 11:40 am am IST\nઇરાકમાંથી ભારતીયોના મૃતદેહને પરત લાવવામાં ૮થી ૧૦ દિવસ લાગશે access_time 4:16 pm am IST\nબે શિક્ષકો પર છેડછાડનો આરોપ લગાવી ધો. ૯ની વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યાઃ અધિકારી સસ્પેન્ડ access_time 4:15 pm am IST\nઅમેરિકામાં ૨ એપ્રિલ શરૂ થશે H1-B વિઝાની અરજીની પ્રક્રિયા access_time 4:21 pm am IST\nનવા પ્લાનમાં કેન્સર - ન્યુરો સર્જરી - હાર્ટ સર્જરી - ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ ભારત બહાર પણ કરી શકાશે access_time 11:43 am am IST\nઅમીતભાઈએ સંભાળી કર્ણાટકની કમાનઃ ૧૬ મંત્રીઓ- ૨૪ સાંસદોની ચૂંટણી ટીમ મોકલી access_time 12:56 pm am IST\nસુપ્રીમના નિર્ણય બાદ દેશમાં બની પ્રથમ લિવિંગ વિલ access_time 12:59 pm am IST\n૩૧ માર્ચ સુધીમાં એસોસિએટ બેંકોના દરેક ગ્રાહકો નવી ચેકબુક મેળવી : SBI access_time 3:59 pm am IST\n૧૦૦ રૂપિયા દંડ લઇને ૫૦૦ રૂપિયાની હેલ્મેટ આપી પોલીસે access_time 4:02 pm am IST\nવ્હોટ્સઅેપના કો-ફાઉન્‍ડર બ્રાયન અેક્ટનું ટ્વિટઃ તમામ લોકોને ફેસબુક અેકાઉન્ટ ડિલીટ કરવાનું કહ્યું access_time 6:51 pm am IST\nઅમરનાથ યાત્રાની બસના ડ્રાઈવરો માટે બુલેટપ્રુફ જેકેટ ફરજીયાત access_time 11:17 am am IST\nબજારમાં તીવ્ર તેજી : ૩૨૨ પોઇન્ટનો ઉછાળો નોંધાયો access_time 12:16 pm am IST\n'ટીબી'ની જાણકારી છૂપાવનારા ડોકટરો-કેમીસ્ટો જેલ ભેગા થશે access_time 11:44 am am IST\nનોટબંધીએ ટેક્ષ આતંકવાદ પેદા કર્યો : યશવંતસિંહાએ ફરી એકવાર 'મનસ્વી નિર્ણયો'ની ઝાટકણી કાઢી access_time 4:18 pm am IST\nપાંચ ટકા ભારતીયો જમાવી શકે છે પોતાનો બિઝનેસ access_time 3:58 pm am IST\nકથા સાંભળવા યુવાનોની સંખ્યામા વધારો ભાવિ પેઢી માટે સારી નિશાનીઃ પૂ.મોરારીબાપુ access_time 4:25 pm am IST\nઅમારી એક ઇંચ પણ જમીન નહિ આપીએ :દુશ્મનો સામે ખૂની સંઘર્ષ માટે તૈયાર :શી જિનપિંગની ચેતવણી access_time 12:00 am am IST\nવિહિપના રામ રથનો તામિલનાડુમાં જબરજસ્ત વિરોધઃ ૩૦૦ની ધરપકડઃ ભારે તંગદિલી access_time 9:51 am am IST\nઇરાકમાં 39 ભારતીયોના મોત પર વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું : મોદીઅે કહ્યું બચાવવા દરેક પ્રકારના પ્રયાસો કર્યા access_time 12:00 am am IST\nહલકી ગુણવતા અને ડુપ્લીકેટ હેલ્મેટ બનાવનાર -વેચનાર વિરુદ્ધ કર્યવાહી કરો: સચિન તેંડુલકરે લખ્યો ગડકરીને પત્ર access_time 12:00 am am IST\nપદ્મ પુરષ્કાર મેળવનારી 43 હસ્તીઓને રાષ્ટ્રપતિએ કર્યા સન્માનિત access_time 9:26 am am IST\nફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ સરકોઝી પોલીસ કસ્ટડીમાં:2007ની ચૂંટણીમાં ''ગદ્દાફી'' પાસેથી નાણાં લેવાનો આરોપ:પૂછપરછ access_time 12:00 am am IST\nહિમાચલ પ્રદેશના મઝાસ ગામમાં અંગ્નિકાંડ :છ પરિવારોના 30 લોકોના મોત :60 લાખનું નુકશાન access_time 12:00 am am IST\nનરેન્‍દ્રભાઇ મોદીનો દબદબો ૨૦૨૪ બાદ પણ યથાવત રહેશેઃ આંતરરાષ્‍ટ્રીય જગતમાં બદલાતા વૈશ્વિક સમીકરણોને લઇને ચર્ચાઓ દોરઃ નેતાઓના સર્વેમાં નરેન્‍દ્રભાઇ છઠ્ઠા નંબર ઉપર access_time 5:53 pm am IST\nપોસ્ટ ઓફિસને કોર્પોરેટ લુક અપાશે :મહિલા ટપાલી હવે પોસ્ટપર્સન કહેવાશે :મહિલાકર્મીને કારણે મળ્યું નવું નામ access_time 12:00 am am IST\nદુનિયાના અંતિમ સફેદ ગેન્‍ડા સુડાનનું મોતઃ હવે માત્ર માદા ગેન્‍ડા જીવિત રહ્યાઃ સફેદ ગેન્‍ડાની ઘટતી સંખ્‍યા ચિંતાજનક access_time 5:51 pm am IST\nકર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન મળે તો અપક્ષ ઉમેદવારી નોંધાવશેઃ રાહુલ ગાંધીની ખાસ કહેવાતી અભિનેત્રી રમ્યાની માતાની ચિમકી access_time 5:55 pm am IST\nઅમેરિકી સંસદમાં રજૂ થનાર બિલથી ભારતમાં કોલ સેન્‍ટરમાં કામ કરતા કરોડો લોકોની નોકરી ઉપર ખતરો access_time 6:35 pm am IST\nતનાવ ભર્યા યુગમાં વરદાનરૂપ વિશ્વવ્યાપી ઓશો સક્રિય ધ્યાન access_time 9:52 am am IST\nઘરેલુ હિંસા, હયુમન ટ્રાફિકીંગ, અપશબ્‍દો, તથા બહિષ્‍કારનો ભોગ બનતી મહિલાઓ માટે કાર્યરત યુ.એસ.ની નોનપ્રોફિટ સંસ્‍થા ‘‘મૈત્રી'': ૩ માર્ચના રોજ કેલિફોર્નિયામાં યોજાયેલા ૨૭ મા વાર્ષિક મહિલા સશક્‍તિકરણ પ્રોગ્રામમાં દાતાઓએ ૬,૫૦,૦૦૦ ડોલરનું ફંડ ભેગુ કરી દીધુ access_time 9:54 pm am IST\n‘‘સાઉથ એશિઅન વીમેન એમ્‍પાવરમેન્‍ટ પ્રોગ્રામ'': યુ.એસ.ના ન્‍યુયોર્કમાં ૭ માર્ચ ૨૦૧૮ના રોજ સમાજની અગ્રણી સાઉથ એશિઅન મહિલાઓનું મિસ વર્લ્‍ડ માનુષી છિલ્લર તથા શ્રી દિલીપ ચૌહાણના હસ્‍તે સન્‍માન કરાયું access_time 9:51 pm am IST\n‘‘વેવાણ નંબર વન'': યુ.એસ.માં ‘‘ભારતીય સિનીયર સિટીઝન્‍શ ઓફ શિકાગો''ના ઉપક્રમે દર્શાવાયેલુ પરિવાર લક્ષી કોમેડી નાટક access_time 9:52 pm am IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \n૨૨ વર્ષની ચાંદનીને ઇરફાન પઠાણ ફસાવીને ભગાડી ગયો...દિકરીને શોધી આપવા મા-બાપની કાકલુદી : રૂરલ એસપીશ્રી બલરામ મીણા અંગત રસ લઇ ગરિબ પરિવારની વ્હારે આવે તેવો અનુરોધ access_time 11:53 am IST\nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nઅમરેલી સાંસદ નારણ કાછડિયા કોરોના સંક્રમિત : ટવીટ કરીને આ માહિતી આપી access_time 2:11 pm IST\nબિહારમાં ગુંડાગીરીનું તાંડવ : ગોપાલગંજમાં ધોળે દિવસે પત્રકાર ઉપર ગોળીબાર : ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ access_time 2:03 pm IST\nઓડિઓ-વિઝ્યુઅલ મીડિયા માધ્યમથી ભારત - બાંગ્લાદેશ સંયુક્ત સલાહકાર આયોગની બેઠક access_time 2:01 pm IST\nચેન્નઈ સુપર કિંગ્સમાં નહીં થાય સુરેશ રૈનાની વાપસી : ટીમની વેબસાઈટથી નામ ગાયબ : ટીમની વેબસાઈટથી નામ ગાયબ \nIPLમાં તેવટિયાની બેટિંગ પર બોલીવુડની હોટ એક્ટ્રેસ ફિદા : ટ્વીટ કરીને વખાણ કર્યા access_time 1:53 pm IST\n9 સિક્સર સાથે 99 રન ફટકારનારા ઈશાન કિશનને સુપર ઓવરમાં કેમ ના ઉતાર્યો રાહુલ શર્માએ જણાવ્યું કારણ access_time 1:52 pm IST\nઅનુરાગ કશ્યપની ધરપકડ કરાવવા પાયલ ઘોષ મક્કમ : મહારાષ્ટ્રના રાજ્યપાલને મળશે access_time 1:51 pm IST\nમનમર્જીયા ફિલ્મના ૨ ફોટા સોશ્યલ મીડીયા ઉપર મૂકાયા : અનુરાગ કશ્યપની ફિલ્મ 'મનમર્જીયા'ની અભિનેત્રી તાપસી પન્નુએ ૨ ફોટા સોશિયલ મિડીયા ઉપર શેર કર્યા : એકમાં પોતે વિકી કૌશલના ખભે બેસવાનો આનંદ વ્યકત કરતી તથા બીજામાં અભિષેક પાઘડી પહેરેલો દર્શાવ્યો access_time 3:42 pm IST\nહે ભગવાન.... ઉત્તરપ્રદેશના ગાજિયાબાદમાં જ્યાં એક MBBS ડૉક્ટર મહિલાએ યુવાન બનાવા અને પોતાની પાસે રહેલું સોનું ડબલ કરવાની લાલચ સાથે તાંત્રિકને નાની મોટી નહીં પરંતુ પૂરા રુપિયા 2 કરોડની રકમ આપી હતી. પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જાણમાં આવતા 55 વર્ષીય મહિલા ડૉક્ટરે પોલીસમાં ફરિયાદ કરી હતી. ડૉક્ટરે તાંત્રિકને રુ. 65 લાખ કેશ અને દોઢ કિલો સોનું તેમજ ચાંદીના ઘરેણા આપ્યા હતા. access_time 1:48 am IST\nહત્યા-ફાયરીંગ પ્રકરણમાં મોરબી ભાજપ અગ્રણી સ���િતના આરોપીઓના આશ્રય સ્થાનો ઉપર દરોડાઃ પંચાસર સ્થિત નિવાસ સ્થાને અને અન્ય સ્થળો ઉપર પોલીસ ત્રાટકીઃ કોઈ સગળ ન મળતા કોલ ડીટેઈલના આધારે તપાસ access_time 3:58 pm IST\nમ્યાંનમારના જનસંહારમાં ફેસબુકે 'છુટ્ટા સાંઢ'ની ભૂમિકા નિભાવી છે :યુએનની ટીમનો અહેવાલ access_time 12:01 am IST\nજો શમી માફી માંગશે તો પુત્રીને લીધે તેની સાથે વાતચીત કરવા તૈયાર:હસીનનો યુ ટર્ન access_time 12:24 am IST\nસંસદનું સત્ર આટોપી લેવા હિલચાલઃ અનેક જાતના ભયથી થથરાટ access_time 11:01 am IST\nવિદેશી નાગરીકની જમીન કૌભાંડની તપાસ કરવા પોલીસ કમિશ્નરને અરજી access_time 4:08 pm IST\nશહેર ટ્રાફિક બ્રાંચમાં એક સાથે ૧૬૦ લોકરક્ષકની નિમણુંક કરતાં ગહલોૈતઃ સાથે બદલીનો પણ ઘાણવો access_time 1:05 pm IST\nસ્માર્ટ સીટી કેમ બનાવવું સલાહ દેવા માત્ર એક એજન્સી તૈયારઃ ફરી ટેન્ડર મંગાવાશે access_time 3:10 pm IST\nમોરબીના લાલપર ગામે દુકાનમાં જુગાર રમતા ૬ શખ્સો પકડાયા access_time 1:09 pm IST\nગોંડલની સગીરા ઉપરના બળાત્કાર કેસના આરોપીનો નિર્દોષ-છુટકારો access_time 11:52 am IST\nબોટાદના સર્જક 'શિક્ષણ પર્વ'માં access_time 11:42 am IST\nગ્રાહકોને કયા પ્રકારના શુઝ જોઇએ છે તે સમજણ જરૂરી access_time 9:27 pm IST\nનડીયાદના સલુણની પ્રાથમિક શાળામાંથી તસ્કરો કોમ્પ્યુટર ચોરી છનનન.... access_time 6:25 pm IST\nમુગ્ધાવસ્થાના પ્રેમ સબંધનો કરુણ અંજામ:પ્રેમીપંખીડાએ વખ ઘોળીને જીવતર ટૂંકાવ્યું access_time 11:17 pm IST\nબદલી રહ્યું છે ઇન્ડોનેશિયાનું રાજનૈતિકનું પરિદ્રશ્ય access_time 8:43 pm IST\nસ્કોટલેન્ડમાં મનાવવામાં આવ્યો બિહાર દિવસ access_time 8:45 pm IST\nનશાની હાલતમાં માતાની ધુલાઈ કર્યો હોવાનો વિડીયો વાયરલ access_time 8:46 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘ઉમિયા માતાજી કી જય'': યુ.એસ.માં UMSCMના ઉપક્રમે ૭ માર્ચ ૨૦૧૮ના રોજ વેસ્‍ટ શિકાગો ખાતે ઉમિયા માતાજી મંદિરે ઉજવાયો લોકપ્રિય તહેવાર ‘‘હોળી'': રંગોની છોળો, માતાજીની આરતી, તથા રાસ, ભજન,કિર્તનનો ૫૦૦ ઉપરાંત ભાવિકોએ લાભ લીધો access_time 9:53 pm IST\n‘‘સાઉથ એશિઅન વીમેન એમ્‍પાવરમેન્‍ટ પ્રોગ્રામ'': યુ.એસ.ના ન્‍યુયોર્કમાં ૭ માર્ચ ૨૦૧૮ના રોજ સમાજની અગ્રણી સાઉથ એશિઅન મહિલાઓનું મિસ વર્લ્‍ડ માનુષી છિલ્લર તથા શ્રી દિલીપ ચૌહાણના હસ્‍તે સન્‍માન કરાયું access_time 9:51 pm IST\nએપ્રિલ ૨૦૧૮ માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતીઃ આ માસ દરમ્‍યાન કૌટુમ્‍બીક આધારિત લગભગ તમામ કેટેગરીઓ બેથી પાંચ અઠવાડીયા આગળ વધવા પામેલ છે અને તેની સાથે રોજગાર આધારિત વિભાગની કેટેગરીઓમાં બીજી કેટેગરી એક અઠવાડીયુ જયારે ૩જી અને બીજા અન્‍ય કામદારોની કે��ેગરીઓ અચાનક તેર તેર મહિના જેટલી આગળ વધવા પામેલ છે આ વિભાગમાં ધાર્મિક વ્‍યકિતઓ તથા રોજગારી ઉત્‍પન્‍ન કરનાર રીજીઓનલ સેન્‍ટરની કેટેગરીઓમાં વીઝા મળવો હાલમાં અશકય છે જયારે ચોક્કસ વસાહતીઓ અને રોજગારી ઉત્‍પન્‍ન કરનાર નોન રીજીયોનલ સેન્‍ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્‍યતાઓ રહેલ છે access_time 9:49 pm IST\nસ્પેનના લોકો માટે 'આઇડલ બોસ'છે રાફેલ નડાલ access_time 5:29 pm IST\nઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ ભારતીય મહિલા ટીમની બેન્ચ સ્ટ્રેન્ગ્થ મજબૂત કરશે ક્રિકેટ બોર્ડ access_time 3:55 pm IST\nમેદાન પર બેટ ફટકારવાનું સેમ્યુઅલ્સને પડ્યુ ભારે : ડીમેરીટ પોઈન્ટ પણ ઉમેર્યો access_time 3:46 pm IST\nસંજય લીલા બીજી તક આપશે તેવી અંકિતાને આશા access_time 9:49 am IST\nમનમર્જિયાનો અભિષેકનો સરદારજી લૂક આઉટ access_time 4:58 pm IST\nકુંળી ભાગ્યની એક્ટ્રેસના ટોવેલ ડાન્સના લાઈવ વિડીઓમાં કેમેરાની સામે બની એવી ઘટના કે ,,પરફોમર્સને લાગી બ્રેક access_time 11:00 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00304.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/maharashtra/article/recommended-insecticides-for-sugarcane-whitefly-5c6aa4efb513f8a83c235e8e", "date_download": "2020-09-29T08:13:14Z", "digest": "sha1:QRXC4ORBPJGUNU45NDAI4YWTRZHU7I37", "length": 5021, "nlines": 96, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- શેરડીમાં સફેદમાખી માટે ભલામણ કરેલ દવા - એગ્રોસ્ટાર", "raw_content": "\nઆજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર\nશેરડીમાં સફેદમાખી માટે ભલામણ કરેલ દવા\nશેરડીમાં સફેદમાખી માટે ભલામણ કરેલ દવા: એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઇસી ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.\nજાણીયે, પાક માં ઝીંક તત્વ નું મહત્વ \nપાકમાં ઝીંક તત્વ ની કેમ જરૂર છે પાકમાં તેનું શું મહત્વ છે પાકમાં તેનું શું મહત્વ છે પાકમાં ઝીંક તત્વ નો કેટલો જથ્થો આપવો જોઈએ. તમામ માહિતી જાણવા માટે વિડિઓ ને અંત સુધી જુઓ.\nવીડીયો | ડીડી કિસાન\nજુઓ, પાકમાં દવા છંટકાવ કરવા માટે નો જુગાડ\nજ્યારે ખેડુતો ભાઈઓનો પાક ખૂબ ઊંચો થઈ જાય કે મોટા ચાસ માં વાવેતર કરવામાં આવ્યું હોય અને એ પાકમાં રોગો અને જીવાતો આવે છે કે વૃદ્ધિવિકાસ ની દવા પાક ઉપર છાંટવાની સમસ્યા...\nકૃષિ જુગાડ | ઇન્ડિયન ફાર્મર\nફોન પાણી/ વરસાદ માં પલળી ગયો \nમિત્રો આ સમય માં મોબાઈલ ફોન હવે સામાન્ય થઇ ગયો છે અને દરેક જોડે આધુનુક સ્માર્ટ ફોન રહેતો જ હોય છે. ખેડૂત મિત્રો દિવસ રાત સતત કામ કરતાં હોય છે. શીર્ષક મુજબ વાત કરીયે...\nસલાહકાર લેખ | વ્યાપાર સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00305.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2010/10/01/on-sad-demise-by-kundanika-kapadia/", "date_download": "2020-09-29T07:22:24Z", "digest": "sha1:ZRDT4QWRJPUNOWM65X34NKJOREWCP7GI", "length": 13580, "nlines": 188, "source_domain": "www.aksharnaad.com", "title": "સ્વજનની વિદાય વેળાએ – કુન્દનિકા કાપડિઆ – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » ધર્મ અધ્યાત્મ » સ્વજનની વિદાય વેળાએ – કુન્દનિકા કાપડિઆ\nસ્વજનની વિદાય વેળાએ – કુન્દનિકા કાપડિઆ 6\nOctober 1, 2010 in ધર્મ અધ્યાત્મ / પ્રાર્થના, ગરબા અને ભજન tagged કુન્દનિકા કાપડિઆ\nમારા પત્નિ અને અક્ષરનાદના સંપાદનમાં મદદગાર પ્રતિભા અધ્યારૂના પપ્પાના મૃત્યુ વખતે વાપીના શ્રી ગોપાલભાઈ પારેખે આ સંદેશ મોકલ્યો હતો, ટેલીફોન પર લાઈવ સંભળાવેલો અને પછી ઈ-મેલ મારફત મળેલ. એ દિવસ અને સમય મને હજુ પણ તાજા દૂઝતા ઘા જેવો યાદ છે. પરિવારને પડેલી ખોટ તો પૂરી શકાતી નથી, પરંતુ આવા સ્વજનોની મદદ અને સાંત્વના જ ખરો સહારો અપાવે છે, હિંમત બંધાવે છે. એ પ્રાર્થના આજે અત્રે પ્રસ્તુત છે.\nઅમે મનુષ્ય છીએ ને, ભગવાન\nએટલે કોઇક વાર સાવ ભાંગી પડીએ છીએ,\nઅમારા બધા દીવા એકીસાથે ઓલવાઇ જાય છે.\nઅમારું જીવન સરસ રીતે ગોઠવાયેલું હોય\nસુખની સોડ તાણીને અમે નિશ્ચિંત સૂતાં હોઇએ\nત્યાં કાળની એક વજ્જર થપાટ પડે છે\nઅજાણતાં જ બોલાવી લેવામાં આવે છે\nઅમારી આખી સૃષ્ટિ વેરવિખેર થઇ જાય છે\nપગ તળેથી ધરતી ફસકી પડે છે.\nઅમારું હૃદય વિષાદથી ભરાઇ રહે છે\nદિવસો બધા દીર્ઘ અને સૂના બની જાય છે,\nઆંસુભરી આંખે અમે હતાશાની ગોદમાં ઢળી પડીએ છીએ.\n આ શું થઇ ગયું \nઅમને ઘેરી વળે છે.\nભગવાન, તમે આ શું કર્યું\nપણ તમારી ઇચ્છાને સમર્પણ કર્યા વિના\nતમારી રીત અમે શી રીતે સમજી શકીએ \nઆ વજ્રાઘાત પાછળ તમારો કોઇ હેતુ હશે જ.\nતમારી દૃષ્ટિમાં તો બધું જ સ્પષ્ટ, યોગ્ય અને હેતુસરનું હશે.\nકદાચ અમે સલામતીમાં ઊંઘી ગયાં હતાં\nકદાચ અમે ભૂલી ગયાં હતાં કે અમે અહીં સદાકાળ\nતમે અમને ભાન કરાવ્યું કે,\nજે ફૂલ ખીલે છે તે ખરવું પણ જોઇએ.\nઅમારી ઊંઘની અમે આકરી કિંમત ચૂકવી છે.\nહારેલાં, પરાજિત, વેદનાથી વીંધાયેલાં અમે\nતમારે શરણે આવીએ છીએ.\nઆ ઘોર વિપદમાંથી અમને પાર ઊતરવાનું બળ આપો.\nઅમને સમતા અને શાંતિ આપો.\nધીરજ અને શ્રહ્ધ્દા આપો, કે\nઅમે હિંમતપૂર્વક જીવન જીવીએ\nવ્યર્થ વિલાપમાં સમય ન વેડફીએ\nશોકને હૈયે વળગાડીને ન ફરીએ;\nઆંસુથી અંધારા બનેલા પથ પર\nઅમે જ્ઞાનનો દીવો પેટાવી યાત્રા કરીએ\nવ્યથાનાં વમળોમાંથી જ અમે સત્ ચિત્ આનંદનું\nમૃત્યુન અસ���ર્ય-લોકમાંથી નીકળી અમે\nશાશ્વત જીવન પર દૃષ્ટિ માંડીએ;\nપાર્થિવ સંબંધ્ના બધા તાર તૂટી ગયેલા લાગે,\nત્યારે એક અમૃતલોક એવો છે\nજ્યાં કોઇ વિચ્છેદ નથી, કોઇ વિનાશ નથી.\nએનું અમે દર્શન પામીએ, એ માટે\nપરમ સમીપે – કુન્દનિકા કાપડિઆ\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n6 thoughts on “સ્વજનની વિદાય વેળાએ – કુન્દનિકા કાપડિઆ”\nસરસ લેખ સ્વજનની વિદાય ખુબ જ વસમી હોય છે\nઆ વાત સાચી છે પણ હુ હજુ સ્વીકારી નથી શકતી…અદરનો વલોપાત કેમેય બધ થતો જ નથી..\nસ્વજનની વિદાય ખુબ જ વસમી હોય છે. મન મનાવવા ભલે કહીએ\nકે જેવી ઇશ્વરની ઇચ્છા .. પણ મન ને મનાવવા છતાં દિલ માનતું નથી.\nઆવા સમયે કુન્દનીકા બેનની આ રચના ખૂબ જ પ્રસ્તુત છે.\nસ્વજનના વીદાય વેલાનિ ગ્લાનિને ખુબજ આસાન બનાવતિ આ ઉમદા પ્રય્ત્નનિ પ્રસન્સા કરવિ જ પદ્સે.\n← એકત્વ (બે ગઝલો) – દાન વાઘેલા\nચાલો ગઝલ શીખીએ… ભાગ ૧૦ – શકીલ કાદરી (ગઝલ વિશેનાં પુસ્તકો) →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપ��ાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00305.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19889330/hu-ane-mari-vaato-aatmhatya-2", "date_download": "2020-09-29T09:01:14Z", "digest": "sha1:TWQEDDJSAV6ZIBWQ4QM4GF335RA2RMRW", "length": 6908, "nlines": 147, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "હુ અને મારી વાતો આત્મહત્યા ભાગ 2 Krishna Patel દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nહુ અને મારી વાતો આત્મહત્યા ભાગ 2 Krishna Patel દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ\nહુ અને મારી વાતો આત્મહત્યા ભાગ 2\nહુ અને મારી વાતો આત્મહત્યા ભાગ 2\nKrishna Patel દ્વારા ગુજરાતી પ્રેરક કથા\nલાગણીના તાર ખૂબ જ જીણા તાર હોયછે. પણ એનો મતલબ એવો નથી હોતો કે કોઈ પણ એને સરળતાથી તોડી શકે.. જયારે માણસ ડીપ્રેસનમાં હોય અથવા કોઈ મુક્શેલીમાં હોય ત્યારે ખૂબ જ એકલું અનુભવે છે, પોતાને તૂટેલું ખૂબ જ નાનું ...વધુ વાંચોઅશક્ત સમજી બેસવાની ભૂલ કરેછે, ત્યારે એમને બધી જગ્યાએ નેગેટીવ જ દેખાઈ રહ્યું હોયછે અને પોતાની સાથે જ દુનિયામાં સૌથી ખરાબ થઇ રહ્યુંછે એવી લાગણી થતી હોયછે હકીકત માં આવું તો નથી હોતું. એમને માત્ર કોઈ એવું અંગત વ્યક્તિ જોતું હોયછે જેમની પાસે એ પોતાની મન ની વાત કરી શકે, શંકાનું સમાધાન કરી શકે. મુશ્કેલીઓ બતાવી સકે, થોડું રોઈ શકે ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nહુ અને મારી વાતો આત્મહત્યા - નવલકથા\nKrishna Patel દ્વારા ગુજરાતી - પ્રેરક કથા\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી પ્રેરક કથા | Krishna Patel પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00306.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/all-ipl-players-and-staff-will-have-to-undergo-corona-test-five-times/", "date_download": "2020-09-29T06:17:25Z", "digest": "sha1:W55VMKDVVVZDLS3D262NEMWDA3F32WMY", "length": 25011, "nlines": 203, "source_domain": "khabargujarat.com", "title": "IPL નાં તમામ ખેલાડીઓ અને સ્ટાફે પાંચ વાર કોરોના ટેસ્ટ કરાવવો પડશે – Khabar Gujarat", "raw_content": "\nIPL નાં તમામ ખેલાડીઓ અને સ્ટાફે પાંચ વાર કોરોના ટેસ્ટ કરાવવો પડશે\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nખબર ગુજરાત હેડલાઈન્સ 28-9-2020\nશરૂ સેક્સન રોડ પર ગુરૂકૃપા હાઇટ્સનાં મીટર રૂમમાં લાગી આગ\nફી માફીની માંગ સાથ��� NSUI જામનગર દ્રારા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન\nશાળા સંચાલક પાસે 50% ફી માફી કરાવા વાલીગીરી જન આંદોલન સમિતીની માંગણી\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nસસોઇ નજીક લૌકિક પ્રસંગે જતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા મોત\nકલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો\nવડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી\nકલ્યાણપુરના ટીટોડી ગામે જુગારધામ ઝડપાયું: આઠ શખ્સો ઝબ્બે\nઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે\nખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nવિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’\nદેશમાં 50 લાખથી વધુ દરદીઓએ કોરોનાને હરાવ્યો\nઆજે જાહેર થઇ શકે છે અનલોક 5.0\nતમારું રાશનકાર્ડ આધાર સાથે લિંક છે ન હોય તો કરાવી લેજો\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nઅમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે\nUN મહાસભામાં વડાપ્રધાન મોદીનું ચોક્ખું ને ચટ્ટ\nયુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતાં 22ના મોત\nવેકિસનની અસરકારકતા અંગે કોઇ ગેરંટી નથી : WHO\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nનિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટ મહત્વની સપાટી…\nનિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઇન્ટ મહત્વની સપાટી…\nવૈશ્વિક મંદી : શેર, સોનું, ચાંદી, ક્રુડ બધા જ કડડડડ ભુસ\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nIPL નાં તમામ ખેલાડીઓ અને સ્ટાફે પાંચ વાર કોરોના ટેસ્ટ કરાવવો પડશે\nBCCI દ્વારા તૈયાર કરવામાં આવી ગાઇડલાઇન\nઈંડિયન પ્રીમિયર લીગમાં હિસ્સો લેવા વાળા ખેલાડીઓ અને સહયોગી સ્ટાફનો યૂએઈમાં પ્રેક્ટિસ શરૂ કરતા પહેલા કોવિડ-19ની તપાસમાં 5 વાર નેગેટિવ આવવું પડશે. એટલું જ નહીં ટૂર્નામેન્ટ શરૂ થયા પછી ખેલાડીઓએ દર 5માં દિવસે કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે દરેક ભારતીય ખેલાડિઓ અને સહયોગી સ્ટાફને ભારતમાં પોતાની બીજી ટીમો સાથે જોડાવાના એક સપ્તાહ પહેલા 24 કલાકના સમયગાળામાં બે વાર કોવિડ-19 ટેસ્ટ કરાવવાનો રહેશે. જેના પછી ભારતમાં 14 દિવસ સુધી આઈસોલેશનમાં રહેવું પડશે.\nતપાસમાં કોઈપણ વ્યક્તિને જો કોરોના પોઝિટિવ આવે તો તેને 14 દિવસ સુધી આઈસોલેશનમાં રહેશે.19 સપ્ટેમ્બરથી શરૂ થનારી આઈપીએલ માટે યૂએઈ જવા માટે તેના કોરોન્ટાઈનનો સમય પૂરો થયા પછી 24 કલાકના સમયગાળામાં 2 વખત કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે. કોવિડની તપાસ બાદ રિપોર્ટ નેગેટિવ આવવો જરૂરી છે.\nખેલાડીઓ પ્રથમ અઠવાડિયામાં કોઈ સાથી મિત્રને મળી શકશે નહીં. યુએઈમાં પ્રથમ અઠવાડિયા દરમિયાન ટીમોના ખેલાડીઓ અને અધિકારીઓને હોટેલમાં એકબીજાને મળવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તપાસ ત્રણ વાર નકારાત્મક આવે તે પછી જ તેમને ટુર્નામેન્ટમાં સુરક્ષિત વાતાવરણમાં પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવશે.\nએઈમાં ખેલાડીઓ અને સહાયક કર્મચારીઓની આઈસોલેશન દરમિયાન પહેલા, ત્રીજા અને છઠ્ઠા દિવસે તપાસ કરવામાં આવશે. જેમાં તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ 53 દિવસ સુધી ચાલનાર આ ટૂર્નામેન્ટમાં દર પાંચમા દિવસે તપાસ કરવામાં આવશે. બીસીસીઆઈ તપાસ પ્રોટોકોલ સિવાય ટીમો પોતાની રીતે યૂએઈ સરકાર દ્વારા લાગુ નિયમો પ્રમાણે વધારાનો ટેસ્ટ કરાવી શકે છે. ટીમોને કહેવામાં આવ્યું છે કે તે 20 ઓગસ્ટ પહેલા ન નિકળો. જેથી તેને જરૂરી સમયે આવશ્યક પરિક્ષણ અને પ્રોટોકોલ અને આઈસોલેશન માટે કોઈ તકલીફ ન પડે.\nભારતીય હોકી ટીમના કેપ્ટન સહીત પાંચ ખેલાડીઓને કોરોના\nવિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડે 10 મહિનાથી ખેલાડીઓને પગાર ચુકવ્યો નથી \nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nહાપા માર્કેટ યાર્ડ ખા���ે મગફળીની મબલખ આવક\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nકલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઆઈપીએલ 2020 શરૂ થાય તે પહેલાં સુરેશ રૈનાએ ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી પોતાનું નામ પાછું લઈને ફેન્સ તેમજ ફ્રેન્ચાઈઝીને મોટો ઝટકો આપ્યો હતો. પણ ફ્રેન્ચાઈઝીએ રૈનાનું રિપ્લેસમેન્ટ લાવ્યા ન હતા. જેને કારણે સતત ચર્ચાઓ થતી રહેતી કે રૈના ટીમમાં વાપસી કરી શકે છે. પણ હવે CSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવી લીધું છે.\nUEA પહોંચ્યા બાદ મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના વાઈસ કેપ્ટન સુરેશ રૈનાએ IPL 2020થી પોતાનું નામ પરત ખેંચી લીધું હતું. આ કારણે ફ્રેન્ચાઈઝીએ પોતાની બેટિંગમાં સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, લોકો આશા વ્યક્ત કરી રહ્યા હતા કે, રૈના ટીમમાં વાપસી કરશે, કેમ કે, ચેન્નાઈ તેનું રિપ્લેસમેન્ટ લીધું ન હતું. જો કે હવે સીએસકેએ પોતાની વેબસાઈટ પરથી રૈનાનું નામ હટાવી લેતાં એ સાફ થઈ ગયું છે કે, હવે રૈના ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમ સાથે જોડાયેલો નથી.\nમિસ્ટર IPLના નામથી મશહૂર સુરેશ રૈનાએ ચેન્નાઈની સાથે જોડાઈને ચેન્નાઈમાં આયોજિત ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લીધો હતો. તો તેણે મહેન્દ્રસિંહ ધોનીની સાથે સંન્યાસની ઘોષણા કરી હતી. અને તે બાદ રૈના પોતાની ટીમ સાથે યુએઈ જવા માટે રવાના થયો હતો અને ક્વોરન્ટીન સમય પણ પૂર્ણ કર્યો હતો. પણ CSKના 13 મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવ્યાના બીજા જ દિવસે રૈના આઈપીએલ છોડીને દુબઈથી ઘરે પરત આવી ગયો હતો. અને હવે સીએસકેએ રૈનાની વાપસીના દરવાજા બંધ કરી દીધા છે.\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nધોનીનો એવો કયો રેકોર્ડ જે આ મહિલા વિકેટ કિપરએ તોડ્યો જાણો…\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હીલીએ ટી-20 ઇન્ટર નેશનલમાં વિકેટ પાછળ સૌથી વધુ શિકાર ઝડપવાનો એમ.એસ.ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. ન્યુઝિલેન્ડ સામેની ટી-20 મેચમાં એલીસાએ આજે વિકેટ પાછળ 92મો શિકાર ઝડપ્યો હતો.જ્યારે ભારતના વિકેટ કિપર બેટસમેન મહેન્દ્રસિંહ ધોનીએ ટી-20 ઇન્ટરનેશનલમાં 91 શિકાર ઝડપ્યા છે. ધોનીએ આ સિધ્ધિ 98 મેચ રમીને મેળવી હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ 114 મેચમાં 92 શિકાર ઝડપીને ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. ધોની હવે ક્રિકેટના તમામ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાંથી નિવૃતિ લઇ ચુક્યો છે. જ્યારે હિલી હજુ ન્યુઝિલેન્ડ સામે 3 આંતરરાષ્ટ્રીય મેચ રમશે.\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nભારતીય ક્રિકેટરો અને અભિનેત્રીઓની વચ્ચે અફેરની ખબર કોઇ નવી વાત નથી. છેલ્લા કેટલાક દિવસથી યુવા ભારતીય ક્રિકેટર પૃથ્વી શો અને અભિનેત્રી પ્રાચી સિંહની અફેરની ખબર સામે આવી રહી છે. ત્યારે આ વચ્ચે પ્રાચી સિંહ દ્રારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી પોસ્ટ ખૂબ વાયરલ થઇ રહી છે. જે જોતા લાગી રહ્યું છે કે આ બન્નેની વચ્ચે ખીચડી રંધાઇ રહી છે.\nઆઇપીએલ 2020માં ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ પૃથ્વી શોએ દિલ્હી કેપિટલ્સ તરફથી શાનદાર બેટિંગ કરતા 64 રન બનાવ્યા જેના કારણે તેને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો મેન ઓફ ધ મેચ બન્યા બાદ પ્રાચી તેની એક્સાઇટમેન્ટ રોકી શકી નગીં અને તેને શોના મેન ઓપ ધ મેચ બનવા પર એક પોસ્ટ શેર કરી દીધી. તે બાદથી લોકોના શક વિશ્વાસમાં બદલાઇ રહ્યો છે કે શો અને પ્રાચી વચ્ચે કંઇક તો ચાલી રહ્યું છે.\nઆ પહેલા અભિનેત્રી પ્રાચી સિંહ દ્વારા સતત યુવા ખેલાડી પૃથ્વી શો દ્રારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરો પર રિપ્લાય કરી રહી હતી. જેની પર શો પણ કોમેન્ટ્સનો જવાબ આપી રહ્યો હતો અને ફ્લર્ટ કરતો જોવા મળી રહ્યો હતો.\nઅભિનેત્રી પ્રાચી સિંહ હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી છે અને કલર્સ ચેનલ પર આવનારી સીરિયલ ઉડાનમાં ભૂમિકા ભજવી રહી છે. જ્યારે શો 18 વર્ષની ઉંમરમાં ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું અને સદી ફટકારનાર યુવા ભારતીય બન્યો. તેની સાથે 2 મેચનની સીરીજમાં 237 રન તેના નામે કર્યા.\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nજામનગરના કિસાન ચોક વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા\nજામનગરમાં લોકડાઉનનો ભંગ કરતા લોકો ઉપર ડ્રોન દ્વારા નિગરાની\nજામનગરના મોદી પરિવારનું ઉમદા ઉદાહરણ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nખબર ગુજરાત હેડલાઈન્સ 28-9-2020\nશરૂ સેક્સન રોડ પર ગુરૂકૃપા હાઇટ્સનાં મીટર રૂમમાં લાગી આગ\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલ��ગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજાણીતા ભજનિક હેમંત ચૌહાણની અટકાયત\nજામનગરમાંથી હત્યા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયો\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nઆખરે જામનગરના ફલાયઓવરનું રૂા.139 કરોડનું ટેન્ડર બહાર પડ્યું\nજામનગરમાં ગેસ એજન્સીના ડિલેવરીબોય દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00306.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/rahul-dravid-claims-coronas-influence-will-be-seen-in-indian-cricket-from-october/", "date_download": "2020-09-29T07:55:35Z", "digest": "sha1:K3N55OAQKXMC7BXCILKC6GK5FPROLXXE", "length": 25052, "nlines": 202, "source_domain": "khabargujarat.com", "title": "રાહુલ દ્રવિડનો દાવો: ઓક્ટોબરથી ભારતીય ક્રિકેટમાં દેખાશે કોરોનાનો પ્રભાવ – Khabar Gujarat", "raw_content": "\nરાહુલ દ્રવિડનો દાવો: ઓક્ટોબરથી ભારતીય ક્રિકેટમાં દેખાશે કોરોનાનો પ્રભાવ\nપગની નબળાઇ દુર કરવા તેમજ ખભ્ભા-છાતી મજબૂત કરવા “વૃક્ષાસન” ફકત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર\nબેડેશ્વરમાં બિસ્માર રોડમાં પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી\nકચ્છ-રાપરમાં થયેલ હત્યાનાં વિરોધમાં શેડ્યુલ કાસ્ટ એડવોકેટ એસો. દ્રારા આવેદન પત્ર પાઠવાયુ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nલોકોને દંડથી બચાવવા કોંગ્રેસ દ્રારા જાહેરમાં માસ્ક વિતરણ\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nસસોઇ નજીક લૌકિક પ્રસંગે જતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા મોત\nકલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો\nવડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી\nકલ્યાણપુરના ટીટોડી ગામે જુગારધામ ઝડપાયું: આઠ શખ્સો ઝબ્બે\nઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે\nખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં ���ંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nવિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nઅમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે\nUN મહાસભામાં વડાપ્રધાન મોદીનું ચોક્ખું ને ચટ્ટ\nયુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતાં 22ના મોત\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nનિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટ મહત્વની સપાટી…\nનિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઇન્ટ મહત્વની સપાટી…\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nરાહુલ દ્રવિડનો દાવો: ઓક્ટોબરથી ભારતીય ક્રિકેટમાં દેખાશે કોરોનાનો પ્રભાવ\nહાલની સ્થિતિ પ્રમાણે ઘરેલું ક્રિકેટ સીઝન થઇ શકે છે સ્થગિત\nભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે કોરોના મહામારીના સમયે મોટો દાવો કર્યો છે. દ્રવિડને લાગે છે કે, કોવિડ 19નો પ્રભાવ ભારતીય ક્રિકેટ અને ઘરેલુ સર્કિટમાં સામાન્ય રીતે મહેસૂસ કરી શકાશે. દ્રવિડનું માનવું છે કે, જો ક્રિકેટ એક-બે મહિનામાં ફરીથી શરૂ નહીં થાય તો, કોરોના મહામારીની અસર ભારતીય ક્રિકેટ ઉપર પણ જોવા મળશે. પૂર્વ ભારતીય કેપ્ટનનું કહેવું છે કે, કોરોનાની મહામારીનો વાસ્તવિક પ્રભાવ ઓક્ટોબરની આસપાસ ભારતીય ટીમમાં જોવા મળશે, ખાસ કરીને તે ઘરેલુ ક્રિકેટને સૌથી વધારે પ્રભાવિત કરશે.\nટેસ્ટ ક્રિકેટમાં ધ વોલના નામથી પ્રખ્યાત રાહુલ દ્રવિડે કહ્યું કે, અમે અત્યારસુધી ભાગ્યશાળી રહ્યા છે, પણ ઓક્ટોબર આવતાં સુધી સ્થિતિ તણાવપુર્ણ થઈ શકે છે. અમુક ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ કેન્સલ કરી દેવામાં આવી છે. તેના માટે સમય અને સ્થાન મળી શકે છે, પણ ઓક્ટોબરની આસપાસ તે આપણને વધારે અસર કરશે, કેમ કે ઘરેલુ સિઝન ઓક્ટરોબરથી શરૂ થાય છે.\nજણાવી દઈએ કે, ભારતમાં જુનિયર, અંડર 16, અંડર 19, રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી, દીલિપ ટ્રોફી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને મહિલા ટીમોની ઘરેલુ મેચો ઓક્ટોબરથી શરૂ થાય છે અને માર્ચ સુધી ચાલે છે. પણ હાલની પરિસ્થિતિને જોતાં એવું લાગે છે કે, ઓક્ટોબરથી આ ટુર્નામેન્ટ શરૂ થઈ શકશે નહીં.\nવિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડે 10 મહિનાથી ખેલાડીઓને પગાર ચુકવ્યો નથી \nભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા પિતા બન્યો\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nચેન્નઈ સુપરકિંગ્સે IPL 2020ની પહેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 5 વિકેટે હરાવ્યું\nયુએઇ માં આજથી આઇપીએલની 13મી સિઝનનો પ્રારંભ થશે\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઆઈપીએલ 2020 શરૂ થાય તે પહેલાં સુરેશ રૈનાએ ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી પોતાનું નામ પાછું લઈને ફેન્સ તેમજ ફ્રેન્ચાઈઝીને મોટો ઝટકો આપ્યો હતો. પણ ફ્રેન્ચાઈઝીએ રૈનાનું રિપ્લેસમેન્ટ લાવ્યા ન હતા. જેને કારણે સતત ચર્ચાઓ થતી રહેતી કે રૈના ટીમમાં વાપસી કરી શકે છે. પણ હવે CSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવી લીધું છે.\nUEA પહોંચ્યા બાદ મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના વાઈસ કેપ્ટન સુરેશ રૈનાએ IPL 2020થી પોતાનું નામ પરત ખેંચી લીધું હતું. આ કારણે ફ્રેન્ચાઈઝીએ પોતાની બેટિંગમાં સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, લોકો આશા વ્યક્ત કરી રહ્યા હતા કે, રૈના ટીમમાં વાપસી કરશે, કેમ કે, ચેન્નાઈ તેનું રિપ્લેસમેન્ટ લીધું ન હતું. જો કે હવે સીએસકેએ પોતાની વેબસાઈટ પરથી રૈનાનું નામ હટાવી લેતાં એ સાફ થઈ ગયું છે કે, હવે રૈના ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમ સાથે જોડાયેલો નથી.\nમિસ્ટર IPLના નામથી મશહૂર સુરેશ રૈનાએ ચેન્નાઈની સાથે જોડાઈને ચેન્નાઈમાં આયોજિત ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લીધો હતો. તો તેણે મહેન્દ્રસિંહ ધોનીની સાથે સંન્યાસની ઘોષણા કરી હતી. અને તે બાદ રૈના પોતાની ટીમ સાથે યુએઈ જવા માટે ર��ાના થયો હતો અને ક્વોરન્ટીન સમય પણ પૂર્ણ કર્યો હતો. પણ CSKના 13 મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવ્યાના બીજા જ દિવસે રૈના આઈપીએલ છોડીને દુબઈથી ઘરે પરત આવી ગયો હતો. અને હવે સીએસકેએ રૈનાની વાપસીના દરવાજા બંધ કરી દીધા છે.\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nધોનીનો એવો કયો રેકોર્ડ જે આ મહિલા વિકેટ કિપરએ તોડ્યો જાણો…\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હીલીએ ટી-20 ઇન્ટર નેશનલમાં વિકેટ પાછળ સૌથી વધુ શિકાર ઝડપવાનો એમ.એસ.ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. ન્યુઝિલેન્ડ સામેની ટી-20 મેચમાં એલીસાએ આજે વિકેટ પાછળ 92મો શિકાર ઝડપ્યો હતો.જ્યારે ભારતના વિકેટ કિપર બેટસમેન મહેન્દ્રસિંહ ધોનીએ ટી-20 ઇન્ટરનેશનલમાં 91 શિકાર ઝડપ્યા છે. ધોનીએ આ સિધ્ધિ 98 મેચ રમીને મેળવી હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ 114 મેચમાં 92 શિકાર ઝડપીને ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. ધોની હવે ક્રિકેટના તમામ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાંથી નિવૃતિ લઇ ચુક્યો છે. જ્યારે હિલી હજુ ન્યુઝિલેન્ડ સામે 3 આંતરરાષ્ટ્રીય મેચ રમશે.\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nભારતીય ક્રિકેટરો અને અભિનેત્રીઓની વચ્ચે અફેરની ખબર કોઇ નવી વાત નથી. છેલ્લા કેટલાક દિવસથી યુવા ભારતીય ક્રિકેટર પૃથ્વી શો અને અભિનેત્રી પ્રાચી સિંહની અફેરની ખબર સામે આવી રહી છે. ત્યારે આ વચ્ચે પ્રાચી સિંહ દ્રારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી પોસ્ટ ખૂબ વાયરલ થઇ રહી છે. જે જોતા લાગી રહ્યું છે કે આ બન્નેની વચ્ચે ખીચડી રંધાઇ રહી છે.\nઆઇપીએલ 2020માં ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ પૃથ્વી શોએ દિલ્હી કેપિટલ્સ તરફથી શાનદાર બેટિંગ કરતા 64 રન બનાવ્યા જેના કારણે તેને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો મેન ઓફ ધ મેચ બન્યા બાદ પ્રાચી તેની એક્સાઇટમેન્ટ રોકી શકી નગીં અને તેને શોના મેન ઓપ ધ મેચ બનવા પર એક પોસ્ટ શેર કરી દીધી. તે બાદથી લોકોના શક વિશ્વાસમાં બદલાઇ રહ્યો છે કે શો અને પ્રાચી વચ્ચે કંઇક તો ચાલી રહ્યું છે.\nઆ પહેલા અભિનેત્રી પ્રાચી સિંહ દ્વારા સતત યુવા ખેલાડી પૃથ્વી શો દ્રારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરો પર રિપ્લાય કરી રહી હતી. જેની પર શો પણ કોમેન્ટ્સનો જવાબ આપી રહ્યો હતો અને ફ્લર્ટ કરતો જોવા મળી રહ્યો હતો.\nઅભિનેત્રી પ્રાચી સિંહ હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી છે અને કલર્સ ચેનલ પર આવનારી સીરિયલ ઉડાન���ાં ભૂમિકા ભજવી રહી છે. જ્યારે શો 18 વર્ષની ઉંમરમાં ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું અને સદી ફટકારનાર યુવા ભારતીય બન્યો. તેની સાથે 2 મેચનની સીરીજમાં 237 રન તેના નામે કર્યા.\nપગની નબળાઇ દુર કરવા તેમજ ખભ્ભા-છાતી મજબૂત કરવા “વૃક્ષાસન” ફકત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર\nબેડેશ્વરમાં બિસ્માર રોડમાં પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી\nકચ્છ-રાપરમાં થયેલ હત્યાનાં વિરોધમાં શેડ્યુલ કાસ્ટ એડવોકેટ એસો. દ્રારા આવેદન પત્ર પાઠવાયુ\nજામનગરના કિસાન ચોક વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા\nજામનગરમાં લોકડાઉનનો ભંગ કરતા લોકો ઉપર ડ્રોન દ્વારા નિગરાની\nજામનગરના મોદી પરિવારનું ઉમદા ઉદાહરણ\nપગની નબળાઇ દુર કરવા તેમજ ખભ્ભા-છાતી મજબૂત કરવા “વૃક્ષાસન” ફકત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર\nબેડેશ્વરમાં બિસ્માર રોડમાં પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી\nકચ્છ-રાપરમાં થયેલ હત્યાનાં વિરોધમાં શેડ્યુલ કાસ્ટ એડવોકેટ એસો. દ્રારા આવેદન પત્ર પાઠવાયુ\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજાણીતા ભજનિક હેમંત ચૌહાણની અટકાયત\nજામનગરમાંથી હત્યા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયો\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nઆખરે જામનગરના ફલાયઓવરનું રૂા.139 કરોડનું ટેન્ડર બહાર પડ્યું\nજામનગરમાં ગેસ એજન્સીના ડિલેવરીબોય દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00306.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/mumbai-salute-to-this-kutchi-senior-citizen-125230", "date_download": "2020-09-29T07:56:40Z", "digest": "sha1:7YZTKQGRM544HUY7XUH2SPOO7TKMIBOC", "length": 9954, "nlines": 63, "source_domain": "www.gujaratimidday.com", "title": "mumbai salute to this kutchi senior citizen | મુંબઈ : આ કચ્છી સિનિયર સિટિઝનને સલામ - news", "raw_content": "\nમુંબઈ : આ કચ્છી સિનિયર સિટિઝનને સલામ\nડોમ્બિવલીમાં દુકાનમાં થઈ રહેલી ચોરી જોઈને નવલબહેન ગંગરે બૂમાબૂમ કરી મૂકી, પરિણામે ચોરો કશું લીધા વિના જ ભાગી ગયા\nડોમ્બિવલી-ઈસ્ટના માનપાડા રોડ પર અગ્રવાલ હૉસ્પિટલ સામે આવેલી હીરા ફૂડ્સ નામની દુકાનમાં રવિવારે પરોઢિયે ૧.૨૦ વાગ્યે શટર ઊંચું કરીને બે તસ્કરો ચોરીના ઇરાદે ઘૂસ્યા હતા અને તેમનો એક સાગરીત બહાર ચોકી કરતો ઊભો રહ્યો હતો, પણ તેમનો ચોરીનો પ્રયાસ સામેના મકાનમાં રહેતાં સિનિયર સિટિઝન મહિલા નવલબહેને નિષ્ફળ બનાવી દીધો હતો. તેઓ તરત જ ચોર-ચોરની બૂમો પાડવા માંડ્યાં હતાં, એથી પકડાઈ જવાના ડરે તસ્કરો કશું ચોર્યા વિના ત્યાંથી ભાગી ગયા હતા.\nસળિયો નાખી વચ્ચેથી ઊંચું કરી દેવાયેલું હીરા ફૂડ્સ દુકાનનું શટર.\nચોરીના પ્રયાસની આ ઘટના વિશે વધુ માહિતી આપતાં દુકાનના માલિક મૂળ કચ્છ નરેડીના કચ્છી વીસા ઓશવાળ જ્ઞાતિના સાગર લક્ષ્મીચંદ હરિયાએ કહ્યું હતું કે ‘આ ઘટના શનિવારે મધરાત બાદ રવિવારે ૧.૨૦ વાગ્યે બની હતી. ત્રણ યુવાનો મારુતિ ઓમ્ની વૅનમાં અમારી દુકાન પાસે આવ્યા હતા, પણ એ જ વખતે મારા એક મિત્ર ત્યાંથી તેમની ગાડીમાં પસાર થતા હતા ત્યારે તેમને જોઈને તસ્કરો દુકાનની બાજુની ગલીમાં જતા રહ્યા હતા. ત્યાર બાદ ફરી આવીને તેમણે દુકાનનું શટર વચ્ચેથી સળિયો નાખીને ઊંચું કરી દીધું હતું એને કારણે એક માણસ એમાંથી જઈ શકે એટલી જગ્યા થઈ ગઈ હતી. તેઓમાંના બે તસ્કરો દુકાનમાં ચોરી કરવાના ઇરાદે ઘૂસ્યા હતા, જ્યારે ત્રીજો બહાર ચોકી કરતો ઊભો રહ્યો હતો.’ એ વખતે દુકાનની સામેના મકાનમાં બીજા માળે રહેતાં સિનિયર સિટિઝન કચ્છી મહિલા નવલબહેન નીતિનભાઈ ગંગર ઊંઘ ન આવતી હોવાથી બારીમાં બેઠાં હતાં. તેમણે જોયું કે દુકાનમાં ચોર ઘૂસી રહ્યા છે એથી તેઓ તરત જ પરિસ્થિતિ જોઈને ચોર–ચોરની બૂમો પાડવા માંડ્યાં હતાં. ચેતી ગયેલા ચોર તરત જ ત્યાંથી કોઈ વસ્તુ લીધા વિના ત્યાંથી નાસી ગયા હતા. ત્યાર બાદ તેમણે સાગરને ઓળખતા હોવાથી ફોન કરીને જાણ કરી હતી એથી સાગર તેમના પાડોશીઓને લઈને દુકાને આવી પહોંચ્યો હતો. સાગરે પોલીસને પણ જાણ કરતાં ટિળકનગર પોલીસ-સ્ટેશનના પૅટ્રોલિંગ-સ્ટાફના પોલીસ-કર્મચારી એસ. એસ. થોરાત ત્યાં પહોંચી ગયા હતા. પોલીસે તેમને અંદર જઈને તપાસ કરવાનું કહ્યું હતું કે કશું ચોરાયું છે કે નહીં એ ચેક કરો. સાગરે પણ એ જ બાકોરામાંથી અંદર જઈને ચેક કરતાં કશું ચોરાયું નહોતું એવી જાણ કરી હતી. એ પછી આખી રાત તેઓ ત્યાં શટર પાસે બેસી રહ્યા હતા. રવિવારે શટરનું રિપેરિંગ કરાવ્યું હતું.\nટિળકનગર પોલીસ-સ્ટેશનના કૉન્સ્ટેબલ એસ. એસ. થોરાતે કહ્યું હતું કે ‘ચોરીનો એ પ્રયાસ થયો એની થોડી જ વાર પહેલાં અમે ત્યાંથી પૅટ્રોલિંગ કરીને નીકળ્યા હતા. અમને પોલીસ કન્ટ્રોલમાંથી ફોન આવતાં અમે ઘટનાસ્થળે ધસી ગયા હતા. જો ફરિયાદ થશે તો અમે એની ચોક્કસ ઊંડી તપાસ કરીશું. બાકી હાલમાં આ ઘટનાને કારણે અમે એ એરિયામાં પ��ટ્રોલિંગ વધારી દીધું છે અને એ ચોરને પકડવાના પ્રયાસ પણ કરી રહ્યા છીએ. આજુબાજુના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ મળશે તો એના દ્વારા પણ આરોપીઓને ઝડપી લેવાનો પ્રયાસ કરીશું.’\nવધુ એક 'સુશાંત': બિહારના એક્ટર અક્ષતનું મુંબઇમાં શંકાસ્પદ નિધન\nમુંબઇ : ફોનથી મળી MLA હૉસ્ટેલમાં બૉમ્બની સૂચના, સીલ કરાવ્યું બિલ્ડિંગ\nઍલ્ગરિધમ સિસ્ટમથી કામ થશે પાંચ થિયરી પર મર્ડર પ્લસ 4 થિયરી\nસ્ટ્રૉન્ગ એટ 91: વિદ્યાવિહારનાં પુષ્પાબહેન પારેખ સામે કોરોના હાર્યો\nRanbir Kapoor: ડેશિંગ, ચાર્મિંગ, હાર્ટથ્રોબ રૉકસ્ટાર રણબીરની આંખોમાં કિલિંગ પૅશન\nMunmun Dutta: જેઠાલાલની 'બબીતાજી' છે આટલી સુંદર અને ગ્લેમરસ, જુઓ ફોટોઝ\n'તારક મહેતા' શૉના 3000 એપિસોડ પૂરા થવાની ખુશીમાં ટીમે કરી જોરદાર પાર્ટી, જુઓ\nRuhanika Dhawan: નાની ઉંમરમાં મેળવી છે ઘણી સફળતા, કરોડોમાં છે એના ફૅન્સ\nવધુ એક 'સુશાંત': બિહારના એક્ટર અક્ષતનું મુંબઇમાં શંકાસ્પદ નિધન\nમુંબઇ : ફોનથી મળી MLA હૉસ્ટેલમાં બૉમ્બની સૂચના, સીલ કરાવ્યું બિલ્ડિંગ\nઍલ્ગરિધમ સિસ્ટમથી કામ થશે પાંચ થિયરી પર મર્ડર પ્લસ 4 થિયરી\nસ્ટ્રૉન્ગ એટ 91: વિદ્યાવિહારનાં પુષ્પાબહેન પારેખ સામે કોરોના હાર્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00306.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/the-information-that-60-to-70-people-die-every-day-due-to-corona-in-surat-is-false/", "date_download": "2020-09-29T07:53:49Z", "digest": "sha1:YNACXZF4SWEABLQU2PCFSSV6OVI77GD2", "length": 16044, "nlines": 106, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર સુરતમાં કોરોનાને કારણે રોજના 60 થી 70 લોકો મૃત્યુ પામે છે...? જાણો શું છે સત્ય… | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર સુરતમાં કોરોનાને કારણે રોજના 60 થી 70 લોકો મૃત્યુ પામે છે… જાણો શું છે સત્ય…\nChetan Zinzuwadia નામના ફેસબુક યુઝર દ્વારા 14 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #સુરત ના એકતા ટ્રસ્ટ વાળા કહે છે કોવિદ 19 ની રોજ ની 60 થઈ 70 લાશો આવે છે… વિચાર કરો ગુજરાત નો રોજ નો આંકડો કયો છેસરકાર લોક ડાઉન,અન લોક 1 અનલોક 2 જીવ ખેલ ખેલી કોરોના સંક્રમણ વધારી દીધું છે.રોજ ટીવી માં પ્રેસ માં કરોના મહામારી સિવાય ના સમાચાર ને મહત્વ અપાઈ રહ્યું છે. ટેસ્ટિંગ ખૂબ ઓછા છે.અને રોજ કુદકેભૂસકે કેસ વધે છે..હોસ્પિટલ અને તબીબી સેવા થઈ લોકો નારાજ છે અને પ્રાઇવેટ હોસ્પિટલ લૂંટે છે.. સતા પર નિર્દયતા માનવતા વિરુદ્ધ ના નિર્ણયો અને રોજગાર ના નામે શુન્ય, કોર્ટો બંધ,વિધાનસભા બંધ અને બાકી બધી ચાલુસરકાર લોક ડાઉન,અન લોક 1 અનલોક 2 જીવ ખેલ ખેલી કોરોના સંક્રમણ વધારી દીધું છે.રોજ ટીવી માં પ્રેસ માં કરોના મહામારી સિવાય ના સમાચાર ને મહત્વ અપાઈ રહ્યું છે. ટેસ્ટિંગ ખૂબ ઓછા છે.અને રોજ કુદકેભૂસકે કેસ વધે છે..હોસ્પિટલ અને તબીબી સેવા થઈ લોકો નારાજ છે અને પ્રાઇવેટ હોસ્પિટલ લૂંટે છે.. સતા પર નિર્દયતા માનવતા વિરુદ્ધ ના નિર્ણયો અને રોજગાર ના નામે શુન્ય, કોર્ટો બંધ,વિધાનસભા બંધ અને બાકી બધી ચાલુશુ સરકાર ચલાવે છે બીજેપીશુ સરકાર ચલાવે છે બીજેપી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સુરતમાં કોરોનાને કારણે રોજના 60 થી 70 લોકો મૃત્યુ પામે છે અને રોજની 60 થી 70 લાશો અંતિમસંસ્કાર માટે આવે છે. આ પોસ્ટને 100 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 7 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 79 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.\nપોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર સુરતમાં કોરોનાને કારણે રોજના 60 થી 70 લોકો મૃત્યુ પામે છે અને રોજની 60 થી 70 લાશો અંતિમસંસ્કાર માટે આવે છે કે કેમ એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને ગુજરાત સરકારની કોરોના વાયરસને લગતી તમામ માહિતી આપતી સત્તાવાર વેબસાઈટ gujcovid19.gujarat.gov.in પ્રાપ્ત થઈ હતી. જેમાં અમે ચકાસણી કરતાં અમને ક્યાંય પણ સુરત ખાતે રોજના કોરોનાને કારણે 60 થી 70 લોકોના મૃત્યુ થયા હોય એવી કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. જેમાં આજ રોજની લેટેસ્ટ માહિતી મુજબ સુરત સમગ્ર ગુજરાતમાં આજે કુલ 28 લોકોના મોત થયા છે. જેમાં સુરત ખાતે 7 લોકોના કોરોનાને કારણ મોત થયા છે. જે તમે નીચે જોઈ શકો છો.\nગુજરાત સરકારની ઉપરોક્ત વેબસાઈટ પર સુરત ખાતે એક જ દિવસમાં 60 થી 70 લોકોના મોત થયા હોય એવી માહિતી અમને ક્યાંય પણ પ્રાપ્ત થઈ ન હતી. જે તમે ઉપરોક્ત વેબસાઈટ પર દરેક દિવસે કોરોનાને કારણે થયેલા મોતના આંકડા પરથી સ્પષ્ટ જોઈ શકો છો.\nઅમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “સુરત ખાતે એક જ દિવસમાં કોરોનાને કારણે 60 થી 70 લોકોના મોત થયા હોય ��� માહિતી તદ્દન ખોટી છે. અત્યાર સુધી ક્યારેય પણ એખ જ દિવસમાં આટલા બધા મોત થયા નથી. અમે કોરોનાને કારણે થયેલા મોતના આંકડાઓની સત્તાવાર માહિતી ગુજરાત સરકારને રોજે-રોજ મોકલીએ છીએ અને એ માહિતી રોજ સરકારની કોરોના માટેની વેબસાઈટ પર મૂકવામાં આવે જ છે. ત્યાં પણ તમે આ આંકડાઓની માહિતી ચકાસી શકો છો.”\nઅંતમાં અમે એકતા ટ્રસ્ટના અબ્દુલભાઈ સાથે આ દાવા અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ આંકડો એકલા કોરોના પોઝીટીવનો નહીં પરંતુ કોરોના નેગેટીવ તેમજ અન્ય શંકાસ્પદ દર્દીઓના મોતનો છે. ફક્ત કોરોના પોઝીટીવનો આંકડો અલગ હોય છે. મે વીડિયોમાં જે 55 થી 60 લાશોની વાત કરી એ કોરોના પોઝીટીવ, નેગેટીવ તેમજ શંકાસ્પદ મળીને કુલ આંકડાની વાત કરી છે.”\nઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ સુરત ખાતે એક જ દિવનસમાં કોરોનાને કારણે 60 થી 70 લોકોના મોત થાય છે એ માહિતી તદ્દન ખોટી છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.\nઆમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ સુરત ખાતે એક જ દિવનસમાં કોરોનાને કારણે 60 થી 70 લોકોના મોત થાય છે એ માહિતી તદ્દન ખોટી છે.\nTitle:શું ખરેખર સુરતમાં કોરોનાને કારણે રોજના 60 થી 70 લોકો મૃત્યુ પામે છે… જાણો શું છે સત્ય…\nબાંગ્લાદેશમાં આવેલા પૂરનો જૂનો ફોટો આસામમાં આવેલા પૂરના નામે વાયરલ.. જાણો શું છે સત્ય…\nશું ખરેખર સમગ્ર વિશ્વમાં 140 દેશ જ કોરોના ગ્રસ્ત છે…. જાણો શું છે સત્ય…\nશું ખરેખર પ્રિયંકા ગાંધીએ બાળકોને અપશબ્દ શીખડાવ્યા. જાણો શું છે સત્ય….\nશું ખરેખર ધુમ્મસના કારણે વિમાન હાઈવે પર ઉતર્યું… જાણો શું છે સત્ય…\nશું ખરેખર પરબધામના બાપુ દ્વારા વર્ષ 2000માં કોરોના અંગે ભવિષ્યવાણી કરવામાં આવી હતી… જાણો શું છે સત્ય…\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સુરેશ રૈનાએ ટિવટર પર ચેન્નાઈ સુપરકિંગ્સને અનફોલો કર્યું… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00308.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2020/%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%85%E0%AA%B9%E0%AA%82%E0%AA%AE-%E0%AA%A8%E0%AB%80/", "date_download": "2020-09-29T07:46:24Z", "digest": "sha1:6QKKUGN3ZJXAFBAAOSKSTDKPSCICFW2O", "length": 13738, "nlines": 287, "source_domain": "sarjak.org", "title": "તારા અહંમ ની » Sarjak", "raw_content": "\nતારા અહંમ ની મારા અસ્તિત્વ સાથે લડાઇ ….\nઅસ્તિત્વ હંમેશા હારતુ અહંમ હંમેશા જીતતો..\nકશું નથી બદલાયું ગુલામ, દાસી, દાસતા, ભોકતા..\nઅનેક નામ ને આપ્યું એકજ નામ..\n…કયો ધમઁ…જી હજુરી જ…\nતારા અહંમ ને પોષતો જ ધમઁ…\nતે ગમા – અણગમા, મત, ઇચ્છા, આકાંક્ષા …\nસમાજ સામે જ સ્વીકાર ..\nપરદા પાછળ (ખાનગીમાં)કરવાનો તેજોવધ\nબે મોઢા નો માનવી ચાલે જુદુ દેખાડે જુદુ…\nપોતે પાળેલી માન્યતા ઓ નો બંધન માં…\nહરસબંધ ને બાંધે. ન વિચારે નહિ..\nપગતળે ચાંપે તેની પ્રતિભા ને..\nસ્વીકારી જ નથી શકતો તેની સજઁનાત્મકતા..\nકે એક ડગલુ આગળ તે વધી શકે તેના થી ..\n‘કાજલ’ ના પ્રયત્નો -પ્રયત્નો પ્રયત્નો જ રહયા …\n~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’\nતરસ જન્મો જન્મ ની લઇ બેઠો\nતરસ જન્મો જન્મ ની લઇ બેઠો.\nસાગર ની ખારાશ પણ પી બેઠો.\nમેડિકલ સાયન્સનું જટીલ રિસર્ચ અમને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરતા તેઓ કહે છે, ‘મને વિચાર આવ્યો કે કિડની સામે આવતું રિજેક્શન આપણા શરીર પર થતા ગુમડાં જેવું હોઈ શકે.\nપંખી વિના આકાશ બુઠ્ઠું છે,મન મારું બહુ ઝુરે છે\nજશે વિરહનાં દિવસો પણ દુઃખ આવે એવું સરે છે\nભીતરેથી રોજ માંજે છે મને\nઓ દાદા સુરજ કોક દી\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : ન���તનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nગણેશ મૂર્તિ – દંતેવાડા (ઢોલકલ પર્વત – છતીસગઢ)\nવીંટાળે સાપને, ફૂલ જાણે,\nહું રોજ મને તારા મહી શોધું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00308.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19884328/saat-varasno-intzar", "date_download": "2020-09-29T08:45:50Z", "digest": "sha1:YR6JVVYCG2HXJKJZJIE64KS2RDSE67X7", "length": 6376, "nlines": 143, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "સાત વરસનો ઈંતઝાર Ashuman Sai Yogi Ravaldev દ્વારા નાટક માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nસાત વરસનો ઈંતઝાર Ashuman Sai Yogi Ravaldev દ્વારા નાટક માં ગુજરાતી પીડીએફ\nઅરે યાર માહી,હજુએ તું અહીં આવે છે હા,નીલ ઘણા વર્ષોથી તારી રાહ જોતો અહીં રોજ આવું છું.પણ,તે દિવસની ઘટના બાદ તું અહીં આવ્યોજ નહીં હા,નીલ ઘણા વર્ષોથી તારી રાહ જોતો અહીં રોજ આવું છું.પણ,તે દિવસની ઘટના બાદ તું અહીં આવ્યોજ નહીં હા,માહી હું તારા લીધે હજુએ પણ આવવા નહોતો માંગતો.પણ,પછી થયું હવે ...વધુ વાંચોતું બંધ થઈ ગયો હોઈશ કે કાંતો તને કોઈક ���ળી ગયું હશે એટલે નહીં આવતો હોય એમ વિચારીને કોઈક બીજાને પકડવા અહીં આજ આવી ચડ્યો. હા,હુંએ અહીં આવવા નહોતો માંગતો પણ,તે રાત બાદ ફરી બીજા દિવસે તારી માફી માગવા અને કદાચ તું પીંગળી જાય ને મને સમજીને અપનાવી લે એટલે અહીં રોજ તારા મિલનની ઉમ્મીદ ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી નાટક | Ashuman Sai Yogi Ravaldev પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00309.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/governance/no-admission-without-corona-test-government-order-for-monsoon-session-of-assembly.html", "date_download": "2020-09-29T06:49:35Z", "digest": "sha1:ITSXPLIUQCV7ISZFBGAUNIPMFNABA5DF", "length": 5603, "nlines": 78, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: કોરોના ટેસ્ટ વિના પ્રવેશ નહીં, વિધાનસભાના ચોમાસુ સત્ર માટે સરકારનું ફરમાન", "raw_content": "\nકોરોના ટેસ્ટ વિના પ્રવેશ નહીં, વિધાનસભાના ચોમાસુ સત્ર માટે સરકારનું ફરમાન\nગુજરાત વિધાનસભાનું કવરેજ કરતાં મીડિયા કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરીને પ્રવેશ આપવામાં આવશે. જે મીડિયા પર્સન વિધાનસભાની ગેલેરીમાં બેસવા માગતા હોય તેમને અલગ અને વિધાનસભામાં સંકુલમાં પ્રવેશ કરવા માગતા મીડિયા પર્સનનો અલગ અલગ ટેસ્ટ કરવામાં આવશે.\nવિધાનસભાનું ચોમાસુ સત્ર 21મી સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યું છે જે 25મી સપ્ટેમ્બર સુધી ચાલવાનું છે. આ સત્રમાં 24 સરકારી બીલોને મંજૂર કરવામાં આવનાર છે. કોરોના સંક્રમણના સમયમાં વિધાનસભાની પેક્ષક દીર્ધામાં કોઇને બેસવા દેવામાં આવશે નહીં. મુલાકાતીઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.\nઆરોગ્ય વિભાગની સૂચના પછી રાજ્યના માહિતી વિભાગે પત્રકારો માટે કોરોના ટેસ્ટની વ્યવસ્થા કરી છે. અમદાવાદથી ગાંધીનગર આવતા પત્રકારો માટે નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના ટેસ્ટ કરવાની સુવિધા રાખવામાં આવી છે જ્યારે ગાંધીનગરના પત્રકારો માટે સ્ટાફ ટ્રેઇનિંગ કોલેજ, સેક્ટર 17માં વ્યવસ્થા કરવામાં આવી છે. ગાંધીનગરમાં કોરોના ટેસ્ટ 19મી સપ્ટેમ્બરે સવારે 11 થી બપોરના 1 વાગ્યા સુધી કરાવી લેવાનો રહેશે.\nજે પત્રકારો તેમની દીર્ધામાં બેસીને રિપોર્ટીંગ કરવા માગતા હશે તેમને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે જ્યારે વિધાનસભા સંકુલ તેમજ પ્રેસરૂમમાં જવા માગતા પત્રકારોએ ર���પીડ ટેસ્ટ કરાવવો ફરજીયાત છે. જે પત્રકારોનો ટેસ્ટ પોઝિટીવ આવશે તેમને વિધાનસભા સંકુલ કે સભાગૃહમાં પ્રવેશ આપવામાં નહીં આવે. માત્ર નેગેટીવ રિપોર્ટ હશે તે પત્રકારને પ્રવેશ મળશે.\nકોરોના ટેસ્ટ માટે અમદાવાદમાં બે અને ગાંધીનગરમાં બે ડોક્ટરો નિયત કરવામાં આવ્યા છે. વિધાનસભાના પાંચ દિવસના આ ટૂંકા સત્રમાં પ્રશ્નોત્તરી કાળ રાખવામાં આવ્યો નથી. ધારાસભ્યોને બેસવાની વ્યવસ્થા પણ બદલવામાં આવી છે. સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે ધારાસભ્યોને સભાગૃહ ઉપરાંત પ્રેક્ષક ગેલેરીમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00309.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/CAD/MDL/T", "date_download": "2020-09-29T08:25:29Z", "digest": "sha1:OZXG2DDNXE2F245CCWNBAUPKOTR37ICW", "length": 25898, "nlines": 322, "source_domain": "gu.exchange-rates.org", "title": "કેનેડિયન ડૉલર વિનિમય દર - મોલડોવન લ્યુ - ઐતિહાસિક વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nમોલડોવન લ્યુ / ઐતિહાસિક વિનિમય દર ટેબલ\nમોલડોવન લ્યુ (MDL) ની સામે કેનેડિયન ડૉલર (CAD)\nનીચેનું ટેબલ કેનેડિયન ડૉલર (CAD) અને મોલડોવન લ્યુ (MDL) વચ્ચેના 01-04-20 થી 28-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\nમોલડોવન લ્યુ ની સામે કેનેડિયન ડૉલર ના ઐતિહાસિક વિનિમય દરો નું ગ્રાફ જુઓ.\nઆ ટેબલ 1 મોલડોવન લ્યુ ની સામે કેનેડિયન ડૉલર ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 કેનેડિયન ડૉલર ની સામે મોલડોવન લ્યુ જોવા માટે ટેબલ ને ઊંધું કરો.\nExcel માં નિકાસ કરો\nઆ માહિતી CSV ફાઈલ માં સંગ્રહ કરો જે Microsoft Excel માં ખુલી સકે.\nવર્તમાન મોલડોવન લ્યુ વિનિમય દરો\nમોલડોવન લ્યુ ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ટેબલ કેનેડિયન ડૉલર અને મોલડોવન લ્યુ વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. મોલડોવન લ્યુ અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો જોવા માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ન��� 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)���શિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.kutchgurjari.org/articles/naval-varshni-sanjivani-prem-vishwas-alka-shah/", "date_download": "2020-09-29T06:52:02Z", "digest": "sha1:LPBDUCCA7IJA4JYSLNXTRVGRLETLQBEV", "length": 10381, "nlines": 233, "source_domain": "www.kutchgurjari.org", "title": "નવલ વર્ષની સંજીવનીઃ પ્રેમ-વિશ્વાસ | Kutch Gurjari", "raw_content": "\nનવલ વર્ષની સંજીવનીઃ પ્રેમ-વિશ્વાસ\nનવલ વર્ષની સંજીવનીઃ પ્રેમ-વિશ્વાસ - અલકા સુનિલ શાહ, વડોદરા\nરસ્તે જતાં એક કરમાયેલા-કચડાયેલા પુષ્પને જોઈ મનમાં થયું દિલને હરી લેનારું, સુંદર મજાના આ ફૂલનું રૂપ- મસ્ત મજાની નજાકત બધું જ સાવ નામશેષ થઈ ગયું આમ છતાંય એની મહેંક હજુય જીવંત છે. મનને તરબતર કરી દેતી આ ખુશ્બુ એ જ તો છે સમર્પણની ભાવના. આ પમરાટ એ જ પ્રેમ.\nઅહીંથી થોડે આગળ જતાં રસ્તે આવતા બગીચામાં કિલબિલાટ કરતાં નાનકડાં ભૂલકાંઓનું હાસ્ય મનને પ્રસન્ન બનાવી ગયું. એક નાનકડા બાળને હવામાં ઊંચે ઉછાળીને રમાડતી એની માને જોઈ એમ થયું આ પ્રેમ એ વિશ્વાસનું સ્વરૂપ- જે આ નાનકડા બાળકની કિલકારીમાંથી નિખરે છે. એને દૃઢ વિશ્વાસ છે કે અદ્ધર હવામાં ફંગોળવા છતાંય ક્ષણવારમાં મારી પ્યારી મમ્મી મને એના બે હાથોમાં ઝીલી જ લેશે.\nઆ પ્રેમ- સમર્પણ - શ્રદ્ધા- વિશ્વાસ આ બધું જ આપણી આસપાસ ક્યાંક ને ક્યાંક છુપાયેલું જ છે. શોધવા જઈશું તો હાથ નહીં લાગે પણ ભીતરમાં તો આ બધું ધરબાયેલું જ છે. સ્વજનો- મિત્રો સાથે લાંબા સમય સુધી સાથે માણેલી આનંદની પળો- અને ક્યારેક કોઈક દુઃખની વેળાએ એકબીજાને અપાતો સધિયારો- ‘હું છું ને’ ની ખાતરી કરાવતો એ પ્રેમાળ સ્પર્શ - આ પણ મૂક પ્રેમ જ છે.\nક્યારેક કો’ક એવી ક્ષણોય આવી હોય જ્યારે મળવું- છૂટા પડવું. રીસાવું ને વર્ષો લગી એકબીજાથી સાવ અબોલ જ રહેવું પડે એવો જ્યારે સમય આવે ત્યારે પણ અંતરે ... રહેનારા એ લોકો હૃદયના કો’ક ખૂણે તો એકમેક માટે ઝૂરતા જ હોય છે. પણ.. અહમ્‌ની આડશે, આંખ આડા કાન એ પ્રત્યે કરી દીધેલા હોય છે. સંબંધોમાં આવેલા આ અંતર જો સમજદારીનું સોપાન ચઢે ને તો એમા�� પ્રેમની મીઠાશ ભળે અને બધું જ ઓગળી જાય. પ્રેમ વગરનું જીવન ખરેખર અધૂરું છે. કદાચ આપણે પણ ભીના કર્યા વિના આખે આખો સમંદર પાર કરી દઈએ પણ આંખ ભીની કર્યા સિવાય સમગ્ર જીવન પસાર કરી શકાતું નથી. આપણા અશ્રુ એ તો સ્નેહની સરવાણી છે.\nજીવન જીવવાનું સાધન જો પ્રેમ છે તો વિશ્વાસ એનો આધાર છે. બંને એકમેક વગર અધૂરા છે. એકાકી છે. આપણા જીવનમાં જ્યારે આ બે તત્ત્વો સમાઈ જાય છે ત્યારે તે જીવન જીવવાની સંજીવની બની જાય છે.\nબદલાતા નવ વર્ષના પ્રારંભે આપણા સૌના જીવનમાં પણ આ પ્રેમ અને વિશ્વાસની સંજીવની મહેકતી રહે. સુખ- શાંતિ- આશા અને ઉત્સાહ એની સાથોસાથ અચૂક આવશે જ અને જીવનને નવપલ્લવિત કરશે એવો અતૂટ વિશ્વાસ છે. પરમાત્મા સૌના જીવનને મંગલમય-આનંદમય, મમતામય બનાવે એ જ હૃદયેષણા.\n(કચ્છ ગુર્જરી જાન્યુઆરી ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)\nરૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક અર્પણ 01 September 2020 11\nકેન્સરના ગરીબ દર્દીઓ માટે દાન 01 September 2020 13\nલીલાચારાનું નિરણ 27 July 2020 8\nદાતાશ્રીઓની ખૂબ ખૂબ અનુમોદના 01 September 2020 10\nપર્યુષણ દરમિયાન તપશ્ચર્યા 15 August 2020 11\nઓનલાઈન એક્ટીવીટીઝથી સાવચેત 10\nપોસ્ટકાર્ડથી વોટ્‌સેપ સુધી 10\nઅંતર વ્યથા એક ગૃહિણીની\nતહેવાર જીવન જીવવાની જડીબુટ્ટી\nલોકડાઉન પરિસ્થિતિઓ સામેના ઉપાયો\nઆ સમય પણ વીતી જશે\nમાં બાપને ભૂલશો નહિ\nનવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર\nપર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી\nમેન્ડોલીન વાદક નિર્મલ સંઘવીનું નિધન\nપર્યુષણ મહાપર્વ ભક્તિભાવ પૂર્વક ઉજવાયું\nદાતાશ્રીઓની ખૂબ ખૂબ અનુમોદના\nકેન્સરના ગરીબ દર્દીઓ માટે દાન\nરૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક અર્પણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19888932/mahabharat-na-rahshyo-10", "date_download": "2020-09-29T08:37:50Z", "digest": "sha1:RVFWPPZZOV4OZEZ3YYGMKPXX66GA3T53", "length": 7343, "nlines": 149, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "મહાભારત ના રહસ્યો - સુરેખા હરણ (10) bharat chaklashiya દ્વારા પૌરાણિક કથાઓ માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nમહાભારત ના રહસ્યો - સુરેખા હરણ (10) bharat chaklashiya દ્વારા પૌરાણિક કથાઓ માં ગુજરાતી પીડીએફ\nમહાભારત ના રહસ્યો - સુરેખા હરણ (10)\nમહાભારત ના રહસ્યો - સુરેખા હરણ (10)\nbharat chaklashiya દ્વારા ગુજરાતી પૌરાણિક કથાઓ\nસુરેખા હરણ (7) મંડપમાં લક્ષમણો રૂપાળી સુરેખાને જોઈને રાજી થઈ હસી રહ્યો હતો. કૃષ્ણ પ્રભુએ સાન કરીને પ્રદ્યુમનને સુરેખા બનીને પરણવા બેઠેલા ગટોરગચ્છ પાસેથી બોલાવી લીધો હતો. જેથી ગટોરગચ્છ માયા રચીને લક્ષમણાને એનો પરચો બતાવી શકે... ગોર મહારાજ ગર્ગાચાર્યે ...વધુ વાંચોકરાવ્યો એટલે શકુનિએ લક્ષમણાને કન્યાનો હાથ દબાવીને પુરુષાતનનો પરિચય આપવા કહ્યું. લક્ષમણાએ સુરેખાનો કોમળ હાથ દબાવ્યો અને એની હથેળીમાં નખ માર્યો.ગટોરગચ્છ એ જોઈ ખુશ થયો..\"અહો.. વરરાજા તો અમને પ્રેમ કરે છે...ચાલો આપણે પણ પ્રેમનો પરિચય કરાવીએ...''એમ જાણીને ગટોરગચ્છે પણ સામો હાથ દબાવ્યો...'\"ઓય...માડી... રે...મરી ગયો...\"એમ રાડ પાડીને લક્ષમણાએ હાથ છોડાવ્યો અને ઉભો થઇ ગયો.ગટોરગચ્છે બિચારાની હથેળીના હાડકા ભાંગી જાય એટલા જોરથી ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nમહાભારત ના રહસ્યો - નવલકથા\nbharat chaklashiya દ્વારા ગુજરાતી - પૌરાણિક કથાઓ\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી પૌરાણિક કથાઓ | bharat chaklashiya પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00311.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/COP/BZD/G/180", "date_download": "2020-09-29T06:46:15Z", "digest": "sha1:YTQEPULVH74OUWHPGJ5R2YWXYRNFIVNV", "length": 15950, "nlines": 197, "source_domain": "gu.exchange-rates.org", "title": "બેલિઝ ડૉલર થી કોલમ્બિયન પેસો માં - 180 દિવસો નો ગ્રાફ - વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nબેલિઝ ડૉલર / ઐતિહાસિક વિનિમય દર ગ્રાફ\nબેલિઝ ડૉલર (BZD) ની સામે કોલમ્બિયન પેસો (COP)\nનીચેનું ગ્રાફ કોલમ્બિયન પેસો (COP) અને બેલિઝ ડૉલર (BZD) વચ્ચેના 01-04-20 થી 28-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\n30 દિવસો નું ગ્રાફ\nબેલિઝ ડૉલર ની સામે કોલમ્બિયન પેસો ના 30 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\n90 દિવસો નું ગ્રાફ\nબેલિઝ ડૉલર ની સામે કોલમ્બિયન પેસો ના 90 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\n180 દિવસો નું ગ્રાફ\nબેલિઝ ડૉલર ની સામે કોલમ્બિયન પેસો ના 180 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\nબેલિઝ ડૉલર ની સામે કોલમ્બિયન પેસો નું સરેરાશ માસિક વિનિમય દર જુઓ.\nઆ ગ્રાફ 1 બેલિઝ ડૉલર ની સામે કોલમ્બિયન પેસો ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 કોલમ્બિયન પેસો ની સામે બેલિઝ ડૉલર જોવા માટે ગ્રાફ ને ઊંધું કરો. .\nબેલિઝ ડૉલર ની સામે કોલમ્બિયન પેસો ના ઐતિહાસિક વિનિમય દરો ટે��લ ના સ્વરૂપ મેં જુઓ.\nવર્તમાન બેલિઝ ડૉલર વિનિમય દરો\nબેલિઝ ડૉલર ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ગ્રાફ કોલમ્બિયન પેસો અને બેલિઝ ડૉલર વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. બેલિઝ ડૉલર અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો ગ્રાફ માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉ��ર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00312.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.manmanch.in/?p=13619", "date_download": "2020-09-29T06:42:16Z", "digest": "sha1:2KFZQHHFTOUPGYRBJUOQR6XG3XBMLYUL", "length": 10652, "nlines": 92, "source_domain": "www.manmanch.in", "title": "મોરબી બેંક લૂંટના ચાર આરોપીનો રાજકોટ જેલમાંથી કબજો મેળવી પંજાબ પોલીસ લઇ ગઈ - Manmanch news", "raw_content": "\nમોરબી બેંક લૂંટના ચાર આરોપીનો રાજકોટ જેલમાંથી કબજો મેળવી પંજાબ પોલીસ લઇ ગઈ\nપંજાબમાં લૂંટ, હત્યાના ગુન્હામાં સંડોવાયાલા હોય.પંજાબ પોલીસે આરોપીનો કબજો મેળવ્યો મોરબીમાં ધોળે દિવસે બેંકમાં ધાડનો બનાવ બન્યા બાદ તુરંત હરકતમાં આવેલી પોલીસે ચાર આરોપીને ઝડપી લીધા હતા અને ઝડપાયેલ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા રાજકોટ જેલહવાલે કરવામાં આવ્યા હતા જ્યાંથી પંજાબ પોલીસે ચારેય રીઢા ગુનેગારોનો કબજો મેળવીને પંજાબ લઇ જવાયા છે મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક બનેલ લૂંટની ઘટનામાં બેન્કના જોઈન્ટ મેનેજર મુરારીકુમાર ભુવનેશ્વર શર્માની ફરિયાદને પગલે પોલીસે તપાસ ચલાવી હતી અને લૂંટમાં સંડોવાયેલ આરોપી મનદીપસિંગ પાલસીંગ જાટ, બલવીરસિંગ ઉર્ફે ગોલી જોગદિરસિંગ જાટ, અરુણકુમારસિંગ લાલચાદ મજ્બી અને સંદીપકુમાર ઉર્ફે રવિ ગુરમલસિંગ ગુર્જર એમ ચારને ઝડપી લીધા હતા અને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે રજુ કરતા કોર્ટે તા. ૦૨ સુધીના ���િમાન્ડ મંજુર કર્યા હતા\nજે રિમાન્ડ પૂર્ણ થતા ચારેય આરોપીને રાજકોટ જેલમાં ધકેલાયા હતા જે ચારેય આરોપીઓ પંજાબમાં અનેક ગંભીર ગુન્હામાં સંડોવાયેલ હોય જેથી પંજાબ પોલીસ ટીમે ચારેય આરોપીનો રાજકોટ જેલમાંથી ટ્રાન્સફર વોરંટને આધારે કબજો મેળવીને પંજાબ લઇ ગઈ હોવાની માહિતી મળી રહી છે\nકોરોના વાયરસ ની મહામારી ને લઇ દોઢ માસ સુધી વાહનચાલકો પાસે ટ્રાફિક દંડ નહી વસૂલવા માંગરોળ કોંગ્રેસની માંગ……… કોંગ્રેસના આગેવાનોએ જિલ્લા પોલીસ વડા અને મામલતદાર ને લેખિત રજૂઆત કરી\n-- wp:gallery {\"ids\":} --> માંગરોળ તાલુકામાં કોરોનાવાયરસ ની મહામારી ને લઇ દોઢ માસ સુધી વાહનચાલકો પાસે ટ્રાફિક દંડ નહીં વસૂલવાની માંગ સાથે માંગરોળ તાલુકા કોંગ્રેસ ... Read More\nતાલાળાનાં હીરણ-૧ ડેમમાં પાણીની આવક વધતા લોકોએ સાવચેત રહેવુ\nચાલુ ચોમાસા દરમ્યાન તાલાળા તાલુકાના કમલેશ્વર નેસ ગામ પાસે હિરણ નદી પર આવેલ હિરણ-૧ ડેમમાં ઉપરવાસમાં પાણીની આવક વધતા ડેમ તેની નિર્ધારીત કેપેસેટીના ૭૦ ટકા ... Read More\nપ્રાઈડ ઓફ પંચાલ વિશ્વકર્મા ટીમ અમદાવાદ ના મહિલા સભ્યોના સહયોગ થી ઉકાળા નું વિતરણ.\n(સાથે ઉકાળો બનાવવા ની રીત તથા તેના ફાયદા સમજાવ્યા હતા.) અમદાવાદ તા.૪ જુન.કોરોના વાયરસ ની મહામારી વચ્ચે અમદાવાદ ની પ્રાઈડ ઓફ પંચાલ વિશ્વકર્મા ટીમ અનેક ... Read More\nNEWER POSTછોટાઉદેપુરમાં બનતી પોષણયુક્ત ઇન્સટન્ટ ખીચડીનું વડોદરા,સુરત, અમદાવાદ, પુણે તેમજ મુંબઇમાં ધૂમ વેચાણ\nOLDER POSTકેન્દ્ર સરકાર ના ગૃહ વિભાગ દ્વારા સાઈબર ક્રાઈમમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ હળવદના પનોતા પુત્ર ને ઈ-રક્ષા એવોડ એનાયત કરાશે\nસંતરામપુર નગરમાં પ્રતાપપુરા વિસ્તારમાં શાકભાજી અને ફૂલ નો ધંધો કરનારા પ્રતાપપુરા ના પ્રકાશ માળી નો રિપોર્ટ પોઝિટિવ\nદીવ મા પત્રકાર બીપીન બામણીયા પર ફરીયાદ\nમહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગોધરા(ઉ) ગામના યુવાનને પાકિસ્તાનથી મેસેજ આવતા આ મામલો કોરોના ની મહામારી ના સમયમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો.\nસંતરામપુરમાં જાહેર સુચના નો ભંગ કરના ૯ જેટલા વેપારી સામે નગરપાલિકા દ્વાર કાયદેસર ની કાર્યવાહી કરી દુકાનો ને સીલ મારવામાં આવ્યું.\nKundan on દીવ જિલ્લા માં એચપી ગ્રાહકો ને મળશે વિના મુલ્યે ત્રણ ગેસ સિલિન્ડર\nuser on જાંબુઘોડા માં ભા.જ.પા દ્વારા કોરોના વિશે માહિતી અપાઈ : માસ્ક નું પણ વિતરણ\nકિરીટ સમાયા on જાંબુઘોડા માં ભા.જ.પા દ્વારા કોરોના વિશે માહિતી અપાઈ : માસ્ક નું પણ વિતરણ\nજાયન્ટસ ગ્રૂપ ઓફ આદિપુર સાહેલી દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે નેશનલ લેવલે આર્ટ કોમ્પિટિશન યોજાઇ\nઅનુસૂચિત જાતિ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર સામે પગલાં ભરવા ભાભર પોલીસ મથકે ફરિયાદ કરાઈ..\nઆણંદ જિલ્લાના વિદ્યાનગર ના હેડ કોન્સ્ટેબલ નો ફરજ પ્રત્યે નો પ્રેમ\nસોરાષટૃ ના અનેક એસ.ટી ડેપો માં મુંબઈ વસઈ રહેતા રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા એસ.ટી માં મુસાફરો ને સુવિધા રૂપે નવા ફલેકસ બેનરો એનાયત કર્યા એકસપ્રેસ અને લોકલ બસો ને બોર્ડ ની સુવિધા.\nસોમનાથ ખાતે ફળ-શાકભાજીના નાના ધંધાર્થીઓને વિના મૂલ્યે છત્રીના તેમજ સ્માર્ટ હેંડ ટુલ કીટના મંજુરી હુકમનું વિતરણ\nસોરાષટૃ ના અનેક એસ.ટી ડેપો માં મુંબઈ વસઈ રહેતા રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા એસ.ટી માં મુસાફરો ને સુવિધા રૂપે નવા ફલેકસ બેનરો એનાયત કર્યા એકસપ્રેસ અને લોકલ બસો ને બોર્ડ ની સુવિધા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00313.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.manmanch.in/?cat=106", "date_download": "2020-09-29T06:30:49Z", "digest": "sha1:Y45LGKADUC5BYA3SMKDDLHYUTDOZUUYD", "length": 4713, "nlines": 63, "source_domain": "www.manmanch.in", "title": "જાહેરાત Archives - Manmanch news", "raw_content": "\nસંતરામપુર નગરમાં પ્રતાપપુરા વિસ્તારમાં શાકભાજી અને ફૂલ નો ધંધો કરનારા પ્રતાપપુરા ના પ્રકાશ માળી નો રિપોર્ટ પોઝિટિવ\nદીવ મા પત્રકાર બીપીન બામણીયા પર ફરીયાદ\nમહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગોધરા(ઉ) ગામના યુવાનને પાકિસ્તાનથી મેસેજ આવતા આ મામલો કોરોના ની મહામારી ના સમયમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો.\nસંતરામપુરમાં જાહેર સુચના નો ભંગ કરના ૯ જેટલા વેપારી સામે નગરપાલિકા દ્વાર કાયદેસર ની કાર્યવાહી કરી દુકાનો ને સીલ મારવામાં આવ્યું.\nKundan on દીવ જિલ્લા માં એચપી ગ્રાહકો ને મળશે વિના મુલ્યે ત્રણ ગેસ સિલિન્ડર\nuser on જાંબુઘોડા માં ભા.જ.પા દ્વારા કોરોના વિશે માહિતી અપાઈ : માસ્ક નું પણ વિતરણ\nકિરીટ સમાયા on જાંબુઘોડા માં ભા.જ.પા દ્વારા કોરોના વિશે માહિતી અપાઈ : માસ્ક નું પણ વિતરણ\nબ્રેકિંગ ન્યૂઝ… કોરિયોગ્રાફર સરોજ ખાન નું મુંબઈમાં નિધન…\nબનાસકાંઠા જિલ્લા નાં પાલનપુર ખાતે પરિવર્તન યુવા ફાઉન્ડેશન દ્વારા ૨૧ દિવસ સુધી દરરોજ ૫૦૦૦ માણસો ને ભોજન આપવાનો આનોખો સેવા યજ્ઞ\nનરોડા માં આવેલ SNME કેમ્પસની એ-વન ઝેવિયર્સ સ્કૂલ અને સત્યમ વિદ્યાલય ના શિક્ષક ગણે ચાઈનીઝ પ્રોડક્ટ અને ચાઈનીઝ એપ્લિકેશન નો બહિષ્કાર\nસોરાષટૃ ના અનેક એસ.ટી ડેપો માં મુંબઈ વસઈ રહેતા ર���જશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા એસ.ટી માં મુસાફરો ને સુવિધા રૂપે નવા ફલેકસ બેનરો એનાયત કર્યા એકસપ્રેસ અને લોકલ બસો ને બોર્ડ ની સુવિધા.\nસોમનાથ ખાતે ફળ-શાકભાજીના નાના ધંધાર્થીઓને વિના મૂલ્યે છત્રીના તેમજ સ્માર્ટ હેંડ ટુલ કીટના મંજુરી હુકમનું વિતરણ\nસોરાષટૃ ના અનેક એસ.ટી ડેપો માં મુંબઈ વસઈ રહેતા રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા એસ.ટી માં મુસાફરો ને સુવિધા રૂપે નવા ફલેકસ બેનરો એનાયત કર્યા એકસપ્રેસ અને લોકલ બસો ને બોર્ડ ની સુવિધા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00314.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/07-06-2018/20926", "date_download": "2020-09-29T08:50:07Z", "digest": "sha1:PZRUFI7S2FM3BGPAYA4WGAU56CFJL7U2", "length": 15712, "nlines": 132, "source_domain": "www.akilanews.com", "title": "શનિવારે સોનમ કપૂરનો જન્મદિવસઃ લંડનમાં પતિ સાથે કરશે ઉજવણી", "raw_content": "\nશનિવારે સોનમ કપૂરનો જન્મદિવસઃ લંડનમાં પતિ સાથે કરશે ઉજવણી\nસોનમ કપૂર તેના લગ્ન બાદનો પહેલો જન્મ દિવસ લંડનમાં ઉજવશે. તે તા.૯ જૂને ૩૩મા વર્ષમાં પ્રવેશ કરશે. તે તેના પતિ આનંદ અહુજા અને તેની બહેન રીહા કપૂર સાથે લંડનમાં તેના ઘરે જન્મદિવસની ખાસ ઉજવણી કરશે. સોનમ કપૂરે જણાવ્યું કે, હું કામથી લંડન જઈ રહી છુ, તેથી આનંદ મારી સાથે આવશે અને બહેન રીહા પણ અમારી સાથે આવી રહી છે. તે ત્યાં ઉજવણીરૂપે બહાર લંચ, ડિનર અને મસ્તી કરશે.\nસોનમ કપૂરે 'વીરે દી વેડિંગ'ની ટીમને તેના જન્મદિવસની ઉજવણી માટે આમંત્રણ નથી આપ્યું. માત્ર તેના બે નજીકના મિત્રો ડિઝાઈનર શેહલા ખાન અને સંયુકતા નાયર જ આવશે અને તે તેના ઘરે રહેશે. તેને લંડનમાં સુંદર ૩ બેડરૂમ પ્રોપર્ટી છે. અને તે ઈચ્છે છે કે સ્વરા (ભાસ્કર) પણ ઉજવણીમાં જોડાય પરંતુ, તે આવી શકે તેમ નથી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \n૨૨ વર્ષની ચાંદનીને ઇરફાન પઠાણ ફસાવીને ભગાડી ગયો...દિકરીને શોધી આપવા મા-બાપની કાકલુદી : રૂરલ એસપીશ્રી બલરામ મીણા અંગત રસ લઇ ગરિબ પરિવારની વ્હારે આવે તેવો અનુરોધ access_time 11:53 am IST\nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ��ીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nગાંધીધામ નગરપાલિકા વિસ્તારમાં મચ્છરોનો નાશ કરવા આખરે ફોગીંગ કાર્યવાહી કરાઈ access_time 2:14 pm IST\nગુજરાતમાં વિધાનસભાની ૮ બેઠકો માટેની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ ૩ નવેમ્બરે મતદાનઃ ૧૦નવેમ્બરે પરીણામ access_time 2:13 pm IST\nઅમરેલી સાંસદ નારણ કાછડિયા કોરોના સંક્રમિત : ટવીટ કરીને આ માહિતી આપી access_time 2:11 pm IST\nબિહારમાં ગુંડાગીરીનું તાંડવ : ગોપાલગંજમાં ધોળે દિવસે પત્રકાર ઉપર ગોળીબાર : ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ access_time 2:03 pm IST\nઓડિઓ-વિઝ્યુઅલ મીડિયા માધ્યમથી ભારત - બાંગ્લાદેશ સંયુક્ત સલાહકાર આયોગની બેઠક access_time 2:01 pm IST\nચેન્નઈ સુપર કિંગ્સમાં નહીં થાય સુરેશ રૈનાની વાપસી : ટીમની વેબસાઈટથી નામ ગાયબ : ટીમની વેબસાઈટથી નામ ગાયબ \nIPLમાં તેવટિયાની બેટિંગ પર બોલીવુડની હોટ એક્ટ્રેસ ફિદા : ટ્વીટ કરીને વખાણ કર્યા access_time 1:53 pm IST\nશેરબજારમાં જોરદાર શરૂઆત: સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાથી વધારેનો ઉછાળો: મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ વધારો:બેન્કિંગ, ઑટો, આઈટી, મેટલ, રિયલ્ટી, કેપિટલ ગુડ્ઝ, ઑયલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં લેવાલી:સેન્સેક્સ 238 અંક વધીને 35417ના સ્તરે: નિફ્ટી 71 અંક વધીને 10756ની સપાટીએ access_time 10:45 am IST\nમહેસાણા, ઊંઝા, વિસનગર અને કડી નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી જાહેર :મહેસાણામાં 14મી જૂન,કડી નગરપાલિકામાં 13મી જૂન,અને ઊંઝા તેમજ વિસનગર નગરપાલિકાની 11મી જૂને ચૂંટણી યોજાશે : પ્રમુખપદ માટે ચૂંટણી અઢી વર્ષના બીજા તબક્કા માટે યોજાશે ચૂંટણી access_time 1:19 am IST\nડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કિમ જોંગ ઉન સાથેની બેઠક માત્ર તસવીરો ખેંચાવવા માટે નથી પરંતુ તેનાથી વિશેષ છે :આ ઐતિહાસિક બેઠક માટે પર્યટક રિસોર્ટ દ્વીપ સેન્ટોસાને સ્થળ તરીકે પસંદગી કરાઈ છે ;એવું મનાય છે કે આ બેઠકના કવરેજ માટે વિશ્વભરના 2500 પત્રકારો આવશે access_time 1:17 am IST\nકિમ જોંગ ઉને સંમેલન માટે યાચના કરી હતી - ટ્રમ્પના વકીલે કહયું access_time 11:36 am IST\nભ્રષ્ટાચારના આરોપમાં ગૌડા અને ફતેહપુરના ડીએમને યોગી સરકારે કર્યા સસ્પેન્ડ access_time 4:12 pm IST\nમધ્યપ્રદેશના જબલપુરમાં પાટીદાર નેતા હાર્દિકની કાર પર ઇંડા અને પથ્થર ફેંકાયાઃ ભાજપ સામે આક્ષેપો access_time 6:11 pm IST\nઓપ્પો-વિવોએ મંજૂરી વગર માર્ગો ઉપર બોર્ડ ખડકી દીધા access_time 4:22 pm IST\nસિવિલ હોસ્પિટલમાં સિકયુરીટી ગાર્ડ અને તબિબ પર હુમલો કરનાર ગોંડલનો વિજય સારોલીયા ઝડપાયો access_time 11:53 am IST\nમા-બાપ વગરની ગરીબ દિકરીઓના શાહી લગ્નની તૈયારીઃ શનિવારે ઢોલરામાં મીટીંગ access_time 4:12 pm IST\nરાત્રે અમરેલીના નામચીન ઈરફાન ટાલકી પર જીવલેણ હુમલો :ટાવરચોકમાં છરીના આડેધડ ઘા ઝીક્યાં :દુકાનો ટપોટપ બંધ access_time 1:01 am IST\nધોરાજીમાં વિશ્વ પર્યાવરણ દિને વૃક્ષારોપણ access_time 11:46 am IST\nભાવનગરમાં ૩ જગ્યાએથી ૧૩૭૧ બોટલ દારૂ ઝડપાયોઃ એક ઝડપાયો અન્ય ફરાર access_time 12:01 pm IST\nગુજરાત થી ઉત્તરાખંડ પ્રવાસ - ટુર ઓપરેટર્સ માટે ખાસ શરતો લાગુ access_time 8:51 pm IST\nઊંઝાથી ઇજિપ્ત માટે મુન્દ્રા લઇ જવાતું 80 લાખના જીરુંના બે કન્ટેનર જપ્ત access_time 7:58 pm IST\nસુરતના સરથાણામાં ડમ્પરે બાઇકને અડફેટે લેતા મૂળ અમરેલી જિલ્લાના ત્રણના મોત access_time 9:31 pm IST\nઇરાકમાં હથિયારોના ગોદામમાં થયો વિસ્ફોટ: 15 લોકોના થયા મોત access_time 9:01 pm IST\nકોઈ પણ પ્રકારની ત્વચા ઉપર લગાવો મુલ્તાની માટી access_time 10:03 am IST\nકેન્યામાં વિમાન દુર્ઘનામાં 10 લોકોએ જીવ ગુમાવ્યો access_time 9:02 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nસિંગાપોર સ્‍થિત ભારતીય મૂળના ૨૮ વર્ષીય યુવાન અન્‍નાદુરાઇ પ્રભાકરનને ૨ વર્ષ અને ૧૦ માસની જેલસજાઃ ફલેટમાં સાથે રહેતી ૨૧ વર્ષીય યુવતિ સાથે સેકસ માણવાના ઇરાદાથી પીવાના પાણીમાં ઊંઘની ટિકડીઓ નાખી દીધાનું પૂરવાર access_time 11:17 pm IST\nઅમેરિકાની ૨૦૧૮ની સાલની ફીઝીકસ ટીમમાં સ્થાન મેળવતા ૨ ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ : પોર્ટલેન્ડ મુકામે યોજાનારી ઇન્ટરનેશનલ ફીઝીકસ ઓલિમ્પીઆડમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરવા પસંદ થવાની શકયતા access_time 5:56 pm IST\nયુ.કે.ના બિસ્‍ટનમાં મસ્‍જીદ તથા ગુરૂદ્વારામાં આગઃ ગઇકાલે સવારે ૩-૪૫ કલાકે બંને ધાર્મિક સ્‍થળોના દરવાજા ઉપર આગ તથા ધુમાડા જોવા મળતા તાત્‍કાલિક ફાયર બિગ્રેડએ કાબુ મેળવી લીધોઃ ગૂનાહિત કાવતરૂ હોવાનો ડીટેકટીવ ઇન્‍સ્‍પેકટરનો અભિપ્રાયઃ તપાસ ચાલુ access_time 11:15 pm IST\nશારપોવાની હાર : ફ્રેન્ચ ઓપન ટેનિસમાં પડકારનો થયેલ અંત access_time 12:46 pm IST\nગોલ્ડન ગ્લોવ એવોર્ડ કોણ જીતશે તેને લઇ ચર્ચા શરૂ access_time 12:43 pm IST\nફાઇનલમાં મેસ્સીની હાજરી છતાં આર્જેન્ટિના હારી ગયુ access_time 12:44 pm IST\nફિલ્મ સિમ્બા ફ્લોર પર ગઈ access_time 4:00 pm IST\nદુબઈમાં 'વીરે દી વેડિંગ'પર ચાલી કાતર access_time 4:00 pm IST\n'સિમ્બા'ના શૂટિંગના પહેલા દિવસે જ રોહિતે રણવીરને ખખડાવી નાખ્યો \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00314.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chintannipale.in/2014/09/01/07/42/1788", "date_download": "2020-09-29T08:41:35Z", "digest": "sha1:6QNT74OFI24WIFTGKPPJ3W6ZYWWPRPPH", "length": 17996, "nlines": 71, "source_domain": "chintannipale.in", "title": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nમારે તો બસ મારા જેવા જ થવું છે\nચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nખુદ યકીં હોતા નહીં જિનકો અપની મંઝિલ કા,\nઉનકો રાહ કે પત્થર કભી રાસ્તા નહીં દેતે.\nબે ભગવાન પણ તદ્દન એકબીજા જેવા નથી હોતા તો પછી બે માણસ ક્યાંથી એકસરખા હોવાના દરેક માણસનું એક વજૂદ છે. દરેક માણસ સ્પેશ્યિલ છે. દરેક માણસ વિશિષ્ટ છે. તમે પણ જુદાં છો. તમારામાં પણ એવું કંઈક છે જે કોઈનામાં નથી. બે સંત પણ એકસરખા નથી હોતા અને બે ખૂની પણ ક્યાં એકસરખા હોય છે દરેક માણસનું એક વજૂદ છે. દરેક માણસ સ્પેશ્યિલ છે. દરેક માણસ વિશિષ્ટ છે. તમે પણ જુદાં છો. તમારામાં પણ એવું કંઈક છે જે કોઈનામાં નથી. બે સંત પણ એકસરખા નથી હોતા અને બે ખૂની પણ ક્યાં એકસરખા હોય છે દરેકની પોતાની ખૂબી હોય છે. તમને ખબર છે તમારામાં શું ખૂબી છે દરેકની પોતાની ખૂબી હોય છે. તમને ખબર છે તમારામાં શું ખૂબી છે ઘણાંને એ ખબર હોય છે અને ઘણાંને એ ખબર નથી હોતી ઘણાંને એ ખબર હોય છે અને ઘણાંને એ ખબર નથી હોતી જો તમને જ તમારી ખબર નહીં હોય તો કોઈને ક્યારેય ખબર પડવાની નથી.\nતમારે સફળ કે મહાન બનવું છે તો એક રસ્તો સાવ સીધો અને અત્યંત સરળ છે. તમે જે કરતા હોવ એ પ્રામાણિકતાપૂર્વક અને ખંતપૂર્વક કરતા રહો. વહેલી કે મોડી સફળતા તમારી નજીક સરકીને આવી જ જશે. જે કરો છો એને છોડી ન દો. જે કરો છો એને અધૂરું ન મૂકો. સતત કરતા રહો. જૂના સમયની એક વાત છે. એક વેપારી હતો. ગામમાં સારી નામના અને ધંધો ધરાવતો હતો. તેનો દીકરો મોટો થયો. દીકરાને થયું કે મારે પણ પિતાના જેવું જ નામ કાઢવું છે. પિતાને કહી એ ધંધા પર કામે લાગ્યો. દીકરો ચંચળ હતો. બપોર થાય એટલે થોડી વાર ઊંઘ ખેંચી લે. સાંજ પડે એટલે મિત્રો સાથે રમવા ચાલ્યો જાય. પિતા તેના દરેક વર્તન પર નજર રાખતા હતા. એક દિવસ પિતાએ કહ્યું કે, તું ગમે તે એક કામ કર. કાં રમ, કાં ભણ અને કાં ધંધા પર કામ કર. પિતાએ પછી એક જ સલાહ આપી કે દીકરા, સારા વેપાર માટે થડો તપવો જોઈએ. થડો ત્યારે જ તપે જો આપણે સતત થડે બેઠા રહીએ. શ્વાસ સતત ચાલે છે એટલે જ જિંદગી છે. શ્વાસ વચ્ચે થોડી વાર અટકી જાય તો તો એક રસ્તો સાવ સીધો અને અત્યંત સરળ છે. તમે જે કરતા હોવ એ પ્રામાણિકતાપૂર્વક અને ખંતપૂર્વક કરતા રહો. વહેલી કે મોડી સફળતા તમારી નજીક સરકીને આવી જ જશે. જે કરો છો એને છોડી ન દો. જે કરો છો એને અધૂરું ન મૂકો. સતત કરતા રહો. જૂના સમયની એક વાત છે. એક વેપારી હતો. ગામમાં સારી નામના અને ધંધો ધરાવતો હતો. તેનો દીકરો મોટો થયો. દીકરાને થયું કે મારે પણ પિતાના જેવું જ નામ કાઢવું છે. પિતાને કહી એ ધંધા પર કામે લાગ્યો. દીકરો ચંચળ હતો. બપોર થાય એટલે થોડી વાર ઊંઘ ખેંચી લે. સાંજ પડે એટલે મિત્રો સાથે રમવા ચાલ્યો જાય. પિતા તેના દરેક વર્તન પર નજર રાખતા હતા. એક દિવસ પિતાએ કહ્યું કે, તું ગમે તે એક કામ કર. કાં રમ, કાં ભણ અને કાં ધંધા પર કામ કર. પિતાએ પછી એક જ સલાહ આપી કે દીકરા, સારા વેપાર માટે થડો તપવો જોઈએ. થડો ત્યારે જ તપે જો આપણે સતત થડે બેઠા રહીએ. શ્વાસ સતત ચાલે છે એટલે જ જિંદગી છે. શ્વાસ વચ્ચે થોડી વાર અટકી જાય તો જે કોન્સ્ટન્ટ છે એ જ સત્ય છે અને જે સત્ય છે એ જ સનાતન છે.\nમાણસ સતત કંઈ કરતો રહે તો જ એ અપડેટેડ રહી શકે છે. હમણાં એક વેલનોન ડોક્ટરને મળવાનું થયું. એ તેના ફીલ્ડમાં એક્સપર્ટ છે. તેમને સફળતાનું કારણ પૂછયું. તેમણે કહ્યું કે મારી સફળતાનો રાઝ બહુ સીધો સાદો છે. હું રોજ અભ્યાસ કરતો રહું છું. મેડિકલ હોય કે બીજું કોઈ પણ ફીલ્ડ હોય, દરરોજ નવાં નવાં પરિવર્તનો આવતાં રહે છે. તમારે એ પરિવર્તનો સાથે જીવવું પડે છે. હું દરરોજ છ કલાક દવાખાનામાં પ્રેક્ટિસ કરું છું અને દરરોજ ચાર કલાક વાંચું છું. માણસ દરરોજ ગ્રો થાય છે, તેની સાથોસાથ નોલેજ પણ ગ્રો થવું જોઈએ. આગળ રહેવા માટે તમે અટકી ન શકો. અટકે છે એ જ ભટકે છે.\nતમારે સફળ બનવું હોય તો પહેલાં પોતાના જેવું બનવું જોઈએ. નક્કી કરો કે મારે મારા જેવું જ બનવું છે. તમારી ખૂબી તપાસો. તમારી ખામી પણ તપાસો. આ ખામીને કઈ રીતે ઓવરકમ કરવી એ શોધી કાઢો. બે મિત્રો હતા. એકની યાદશક્તિ જબરદસ્ત હતી. બીજાને બહુ યાદ રહેતું નહોતું. પહેલો મિત્ર સતત આગળ રહેતો. બીજા મિત્રએ વિચાર્યું કે એની ખૂબી શું છે યાદશક્તિ એ એની ખૂબી છે. મને યાદ રહેતું નથી એટલે હું તેનાથી પાછળ રહું છું. મારે આ ખામી કઈ રીતે સુધારવી યાદશક્તિ એ એની ખૂબી છે. મને યાદ રહેતું નથી એટલે હું તેનાથી પાછળ રહું છું. મારે આ ખામી કઈ રીતે સુધારવી હું યાદશક્તિ તો વધારી ન શકું. તેણે રસ્તો શોધી કાઢયો. જે યાદ રાખવાનું હોય તે એક ડાયરીમાં ટપકાવી લે અને જરૂર પડે ત્યારે તેને યાદ કરી લે. તેણે કહ્યું કે યાદ ન રાખી શકવાન��� તોડ મેં એવી રીતે શોધ્યો કે જે યાદ ન રહેતું હોય તેને ભૂલવા જ ન દેવું હું યાદશક્તિ તો વધારી ન શકું. તેણે રસ્તો શોધી કાઢયો. જે યાદ રાખવાનું હોય તે એક ડાયરીમાં ટપકાવી લે અને જરૂર પડે ત્યારે તેને યાદ કરી લે. તેણે કહ્યું કે યાદ ન રાખી શકવાનો તોડ મેં એવી રીતે શોધ્યો કે જે યાદ ન રહેતું હોય તેને ભૂલવા જ ન દેવું તમને તમારી ખામી ખબર છે તમને તમારી ખામી ખબર છેસફળતા માટે ખૂબીની સમજ કરતાં ખામીની ઓળખ હોય એ વધુ જરૂરી છે. ખબર હશે તો જ તમે એ ખામીને દૂર કરી શકશો.\nતમારામાં જે ખામી હોય એ ખુલ્લા દિલે સ્વીકારી લો અને તેને દૂર કરવાના પ્રયત્નો કરો. મશહૂર ફિલ્મ અદાકાર નસીરુદ્દીન શાહે કરેલી આ વાત છે. નસીરુદ્દીને કહ્યું કે હું જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે સતત મને એમ થતું કે હું ફિલ્મમાં કેવી રીતે ચાલુમારો તો ક્યાંય ગજ જ ન વાગેમારો તો ક્યાંય ગજ જ ન વાગે નથી મારા દેખાવમાં કંઈ ઠેકાણાં, મારો ચહેરો પણ કોઈ સ્ટાર જેવો નથી, મારી હાઈટ પણ ઓછી છે, ડાન્સ પણ કંઈ મને બહુ આવડતો નથી. આપણે ફિલ્મોમાં નહીં ચાલીએ નથી મારા દેખાવમાં કંઈ ઠેકાણાં, મારો ચહેરો પણ કોઈ સ્ટાર જેવો નથી, મારી હાઈટ પણ ઓછી છે, ડાન્સ પણ કંઈ મને બહુ આવડતો નથી. આપણે ફિલ્મોમાં નહીં ચાલીએ આ વિચાર જ મને આડે આવતો હતો, મને રોકતો હતો. એક દિવસે સવારે મેં વિચાર કર્યો. મારી જાતને જ કહ્યું કે ભાઈ નસીરુદ્દીન, તારી પાસે જે છે એનાથી જ તારે કામ ચલાવવાનું છે. તું તારાં રૂપ, રંગ અને આકારને બદલી નહીં શકે એટલે એની ચિંતા છોડ. તું જે બદલી શકે છે તેના પર ધ્યાન આપ. મેં પછી એક્ટિંગમાં પ્રાણ રેડવાનું શરૂ કર્યું. મેં નક્કી કર્યું કે હું જે કંઈ કરીશ એ દિલથી કરીશ, મારી તમામ તાકાત અને બધી જ આવડત નિચોવી નાખીશ. બસ, હું એ કરતો રહ્યો અને અત્યારે જ્યાં છું ત્યાં સુધી પહોંચ્યો. જો હું મારી જ ખામીઓમાંથી બહાર આવ્યો ન હોત તો હું જે છું એ બની શક્યો ન હોત. અમિતાભ જેવા દેખાવાથી અમિતાભ બની જવાતું નથી\nગાંધીજીએ જ્યારે આઝાદી માટે લડત શરૂ કરી ત્યારે એમને ખાતરી હતી કે દેશને એક દિવસ આઝાદી મળી જ જશે કદાચ નહોતી. તેમને એટલી ખબર હતી કે હું શરૂઆત કરીશ અને મારા પ્રયાસો ચાલુ રાખીશ તો કંઈક પરિણામ તો મળશે જ. ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે એને જ ગાંધીજી અનુસર્યા હતા કે કર્મ કર્યે જા. ફળની ચિંતા ન કર. ફળની ચિંતા ન કરવાનું ભગવાને એટલે કહ્યું છે કે ફળ તો મળવાનું જ છે. કોઈ કર્મ ફળ વગરનું હોત���ં જ નથી. ફળની રાહ ન જુઓ, ફળ માટે કંઈ ન કરો, કારણ કે એ તો મળવાનું જ છે. તમે બસ જે કરતાં હોય એ કરતાં રહો.\nઆપણે કોન્સ્ટન્ટ કંઈ કરતા નથી. બદલતા રહીએ છીએ. સફળતા ન મળે એટલે પડતું મૂકી દઈએ છીએ. માની લઈએ છીએ કે હવે આમાં સફળ નહીં થવાય. શંકા જ સફળતાને અટકાવે છે. આપણા જેવું જ બનવું એટલે આપણી આવડતને વળગી રહેવું. આપણને ખબર હોય કે મેં મારી આ વસ્તુ અહીં મૂકી છે તો આપણે અંધારામાં પણ એ શોધી લઈએ છીએ. ખબર ન હોય તો તમને તમારી ખબર હોય તો તમે તમારી અંદર જે છે એને શોધી જ લેવાના છો. બીજાની ચિંતા ન કરો, બીજાની કોપી ન કરો, ઉદાહરણોને સમજો પણ ઉદાહરણોને આંખો મીંચીને અપનાવી ન લો, તમારી વ્યાખ્યા તમે જ નક્કી કરો, તમારો રસ્તો તમે જ બનાવો, આખી દુનિયા કોઈએ બનાવેલા રસ્તે જ ચાલતી રહે છે અને એટલે જ મોટાભાગના લોકો મીડિયોકર બની જાય છે. કોઈ મહાન માણસ પહેલા ધડાકે સફળ નથી થયો, એ પોતાની ખૂબી શોધતા ગયા અને ખામીઓ દૂર કરતા ગયા. તમારે પણ તમારામાંથી તમને શોધવાના છે, એ મળી જાય તો જ તમે તમારા જેવા બની શકો. સફળતા ‘યુનિક’ હોય છે, માણસ પણ ‘યુનિક’ હોય છે. આપણને એટલો અહેસાસ હોવો જોઈએ કે હું પણ ‘યુનિક’ છું.\n(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 31 ઓગસ્ટ, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)\nનો ડેસ્ટિનેશન ટૂરિઝમ : દિલ કો બહેલાને કે લિયે યે ખયાલ અચ્છા હૈ : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nતારો ભૂતકાળ મારાથી કેમેય ભૂલાતો નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઇટ્સ ઓકે ટુ ફેઇલ : જિંદગી છે ત્યાં સુધી સફળતાના ચાન્સિસ છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nદરેક પોતાની લાઇફમાં બિઝી છે, મારી કોઇને પડી નથી ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nએજ્યુકેટેડ હોવાની સાથે સારા માણસ હોવું વધુ જરૂરી છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on હળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAneri soni on હળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on દોસ્તી એટલે સંબંધોના સૂકા ઝાડનું લીલું પાંદડું : દૂરબીન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00317.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/videos/mahesh-jayaraman-shares-some-interesting-lockdown-creations-and-when-varun-dhawan-noticed-his-art-1129", "date_download": "2020-09-29T07:14:07Z", "digest": "sha1:U5VAHFXMV5XHR7D26BHEB7RTSJSRPEAD", "length": 2645, "nlines": 42, "source_domain": "www.gujaratimidday.com", "title": "મહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી - entertainment", "raw_content": "\nમહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી\nસંગીત હંમેશા દરેક મિજાજનો જવાબ બને છે.મહેશ જયરમને ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાત-ચીતમાં શૅર કર્યા તેમના મજાના પ્રયોગો જેમ કે જ્યારે તેમણે કિશોર કુમારનું ગીત અનુ મલિકનાં કમ્પોઝિશનમાં સેટ કરીને ગાયું તો શું થયું\nRanbir Kapoor: ડેશિંગ, ચાર્મિંગ, હાર્ટથ્રોબ રૉકસ્ટાર રણબીરની આંખોમાં કિલિંગ પૅશન\nMunmun Dutta: જેઠાલાલની 'બબીતાજી' છે આટલી સુંદર અને ગ્લેમરસ, જુઓ ફોટોઝ\n'તારક મહેતા' શૉના 3000 એપિસોડ પૂરા થવાની ખુશીમાં ટીમે કરી જોરદાર પાર્ટી, જુઓ\nRuhanika Dhawan: નાની ઉંમરમાં મેળવી છે ઘણી સફળતા, કરોડોમાં છે એના ફૅન્સ\nSoundarya Sharma: ફિગરમાં બૉલીવુડની ટોચની અભિનેત્રીઓને ટક્કર આપે છે આ એક્ટ્રેસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00317.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/gujarat-bjp-leader-c-r-patil-found-corona-positive-124882", "date_download": "2020-09-29T08:04:08Z", "digest": "sha1:CZ22ULX2AQJJM2RDYEOY6GPAC3MGQO4M", "length": 8342, "nlines": 65, "source_domain": "www.gujaratimidday.com", "title": "gujarat bjp leader c r patil found corona positive | Gujarat: અમિત શાહ સ્વસ્થ થયા પછી હવે આ ભાજપ અધ્યક્ષ કોરોના સંક્રમિત - news", "raw_content": "\nGujarat: અમિત શાહ સ્વસ્થ થયા પછી હવે આ ભાજપ અધ્યક્ષ કોરોના સંક્રમિત\nઅપોલો હૉસ્પિટલમાં દાખલ પાટિલે કહ્યું હતું કે તેમનો એન્ટીજન ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.\nગુજરાત ભાજપ (Gujarat Bjp) અધ્યક્ષ સીઆર (C R Patil) પાટિલ કોરોના (Covid-19) સંક્રમિત થયા બાદ પ્રદેશ ભાજપમાં ચિંતાનો માહોલ છે. પાટિલ અધ્યક્ષ બન્યા પછી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર સહિત ઘણાં શહેરોમાં પ્રવાસ કરી ચૂક્યા છે, તેમણે પાર્ટીના હજારો કાર્યકર્તા તેમજ નેતા મળી ચૂક્યા છે. તો, પ્રદેશ ભાજપ કાર્યાલયમાં પણ સાત લોકો કોરોના સંક્રમિત થયા છે. અપોલો હૉસ્પિટલમાં દાખલ પાટિલે કહ્યું હતું કે તેમનો એન્ટીજન ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, જો કે આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ આવવાનો બાકી હતો જે હવે પૉઝિટીવ આવ્યો છે. ગુજરાત ભાજપના નવા નિયુક્ત થયેલા અધ્યક્ષ ચંદ્રકાંત રઘુનાથ પાટિલ પાર્ટીની કમાન સંભાળ્યા પછી જનસંપર્કમાં હતા.\nદક્ષિણ ગુજરાતની સાથે તેઓ અત્યાર સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક શહેરો તેમજ ગામડાઓમાં રેલી, સભા તેમજ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી ચૂક્યા છે. પાટિલના આ પ્રવાસને લઈને રાજકારણ તેમજ સોશિયલ મીડિયા પર તેમની ખૂબ જ\nટીકા પણ થઈ રહી હતી. કોરોના મહામારી દરમિયાન હજારો કાર્યકર્તાઓ વચ્ચે જનસંપર્ક તેમજ રેલી કાઢવા માટે પાટિલને આડે હાથ લેવામાં આવતાં હતા. આખરે મંગળવારે એ થયું જેની શંકા હતી. કોરોના સંક્રમણની શંકા પછી પાટિલ પોતે ગાંધીનગરની અપોલો હૉસ્પિટલમાં દાખલ થયા, જો કે મેડિકલ ચેકઅપ તેમજ તપાસ પછી તેમણે ટ્વિટર પરથી એક સંદેશ આપીને જમાવ્યું કે મારી તબિયત બરાબર છે, અને હાલ સ્વસ્થ છું.\nમારી તબિયત સારી છે. મારો એન્ટીજન ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. RT-PCRનો રિપોર્ટ પેન્ડીંગ છે. અત્યારે હું સંપૂર્ણ સ્વસ્થ છું.\nઆ પહેલા ગુજરાત ભાજપના પ્રેદશ પ્રવક્તા ભરત પંડ્યા, પૂર્વ મંત્રી જયંતી કવાડિયાએ પણ સોસિયલ મીડિયા પર પોતે કોરોના સંક્રમિત હોવાની વાત કરતાં કહ્યું કે ડૉક્ટરની સલાહથી હૉમ ક્વૉરંટાઇનમાં છું. છેલ્લા કેટલાક દિવસથી મારા સંપર્કમાં આવનાર બધા નેતા તેમજ કાર્યકર્તાઓને મારી અપીલ છે કે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતાં ટૂંક સમયમાં જ પોતાનો રિપોર્ટ કરાવી લે. નોંધનીય છે કે છેલ્લા થોડાંક દિવસોમાં ભાજપ કાર્યાલય કમલમના સચિવ પરેશ પટેલ સહિત સાત પદાધિકારી તેમજ કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા હતા. આ પહેલા ભાજપના લગભગ એક ડઝન નેતા કોરોના સંક્રમિત થઈ ગયા છે.\nCoronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 70,589 કેસ, 776 દર્દીઓનાં મોત\nઅમદાવાદમાં રાત્રે 10 પછી દુકાનો-બજારો બંધ\nCoronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 88,600 કેસ, 1,124 દર્દીઓનાં મોત\nCoronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 85,362 કેસ, 1,089 દર્દીઓનાં મોત\nRanbir Kapoor: ડેશિંગ, ચાર્મિંગ, હાર્ટથ્રોબ રૉકસ્ટાર રણબીરની આંખોમાં કિલિંગ પૅશન\nMunmun Dutta: જેઠાલાલની 'બબીતાજી' છે આટલી સુંદર અને ગ્લેમરસ, જુઓ ફોટોઝ\n'તારક મહેતા' શૉના 3000 એપિસોડ પૂરા થવાની ખુશીમાં ટીમે કરી જોરદાર પાર્ટી, જુઓ\nRuhanika Dhawan: નાની ઉંમરમાં મેળવી છે ઘણી સફળતા, કરોડોમાં છે એના ફૅન્સ\nઅમદાવાદમાં રાત્રે 10 પછી દુકાનો-બજારો બંધ\nગુજરાતના બનાસકાંઠાના પારપડા ગામમાં લાઉડ-સ્પીકર્સથી એજ્યુકેશન\nઅંકલેશ્વર દોઢ કલાકમાં જ પાંચ ઇંચ વરસાદ\nચવાયેલી નોટની લાળ પરથી પકડાયો લાંચિયો પોલીસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00317.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/bhartji-cm/", "date_download": "2020-09-29T06:47:29Z", "digest": "sha1:CWEH5C5W6WTTUJ5KKSPB5DCGBHRYEWCT", "length": 19024, "nlines": 182, "source_domain": "atalsamachar.com", "title": "મોઢેરાના સૂર્ય મંદિર તેમજ બહુચર માતાના મંદિરના વિકાસ કામોમાં ભષ્ટ્રાચારને લઇ મુખ્યમંત્રીને રજુઆત | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભર���ચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nરાહત@વેપારઃ સોના-ચાંદીના ભાવમાં થયો આજે આટલા રૂપિયાનો ફેરફાર\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nરીપોર્ટ@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nક્રાઇમ@અમદાવાદ: બિસ્કિટની લાલચ આપી પાડોશીએ સગીરા સાથે અડપલાં કર્યા\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ સેના બનશે શક્તિશાળી, 2290 કરોડ રૂપિયાના સૈન્ય સાધનોની ખરીદી થશે\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nરાજકારણ@ડાંગ: કોંગ્રેસના 3 નેતાએ મંત્રી વસાવાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો\nવિધાનસભા@ગુજરાત: સ્કૂલોના સંપૂર્ણ સત્રની ફી માફ કરો, નહી તો આંદોલન: ધાનાણી\nરીઝલ્ટ@બેચરાજી: 5 બેઠકોમાં પૂર્વ મંત્રીના જૂથને ફટકો, વિઠ્ઠલ પટેલ ગૃપની જીત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરોનાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ ર���તે પાછા…\nબ્રેકિંગ@દેશ: વોડાફોન-આઇડીયાનું નવુ નામ સામે આવ્યુ, હવે ‘Vi’ના નામે ઓળખાશે\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nદુર્ઘટના@વાવ: બાઇક પરથી ગર્ભવતી મહિલા નીચે પડી, ટ્રેલર ફરી વળતાં મોત\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nIPL: ઓપનિંગ મેચમાં આ વર્લ્ડ રેકોર્ડ બન્યો, જય શાહે ટ્વિટ કરી…\nHome ગુજરાત ઉત્તર ગુજરાત મોઢેરાના સૂર્ય મંદિર તેમજ બહુચર માતાના મંદિરના વિકાસ કામોમાં ભષ્ટ્રાચારને લઇ મુખ્યમંત્રીને...\nમોઢેરાના સૂર્ય મંદિર તેમજ બહુચર માતાના મંદિરના વિકાસ કામોમાં ભષ્ટ્રાચારને લઇ મુખ્યમંત્રીને રજુઆત\nબેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી તપાસની માંગ કરી\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nબેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી તપાસની માંગ કરી\nબેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોરે તાજેતરની ઓડિયો કલીપને લઇ મહેસાણા જીલ્લાના યાત્રાધામોમાં ભષ્ટ્રાચારની રજુઆત કરી છે. મુખ્યમંત્રીને પત્ર લખી બેચરાજી અને મોઢેરાના વિકાસ કામોમાં ગેરરિતી અને વિલંબને લઇ જો કડક કાર્યવાહી નહી થાય તો ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચારી છે.\nધારાસભ્યે જણાવ્યું હતુ કે, બેચરાજી મંદિર પરીસર અને અન્ય કામો માટે પાંચ કરોડની ગ્રાંટ કુલ ૭ કામો માટે ફાળવવામાં આવેલી છે. જેમાં (1) બહુચરાજી ટેમ્પલ માટે પાકિંગ વ્યવસ્થા (2) પંચવટીની બાજુમાં પાણી માટે ટ્યુબવેલ તથા અન્ય કામગીરી (3) બહુચરાજી મંદિરની પૂર્વદિશાના લાકડાનાં નવિન દરવાજાનું કામ (4) ખીજડીવાળી જગ્યાના વિકાસનું કામ (5) નર્મદાના પાણીના સોર્સથી બાંધલીયા તળાવ તથા માનસરોવર સુધી પાણીનીલાઇન (6) વલ્લભ ભટ્ટની વાવના વિકાસની કામગીરી અને (7) મંદિરના પૂર્વાભિમુખ દરવાજાથી બસ સ્ટેડ સુધી રોડનું કામ.\nઆ બાબતે છેલ્લા બે વર્ષથી પણ વધારે સમય થયો હોવા છતા કામોમાં વિલંબ થઈ રહ્��ો છે. જે અંગે સવાલો ઉઠાવી પ્રવાસન નિગમ ભષ્ટ્રાચાર આચરવા કે મળતિયાઓને કામ આપવા જાણી જોઇને તો વિલંબ નથી કરતી ને ગુજરાતમાં પ્રવાસન નિગમ દ્વારા ભષ્ટાચાર અને ગેરરિતીના જે સમાચારો આવી રહ્યા હોઇ બેચરાજી વિસ્તારના કામો ને લઈ ચિંતિત હોવાનું ધારાસભ્યે ઉમેર્યું હતુ. જે અંગે સંબંધિત અધિકારી અને પદાધિકારીને સુચનાઓ આપવા માંગ કરવામાં આવી છે. આ સાથે થોડા સમય પહેલા મુખ્ય મંદિરના શીખરની 5 ફુટની ઉંચાઈ વધારવાની કાર્યવાહી પૂર્ણ થઇ ગઈ હોવા છતા આ બાબતે કોઈ પ્રગતિ આવી નથી. મોઢેરા ખાતે આવેલ સુર્યમંદિરને હેરીટેઝ સર્કિટના વિકાસ માટે જે રકમ ફાળવવામાં આવી તેમાં પણ વ્યાપક પ્રમાણમાં ભષ્ટાચાર થયાની આશંકાઓ રહેલી છે.\nPrevious articleબેચરાજી પરિક્ષેત્ર વન અધિકારી વિરુદ્ધ ખોટા વાઉચરો ઉધાર્યાની રાવ\nNext articleવડગામ તાલુકા વિકાસ અધિકારી સામે લાંચ રૂશ્વતની ચર્ચાને લઇ દિવસભર ગરમા-ગરમી\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ થશે\nરીપોર્ટ@પાટણ: જીલ્લામાં અત્યાર સુધી 1998 કેસ નોંધાયા, આજે 26 દર્દીનો ઉમેરો\nરાહત@મહેસાણા: આજે એકસાથે 39 દર્દી સાજા થતાં ડીસ્ચાર્જ, નવા 12 કેસ આવ્યાં\nરજૂઆત@પાટણ: પાલિકાના નવિન મકાનનું કામકાજ ગુણવત્તા વગરનું : ઉપપ્રમુખ\nદુર્ઘટના@વાવ: બાઇક પરથી ગર્ભવતી મહિલા નીચે પડી, ટ્રેલર ફરી વળતાં મોત\nકાર્યવાહી@ચાણસ્મા: LCBએ આઇપીએલમાં સટ્ટો રમતાં પાંચ ઇસમોને ઝડપ્યાં\nરજૂઆત@સુઇગામ: નર્મદામાં સંપાદન થયેલ જમીનની રકમ ચુકવવા ખેડૂતોની માંગ\nઘટના@દિયોદર: ગામમાં બે જૂથ વચ્ચે મારામારી, 4 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00318.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/patan-loksabha-ticket-bharat-dabhi-as-candidate-from-bjp10524-2/", "date_download": "2020-09-29T07:52:06Z", "digest": "sha1:XX77SXN7BQGRL3HPX4WXXAVKNC5XXK6X", "length": 16650, "nlines": 180, "source_domain": "atalsamachar.com", "title": "બ્રેકિંગ@પાટણ: જગદીશ ઠાકોરને એક લાખ મતોની લીડથી હરાવીશ-ભરત ડાભી | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nરીપોર્ટ@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nક્રાઇમ@અમદાવાદ: બિસ્કિટની લાલચ આપી પાડોશીએ સગીરા સાથે અડપલાં કર્યા\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ સેના બનશે શક્તિશાળી, 2290 કરોડ રૂપિયાના સૈન્ય સાધનોની ખરીદી થશે\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nરાજકારણ@ડાંગ: કોંગ્રેસના 3 નેતાએ મંત્રી વસાવાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો\nવિધાનસભા@ગુજરાત: સ્કૂલોના સંપૂર્ણ સત્રની ફી માફ કરો, નહી તો આંદોલન: ધાનાણી\nરીઝલ્ટ@બેચરાજી: 5 બેઠકોમાં પૂર્વ મંત્રીના જૂથને ફટકો, વિઠ્ઠલ પટેલ ગૃપની જીત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરોનાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આય���ષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nદુર્ઘટના@વાવ: બાઇક પરથી ગર્ભવતી મહિલા નીચે પડી, ટ્રેલર ફરી વળતાં મોત\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nIPL: ઓપનિંગ મેચમાં આ વર્લ્ડ રેકોર્ડ બન્યો, જય શાહે ટ્વિટ કરી…\nHome News ON-01 બ્રેકિંગ@પાટણ: જગદીશ ઠાકોરને એક લાખ મતોની લીડથી હરાવીશ-ભરત ડાભી\nબ્રેકિંગ@પાટણ: જગદીશ ઠાકોરને એક લાખ મતોની લીડથી હરાવીશ-ભરત ડાભી\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nપાટણ લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર જાહેર થતાં જ ભાજપમાં ચિંતા અને તણાવ વધી ગયું છે. આથી પેનલમાં સમાવિષ્ટ અને પ્રબળ દાવેદાર ભરત ડાભીએ પોતે ઉમેદવાર જાહેર થશે તેવું નિવેદન કરતા મામલો ગરમાયો છે. આ સાથે એક લાખથી વધુ મતની લીડથી જીતવાનો દાવો કરતાં ટિકીટ નિશ્ચિત હોવાનું મનાય છે.\nપાટણ જિલ્લામાં સૌથી વધુ પાટીદાર અને ઠાકોર મતદારો છે. આ સાથે ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ચારમાંથી ત્રણ બેઠકો કબજે કરી હતી. આથી કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરને જીત સરળ લાગી રહી છે. જ્યારે ભાજપ તરફથી હજુ સુધી કોઈનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. જોકે ભાજપમાં ચાલતા નામો અને ટિકિટને લઈ ખેરાલુ ધારાસભ્ય ભરતસિંહ ડાભીએ મોટું નિવેદન આપ્યું છે.\nજગદીશ ઠાકોર સામે પોતે ઉમેદવાર થઈ ચૂંટણી લડવાના હોવાનો દાવો કર્યો છે. પોતાને ટિકિટ મળવાના વિશ્વાસ સ���થે સરેરાશ એક લાખથી વધુ મતોની લીડથી ચૂંટણી જીતવાનો પણ દાવો કરતા ભાજપના ઉમેદવાર નિશ્ચિત હોવાનું મનાય છે.\nPrevious articleપાલોદરઃ સરપંચ પુત્રએ 7 ટ્રેક્ટર લાકડુ બારોબાર વેચી મારતા ચકચાર\nNext articleઉંઝા: APMCના ચેરમેન ગૌરાંગ પટેલ IFFCOમાં ડેલીગેટ બન્યા\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ થશે\nદુર્ઘટના@વડોદરાઃ 4 માળની બની રહેલી બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nગંભીર@પાટણ: એક જ સભાના 2 એજન્ડા કાઢ્યા શિક્ષણ, આરોગ્યમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ\nકોરોના@ગુજરાતઃ ગત 24 કલાકમાં 1404 કેસ, 12ના મોત, 1336 દર્દી સાજા થયા\nરીપોર્ટ@પાટણ: જીલ્લામાં અત્યાર સુધી 1998 કેસ નોંધાયા, આજે 26 દર્દીનો ઉમેરો\nરાહત@મહેસાણા: આજે એકસાથે 39 દર્દી સાજા થતાં ડીસ્ચાર્જ, નવા 12 કેસ આવ્યાં\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nધાર્મિક માન્યતા: મંગળવારે આ એક કાર્ય કરવાથી, બધા સંકટો મટી જાય...\nસ્પેશ્યલઃ આજે વર્લ્ડ હાર્ટ ડે ગુજરાતમાં દરરોજ આ રોગથી 8 લોકોના...\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00318.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19890161/yog-viyog-17", "date_download": "2020-09-29T08:03:14Z", "digest": "sha1:ZNXQNYZYRGIDVANHOHMF4Y33MH7WW5XO", "length": 6907, "nlines": 149, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "યોગ-વિયોગ - 17 Kaajal Oza Vaidya દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nયોગ-વિયોગ - 17 Kaajal Oza Vaidya દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ\nKaajal Oza Vaidya દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ\nયોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૧૭ દિલ્હી-મુંબઈની જેટ એરવેઝની ફ્લાઈટ મુંબઈના છત્રપતિ શિવાજી એરપોર્ટ પણ લેન્ડ થઈ ત્યારે રાતના સાડા દસ થવા આવ્યા હતા. બપોરે શ્રાદ્ધ પતાવી, જમી અને એ જ એ.સી. ઇન્ડિકા ટેક્સીમાં વસુમા અને ત્રણ ભાઈઓ હરિદ્વારથી ...વધુ વાંચોઆવ��ા નીકળ્યા હતા. દિલ્હીથી સાડા આઠની જેટ એરવેઝની ફ્લાઇટ પકડીને એ લોકો મુંબઈ ઊતર્યા ત્યારે રાતના સાડા દસ થયા હતા. શહેર આખું વરસાદમાં તરબોળ હતું. ધોધમાર વરસાદ પડી રહ્યો હતો... એરપોર્ટના અરાઈવલ ટર્મિનલની બહાર ઉતાવળે નીકળીને અભયે ચારે બાજુ જોયું. ‘‘વૈભવી પાસે ફ્લાઇટની વિગતો હતી જ એટલે એ લેવા તો આવી જ હશે ’’ એ જ વખતે પાછળ પાછળ અલય, ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nયોગ વિયોગ - નવલકથા\nKaajal Oza Vaidya દ્વારા ગુજરાતી - સામાજિક વાર્તાઓ\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી સામાજિક વાર્તાઓ | Kaajal Oza Vaidya પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00319.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/category/economy/", "date_download": "2020-09-29T08:56:17Z", "digest": "sha1:EEMU5F66HCI4MJYGVEZMPYUL37BCEH62", "length": 8114, "nlines": 89, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "અર્થતંત્ર I Economy Archives | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર બેંકો દ્વારા નવા ચાર્જ લાગુ કરવામાં આવશે.. જાણો શું છે સત્ય..\nManish Mehta નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “New rate chart for normal banking services” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 12 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 1 વ્યક્તિએ તેનું મંતવ્ય જણાવ્યુ હતુ, તેમજ 10 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં […]\nશું ખરેખર બાંગ્લાદેશના ટકા ભારતીય રૂપિયા કરતાં 15 પૈસા મજબૂત છે… જાણો શું છે સત્ય….\n‎ ‎Faruk Sumara નામના ફેસબુક યુઝર દ્વારા 25 ઓગષ્ટ,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, સિતેર વર્ષમાં પહેલીવાર બાન્ગલાદેશનો રુપિયો ભારતીય રુપિયા કરતાં પંદર પૈસા મજબુત. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સિત્તેર વર્ષમાં પહેલી વાર બાંગ્લાદેશનો રુપિયો ભારતીય રૂપિયા કરતાં પંદર પૈસા મજબૂત થયો […]\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શા��ભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સુરેશ રૈનાએ ટિવટર પર ચેન્નાઈ સુપરકિંગ્સને અનફોલો કર્યું… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00319.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/tag/itly/", "date_download": "2020-09-29T06:42:14Z", "digest": "sha1:35555IMCLL4IHE24MMUHO3V536PQWKLV", "length": 6657, "nlines": 81, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "Itly Archives | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nઓસ્ટ્રેલિયાના સિડની ખાતે મહામૃત્યુંજયના પાઠનો જૂનો વીડિયો ઈટલીના નામે વાયરલ… જાણો શું છે સત્ય…\n‎‎Sanjay Patel નામના ફેસબુક યુઝર દ્વારા 31 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઇટલી મા મહામારી કોરોના ને ભગાડવા હિન્દૂ સઁસ્કૃતિ નો મા મહામૃત્યુંજય ના પાઠ કરવાનું આયોજન કરાયું… જય ભોલે 🙏🙏🙏🙏. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસથી બચવા માટે ઈટલીમાં […]\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સુરેશ રૈનાએ ટિવટર પર ચેન્નાઈ સુપરકિંગ્સને અનફોલો કર્યું… જાણો શું છે સત્ય…\nGulab commented on શુ�� ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00319.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2018/circular/", "date_download": "2020-09-29T06:53:39Z", "digest": "sha1:D6DHUN5NGJHLVAIUMTNN4QINIDTH6U55", "length": 26483, "nlines": 280, "source_domain": "sarjak.org", "title": "સર્ક્યુલર ઉપર સર્ક્યુલર (ધર્મેન્દ્ર ત્રિવેદી) » Sarjak", "raw_content": "\nસર્ક્યુલર ઉપર સર્ક્યુલર (ધર્મેન્દ્ર ત્રિવેદી)\nસવારના પહોરમાં તમે ચડ્ડો પહેરીને સવારની “ બે ” ચા ટટકારીને છાપુ વાંચતા વાંચતા “ પ્રેસર “ જનરેટ થવાની રાહ જોઇ રહ્યા હો ત્યાં જો તમને એવું લાગે કે તમારા ૯૦ મીટરીયા સામે બાઇક આવીને ઉભુ રહ્યું છે, અને “ આ સાલુ અટાણમાં કોણ આયુ હશે ” પ્રશ્ન તમારી આંખમાં ડોકિયા કરવા લાગે એટલે તમે સોફામાં અરધા ઉભા થઇને દિવાનખંડની રોડ પર પડતી બારીમાંથી બહાર નજર દોડાવશો તો . . .\n. . . ઘરની બહાર જુના જમાનાની સ્ટાઇલમાં પ્લાસ્ટિકનો વિન્ડ શિલ્ડ નાંખેલું આધુનિક જમાનાનું “ઇટર્નો” સ્કૂટર ઉભુ કરીને ચાલીસી વટાવી ચુકેલા ‘પેપર સોલ્ટ’ એટલે કે કાબર ચીતરા પણ વાંકડિયા ઝુલ્ફાવાળા વાળ, ભારે નંબરના ચશ્મા અને મોં પર એક નવજાતનું હાસ્ય ધરાવતી કોઇ વ્યકતિ દેખાય તો તે હશે આપણા . . . સોરી યાર . . . ” માલા ” બહેનના કિલ્લોલભાઇ . . . . સિત્તેરના દાયકામાં વેસ્ટર્ન મુવિઝમાં “Bikeys’ ની ફિલ્મો ઘણી પ્રચલીત થયેલી. હિપ્પી કલ્ચરનો અંત અને નિર્હેતુક રખડવાની મનોવૃત્તિનો જ્યારે ઉદય થયો, જીન્સ અને કાળા ચામડાના જેકેટ્સ તથા તોતિંગ બાઇકો પર જ જીવન ગુજારવાનું વિદ્રોહી વલણ જ્યારે લોકપ્રિય બન્યુ હતું ત્યારે આ બધા “Bikeys” પોતાની બાઇકો આગળ હવાને અવરોધવા માટે એક કાચ ફીટ કરાવતા . . . શું આપણા . . . સોરી માલા બહેનના કિલ્લોલભાઇ ગયા જનમના શ્રાપીત “Bikey” તો નહી હોય ને \nઆજ થી થોડા વર્ષો . . . અંદ���જે લગભગ બે જેટલા વર્ષો પહેલાં ધિલનભાઇ, પરિમલભાઇના બાળકોના સ્કુલના પેરન્ટસ ગ્રુપમાં ભળવાનું થયું. ધીમે ધીમે સૌ મિત્રો સાથે પરિચય થયો. ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે સૌ મને ગમે અને ફાવે તેવા સાવ સરળ અને ઘમંડ વગરના છે. મને પણ આવા માણસો સાથે જ ફાવે . . . આ સર્ક્યુલર ઉપરનો મારો સર્ક્યુલર તમે વાંચવાના છો એટલે વખાણ કરતો નથી હો . . . આ ગ્રુપના એક બે સ્નેહમિલનમાં હાજરી આપ્યા બાદ એક દિવસ અચાનક કિલ્લોલભાઇ અમારા ઘરની જાળીમાંથી ડોકાયા . . . કાયમ જોવા મળતું કિલ્લોલભાઇનું “કિલ્લોલીયુ” સ્મિત ઝળક્યું . . . સાવ સાચુ કહું તો આવું સ્મિત કાંતો સાવ બાળસહજ વ્યક્તિનું હોય અથવા તો કોઇ જોરદાર એક્ટરનું જ હોય . . .\nકિલ્લોલભાઇ પ્રથમવારની ‘સર્ક્યુલર’ની ડિલીવરી સાથે જ મને લાઇટ થઇ કે આ ભાઇએ અજાણતા અથવા સંપુર્ણ ભોળપણમાં એક નવતર પ્રેરણાદાઇ શુભકાર્યનો શુભારંભ કર્યો છે . . પણ અંતઃકરણથી ખુબ જ ગમ્યું. મને પણ આવા નવતર પ્રયોગો કરવાનો શોખ ખરો અને એટલે જ ૨૪ વર્ષો પૂર્વે મેં પણ આવુ કૈંક કરવાની ઇચ્છાથી જ મારો ‘સર્પબચાવ’ કાર્યક્રમ શરૂ કર્યો હતો . . . પણ કિલ્લોલભાઇ તો કૈંક નવા પ્રકારના જ સાપ પકડવાનો ધંધો લઇને બેઠા છે પણ અંતઃકરણથી ખુબ જ ગમ્યું. મને પણ આવા નવતર પ્રયોગો કરવાનો શોખ ખરો અને એટલે જ ૨૪ વર્ષો પૂર્વે મેં પણ આવુ કૈંક કરવાની ઇચ્છાથી જ મારો ‘સર્પબચાવ’ કાર્યક્રમ શરૂ કર્યો હતો . . . પણ કિલ્લોલભાઇ તો કૈંક નવા પ્રકારના જ સાપ પકડવાનો ધંધો લઇને બેઠા છે બ્રેવો કિલ્લોલભાઇ . . .\nચારે બાજૂ ફર્યા કરે તેને “સર્ક્યુલર” કહેવાય તેની તમને ખબર હશે જ . . . હવે વાત કરીએ કિલ્લોલભાઇની, તેમના સર્ક્યુલરની અને કિલ્લોલભાઇએ “રોકી” લીધેલા અને કિલ્લોલભાઇના “વટહુકમ” જેવા માલાબહેનની . . .\nમને છ આઠ મહિના પૂર્વે વિચાર આવ્યો કે ચલો કિલ્લોલભાઇના સર્ક્યુલર ઉપર એક સર્ક્યુલર લખું. એકાદ મહિનો વિચારણા ચાલી અને પછી લખી નાખ્યો . . . જોરદાર લખાયો . . . સીધો કોમ્પ્યુટરમાં જ ટાઇપ કર્યો હતો . . . પણ શુ થયું એ ખબર ના પડી પણ એ લખાણ કોમ્પ્યુટરમાં ક્યાંય મળતું જ નથી બોલો હવે શું કરવું . . . બોલો હવે શું કરવું . . . આજે કેટલાય વખતે ફરી થયું કે ચલો હવે તો લખી જ નાખું . . .\nગયા વર્ષે અચાનક સમાચાર મળ્યા કે કિલ્લોલભાઇને હળવો હૃદય રોગનો હુમલો આવ્યો છે અને સિધ્ધા ‘અપોલો’ મધ્યે દાખલ છે . . . અમે બીજા દિવસે ધિલનભાઇ અને પરિમલભાઇ સાથે સજોડે ગયા અપોલો. એપોલોમાં અગાઉ કદી જવાનું બનેલું નહી. અપોલોના સાંજના વિઝિટીંગ અવર્સમાં એક તો ભીડ હોય અને બીજુ આવડી મોટી આર્કિટેક્ટે ડિઝાઇન કરેલી ઇન્દ્રની માયાજાળ જેવી હોસ્પિટલમાં કિલ્લોલભાઇને શોધવાનો મહાપ્રયાસ આદર્યો પણ ક્યાંય કશી ગતા ગમ પડે તો ને . . . છેલ્લે થાકીને અમે સામેથી આવી રહેલી બે ઘુસપુસિયણ નર્સોને નામ જોગ પૂછ્યુ . . . ‘કિલ્લોભાઇ પંડ્યા . . . ’ હજૂ તો આટલું બોલ્યા ત્યાં તો બન્ને અંડર ટ્રેઇનીંગ હોય તેવી યુવાન નર્સો એક બીજા સામે પ્રશ્નાર્થ જોઇ ને ખિલખિલાટ હસી પડી અને હસતી હસતી એકે નેણ ઉલાળીને બીજીને કોણી મારીને કહ્યું . . . ‘પેલ્લ્લ્લ્લલાઆઆઆ . . . માઆઆઆઆલાબેન વાળા ’ . . . અને અમને તરત જ રસ્તો દેખાડી દીધો . . . છેલ્લે થાકીને અમે સામેથી આવી રહેલી બે ઘુસપુસિયણ નર્સોને નામ જોગ પૂછ્યુ . . . ‘કિલ્લોભાઇ પંડ્યા . . . ’ હજૂ તો આટલું બોલ્યા ત્યાં તો બન્ને અંડર ટ્રેઇનીંગ હોય તેવી યુવાન નર્સો એક બીજા સામે પ્રશ્નાર્થ જોઇ ને ખિલખિલાટ હસી પડી અને હસતી હસતી એકે નેણ ઉલાળીને બીજીને કોણી મારીને કહ્યું . . . ‘પેલ્લ્લ્લ્લલાઆઆઆ . . . માઆઆઆઆલાબેન વાળા ’ . . . અને અમને તરત જ રસ્તો દેખાડી દીધો અમે સૌ સાથે મળીને થોડુ મુંજાયા . . . અંદર એક બીજાને પુછ્યું પણ ખરુ કે . . . “આલ્લે લે . . . આમને પણ ખબર પડી ગઇ અમે સૌ સાથે મળીને થોડુ મુંજાયા . . . અંદર એક બીજાને પુછ્યું પણ ખરુ કે . . . “આલ્લે લે . . . આમને પણ ખબર પડી ગઇ ” પછી ખબર પડી કે કિલ્લોલભાઇને દાખલ કર્યા ત્યારથી કિલ્લોલભાઇ પોતાની તબીયતની ચિંતા કરવા કરતા “માલા ક્યારે આવશે” ની ચિંતા વધુ કર્યા કરતા હતા. કોણ કહે છે કે રાધા-કૃષ્ણ, લૈલા-મજનુ, હીર-રાંઝા અને રોમીયો-જુલિયટ હયાત નથી . . . \nનવરાત્રી જામી હોય . . . કલ્ચરલ ફોરમના ગરબાના વિશાળ મેદાનમાં ખેલૈયાઓએ નાચી નાચીને ઉડાડેલી ધુળના ગોટામાં થી અચાનક બ્લુ કલરનું સિલ્કી કેડિયું અને કેસરી ધોતી પ્રગટ થાય તો સમજી લેવાનું કે આપણા . . . સોરી . . . (સમજી ગયાને કે કોના . . . ) કિલ્લોલભાઇ જ છે . . . તમારે તરત જ તેમની પાછળ દસ ફૂટ સુધી નજર દોડાવવાની . . . માલાબેન પાછળ પાછળ હોય જ . . . ક્યારેક મજાક કરવાનું મન પણ થઇ આવે કે . . . . . “હેં કિલ્લોલભાઇ . . . આ પ્રેમ છે કે પછી . . . ) કિલ્લોલભાઇ જ છે . . . તમારે તરત જ તેમની પાછળ દસ ફૂટ સુધી નજર દોડાવવાની . . . માલાબેન પાછળ પાછળ હોય જ . . . ક્યારેક મજાક કરવાનું મન પણ થઇ આવે કે . . . . . “હેં કિલ્લોલભાઇ . . . આ પ્રેમ છે કે પછી . . . ” હી . . . હી . . . હી . . . પણ સંયમવશ હોઠ પર ટેપ લગાડી દેવી પડે . . . સર્ક્યુલરમાં વાંધો નહી . . . જોજો હો માલાબેન આ તો મજાક માત્ર છે હો . . . આ વાંચીને તમે પાછા કિલ્લોલભાઇ સામે નજરના પ્રશ્નાર્થ તીર ન છોડતા હો \nકિલ્લોલભાઇના સર્ક્યુક્લર હંમેશા તેમના સ્વાનુભવો પર આધારિત હોય છે . . . તેમાં શરદ પૂર્ણિમાની ચાંદની રાતે સમગ્ર ગ્રુપ સાથે પણ ટાઉન હોલના પ્રાંગણમાં કરેલી ઉજાણી હોય કે પછી નવરાત્રીના નોરતાના દસેય દિવસો દરમિયાન ઘટેલી ઘટનાઓ હોય, તેમના કોઇ સગા-વહાલાના લગ્નનો પ્રસંગ હોય, તેમના સાળાની દિકરીના લગ્નનું વર્ણન હોય કે પછી તેમના સસરાના ઘરમાં જમીને ઉંઘી જવાથી થયેલા ટ્રેજી-કોમિક બનાવનું વર્ણન હોય . . . પણ જેમ પૃથ્વીનો છેડો ઘર . . . અને કાઠીયાવાડી મા તે મા ને બીજા બધા વગડાના વા જેવી કહેવતની માફક . . . કિલ્લોલભાઇના દરેક સર્ક્યુલરનું કેન્દ્રબિન્દુ તો હંમેશા . . . . .\nહા . . . તમે સાચા જ છો . . . માલાબેન (આપણા બેન હો ) જ હોય . . . \nચલો ત્યારે . . . હવે તમે કિલ્લોલભાઇના સર્ક્યુલરની બરોબરી કરવાના મારા આ ભગીરથ પ્રયત્નનો પ્રતિભાવ મને મારા મોબાઇલ નં. ૯૯૦૯૯૧૮૫૬૯ પર અને કિલ્લોલભાઇના મોબાઇલ પર પણ આપશો તો માલાબેનના કિલ્લોલભાઇને ખુબ જ ગમશે . . . અને આ મારા “સર્ક્યુલર પરના સર્ક્યુલર” ઉપર તમને કોઇ ને પણ સર્ક્યુલર પરના સર્ક્યુલર પરનો સર્ક્યુલર લખવાનું મન થાય અને મારી કોઇ મદદ જોઇએ તો પાછા શરમાતા નહી હો \nધર્મેન્દ્ર ત્રિવેદીના જય સર્ક્યુલર . . . \nવિશેષ નોંધ : આ સર્ક્યુલર લખતા વખતે જ જુનુ લખાણ પણ મળી ગયુ હતું જે આ લખાણમાં ઉમેરી દીધું છે.\nબેફિકર થઈ વાત સૌ અંગત કરી\nએક ગમતી સાંજને બપ્પોર થી –\nઘર મહીં મેં આવવા સંમત કરી \nચોરાસી : આંદોલન લડત અને પ્રેમના સબંધો વચ્ચે જુલતો નફરતનો ઝંઝાવાત\nપ્રેમચંદ, મેઘાણી કે શહાદત હસન મંટો મળવા આ યુગમાં મુશ્કેલ તો ઠીક, પણ આવનાર સમયમાં સાવ અશક્ય જ થઈ જશે એમાં નવાઈ નથી. કારણ કે આજના યુગમાં વાસ્તવિક સ્થિતિ દર્શાવી જેમણે આઈનો બતાવી દિધો,\nછળ : ટૂંકી વાર્તા (ધર્મેન્દ્ર ત્રિવેદી)\nથામ લુઆંગ, એક્કાપોલ ચેતાવોંગે અને રેસ્ક્યુ ઓપરેશન…\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર ���ેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nજો કદીક જાણવા મળે\nમારા ઘર ના બંધ દ્રાર પર..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00319.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.nareshkdodia.com/2016/05/article-by-naresh-k-dodia_26.html", "date_download": "2020-09-29T06:55:18Z", "digest": "sha1:5XEMJ3RW4LGYIHRRL4CBSYOXC7I4JBUL", "length": 30130, "nlines": 129, "source_domain": "www.nareshkdodia.com", "title": "क़ुराननो शाब्दीक अर्थ थाय छे - जाहेरमां वांची शकाइ ए धर्मग्रंथ Article By Naresh K. Dodia - Naresh K Dodia-Author-Poet", "raw_content": "\nકુરાન શબ્દ 'કેરા'શબ્દ ઉપરથી આવ્યો છે.તેનો અર્થ થાય છે-જાહેર કરવું કે વાંચવું.સંસ્કૃત શબ્દ છે 'ક્રંદ'.અંગેજી 'ક્રાઇ'.અરબી શબ્દ 'કેરા'.કુરાનનો શાબ્દીક અર્થ છે-જાહેર થઇ શકે અથવા જાહેરમાં વાંચી શકાય તે,ધર્મગ્રંથ.\nઇસ્લામ પહેલા યહુદીઓ પોતાના ધર્મગ્રંથને'કરાહ'તરીકે ઓળખતા હતાં.યહુદીઓની ભાષા 'ઇબરાની' અને આરબોની ભાષા એકમેકને મળતી આવે છે.કરાહ અને કુરાનનો અર્થ સમાન છે .ખુદ કુરાનમાં પોતાના પહેલાના ધર્મોગ્રંથોને કુરાન નામ આપવામાં આવ્યુ છે.(૧૫-૮૦,૯૧)\nમહમદ સાહેબ તથા બીજા સર્વે ઉપદેશો,વાતો તથા દતંકથાઓને 'હદીસ'કહેવામાં આવે છે.તે ઇશ્વરીય સંદેશ ગણવામાં આવતા નથી.\nમહમદ સાહેબની આજ્ઞા પ્રમાણે તાડપત્રો,ચામડાના ટુકડાઓ કે લાકડાની પેટી કે પથ્થર પાટૉ પર ���તારી લેવામાં આવતા હતાં.આ બધા ચર્મપત્રો કે તાડપત્રોને એક પેટીમા ખડકી દેવામાં આવતાં હતાં.એમાનાણ કેટલાક ભાગોને મહમદસાહેબની સુચના મૂજબ જુદી જુદી સુરાઓ(અધ્યાય)માં સાંકળી લેવામાં આવ્યા હતાં.\nકુરાનમા કહેવામાં આવ્યુ છે કે,\"અલ્લાહ ચાહે તો તે આયાતોને રદ કરી શકે છે અને લોકોના સ્મરણપટમાંથી ભૂંસી શકે છે.અથવા એનાથી વધુ સારી આયાતો મુકી શકે છે;કારણકે અલ્લાલાહ સર્વશકિતમાન છે.\"(૨-૧૧૦)\nપેંગબર સાહેબની હયાતીમાં જ ૬૦ જેટલી આયાતો રદ થઇ હતી.કુરાનની આયાતો અને આપણા વેદોની ઋચા આમ જુઓ તો સમાન અર્થી છે.\nપેંગબર સાહેબ પછી પહેલા ખલિફા અબુબક્ર સાહેબે પેટીમાં ભરેલા બધા ટૂકડાઓને અને અમુક કંઠસ્થ ભાગોને એકઠા કરીને ૧૧૪ સુરાઓનો સંગ્રહ તૈયાર કર્યો અને પેંગબર સાહેબની વિધવા હિફસા પાસે રાખ્યો.\nઆમાનાં કેટલાક ભાગોની નકલો બીજા પાસે પણ હતી.પરિણામ એ આવ્યુ કે મક્કા,મદિના અને ઇરાકમાં અન્ય કુરાન અસ્તિત્વમાં આવ્યા.છેવટે ત્રીજા ખલિફા ઉસામાએ જે આવૃતિ અબુબક્રએ તૈયાર કરાવી હતી તેને પ્રમાણભૂત કરવામાં આવી.અન્ય પ્રાંતોમાં જે અન્ય કુરાન ઉપલબ્ધ હતાં તે પરત મંગાવીને રદ કરવામાં આવ્યા.(વિઝડમ ઓફ કુરાન.લે.મહમદ મુહતર પાસા.પાનાનં-૪૫)\nઆટલુ કર્યા પછી પણ આજે ૧૪૦૦ વર્ષ પછી સાત જાતના કુરાન ઉપલબ્ધ છે.ફર્ક માત્ર એટલો છે કે કોઇકમાં એક આયાતોની બે આયાતો કરવામાં આવી છે.એક કુરાનમાં ૬૦૦૦ આયાતો છે,એકમાં ૬૨૧૪,એકમાં ૬૨૧૯,એકમાં ૬૨૨૬,એકમાં ૬૨૨૫ આયાતો છે.પંરતુ લખાણ એનુ એ જ છે\nકુરાનની પહેલી સૂરા(અધ્યાય)નું નામ છે-અલફાતેહા..આ સૂરાને 'કુરાનલ અઝીમ'(૧૫-૮૭)એટલે કે મોટું કુરાન.પણ કહેવાય છે..જે રીતે આખા ગ્રંથને કુરાનનું નામ અપાય છે તે જ રીતે દરેક સૂરાને પણ કુરાન કહેવાય છે..ખુદ મહમદ સાહેબ આ સુરાને\n'ઉમ્મુલ કુરાન'(કુરાનની માં) કહેતા હતાં...આ સૂરા કુરાન ગ્રંથના સાર રૂપે મનાય છે,અને દરેક મુસલમાન પોતાની પ્રાથનાઓમાં આ સૂરા વાંરવાંર ઉચ્ચારે છે..\n'અલફાતેહા'નો અર્થ 'ઉઘડવું' અથવા 'શરૂ' થવું એમ છે.\n* આ ગ્રંથ એવા નીઃસંદેહ લોકો માટે છે કે જેઓ બુરાઇથી બચવા માંગે છે...એમના માટે આ ગ્રંથ ભોમિયારૂપ છે..\nમુસલમાન,યહુદી,ઇસાઇ કે સાબી* ભલે ગમે તો હોય જેઓ એના ઇશ્વરમાં માને છે.એનાં કર્મફલમાં સિંધ્ધાતોમાં માને છે\n(*સાબી-એ સમયે ઇશ્વરના પ્રતિકરૂપે ચાંદ અને સૂરજને પૂજતી હતી)\n*મહમદ સાહેબ એક આયાતમાં ખુદ સ્વિકાર્યું છે કે,\"મારી પાસે ઇશ્વરનો ખજાનો છે,કે નથી મને કોઇ અગમ્ય જ્ઞાન કે હું એમ નથી કહેતો કે હું ફરીશ્તા(દેવદૂત)છું...મને તો જે ખુદાએ જે ઘટમાં ઉતાર્યું છે એનું અનૂશરણ કરું છું..(૬-૫૦)\n*જે લોકો ઇશ્વરમાં સોંગદ ખાઇને કહે છે કે અમને કોઇ ચમત્કારો દેખાડે તો અમે તમારી વાતો માની લઇએ..એ લોકોને કહી દો કે ઇશ્વર સિવાઇ કોઇ ચમત્કાર કરી શકતો નથી..અને કોઇ માણસમાં ચમત્કાર કરવાનો કોઇ ઇલમ નથી(૬-૧૧૦)\n*જે મસ્જિદમાં ઝઘડૉ,ફૂટફાટ ચાલતી હોય ત્યાં નમાજ પઢવા જવું ના જોઇએ(૯-૧૦૭-૧૦૮)\n*પેગંબર સાહેબ કહે છે,\"ધર્મના મામલામાં બળજબરીને સ્થાન નથી(૨-૨૫૬)\n*જો તમારો ખુદા એવું ઇચ્છતો હોત તો સૌવને એક જ માન્યતા તથા એક જ સંપ્રદાયવાળા બનાવી દીધા હોત પરંતું અલગ સંપ્રદાયોને કારણે એની વાતોને કારણે મતભેદ તો રહેવાના..(૧૧-૧૧૭-૧૧૮)\n*તમારા અલ્લાહની ઇચ્છા હોત તો સમસ્ત માનવજાત ફકત તમારી જ વાત લેત..જો તે આવું આવું ના કરે તો તમે એ લોકો ઉપર બળજબરી કરશો કે એ તમારી વાત માની જાય\n*પેંગમ્બર સાહેબ કહે છે,\"ઇશ્વરે દરેક ધર્મમાં પોતાનાં ધર્મપ્રવર્તકો મોકલ્યાં છે કેટલાકની હક્કીત કહી છે અને કેટલાકની કહી નથી...એમાં કોઇ શક નથી મહમદ સાહેબ પહેલા પણ સર્વ કોમમાં પેગમ્બરો આવ્યા છે..(૬-૪૨)\n*પેગમ્બર સાહેબ એમનાં અનુયાયીઓને કહે છે,\"જેમણે ધર્મના ટુકડા કર્યાં છે,અને ધર્મને પીંખી નાંખ્યો છે.અને પોતપોતાના વાડાઓ બનાવીને બેસી ગયા છે...એવા લોકો સાથે તમારો કોઇ સંબધ નથી...ખુદા જ એમનો ન્યાય કરશે..(૬-૧૬૦)\n*પેગમ્બર સાહેબ કહે છે,\"જે જુદા ધર્મનાં છે,જેના જુદા ધર્મગ્રંથો છે એમની સાથે વાદવિવાદ ના કરો,કદાચ ચર્ચા કરો તો મીઠાશથી કરો...ફકત એવા લોકોથી દૂર રહો જેઓ જોરજુલ્મ કરે છે..અન્ય ધર્મના લોકોને મીઠાશથી કહો કે અમે એ ધર્મગ્રંથમાં માનીયે છીએ..જે અમોને આપવામાં આવ્યો છે...અને અન્ય ધર્મગ્રંથોમાં પણ એટલો જ વિશ્વાસ રાખીયે છીએ...જે તમારી પાસે છે....આપણા બધાનો ઇશ્વર એક જ છે....જેની ઇચ્છાને આપને અનૂસરીએ છીએ..\n*પેગમ્બર સાહેબ કહે છે,\"જ્યારે આ આરબોમાં છોકરી જ્ન્મે તો ત્યારે તેનું મોઢું કાળું પડી જાય છે..તેને ક્રોધ ચડે છે..તે લોકો પુત્રીજ્ન્મને ખરાબ માને છે..તે કોઇને મોઢું દેખાડતો નથી...ઘણીવાર છોકરીને જ્ન્મતાવેત દાટી દે છે...આ વિચારો અને આ પ્રથા દુષ્ટતા છે\nમહમદ સાહેબ આવ્યા પહેલા આરબ સમુદાયમાં સ્ત્રીઓને કોઇ પ્રકારનો અધિકાર નહોતો..મહમદ સાહેબે કુરાનમાં ફરમાવ્યું છે કે,\" જે રીતે પુરુષનો સ્ત્રીઓ પર અધિકાર છે એટલો જ અધિકાર સ્ત્રીઓનો પણ પુરુષ પર છે.(૨-૧૮૭)\nસ્ત્રીઓ સાથે હમેશાં સદભાવના ભર્યું વર્તન કરવું..સ્ત્રીઓના જાનમાલનું રક્ષણ કરવું,સ્ત્રીઓની નીજી મિલકત પર પુરુષોનો કોઇ અધિકાર નથી..(૨-૨૨૯)\nમા-બાપ અથવા અન્યનાં વારસામાં મળેલી મિલકત પર દીકરી અને દીકરાનો સરખો સમાન હિસ્સો રહેશે....ભલે મિલકત થોડી હોય કે વધું હોય..(૪-૭)\nસ્ત્રીઓને યોગ્ય માર્ગે કામ કરીને ધન કમાવાનો પુરો અધિકાર છે...અને તેને કમાયેલા ધનની તે માલિક કહેવાશે..(૪-૩૨)\nતલ્લાક સંબધી અને પતિ-પત્નીના ઝઘડા બાબતે પેંગમ્બર સાહેબે લખ્યું છે કે,\"કુરાન આદેશ આપે છે કે એક પંચ પતિ તરફથી અને એક પંચ પત્ની તરફથી હોવું જોઇએ અને આ પંચનું કામ બને વચ્ચે સુલેહ કરાવવાનું રહેશે....છતા જો મેળ ના થાય તો જ વિશિષ્ઠ સંજોગોમાં અમુક શરતોને આધિન તલ્લાકની છુટ કુરાન આપે છે....ગર્ભવતીને તલ્લાક દેવા પર કુરાન પાંબધી ફરમાવે છે...છુટાછેડા પામેલા સ્ત્રીની ભરણપોષણની જવાબદારી પુરુષની રહેશે....(૪-૨૮..૬૫-૪...૨-૨૪૧)\nચાર લગ્ન કરવાની છુટ આપી છે એ આયાતો ઓહાદની પ્રખ્યાત લડાઇ પછીની છે..ત્યારે મોટા ભાગનાં મુસ્લિમ પુરુષોની કત્લ થઇ હોવાથી...વિધવા અને અનાથોની સંખ્યાઓમાં મોટો વધારો થયો હતો....ત્યારે આ વિધવાઓ અને અનાથોનાં ભરણ પોષણ થઇ શકે ..\nત્યારે પેંગમ્બર સાહેબે લખ્યું છે કે,\"અને તમોને એવી શંકા થાય કે અનાથોનું પોષણ આ સિવાઇ નહી થઇ શકે તો તમને યોગ્ય જણાય તેમાંથી એક,બે કે ત્રણ કે ચાર સાથે લગ્ન કરી શકો છો...પણ જો તમને એમ લાગતું હોય કે તમે સૌવની સાથે સરખી રીતે નહી વર્તી શકો ને સૌને એકસરખો સંતોષ નહી આપી શકો..તો માત્ર એકની સાથે જ લગ્ન કરો અથવા ત્યાં જ અટકો...એક સ્ત્રીને પરણવું ઉત્તમ છે..જેથી ધર્મનાં માર્ગેથી ચળી ના શકો..(૪-૩)\nવ્યભિચાર બાબતે મોહમદ સાહેબ લખે છે,સ્ત્રી કે પુરુષ કોઇ પણ વ્યભિચાર કરે તો એને જાહેરમાં સો ફટકાની સજા કરવામાં આવે...પણ સાથેસાથે એ પણ ચોખવટ કરી કે જો કોઇ પુરુષ કોઇ સ્ત્રી ઉપર ખોટો વ્યભિચારનો આરોપ લગાડે તો એને જાહેરમાં ૮૦ ફટકા મારવાની સજા છે..\nજેહાબ સંબધી મોહમદ સાહેબે જે વાતો લખી છે.અને કુરાનમાં ઘણી જગ્યાએ \"જિહાદ ફી સબીલલ્લાહ\"નો ઉલ્લેખ છે,એનો મતલબ \"અલ્લાહનાં માર્ગે પ્રયત્ન કરવો\".\nઇસ્લામનાં શરૂઆતી કાળમાં કુરેશોનાં જુલ્મથી ધર્મને બચાવવા જે મુસલમાનો મક્કા છોડીને ચાલ્યા ગયા હતા,તેમના માટે,અલ્લાહના માર્ગે જાનમાલને બચાવવા કોશિશ કરવાનું કહેવાયું છે..(૮-૭૨,૭૪,૭૫)\nકુરાન��ાં જેહાદનો કોઇ પણ અસ્ત્રશસ્ત્ર સાથે સંબધ નથી...તે સમય સુધી તો લડાઇની પરવાનગી પણ અપાઇ નહોતી..ઉલટું મોહમદ સાહેબે એમ કહ્યું હતું,\"મુસલમાનોએ શત્રુઓના જુલ્મને ધૈર્ય અને શાંતિથી કોઇ પણ પ્રકારનો બદલો લીધા વિના સહન કરતા રહે અને બને ત્યાં સુધી બૂરાઇનો બદલો ભલાઇથી આપતા રહો.. કુરાન કેટલાક ઠેકાણે મહમદ સાહેબને કહેવામાં આવ્યું છે કે હજું પણ અમુક લોકો તમારી વાતોમાં વિશ્વાશ રાખતા નથી જેઓ મુસલમાન બન્યા થયા છતા સચ્ચાઇ તથા પવિત્રતાથી તમારી સાથે વર્તતા નથી..એટલે કે એ લોકો સાથે જેહાદ ચાલુ રાખો,એટલે કે સૌને સમજાવવાના પ્રયત્નોમાં કોઇ પણ પ્રકારની કચાશ ના રહેવા દો....અહીં 'જેહાદ'નો સંબધ હથિયારબંધ લડાઇ સાથે નથી...અને આ આયાતમાં જે મુસલમાનોનો ઉલ્લેખ છે તેમની વિરુધ્ધ ન તો કદીયે શસ્ત્ર ઉગામવાની રજા અપાઇ હતી ન તો હથિયાર વપરાયા હતા...(૯-૭૩ ; ૬૬-૯)\nકુરાનની ૨૫મી સૂરાની બાવનમી આયતમાં મહમદ સાહેબને કહેવામાં આવ્યું છે કે,\"લોકો સાથે કુરાન મારફત 'જિહાદ કબીર'એટલે કે ભારે જિહાદ કરો.\"એનો અર્થ એ થાય છે કે પોતાની પુરી શકિતિ લગાડીને લોકોમાં કુરાન પ્રચાર કરો....જે લોકો મુસલમાન બન્યા પછી પેગમ્બરની સાહેબની વાતોમાં પુરો વિશ્વાસ નહોતા ધરાવતા એવા લોકો માટેની વાત છે.\nજેઓ શત્રુઓનાં કેરથી બચવા બીજે ક્યાંક ઠેકાણે ભાગી જાય છે પંરતું સત્યનો સાથ છોડતા નથી અને ધૈર્ય રાખે છે અને સ્વધર્મનું પાલન કરે છે..એમના આ કાર્યને જિહાદ કહે છે..(૧૬-૧૧૦)\nપુરા કુરાનમાં જેહાદ શબ્દ એવા પ્રંસંગોમાં વપરાયો છે કે જેનો કશોએ સંબધ લડાઇ કે હથિયાર સાથે નથી...ફકત ધર્મનાં કાર્યો માટે જ જેહાદ શબ્દ વપરાયો છે\nજ્યારે કુરેશોએ પહેલી વખત મદિના ઉપર ચડાઇ કરી ત્યારે કુરાનમાં પહેલી વખત તલવાર ઉપાડવાનું ફરમાન કરવામાં આવ્યુ.\nફરમાન આ રીતે લખેલુ છે,\"લડાઇ માટે આપના ઉપર ચડાઇ કરવામાં આવી છે.જેનાં કારણે મારા અનુયાયીઓ ઉપર સંકટ આવી પડયુ છે.આ કારણસર મારાં અનુયાયીઓને લડાઇ લડવાની પરવાનગી આપુ છું.કારણકે આ નિર્દોષ લોકો ઉપર જુલ્મ છે.અને અલ્લાહ આપણી મદદ માટે પુરતા છે.અને આ ફરમાન એવા લોકો માટે જ છે,જેઓને પોતાના ઘરમાંથી હાંકી કાંઢવામાં આવ્યા છે.કારણકે આ લોકો એવું માને છે કે અલ્લ્લાહ એક જ છે....(હજ્જ,૩૯-૪૦)\nજ્યારે ગીતાના (૧-૩૬) અને મનુસ્મૃતિમાં નરાધમ માટે \"આતતાયી\" જેવો શબ્દપ્રયોગ થયો છે,એટલે કે એવા લોકો જેઓ ઝેર ખવડાવે છે,લૂટ કરે છે,આગ લગાડે છે,અને એના જેવા અધમ કૃત્યો કરે છે.ટુકમા અત્યારે જે કૃત્યો આંતકવાદીઑ કરે છે.\nમનુસ્મૃતિમાં આગળ લખે છે,\"જો સામેથી આતતાયી આવતો હોય તો બીજો કશોય વિચાર કર્યા વિના આતતાયીને મારી નાંખવો જોઇએ.\"\nખાસ સંજોગામાં કુરાને ર્ધમરક્ષાર્થે હથિયાર ઉઠાવાની પરવાનગી આપી છે કે લડાઇની પરવાનગી આપી છે,એમાં એક પણ જગ્યાએ 'જેહાદ'શબ્દનો પ્રયોગ નથી...ત્યાં 'કેતાલ'શબ્દ આવે છે..\n*જેહાદ વિષયક કોઇને વાંચવું હોય તો મૌલવી ચિરાગઅલી અને મૌલાના અબુલ કલામનું\n\"અલ જિહાદ ફિલ ઇસ્લામ\"....વાંચી જવા જોઇએ...\nઅરબસ્તાનનાં અતિ જાણીતા અને વિધ્વાન મૌલવી જેને અંગ્રેજીમાં કુરાનને અનુવાદ કરી છે..એ પણ કબૂલ કરે છે...'જિહાદ'એટલે તલવારથી લડાઇ લડવી એ અરબી ભાષાનું અજ્ઞાન છે...\nઇન્સાઅલાહ....ખુદા બધાની ખૈરિયત રાખે અને આપણા મુલ્ક હિંદુસ્તાન શાનોસૌકત બનાવી રાખે....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00321.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/category/visual/", "date_download": "2020-09-29T08:21:44Z", "digest": "sha1:2KG5RTX5BGT7CU5KKQC3XHNVADKXOR6W", "length": 9509, "nlines": 122, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "Visual Archives | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nવર્ષ 2013 માં કેન્યાની એક નદી ખાતે લેવામાં આવેલો ફોટો ગીરના જંગલના નામે વાયરલ\nકર્ણાટકના જોગના ધોધનો વીડિયો મધ્યપ્રદેશના ભેડા ઘાટના નામે વાયરલ\nસાઉથ આફ્રિકાનો પાણી પી રહેલા સિંહોનો વીડિયો ગુજરાતના ગીરના નામે વાયરલ\nસરકાર દ્વારા ખાદીના 3 માસ્ક 999 રૂપિયામાં વેચવામાં આવી રહ્યા હોવાની ભ્રામક માહિતી વાયરલ\nમુખ્યમંત્રી વિજય રૂપાણીના વક્તવ્યનો અધૂરો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ\nમંગળ પર મોકલવામાં આવનારા રોવર પર સ્વામિનારાયણ સંપ્રદાયના નામ હોવાની ભ્રામક માહિતી વાયરલ\nવર્ષ 2018 માં બનેલી ગૌતસ્કરીની ઘટનાના ફોટો ભ્રામક દાવા સાથે વાયરલ\nઅમૂલ કંપની દ્વારા બનાવવામાં આવેલી જાહેરાતમાં એડિટિંગ કરીને ભ્રામક દાવા સાથે વાયરલ\nબિહારના જનસંપર્ક વિભાગ દ્વારા લોકડાઉન લંબાબવામાં આવ્યું હોવાની માહિતીને ગણાવી અફવા\n2 ઓક્ટોમ્બર, 2019 ના રોજ પદ્મશ્રી વિજેતા ડૉ.એચ.એલ.ત્રિવેદીના નિધનના જૂના સમાચાર વાયરલ\nહૈદરાબાદના રંગાનાથ સ્વામી મંદિરની સજાવટનો વીડિયો અયોધ્યા રામ મંદિરના નામે વાયરલ\nહરિયાણામાં બે પક્ષોની અંગત અદાવતની મારપીટનો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ\nસાબરકાંઠા જિલ્લામાં વાઘ દેખાયો હોવાની માહિતી અફવા\nકાનપુર પોલીસ દ્વારા બકરીને માસ્ક ન પહેરવા બદલ ગિરફ્તાર કરવામાં આવી હોવાની માહિતી અફવા\nલખનઉ ખાતે કરવામાં આવેલા લાવારિશ લાશના અંતિમસંસ્કારના ફોટો ભ્રામક દાવા સાથે વાયરલ\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સુરેશ રૈનાએ ટિવટર પર ચેન્નાઈ સુપરકિંગ્સને અનફોલો કર્યું… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00321.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2018/01/19/book-review-3/", "date_download": "2020-09-29T08:15:23Z", "digest": "sha1:FFOV4UESGIUJEQR4HTFZSYKOZ76STHF2", "length": 18086, "nlines": 136, "source_domain": "www.aksharnaad.com", "title": "પુસ્તક સમીક્ષા ‘કસ્તૂરી કી તલાશ’ – ડૉ. સુરેન્દ્ર વર્મા; ભાષાંતર: હર્ષદ દવે – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » પુસ્તક સમીક્ષા ‘કસ્તૂરી કી તલાશ’ – ડૉ. સુરેન્દ્ર વર્મા; ભાષાંતર: હર્ષદ દવે\nપુસ્તક સમીક્ષા ‘કસ્તૂરી કી તલાશ’ – ડૉ. સુરેન્દ્ર વર્મા; ભાષાંતર: હર્ષદ દવે 1\nJanuary 19, 2018 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય / સમીક્ષા tagged હર્ષદ દવે\nનવો રસ્તો શોધનારા શ્રી પ્રદીપ કુમાર દાશ ‘દીપક’ હાઈકુના પ્રકારોની શોધમાં રેંગા કાવ્યના સંપર્કમાં આવ્યા અને જાપાનથી તેને ભારતના હિન્દી સાહિત્યમાં લઇ આવ્યા. હિન્દીમાં ત��મને પોતાના વોટ્સએપ ગ્રુપના હાઈકુ કવિઓને શ્રુંખલા સ્વરૂપની આ કવિતાઓ લખાવી અને તેમને સંપાદિત કરીને હિન્દી કાવ્ય જગત સમક્ષ પીરસી. નામ આપ્યું ‘કસ્તૂરી કિ તલાશ’. હિન્દી કાવ્ય વિશ્વને તેમનો આ પ્રયત્ન એક અનુપમ ઉપહાર છે.\nદીપકજીએ પુસ્તકની પોતાની પ્રસ્તાવનામાં જાપાની કાવ્ય પ્રકાર, ‘રેંગા’ નો સુગમ પરિચય કરાવ્યો છે. તેની વિગતમાં જવાની જરૂર નથી. ટૂંકમાં કહીએ તો રેંગા એક એકત્રિત કરેલ શ્રુંખલાબદ્ધ કાવ્ય છે. આ બે કે બેથી વધારે સહયોગી કવિઓ દ્વારા રચાયેલી એક કવિતા છે. રેંગા કવિતામાં જે રીતે બે અથવા બેથી વધારે સહયોગી કવિ હોય છે તે જ રીતે તેમાં બે અથવા બેથી વધારે છંદ પણ હોય છે. પ્રત્યેક છંદનું સ્વરૂપ એક ‘વાકા’ (અથવા ‘તાંકા’) કવિતા જેવું હોય છે. આ રીતે રેંગા કેટલાયે (ઓછામાં ઓછા બે) કવિઓ દ્વારા રચિત વાકા કવિતાઓના સંચયનું સાધારણ સંયોજન કરીને બનાવવામાં આવેલી એક શ્રુંખલાબદ્ધ કવિતા છે.\nરેંગા કવિતાની આંતરિક માનસિકતા અને વિષયગત ભૂમિકા કવિતાના પ્રથમ છંદ (એ તાંકા કે જેનાથી કવિતાની પ્રથમ પંકિત બની હોય છે) દ્વારા નક્કી થાય છે. દરેક તાંકાના બે ખંડ હોય છે. પહેલો ખંડ ૫-૭-૫ વર્ણ-ક્રમમાં લખેલું એક ‘હોક્કુ’ હોય છે. (આ હોક્કુ હવે સ્વતંત્ર બનીને ‘હાઈકુ’ તરીકે ઓળખાવા લાગ્યું છે). હકીકતમાં આ હોક્કુ જ રેંગાની મનોદશા અને વિષયવસ્તુની ભૂમિકા તૈયાર કરે છે. કોઈ એક કવિ એક હોક્કુ લખે છે. એ હોક્કુને આધાર બનાવીને કોઈ બીજો કવિ તાંકા પૂર્ણ કરવા માટે તેમાં ૭-૭ વર્ણની બે પંક્તિઓ જોડે છે. એ બે પંક્તિઓને આધાર બનાવીને કોઈ બીજા બે કવિ રેંગાનો બીજો છંદ (તાંકા) રચે છે. કવિતાના અંત સુધી આ ક્રમ જળવાઈ રહે છે. રેંગાને સમાપ્ત કરવા માટે સામાન્ય રીતે અંતે ૭-૭ વર્ણ ક્રમની બે વધારે પંક્તિઓ પણ રચીને જોડવામાં આવે છે. રેંગા આમ એક કરતા વધારે કવિઓ દ્વારા રચિત એક કરતા વધારે તાંકાઓની બનેલી અને એકત્રિત કરેલી શ્રુંખલાબદ્ધ કવિતા છે.\n‘કસ્તૂરી કિ તલાશ’ રેંગા કવિતાઓનું હિન્દીમાં પ્રકાશિત થયેલું પ્રથમ સંકલન છે. દીપકજીએ તેનું ખૂબ જ પરિશ્રમ અને સમજપૂર્વક સંપાદન કર્યું છે. એક પૂરી કવિતા સંપાદિત કરવા માટે તેઓ જે જે સહયોગી કવિઓને, એક પછી એક એમ પ્રત્યેક ચરણ માટે પ્રેરિત કરી શક્યા તે અદભુત છે. કવિઓને ખબર જ ન પડી કે તેઓ રેંગા કવિતાઓ રચી રહ્યા છે તેઓએ આ રચનાત્મક કાર્ય માટે પોતાના સહીત ૬૭ કવિઓને જોડ્યા. તેમના એક સહયોગી કવિનુ��� કથન છે કે: ‘એકલા ચલો’ સિદ્ધાંતને અપનાવી પ્રદીપજીએ ચુપચાપ પોતાના લક્ષ્યને જે સુંદર રીતે પૂર્ણ કર્યું તે અત્યંત પ્રશંસનીય છે. ખરેખર, ‘એકત્રિત કરેલી’ કવિતાઓને આકાર આપવા માટે તેમણે સાવ ‘એકલા’ જ મહેનત કરી અને સફળ થયા. ‘કસ્તૂરી કી તલાશ’માં તેમની લગની, શ્રમ અને ધૈર્યની પ્રતિભા વંદનીય છે.\nઆપણે આગળ જોઈ ગયા તેમ કોઈપણ રેંગા કવિતાની શરૂઆત એક હોક્કુથી થાય છે. સંકલનમાં સંપાદિત બધી જ રેંગા કવિતાઓના ‘હોક્કુ’ સ્વયં પ્રદીપજીના છે. કવિતાના શેષ ચરણો અન્ય કવિઓએ રચેલી પંક્તિઓને જોડવાથી રેંગા કાવ્યો બનેલાં છે. અમુક અપવાદોને બાદ કરતાં મોટાભાગની રેંગા કવિતાઓ ૬ તાંકાઓને જોડીને બનેલી છે.\nઅંતે હું આ રેંગા કવિતાઓમાંથી કેટલીક ઉત્તમ પંક્તિઓનો આસ્વાદ તમે માણી શકો તે માટે અત્રે પ્રસ્તુત કરું છું:\nજીવનરેખા/રેત રેત હો ગઈ/નદી ની વ્યથા// નારી સમ થી કથા /સદીયોં કી અવ્યવસ્થા (રેંગા – ૧)\nનાજોં મેં પલી/ અધખિલી કલી/ ખુશી સે ચલી//ખિલને સે પહલે/ગુલદાન મેં સજી (રેંગા-૧૧)\nબરસા પાની/નાચે મન મયૂર/મસ્તી મેં ચૂર//પ્યાસી ધરા અઘાઈ/છાયા નવ ઉલ્લાસ (રેંગા-૨૧)\nગૃહ પાલિકા/સ્નેહ મયી જનની/કષ્ટ વિમોચની//જીવન કી સુરભિ/શાંત વ તેજસ્વની (રેંગા-૩૦)\nરંગ બિરંગે/જીવન કે સપને/આશા દૌડાતે//સ્વપ્ન છલતે રહે/સદા હી અનકહે (રેંગા- ૪૦)\nહરિત ધરા/રંગીન પેડ પૌધે/મન મોહતે//માનીએ ઉપકાર/ઉપહાર સંસાર (રેંગા-૭૧)\nપાણી કી બૂંદ/સ્વાતી નક્ષત્ર યોગ/ બનતે મોતી//સીપી ગર્ભ મેં મોતી/સિંધુ મન હર્ષિત/(રેંગા-૬૧)\nપીત વસન/વૃક્ષ હો ગઈ ઠૂંઠ/હવા બૈરન//જીવન કી તલાશ/પુનઃ હોગા વિકાસ (રેંગા-૭૧)\nદેહરી દીપ/રોશન કર દેતા/ઘર બાહર// દિયા લિખે કહાની/કલમ રૂપી બાતી(રેંગા-૮૧)\nમાતા સાવન/હો રહી બરસાત/ઝૂલોં કી યાદ// મહકતી મેંહદી/નૈન બસા માયકા (રેંગા-૯૦)\nપૌધે ઉગતે/ઊંચાઈયોં કા અબ/સ્વપ્ન દેખતે//ઈતિહાસ રચતે/પૌધે આકાશ છૂતે (રેંગા-૧૮)\n(ઉપરોક્ત પંક્તિઓ જે સહયોગી કવિઓએ રચી છે તેમના નામ છે: પ્રદીપ કુમાર દશ, ચંચલા ઇન્ચુલકર, ડૉ.અખિલેશ શર્મા, રમા પ્રવીર વર્મા, નીતૂ ઉમરે, ગંગા પાંડેય, કિરણ મિશ્રા, રામેશ્વર બંગ, દેવેન્દ્ર નારાયણ દાસ, મધુ સિંધી અને સુધા રાઠૌર)\nહું ચોક્કસપણે કહી શકું કે હિન્દી કાવ્ય જગત દીપકજીના આ પ્રયત્નને સહર્ષ વધાવશે અને તેમને રેંગા-પથ પર આગળ વધવા માટે પ્રેરિત કરશે.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\nOne thought on “પુસ્તક સમીક્ષા ‘કસ્તૂરી કી તલાશ’ – ડૉ. સુરેન્દ્ર વર્મા; ભાષાંતર: હ���્ષદ દવે”\nવાહ, આ લેખ દ્વારા એક નવા કાવ્ય પ્રકારની સમજ મળી. ખૂબ સુંદર.\n← કૃષ્ણનાં અંતિમ રહસ્યો – પ્રકાશ પંડ્યા\nઅસ્તવ્યસ્ત – દુર્ગેશ ઓઝા →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00321.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/tarpan/12", "date_download": "2020-09-29T07:03:14Z", "digest": "sha1:NX5PL7NAC5YQRX7OZZVFLQTEPW2F5QAV", "length": 6865, "nlines": 201, "source_domain": "www.swargarohan.org", "title": "વંદન | Tarpan | Kavita", "raw_content": "\nઝૂંપડીમાં તમે જન્મ્યાં મહાલયમહીં રહ્યાં\nમઢૂલીમાં વળી કો'દિ વસ્યાં રાજમહેલમાં\nમઢૂલીશાં રહ્યાં તોયે મોકળા મનનાં સદા.\nભણ્યાં વિદ્યાલયે અલ્પ, વિદ્યાલયમહીં છતાં\nભણેલાંને તમે અર્પ્યું માર્ગદર્શન નિર્મળ.\nઅનુભૂતિતણું દૈવી તમારામાં હતું બળ.\nવિપત્તિમાં થયાં મોટાં સંપદાવિપદામહીં\nશ્વાસ લીધા સદા માટે વિરોધાભાસથી ભર્યા,\nદૈવી સંપત્તિની તોયે રહી લેશ નહીં મણા.\nસુખ ને દુઃખની વચ્ચે ભાવ તેમ અભાવમાં,\nવિજને વસ્તીમધ્યે વિદેશે દેશમાં રહ્યાં\nપ્રજ્ઞાના પથથી કિન્તુ સ્વપ્ને પણ ચલિત ના થયાં.\nહસ્યાં તેમ રડ્યાં કોદી છાયાતાપ નિહાળતાં,\nકટુતા ક્લેશથી મુક્ત જીવ્યાં નિર્લિપ્ત જીવન;\nસ્થિતપ્રજ્ઞતણાં જોયાં અમે ઉત્તમ લક્ષણ;\nવંદતાં સર્વને, સર્વે કરે છે આજ વંદન.\nમાણસનો છેલ્લો સમય આવે ત્યારે એના જીવનભરની સાધનાની કસોટી થાય છે. એ વખતે જો એનું મન ચંચળ બની વિષયોમાં દોડાદોડ કરતું હોય તો સમજવું કે એની સાધના અધૂરી હતી. પરંતુ અંત સમયે જો એ સ્વસ્થ રહી શકે, શાંત અને પ્રસન્ન રહી શકે તો સમજવું કે એના જીવનની સાધના પૂરી થઈ. આંખ મીંચાય ત્યારે માણસ આટલા શબ્દો જ કહી કે અનુભવી શકે - I have done my duty - તો એનું જીવન સફળ સમજવું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00321.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19882802/hetal-chavda", "date_download": "2020-09-29T08:01:19Z", "digest": "sha1:YWYZUFNL6IIO2YIWRFMY5NAG3DZOSPHR", "length": 6636, "nlines": 143, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "કોરોના યોદ્ધો 23 વર્ષની હેતલ Alpesh Karena દ્વારા મહિલા વિશેષ માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nકોરોના યોદ્ધો 23 વર્ષની હેતલ Alpesh Karena દ્વારા મહિલા વિશેષ માં ગુજરાતી પીડીએફ\nકોરોના યોદ્ધો 23 વર્ષની હેતલ\nકોરોના યોદ્ધો 23 વર્ષની હેતલ\nAlpesh Karena દ્વારા ગુજરાતી મહિલા વિશેષ\nબધી જ મહાસત્તા, તમામ મહારાજા અને જગતનો જન જન જેનાથી ત્રાહિમામ છે એવા કોરોના વાયારસને હવે પ્રાણી સિવાય દરેક મનુ ઓળખતો થઈ ગયો છે. આકાશ પાતાળમાં બસ આ કોરોનાના ભરડામાંથી કઈ રીતે બહાર નીકળવું એની જ માથાકૂટ ચાલી રહી ...વધુ વાંચોઆમ પણ જીવ કોને વ્હાલો ન હોય છતાં પણ અમુક વર્ગ પોતાના જીવની પરવાહ કર્યા વગર જનસેવાનું કામ કરે છે. આમ તો ઘણા લોકો કામ કરે છે પણ મારા ઓળખીતા છે એટલે એના વિશે લખવાનું નિમિત્ત બન્યું. આ લખાણ એ દરેક માટે છે, જેણે આવા કરિકાળમાં પોતાનાથી આગળ બીજા લોકોનું અને દેશનું પહેલા વિચાર્યું. એ પછી કોઈ ડોક્ટર હોય તો ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી મહિલા વિશેષ | Alpesh Karena પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00325.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/business/articles/concerns-over-india-and-china-eased-and-stock-markets-improved-in-the-face-of-global-markets-124524", "date_download": "2020-09-29T08:20:17Z", "digest": "sha1:ADG73KSU2IMH3SWJIHKHB7NJA2E3EJJD", "length": 18824, "nlines": 72, "source_domain": "www.gujaratimidday.com", "title": "concerns over india and china eased and stock markets improved in the face of global markets | વૈશ્વિક બજારોની રૂખે શૅરબજારમાં સુધારો થયો - business", "raw_content": "\nવૈશ્વિક બજારોની રૂખે શૅરબજારમાં સુધારો થયો\nભારત અ‌ને ચીન મામલે ચિંતા ઘટતા અને વૈશ્વિક બજારોની રૂખે શૅરબજારમાં સુધારો થયો\nભારતીય શૅરબજારમાં સોમવારે જોરદાર કડાકો બોલાયા બાદ સતત બે દિવસથી માર્કેટ સુધરી રહ્યું છે. બુધવારે સેન્સેક્સ ૧૮૫.૨૩ પૉઇન્ટ (૦.૪૮ ટકા) અને નિફ્ટી ૬૪.૭૫ પૉઇન્ટ (૦.૫૬ ટકા) વધીને અનુક્રમે ૩૯૦૮૬.૦૩ અને ૧૧૫૩૫ ઉપર બંધ રહ્યા હતા.\nઅમેરિકામાં બજારો નવી ઊંચાઈએ પહોંચ્યાં તેની અસર તળે ભારતીય બજારોમાં તેજી અકબંધ રહી હતી. વળી સોમવારે ચીનની ઘૂસણખોરીને પગલે ચિંતા વધતાં બજાર ઘટ્યું હતું, પરંતુ એ ઘટનામાં ભારતીય સૈન્યે બાજી મારી હોવાના અહેવાલોની સારી અસર બુધવારે બજાર પર પડી હતી. આ લખાઈ રહ્યું છે એવા સમયે પણ અમેરિકાનાં બજારોમાં કામકાજની શરૂઆત વૃદ્ધિ સાથે થવાનો અંદાજ છે. અમેરિકા, ચીન અને યુરોપમાં મૅન્યુફૅક્ચરિંગ સુધર્યું હોવાનું આંકડાઓ દર્શાવે છે. વળી અમેરિકામાં અર્થતંત્રને ટેકો આપવા માટે વધુ આર્થિક સહાય જાહેર થવાની શક્યતા ચર્ચાઈ રહી છે. આ બધાં પરિબળોને કારણે એકંદરે ભારતીય બજાર ફરી વધવા લાગ્યું છે.\nબજારમાં મુખ્ય વધનારા શૅરોમાં વોડાફોન આઇડિયા, એસ્કોર્ટ્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ અને મહિન્દ્ર એન્ડ મહિન્દ્રનો સમાવેશ થાય છે. આ શૅરો અનુક્રમે ૧૧.૪૭, ૯.૯૮, ૧.૯૭, ૧.૦૭ ટકા, ૫.૭૭ ટકા વધ્યા હતા. સેન્સેક્સના ૩૦માંથી ૧૮ સ્ટૉક્સ વધ્યા હતા, જેમાં ટીસીએસ (૦.૮૭ ટકા) અને એચડીએફસી બૅન્ક (૦.૬૧ ટકા)નો પણ સમાવેશ થાય છે. મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ઉપરાંત પાવર ગ્રિડ (૨.૮૯ ટકા) અને તાતા સ્ટીલ (૨.૩૦ ટકા) ટોચના વધનારા શૅર હતા. ટોચના ઘટનારામાં બજાજ ઑટો (૨.૬૨ ટકા), એશિયન પેઇન્ટ્સ (૧.૬૩ ટકા) અને સન ફાર્મા (૧.૪૮ ટકા)નો સમાવેશ થાય છે. વૉલ્યુમની દૃષ્ટિએ ટોચના વધનારા સ્ટૉક્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ, એચડીએફસી, ટીસીએસ અને હિન્દુસ્તાન યુનિલિવરનો સમાવેશ થાય છે.\nદરમ્યાન ઇન્ડિયા વોલેટિલિટી ઇન્ડેક્સ ૪ ટકા ઘટીને ૨૦.૯૩ના સ્તરે પહોંચ્યો હતો. દિવસના અંતે બીએસઈનું કુલ માર્કેટ કૅપિટલાઇઝેશન ૭��,૨૩,૦૨૩.૯૬ કરોડ રૂપિયા રહ્યું હતું, જ્યારે ફ્રિફ્લોટ માર્કેટ કૅપ ૪૨,૩૬,૭૧૬.૩૩ કરોડ હતું.\nભારતની મોટા ભાગની ઑટોમોબાઇલ્સ કંપનીઓમાં ગયા વર્ષના ઑગસ્ટની તુલનાએ આ વર્ષે ઑગસ્ટમાં વેચાણ ઝડપી રહ્યું હોવાના અહેવાલને પગલે ઑટો સ્ટૉક્સ સક્રિય રહ્યા હતા. નિફ્ટી ઑટો ઇન્ડેક્સ ૧ ટકા કરતાં વધુ પ્રમાણમાં વધીને ૭૯૭૬.૯૫ ઉપર પહોંચ્યું હતું. આ ઇન્ડેક્સમાંના ૧૫માંથી ૧૦ સ્ટૉક્સ વધ્યા હતા.\nઅદાણી ગ્રુપની કંપનીઓ ટ્રેડિંગમાં આગળ રહી હતી. અદાણી ગ્રીન એનર્જી, અદાણી ગૅસ અને અદાણી એન્ટરપ્રાઇઝીસ બીએસઈમાં ઇન્ટ્રા-ડે ધોરણે ૧૦ ટકા વધ્યા હતા. દિવસના અંતે તેમાં અનુક્રમે ૯.૯૯ ટકા (૪૯.૬૦ રૂપિયા વધીને ૫૪૬), ૭.૧૬ ટકા (૧૨.૭૦ રૂપિયા વધીને ૧૯૦) અને ૩.૯૨ ટકા (૧૧.૦૫ રૂપિયા વધીને ૨૯૩)ની વૃદ્ધિ થઈ હતી.\nબ્રોડ બેઝ્ડ ઈન્ડાઇસીસમાં બીએસઈ સેન્સેક્સ-૫૦ ઇન્ડેક્સ ૦.૫૧ ટકા, બીએસઈ-૧૦૦ ઇન્ડેક્સ ૦.૬૦ ટકા, બીએસઈ મિડ કૅપ ૧.૨૬ ટકા, બીએસઈ સ્મૉલ કૅપ ૧.૬૬ ટકા, બીએસઈ-૨૦૦ ઇન્ડેક્સ ૦.૭૩ ટકા, બીએસઈ-૫૦૦ ઇન્ડેક્સ ૦.૭૭ ટકા, બીએસઈ સ્મૉલ કૅપ ૦.૭૯ ટકા અને બીએસઈ લાર્જ કૅપ ૦.૫૮ ટકા વધ્યા હતા. બીએસઈ આઇપીઓ ઇન્ડેક્સ ૫.૬૯ ટકા વધ્યો હતો અને બીએસઈ એસએમઈ આઇપીઓ ૧.૦૦ ટકા ઘટ્યો હતો.\nસેક્ટોરલ ઈન્ડાઇસીસમાં બેઝિક મટિરિયલ્સ ૧.૧૮ ટકા, સીડીજીએસ ૦.૮૮ ટકા, એનર્જી ૧.૮૦ ટકા, એફએમસીજી ૦.૦૭ ટકા, ફાઇનૅન્સ ૦.૦૮ ટકા, હેલ્થકેર ૦.૭૮ ટકા, ઇન્ડસ્ટ્રિયલ્સ ૧.૭૦ ટકા, આઇટી ૧.૧૪ ટકા, ટેલિકોમ ૧.૩૪ ટકા, યુટિલિટીઝ ૦.૬૬ ટકા, ઑટો ૧.૧૮ ટકા, બૅન્કેક્સ ૦.૧૬ ટકા, કૅપિટલ ગુડ્સ ૧.૧૬ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૨૭ ટકા, મેટલ ૧.૪૯ ટકા, ઑઈલ એન્ડ ગૅસ ૧.૧૬ ટકા, પાવર ૧.૬૦ ટકા, રિયલ્ટી ૦.૪૧ ટકા અને ટેક ૧.૨૭ ટકા વધ્યા હતા. આમ એનર્જી ઇન્ડેક્સ સૌથી વધુ પ્રમાણમાં વધ્યો હતો અને એફએમસીજી સૌથી વધુ ઘટ્યો હતો.\nપાવરગ્રિડ, એક્સાઇડ ઇન્સ્યોરન્સ અને યુનાઇટેડ બ્રુઅરીઝમાં ૧૦૦ ટકા કરતાં વધુ વૉલ્યુમ વધ્યું હતું. એસ્કોર્ટ્સ, યુનાઇટેડ બ્રુઅરીઝ અને વોલ્ટાસમાં ખરીદીનું બિલ્ડ અપ દેખાયું હતું, જ્યારે હીરો મોટો કોર્પ, બજાજ ઑટો અને ટીવીએસ મોટરમાં વેચાણનો માહોલ નજરે પડ્યો હતો. બીએસઈ પર ૫૨ સપ્તાહની ટોચે પહોંચનારા શૅરોમાં ઇન્ડિયામાર્ટ ઇન્ટરમેશ, વીએસટી ટિલર્સ, એસ્કોર્ટ્સ અને જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ સહિત ૧૦૦ સ્ટૉક્સ સામેલ હતા.\nબુધવારે ‘એ’ ગ્રુપની ૪ કંપનીઓને ઉપલી અને ૩ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી. ‘બી’ ગ્રુપન�� ૫૪ કંપનીઓને ઉપલી અને ૫૧ કંપનીઓને નીચલી સર્કિટ સહિત બધા ગ્રુપની ૫૬૭ કંપનીઓમાંથી ૨૫૩ કંપનીઓને ઉપલી અને ૩૧૪ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી.\nદિવસ દરમ્યાન રિલાયન્સ પાવરનો શૅર ૨ ટકા ઘટ્યો હતો. મંગળવારે કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેણે એક્સિસ બૅન્ક, યસ બૅન્ક, આઇડીબીઆઇ બૅન્ક અને લક્ષ્મી વિલાસ બૅન્ક પાસેથી લીધેલી લોનની ચુકવણીમાં ડિફોલ્ટ કર્યો છે. ૩૧ જુલાઈએ ૨.૨૨ કરોડના વ્યાજસહિત ૩૦૦.૨૨ કરોડ રૂપિયાની લોન ચૂકવાઈ ન હતી. બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી લીધેલી તેની કુલ લોન ૧૨૯૦ કરોડ રૂપિયા થાય છે. જોકે સ્ટૉક પછીથી ૨.૪૫ ટકા વધીને ૩.૩૫ રૂપિયા પર બંધ રહ્યો હતો.\nપ્રાપ્ત આંકડાઓ મુજબ કૅશ માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ નેટ ૯૯૦.૫૭ કરોડની ખરીદી કરી હતી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ નેટ ૬૫૭.૪૮ કરોડ રૂપિયાનું વેચાણ કર્યું હતું.\nદરમ્યાન બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં બુધવારે કુલ ૯૫,૦૧૦.૯૨ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૩૩,૬૯૭ સોદાઓમાં ૧૦,૪૬,૫૪૯ કૉન્ટ્રૅક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૧,૦૮,૨૨૪ કૉન્ટ્રૅક્ટસના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટસમાં ૨૩.૨૪ કરોડના ૧૭૮ સોદામાં ૨૫૭ કૉન્ટ્રૅક્ટસનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કોલ ઓપ્શનના ટ્રેડ થયેલા ૨૦,૦૫૮ સોદામાં ૬,૫૦,૭૯૬ કૉન્ટ્રૅક્ટ સાથે ૬૩,૩૯૩.૯૨ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઓપ્શનના ટ્રેડ ૧૩,૪૬૧ સોદામાં ૩,૯૫,૪૯૬ કૉન્ટ્રૅક્ટ સાથે ૧૩,૪૬૧ કરોડનું કામકાજ થયું હતું. એક ટેક્નિકલ નિષ્ણાતે જણાવ્યા મુજબ નિફ્ટીમાં દૈનિક ચાર્ટ પર શોર્ટ બુલિશ કેન્ડલ આકાર પામી છે. જોકે ટ્રેડરોને ન્યુટ્રલ રહેવાની અને સ્ટૉક સ્પેસિફિક ખરીદી કરવાની સલાહ આપવામાં આવી છે.\nસેબીએ ડેટ અને મની માર્કેટ સિક્યૉરિટીઝમાં થતા વ્યવહારોના ડિસ્ક્લોઝરને લગતા નિયમોમાં ફેરફાર કર્યો\nસિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)એ રોકાણકારોનાં હિતનું રક્ષણ કરવા માટે તથા ડેટ સેગમેન્ટમાં પારદર્શકતા વધારવા માટે મ્યુચ્યુઅલ ફન્ડ દ્વારા ડેટ અને મની માર્કેટ સિક્યૉરિટીઝમાં થતા વ્યવહારોના ડિસ્ક્લોઝરને લગતા નિયમોમાં ફેરફાર કર્યો છે. થોડા સમય પહેલાં ફ્રેન્કલિન ટેમ્પલ્ટન મ્યુચ્યુઅલ ફન્ડની ડેટ સ્કીમમાં થયેલી ગરબડને કારણે તથા ત્યાર પછી થયેલા ડિફોલ્ટ અને રેટિંગ્સના ડાઉનગ્રેડને પગલે રોકાણકારો ડેટ માર્કેટથી, ખાસ કરીને ક્રેડિટ રિસ્ક ધરાવતાં ડેટ મ્યુચ્યુઅલ ફન્ડથી દૂર ભાગવા લાગ્યા છે. આથી સેબીએ જાહેર કર્યું છે કે મ્યુચ્યુઅલ ફન્ડોએ આગામી પહેલી ઑક્ટોબરથી ડેટ અને મની માર્કેટ સિક્યૉરિટીઝમાં થયેલા વ્યવહારોની વિગતો નવા સ્વરૂપમાં આપવાની રહેશે. ફન્ડોએ રોજિંદા ધોરણે સ્કીમ્સના વ્યવહારોની વિગતો જાહેર કરવી પડશે. આ વિગતો તુલના કરી શકાય, ડાઉનલોડ કરી શકાય અને મશીન દ્વારા રીડ થઈ શકે એવા સ્વરૂપમાં આપવી પડશે.\nવધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 170 અંક ઉપર, નિફ્ટી 11,000ની પાર\nવ્યાપક ખરીદીના ટેકે સેન્સેક્સ 593 પોઈન્ટ્સ વધ્યો\nતમારા નાણાકીય જીવનનાં આ પાસાંને તમે ચકાસી લીધાં છે ખરા\nશું હવે વ્યાજદર ઘટશે કે વધશે\nRanbir Kapoor: ડેશિંગ, ચાર્મિંગ, હાર્ટથ્રોબ રૉકસ્ટાર રણબીરની આંખોમાં કિલિંગ પૅશન\nMunmun Dutta: જેઠાલાલની 'બબીતાજી' છે આટલી સુંદર અને ગ્લેમરસ, જુઓ ફોટોઝ\n'તારક મહેતા' શૉના 3000 એપિસોડ પૂરા થવાની ખુશીમાં ટીમે કરી જોરદાર પાર્ટી, જુઓ\nRuhanika Dhawan: નાની ઉંમરમાં મેળવી છે ઘણી સફળતા, કરોડોમાં છે એના ફૅન્સ\nવધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 170 અંક ઉપર, નિફ્ટી 11,000ની પાર\nવ્યાપક ખરીદીના ટેકે સેન્સેક્સ 593 પોઈન્ટ્સ વધ્યો\nતમારા નાણાકીય જીવનનાં આ પાસાંને તમે ચકાસી લીધાં છે ખરા\nશું હવે વ્યાજદર ઘટશે કે વધશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00325.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/sports/photos/cricketer-murugan-ashwin-the-cultured-family-man-9939", "date_download": "2020-09-29T06:23:16Z", "digest": "sha1:PX2GO4KYSDF5SVIUOTREJWBN2XR4EUQK", "length": 8558, "nlines": 79, "source_domain": "www.gujaratimidday.com", "title": "Kings XI Punjabનો મુરુગન અશ્વિન ટોટલ ફેમિલી મેન છે - sports", "raw_content": "\nKings XI Punjabનો મુરુગન અશ્વિન ટોટલ ફેમિલી મેન છે\nમુરુગન અશ્વિન તામિલ નાડુ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. આ ફોટો શૅર કરીને તેમણે કૅપ્શન આપી #weekend\nમુરુગન સ્પીન બૉલર છે જે રાઈટ આર્મડ લેગ-બ્રેક્સ બૉલીંગ કરે છે. વર્ષો પહેલા તેણે મંગેતર સાથેનો સુંદર ફોટો શૅર કર્યો હતો.\nએશ્વર્યા સુબ્રમણ્યમ સાથે અશ્વિને લગ્ન કર્યા. તેમને બે દિકરીઓ પણ છે.\nદિવાળી 2019માં અશ્વિને તેની પત્ની અને બે દિકરીઓ સાથેનો ફોટો શૅર કરીને બધાને દિવાળીની શુભેચ્છા આપી હતી.\nમુરુગન અશ્વિનના ક્રિકેટ કરિયરની હાઈલાઈટ્સ આઈપીએલમાં જોવા મળે છે.\nમુરુગન અશ્વિન ચેન્નઈ સુપર કિંગ્સના એકેડમી લેવલથી મોટો ખેલાડી બન્યો છે. આ ફોટો શૅર કરતા તેણે લખ્યું કે, દિવસ સારો પસ��ર થયો, શોપિંગ અને સ્વાદિષ્ટ લંચથી હંમેશા મજા આવે છે અને આ ફોટો ફેમીલી સાથેનો મુંબઈના મરિનડ્રાઈવનો છે.\n2016ના આઈપીએલ ઑક્શનમાં પુણેની ટીમે અશ્વિનને રૂ.4.5 કરોડમાં લેતા તે લાઈમલાઈટમાં આવ્યો હતો. ઈન્ડિયન કૅપ્ટન વિરાટ કોહલી સાથેનો પીક શૅર કરતા તેણે લખ્યું કે, ડિનર માટે થેન્ક્સ વિરાટ કોહલી. ફૂડ શ્રેષ્ઠ હતું અને અમે રાત્રીને એન્જૉય કરી.\n2016ના આઈપીએલમાં મુરુગનને જે કિંમત મળી તે તેના બેઝ પ્રાઈસ (રૂ.10 લાખ) કરતા 45 ગણી વધુ હતી.\n2017ની આઈપીએલમાં દિલ્હીની ટીમે તેને રૂ.1 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ફોટો શૅર કરીને કૅપ્શન આપી- આરાદ્યાની આયુષ હોમામની અમૂક ઝલક.\n2018ની આઈપીએલમાં વિરાટ કોહલીની રૉયલ ચેલેન્જર્સ બેંગલોરે મુરુગન અશ્વિનને પોતાની ટીમમાં લીધો હતો. અશ્વિને તેની પત્ની સાથે ફોટો શૅર કરતા લખ્યું કે, આઈટી એક્સપોમાં સાંજ મસ્ત પસાર થઈ.\nગયા વર્ષની આઈપીએલમાં તે પંજાબની ટીમમાં જોડાયો હતો. પત્ની સાથે પુણે જતા પહેલા અશ્વિને આ પીક શૅર કર્યો હતો.\nઆઈપીએલ કારકીર્દીમાં તેણે 22 મેચોમાં 36.60ની એવરેજથી 15 વિકેટ લીધી છે, જ્યારે ઈકોનોમી રેટ 7.89 છે અને બેસ્ટ બૉલીંગ ફીગર 36 રન આપીને 3 વિકેટ છે. ફોટામાં મુરુગન અશ્વિન તેની પત્ની અને એક્ટર વિજય સેથુપતિ સાથે છે.\nમુરુગન અશ્વિને કુલ 57 ટી-20 મેચમાં 25.40ની એવરેજથી 55 વિકેટ લીધી છે અને ઈકોનોમી રેટ 7.35નો છે. બેસ્ટ બૉલીંગ ફીગર આઠ રન આપીને ત્રણ વિકેટ છે. અશ્વિને એક ફોટો શૅર કર્યો અને કૅપ્શન આપી ‘વેડિંગ ફન’\nઅશ્વિને 4 ફર્સ્ટ-ક્લાસ મેચ અને 20 લીસ્ટ A મેચ પણ રમી છે. ફોટામાં તે પોતાના ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે દેખાય છે.\n2015-16 સૈયદ મુસ્તાખ અલી ટ્રોફીમાં તામિલ નાડુના વતિથી તે બીજો સૌથી વધુ વિકેટ લેનાર બૉલર હતો. આ ટુર્નામેન્ટમાં તેણે 10 વિકેટ લીધી હતી.\nમિત્રો સાથે વિઝાગનો એક ફોટો મુરુગન અશ્વિને શૅર કર્યો હતો.\nદિકરી અને પત્ની સાથેનો એક સુંદર ફોટો શૅર કરીને કૅપ્શન આપી, હૅપી સન્ડે યુ ઓ’લ મોસમ મસ્તીની છે અને આ જીંદગી જાણે છે કે ટોપી પહેરીને સ્ટાઈલ કેમ મારવી.\nતામિલ નાડુ ક્રિકેટર મુરુગન અશ્વિનનો આજે 30મો જન્મદિન છે. આગામી આઈપીએલમાં તે કિંગ્સ ઈલેવન પંજાબની ટીમથી રમશે. તેમને ઓન-ફિલ્ડ તો બધા ઓળખે જ છે પરંતુ ઓફ-ફિલ્ડ ખૂબ ઓછા લોકો ઓળખતા હશે. (ફોટોઃ મુરુગન અશ્વિન ઈન્સ્ટાગ્રામ)\nIPL 2020: એક સમયે ગામડાંની ગલીઓમાં રમતો હતો ક્રિકેટ, આજે IPLમાં છવાયો આ ક્રિકેટર\nIPL 2020: પહેલી મેચના MoMનો આજે બર્થ ડે\nDipika Pallikal Karthik: આ ક્રિકેટરની પત્ની પોતે છે ખેલાડી, દેખાવમાં મૉડલથી કમ નથી\nમલ્હાર ઠાકરઃ સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો\nમહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી\nભૂમિ ત્રિવેદી જણાવે છે જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00325.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/2011-12-30-03-09-27-25876", "date_download": "2020-09-29T07:31:00Z", "digest": "sha1:5ENSEZW3HJLUZZUWNJYIB2C2CH5VBNWL", "length": 3099, "nlines": 54, "source_domain": "www.gujaratimidday.com", "title": "પિતા, મારા પગલે પગલે ચાલજે - entertainment", "raw_content": "\nપિતા, મારા પગલે પગલે ચાલજે\nપિતાજી : બેટા, તું મારાં પદચિહ્નો પર ચાલજે.પુત્ર : પણ પિતાજી, એ દેખાય તો એના પર ચાલુને.\nગુગલ મીટની મજા 30 સપ્ટેમ્બર સુધી માણી લો\n'કૌન બનેગા કરોડપતિ 12'માં જોવા મળશે આ નવા ફેરફારો, જાણો અહીં\nKBC 12 કોરોનાને કારણે બદલાવવો પડશે બિગબીએ પોતાનો લૂક\nRanbir Kapoor: ડેશિંગ, ચાર્મિંગ, હાર્ટથ્રોબ રૉકસ્ટાર રણબીરની આંખોમાં કિલિંગ પૅશન\nMunmun Dutta: જેઠાલાલની 'બબીતાજી' છે આટલી સુંદર અને ગ્લેમરસ, જુઓ ફોટોઝ\n'તારક મહેતા' શૉના 3000 એપિસોડ પૂરા થવાની ખુશીમાં ટીમે કરી જોરદાર પાર્ટી, જુઓ\nRuhanika Dhawan: નાની ઉંમરમાં મેળવી છે ઘણી સફળતા, કરોડોમાં છે એના ફૅન્સ\nSSR કેસ: અભિનેતાનો વિસેરા રિપોર્ટ નેગેટીવ, શરીરમાં ઝેર હતું જ નહીં\nશહીદ ભગત સિંહના ટ્વીટે કંગના રનોટ અને જાવેદ અખ્તરને કર્યા આમને-સામને\nHBD Mehmood: સુસાઈડની ધમકી આપીને લગ્ન કર્યા હતા આ કૉમેડી કિંગે, વાંચો\nઍક્ટ્રેસ સોનિયા સિંહને લોકો કેમ નફરત કરતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00326.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/gujarat/rajkot/three-people-including-two-exporters-of-surat-died-in-accident-near-maliya-miyana-in-morbi-district/articleshow/77373947.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article11", "date_download": "2020-09-29T07:37:55Z", "digest": "sha1:KLADKTC4PN6HLUBAZF3IGPHQZZGNYPME", "length": 9473, "nlines": 96, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nમાળિયા મીયાણાઃ ટ્રક-કાર વચ્ચે અકસ્માત, સુરતના બે એક્સપોર્ટર સહિત 3ના મોત\nજ્યારે કાર સુરતથી મુંદ્રા તરફ જઈ રહી હતી ત્યારે માળિયા મીયાણાના ખીરઈ ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં સુરતના બે એક્સપોર્ટર્સ સહિત 3 વ્યક્તિઓના મોત નીપજ્યાં છે.\nમોરબીઃ મોરબી જિલ્લાના માળીયા મીયાણાના ખીરઈ ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતાં. જેમાંથી બે સુરતના એક્સપોર્ટર્સ હતાં. જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે કાર મુંદ્રા તરફ જઈ રહી હતી. આ અકસ્માતમાં ત્રણ મોત ઉપરાંત ત્રણ વ્યક્તિઓને ઈજા થવા પામી છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.\nઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.\nખીરઈ ગામ નજીક સર્જાયો અકસ્માત\nમળતી વિગતો અનુસાર કાર સુરતથી મુંદ્રા જઈ રહી હતી ત્યારે બપોરના સમયે ખીરઈ ગામ નજીક સર્જાયેલા ટ્રક અને કાર વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યાં હતાં ત્યારે રસ્તામાં જ દમ તોડ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારને ખસેડવા માટે પણ ક્રેન બોલાવવી પડી હતી.\nઅકસ્માત એટલો ભયંકર હતો કે ક્રેનથી કાર ખસેડવામાં આવી હતી\nહાઈવે પર અકસ્માત થયો છે તે ઘટનાની જાણ થતાં જ પેટ્રોલિંગ કરતી ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઘાયલોને તરત જ હોસ્પિટલ પહોંચાડવા માટેની વ્યવસ્થા કરી હતી.\nપેટ્રોલિંગ ટીમે ક્રેઈન બોલાવી અને વાહનોને ખસેડ્યા હતાં.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nસ્વચ્છ ભારત મિશનઃ અહીં પ્લાસ્ટીકનો કચરો આપો અને લઈ જાવ નવાનક્કોર ખુરશી, ડોલ કે ટબ આર્ટિકલ શો\nઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ગયા\nઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો યુવક, બેંકમાં ન આપવામાં આવી એન્ટ્રી\nગીરઃ તાલાલાના રામપરામાં રસ્તા વચ્ચે મારણ આરોગતી રહી સિંહણ, લોકો જોતા જ રહ્યાં\nગાંધીનગરમાં કૃષિ બિલ સામે કોંગ્રેસનો દેખાવો, ધાનાણી-ચાવડા સહિતની અટકાયત\nવડોદરાના ખેડૂતોએ કહ્યું કે કૃષિ સુધારા બિલથી અમને ફાયદો થશે\nસુરતમાં તૈયાર થઈ રહ્યા છે ફેશન માસ્ક, જેમાં છે વાયરસથી સુરક્ષા માટેના ત્રણથી ચાર લેયર\nસમાચારIPL: સુપર ઓવરમાં મુંબઈની હાર, વિરાટના ચોગ્ગાએ બેંગલોરને અપાવી જીત\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nમહેસાણાકોરોનાને હરાવવા ઈડરમાં વેપારઓનો સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય, મિશ્ર પ્રતિસાદ\nબિઝનેસતહેવારોની સીઝન પહેલા SBIએ સસ્તી કરી Loans, બીજી પણ ઓફર્સ\nદેશરેપ કેસમાં મહિલાના લીવ ઈન પાર્ટનરનો 20 વર્ષે નિર્દોષ છૂટકારો\nઅમદાવાદગુજરાતઃ કોરો���ાના 1404 નવા કેસ અને 12 મોત, કુલ આંકડો 134623 થયો\nઅમદાવાદઅ'વાદઃ થલતેજમાં ભર બપોરે ડોક્ટરના પુત્રના હાથ-પગ બાંધીને લૂંટની ઘટના\nટીવીશાકભાજી વેચવા મજબૂર ડિરેક્ટરને મદદ કરશે 'બાલિકા વધૂ'ની ટીમ\nઅમદાવાદદર્દીઓના હૃદય પર અસર કરી રહ્યો છે કોરોના, ડોક્ટરોની સલાહ\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00326.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/adhyay-1/1-14", "date_download": "2020-09-29T07:42:02Z", "digest": "sha1:S7AJF4VJM3X3XR3ZFSPQKDWMIMDN65NJ", "length": 11083, "nlines": 197, "source_domain": "www.swargarohan.org", "title": "Pada 1, Verse 20-21 | First Chapter | Brahma Sutra", "raw_content": "\nઅન્તઃ = હૃદયમાં શયન કરનાર વિજ્ઞાનમય તથા સૂર્યમંડળમાં સ્થિત હિરણ્મય પુરૂષ બ્રહ્મ છે.\nતદ્ ધર્મોપદેશાત્ = કારણ કે એમાં એ બ્રહ્મના ધર્મોનો ઉપદેશ આપવામાં આવ્યો છે.\nતૈત્તિરીય ઉપનિષદમાં આનંદમયનું પ્રકરણ આવે છે. ત્યાં વિજ્ઞાનમય શબ્દ જીવાત્માના સંબંધમાં વાપરવામાં આવ્યો છે પરંતુ બૃહદારણ્યકમાં વિજ્ઞાનમયને હૃદયાકાશમાં શયન કરનારો અંતરાત્મા કહ્યા છે. તો ત્યાં વિજ્ઞાનમય શબ્દ જીવાત્માનો વાચક છે કે પરમાત્માનો એ જ પ્રમાણે છાંદોગ્ય ઉપનિષદમાં સૂર્યમંડળાન્તર્વર્તી હિરણ્યમય પુરૂષનું વર્ણન કરવામાં આવ્યું છે, તો ત્યાં સૂર્યાધિષ્ઠાતા દેવતાનું વર્ણન છે કે પરમાત્માનું એવી શંકા થાય છે.\nએ શંકાના સમાધાનમાં અહીં કહેવામાં આવે છે કે એ વર્ણન પરમાત્માનું જ છે, બીજા કોઈનું નથી, કારણ કે ત્યાં જે કાંઈ જણાવાયું છે તે બધું પરમાત્માને માટે જ જણાવાયું છે.\nબૃહદારણ્યકમાં વિજ્ઞાનમય પુરૂષને માટે સૌના નિયંતા, સ્વામી, સર્વસત્તાધીશ, સૌના અધિષ્ઠાતા તથા પાલન કર્તા જેવા શબ્દપ્રયોગો કરવામાં આવ્યા છે.\nછાંદોગ્ય ઉપનિષદમાં સૂર્યમંડળમાં વિરાજમાન પુરૂષને માટે સર્વે પાપોથી મુક્ત सर्वेभ्यः पाप्मभ्य उदितः શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે. હવે વિચારો કે એ વર્ણન જીવાત્માને લાગુ પડે છે ખરૂં એ ગુણધર્મો કોઈક નાનામોટા દેવના પણ ના હોઈ શકે. ઉપર ઉપરથી જોતા પણ લાગે છે કે એ બધાં વિશેષણો પરમાત્માનાં જ છે. પરમાત્મા સિવાય બીજા કોઈની અંદર એવી અસાધારણ યોગ્યતા નથી કલ્પી શકાતી. જીવાત્મા પોતે જ પરાધીન છે તો પછી સંસારનો સ્વામી અથવા સર્વેશ્વર કેવી રીતે હોઈ શકે એ ગુણધર્મો કોઈક નાનામોટા દેવના પણ ના હોઈ શકે. ઉપર ઉપરથી જોતા પણ લાગે છે કે એ બધાં વિશેષણો પરમાત્માનાં જ છે. પરમાત્મા સિવાય બીજા કોઈની અંદર એવી અસાધારણ યોગ્યતા નથી કલ્પી શકાતી. જીવાત્મા પોતે જ પરાધીન છે તો પછી સંસારનો સ્વામી અથવા સર્વેશ્વર કેવી રીતે હોઈ શકે એ અલ્પ, અલ્પજ્ઞ અને અલ્પશક્તિમાન છે. એને પરિપૂર્ણ શી રીતે કહી શકાય એ અલ્પ, અલ્પજ્ઞ અને અલ્પશક્તિમાન છે. એને પરિપૂર્ણ શી રીતે કહી શકાય એટલે પરમાત્માને જ વિજ્ઞાનમય તથા હિરણ્યમય પુરૂષ કહેવામાં આવ્યા છે, એમાં કોઈ પ્રકારની શંકા નથી રહેતી. વેદમાં प्रज्ञानं ब्रह्म કહીને પરમાત્માને પરમજ્ઞાનના પ્રતીક કહેવામાં આવ્યા છે એ સર્વવિદિત છે.\nભેદવ્યપદેશાત્ = ભેદનો ઉલ્લેખ કરાયેલો હોવાથી.\nઅન્યઃ = સૂર્યમંડળાન્તર્વર્તી હિરણ્ય પુરૂષ સૂર્યના અધિષ્ઠાતા દેવતાથી જુદા છે.\nઉપનિષદમાં સૂર્યના અધિષ્ઠાતા દેવતા અને હિરણ્મય પુરૂષનો ભેદ કહી બતાવવામાં આવ્યો છે. એટલે હિરણ્મય પુરૂષ અને સૂર્યના અધિષ્ઠાતા દેવતા બંને જુદા છે એવું પુરવાર થાય છે.\nબૃહદારણ્યક કહે છે કે ‘જે સૂર્યમાં રહેનાર સૂર્યના અંતર્વર્તી છે, જેને સૂર્ય નથી જાણતો; સૂર્ય જેનું શરીર છે, અને જે સૂર્યમાં રહીને સૂર્યનું નિયમન કરે છે તે આત્મા અંતર્યામી અવિનાશી અમૃતમય છે.’\nએટલે સૂર્યના અધિષ્ઠાતા કરતાં હિરણ્મય પુરૂષ જુદા છે, ને જે હિરણ્મય પુરૂષ છે તે પરમાત્મા જ એવું પુરવાર થાય છે.\nવૈરાગ્ય શરીરની અવસ્થા નથી પરંતુ મનની ભૂમિકા છે. જંગલમાં રહી એકાંતિક સાધના કરનાર માનવ કરતાં વ્યવહારમાં રહેનાર માનવને વૈરાગ્યની વધારે આવશ્યકતા છે. અસંગ રહેવા વસ્તીથી દુર જવાની જરૂર નથી પરંતુ સંગને મનમાંથી કાઢવાની જરૂર છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00327.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.kutchgurjari.org/news/page-855/", "date_download": "2020-09-29T08:09:50Z", "digest": "sha1:JNMQDMVMYVSV3KMIEAG2BLY3O7E7ZFUN", "length": 12368, "nlines": 231, "source_domain": "www.kutchgurjari.org", "title": "નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર | Kutch Gurjari", "raw_content": "\nનવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર\nનવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર\nOrganised by : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર\nSanstha : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર\nભુજઃ છેલ્લા ૧૦ વર્ષ થયા માનવસેવા, શિક્ષણ, તબીબી સેવા જીવદયા વિ. અનેકવિધ ક્ષેત્રે સમગ્ર કચ્છમાં સતત કાર્યરત જૈન સેવા સંસ્થાએ તાજેતરમાં દાતા માતુશ્રી લીલાવંતીબેન જેઠાલાલ મહેતા પરિવારના સૌજન્યથી શ્રી ગ્રામ્ય સેવા સંગઠન રાપર સંચાલિત માતુશ્રી પાર્વતીબેન રતનશી જી. ગડા, સેવા સંકુલના ૫૦ મનોરોગીઓ વિ.ને ભાવતા ભોજન સાથે એક જ કલરના ટીશર્ટની સોગાદ આપવામાં આવેલ. પ્રથમ ચરણમાં તમામ દિવ્યાંગોની તંદુરસ્તી માટે નવકાર મહામંત્રના સ્મરણ સાથે દાતા પરિવારના સભ્યોના વરદ્‌ હસ્તે તમામ દિવ્યાંગોને ભાવતા ભોજન સાથે ટી-શર્ટની સોગાદ આપવામાં આવી હતી. દાતા પરિવારે દ્વારા ખાસ જહેમત લઈ તમામ દિવ્યાંગોમાં માપ લઈ તે પ્રમાણે મુંબઈ મધ્યે ખાસ ટી-શર્ટ તૈયાર કરાવવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાને પ્રમુખ વી. જી. મહેતા, દાતા પરિવારના ચમનલાલ મહેતા, શૈલેષ કોઠારી, ચંદુભાઈ પારેખ, હરેશભાઈ ચૌધરી, કમલેશ દોશી વિ. જહેમત ઉઠાવી હતી.\nલીલાચારાનું નિરણ : નવચેતન ભગવાન મહાવીર માનલ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે દાતા સોના શ્રેયાંશ શાહ તથા પાયલ સંજય ઝોટા હા. મધુબેન શાહના સૌજન્યથી શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળ ભુજ સંચાલિત શ્રી કલાપૂર્ણસૂરિ કરૂણાધામ પશુ હોસ્પિટલમાં ૧૦૦૦ જેટલા ગૌવંશને લીલાચારાનું નિરણ કરવામાં આવ્યું હતું તેમજ પક્ષીને ચણ, શ્વાનોને લાડુ વિ. જીવદયાનાં કાર્યો કરાયા હતા.\nસંસ્થાના પ્રમુખ વી. જી. મહેતા તથા પ્રોજેક્ટ ચેરમેન દિનેશ શાહ અને હિરેન દોશીની સંયુક્ત યાદીમાં જણાવ્યા પ્રમાણે લોકડાઉનના ૫૫ દિવસો દરમિયાન ભુજ, માંડવી, રાપર, વર્ધમાન નગર વગેરે શહેરોમાં દરરોજ સંસ્થાના ઉપક્રમે વિવિધ જીવદયાનાં કાર્યો કરવામાં આવી રહ્યા છે અને કોરોનામાં કરૂણાં પ્રોજેક્ટ અંતર્ગત આ સેવા ૩૧-૫ સુધી જારી રાખવાનો સંસ્થાએ નિર્ણય કરેલ. સેવાના આ અવસરે સંસ્થાના પ્રમુખ વી. જી. મહેતાની રાહબરી હેઠળ દિનેશ શાહ, રમેશભાઈ દોશી, પ્રદીપ દોશી, શાંતિલાલ મોતા, ચંદુભાઈ પારેખ, નિતીન શાહ, વિજય મહેતા, પરમારભાઈ, રાજેશ સંઘવી વિ. જહેમત ઉઠાવી હતી.\nરૂા. ત્રણ લાખની રોકડ સહાય : ઉપરોક્ત કેન્દ્રના ઉપક્રમે સંસ્થા પરિવારના જ સભ્યોના ગુપ્તદાનના સથવારે કોરોના મહામારીના ઉપદ્રવના કારણે મુશ્કેલીમાં મુકાયેલ જરૂરતમંદ જૈન સાધર્મિક પરિવારોને રૂા. ત્રણ લાખની આર્થિક સહાય કરી તેમની ભક્તિ કરવામાં આવી હતી. સંસ્થાના ચેરમેન દિનેશ શાહ, હિરેન દોશી અને વિજય મહેતાની સંયુક્ત યાદીમાં જણાવ્યા પ્રમાણે વર્તમાન વિકટ પરિસ્થિતિમાં સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતાની રાહબરી હેઠળ કચ્છના ભુજ, રાપર, માંડવી, વર્ધમાન નગર, ભુજોડી આદિ વિસ્તારોમાં વસવાટ કરતાં સમસ્ત જૈન સમાજના જરૂરતમંદ સાધર્મિક પરિવારોમાં સર્વે કરાવી ૧૫૦ જેટલા જરૂરતમંદ પરિવારો���ા દ્વારે રૂબરૂ જઈ પ્રત્યેક પરિવારને બહુમાનપૂર્વક રૂા. ૨૦૦૦/-ની રોકડ સહાયના કવર અર્પણ કરવામાં આવેલ અને કુલ રૂા. ત્રણ લાખ જેટલી રોકડ આર્થિક સહાય દ્વારા તેમની ભક્તિ કરવામાં આવેલ. આ સંપૂર્ણ પ્રોજેક્ટનો લાભ નવચેતન પરિવારના સભ્યોએ લીધેલ અને પોતાના નામ ગોપનીય રાખવાુનં જણાવતાં પ્રમુખ વી.જી. મહેતા તથા સમગ્ર ટીમે તેમની ભૂરિ ભૂરિ અનુમોદના કરી તેમની દિલેરીને બિરદાવી હતી.\nરૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક અર્પણ 01 September 2020 11\nકેન્સરના ગરીબ દર્દીઓ માટે દાન 01 September 2020 13\nલીલાચારાનું નિરણ 27 July 2020 8\nદાતાશ્રીઓની ખૂબ ખૂબ અનુમોદના 01 September 2020 10\nપર્યુષણ દરમિયાન તપશ્ચર્યા 15 August 2020 11\nઓનલાઈન એક્ટીવીટીઝથી સાવચેત 10\nપોસ્ટકાર્ડથી વોટ્‌સેપ સુધી 10\nઅંતર વ્યથા એક ગૃહિણીની\nતહેવાર જીવન જીવવાની જડીબુટ્ટી\nલોકડાઉન પરિસ્થિતિઓ સામેના ઉપાયો\nઆ સમય પણ વીતી જશે\nમાં બાપને ભૂલશો નહિ\nનવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર\nપર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી\nમેન્ડોલીન વાદક નિર્મલ સંઘવીનું નિધન\nપર્યુષણ મહાપર્વ ભક્તિભાવ પૂર્વક ઉજવાયું\nદાતાશ્રીઓની ખૂબ ખૂબ અનુમોદના\nકેન્સરના ગરીબ દર્દીઓ માટે દાન\nરૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક અર્પણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00328.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/bhagavat/canto-01/", "date_download": "2020-09-29T06:34:49Z", "digest": "sha1:KQAILPXYJKKWDBJPCGXPVOHCJ52NGWDU", "length": 5812, "nlines": 186, "source_domain": "www.swargarohan.org", "title": "Canto 01 | Bhagavat", "raw_content": "\nશ્રી યોગેશ્વરજી રચિત શ્રીમદ્ ભાગવતના મુખ્ય પ્રસંગો ગુજરાતીમાં રજૂ કરતો ગ્રંથ\nપરમ કલ્યાણનું સાધન\t Hits: 8867\nમહર્ષિ વ્યાસનો અસંતોષ\t Hits: 8210\nદેવર્ષિ નારદજીનું માર્ગદર્શન\t Hits: 7222\nનારદજીના પૂર્વજન્મનો વૃતાંત - 1\t Hits: 7140\nનારદજીના પૂર્વજન્મનો વૃતાંત - 2\t Hits: 6522\nઉત્તરાના ઉદરમાં પરીક્ષિતની રક્ષા\t Hits: 6699\nપરીક્ષિતનો જન્મ\t Hits: 6995\nકલિયુગના ચાર આશ્રયસ્થાન\t Hits: 7158\nપરીક્ષિતને શાપની પ્રાપ્તિ\t Hits: 6186\nપરીક્ષિતનો પશ્ચાતાપ\t Hits: 6821\nશુકદેવજીનું શુભાગમન\t Hits: 6801\nમાનવ જો એવો સૂક્ષ્મ અહંકાર પણ રાખે કે હું ઈશ્વરના હાથમાં હથિયાર છું, નિમિત્ત છું અને આ કાર્ય કરું છું તો એવો અહંકાર પણ અસ્થાને છે. ઈશ્વર આવા હજારો હથિયાર પેદા કરી શકે, આપણા જેવા હજારો નિમિત્તો ઉભા કરી શકે. ઈશ્વરની શક્તિ અનંત છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00328.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://kisanagrimall.com/product-category/agriproducts/organic-ph-ba-lancer/", "date_download": "2020-09-29T06:24:22Z", "digest": "sha1:2UTMK6TZGFVZQYZXQINORNDXEEHRWILV", "length": 5473, "nlines": 95, "source_domain": "kisanagrimall.com", "title": "Organic PH Ba-lancer Archives » Kisan Agri Mall", "raw_content": "\nડૉ ઉર્જા એકટીવેટર ૧૮૨ લકી ડ્રો માં ભાગ્યશાળી ખેડૂત મીત્રો\nહિંદુ ધર્મમાં ગૌમાતા સાક્ષાત્ ભાગ્ય અને ભગવાન છે.\nભાગવતકથા અનુસાર આત્મદેવ નામના બ્રાહ્મણ નિ:સંતાન હતો તેથી પુત્ર મેળવવા એક ચમત્કારિક ફળ ગાયને ખવડાવેલું..\nગાય ચોપગું પ્રાણી નહીં, પણ સાક્ષાત ભાગ્ય અને ભગવાન છે. પૂજ્ય એવા ઇન્દ્રનું બીજું રૂપ છે. એ દુર્બળને હ્રષ્ટપુષ્ટ કરે છે. નિર્બળને બળ આપે છે.\nઆખું વર્ષ માત્ર ૧૦૦ રૂપિયા ના નજીવા ખર્ચ થી જમીન ની ફળદ્રુપતા માં વધારો કરો અને ખેતી કરો\nજમીનની ફળદ્રુપતા વધે અને પાકમાં જીવાત ન પડે તે હેતુસર આણંદ પાસેના મોગરી ગામમાં રહેતા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ના સ્નાતક ડૉ. પલકેશ પટેલ અને લોકનિકેતન મહાવિદ્યાલય રતનપુર ના સ્નાતક ડૉ. હરેશ પટેલ બંને ભાઈઓ દ્વારા ૧૮૨ પ્રકારની વનસ્પતિ અને જંગલ ની જમીન નો ઉપયોગ કરી ને અદભુત પ્રવાહી નું નિર્માણ કર્યું છે.\nડો. ઊર્જા એક્ટીવેટર 182માં વિવિધ જંગલોની વનસ્પતિ અને જમીનનો અભ્યાસ કરીને એક ખાસ પ્રકારની ટેક્નોલોજિ દ્વારા આ પ્રવાહી તૈયાર કરવામાં આવ્યું છે.\nચોમાસુ મગફળી ની જૈવીક ખેતી પદ્ધતિ\nમગફળી માં પાક માં ડૉ. ઉર્જા એકટીવેટર 182 નું દ્રાવણ માત્ર ૧૦૦ રૂપિયાના ખર્ચ માં તૈયાર મળે છે.\nજમીન પોચી,ભરભરી,તંતુમુળ નો સારો વિકાસ,જમીન માં રહેલ ફૂગ અને જીવાત ના ઈંડા ને નિષ્ક્રિય કરે છે.\nમગફળી પીળી પડવી અને પાકમાં પાન પીળા પડવાની સમસ્યા ઘણી વાર જોવા મળે છે. આના નિયંત્રણ માટે અમૃત દ્રાવણ નો છંટકાવ કરવો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00329.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2015/09/04/work-satisfaction/", "date_download": "2020-09-29T08:12:36Z", "digest": "sha1:FFVRHAF443QTZ6STQEYX7XI4RUCTIVIT", "length": 29475, "nlines": 173, "source_domain": "www.aksharnaad.com", "title": "એકથી વધુ કામ, દરેકમાં અસંતોષ? – જીજ્ઞેશ અધ્યારૂ – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » ચિંતન નિબંધ » એકથી વધુ કામ, દરેકમાં અસંતોષ\nએકથી વધુ કામ, દરેકમાં અસંતોષ – જીજ્ઞેશ અધ્યારૂ 11\nSeptember 4, 2015 in ચિંતન નિબંધ tagged જીજ્ઞેશ અધ્યારૂ\nતમને પણ મારી જેમ ક્યારેય એવો અસંતોષ થયો છે ખરો કે આજે કરવાના કામની યાદીમાંથી ઘણાંબધા કામ બાકી રહી ગયા હોય, અને એ પણ ત્યારે જ્યારે તમે તમારા દિવસભરના સમયમાં અત્યંત વ્યસ્ત રહ્યા હોવ આખો દિવસ અનેક કામ માટે મહેનત કર્યા પછી પણ રાત્રે અફસોસ રહે કે અમુક અગત્યના કાર્યો તો રહી જ ગયા આખો દિવસ અનેક કામ માટે મહેનત કર્યા પછી પણ રાત્રે અફસોસ રહે કે અમુક અગત્યના કાર્યો તો રહી જ ગયા આ કરવું હતું પણ રહી ગયું.. જો તમને એમ લાગતું હોય કે તમને તમારી રોજીંદી ક્રિયાઓ કરવા માટે, તમારી મનપસંદ પ્રવૃત્તિ માટે, પરિવારને સમય આપવા કે પોતાના સ્વાસ્થ્ય માટે સમય ફાળવવા દિવસના ૨૪ કલાક ઓછા પડે છે તો આ વિચારમંથન એક વખત અવશ્ય વાંચશો અને પછી તમારા પ્રતિભાવ આપો.\nઆપણે ક્ષણમાં નહીં, કલાકોમાં, દિવસોમાં અને વર્ષોમાં જીવીએ છીએ એમ મને લાગે છે, અર્થ એમ કે આપણે ક્ષણોને માણવાને બદલે કલાકો અને દિવસો પસાર કરીએ છીએ. આપણે જે કામ કરીએ છીએ એમાં દરેકમાં પૂર્ણતઃ સંતોષ મળે છે ખરો અમુક કામમાં કદાચ સંતોષ મળે કારણ એ ગમતા હોય પણ વ્યવસાયિક જીવનના મોટા ભાગના કામમાં એવો સંતોષ મળતો હોતો નથી. અસંતોષ વર્તન પર, પ્રોડક્ટિવિટી પર અને ક્ષમતા પર ચોક્કસ અસર કરે છે અને એ અસર આખરે વધુ અસંતોષ આપે છે.. કરેલા કામના સંતોષ કરતાં ન કરેલા કામનો અસંતોષ અને ચિંતા વધી જાય છે.\nકંપનીમાં થોડાક દિવસ પહેલા મારો વાર્ષિક મેડીકલ ચેકઅપ થયો, આશ્ચર્યકારક પરિણામ એ હતું કે મારે કોલેસ્ટ્રોલ વધારે આવ્યું. ડોક્ટરે તો અનેક સલાહો આપી પણ મેં મારી જાતને શું સલાહ આપી મેં ખુદને પૂછ્યું કે શું હું એવી જીવનપદ્ધતિ જીવી રહ્યો છું જેમાં મને કામને અંતે આનંદ મળવાને બદલે તણાવ મળે છે મેં ખુદને પૂછ્યું કે શું હું એવી જીવનપદ્ધતિ જીવી રહ્યો છું જેમાં મને કામને અંતે આનંદ મળવાને બદલે તણાવ મળે છે સંતોષને બદલે અસંતોષ મળે છે સંતોષને બદલે અસંતોષ મળે છે સ્વસ્થતાને બદલે અસુરક્ષિતતાની ભાવના સતત વળગેલી રહે છે સ્વસ્થતાને બદલે અસુરક્ષિતતાની ભાવના સતત વળગેલી રહે છે મિત્રોને બદલે સ્પર્ધકો અને ઈર્ષ્યાળુઓ વધે છે મિત્રોને બદલે સ્પર્ધકો અને ઈર્ષ્યાળુઓ વધે છે આ બધાનો જવાબ ‘હા’ માં મળ્યો. તો મેં વિચાર્યું કે આ તણાવને, આ ભારણને અને નિષ્ફળતાના ડરને દૂર કરવાનો ઉપાય તો શોધવો જ રહ્યો.\nએક ઝેન કહેવત છે, ‘જ્ઞાનપ્રાપ્તિ પહેલા લાકડાં કાપો, પાણી ભરો, અને જ્ઞાનપ્રાપ્તિ પછી લાકડા કાપો, પાણી ભરો.’ આનો અર્થ શું બુદ્ધે કહ્યું છે કે જ્ઞાનપ્રાપ્તિ કે બોધિસત્વ પ્રાપ્ત કરવા કોઈ વિશેષ પ્રયત્નની જરૂર નથી, તમે રોજેરોજ જે કામ કરો તેને પૂર્ણ મગ્ન થઈને કરો. વળી ફક્ત પરિણામ પર આધાર રાખવાને બદલે સમગ્ર પ્રક્રિયાને માણતા શીખવું જરૂરી છે. લક્ષ્ય પ્રાપ્તિ પછ��� તમે જે કરી રહ્યા છો એ મૂકી દેવાની જરૂર નથી, આમ કરવાથી લક્ષ્યપ્રાપ્તિ પછી પણ સતત આગળ વધતા રહી શક્શો.\nવળી આ જ વાતનો બીજો અર્થ એ છે કે જો તમે સામાન્ય કાર્યો પૂર્ણ કરવામાં પણ તમારી પૂરી ક્ષમતા નહીં લગાડો કે સંતોષ ન મેળવી શકો તો કસોટીભર્યા મુશ્કેલ કાર્યો કરવાનું મનોબળ ક્યાંથી મળશે જ્યારે આપણે જે તે ક્ષણમાં જીવતા થઈશું, કામમાં એકરૂપ અને મગ્ન હોઈશું ત્યારે કલાકો ક્ષણમાં વીતી જશે, અને જેટલા પણ કાર્યો કરી શક્શું તેમાં સંતોષ અને આનંદ મળશે, તણાવ ઘટશે તો તેની અસર તમારા અન્ય કાર્યોની ગુણવત્તા પર અને તમારી ક્ષમતા પર અવશ્ય પડશે.\nતો સૌપ્રથમ એ ઓળખીએ કે\nકયા કામ કરવા ખૂબ જરૂરી છે અને અસંતોષ આપે છે અને\nકયા કામ કરવા જરૂરી નથી.\nદિવસ દરમ્યાન કરવાના થતા કામમાંથી બિનજરૂરી કામ બાદ કરીએ, ત્યાર બાદ જે બાકી રહે એ કામમાં પણ જે અસંતોષ આપે છે એવી જરૂરી પ્રવૃત્તિઓમાં શું ખૂટે છે એ શોધવું ખૂબ આવશ્યક છે. ફક્ત ગમતા કે જરૂરી કામ જ આ યાદીમાં રહે એ જુઓ, અને જે કામ કર્યા બાદ પણ તમને સંતોષ ન મળતો હોય એવા જરૂરી કામ કરતી વખતે તમારો રસ અને ઉત્સાહ તેમાં જળવાઈ રહે એવી રીત શોધી કાઢો. સમયનું યોગ્ય આયોજન અને જરૂરી તથા બિનજરૂરી વચ્ચેનો તફાવત ઘણી તકલીફો દૂર કરી આપશે.\nહવે આ વાતનો રોજીંદા જીવન સાથેનો સંબંધ જોઈએ. આપણે એવા ઘણાં કામ કરીએ છીએ જે કરવા મજબૂરી છે જેમ કે નોકરી કરવી, તો ઘણાં કામ કરવાની ઈચ્છા હોવા છતાં એ પ્રાથમિકતા બની શક્તા નથી, જેમ કે સ્વિમીંગ કે ગિટાર શીખવું… આ બંને પ્રકારના કામનું જરૂરી એવુ સંતુલન એટલે જ સંતોષ. કામમાં આ સંતોષ માટે તમારી અંદરના અસંતોષ, નિરાશા અને નકારાત્મક લાગણીઓને હાંકી કાઢવી પડશે, એક મોટા લક્ષ્યને અનેક નાના લક્ષ્યોમાં વહેંચી એ દરેકને મેળવવાનો ચોક્કસ રસ્તો બનાવવો પડશે, એ રસ્તે ચાલવા સમયનું પૂરતું આયોજન કરવું પડશે, તંદુરસ્તી સાચવવી જોઈશે, સમયનો વ્યય થાય એવી કે અન્ય બિનજરૂરી કુટેવો ભગાવવી પડશે અને લક્ષ્યપ્રાપ્તિ માટે સતત પ્રયત્ન કરવા પડશે. આ માટે કેટલીક ગમતી વસ્તુઓ કે કાર્યોને જતાં પણ કરવા પડશે.\nસતત અભ્યાસ અને અખતરાઓથી જે કેટલીક વાતો અનુભવી રહ્યો છું અને જે જરૂરી લાગશે એવી ઉપર આપેલી દરેક વાતની વિગતે ચર્ચા કરવાનો ઉપક્રમ છે. ઝેન જીવનપદ્ધતિ કોઈ લાંબી કડાકૂટ વગર સરળતાથી જીવવાના સીધા અને સચોટ રસ્તાઓ બતાવે છે અને એવા જ રસ્તાઓ આપણી જીવનપદ્ધતિ માટે શોધી કાઢવાનો આ પ��રયત્ન સતત થતો રહેશે.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n11 thoughts on “એકથી વધુ કામ, દરેકમાં અસંતોષ\n જિજ્ઞેશભાઈ, ક્ષણનો આનંદ માણી કાર્યમાં એકરૂપ થઇ આનંદ અને સંતોષ પામવાની પ્રેરણા આપતો સુંદર નિબંધ છે.માણવાની મજા આવી.\nઆપે એક ઝેન કહેવત અહીં ટાંકી છે.જ્ઞાન પ્રાપ્તિ પહેલાં લાકડા કાપો અને પાણી ભરો અને જ્ઞાન પ્રાપ્તિ પછી પણ લાકડા કાપો અને પાણી ભરો”\nખુબ ગહેરી વાત ખુબ ટુંકમાં કહેવાની ઝેન માસ્ટરો (ગુરુ)ની પરંપરા રહી છે. “હાઈકુ” ઝેન ગુરુઓની જ ઈજાદ છે. ઝેન હાઈકુ ગજબના છે. ક્યારેક એકાદ હાઈકુની વાત કરીશ. આપને અને વાચકોને ગમશે. અત્યારે આ કહેવતની વાત કરીએ.\nઆપણે બધા દિવસ દરમ્યાન ઘણુ બધું કરીએ છીએ. અને જે કાંઈ કરીએ છીએ તેનો એક માત્ર આશય છે સુખ, આનંદ મેળવવાનો. પરંતુ સુખ અને આનંદ જીવનમાં ક્યાંય દેખાતું નથી અને આપણે સદા મુંઝાતા રહીએ છીએ. પછી કોઈ કહે, અરે આ બધું છોડ અને હરી ભક્તિમાં લાગ કે ધ્યાનમાં કે યોગમાં શક્તિ લગાવ સાચુ સુખ તો ભક્તિ, ધ્યાનમાંથી જ મળે છે. બધા ધર્મો, શાસ્ત્રો અને ગુરુઓ પણ આવી વાતો કરે ત્યારે એમ થાય કે નક્કી હું ખોટા માર્ગે ધનની કે પદની પાછળ પડ્યો છું. અસલી ચીજ તો ભક્તિ અને ધ્યાન છે. અને જીવ એ તરફ વળે પણ થોડા સમયે ખબર પડે કે મંજીરા ખખડાવ્યે કે રામ રામ કરવાથી કે પલાંઠી મારી ધ્યાન કરવાથી પણ કાંઈ સુખ કે આનંદનો અનુભવ નથી થતો. ત્યારે જીવ વધુ મુંઝાય છે.\nઆપણે ભુલ ક્યાં કરીએ છીએ તે નથી દેખાતું. ઝેન ગુરુ એક વાક્યમાં કહે છે,” જ્ઞાન પ્રાપ્તિ પહેલાં લાકડા કાપ અને પાણી ભર, જ્ઞાન પ્રાપ્તિ પછી લાકડા કાપ અને પાણી ભર.”\nએનો અર્થ છે પ્રવૃત્તિઓ બદલે કાંઈ નથી વળવાનુ જે બદલવાનુ છે તે આપણી વૃત્તિઓ બદલવાની છે. જ્ઞાન પ્રાપ્તિ પહેલાં લાકડાં કાપતા અને પાણી ભરતા પણ બધું યંત્રવત.. એક બાજુ પ્રવૃત્તિ ચાલે અને બીજી બાજુ વિચારોનો પ્રવાહ અને લાકડા કાપતાં અને પાણી ભરતાં આપણી હાજરી ન હોય. આપણે ક્યાં ખોવાયેલાં હોઈએ વિચારોના ચકરાવે. દરેક પ્રવૃતિ કરીએ ત્યારે મન કાં ભૂતકાળની સ્મૃતિઓમાં કે ભવિષ્યકાળના સપનાઓમાં ખોવાયેલું હોય અને આપણે હાજર ન હોઈએ. આપણા દરેક કૃત્યો જોશો તો જણાશે કે બધું મિકેનીકલ થઈ રહ્યું છે. સવારથિ લઈને રાત દરમ્યાન, કરીએ છીએ તો ઘણુ બધું પરંતુ બધું આપણી હાજરી વગર બેહોશીમાં અને પરિણામ છે પીડા, દુખ.\nએટલે શું કરીએ છીએ તે મહત્વનુ નથી પરંતુ કેવી રીતે કરીએ છીએ તે મહત્વનુ છે. જ્ઞાન પ્રાપ્તિ પછી પણ ���્રવૃત્તિ તો એની એ જ રહે પણ હવે કામની ક્વોલીટી (ગુણવત્તા) બદલાઈ ગઈ. હવે કરનારની હાજરી છે. હવે દરેક કૃત્ય/કાર્ય એક પ્રાર્થના, એક પૂજા, એક ધ્યાન છે. અને હવે કામ તો એનુ એ જ છે પણ હવે આનંદનો અનુભવ દેખાવા માંડ્યો. જ્યાં સુધી આપણી હાજરી હોતી નથી ત્યાં સુધી આપણા બધા કર્યો યંત્રવત થાય છે અને તેમાંથી ક્યારે આનંદ ન મળી શકે. આ વાતને વિસ્તારથી સમજાવવા કોશિશ કરી છે જેથી વાચકો સમજી શકે.\nઆપના જેવી વેદના મેં પણ અનુભવી છે…\nવર્તમાન સમયમાં, સમયનો વ્યય કરવા માટે વોટ્સએપ અને ફેશબુક 24 કલાક હાજર છે…\nઆપણે જે સમયમાં જીવીયે છીયે એ સમયમાં આ “ઈનબિલ્ટ” છે. ઈચ્છા છતાં એમાંથી બહાર નીકળવું અશક્ય નહિં તો મુશ્કેલ તો છે જ.\nઆ કથન જ સાબિત કરે છે અગાઊ મેં જે કહ્યું તેમા કેટલું સત્ય છે. જ્યાં સુધી આપણી પ્રાયોરીટી બદલાતી નથી ત્યાં સુધી આપણું મન એક યા બીજું બહાનું શોધી જ લે છે. મનની આ અવળચંડાઈ સમજમાં આવતી જાય તેમ તેમ જીવન પાટા પર આવતું જાય. ઘણાને પૂછો તો કહે શે વ્યાયામ માટે,, યોગ માટે,, ધ્યાન માટે, આરામ માટે, સમય જ નથી. પરંતુ માદા પડીયે એટલે પ્રાયોરીટી બદલાઈ જાય અને હજાર કામ પડતા મુકી આરામ કરીએ. ષરીરનુ કોઈ અંગ ઝલાઈ જાયને તે ફરી કામ કરતું થાય તે માટે ફીઝીયોથેરાપીસ્ટ જે વ્યાયામ કરવાનુ કહે તે કરીએ. પ્રાયોરીટી બદલાઈ ગઈ. એવું જ જ્યારે મન પીડાઓથી ભરાઈ જાય અને કોઈ ગુરુ ધ્યાન કરવાનુ કહે ત્યારે જ ધ્યાન તરફ રુખ કરીએ. બાકી તો અનેક બહાના આપણી પાસે સદા મોજુદ હોય જ છે. અને કોઈ કહે તો તરત સ્વ બચાવ કરીએ કે તમને મારી વાત અને પરિસ્થિતી નહી સમજાય. તમે એ પરિસ્થિતીમાં આવો તો જ ખબર પડે. વગેરે વગેરે.\nઆપણે જે કરીએ છીએ તે આપણે કરવા માંગતા હોઈએ એટલે જ કરીએ છીએ. બીજા શબ્દોમાં કહું તો, આપણે જે કરીએ છીએ તે આપણે નક્કી કરેલી પ્રાયોરીટી પ્રમાણે જ કરીએ છીએ.. જે નથી થઈ શક્તું કે નથી કરતાં તેના માટે આપણે હજાર બહાના શોધી છીએ અને અફસોસ વ્યક્ત કરીએ છીએ.\nધ્યાને લઇ ચિન્તન કરવા જેવો લેખ. આભાર જિગ્નેશભાઈ – હિમતભાઈ પારેખ, અમદાવાદ\nબહુજ સરસ લેખ જીગ્નેશભાઈ. આપણો સ્વાનુભવ SHARE કરવા બદલ આભાર. આપની સલાહ અને સુચન પણ અમલ માં મુકવા જેવા છે અને આશા છે કે તે જીવનસુધારમાં કામ લાગશે.\n← શ્રદ્ધા, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધા.. – પી. કે. દાવડા\nવેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૬} →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્���ેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00330.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/bharatiya-janata-party-is-the-largest-political-481994202717972", "date_download": "2020-09-29T06:22:44Z", "digest": "sha1:M6ZESWPRGTEPYMOHMSWEDFHFOGN7FWXF", "length": 5925, "nlines": 37, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat मुझे रास्ते से हटाने के लिए हर तरह की कोशिश चल रही है। मेरा सौभाग्य है कि ये लोग जितनी नफरत मुझसे करते हैं, देश की जनता का स्नेह, उससे भी ज्यादा मुझ पर बरसता है। लोग गिद्ध की तरह मुझे नोचेंगे तब भी, मोदी देश के लिए जियेगा, जूझता रहेगा, काम करता रहेगा: पीएम मोदी", "raw_content": "\nવિવિધ નાગરિક સમિતિઓ દ્વારા આયોજિત નાગરિકતા સંશોધન..\nનાગરિકતા સંશોધન કાયદા(CAA) ના સમર્થનમાં કોલકતામાં યોજાઈ..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00331.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19880769/baaghi-3", "date_download": "2020-09-29T07:44:07Z", "digest": "sha1:ZI2YHOE2JOZ3YQ7GZUCRW7X6D7VO23N2", "length": 6391, "nlines": 144, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "BAAGHI - 3 Jaydev Purohit દ્વારા ફિલ્મ સમીક્ષાઓ માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nBAAGHI - 3 Jaydev Purohit દ્વારા ફિલ્મ સમીક્ષાઓ માં ગુજરાતી પીડીએફ\nJaydev Purohit દ્વારા ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ\nBAAGHI 3 : ટાઇગર હૈ તો સબ કુછ મુમકીન હૈઆમ તો ટાઇગર શ્રોફ ફિલ્મમાં હોય એટલે આપણે ફાઇટિંગ જોવા જતા હોય એવું જ લાગે. એ પણ દરેક ફિલ્મમાં એક- બે નવી સ્ટાઇલ લઈને આવી જાય. નવી નવી એક્શન જોવી ...વધુ વાંચોપરંતુ ફિલ્મમાં બીજું કઈક તો હોવું જોઇએ નેઆમ તો કોઈ ફિલ્મનો ત્રીજો ભાગ ભાગ્યે જ સારો હોય છે. હોલીવુડની જેમ આપણે અહીં કોઈ ફ્રેન્ચાઇઝ લાંબી ચાલતી નથી કારણ કે એકને એક એકડો ઘૂંટાવ્યા રાખે છે. બાગી 3નું ટ્રેલર જોયું ત્યારે જ એવું લાગ્યું કે, જાણે આખું ફિલ્મ જોવાય ગયું. કેમ કે, સ્ટોરી સામે જ હતી. એના મોટા ભાઈને કોઈ હેરાન ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ | Jaydev Purohit પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00333.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://duta.in/news/2019/11/15/50-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B7%E0%AA%A8-%E0%AA%89%E0%AA%AE%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A5-6-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A8%E0%AA%AE-42-%E0%AA%A6%E0%AA%B6%E0%AA%AE-45-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%B0-%E0%AA%95%E0%AA%AE-%E0%AA%AB%E0%AA%B0%E0%AA%AF-%E0%AA%B9%E0%AA%B5-3-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A8%E0%AA%AE-18-%E0%AA%A6%E0%AA%B6%E0%AA%AE-30-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%B0-%E0%AA%95%E0%AA%AE-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B6-4b379556-0785-11ea-880f3889704.html", "date_download": "2020-09-29T06:47:18Z", "digest": "sha1:5JWXH2QM6A56RGXW52VW6I7D2R273RAU", "length": 3582, "nlines": 113, "source_domain": "duta.in", "title": "50 વર્ષની ઉંમરે કારથી 6 મહિનામાં 42 દેશમાં 45 હજાર કિમી ફર્યા, હવે 3 મહિનામાં 18 દેશમાં 30 હજાર કિમી પ્રવાસ કરશે..! - Suratnews - Duta", "raw_content": "\n50 વર્ષની ઉંમરે કારથી 6 મહિનામાં 42 દેશમાં 45 હજાર કિમી ફર્યા, હવે 3 મહિનામાં 18 દેશમાં 30 હજાર કિમી પ્રવાસ કરશે..\nવિશ્વના દેશની સંસ્કૃતિને સમજવા અને નવા અનુભવો કરવા માટે સુરતમાં અને મુંબઈમાં ટેક્ષટાઈલનો બિઝનેસ કરતાં 50 વર્ષના પ્રવિણ મહેતાએ અનોખી સફર શરૂ કરી હતી. એમણે લક્ષ્ય નક્કી કર્યો છે કે, જાતે કાર ડ્રાઈવ કરી 300 દિવસમાં 4 ખંડના 60 દેશોમાં 70,000 કિલોમીટર ફરવાનો. સાથે સાથે જે દેશમાં જાય ત્યાં સમાજ માટે જે વ્યક્તિએ સારું કામ કર્યુ હોય તેવા તેમનો ઈન્ટરવ્યુ કરવો. અત્યાર સુધી 6 મહિનામાં 42 દેશમાં 45 હજાર કિલોમીટર પ્રવાસ કરી ચૂક્યા છે. બે દેશના વિઝા ન મળતા હોવાથી ફરી વખત ભારત આવ્યા છે વિઝા મળ્યા બાદ 3 મહિનામાં 17 દેશમાં 30 હજાર કિલોમીટરનો પ્રવાસ કરશે. વાંચો સ્પેશિયલ રિપોર્ટ...\nઅહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/an4RaQAA\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00333.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/discussion-forum/topic/", "date_download": "2020-09-29T08:23:55Z", "digest": "sha1:FAF7QISE5Z2KXU3RS75OATJQZJXUQSL7", "length": 11570, "nlines": 145, "source_domain": "gujarati.webdunia.com", "title": "Discussion Forum | Webdunia Gujarati", "raw_content": "મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nઅયોધ્યા પર સુપ્રીમ કોર્ટના નિર્ણયથી રાજનીતિક અને સામાજીક રૂપે દેશ પર શુ અસર થશે \nટિપ્પણીઓ 0 તારીખ Nov 5,2019\nસર્જીકલ સ્ટ્રાઈક 2 પછી પાકિસ્તાન સાથે શાંતિ માટે વાતચીત કરવી જોઈએ \nટિપ્પણીઓ 0 તારીખ Mar 1,2019\nભારતીય બેંક પાસેથી લોન લઈને ચુકવવાને બદલે વિદેશી ભાગી જનારા ભારતીયોને શુ દેશદ્રોહી જાહેર કરવા જોઈએ \nટિપ્પણીઓ 1 તારીખ Feb 22,2018\nગુજરાતમાં ભાજપા માટે વિધાનસભા ચૂંટણી જીતવી શુ ખરેખર એક પડકાર છે \nટિપ્પણીઓ 1 તારીખ Apr 8,2017\n'પાણી બદલે સિંચાઈ માટે પેશાબ' ગડકરીના આ નિવ���દન વિશે આપના મંતવ્યો જણાવો\nટિપ્પણીઓ 1 તારીખ Mar 9,2017\nનોટબંધી છતા પણ શુ BJP 5 રાજ્યોના વિધાનસભા ચૂંટણીમાં કમળ ખિલાવી શકશે ખરી \nટિપ્પણીઓ 0 તારીખ Mar 9,2017\nકપિલ શર્માને જન્મદિવસની શુભેચ્છા પાઠવો\nટિપ્પણીઓ 0 તારીખ Apr 2,2015\nશુ પોલીસ મદદ માટે 100 નંબર ઉપયોગી છે ખરો \nટિપ્પણીઓ 1 તારીખ Dec 11,2014\nશુ આપ પણ શાળાઓમાં વધતી જતી ફી થી દુખી છો આપના વિચારો મોકલો અમે તમારી ફરિયાદ શિક્ષણ અધિકારી સુધી પહોંચાડીશુ\nટિપ્પણીઓ 0 તારીખ Dec 3,2014\nમોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવો\nટિપ્પણીઓ 0 તારીખ Sep 17,2014\nશુ તમે માનો છો કે આઝાદી પછી આપણે ઘણુ બધુ ગુમાવ્યુ છે \nટિપ્પણીઓ 0 તારીખ Aug 11,2014\nકારગિલ શહીદોને શ્રદ્ધાંજલિ સંદેશ પાઠવો\nટિપ્પણીઓ 0 તારીખ Jul 26,2014\nતમારા આઈડિયા શુ છે તે લખી મોકલાવો\nટિપ્પણીઓ 0 તારીખ Jul 25,2014\nકેજરીવાલે પુછ્યુ, અમારા 49 દિવસ સારા કે મોદી સરકારના... \nટિપ્પણીઓ 0 તારીખ Jul 15,2014\nશુ વેદ પ્રકાશ વૈદિકે કાશ્મીરની આઝાદી વિશે આપેલ નિવેદન યોગ્ય છે \nટિપ્પણીઓ 2 તારીખ Jul 15,2014\nશંકરાચાર્યના આ નિવેદન પર આપના વિચારો આવકાર્ય\nટિપ્પણીઓ 0 તારીખ Jul 11,2014\nતમને ફિલ્મ એક વિલન કેવી લાગી જણાવો\nટિપ્પણીઓ 0 તારીખ Jun 28,2014\nવડોદરાથી કોંગ્રેસના ઉમેદવાર શ્રી નરેન્દ્ર રાવત દ્વારા મોદી સામે ચૂંટણી લડવાનો ઈનકાર કરવો શુ યોગ્ય છે \nટિપ્પણીઓ 18 તારીખ Jun 19,2014\nબોલીવુડ માટે કપિલ શર્મા દ્વારા પોતાનો લોકપ્રિય ટીવી શો 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' બંધ કરવાનો નિર્ણય યોગ્ય છે \nટિપ્પણીઓ 3 તારીખ Jun 16,2014\nબકરી ઇદના અવસરે અમદાવાદ અને સુરતમાં જાનવરોની સાર્વજનિક બલિ ...\nબકરી ઇદના થોડા દિવસ પહેલાં અમદાવાદ પોલીસ કમિશ્નર અને સુરત પોલીસ કમિશ્નરે સાર્વજનિક અને ...\nઆજનું રાશિફળ (28/07/2020) - આજે આ 5 રાશિ પર હનુમાનજીની ...\nઆ૫નો દિવસ આધ્યાત્મિક દૃષ્ટિએ ઉત્તમ રહેશે. આ૫ને અનોખી અનુભૂતિ કરાવનારો નીવડશે. કોર્ટ-કચેરી ...\nEid Al-Adha 2020: આ વખતે અલગ રીતે ઉજવાશે બકરીઈદ, મુસ્લિમ ...\nEid Al-Adha 2020: ઈદ ઉલ અજહા (બકરીઈદ) મુસલમાનોના મુખ્ય તહેવારમાંથી એક છે. આ વર્ષે ઈદ અલ ...\nસાકરિયો સોમવાર - જાણો વ્રત કથા અને વ્રત વિધિ\nશ્રાવણ માસનો પ્રથમ સોમવાર સાકરિયો સોમવારની કથા\nશ્રાવણ સોમવાર - શ્રાવણ મહિનામાં આ રીતે કરો શિવની પૂજા, દરેક ...\nસંસારના તમામ કષ્ટો દુર થાય છે. ભગવાન ભોળાનાથ ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. આજે ...\nઆશા ભોસલે એ બહેન લતા મંગેશકરને આપી જન્મદિવસની શુભેચ્છા, ...\nસ્વરા કોકિલા લતા મંગેશકરનો આજે એટલે કે 28 સપ્ટેમ્બરના રોજ ��ન્મદિવસ છે. લતા ...\nHappy BIrthday Lata - લતા મંગેશકર વિશે 25 રોચક વાતો\nમધ્યપ્રદેશના ઈન્દોરમાં 28 સપ્ટેમ્બર 1929ના રોજ જન્મેલ કુમારી લતા દીનાનાથ મંગેશકર રંગમંચીય ...\nડ્રગ્સનો મામલો: સારા અલી ખાને સુશાંત સિંહ રાજપૂત સાથે ખાસ ...\nસુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા પછી, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ...\nઈશા ગુપ્તાએ વ્હાઇટ બિકિનીમાં કહેર મચાવ્યુ, બોલ્ડ ફોટા વાયરલ ...\nફિલ્મ 'જન્નત 2' થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી ઇશા ગુપ્તા હંમેશાં તેની બોલ્ડ તસવીરોને કારણે ...\nગુજરાતી જોક્સ- નાગિન ડાંસ\nમિત્રના લગ્નમાં આટલું નાગણ ડાંસ કર્યું કે મિત્રના બાપુ પૂછવા માંડ્યા\nઅલુવા ફૈશન શો 2019માં ટીવી સ્ટાર્સના જલવા\nમુંબઈ- 21મા જિયો મામી મુંબઈ ફિલ્મ ફેસ્ટીવલમાં બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ખૂબજ સુંદર નજર આવી. દીપિકા પોલ્કા ડૉટ બ્લૂ ગાઉનમાં નજર આવી.\nફૈશન વીકમાં યામી ગૌતમનો જલવો\nદિશા પાટનીનીનો હૉટ ફોટોશૂટ વાયરલ\nમુંબઈમાં કેરળ ટૂરિઝમ ઇવેન્ટ દરમિયાન કથકાલી, મોહિનીયત્તમ, મોર અને તિરુવાથિરકાલી કલાકાર પરંપરાગત લોક નૃત્યો કરે છે\nસોશિયલ મીડિયા પર કહર મચાવી રહી છે ઈશા ગુપ્તાની હૉટ બિકની ફોટા\nપ્રેગ્નેંસી પીરિયડમાં એમી જેક્શનનો હૉટ અંદાજ, શેયર કરી ટૉપલેસ ફોટા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00333.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/gujarat/others/heavy-rain-expected-on-16-and-17-august-in-uttar-gujarat-and-saurashtra-kutch-says-weather-department/articleshow/77487228.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article12", "date_download": "2020-09-29T06:19:26Z", "digest": "sha1:JMIX4OAOQLSEVHJXBTB4WXEYYLNSIV4E", "length": 13371, "nlines": 97, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 16 અને 17 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી\nગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની વર્ચ્યુઅલ મીટિંગ યોજાઈ હતી, જેમાં આગામી 16 અને 17 ઓગસ્ટે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા હોવાનું રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું હતું. સાથે જ જણાવાયું હતું કે, આ સપ્તાહે શરૂ થનારો વરસાદ આગામી સપ્તાહને પણ ચાલુ રહશે.\nગાંધીનગર: રાજ્યમાં સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારોમાં છૂટો-છવાયો વરસાદ પડી રહ્યો છે, ત્યારે રાજ્યના હવામાન વિભાગે આ સપ્તાહે શરૂ થનારો વરસાદ આગામી સપ્તાહમાં પણ પડે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત આગામી 16 અને 17 ઓગસ્ટે ઉત્તર ગુજરાત અને સોરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વેધર વોચ ગ્રુપની વર્ચ��યુઅલ મીટિંગ યોજાઈ હતી, તેમાં આ વાત જણાવાઈ છે.\nગાંધીનગરમાં મંગળવારે રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર પટેલના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપનો વેબીનાર યોજાયો હતો. જેમાં એવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરાઈ છે કે આ સપ્તાહમાં શરૂ થતો વરસાદ આગામી સપ્તાહમાં પણ પડશે. તે ઉપરાંત આગામી તા. ૧૬ અને ૧૭ ઓગસ્ટે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.\nરાહત કમિશનરે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યુ કે, આજે (મંગળવારે) સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં 94 તાલુકાઓમાં 1 મીમીથી લઈને 89 મીમી સુધી વરસાદ નોંધાયો છે. કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ 89 મીમી વરસાદ નોંધાયો છે. રાજયમાં અત્યાર સુધી 481.39 મીમી વરસાદ પડ્યો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ 831 મીમીની સરખામણીએ 57.93 ટકા છે.\nIMDના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બે દિવસમાં બંગાળની ખાડીના ઉત્તરી ભાગમાં લો-પ્રેશર બની રહ્યુ છે. ઉ૫રાંત એક સાયકલોનીક સકર્યુલેશન પાકિસ્તાન-કચ્છ-રાજસ્થાન વિસ્તાર ૫ર હોઈ આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાત ઉ૫રાંત મધ્ય તથા ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી અતિભારે વરસાદ થઈ શકે છે.\nઆ મીટિંગમાં કૃષિ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, ચાલુ વર્ષે 10 ઓગસ્ટ, 2020 સુધીમાં અંદાજીત 78.02 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે આ જ ગાળામાં 71.34 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 91.90 ટકા વાવેતર થયું છે.\nસિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, સરદાર સરોવર જળાશયમાં હાલની સપાટી 119.47 મીટર છે, તેમજ 1,71,006 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 51.19 ટકા છે. તેમજ 7,522 કયુસેક પાણીની આવક થઈ છે. રાજયનાં 205 જળાશયોમાં કુલ સંગ્રહ 55.75 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ઉ૫ર કુલ 69 જળાશય, એલર્ટ ઉ૫ર ૧૧ જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર 8 જળાશય છે.\nફીશરીઝ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, આજથી 15 ઓગસ્ટ સુધી માછીમારોને દરીયો ખેડવા ૫ર પ્રતિબંધ મૂકાયો છે.\nરાહત કમિશનરે જણાવ્યું હતું કે, આગામી સપ્તાહમાં તા. 15 ઓગસ્ટથી 17 ઓગસ્ટની આસપાસ ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. આ ટીમો જરૂર જણાશે તો ઉત્તર ગુજરાતમાં ૫ણ મોકલવામાં આવશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ યથાવત રાખવામાં આવશે. ભારે વરસાદની આગાહીના ૫ગલે તમામ વિભાગોએ સચેત રહેવા તથા તે અંગેની આગોતરી તૈયારી કરવા પણ તમામ વિભાગોને જરૂરી સૂચના આપવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nગોધરામાંથી 10 કરોડની જૂની ચલણી નોટો પકડાઈ, ગણતા ગણતા મશીન બગડી ગયું આર્ટિકલ શો\nઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ગયા\nઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો યુવક, બેંકમાં ન આપવામાં આવી એન્ટ્રી\nગીરઃ તાલાલાના રામપરામાં રસ્તા વચ્ચે મારણ આરોગતી રહી સિંહણ, લોકો જોતા જ રહ્યાં\nગાંધીનગરમાં કૃષિ બિલ સામે કોંગ્રેસનો દેખાવો, ધાનાણી-ચાવડા સહિતની અટકાયત\nવડોદરાના ખેડૂતોએ કહ્યું કે કૃષિ સુધારા બિલથી અમને ફાયદો થશે\nસુરતમાં તૈયાર થઈ રહ્યા છે ફેશન માસ્ક, જેમાં છે વાયરસથી સુરક્ષા માટેના ત્રણથી ચાર લેયર\nસુરતસુરતનો આ પોશ ઝોન બન્યો કોરોના વાયરસનું હોટસ્પોટ\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nસુરતસુરત: દુર્લભ પટેલ સ્યુસાઈડ કેસમાં PI સહિત 3 આરોપીને 9 દિવસના રિમાન્ડ\nદેશઓક્ટોબરના પહેલા અઠવાડિયાથી મહારાષ્ટ્રમાં ખૂલશે બાર અને રેસ્ટોરન્ટ\nમહેસાણાકોરોનાને હરાવવા ઈડરમાં વેપારઓનો સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય, મિશ્ર પ્રતિસાદ\nઅમદાવાદAMCની સ્પષ્ટતા: રાત્રિ કર્ફ્યુ નથી, કેટલાક સ્થળોની ખાણી-પીણી બંધ રહેશે\nઅમદાવાદદર્દીઓના હૃદય પર અસર કરી રહ્યો છે કોરોના, ડોક્ટરોએ આપી ખાસ સલાહ\nદેશઆર્મીને મળશે વધુ 72 હજાર સિગ સોર અસોલ્ટ રાઈફલ, હવે ભાડે પણ લઈ શકશે સંરક્ષણ ઉપકરણ\nઅમદાવાદગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે 10 દિવસમાં કોરોનાને હરાવ્યો\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00334.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/swati-bindu/029", "date_download": "2020-09-29T08:39:49Z", "digest": "sha1:EW2VX3WZISYQVEZI2EXIA5FQU6F53HVX", "length": 7290, "nlines": 191, "source_domain": "www.swargarohan.org", "title": "તમારો ને મારો મેળાપ | Swati Bindu | Writings", "raw_content": "\nતમારો ને મારો મેળાપ\nકઈ ધન્ય ઘડીએ તમારો ને મારો મેળાપ થઈ ગયો છે તેની મને ખબર નથી; પણ આપણો મેળાપ થયો છે અત્યંત આનંદદાયક, મંગલમય, ઉપકારક, એમાં સંદેહ નથી.\nએણે મારી કાયાપલટ કરી નાખી છે. મારા ���ેતાળ રણ જેવા જીવનમાં વહાલની વનસ્થલી પેદા કરી છે. મને પ્રેરણાની નવી સામગ્રી ધરી છે.\nકઈ ધન્ય ઘડીએ તમારો ને મારો મેળાપ થઈ ગયો છે તેની મને ખબર નથી; પણ આપણો મેળાપ થયો છે અત્યંત આશીર્વાદરૂપ, એમાં સંદેહ નથી.\nપાંખ વિનાના પંખીને પાંખ મળી ગઈ, અંધને આંખ, જડને જીવનની પ્રાપ્તિ થઈ. મરુભૂમિમાં સુધામય સ્વર્ગીય સરિતાની સૃષ્ટિ થઈ. તન, મન, અંતરની વીણા પર નવા સ્વરની સૃષ્ટિ થઈ.\nકઈ ધન્ય ઘડીએ, કયા કારણે તમારો ને મારો મેળાપ થઈ ગયો છે તેની મને ખબર નથી; પણ આપણો મેળાપ થયો છે અત્યંત આહ્લાદક, અનેરો, ઐતિહાસિક, એમાં સંદેહ નથી.\n-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)\nપોતાને માટે તો બધાં જ કરે. જે પોતાને માટે કરો છો તે અહીં જ મુકીને ચાલવાનું છે. સાથે કાંઈ આવવાનું નથી. જે બીજાને માટે કરો છો તે જ સાથે આવશે. બીજાને માટે કરવાથી તમને શાંતિ અને સંતોષ સાંપડશે. જ્યારે જવાનો વખત આવશે ત્યારે તમારો અંતરાત્મા તમને કહેશે કે મેં કોઈનું કંઈ બગાડ્યું નથી. જીવનને હું જે રીતે સમજતો હતો તે રીતે જીવવાની પ્રામાણિક કોશિશ મેં કરી. પંચમહાભૂતના શરીરને છોડતી વખતે આ આત્મસંતોષ, એ આત્મતૃપ્તિ જ તમારી સાથે આવશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00334.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/article/gujarati-beauty-articles/%E0%AA%95%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%97%E0%AA%B6%E0%AB%87-%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AB%82%E0%AA%B7%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-108120200015_1.htm", "date_download": "2020-09-29T07:53:13Z", "digest": "sha1:EN25TW3T26AHH4NLN3JECVS2I6AWESVH", "length": 12500, "nlines": 213, "source_domain": "gujarati.webdunia.com", "title": "FashionBeans: Men's Fashion Tips and Men's Style Guide | કેવા વસ્ત્રો સારા લાગશે પુરૂષોને... | Webdunia Gujarati", "raw_content": "મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nકેવા વસ્ત્રો સારા લાગશે પુરૂષોને...\nગ્લેમર અને ફેશન હવે જેટલી મહિલાઓને આકર્ષિત કરે છે તેટલા જ પુરૂષોને પણ આકર્ષિત કરે છે. આ જ કારણ છે કે ગ્લેમર વર્લ્ડ સિવાય સામન્ય જીંદગીમાં પણ પુરૂષ ઉત્સવ હોય કે ઓફીસ પોતાની પ્રસ્તુતિકરણ પર ધ્યાન આપવા લાગ્યા છે. હવે વિવાહ કે ઉત્સવની અંદર ફક્ત મુરતિયો જ નહિ પરંતુ તેનો મિત્ર કે ભાઈ પણ શાનદાર શેરવાનીની અંદર જોવા મળશે.\nસુટ-બુટની એકરસતાથી દૂર હવે નવો ટ્રેંડ છે એથનિક ડ્રેસિસનો. તહેવાર અને વિવાહ જેવા અવસરો માટે શેરવાની પુરૂષોનું મનપસંદ પરિધાન બની ગઈ છે. આ પરિધાનને નવા પ્રયોગોની સાથે રેંપ પર ઉતારવામાં આવી રહી છે. ��્વાભાવિક છે આના પ્રચારનું મુખ્ય કારણ નાનો-મોટો પડદો જ છે. ખાસ રીતે પાછલા સમયની અંદર રીલિઝ થયેલ રણવીર કપુર, શાહરૂખ ખાન, જોન અબ્રાહમ અને રિતિક જેવા હોટ હંક્સે જ્યારે શેરવાનીને પોતાના શરીર પર સજાવી ત્યારે યુવતીઓ તેમના નવા અંદાજ પર મોહીત થઈ ગઈ અને યુવકો શેરવાની પર. હવે લગ્ન, પાર્ટી કે કોલેજના ફંક્શન સુધીમાં યુવાનો શેરવાનીમાં જોવા મળશે. પોતાના લગ્ન માટે પણ હવે તો યુવાનો શુટની જગ્યાએ શેરવાની પસંદ કરે છે.\nહકીકતમાં શેરવાની વિવિધ પ્રયોગો સિવાય ટ્રેડિશનલ ટચ પણ આપે છે. તેથી જ લગ્ન જેવા અવસરો પર તેની પસંદગી કરાય છે. સિલ્કથી લઈને કોટન સુધી અને રેશમથી લઈને જરદોષી સુધી તમે જેવી ઈચ્છતા હોય તેવી શેરવાનીની પસંદગી કરી શકો છો. આની સાથે સુંદર અને પારંપરિક મોજડી, સ્ટોલ કે દુપટ્ટો, સુંદર બાંધણી અથવા પ્લેનમાં એક પાગડી, માથા પર કુંદનનો ચાંલ્લો અને ગળામાં લાબી માળા એકદમ રાજસી લુક આપે છે.\nશેરવાની સિમ્પલ અને હેવી બંને લુકમાં મળે છે. જો તમે ઈચ્છતાં હોય તો પ્યોર કોટનની સાદી શેરવાની પસંદ કરી શકો છો કે પછી હેવી એમ્રોડરી, લેસ, સ્ટોન, મીના વગેરેથી શણગારેલી શેરવાની પણ પસંદ કરી શકો છો. ફક્ત આટલુ જ નહિ આજકાલ તો શેરવાની સાથે મેચિંગમાં પાઘડી અને મોજડી પણ મળે છે. વળી પુરૂષો માટે બુટિક પણ મનપસંદ અને તમારા બજેટમાં શેરવાનીનો આખો સેટ બનાવીને આપે છે. તો પછી વાર શેની તમે મુરતિયો હોય કે તેનો દોસ્ત બસ મનગમતી શેરવાનીમાં થઈ જાવ તૈયાર.\nઆ પણ વાંચો :\nકેવા વસ્ત્રો શોભે પુરૂષોને\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00336.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news-views/national/why-is-national-unemployment-day-trending-on-pm-modis-birthday.html", "date_download": "2020-09-29T06:57:40Z", "digest": "sha1:6KZ3EXXSV6IKSGNK54LGSOTQKN7S2NRP", "length": 9013, "nlines": 118, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: PM મોદીના જન્મદિવસ પર ટ્રેન્ડ થઇ રહ્યું છે રાષ્ટ્રીય બેરોજગાર દિવસ, જાણો શા માટે", "raw_content": "\nPM મોદીના જન્મદિવસ પર ટ્રેન્ડ થઇ રહ્યું છે રાષ્ટ્રીય બેરોજગાર દિવસ, જાણો શા માટે\nઆજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિવસ છે. આ અવસર પર ભાજપા પૂરા દેશમાં સેવા વીક કાર્યક્રમ ચલાવી રહ્યું હતું. ભારતમાં રાતે 12 વાગ્યાથી જ ટ્વીટર પર પ્રધાનમંત્રી મોદી ટ્રેન્ડ થવા લાગ્યા. પણ તેની સાથે જ અન્ય એક હેશટેગ જે ટ્વીટર પર ટોપ ટ્રેન્ડમાં સામેલ છે. તે છે #NationalUnemploymentDay કે રાષ્ટ્રીય ���ેરોજગાર દિવસ.\nઆ ટ્રેન્ડ દેશના અલગ અલગ રાજ્યોના પરીક્ષાર્થીઓ અને વિદ્યાર્થીઓનું સામૂહિક વિરોધ પ્રદર્શન છે. આ વિદ્યાર્થીઓ રોજગાર, પરીક્ષા અને રોકવામાં આવેલી ભરતીઓને પૂરી કરવાની માગ કરી રહ્યા છે.\nવાત એ છે કે, કોરોના વાયરસ મહામારી દરમિયાન ભારતની અર્થવ્યવસ્થા ભારે સંકટનો સામનો કરી રહી છે. દેશની જીડીપીમાં પણ ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે. લોકડાઉન અને મંદીના લીધે લાખો લોકોએ નોકરીઓ ગુમાવી છે અને મોટી સંખ્યામાં લોકોનો રોજગાર ઠપ થઇ ગયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના આંકડા અનુસાર 6 સપ્ટેમ્બર વાળા અઠવાડિયામાં ભારતમાં શહેરી બેરોજગારી દર 8.32 ટકાના સ્તરે ચાલ્યો ગયો.\nશા માટે વિદ્યાર્થીઓ છે નાખુશ\nવધતી બેરોજગારીની સાથે સાથે વિદ્યાર્થીઓ SSC જેવી પરીક્ષાઓ નક્કી કરેલા સમયે ન થવાને લીધે અને નોકરીઓ માટે નક્કી કરેલા સમયે નિમણૂક ન થવાને લીધે પણ નાખુશ છે. પ્રતિયોગી પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા વિદ્યાર્થીઓની માગ છે કે વેકેન્સી બહાર પાડવામાં આવે અને તેમની પરીક્ષાઓ જલદી લેવામાં આવે અને તેના પરિણામ પણ જલદી આવે.\nઆ પહેલા પણ 9 સપ્ટેમ્બરના રોજ દેશના જુદા જુદા ભાગોમાં યુવાઓએ રાતે 9 વાગ્યે 9 મિનિટ પર ટોર્ચ, મોબાઈલ ફ્લેશ અને દીવો પ્રગટાવી સાંકેતિક રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ અભિયાનને આગળ વધારતા ઘણાં યુવા અને છાત્ર સંગઠન 17 સપ્ટેમ્બર એટલે કે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર #NationalUnemploymentDay કે #રાષ્ટ્રીય બેરાજગાર દિવસ ટ્રેન્ડ કરીને સાંકેતિક રીતે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. યુવાઓના આ અભિયાનને ઘણી વિપક્ષ પાર્ટીઓ અને સંગઠનોનું પણ સમર્થન મળી રહ્યું છે.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00336.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/nick-jonas-shares-photo-goes-viral/", "date_download": "2020-09-29T08:27:21Z", "digest": "sha1:L6IHEPMQOEASMTZNKXQI3TUB7IOHH3XY", "length": 13348, "nlines": 100, "source_domain": "gujjurocks.in", "title": "દારૂની રેલમછેલ હતી પણ, નવા વર્ષ પર પ્રિયંકાના પતિએ શેર કર્યો ફોટો- જુઓ ક્લિક કરીને", "raw_content": "\nશિલ્પા શેટ્ટીથી લઈને દીપિકા પાદુકોણ સુધીની આ 7 અભિનેત્રીઓ સ્કૂલ ડ્રેસમાં દેખાતી હતી કંઈક આવી\nગુજ્જુ અભિનેત્રી કરિશ્મા તન્નાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, 10 ફોટો જોઈને પાણી-પાણી થઈ જશો\nસલમાન ખાનની દિવ્યાંગ ફેને પગથી બનાવી ભાઈજાનની ફોટો, વિડીયો થ��ો સોશિયલ મીડિયામાં વાયરલ\nનેહા કક્ક્ડની જેમ શિલ્પા શેટ્ટી અને આ 4 હીરોઇનો સાથે કરાઈ હતી જબરદસ્તીથી કિસ, 3 નંબર સાથે ખુબ જ શરમજનક હરકત થયેલી\nદારૂની રેલમછેલ હતી પણ, નવા વર્ષ પર પ્રિયંકાના પતિએ શેર કર્યો ફોટો- જુઓ ક્લિક કરીને\nદારૂની રેલમછેલ હતી પણ, નવા વર્ષ પર પ્રિયંકાના પતિએ શેર કર્યો ફોટો- જુઓ ક્લિક કરીને\nPosted on January 3, 2020 Author RachitaComments Off on દારૂની રેલમછેલ હતી પણ, નવા વર્ષ પર પ્રિયંકાના પતિએ શેર કર્યો ફોટો- જુઓ ક્લિક કરીને\nબોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા આજકાલ પોતાના પતિ નિક જોનસ સાથે નવા વર્ષનું વેકેશન સ્પેન્ડ કરી રહી છે. આ કપલ હંમેશાં તેમના ફોટા અને વીડિયોના કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ પ્રિયંકા ચોપડા અને નિક જોનસે નવા વર્ષને અનોખી રીતે ઉજવ્યું છે. જેની કેટલીક તસ્વીરો નિક જોનસે સોશિયલ મીડિયા પર શેર કરી છે.\nઆ તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તસ્વીરમાં પતિ-પત્ની બંને ખૂબ રોમેન્ટિક અંદાજમાં દેખાઈ રહ્યા છે. પ્રિયંકા અને નિક જોનસની આ તસ્વીર લોકોને પસંદ આવી રહી છે.\nનવા વર્ષની ઉજવણી દરમિયાન મિયામીમાં પોતાના ભાઈઓ સાથે નિકે શોમાં પરફોર્મ કર્યું હતું. જ્યાં પ્રિયંકાએ હંમેશની જેમ તેના પતિને ચીયર કર્યો હતો. આ સાથે જ નિકે આ તસ્વીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તસ્વીર શેર કરતા, નિકે લખ્યું, ‘2019 મારા જીવનનું સૌથી અવિશ્વસનીય વર્ષમાંથી એક હતું. હું એ બધું જોવા માટે રાહ નથી જોઈ શકતો કે જે 2020 લાવવા માંગે છે. બધાને નવા વર્ષની શુભેચ્છાઓ\nઆ પહેલા પ્રિયંકાએ બીચ પર બંનેની એક તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તસ્વીર શેર કરતા તેને લખ્યું – ‘જેવું હોવું જોઈએ એવું જ જીવન.’\nવર્ક ફ્રન્ટની વાત કરીએ તો, પ્રિયંકા ચોપડા રાજકુમાર રાવ સાથે ‘ધ વ્હાઇટ ટાઇગર’માં જોવા મળશે. આ ફિલ્મ નેટફિલ્ક્સ પર રજૂ થશે.\nAuthor: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nબોલીવુડના 7 સૌથી અમીર પરણિત હીરો હીરોઇનો…6 નંબર જોડી 6000 કરોડ છાપી ચુકી છે\nબોલિવૂડમાં ઘણી એવું હસ્તીઓ છે કે જેમને ખૂબ જ મહેનત કરીને એક અલગ જ મુકામ પ્રાપ્ત કર્યું છે અને સફળતાને પણ નામે કરી છે. સફળતાની સાથે સાથે તેમને ઘણા પૈસા પણ પોતાના નામે કર્યા છે. આ હસ્તીઓની ઓળખ આજે વિશ્વમાં છે અને તેમને કોઈ પણ પ્રકારની ઓળખાણની જરૂર પડતી નથી. તેમને ઘણા પૈસા કમાયા છે Read More…\nઅમિતાભે હોસ્પિટલ સુતા સુતા શાહરુખની તસવીર શૅર કરી, લોકોએ જલ્દી સજા થવાની પ્રાર્થના કરી- જુઓ તસ્વીરો\nસદીના મહાનાયક અમિતાભ બચ્ચને આ દિવાળી પર પોતાના ‘જલસા’ બંગલામાં બોલિવુડ સેલેબ્સને દિવાળીની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલીવુડના બધા જ એક્ટર અને એક્ટ્રેસ હાજર રહ્યા હતા. બધા જ લોકોએ પાર્ટીમાં ખૂબ જ આનંદ કર્યો હતો. View this post on Instagram On Lata ji’s 90th birthday, my sentiments and my feelings .. with Read More…\nહાર્દિક પંડ્યાએ ‘નચ બલિયે-9’ની આ સ્પર્ધક માટે માંગ્યા વોટ, પોસ્ટ થઇ સોશિયલ મીડિયામાં વાયરલ\nટિમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની સર્જરી કરી હોવાને કારણે ભારતીય ટીમથી બહાર છે. હાલમાં જ હાર્દિકની લંડનમાં સર્જરી કરવામાં આવી હતી. સર્જરી થયા બાદ હાર્દિક પંડ્યા ભારત પરત ફરી ગયો છે. પરંતુ હજુ સુધી તે ટીમમાં પરત નથી ફર્યો. હાર્દિક પંડ્યા ભલે ટિમ સાથે ના જોડાયો હોય પરંતુ તે ચર્ચામાં રહે છે. આ વખતે Read More…\nસગાઈના બીજા જ દિવસે હાર્દિકની ફટકડીએ એવી પોસ્ટ કરી કે લોકો બોલ્યા, ‘ભાભી પ્રણામ’\nગણેશ ભગવાનના આ 10 શક્તિશાળી મંત્ર તમારી બધી જ તકલીફો દૂર કરશે, એકવાર જરૂર બોલો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nશું સાચે સલમાન ખાને રાનુ મંડલને ગિફ્ટ કર્યું 55 લાખનું ઘર \nકૌશલ બારડ ફિલ્મી દુનિયા લેખકની કલમે\nરિશી કપૂરને આ બિમારી હતી એકાદ વર્ષ તો અમેરિકામાં રહીને પણ ઇલાજ કરાવ્યો\nમહેશ ભટ્ટએ એક ઇન્ટરવ્યૂમાં સુશાંતના સુસાઇડ કરવાની કરી હતી ભવિષ્યવાણી, એક્ટરના મોતના એક દિવસ પહેલા જ બંધ કરી દેવામાં આવ્યા હતા CCTV કેમેરા\nનરેન્દ્ર મોદીએ બોલીવુડના કિંગ શાહરૂખને એવી વાત કહી કે જાણીને ચકરાઈ જશો\nસુપરસ્ટાર ગોવિંદાની દીકરી છે બોલીવુડની બેહદ ખુબસુરત અભિનેત્રી, 10 PHOTOS જોઈને દિલ રાજી થઇ જશે\nSeptember 16, 2019 Grishma Comments Off on સુપરસ્ટાર ગોવિંદાની દીકરી છે બોલીવુડની બેહદ ખુબસુરત અભિનેત્રી, 10 PHOTOS જોઈને દિલ રાજી થઇ જશે\nજાણો કઈ રીતે 10 પાસ લોકો પણ આ કંપનીમાં કામ કરીને કમાઈ શકે છે લાખો રૂપિયા\nMay 15, 2019 Rachita Comments Off on જ���ણો કઈ રીતે 10 પાસ લોકો પણ આ કંપનીમાં કામ કરીને કમાઈ શકે છે લાખો રૂપિયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00337.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news-views/central-gujarat/gujarat-government-press-release-16-september-pradipsinh.html", "date_download": "2020-09-29T07:29:52Z", "digest": "sha1:MSCDF3IF5G7QINM7UPP2ISKRJZVL7SD4", "length": 5250, "nlines": 77, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓ નાથવા તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક: પ્રદિપસિંહ જાડેજા", "raw_content": "\nરાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓ નાથવા તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક: પ્રદિપસિંહ જાડેજા\nગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 1600 કિ.મી.નો દરિયાકિનારો ધરાવતા રાજ્ય ગુજરાતમાં કોઇ આતંકવાદીઓ ઘુસે નહી તે માટે ડીફેન્સ એજન્સીઓ કટીબદ્ધ છે. પાકિસ્તાન સાથે ગુજરાતની સરહદ જોડાયેલી હોવાથી આ વિસ્તારોમાં વિક્ષેપ સર્વેલન્સ સાથે તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ મોડ પર રાખવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ બનતી અટકે અને આવા આતંકવાદી કૃત્યો સફળ ન થાય તે માટે એજન્સીઓ સાથે સંકલન કરીને ગુજરાતનું પોલીસ તંત્ર કામ કરી રહ્યુ છે.\nપ્રદિપસિંહ જાડેજાએ કહ્યુ છે કે, NIA એ ગોધરાથી પકડેલા આરોપી નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA) દ્વારા નૌકાદળમાં જાસુસી કેસમાં કરવામાં આવી રહેલી તપાસ દરમિયાન વિશાખાપટ્ટનમથી વિગતો મળી હતી કે ગોધરાના એક વ્યક્તિએ બેંક ખાતામાં રૂપિયા જમા કરાવ્યા છે. જે માહિતી આધારે ગોધરાથી તે વ્યક્તિને દબોચી લીધો છે. એ.ટી.એસ., ક્રાઇમ બ્રાન્ચ અને એસ.ઓ.જી. સહિત ગુજરાત પોલીસની ટીમો રાજ્યમાં શાંતિ-સલામતી માટે હરહંમેશ કટીબદ્ધ છે. બધી એજન્સીઓ સાથે મળીને સુરક્ષાના દ્ષ્ટિકોણથી કામ કરે છે.\nપ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે, ગુજરાતમાં કોઇપણ આતંકવાદીઓના કાવતરા સફળ ન થાય તે માટે એજન્સીઓ કટીબદ્ધ છે. ભૂતકાળમાં પણ આતંકીઓના અનેક પ્રયાસો નિષ્ફળ બનાવવામાં એજન્સીઓ સફળ રહી છે.\nપ્રદિપસિંહ જાડેજાએ પદાધિકારીઓ-અધિકારીઓને અપાતી સુરક્ષા વ્યવસ્થા બાબતે જણાવ્યુ કે, રાજ્યમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવના અધ્યક્ષ પદે ‘‘થ્રેટ એસેસમેન્ટ કમિટી’’ (ભય મુલ્યાંકન સમિતિ)ની રચના કરવામાં આવી છે. સમિતિના સભ્યો દ્વારા સંકલન કરીને તેઓ દ્વારા જે સુચવવામાં આવે તે મુજબના પગલાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00337.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.manmanch.in/?p=34611", "date_download": "2020-09-29T08:52:29Z", "digest": "sha1:KLLGLZOJ3GQBXZEWNDYD5JNE2LHPXVMY", "length": 13067, "nlines": 102, "source_domain": "www.manmanch.in", "title": "દેડીયાપાડાના પારસી ટેકરા વિસ્તારમા રહેતા માથાભારે ઇસમ વિરુદ્ધ ગેર-આચરણ અને ધાક ધમકીની ફરિયાદ નોંધાઈ. - Manmanch news", "raw_content": "\nદેડીયાપાડાના પારસી ટેકરા વિસ્તારમા રહેતા માથાભારે ઇસમ વિરુદ્ધ ગેર-આચરણ અને ધાક ધમકીની ફરિયાદ નોંધાઈ.\nરાજકીય વગ ધરાવનાર માથાભારે ઇસમ\nસામે દારૂ જુગાર/પ્રોહીબિશન અને એટ્રોસિટી જેવા ગંભીર ગુનામાટે એક વર્ષ માટે તડીપાર કરવામા આવ્યો હતો.\nઅબુધ આદિવાસી છોકરીઓને ફસાવી તેમની ઈજ્જત આબરૂ લૂંટવા નો પણ તેના પર ગંભીર આરોપ.\nહવે આરોપી સામે પાસાની કાર્યવાહી થાય તેવા ચક્રો ગતિમાન.\nદેડીયાપાડાના પારસીટેકરા વિસ્તારમા રહેતાં ઇસમે પોતના ઘરના વાડાના ભાગે તમે ગમે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવાની પોલીસ ફરિયાદ દેડિયાપાડા પોલીસ મથકે નોંધાઇ છે.\nઆવેલ પાણીના બોરમાથી પાણીનો બગાડ નહીં કરવાનુ જણાવતાં ઉશકેરાયેલા માથાભારે શખ્સે એ ગમેતેમ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.\nપ્રાપ્ત માહિતી અનુસાર દેડીયાપાડા પારસી ટેકરા ખાતે રહેતા દિનેશભાઈ છગનભાઈ વસાવાએ પોતાના વાડામાં બોર કરાવેલ હતો. આજુબાજુમાં રહેતા લોકો પીવાનું અને રોજિંદા વપરાશનું પાણી ભરે છે.પરંતુ નજીકમાં રહેતો માથાભારે આરોપી આસિફ ઉર્ફે પયો અશરફ હુસેન ત્યાં અવારનવાર ફોરવીલર અને ટુ-વ્હીલર ગાડી ધોઈ પાણીના બગાડ કરતો હોઈ દિનેશભાઈએ પાણીનો બગાડ કરવાની ના પાડતા આસિફ ઉર્ફે પયા એ ઉશ્કેરાઈ જઈ તારા બાપનો બોર નથી એમ કહી માં બેન સમી ગાળો દઈ જાન થી મારી નાખવાની ધમકી આપતો હતો.દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમ સેક્શન 12(એ) મુજબ તથા પ્રોહીબિશન તથા આઈપીસી – 498, 341, 323, 504 તથા એટ્રોસીટી એકટ મુજબના સેક્શન 3(2)5(એ) મુજબના ગુનાઓ નોંધાયેલા છે. અને એસસી, એસટી સેલ ડી.વાય.એસ.પીને આગળની કાર્યવાહી સોંપાઈ છે.\nઅત્રે ઉલ્લેખનીય છે કે રાજકીય વગ ધરાવનાર માથાભારે આસિફે ઉર્ફે પયા સામે દારૂ જુગાર પ્રોહીબિશન અને એટ્રોસિટી જેવા ગંભીર ગુના પોલીસના ચોપડે નોંધાયેલ હોય તેને એક વર્ષ માટે તડીપાર કરવામા આવ્યો હતો.ઉપરાંત બદકામ કરવાના ઇરાદે અબુધ આદિવાસી છોકરીઓ ને ફસાવી તેમની ઈજ્જત આબરૂ લૂંટવા નો પણ તેના પર આરોપ છે. અગાઉ પણ એક પરણિત આદિવાસી મહિલાને ભગાડી ગયો હતો. અને હાલ પણ દારૂ જુગાર અને ચોરી જેવી ગેરકાયદેસર ની પ્રવૃત્તિઓમા સંડોવાયેલ હોવાનુ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.\nઆ આરોપીને પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટે તા.30-07-2019 થી 1વર્ષ ની મુદત માટે તડીપાર કરવામાં આવેલ છે.હવે તેની સામે પાસાની કાર્યવાહી થાય તેવા ચક્રો ગતિમાન થઈ રહ્યા છે .\nરિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા\nભરૂચમાં રોગચાળાની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા સ્વાગત/તાલુકા સ્વાગત કાર્યક્રમ મોકૂફ\nભરૂચઃકોરોના વાઈરસ(કોવિદ-૧૯)નો ફેલાવો અટકાવવા તેમજ સાવચેતીના ભાગરૂપે તેમજ સરકારશ્રીના સામાન્ય વહીવટી વિભાગના પરિપત્ર ક્રમાંક: પરચ/૧૦૨૦૨૦/૫૦૧-ટ, તા.૧૮/૦૩/૧૦૧૦ ના પરિપત્રને ધ્યાને લેતા જિલ્લા કલેક્ટર કચેરીમાં તા.૨૬/૦૩/૨૦૨૦ ના ... Read More\nબ્રેકિંગ ન્યુઝ…. અમદાવાદ થી રાજકોટ અવર-જવર પર પ્રતિબંધ: રાજકોટ કલેકટર નો મહત્વનો નિર્ણય….\nહાલમાં કોરોનાવાયરસ ના લીધે સંક્રમણ વધી રહ્યું છે ત્યારે અમદાવાદ થી રાજકોટ અને રાજકોટથી અમદાવાદ તરફ અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે માત્ર એમ્બ્યુલન્સની ઈમરજન્સી ... Read More\nરાજપારડી વિસ્તારના રીઢા ચોરને પકડી ચોરીના મુદ્દામાલ સાથે કુલ -૧૧ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી રાજપારડી પોલીસ\n-- wp:gallery {\"ids\":} --> પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ , વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના તેમજ માર્ગદર્શન મુજબ વણશોધાયેલ ... Read More\nNEWER POSTજુના ટ્રાન્સપોર્ટ વાહનોના ફીટનેસ કેમ્પનું આયોજન\nOLDER POSTરાજપીપળા મુખ્ય જેલના 131 કેદીઓનો કોરોના ટેસ્ટ કરાવ્યો. તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા.\nસંતરામપુર નગરમાં પ્રતાપપુરા વિસ્તારમાં શાકભાજી અને ફૂલ નો ધંધો કરનારા પ્રતાપપુરા ના પ્રકાશ માળી નો રિપોર્ટ પોઝિટિવ\nદીવ મા પત્રકાર બીપીન બામણીયા પર ફરીયાદ\nમહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગોધરા(ઉ) ગામના યુવાનને પાકિસ્તાનથી મેસેજ આવતા આ મામલો કોરોના ની મહામારી ના સમયમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો.\nસંતરામપુરમાં જાહેર સુચના નો ભંગ કરના ૯ જેટલા વેપારી સામે નગરપાલિકા દ્વાર કાયદેસર ની કાર્યવાહી કરી દુકાનો ને સીલ મારવામાં આવ્યું.\nKundan on દીવ જિલ્લા માં એચપી ગ્રાહકો ને મળશે વિના મુલ્યે ત્રણ ગેસ સિલિન્ડર\nuser on જાંબુઘોડા માં ભા.જ.પા દ્વારા કોરોના વિશે માહિતી અપાઈ : માસ્ક નું પણ વિતરણ\nકિરીટ સમાયા on જાંબુઘોડા માં ભા.જ.પા દ્વારા કોર���ના વિશે માહિતી અપાઈ : માસ્ક નું પણ વિતરણ\nવડોદરામાં અત્યાર સુધીમાં લેવામાં આવેલા 978 નમૂના માં થી 828 નેગેટિવ:કુલ 99 પોઝિટિવ અને હાલમાં 90 ગોત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ. .\nશ્રી સોમનાથ ટ્રસ્ટનો મહત્વનો નિર્ણય સાતમ – આઠમના તહેવારો દરમ્યાન શ્રી સોમનાથ ટ્રસ્ટ હસ્તકના શ્રી ભાલકાતીર્થ , શ્રી ગીતામંદિર , શ્રી લક્ષ્મીનારાયણ મંદિર તથા શ્રીરામ મંદિર યાત્રિકો માટે દર્શન બંધ રહેશે\nગાંધીધામ શહેરના વધુ ૬ (છ) વિસ્તારોને માઈક્રો કન્ટેમેન્ટ ઝોન જાહેર કરાયા\nનેત્રંગ તાલુકાના ૬૦ ગામોમાં નેટવર્કના ધાંધિયાથી ગરીબ પરીવારના બાળકોનું ભવિષ્ય અંધકારમય.\nસમગ્ર ગુજરાતમાં સરકારી કરોડો ચોરસ મીટર જમીન વણવપરાયેલ પડી રહી છે અને બીજીબાજુ સરકાર ખેડૂતોની કિંમતી જમીન વિકાસ નામે સંપાદન કરી રહી છે\nહળવદમાં ભેંસને અચાનક આફરો ચડતા પશુ ડોક્ટર ઓપરેશન કરી ને પ્લાસ્ટિક કચરો કાઢી ભેંસ નો જીવ બચાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00338.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.nareshkdodia.com/2017/08/gujarati-article-by-naresh-k-dodia.html", "date_download": "2020-09-29T06:57:28Z", "digest": "sha1:53GPHWLMP2SFRYQLNOUYWB6ZOIFBOESB", "length": 43168, "nlines": 145, "source_domain": "www.nareshkdodia.com", "title": "रमणलाल वंसतलाल देसाइ..एक समये आ नामनो जादु चालतो हतो Gujarati Article By Naresh K. Dodia - Naresh K Dodia-Author-Poet", "raw_content": "\n- રમણલાલ વંસતલાલ દેસાઇ..એક સમયે આ નામનો જાદુ ચાલતો હતો -\nલેખન અને સર્જન એક એવી પ્રક્રિયા છે જે તમારા અસ્તિત્વનું ભાન ભૂલાવી દે છે…તમારી સામે એક નવું વિશ્વ ખૂલી જાય છે..આપણે એક લાગે કે લખવુ એક સામાન્ય પ્રક્રિયા છે.પણ જ્યારે લખવાની શરૂઆત કરો ત્યારે સામાન્ય લાગતી આ પ્રક્રિયા લખનારને અસામાન્ય બનાવી દે છે.કાગળ પર નૃત્ય કરતા શબ્દોની સામે કદાચ મેનકા કે રંભા જેવી નૃત્યાંગના નાચતી હોય તો પણ રંભા કે મેનકાના નૃત્ય કરતાં આ નાચતા શબ્દો લખનારને વધું મંત્રમુગ્ધ કરે છે.\nસેક્સ અથવા કામનો સંબધ સર્જન સાથે છે.કલા સાહિત્ય અને સર્જકતા સાથે જોડાયેલા સહું કોઇને સર્જનની ક્ષણૉ દરમ્યાન જે આંનદની અનૂભૂતિ થાય છે તેને “બ્રહ્માનંદ સહોદર” કહેવામાં આવે છે.આમ સંભોગાનંદની તોલે આવે એવા સર્જનના આંનદ પામનારાઓ માટે કામ ગૌણ બની જાય એવો સમયગાળૉ આવે છે..\nઉપરની આ હક્કીત દરેક કલાકારને લાગુ પડે છે,પછી તે લેખક હોય,કવિ હોય,ચિત્રકાર હોય ,નટ હોય કે અન્ય કલાનો જાણનાર હોય.\nર.વ.દેસાઇની મોટા ભાગની કૃતિઓનો અભ્યાસ કર્યો છે.દરેક વખતે એમની કૃતિઓમાં કંઇકને નવીન જાણવા મળ્યુ ���ે.સીધી અને સરળ ભાષામાં ચોટદાર અને દિલને સ્પર્શી જેવું તેવું લખવામાં ર.વ.દેસાઇની માસ્ટરી હતી.\nએક વાર ર.વ.દેસાઇને કોઇએ પુછ્યુકે તમે અને મુનશી એ બનેમાંથી ચડીયાતું કોણ એ સવાલના જવાબમાં ર.વ.દેસાઇએ તેની લાક્ષાણિક શૈલીંમાં જવાબ આપ્યો કે -જાહેરમાં મુનશી અને ખાનગી માં હું એ સવાલના જવાબમાં ર.વ.દેસાઇએ તેની લાક્ષાણિક શૈલીંમાં જવાબ આપ્યો કે -જાહેરમાં મુનશી અને ખાનગી માં હું \nચંદ્રકાંત બક્ષી લખે છે કે જ્યાં સુધી ગુજરાતીમાં ક..ખ..ગ..ઘ..જીવશે ત્યાં સુધી કેટલાક નામો જીંવત રહેવાના છે જેમ કે રમણલાલ, ધુમકેતુ,પન્નાલાલ,મડીયા….વગેરે….\nઅત્યારે લેખકોની એવી પેઢી બજારમાં આવી છે તેઓની પાસે શબ્દવૈભવની કંમી છે..શબ્દોના ઝરાઓ સુકાયને આજે એક ચરાહગાહ બની ગઇ છે..સરસ્વતીને પુજનારાઓના હાથમાં આજે કલમની બદલે કોઇ અણીદાર હથીયાર આવી ગયુ છે..જે હથીયારની ધાર ગમે એની જિંદગીને છોલી નાખે છે..\nલેખકોને સામાજના આગેવાન ગણવાની જૂની પ્રથા હતી..આજે લેખક કલદાર બન્યો છે પણ કસદાર તરીકે નગુણો સાબિત થયો છે..\nનવલકથાઓના લખનારા મહાનુભવોની એક કમી આજે ગુજરાતી સાહિત્યને ડગલેને પગલે વર્તાય છે.ભાષા વૈભવ વિજ્ઞાન છે અને લેખક એક વૈજ્ઞાનિક છે એને સતત નવા નવા શબ્દોની શોધ કરતી રહેવી પડે છે..ગુણવંતશાહથી લઇને અન્ય નાંમી લેખકો ગુજરાતી ભાષા બચાવોનું અભિયાન ચલાવે છે તેની પાછળનું સત્ય પણ આ જ છે..\nલખનાર માણસની જવાબદારી બને છે એને સતત ગુજરાતીભાષાને નવા નવા શબ્દો અંગેજીભાષાની જેમ આપતા રહેવા પડશે અને એ લેખક સમાજનો પ્રતિનિધિ છે એ સાબિત કરવું પડશે\nર.વ.દેસાઇની કૃતિઓમાં જે વૈવિધ્ય અને સામર્થ્ય છે તેટલું અથવા તેનાથી ઘટતું અન્ય કોઇ સાહિત્યકારોની કૃતિઓમાં નહીં હોય.ગુજરાતી સાહિત્ય માટે જાનિસાંર થનાર ર.વ.દેસાઇનું નામ પહેલા પાંચ નામોમાં આવે છે.અંત્યત અભ્યાસુ અને મેઘાવી વ્યકિતત્વ ધરાવનાર ર.વ.દેસાઇએ પોતાની કૃતિઓમાં સાહિત્ય વિષયક છપ્પનભોગ ધરી દીધો છે.નવા બનતા લેખકોએ ર.વ.દેસાઇને અચુક વાંચવા જોઇએ મારું એવું માનવું છે. એ સમયના મેહનતાણાનો સવાલ છે..પચ્ચીસ,પચાસ..સો રૂપિયા…\nઆ યુગના મહેનતકશ અને ખંભે વજન ઉપાડનાર,લુહારના ધમણની હાંફતાં,ફાનસના અંજવાળે એક થી એક ચડીયાતી કૃતિઓ આપનાર નામો પણ કેવા હતાં….નર્મદ,ગોવર્ધનરામ,મુનશી,મેઘાણી,ધુમકેતુ,ર.વ.દેસાઇ,લલિત,યશોધર મહેતા થી લઇને છેલ્લે ૧૯૫૬માં ચંન્દ્રકાંત બક્ષીના આગમન સુધી…આ બધાની કૃતિઓ ગણો તો એક હજાર જેટલી ય…જેમાંની અમુક કૃતિઓ આજે સાલ ૨૦૧૦માં રિપ્રિન્ટ થાય છે..દ્સમી પંદરમી આવૃતિ બહાર પડે છે..\nમહેનત અને ઇમાનદારીની કિંમત માણસના મૃત્યુ પછી સમજાય છે.પણ માણસ કરતાં ઇશ્વરની સમજદારી વધું છે..એટલે જ ઇશ્વરના દરબારમાં મહેનતું અને ઇમાનદાર માણસોની વધું જરૂર રહે છે..લેખકની ઇમાનદારી સત્ય છે તો લેખકનું સત્ય શું છે..કદાચ ચંદ્રકાતબક્ષી પાસેથી આનો સાચો જવાબ મળી શકે છે.\nતો ચંન્દ્રકાંત બક્ષીનો જવાબ શું છે એમના શબ્દોમાં-ર.વ.દેસાઇ ધીરે ધીરે લોકપ્રિયતા ગુમાવતા જાય છે એવું વિધાન છે.આજે પણ ર.વ.દેસાઇની વર્ષે ૧૦ રિપ્રિન્ટ થાય છે.ગુજતાતી નવલસાહિત્યમાં કેટલા પ્લમ્બરો અને ફિટરો છે જેમની વર્ષે ૧૦ રિપ્રિન્ટ થાય છે.ગાંધીજી,મુનશી,ર.વ.દેસાઇ,મેઘાણી,ધુમકેતુ,ગોવર્ધનરામના બુટચપ્પલોની લાઇનમાં બેસવાની પણ અમારામાંથી કેટલાની યોગ્યતા છે....ગુજરાતી સંસ્કૃતિના હોલ ઓફ ફેઇમ કે યશખંડની આ ચિંરજીવી દંતકથાઓ છે.એમણે આ કર્મભૂમિ બનાવી છે જ્યાં આજે અમે ચરી રહ્યા છીએ.(સમકાલિન-સપ્ટે ૧,૧૯૯૧)\nરમણલાલ વંસતલાલ દેસાઇ..આ નામનો એક સમયે જાદુ ચાલતો હતો..તમારા દાદી કે દાદા સાહિત્યના શોખિન હોય તો એમને એક વાર પુછજો કે રં.વ.દેસાઇ એટલે શું..\nનાગરશ્રેણીમાં આવતાં ઉચ્ચ સસ્કારી પુરુષ.એમની વાર્તાઓનો એક સમયે ગુજરાતના લોકોને બેસબ્રીથી ઇંતજાર રહેતો હતો.અરે…એ સમયે એમની વાર્તાઓના પાત્ર ઉપરથી છોકરા અને છોકરીના નામ પડતા હતા.\nસ્વચ્છ રોમાન્સ,ઉચ્ચ કક્ષાની સૌંદર્યશૈલી,થોડીક ખાટીમીઠી કટાક્ષકણીકાઓ અને નાગરાણી જેવી રસિકતા અને રહસ્યથી છલોછલ ઍટલે ર.વ.દેસાઇની વાર્તા જ હોય.એ સમયની નવયૌવનાઓને (હાલની દાદીઓ)ને હિંડોળે હીંચતા હીંચતા ભાન ભુલાવી દે એવી નવલકથાઓ એટલે ર.વ.દેસાઇની કૃતિ.\nર.વ.દેસાઇ (૧૮૯૨-૧૯૫૪)-પ્રથમ નવલકથા ‘જયંત’ ૩૩વર્ષની ઉમરે લખી હતી.પોતાના સાહિત્ય સર્જનના ૨૯ વર્ષોમાં કુલ ૭૪ પુસ્તકો આપ્યા.આજે ખરેખર ર.વ.દેસાઇ જેવા સમર્થ સાહિત્ય સાહિત્યકારની ગુજરાતને જરૂર છે.\nખરેખર ગુજરાતી સાહિત્યમાં આત્મબળ પ્રગટાવનાર એ પાંચ મહાન નામો-મુનશી,મેઘાણી,ધુમકેતુ,દેસાઇ અને બક્ષી જેવા લેખકોની ગેરહાજરી ગુજરાતી સાહિત્યને સાલે છે..એક ગુજરાતી અદના સાહિત્યકાર તરીકે કહેવાનું તો ઘણુ છે છતાં પણ વિવેક જાળવવો જરૂરી છે.ટીકા કરવા બેસીયે તો અમારા કાઠિયાવાડી લખાણો સામે બક્ષી જેવા સમર્થ લેખકોની બળવાખોર ભાષાનો પનો ���ુકો પડે.\nર.વ.દેસાઇ લખે છે – “સાહિત્ય એક કલાસમૂહ છે,સાહિત્ય એક શાસ્ત્ર છે,તો તે સાહિત્ય ઉતપન્ન કરતી પ્રજામાં ઉંચા પ્રકારની રસવૃતિની અપેક્ષા રાખે છે.જે પ્રજામાં તનમયતા કરવાની શકિત હોય તે જ સાહિત્ય સર્જી શકે.નિર્બળ માણસ આંનદ માણી શકે નહી.જેણે શસ્ત્રદાવ જોયા નથી તેનાથી વિરરસની મોજ માણી શકાતી નથી.તેની વાણી વિરરસ ઉચ્ચારે તો તે પોકળ’મોક હેરોઇક’ માલૂમ પડવાની.”\nર.વ.દેસાઇ સાલ ૧૯૨૯માં ગાંધીજી વિચે લખે છે -”ગાંધીજીએ અનેક ભૂલો કરી છે.એ એમની કારર્કિદી ઉપરથી જણાય આવે છે.જો તેમને ઇતિહાસનું જ્ઞાન હોત તો અને જો તુર્કી અને ઇરાનનો પ્રવાસ કર્યો હોત તો તેઓ ખિલાફતની પ્રવૃતિ કદી ન કરત.તુર્કી અને ઇરાન અને અરબને જે સંસ્થા નહોતી જોઇતી અને જે સસ્થાને હિંદુસ્તાન સાથે કશો સંબધ નહોતો તે સંસ્થાને કાયમ રાખવા ગાંધીજીએ દેશનો સારામા સારો કાળ વિતાવી નાંખ્યો.”\n“પરરાષ્ટ્રીય મોહજાળમામ ફસાયેલી આપણી મુસ્લિમ જનતા હિંદુસ્તાનને પોતાનું વતન ગણે એ બાબત પર ગાંધીજીએ ભાર દેવાની વધું જરૂર હતી.તેને બદલે ગાંધીજીએ પરરાષ્ટ્રીય અને હિંદથી તદ્દન અલિપ્ત એવી “ખિલાફત”ની પ્રવૃતિ ઉપાડી લીધી.”\nજિંદગીભર શબ્દોના પુજારી રહેનાર ર.વ.દેસાઇની કલમમાંથી રસિકતા અને નાગરત્વની ઝલક છલકતી હતી.ર.વ.દેસાઇની સૌંદર્યભાવના મુનશી જેવી વિલાસી હતી પણ તેમાં જરા રસિકતા વધારે હતી.\nતો ચાલો ર.વ.દેસાઇની રસિકતાની સફરે…..\n પુરુષ પોતાની સઘળી કૃતિનોનું પૃથકરણ કરે તો તેને જરૂર છેવટના આધારભૂત અવશેષ તરીકે સ્ત્રીની જ મૂર્તિ જ જડી આવશે.સારા કે ખોટા કામો સઘળા સ્ત્રીઓના ખેંચાણથી જ જાય છે.”\n“મુસ્લિમધર્મે તેના સ્ત્રીત્વમાં કાંઇ ખામી ઉભી કરી હોય.એમ દેખાયું નહીં.સૌદર્ય આર્યોમાં હોય એવું મલેચ્છોમાં હોય છે – જરા વધારે રગીલું ખરું \n” સ્ત્રીઓ વહેલી મોટી થાય છે-હિંદમાં ખાસ કરીને.પરિણીત સ્ત્રીનું મહત્વ એકદમ વધી જાય છે.પુરુષવર્ગને જમાડ્યા પછી જમતી હિંદી સ્ત્રીઓ ઘણા સુધારકોના કલ્પાંતનો વિષય બની જાય છે.”\n” સ્ત્રીને છણકાયેલી છોડવી એ પુરુષથી કોઇ પણ યુગમાં બની શકે તેવું નથી.સ્ત્રીત્વ રિસાય અને પુરુષવર્ગ મનાવે એ જગતનો સનાતન ધર્મ..એમાં જાતિભેદને સ્થાન નથી.”\n“મેઘધનુષ્ય સરખો પ્રેમ કયાં કયાં ભાવની મેળવણીથી ઘડાયો હશે એમાં પૂજ્યભાવ છે,સમાનતા છે,અર્પણ છે,લાલસા છે,આંનદ અને બલિદાન છે,જિવનઆકાશને ભરી દેતું એ બહુરંગી પ્રેમતોરણ એમાં ��ૂજ્યભાવ છે,સમાનતા છે,અર્પણ છે,લાલસા છે,આંનદ અને બલિદાન છે,જિવનઆકાશને ભરી દેતું એ બહુરંગી પ્રેમતોરણ એના રંગ કોણ ઊકેલશે એના રંગ કોણ ઊકેલશે \n“પ્રેમભુખ્યું હ્ર્દય સહરાના રણ કરતા પણ વધારે તપ્ત રહેતું હોય છે.પરાયામાં પાતાપણુ નિહાળવાના ફાંફાં મારનાર,ભર્યા યૌવનની નિરર્થકતાં અનુભવતી સ્ત્રી દયાપાત્ર બની જાય છે.”\n“પ્રેમમાં વેર હોય જ નહીં,આત્મભોગ હોય.સ્વાર્થની પાળ પ્રેમ આડે બંધાય જ નહીં.તેના ભરતી ઓટને માટે ઉદારતાનો વિશાળ પટ રાખવો પડે છે.સનમની બેવફાયના ગીતો લલકારતાં સૂફીઓ સનમને જ શોધવામાં જિવન કયાં નથી વિતાવતા\n“કોઇ પણ સંબધમાં એકાએક નિકટતા પામે ત્યારે તે સંબધમાં આવનારને પ્રથમ તો ભય પમાડે છે.પરંતુ એ ભયમાં પણ કોઇ એવું અજબનું આક ર્ષણ હોય છે કે થથરતાં થથરતાં પણ પ્રેમીઓ પરસ્પરને ચોટે છે.”\n“સ્ત્રી હા-ના કરે.પરન્તું હા કહે તો તેને ઉપાડી જવાંમાં હરકત શીના કહે તો તેને લલચાવાય્.વધારે માં વધારે એટલું જ કે ના કહેનાર્ સ્ત્રીને જતી કરવી પડે.નીતિમાં એટલું જ નેના કહે તો તેને લલચાવાય્.વધારે માં વધારે એટલું જ કે ના કહેનાર્ સ્ત્રીને જતી કરવી પડે.નીતિમાં એટલું જ નેબાકી સ્ત્રીનું ધણીપણું કરનાર્ તો ધનનો રખેવાળ્ સરખો જ છેબાકી સ્ત્રીનું ધણીપણું કરનાર્ તો ધનનો રખેવાળ્ સરખો જ છેરખેવાળ્ ઉંઘતો હોઇ.મુડ્દાલ્ હોઇ.કાળજી વગરનો હોઇ.તો..ધન ઉપાડી જવાંમાં હરકત શી..રખેવાળ્ ઉંઘતો હોઇ.મુડ્દાલ્ હોઇ.કાળજી વગરનો હોઇ.તો..ધન ઉપાડી જવાંમાં હરકત શી..\n“જિતાય નહી તેવી સ્ત્રીને વશ કરવી હોય તો એનુ અતિ સન્માન કરવૂં જોઇયે એ જ ઈલાજ બાકી રહેતૉ હોઇ છે.”\n“ઘણી વાર ભાગી ગયેલા પતિને હિમ્મત આપનાર તેની પત્ની જ હોય છે.”\n“નૂતન યુગની યુવતી હ્ર્દય ધડકાવતી બેસી રહેતી નથી.તેનો પુરુષ ભય ચાલ્યો ગયો છે.શરમ પણ આકર્ષક દેખાવ પુરતી તે આવવા દે છે.”\n“યુવતીઓ શરમાળ હોય છે,પંરતુ તે પ્રેમી આગળ નહીં;અને પ્રેમી આગળ શરમાતી પણ હશે તો તે પ્રેમ વ્યક્ત કર્યા પછી જ.”\n“યુવતીઓની હાજરીમાં પુરુષોની ચાલાકીનો પાર રહેતો નથી.પુરુષોની સૃજન જુની ઘેલછા છે.ઘણી ચાલાકી વાચાળતાંમા પરિણામ પામે છે.”\nર.વ.દેસાઇએ એક મહત્વની વાત કહી છે – “ગાદી લોભી સાહિત્યકારની જરૂર આજના યુગને નથી.સમાજમાંથી તાણાવાણા મેળવનાર સાહિત્યકાર અંત્યત પ્રજાકીય હોવો જોઇએ.સાહિત્યમાંથી ગાદી,મઠ,સિહાંસન અને વાડ અદ્ર્શ્ય થવા જોઇએ.સુંદરમાં સુદર મુખ દર્પણ આગળ સુધારો મા���ગે છે.મેળ વગરના જિવનમાંથી ધ્વનિ નીકળતો નથી એમ જ મેળ વગરના સાહિત્યમાથી પણ જગતને ભરી દેતો ધ્વનિ નીકળતો નથી.”\nર.વ.દેસાઇ ઇશ્વર માટે શું કહે છે -”ઇશ્વરની ભાવનામાં કાંઇ ઢંગધડો છેજેને ફાવ્યુ એવું માન્યું.ખ્રિસ્તીઓનો બાપ થાય છે.શાકતોની માં થાય છે.અમારા પ્રેમલક્ષણા ભકિતવાળા સખીભક્તો માટે પ્રેમી થાય છે.સાકીના હાથે શરાબોના જામ પીનારા સુફીઓની તે માશુક અને સનમ બને છે.”\nઆગળ લખે છે-”કલાની ઉપાસના થતી હોય ત્યાં પણ માનવી આ રાક્ષસી વૃતિ ત્યજી શકે તેમ નથી.લગ્ન સંબધમાં એક જ સ્ત્રી અને એક પુરુષનો ભોગ થઇ શકે છે.પરંતુ કલાને મુર્ત બનાવતી કોઇ કલાવંતી શું અનેક પુરુષોની પશુતાભરી આંખો સહેવા સર્જાયેલી છે…\nકવિઓ માટે ર.વ.દેસાઇ શું લખે છે-” દુનિયાના ઓ કવિવરો તમે કુદરતની કવિતાઓ લખવી મુકીને ગાંધીને ત્યાં ગુમાસ્તા રહી જાઓ.ત્યાં પણ તમને તો ના રાખે તમે કુદરતની કવિતાઓ લખવી મુકીને ગાંધીને ત્યાં ગુમાસ્તા રહી જાઓ.ત્યાં પણ તમને તો ના રાખે ચોપડામાં જમઉધારને બદલે ડોલનભરેલી કવિતાઓ લખાય જાય.”\n“ગરીબોના સ્વપનો ખૂંચવી લેવામાં આવે તો તેમના જીવનમાં શું સૂખ રહે એકેય નહીં કુવેથી પાણી ખેંચતી કોઇ કન્યાને એકાદ રાજકુમારને પોતાનું બેડુ ચડાવવામાં સહાય કરતો કલ્પે અને રોમાંચ અનુભવે ; કોણે આવા સપના નહીં સેવ્યા હોય.\nએ સમયે ર.વ.દેસાઇ અને મુનશી વચ્ચે સરખામણી બહું થતી હતી અને એ સમય ગુજરાતી સાહિત્યનો સુવર્ણકાળ ગણાતો હતો.ર.વ.દેસાઇ વિશે શું કહે છે-મુનશીનો મને નહીં જેવો પરિચય છે.અરસ પરસ એકબીજાને નહી જેવી જ ગરજ છે.મુનશી વિરુધ્ધ આક્ષેપોમાં મુનશીને ઉખેડી નાખવાની જેહાદ મચાવવા જેવું શું છે એ મને સમજાયુ નથી…મુનશી વગર ગુજરાતી સહિત્ય પરિષદને નહીં જ ચાલે એવું આજ સરખા હક્કના યુગમાં માનવા કે મનાવવાની જરૂર પણ નથી.છતાં પણ મુનશીનું સ્થાન સાહિત્ય પરિષદમાં લે એવી આપણી પાસે વ્યકિતનો કેટલી હશે…\nર.વ.દેસાઇ લખે છે-પંદર વર્ષના સાહિત્ય અભિલાષી કિશોરને પ્રેમ કવિતા લખતા ન આવડે અને જો પંદર વર્ષે જો પ્રેમ કવિતા લખતો હોય તો એનું સાહિત્ય પાન ફાડીને એને અખાડામાં કે બ્રહ્મચર્યઆશ્રમમાં મોકલૉ દેવો જોઇએ.પંદર વર્ષે લખાયેલી પ્રેમ કવિતા રોગીષ્ટ જ હોય…\nનવા લેખકો માટે ર.વ.દેસાઇ કહે છે-નવા લેખકોને ઘાવ ન લાગે તેનું ખાસ જોવું જોઇએ.પ્રતિષ્ઠિત લેખકોની ખબર લઇ નાંખવામાં વાંધો નહીં.પરંતુ નવીન લેખક પ્રહારોથી જરૂર કરમાય જવાનો છ�� અને ટીકામાં પણ મર્યાદા હોવી જરૂરી છે.\nર.વ.દેસાઇ ગોવર્ધનરામની ‘સરસ્વતીચંદ્ર’માટે શું કહે છે – ‘સરસ્વતીચંદ્ર’એ એક સરસ નવલકથા ખરી,પરતું એને સર્જનાર બળ ક્યાં – ‘સરસ્વતીચંદ્ર’એ એક સરસ નવલકથા ખરી,પરતું એને સર્જનાર બળ ક્યાં …સુંદર,કલાત્મક,ભાવવાહી સર્જન તો ‘સરસ્વતીચંદ્ર’માં થયુ છે,છતાં પરણવાને પાત્ર નાયક-નાયિકાને ગોવર્ધનરામની પ્રતિભા પરણાવી શકી નહી …સુંદર,કલાત્મક,ભાવવાહી સર્જન તો ‘સરસ્વતીચંદ્ર’માં થયુ છે,છતાં પરણવાને પાત્ર નાયક-નાયિકાને ગોવર્ધનરામની પ્રતિભા પરણાવી શકી નહી કલાનો ઉદેશ જો પ્રચાર હોય તો ગોવર્ધનરામની કલા ટુકી પડી છે,પ્રગતિની દ્રષ્ટીએ કલા દોડતા દોડતા થાકી ગઇ..છતાં પણ ‘સરસ્વતીચંદ્ર’આપણા સાહિત્યનો માર્ગ સ્તંભ…\nલેખક,કલાકાર જેવા જિંદગીભર પોતાની આંખોને નીચોવી લે તેટલી કામમાં લે છે..છેલ્લે શું બચે છે એક ખખડેલ,અર્ધ અંધ તુટેલો આત્માં જેના ખોળીયામાં એક કલાકાર મરી ગયો હોય છે પણ જિજિવિષા જીવતી રહી ગઇ હોય છે…જવાનીમાં થયેલા ઝખ્મોનો સરવાળૉ અને ઠોકરોના ગુણાકાર..અને મોટાભાગના કલાકારોની પાછલી જિંદગી તકલીફ વાળી હોય છે.\nપ્રખ્યાત ગાય’દ મોપાસા ગુપ્તરોગના પીડા અને પાગલપણાના કારણે મૃત્યુ પામ્યો.ફેડરીક નિત્સે પાગલ થઇ ગયો.કવિ એઝરા પાઉન્ડ પાગલ થઇ ગયો હતો.કલાપી શોભનાના વિરહમાં યુવાનીમાં મૃત્યુ પામ્યા.રણજીતરામ જુહુના દરિયામાં ડુબીને મૃત્યુ પામ્યા.કવિ ગેટે તેની પ્રેમિકાના વિરહમાં ૪૫ વર્ષ કાઢી નાંખ્યા.કવિ બાયરનને ઇંગ્લેન્ડમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા.મહાન ખલિલ જિબ્રાન તડપી તડપીને જિંદગી વિતાવી નાંખી.અર્નેસ્ટ હેમિંગવે બંદુકની ગોળીથી આત્મહત્યા કરી લીધી…\n૧૯૨૫માં ર.વ.દેસાઇની પ્રથમ કૃતિ ‘જંયત’પ્રકાશિત થઇ હતી.દક્ષા અને જ્યોત્સ્ના નામની બંને બહેનો એક જ માણસ જંયતને પ્રેમ કરે છે.પોતાની પ્રથમ નવલ થકી જ ર.વ.દેસાઇની શૈલીની સ્પેશિયલ ઇફેકટ વાંચકોને થઇ ગઇ..\nઆ નવલકથાનું એક વાક્ય,”બધી જ સ્ત્રીઓ સરખી જ દ્રષ્ટીનો જ ફેર છે.સિંહની દ્રષ્ટી પડતા જ સિંહણ ધુળમાં લેટી જાય છે.”\nસ્ત્રી અને પુરુષ,પ્રેમી અને પ્રેમિકા,પતિ અને પત્ની અને સામાજિક વિષયો ઉપર ર.વ.દેસાઇની કલા ઝળકી ઉઠે છે.\n“બુધ્ધિ અને દેહના વેચાંણ તો સહુ કોઇ કરે છે.ગણિકાનો ધંધો વકિલ,ડોકટર કે અમલદાર કરતા હલકો નથી.”\n“ગુજરાતી ગૃહિણીઓને પહેલી પત્ની કરી કે મરી જવાની ભારે આદત લાગે છે.કદાચ કોઇ એ��ા વહેમને વશ થઇને જ આજની ભણેલી ગણેલી યુવતીઓ બહુપત્નીત્વ,અરે..વિરૂધ્ધનાં લાંબા ભાષણૉ કરીને બીજી પત્ની તરીકે સરળતાથી કોઇ પતિના ઘરે બેસી જાય છે-પહેલી પત્નીના ગુજરવાની રાહ જોયા વગર \n“સ્ત્રીઓને કહેવામાં આવ્યુ – તમે ભણો,નહીં તો સારો વર તમને મળશે નહીં….સ્ત્રીઓએ એ વાત કબુલ કરી ભણવા માંડયુ-એટલું સારું ભણવા માંડયુ કે પુરુષોને શરમ આવે.” (નિષ્ચય-૧૯૪૯)\nર.વ.દેસાઇએ આઝાદી પહેલા તેના એક પુસ્તક ‘પૂર્ણીમા’ની પ્રસ્તાવના આ રીતે લખી હતી.-”પૂર્ણીમા..આપણી પતિતાઓના જિવનની ઝાંખી કરાવે છે.એ સભ્ય વિષય તો નથી જ કિશોરો અને યુવાનોના હાથમાં આ પુસ્તક સહેલાયથી મુકી શકાશે.. કિશોરો અને યુવાનોના હાથમાં આ પુસ્તક સહેલાયથી મુકી શકાશે....સાહિત્યમાં વિશુધ્ધમાત્રની ઇચ્છા રાખનારને આ નવલકથાની નૈતિક અસર સંબધી જાતે ખાતરી કર્યા વગર અન્યના હાથમાં ન મુકવા મારી નમ્ર વિનંતી છે.”\nઆજની ભેળપૂરી જેવી નવલકથાઓના લેખકોની પ્રસ્તાવના સામે આઝાદી પહેલા ર.વ.દેસાઇએ લખેલી પ્રસ્તાવનાની તુલના કરીને વાંચકોએ જાણી લેવું જોઇએ કે એ યુગ ખરેખર ગુજરાતી સાહિત્યનો સુવર્ણયુગ હતો.\nર.વ.દેસાઇના થોડા વાકયોને માણીયે…..\n“મોટી બહેનનું વાત્સલ્યપણુ અને સખીનું સહહ્રદયપણુ-એ બેના મિશ્રણથી સંસ્કારી ભાભીનો દિયર પ્રત્યેનો ભાવ ઘડેલો હોય છે.” (આ એક વાકયનો ભાવાર્થ જરા લંબાણથી વિચારીયે તો ર.વ.દેસાઇએ ચારિત્રની ભાવનાને કેટલી ઉંચાઇએ પહોચાડી છે.)\n“પરાઇ સ્ત્રીનો પ્રેમ ધંધામાં યારી આપતો હોય તો શા માટે જતો કરાય.”\n“લગ્ન સુધી દરેક પુરુષે સ્ત્રીમિત્રની આડોડાય સહન કરવી જ રહી,પરંતુ લગ્ન સ્ત્રીની બધી જ વિચિત્રતાનો અંત લાવી દે છે.”\n“લગ્ન જ જેનું ધ્યેય હોય છે એવા સ્ત્રી વર્ગની કલ્પના સંતોષે એવા પતિની આશા હોય છે,તો પછી આધુનિક કેળવણી તેની સ્વાભાવિક વિલાશપ્રિયતા અટકાવતી નથી.”\n“જમીન ઉપર નિશ્ર્ચલપણે પગ મુકીને ઝડપથી બેધડકપણે ચાલી જતી ગ્રામસુંદરીનું દેહડૉલન ઓછુ આકર્ષણ હોતું નથી,અને ગામડિયણ ગણાતી સ્ત્રીઓ તરફ પુરુષો ખેચાતા નથી એવું માનવાનું જરાય કારણ નથી.”\n“પુરુષ હ્ર્દય સ્ત્રીસૌંદર્ય પાછળ ભીખારીની માફક ઘસડાયા કરે છે એમ ધીમે ધીમે સહું કોઇ સમજે છે.સ્ત્રીઓ સહુથી પહેલી સમજી શકે છે.પછી એ સૌંદર્ય હ્રદયનું હોય,બુધ્ધિનું હોય કે શરીરનું હોય.”\n“પતિની રસિકતા સહજ તીવ્ર અને ઉગ્ર બનતા પત્નીને મીઠુ દેહકષ્ટ થાય એટલી ક્ઠોર બને એ સાહજીક છે.તેમ���ં પતિ અને પત્નીનો દોષ જોઇ શકાતો નથી.રસશાસ્ત્રતો આવી કઠોરતાને આવકાર જ આપે છે.”\nઆવા તો અનેક રસિક અને રસદાર વાક્યો ર.વ.દેસાઇની નવલમાં વાંચવા મળે છે.આ જોતા એમ જ લાગે છે ર.વ.દેસાઇ પોતાના જમાના કરતાં ઘણા આગળ હતાં.\n“સૌંદર્યદર્શન સર્વદા હ્રદયને કુમળુ બનાવે છે,પૂજન કરવાથી સૌંદર્ય પુષ્પ સમુ કોમળ,સુવાસિત અને પવિત્ર બની રહે છે.તેનું અપમાન કરવાથી તેમાંથી વિષભર્યો નાગ નીકળીને આવી ડસે છે.” (ર.વ.દેસાઇ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00338.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kisanagrimall.com/product/dr-unitech-best-organic-product-of-india/", "date_download": "2020-09-29T06:27:18Z", "digest": "sha1:6KIRO3W3JIXPPT7K453SZYS42HHRMQKK", "length": 7368, "nlines": 133, "source_domain": "kisanagrimall.com", "title": "Dr. Unitech 1 Ltr » Kisan Agri Mall", "raw_content": "\nડૉ ઉર્જા એકટીવેટર ૧૮૨ લકી ડ્રો માં ભાગ્યશાળી ખેડૂત મીત્રો\nહિંદુ ધર્મમાં ગૌમાતા સાક્ષાત્ ભાગ્ય અને ભગવાન છે.\nભાગવતકથા અનુસાર આત્મદેવ નામના બ્રાહ્મણ નિ:સંતાન હતો તેથી પુત્ર મેળવવા એક ચમત્કારિક ફળ ગાયને ખવડાવેલું..\nગાય ચોપગું પ્રાણી નહીં, પણ સાક્ષાત ભાગ્ય અને ભગવાન છે. પૂજ્ય એવા ઇન્દ્રનું બીજું રૂપ છે. એ દુર્બળને હ્રષ્ટપુષ્ટ કરે છે. નિર્બળને બળ આપે છે.\nઆખું વર્ષ માત્ર ૧૦૦ રૂપિયા ના નજીવા ખર્ચ થી જમીન ની ફળદ્રુપતા માં વધારો કરો અને ખેતી કરો\nજમીનની ફળદ્રુપતા વધે અને પાકમાં જીવાત ન પડે તે હેતુસર આણંદ પાસેના મોગરી ગામમાં રહેતા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ના સ્નાતક ડૉ. પલકેશ પટેલ અને લોકનિકેતન મહાવિદ્યાલય રતનપુર ના સ્નાતક ડૉ. હરેશ પટેલ બંને ભાઈઓ દ્વારા ૧૮૨ પ્રકારની વનસ્પતિ અને જંગલ ની જમીન નો ઉપયોગ કરી ને અદભુત પ્રવાહી નું નિર્માણ કર્યું છે.\nડો. ઊર્જા એક્ટીવેટર 182માં વિવિધ જંગલોની વનસ્પતિ અને જમીનનો અભ્યાસ કરીને એક ખાસ પ્રકારની ટેક્નોલોજિ દ્વારા આ પ્રવાહી તૈયાર કરવામાં આવ્યું છે.\nચોમાસુ મગફળી ની જૈવીક ખેતી પદ્ધતિ\nમગફળી માં પાક માં ડૉ. ઉર્જા એકટીવેટર 182 નું દ્રાવણ માત્ર ૧૦૦ રૂપિયાના ખર્ચ માં તૈયાર મળે છે.\nજમીન પોચી,ભરભરી,તંતુમુળ નો સારો વિકાસ,જમીન માં રહેલ ફૂગ અને જીવાત ના ઈંડા ને નિષ્ક્રિય કરે છે.\nમગફળી પીળી પડવી અને પાકમાં પાન પીળા પડવાની સમસ્યા ઘણી વાર જોવા મળે છે. આના નિયંત્રણ માટે અમૃત દ્રાવણ નો છંટકાવ કરવો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00338.warc.wet.gz", "language": "gu", "language_score": 0.62, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/mf/mfinfo/latestnav/AI_1_navs.html", "date_download": "2020-09-29T09:01:59Z", "digest": "sha1:4WMB7UY5WYSBQTWZZKXAD3T65ZGBZKTX", "length": 11986, "nlines": 76, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "ભાષા પસંદ કરો अंग्रेजी हिन्दी ગુજરાતી", "raw_content": "પોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nMoneycontrol.com - મ્યુચ્યુઅલ ફંડની લેટેસ્ટ NAVs, મ્યુચ્યુઅલ ફંડ, ભારતમાં મ્યુચ્યુઅલ ફંડસ, ભારતીય મ્યુચ્યુઅલ ફંડની NAV, એએમસી, NAV અને એમએફ સર્ચ\nતમે અહિં છો : easyMF ટ્રેક મ્યુચ્યુઅલ ફંડની લેટેસ્ટ NAVs\nમ્યુચ્યુઅલ ફંડની લેટેસ્ટ NAVs\nમ્યુચ્યુઅલ ફંડની પસંદગી કરો Select પીનબ્રીજ મ્યુઅચલ ફંડએકસીસ મ્યુઅચલ ફંડબરોડા પાયોનિયર મ્યુઅચલ ફંડबेंचमार्क म्युचुअल फंडબીઓઆઈ એએક્ષએ મ્યુઅચલ ફંડબિરલા સન લાઈફ મ્યુઅચલ ફંડકેનેરા રોબેકો મ્યુઅચલ ફંડએલ એન્ડ ટી મ્યુઅચલ ફંડડટ્સચ મ્યુઅચલ ફંડડીએસપી બ્લેકરોક મ્યુઅચલ ફંડએડેલવાઈસ મ્યુઅચલ ફંડએસ્કોર્ટ મ્યુઅચલ ફંડफिडेलिटी म्युचुअल फंडબીએનપી પરીબાસ મ્યુઅચલ ફંડફ્રેંકલીન ટેમ્પ્લેટોન મ્યુઅચલ ફંડગોલ્ડમેન સચ્સ મ્યુઅચલ ફંડએચડીએફસી મ્યુઅચલ ફંડએચએસબીસી મ્યુઅચલ ફંડઆઈસીઆઈસીઆઈ પૃડેનશીયલ મ્યુઅચલ ફંડઆઈડીબીઆઈ મ્યુઅચલ ફંડઆઈડીએફસી મ્યુઅચલ ફંડઆઈએનજી મ્યુઅચલ ફંડજેએમ ફાયનાન્સીયલ મ્યુઅચલ ફંડજેપી મોર્ગન મ્યુઅચલ ફંડકોટક મહિન્દ્રા મ્યુઅચલ ફંડએલઆઈસી નોમુરા મ્યુઅચલ ફંડમીરે એસેટ મ્યુઅચલ ફંડમોર્ગન સ્ટેન્લી મ્યુઅચલ ફંડમોતીલાલ ઓસ્વાલ મ્યુઅચલ ફંડપિયરલેસ મ્યુઅચલ ફંડપ્રમેરિકા મ્યુઅચલ ફંડપ્રિન્સિપલ મ્યુઅચલ ફંડકવાંટમ મ્યુઅચલ ફંડરિલાયન્સ મ્યુઅચલ ફંડरेलीगेर AEGON म्युचुअल फंडરેલીગેર ઇનવેસકો મ્યુઅચલ ફંડસહારા મ્યુઅચલ ફંડએસબીઆઈ મ્યુઅચલ ફંડShinsei म्युचुअल फंडસુંદરમ મ્યુઅચલ ફંડટાટા મ્યુઅચલ ફંડટૉરસ મ્યુઅચલ ફંડયુટીઆઈ મ્યુઅચલ ફંડ\nયોજનાનું નામ ફંડ ક્લાસ એનએવી (Rs) વિગત (%)\nજમ્મુ-કાશ્મીર વિધાનસભા પરિણામ JAMMU & KASHMIRહ્્લ9હ્્લ87 LEADS + RESULTS\nઝારખંડ વિધાનસભા પરિણામ JHARKHANDહ્્લ27હ્્લ81 LEADS + RESULTS\nJAMMU & KASHMIR PERSONALITY ઉમર અબદુલ્લાહ્્લસોનવરહ્્લજમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફ્રેન્સ હ્્લ090242હ્્લOMAR ABDULLAH.jpgહ્્લJKNC\nમાઝ્રતિ સુઝુકી 2014માં વેચાણ વોલ્યુમ કંપનીના ઈતિહાસમાં સૌથી ઉચું રહ્યું છે\nકોર ઈન્ડસ્ટ્રીના આંકડા ડિસેમ્બરમાં 8 કોર ઈન્ડસ્ટ્રી ગ્રોથ 6.7% થી ઘટીને 2.4% (MoM)\nACC Q4 અનુમાન (YoY) નફો ₨275 કરોડથી ઘટી ₨180 કરોડ, આવક ₨2792 કરોડથી વધી ₨2840 કરોડનો અંદાજ\nACC Q4 અનુમાન (YoY) EBITDA ₨362 કરોડથી ઘટી ₨285 કરોડ, માર્જીન 13% થી ઘટી 10%નો અંદાજ\nહિરો મોટો Q3 અનુમાન (YoY) નફો ₨525 કરોડથી વધી ₨695 કરોડ,આવક ₨6877 કરોડથી ઘટી ₨6768 કરોડનો અંદાજ\nહિરો મોટો Q3 અનુમાન (YoY) EBITDA ₨898 કરોડથી વધી ₨919 કરોડ, માર્જીન 13.1%થી વધી 13.6%નો અંદાજ\nલ્યુપિન Q3 અનુમાન (YoY) નફો ₨476 કરોડથી વધી ₨585 કરોડ, આવક ₨3022 કરોડથી વધી ₨3419 કરોડનો અંદાજ\nSelect showઆપની કંપનીઆવતી કાલેબજાર સમાચારબજાર હેલ્પક્લોઝિંગ બેલક્મોડિટી બજારક્મોડિટી લાઇવકાયપો છેમાર્કેટ લાઇવ (લેડીઝ કલ્બ)માર્કેટ મુર્હુતમિડકેપ મંત્રામની મેનેજરમોર્નિંગ ટિકરવાયદાથી ફાયદો\nશેર્સમાં રોકાણ, અસરકારક રીત\nજો તમે શેર્સમાં રોકાણ કરવા માંગો છો, પણ આ માટે તમે મુંઝવણમાં પણ છો, તો આ તમારા માટે શ્રેષ્ઠ સ્થળ છે.\nનવા રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડ\nનવા રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટેની સરળ ટિપ્સ\nબાળકોના ભવિષ્ય માટે સચોટ યોજના\nતમારા બાળકોના ભવિષ્ય તમારા હાથમાં છે. સચોટ રીતે રોકાણ કરીને તેને સુરક્ષિત બનાવો.\nકમ્પાઉન્ડિંગના જાદુને સમજવા માટે આ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. અમે દાવો કરીએ છીએ કે પરિણામ જોયા બાદ તમે જલ્દીથી જલ્દી રોકાણ કરવા માગશો.\nઆ કેલ્ક્યુલેટરની મદદથી તમે તમારી કુલ આવક પર બનનારા ટેક્સને જાણી શકો છો.\nટેક્સથી તમારા રિટર્ન પર ખરાબ અસર થઈ રહી છે \nજો તમે સાચા સ્થાને રોકાણ નથી કરતાં તો ટેક્સ તમારી કમાણી પર ખરાબ અસર નાખી શકે છે.\nટેક્સ બચાવો, સમૃદ્ધિ પ્રાપ્ત કરો\nટેક્સથી બચવા માટે રોકાણ મારફતે પણ તમે મિલકત ઉભી કરી શકો છો. કઈ રીતે, અમે તમને બતાવીએ.\nએસઆઈપીમાં રોકાણ કરીને અમીર બનો\nટીપે-ટીપે સરોવર ભરાઈ છે, નાની-નાની એસઆઈપી યોજનાઓ તમને અમીર બનાવી શકે છે.\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00339.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.leatherdyke.porn/greyhound-on-the-ladder-in-the-dungeon-full-hd-1080p-release-year-nov-30-2019/", "date_download": "2020-09-29T08:17:38Z", "digest": "sha1:36UAMI4LFY5G47JCFFVRA2V3EUZXOVJ4", "length": 4941, "nlines": 36, "source_domain": "gu.leatherdyke.porn", "title": "ગ્રેહાઉન્ડ - અંધારકોટડી માં સીડી પર | પૂર્ણ એચડી 1080p | પ્રકાશન વર્ષ: 30 નવેમ્બર, 2019 | એક્સ્ટ્રીમ ફેટીશ બ્લોગ", "raw_content": "\nક્લિપ્સ બીડીએસએમ પુરુષ પ્રભુત્વ\nગ્રેહા���ન્ડ - અંધારકોટડી માં સીડી પર | પૂર્ણ એચડી 1080p | પ્રકાશન વર્ષ: નવે 30, 2019\nElizNik દ્વારા ડિસેમ્બર 1, 2019 દૃશ્યો: 1281\n\"તમે તે ગુણ કેવી રીતે મેળવશો\nતે એક પ્રશ્ન છે જે આપણને ઘણું પૂછવામાં આવે છે. ઠીક છે, જો તમે જાણવા માંગતા હો, તો બ્રૂટલ માસ્ટર તે નિશાનો બનાવે છે, ગ્રેહ withન્ડ જેવા માંસના ટુકડા સાથે, અંધારકોટડીમાં, ચાબુક અને પટ્ટાઓથી બાંધી અને કોઈ રન નોંધાયો નહીં ત્યાં સુધી ચાબુક મારવામાં આવે છે.\nટોર્ચર લેડર એ બ્રુટાલમાસ્ટર ક્લાસિક છે, પરંતુ ગ્રેહાઉન્ડ માટે આ બધું નવું છે, જે લગભગ વેદનાથી દૂર છે. (અલબત્ત, તેને ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક આપવાની મંજૂરી નથી.)\nતેના નાકમાં રિંગવાળી એક બાલ્ડ ગુલામ, પવિત્રતામાં, સૌથી ઉદાસી રીતે બંધાયેલ અને ત્રાસ આપવામાં આવે છે. જો તમે ગુલામોને જોવાની જેમ તેઓ સારવાર માટે લાયક છે, જોવું પસંદ કરો, તો તમારી જાતને આ વિશેષ સત્રમાં સારવાર કરો\nસ્લેવ ગ્રેહાઉન્ડ તમારા માટે પીડાતા ડુંગનની સીડી પર.\n2019 | એમપીક્સએનએક્સએક્સએક્સ | પૂર્ણ એચડી | 4 × 1920 | 1080: 00: 36 | 22 GB\nKeep2Share પર ઑનલાઇન વિડિઓ રમો Keep2Share ડાઉનલોડ કરો\nસિબિલ હોથોર્ન સાથે સ્ટોક કરેલ સ્લટ્ટ II એચ ...\nગુડ સ્લટ પાર્ટ ટુ 412 | એચડી 720 પી | રીલે ...\nબહેન ડી સાથેનું બીજું પિગ II એચડી 720 પી ...\n19addy89 સાથે હાર્ડકોર ફિસ્ટ ફકિંગ\nક્લેર amsડમ્સ સાથે મને ચુંબન કરો એચડી 720 પી | ફરી ...\nહાઉસ ઓફ એસો અને પિઅસ એસ સ્લેવ ડે 3 વાઇડ ...\nવેનોના સાથે બીજો વેનોના પીસ | એચડી 72 ...\nએક્સ્ટ્રીમ ફેસ્તી બ્લોગ > બ્લોગ > ક્લિપ્સ > બીડીએસએમ > ગ્રેહાઉન્ડ - અંધારકોટડી માં સીડી પર | પૂર્ણ એચડી 1080p | પ્રકાશન વર્ષ: નવે 30, 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00340.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujaratilekh.com/some-countries-in-the-world-where-night-never-happens/", "date_download": "2020-09-29T07:29:42Z", "digest": "sha1:6X7RK5EYFCXIJNCB4CUBNVPK4QL3GTZN", "length": 11202, "nlines": 123, "source_domain": "gujaratilekh.com", "title": "દુનિયાના અમુક એવા દેશ, જ્યાં ક્યારેય થતી જ નથી રાત. |", "raw_content": "\nHome HOME દુનિયાના અમુક એવા દેશ, જ્યાં ક્યારેય થતી જ નથી રાત.\nદુનિયાના અમુક એવા દેશ, જ્યાં ક્યારેય થતી જ નથી રાત.\nદુનિયામાં કેટલાક એવા પણ દેશ છે, જ્યાં રાત થતી જ નથી અને હંમેશા સૂર્ય ઉગેલો જ રહે છે, તો આવો જાણીએ આ વિષે.\nઆમ તો દિવસ અને રાત એક સામાન્ય પ્રક્રિયા છે પરંતુ દુનિયામાં અમુક એવા પણ દેશ છે, જ્યાં રાત થતી જ નથી અને હંમેશા સૂર્ય ઉગેલો રહે છે, તો આવો જાણીએ તે દેશો…\nઆ વાત વિચારવામાં અને સમજવામાં થોડી અટપટી જરૂર લાગે છે કેમ કે એક સામાન્ય પ્રક્રિયા દિ��સ અને રાત એક ચક્રની જેમ ફરે છે. આ પ્રક્રિયામાં દિવસ પછી રાત અને રાત પછી દિવસ થઇ જાય છે, પરંતુ જરા વિચારો જો રાત થાય નહિ તો તમે શું કરશો તમારા ન જાણે કેટલાં કામ અસ્ત-વ્યસ્ત થઇ જશે. સુવા અને જાગવાની પ્રક્રિયા પણ અલગ જ હશે અને આપણી દિનચર્યા ક્યારે શરુ થશે\nસાંભળવામાં થોડું અટપટુ જરૂર લાગે છે પરંતુ દુનિયામાં ઘણા એવા પણ દેશ છે, જ્યાં સુરજ નીકળે છે પરંતુ રાત થતી નથી અને હંમેશા દિવસનો પ્રકાશ જળવાઈ રહે છે. આવો જણાવીએ તે દેશો વિષે.\nફીનલેંડ દુનિયાનો એવો દેશ છે, જ્યાં સુરજ 23 કલાક ઉગેલો રહે છે. ફીનલેંડનો અમુક વિસ્તાર એવો પણ છે, જ્યાં ગરમીના દિવસો દરમિયાન 73 દિવસ સુધી સૂર્ય સતત ચમકતો રહે છે. તેને ઝરણાનો દેશ પણ કહેવામાં આવે છે કેમ કે ત્યાં લગભગ 1,87,888 ઝરણા છે. હજારો ઝરણા અને આઈલેંડસથી સુશોભિત થયેલો આ દેશ ઘણો સુદંર અને આકર્ષક છે અને પ્રવાસીઓને તેની તરફ આકર્ષિત પણ કરે છે અહિયાં આખો સમય સૂર્યની રોશનીનો ભરપુર આનંદ ઉઠાવી શકાય છે.\nનોર્વે પહાડોથી ઘેરાયેલો દેશ છે. નોર્વેને ‘લેંડ ઓફ ધ મીડનાઈટ સન’ ના નામથી ઓળખવામાં આવે છે. તેને એ નામથી ઓળખવાનું કારણ એ છે કે અહિયાં મે મહિનાની મધ્યથી જુલાઈ મહિનાના અંત સુધી એટલે કે લગભગ 76 દિવસ સુધી ક્યારે પણ સૂર્ય સંપૂર્ણ રીતે ડૂબતો નથી. અહિયાં રાત્રે પણ સંપૂર્ણ રીતે અંધારું થતું નથી, પરંતુ ઘણું અજવાળું રહે છે. તેના ઉત્તર ભાગમાં ઉનાળાના બે મહિના તો સૂર્ય ડૂબતો જ નથી માત્ર આછું અંધારું થઇ જાય છે.\nગ્રેટ બ્રિટેન પછી આ યુરોપનું સૌથી મોટું આઈલેંડ છે. અહિયાં તમે રાતના સમયે પણ સૂર્યની રોશનીનો ભરપુર આનંદ ઉઠાવી શકો છો. અહિયાં ફરવું તમારા માટે ઘણું રોમાંચક સાબિત થઇ શકે છે. આઈસલેંડમાં અડધી રાત્રે પણ સૂર્યની રોશની સંપૂર્ણ રીતે ફેલાયેલી રહે છે.\nકેનેડા ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે. કેનેડા વર્ષના ઘણા દિવસો સુધી બરફથી ઢંકાયેલો રહે છે. અહિયાં ઉનાળાની ઋતુમાં ઘણા દિવસો સુધી સૂર્ય નથી ડૂબતો એટલે કે તે દિવસોમાં અહિયાં રાતનું અંધારું જોવા નથી મળતું.\nઅલાસ્કા પોતાની સુંદરતા માટે પ્રસિદ્ધ છે. અહિયાં સુરજની રોશની તેને વધુ સુંદર તો બનાવે જ છે, સાથે જ પ્રવાસીઓને પણ આકર્ષિત કરે છે. અહિયાં મે થી જુલાઈ વચ્ચે હંમેશા સૂર્ય ચમકતો રહે છે. અલાસ્કા પોતાના સુદંર ગ્લેશિયર માટે ઓળખવામાં આવે છે. મે થી લઈને જુલાઈ મહિનામાં ચમકતો બરફ અહિયાંનું મુખ્ય આકર્ષ�� છે. અહિયાં રાતના લગભગ 12.30 વાગ્યે સુર્યાસ્ત થાય છે અને 51 મિનીટ પછી ફરીથી સૂર્ય ઉદય થઇ જાય છે.\nઆ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.\nક્યારેય થતી જ નથી\nPrevious articleસફળતાના ત્રણ સૂત્ર છે P3, પરિશ્રમ, પ્રાર્થના અને પ્રતીક્ષા, જો આ ત્રણેય સંતુલનમાં રહેશે તો કોઈ લક્ષ્ય દૂર રહેશે નહીં.\nNext articleપગમાં કપાસી કે ફૂટ કોર્ન્સની સારવારમાં મદદ કરશે, આ 5 આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાય.\nCNG ગેસ બનાવવા પાલનપુરમાં પશુઓના ગોબરના વેચાણથી લાખો રૂપિયા કમાણી થઈ શરૂ. જાણવા જેવી ક્રાંતિ.\nલક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.\nબાળકોની સફળતા કઈ વસ્તુઓ પર નિર્ભર કરે છે જાણો જ્યોતિષ સાથે શું છે સંબંધ.\nCNG ગેસ બનાવવા પાલનપુરમાં પશુઓના ગોબરના વેચાણથી લાખો રૂપિયા કમાણી થઈ શરૂ. જાણવા જેવી ક્રાંતિ.\nલક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.\nબાળકોની સફળતા કઈ વસ્તુઓ પર નિર્ભર કરે છે જાણો જ્યોતિષ સાથે શું છે સંબંધ.\n‘બાલિકા વધુ’ સિરિયલના ડાયરેક્ટર હવે લારી પર વેચી રહ્યા છે શાકભાજી\nઐતિહાસિક ઘટના જયારે એક જ પરિવારના 36 ભાઈઓએ એક સાથે લીધો હતો સન્યાસ, વાંચો છતરીયા વડની લોક કથા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00340.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/novels/588/rahasymay-sadhu-by-bhavisha-r-gokani", "date_download": "2020-09-29T08:43:15Z", "digest": "sha1:RPXUTJVOCXPLZ6EMXDLDAI3SZIAOYXQZ", "length": 15537, "nlines": 224, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "Bhavisha R. Gokani લિખિત નવલકથા રહસ્યમય સાધુ | ગુજરાતી બેસ્ટ નવલકથાઓ વાંચો અને પીડીએફ ડાઉનલોડ કરો | માતૃભારતી", "raw_content": "\nBhavisha R. Gokani લિખિત નવલકથા રહસ્યમય સાધુ | ગુજરાતી બેસ્ટ નવલકથાઓ વાંચો અને પીડીએફ ડાઉનલોડ કરો\nરહસ્યમય સાધુ - નવલકથા\nરહસ્યમય સાધુ - નવલકથા\nBhavisha R. Gokani દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા\nવિદ્યા અને તેનો પુત્ર હિત કે જે ગાંધીનગર જેવા આધુનિક શહેરમાં રહેતા તે બન્ને વિદ્યાને સરકારી નોકરી મળતા જુનગાઢના એક નાના ગામડામાં આવીને રહે છે. પહેલા તો નાનકડા હિતને અહી ગમતુ નથી પણ અન્ય બાળકો તેના મિત્રો બની જતા ...વધુ વાંચોગામડે ખુબ ગમવા લાગે છે. ગામડાથી લગભગ પાંચેક કિમી જ જંગલ હતુ. એક વખત બધા બાળકો જંગલ જોવાની ઇચ્છાએ એ બાજુ જઇ ચડે છે અને ત્યાં.............................. જાણવા માટે ચાલો માણીએ આ કહાનીને.....\nમોબાઈલ પર ડાઉનલોડ કર��\nરહસ્યમય સાધુ - 1\nવિદ્યા અને તેનો પુત્ર હિત કે જે ગાંધીનગર જેવા આધુનિક શહેરમાં રહેતા તે બન્ને વિદ્યાને સરકારી નોકરી મળતા જુનગાઢના એક નાના ગામડામાં આવીને રહે છે. પહેલા તો નાનકડા હિતને અહી ગમતુ નથી પણ અન્ય બાળકો તેના મિત્રો બની જતા ...વધુ વાંચોગામડે ખુબ ગમવા લાગે છે. ગામડાથી લગભગ પાંચેક કિમી જ જંગલ હતુ. એક વખત બધા બાળકો જંગલ જોવાની ઇચ્છાએ એ બાજુ જઇ ચડે છે અને ત્યાં.............................. જાણવા માટે ચાલો માણીએ આ કહાનીને.....\nરહસ્યમય સાધુ - 2\nદૂરથી જ સાધુ મહારાજને જોઇને બધા તે દિવસે તો ત્યાંથી ઘરે જવા નીકળી જાય છે પરંતુ હિતને ક્યાંય ચેન પડતુ જ નથી. તેના મિત્રોને સમજાવી તે પછીના શનિવારે જંગલમાં જવાનો પ્લાન ઘડે છે. નક્કી થયા મુજબ બધા જંગલમાં તો ...વધુ વાંચોછે પણ તેમની સાથીદાર મિત્ર કોષા સાથે બહુ અઘટિત ઘટના જંગલમાં બની જાય છે. શું થશે આ બધા મિત્રો સાથે ચાલો વિસ્તારથી વાંચીએ.\nરહસ્યમય સાધુ - 3\nબિલાડી બની ગયેલી કોષા ફરી તેના મૂળ રૂપમાં આવશે કે પછી બાળકોના માથે એક નવી આફત પડવાની છે સાધુ વિષે જાણવામાં આ મિત્રો સફળ રહેશે કે કેમ જાણવા માટે વાંચો પ્રકરણ-૩\nહિત અને બધા બાળવીરો રમવા માટે જંગલમાં જાય છે જયાં તેનો ભેટો એક રહસ્યમય સાધુ સાથે થાય છે. જેની પાછળ કેટલીક જાદુઇ શક્તિઓ રહેલી છે. જેનુ રહસ્ય જાણવા સાધુ બધા બાળકોને પૂનમના દિવસે બોલાવે છે. બધા બાળકો પૂનમના દિવસે ...વધુ વાંચોજાય છે ત્યારે તે સાધુ અને તેની ઝુંપડી બધુ જ ગાયબ હોય છે. તે કયાં ગયા છે શુ છે તેનુ રહસ્ય\nરહસ્યમય સાધુ , પ્રકરણ-૬\nબધા બાળકો રમતા રમતા જંગલમાં પહોંચી જાય છે જયાં તેને એક રહસ્યમય સાધુનો ભેટો થાય છે. જેનુ રહસ્ય જાણવા માટે તે બધા બાળકોને પૂનમના દિવસે બોલાવે પરંતુ બધા પૂનમના દિવસે જંગલમાં જાય છે ત્યારે સાધુ જ ગાયબ થઇ જાય ...વધુ વાંચોહવે ફરી તે બધાને પૂનમના દિવસે સુર્યોદય વખતે બોલાવે છે. પૂનમને હવે ચાર દિવસની જ વાર છે. શું થશે પૂનમના દિવસે જાણવા માટે વાંચો આગળ\nરહસ્યમય સાધુ , પ્રકરણ-૭\nબધા બાળકો રમતા રમતા જંગલમાં પહોંચી જાય છે જયાં તેને એક રહસ્યમય સાધુનો ભેટો થાય છે. જેનુ રહસ્ય જાણવા માટે તે બધા બાળકોને પૂનમના દિવસે બોલાવે પરંતુ બધા પૂનમના દિવસે જંગલમાં જાય છે ત્યારે સાધુ જ ગાયબ થઇ જાય ...વધુ વાંચોહવે ફરી તે બધાને પૂનમના દિવસે સુર્યોદય વખતે બોલાવે છે. બધા બાળકો ઉત્સાહથી પૂનમના દિવસે વહેલા નીકળી જાય છે અને જયાં સાધુ તેઓને તેમને ઝુંપડીમાં લઇ જાય છે. હવે શું થશે સાધુ તેઓને શું બતાવવા માંગે છે જાણવા માટે વાંચો આગળ\nરહસ્યમય સાધુ - ૪\nબાળકો જંગલમાં રમવા જાય છે અને જીજ્ઞાશાવશ આગળ જોવા જાય છે જયાં એક સાધુની ઝુંપડી છે અને તેની આસપાસ એક કાળા રંગની રેખા રહેલી હોય છે. કોષા ભુલથી અંદર જતી રહેતા બિલાડી બની જાય છે. સાધુ તેના પર અંજલી ...વધુ વાંચોતે મુળ સ્વરૂપમાં આવી જાય છે. સાધુ તે બધુ રહસ્ય જાણવા માટે પૂનમના દિવસે આવવાનુ કહે છે. શાળાઓમાં પરીક્ષા જાહેર થઇ ગઇ. શું છે સાધુનુ રહસ્ય. બધા બાળવીરો પૂનમના દિવસે જઇ શકશે જાણવા માટે ચાલો માણીએ આ પ્રકરણ\nરહસ્યમય સાધુ , પ્રકરણ-૮\nબધા બાળકો રમતા રમતા જંગલમાં પહોંચી જાય છે જયાં તેને એક રહસ્યમય સાધુનો ભેટો થાય છે. જેનુ રહસ્ય જાણવા માટે તે સાધુ બધા બાળકોને પૂનમના દિવસે બોલાવે છે. બધા બાળવીરો પૂનમના દિવસે જંગલમાં જાય છે ત્યારે સાધુ જ ગાયબ ...વધુ વાંચોજાય છે. હવે ફરી તે સાધુ બધાને પૂનમના દિવસે સુર્યોદય વખતે બોલાવે છે. બધા બાળકો ઉત્સાહથી પૂનમના દિવસે વહેલા નીકળી જાય છે અને જયાં સાધુ તેઓને તેમને ઝુંપડીમાં લઇ જાય છે. અને માથે ધાબળો ઓઢાળીને તેઓને ત્રેતાયુગમાં પહોંચાડી દે છે. હવે શું થશે સાધુ તેઓને શું બતાવવા માંગે છે જાણવા માટે વાંચો આગળ\nરહસ્યમય સાધુ - પ્રકરણ-૧૦\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી સાહસિક વાર્તા | Bhavisha R. Gokani પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00341.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujaratilekh.com/in-this-village-dowry-is-given-when-the-daughter-goes-to-the-father-in-law/", "date_download": "2020-09-29T07:20:53Z", "digest": "sha1:Q6ZDLYSOOH7PVSUS467BH2N2TNVG5LJW", "length": 13155, "nlines": 124, "source_domain": "gujaratilekh.com", "title": "આ ગામમાં દીકરી સાસરે જાય ત્યારે દહેજમાં આપવામાં આવે છે આ સાત ડેંઝર વસ્તુ, સાંભળીને જ રુંવાડા ઉભા થઈ જશે. |", "raw_content": "\nHome HOME આ ગામમાં દીકરી સાસરે જાય ત્યારે દહેજમાં આપવામાં આવે છે આ સાત...\nઆ ગામમાં દીકરી સાસરે જાય ત્યારે દહેજમાં આપવામાં આવે છે આ સાત ડેંઝર વસ્તુ, સાંભળીને જ રુંવાડા ઉભા થઈ જશે.\nદીકરીને દહેજમાં આપવામાં આવે છે એવી વસ્તુ કે આપણું ઘર હોય તો ઉભી પુંછડીએ ભાગવું પડે, આ ગામની કેટલીક ખાસિયતો એવી છે કે અચરજ થાય.\nછતીસગઢમાં સર્પલોક : કોરાબા જીલ્લાના સોહાગપુરન�� સંવરા જાતીની સંસ્કૃતિ અને આજીવિકામાં સાંપ છે સૌથી મુખ્ય.\nકોરબા. ઘરમાં સાંપ ઘુસી જાય તો લોકો બહાર ભાગવામાં જ પોતાના માટે ભલું સમજે છે. આ ચોમાસામાં એટલા સાંપ જોયા કે કોરબાને બીજું સર્પલોક કહેવા લાગ્યા છે. શહેરથી લઈને ગામડા વિસ્તારોમાં અજગર, અહીરાજ, ધામણ, કોબ્રા અને કરૈત જેવા ઝેરીલા સાંપ સામેલ છે. ઘણા કિસ્સામાં લોકોના જીવ પણ ગયા છે.\nપણ એક ગામ એવું પણ છે, જ્યાંના નાના નાના બાળકો માટે કોબ્રા-કરૈત અને અહીરાજ, જેવા ઝેરીલા સાંપો સાથે રમવું બાળકોની રમત છે. ખાસ કરીને આ જાતીની સંસ્કૃતિ, પરંપરા અને આજીવિકામાં સાંપનું ઘણું મહત્વ છે, જેની અનુભૂતિ કરાવવા માટે નાની ઉંમરમાં જ તેના હાથમાં સાંપ આપી દેવામાં આવે છે, જેથી તે એક બીજાના જીવનમાં સારી રીતે સામેલ થઇ જાય.\nનાનપણમાં જ સાંપો સાથે દોસ્તીની આ પરંપરા જીલ્લા મથકથી 40 કી.મિ. દુર ગામ સુહાનપુરના સંવરા વિસ્તારમાં પૂર્વજોથી ચાલી આવે છે. આ જાતીના બાળકો માટે આ ઝેરીલા સાંપ સાથે રમવું જ આખા દિવસનું સૌથી સરળ કામ છે. છેલ્લા 40 વર્ષથી અહિયાં રહેતા સંવરા જાતિના લોકો માટે સાંપ માત્ર રોજગારીનું સાધન જ નહિ પરંતુ પૂર્વજોથી ચાલી આવતી પરંપરા અને સંસ્કૃતિમાં સામેલ છે.\nઝેરીલા કોબ્રાનો ફૂફાડો સાંભળતા જ રૂંવાડા ઉભા થઇ જાય છે, પણ અહિયાંના આ માસુમ બાળકો માટે આ સાંપ કોઈ રમકડા જેવો છે, જેને પોતાના હાથમાં લપેટવો, ગળામાં પહેરવો અને કોઈ લોલીપોપની જેમ લઈને આમ-તેમ ફરતા રહેવું આનંદદાયી છે. ત્રણથી પાંચ વર્ષના બાળકો પણ આ સાંપોને એવી રીતે પકડી લે છે, જેમ કે સાંપ અને તેની વચ્ચે કોઈ જૂની દોસ્તી હોય.\nદહેજમાં સાત ઝેરીલા સાંપ, જેથી સુખી રહે દીકરી\nલગ્નમાં કન્યા પક્ષ તરફથી ભેંટ સ્વરૂપ તે તમામ વસ્તુ તો આપવાનો રીવાજ સાંભળ્યો જ હશે તમે, જેમાં કન્યાનું ઘર સુખી અને સમૃદ્ધ થઇ જાય. પણ સંવરા જાતીનો આ રીવાજ જાણીને તમે પણ ચકિત થયા વગર નહિ રહો. આ સંવરા જાતીમાં દીકરીના લગ્ન સમયે દહેજમાં વાસણ-કપડા સાથે સાત ઝેરીલા સાંપ આપીને વિદાય કરવાનો રીવાજ છે, જેથી સાસરિયાની આવકમાં વૃદ્ધી-સમૃદ્ધી થાય. ઝેરીલા સાંપ ભેંટ આપવાની વાત કદાચ તમે ક્યારેય સાંભળી નહિ હોય, પણ સંવરા જાતિની સંસ્કૃતિમાં સામેલ આ રીવાજ તેની રીતે એક અચરજથી ઓછુ નથી.\nપૂર્વજોની પરંપરાનું કોઈ પણ કિંમતે પાલન\nસંવરા જાતીના લોકો ગામના એક વિસ્તારમાં નાની-નાની ઝુપડીઓ બનાવીને રહે છે. તેમની જીવનશૈલી ઉપર નજર કરીએ તો રોજગારી કહો કે આજીવિકા, આ જાતી માત્ર સાંપો ઉપર આધારિત છે. જગ્યાએ જ્ગ્યાએ ફરીને, રોડ-ચોગાન ઉપર સાંપ બતાવીને ઇનામમાં થોડા પૈસાની માંગણી જ તેમનો ધંધો છે. આવી રીતે થતી કમાણીથી જ તેનું અને તેમના બાળકોનું ભરણપોષણ નિર્ભર છે. ત્યાં સુધી કે કોઈ બીજું કામ, મજુરી મળ્યા પછી પણ સાંપ લઈને ફરવાની પૂર્વજોની પરંપરાનું પાલન દરેક માટે ફરજીયાત છે.\nખેલ-તમાશાથી જ જીવન ચાલે છે\nવર્ષોથી સાંપ પકડવાનું કામ કરી રહેલા આ લોકોનું કહેવું છે કે આ પરંપરાને આગળ પણ જાળવી રાખવામાં આવશે. તે કારણ છે કે બધા પોતાના બાળકોને પણ સાંપ પકડવાની કળા શીખવે છે. તેને પણ સાંપ પકડવામાં મજા આવે છે. સંવરા જાતીની દશા જોઇને સમજી શકાય છે કે આજે પણ તે શિક્ષણ અને જાગૃતતાની ખામીને કારણે વિકાસના ધ્યેયથી દુર છે.\nઆ ગામમાં લગભગ 20 કુટુંબ વસવાટ કરે છે, પરંતુ તંત્ર તરફથી સુવિધાઓ આજ સુધી નથી મળી શકી. ન તો તેમની પાસે રોજગાર છે અને ન તો રહેવા માટે કોઈ ચોક્કસ સ્થાન છે, એટલા માટે સાંપોનો ખેલ જ તેમના માટે જીવનનો સૌથી મોટો ધંધો છે, જેને તે છોડવા તૈયાર નથી.\nઆ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.\nPrevious articleપગમાં કપાસી કે ફૂટ કોર્ન્સની સારવારમાં મદદ કરશે, આ 5 આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાય.\nNext articleવધેલી રોટલીમાંથી આ વિશિષ્ટ રીતે બનાવો મન્ચુરિયન, સ્વાદ એવો કે ખાતા જ રહી જશો.\nCNG ગેસ બનાવવા પાલનપુરમાં પશુઓના ગોબરના વેચાણથી લાખો રૂપિયા કમાણી થઈ શરૂ. જાણવા જેવી ક્રાંતિ.\nલક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.\nબાળકોની સફળતા કઈ વસ્તુઓ પર નિર્ભર કરે છે જાણો જ્યોતિષ સાથે શું છે સંબંધ.\nCNG ગેસ બનાવવા પાલનપુરમાં પશુઓના ગોબરના વેચાણથી લાખો રૂપિયા કમાણી થઈ શરૂ. જાણવા જેવી ક્રાંતિ.\nલક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.\nબાળકોની સફળતા કઈ વસ્તુઓ પર નિર્ભર કરે છે જાણો જ્યોતિષ સાથે શું છે સંબંધ.\n‘બાલિકા વધુ’ સિરિયલના ડાયરેક્ટર હવે લારી પર વેચી રહ્યા છે શાકભાજી\nઐતિહાસિક ઘટના જયારે એક જ પરિવારના 36 ભાઈઓએ એક સાથે લીધો હતો સન્યાસ, વાંચો છતરીયા વડની લોક કથા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00341.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/9842/tha-last-night", "date_download": "2020-09-29T08:18:19Z", "digest": "sha1:TYW6IF7DCQP4K7O5HRSGZ3VFAA75J3PK", "length": 5584, "nlines": 143, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "ધ લાસ્ટ નાઈટ. Poojan N Jani Preet (RJ) દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nધ લાસ્ટ નાઈટ. Poojan N Jani Preet (RJ) દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ\nPoojan N Jani Preet (RJ) દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ\nમોજ મસ્તી માટે નીકળેલા 6 મિત્રોની જીદગીમાં એક એવી રાત આવે છે જેમાંથી પસાર થવું એટલે એમની મિત્રતાની કસોટી..... વાંચો ફીકશન સ્ટોરી... ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી સામાજિક વાર્તાઓ | Poojan N Jani Preet (RJ) પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00343.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/tv/cnbc-bajar-shows/bajaar-samachar_2020-09-16.html", "date_download": "2020-09-29T06:50:46Z", "digest": "sha1:D6WGXVPDG74NSD2HKJEBZCSCOBUGKQHP", "length": 8331, "nlines": 127, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "  બજાર સમાચાર: CNBC-Bajar Shows - Wednesday 16th September, 2020", "raw_content": "\nફેડ દ્વારા વ્યાજદરમાં વધારાની સંભાવના વધી છે: દેવેન ચોક્સી\nઆગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કે આર ચોક્સી ઈન્વેસ્ટમેન્ટ મૅનેજર્સના એમડી દેવેન ચોક્સી પાસેથી.\n29.09.2020 / UIT AMCના IPO આજે ખુલ્યો, જાણો શું છે ઇશ્યૂમાં ખાસ\nUIT AMCએ આ IPO દ્વારા 2,152 થી 2160 કરોડ રૂપિયાન...\n29.09.2020 / CAMS IPO: કેવી રીતે તપાસવી અલૉટમેન્ટ સ્ટેટસ, આ છે સૌથી સરળ રસ્તો\nCAMSએ આ IPO દ્વારા 2258 કરોડ રૂપિયા ઉભા કર�...\n28.09.2020 / વિના WhatsApp web કમ્પ્યુટર પર કેવી રીતે ચલાવવું WhatsApp જાણો ટ્રિક\nસારા વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સે�...\n28.09.2020 / નિફ્ટી 11200 ઊપર બંધ, સેન્સેક્સ 592 અંક વધ્યો\nઆજના કારોબારી સત્રના દિવસે ભારતી�...\n28.09.2020 / Market live: નિફ્ટી નિકળી 11200 ની પાર, નિફ્ટી બેન્કને પણ લાગી પાંખ, 500 અંક વધ્યો\nસપ્તાહના પહેલા દિવસે બજારમાં તેજ�...\nSilver Lakeના રોકાણથી RILના ટેક, ગ્રાહક કાર�...\n08.09.2020 / કામત કમિટીની ભલામણો પર શું છે મોટા Brokerage housesની રાય\nRBIએ કામત કમિટીની ભલામણોને ગત સાંજે ...\nગુરૂવાર એટલે 6 ઓગસ્ટના આરબીઆઈ ગર્વ...\n29.09.2020 / Global market: US માર્કેટ મજબૂત, ગઈકાલે DOW 410 પોઇન્ટ વધ્યો, એશિયા મિશ્ર, SGX Nifty ફ્લેટ\nઅમેરિકા બજારોના સંકેતો સારા દેખા�...\n28.09.2020 / એશિયાઈ બજાર મિશ્ર, એસજીએક્સ નિફ્ટી 0.34% મજબૂત\nએશિયાઈ બજારોમાં આજે મિશ્રનો કારો�...\n25.09.2020 / અમેરિકી બજારમાં મજબૂતી, ડાઓ 26,800 ની ઊપર બંધ\nડાઓ જોંસ 52.31 અંક એટલે કે 0.20 ટકાની મજબ�...\nકેપિટલ ગૂડ્સ 13713.12 34.53\nકન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 23567.46 160.92\nબીએસઈ એફએમસીજી 10968.71 84.28\nબીએસઈ હેલ્થકેર 19770.09 66.65\nબીએસઈ પીએસયુ 4607.71 53.42\nબીએસઈ સ્મોલ કેપ 14829.77 33.48\nસીએનએક્સ મિડકેપ 14703.77 17.20\nસ્ટ્રેઈટ્સ ટાઈમ્સ(Sep 29) 2493.98 10.97\nઆજે થઇ રહ્યા 3 IPOની ઓપનિંગ, પ્રાઇમરી માર્કેટમાં દેખાશે ભરપૂર એક્શન\nCAMS IPO: કેવી રીતે તપાસવી અલૉટમેન્ટ સ્ટેટસ, આ છે સૌથી સરળ રસ્તો\nSushant Case: AIIMSએ CBIને આપી રિપોર્ટ, ખુલશે મૃત્યુનો રહસ્ય\nGujarat: વડોદરાના બાવામનપુરામાં 3 માળની અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ પડી ગઇ, કાટમાળમાં દબાઇને 3 લોકોની\nPetrol Diesel Price: આજે ફરી ઘટ્યો ડીઝલનો ભાવ, ઝડપથી ચેક કરો તમારા શહેરમાં તેલની કિંમત\nMP: પત્નીને મારવાના આરોપમાં એડિશનલ DG પુરુષોત્તમ શર્મા સસ્પેન્ડ, વીડિયો વાયરલ થવા પર કાર્યવાહી\nNDAએ ગુમાવ્યા 2 શૅર, હવે ગઠબંધનનું હિંદુત્વ સાથે શું છે લેવું-દેવું: શિવસેના\nનાણાકીય સમીક્ષા પર RBIની બેઠક હવે 29 સપ્ટેમ્બરે નહીં યોજાશે, જાણો શું છે કારણ\nACમાં મુસાફરી કરતી વખતે મુસાફરોએ સ્પેશલ ચાર્જ ભરીને કરવી પડશે Railwayનું ખિસ્સા ગર્મ\nDelhi Airport: 1 ઑક્ટોબરથી દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-2 થી ઉડાન કરશે વિમાન\nવિના WhatsApp web કમ્પ્યુટર પર કેવી રીતે ચલાવવું WhatsApp જાણો ટ્રિક\nSBI હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન સાથે Gold loan પર આપી રહી બમ્પર ઑફર, એવું ચેક કરો તમારી એલિડિબિસિટિ\nપશ્ચિમ બંગાળમાં થિયેટર ખુલવાની મંજૂરીથી PVR ના શેર 10% વધ્યા\n30 સપ્ટેમ્બર છે રાશન કાર્ડથી આધારને લિંક કરવાની અંતિમ તારીખ, જાણો લિંક કરવાની રીત", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00344.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujarat.co.uk/second-wave-covid-19/", "date_download": "2020-09-29T06:35:26Z", "digest": "sha1:ZONIFLBIKZUTH6T3LNPZJ6CLIZGQ3UKS", "length": 9017, "nlines": 128, "source_domain": "www.gujarat.co.uk", "title": "યોગ્ય ટેસ્ટ એન્ડ ટ્રેસ સિસ્ટમ વિના કોવિડ-19ના બીજા મોજાનું જોખમ - Garavi Gujarat", "raw_content": "\nઅમદાવાદમાં 27 વિસ્તારમાં રાતના 10 વાગ્યા બાદ દુકાનો, બજારો બંધ રાખવાનો…\nનવા કૃષિ કાયદાના વિરોધમાં ગાંધીનગરમાં કોંગ્રેસના દેખાવો\nઆ વર્ષે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ ન યોજવાનો રાજય સરકારનો નિર્ણય\nજે કહેવું તે કરવું ના ધ્યેય મંત્ર સાથે ગુજરાત સરકાર કામ…\nHome International news Britain યોગ્ય ટેસ્ટ એન્ડ ટ્રેસ સિસ્ટમ વિના કોવિડ-19ના બીજા મોજાનું જોખમ\nયોગ્ય ટેસ્ટ એન્ડ ટ્રેસ સિસ્ટમ વિના કોવિડ-19ના બીજા મોજાનું જોખમ\n“પૂરતા પ્રમાણમાં વ્યાપક ટેસ્ટીંગની ગેરહાજરી હોવા છતાં શાળાઓને સપ્ટેમ્બર 2020માં ફરીથી શરૂ કરવામાં આવશે તો બ્રિટનમાં આ ડીસેમ્બર 2020માં કોવિડ-19નું બીજુ મોજું ફાટી નીકળશે અને તેની ગંભીરતા ઓરીજીનલ કોવિડ-19 કરતા ડબલ કે 2.3 ગણી હશે તેમ યુનિવર્સિટી કૉલેજ લંડન અને લંડન સ્કૂલ ઑફ હાઇજિન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના સંશોધનકારોએ જણાવ્યું છે. આવા સંજોગોમાં રીપ્રોડક્શન રેડ 1 કરતા વધી જશે.\nવાલીઓ કામ પર જઇ શકે તે માટે શાળાઓ સંપૂર્ણપણે અથવા અંશીક ધોરણે ખોલવામાં આવે તો શું થઇ શકે તે વિશે તેમણે મોડેલિંગ કર્યું હતું. તેમણે તારણ કાઢ્યું હતું કે જો આ લક્ષણો ધરાવતા 75 ટકા લોકોનુ ટેસ્ટીંગ કરવામાં આવે અને તેમના સંપર્કોના 68 ટકા લોકોને શોધી કાઢવામાં આવે અથવા તો લક્ષણો ધરાવતા 87 ટકા લોકોનુ ટેસ્ટીંગ કરવામાં આવે અને તેમાંના 40 ટકા લોકોના સંપર્કોને શોધી કાઢવામાં આવે તો વાયરસના બીજા મોજાને અટકાવી શકાય છે.\nઆ અભ્યાસના મુખ્ય લેખક, જસ્મિના પાનોવ્સ્કા-ગ્રિફિથ્સે જણાવ્યું હતું કે ‘’ઇંગ્લેન્ડમાં ટ્રેસ એન્ડ ટ્રેસ સિસ્ટમ હાલના કોવિડ-19નો પોઝીટીવ ટેસ્ટ કરાવનાર લોકોના લગભગ 50 ટકા સંપર્કો સુધી જ પહોંચી રહી છે. ખરાબ પરિસ્થિતિ હજી પણ ટાળી શકાય છે. જો ચેપ ધરાવતા પૂરતા લોકોનું નિદાન થાય અને ત્યારબાદ તેમના સંપર્કો શોધીને તેમને અસરકારક રીતે આઇસોલેટ કરવામાં આવે તો રોગચાળાનું બીજુ મોજુ ટાળવાનું શક્ય છે.’’\nસપ્ટેમ્બરની શરૂઆતમાં બધા વિદ્યાર્થીઓ યુકેની શાળાઓમાં પાછા ફરે તે રાષ્ટ્રીય અગ્રતા છે તેમ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કહ્યું છે.\nPrevious articleકેરળમાં વિમાન દુર્ઘટના: 16 લોકોનાં મોત\nNext articleયુનિવર્સિટી ડ્રોપ-આઉટ પોતાની આદતને કારણે ડ્રગ ડીલર બની ગયો\nતો… લંડનમાં 10 મિલીયન લોકો માટે સ્થાનિક લોકડાઉન\nઅસ્ડાની ખરીદી માટે ઇજી ગ્રુપના સ્થાપકો અને ટીડીઆર કેપિટલની પસંદગી\n£13,000માં બોગસ લગ્ન કરાવી રાઇટ્સ આપાવવાનો દાવો કરનાર સોલિસીટર અલી પર પ્રતિબંધ\nનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”નું ટ્રેલર લોન્ચ થયું\nકથાકાર મોરારી બાપુ પર ભાજપના પૂર્વ ધારાભ્ય પભુબા માણેકનો હૂમલાનો પ્રયાસ\nઆલિયા ભટ્ટને સૌથી સેકસી એશિયાઈ મહિલાનો ખિતાબ મળ્યો\nગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવેની દિકરી ઈશાનીનું ગીત ‘વધાવો’ સાંભળ્યું કે...\nતો… લંડનમાં 10 મિલીયન લોકો માટે સ્થાનિક લોકડાઉન\nઅસ્ડાની ખરીદી માટે ઇજી ગ્રુપના સ્થાપકો અને ટીડીઆર કેપિટલની પસંદગી\n£13,000માં બોગસ લગ્ન કરાવી રાઇટ્સ આપાવવાનો દાવો કરનાર સોલિસીટર અલી પર...\nપ્રિન્સ ચાર્લ્સે પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરીને ટેકો આપવા £7 મિલીયન...\nકોવિડ સામેને પગલાં બાબતે બળવાનો સામનો કરતા જ્હોન્સન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00344.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/general-knowledge-for-kids?utm_source=Footer_Nav_HP&utm_medium=Site_Internal", "date_download": "2020-09-29T07:35:58Z", "digest": "sha1:IYSIVBI5RPVEN2DNG5UPAJ6PRRM6VNXE", "length": 14420, "nlines": 147, "source_domain": "gujarati.webdunia.com", "title": "ક્વિઝ | વિજ્ઞાન | સામાન્ય જ્ઞાન | બાળકની વાર્તાઓ | લેખો | Kids Quiz | Querstions | General Knowledge", "raw_content": "મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nWorld Environment Day 2020: કેમ ઉજવાય છે વિશ્વ પર્યાવરણ દિવસ, જાણો તેનુ મહત્વ અને થીમ\nWorld Environment Day 2020: દર વર્ષે 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે. જેનો મકસદ છે - લોકોનુ પર્યાવરણની સુરક્ષા પ્રત્યે જાગૃત અને સચેત કરવુ. પ્રકૃતિ વગર માનવ જીવન શક્ય નથી. તેથી એ જ્રૂરી છે કે આપણે આ સમજીએ કે આપણે માટે વૃક્ષો, છોડ, જંગલો, ...\nWorld Bicycle Day 2020: જાણો આ વિશેષ દિવસનો ઇતિહાસ, સાયકલ ચલાવવાના આ વિશેષ છે ફાયદા\nભારતીય સંદર્ભમાં વાહન તરીકે સાયકલનું મહત્વનું સ્થાન છે. સાયકલ એ શાળા કોલેજથી લઈને કાર્યસ્થળ સુધીની પસંદગીની સવારી છે. સાયકલિંગ ફક્ત આપણા સ્વાસ્થ્ય માટે જ નહી પણ તે પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે. આંતરરાષ્ટ્રીય વર્લ્ડ સાયકલ ડે દર વર્ષે 3 જૂને ...\nJamsetji Tata - જેમણે દેશમાં 117 વર્ષ પહેલા જ બનાવી દીધી હતી દેશમાં પ્રથમ વીજળીવાળી ફાઈવ સ્ટાર હોટલ\nશને અલગ ઓળખ આપવા દેશના કેટલાક ઉદ્યોગપતિઓનું મહત્વનું યોગદાન છે, તેમાં ટાટા કંપનીનું પણ મોટું નામ છે. તે ટાટા કંપની છે જેણે મુંબઇમાં ગેટવે ઈન્ડિયાની સામે તાજમહેલ જેવી ભવ્ય હોટલ બનાવી. જમસેટજી ટાટા આ હોટલના સ્વપ્નદાતા હતા, આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે ...\nપૃથ્વી દિવસના આજે 50 વર્ષ પૂરા, ગૂગલે મધમાખીને સમર્પિત કર્યુ પોતાનુ ડૂડલ\nથ્વી દિવસ એ વાર્ષિક ઈવેંટ છે છે જે પર્યાવરણ સંરક્ષણ માટે આજે એટલે કે 22 એપ્રિલના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ પ્રથમવાર 1970 માં ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષે પૃથ્વી દિવસના 50 વર્ષ પૂરા થયા છે જ્યાં તેની થીમ 'ક્લાયમેટ એક્શન' રાખવામાં આવી છે. ...\nગુડ ફ્રાઈડે પર શું કરવામાં આવે છે\nઈસુના જન્મનો આનંદ ઉજવ્યાના થોડાક જ દિવસો બાદ ખ્રિસ્તીઓ તપસ્યા, પ્રાયશ્ચિત અને ઉપવાસનો સમય ઉજવે છે. આ સમય જે 'એશ વેડનસ્ડે' થી શરૂ થઈને 'ગુડ ફ્રાઈડે' ના દિવસે પુર્ણ થઈ જાય છે જેને 'લેટ' કહેવાય છે.\nIndoor Games- બહાર ન જઇ શકો તો આ રમતો સાથે સમય પસાર કરો\nવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા પણ કોરોના વાયરસને રોગચાળો જાહેર કરવામાં આવ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા સરકારે ઘણી ઘટનાઓને રદ કરી છે જેથી એક જગ્યાએ વધુ લોકો એકઠા ન થાય. લોકો વાયરસને રોકવા માટે જાતે જવું પણ ટાળી રહ્યા છે. આવી ...\nચંદ્ર પર ભારતના ચંદ્રયાન મિશનો\nમાનવીએ આજથી 38 વર્ષ પહેલા ચંદ્ર પર પગ મુક્યો હતો. એપોલોયાન (કોલમ્બિયા) દ્વારા આર્મસ્‍ટ્રોંગ અને એલ્ડ્રિને ઇગલ યાન દ્વારા ચંદ્રની ધરતી પર ઉપરાણ કરીને ઇતિહાસ રચ્યો હતો. અવકાશી અભિયાનને લાગે વળગે છે ત્‍યાં સુધી આ ક્ષેત્રમાં ભારતનું એ પ્રથમ કદમ હશે. ...\nપરીક્ષા પહેલા અને પરીક્ષા દરમિયાન શું કરવું\nતે જ પૂછાવાનુ છે, મને બધુ જ આવડે છે, તેવો ભાવ અને આત્મવિશ્વાસ કેળવવો વાલીએ અથવા વિદ્યાર્થીએ પોતાની અન્ય વિદ્યાર્થીના માર્ક્સ સાથે સરખામણી ન કરવી.\nTaj Mahal - સફેદ માર્બલથી નહી પણ લાલ ઈંટથી બનેલું છે આ Taj mahal\nઆગરાનો તાજમહલના વિશે તો બધા જાણતા હશો જેને શાહજહાંએ તેમની પત્ની મુમતાજ માટે બનાવ્યું હતું. આજે અમે તમને એવી જ ઈમારત વિશે જણાવીશ જે જોવામાં એકદમ તાજ મહલ જેવી જ છે પણ તેનું રંગ લાલ છે. આ તાજમહલને દીકરાઓએ તેમની માંની ઈચ્છા પૂરી કરવા માટે બનાવાયું હતું.\nઆજે વિશ્વ રેડિયો દિવસ-વિશ્વમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું માધ્યમ\n13 ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો ડે તરીકે ઉજવાય છે. યુનેસ્કોએ 13 ફેબ્રુઆરીને વર્લ્ડ રેડિયો તરીકે જાહેર કર્યો હતો. રેડિયો વિશ્વમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું માધ્યમ છે. અને તે શક્તિશાળી અને સસ્તું પણ છે. અને તેથી જ તો રેડિયોનો અવાજ કરોડો લોકો સુધી પહોંચે છે.\nગુજરાતી કોયડો, puzzel in gujarati, puzzel, Koydo, Koydo in gujarati, Koydo, કોયડાઓgujarati, કોયડો, ઉખાણું, આજનું ઉખાણું અને કોયડો, ઉખાણા હસો અને હસાવો, ગુજરાતી ઉખાણા, બાળ ઉખાણા, હિન્દી ઉખાણા, ગણિત ઉખાણા, ઉખાણા ના ફોટા, ઉખાણા ના ફોટા જવાબ, Ukhana, ...\nPuzzel ગુજરાતી ઉખાણાં- જ્ઞાન સાથે ગમ્મત\nગુજરાતી ઉખાણાં- ગુજરાતી કોયડો, puzzel in gujarati, puzzel, Koydo, Koydo in gujarati, Koydo, કોયડાઓgujarati, કોયડો, ઉખાણું, આજનું ઉખાણું અને કોયડો, ઉખાણા હસો અને હસાવો, ગુજરાતી ઉખાણા, બાળ ઉખાણા, હિન્દી ઉખાણા, ગણિત ઉખાણા, ઉખાણા ના ફોટા, ઉખાણા ના ફોટા ...\nઆવું શા માટે- શા માટે માનીએ છે કે બીજાનો પેન, રૂમાલ અને ઘડીનો ઉપયોગ કરવું થઈ શકે છે નુકશાનદાયક\nહમેશા મોટા -વડીલ કહે છે કે બીજા���ી આ વસ્તુઓ ઉપયોગ નહી કરવી જોઈએ. ખાસ કરીને કોઈનો પેન, રૂમાલ કે પથારી વગેરે. વાસ્તુમાં પણ તેને લઈને ઘણા પ્રકારની વાત કહેવાય છે. માન્યતા છે કે બીજાની ઉપયોગ કરેલી આ વસ્તુઓ અમારા માટે નુકશાનદાયક થઈ શકે છે. હકીકતમાં આ એક ...\nબાઈક ચલાવતા સમયે આંખોથી આંસૂ શા માટે નિકળે છે\nબાઈક ચલાવતા સમયે આંસૂ આવવું એક સામાન્ય વાત છે પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આવું શા માટે હોય છે જો નહી તો આવો જાણીએ આવું શા માટે જ્યારે આપણે બાઇક ચલાવીએ છીએ અથવા બાઇકની પાછળના ચશ્માં વિના બેસીએ છીએ, જ્યારે હાઇ સ્પીડ આવે છે ત્યારે આ આંસુઓને કારણે ...\nજાણો સવારે મોતની સજા કેમ આપવામાં આવે છે જલ્લાદ કેમ બોલે છે, હું આદેશનો ગુલામ છું, 6 ખાસ વાત\nઆપણા દેશમાં સૌથી વધુ ભયંકર ગુનાઓ માટે મૃત્યુ દંડ છે. ભારત સિવાય અન્ય દેશોમાં પણ મોતની જાય છે, પરંતુ પદ્ધતિઓ બદલાય છે. ભારતમાં હંમેશાં સવારે મૃત્યુ દંડ આપવામાં આવે છે પણ તરીકા જુદા-જુદા હોય છે. ભારતમાં ફાંસીને સજા હમેશા સવારે કેમ ફાંસી આપવામાં આવે છે ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00345.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/india-destroyed-launchpad-in-pok/", "date_download": "2020-09-29T06:14:20Z", "digest": "sha1:3BGP34PATOKKOIXWFRUZYWRSJ5WH25DL", "length": 23628, "nlines": 204, "source_domain": "khabargujarat.com", "title": "ભારતે POK માં લોન્ચપેડ ફૂકી માર્યું – Khabar Gujarat", "raw_content": "\nભારતે POK માં લોન્ચપેડ ફૂકી માર્યું\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nખબર ગુજરાત હેડલાઈન્સ 28-9-2020\nશરૂ સેક્સન રોડ પર ગુરૂકૃપા હાઇટ્સનાં મીટર રૂમમાં લાગી આગ\nફી માફીની માંગ સાથે NSUI જામનગર દ્રારા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન\nશાળા સંચાલક પાસે 50% ફી માફી કરાવા વાલીગીરી જન આંદોલન સમિતીની માંગણી\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nસસોઇ નજીક લૌકિક પ્રસંગે જતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા મોત\nકલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો\nવડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી\nકલ્યાણપુરના ટીટોડી ગામે જુગારધામ ઝડપાયું: આઠ શખ્સો ઝબ્બે\nઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે\nખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિ���ારીઓ-કર્મચારીઓ ખડેપગે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nવિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’\nદેશમાં 50 લાખથી વધુ દરદીઓએ કોરોનાને હરાવ્યો\nઆજે જાહેર થઇ શકે છે અનલોક 5.0\nતમારું રાશનકાર્ડ આધાર સાથે લિંક છે ન હોય તો કરાવી લેજો\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nઅમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે\nUN મહાસભામાં વડાપ્રધાન મોદીનું ચોક્ખું ને ચટ્ટ\nયુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતાં 22ના મોત\nવેકિસનની અસરકારકતા અંગે કોઇ ગેરંટી નથી : WHO\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nનિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટ મહત્વની સપાટી…\nનિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઇન્ટ મહત્વની સપાટી…\nવૈશ્વિક મંદી : શેર, સોનું, ચાંદી, ક્રુડ બધા જ કડડડડ ભુસ\nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nકંગનાએ BMC પાસે રૂ.2 કરોડનું વળતર માંગ્યું\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nભારતે POK માં લોન્ચપેડ ફૂકી માર્યું\nભારતીય સેનાએ નિયંત્રણ રેખા પર પાકિસ્તાનના શેલિંગનો જડબાતોડ જવાબ આપ્યો છે. શુક્રવારના રોજ જ્યારે પાકિસ્તાને તંગધાર સેકટરમાં LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું તો સેનાએ જવાબી કાર્યવાહી કરી. પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં લોન્ચપેડસને નિશાન બનાવીને હુમલો કરતાં ખાસ્સું નુકસાન થયાના સમાચાર છે.\nપાકિસ્તાની અખબાર ‘ડોન’ના મતે લેપાઘાટીમાં એક મહિલાનું મોત થયું જ્યારે ચાર લોકો ઘાયલ થયા. પાકિસ્તાની મીડિયામાં જે વિઝ્યુઅલ ચાલે છે તેમાં કેટલીક ઇમારતો ધરાશાયી થયેલી અને મોટું નુકસાન દેખાઇ રહ્યું છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટસમાં દાવો કરાયો છે કે ભારતની તરફથી આટલું ભારે શેલિંગ પહેલાં કયારેય થયું નહોતું. એક રિપોર્ટના મતે શનિવાર વહેલી સવારે ચાર વાગ્યે મોર્ટાર અને મીડિયમ રેન્જ આર્ટિલરીથી એટેક કર્યો. પાકિસ્તાને એક દિવસ પહેલાં જ નૌગામ અને તંગધાર સેકટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. આ શેલિંગમાં કુપવાડાના જિલ્લાના છ નાગરિક ઘાયલ થયા હતા. સેનાએ જવાબી કાર્યવાહીમાં પીઓકેના લોન્ચિંગ પેડ્સને નિશાન બનાવ્યું.\nસુરક્ષા એજન્સીઓએ થોડાંક દિવસ પહેલાં જ ચેતવણી આપી હતી કે એલઓસીની પેલે પાર અંદાજે 300 આતંકીઓ ઘૂસણખોરી કરવા માટે તૈયાર બેઠા છે. આ આતંકી કાશ્મીર ઘાટીના ઉરી, કુપવાડા, બાંદીપોરા, ગુરેજમાં અને જમ્મુના સંબા અને રાજૌરી-પૂંછથી લાગેલી સરહદ પર આવેલ છે. ઇનપુટમાં કહેવાયું હતું કે આ આતંકીઓનો મંસૂબો સ્વતંત્રતા દિવસ પર હુમલો કરવાની છે. તાજેતરના દિવસોમાં ધૂસણખોરીની કોશિષ કરતાં કેટલાંય આતંકી ઠાર થયા છે.\nCA એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ વિદ્યાર્થીઓ ઘરે બેઠાં આપી શકશે\nભારતમાં માત્ર 225 રૂપિયામાં મળશે કોરોનાની વેક્સિન\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nકલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nવડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nસ્વામીએ કોને આપ્યો રામ મંદિરનો યશ… જાણો…\nભાજપના વિવાદાસ્પદ સાંસદ ડૉક્ટર સુબ્રહ્મણ્યમ સ્વામીએ કહ્યું હતું કે રામ મંદિરનો યશ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નહીં, કોંગ્રેસના વડા પ્રધાન રાજીવ ગાંધીને આપવો જોઇએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિષયમાં કશું પ્રદાન કર્યું નથી.\nએક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્વામીએ કહ્યું કે સરકારના વડા તરીકે રામ મંદિરના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કશું કર્યું હોવાનું મારા ધ્યાનમાં નથી.\n‘રામ મંદિરની તમામ ચર્ચા અમે બધાએ કરી. સરકાર તરફથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કશું કર્યું નથી. હા, જેમણે રામ મંદિર માટે કશું કર્યુ એમનું નામ હું પહેલાં આપી ચૂક્યો છું. કોંગ્રેસના વડા પ્રધાન રાજીવ ગાંધીએ રામ મંદિર માટે કંઇક કર્યું હતું’ એમ સ્વામીએ કહ્યું હતું.\nવિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’\nજાણો ભાજપનાં કયા નેતા ભૂલ્યા ભાન\nપશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના એક નેતા બોલવામાં ભાન ભૂલ્યા હોય તેમ લાગે છે. પક્ષમાં નેશનલ સેક્રેટરી તરીકે હવાલો સંભાળ્યાના એક દિવસ બાદ અનુપમ હઝારાએ કહ્યું છે કે જો હું કોરોનાગ્રસ્ત થવું તો મુખ્યમંત્રી મમતા બેનરજીને ભેટીશ. તેમના આ નિવેદનથી ભારે વિવાદ સર્જાયો છે.\nસાઉથ ૨૪ પરગણા જિલ્લાના બરુઇપુરમાં મીડિયા સાથેની ચર્ચામાં તેમણે આવી ટિપ્પણી કરી હતી. આ મીટિંગમાં હઝારા અને ભાજપના સંખ્યાબંધ કાર્યકરોએ માસ્ક પહેર્યા નહતા અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ પાલન કર્યું ન હતું. હઝારા અને કાર્યકરોએ માસ્ક કેમ પહેર્યું નથી તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘અમારા કાર્યકરો કોરોનાથી મોટા દુશ્મન સામે લડી રહ્યા છે. તેઓ મમતા બેનરજી સામે લડી રહ્યા છે. આથી તેમને કોરોનાની અસર થતી નથી. તેઓ કોઇનાથી ડરતા નથી. જો હું ચેપગ્રસ્ત બનું તો હું મમતા બેનરજીને ભેટીશ. તેઓ આ બીમારીના પીડિત સાથે બેરહમીથી વર્તે છે. કેરોસીનથી તેમના શરીરને બાળી નાખવામાં આવે છે. અમે મરેલા શ્વાનો કે બિલાડીઓ સાથે પણ આવું નથી કરતા.’\nહાઝરાની આવી ટિપ્પણીના જવાબમાં તૃણમૂલના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું હતું કે ‘માત્ર પાગલ અને અપરિપક્વ લોકો જ આવું નિવેદન કરતા હોય છે.\nદેશમાં 50 લાખથી વધુ દરદીઓએ કોરોનાને હરાવ્યો\nભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ પૂર ઝડપે ફેલાઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ભારત દેશ બ્રાઝીલને પાછળ છોડીને બીજા સ્થાન પર પહોંચી ગયો છે.\nસ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવારના રોજ છેલ્લા 24 કલાક દરમિયાન 82170 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 6074702 સુધી પહોંચી ગઈ છે.\nદેશમાં છેલ્લા થોડા દિવસથી સતત કોરોના વાયરસના સંક્રમણમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા નવા નોંધાતા સંક્રમિતોના કેસો કરતા વધારે નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 74893 દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને 5016520 સુધી પહોંચી ગયો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવારે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો 962640 સુધી પહોંચ્યો છે.\nછેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 1039 લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને 95542 સુધી પહોંચી ગયો છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ 82.58 ટકા સુધી પહોંચ્યો છે.\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nજામનગરના કિસાન ચોક વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા\nજામનગરમાં લોકડાઉનનો ભંગ કરતા લોકો ઉપર ડ્રોન દ્વારા નિગરાની\nજામનગરના મોદી પરિવારનું ઉમદા ઉદાહરણ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nખબર ગુજરાત હેડલાઈન્સ 28-9-2020\nશરૂ સેક્સન રોડ પર ગુરૂકૃપા હાઇટ્સનાં મીટર રૂમમાં લાગી આગ\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજાણીતા ભજનિક હેમંત ચૌહાણની અટકાયત\nજામનગરમાંથી હત્યા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયો\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nઆખરે જામનગરના ફલાયઓવરનું રૂા.139 કરોડનું ટેન્ડર બહાર પડ્યું\nજામનગરમાં ગેસ એજન્સીના ડિલેવરીબોય દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00345.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/photogallery/national-international/union-ministry-of-health-advised-to-conduct-corona-test-of-vegetable-sellers-and-hawkers-km-1007889.html", "date_download": "2020-09-29T06:36:23Z", "digest": "sha1:VHFTTOFWALNCR6Z5Y56PVI2WDRDDSUZ7", "length": 22573, "nlines": 251, "source_domain": "statfaking1.firstpost.in", "title": "union-ministry-of-health-advised-to-conduct-corona-test-of-vegetable-sellers-and-hawkers– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » દેશવિદેશ\nકેન્દ્રએ રાજ્યોને આપી સલાહ, તમામ શાકભાજી વેચનાર અને ફેરિયાઓનો કરો Corona ટેસ્ટ\nતેમણે પત્રમાં લખ્યું છે કે, સંક્રમણના દર્દીની ઝડપી ઓળખ કરી લેવાથી મૃત્યું દર ઓછો કરવામાં સહાયકતા મળશે. આવા કેસમાં ગંભીર કેસ બનતા પહેલા તેને સારવાર કરી શકાય છે.\nનવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસનો કહેર વધતો જ જઈ રહ્યો છે. એજ કારણ છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રાશનની દુકાનો પર કામ કરતા, શાકભાજી વેચતા વેપારી અને ફેરિયાઓનો કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે. મંત્રાલયનું કહેવું છે કે, આ લોકોની તપાસ ક���વાથી સંક્રમણના મામલા વદારે સામે આવી શકે છે, અને મૃત્યું દરમાં પણ ઘટાડો લાવી શકાય છે.\nરાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે લખેલા એક પત્રમાં સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે ઓક્સિજનની સુવિધા અને ત્વરીત પ્રતિક્રિયા પ્રણાલીવાળી એમ્બ્યુલન્સ પરિવહન તંત્રની આવસ્યકતા પર જોર આપવામાં આવ્યું છે. દેશના નવા વિસ્તારોમાં પણ કોવિડ-19 વેશ્વિક મહામારીને ફેલતો જોઈ ભૂષણે આશંકા વ્યક્ત કરી છે કે, જિલ્લામાં સંક્રમિત વ્યક્તિ ફેલાયેલા હોઈ શકે છે. અથવા એક જ સ્થાન પર કેટલાક મામલા હોઈ શકે છે. અથવા તે જિલ્લામાં મોટી સંખ્યામાં સંક્રમિત થવાના મામલા આવી શકે છે. જેથી આ નવા વિસ્તારોમાં મહામારીને નિયંત્રિત કરવી આપણી પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ.\nતેમણે કહ્યું કે, ધ્યાન એ વાત પર પણ હોવું જોઈએ કે કોઈ પણ કિંમત પર લોકોના જીવ બચાવવાના છે. વધારામાં મુખ્ય સચિવોને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ સંબંધમાં આપણે અનેક દેશની તુલનામાં સારા પગલા ભર્યા છે, તો પણ આપણું લક્ષ્ય છે કે, સંક્રમણથી થતા મૃત્યુંનો દર 1 ટકાથી વધારે ન થવો જોઈએ. તેમણે કહ્યું કે, વધારેમાં વધારે તપાસથી સંક્રમણના મામલા ઝડપી સામે આવશે અને ઝડપીમાં ઝડપી તેમને સારવાર આપી શકાશે જેથી તેમને બચાીવ શકાય.\nદર્દીની ઝડપી ઓળખ કરી લેવાથી ઓછો થશે મૃત્યુંદર - તેમણે પત્રમાં લખ્યું છે કે, સંક્રમણના દર્દીની ઝડપી ઓળખ કરી લેવાથી મૃત્યું દર ઓછો કરવામાં સહાયકતા મળશે. આવા કેસમાં ગંભીર કેસ બનતા પહેલા તેને સારવાર કરી શકાય છે. સાથે સંક્રમણના પ્રસારની ઓળખ કરવામાં પણ મદદ મળશે. ભૂષણે ઈન્ફ્લૂએન્જા જેવી બીમારીઓ અથવા શ્વસન સંબંધી બીમારીઓના લક્ષણવાળાની દેખરેખ પર પણ જોર આપ્યું કેમ કે, આ લક્ષણ કોરોના વાયરસ સંક્રમણના પણ હોઈ શકે છે.\nએક વ્યક્તિ એવરેજ 30 લોકોના સંપર્કમાં રહે છે - તેમણે કહ્યું કે, એક સંક્રમિત દર્દી મળવાના 72 કલાકની અંદર દર્દીના સંપર્કમાં આવનાર 80 ટકા લોકોની ઓળખ કરી તેમની તપાસ કરવી પડશે. ભૂષણે કહ્યું કે, સામાન્ય રીતે એક વ્યક્તિ લક્ષણ દેખાવા પહેલા એવરેજ 30 લોકોના સંપર્કમાં આવે છે.\nવલસાડ: અરજદાર કામ માટે કરગરતો રહ્યો, સરકારી બાબુ પબજી ગેમ રમવામાં વ્યસ્ત\nસામાન્ય જનતાની મુશ્કેલીઓ વધી- શાકભાજી બાદ હવે દાળ થઈ મોંઘી, જાણો કારણ\nઅમદાવાદના તબીબની બેદરકારી, મહિલા દર્દીને એક્સપાયરી ડેટની દવાની બોટલ ચઢાવી દીધી\nચીતા અને ચેતક હેલિકોપ્ટરની કથળી સ્થિતિ, સેનાએ રિપ્લેસમેંટ માટે સરકારને કર્યા એલર્ટ\nતારક મહેતા.. શોમાં પરત આવવાં ઇચ્છે છે જૂની 'અંજલી ભાભી' પણ..\nWorld heart day 2020 : જાણો કેવી રીતે આવે છે હાર્ટ અટેક, બચાવો પોતાની સાથે બીજાનું જીવન\nGoogleએ ઝોહરા સહગલની યાદમાં શેર કર્યું ખાસ Doodle\nવલસાડ: અરજદાર કામ માટે કરગરતો રહ્યો, સરકારી બાબુ પબજી ગેમ રમવામાં વ્યસ્ત\nValsad: કામના સમયે સરકારી બાબુ PUBG રમવામાં વ્યસ્ત, Video થયો વાયરલ\nતારક મહેતા.. શોમાં પરત આવવાં ઇચ્છે છે જૂની 'અંજલી ભાભી' પણ..\nWorld heart day 2020 : જાણો કેવી રીતે આવે છે હાર્ટ અટેક, બચાવો પોતાની સાથે બીજાનું જીવન\nસામાન્ય જનતાની મુશ્કેલીઓ વધી- શાકભાજી બાદ હવે દાળ થઈ મોંઘી, જાણો કારણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00346.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19881725/hump-5", "date_download": "2020-09-29T07:38:05Z", "digest": "sha1:JR6KDTBKBUKBPRAMPYBCITCRXE2HGHFD", "length": 6136, "nlines": 149, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "કુંપણ - 5 Zalak bhatt દ્વારા મહિલા વિશેષ માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nકુંપણ - 5 Zalak bhatt દ્વારા મહિલા વિશેષ માં ગુજરાતી પીડીએફ\nZalak bhatt દ્વારા ગુજરાતી મહિલા વિશેષ\nતેને પણ આ જ રીતે સ્વપ્ન આવતું હતું.પરંતુ તેને દેખાતું કે તે નાનો બાળ છે અને કોઈ તેને મારી નાખવા ના પ્રયત્ન કરી રહ્યું છે.જ્યારે આ હાલત માંથી કોઈ તેને બહાર કાઢતું તો સંજય ની હાલત પણ ક્રિધા જેવી ...વધુ વાંચોથઈ જતી હતી.પણ આ બાબત સંજયે તુરંત જ ધૈવત સામે ન રાખી અને પોતાના કાર્ય માં લાગેલો રહ્યો. પલ્લવી થી પોતાના બાળક ના એબોર્સન ની વાત ધૈવત ને કહેવાય જાય છે ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nZalak bhatt દ્વારા ગુજરાતી - પ્રેરક કથા\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી મહિલા વિશેષ | Zalak bhatt પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00346.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/fact-check-photoshopped-news-clippings-of-narendra-modi-and-amit-shah/", "date_download": "2020-09-29T08:20:53Z", "digest": "sha1:N6SGVS5AFHCXVAR7YSVIVS7APTOMV5GG", "length": 17417, "nlines": 123, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર નરેન્દ્ર મોદીએ હિન્દુઓના વિશ્વાસ જીતવા મુસ્લિમોને મારી નાખ્યા હતા ? | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર નરેન્દ્ર મોદીએ હિન્દુઓના વિશ્વાસ જી���વા મુસ્લિમોને મારી નાખ્યા હતા \nફેસબુકમાં Dimpal Namdar Dala નામના યુસર દ્વારા ગત તારીખ 8 એપ્રિલના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં “भाईयो बड़ी मुश्किल से मिला है ये आज कमरे की सफाई करते हुए |” કરીને બે ન્યુઝ પેપરના કટિંગ મૂકવામાં આવ્યા હતા, જેમાં “हिन्दूओ का भरोसा जितने के लिए मुस्लिमो किशानो को मरवाना जरूरी था : नरेन्द्र मोदी” નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, જયારે “कभी नही बनेगा राम मंदिर : अमित शाह” શીર્ષકવાળા બીજા ન્યૂઝપેપર કટિંગમાં આ પ્રકારનું નિવેદન અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ પોસ્ટ પર 30 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. 17 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા તેમજ 284 લોકો દ્વારા આ પોસ્ટને શેર પણ કરવામાં આવી હતી.\nઉપરોક્ત પોસ્ટની પડતાલ કરવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી, આ પોસ્ટમાં આ સમાચાર કયારે છાપવામાં આવ્યા છે. તે દર્શાવવામાં આવ્યું નથી તેમજ આ સમાચારપત્રમાં માત્ર હેડલાઇન જ વાંચી શકાય છે, અન્ય અક્ષરને બ્લર કરવામાં આવ્યા છે, તેમજ આ સમાચારપત્રમાં લિંક પણ પૂરી પાડવામાં નથી આવી…ત્યાર બાદ શું ખરેખર અમિત શાહ અને નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે કે કેમ, તે અંગે ઈન્ટરનેટ પર તપાસ કરતા અમને કોઈ પરિણામ મળ્યું ન હતુ. આ પોસ્ટમાં જે પ્રકારે અમિત શાહ અને નરેન્દ્ર મોદીના નિવેદન સાથે જે દાવો કરવામાં આવ્યો છે, જો આ પ્રકારે નિવેદન કરાયું હોત તો ખૂબ જ મોટા સમાચાર બન્યા હોત..પરંતુ અમને એક પણ ન્યૂઝ વેબસાઈટ, સમાચાર પત્રમાં, ન્યૂઝ ચેનલમાં આ પ્રકારનું નિવેદન જોવા મળ્યું ન હતુ.\nત્યાર બાદ અમે આ પોસ્ટને “યાન્ડેક્ષ રિવર્સ ઈમેજ” દ્વારા સર્ચ કરતા ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. તેમાં અમને અંકુર સિંહનુ એક ટ્વીટ મળ્યું હતું, 28 ઓગસ્ટ 2018ના કરવામાં આવેલા આ ટ્વીટમાં ઉપોરક્ત પોસ્ટને ફેક ન્યૂઝ ગણાવામાં આવ્યા હતા અને મુલાયમ સિંહને લઈ સાચા સમાચાર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.\nવધુ તપાસમાં અમને જાણવા મળ્યું કે, આ સમાચાર અમર ઉજાલા નામની વેબસાઈટ પર જોવા મળ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યું છે કે, મુલાયમ સિંહે કહ્યું છે કે, મુસલમાનોનો વિશ્વાસ પ્રાપ્ત કરવા માટે હિંદુઓને કાઢી મૂકવા જોઈએ, આ સમાચાર 7 ફેબ્રુઆરી 2014માં ‘गोली नहीं चलवाता तो मुसलिमों का भरोसा टूट जाता’\nશીર્ષક સાથે પ્રકાશિત કરવામાં આવ્યા હતા,\nસમગ્ર સમાચાર વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.\nઅમર ઉજાલા | ARCHIVE\nઓનલાઈન સમાચારમાં હેડલાઈન અલગ છે, મુલાયમ સિંહ દ્વારા કેરલમાં એક બેઠકમાં આ નિવેદન આપવામાં આવ્યું હતુ.\nઅમે કરેલા સંશોધનમાં એક વાત તો સ્પષ્ટ છે કે, અમર ઉજાલાના સમાચારમાં ફોટોશોપના માધ્યમથી છેડછાડ કરવામાં આવી છે, અને બાદમાં તેને ફેસબુકમાં પોસ્ટ કરવામાં આવી છે, આ સિવાય પણ આ પોસ્ટમાં વ્યાકરણની ભૂલ છે. મુસલમાનો અને કિસાનોના અક્ષર વચ્ચે (-) નથી કરવામાં આવ્યો…\nત્યાર બાદ હવે અમિત શાહની પોસ્ટ અંગે અમે સત્યતા તપાસવા પડતાલ કાર્યવાહી શરૂ કરી, જેમાં અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી શોધ કરતા અમને રિપબ્લીક ટીવીનુ એક ટ્વીટ જે અનિલકુમાર શુક્લા નામના વ્યક્તિ દ્વારા શેર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં આ સમાચાર અખિલેશ યાદવના હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.\nબાદમાં આ સમાચારને દૈનિક જાગરણની વેબસાઈટ પર શોધતા અમને “84 कोसी परिक्रमा पर गरमायी सियासत ” શીર્ષક સાથે 23 ઓગસ્ટ 2013ના આ સમાચાર જોવા મળ્યા હતા..\nસમગ્ર સમાચાર વાંચવા નીચેની લિંક પર ક્લિક કરો\nદૈનિક જાગરણ | ARCHIVE\nઅ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા વિશ્વ હિન્દુ પરિષદની 84 કોસી પરિક્રમા પર ચાલી રહેલી ડિબેટના સમાચાર છે, અખિલેશ યાદવે એ નથી કહ્યું કે મંદિર નહિં બનવા દઈએ, સ્ટોરીના સમાચાર સાચા ભલે હોય પરંતુ શીર્ષકને ફોટોશોપના માધ્યમથી બદલી નાખવામાં આવ્યુ છે.\nબાદમાં જાગરાણ સમાચાર અને અમિત શાહના સમાચારની સરખાણી કરવામાં આવી તો એ સ્પષ્ટ જોઈ હતું કે અમિત શાહના સમાચાર સંપૂર્ણ રીતે ખોટા છે, ફોટોશોપના માધ્યમથી આ બનાવવામાં આવ્યું હતું.\nઅમર ઉજાલા અને જાગરણના સમાચારપત્રોમાં જે સમાચાર નરેન્દ્ર મોદી અને અમિત શાહના નામથી છાપવામાં આવ્યા હતા તે સંપૂર્ણ રીતે ખોટા હતા, તેમા માત્ર હેડલાઈન વંચાય તે રીતે રાખી બાકીના આર્ટીકલને બ્લર કરવામાં આવ્યો હતો, અમારી પડતાલમાં આ પોસ્ટ ખોટી સાબિત થાય છે..\nTitle: શું ખરેખર નરેન્દ્ર મોદીએ હિન્દુઓના વિશ્વાસ જીતવા મુસ્લિમોને મારી નાખ્યા હતા \nજાણો કલેક્ટર પર ગુસ્સે ભરાયેલા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના વાયરલ વીડિયોનું શું છે સત્ય\nશું ખરેખર નરેન્દ્ર મોદીએ દેશના 5 એરપોર્ટ અદાણીને વેચી દીધા જાણો શું છે સત્ય…\nશું ભાજપને વોટ આપશો તો જ પાણી મળશે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર દિલ્હી પોલીસ દ્વારા અમિત શાહના કાફલા માટે એમ્બ્યુલન્સને રોકવામાં આવી… જાણો શું છે સત્ય….\nઉન્નાવ દુષ્કર્મ કેસના આરોપી કુલદીપ સેંગરને નથી મળ્યા જામીન… જાણો શું છે સત્ય…\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સુરેશ રૈનાએ ટિવટર પર ચેન્નાઈ સુપરકિંગ્સને અનફોલો કર્યું… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00346.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2013/01/12/poetry/", "date_download": "2020-09-29T07:54:26Z", "digest": "sha1:TJ2SW765FEUWCWVNVOAO4SIVV7KKJPCQ", "length": 14109, "nlines": 208, "source_domain": "www.aksharnaad.com", "title": "વાચકોની પદ્યરચનાઓ – સંકલિત – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » અક્ષરનાદ વિશેષ » વાચકોની પદ્યરચનાઓ – સંકલિત\nવાચકોની પદ્યરચનાઓ – સંકલિત 7\nJanuary 12, 2013 in અક્ષરનાદ વિશેષ / કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય\n૧. ઘર.. – રાજેશ ભટ\nદસે દિશાએથી વાયુને વહાવતું\nવિશ્વની રમણીયતા ઉપર નજર નાખતું\nસુંદર છે, આ વસુંધરાની પ્રતિકૃતિ સમું\nહુંફાળુ છે, ગિરિમાળાની ગોદ સમું\nના, થાય છે આવકારું સૌને\nહૈયાની હુંફ માત્રથી રાજી રહેતા મિત્રોને\nઆ ઘરના વિચારો, મૂળ્યો\nઅને આદર્શો માણી શકનાર સૌને\nનાનારંગી પ્રકૃતિના પ્રતિનિધિ સમા પંખીઓને\nજેમણે ઘરોની વ��શાળતા માત્ર કલ્પનામાં જ અનુભવી છે.\nઆવો, અમારા આ ઘરમાં\nઆવો, આપણાં આ ઘરમાં\nનિજપણાનો ભાવ દૂર મૂકી ઘડીક\nતેની નીચે આવી વસેલા જીવનાનંદને..\n૨. ગઝલ – કિંજલ્ક વૈદ્ય\nછું રહસ્ય બંધ મુઠ્ઠીનું ના ઉકેલશો મને,\nલાક્ષણિકતા છું પારા સામી, ના ઢોળશો મને,\nઆવશો જો પાસ તો જાણશો કે છલના છું ફક્ત,\nઝાંઝવાનું ભાગ્ય પામ્યો છું ના વહાવશો મને,\nછોડ નામે દંભ રૂપાળો, મ્હેંક જેવું નહિ કશું,\nકેકટસ છું માત્ર શોભા તણું, ના રોપશો મને,\nપરબિડિયું છું અતિ ગુપ્ત, છે વિનંતિ એટલી,\nસંમતિ લીધા વગર કોઈપણ ના વાંચશો મને,\nછું ચમત્કૃતિ ફકત સિધ્ધહસ્ત ચિત્રકારની,\nઓલિયો, ફકિર, પીર ના બનાવશો મને,\n[ગાલગાલ — ગાલગા – ગાલગાલ – ગાલગા – લગા]\n૩. અછાંદસ – સુરેશ લાલન\nઅત્તરથી સુવાસીત તારા પ્રેમ-પત્રો વાંચી\nઅક્ષરો પણ ઉડી જાય\nપછી મને સમજવામાં તકલીફ પડે છે”\nઆજે ઘણાં વર્ષો પછી\nએ જ પ્રેમ પત્રો પાછા લઈને બેઠો છું\nપત્રમાં અક્ષરો તો ત્યાંના ત્યાં જ છે\nપ્રેમ ઉડી ગયો હોય એવું લાગ્યા કરે છે\nએ આજેય મને સમજવામાં તકલીફ પડે છે\nઆસમાં આંબી બતાવો તો ખરા\nસાગરો તાગી બતાવો તો ખરા\nપ્રેમમાં ડંફાસ મારો – નભ થકી\nતારલા તોડી બતાવો તો ખરા\nફૂલને સુંઘો અડાડો પાંપણે,\nકંટકો ચૂમી બતાવો તો ખરા\nજળ અને સ્થળને સિમાડા દઈ શકો,\nપણ હવા બાંધી બતાવો તો ખરા\nજામમાં ડૂબો શરાબી થઈ ઝૂમો,\nઝેરને ચાખી બતાવો તો ખરા\nજીંદગીના જંગને જીતો ભલે,\nમોતને જીતી બતાવો તો ખરા\nઉચ્ચ પદ પામો અને ‘બે-ગમ’ તમે,\n‘હું’ પણું છોડી બતાવો તો ખરા\n~ બાલકૄષ્ણ સોનેજી ‘બે-ગમ’\nવાચકોની પદ્યકૃતિઓ મૂકવાનો અવસર લાંબા સમયથી મળ્યો નહોતો અને મોટી સંખ્યામાં કૃતિઓ અક્ષરનાદને મળે છે એ જોતા આજે વાચકોની કાવ્ય રચનાઓમાંથી પસંદ કરીને ચાર કૃતિઓ અહીં મૂકી છે. શ્રી બાલકૃષ્ણ સોનેજી, શ્રી સુરેશ લાલન, શ્રી કિંજલ્ક વૈદ્ય અને શ્રી રાજેશ ભટની કૃતિઓ આજે પ્રસ્તુત કરી છે. આશા છે આ પ્રથમ કૃતિઓને આપનો પ્રેમ તથા પ્રોત્સાહન મળશે અને આ મિત્રો હજુ વધુ સુગ્રથિત તથા સચોટ સાહિત્યસર્જન કરી શક્શે. આ ચારેય મિત્રોનો અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ આભાર.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n7 thoughts on “વાચકોની પદ્યરચનાઓ – સંકલિત”\nમારી રચનાને ‘અક્ષરનાદ’ પર સ્થાન આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર.\nસર્વ રચનાઓ અતિ સુન્દર છે\nલાંબા સમય બાદ અક્ષરનાદને પડદે કાવ્યોની રસોર્મિ વાંચી મન પ્રફૂલ્લિત થઈ નાચી ઉઠ્યું. કવિ મિત્રોને અભિનંદન.\nબધી રચનાઓ સારી છે.\n← પાંચ ઝેન કથાઓ – સંકલિત\nબ્રહ્મ અવાચ્ય છે – ભાણદેવ →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00346.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19890023/hu-ane-mari-vaato-aatmhatya-3-last-part", "date_download": "2020-09-29T08:41:51Z", "digest": "sha1:PFE637LX4W6ON3UNGNPB6TDT65KKOLMM", "length": 7100, "nlines": 146, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "હુ અને મારી વાતો આત્મહત્યા ભાગ 3 - છેલ્લો ભાગ Krishna Patel દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nહુ અને મારી વાતો આત્મહત્યા ભાગ 3 - છેલ્લો ભાગ Krishna Patel દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ\nહુ અને મારી વાતો આત્મહત્યા ભાગ 3 - છેલ્લો ભાગ\nહુ અને મારી વાતો આત્મહત્યા ભાગ 3 - છેલ્લો ભાગ\nKrishna Patel દ્વારા ગુજરાતી પ્રેરક કથા\nહવ��� પ્રશ્ન આશ્ચર્ય અને પ્રશ્ન બેય થયા હશે કે આવું બધું થયું છતાં પણ આ વિષય ઉપર હું કેમ કહી રહી છુ, કારણકે મારે તમને બધાને એ કેહવું છેકે એ સમયે મેં શું કર્યું, મારા પણ કોઈ દોસ્ત કે ...વધુ વાંચોઅંગત વ્યક્તિ ન હતા, છતાં પણ પોતાને કેવી રીતે નેગેટીવ વિચારો અને વાતોથી મેં મારાથી દુર રાખી. એક સમયે હું કોઈ પણ સ્થિતિમાં હાર ણ માનવા વાળી વ્યક્તિ અને આજે આત્મહત્યાના વિચાર કરુંછુ, પરિસ્થિતિથી હારવું મને ક્યારેય સ્વીકાર્ય ન હતું. આત્મહત્યા એટલેકે સૌથીમોટી હાર.. લોકોથી સમાજથી પરિસ્થિતિથી પોતાનાથી અને આત્મસન્માનથી જે મને કોઈ સંજોગમાં નહોતું પસંદ ત્યારે માત્ર મેં ભરોસો ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nહુ અને મારી વાતો આત્મહત્યા - નવલકથા\nKrishna Patel દ્વારા ગુજરાતી - પ્રેરક કથા\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી પ્રેરક કથા | Krishna Patel પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00347.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.kutchgurjari.org/articles/bhooli-bisri-yaden-prabha-shah/", "date_download": "2020-09-29T06:54:57Z", "digest": "sha1:WTKVWWGYVQIX4TY2777QMQZY6F2ZTJHM", "length": 13547, "nlines": 234, "source_domain": "www.kutchgurjari.org", "title": "ભૂલી બિસરી યાદેં | Kutch Gurjari", "raw_content": "\nભૂલી બિસરી યાદેં - પ્રભા કે. શાહ, કાનપુર\nમાર્ચ ૨૦૨૦ના અંકમાં હોલીકેમ્પ વિશેના લેખમાં કિશોર ‘ડ્રીમલેન્ડ’ના અવસાન પછી હોલીકેમ્પનું આયોજન બંધ થઈ ગયું. એ કિશોર વિશે માંડવીના લોકો જાણે છે. પણ કચ્છ ગુજર્રી દ્વારા બીજા લોકો પણ જાણે એવો નાનો પ્રયાસ છે.\nતા. ૧૦-૧૧-’૪૯ના દિને કચ્છ માંડવીના સ્વ. કમળાબેન મગનલાલને ત્યાં જન્મ થયો. માતાના ઉદરમાં હતો ત્યારે માતાને સિંહનું સ્વપ્ન આવેલ. ૯ ભાઈ-બહેનના પરિવારમાં એનો નંબર ૪થો હતો. પુત્રના લક્ષણ પારણામાં એમ નાનપણથી સાહસિક, ધાર્મિક પ્રવૃત્તિ, પ્રાણીમાત્ર પર દયા એના જીવનમાં વણાયેલી હતી. ભણવામાં જરાપણ રસ ન હતો. છતાં ધો. ૧૦ સુધી અભ્યાસ કરી નસીબ અજમાવવા મુંબઈ ભણી પ્રસ્થાન કર્યું. અભ્યાસ દરમિયાન ફળિયા ગલીના કૂતરા-ગલૂડિયાની ખાવાની રહેવાની સગવડ કરતો. નાની વયમાં જ રાજસ્થાન જાત્રાનો સંઘ નિકળેલ. બધી જ વ્યવસ્થા કરેલ. મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે, ન કોઈ હાથ પકડવાવાળો, એક અનજાન શહેરને અલબેલી નગરીમાં આવતા જ કઠિનાઈનો દોર શરૂ થઈ ગયો. હાથમાં પૈસા નહીં, કપડા ચોરાઈ ગયા. પગમાં સોજા આવી ગયા. કમળો થયો પણ એ ન હાર્યો. પોતાના આત્મબળથી આગળ વધતો રહ્યો.\nછ વર્ષ મુંબઈમાં ગાળ્યા, તેમાં ખૂબ જ પરિપકવતા, સમજદારી ને વ્યવહારિકતા આવી. એવામાં બચુભાઈ નામના વ્યક્તિનો સાથ મળતાં પોતાનું દુઃખ ભૂલી ચોપાટી પર લોકોને ભેગા કરી ‘મેરા નામ જોકર’ની જેમ બધાને હસાવતા.\nમોટી બે બહેનોના લગ્ન પછી માતા-પિતાની સેવાનો ખ્યાલ આવતા માંડવી પરત આવ્યો. ‘ડ્રીમલેન્ડ’સ્ટોર ખોલ્યો. પણ સેવાની અદમ્ય ઈચ્છા જાગૃત થતાં નાનો ભાઈ જે સરકારી કાર્યમાં ગામડે હતો તેને બોલાવી, દુકાને બેસાડી, પોતાનું મિશન ચાલુ રાખ્યું. ધાર્મિક કાર્યક્રમ (ભાવના) હોય કે સમાજ સેવા, લગ્ન-મરણના પ્રસંગ હોય કે દીક્ષા હોય કે કોઈને ખોટા માર્ગે રોકવા, બધામાં હાજરી હોય, સાથે આત્મસન્માન જાળવી કડવી પણ સત્ય વાત કહેતા અચકાતો ન હતો. ગાયના ઘાસચારા માટે ફંડ એકઠો કરવા ગામડે ગામડે જઈ, જાહેરમાં હિપ્નોટીઝમ’ના પ્રોગ્રામ આપતો, રાજકારણમાં પણ સ્વ. જયકુમાર સંઘવી સાથે મળી યુવક ક્રાંતિદળની સ્થાપના કરી હતી. હોલીકેમ્પમાં પણ નાના બાળકોનું પ્રિયજન હતો. કારણ એમની બધી જ વ્યવસ્થા પોતે કરી, રાત્રે સાંસ્કૃતિક પ્રોગ્રામ, જાદુના ખેલ બતાવતો. મોરબીના મચ્છુ ડેમની હોનારત સમયે પણ નિઃસ્વાર્થ સેવા આપી. નાનામાં નાની મદદ માટે સદા તૈયાર રહેતો. માંડવીના ગામમાં ખારવા કોમમાં એનું માન હતું.\nપોતાનું જીવન તદ્દન સાદું હતું, ન કપડાનો શોખ કે ન ખાવાનો. જમણવારમાં જમવા પણ ન જતો. પિતાજીના અવસાન બાદ ઘરની જવાબદારી અને સેવાની લગન વચ્ચે સમતુલા જાળવી રાખતો. આજે બધાને નામની પડી છે ત્યારે આ કિશોરને એની નિઃસ્વાર્થ સેવા માટે, પૈસાનો મોહ રાખ્યા વગર સેવા માટે યાદ કરવો રહ્યો. ફક્ત ૪૪ વર્ષની નાની વયમાં જ આ ચમકતો સિતારો બુઝાઈ ગયો. એ વખતે પાંચે ગચ્છના જૈન સંઘના સમાજે એની શ્રદ્ધાંજલિ માટેનો ભવ્ય કાર્યક્રમ યોજ્યો હતો. જેની નોંધ સમાચારપત્રે લીધેલ હતી તે નીચે પ્રમાણે છે.\n‘યુવાન સામાજિક કાર્યકર કિશોર ડ્રીમલેન્ડનો જીવનદીપ બુઝાયો.’\nમાનવીના યુવાન આશાવાદી અગ્રણી કાર્યકર શ્રી કિશોર ડ્રીમલેન્ડના આજરોજ સવારે માંડવી મધ્યે અવસાનના સમાચાર મળતાં શહેરના શુભેચ્છકો, સ્નેહીઓ અને મિત્રમંડળમાં શોકની લાગણી ફેલાઈ હતી. શ્રી કિશોર મગનલાલ શાહ ‘ડ્રીમલેન્ડ’ના હુલામણા નામથી જાણીતા હતા. યુવક ક્રાંતિદળ, જૈન બાળ વ્યાયામશાળા, ���િવિધ શૈક્ષણિક અને રમત-ગમતની સંસ્થાના સક્રિય કાર્યકર હતા. સ્વ. કિશોર ઉત્સાહી, સ્પષ્ટવકતા, સતત ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિમાં સક્રિય રહેતા તેમજ નાના ગરીબ ઈન્સાનોના હમદદર્ હતા. વોલીબોલ, હુતુતુતુ અને હોલી કેમ્પ જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. શહેરે ખૂબ જ ખંતીલો અને ઉત્સાહી સામાજિક કાર્યકર ગુમાવ્યો છે ત્યારે ‘કચ્છ કાલીન’પરિવાર સદ્‌ગતના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરે છે.’\n(કચ્છ ગુર્જરી ઓગસ્ટ ૨૦૨૦ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)\nરૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક અર્પણ 01 September 2020 11\nકેન્સરના ગરીબ દર્દીઓ માટે દાન 01 September 2020 13\nલીલાચારાનું નિરણ 27 July 2020 8\nદાતાશ્રીઓની ખૂબ ખૂબ અનુમોદના 01 September 2020 10\nપર્યુષણ દરમિયાન તપશ્ચર્યા 15 August 2020 11\nઓનલાઈન એક્ટીવીટીઝથી સાવચેત 10\nપોસ્ટકાર્ડથી વોટ્‌સેપ સુધી 10\nઅંતર વ્યથા એક ગૃહિણીની\nતહેવાર જીવન જીવવાની જડીબુટ્ટી\nલોકડાઉન પરિસ્થિતિઓ સામેના ઉપાયો\nઆ સમય પણ વીતી જશે\nમાં બાપને ભૂલશો નહિ\nનવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર\nપર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી\nમેન્ડોલીન વાદક નિર્મલ સંઘવીનું નિધન\nપર્યુષણ મહાપર્વ ભક્તિભાવ પૂર્વક ઉજવાયું\nદાતાશ્રીઓની ખૂબ ખૂબ અનુમોદના\nકેન્સરના ગરીબ દર્દીઓ માટે દાન\nરૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક અર્પણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00347.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kisanagrimall.com/agri-news/digital-farming/", "date_download": "2020-09-29T06:45:15Z", "digest": "sha1:UBHLQDNAWESAL2WVGJKCMLI5SNOZTPNG", "length": 15993, "nlines": 154, "source_domain": "kisanagrimall.com", "title": "ચોમાસુ મગફળી ની જૈવીક ખેતી પદ્ધતિ » Kisan Agri Mall", "raw_content": "\nડૉ ઉર્જા એકટીવેટર ૧૮૨ લકી ડ્રો માં ભાગ્યશાળી ખેડૂત મીત્રો\nચોમાસુ મગફળી ની જૈવીક ખેતી પદ્ધતિ\nમગફળી માં પાયાના ખાતર\nસારું કોહવાયેલું છાણીયું ખાતર ,દિવેલી ખોળ ૫૦ કિલો /વીઘે ,લીંબોળી ખોળ ૫૦ કિલો /વીઘે, ખાવાનો ચૂનાનો પાવડર ૧ કિલો /વીઘે\nમગફળી બિયારણ ની પસંદગી\nચોમાસા માટે ભારે વરસાદવાળા વિસ્તારમા વેલડી-જીઍયૂજી: ૧૦, જીજી: ૧૧, જીજી: ૧૨, જીજી: ૧૩,મધ્યમ વરસાદવાળા વિસ્તારમા અર્ધવેલડી જીજી ૨૦. જીજી ૨૨,ઓછા વરસાદવાળા વિસ્તાર માટે ઉભડી જાતો પસંદ કરવી-ઉભડી: જે: ૧૧, જીજી: ૨, જીજી: ૫, જીજી: ૭; ટીજી -૩૭.આ જ રીતે ભારે કાળી જમીનમાં વેલડી, મધ્યમ કાળી જમીનમા અર્ધ વેલડી અને ગોરાડુંથી રેતાળ જમીનમાં ઉભડી મગફળી વાવેતર માટે પસંદ કરવી.\nઅર્ધવેલડી માટે ૨૦-૨૫ કિલો /વીઘે અને ઉભડી માટે ૨૫-૩૦ કિલો/વીઘે બિયારણ નો દર રાખ��ો\nમુંડા(ડોળ/ધૈણ),ઉધઈ અને જમીન જન્ય કાળી ફૂગ ના નિયત્રંણ માટે ડો વિટો પ્લસ દવાનું પ્રમાણ-20 કિલો દાણા માટે 60 મિલી લેવું,250-300 મિલી પાણી લઈ દવા જોડે મિક્ષ કરી પછી પટ આપવો.પટ આપ્યા બાદ દાણા છાંયડે કંતાન પર સૂકવવા બરાબર સુકાઈ ગયા પછી વાવેતર માં ઉપયોગ કરવો.\nજો પિયત ની સગવડ હોય તો, વહેલી વાવણી મે મહિના ના છેલ્લા અઠવાડીયામાં અથવા જૂન મહિના ના પ્રથમ અઠવાડીયામાં કરવી. જો ના હોય તો વાવણી લાયક વરસાદ થયે વાવેતર કરવું. તંદુરસ્ત અને સારા વિકાસ માટે ઉભડી જાતો 45 X 10 સેમીના અંતરે અને અર્ધવેલડી / વેલડી જાતો 60 X 10 સેમીના અંતરે વાવવી.મૂળના કોહવારાનો ઉપદ્રવ ઓછો કરવા, 2 ઇંચથી વધારે ઊંડું બીજ વાવવું નહીં, આંતરખેડ વખતે છોડ ને નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું.\nમગફળી માં પાક માં ડૉ. ઉર્જા એકટીવેટર 182 નું દ્રાવણ માત્ર ૧૦૦ રૂપિયાના ખર્ચ માં તૈયાર મળે છે જે ઓરવણ કરતી વખતે પાણી સાથે વાવેતર પહેલા અને વાવેતર થઇ ગયા પછી૩-૪ વાર સ્પ્રેય દ્વારા અથવા પાણી સાથે આમ બંને રીતે ૧ એકર માં ૨૦૦ લીટર ડૉ. ઉર્જા એકટીવેટર 182 નું દ્રાવણ આપવું.જેથી જમીન પોચી,ભરભરી,તંતુમુળ નો સારો વિકાસ,જમીન માં રહેલ ફૂગ અને જીવાત ના ઈંડા ને નિષ્ક્રિય કરે છે.અને વરસાદ ના ખેંચ ની સમય માં છોડ ને વિકટ સમય માં ટકી રેહવાની ક્ષમતા આપે છે.\nઆમતો મગફળીનો પાક વરસાદ આધારીત છે પણ વરસાદ લાંબો ખેંચાય તો પિયત આપવું જોઇએ. પાકમાં ફુલ બેસવાની, શીંગો બનવાની અને દાણા બેસવાની અવસ્થાએ જમીનમાં પુરતું ભેજ હોવું જરુરી છે નહીંતર ઉતારા પર માઠી અસર થાય છે અને ઉત્પાદન ઓછું મળે છે.\nપાકને વાવણી પછી 45 દિવસ સુધી નિંદામણ મુક્ત રાખવો. આ માટે બે આંતરખેડ 25 અને 35 દિવસે કરવી\nમગફળી પીળી પડવી અને પાકમાં પાન પીળા પડવાની સમસ્યા ઘણી વાર જોવા મળે છે. આના નિયંત્રણ માટે અમૃત દ્રાવણ નો છંટકાવ કરવો.\nવધુ ઉત્પાદન અને રોગ નિયત્રંણ\nમગફળી ના પાક માં સારા ઉત્પાદન માટે અને સફેદ અને કાળી ફૂગ,ટિક્કા,ગેરુ ના નિયત્રંણ માટે અમૃત દ્રાવણ ૨૦-૪૫-૬૫ દિવસે ત્રણ વાર છંટકાવ માં આપવું.\nઅમૃત દ્રાવણ બનાવવાની રીત –\n૨૦૦ લીટર પાણી ,૧ લીટર ડો યુનિટેક ,૧ લીટર ડો ફંગસ્ટાર ,૫ લીટર ખાટી છાશ, ૨ કિલો કાળો દેશી ગોળ.આ બધી વસ્તુ મિક્ષ કરી ૨૪ કલાક રેવા દેવું.પછી આ દ્રાવણ માં થી સીધો પંપ ભરી છંટકાવ માં ઉપયોગ લઇ શકાય.\nવધુ પડતું નાઇટ્રોજનયુક્ત ખાતર આપવાથી વાનસ્પતિક વૃદ્ધિ વધુ થાય છે અને ઉત્પાદન ઘટે છે, ખોટો ખર્ચ ��િવારવા પૂર્તિ ખાતરો ના આપવા\nસારા ફૂલ માટે અને શિંગોના સારા વિકાસ માટે વાવણીના ૪૫ અને ૬૫ દિવસે ડો કાશમોરા ૫ મિલી/૧૫ લીટર પંપ માં નાખી ને અમૃત દ્રાવણ ની સાથે છંટકાવ કરવો.\nમગફળી ના પાક માં લીલી,કાબરી,લશ્કરી ઈયળ ના નિયત્રંણ માટે ડો બ્રહ્મોસ ૬૦ મિલી/15 લીટર પંપ માં નાખી ને છંટકાવ કરવો .મગફળી ૩૫-૪૦ દિવસ ની હોય ત્યારે એ સમય દરમિયાન અમાસ/પૂનમ હોય ત્યારે છંટકાવ કરવાથી ખુબ જ સારું પરિણામ મળે છે.આ દવા અમૃત દ્રાવણ નો બીજો સ્પ્રેય કરતા હોય ત્યારે પણ કરી શકાય.\nમગફળી ના પાક માં ચુસીયા જીવાતો જેમ કે મોલોમછી,સફેદમાખી,લીલી પોપટી,કથીરી ના નિયત્રંણ માટે ડો અગ્નિ ૬૦ મિલી/૧૫ લીટર પંપ નાખી ને છંટકાવ કરવો.\nખેતી વિશે વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો .\nજૈવીક ડીજીટલ ખેતી ની ખાસિયત\nદરેક ફોટા ઉપર ક્લિક કરવાથી ખેડુત અનુભવ ના વિડિઓ અને ખરીદી ની લિંક ઉપર ક્લિક કરવાથી ઓનલાઇન ખરીદી કરી શકશો.\nસોશિયલ મીડિયા ના બધાજ ગ્રુપ એકજ આંગળી ના ટેરવે.\n‍♂️ભારતીય સંસ્કૃતિ અને જૈવિક ખેતી ની સારી ફાઈલ એકજ જગ્યાએ. ફ્રી માં ડાઉનલોડ કરો.\n ફોટો અને વિડિઓ દ્વારા માર્ગદર્શન.\nઆપના બીજા ગ્રુપ માં આ લિંક સેન્ડ કરશો જેથી બીજા મિત્રો પણ આ નવીન ટેકનીક નો ઉપયોગ કરી શકે.\n7 thoughts on “ચોમાસુ મગફળી ની જૈવીક ખેતી પદ્ધતિ”\nPrevious Previous post: ખેડૂત મિત્રો ની સફળતા નો મંત્ર – કિસાન મંત્ર-જૈવિક ખેતી પ્રચાર-વેચાણ\nNext Next post: ભારત ના પ્રત્યેક ખૂણામાં ચીન માટે રોષ વ્યાપી રહ્યો છે- સ્વાભિમાની ભારત\nહિંદુ ધર્મમાં ગૌમાતા સાક્ષાત્ ભાગ્ય અને ભગવાન છે.\nભાગવતકથા અનુસાર આત્મદેવ નામના બ્રાહ્મણ નિ:સંતાન હતો તેથી પુત્ર મેળવવા એક ચમત્કારિક ફળ ગાયને ખવડાવેલું..\nગાય ચોપગું પ્રાણી નહીં, પણ સાક્ષાત ભાગ્ય અને ભગવાન છે. પૂજ્ય એવા ઇન્દ્રનું બીજું રૂપ છે. એ દુર્બળને હ્રષ્ટપુષ્ટ કરે છે. નિર્બળને બળ આપે છે.\nઆખું વર્ષ માત્ર ૧૦૦ રૂપિયા ના નજીવા ખર્ચ થી જમીન ની ફળદ્રુપતા માં વધારો કરો અને ખેતી કરો\nજમીનની ફળદ્રુપતા વધે અને પાકમાં જીવાત ન પડે તે હેતુસર આણંદ પાસેના મોગરી ગામમાં રહેતા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ના સ્નાતક ડૉ. પલકેશ પટેલ અને લોકનિકેતન મહાવિદ્યાલય રતનપુર ના સ્નાતક ડૉ. હરેશ પટેલ બંને ભાઈઓ દ્વારા ૧૮૨ પ્રકારની વનસ્પતિ અને જંગલ ની જમીન નો ઉપયોગ કરી ને અદભુત પ્રવાહી નું નિર્માણ કર્યું છે.\nડો. ઊર્જા એક્ટીવેટર 182માં વિવિધ જંગલોની વનસ્પતિ અને જમી��નો અભ્યાસ કરીને એક ખાસ પ્રકારની ટેક્નોલોજિ દ્વારા આ પ્રવાહી તૈયાર કરવામાં આવ્યું છે.\nચોમાસુ મગફળી ની જૈવીક ખેતી પદ્ધતિ\nમગફળી માં પાક માં ડૉ. ઉર્જા એકટીવેટર 182 નું દ્રાવણ માત્ર ૧૦૦ રૂપિયાના ખર્ચ માં તૈયાર મળે છે.\nજમીન પોચી,ભરભરી,તંતુમુળ નો સારો વિકાસ,જમીન માં રહેલ ફૂગ અને જીવાત ના ઈંડા ને નિષ્ક્રિય કરે છે.\nમગફળી પીળી પડવી અને પાકમાં પાન પીળા પડવાની સમસ્યા ઘણી વાર જોવા મળે છે. આના નિયંત્રણ માટે અમૃત દ્રાવણ નો છંટકાવ કરવો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00349.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/entertainment/bollywood/narayan-rane-says-disha-salian-murder-after-rape-why-no-fir-in-sushant-case-so-far/articleshow/77354162.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article14", "date_download": "2020-09-29T06:16:26Z", "digest": "sha1:7R4JZ4GKLU4Z4FKU66V2LERSMSOK7Q4V", "length": 11796, "nlines": 96, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nસુશાંતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનની રેપ બાદ થઈ હતી હત્યા : નારાયણ રાણે\nમહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીનો દાવો, સુશાંત સિંહ રાજપૂત અને તેની પૂર્વ મેનેજર બંનેએ આત્મહત્યા નથી કરી, તેમની હત્યા થઈ છે\nમુંબઈ : મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા નારાયણ રાણેએ સુશાંત સિંહ રાજપૂતના કેસમાં પોલીસ તરફથી FIR નોંધવામાં 50 દિવસથી વધુ વિલંબ કરવા પર મંગળવારે સવાલ ઉઠાવ્યા. સાથે જ તેમણે દિવંગત અભિનેતાના પૂર્વ મેનેજ દિશા સાલિયાનની આત્મહત્યા મુદ્દે પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે સત્તાવાર રીતે ભાજપ ઑફિસમાં એક પ્રેસ કૉન્ફરન્સ કરી દાવો કર્યો કે, 'દિશા સાલિયાને આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા થઈ છે.'\nનારાયણ રાણે જણાવ્યું કે, 8 જૂને યોજાયેલી પાર્ટીમાં દિશા સાથે રેપ થયો અને પછી તેની હત્યા કરી દેવામાં આવી. તેમણે કહ્યું કે, તેમને આ જાણકારી દિશાના પોસ્ટમોર્ટમ રિપોર્ટથી મળી છચે. રિપોર્ટમાં ઉલ્લેખ છે કે, દિશાના પ્રાઈવેટ પાર્ટમાં ઈજાના નિશાન હતા. દિશાએ 8 તારીખે આત્મહત્યા કરી અને 11 જૂને તેનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું. હકીકત ટૂંક સમયમાં બધાની સામે આવી જશે.\nસરકાર મુંબઈ પોલીસની છબિ ખરડી રહી છે\nઆ દરમિયાન નારાયણ રાણે સુશાંત સિંહ રાજપૂતના કેસમાં પણ સવાલ કર્યો કે, સરકાર કોના દબાણમાં કામ કરી રહી છે અને કોને બચાવવા માટે મુંબઈ પોલીસની છબિ બરબાદ કરી રહી છે. જે મુંબઈ પોલીસની તુલના સ્કૉટલેન્ડ યાર્ડ સાથે કરવામાં આવે છે તેની આ દુરગતિ સરકારને કારણે થઈ રહી છે.\nસુશાંતની હત્યા થઈ છે\nરાણેએ કહ્યું કે, ��રકાર સુશાંતના કેસમાં ધ્યાન આપી રહી નથી. સુશાંતે આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા થઈ છે. સરકાર જે રીતે કેસની તપાસ કરાવી રહી છે તેના સ્પષ્ટ માલૂમ થાય છે કે, કોઈને બચાવવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે. ડિનો મોરિયાના ઘરે રોજ મંત્રી આવી છે. તે કેમ આવે છે અને ત્રણ-ચાર કલાક રોકાઈને શું કરે છે તેની કોઈ તપાસ થઈ રહી. 13 જુલાઈએ ડિનો મોરિયાના બંગલે પાર્ટી થઈ અને બાદમાં ત્યાં એકઠાં થયેલા લોકો સુશતના ઘરે ગયા. આ સમગ્ર ઘટનામાં જે મંત્રી હશે શું તે CCTVમાં નહીં આવ્યા હોય મંત્રીના નામ કેમ છૂપાવવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા હકીકત છૂપાવવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે. વિપક્ષ ચૂપ નહીં બેસે.\nસુશાંતને મળી રહી હતી ધમકીઓ\nરાણેએ કહ્યું કે, સુશાંતને છેલ્લા 20 દિવસથી મોતની ધમકીઓ મળી રહી હતી. આ ધમકીઓ કોણ આપી રહ્યું હતું, શું પોલીસને ખબર નથી રિયા ચક્રવર્તી ગાયબ છે પણ પોલીસને તે નથી મળી રહી. સુશાંત કેમ આટલા સિમ કાર્ડ બદલી રહ્યો હતો રિયા ચક્રવર્તી ગાયબ છે પણ પોલીસને તે નથી મળી રહી. સુશાંત કેમ આટલા સિમ કાર્ડ બદલી રહ્યો હતો તેને ધમકીઓ કેમ મળી રહી હતી તેને ધમકીઓ કેમ મળી રહી હતી આના પર પોલીસની તપાસ કેમ ન થઈ.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nસુશાંતને ન્યાય અપાવવા આગળ આવી અંકિતા, આ ડિરેક્ટરે કહ્યું 'ધ્યાન રાખજે હવે આ...' આર્ટિકલ શો\nગોકુળધામના એકમેવ સેક્રેટરી 'આત્મારામ ભીડે'નું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું\nહવે રિયા ચક્રવર્તી પરથી પણ બનશે ફિલ્મ અને ડોક્યુમેન્ટ્રી, તૈયારીમાં લાગ્યા મેકર્સ\nબિહારના પૂર્વ DGP ગુપ્તેશ્વર પાંડે JD(U)માં જોડાતા સ્વરા ભાસ્કરે કર્યો કટાક્ષ\n'ન્યાયઃ ધ જસ્ટિસ'માં નાર્કોટિક્સ અધિકારીનો રોલ પ્લે કરશે શક્તિ કપૂર\nડ્રગ્સ કેસમાં ફસાયેલી સારાને પિતા સૈફ અલી ખાને મદદ કરવાની ના પાડી દીધી\nસુનીલ ગાવસ્કર કોન્ટ્રોવર્સીઃ અનુષ્કા શર્માના સપોર્ટમાં આવી કંગના\nબિઝનેસતહેવારોની સીઝન પહેલા SBIએ સસ્તી કરી Loans, સાથે બીજી પણ ઓફર્સ\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nમહેસાણાકોરોનાને હરાવવા ઈડરમાં વેપારઓનો સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય, મિશ્ર પ્રતિસાદ\nઅમદાવાદજામનગર ટ્રાન્સફર થતાં જ દીપન ભદ્ર��નો સપાટો: 41 વોન્ટેડ ઝડપાયા\nઅમદાવાદઅ'વાદઃ થલતેજમાં ભર બપોરે ડોક્ટરના પુત્રના હાથ-પગ બાંધીને લૂંટની ઘટના\nઅમદાવાદદર્દીઓના હૃદય પર અસર કરી રહ્યો છે કોરોના, ડોક્ટરોએ આપી ખાસ સલાહ\nદેશUnlock 5.0: સિનેમા હોલ, પર્યટન... 1 ઓક્ટોબરથી મળી શકે છે આ રાહતો\nઅમદાવાદગાંધીનગરમાં કૃષિ બિલ સામે વિરોધ પ્રદર્શન, કોંગ્રેસના નેતાઓની અટકાયત\nરાજકોટભાવનગરઃ 30 વર્ષ સુધી સેનામાં સેવા આપ્યા બાદ અંલગ પહોંચ્યું યુદ્ધ જહાજ INS વિરાટ\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00349.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://4shreylakdawala.wordpress.com/2020/09/14/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BE-language-%E0%A4%AD%E0%A4%BE%E0%A4%B7%E0%A4%BE/", "date_download": "2020-09-29T06:13:55Z", "digest": "sha1:XEJWSCTPJFZBXXMPJYHP6GLVNY6VJP2R", "length": 2074, "nlines": 42, "source_domain": "4shreylakdawala.wordpress.com", "title": "ભાષા-Language-भाषा – Shrey Lakdawala", "raw_content": "\nહમણાં નજીક ના સમયમાં જ એક સુખદ અનુભવ થયો. આમ તો આસપાસ ઘણીબધી વસ્તુઓ આકાર લેતી જ હોય છે. આપણે જોઈએ ત્યારે અંદાજ આવે. કોઈ કૂતુહલતા પૂર્વક વરસાદ પડવાનો હોય તો વિજળીના ચમકારા જોશે અથવા તો પવનની દિશા વિશે વિચાર કરશે અથવાતો કોઈ આવ રે વરસાદ, ઘેબરિયો વરસાદ ગાશે…… આમ તો મોજમાં અને તાનમાં આવી […]\nPrevious Post વહી ગઈ લાગણી જેમ બરફ પીગળ્યો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00350.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2019/dhol/", "date_download": "2020-09-29T07:11:04Z", "digest": "sha1:KBA3ZPBKC6PLVY7IYLWYEKH5J25QBCG3", "length": 13044, "nlines": 280, "source_domain": "sarjak.org", "title": "ઢોલ ચારે તરફ પિટાવીને » Sarjak", "raw_content": "\nઢોલ ચારે તરફ પિટાવીને\nઢોલ ચારે તરફ પિટાવીને,\nમેળ કર્યો લગન કરાવીને.\nદોસ્ત,કજિયાનો અંત આવે છે,\nએણે તમરા ઘણાય લલચાયા,\nખુશ્બુઓ ગાલ પર લગાવીને.\nએજ સજ્જન હવે પ્રચારોમાં,\nવૉટ માંગે છે, હદ વટાવીને.\nઆંખ ખુલ્લી છે ત્યાં સુધી દુનિયા,\nશું કરૂં આ જગત વસાવીને\nજંગ જીતી શકાય નૈ’ ‘સિદ્દીક’,\nપૌરા શોધી અને બતાવી છૈ.\nરૂપથી મહેફિલને પુલકિત ના કરો,\nજ્ઞાનને એ મ જ પ્રદુષિત ના કરો.\nજાણો શરૂ થનારી લીલી પરિક્રમા વિશેની સંપૂર્ણ માહિતી\nપુરાણોના ઉલ્લેખ અને ધાર્મિક માન્યતાઓ આધારિત લોકવાયકાઓ જોતા એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ બહેન સુભદ્રાને અર્જુન સાથે પરણાવવા માટે બહાનું કરીને આ પરિક્રમા કરી હતી.\nએક એવી કવિતા : અછાંદસ\nઅનાથ બાળકને માતા મળી ગયાનો સંતોષ થાય\nજે વાંચ્યા પછી ક્યારેય ન કરવી પડે ઈશ્વરને પ્રાથના…\nલાગણીના દોરથી બંધાઈ જા\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nજો કદીક જાણવા મળે\nમારા ઘર ના બંધ દ્રાર પર..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00350.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/index/14-01-2018", "date_download": "2020-09-29T07:14:28Z", "digest": "sha1:4C7RKQJW4GV5WBRBLQONA5WU25YJQZUO", "length": 15130, "nlines": 109, "source_domain": "www.akilanews.com", "title": "ફિલ્મ જગત - અગ્રેસર ઓનલાઇન ગુજરાતી ન્યુઝ પોર્ટલ", "raw_content": "\n૧ જુને કરીનાની નવી ફિલ્‍મ વીરે દી વેડિંગ રજૂ થશે access_time 12:33 pm IST\nશ્રદ્ધા કપૂરને એક પ્રશંસકે સ્ક્રેપ બુક ભેટમાં આપી access_time 12:34 pm IST\nમારી ફિલ્‍મની મોટી સફળતા અે જ છે કે તેની ચારેબાજુ ચર્ચા થતી હોય : અક્ષયકુમાર access_time 12:34 pm am IST\n'ટાઈગર ઝિંદા હૈ' નવ વિક્રમ સાથે સલમાનની સૌથી વધુ કમાનાર ફિલ્‍મ બનશે access_time 12:35 pm am IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\n���ારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \n૨૨ વર્ષની ચાંદનીને ઇરફાન પઠાણ ફસાવીને ભગાડી ગયો...દિકરીને શોધી આપવા મા-બાપની કાકલુદી : રૂરલ એસપીશ્રી બલરામ મીણા અંગત રસ લઇ ગરિબ પરિવારની વ્હારે આવે તેવો અનુરોધ access_time 11:53 am IST\nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nગૂગલે ડૂડલ બનાવી મશહૂર અભિનેત્રી ઝોહરા સહગલને કર્યા યાદ access_time 12:33 pm IST\nભરૂચ:નેત્રંગના રસ્તા પર બે-બે ફુટ ઉંડા ખાડાથી બચવા વાહનચાલકોએ ટ્રેક્ટરના ટાયર મુકવા પડ્યા access_time 12:24 pm IST\nગોધરા દાહોદ હાઇવે પર ઓરવાડા નજીક ટ્રકે બાઇકચાલકને અડફેટે લેતા કમકમાટીભર્યું મોત access_time 12:11 pm IST\nતબલીગી જમાત સાથે સંકળાયેલા 17 વિદેશીઓને 2200-2200 નો દંડ ફટકારી છોડી મુકવામાં આવ્યા access_time 12:05 pm IST\nકોર્પોરેટ સેકટરને રર ટકા અને વેપારીઓને ૩૦ ટકાના દરની વિસંગતતા દૂર કરવા માંગ access_time 12:01 pm IST\nજુનાગઢમાં યુવાન અને માંગરોળમાં પરિણીતાનો આપઘાત access_time 11:57 am IST\nજોડીયામાં હળવો આંચકો આવ્‍યો access_time 11:55 am IST\nસંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અક્બરુદીનનું ટ્વીટર એકાઉન્ટ રવિવારે સવારે હૈક થયું છે. જોકે તેનાથી બેફિકર આ રાજદ્વારીએ કહ્યું હતું કે તેના ટ્વીટરને હૈક કરીને તેને જુકાવી શકાશે નહીં. અજાણ્યા હૈંકરોએ બે ફોટા અને એક વિડિઓ પોસ્ટ કરી છે અને અકબરૂદ્દીનના ટ્વીટર એકાઉન્ટના નામમાં @AkbaruddinIndia થી બદલીને R@AkbaruddinSyed કરી નાખ્યું છે. access_time 4:34 pm IST\nU-19 વર્લ્ડક૫માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 100 રનથી હરાવ્યું : U-19 વર્લ્ડકપ-2018ના પ્રારંભિક મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 100 રનથી હરાવી શાનદાર શરૂઆત કરી છે. રાહુલ દ્રવિડની કોચિંગમાં ભારતીય ટીમે સૌપ્રથમ બેટિંગ કરી નિશ્ચિત 50 ઓવરોમાં 7 વિકેટ ગુમાવી 328 રન બનાવ્યાં હતાં. તો જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમે 42.5 ઓવરોમાં 10 વિકેટ ગુમાવી ફક્ત 228 રન બનાવ્યા છે. access_time 3:24 pm IST\nકચ્છના લોરિયા પાસે ગોઝારા માર્ગ અકસ્માતમાં સૌરાષ્ટ્��-ધોરાજીના મોટા ગુંદાળાના 9 યુવકોના કરૂણમોત : મરનાર તમામ એક જ ગામ મોટા ગુંદાળાના છે : ઇકો કાર અને લક્ઝરી બાદ વચ્ચેની ટક્કરમાં મૃતકો ઇકો કારમાં હતા : કારનો બુકડો બોલી ગયો : લકઝરી બસ ભુજ થી ખાવડા જતી હતી : ઇકો કાર ખવડાથી ભુજ તરફ આવતી હતી : આ બધા યુવકો સફેદ રણ જતા હતા ત્યારે કચ્છના લોરિયા પાસે સર્જાયેલ અકસ્માતમાં બધા જ 9ના સ્થળ પર જ મોત થયા છે access_time 11:53 pm IST\nઆજે સુપ્રસિદ્ધ લેખિકા મહાશ્વેતાદેવીનો જન્મદિન :ગૂગલે બનાવ્યું ડુડલ access_time 5:34 pm IST\nભારત-પાકિસ્તાનની વચ્ચે વાતચીતની જરૂરીયાત : મહબૂબા મુફતી access_time 12:01 pm IST\nઅમેરિકાની ઇકોનોમી તથા ગ્રોથમાં ભારતીયોનું બહુમૂલ્‍ય યોગદાનઃ ભારત ખાતે નવા નિમાયેલા અમેરિકાના એમ્‍બેસેડર કેનેથ જસ્‍ટરરનું પ્રથમ પત્રકાર પરિષદમાં ઉદબોધન access_time 9:19 pm IST\nભોમેશ્વરમાં પતંગ લૂટવા જતા ટ્રેનની હડફેટે આઠ વર્ષના બાળકનું મોતઃ બાળકના માથાનો ભાગ સંપૂર્ણ છુંદાઇ ગયો access_time 2:57 pm IST\nરાજકોટમાં જેના અપહરણની ફરિયાદ નોંધાઇ એ હરસિધ્ધી સોસાયટીનો સગીર ચિરાગ પટેલ અમદાવાદથી મળી આવ્યો access_time 10:30 am IST\nસર્વે જીવ પ્રત્યે કરુણા એજ રાજય સરકારનો અભિગમ:મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી access_time 7:57 pm IST\nજામનગરની વિધવા મહિલાને પૈસાદાર બનાવી દેવાની લાલચ આપી 40 લાખની છેતરપિંડી access_time 6:35 pm IST\nજેતપુરમાં ચાઈનીઝ તુક્કલ પડતા બંધ મકાન બળીને ખાખ :બાજુના સાડીના ગોડાઉનમાં પણ આગ ભભૂકી access_time 12:02 am IST\nપદ્માવત ફિલ્મને ગુજરાત રાજ્યમાં બેન લગાવવાના ગુજરાત સરકારના નિર્ણયને આવકારવા માટે મોરબીમાં કરણી સેનાએ ફટાકડા ફોડી ઉજવણી કરી access_time 11:21 am IST\nઅમદાવાદમાં પ્રતિબંધ છતાં ચાઈનીઝ તુક્કલોએ દેખા દીધી access_time 10:11 pm IST\nગુજરાતવાસીઓ જાગૃત થયાઃ પતંગોત્સવની સાથે-સાથે ચલાવ્યું પક્ષીબચાવ અભિયાન access_time 3:48 pm IST\nરાજયના શિક્ષણ મંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાની જીતને હાઇકોર્ટમાં પડકારાઇ access_time 10:13 am IST\nચીની યુવતી યાંગ હુઈયાને સાત દિવસમાં રૂ. ૩૯ હજાર કરોડની કમાણી કરી\nવેસ્ટ બેન્કના બદલામાં પેલેસ્ટીની નાગરિકોને સિનાઇમાં જમીન આપવાની નેતાન્યાહુની યોજના access_time 11:18 am IST\nતુર્કીએ આઇએસના વધુ ૧૦ શકમંદોની ધરપકડ કરી access_time 12:02 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nભારતમાંથી દત્તક લીધેલી ૩ વર્ષની માસૂમ બાળકી શેરીનના હત્‍યારા પાલક પિતાને મોતની સજા ફરમાવવા સરકારી વકીલની ભલામણઃ દલાસ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન વેસ્‍લે મેથ્‍યુએ ઓકટો.૨૦૧૭માં રાત્રે દૂધ પીવાના સામાન્‍ય મામલે દત���તક પુત્રીને બેરહેમ પણે મારતા મોત નિપજ્‍યુ હતું access_time 9:22 pm IST\nસજા થવાના બે દિવસ પહેલા નાસી જવાની કોશિષ બદલ ઇન્‍ડિયન અમેરિકન નિકેશ પટેલની ધરપકડઃ ૨૦૧૬ની સાલમાં ૧૭૯ મિલીયન ડોલરના વાયરફ્રોડ બદલ ૯ જાન્‍યુ.ના રોજ સજા ફરમાવાય તે પહેલા ૬ જાન્‍યુ.એ બીજે રાજ્‍યાશ્રય મેળવવા ભાગી જવાની કોશિષ access_time 9:21 pm IST\nયુ.કે.માં વસતા ગેરકાયદે ભારતીયોને દેશનિકાલ કરવા માટે ભારત સરકાર સહમતઃ યુ.કે.માં ભારત વિરોધ પ્રવૃતિઓ કરતા કાશ્‍મીરીઓ તથા શીખો ઉપર કન્‍ટ્રોલ કરવા લંડન સહમતઃ ભારતના જુનિયર હોમ મિનીસ્‍ટર કિરેન રિજ્જુ દ્વારા તૈયાર થઇ રહેલ MOU access_time 9:19 pm IST\nપ્રેક્ષકે એક હાથથી પકડ્યો કેચ એન જીત્યું 23 લાખનું ઇનામ access_time 9:11 pm IST\nમારી ફિલ્‍મની મોટી સફળતા અે જ છે કે તેની ચારેબાજુ ચર્ચા થતી હોય : અક્ષયકુમાર access_time 12:34 pm IST\n'ટાઈગર ઝિંદા હૈ' નવ વિક્રમ સાથે સલમાનની સૌથી વધુ કમાનાર ફિલ્‍મ બનશે access_time 12:35 pm IST\n૧ જુને કરીનાની નવી ફિલ્‍મ વીરે દી વેડિંગ રજૂ થશે access_time 12:33 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00350.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/katie-morgan-horoscope.asp", "date_download": "2020-09-29T08:48:44Z", "digest": "sha1:GJHCPLUMU54JE4FKO2JU47P2HAGRLNMK", "length": 7992, "nlines": 135, "source_domain": "celebrity.astrosage.com", "title": "કેટિ મોર્ગન જન્મ તારીખ પ્રમાણે કુંડલી | કેટિ મોર્ગન 2020 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » કેટિ મોર્ગન કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nજન્મનું સ્થળ: Los angeles\nઅક્ષાંશ: 34 N 0\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nકેટિ મોર્ગન પ્રણય કુંડળી\nકેટિ મોર્ગન કારકિર્દી કુંડળી\nકેટિ મોર્ગન જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nકેટિ મોર્ગન 2020 કુંડળી\nકેટિ મોર્ગન ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nકેટિ મોર્ગન ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nકેટિ મોર્ગન 2020 કુંડળી\nતમારી બુદ્ધિમત્તા તમને જીવનના વિવિધ તબક્કાના લોકો પાસેથી પ્રશંસા મેળવી આપશે, વ્યવસાય કે વેપારમાં તમે તેજસ્વી તારલાની જેમ ઝળકો એવી શક્યતા છે. પરિવારમાં બાળજન્મ તમારી માટે ખુશી લાવશે. આ સમયગાળો ડહાપણ અને ધાર્મિક વિદ્યાનો છે. તમે ધાર્મિક સ્થળ અથવા મનોરંજનના સ્થળની મુલાકાત લેશો. શાસક તથા ઉચ્ચ પદ પરના અધિકારીઓ દ્વારા તમારૂં માન-સન્માન થશે.\nવધુ વાંચો કેટિ મોર્ગન 2020 કુંડળી\nકેટિ મોર્ગન જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નક���ો છે. કેટિ મોર્ગન નો જન્મ ચાર્ટ તમને કેટિ મોર્ગન ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે કેટિ મોર્ગન ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો કેટિ મોર્ગન જન્મ કુંડળી\nકેટિ મોર્ગન વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nકેટિ મોર્ગન માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nકેટિ મોર્ગન શનિ સાડાસાતી રિપોર્ટ\nકેટિ મોર્ગન દશાફળ રિપોર્ટ\nકેટિ મોર્ગન પારગમન 2020 કુંડલી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00351.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/rahul-aware-horoscope.asp", "date_download": "2020-09-29T07:45:04Z", "digest": "sha1:F43C7HNVZYBNNWY4LY4FVNKAMKMQ2DNO", "length": 8322, "nlines": 135, "source_domain": "celebrity.astrosage.com", "title": "રાહુલ અવેર જન્મ તારીખ પ્રમાણે કુંડલી | રાહુલ અવેર 2020 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » રાહુલ અવેર કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 75 E 50\nઅક્ષાંશ: 18 N 58\nમાહિતી સ્ત્રોત્ર: Dirty Data\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nરાહુલ અવેર પ્રણય કુંડળી\nરાહુલ અવેર કારકિર્દી કુંડળી\nરાહુલ અવેર જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nરાહુલ અવેર 2020 કુંડળી\nરાહુલ અવેર ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nરાહુલ અવેર ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nરાહુલ અવેર 2020 કુંડળી\nસંબંધીઓ સાથે સુમેળભર્યા સંબંધો જાળવી રાખવાની સલાહ છે. સ્વાસ્થ્યને લગતા પરીક્ષણો જરીરૂ છે, કેમ કે લાંબી બીમારીના સંકેત છે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવામાં તમારા શત્રુઓ કશું જ બાકી નહીં રાખે, માટે તેમનાથી દૂર રહેવું. પરિવારના સભ્યની તબિયત તમારી માનસિક શાંતિ ખોરવી નાખ તેવી શક્યતા છે. ઉછીનાં નાણાં કે લોન લેવા જેવી બાબતોથી દૂર રહેવું, જેથી તમે આર્થિક રીતે ખુશખુશાલ અને શાંત રહી શકો. ચોરી અથવા તકરારને કારણે નુકસાન અથવા ખર્ચની શક્યતા છે. સત્તાવાળાઓ સાથે પણ તકરારની શક્યતા છે.\nવધુ વાંચો રાહુલ અવેર 2020 કુંડળી\nરાહુલ અવેર જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. રાહુલ અવેર નો જન્મ ચાર્ટ તમને રાહુલ અવેર ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે રાહુલ અવેર ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો રાહુલ અવેર જન્મ કુંડળી\nરાહુલ અવેર વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nરાહુલ અવેર માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nરાહુલ અવેર શનિ સાડાસાતી રિપોર્ટ\nરાહુલ અવેર દશાફળ રિપોર્ટ\nરાહુલ અવેર પારગમન 2020 કુંડલી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00351.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/two-year-old-claims-resurfaces-again/", "date_download": "2020-09-29T08:23:32Z", "digest": "sha1:TLHPDWAL7MQBEYZSZSERYJPY6MUM5PEC", "length": 11260, "nlines": 100, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર ધાર્મિક જાનીના ડોક્યુમેન્ટ હાલમાં જ મળી આવ્યા છે....? જાણો શું છે સત્ય..... | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર ધાર્મિક જાનીના ડોક્યુમેન્ટ હાલમાં જ મળી આવ્યા છે…. જાણો શું છે સત્ય…..\nHasam Ghumra નામના ફેસબુક યુઝર દ્વારા 28 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘Mo 98987 84398‬: આ ભાઈ ના કાર્ડ સિદ્ધપુર ખાતે જડેલ છે\n‪98987 84398‬: તો જામનગર નું કોઈ ગ્રુપ હોય તો એમાં પોસ્ટ કરો’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 20 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 6 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 39 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ધાર્મિક જાની નામના વ્યક્તિના ડોક્યુમેન્ટ હાલમાં જ સિધ્ધપુર પાસેથી મળી આવ્યા છે.\nઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા નંબર પર વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, છેલ્લા 2 વર્ષથી તેઓને આ પ્રકારે ફોન આવી રહ્યા છે, જયારે તેઓ ધાર્મિકભાઈને ઓળખતા પણ ન હોવાનું તેમજ આ અંગે પોલીસને પણ વાત કરી હોવાનું તેઓ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.\nત્યારબાદ અમે લાઈસન્સમાં આપવામાં આવેલા નંબર પરથી ધાર્મિક જાનીનો સંપર્ક સાધ્યો હતો. અને તેમણે અમને જણાવ્યુ હતુ કે, તેઓના ડોક્યુમેન્ટ વર્ષ 2017માં ખોવાયા હતા અને 05 જૂન 2017ના તેમને તેમના ડોક્યુમેન્ટ પહોચી ગયા હતા. છતા પણ આ પ્રકારના મેસેજ વાયરલ થતા તેમના દ્વારા એક પોસ્ટ બનાવવામાં આવી હતી અને શેર કરવામાં આવી હતી. જે આપ નીચે જોઈ શકો છો.\nઆમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલા ડોક્યુમેન્ટ 2 વર્ષ પહેલા જ તેના ધારક એટલે કે ધાર્મિક જાની ને મળી ગયા હોવાનું જણાવવામાં આવ્યુ હતું. હાલમાં આ ડોક્યુમેન્ટ મળી આવ્યા હોવાની વાત ખોટી છે.\nTitle:શું ખરેખર ધાર્મિક જાનીના ડોક્યુમેન્ટ હાલમાં જ મળી આવ્યા છે…. જાણો શું છે સત્ય…..\nશું ખરેખર પાકિસ્તાનમાં પહેલી વાર થ્રીડી ફિલ્મ જોયા પછીનો છે આ વીડિયો…\nશું ખરેખર ભૂમિ પેડનેકર 1 કલાક પણ સેક્સ વગર નથી રહી શકતી… જાણો શું છે સત્ય…..\nશું ખરેખર ફોટોમાં દેખાતા બાલવીર સિરિયલના બાળ કલાકારનું માર્ગ અકસ્માતમાં થયું મોત…\nમેક્સિકોમાં આવેલા ભૂકંપનો જૂનો વીડિયો વર્તમાનના નામે વાયરલ… જાણો શું છે સત્ય…\nમહેસાણાના ભાન્ડુ ગામે એક જૂના મકાનમાં હજારોની સંખ્યામાં વીંછી હોવાનો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય…\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સુરેશ રૈનાએ ટિવટર પર ચેન્નાઈ સુપરકિંગ્સને અનફોલો કર્યું… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00351.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/sports/articles/rikcy-pointing-says-do-not-agree-with-mankading-but-ashwins-point-is-valid-124987", "date_download": "2020-09-29T08:35:17Z", "digest": "sha1:5NPRQHPRMR6VOUATUWV2NXDONUPBLCTT", "length": 6021, "nlines": 56, "source_domain": "www.gujaratimidday.com", "title": "rikcy pointing says do not agree with mankading but ashwins point is valid | માકન્ડેડથી આઉટ કરવાનો વિરોધ, પણ અશ્વિનનો પૉઇન્ટ ખોટો નથી : પૉન્ટિંગ - sports", "raw_content": "\nમાકન્ડેડથી આઉટ કરવાનો વિરોધ, પણ અશ્વિનનો પૉઇન્ટ ખોટો નથી : પૉન્ટિંગ\nઆ સ્ટાઇલનો રિકી પૉન્ટિંગ વિરોધ કરે છે, પરંતુ આર. અશ્વિન કહે છે કે એ ખોટું હોવાથી તે એ રીતે વિકેટ લેશે.\nદિલ્હી કૅપિટલ્સના હેડ કોચ રિકી પૉન્ટિંગનું કહેવું છે કે આર. અશ્વિનની માકન્ડ સ્ટાઇલનો તેઓ વિરોધ કરે છે, પરંતુ તેનો પૉઇન્ટ ખોટો નથી. બોલર જ્યારે બોલિંગ કરે એ પહેલાં જ નૉન-સ્ટ્રાઇકર બૅટ્સમૅન ક્રિસ છોડીને ભાગે અને બોલર તેને આઉટ કરી નાખે એને માકન્ડ સ્ટાઇલ કહેવામાં આવે છે. આ સ્ટાઇલનો રિકી પૉન્ટિંગ વિરોધ કરે છે, પરંતુ આર. અશ્વિન કહે છે કે એ ખોટું હોવાથી તે એ રીતે વિકેટ લેશે. આ વિશે વાત કરતાં રિકી પૉન્ટિંગે કહ્યું હતું કે ‘હું જ્યારે અહીં આવ્યો હતો ત્યારે તેણે સૌથી પહેલાં મારી પાસે પોડકાસ્ટ કરાવ્યું હતું જેથી અમે આ વિશે ખૂલીને વાત કરી શકીએ. મને લાગે છે કે અમે બન્નેના વ્યુ એકસરખા છે. તેનું માનવું છે કે તે જે કંઈ પણ કરે છે એ નિયમ અને કાયદાના ડાયરામાં રહીને કરે છે અને તે સાચો પણ છે. તેણે મને કહ્યું હતું કે મૅચનો છેલ્લો બૉલ હોય અને બૅટિંગ ટીમને જીતવા માટે બે રન જોઈતા હોય અને બૅટ્સમૅન બૉલ નાખતાં પહેલાં ક્રિસ છોડીને ભાગી જાય ત્યારે શું કરવું આ વિશે આર્ગ્યુમેન્ટ થઈ હતી અને મેં તેને કહ્યું હતું કે તું એક વાર માકન્ડ સ્ટાઇલનો ઉપયોગ ન કરતો અને બૅટ્સમૅનને વૉર્નિંગ આપજે અને ત્યાર બાદ જો તે ફરી એવું કરે તો તે એ સ્ટાઇલનો ઉપયોગ કરવા સ્વતંત્ર છે.’\nIPL 2020: DC vs SRH: કૉન્ફિડન્ટ દિલ્હીની ટક્કર સ્ટ્રગલિંગ હૈદરાબાદ સામે\nIPL 2020: સુપર ઓવરમાં વિરાટ સેનાનો વિજય\nIPL 2020: તેવતિયાએ એક બોલ ડોટ કરતા કોણ ખુશ થયું\nRanbir Kapoor: ડેશિંગ, ચાર્મિંગ, હાર્ટથ્રોબ રૉકસ્ટાર રણબીરની આંખોમાં કિલિંગ પૅશન\nMunmun Dutta: જેઠાલાલની 'બબીતાજી' છે આટલી સુંદર અને ગ્લેમરસ, જુઓ ફોટોઝ\n'તારક મહેતા' શૉના 3000 એપિસોડ પૂરા થવાની ખુશીમાં ટીમે કરી જોરદાર પાર્ટી, જુઓ\nRuhanika Dhawan: નાની ઉંમરમાં મેળવી છે ઘણી સફળતા, કરોડોમાં છે એના ફૅન્સ\nIPL 2020: DC vs SRH: કૉન્ફિડન્ટ દિલ્હીની ટક્કર સ્ટ્રગલિંગ હૈદરાબાદ સામે\nIPL 2020: સુપર ઓવરમાં વિરાટ સેનાનો વિજય\nIPL 2020: તેવતિયાએ એક બોલ ડોટ કરતા કોણ ખુશ થયું\nIPL 2020 : ઝીરો પર આઉટ થવાથી ખેલાડી ખરાબ નથી થઈ જતો: કાર્તિક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00352.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kisanagrimall.com/services/apeda-gopka-approve-product/", "date_download": "2020-09-29T06:42:47Z", "digest": "sha1:WOQKOM4AQ4KP2KKPERUKKRMXZ7H2MS3Y", "length": 5764, "nlines": 82, "source_domain": "kisanagrimall.com", "title": "APEDA-GOPKA Approve Product » Kisan Agri Mall", "raw_content": "\nડૉ ઉર્જા એકટીવેટર ૧૮૨ લકી ડ્રો માં ભાગ્યશાળી ખેડૂત મીત્રો\nહિંદુ ધર્મમાં ગૌમાતા સાક્ષાત્ ભાગ્ય અને ભગવાન છે.\nભાગવતકથા અનુસાર આત્મદેવ નામના બ્રાહ્મણ નિ:સંતાન હતો તેથી પુત્ર મેળવવા એક ચમત્કારિક ફળ ગાયને ખવડાવેલું..\nગાય ચોપગું પ્રાણી નહીં, પણ સાક્ષાત ભાગ્ય અને ભગવાન છે. પૂજ્ય એવા ઇન્દ્રનું બીજું રૂપ છે. એ દુર્બળને હ્રષ્ટપુષ્ટ કરે છે. નિર્બળને બળ આપે છે.\nઆખું વર્ષ માત્ર ૧૦૦ રૂપિયા ના નજીવા ખર્ચ થી જમીન ની ફળદ્રુપતા માં વધારો કરો અને ખેતી કરો\nજમીનની ફળદ્રુપતા વધે અને પાકમાં જીવાત ન પડે તે હેતુસર આણંદ પાસેના મોગરી ગામમાં રહેતા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ના સ્નાતક ડૉ. પલકેશ પટેલ અને લોકનિકેતન મહાવિદ્યાલય રતનપુર ના સ્નાતક ડૉ. હરેશ પટેલ બંને ભાઈઓ દ્વારા ૧૮૨ પ્રકારની વનસ્પતિ અને જંગલ ની જમીન નો ઉપયોગ કરી ને અદભુત પ્રવાહી નું નિર્માણ કર્યું છે.\nડો. ઊર્જા એક્ટીવેટર 182માં વિવિધ જંગલોની વનસ્પતિ અને જમીનનો અભ્યાસ કરીને એક ખાસ પ્રકારની ટેક્નોલોજિ દ્વારા આ પ્રવાહી તૈયાર કરવામાં આવ્યું છે.\nચોમાસુ મગફળી ની જૈવીક ખેતી પદ્ધતિ\nમગફળી માં પાક માં ડૉ. ઉર્જા એકટીવેટર 182 નું દ્રાવણ માત્ર ૧૦૦ રૂપિયાના ખર્ચ માં તૈયાર મળે છે.\nજમીન પોચી,ભરભરી,તંતુમુળ નો સારો વિકાસ,જમીન માં રહેલ ફૂગ અને જીવાત ના ઈંડા ને નિષ્ક્રિય કરે છે.\nમગફળી પીળી પડવી અને પાકમાં પાન પીળા પડવાની સમસ્યા ઘણી વાર જોવા મળે છે. આના નિયંત્રણ માટે અમૃત દ્રાવણ નો છંટકાવ કરવો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00353.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/only-one-question-to-bmc-targeting-kangana-when-is-the-demolition-of-94851-illegal-constructions-in-mumbai-125019", "date_download": "2020-09-29T07:45:41Z", "digest": "sha1:MS74JVCWYYDJZOADRJ3Q2YPCAFH5BWH7", "length": 7443, "nlines": 61, "source_domain": "www.gujaratimidday.com", "title": "only one question to bmc targeting kangana when is the demolition of 94851 illegal constructions in mumbai | કંગનાને ટાર્ગેટ કરનાર બીએમસીને એક જ સવાલ - news", "raw_content": "\nકંગનાને ટાર્ગેટ કરનાર બીએમસીને એક જ સવાલ\nમુંબઈના ૯૪,૮૫૧ ગેરદાયદે બાંધકામોનું ડિમોલિશન ક્યારે\nBMCની ઑફિસ (ફાઇલ ફોટો)\nમુંબઈ મહાનગરપાલિકા દ્વારા કંગના રનોટને તેની ઑફિસના ગેરકાયદે બાંધકામ વિશે નોટિસ ફટકારીને ૨૪ કલાકની અંદર ક��ર્યવાહી કરવા પોલીસ બંધોબસ્ત સાથે મહાનગરપાલિકા તત્પર દેખાઈ હતી. જોકે આવી ફાસ્ટેસ્ટ કાર્યવાહી મુંબઈનાં અન્ય ગેરકાયદે બાંધકામ પર કેમ કરવામાં આવતી નથી એવો ગંભીર પ્રશ્ન લોકો દ્વારા ઊભો કરવામાં આવી રહ્યો છે. કંગના રનોટના ગેરકાયદે બાંધકામ પર મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ તો વચ્ચે તેના જ એચ/વેસ્ટ વૉર્ડમાં ૩૮૯૬ ગેરકાયદે બાંધકામની ફરિયાદ સામે ફક્ત ૪૮૦ પર જ કેમ કાર્યવાહી કરવામાં આવી એટલું જ નહીં, મહાનગરપાલિકા દ્વારા એક માહિતી અધિકાર હેઠળ મળેલી માહિતી અનુસાર ૨૦૧૬ની એક માર્ચથી લઈને ૨૦૧૯ની આઠ જુલાઈ સુધી ૯૪,૮૫૧ ફરિયાદો સામે ફક્ત ૫૪૬૧ ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાની આઘાતજન્ય બાબત જાણવા મળી છે.\nઆરટીઆઇ કાર્યકર્તા શકીલ અહમદ શેખે આ વિશે ‘મિડ-ડે’ને માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘વર્ષ ૨૦૧૬ની એક માર્ચથી ૨૦૧૯ની આઠ જુલાઈ સુધી ઑનલાઇન વેબસાઇટના માધ્યમથી કુલ ૯૪,૮૫૧ ફરિયાદો નોંધાઈ હતી, જેમાં એલ ડિવિઝનમાં સૌથી વધુ ૯૧૯૨ ફરિયાદો નોંધાઈ હતી અને એલ ડિવિઝનમાં ફક્ત ૩૨૩ ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી કરાઈ હતી. કંગના પર મહાનગરપાલિકાએ શિવસેનાની બદલાની ભાવનાથી કાર્યવાહી કરી છે, પરંતુ મુંબઈમાં લાખો ગેરકાયદે બાંધકામ સામે ક્યારે કાર્યવાહી થશે એટલું જ નહીં, મહાનગરપાલિકા દર વર્ષે પોલીસ બંદોબસ્ત અને અન્ય સાધનો માટે અંદાજે ૨૦ કરોડ રૂપિયા ખર્ચે છે. તેમ જ મહાનગરપાલિકા ગેરકાયદે નિર્માણો પર દર વર્ષે ૧૫ હજારથી વધુ નોટિસ પણ ફટકારે છે પરંતુ ફક્ત ૧૦થી ૨૦ ટકા પર જ કાર્યવાહી થતી હોય છે. અમુક નિર્માણો પર બોગસ કાર્યવાહી સુધ્ધાં કરાય છે.’\nમુંબઇ : ફોનથી મળી MLA હૉસ્ટેલમાં બૉમ્બની સૂચના, સીલ કરાવ્યું બિલ્ડિંગ\nઍલ્ગરિધમ સિસ્ટમથી કામ થશે પાંચ થિયરી પર મર્ડર પ્લસ 4 થિયરી\nસ્ટ્રૉન્ગ એટ 91: વિદ્યાવિહારનાં પુષ્પાબહેન પારેખ સામે કોરોના હાર્યો\nIPL 2020: સુપર ઓવરમાં વિરાટ સેનાનો વિજય\nRanbir Kapoor: ડેશિંગ, ચાર્મિંગ, હાર્ટથ્રોબ રૉકસ્ટાર રણબીરની આંખોમાં કિલિંગ પૅશન\nMunmun Dutta: જેઠાલાલની 'બબીતાજી' છે આટલી સુંદર અને ગ્લેમરસ, જુઓ ફોટોઝ\n'તારક મહેતા' શૉના 3000 એપિસોડ પૂરા થવાની ખુશીમાં ટીમે કરી જોરદાર પાર્ટી, જુઓ\nRuhanika Dhawan: નાની ઉંમરમાં મેળવી છે ઘણી સફળતા, કરોડોમાં છે એના ફૅન્સ\nમુંબઇ : ફોનથી મળી MLA હૉસ્ટેલમાં બૉમ્બની સૂચના, સીલ કરાવ્યું બિલ્ડિંગ\nઍલ્ગરિધમ સિસ્ટમથી કામ થશે પાંચ થ��યરી પર મર્ડર પ્લસ 4 થિયરી\nસ્ટ્રૉન્ગ એટ 91: વિદ્યાવિહારનાં પુષ્પાબહેન પારેખ સામે કોરોના હાર્યો\nUnlock 5.0:મહારાષ્ટ્રમાં ઑક્ટોબરના પહેલા અઠવાડિયાથી ખુલશે રેસ્ટૉરંટ,બાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00353.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/11-more-containment-zones-declared-in-jamnagar-city/", "date_download": "2020-09-29T08:09:22Z", "digest": "sha1:BIJGMKW4XN7RZDMP6ZZGPRQFYO2LUCJ7", "length": 43576, "nlines": 270, "source_domain": "khabargujarat.com", "title": "જામનગર શહેરમાં વધુ 11 કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર – Khabar Gujarat", "raw_content": "\nજામનગર શહેરમાં વધુ 11 કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nપગની નબળાઇ દુર કરવા તેમજ ખભ્ભા-છાતી મજબૂત કરવા “વૃક્ષાસન” ફકત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર\nબેડેશ્વરમાં બિસ્માર રોડમાં પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી\nકચ્છ-રાપરમાં થયેલ હત્યાનાં વિરોધમાં શેડ્યુલ કાસ્ટ એડવોકેટ એસો. દ્રારા આવેદન પત્ર પાઠવાયુ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nસસોઇ નજીક લૌકિક પ્રસંગે જતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા મોત\nકલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો\nવડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી\nકલ્યાણપુરના ટીટોડી ગામે જુગારધામ ઝડપાયું: આઠ શખ્સો ઝબ્બે\nઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે\nખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nવિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nઅમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે\nUN મહાસભ��માં વડાપ્રધાન મોદીનું ચોક્ખું ને ચટ્ટ\nયુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતાં 22ના મોત\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nનિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટ મહત્વની સપાટી…\nનિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઇન્ટ મહત્વની સપાટી…\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nજામનગર શહેરમાં વધુ 11 કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર\nજામનગર શહેરમાં કોરોના મહામારીનું લોકલ સંક્રમણ સતત વધી રહ્યું છે. દિવસને દિવસે અસંખ્ય કેસો આવી રહ્યા છે. જેમાં જામનગર કલેકટર રવિ શંકર દ્વારા મહાનગરપાલિકાના વધુ 11 વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા હતાં.\n1. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઈન્દીરા સોસાયટી શેરી નં. 3/બી વિજયાબેન જાદવજીભાઈ ગોહિલના એક ઘરનો વિસ્તાર\n2. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રીનિવાસ કોલોની – 1 ‘ગીતાગોવિંદ’ રાજેશ ગોવિંદભાઈ પુરોહીતના એક મકાનનો વિસ્તાર\n3. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લીમડા લાઈન, ગણેશ કોમ્પલેક્ષ થર્ડ ફ્લોર પર જસ્મીન સોનીના ફ્લેટ સહિત 2 (બે) ફ્લેટનો વિસ્તાર\n4. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 58 દિ.પ્લોટ દિવ્ય બંગલાની બાજુમાં ડાંગરવાડા બીપીનભાઈ રામજીભાઈ ચાંદ્રાના એક મકાનનો વિસ્તાર\n5. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પંચેશ્વર ટાવર શાલીભરદ્રં એપાર્ટમેન્ટ વીંગ-બી, છઠા માળે ફલેટ નં. 605 મળી કુલ 4 (ચાર) ફ્લેટનો વેસ્તાર\n6.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પંચેશ્ર્વરટાવર આદિનાથ એપાર્ટમેન્ટ-2, વીંગ-એ, ફોર્થ ફલોર ફ્લેટ નં. 402 મળી ફુલ 4 (ચાર) ફ્લેટનો વિસ્તાર\n7. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હાપા રોડ શ્રીરામ સોસાયટી દિલીપભાઈ હીરજીભાઈ નકુમના એક મકાનનો વિસ્તાર\n8.જામનગર મહાનગ��પાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ, સુભાષપાર્ક શેરી નં. 1 ના સેથરભાઈ ધાપાના એક મકાનનો વિસ્તાર\n9.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ, લાલપુર બાયપાસ પુષ્કરધામ – 1 ચેતનભાઈ જમનભાઈ જોષીના એક મકાનનો વિસ્તાર\n10.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની અર્પણ રેસીડેન્સી ફર્સ્ટ ફલોર ફલેટ નં. 103 મળી ચાર ફલેટનો વિસ્તાર\n11. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વામ્બે યુ.એચ.સી.ની બાજુમાં પ્રિયંકા અશ્ર્વિનભાઈ ચૌહાણ, કૃષ્ણરાજ અશ્ર્વિનભાઈ ચૌહાણ, ઉલશાબા નથુભાઈ ચૌહાણના એક મકાનનો વિસ્તાર.\nજામજોધપુરમાં પરડવામાં વધુ 2 ઇંચ વરસાદ ખાબક્યો\nજામનગર જીલ્લા ભાજપના પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલનો આજે જન્મદિવસ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nપગની નબળાઇ દુર કરવા તેમજ ખભ્ભા-છાતી મજબૂત કરવા “વૃક્ષાસન” ફકત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર\nબેડેશ્વરમાં બિસ્માર રોડમાં પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી\nકચ્છ-રાપરમાં થયેલ હત્યાનાં વિરોધમાં શેડ્યુલ કાસ્ટ એડવોકેટ એસો. દ્રારા આવેદન પત્ર પાઠવાયુ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ર, અંજતા સોસા. ૬ પટેલ કોલોની, ગોપાલભાઈ ઠાકરશીભાઈ પટેલના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરી નં. ૯, રોડ નં. ૧, શ્યામ એવન્યુ – ર, અનસુયાબેન નરશીભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આનંદબાગ દર્શન એપાર્ટ. ફલોર નં. ર, હાઉસ નં. ૧, ધારીની સાગરના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૦૧, ઈન્જોય રેસીડન્સી, ર પટેલ કોલોની ડો. ધીરેન જયંતીલાલ પીઠડીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ર૧૪, મધુવન સોસા. નવાગામ ઘેડ, મધુબેન રમેશભાઈ ચુડાસમાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલધામ સોસા. પટેલ કોલોની – ૧૦, બ્લોક નં. ૧૮૫, કમલાબેન મનસુખભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નર્સીંગ સંકુલ કવાર્ટર સ્ટાફ, ફીઝીયો હોસ્પ��ટલ, મીતલ હર્ષભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુરૂકૃપા હાઈટસ, સરૂ સેકશન રોડ, હસમુખભાઈ બી. સંઘવીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રી રાજ, વિરલ બાગ પાસે, રાહુલ કેતનભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃષ્ણ કોલોની આદીનાથ રેસીડન્સી – ૧૦૧, ફર્સ્ટ ફલોર, રાજેશભાઈ હસમુખભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામવાડી શેરી નં. ર, ગુલાબનગર પરેશ હર્ષદરાય રામાવતના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ, સુભાષ પાર્ક, બાપા સીતારામ મઢુલી પાસે, જયશ્રીબેન અમીતભાઈ મઘવાણીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મથુરાનગર રડાર રોડ પાસે, રાધે ક્રિષ્નાવાળી શેરી, પરમાર સવજીભાઈ નાનજીભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઈરવીન હોસ્પીટલ હીમતનગર શેરી નં. ૩, ભાવનાબેન લાલશંકર કેવલીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શિવમ સોસા., ઓમકાર એપાર્ટમેન્ટ બ્લોક નં. ૬, ઈન્દુબેન જાનીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર રડાર રોડ, મથુરા સોસા. શેરી નં. ૧, ભીખુભાઈ સામતભાઈ રાવલીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં માતૃછાંયા બ્લોક નં.પપ, ચિત્રકુટ સોસા., ખોડીયાર કોલોની સામે, રેખાબેન વિપુલભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોયલ પુષ્પપાર્ક શેરી નં. ૪, રામભાઈ ટપુભાઈ કરમુરના એક નો ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્યામ ટાઉનશીપ ગુલાબનગર વિજય કાનાભાઈ નંઝારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તીરૂપતી પાર્ક, બેડી બંદર રીંગ રોડ, ઢીચડા, મહાદેવ મંદિર પાસે, માયાબેન અસ્પરભાઈ ગઢવી તથા અસ્પરભાઈ મનીષભાઈ ગઢવીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૪, દિ. પ્લોટ, વિશ્રામવાડી પાછળ, માતૃકૃપા, નયનાબેન ધનજીભાઈ મંગીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નંદનવન પાર્ક શેરી નં. ર, રણજીતસાગર રોડ, હંસાબા નટુભા ચૌહાણના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સુભાષપાર્ક, બાપા સીતારામની મઢુલીવાળી ગલી રણજીતસાગર રોડ, જયશ્રીબેન અમિતભાઈ મગવાણીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના જામવંથલી ગામમાં આવેલ તાલુકા શાળાની પાછળ કિશોર સવજી મોભેરા નું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર ગામના સી.એચ.સી. પાસે આવેલ મગન કાનજી ભારદીયાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગલ્લા ગામના પ્લોટ વિસ્તારમાં આવેલ નાથા ખીમા મકવાણાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગજણા ગામમાં આવેલ ગોસાઈ ફળીમાં નીલેશગર લાભુગર ગોસાઈનાં ઘર થી ધર્મેન્દ્રગીરી લાભુગર ગોસાઈનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જિલ્લાના લાલપુર ગામના ૬૬ કે.વી. આંગણવાડી બાજુમાં આવેલ કિશોર જેઠીરામ શ્રીમાળીનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં ભોજેઘર મંદિરની પાસે આવેલ મોહન માધા ભંડેરીનાં ઘરથી ભગવાનજી જીણા ભંડેરીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના દરેડ ગામના વિસ્તારમાં આલ્ફા સ્કુલની સામે શિવ પાર્ક સોસાયટીમાં આવેલ રમાબેન કાન્તીલાલ મકવાણાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામનાં વિસ્તારમાં પાદર પાસે આવેલ તરસી ભીમાણીનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના રણજીતપર ગામમાં આવેલ ભરત પરસોતમ પરમારનાં ઘરથી પરસોતમ ભાણા પરમારનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં આવેલ રામદૂત નગર વિસ્તારમાં ટ્રાયો ગેસ્ટ હાઉસનો વિસ્તાર કુલ ઘર ૭.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના અલીયા ગામમાં ગ્રામ પંચાયત પાસે આવેલ હોરાભાઈ પાલાભાઈ યાદવનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં આવેલ આશાપુરા મંદિર પાસે ગુલામ પ્રેમજી લાઠીયાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાનાં નાંદુરી ગામમાં આવેલ સોરાષ્ટ્ર ગ્રામીણ બેંકની સામે જમન સવજી સુરાણીનાં ઘર થી રાકેશ જમણ સુરાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ર\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલીકાના માકડીયાવાડી વિસ્તારમાં આવેલ જાદવજી મેઘજી વાછાણીનું ઘર કુલ ઘર ૧\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં તિરુપતિ સોસાયટી વિસ્તારમાં આવેલ અરુણ જમન ચનીયારાનું ઘર કુલ ઘર ૧\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં વિસ્તારનાં આંબેડકર ચોકમાં આવેલ અમિત લાલજી વિંઝુડાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં રામવાડી વિસ્તારમાં આવેલ વીરેન્દ્ર રણમલ ગોધમનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના કા��ાવડ નગરપાલિકાના વિસ્તારમાં ખોડિયાર પરામાં આવેલ કુસુમ માધવજી અભંગીનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના અલીયા ગામમાં આવેલ ગ્રામ પંચાયત પાસે હીરા પાલા યાદવ નું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવક ભાટિયા ગામમાં પાદર પાસે આવેલ શાંતાબેન પરસોતમ સંઘાણીનાં ઘરથી ગોમતી તુલસી સંઘાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના માંડાસણ ગામમાં ચોરાની બાજુમાં આવેલ રમાબેન લક્ષ્મણ લક્ષ્મણ વિરાણી ના ઘર થી શાંતિભાઈ ભીમજી વિરાણીના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\nજામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામમાં આવેલ મેલડી માતાજીના મંદિર પાસે અશોક કારા મકવાણાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના દરેડ ગામમાં આમદભાઈની ખોલીમાં આવેલ દિનેશ સાગરનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં માંકડિયા વાડી વિસ્તારમાં આવેલ અશ્વિન મોહન ખાંટના ઘર થી સુરેશ સુરેજા ના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં દાળમાંદાદા ચોકમાં આવેલ સવજી હરજી ખાણધરનાં ઘરથી પ્રવીણ સવજી ખાણધરનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના ઠેબા ગામમાં ખારા પાછળ આવેલ કિશોર બીજલ મકવાણાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના ખીમલેયા ગામમાં આવેલ રામ મંદિર સામે છગન રવજી મઘોડીયા નું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના નાગના ગામમાં આવેલ રામવાડી વન વિહાર પાસે કાંતિલાલ મોહન નકુમનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના નંદપુર ગામમાં આવેલ રામ મંદિરની સામે પ્રાગજી હીરા બોરસદીયાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સનાળા ગામમાં આવેલ પાદરમાં વસંતબેન રતીલાલ તાળાનાં ઘરથી રમેશ વીરજી તાળાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના નાઘેડી ગામમાં આવેલ નવી સોસાયટી પાસે ગરબી ચોકમાં રમેશ કેશવદાસ નિમાવતનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોરકંડા ગામમાં આવેલ રામ મદિર પાસે અરવિંદ જીવા ચૌહાણનું ઘર કુલ ઘર ૧\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના વિજરખી ગામમાં આવેલ દરબાર શેરીમાં નવલસંગ ઝાલાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાના વૃંદાવન સોસાયટી વિસ્તારમાં આવેલ પ્રતાપગીરી રતનગીરીનાં ઘ��થી ઈશ્વરગીરી કુંવરગીરીનાં ઘરસુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\n-: અમલવારીનો સમય :-\nઆ જાહેરનામું તા.૨૮/૦૯/૨૦૨૦ થી તા.૦૮/૧૦/૨૦૨૦ (બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nલગભગ 45 વર્ષ પહેલા એક એવો નિયમ બનાવવામાં આવ્યો હતો કે, જામસાહેબને તેમની કિંમતી જમીનનો સોદો રજૂ કરવા માટે મળવું હોય તો પહેલા જામ ધર્માદા સંસ્થામાં એક નાનું દાન કરવું પડે. આ નિયમ સારી અને જવાબદારી વ્યકિતઓને અલગ તારવવા માટે બનાવવામાં આવ્યો હતો. કારણ કે ઘણા લોકો એવું વિચારી મળતા હતા કે, જમીન ખરીદવાના બહાને જામસાહેબને રૂબરૂ મળી શકાય અથવા અમુક લોકો જમીનનો સાચો ભાવ ચૂકવી શકે તેટલા સક્ષમ ન હતાં.\nહાલમાં એક સ્પષ્ટતા કરવાની છે કે, લગભગ 25 વર્ષ પહેલા આ નિયમ નાબૂદ થઇ ગયો છે. તેથી લોકો ખોટી અફવાઓ પર ધ્યાન આપવું નહિં. હાલના સમયમાં જે વ્યકિત જમીનનો સોદો કરવા ઇચ્છતી હોય તે ફોન પર અથવા પત્ર દ્વારા પોતાની રજુઆત જણાવી શકે છે અને પોતાની સબળતાને પુરવાર પણ કરી શકે છે. બાદમાં, જામસાહેબ સાથે રૂબરૂ મુલાકાત કરી સામ-સામી ચર્ચા કરી શકે છે જેથી, બંનેના કિંમતી સમયની બચત થાય.\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nવડાપ્રધાન સમક્ષ જામનગરના મોક્ષ મંદિર સ્મશાન દ્વારા વિસ્તૃત રજૂઆત\nદેશમાં જીએસટી લાગુ કરવાના પગલે સરકારની આ કરજાળમાં હિન્દુ સ્મશાન ચલાવતી સંસ્થાઓ પણ જાણે- અજાણ્યે આવરી લેવામાં આવી છે. નવા સ્મશાનના નિર્માણ માટે ગેસ કે વિજ આધારિત ફરનેસ ઉભી કરવા અને નવું બાંધકામ કરવા પર 18 ટકા જેવો ભારે જીએસટી દર લાદવામાં આવેલો છે.આ અંગે પુન: વિચારણા કરી સેવાભાવી સ્વૈચ્છીક સંસ્થાઓ પરનો આ આર્થિક બોજો નિવારવા માટે વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.\nજામનગરના ગાંધીનગર વિસ્તારમાં હિન્દુ સાર્વજનિક સ્મશાનનું સંચાલન કરતી સંસ્થા મોક્ષ મંદિર સમિતિના કોષાધ્યક્ષ ગિરીશભાઈ ગણાત્રાએ આ અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રજૂઆત કરતાં લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતના પનોતા પુત્ર તરીકે આપ જયારે રાષ્ટ્રનું સુકાન લોકશાહી ઢબે સંભાળી રહ્યા છો. આપણાં હિન્દુસ્તાનમાં હિન્દુ નાગરિકોની અંતિમવિધિ માટે નવા સ્મશાનના નિર્માણ કરવા સાથે પર્યાવરણની સુરક્ષા કરવા આધુનિક ઢબની વિજળી ચલિત અને ગેસ ચલિત ફરનેશ ભઠ્ઠીઓનો ઉપયોગ વધી રહ્યો છે.\nઆપણા દેશમાં સ્મશાનનું સંચાલન સ્વૈચ્છીક સેવાભાવી સંસ્થાઓ હસ્તક છે. આવી માનવતાવાદી સેવા કરતી સંસ્થાઓને આવકનો કોઈ અન્ય સ્ત્રોત હોતો નથી, અને આ સંસ્થાઓ સખાવતીઓ દ્વારા અપાતા દાન ઉપર નિર્ભર હોય છે.\nઆ પરિસ્થિતિમાં પર્યાવરણની જાળવણી માટે તેમજ પ્રદુષણ વધે નહીં તે માટેના સરકારના પ્રયાસોમાં સહયોગ આપવા લાકડાથી પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવાના બદલે વિજળી આધારિત અથવા ગેસ આધારિત ભઠ્ઠીઓનો ઉપયોગ વધી રહ્યો છે પરંતુ લોકોના દાનથી આવી ભઠ્ઠીઓ સ્થાપિત કરવા માટે મોટી અડચણ જીએસટીનો દર બની રહ્યો છે.\nદેશમાં ગેસ કે વિજળી આધારિત ફરનેશ ભઠ્ઠી સ્મશાનમાં ઉભી કરવા માટે કામ કરતી કંપનીઓ- પેઢીઓ પર આ માટે 18 ટકા જેટલો ભારે જીએસટી દર લાદવામાં આવેલો છે. એ જ રીતે નવા સ્મશાન માટે બાંધકામ કરવા ઉપર પણ 18 ટકા જેવો ભારે જીએસટી લાદવામાં આવેલો છે. સ્વભાવિક રીતે જ આ 18 ટકા જીએસટીનું ભારણ સ્મશાનનું સંચાલન કરતી સેવાભાવી સ્વૈચ્છીક સંસ્થાઓના માથે આવે છે જેનો આંક લાખો રૂપિયા થાય છે.\nમાનવ મૃતદેહોની અંત્યેષ્ઠી માટે કામ કરતી સંસ્થાઓને ગેસ કે વિજ આધારિત નવા સ્મશાન નિર્માણ કરવા માટેના માનવતાના કાર્ય ઉપર લાદવામાં આવેલો 18 ટકા જીએસટી દર કેન્દ્ર સરકાર નાબુદ કરે તો આ સ્વૈચ્છીક સંસ્થાઓને નવી ભઠ્ઠી બેસાડવા માટે પ્રોત્સાહન સાથે આર્થિક રાહત મળશે સાથો સાથ કેન્દ્ર સરકારનું આ પગલું માનવતાવાદી અભિગમ માટે દેશભરમાં આવકાર્ય બનશે. તેમ આ પત્રના અંતમાં જણાવાયું છે.\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nપગની નબળાઇ દુર કરવા તેમજ ખભ્ભા-છાતી મજબૂત કરવા “વૃક્ષાસન” ફકત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર\nબેડેશ્વરમાં બિસ્માર રોડમાં પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી\nજામનગરના કિસાન ચોક વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા\nજામનગરમાં લોકડાઉનનો ભંગ કરતા લોકો ઉપર ડ્રોન દ્વારા નિગરાની\nજામનગરના મોદી પરિવારનું ઉમદા ઉદાહરણ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nપગની નબળાઇ દુર કરવા તેમજ ખભ્ભા-છાતી મજબૂત કરવા “વૃક્ષાસન” ફકત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર\nબેડેશ્વરમાં બિસ્માર રોડમાં પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજાણીતા ભજનિક હેમંત ચૌહાણની અટકાયત\nજામનગરમાંથી હત્યા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયો\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nઆખરે જામનગરના ફલાયઓવરનું રૂા.139 કરોડનું ટેન્ડર બહાર પડ્યું\nજામનગરમાં ગેસ એજન્સીના ડિલેવરીબોય દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00354.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.cricketbetting-tips.com/2020/05/blog-post_20.html", "date_download": "2020-09-29T06:54:41Z", "digest": "sha1:UQO4MB5LCJVD2HAX7VOKKZSVG5SXTWBE", "length": 9008, "nlines": 105, "source_domain": "www.cricketbetting-tips.com", "title": "લોકડાઉન દરમિયાન દીકરાના વધી ગયા વાળ તો સચિને હાથમાં લીધું ટ્રીમર અને પછી તમે જ જોઈ લ્યો શું થયું..", "raw_content": "\nHomeGujrati Newsલોકડાઉન દરમિયાન દીકરાના વધી ગયા વાળ તો સચિને હાથમાં લીધું ટ્રીમર અને પછી તમે જ જોઈ લ્યો શું થયું..\nલોકડાઉન દરમિયાન દીકરાના વધી ગયા વાળ તો સચિને હાથમાં લીધું ટ્રીમર અને પછી તમે જ જોઈ લ્યો શું થયું..\nમાસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલરકરે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો શેર કર્યાની સાથે જ વાયરલ થયો છે. કોવિડ-19 મહામારીના કારણે દુનિયાના તમામ ક્રિકેટર્સની ઈવેન્ટ, પ્રેકટિસ, મેચ બધું જ રદ્દ થયું છે. ક્રિકેટર્સને પોતાના પરીવાર સાથે સમય પસાર કરવાનો સમય મળ્યો છે. ક્રિકેટર્સ પોતાના ફેન્સ સાથે સોશિયલ મીડિયાથી જોડાયેલા રહે છે.\nભારતમાં ચોથા તબક્કાનું લોકડાઉન ચાલે છે. તેવામાં અનેક સેલિબ્રિટીએ પોતાના ઘરે જ હેરકટ કર્યાનો વીડિયો શેર કર્યા છે. આ યાદીમાં હવે સચિન તેંડુલકરનું નામ પણ જોડાઈ ગયું છે. સચિન તેંડુલકરે તેના દીકરા અર્જુન તેંડુલકરના વાળ કાપ્યા છે. આ હેરકટનો વીડિયો તેણે ઈંસ્ટા પર શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.\nઅર્જુનની હેરકટ થયા પછી અને પહેલા અલગ જ દેખાતો હતો. અર્જુનના વાળ લોકડાઉન દરમિયાન વધી ગયા હતા. લોકડાઉનના કારણે સલૂન બંધ છે તેવામાં સચિને જાતે તેના દીકરાના વાળ કાપી અને નાના કરી દીધા હતા. સચિને તેના માટે દીકરી સારાને પણ થેંક્યુ કહ્યું હતું. આ વીડિયો શેર કરી સચિને લખ્યું છે કે, “ એક પિતા તરીકે તમારે જવાબદારીઓ સાથે અનેક એવી વસ્તુઓ કરવી પડે છે… પછી તે બાળક સાથે રમવાનું હોય, જીમ જવાનું હોય કે પછી વાળ કાપવાના હોય… હેરકટ કેવી પણ થઈ હોય પરંતુ અર્જુન તું હંમેશા હેન્ડસમ જ લાગે છે. મારી સલૂન આસિસ્ટેંટ સારા તેંડુલ���રનો ખાસ આભાર “.\nઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા અનુષ્કા શક્માએ વિરાટ કોહલીના હેરકટ કર્યા હતા. જ્યારે સચિનની જેમ ચેતેશ્વર પુજારાએ પણ પોતાની પત્ની પાસે હેરકટ કરાવ્યા હતા. સચિનને દુનિયા સૌથી સફળ બેટ્સમેન માનવામાં આવે છે. તેમને લોકો ક્રિકેટના ભગવાન પણ કહે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100થી વધુ સદી ફટકારી હોય તેવા તે એકમાત્ર બેટ્સમેન છે. તેમણે સૌથી વધુ ટેસ્ટ અને વન ડે ઈંટરનેશનલ રન પણ બનાવ્યા છે.\nદુ:ખદ: ડો.પિતાનું મોત, ત્રણેય પુત્ર ઓસ્ટ્રેલિયામાં, વીડિયો કોલિંગ દ્વારા અંતિમ દર્શન\nકોરોનાના દર્દીઓની સારવાર કરતા ડોક્ટર નથી ગળે ભેટી શકતા પોતાના પુત્રને પણ, આંખના ખૂણા ભીંજવી નાખતી પિતા-પુત્રનો આ નાનકડો વિડિયો તમને હલાવી મુકશે\nજ્યારે DSP પિતાએ SP દીકરીને ગર્વથી સલામ કરી, પિતા-પુત્રીના પ્રેમ અને સમ્માન દર્શાવતી એક અદભુત ક્ષણ…\nચૌધરી પરિવારની ભૂમિનું યુરોપમાં આ બીમારીથી થયુ કરુણ મોત, માતા-પિતા આ કારણે ના જોઇ શક્યા છેલ્લે દીકરીનું મોંઢુ\nખરેખર વાંચવાની મજા પડે એવી છે સચિન-અંજલીની આ Love Story, શું તમે વાંચી\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.\nઆપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00355.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/neeru-bajwa-has-dated-this-bollywood-actor-she-is-the-popular-face-of-punjab-see-pictures-9903", "date_download": "2020-09-29T06:16:41Z", "digest": "sha1:B44PDS5CSPHBJRG5UVPNACLYP45OGP3A", "length": 8108, "nlines": 86, "source_domain": "www.gujaratimidday.com", "title": "Neeru Bajwa: બૉલીવુડના આ એક્ટરને કરી ચૂકી છે ડેટ, આજે છે પંજાબની શાન - entertainment", "raw_content": "\nNeeru Bajwa: બૉલીવુડના આ એક્ટરને કરી ચૂકી છે ડેટ, આજે છે પંજાબની શાન\nનીરૂ બાજવાએ વર્ષ 1998માં દેવ આનંદની બૉલીવુડ ફિલ્મ 'સોલહ બરસ કી'થી ડેબ્યૂ કર્યું હતું.\nબાદ નીરૂ બાજવાએ પંજાબી ફિલ્મોમાં પગલું ભર્યું હતું.\nપંજાબી ફિલ્મોની સાથે નીરૂ હિન્દી સીરિયલમાં પણ નજર આવી ચૂકી છે.\nનીરૂએ ઈન્ડિયન શોપ ઓપેરા સાથે મળીને વર્ષ 2015માં શૉ હરી મિર્ચી લાલ મિર્ચીમાં કામ કર્યું છે.\nનીરૂ બાજવાની પોતાનીની એક પ્રોડક્શન કંપની છે, જેનું નામ નીરૂ બાજવા એન્ટરટેનમેન્ટ છે.\nનીરૂ બાજવા પોતાન��� જોરદાર અભિનય સાથે પોતાની હૉટનેસ અને ક્યૂટનેસ માટે પણ જાણીતી છે.\nએમની હૉટ અને સેક્સી તસવીરો અને વીડિયો હંમેશા સોશિયલ મીડિયા પર જલદી વાઈરલ થઈ જાય છે.\nએક્ટ્રેસ બાળપણમાં ઘણી મસ્તીખોર હતી. તે સ્કૂલમાં ઓછી અને મૉલમાં વધારે સમય પસાર કરતી હતી.\nનીરૂની મમ્મી એને સ્કૂલમાં એન્ટ્રી ગેટ પાસે મૂકી જતી હતી, ત્યારે એક્ટ્રેસ પાછળના ગેટથી બહાર નીકળી જતી હતી.\nએક દિવસ આ કારનામો મમ્મીએ પકડી લીધો અને એના પર બહુ જ ગુસ્સે થયા હતા.\nઅંગત જીવન વિશે વાત કરીએ તો નીરૂએ એક્ટર અમિત સાધને લાંબ સમય સુધી ડેટ કર્યું. પણ બન્નેનું રિલેશન વધારે સમય ચાલ્યું નહીં.\nનીરૂ બાજવાએ પંજાબી ઈન્ડસ્ટ્રીમાં સારૂ નામ કમાવ્યું છે અને આજે તે બધાના દિલો પર રાજ કરે છે\nતમને જણાવી દઈએ કે નીરૂનું અસલી નામ અર્શવીર કૌર બાજવા છે અને એનો જન્મ કૅનેડામાં થયો છે અને એની બે બહેન પણ છે.\nનીરૂ બાજવાની બહેનનું નામ રૂબીના બાજવા છે, તેઓ પંજાબી એક્ટ્રેસ છે અને ઘણી પોપ્યુલર છે.\nઅમિત સાધ સાથેના બ્રેકઅપ બાદ હવે નીરૂના લગ્ન કૅનેડાના બિઝનેસમેન સાથે થઈ ગયા છે. હાલ તે ત્રણ બાળકોની માતા છે.\nનીરૂના લગ્ન કૅનેડિયન બિઝનેસમેન હેરી જવંધા સાથે 8 ફેબ્રુઆરી 2015માં કર્યા હતા.\nનીરૂના ફૅમસ ફિલ્મોની વાત કરીએ તો એ છે 'જટ્ટ એન્ડ જૂલિયે'ટ અને એનો બીજો પાર્ટ 'જટ્ટ એન્ડ જૂલિયેટ 2' રહી છે.\nઆ બન્ને ફિલ્મોએ ઘણી ધમાલ મચાવી દીધી છે.\nનીરૂ સતત 3 વખત પીટીસી બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ જીતી ચૂક્યો છે.\nહાલ તેમને અમારા તરફથી જન્મદિવસની શુભેચ્છા પાઠવીએ છીએ.\nપંજાબી એક્ટ્રેસ નીરૂ બાજવા આજે 40મો જન્મદિવસ ઉજવી રહી છે. નીરૂ બાજવાનો જન્મ 26 ઑગસ્ટ કૅનેડામાં થયો છે. નીરૂ બાજવાએ અત્યાર સુધી બૉલીવુડમાં ઘણી ઓછી ફિલ્મો કરી છે. જેમાં સોલહ બરસ કી, પ્રિન્સ, ફૂંક 2, મિલે ના મિલે હમ અને સ્પેશલ 26 ફિલ્મોના નામ સામેલ છે. નીરૂ બાજવા પંજાબ ફિલ્મોની સફળ એક્ટ્રેસ છે. પંજાબી સૉન્ગ લોન્ગ લાછીથી બધા વચ્ચે ફૅમસ થયેલી નીરૂ બાજવાએ પંજાબી ફિલ્મ ઈન્સ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તો આજે એના જન્મદિવસ નિમિત્તે કરીએ સુંદર તસવીરો પર એક નજર અને જાણીએ એમના વિશેની અજાણી વાતો.\nતસવીર સૌજન્ય - નીરૂ બાજવા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ\nRanbir Kapoor: ડેશિંગ, ચાર્મિંગ, હાર્ટથ્રોબ રૉકસ્ટાર રણબીરની આંખોમાં કિલિંગ પૅશન\nMouni Roy: આ એક્ટ્રેસની હૉટ અને સેક્સી તસવીરો ફૅન્સને કરે છે ઘાયલ, જુઓ\nLata Mangeshkar Ji : યાદ કરીએ લતાજીના કંઠે ગવાયેલા ગુજરાતી ગીતોને...\nમલ્હાર ઠાકરઃ સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો\nમહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી\nભૂમિ ત્રિવેદી જણાવે છે જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00356.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://church-of-christ.org/gu/", "date_download": "2020-09-29T08:57:15Z", "digest": "sha1:PTHNXJMHCSPZWSZKEXJGSSKQ2ECBIAAN", "length": 20708, "nlines": 206, "source_domain": "church-of-christ.org", "title": "ઇન્ટરનેટ મંત્રાલયો - ચર્ચ ઓફ ક્રાઇસ્ટ", "raw_content": "\nયુનાઇટેડ સ્ટેટ્સમાં ચર્ચ ઓફ ક્રાઈસ્ટ\nનવી ચર્ચ પ્રોફાઇલ નોંધણી કરો\nહાલના ચર્ચ પ્રોફાઇલને અપડેટ કરો\nમિશિગન યુનિવર્સિટી - ખ્રિસ્તના વિદ્યાર્થીઓ\nટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટી - ખ્રિસ્ત માટે એજજીસ\nસત્ય પર ધ્યાન કેન્દ્રિત કરો\nન્યૂ ટેસ્ટામેન્ટ ક્રિશ્ચિયનિટી માટે કૉલ કરો\nમંગળ હિલ બુક સ્ટોર\nકટોકટી આપત્તિ રાહત સંગઠનો\nચર્ચ ઑફ ક્રાઇસ્ટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ\nચર્ચ ઑફ ક્રાઇસ્ટ ડિઝાસ્ટર રિલીફ ઇફર્ટ ઇંક\nઅન્ય evangelists દ્વારા ઉપદેશો\nઅમે ચર્ચો માટે ડિઝાઇન વેબસાઈટસ\nવેબસાઇટ ડિઝાઇન અને હોસ્ટિંગ\nયુનાઇટેડ સ્ટેટ્સમાં ચર્ચ ઓફ ક્રાઈસ્ટ\nનવી ચર્ચ પ્રોફાઇલ નોંધણી કરો\nહાલના ચર્ચ પ્રોફાઇલને અપડેટ કરો\nમિશિગન યુનિવર્સિટી - ખ્રિસ્તના વિદ્યાર્થીઓ\nટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટી - ખ્રિસ્ત માટે એજજીસ\nસત્ય પર ધ્યાન કેન્દ્રિત કરો\nન્યૂ ટેસ્ટામેન્ટ ક્રિશ્ચિયનિટી માટે કૉલ કરો\nમંગળ હિલ બુક સ્ટોર\nકટોકટી આપત્તિ રાહત સંગઠનો\nચર્ચ ઑફ ક્રાઇસ્ટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ\nચર્ચ ઑફ ક્રાઇસ્ટ ડિઝાસ્ટર રિલીફ ઇફર્ટ ઇંક\nઅન્ય evangelists દ્વારા ઉપદેશો\nઅમે ચર્ચો માટે ડિઝાઇન વેબસાઈટસ\nવેબસાઇટ ડિઝાઇન અને હોસ્ટિંગ\nભગવાન કહે છે, \"હું તમારા માટે જે યોજનાઓ છે તે હું જાણું છું.\"\nયર્મિયા 29: 11 વધારે વાચો\nલણણી ખરેખર મહાન છે ભગવાન માટે પ્રોત્સાહિત થાઓ ભગવાન તમને તેમની સેવામાં બોલાવે છે.\nઅમારા ઉપદેશોમાંની એક સાંભળો\nબાઇબલનો અભ્યાસ કરો અમારા બાઇબલ પત્રવ્યવહાર અભ્યાસક્રમો દ્વારા\nબચાવવા માટે મારે શું કરવું જોઈએ\nખ્રિસ્તના ચર્ચ કોણ છે અને તેઓ શું માને છે\nઅમે અવિશ્વસનીય છીએ અને કોઈ મુખ્ય મથક અથવા પ્રમુખ નથી. ચર્ચના વડા ઈસુ ખ્રિસ્ત સિવાય બીજું કંઈ નથી (એફેસીસ 1: 22-23).\nખ્રિસ્તના ચર્ચની દરેક મંડળ સ્વાયત્ત છે, અને તે ભગવાનનું વચન છે જે આપણને ��ક વિશ્વાસમાં જોડે છે (એફેસીયન 4: 3-6). અમે ઈસુ ખ્રિસ્ત અને તેમના પવિત્ર પ્રેરિતોનાં ઉપદેશોને અનુસરીએ છીએ, અને માણસની ઉપદેશોનું પાલન કરતા નથી. અમે માત્ર ખ્રિસ્તીઓ છીએ\nA આશા અને પ્રેરણા નો સંદેશ\nતમે છો જોઈ નવી માટે ચર્ચ કુટુંબ શીખવા અને તેની સાથે ઉપાસના કરવી અમે પ્રેમ કરશે વધુ જાણો તમે અને તમારા પરિવાર વિશે. ખ્રિસ્તના ચર્ચ તમને આવકારે છે.\nઆજે અમારો સંપર્ક કરો\nની સોધ મા હોવુ અમારી નવીનતમ ઉપદેશ સાંભળો અથવા ડાઉનલોડ કરો આજે એક કૉપિ. અમારી ઍક્સેસ ઉપદેશો વિશ્વભરમાં ઘણા પ્રચારકો પાસેથી સાંભળવા માટે.\nઅમારી સાથે જોડાઓ પૂજા માટે આ રવિવાર અમારી પાસે વિશ્વભરમાં હજારો મંડળો તમારી સગવડ માટે. તમારી નજીકની ચર્ચ શોધવા માટે અમારી ઑનલાઇન ડિરેક્ટરીઝની મુલાકાત લો.\nતમારી ચર્ચ ડિરેક્ટરી પ્રોફાઇલ પર લૉગિન કરો\nજાણો અમારા ચર્ચ વિશે\nબાઇબલ બોલે છે ત્યાં અમે બોલીએ છીએ, અને આપણે મૌન છીએ જ્યાં બાઇબલ મૌન છે. અમે અવિશ્વસનીય છીએ અને કોઈ મુખ્ય મથક અથવા પ્રમુખ નથી.\nવિશે વધુ વાંચો ખ્રિસ્તના ચર્ચો\nચર્ચના વડા ઈસુ ખ્રિસ્ત સિવાય બીજું કંઈ નથી (એફેસીસ 1: 22-23).\nખ્રિસ્તના ચર્ચની દરેક મંડળ સ્વાયત્ત છે, અને તે ભગવાનનું વચન છે જે આપણને એક વિશ્વાસમાં જોડે છે (એફેસીયન 4: 3-6). અમે ઈસુ ખ્રિસ્ત અને તેમના પવિત્ર પ્રેરિતોનાં ઉપદેશોને અનુસરીએ છીએ, અને માણસની ઉપદેશોનું પાલન કરતા નથી. અમે માત્ર ખ્રિસ્તીઓ છીએ\nતમે શું અપેક્ષા કરી શકો છો\nજ્યારે અમને મુલાકાત લેતી પ્રાર્થના: પૂજા સેવા દરમિયાન પુરુષોના ઘણા લોકો જાહેર પ્રાર્થનાઓમાં મંડળની આગેવાની લેશે.\nWe ભગવાનની પૂજા કરો ભાવના અને સત્યમાં\nગાયક: અમે એક અથવા વધુ ગીત નેતાઓની આગેવાની હેઠળ, ઘણા ગીતો અને સ્તોત્રો એક સાથે ગાયશું. આ એક કેપેલા ગાયું હશે (સંગીતનાં સાધનોની સાથોસાથ).\nલોર્ડસ સપર: પ્રથમ સદીના ચર્ચના પેટર્ન પ્રમાણે, અમે દર રવિવારે લોર્ડ્સ સપરનો ભાગ લેતા.\n7,000 ટાપુઓ અને 104 મિલિયનની વસ્તી વધતી જતી વસ્તી સાથે ફિલિપાઇન્સ એશિયાનો મુખ્ય રાષ્ટ્ર અને વ્યૂહાત્મક પ્રવેશદ્વાર છે.\nકેવી રીતે શોધો સામેલ થવા માટે\nઘણા ફિલિપિનોઝ ચાઇના, અન્ય એશિયન રાષ્ટ્રો અને મધ્ય પૂર્વના દેશોમાં પણ કામ કરે છે, જ્યાં તેમની પાસે પ્રભાવશાળી સ્થાન છે. સૌર પ્લેયર માટે મહત્ત્વની ભૂમિકા અને સમય.\nપાછલા અને વર્તમાન મિશનના પ્રયત્નોને લીધે લોર્ડ્સ ચર્ચ ફિલિપાઇન્સમાં ઘણા વર્ષોથી રહ્યું છે. આજે અંદાજે 800 મંડળો છે.\nઅમે વિશે પ્રખર છે\nખ્રિસ્તના ચર્ચો અમારી સાથે ભગવાનની પૂજા કરવા માટે આપનું સ્વાગત છે. અમે ભગવાનની સેવા કરવા માટે અને ભગવાન સાથે તમારી ચાલમાં તમને સહાય કરવા માટે અહીં છીએ. તમારા સમુદાયમાં ખ્રિસ્તના ચર્ચની મુલાકાત લો. તે હંમેશા ભગવાન પરિવારની સેવા કરવાનો આનંદ છે. જો અમે તમારી કોઈ પણ સેવા હોઈએ, તો કૃપા કરીને કૉલ કરવા અથવા લખવામાં અચકાશો નહીં.\nઅમારા વિશે વધુ જાણો\n\"ખ્રિસ્તનું ચર્ચ બરાબર છે જેનું મારું કુટુંબ અને હું શોધી રહ્યો હતો અને આવશ્યક હતો. અમે ખ્રિસ્તના ગોસ્પેલને આપણી સાથે શેર કરવા માટે ઇન્ટરનેટ મંત્રાલયોના આભારી છીએ. ભગવાન સારા છે\nસિલ્બોનો ગાર્સિયા, II. પ્રચારક\nસિલ્બોનો ગાર્સિયા, II. ખ્રિસ્તના ચર્ચો માટે એક પ્રચારક તરીકે સેવા આપે છે, અને ઇન્ટરનેટ મંત્રાલયોના સ્થાપક છે. ભાઈ ગાર્સિયાએ કેલિફોર્નિયા, કોલોરાડો, ફ્લોરિડા, ઇડાહો, આયોવા, ન્યૂયોર્ક અને ટેક્સાસના રાજ્યોમાં મિશનરી કાર્ય કર્યું છે. તેમણે સમગ્ર વિશ્વમાં ગોસ્પેલ મીટિંગ્સમાં ઉપદેશ આપ્યો છે. 1 ના રોજ, 1995 તેઓ www.church-of-Christ.org પર વિશ્વભરના ખ્રિસ્તના ચર્ચો માટેના પ્રથમ ઇન્ટરનેટ ગેટવેને જમાવવા માટે મહત્વપૂર્ણ હતા. આ ઑનલાઇન મંત્રાલય વિશ્વભરમાં ખ્રિસ્તના ચર્ચો માટે ઇન્ટરનેટ પર કેન્દ્ર તરીકે સેવા આપે છે.\nભાઈ ગાર્સિયા ઇન્ટરનેટ ઇવેન્જેલિઝમના ક્ષેત્રે ઇન્ટરનેટ ઇવેન્જલિસ્ટ અને પાયોનિયર તરીકે ઓળખાય છે. ઈસુ ખ્રિસ્તની સુવાર્તાના ફેલાવા માટે વાહન તરીકે ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં સેંકડો મંડળોને સહાય કરવામાં તે મુખ્ય ભૂમિકા ભજવ્યો છે. ધર્મનિરપેક્ષ વિશ્વ સહિતના તમામ મુખ્ય જૂથ જૂથો દ્વારા તેમના ઑનલાઇન પ્રયાસોને ધ્યાનમાં લેવામાં આવ્યું છે.\nઇન્ટરનેટ મંત્રાલયો વિશે વધુ જાણો\nપોસ્ટ કરી શકે બોક્સ 146\nઆ ઇમેઇલ સરનામું spambots માંથી રહી સુરક્ષિત છે. તમે તેને જોવા માટે જાવાસ્ક્રિપ્ટ ચાલુ કરો.\nઅમને જાણવા માટે મેળવો\nમદદ: અસ્તિત્વમાંના ચર્ચ પ્રોફાઇલને કેવી રીતે અપડેટ કરવું\nમદદ: નવી ચર્ચ પ્રોફાઇલ કેવી રીતે બનાવવી\nચર્ચ ઑફ ક્રાઇસ્ટ ડિઝાસ્ટર રિલીફ ઇફર્ટ ઇંક\nચર્ચ ઑફ ક્રાઇસ્ટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ\nકૉપિરાઇટ © 1995 - 2020 ઇન્ટરનેટ મંત્રાલયો. ખ્રિસ્તના ચર્ચોનું મંત્રાલય. બધા હકો અમારી પાસે રાખેલા છે.\nતમારા વપરાશકર્તા નામ ભુલી ગયા છો\nતમારો પાસવર્ડ ભૂલી ગયા છો\nઈ - મેઈલ સરનામું *\nઇમેઇલ સર��ામાંની પુષ્ટિ કરો *\nપાસવર્ડની પુષ્ટિ કરો *\nફૂદડી (*) સાથે ચિહ્નિત થયેલ ક્ષેત્રો આવશ્યક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00357.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/topics/died", "date_download": "2020-09-29T07:06:20Z", "digest": "sha1:2K46LLSPLQFUDD42DC765ANL5TQBIVDA", "length": 6365, "nlines": 77, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nપૂરતું વિટામિન D હોય તેવા કોરોનાના દર્દીઓમાં મોતનો ખતરો અડધો: રિસર્ચ\nસુરત: કોરોનાની જાગૃતિ માટે ગીત તૈયાર કરનાર સંગીતકારનું કોરોનાથી નિધન\nસુરત: કોરોનાની જાગૃતિ માટે ગીત તૈયાર કરનાર સંગીતકારનું કોરોનાથી નિધન\nપરમાણુ વૈજ્ઞાનિક શેખર બાસુનું કોરોનાનાં કારણે નિધન\nઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે બની ભયાનક ઘટના, 380 વ્હેલ માછલીના મોતથી હાહાકાર\nIPLની કોમેન્ટ્રી માટે મુંબઈ આવેલા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ડીન જોન્સનું નિધન\nમુંબઈથી કચ્છ જઈ રહેલા જૈન પરિવારને નડ્યો અકસ્માત, કાર ગેસ ટેન્કરની પાછળ ઘૂસી જતા 2ના મોત\nગર્ભમાં 7 મહિનાનું બાળક હોવા છતાં એ ડોક્ટરનો ધર્મ નિભાવતા રહ્યાં, કોરોનાથી થયું મોત\nગર્ભમાં 7 મહિનાનું બાળક હોવા છતાં એ ડોક્ટરનો ધર્મ નિભાવતા રહ્યાં, કોરોનાથી થયું મોત\nમુંબઈ: ભિવંડીમાં 3 માળની બિલ્ડિંગ ધરાશાયી, મૃત્યુઆંક વધીને 10 થયો\nરાજકોટઃ સિવિલમાં જે કોવિડ દર્દીને માર મારવાનો વીડિયો વાયરલ થયો હતો તે દર્દીનું મૃત્યુ\nગાય સાથે અથડાતાં બાઈકચાલકનું મોત, પોલીસે મૃતક સામે જ ગુનો નોંધ્યો\nકોરોનાથી સંક્રમિત લોકસભા સાંસદનું નિધન, PM મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું\nસારવાર કરવાના બદલે ફોન પર વ્યસ્ત હતા ડોક્ટર, અકસ્માતમાં ઘાયલ મહિલાએ ગુમાવ્યો જીવ\nફિલ્મ 'લક્ષ્ય'માં રિતિક સાથે જોવા મળેલા કર્નલનું રોડ અકસ્માતમાં થયું નિધન\nબિરયાની કિંગ તરીકે જાણીતા જફરભાઈ મન્સુરીનું કોરોનાની સારવાર દરમિયાન નિધન\nકૂવામાં પડેલા વાછરડાને બચાવવા ઉતરેલા પાંચ લોકોના મોત, જેમાંથી ચાર એક જ પરિવારના\nસાંતેજમાં વીજ કરંટ લાગતા અ'વાદના 4 સહિત 5 મજૂરોના ઘટનાસ્થળે જ મોત\nઅમદાવાદ: કારમાં લોક થઈ જતાં 6 વર્ષના બાળકનું ગૂંગળામણથી મોત\n'બંધારણના રક્ષક' કહેવાતા કેશવાનંદ ભારતીનું 79 વર્ષની ઉંમરે નિધન\nચંકી પાંડેની 'અનોખી જિદ', થિએટર્સ નહીં ખુલે તો આ ફિલ્મ માટે બુક કરી લેશે પ્રાઈવેટ થિએટર\nભૂખથી 7 વર્ષના બાળકનું મોત, 3 દિવસ સુધી મૃતદેહને સાફ કરતી રહી માતા જેથી કીડીઓ ખાય નહીં\nસુરેશ રૈના પર તૂટી પડ્યો દુઃખનો પહ���ડ, ફુઆ બાદ પરિવારના વધુ એક સદસ્યનું મોત\nકેટલી ખતરનાક છે એ બીમારી જેના કારણે પ્રણવ મુખર્જીનું નિધન થયું\n'બ્લેક પેન્થર' એક્ટર ચેડવિક બોસમેનનું 43 વર્ષની ઉંમરે નિધન, 4 વર્ષથી કેન્સર હતું\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00357.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/aishwary-holding-aaradhya-hand-tightly/", "date_download": "2020-09-29T06:22:35Z", "digest": "sha1:SCB7F77CQE57TNBGLKNUM7STPMXMK7SA", "length": 13653, "nlines": 103, "source_domain": "gujjurocks.in", "title": "દીકરી છોડાવી રહી હાથ છતાં પણ ગુસ્સામાં આરાધ્યાને ખેંચીને લઇ ગઈ ઐશ્વર્યા, વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ", "raw_content": "\nવિના મેકઅપ પણ ઐશ્વર્યા દેખાય છે ખૂબ જ સુંદર, જુઓ તેની કેટલીક ખાસ 10 તસ્વીરો\nબોલીવુડની મનમોહિની માધુરી દીક્ષિત આ સુંદર સ્વર્ગ જેવા આશીયાનામાં રહે છે, જુઓ 10 તસ્વીરો\nઐશ્વર્યાની દીકરી આરાધ્યાએ રણબીર કપૂરની ભાણકીને ગળે લગાડી, જોવા મળી ક્યૂટ બોન્ડિંગ…\nઅંમિત સંસ્કારમાંથી આવીને વિવેક ઑબેરૉયે કહ્યું કે- લાડલા ભાઈ સુશાંતની બહેન રોતા રોતા..\nદીકરી છોડાવી રહી હાથ છતાં પણ ગુસ્સામાં આરાધ્યાને ખેંચીને લઇ ગઈ ઐશ્વર્યા, વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ\nદીકરી છોડાવી રહી હાથ છતાં પણ ગુસ્સામાં આરાધ્યાને ખેંચીને લઇ ગઈ ઐશ્વર્યા, વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ\nPosted on January 30, 2020 Author GrishmaComments Off on દીકરી છોડાવી રહી હાથ છતાં પણ ગુસ્સામાં આરાધ્યાને ખેંચીને લઇ ગઈ ઐશ્વર્યા, વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ\nબોલીવુડની જાણીતી એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન વ્યસ્ત હોવા છતાં પણ પુત્રી આરાધ્યા માટે સમય કાઢી લે છે. થોડા દિવસ પહેલા ઐશ્વર્યા રાય બચ્ચન આરાધ્યાના સ્કૂલ ફંક્શનમાં જોવા મળી હતી. આ સિવાય થોડા દિવસ પહેલા બંને લંચ ડેટ પર જતા હતા ત્યારે પણ સ્પોટ થયા હતા. ત્યારે હાલમાં જ ઐશ્વર્યા રાય બચ્ચન પુત્રી આરાધ્યા બચ્ચન સાથે સ્પોટ થઇ હતી.\nઐશ્વર્યા રાય થોડો દિવસ પહેલા દીકરી આરાધ્યા સાથે આઈસ્ક્રીમ પાર્લરની બહાર સ્પોટ થઇ હતી. આ દરમિયાન ઐશ્વર્યા રાય ગુસ્સામાં નજરે આવી હતી. ઐશ્વર્યાએ આ દરમિયાન આરાધ્યાનો હાથ ફિટ પકડી રાખ્યો હતો આ સાથે જ ઐશ્વર્યા તને જબરદસ્તીથી તેને ખેંચીને લઇ જઈ રહી હતી.\nતો બીજી તરફ આરાધ્યાએ બહુજ ડરેલી અને સહેમી નજરે આવી રહી હતી. આરાધ્યાએ ઘણી વારમમ્મી ઐશ્વર્યાનો હાથ છોડાવવાની કોશિશ કરી હતી. પરંતુ ઐશ્વર્યાએ હાથ છોડયો જ ના હતો.\nઐશ્વર્યા અને આરાધ્યાની આ તસ્વીર સોશિયલ મીડિયામાં ઘણી વાય��લ થઇ રહી છે. લોકો આ તસ્વીર જોઈને કમેન્ટ પણ કરી રહ્યા છે. ઘણા લોકોએ તો એ પણ પૂછી લીધું હતી કે, આખરે ઐશ્વર્યા આટલો ગુસ્સો કેમ કરે છે \nઆરાધ્યા હાલમાં કલચરલ એકિવિટીમાં વધારે સમય પસાર કરે છે, તે સ્કૂલમાં કલચરલ ફંક્શનમાં પણ ભાગ લેતી હોય છે.\nજયારે આરાધ્યા શાળામાં પરફોર્મ કરે છે ત્યારે ઐશ્વર્યા સાથે આખો બચ્ચન પરિવાર પણ તેના પરફોર્મન્સને જોવા આવે છે. આરાધ્યા ઘરમાં બધાની લાડલી છે.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nઋષિ કપૂર અને નીતુ કપૂરના સંબંધોમાં પણ પડી હતી એક સમયે મોટી તિરાડ, નીતુએ લગાવ્યો હતો ઘરેલુ હિંસાનો આરોપ\nબોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર આજે આપણી વચ્ચે નથી છતાં પણ તેમની ઘણી યાદો આજે પણ આપણી સાથે જોડાયેલી છે. ઋષિ કપૂર પોતાના ઘણા ઇન્ટરવ્યૂમાં કહી ચુક્યા છે કે તેમની પત્ની નીતુ કપૂરે તેમને હંમેશા સાથ આપ્યો છે, પરંતુ ઘણા ઓછો લોકો જાણતા હશે કે એક સમય એવો પણ આવી ગયો કે ઋષિ કપૂર અને Read More…\nખુશખબરી: લાંબા સમયથી ગાયબ અભિનેત્રીની શોમાં થશે વાપસી, લોકોમાં વધ્યો ઉત્સાહ\nટીવીનો સૌથી પ્રખ્યાત કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હંમેશાં દર્શકોને હસાવવાનું કામ કરે છે. આ શોમાં દયાબેન અને જેઠાલાલની જોડી ચાહકોમાં ખૂબ પ્રખ્યાત છે. ત્યારે ચાહકો માટે હવે એક સારા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી શોથી દૂર રહેલી આ અભિનેત્રી શોમાં વાપસી કરવા જઈ રહી છે. View this post on Instagram Read More…\nએશ્વર્યા રાય બચ્ચન પર લાગ્યો ચોરી કરવાનો આરોપ\nહાલમાં જ બોલિવૂડની અભિનેત્રી એશ્વર્યા પોતાના નવા ફોટોશૂટને લઈને ચર્ચામાં છવાયેલી છે. એશ્વર્યાએ ઘણા સમય પછી ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટ ખુબ જ વાયરલ થયું હતું. તેમના આ ફોટોસે ખુબ જ વાહવાહી લૂંટી હતી. લોકોને તે ખુબ જ પસંદ આવ્યા હતા. આ ફોટો વાયરલ થતાની સાથે લોકોએ તેના પર કોમેન્ટ અને લાઇકની લાઈન લગાવી હતી. Read More…\n“ગાળિયો” ભાગ – 29 – આ ખેલ પાછળ અસલી હાથ છે મુન્ના શેઠ અને ઉસ્તાદ…– વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે\nએવોર્ડ ફંક્શનમાં અડધા અંગ દેખાતા ડ્રેસના કારણે ઊધડી લેવાઈ ગઈ હતી પ્રિયંકા, હવે મોઢું સીવી નાખે એવો જડબાતોબ જવાબ આપ્યો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nનેહાને જોઈએ છે આવો પતિ, ટિક્ટોક વીડિયોમાં ખોલ્યું રાઝ\nબૉલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટેએ પોતાના લગ્નમાં ફાટેલી જૂની સાડી શા માટે પહેરી હતી\nઆ નિયમોને ક્યારે પણ નથી તોડતા પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ, જાણો સિક્રેટ નિયમો\nખય્યામ પોતાના 10 કરોડ રૂપિયા એ લોકોને નામ કરી ગયા કે જાણીને સલામ ઠોકશો, વાહ મારા વાલા\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી રહ્યું હતું કેમપેઇન અને પછી\nJuly 8, 2020 Jayesh Comments Off on ફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી રહ્યું હતું કેમપેઇન અને પછી\nઆખું ક્રિકેટ જગત શોકમાં ઉતર્યું, ભારતીય ક્રિકેટર ચેમ્પિયન ખેલાડીનું થયું નિધન…સચિને કહી દીધી આ વાત\nJanuary 18, 2020 Gopi Comments Off on આખું ક્રિકેટ જગત શોકમાં ઉતર્યું, ભારતીય ક્રિકેટર ચેમ્પિયન ખેલાડીનું થયું નિધન…સચિને કહી દીધી આ વાત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00358.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/first-lunar-eclipse-2020/", "date_download": "2020-09-29T07:14:10Z", "digest": "sha1:TBRPKY3ULI3FMPN5PDMYRXTYQAVGWQEU", "length": 18169, "nlines": 115, "source_domain": "gujjurocks.in", "title": "10 જાન્યુઆરી વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ, જુઓ તમારી રાશિ ઉપર શું પ્રભાવ થશે", "raw_content": "\nબિગ બીનું 75% લીવર થઇ ગયું છે ખરાબ, સાથે જ આ ખતરનાક બીમારી સામે ઝઝૂમે છે અમિતાભ બચ્ચન\nકોણ કોણ પહોંચ્યું સલમાન ખાનની ફિલ્મ ભારતના પ્રીમિયરમાં, જુઓ તસ્વીરો\nમિઠાઈ લઈને બેબી મિરાયાને મળવા પહોંચ્યા નાના ધર્મેન્દ્ર અને નાની હેમા માલિની, જોવા મળ્યા ખૂબ જ ખુશ\nસાચા પ્રેમ માટે તરસી ગઈ આ 10 બૉલીવુડ હસીનાઓ, કોઈએ ના કર્યા આની સાથે લગ્ન… હજુ પણ છે સિંગલ\n10 જાન્યુઆરી વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ, જુઓ તમારી રાશિ ઉપર શું પ્રભાવ થશે\n10 જાન્યુઆરી વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ, જુઓ તમારી રાશિ ઉપર શું પ્રભાવ થશે\nPosted on January 9, 2020 January 9, 2020 Author GrishmaComments Off on 10 જાન્યુઆરી વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ, જુઓ તમારી રાશિ ઉપર શું પ્રભાવ થશે\nવર્ષ 2020નનું પહેલું ચંદ્રગ્રહણ 10 જાન્યુઆરી થશે. આ ચંદ્રગ્રહનો સમય શુક્રવારે રાતે 10 વાગ્યેને 38 મિનિટથી રાતે 2 વાગ્યે 42 મિનિટ સુધી ચાલશે. આ ચંદ્રગ્રહને માઘ ચંદ્ર ગ્રહણ હશે. આ ગ્રહણ ભારત સિવાયના કેનેડા, બ્રાઝીલ, અર્જેટીના અને અમેરિકા જેવા દેશોમાં જોવા મળશે. સામાન્ય રીતે ગ્રહણના સમયમાં ધાર્મિક કાર્યનો ઇન્કાર કરવામાં આવે છે, પરંતુ કોઈ ���ૂતક કાળ ના હોય બધા ધાર્મિક કાર્યો સંપન્ન થશે.\nજ્યોતિષ શાસ્ત્ર મુજબ, આ ચંદ્રગ્રહણ મિથુન રાશિના પુનર્વસુ નક્ષત્રમાં થશે.\nઆવો જાણીએ આ ચંદ્રગ્રહણની વિવિધ રાશિ પર શું અસર થશે.\nમેષ રાશિના જાતકો ઉપર ચંદ્ર ગ્રહણ સામાન્ય પ્રવાહ જોવા મળશે.તમારે તમારી વાણી ઉપર સંયમ રાખો નહીતો ગ્રહના પ્રભાવથી તમને નુકસાન થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને કોઈપણ કાર્ય કરવામાં ઉતાવળ ન કરવી.\nવૃષભ રાશિના જાતકો માટે ગ્રહણના પ્રભાવથી બચવા માટે કોઈપણ પ્રકારની લાપરવાહી ન કરવી. ધનહાનિ ના યોગ બની રહ્યા છે.ખર્ચાઓ પર સાવધાની રાખવી કોઈપણ કામ બીજાના ભરોસે ન રાખો નહીં તો હાનિ થશે.\nચંદ્રગ્રહણ નો સૌથી વધારે પ્રભાવ મિથુન રાશિના જાતકો ઉપર પડી રહ્યો છે. ધ્યાન રાખો કોઈપણ પ્રકારની લાપરવાહી ન કરવી. તેના માટે તમારે સતર્ક રહેવાની જરૂર છે. વૈવાહિક જીવનમાં મધુરતા લાવવા માટે ઈષ્ટ દેવની આરાધના કરવી.\nકર્ક રાશિના જાતકો માટે ચંદ્ર ગ્રહણ ખૂબ જ પ્રભાવશાળી રહેશે.તમારા ખર્ચા ઉપર ધ્યાન રાખો. અચાનક યાત્રાના યોગ બની રહ્યા છે.વિદેશયાત્રાના પણ યોગ સારા બની રહ્યા છે.પરંતુ સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.\nસિંહ રાશિના જાતકો માટે શુભ રહેશે ગ્રહના પ્રભાવથી તમને અપ્રત્યાશિત લાભની સંભાવના બની રહી છે. તેમજ આય મા વૃદ્ધિના યોગ બની રહ્યા છે.જરૂરી કામ માટે મિત્રની મદદ મળશે.\nકન્યા રાશિના જાતકો માટે ગ્રહણ નું પરિણામ mix મળશે .આ રાશિના જાતકોએ સમયસર પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કાર્યક્ષેત્રમાં કામની અધિકતા વધારે જોવા મળશે. સાવધાનીથી કામ કરવુ.\nતુલા રાશિના જાતકો માટે ચંદ્રગ્રહણ સામાન્ય ફળ આપશે. આ રાશિના જાતકોએ કરીઅરને લઈને સતર્ક રહેવાની જરૂર છે.નહીં તો તમારું કામ બગડશે પરંતુ તમારા પરાક્રમમાં વૃદ્ધિ થશે.આ સમય દરમિયાન તમારે થોડું ધ્યાન રાખીને સાંભળવું.\nવૃષીક રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ સામાન્ય પ્રભાવ આપશે. મહત્વપૂર્ણ અને સંવેદનશીલ મામલો માં સાવધાની રાખવાની જરૂર છે.પરિવારના સદસ્યો ના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ.ચંદ્ર ગ્રહણ ના પ્રભાવથી બચવા માટે ઈષ્ટ દેવની આરાધના કરવી.\nધનુ રાશિના જાતકો માટે ચંદ્રગ્રહણ સામાન્ય પ્રભાવ આપશે.કોઈપણ નિર્ણય લેતા પહેલાં વિચારીને નિર્ણય લેવો ખાસ કરીને ધન સંબંધી બાબતમાં સમજી-વિચારીને નિર્ણય લેવો. આ સમયમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે . દેવ ગુરુ બૃહસ્પતિ દેવની ની આરાધના કરવી. જેન��થી તમને લાભ મળશે.\nમકર રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ સારા યોગ લઈને આવી રહ્યું છે.ગ્રહણથી તમારા શત્રુ હોવાથી તમને રાહત મળશે.સ્વાસ્થ્ય પણ સારી રહેશે કાર્યોમાં વિજયના યોગ બની રહ્યા છે.\nકુંભ રાશિના જાતકો માટે આ ચન્દ્રગ્રહણ શુભ ફળદાયક રહેશે.આર્થિક લાભ મળશે.પ્રેમ સંબંધોમાં સમય શુભ રહેશે. love relationship સ્ટ્રોંગ બનશે .ઘરના સદસ્ય નું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.\nમીન રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ mix પરિણામ લઇને આવી રહ્યું છે.સ્વાસ્થ્ય માં ધ્યાન રાખવું. પરંતુ બીજી તરફ કરિયરમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે.પ્રોપર્ટી લઇને થોડી સાવધાની રાખવી.\nAuthor: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nઆ 4 રાશિના લોકો હોય છે મહા જ્ઞાની, દરેક વસ્તુની હોય છે જાણકારી- જુઓ ક્યાંક તમારી રાશિ તો નથી ને\nજ્યોતિષ શાસ્ત્રમાં રાશિનું સૌથી વધુ મહત્વ છે. રાશિ પરથી જ કોઈ વ્યક્તિનું ભવિષ્ય વિષે જાણી શકાય છે. રાશિ દ્વારા કોઈ વ્યક્તિની સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત થાય છે. રાશિ પર થી તમે કોઈની પર્સનાલિટી સ્ટ્રોંગ અને કમજોરપોઇન્ટ વિષે જાણી શકો છો. બધા જ લોકોની રાશિ અને ગૃહ નક્ષત્રોને ઊંડો સંબંધ છે. તેનાથી તમે જાણી શકો છો કે Read More…\nવાસ્તુ શાસ્ત્ર અનુસાર, ભૂલથી પણ આ કામના કરો બાથરૂમમાં, થઇ શકે છે નુકસાન\nમિત્રો ઘરનું બાથરૂમ એક એવી જગ્યા છે. જેનો ઉપયોગ ઘરના બધા સભ્યો કરતા હોય છે. પરંતુ હેરાનીની વાત એ છે કે, ઘરની બધી વસ્તુઓની સાથે-સાથે બાથરૂમની વસ્તુઓ પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર કરવી જોઈએ. જયારે પણ લોકો ઘર બનાવે છે ત્યારે બાકી બધી વસ્તુઓ પર ધ્યાન આપે છે પરંતુ બાથરૂમ પર ખાસ ધ્યાન આપવામાં નથી આવતું. જણાવી Read More…\nમહાલક્ષ્મીજીનું આ સ્વરૂપ તમને બનાવી શકે છે કંગાળ, આ સ્વરૂપનાં ફોટાની ન કરવી જોઈએ પૂજા\nજો કોઈ વ્યકિતને પોતાના જીવનમાં લક્ષ્મીની પ્રાપ્તિ કરવી છે તો તેને સખ્ત પરિશ્રમ કરવાની જરૂરત હોય છે. પરંતુ ઘણીવાર જોવા મળ���યું છે કે સખ્ત પરિશ્રમ કરવા છતા પણ વ્યકિતને ધનની પ્રાપ્‍તિ નથી થઈ શકતી. આ પરિસ્થિતિમાં આપ ધનનાં દેવી માતા લક્ષ્મીજીની આરાધના કરી શકો છો. એવું કહેવામાં આવે છે કે જો માતા લક્ષ્મીજીની પૂજા આરાધના Read More…\nપતિને હંમેશા કંટ્રોલમાં રાખે છે આ 5 રાશિની સ્ત્રીઓ, જાણો\n10 જાન્યુઆરી 2020 ચંદ્રગ્રહણ મહાસંયોગ ભૂલથી પણ ન કરો આ 10 કામ…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\n‘કુમકુમ ભાગ્ય’ ની આ એક્ટ્રેસએ માતા બન્યાના 2 મહિના બાદ દેખાડ્યો દીકરીનો ચહેરો, આટલી ક્યૂટ છે લાડલી\nબોલીવુડના આ 15 સ્ટાર્સને જોઈને વિશ્વાસ ઉઠી જશે, પહેલા આવા વિચિત્ર દેખાતા- જુઓ ક્યારેય ના જોયેલી તસવીરો\nPM નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી લેવા બૉલીવુડ દિગ્જ્જોની થઇ પડાપડી, જુઓ વીડિયોમાં કોણે PM મોદીના પેટ ભરીને વખાણ કર્યા\nકૌશલ બારડ ખબર ફિલ્મી દુનિયા લેખકની કલમે\nરામ, સીતા અને લક્ષ્મણ સહિત આ કલાકારોએ રામાનંદ સાગરની બીજી સીરિયલોમાં પણ કામ કર્યું છે\nમુંબઈના ડબ્બાવાળાઓએ શા માટે મોકલ્યું ઇંગ્લેન્ડની રોયલ ફેમિલીને હનુમાનજીનું લોકેટ વાંચો રસપ્રદ વિગત –\nMay 13, 2019 Rachita Comments Off on મુંબઈના ડબ્બાવાળાઓએ શા માટે મોકલ્યું ઇંગ્લેન્ડની રોયલ ફેમિલીને હનુમાનજીનું લોકેટ વાંચો રસપ્રદ વિગત –\nઅમદાવાદ: સૌથી પ્રખ્યાત પીઝા બ્રાન્ડ ધરાવતા પીઝામાંથી નીકળ્યું જીવડું અને પછી જે થયું તે…\nOctober 12, 2019 Jayesh Comments Off on અમદાવાદ: સૌથી પ્રખ્યાત પીઝા બ્રાન્ડ ધરાવતા પીઝામાંથી નીકળ્યું જીવડું અને પછી જે થયું તે…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00358.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19881699/rui-ka-boj-film-review", "date_download": "2020-09-29T08:12:31Z", "digest": "sha1:KEAEXT3C5XKWLNDKZVVOENRSPXBTNCDL", "length": 6658, "nlines": 144, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "રુઈકા બોજ ફિલ્મ રિવ્યુ SUNIL ANJARIA દ્વારા ફિલ્મ સમીક્ષાઓ માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nરુઈકા બોજ ફિલ્મ રિવ્યુ SUNIL ANJARIA દ્વારા ફિલ્મ સમીક્ષાઓ માં ગુજરાતી પીડીએફ\nરુઈકા બોજ ફિલ્મ રિવ્યુ\nરુઈકા બોજ ફિલ્મ રિવ્યુ\nSUNIL ANJARIA દ્વારા ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ\nદૂરદર્શન પાર હમણાં જ ફિલ્મ 'રુઈ કા બોજ' જોઈ.રૂ ની ગાંસડી વજનમાં ખૂબ હળવી હોય પણ જો પાણી પડી ભીની થઇ જાય તો વજનદાર થઈ જાય.એક વિધુર થઈ પુત્રને સહારે જીવતા વૃદ્ધની વાત.અલગ અલગ ચારેય પાયા વાળો ખાટલો, પુત્રનાં ...વધુ વાંચોવખતે સિવડાવેલી કફની, પૌત્રને બંડીનું ખીસું ફન્ફોસી અપાતી આઠ આની વ. ઘણું કહી જાય છે.વૃદ્ધ શરીરે ધીમેં ધીમે અશક્ત થઈ રહ્યો છે ��ણ ખુમારી એવી જ છે.દીકરો પિતા તરફ લાગણી ધરાવે છે પણ વહુને ધીમે ધીમે ડોસો ભારે પડવા લાગે છે. વાત ન સાંભળવી, ડોસાનું પહેલાં વહુને ખાટલો બહાર મુકવા કહી પછી ન ઊંચકાય તો પણ ઢસડી બહાર મુકવો વ.વૃદ્ધ ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ | SUNIL ANJARIA પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00359.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news-views/national/refused-to-give-money-angry-wife-beat-husband-with-the-wiper.html", "date_download": "2020-09-29T07:18:25Z", "digest": "sha1:5SE5GTS6TCY7MTJBKCUDUNEIPF6FLL2A", "length": 5883, "nlines": 77, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: વધારે ખર્ચ કરવા પર પતિએ ટોકી તો પત્નીએ દોડાવી-દોડાવીને વાઇપરથી માર્યો", "raw_content": "\nવધારે ખર્ચ કરવા પર પતિએ ટોકી તો પત્નીએ દોડાવી-દોડાવીને વાઇપરથી માર્યો\nદિલ્હીના મયૂર વિહારમાં એક વ્યક્તિની પિટાઇ તેની પત્નીએ એટલી ખરાબ રીતે વાઈપર દ્વારા કરી કે પતિને હોસ્પિટલમાં દાખલ કરવાનો વારો આવ્યો. પતિનો વાંક માત્ર એટલો હતો કે વધારે ખર્ચ કરવાને લીધે તેણે પત્નીને ઘર ખર્ચ આપવાની ના પાડી દીધી હતી. ત્યાર પછી પત્ની એટલી ગુસ્સામાં આવી ગઇ કે તેણે પતિને રૂમમાં ભગાવી ભગાવીને વાઈપરથી અધમરો કરી નાખ્યો. પતિ જેમ તેમ જીવ બચાવીને ઘરની બહાર ભાગ્યો.\nતે વ્યક્તિની સ્થિતિ જોઇને પાડોશીઓએ પોલીસને જાણ કરી દીધી. ઈજાગ્રસ્ત સ્થિતિમાં 40 વર્ષીય પતિને લાલ બહાદુર શાસ્ત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં સારવાર પછી તેમને રજા આપી દેવામાં આવી છે. પોલીસે પતિની ફરિયાદ પર પત્નીની સામે મારપીટનો કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે. મયૂર વિહાર પોલીસ સ્ટેશનની પોલીસ પત્ની સાથે પૂછપરછ કરીને તપાસ કરી રહી છે.\nપોલીસ અનુસાર પીડિત પતિ પોતાના પરિવારની સાથે ત્રિલોકપુરીમાં રહે છે. પરિવારમાં પત્ની ઉપરાંત 12 અને 16 વર્ષના બે દીકરા છે. પતિનો બિઝનેસ છે. લોકડાઉન પછી કામ ઓછું થઇ ગયું છે. ઘરની જરૂરતો પૂરી ન થવાને કારણે ઝઘડો થવા લાગ્યો. સોમવારના રોજ જ્યારે પતિ ઘરે પહોંચ્યો તો તેમની પત્ની ઘરખર્ચ માટે પૈસા માગવા લાગી, પતિએ રૂપિયા ન હોવા અને મિત્ર પાસેથી ઉધાર લેવાની વાત કરી તો પત્ની ગુસ્સામાં આવી ગઇ. પતિ બહાર જવા લાગ્યો તો પત્ની દરવાજા પાસે રસ્��ો રોકીને ઊભી રહી ગઇ. પતિએ જબરદસ્તીથી બહાર જવાની કોશિશ કરી તો પત્નીએ ત્યાં રાખેલા વાઇપરથી પતિને મારવાનું શરૂ કરી દીધું. પતિને ખરાબ રીતે ઈજાગ્રસ્ત કર્યા પછી પત્નીએ તેને ધમકાવ્યા પણ.\nવાઈપર લાગવાને લીધે તે વ્યક્તિ ખરાબ રીતે ઈજાગ્રસ્ત થઇ ગયો. અવાજ થયો તો પાડોશી આવી ગયા. પતિ બહારની તરફ ભાગ્યો. આ મામલાની જાણ પોલીસને કરવામાં આવી. તેની વચ્ચે પાડોશી તે વ્યક્તિને હોસ્પિટલ લઇ ગયા. હોસ્પિટલ પહોંચેલી પોલીસે પતિના નિવેદન પર પત્નીની સામે મારપીટનો કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે. જણાવી દઈએ કે, એવું જરૂરી નથી કે ડોમેસ્ટિક વાયલન્સમાં હંમેશા પતિનો જ વાક હોય છે.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00359.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.kutchgurjari.org/news/page-856/", "date_download": "2020-09-29T08:15:47Z", "digest": "sha1:U3U62USLVLYLJEVDMIZCO3FF5PPXQNCL", "length": 8916, "nlines": 234, "source_domain": "www.kutchgurjari.org", "title": "સાધર્મિક ભક્તિ | Kutch Gurjari", "raw_content": "\nOrganised by : શ્રી દક્ષિણ ભારત કચ્છી ગુજર્ર જૈન પરીવાર\nSanstha : શ્રી દક્ષિણ ભારત કચ્છી ગુજર્ર જૈન પરીવાર\nપરીવારના સૌ સભ્યો જોગ,\nઆખા વિશ્વમાં અને આપણા દેશ ઉપર મહામારીના સંકટમાં આપણા ‘પરીવાર’ના સૌ સભ્યોની કુશળતા ઇચ્છીએ છીએ. આવા સમયમાં આપણા ‘પરીવાર’નો કોઇ પણ સભ્ય આર્થિક સંકડામણને કારણે મુશ્કેલીમાં ન મુકાય તેવી ભાવના સાથે એપ્રિલ, મે અને જૂન- ૨૦૨૦માં ‘પરીવાર’ના તેવા સભ્યોને દૈનિક જીવન જરુરીયાતની વસ્તુઓની માટે ૨૫૦૦ની રકમ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવેલ હતી. આ વ્યવસ્થા આપણે પરીવારના જમા ભંડોળમાંથી કરી હતી. દરેક સ્થળે પરિસ્થિતિ હજી પણ સામાન્ય નથી બની અને આપણા ભાઇઓ આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. હવે પછી આપણે તેઓને મદદરૂપ થવું હશે તો તે માટે આપણે આપણા સભ્યો પાસેથી ફંડ મેળવી વ્યવસ્થા કરવી પડશે. આથી પરીવાર ના સૌ સભ્યોને ખાસ અપીલ કરવામાં આવે છે કે ૨૫૦૦ની રકમ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવેલ હતી. આ વ્યવસ્થા આપણે પરીવારના જમા ભંડોળમાંથી કરી હતી. દરેક સ્થળે પરિસ્થિતિ હજી પણ સામાન્ય નથી બની અને આપણા ભાઇઓ આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. હવે પછી આપણે તેઓને મદદરૂપ થવું હશે તો તે માટે આપણે આપણા સભ્યો પાસેથી ફંડ મેળવી વ્યવસ્થા કરવી પડશે. આથી પરીવાર ના સૌ સભ્યોને ખાસ અપીલ કરવામાં આવે છે કે ૨૫૦૦ અથવા તેના ગુણાંકનો ફાળ��� ‘સાધર્મિક ભક્તિ ફંડ-૨૦૨૦’માં ઉદાર દિલે આપવા વિનંતી કે જેથી આગામી સમયમાં આ વ્યવસ્થા સચવાય શકે.\nઆપને રકમ ચેક અથવા NEFTથી પરીવારના બેંક* ખાતામાં જમા કરાવી મેસેજ આપવા વિનંતી .\n(મહેરબાની કરી રોકડા ભરશો નહી ). આ બાબત આપ આપના સ્થાનિક સમાજના હોદેદારોનો સંપર્ક કરી પણ યોગ્ય કરશોજી. આપના સહયોગની અપેક્ષા સહ.\nલિ. શ્રી દક્ષિણ ભારત કચ્છી ગુર્જર જૈન પરીવાર વતી\nપ્રમુખ : કાંતિલાલ હેમચંદ શાહ- કર્નુલ. ઉપપ્રમુખ : મુકેશભાઇ પ્રભુલાલ શાહ- ચેનૈઇ, નરેન્દ્ર ચુનીલાલ શાહ- કોચીન, મિલન ધીરજલાલ શેઠ- બેંગલોર, પૂર્ણિમાબેન રમેશ શાહ- કલીકટ, નલીન મહેંદ્ર શાહ- હૈદ્રાબાદ, રસીકલાલ છગનલાલ શાહ - મૈસુર મા. મંત્રીઃ પ્રદિપ કેશવલાલ સંઘવી - હૈદરાબાદ, ખજાનચીઃ શાંતિલાલ મણીલાલ વોરા.\nવધુ માહિતી માટે ૯૪૪૦૬૦૧૬૬૯ ઉપર સંપર્ક કરવા વિનંતી.\nરૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક અર્પણ 01 September 2020 11\nકેન્સરના ગરીબ દર્દીઓ માટે દાન 01 September 2020 13\nલીલાચારાનું નિરણ 27 July 2020 8\nદાતાશ્રીઓની ખૂબ ખૂબ અનુમોદના 01 September 2020 10\nપર્યુષણ દરમિયાન તપશ્ચર્યા 15 August 2020 11\nઓનલાઈન એક્ટીવીટીઝથી સાવચેત 10\nપોસ્ટકાર્ડથી વોટ્‌સેપ સુધી 10\nઅંતર વ્યથા એક ગૃહિણીની\nતહેવાર જીવન જીવવાની જડીબુટ્ટી\nલોકડાઉન પરિસ્થિતિઓ સામેના ઉપાયો\nઆ સમય પણ વીતી જશે\nમાં બાપને ભૂલશો નહિ\nનવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર\nપર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી\nમેન્ડોલીન વાદક નિર્મલ સંઘવીનું નિધન\nપર્યુષણ મહાપર્વ ભક્તિભાવ પૂર્વક ઉજવાયું\nદાતાશ્રીઓની ખૂબ ખૂબ અનુમોદના\nકેન્સરના ગરીબ દર્દીઓ માટે દાન\nરૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક અર્પણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00359.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://asalamdavadi.com/2020/06/28/posted-at-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE-%E0%A4%AE%E0%A5%87%E0%A4%B0%E0%A5%80-%E0%A4%B0%E0%A4%9A%E0%A4%A8%E0%A4%BE/", "date_download": "2020-09-29T06:36:11Z", "digest": "sha1:NIZ3KIIKMLYAFTDXFY4VA4FMV3O4LNZT", "length": 3997, "nlines": 67, "source_domain": "asalamdavadi.com", "title": "Posted at: મારી રચના / मेरी रचना | AsalAmdavadi.com", "raw_content": "\nઅસલ અમદાવાદી : દિલથી ગુજરાતી..\nઆગળ નો પોસ્ટ »\nતમારું નામ/ઉપનામ : आपका नाम / उपनाम / तखल्लुस : શર્મિષ્ઠા. કોન્ટ્રાક્ટર. શર્મિષ્ઠા”શબ્દકલરવ”.\nઅષાઢી મેઘ મુવા એવું ગરજે કૈં એવું ગરજે…\nમને પલળવાનો લાગે છે ચસ્કો \nરૂપેરી કોરે મૂવા એવાં શોભે કૈં એવાં શોભે…\nકોઈ વરણાગી નારનો હો લટ્કો \nધીમી ધારે તો કદીક અનરાધારે\nઘડી ઘડી વરસી ભીંજાવે..\nશેરીમાં, ફળિયામાં, અધવચ બજારે\nમનફાવે ત્યાં એ લજાવે…\nટીપે રે ટીપે મૂવો એવું છેડે કૈં ��વું છેડે…\nમારું રોમ રોમ થઈ જાયે ભડ્કો \nઅષાઢી મેઘ મુવા એવું ગરજે કે એવું ગરજે…\nમને પલળવાનો લાગે છે ચસ્કો \nભીડેલા બારણાંની ભીડેલી સાકળમાં\nછાતીના મોરલાની દર્દીલી ગ્હેકાટમાં\nક્યાં લગી છુપાવુ ચીસ…\nઅષાઢી વીજ મૂઈ એવું ચમકે કૈં એવું ચમકે…\nમારાં કાળજું તો થઈ જાયે કટ્કો\nઅષાઢી મેઘ મુવા એવું ગરજે કૈં એવું ગરજે…\nમને પલળવાનો લાગે છે ચસ્કો \nરૂપેરી કોરે મૂવા એવાં શોભે કૈં એવાં શોભે…\nકોઈ વરણાગી નારનો હો લટ્કો \nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00362.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/gujarat/ahmedabad/gujarat-government-high-court-school-fees-and-online-education/articleshow/77375551.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article1", "date_download": "2020-09-29T08:02:55Z", "digest": "sha1:DR5NR2EUAM4L2SW7NO52ZFG3OZIQXKVZ", "length": 9067, "nlines": 92, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nફરી એક વખત ફી બાબતે શાળા સંચાલકો અને શિક્ષણ વિભાગ વચ્ચે થશે બેઠક\nશાળા સંચાલકોએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો તો સરકારનો પરિપત્ર રદ્દ કર્યો. ફી સંબંધી પ્રશ્નનો ઉકેલ લાવવા સરકારને હાઈકોર્ટે આદેશ આપ્યો\nઅમદાવાદઃ લોકડાઉન દરમિયાન શાળાઓ દ્વારા ફી ઉઘરાણી મુદ્દે સરકારે વાલીઓની તરફેણમાં આદેશ આપ્યો હતો. ત્યાર બાદ શાળા સંચાલકોએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો તો સરકારનો પરિપત્ર રદ્દ કર્યો. સાથે એવું પણ કહ્યું કે ફી સંબંધે શાળા સંચાલકો સાથે બેઠક કરીને ફી સંબંધી પ્રશ્નનો ઉકેલ લાવવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે. જેના આધારે શિક્ષણ મંત્રીએ કહ્યું કે શિક્ષણ વિભાગ ટુંક સમયમાં શાળા સંચાલકો સાથે બેઠક કરી આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવશે.\nશિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, 'હાઈકોર્ટે શાળાઓમાં ફી અંગેની કરવામાં આવેલ PILના સંદર્ભમાં આપેલ ચુકાદામાં નિર્દેશ કર્યો છે કે બંને પક્ષકારો એટલે કે વાલીઓ અને સંચાલકો બંનેનું હિત જળવાય અને સર્વાનુમતે ફી અંગેના પ્રશ્નોનો સ્વીકાર્ય ઉકેલ લાવવા માટે સરકારે સંચાલકો સાથે બેઠક કરવી જોઈએ અને આ પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ.'\nજેના આધારે શિક્ષણ વિભાગ દ્વારા શાળા સંચાલકો સાથે બેઠક કરીને નક્કી કરવામાં આવશે કે સંચાલકો કેવી રીતે ફી ઉઘરાવી શકશે. તેના માટે કયા નિયમોનું પાલન કરવામાં આવે તે નક્કી કરવામાં આવશે. હાઇકોર્ટે આદેશમાં એમ પણ જણાવ્યું છે કે સંચાલકોએ પણ મન મોટું રાખીને રાજ્ય સરકારને મદદ કરવી જોઈએ.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, ���્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nકોરોનાઃ સુરતમાં સતત ત્રીજા દિવસે 200થી ઓછા કેસ નોંધાયા, અમદાવાદમાં 143 નવા કેસ આર્ટિકલ શો\nIPL fever: હેલિકોપ્ટર શોટ મારતા એમએસ ધોનીનો ફેન થયો 'ક્રેશ'\nવડોદરામાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ગયા\nઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો યુવક, બેંકમાં ન આપવામાં આવી એન્ટ્રી\nગીરઃ તાલાલાના રામપરામાં રસ્તા વચ્ચે મારણ આરોગતી રહી સિંહણ, લોકો જોતા જ રહ્યાં\nગાંધીનગરમાં કૃષિ બિલ સામે કોંગ્રેસનો દેખાવો, ધાનાણી-ચાવડા સહિતની અટકાયત\nદેશઓક્ટોબરના પહેલા અઠવાડિયાથી મહારાષ્ટ્રમાં ખૂલશે બાર અને રેસ્ટોરન્ટ\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nબિઝનેસકયા શેર ખરીદશો, કયા વેચશો જાણો, શું કહી રહ્યા છે એક્સપર્ટ્સ\nબોલીવુડડ્રગ્સ કેસઃ NCBના રડાર પર છે બોલિવુડના અન્ય ઘણા સેલેબ્સ\nઅમદાવાદગાંધીનગરઃ દીકરાને કિડનેપ કરી પતિએ પત્ની પાસે 38 લાખની ખંડણી માગી\nઅમદાવાદગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે 10 દિવસમાં કોરોનાને હરાવ્યો\nઅમદાવાદદર્દીઓના હૃદય પર અસર કરી રહ્યો છે કોરોના, ડોક્ટરોની સલાહ\nદેશપુરુષો અને સ્ત્રીઓના આદર્શ વજનમાં થયો 5 કિલોનો વધારો\nઅમદાવાદજામનગર ટ્રાન્સફર થતાં જ દીપન ભદ્રનનો સપાટો: 41 વોન્ટેડ ઝડપાયા\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00362.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/tag/crackers/", "date_download": "2020-09-29T06:17:54Z", "digest": "sha1:AFJAY67BJ3QULP37KZ5J3GS33DF3QJ4I", "length": 6596, "nlines": 81, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "Crackers Archives | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર JNU પરિસરમાં વ્યક્તિના ખિસ્સામાં ફટાકડો ફૂટતાં ગુપ્તાંગના થયા ટુકડે ટુકડા…\n‎Hardik Savani ‎નામના ફેસબુક યુઝર દ્વારા 13 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં BC News Hindi ના એક સ્ક્રીનશોટ સાથેના ફોટોમાં એવું લખેલું છે કે, Breaking: JNU परिसर में भारत की हार का जश्न मनाने के लिये रखा पटाखा जेब में ही फटा गुप्तांग के हुए टुकड़े-टुकड़े ફેસબુક પર કરવામાં […]\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સ���થે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સુરેશ રૈનાએ ટિવટર પર ચેન્નાઈ સુપરકિંગ્સને અનફોલો કર્યું… જાણો શું છે સત્ય…\nશું ખરેખર વિડિયોમાં દેખાતા યુવાન-યુવતી પ્રેમી છે. જેને યુવતીના માતાએ પકડી પાડ્યા… જેને યુવતીના માતાએ પકડી પાડ્યા… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00363.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/offbeat/recruitment-of-personnel-for-dog-care-iit-delhi-mention-b-tech-for-it.html", "date_download": "2020-09-29T07:44:54Z", "digest": "sha1:ZKWGAMWQAP7BJPS67CKFCV4RXUVGA7QQ", "length": 6265, "nlines": 78, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: કૂતરા સાચવવા માટે IITએ બી.ટેકની ડિગ્રી માગી, પછી વિવાદ થતા...", "raw_content": "\nકૂતરા સાચવવા માટે IITએ બી.ટેકની ડિગ્રી માગી, પછી વિવાદ થતા...\nક્યારેક કોઈ ખોટી જાણકારીને કારણે એટલો મોટો હોબાળો મચી જાય છે કે, ચોખવટ કર્યા સિવાય છૂટકો નથી હોતો. ડોગ હેન્ડલરની પોસ્ટ માટે નોકરીની એક જાહેરાતમાં એક ખોટી જાણકારીથી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી દિલ્હી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહી છે. સોશિયલ મીડિયા પર અનેક કોમેન્ટ સામે દિલ્હી IITએ સ્પષ્ટતા કરવી પડી હતી.\nતા. 26 ઓગસ્ટના રોજ જ્યારે IIT દિલ્હી કેમ્પસમાં શ્વાનને સંભાળવા માટે ડૉગ હેન્ડલરની ભરતી માટે જાહેરાત આપવામાં આવી હતી. જેમાં યોગ્યતા B Tech, B.com. અને B.A.ની ડીગ્રી માંગવામાં આવી હતી. જેને લઈને સોશિયલ મીડિયા પર આ ભરતીની જાહેરાતની ખોટી રીતે ફજેતી થઈ ગઈ. શૈક્ષણિક સંસ્થાએ તા.6 સપ્ટેમ્બરના રોજ જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, ડોગ હેન્ડલરના મથાળા હેઠળની જાહેરાત સામે IIT દિલ્હી એ સ્પષ્ટતા કરવા માંગે છે કે, જાહેરાતમાં સ્પષ્ટ કરેલી ઓછામાં ઓછી યોગ્યતા અજાણતાથી કોઈ અન્ય નોકરીની જાહેરાતમાંથી કોપી થઈ ગઈ હતી. આ જાહેરાતમાં અપેક્ષિત યોગ્યતા બેચલર ઓફ વેટરનરી સાયન્સની હતી. ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આવ્યા બાદ ભરતી પ્રક્રિયા રદ્દ કરી દેવામાં આવી હતી.\nઆ પોસ્ટમાં પરિસરમાં મોટી સંખ્યામાં રહેલા શ્વાનની સારસંભાળ, એમનું હેલ્થ ચેકઅપ, રસીકરણ, ચિકિત્સા, IV ડ્રોપ અને ભોજન વગેરે જેવી કામગીરી નક્કી કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર આ ભૂલને કારણે અનેક લોકોએ કોમેન્ટ કરી છે. કેટલાક લોકોએ અધિકારીઓની યોગ્ય અંગે પણ કોમેન્ટ કરી હતી. એક યુઝરે તો ત્યાં સુધી કોમેન્ટ કરી હતી કે, ડોગ હેન્ડલર માટે રૂ.45000ની સેલેરી અને ક્લાર્ક માટે રૂ.20,000 માત્ર. જોકે, હોબાળો થયા બાદ ભરતી પ્રક્રિયા રદ્દ કરી દેવામાં આવી હતી. આ ભૂલને કારણે સંસ્થાએ સ્પષ્ટતા કરવી પડે એવો હોબાળો મચી ગયો હતો. જોકે, આ પછી કોઈ ભરતીને લઈને કોઈ અધિકારીઓએ કોઈ પ્રકારનું નિવેદન આપ્યું નથી. ભરતીને લઈને આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં પોસ્ટને અનુલક્ષીને યોગ્યતામાં અનેક પ્રકારના છબરડા હોય છે. એ પછી જે તે રાજ્યની યુનિવર્સિટીનો મામલો હોય કે IIT દિલ્હી જેવી મોટી સંસ્થાઓનો. આવા છબરડાને કારણે અધિકારીઓ અને એમની કામગીરી પર પ્રશ્નો ઊભા થાય છે.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kisanagrimall.com/product-category/agriproducts/organic-sucking-pest-product/", "date_download": "2020-09-29T06:35:24Z", "digest": "sha1:ZUCSEAMF4HND65MSRKK5O6VEINPZBJZF", "length": 6248, "nlines": 136, "source_domain": "kisanagrimall.com", "title": "Organic Sucking-pest Product Archives » Kisan Agri Mall", "raw_content": "\nડૉ ઉર્જા એકટીવેટર ૧૮૨ લકી ડ્રો માં ભાગ્યશાળી ખેડૂત મીત્રો\nહિંદુ ધર્મમાં ગૌમાતા સાક્ષાત્ ભાગ્ય અને ભગવાન છે.\nભાગવતકથા અનુસાર આત્મદેવ નામના બ્રાહ્મણ નિ:સંતાન હતો તેથી પુત્ર મેળવવા એક ચમત્કારિક ફળ ગાયને ખવડાવેલું..\nગાય ચોપગું પ્રાણી નહીં, પણ સાક્ષાત ભાગ્ય અને ભગવાન છે. પૂજ્ય એવા ઇન્દ્રનું બીજું રૂપ છે. એ દુર્બળને હ્રષ્ટપુષ્ટ કરે છે. નિર્બળને બળ આપે છે.\nઆખું વર્ષ માત્ર ૧૦૦ રૂપિયા ના નજીવા ખર્ચ થી જમીન ની ફળદ્રુપતા માં વધારો કરો અને ખેતી કરો\nજમીન���ી ફળદ્રુપતા વધે અને પાકમાં જીવાત ન પડે તે હેતુસર આણંદ પાસેના મોગરી ગામમાં રહેતા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ના સ્નાતક ડૉ. પલકેશ પટેલ અને લોકનિકેતન મહાવિદ્યાલય રતનપુર ના સ્નાતક ડૉ. હરેશ પટેલ બંને ભાઈઓ દ્વારા ૧૮૨ પ્રકારની વનસ્પતિ અને જંગલ ની જમીન નો ઉપયોગ કરી ને અદભુત પ્રવાહી નું નિર્માણ કર્યું છે.\nડો. ઊર્જા એક્ટીવેટર 182માં વિવિધ જંગલોની વનસ્પતિ અને જમીનનો અભ્યાસ કરીને એક ખાસ પ્રકારની ટેક્નોલોજિ દ્વારા આ પ્રવાહી તૈયાર કરવામાં આવ્યું છે.\nચોમાસુ મગફળી ની જૈવીક ખેતી પદ્ધતિ\nમગફળી માં પાક માં ડૉ. ઉર્જા એકટીવેટર 182 નું દ્રાવણ માત્ર ૧૦૦ રૂપિયાના ખર્ચ માં તૈયાર મળે છે.\nજમીન પોચી,ભરભરી,તંતુમુળ નો સારો વિકાસ,જમીન માં રહેલ ફૂગ અને જીવાત ના ઈંડા ને નિષ્ક્રિય કરે છે.\nમગફળી પીળી પડવી અને પાકમાં પાન પીળા પડવાની સમસ્યા ઘણી વાર જોવા મળે છે. આના નિયંત્રણ માટે અમૃત દ્રાવણ નો છંટકાવ કરવો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2019/varsho/", "date_download": "2020-09-29T08:07:21Z", "digest": "sha1:MOR77USB76QWEYOCVK3GIXNMNPTJM7UK", "length": 13500, "nlines": 288, "source_domain": "sarjak.org", "title": "ઘણા વર્ષો પછી » Sarjak", "raw_content": "\nઘણા વર્ષો પછી એનો અચાનક ફોન આવ્યો,\nઅને પછી હું યાદ તો છું ને”\nવાતચીતના દોરને હાથમાં લેતા એ બોલ્યો.\n એમ તો ક્યા કશું ભૂલાય છે.\nહળવાશ રાખી મે જવાબ વાળ્યો.\nપણ શું મન હળવું હતું ખરું\nત્યાંજ તો એ આગળ બોલ્યો …\n” મને હતું જ કે તું મને ભૂલે નહિ,\nહું ભૂલાય તેવો છું પણ નહિ”.\nહા ક્યાંથી ભૂલાય એ સમયને, એ સાથીને.\nજેણે બહુ ક્રુરતાથી જેણે છેહ દીધો.”\nતેનો બધોજ ગર્વ ઉતારી નાખ્યો હશે.\n“બસ તો આવજે” કહી.\nક્રેડલને ચૂમવા, ખુશીના આંસુ સાથે,\nકોઈ પણ ઔપચારિકતા વિના.\n~ રેખા પટેલ ‘વિનોદિની’\nગઝલ તો હું લખું છું\nરોજ વધસ્તંભ ઉચકવા ની પીડા\nના કરેલ અપરાધ માટે રોજ રાતે શુલી ચડવાનુ..\nશ્રીદેવી – એક અવિસ્મરણીય અભિનેત્રી\nએણે લગબગ ૧૫૦ ઉપર ફિલ્મોમાં કામ કર્યું હતું અને પોતાની એ આગવી ભાત છોડી હતી. આજે પણ શ્રીદેવી વિષે વખાણ જ કરાય એવો એનો અભિનય હતો. એ કયારેય ભુલાશે નહીંન અને ભૂલી શકાશે જ નહીં.\nનામ લેવાનુ અમે ભૂલી ગયા\nભીંત ફાડીને, આ શું બહાર\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nગણેશ મૂર્તિ – દંતેવાડા (ઢોલકલ પર્વત – છતીસગઢ)\nવીંટાળે સાપને, ફૂલ જાણે,\nહું રોજ મને તારા મહી શોધું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/bharatiya-janata-party-is-the-largest-4500651993293294", "date_download": "2020-09-29T08:14:30Z", "digest": "sha1:CWEHCMYZ5QGID7QFOSOQ4TE5B3ROFW7K", "length": 8549, "nlines": 35, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની અધ્યક્ષતામાં તેમજ માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમભાઇ રૂપાલા, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી સહિત માન.મંત્રીશ્રીઓ, પ્રદેશ મહામંત્રીશ્રીઓ અને પ્રદેશ ઉપાધ્યક્ષશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા.", "raw_content": "\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની અધ્યક્ષતામાં તેમજ માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમભાઇ રૂપાલા, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી સહિત માન.મંત્રીશ્રીઓ, પ્રદેશ મહામંત્રીશ્રીઓ અને પ્રદેશ ઉપાધ્યક્ષશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની અધ્યક્ષતામાં તેમજ માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમભાઇ રૂપાલા, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી સહિત માન.મંત્રીશ્રીઓ, પ્રદેશ મહામંત્રીશ્રીઓ અને પ્રદેશ ઉપાધ્યક્ષશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની અધ્યક્ષતામાં તેમજ માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમભાઇ રૂપાલા, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી સહિત માન.મંત્રીશ્રીઓ, પ્રદેશ મહામંત્રીશ્રીઓ અને પ્રદેશ ઉપાધ્યક્ષશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા.\nપ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ તા. 19 થી 22 ઓગસ્ટ દરમ્યાન..\nગરીબોના સશકિતકરણનું માધ્યમ બની રહયા છે ગરીબ કલ્યાણ..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર��યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujarat.co.uk/exclusive-interview-boris-jhonsons/", "date_download": "2020-09-29T08:42:08Z", "digest": "sha1:IZJSLHKV45G5T2PWR3EYJNQ7CLJPBFCG", "length": 16293, "nlines": 133, "source_domain": "www.gujarat.co.uk", "title": "ભારતીય બ્રિટિશર્સ યુકેની સૌથી મોટી મૂડીઃ બોરિસ જ્હોન્સન - Garavi Gujarat", "raw_content": "\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅમદાવાદમાં 27 વિસ્તારમાં રાતના 10 વાગ્યા બાદ દુકાનો, બજારો બંધ રાખવાનો…\nનવા કૃષિ કાયદાના વિરોધમાં ગાંધીનગરમાં કોંગ્રેસના દેખાવો\nઆ વર્ષે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ ન યોજવાનો રાજય સરકારનો નિર્ણય\nHome International news ભારતીય બ્રિટિશર્સ યુકેની સૌથી મોટી મૂડીઃ બોરિસ જ્હોન્સન\nભારતીય બ્રિટિશર્સ યુકેની સૌથી મોટી મૂડીઃ બોરિસ જ્હોન્સન\nદેશમાં ચૂંટણીના ગણતરીના કલાકો પહેલા “ગરવી ગુજરાત” સાથેના એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન બોરિસ જ્હોન્સને યુકેમાં માઈગ્રન્ટ્સના પ્રદાનને બિરદાવતા કહ્યું હતું કે, આ લોકોએ “યુકેની ગતિશિલતા અને ઉત્પાદકતા”માં નોંધપાત્ર ફાળો આપ્યો છે.\nપ્રચારના અંતિમ તબક્કામાં, ઓપિનિયમ પોલ્સમાં ટોરીઝને સ્પષ્ટ બહુમતી મળે તેવા સંકેતોના સંજોગોમાં આ ન્યૂઝ મેગેઝિન સાથે વાત કરતાં બોરિસ જ્હોન્સને કહ્યું હતું કે, “ઈમિગ્રેશન દેશ માટે લાભદાયક છે એવો પ્રચાર સતત છેલ્લા 10-15 વર્ષથી કરનારો કોઈપણ પાર્ટીનો એકમાત્ર નેતા હું છું. લંડનનો મેયર હતો ત્યારે મને યાદ છે કે, પક્ષમાં મારા સાથી નેતાઓ સાથે ઈમિગ્રેશન મુદ્દે હું લંબાણપૂર્વકની દલીલો કરતો હતો. હું માનું છું કે તે એક અદભૂત વસ્તુ છે.”\nમારો પોતાના પરિવાર ઈમિગ્રન્ટ્સન��� બનેલો છે તેણે યુકેની ગતિશિલતામાં તથા ઉત્પાદકતામાં પ્રદાન કર્યું જ છે, એ વિષે કોઈ પ્રશ્ન જ નથી. 2016માં બ્રિટનમાં યુરોપિયન યુનિયનથી બ્રિટને અલગ પડવું કે તેમાં જ જોડાયેલા રહેવું તે વિષે લેવાયેલા જનમતમાં પણ તે એક ચાવીરૂપ પરિબળ હતું. આગામી ચૂંટણીઓમાં પણ ઈમિગ્રેશન, બ્રેક્ઝિટ તથા એનએચએસ સૌથી વધુ મહત્ત્વના મુદ્દા છે.\nહજી ગયા સપ્તાહે જ વડાપ્રધાને એવો વાયદો કર્યો હતો કે, પોતે ચૂંટણીમાં વિજેતા રહેશે તો ઈમિગ્રેશનના પ્રમાણમાં ઘટાડો લાવશે, પણ પોતે વિદેશી નાગરિકોને યુકેમાં આવી કામ કરવા દેવા તેમજ અહીં વસવાટ કરવાના આક્રમક વિરોધી નથી. કન્ઝર્વેટીવ પાર્ટીનો ઈરાદો છે કે, એકવાર પાર્ટી યુરોપિયન યુનિયનથી અલગ પડે પછી તે દેશમાં ઓસ્ટ્રેલિયા છે તેવી પોઈન્ટ આધારિત ઈમિગ્રેશન પદ્ધતિ તમામ ઈમિગ્રન્ટ્સ માટે લાવવા ધારે છે. કામદારોની તંગી હોય તેવા ક્ષેત્રોને બાદ કરતાં ટોરીઝ ઓછું કૌશલ્ય લો સ્કિલ્ડ માઈગ્રેશન મર્યાદિત કરવા ધારે છે.\nમાઈગ્રન્ટ્સે જ બ્રિટનની કેવી રીતે કાયાપલટ કરી છે તેની વાત કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે, “લંડન, ઈંગ્લેન્ડ અને યુકેમાં આશ્ચર્યજનક રીતે વિવિધ વંશીય લોકોનું એક વિરાટ સંયોજન છે અને તેના કારણે જ સમગ્ર વિશ્વના લોકોમાં એના પ્રત્યે એક વિશેષ પ્રકારનું ખેંચાણ છે. બ્રિટન પાસે એ ચાર્મ છે, એ ચૂંબકિય તત્ત્વ છે કે જેના પગલે લોકો અહીં વેપાર-ઉદ્યોગ માટે મૂડીરોકાણ કરવા ઈચ્છે છે, અહીં કાયમી વસવાટ કરવા ઈચ્છે છે અને તેના કારણે જ આપણી સંસ્કૃતિમાં પણ એક પરિવર્તન આવ્યું છે.”\nબોરિસ જ્હોન્સને પુનરોચ્ચાર કર્યો હતો કે, યુકે પોતાની ઈમિગ્રેશન પ્રણાલીનું સુકાન પોતાના હાથમાં લેશે ત્યારે નવી વ્યવસ્થામાં અમે ઈન્ડિયા તેમજ એશિયન ઉપખંડમાંથી આવતા લોકો પ્રત્યે પણ સમદ્રષ્ટિ રાખીશું.\nજો કે, ત્રણ વર્ષ અગાઉ દેશે ઈયુથી અલગ પડવાનો નિર્ણય લીધો ત્યારથી હેટ ક્રાઈમમાં વધારો થયો છે અને માઈનોરિટિઝ વધુ હિંસાખોરીનો, અપરાધોનો ભોગ બનતા રહ્યા છે.\nઆ વાસ્તવિકતાનો સ્વીકાર કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે, કોઈપણ ગ્રુપ પ્રત્યે પૂર્વગ્રહો કે ભેદભાવ અમે બિલકુલ સાંખી લઈશું નહીં, મારા માટે હેટ ક્રાઈમ ઘટાડવાનું, નાબૂદ કરવાનું ખૂબજ મહત્ત્વનું છે. હું લંડનનો મેયર હતો ત્યારે અમે શહેરમાં તમામ પ્રકારના અપરાધોમાં ઘટાડો લાવ્યા હતા, હવે અમે દેશમાં પણ એવું જ કરીશું. અમે ક્રિમિનલ જસ્ટી��� સીસ્ટમમાં ઈન્વેસ્ટ કરીશું, અમારૂં ધ્યેય છે કે, તમામ પ્રકારના ગુનાઓ બદલ અપરાધીઓ સામે કાનૂની કાર્યવાહી ચૂસ્ત રીતે થાય.\nહું માનું છું કે, બ્રેક્ઝિટના કારણે દેશ અનિશ્ચિતતાના ગાળામાંથી પસાર થઈ રહ્યો છે અને આપણા માટે એ જરૂરી છે કે, આપણે બ્રેક્ઝિટનો અમલ કરી આગળ વધીએ. જાન્યુઆરી સુધીમાં એનો અમલ કરી આગળ વધવાની તક અમારી પાસે છે અને પછી એક નવા યુગનો ઉદય થશે. શાંતિ, એખલાસ અને બધા જ સમુદાયો પોતાના પ્રત્યે પ્રેમ અને આદરની લાગણીની અનુભૂતિ કરે તે ખૂબજ મહત્ત્વનું છે.\nબોરિસ વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે અત્યારસુધીની સૌથી વધુ વૈવિધ્ય ધરાવતા કેબિનેટની વરણી કરી હતી. જો કે, બ્રિટિશ સમાજના ઉચ્ચ વર્ગના હોદ્દાઓ ઉપર અશ્વેત લોકોની સંખ્યા ખૂબજ ઓછી છે, એવું શા માટે, તેવા પ્રશ્નના જવાબમાં વડાપ્રધાને કહ્યું હતું કે, હું તો ફક્ત એટલું કહી શકું કે, હું સીધી રીતે આ સ્થિતિને પ્રભાવિત કરી શકવાની સ્થિતિમાં આવ્યો ત્યારે મેં દેશમાં સૌથી વધુ શક્તિશાળી પદો ઉપર ભારતીય લોકોની નિમણુંકો કરી છે અને અમારી આ દિશાની પ્રતિબદ્ધતાનું આનાથી મોટું કોઈ પ્રતીક હોઈ શકે નહીં. ભારતીય સમુદાયની સિદ્ધિઓ વિષે બોરિસે કહ્યું હતું કે, તેઓએ બ્રિટિશ સમાજના દરેક ક્ષેત્રમાં જબરજસ્ત પ્રદાન કર્યું છે. તેમણે એ હકિકત પ્રત્યે ધ્યાન દોર્યું હતું કે, ભારતીયો વસતીની દ્રષ્ટિએ યુકેમાં બે ટકા હિસ્સો છે પણ દેશના જીડીપીમાં તેનું પ્રદાન છ ટકા છે. આ દેશની સફળતા માટે તેઓ ખૂબજ મહત્ત્વના છે, હું તો તેમના પ્રત્યેના આદરભાવમાં ડૂબી ગયો છું.\nટોરીઝ ચૂંટણીમાં બહુમતી મેળવે અને સંસદમાં બ્રેક્ઝિટ ડીલને બહાલી મળે તો પોતે ભારત સાથે વધુ ને વધુ ઘનિષ્ઠ સંબંધો કેળવવાનું પસંદ કરશે એમ તેઓએ ઉમેર્યું હતું.\nPrevious articleગોધરાકાંડ અંગેના નાણાવટી-મહેતા પંચના અહેવાલમાં નરેન્દ્ર મોદી અને મંત્રીઓને ક્લિનચીટ\nNext articleકૉર્બિનની રાષ્ટ્રીયકરણની યોજનાઓનો ભોગ પેન્શનર્સ બનશે\nએમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ ભારતમાં કામકાજ અટકાવ્યું\nટાટા ગ્રૂપના સુપર એપમાં 25 અબજ ડોલર સુધીના રોકાણની વોલમાર્ટની વિચારણા\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”નું ટ્રેલર લોન્ચ થયું\nકથાકાર મોરારી બાપુ પર ભાજપના પૂર્વ ધારાભ્ય પભુબા માણેકનો હૂમલાનો પ્રયાસ\nઆલિયા ભટ્ટને સૌથી સેકસી એશિયાઈ મહિલાનો ખિત��બ મળ્યો\nગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવેની દિકરી ઈશાનીનું ગીત ‘વધાવો’ સાંભળ્યું કે...\nએમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ ભારતમાં કામકાજ અટકાવ્યું\nટાટા ગ્રૂપના સુપર એપમાં 25 અબજ ડોલર સુધીના રોકાણની વોલમાર્ટની વિચારણા\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅભિનેતા સુશાંતના શરીરમાંથી કોઇ પ્રકારનું ઝેર મળ્યું નથી, AIIMSનો રિપોર્ટ\nતો… લંડનમાં 10 મિલીયન લોકો માટે સ્થાનિક લોકડાઉન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/swati-bindu/038", "date_download": "2020-09-29T06:15:15Z", "digest": "sha1:3YT4RRE6KVBBVU62HP7M3LA6SUXHUOAD", "length": 6565, "nlines": 191, "source_domain": "www.swargarohan.org", "title": "કવિનું કામ | Swati Bindu | Writings", "raw_content": "\nસમુદ્રના વિશાળ તટ પર મારો અને એનો મેળાપ થઈ ગયો. બે હાથે સમુદ્રનું પાણી લઈને એ બહાર ફેંકતો હતો.\nમારી જિજ્ઞાસાના જવાબમાં એણે કહ્યું : સાગર ગમે તેટલો વિશાળ હોય તોપણ એને હું આ રીતે જરૂર ખાલી કરીશ ને સૂકવી શકીશ. મને મારામાં વિશ્વાસ છે.\nમારી આંખમાં આંખ મિલાવીને એણે કહ્યું : પરમાત્માનો પાર પામવાની કોશિશમાં હું સફળ થઈશ તો હું શું મારા આ કામમાં સફળ નહિ થઉં \nતે દિવસથી જ્ઞાનના ગ્રંથોનો મોહ મૂકી દઈ ને તીખા તપની સાધના છોડી દઈને, ઓ મારા પ્રાણાધાર, મેં તને ચાહવાનું ને ગાવાનું શરૂ કર્યું. તારા સ્નેહના ક્ષીરસાગરમાં સ્નાન કરવા સૌને સન્માન સાથેનું આમંત્રણ આપ્યું.\nતે દિવસથી મારું નામ કવિ થયું \n-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)\nઅનાત્મ પદાર્થોનું સેવન માનવને છેવટે અશાંત જ બનાવે છે. એ પદાર્થો પ્રાપ્ત થાય તો પણ અને ન પ્રાપ્ત થાય તો પણ. અનાત્મ પદાર્થોને પામ્યા પછી પણ તેને પામવાની ભૂખ કદી મટતી નથી. એથી વિષયોની મોહિનીમાંથી મુક્ત થવું એ જ શાંતિનો એકમાત્ર રાજમાર્ગ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujaratilekh.com/daily-rashifal-08-august-2020/", "date_download": "2020-09-29T06:42:59Z", "digest": "sha1:QUH6O2KIKYNN5RBBFRUQK33D3YHCGXO4", "length": 16833, "nlines": 126, "source_domain": "gujaratilekh.com", "title": "શનિવારે આ 4 રાશિઓ પર રહેશે શનિદેવની કૃપા, જયારે આ 2 રાશિઓવાળાએ સાવચેત રહેવાની જરૂર છે. |", "raw_content": "\nHome HOME શનિવારે આ 4 રાશિઓ પર રહેશે શનિદેવની કૃપા, જયારે આ 2 રાશિઓવાળાએ...\nશનિવારે આ 4 રાશિઓ પર રહેશે શનિદેવની કૃપા, જયારે આ 2 રાશિઓવાળાએ સાવચેત રહેવાની જરૂર છે.\nતુલા : ગણેશજીના જણાવ્‍યા મુજબ આ૫નો આજનો દિવસ મોજશોખ કે આનંદપ્રમોદમાં ૫સાર થશે. આજે વિજાતીય પાત્રો તમારા જીવનમાં છવાયેલ��ં રહેશે. તેમની સંગત આનંદ આ૫શે. મિત્રો અને પ્રિયપાત્રો આ૫ના પ્રવાસના આનંદને દ્વિગુ‍ણિત કરશે. નવા વસ્‍ત્રોની ખરીદી થાય તેમજ નવા વસ્‍ત્રઅલંકારો ૫રિધાન કરવાના પ્રસંગ આવે. તન મનની તંદુરસ્‍તી સારી રહે. જાહેર માન- સન્‍માન મળે. ઉત્તમ ભોજન અને દાંપત્યસુખની પ્રાપ્તિ થાય. પ્રણયપ્રસંગ માટે શુભ દિવસ છે.\nધનુ : ગણેશજી આ૫ને યાત્રા- પ્રવાસ ન કરવાની સલાહ આપે છે. આજે પેટને લગતી બીમારીઓની સમસ્‍યા ઉભી થાય. સંતાનોના આરોગ્‍ય કે અભ્‍યાસ વિશેની ચિંતાથી મન વ્‍યગ્ર રહે. કાર્ય સફળતા ન મળતાં નિરાશા સાં૫ડે. ગુસ્‍સાની લાગણી ૫ર કાબુ રાખવો. કલ્‍પનાના તરંગો મનમાં ઉઠે, સાહિત્‍ય કલા ૫રત્‍વે આજે રૂચિ રહે. પ્રિયપાત્ર સાથેની રોમાંચક ક્ષણો માણી શકશો. પ્રણય પ્રસંગો સર્જાય. વાટાઘાટો કે બૌદ્ઘિક ચર્ચાથી દૂર રહેવું.\nકુંભ : ગણેશજી કહે છે કે આજે આ૫ માનસિક રીતે ઘણી હળવાશ અનુભવશો. આ૫ના મન ૫ર છવાયેલા ચિંતાના વાદળ દૂર થતાં આ૫ના ઉત્‍સાહમાં વધારો થશે. ઘરમાં ભાઇબહેનો સાથે મળીને કોઇ આયોજન હાથ ધરશો. તેમની સાથે આનંદપૂર્વક સમય ૫સાર કરશો. ચિત્તમાં પ્રસન્‍નતા રહે. મિત્રો- સ્‍વજનો સાથે મુલાકાત થાય. નાનકડો પ્રવાસ પણ થઇ શકે. હરીફો સામે વિજય મળે. ભાગ્‍યવૃદ્ઘિ થાય. પ્રિયતમાના સહવાસથી આનંદ અનુભવશો.\nમિથુન : આ૫નો આજનો દિવસ બહુવિધ લાભ ધરાવતો દિવસ છે એમ ગણેશજી કહે છે. અ૫રિણિતો માટે યોગ્‍ય જીવનસાથી મળવાનો યોગ છે. ધનપ્રાપ્તિ માટે શુભ દિવસ છે. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક રહેશે. મિત્રો તરફથી લાભ મળે. ૫રિવારમાં પુત્ર અને ૫ત્‍ની તરફથી લાભ થાય. ઉત્તમ ભોજન મળે. સ્‍ત્રી મિત્રોથી લાભ મળે. સંતાનો તરફથી શુભ સમાચાર મળે. નોકરી- ધંધામાં લાભ થાય અને આવકમાં વૃદ્ઘિ થાય. સ્‍ત્રી સુખ ઉત્તમ મળે.\nમેષ : ગણેશજીની કૃપાથી આ૫નો આજનો દિવસ અનુકૂળતાભર્યો રહેશે. તન અને મનની સ્‍વસ્‍થતાથી આજે આ૫ તમામ કાર્યો કરશો. ૫રિણામે કામ કરવામાં ઉત્‍સાહ અને ઉર્જા બંનેનો અનુભવ કરશો. આજે લક્ષ્મીજીની કૃપા આ૫ ૫ર ઉતરશે. ૫રિવારમાં સભ્‍યો સાથે આનંદથી સમય વીતાવો. માતાથી લાભ થવાનો ગણેશજી સંકેત આપે છે. મિત્રો તથા સગાંસ્‍નેહીઓના મિલનથી ઘરના વાતાવરણમાં પ્રફુલ્લિતતા છવાયેલી રહેશે.\nસિંહ : આ૫નો આજનો દિવસ મધ્‍યમ ફળદાયી નીવડશે એમ ગણેશજી કહે છે. આજે નિર્ધારિત કાર્ય કરવા તરફ પ્રેરાઓ અને એ બાબતમાં પ્રયાસ કરો. આજે આ૫નું વલણ ન્‍યાયપૂર્ણ રહેશે. આ૫ ધાર્મિક અ���ે માંગલિક કાર્યોમાં પ્રવૃત્ત રહો. ધાર્મિક પ્રવાસનું આયોજન પણ થાય. ગુસ્‍સાનું પ્રમાણ વધુ રહે. વિદેશ વસતા સ્‍વજનોના સમાચાર મળે. થોડીક માનસિક અશાંતિ રહે. સંતાનોની ચિંતા સતાવે. વ્‍યવસાયમાં તકલીફ ઉભી થાય.\nવૃશ્ચિક : ગણેશજી કહે છે કે આજે આ૫ના ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. આ૫નું શારીરિક તેમજ માનસિક આરોગ્‍ય પણ સારૂં રહે. જરૂરપૂર્વકનો જ ખર્ચ થાય. બીમાર વ્‍યક્તિની તબિયતમાં સુધારો થતો જણાય. હરીફો અને શત્રુઓ ૫ર વિજય મેળવશો. ઓફિસમાં સહકાર્યકરોનો સારો સાથ સહકાર મેળવી શકશો. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય. મોસાળમાંથી સમાચાર મળે. નાણાંકીય લાભ મળે. અટવાયેલાં કાર્યો પૂર્ણ થાય.\nમીન : આજે ગણેશજી આ૫ને ખર્ચ ૫ર કાબુ રાખવાની સલાહ આપે છે. આ સાથે જ ક્રોધ અને જીભ ૫ર સંયમ રાખવો જરૂરી બની રહે છે. નહીં તો કોઇક સાથે તકરાર અને મનદુ:ખ થવાની સંભાવના છે. નાણાંકીય બાબત કે લેવડદેવડમાં સાવધાનીપૂર્વક રહેવું. શરીર તથા મનનું સ્‍વાસ્‍થ્‍ય મધ્‍યમ રહે. ૫રિવારજનો સાથે ખટરાગ થાય. નકારાત્‍મક વિચારોને મનમાં ન આવવા દેશો. ખાનપાન ૫ર સંયમ રાખવો.\nકર્ક : આજે આ૫ના માટે અનુકૂળતાભર્યો દિવસ હોવાનું ગણેશજી કહે છે. આ૫નું દરેક કાર્ય આજે સરળતાપૂર્વક પાર ૫ડે. નોકરીમાં ઉ૫રી અધિકારીઓ ખુશ રહેશે. બઢતી મળવાના યોગ છે. ઉ૫રી અધિકારીઓ સાથે મહત્ત્વની બાબતે ચર્ચાવિચારણા થાય. કુટુંબના સભ્‍યો સાથે નિખાલસતાપૂર્વક ચર્ચાવિચારણા થાય. ગૃહસજાવટમાં રસ લઇ કંઇક નવું કરશો. ઓફિસના કામકાજ અર્થે બહારગામ જવાનું થાય. માતા સાથેના સંબંધો સારા રહે. સરકાર તરફથી લાભ મળે. આરોગ્‍ય સારૂં રહે.\nમકર : ગણેશજી કહે છે કે આજના દિવસ દરમ્‍યાન આ૫ આ૫ની મનોસ્થિતિ અને શારીરિક સ્‍વસ્‍થતા બહુ સારી ન હોય. ૫રિવારમાં કલેશના વાતાવરણથી મનમાં ખિન્‍નતા રહે. શરીરમાં સ્‍ફૂર્તિ કે તાજગીનો અભાવ રહે. આપ્‍તજનો સાથે મનદુ:ખના પ્રસંગો બને. છાતીમાં પીડા કે વિકાર થાય. સુખપૂર્વક નિંદ્રા ન માણી શકો. જાહેરમાં માનહાનિ થાય. સ્‍ત્રીઓ તેમજ પાણીથી સંભાળવાની ગણેશજી સલાહ આપે છે. માનસિક ઉદ્વેગ અને પ્રતિકૂળતાઓમાં વધારો થવાથી સતત બેચેનીમાં આ૫નો દિવસ ૫સાર થાય.\nવૃષભ : ગણેશજી કહે છે કે આજનો દિવસ આ૫ના માટે સંભાળીને ચાલવા જેવો છે. આજે આ૫નું મન વિવિધ પ્રકારની ચિંતાઓથી ઘેરાયેલું રહેશે. આ૫નું સ્‍વાસ્‍થ્‍ય બગડશે. આંખોમાં કોઇક તકલીફ ઉભી થાય. સ્‍નેહીજનો, ૫રિવારના સભ્‍યો તરફથી ઘરમાં વિરોધનો સામનો કરવો ૫ડશે. આજે આ૫ના આદરેલાં કાર્યો અધૂરાં રહે. ખર્ચનું પ્રમાણ વધશે. વધારે ૫રિશ્રમ કરો ૫રંતુ ઓછી સફળતા મળે. અકસ્‍માતથી સંભાળવું.\nકન્યા : ગણેશજી કહે છે કે આજના દિવસે નવા કાર્યના શ્રીગણેશ ન કરવા આરોગ્‍ય સંભાળવું. ખાસ કરીને બહારનું ખાવાપીવાનું ટાળવું. ગુસ્‍સો વધારે રહે. તેથી બોલવા ૫ર સંયમ રાખવો. ૫રિવારજનો સાથે ઉગ્ર વાતચીતથી મનદુ:ખ થાય તેનું ધ્યાન રાખવું. પાણીથી સંભાળવું. ધનખર્ચ વધુ થાય. રાજ્ય કે સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. ઝગડો વિવાદ ટાળવા.\nરાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.\nPrevious articleદરેક વર્ષે એજેન્ડાના વચનને પૂર્ણ કરી રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે PM નરેન્દ્ર મોદી\nNext articleઅખ્તરે જણાવ્યું : અલ્લાહએ જો અધિકાર આપ્યો તો ઘાસ ખાઈ ને જીવીશ, પરંતુ પાકિસ્તાની સેનાનું બજેટ જરૂર વધારીશ\nCNG ગેસ બનાવવા પાલનપુરમાં પશુઓના ગોબરના વેચાણથી લાખો રૂપિયા કમાણી થઈ શરૂ. જાણવા જેવી ક્રાંતિ.\nલક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.\nબાળકોની સફળતા કઈ વસ્તુઓ પર નિર્ભર કરે છે જાણો જ્યોતિષ સાથે શું છે સંબંધ.\nCNG ગેસ બનાવવા પાલનપુરમાં પશુઓના ગોબરના વેચાણથી લાખો રૂપિયા કમાણી થઈ શરૂ. જાણવા જેવી ક્રાંતિ.\nલક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.\nબાળકોની સફળતા કઈ વસ્તુઓ પર નિર્ભર કરે છે જાણો જ્યોતિષ સાથે શું છે સંબંધ.\n‘બાલિકા વધુ’ સિરિયલના ડાયરેક્ટર હવે લારી પર વેચી રહ્યા છે શાકભાજી\nઐતિહાસિક ઘટના જયારે એક જ પરિવારના 36 ભાઈઓએ એક સાથે લીધો હતો સન્યાસ, વાંચો છતરીયા વડની લોક કથા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00366.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/bharatiya-janata-party-is-the-largest-political-4451998151492012", "date_download": "2020-09-29T07:07:45Z", "digest": "sha1:5N5A2R5FYLIJCJ22C4WEYOAI7U2JFFJH", "length": 4848, "nlines": 35, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat - રૂપાણી સરકારે કોરોનાનું સંક્રમણ અટકાવવા અને મહામૂલી માનવ જિંદગીઓ બચાવવા આગામી સમયમાં આવનાર તમામ તહેવારોની જાહેર ઉજવણી બંધ રાખવાનો નિર્ણય કર્યો", "raw_content": "\n- રૂપાણી સરકારે કોરોનાનું સંક્રમણ અટકાવવા અને મહામૂલી માનવ જિંદગીઓ બચાવવા આગામી સમયમાં આવનાર તમામ તહેવારોની જાહેર ઉજવણી બંધ રાખવાનો નિર્ણય કર્યો\n- રૂપાણી સરકારે કોરોનાનું સં���્રમણ અટકાવવા અને મહામૂલી માનવ જિંદગીઓ બચાવવા આગામી સમયમાં આવનાર તમામ તહેવારોની જાહેર ઉજવણી બંધ રાખવાનો નિર્ણય કર્યો\n- રૂપાણી સરકારે કોરોનાનું સંક્રમણ અટકાવવા અને મહામૂલી માનવ જિંદગીઓ બચાવવા આગામી સમયમાં આવનાર તમામ તહેવારોની જાહેર ઉજવણી બંધ રાખવાનો નિર્ણય કર્યો\nકોરોનાની સ્થિતિ સામાન્ય થશે ત્યારે જે વિભાગમાં ભરતીની..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00366.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/luprorin-p37099305", "date_download": "2020-09-29T08:17:54Z", "digest": "sha1:TG2SUKLOQXWJTYIOE75WOBSIPME3YOMM", "length": 19135, "nlines": 334, "source_domain": "www.myupchar.com", "title": "Luprorin in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Luprorin naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nપ્રિસ્ક્રિપ્શન અપલોડ કરો અને ઓર્ડર આપો માન્ય પ્રિસ્ક્રિપ્શન કયું છે તમારા અપલોડ કરેલા પ્રિસ્ક્રિપ્શન\nLuprorin નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nસંશોધન આધારિત, જ્યારે Luprorin નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Luprorin નો ઉપયોગ સુરક્ષિત છે\nગર્ભાવસ્થા દરમિયાન Luprorin ની આડઅસરો જાણીતી નથી કારણ કે આ વિષય પર વૈજ્ઞાનિક સંશોધન કરવામાં આવ્યું નથી.\nશું સ્તનપાન દરમ્યાન Luprorin નો ઉપયોગ સુરક્ષિત છે\nસ્તનપાન કરાવતી સ્ત્રીઓ પર Luprorin ની આડઅસરો અજ્ઞાત છે. આનું કારણ એ છે કે આના પર સંશોધન કાર્ય કરવામાં આવ્યું નથી.\nકિડનીઓ પર Luprorin ની અસર શું છે\nકિડની પર Luprorin ની આડઅસરોના કોઈપણ વૈજ્ઞાનિક અભ્યાસની ગેરહાજરીમાં, [Organ] માટે Luprorin ની સલામતી વિશેની માહિતી ઉપલબ્ધ નથી.\nયકૃત પર Luprorin ની અસર શું છે\nયકૃત માટે Luprorin ની સલામતી વિશેની માહિતી ઉપલબ્ધ નથી કારણ કે આ અંગે વૈજ્ઞાનિક સંશોધન હજુ બાકી છે.\nહ્રદય પર Luprorin ની અસર શું છે\nહૃદય પર Luprorin ની આડઅસરો પર કોઈ સંશોધન ઉપલબ્ધ નથી. તેથી, તેની અસર અજ્ઞાત છે.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Luprorin ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Luprorin લેવી ન જોઇએ -\nશું Luprorin આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nLuprorin ની આદત પડવાનો રીપોર્ટ મળ્યો નથી.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nLuprorin લીધા પછી તમને ઘેન અથવા થાક જણાઇ શકે છે. તેથી વાહન ચલાવવાનું ટાળવું શ્રેષ્ઠ છે.\nશું તે સુરક્ષિત છે\nહા, પરંતુ ડૉકટરની સલાહ પર જ Luprorin લો.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nમાનસિક બિમારીઓની સારવાર અથવા ઉપચાર કરવામાં Luprorin અસક્ષમ છે.\nખોરાક અને Luprorin વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nખોરાક સાથે Luprorin લેવાની આડઅસરો પર કોઈ સંશોધન ઉપલબ્ધ નથી.\nઆલ્કોહોલ અને Luprorin વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nઅત્યાર સુધી આ અંગે કોઈ સંશોધન કરવામાં આવ્યું નથી. તેથી, તે જાણકારીમાં નથી કે આલ્કોહોલ સાથે Luprorin લેવાની અસર શું હશે.\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Luprorin લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Luprorin નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Luprorin નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ Luprorin નું સેવન કરો છો\nતમે કયા સમયે Luprorin નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00366.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/raliway-station-free-teeth-cleanliness-18748", "date_download": "2020-09-29T06:32:06Z", "digest": "sha1:Z3YBSEE27OMQ25OTLUT2UYCZMS3OBE36", "length": 4843, "nlines": 53, "source_domain": "www.gujaratimidday.com", "title": "નવા વર્ષથી રેલવે-સ્ટેશનો પર દાંતની ફ્રી સફાઈ થશે - news", "raw_content": "\nનવા વર્ષથી રેલવે-સ્ટેશનો પર દાંતની ફ્રી સફાઈ થશે\nશહેરનાં ૧૦ જેટલાં રેલવે-સ્ટેશન ઓરલ હેલ્થકૅર અભિયાનનાં કેન્દ્રો બનવા જઈ રહ્યાં છે. થોડાં અઠવાડિયાં પછી સીએસટી (છત્રપતિ શિવાજી ટર્મિનસ), ચર્ચગેટ, ગ્રાન્ટ રોડ, મુંબઈ સેન્ટ્રલ, દાદર, બાંદરા, કુર્લા, અંધેરી, ઘાટકોપર તથા થાણે જેવાં રેલવે-સ્ટેશનો પર મોબાઇલ ક્લિનિક શરૂ કરવામાં આવશે જ્યાં મુસાફરોને થોડો સમય ફાળવવાની વિનંતી કરવામાં આવશે.\nસવારે ૮.૩૦થી સાંજે ૪.૩૦ વાગ્યા સુધી ચાલનારા આ ક્લિનિકમાં બે સિનિયર સહિત ચાર ડૉક્ટર હાજર રહેશે. અહીં દાંતની તથા પેઢાંની સફાઈ મફત આપવામાં આવશે તથા એનું ચેક-અપ પણ કરવામાં આવશે. આ સમગ્ર અભિયાન ગવર્નમેન્ટ ડેન્ટલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલ તથા એમઆરવીસી (મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશન)ના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવ્યું છે. અભિયાનમાં ૧૦૦ જેટલા ડૉક્ટરો જોડાયા છે. તેઓ મુસાફરોને દાંતની સંભાળ લેવા વિશે સૂચનો આપશે.\nજોઈ લો, અવકાશયાન પરથી સૂર્યોદય આવો દેખાય છે\nસ્પેસ રિસર્ચ માટે ચીન 2050 સુધી પૃથ્વી અને ચંદ્રની વચ્ચે ઇકૉનૉમિક ઝોન બનાવશે\nRanbir Kapoor: ડેશિંગ, ચાર્મિંગ, હાર્ટથ્રોબ રૉકસ્ટાર રણબીરની આંખોમાં કિલિંગ પૅશન\nMunmun Dutta: જેઠાલાલની 'બબીતાજી' છે આટલી સુંદર અને ગ્લેમરસ, જુઓ ફોટોઝ\n'તારક મહેતા' શૉના 3000 એપિસોડ પૂરા થવાની ખુશીમાં ટીમે કરી જોરદાર પાર્ટી, જુઓ\nRuhanika Dhawan: નાની ઉંમરમાં મેળવી છે ઘણી સફળતા, કરોડોમાં છે એના ફૅન્સ\nઍલ્ગરિધમ સિસ્ટમથી કામ થશે પાંચ થિયરી પર મર્ડર પ્લસ 4 થિયરી\nસ્ટ્રૉન્ગ એટ 91: વિદ્યાવિહારનાં પુષ્પાબહેન પારેખ સામે કોરોના હાર્યો\nUnlock 5.0:મહારાષ્ટ્રમાં ઑક્ટોબરના પહેલા અઠવાડિયાથી ખુલશે રેસ્ટૉરંટ,બાર\nકંગના રણોત કેસની સુનાવણી દરમિયાન કૉર્ટમાં વાગ્યો શિવસેના નેતાનો ઑડિયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swaminarayanvadtalgadi.org/dhanteras/", "date_download": "2020-09-29T07:28:06Z", "digest": "sha1:LHTO6ZRYX67QFUD42UMD3ARGPPR3PEUW", "length": 9666, "nlines": 132, "source_domain": "www.swaminarayanvadtalgadi.org", "title": "Dhanteras – (ધનતેરશ) | Swaminarayan Vadtal Gadi - SVG", "raw_content": "\nધનતેરશના બે અર્થ થાય છે. એક તો ધણ અર્થાત્‌ ગૌધન-તેરશ અને બીજો ધનના પૂજનનો દિવસ એટલે ધનતેરશ. પૂર્વે ગાયોના ધણને પણ ધન કહેવામાં આવતું હતું. આ દિવસે ગાયોનું વિવિધ ઉપચારોથી પૂજન થતું. કાળક્રમે ગાયોની સાથે સાથે ધનની પૂજા થવા લાગી. માણસ તો સામાન્યપણે આદિકાળથી ધનની પૂજા કરતો જ આવ્યો છે તેથી આ દિવસે વધુને વધુ ધનની પૂજા થતી ગઈ ને ગૌપૂજા ધીમે ધીમે ઓછી થતી ગઈ. તેથી આ તેરશ ધણ તેરશના નામ કરતા ધનતેરશથી વધારે પ્રચલિત બની.\nજો કે ભગવાનના ભક્તને માટે તો સ.ગુ. શ્રી મુક્તાનંદ સ્વામીએ ગાયું છે : ‘રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું…’ તે પ્રમાણે ભક્તનું સાચુ ધન તો ભગવાન છે માટે તેનું વિશેષ પૂજન કરવાથી સર્વે પૂજન પૂર્ણ થાય છે. છતાંય ધનની આવશ્યકતા અનિવાર્ય જ છે. પરંતુ તે ધન-લક્ષ્મી દૈવી હોવી જરૂરી છે; તે જ પોતાને ઉન્નતિ અપાવે પણ જે લક્ષ્મી આસુરી હોય તેનાથી પોતાને, કુટુંબને કે સમાજને ભ્રષ્ટ અને વિકૃત કરે છે. તેટલા માટે ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે : ‘ધર્મેણ અર્થઃ સમ્પાદનીયઃ |’ ધર્મથી જ ધન-પૈસો મેળવવો. માટે આપણે વિચારવું જોઈએ કે, ખરેખર મારી ઉપાર્જીત કમાણી-લક્ષ્મી તે દૈવી તો છે ને… અને ખરા અર્થમાં તેને જ દૈવી લક્ષ્મી-ધન-સંપત્તિ કહેવાય કે જે કેવળ સ્વાર્થમાં ન વપરાય ને પરમાર્થે-ધર્માર્થે પરમાત્માના ઉપયોગમાં આવે તે જ સાચી લક્ષ્મી કહેવાય. તેને જ મહાલક્ષ્મી કહેવાય છે.જો ભૂલથી પણ કંઈને કંઈ લક્ષ્મી-ધનમાં આસુરી કમાણી થતી હોય તો તેની શુદ્ધિ અર્થે આ ધનતેરશના દિવસે લક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે. આ પૂજન પાછળની ભાવના લક્ષ્મીજી મનુષ્યજીવનમાં હંમેશાને માટે સ્થિર બનીને રહે અને સદાને માટે પ્રસન્ન રહે એજ છે.\nભગવાન શ્રી ધન્વન્તરીનો જન્મ સમુદ્ર મંથન વખતે હાથમાં કળશ લઈ આજ દિવસે થયો હતો. તે વાતની નોંધ શ્રીમદ્‌ ભાગવત ગ્રંથમાં કરતા શ્રીવેદવ્યાસજી કહે છે : ‘તતશ્ચા વિરભૂત્ સાક્ષાચ્છ્રી રમા ભગવત્પરા | રગ્જયન્તી દિશઃ કાન્ત્યા વિધુત્ સૌદામની યથા ||’ – અર્થાત્‌ સમુદ્રમંથન દ્વારા અપ્સરાઓના પ્રગટ થયા બાદ સ્વયં શ્રીલક્ષ્મી દેવી પ્રગટ થયા. તે ભગવાનની નિત્ય શક્તિ છે. તેમની વીજળી જેવી ચમકતી છટાથી દિશાઓ ઝગમગી ઊઠી.\nધનતેરશ એ ધનવાન થવાની પ્રત્યેક ઉરની સહજ આકાંક્ષાને પરિપૂર્ણ કરવાનો પરમ પ્રસંગ છે. કુબેર ધનના મહારાજા છે. મહાદેવ કુબેરના મિત્ર, માર્ગદર્શક અને ગુરુ છે. લક્ષ્મી ધનની દેવી છે. ભગવાન શ્રીહરિ લક્ષ્મીનું પરમધન છે. સોનું, ચાંદી, હીરા-માણેક, મોતી અને રત્નો એ લક્ષ્મીનું સ્થૂળ, પરિચ્છિન્ન અને અસ્થાયી અધ્યસ્ત રૂપ છે. કાગળની નોટો અને ધાતુના સિક્કા એ લક્ષ્મીનું માનવનિર્મિત, સ્વપ્નમય, કલ્પિત અને કામચલાઉ ચલણ છે. જેમ દ્રવ્ય ધનનું સ્થૂળ રૂપ છે અને સિક્કા ઈત્યાદિ તેનું સૂક્ષ્મ રૂપ છે, તેવી રીતે દારિદ્ર કે ધનહીનતા એ ધનનાં બે રૂપોના આકાર વગરનું ધનનું હોવાપણું છે. ત્યાં ધનના અધ્યસ્ત નામ-રૂપનો અભાવ હોવાથી ધનનું અસ્તિત્વ જ નથી રહેતું તેવો આત્યંતિક આભાસ થાય છે. આવી ધનના નામ-રૂપના અભાવવાળી કલ્પિત અવસ્થાને ‘ગરીબી’ કે ‘દરિદ્રતા’ કહેવાય છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/vijay-rupani-bharatiya-janata-party-is-the-largest-political-1882213195137200", "date_download": "2020-09-29T07:19:49Z", "digest": "sha1:2NIOLFT63POCQFWMVTWK7MVXTBPKF6NV", "length": 5309, "nlines": 36, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat ફક્ત એક મોદી સરકાર છે જે કાળા નાણાં સામે પ્રથમ વાર પગલાં લઇ રહી છે. પ્રજાને ઉશ્કેરવા રાહુલ આવેલા પરંતુ પ્રજા ભાજપ સાથે રહી છે અને નોટબંધીને પ્રજાએ આવકારી છે.- શ્રી Vijay Rupani હું છું વિકાસ, હું છું ગુજરાત", "raw_content": "\nફક્ત એક મોદી સરકાર છે જે કાળા નાણાં સામે પ્રથમ વાર પગલાં લઇ રહી છે. પ્રજાને ઉશ્કેરવા રાહુલ આવેલા પરંતુ પ્રજા ભાજપ સાથે રહી છે અને નોટબંધીને પ્રજાએ આવકારી છે.- શ્રી Vijay Rupani હું છું વિકાસ, હું છું ગુજરાત\nફક્ત એક મોદી સરકાર છે જે કાળા નાણાં સામે પ્રથમ વાર પગલાં લઇ રહી છે. પ્રજાને ઉશ્કેરવા રાહુલ આવેલા પરંતુ પ્રજા ભાજપ સાથે રહી છે અને નોટબંધીને પ્રજાએ આવકારી છે.- શ્રી Vijay Rupani\nહું છું વિકાસ, હું છું ગુજરાત\nફક્ત એક મોદી સરકાર છે જે કાળા નાણાં સામે પ્રથમ વાર પગલાં લઇ રહી છે. પ્રજાને ઉશ્કેરવા રાહુલ આવેલા પરંતુ પ્રજા ભાજપ સાથે રહી છે અને નોટબંધીને પ્રજાએ આવકારી છે.- શ્રી Vijay Rupani હું છું વિકાસ, હું છું ગુજરાત\nવિશાળ જનસંખ્યા સાથે યોજાયું ભવ્ય ગુજરાત ગૌરવ..\nઅનેકવિધ ખેડૂતલક્ષી યોજનાઓ થકી ખેડૂતની સમૃદ્ધિ સાથે..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલ��ાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/gujarat/ahmedabad/gujarat-government-high-court-school-fees-and-online-education/articleshow/77375551.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article7", "date_download": "2020-09-29T07:32:20Z", "digest": "sha1:37IOZBSIH43HUQED3GCONTKCPERWU2OS", "length": 9002, "nlines": 92, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nફરી એક વખત ફી બાબતે શાળા સંચાલકો અને શિક્ષણ વિભાગ વચ્ચે થશે બેઠક\nશાળા સંચાલકોએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો તો સરકારનો પરિપત્ર રદ્દ કર્યો. ફી સંબંધી પ્રશ્નનો ઉકેલ લાવવા સરકારને હાઈકોર્ટે આદેશ આપ્યો\nઅમદાવાદઃ લોકડાઉન દરમિયાન શાળાઓ દ્વારા ફી ઉઘરાણી મુદ્દે સરકારે વાલીઓની તરફેણમાં આદેશ આપ્યો હતો. ત્યાર બાદ શાળા સંચાલકોએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો તો સરકારનો પરિપત્ર રદ્દ કર્યો. સાથે એવું પણ કહ્યું કે ફી સંબંધે શાળા સંચાલકો સાથે બેઠક કરીને ફી સંબંધી પ્રશ્નનો ઉકેલ લાવવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે. જેના આધારે શિક્ષણ મંત્રીએ કહ્યું કે શિક્ષણ વિભાગ ટુંક સમયમાં શાળા સંચાલકો સાથે બેઠક કરી આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવશે.\nશિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, 'હાઈકોર્ટે શાળાઓમાં ફી અંગેની કરવામાં આવેલ PILના સંદર્ભમાં આપેલ ચુકાદામાં નિર્દેશ કર્યો છે કે બંને પક્ષકારો એટલે કે વાલીઓ અને સંચાલકો બંનેનું હિત જળવાય અને સર્વાનુમતે ફી અંગેના પ્રશ્નોનો સ્વીકાર્ય ઉકેલ લાવવા મ��ટે સરકારે સંચાલકો સાથે બેઠક કરવી જોઈએ અને આ પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ.'\nજેના આધારે શિક્ષણ વિભાગ દ્વારા શાળા સંચાલકો સાથે બેઠક કરીને નક્કી કરવામાં આવશે કે સંચાલકો કેવી રીતે ફી ઉઘરાવી શકશે. તેના માટે કયા નિયમોનું પાલન કરવામાં આવે તે નક્કી કરવામાં આવશે. હાઇકોર્ટે આદેશમાં એમ પણ જણાવ્યું છે કે સંચાલકોએ પણ મન મોટું રાખીને રાજ્ય સરકારને મદદ કરવી જોઈએ.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nકોરોનાઃ સુરતમાં સતત ત્રીજા દિવસે 200થી ઓછા કેસ નોંધાયા, અમદાવાદમાં 143 નવા કેસ આર્ટિકલ શો\nIPL fever: હેલિકોપ્ટર શોટ મારતા એમએસ ધોનીનો ફેન થયો 'ક્રેશ'\nવડોદરામાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ગયા\nઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો યુવક, બેંકમાં ન આપવામાં આવી એન્ટ્રી\nગીરઃ તાલાલાના રામપરામાં રસ્તા વચ્ચે મારણ આરોગતી રહી સિંહણ, લોકો જોતા જ રહ્યાં\nગાંધીનગરમાં કૃષિ બિલ સામે કોંગ્રેસનો દેખાવો, ધાનાણી-ચાવડા સહિતની અટકાયત\nઅમદાવાદગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે 10 દિવસમાં કોરોનાને હરાવ્યો\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nસમાચારIPL: સુપર ઓવરમાં મુંબઈની હાર, વિરાટના ચોગ્ગાએ બેંગલોરને અપાવી જીત\nબિઝનેસતહેવારોની સીઝન પહેલા SBIએ સસ્તી કરી Loans, બીજી પણ ઓફર્સ\n ગેંગરેપનો ભોગ બનેલી દલિત યુવતીનું 15 દિવસે મોત\nદેશપુરુષો અને સ્ત્રીઓના આદર્શ વજનમાં થયો 5 કિલોનો વધારો\nઅમદાવાદદર્દીઓના હૃદય પર અસર કરી રહ્યો છે કોરોના, ડોક્ટરોની સલાહ\nદેશદેશમાં મહિના પછી 70,000 કરતા ઓછા કોરોનાના નવા કેસ નોંધાયા\nટીવીશાકભાજી વેચવા મજબૂર ડિરેક્ટરને મદદ કરશે 'બાલિકા વધૂ'ની ટીમ\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/audio/", "date_download": "2020-09-29T07:06:39Z", "digest": "sha1:P4QSIV5F5IMBWULIAPGURGVKY23QD7BV", "length": 8726, "nlines": 224, "source_domain": "www.swargarohan.org", "title": "Audio", "raw_content": "\nસંસારમાં જે શાંતિ અને આનંદનો અનુભવ સામાન્ય માનવ કરે તેમાં અને પરમાત્માની સાથેના અનુસંધાનને સાધવાથી જે શાંતિ અને આનંદ સાધકને સાં��ડે તેમાં આકાશ અને પાતાળનો તફાવત છે. સંસારનાં મનુષ્યોનો આનંદ બાહ્ય વાતાવરણ, બાહ્ય પદાર્થો કે બહારના સંજોગો પર આધાર રાખે છે. જ્યારે મનને સાત્વિક બનાવવાથી, સદગુણી કરવાથી, સુસંસ્કારોથી સંપન્ન કરવાથી અને આત્માના અનુભવને પરિણામે પ્રાપ્ત થયેલ શાંતિ અને આનંદ બહારના પદાર્થો પર નિર્ભર નથી અને તેથી જ એક વાર પ્રાપ્ત થયા પછી તેનો અનુભવ અખંડ રહે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/gujarat/ahmedabad/gujarat-government-high-court-school-fees-and-online-education/articleshow/77375551.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article8", "date_download": "2020-09-29T08:16:27Z", "digest": "sha1:SV3K2FGC33TS6TOBPMVQFKKNVRY3OR7N", "length": 9084, "nlines": 92, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nફરી એક વખત ફી બાબતે શાળા સંચાલકો અને શિક્ષણ વિભાગ વચ્ચે થશે બેઠક\nશાળા સંચાલકોએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો તો સરકારનો પરિપત્ર રદ્દ કર્યો. ફી સંબંધી પ્રશ્નનો ઉકેલ લાવવા સરકારને હાઈકોર્ટે આદેશ આપ્યો\nઅમદાવાદઃ લોકડાઉન દરમિયાન શાળાઓ દ્વારા ફી ઉઘરાણી મુદ્દે સરકારે વાલીઓની તરફેણમાં આદેશ આપ્યો હતો. ત્યાર બાદ શાળા સંચાલકોએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો તો સરકારનો પરિપત્ર રદ્દ કર્યો. સાથે એવું પણ કહ્યું કે ફી સંબંધે શાળા સંચાલકો સાથે બેઠક કરીને ફી સંબંધી પ્રશ્નનો ઉકેલ લાવવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે. જેના આધારે શિક્ષણ મંત્રીએ કહ્યું કે શિક્ષણ વિભાગ ટુંક સમયમાં શાળા સંચાલકો સાથે બેઠક કરી આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવશે.\nશિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, 'હાઈકોર્ટે શાળાઓમાં ફી અંગેની કરવામાં આવેલ PILના સંદર્ભમાં આપેલ ચુકાદામાં નિર્દેશ કર્યો છે કે બંને પક્ષકારો એટલે કે વાલીઓ અને સંચાલકો બંનેનું હિત જળવાય અને સર્વાનુમતે ફી અંગેના પ્રશ્નોનો સ્વીકાર્ય ઉકેલ લાવવા માટે સરકારે સંચાલકો સાથે બેઠક કરવી જોઈએ અને આ પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ.'\nજેના આધારે શિક્ષણ વિભાગ દ્વારા શાળા સંચાલકો સાથે બેઠક કરીને નક્કી કરવામાં આવશે કે સંચાલકો કેવી રીતે ફી ઉઘરાવી શકશે. તેના માટે કયા નિયમોનું પાલન કરવામાં આવે તે નક્કી કરવામાં આવશે. હાઇકોર્ટે આદેશમાં એમ પણ જણાવ્યું છે કે સંચાલકોએ પણ મન મોટું રાખીને રાજ્ય સરકારને મદદ કરવી જોઈએ.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nકોરોનાઃ સુરતમાં સતત ત્રીજા દિવસે 200થી ઓછા કેસ નોંધાયા, અમદાવાદમાં 143 નવા કેસ આર્ટિકલ શો\nIPL fever: હેલિકોપ્ટર શોટ મારતા એમએસ ધોનીનો ફેન થયો 'ક્રેશ'\nવડોદરામાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ગયા\nઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો યુવક, બેંકમાં ન આપવામાં આવી એન્ટ્રી\nગીરઃ તાલાલાના રામપરામાં રસ્તા વચ્ચે મારણ આરોગતી રહી સિંહણ, લોકો જોતા જ રહ્યાં\nગાંધીનગરમાં કૃષિ બિલ સામે કોંગ્રેસનો દેખાવો, ધાનાણી-ચાવડા સહિતની અટકાયત\nઅમદાવાદAMCની સ્પષ્ટતા: રાત્રિ કર્ફ્યુ નથી, કેટલાક સ્થળોની ખાણી-પીણી બંધ રહેશે\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nઅમદાવાદગાંધીનગરઃ દીકરાને કિડનેપ કરી પતિએ પત્ની પાસે 38 લાખની ખંડણી માગી\nઅમદાવાદગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે 10 દિવસમાં કોરોનાને હરાવ્યો\nસમાચારIPL: સુપર ઓવરમાં મુંબઈની હાર, વિરાટના ચોગ્ગાએ બેંગલોરને અપાવી જીત\nબિઝનેસતહેવારોની સીઝન પહેલા SBIએ સસ્તી કરી Loans, બીજી પણ ઓફર્સ\nદેશપુરુષો અને સ્ત્રીઓના આદર્શ વજનમાં થયો 5 કિલોનો વધારો\nઅમદાવાદAMCએ 9 ખાનગી કોરોના હોસ્પિટલોને 6.40 કરોડ બિલ ચૂકવ્યું\nઅમદાવાદઅ'વાદઃ થલતેજમાં ભર બપોરે ડોક્ટરના પુત્રના હાથ-પગ બાંધીને લૂંટની ઘટના\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00369.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19879938/the-digital-thief-film-review", "date_download": "2020-09-29T06:13:34Z", "digest": "sha1:BK3UOSAPL2PBZSVKTCISMTR5LZVKZTS2", "length": 6726, "nlines": 144, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "ધ ડિજિટલ થિફ - ફિલ્મ સમીક્ષા Sagathiya sachin દ્વારા ફિલ્મ સમીક્ષાઓ માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nધ ડિજિટલ થિફ - ફિલ્મ સમીક્ષા Sagathiya sachin દ્વારા ફિલ્મ સમીક્ષાઓ માં ગુજરાતી પીડીએફ\nધ ડિજિટલ થિફ - ફિલ્મ સમીક્ષા\nધ ડિજિટલ થિફ - ફિલ્મ સમીક્ષા\nSagathiya sachin દ્વારા ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ\nઆજ પહેલી વખત કોઈ ફિલ્મની સમીક્ષા કરી રહ્યો છું. મને ફિલ્મ સમીક્ષાનું વધારે નોલેજ નથી પણ તેમ છતાં આપ સૌ વાંચકમિત્રો મારા આ પ્રથમ અને અજાણ્યા પ્રયોગને સ્વીકારશો એવી આશા સાથે ફિલ્મની સમીક્ષા કરું છું. હું જે ફિલ્મની વાત ...વધુ વાંચોરહ્યો છું એ ફિલ્મ છે ‘ધ ડિજિટલ થિફ’ જેનું ઓરીજનલ નામ ‘થિરુટ્ટુ પયલે 2’ છે. ‘�� ડિજિટલ થિફ’ એ એક ઇન્ડિયન તમિલ ફિલ્મ છે. જ્યારે મેં આ ફિલ્મ જોઈ ત્યારે એવું લાગ્યું કે આ એક ફિલ્મ નથી પણ આપણે જે સમયમાં અત્યારે જીવી રહ્યા છીએ તેનું સ્પષ્ટ ચિત્ર છે. કમ્પ્યુટરના આ ઝડપી યુગમાં આપણે જીવનમાં કેવા અજાણ્યા અને ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ | Sagathiya sachin પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://musavalibhai.wordpress.com/2017/10/25/%E0%AA%85%E0%AA%AA%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B2%E0%AA%98%E0%AB%81%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%88%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AB%E0%AA%BF%E0%AA%95/", "date_download": "2020-09-29T06:16:00Z", "digest": "sha1:7HQK3OJHCZIJNZDZPOQCEMNBO4P2BW2Y", "length": 14102, "nlines": 213, "source_domain": "musavalibhai.wordpress.com", "title": "અપવાદ – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૧) | વલદાનો વાર્તાવૈભવ", "raw_content": "\n{અચૂક વાંચો \"જળસમાધિ\" – મારું વાર્તાલેખનનું પ્રથમ સોપાન (૧૯૬૫)}\n‘વેગુ’ એ “વલદાની વાસરિકા”\nમિત્રોની ૧૦૦ શ્રેષ્ઠ વાર્તાઓ\n← પતિવ્રતા ધર્મની આહુતિ પછી જ ને\nચાર્લી ચેપ્લીન – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૨) →\nઅપવાદ – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૧)\nટ્રેઇનના દ્વિતીય વર્ગના ડબ્બાની કેબિનમાં શિક્ષણના માધ્યમ ઉપર ગરમાગરમ ચર્ચા ચાલી રહી હતી. સમાચાર હતા કે આગામી વર્ષ માટે નવી ખાનગી માધ્યમિક શાળાઓની દરખાસ્તો અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ માટે અનુક્રમે એંશી અને બે હતી.\nચર્ચામાં એક પક્ષે અંગ્રેજીના પ્રોફેસર હતા, બીજા પક્ષે મારા સિવાય બધાં જ હતાં. નવાઈની વાત હતી કે પ્રોફેસર ગુજરાતી માધ્યમના હિમાયતી હતા. તેઓશ્રી ગુજરાતી માધ્યમમાં ભણ્યા હતા, પણ અંગ્રેજીમાં એક વિષય તરીકે પ્રભુત્વ મેળવ્યું હતું. તેમનાં સંતાનો પણ ગુજરાતી માધ્યમમાં ભણી રહ્યાં હતાં. પોતાની નોકરીના સમય સિવાયના પોતાના દૈનિક જીવનમાં પોતે ચુસ્ત રીતે માતૃભાષાને જ પ્રાધાન્ય આપતા હતા.\nસામેના પક્ષે બધાંયની હૈયાવરાળ એ હતી કે ઉચ્ચતમ સરકારી નોકરીઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતીભાષી ઉમેદવારો દક્ષિણ ભારત, પશ્ચિમ બંગાળ આદિ રાજ્યોના ઉમેદવારો સામે શરમજનક રીતે પરાજય પામતા હોય છે. વળી આજકાલ વૈશ્વિકરણના માહોલમાં પશ્ચિમના દેશોમાં ગુજરાતી માધ્યમમાં ભણેલા વિદ્યાર્થીઓ પોતાની ��ારકિર્દી બનાવી શકતા નથી.\nચર્ચા અધૂરી હતી અને પ્રોફેસરશ્રીનું સ્ટેશન આવી જતાં તેઓ પોતાની હેન્ડબેગ લઈને દરવાજા તરફ જઈ રહ્યા હતા. ઓચિંતી મારી નજર તેમની બેગ ઉપરના લખાણ P.G.L. ઉપર પડી. મેં મારું મૌન તોડતાં તેમને કહ્યું, ‘મિ. પ્રોફેસર, હાથીની જેમ બે જાતના દાંત ન રખાય આ શું છે\nપ્રોફેસરે સ્મિતસહ કહ્યું, ’મારા માટે આ જ અપવાદ છે. મારું નામ પાર્થ ગણેશ લખતરિયા છે.’\n← પતિવ્રતા ધર્મની આહુતિ પછી જ ને\nચાર્લી ચેપ્લીન – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૨) →\nભ્રષ્ટાચાર સામેનો બહાદુર લડવૈયો એટલે…નટુભા\n\"જીવો અને જીવવા દો.\"\nલેખની નીચે Comments ઉપર ક્લિક કરવાથી લેખની નીચે Comment Box ખૂલશે. હવે નીચે Links ઉપર જઈ ત્યાં 'ગુજરાતીમાં ટાઈપ કરો' ઉપર ક્લિક કરવાથી Pramukh Type Pad ખૂલશે. ત્યાં 'ગુજરાતી' ભાષા પસંદ કરીને ત્યાં તમારો પ્રતિભાવ ટાઈપ કર્યા પછી કોપી-પેસ્ટ થકી તેને Comment Box ઉપર લાવી શકાશે. તમારો પ્રતિભાવ એ મારા માટે અસ્ક્યામત અને ચાલકબળ સમાન છે, જે થકી હું આપ સૌના શિષ્ટ વાંચન માટે ઉત્તમોત્તમ વાર્તાઓ આપવા સક્રીય રહી શકું. હું અહીં કવિ 'કલાપી' ને ટાંકીશ : 'કલા છે ભોજ્ય મીઠી તે, ભોક્તા વિણ કલા નહિ'. ધન્યવાદ.\nમારી કેટલીક માઈક્રો ફિક્શન વાર્તાઓ\nમારા વિષે # થોડા સમય પહેલા એક સરસ બ્લોગ વાંચેલો http://www.mavjibhai.com/ મે બ્લોગ રચિયાતા વેશે જાણવા પ્રયત્ન કર્યો પણ કાંઇ માહિતિ મળી નહી. આખરે ઇ મેઇલ કર્યો.. તેમનો જવાબ આવ્યો કે મને મારા વિશે જણાવવાનો કે કોઇ માન મળે તેવી કોઇ ખેવના રાખી નહીં હોવાથી મેં મારા વિશે પરિચય આપ્યો નથી. તેમના પ્રત્યે મને માન થયું કે કોઇ પણ જાતની પ્રશંસાની આશા વગર આટલુ સરસ ઉમદા કામ કરે છે… તેમને મનોમન નમન કર્યા અને હજુ પણ કરુ છું… આજે આપનો પરિચય વાંચ્યો ત્યારે થયું કે ખરેખર લેખકે તેનો પરિચય મુકવો જ જોઇએ. તમે જે છો તે લોકો સામે આવવુ જોઇએ. માવજીભાઇએ પરિચય ન મુકીને દીલ જીતી લીધુ તો આપનો પરિચય વાંચીને પણ આપે દીલ જીતી લીધું… લખતા રહેજો , આપના અનુભવનુ ભાથુ અમને આપતા રહેજો… પ્રણામ… -દીપક સોલંકી (અમદાવાદ)\nમારી કેટલીક માઈક્રો ફિક્શન વાર્તાઓ\nખરે જ, હદ કરી નાખી\nવચેટિયો- લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૩)\nચાર્લી ચેપ્લીન - લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૨)\nઅપવાદ - લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૧)\n• » નટખટ સોહમ રાવલ «… on રાજાનો હાથી\n• » નટખટ સોહમ રાવલ «… on રાજાનો હાથી\nValibhai Musa on જીનિયસ ગોસિપર\nસુરેશ on જીનિયસ ગોસિપર\nઅંગ્રેજી – ગુજ���ાતી શબ્દકોશ\nગુગમ - કોયડા કોર્નર\nગુગમ - કોયડા કોર્નર\nવિશ્વભરના ગુજરાતીઓને ચરણે- કોયડાઓ\nરસધારા ગરવી ગુજરાતની, સુગંધ આપણી માતૃભાષાની \nગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujaratilekh.com/tweeter-user-say-karnatak-man-brake-record/", "date_download": "2020-09-29T08:23:10Z", "digest": "sha1:NW6KWJHS26LZPGRYOYOQWCLVBZHF72XH", "length": 9853, "nlines": 127, "source_domain": "gujaratilekh.com", "title": "ટ્વીટર યુઝર્સનો દાવો – કર્ણાટકના આ યુવકે તોડ્યો ઉસેન બોલ્ટનો રેકોર્ડ |", "raw_content": "\nHome HOME ટ્વીટર યુઝર્સનો દાવો – કર્ણાટકના આ યુવકે તોડ્યો ઉસેન બોલ્ટનો રેકોર્ડ\nટ્વીટર યુઝર્સનો દાવો – કર્ણાટકના આ યુવકે તોડ્યો ઉસેન બોલ્ટનો રેકોર્ડ\nસોશિયલ મીડિયા પર કર્ણાટકના એક યુવકની ચર્ચા ખુબ જોશથી થઈ રહી છે. ટ્વીટર યુઝર દાવો કરી રહ્યા છે કે, તે યુવકે 100 મીટરની એક રેસ ફક્ત 9.55 સેકન્ડમાં પુરી કરી છે. તમને જણાવી દઈએ કે, વિશ્વ પ્રસિદ્ધ એથલીટ ઉસેન બોલ્ટે 100 મીટર રિલે દોડ 9.58 સેકન્ડમાં પુરી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તે સમયે એવું કહેવામાં આવી રહ્યું હતું કે, ઉસેનના રેકોર્ડને કોઈ નહિ તોડી શકે. પણ આ 28 વર્ષના યુવકે આ રેકોર્ડ તોડ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.\n13.62 સેકન્ડમાં પૂરું કર્યું 142.5 મીટરનું અંતર :\nસોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર શેયર કરવામાં આવેલી જાણકારીઓ અનુસાર આ કીર્તિમાન બનાવવા વાળા યુવકનું નામ શ્રીનિવાસ ગોવડા છે. શ્રીનિવાસ કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના મોડાબિદ્રી વિસ્તારના રહેવા વાળા છે. ટ્વીટર યુઝરના દાવા અનુસાર શ્રીનિવાસે આ રેકોર્ડ પાડાની દોડમાં બનાવ્યો જેને ‘કંબાલા’ નામથી ઓળખવામાં આવે છે. આ રેસ પાણીથી ભરેલા ડાંગરના ખેતરમાં આયોજિત કરવામાં આવે છે. શ્રી નિવાસે આ રેસમાં 142.5 મીટરનું અંતર 13.62 સેકન્ડમાં પૂરું કર્યું. તેનો અર્થ એ થયો કે, તેમણે 100 મીટરનું અંતર ફક્ત 9.55 સેકન્ડમાં પૂરું કર્યું.\nટ્વીટર પર રેસનો વિડીયો પણ આવ્યો :\nકર્ણાટકના યુવકની એક ખાસ વાત એ છે કે, ઉસેન બોલ્ટે પોતાનો આ રેકોર્ડ સૂકી જમીન પર બનાવ્યો હતો, જયારે શ્રીનિવાસે આ રેકોર્ડ પાણી ભરેલા ખેતરમાં પાડાની જોડી સાથે દોડીને બનાવ્યો છે. આ રેસનો વિડીયો પણ ટવીટર પણ અમુક લોકોએ શેયર કર્યો છે. વિડીયોમાં શ્રીનિવાસ પાડાના જોડા સાથે ભાગતા દેખાઈ રહ્યા છે.\nદુનિયાના સૌથી ઝડપી એથલીટ ઉસેન બોલ્ટ :\nજમૈકાના રહેવા વાળા ઉસેન બોલ્ટને દ���નિયાના સૌથી ઝડપી એથલીટ માનવામાં આવે છે. બોલ્ટે 100 મીટર, 200 મીટર અને 4*100 રીલે દોડમાં વર્લ્ડ રેકોર્ડ બનાવી રાખ્યો છે. બોલ્ટે 11 વાર દોડમાં વિશ્વ ચેમ્પિયન બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે દોડમાં જ 8 ઓલમ્પિક મેડલ જીત્યા છે. બોલ્ટે 100 મીટર દોડવાનો વિશ્વ રેકોર્ડ 9.58 સેકન્ડમાં બનાવ્યો હતો. જો કે હવે બોલ્ટ કરિયરમાંથી સન્યાસ લઈ ચુક્યા છે.\nઆ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.\n9.58 સેકન્ડમાં 100 મીટર\nદુનિયાના સૌથી ઝડપી એથલીટ\nPrevious article16 રાજ્યોમાં 61,000 કિલોમીટરની યાત્રા કરીને, પુલવામાં શહીદોના ઘરેથી માટી લઇ આવ્યો આ વ્યક્તિ\nNext articleકાદવ-કીચડમાં ફસાયેલ વ્યક્તિની મદદ માટે હાથ લંબાવતા આ વાંદરાનો આ ફોટો માણસો માટે એક શીખ છે\nCNG ગેસ બનાવવા પાલનપુરમાં પશુઓના ગોબરના વેચાણથી લાખો રૂપિયા કમાણી થઈ શરૂ. જાણવા જેવી ક્રાંતિ.\nલક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.\nબાળકોની સફળતા કઈ વસ્તુઓ પર નિર્ભર કરે છે જાણો જ્યોતિષ સાથે શું છે સંબંધ.\nCNG ગેસ બનાવવા પાલનપુરમાં પશુઓના ગોબરના વેચાણથી લાખો રૂપિયા કમાણી થઈ શરૂ. જાણવા જેવી ક્રાંતિ.\nલક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.\nબાળકોની સફળતા કઈ વસ્તુઓ પર નિર્ભર કરે છે જાણો જ્યોતિષ સાથે શું છે સંબંધ.\n‘બાલિકા વધુ’ સિરિયલના ડાયરેક્ટર હવે લારી પર વેચી રહ્યા છે શાકભાજી\nઐતિહાસિક ઘટના જયારે એક જ પરિવારના 36 ભાઈઓએ એક સાથે લીધો હતો સન્યાસ, વાંચો છતરીયા વડની લોક કથા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00371.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.manmanch.in/?p=23932", "date_download": "2020-09-29T07:06:30Z", "digest": "sha1:OVOKO63N3HHZI3LF4FZ7EXLL2YZXJQGJ", "length": 14006, "nlines": 95, "source_domain": "www.manmanch.in", "title": "મહિસાગર જિલ્લાના કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ધંધા-રોજગાર બંધ રાખવા જણાવેલ હોવા છતાં પણ બે હાર્ડવેરના વેપારી ઓ જાહેરનામાનો ભંગ કરીને કરતા વેપાર - Manmanch news", "raw_content": "\nમહિસાગર જિલ્લાના કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ધંધા-રોજગાર બંધ રાખવા જણાવેલ હોવા છતાં પણ બે હાર્ડવેરના વેપારી ઓ જાહેરનામાનો ભંગ કરીને કરતા વેપાર\nસંતરામપુર નગરપાલિકા ના વોર્ડ નંબર ત્રણ માં કોરોના ના બે પોઝિટિવ કેસ હોય સંતરામપુર નગરને બફર ઝોન જાહેર કરી મહિસાગર જિલ્લાના કલેકટર દ્વારા જા��ેરનામું પ્રસિદ્ધ કરી ધંધા-રોજગાર બંધ રાખવા જણાવેલ હોવા છતાં પણ બે હાર્ડવેરના વેપારી ઓ જાહેરનામાનો ભંગ કરીને વેપાર કરતા હોય તેવો સામે નગર પાલિકાના સી.ઓ.એ.દુકાનો શીલ ની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ પોલીસે બે હાર્ડવેરના વેપારીઓ સામે 188 મુજબની કાર્યવાહી કરી તેઓ પાસેથી દંડ વસૂલયો હતો. નગરમાં આજે સોશિયલ ડીસ્ટન્સ નો અભાવ જોવા મળતો હતો. ગોધરા ભાગોળ વિસ્તારમાં કરિયાણા મશીનરીની દુકાનોએ સોશિયલ ડિસ્ટન્સ સદંતર અભાવ જોવા મળતો હતો લોકો ટોળે ટોળા વળીને ખરીદી કરી રહ્યા હતા નગરપાલિકા તંત્રની બેવડી નિતી સામે વેપારીઓમાં રોષ જોવા મળતો હતો. સંતરામપુર નગરમાં લોકડાઉન ના કારણે છેલ્લા બે માસથી વેપારીઓ ના ધંધા રોજગાર બંધ હોય વેપારીઓએ મામલતદાર સંતરામપુર ને આવેદનપત્ર આપી ધંધા રોજગાર માટે છૂટ આપવા માટે માંગ કરી હતી વેપારીઓએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અમો નગરપાલિકાનું સી ફોર્મ. લાયસન્સ ધરાવીએ છીએ ધંધા ઉપર નિર્ભર છીએ અન્ય કમાવા ના કોઈ સ્ત્રોત ન હોય તેમજ અમારા સંતરામપુર તાલુકો પછાત તાલુકો હોય ગરીબ મજૂરો નાના-મોટા ધંધાદારીઓ મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે નાના-મોટા ધંધા-રોજગાર સરકાર ની ગાઈડલાઈન મુજબ સોશિયલ નું પાલન કરીને તેમજ નિયમોનુસાર દુકાનો ધંધા-રોજગાર શરૂ કરવા માટે ચોક્કસ સમય નક્કી કરી મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરી હતી સંતરામપુર પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા આદિવાસી ગરીબ લોકોને રોકીને બિનજરૂરી દંડ ન વસુલે તેમજ વેપારીઓ બેંકના કામે જતા આવતા રોકટોક ન કરે સુચના સંતરામપુર પોલીસને આપવામાં આવે તેવી આવેદનપત્ર આપીને વેપારીઓની માંગ કરી હતી.\n** સંતરામપુર નગર ને બફર ઝોન જાહેર કરેલ હોય સંતરામપુર નગરમાં આવશ્યક સેવાઓ સિવાયના ધંધા-રોજગાર ઉપર પ્રતિબંધ હોવા બાબતે વેપારીઓ માં ગેરસમજ જોવા મળે છે સ્થાનિક વહીવટીતંત્રએ સ્પષ્ટ કયા ધંધા ચાલુ અને કયા ધંધા બંધ રહેશે તેની જાહેરાત લોકો સમજી શકે તે રીતે કરવી જોઈએ જેથી લોકો માં અને વેપારીઓમાં ધંધા-રોજગાર બાબતે ગેરસમજ ઊભી ન થાય.\nફોટો લાઈન…1.. સંતરામપુર નગર ને બફર ઝોન જાહેર કરેલ હોય સંતરામપુર નગરમાં આવશ્યક સેવાઓ સિવાયના ધંધા-રોજગાર બંધ રાખવા માં આવેલ હોવા છતાં પણ જાહેરનામાનો ભંગ કરતાં આજે હાર્ડવેરની દુકાનોને સીલ મારવામાં આવેલ હતું.2.. સંતરામપુર નગરપાલિકાના તંત્ર દ્વારા હાર્ડવેરની બે દુકાનોને સીલ મારવામા�� આવેલ હતું પરંતુ ગોધરા ભાગોળ વિસ્તારમાં કરિયાણા અને મશીનરીની દુકાનોએ સોશિયલ ડિસ્ટન્સ નો સદંતર અભાવ જોવા મળતો હતો લોકો ટોળે ટોળા વળીને ખરીદી કરતા જોવા મળ્યા હતા. ..\nકોરોનાના ડરરૂપી અંધકારને દુર કરવા ઓલપાડવાસીઓએ કર્યો દિવડાંઓ નો અજવાસ\n: કોરોના વાયરસ સામે જિલ્લા સહિત ઓલપાડ તાલુકાના લોકોએ દીપ પ્રજવલિત કર્યા હતા. આ દરમિયાન લોકોએ દીવડાથી એકતાની શક્તિ બતાવવા રાત્રે 9 વાગ્યે પોતાના ઘરની બાલ્કની ... Read More\nવાંકલ ગામે કોરોન ટાઈન સેન્ટર બંધ કરવા કોંગ્રેસનો તા.18.એ રસ્તા રોકો આંદોલન…\nનિલય ચૌહાણ. દે ગ ડી યા. મોટામિયામાગરોલ.. માંગરોળ તાલુકાના વાંકલ ગામે કોરોન ટાઈન સેન્ટર બંધ ના કરાય તો તા.18. મીના રોજ કોંગ્રેસ સમિતિના આગેવાનો સ્થાનિક ... Read More\nજિલ્લા કલેકટરશ્રી ની સૂચના પ્રમાણે 46 જેટલા પરપ્રાંતીયો ને અનાજ કરિયાણાની કીટ પહોંચાડવામાં આવી..\nવડોદરા શહેર અને જિલ્લામાં મુશ્કેલી અનુભવતા હોય એવા પરપ્રાંતિય લોકોની વિગતો ,જે તે રાજ્યોના અધિકારીઓ દ્વારા વિવિધ રીતે જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલને મોકલવામાં આવે છે. ... Read More\nNEWER POSTમોસાલી પોસ્ટ ઓફિસ સ્ટાફ ની પ્રસંસનીય કામગીરી\nOLDER POSTરાજપીપળા સહિત નર્મદા માં લોકડાઉનમાં છેલ્લા 50 દિવસથી લોન્ડ્રી બંધ થઈ જતાં ધોબી પરિવારની દયનીય હાલત.\nસંતરામપુર નગરમાં પ્રતાપપુરા વિસ્તારમાં શાકભાજી અને ફૂલ નો ધંધો કરનારા પ્રતાપપુરા ના પ્રકાશ માળી નો રિપોર્ટ પોઝિટિવ\nદીવ મા પત્રકાર બીપીન બામણીયા પર ફરીયાદ\nમહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગોધરા(ઉ) ગામના યુવાનને પાકિસ્તાનથી મેસેજ આવતા આ મામલો કોરોના ની મહામારી ના સમયમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો.\nસંતરામપુરમાં જાહેર સુચના નો ભંગ કરના ૯ જેટલા વેપારી સામે નગરપાલિકા દ્વાર કાયદેસર ની કાર્યવાહી કરી દુકાનો ને સીલ મારવામાં આવ્યું.\nKundan on દીવ જિલ્લા માં એચપી ગ્રાહકો ને મળશે વિના મુલ્યે ત્રણ ગેસ સિલિન્ડર\nuser on જાંબુઘોડા માં ભા.જ.પા દ્વારા કોરોના વિશે માહિતી અપાઈ : માસ્ક નું પણ વિતરણ\nકિરીટ સમાયા on જાંબુઘોડા માં ભા.જ.પા દ્વારા કોરોના વિશે માહિતી અપાઈ : માસ્ક નું પણ વિતરણ\nધો. ૧ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી ઓનલાઈન લેવાનો હળવદની તક્ષશિલા વિદ્યાલયનો નવતર પ્રયોગ\nદિયોદર પોલીસ દ્વારા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી રખાશે બાજ નજર….,,હવે એકઠા થયા તો ખેર નથી…\nવડોદરા મહા નગર પાલિકા વિસ્તારમાં દુકાન ધં��ા ચાલુ રાખવાનો નિર્ણય પરત ખેંચવામાં આવ્યો છે:મ્યુનિસિપલ કમિશનર શ્રી નલીનભાઇ ઉપાધ્યાય..\nહળવદમાં ભેંસને અચાનક આફરો ચડતા પશુ ડોક્ટર ઓપરેશન કરી ને પ્લાસ્ટિક કચરો કાઢી ભેંસ નો જીવ બચાવ્યો\nસોરાષટૃ ના અનેક એસ.ટી ડેપો માં મુંબઈ વસઈ રહેતા રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા એસ.ટી માં મુસાફરો ને સુવિધા રૂપે નવા ફલેકસ બેનરો એનાયત કર્યા એકસપ્રેસ અને લોકલ બસો ને બોર્ડ ની સુવિધા.\nસોમનાથ ખાતે ફળ-શાકભાજીના નાના ધંધાર્થીઓને વિના મૂલ્યે છત્રીના તેમજ સ્માર્ટ હેંડ ટુલ કીટના મંજુરી હુકમનું વિતરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00372.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/article/durga-puja/chaitra-navratri-119040300019_1.html", "date_download": "2020-09-29T08:05:41Z", "digest": "sha1:UPV63R63J7XNLPWNAK7HRHLTCNXB34LT", "length": 9167, "nlines": 204, "source_domain": "gujarati.webdunia.com", "title": "#Chaitra Navratriમાં શા માટે પ્રગટાવીએ છે અખંડ જ્યોત, જાણો 5 કારણ | Webdunia Gujarati", "raw_content": "મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\n#Chaitra Navratriમાં શા માટે પ્રગટાવીએ છે અખંડ જ્યોત, જાણો 5 કારણ\nપર અખંડ જ્યોતિ રખાય છે તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો નિવાસ થાય઼ છે અને દુશ્મનો પર વિજય મળે છે.\n2. ચૈત્રી નવરાત્રિમાં દીવો પ્રગટાવી રાખવાથી ઘર-પરિવારમાં સુખ-શાંતિ અને પિતૃને શાંતિ મળે\n3. ચૈત્રી નવરાત્રિમાં ઘી અને સરસવનો તેલનો અખંડ દીવો પ્રગટાવાથી શુભ કાર્ય સિદ્ધ થાય છે.\n4. ચૈત્રી નવરાત્રિમાં વિદ્યાર્થીઓ માટે ઘીનો દીવો પ્રગટાવવું શુભ રહે છે.\n5. શનિના કુપ્રભાવથી મુક્તિ માટે તલના તેલની અખંડ જ્યોત શુભ ગણાય છે.\nસબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર રોક શા માટે જાણો 5 કારણ\nતનાવના ફાયદા પણ છે, જાણો 5 કારણ\nઆ પણ વાંચો :\n#chaitra Navratriમાં શા માટે પ્રગટાવીએ છે અખંડ જ્યોત\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00372.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.realpatidar.com/a/oe20", "date_download": "2020-09-29T06:45:50Z", "digest": "sha1:L62ZI27VMB2BIFSWBMFX5KQ7AKDPK64A", "length": 8154, "nlines": 158, "source_domain": "www.realpatidar.com", "title": "OE 20 – Model Undertaking Letter / આદર્શ બહેન્દરી પત્ર – Satpanth – Pirana – Nishklanki / Nishkalanki Narayan – Imamshah", "raw_content": "\n|| જય લક્ષ્મીનારાયણ ||\nકેન્દ્રીય સમાજ ના આદેશ મુજબ કચ્છ અને કચ્છ બહાર ના નાના મોટા સમાજોમાં ઘણા લોકો સતપંથ ધર્મ ને ત્યાગીને સનાતન ધર્મ સ્વીકારવા લાગ્યા છે.\nત્યારે એવી માંગ સામે આવી રહી છે કે આવા લોકો ��ાસે થી કેવી રીતે બહેન્દરી (લેખિત માં) લેવી.\nએટલા માટે એક આદર્શ બહેન્દરી પત્ર (Model Undertaking Letter) આ ઈમૈલ સાથે જોડું છું. સ્થાનિક સમાજો, સતપંથ ધર્મ ત્યાગીને સનાતન ધર્મ અપનાવનાર લોકો/પરિવારો પાસેથી આ આદર્શ બહેન્દરી પત્ર પ્રમાણે આવનાર લોકો પાસેથી બહેન્દરી લઈ શકે છે.\nઆ આદર્શ બહેન્દરી પત્ર સસ્થાનિક સમાજો ના કાર્યકર્તાઓ ના સહુલીયત માટે છે.\nઆશા છે આ આદર્શ બહેન્દરી પત્ર નો ઉપયોગ કરશો.\nOE 69 – આખિર શું કરવું છે સતપંથ વાળાઓને\nDate: 24-Jul-2018 એક બાજુ ઉમિયા માતાજી ઊંઝા સામે સતપંથથી જ્ઞાતિને છોડાવવાનું વચન આપે છે અને બીજી બાજુ… સતપંથને વધુ મજબુતાઈથી પકડી રાખે […]\n04-Feb-2011 || જય લક્ષ્મીનારાયણ || આપ સર્વેને જ્ઞાત છે કે આપણી સમાજે સતપંથ ધર્મ બાબતે પોતાની નીતિ તા. ૨૫ માર્ચ ૨૦૧૦ ના […]\nસતપંથના યુવાનોએ જ સતપંથનું અપમાન કરી રહ્યા છે… એના થી મને ખુબ શરમ આવે છે.\nOE 10 – Clear Cut order ABKKP Samaj to debar all Satpanthis dt. 01-Jul-2010 / અ.ભા.ક.ક.પા.સ. નો તા.૦૧-૦૭-૨૦૧૦નો બહાર પડેલો, ચોખો આદેશ, જેનાથી સતપંથીઓને સમાજથી દુર કરવા\n09-Jul-2010 સર્વે જ્ઞાતિ જનો, આપડા કેન્દ્રીય સમાજ એટલે કે અ.ભા.ક.ક.પા.સમાજે જે તા ૨૫.૦૩.૨૦૧૦ ના શ્વેત પત્ર બાહર પડ્યું હતું તે શ્વેત પત્ર […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00373.warc.wet.gz", "language": "gu", "language_score": 0.52, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19879381/malva-ane-manyakhet", "date_download": "2020-09-29T08:17:36Z", "digest": "sha1:57UDBNYBWSBVIRBNERZGTZSPU33HTWIE", "length": 6761, "nlines": 144, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "માલ્વા અને માન્યખેટ Navneet Marvaniya દ્વારા પૌરાણિક કથાઓ માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nમાલ્વા અને માન્યખેટ Navneet Marvaniya દ્વારા પૌરાણિક કથાઓ માં ગુજરાતી પીડીએફ\nNavneet Marvaniya દ્વારા ગુજરાતી પૌરાણિક કથાઓ\nઆ વાત છે વિક્રમની અગિયારમી સદીની. હિન્દ રાજાઓ એક બીજાના રાજ્યો જીતવા માટે અંદરો અંદર લડતા હતા. રાજ્યોની સ્થાપના અને વિનાશ ચાલ્યા કરતા હતા. ખંડન અને મંડનના આ કાળમા કેટલાક મહાપ્રતાપી રાજાઓ મોટું સામ્રાજ્ય સ્થાપિત કરવા માટે મરણિયો પ્રયાસ ...વધુ વાંચોહતા. આજે વાત કરવી છે આ સદીમા થઈ ગયલા બે મહાપ્રતાપી રાજાઓની. તેમના શૌર્યની, તેમના યુદ્ધની, તેમની દુશ્મનાવટની. તેમાના એક છે તૈલંગણના ચાલુક્ય વંશના પ્રતાપી, રાજા તૈલપ. અને બીજા છે માલ્વાનરેશ, મહારાજા પૃથિવીવલ્લભ. તૈલંગણ કે જે માન્યખેટ તરીકે ઈતિહાસમા જાણીતું બન્યું છે અને માલ્વા કે જે અવંતી તરીકે ઓળખાતું હતું. માલ્વા અને માન્યખેટ ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુ��રાતી પુસ્તકો PDF | ગુજરાતી પૌરાણિક કથાઓ | Navneet Marvaniya પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00374.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/topics/China", "date_download": "2020-09-29T07:21:42Z", "digest": "sha1:6VZ75UKO33GN7KCHUON23ONBOG3C2DVY", "length": 6210, "nlines": 77, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nચીનનો સામનો કરવા માટે ભારત સાથે સહયોગ વધારશે આ દેશ\nભારતને આંકવામાં થાપ ખાઈ ગયા જિનપિંગ, પોતાની જ જાળમાં ફસાઈ ગયું ચીનઃ એક્સપર્ટ\nલદ્દાખ: બોર્ડર પર ભારતીય ટેંક T-90 અને T-72, માઈનસ 40 ડિગ્રીમાં પણ કરી શકે છે ફાયર\nLAC standoff: T-90 અને T-72 ટેંક ઉતારાઈ, સેનાએ કહ્યું જવાનો અને હથિયાર તૈયાર\nચીનની ચુંગાલમાં ફસાઈને બરબાદીના આરે આવી ગયો છે આ દેશ, પર્યાવરણ પણ ખતરામાં\nકોરોના મુદ્દે WHOના ચીફે ફરી કર્યો ચીનનો બચાવ, કહ્યું - કુદરતી છે વાયરસ\nમાછીમારની જાળમાં ફસાઈ દુર્લભ પ્રજાતિની માછલી, ચમકી ઉઠ્યું નસીબ\nચીને સરહદ પર ગોઠવી KD-63 ક્રૂઝ મિસાઈલ, ભારતનો પૃથ્વી-2ના પરીક્ષણથી જવાબ\nલદાખમાં 17000 ફૂટની ઉંચાઈએ ભારતીય સેનાનો સાથે આપશે આ ઊંટ\nલદાખમાં ગર્જ્યા રાફેલ ફાઈટર જેટ, ચીનની સેનાએ તિબેટમાં ચલાવી મિસાઈલ\nચીનમાં ફેલાયું પુરુષોને નપુંસક બનાવતું ઇન્ફેક્શન, જાણો લક્ષણ અને બચાવ\nભારત વિરુદ્ધ મોટુ કાવતરું રચી રહ્યું છે ચીન લાઈવ ફાયર ડ્રીલ પણ છે તેનો જ ભાગ\nલદાખ: ચીનની અકળામણ વધી, વધુ 6 નવી ટેકરીઓ પર પહોંચ્યું ભારત\nઅરૂણાચલ સરહદે છ વિવાદાસ્પદ વિસ્તારોમાં ચીન થયું સક્રિય, ભારતીય સેના પણ સજ્જ\nભારત-ચીન વિવાદમાં ખાસ હેતુથી ઝંપલાવ્યું છે રશિયા, એશિયામાં પુતિનની છે મોટી યોજના\nચીનને ગુપ્તચર માહિતી આપવાના આરોપમાં દિલ્હીના વરિષ્ઠ પત્રકારની ધરપકડ\nચીનમાં હવે ફેક્ટરીમાંથી જીવલેણ બેક્ટેરિયા લીક થયો, હજારો લોકો સંક્રમિત થયા\nમાલિકે જર્મન શેફર્ડને ખવડાવ્યા લાલ મરચા, પછી કૂતરાની થઈ આવી ભયંકર હાલત\nખંધા ચીનની નવી ચાલઃ લાઉડસ્પીકર મૂકી હિંદીમાં ભારતીય સૈન્યને સરકાર વિરુદ્ધ ભડકાવવાનો પ્રયાસ\nભારત-ચીન તણાવ: બંને દેશોની સેનાઓ વચ્ચે 20 દિવસમાં ત્રણ વખત થયું ફાયરિંગ\nચીન સાથે વધ્યું ટેન્શન, લદાખમાં આખો શિયાળો મોરચો સંભાળવાની સેનાએ કરી તૈયારી\nLAC પર મોટી સંખ્યામાં સૈનિકો, હથિયારો... રાજનાથ સિંહે સંસદને જણાવી ચીનની કરતૂતો\nલદાખમાં ભારત-ચીન વચ્ચે શું બન્યું છે, આજે સંસદમાં વિસ્તારથી જણાવશે રાજનાથ સિંહ\nત્રણ મહિના સુધી જે સોસથી રાંધ્યું તેની બરણીમાંથી નીકળ્યું મરેલું ચામાચીડિયુ, પરિવાર આઘાતમાં\nચાઈનીઝ મીડિયાની ધમકી, નહેરૂ જેવી ભૂલ દોહરાવી રહ્યા છે પીએમ મોદી\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00374.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://builttobrag.com/category/blog/?lang=gu", "date_download": "2020-09-29T07:01:29Z", "digest": "sha1:AJ5GQM3YCKLT3WMDPEKZGUUGQSPA4XMF", "length": 3599, "nlines": 29, "source_domain": "builttobrag.com", "title": "Blog Archives — સફર LEE - સત્તાવાર સાઇટ", "raw_content": "\nપ્રાથમિક વિષયવસ્તુ પર જાઓ\nટ્રીપ તાજેતરની આલ્બમ માંથી મીઠી વિજય માટે આ વિડિઓ તપાસો, ઉદય\nMillennials અને વંશીય રિકંસીલેશન\nઆ ગોસ્પેલ અને વંશીય રિકંસીલેશન પર ERLC સમિટ માંથી ટ્રીપ વાત છે. નીચે સંદેશ હસ્તપ્રત છે. આ સાંજે, હું Millennials અને વંશીય સમાધાન વિશે વાત કરવા માટે કહેવામાં આવ્યું છે. અને હું ભગવાન ચર્ચ એકતા તરફ આ અમેઝિંગ પ્રયાસના ભાગરૂપે અહીં ઊભા હોય છે અને સેવા આપવા માટે વિશેષાધિકૃત લાગે. એક તરીકે\nશું વિષયો પુસ્તક ચર્ચા કરે છે\nટ્રીપ નવા પુસ્તક, ઉદય, તેમણે વસ્તુઓ છે કે જે આ પેઢી સાથે સંબંધિત છે વિશે લખવા પ્રયત્ન કર્યો. જુઓ, કારણ કે તેઓ સામગ્રી પર પ્રકરણો કેટલાક મારફતે લઈ જશે અને એક ઝલક ટોચ આપે.\n\"પ્રવાસના એક પુસ્તક હું દરેક યુવાન વ્યક્તિ વાંચવા માટે જરૂર લાગે છે કે લખેલા. ઈસુ માટે તેમના ઉત્કટ અને આ પેઢીના મોટા અને દરેક પૃષ્ઠ પર સ્પષ્ટ મારફતે આવે છે. હું અસર આ સંદેશ એક પેઢી કે જે હેતુ માટે ભૂખ્યા છે પર છે તે જોવા માટે રાહ નથી કરી શકો. \"- Lecrae, ગ્રેમી ડૉલરના ઈનામ આપવામાં- કલાકાર @lecrae વિજેતા \"રાઇઝ છે\nટ્રીપ નવું પુસ્તક, ઉદય, હવે બહાર છે નીચે પુસ્તક જ્હોન પાઇપર માતાનો પ્રસ્તાવના વાંચો. તમે પુસ્તક ઓર્ડર પૂર્વ અને વધુ Risebook.tv એક મુખ્ય વસ્તુઓ હું સફર લી અને તેમના પુસ્તક વિશે ગમે શોધી શકો છો, ઉદય, આદર અને સુસંગતતા આંતરપ્રક્રિયાને છે. અમેરિકન સંસ્કૃતિ સંગતતા ખાતે હેતુ સામાન્ય છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00375.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/holi?utm_source=Footer_Nav_HP&utm_medium=Site_Internal", "date_download": "2020-09-29T08:09:05Z", "digest": "sha1:BZMEDNK4N27Z54Y732XJLNX5YS6E2YQD", "length": 14745, "nlines": 147, "source_domain": "gujarati.webdunia.com", "title": "Holi 2020 | હોળી જોક્સ | Holi Festival In Gujarati | Holi Jokes | Essay On Holi | Dhulandi", "raw_content": "મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબ��ળજગતબાળ વાર્તા\nતમારી દરેક સમસ્યાથી મુક્તિ મેળવવા માટે હોલિકા દહનના દિવસે કરો આ ઉપાય\nહોલિકા દહનમાં પંચ ગવ્ય- ગુગળ- ગાયનું ઘી સૂકા લીમડાના પાન સરસવ અને કપૂરની આહુતિ આપીએ: વિજય રૂપાણી\nરાજ્યમાં આનંદ ઉલ્લાસથી ઉજવાતા રંગ પર્વ હોળીને આરોગ્ય રક્ષા પર્વ બનાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌ નાગરિકોને અપીલ કરી છે.તેમણે સમગ્ર રાજ્યમાં ગામડાં- નગરો- મહાનગરોના શેરી, મહોલ્લા કે જ્યાં જ્યાં સામૂહિક હોળી પ્રગટાવવામાં આવે છે ત્યાં સૌ કોઈ ...\nHoli 2020- રાશિ મુજબ કરવી હોળીની પૂજા, મળશે ખાસ લાભ\nHoli 2020- રંગનો મહાપર્વ હોળીમાં હોળિકા દહન ફાગણ મહીનાની શુક્લ પૂર્ણિમા પર નવ માર્ચને પૂર્વ ફાગણ નક્ષત્રમાં સોમવારે પ્રદોષ કાળથી લઈને નિશામુખ રાત્રે 11 વાગીને 26 મિનિટ સુધી કરાશે. વિદ્વાનોનો કહેવું છે કે આ સંયોગ ખૂબ ખાસ છે. હોળી પર રાશિ પ્રમાણે ...\nહોળી પર કરો આ ઉપાય, નોકરી, પૈસા અને લગ્ન સાથે જોડાયેલ દરેક પરેશાની થશે દૂર\nઆજે અમે આપને બતાવી રહ્યા છીએ હોળીના દિવસે કરવામાં આવતા એવા કેટલાક ઉપાયો જેને કરવાથી તમારા જીવનમાં પૈસો આવશે અને તમારી દરેક પરેશાની દૂર થશે\nરાહુ શનિના દોષથી બચવા માટે હોળીના દિવસે કરો આ ઉપાય\nહોળીકાની રાત્રે પૂજા કરવાથી જન્મપત્રિકામાં રહેલા કેટલાક દોષ ઓછા થઈ શકે છે. હોલિકાની પૂજા શનિ દોષ અને પિતૃ દોષને પ્ણ દૂર કરવામાં મદદરૂપ છે. આ સાથે હોળીની અગ્નિમાં શેરડી સેકવાથી અને પરિક્રમા કરવાથી પણ શનિ દોષ દૂર થાય છે. પરિક્રમાની સંખ્યા મુજબ દરેક ...\nSafe Holi Tips- હોળીની મજા બગડી ન જાય એ માટે ધ્યાન રાખો ટિપ્સ\nહોળીની મજા બગડી ન જાય એ માટે ધ્યાન રાખો ટિપ્સ tips for a safe and healthy Holi\nઐશ્વર્યા મજમુદારે હોળી પર્વ પર ગાયેલું ગીત 'શ્યામ વ્હાલા' થયું રિલીઝ\nસમગ્ર દેશમાં અને હવે તો વિદેશમાં પણ જ્યાં જ્યાં ભારતીયો વસે છે ત્યાં રંગોના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે ભારતની હોળી વિશ્વભરમાં પ્રચલિત છે. હોળીના તહેવારમાં અવનવા ગીતો અને લોકગીતો પણ એટલાં જ પ્રચલિત છે. ત્યારે સમગ્ર દુનિયામાં ...\nઆ હોળી બની રહ્યુ છે ગજકેસરી યોગ, હોળિકા દહન પર આ 5 ઉપાય કરવાથી મળશે શનિ-રાહુ-કેતુ નજર દોષથી મુક્તિ\nHoli 2020- રંગના તહેવાર હોળી આ વર્ષે 10 માર્ચને ઉજવાશે. ખાસ વાત આ છે કે આ વર્ષ હોળી દહન ખૂબ શુભ ગજ કેસરી યોગમાં ઉજવાશે. આ યોગમાં માણસને ફળ તેમની રાશિ એટલે કે શેર હાથી કેસરી એટલે શેર હાથી અને શેરનો સંબંધ એટલે કે રાજસી સુખ. ગજને ગણેશજીનો રૂપ ગણાય છે. ...\nહોળીનો આ ચંદ્ર ટોટકા , આપશે ધન અને મનગમતી સફળતા\nજો તમે મોટી આર્થિક સમસ્યાથી ગ્રસ્ત છો, તો હોળી પર આ ચંદ્ર ટૉટકા જરૂર કરવું. હોળીની રાત્રે ચંદ્રોદય થયા પછી તમારા ઘરના ધાબા કે ખુલ્લી જગ્યાથી ચાંદ નજર આવે ત્યાં ઉભા થઈ જાઓ. પછી ચંદ્રમાને સ્મરણ કરતા ચાંદીની પ્લેટમાં સૂકા ખજૂર અને થોડા મખાણા રાખી ...\nલગ્ન નથી થઈ રહ્યા કે સંતાન સુખથી વંચિત છો તો હોળી પર કરી લો આ ઉપાય\nમિત્રો દિકરો હોય કે દિકરી.. તેના લગ્નની ઉંમર જેમ જેમ વધવા માંડે તેમ તેમ માતા પિતાને ચિંતા થવા માંડે છે. આજે અમે તમને બતાવી રહ્યા છે આ માટેના કેટલાક ઉપાયો જેને કરવાથી લગ્નલાયક યુવક યુવતીઓ પણ જલ્દી બંધનમાં બંધાય જશે.\nહોળીમાં આયુર્વેદિક ઔષધોની આહૂતિ આપવાથી અનેક પ્રકારના વાયરસથી બચી શકાય છે\nહોળીમાં આયુર્વેદિક ઔષધોની આહુતિ આપવામાં આવે તો અનેક સંક્રામક રોગોથી બચી શકાય છે. હોળીમાં આયુર્વેદિક ઔષધો હોમવાથી તેનો જે ઔષધયુક્ત ધૂમ્ર શરીરમાં પ્રવેશે છે, તેને કારણે પણ રોગપ્રતિરાક શક્તિમાં વધારો થાય છે. જ્યારે હોળીની પ્રદક્ષિણા કરવાથી પણ શરીરમાં ...\nહોળીની સેલ્ફી હોળીની સેલ્ફી Selfie\nહોળીના મસ્ત જોક્સ - કાલે તમારું મોઢું કાળું થશે - સરસ મજાના 5 જોક્સ\nHoli- ઈકો ફ્રેંડલી હોળી ઉજવો , આ રીતે ઘરે બનાવો હર્બલ રંગ\nકેમિકલ યુક્ત હોળીના રંગ તમારી ત્વચા સ્કિન , વાળ માટે હાનિકારક સિદ્ધ થઈ શકે છે. આથી બચવા માટે ઘરે બેસા બનાવો અને મનાવો ઈકો ફ્રેંડલી હોળી.\nહોળાષ્ટક ક્યારે, જાણો હોળાષ્ટકમાં કેમ નથી થતા શુભ કાર્ય અને હોળાષ્ટકની કથા\nફાગણ મહિનાની શુક્લ પક્ષ અષ્ટમીથી પૂર્ણિમા સુધી હોળાષ્ટક દોષ રહેશે. જે દરમિયાન કોઈપણ શુભ કાર્ય વર્જિત રહેશે. આ દરમિયાન માંગલિક કાર્યો કરવામાં આવે તો પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. જ્યોતિષ મુજબ આ સમય દરમિયાન વિશેષ રૂપથી લગ્ન, કોઈપણ નવુ નિર્માણ ...\nહોળી 2020: ક્યારે છે હોળી, જાણો હોળિકા પૂજા અને દહનના શુભ પૂજન મૂહૂર્ત\nમનમોહન પર્વ છે હોળી. આ વર્ષે આ 20 માર્ચને ઉજવશે એટલે કે 9 માર્ચથી હોળાષ્ટકની સમાપ્તિની સાથે હોળિકા દહન હશે અને 10 માર્ચને રંગોની સાથે તહેવાર ઉજવાશે.\n3 માર્ચથી હોળાષ્ટક, જાણો શા માટે હોળાષ્ટકમાં શુભ કાર્યો ન કરવા જોઈએ..\nહોળીના 8 દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થઈ જાય છે . આ 8 દિવસ સુધી કોઈ શુભ કામ ન કરવું. એનું જ્યોતિષીય કારણ વધારે વૈજ્ઞાનિક , તર્ક સમ્મત અને ��ાઢ છે. જ્યોતિષ મુજબ અષ્ટમીને ચંદ્રમા, નવમીને સૂર્ય, દશમીને શનિ , એકાદશીને શુક્ર, દ્વાદશીને ગુરુ , ત્રયોદશીને બુધ , ...\nHoli 2020- 9 માર્ચને હોળી છે, વાંચો હોળિકા દહનની પ્રમાણિક અને સરળ પૂજન વિધિ\n9 માર્ચને હોળી છે, વાંચો હોળિકા દહનની પ્રમાણિક અને સરળ પૂજન વિધિ\nહોળીના આ 5 ઉપાય કર્યા પછી હાથમાં ટકવા લાગશે પૈસા\n* હોળીની રાત્રે એક સફેદ વસ્ત્રમાં સવા સો ગ્રામ આખા ચોખા બાંધીને તમારા પૂજા સ્થળ પર મૂકો અને ઓમ શ્રીમ શ્રિયે નમ: નો 108 વાર જાપ કરો ત્યારબાદ તે તિજોરી રાખી લો ધનસમૃદ્ધિ વધશે.\nHoli 2020- આ હોળી પર ખરીદવી ન ભૂલવું ચાંદીની ડિબિયા\nદીવાળી પર તમે હમેશા સોના-ચાંદી ખરીદો છો. પણ શું તમે જાણો છો કે હોળી પર પણ ચાંદી ખરીદવાનું મહત્વ છે. આવો જાણીએ હોળી પર શા માટે ખરીદે છે ચાંદી ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19887089/mahabharat-na-rahshyo-7", "date_download": "2020-09-29T08:36:30Z", "digest": "sha1:6UKKYXLLX5CNXD442ZDF4GQPQV2U56XZ", "length": 7243, "nlines": 149, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "મહાભારત ના રહસ્યો - સુરેખા હરણ (7) bharat chaklashiya દ્વારા પૌરાણિક કથાઓ માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nમહાભારત ના રહસ્યો - સુરેખા હરણ (7) bharat chaklashiya દ્વારા પૌરાણિક કથાઓ માં ગુજરાતી પીડીએફ\nમહાભારત ના રહસ્યો - સુરેખા હરણ (7)\nમહાભારત ના રહસ્યો - સુરેખા હરણ (7)\nbharat chaklashiya દ્વારા ગુજરાતી પૌરાણિક કથાઓ\nસુરેખા હરણ (4) ગટોરગચ્છની વેપારી છાવણીમાં બંધક બનેલા ચારેય જણને માર મારવાનો હુકમ ગટોરગચ્છે આપ્યો એટલે શકુનિએ કહ્યું, \"અલ્યા ભાઈ સોદાગર...તું અમારામાંથી એકને છોડ.. તો નગરમાં જઈને તારા રૂપિયાની વ્યવસ્થા કરીએ.\" \"ઠીક છે, તમને છોડું છું...જાવ, સાંજ સુધીમાં રૂપિયા ...વધુ વાંચોઆવજો નહીંતર આ ત્રણેયને માર પડશે.\" કહી ગટોરગચ્છે શકુનિને છોડ્યો. શકુનિ દ્વારકાના શ્રોફ પાસે જઈ ઊંચા વ્યાજે રૂપિયા લઈને સાંજે આવ્યો એટલે ગટોરગચ્છે એ નાણાં ગણી લઈ જનાવર છોડી આપ્યાં. તમામ જનાવરોને કૌરવોના ઉતારા પર લાવીને મેદાનમાં બાંધવામાં આવ્યાં.બલભદ્રે ભગવાનને કહ્યું, \"જોયું...મારો વેવાઈ કંઈ જેમતેમ નથી.\" \"હા.. હો હવે તમારા વેવાઈ સાચા.\" કહી ભગવાન હસ્યા.\"કેમ હસે છે \"\"ખુશી થઈ... ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nમહાભારત ના રહસ્યો - નવલકથા\nbharat chaklashiya દ્વારા ગુજરાતી - પૌરાણિક કથાઓ\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી પૌરાણિક કથાઓ | bharat chaklashiya પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લો�� ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00377.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/tag/toyota/", "date_download": "2020-09-29T07:47:12Z", "digest": "sha1:RVW4PGDEEKIZHKI4SK22QDPCKA4VAYKV", "length": 6612, "nlines": 81, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "Toyota Archives | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર ગરમીથી બચવા માટે ગાડી પર ગાયના છાણનો લેપ કરવામાં આવ્યો…\nPiyush Hirpara નામના એક ફેસબુક યુઝર દ્વારા 22 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અમદાવાદ માં રહેતા મુંબઈ થી શિફ્ટ થયેલા શ્રીમતી સેજલબેન શાહનું નવું સોપાન. તેમને પશ્ચિમ ભારતની ૪૫ ડિગ્રી ગરમીથી બચવા પોતાની ટોયોટા ગાડીને બનાવી ગાય આધારિત પ્રાકૃતિક ગાડી. તેમણે પોતાની ગાડી ઉપર […]\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સુરેશ રૈનાએ ટિવટર પર ચેન્નાઈ સુપરકિંગ્સને અનફોલો કર્યું… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00377.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/collectors-appeal-to-the-societies-of-jamnagar-to-install-pulse-oximeter/", "date_download": "2020-09-29T08:02:54Z", "digest": "sha1:USO3LDBJLIV2WDADQW7XJR56VU44LOSI", "length": 15688, "nlines": 198, "source_domain": "khabargujarat.com", "title": "જામનગરની સોસાયટીઓને પલ્સ ઓક્સિમીટર વસાવી લેવા કલેક્ટરની અપીલ – Khabar Gujarat", "raw_content": "\nજામનગરની સોસાયટીઓને પલ્સ ઓક્સિમીટર વસાવી લેવા કલેક્ટરની અપીલ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nપગની નબળાઇ દુર કરવા તેમજ ખભ્ભા-છાતી મજબૂત કરવા “વૃક્ષાસન” ફકત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર\nબેડેશ્વરમાં બિસ્માર રોડમાં પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી\nકચ્છ-રાપરમાં થયેલ હત્યાનાં વિરોધમાં શેડ્યુલ કાસ્ટ એડવોકેટ એસો. દ્રારા આવેદન પત્ર પાઠવાયુ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nસસોઇ નજીક લૌકિક પ્રસંગે જતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા મોત\nકલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો\nવડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી\nકલ્યાણપુરના ટીટોડી ગામે જુગારધામ ઝડપાયું: આઠ શખ્સો ઝબ્બે\nઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે\nખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nવિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nઅમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે\nUN મહાસભામાં વડાપ્રધાન મોદીનું ચોક્ખું ને ચટ્ટ\nયુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતાં 22ના મોત\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nનિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટ મહત્વ���ી સપાટી…\nનિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઇન્ટ મહત્વની સપાટી…\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nજામનગરની સોસાયટીઓને પલ્સ ઓક્સિમીટર વસાવી લેવા કલેક્ટરની અપીલ\nરોજ ઓક્સિજન લેવલની તપાસ કરો\nજે લોકો ઘરમાં નરહે તેનો બહિસ્કાર કરો\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nપગની નબળાઇ દુર કરવા તેમજ ખભ્ભા-છાતી મજબૂત કરવા “વૃક્ષાસન” ફકત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર\nબેડેશ્વરમાં બિસ્માર રોડમાં પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી\nકચ્છ-રાપરમાં થયેલ હત્યાનાં વિરોધમાં શેડ્યુલ કાસ્ટ એડવોકેટ એસો. દ્રારા આવેદન પત્ર પાઠવાયુ\nમોબાઈલ મા પબજી ગેમ ડાઉનલોડ ના થતા સિક્કા ના યુવકે એસિડ પી લીધું\nજુઓ મહાકાલની આજની ભષ્મઆરતી\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nપગની નબળાઇ દુર કરવા તેમજ ખભ્ભા-છાતી મજબૂત કરવા “વૃક્ષાસન” ફકત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર\nબેડેશ્વરમાં બિસ્માર રોડમાં પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી\nકચ્છ-રાપરમાં થયેલ હત્યાનાં વિરોધમાં શેડ્યુલ કાસ્ટ એડવોકેટ એસો. દ્રારા આવેદન પત્ર પાઠવાયુ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nપગની નબળાઇ દુર કરવા તેમજ ખભ્ભા-છાતી મજબૂત કરવા “વૃક્ષાસન” ફકત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર\nબેડેશ્વરમાં બિસ્માર રોડમાં પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી\nબેડેશ્વરમાં બિસ્માર રોડમાં પેચ વર્ક કરવા આમ આદમી પ���ર્ટી દ્વારા માંગણી\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nપગની નબળાઇ દુર કરવા તેમજ ખભ્ભા-છાતી મજબૂત કરવા “વૃક્ષાસન” ફકત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર\nબેડેશ્વરમાં બિસ્માર રોડમાં પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી\nજામનગરના કિસાન ચોક વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા\nજામનગરમાં લોકડાઉનનો ભંગ કરતા લોકો ઉપર ડ્રોન દ્વારા નિગરાની\nજામનગરના મોદી પરિવારનું ઉમદા ઉદાહરણ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nપગની નબળાઇ દુર કરવા તેમજ ખભ્ભા-છાતી મજબૂત કરવા “વૃક્ષાસન” ફકત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર\nબેડેશ્વરમાં બિસ્માર રોડમાં પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજાણીતા ભજનિક હેમંત ચૌહાણની અટકાયત\nજામનગરમાંથી હત્યા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયો\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nઆખરે જામનગરના ફલાયઓવરનું રૂા.139 કરોડનું ટેન્ડર બહાર પડ્યું\nજામનગરમાં ગેસ એજન્સીના ડિલેવરીબોય દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00377.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.kutchgurjari.org/articles/kudarat-no-kevo-dod-darshana-sheth/", "date_download": "2020-09-29T07:35:29Z", "digest": "sha1:3A2ZGDD57KS4SK3BVBRSJ4GPY7FU5YHV", "length": 6527, "nlines": 238, "source_domain": "www.kutchgurjari.org", "title": "કુદરતનો કેવો ડોળ? | Kutch Gurjari", "raw_content": "\n - દર્શના ચેતન શેઠ, ગાંધીધામ (ગઢશીશા)\nમારાં સ્વપ્નો જ્યારે ચકચૂર થતાં જાય, તારાની જેમ ખરી પડે,\nત્યારે હું મારા સંતાનોમાં એ સ્વપ્નની ઝલક પૂરી\nકરવાનો આસ્વાદ કેળવું છું.\nજે મેં નથી મેળવ્યું, તે નવી પેઢીના આજના જનરેશનને જરૂર મળે.\nકળિયુગના કાળ પ્રમાણે સંતાનોને દરેકમાં કાર્યરત બનાવ્યા.\nજેમ જેમ કાર્યરત બનાવતી જાઉં છું.\nતેમ તેમ ઉદ્યમીની જગ્યાએ તેઓ પ્રમાદી બનતાં જાય છે.\nખરેખર કુદરતનો કેવો ડોળ છે\nજેને સહકાર મળે છે તેને કંઈ કરવું સૂઝતું નથી,\nને ચારે બાજુથી નિરાશાથી ઘેરાયેલો\nઆખિર હિમાલયને સર કરીને રહે છે.\n(કચ્છ ગુર્જરી ઓગસ્ટ ૨૦૨૦ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)\nરૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક અર્પણ 01 September 2020 11\nકેન્સરના ગરીબ દર્દીઓ માટે દાન 01 September 2020 13\nલીલાચારાન��ં નિરણ 27 July 2020 8\nદાતાશ્રીઓની ખૂબ ખૂબ અનુમોદના 01 September 2020 10\nપર્યુષણ દરમિયાન તપશ્ચર્યા 15 August 2020 11\nઓનલાઈન એક્ટીવીટીઝથી સાવચેત 10\nપોસ્ટકાર્ડથી વોટ્‌સેપ સુધી 10\nઅંતર વ્યથા એક ગૃહિણીની\nતહેવાર જીવન જીવવાની જડીબુટ્ટી\nલોકડાઉન પરિસ્થિતિઓ સામેના ઉપાયો\nઆ સમય પણ વીતી જશે\nમાં બાપને ભૂલશો નહિ\nનવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર\nપર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી\nમેન્ડોલીન વાદક નિર્મલ સંઘવીનું નિધન\nપર્યુષણ મહાપર્વ ભક્તિભાવ પૂર્વક ઉજવાયું\nદાતાશ્રીઓની ખૂબ ખૂબ અનુમોદના\nકેન્સરના ગરીબ દર્દીઓ માટે દાન\nરૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક અર્પણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19871141/ramayan-4", "date_download": "2020-09-29T08:15:07Z", "digest": "sha1:ESVZBCHQBNS7ZN4UOCX33JA4ECF27SHV", "length": 6673, "nlines": 149, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "રામાયણ - ભાગ ૪ DIVYESH Labkamana દ્વારા પૌરાણિક કથાઓ માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nરામાયણ - ભાગ ૪ DIVYESH Labkamana દ્વારા પૌરાણિક કથાઓ માં ગુજરાતી પીડીએફ\nરામાયણ - ભાગ ૪\nરામાયણ - ભાગ ૪\nDIVYESH Labkamana દ્વારા ગુજરાતી પૌરાણિક કથાઓ\nઆ રામાયણ જેમ છે તેમ અહીં લખું છું આનો ઉદ્દેશ કોઈને લાગણીને હાની પહોંચાડવાનો કે કોઈના કોપીરાઇટ લેવાનો નથી આ ફક્ત જે રેગ્યુલર માતૃભારતી વાંચે છે તેના માટે છે આ રામાયણ વાલ્મિકી રચિત છે મારી કોઈ માલિકી આ વાર્તા ...વધુ વાંચોનથી આ રામાયણ નોનોભાગ ચોથો ભાગ છે તુલસીદાસજી એ રામાયણ નું સર્વ “તત્વ” ઉત્તરકાંડ માં ભર્યું છે.ઉત્તરકાંડ માં ભક્તિ ની કથા છે.ભક્ત કોણ તો કહે છે કે જે પ્રભુ થી એક પળ પણ વિભક્ત ના થાય તે.કાક-ભુશંડી અને ગરુડ નો સંવાદ માં જ્ઞાન અને ભક્તિ નો મધુર સમન્વય કર્યો છે.સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nDIVYESH Labkamana દ્વારા ગુજરાતી - પૌરાણિક કથાઓ\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી પૌરાણિક કથાઓ | DIVYESH Labkamana પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/life-style/himachal-cabinet-meeting-held-on-15-september-border-opened-for-all.html", "date_download": "2020-09-29T07:51:11Z", "digest": "sha1:AYNADHGWQQAHCJBRC4GL6BEVP7AAINJN", "length": 6499, "nlines": 76, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: હિમાચલ પ્રદેશ ફરવા જવા આતૂર લોકો માટે મોટા આનંદના સમાચાર", "raw_content": "\nહિમાચલ પ્રદેશ ફરવા જવા આતૂર લોકો માટે મોટા આનંદના સમાચાર\nભારતમાં કોરોના વાયરસના કેસ 50 લાખને પાર થઇ ગયા છે. 50 લાખ કોરોના કેસ નોંધાવનારો ભારત બીજો દેશ બની ગયો છે. તો વળી દેશમાં પાછલા 24 કલાકમાં અત્યાર સુધીની સૌથી વધારે મોતો થઇ છે. એક દિવસમાં સૌથી વધાકે 1290 લોકોના મોત થયા છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 90123 મામલા સામે આવ્યા છે. હાલમાં ભારતમાં કોરોનાના કુલ કેસો 5020359 થઇ ગયા છે. ચિંતાની વાત એ છે કે, દેશમાં દર પાંચમા દિવસે નવા 5 લાખ કેસ જોડાઈ રહ્યા છે. એટલે કે દિવસમાં રોજ 1 લાખ કેસ સામે આવી રહ્યા છે.\nદેશમાં સતત વધી રહેલા કેસોની વચ્ચે હિમાચલ પ્રદેશની સીમા દરેક લોકો માટે ખુલી જશે. રાજ્યમાં પ્રવેશ કરવા માટે હવે કોઈપણ વ્યક્તિએ કોરોના ઈ-પાસ સોફ્ટવેરમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે નહીં. ટૂરિસ્ટોએ કોઇ કોરોના નેગેટિવ રિપોર્ટ પણ લાવવાની રહેશે નહીં અને ન તો હોટલોમાં એડવાન્સ બુકિંગ કરાવવાની રહેશે. બહારથી આવનારા માટે ક્વોરેન્ટાઇન પણ રહેશે નહીં. મંગળવારના રોજ જયરામ કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.\nબસોનું બીજા રાજ્યોમાં સંચાલન હજુ નહીં\nકેબિનેટ બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે બહારથી આવનારાઓમાં જો કોરોના લક્ષણ જોવામાં આવ્યા તો બોર્ડર પર જ રોકી દેવામાં આવશે. તેમનું ટેસ્ટ લેવાની જરૂર પડી તો હોસ્ટિપલમાં દાખલ કરાવવામાં આવશે. સરકારે હજુ આંતરરાજ્ય બસોના સંચાલનને લઇ કોઈ નિર્ણય લીધો નથી. જોકે, કહેવામાં આવી રહ્યું છે કે, ઓક્ટોબરમાં બસોનું સંચાલન શરૂ થઇ શકે છે. હવે હોસ્પિટલોમાં દાખલ કોરોના પોઝિટિવ દર્દીને 10 દિવસ પછી લક્ષણ ન દેખાવાની સ્થિતિમાં ટેસ્ટ વિના જ ઘર પર 10 દિવસ આઈસોલેશનમાં રાખવામાં આવશે.\nકેબિનેટે શહેરી આવાસ યોજનામાં સરકારની હિસ્સેદારી વધારવાનો નિર્ણય લીધો છે. મંત્રીમંડળે ઈકો ટુરિઝમ અને નર્સિંગ પોલિસીને પણ મંજૂરી આપી છે. ઈકો ટૂરિઝમ પોલિસી દ્વારા ત્યાં રોજગારની સાથે ગ્રામીણ અને દૂરના ક્ષેત્રોમાં વન્ય ટૂરિઝમ માટે ખોલવાના પ્રયાસો રહેશે. કેબિનેટે દારૂ બાર ખોલવાની પરવાનગી આપી દીધી છે. રાજ્ય કર અને આબકારી વિભાગ તરફથી આ બાબતે આદેશ બહાર પાડવામાં આવશે, જેના માટે નિયમો પણ બનાવવામાં આવ્યા છે.\nકેબિનેટે પરવાણૂ અને લંબલૂમાં રેવેન્યૂ સબ ઓફિસ ખોલવાની પરવાનગી આપી દીધી છે. કેબિનેટે જિલ્લા સોલનના પરવાણૂ અને હમીરપુર જિલ્લાના લંબલૂમા�� સબ રેવેન્યૂ ઓફિસ ખોલવાનો નિર્ણય લીધો છે. આ બંને ઓફિસો માટે સ્ટાફ પણ સ્વીકૃત કરવામાં આવ્યો છે.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/22-05-2018/21814", "date_download": "2020-09-29T09:05:23Z", "digest": "sha1:BL6DS6JAJV6MMEAEZDAPGKFDRCFX3UDV", "length": 17392, "nlines": 133, "source_domain": "www.akilanews.com", "title": "બ્રિટનનના શાહી કપલ પ્રિન્સ હેરી અને મેગન મર્કેલના લગ્નની ઓફિશિયલ તસ્વીર જાહેર", "raw_content": "\nબ્રિટનનના શાહી કપલ પ્રિન્સ હેરી અને મેગન મર્કેલના લગ્નની ઓફિશિયલ તસ્વીર જાહેર\nબ્રિટનના નવવિવાહિત શાહી કપલ પ્રિંસ હેરી અને મેગન મર્કેલે પોતાના લગ્નની ત્રણ ઓફિશિયલ તસ્વીર શેર કરી છે. જેમાં પરિવારનો ગ્રુપ ફોટો પણ છે.શાહી જોડાની આ તસવીર સેલિબ્રિટી ફેશન ફોટોગ્રાફર અલેક્સી લુબોમિર્સ્કીએ પાડી છે. જેમાં તે બંન્નેની તસવીર ઉપરાંત બે ગ્રુપ ફોટોઝ પણ છે જેમાં પરિવારના લોકો સામેલ છે.\nકેસિંગટન પેલેસે એક નિવેદનમાં કહ્યું હતું કે, રોયલ કપલ શનિવારે તેમના લગ્નમાં હાજર તમામનો દિલથી આભાર માને છે.શાહી મહારાણી આ ઓફિશીયલ તસવીરોથી ધણાં જ ખુશ છે.લગ્નની તસવીરોમાં ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ સેંટ જોર્જ ચૈપલમાં વેડિંગ સેરેમની પછી એકબીજા સાથે ખુશ દેખાઇ રહ્યાં હતાં. ત્યારે આ ફોટોઝ ક્લિક થયા હતાં\nઆ ગ્રુપ ફોટોઝમાં મેગનની માતા ડોરિયા રગલેન્ડ પણ દેખાઇ રહી છે. મેગનના પરિવાર તરફથી આ લગ્નમાં આવનાર એકમાત્ર નજીકની સભ્ય હતી. આ તસવીરમાં પ્રિન્સ હેરીના ભાઇ પ્રિન્સ વિલિયમ અને તેમના પિતા ચાર્લ્સ પણ દેખાઇ રહ્યાં છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \n૨૨ વર્ષની ચાંદનીને ઇરફાન પઠાણ ફસાવીને ભગાડી ગયો...દિકરીને શોધી આપવા મા-બાપની કાકલુદી : રૂરલ એસપીશ્રી બલરામ મીણા અંગત રસ લઇ ગરિબ પરિવારની વ્હારે આવે તેવો અનુરોધ access_time 11:53 am IST\nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍���ાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nગાંધીધામ નગરપાલિકા વિસ્તારમાં મચ્છરોનો નાશ કરવા આખરે ફોગીંગ કાર્યવાહી કરાઈ access_time 2:14 pm IST\nગુજરાતમાં વિધાનસભાની ૮ બેઠકો માટેની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ ૩ નવેમ્બરે મતદાનઃ ૧૦નવેમ્બરે પરીણામ access_time 2:13 pm IST\nઅમરેલી સાંસદ નારણ કાછડિયા કોરોના સંક્રમિત : ટવીટ કરીને આ માહિતી આપી access_time 2:11 pm IST\nબિહારમાં ગુંડાગીરીનું તાંડવ : ગોપાલગંજમાં ધોળે દિવસે પત્રકાર ઉપર ગોળીબાર : ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ access_time 2:03 pm IST\nઓડિઓ-વિઝ્યુઅલ મીડિયા માધ્યમથી ભારત - બાંગ્લાદેશ સંયુક્ત સલાહકાર આયોગની બેઠક access_time 2:01 pm IST\nચેન્નઈ સુપર કિંગ્સમાં નહીં થાય સુરેશ રૈનાની વાપસી : ટીમની વેબસાઈટથી નામ ગાયબ : ટીમની વેબસાઈટથી નામ ગાયબ \nIPLમાં તેવટિયાની બેટિંગ પર બોલીવુડની હોટ એક્ટ્રેસ ફિદા : ટ્વીટ કરીને વખાણ કર્યા access_time 1:53 pm IST\nસટ્ટાબજારની સનસનાટીઃ યેદિયુરપ્પા સરકાર ફરી રચાશેઃ લિંગાયત ધારાસભ્યો નિર્ણાયક બનશેઃ સટોડીયા માને છે કે, જેડીએસને ટેકો આપીને કોંગ્રેસ ફસાઇ ગઇ છેઃ મોટી નવાજૂની સંભવ access_time 3:50 pm IST\nઆગામી ત્રણ-ચાર દિવસમાં ચોમાસુ દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં દસ્તક દેશે :વાવાઝોડું થંભી ગયું -ઓમાન અને યમન તરફ ફંટાયું :સાયક્લોનનું વલણ પણ બદલાઈ ગયું :ત્રણ-ચાર દિવસ વાવાઝોડાની શક્યતા નથી પરંતુ ગરમીનું જોર યથાવત રહેશે access_time 8:15 pm IST\nભારતના ''આધાર''નો વિશ્વમાં જયજયકાર : અમેરિકા સતાધિશો પણ હવે ભારતના ''આધાર'' ની તરાહ ઉપર સોશ્યલ સીકયુરીટી નંબરની જગ્યાએ બાયોમેટ્રીક આઇ-ડી લાવી રહેલ હોવાનું ટ્વીટર ઉપર જાહેર થયું છે. access_time 3:51 pm IST\nમાઇનિંગ વિસ્તાર ચીનના સાર્વભૌમત્વના દાયરામાં : અહીં ભૂ -વૈજ્ઞાનિક ગતિવિધિ કરવી અમારો અધિકાર access_time 9:24 am IST\nનક્સલવાદીઓએ પરંપરાગત તીર 'ઘનુ'ને ઘાતક સ્વરૂપ આપ્યું :હવે રેમ્બો તીરથી સુરક્ષાદળોને બનાવે છે નિશાન access_time 9:22 am IST\nવૈષ્‍ણવ સમાજ ઓફ મીડવેસ્‍ટ શિકાગોના સંચાલકો શ્રીજીદ્વાર હવેલીના દશાબ્‍દી પાટોત્‍સવની રંગેચંગે ઉજવણી કરશેઃ આગામી જુન માસની ૧૫મી તારીખથી ૧૭મી તારીખ દરમ્‍યાન વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશેઃ ૧૬મી જુનના રોજ છપ્‍પન ભોગનું થનારૂ ભવ્‍ય આયોજનઃ વ્‍યાસ પીઠપર શ્રી વ્રજરાજકુમારજી ગોસ્‍વામી બીરાજમાન થશેઃ વૈષ્‍ણવ ભક્‍તોમાં અનેરા ઉત્‍સાહની લાગણીઃ access_time 11:59 pm IST\nશાપર વેરાવળમાં લીંબડી પંથકનાં મુકેશ વાણીયાને મોતને ઘાટ ઉતારનાર જવાબદારોને કડક સજા કરોઃ પ્રદેશ કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ પરિવારની મુલાકાતે access_time 12:04 pm IST\nરાજકોટના મનીષ વાઘેલાનું મૃત્યુ access_time 11:52 am IST\nહવે પછી જયનાથ પંપમાં ચેકીંગમાં આવશો તો મારી નાંખશું: એચપીના અધિકારીઓ પર હુમલો-ધમકીઃ એકની ધરપકડ access_time 12:52 pm IST\nજૂનાગઢમાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાની પરિસ્થિતિના સામના માટે આગોતરા આયોજનની બેઠકઃ તરવૈયાઓની યાદી તૈયાર કરવા સૂચના access_time 12:01 pm IST\nગરમી સાથે બફારો વધ્યોઃ જનજીવન અસ્તવ્યસ્ત access_time 11:27 am IST\nસોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીમાં ૪૯માં અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા ત્રિદિવસીય સંમેલન સમાપન access_time 12:12 pm IST\nઅરિહન્ત ઇન્સ્ટીટયુટ દેશમાં ૨૧ નવા કોચિંગ કેન્દ્રો કરશે access_time 10:05 pm IST\nપેટલાદ તાલુકાના દંતાલીમા રાત્રીના સુમારે તસ્કરોએ ઘરમાં ઘુસી સોના-ચાંદીના દાગીના સહીત એક લાખની મતા તફડાવી access_time 6:02 pm IST\nબોરસદના કિંખલોડમાં હારજીતનો જુગાર રમતા 19 શખ્સોને પોલીસે બાતમીના આધારે ઝડપ્યા access_time 6:06 pm IST\nપૂર્વી અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં 14 પોલીસ અધિકારીઓના મોત access_time 6:25 pm IST\nકોણીની કાળાશને દૂર કરવી છે\nમાતા-પિતા-ભાઈની ઘાતકી હત્યા અને બહેનની હત્યાની કોશિષ માટે પુત્રને દોષી ઠેરવતી કેપટાઉન કોર્ટ access_time 3:54 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકામાં ‘‘સુરતી લેઉવા પાટીદાર સમાજ દલાસ''ની વાર્ષિક સભા મળીઃ ૨૦૧૭-૧૮ની સાલના હિસાબો રજુ કરાયાઃ ૨૦૧૮-૧૯ની સાલ માટેના નવા હોદેદારોનો પરિચય કરાવાયો access_time 12:12 pm IST\n‘‘મધર્સ ડે, મેમોરીઅલ ડે, ગુજરાત ડે, તથા બર્થ ડે'': યુ.એસ.માં ઇન્‍ડિયન સિનીયર્સ ઓફ શિકાગો દ્વારા ૧૨મેના રોજ કરાયેલી ઉમંગભેર ઉજવણી access_time 9:37 am IST\nવૈષ્‍ણવ સમાજ ઓફ મીડવેસ્‍ટ શિકાગોના સંચાલકો શ્રીજીદ્વાર હવેલીના દશાબ્‍દી પાટોત્‍સવની રંગેચંગે ઉજવણી કરશેઃ આગામી જુન માસની ૧૫મી તારીખથી ૧૭મી તારીખ દરમ્‍યાન વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશેઃ ૧૬મી જુનના રોજ છપ્‍પન ભોગનું થનારૂ ભવ્‍ય આયોજનઃ વ્‍યાસ પીઠપર શ્રી વ્રજરાજકુમારજી ગોસ્‍વામી બીરાજમાન થશેઃ વૈષ્‍ણવ ભક્‍તોમાં અનેરા ઉત્‍સાહની લાગણીઃ access_time 11:59 pm IST\nઆઈપીએલના 11 વર્ષમાં પહેલી વાર રોહિત શર્માએ કર્યા બધાને નિરાશ: 300 રનનો આંકડ�� પણ ના કર્યો પાર access_time 4:57 pm IST\nદોઢ કરોડમાં કિંગ્સ ઇલેવન પંજાબે ખરીદેલ આ ખેલાડી આખી સીઝન રહ્યો બહાર access_time 4:57 pm IST\nદિલ્હીની ટીમમાંથી બહાર રહેવાનો નિર્ણય મારો ન હતોઃ ગૌતમ ગંભીરના ખુલાસાથી ક્રિકેટ જગતમાં હલચલ access_time 7:49 pm IST\nમારે મનોરંજક ફિલ્મો વધુ કરવી છે: કરીના કપૂર ખાન access_time 4:32 pm IST\n'વીરે દી વેડિંગ' નું નવું ગીત 'લાજ શરમ' રિલીઝ access_time 4:31 pm IST\nખતરો કે ખિલાડીની નવી સિઝનનું શુટીંગ જુલાઇમાં શરૂ થશે access_time 9:46 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/EGP/MDL/T", "date_download": "2020-09-29T09:04:21Z", "digest": "sha1:ZTTBR525QSWQGQ5IK4SF7ZL37B4QV6E4", "length": 25952, "nlines": 322, "source_domain": "gu.exchange-rates.org", "title": "ઇજિપ્તિયન પાઉન્ડ વિનિમય દર - મોલડોવન લ્યુ - ઐતિહાસિક વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nમોલડોવન લ્યુ / ઐતિહાસિક વિનિમય દર ટેબલ\nમોલડોવન લ્યુ (MDL) ની સામે ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)\nનીચેનું ટેબલ ઇજિપ્તિયન પાઉન્ડ (EGP) અને મોલડોવન લ્યુ (MDL) વચ્ચેના 01-04-20 થી 28-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\nમોલડોવન લ્યુ ની સામે ઇજિપ્તિયન પાઉન્ડ ના ઐતિહાસિક વિનિમય દરો નું ગ્રાફ જુઓ.\nઆ ટેબલ 1 મોલડોવન લ્યુ ની સામે ઇજિપ્તિયન પાઉન્ડ ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 ઇજિપ્તિયન પાઉન્ડ ની સામે મોલડોવન લ્યુ જોવા માટે ટેબલ ને ઊંધું કરો.\nExcel માં નિકાસ કરો\nઆ માહિતી CSV ફાઈલ માં સંગ્રહ કરો જે Microsoft Excel માં ખુલી સકે.\nવર્તમાન મોલડોવન લ્યુ વિનિમય દરો\nમોલડોવન લ્યુ ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ટેબલ ઇજિપ્તિયન પાઉન્ડ અને મોલડોવન લ્યુ વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. મોલડોવન લ્યુ અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો જોવા માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્���ેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સા���દી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00382.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/lifestyle/articles/akshay-kumars-fitness-regim-says-drink-cow-urine-everydy-for-health-125259", "date_download": "2020-09-29T08:14:34Z", "digest": "sha1:JBRJUHGWOJS7VXKKCZG42K3XX77YZG4Q", "length": 21711, "nlines": 75, "source_domain": "www.gujaratimidday.com", "title": "akshay kumars fitness regim says drink cow urine everydy for health | અક્ષયકુમાર જેવી ફિટનેસ માટે રોજ પીઓ ગોમૂત્ર - lifestyle", "raw_content": "\nઅક્ષયકુમાર જેવી ફિટનેસ માટે રોજ પીઓ ગોમૂત્ર\nગાયના મૂત્રમાં મળી આવતાં જુદા-જુદા મિનરલ્સ અનેક રોગોમાં રામબાણ ઇલાજ હોવાનું શોધી કાઢવામાં આવ્યું છે. મેડિકલ વર્લ્ડમાં પણ કાઉ યુરિનનો બહોળો વપરાશ થઈ રહ્યો છે ત્યારે એની ઉપયોગિતા વિશે એ-ટુ-ઝેડ જાણી લો\nઅભિનેતાના આ ખુલાસા બાદ તેના ચાહકો અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂકતા ધરાવતા અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી\nફિટનેસમાં અવ્વલ બૉલીવુડ સ્ટાર અક્ષયકુમારે ગયા અઠવાડિયે સોશ્યલ મીડિયામાં લાઇવ ચૅટ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તે રોજ ગોમૂત્ર પીએ છે. હેલ્ધી રહેવા માટે મારી પાસે ગોમૂત્ર નામની શ્રેષ્ઠ આયુર્વેદિક દવા છે એવું તેણે કહેલું. અભિનેતાના આ ખુલાસા બાદ તેના ચાહકો અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂકતા ધરાવતા અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. અનેક લોકોએ કોરોનાકાળમાં શુદ્ધિકરણ માટે ગોમૂત્ર અને ગાયનાં છાણાંનો ઉપયોગ કરવાની હિમાયત કરી છે. જોકે આમ કરવાથી વાઇરસ નાશ પામશે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવાઓ સામે આવ્યા નથી, પરંતુ આયુર્વેદના ગ્રંથોમાં ગોમૂત્રના આરોગ્યવર્ધક ફાયદાઓનો ઉલ્લેખ છે.\nપ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકા જેવો વિકસિત અને પાવરફુલ દેશ પણ ગોમૂત્રને મહત્ત્વ આપી રહ્યો છે. છેલ્લાં પાંચેક વર્ષમાં અમેરિકાએ ગોમૂત્ર ભેળવી બનાવવામાં આવેલી દવાઓની ઘણી પેટન્ટ ખરીદી છે. ત્યાંની સરકાર દર વર્ષે ભારતમાંથી ગોમૂત્ર આયાત કરે છે. આજે વિશ્વના અનેક દેશોના સંશોધનકારો ગોમૂત્ર પર રિસર્ચ કરી રહ્યા છે ત્યારે ભારતની પ્રાચીન શાસ્ત્રોક્ત પરંપરા અને કરોડો હિન્દુઓની શ્રદ્ધા જેની સાથે જોડાયેલી છે એ ગોમૂત્રના હેલ્થ બેનિફિટ્સ વિશે દાદરસ્થિત વેદિક્યૉર વેલનેસ હૉસ્પિટલનાં ડૉ. વૈશાલી સાવંત સાથે વાત કરીએ.\nગાયના મૂત્રમાં આયુર્વેદનો ખજાનો છે. મગજ અન�� હૃદયને બળ આપનારું હોવાથી આયુર્વેદમાં એને મેઘ્યા અને હૃદયા કહે છે. પીવામાં કડચું, કડક અને ઉષ્ણ હોવાની સાથે વિષનાશક, જીવાણુનાશક, ત્રિદોષનાશક છે. એની અંદર કાર્બોલિક ઍસિડ હોય છે જે કીટાણુજન્ય રોગોનો નાશ કરે છે. ડૉ. વૈશાલી કહે છે, ‘ગોમૂ્ત્રમાં પોટૅશિયમ સલ્ફેટ, ફોસ્ફેટ, ક્લોરાઇડ, યુરિયા, યુરિક ઍસિડ, સોડિયમ જેવાં મિનરલ્સ જુદી-જુદી માત્રામાં મળી આવે છે. વેદિક્યૉરની પ્રૅક્ટિસમાં ગોમૂત્ર મુખ્ય ઔષધિ છે. શરીરમાં એક્સ્ટ્રા ફ્યુઅલ જમા થાય એને ફ્લૅશઆઉટ કરવામાં ગોમૂત્ર સહાયક બને છે. રક્ત સંબંધિત તમામ વિકારોને દૂર કરવાની એમાં શક્તિ છે. પેટના રોગોમાં ગોમૂત્ર રામબાણ ઇલાજ છે. કમળો થયો હોય કે પેટમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ધરાવતા દરદી ગોમૂત્ર પીવે તો ફાયદો થાય છે. સાંધાના દુખાવાના દરદીઓના બૉડી ક્લેન્ઝિંગ માટે ગોમૂત્ર અકસીર દવાનું કામ કરે છે. આ દરદીઓ ગોમૂત્રને સહેજ ગરમ કરી એમાં અડધી ચમચી સૂંઠ પાઉડર નાખી ખાલી પેટે લઈ શકે છે. ગૅસની તકલીફ રહેતી હોય એવા દરદીએ પાણીમાં ગોમૂત્ર, લીંબુ અને મીઠું ઉમેરી પીવું જોઈએ.’\nઆજકાલ ઓબેસિટીનો રોગ ઝડપથી વધી રહ્યો છે. ગોમૂત્ર વજન ઘટાડવામાં ઉપયોગી છે. ત્રણથી છ મહિના રોજ વીસ મિલીલિટર ગોમૂત્રમાં લીંબુનો રસ અને મધ નાખીને પીવાથી વજન ઝડપથી ઘટે છે. ત્વચાની સુંદરતા માટે પણ ફાયદેમંદ છે. લોહીના વિકારો શુ્દ્ધ થતાં સ્કિન ગ્લો કરે છે. મૉડર્ન સાયન્સનાં કેટલાંક રિસર્ચ અનુસાર ગોમૂત્રમાં ઍન્ટિ-એજિંગનો ગુણધર્મ છે. એમાં એવાં રસાયણો છે જે ઘડપણને અટકાવી શરીરને તંદુરસ્ત અને નીરોગી રાખે છે. અમેરિકામાં થયેલા એક સંશોધનમાં સિદ્ધ થયું છે કે ગાયના\nમૂત્રમાં વિટામિન બી કાયમ રહે છે. આ સતોગુણી રસ છે જે તમારા વિચારોમાં સાત્ત્વિકતા લાવે છે.\nઆપણે ત્યાં સેલિબ્રિટી ટ્રેન્ડને લોકો જલદીથી અપનાવી લે છે. ગોમૂત્ર પીવાના કેટલાક ચોક્કસ નિયમો છે. એમાં આંધળું અનુકરણ ન કરવું એવી ભલામણ કરતાં ડૉ. વૈશાલી કહે છે, ‘ગોમૂત્ર દેશી ગાયનું જ પીવું. ઉપલબ્ધ થઈ શકે એમ હોય તો ફ્રેશ લેવું જોઈએ. જો રોજ મેળવવું શક્ય ન હોય તો એને માટી, સ્ટીલ અથવા કાચની બૉટલમાં ભરીને રાખી શકાય છે. અનેક જગ્યાએ પ્લાસ્ટિકની બૉટલમાં ગોમૂત્ર મળે છે. એનો ઉપયોગ પીવામાં ન કરવો. આ પ્રકારની બૉટલોમાં પૅક ગોમૂત્ર ધાર્મિક કાર્યોમાં વપરાય છે. એની શુદ્ધતા વિશે પણ કહી ન શકાય. હેલ્થ માટે ઉપયોગમાં લેવામાં આવતું ગોમ���ત્ર આઠ વાર ગાળેલું હોવું જોઈએ. શુદ્ધિકરણ માટે કૉટનના વસ્ત્રને આઠ વાર ફોલ્ડ કરી એમાંથી ગોમૂત્ર ગાળી બૉટલમાં ભરી લેવું. બજારમાં રેડી અર્ક પણ મળે છે. જો અર્ક લેતાં હો તો ગાળવાની જરૂર નથી.’\nગાયના મૂત્રની પ્રકૃતિ ઉષ્ણ હોવાથી જુદા-જુદા રોગના દરદીઓ માટેની માત્રા અને પ્રેપરેશન ફિક્સ કરેલાં છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘ગોમૂત્રને શરીરની પ્રકૃતિ અને ઋતુ મુજબ લેવામાં આવે છે. ગરમીની સીઝનમાં ઓછું અથવા ન લેવાય અને ઠંડીમાં ખાસ પીવું જોઈએ. નબળો શારીરિક બાંધો ધરાવતી વ્યક્તિ ઉષ્ણ વસ્તુને સહેલાઈથી પચાવી શકતી નથી. વાત-પિત્તની સમસ્યા હોય એવા દરદીઓએ ખાસ સંભાળવું. કોઈ પણ રોગના દરદીએ ગોમૂત્રનું સેવન કરતાં પહેલાં નિષ્ણાત પાસે કેટલાંક પરીક્ષણ કરાવી લેવાં અત્યંત જરૂરી છે. જોકે શારીરિક રીતે સ્વસ્થ વ્યક્તિ રોજ સવારે પંદરથી વીસ મિલીલિટર જેટલું ગોમૂત્ર પાણી સાથે લઈ શકે છે. ગોમૂત્રમાં વાસ આવતી હોવાથી લોકો એનાથી દૂર ભાગે છે. પાણી અને અન્ય વસ્તુ ભેળવવાથી વાસ ઓછી થઈ જાય છે, ભાવે છે અને ફાયદા પણ મળી રહે છે. ગોમૂત્ર લેવાનો ઉત્તમ સમય સવારનો છે. ખાલી પેટે ગોમૂત્રનું સેવન અમૃત સમાન છે.’\nસફેદ દેશી ગાયનું મૂત્ર આરોગ્યવર્ધક હોવાનું વિજ્ઞાને શોધી કાઢ્યું છે. ગોમૂત્રમાં સ્વર્ણ સાર (સોનાની રજ) હોવાના કેટલાક સાયન્ટિફિક પુરાવાઓ પણ સામે આવ્યા છે. મેડિકલની દૃષ્ટિએ એના ઘણા ફાયદા હોવાથી અનેક પ્રકારની દવાઓમાં એનો ઉપયોગ થાય છે. ખાસ કરીને સ્વેલિંગ થતું હોય એવા તમામ રોગોની ટૅબ્લેટ્સમાં ગોમૂત્રનો અર્ક ભેળવવામાં આવે છે. આ ઉપરાંત પંચકર્મની ક્રિયામાં પણ એનો ઉપયોગ થાય છે. સાંધાના દુખાવા માટે લગાવવામાં આવતા લેપમાં ગાયનું મૂત્ર ભેળવવાથી રાહત થાય છે. આયુર્વેદમાં ગોમૂત્રને નેત્ર ધાવણની ઉપમા આપવામાં આવી છે. નેત્ર વિકારના ઉપચારમાં ગોમૂત્રથી આંખોને ધોઈ સ્વચ્છ કરવામાં આવે છે. પાઇલ્સ (બવાસીર) ના દરદીઓને આપવામાં આવતા સીટ્ઝ બાથમાં ગોમૂત્ર નાખવામાં આવે છે.\nગાયના મૂત્રમાં નૈસર્ગિક યુરિયા હોવાથી ખેતીવાડીના ક્ષેત્રમાં પણ ઉપયોગી છે. ગાયનાં છાણાં અને મૂત્ર ભેગાં કરી ખાતર બનાવવામાં આવે છે. દેશી ગાયના એક લિટર મૂત્રને આઠ લિટર પાણીમાં ભેળવી ખેતરમાં છંટકાવ કરવાથી કીટાણુનો ઉપદ્રવ ઓછો થાય છે. છાણાં અને મૂત્રના મિશ્રણથી ઇથિલીન ઑક્સાઇડ ગૅસ નીકળે છે જે ઑપરેશન થિયેટરમાં કામ આવે છે. મેડિકલ વર્લ્ડમાં ���ાઉ યુરિન થેરપી ખાસ્સી લોકપ્રિય છે અને એને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવામાં આવી રહી છે.\nઆપણે ત્યાં ગોમૂત્રનું આધ્યાત્મિક અને ધાર્મિક મહત્ત્વ છે. ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ હોવાની માન્યતાના કારણે ગોમૂત્રને પવિત્ર માનવામાં આવે છે. ઘરની અંદર પૂજાપાઠ કે હવન કરાવતી વખતે વાતાવરણને શુદ્ધ કરવા એનો છંટકાવ કરવામાં આવે છે. ઘણા લોકો દરરોજ છાંટે છે. આ સંદર્ભે વાત કરતાં વૈશાલી કહે છે, ‘આપણી પાસે એવી ઘણી મેડિસિન છે જેને ધર્મ સાથે જોડવામાં આવી છે. વાસ્તવમાં ગોમૂત્ર ડિસઇન્ફેક્શનનું કામ કરે છે. ગોમૂત્રમાં ઍન્ટિ-બૅક્ટેરિયલનો ગુણધર્મ સમાયેલો હોવાથી વાતાવરણમાં પ્રસરેલા સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામે છે. નિયમિતપણે છંટકાવ કરવાથી આપણી આસપાસની હવા શુ્દ્ધ થાય છે. પરિણામે રોગનું જોખમ ટળે છે. પ્રાચીન સમયમાં મેડિકલ સાયન્સ વિશે અવેરનેસ નહોતી તેથી જ એને આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડવામાં આવ્યું છે. ઈશ્વરના ડરથી લોકો ઉપયોગ કરવા લાગ્યા અને પછી પ્રથા બની ગઈ. હવે જોકે આ બાબત લોકોમાં જાગરૂકતા આવી છે. હેલ્થ માટે જેમ ગોમૂત્ર પીવાનો ટ્રેન્ડ વધ્યો છે એવી જ રીતે વર્તમાન સમયમાં બૅક્ટેરિયા અને વાઇરસના ચેપને અટકાવવા ઘરમાં ગોમૂત્રનો છંટકાવ કરી શકાય. અન્ય મોંઘી પ્રોડક્ટ્સની તુલનામાં આ સસ્તી અને સુરક્ષિત પ્રોડક્ટ છે.’\nશરીરમાં એક્સ્ટ્રા ફ્યુઅલ જમા થાય એને ફ્લૅશઆઉટ કરવામાં ગોમૂત્ર સહાયક બને છે. રક્ત સંબંધિત તમામ વિકારો, પેટના રોગો, કમળો સાંધાનો દુખાવો, નેત્રવિકાર, બવાસીર જેવા અનેક રોગોમાં ગોમૂત્ર રામબાણ ઇલાજ છે. ગોમૂત્રની પ્રકૃતિ ઉષ્ણ હોવાથી દરેક રોગના દરદીઓ માટેનું પ્રેપરેશન જુદું હોય છે, પરંતુ સ્વસ્થ વ્યક્તિ નિયમિતપણે લઈ શકે છે. મેડિકલ વર્લ્ડમાં પણ કાઉ થેરપી લોકપ્રિય છે અને અનેક પ્રકારના રોગોની દવા બનાવવામાં એનો ઉપયોગ થાય છે. વર્તમાન માહોલમાં વાઇરસ અને બૅક્ટેરિયાથી તમારા ઘરને સુરક્ષિત રાખવા ગોમૂત્રનો છંટકાવ કરવો જોઈએ\n- ડૉ. વૈશાલી સાવંત, વેદિક્યૉર પ્રૅક્ટિસ\nકોરોનાને માત આપી એટલે એમ ન સમજતા કે તમે યુદ્ધ જીતી ગયા છો\nકુછ યૂં બીતે લૉકડાઉન કે દિન\nઆ રીતે બનાવો તમારા સંતાન માટે સ્પેશ્યલ ફૂડ ચાર્ટ\nRanbir Kapoor: ડેશિંગ, ચાર્મિંગ, હાર્ટથ્રોબ રૉકસ્ટાર રણબીરની આંખોમાં કિલિંગ પૅશન\nMunmun Dutta: જેઠાલાલની 'બબીતાજી' છે આટલી સુંદર અને ગ્લેમરસ, જુઓ ફોટોઝ\n'તારક મહેતા' શૉના 3000 એ���િસોડ પૂરા થવાની ખુશીમાં ટીમે કરી જોરદાર પાર્ટી, જુઓ\nRuhanika Dhawan: નાની ઉંમરમાં મેળવી છે ઘણી સફળતા, કરોડોમાં છે એના ફૅન્સ\nમલ્ટિપલ પાર્ટનર્સને કારણે મને ચેપી રોગ તો લાગુ નહીં પડ્યો હોયને\nકોરોનાને માત આપી એટલે એમ ન સમજતા કે તમે યુદ્ધ જીતી ગયા છો\nઑક્સિજન સિવાય ખરેખર શરીરમાં કેટલા પ્રકારના પ્રાણ વાયુ છે\nકેટલાક લોકોને દુખી થવાનો, કેટલાકને સુખી થવાનો શોખ હોય છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00382.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/sports/articles/punjabs-bowling-coach-talks-about-mohammad-shamis-success-secret-125240", "date_download": "2020-09-29T06:56:26Z", "digest": "sha1:KC4QRW7BOW5V6TU7SVZHU6UPMU4E5XJQ", "length": 6297, "nlines": 56, "source_domain": "www.gujaratimidday.com", "title": "punjabs bowling coach talks about mohammad shamis success secret | પંજાબના બોલિંગ-કોચે જણાવ્યું શમીની સફળતાનું રહસ્ય - sports", "raw_content": "\nપંજાબના બોલિંગ-કોચે જણાવ્યું શમીની સફળતાનું રહસ્ય\nઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના બોલિંગ-કોચ ચાર્લ લૅન્ગેવેલ્ટનું માનવું છે કે મોહમ્મદ શમીની સફળતાનું કારણ તેની આકરી મહેનત અને ટૉપ લેવલની ટ્રેઇનિંગ છે.\nઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના બોલિંગ-કોચ ચાર્લ લૅન્ગેવેલ્ટનું માનવું છે કે મોહમ્મદ શમીની સફળતાનું કારણ તેની આકરી મહેનત અને ટૉપ લેવલની ટ્રેઇનિંગ છે. હાલની તારીખમાં વિરાટ કોહલીની સેનામાં મોહમ્મદ શમી મહત્ત્વના બોલર તરીકે સ્થાન ધરાવે છે. સમય વિશે વાત કરતાં ચાર્લે કહ્યું કે ‘તેનું કામકાજ ઘણું જબરદસ્ત છે. પહેલા દિવસથી તે આવ્યો ત્યારથી ટીમમાં ઘણી એનર્જી આવી ગઈ છે. તે જ્યારે ટ્રેઇનિંગ પર આવે છે ત્યારે એક સ્ટાન્ડર્ડ સેટ કરી નાખે છે. ખરું કહું તો જ્યારે તે ટ્રેનિંગ પર આવે છે ત્યારે તેનો પર્ફોર્મન્સ અદ્ભુત હોય છે એમાં કોઈ બેમત નથી. તે પોતાની બોલિંગની સમીક્ષા કરી શકે છે. મને લાગે છે કે તેનું કામકાજ યુવાઓ માટે પ્રેરણારૂપ બની રહેશે. અહીં ઘણી ગરમી છે. અમારે એક-બે દિવસનું પ્રૅક્ટિસ-સેશન પણ ઘણું ચૅલેન્જિંગ થઈ જાય છે. હા, થોડી ઘણી છે, પણ એનાથી વધારે અસર નથી થતી. અમારે વર્કલોડ મૅનેજ કરવું મહત્ત્વનું છે, ખાસ કરીને બોલરો માટે. જેટલી સ્પીડથી બોલિંગ પડશે એટલું વધારે તેમણે પોતાને સાચવવું પડશે. શમી દર અઠવાડિયે પોતાના વર્કલોડ અને ફિટનેસ-ટ્રેઇનિંગનો રિપોર્ટ આપતો રહે છે. અમારી ટીમનો બોલિંગ-અટૅક ઘણો સારો છે, જેમાં મોહમ્મદ શમી એક અસાધારણ પ્લેયર છે. ગયા વર્ષે તેણે અમારા માટે સૌથી વધારે વિકેટ લીધી હતી.’\nIPL 2020: DC vs SRH: કૉન્ફિડન્ટ દિલ્હીની ટક્કર સ્ટ્રગલિંગ હૈદરાબાદ સામે\nIPL 2020: સુપર ઓવરમાં વિરાટ સેનાનો વિજય\nIPL 2020: તેવતિયાએ એક બોલ ડોટ કરતા કોણ ખુશ થયું\nRanbir Kapoor: ડેશિંગ, ચાર્મિંગ, હાર્ટથ્રોબ રૉકસ્ટાર રણબીરની આંખોમાં કિલિંગ પૅશન\nMunmun Dutta: જેઠાલાલની 'બબીતાજી' છે આટલી સુંદર અને ગ્લેમરસ, જુઓ ફોટોઝ\n'તારક મહેતા' શૉના 3000 એપિસોડ પૂરા થવાની ખુશીમાં ટીમે કરી જોરદાર પાર્ટી, જુઓ\nRuhanika Dhawan: નાની ઉંમરમાં મેળવી છે ઘણી સફળતા, કરોડોમાં છે એના ફૅન્સ\nIPL 2020: DC vs SRH: કૉન્ફિડન્ટ દિલ્હીની ટક્કર સ્ટ્રગલિંગ હૈદરાબાદ સામે\nIPL 2020: સુપર ઓવરમાં વિરાટ સેનાનો વિજય\nIPL 2020: તેવતિયાએ એક બોલ ડોટ કરતા કોણ ખુશ થયું\nIPL 2020 : ઝીરો પર આઉટ થવાથી ખેલાડી ખરાબ નથી થઈ જતો: કાર્તિક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00382.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://musavalibhai.wordpress.com/category/%E0%AA%95%E0%AA%9F%E0%AA%BE%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7/", "date_download": "2020-09-29T07:46:13Z", "digest": "sha1:4SQFWFNFIJWN4UBMOWC5TZP2NE5B74DY", "length": 14578, "nlines": 199, "source_domain": "musavalibhai.wordpress.com", "title": "કટાક્ષ | વલદાનો વાર્તાવૈભવ", "raw_content": "\n{અચૂક વાંચો \"જળસમાધિ\" – મારું વાર્તાલેખનનું પ્રથમ સોપાન (૧૯૬૫)}\n‘વેગુ’ એ “વલદાની વાસરિકા”\nમિત્રોની ૧૦૦ શ્રેષ્ઠ વાર્તાઓ\nકન્યાદાન – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૬)\nબી.બી. એન્ડ સી.આઈ. રેલવે*ના જમાનામાં એ એક નાનકડું ફ્લેગસ્ટેશન હતું. રેલવેની હદની એન્ગલોને અડીને પટરીઓથી દૂરસુદૂર ખુલ્લી જગ્યામાં જીર્ણશીર્ણ સાડીઓ-સાદડીઓ વડે ઢંકાએલા છાપરામાં માત્ર બે જ જણનું એ બજાણિયા કુટુંબ હતું. મહામારીમાં માર્યા ગએલા બહોળા પરિવારમાંથી બચેલાં એ વૃદ્ધા નામે … Continue reading →\nPosted in કટાક્ષ, કુટુંબ, માઈક્રોફિક્શન વાર્તા, માનવીય સંવેગો, લઘુકથા, સત્ય ઘટનાત્મક, હાસ્ય, Gujarati, Humor, MB, PL, SM\t| Tagged અસ્ક્યામત, દહેજ, ફ્લેગસ્ટેશન, બજાણિયા, મહામારી, વેચાણખત, B.B.& C.I. Rly.\t| 2 Comments\nClick here to read in English ચાલો આપણે આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ એવી અમદાવાદ (ભારત)ની ઈન્ડીઅન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM)ના સંકુલની ગીચ ઝાડીમાં મળેલી કાગડાઓની બિનસત્તાવાર બેઠક તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. આ ‘ચતુર કાગડો’વાળી વાર્તાની ઘટના ઉપરની પશ્ચાદ્કાલીન ચર્ચામાં ભાગ લેતા … Continue reading →\n(સાવ નવીન જ એવી વિભાવના અને વિશિષ્ટ તેનો અંત એ આ વાર્તાની ખૂબીઓ છે એવું જે તે બ્લોગ ઉપરના આ વાર્તાના ભાષ્યકારોનું મંતવ્ય છે. વાર્તા મૌલિક નથી, પણ ૪૦-૫૦ વર્ષ પહેલાં અમદાવાદ-વડોદરા-રાજકોટ-ભુજ રેડિયો ઉપર સાંભળેલા રમુજી ટુચકાની સ્મૃતિ ઉ���ર આધારિત … Continue reading →\nPosted in કટાક્ષ, ટૂંકી વાર્તા, લઘુકથા, હાસ્ય, MB, PL, SM\t| Tagged ચીન, જલેબી, નોબલ પ્રાઈઝ, બોણી, ભારત, સિલાઈકામ\t| 6 Comments\nએકવીસમી સદીના બાપબેટાની ઘોડેસ્વારી \n(આ એક બોધકથા છે. ખૂબ જ જાણીતી વાર્તા ઉપરથી રચાએલી રમુજી Parody (વક્રોક્તિ) ને અનોખી ઢબે રજૂ કરવાનો અહીં મારો નમ્ર પ્રયત્ન છે. આશાવાદી છું કે વાંચકોને આ વાર્તા અવશ્ય ગમશે જ.) એકવીસમી સદીના બાપબેટાની ઘોડેસ્વારી બળબળતા બપોરે બાપબેટા … Continue reading →\nPosted in કટાક્ષ, ટૂંકી વાર્તા, લઘુકથા, હાસ્ય, MB, PL, SM\t| Tagged ઇતિહાસ, ઘોડેસ્વારી, નજારો, મૂર્ખશિરોમણિ, વટેમાર્ગુ, History\t| 6 Comments\nવાર્તાસ્રોતની સફરે : (મારા એક આર્ટિકલ (Paying lip service) માંના ઉદાહરણ તરીકેના વાર્તારૂપ એક અંશને મારા મિત્રોના એક બ્લોગ ‘હાસ્ય દરબાર’ ઉપર મહેમાન બ્લોગર તરીકે ‘હમદર્દી’ શીર્ષકે મૂકેલ હતો જે અહીં પ્રસ્તુત છે. આ વાર્તાને નવલિકા કહેવા કરતાં લઘુકથા કહેવામાં … Continue reading →\nPosted in કટાક્ષ, ટૂંકી વાર્તા, હાસ્ય, MB, PL, SM\t| Tagged નવલિકા, બ્રેડ, લઘુકથા, હમદર્દી, Lip Service\t| 5 Comments\nભ્રષ્ટાચાર સામેનો બહાદુર લડવૈયો એટલે…નટુભા\n\"જીવો અને જીવવા દો.\"\nલેખની નીચે Comments ઉપર ક્લિક કરવાથી લેખની નીચે Comment Box ખૂલશે. હવે નીચે Links ઉપર જઈ ત્યાં 'ગુજરાતીમાં ટાઈપ કરો' ઉપર ક્લિક કરવાથી Pramukh Type Pad ખૂલશે. ત્યાં 'ગુજરાતી' ભાષા પસંદ કરીને ત્યાં તમારો પ્રતિભાવ ટાઈપ કર્યા પછી કોપી-પેસ્ટ થકી તેને Comment Box ઉપર લાવી શકાશે. તમારો પ્રતિભાવ એ મારા માટે અસ્ક્યામત અને ચાલકબળ સમાન છે, જે થકી હું આપ સૌના શિષ્ટ વાંચન માટે ઉત્તમોત્તમ વાર્તાઓ આપવા સક્રીય રહી શકું. હું અહીં કવિ 'કલાપી' ને ટાંકીશ : 'કલા છે ભોજ્ય મીઠી તે, ભોક્તા વિણ કલા નહિ'. ધન્યવાદ.\nમારી કેટલીક માઈક્રો ફિક્શન વાર્તાઓ\nમારા વિષે # થોડા સમય પહેલા એક સરસ બ્લોગ વાંચેલો http://www.mavjibhai.com/ મે બ્લોગ રચિયાતા વેશે જાણવા પ્રયત્ન કર્યો પણ કાંઇ માહિતિ મળી નહી. આખરે ઇ મેઇલ કર્યો.. તેમનો જવાબ આવ્યો કે મને મારા વિશે જણાવવાનો કે કોઇ માન મળે તેવી કોઇ ખેવના રાખી નહીં હોવાથી મેં મારા વિશે પરિચય આપ્યો નથી. તેમના પ્રત્યે મને માન થયું કે કોઇ પણ જાતની પ્રશંસાની આશા વગર આટલુ સરસ ઉમદા કામ કરે છે… તેમને મનોમન નમન કર્યા અને હજુ પણ કરુ છું… આજે આપનો પરિચય વાંચ્યો ત્યારે થયું કે ખરેખર લેખકે તેનો પરિચય મુકવો જ જોઇએ. તમે જે છો તે લોકો સામે આવવુ જોઇએ. માવજીભાઇએ પરિચય ન મુકીને દીલ જીતી લીધુ તો આપનો પરિચય વાંચીને પણ આપે દીલ જીતી લીધું… લખતા રહેજો , આપના અનુભવનુ ભાથુ અમને આપતા રહેજો… પ્રણામ… -દીપક સોલંકી (અમદાવાદ)\nમારી કેટલીક માઈક્રો ફિક્શન વાર્તાઓ\nખરે જ, હદ કરી નાખી\nવચેટિયો- લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૩)\nચાર્લી ચેપ્લીન - લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૨)\nઅપવાદ - લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૧)\n• » નટખટ સોહમ રાવલ «… on રાજાનો હાથી\n• » નટખટ સોહમ રાવલ «… on રાજાનો હાથી\nValibhai Musa on જીનિયસ ગોસિપર\nસુરેશ on જીનિયસ ગોસિપર\nઅંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ\nગુગમ - કોયડા કોર્નર\nગુગમ - કોયડા કોર્નર\nવિશ્વભરના ગુજરાતીઓને ચરણે- કોયડાઓ\nરસધારા ગરવી ગુજરાતની, સુગંધ આપણી માતૃભાષાની \nગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/download", "date_download": "2020-09-29T08:15:49Z", "digest": "sha1:SO6CPMNRRO2436SVSGJODCK7RJIAZKR6", "length": 7654, "nlines": 223, "source_domain": "www.swargarohan.org", "title": "Swargarohan - Download", "raw_content": "\nBHARK (ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં)\nRMSS (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)\nRaman Maharshi (રમણ મહર્ષિ - જીવન અને કાર્ય)\nજ્યાં સુધી માનવ પોતાના મન અને ઈન્દ્રિયો પર વિજય પ્રસ્થાપિત કરવાને માટેનો પ્રામાણિક પ્રયત્ન નહીં કરે ત્યાં સુધી તે ભક્તિની સાધનામાં સફળ નહીં થઈ શકે, જ્ઞાનની સાધનામાં પણ સુચારૂરુપે આગળ નહીં વધી શકે અને યોગની સાધનામાં પણ પ્રગતિ નહીં કરી શકે. માનવ જ્ઞાન, ભક્તિ, યોગ કે કર્મ - ગમે તે માર્ગે આગળ વધે પરંતુ તેણે પોતાના વિચારો અને ભાવો પર નિયંત્રણ પ્રસ્થાપવા પ્રયત્નો કરવા જોઈશે. તો જ એની સાધના સફળ થશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "https://chintannipale.in/2015/04/19/11/27/1753", "date_download": "2020-09-29T07:00:49Z", "digest": "sha1:2ARRAJYOJ7ZEALWD5DZQYRLAVVELFJPD", "length": 18266, "nlines": 74, "source_domain": "chintannipale.in", "title": "હું સમજુ છું એ જ મારો વાંક? – ચિંતનની પળે | ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nહું સમજુ છું એ જ મારો વાંક\nહું સમજુ છું એ જ મારો વાંક\nચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nતમે કાપીને કાં ફેંકી દીધા એ તો તમે જાણો,\nમેં લંબાવ્યા હતા હાથ, તમોને ભેટવા માટે.\nદરેક માણસ પોતાને સમજુ સમજે છે. માણસ કેવો હોય છે સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ કે માણસ કાં તો સમજુ હોય છે અથવા તો અણસમજુ હોય છે. આ વાત સાચી છે સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ કે માણસ કાં તો સમજુ હોય છે અથવા તો અણસમજુ હોય છે. આ વાત સાચી છે ના. કોઈ માણસ સંપૂર્ણ સમજુ નથી હોતો અને તદ્દન અણસમજુ પણ નથી હોતો. દરેક પાસે પોતાની એક સમજ હોય છે. આ સમજ કાં તો સાચી હોય છે, કાં તો ખોટી હોય છે. આપણે બધાને આપણી સમજથી માપતા હોઈએ છીએ. કોઈ વ્યક્તિની સમજ આપણી સમજ સાથે મેચ ન થાય એટલે આપણે તેને અણસમજુ જાહેર કરી દેતા હોઈએ છીએ. સમજનું કે અણસમજનું કોઈ માપ નથી. કેટલી સમજ હોય તો માણસ સમજુ કહેવાય ના. કોઈ માણસ સંપૂર્ણ સમજુ નથી હોતો અને તદ્દન અણસમજુ પણ નથી હોતો. દરેક પાસે પોતાની એક સમજ હોય છે. આ સમજ કાં તો સાચી હોય છે, કાં તો ખોટી હોય છે. આપણે બધાને આપણી સમજથી માપતા હોઈએ છીએ. કોઈ વ્યક્તિની સમજ આપણી સમજ સાથે મેચ ન થાય એટલે આપણે તેને અણસમજુ જાહેર કરી દેતા હોઈએ છીએ. સમજનું કે અણસમજનું કોઈ માપ નથી. કેટલી સમજ હોય તો માણસ સમજુ કહેવાય કેટલી સમજ ન હોય તો માણસ અણસમજુ કહેવાય કેટલી સમજ ન હોય તો માણસ અણસમજુ કહેવાયસમજનું કોઈ માપ નથી. સમજનું કોઈ મીટર નથી. સમજનું કોઈ ત્રાજવું નથી. સમજ દરેક માણસ પોતાની રીતે મૂલવે છે. કોઈ એક વ્યક્તિ કોઈને સમજુ લાગે. બનવાજોગ છે કે એ જ વ્યક્તિ બીજા કોઈને અણસમજુ લાગે. દરેક પોતાના મીટર મુજબ જ માપતાં હોય છેસમજનું કોઈ માપ નથી. સમજનું કોઈ મીટર નથી. સમજનું કોઈ ત્રાજવું નથી. સમજ દરેક માણસ પોતાની રીતે મૂલવે છે. કોઈ એક વ્યક્તિ કોઈને સમજુ લાગે. બનવાજોગ છે કે એ જ વ્યક્તિ બીજા કોઈને અણસમજુ લાગે. દરેક પોતાના મીટર મુજબ જ માપતાં હોય છે એટલે જ માપ જુદું જુદંુ નીકળે છે\nસમજુ હોવું એટલે શું જ્યારે કોઈ નિર્ણય લેવાનો હોય, જ્યારે કોઈ વર્તન કરવાનું હોય અથવા તો જ્યારે કોઈ વાત કરવાની હોય ત્યારે વાજબી અને ગળે ઊતરે એ રીતે વર્તવું. દરેક વ્યક્તિની એક ક્ષમતા હોય છે, દરેકની અમુક લાઇક્સ અને ડિસલાઇક્સ હોય છે. દરેકની એક માનસિકતા હોય છે, એ મુજબ માણસ વર્તતો હોય છે. માણસ ઘણી વખત એવી દ્વિધામાં હોય છે કે પોતાનું વિચારવું કે પછી બધાનું વિચારવું જ્યારે કોઈ નિર્ણય લેવાનો હોય, જ્યારે કોઈ વર્તન કરવાનું હોય અથવા તો જ્યારે કોઈ વાત કરવાની હોય ત્યારે વાજબી અને ગળે ઊતરે એ રીતે વર્તવું. દરેક વ્યક્તિની એક ક્ષમતા હોય છે, દરેકની અમુક લાઇક્સ અને ડિસલાઇક્સ હોય છે. દરેકની એક માનસિકતા હોય છે, એ મુજબ માણસ વર્તતો હોય છે. માણસ ઘણી વખત એવી દ્વિધામાં હોય છે કે પોતાનું વિચારવું કે પછી બધાનું વિચારવું સંબંધમાં માણસ એક હદથી વધુ સ્વાર્થી થઈ શકતો નથી. એ બધાનું વિચારે છે. કોઈ માણસને એકલા સુખી થવું હોતું નથી. દરેક માણસે કોઈને સુખી કરવા હોય છે. માણસ પત્ની અને સંતાનોને સુખી કરવા ઘણું કરતો હોય છે. પત્ની પતિને રાજી રાખવા મથતી હોય છે. ભાઈ-બહેનને દુઃખી કરવાં પણ કોઈને ગમતાં નથી. મિત્રો માટે પણ માણસ ઘણું બધું કરતો હોય છે. બધા માટે કરતો હોય એને માણસ સમજુ કહે છે. આવા સમજુ માણસને જ ક્યારેક એવું થતું હોય છે કે, મારે જ બધાનું કરવાનું સંબંધમાં માણસ એક હદથી વધુ સ્વાર્થી થઈ શકતો નથી. એ બધાનું વિચારે છે. કોઈ માણસને એકલા સુખી થવું હોતું નથી. દરેક માણસે કોઈને સુખી કરવા હોય છે. માણસ પત્ની અને સંતાનોને સુખી કરવા ઘણું કરતો હોય છે. પત્ની પતિને રાજી રાખવા મથતી હોય છે. ભાઈ-બહેનને દુઃખી કરવાં પણ કોઈને ગમતાં નથી. મિત્રો માટે પણ માણસ ઘણું બધું કરતો હોય છે. બધા માટે કરતો હોય એને માણસ સમજુ કહે છે. આવા સમજુ માણસને જ ક્યારેક એવું થતું હોય છે કે, મારે જ બધાનું કરવાનું હું સમજુ છું એ જ મારો વાંક\nએક યુવાનની વાત છે. ઘરમાં કંઈ પણ હોય તો બધા એને જ કામ સોંપે. કંઈ લઈ આવવાનું હોય કે ફોન રિચાર્જ કરવાનો હોય તો એને જ કહેવામાં આવે. બધા એને કામ સોંપીને છૂટી જાય. કામ ન કરે તો પાછું એને સંભળાવે પણ ખરા કે આજકાલ તું અમારી વાતને ગંભીરતાથી લેતો નથી એક દિવસ આ યુવાને તેના પિતાને કહ્યું કે, હું બધાનું કામ કરું છું, બધા પાછળ ખેંચાવ છું, બધા જલસા કરે છે, મને ઓર્ડર કરી દે છે અને મારાથી કંઈ ન થાય તો દોષ મને દે છે. તમે પણ એ જ કહો છો કે તું સમજુ છે એટલે બધા તને કહે છે. હું સમજુ છું એ જ મારો વાંક છે એક દિવસ આ યુવાને તેના પિતાને કહ્યું કે, હું બધાનું કામ કરું છું, બધા પાછળ ખેંચાવ છું, બધા જલસા કરે છે, મને ઓર્ડર કરી દે છે અને મારાથી કંઈ ન થાય તો દોષ મને દે છે. તમે પણ એ જ કહો છો કે તું સમજુ છે એટલે બધા તને કહે છે. હું સમજુ છું એ જ મારો વાંક છે પિતાએ કહ્યું કે, ના એ તારો વાંક નથી. એ તારી સમજ છે. તારી આવડત છે. તારી હોશિયારી છે. ડોબો હોત તો તને કોઈ કંઈ ન કહેત પિતાએ કહ્યું કે, ના એ તારો વાંક નથી. એ તારી સમજ છે. તારી આવડત છે. તારી હોશિયારી છે. ડોબો હોત તો તને કોઈ કંઈ ન કહેત એક વખત તેં સારી રીતે કામ કર્યું એટલે તને બીજી વખત સોંપ્યું. તારી એ ફિતરત છે કે તને જે સોંપ્યું એ તું કરવાનો જ છે. સમજણની પણ કિંમત તો ચૂકવવી જ પડતી હોય છે એક વખત તેં સારી રીતે કામ કર્યું એટલે તને બીજી વખત સોંપ્યું. તારી એ ફિતરત છે કે તને જે સોંપ્યું એ તું કરવાનો જ છે. સમજણની પણ કિંમત તો ચૂકવવી જ પડતી હોય છે તમને એવું જ કામ સોંપવામાં આવે છે જેવી તમારી સમજણ હોય. સમજ એ એક લાયકાત છે.\nકોઈ પણ ઘર હોય, સંસ્થા હોય, આર્ગેનાઇઝેશન હોય કે કંપની હોય, તમે માર્ક કરજો અમુક લોકો જ ખરા દિલથી અને પૂરી નિષ્ઠાથી કામ કરતા હશે. આ લોકો ઉપર જ કામનો વધુ બોજ હશે. એક કંપની હતી. તેણે એક નવો પ્રોજેક્ટ શરૂ કરવાનો હતો. બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ મળી. આ પ્રોજેક્ટ કોને સોંપવો તેના પર વિચાર થયો. એક વ્યક્તિની પસંદગી કરવામાં આવી. એક ડિરેક્ટરે કહ્યું કે, એના ઉપર ઓલરેડી કામનો વધુ બોજ છે. એ વખતે\nમેનેજિંગ ડિરેક્ટરે કહ્યું કે, એટલે જ આ વ્યક્તિ આ પ્રોજેક્ટને લાયક છે. નવરાં તો ઘણા છે. એ લાયક નથી. લાયક હોત તો એ નવરાં જ ન હોત એક સરસ મજાની કહેવત છે. તમારે કોઈ મહત્ત્વનું કામ સોંપવું હોય તો અત્યંત બિઝી માણસને સોંપજો. નવરા માણસ પાસે બિલકુલ ફુરસદ હોતી નથી. બિઝી માણસ ગમે તેમ મેનેજ કરીને ટાઇમ કાઢશે, પણ નવરાં માણસને ક્યાંયથી સમય નહીં મળે એક સરસ મજાની કહેવત છે. તમારે કોઈ મહત્ત્વનું કામ સોંપવું હોય તો અત્યંત બિઝી માણસને સોંપજો. નવરા માણસ પાસે બિલકુલ ફુરસદ હોતી નથી. બિઝી માણસ ગમે તેમ મેનેજ કરીને ટાઇમ કાઢશે, પણ નવરાં માણસને ક્યાંયથી સમય નહીં મળે નામ એનાં જ હોય છે જે કામ કરે છે.\nટ્વેન્ટી પર્સન્ટની એક થિયરી છે. આ થિયરી કહે છે કે કોઈ પણ સ્થળે માત્ર ૨૦ ટકા લોકો જ સંપૂર્ણપણે એક્ટિવ હોય છે. તેના કારણે જ સફળતા મળતી હોય છે. તમે તમારી ઓફિસમાં ચેક કરી જોજો. આ વાત સાચી લાગશે. ઘરમાં પણ અમુક લોકો જ બધાની ચિંતા કરતાં હોય છે. કોઈ પણ કટોકટી વખતે કે જવાબદારીવાળા કામ વખતે એને જ યાદ કરવામાં આવતા હોય છે. અમુક લોકોનું નામ પડે ત્યાં જ એવું કહેવાતું હોય છે કે એને તો રહેવા જ દેજો. એ આખા કામ પર પાણી ફેરવી દેશે એ ભલે નવરો બેસે. એને કામ સોંપશું તો લાખના બાર હજાર કરશે\nઆપણે એ નક્કી કરવાનું હોય છે કે આપણે ૨૦ ટકામાં રહેવું છે કે પછી ૮૦ ટકામાં ૨૦ ટકામાં રહેવું હશે તો ભોગવવું તો પડશે જ. એક ઝાડમાં પાંદડાં હજારો હોય છે, પણ ફળ થોડાંક જ હોય છે. લોકો પાંદડાં પાડતાં નથી, ફળ જ પાડે છે. ફળ જ ખાવામાં કામ આવે છે. પાંદડાં કાં તો સુકાઈ જાય છે અને કાં તો બાળી નાખવામાં આવે છે. થાય તો ઠીક છે એવી મેન્ટાલિટીવાળા બહુ આગળ વધી શકતા નથી. ન કેમ થાય એવું વિચારવાવાળા જ કંઈક કરી શકતા હોય છે\nસમજ હોય એને જ સહન કરવું પડતું હોય છે. સમજ હ���ય એને જ સાંભળવું પડતું હોય છે. સમજ ન હોય એને કોઈ સંભળાવતું પણ નથી. એને કંઈ કહેવાનો કોઈ મતલબ નથી એમ કહી માણસ એની બાદબાકી કરે છે. બે ભાઈઓ વચ્ચે એક બાબતે ઝઘડો થયો. માએ કહ્યું, તું જતું કરી દે. તું તો સમજુ છેને એ કંઈ સમજતો નથી એ કંઈ સમજતો નથી હા, સમજુ હોય એણે જ જતું કરવું પડતું હોય છે. જતું કરવામાં ઝિંદાદિલી જોઈએ. માણસ જ જતું કરી શકે છે. મડદાં નહીં.\nતમારી હાજરીનું મહત્ત્વ છે તમારી હયાતીનું વજૂદ છે તમારી હયાતીનું વજૂદ છે કોઈ કામ માટે તમારી રાહ જોવાય છે કોઈ કામ માટે તમારી રાહ જોવાય છે તો માનજો કે તમે સમજુ છો. જેની જરૂર હોય છે એ જ હોય છે, બાકી બધા વગર ચાલી જતું હોય છે. ઘણા માણસો એવા હોય છે જેને કોઈ ફેર પડતો નથી. સમજુ હોય એને જ ફેર પડતો હોય છે. સમજણ એક શક્તિ છે. શક્તિ અને સામર્થ્ય સામે જ સવાલો થાય છે. અણસમજુ ઉપર તો માણસે પહેલેથી ચોકડી મૂકી દીધી હોય છે. સમજુ હોય છે એ જ સમજતાં હોય છે. જવાબ મળે એમ હોય એને જ આપણે સવાલ પૂછતા હોઈએ છીએ, બાકી તો કોઈ સવાલ પૂછવા જેટલો પણ સમય બગાડતાં નથી\nસમજ હોય તો સારી વાત છે. અણસમજ હોય તોપણ ચાલશે. ગેરસમજ ન થાય એટલું ધ્યાન રાખજો\n(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 19 એપ્રિલ, 2015. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)\nપ્લીઝ, તું કંઇક આપણી વાત કરને\nહું આવી જિંદગીથી કંટાળી ગયો છું\nનો ડેસ્ટિનેશન ટૂરિઝમ : દિલ કો બહેલાને કે લિયે યે ખયાલ અચ્છા હૈ : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nતારો ભૂતકાળ મારાથી કેમેય ભૂલાતો નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઇટ્સ ઓકે ટુ ફેઇલ : જિંદગી છે ત્યાં સુધી સફળતાના ચાન્સિસ છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nદરેક પોતાની લાઇફમાં બિઝી છે, મારી કોઇને પડી નથી ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nએજ્યુકેટેડ હોવાની સાથે સારા માણસ હોવું વધુ જરૂરી છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on હળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAneri soni on હળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on દોસ્તી એટલે સંબંધોના સૂકા ઝાડનું લીલું પાંદડું : દૂરબીન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19890149/parents-and-mobile", "date_download": "2020-09-29T06:55:13Z", "digest": "sha1:M3A5Y2FDCD7FBSEYC6IBT333VYYKFSOD", "length": 6421, "nlines": 141, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "Parents And Mobile Maitri દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nParents And Mobile Maitri દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી ���ીડીએફ\nMaitri દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ\nઆ Parents એટલે ૧૯-૨૦મી સદીની પેઢી.આ એક એવી પેઢી છે જે મોબાઇલ વગર અને મોબાઇલ યુગમાં જીવતા જાણે છે. બાકી જો અત્યારની પેઢી વિશે જોઈએ તો એવું લાગે કે એમના માટે મોબાઈલ જ સર્વસ્વ છે અને આપણે માનીએ કે ...વધુ વાંચોમાનીએ એ અલગ વાત છે પણ તજજ્ઞો કે વિજ્ઞાન તો એવું માને જ છે કે મોબાઇલ ધીરે ધીરે સહુને હતાશા તરફ વાળે છે અને પછી બહાર આવે છે યુવાનીમાં આત્મહત્યા કર્યાના સમાચારો. પણ શું આપણે ક્યારેય માતા-પિતા કે બીજા વડીલો પાસેથી એવું જાણ્યું કે એમના સમયમાં હતાશા કે નાની ઉંમરમાં આત્મહત્યા કરવી, આવું કંઈ હતું એમની પેેઢી દરમિયાન એટલે જ ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી સામાજિક વાર્તાઓ | Maitri પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/tv/cnbc-bajar-shows/commodity-bazaar_2020-09-16.html", "date_download": "2020-09-29T08:55:05Z", "digest": "sha1:5PQIZANPMHBASYSV7KE32BYFQAPJM7E3", "length": 8253, "nlines": 127, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "  કોમોડિટી બજાર: CNBC-Bajar Shows - Wednesday 16th September, 2020", "raw_content": "\nફેડ દ્વારા વ્યાજદરમાં વધારાની સંભાવના વધી છે: દેવેન ચોક્સી\nઆગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કે આર ચોક્સી ઈન્વેસ્ટમેન્ટ મૅનેજર્સના એમડી દેવેન ચોક્સી પાસેથી.\n29.09.2020 / વેદાંતને BSE, NSEમાંથી ડિલિસ્ટિંગ માટેની સૈદ્ધાંતિક મંજૂરી મળી\nઆ વર્ષે જૂનમાં વેદાંતને ડિલિસ્ટ ક�...\n29.09.2020 / UIT AMCના IPO આજે ખુલ્યો, જાણો શું છે ઇશ્યૂમાં ખાસ\nUIT AMCએ આ IPO દ્વારા 2,152 થી 2160 કરોડ રૂપિયાન...\n29.09.2020 / CAMS IPO: કેવી રીતે તપાસવી અલૉટમેન્ટ સ્ટેટસ, આ છે સૌથી સરળ રસ્તો\nCAMSએ આ IPO દ્વારા 2258 કરોડ રૂપિયા ઉભા કર�...\nસારા વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સે�...\n28.09.2020 / નિફ્ટી 11200 ઊપર બંધ, સેન્સેક્સ 592 અંક વધ્યો\nઆજના કારોબારી સત્રના દિવસે ભારતી�...\n28.09.2020 / Market live: નિફ્ટી નિકળી 11200 ની પાર, નિફ્ટી બેન્કને પણ લાગી પાંખ, 500 અંક વધ્યો\nસપ્તાહના પહેલા દિવસે બજારમાં તેજ�...\nSilver Lakeના રોકાણથી RILના ટેક, ગ્રાહક કાર�...\n08.09.2020 / કામત કમિટીની ભલામણો પર શું છે મોટા Brokerage housesની રાય\nRBIએ કામત કમિટીની ભલામણોને ગત સાંજે ...\nગુરૂવાર એટલે 6 ઓગસ્ટના આરબીઆઈ ગર્વ...\n29.09.2020 / Global market: US માર્કેટ મજબૂત, ગઈકાલે DOW 410 પોઇન્ટ વધ્યો, એશિયા મિશ્ર, SGX Nifty ફ્લેટ\nઅમેરિકા બજારોના સંકેતો સારા દેખા�...\n28.09.2020 / એશિયાઈ બજાર મિશ્ર, એસજીએક્સ નિફ્ટી 0.34% મજબૂત\nએશિયાઈ બજારોમાં આજે મિશ્રનો કારો�...\n25.09.2020 / અમેરિકી બજારમાં મજબૂતી, ડાઓ 26,800 ની ઊપર બંધ\nડાઓ જોંસ 52.31 અંક એટલે કે 0.20 ટકાની મજબ�...\nકેપિટલ ગૂડ્સ 13744.86 2.79\nકન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 23767.37 360.83\nબીએસઈ એફએમસીજી 10957.91 95.08\nબીએસઈ હેલ્થકેર 19783.60 53.14\nબીએસઈ પીએસયુ 4607.24 53.89\nબીએસઈ સ્મોલ કેપ 14870.16 6.91\nસીએનએક્સ મિડકેપ 14728.59 7.62\nસ્ટ્રેઈટ્સ ટાઈમ્સ(Sep 29) 2477.05 5.96\nUIT AMCના IPO આજે ખુલ્યો, જાણો શું છે ઇશ્યૂમાં ખાસ\nઆદર્શ વજનમાં 5 કિલો વધ્યા, મહિલાઓ માટે 55 કિલો અને પુરુષો માટે 65 કિલો થયો ફિક્સ\nCorona pandemic: કોરોનાની ઝડપી, કેટલી રાહત - કેટલી મુશ્કેલી\nCoronavirus India News: દેશમાં સંક્રમિતોની સંખ્યા 61 લાખને પાર, 24 કલાકમાં 70,589 નવા કેસ\nવર્લ્ડ બેન્કે કહ્યું, કોરોનાને કારણે 1967 પછી સૌથી ઓછી રહેશે એશિયાનો વિકાસ દર\nકેબિનેટે કેન્દ્રીય મંત્રાલયોમાં 16 નવી નિમણૂકોને આપી મંજૂરી, જાણો કોણ શું બનાવ્યુ\nઆજે થઇ રહ્યા 3 IPOની ઓપનિંગ, પ્રાઇમરી માર્કેટમાં દેખાશે ભરપૂર એક્શન\nCAMS IPO: કેવી રીતે તપાસવી અલૉટમેન્ટ સ્ટેટસ, આ છે સૌથી સરળ રસ્તો\nSushant Case: AIIMSએ CBIને આપી રિપોર્ટ, ખુલશે મૃત્યુનો રહસ્ય\nGujarat: વડોદરાના બાવામનપુરામાં 3 માળની અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ પડી ગઇ, કાટમાળમાં દબાઇને 3 લોકોની\nPetrol Diesel Price: આજે ફરી ઘટ્યો ડીઝલનો ભાવ, ઝડપથી ચેક કરો તમારા શહેરમાં તેલની કિંમત\nMP: પત્નીને મારવાના આરોપમાં એડિશનલ DG પુરુષોત્તમ શર્મા સસ્પેન્ડ, વીડિયો વાયરલ થવા પર કાર્યવાહી\nNDAએ ગુમાવ્યા 2 શૅર, હવે ગઠબંધનનું હિંદુત્વ સાથે શું છે લેવું-દેવું: શિવસેના\nનાણાકીય સમીક્ષા પર RBIની બેઠક હવે 29 સપ્ટેમ્બરે નહીં યોજાશે, જાણો શું છે કારણ", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/saath-nibhaana-saathiya-serial-kokila-ben-and-rasode-mein-kaun-tha-cooker-memes-led-to-a-meme-fest-for-all-see-these-memes-9920", "date_download": "2020-09-29T06:37:28Z", "digest": "sha1:SYCB6TWYZH7CXGCUGWKFY3GXY4KCMKTT", "length": 6860, "nlines": 89, "source_domain": "www.gujaratimidday.com", "title": "રસોડે મેં કૌન થા?ના મીમ્સથી ઇન્ટરનેટ છલકાયું, જુઓ કેટલાક બેસ્ટ મીમ્સ - entertainment", "raw_content": "\nરસોડે મેં કૌન થાના મીમ્સથી ઇન્ટરનેટ છલકાયું, જુઓ કેટલાક બેસ્ટ મીમ્સ\nસિમ્પસન પણ આ સાથિયા ફેસ્ટમાંથી બાકાત નથી રહ્યા ત્યારે...જુઓ નમુનો\nકોકિલા બેનનો અવાજ એટલે જાણે રિવોલ્વરનું ધાંય ધાંય...\nયાર જોની લીવર વગર કોઇ પણ મીમ ફેસ્ટ કેવી રીતે થઇ શકે ભલા...\nકેબીસીમાં બચ���ચન સા'બ પણ આ સવાલ પર કૂકર ચઢાવવા ચાલ્યા જશે, એમ લાગે છે.\nમગજમાં બસ રસોડું, કૂકર અને ચણા આ ત્રણની જ સિટી વાગે છે...\nપતિઓના મનમાં સળગતો સવાલ...પત્ની છે કનફ્યુઝ...\nવહુઓથી દૂર રાખજો કૂકર અને લૅપટૉપ..\nઅલ્યા કૂકરને તો કોઇ પૂછો કે આપકો કૈસા લગ રહા હૈ...\nદયાને વાબ મળ્યો કે પછી ગંભીર લાંબુ સંશોધન કરાયું\nકોણે કોણે રાત્રે ત્રણ વાગ્યે પણ આ સીન ગાયો છે...બોલો\nઆ જીમેઇલ પણ આપણને કોણ કોણ જ કરતું હોય છે ને...\nસીાઇડીની ચપેટમાંથી કેવી રીતે બચી શકે છે કૂકર અને ચણા...\nકોકિલાબેનનો સવાલ શેરલોક સ્ટાઇલથી પણ તો હોઇ શકે છે અને પછી એ કહેશે બિલકુલ શેરલોકની માફક કે, 'એલિમેન્ટરી વૉટસન...'\nસંજીવ કપૂર, નીકળો રસોડામાંથી બહાર નહિંતર કોકિલા બેન ભસ્મ કરી દેશે.\nરસોડામાં કોણ હતુંનો સળગતો સવાલ, કોણ કરશે સોલ્વ આ મિસ્ટ્રી\nજાણીતી અભિનેત્રી સાંચી પેસવાનીએ બનાવ્યું આ મીમ જેમાં નિર્મલા સિતારામનનો બજેટ પહેલાંના દ્રશ્યનો સમાવેશ કરાયો.\nલોકોએ પોતાનાં પેટ્સનાં ફેસિઝ લઇને બનાવી દીધાં હતા મીમ્સ...\nલ્યો આ તો લિયોનાર્ડો ડિ કેપ્રિયોને ય ખબર છે કે રસોડામાં રાશી હતી...\nમગજ રસોડામાંથી બહાર નથી નીકળવા દેતું તેનો પુરાવો.\nઆપકે ટૂથપેસ્ટમેં નમક હૈ વાળો સવાલ હવે બદલાઇ ગયો છે...જુઓ..\nનેટફ્લિક્સે પોતાના શો પિકી બ્લાઇન્ડર્સનો સીન લઇને આ ફની મીમ બનાવ્યું હતું.\nરસોડામાં કોણ હતુંની પહેલી બધાં જ ઉકેલવા માગતા હતા જુઓ આ એક વધુ મીમ.\nઆમ તો સાથ નિભાના સાથિયા સિરિયલને બંધ થયાને ત્રણ વર્ષ થઇ ગયા છે પણ યશરાજ મુખાતેએ બનાવેલા એક ફની વીડિયોને કારણે આ સિરિયલનો એક સીન અને ખાસ કરીને કોકિલાબહેન જેવી ઠસ્સાદાર, મેટ્રિઆર્કલ સાસુનું પાત્ર ભજવનાર અભિનેત્રી રૂપલ પટેલ ચર્ચામાં છે. જુઓ રાશી અને ગોપી વહુ સાથે કૂકર, ચણા અને રસોડાની વાત કેટલી હદે મીમ્સમાં ટ્રેન્ડ થઇ. (તસવીરો ટ્વિટર)\nRanbir Kapoor: ડેશિંગ, ચાર્મિંગ, હાર્ટથ્રોબ રૉકસ્ટાર રણબીરની આંખોમાં કિલિંગ પૅશન\nMouni Roy: આ એક્ટ્રેસની હૉટ અને સેક્સી તસવીરો ફૅન્સને કરે છે ઘાયલ, જુઓ\nLata Mangeshkar Ji : યાદ કરીએ લતાજીના કંઠે ગવાયેલા ગુજરાતી ગીતોને...\nમલ્હાર ઠાકરઃ સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો\nમહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી\nભૂમિ ત્રિવેદી જણાવે છે જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/world/13-news-coronavirus-positive-cases-in-new-zealand-overnight/articleshow/77539051.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article11", "date_download": "2020-09-29T08:24:18Z", "digest": "sha1:VZNXING7LLL6BU4LGCFJAG26WPIJE4MO", "length": 11396, "nlines": 86, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nકોરોનાથી મુક્ત થયેલા આ દેશમાં એક જ રાતમાં એટલા બધા કેસ નોંધાયા કે...\nન્યુઝીલેન્ડમાં 102 દિવસથી કોરોનાના એક પણ કેસ નોંધાયો નહોતો. જો કે, એક જ રાતમાં 13 લોકો પોઝિટિવ જોવા મળતા ચિતાંજનક સ્થિતિ સર્જાઈ છે. વૈજ્ઞાનિકો ભલામણ કરે છે કે ફરીથી લોકડાઉન મૂકવામાં આવે.\nઑકલેન્ડ: 100 દિવસથી વધુ સમય સુધી કોરોના વાયરસનો એક પણ કેસ નહીં નોંધાયા બાદ ન્યુઝીલેન્ડમાં એક જ રાતમાં 13 નવા કેસ પોઝિટિવ મળી આ્વ્યા છે. આ સાથે ફરી એકવાર એવો ડર છે કે ઓક્ટોબર સુધી દેશને લોકડાઉન ન કરવું પડે. દેશમાં કોરોનાથી ઉદભવેલી હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારના મંત્રીમંડળ આજે આ સંદર્ભે એક બેઠક કરશે. આ બેઠકમાં લોકસભા અને આગામી ચૂંટણીને મુલતવી રાખવાની ચર્ચા પણ થઈ શકે છે.\nફ્રોઝન ફૂડ ફસિલટીમાં મળ્યા કેસ\nડેલીમેલ ઓનલાઇન રિપોર્ટમાં ડાયરેકટર-જનરલ ઓફ હેલ્થ ડૉ.એશ્લી બ્લૂમફિલ્ડે કહ્યું કે બે નવા કેસ તોકોરોઆના છે જ્યારે મુખ્ય કેન્દ્ર અહીંથી 200 કિલોમીટર દૂર ઑકલેન્ડ છે. તોકોરોઆના કેસ ઓકલેન્ડના સંક્રમિત પરિવાર સાથે જોડાયેલ છે જે આ સપ્તાહે પોઝિટિવ જોવા મળ્યા હતા. જોકે હજુ એક કેસનું કનેકશન શોધી શકાયું નથી. શુક્રવારના રોજ સામે આવેલા બે નવા કેસ અમેરિકોલ્ડ ફ્રોઝન ફસિલટી સાથે જોડાયેલ છે. તેની સાથે જ હવે સ્વાસ્થ્ય વિભાગ એ જોઇ રહ્યું છે કે કયાંક વાયરસ ફ્રોઝન ફૂડ શિપમેન્ટની સાથે તો નથી ફેલાયો. નવા નોંધાયેલા કેસોમાં 5 કેસો વર્કર્સના છે. જેથી તેમના પરિવારના 7 સભ્યોને પણ કોરોના થયો છે. હજુ 14 વર્કર્સના ટેસ્ટ રિઝલ્ટ આવવાના બાકી છે.\nકેસના કનેક્શન જાણવાની જરૂર\nદેશમાં હાલ કોરોનાના 49 કેસ એક્ટિવ છે. જેના કારણે ટોચના વૈજ્ઞાનિકો દેશમાં ઓક્ટોબર સુધી લોકડાઉન રાખવાની ધારણા કરી રહ્યા છે. વાયરસ ક્યાં સુધી ફેલાયો છે અને ક્યાં બીજા દેશોથી આવનારા કેસોની લિંક તે બધુ જાણવાની જરૂર છે. રોગચાળાના નિષ્ણાત માઇકલ બેકરના જણાવ્યા મુજબ, મહત્વની વાત એ છે કે માર્ચની પરિસ્થિતિમાં પાંચ અઠવાડિયા માટે લેવલ 4ના પ્રતિબંધ અને બે અઠવાડિયા માટે લેવલ 3ના પ્રતિબંધથી ફાયદો થયો હતો.\nચીનના ફ્રોઝન ફૂડમાં મળ્યો વાયરસ\nચીનના આરોગ્ય અધિકારીઓએ કહ્યું છે ��ે ફ્રોઝન ચિકન વિંગ્સ અને ફૂડ પેકેજિંગ પર કોરોના વાયરસ મળી આવ્યો છે. બ્રાઝિલથી શેનજેન આવેલા ફ્રોઝન ચિકન વિંગ્સમાં કોરોના વાયરસ હતો, જેના પછી લોકોએ તેને લઈને સાવધ રહેવાનું કહ્યું છે. એ જ રીતે, શિયાનમાં ફ્રોઝન ઝીંગામાં પણ કોરોના વાયરસ જોવા મળ્યો છે. ઑકલેન્ડમાં એક બાળકને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે. જ્યારે 600 પરિવાર અને કર્મચારીઓને હોમ આઈસોલેશન માટે જવાનું કહેવામાં આવ્યું છે.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nકોરોનાથી બે વર્ષ સુધી બચાવશે રશિયાની વેક્સીન\nIPL fever: હેલિકોપ્ટર શોટ મારતા એમએસ ધોનીનો ફેન થયો 'ક્રેશ'\nવડોદરામાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ગયા\nઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો યુવક, બેંકમાં ન આપવામાં આવી એન્ટ્રી\nગીરઃ તાલાલાના રામપરામાં રસ્તા વચ્ચે મારણ આરોગતી રહી સિંહણ, લોકો જોતા જ રહ્યાં\nગાંધીનગરમાં કૃષિ બિલ સામે કોંગ્રેસનો દેખાવો, ધાનાણી-ચાવડા સહિતની અટકાયત\nઅમદાવાદગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે 10 દિવસમાં કોરોનાને હરાવ્યો\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nઅમદાવાદગુજરાતઃ કોરોનાના 1404 નવા કેસ અને 12 મોત, કુલ આંકડો 134623 થયો\nઅમદાવાદઅ'વાદઃ થલતેજમાં ભર બપોરે ડોક્ટરના પુત્રના હાથ-પગ બાંધીને લૂંટની ઘટના\nઅમદાવાદગાંધીનગરઃ દીકરાને કિડનેપ કરી પતિએ પત્ની પાસે 38 લાખની ખંડણી માગી\nદેશરેપ કેસમાં મહિલાના લીવ ઈન પાર્ટનરનો 20 વર્ષે નિર્દોષ છૂટકારો\nવડોદરાવડોદરામાં મોડીરાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nઅમદાવાદજામનગર ટ્રાન્સફર થતાં જ દીપન ભદ્રનનો સપાટો: 41 વોન્ટેડ ઝડપાયા\nટીવીશાકભાજી વેચવા મજબૂર ડિરેક્ટરને મદદ કરશે 'બાલિકા વધૂ'ની ટીમ\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/in-wuhan-90-percent-of-people-who-recover-from-corona-have-bad-lungs/", "date_download": "2020-09-29T08:16:00Z", "digest": "sha1:U5S7ICCXKFFAWDFJK75IUPNBOLEKBG4X", "length": 25537, "nlines": 208, "source_domain": "khabargujarat.com", "title": "વુહાનમાં કોરોનાથી સાજા થયેલા 90 ટક��� લોકોનાં ફેફસાં ખરાબ – Khabar Gujarat", "raw_content": "\nવુહાનમાં કોરોનાથી સાજા થયેલા 90 ટકા લોકોનાં ફેફસાં ખરાબ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nપગની નબળાઇ દુર કરવા તેમજ ખભ્ભા-છાતી મજબૂત કરવા “વૃક્ષાસન” ફકત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર\nબેડેશ્વરમાં બિસ્માર રોડમાં પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી\nકચ્છ-રાપરમાં થયેલ હત્યાનાં વિરોધમાં શેડ્યુલ કાસ્ટ એડવોકેટ એસો. દ્રારા આવેદન પત્ર પાઠવાયુ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nસસોઇ નજીક લૌકિક પ્રસંગે જતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા મોત\nકલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો\nવડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી\nકલ્યાણપુરના ટીટોડી ગામે જુગારધામ ઝડપાયું: આઠ શખ્સો ઝબ્બે\nઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે\nખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nવિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nઅમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે\nUN મહાસભામાં વડાપ્રધાન મોદીનું ચોક્ખું ને ચટ્ટ\nયુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતાં 22ના મોત\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nનિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટ મહત્વની સપાટી…\nનિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઇન્ટ મહત્વની સપાટી…\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nવુહાનમાં કોરોનાથી સાજા થયેલા 90 ટકા લોકોનાં ફેફસાં ખરાબ\nચીનના જે વુહાન શહેરમાંથી કોરોના વાઈરસનો ચેપ દુનિયાભરમાં ફેલાયો ત્યાંથી વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ત્યાં જે દર્દીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને જેઓ સારવાર બાદ સાજા થઇ ચૂક્યા હતા તેમાંથી 90% લોકોનાં ફેફ્સાં ખરાબ થઇ ચૂક્યાં છે તથા સાજા થઇ ચૂકેલા દર્દીઓમાંથી 5% ફરી સંક્રમિત થઇને હોસ્પિટલમાં દાખલ છે. ચીનના હુબેઇ પ્રાંતના વુહાનમાં અત્યાર સુધીમાં 68,138 લોકો કોરોના પોઝિટિવ મળી ચૂક્યા છે જ્યારે 4,512 દર્દીનાં મોત થઇ ચૂક્યાં છે. મંગળવારે અહીં નવા 27 કેસ નોંધાયા, જેમાંથી 22 શિનજિયાંગ પ્રાંતમાં નોંધાયા છે.\nઝોંગનાન હોસ્પિટલના આઇસીયુના ડાયરેક્ટર પેંગ ઝિયોંગના નેતૃત્ત્વમાં વુહાન યુનિ.ની એક ટીમ કામ કરી રહી છે. તેણે વુહાનમાં એપ્રિલ સુધીમાં સાજા થયેલા 100 દર્દી પર સરવે કર્યો. આ ટીમ સાજા થઇ ચૂકેલા 100 દર્દી પર એપ્રિલથી નજર રાખી રહી હતી. સમયાંતરે તેમના ઘરે જઇને તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી રહી હતી. એક વર્ષ સુધી ચાલનારા આ સરવેનો પહેલો તબક્કો જુલાઇમાં પૂરો થયો. સરવેમાં આવરી લેવાયેલા દર્દીઓની સરેરાશ ઉંમર 59 વર્ષ છે. સરવેના પ્રથમ તબક્કાનાં પરિણામો મુજબ સાજા થયેલા 90% દર્દીઓનાં ફેફ્સાં ખરાબ થઇ ચૂક્યાં છે. તેઓ હજુ સુધી સંપૂર્ણપણે સ્વસ્થ થયા નથી. ટીમે દર્દીઓ સાથે 6 મિનિટ સુધી ચાલીને તેમને તપાસ્યા. સાજા થયેલા દર્દી 6 મિનિટમાં 400 મીટર માંડ ચાલી શકે છે જ્યારે એક તંદુરસ્ત વ્યક્તિ 6 મિનિટમાં 500 મીટર સહેલાઇથી ચાલી શકે છે. કોરોનાથી સંપૂર્ણપણે સાજા થયેલા દર્દીઓમાંથી કેટલાકને 3 મહિના પછી પણ ઓક્સિજનની જરૂર પડી રહી છે. 100માંથી 10 દર્દીના શરીરમાં કોરોના સામે લડતા એન્ટિબૉડી પણ ખતમ થઇ ચૂક્યા છે. 5% દર્દી કોવિડ-19 ન્યૂક્લિક એસિડ ��ેસ્ટમાં નેગેટિવ છે પણ ઇમ્યુનોગ્લોબ્યુલિન એમ ટેસ્ટમાં પોઝિટિવ છે. એટલે કે તેમણે ફરી ક્વોરન્ટીન થવું પડશે.\nચીની મજુરોએ પાકિસ્તાની સૈનિકોને લમધારી નાખ્યા\nરક્ષા મંત્રાલયના દસ્તાવેજમાં ખુલાસો : ચાઇનીઝ સૈન્ય ભારતીય ક્ષેત્રમાં ઘૂસ્યું હતું\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nપગની નબળાઇ દુર કરવા તેમજ ખભ્ભા-છાતી મજબૂત કરવા “વૃક્ષાસન” ફકત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર\nબેડેશ્વરમાં બિસ્માર રોડમાં પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી\nકચ્છ-રાપરમાં થયેલ હત્યાનાં વિરોધમાં શેડ્યુલ કાસ્ટ એડવોકેટ એસો. દ્રારા આવેદન પત્ર પાઠવાયુ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nકોરોના વાયરસ મહામારીને કારણે પૂર્વ એશિયા અને પ્રશાંત ક્ષેત્રની સાથે-સાથે ચીનમાં પણ અર્થવ્યવસ્થામાં 50થી વધારે વર્ષો દરમિયાન સૌથી ધીમો વૃદ્ધિ દર થઈ શકે છે. વિશ્વ બેંકે સોમવારે સોમવારે પોતાની રિપોર્ટમાં આ આશંકા વ્યક્ત કરી છે. આ કારણે લગભગ 3 કરોડ 80 લાખ લોકો પર ગરીબીનું સંકટ તોળાઈ રહ્યું છે. બેંકે કહ્યું કે, 2020માં આ ક્ષેત્ર ફક્ત 0.9 ટકા સુધી જ વધવાની આશા છે. તે 1967 બાદનો સૌથી ઓછો દર છે.\nઆ વર્ષે ચીનમાં વિકાસ દર 2 ટકા રહેવાની આશા છે. જેમાં સરકારી ખર્ચ, મજબૂત એક્સપોર્ટ અને માર્ચ બાદથી નવા કોરોના વાયરસ સંક્રમણ ઓછો દર હોવાને કારણે આ આશા કરાઈ હતી, પણ ઘીમી ઘરેલું ખપતને કારણે તે શક્ય થઈ શક્યું નહીં. વર્લ્ડ બેંકે કહ્યું કે, પૂર્વ એશિયા અને પ્રશાંત ક્ષેત્રના બાકીના ભાગોમાં 3.5 ટકા સંકોચનનું અનુમાન છે.\nરિપોર્ટ પ્રમાણે આ દેશોને મહામારીના આર્થિક અને નાણાકીય પ્રભાવને પહોંચી વળવા માટે આવક વધારવા આર્થિક સુધારણા કરવી પડશે.\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nબંધીયાર જગ્યામાં ભરાઇ રહેવા સામે તજજ્ઞોની ચેતવણી\nઅમેરિકાના રિસર્ચરો કહે છે કે જેમ જેમ ઠંડી વધશે અને લોકો એક જગ્યાએ એકઠા થવા લાગશે તેમ તેમ કોરોનાનો ખતરો વધશે. ઠંડીમાં લોકો ઘર, ઓફિસ કે બંધ જગ્યાએ રહેવાનું પસંદ કરે છે. ઈનડોર જગ્યાઓમાં વાઈરસ ફેલાવાનો ખતરો વધુ છે.\nકોરોના પર રિસર્ચ કરી રહેલા અમેરિકી ડૉક્ટર માર અનુસાર, ખરાબ વેન્ટિલેશનવાળી જગ્યાઓ પર, ���ેમ કે મોટા ભાગની રેસ્ટોરાં અને બારમાં ખતરો વધુ રહે છે. એવી જગ્યાઓ પર વાઈરસ વધારે દૂર અને મોડે સુધી રહે છે. આ ઉનાળામાં વિજ્ઞાનીઓએ નોંધ લીધી હતી કે હોસ્પિટલની અંદર ચેપી દર્દીથી વાઈરસ નાના ડ્રોપલેટ્સ તરીકે(એરોસોલ્સ) હવામાં 16 ફૂટ સુધી ફેલાઈ રહ્યો હતો.\nમોટી ઇમારતોમાં શું રાખશો કાળજી\nજેટલું સંભવ હોય એટલા ભીડથી બચો, જેમ કે કર્મીઓને વર્ક ફ્રોમ હોમ માટે પ્રોત્સાહિત કરો.\nફક્ત પરમિટ એન્ટ્રી આપો, જેમની બિલ્ડિંગમાં ફિજિકલી હાજરી જરૂરી હોય.\nબિલ્ડિંગમાં એર ફિલ્ટર લગાવો અને સર્ફેસને સતત સેનિટાઈઝ કરતા રહો.\nલિફ્ટમાં કેટલા લોકો આવશે એ નક્કી કરો.\nઈનડોરમાં ફેસ કવરિંગ અને બીજાં વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણોનો ઉપયોગ કરો.\nબંધ જગ્યાએ માસ્કનો ઉપયોગ કરો.\nઅમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે\nઅમેરિકાના આઠ શહેરોમાં એલર્ટ અપાયું\nકોરોના વાયરસસથી ઝઝૂમી રહેલા અમેરિકામાં પીવાના પાણીના સપ્લાયની અંદર મગજને ખાનાર ઘાતક અમીબા મળતા 8 શહેરોમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે. આ અમીબા દક્ષિણ પૂર્વ ટેક્સાસમાં પેયજળની અંદર મળ્યા છે. તેના લીધે એક કસબામાં ઇમરજન્સી જાહેર કરી દેવાઇ છે. ટેક્સાસના પર્યાવરણ કમિશનની તરફથી રજૂ કરવામાં આવેલી ચેતવણીમાં નાગરિકોને કહ્યું કે તેઓ પાણીનો ઉપયોગ કરે નહીં.\nઆ અમીબાનું નામ નેગલેરિયા ફાઉલરાલી કહેવાય છે. આ વ્યક્તિના મગજને ખાઇ જાય છે. શુક્રવારના રોજ તેણે પાણીની અંદર જોવા મળ્યા. કમિશને કહ્યું હતું કે તેઓ આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકાના રોગ નિવારણ કેન્દ્રના મતે આ મગજને ખાનારા બેક્ટેરિયા માટી, ગરમ તળાવ, નદીઓ અને ગરમ પ્રવાહોમાં જોવા મળે છે.\nકેન્દ્ર એ જણાવ્યું હતું કે આ બેક્ટેરિયા સ્વીમીંગ પુલ અને ફેક્ટરીઓમાંથી છોડવામાં આવતા ગરમ પાણીમાં હોય છે. ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે જેકસન, ફ્રીપોર્ટ, એંગ્લેટન, બ્રાજોરિયા, રિચવુડ, ઓયસ્ટર ક્રિક, ક્લૂટ, રોજેનબર્ગના લોકોને કહ્યું છે કે તેઓ પાણીનો ઉપયોગ ના કરે. લેક જેકસન વિસ્તારમાં આપત્તિ જાહેર કરવામાં આવી છે.\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nપગની નબળાઇ દુર કરવા તેમજ ખભ્ભા-છાતી મજબૂત કરવા “વૃક્ષાસન” ફકત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર\nબેડેશ્વરમાં બિસ્માર રોડમાં પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી\nજામનગરના કિસાન ચોક વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા\nજામનગરમાં લોકડાઉનનો ભંગ કરતા લોકો ઉપર ડ્રોન દ્વારા નિગરાની\nજામનગરના મોદી પરિવારનું ઉમદા ઉદાહરણ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nપગની નબળાઇ દુર કરવા તેમજ ખભ્ભા-છાતી મજબૂત કરવા “વૃક્ષાસન” ફકત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર\nબેડેશ્વરમાં બિસ્માર રોડમાં પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજાણીતા ભજનિક હેમંત ચૌહાણની અટકાયત\nજામનગરમાંથી હત્યા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયો\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nઆખરે જામનગરના ફલાયઓવરનું રૂા.139 કરોડનું ટેન્ડર બહાર પડ્યું\nજામનગરમાં ગેસ એજન્સીના ડિલેવરીબોય દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.rebuiltchelseapto.com/ford-transmission-pto?lang=gu", "date_download": "2020-09-29T07:24:16Z", "digest": "sha1:VLDOS4JWE3BWZCTIBIIXHRZ5X3POYLCV", "length": 11114, "nlines": 109, "source_domain": "www.rebuiltchelseapto.com", "title": "Ford Transmission PTO Chelsea Series 247, 248 અને 249 for Ford Trucks", "raw_content": "\nપીટીઓ મેન્યુઅલ & Guides\nપીટીઓ મેન્યુઅલ & Guides\nચેલ્સિયા ફોર્ડ ટ્રાન્સમિશન પીટીઓ\nફોર્ડ ટ્રાન્સમિશન માટે ચેલ્સિયા પાર્કર પીટીઓ, 247 શ્રેણી, અને 248 શ્રેણી. ફોર્ડ TorqShift ટ્રાન્સમિશન્સ માટે પાવર ટેક-ઓફ. પસંદ 247 માટે સિરીઝ 5 ઝડપ આપોઆપ TorqShift MY2010 અને પ્રીઓર અને 248 માટે શ્રેણી 6 ઝડપ આપોઆપ TorqShift 6 MY2011 અને પછી. ની સાથે 4 એક્સ 2 કાર્યક્રમો, તમે હાંસલ કરી શકે પંપ સુધી વહે 31 પર તમારા એન્જિન સાથે GPM 1200 RPM. ચાર વ્હીલ ડ્રાઇવ કાર્યક્રમો સુધી પહોંચી શકે છે 15 અંતે GPM 1200 એન્જિન આરપીએમ. આ 247 શ્રેણી ઇલેક્ટ્રોનિક Overspeed નિયંત્રણ વિકલ્પ છે.\nબધા ચેલ્સિયા પીટીઓ શેરની વિશ્વભરમાં જહાજ તૈયાર માં. ચેલ્સિયા 247 શ્રેણી પીટીઓ, ફોર્ડ TorqShift સાથે ફોર્ડ સુપર ફરજ ટ્રક્સ માટે. બંને ઘટાડો સ્થાપન સમય આપે, માત્ર એક નળી સાથે પીટીઓ સાથે કનેક્ટ કરવા માટે. પીટીઓ હાઉસિંગ માં સંકલિત હાઇડ્રોલિક વાલ્વ અને દબાણ સ્વીચ. ધ ન્યૂ ચેલ્સિયાઝ નિયંત્રિત પૂરી પાડવામાં સંકોચન ગાસ્કેટ.\nઅમે ઉપયોગ અને ફરી PTOs સહિત તમારી બધી પીટીઓ જરૂરિયાતો વેચવા, ભાગો અને એક્સેસરીઝ. તમે પણ મુલાકાત લઈ શકો છો અમારા પીટી��� મેન્યુઅલ્સ કલમ જ્યાં તમે ઘણા ચેલ્સિયા પીટીઓ ભાગો અને માર્ગદર્શિકાઓ સેવા શોધી શકો છો. જો તમે કોઇ પ્રશ્નો હોય અથવા કોઈ પણ પ્રકારની સહાય જરૂર હોય તો અમે પણ ઉપલબ્ધ છો. પર અમને કૉલ આપો 877-776-4600 અથવા 407-872-1901.\nચેલ્સિયા 247 સિરીઝ પીટીઓ\nચેલ્સિયા 247 સિરીઝ પાવર ટેક-ઓફ (પીટીઓ) ખાસ ફોર્ડ 5R140 ફિટ કરવા માટે રચાયેલ (TorqShift) automatic transmission used in Ford Super Duty F-Series trucks with a gas engine and 5 ઝડપ આપોઆપ ટ્રાન્સમિશન. પીટીઓ બધા ગિયર્સ માં કામ કરે છે અને ચઢિયાતી વર્કલોડ ક્ષમતાઓ આપે છે. તે બંને પર કામ કરે છે 4 વ્હીલ અને 2 wheel drive versions. The 247Series was Ford tested tough for a rugged reliable PTO. ચેલ્સિયા શ્રેણી 247 પીટીઓ વાહન ખેંચવાની અને પુનઃપ્રાપ્તિ માટે એક મહાન પસંદગી છે, હવાઈ, ટ્રક અને સર્વિસ વાહન કાર્યક્રમો ડમ્પ.\nચેલ્સિયા 247 સિરીઝ હાઉસિંગ પરિમાણો\nચેલ્સિયા 247 સિરીઝ પીટીઓ ઓનર્સ મેન્યુઅલ\nફોર્ડને ટ્રાન્સમિશન્સ વિશિષ્ટતાઓ પીટીઓ\nમાનક આઉટપુટ શાફ્ટ માપ 1-1/4″ રાઉન્ડ શાફ્ટ W / કી\nઅટકી અટકીને ટોર્ક રેટિંગ (એલબીએસ. ફૂટ) 120\nઅટકી અટકીને ટોર્ક રેટિંગ (એમ) 163\nતૂટક તૂટક સેવા હોર્સપાવર રેટિંગ\nમુ 1848 R.P.M. આઉટપુટ શાફ્ટની (એચપી) 42\nમુ 1848 R.P.M. આઉટપુટ શાફ્ટની (કેડબલ્યુ) 32\nઅંદાજિત વજન 20 કિ.(9 કિલો ગ્રામ)\nચેલ્સિયા 248 સિરીઝ પીટીઓ\nફોર્ડને ટ્રાન્સમિશન્સ વિશિષ્ટતાઓ પીટીઓ\nમાનક આઉટપુટ શાફ્ટ માપ 1-1/4″ રાઉન્ડ શાફ્ટ W / કી\nઅટકી અટકીને ટોર્ક રેટિંગ (એલબીએસ. ફૂટ) 200\nઅટકી અટકીને ટોર્ક રેટિંગ (એમ) 271\nતૂટક તૂટક સેવા હોર્સપાવર રેટિંગ\nમુ 1488 R.P.M. આઉટપુટ શાફ્ટની (એચપી) 57\nમુ 1488 R.P.M. આઉટપુટ શાફ્ટની (કેડબલ્યુ) 42\nઅંદાજિત વજન 25 કિ.(11 કિલો ગ્રામ)\nચેલ્સિયા 249 સિરીઝ પીટીઓ\nચેલ્સિયા નવી 249 શ્રેણી પેટન્ટ બાકી અવાજ દમન સિસ્ટમ લક્ષણો. આ અનન્ય ડિઝાઇન વિચાર પીટીઓ વર્ગ શ્રેષ્ઠ છે તે સાથે તમે પૂરી પાડે છે\nઘટાડો અવાજ જ્યારે TorqueShift પર ઇન્સ્ટોલ ™ 6 એન્જિન હંકારાતા ગિયર સાથે આપોઆપ ટ્રાન્સમિશન. નવા ખ્યાલ torsional ઘોંઘાટનું સ્તર ઘટાડે છે\nકે આ ટ્રક માટે સૌથી પીટીઓ એપ્લિકેશન્સ પર મળી આવે છે. ચેલ્સિયા સંયોજન 249 સિરીઝ અને પાર્કર T6C વેન પંપ વધારે આપશે\nવહે અને દબાણ કરતાં અગાઉ જ ઉપલબ્ધ હતા.\nચેલ્સિયા 249 સિરીઝ હાઉસિંગ પરિમાણો\nચેલ્સિયા 249V સિરીઝ પીટીઓ ઓનર્સ મેન્યુઅલ\n906 વેસ્ટ ગોર સેન્ટ\nપીટીઓ મેન્યુઅલ & Guides\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/ambaji-when-will-the-dreams-of-plastic-free-come-true-in-the-waste-of-millions-of-expenses/", "date_download": "2020-09-29T07:24:07Z", "digest": "sha1:DIFIKPXHVUXJ7MTYIP7GU6SV7DXTR22L", "length": 19769, "nlines": 186, "source_domain": "atalsamachar.com", "title": "અંબાજીઃ પ્લાસ્ટીકમુક્ત બનાવવાના સપના ક્યારે પુરા થશે? લાખોના ખર્ચા કચરામાં | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nરીપોર્ટ@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nક્રાઇમ@અમદાવાદ: બિસ્કિટની લાલચ આપી પાડોશીએ સગીરા સાથે અડપલાં કર્યા\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ સેના બનશે શક્તિશાળી, 2290 કરોડ રૂપિયાના સૈન્ય સાધનોની ખરીદી થશે\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nરાજકારણ@ડાંગ: કોંગ્રેસના 3 નેતાએ મંત્રી વસાવાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો\nવિધાનસભા@ગુજરાત: સ્કૂલોના સંપૂર્ણ સત્રની ફી માફ કરો, નહી તો આંદોલન: ધાનાણી\nરીઝલ્ટ@બેચરાજી: 5 બેઠકોમાં પૂર્વ મંત્રીના જૂથને ફટકો, વિઠ્ઠલ પટેલ ગૃપની જીત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરોનાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nમોંઘવારી�� સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nદુર્ઘટના@વાવ: બાઇક પરથી ગર્ભવતી મહિલા નીચે પડી, ટ્રેલર ફરી વળતાં મોત\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nIPL: ઓપનિંગ મેચમાં આ વર્લ્ડ રેકોર્ડ બન્યો, જય શાહે ટ્વિટ કરી…\nHome News ON-01 અંબાજીઃ પ્લાસ્ટીકમુક્ત બનાવવાના સપના ક્યારે પુરા થશે\nઅંબાજીઃ પ્લાસ્ટીકમુક્ત બનાવવાના સપના ક્યારે પુરા થશે\nસુખી-સંપન્ન પંચાયતને પોતાની પછવાડે ખડકાયેલ ગંદકીનો અડ્ડો નજરે પડતો નથી, યાત્રાધામને સ્વચ્છ જોવા માંગતા કલેક્ટર આ દ્રશ્ય જોઈ દુઃખી થશે\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nઅટલ સમાચાર, અંબાજી (રીતિક સરગરા)\nબનાસકાંઠામાં આવેલ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને કલેક્ટર પ્લાસ્ટિકમુક્ત કરી સ્વચ્છ બનાવવા માંગે છે. જે માટે અંબાજીને સાફ સફાઈ માટે વર્ષે લાખો રૂપિયાના ટેન્ડર પાસ થાય છે. જોકે, પંચાયતથી લઈ તંત્રની આળશથી અંબાજીની સ્થિતિ સુધરતી જ નથી. પંચાયતઘરની પાછળ 100 ફૂટના અંતરે કચરાનો અડ્ડો જોઈ કલેક્ટર અને યાત્રાળુઓની લાગણી દુભાય તેવી તસ્વીર જોવા મળી રહી છે.\nદાંતા તાલુકામાં આવેલ અંબાજીની પંચાયત પાછળના ભાગમાં અઢળક કચરો પડેલ જોવા મળે છે. કચરાના કારણે રોગચાળો, પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. રહીશોને અહીંથી નીકળતા શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. સ્થાનીકોની વારંવારની રજૂઆત પથ્થર ઉપર પાણીની જેમ ધોવાઈ રહી છે.\nઉલ્લેખનીય છે કે, નજીકમાં જ અંબાજીનો ભાદરવી પૂનમનો મહામેળો યોજ���શે. જેમાં લાખો યાત્રાળુઓની જનમેદનીથી અંબાજીધામ ઉભરાઈ જવાનું છે. 15 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કરી પ્લાસ્ટીકના પ્રદૂષણને દૂર કરવાનો સંદેશો આપ્યો હતો. વડાપ્રધાનના આ સંદેશને અંબાજીનું વહીવટી તંત્રએ ધ્યાને લીધું હોય તેમ જણાતું નથી. આથી જ્યાં જુઓ ત્યાં અંબાજીમાં પ્લાસ્ટિકના ઢગ જોવા મળી રહ્યા છે. સ્વચ્છતાની વાતો અત્યારસુધી તો અભરાઇએ મુકાઇ હોય તેમ દેખાઈ આવે છે.\nઆ બાબતે વોર્ડના એક સભ્યએ પંચાયતને વારંવાર રજુઆત કરી ધ્યાન દોર્યું હતું. પરંતુ પંચાયતમાં બેઠેલા જવાબદાર અધીકારીઓ ગંદકીને પ્રોત્સાહન આપી રહ્યા હોય તેમ કચરાના કાયમી નિકાલ કરાયો નથી.\nતાલુકા આરોગ્ય અધિકારીએ પંચાયત ઉપર ઢોળી દીધું\nઆ બાબતે દાંતા તાલુકા આરોગ્ય અધિકારી ર્ડા.નવિન ચૌહાણ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમારા ધ્યાને આવે એટલે પંચાયતને તાકીદ કરીએ છીએ. ત્યારબાદ પંચાયતે કામગીરી કરવાની હોય છે. સ્વચ્છતા રૂટીંગ કામ છે, જે માટે જિલ્લા કક્ષાએથી જવાબદારો ઠોંસ કાર્યવાહી કરે તો પંચાયત ઉપર દબાણ આવી શકે.\nપ્રતિદિન કચરો ઉપાડી લેવાય છેઃ સરપંચ\nપંચાયત કચેરી પાછળ કચરા બાબતે સરપંચ કલ્પનાબેને જણાવ્યું હતું કે, રોજે-રોજ કચરો ઉપાડી લેવામાં આવે છે. જ્યાં કચરો પડ્યો છે ત્યાં ડમ્પીંગ સાઈટ છે. અને સ્વચ્છતા અંગે ધ્યાન રાખી ગંદકી થવા દેતા નથી.\nPrevious articleઆંબલિયાસણઃ શૌચાલયની કુંડીઓ ઉભરાતા રેલવે કોલોનીમાં બિમારીની એન્ટ્રી\nNext articleબ્રેકિંગ@વાવ: નર્સના ઘેર જઇ છેડતી કરી, આરોગ્ય કેન્દ્રના ડોક્ટર સામે ફરીયાદ\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ થશે\nદુર્ઘટના@વડોદરાઃ 4 માળની બની રહેલી બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nગંભીર@પાટણ: એક જ સભાના 2 એજન્ડા કાઢ્યા શિક્ષણ, આરોગ્યમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ\nકોરોના@ગુજરાતઃ ગત 24 કલાકમાં 1404 કેસ, 12ના મોત, 1336 દર્દી સાજા થયા\nરીપોર્ટ@પાટણ: જીલ્લામાં અત્યાર સુધી 1998 કેસ નોંધાયા, આજે 26 દર્દીનો ઉમેરો\nરાહત@મહેસાણા: આજે એકસાથે 39 દર્દી સાજા થતાં ડીસ્ચાર્જ, નવા 12 કેસ આવ્યાં\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19889494/kanjus", "date_download": "2020-09-29T08:05:06Z", "digest": "sha1:6TTX4NJ6ZJZY23N5WC2RM6JEONUYHM7N", "length": 6646, "nlines": 143, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "કંજૂસ Abid Khanusia દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nકંજૂસ Abid Khanusia દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ\nAbid Khanusia દ્વારા ગુજરાતી પ્રેરક કથા\n** કંજૂસ**એક સરકારી કચેરીના વહીવટી વડા હોવાના નાતે કર્મચારીઓનું હાજરી પત્રક મુકેશ પરીખના ટેબલ પર રહેતું. તમામ કર્મચારીઓ રોજ સવારે હાજરી પત્રકમાં સહી કરવા તેમના ટેબલ પર હાજર થતા અને “ગુડ મોર્નિંગ” કહી હાજરી પત્રકમાં સહી કરી પોતપોતાના ટેબલ ...વધુ વાંચોપ્રયાણ કરતા. મુકેશ પરીખે પોતાના ટેબલ પર દરેક કર્મચારીઓની જન્મ તારીખ નોંધી રાખેલ હતી. જે દિવસે જે કર્મચારીનો જન્મ દિવસ હોય તે દિવસે તે કર્મચારીને તેમના તરફથી જન્મદિનની શુભકામનાઓ સાથે એક ગુલાબનું ફૂલ અવશ્ય આર્પણ કરવામાં આવતું. જો સંજોગોવસાત કોઈ કર્મચારી તેના જન્મ દિવસે કચેરીમાં હાજર ન હોય તો એક ગુલાબનું ફૂલ અને શુભેચ્છા સંદેશો તે કર્મચારીના ટેબલ પર મુકવામાં ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી પ્રેરક કથા | Abid Khanusia પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2019/%E0%AA%A4%E0%AA%AE%E0%AB%87-%E0%AA%87%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AB%8B-%E0%AA%9B%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%87/", "date_download": "2020-09-29T07:19:01Z", "digest": "sha1:ZXV7ZXDE3NANL2HRR2V633QBVPCQFE6T", "length": 13441, "nlines": 285, "source_domain": "sarjak.org", "title": "તમે ઇચ્છો છતાં યે » Sarjak", "raw_content": "\nતમે ઇચ્છો છતાં યે\nતમે ઇચ્છો છતાં યે ક્યાંક હા, ના થાય નહિ સ્હેજે.\nસમયસર ના કરો એ વાતે ચર્ચા થાય નહિ સ્હેજે.\nકહું ને સાંભળું ખુદને એ ગાથા થાય નહિ સ્હેજે,\nઘણી ઘટના છે એવી જેની વ્યાખ્યા થાય નહિ સ્હેજે.\nકથા કૂંપળની ને ટહુકાની કરશો પાનખરમાં પણ,\nખરેલા પાનની તો ક્યાંય ગણના થાય નહિ સ્હેજે.\nઅરીસાને નજરઅંદાજ કરવાનું આ કારણ છે,\nસતત કૈં ‘હું ‘ ના પડછાયાની પરવા થાય નહિ સ્હેજે.\nવિરોધાભાસમાં ખેંચાણ છે એ વાત માની લે,\nનદી-સાગરની કોઈ રીતે તુલના થાય નહિ સ્હેજે.\nથશે સંદેહ ને દાવા-દલીલો પણ થશે મનમાં,\nઅહીં કારણ વગર શંકા કે શ્રદ્ધા થાય નહિ સ્હેજે.\nનહીં દેખાય એવું એનું હોવું છે હવા જેવું,\nએના આ હોવાની સચ્ચાઇ ભ્રમણા થાય નહિ સ્હેજે.\nતારી રાહ જોયા કરીશ\nદિન પ્રતિદિન અંત સુધી.\nતારી વિખરાયેલ ઝુલ્ફો ને સંવારી\nતારા હ્રદય માં હુ વસુ તો કેમ તોડુ એ કહેવા દે.\nમને તો તારા હ્રદય મા ધડકન બની ધડકવા દે.\nરાત્રી ની નીરવ શાંતિ માં\nમારી બારી માંથી દેખાતા.\nહું તને કાલે પ્રેમ કરતી હતી\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nજો કદીક જાણવા મળે\nમારા ઘર ના બંધ દ્રાર પર..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://www.kutchgurjari.org/articles/kutch-gurjari-deposit-sabhyo-jog/", "date_download": "2020-09-29T07:05:58Z", "digest": "sha1:OAYYTMH7GEHGWPCJW2JSLRE6D7GYOBHS", "length": 8968, "nlines": 232, "source_domain": "www.kutchgurjari.org", "title": "'કચ્છ ગુર્જરી' ના ડીપોઝીટ સભ્યો જોગ | Kutch Gurjari", "raw_content": "\n'કચ્છ ગુર્જરી' ના ડીપોઝીટ સભ્યો જોગ\n'કચ્છ ગુર્જરી' ના ડીપોઝીટ સભ્યો જોગ - ડૉ. મહેન્દ્ર બુદ્ધિચંદ શાહ, ઘાટકોપર\nઆપ સૌને વિદિત છે જ કે, ડીપોઝીટ સભ્યોને 'કચ્છ ગુર્જરી'ના અંકો વિનામૂલ્ય મોકલવામાં આવે છે. 'કચ્છ ગુર્જરી' ડીપોઝીટ યોજના હેઠળ વર્ષ ૨૦૧૫થી ડીપોઝીટ રૂા. ૧,૦૦૦ કરવામાં આવેલ છે. બાકી રહેતી ડીપોઝીટની રકમ મોકલવા અમે દર અંકમાં અપીલ કરીએ છીએ તે છતાં લગભગ ૭૦૦ સભ્યોએ હજી સુધી બાકીની રકમ મોકલેલ નથી. જૂની ડીપોઝીટ રૂા. ૩૦૦ અને રૂા. ૪૦૦ના સભ્યોને આ વર્ષના જાન્યુઆરી માસથી અંકો મોકલવામાં આવતા નથી.\nરૂા. ૧૦૦૦ની ડીપોઝીટ સામે વ્યાજ હાલના સમયમાં વાર્ષિક લગભગ રૂા. ૬૫ થી રૂા. ૭૦ મળે છે. જ્યારે 'કચ્છ ગુર્જરી'ની એક પ્રત પ્રકાશિત કરવામાં લાગતો ખર્ચ અંદાજે રૂા. ૪૦ થાય છે. આવક-જાવકનો તોટો આપ સર્વેના ડોનેશન, જાહેરાત વગેરે અને ડીપોઝીટ સામેના વ્યાજથી પણ સરભર થતો નથી, જે નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના ઓડીટ રિપોર્ટ જ્યારે આપની સમક્ષ મૂકશું ત્યારે આપ જોઈ શકશો.\nઆ સંજોગોમાં અમે કમને નિર્ણય લીધો છે કે, જે સભ્યોની ડીપોઝીટ રૂા. ૧૦૦૦ જમા નહિ હોય તેવા સભ્યોને જાન્યુઆરી-૨૦૨૦થી 'કચ્છ ગુર્જરી'ના અંક મોકલવાના બંધ કરવામાં આવશે. જેથી સંસ્થાને થતી ખોટ થોડી ઓછી થશે તેમજ કાગળના ઓછા વપરાશથી પર્યાવરણને થતું નુકસાન થોડું ઓછું થશે. આશા છે, આપ અમારા આ નિર્ણયને સ્વીકારશો.\nસપ્ટેમ્બર ૨૦૧૯ માસના અંકમાં બાકી રહેતી ડીપોઝીટ રકમના સભ્યોની યાદી પ્રકાશિત કરેલ છે, જેથી તે સભ્યો રકમ ચેક, ઓનલાઈન અથવા રોકડ (સ્વહસ્તે) મોકલી શકે. જો અનિવાર્ય સંજોગવશાત આપને સભ્યપદ રદ્દ કરવું હોય તો લેખિત જણાવવાથી આપની ડીપોઝીટ આપને પરત કરવામાં આવશે. આ બાબતે કોઈપણ પ્રકારની જાણકારી માટે આપ મો. ૯૩૨૨૮૮૦૫૫૫ પર સંપર્ક કરી શકો છો.\nઆપ સૌના સહકારની અપેક્ષા...\n- 'કચ્છ ગુર્જરી' વ્યવસ્થાપક બોર્ડ\nરૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક અર્પણ 01 September 2020 11\nકેન્સરના ગરીબ દર્દીઓ માટે દાન 01 September 2020 13\nલીલાચારાનું નિરણ 27 July 2020 8\nદાતાશ્રીઓની ખૂબ ખૂબ અનુમોદના 01 September 2020 10\nપર્યુષણ દરમિયાન તપશ્ચર્યા 15 August 2020 11\nઓનલાઈન એક્ટીવીટીઝથી સાવચેત 10\nપોસ્ટકાર્ડથી વોટ્‌સેપ સુધી 10\nઅંતર વ્યથા એક ગૃહિણીની\nતહેવાર જીવન જીવવાની જડીબુટ્ટી\nલોકડાઉન પરિસ્થિતિઓ સામેના ઉપાયો\nઆ સમય પણ વીતી જશે\nમાં બાપને ભૂલશો નહિ\nનવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર\nપર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી\nમેન્ડોલીન વાદક નિર્મલ સંઘવીનું નિધન\nપર્યુષણ મહાપર્વ ભક્તિભાવ પૂર્વક ઉજવાયું\nદાતાશ્રીઓની ખૂબ ખૂબ અનુમોદના\nકેન્સરના ગરીબ દર્દીઓ માટે દાન\nરૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક અર્પણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/controversy-at-mangal-bazar-of-vadodara-for-barrier-on-footpath/169212.html", "date_download": "2020-09-29T07:07:22Z", "digest": "sha1:W4XC7NAL5RYU65XLNC6FMHAY3KMKBAJC", "length": 7847, "nlines": 43, "source_domain": "www.navgujaratsamay.com", "title": "ગેરકાયદે અડિંગો જમાવીને બેઠેલા પર અંકુશમાં લાવવા લગાવવામાં આવતી રેલિંગ લગાડવાનો વિરોધ | નવગુજરાત સમય", "raw_content": "\nગેરકાયદે અડિંગો જમાવીને બેઠેલા પર અંકુશમાં લાવવા લગાવવામાં આવતી રેલિંગ લગાડવાનો વિરોધ\nગેરકાયદે અડિંગો જમાવીને બેઠેલા પર અંકુશમાં લાવવા લગાવવામાં આવતી રેલિંગ લગાડવાનો વિરોધ\n1 / 1 કામગીરી શરૂ થતાની સાથે વેપારીઓએ સૂત્રોચ્ચાર કર્યા : વીએમસી મુખ્યાલય પર પણ મોરચો પહોચ્યો\nપથારાઓના દબાણ કાયમી ધોરણે હટાવવા માટે ફૂટપાથને રેલિંગથી કવર કરવાનું આયોજન\nવડોદરાના મંગળબજાર વિસ્તારમાં ગેરકાયદે અડિંગો જમાવીને બેઠેલા પથારાવાળાઓ પર અંકુશ લાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂટપાથ પર રેલિંગ લગાડવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. રેલિંગ લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવતાની સાથે કેટલાક વેપારીઓ દ્વારા તેનો ઉગ્ર વિરોધ પ્રદર્શીત કરવામાં આવ્યો હતો. કેટલાક વેપારીઓએ વીએમસી મુખ્યાલય પહોચીને પદાધિકારીઓ તથા અધિકારીઓને રજૂઆત કરી હતી.\nસૂત્રોના જણાવ્યા અનુસાર મંગળબજાર, પદમાવતી શોપીંગ સેન્ટર થી લહેરીપુરા દરવાજા તથા નવાબજાર વિસ્તારમાં ગેરકાયદે બેસતા પથારાઓના કારણે ટ્રાફીકમાં ખૂબ જ અવરોધ થતો હોવાની ફરીયાદ ઉઠી હતી. એક તબક્કે તો આ વિસ્તારના ભાજપી કાઉન્સિલરો ચંદ્રકાન્ત ઠક્કર, વિજય પવાર સહિત અન્ય કેટલાક આગેવાનોએ ગેરકાયદે પથરાતા પથારાઓની તત્કાલ હટાવવા માટેની રજૂઆતો પણ કરી હતી. જેના પગલે વીએમસીના દબાણ વિભાગ દ્વારા આ વિસ્તારમાં ગેરકાયદે અડિંગો જમાવનારાઓને હટાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. તેમ છતાં આ વેપારીઓ પર કોઇ જ અસર જોવા મળી ન હતી.\nમંગળબજાર વિસ્તારમાંથી ટ્રાફીક કાયમી ધોરણે ચાલુ કરવાના વિકલ્પ રૂપે આખરે વીએમસી દ્વારા આંતરીક રસ્તાઓ પર ફૂટપાથને અડીને લોખંડની રેલિંગ બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેની કામગીરી શરૂ થતાંની સાથે હવે આ વિસ્તારમાં દુકાનો ધરાવતા વેપારીઓ વિરોધમાં આવી ગયા છે. તેઓએ મંગળબજાર વિસ્તારમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શીત કર્યો હતો. ત્યાર બાદ તેઓ વીએમસી મુખ્યાલય ખાતે પહોચ્યા હતા. જ્યાં તેઓ પદાધિકારીઓને મળ્યા હતા. રેલિંગ લાગવાથી તેઓના ધંધા પર અસર પડશે તેવી રજૂઆત કરીને આ કામગીરી રોકવા માટે રજૂઆત કરી હતી. નહી તો અચોક્કસ મુદત સુધી હડતાળની ધમકી પણ આપી હતી.\nવીએમસી સૂત્રોના જણાવ્યા અનુસાર આ રેલિંગ ૧૦ મીટરના અંતરે એક કટ મુકવાનું નક્કી કર્યુ છે. વેપારીની દુકાનથી સરેરાશ પાંચ થી છ ફૂટ દૂર ફૂટપાથ બહાર રાખવામાં આવશે. જેથી કોઇ વેપારીને કનડગત થશે નહી. આ વેપારીઓની દુકાનોની આગળ પથારાઓવાળા બેસતા હતા તે અટકાવી શકાશે. વેપારીઓ રેલિંગનો વિરોધ કરે છે તો પથારાવાળાઓનો કેમ વિરોધ કરતાં નથી તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nવડોદરા : મંગળબજારમાં શોર્ટ સર્કિટના કારણે ત્રણ દુકાનોમાં આગ\nઅલકાપુરી વિસ્તારમાં નિર્માણધીન બિલ્ડીંગ પર શ્રમજીવી મહિલાનું મોત\nસાવલીની કેજેઆઇટીમાં મિકેનીકલ એન્જીનીયરના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીનો આપઘાત\nવનવિભાગ દ્વારા વડોદરામાં મગરની શરૂ કરવામાં આવી ગણતરી\nકાઉન્સિલર તથા વીએમસીમાં ભાજપાના દંડકની સ્કોર્પિયોની ચોરી\nસો કરોડની લાલચ આપીને ‘મનપસંદ’ સાથે છેતરપીંડી પ્રકરણમાં સાતના આગોતરા નામંજૂર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/pakistan-cricket-teams-security-check-during-world-cup/", "date_download": "2020-09-29T07:08:47Z", "digest": "sha1:NMZ7SMFZ22JRJOVC25TELEI2CYUJGLBB", "length": 14023, "nlines": 106, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર પાકિસ્તાની ટીમનું ગ્રાઉન્ડ પર સિક્યુરિટી ચેકિંગ કરવામાં આવ્યુ હતું..? જાણો શું છે સત્ય...... | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર પાકિસ્તાની ટીમનું ગ્રાઉન્ડ પર સિક���યુરિટી ચેકિંગ કરવામાં આવ્યુ હતું.. જાણો શું છે સત્ય……\n ईससे बडी हार कोई हो नहीं शकती” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 743 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 22 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 356 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વર્લ્ડ કપમાં ભારત-પાક્સિતાન મેચ દરમિયાન પાકિસ્તાન ટીમનું ગ્રાઉન્ડ પર ચેકિંગ કરવામાં આવ્યુ હતું.\nઉપોરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથણ અમે ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી શોધવા પ્રયત્ન હાથ ધર્યો હતો. પરિણામમાં અમને 20 સપ્ટેમ્બર 2018ના DNA દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. સમાચારમાં લખવામાં આવ્યુ હતુ કે, આ ફોટો એશિયા કપ 2018નો છે. આ ફોટોમાં સિક્યુરિટીના નામે કોઈ પોલીસ કર્મચારી અમને દેખાતો ન હતો.\nનીચે તમે વાયરલ ફોટો અને એશિયા કપ 2018ની મુળ ફોટો વચ્ચેની તુલના જોઈ શકો છો. મુળ ફોટોમાં ફોટોશોપના માધ્યમથી સિક્યુરિટી ગાર્ડની ફોટોને એડિટ કરવામાં આવી છે.\nત્યારબાદ અમે સિક્યુરિટી ગાર્ડના ફોટોના સ્ક્રિનશોટ લઈ ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કર્યા હતા. પરિણામમાં અમને કોઈ મળતી ફોટો મળી ન હતી. ત્યારબાદ ગૂગલ પર જૂદા-જૂદા કી વર્ડસના માધ્યમથી ઉપરોક્ત ફોટોને સર્ચ કરવા પ્રયત્ન કર્યો હતો. પરિણામમાં અમને અલામી સ્ટોક ઈમેજ પર એક સિક્યુરિટી ઓફિસરનો ફોટો મળ્યો હતો. નીચે તમે બંને ફોટોની સમાનતા જોઈ શકો છો. આ ફોટો એરપોર્ટ સિક્યોરિટી ગાર્ડની છે.\nઅમને બીજો ફોટો પણ આ પરિણામ માંથી જ મળ્યો હતો. અમને dissolve નામની વેબસાઈટ પરથી અન્ય સિક્યુરિટી ગાર્ડનો ફોટો મળ્યો હતો. ફોટોના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “એરપોર્ટમાં યાત્રીઓની તપાસણી કરતા હાથમાં મેટલ ડિટેક્ટર લઈને તપાસ કરતા એરપોર્ટ સુરક્ષા અધિકારી.” નીચે તમે બંને ફોટોની સમાનતા જોઈ શકો છો.\nત્યારબાદ અમે પાકિસ્તાન અને ભારતની વચ્ચે રવિવારના રમાયેલી વર્લ્ડ કપ મેચ ઈંગ્લેન્ડના ઓલ્ડ ટ્રાફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. અમે આ ગ્રાઉન્ડને ગૂગલ મેપ્સ પર શોધતા અમને મળેલા પરિણામમાં અમને સ્ટેડિયમની ફોટો મળી હતી. જેમાં ચોખ્ખું દેખાઈ છે કે ગ્રાઉન્ડની વચ્ચે ક્યાંય પણ મેટસ ડિટેક્ટર નથી.\nત્યારબાદ અમને યૂ-ટ્યૂબ પર ઓલ્ડ ટ્રાફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડની વાસ્તવિક ટૂરનો વિડિયો મળ્યો હતો. આ વિડિયોમાં પણ અમને ક્યાંય મેટલ ડિટેક્ટર નથી દેખાઈ રહી.\nઆમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલા ફોટોને ફોટોશોપના માધ્યમથી એડિટ કરવામાં આવ્યા હોવાનું સાબિત થાય છે.\nTitle:શું ખરેખર પાકિસ્તાની ટીમનું ગ્રાઉન્ડ પર સિક્યુરિટી ચેકિંગ કરવામાં આવ્યુ હતું.. જાણો શું છે સત્ય……\nશું ખરેખર આ વીડિયો પ્રધાનમંત્રી મોદીએ તાજેતરમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની મુલાકાત લીધી ત્યારનો છે…\nશું ખરેખર પાણીના કેરબાને ઠંડુ કરવા લિક્વિડ નાઈટ્રોજનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય……\nગુજરાતના ગામડામાં આજે પણ મુસાફરી કરવી મુશ્કેલ છે.. જાણો શું છે સત્ય……\nછાતીના એક્સ-રેમાં વંદો દેખાતો હોવાનો ખોટો મેસેજ ફરીથી થયો વાયરલ…જાણો શું છે સત્ય…\nશું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો મુંબઈનો છે…. જાણો શું છે સત્ય…\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સુરેશ રૈનાએ ટિવટર પર ચેન્નાઈ સુપરકિંગ્સને અનફોલો કર્યું… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujaratilekh.com/author/admin/page/2/", "date_download": "2020-09-29T08:37:41Z", "digest": "sha1:PFC3PUYYVL65KXCBCT5TY2L4YNUEFFHC", "length": 4430, "nlines": 110, "source_domain": "gujaratilekh.com", "title": "admin | | Page 2", "raw_content": "\nહવે તમને મળશે ફક્ત શુદ્ધ સરસવનું તેલ, બધા પ્રકારના ભેળસેળ ઉપર...\nરાતોરાત સ્ટાર બનેલી રાનુ મંડલના જીવનમાં ફરી અંધારી રાત, 6 મહિનાથી...\nઆજે વૃષભ રાશિના લોકોનું ભાગ્ય ચમકાવશે, વેપારીઓને વેપારમાં થશે ધનલાભ.\nવિજ્ઞાન પણ અહીં છે ફેલ, દિવસમાં ત્રણ વખત રંગ બદલે છે...\nપાણીપુરી વેચીને ગુજરાન ચલાવનારો બાળક હવે IPL ક્રિકેટમાં ધમાલ મચાવી રહ્યો...\nજાણો ભરેલા LPG ગેસના બાટલાને કેટલા સમય સુધી ઘરમાં રાખી શકો...\nપૂનમ પાંડેએ કર્યો ખુલાસો – ગોવામાં એ દિવસે શું થયું હતું\nશું નેહા પેંડસે હશે ‘ભાભી જી ઘર પર હૈ’ ની નવી...\nઆજે શનિવારના દિવસે આ રાશિઓનો થશે ભાગ્યોદય, મેળવશે અપાર ધનલાભ\nશું બેડરૂમમાં ઘણી વખત પાર્ટનર સાથે થાય છે ઝગડો, તો અપનાવો...\nCNG ગેસ બનાવવા પાલનપુરમાં પશુઓના ગોબરના વેચાણથી લાખો રૂપિયા કમાણી થઈ શરૂ. જાણવા જેવી ક્રાંતિ.\nલક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.\nબાળકોની સફળતા કઈ વસ્તુઓ પર નિર્ભર કરે છે જાણો જ્યોતિષ સાથે શું છે સંબંધ.\n‘બાલિકા વધુ’ સિરિયલના ડાયરેક્ટર હવે લારી પર વેચી રહ્યા છે શાકભાજી\nઐતિહાસિક ઘટના જયારે એક જ પરિવારના 36 ભાઈઓએ એક સાથે લીધો હતો સન્યાસ, વાંચો છતરીયા વડની લોક કથા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.kutchgurjari.org/news/page-857/", "date_download": "2020-09-29T08:21:33Z", "digest": "sha1:BG3GBQAGYFOA25PE7FUUK5YUH2N4CENF", "length": 7715, "nlines": 229, "source_domain": "www.kutchgurjari.org", "title": "કોરોના વોરિયર્સને સલામ | Kutch Gurjari", "raw_content": "\nદરિયાપાર કચ્છના સંતાનો સૈનિકોની માફક કોરોના વૉરિયર્સ બનીને સેવા બજાવી રહ્યા છે. મૂળ માંડવીના હાલે ભુજ નિવાસી સ્વ. હરિલાલ માવજી શાહના પરિવારજનો પુત્ર, પૌત્ર, પૌત્રવધૂઓ અમેરિકા ખાતેની જુદી જુદી હોસ્પિટલોમાં સેવા આપી રહ્યા છે.\nસ્વ. હરિલાલભાઈના સૌથી મોટા પુત્ર ડૉ. ધીરજ શાહને સૌ કચ્છવાસીઓ ઓળખે છે. હાલ તેઓ અમેરિકાના ડલ્લાસ ખાતે નિવૃત્ત જીવન ગાળી રહ્યા હોવા છતાં પણ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં ફોન ઉપર સલાહ-સૂચનો આપી રહ્યા છે.\nડૉ. ધીરજ શાહના નાના ભાઈના પુત્ર ડૉ. શાન લક્ષ શાહ ન્યુયોર્કની કોરનેલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. ડૉ. શાનના ધર્મપત્ની ડૉ. પ્રિયા પણ ન્યૂયોર્કની હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડમાં દરરોજ ��તત બાર કલાક સેવા બજાવી રહ્યા છે. તેમને ક્યારેક રજા હોય તો પણ અન્ય ડૉકટરની મદદ કરીને દદર્ીઓને બચાવવાની કામગીરીમાં વ્યસ્ત થઈ જાય છે.\nસ્વ. હરિલાલભાઈના બીજા પૌત્રની વાગ્દતા ડૉ. નીના પણ લોસ એન્જલસની હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરી રહ્યા છે. તેમનો અન્ય પૌત્ર ડૉ. રાહીલ હર્ષદ શાહ માયામી તેમજ ડૉ. નીલા નિલેશ શાહ પણ ડલ્લાસની હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે.\n‘કચ્છ ગુર્જરી’ના હાર્દિક અભિનંદન.\nરૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક અર્પણ 01 September 2020 11\nકેન્સરના ગરીબ દર્દીઓ માટે દાન 01 September 2020 13\nલીલાચારાનું નિરણ 27 July 2020 8\nદાતાશ્રીઓની ખૂબ ખૂબ અનુમોદના 01 September 2020 10\nપર્યુષણ દરમિયાન તપશ્ચર્યા 15 August 2020 11\nઓનલાઈન એક્ટીવીટીઝથી સાવચેત 10\nપોસ્ટકાર્ડથી વોટ્‌સેપ સુધી 10\nઅંતર વ્યથા એક ગૃહિણીની\nતહેવાર જીવન જીવવાની જડીબુટ્ટી\nલોકડાઉન પરિસ્થિતિઓ સામેના ઉપાયો\nઆ સમય પણ વીતી જશે\nમાં બાપને ભૂલશો નહિ\nનવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર\nપર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી\nમેન્ડોલીન વાદક નિર્મલ સંઘવીનું નિધન\nપર્યુષણ મહાપર્વ ભક્તિભાવ પૂર્વક ઉજવાયું\nદાતાશ્રીઓની ખૂબ ખૂબ અનુમોદના\nકેન્સરના ગરીબ દર્દીઓ માટે દાન\nરૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક અર્પણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/bhagavat/canto-03/", "date_download": "2020-09-29T07:13:28Z", "digest": "sha1:B4K255B4YRFTP3C6SXFIPK46N3HU3GJZ", "length": 6320, "nlines": 190, "source_domain": "www.swargarohan.org", "title": "Canto 03 | Bhagavat", "raw_content": "\nશ્રી યોગેશ્વરજી રચિત શ્રીમદ્ ભાગવતના મુખ્ય પ્રસંગો ગુજરાતીમાં\nઉદ્ધવ અને વિદુરનો મેળાપ\t Hits: 6638\nવિદુર અને મૈત્રેયનો મેળાપ\t Hits: 6227\nવિદુરનો બીજો પ્રશ્ન\t Hits: 6459\nવરાહ અવતાર\t Hits: 8294\nદિતિ અને કશ્યપ\t Hits: 7408\nજય તથા વિજયને સનત્કુમારોનો શાપ\t Hits: 6409\nહિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ\t Hits: 7002\nકર્દમ ઋષિનું તપ\t Hits: 6668\nકર્દમ ઋષિનું દેવહૂતિ સાથે લગ્ન\t Hits: 7222\nમહર્ષિ કપિલનો જન્મ\t Hits: 6619\nમાતા દેવહૂતિને ઉપદેશ\t Hits: 6149\nસાંખ્યશાસ્ત્રની વિચારણા\t Hits: 6257\nઅષ્ટાંગયોગનો ઉપદેશ\t Hits: 5992\nભક્તિની મહત્તા\t Hits: 6364\nમાતા દેવહૂતિને જીવનમુક્તિપદની પ્રાપ્તિ\t Hits: 6243\nવિજ્ઞાન સુખોપભોગના સાધનો નિર્માણ કરી શકે પરંતુ એનો સદુપયોગ કેવી રીતે કરવો તેની સદબુધ્ધિ પ્રદાન કરી શકતું નથી. સંસારની વચ્ચે રહી સંસારના પદાર્થોથી અનાસક્ત બનવું અને ધનની લિપ્સા, સત્તાની મોહિની કે પદ-પ્રતિષ્ઠા અને અધિકારના નશામાંથી મુક્ત રહી આદર્શ માનવની પેઠે સેવાકાર્ય કરવાની કળા વિજ્ઞાન શી���વી શકતું નથી. તે કળા તો અધ્યાત્મ યોગ જ શીખવી શકે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://www.chiragthakkar.me/2012/03/wwwchiragthakkarme.html", "date_download": "2020-09-29T06:24:02Z", "digest": "sha1:HZEICOWNRVQD64237MWFDAOUMQSSDR7J", "length": 23090, "nlines": 185, "source_domain": "www.chiragthakkar.me", "title": "અભિન્ન: 'અભિન્ન' હવે www.chiragthakkar.me પર", "raw_content": "\n'જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથી.'\nઇ.સ. ૧૯૯૬માં દસમા ધોરણના વેકેશનમાં પ્રથમવાર ઈન્ટરનેટ વિશે જાણ્યું ત્યારે ખૂબ જ આશ્ચર્ય થયું હતું. ૨૦૦૦ની સાલમાં યાહુ પર ઇમેલ અકાઉન્ટ ખોલાવીને નેટિઝન બન્યો ત્યારે કોને ઇમેલ કરવો અને શા માટે તે પણ એક મૂંઝવતો સવાલ હતો. ૨૦૦૨માં geocities.com પર પોતાનું એક પેજ બનાવ્યું ત્યારે કૉમ્પ્યુટર જિનિઅસ હોવાનો અહેસાસ થયો હતો. પછી ૨૦૦૮ માં blogger.com પર એક બ્લૉગ શરૂ કર્યો હતો. તેના એક વર્ષ બાદ ૨૦૦૯ માં આ બ્લૉગ શરૂ કર્યો. ધીમે-ધીમે દિશા, માર્ગદર્શન અને મિત્રો મળતાં ગયાં. પણ ૧૯૯૬થી મનમાં એક સ્વપ્ન અંજાયેલું હતું કે મારી પોતાની પણ એક વેબસાઇટ હોય. શા માટે હોય, કેવી રીતે હોય, તે વિશે વિચાર્યું નહોતું, પણ ધીમે-ધીમે એ સ્વપ્નએ આકાર લેવા માંડ્યો હતો. છેવટે godaddy.com પર www.chiragthakkar.me ખરીદવાનું સાહસ કર્યું અને હવે જ્યારે મારો બ્લૉગ એ નામ સાથે જોવા મળે છે, ત્યારે સફળ સ્વપ્નપ્રયાણનો આનંદ છે. સાથે જ મનમાં એમ પણ થાય છે કે આ હજી સફરની શરૂઆત છે અને અને મંજિલ અજ્ઞાત છે માટે મુસાફરી રોમાંચક બની રહેશે.\nઆપે આપના બુકમાર્ક કે ફીડ સેટિંગ બદલવાની જરૂર નથી. આપ જેમ મળતાં હતાં તેમ જ મળતાં રહેજો અને કોઈ તકલીફ જણાય તો તે તરફ ધ્યાન દોરવા વિનંતી છે.\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nલેબલ્સ: અંગત, ગુજરાતી, ચિરાગ ઠક્કર જય, સ્વરચિત, Personal\n\"આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો\"\nઆ સાઈટનું સાહસ ગમ્યું\nઆટલું મોડું કેમ કર્યું એ ખટક્યું ;)\nઅભિનંદન અને શુભેચ્છાઓ - સુંડલા ભરી ભરીને :)\nબીજું તો શું કહું રજનીભાઈ, પણ કહે છે ને કે 'Late is better than never'.\nઆપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઆ બ્લૉગની નવી પોસ્ટ તમારા ઇમેલમાં મેળવવા અહીં તમારું ઇમેલ એડ્રેસ લખો:\nઓથાર - અશ્વિની ભટ્ટની સર્વોત્તમ નવલકથા\nજ્યારે મારે મારા ગમતા પુસ્તકોની યાદી બનાવવાની આવે છે ત્યારે હુ ખૂબ મૂંઝાઈ જાઉં છુ . ઓછામાં ઓછા એકાદ હજાર...\nહરકિસન મહેતાની 'પીળા રૂમાલની ગા��ઠ'\nશ્રી હરકિસન મહેતા શું તમે એવી કોઈ ગુજરાતી નવલકથા વાંચી છે જે ભારતમાં ધર્મના નામે ચાલતા તૂત, એક યુવકની કારકિર્દીની પસંદગીની મૂંઝવણ તથા શ્ર...\nચંદ્રકાંત બક્ષીના ટૂંકી વાર્તા વિષેના ચાબખા\nશ્રી ચંદ્રકાંત બક્ષીને એક વાર સાંભળવાની તક મળી હતી . જ્યારે તેઓ મુંબઈના મેયર તરીકે નિયુક્ત થયા હતાં ત્યારે શ્રી નવભારત...\nશ્રી ગૌરીશંકર જોષી 'ધૂમકેતુ' મારી ઉંમરના મિત્રો કદાચ તેમના દસમા ધોરણના ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં ‘જુમ્મો ભિસ્તી’ વાર્તા ભણ્યા ...\nયુ.કે. બાઇટ્સઃ 'ગુજરાત સમાચાર'ની વેબસાઇટ\nઇરવિંગ વોલેસની નવલકથા 'ધ પ્લોટ'\nયુ.કે. બાઇટ્સઃ પ્રાયોરિટી સીટ\nયુ.કે. બાઇટ્સઃ યુ.કે. આવી ગયું ભારતની નજીક\nયુ.કે. બાઇટ્સઃ ટુ રીડ ઓર નોટ ટુ રીડ\nયુ.કે. બાઇટ્સઃ TFL અને Mr Universe\nયુ.કે. બાઇટ્સઃ પેઈન ગેસ્ટ\nયુ.કે. બાઇટ્સઃ ક્લિન નેબર્હુડ\nયુ.કે. બાઇટ્સઃ જ્ઞાનની સાથે કેળવણી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2018/07/05/krishna-by-prakash-pandya/", "date_download": "2020-09-29T07:30:45Z", "digest": "sha1:DHER6AYOMEXWMBYQST6D6U2P6YM6LROO", "length": 29305, "nlines": 139, "source_domain": "www.aksharnaad.com", "title": "દુર્યોધનની પુત્રી અને કૃષ્ણની પુત્રવધુ લક્ષ્મણાના પ્રશ્નો – પ્રકાશ પંડ્યા – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » સાહિત્ય લેખ » દુર્યોધનની પુત્રી અને કૃષ્ણની પુત્રવધુ લક્ષ્મણાના પ્રશ્નો – પ્રકાશ પંડ્યા\nદુર્યોધનની પુત્રી અને કૃષ્ણની પુત્રવધુ લક્ષ્મણાના પ્રશ્નો – પ્રકાશ પંડ્યા 5\nJuly 5, 2018 in સાહિત્ય લેખ tagged પ્રકાશ પંડ્યા\nતેઓ તૈયાર થયા, પૂજા કરી, યોગ કર્યા, શસ્ત્રોની પૂજા કરી, દેવકી-વાસુદેવના આશીર્વાદ લેવા ગયા. જ્યારે તેઓ દ્રારકામાં હોય ત્યારે તેઓ તેમને મળવા અચૂક જતા. તેઓ હવે વૃધ્ધ થયા હતા પણ નિરોગી હતા. કૃષ્ણ તેમને મળીને પાછા આવ્યા. તેમણે આજે પોતાના કક્ષમાં જ ભોજન લેવાનું નક્કી કર્યુ અને તેમની નવાઇ વચ્ચે તેમનું ભોજન આજે લક્ષ્મણા લઇને આવી. મોટાભાગની રસોઇ લક્ષ્મણાની સૂચનાથી જ બનતી. તે પાકશાસ્ત્રમાં નિષ્ણાત હતી. તેના હાથની રસોઇ જમનાર ખાયા જ કરે. કૃષ્ણને તેના હાથની રસોઇથી અનેરો લ્હાવો મળતો હતો. લક્ષ્મણાએ તેમને પ્રેમથી જમાડયા. જમાડીને જતાં જતાં કહેતી ગઈ, “તમે આરામ કરી લો, પછી હું આવીશ. મને રુક્ષ્મણી તરફથી સમાચાર મળ્યા છે.” કૃષ્ણ આડા પડી વામકુક્ષીમાં ગરક થઇ ગયા. જાગ્યા ત્યારે તાજગીમાં ઉઠયા, ઘણા દિવસે બપોરે ��ારી ઊંઘ આવી હતી. હવે તેઓ લક્ષ્મણા સાથે વાત કરવા તૈયાર હતા. તેમણે તેને બોલાવી, તેના આવતા પહેલાં તેમણે સુદામા, નારદ, રુક્ષ્મણી, ઉધ્ધવ અને સત્યભામાને બોલાવી રાખેલા, તેઓ શમ્બને આ બધાથી દૂર જ રાખતા.\nથોડીવારમાં લક્ષ્મણા, રૃક્ષ્મણી અને સત્યભામા કક્ષમાં આવ્યા. અને કોઇ જ ઔપચારિકતા વગર લક્ષ્મણાએ સીધો જ સવાલ કર્યો, “શ્વસુરજી ખોટું ન લગાડતા પણ સવાલ પૂછવાનો મારો હક્ક છે. હું તમારી પુત્રવધૂ છું. તમારી પાસે હું મારી મુંઝવણ નહીં કહું તો હું કોને કહીશ\nકૃષ્ણએ પણ તેને પ્રોત્સાહિત કરતા કહ્યું, “તારો હક્ક છે. હું તારા પિતાશ્રીની ગેરહાજરીમાં તારો પિતા અને શ્વસુર પણ છું. નિસંકોચ કહે આજે તું પણ નિર્ભય થઇને કહે.”\nઅને લક્ષ્મણાએ નિર્ભય થઇને સીધો જ કૃષ્ણ ઉપર આક્ષેપ કર્યો, “હે શ્વસુરજી, મેં તો શ્રુતિ પાસે સાંભળ્યું છે અને તે સત્ય છે તેવું માની લઉં છું. તમને તો બધી ખબર જ હશે. તમારી હાજરીમાં જ આ બનાવ બનેલો હતો. પાંડવોએ ઇન્દ્રપ્રસ્થ બાંધ્યું. તમારા કહેવાથી જ રાજસૂર્ય યજ્ઞ થયો, કૌરવોને મહેમાન તરીકે બોલાવ્યા હતા. તેઓ મહેમાન થઇને આવ્યા. યજ્ઞની સમાપ્તિ પછી બધા મહેલ જોવા નીકળ્યા અને મારા પિતાશ્રીનું અપમાન થયું. દ્રૌપદીએ મારા પિતાની હાંસી કરી કહ્યું, ‘આંધળાનો દીકરો આંધળો જ હોય ને’ તમે ઇન્દ્રપ્રસ્થમાં હાજર હતા. ધૃતરાષ્ટ્ર તો જન્મથી જ અંધ હતા. તેમનો કોઇ વાંક ગુન્હો ખરો’ તમે ઇન્દ્રપ્રસ્થમાં હાજર હતા. ધૃતરાષ્ટ્ર તો જન્મથી જ અંધ હતા. તેમનો કોઇ વાંક ગુન્હો ખરો તેમનું અંધત્વ તેમના માતૃશ્રીને આભારી હતું. હસ્તીનાપુરના રાજા ભારતવર્ષના સર્વશ્રેષ્ઠ રાજવંશના માલિક, અને મહેમાન બનીને આવેલા દુર્યોધનનું આટલું મોટું અપમાન તેમનું અંધત્વ તેમના માતૃશ્રીને આભારી હતું. હસ્તીનાપુરના રાજા ભારતવર્ષના સર્વશ્રેષ્ઠ રાજવંશના માલિક, અને મહેમાન બનીને આવેલા દુર્યોધનનું આટલું મોટું અપમાન મને લાગે છે કે કુરુક્ષેત્રના યુધ્ધનો પાયો આ શબ્દથી જ નંંખાયો હતો. મારા પિતાશ્રી સમજુ હતા અણસમજુ નહીં. તે પારકા પ્રસંગની મર્યાદા સમજતા હતા. જ્યારે દ્રૌપદીએ તેમનું અપમાન કર્યું, ત્યારે તેઓ તે અપમાનનો જવાબ આપી શકત, તેઓ બળવાન હતા. સેના સાથે લઇને આવ્યા હતા. કાંઇ નહીં તો દ્રૌપદીને બે કડવા વેણ તો કહી જ શક્યા હોત કે તું તો મા-બાપ વગરની છે, તારા મા-બાપનું તો કોઇ નામ જ નથી, અમારું તો કુળ છે. તું તો યજ્ઞમાંથી પેદા કરવામાં ��વી છે. તને કેળવણી, સંસ્કાર કે ખાનદાન શું છે તેની તને ખબર જ ન હોય. અને તે વખતે મારા પિતાશ્રી પણ શસ્ત્ર કાઢી શક્યા હોત પણ એક સ્ત્રી સામે તેઓ અપમાન ગળી ગયા. વાંક તમારા બધાનો હતો. ત્યાં તમે, ભીષ્મ પિતા, દ્રૌણ, કૃપાચાર્ય, વિદુર, ધૃતરાષ્ટ્ર, કુંતી, ગંધારી, કૃપાચાર્ય. તેના પાંચ પતિ અને તેમાં સૌથી મોટા તો પોતાની જાતને ધર્મરાજ કહેવડાવતા યુધિષ્ઠિર. તેમાંથી કોઇએ દ્રૌપદીને ઠપકો આપ્યો નહીં. તેને વઢયા પણ નહીં. તેને મારા પિતાશ્રીની માફી માંગવાનું કે ભૂલ સ્વીકારવાનું કહ્યું નહીં અને તમારા સહિત બધા જાણે દ્રૌપદીએ અપમાન કર્યું તેનું સમર્થન કરતા હોય તેમ કશું બોલ્યા નહીં. આમ કેમ મને લાગે છે કે કુરુક્ષેત્રના યુધ્ધનો પાયો આ શબ્દથી જ નંંખાયો હતો. મારા પિતાશ્રી સમજુ હતા અણસમજુ નહીં. તે પારકા પ્રસંગની મર્યાદા સમજતા હતા. જ્યારે દ્રૌપદીએ તેમનું અપમાન કર્યું, ત્યારે તેઓ તે અપમાનનો જવાબ આપી શકત, તેઓ બળવાન હતા. સેના સાથે લઇને આવ્યા હતા. કાંઇ નહીં તો દ્રૌપદીને બે કડવા વેણ તો કહી જ શક્યા હોત કે તું તો મા-બાપ વગરની છે, તારા મા-બાપનું તો કોઇ નામ જ નથી, અમારું તો કુળ છે. તું તો યજ્ઞમાંથી પેદા કરવામાં આવી છે. તને કેળવણી, સંસ્કાર કે ખાનદાન શું છે તેની તને ખબર જ ન હોય. અને તે વખતે મારા પિતાશ્રી પણ શસ્ત્ર કાઢી શક્યા હોત પણ એક સ્ત્રી સામે તેઓ અપમાન ગળી ગયા. વાંક તમારા બધાનો હતો. ત્યાં તમે, ભીષ્મ પિતા, દ્રૌણ, કૃપાચાર્ય, વિદુર, ધૃતરાષ્ટ્ર, કુંતી, ગંધારી, કૃપાચાર્ય. તેના પાંચ પતિ અને તેમાં સૌથી મોટા તો પોતાની જાતને ધર્મરાજ કહેવડાવતા યુધિષ્ઠિર. તેમાંથી કોઇએ દ્રૌપદીને ઠપકો આપ્યો નહીં. તેને વઢયા પણ નહીં. તેને મારા પિતાશ્રીની માફી માંગવાનું કે ભૂલ સ્વીકારવાનું કહ્યું નહીં અને તમારા સહિત બધા જાણે દ્રૌપદીએ અપમાન કર્યું તેનું સમર્થન કરતા હોય તેમ કશું બોલ્યા નહીં. આમ કેમ શ્વસુરજી જવાબ આપો. તમે તો પાંડવોના પથદર્શક હતા. પાંડવોની ઢાલ હતા. દ્રૌપદીના સખા હતા. શું તમારી સોબતમાં તે આવું શીખી શ્વસુરજી જવાબ આપો. તમે તો પાંડવોના પથદર્શક હતા. પાંડવોની ઢાલ હતા. દ્રૌપદીના સખા હતા. શું તમારી સોબતમાં તે આવું શીખી પોતાનાથી મોટા, ઘર આંગણે આવેલા અતિથિનું પોતાના જ ઘરમાં તેમનું અને તેમના પિતાશ્રીનું હડહડતું અપમાન કર્યું. કોઇ કેમ કશું બોલ્યું નહીં પોતાનાથી મોટા, ઘર આંગણે આવેલા અતિથિનું પોતાના જ ઘરમાં તેમનું અને તેમના પિતાશ્રીનું હડહડતું અપમાન કર્યું. કોઇ કેમ કશું બોલ્યું નહીં તમારામાંથી કોઇએ પણ તેને ઠપકો આપ્યો હોત તો વાત ત્યાં જ પતી ગઇ હોત. આગળ ના વધત અને સર્વનાશ ન થાત પણ તમે બધા તે ક્ષણ ચૂકી ગયા કે જાણી જોઇને ચૂકી જવા દીધી તમારામાંથી કોઇએ પણ તેને ઠપકો આપ્યો હોત તો વાત ત્યાં જ પતી ગઇ હોત. આગળ ના વધત અને સર્વનાશ ન થાત પણ તમે બધા તે ક્ષણ ચૂકી ગયા કે જાણી જોઇને ચૂકી જવા દીધી\n“..અને શ્વસુરજી સૌથી મોટો વાંક તમારો છે. કારણ કે તમે પ્રસંગની મર્યાદા તોડી હતી. મારા પિતાશ્રીએ નહીં અને તમે બધા તેને ગુન્હેગાર ગણો છે. તેમણે તો પારકો પ્રસંગ સાચવી લીધો જ્યારે તમે તો આગલા દિવસે જ પારકા પ્રસંગના રંગમાં ભંગ કર્યો હતો. તમે શિશુપાલનો વધ કર્યો, તેણે તમને ગોવાળિયા કહ્યા. મામાના હત્યારા કહ્યા, પ્રપંચી, કપટી કહ્યા અને તમે તમારો ગુસ્સો કાબૂમાં રાખી ન શક્યા. તમે તરત જ અપમાનનો બદલો લઇ લીધો. તે તો તમારા ફોઇનો જ દીકરો હતો ને છતાં તમે તેને મારી નાખ્યો, તમે તે અપમાનનો બદલો બીજે દિવસે કે પછી પણ લઇ શક્યા હોત અથવા પ્રસંગથી બહાર જઇને લડી શક્યા હોત. પણ આ વધથી ત્યાં હાજર રહેલા રાજાઓને તમે તમારી બીક બતાવવાનો મોકો જવા દેવા માંગતા નહીં હો તે વખતે પણ કોઇએ તમને ઠપકો ન આપ્યો અને રોક્યા કે ટોક્યા નહીં.\nત્યાં હાજર રાજાઓ તો તમારી વિરુદ્ધમાં હતા. ત્યાં જ યુધ્ધ કરી શકત પણ તેઓે પણ યજ્ઞામાં હાડકાં નાખવા આવ્યા ન હતા. તેઓ તમારા કરતાં સમજુ હતા માટે ચૂપ રહ્યા. આ બધા પ્રસંગ પછી પણ ન તો દ્રૌપદીને કોઇએ ઠપકો આપ્યો કે ન કોઇએ તેને સમજાવી. પુરુષ આખરે પુરુષ છે. તમે પણ પુરુષ છો. તમે તો તમારા અપમાનનો બદલો લઇ લીધો, મારા પિતાશ્રીએ કોઇ બદલો ન લીધો તેનો તેમને વસવસો રહ્યો હશે, ક્ષત્રિયકુળમાં અપમાનનો બદલો અપમાનથી લેવાનો હોય\nઅંબાલિકાએ પણ ભીષ્મ સામે બદલો લીધો, તમે લીધો, પરશુરામે કર્ણ સામે લીધો. અને મારા પિતાશ્રીએ લીધો તે અધર્મ તમે બધાએ લીધો તે ધર્મ તમે બધાએ લીધો તે ધર્મ અને મને ધર્મની વ્યાખ્યા તો સમજાવો. એક કુળની મિલકતનો પ્રશ્ન, વહેંચણીનો પ્રશ્ન. એકને થોડું વધારે મળે ત્યારે બીજાને થોડો અસંતોષ થાય જ. આ પૃથ્વીની પ્રણાલિકા છે. જે વૃક્ષ ફળ આપે છે તેને કોઇ દિવસ તેનો સ્વાદ કેવો હોય તે ખબર હોતી નથી, શું આ તેને અન્યાય થયો ગણાય અને મને ધર્મની વ્યાખ્યા તો સમજાવો. એક કુળની મિલકતનો પ્રશ્ન, વહેંચણીનો પ્રશ્ન. એકને થોડું વધારે મળે ત્યારે બીજાને થો���ો અસંતોષ થાય જ. આ પૃથ્વીની પ્રણાલિકા છે. જે વૃક્ષ ફળ આપે છે તેને કોઇ દિવસ તેનો સ્વાદ કેવો હોય તે ખબર હોતી નથી, શું આ તેને અન્યાય થયો ગણાય પોતે તડકો વેઠી બીજાને છાંયડો આપે તો તે અધર્મ કહેવાય પોતે તડકો વેઠી બીજાને છાંયડો આપે તો તે અધર્મ કહેવાય જેના નસીબમાં જે હોય તે મળે. દ્રૌપદીને પરણવું હતું તમારી સાથે અને પરણવું પડયું પાંચ પતિને, તેનું નસીબ. હું તો કહેવાતા અધર્મી પિતાની પુત્રી પણ આર્યાવર્તના સર્વશ્રેષ્ઠ કૃષ્ણ વાસુદેવના કુટુંબમાં પરણી, આ પણ નસીબના જ ખેલ ગણાય ને જેના નસીબમાં જે હોય તે મળે. દ્રૌપદીને પરણવું હતું તમારી સાથે અને પરણવું પડયું પાંચ પતિને, તેનું નસીબ. હું તો કહેવાતા અધર્મી પિતાની પુત્રી પણ આર્યાવર્તના સર્વશ્રેષ્ઠ કૃષ્ણ વાસુદેવના કુટુંબમાં પરણી, આ પણ નસીબના જ ખેલ ગણાય ને તમારે ૮ – ૮ પત્ની, બીજી સેંકડો પ્રેમિકા છતાં તમે બ્રહ્મચારી ગણાઓ. શું આ જ ધર્મ તમારે ૮ – ૮ પત્ની, બીજી સેંકડો પ્રેમિકા છતાં તમે બ્રહ્મચારી ગણાઓ. શું આ જ ધર્મ અને તમે કહો તે ધર્મ, બીજા કહે તે નહીં, તમારી ધર્મની વ્યાખ્યા શું અને તમે કહો તે ધર્મ, બીજા કહે તે નહીં, તમારી ધર્મની વ્યાખ્યા શું હવે તો તમે પાનખરના કિનારે આવ્યા છો. શ્વસુરજી આજે મને ધર્મનું દિવ્યજ્ઞાન આપો, મારી આંખ ઉઘાડો, હું ર્ધાર્મિક થવા માંગું છું. હું પણ ધર્મના માર્ગ પર ચાલવા માંગું છું. આજથી હું તમારી પુત્રવધૂ નહીં તમારી શિષ્યા, તમે મને જ્ઞાન આપો, મને બોધ આપો, હું પણ વૈકુંઠ જવા માંગું છું. હું પણ મારી ૭૧ પેઢી તારવા માંગું છું. પિતૃપક્ષ અને શ્વસુર પક્ષ બંને બાજુથી.”\nતે હાંફતી હતી, હાંફતા હાંફતા તે ધ્રૂસ્કે ચઢી ગઇ, વાતાવરણમાં સ્તબ્ધતા છવાઇ ગઇ હતી. કૃષ્ણ અવાચક થઇ ગયા. સુદામા આઘાતથી મૂઢ થઇ ગયા, નારદ કશું બોલી ના શક્યા. આ પ્રસંગ, રુક્ષ્મણી અને ઉધ્ધવની હાજરીમાં બન્યો હતો. તેઓ પણ ચૂપ રહ્યા, લક્ષ્મણાની વાત મહદ અંશે સાચી લાગતી હતી. જો દ્રૌપદીએ તે દિવસે લક્ષ્મણાના પિતા દુર્યોધનનું અપમાન ન કર્યું હોત તો આ સર્વનાશ થાત જ નહીં કોઇ મૂળ સુધી જવા તૈયાર નહોતું. લક્ષ્મણા મૂળ સુધી ગઇ, રૃક્ષ્મણીને તેની વાતમાં તથ્ય લાગ્યું. આજે લક્ષ્મણા જ્વાળામુખી બનીને પ્રગટી હતી. તેનો આક્રોશ સાચો હતો. તેની પાસે તેના સવાલોનો કોઇ જવાબ નહોતો. કૃષ્ણ પણ અવાચક થઇને સાંભળ્યા કરતા હતા. તે પણ ચક્કરમાં પડી ગયા. આજ સુધી લક્ષ્મણા પોતાને ત્યાં આવ્યા પછી કશું �� બોલી નહોતી અને આજે તેણે આખું પ્રકરણ ખોલી કાઢયું. શું તે એટલી બધી વિચક્ષણ હતી કે તેના તેનો તર્ક-વિતર્ક અને તેના સવાલોનો તેમની પાસે જવાબ નહોતો\nથોડી ક્ષણ બધા ચૂપ રહ્યા, લક્ષ્મણાએ આગળ ચલાવ્યું.\n“શ્વસુરજી મને માફ કરશો, મારા માટે તમે શ્વસુર છો. તમારા સૂરમાં મારો સૂર, અને રુક્ષ્મણી તરફ જોતાં બોલી, તમે મારા સાસુ છો, એટલે તમે મારા પ્રાણવાયુ છો. તમારા વગર હું અધૂરી, તમારા પુત્ર સાથે જ હું પૂર્ણ થાઉં. મારે પણ તમારા પુત્ર થકી ૧૦ પુત્ર-પુત્રી છે, મારે તેમને સંસ્કાર આપવાના છે, ઠેકાણે પાડવાના છે. કુળવાન બનાવવાના છે. સમાજમાં સ્થાપિત કરવાના છે. તમારા કુળમાં આવી માટે મારી ઓળખ ઢંકાઇ ગઇ. નહીં તો હું દુષ્ટ, અધર્મી, મિલ્કત પચાવી પાડનારની દીકરી તરીકે ખપી ગઇ હોત, ના પણ હું આજે ખુમારીથી કહું છું કે હું દુર્યોધનની પુત્રી છું. મને મારા પિતાશ્રી ઉપર ગૌરવ છે. માન છે. હું અબળા નથી, સબળા છું. તમારો પુત્ર મારું અપહરણ કરી લઇ આવ્યો, મને પણ તેના તોફાન ગમ્યા, મેં તેમને સ્વીકારી લીધા. જો તે મને ન ગમતા હોત તો હું પાછી જતી રહેત. પણ આ વંશે મને સન્માન આપ્યું. હવે આ જ વંશનો આશરો લઇ હું મારા પિતાશ્રીને ન્યાય અપાવવા માગું છું.”\nફરીથી તે હાંફી ગઇ હતી. ચારેમાંથી કોઇ કશું બોલી શકે તેમ નહતું, તેમની પાસે કોઇ ઉત્તર જ નહોતો.\nઆદરણીય પ્રકાશભાઈ પંડ્યા ગયા અઠવાડીયે અક્ષર:સ્થ થયા, તેમના પુસ્તક ‘હવે તો ઉત્તર આપો કૃષ્ણ – દુર્યોધનની પુત્રી અને કૃષ્ણની પુત્રવધુ લક્ષ્મણાના પ્રશ્નો’ પુસ્તકનો આ ભાગ અક્ષરનાદ પર મૂકવાની ચર્ચા તેમના અવસાનના આગલા દિવસે જ થઈ હતી. આજે તેમના જ સર્જન થકી તેમને શ્રદ્ધાંંજલી આપી રહ્યા છીએ ત્યારે પુસ્તક વિશેની, કૃષ્ણ અને અન્ય પાત્રો વિશેની અનેક ચર્ચાઓ પણ હવે અધૂરી જ રહી જવાની. ઈશ્વર તેમના આત્માને શાંંતિ આપે એ જ પ્રાર્થના.. આ આખું પુસ્તક અક્ષરનાદના ડાઊનલોડ વિભાગમાંથી નિ:શુલ્ક ડાઊનલોડ કરી શકાશે.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n5 thoughts on “દુર્યોધનની પુત્રી અને કૃષ્ણની પુત્રવધુ લક્ષ્મણાના પ્રશ્નો – પ્રકાશ પંડ્યા”\nખુબ જ સુંદર …..વાંચકને જકડી રાખનાર\nPingback: હવે તો ઉત્તર આપો કૃષ્ણ – (સ્વ.) પ્રકાશભાઈ પંડ્યા – ગુજરાતી રસધારા\nઓમ શાંતિ. પ્રકાશભાઈ પ્ંડ્યાને દિલથી શ્રધ્ધાંજલી. “હવે તો ઉત્તર આપો કૃષ્ણ” પુસ્તક સદીઓથી ચાલી આવતી એક વિચારધારાને ઝંકૃત કરતી ઉત્તમ રચના છે. પ્રકાશભાઈનું મહાભારત વિષેનુ ઝીણવટ ભર્���ું અને ઉંડુ ગ્યાન અહીં ઊડીને આંખે વળગે છે. મહાભારત વિષેના અને તેમની અન્ય રચનાઓના શબ્દદેહ થકી વાચકોના વિશ્વમાં તેઓ સદાય હાજર રહેશે. આ પ્રકરણ વચ્યા પછી કોઈ પુસ્તક ન વાંચે તો જ નવાઈ\n← બે કાવ્યો – પ્રહલાદ પારેખ\nશ્રી મહાવીર સ્વામી – સંક્ષિપ્ત જીવન →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2019/parane/", "date_download": "2020-09-29T07:52:44Z", "digest": "sha1:ISSTXKHREP6N23KS2XS57GK6JL6AFL5V", "length": 13378, "nlines": 281, "source_domain": "sarjak.org", "title": "બાળક એટલે વાસ્તવનો અભિનય » Sarjak", "raw_content": "\nબાળક એટલે વાસ્તવનો અભિનય\nપરાણે વ્હાલો લાગતો પ્રણય છું\nદુનિયાની આંખનું કૌતુક વિસ્મય છું\nહું જે બોલું તે બની જાય છે ગીત\nસુશ્ષ્ટિનો સૂર, તાલ અને લય છું\nહું છું એવો ને એટલો જ દેખાઉં છું\nહું વાસ્તવનો વાસ્તવિક અભિનય છું\nના પીડા ના ચિંતા ના નિરાશા ના ડર\nસૌને ખુશ કરતી ખુશખુશ વય છું\nઆસુઓનાં આચમનને હું પડકારતો\nહાથવગાં હાસ્યનાં કસુંબામય છું\nઉર્જા, ઉપાડો, ઉલ્લાસનો સંચય છું\nએટલે જ હું સૌને અતિ પ્રિય છું\nકાળનો કાટ અડ્યો કે આભડયો નથી\nનિર્દોષ નિજાનંદી પ્રભુનો પરિચય છું\nશ્રીદેવી – એક અવિસ્મરણીય અભિનેત્રી\nએણે લગબગ ૧૫૦ ઉપર ફિલ્મોમાં કામ કર્યું હતું અને પોતાની એ આગવી ભાત છોડી હતી. આજે પણ શ્રીદેવી વિષે વખાણ જ કરાય એવો એનો અભિનય હતો. એ કયારેય ભુલાશે નહીંન અને ભૂલી શકાશે જ નહીં.\nદાદી – માં મારી વાત્સલ્ય નો દરિયો\nછતા હું હંમેશા busy ની busy.\nકયા મારા દાદી-માં ની વાતો,\nસરનામાંઓ તું શોધ્યા કરે\nઆ મોહમાયાથી લિપ્ત સંસારમાં તો જો,\nડૂબી જાય છે આ નફરત, અને પ્રેમ તરે છે,\nજાતને બસ આટલું તું\nહેલ્લારો – અતિઉત્સાહનું નિરાશાજનક પરિણામ\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nગણેશ મૂર્તિ – દંતેવાડા (ઢોલકલ પર્વત – છતીસગઢ)\nવીંટાળે સાપને, ફૂલ જાણે,\nહું રોજ મને તારા મહી શોધું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/tv/cnbc-bajar-shows/vayda-thi-faydo_2020-09-16.html", "date_download": "2020-09-29T07:53:42Z", "digest": "sha1:FT5NH7OH7NZNDWMWQXAGE7SFLRINJGBU", "length": 8260, "nlines": 127, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "  વાયદા થી ફાયદો: CNBC-Bajar Shows - Wednesday 16th September, 2020", "raw_content": "\nફેડ દ્વારા વ્યાજદરમાં વધારાની સંભાવના વધી છે: દેવેન ચોક્સી\nઆગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કે આર ચોક્સી ઈન્વેસ્ટમેન્ટ મૅનેજર્સના એમડી દેવેન ચોક્સી પાસેથી.\n29.09.2020 / વેદાંતને BSE, NSEમાંથી ડિલિસ્ટિંગ માટેની સૈદ્ધાંતિક મંજૂરી મળી\nઆ વર્ષે જૂનમાં વેદાંતને ડિલિસ્ટ ક�...\n29.09.2020 / UIT AMCના IPO આજે ખુલ્યો, જાણો શું છે ઇશ્યૂમાં ખાસ\nUIT AMCએ આ IPO દ્વારા 2,152 થી 2160 કરોડ રૂપિયાન...\n29.09.2020 / CAMS IPO: કેવી રીતે તપાસવી અલૉટમેન્ટ સ્ટેટસ, આ છે સૌથી સરળ રસ્તો\nCAMSએ આ IPO દ્વારા 2258 કરોડ રૂપિયા ઉભા કર�...\nસારા વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સે�...\n28.09.2020 / નિફ્ટી 11200 ઊપર બંધ, સેન્સેક્સ 592 અંક વધ્યો\nઆજના કારોબારી સત્રના દિવસે ભારતી�...\n28.09.2020 / Market live: નિફ્ટી નિકળી 11200 ની પાર, નિફ્ટી બેન્કને પણ લાગી પાંખ, 500 અંક વધ્યો\nસપ્તાહના પહેલા દિવસે બજારમાં તેજ�...\nSilver Lakeના રોકાણથી RILના ટેક, ગ્રાહક કાર�...\n08.09.2020 / કામત કમિટીની ભલામણો પર શું છે મોટા Brokerage housesની રાય\nRBIએ કામત કમિટીની ભલામણોને ગત સાંજે ...\nગુરૂવાર એટલે 6 ઓગસ્ટના આરબીઆઈ ગર્વ...\n29.09.2020 / Global market: US માર્કેટ મજબૂત, ગઈકાલે DOW 410 પોઇન્ટ વધ્યો, એશિયા મિશ્ર, SGX Nifty ફ્લેટ\nઅમેરિકા બજારોના સંકેતો સારા દેખા�...\n28.09.2020 / એશિયાઈ બજાર મિશ્ર, એસજીએક્સ નિફ્ટી 0.34% મજબૂત\nએશિયાઈ બજારોમાં આજે મિશ્રનો કારો�...\n25.09.2020 / અમેરિકી બજારમાં મજબૂતી, ડાઓ 26,800 ની ઊપર બંધ\nડાઓ જોંસ 52.31 અંક એટલે કે 0.20 ટકાની મજબ�...\nકેપિટલ ગૂડ્સ 13690.04 57.61\nકન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 23661.36 254.82\nબીએસઈ એફએમસીજી 10971.17 81.82\nબીએસઈ હેલ્થકેર 19696.32 140.42\nબીએસઈ પીએસયુ 4582.35 78.78\nબીએસઈ સ્મોલ કેપ 14815.01 48.24\nસીએનએક્સ મિડકેપ 14669.65 51.32\nસ્ટ્રેઈટ્સ ટાઈમ્સ(Sep 29) 2474.14 8.87\nUIT AMCના IPO આજે ખુલ્યો, જાણો શું છે ઇશ્યૂમાં ખાસ\nઆદર્શ વજનમાં 5 કિલો વધ્યા, મહિલાઓ માટે 55 કિલો અને પુરુષો માટે 65 કિલો થયો ફિક્સ\nCorona pandemic: કોરોનાની ઝડપી, કેટલી રાહત - કેટલી મુશ્કેલી\nCoronavirus India News: દેશમાં સંક્રમિતોની સંખ્યા 61 લાખને પાર, 24 કલાકમાં 70,589 નવા કેસ\nવર્લ્ડ બેન્કે કહ્યું, કોરોનાને કારણે 1967 પછી સૌથી ઓછી રહેશે એશિયાનો વિકાસ દર\nકેબિનેટે કેન્દ્રીય મંત્રાલયોમાં 16 નવી નિમણૂકોને આપી મંજૂરી, જાણો કોણ શું બનાવ્યુ\nઆજે થઇ રહ્યા 3 IPOની ઓપનિંગ, પ્રાઇમરી માર્કેટમાં દેખાશે ભરપૂર એક્શન\nCAMS IPO: કેવી રીતે તપાસવી અલૉટમેન્ટ સ્ટેટસ, આ છે સૌથી સરળ રસ્તો\nSushant Case: AIIMSએ CBIને આપી રિપોર્ટ, ખુલશે મૃત્યુનો રહસ્ય\nGujarat: વડોદરાના બાવામનપુરામાં 3 માળની અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ પડી ગઇ, કાટમાળમાં દબાઇને 3 લોકોની\nPetrol Diesel Price: આજે ફરી ઘટ્યો ડીઝલનો ભાવ, ઝડપથી ચેક કરો તમારા શહેરમાં તેલની કિંમત\nMP: પત્નીને મારવાના આરોપમાં એડિશનલ DG પુરુષોત્તમ શર્મા સસ્પેન્ડ, વીડિયો વાયરલ થવા પર કાર્યવાહી\nNDAએ ગુમાવ્યા 2 શૅર, હવે ગઠબંધનનું હિંદુત્વ સાથે શું છે લેવું-દેવું: શિવસેના\nનાણાકીય સમીક્ષા પર RBIની બેઠક હવે 29 સપ્ટેમ્બરે નહીં યોજાશે, જાણો શું છે કારણ", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/article/uttarayan/uttarayan-makar-sankranti-2020-118011100004_1.html", "date_download": "2020-09-29T07:09:40Z", "digest": "sha1:6PCG4NB7EM5GKXE5ROGB2Y4ZCQAA4PD3", "length": 9352, "nlines": 225, "source_domain": "gujarati.webdunia.com", "title": "પતંગ ઉડાવતી વખતે રહો સાવધાન..- Pls Share This To all -To Save Life | Webdunia Gujarati", "raw_content": "મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nદાંપત્ય જીવનને સુખમય બનાવા માટે મહિલાઓ મકરસંક્રાતિ પર કરો આ કામ\nMakar Sankranti - મકરસંક્રાંતિ શબ્દના વિવિધ અર્થ\nMakar sankranti- મકર સંક્રાતિ પર આ સરળ ઉપાય કરીને વધારો સુખ-સમૃદ્ધિ(See Video)\nઆ પણ વાંચો :\nઉત્તરાયણ વિશેષ. દોરી. પતંગોના પ્રકાર. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ. પતંગોનો આવો ઉપયોગ\nજાણો પતંગ વિશે અવનવુ\nચાઈનીઝ પતંગ. ચાઈનીઝ દોરા. ટુક્કલ. ચાપટ. પતંગ લૂંટવા\nતલ સાંકળી. તલના લાડુ. મગફળી તલના લાડુ. મમરાના લાડુ. ગુજરાત સમાચાર\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.kutchgurjari.org/articles/vani-ganit-charmi-shah/", "date_download": "2020-09-29T08:53:12Z", "digest": "sha1:4F67FDPTUAWKPNMTVT3RWLZ3GDA4OE3Y", "length": 6261, "nlines": 244, "source_domain": "www.kutchgurjari.org", "title": "વાણી - ગણિત | Kutch Gurjari", "raw_content": "\nવાણી - ગણિત - ચાર્મી અપૂર્વ શાહ, ભુજ\nવાણીના છે ઘણાં પ્રકાર,\nમીઠી વાણી છે ખાસ આકાર,\nબોલવાની છે આ એક કળા,\nમીઠું બોલવાથી દરેક કામ ફળ્યા.\nમીઠી વાણીથી મળે સૌને માન,\nજેમાં છૂપાયું દરેકનું સમ્માન.\nબોલે એના બોર વેચાય,\nમીઠું બોલો તો સૌ કોઈ ખેંચાય.\nગણિત જેવો વિષય નહિં કોઈ,\nજેમાં દાખલા સાચા પડે હર કોઈ.\nએ તો છે જીવનનો પ્રાથમિક સાર.\nઅંક, બીજ અને ભૂમિતિની ગણતરી,\nજેમાં સમાહી આખી સૃષ્ટિની વહેંચણી.\n(કચ્છ ગુર્જરી જાન્યુઆરી ૨૦૨૦ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)\nરૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક અર્પણ 01 September 2020 11\nકેન્સરના ગરીબ દર્દીઓ માટે દાન 01 September 2020 13\nલીલાચારાનું નિરણ 27 July 2020 8\nદાતાશ્રીઓની ખૂબ ખૂબ અનુમોદના 01 September 2020 10\nપર્યુષણ દરમિયાન તપશ્ચર્યા 15 August 2020 11\nઓનલાઈન એક્ટીવીટીઝથી સાવચેત 10\nપોસ્ટકાર્ડથી વોટ્‌સેપ સુધી 10\nઅંતર વ્યથા એક ગૃહિણીની\nતહેવાર જીવન જીવવાની જડીબુટ્ટી\nલોકડાઉન પરિસ્થિતિઓ સામેના ઉપાયો\nઆ સમય પણ વીતી જશે\nમાં બાપને ભૂલશો નહિ\nનવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર\nપર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી\nમેન્ડોલીન વાદક નિર્મલ સંઘવીનું નિધન\nપર્યુષણ મહાપર્વ ભક્તિભાવ પૂર્વક ઉજવાયું\nદાતાશ્રીઓની ખૂબ ખૂબ અનુમોદના\nકેન્સરના ગરીબ દર્દીઓ માટે દાન\nરૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક અર્પણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "http://www.manmanch.in/?p=17202", "date_download": "2020-09-29T08:19:11Z", "digest": "sha1:FTZTZDUAR4VJPJIK47S4HGHU4PR7SK2F", "length": 10084, "nlines": 96, "source_domain": "www.manmanch.in", "title": "દીવ જિલ્લા માં એચપી ગ્રાહકો ને મળશે વિના મુલ્યે ત્રણ ગેસ સિલિન્ડર - Manmanch news", "raw_content": "\nદીવ જિલ્લા માં એચપી ગ્રાહકો ને મળશે વિના મુલ્યે ત્રણ ગેસ સિલિન્ડર\nકોરોના વાયરસ ને લઈ ગેસ સિલિન્ડર ડિલિવરી મેન માટે ખાસ વીમો કોરોના વાયરસ થી જો ડિલિવરી મેન નું અવસાન થશે તો મળશે પાંચ લાખ નો વીમો\nઆજે સમગ્ર ભારત ભર મા કોરોના નો હાહાકાર મચાવ્યો છે કોરોના કેશો માં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે જેને માત આપવા ભારત સરકાર કટિબદ્ધ છે આ કપરા સમય માં મધ્યમ વર્ગના અને ગરીબ લોકો માટે અનેક યોજનાઓ અમલ માં લાવવામાં આવી છે ત્યારે ડી.એન.ઓ. (DNO-DIU) શ્રી મનદિપ કુમાર (એચ.પી.સી.એલ) ના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસ ને લઈ ને જો કોઈ પણ ડિલિવરી મેન નું અવસાન થાય તો ડિલિવરી મેન ના પરીવાર ને પાંચ લાખ રૂપિયા નું વીમા કવચ ઓઈલ કંપની તરફથી આપવામાં આવશે તેવુ જાણવા મળ્યું છે જો કે વધુ માં સોમનાથ ગેસ સર્વિસ ના મેનેજર ચેતન સોલંકી એ જણાવ્યું હતું કે ઓઈલ કંપનીઓ પાસે પર્યાપ્ત માત્રામાં એલ.પી.જી સિલિન્ડર ઉપલબ્ધ છે જેથી કોઈ પ��� ગ્રાહકો એ ગભરાવવાની જરૂર નથી દરેક ગ્રાહકો ને ગભરાવવા ની જરૂર નથી જોકે સમયસર સિલિન્ડર ઘરે મળી રહેશે તેવું જણાવ્યું હતું ટુંક સમયમાં ઉજ્જવલા યોજના ના ગ્રાહકો ને ત્રણ સિલિન્ડર વિનામૂલ્યે આપવામાં આવશે તેવું પણ સોમનાથ ગેસ એજન્સી દીવ ના મેનેજર એ જણાવ્યું હતું દીવ મા ઉજ્જવલા યોજના હેઠળ ૧૩૬ લાભાર્થીઓ છે\nઅંકલેશ્વર ની વાલિયા ચોકડી વિસ્તાર માં સુપર આર્કેડ માં બાલાજી મસાલા એન્ડ ડ્રાયફૂટ ની દુકાન માં ચોરી\n=તસ્કરો કાજુ બદામ ,ચા ના પેકેટ દ્રાક્ષ પીસ્તા ના જથ્થા ની ચોરી કરી ફરાર =તસ્કરો સીસીટીવી નું ડીવીઆર લઇ ફરાર અંકલેશ્વર ની વાલિયા ચોકડી વિસ્તાર ... Read More\nમુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આદ્યશકિત માં અંબાજીના દર્શન કર્યા..\nમુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે વહેલી સવારે આદ્ય શકિત માં અંબાજીના પૂજન અર્ચન કરીને તેમના દિવસનો પ્રારંભ કર્યો હતો. મુખ્ય મંત્રીશ્રીએ કોરોના સંક્રમણ દરમ્યાન ... Read More\nકોરોના વાઇરસ ના કેર સામે લડવા માટે લીંબડી મોટા મંદીર માં આર્યુવૈદિક ઉકાળા ની સુવિધા\nસમગ્ર વિશ્વ માં કોરોના વાઇરસે માજા મૂકી છે આ વાઇરસ મૂળ ચીન થી ફેલાયો છે હાલ સમગ્ર દુનિયા માં આ કોરોના વાઇરસે હાહાકાર મચાવી દીધો ... Read More\nNEWER POSTદીવનાં એક શિક્ષકે તેમનાં જન્મદિવસને યાદગાર અને માનવતા બતાવતા તેમણે દીવ કલેક્ટરને રુ.૪૦૦૦/- ની રાશિ આપી\nOLDER POSTનર્મદા પોલીસ દ્વારા તમામ પોલીસ લાઇન અને તમામ પોલીસ સ્ટેશનને સેનેટાઇઝ કરવામાં આવ્યા\nસંતરામપુર નગરમાં પ્રતાપપુરા વિસ્તારમાં શાકભાજી અને ફૂલ નો ધંધો કરનારા પ્રતાપપુરા ના પ્રકાશ માળી નો રિપોર્ટ પોઝિટિવ\nદીવ મા પત્રકાર બીપીન બામણીયા પર ફરીયાદ\nમહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગોધરા(ઉ) ગામના યુવાનને પાકિસ્તાનથી મેસેજ આવતા આ મામલો કોરોના ની મહામારી ના સમયમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો.\nસંતરામપુરમાં જાહેર સુચના નો ભંગ કરના ૯ જેટલા વેપારી સામે નગરપાલિકા દ્વાર કાયદેસર ની કાર્યવાહી કરી દુકાનો ને સીલ મારવામાં આવ્યું.\nKundan on દીવ જિલ્લા માં એચપી ગ્રાહકો ને મળશે વિના મુલ્યે ત્રણ ગેસ સિલિન્ડર\nuser on જાંબુઘોડા માં ભા.જ.પા દ્વારા કોરોના વિશે માહિતી અપાઈ : માસ્ક નું પણ વિતરણ\nકિરીટ સમાયા on જાંબુઘોડા માં ભા.જ.પા દ્વારા કોરોના વિશે માહિતી અપાઈ : માસ્ક નું પણ વિતરણ\nકાવી કંબોઇ નુ સ્થંભેસ્વર મહાદેવ મંદિર પવિત્ર શ્રાવણ માસ મા સવારે 9 થી બપોર ના 3વાગ્યે સ��ધી દશૅન માટે ખુલ્લુ રહેશે\nનેત્રંગની શિક્ષકાએ પોતાના લગ્નમાં સગા-સબંધીઓને ફળાઉ કલમ આપી પયૉવરણ બચાવવાનો સંદેશ,\nકોરોના વાયરસની સામે લોકોને રક્ષણ આપવા માટે અંકલેશ્વર ની મહિલા સેવાકીય સંસ્થાઓ મેદાનમાં આવી…\nનેત્રંગ તાલુકાના ૬૦ ગામોમાં નેટવર્કના ધાંધિયાથી ગરીબ પરીવારના બાળકોનું ભવિષ્ય અંધકારમય.\nસમગ્ર ગુજરાતમાં સરકારી કરોડો ચોરસ મીટર જમીન વણવપરાયેલ પડી રહી છે અને બીજીબાજુ સરકાર ખેડૂતોની કિંમતી જમીન વિકાસ નામે સંપાદન કરી રહી છે\nહળવદમાં ભેંસને અચાનક આફરો ચડતા પશુ ડોક્ટર ઓપરેશન કરી ને પ્લાસ્ટિક કચરો કાઢી ભેંસ નો જીવ બચાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.baotian.com/gu/pro_cat/foam-mattress/", "date_download": "2020-09-29T08:26:58Z", "digest": "sha1:QT6LU3BZ4WP3DAKU2I7PKDK3CVBMRJXG", "length": 6942, "nlines": 214, "source_domain": "www.baotian.com", "title": "ફીણ ગાદલું – બાઓટિયન ફર્નિચર કું., લિ.", "raw_content": "માર્કેટિંગ @ બાઓટીઅન ડોટ કોમ\nBaotian 35 વર્ષ ફર્નિચર કસ્ટમાઇઝેશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે\nસ્થિર હેડરેસ્ટ સાથે ફેબ્રિક બેડનો આધાર\nડાર્ક ગ્રે વેલ્વેટ ફેબ્રિક સોલિડ વુડ હોટેલ ડાઇનિંગ ખુરશી\nપીછો સાથે દ્રાક્ષ જાંબુડિયા ફેબ્રિક શાહી વિભાગીય સોફા કોચથી\nચેઝ સાથે પ્લેસિડ બ્લુ વિંટેજ ફેબ્રિક ચેસ્ટરફિલ્ડ સોફા\nભવ્ય જાંબુડિયા આધુનિક ફેબ્રિક ચેઝ લાઉન્જ સોફા\nમેમરી ફીણ અને પોકેટ વસંત વર્ણસંકર રોલિંગ ગાદલું\nબેડરૂમમાં ફર્નિચર લેધર એડજસ્ટેબલ સ્ટોરેજ ફંક્શન બેડ\nઅમેરિકન સ્ટાઇલ લિવિંગ રૂમ ફર્નિચર લક્ઝરી ડિઝાઇન ફેબ્રિક કોર્નર સોફા, ચેસ્ટરફિલ્ડ ડિઝાઇન ફેબ્રિક કોચ\nહોમ ફર્નિચર આધુનિક ડિઝાઇન 3 સીટર સોફા બેડ\nહોટેલ ફર્નિચર પોકેટ વસંત ગાદલું સોફા બેડ\nબાઓટિયન ફર્નિચર કું., લિ.\nમાર્કેટિંગ @ બાઓટીઅન ડોટ કોમ\nનં .3 ચેંગસાઇ રસ્તો, ગ્રેટ ટાઉન, શુંડે ડિસ્ટ્રિક્ટ, ફોશાન સિટી, ગુઆંગડોંગ. ચીન\nમેમરી ફીણ અને પોકેટ વસંત વર્ણસંકર રોલિંગ ગાદલું\nતમારો સંદેશ અમને મોકલો:\nબાઓટિયન ફર્નિચર કું., લિ.\nઇલેક્ટ્રિક સોફાની રજૂઆત અને ફાયદા\nનં .3 ચેંગસાઇ રસ્તો, ગ્રેટ ટાઉન, શુંડે ડિસ્ટ્રિક્ટ, ફોશાન સિટી, ગુઆંગડોંગ. ચીન\nઅમને હમણાં ક Callલ કરો:\nમાર્કેટિંગ @ બાઓટીઅન ડોટ કોમ\nઅમારા ઉત્પાદનો અથવા પ્રિસીલિસ્ટ વિશે પૂછપરછ માટે,\nકૃપા કરીને તમારું ઇમેઇલ અમને મોકલો અને અમે તેમાં રહીશું\nઅંદર સ્પર્શ 24 કલાક.\nબાઓટિયન ફર્નિચર કું., લિ. © 2020 બધા હકો અમારી પાસે રાખેલા છે ગ���પનીયતા નીતિરીટર્ન નીતિશિપિંગ નીતિ\nમાર્કેટિંગ @ બાઓટીઅન ડોટ કોમ\nમાર્કેટિંગ @ બાઓટીઅન ડોટ કોમ\nમાર્કેટિંગ @ બાઓટીઅન ડોટ કોમ\nમાર્કેટિંગ @ બાઓટીઅન ડોટ કોમ\nમાર્કેટિંગ @ બાઓટીઅન ડોટ કોમ\nશોધવા માટે enter અથવા ESC ને બંધ કરવા હિટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/01-06-2018/20841", "date_download": "2020-09-29T06:18:22Z", "digest": "sha1:4WTPWYQRMIVAQ7T77NESED2WA2IPTCTE", "length": 15905, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "ઇમ્તિયાઝ અલીની ફિલ્મ લૈલા મજનુના ફર્સ્ટ લૂક લોન્ચ", "raw_content": "\nઇમ્તિયાઝ અલીની ફિલ્મ લૈલા મજનુના ફર્સ્ટ લૂક લોન્ચ\nમુંબઇ: ટોચના ફિલ્મ સર્જક ઇમ્તિયાઝ અલીની નવી ફિલ્મ લૈલા મજનુના ફર્સ્ટ લૂકને ગુરુવારે રિલિઝ કરાયો હતો. પહેલી જૂને શુક્રવારે એનું ટીઝર રજૂ કરવાની ઇમ્તિયાઝની યોજના હતીબાલાજીની એકતા કપૂર આ ફિલ્મની નિર્માત્રી છે. હજુ જો કે સ્ટાર કાસ્ટ ફાઇનલ થઇ નથી. પરંતુ ઇમ્તિયાઝે રજૂ કરેલી સ્ક્રીપ્ટ અને ફિલ્મની આઉટલાઇન એકતાને પસંદ પડી હતી. શુક્રવારે પહેલી જૂને એકતા અને રિયા કપૂરની ફિલ્મ વીરે દી વેડિંગની સાથોસાથ લૈલા મજનુનું ટીઝર રજૂ કરવાની એની યોજના હતી.અગાઉ પણ લૈલા મજનુ વિશે એક કરતાં વધુ ફિલ્મો બની હતી અને જે તે સમયના દર્શકોને ગમી હતી. ઇમ્તિયાઝ આ સેંકડો વરસો જૂની કથામાં શું નવું કરવાનો છે એ હજુ જાહેર થયું નથી.પરંતુ ઇમ્તિયાઝ કાયમ કંઇક નવું કરતો રહ્યો છે અને નિતાંત વ્યાપારી ભેજું ધરાવતી એકતાને એની સ્ક્રીપ્ટ ગમી છે એટલે કંઇક તો હશે. ઇમ્તિયાઝની નિકટનાં સૂત્રોએ કહ્યું કે સૈકાઓ જૂની આ પ્રણય કથાને ઇમ્તિયાઝ આજના સંદર્ભમાં રજૂ કરવાનો છે. આ ફિલ્મનું ડાયરેક્શન ઇમ્તિયાઝનો ભાઇ સાદ અલી કરશે એવું પણ જણાવવામાં આવ્યું હતું.ઇમ્તિયાઝે એક ફોટોગ્રાફ સાથે ઇન્સ્ટાગ્રામ પર આ ફિલ્મની જાહેરાત કરી હતી અને એમાં જણાવ્યું હતું કે એકતા નિર્મિત આ ફિલ્મનો પ્રસ્તુતકર્તા હું રહીશ.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \n૨૨ વર્ષની ચાંદનીને ઇરફાન પઠાણ ફસાવીને ભગાડી ગયો...દિકરીને શોધી આપવા મા-બાપની કાકલુદી : રૂરલ એસપીશ્રી બલરામ મીણા અંગત રસ લઇ ગરિબ પરિવારની વ્હારે આવે તેવો અનુરોધ access_time 11:53 am IST\nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nમહારાષ્‍ટ્રમાં ફરીથી બનશે શિવસેના - ભાજપા સરકાર \nજમીન સંપાદન અંગેના ચુકાદામાં કેટલાક પ્રશ્નો અનુત્તરઃ જસ્‍ટીસ બોબડે access_time 11:46 am IST\nસુશાંતનાં શરીરમાં ઝેર ન્‍હોતુ access_time 11:46 am IST\nસુશાંત કેસઃ AIIMSએ CBIને સોંપ્‍યો રિપોર્ટઃ હવે ખુલશે એકટરના મોતનું રહસ્‍ય access_time 11:45 am IST\nરાજ્‍યોએ પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓનું ૫ ટકા ચેકીંગ કરવું પડશે access_time 11:44 am IST\nગોખલાણાના યુવાનનો આપઘાત કે ડૂબી ગયો\nહવે પછીના બે મહિના વેપાર - ધંધા માટે મહત્‍વના access_time 11:43 am IST\nઆંધ્રપ્રદેશ સરકાર 35 વર્ષ સુધીના ગ્રેજ્યુએટ બેરોજગારોને આપશે દરમહિને 1000નું ભથ્થું :રાજ્યના માહિતી મંત્રીએ કહ્યું કે યોજનાનો અંદાજે 10 લાખ બેરોજગારોને લાભ મળશે :આ યોજના માટે રાજ્ય સરકારે 1200 કરોડની ફાળવણી કરીછે access_time 1:10 am IST\nબનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે : 4 જૂનના યોજાશે ચેરમેન,વાઇસ ચેરમેનની ચૂંટણી : અઢીવર્ષની ટર્મ પુર્ણ થતા યોજાશે ચૂંટણી : શંકર ચૌધરી છે બનાસડેરીના ચેરમેન : ડેરીની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો : ફરી શંકર ચૌધરી ચેરમેન બને તેવી પ્રબળ શક્યતા access_time 8:35 pm IST\nજમ્મુ કાશ્મીરના પુલવામાં સીઆરપીએફના વાહન ઉપર આતંકીઓનો હુમલોઃ કોઈ જાનહાની નથી access_time 4:30 pm IST\nચૂંટણી પંચના ગોટાળાને ગરબડવાળા ઈવીએમ મશીનોની તપાસ થવી જોઈએ ;હવે દેવેન્દ્ર ફડણવીસે પણ ઈવીએમ મુદ્દો ઉઠાવ્યો access_time 12:00 am IST\nસરકારને લાગ્યો મોટો ઝટકો;એર ઈન્ડિયા માટે ડેડલાઈન સુધી કોઈ ખરીદદાર મળ્યો જ નહીં access_time 10:04 am IST\nપેટ્રોલ ૬ - ડિઝલ પ પૈસા સસ્તુઃ મોટી રાહતનું એલાન ગમે ત્યારે access_time 10:33 am IST\nપારડી રોડ કોમ્‍યુનિટી હોલનું સંચાલન કરનાર સમુત્‍કર્ષ ફાઉન્‍ડેશનને પાણીચુ પકડાવાયુ : ૨૫ હજારનો દંડ : ૫૦ હજાર જપ્‍ત access_time 4:10 pm IST\nરાજકોટ ડેરી શોષણ અને ભ્રષ્ટાચારનો અખાડો, બાળ મજુરના મુદે ફોજદારી ફરીયાદ દાખલ કરો access_time 4:27 pm IST\nગોંડલની રમાોદ ચોકડીએથી બેભાન હાલતમાં મળેલા અજાણ્‍યા પ્રોૈઢનું મોત access_time 12:19 pm IST\nમોરબીમાં હનીટ્રેપ ગોઠવી તોડ કરનારા પોલીસ કર્મચારી સહિત બે જેલહવાલે access_time 1:48 pm IST\nજામનગરમાં મહિલા તબીબની સાસરિયાના ત્રાસ અંગેની ફરીયાદ નહી લેતા મહિલા ASI સસ્પેન્ડ access_time 10:22 pm IST\nમાંડવીના પરીણિત ગઢવી યુવાન અને ગરાસીયા યુવતીએ ઝેર ગટગટાવ્યું: યુવતીનું મોત, અપહરણની ફરીયાદ access_time 11:55 am IST\nમાંડવીના અમલસાડીમાં પાણીની પાઇપલાઈનમાં ભંગાણ :20 ફૂટ ઉંચા ઉડ્યા ફુવારા: જુઓ વિડિઓ access_time 10:07 pm IST\nપ્રાંતિજના ધડકણની સગીરા અને યુવતીને સુરત લઈ જઈ દુષ્કર્મ :છ લોકો વિરુદ્ધ ફરિયાદ ગ્રેટ---ફોટા પાડીને બદનામ કરવાની ધમકી આપીને બળાત્કાર :એક યુવતી સહિતના લોકો સામે મદદગારીનો ગુન્હો access_time 10:09 pm IST\nઝાલોદ તાલુકાના સુથારવાસમાં મહિલાનો બે દીકરી સાથે પગ લપસતાં કુવામાં ગરકાવ: બને બહેન મોતને ભેટી: માતાને ઇજા access_time 6:04 pm IST\nઈન્ડોનેશિયામાં ભારતીય 1 રૂપિયાની વેલ્યુ 206.74 રૂપિયા access_time 11:30 pm IST\nહવે વજન ઘટાડો માત્ર એક સોયની મદદથી અમેરિકન વૈજ્ઞાનિકની શોધ access_time 10:40 am IST\nમુંબઇગરાઓ જરૂર કરતાં ઓછી ઊંઘ લે છે access_time 4:05 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકામાં સ્ક્રિપ્પ્સ નેશનલ સ્પેલિંગ બી' સ્પર્ધા ભારતના 14 વર્ષીય કાર્થિક નેમ્મણીએ જીતી access_time 12:01 am IST\nબ્રિટન સાથેના MOUમાં સહી સિક્કા કરવાનો વડાપ્રધાન શ્રી મોદીનો ઇન્‍કારઃ યુ.કે.માં વસતા ગેરકાયદે ભારતીયો માટે સરળ વીઝા નીતિ અમલી નહીં બનાવાતા નારાજ access_time 9:40 pm IST\n\"હિન્‍દુ હેરિટેજ ડે'': અમેરિકાના બોસ્‍ટનમાં ૧૯ મે ૨૦૧૮ના રોજ કરાયેલી ઉજવણીઃ વર્લ્‍ડ હિન્‍દુ કાઉન્‍સીલ ઓફ અમેરિકા તથા વિશ્વ હિન્‍દુપરિષદના સંયુક્‍ત ઉપક્રમે કરાયેલી ઉજવણીમાં હિન્‍દુ સંસ્‍કૃતિનું નિદર્શન કરાવાયું access_time 9:41 pm IST\nએકટ્રેસ નિધિ અગ્રવાલ સાથે મુંબઈમાં દેખાયો લોકેશ રાહુલ access_time 4:42 pm IST\nભારતના પ્રવાસે આવનારી તમામ ટીમો અફઘાનિસ્તાન સામે રમશે પ્રેકિટસ મેચ access_time 4:39 pm IST\nશ્રીલંકન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષે નકારી કાઢ્યો રણતુગાના દાવાને access_time 4:39 pm IST\nકોસ્ચ્યુમ્સ ફિલ્મમાં કામ કરશે વરુણ ધવન access_time 5:26 pm IST\nહોરર કોમેડી ફિલ્મની ઓફર મળી વીકી કૌશલને access_time 5:25 pm IST\nફિલ્મ સંદીપ ઔર પિન્કી ફરાર ફિલ્મની રિલિઝ ડેટમાં થયો ફેરફાર access_time 5:24 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/gujarati-essay?utm_source=Footer_Nav_HP&utm_medium=Site_Internal", "date_download": "2020-09-29T07:44:33Z", "digest": "sha1:2KP5L5VS274KX5FV2K37RE6RAKOKYMNF", "length": 15009, "nlines": 147, "source_domain": "gujarati.webdunia.com", "title": "Gujarati Essay | Gujarati Nibandh | Gujarati Nibandhmala | Essay in Gujarati Language | Gujarati Nibandh | ગુજરાતી નિબંધ | નિબંધમાળા", "raw_content": "મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nગુજરાતી નિબંધ- ઈંટરનેંટના ફાયદા અને ગેરફાયદા\nઈંટરનેટની બે બાજુઓ છે: રચનાત્મક બાજુ અને ખંડનાત્મક બાજ ઉપયોગિતાની દ્ર્ષ્ટિએ એની પ્રથમ બાજુઓ વિચાર કરીએ તો, ઈંટરનેટ એ અકલ્પ માહિતીઓનો અગાધ દરિયો છે. તે મૂળભૂત રીતે માહિતીઓ ભેગી કરવાનું, અન્ય લોકો સાથે સંવાદિતા સાધવાનું, એક કમ્પ્યૂટર પરથી બીજા ...\nગુજરાતી નિબંધ - શિક્ષક દિવસ\nશિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદ રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને જીવવાનુ કારણ સમજાવે છે. શિક્ષક માટે બધા વિદ્યાર્થીઓ સમાન હોય છે\nGujarati Nibandh - ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન\nતારીખ પાંચમી સપ્ટેમ્બર આપણે સર્વે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન નાં જન્મદિવસ ને \"શિક્ષકદિન\" તરીકે ઉજવીએ છીએ. ડૉ. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. તેમણે એકવાર કહ્યું હતું કે - \"હું પહેલા શિક્ષક્ છું,અને પછી રાષ્ટ્રપ્રમુખ ...\nમધર ટેરેસા પર ગુજરાતી નિબંધ\nમધર ટેરેસા પર ગુજરાતી નિબંધ\nGujarati Essay - જન્માષ્ટમી નિબંધ\nશ્રીકૃષ્ણ ભગવાન જે ભગવાન વિષ્ણુના અવતાર છે. શ્રીકૃષ્ણ ના જનમદિવસને જન્માષ્ટમી તહેવારના રૂપમાં ઉજવાય છે. શ્રાવણ વદ આઠમ (કૃષ્ણ પક્ષ‌‌)તિથિ જન્માષ્ટમી નિમિત્તે, ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે.\nગુજરાતી નિબંધ - ચોમાસુ અથવા વર્ષાઋતુ\nમુદ્દા- વર્ષની મુખ્ય ઋતુઓ 2. વર્ષાઋતુનું આગમન 3. વાતાવરણમાં પલટો 4. વર્ષાઋતુનું પ્રાકૃતિક સૌંદર્ય 5. સમગ્ર જીવસૃષ્ટિ અને વન્યસૃષ્ટિ પર મેઘરાજાની મહેર 7. મહેર જ્યારે કહેરમાં ફેરવાઈ જાય ત્યારે 8. ઉપસંહાર\nભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે ...\nલોકમાન્ય બાળ ગંગાધર તિલક સમાજ સુધારક અને સ્વતંત્રતા સેનાની\nજન્મ 23 જુલાઈ- 1856 મૃત્યુ- 1 ઓગ્સટ સન 1920 મુંબઈ બાળ ગંગાધર તિળકનો જ્ન્મ મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશ (રત્નાગિરી)ના ચિક્કન ગામમાં 23 જુલાઈ 1856ને થયું હતું. તેમના પિતા ગંગાધર રામચંદ્ર તિળક એક ધર્મનિષ્ટ બ્રાહ્મણ હતા.\nLockdown- લૉકડાઉન પર નિબંધ\nવર્ષ 2020માં કોરોના વાયરસ નામના એક રોગચાળાના પ્રકોપથી બચવા માટે દુનિયાના ઘણા દેશોમાં લોકડાઉન કરવામાં આવ્યુ હતું. ભારતમાં પણ 2 મહીના સુધી સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યુ હતું. 25 માર્ચથી 31 મે સુધી.\nકોરોના વાયરસ પર ગુજરાતીમાં નિબંધ\nપ્રસ્તાવના: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ કોરોના વાયરસને રોગચાળો જાહેર કર્યો છે. કોરોના વાયરસ ખૂબ સૂક્ષ્મ પરંતુ અસરકારક વાયરસ છે. કોરોના વાયરસ માનવ વાળ કરતા 900 ગણો નાનો છે, પરંતુ કોરોનાનું સંક્રમણ વિશ્વભરમાં ફેલાય ગયુ છે.\n મોંઘવારી, મોંઘવારી અને મધ્યમવર્ગ\nવધતી જતી મોંઘવારી એ આપણા દેશની સૌથી ગંભીર સમસ્યા છે. મોંઘવારીની કારમી ભીંસને લીધે દેશના ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું જીવન દુષ્કર બની ગયું છે. અનાજ, કઠોળ, ચા, ખાંડ, શાકભાજી કે સાબુ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવોમાં થતા બેફામ વધારાથી આજે સામાન્ય ...\nImportance of guru poornima- ગુરૂ પૂર્ણિમા - મહત્વ અને નિબંધ\nઆમ તો ઘણા ધર્મમા લોકોની જુદી-જુદી માન્યતા હોય છે જેમ કે હિન્દુ મંદિર જાય છે, સિખ ગુરૂદ્વારે જાય છે, તો મુસ્લિમ લોકો મસ્જિદ જાય છે અને ક્રિશન લોકો ચર્ચ જાય છે. આ લોકોના તેમના ધર્મના દેવી દેવતાઓને પૂજવાનો જુદા-જુદા તરીકા પણ હોય છે. પણ તોય પણ એક એવી ...\nગુજરાતી નિબંધ - ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ\nઝાંસીની રાણી લક્ષ્મીબાઈ મરાઠા શાસિત ઝાંસી રાજ્યની રાણી હતી. તે સન 1857ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામની નાયિકા હતી. તેમનો જન્મ કાશી (વારાણસી) અને મૃત્યુ ગ્વાલિયરમાં થયુ. તેમના બાળપણનું નામ મનિકર્ણિકા હતુ પણ પ્રેમથી બધા તેમને મનુ કહીને બોલાવતા હતા. ...\nFamily Day - આજના સમયમાં પરિવારનુ મહત્વ અને તેનુ બદલાતુ સ્વરૂપ\nપરિવાર એટલે કે કુટુંબ એ એક સામાજિક સંસ્થા છે જે પરસ્પર સહયોગ અને સમન્વય સાથે અમલમાં મુકાય છે અને તે બધા સભ્યો પરસ્પર પ્રેમ, સ્નેહ અને ભાઈચારા સાથે જીવન જીવે છે. સંસ્કાર, ગૌરવ, માન, સમર્પણ, માન, શિસ્ત વગેરે કોઈપણ સુખી અને સમૃદ્ધ પરિવારના ગુણ હોય ...\nક્રિકેટનો ઈતિહાસ ક્રિકેટનો સૌપ્રથમ ઉલ્લેખ 1598માં મળે છે હાલમાં આ રમત 100 ઉપરાંતના દેશોમાં રમાય છે. ક્રિકેટ એ બેટ અને બોલ દ્વારા રમાતી રમત છે જે મુળ દક્ષિણ ઈંગ્લેન્ડની રમત છે. ક્રિકેટનો સૌપ્રથમ ઉલ્લેખ 1598��ાં મળે છે હાલમાં આ રમત 100 ઉપરાંતના ...\nEssay- રાષ્ટ્રીય એકતા વિઘાતક પરિબળ\nમુદ્દા- 1. રાષ્ટ્રીય એકતા એટલે શું 2. લોકશાહી ભારતમાં રાષ્ટ્રીય એકતાનુ મહત્વ 3. રાષ્ટ્રીય એકતાના વિઘાતક પરિબળ 4. રાષ્ટ્રીય એકતાંના પરિબળ 5. પ્રત્યેક ફરજ અને જવાબદારી 6. ઉપસંહાર\n22 જુલાઈ 2019 ચંદ્રયાન 2ની લાંન્ચિંગ થઈ. ભારતનું ચંદ્ર પર જવાનું મિશન ચંદ્રયાન-2 22 જુલાઈ 2019ના બપોરે 2.43 વાગ્યે લૉન્ચ થયું હતું. એક અઠવાડિયા પહેલા તે લાંચ થવાનુ હતુ પણ ટેકનિકલ કારણસર ચંદ્રયાન લૉન્ચ થઈ શક્યું નહોતું.\nમારો યાદગાર પ્રવાસ/ પ્રવાસનું મહત્વ\nમારો યાદગાર પ્રવાસ પ્રવાસના યાદગાર સંસ્મરણ મારો અવિસ્મરણીય પ્રવાસ\nSarojini Naidu- પ્રથમ મહિલા ગર્વનર સરોજિની નાયડુના જીવનથી સંકળાયેલી 10 વાતોં\nઆજે સરોજિની નાયડુ(Sarojini Naidu)ની જન્મજયંતિ છે. સરોજિની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી 1879 ના રોજ હૈદરાબાદમાં થયો હતો, જે \"ભારતની નાઇટિંગલ\" તરીકે પ્રખ્યાત છે. સરોજિની નાયડુ એક સ્વાતંત્ર્ય સેનાની, કવિઓ અને દેશની પ્રથમ મહિલા રાજ્યપાલ હતી. સરોજિની નાયડુ ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujaratilekh.com/this-is-plastic-man-of-india/", "date_download": "2020-09-29T07:07:31Z", "digest": "sha1:XE43MCNVCP4NKWN6L2XHPJJQUUA5OEQU", "length": 10097, "nlines": 118, "source_domain": "gujaratilekh.com", "title": "આ છે પ્લાસ્ટિક મેન ઓફ ઇન્ડિયા, પ્લાસ્ટિકના કચરાથી રસ્તો બનાવવાની શોધી કાઢી રીત |", "raw_content": "\nHome HOME આ છે પ્લાસ્ટિક મેન ઓફ ઇન્ડિયા, પ્લાસ્ટિકના કચરાથી રસ્તો બનાવવાની શોધી કાઢી...\nઆ છે પ્લાસ્ટિક મેન ઓફ ઇન્ડિયા, પ્લાસ્ટિકના કચરાથી રસ્તો બનાવવાની શોધી કાઢી રીત\nવૈજ્ઞાનિકોનું કહેવું છે કે, એકવાર જે પ્લાસ્ટિક બની જાય છે તેને સંપૂર્ણ રીતે નષ્ટ થવામાં હજારો વર્ષ લાગી જાય છે. એજ કારણ છે કે, આજે પ્લાસ્ટિકનો કચરો માણસો માટે મોટી સમસ્યા બની ગયો છે. એક તરફ આખી દુનિયાના લોકો આનું નિવારણ લાવવા માટે રિસર્ચ કરી રહ્યા છે, તો બીજી તરફ એક ભારતીય છે જે ન ફક્ત પ્લાસ્ટિકના કચરાનો તોડ લઈને આવ્યા છે, પણ તેની મદદથી દેશની પરિવહન વ્યવસ્થા પણ સુધારી રહ્યા છે.\nઅમે વાત કરી રહ્યા છીએ પ્લાસ્ટિક મેન ઓફ ઇન્ડિયાના નામથી પ્રખ્યાત રાજગોપાલન વાસુદેવન (Rajagopalan Vasudevan) ની. તેમણે એક એવી ટેક્નિક શોધી છે, જેની મદદથી પ્લાસ્ટિકનો સુંદર અને ટકાઉ રસ્તા બનાવવામાં ઉપયોગ કરી શકાય છે.\nવાસુદેવન મદુરૈ યુનિવર્સીટીની માન્યતા પ્રાપ્ત કોલેજ થિયાગરાજર કોલેજ ઓફ એન્જીનીયરીંગ (Thiagarajar College Of Engineering) માં ક���મેસ્ટ્રીના પ્રોફેસર છે. અહીં તેમણે પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે ઘણા વર્ષો સુધી રિસર્ચ કરી. વર્ષ 2002 માં તેમણે પ્લાસ્ટિકના કચરાથી રોડ બનાવવાની ટેક્નિક શોધી કાઢી હતી. તેમની આ સિદ્ધિને આગળ વધારવાનો શ્રેય જાય છે તમિલનાડુની તે સમયની મુખ્યમંત્રી જયલલિતાને. તેમની મદદથી તે આની પેટન્ટ કરાવી શક્યા, અને આજે આ ટેક્નિકની મદદથી દેશના ઘણા રાજ્યોના ગામોના રસ્તા બનાવવામાં આવી રહ્યા છે.\nરાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ પણ આ ટેક્નિકનો ઉપયોગ કરી રહ્યું છે. આની મદદથી દેશના કચરા અને રસ્તા બંને સમસ્યાઓ સામે લડવામાં મદદ મળી રહી છે. આ ટેક્નિકની મદદથી અત્યાર સુધી ભારતમાં લગભગ 1 લાખ કિલોમીટર રસ્તાનું નિર્ણમ કરવામાં આવી ચૂક્યું છે, અને ઘણા અન્ય પ્રોજેક્ટ પર પણ કામ શરૂ છે. વર્ષ 2018 માં ભારતીય સરકારે વાસુદેવનજીને આ ટેક્નિક શોધવા માટે પદ્મ શ્રી એવોર્ડથી સમ્માનિત કાર્ય હતા.\nવાસુદેવનની આ ટેક્નિકે આખી દુનિયાના લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું. ઘણા દેશોએ આને ખરીદવા માટે તેમનો સંપર્ક કર્યો હતો હતો. પણ વાસુદેવનજીએ આ ટેક્નિક કોઈને નહિ આપી, પણ તેને ભારત સરકારને દાન કરી દીધી. ભારત સરકારની મદદથી હવે આ ટેક્નિકની મદદથી વિદેશો (ઇન્ડોનેશિયા-નેધરલેન્ડ) માં પણ રસ્તા બનાવવામાં આવી રહ્યા છે.\nએટલું જ નહિ બ્રિટનની સરકારે આ ટેક્નિકને વધુ આધુનિક બનાવવા માટે રિસર્ચ કરવાની દિશામાં 1.6 મિલિયન પાઉંડનું રોકાણ કરવાનો વાયદો કર્યો છે. પ્લાસ્ટિક મેન ઓફ ઇન્ડિયા વાસુદેવનને અમારા સલામ.\nઆ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.\nપ્લાસ્ટિક મેન ઓફ ઇન્ડિયા\nPrevious articleપોતાની માં ને જોઈને આ બાળકે બનાવી હતી એક પેન્ટિંગ, જે આજે કેરળના જેંડર બજેટનું કવર પેજ બની ચુકી છે\nNext article12 મું નાપાસ બન્યો IAS, UPSC ની પરીક્ષા વખતે અપનાવી હતી આ ખાસ ટ્રીક\nCNG ગેસ બનાવવા પાલનપુરમાં પશુઓના ગોબરના વેચાણથી લાખો રૂપિયા કમાણી થઈ શરૂ. જાણવા જેવી ક્રાંતિ.\nલક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.\nબાળકોની સફળતા કઈ વસ્તુઓ પર નિર્ભર કરે છે જાણો જ્યોતિષ સાથે શું છે સંબંધ.\nCNG ગેસ બનાવવા પાલનપુરમાં પશુઓના ગોબરના વેચાણથી લાખો રૂપિયા કમાણી થઈ શરૂ. જાણવા જેવી ક્રાંતિ.\nલક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.\nબાળકોની સફળતા કઈ વસ્તુઓ પર નિર્ભર કરે છે જાણો જ્યોતિષ સાથે શું છે સંબંધ.\n‘બાલિકા વધુ’ સિરિયલના ડાયરેક્ટર હવે લારી પર વેચી રહ્યા છે શાકભાજી\nઐતિહાસિક ઘટના જયારે એક જ પરિવારના 36 ભાઈઓએ એક સાથે લીધો હતો સન્યાસ, વાંચો છતરીયા વડની લોક કથા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/pressnote-bharat-pandya-bharatiya-janata-party-is-the-largest-political-4559617057396787", "date_download": "2020-09-29T07:44:48Z", "digest": "sha1:BPPZTVWDB4XWOPNBHGLDOUXB45TQJPEI", "length": 5110, "nlines": 38, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat #PressNote 👉 વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાના ઈરાદા સાથે કોંગ્રેસે રેલી અને પ્રદર્શનો યોજીને રાજકીય નાટક દ્વારા અરાજકતા ફેલાવવાના કૂપ્રયાસ કરી રહી છે. - પ્રદેશ પ્રવક્તા શ્રી Bharat Pandya", "raw_content": "\n👉 વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાના ઈરાદા સાથે કોંગ્રેસે રેલી અને પ્રદર્શનો યોજીને રાજકીય નાટક દ્વારા અરાજકતા ફેલાવવાના કૂપ્રયાસ કરી રહી છે. - પ્રદેશ પ્રવક્તા શ્રી Bharat Pandya\n👉 વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાના ઈરાદા સાથે કોંગ્રેસે રેલી અને પ્રદર્શનો યોજીને રાજકીય નાટક દ્વારા અરાજકતા ફેલાવવાના કૂપ્રયાસ કરી રહી છે.\n- પ્રદેશ પ્રવક્તા શ્રી Bharat Pandya\n#PressNote 👉 વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાના ઈરાદા સાથે કોંગ્રેસે રેલી અને પ્રદર્શનો યોજીને રાજકીય નાટક દ્વારા અરાજકતા ફેલાવવાના કૂપ્રયાસ કરી રહી છે. - પ્રદેશ પ્રવક્તા શ્રી Bharat Pandya\nહોકીના જાદૂગર મેજર ધ્યાનચંદની જન્મજયંતી પર કોટી કોટી..\nઆરોગ્ય ક્ષેત્રે અગ્રેસર ગુજરાત - 29 મેડિકલ કોલેજો અને 5500..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્��િત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/india/know-about-entire-history-of-ram-temple-from-1528-to-2020/articleshow/77367330.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article11", "date_download": "2020-09-29T08:21:10Z", "digest": "sha1:AAQUA6NDFBT6TMZD6N2BNSDTYCU2YOF2", "length": 15356, "nlines": 100, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nRam Mandir History: 1528થી 2020 સુધી...જાણો રામ મંદિરનો આખો ઇતિહાસ\nરામ મંદિરનો ઇતિહાસ: સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે 9નવેમ્બર 2019ના રોજ રામ મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો. હિન્દુ પક્ષ અનુસાર, બાબરના લડવૈયા મીર બાકીએ 1528માં મંદિરને તોડીને બાબરી મસ્જિદ બનાવી હતી.\nઅયોધ્યા: 5 ઓગસ્ટ 2020 રામ મંદિરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં રેકોર્ડ બની રહ્યો છે. 1528થી 2020 સુધી, 492 વર્ષના ઇતિહાસમાં કેટલાય ટર્નિંગ પોઈન્ટ આવ્યા. ખાસ કરીને 9 નવેમ્બર 2019નો દિવસ જ્યારે 5 જજની બંધારણીય બેંચે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. અયોધ્યા જમીન વિવાદનો કેસ દેશમાં સૌથી લાંબો ચાલતો કેસ છે. ચાલો તમને જણાવીએ કે આ વિવાદનો પાયો ક્યારે અને ઇતિહાસના મહત્ત્વના મુદ્દાઓ ક્યારે રચાયા હતા\nવર્ષ 1528: મોગલ બાદશાહ બાબરના લડવૈયા મીર બાકીએ (વિવાદિત સ્થળ પર) એક મસ્જિદ બનાવી. હિન્દુ સમુદાયએ દાવો કર્યો હતો કે આ સ્થાન ભગવાન રામનું જન્મસ્થળ છે અને અહીં એક પ્રાચીન મંદિર હતું. હિન્દુ પક્ષ મુજબ મુખ્ય ગુંબજ નીચે ભગવાન રામનું જન્મસ્થળ હતું. બાબરી મસ્જિદમાં ત્રણ ગુંબજ હતા.\nવર્ષ 1853–1949 સુધી: 1853માં પ્રથમ વખત આ સ્થળની આસપાસ રમખાણો થયા હતા. 1859માં અંગ્રેજી વહીવટીતંત્રે વિવાદિત સ્થળની આસપાસ વાડ ઉભા કર્યા. મુસ્લિમોને અંદર અને હિન્દુઓને બહાર પૂજા કરવાની છૂટ આપવામાં આવી હતી.\nવર્ષ 1949: 23 ડિસેમ્બર 1949ના રોજ જ્યારે ભગવાન રામની મૂર્તિઓ મસ્જિદમાં મળી આવી ત્યારે વાસ્તવિક વિવાદ શરૂ થયો. હિન્દુઓએ કહ્યું કે ભગવાન રામ પ્રગટ થયા, જ્યારે મુસ્લિમોએ આરોપ લગાવ્યો કે રાત્રે કોઈએ ચૂપચાપ મૂર્તિઓ ત્યાં રાખી હતી. યુપી સરકારે મૂર્તિઓને હટાવવાનો આદેશ આપ્યો, પરંતુ જિલ્લા મેજિસ્ટ્રેટ કે.કે. નાયરે તોફાનોના ���ય અને હિંદુઓના ઉશ્કેરણીને કારણે આ હુકમ ચલાવવામાં અસમર્થતા દર્શાવી હતી. સરકારે તેને વિવાદિત માનીને બંધ કરાવી દીધું હતું.\nવર્ષ 1950: ફૈઝાબાદ સિવિલ કોર્ટમાં બે અરજીઓ દાખલ કરવામાં આવી. આમાં એકમાં રામલલાની પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને બીજામાં વિવાદિત બંધારણમાં ભગવાન રામની મૂર્તિ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. 1959માં નિર્મોહી અખાડાએ ત્રીજી અરજી કરી.\nવર્ષ 1961: યુપી સુન્ની વકફ બોર્ડે વિવાદિત સ્થળના કબજા અને મૂર્તિઓને હટાવવાની માંગ સાથે અરજી કરી.\nવર્ષ 1984: 1984માં વિશ્વ હિન્દુ પરિષદે વિવાદિત જગ્યાએ મંદિર બનાવવા માટે એક કમિટીની રચના કરી.\nવર્ષ 1986: યુસી પાંડેની અરજી પર ફૈઝાબાદ જિલ્લા ન્યાયાધીશ કે. એમ. પાંડેએ 1 ફેબ્રુઆરી 1986ના રોજ હિન્દુઓને પૂજા કરવાની છૂટ આપીને વિવાદિત જગ્યા પરથી તાળું હટાવવા આદેશ આપ્યો હતો.\n6 ડિસેમ્બર 1992: વિશ્વ હિંદુ પરિષદ અને શિવસેના સહિત અન્ય હિન્દુ સંગઠનોના લાખો કાર્યકરોએ વિવાદિત જગ્યાને તોડી પાડી. ત્યારબાદ દેશભરમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા જેમાં 2 હજારથી વધુ લોકો માર્યા ગયા.\nવર્ષ 2002: ગોધરામાં હિંદુ કાર્યકરોને લઇને જતી એક ટ્રેનમાં આગ લગાવાઈ, જેમાં 58 લોકોનાં મોત નીપજ્યાં. આને કારણે ગુજરાતમાં થયેલા રમખાણોમાં 2 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં.\nવર્ષ 2010: અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં વિવાદિત સ્થળને સુન્ની વકફ બોર્ડ, રામલલ્લા વિરાજમાન અને નિર્મોહી અખાડા વચ્ચે 3 સમાન ભાગોમાં વહેંચવાનો આદેશ આપ્યો હતો.\nવર્ષ 2011: સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ અંગેના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો હતો.\nવર્ષ 2017: સુપ્રીમ કોર્ટે આઉટ ઓફ કોર્ડ સેટલમેન્ટનો આહ્વાન કર્યો હતો. ભાજપના ટોચના નેતાઓ પર ગુનાહિત કાવતરાના આરોપો ફરીથી ચાલુ કરાયા હતા.\n8 માર્ચ 2019: સુપ્રીમ કોર્ટે આ કેસને મધ્યસ્થતા માટે મોકલ્યો. પેનલને 8 અઠવાડિયાની અંદર કાર્યવાહી પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું હતું.\n1 ઓગસ્ટ 2019: મધ્યસ્થતા પેનલે રિપોર્ટ સબમિટ કર્યો હતો.\n2 ઓગસ્ટ 2019: સુપ્રીમ કોર્ટે કહ્યું કે આર્બિટ્રેશન પેનલ કેસને ઉકેલવામાં નિષ્ફળ ગઈ.\n6 ઓગસ્ટ 2019: સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની દૈનિક સુનાવણી શરૂ થઈ.\n16 ઓક્ટોબર 2019: અયોધ્યા કેસમાં સુનાવણી પૂર્ણ. સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.\n9 નવેમ્બર 2019: સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે રામ મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો. 2.77 એકર વિવાદિત જમીન હિંદુ બાજુ મળી. મસ્જિદ માટે 5 એકર જમીન અલગથી આપવાનો હુકમ કર્યો.\n25 માર્ચ 2020: લગભગ 28 વર્ષ પછી રામલલ્લાની મુર્તિ ટેન્ટી નીકળીને ફાઇબર મંદિરમાં સ્થળાંતર થઈ.\n5 ઓગસ્ટ 2020: રામ મંદિરના ભૂમિપૂજનો કાર્યક્રમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આરએસએસ સંઘચાલક મોહન ભાગવત અને સાધુ-સંતો સહિત 175 લોકોને આમંત્રિત કર્યા.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nAyodhya: લીલા રંગના રત્નો જડીત વસ્ત્રો પહેરીને તૈયાર થયા રામલલ્લા, જુઓ પહેલી ઝલક આર્ટિકલ શો\nવડોદરાના ખેડૂતોએ કહ્યું કે કૃષિ સુધારા બિલથી અમને ફાયદો થશે\nસુરતમાં તૈયાર થઈ રહ્યા છે ફેશન માસ્ક, જેમાં છે વાયરસથી સુરક્ષા માટેના ત્રણથી ચાર લેયર\nનવવારી સાડીમાં કમાલના સ્ટંટ અને મૂવ્ઝ બતાવી સોશિયલ મીડિયા પર છવાઈ યુવતી\nઅમદાવાદ: એસજી હાઈવે પર ઓવરસ્પીડે જતી કારે એવી પલટી મારી કે જોનારાના શ્વાસ થંભી ગયા\nLadakh: આ ટેંક માઈનસ 40 ડિગ્રીમાં પણ કરી શકે છે દુશ્મનોના દાંત ખાંટા\n100 મજૂરોને ખીચોખીચ ભરીને UPથી સુરત જતી બસ ગોધરા નજીક પલ્ટી\nઅમદાવાદદર્દીઓના હૃદય પર અસર કરી રહ્યો છે કોરોના, ડોક્ટરોની સલાહ\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nઅમદાવાદAMCની સ્પષ્ટતા: રાત્રિ કર્ફ્યુ નથી, કેટલાક સ્થળોની ખાણી-પીણી બંધ રહેશે\nઅમદાવાદગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે 10 દિવસમાં કોરોનાને હરાવ્યો\nદેશઓક્ટોબરના પહેલા અઠવાડિયાથી મહારાષ્ટ્રમાં ખૂલશે બાર અને રેસ્ટોરન્ટ\nબિઝનેસકયા શેર ખરીદશો, કયા વેચશો જાણો, શું કહી રહ્યા છે એક્સપર્ટ્સ\nટીવીશાકભાજી વેચવા મજબૂર ડિરેક્ટરને મદદ કરશે 'બાલિકા વધૂ'ની ટીમ\nબોલીવુડડ્રગ્સ કેસઃ NCBના રડાર પર છે બોલિવુડના અન્ય ઘણા સેલેબ્સ\nઅમદાવાદગાંધીનગરઃ દીકરાને કિડનેપ કરી પતિએ પત્ની પાસે 38 લાખની ખંડણી માગી\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/news/market/the-sensex-rose-52-points-above-the-nifty-11530_99332.html", "date_download": "2020-09-29T07:29:23Z", "digest": "sha1:6D6QGGGZI3H5VPFZBRMQOXHCXIHAFOPA", "length": 24378, "nlines": 132, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "Market live: બજારમાં વધારો કાયમ, નિફ્ટી 11,550 ની આસપાસ, ઑટો શેર ચમક્ય��� - Market live: Market rise forever, Nifty around 11,550, auto shares shine", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nબજાર » સમાચાર » બજાર\nMarket live: બજારમાં વધારો કાયમ, નિફ્ટી 11,550 ની આસપાસ, ઑટો શેર ચમક્યા\nબજારના bulls અને bear ની sea-saw માં bulls નુ પલડુ ભારી બનેલુ છે. દિવસની ઊંચાઇએ નિફ્ટી દેખાય છે. રિલાયન્સ, એચડીએફસી બેન્ક અને એમએન્ડએમએ બજારને જોમ આપ્યો છે. નિફ્ટી બેન્ક પણ નીચલા સ્તરથી લગભગ 250 પોઇન્ટ સુધર્યો છે.\nડીજીસીએના આંકડા મુજબ, ઓગસ્ટના ઘરેલુ હવાઈ મુસાફરોની સંખ્યામાં વાર્ષિક ધોરણે 76 ટકાનો ઘટાડો થયો છે. ડીજીસીએના ડેટા મુજબ, મહિનાના આધારે મહિનાના આધારે ઈન્ડિગોનો માર્કેટ શેર ઓગસ્ટમાં 60.4 ટકાથી ઘટીને 59.4 ટકા રહ્યો છે. તે જ સમયે, સ્પાઈસ જેટનો માર્કેટ શેર 15.7 ટકાથી ઘટીને 13.8 ટકા થયો છે. એર ઈન્ડિયાનો માર્કેટ શેર 9.1 ટકાથી વધીને 9.8 ટકા થયો છે. ઉડ્ડયન પ્રધાને રાજ્યસભામાં કહ્યું છે કે કોરોના યુગ દરમિયાન 18,027 લોકોએ ઉડ્ડયન ક્ષેત્રે નોકરી ગુમાવી છે.\nદિવસની ટોચ પર બજાર દેખાય છે. નિફ્ટી 11600 ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી બેંક પણ જીવંત થઈ ગઈ છે. તે નીચેથી 120 પોઇન્ટ સુધર્યો છે. આરઆઈએલ હજી પણ એક ઉચ્ચ જુસ્સો ધરાવે છે. તેની માર્કેટ કેપ 16 લાખ કરોડની નજીક જોવા મળી રહી છે. જાયન્ટ્સની સાથે, મિડકેપ ઇન્ડેક્સ પણ ઝડપથી પાછો ફર્યો છે. ઑટો, ફાર્મા શેરો આજે સૌથી વધુ જોવા મળી રહ્યા છે.\nસરકારની કમાણીથી કોરોનાને ભારે ફટકો પડ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સીધા કર સંગ્રહમાં પ્રથમ ભાગમાં 22.5 ટકાનો ઘટાડો થયો છે. બેંગ્લોર સિવાય દિલ્હી, મુંબઇ, કોલકાતા, ચેન્નાઈમાં કર વસૂલાતમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.\nરિલાયન્સનો શેર ફરી વિક્રમી સપાટીએ પહોંચી ગયો. માર્કેટ કેપ 16 લાખ કરોડની નજીક પહોંચી ગઈ છે. ઑટો શેરોમાં પણ આજે જોર પકડ્યું છે. એમ એન્ડ એમમાં ​​4 ટકાનો વૃદ્ધિ જોવા મળી રહી છે. ટાટા મોટર્સ, બજાજ ઑટો અને ટીવીએસ મોટર્સ 2 થી 3 ટકા સુધીનો સુધારો જોવાઈ રહ્યા છે. એફએન્ડઓ માં ઑટો સેક્ટરના 17 માંથી 16 શેરો વધ્યા છે.\nઆરબીઆઈ કોરોનાથી થતાં કોઈપણ મોટા સંકટને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ફિક્કીની ઈન્વેન્ટરીમાં આરબીઆઈ ગવર્નરે કહ્યું હતું કે સિસ્ટમમાં પ્રવાહિતા ઓછી નહીં થાય. તેમણે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાની ખાતરી પણ આપી છે.\nઆજે સોના-ચાંદીમાં મજબુત વેપાર જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પરની કિંમત 2-અઠવાડિયાના ઉચ્ચ સ્તરની નજીક છે. ડૉલરની નબળાઇને કારણે સોના-ચાંદ���નો ટેકો મળી રહ્યો છે. એમસીએક્સ પર સોનું 52,000 રૂપિયાની નજીક છે. ડૉલરની નબળાઈને કારણે સોના અને ચાંદીના નીચા સ્તરે ટેકો મળી રહ્યો છે. યુએસ ફેડરલ રિઝર્વના નિર્ણય પર બજારની નજર છે. યુએસ ફેડ સોફ્ટ પોલિસી જાળવી શકે છે. રજત અવકાશમાં નાનું છે. એમસીએક્સ પર ચાંદી 69,000 રૂપિયાથી ઓછી છે.\nગઈકાલે ક્રૂડ તેલમાં 3% વધારા બાદ આજે ફરી સારી તેજી જોવા મળી રહી છે. મેક્સિકોના અખાતમાં 24 ટકા ઉત્પાદન હરિકેન સેલીના કારણે બંધ થઈ ગયું છે. આ સિવાય ઇન્વેન્ટરીમાં ઘટાડો થવાના કારણે યુ.એસ.માં પણ ક્રૂડ ઓઇલને ટેકો મળી રહ્યો છે. બ્રેન્ટના ભાવ 41 ની ઉપર પહોંચી ગયા છે. ઓગસ્ટમાં ચીનની આયાત રેકોર્ડ સપાટીની નજીક છે. યુ.એસ. માં, ઈન્વેન્ટરીમાં 8.5 મિલિયન બેરલનો ઘટાડો થયો છે. ક્રૂડ ડિમાન્ડ પર આઇઇએએ કહ્યું કે 2020 માં તેની સરેરાશ માંગ 91.7 એમબીપીડી થવાની ધારણા છે. 2013 થી ક્રૂડની માંગ સૌથી ઓછી રહેવાની ધારણા છે.\nઆજે, બેઝ મેટલ્સનો વેપાર નાની રેન્જમાં થાય છે. જો કે, નબળા ડૉલરને કારણે નીચા સ્તરે ટેકો પ્રાપ્ત થઈ રહ્યો છે. ફેડરલ રિઝર્વ બેઠકના પરિણામ પહેલાં સુસ્તી છે. ઓગસ્ટમાં ચીનનું ઔદ્યોગિક ઉત્પાદન 5.6 ટકા વધ્યું છે. 2020 માં પ્રથમ વખત ચીનના છૂટક વેચાણમાં વધારો થયો.\nઉડ્ડયન પ્રધાને રાજ્યસભામાં કહ્યું છે કે એટીએફ પર એક્સાઈઝ ડ્યુટી 11 ટકાથી ઘટાડીને 0 ટકા કરવામાં આવશે. એટીએફના ભાવ હવે દર 15 દિવસે નક્કી કરવામાં આવશે.\nઊર્જા મંત્રાલયે 30 સપ્ટેમ્બર સુધીમાં ગ્રાહકોની ડ્રાફ્ટ નોટ 2020 અંગે સૂચનો માંગ્યા છે. ડ્રાફ્ટ નોટમાં વીજળી જોડાણના નિયમને સરળ બનાવવાની દરખાસ્ત છે. 10 KB સુધીના જોડાણો માટે ફક્ત 2 દસ્તાવેજો પ્રદાન કરવાની દરખાસ્ત છે.\nઆર્બિટ્રેશન કેસમાં વેદાંતાને મોટી રાહત મળી છે. SC એ Vedanta ની તરફેણમાં નિર્ણય અકબંધ રાખ્યો છે. આ સમાચાર પછી, વેદાંતા 2 ટકાની ઊપર દેખાય રહ્યા છે.\nઑટો શેરોએ આજે તેજ ઝડપ પકડી છે. M&M માં 4 ટકાથી વધારાની તેજી દેખાય રહી છે. ટાટા મોટર્સ, બજાજ ઑટો, હીરો મોટો 2 થી 3 ટકા ઊપર દેખાય રહ્યા છે. F&O માં ઑટો સેક્ટર 17 માંથી 16 શેર વધ્યા છે.\nEnvision Capital ના MD & CEO, Nilesh Shah ની અમારી સહયોગી ચેનલ CNBC-આવાઝની સાથે વાતચીતમાં રોકાણકારોના IT સેક્ટર પર રોકાણની સલાહ આપી છે કે HCL Tech, LT Tech અને ટાટા એલેક્સીમાં તેજ ગ્રોથની ઉમ્મીદ છે.\nફાર્મા શેર્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અરવિંદો ફાર્મા કોવિડ રસી અંગેના કરારના સમાચાર પર 2 ટકા નજર કરી રહી છે. એપોલો હોસ્પિટલ્સ અને બાયોક���નમાં પણ સારી ગતિ છે.\nભારતી એરટેલ સાથે ઓપ્ટિકલ ફાઇબર અંગેના કરારથી સ્ટરલાઇટ ટેકનોલોજી લલચાય છે. શેર 4 ટકાથી ઉપર જોવા મળી રહ્યો છે.\nHEXAWARE DELISTING માં રોકાણકાર આજે પણ શેર ટેંડર કરી શકશે. SEBI એ DELISTING ની તારીખ 1 દિવસ વધારી છે. શેર 1 ટકાથી વધારે ઊપર દેખાય રહ્યા છે.\nબજારમાં લગાતાર બીજા દિવસ ખરીદારીનો મૂડ દેખાય રહ્યો છે. નિફ્ટી 11550 ની નજીક દેખાય રહ્યા છે. બેન્ક નિફ્ટી પણ નિચલા સ્તરોથી 100 અંક ઊપર દેખાય રહ્યા છે.\n1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 5 પૈસા ઘટીને 73.70 ના સ્તર પર ખુલ્યો છે.\nDIVIS LAB એ કહ્યુ છે કે SMS Pharma માં હિસ્સો ખરીદવાની યોજના નથી.\nDonimalai માઈંસના માઈનિંગ લીઝને કર્ણાટક કેબિનેટની મંજૂરી મળી ગઈ છે.\nઆજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં વધારાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 39,161.40 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 11,546.55 સુધી ઉછળા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.1 ટકાની મજબૂતી જોવામાં આવી રહી છે.\nસ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં મજબૂતીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.35 ટકાની મજબૂતી દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.34 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.42 ટકાના વધારાની સાથે કારોબાર થઈ રહ્યો છે.\nહાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 52.22 અંક એટલે કે 0.13 ટકાના વધારાની સાથે 39096.57 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 15.80 અંક એટલે કે 0.14 ટકા ઉછળીને 11537.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.\nબેન્કિંગ, ઑટો, એફએમસીજી, મેટલ, ફાર્મા, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક અને રિયલ્ટી શેરોમાં 0.60-0.04 ટકા ખરીદારી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.05 ટકા ઘટાડાની સાથે 22,477.25 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે આઈટી અને પીએસયુ બેન્ક શેરોમાં ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે.\nદિગ્ગજ શેરોમાં એમએન્ડએમ, બજાજ ઑટો, આઈશર મોટર્સ, હિરો મોટોકોપો, હિંડાલ્કો, મારૂતિ સુઝુકી, બ્રિટાનિયા અને ગ્રાસિમ 0.99-3.59 ટકા સુધી વધ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, એચસીએલ ટેક, યુપીએલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ અને જેએસડબ્લ્યુ સ્ટીલ 0.74-1.31 ટકા સુધી ઘટ્યા છે.\nમિડકેપ શેરોમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અપોલો હોસ્પિટલ, આદિત્ય બિરલા ફેશન, જેએસડબ્લ્યુ એનર્જી અને બાયોકૉન 4.27-1.99 ટકા સુધી વધ���યા છે. જો કે મિડકેપ શેરોમાં એમફેસિસ, ઑબરોય રિયલ્ટી, શ્રીરામ સીટી, સન ટીવી નેટવર્ક અને આઈજીએલ 3.47-1.27 ટકા સુધી તૂટયા છે.\nસ્મૉલકેપ શેરોમાં સ્કિપ્પર, લક્ષ્મી વિલાસ, એનએફએલ, ગ્રિન્ડવેલ નોરતો અને મેડિકેમેન બાયો 10-5.14 ટકા સુધી ઉછળા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં જયંત સ્ટરલિંગ એન્ડ વિલ્સ, એક્સિકેડ્સ, સેયા ઈન્ડસ્ટ્રીઝ, પ્રોટેક્ટર અને ગેમ્બલ અને એવરેસ્ટ કાન્ટો 5.13-3 ટકા સુધી નબળાઈ થયા છે.\nનિફ્ટી 11200 ઊપર બંધ, સેન્સેક્સ 592 અંક વધ્યો\nMarket live: નિફ્ટી નિકળી 11200 ની પાર, નિફ્ટી બેન્કને પણ લાગી પાંખ, 500 અંક વધ્યો\nનિફ્ટી 11050 પર બંધ, સેન્સેક્સ 835 અંક ઉછળો\nIndia-China Standoff: ચીનએ પહેલી વાર માન્યુ, ગલવાન અથડામણમાં મરી ગયા હતા 5 સૈનિક\nMarket Live: ઑક્ટોબર સીરીઝનો શાનદાર આગાઝ, સેન્સેક્સ 600 અંકથી વધારે દોડ્યો, નિફ્ટી 11,000 ની નજીક\nનિફ્ટી 11000 ની નીચે બંધ, સેન્સેક્સ 1114 અંક તૂટ્યો\nબજારમાં ચારોતરફ વેચવાલી, સેન્સેક્સ આશરે 800 અંક લપસ્યો, નિફ્ટી 10900 ની આસપાસ\nનિફ્ટી 11150 ની નીચે બંધ, સેન્સેક્સ 65 અંક તૂટ્યો\nMarket Live: બજારમાં લગાતાર 5 માં દિવસે વેચવાલી, નિફ્ટી 11100 ની નીચે લપસી, મિડકેપની વધારે પિટાઈ\nઆજે થઇ રહ્યા 3 IPOની ઓપનિંગ, પ્રાઇમરી માર્કેટમાં દેખાશે ભરપૂર એક્શન\nCAMS IPO: કેવી રીતે તપાસવી અલૉટમેન્ટ સ્ટેટસ, આ છે સૌથી સરળ રસ્તો\nSushant Case: AIIMSએ CBIને આપી રિપોર્ટ, ખુલશે મૃત્યુનો રહસ્ય\nGujarat: વડોદરાના બાવામનપુરામાં 3 માળની અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ પડી ગઇ, કાટમાળમાં દબાઇને 3 લોકોની\nPetrol Diesel Price: આજે ફરી ઘટ્યો ડીઝલનો ભાવ, ઝડપથી ચેક કરો તમારા શહેરમાં તેલની કિંમત\nMP: પત્નીને મારવાના આરોપમાં એડિશનલ DG પુરુષોત્તમ શર્મા સસ્પેન્ડ, વીડિયો વાયરલ થવા પર કાર્યવાહી\nNDAએ ગુમાવ્યા 2 શૅર, હવે ગઠબંધનનું હિંદુત્વ સાથે શું છે લેવું-દેવું: શિવસેના\nનાણાકીય સમીક્ષા પર RBIની બેઠક હવે 29 સપ્ટેમ્બરે નહીં યોજાશે, જાણો શું છે કારણ\nACમાં મુસાફરી કરતી વખતે મુસાફરોએ સ્પેશલ ચાર્જ ભરીને કરવી પડશે Railwayનું ખિસ્સા ગર્મ\nમની મૅનેજર: કઇ રીતે મળી શકે નાણાંકિય સ્વતંત્રતા\nમની મેનેજર: આપો બહેન માટે જીવનભર ઉપયોગી ભેટ\nમની મેનેજર: કરો તમારા નાણાંનું શ્રેષ્ઠ આયોજન\nમની મેનેજર: બેલેનસ્ડ ફંડમાં રોકાણને કરો સુરક્ષિત\nહોમ લોન પર પંકજ મઠપાલની જરૂરી સલાહ\nસારા રિટર્ન માટે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો\nEPFO કાયમી PF ખાતા નંબર ઉપલબ્ધ કરાવશે\nટેક્સ પ્લાનિંગ: ક્લબિંગ ઓફ ઇનકમ અને કરવેરા આયોજન\nટેક્સ પ્લાનિંગ: ���ૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત\nSMS દ્વારા ફાઇલ કરી શકશે GST રીટર્ન, જાણો કેવી રીતે ભરવું\nટેક્સ પ્લાનિંગ: PPF ખાતાના 5 વર્ષના એક્સટેન્શન અંગે સમજ\nરિટાયરમેન્ટ માટે ક્યા રોકાણ કરશો\nપેન્શન બિલ બદલશે રિટાયરમેન્ટ બાદનું જીવન\nરાઈડર્સ શું છે અને ઈનસ્યુરન્સ પોલિસીમાં સમાવિષ્ટ રાઈડર્સના પ્રકાર કયા છે\nAtal Pension Yojana: એક વર્ષમાં 11%નો મજબૂત રિટર્ન, જાણો આ યોજનાના તમામ ફાયદા\nમની બેક ઈનસ્યુરન્સ પ્લાન શું છે \nટર્મ ઈનસ્યુરન્સ પ્લાન શું છે\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/335-7-339-8-10-bharatiya-janata-party-is-the-largest-3543216979036805", "date_download": "2020-09-29T06:16:56Z", "digest": "sha1:XTJSA4EGFZFR6ACN3NOCQRRX5GVKUMZS", "length": 7058, "nlines": 38, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: 👉 અમદાવાદ મહાનગરમાં રૂ.335 કરોડના ખર્ચે નવા 7 ફલાય ઓવરબ્રિજનું નિર્માણ થશે 👉 સુરત શહેરમાં રૂ.339 કરોડના ખર્ચે નવા 8 ફલાય ઓવરબ્રિજ અને રેલ્વે અંડરબ્રીજનું નિર્માણ થશે 👉 સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ઓવરબ્રિજના નિર્માણ માટે આ વર્ષે 10% રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે", "raw_content": "\nમહાનગરોમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: 👉 અમદાવાદ મહાનગરમાં રૂ.335 કરોડના ખર્ચે નવા 7 ફલાય ઓવરબ્રિજનું નિર્માણ થશે 👉 સુરત શહેરમાં રૂ.339 કરોડના ખર્ચે નવા 8 ફલાય ઓવરબ્રિજ અને રેલ્વે અંડરબ્રીજનું નિર્માણ થશે 👉 સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ઓવરબ્રિજના નિર્માણ માટે આ વર્ષે 10% રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે\nમહાનગરોમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય:\n👉 અમદાવાદ મહાનગરમાં રૂ.335 કરોડના ખર્ચે નવા 7 ફલાય ઓવરબ્રિજનું નિર્માણ થશે\n👉 સુરત શહેરમાં રૂ.339 કરોડના ખર્ચે નવા 8 ફલાય ઓવરબ્રિજ અને રેલ્વે અંડ��બ્રીજનું નિર્માણ થશે\n👉 સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ઓવરબ્રિજના નિર્માણ માટે આ વર્ષે 10% રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે\nમહાનગરોમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: 👉 અમદાવાદ મહાનગરમાં રૂ.335 કરોડના ખર્ચે નવા 7 ફલાય ઓવરબ્રિજનું નિર્માણ થશે 👉 સુરત શહેરમાં રૂ.339 કરોડના ખર્ચે નવા 8 ફલાય ઓવરબ્રિજ અને રેલ્વે અંડરબ્રીજનું નિર્માણ થશે 👉 સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ઓવરબ્રિજના નિર્માણ માટે આ વર્ષે 10% રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે\nરાજ્યના તમામ સરકારી દવાખાનાઓમાં વયોવૃદ્ધ નાગરિકોની..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.kutchgurjari.org/articles/shree-munisuvrat-swami-yashwi-shah/", "date_download": "2020-09-29T06:17:37Z", "digest": "sha1:UCZGKFZVSNU66FPAQG7UFZYQYMMCFEUT", "length": 15422, "nlines": 236, "source_domain": "www.kutchgurjari.org", "title": "શ્રી મુનિસુવ્રત સ્વામી | Kutch Gurjari", "raw_content": "\nશ્રી મુનિસુવ્રત સ્વામી - યશ્વી સંજય શાહ, અંજાર\nજૈનઃમહાન ધર્મ, મહાન સંસ્કૃતિ\nજંબુદ્વીપના બીજા મહાવિદેહમાં આવેલ ભરત નામના વિજયમાં ચંપા નામની એક વિશાળ નગરી હતી. સુરશ્રેષ્ઠ નામના શ્રેષ��ઠ રાજા ત્યાંના રાજ્યાધિપતિ હતા. તેઓ દાનવીર, રણવીર, આચારવીર અને ધર્મવીર હતા. એક વખત રાજાએ નંદન નામના શ્રેષ્ઠ સાધુ પાસે ધર્મ દેશના સાંભળી. તેઓ વિરક્ત થઈને દીક્ષિત થઈ ગયા અને ઉત્તમ રીતે ચારિત્રનું પાલન કરીને તીર્થંકર નામકર્મ બાંધીને પ્રાણત નામના દસમા દેવલોકમાં ગયા. દેવલોકમાંથી રચ્યવીને તેઓ હરિવંશમાં ઉત્પન્ન થયા.\nહરિવંશની ઉત્પત્તિ : કૌશામ્બી નગરીમાં સુમુખ નામના રાજા રાજ્ય કરતા હતા. તેઓ પરાક્રમી, સ્વરૂપવાન અને તેજસ્વી હતા. એક વખત વસંતોત્સવ ઉજવવા માટે તેઓ હાથી પર બેસીને નગરીની મધ્યમાં થઈને ઉદ્યાન તરફ જઈ રહ્યા હતા. વિરકુવિંદ નામના વણકરની પત્ની વનમાલા પર રાજાની દૃષ્ટિ પડી. રાજાએ પ્રધાનને કહ્યું કે વનમાલાને રાણીવાસમાં મોકલવાની તજવીજ કરો. પ્રધાને આત્રેયી નામની પરિવ્રાજિકાને બોલાવી. તે ખૂબ ચતુર અને વિદુષી હતી. ગૃહસ્થોનાં ઘરોમાં તેની પહોંચ હતી. આત્રેયીએ વનમાલાથી વાત કરી અને જાણ્યું કે વનમાલા પણ મહારાજથી મોહિત હતી. બીજા દિવસે આત્રેયી વનમાલા સાથે રાણીવાસ પહોંચી. વનમાલા સાથે રાજા કામક્રીડા કરવા લાગ્યા.\nવિરકુવિંદ વણકરે ઘરે આવીને જોયું તો તેની પત્ની ઘરે ન હતી. તેથી આજુબાજુમાં શોધવા લાગ્યો. જ્યારે તેને ક્યાંયથી તેની પત્ની ન મળી ત્યારે તે ઉદ્વિગ્ન થઈ ગયો. તેની સ્થિતિ પાગલ જેવી થઈ ગઈ. તે ગલી ગલી ફરવા લાગ્યો અને વનમાલાને પોકારતો ભટકવા લાગ્યો. તેન કપડા ફાટી ગયા. વાળ વધી ગયા. આખું શરીર ધૂળથી મલિન થઈ ગયું. એક વખત તે વનમાલાનું રટણ કરતા કરતા ટોળાથી ઘેરાયેલો રાજમહેલની નજીક આવ્યો. કોલાહલ સાંભળીને રાજા તથા વનમાલા બારીમાં આવીને જોવા લાગ્યા. વિરકુવિંદ પર નજર પડતા રાજા અને વનમાલા સ્તબ્ધ થઈ ગયા. તે બંનેના મનમાં ગ્લાનિ છવાઈ ગઈ. તે બંનેને ખૂબ પછતાવો થયો. આ પ્રમાણે પશ્ચાતાપ કરી રહ્યા હતાં, ત્યાં જ આકાશમાંથી વીજળી પડી. રાજા અને વનમાલા બંને મૃત્યુ પામ્યા. તે બંને હરિ વર્ષ ક્ષેત્રમાં જુગલિયા મનુષ્ય રૂપે જન્મ્યા. માતા પિતાએ પુત્રનું નામ હરિ અને પુત્રીનું નામ હરિણી રાખ્યું. પૂર્વ સ્નેહના કારણે બંને સુખ ભોગવવા લાગ્યા.\nરાજા અને વનમાલાનાં મૃત્યુની વાત જાણીને વિરકુવિંદ સ્વસ્થ થયો અને અજ્ઞાનતપ કરવા લાગ્યો. બાળતપના પ્રભાવથી તે પહેલા દેવલોકમાં કિલ્વિષી દેવ થયો. પોતાના વિભંગ જ્ઞાનથી તેણે હરિ અને હરિણીને જોયા. તેમને સુખ ભોગવતા જોઈ તેનો ક્રોધ ભડકી ઉઠ્યો. તેણે વિચાર્યું કે જો આ અહીં આયુષ્ય પૂર્ણ કરશે તો દેવલોકમાં જઈને સુખ ભોગવશે. એટલે એણે એવો ઉપાય કરવાનો વિચાર્યું કે અહીં પછી નરકમાં ઉત્પન્ન થાય. આ પ્રમાણે વિચાર કરીને દેવ યુગલનું અપહરણ કર્યું. સાથે કલ્પવૃક્ષ પણ લઈ લીધું. તે સમય ઈક્ષ્વાકુ વંશના ચંદ્રકીર્તિરાજા નિઃસંતાન મરી ગયા. રાજ્યનો મંત્રીગણ રાજ્યના ઉત્તરાધિકારી માટે વિચાર કરવા લાગ્યો. ત્યારે દેવ ઉત્પન્ન થયા. દેવે જણાવ્યું કે આપ સૌની ચિંતા દૂર કરવા તે એક યોગ્ય મનુષ્ય લાવ્યા છે. તે હરિ નામનો મનુષ્ય તમારા રાજા અને હરિણી રાણી થશે. તેઓ કલ્પવૃક્ષ ફળ ખાશે. આ ફળોની સાથે તેમને પશુ-પક્ષીના માંસ પણ ખવડાવો અને મદિરા પણ પિવડાવજો, તેનાથી સંતુષ્ટ થશે અને તમારું રાજ્ય બરાબર ચાલશે. દેવના કથન અનુસાર તેઓ યુગલને રથમાં બેસાડીને ઉપવનમાંથી રાજભવનમાં લાવ્યા અને હરિનો રાજ્યાભિષેક કર્યો. આ હરિરાજા ભગવાન શીતલનાથ તીર્થમાં થઈ ગયા. તેમણે અનેક રાજકન્યાઓ સાથે લગ્ન કર્યા. તેમના સંતાન હરિવંશના નામથી વિખ્યાત થયા. આ અવસર્પિણીકાળને આ આશ્ચર્યકારી (અછેરારૂપ) ઘટના છે. કાલાંતરમાં તે રાજાને હરિણી રાણીથી એક પુત્ર ઉત્પન્ન થયો, તેનું નામ પૃથ્વીપતિ હતું અને પાપકર્મોનું ઉપાજર્ન કરીને હરિ અને હરિણી બંને નરકમાં ગયા.\nમગધ દેશમાં રાજગૃહી નામનું નગર હતું. હરિવંશમાં જન્મેલ સુમિત્ર નામનો રાજા ત્યાં રાજ કરતો હતો. મહારાણી પદ્માવતી તેની અર્ધાંગના હતા. રાજા રાણીનું જીવન સુખમય રીતે વ્યતીત થઈ રહ્યું હતું.\nસુરશ્રેષ્ઠ મુનિરાજનો જીવ પ્રાણત દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને શ્રાવણ સુદ પૂનમની રાત્રે શ્રવણ નક્ષત્રમાં મહારાણી પદ્માવતીના ગર્ભમાં ઉત્પન્ન થયા. મહારાણીએ ચૌદ મહાન સ્વપ્ન દૃશ્યમાન થયા. (ચ્યવન કલ્યાણક)\nગર્ભકાળ પૂર્ણ થતાં જેઠ વદ આઠમની રાત્રે શ્રવણ નક્ષત્રમાં પુત્રનો જન્મ થયો. પુત્ર ગર્ભમાં આવ્યા બાદ માતાએ મુનિની જેમ સુવ્રતોનું પાલન કર્યું. તેથી મહારાજાએ પુત્રનું નામ મુનિસુવ્રત રાખ્યું. સર્વ દેવી-દેવતાઓ તીર્થંકર જન્મોત્સવ અર્થે પધાર્યા. (જન્મ કલ્યાણક)\nદિક્ષા કલ્યાણક, કેવલજ્ઞાન કલ્યાણક, મોક્ષ કલ્યાણક અને સમકાલીન ઘટના સાથે આવતા અંકે મળીશું.\n(કચ્છ ગુર્જરી જુલાઈ ૨૦૨૦ માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)\nરૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક અર્પણ 01 September 2020 11\nકેન્સરના ગરીબ દર્દીઓ માટે દાન 01 September 2020 13\nલીલાચારાનું નિરણ 27 July 2020 8\nદાતાશ્રીઓની ખૂબ ખૂબ અનુમોદના 01 September 2020 10\nપર્યુષણ દરમિયાન તપશ્ચર્યા 15 August 2020 11\nઓનલાઈન એક્ટીવીટીઝથી સાવચેત 10\nપોસ્ટકાર્ડથી વોટ્‌સેપ સુધી 10\nઅંતર વ્યથા એક ગૃહિણીની\nતહેવાર જીવન જીવવાની જડીબુટ્ટી\nલોકડાઉન પરિસ્થિતિઓ સામેના ઉપાયો\nઆ સમય પણ વીતી જશે\nમાં બાપને ભૂલશો નહિ\nનવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર\nપર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી\nમેન્ડોલીન વાદક નિર્મલ સંઘવીનું નિધન\nપર્યુષણ મહાપર્વ ભક્તિભાવ પૂર્વક ઉજવાયું\nદાતાશ્રીઓની ખૂબ ખૂબ અનુમોદના\nકેન્સરના ગરીબ દર્દીઓ માટે દાન\nરૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક અર્પણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/question-answer/dharma-no-sakshatkar/", "date_download": "2020-09-29T07:09:21Z", "digest": "sha1:5GOUVJHA2CNPAUKAN3AHUIZIMOYBZECD", "length": 6584, "nlines": 209, "source_domain": "www.swargarohan.org", "title": "Dharma no sakshatkar | QnA", "raw_content": "\nશ્રી યોગેશ્વરજી કૃત 'ધર્મનો સાક્ષાત્કાર'માં રજૂ થયેલ પ્રશ્નોત્તરી.\nઈશ્વરદર્શન વિશે\t Hits: 5645\nસગુણ સાક્ષાત્કાર અને દર્શનના પ્રકાર\t Hits: 6280\nભક્તિ વિશે\t Hits: 7033\nઆત્મનિવેદન ભક્તિ\t Hits: 6629\nજપ અને જપના પ્રકાર\t Hits: 7306\nજપની પદ્ધતિ\t Hits: 6419\nઅનુષ્ઠાન વિશે\t Hits: 8145\nઓમકારનો અર્થ અને ઓમકારના જપ\t Hits: 8628\nજપમાં એકાગ્રતા\t Hits: 7297\nજપમાં વિકાસ\t Hits: 6172\nમનોનાશ અને મનોલય\t Hits: 6180\nસમાધિ વિશે\t Hits: 8048\nસમાધિસ્થ સાધકની મનોદશા\t Hits: 6767\nકુંડલિની વિશે\t Hits: 10356\nઅષ્ટાંગ યોગ\t Hits: 14777\nજ્ઞાનની સાત ભૂમિકાઓ\t Hits: 8718\nવ્યવહાર અને આત્મદર્શન\t Hits: 6876\nસાધનામાં પ્રગતિ\t Hits: 6481\nદર્શન અને ત્યાગ\t Hits: 6636\nદર્શન અને ચમત્કાર\t Hits: 6352\nજ્ઞાન અને કર્મ\t Hits: 8680\nઆત્માના આનંદને પરિણામે જ સ્મીત આવે છે. સ્મીત એ આપણી મોટામાં મોટી થાપણ છે. આપણે સારી રીતે જીવવું હોય તો આપણા સ્મીતને સાચવતાં શીખવું જોઈએ, આપણા મનોબળને સાચવતાં શીખવું જોઈએ, આપણે ભંગાઈ ન જવું જોઈએ, ભગ્નહૃદય ન થવું જોઈએ. તો જ જીવનની સાધના આપણે સારી રીતે કરી શકીશું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/tag/chndravad/", "date_download": "2020-09-29T06:53:46Z", "digest": "sha1:FG5AHUFBU64ABRGABZVWFR4FMVAWBSEE", "length": 9091, "nlines": 114, "source_domain": "khabargujarat.com", "title": "chndravad – Khabar Gujarat", "raw_content": "\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nખબર ગુજરાત હેડલાઈન્સ 28-9-2020\nશરૂ સેક્સન રોડ પર ગુરૂકૃપા હાઇટ્સનાં મીટર રૂમમાં લાગી આગ\nફી માફીની માંગ સાથે NSUI જામનગર દ્રારા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન\nશાળા સંચાલક પાસે 50% ફી માફી કરાવા વાલીગીરી જન આંદોલન સમિતીની માંગણી\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nસસોઇ નજીક લૌકિક પ્રસંગે જતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા મોત\nકલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો\nવડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી\nકલ્યાણપુરના ટીટોડી ગામે જુગારધામ ઝડપાયું: આઠ શખ્સો ઝબ્બે\nઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે\nખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે\nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nવિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’\nદેશમાં 50 લાખથી વધુ દરદીઓએ કોરોનાને હરાવ્યો\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nઅમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે\nUN મહાસભામાં વડાપ્રધાન મોદીનું ચોક્ખું ને ચટ્ટ\nયુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતાં 22ના મોત\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nનિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટ મહત્વની સપાટી…\nનિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઇન્ટ મહત્વની સપાટી…\nવૈશ્વિક મંદી : શેર, સોનું, ચાંદી, ક્રુડ બધા જ કડડડડ ભુસ\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nભારે વરસાદથી ધોવાયેલો રાવલ-ચંદ્રાવડ રસ્તો એક સપ્તાહથી બદતર\nગત અઠવાડી���ે પડેલ ભારે વરસાદ ના કારણે પોરબંદર ઉપરાંત આસપાસ ના વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું ક્યાંક ખેતરો ધોવાયા છે તો ક્યાંક વીજ પોલ જમીન દોસ્ત...\nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nખબર ગુજરાત હેડલાઈન્સ 28-9-2020\nશરૂ સેક્સન રોડ પર ગુરૂકૃપા હાઇટ્સનાં મીટર રૂમમાં લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/13-12-2019/27667", "date_download": "2020-09-29T08:40:36Z", "digest": "sha1:TGAXNGTI5DMBUDBF5SR3N37WS7BMXRDA", "length": 16414, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "એમપી મહિલા હોકી એકેડમીએ સોનીપતને પરાસ્ત કરી જીત્યું ખિતાબ", "raw_content": "\nએમપી મહિલા હોકી એકેડમીએ સોનીપતને પરાસ્ત કરી જીત્યું ખિતાબ\nનવી દિલ્હી: મધ્યપ્રદેશ રાજ્ય મહિલા હોકી એકેડેમીની ખેલાડીઓએ અહીં યોજાયેલ 26 મી ચરણજીત રાય નહેરુ કપ મહિલા હોકી સ્પર્ધામાં ગુરુવારે એનસીસી સોનીપતની ટીમને 1-0થી હરાવીને ટાઇટલ જીત્યું હતું.મેચનો એકમાત્ર ગોલ 32 મી મિનિટમાં એકેડેમીની ખેલાડી સંસ્કૃતિ સ્વાન દ્વારા પેનલ્ટી કોર્નરથી ગોલ કરવામાં આવ્યો હતો. જ્યોતિસિંહે સ્પર્ધામાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ મેળવ્યો હતો. એકેડેમીની ટીમે સેમિફાઇનલમાં સોનેપત હરિયાણાની ટીમને 4-0થી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.મધ્યપ્રદેશના ડાયરેક્ટર સ્પોર્ટ્સ એન્ડ યુથ વેલ્ફેર ડો.એસ.એલ. થોસેને વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. હરીયાણા સરકારના ઓલિમ્પિક અને રમત મંત્રી સંદીપસિંહે આ સ્પર્ધાનું વિતરણ કર્યું હતું.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \n૨૨ વર્ષની ચાંદનીને ઇરફાન પઠાણ ફસાવીને ભગાડી ગયો...દિકરીને શોધી આપવા મા-બાપની કાકલુદી : રૂરલ એસપીશ્રી બલરામ મીણા અંગત રસ લઇ ગરિબ પરિવારની વ્હારે આવે તેવો અનુરોધ access_time 11:53 am IST\nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nબિહારમાં ગુંડાગીરીનું તાંડવ : ગોપાલગંજમાં ધોળે દિવસે પત્રકાર ઉપર ગોળીબાર : ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ access_time 2:03 pm IST\nઓડિઓ-વિઝ્યુઅલ મીડિયા માધ્યમથી ભારત - બાંગ્લાદેશ સંયુક્ત સલાહકાર આયોગની બેઠક access_time 2:01 pm IST\nચેન્નઈ સુપર કિંગ્સમાં નહીં થાય સુરેશ રૈનાની વાપસી : ટીમની વેબસાઈટથી નામ ગાયબ : ટીમની વેબસાઈટથી નામ ગાયબ \nIPLમાં તેવટિયાની બેટિંગ પર બોલીવુડની હોટ એક્ટ્રેસ ફિદા : ટ્વીટ કરીને વખાણ કર્યા access_time 1:53 pm IST\n9 સિક્સર સાથે 99 રન ફટકારનારા ઈશાન કિશનને સુપર ઓવરમાં કેમ ના ઉતાર્યો રાહુલ શર્માએ જણાવ્યું કારણ access_time 1:52 pm IST\nઅનુરાગ કશ્યપની ધરપકડ કરાવવા પાયલ ઘોષ મક્કમ : મહારાષ્ટ્રના રાજ્યપાલને મળશે access_time 1:51 pm IST\nબપોરે ૧-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ... access_time 1:49 pm IST\nઆસામમાં દેખાવકારોનું મુખ્ય નિશાન સંઘ - ભાજપ - આસામ ગણસંગ્રામ પરિષદ : આસામ-ત્રિપુરા-મેઘાલયમાં ઇન્ટરનેટ બંધ છે અને લશ્કર ગોઠવાયું છે પણ આસામમાં હિંસા-આગજનીના સતત બનાવોથી દેશભરમાં ચિંતા ફેલાયેલ છે. આસામમાં આંદોલનકારીઓએ રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ, ભાજપ અને આસામ ગણ પરિષદને મુખ્ય નિશાન બનાવ્યાનું ચિત્ર પણ ઉપસ્યું છે. આસામમાં કર્ફયુ બેઅસર બન્યાનું દર્શાય છે. કેન્દ્ર આ હિંસા ડામી દેવા મક્કમ છે અને લશ્કર-અર્ધલશ્કરી દળોને મોટે પાયે ગોઠવી દેવાયું છે. access_time 11:33 am IST\nનર્મદા બચાવો આંદોલનના પ્રણેતા મેઘા પાટકરનો પાસપોર્ટ જપ્ત કરવા સરકારે જાહેર કર્યું છે, તેમની સામેના ક્રિમીનલ કેસોની વિગતો જાહેર કરી નહોતી access_time 11:39 am IST\nવરસાદ-ઠંડી-હિમવર્ષા સુસવાટા મારતા પવન સાથે દિલ્હી એનસીઆરમાં જોરદાર વરસાદઃ નોઇડાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદઃ રાજસ્થાનના અનેક વિસ્તારોમાં વરસાદ પડયોઃ સીકર જીલ્લામાં વિજળી ત્રાટકતા ૪૦ વર્ષની સંગીતા દેવી અને ૧૩ વર્ષના પુત્ર ગુરમીતના મોત : ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં વરસાદની આગાહીઃ ઉત્તરાખંડ અને હિમાચલ ભારે હિમવર્ષાઃ દિલ્હીમાં પાંચ ડિગ્રી સુધી ઉષ્ણતામાન ચાલ્યું જવાની સંભાવના શ્રીનગર રાજોરી કારગીલ સહિત જમ્મુ-કાશ્મીર હિમાચલ અને લદાખના અનેક વિસ્તારોમાં વરસાદ સાથે ભારે બરફબારીની સંભાવના આજે રાજસ્થાનમાં મેઘગર્જના સાથે વરસાદ અને કરા પડવાની આગાહી થઇ છે. access_time 11:38 am IST\nFSSAIએ કેટલ ફીડના સ્ટાન્ડર્ડ બનાવાયા : દૂધ માટેના નવા આદેશ :પશુઓનો ચારો BIS સર્ટિફાઇડ હોવો જરૂરી access_time 1:16 pm IST\nઅયોધ્યા કેસ : ૧૮ ફેરવિચારણા અરજીઓને સુપ્રીમ કોર્ટે ફગાવી access_time 12:00 am IST\nબ્રિટનમાં યોજાઈ ગયેલી હાઉસ ઓફ કોમન્સની ચૂંટણીઓમાં ભારતીયોનો ડંકો : ભારતીય મૂળના 15 ઉમેદવારો ચૂંટાઈ આવ્યા access_time 8:07 pm IST\nઅજુ પરમારે મારી લાઇફ બરબાદ કરી છે, મને ગોતશો નહિ...એવી ચિઠ્ઠી લખી બાળા ગૂમઃ અપહરણનો ગુનો access_time 1:18 pm IST\nસિવિલ હોસ્પિટલમાં મંદિર પાસે બીમારી સબબ અજાણ્યા વૃધ્ધનું મોત access_time 3:28 pm IST\nનિકાસકારોની MEIS સ્કિમ હેઠળ સ્થગીત કરાયેલ રકમ અરજી કરવાથી ટૂંક સમયમાં પરત મળી જશે access_time 3:26 pm IST\nએર ઈન્ડિયાના ગુજરાતી કર્મચારીનો મૃતદેહ હળવદ નજીકના ડેમમાંથી મળી આવ્યો access_time 11:44 am IST\nગોંડલનાં મોવિયામાં પુત્રવધુને સસરાએ બીજા લગ્ન કરાવીને સાસરે વળાવી access_time 11:56 am IST\nજૂનાગઢમાં કોમ્પ્યુટરના તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર અર્પણ કરાયા access_time 12:02 pm IST\nસૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના અનેક ભાગમાં કમોસમી વરસાદ જારી access_time 8:28 pm IST\nગુજરાતનાં ૧૪ ચીફ ઓફીસરોની બદલી access_time 5:05 pm IST\nલાખોના ઘેટા-બકરાં વેચવાના કૌભાંડમાં ચારની ધરપકડ થઇ access_time 9:46 pm IST\nઅમેરીકાને નવા વર્ષની ક્રિસમસ ગીફટ આપશું: કીમની નવતર ધમકી access_time 3:15 pm IST\nપુરૂષો માટે વધુ ઘાતક બની રહી છે માનસિક બીમારીઓ access_time 4:08 pm IST\nકેન્યામાં બે બસો વચ્ચે ગમખ્વાર ટક્કરમાં સાત મોતને ભેટ્યા: 63 લોકો ઈજાગ્રસ્ત access_time 5:37 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nહવે ન્યૂઝીલેન્ડમાં વસતા ભારતીયો પોતાની પત્નીને તેડાવી શકશે : લગ્ન થયાના 3 માસમાં અરજી કરી દેવાની રહેશે : આ અગાઉ લગ્ન પહેલા 1 વર્ષ સાથે રહ્યા હોય તેને જ નાગરિકત્વ અપાતું હતું access_time 12:09 pm IST\nપડોશી ઉપર એસિડ ફેંકી ઇજા પહોંચાડવા બદલ યુ.કે.સ્થિત ભારતીય મૂળના નાગરિકને 20 વર્ષની જેલસજા access_time 11:42 am IST\nઅમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થમાં ઇન્ડિયન અમેરિકન ડો.ઝચ પી.ઝાચરીયાને સ્થાન : યુ.એસ.હેલ્થ એન્ડ હ્યુમન સેક્રેટરીની ઘોષણાં access_time 12:31 pm IST\nપાકિસ્તાની ટીમના સ્પિન બોલિંગ સલાહકાર બન્યા મુશ્તાક અહ���દ access_time 5:10 pm IST\nનાગરિકતા સંશોધન બિલ વિરૂદ્ધ આઇપીએસ અધિકારી અબ્દુર રહમાનએ નોકરી છોડી access_time 11:02 pm IST\nઆઈપીએલની હરાજી માટે ૩૩૨ પ્લેયર શોર્ટલીસ્ટ : બે કરોડની બેઝ પ્રાઈસમાં એક પણ ભારતીય નહિં access_time 3:09 pm IST\nફિટનેસને જીવનનો મહત્વપૂર્ણ ભાગ માને છે મલાઈકા access_time 5:08 pm IST\nનામદેવ ભજવશે સલમાન ખાનની ફિલ્મ 'રાધે'માં પોલીસનો રોલ access_time 5:04 pm IST\nફિલ્મમાં રીડ રોલ મેળવવા માટે સેકસી ડ્રેસ પહેરવા કહેવામાં આવ્યું હતુઃ હોલીવૂડ એકટ્રેસ વિદરસ્પૂન access_time 10:05 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/uttar-kand/126", "date_download": "2020-09-29T06:37:26Z", "digest": "sha1:TAEWAYDGJKSVX35MZPTJCPINVRKGSEIU", "length": 9049, "nlines": 214, "source_domain": "www.swargarohan.org", "title": "Garuda leave for Vaikunth | Uttar Kand | Ramcharitmanas", "raw_content": "\nગરૂડજી રામકથા સાંભળીને વૈકુંઠ જાય છે\nકૃતકૃત્ય થયો સાંભળી દિવ્ય મધુર વાણી,\nરઘુપતિભક્તિ રસે ભરી શાંતિમયી શાણી.\nરામચરણમાં અવનવી મુજને પ્રીતિ મળી,\nમાયાથી પેદા થતી સર્વ વિપત્તિ ટળી.\nમોહસિંધુમાં ડૂબતા મારે માટે આપ,\nનાવ બન્યા, સુખને ધર્યું, શાંત કર્યા સંતાપ.\nએનો પ્રતિઉપકાર ના મારાથકી કરાય;\nવંદુ ચારુ ચરણમહીં પ્રેમે વારંવાર.\nપૂર્ણકામ રામઅનુરાગ કોણ તમારાસમ બડભાગ;\nસંતવિટપ સરિતા ગિરિધરા પરહિત ખાતર સૌની ક્રિયા.\nસંતહૃદય નવનીત સમાન કવિની પૂર્ણ નથી એ વાણ,\nનિજ પરિતાપ દ્રવે નવનીત, પરદુ:ખ દ્રવે સંત સુપવિત્ર.\nજીવનજન્મ સફળ મમ થયો, કૃપા થતાં સંશય સહુ ગયો;\nજાણી સદા મને નિજ દાસ કરજો કરુણા સ્નેહે ખાસ.\nચરણે મસ્તક મૂકતાં પ્રેમસહિત મતિધીર,\nગરુડ ગયા વૈકુંઠમાં ઉર રાખી રઘુવીર.\nસંતસમાગમ સમ નથી લાભ જગતમાં આન,\nહરિકૃપા વિના ના મળે, ગાયે વેદપુરાણ.\nજેવી રીતે સિનેમાના પડદા ઉપર કે નાટકના રંગમંચ પર જુદીજુદી જાતના દ્રશ્યો દેખાય તે જ રીતે સ્મૃતિના આધારે મનના ફલક પર જુદીજુદી જાતના દ્રશ્યો પેદા થાય છે. મન એ દ્રશ્યોનું અવલોકન કે નિરિક્ષણ કર્યા કરે છે. બહારથી જોતાં એમ લાગે કે આંખ બંધ છે પણ મનની આંખ દ્વારા જુદી જુદી જાતના દ્રશ્યોનું દર્શન થયા જ કરે છે. જ્યારે તનની સાથે મનની આંખ પણ જોવાનું બંધ કરે છે ત્યારે સાધક પરમાત્મદર્શન માટેની જરૂરી એકાગ્રતાને અનુભવે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/photogallery/entertainment/sushant-singh-rajput-ex-girlfriend-ankita-share-sushant-mother-photo-on-instagram-mp-1007863.html", "date_download": "2020-09-29T07:39:46Z", "digest": "sha1:YPHW3E7KN2JJKNUBTRONENLUT5632IKR", "length": 20795, "nlines": 251, "source_domain": "statfaking1.firstpost.in", "title": "Sushant Singh Rajput Ex Girlfriend Ankita Share Sushant mother photo on instagram– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » મનોરંજન\nસુશાંતની Ex GF અંકિતાએ શેર કરી સુશાંતની માતાની તસવીર અને લખ્યુ કે...\nઅંકિતા લોખંડેએ દાવો કર્યો છે કે, સુશાંત આત્મહત્યા કરી જ શકે નહીં. તે એવો વ્યક્તિ ન હતો જે આત્મહત્યા કરી લે.\nએન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટકર સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ આ કેસમાં દરરોજ કંઇને કંઇ નવાં વળાંક આવી રહ્યાં છે. આ મામલે દરરોજ નવાં ખુલાસા પણ થઇ રહ્યાં છે. હવે આ કેસની તપાસ CBIને સોંપી દેવામાં આવી છે ત્યારે સૌ કોઇને આશા છે કે સત્ય બહાર આવશે. અને આરોપીઓને સજા મળીને રહેશે. ત્યારે સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ ફરી એક વખત તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક તસવીર શેર કરી છે અને સુશાંત માટે ભાવૂક કરી દેતા શબ્દો લખ્યા છે.\nઅંકિતા લોખંડેએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક ફોટો શેર કર્યા છે. જેમાં તે પોતાના હાથમાં સુશાંતસિંહ રાજપૂતની માતાનો ફોટો છે અને તેણે આ ફોટોની કેપ્શનમાં લખ્યુ છે ‘વિશ્વાસ છે તમે બંને એક સાથે છો.’\nઅંકિતા લોખંડેએ થોડા સમય પહેલાં રિપબ્લિક ન્યૂઝ ચેનલને આપેલાં ઇન્ટરવ્યૂમાં સુશાંત સિંહ અંગે વાત કરી હતી. તેમનાં બ્રેકઅપ બાદ પહેલી વખત અંકિતાએ સુશાંત અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, સુશાંત એવો વ્યક્તિ હતો જ નહીં કે તે આત્મહત્યા કરે. જ્યારે તે અને સુશાંત એક સાથે હતા ત્યારે તેણે આથી પણ વધારે ખરાબ પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી જ એકમાત્ર વ્યક્તિ છે જે તેમના ડિપ્રેશન વિશે કંઈ જણાવી શકે છે.\nઅંકિતાએ કહ્યું હતું કે, સુશાંત એવી વ્યક્તિ હતો જે તેનાં આગામી પાંચ વર્ષનું પ્લાનિંગ કરતો હતો. તે એક ડાયરી લખતો હતો. જે વ્યક્તિ પાસે આટલું એડવાન્સ પ્લાનિંગ હોય જીવનનું તે આત્મહત્યા કેવી રીતે કરી શકે.\nઆપને જણાવી દઇએ કે , સુશાંતે તેની વિશ લિસ્ટ સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી. ત્યારે તે કઇ રીતે આત્મહત્યા કરી શકે છે.\n21 વર્ષ પછી આરોપ મુક્ત થયો ઝારખંડનો વ્યક્તિ, સુપ્રીમ કોર્ટે કહ્યું- રેપ નહીં બંનેમાં પ્રેમ\nBSFની મોટી કાર્યવાહી, મિઝોરમમાં હથિયારોની મોટી ખેપ સાથે 3 ઉગ્રવાદી ઝડપાયા\nવિટામિન D: શા માટે આના વિશે વાત કરવાનો આ યોગ્ય સમય છે\nSushant Singh Case: CBIને મળ્યો સુશાંતનો વિસેરા રિપોર્ટ, શરીરમાં ન હતું ઝેર\nસુરેન્દ્રનગર: કોવિડ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી\nતારક મહેતા.. શોમાં પર��� આવવાં ઇચ્છે છે જૂની 'અંજલી ભાભી' પણ..\nWorld heart day 2020 : જાણો કેવી રીતે આવે છે હાર્ટ અટેક, બચાવો પોતાની સાથે બીજાનું જીવન\n21 વર્ષ પછી આરોપ મુક્ત થયો ઝારખંડનો વ્યક્તિ, સુપ્રીમ કોર્ટે કહ્યું- રેપ નહીં બંનેમાં પ્રેમ\nઆજના બપોરના તમામ મુખ્ય સમાચાર \nસુરેન્દ્રનગર: કોવિડ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી\nસાપુતારા : 'પંખીડા રે ઉડી જાજો..,' PASS કાર્યકરોનો કોરોના કાળમાં ગરબા રમતો Video થયો Viral\nBSFની મોટી કાર્યવાહી, મિઝોરમમાં હથિયારોની મોટી ખેપ સાથે 3 ઉગ્રવાદી ઝડપાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/news/market-trend-reports/ready-to-discuss-scotch-whiskey-import-from-uk-piyush-goyal_99336.html", "date_download": "2020-09-29T08:50:20Z", "digest": "sha1:5OXO2LRWUK4WA6TWKIS4DOXCAROHF5CI", "length": 12008, "nlines": 85, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "UK થી સ્કૉચ, વ્હિસ્કી ઈંપોર્ટ કરવા પર ચર્ચા માટે તૈયાર: પીયૂષ ગોયલ - Ready to discuss Scotch whiskey import from UK: Piyush Goyal", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nબજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર\nUK થી સ્કૉચ, વ્હિસ્કી ઈંપોર્ટ કરવા પર ચર્ચા માટે તૈયાર: પીયૂષ ગોયલ\nવાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલએ દ્વિપક્ષીય મુક્ત વ્યાપાર કરાર પર વાત કરતા મંગળવારના કહ્યુ કે ભારત, બ્રિટેનથી મોટી માત્રામાં સ્કૉચ વ્હિસ્કીના ઈંપોર્ટ કરવા માટે વાતચીત માટે તૈયાર છે. વાણિજ્ય મંત્રી એ કહ્યુ કે તેમણે બ્રિટેનનો પ્રસ્તાવ આપ્યો છે કે બન્ને દેશોને મુક્ત વ્યાપાર સમજોતો (ATF) પર વાતચીત શરૂ કરવી જોઈએ, એ સમયની જરૂર પણ છે. તેમણે કહ્યુ કે ભારત બ્રિટેનની સાથે મુક્ત વ્યાપાર માટે પ્રતિબદ્ઘ છે. આ કૉમન વેલ્થ દેશો માટે પણ સારૂ થશે.\nપીયૂષ ગોયલે આગળ કહ્યુ કે તેને ઉમ્મીદ છે કે તેને લઈને બ્રિટિશ ટીમ પણ ઉત્સાહિત થશે. હું ભારતમાં સ્કૉચ વ્હિસ્કીની મોટી માત્રા ઈંપોર્ટ પર વાતચીત કરવા માટે તૈયાર છુ. તેમણે ઉદ્યોગોના સંગઠન CII ના ઈંડિયા-યૂકે ભાગીદારી શિખર સમ્મેલનમાં કહ્યુ કે એવુ નથી કે સ્કૉચ વ્હિસ્કી પીવ છુ પરંતુ મે સાંભળ્યુ છે કે ભારતમાં સ્કૉચના નામ પર ઘણી નકલી દારૂ આવે છે. મારૂ માનવુ છે કે બ્રિટેનથી સીધા સ્કૉચ વ્હિસ્કીના આયાતથી દેશમાં નકલી દારૂ પર પાબંદી લાગશે અને લોકોને અસલી સ્કૉચ મળી શકશે.\nપીયૂષ ગોયલએ કહ્યુ કે ભારત અને બ્રિટેનની વચ્ચે મુક્ત વ્યાપારથી બન્ને દેશો માટે ઘણા અવસર ખુલશે. અમારી પાસે MSME, કૃષિ, ડેરી, મત્સ્ય પાલન, હસ્તશિલ્પ, ટેક્સટાઈલ, રત્ન અને આભૂષણ જેવા ક્ષેત્રોમાં કારોબારના વ્યાપક અવસર છે. અમારી પાસે ઘણા એવા સેક્ટર અને ઉદ્યોગ છે જેમાં બ્રિટેનની કંપનીઓ માટે કામ કરવાના વ્યાપક અવસર છે. તેમણે આગળ કહ્યુ કે બન્ને દેશ તે ક્ષેત્રોમાં અંદર સહ્યોગ વધારી શકે છે જ્યાં બ્રિટેન શુદ્ઘ આયાતક છે અને ભારતને જ્યાં તુલનાત્મક વધારો હાસિલ છે.\nCorona pandemic: કોરોનાની ઝડપી, કેટલી રાહત - કેટલી મુશ્કેલી\nવર્લ્ડ બેન્કે કહ્યું, કોરોનાને કારણે 1967 પછી સૌથી ઓછી રહેશે એશિયાનો વિકાસ દર\nઆજે થઇ રહ્યા 3 IPOની ઓપનિંગ, પ્રાઇમરી માર્કેટમાં દેખાશે ભરપૂર એક્શન\nSBI હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન સાથે Gold loan પર આપી રહી બમ્પર ઑફર, એવું ચેક કરો તમારી એલિડિબિસિટિ\nUTI AMCનું IPO 29 સપ્ટેમ્બરે ખુલશે, 1 ઓક્ટોબર સુધી કરી શકો રોકાણ, જાણો આ IPOની વિશેષ બાબતો\nCAMS IPO: સરળતાથી એવી રીતે ચેક કરો તમારી એલૉટમેન્ટ સ્ટેટસ\nમેગા માર્કેટિંગ સ્ટ્રૈટેજી પર કામ શુરૂ, ગુલઝાર થશે ટેક્સટાઈલ કારોબાર, ચીનને મળશે ટક્કર\nડ્રગ્સ પર કરણ જૌહરએ તોડી ચુપ્પી, કહ્યુ 2019 માં મારી પાર્ટીમાં ડ્રગ્સનો ઉપયોગ નહીં\nUN જનરલ અસેંબલીમાં આજે સાંજે 06:30 વાગ્યે થશે PM મોદીનું સંબોધન\nફેસ્ટિવ સીઝનમાં ટ્રેન ફુલ, બિહાર-યૂપીની ટ્રેનોમાં લાંબી વેટિંગ, ઘણા રૂટ્સ પર ફ્લાઈટ્સ પણ મોંઘી\nUIT AMCના IPO આજે ખુલ્યો, જાણો શું છે ઇશ્યૂમાં ખાસ\nઆદર્શ વજનમાં 5 કિલો વધ્યા, મહિલાઓ માટે 55 કિલો અને પુરુષો માટે 65 કિલો થયો ફિક્સ\nCorona pandemic: કોરોનાની ઝડપી, કેટલી રાહત - કેટલી મુશ્કેલી\nCoronavirus India News: દેશમાં સંક્રમિતોની સંખ્યા 61 લાખને પાર, 24 કલાકમાં 70,589 નવા કેસ\nવર્લ્ડ બેન્કે કહ્યું, કોરોનાને કારણે 1967 પછી સૌથી ઓછી રહેશે એશિયાનો વિકાસ દર\nકેબિનેટે કેન્દ્રીય મંત્રાલયોમાં 16 નવી નિમણૂકોને આપી મંજૂરી, જાણો કોણ શું બનાવ્યુ\nઆજે થઇ રહ્યા 3 IPOની ઓપનિંગ, પ્રાઇમરી માર્કેટમાં દેખાશે ભરપૂર એક્શન\nCAMS IPO: કેવી રીતે તપાસવી અલૉટમેન્ટ સ્ટેટસ, આ છે સૌથી સરળ રસ્તો\nSushant Case: AIIMSએ CBIને આપી રિપોર્ટ, ખુલશે મૃત્યુનો રહસ્ય\nમની મૅનેજર: દરેક રોકાણ કેટલું સુરક્ષિત\nમની મૅનેજર: બેલેન્સ ફંડમાં રોકાણ\nમની મેનેજર: નાણાંકિય આયોજર પર ચર્ચા\nગૅટ રિચ વિથ આશ્કાઃ પટેલ પરિવાર માટે નાણાંકિય આયોજન\nEPFO કાયમી PF ખાતા નંબર ઉપલબ્ધ કરાવશે\nહોમ લોન પર પંકજ મઠપાલની જરૂરી સલાહ\nસારા રિટર્ન માટે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો\nટેક્સ પ્લાનિંગ: મુકેશ પટેલ સાથે કરવેરા આયોજન\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન\nટેક્સ પ્લા���િંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત\nરિટાયરમેન્ટ માટે ક્યા રોકાણ કરશો\nપેન્શન બિલ બદલશે રિટાયરમેન્ટ બાદનું જીવન\n330 રૂપિયાની પ્રીમિયમમાં 2 લાખ રૂપિયાનું કવર\nહેલ્થ ઇન્શ્યોરેન્સ પૉલિસીનું પ્રીમિયમ હપ્તામાં કેવી રીતે કરે જમા, જાણો પુરી ડિટેલ\nPradhan Mantri Fasal Bima Yojana: પાક વીમામાં નોંધણી કરવાની છેલ્લી તક, જાણો શું છે છેલ્લી તારીખ\nઈનસ્યુરન્સ પ્રીમીયમ પર મને કર રાહત મળે\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2018/kanchi21/", "date_download": "2020-09-29T08:35:43Z", "digest": "sha1:R6JNVWMEE4RC2FOGBEJ637VZZ765UR7Q", "length": 33543, "nlines": 328, "source_domain": "sarjak.org", "title": "કાંચી - ધ જર્ની ( પ્રકરણ - ૨૧ ) » Sarjak", "raw_content": "\nકાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૨૧ )\nહું મારી રોજની દિનચર્યામાં વ્યસ્ત હોવા છતાં, કાંચીના વિચારોમાં ગળાડૂબ રેહતો હતો એના પત્ર અથવા ફોન આવવાની રાહ જોતો હતો. એમ જ એક અઠવાડિયું વીતી ગયું… એક અઠવાડિયા બાદ, મી.બંસલે એક સારા સમાચાર આપ્યા, કે ‘કાંચી સિંઘ’ ના વેચાણ ના આંકડા વધુને વધુ ઉપર જઈ રહ્યા હતા… એના પત્ર અથવા ફોન આવવાની રાહ જોતો હતો. એમ જ એક અઠવાડિયું વીતી ગયું… એક અઠવાડિયા બાદ, મી.બંસલે એક સારા સમાચાર આપ્યા, કે ‘કાંચી સિંઘ’ ના વેચાણ ના આંકડા વધુને વધુ ઉપર જઈ રહ્યા હતા… અને એથી વિશેષ, લોકોને વાર્તા પસંદ પડી રહી હતી અને એથી વિશેષ, લોકોને વાર્તા પસંદ પડી રહી હતી ’ અને આ ખરેખર એક સારા સમાચાર હતા.\nકેટલાય લોકો મને પાત્ર કાંચી ની ‘સિંઘ’ અટક વિશે પૂછતા… અને હું હસી પડતો એ દરેક એવો તર્ક લગાવતા, કે અભિમન્યુ અને કાંચી, બંનેની સરનેમ ‘સિંઘ’ કઈ રીતે એ દરેક એવો તર્ક લગાવતા, કે અભિમન્યુ અને કાંચી, બંનેની સરનેમ ‘સિંઘ’ કઈ રીતે ક્યારેક તો હું પણ વિચારમાં પડી જતો, કે શા માટે મેં ‘કાંચી બેનર્જી’ ને ‘કાંચી સિંઘ’ બનાવી ક્યારેક તો હું પણ વિચારમાં પડી જતો, કે શા માટે મેં ‘કાંચી બેનર્જી’ ને ‘કાંચી સિંઘ’ બનાવી પણ એ પ્રશ્નનો મારી પાસે કોઈ જવાબ ન હતો.\nદિવસો વિતતા તેમ મારી અધીરાઈ વધતી…. પણ આખરે, મારી એ અધીરાઈ નો પણ અંત આવ્યો પણ આખરે, મારી એ અધીરાઈ નો પણ અંત આવ્યો કાંચીના ગયાના બે અઠવાડિયા બાદ એક સવારે મને તેનો પત્ર આવ્યો. મેં અધીરાઈ થી એ પત્ર ખોલ્યો, અને વાંચવાનો શરુ કર્યો.\nપત્ર પર તારીખ બે દિવસ પહેલાની મારેલી હતી, અને ‘ડીયર અભી’ થી મારું સંબોધન કરેલ હતું….\nઆગળ લખ્યું હતું કે…\n“અભી… મેં જેમ કહ્યું હતું કે તને આખરી સમયે યાદ કરીશ… અને હકથી મળવા પણ બોલાવીશ તો બસ એટલે જ હું આજે તને આ પત્ર લખી રહી છું તો બસ એટલે જ હું આજે તને આ પત્ર લખી રહી છું મુંબઈથી પાછા ફર્યા બાદ, મારી તબિયત નરમ રેહવા લાગી, અને વધારે પડતી ગંભીર થઇ ગઈ મુંબઈથી પાછા ફર્યા બાદ, મારી તબિયત નરમ રેહવા લાગી, અને વધારે પડતી ગંભીર થઇ ગઈ હવે મારો અંત પણ ઘણો નજીક છે… હવે મારો અંત પણ ઘણો નજીક છે… વિક્નેસના કારણે વધુ નહિ લખી શકું વિક્નેસના કારણે વધુ નહિ લખી શકું બસ પત્ર મળ્યે જલ્દી મળવા આવજે બસ પત્ર મળ્યે જલ્દી મળવા આવજે \nએ પત્ર વાંચતાની સાથે હું એક ધબકાર ચુકી ગયો \nશું આ સાચે જ કાંચી નો આખરી પત્ર હતો… એ વિચાર સાથે જ મારી આંખનો ખૂણો ભીનો થઇ આવ્યો… મેં વારંવાર પત્રમાંનો દરેક શબ્દ વાંચી લીધો એ વિચાર સાથે જ મારી આંખનો ખૂણો ભીનો થઇ આવ્યો… મેં વારંવાર પત્રમાંનો દરેક શબ્દ વાંચી લીધો અને અંતે શું થયું.. અને અંતે શું થયું.. ખૂણે અટકી પડેલું આંસુ વહીને પત્ર પર પડ્યું \nપત્રની પાછળની બાજુએ કાંચી નું સરનામું લખેલ હતું ‘પત્ર મળ્યે જલ્દી મળવા આવજે… ‘પત્ર મળ્યે જલ્દી મળવા આવજે…’, કાંચી ના લખેલા એ શબ્દો આંખો સામે ફરવા માંડ્યા \nહું તરત ઉભો થઇ, બેગ લઇ કપડા ભરી એરપોર્ટ જવા નીકળ્યો. એરપોર્ટ પંહોચી, મેં મી.બંસલ ને ફોન જોડ્યો…\n“મી.બંસલ, હું કોલકત્તા જાઉં છું \n“અરે પણ અચાનક કેમ…\n“થોડું અરજન્ટ કામ છે…\n“પણ આજે એક જગ્યાએ બુક્સ આપવા જવાનું હતું, ત્યાં તારે નાનકડો ઈન્ટરવ્યું પણ છે… એનું શું…\n“મી.બંસલ, ઈન્ટરવ્યું ફરી થઇ જશે… પણ…,” મારા ગળે ડૂમો બાજી આવ્યો, “… બસ મારે જવું પડે તેમ છે હું પછી આવીને તમને મળું… હું પછી આવીને તમને મળું…\n“ભલે દીકરા… તું જઈ આવ…\nલગભગ અડધા કલાક બાદ મુંબઈથી કોલકત્તા જવાની ફ્લાઈટ હતી.\nએ અડધો કલાક મારી માટે જાણે એક અડધી સદી વિતાવવા જેવું લાગતું હતું આખરે અડધા કલાકના ઈન્તેજાર બાદ, ફ્લાઈટ બોર્ડ થઇ. અને કોલકત્તા જવા ટેક-ઓફ થઇ.\nલગભગ બે કલાકે ફ્લાઈટ કોલકત્તા એરપોર્ટ પર લેન્ડ થઇ. અને હું તરત બહારની તરફ ધસ્યો. જલ્દીથી એક ટેક્ષી પકડી, અને તેને પત્ર પાછળનું સરનામું વાંચી સંભળાવ્યું. ડ્રાઈવરે એ દિશામાં ટેક્ષી ભગાવવા માંડી.\n‘કાંચી ખરેખર બહુ ગંભીર હશે એ મારી જોડે શું વાત કરશે… એ મારી જોડે શું વાત કરશે… શું આ અમારી આખરી મુલાકાત હશે… શું આ અમારી આખરી મુલાકાત હશે…’, મનમાં પ્રશ્નો નું વાવાઝોડું ઉઠ્યું \nલગભગ બીજા અડધા કલાકે, હું કાંચીના ઘરે પંહોચી શક્યો. મેં ટેક્ષી નું પેમેન્ટ કર્યું, અને એ ગલીમાં ચાલવા માંડ્યો. એ ગલી તો આમ સજ્જનનો નો જ રેહવાસ લાગતી હતી. એ ઉપરાંત થોડાક ગરીબ બાળકો પણ ત્યાં નજરે ચઢતા હતા ક્યાંક મા દુર્ગાની મૂર્તિઓ બની રહી હતી, તો ક્યાંક કોઈક ઘરનું નવું રંગરોગાણ થઇ રહ્યું હતું. કેટલીક સ્ત્રીઓ બંગાળી સાડીમાં ફરતી દેખાતી, તો કેટલાક પુરુષો બંગાળી પહેરવેશમાં નજરે ચઢતા \n“મેડમ… યહાં ‘કાંચી બેનર્જી’ કા ઘર કોનસા હૈ…”, મેં એક બંગાળી સ્ત્રીને પૂછ્યું.\nએણે મને ઉપરથી નીચે સુધી જોઈ લીધો, અને કહ્યું… “બાબુ બહાર સે આયે હો ક્યા…\n“જી હા, મુંબઈ સે…”\n“કાંચી સે ક્યા કામ હૈ…\n“જી દોસ્ત વો મેરી હૈ ઉસીસે મિલને આયા હું… ઉસીસે મિલને આયા હું…\n“ઠીક હૈ… ઉન્હા કોને મેં જો લાલ રંગ કા મકાન દેખ રહે હો…, જિસકે બહાર પંડાલ બંધા હુઆ હૈ… વહી ઉન્હી કા ઘર હે…, અગર મિલ સકો તો મિલ લો… વહી ઉન્હી કા ઘર હે…, અગર મિલ સકો તો મિલ લો…”, કહી એ ચાલી નીકળી.\n‘મિલ સકો તો મિલ લો…’, એનો શું મતલબ હોઈ શકે’, એનો શું મતલબ હોઈ શકે આખરે કાંચીએ જ મને બોલાવ્યો છે, એ મને મળે કેમ નહી…\nહું એ ઘર નજીક પંહોચ્યો. બહાર મોટો મંડપ બાંધેલ હતો. મેં બહાર નો ગેટ ખોલ્યો, અને આંગણામાં પ્રવેશ્યો આંગણામાં ઘણા બધા પગરખાં પડ્યા હતા… એ જોઈ, ‘કાંચી ની ખબર કાઢવા આવ્યા હશે…’, એવું અનુમાન કર્યું. અંદર નો દરવાજો ખુલ્લો જોઈ, હું સીધો અંદર પ્રવેશ્યો, અને ‘કાંચી’ ના નામ ની બુમ પાડવા લાગ્યો \nઅંદર એક મોટો દિવાન ખંડ હતો… અને લગભગ ટોળાઓની સંખ્યામાં લોકો એકઠાં થયેલા હતા અને છતાંય ત્યાં એકદમ શાંતિ વ્યાપેલી હતી અને છતાંય ત્યાં એકદમ શાંતિ વ્યાપેલી હતી ડર લાગી જાય એવી શાંતિ ડર લાગી જાય એવી શાંતિ એ ભંયકર શાંતિમાં માત્ર મારો જ એક અવાજ આવતો હતો… ‘કાંચી એ ભંયકર શાંતિમાં માત્ર મારો જ એક અવાજ આવતો હતો… ‘કાંચી કાંચી \nમને બુમ પાડતો જોઈ, બધા મને પ���રશ્નાર્થ નજરોએ જોઈ રહ્યા. મેં કોઈની પણ પરવાનગી લીધા વિના જ અંદર પ્રવેશ કરી લીધો \nઅંદર એક વૃદ્ધ પુરુષ કંઇક આરતી પૂજા જેવું કંઇક કરી રહ્યો હતો. એ કદાચ કાંચીના બાબા હતાં એમની પીઠ મારી તરફ હતી. હું બારણે જ ઉભો રહી એના ફરવાની રાહ જોતો રહ્યો \nથોડીવારે એ મારી તરફ ફર્યો, અને મેં તરત જ એમને પૂછ્યું… “બાબા કાંચી કહાં હૈ… મેં ઉસીસે મિલને આયા હું મેં ઉસીસે મિલને આયા હું \nબધા મને એમ જોઈ રહ્યા, જાણે કોઈ ભૂત ન જોઈ લીધું હોય અને ત્યારબાદ, મારા પણ આગળના શબ્દો ગળામાં જ રહી ગયા \nએ માણસ જેની પર અગરબત્તી કરી રહ્યો હતો, એ કોઈ ભગવાન નો ફોટો ન હતો. ત્યાં કાંચી નો ફોટો હતો અને ઉપર સુખડ નો હાર પણ ચઢાવેલ હતો અને ઉપર સુખડ નો હાર પણ ચઢાવેલ હતો ઘડીભર હું સુન્ન થઇ ગયો ઘડીભર હું સુન્ન થઇ ગયો એ જ ફોટાની બાજુમાં નાનકડી માટલી પડી હતી, અને ઉપર લાલ કપડું બાંધેલ હતું \nમારી વાત સાંભળી, બુદ્ધ ની આંખ ભીની થઇ ચુકી હતી. મેં એના ઘાવ પર ડામ આપ્યા હતા. “બેટા કાંચી તો અબ નહિ રહી…\nમારા હાથમાંથી બેગ છુટી ગયું, હું લગભગ ત્યાં જ ઢગલો થઇ બેસી ગયો લોકોએ આવીને મને ઉભો કર્યો, અને નજીકમાં મુકેલા સોફા પર બેસાડ્યો.\n”, મેં તેના બાબાને જોઇને પૂછ્યું.\n“આપ તો વહી હોના… ફેમસ ઈંગ્લીશ રાઈટર અભિમન્યુ સિંઘ ફેમસ ઈંગ્લીશ રાઈટર અભિમન્યુ સિંઘ ”, ત્યાં હાજર લોકોએ મને પૂછવા માંડ્યું.\nમેં કોઈ જવાબ ન આપ્યો.\n“કયારે થયું આ બધું…”, મેં બાબાને પૂછ્યું.\n“બે દિવસ પર… બહુ બીમાર હતી ”, ટોળામાંથી કોઈએ જવાબ આપ્યો.\n“પણ બે દિવસ પહેલા નો પત્ર મને આજે મળ્યો… અને હું દોડી આવ્યો અને આવ્યો ત્યારે કાંચી જ નથી… બાબા કાંચી ક્યાં છે અને આવ્યો ત્યારે કાંચી જ નથી… બાબા કાંચી ક્યાં છે એ નક્કી મારી સાથે મજાક કરે છે… એને કહો, મને આ વાત બિલકુલ નથી પસંદ એ નક્કી મારી સાથે મજાક કરે છે… એને કહો, મને આ વાત બિલકુલ નથી પસંદ \n“દીકરા કાંચી, હવે નથી રહી. તું વાત ને સમજ ”, આખરે બાબા બોલ્યાં, “ચાલ, આપણે અંદર ચાલીને વાત કરીએ…”, કહી તેમણે મને એક રૂમ તરફ દોર્યો.\nઅમે તેમના ઘરના એક રૂમમાં પ્રવેશ્યાં રૂમ આખો કાંચીના ફોટાઓથી અને તેની જ વસ્તુઓથી ભરાયેલો હતો રૂમ આખો કાંચીના ફોટાઓથી અને તેની જ વસ્તુઓથી ભરાયેલો હતો લાગી રહ્યું હતું, જાણે હમણાં જ થોડીવાર પહેલા કાંચી આ રૂમમાં આવીને ગઈ હોય લાગી રહ્યું હતું, જાણે હમણાં જ થોડીવાર પહેલા કાંચી આ રૂમમાં આવીને ગઈ હોય હજી એ રૂમમાં કાંચ��ના શ્વાસ ની મહેક હતી \n“પણ તું આમ જઈ જ કઈ રીતે શકે… તેં મને વચન આપ્યું હતું, કે મરતી વખતે મને ચોક્કસ યાદ કરીશ…”, મેં કાંચીના એક ફોટા તરફ જોઈ રેહતા સહેજ ગુસ્સામાં કહ્યું.\n“કાંચી એ તેનું વચન પાડ્યું જ છે બેટા મરતી વખતે એના મોઢા પર ઇશાન, અંશુમન, બાબા, કે ચાંદ ના નામ નહોતા. બસ એક નામ હતું… અભી મરતી વખતે એના મોઢા પર ઇશાન, અંશુમન, બાબા, કે ચાંદ ના નામ નહોતા. બસ એક નામ હતું… અભી અને તને ખબર છે, પથારીમાં પડી પડી, એક જ ગીત ગણગણતી… ‘અભી ના જાઓ છોડ કર…”, કહેતા બાબા રડી પડ્યા \nહું તેમને શાંત પાડવા માંગતો હતો… પણ હું પોતે પણ રડી રહ્યો હતો \nથોડીવારે એ સ્વસ્થ થયા, અને બોલ્યા… “દીકરા, તને ખબર છે… જયારે તું એને કોલકત્તા સુધી મૂકી ગયો, અને ત્યાર પછી એણે મને તેની બીમારી વિષે વાત કરી જયારે તું એને કોલકત્તા સુધી મૂકી ગયો, અને ત્યાર પછી એણે મને તેની બીમારી વિષે વાત કરી એ ક્ષણે હું જાણે તૂટી જ પડ્યો હતો… પણ એ દિવસ બાદ, મેં કાંચીની નજરોમાં કંઇક અલગ જોયું હતું… અને એને મોઢા પર જ કહી દીધું હતું, ‘કાંચી એ ક્ષણે હું જાણે તૂટી જ પડ્યો હતો… પણ એ દિવસ બાદ, મેં કાંચીની નજરોમાં કંઇક અલગ જોયું હતું… અને એને મોઢા પર જ કહી દીધું હતું, ‘કાંચી તું ફરી એકવખત પ્રેમ કરીને આવી છે… તું ફરી એકવખત પ્રેમ કરીને આવી છે…\nઅને એણે શું કહ્યું ખબર… ‘બાબા, પ્રેમ બાબતે હું હમેશાં અનલકી રહી છું અને આ વખતે તો જુઓને… જયારે મારી પાસે સમય પણ નથી બચ્યો… ત્યારે જ મને પ્રેમ થઇ ગયો અને આ વખતે તો જુઓને… જયારે મારી પાસે સમય પણ નથી બચ્યો… ત્યારે જ મને પ્રેમ થઇ ગયો \nમારી આંખો સતત વહી રહી હતી. એ પણ મને પ્રેમ કરતી હતી, અને હું પણ પણ અફસોસ, બંનેમાંથી કોઈ પણ એકબીજા ને કહી પણ ન શક્યા \nબાબા ઉભા થયા, અને કબાટ ખોલી પુસ્તકો લઇ આવ્યા. એ દરેક મારા લખેલા પુસ્તકો જ હતા “અભી, કાંચી ની કોઈ નિશાની જો હું તને આપી શકું… તો એ બસ આ જ છે “અભી, કાંચી ની કોઈ નિશાની જો હું તને આપી શકું… તો એ બસ આ જ છે એના છેલ્લા સમયના સાથીદારો… એના છેલ્લા મિત્રો એના છેલ્લા સમયના સાથીદારો… એના છેલ્લા મિત્રો જે એની રાતોની ઉજાગરાના સાક્ષી બન્યા છે… એણે તારી ‘કાંચી’ બુક, નહી નહી તો 5-7 વાર વાંચી હતી… અને કહેતી, ‘બાબા… મને ખુદને વાંચવું ગમે છે… જે એની રાતોની ઉજાગરાના સાક્ષી બન્યા છે… એણે તારી ‘કાંચી’ બુક, નહી નહી તો 5-7 વાર વાંચી હતી… અને કહેતી, ‘બાબા… મને ખુદને વાંચવું ગમે છે…\nમેં એ ��ુસ્તકો હાથમાં લીધાં, અને અચાનક જ એમાંથી બે ફોટા સરકીને બહાર આવી ગયા. એમાં એક કાંચીનો ફોટો હતો, અને બીજો મારો જે તેણે પોતે સફર દરમ્યાન લીધો હતો. અને એની પાછળ લીપ્સ્ટીક ઉપસી આવી હતી, જે દર્શાવતું હતું, કે એ મારા ફોટા ને ચુમતી હતી \nમેં કાંચી નો ફોટો હાથમાં લીધો, અને જાણે કંચીને જ પૂછતો હોઉં, એમ પૂછ્યું, “કાંચી… પછી શું થયું…\nપણ હવે કાંચી હતી જ ક્યાં, જે મારા આ, ‘પછી શું થયું’, નો જવાબ આપે \nએ પુસ્તકો અને કાંચીના થોડાક ફોટાઓ સાથે મેં બાબાથી વિદાય લીધી અલબત્ત તેમણે મને રોકાઇ જવાનો આગ્રહ પણ કર્યો…, પણ હવે કોની માટે રોકાવું… અલબત્ત તેમણે મને રોકાઇ જવાનો આગ્રહ પણ કર્યો…, પણ હવે કોની માટે રોકાવું… એ માટે કારણ પણ તો હોવું જોઈએ ને… એ માટે કારણ પણ તો હોવું જોઈએ ને… કાંચી હોવી જોઈએ ને…\nએરપોર્ટ તરફ જતાં જતાં હું કોલકત્તા ને જોઈ રહ્યો… કાંચી વિનાના કોલકત્તા ને… તેણે કહ્યું પણ હતું, ‘કે તું કોલકત્તા આવીશ, અને હું જ નહી હોઉં તો… તેણે કહ્યું પણ હતું, ‘કે તું કોલકત્તા આવીશ, અને હું જ નહી હોઉં તો… તને કોલકત્તા કોણ ફેરવશે… તને કોલકત્તા કોણ ફેરવશે…\nમારા કાનોમાં કાંચી નું હાસ્ય ગુંજતું રહ્યું. અને હા, કાંચી એ તો સફરની શરૂઆત કરતા પહેલા એમ પણ કહ્યું હતું… ‘તું આ સફર માટે પસ્તાઇશ….\nઅને હું પાછા ફરતી વખતે ખરેખર પસ્તાઈ રહ્યો હતો… ના હું એ સફર કરતો… ના હું કાંચીના પ્રેમમાં પડતો આ પસ્તાવો જ હતો… કાંચી ના પ્રેમ નો પસ્તાવો \nRead Full Novel Here : – ( પ્રકરણ – ૧ ) | ( પ્રકરણ – ૨ ) | ( પ્રકરણ – ૩ ) | ( પ્રકરણ – ૪ ) | ( પ્રકરણ – ૫ ) | ( પ્રકરણ – ૬ ) | ( પ્રકરણ – ૭ ) | ( પ્રકરણ – ૮ ) | ( પ્રકરણ – ૯ ) | ( પ્રકરણ – ૧૦ ) | ( પ્રકરણ – ૧૧ ) | ( પ્રકરણ – ૧૨ ) | ( પ્રકરણ – ૧૩ ) | ( પ્રકરણ – ૧૪ ) | ( પ્રકરણ – ૧૫ ) | ( પ્રકરણ – ૧૬ ) | ( પ્રકરણ – ૧૭ ) | ( પ્રકરણ – ૧૮ ) | ( પ્રકરણ – ૧૯ ) | ( પ્રકરણ – ૨૦ ) | ( પ્રકરણ – ૨૧ ) |\nએક માત્ર સાચા નેતાજી – સુભાષચંદ્ર બોઝ અને મૃત્યુનું રહસ્ય…\nઅટલ બિહારી બાજપાઈએ ૨૦૦૧માં બોઝનાં મૃત્યુની જાંચ કરવા માટે એક કમિટીનું નિર્માણ કર્યું હતું. આ કમિટીનું નામ હતું જસ્ટીસ મુખર્જી કમિટી.એમણે કહ્યું હતું કે બોઝનું મૃત્યુ પ્લેન ક્રેશમાં નથી થયું.\nડંખ મને ડંખ્યા કરે સતત\nડંખ મને ડંખ્યા કરે સતત.\nવિચારો આવ્યા કરે સતત.\nકાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૨૦ )\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્ય��ટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nગણેશ મૂર્તિ – દંતેવાડા (ઢોલકલ પર્વત – છતીસગઢ)\nવીંટાળે સાપને, ફૂલ જાણે,\nહું રોજ મને તારા મહી શોધું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/india/bank-loan-will-be-easily-available-on-village-house/articleshow/77447620.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article9", "date_download": "2020-09-29T08:00:18Z", "digest": "sha1:S76W65POIZMEFJQFOUA22NHSIPRCCILU", "length": 9589, "nlines": 83, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "loan: ગામડાના મકાન પર પણ બેંકમાંથી સરળતાથી લોન મળી જશે\nગામડાના મકાન પર પણ બેંકમાંથી સરળતાથી લોન મળી જશે\nપીએમ મોદીએ તારીખ 24 એપ્રિલ, પંચાયત રાજના દિવસે સ્વામિત્વ યોજનાની શરૂઆત કરી હતી. ગ્રામીણ ભારતનો ડિજિટલ મેપ તૈયાર થઈ ગયા પછી રેસિડેન્શિયલ (રહેણાક) પ્રોપર્ટીના માલિકોને રાજ્ય સરકારો તરફથી સંપત્તિ કાર્ડ મળશે. સંપત્તિ કાર્ડના આધારે લોકો બેંકમાંથી સરળતાથી લોન લઈ શકે છે.\nનવી દિલ્હી: જો તમારા નામે ગામડામાં મકાન છે તો ���ેના આધારે બેંકમાંથી લોન લેવી સરળ બનશે. ગ્રામ પંચાયતના દાયરામાં આવતી રહેણાક સંપત્તિઓને માલિકી હક આપવાની યોજનામાં ખૂબ ઝડપ આવી છે. ઘણાં એવા રાજ્યો છે જ્યાં હવે ગામડાના ઘરોનો ડિજિટલ સર્વે શરૂ કરવામાં આવ્યો છે.\nપીએમ મોદીએ તારીખ 24 એપ્રિલ, પંચાયત રાજના દિવસે સ્વામિત્વ યોજનાની શરૂઆત કરી હતી. તે દિવસે પીએમ મોદીએ દેશના સરપંચોની સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કર્યો હતો. તે સંવાદ દરમિયાન તેમણે ગામડાઓનો ડિજિટલ સર્વે અથવા મેપિંગને લઈને પોતાની વાત જણાવી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે ડ્રોનની મદદથી ગામડાનો ડિજિટલ મેપ તૈયાર કરવામાં આવશે. આ મેપ (નકશો) તૈયાર થઈ ગયા પછી ઘણાં કામો સરળ થઈ જશે અને લોકોને તેનો ફાયદો મળશે.\nતેમણે કહ્યું હતું કે ગ્રામીણ ભારતનો ડિજિટલ મેપ તૈયાર થઈ ગયા પછી રેસિડેન્શિયલ (રહેણાક) પ્રોપર્ટીના માલિકોને રાજ્ય સરકારો તરફથી સંપત્તિ કાર્ડ મળશે. આ ખૂબ જ કામની વસ્તુ છે. સંપત્તિ કાર્ડના આધારે લોકો બેંકમાંથી સરળતાથી લોન લઈ શકે છે. આ સિવાય તે સંપત્તિ ટેક્સના દાયરામાં પણ આવશે. આ મુદ્દે ઘણો વિરોધ પણ થઈ રહ્યો છે.\nઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં આ યોજનાની પ્રારંભિક તબક્કે શરૂઆત કરવામાં આવી રહી છે. કામ થશે તો અનુભવ આવશે અને કઈ ભૂલો થઈ હતી તે પણ ધ્યાનમાં આવશે. જ્યારે તેમાં સુધારો થશે પછી આ યોજનાને ભારતના તમામ ગામમાં લાગુ કરવામાં આવશે.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nવડાપ્રધાન મોદી 15 ઓગસ્ટે આત્મનિર્ભર ભારતની નવી રૂપરેખા રજૂ કરશેઃ રાજનાથ આર્ટિકલ શો\nIPL fever: હેલિકોપ્ટર શોટ મારતા એમએસ ધોનીનો ફેન થયો 'ક્રેશ'\nવડોદરામાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ગયા\nઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો યુવક, બેંકમાં ન આપવામાં આવી એન્ટ્રી\nગીરઃ તાલાલાના રામપરામાં રસ્તા વચ્ચે મારણ આરોગતી રહી સિંહણ, લોકો જોતા જ રહ્યાં\nગાંધીનગરમાં કૃષિ બિલ સામે કોંગ્રેસનો દેખાવો, ધાનાણી-ચાવડા સહિતની અટકાયત\nબોલીવુડડ્રગ્સ કેસઃ NCBના રડાર પર છે બોલિવુડના અન્ય ઘણા સેલેબ્સ\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝ�� ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nઅમદાવાદAMCએ 9 ખાનગી કોરોના હોસ્પિટલોને 6.40 કરોડ બિલ ચૂકવ્યું\nબિઝનેસકયા શેર ખરીદશો, કયા વેચશો જાણો, શું કહી રહ્યા છે એક્સપર્ટ્સ\nટીવીશાકભાજી વેચવા મજબૂર ડિરેક્ટરને મદદ કરશે 'બાલિકા વધૂ'ની ટીમ\nઅમદાવાદગુજરાતઃ કોરોનાના 1404 નવા કેસ અને 12 મોત, કુલ આંકડો 134623 થયો\nમહેસાણાકોરોનાને હરાવવા ઈડરમાં વેપારઓનો સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય, મિશ્ર પ્રતિસાદ\nઅમદાવાદAMCની સ્પષ્ટતા: રાત્રિ કર્ફ્યુ નથી, કેટલાક સ્થળોની ખાણી-પીણી બંધ રહેશે\nવડોદરાવડોદરામાં મોડીરાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.realpatidar.com/a/oe31", "date_download": "2020-09-29T06:53:48Z", "digest": "sha1:Q2C5KKGBSYBHO4IDFK6DU3TIDVBLXZZ3", "length": 11726, "nlines": 166, "source_domain": "www.realpatidar.com", "title": "OE 31 – Yuva Sangh Reply dt. 30-Dec-2010 to Avichal Das Maharaj’s Letter / યુવા સંઘ નો તા.૩૦.૧૨.૨૦૧૦ નો જવાબ – અવિચલ દાસ મહારાજનાં પત્ર સામે – Satpanth – Pirana – Nishklanki / Nishkalanki Narayan – Imamshah", "raw_content": "\nઅવિચલદાસ મહારાજનો તા.૧૭.૧૨.૨૦૧૦ નો એ દુર્ભાગ્ય પત્ર, જેમાં પુરતી માહિતીના આભાવે અવિચલદાસ મહારાજે આપણી કેન્દ્રિય સમાજને, ભલામણ કરતો ઉતાવળીયો પત્ર, લખવાની મોટી ભૂલ કરી નાખી છે. આ પત્ર તમો સર્વેએ વાંચ્યો હશેજ. અને તે પત્રનો સનાતન ધર્મ જાગૃતિનાં સભ્યોએ કડક અને સચોટ જવાબ આપેલ છે, જે તમોએ GE 13 ( http://issuu.com/patidar/docs/ge_13_-sanatan_dharm_jagruti_s_reply_to_avichaldas/1mode=a_p ) નો ઈમૈલમાં વાંચ્યો છે.\nઅવિચલદાસ નો આ પત્ર તો એટલો ભૂલ ભરેલો છે કે આપણી કેન્દ્રિય સમાજેતો તે પત્ર સામે નોંધ પત્ર પ્રતીકીર્યાનો જવાબ આપવાનું પણ જરૂરી નાં સમજ્યું.\nબીજી બાજુ આપનું કેન્દ્રિય યુવા સંઘે આ પત્રનો પણ ગાલ પર લપક મરવા જેવો જવાબ આપેલ છે, જે તમો નીચે જણાવેલ લીંક પર વાંચી શકશો.\nતેમજ સાથે જોડેલી ફાઈલ માં પણ વાંચી શકશો.\nઉપર જણાવેલ ફાઈલમાં યુવા સંઘે તા. ૦૭.૦૧.૨૦૧૧ નાં કચ્છ ઉદય છાપામાં પણ પ્રકાશિત કરેલ છે, તે પણ વાંચી શકશો.\nસતપંથીઓ અવિચલ દાસ મહારાજનો પત્રની કોપી ભવિષ્યમાટે સાચવી રાખશે અને આપણી આવતી પેઢીને ગુમરાહ કરવાની કોશિશ કરશે કે સતપંથ હિંદુ ધર્મ છે. એટલે આપણે પણ આ ઈમૈલ સાથે જોડેલ ફાઈલ અને GE 13 નો જે ઈમૈલ છે, ( http://issuu.com/patidar/docs/ge_13_-sanatan_dharm_jagruti_s_reply_to_avichaldas/1mode=a_p ) Update 2017-01-14: http://www.realpatidar.com/a/ge13 તેની સાથે જોડેલ ફાઈલને કોપી પ્રિન્ટ કરી ભવિષ્યમાટે સાચવી રાખવી અને આપણી આવતી પેઢી ને આ વાત સમજાવી આપવી અને ચોખે ચોખું બતાવી આપવું કે સતપંથ હિંદુ ધર્મ નથી.\n21-May-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || ઘણા દિવસથી મૂળબંદ લોકો સામે મુકવાની માંગણી લોકો સમક્ષ થઈ રહી છે, પણ […]\n28-Jul-2017 જય લક્ષ્મીનારાયણ, આ ઇમેલ સાથે, ક.ક.પા.(USA) સમાજના માજી પ્રમુખ અને પ્રખર મહિલા નેતા, શ્રીમતી રૂક્ષમણીબેન નાકરાણી તથા યુવાસંઘના માજી પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ ધનાણીની સતપંથ […]\n25-Feb-2015 રીયલ પાટીદાર દ્વારા, પાટીદાર સંદેશની સનાતનીઓની લાગણી દુભાવતી નીતિઓને આમ જનતા સામે ખુલ્લા પડતા છેલ્લા બે ઇમેલ… http://www.realpatidar.com/a/oe61 -સમાજ વિરુદ્ધ પાટીદાર સંદેશની […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/tag/asia/", "date_download": "2020-09-29T06:55:04Z", "digest": "sha1:7AR3FFYPG7CICX3GGB4XXNMKUNUR6NE4", "length": 8769, "nlines": 114, "source_domain": "khabargujarat.com", "title": "asia – Khabar Gujarat", "raw_content": "\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nખબર ગુજરાત હેડલાઈન્સ 28-9-2020\nશરૂ સેક્સન રોડ પર ગુરૂકૃપા હાઇટ્સનાં મીટર રૂમમાં લાગી આગ\nફી માફીની માંગ સાથે NSUI જામનગર દ્રારા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન\nશાળા સંચાલક પાસે 50% ફી માફી કરાવા વાલીગીરી જન આંદોલન સમિતીની માંગણી\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nસસોઇ નજીક લૌકિક પ્રસંગે જતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા મોત\nકલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો\nવડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી\nકલ્યાણપુરના ટીટોડી ગામે જુગારધામ ઝડપાયું: આઠ શખ્સો ઝબ્બે\nઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે\nખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે\nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nવિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’\nદેશમાં 50 લાખથી વધુ દરદીઓએ કોરોનાને હરાવ્યો\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખ��સ ધ્યાન રાખજો\nઅમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે\nUN મહાસભામાં વડાપ્રધાન મોદીનું ચોક્ખું ને ચટ્ટ\nયુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતાં 22ના મોત\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nનિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટ મહત્વની સપાટી…\nનિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઇન્ટ મહત્વની સપાટી…\nવૈશ્વિક મંદી : શેર, સોનું, ચાંદી, ક્રુડ બધા જ કડડડડ ભુસ\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nભારત જ નહી આખા એશિયાનો જીડીપી ગ્રોથ નેગેટિવ રહેશે\nજો કે આગામી વર્ષે મજબુત રિકવરીની આશા\nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nખબર ગુજરાત હેડલાઈન્સ 28-9-2020\nશરૂ સેક્સન રોડ પર ગુરૂકૃપા હાઇટ્સનાં મીટર રૂમમાં લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.kutchgurjari.org/articles/virtual-rakshabandhan-meha-sanghvi/", "date_download": "2020-09-29T06:43:11Z", "digest": "sha1:QZHBRUZVTD5LINIV53DUOWXY3XNDYU4O", "length": 11224, "nlines": 233, "source_domain": "www.kutchgurjari.org", "title": "વર્ચુઅલ રક્ષાબંધન | Kutch Gurjari", "raw_content": "\nવર્ચુઅલ રક્ષાબંધન - ડૉ. મેહા સંઘવી, ભુજ\n‘રક્ષાબંધન’ એ ભાઈ બહેનના અતૂટ પ્રેમની લાગણી વ્યક્ત કરતો સંબંધ છે જેને ‘રાખડી’ ના પ્રતિકસ્વરૂપે એક તાંતણે બાંધવામાં આવ્યો છે. હર વખતની જેમ તહેવારોમાં કંઈક નવિનતા જોવા મળે છે અથવા તો તેની ઉજવણી કંઈક અલગ અંદાજમાં થાય છે. ગયા વર્ષે રક્ષાબંધન અને 15 મી ઓગસ્ટ બ��ને એક જ દિવસે આવ્યા તો તે પર્વની ઉજવણીનો અંદાજ જ કંઈક અલગ હતો.\nઆ વખતે રક્ષાબંધનને સેલિબ્રેટ કરવાનો અંદાજ કંઈક અલગ રહેવાનો છે કારણકે આ વખતની રક્ષાબંધન COVID-19 સાથે મનાવવાની છે. હવે આપણી જિંદગી COVID-19 ના સથવારા સાથે જ જીવવાની છે અને જીતવાની પણ છે. COVID-19 આપણો શત્રુ ન ગણતા પણ એક ‘અનએક્સપેકટેડ શોર્ટ ટર્મ ગેસ્ટ’ માનીને ચાલીએ તો વધારે મજા પડશે. આમે પણ આ COVID-19 એ આપણને જિંદગીના કેટલાય કડવા પાઠોનું રસપાન કરાવી દીધું અને સંબંધોના મીઠાસની ધનિષ્ટતા પણ બતાવી દીધી ખરું ને \nઆ વખતની રક્ષાબંધન નીઅર અને ડીઅર સાથે સાદગીથી મનાવાની થશે. બેની પોતાના હાથની બનાવેલી રાખડીથી પોતાના વીરાની કલાઈને શોભાવશે. આત્માનિર્ભર ભારતના નરેન્દ્રભાઈના વિચારોને અક્ષર સદ્ સાચું કરશે. આમે પણ આ કોરોના સમયમાં બાહર જઈ રાખડી ખરીદવી, પોસ્ટ કરવી, કેટલાંય હાથોમાંથી પસાર થાય તેના કરતા પોતાના હાથની બનાવેલી રાખડીની મજા જ કંઈક ઓર છે. આ વખતે વચ્યુઁઅલ રક્ષાબંધનની ઉજવણી થશે જેવી રીતે ઓનલાઇન શોપિંગ, ઓનલાઇન ટીચીંગ, ઓનલાઇન વેબિનાર-કોન્ફેરન્સ ચાલી રહયા છે તેજ રીતે ઓનલાઇન સેલિબ્રેશન થશે. કહેવાય છે 'નેટવર્કિંગ' નો જમાનો આવી ગયો છે. બસ એ દિવસે ઈન્ટરનેટની સ્પીડ અને ડેટા વધારે જોઈશે. જેથી પોતાના લોકોની પ્રત્યક્ષ તો કદાચ ન પહોંચી શકીએ પણ વરર્ચુઅલ વિડિયો કોલના માધ્યમે તેની નજીક અને પાસે તો પહોંચી જ શકીએ છીએ. જૂની યાદો - જુના સંભારણાઓને તાજા કરી શકીએ છીએ.\nહવે તો આમે પણ વિડિયો બનાવવાનો નવો ક્રેઝ નીકળ્યો છે અને યુટયુબ પર અપલોડ કરવાનો અને એ બહાને ભાઈ-બહેન પોતાના જુના ફોટાઓને - સંસ્મરણોને વિડિયોના માધ્યમે શેર કરશે અને પોતાની લાગણી વ્યક્ત કરશે. માટે આ વખતની રક્ષાબંધન કંઈક અવનવી રહેવાની. જીવનનો દરેક સમય સારો હોય કે નરસો પણ અવશય કંઈક બોધપાઠો આપતો જાય છે. પણ હા, હોમ મેડ ચોકલૅટ,મીઠાઈની મીઠાસ ને ન ભૂલવી જોઈએ. માટે બેનીઓના કવરો PAYTM ( પેટીએમ ) કે Gpay (ગૂગલપે ) દ્વારા ઓનલાઇન મોકલવામાં આવશે. (પેપરલેસ) અને મીઠાઈ / ચોકલૅટના પાર્સલો ઓનલાઇન ડિલીવરી દ્વારા તેમના ઘરે બેઠા બેઠા જ મળી જશે.\nતો ચાલો આપણે સૌ એકમેક ના હિત માં રહીને- સોશ્યિલ ડિસ્ટન્સીગ ના પાલન દ્વારા આ પર્વની ઉજવણી કંઈક નવા જોશ એન્ડ અંદાજ સાથે કરીએ પણ હા, ખરા અર્થમાં આ પર્વની ઉજવણી ત્યારેજ સાર્થક કહેવાશે જયારે આપણે Covid Warriors ( Doctor-Nurse-Military-Police-Cleaners and all front line Workers). ને રાખડી પહેરાવવા દ્વારા તેમને સન્માનિત કરીશુ કારણકે આ કપરાકાળમાં આપણી ખરેખર સાચી 'રક્ષા' આ બધા Covid Warriors એ જ કરી છે.\nરૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક અર્પણ 01 September 2020 11\nકેન્સરના ગરીબ દર્દીઓ માટે દાન 01 September 2020 13\nલીલાચારાનું નિરણ 27 July 2020 8\nદાતાશ્રીઓની ખૂબ ખૂબ અનુમોદના 01 September 2020 10\nપર્યુષણ દરમિયાન તપશ્ચર્યા 15 August 2020 11\nઓનલાઈન એક્ટીવીટીઝથી સાવચેત 10\nપોસ્ટકાર્ડથી વોટ્‌સેપ સુધી 10\nઅંતર વ્યથા એક ગૃહિણીની\nતહેવાર જીવન જીવવાની જડીબુટ્ટી\nલોકડાઉન પરિસ્થિતિઓ સામેના ઉપાયો\nઆ સમય પણ વીતી જશે\nમાં બાપને ભૂલશો નહિ\nનવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર\nપર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી\nમેન્ડોલીન વાદક નિર્મલ સંઘવીનું નિધન\nપર્યુષણ મહાપર્વ ભક્તિભાવ પૂર્વક ઉજવાયું\nદાતાશ્રીઓની ખૂબ ખૂબ અનુમોદના\nકેન્સરના ગરીબ દર્દીઓ માટે દાન\nરૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક અર્પણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/news/blog", "date_download": "2020-09-29T07:59:51Z", "digest": "sha1:WLVENHLQMBP7BEC36UTUALRHCDAP4SZ4", "length": 5700, "nlines": 52, "source_domain": "www.navgujaratsamay.com", "title": "બ્લોગ | નવગુજરાત સમય", "raw_content": "\n130 કરોડ ભારતીયોને કોરોનાની રસી આપવા 80,000 કરોડ ખર્ચાશે\nબે વિરલ વિભૂતિઓઃ વિનોબા ભાવે-ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનન્‌\nમોદી સરકારના કૃષિ સુધારા: નિયત નેક હશે પણ ખેડૂતોના દિલમાં વિશ્વાસનું વાવેતર જરૂરી\nઆખી દુનિયા માટે કોયડારૂપ કોરોના એક ગામના લીધે અકળાયો\nચાઈનીઝ ડ્રેગન સામે ભારત સાવધ રહે, અન્યથા ભરોસાની ભેંસ યુદ્ધ જણશે\n‘કોરોના સે તો આપ બચ કે નીકલ જાઓગે, પર ઇસસે કૈસે નીપટોગે\nભારત કે ચીન, કોઈને યુદ્ધ પોસાય તેમ નથી: સરદહી વિવાદ મંત્રણાથી જ ઉકેલાશે\nગુંદેચા બંધુઓ પર જાતિય શોષણનો આરોપ, , ધ્રુપદ સંસ્થાન શંકાના ઘેરામાં\nઆ વખતની IPL કોરોનાકાળ પછીના ભારતીય ક્રિકેટનું ભાવિ નક્કી કરશે\nકોરોનાથી રૂંધાતું ભારતીય અર્થતંત્ર ગરીબો-મધ્યમ વર્ગની બૂરી વલે કરશે\nકાગડાજી, આ મંદીમાં મોબાઈલ પર દુધપાકના ફોટા જોઈને ચલાવી લો\nસુરતથી ડાકટર આઇવા છે, પહેલાં પોસ્ટમોર્ટમ પછી ઓપરેશન કરશે\nવડાપ્રધાનપદ માટે સૌથી કાબેલ, કર્મશીલ, કર્મઠ છતાં કરમની કઠણાઈ કે પ્રણવ દા પીએમ ન બની શક્યા\nવન નેશન વન ઈલેક્શનને પગલે કેન્દ્ર-રાજ્યો વચ્ચે ઘર્ષણ થશે\nમેઘાણીને મળ્યો તેટલો જનજનનો પ્રેમ ગાંધી સિવાય જ્વલ્લેજ કોઇને મળ્યો હશે\nકોંગ્રસ આજે મોદીયુગનો સામનો કરી શકે એમ નથી એનું કારણ એની વિચારધારા છે\n‘દીકરીના જન્મની વાત સાંભળીને આટલો બધો આઘાત કેમ લાગે\nકોંગ્રેસના બળવાખોરોનું લક્ષ્ય સોનિયા ગાંધીના નેતૃત્ત્વને પડકારવાનું નહીં, પણ રાહુલની પુન: તાજપોશી સામે છે\nદાઉદ અંગે દેવાળિયા પાકિસ્તાનની કબૂલાત એ પશ્ચાતાપ નથી, પરંતુ વિશ્વભરમાંથી લોન મેળવવાનું નર્યું તરકટ છે\nઆ ‘રહસ્યમય’ ડાયરીને ઉકેલશો તો ગુમાવશો, લખશો તો પામશો\nકોંગ્રેસમાં નેતૃત્વના મુદ્દે અવઢવ યથાવત્, જ્યારે ભાજપના નિશાન પર હવે પ્રાદેશિક પક્ષો\nરાજસ્થાનમાં ક્લાઇમેક્સ- એન્ટી ક્લાઇમેક્સ બાદ ગેહલોત આજે વિશ્વાસનો મત જીતી જશે \nપથપથ પર ભલે રાવણ મળતા રહે, પરંતુ અમે હંમેશા રામની પડખે જ રહીશું\nકોરોનાની રશિયન રસીની વિશ્વસનીયતા વિશ્વભરમાં તળિયે : 2020માં પરફેક્ટ વેક્સિનની સંભાવના નહિવત્\nસાતમ-આઠમ વચ્ચેનો ધોકો રાજસ્થાનમાં કંઇકને જબરો નડી ગયો\nમાથે ‘ભાર’ લઈને નહીં, પણ ‘ભગવાન’ને લઈને ફરવું\nશિક્ષણની નવી નીતિ ‘બહેતરીન’ : બીજ અને ખાતર સારાં છે, પરંતુ બધો આધાર માવજત પર\nએક્ટિંગમાંથી રાજીનામું આપ્યા પછી પણ ફિલ્મોમાં કામ ચાલુ \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19869282/is-that-love-5", "date_download": "2020-09-29T07:23:10Z", "digest": "sha1:HE6CQOTSFN4FQUNXXLSJ3PA22D4LDRNP", "length": 6373, "nlines": 149, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "શું આ છે પ્રેમ? - ભાગ ૫ Ravi દ્વારા નાટક માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nશું આ છે પ્રેમ - ભાગ ૫ Ravi દ્વારા નાટક માં ગુજરાતી પીડીએફ\nશું આ છે પ્રેમ\nશું આ છે પ્રેમ\nRavi દ્વારા ગુજરાતી નાટક\nશું આ છે પ્રેમ - ભાગ ૫ (આ પ્રેમની વાત ટીનુ અને ટિનીની છે ..તો એમાં જઈએ ) (ટીનુ એ ટીનીને કોલ જોડ્યો અને અહીંથી બીજે ક્યાંક જવાની વાત કરે છે) ટીનુ : (કોલ લગતા )ટીની હું ટીનુ બોલું ...વધુ વાંચોટીની : બોલ .. ટીનુ : ચાલ આપડે ભાગી જઈએ ટીની : કેમ - ભાગ ૫ (આ પ્રેમની વાત ટીનુ અને ટિનીની છે ..તો એમાં જઈએ ) (ટીનુ એ ટીનીને કોલ જોડ્યો અને અહીંથી બીજે ક્યાંક જવાની વાત કરે છે) ટીનુ : (કોલ લગતા )ટીની હું ટીનુ બોલું ...વધુ વાંચોટીની : બોલ .. ટીનુ : ચાલ આપડે ભાગી જઈએ ટીની : કેમ ટીનુ : જો તારો બાપ કે મારો બાપ આપડા આ પ્રેમને નહિ સમજે ..હું રેલવે સ્ટેશને રાહ જોવું છું ..તારો સમાન પેક કરીને આવી જા ..આપડે અહીંથી ક્યાંક દૂર જઈને આપડે આપડો પ્રેમ રૂપી અને સુખી સંસાર રૂપી માળો ગુંથસુ ... ટીની : ઓકે ..હું આવું ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nશું આ છે પ્રેમ \nRavi દ્વારા ગુજરાતી - નાટક\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી નાટક | Ravi પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/health/states-uts-to-ensure-that-no-positive-cases-are-missed-to-curb-the-spread-of-infection.html", "date_download": "2020-09-29T06:46:12Z", "digest": "sha1:BCMHOBFMSEEUZRG2WIMHXQWMEKX6AXCS", "length": 6777, "nlines": 78, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: રેપિડ ટેસ્ટમાં નેગેટિવ આવનારાનું RT-PCR દ્વારા ફરજિયાતપણે ફરી ટેસ્ટ કરવા આદેશ", "raw_content": "\nરેપિડ ટેસ્ટમાં નેગેટિવ આવનારાનું RT-PCR દ્વારા ફરજિયાતપણે ફરી ટેસ્ટ કરવા આદેશ\nકેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ધ્યાનમાં આવ્યું છે કે, કેટલાક મોટા રાજ્યોમાં રેપિડ એન્ટિજેન પરીક્ષણો (RAT)માં મળેલા લક્ષણો ધરાવતા નેગેટિવ કેસોનું RT-PCT પરીક્ષણ દ્વારા ફરી ફોલોઅપ પરીક્ષણ કરવામાં આવતું નથી. ICMR તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકામાં સ્પષ્ટપણે ટાંકવામાં આવ્યું છે કે, નીચે ઉલ્લેખ કરેલી બે શ્રેણીની વ્યક્તિઓનું ફરજિયાતપણે RT-PCR પરીક્ષણ દ્વારા ફરીથી પરીક્ષણ કરવું જરૂરી છે:\nરેપિડ એન્ટિજેન પરીક્ષણો (RAT) દ્વારા મળી આવેલા લક્ષણો ધરાવતા (તાવ અથવા ઉધરસ અથવા શ્વાસ લેવામાં તકલીફ) તમામ નેગેટિવ કેસો\nRATમાં મળી આવેલા લક્ષણો વગરના તમામ નેગેટિવ કેસ કે જેમને નેગેટિવ પરીક્ષણ થયા પછી 2થી 3 દિવસમાં લક્ષણો દેખાયા હોય.\nઆ પૃષ્ઠભૂમિમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને ICMR દ્વારા સંયુક્ત રીતે તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે, RATમાં મળી આવેલા લક્ષણો ધરાવતા તમામ નેગેટિવ કેસનું RT-PCR પરીક્ષણ દ્વારા ફરજિયાતપણે ફરીથી પરીક્ષણ કરવામાં આવે. લક્ષણો ધરાવતા આવા કોઇપણ નેગેટિવ કેસ પરીક્ષણ કર્યા વગર રહી ના જાય અને તેમના સંપર્કોના કારણે આ બીમારી અન્ય લોકોમાં ના પ્રસરે તે સુનિશ્ચિત કરવા માટે આ જરૂરી છે. આમ કરવાથી આવા ખોટા નેગેટિવ કેસોનું વહેલું નિદાન અને આઇસોલેશન/ હોસ્પિટલાઇઝેશન સુનિશ્ચિત થઇ શકશે. સંયુક્ત રીતે મોકલવામાં આવેલા પત્રમાં એ બાબતનો પણ પુનરુચ્ચાર કરવામાં આવ્યો હતો કે, ફિલ્ડમાં પરીક્ષણોનો ઍક્સેસ અને ઉપલબ્ધતા વધારવા માટે RATનો ઉપયોગ થઇ રહ્યો છે ત્યારે, RT-PCR કોવિડના પરીક્ષણ માટે સોનેરી માપદંડ યથાવત છે.\nકેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદ���શોને એવો પણ અનુરોધ કર્યો છે કે, તેઓ તાકીદના ધોરણે દરેક જિલ્લામાં અને રાજ્ય સ્તરે દેખરેખ વ્યવસ્થાતંત્ર (એક નિયુક્ત અધિકારી અથવા ટીમ)ની રચના કરે જેથી આવા કેસોનું ફોલોઅપ લઇ શકાય. આ ટીમો જિલ્લા અને રાજ્ય સ્તરે હાથ ધરવામાં આવેલા RATની વિગતોનું દૈનિક ધોરણે વિશ્લેષણ કરશે અને લક્ષણો ધરાવતા તમામ નેગેટિવ કેસોના ફરી પરીક્ષણમાં સહેજ પણ વિલંબ ના થાય તેની ખાતરી કરશે. રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોનો ઉદ્દેશ એવી ખાતરી કરવાનો હોવો જોઇએ કે એક પણ સંભવિત પોઝિટીવ કેસ ચુકાઇ જાય નહીં. તેમને એવી પણ સલાહ આપવામાં આવી હતી કે, તેઓ ફોલોઅપ તરીકે કરવામાં આવેલા RT-PCR પરીક્ષણો દરમિયાન પોઝિટીવ મળતા કેસો પર નિયમિત ધોરણે દેખરેખ રાખવા માટે વિશ્લેષણ કરે.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00408.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/anna-hazare-comments-again-on-sharad-pawars-slap-17201", "date_download": "2020-09-29T07:55:51Z", "digest": "sha1:VQKMNCPSMBXE42J6U5A72S7CWH3EF6FP", "length": 9159, "nlines": 62, "source_domain": "www.gujaratimidday.com", "title": "શરદ પવારને તમાચો પડ્યો એ યોગ્ય થયું : અણ્ણા - news", "raw_content": "\nશરદ પવારને તમાચો પડ્યો એ યોગ્ય થયું : અણ્ણા\nભ્રષ્ટાચારીઓને છાવરવાની તેમને જૂની આદત છે એવો એનસીપીના ચીફ પર તેમણે કર્યો આક્ષેપ\n૨૪ નવેમ્બરે હરવિન્દર સિંહ નામના યુવાને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા શરદ પવારને જાહેરમાં થપ્પડ મારી હતી ત્યારે ભ્રષ્ટાચાર સામે લડત ચલાવનારા લોકલાડીલા નેતાએ આપેલો પ્રત્યાઘાત ‘માત્ર એક જ થપ્પડ’ વિવાદનો મુદ્દો બન્યો હતો અને તેમના પર હિંસાને ટેકો આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ વિવાદાસ્પદ મુદ્દા વિશે સ્પષ્ટતા કરતાં આખરે પોતાના બ્લૉગ પર અણ્ણાએ જણાવ્યું છે કે ‘જ્યારે સમાજ અને દેશની ભલાઈ માટે હિંસા આચરવામાં આવી હોય ત્યારે હું હિંસાને ખોટી નથી ગણતો. ઘણા રાજકારણીઓને આ થપ્પડની ઘટનાથી ખરાબ લાગ્યું છે અને ઘણા લોકો ગુસ્સે થયા છે. મહત્વનો મુદ્દો તો એ છે કે એક યુવાને શું કામ શરદ પવારને થપ્પડ મારી શરદ પવાર કેન્દ્રમાં કૃષિપ્રધાન છે અને પોતાના જ પક્ષ એનસીપી વતી રાજ્યના પાવર મિનિસ્ટરની ફરજ નિભાવી રહ્યા છે. તેમની પાસે આટલી બધી સત્તા હોવા છતાં આજે ૨૨ વર્ષ પછી પણ ઓછા વૉલ્ટેજને કારણે ખેડૂતોના ઇલેક્ટ્રિક પમ્પ અને ટ્રાન્સફૉર્મર બળી જાય છે અને પાકને નુકસાન પહોંચે છે, પણ આમ છતાં કોઈ રાજકારણીને ગુસ્સો નથી આવતો. કૃષિપ્રધાન તરીકે શરદ પવાર સડેલા ઘઉં આયાત કરે છે જેમાં લોકોના કરોડો રૂપિયા વેડફાય છે તો પણ કોઈ રાજકારણીને ગુસ્સો નથી આવતો. પુણે પાસેના માવળ ખાતે દેખાવો કરી રહેલા ખેડૂતો પર ફાયરિંગ થાય છે જેમાં ત્રણ ખેડૂતો મૃત્યુ પામે છે, પણ આમ છતાં કોઈ રાજકારણીને ગુસ્સો નથી આવતો એ બહુ કમનસીબ બાબત છે.’\nશરદ પવારને ભ્રષ્ટાચારીઓને છાવરવાની જૂની આદત છે એવો આરોપ મૂકતાં અણ્ણાએ કહ્યું હતું કે ‘શરદ પવારે ભ્રષ્ટાચારના અનેક કિસ્સાઓ સામે આંખ આડા કાન કર્યા છે. જો તપાસ કરવામાં આવે તો હકીકત સામે આવી જશે. આ વાત જ દર્શાવે છે કે શરદ પવારને ભ્રષ્ટાચારીઓને છાવરવાની જૂની આદત છે.’\nકમેન્ટ કરવાની જરૂર નહોતી\nઅણ્ણા હઝારેના શરદ પવારને થપ્પડ મારવામાં આવી એ યોગ્ય છે એવા નિવેદન સામે એનસીપીના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે ‘આ પહેલાં પણ અણ્ણાના થપ્પડના નિવેદનથી વિવાદ ઊભો થયો હતો એટલે તેમણે ફરી એના પર કમેન્ટ કરવાની જરૂર નહોતી. તેઓ આવું કેમ કરી રહ્યા છે એ સમજાતું નથી.’\nઅણ્ણાને બે દિવસ આરામની સલાહ\nસામાજિક કાર્યકર અણ્ણા હઝારેની તબિયત ખરાબ હોવાનું ગઈ કાલે જાણવા મળ્યું હતું. અણ્ણા હઝારેના નજીકના સાથીદાર સુરેશ પાઠારેએ રાળેગણ સિદ્ધિમાં ગઈ કાલે કાલે કહ્યું હતું કે ડૉક્ટરે અણ્ણાને બે દિવસ સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. ત્યાર બાદ તેઓ ૧૦ ડિસેમ્બરે નવી દિલ્હી માટે રવાના થશે અને ૧૧ ડિસેમ્બરે જંતરમંતર ખાતે ધરણાં કરશે. જોકે તેમણે અણ્ણાને શું તકલીફ છે એ જણાવવાનો ઇનકાર કરી દીધો હતો. નજીકનાં સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે અણ્ણા હઝારેને ભયંકર પીઠદર્દ રહે છે.\nકૃષિ બિલનો રાજ્યમાં અમલ નહીં : અજિત\nશરદ પવાર, દેવેન્દ્ર ફડણવીસ અને સંજય નિરૂપમે BMCની ટિકા કરી\nવિધાનસભામાં અર્નબ અને કંગના સામે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ\nઉદ્ધવ ઠાકરે બાદ શરદ પવાર અને અનિલ દેશમુખને પણ ધમકી\nRanbir Kapoor: ડેશિંગ, ચાર્મિંગ, હાર્ટથ્રોબ રૉકસ્ટાર રણબીરની આંખોમાં કિલિંગ પૅશન\nMunmun Dutta: જેઠાલાલની 'બબીતાજી' છે આટલી સુંદર અને ગ્લેમરસ, જુઓ ફોટોઝ\n'તારક મહેતા' શૉના 3000 એપિસોડ પૂરા થવાની ખુશીમાં ટીમે કરી જોરદાર પાર્ટી, જુઓ\nRuhanika Dhawan: નાની ઉંમરમાં મેળવી છે ઘણી સફળતા, કરોડોમાં છે એના ફૅન્સ\nCoronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 70,589 કેસ, 776 દર્દીઓનાં મોત\nસોશ્યલ ડિસ્ટન્સિંગના નામે ક્યારેય પેઇન્ટ ર���લરથી હલદી સેરિમની થતી જોઈ છે\nપત્ની સાથે ઝઘડો કરીને પતિદેવ મોબાઇલ ટાવર પર ચડી ગયા\n75 વર્ષથી ફ્રીમાં ઝાડની નીચે ભણાવે છે આ દાદા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00408.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19889741/right-angle-42", "date_download": "2020-09-29T07:39:19Z", "digest": "sha1:TM7OZFIQJWXDJOJAD5THYNFWOY6OKAP2", "length": 6800, "nlines": 149, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "રાઈટ એંગલ - 42 Kamini Sanghavi દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nરાઈટ એંગલ - 42 Kamini Sanghavi દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ\nરાઈટ એંગલ - 42\nરાઈટ એંગલ - 42\nKamini Sanghavi દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ\nરાઈટ એંગલ પ્રકરણ–૪૨ ધ્યેયના સવાલથી મહેન્દ્રભાઇ મૂંઝાય ગયા. અત્યાર સુધીના જે સવાલ પૂછાયા તેના જવાબ એમણે જાતે આપ્યાં હતા. પણ હવે જે સવાલ પૂછાયો એના જવાબ એમને ગોખવવામાં આવ્યા હતા. એટલે જ એ યાદ કરવા પડે તેમ હતા. અને ...વધુ વાંચોજ એ કન્ફયુઝ થઈ ગયા. ‘જી...મેં ક્યાં ડોકટર બનાવવાની ના પાડી હતી એ તો એના ટકા આવ્યા નહીં...એટલે...બાકી હું તો ઇચ્છતો હતો...‘ એ જવાબ આપવામાં થોથવાઈ ગયા, ‘મહેન્દ્રભાઈ, કશિશની સાથે ભણતા બે છોકરા કે જેમને કશિશ જેટલાં જ માર્ક હતા તેમને એડમિશન મળે તો કશિશને કેમ ન મળે તેવો તમને સવાલ ન થયો એ તો એના ટકા આવ્યા નહીં...એટલે...બાકી હું તો ઇચ્છતો હતો...‘ એ જવાબ આપવામાં થોથવાઈ ગયા, ‘મહેન્દ્રભાઈ, કશિશની સાથે ભણતા બે છોકરા કે જેમને કશિશ જેટલાં જ માર્ક હતા તેમને એડમિશન મળે તો કશિશને કેમ ન મળે તેવો તમને સવાલ ન થયો ‘ ધ્યેયના સવાલથી હવે મહેન્દ્રભાઈ અકળામણ અનુભવી, ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nરાઈટ એંગલ - નવલકથા\nKamini Sanghavi દ્વારા ગુજરાતી - સામાજિક વાર્તાઓ\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી સામાજિક વાર્તાઓ | Kamini Sanghavi પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00409.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/novels/7655/karnalok-by-dhruv-bhatt", "date_download": "2020-09-29T08:53:50Z", "digest": "sha1:TM4HX5QLQF5S4G5YOVMNNBS4RVMSJKP2", "length": 31368, "nlines": 315, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "Dhruv Bhatt લિખિત નવલકથા કર્ણલોક | ગુજરાતી બેસ્ટ નવલકથાઓ વાંચો અને પીડીએફ ડાઉનલોડ કરો | માતૃભારતી", "raw_content": "\nDhruv Bhatt લિખિત નવલકથા કર્ણલોક | ગુજરાતી બેસ્ટ નવલકથાઓ વાંચો અને પીડીએફ ડાઉનલોડ કરો\nDhruv Bhatt દ્વા��ા ગુજરાતી સામાજિક વાર્તાઓ\n‘મેં એને મારી છે. ડાળખું તૂટી ગયું ત્યાં સુધી ઝૂડી.’ દુર્ગા બોલતી હતી. સાહેબ શાંતિથી તેને સાંભળતા હતા. ‘પહેલાં એ લોકે ગાળો આપી. તે વખતે અમે તો ખાલી ઊભાં જ ’તાં. કંઈ કરતાં જ નો’તાં તોય. પછી એ લોકે ...વધુ વાંચોમારવા કર્યું. આવડી નાની કરમીને પણ એ લોકે...’ દુર્ગા આગળ બોલી ન શકી.\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\n‘મેં એને મારી છે. ડાળખું તૂટી ગયું ત્યાં સુધી ઝૂડી.’ દુર્ગા બોલતી હતી. સાહેબ શાંતિથી તેને સાંભળતા હતા. ‘પહેલાં એ લોકે ગાળો આપી. તે વખતે અમે તો ખાલી ઊભાં જ ’તાં. કંઈ કરતાં જ નો’તાં તોય. પછી એ લોકે ...વધુ વાંચોમારવા કર્યું. આવડી નાની કરમીને પણ એ લોકે...’ દુર્ગા આગળ બોલી ન શકી.\nમામાના ઘરનો ત્યાગ કરવાના મારા નિર્ણયને મેં ભાગી જવાના નિર્ણય તરીકે ક્યારેય સ્વીકાર્યો નથી. બાર-તેર વરસની ઉમ્મરે પણ મને લાગેલું કે એ તો મેં અભિનિષ્ક્રમણ કર્યું કહેવાય. ઘર છોડતી વખતે મને જે ભાવ અનુભવાતો હતો તેમાં હીણપતની લાગણી ક્યાંય નહોતી. ...વધુ વાંચોન હોત તો તે બપોરે ટ્રેનમાં ચડી જવા સિવાય મેં કંઈ કર્યું ન હોત પણ સ્ટેશને દાખલ થતાં અગાઉ ગાડીની ટિકિટ લીધી હતી, મુંબઈની. મુંબઈ જવું નહોતું. ક્યાં જઈશ, તે ખબર નહોતી. મામા સ્ટેશને તપાસ કરે તો મને મુંબઈ ગયેલો માને એટલું બસ હતું.\nચાલ્યો જ ગયો હોત. નંદુને મળવા પણ રોકાયો ન હોત. બસ થેલી લઈને ચાલતા થવાની વાર હતી પરંતુ ઊભો હતો ત્યાંથી પાછા ફરી જવાની ક્ષણે જ મેં પીળા મકાનના ચોકમાંથી જાળી વટાવીને આવતી દુર્ગાને જોઈ. ગઈ રાતે તેને અલપ-ઝલપ ...વધુ વાંચોઆજે સવારે તે કંઈક જુદી જ લાગી. ઊઘડતા ગુલાબી રંગના ફ્રોકમાં સજ્જ દુર્ગાને જોતાં જ હું અવાક બનીને જોઈ રહ્યો.\nદુકાન પૂરી તૈયાર થઈ તે દિવસે નંદુ હાજર નહોતો. પૂનમ હતી અને તે તેના નિયમ મુજબ મઢીએ ગયેલો. મઢીથી થોડે જ દૂર નિમુબહેનની વાડી. ત્યાં પણ તે રોકાવાનો હતો. મોહન મારો પહેલો ઘરાક હતો. તેની હાથલારી બહુ ભારે ફરતી ...વધુ વાંચોતે સરવિસ કરવાનું કહીને ગયેલો. બીજે દિવસે પાછો આવવાનો હતો. ચાર પૈડાં ખોલીને ફરી ફીટ કરવાં તે કંઈ મોટું કામ નહોતું પણ મારા માટે તો નવું હતું. ગ્રીઝિંગ, ફિટિંગ બધું સાંજ સુધી ચાલ્યું.\nતે દિવસે રજા હતી. છોકરાંઓ બહાર દરવાજે પણ દેખાયાં. કેટલાંક તો હતાં તે કપડાં પહેરીને બનીઠનીને ફરતાં હતાં. એ લોકો અહીં સુધી આવી શક્યાં તે નવાઈ લાગે તેવું તો હતું જ. એક પાંચેક વરસનો છોકરો વારે વારે ડોકું કાઢ��ને રસ્તા ...વધુ વાંચોજોયા કરતો હતો. મેં બૂમ પાડીને તેને દુકાન પર બોલાવ્યો. આવ્યો એટલે ઊંચકીને સ્ટૂલ પર બેસાડતાં તેનું નામ પૂછ્યું.\nદુર્ગા કોઈના લગ્નમાં પીરસવા ગયેલી તે બીજે દિવસે આવી. અંદર ગઈ તેવી જ પાછી આવી અને કહ્યું, ‘કાલ નેહાબેન સાથે તું દવાખાને ગયેલો’ ‘હા.’ સાઇકલ સાફ કરતાં મેં જવાબ આપ્યો. ‘તો માંડીને બધી વાત કર.’ દુર્ગા બોલી. એક કપડું પાથરીને સામે ...વધુ વાંચોઅંદર સાંભળીને તો આવી.’ મેં કહ્યું. ‘તારી પાસેથી સાંભળવું છે.’ દુર્ગાએ કહ્યું. મેં માંડીને બધીયે વાત કરી. પછી દુર્ગાએ મારા સામે જોયું. પૂછ્યું, ‘શેઠે પૈસા પાછા ન માગ્યા\nશેફાલીને સિવિલમાં રખાઈ તોપણ બદલીમાં સૌમ્યા હજી આવી નહોતી. કાગળો ચાલતા હતા. ક્યારેક રસ્તા પર રડીખડી દેખાતી રિક્ષામાં અકારણ નજર કરીને તેમાં રોઝમ્મા બેઠી છે કે નહીં. તે જોવાનું મન થઈ જતું. એકાદ વાર નંદુ પણ દરવાજે ઊભો રહીને શહેર ...વધુ વાંચોજોતો નજરે પડેલો. આજે સવારે મોહનકાકાના કૂવે નહાઈને પાછો દુકાને આવ્યો તો જોઉં છું કે નંદુ બહાર આવીને બેઠો છે. કહે, ‘ભાઈ, આ વખતે તું મારા વતી મઢીએ જઈ શકીશ\nનિમુબહેનની વાડીએથી નીક્ળ્યો ત્યારે વિદાય આપતાં નિમુબહેને મને ઊભો રાખીને કહ્યું, ‘આપણા અનુભવમાં હોય, આપણી માન્યતામાં હોય તેનાથી જુદું પણ ઘણું આ દુનિયામાં હોય તો ખરું જ. કોઈનો ન્યાય આપણે ન કરવો જોઈએ એવી સમજણ માણસમાં ધીરે ધીરે જ ...વધુ વાંચોછે. નજર સામે જે થાય છે તેને જોતાં સાંભળતાં રહેવું. ક્યારેક કંઈક એવું બને કે તે ઘડીથી આપણે કોણ અને કેવાં છીએ તે સમજતાં આવડતું થાય.’\nનેહાબહેને દુર્ગાને ઘરે રોકાવા કહ્યું અને મારે એકલા એ જ દુકાને પાછા આવવું પડ્યું. પાછા ફરતાં દુર્ગા સાથે જે વાતો કરવાની નક્કી કરી રાખી હતી તે થઈ ન શકી. હુસ્નાના જવાબે અને કૉર્ટના આદેશે મને કંઈક અજંપ સ્થિતિમાં મૂક્યો હતો. ...વધુ વાંચોમને એ બધું લખવાનું મન થઈ આવ્યું અને મેં જી’ભાઈએ આપેલી ડાયરી કાઢી. લખીને પછી નંદુને વંચાવવા ગયો.\nસવારે કાગળો લઈને નેહાબહેનને આપ્યા પછી નંદુ સીધો ઘરે ગયો. મેં નેહાબહેનના ઘરે જ બે કલાકની ઊંઘ ખેંચી લીધી. નવેક વાગે નહાઈને દુકાને જવા તૈયાર થયો ત્યાં દુર્ગા આવી. ‘ક્યાં ચાલ્યો’ મને જવાની તૈયારી કરતો જોઈને દુર્ગાએ પૂછ્યું. ‘બસ. હવે પાછા ...વધુ વાંચોજાને. શેફાલીનું કામ થઈ રહે એટલે બપોરે સાથે જતાં રહીશું.’ દુર્ગા બોલી.\nશાળામાં નવું સત્ર શરૂ થઈ ગયું હતું. દુર્ગ���એ નિશાળના સમય પછી બાળકોને નવી નવી રમતો કરાવીને ભણાવવાનું શરૂ કરી દીધું. કેટલીક વાર સવારે કે સાંજે તે છોકરાંઓને લઈને વગડે કે ખેતરોમાં ફરવા લઈ જવા માંડી છે. વનસ્પતિ ઓળખાવે, કંઈ ...વધુ વાંચોવાતો કરતી રહે છે.\nતે વખતે એકસાથે ચાર નવી સાઇકલ જોડીને સાંજે આપવાની હતી. મારે ઑફિસ વાળવાની, પાણી ભરી રાખવાનું અને બે-ત્રણ વાર ચા બનાવવાનું તો જાણે વણલખ્યા કરાર જેવું થઈ ગયું હતું. મેં સમરુને વહેલો બોલાવી લીધો અને બે સાઇકલ તૈયાર કરવાનું ...વધુ વાંચોસોંપ્યું. મેં પહેલી જ સાઇકલ તૈયાર કરીને નટ-બોલ્ટ ચકાસીને એક તરફ મૂકી ત્યાં નેહાબહેન કોઈ મહેમાન સાથે ગાડીમાં આવ્યાં. દુકાન પાસે કાર થોભાવીને તેમણે મને કહ્યું, ‘જરા અંદર આવ તો બે-ચાર પેકેટ ઉતારવાનાં છે.’\nદુર્ગાએ કપડાં સંતાડ્યાં પણ ચૉકલેટની જેમ બાળકોને વહેંચ્યાં નહીં તે રહસ્ય મને મૂંઝવતું રહ્યું. નલિનીબહેન તેના પર લેખિત કાગળો કરશે, નેહાબહેનને કે કોઈને બોલાવીને કેસ કરશે એવું મેં માનેલું. એવું કંઈ પણ થયું નહીં. જાણે કંઈ બન્યું જ નથી ...વધુ વાંચોઆખી વાત શા કાજે દબાઈ રહી તે મને સમજાયું નહોતું.\nદુર્ગાને નિમુબહેને વાડીએ બોલાવી છે તે સંદેશો આપવાનું તો આ બધી ધમાલમાં રહી જ ગયેલું. આજે સવારે ઑફિસ વાળવા ગયો ત્યારે છેક બહેનને કહ્યું, ‘દુર્ગાને નિમુબેને વાડીએ બોલાવી છે. તેની સહિયર ત્યાં છે તો બેઉ સાથે રહી શકે એમ ...વધુ વાંચોહતાં.’ ‘એમણે શું બોલાવી મેં જ નિમ્બેનને લખ્યું હતું કે કાં તો ગોમતીને અહીં મોકલો કે આવી આ છોકરીને થોડા દિવસ ગોમતી પાસે રાખીને શીખવે. કંઈક શીખી લાવે. અહીં આખો દિવસ હરાયા ઢોરની જેમ ફર્યા કરે છે એના કરતાં છોકરાંવને ભણાવતી થાય.’\nનંદુ સાથે વાતો કરવામાં અને રસોઈ કરીને જમવામાં રાત ક્યારે પડી ગઈ તે ખબર ન રહી. બહાર વીજળી ચમકી એટલે નંદુએ કહ્યું, ‘નોરતાંમાંય કદાચ વરસાદ પડશે તો છોકરાંઓની મજા બગાડશે.’ ‘નહીં પડે. વીજળી તો રોજ થાય છે. પણ આઘે.’ મેં ...વધુ વાંચોપડ્યે જ સારું છે. પહેલાં તો કમ્પાઉન્ડમાં પણ નીકળાતું નહીં એમને હવે આટલું જવા મળ્યું છે.’ નંદુએ કહ્યું.\nસવારે ડૉક્ટર રાઉન્ડમાં આવે તે પહેલાં હું તૈયાર થઈ ગયેલો. રોઝમ્મા પોતાના વૉર્ડમાં જતાં પહેલાં પુટુને જોઈ ગઈ. દુર્ગા પણ આવી ગઈ. નંદુ બપોરે આવવાનો હતો. મારા ભણવાના કામે નિશાળે જવું પડતું મૂકીને દુર્ગા પાસે રોકાવાનું મને મન હતું. ...વધુ વાંચોદુર્ગાએ વિદાયસૂચક સંજ્ઞા કરીને ��હ્યું, ‘તું જા. મોટાભાઈ રાહ જોતા હશે. પાછા ફરતાં અહીં થતો જજે. રાતે તો આજે નહીં રોકાવું પડે એમ લાગે છે.’\nપીળા મકાનની દીવાલે રહેવા માંડ્યો હતો ત્યારથી તે વખતના ચોમાસા જેવું ભારે ચોમાસું જોયાનું યાદ નથી. પહેલા જ વરસાદી તોફાને મારી દુકાનનાં પતરાં ઉડાડીને ખેતરોમાં ફેંકી દીધાં હતાં. દુકાનનો સામાન પણ રોળાઈ ગયેલો. બધું શમતાં પતરાં ગોતવા નીકળ્યો ત્યારે ...વધુ વાંચોમળ્યાં. અડધાં વહોળું તાણી ગયું કે પછી કોઈ લઈ ગયું. વચ્ચે શ્રાવણમાં પણ વહોળું બે વખત છલકાઈને દુકાન સુધી આવી ગયેલું. વરસાદી રાત હોય તો મારે મોટેભાગે નંદુને ઘરે રહેવાનું બનતું. કોઈ વખત સમરુને ત્યાં ચાલ્યો જતો.\nનદીતટની સવાર જેટલી આલ્હાદક, ઉત્સાહથી છલકતી અને જીવંત હોય છે તેટલી જ તેની સાંજ ગમગીન, ઉદાસીન અને ઢળતી મને લાગી છે. મહી, નર્મદા, ગોદાવરી કે ક્રિશ્ના, કાવેરી કોઈ પણ નદીની સવારનું એક આગવું લાવણ્ય મને હંમેશાં ખેંચતું રહ્યું છે. ...વધુ વાંચોનદી પણ તેની શાંતિ અને કિનારા પર ધોવાતાં કપડાંના લયબદ્ધ તાલથી મને મોહ પમાડતી જ રહી છે પરંતુ બપોર ઢળે અને સાંજ પડતી થાય કે મને નદીતટ છોડી જવાની અદમ્ય ઇચ્છા થઈ આવે છે. દિવસનું છેલવેલું પાણી પીને પાછાં ફરતાં ઢોર, થાકથી લદાઈને પાછી ફરતી હોડીઓ, કિનારા પર જામતું જતું સૂમસામ મૌન એક અજબ રહસ્યમય વાતાવરણ સરજીને એવો જ રહસ્યમય અણગમો પ્રેરતું લાગવા માંડે છે. સાંજનો, સંધ્યાનો એ સમય નદીકિનારે વિતાવવો જેટલો ગમે છે એટલી જ ત્યાંથી દૂર ભાગી જવાની ઇચ્છા પણ બળૂકી થઈ પડે છે.\nબપોર પછી અમે પુટુને લઈને જવાની તૈયારી કરતાં ત્યાં રોઝમ્મા કામ પર આવી. સફેદ યુનિફોર્મમાં સજ્જ. હસતી અને વાતો કરતી. જે જાણતું ન હોય તે કોઈ રીતે કહી ન શકે કે હજી થોડા કલાકો પહેલાં જ આ સ્ત્રી પોતાની ...વધુ વાંચોબાવીસ મહામૂલાં વર્ષ પોતાના લગ્નની તસવીર સહિત કબરમાં દફનાવીને આવી છે. અમને જવા તૈયાર થયેલાં જોઈને રોઝમ્મા અમારી પાસે આવી. પુટુને જોયો, મને આવજો કહ્યું. મને મુન્નો યાદ આવ્યો. મેં પૂછ્યું, ‘વો લડકા ઠીક હો ગયા\nજવાની વાત થયા પછી નક્કી થતાં જ મને મામીને મળી આવવાની અદમ્ય ઇચ્છા થઈ આવી. નિમુબહેનને મળ્યે પણ પાંચ-છ મહિના થવા આવ્યા હતા. ત્યાં જઈ આવવાનું મન પણ હતું. દક્ષિણમાં જવાને હજી વીસેક દિવસની વાર હતી છતાં કામ જ ...વધુ વાંચોરહેતું કે જવાનો સમય કાઢવો મુશ્કેલ થઈ પડે. આમ છતાં એક શનિ-રવિ નક્કી કરીને નીકળી ગયો.\nતે દિવસે ન���મુબહેન આવું શા માટે બોલ્યાં હશે તે મને સમજાયું નહોતું. પછીના સમયમાં થોડું થોડું સમજાયું હોય તોપણ તેમના કથનનો મર્મ મને પહોંચ્યો નહોતો. નિમુબહેનની રીતે વિચારવું મારા માટે સહજ નહોતું. છે અને નથી બન્ને એક જ હોય ...વધુ વાંચોમારાથી મનાયું નહોતું. આજે આટલાં વરસે, જ્યારે નિમુબહેન નથી, જી’ભાઈ નથી ત્યારે આ વર્ષોથી બંધ ઘરનું, કટાયેલું તાળું ખોલું છું ત્યારે સમજાય છે કે કોઈ નથી છતાં જે હતું તે બધું જ, મારી વધતી, ઢળતી ઉમ્મરની જેમ જ મારી સાથે રહ્યું છે. આજે પણ એ ‘નથી’ થઈ શક્યું નથી.\nઉદાસી ઘેરી વળી હોય તેમ હું ક્યાંય સુધી મૌન બેસી રહીને પાછો ઉતારા પર જવા નીકળ્યો ત્યારે સાંજ ઢળવા આવી. નદીનું ભાઠોડું ચડીને પાછળના રસ્તે, જે જમીન પર કંઈક કામ કરવા માટે મારી મદદ મગાઈ છે તે જમીન જોઈ ...વધુ વાંચોઇરાદે ખેતરો વચ્ચેથી જઉં છું. નદીનું ભાઠોડું ચડીને ખેતરોમાં ચાલ્યો ત્યાં એક ખેડૂતે મને બોલાવ્યો. હું તેની ઝૂંપડીએ ગયો તો ખાટલો ઠાળીને મને બેસારતાં કહે, ‘બેસો, હવે તો પાડોશી થવાના.’\nવૃક્ષોના છાંયડામાંથી ચળાઈને ફળિયું અજવાળતી ચાંદની જરા આગળ વધીને ખુલ્લા ચોકમાં પથરાતી આવે તે દૃશ્ય પ્રકૃતિના મનમોહક રૂપની એક જુદી જ અદા છતી કરતું રહે છે. ફળિયેથી આગળ, નિર્જન નદીતટ પર, દૂરના ઢોળાવો, ખુલ્લાં ખેતરો અને છાપરાંઓ પર લંબાઈને ...વધુ વાંચોચાંદનીમાં શરૂ થતી રાતનો માહોલ જેણે માણ્યો છે તે જીવનભર ભૂલી શકવાના નથી.\nફરીથી આવવાના વિચારે અને વચને બંધાઈને કરમી અને મોહિન્દર વિદાય થયાં. તેની ગાડીએ ઉડાડેલી ધૂળ હજી શમી નથી. હું ફરીને નિમુબહેનની જમીન તરફ જઉં છું. ગઈ કાલે મળેલો તે વકીલ સામેથી આવતો હતો. મને જોઈને તે ઊભો રહ્યો. જમીન ...વધુ વાંચોબદલ મને અભિનંદન આપ્યાં અને પૂછ્યું, સર, ‘આ ખરેખર ઝીરો વેલ્યુ ડીલ છે રીઅલી નો પેમેન્ટ, ટોટલ ગિફ્ટ રીઅલી નો પેમેન્ટ, ટોટલ ગિફ્ટ\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી સામાજિક વાર્તાઓ | Dhruv Bhatt પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00409.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujaratilekh.com/category/%E0%AA%A7%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE/", "date_download": "2020-09-29T06:36:33Z", "digest": "sha1:EGZIQHMF3OPDPPZS3FHGVAPNBZYMMSM2", "length": 5187, "nlines": 122, "source_domain": "gujaratilekh.com", "title": "ધર્મ |", "raw_content": "\nભગવા��� શ્રી રામ અને શિવજી વચ્ચે થયું હતું ભયંકર યુદ્ધ.\nવિજ્ઞાન પણ અહીં છે ફેલ, દિવસમાં ત્રણ વખત રંગ બદલે છે આ શિવલિંગ.\nભગવાન ગણેશે ઉંદરની સવારી કેવી રીતે કરી\nધનની પ્રાપ્તિ માટે શ્રી કૃષ્ણના આઠ ચમત્કારી મંત્ર\nઅધિક માસમાં ખાસ મુહૂર્તમાં કરવામાં આવેલી ખરીદી બનશે સુખદાયી અને લાભદાયક\nવારાણસીમાં આજથી જ ખુલી ગયા સંકટ મોચન મંદિરના દ્વાર, આ ગાઇડલાઇન...\nજયારે ભગવાન રામે હનુમાનજીને આપ્યો હતો મૃત્યુદંડ, વાંચો આ કથા.\nસૂર્યદેવના આ મંત્રોનો ઉચ્ચાર કરવાથી મળે છે સફળતા, થાય છે શક્તિનો...\nબધા દેવતાઓના ગુરુ છે બૃહસ્પતિ, જાણો કુંડળીમાં કેવી રીતે મજબૂત થાય...\nપિતૃઓને કરવા છે પ્રસન્ન, તો પિતૃપક્ષમાં ઘરે લગાવો આ છોડ.\n33 કરોડ નહિ, 33 પ્રકારના છે દેવતા, તેમાંથી આઠ વાસુ, અગિયાર...\nવાસ્તુશાસ્ત્ર : ઘરની આગળ ન હોવો જોઈએ કંટાળો છોડ, મકાનથી ઉંચુ...\nદરેક ગ્રહ બની જશે તમને અનુકૂળ, બસ કરો આ ગ્રહો સાથે...\nશાસ્ત્ર જણાવે છે કે ગણપતિની આરાધના આપણને જ્ઞાન આપે છે, કારણ...\nગણપતિ બપ્પા મોરિયા, સંકટમાં ન તો ઓછી થઇ આસ્થા અને ન...\nCNG ગેસ બનાવવા પાલનપુરમાં પશુઓના ગોબરના વેચાણથી લાખો રૂપિયા કમાણી થઈ શરૂ. જાણવા જેવી ક્રાંતિ.\nલક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.\nબાળકોની સફળતા કઈ વસ્તુઓ પર નિર્ભર કરે છે જાણો જ્યોતિષ સાથે શું છે સંબંધ.\n‘બાલિકા વધુ’ સિરિયલના ડાયરેક્ટર હવે લારી પર વેચી રહ્યા છે શાકભાજી\nઐતિહાસિક ઘટના જયારે એક જ પરિવારના 36 ભાઈઓએ એક સાથે લીધો હતો સન્યાસ, વાંચો છતરીયા વડની લોક કથા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/galiyo-part-29/", "date_download": "2020-09-29T08:35:15Z", "digest": "sha1:6XYOZLSGGS44EZ53NWL6YKVYU4OISDUU", "length": 54842, "nlines": 145, "source_domain": "gujjurocks.in", "title": "“ગાળિયો” ભાગ – 29 – આ ખેલ પાછળ અસલી હાથ છે મુન્ના શેઠ અને ઉસ્તાદ...– વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે", "raw_content": "\nઅભદ્ર સીન આપી શ્વેતા તિવારી કલાકો સુધી રડતી, દીકરીએ માતાના કિસિંગ સીન જોઈને કહ્યું- કે….\nઅર્જુન કપૂર-મલાઈકા અરોરાની ન્યુયોર્ક વેકેશનની તસ્વીરો થઇ વાયરલ, આ રીતે કરી રહયા છે એન્જોય\nOMG: રણવીર સિંહની અભિનેત્રીનો ખુલાસો, ડિરેક્ટર સાથે સૂવાનું કહેવા હાથ મિલાવતી વખતે આવું કરતા\nદબંગ-3ના કો-સ્ટારને આવ્યો હાર્ટ એટેક, સલમાન ખાન કરી બેઠો આ કામ\n“ગાળિયો” ભાગ – 29 – આ ખેલ પાછળ અસલી હાથ છે મુન્ના શેઠ અને ઉસ્તાદ…– વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે\nમુકેશ સોજીત્રા લેખકની કલમે\n“ગાળિયો” ભાગ – 29 – આ ખેલ પાછળ અસલી હાથ છે મુન્ના શેઠ અને ઉસ્તાદ…– વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે\nPosted on January 30, 2020 Author JayeshComments Off on “ગાળિયો” ભાગ – 29 – આ ખેલ પાછળ અસલી હાથ છે મુન્ના શેઠ અને ઉસ્તાદ…– વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે\nજે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, ભાગ-15, ભાગ-16, ભાગ-17, ભાગ-18, ભાગ-19, ભાગ-20, ભાગ-21, ભાગ-22, ભાગ-23, ભાગ-24, ભાગ-25, ભાગ-26, ભાગ-27 ભાગ-28 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.\n“હું ડિસોઝાને લઈને ગોડાઉને પહોંચ્યો તો એક સ્ત્રી આવી એના હાથમાં એક ખાલી પાણીની બોટલ હતી. એક\nહાથમાં કેન હતું. એણે કીધું કે એના પતિ રોડ પર ઉભા છે કાર ખરાબ થઇ ગઈ છે. ખુબ તરત લાગી છે અને એન્જીનમાં પાણી ખૂટી ગયું છે તમારી પાસે થોડું પાણી હોય તો આપોને ભાઈ સાબ. હું ના પાડવા જતો હતો ત્યાં ડિસોઝા આડો ફાટ્યો અને કહ્યું અહી અંદર પાણી છે લઇ લ્યો તમારે જેટલું લેવું હોય એટલું અને પછી તરત એ બાઈ અંદર આવી અને મને આંખમાં અને નાકમાં અચાનક ફુવારા જેવું છાંટ્યું. હું બેભાન થઇ ગયો. અને ભાનમાં આવ્યો ત્યારે અંધારું થઇ ગયું હતું હું જીપમાં બેઠેલો હતો મારી બાજુમાં હકા ભીખા હતો કેદીના કપડામાં હતો એના બેય હાથ ફદફદી ગયા હતા. બે ય હાથે ફોલ્લા પડી ગયા હતા. ચહેરો આખો ફોલ્લા વાળો અને બળી ગયો હતો. ભયંકર તીખી વાસ આવતી હતી. ઘડીકમાં જ હું સમજી ગયો કે ડિસોઝા દગો દઈ ગયો છે. પેલી જે બાઈ આવી હતી એ ડિસોઝાની સાગરિત હશે એમ મારું માનવું છે. એણે મને બેભાન કરી દીધો હતો. પછી મારી જગ્યાએ ડિસોઝા હકાભીખા ને લઇ આવ્યો હશે જેલ પાસેથી અને પછી કદાચ એની પાસેથી એને જોઈતી વસ્તુ મળી ન હોય કે પછી એ વસ્તુનું એણે આપણી પાસે બહાનું કાઢ્યું હોય અથવા તો એને હકા ભીખાને પૂરો કરવા માટે જ આ બધું કમઠાણ રચ્યું હોય પણ વાત આ તો સાચી જ કે ડિસોઝા અને પેલી એની સાગરિત બાઈએ હકા ભીખાને મારીને મારી બાજુમાં જીપમાં ગોઠવી દીધો હોય. પછી હું જીપ લઈને હાલતો જ થયો અને મને વિચાર આવ્યો કે જીપમાં બાજુમાં પડેલી આ લાશનું શું કરવું એટલે ઉતાવળમાં એ લાશ હું ગોડાઉનના મેદાનમાં ચાલુ જીપમાંથી બહાર નાંખી દીધી. અને હું જીપ લઈને અહી આવ્યો છું. મારો કોઈ જ વાંક નથી વાંક નાલાયક ડિસોઝાનો છે એ બાઈનો છે જેણે મને બેભાન કરીન�� એ લોકો પોતાની ચાલ ચાલી ગયા.” કિશન તળશી અને સજુભા આગળ બોલતો હતો. લગભગ એ સાચું જ બોલતો પણ એક જ વસ્તુ એ ખોટું બોલ્યો કે પેલી સ્ત્રીને પાણી ભરવા માટે ડિસોઝાએ અંદર આવવા દીધી. બાકી એને મનમાં સ્ત્રીની લાલચ જાગી હતી એટલે એણે જ અંદર આવવા દીધી હતી. પણ પોતાની ભૂલ એ કબૂલ કરવા માંગતો નહોતો.\n“તને ત્યાં કોઈ જોઈ તો નથી ગયુંને અત્યારે” તળશી એ ધ્રુજતા અવાજે પૂછ્યું.\n“હા હું જીપ લઈને આવતો હતો ગોડાઉનના મેદાનમાંથી ત્યારે ત્યાં આવેલ ગામ બાજુ બે ત્રણ બાયું ઉભી હોય એમ\nલાગ્યું. બહુ દૂર હતી એ પણ મારું મગજ જ બહેર મારી ગયું હતું એટલે તરત જ હું અહિયાં આવી ગયો છું” કિશન બોલ્યો.\n“ જે થયું એ થયું હવે આ જીપના નકલી નંબર પ્લેટ કાઢી નાંખ અને અસલી નંબર પ્લેટ લગાવી દે ચલ ફટાફટ અને\nપછી પેલા કડબના ઓઘા પાસે એને મૂકી આવ્ય હાલ્ય આટલું કર્ય અને તું અત્યારે ને અત્યારે ઘરે જતો રહે. જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી તારે ઘરેથી બહાર નીકળવાનું નથી. બરાબર મારે તને જે કહેવાનું હશે એ હું અહીંથી વાડીએથી માણસ મોકલીશ દુકાને એ તને વાત કરશે અને તું બીજું કોઈ દોઢ ડહાપણ ના કરતો તારી ભાભીને પણ કહી દે જે કે હું ચાર પાંચ દિવસ નહિ આવું અને બીજી વાત કે અત્યારે ઘરે જાને ત્યાં આંબલી હેઠળની ઓરડીમાં જે માલ પડ્યો છે એ તરત જ બાજુમાં આવેલ શાંતુમાના મકાનમાં ફેરવી નાંખવાનો છે અને હું જ્યાં સુધી બીજી સુચના ન મળે ત્યાં સુધી કોઈને એક પણ બોટલ વહેંચવાની નથી. પોલીસ આવે તો એને વ્યવસ્થિત જવાબ આપવાનો છે કે તળશી ભાઈ બહાર ગયા છે ત્રણ ચાર દિવસ પછી આવશે એમ કહીને ગયા છે. તારી ભાભીને પણ સમજાવી દેજે. એને આ બધી વાત ના કરતો પણ એને કહેજે કે એક તાતકાલીક કામ આવી ગયું છે. બસ બાકી તું બધું ત્યાં સંભાળી લે જે હું અહી સજુભા સાથે જ છું. મારે હવે તેલ પણ જોવું પડશે અને તેલની ધાર પણ જોવી પડશે” તળશી શેઠનો હુકમ સાંભળી ને કિશનનું મગજ તરત જ ફ્રેશ થઇ ગયું. એને લાગ્યું કે માંડ માંડ છૂટ્યા અને હવે એ બે ત્રણ દિવસ ઘરે એકલો જ હશે તળશી ભાઈ તો હમણા નહિ આવે એના મનમાં સોણલા જાગી ઉઠયા હતા. એને તળશીની ઘાટીલી પત્ની દક્ષાનુ શરીર દેખાઈ રહ્યું હતું ઘણા દિવસે આટલા લાંબા સમય માટેનું એકાંત મળી રહ્યું હતું. થોડીક વાર પહેલા એના મનમાં એક ભયાનક ડર ઉભો થયો હતો અને અત્યારે એ મફતીયાપરા તરફ રાજદૂત લઈને જતો હતો અને ડર સાવ ગાયબ થઇ ગયો હતો.\n“પણ આ ટેમ્પા વાળા ગદ્ધના કેમ નો આવ્યાં. આ એના ડોહા ���ાતના દહ વાગ્યા. હકા ભીખા પણ જેલમાંથી\nછૂટ્યો મતલબ કે કામ પૂરું થઈ ગયું છે તો પછી આ કોડા અત્યાર સુધી ક્યાં સલવાણા અને એ નો આવે ત્યાં લગી આપણું બુંગણ સલવાણું છે. અહી આપણે આ ચાર ને રોક્યા એનું શું કરવું આ તો ભારે રોજડી થઇ છે ને કાઈ આ તો ભારે રોજડી થઇ છે ને કાઈ થાવા વાળી થઇ છે ને કાઈ થાવા વાળી થઇ છે ને કાઈ” સજુભા આમ તેમ બબડતા હતા અને આંટા મારતા હતા.\n“સજુભા મને તો હવે બહુ મોળા વિચાર આવે છે આપણે એ લોકોને જવા દેવા જોઈએ. આંખે પાટા બાંધીને\nઆ ડુંગરો વટાડી દઈએ પછી એને જવું હોય ત્યાં જાય. કદાચ અહી તપાસ આવે ને આ પકડાય તો મોટામાં મોટું પ્રૂફ આ ચાર જણા.. બાકી એ વહ્યા જાય તો પછી પોલીસ તો શું મીલીટરી આવે ને તોય પોગી વળાય.. આ ઘો ને હવે અહી રખાય નહિ. હાલો એને કાઢો બાર એટલે હું એને ત્રેકાત્રની બોઘીમાં બેસાડીને મૂકી આવું. હવે જીપ લઇ જવામાં જોખમ છે. આમેય ટ્રેકટરમાં ખડના ભારા છે જને. એ ચારેય ને ભારાની આડશમા સંતાડીને ડુંગરની ઓલી પાર રોડે મૂકી આવું પછી એ ય જાય તેલ લેવા અને ટેમ્પોય જાય તેલ લેવા.. આ ચાર બુન્ધિયાળ લાગે છે.. આવ્યા ત્યારની કઠણાઈ શરુ થઇ ગઈ છે. સાવ બુન્ધિયાળ લાગે છે બુન્ધિયાળ તળશી બોલતો હતો સજુભા એ સાંભળ્યું અને સહમત થયા. તરત જ વાડીના મુખ્ય સાથી રતિયાને બોલાવી ને સજુભા બોલ્યા.\n“રતિયા કપાસની ઓરડીમાં પૂર્યા છે એ મહેમાનને બહાર કાઢીને આહી લાવ્ય તો હાલ્ય ઝપાટો બોલાવ્ય.. ધરમના\nકામમાં ઢીલ નો પાલવે રતિયા” સજુભા પોતાની સ્પેશ્યલ બોલીમાં રતીયાને કહ્યું. રતીયો તરત જ ચારેય ને લઇ આવ્યો. પાછળ બાંધેલા હાથે અને આંખો પર કાળી પટ્ટી સાથે ચારેય લાઈન બંધ ઉભા રહ્યા.\n“કામ પૂરું થઇ ગયું છે. તમે ચારેય હવે છુટા છો. તમને મેઈન રસ્તા પર ઉતારી દેવાશે ત્યાં તમારી આંખો પરના\nપાટા ખોલવામાં આવશે પછી તમારે ચુપચાપ ડાયા ડમરા થઇ ને તમારી રીતે જતું રહેવાનું. જરાક પણ હોંશિયારી દેખાડીને તો આ ડોહી સગી નહિ થાય” આટલું કહીને સજુભા એ જુના જમાનાની રાયફલ ચારેયના ગળે અડાડી.\n“અમારો ટેમ્પો ક્યાં છે ” ચારમાંથી જેનું નામ વિઠ્ઠલ હતો એ બોલ્યો.\n“તમને જ્યાં ઉતારશે ત્યાં ટેમ્પો આવી જશે” સજુભાએ કહ્યું.\n“ટેમ્પો આહી લાવો તો સાચું બાકી તમારે મારવા હોય તો મારી નાંખો પણ અમે જવાના નથી” વિઠ્ઠલ બોલ્યો\nઅને તળશી સાથે સજુભા પણ ચમક્યા.\n“શું બોલ્યો સાલીકડીના ફરીથી બોલ્ય તો મારી સામે બોલશો કોડા” કહીને સજુભાએ વિઠ્ઠલાની ગળચી પકડીને\nનઢીયો દ���ાવ્યો. જવાબમાં વિઠ્ઠલ બોલ્યો.\n“બાપુ ખોટી દબડાટી નો બતાવો ચોખ્ખું કહી દ્યો કે તમારા એ ચાર માણસો ટેમ્પો લઈને નાસી ગયા છે. જો આ\nવાત સાચી હોય તો કહી દો એટલે હું તમને રસ્તો બતાવું બાપુ બાકી અમે તો હવે ભેખડે ભરાણા જ છીએ પણ તમે અને આ તમારો સાગરિત પણ ભેખડે ભરાશે.. બાપુ મને જે બીક હતી એ જ થયું.. મને હતું જ કે ટેમ્પો પાછો નહિ જ આવે અને અને કદાચ આવશે તો પોલીસ પાર્ટી સાથે આવશે. પણ બેમાંથી કોઈ નો આવ્યું એટલે બાપુ બીજી બધી હોંશિયારી રહેવા દો અને અમારા હાથ અને આંખો પરની પટ્ટી દૂર કરો તો હું આખી વાત સમજાવું “ વિઠ્ઠલ જે રીતે બોલતો હતો એ જોઇને સજુભા તો નવાઈ જ પામ્યા પણ સાથોસાથ તળશીની નવાઈનો પણ પાર ન રહ્યો. સજુભાના કહેવાથી રતીયાએ ચારેયના હાથ જે પીઠ પાછળ બાંધેલા હતા એ છોડ્યા અને આંખો પરની પટ્ટીઓ પણ દૂર કરી અને તરત જ તળશીની સામું જોઇને વિઠ્ઠલ બોલ્યો.\n“પેલા ખાટલા ખાલી પડ્યા છે એની પર બેસીને વાત કરીએ કારણકે હવે અમારે લગભગ તો આ વાડીયે જ ધામા નાંખવા પડશે. અમને પકડીને તમે અમારા બધાજ દરવાજા બંધ કરી દીધા છે એટલે હવે અમે તમારા નવા રોટલીયા છીએ સજુભા બાપુ” બધા ખાટલા પર બેઠાં અને બાજુમાં પડેલ માટલામાંથી વિઠ્ઠલ અને એના બીજા ત્રણ સાથીઓએ પાણી પીધું.\n“હવે થોડુક ખાવાની વ્યવસ્થા કરી નાંખો ત્યાં સુધીમાં હું મારી બધી વાત કરી દઉં પછી નિર્ણય તમારે લેવાનો છે કે\nઆમાં ભૂલ કોની છે અને હવે તમારે શું કરવાનું છે” વિઠ્ઠલ બોલ્યો અને સજુભા એ રતીયાને કહ્યું અને રતીયો જમવાની\nવ્યવસ્થા કરવા જતા રહ્યો અને વિઠ્ઠલ બોલ્યો ગળું ખંખેરીને.\n“મારું નામ વિઠ્ઠલ એ તો તમને હવે ખબર જ છે.. આ મારી બાજુમાં બેઠો એ કાન્તીયો , એની બાજુમાં જેન્કો ,\nનિલિયો અને છેલ્લો દીપ્લો.. અમે બધા આમ ઓ પાંચેક વરસથી આવી રીતે ગુજરાતમાં બધી જગ્યાએ સરકારી માલસામાન ઉતારવા જઈએ છીએ. અમારા બધા વાહન પર GOVT. OF GUJARAT લખેલું હોય પણ હકીકતમાં આ કોઈ સરકારી વાહન નથી. એક મોટા કોન્ટ્રાક્ટરના આ બધા વાહનો છે. નામ તો તમે સાંભળ્યું જ હશે…. વી સી કોન્ટ્રાક્ટર બસ આ વીસી ના વાહનો દ્વારા જ આખા ગુજરાતના દરેક જીલ્લામાં અને તાલુકામાં ઘઉં ચોખા ખાંડ એટલે કે રેશનીંગની તમામ વસ્તુઓ અને જેલમાં તેમજ સરકારી છાત્રાલયોમાં જરૂરી વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. વી સી કોન્ટ્રાક્ટર સહુથી ઓછા ભાવમાં આ સેવા પૂરી પાડે છે. દર વરસે ટેન્ડર નીકળે ત્યારે સાવ પાણીના ભાવમાં વી સી આ કોન્ટ્રાક્ટ રાખે છે. બીજાને આ ભાવમાં પોસાતું નથી એટલે લગભગ વીસીનો આ ધંધામાં દબદબો રહ્યો છે અને કોઈ જ હરીફ નથી. વળી અમારા જેવા ડ્રાઈવર અને મજુરોને પણ બીજી કોન્ટ્રાક્ટ કંપની કરતાં ડબલ મહેનતાણું આપે છે. પણ બીજી એક રહસ્યની વાત છે એ અમારા સિવાય કોઈને ખબર નથી. વીસીના મોટા ભાગના વાહનો જયારે ડીલીવરી દેવા જાય ત્યારે જે તે સિટીમાં બીજી વસ્તુની ડીલીવરી પણ કરતા આવે છે. વાહન ઉપર govt of gujraat લખેલું હોવાથી કોઈ ઉભું જ ન રાખે અને કદાચ ઉભું રાખે તો ડ્રાઈવર પાસેથી કાગળિયાં જોવે અને તરત જ જવા દે છે. હવે તો આ રંગના વાહનો ના કાગળિયાં પણ ચેક નથી થતા. રસ્તામાં જેમ એમ્બ્યુલન્સ ને રસ્તો આપી દે એમ આ ટેમ્પાને પણ રસ્તો આપી જ દે છે. કરછના દરિયાકિનારે આવતું સોનું ચાંદી અને બીજી માદક દ્રવ્યો વીસીના આ વાહનો દ્વારા જ અમદાવાદ સુધી આવે છે. અને અમદાવાદથી આ વાહનો દ્વારા આખા ગુજરાતમાં જે તે શહેરના ડીલરો દ્વારા ડીલીવરી થઇ જાય. અને તમે જે ટેમ્પો અમને તમંચા ની અણી બતાવીને લઇ ગયાને એમાં સહુથી તળિયે સોનાની પાંચ પાટો હતી. વાત આમ હતી સજુભા” વિઠ્ઠલે કહ્યુ અને સજુભા બોલ્યા.\n અને આમ રેઢે રેઢી સોનાની પાટ ટેમ્પામાં હોતી હશે તમે ટેમ્પો લઈને ભાગી જાવ તો વી સી\nતમારું શું ઉખાડી લે” જવાબમાં વિઠ્ઠલની બાજુમાં બેઠેલ કાન્તીયો બોલ્યો.\n“તંબુરામાંથી તમને કહે.. તમે અમને મોકો જ આપ્યો નથી આ તો તરત જ મોઢા પર પટ્ટીઓ બાંધીને જીપમાં નાંખી\nદીધા અને લઇ આવ્યા અહિયાં. આ તો હવે ટેમ્પો પાછો નથી આવ્યા ને તમારી સલવાણી માતા ગરબે રમી ગઈ એટલે નાછૂટકે તમે અમને છોડવા તૈયાર થયા છો પણ અમે અહીથી નથી જવાના તમારે અમને મારવા હોય તો મારી નાંખો એટલે કામ પતે બાકી અહીંથી બાર જઈએ એટલે ત્યાં પણ બંદુકની ગોળીઓ અમારું સ્વાગત કરવા માટે તૈયાર જ હશે. તમે બેયે તો અમારી પત્તરડી આણી છે સજુભા. તમે તો અમારી બરાબરની અણી કાઢી લીધી છે તળશીભાઈ” જવાબમાં વિઠ્ઠલ બોલ્યો તમને આની બોલી કોબાડ લાગશે પણ આની વાત સાચી છે તમને હું સમજાવું.\n“વીસી તો ફક્ત ડીલીવરીનું કામ સંભાળે છે પણ આ ખેલ પાછળ અસલી હાથ છે મુન્ના શેઠ અને ઉસ્તાદ કિંગ વીસી તો ફક્ત વીસ ટકાનો જ ભાગીદાર છે બાકી મુન્ના શેઠ અને ઉસ્તાદ કિંગ ચાલીશ ચાલીશ ટકાના ભાગીદાર છે. જે જે ટેમ્પામાં આવો માલ હોય તે ટેમ્પાની પાછળ ઉસ્તાદ અને મુન્ના શેઠના માણસો જીપ લઈને હોય જ. એટલે ટેમ્પો કોઈ લઇ ને નાસી શકે જ નહિ.અમારી પાછળ પાછળ એ લોકો હતા જ ���ણ આગળ શહેરમાં એ લોકો એક જગ્યાએ પાર્ટી કરવા ગયા અને અમને કીધું કે તમે જેલમાં સામાન ઉતારો ત્યાં અમે તમને આંબી જઈશું. અને એ આંબે એ પહેલા બાપુ તમે અમને આંબી ગયા. એ લોકો પાસે આ સોનું ક્યાં ઉતારવાનું છે એનું આખું આયોજન હોય છે. અમે પાંચ વરસથી આમાં છીએ એટલે અમે વિશ્વાસુ ગણાઈએ એટલે એ લોકો એના એક ભાઈ બંધને ત્યાં પીવા બેસી ગયા. તમે અમને પકડ્યા ત્યારે જ બોલવા દીધા હોત તો ને તો અમે તમને કહી દેત કે તમારી પાસે આવી વ્યવસ્થા છે અમને રાખવાની તો સોનાના ભાગ પાડી લેત. અમને ચારેય ને ઘણા દિવસથી ઈચ્છા તો હતી કે લાગ મળેને ત્યારે આ બધું લઈને એક વાર ભાગી જ જવું છે. પણ એવો કોઈ માણસ જે આ રીતે સંઘરી શકે એવો મળતો નહોતો અને આવા સંઘરનાર એક નહિ બે મળી ગયા ત્યારે હાથમાં કશું જ રહ્યું નથી. એટલે બાપુ ભૂલ તમારી છે.અમારો કોઈ વાંક નથી. એટલે બહાર નીકળીએ તો મુન્ના શેઠ અને ઉસ્તાદ કિંગના માણસો અમને શોધતા જ હશે એટલે કા અમને આશરો આપો અને કા અમને પતાવી દો. અને પેલો ટેમ્પો જે ગયો એ ગયો તમારા એ ચાર રોટલીય તમને ઉલ્લુ બનાવીને સોના સાથે ફરાર થઇ ગયા છે. જો એને મુન્ના શેઠ અને ઉસ્તાદના માણસોએ પકડી પાડ્યા હશે તો એ ચારેય ઉપર પહોંચી ગયા હશે એ નક્કી નહિતર એ પણ છુપાઈને જ રહેવાના હશે. જે હોય તે પણ અમે અહીંથી જવાના નથી એ પાકું. તમારી ભૂલ હવે તમે ભોગવો બાપુ બીજું શું અમારો કોઈ વાંક હોય તો કહો અમારો કોઈ વાંક હોય તો કહો” વિઠ્ઠલ બોલ્યો કે તરત જ નીલીયો બોલ્યો.\n“અને બાપુ તમે શરણે આવેલાને વરસોથી આશરો આપતા જ આવ્યા છોને. તમે તમારો ક્ષાત્રધર્મ બજાવો બાપુ..\nઅને અમને મુન્ના શેઠ અને ઉસ્તાદ ના તમામ સ્થળોની ખબર છે કે આ બધો માલ એ કયા સાચવે છે. એકાદ વરસ અમે અહી છુપાઈને રહીશું બસ પછી વેશપલટો કરીને ત્યાંથી જ સોનું લઇ આવશું એટલે મારા બેટા જાય ગાજતા. અમે તમને મોંઘા તો નહીં જ પડીએ. તમે જીવનમાં ન ભાળી હોય એવી કમાણી કરાવીશું એ નક્કી” થોડી વાર સુધી તળશીએ અને સજુભાએ મસલત કરી અને પછી ચારેયને રાખી લીધા વાડીએ. પણ સજુભા ધગી ગયા હતા છેલ્લે છેલ્લે.\n“હાદો, ટકલો, ગોપુ અને સોમુ મળે એટલી વાર છે એ નકામીનાવની ચામડી ઉતરડીને મીઠાના પાણીમાં બોળવા છે\nમુકવાના તો થાતા જ નથી મને ઓવરટેક કરતા ગયા.આ સજુભાની સામે પડ્યા છે એટલે એને રડ્યા વગર છૂટકો નથી” મૂછો પર વળ ચડાવીને સજુભા બોલતા હતા. તળશી એની સામે જોઇને ઉભો હતો. પણ એ ચારેય એને હાથ આવે જ એમ નહોતા. એ ચારેય ટેમ્પા સાથે ભી���ા ભંગારીને ત્યાં પહોંચી ગયા હતા. ટેમ્પો અંદર આવી ગયો હતો. એમાંથી તેલ અને ઘઉં ગોળ ખાંડ એવી બીજી જેલની જે છેલ્લી ડીલીવરી કરવાની હતી એ ડીલીવરી ભીમા ભંગારીએ લઇ લીધી હતી. છેલ્લે સોનાની પાટો નીકળી એ ભીમા ભંગારીએ બાજુમાં જ આવેલ પોતાના જડબેસલાક મકાનમાં મોકલી આપી હતી સોમુ એ એને બધી જ વાત ટૂંકાણમાં કરી દીધી હતી. ભીમો ભંગારી બોલતો ઓછું અને કામ જાજુ કરતો હતો.\n એક પત્નીથી સંતોષ નહોતો થયો એટલે બે સગી બહેનને પરણ્યો હતો વારાફરતી.. પણ એના સંસારમાં શાંતિ હતી. બેય સગી બહેનો ભીમજીની સાથે સહકાર શાંતિથી રહેતી હતી. બેય બહેનોને ત્રણ ત્રણ દીકરા હતા અને એક એક છોકરી હતી. જેમ એનો ભંગારનો વાડો ભરેલો રહેતો એમ એનું ઘર પણ ઘરના સભ્યોથી ધમધમતું રહેતું. એક આખી ક્રિકેટ ટીમ હતી એના ઘરમાં. હતો પુરેપુરો મહેનતુ લગભગ પંદર વરસ પહેલા આજુબાજુના ગામડાઓમાંથી ભંગાર લેવાનું શરુ કરેલ હતું. આ પહેલા એના કુટુંબમાં આવો ધંધો કોઈએ શરુ કર્યો નહોતો. ધંધો એને કસ વાળો લાગ્યો. મફતમાં મળતો ભંગારના એને સારા એવા પૈસા મળતા આમ સમાજની નજરમાં હાલકો ગણાતો ધંધો નફાની દ્રષ્ટીએ વજનદાર સાબિત થયો. બે જ વરસમાં એને ધંધાની જગ્યા નાની પડી. એટલે તાલુકાથી દૂર રોડ ટચ એક પડતર જમીન રાખી લીધી અને ત્યાં ભંગારનો એક શેડ બનાવ્યો. પછી તો ફાઉન્ડ્રી પણ બનાવી એ ભંગારમાં આવેલ લોખંડ ત્યાં ઓગાળીને પાવડા , તગારા, ત્રિકમ, લોખંડના પાઈપ, ઘણ, છીણા, દાતરડા, કોદાળી, બનાવવા લાગ્યો એવામાં એને નસીબે સાથ આપ્યો. અલંગમાં જહાજ ભાંગવાનો ધંધો શરુ થયો અને ભીમો ભંગારી ફાવી ગયો. અલંગથી ભંગાર ભરીને નીકળતા અને રાજકોટ જતા ટ્રકો એના શેડ પર કલાક બે કલાક રોકાવા લાગ્યા. એ ટ્રકમાંથી ભીમાના માણસો તાંબાનો ભંગાર કાઢી લે અને અને એટલા જ વજનના લોખંડનો ભંગાર મૂકી દે અને ડ્રાઈવર કલીનરને અમુક રકમ આપી દે. રાજકોટ જઈને પેલો ટ્રક વજન કરાવે એટલે એટલું જ વજન થાય પણ ટ્રકના માલિકને એ ખબર ન હોય કે ત્રાંબુ નીકળી ગયું છે અને લોખંડ આવી ગયું છે. ટ્રકમાંથી કાઢેલું ત્રાંબુ તરત જ ભીમાના માણસો ભઠ્ઠીઓ માં નાંખીને ઓગાળી નાખે. અને પછી એની પાટો બનાવીને શિહોર અને વીસ નગર મોકલી આપે. ભંગારનો ધંધો તો હવે બહુ સાઈડમાં રહી ગયો હતો પણ તોય નામ તો રહી જ ગયું હતું ભીમો ભીમો ભંગારી. બાકી હવે ત્યાં ચોરાઉ બાઈકો.. ચોરાઉ કાર પણ આવતી હતી એના સારા સારા ભાગ કાઢીને બાકીનો તમામ ભાગ જાય ભઠ્ઠામાં એટલે કારનું અસ્ત���ત્વ જ મટી જાય એવામાં એને નસીબે સાથ આપ્યો. અલંગમાં જહાજ ભાંગવાનો ધંધો શરુ થયો અને ભીમો ભંગારી ફાવી ગયો. અલંગથી ભંગાર ભરીને નીકળતા અને રાજકોટ જતા ટ્રકો એના શેડ પર કલાક બે કલાક રોકાવા લાગ્યા. એ ટ્રકમાંથી ભીમાના માણસો તાંબાનો ભંગાર કાઢી લે અને અને એટલા જ વજનના લોખંડનો ભંગાર મૂકી દે અને ડ્રાઈવર કલીનરને અમુક રકમ આપી દે. રાજકોટ જઈને પેલો ટ્રક વજન કરાવે એટલે એટલું જ વજન થાય પણ ટ્રકના માલિકને એ ખબર ન હોય કે ત્રાંબુ નીકળી ગયું છે અને લોખંડ આવી ગયું છે. ટ્રકમાંથી કાઢેલું ત્રાંબુ તરત જ ભીમાના માણસો ભઠ્ઠીઓ માં નાંખીને ઓગાળી નાખે. અને પછી એની પાટો બનાવીને શિહોર અને વીસ નગર મોકલી આપે. ભંગારનો ધંધો તો હવે બહુ સાઈડમાં રહી ગયો હતો પણ તોય નામ તો રહી જ ગયું હતું ભીમો ભીમો ભંગારી. બાકી હવે ત્યાં ચોરાઉ બાઈકો.. ચોરાઉ કાર પણ આવતી હતી એના સારા સારા ભાગ કાઢીને બાકીનો તમામ ભાગ જાય ભઠ્ઠામાં એટલે કારનું અસ્તિત્વ જ મટી જાય બે જ કલાકમાં ટેમ્પાનું અસ્તિત્વ ભઠ્ઠીમાં પીગળી ગયું એક પણ અવશેષ વધ્યા નહિ. પુરાવો નાબુદ થઇ ગયો હતો. છેલ્લે ભીમો ભંગારી બોલ્યો.\n“છ મહિના સુધી તમારે અહીંથી નીકળવાનું નથી. તમારું સોનું ત્યાં સુધી મારા ઘરે રહેશે. તમારી ખાવા પીવાની\nવ્યવસ્થા થઇ જશે. તમારે આ ભઠ્ઠીમાં કામ કરતા શીખી જવાનું છે.શરૂઆતમાં ગરમ પડશે. પણ ભઠ્ઠીનો તાપ જીરવવો તો પડશે. અહીંથી તમે જે શીખશો એ તમને ઉપયોગી થવાનું છે. છ મહિનામાં ભઠ્ઠીના કારીગર બની જાવ. બીજા કોઈ મજૂર સાથે તમારે બોલવાનું નથી. જોકે એ બધા ઉડિયા માલી છે એટલે આમેય તમારી ભાષા પણ નહીં સમજે તો ય તમારે એની સાથે કશો જ વ્યવહાર નથી કરવાનો. છ મહિનામાં હું તમારી પાટો વેચી નાંખીશ પછી તમને રાજકોટ મોકલી દઈશ. રાજકોટમાં લોખંડની ઘણી ફેકટરીઓ છે ત્યાં તમને મારી ભલામણથી સારા અને ઊંચા પગારની નોકરી મળી જશે. મોરબી રોડ પર આપણે જમીન લીધેલી છે. બસ ભવિષ્યમાં ત્યાં આપણે બીજી આવી શાખા ખોલવાની છે એ માટે તમે રાજકોટમાં ઓછામાં ઓછો ત્રણ વરસનો અનુભવ જોઇશે એટલે હું બહુ લાંબા ગાળાનું વિચારું છું. બસ જરૂર પડ્યે હું તમને સુચના આપતો જઈશ. જો પેલા ખૂણામાં છેલ્લું મકાન દેખાય છે ને ત્યાં તમારે આજથી રહેવાનું છે. તમે નક્કી ભૂખ્યા જ હશો કારણ કે ધન ભાળીને લોકો ધાન્ય ભૂલી જાય છે એમ તમને આ સોનું ભાળીને સો ટકા ભૂખ નહિ જ લાગી હોય હું ખાવાની અને વ્યવસ્થા કરું છું ત્યાં સુધીમાં તમે નાહી લો અને અહી પહેરવાના બરચટ અને અગ્નિ સામે રક્ષણ મળે એવા કપડા પહેરી લો આજ થી જ અહિયાં હવે તમારે એવા જ કપડા પહેરવાના છે” કહીને ભીમો ભંગારી ઉભો થયો. ચારેયે નાહી લીધું અને જમવાનું આવ્યું એ જમી લીધું અને પછી એકદમ કડક અને અલગ જ જાતના કપડા એ લોકોએ પહેરી લીધા. અને ઘસઘસાટ ઊંઘી ગયા. ખુબજ થાકી ગયા હતા એટલે જીવનમાં કયારેય નો ઊંઘ્યા હોય એવી ઘાટી અને ઘસઘસાટ ઊંઘ તે માણી રહ્યા હતા..\nઅને આ બાજુ હકા ભીખા સાથે મોના અને સદાનંદ ભાઉ સાથે અમદાવાદ તરફ પોતાની કાર લઈને તેજ ગતિ\nથી જઈ રહી હતી. એક નાનકડા ધાબા જેવું આવ્યું ત્યાંથી મોના થોડોક નાસ્તો લઇ આવી. હકા ભીખાના મો પર થી પટ્ટી સદાનંદે હટાવી લીધી અને મોના બોલી.\n“તમારે અમદાવાદ જવાનું છે ને તો તમને ત્યાં અમે ઉતારતા જઈશું. ઘણા દિવસથી જેલનું ખાધુ છે ચાલો આ\n“પણ તમે બને છો કોણ ડિસોઝા ક્યાં છે તમે ડિસોઝાના માણસો છો ડિસોઝા કયા છે\nડિસોઝા સિવાયને કોઈને નહિ આપું એ તમને કહી દઉં છું.. તમે ગમે તે હોય હું ફાટી નથી પડતો.. બે હોય કે બાવીસ આ હકા ભીખાને કોઈ ફર્ક ન પડે” હકા ભીખા સ્વાભાવિકતાથી બોલ્યો. એ હવે નીડર હતો. દવલની જવાબદારી કટિયાને બે દિવસ પહેલા સોંપી ત્યારથી જ એ સાવ હળવોફૂલ થઇ ગયો હતો.\n“સહુ સહુના મુકામ હોય..સરનામું હોય… જેમ જેમ મુકામ આવતા જાય એમ સહુ ઉતરતા જાય કદાચ કોઈ ન ઉતરે તો એને પરાણે ઉતારી દેવામાં આવે છે..આવે ઈ જાય.. અવળો હાલે ઈ ગોળી ખાય એમ તમે જેના માટે કામ કર્યું એ ડિસોઝાનું મુસાફરી આ પૃથ્વી પર પૂરી થઇ ગઈ છે. એને તો ઘણું રોકાવાનું મન હતું.અત્યાર સુધી મુંબઈમાં બધાની આણવાનું કામ કરતા ડિસોઝાને હવે જિંદગી માણવાનું મન હતું પણ ઉપરવાળો નક્કી કરે કે આ વિકેટને વિદાય આપી દયો તો ત્યાં આપણું થોડું હાલે એમ તમે જેના માટે કામ કર્યું એ ડિસોઝાનું મુસાફરી આ પૃથ્વી પર પૂરી થઇ ગઈ છે. એને તો ઘણું રોકાવાનું મન હતું.અત્યાર સુધી મુંબઈમાં બધાની આણવાનું કામ કરતા ડિસોઝાને હવે જિંદગી માણવાનું મન હતું પણ ઉપરવાળો નક્કી કરે કે આ વિકેટને વિદાય આપી દયો તો ત્યાં આપણું થોડું હાલે ડિસોઝા તો ગાજતો ગયો.. કયારનોય… અને રહી વાત એ વસ્તુની કે જેની પર તમે આટલી બધી હવા કરો છો અને જેના બદલામાં ડિસોઝાએ આટલું મોટું સાહસ ખેડ્યું અને તમને જેલમાંથી ભગાડ્યો એ વાદળી સુટકેશની વાત કરો છો ને તો અમારે એ જોઈતી જ નથી. બજારમાં ઘણી મળે છે એવી વાદળી સુટકેશ.. એ સુટકેસમાં કાઈ કરતા કાઈ જ નહોતું.પણ ��મારે એ જોવું હતું કે આ સુટકેશ ચોરવા વાળો કોણ છે ડિસોઝા તો ગાજતો ગયો.. કયારનોય… અને રહી વાત એ વસ્તુની કે જેની પર તમે આટલી બધી હવા કરો છો અને જેના બદલામાં ડિસોઝાએ આટલું મોટું સાહસ ખેડ્યું અને તમને જેલમાંથી ભગાડ્યો એ વાદળી સુટકેશની વાત કરો છો ને તો અમારે એ જોઈતી જ નથી. બજારમાં ઘણી મળે છે એવી વાદળી સુટકેશ.. એ સુટકેસમાં કાઈ કરતા કાઈ જ નહોતું.પણ અમારે એ જોવું હતું કે આ સુટકેશ ચોરવા વાળો કોણ છે બસ એ જાણી લીધું અને ગયો ગાજતો.. અમારા શેઠે એટલે કે તમે જેને બેહોશ કરીને સુટકેશ અને ઘરેણા ચોરી ગયા હતા એણે જ તમને મારવાની ના પાડી છે બાકી અત્યારે તમે પણ ગાજતા જ ગયા હોત અને કયાંક જન્મી ચૂકયા હોત નાના બાળક સ્વરૂપે અને દૂધ પીતા થઇ ગયા હોત આ પૃથ્વી પર બસ એ જાણી લીધું અને ગયો ગાજતો.. અમારા શેઠે એટલે કે તમે જેને બેહોશ કરીને સુટકેશ અને ઘરેણા ચોરી ગયા હતા એણે જ તમને મારવાની ના પાડી છે બાકી અત્યારે તમે પણ ગાજતા જ ગયા હોત અને કયાંક જન્મી ચૂકયા હોત નાના બાળક સ્વરૂપે અને દૂધ પીતા થઇ ગયા હોત આ પૃથ્વી પર” મોના બોલતી હતી અને હકા ભીખા એને સાંભળી જ રહ્યો હતો\nમિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહ જુઓ ભાગ 30ની, જલ્દી જ આવશે.\n૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nમેઘા ગોકાણી લેખકની કલમે\nતારા મહોલ્લામાં ક્યારેય પાછી નહીં આવું, વાંચો અનોખી વાર્તા\n“હું જઉં છું નિલેશ, હંમેશા હંમેશા માટે.” કહેતા અફસાના ત્રણ પગથિયાં ઉતરી આંગણાને ઓળંગી અને આંખોમાંથી વહેતા આંસુને લૂંછવા લાગી. “બેટાએ ગુસ્સામાં છે, આવી રીતે એને છોડીને ના જા.” નિલેશની મા અફસાનાને રોકવા દોડી. “ના આન્ટી, હવે નહીં. હંમેશાએ ગુસ્સામાં હોય, હંમેશા એને ગલતફેમી થાય, હંમેશા એને જ ગુસ્સો આવે તો હું પણ માનવી જ Read More…\nદિલધડક સ્ટોરી પ્રસિદ્ધ મુકેશ સો��ીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે\n“તમે રાણા બાપુને ઓળખો છો” જે વ્યક્તિનો કયારેય સપનામાં પણ પરિચય ન હોય તે વ્યક્તિ સાથેના સંબંધોની બડાઈ ક્યારેય ન મારવી જોઈએ-વાંચો મુકેશ સોજીત્રાની કલમે\nગાડીને સિગ્નલ અપાઈ ચૂકયું હતું. મુસાફરો સાબદા થઇ રહ્યા હતા. નટવરગઢથી ગાડી ઉપડી ચુકી હતી. પાંચ જ મીનીટમાં ગાડી સુરજ ગઢ આવી પહોંચે એમ હતી. આજુબાજુનો વિસ્તાર થોડો ડુંગરાળ અને ગીચ ઝાડી વાળો. એમ તો બસો પણ વાહન વ્યવહાર માટે ઉપલબ્ધ હતી પણ રેલગાડી સસ્તી પડતી હોવાના કારણે લોકો રેલગાડીમાં જ વધારે મુસાફરી કરતાં હતાં. Read More…\nઅદ્રશ્ય દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ રસપ્રદ વાતો લેખકની કલમે\nપ્રેમ કરવા અને પામવાની લાગણીને અનુભવવા માટે કોઈ વ્યક્તિની શારીરિક હાજરી જરૂરી નથી, વાંચો આ લેખ\nદસમું ધોરણ હતું. બોર્ડ ની પરીક્ષા માથે આવી રહી હતી. અચાનક જ શાળાકીય પરીક્ષા અને પ્રોજેક્ટ માં સારો દેખાવ કરતો વિદ્યાર્થી અદ્રશ્ય બેભાન થઇ ને બેડરૂમ માં પડી ગયો. રિપોર્ટમાં આંચકી (વાઈ) હતી. દવાના હેવી ડોઝ છતાં જો ફરી આંચકી આવે તો જીવનું જોખમ તો હતું જ.. ગ્લુકોઝ બોટલ્સ અને દવા ના ઘેન ને કારણે Read More…\nકરોડોની સંપત્તિનું દાન કરીને આ પરિવાર લેશે દીક્ષા, આજે જાણો આ ઢગલો સંપત્તિ કોને આપશે દાનમાં\nદીકરી છોડાવી રહી હાથ છતાં પણ ગુસ્સામાં આરાધ્યાને ખેંચીને લઇ ગઈ ઐશ્વર્યા, વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nમાનુષી છિલ્લરનો ‘રૅડ હૉટ’ અવતાર, અહીંયા મિસ વર્લ્ડનો ગ્લેમરસનો જાદુ પાથર્યો- જુઓ બધી જ તાપમાન વધારતી તસ્વીરો\nસફળતા મળતાં જ પોતાના પહેલા પ્રેમને ભૂલી ગઈ પ્રિયંકા ચોપડા, આ 6 લોકો સાથે જોડાઈ ચૂક્યું છે તેનું નામ\nબાળપણમાં બિલકુલ તૈમુર જેવા દેખાતા હતા ઋષિ કપૂર, નાક ઉપર રહેતો હતો ગુસ્સો જુઓ ક્યારેય ના જોયેલી તસવીરો\nશાહરૂખ ખાનની બાજુમાં બેઠેલો આ કાળો દેખાતો છોકરો કોણ છે એ વાંચીને હોંશ ઉડી જ જશે\nવીતેલા દિવસોને યાદ કરી રહી છે સોનાલી બેન્દ્રે, શેર કરી બિકીની બોલ્ડ તસ્વીરો, જુઓ\nJuly 7, 2020 Grishma Comments Off on વીતેલા દિવસોને યાદ કરી રહી છે સોનાલી બેન્દ્રે, શેર કરી બિકીની બોલ્ડ તસ્વીરો, જુઓ\nરિશી કપૂરના આ દમદાર ડાયલોગ એક વાર વાંચી લો, મૂડ બની જશે\nApril 30, 2020 Jayesh Comments Off on રિશી કપૂરના આ દમદાર ડાયલોગ એક વાર વાંચી લો, મૂડ બની જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.realpatidar.com/a/oe38", "date_download": "2020-09-29T08:00:33Z", "digest": "sha1:YZMJLKBW5EJJOC4HVUKH73K64CLTDBRI", "length": 9898, "nlines": 178, "source_domain": "www.realpatidar.com", "title": "OE 38 -Samaj Kone Todi -Patidar Bandhu -15-Feb-2011 / સમાજ કોણે તોડી -પાટીદાર બંધુ ૧૫-૦૨-૨૦૧૧ – Satpanth – Pirana – Nishklanki / Nishkalanki Narayan – Imamshah", "raw_content": "\nઆપણા સમાજનું “પાટીદાર બંધુ” નામનું માસિક પત્ર પાટણથી બહાર પડે છે. તે પત્રના તા. ૧૫-૦૨-૨૦૧૧નો બહાર પડેલા અંકના તંત્રી લેખમાં તંત્રીએ એક બહું સરસ મુદ્દો ઉપાડ્યો છે. અને એ છે કે…\n અને કોણ તોડી રહ્યું છે સમાજને….\nતેમના આ તંત્રી લેખમાં તેનો જવાબ પણ આપેલ છે, જે સર્વે સમાજના સભ્યોએ વાંચવો જરૂરી છે.\nપુરો તંત્રી લેખ આ ઈમૈલ સાથે જોડેલ છે. તેમજ નીચે જણાવેલ લીંક પર પણ વાંચી શકશો.\nC) માર્કેટિંગ / Marketing\n03-Sep-2019 થોડા દિવસ પહેલાં શ્રી ચંદુકાકા દ્વારા એક વિડીયો સંદેશ બહાર પાડવામાં આવેલ હતો, જેમાં તેઓ સતપંથ અંગે અમુક રજુઆતો કરેલ […]\n27-Jul-2010 Hello/ભાઈઓ, જય લક્ષ્મીનારાયણ / Jay Laxminarayan જય સનાતન ધર્મ / Jay Sanatan Dharm આપણા સમજે જે હાલમાં શ્વેત પત્ર જરી કરું હતું […]\nOE 15 – Whole Nava Vaas (Ravapar) village embraces Sanatan Dharm / આખા નવા-વાસ (રવાપર) ગામ ના લોકોએ સતપંથ ત્યાગીને સનાતન ધર્મ અપનાવ્યો\n24-Aug-2010 લક્ષ્મીનારાયણ ભાગવાનની જય / Laxminarayan Bhagwanni Jay આધાર ભૂત સુત્રો થી મળેલી ખાસ ખબર: રવાપરની બાજુમાં આવેલા ગામ નવાવાસના બધાજ લોકોએ હંમેશના […]\nપહેલા તો પાટીદાર બંધુ ટીમ ને ખુબ ખુબ ધન્યવાદ અને રીઅલ પાટીદાર નો આભાર\nઆ આર્ટીકલ નાનારૂપમાં લખેલ છે પણ સમજીતો તો સપૂર્ણ ઈતિહાસ નો ઉલેખ દરશાવ્યો છે\nખરેખર અમુક વાક્યો ની લાઈન દિલ ગમી છે જે નીચે મુજબ છે\n( મહર્ષિ વેદવ્યાસજી રચેલા પુરાણ અને ઋષિ મુનીઓ એ લખેલા મૂળ શાસ્ત્રો ને જે માને છે એજ સાચા સનાતની ધર્મી કહેવાય અને એ ના ભૂલો સનાતન આપનો મૂળ વારસાવંશ ધર્મ છે કોઈ ની દેન નથી )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/topics/Coronavirus-In-India", "date_download": "2020-09-29T08:04:52Z", "digest": "sha1:WGEWU4EAKPZQ5BHZ3O7ZJJFW2UALNYPX", "length": 6089, "nlines": 77, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nભારતમાં આ બે દેશોમાંથી આવેલા મુસાફરોએ સૌથી વધુ કોરોના ફેલાવ્યોઃ સંશોધન\nકોરોના મહામારી વચ્ચે આ રાજ્યમાં ફેલાયો સ્વાઈન ફ્લૂ, 12 હજાર ભૂંડને મારવાનો આદેશ\nકેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી સુરેશ અંગડીનું કોરોનાથી થયું નિધન, PM મોદીએ શોક વ્યક્ત કર્યો\nકોરોના: પાંચ રાજ્યોએ વધાર્યું ટેન્શન, પીએમ મોદી કરશે મીટિંગ\nકોરોના: ભારતમાં બે દિવસથી 90000થી વધુ કેસ, સાથે આ સારા સમાચાર પણ\nકોરોના: ભારતમાં બે દિવસથી 90000થી વધુ કેસ, સાથે આ સારા સમાચાર પણ\nCorona Vaccine: દેશી કોરોના વેક્સીન Covaxin પર આવ્યા ગુડ ન્યૂઝ\nહવે બીજા રાજ્યમાં જવા માટે પણ કરાવવો પડશે કોરોના ટેસ્ટ ICMRની નવી એડવાઈઝરી જાહેર\nદેશનો આ જિલ્લો બન્યો કોરોના વાયરસનું નવું એપિસેન્ટર\nદેશનો આ જિલ્લો બન્યો કોરોના વાયરસનું નવું એપિસેન્ટર\nશ્રીનગરમાં કોરોનાના મહિલા દર્દીને પ્લાઝમાની જરૂર પડી, બેંગાલુરૂથી આ રીતે પહોંચાડ્યું\nશ્રીનગરમાં કોરોનાના મહિલા દર્દીને પ્લાઝમાની જરૂર પડી, બેંગાલુરૂથી આ રીતે પહોંચાડ્યું\nકોરોના વાયરસ સામે લડાઈઃ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારશે આ આયુર્વેદિક ઉપાયો\nતો આ કારણોથી ભારતમાં રોકેટ ગતિએ વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ\nતો આ કારણોથી ભારતમાં રોકેટ ગતિએ વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ\nલોહી પાતળુ કરવાની સામાન્ય દવા બચાવી રહી છે કોરોનાના દર્દીઓના જીવ\nલોહી પાતળુ કરવાની સામાન્ય દવા બચાવી રહી છે કોરોનાના દર્દીઓના જીવ\nઅનલોક-4: કેન્દ્ર સાથે ચર્ચા વગર લોકડાઉન જાહેર નહીં કરી શકે રાજ્ય\nભારતમાં આટલા ઝડપથી કેમ વધી રહ્યાં છે કોરોનાના કેસ\nભારતમાં આટલા ઝડપથી કેમ વધી રહ્યાં છે કોરોનાના કેસ\nઅનલોક 4: લગ્નપ્રસંગથી લઈને બીજી પણ કેટલીક છૂટછાટ આપવા વિચારી રહી છે સરકાર\nભારતમાં કોરોનાના કેસની સંખ્યા 30 લાખને પાર, બ્રાઝિલને પાછળ રાખી બીજા ક્રમે પહોંચવાની નજીક\nમહારાષ્ટ્રમાં 600 ગાયબ ડોક્ટર્સ સામે તંત્રની લાલ આંખ, લાઈસન્સ થઈ શકે છે રદ\nફક્ત પાણીથી મરશે કોરોના વાયરસ બે ભારતીયોએ તૈયાર કરી ટેક્નોલોજી\nCorona Vaccine: શું ભારતમાં બનશે રશિયાની કોવિડ વેક્સીન\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/tag/coronavirus/page-4/", "date_download": "2020-09-29T07:07:13Z", "digest": "sha1:H5QVICVPGETME3V54RYSP5UZSHXJKBQ6", "length": 21631, "nlines": 281, "source_domain": "statfaking1.firstpost.in", "title": "coronavirus: coronavirus News in Gujarati | Latest coronavirus Samachar - News18 Gujarati Page-4", "raw_content": "\nસુરતમાં Coronaનો આતંક ફરી વધ્યો, 24 કલાકમાં 278 કેસ, 4ના મોત, ક્યા વિસ્તારમાં કેટલા કેસ\ncorona વચ્ચે શિક્ષકોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મોકૂફ રાખવા ચૂંટણી કમિશનરને લખ્યો પત્ર\nરાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1408 કેસ નોંધાયા, 1510 દર્દી સાજા થયા, રિકવરી રેટ 84.69%\nસુરતઃ corona વચ્ચે હીરા ઉદ્યોગમાં શરું થયો વેપારનો નવો ટ્રેન્ડ, વેપારીઓમાં મોટી રાહત\nરાજકોટમાં covid-19 હોસ્પિટલમાં મોજમસ્તી સાથે થાય છે corona દર્દીઓની સારવાર\nCoronavirusનાં કારણે ફિકા પડ્યા ધંધા, બજાર ખુલ્ય�� છે પણ ઘરાકી નથી\nઅમદાવાદ: સામાન્ય સભા મળે તે પહેલા કોર્પોરેટરોનો થશે કોરોના ટેસ્ટ, રાત સુધી મળશે રિપોર્ટ\nAMCના આ ડોમમા મફતમાં કોરોના ટેસ્ટમાં થાય છે તો પણ અમદાવાદીઓ ડરીને નથી જતા, જાણો કારણ\nટ્રમ્પનો દાવો- J&Jની કોરોના વેક્સીન અંતિમ ટ્રાયલમાં, એક જ ડોઝ કરશે કમાલ\nCOVID-19: દેશમાં 24 કલાકમાં 86,508 કેસ નોંધાયા, 1129 દર્દીનાં મોત\nરાજકોટમાં માનવતા મહેંકી: જાવેદભાઈએ બે વખત પ્લાઝમા ડોનટ કરી સર્વધર્મ સમભાવની સાર્થક કરી\nસુરતઃ નવી સિવિલના coronaગ્રસ્ત 125 તબીબો, 88 નર્સો સ્વસ્થ્ય ફરજ પર હાજર\n સુરતમાં IPL 2020 મેચ ઉપર સટ્ટો રમાડતા બુકી સહિત ચાર લોકો ઝડપાયા\nરેલવે રાજ્યમંત્રી સુરેશ અંગાડીનું નિધન,એઇમ્સમાં Coronaની સારવાર દરમિયાન તોડ્યો દમ\nરાજકોટમાં coronaએ કલાકારોની 'દશા' બગાડી: ગાયકી છોડી અન્ય ધંધો કરવા મજબૂર, કરી આવી અપીલ\nભારતમાં covid-19થી ફરી સંક્રમિત થવાના કેસ, પહેલા કરતા સ્થિતિ ગંભીર\nસુરત : 24 કલાકમાં વધુ 294 વ્યક્તિ Coronaની ઝપટમાં, શહેર સાથે હવે જિલ્લામાં કેસ વધ્યા\n24 કલાકમાં રાજ્યમાં Coronaના 1372 નવા કેસ, 1289 દર્દી સાજા થયા, 15 દર્દીનાં મોત\ncorona વેક્સીન મળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી, WHO ચીફનું મોટું નિવેદન\nઅશ્વગંધા અને ગિલોયનો આ રીતે ઉપયોગ કરીને તમારી ઇમ્યૂનિટી વધારો\nકોરોનાના ટેસ્ટ વગર બોગસ રિપોર્ટ ઇશ્યૂ કરતી ખાનગી પેથોલોજી લેબોરેટરી સામે તપાસના આદેશ\nઅમદાવાદઃ ડોક્ટરને થયો વીમા કંપનીનો કડવો અનુભવ, મેડિક્લેમ હોવા છતાં તબીબે બિલ ચૂકવ્યું\nડૉ સંકેત મહેતાના સ્વાસ્થ્યમાં સુધારો, Ecmo થેરાપીથી જ તબિયતમાં 60-70 ટકા સુધારો થયો\nસુરતમાં બુધવારે બપોર સુધી વધુ 160 લોકો corona સંક્રમિત, કુલ મૃત્યુઆંક 902એ પહોંચ્યો\nતારક મહેતા.. શોમાં પરત આવવાં ઇચ્છે છે જૂની 'અંજલી ભાભી' પણ..\nWorld heart day 2020 : જાણો કેવી રીતે આવે છે હાર્ટ અટેક, બચાવો પોતાની સાથે બીજાનું જીવન\nGoogleએ ઝોહરા સહગલની યાદમાં શેર કર્યું ખાસ Doodle\nBSFની મોટી કાર્યવાહી, મિઝોરમમાં હથિયારોની મોટી ખેપ સાથે 3 ઉગ્રવાદી ઝડપાયા\nવલસાડ: અરજદાર કામ માટે કરગરતો રહ્યો, સરકારી બાબુ પબજી ગેમ રમવામાં વ્યસ્ત\nUP: હાથરસમાં 4 લોકોએ ગેંગરેપ બાદ કાપી દીધી હતી જીભ, દલિત પીડિતાનું AIIMSમાં નિધન\nSushant Singh Case: CBIને મળ્યો સુશાંતનો વિસેરા રિપોર્ટ, શરીરમાં ન હતું ઝેર\nCorona Update: ભારતમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 70 હજાર નવા કેસ નોંધાયા, 776 દર્દીનાં મોત\nસાપુતારા : 'પંખીડા રે ઉડી જાજો..,' PASS કાર્યકરોનો કોરોના કાળમાં ગરબા રમતો Video ���યો Viral\nBSFની મોટી કાર્યવાહી, મિઝોરમમાં હથિયારોની મોટી ખેપ સાથે 3 ઉગ્રવાદી ઝડપાયા\nવિટામિન D: શા માટે આના વિશે વાત કરવાનો આ યોગ્ય સમય છે\nSurat: રત્નકલાકારો માટે સારા સમાચાર, Coronaના લીધે મુંબઈ હીરાબુર્સની 250 કંપનીઓ આવી\nSushant Singh Case: CBIને મળ્યો સુશાંતનો વિસેરા રિપોર્ટ, શરીરમાં ન હતું ઝેર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00414.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/nifty-future-will-register-a-movement-of-11088-to-11373-points/", "date_download": "2020-09-29T07:24:55Z", "digest": "sha1:BKEMZ7OGL7QMH5ET6NES6NS5V6KHHC2K", "length": 63451, "nlines": 296, "source_domain": "khabargujarat.com", "title": "નિફ્ટી ફ્યૂચર ૧૧૦૮૮ થી ૧૧૩૭૩ પોઇન્ટની મુવમેન્ટ નોંધાવશે…!!! – Khabar Gujarat", "raw_content": "\nનિફ્ટી ફ્યૂચર ૧૧૦૮૮ થી ૧૧૩૭૩ પોઇન્ટની મુવમેન્ટ નોંધાવશે…\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nલોકોને દંડથી બચાવવા કોંગ્રેસ દ્રારા જાહેરમાં માસ્ક વિતરણ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nખબર ગુજરાત હેડલાઈન્સ 28-9-2020\nશરૂ સેક્સન રોડ પર ગુરૂકૃપા હાઇટ્સનાં મીટર રૂમમાં લાગી આગ\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nસસોઇ નજીક લૌકિક પ્રસંગે જતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા મોત\nકલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો\nવડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી\nકલ્યાણપુરના ટીટોડી ગામે જુગારધામ ઝડપાયું: આઠ શખ્સો ઝબ્બે\nઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે\nખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nવિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nઅમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે\nUN મહ��સભામાં વડાપ્રધાન મોદીનું ચોક્ખું ને ચટ્ટ\nયુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતાં 22ના મોત\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nનિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટ મહત્વની સપાટી…\nનિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઇન્ટ મહત્વની સપાટી…\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nનિફ્ટી ફ્યૂચર ૧૧૦૮૮ થી ૧૧૩૭૩ પોઇન્ટની મુવમેન્ટ નોંધાવશે…\nનિફ્ટી ફ્યૂચર ૧૧૦૮૮ થી ૧૧૩૭૩ પોઇન્ટની મુવમેન્ટ નોંધાવશે…\nરોકાણકાર મિત્રો, આનંદ ને …\nકોરોના મહામારીએ સમગ્ર વિશ્વના અર્થતંત્રને ભરડામાં લીધું છે. જો કે આ મુદ્દે ભારતની સ્થિતિ વધુ ગંભીર બની છે. ગત જૂન માસથી શરૂ થયેલા અનલોકના તબક્કા પછી જુલાઈ માસમાં ભારતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે અનલોકના પ્રારંભિક તબક્કામાં જોવા મળેલ અર્થતંત્રની વૃદ્ધિ ફરી એકવાર રૂંધાઈ છે. તો બીજી તરફ ભૂ-રાજકીય પડકારો પણ ઊભા થયેલા છે. માર્ચ માસના અંતથી અમલી બનેલ લૉકડાઉનના પગલે તમામ સ્તરે આર્થિક ગતિવિધિઓ ઠપ્પ થઈ જતાં તેની સરકારી તિજોરી પર પ્રતિકૂળ અસર થવા પામી હતી. સરકાર દ્વારા સંપૂર્ણ વર્ષ માટે ૧૬.૩૫ લાખ કરોડની વેરાની આવકોનું લક્ષ્યાંક મૂકાયું છે. તેમાંથી ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ માસમાં માત્ર ૮% જેટલી જ આવક થઈ છે. વેરાની આવકો ઘટવાની બીજી તરફ કોર્પોરેટ આવકોમાં પણ ૨૩% ઘટાડો થયો છે. સરકાર દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટનો પણ ઊંચો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો હતો પરંતુ કોરોનાના કારણે આ પ્રક્રિયા પણ સમય લઇ રહી છે. આમ તમામ સ્તરે સરકારી આવકમાં ઘટાડો નોંધાયો છે.\nસ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….\nસ્થાનિક સ્તરે પણ રિઝર્વ બેંકની નાણાં���ીય નીતિ સમીક્ષા બેઠકના પરિણામ આવી ચૂક્યા છે. ગત સપ્તાહે ત્રણ દિવસ સુધી ચાલેલી આ બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરાયો નથી. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે રેપો રેટને ૪% એ જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે રિવર્સ રેપો રેટ પણ ૩.૩૫%એ સ્થિર છે. કોરોના કાળમાં રિઝર્વ બેંકની નાણાંકીય નીતિ સમીક્ષા માટે ત્રીજી બેઠક યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે કોરોના સંકટના કારણે બે વખત સમય પહેલા બેઠકો યોજાઈ ચૂકી છે. પહેલી બેઠક માર્ચમાં અને તેના બાદ મે ૨૦૨૦માં બીજી બેઠક યોજાઈ હતી. આ બંને બેઠકમાં રિઝર્વ બેંકના રેપો રેટમાં કુલ મળીને ૧.૧૫%નો કાપ મૂકવામાં આવ્યો હતો. ગત વર્ષે એટલે કે ફેબ્રુઆરી ૨૦૧૯ બાદ રેપો રેટમાં કુલ ૨.૫૦%નો કાપ મૂકાઈ ચૂક્યો છે.\nવર્ષ ૧૯૪૭થી જ્યારથી જીડીપીના આંકડા જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારથી પહેલી વખત એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં અમેરિકાનો આર્થિક વિકાસ દર વાર્ષિક ધોરણે ૩૨.૯૦% ઘટ્યો છે. આ અગાઉ વર્ષ ૧૯૫૮માં જીડીપીમાં ૧૦%નો ઘટાડો જોવા મળ્યો હતો ત્યારબાદ પહેલી વખત આટલો મોટો ઘટાડો જોવાયો છે. લોકડાઉન વચ્ચે માંગ અટકી પડતા તેની અસર જીડીપી પર પડી હતી. બીજા ત્રિમાસિક ગાળામાં જંગી ઘટાડાની અપેક્ષા રખાતી હતી. જો કે હવે પછી રિકવરી જોવા મળવાની આશા રખાઈ રહી છે. અમેરિકામાં કોરોનાના કેસમાં ફરી થઈ રહેલા વધારા અને અનેક વિસ્તારોમાં લાગુ થઈ રહેલા લોકડાઉનને કારણે રિકવરીની ગતિ ધીમી પડવાની સ્થિતિ ઊભી થઈ છે. અમેરિકન ફેડરલ રિઝર્વે તેની બેઠકના વ્યાજ દર શૂન્યની નજીક જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. જ્યાં સુધી આર્થિક સુધારા નજરે નહીં પડે ત્યાં સુધી નીચા વ્યાજ દર ચાલુ રહેશે, એમ બેઠક બાદ જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું.\nસોનાના ભાવ આસમાનને આંબી રહ્યાં છે. હાલ રિયલ એસ્ટેટ અને શેરબજારની સ્થિતિ ખરાબ છે અને આંતરરાષ્ટ્રીય અર્થતંત્રમાં અસ્થિરતા હોવાથી રોકાણકારો માટે સોનું રોકાણ કરવાની પહેલી પસંદ બનેલું છે. સમગ્ર દુનિયામાં આર્થિક અસ્થિરતાના કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ માટે સોનામાં રોકાણ કરી રહ્યાં છે પરંતુ રિટેલ ખરીદનારાઓ માટે આ મુશ્કેલી વધારી રહી છે. ભારત સોનું અને સોનાના ઘરેણાંનો ઉપયોગ કરતો બીજો સૌથી મોટો દેશ છે પરંતુ આ બંન્ને મોંઘા થવાના કારણે સોનાના ઘરેણાંની માંગ ઘટી રહી છે.\nઅમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં નવેસરથી સ્ટીમ્યુલ્સ જાહેર થવાની ગણતરીએ સોના – ચાંદીમાં તેજી આગળ વધી હતી. સોનામાં વિશ્વ સ્તરે તથા ઘરઆંગણે નવા વિક્રમી ભાવ જોવા મળ્યા છે જ્યારે ચાંદી પણ ઓલટાઈમ હાઈની નજીક પહોંચી છે. અમેરિકા તથા અન્ય દેશો નવા સ્ટીમ્યુલ્સ જાહેર કરવાની તૈયારીમાં છે જેને કારણે પેપર કરન્સીનો પૂરવઠો વધતા સોનામાં લેવાલી નીકળવાની ગણતરી રખાઈ રહી છે. પેપર કરન્સીનો પૂરવઠો વધારાશે તો ફુગાવો પણ ઊંચે જવાની શકયતા રહેલી છે. ડોલર ઈન્ડેકસ ઘટવાને કારણે પણ સોનામાં લેવાલી રહી છે.\nગત સપ્તાહે વિશ્વ બજારમાં ગોલ્ડના ભાવ ૨૦૬૯ ડોલર અને ભારતીય ચલણ માં રૂ.૫૬૦૭૯ સાથે નવા વિક્રમી ટોચે પહોંચ્યા હતા, જ્યારે ચાંદીનો ભાવ પણ સાત વર્ષની ટોચે અંદાજીત રૂ.૭૬૩૬૦ રહ્યા છે. આગામી સમયમાં ગોલ્ડમાં ૨૧૩૦ થી ૨૧૮૦ / ૨૨૦૦ ડોલરના ભાવ જોવા મળવાની ધારણાં મૂકાઇ રહી છે. વૈશ્વિક સ્તરે ગોલ્ડ ઈટીએફનું હોલ્ડિંગ પણ વધીને ૩૪૦૦ ટન્સ રહ્યું છે. જે વર્તમાન વર્ષમાં ૩૧%નો વધારો દર્શાવે છે. મારા અંગત મત મુજબ સોનાની કિંમત આ વર્ષના અંત સુધીમાં અંદાજીત ૬૨૦૦૦ થી ૬૫૦૦૦ હજાર સુધી પહોંચી શકે છે. સોનાની સાથે ચાંદીની કિંમત પણ ઝડપથી વધી રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે ચાંદીની કિંમત પણ આ વર્ષના અંત સુધીમાં રૂ. ૮૫૦૦૦ થી ૯૦૦૦૦ પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.\nભારતીય અર્થતંત્રમાં સુધારાનાં સંકેત સાથે ગ્રામીણ વિસ્તારોમાં રિકવરી, સામાન્ય કરતાં સારું ચોમાસુ, ઊંચી કૃષિ આવક અને શહેરી બજારોની તુલનામાં ગામડાંમાં રિટેલ સેગમેન્ટની ઓછી ખરાબીને લીધે ભારતીય શેરબજારમાં નવી લેવાલી જોવા મળી હતી. ભારતીય અર્થતંત્રમાં સુધારાનો સંકેત છતાં કેટલાંક રાજ્યો દ્વારા કરાયેલા સ્થાનિક લોકડાઉનથી માંગની રિકવરી અનિશ્ચિત બની છે. દરેક રાજ્યમાં પોતાની રીતે લોકડાઉન લાગુ કરી રહ્યું છે અને આગામી દિવસોમાં ભારતીય અર્થતંત્ર રિકવરી નો આધાર લોકડાઉનની સ્થિતિ પર છે અને રિકવરીમાં આ બાબત મહત્ત્વની ભૂમિકા ભજવશે.\nભારતીય શેબજારમાં શેરોના હાલના ભાવ વિશ્વનું ફૂલગુલાબી ચિત્ર રજૂ કરે છે. બજારને કોરોના વાઇરસ સંબંધિત આર્થિક પ્રવૃત્તિની નરમાઈની ચિંતા નથી. વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો દ્વારા ઝીરો વ્યાજદર અને બીજી બિનપરંપરાગત નાણાનીતિનો અમલ કરી રહી છે અને તેનાથી સિસ્ટમમાં જંગી લિક્વિડિટી આવી રહી છે. અમેરિકાનો ડોલર ઘટી રહ્યો છે અને સરકારી બોન્ડની યીલ્ડ વિશ્વભરમાં વિ��્રમ નીચા સ્તરની નજીક છે. નિયમનકારી સંસ્થાની તાજેતરની હિલચાલથી ભારતના શેરબજારમાં લિક્વિડિટીને તીવ્ર અસર થશે. જો કે લાંબા ગાળામાં નિયમનકારો તેમની પદ્ધતિમાં ફેરફાર કરશે અને ભારતના બજારમાં લિક્વિડિટીમાં વધારો થશે. મારા મત મુજબ આગામી થોડાં ક્વાર્ટર્સ કોરોના વાઇરસ સંબંધિત સમસ્યાનો અંત આવ્યા બાદ સરકાર આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે જંગી પ્રમાણમાં મૂડીખર્ચ કરશે અને તેનાથી ભારતમાં નવી અર્નિંગ ગ્રોથ સાઇકલ ચાલુ થશે. મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..\nનિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૧૨૨૯ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટના પ્રથમ અને ૧૧૦૮૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૧૩૦૩ પોઇન્ટથી ૧૧૩૭૩ પોઇન્ટ, ૧૧૪૦૪ પોઇન્ટની અતિ મહત્વની નીચી સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૧૪૦૪ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…\nબેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૨૧૭૯૫ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૧૩૦૩ પોઇન્ટના પ્રથમ અને ૨૧૦૮૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૨૧૯૦૯ પોઇન્ટથી ૨૨૦૦૮ પોઇન્ટ, ૨૨૨૦૨ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૨૨૦૨ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…\nહવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……\n૧) IFB ઇન્ડ. ( ૩૭૦ ) :- હાઉસહોલ્ડ અપ્લાઇન્સીસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૫૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૮૩ થી રૂ.૩૯૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…. રૂ.૩૯૭ ઉપર તેજી તરફી ધ્યાન…\n૨) ગોદરેજ ઇન્ડ. ( ૩૫૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૪૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ.. રૂ.૩૨૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૭૩ થી રૂ.૩૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…\n૩) ટોરેન્ટ પાવર ( ૩૪૪ ) :- રૂ.૩૩૦ નો પ્રથમ તેમજ રૂ.૩૧૭ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૬૩ થી રૂ.૩૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….\n૪) કોચીન શીપયાર્ડ ( ૩૨૭ ) :- શિપિંગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૪૩ થી રૂ.૩૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે. રૂ.૩૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..\n૫) મિન્દા ઈન્ડ. ( ૨૮૪ ) :- રૂ.૨૭૩ નો પ્રથમ તેમજ રૂ.૨૬૬ ના સ્ટોગ સપોર્ટથી ઓટો પાર્ટ્સ & એક્વિપમેન્ટ સ��ક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૯૭ થી રૂ.૩૦૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….\n૬) વેરોક એન્જિનિયરિંગ ( ૨૨૮ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૨૧૬ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૩૭ થી રૂ.૨૪૫ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…\n૭) ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ ( ૧૯૩ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૮૦ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૨૦૨ થી રૂ.૨૧૨ ના સંભવિત ભાવની શક્યતા છે…\n૮) ગ્રેફાઈટ ઈન્ડિયા ( ૧૮૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ડસ્ટ્રીયલ ગૂડ્ઝ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૩ આસપાસ રોકાણકારે રૂ.૧૮૮ થી રૂ.૧૯૪ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૬૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…\nટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……\n૧) રિલાયન્સ ઇન્ડ. ( ૨૧૫૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૨૧૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક.. ઇન્ટિગ્રેટેડ ઓઇલ & ગેસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૧૭૩ થી રૂ.૨૧૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….\n૨) ટેક મહિન્દ્ર ( ૬૬૫ ) :- આ સ્ટોક રૂ.૬૪૭ નો પ્રથમ તેમજ રૂ.૬૨૬ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૬૮૩ થી રૂ.૬૯૦ સુધી ની તેજી તરફ રુખ નોંધાવશે..\n૩) એક્સિસ બેન્ક ( ૪૩૫ ) :- ૧૨૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૪૧૮ નો પ્રથમ તેમજ રૂ.૪૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક બેન્ક સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૪૫૩ થી રૂ.૪૬૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….\n૪) TCS લિ. ( ૨૨૯૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૩૩૦ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૨૩૪૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૨૨૭૩ થી રૂ.૨૨૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે… રૂ.૨૩૬૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…\n૫) HDFC લિ. ( ૧૭૮૯ ) :- રૂ.૧૮૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૧૮ ના સ્ટોપલોસે વેચવાલાયક…. ટૂંકાગાળે રૂ.૧૭૭૩ થી રૂ.૧૭૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…. ટૂંકાગાળે રૂ.૧૭૭૩ થી રૂ.૧૭૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…. રૂ.૧૮૩૦ ઉપર તેજી તરફી ધ્યાન… \n૬) બાટા ઇન્ડિયા ( ૧૨૬૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૮૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૯૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૨૪૦ થી રૂ.૧૨૨૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે… રૂ.૧૩૦૮ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…\nરોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ ���ો ……\n૧) મહામાયા સ્ટીલ ( ૯૨ ) :- આયર્ન & સ્ટીલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૭ થી રૂ.૧૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે… રૂ.૮૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…\n૨) બેન્કો પ્રોડક્ટ્સ ( ૮૩ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ઓટો પાર્ટ્સ & એક્વિપમેન્ટ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૭ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૦ થી રૂ.૯૭ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…\n૩) શ્રેયસ શિપિંગ ( ૭૯ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૨ નો પ્રથમ તેમજ રૂ.૬૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક શિપિંગ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૮૫ થી રૂ.૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…\n૪) એરીઝ એગ્રો ( ૬૯ ) :- રૂ.૬૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૭૩ થી રૂ.૭૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…. રૂ.૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…..\nશેરબજારમાં સ્ટોક સ્પેશિફિક મુવમેન્ટ નોંધાશે…\nલેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે\nખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…\nસ્ટોક માર્કેટ વિશેષ 09-08-2020\nચાંદીએ તોડ્યા રેકોર્ડ, સર્વોચ્ચ સપાટીએ પહોચ્યો ભાવ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nલોકોને દંડથી બચાવવા કોંગ્રેસ દ્રારા જાહેરમાં માસ્ક વિતરણ\nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nબેઠક નહી યોજાતા શેરબજારમાં બેંક શેર્સ ગગડ્યા\nરિઝર્વ બેન્કે કોરમના અભાવનું કારણ જણાવી મોનેટરી પોલિસી કમિટીની બેઠક મુલત્વી રાખી દીધી છે. આ બેઠકમાં વ્યાજ દર નીતિ અંગે ચર્ચા થવાની હતી. સરકાર દ્વારા ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરની નિયુક્તિમાં વિલંબ થયો હોવાથી કોરમ થઇ શકે તેમ નથી.\nરિઝર્વ બેન્કે જાહેર કર્યું હતું કે તા. 29મી સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે મળનારી મોનેટરી પોલિસી કમિટીની બેઠક પાછી ઠેલવામાં આવી છે. નવી તારીખ હવે પછી જાહેર કરાશે. સરકારે 2016નાં વર્ષથી વ્યાજ દર નક્કી કરવાની ભૂમિકા રિઝર્વ બેન્કના ગવર્નર પાસેથી લઇ છ સભ્યોની એમપીસીને આપી દીધી છે. આ પેનલના વડા તરીકે રિઝર્વ બેન્કના ગ���ર્નર જ હોય છે. તેમાં આરબીઆઇ સિવાયના બાહ્ય સ્વતંત્ર સભ્યોનો પણ સમાવેશ થાય છે.\nએક્ટર્નલ સભ્યોની ચાર વર્ષની મુદ્દત ગયા મહિને પૂર્ણ થઇ ચૂકી છે અને સરકારે તેમના સ્થાને નવી નિયુક્તિ નહીં કરતાં એમપીસીની બેઠકનું કોરમ જળવાય તેમ નથી. નિયમ અનુસાર આ બેઠકમાં ઓછામાં ઓછા ચાર સભ્યો હાજર હોવા જોઇએ. તે પૈકીના એક ગવર્નર અથવા તો તેમના ડેપ્યુટી હોવા જોઇએ. બજાર વર્તુળની ધારણા અનુસાર હજુ ફૂગાવો અંકુશમાં નહીં આવ્યો હોવાથી એમપીસીમાં વ્યાજ દરો જાળવી રાખવાનો નિર્ણય લેવાય તેવી શક્યતા હતી.\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nરોકાણકાર મિત્રો, આનંદ ને …\nસેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૩૬૫૫૩.૬૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૬૯૯૧.૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૬૭૩૦.૫૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૪૦.૬૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૩૫.૦૬ પોઈન્ટના ઉછાળા સાથે ૩૭૩૮૮.૬૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..\nનિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૦૮૩૬.૨૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૦૯૦૬.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૦૮૫૭.૩૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૦.૧૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯૫.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૦૩૧.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..\nસ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….\nસપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. વૈશ્વિક મોરચે અમેરિકામાં આર્થિક રિકવરી મુશ્કેલ બની રહી હોઈ અને કોરોનાના યુરોપના દેશોમાં ફરી વધી રહેલા કેસોને લઈ ચિંતા વધારા સામે સ્થાનિક સ્તરે ગ્લોબલ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ (S&P) એ ભારતનું ‘BBB-/A-3’ રેટિંગ સ્થિર આઉટલૂક સાથે જાળવી અને કોરોનાકાળ પછીના સમયમાં ભારતીય અર્થતંત્રમાં જડપી રિકવરીની ધારણાએ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. સકારાત્મક વૈશ્વિક સંકેતો અને કોરોના સંક્રમણના પરિણામે દેશ-દુનિયાનું અર્થતંત્ર ડામાડોળ બની ગયું હોઈ વેપાર-ઉદ્યોગોને ���રી બેઠાં કરવા અને બેરોજગારીની વધતી સમસ્યાને અટકાવવા આર્થિક રાહતો અનિવાર્ય બની ગઈ કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ અનેક રાહતો-પ્રોત્સાહનો આપ્યા બાદ સરકાર આગામી કેટલાક સપ્તાહોમાં રોજગારી વધે અને માંગ વધે તે માટે વધુ એક સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરશે તેવી સંભાવનાને પગલે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૬૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૫૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે પાવર, બેન્કેક્સ, ઓટો, રિયલ્ટી, યુટિલિટીઝ, સીડીજીએસ, ફાઈનાન્સ અને મેટલ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ વધીને બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૪૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૫૮ અને વધનારની સંખ્યા ૧૯૨૫ રહી હતી, ૧૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૯૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.\nબજારની ભાવિ દિશા….. મિત્રો, દેશ અત્યારે કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, સરકારે રાજયો અને કેન્દ્ર સરકારે આવકની ખોટ પૂરવા દેવું કરવું પડે એવી સ્થિતિ આવી ગઈ છે. કેન્દ્ર સરકાર પણ વેપાર-ઉદ્યોગોની કફોડી હાલતે દેશમાં વધતી બેરોજગારીને લઈ ચિંતિંત છે, ત્યારે નવા સ્ટીમ્યુલસ પેકેજ આપવાની ફરજ પડી રહી હોઈ આગામી સપ્તાહમાં રાહતો-પ્રોત્સાહનો જાહેર થવાની પૂરી શકયતા છે. નાણા પ્રધાન નિર્મલા સીતારામને પણ આર્થિક મોરચે ભારત માટે આ વર્ષ શૂન્ય વૃદ્વિની નીવડવાનો સ્વિકાર કરીને પરિસ્થિતિની ગંભીરતાના સ્પષ્ટ સંકેત આપી દીધો છે. સરકાર પાસે પણ સ્ટીમ્યુલસ આપવા માટે હવે મર્યાદિત અવકાશ હોવાની સ્થિતિને ધ્યાનમાં લેતાં આગામી દિવસો કપરાં અને અર્થતંત્ર માટે અત્યંત સ્ફોટક નીવડવાની પૂરી શકયતાને જોતા શેરોમાં દરેક ઉછાળે નફારૂપી વેચવાલી સલાહભર્યું રહેશે. આ સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ૨૯,સપ્ટેમ્બર થી ૧,ઓકટોબર દરમિયાન મોનીટરી પોલીસી કમિટીની મળનારી મીટિંગ પર ભારતીય શેરબજારની નજર રહેશે.\nતા.૨૯.૦૯.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….\nતા.૨૮.૦૯.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૨૩૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૨૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૧૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભ��� ૧૧૨૦૨ પોઈન્ટ થી ૧૧૧૮૮ પોઈન્ટ, ૧૧૧૬૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….\nતા.૨૮.૦૯.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૧૭૨૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૧૯૦૯ પોઈન્ટના પ્રથમ અને ૨૨૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૧૬૭૬ પોઈન્ટ થી ૨૧૫૭૫ પોઈન્ટ, ૨૧૫૦૫ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૨૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….\nહવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..\nHDFC લિ. ( ૧૬૮૯) :- હાઉસિંગ ફાઇનાન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૫૫ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૦૭ થી રૂ.૧૭૧૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે… રૂ.૧૭૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…\nપિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૪૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૦૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ… રૂ.૧૩૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૬૪ થી રૂ.૧૪૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…\nમેક્સ ફાઈનાન્સિયલ ( ૬૨૮ ) :- રૂ.૬૧૬ નો પ્રથમ તેમજ રૂ.૬૦૬ ના બીજા સપોર્ટથી લાઇફ ઇન્સ્યુરન્સ સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૬૪૪ થી રૂ.૬૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…\nભારતી એરટેલ ( ૪૪૩ ) :- ટેલિકોમ સર્વિસ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૫૬ થી રૂ.૪૬૪ ના ભાવની સંભાવના ધરાવે છે… અંદાજીત રૂ.૪૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…\nBPCL ( ૩૮૫ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૭૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક PSU ઓઇલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૯૬ થી રૂ.૪૦૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…\nકોટક મહિન્દ્ર બેન્ક ( ૧૨૮૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૩૦૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૬૭ થી રૂ.૧૨૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૧૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…\nમુથુત ફાઈનાન્સ ( ૧૦૯૪ ) :- રૂ.૧૧૧૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૩૩ ના સ્ટોપલોસે વેચવાલાયક… તબક્કાવાર રૂ.૧૦૮૨ થી રૂ.૧૦૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે… તબક્કાવાર રૂ.૧૦૮૨ થી રૂ.૧૦૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે… રૂ.૧૧૪૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…\nHCL ટેક્નોલોજી ( ૮���૩ ) : ટેક્નોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૪૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક… પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૧૮ થી રૂ.૮૦૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…\nડાબર ઈન્ડિયા ( ૫૦૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પર્સનલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૧૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૪૮૮ થી રૂ.૪૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…\nગ્લેનમાર્ક ફાર્મા ( ૪૯૭ ) :- રૂ.૫૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૧૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૪૮૬ થી રૂ.૪૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે… રૂ.૫૨૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…\nલેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે\nખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nવિષે વ્યૂ રજુ કરું છુ.\nવિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.\nNIFTY માં 11383 નીચે વધુ નીચેના લેવલ ની વાત કરી હતી અને 11185 નીચે વધુ નીચેના લેવલ નો ઉલ્લેખ કરલે હતો તે મુજબ બજાર માં 6% જેટલો ઘટાડો જોવાયો હતો.\nAPOLLOHOSP માં 1872 ઉપર તેજી ની વાત કરી હતી તે મુજબ 2010 સુધીના લેવલ ની વાત કરી હતી તે મુજબ 2047 નો HIGH બનાવેલ છે.\nBHARTIARTL માં 498 ઉપર નવી તેજીની વાત હતી પણ તે ક્રોસ કરવામાં નિષ્ફળ રહેતા વધુ નીચેના લેવલ જોવા જોયા. 447 સુધીના લેવલ હતા અને 416 સુધી LOW બનાવેલ છે.\nCEATLTD માં 985-990 ની ઉપર તેજી ની વાત કરી હતી પણ તે ઉપર ના જતાં નીચેના લેવલ જોયા હતા. 888 સુધીના લેવલ હતા , LOW 876 નો બનાવેલ છે.\nNIFTY નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લાસ્ટ વીક માં Swing Low Break કર્યા અને તે પણ સારા volume સાથે. 10756 નજીક 200D SMA પણ આવે છે. 7511 થી 11794 ના 23.6% 10783 આવે છે. તેની નજીક LOW બનાવી ને Daily પર સારી upmove આપેલ હતી. આવનાર દિવસો માં 10750 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે. 11618 થી 10790 ના 38.2 – 50 – 61.8% Fibonaccie Retracements Level પર ધ્યાન રાખવુંજરૂરી છે.\nDivislab નો ચાર્ટ જોતાં ખ્યાલ આવશે કે લગભગ 2 month થી top ઉપર range માં રહીને વહેચણી કરી હોય એવું લાગે છે, અને લાસ્ટ વીક માં સારા વોલ્યૂમ સાથે “BEARISH ENGULFING” candlestik Pattern બનાવેલ છે. એ જોતાં આવનાર દિવસો માં વધુ નીચે ના લેવલ જોવા મળી શકે છે. Daily ચાર્ટ પર 2976 એ 50D SMA છે. તેની નીચે vadhu\nHAL નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે છેલ્લા 6 Week થી નીચે આવી રહ્યો છે. અને હવે એ લેવલ પર છે જ્યાં પાછલા ઘણા Swing Top અને Bottom બન્યા છે. 50W SMA જે 747 નજીક છે ત્યાં low બનાવેલ છે. 200D સમા 750 નજીક છે. એ જોતાં આવના દિવસોમાં જો 747 નો લો ઉપર ટ્રેડ થ��ય તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.\nHCLTECH નો ચાર્ટ જોતાં ખ્યાલ આવશે કે તે ટોપ ઉપર ટ્રેડ કરી રહેલ છે. અને top ઉપર “Bearish Spining Top” candlestik Pattern બનાવેલ છે અને એ પણ સારા વોલ્યૂમ સાથે. લાસ્ટ વીક લો 784 નો છે એની નીચે ટ્રેડ થતાં વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.\nReliance નો ચાર્ટ જોતાં ખ્યાલ આવશે કે લાસ્ટ સ્વિંગ ના 200% લેવલ પર ટોપ બનાવેલ છે. અને વીક્લી ચાર્ટ પર “Bearish Evening Doji Star” candlestik pattern બનાવેલ છે.Daily ચાર્ટ પર RSI માં negative diversion પણ જોવા મળે છે. એ જોતાં આવનાર દિવસોમાં વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.\nઅહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું.\nBUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી.\nઅહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે.\nકોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.\nશેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના\nઅભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nજામનગરના કિસાન ચોક વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા\nજામનગરમાં લોકડાઉનનો ભંગ કરતા લોકો ઉપર ડ્રોન દ્વારા નિગરાની\nજામનગરના મોદી પરિવારનું ઉમદા ઉદાહરણ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nલોકોને દંડથી બચાવવા કોંગ્રેસ દ્રારા જાહેરમાં માસ્ક વિતરણ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજાણીતા ભજનિક હેમંત ચૌહાણની અટકાયત\nજામનગરમાંથી હત્યા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયો\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nઆખરે જામનગરના ફલાયઓવરનું રૂા.139 કરોડનું ટેન્ડર બહાર પડ્યું\nજામનગરમાં ગેસ એજન્સીના ડિલેવરીબોય દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00414.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/vachgaalanaa-jaamin-par-faraar-murderno-aaropi-kadodraathi-pakdayo/169430.html", "date_download": "2020-09-29T07:09:10Z", "digest": "sha1:ZXOY47JOJ7LP36QNFMYXXRUZ47IZLOCR", "length": 4555, "nlines": 40, "source_domain": "www.navgujaratsamay.com", "title": "વચગાળાના જામીન પર ફરાર મર્ડરનો આરોપી કડોદરાથી ઝડપાયો | નવગુજરાત સમય", "raw_content": "\nવચગાળાના જામીન પર ફરાર મર્ડરનો આરોપી કડોદરાથી ઝડપાયો\nવચગાળાના જામીન પર ફરાર મર્ડરનો આરોપી કડોદરાથી ઝડપાયો\nસુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામે ગુલામ અને મિશ્રા મર્ડર કેસનો આરોપી વચગાળાના જામીન પર છૂટી ફરાર થઈ નાસતો ફરતો હતો.જેને સુરત જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પોલીસ સ્ટાફના માણસોએ બાતમી આધારે કડોદરાથી ઝડપી પાડ્યો હતો.\nઆ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો સ્પેશ્યલ ડ્રાઈવ પર હતા જે દરમ્યાન પો.કો.જગદીશભાઈ આબાજીભાઈ નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ખાતેના ગુલામ તેમજ મિશ્રા મર્ડર કેસમાં ઝડપાયેલો અને લાજપોર જેલ ખાતે બંધ આરોપી કે જે વચગાળાના જામીન પર છૂટી ફરાર થયેલ સંજય તિવારી ઉર્ફે બાબા નાઓ આજરોજ કડોદરા સી.એન.જી પંપ પર આવનાર છે.જે બાતમી આધારે ઓપરેશન ગ્રુપના માણસોએ કડોદરા સી.એન.જી પંપ નજીક વોચ ગોઠવી સંજય ઉર્ફે બાબારામ મહેશ તિવારી ઉ.વ 34 ( રહે.કડોદરા સીતારામ બે બ્રિજની પાછળના મકાન નંબર 6 માં મૂળ જી.સુલતાનપુર ઉત્તર પ્રદેશ)નાઓને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી\nઆ સેક્શન ના વધુ સમાચાર\nકીકવાડ ગામેથી ચાર વર્ષીય દીપડો પાંજરે પુરાયો\nગોલ્ડ લોનની રકમ ભરપાય કર્યા બાદ બેન્કે સોનું પરત નહીં કરતાં મેનેજર વિરુધ્ધ ફરિયાદ\nટેમ્પા ચાલકે લોખંડની પ્લેટ ભંગારવાળાને વેચી દેતા પોલીસ ફરિયાદ\nજોળવામાં વેચાણ કરેલ પ્લોટ નહીં આપતા સુરતના 6 સામે ફરિયાદ\nવાવ ગામેથી તસ્કરો 96 હજારની કિંમતની બેટરી લઈ ગયા\nનવાગામ ખાતે એસ.ટી.બસના ચાલકે મોટરસાઇકલને અડફેટે લેતા એક યુવાનનું મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00414.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/bharatiya-janata-party-is-the-largest-political-3767438856614615", "date_download": "2020-09-29T08:13:59Z", "digest": "sha1:NRFIH4UK2TEWRTOCS4WXNECIRHEFSS2D", "length": 5245, "nlines": 35, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat ટંકારા ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ દ્વારા ઋષિ બોધોત્સવ કાર્યક્રમ યોજાયો.", "raw_content": "\nટંકારા ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપા��ી ની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ દ્વારા ઋષિ બોધોત્સવ કાર્યક્રમ યોજાયો.\nટંકારા ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ દ્વારા ઋષિ બોધોત્સવ કાર્યક્રમ યોજાયો.\nટંકારા ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ દ્વારા ઋષિ બોધોત્સવ કાર્યક્રમ યોજાયો.\nમાન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની વિશેષ..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/gemcal-ds-p37124109", "date_download": "2020-09-29T08:20:18Z", "digest": "sha1:I4NIMZKV3KQMLHPBHGU4LCKJVJLWSLVH", "length": 15229, "nlines": 278, "source_domain": "www.myupchar.com", "title": "Gemcal Ds in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી", "raw_content": "\nપ્રિસ્ક્રિપ્શન અપલોડ કરો અને ઓર્ડર આપો માન્ય પ્રિસ્ક્રિપ્શન કયું છે તમારા અપલોડ કરેલા પ્રિસ્ક્રિપ્શન\nGemcal Ds ની જાણકારી\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ���ોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Gemcal Ds નો ઉપયોગ સુરક્ષિત છે\nશું સ્તનપાન દરમ્યાન Gemcal Ds નો ઉપયોગ સુરક્ષિત છે\nકિડનીઓ પર Gemcal Ds ની અસર શું છે\nયકૃત પર Gemcal Ds ની અસર શું છે\nહ્રદય પર Gemcal Ds ની અસર શું છે\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Gemcal Ds ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Gemcal Ds લેવી ન જોઇએ -\nશું Gemcal Ds આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nશું તે સુરક્ષિત છે\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nખોરાક અને Gemcal Ds વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nઆલ્કોહોલ અને Gemcal Ds વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Gemcal Ds લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Gemcal Ds નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Gemcal Ds નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ Gemcal Ds નું સેવન કરો છો\nતમે કયા સમયે Gemcal Ds નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/tag/%E0%AA%A8%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AC%E0%AA%B2%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BE/", "date_download": "2020-09-29T07:41:54Z", "digest": "sha1:BFM7CG35CGG72V5K5BAYN4H6LAFJ3CVO", "length": 9067, "nlines": 103, "source_domain": "www.aksharnaad.com", "title": "નરેશ સાબલપરા – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » નરેશ સાબલપરા\nસાહિત્યકાર મુજબ સંગ્રહ... : નરેશ સાબલપરા\nવાચકો દ્વારા પદ્ય રચનાઓ. – સંકલિત 11\nDecember 23, 2011 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged કુસુમ પટેલ / નરેશ સાબલપરા\nનવા નવા રચનાકારોને પ્રથમ અને તે પછી અનેકવિધ પ્રસિદ્ધિ માટે માધ્યમ ઉપલબ્ધ કરાવવા અક્ષરનાદ સદાય તત્પર હોય છે. આ વાતના અનુસંધાનમાં આજે માણીએ શ્રી કુસુમ પટેલની એક રચના, તો શ્રી નરેશભાઈ સાબલપરા દ્વારા લગાગા લગાગા લગાગા ગાગાગા સ્વરૂપમાં લખાયેલી સુંદર ગઝલ પણ આજે પ્રસ્તુત છે. વાચકોને જરૂરી પ્રોત્સાહન અને સૂચનો આપ સૌ તરફથી આવકાર્ય છે.\nલ્હાય – નરેશ સાબલપરા\nNovember 22, 2011 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged નરેશ સાબલપરા\nઅક્ષરનાદ દ્વારા ગત વર્ષે રજૂ કરાયેલ ચાલો ગઝલ શીખીએ શૃંખલા ઘણા મિત્રોને ઉપયોગી અને મદદગાર નીવડી છે એવો તેમનો મત છે. આવા જ એક વાચકમિત્ર છે શ્રી નરેશભાઈ સાબલપરા. તેઓ કહે છે, ‘આપની જ લેખમાળા ‘ચાલો ગઝલ શીખીએ’ દ્વારા જે શીખવા મળ્યું તે થકી મળેલા ઉત્સાહથી ઘણા પ્રયાસો કર્યા અને મારી રીતે જે મને સારું લાગ્યુ તે આપને મોકલું છું. ઊંડાણથી છંદશાસ્ત્ર અને ઉચ્ચારણભારનો અભ્યાસ નથી એટલે ભૂલો થઈ હોય તો માફ કરશો..’ આજે માણીએ તેમની એક સરસ ગઝલરચના જે મુક્તઝિબ બહેર – ગાગાગાલના આવર્તનમાં છે. અક્ષરનાદને આ રચના પાઠવવા બદલ શ્રી નરેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને તેમને સર્જનની આ સફર માટે અનેક શુભકામનાઓ.\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે ક���મ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/26-03-2020/130825", "date_download": "2020-09-29T07:20:44Z", "digest": "sha1:GV4XDGA3J6AHKU66F7VORQCJNM5A3H46", "length": 15734, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "સુરતના અડાજણમાં એસએમસી આવાસમાં લોકડાઉનના કારણોસર બંધ કરવામાં આવેલ ગેટ ખોલવા મુદ્દે ચપ્પુથી જીવલેણ હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ", "raw_content": "\nસુરતના અડાજણમાં એસએમસી આવાસમાં લોકડાઉનના કારણોસર બંધ કરવામાં આવેલ ગેટ ખોલવા મુદ્દે ચપ્પુથી જીવલેણ હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ\nસુરત: શહેરના અડાજણ વિસ્તારમાં સરસ્વતી સ્કુલ નજીક એસએમસી આવાસમાં કોરોના વાયરસને કારણે બંધ કરવામાં આવેલો ગેટ ખોલવાના મુદ્દે થયેલા ઝઘડામાં માતા-પુત્ર પર ચપ્પુ વડે હુમલો કરી પુત્રને ગંભીર ઇજા પહોંચાડી હત્યાનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.\nજીવલેણ કોરોના વાયરસને કારણે સરકાર દ્વારા લોક્ડાઉન કરવામાં આવતા અડાજણ સ્થિત સરસ્વતી સ્કુલ નજીક મંથન રો હાઉસની સામે આવેલા એસએમસી આવાસમાં બહારની વ્યક્તિઓ અને આવાસમાં રહેનારા લોકોને બહાર આવવા-જવા માટે મેઇન ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ ગત રાત્રે 8.30 વાગ્યાના અરસામાં આવાસમાં રહેતા નથ્થુ રામાભાઇ સુર્યવંશી (ઉ.વ. 43) અને આવાસના અન્ય રહેવાસીઓ વચ્ચે મેઇન ગેટ ખોલવા બાબતે ઝઘડો થયો હતો.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \n૨૨ વર્ષની ચાંદનીને ઇરફાન પઠાણ ફસાવીને ભગાડી ગયો...દિકરીને શોધી આપવા મા-બાપની કાકલુદી : રૂરલ એસપીશ્રી બલરામ મીણા અંગત રસ લઇ ગરિબ પરિવારની વ્હારે આવે તેવો અનુરોધ access_time 11:53 am IST\nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nસુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં કોરોના વિભાગ માં શોર્ટસર્કિટના કારણે આગ લાગતાં દોડધામ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ અને સિક્યુરિટી દ્વારા પાણીનો મારો ચલાવતા આગ કાબૂમાં access_time 12:50 pm IST\nગૂગલે ડૂડલ બનાવી મશહૂર અભિનેત્રી ઝોહરા સહગલને કર્યા યાદ access_time 12:33 pm IST\nભરૂચ:નેત્રંગના રસ્તા પર બે-બે ફુટ ઉંડા ખાડાથી બચવા વાહનચાલકોએ ટ્રેક્ટરના ટાયર મુકવા પડ્યા access_time 12:24 pm IST\nગોધરા દાહોદ હાઇવે પર ઓરવાડા નજીક ટ્રકે બાઇકચાલકને અડફેટે લેતા કમકમાટીભર્યું મોત access_time 12:11 pm IST\nતબલીગી જમાત સાથે સંકળાયેલા 17 વિદેશીઓને 2200-2200 નો દંડ ફટકારી છોડી મુકવામાં આવ્યા access_time 12:05 pm IST\nકોર્પોરેટ સેકટરને રર ટકા અને વેપારીઓને ૩૦ ટકાના દરની વિસંગતતા દૂર કરવા માંગ access_time 12:01 pm IST\nજુનાગઢમાં યુવાન અને માંગરોળમાં પરિણીતાનો આપઘાત access_time 11:57 am IST\nઓનલાઇન ટિકિટ લેનાર યાત્રિકોને રેલવે તંત્રની સૂચના : ટિકિટ કેન્સલ કરાવશો તો રકમ ઓછી મળવાની શક્યતા : 14 એપ્રિલ સુધી તમામ ટ્રેનો રદ થઇ હોવાથી આપોઆપ રિફંડની રકમ તમારા ખાતામાં જમા થઇ જશે access_time 1:35 pm IST\nકોરોના સામે જંગ ગુજરાતની તમામ શાકમાર્કેટો બંધ કરવાનો નિર્ણય શાક માર્કેટોમાં ભીડ થતી હોય બંધ કરાવી અને લોકોને ઘર પાસે અથવા હોમ ડિલીવરીથી શાક મળી રહે તેવી વ્યવસથા ગોઠવાઈ રહી છે access_time 6:07 pm IST\nકચ્છમાં ક્વોરન્ટાઈન સેન્ટરની હાલત ખરાબ:બેડ પર ગાદલાની પણ નથી વ્યવસ્થા :ભુજ-ગાંધીધામમાં વોર્ડ કરાયા છે શરૂ :યોગ્ય ભોજન વ્યવસ્થાનો છે અભાવ : કવોરન્ટાઈન લોકો દ્વારા કરાઈ ફરીયાદ access_time 10:37 pm IST\nકેરળઃ ફકત ૨૦ મિનિટમાં એક વ્યકિતએ ચાર લોકો સુધી પહોંચાડયો કોરોના વાયરસ access_time 10:19 am IST\nકોરોનાને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને ફટકો:મહામારીનો સામનો કરવા G-20 દેશો આપશે 5 ટ્રિલિયન યૂએસ ડોલર access_time 12:57 am IST\nકોરોના વાયરસનો કહેર : કાશ્મીરમાં 65 વર્ષના વૃદ્ધનું મૃત્યુ : દેશમાં મૃત્યુઆંક વધીને 14 થયો access_time 10:52 am IST\nરાજકોટના એક મકાન માલીકે 'નર્સીંગ સ્ટાફ'ને ભાડે આપેલુ મકાન ખાલી કરાવી કાઢી મુકતા કલેકટર લાલઘુમઃ તપાસ શરૂ access_time 3:37 pm IST\nસફાઇ કામદારોની ફરજનિષ્ઠા સાથે દિલદારી : મુખ્યમંત્રી રાહત ફંડમાં ૩ લાખ આપશે access_time 4:14 pm IST\nરાહત ફંડમાં રૂ. ૧૧ લાખ ફાળવતુ સ્વનિર્ભર���ાળા સંચાલક મંડળ access_time 4:16 pm IST\nજુનાગઢમાં જાહેરનામા - લોકડાઉનનાં ભંગ સબબ વધુ ૩૩ શખ્સો સામે કાર્યવાહી access_time 12:56 pm IST\nબજરંગ ડેરીએ ગ્રાહકો માટે માર્ક સર્કલ બનાવ્યા access_time 10:20 am IST\nમોરબી-ટંકારામાં દાદુ ફાઉન્ડેશન દ્વારા માસ્કનું વિતરણ access_time 11:56 am IST\nભરૂચના યુવાનો દ્વારા જમવા માટે ખિચડી અને પીવા માટે પાણીની વ્યવસ્થા કરાઈ access_time 12:23 pm IST\nગુજરાતમાં કોરોનાએ બીજો જીવ લીધો : અમદાવાદમાં પ્રથમ મોત : access_time 10:10 pm IST\nરાજપીપળાના 30 પ્રવાસીઓ બનારસમાં દર્શન કરવા ગયા ત્યાં ફસાયા :તંત્ર પાસે માંગી મદદ access_time 12:46 pm IST\nકાબુલમાં ગુરુદ્વારામાં હુમલામાં શ્રધ્ધાળુઓનો મ્રુતકઆંક વધીને 27એ પહોંચ્યો access_time 6:29 pm IST\nમિસ્ત્રની રાજધાની કાહિરામાં માર્ગ અકસ્માતમાં એક શખ્સનું મૃત્યુ access_time 6:32 pm IST\nકોરોના વાયરસના કારણોસર વૈશ્વિક સ્માર્ટફોનના વેચાણમાં 14ટકાનું નીચાણ આવ્યું access_time 6:30 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઇસ્લામિક સ્ટેટનું નામ વટાવ્યું : હક્કાની અને લશ્કર એ તોઇબાએ કાબુલમાં શીખ ગુરુદ્વારા ઉપર હુમલો કર્યો access_time 11:57 am IST\nઅમેરિકાના એટલાન્ટામાં ઇન્ડિયન કોન્સ્યુલેટ ઓફિસની સેવાઓ હાલની તકે સ્થગિત કરાઈ : કોરોના વાઇરસના સંજોગોને ધ્યાને લઇ પાસપોર્ટ , OCI , સહિતની સેવાઓ હાલના સંજોગોમાં અનિશ્ચિત મુદત સુધી બંધ access_time 6:50 pm IST\nઅમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડને \" પબ્લિક હેલ્થ એડવાઈઝરી કમિટી \" બનાવી : કોરોના વાઇરસ સામે પ્રજાની સલામતી માટે બનાવાયેલી આ કમિટીમાં ઇન્ડિયન અમેરિકન સર્જન વિવેક મુર્થીને સ્થાન access_time 5:45 pm IST\nઓસ્ટ્રેલીયન ઓલરાઉન્ડર એલીસ પેરીનું ઓપરેશન રહ્યું સફળ access_time 11:04 am IST\nફેડરરે કોરોના સામે લડવા માટે 1 મિલિયન સ્વિસ ફ્રેન્ક દાન આપ્યા access_time 5:06 pm IST\nગબ્બરને કોરોનાએ બનાવ્યો ધોબી access_time 3:44 pm IST\nતમારૂ ધ્યાન રાખો, અમે બધા પણ હાથ જોડી રહ્યા છીએ: અનુપમ ખેરના માતાએ નરેન્‍દ્રભાઇ મોદીના આરોગ્યની ચિંતા કરી access_time 4:51 pm IST\nખુલ્લામાં શૌચ ન કરો, જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળોઃ અમિતાભ બચ્ચને નરેન્‍દ્રભાઇ મોદીના ટ્વિટર એકાઉન્ટમાં વીડિયો શેર કર્યો access_time 4:52 pm IST\n'જર્સી' પછી વધુ એક્શન ફિલ્મમાં નજરે પડશે શાહિદ કપૂર access_time 5:03 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.realpatidar.com/a/ge15", "date_download": "2020-09-29T06:27:44Z", "digest": "sha1:GJR3V74CJJE42WWC6622RBI7IZUEWFK4", "length": 15915, "nlines": 166, "source_domain": "www.realpatidar.com", "title": "GE 15 – South India, Chennai, Samaj -Satpanthis Banned / દક્ષિણ ભારત, ચેન્નાઈ, સમાજ, સતપંથીઓનો બહિષ્��ાર – Satpanth – Pirana – Nishklanki / Nishkalanki Narayan – Imamshah", "raw_content": "\nSubject: દક્ષીણના સનાતાનીઓએ સતપંથ નો ગઢ હવે જીત્યો\nખબર આવ્યા છે આનંદ ના. તે પણ દક્ષીણ ભારત માં થી.\nટરા રા રા રા…….ટરા રા રા રા ……..\nગણા દિવસના સનાતાનીઓના પ્રયત્નો પછી એક સફળતા મળી છે સનાતાનીઓને તે પણ દક્ષીણ ભારતમા કે જ્યાં મુમના સત્પન્થીઓનો ગઢ છે. સનાતાનીઓએ બરાબરનું બાકોરું સત્પન્થીઓના ગઢમા પાડ્યું છે. વાત એમ છે કે;\n૧. દર વરસની જેમ આ વરસે પણ આખા તામીલનાડ અને કેરાલાના જ્ઞાતિ બંધુઓની સામાન્ય સભા કુમ્ભકોણમમાં ઉતરાયણના દિવસે મળેલ હતી.\n૨. આ સભામાં દક્ષીણ ભારતના એક એક સત્પનથી ત્યાં હાજર રહ્યા હતા બૈરી – છોકરાં સહીત. આગલા દિવસે એટલે તા.૧૪.૦૧.૨૦૧૧ના દિવસે કારોબારી સભામાં સનાતાનીઓ એ સત્પન્થીઓ ઉપર હાવી થઈને પુરવાર કર્યું હતું કે પાખંડી પીરાણા સતપંથ આપણી જ્ઞાતિને લાયક ધર્મ નથી. ને કેન્દ્રીય સમાજના આદેશોને આપણે ચુસ્તપણે પાલન કરવું પડશે એવું નક્કી થયું હતું. સત્પન્થીઓ એ પોતાને સુધરવા માટે આવતી સાતમ – આઠમ સુધીનો સમય માંગ્યો હતો. (એટલે એ લોકો ફીટેલા છે તે પુરવાર થાય છે) પણ સનાતાનીઓ એ ચોખ્ખું જણાવી ધીતું હતું કે જો તમોને હજી સમય જોઈતો હોય તો તમોને ત્યાં સુધી સમાજમાં કોઈપણ હોદ્દો કે સંપૂર્ણ સભ્યપદ આપવામા નહિ આવે. તેથી સત્પનથી ભાઈઓ સનાતાનીઓ ઉપર ગિન્નાયા હતા અને સભા છોડી જવાની ધમકીઓ આપી હતી.\n૩. બીજે દિવસે એટલે કે તા.૧૫.૦૧.૨૦૧૧ ના ઉતરાયણના દિવસે સામાન્ય સભામાં પણ ફરી પાછા તે જ લાઈન ઉપર તે સત્પનથી મુમનાઓ ઉગ્રતાથી બોલવા લાગ્યા ત્યારે સનાતાનીઓ પૈકી ચુનીભાઈ, રવજીભાઈ અને શિવગણ ભાઈ જેવાઓએ દોર હાથમાં લીધો અને કડક વલણ અપનાવ્યું જેથી ફરી પાછા આ સત્પન્થીઓ બહુજ ખોરાઈને સભા મુકી દેવાની ધમકીઓ આપવા લાગ્યા હતા.\n૪. આ સત્પન્થીઓ પૈકી રામપર વાળા મનું દાઢી, તેનો નાનો ભાઈ કરસન રંગાણી, તીરાપુર વાળા લાધાભાઇ છાભૈયા, સીંગોટાવાળા બાબુભાઈ સીદીક વગેરે લોકોએ પીરાણા સતપંથ તરફી જોર જોર થી વાતો કરી વાતાવરણ ને બગાડવાની કોશિશ કરી હતી. તીરપુર વાળા બાબુભાઈ કે જેઓ ખાંટી સત્પનથી છે તેઓએ પરીસ્થિતિ થાળે પાડવાની નાકામીયાબ કોશિશો કરી હતી પણ ત્યાંના ઉપસ્થિત સત્પન્થીઓ કેમે કરીને માને એમ નોતા. તાજ્જુબની વાત તો એ છે કે તે સત્પંથી ભાઈઓ માંયના કરસન રંગાણી તો તે દક્ષીણ ભારત સમાજ ઝોન ના મહામંત્રી છે. અને માનું દાઢી કે જેણે ૧,૦૦,૦૦૦/- મેમ્બેર બનાવવા માટે ની કેન્દ્રીય સમાજની ઝુંબેશ અન્વયે હજ્જારો સત્પન્થીઓને કેન્દ્રીય સમાજ માં મેમ્બેર બનાવવા નો પેંતરો રચ્યો હતો. લોહી ઉકળી જવું જોઈએ દરેક સનાતનીઓનું. પણ હજી ઉકળવું જોઈએ એટલું નથી ઉકળતું.\n૫. આખરે તેઓએ સભાનો બહિષ્કાર કરી સભાનો ખુલ્લે આમ ત્યાગ કર્યો હતો. આ મુમનાઓ ઉભી પૂછડીએ ભાગ્યા હતા. ભાગ્યા તે એવા ભાગ્યા કે તેમના બૈરી છોકરાંઓ જેઓ જમતાં હતાં તેઓને પૂરાં જમવા પણ ન દીધાં.\n૬. વિધિની વિષમતા તો જુઓ કે રામપર (નેત્રા) ના આ સત્પંથી રંગાણીઓ તામિલનાડમાં ખુલ્લે અમ કહેતા ફરે છે કે તેઓ સત્પન્થીઓ છે પણ જયારે તેઓ કચ્છમાં તેના ગામ રામપર માં જાય છે ત્યારે તેઓ લક્ષ્મીનારાયણ સનાતની તરીકે પોતાને ઓળખાવે છે. મદ્રાસ વાળા રામપરના રવજીભાઈ ભાદાણી ની આંખમાં પણ તેઓ ધૂળ નાખે છે.\n૭. છેલ્લા બિન સત્તાવાર સમાચાર મળ્યા પ્રમાણે સત્પંથી મુમનાઓ દક્ષિણ ભારત માં એક નવી સમાજ રચવા જઈ રહ્યા છે જેનું નામ પણ તેઓ કચ્છ કડવા પાટીદાર સતપંથ સત્ય સનાતન સમાજ એવું રાખવાના છે એવું જાણવા મળ્યું છે.\n૮. આ નવી ઝોન કદાચ રચાતી હોય તેને કેન્દ્રીય સમાજની માન્યતા બિલકુલ ના મળે તેવી કોશિશ હાલની દક્ષિણ ભારત સમાજે કરવી જોઈએ. કારણકે કેન્દ્રીય સમાજમાં પણ હજી સુધી સતપંથ ના દલાલો નો (દૂધ દહીં મા પગ રાખવા વાળાનો) સંપૂર્ણ રીતે સફાયો નથી થયો. તેથી કેન્દ્રીય સમાજે હજી વધુ કડક પગલા લેવાં પડશે. જેથી ભારતભરની સનાતની સમાજો વધારે કડક પગલાં ભરતાં અચકાય નહીં. અને તે આપણી સૌની ભલાઈમાં હશે. હજી ઘણા બધા હિંમતભાઈઓ અને રમેશભાઈઓ ની જરૂરત પડવાની છે આપણી કેન્દ્રીય સમાજને.\n૯. આ આખા એપિસોડ માં એ પુરવાર થઇ ચૂક્યું છે કે ઉપર જણાવેલ સત્પન્થીઓ ખુલ્લે આમ કહે છે કે અમો સત્પનથી છીએ તો પછી તે લોકો અગર કેન્દ્રીય સમાજમાં અથવા તો તેની અંદર માં આવતી ઝોન માં હોદ્દો ભોગવતા હોય તો તેવા લોકોને ત્વરિત હોદ્દાઓ માં થી ઉતારી પાડવા જોઈએ.\n૯. ધન્યવાદ છે દક્ષીણ ભારતના સૌ સનાતાનીઓને કે જેઓએ સામે પ્રવાહે તરીને પણ અશક્ય કાર્યને શક્ય કરી બતાવ્યું. ઓ….. કેન્દ્રીય સમાજ વાળા હોદ્દેદારો………. એક શાબાશી નો પત્રતાં લખો આ દક્ષિણ ના સનાતની યોદ્ધાઓને.\nએક સનાતન હિત ચિંતક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/world/just-500-km-from-ladakh-china-deploys-nuclear-missiles-df-26/articleshow/77352781.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article1", "date_download": "2020-09-29T06:27:21Z", "digest": "sha1:4XG2XECVWNEYSTZM2D7F7LJAIU5CVAFK", "length": 14135, "nlines": 88, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nચીને લદાખથી માત્ર 500 કિ.મી દૂર તૈનાત કરી પરમાણું મિસાઈલ, સેટેલાઈટથી થયો ખુલાસો\nઅમેરિકન વૈજ્ઞાનિકનું માનવું છે કે, ભારતની સરખામણીમાં ચીને પરમાણું હથિયારોની સંખ્યા ખૂબ વધારી છે. ચીન ટૂંક સમયમાં જ ફ્રાંસને પાછળ છોડી દુનિયાનો ત્રીજો સૌથી વધારે પરમાણું હથિયાર ધરાવનાર દેશ બની જશે.\nબેજિંગઃ લદાખમાં વધતા તણાવ વચ્ચે ચીને ભારતીય સરહદથી નજીક મોટાપાયે પોતાના પરમાણું હથિયાર લઈ જવા માટે સક્ષમ મિસાઈલ DF26/21 તૈનાત કર્યા છે. સેટેલાઈટ ઈમેજથી જાણવા મળ્યું છે કે, ચીને પોતાના શિનજિયાંગ પ્રાંતના કોર્લા સૈન્ય અડ્ડાઓ પર DF26/21 મિસાઈલ તૈનાત કરી છે. તસવીરોમાં આ મિસાઈલ બિલકુલ સ્પષ્ટ જોવા મળે છે. આ મિસાઈલની મારક ક્ષમતા 4000 કિ.મી છે અને જેની હદમાં ભારતના મોટાભાગના શહેરો આવે છે. અમેરિકન વૈજ્ઞાનિકનું માનવું છે કે, ભારતની સરખામણીમાં ચીને પરમાણું હથિયારોની સંખ્યા ખૂબ વધારી છે. ચીન ટૂંક સમયમાં જ ફ્રાંસને પાછળ છોડી દુનિયાનો ત્રીજો સૌથી વધારે પરમાણું હથિયાર ધરાવનાર દેશ બની જશે.\nગત વર્ષે જ ચીને પરમાણું જથ્થામાં કર્યો વધારો\nઓપન ઈન્ટેલિજન્ટ સોર્સ Detresfa તરફથી જાહેર કરવામાં આવેલી આ સેટેલાઈટ ઈમેજ આ વર્ષે જૂન મહિનામાં જ લેવામાં આવી છે. ફેડરેશન ઓફ અમેરિકન સાઈન્ટિસ્ટના તાજેતરના જ રિપોર્ટ અનુસાર કુર્લા બેઝ પર પહેલી મિસાઈલ એપ્રિલ 2019ના રોજ અને બીજી મિસાઈલ ઓગસ્ટ 2019ના રોજ તૈનાત કરવામાં આવી હતી. ચીની મીડિયાના રિપોર્ટ અનુસાર DF-26 મિસાઈલોથી સજ્જ ચીની સેનાની 646મી બ્રિગેડને પહેલીવાર એપ્રિલ 2018માં તૈનાત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે પછી જાન્યુઆરી 2019માં ચીની મીડિયાએ જાહેરાત કરી હતી કે DF-26 મિસાઈલો સાથે ચીનના પશ્ચિમોત્તર પઠારી વિસ્તાર (ભારતથી નજીકના) યુદ્ધાભ્યાસ કરવામાં આવ્યો છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે ચીનના વધતા પરમાણું હથિયારોથી પાડોશી રાષ્ટ્રોની બેચેની વધી છે.\nપરમાણું અને પરંપરાગત હથિયાર લઈ જવામાં સક્ષમ DF-26\nચીનની DF-26/21 મિસાઈલની મારક ક્ષમતા આશરે 4000 કિ.મી છે. જેને લદાખથી માત્ર 500 કિ.મી દૂર તૈનાત કરવામાં આવી છે. આ મિસાઈલ પોતાની બેવડી ક્ષમતા માટે દુનિયાભરમાં કુખ્યાત છે. DF-26 પરમાણું અને પરંપરાગત એમ બન્ને રીતના હથિયાર લાવવા અને લઈ જવા માટે સક્ષમ છે. તેની આ ક્ષમતાના કારણે જ દુશ્મનને એ અંદાજો લઈને આવવો થોડો ગૂંચવણભર્યો રહે છે કે તે કયા હથિયાર લઈને આવી રહી છે. DF-26/21ની આ જ મારક ક્ષમતાના કારણે તેને ચીનની 'ગુઆમ કિલર' મિસાઈલ પણ કહેવામાં આવે છે. ચીને વર્ષ 2015માં પોતાના સૈન્ય પહેડમાં પહેલીવાર આ મિસાઈલને દુનિયા સામે રજૂ કરી હતી.\nએરબેઝ પર બોમ્બર જેટ તૈનાત\nઓપન ઈન્ટેલિજન્ટ સોર્સ Detresfaની સેટેલાઈટ તસવીરમાં જોવા મળ્યું છે કે એરબેઝ પર રણનૈતિક બોમ્બર અને બીજા હથિયાર પણ તૈનાત છે. લદાખથી આ બેઝનું અંતર જોતા એવું લાગી રહ્યું છે કે ભારત સાથેના તણાવના કારણે આ તૈયારી કરવામાં આવી છે. સેટેલાઈટ તસવીરમાં એ પણ જોવામાં આવ્યું છે કે, આ બેઝ પર 6 શિયાન H-6 બોમ્બર છે. જેમાંથી 2 પેલોડ સાથે છે. આ ઉપરાંત 12 શિયાન Jh-7 ફાઈટર બોમ્બર છે. જેમાંથી બે પર પેલોડ નથી. તો, 4 શેનયાંગ J11/16 ફાઈટર પ્લેન પણ છે. જેની રેન્જ 3530 કિ.મી છે. આ સાથે જ ચીને KD-63 લેન્ડ એટેક ક્રૂઝ મિસાઈલ પણ તૈનાત કરી છે. આ મિસાઈલની રેન્જ આશરે 200 કિલોમીટર છે.\nચીને તૈનાત કર્યા લાંબી રેન્જના પરમાણું બોમ્બર\nભારત પાસે આ મિસાઈલની ટક્કરમાં અગ્નિ-4 અને અગ્નિ-5 મિસાઈલ છે. તાજા રિપોર્ટ અનુસાર ચીનની પાસે આશરે 80 DF-26 મિસાઈલ લોન્ચર છે. જેમાં કુલ 80થી 160 મિસાઈલ છે. એક બાજુ જ્યાં ચીની વિદેશ મંત્રાલય લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત સાથે શાંતિ અને સ્થિરતા કાયમ કરવાનો દાવો કરી રહ્યું છે ત્યારે બીજી બાજુ પીપલ્સ લિબરેશન આર્મી અને એરફોર્સ પોતાની તૈયારી વધારી રહ્યું છે. મિસાઈલ સાથે સાથે ચીનની એરફોર્સે કાશગર એરપોર્ટ પર પરમાણું હથિયાર લઈ જવામાં સક્ષમ લાંબી રેન્જના બોમ્બવર્ષક વિમાન H-6 પણ તૈનાત કર્યા છે.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nહવે પાકિસ્તાને ખેલ્યો નકશાનો ખેલ, કાશ્મીર-લદાખ અને જુનાગઢ પર કર્યો દાવો\nઅમદાવાદ: એસજી હાઈવે પર ઓવરસ્પીડે જતી કારે એવી પલટી મારી કે જોનારાના શ્વાસ થંભી ગયા\nLadakh: આ ટેંક માઈનસ 40 ડિગ્રીમાં પણ કરી શકે છે દુશ્મનોના દાંત ખાંટા\n100 મજૂરોને ખીચોખીચ ભરીને UPથી સુરત જતી બસ ગોધરા નજીક પલ્ટી\nગુજરાતમાં માત્ર કહેવાની દારુબંધી છે: શંકરસિંહ વાઘેલા\nકચ્છમાં વકીલની હત્યા, પત્નીએ કહ્યું- 'અહીંનું પોલીસ સ્ટેશન દરબારોના અંડરમાં'\nPM મોદીએ છોલે-ભટૂરેની વાત કરતા જ ખડખડાટ હસવા લાગ્યો વિરાટ કોહલી\nદેશદેશમાં 4 અઠવાડિયા પછી 70,000 કરતા ઓછા કોરોનાના નવા કેસ નોંધાયા\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nદુનિયાડોનાલ્ડ ટ્રમ્પે કરી ટેક્સ ચોરી અમેરિકા કરતા ભારતમાં વધુ ટેક્સ ભર્યાનો આક્ષેપ\nઅમદાવાદAMCએ કોવિડ ડેઝિગ્નેટેડ 9 ખાનગી હોસ્પિટલોને 6.40 કરોડ બિલ ચૂકવ્યું\nઅમદાવાદગાંધીનગરમાં કૃષિ બિલ સામે વિરોધ પ્રદર્શન, કોંગ્રેસના નેતાઓની અટકાયત\nવડોદરાવડોદરામાં મોડીરાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nઅમદાવાદગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે 10 દિવસમાં કોરોનાને હરાવ્યો\nઅમદાવાદAMCની સ્પષ્ટતા: રાત્રિ કર્ફ્યુ નથી, કેટલાક સ્થળોની ખાણી-પીણી બંધ રહેશે\nદેશબોમ્બે HCનો આદેશ, 'હરામખોર કોને કહ્યું હતું તે સંજય રાઉતે જણાવવું પડશે'\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news-views/world/india-can-t-win-multi-front-war-with-pakistan-china-at-the-same-time-global-times.html", "date_download": "2020-09-29T07:14:04Z", "digest": "sha1:ZJLPIZPN2V7UWFS5U45LD26ZG3PMV73A", "length": 10355, "nlines": 79, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: ગ્લોબલ ટાઈમ્સનો લવારો- ચીન અને પાક સામે એકસાથે યુદ્ધ ક્યારેય નહીં જીતી શકે ભારત", "raw_content": "\nગ્લોબલ ટાઈમ્સનો લવારો- ચીન અને પાક સામે એકસાથે યુદ્ધ ક્યારેય નહીં જીતી શકે ભારત\nભારતના ઘણા રક્ષા વિશ્લેષક અને સૈન્ય અધિકારી એ આશંકા વ્યક્ત કરી ચુક્યા છે કે, જો ચીનની સાથે ભારતની લડાઈ શરૂ થાય તો પાકિસ્તાન પણ તેની સાથે આવી શકે છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે થોડાં દિવસો પહેલા કહ્યું હતું કે, એવું શક્ય છે કે ભારતે ચીન અને પાકિસ્તાન બંને સામે એકસાથે લડવું પડે. અમરિંદર સિંહે કહ્યું હતું કે, આથી ભારતીય સેનાએ હજુ વધુ મજબૂત બનવાની જરૂર છે. વર્તમાન CDS અને ભારતના પૂર્વ સેના પ્રમુખ જનરલ બિપિન રાવત પણ એ વાત કહી ચુક્યા છે કે, ભારત બે મોરચા પર યુદ્ધ લડવા માટે સંપૂર્ણરીતે તૈયાર છે. ચીન અને પાકિસ્તાન બંને સાથે ભારતનું યુદ્ધ થઈ ચુક્યુ છે. 1962માં ચીન સાથે યુદ્ધ થયું હતું ત્યારે પાકિસ્તાને પોતાને તેનાથી અલગ રાખ્યું હતું અને 1965- 71માં પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધમાં ચીને પોતાને તે મામલાથી સંપૂર્ણપણે દૂર રાખ્યું હતું અને કોઈનો પણ પક્ષ લીધો નહોતો. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ચુકી છે. ત્યારે અમેરિકાનું પ્રેશર હતું આથી ચીન અને પાકિસ્તાને પોતાને તટસ્થ રાખ્યા હતા.\nઘણા વિશ્લેષક એ વાત તો માને છે કે, અ��ેરિકાની વાત હાલની પરિસ્થિતિમાં ના પાકિસ્તાન સાંભળશે અને ના ચીન સાંભળશે. ભારત સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે હવે ચીની મીડિયામાં પણ ભારતની બે મોરચા પર યુદ્ધની તૈયારીને લઈને ચર્ચા થવા માંડી છે. ચીનના સરકારી મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે તેને લઈને એક આર્ટિકલ છાપ્યો છે. તેમાં ભારતના પાકિસ્તાન અને ચીનની સાથે ચાલી રહેલા તણાવનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે, ભારત માટે બે મોરચા પર યુદ્ધ અશક્ય છે. તેમાં લખવામાં આવ્યું છે કે, પાકિસ્તાની સેના અવારનવાર LOC પર ભારત પર સીઝફાયર ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતી રહી છે. ભારતે ઓગસ્ટ 2019માં કાશ્મીરમાં અલગાવવાદીઓના મજબૂત થવાના ડરથી કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કર્યો, ત્યારથી જ બંને દેશોના સંબંધો તણાવપૂર્ણ છે. નવી દિલ્હીને લાગે છે કે, ક્ષેત્રમાં જેટલા પણ પાકિસ્તાની છે, બધા આતંકવાદી છે. આ જ કારણ છે કે, ભારતે કાશ્મીરમાં ખૂબ જ આક્રામક નીતિ અપનાવી છે.\nગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે, ઓગસ્ટ 2019માં ભારતના આ પગલાં છતા પાકિસ્તાન સંયમ વર્તી રહ્યું છે. પાકિસ્તાન ભારતની સરખામણીમાં સૈન્યના રૂપમાં એટલું મજબૂત નથી પરંતુ કાશ્મીર પાકિસ્તાન માટે સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. જો પાકિસ્તાનની સરકાર કાશ્મીરને લઈને કડક વલણ ના અપનાવે તો પાતના દેશમાં જ તેની લોકપ્રિયતા ઓછી થઈ જશે. આ જ કારણ છે કે, પાકિસ્તાન ભારતના દરેક આક્રામક પગલાંની ટીકા કરે છે અને જરૂર પડવા પર તેની વિરુદ્ધ એક્શન પણ લે છે.\nઅખબારે સવાલ કર્યો છે, ચીનની સાથે જ્યારે ભારતનો વિવાદ સરળતાથી સોલ્વ નથી થઈ રહ્યો, તો ભારત આવા સમયમાં પાકિસ્તાન વિરુદ્ધ આટલું આક્રામક શા માટે છે ગ્લોબલ ટાઈમ્સે લખ્યું, કદાચ એટલા માટે કારણ કે ભારતીય સેના અને સરકારની અંદર પાકિસ્તાનને લઈને એક પ્રકારનો શ્રેષ્ઠતાનો ભાવ છે. આવી વિચારસરણીને કારણે જ ભારત પોતાના પાડોશી દેશ પર સ્ટ્રાઈકને અંજામ આપી દે છે. ભારતના આ પગલાંની પાછળ હિંદુ રાષ્ટ્રવાદની ભાવનાઓનો ઉભાર થવો એ પણ એક કારણ છે.\nગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે, જો ભારત ચીન અને પાકિસ્તાનની સાથે એકસાથે યુદ્ધ કરશે અથવા કોઈ મોટો સૈન્ય સંઘર્ષ છેડશે તો કોઈપણ દેશ સશર્ત હથિયાર ઉપલબ્ધ કરાવવા ઉપરાંત ભારતની મદદ માટે આગળ નહીં આવશે. ભારતની હાલના પાડોશી દેશોને લઈને નીતિ, ખાસકરીને ચીન અને પાકિસ્તાનને લઈને ભારતની વિદેશ નીતિએ તેને એક અપ્રિય સ્થિતિમાં લાવીને ઊભું કરી દીધુ છે. તેણે વધુ��ાં લખ્યું, ભારત પોતાના પાડોશી દેશોની સાથે સકારાત્મક અને મિત્રતાભર્યા સંબંધો કાયમ નથી રાખી રહ્યું કારણ કે તાકાતવર દેશ હોવાની માનસિકતા તેનામાં ઘર કરી ગઈ છે. દક્ષિણ એશિયામાં તે પોતાનું આધિપત્ય ઈચ્છે છે અને તે ઈચ્છે છે કે, તમામ પાડોશી દેશ તેના નેતૃત્વને માને.\nLAC પર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરનારા ચીની મીડિયાએ ભારત પર આરોપ લગાવ્યો કે, ભારત ક્ષેત્રની શાંતિ અને સ્થિરતા માટે જોખમ બની ગયો છે. આ લેખમાં એ પણ સલાહ આપવામાં આવી છે કે, જો ભારત ખરેખર તાકતવર બનવા માગતો હોય તો તેણે પોતાના પાડોશી દેશોની સાથે સંબંધ સુધારવાની જરૂર છે.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19888286/dairy-5-last-part", "date_download": "2020-09-29T08:26:26Z", "digest": "sha1:OM4Z2HLBL7PS34S6TIPZJTLVMSILLRAQ", "length": 6934, "nlines": 148, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "ડાયરી - એક છોકરીના જીવનની આત્મકથા - 5 - છેલ્લો ભાગ Radhika patel દ્વારા મહિલા વિશેષ માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nડાયરી - એક છોકરીના જીવનની આત્મકથા - 5 - છેલ્લો ભાગ Radhika patel દ્વારા મહિલા વિશેષ માં ગુજરાતી પીડીએફ\nડાયરી - એક છોકરીના જીવનની આત્મકથા - 5 - છેલ્લો ભાગ\nડાયરી - એક છોકરીના જીવનની આત્મકથા - 5 - છેલ્લો ભાગ\nRadhika patel દ્વારા ગુજરાતી મહિલા વિશેષ\nગુનેગાર હંમેશા તે જ હોય છે છે શરીફાયનો નકાબ ઓઢીને ફરતું હોય છે. અને વિચારવાની વાત તો તે રહી કે તેના પર કોઈ શક પણ નથી કરતું.”વિધિ. “આ તું શું બોલી રહી છે બેટા”રેખાબહેન. “પપ્પા ...વધુ વાંચોગુનેગારોને શોધતા હતા ને”રેખાબહેન. “પપ્પા ...વધુ વાંચોગુનેગારોને શોધતા હતા ને જેલમાં છે તે અસલી ગુનેગારો જ છે પણ વિરેન ગુનેગાર નથી.જેલમાં જે છોકરાઓ છે તે ગામ લોકોના ગુનેગારો છે માટે આજ તે જેલમાં છે.મને વિશ્વાસ છે કે હવે તે લોકોને સમજાય ગયું હશે કે ગુનો નાનો કરો કે મોટો પણ તેની સજા તો તમને આજ નહીં તો કાલ ચોક્કસ મળે જ છે.પણ તે પાંચ છોકરા છે ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nડાયરી - એક છોકરીના જીવનની આત્મકથા - નવલકથા\nRadhika patel દ્વારા ગુજરાતી - મહિલા વિશેષ\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી મહિલા વિશેષ | Radhika patel પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્���ાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.kutchgurjari.org/news/page-858/", "date_download": "2020-09-29T08:27:56Z", "digest": "sha1:RTQFD4I76TBRKP5MUPHBIL3A7DRSR3R4", "length": 7771, "nlines": 229, "source_domain": "www.kutchgurjari.org", "title": "ઓનલાઈન ટેલેન્ટ શૉ | Kutch Gurjari", "raw_content": "\nOrganised by : કચ્છી ગુજર્ર જૈન મહિલા સમાજ\nSanstha : કચ્છી ગુજર્ર જૈન મહિલા સમાજ\nઉપરોક્ત સમાજ દ્વારા લોકડાઉનમાં ઓનલાઈન ટેલેન્ટ શૉનું આયોજન તા. ૨૭-૬-૨૦૨૦ના રોજ કરવામાં આવ્યું હતું. ટેલેન્ટ શૉનો સમગ્ર આઈડિયા શ્રીમતી નીરૂબેન શાહનો હતો. જેને માલાબેન વોરા અને બિંદલબેન શાહે સફળ બનાવ્યો હતો. બંનેની અપૂર્વ સૂઝબૂઝથી આ ટેલેન્ટ શૉ મંચ પરનો રિયાલિટી શૉ સરીખો બની ગયો હતો. બંને સભ્યોને ખૂબ આનંદ કરાવ્યો હતો અને ગેમ પણ રમાડી હતી. માલાબેન વોરાના સુપુત્ર હાદિર્ક વોરાએ સહકાર આપેલ.\nઆ ક્લાસમાં ગીત, નૃત્ય અને નાટક એમ ત્રણ વિષયની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેના નિર્ણાયક પુષ્પાબેન રાઠોડ અને ફેનીલ શાહ હતા. બાદ ઓનલાઈન ગીત, નૃત્ય અને નાટકમાં ભાગ લેનારા સભ્યોનો કાર્યક્રમ દર્શાવવામાં આવ્યો હતો. જેની સહુ સભ્યોએ મજા માણેલ. બાદ પરિણામ ઘોષિત કરવામાં આવ્યા હતા. ગીત : પ્રથમ - હીરલ ઢીલ્લા, નૃત્ય : પ્રથમ - પૂર્વી એન્ડ ગ્રુપ, નાટક : પ્રથમ - શિલ્પા શેઠ એન્ડ ગ્રુપ.\nસમગ્ર કમિટીના સહયોગથી શૉનું આયોજન સફળ થયું હતું. આગામી પસલીના તહેવારમાં સહુએ ઘરમાં બેસીને જ વાર્તા સાંભળવી પડશે તેવી ચર્ચા કરવામાં આવી હતી. આગામી વર્ષે ધામધૂમથી પસલીનો તહેવાર ઉજવવાની વાત કરતાં સહુ છૂટા પડેલ.\nરૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક અર્પણ 01 September 2020 11\nકેન્સરના ગરીબ દર્દીઓ માટે દાન 01 September 2020 13\nલીલાચારાનું નિરણ 27 July 2020 8\nદાતાશ્રીઓની ખૂબ ખૂબ અનુમોદના 01 September 2020 10\nપર્યુષણ દરમિયાન તપશ્ચર્યા 15 August 2020 11\nઓનલાઈન એક્ટીવીટીઝથી સાવચેત 10\nપોસ્ટકાર્ડથી વોટ્‌સેપ સુધી 10\nઅંતર વ્યથા એક ગૃહિણીની\nતહેવાર જીવન જીવવાની જડીબુટ્ટી\nલોકડાઉન પરિસ્થિતિઓ સામેના ઉપાયો\nઆ સમય પણ વીતી જશે\nમાં બાપને ભૂલશો નહિ\nનવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર\nપર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી\nમેન્ડોલીન વાદક નિર્મલ સંઘવીનું નિધન\nપર્યુષણ મહાપર્વ ભક્તિભાવ પૂર્વક ઉજવાયું\nદાતાશ્રીઓની ખૂબ ખૂબ અનુમોદના\nકેન્સરના ગરીબ દર્દીઓ માટે દાન\nરૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક અર્પણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/ahmedabad-municipal-commissioner-vijay-nehra-met-with-british-deputy-high-commissioner-peter-cook/160739.html", "date_download": "2020-09-29T08:19:36Z", "digest": "sha1:5RKRIBD63YUS6HQISA4R3AYXKDRCUVQX", "length": 6147, "nlines": 42, "source_domain": "www.navgujaratsamay.com", "title": "મ્યુનિ. કમિશનર વિજય નહેરા અને બ્રિટીશ ડેપ્યુ. હાઈ કમિશનર પીટર કુક વચ્ચે મુલાકાત,ત્રણ ક્ષેત્રે બ્રિટીશ સાથે પાર્ટનરશીપમાં કામ કરશે | નવગુજરાત સમય", "raw_content": "\nમ્યુનિ. કમિશનર વિજય નહેરા અને બ્રિટીશ ડેપ્યુ. હાઈ કમિશનર પીટર કુક વચ્ચે મુલાકાત,ત્રણ ક્ષેત્રે બ્રિટીશ સાથે પાર્ટનરશીપમાં કામ કરશે\nમ્યુનિ. કમિશનર વિજય નહેરા અને બ્રિટીશ ડેપ્યુ. હાઈ કમિશનર પીટર કુક વચ્ચે મુલાકાત,ત્રણ ક્ષેત્રે બ્રિટીશ સાથે પાર્ટનરશીપમાં કામ કરશે\nઅમદાવાદ મ્યુનિ. કમિશનર વિજય નહેરા એ બ્રિટીશ ડેપ્યુટી હાઈ કમિશનર સાથે મુલાકાત કરી શહેરના ર્સ્પશતા ત્રણ જેટલા ક્ષેત્રે પાર્ટનરશીપ કરી કામગીરી કરવાનું નક્કી કર્યુ છે. જેમાં અર્બન ટ્રાન્સપોર્ટ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને પબ્લિક હેલ્થ પર ખાસ ભાર મુકી પાર્ટનરશીપ કરી કામગીરી કરવામાં આવશે.\nપ્રાપ્ત માહિતી અનુસાર, સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે બ્રિટીશ ડેપ્યુટી હાઈ કમિશનર પીટર કુક સાથે અમદાવાદ મ્યુનિ. કમિશનર વિજય નહેરાની ખાસ મુલાકાત થઈ હતી. જેમાં ડેલિગેશનને કોર્પોરેશનની વિવિધ વિભાગોની તથા વિવિધ પ્રોજેક્ટની કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. જ્યારે ડેપ્યુટી હાઈ કમિશનર પીટરકુક દ્વારા યુ.કે.માં જુદાજુદા ક્ષેત્રોમાં થયેલી કામગીરી વિશે માહિતી આપી હતી.\nયુકેમાં સરકાર દ્વારા સસ્ટેનેબલ સિટીસ ફોર શેર્ડ પ્રોસ્પર્ટી પ્રોજેક્ટ કાર્યરત છે જે પ્રોજેક્ટ અંતર્ગત તેઓ અમદાવાદ શહેરમાં કામગીરી કરવા માટે સહભાગીદાર થવા ઈચ્છા વ્યક્ત કરી હતી. હાલમાં મુખ્યત્વે ત્રણ વિષય જેવા કે અર્બન ટ્રાન્સપોર્ટ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને પબ્લિક હેલ્થ પર ખાસ ભાર મુકીને પાર્ટનરશીપ કરી કામગીરી કરવામાં આવશે.\nઅર્બન ટ્રાન્સપોર્ટ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને પબ્લિક હેલ્થ ક્ષેત્રે અમદાવાદ શહેરમાં વસતા નાગરિકોને ખાસ અસર કરતા હોઈ આ ત્રણેય ક્ષેત્રને વધુમાં વધુ સુદ્રઢ બનાવી શહેરીજનોની સુખાકારીમાં વધારો કરવાનો હેતુ છે. આવાનારા સમયમાં યુકે હાઈ કમિશન તથા તેમની ટીમ આ ત્રણેય વિષયો પર અધ્યયન કરી માર્ગદર્શન આપશે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nનોટબંધીને 3 વર્ષ પૂરા છતાં હજુય કળ વળી નથી\nઘણી બોટલમાં વેચાતું પાણી ‘અશુદ્ધ’\nદુનિયામાં દર ત્રીજા બાળક માટે ભારતીય દવાનો ઉપયોગ થાય છે\nમોસમનો માર : છૂટક બજારોમાં આદુ 200, ડુંગળી 80, ટામેટાં 60 રૂપિયે કિલો\nનટરાણીના આંગણે નાટકોનો મહોત્સવ\nસરકારના ત્રણ મહત્ત્વના નિર્ણયોથી મહેસૂલી સેવાઓ ઝડપી, સરળ, પારદર્શક બનશે: કૌશિક પટેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/ishwar-darshan/12", "date_download": "2020-09-29T08:12:13Z", "digest": "sha1:XWLEP4RB5GLII5EY4VJHP34HXEJO5QIC", "length": 11140, "nlines": 183, "source_domain": "www.swargarohan.org", "title": "હિંદુ ધર્મ | Ishwar Darshan | QnA", "raw_content": "\nપ્રશ્ન: હિંદુ ધર્મ આમ તો સનાતન, મહાન, વિશાળ અને એકેશ્વરવાદી કહેવાય છે. પરંતુ જો ઝીણવટથી વિચાર કરવામાં આવે તો જણાય છે કે એની અંદર એકવાક્યતા નથી. હિંદુ ધર્મમાં જે જુદાં જુદાં પૂજાનાં વિધાન છે, જુદાં જુદાં મંત્રો છે, જુદાં જુદાં ધ્યાનનાં પ્રતીક, પુસ્તક કે અનેક દેવદેવી છે, તે એકેશ્વરવાદના સિદ્ધાંતને અનુકૂળ છે ખરાં એ હિંદુ ધર્મના દોષરૂપ નથી લાગતાં એ હિંદુ ધર્મના દોષરૂપ નથી લાગતાં એમાં હિંદુ ધર્મની વિશાળતા દેખાય છે કે સંકુચિતતા, અને મહાનતા દેખાય છે કે અલ્પતા એમાં હિંદુ ધર્મની વિશાળતા દેખાય છે કે સંકુચિતતા, અને મહાનતા દેખાય છે કે અલ્પતા મને લાગે કે હિંદુ ધર્મના પછાતપણાનો તે નમૂનો છે.\nઉત્તર : ખરેખર તેવું નથી, તમને જેમાં હિંદુ ધર્મનું પછાતપણું લાગે છે, એની અલ્પતા કે સંકુચિતતા દેખાય છે, તેમાં જ જો વધારે ઝીણવટથી શાંતિપૂર્વક વિચાર કરશો તો હિંદુ ધર્મની મહાનતા ને વિશેષતા દેખાશે અને એકેશ્વરવાદનો સિદ્ધાંત પણ એમાં ઓતપ્રોત થયેલો લાગ્યા વિના નહિ રહે. એવા વિચારથી તમને હિંદુ ધર્મને માટે માન ઉત્પન્ન થશે એ પણ એટલું જ સાચું છે.\nપ્રશ્ન : કેવી રીતે \nઉત્તર : હિંદુ ધર્મ એક મહાન વૈજ્ઞાનિક ધર્મ છે. માનવમન તેમજ માનવ સ્વભાવના ઊંડા અધ્યયન પછી એની રચના થઈ છે. એ ધર્મના આચાર્યો માનવની રૂચિ તથા પ્રકૃતિની વિવિધતાને જાણતા હતા. માનવની ભાવના, ઈચ્છા તથા પસંદગી એક સરખાં નથી પરંતુ ભિન્ન-ભિન્ન છે, જેની તેમને ખબર હતી અને તેની આકાંક્ષાઓ તેમજ વિકાસની પદ્ધતિઓ પણ અલગ છે એ હકીકતનું તેમને ભાન હતું. એટલા માટે જ એ માનતા હતા કે બધા માણસોને માટે પૂજાસેવાના એક સરખા પ્રતીકો કે સાધનો ન હોઈ શકે. રૂચિ જુદી જુદી છે માટે વિકાસના સાધનો અથવા વિકાસના માર્ગો પણ ભિન્નભિન્ન જ હોઈ શકે. એ બાબતમાં સૌને એક સરખો લાગુ પડે તેવો લશ્કરી કાયદો તથા લશ્કરી માનસ ઊભું કરવાની જરૂર નથી. બધા ઈશ્વરનો સાક્ષાત્કાર કરે અને એ રીતે પોતાના જીવનનું મંગલ કરે એ વાત બરાબર છે, પરંતુ એને માટેનાં સાધનોનો એક સરખો આગ્રહ રાખવો નકામો છે. એવો આગ્રહ પાયા વિનાનો પુરવાર થશે. તે ઘર્ષણ જન્માવશે, તથા ધારેલું ફળ નહિ આપી શકે.\nસૌ કોઈ આગળ વધે એવું આપણે અવશ્ય ઈચ્છીએ છીએ, પરંતુ અમુક જ પદ્ધતિનો આધાર લઈને આગળ વધે એવું નથી ઈચ્છતા. એની પાછળ હિંદુ ધર્મના પ્રણેતા પુરૂષોનો ઊંડો મનોવૈજ્ઞાનિક અભ્યાસ રહેલો છે. તેથી જ એ ધર્મના જુદાં જુદાં પ્રતીક પુસ્તક, સાધનના માર્ગો કે દેવદેવી છે. તેમાંથી પોતપોતાની રૂચિ અને પ્રકૃતિ પ્રમાણેની પસંદગી કરવા સૌ કોઈ સ્વતંત્ર છે, એ બધી વિભિન્નતાઓ હોવા છતાં એ એક જ ઈશ્વરનો ઉપદેશ આપે છે અને એ ઈશ્વરના સાક્ષાત્કારનો સંદેશો પૂરો પાડે છે. તેમ જ દુનિયાની બહારની વિભિન્નતામાં રહીને અંદરખાને રહેલા ઈશ્વરની ઝાંખી કરવાનું શીખવે છે. દેવદેવીને તે એક વિરાટ ઈશ્વરનાં જ પ્રતીક માને છે. એવી રીતે સમજશો તો તમારી શંકા દૂર થશે.\nપ્રાર્થના કોઈ સંગીતશાસ્ત્રવિશારદ ઉસ્તાદની શાસ્ત્રીય રાગરાગિણી નથી. પ્રાર્થના કેવળ સુરીલો રાગ નથી. પ્રાર્થના એટલે વિચારો અને ભાવોનું પરમાત્મા પ્રત્યે પ્રવાહીકરણ, અણુપરમાણુનું પવિત્ર પ્રેમપૂર્ણ પ્રસ્ફુટીકરણ. એ કોઈ લૌકિક માગણી નથી, પરંતુ પોતાના હૃદયને પરમાત્મા પ્રત્યે વહેતું કરવાની પ્રશાંત પ્રસન્ન પ્રક્રિયા છે. જીવ તથા શિવને સાંધનારો સેતુ છે. આત્મા અને પરમાત્માના સંમિલનની સરળ સચોટ સીધી સાધના છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/parmaranilb74gmailco/stories", "date_download": "2020-09-29T08:50:43Z", "digest": "sha1:G57BNIY45CVCEDCUS6X7MC3RJZASB3LF", "length": 3996, "nlines": 125, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "Anil parmar ની વાર્તાઓ | માતૃભારતી", "raw_content": "\nAnil parmar ની વાર્તાઓ\nઅરમાનો ને રોકે તેવી કોઇ મિનાર હોય તો કેવું સારુ, દિલની ઇચ્છાઓ ને રોકે તેવી દિવાલ હોય તો કેવું સારુ...પણ, યાર ના રોકી શક્યો એમ કરતા.નોતી કેવી કોઈ ને દિલ ની વાત પણ એની અદમ્ય ઇરછા સામે હરી ગયો અને લખવાની શરૂઆત કરી.engineering કરું છું પણ ગૂજરાતી પર મરુ છું.જીંદગી લાગે એટલી સહેલી નથી હોતી ને આપણે સમજીએ એટલી અઘરી પણ નય.આવી જ કંઈક રોમાંચ ભરી જીંદગી ની વાતો લય ને આવી રહ્યો છું આપની સામે.\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/the-worlds-richest-cricket-board-has-not-paid-players-for-10-months/", "date_download": "2020-09-29T06:29:40Z", "digest": "sha1:ODDCZEGD3BFFOJVAKYFXX27H6FXJA6RW", "length": 23736, "nlines": 202, "source_domain": "khabargujarat.com", "title": "વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડે 10 મહિનાથી ખેલાડીઓને પગાર ચુકવ્યો નથી ! – Khabar Gujarat", "raw_content": "\nવિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડે 10 મહિનાથી ખેલાડીઓને પગાર ચુકવ્યો નથી \nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nખબર ગુજરાત હેડલાઈન્સ 28-9-2020\nશરૂ સેક્સન રોડ પર ગુરૂકૃપા હાઇટ્સનાં મીટર રૂમમાં લાગી આગ\nફી માફીની માંગ સાથે NSUI જામનગર દ્રારા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન\nશાળા સંચાલક પાસે 50% ફી માફી કરાવા વાલીગીરી જન આંદોલન સમિતીની માંગણી\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nસસોઇ નજીક લૌકિક પ્રસંગે જતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા મોત\nકલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો\nવડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી\nકલ્યાણપુરના ટીટોડી ગામે જુગારધામ ઝડપાયું: આઠ શખ્સો ઝબ્બે\nઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે\nખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nવિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’\nદેશમાં 50 લાખથી વધુ દરદીઓએ કોરોનાને હરાવ્યો\nઆજે જાહેર થઇ શકે છે અનલોક 5.0\nતમારું રાશનકાર્ડ આધાર સાથે લિંક છે ન હોય તો કરાવી લેજો\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nઅમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે\nUN મહાસભામાં વડાપ્રધાન મોદીનું ચોક્ખું ને ચટ્ટ\nયુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતાં 22ના મોત\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nનિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટ મહત્વની સપાટી…\nનિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઇન્ટ મહત્વની સપાટી…\nવૈશ્વિક મંદી : શેર, સોનું, ચાંદી, ક્રુડ બધા જ કડડડડ ભુસ\nસિગારેટને માલ કહેતી દી���િકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nવિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડે 10 મહિનાથી ખેલાડીઓને પગાર ચુકવ્યો નથી \nભારતનુ ક્રિકેટ બોર્ડ દુનિયાનુ સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ ગણાય છે પણ ભારતના ક્રિકેટરોને છેલ્લા 10 મહિનાથી બોર્ડે સેલેરી ચુકવી નથી. બોર્ડ સાથે કોન્ટ્રાક્ટથી જોડાયેલા 27 ખેલાડીઓ એવા છે જેઓ ગયા ઓક્ટોબર મહિનાથી પોતાના પગારની રાહ જોઈ રહ્યા છે.તેમને મેચ ફી પણ આપવાની હજી બાકી છે.\nબોર્ડ કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા ખેલાડીઓને એક વર્ષમાં ચાર વખત ઈન્સ્ટોલમેન્ટમાં કોન્ટ્રાક્ટની રકમ ચુકવે છે.આ રકમ તો બાકી જ છે અને ખેલાડીઓની મેચ ફી પણ હજી ચુકવાઈ નથી.ડીસેમ્બર પછી ટીમ ઈન્ડિયા બે ટેસ્ટ, નવ વન ડે અને 8 ટી 20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી.જે માટે ખેલાડીઓને પૈસા ચુકવાયા નથી.\nએક અંગ્રેજી અખબારે પ્રસિધ્ધ કરેલા અહેવાલ પ્રમાણે બોર્ડે કુલ 99 કરોડ રુપિયા ચુકવવાના થાય છે.જેમને પૈસા નથી મળ્યા તેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, બુમરાહ જેવા સ્ટાર ખેલાડીઓ પણ છે.જેઓ એ પ્લસ ગ્રેડના કોન્ટ્રાક્ટમાં સામેલ છે.આ ખેલાડીઓને વર્ષે સાત કરોડ રુપિયા મળવાના છે.આ જ રીતે ગ્રેડ એમાં 5 કરોડ, ગ્રેડ બીમાં 3 કરોડ અને ગ્રેડ સીમાં 1 કરોડ રુપિયા ખેલાડીને અપાય છે.\nબીસીસીઆઈની બેલેન્સશીટ પ્રમાણે માર્ચ 2018 સુધીમાં બોર્ડના બેંક ખાતામાં 5536 કરોડ રુપિયા જમા છે.જેમાં 2292 કરોડની એફડી પણ સામેલ છે.\nIPL નાં તમામ ખેલાડીઓ અને સ્ટાફે પાંચ વાર કોરોના ટેસ્ટ કરાવવો પડશે\nરાહુલ દ્રવિડનો દાવો: ઓક્ટોબરથી ભારતીય ક્રિકેટમાં દેખાશે કોરોનાનો પ્રભાવ\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nકલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઆઈપીએલ 2020 શરૂ થાય તે પહેલાં સુરેશ રૈનાએ ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી પોતાનું નામ પાછું લઈને ફેન્સ તેમજ ફ્રેન્ચાઈઝીને મોટો ઝટકો આપ્યો હતો. પણ ફ્રેન્ચાઈઝીએ રૈનાનું રિપ્લેસમેન્ટ લાવ્યા ન હતા. જેને કારણે સતત ચર્ચાઓ થતી રહેતી કે રૈના ટીમમાં વાપસી કરી શકે છે. પણ હવે CSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવી લીધું છે.\nUEA પહોંચ્યા બાદ મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના વાઈસ કેપ્ટન સુરેશ રૈનાએ IPL 2020થી પોતાનું નામ પરત ખેંચી લીધું હતું. આ કારણે ફ્રેન્ચાઈઝીએ પોતાની બેટિંગમાં સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, લોકો આશા વ્યક્ત કરી રહ્યા હતા કે, રૈના ટીમમાં વાપસી કરશે, કેમ કે, ચેન્નાઈ તેનું રિપ્લેસમેન્ટ લીધું ન હતું. જો કે હવે સીએસકેએ પોતાની વેબસાઈટ પરથી રૈનાનું નામ હટાવી લેતાં એ સાફ થઈ ગયું છે કે, હવે રૈના ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમ સાથે જોડાયેલો નથી.\nમિસ્ટર IPLના નામથી મશહૂર સુરેશ રૈનાએ ચેન્નાઈની સાથે જોડાઈને ચેન્નાઈમાં આયોજિત ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લીધો હતો. તો તેણે મહેન્દ્રસિંહ ધોનીની સાથે સંન્યાસની ઘોષણા કરી હતી. અને તે બાદ રૈના પોતાની ટીમ સાથે યુએઈ જવા માટે રવાના થયો હતો અને ક્વોરન્ટીન સમય પણ પૂર્ણ કર્યો હતો. પણ CSKના 13 મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવ્યાના બીજા જ દિવસે રૈના આઈપીએલ છોડીને દુબઈથી ઘરે પરત આવી ગયો હતો. અને હવે સીએસકેએ રૈનાની વાપસીના દરવાજા બંધ કરી દીધા છે.\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nધોનીનો એવો કયો રેકોર્ડ જે આ મહિલા વિકેટ કિપરએ તોડ્યો જાણો…\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હીલીએ ટી-20 ઇન્ટર નેશનલમાં વિકેટ પાછળ સૌથી વધુ શિકાર ઝડપવાનો એમ.એસ.ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. ન્યુઝિલેન્ડ સામેની ટી-20 મેચમાં એલીસાએ આજે વિકેટ પાછળ 92મો શિકાર ઝડપ્યો હતો.જ્યારે ભારતના વિકેટ કિપર બેટસમેન મહેન્દ્રસિંહ ધોનીએ ટી-20 ઇન્ટરનેશનલમાં 91 શિકાર ઝડપ્યા છે. ધોનીએ આ સિધ્ધિ 98 મેચ રમીને મેળવી હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ 114 મેચમાં 92 શિકાર ઝડપીને ધોનીનો ર���કોર્ડ તોડ્યો છે. ધોની હવે ક્રિકેટના તમામ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાંથી નિવૃતિ લઇ ચુક્યો છે. જ્યારે હિલી હજુ ન્યુઝિલેન્ડ સામે 3 આંતરરાષ્ટ્રીય મેચ રમશે.\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nભારતીય ક્રિકેટરો અને અભિનેત્રીઓની વચ્ચે અફેરની ખબર કોઇ નવી વાત નથી. છેલ્લા કેટલાક દિવસથી યુવા ભારતીય ક્રિકેટર પૃથ્વી શો અને અભિનેત્રી પ્રાચી સિંહની અફેરની ખબર સામે આવી રહી છે. ત્યારે આ વચ્ચે પ્રાચી સિંહ દ્રારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી પોસ્ટ ખૂબ વાયરલ થઇ રહી છે. જે જોતા લાગી રહ્યું છે કે આ બન્નેની વચ્ચે ખીચડી રંધાઇ રહી છે.\nઆઇપીએલ 2020માં ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ પૃથ્વી શોએ દિલ્હી કેપિટલ્સ તરફથી શાનદાર બેટિંગ કરતા 64 રન બનાવ્યા જેના કારણે તેને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો મેન ઓફ ધ મેચ બન્યા બાદ પ્રાચી તેની એક્સાઇટમેન્ટ રોકી શકી નગીં અને તેને શોના મેન ઓપ ધ મેચ બનવા પર એક પોસ્ટ શેર કરી દીધી. તે બાદથી લોકોના શક વિશ્વાસમાં બદલાઇ રહ્યો છે કે શો અને પ્રાચી વચ્ચે કંઇક તો ચાલી રહ્યું છે.\nઆ પહેલા અભિનેત્રી પ્રાચી સિંહ દ્વારા સતત યુવા ખેલાડી પૃથ્વી શો દ્રારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરો પર રિપ્લાય કરી રહી હતી. જેની પર શો પણ કોમેન્ટ્સનો જવાબ આપી રહ્યો હતો અને ફ્લર્ટ કરતો જોવા મળી રહ્યો હતો.\nઅભિનેત્રી પ્રાચી સિંહ હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી છે અને કલર્સ ચેનલ પર આવનારી સીરિયલ ઉડાનમાં ભૂમિકા ભજવી રહી છે. જ્યારે શો 18 વર્ષની ઉંમરમાં ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું અને સદી ફટકારનાર યુવા ભારતીય બન્યો. તેની સાથે 2 મેચનની સીરીજમાં 237 રન તેના નામે કર્યા.\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nજામનગરના કિસાન ચોક વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા\nજામનગરમાં લોકડાઉનનો ભંગ કરતા લોકો ઉપર ડ્રોન દ્વારા નિગરાની\nજામનગરના મોદી પરિવારનું ઉમદા ઉદાહરણ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nખબર ગુજરાત હેડલાઈન્સ 28-9-2020\nશરૂ સેક્સન રોડ પર ગુરૂકૃપા હાઇટ્સનાં મીટર રૂમમાં લાગી આગ\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nમાણ���ક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજાણીતા ભજનિક હેમંત ચૌહાણની અટકાયત\nજામનગરમાંથી હત્યા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયો\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nઆખરે જામનગરના ફલાયઓવરનું રૂા.139 કરોડનું ટેન્ડર બહાર પડ્યું\nજામનગરમાં ગેસ એજન્સીના ડિલેવરીબોય દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/news/national-international/anti-caa-clashes-in-shillong-internet-suspended-one-person-died-vz-962178.html", "date_download": "2020-09-29T07:58:26Z", "digest": "sha1:HOSCWJBESO54GLLXDDZEWRDFBGOUHOPN", "length": 22590, "nlines": 271, "source_domain": "statfaking1.firstpost.in", "title": "Anti CAA Clashes in Shillong Internet suspended One Person Died– News18 Gujarati", "raw_content": "\nમેઘાલયમાં CAA-ILP અંગે બેઠક દરમિયાન હિંસા, એક વ્યક્તિનું મોત, છ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ\n21 વર્ષ પછી આરોપ મુક્ત થયો ઝારખંડનો વ્યક્તિ, સુપ્રીમ કોર્ટે કહ્યું- રેપ નહીં બંનેમાં પ્રેમ\nBSFની મોટી કાર્યવાહી, મિઝોરમમાં હથિયારોની મોટી ખેપ સાથે 3 ઉગ્રવાદી ઝડપાયા\nચીતા અને ચેતક હેલિકોપ્ટરની કથળી સ્થિતિ, સેનાએ રિપ્લેસમેંટ માટે સરકારને કર્યા એલર્ટ\nUP: હાથરસમાં 4 લોકોએ ગેંગરેપ બાદ કાપી દીધી હતી જીભ, દલિત પીડિતાનું AIIMSમાં નિધન\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nમેઘાલયમાં CAA-ILP અંગે બેઠક દરમિયાન હિંસા, એક વ્યક્તિનું મોત, છ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ\nહિંસાને પગલે છ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ\nશિલૉંગ (Shilong) અને આસપાસના વિસ્તારમાં 28મી ફેબ્રુઆરીના રાત્રે 10 વાગ્યાથી 29મી ફેબ્રુઆરીના સવારના આઠ વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવવામાં આવ્યો.\nશિલૉંગ : મેઘાલય (Meghalaya)ના પૂર્વ ખાલી હિલ્સ (Khasi Hills) જિલ્લામાં સંશોધિત નાગરિકતા કાયદો (Citizenship Amendment Act) અને ઇનર લાઇન પરમીટ (ILP) અંગે બેઠક દરમિયાન કેએસયૂ સભ્યો અને બીન-આદિવાસીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે. ઘટના બાદ છ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.\nઅધિકારીઓએ શનિવારે જણાવ્યું કે સીએએના વિરોધ અને આઈએલપીના સમર્થનમાં યોજાયેલી બેઠક દરમિયાન ખાસી સ્ટુડેન્ટ્સ યુનિયનના સભ્યો અને બીન-આદિવાસીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ બેઠક શુક્રવારે જિલ્લાના ઇચામતિ વિસ્તારમાં થઈ હતી.\nઅધિકારીઓએ જણાવ્યું કે રાજ્યના છ જિલ્લા પૂર્વ જયંતિયા હિલ્સ, પશ્ચિમ જયંતિયા હિલ્સ, પૂર્વ ખાસી હિલ્સ, રી ભોઈ, પશ્ચિમ ખાસી હિલ્સ અને દક્ષિણ પશ્ચિમ ખાસી હિલ્મમાં શુક્રવ��રે રાતથી 48 કલાક માટે ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.\nએક અધિકારિક આદેશમાં કહેવામાં આવ્યું છે કે શિલૉંગ (Shilong) અને આસપાસના વિસ્તારમાં 28મી ફેબ્રુઆરીના રાત્રે 10 વાગ્યાથી 29મી ફેબ્રુઆરીના સવારના આઠ વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવવામાં આવ્યો.\nબોટાદ : પગપાળા દર્શને જઈ રહેલા જસદણના દંપતીનું અકસ્માતમાં મોત\nસુરેન્દ્રનગર: કોવિડ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી\nતારક મહેતા.. શોમાં પરત આવવાં ઇચ્છે છે જૂની 'અંજલી ભાભી' પણ..\nBSFની મોટી કાર્યવાહી, મિઝોરમમાં હથિયારોની મોટી ખેપ સાથે 3 ઉગ્રવાદી ઝડપાયા\nસુરેન્દ્રનગર: કોવિડ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી\nબોટાદ : પગપાળા દર્શને જઈ રહેલા જસદણના દંપતીનું અકસ્માતમાં મોત\nવલસાડ: અરજદાર કામ માટે કરગરતો રહ્યો, સરકારી બાબુ પબજી ગેમ રમવામાં વ્યસ્ત\nUP: હાથરસમાં 4 લોકોએ ગેંગરેપ બાદ કાપી દીધી હતી જીભ, દલિત પીડિતાનું AIIMSમાં નિધન\nમેઘાલયમાં CAA-ILP અંગે બેઠક દરમિયાન હિંસા, એક વ્યક્તિનું મોત, છ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ\n21 વર્ષ પછી આરોપ મુક્ત થયો ઝારખંડનો વ્યક્તિ, સુપ્રીમ કોર્ટે કહ્યું- રેપ નહીં બંનેમાં પ્રેમ\nBSFની મોટી કાર્યવાહી, મિઝોરમમાં હથિયારોની મોટી ખેપ સાથે 3 ઉગ્રવાદી ઝડપાયા\nચીતા અને ચેતક હેલિકોપ્ટરની કથળી સ્થિતિ, સેનાએ રિપ્લેસમેંટ માટે સરકારને કર્યા એલર્ટ\nUP: હાથરસમાં 4 લોકોએ ગેંગરેપ બાદ કાપી દીધી હતી જીભ, દલિત પીડિતાનું AIIMSમાં નિધન\n21 વર્ષ પછી આરોપ મુક્ત થયો ઝારખંડનો વ્યક્તિ, સુપ્રીમ કોર્ટે કહ્યું- રેપ નહીં બંનેમાં પ્રેમ\nWorld Heart Day : મહિલાઓના હૃદય પુરુષો કરતા છે વધારે મજબૂત, જોઇ લો રસપ્રદ તારણ\nબોટાદ : પગપાળા દર્શને જઈ રહેલા જસદણના દંપતીનું અકસ્માતમાં મોત\n21 વર્ષ પછી આરોપ મુક્ત થયો ઝારખંડનો વ્યક્તિ, સુપ્રીમ કોર્ટે કહ્યું- રેપ નહીં બંનેમાં પ્રેમ\nઆજના બપોરના તમામ મુખ્ય સમાચાર \nસુરેન્દ્રનગર: કોવિડ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/tag/twitter/", "date_download": "2020-09-29T06:46:34Z", "digest": "sha1:AML5AHXNT5UZL5EHJAM65QNTMSHWIHCI", "length": 21632, "nlines": 281, "source_domain": "statfaking1.firstpost.in", "title": "twitter: twitter News in Gujarati | Latest twitter Samachar - News18 Gujarati", "raw_content": "\nIPL 2020: સુરેશ રૈનાએ CSKને ટ્વિટર પર અનફોલો કર્યું, સોશિયલ મીડિયા પર થયો હોબાળો\nપહેલીવાર બાળકે કાનમાં મશીન પહેરીને માતાનો સાંભળ્યો અવાજ, વીડિયો જોઇને તમે પ��� કરશો સ્માઇલ\nશિવસેના અંગે ફરજી ખબર પર પ્રતિક્રિયા આપી ટ્રોલ થઇ કંગના રનૌટ, લોકોએ કહ્યું- 'એને ખબર નથી ક\nવિદેશમાં ઓનલાઇન આટલા હજારમાં વેચાઈ રહી છે ચોખાની બોરી, લોકોના ઉડ્યા હોશ\nKangana vs Shiv Sena :ઓફિસથી પરત આવી કંગનાએ કરી પહેલી ટ્વિટ, 'હર હર મહાદેવ'\nજ્વાલા ગુટ્ટાને બર્થ ડે પર મળ્યું સરપ્રાઇઝ, સાઉથના સુપસ્ટાર અભિનેતા સાથે કરી સગાઇ\nટ્વિટરે સ્વીકાર્યું કે PM મોદીની વેબસાઇટનું એકાઉન્ટ થયું હતું હૅક, કહ્યું- થઈ રહી છે તપાસ\nરાહુલના ‘આક્ષેપો’ પર કપિલ સિબ્બલે યાદ અપાવ્યો પોતાનો ઈતિહાસ, બાદમાં ડિલિટ કર્યું ટ્વિટ\nઅમદાવાદના પૂર્વ મેયર પ્રફુલ બારોટનું અવસાન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ\nસોનૂ સૂદ પાસે દરરોજ કેટલાં લોકો માંગે છે મદદ પહેલી વખત જાહેર કર્યા આંકડા\nશું છે ટ્રેન્ડ થઈ રહેલું ‘#Binod’ જાણો ઇન્ટરનેટ પર કેવી રીતે આવ્યું Memesનું પૂર\nઅક્ષય, શાહરૂખથી માંડી અનુપમ ખેરે કેરળ વિમાન દુર્ઘટના પર જતાવ્યો શોક\nરામ જન્મભૂમિ પૂજનને લઇ ખુબજ ખુશ છે TVનાં રામ, ટ્વિટ કરી કહ્યું- 'જય શ્રી રામ'\nCISF કર્મીઓએ FB, Twitter એકાઉન્ટની આઈડી આપવી પડશે, નહીં તો થશે કાર્યવાહી\nસોનૂ સૂદે ખેતર ખેડતી છોકરીઓની 24 કલાકમાં કરી મદદ, જુઓ VIDEO\nલાઇટ બિલ જોઈ ભડક્યો હરભજન સિંહ, કહ્યું- આખા મોહલ્લાનું આપી દીધું કે શું\nસુશાંત સિંઘ રાજપૂતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા' માટે નવાઝુદ્દીનની ખાસ અપીલ\ntweet કરવા માટે હવે આપવા પડશે પૈસા Twitter કરી રહ્યું છે આ પ્રકારનું ખાસ પ્લાનિંગ\nજ્યારે લોકોએ સોનૂ સૂદને કહ્યું, તમે જ બનાવી દો કોરોના દૂર કરતી રસી \nકંગના રનૌટે મીણબત્તી પ્રગટાવી સુશાંતને આપી શ્રદ્ધાંજલિ, #Candle4SSR થયુ વાયરલ\nસુશાંતનાં નિધન બાદ આલિયાને ફોલો કરી, ટ્વિટર પર પુરાવા વાઇરલ\nહાઇપ્રોફાઇલ વ્યક્તિઓના એકાઉન્ટ હેક થવા મામલે કેન્દ્ર સરકારે ટ્વિટરને નોટિસ પાઠવી\nCyber Attack : સ્ટાફને હેક કરી ઇન્ટર્નલ ટૂલ્સ એક્સેસ કરી કર્યું અત્યાર સુધીનું સૌથી મોટું\nઅમિતાભ બચ્ચને હોસ્પિટલમાંથી મોકલ્યો મેસેજ, નેગેટિવ લોકોથી દૂર રહો\nતારક મહેતા.. શોમાં પરત આવવાં ઇચ્છે છે જૂની 'અંજલી ભાભી' પણ..\nWorld heart day 2020 : જાણો કેવી રીતે આવે છે હાર્ટ અટેક, બચાવો પોતાની સાથે બીજાનું જીવન\nGoogleએ ઝોહરા સહગલની યાદમાં શેર કર્યું ખાસ Doodle\nવલસાડ: અરજદાર કામ માટે કરગરતો રહ્યો, સરકારી બાબુ પબજી ગેમ રમવામાં વ્યસ્ત\nUP: હાથરસમાં 4 લોકોએ ગેંગરેપ બાદ કાપી દીધી હતી જીભ, દલિત પીડિતાનું AIIMSમાં નિધન\nCorona Update: ભારતમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 70 હજાર નવા કેસ નોંધાયા, 776 દર્દીનાં મોત\nવડોદરામાં બની રહેલી ઇમારત થઇ ધરાશાયી, ત્રણ લોકોનાં મોત, 5 દટાયાની આશંકા\nસુરતમાં હીરા અને કાપડ ઉદ્યોગમાં બેદરકારી ચાલુ રહી તો કોરોના સંક્રમણ વિસ્ફોટની ભીતિ\nજુહારપુરામાં AMC એ કુખ્યાત નઝીર વોરાએ બંધાવેલા ગેરકાયદે કોમ્પ્લેક્ષનું બાંધકામ તોડાયું\nવલસાડ: અરજદાર કામ માટે કરગરતો રહ્યો, સરકારી બાબુ પબજી ગેમ રમવામાં વ્યસ્ત\nValsad: કામના સમયે સરકારી બાબુ PUBG રમવામાં વ્યસ્ત, Video થયો વાયરલ\nતારક મહેતા.. શોમાં પરત આવવાં ઇચ્છે છે જૂની 'અંજલી ભાભી' પણ..\nWorld heart day 2020 : જાણો કેવી રીતે આવે છે હાર્ટ અટેક, બચાવો પોતાની સાથે બીજાનું જીવન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/news/country/sushant-case-riya-chakraborty-asked-55-questions-to-nbc-read-the-full-list_99312.html", "date_download": "2020-09-29T08:51:02Z", "digest": "sha1:AD7MW6H2NUO7JNXJ33HABJSHH2HF43BB", "length": 12386, "nlines": 94, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "Sushant Case: રિયા ચક્રવર્તીથી NBCને પૂછવામાં આવ્યા હતા 55 સવાલ, વાંચો સંપૂર્ણ લિસ્ટ - Sushant Case: Riya Chakraborty asked 55 questions to NBC, read the full list", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nબજાર » સમાચાર » દેશ\nSushant Case: રિયા ચક્રવર્તીથી NBCને પૂછવામાં આવ્યા હતા 55 સવાલ, વાંચો સંપૂર્ણ લિસ્ટ\nબોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની મૃત્યુના મામલામાં ડ્રગ્સ એંગલ સપાટી પર આવ્યા બાદ આ મામલે નવો વળાંક આવ્યો છે. ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) હાલમાં જેલમાં બંધ છે. તેની જામીન અરજી બે વાર ફગાવી દેવામાં આવી છે. જેલમાં રહેલા રિયાએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, એટલે કે NCB (Narcotics Control Bureau)એ તેના ભાઈઓ શૌવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરિંડા અને સુશાંત સાથે સંબંધિત 55 પ્રશ્નો પૂછ્યા છે.\nન્યુઝ ચેનલ ટાઇમ્સ નાઉ અનુસાર, NCB રિમાન્ડ કૉપી મુજબ, રિયાએ કબૂલાત કરી છે કે તે સુશાંત માટે ડ્રગ્સ ખરીદે છે, પ્રદાન કરે છે અને એના માટે પેડલર્સ, શૌવિક ચક્રવર્તી અને સુશાંતના કર્મચારીયોનું નિર્દેશ આપ્યું છે. NBCના આ 55 પ્રશ્નોમાં સુશાંતની મૃત્યુ મામલામાં ડ્રગ્સના કનેક્સનો ખુલાસો થયો છે. NBC દ્વારા પૂછવામાં આવેલા 55 પ્રશ્નોમાંથી વાંચો ટોચના 20 પ્રશ્નો....\n1- અમને તમારા અને તમારા પરિવાર વિશે કહો.\n2- તમે કેટલા સમયથી તમારા વર્તમાન મોબાઇલ નંબરનો ઉપયોગ કરી રહ્યાં છો\n3- શું તમે ઝૈદ વિલત્રાને જાણો છો, જો હા, તો તેના વિશે કહો\n4- શું તમે ક��ઝાનને જાણો છો, જો હા, તો મને ડિટેલમાં કહો\n5- શું તમે અબ્દુલ બાસિત પરિહારને જાણો છો, જો હા, તો અમને કહો\n6- શું તમે સેમ્યુઅલ મિરાંડાને જાણો છો, જો હા, તો તેના વિશે ડિટેલમાં કહો\n7- શું તમે દિપેશ સાવંતને જાણો છો, ડિટ્લમાં કહો\n8- શૌવિક ચક્રવર્તી સાથેની તમારી અંડરસ્ટેડિંગ કેવી છે અને તમે તેના પર્સનલ લાઇફ વિશે કેટલું જાણો છો\n9- શાશિકને સુશાંતસિંહ રાજપૂત સાથે કોણે પરિચય કરાવ્યો અને શા માટે\n10- તમે, શૌવિક, તમારા પિતા અને સુશાંતે નીંદ / બડ અને હેશનું સેવન કર્યું, તેના વિશે તમારે શું કહેવું છે\nસીનિયર IAS અધિકારી PD વાઘેલા TRAIના નવા ટેરમેન નિમણૂક\nકેબિનેટે કેન્દ્રીય મંત્રાલયોમાં 16 નવી નિમણૂકોને આપી મંજૂરી, જાણો કોણ શું બનાવ્યુ\nઆદર્શ વજનમાં 5 કિલો વધ્યા, મહિલાઓ માટે 55 કિલો અને પુરુષો માટે 65 કિલો થયો ફિક્સ\nCoronavirus India News: દેશમાં સંક્રમિતોની સંખ્યા 61 લાખને પાર, 24 કલાકમાં 70,589 નવા કેસ\nSushant Case: AIIMSએ CBIને આપી રિપોર્ટ, ખુલશે મૃત્યુનો રહસ્ય\nGujarat: વડોદરાના બાવામનપુરામાં 3 માળની અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ પડી ગઇ, કાટમાળમાં દબાઇને 3 લોકોની\nMP: પત્નીને મારવાના આરોપમાં એડિશનલ DG પુરુષોત્તમ શર્મા સસ્પેન્ડ, વીડિયો વાયરલ થવા પર કાર્યવાહી\nનાણાકીય સમીક્ષા પર RBIની બેઠક હવે 29 સપ્ટેમ્બરે નહીં યોજાશે, જાણો શું છે કારણ\nACમાં મુસાફરી કરતી વખતે મુસાફરોએ સ્પેશલ ચાર્જ ભરીને કરવી પડશે Railwayનું ખિસ્સા ગર્મ\nFarm Bills Protest: ખેડૂતો સાથે હડતાલ પર બેઠા પંજાબના CM અમરિંદર સિંહ, સુપ્રીમ કોર્ટમાં જશે કોંગ્રેસ સરકાર\nUIT AMCના IPO આજે ખુલ્યો, જાણો શું છે ઇશ્યૂમાં ખાસ\nઆદર્શ વજનમાં 5 કિલો વધ્યા, મહિલાઓ માટે 55 કિલો અને પુરુષો માટે 65 કિલો થયો ફિક્સ\nCorona pandemic: કોરોનાની ઝડપી, કેટલી રાહત - કેટલી મુશ્કેલી\nCoronavirus India News: દેશમાં સંક્રમિતોની સંખ્યા 61 લાખને પાર, 24 કલાકમાં 70,589 નવા કેસ\nવર્લ્ડ બેન્કે કહ્યું, કોરોનાને કારણે 1967 પછી સૌથી ઓછી રહેશે એશિયાનો વિકાસ દર\nકેબિનેટે કેન્દ્રીય મંત્રાલયોમાં 16 નવી નિમણૂકોને આપી મંજૂરી, જાણો કોણ શું બનાવ્યુ\nઆજે થઇ રહ્યા 3 IPOની ઓપનિંગ, પ્રાઇમરી માર્કેટમાં દેખાશે ભરપૂર એક્શન\nCAMS IPO: કેવી રીતે તપાસવી અલૉટમેન્ટ સ્ટેટસ, આ છે સૌથી સરળ રસ્તો\nSushant Case: AIIMSએ CBIને આપી રિપોર્ટ, ખુલશે મૃત્યુનો રહસ્ય\nમની મેનેજર: સુકન્યા સમૃદ્ધી યોજના અંગે ચર્ચા\nગૅટ રિચ વિથ આશ્કા: ચાંદોરિકર પરિવાર માટે નાણાંકિય આયોજન\nગૅટ રિચ વિથ આશ્કા: નૈનસોનૈયા પરિવાર માટે નાણાંકિય આયોજન\nમની મૅનેજર: યોગ્ય રિસ્ક મેનેજમેન્ટ અને વસિયત અંગે ચર્ચા\nEPFO કાયમી PF ખાતા નંબર ઉપલબ્ધ કરાવશે\nહોમ લોન પર પંકજ મઠપાલની જરૂરી સલાહ\nસારા રિટર્ન માટે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત\nટેક્સ પ્લાનિંગઃ એચયૂએફ માટે કરવેરા આયોજન\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત\nવિદેશ મોકલવાના નાણાં પર 1 ઓક્ટોબરથી લાગશે 5% ટેક્સ\nપેન્શન બિલ બદલશે રિટાયરમેન્ટ બાદનું જીવન\nરિટાયરમેન્ટ માટે ક્યા રોકાણ કરશો\nઉંમરના અલગ-અલગ પડાવ પર સાચી ઈંશ્યોરન્સ પૉલિસીની કેવી રીતે કરવી પસંદ\nલાઈફ ઈનસ્યુરન્સ શું છે અને તમને એની શુ કામ જરૂર છે\nહેલ્થ ઇન્શ્યોરેન્સ પૉલિસીનું પ્રીમિયમ હપ્તામાં કેવી રીતે કરે જમા, જાણો પુરી ડિટેલ\n330 રૂપિયાની પ્રીમિયમમાં 2 લાખ રૂપિયાનું કવર\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/13-09-2018/22667", "date_download": "2020-09-29T08:30:13Z", "digest": "sha1:YWKWSAEKP2PXH3YA4LIY2RD4F7VSCW7R", "length": 14349, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ' ફેમ કાર્તિકની બહેનની થઇ સગાઇ: તસ્વીર થઇ વાઇરલ", "raw_content": "\nયે રિશ્તા ક્યાં કહેલાતા હૈ' ફેમ કાર્તિકની બહેનની થઇ સગાઇ: તસ્વીર થઇ વાઇરલ\nમુંબઈ: ટીવી સિરિયલ યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ ફેમ કાર્તિક ઉર્ફ મોહસીન ખાન તાજેતરમાં ખુબ ખુશ દેખાઈ રહ્યો છે કારણ કે તેની નાની બહેન જેબાની સગાઇ થઇ છે. જેના ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. ફોટો શેયર કરતા મોહસીને લખ્યું કે તમારી સાથે મારી જિંદગીની ખુશી શ્યેર કરું છું.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \n૨૨ વર્ષની ચાંદનીને ઇરફાન પઠાણ ફસાવીને ભગાડી ગયો...દિકરીને શોધી આપવા મા-બાપની કાકલુદી : રૂરલ એસપીશ્રી બલરામ મીણા અંગત રસ લઇ ગરિબ પરિવારની વ્હારે આવે તેવો અનુરોધ access_time 11:53 am IST\nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nચેન્નઈ સુપર કિંગ્સમાં નહીં થાય સુરેશ રૈનાની વાપસી : ટીમની વેબસાઈટથી નામ ગાયબ : ટીમની વેબસાઈટથી નામ ગાયબ \nIPLમાં તેવટિયાની બેટિંગ પર બોલીવુડની હોટ એક્ટ્રેસ ફિદા : ટ્વીટ કરીને વખાણ કર્યા access_time 1:53 pm IST\n9 સિક્સર સાથે 99 રન ફટકારનારા ઈશાન કિશનને સુપર ઓવરમાં કેમ ના ઉતાર્યો રાહુલ શર્માએ જણાવ્યું કારણ access_time 1:52 pm IST\nઅનુરાગ કશ્યપની ધરપકડ કરાવવા પાયલ ઘોષ મક્કમ : મહારાષ્ટ્રના રાજ્યપાલને મળશે access_time 1:51 pm IST\nબપોરે ૧-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ... access_time 1:49 pm IST\nવાપી નજીક હાઇવે પર ટેન્કરમાંથી ગેસ લીકેજ : અફરાતફરીનો માહોલ access_time 1:39 pm IST\nપારડી પોલીસે રૂ 13.56 લાખના દારૂ ભરેલો ટેમ્પો મુકી ભાગેલા આરોપીને મધ્ય પ્રદેશથી ઝડપી પાડ્યો access_time 1:36 pm IST\nનવી એપલ વોચ-4 લોન્ચ:ઇસીજી ,ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ જેવા અદભૂત નવા ફીચર્સ:૬૪ બીટ ડ્યુઅલ કોર પ્રોસેસર:એક્સીલેરોમીટર,જાયરોસ્કોપ જેવા નવા ફીચર્સ લોન્ચિંગ ઇવેન્ટ ટ્વિટર ઉપર લાઈવ access_time 12:04 am IST\nજૂનાગઢની GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મોડી રાત્રે હડતાળ પર ઉતર્યા :વોશરૂમ, લાઈબ્રેરી અને એન્ટ્રી દરવાજાના પ્રશ્નોની વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતાં તમામ વિદ્યાર્થીઓ રાત્રિના સમયે હોસ્ટેલમાંથી બહાર નીકળી ગયા: તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આ મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કરાયું હતું access_time 1:07 am IST\nઆગામી ૬ મહિનામાં અમદાવાદના રોડ પર ૫૦ ઈલેકટ્રીક બસ દોડશેઃ વિજય નહેરા :ફલેગશીપ ફોરેન એન્ડ સિકયોરિટી પોલિસી કોન્ફરન્સમાં access_time 4:07 pm IST\nવિજય માલ્યા સાથેની મુલાકાતની વાત અરૂણ જેટલીએ અઢી વર્ષ સુધી શા માટે છુપાવી રાખી કોંગ્રેસના નેતાઓના આકરા પ્રહારો access_time 4:58 pm IST\nતમારો મોબાઇલ તમને બહેરા-નપુંસક બનાવી શકે છે access_time 11:30 am IST\nટ્રેનોના ફ્લેક્સી ભાડા પ્રશ્ને ટૂંકમાં રાહત મળે તેવા સંકેત access_time 10:22 pm IST\nરાજકોટમાં ગુરુવારે કોઈપણ વિસ્તારમાં પાણીકાપ નહિ :પદાધિકારીઓ અને એન્જીનીયરોએ ઉકેલ કાઢ્યો :મુખ્યમંત્રી વિજયભાઈએ તાકીદે કાર્યવાહી કરાવી access_time 10:23 pm IST\n'સોનાનો ચેઈન અને પલંગ ટુંકો લાવી છો, હવે તને જોઈતી નથી' કહી નમ્રતાબેન તેરૈયાને ત્રાસ access_time 3:50 pm IST\nરેસકોર્ષ મેદાનમાં ગણેશોત્સવની જોરદાર તૈયારીઃ ધામેધૂમે વરણાંગી access_time 4:00 pm IST\nપડધરીના વડવાજળીના અરવિંદ મકવાણાનું બાઇક સ્લીપ થતાં મોત access_time 11:34 am IST\nભાવનગરમાં મહોરમ પર્વ નિમિતે ૩પ તાજીયા ઝૂલૂસ નીકળશે access_time 11:53 am IST\nકુંકાવાવના અડધા ઘનશ્યામનગરમાં લાઈટ ફોલ્ટ સર્જાતા લોકો પીજીવીસીએલ કચેરીએ દોડી ગયા access_time 11:51 am IST\nપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી 19 મીથી અમદાવાદમાં IIM-A માં લેશે ક્લાસીસ access_time 9:15 am IST\nનારોલ શાહવાડી પાસે યુવકની લાશ મળી : હત્યા થયાની શંકા access_time 8:07 pm IST\nહિંમતનગરના હાજીપુર નજીક છોટાહાથીનું ટાયર ગાડી પલ્ટી ખાઈ જતા ત્રણના મોત: સાતને ઈજા access_time 9:21 am IST\nમહિલા સાથે નાસ્તો કરવાના 'અપરાધ'માં થઇ જેલ\nદુનિયાના એવા પાંચ દેશ જે છે સંપૂર્ણ ઈકો- ફ્રેન્ડલી:નથી થતો પેટ્રોલ ડિઝલનો ઉપયોગ access_time 9:58 pm IST\nદક્ષિણ કોરિયાના સિયોલમાં એવું સેન્ટર લોકો જ્યાં મૃત્યુ પહેલા જ કરી નાખે છે પોતાના અંતિમ સંસ્કાર access_time 8:28 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n\"ગણપતિ બાપા મોરિયા\" : અમેરિકામાં હિન્દૂ ટેમ્પલ, વેઇન ન્યુજર્સી મુકામે આજ 13 સપ્ટે.ના રોજ ગણેશ ચતુર્થી ઉત્સવ ઉજવાશે: સાંજે 6-30 કલાકે ગણેશ સ્થાપન તથા પૂજન: શ્રી શિરડી સાઈબાબાના ભજન અને આરતી બાદ પ્રસાદ વિતરણ કરાશે access_time 12:03 pm IST\nઅમેરિકાના પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની સુરક્ષા કામગીરીમાં શ્રી આકાશસિંઘ ભાટીઆને સ્‍થાનઃ આ ટીમના સૌપ્રથમ પાઘડીધારી સોલ્‍જર બનશે access_time 10:03 pm IST\nયુ.એસ.માં ફલોરિડા સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન શ્રી આકાશ પટેલનો ‘‘અર્લી લર્નીગ કોલિશન''માં સમાવેશઃ ૨૦૨૧ની સાલ સુધી હિલ્‍સબરો ખાતેના કોલિશનમાં ચેરમેન પદ સંભાળશે access_time 10:07 pm IST\nવિજય હજારે ટ્રોફીમાં મુંબઈની કપ્તાનની સંભાળશે રહાણે access_time 5:49 pm IST\nજાપાન ઓપનના બીજા રાઉન્ડમાં પીવી સિંધુને મળી હાર access_time 5:56 pm IST\nભારતીય ક્રિકેટ બોર્ડે અમારી સામે પરાજયના ડરથી વિરાટ કોહલીને એશિયા કપની ટીમમાંથી હટાવ્યો access_time 3:47 pm IST\nકરીના કપૂરે ફરી માતા બનવાની દર્શાવી ઈચ્છા access_time 9:52 pm IST\n27મીએ રિલીઝ થશે ફિલ્મ ઠગ્સ ઑફ હ���ન્દુસ્તાનનું ટ્રેલર access_time 5:11 pm IST\n2019 માં આ સ્ટાર કિડ કરશે જોરદાર ધમાકો : બોલ્ડ ફોટોને લઈને ચર્ચામાં access_time 9:51 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.saveatrain.com/blog/celebrate-chinese-new-year-europe/?lang=gu", "date_download": "2020-09-29T07:11:05Z", "digest": "sha1:LXONNNRZLBZFTM3OSEU7IGS7ZG5UGH2Q", "length": 17909, "nlines": 94, "source_domain": "www.saveatrain.com", "title": "જ્યાં ઉજવણી કરવા માટે ચિની નવું વર્ષ યુરોપમાં | એક ટ્રેન સાચવો", "raw_content": "ઓર્ડર એક ટ્રેન ટિકિટ હમણાં\nઘર > ટ્રેન મુસાફરી ટિપ્સ > જ્યાં ઉજવણી કરવા માટે ચિની નવું વર્ષ યુરોપમાં\nજ્યાં ઉજવણી કરવા માટે ચિની નવું વર્ષ યુરોપમાં\nટ્રેન પ્રવાસ બ્રિટન, ટ્રેન પ્રવાસ ફ્રાન્સ, ટ્રેન યાત્રા હોલેન્ડ, ટ્રેન પ્રવાસ સ્પેઇન, ટ્રેન મુસાફરી ટિપ્સ\n(પર છેલ્લે અપડેટ: 15/01/2020)\nનૃત્ય ડ્રેગન, unicorns, અને ડુક્કર ઉડતી. હા, પિગ્સ પિગ વર્ષ ઉજવણી, ચિની નવું વર્ષ ઉજવણી યુરોપમાં\nચિની નવું વર્ષ, તરીકે પણ ઓળખાય છે વસંત ફેસ્ટિવલ અથવા ચંદ્ર ન્યૂ યર, ચિની કૅલેન્ડર સૌથી મહત્વપૂર્ણ ઘટના છે. તે ખાસ પ્રસંગ દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યું છે કુટુંબ મેળાવડા, ખોરાક વિધિ, મંદિરોમાં ઓફરિંગ્સ, અને - અલબત્ત - ફટાકડા. કંઇક ખાસ યુરોપમાં ચિની નવું વર્ષ ઉજવણી કરવા માટે. તે એક પ્રાચીન ચિની પરંપરા ભાગ એક અનન્ય તક છે, પાછા ડેટિંગ 4000 વર્ષ. તમને તક હોય ત્યારે તેના પર ચૂકશો નહીં\nઆ લેખ ટ્રેન યાત્રા વિશે શિક્ષિત કરવા લખવામાં આવ્યું હતું અને એક ટ્રેન સાચવો દ્વારા કરવામાં આવ્યું હતું સસ્તી ટ્રેન ટિકિટ વેબસાઇટ વર્લ્ડ.\nરહેતા ચિની લોકોની સંખ્યા સ્પેઇન તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર વિકાસ થયો છે, અને આ વધારો દેશમાં ચિની નવું વર્ષ ઉજવણી સ્તર દ્વારા પ્રતિબિંબિત કરવામાં આવ્યું છે. માં 2019, કંઇ અલગ અપેક્ષા.\nત્રીજા વર્ષે ચલાવવા માટે, સ્પેનિશ મૂડી સ્પેઇન માં યુરોપમાં ચિની નવું વર્ષ ઉજવણી સ્થળ છે, ચિની એમ્બેસી દ્વારા આયોજીત સાંસ્કૃતિક અને તહેવારની કાર્યક્રમ સાથે. સમારંભો, વર્કશોપ, શેરી પરેડ, અને gastronomic રૂટ્સ મેડ્રિડની ચાઇનાટાઉન ઘર - બધા USERA જિલ્લામાં યોજાય તહેવારોમાં ભાગ હશે.\nપોરિસ પ્રથમ શહેર તમે જ્યારે વિચારો નથી સ્થળ વિશે વિચારવાનો યુરોપમાં ચિની નવું વર્ષ ઉજવણી. પરંતુ આ જાદુઈ રોમેન્ટિક શહેર ઉત્સવ દરમિયાન ચિની ઉજવણી શહેરમાં વળે.\nપોરિસ ફક્ત વિશે આછકલું પરેડ નથી અને વિસ્તૃત સજાવટ છતાં. આ સમય પર તેનું શ્રેષ્ઠ ગુપ્ત રાખવામાં બે બૌદ્ધ 13 જિલ્લામાં સ્થિત મ��દિરો છે. અહીં ચાઇના પરિવારો, વિયેતનામ, અને કંબોડિયા તેમના બાબતોમાં પગાર આવે અને સ્વાગત નવું વર્ષ. ચિની કલા અને હસ્તકલા ઓફ દેખાવો આનંદ, રસોઈ અને પરંપરાગત નૃત્ય અને સંગીત. લાઇટ શહેરમાં ખરેખર તેના નામ વર્ષના આ સમય સુધી રહેવા જુઓ. અને શ્રેષ્ઠ વસ્તુઓ તમે કરી શકો છો પોરિસ માંથી ટ્રેન પ્રવાસ એમ્સ્ટર્ડમ અને બંને શહેરોમાં ઉજવણી\nપોરિસ ટ્રેનો માટે બ્રસેલ્સ\nલન્ડન પોરિસ ટ્રેનો માટે\nમાર્સેલી પોરિસ ટ્રેનો માટે\nએમ્સ્ટર્ડમ પોરિસ ટ્રેનો માટે\nરમુજી હકીકત: એમ્સ્ટર્ડમ માતાનો કુખ્યાત રેડ-લાઇટ ડિસ્ટ્રીક્ટ એક વાસ્તવિક બૌદ્ધ મંદિર ઘર છે. દર વર્ષે, તમે એમ્સ્ટર્ડમ અને તેની આસપાસની યુરોપમાં ચિની નવું વર્ષ ઉજવણી કરી શકો છો ગોઠણ ગુઆંગ શેન તેમણે હુઆ ખાસ કાર્યક્રમ સાથે.\nશહેરના આ ભાગને જો તમે અધિકૃત ચિની ખોરાક માટે તૃષ્ણા પણ મહાન છે. જાતે પ્રખ્યાત પેલેસ જુઓ ભોજન ગ્રેબ (યુરોપની પ્રથમ ફ્લોટિંગ ચિની રેસ્ટોરન્ટ) અથવા અનેક ચિની રેસ્ટોરાં Geldersekade ખાતે એક પર.\nએમ્સ્ટર્ડમ ટ્રેનો માટે બ્રસેલ્સ\nલન્ડન એમ્સ્ટર્ડમ ટ્રેનો માટે\nબર્લિન એમ્સ્ટર્ડમ ટ્રેનો માટે\nપોરિસ એમ્સ્ટર્ડમ ટ્રેનો માટે\nછેલ્લા ઉજવણી યુરોપમાં ચિની નવું વર્ષ | ઈંગ્લેન્ડ\nલન્ડન ઈંગ્લેન્ડ આવરતું કે તે વિશ્વની સૌથી મોટી માર્ગ યુરોપમાં ચિની નવું વર્ષ ઉજવણી કરવા માટે ધરાવે છે ગર્વ લે, એશિયા બહારની. તેથી, અલબત્ત આ ફટકો જ્યારે તમે યુરોપમાં ચિની નવું વર્ષ ઉજવણી છે.\nઆ શહેર એક દિવસ ધરાવે તહેવાર પરંપરાગત ખોરાક સહિતના પ્રવૃત્તિઓ સાથે પેક jammed, વાર્ષિક પરેડ, પ્રદર્શન અને પરંપરાગત હસ્તકલા. (તમે પરંપરાગત ખોરાક પર અમને હતી) અમને કાઉન્ટ માં\nત્યાં ઇંગ્લેન્ડ ત્રણ મુખ્ય વિસ્તારો છે જે આ ફેસ્ટીવલમાં પકડી રાખે છે; ટ્રેફલગર સ્ક્વેર, ચાઇનાટાઉન અને Shaftesbury એવન્યુ. દરેક અનન્ય ચોક્કસ પ્રવૃત્તિઓ અને ઘટનાઓ તેઓ જેની તક આપે છે; મુલાકાતીઓ હાર્ડ સમય પસંદગીના જે કરવું પડશે.\nચાઇનાટાઉન પરંપરાગત ખોરાક દ્રષ્ટિએ શ્રેષ્ઠ શ્રેષ્ઠ તક આપે છે. ખાતરી કરો કે તમે ઘણા એક પર એક ટેબલ સુરક્ષિત કરવા માટે શરૂઆતમાં બુક કલ્પિત રેસ્ટોરાં. ચાઇનાટાઉન નસીબદાર લાલ ફાનસ અને બેનરો સાથે સજાવટ સૌથી કલ્પિત બહાર સજાવેલા નહીં. ચિની નૃત્ય જૂથો અને રજૂઆત મળી દરમ્યાન ઘણા તબક્કાઓ પર સેટ કરી શકાય છે. લન્ડન એક નવા આવેલા હોઈ શકે છે ચિની નવું વર્ષ દ્રશ્ય પરંતુ દર વર્ષે મોટી અને સારી બની છે અને અમે તે જોવા માટે થાય છે રાહ નથી કરી શકો છો 2019\nએમ્સ્ટર્ડમ લન્ડન ટ્રેનો માટે\nરોટ્ટેરડેમ લન્ડન ટ્રેનો માટે\nપોરિસ લન્ડન ટ્રેનો માટે\nલન્ડન ટ્રેનો માટે બ્રસેલ્સ\nશું શ્રેષ્ઠ માર્ગ યુરોપમાં ચિની નવું વર્ષ ઉજવણી અને આ શહેરો પૈકીનું એક વિચાર છે ટ્રેન દ્વારા, અલબત્ત વાપરવુ SaveATrain મિનિટમાં શ્રેષ્ઠ સોદો બુક\nતમે તમારી સાઇટ પર અમારા બ્લોગ પોસ્ટને એમ્બેડ કરવા માંગો છો, તમે ક્યાં તો અમારા ફોટા અને ટેક્સ્ટ લાગી શકે છે અને અમને ફક્ત એક સાથે ક્રેડિટ આપે કડી આ બ્લોગ પોસ્ટમાં, અથવા તમે અહીં ક્લિક કરો: https://embed.ly/code\nતમે તમારા વપરાશકર્તાઓ માટે પ્રકારની હોઈ માંગો છો, તો, તમે અમારી શોધ પૃષ્ઠો સીધું તેમને માર્ગદર્શન કરી શકાશે. આ લિંક, તમે અમારી સૌથી વધુ લોકપ્રિય ટ્રેનના રૂટમાં મળશે – https://www.saveatrain.com/routes_sitemap.xml. ઇનસાઇડ તમે ઇંગલિશ ઉતરાણ પૃષ્ઠો માટે અમારા જોડાણ ધરાવે છે, પરંતુ અમે પણ https://www.saveatrain.com/ru_routes_sitemap.xml અને તમે / RU પર / દ / અથવા તે વધુ ભાષાઓ બદલી શકો છો.\nહું વળાંક આગળ રહેવા પ્રયાસ કરો, હું અનિવાર્ય વિચારો અને વાર્તાઓ દર્શકોના મોહિત અને વાહન સગાઈ વિકાસ. હું શું હું આજે લખશે પર દરરોજ સવારે અને brainstorm જાગે કરવા માંગો. - તમે અહીં ક્લિક કરી શકો છો મારો સંપર્ક કરો\n3 યુરોપિયન શહેરો સર્વશ્રેષ્ઠ ટ્રેન મુલાકાત લીધી\nટ્રેન યાત્રા, ટ્રેન ટ્રાવેલ બેલ્જિયમ, ટ્રેન પ્રવાસ ફ્રાન્સ, ટ્રેન ટ્રાવેલ જર્મની, ટ્રેન પ્રવાસ સ્પેઇન, યાત્રા યુરોપ\nઇસ્ટર ઉજવણી યુરોપમાં તમે ચૂકી કરી શકો છો\nટ્રેન પ્રવાસ ફ્રાન્સ, ટ્રેન યાત્રા હોલેન્ડ, ટ્રેન યાત્રા ઇટાલી, યાત્રા યુરોપ\nશાકાહારીઓ યુરોપમાં બેસ્ટ સિટીઝ\nટ્રેન ટ્રાવેલ જર્મની, ટ્રેન પ્રવાસ સ્પેઇન, ટ્રેન યાત્રા સ્વીડન, ટ્રેન યાત્રા યુકે, યાત્રા યુરોપ\nઆ ક્ષેત્ર ખાલી છોડી દો, તો તમે માનવ છો:\nહોટલો અને વધુ શોધો ...\n10 યુરોપમાં કૌટુંબિક વેકેશન માટેની ટિપ્સ\n7 યુરોપમાં મુસાફરી માટે સૌથી વધુ સસ્તું સ્થાનો\n5 યુરોપના શ્રેષ્ઠ કુદરતી અજાયબીઓ\n7 યુરોપમાં આઉટડોર પ્રવૃત્તિઓ માટે શ્રેષ્ઠ શહેરો\n10 યુરોપમાં સિનિક ગામો\n5 યુરોપનો શ્રેષ્ઠ પિકનિક સ્પોટ\n5 યુરોપમાં બેસ્ટ પાર્ટી સિટીઝ\n7 યુરોપમાં બીટ પાથ સ્થળો બંધ\n7 યુરોપમાં શ્રેષ્ઠ બેચલર અને બેચલોરેટ ટ્રિપ્સ\n10 યુરોપમાં શ્રેષ્ઠ શહેર વિરામ\nકૉપિરાઇટ © 2020 - એક ટ્રેન સાચવો, એમ્સ્ટર્ડમ, નેધરલેન્ડ\nઆ મોડ્યુલ બંધ કરો\nએક હાજર વિના છોડી નથી - કુપન્સ અને સમાચાર મેળવો \nઅત્યારે જોડવ - કુપન્સ અને સમાચાર મેળવો ", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chintannipale.in/2013/11/11/14/58/1830", "date_download": "2020-09-29T07:02:39Z", "digest": "sha1:EGTKKKNGTQDLBCYAX42YU53PB2SO5L2V", "length": 18836, "nlines": 74, "source_domain": "chintannipale.in", "title": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nમારે એની સાથે હવે કોઇ જ સંબંધ નથી\nચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ\nબીજાને તારી સાથે જોઈને ઈર્ષ્યા નથી થાતી,\nમને આનંદ છે કે એણે મારી ખોટ પૂરી છે.\nદરેક સંબંધની એક લાઇફલાઇન હોય છે. કોઈ સંબંધ લાંબો હોય છે તો કોઈ સંબંધ ટૂંકો હોય છે. બહુ ઓછા સંબંધ કાયમી હોય છે. સંબંધનું સર્જાવું જેટલું સ્વાભાવિક હોય છે, સંબંધનું તૂટવું પણ એટલું જ નેચરલ હોય છે. જાળવવા હોય તોપણ દરેક સંબંધ જળવાય જ એવું જરૂરી હોતું નથી. નજીકનો સંબંધ તૂટે ત્યારે દર્દ થાય છે. સંબંધની સાર્થકતા એમાં છે કે તૂટેલા સંબંધને તમે કેવી રીતે જુઓ છો.\nઆપણે ભલે એવું કહીએ કે બધું ભૂલી જવાનું પણ દરેક વાત, દરેક ઘટના અને દરેક યાદ ભૂલી શકાતી નથી. કંઈક એવું બનતું રહે છે કે આપણે દાટી દીધેલી ઘટનાઓ જીવતી થઈને બહાર આવી જાય છે. બ્રેકઅપ વખતે એક પ્રેમિકાએ તેના પ્રેમીને કહ્યું કે “તું જાય છે એનો વાંધો નથી પણ થોડીક ટિપ્સ આપતો જા કે શું કરૂ તો તું યાદ ન આવે આટલા પ્રેમથી જુદો ન પડ કે તને નફરત કરવાનું પણ કારણ ન મળે. હા, તને મારી સાથે ન ફાવ્યું કે પછી મને તારી સાથે ન જામ્યું પણ આટલું સાથે જીવ્યો તેનું શું આટલા પ્રેમથી જુદો ન પડ કે તને નફરત કરવાનું પણ કારણ ન મળે. હા, તને મારી સાથે ન ફાવ્યું કે પછી મને તારી સાથે ન જામ્યું પણ આટલું સાથે જીવ્યો તેનું શું સપનાં તૂટતાં હોય છે પણ ખુલ્લી થઈ ગયેલી આંખો કહેતી હોય છે કે એ તો તંદ્રાવસ્થામાં જોવાયેલી ઘટનાઓ હતી. તારી સાથે તો ખુલ્લી આંખોએ કેટલો બધો સંબંધ જીવ્યો છે. તારી સાથે જે રોડ પરથી પસાર થઈ છું એ રોડ તો ત્યાં જ છે. જ્યારે ત્યાંથી નીકળીશ ત્યારે શું કરૂ તો તું યાદ ન આવે સપનાં તૂટતાં હોય છે પણ ખુલ્લી થઈ ગયેલી આંખો કહેતી હોય છે કે એ તો તંદ્રાવસ્થામાં જોવાયેલી ઘટનાઓ હતી. તારી સાથે તો ખુલ્લી આંખોએ કેટલો બધો સંબંધ જીવ્યો છે. તારી સાથે જે રોડ પરથી પસાર થઈ છું એ રોડ તો ત્યાં જ છે. જ્યારે ત્યાંથી નીકળીશ ત્યારે શું કરૂ તો તું યાદ ન આવે બગીચો મને સવાલ કરે કે તું ક્યાં ગયો તો હું શું કહું બગીચો મને સવાલ કરે કે તું ક્યાં ગયો તો હું શું કહું તેં આપેલી ગિફ્ટ તો કદાચ ફેંકી દઉં પણ તારા હાથના સ્પર્શને મારા અસ્તિત્વથી કેમ જુદો કરી દઉં તેં આપેલી ગિફ્ટ તો કદાચ ફેંકી દઉં પણ તારા હાથના સ્પર્શને મારા અસ્તિત્વથી કેમ જુદો કરી દઉં હા, આપણે એકબીજા પરના અધિકારથી મુક્ત થઈએ છીએ પણ એકબીજામાં જીવતી સંવેદનાઓથી કેવી રીતે મુક્ત થવું હા, આપણે એકબીજા પરના અધિકારથી મુક્ત થઈએ છીએ પણ એકબીજામાં જીવતી સંવેદનાઓથી કેવી રીતે મુક્ત થવું આંખોની ભીનાશમાં કોઈ દૃશ્ય ઉભરી આવે તો એને કેમ ખંખેરવું આંખોની ભીનાશમાં કોઈ દૃશ્ય ઉભરી આવે તો એને કેમ ખંખેરવું એ દોસ્ત, હું તને જરાયે યાદ નહીં કરૂ પણ કોઈ કારણોસર તું યાદ આવી જઈશ તો એ પળોને વાગોળીશ જે મેં તારી સાથે જીવી છે. તૂટેલા કે મરેલા સંબંધોને ખભે ટીંગાડી ફરવાની મારી ફિતરત નથી. મેં એ ઉતારી દીધા છે. હું આગળ ચાલું છું પણ જ્યાં મેં આપણા સંબંધોને ઉતાર્યા છે ત્યાં શણગારીને રાખ્યા છે. હું રડીશ નહીં પણ હસી શકીશ કે કેમ તેની કોઈ ખાતરી નથી. હા, એટલો ભરોસો છે કે તને વખોડીશ નહીં, તને શાપ આપીશ નહીં. તારા માટે તો પ્રાર્થના જ કરીશ કે તું જ્યાં હોય ત્યાં ખુશ રહે. મજામાં રહે. હસતો રહે અને જીવતો રહે.”\nસંબંધો કેવા હતા એ તો ઘણી વખત સંબંધો તૂટે પછી જ ખબર પડતી હોય છે. બે મિત્રો હતા. બંને વચ્ચે અણબનાવ થયો. એક મિત્રને ખબર પડી કે એ તો મારૂ બૂરૂ થાય એવા જ પ્રયત્નો કરે છે. તેણે કહ્યું કે “તેં જ તો મારૂ સારૂ કર્યું છે. હવે તું જ આવું કરે છે દોસ્તી તૂટી એનો ગમ નથી પણ કડવાશ ખૂટી નથી એનું દુઃખ છે. હું તો તારૂ બૂરૂ ન કરી શકું. તારા વિશે ખરાબ ન વિચારી શકું. મેં તો દોસ્તી તૂટી એ સમયને જ કાપીને ફેંકી દીધો છે. એ સમય જ સાચવી રાખ્યો છે જે સમયે તારી સાથે મજા કરી હતી,તારી સાથે હસ્યો હતો. તું ડિસ્ટર્બ હોય ત્યારે તને ખુશ કરવાનાં પ્લાનિંગ કરતો હતો. હવે તું ખુશ ન રહે કે તું દુઃખી થાય એવું હું કઈ રીતે કરી શકું દોસ્તી તૂટી એનો ગમ નથી પણ કડવાશ ખૂટી નથી એનું દુઃખ છે. હું તો તારૂ બૂરૂ ન કરી શકું. તારા વિશે ખરાબ ન વિચારી શકું. મેં તો દોસ્તી તૂટી એ સમયને જ કાપીને ફેંકી દીધો છે. એ સમય જ સાચવી રાખ્યો છે જે સમયે તારી સાથે મજા કરી હતી,તારી સાથે હસ્યો હતો. તું ડિસ્ટર્બ હોય ત્યારે તને ખુશ કરવાનાં પ્લાનિંગ કરતો હતો. હવે તું ખુશ ન રહે કે તું દુઃખી થાય એવું હું કઈ રીતે કરી શકું\nદુશ્મનનો સામનો કરવાની ��ાકાત દરેકમાં હોય છે પણ દરેક માણસ દોસ્તમાંથી દુશ્મન થયેલી વ્યક્તિ સાથે નથી લડી શકતો,કારણ કે એમાં માત્ર નફરત નથી હોતી. નફરત તો માત્ર ઉપર છવાઈ ગઈ હોય છે. અંદર તો પ્રેમ અને લાગણી જ હોય છે. નફરતના આ પડને જો હટાવી ન દઈએ તો એ ઘટ્ટ ને ઘટ્ટ થતું જાય છે.\nદરેક માણસને દરેક સાથે ફાવે એવું જરૂરી નથી. ઘણી વખત ઘણાં સમય પછી સમજાતું અને પરખાતું હોય છે કે આપણે જેને નજીકના માનતા હતા એ નજીક રાખવા જેવી વ્યક્તિ ન હતી. આવી વ્યક્તિથી દૂર પણ થઈ જવું પડતું હોય છે. આપણે કેવી રીતે દૂર જઈએ છીએ અને દૂર ગયા પછી કેવા રહીએ છીએ એના પરથી નક્કી થાય છે કે આપણામાં સંબંધને સમજવાની ત્રેવડ કેટલી છે.\nસાત જનમનો સાથ સમજતા હોઈએ તેની સાથે ઘણી વખત સાત ડગલાં પણ ચાલી શકાતું નથી. રસ્તા જુદા પડતા હોય છે. વ્યક્તિ ખોટી પસંદ થઈ જતી હોય છે. પકડી રાખવા કરતાં છોડી દેવામાં ઘણી વખત વધુ સાર હોય છે, પણ પછી કેટલો ભાર હોય છે ભાર વેંઢારવાનો કે ભાર હળવો કરી દેવો તેના પર પણ સુખ અને દુઃખ, ખુશી અને ગમ તથા રિયાલિટી અને ભ્રમનો આધાર હોય છે. એક વ્યક્તિએ કહ્યું કે એને મેં સારો સમજ્યો એ મારો ભ્રમ હતો. હવે તો ભ્રમ તૂટી ગયોને ભાર વેંઢારવાનો કે ભાર હળવો કરી દેવો તેના પર પણ સુખ અને દુઃખ, ખુશી અને ગમ તથા રિયાલિટી અને ભ્રમનો આધાર હોય છે. એક વ્યક્તિએ કહ્યું કે એને મેં સારો સમજ્યો એ મારો ભ્રમ હતો. હવે તો ભ્રમ તૂટી ગયોને જે ભ્રમ હોય એને પણ આપણે કેટલો ભૂલી શકતા હોઈએ છીએ\nઆપણે ભૂલવું હોતું નથી. આપણે બદલો લેવો હોય છે. આપણે બતાવી દેવું હોય છે. આપણે હિસાબ ચૂકતે કરવો હોય છે. હું સારો છું ત્યાં સુધી સારો છું કે હું સારી છું ત્યાં સુધી સારી છું પણ મને ખરાબ થતાં પણ આવડે છે. ખરાબ થવું અઘરૂ હોતું નથી. સારા થવું જ અઘરૂ હોય છે. હવે મારે કોઈ દિવસ તારૂ મોઢું નથી જોવું એવું કહી દીધા પછી પણ આપણે એ મોઢું ભૂલી શકીએ છીએ\nઘણી વખત માણસ નવો સંબંધ એટલે શરૂ કરી શકતો નથી, કારણ કે એ જૂનો સંબંધ ખતમ કરી શકતો નથી. સંબંધોનું પોસ્ટમોર્ટમ ન કરો, કારણ કે એમાંથી સવાલો જ નીકળશે, એમાંથી ફરિયાદો જ નીકળશે, એમાંથી આક્ષેપો જ નીકળશે. એવા સંબંધોને દફનાવી દો અને દફનાવી દીધા પછી પણ એના પર ફૂલો જ વાવો, કારણ કે કાંટા વાવશો તો એ કોઈક દિવસ તમને જ વાગશે.\nકોઈ વ્યક્તિ ચાલી ગઈ પછી પણ આપણે એ જ ફિકર કરતાં રહીએ છીએ કે એનું શું થયું મને તરછોડીને એ સુખી ન જ થવો જોઈએ. એ દુઃખી છે એ જાણીને ઘણી વખત આપણને સેડેસ્ટિક પ્લેઝર પણ મળતું હોય છે. એ પ્લેઝર રિયલ કે સાત્ત્વિક હોતું નથી. કોઈનો જ હિસાબ રાખતી વખતે આપણને એ સમજાતું જ નથી કે આપણે કેટલા ખોટમાં છીએ. એમાંય જો આપણાથી જુદી પડેલી વ્યક્તિ સુખી હોય તો આપણાથી ઘણી વાર સહન થતું નથી. જે વ્યક્તિને સુખી કરવા કે સુખી જોવા આપણે ઇચ્છતા હતા એ જ દુઃખી અને હેરાન થાય એવું આપણે ઇચ્છવા લાગીએ છીએ.\nજે સંબંધો પૂરા થઈ ગયા હોય એને ભૂલી જાવ અને ભૂલી ન શકો તો પણ બૂરૂ ન ઇચ્છો કારણ કે એનો ભાર આપણે જ સહન કરવો પડતો હોય છે. જિંદગીમાં જુદા પડવું પડતું હોય છે. જુદાં પડીએ પછી જુદા થઈ જવાય તો જ જિંદગી સરળ રહે છે. કંઈ જ બતાવી દેવું નથી, કંઈ જ જોઈ લેવું નથી. જુદી પડેલી વ્યક્તિને જે કરવું હોય એ કરે, આપણે શું કરવું એ આપણે નક્કી કરવાનું હોય છે. વાંચી લીધેલા પુસ્તકને જેમ લાઇબ્રેરીમાં ગોઠવી દઈએ છીએ એ જ રીતે ખતમ થઈ ગયેલા સંબંધને દિલના એક ખૂણામાં ગોઠવી દેવાના હોય છે. એવી રીતે કે ક્યારેક નજરે પડે તો પણ એવી લાગણી થાય કે એક સરસ વાર્તા હતી અને એનું એક પાત્ર હું પણ છું. બૂરૂ ઇચ્છવાથી કોઈનું બૂરૂ થઈ જવાનું નથી પણ ભલું ઇચ્છવાથી કોઈનું ભલું થાય કે ન થાય આપણને તો ચોક્કસ હળવાશ લાગવાની જ છે.\nકેટલાંય યુદ્ધ એવાં હોય છે, જેમાં હાર જ ખરો વિજય હોય છે. -ગાંધીજી\n(‘સંદેશ’, તા. 10 નવેમ્બર,2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)\nનો ડેસ્ટિનેશન ટૂરિઝમ : દિલ કો બહેલાને કે લિયે યે ખયાલ અચ્છા હૈ : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nતારો ભૂતકાળ મારાથી કેમેય ભૂલાતો નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઇટ્સ ઓકે ટુ ફેઇલ : જિંદગી છે ત્યાં સુધી સફળતાના ચાન્સિસ છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nદરેક પોતાની લાઇફમાં બિઝી છે, મારી કોઇને પડી નથી ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nએજ્યુકેટેડ હોવાની સાથે સારા માણસ હોવું વધુ જરૂરી છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on હળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAneri soni on હળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on દોસ્તી એટલે સંબંધોના સૂકા ઝાડનું લીલું પાંદડું : દૂરબીન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/10-08-2018/141366", "date_download": "2020-09-29T08:39:44Z", "digest": "sha1:KYF3TIKRN4AAHBSSR7XWCWQORPJWEWE6", "length": 14822, "nlines": 132, "source_domain": "www.akilanews.com", "title": "સિંગાપોરમાં ભારતીય મૂળના વકીલને ૧૬૦૦ ડોલરનો દંડઃ ૧ વર્ષ માટે ડ્ર઼ાઇવીંગ કરવ�� ઉપર પ્રતિબંધઃ નશો કરેલી હાલતમાં ડ્રાઇવીંગ કરવા બદલ કોર્ટનો હુકમ", "raw_content": "\nસિંગાપોરમાં ભારતીય મૂળના વકીલને ૧૬૦૦ ડોલરનો દંડઃ ૧ વર્ષ માટે ડ્ર઼ાઇવીંગ કરવા ઉપર પ્રતિબંધઃ નશો કરેલી હાલતમાં ડ્રાઇવીંગ કરવા બદલ કોર્ટનો હુકમ\nસિંગાપોરમાં એટર્ની જનરલ ઓફિસના લોયર ભારતીય મૂળના જયેન્‍દ્રન જયપાલને નશો કરી ડ્રાઇવીંગ કરવાના આરોપસર ૧૬૦૦ સિંગાપોર ડોલરનો દંડ કરાયો છે. તથા એક વષ માટે ડ્રાઇવીંગ પર પ્રતિબંધ મુકાો છે.\nજયપાલને ૧૧ ફબ્રુ. ર૦૧૮ ના રોજ ટ્રાફિક પોલીસએ રોકી કેસ કર્યો હતો જે અંતર્ગત તેણે ગુનાની કબૂલાત કરી લઇ હળવી શિક્ષા કરવા વિનંતી કરી હતી જેના અનુસંધાને તેને ઉપર મુજબ દંડ તથા શિક્ષા કરાયા હતા તેવું સમાચાર સુ્‌ત્રો દ્વારા જાણવા મળે છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \n૨૨ વર્ષની ચાંદનીને ઇરફાન પઠાણ ફસાવીને ભગાડી ગયો...દિકરીને શોધી આપવા મા-બાપની કાકલુદી : રૂરલ એસપીશ્રી બલરામ મીણા અંગત રસ લઇ ગરિબ પરિવારની વ્હારે આવે તેવો અનુરોધ access_time 11:53 am IST\nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nબિહારમાં ગુંડાગીરીનું તાંડવ : ગોપાલગંજમાં ધોળે દિવસે પત્રકાર ઉપર ગોળીબાર : ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ access_time 2:03 pm IST\nઓડિઓ-વિઝ્યુઅલ મીડિયા માધ્યમથી ભારત - બાંગ્લાદેશ સંયુક્ત સલાહકાર આયોગની બેઠક access_time 2:01 pm IST\nચેન્નઈ સુપર કિંગ્સમાં નહીં થાય સુરેશ રૈનાની વાપસી : ટીમની વેબસાઈટથી નામ ગાયબ : ટીમની વેબસાઈટથી નામ ગાયબ \nIPLમાં તેવટિયાની બેટિંગ પર બોલીવુડની હોટ એક્ટ્રેસ ફિદા : ટ્વીટ કરીને વખાણ કર્યા access_time 1:53 pm IST\n9 સિક્સર સાથે 99 રન ફટકારનારા ઈશાન કિશનને સુપર ઓવરમાં કેમ ના ઉતાર્યો રાહુલ શર્માએ જણાવ્યું કારણ access_time 1:52 pm IST\nઅનુરાગ કશ્યપની ધરપકડ કરાવવા પાયલ ઘોષ મક્કમ : મહારાષ્ટ્રના રાજ્યપાલને મળશે access_time 1:51 pm IST\nબપોરે ૧-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ... access_time 1:49 pm IST\nમધ્યપ્રદેશમાં તમામ મદ્રેસામાં 15મી ઓગસ્ટે ત્રિરંગો લહેરાવવા અને ત્રિરંગા યાત્રા કાઢવા આદેશ : મદ્રેસા બોર્ડના અધ્યક્ષ સૈય્યદ ઇમાદુદીનના આદેશથી વિવાદ છેડાયો : પોતાના આદેશમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા અને તે તમામની તસ્વીર ઇમેલમાં મોકલાવવા પણ કહ્યું : કોંગ્રેસે કર્યો વિરોધ access_time 1:18 am IST\nકેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST\nવહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST\nકેરળમાં ભારે વરસાદે કહેર વર્તાવ્યો:ભુસ્ખલન બાદ અનેક ( NRI ) વિદેશીઓ સહિત 60 લોકો ફસાયા;લશ્કરની મદદ લેવાઈ access_time 12:19 am IST\nBSNL આપે છે માત્ર 9 રૂપિયામાં અનલિમિટેડ કોલ અને ડેટા access_time 12:00 am IST\nવિપક્ષના મહાગઠબંધનને મોટો ઝટકો :આપ સહીત ત્રણ પક્ષોએ છોડ્યો સાથ :એનડીએ વધુ મજબૂત access_time 12:00 am IST\nશૌચક્રિયા મુકત શહેર અંગે સેમિનાર access_time 3:57 pm IST\nબોલવામાં(વાચા) તકલીફ ધરાવતા લોકો માટે આશીર્વાદરૂપ સ્પીચ થેરાપી access_time 3:45 pm IST\nએપાર્ટમેન્ટમાં CCTVકેમેરા ફીટ કરતી વખતે કરંટ લાગતા સંદીપ વસાણીનું મોત access_time 4:07 pm IST\nમોરબી જળ હોનારતનાં દિવસે શ્રાવણવદ ચોથ અને ૧૭મુ રોઝુ હતુ access_time 11:55 am IST\nજામજોધપુરમાં એસ.ટી. કર્મીઓનું આંદોલન access_time 11:39 am IST\nપોરબંદરમાં મગફળીના ગોડાઉનમાં અર્જુન મોઢવાડિયાની જનતા રેડ ;પોલીસે ગોડાઉનમાં જતા અટકાવતા રકજક access_time 10:43 pm IST\nઅમદાવાદમાં ટ્રાફિકના નિયમોને લઇને કડક બનેલી પોલીસની કડકાઇનો હાર્દિક પટેલને અનુભવ થયોઃ કારમાં બ્લેક ફિલ્મ હોવાથી ૬૦૦ રૂપિયાનો દંડ ફટાકારાયો access_time 5:45 pm IST\nખરીફ ૨૦૧૮ માટે આયોજન થયું : એક્શન પ્લાન પણ તૈયાર access_time 9:48 pm IST\nસ્પા સેન્ટરની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો access_time 8:16 pm IST\nયુનાઇટેડ નેશન દ્વારા ગઠબંધનની સેનાના હવાઈ હુમલાની નિંદા કરવામાં આવી access_time 6:23 pm IST\nમાં નો પ્રેમ: 17 દિવસ સુધી પોતાના મૃત બાળકને લઈને સમુદ્રમાં ફરતી રહી access_time 6:26 pm IST\nડીલેવરી દરમ્ય���ન ડોક્ટરથી થઇ આટલી મોટી ભૂલ access_time 6:27 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nસિંગાપોરમાં ભારતીય મૂળના વકીલને ૧૬૦૦ ડોલરનો દંડઃ ૧ વર્ષ માટે ડ્ર઼ાઇવીંગ કરવા ઉપર પ્રતિબંધઃ નશો કરેલી હાલતમાં ડ્રાઇવીંગ કરવા બદલ કોર્ટનો હુકમ access_time 12:00 am IST\n૧ વર્ષ સુધીની ઉંમરના બાળકોને માતા-પિતા સાથે સુવડાવવાથી મૃત્‍યુદરનું પ્રમાણ ઓછું: અમેરિકાના ન્‍યુજર્સીમાં ભારતીય પરિવારોના સર્વેમાં જાણવા મળેલી વિગત access_time 12:00 am IST\n૧ વર્ષ સુધીની ઉંમરના બાળકોને માતા-પિતા સાથે સુવડાવવાથી મૃત્‍યુદરનું પ્રમાણ ઓછું: અમેરિકાના ન્‍યુજર્સીમાં ભારતીય પરિવારોના સર્વેમાં જાણવા મળેલી વિગત access_time 9:27 pm IST\nહરિયાણામાં લોન્ચ થઇ યૂફિયસ જુનિયર આંતરરાષ્ટ્રીય ફૂટબોલ એકેડમી access_time 3:29 pm IST\nયુથ ઓલમ્પિકમાં મેદાનમાં ઉતરશે ભારતીય મહિલા તથા પુરુષ હોકી ટીમ access_time 3:29 pm IST\nભારતીય મહિલા ફૂટબોલ ટીમે શ્રીલંકાને 12-0થી હરાવ્યું access_time 3:29 pm IST\nલંડનમાં સારવાર લઇ રહેલ ઈરફાન ખાનની તબિયતમાં આવ્યો સુધારો access_time 3:03 pm IST\n'બત્તી ગુલ મીટર ચાલુ'નું પોસ્ટર થયું રિલીઝ access_time 3:05 pm IST\nફરીથી ફિલ્મમાં આવી રહી છે આયેશા ઝુલ્કા access_time 10:13 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/and-caa-caa-bharatiya-janata-party-is-the-largest-446530906225882", "date_download": "2020-09-29T07:52:59Z", "digest": "sha1:H272SQJWRPHAJF3V3VUHKVC4BCFHXVB5", "length": 6376, "nlines": 37, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat રાહુલબાબા & કંપની અપ્રચાર ફેલાવી રહી છે કે CAA થી અલ્પસંખ્યકોની નાગરિકતા છીનવાઈ જશે. 👉હું આ બધાને ચેલેન્જ આપું છું કે CAA પર જાહેર ચર્ચા કરો અને ક્યાં નાગરિકતા લઇ લેવાની જોગવાઈ છે તે બતાવો 👉આ કાયદામાં નાગરિકતા આપવાની જોગવાઈ છે નાગરિકતા લેવાની કોઇ જોગવાઈ છે જ નહિ - કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત શાહ", "raw_content": "\nરાહુલબાબા & કંપની અપ્રચાર ફેલાવી રહી છે કે CAA થી અલ્પસંખ્યકોની નાગરિકતા છીનવાઈ જશે. 👉હું આ બધાને ચેલેન્જ આપું છું કે CAA પર જાહેર ચર્ચા કરો અને ક્યાં નાગરિકતા લઇ લેવાની જોગવાઈ છે તે બતાવો 👉આ કાયદામાં નાગરિકતા આપવાની જોગવાઈ છે નાગરિકતા લેવાની કોઇ જોગવાઈ છે જ નહિ - કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત શાહ\nરાહુલબાબા & કંપની અપ્રચાર ફેલાવી રહી છે કે CAA થી અલ્પસંખ્યકોની નાગરિકતા છીનવાઈ જશે.\n👉હું આ બધાને ચેલેન્જ આપું છું કે CAA પર જાહેર ચર્ચા કરો અને ક્યાં નાગરિકતા લઇ લેવાની જોગવાઈ છે તે બતાવો\n👉આ કાયદામાં નાગરિકતા આપવાની જોગવાઈ છે નાગરિકતા લેવાની કોઇ જોગવાઈ છે જ નહિ - કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત શાહ\nરાહુલબાબા & કંપની અપ્રચાર ફેલાવી રહી છે કે CAA થી અલ્પસંખ્યકોની નાગરિકતા છીનવાઈ જશે. 👉હું આ બધાને ચેલેન્જ આપું છું કે CAA પર જાહેર ચર્ચા કરો અને ક્યાં નાગરિકતા લઇ લેવાની જોગવાઈ છે તે બતાવો 👉આ કાયદામાં નાગરિકતા આપવાની જોગવાઈ છે નાગરિકતા લેવાની કોઇ જોગવાઈ છે જ નહિ - કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત શાહ\nજુઠાણાને પગ નથી હોતા,અસત્યનું આયુષ્ય બહુ ટૂંકું હોય..\nઅમદાવાદ એરપોર્ટ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ Bharatiya Janata Party..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00429.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/BHD/MDL/T", "date_download": "2020-09-29T07:03:10Z", "digest": "sha1:WYI5DG7IYNLASAQFUJ4J7BNZEZDXOG5W", "length": 25898, "nlines": 322, "source_domain": "gu.exchange-rates.org", "title": "બાહરેની દિનાર વિનિમય દર - મોલડોવન લ્યુ - ઐતિહાસિક વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nમોલડોવન લ્યુ / ઐતિહાસિક વિનિમય દર ટેબલ\nમોલડોવન લ્યુ (MDL) ની સામે બાહરેની દિનાર (BHD)\nનીચેનું ટેબલ બાહરેની દિનાર (BHD) અને મોલડોવન લ્યુ (MDL) વચ્ચેના 01-04-20 થી 28-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\nમોલડોવન લ્યુ ની સામે બાહરેની દિનાર ના ઐતિહાસિક વિનિમય દરો નું ગ્રાફ જુઓ.\nઆ ટેબલ 1 મોલડોવન લ્યુ ની સામે બાહરેની દિનાર ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 બાહરેની દિનાર ની સામે મોલડોવન લ્યુ જોવા માટે ટેબલ ને ઊંધું કરો.\nExcel માં નિકાસ કરો\nઆ માહિતી CSV ફાઈલ માં સંગ્રહ કરો જે Microsoft Excel માં ખુલી સકે.\nવર્તમાન મોલડોવન લ્યુ વિનિમય દરો\nમોલડોવન લ્યુ ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ટેબલ બાહરેની દિનાર અને મોલડોવન લ્યુ વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. મોલડોવન લ્યુ અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો જોવા માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી ર��ન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00430.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/tag/carrying-load-change/", "date_download": "2020-09-29T08:10:02Z", "digest": "sha1:AM34K2X2WJATXOZMTZW7FO3FGQTW7CRG", "length": 9645, "nlines": 114, "source_domain": "khabargujarat.com", "title": "carrying load change – Khabar Gujarat", "raw_content": "\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nપગની નબળાઇ દુર કરવા તેમજ ખભ્ભા-છાતી મજબૂત કરવા “વૃક્ષાસન” ફકત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર\nબેડેશ્વરમાં બિસ્માર રોડમાં પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી\nકચ્છ-રાપરમાં થયેલ હત્યાનાં વિરોધમાં શેડ્યુલ કાસ્ટ એડવોકેટ એસો. દ્રારા આવેદન પત્ર પાઠવાયુ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nસસોઇ નજીક લૌકિક પ્રસંગે જતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા મોત\nકલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો\nવડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી\nકલ્યાણપુરના ટીટોડી ગામે જુગારધામ ઝડપાયું: આઠ શખ્સો ઝબ્બે\nઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે\nખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nવિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nઅમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે\nUN મહાસભામાં વડાપ્રધાન મોદીનું ચોક્ખું ને ચટ્ટ\nયુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતાં 22ના મોત\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nનિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટ મહત્વની સપાટી…\nનિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઇન્ટ મહત્વની સપાટી…\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nરાજ્યની પાવરગ્રીડ લોડ ફેરફાર વહન કરવા સક્ષમ : વીજ નિગમ\nરવિવારનાં કાર્યક્રમથી ગ્રીડને કોઇ નૂકશાન નહી થાય\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્��ારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nપગની નબળાઇ દુર કરવા તેમજ ખભ્ભા-છાતી મજબૂત કરવા “વૃક્ષાસન” ફકત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર\nબેડેશ્વરમાં બિસ્માર રોડમાં પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nપગની નબળાઇ દુર કરવા તેમજ ખભ્ભા-છાતી મજબૂત કરવા “વૃક્ષાસન” ફકત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર\nબેડેશ્વરમાં બિસ્માર રોડમાં પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00430.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/india/dad-asked-for-jackfruit-from-village-pranabs-son/articleshow/77537455.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article12", "date_download": "2020-09-29T06:52:30Z", "digest": "sha1:Z7GHTUY6R6K7G366I32BQMEW2B6PQIL3", "length": 9974, "nlines": 84, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "pranab mukherjee: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દીકરા પાસે પોતાના ગામડેથી ફણસ મંગાવ્યું હતું - dad asked for jackfruit from village: pranab's son | I am Gujarat\nપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દીકરા પાસે પોતાના ગામડેથી ફણસ મંગાવ્યું હતું\nPranab Mukherjee Health Updates: 84 વર્ષના પ્રણવ મુખર્જીની તબિયત હજુ પણ નાજુક છે, તેમના ફણસ પ્રત્યેના પ્રેમ અંગે તેમના દીકરાએ અમારી સાથે ખાસ વાતચીત કરી છે.\nનવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વેન્ટિલેટર પર ગયા તેના એક અઠવાડિયા પહેલા દીકરાને બોલાવીને એક વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું. તેમણે દીકરા અભિજીતને કે જેઓ બંગાળના રાજકારણી છે તેમને કહ્યું હતું કે,\"કઠલ નિયા આય (મારા માટે ફણસ લાવજે)\"\nપ્રણવ મુખર્જીના 60 વર્ષના દીકરા અભિજીતે પોતાના દિલ્હીમાં ગ્રેટર કૈલાશમાં આવેલા ઘરેથી જણાવ્યું કે, \"હું કોલકાતાથી મારા ગામ, મીરાતિ (પશ્ચિમ બંગાળના બિરભુમ જિલ્લામાં આવેલું છે.), ફણસ લેવા માટે ગયો હતો. આ 25 કિલોનું પાકું ફણસ હતું. હું તે ટ્રેનમાં 3 ઓગસ્ટના દિવસે દિલ્હી લઈ આવ્યો અને તેમને મળ્યો.. બાબા અને મને બન્ને ટ્રેનનો પ્રવાસ ખુબ પસંદ છે.\"\nઅભિજીત મુખર્જીએ વધુમાં જણાવ્યું કે, \"તેમણે થોડું ફણસ ખાધું હતું. સારું થયું કે તેમનું સુગર લેવલ જળવાઈ રહ્યું. તેઓ પણ ઘણાં જ ખુશ હતા.. આ પછી તેઓ બીમાર નહોતા પડ્યા.\" પરંતુ એક અઠવાડિયા પછી અચાનક કંઈક થયું. પૂર્વ રાષ્ટ્રપતિની બ્લડ ક્લોટ કાઢવા માટે બ્રેન સર્જરી કરવાની હતી, જેના પહેલા તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો.\n\"તેઓ સંરક્ષણ મંત્રી હતા ત્યારથી તેમના મેડિકલ રેકોર્ડનું ધ્યાન આર્મી ડોક્ટરો દ્વારા કરવામાં આવતું હતું. જેના કારણે તેમને દિલ્હી કેન્ટોલમેન્ટમાં આવેલા આર્મીના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા. આ પછી હું તેમને PPE અને સુરક્ષા જાળવીને 4 વખત જોઈ શક્યો છું. જ્યારે મેં તેમને છેલ્લે જોયા ત્યારે તેઓ કુદરતી રીતે શ્વાસોશ્વાસ કરી રહ્યા હતા.\"\nપ્રણવ મુખર્જી 84 વર્ષના છે, ગુરુવારે તેમની તબિયત એવી જ હતી. \"તેઓ ડીનો, ટાઈસન અને જેકી વિશે પૂછ્યા કરતા હતા.\" અભિજીત મુખર્જીએ કહ્યું કે, આ ત્રણે શ્વાનના નામ છે, જેમને તેમની દીકરી સુચિસ્મિતાએ બચાવ્યા હતા.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nરાજ્યોનો કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા રદ કરવાનો નિર્ણય નિરર્થકઃ UGC આર્ટિકલ શો\nઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ગયા\nઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો યુવક, બેંકમાં ન આપવામાં આવી એન્ટ્રી\nગીરઃ તાલાલાના રામપરામાં રસ્તા વચ્ચે મારણ આરોગતી રહી સિંહણ, લોકો જોતા જ રહ્યાં\nગાંધીનગરમાં કૃષિ બિલ સામે કોંગ્રેસનો દેખાવો, ધાનાણી-ચાવડા સહિતની અટકાયત\nવડોદરાના ખેડૂતોએ કહ્યું કે કૃષિ સુધારા બિલથી અમને ફાયદો થશે\nસુરતમાં તૈયાર થઈ રહ્યા છે ફેશન માસ્ક, જેમાં છે વાયરસથી સુરક્ષા માટેના ત્રણથી ચાર લેયર\nઅમદાવાદદર્દીઓના હૃદય પર અસર કરી રહ્યો છે કોરોના, ડોક્ટરોની સલાહ\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nબિઝનેસતહેવારોની સીઝન પહેલા SBIએ સસ્તી કરી Loans, બીજી પણ ઓફર્સ\nદેશરેપ કેસમાં મહિલાના લીવ ઈન પાર્ટનરનો 20 વર્ષે નિર્દોષ છૂટકારો\nસુરતસુરત: દુર્લભ પટેલ સ્યુસાઈડ કેસમાં PI સહિત 3 આરોપીને 9 દિવસના રિમાન્ડ\nબોલીવુડડ્રગ્સ કેસઃ NCBના રડાર પર છે બોલિવુડના અન્ય ઘણા સેલેબ્સ\nઅમદાવાદગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે 10 દિવસમાં કોરોનાને હરાવ્યો\nદેશદેશમાં મહિના પછી 70,000 કરતા ઓછા કોરોનાના નવા કેસ નોંધાયા\nઅમદાવાદગાંધીનગરઃ દીકરાને કિડનેપ કરી પતિએ પત્ની પાસે 38 લાખની ખંડણી માગી\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજ��ા મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00430.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/maharashtra/article/exports-of-10-lakh-bales-of-cotton-in-first-three-months-of-season-5e197e569937d2c12324df01", "date_download": "2020-09-29T06:24:39Z", "digest": "sha1:GJKDATMDBBTBR5M42WLTZKXBHH57IGDE", "length": 8370, "nlines": 96, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- સીઝનની પહેલા ત્રણ મહિનામાં 10 લાખ કપાસની ગાંસડીની નિકાસ - એગ્રોસ્ટાર", "raw_content": "\nસીઝનની પહેલા ત્રણ મહિનામાં 10 લાખ કપાસની ગાંસડીની નિકાસ\nનવી દિલ્હી: 1 ઓક્ટોબર, 2019 થી ચાલુ હાલની સીઝનમાં 31 ડિસેમ્બર સુધીમાં 10 લાખ ગાંસડી (એક ગાંસડી -170 કિલો) કપાસની નિકાસ થઇ છે, જ્યારે આ દરમિયાન આશરે 6.50 લાખ ગાંસડીની આયાત પણ કરવામાં આવી છે. 1 ઓક્ટોબરથી શરૂ થયેલી ચાલુ પાક સીઝન 2019-20માં કપાસનું ઉત્પાદન 13.62 ટકા વધીને 354.50 લાખ ગાંસડી થવાનો અંદાજ છે. કોટન એસોસિએશન ઑફ ઇન્ડિયા (એસઇએ) ના અનુસાર કપાસનું ઉત્પાદન 354.50 લાખ ગાંસડી હોવાનો અંદાજ છે, જે ગયા વર્ષના 312 લાખ ગાંસડીથી વધુ છે. 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધીમાં કપાસની 125.89 લાખ ગાંસડી ઉત્પાદક બજારોમાં આવી છે. વર્તમાન સિઝનના ઉત્પાદન અંદાજ વધુ હોવાનું કારણ યાર્ન મિલોની માંગ પણ નબળી છે, પરિણામે, ઉત્પાદકોની મંડીમાં કપાસના ભાવ ન્યૂનતમ ટેકાના ભાવ (એમએસપી) થી નીચે છે. મંડીઓમાં કપાસનો ભાવ 4,900 થી 5,200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે, જ્યારે કેન્દ્ર સરકારે વર્તમાન પાક સીઝન 2019-20 માટે કપાસનો એમએસપી 5,250-5,550 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યો છે. ઉત્તર ભારતમાં કપાસનું ઉત્પાદન 61 લાખ ગાંસડી હોવાનો અંદાજ છે. મધ્ય ભારતનાં રાજ્યોમાં કપાસનું ઉત્પાદન 197 લાખ ગાંસડી, ગુજરાતમાં કપાસનું ઉત્પાદન 96 લાખ ગાંસડી હોવાનો અંદાજ છે. મહારાષ્ટ્રમાં ઉત્પાદન 85 લાખ ગાંસડી હોવાનો અંદાજ છે. સંદર્ભ - આઉટલુક એગ્રીકલ્ચર, 6 જાન્યુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.\nઆઉટલુક એગ્રીકલ્ચરકૃષિ વર્તાકૃષિ જ્ઞાન\nઆઉટલુક એગ્રીકલ્ચરકૃષિ વાર્તાકૃષિ જ્ઞાનયોજના અને સબસીડી\nબેંકોએ 70 લાખ કિસાન કાર્ડ ધારકોને 62,870 કરોડ રૂપિયાની લોન ની મંજૂરી આપી \nબેંકોએ ખેડૂતોને ખરીફ સીઝન દરમિયાન પાકની વાવણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે 62,870 કરોડ રૂપિયા ની લોન મર્યાદા ની સાથે 70.32 લાખ કિસાન ક્રેડિટ કાર્ડ આપ્યા છે._x000D_ _x000D_ નાણાં...\nકૃષિ વાર્તા | આઉટલુક એગ્રીકલ્ચર\nકૃષિ વાર્���ાઆઉટલુક એગ્રીકલ્ચરકૃષિ જ્ઞાન\nકેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રીનો દાવો, સરહદ પર તીડ દેખાતાં જ ખત્મ કરવાની તૈયારી\nકેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી કૈલાસ ચૌધરીએ ગુરુવારે કહ્યું કે, તીડ સરહદ પર જોવા મળતાં જ તેનો નાશ કરવામાં આવશે જેની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. તેમણે...\nકૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચરકૃષિ જ્ઞાન\nખાતરોના સંતુલિત ઉપયોગ અંગે એક લાખ ગામોમાં સરકાર જાગૃતિ અભિયાન હાથ ધરશે\nજૈવિક ખાતરોનો ઉપયોગ વધારવા કેન્દ્ર સરકાર ખેડૂતોને જાગૃત કરશે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે જણાવ્યું હતું કે સરકાર એક લાખથી વધુ ગામોમાં જૈવિક ખાતરોના ઉપયોગને પ્રોત્સાહન...\nકૃષિ વાર્તા | આઉટલુક એગ્રીકલ્ચર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/maharashtra/article/government-is-preparing-to-sell-pulses-onions-and-tomatoes-directly-5d846cf4f314461dadf75966", "date_download": "2020-09-29T08:09:17Z", "digest": "sha1:4RLO5JRX5R7HAGW5EA7TGFUVOWN7OCWK", "length": 8539, "nlines": 97, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- સરકાર સીધી કઠોળ, ડુંગળી અને ટામેટાં વેચવાની તૈયારી કરી રહી છે! - એગ્રોસ્ટાર", "raw_content": "\nસરકાર સીધી કઠોળ, ડુંગળી અને ટામેટાં વેચવાની તૈયારી કરી રહી છે\nનવી દિલ્હી: સરકાર ગ્રાહકોને પોષણક્ષમ ભાવે કઠોળ, ડુંગળી અને ટામેટાં વેચવાની યોજના બનાવી રહી છે. ગ્રાહક બાબતોનું મંત્રાલય, નાફેડ અને અન્ય જાહેર કંપનીઓ સાથે મળીને આ યોજના શરૂ કરશે.\nખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ સરકાર કઠોળ, ડુંગળી અને ટામેટાંને સીધા ગ્રાહકોને વેચવાની યોજના છે. આ સાથે ગ્રાહકોને વ્યાજબી ભાવે કઠોળ, ડુંગળી અને ટામેટાં મળશે. ખેડુતોને પણ પાકનો યોગ્ય ભાવ મળશે. તેનાથી ફુગાવા પર નિયંત્રણ આવશે, પરંતુ કેન્દ્રીય સ્ટોક માંથી કઠોળ અને ડુંગળીના શેરને ઉપાડવામાં પણ મદદ મળશે. તેમણે કહ્યું કે ગ્રાહકોને તેમની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે મંત્રાલય ઇ-કોમર્સ કંપનીઓ સાથે વાતચીત કરી રહ્યું છે. તાજેતરમાં આ મામલે દિલ્હી સરકાર, દિલ્હી એપીએમસી, સફલ અને નાફેડના અધિકારીઓ સાથે બેઠક થઈ છે. નાફેડ કઠોળની ખરીદી ખેડૂતો પાસેથી એમએસપી પર કરે છે, તેઓ બફર સ્ટોક માટે ડુંગળી પણ ખરીદે છે. તેવી જ રીતે ટામેટાં પણ સીધા જ ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે. તેમણે કહ્યું હતું કે કઠોળ અને ડુંગળીના ભાવમાં વધારા પર રાજ્યોને કેન્દ્રિય સ્ટોક ઉપાડવા માટે લખવામાં આવે છે, પરંતુ કેટલાક રાજ્ય સરકા���ો કઠોળ સાથે ડુંગળી નો ઉપાડ કેન્દ્રિય સ્ટોક માંથી કરે છે. સંદર્ભ - આઉટલુક એગ્રિકલ્ચર, 18 સપ્ટેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો\nઆઉટલુક એગ્રીકલ્ચરકૃષિ વાર્તાકૃષિ જ્ઞાન\nઆઉટલુક એગ્રીકલ્ચરકૃષિ વાર્તાકૃષિ જ્ઞાનયોજના અને સબસીડી\nબેંકોએ 70 લાખ કિસાન કાર્ડ ધારકોને 62,870 કરોડ રૂપિયાની લોન ની મંજૂરી આપી \nબેંકોએ ખેડૂતોને ખરીફ સીઝન દરમિયાન પાકની વાવણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે 62,870 કરોડ રૂપિયા ની લોન મર્યાદા ની સાથે 70.32 લાખ કિસાન ક્રેડિટ કાર્ડ આપ્યા છે._x000D_ _x000D_ નાણાં...\nકૃષિ વાર્તા | આઉટલુક એગ્રીકલ્ચર\nકૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચરકૃષિ જ્ઞાન\nકેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રીનો દાવો, સરહદ પર તીડ દેખાતાં જ ખત્મ કરવાની તૈયારી\nકેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી કૈલાસ ચૌધરીએ ગુરુવારે કહ્યું કે, તીડ સરહદ પર જોવા મળતાં જ તેનો નાશ કરવામાં આવશે જેની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. તેમણે...\nકૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચરકૃષિ જ્ઞાન\nખાતરોના સંતુલિત ઉપયોગ અંગે એક લાખ ગામોમાં સરકાર જાગૃતિ અભિયાન હાથ ધરશે\nજૈવિક ખાતરોનો ઉપયોગ વધારવા કેન્દ્ર સરકાર ખેડૂતોને જાગૃત કરશે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે જણાવ્યું હતું કે સરકાર એક લાખથી વધુ ગામોમાં જૈવિક ખાતરોના ઉપયોગને પ્રોત્સાહન...\nકૃષિ વાર્તા | આઉટલુક એગ્રીકલ્ચર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://musavalibhai.wordpress.com/2013/10/12/e-bane-kharu-bhaila/", "date_download": "2020-09-29T06:27:46Z", "digest": "sha1:L3MDR7LB43CRAE6UFTMFCBTWAP75RCZX", "length": 41701, "nlines": 328, "source_domain": "musavalibhai.wordpress.com", "title": "એ બને ખરું, ભઈલા ? | વલદાનો વાર્તાવૈભવ", "raw_content": "\n{અચૂક વાંચો \"જળસમાધિ\" – મારું વાર્તાલેખનનું પ્રથમ સોપાન (૧૯૬૫)}\n‘વેગુ’ એ “વલદાની વાસરિકા”\nમિત્રોની ૧૦૦ શ્રેષ્ઠ વાર્તાઓ\nએ બને ખરું, ભઈલા \nપ્રાકૃતિક અને ધાર્મિક વાતાવરણના સંગમસમા એવા બાળારામ મહાદેવના મંદિર પાસેના ગીચ જંગલમાં નજીકના પાલનપુર શહેરનાં કોલેજિયન યુવામિત્રોની આ મિજબાની છે. શુદ્ધ બ્રાહ્મણિયા રસોઈમાં મીઠી વાનગીમાં દૂધપાક છે અને સાથે પૂરીઓ પણ છે. પંગતમાં જમવા બેઠેલાં સૌ કોઈને ગરમાગરમ પૂરીઓ મળી રહે, તે માટે મહારાજ પૂરીઓ તળતા જાય છે અને તેમનો સહાયક પૂરીઓ પીરસતો જાય છે. સહાયકની દોડાદોડીમા�� એક પૂરી નીચે પડી જાય છે અને તેની ચીલઝડપ કરવા ચકોર એવો એક કાગડો અચાનક ત્યાં આવી ચઢે છે. એ કાગડો પોતાની ચાંચમાં પૂરી સાથે નજીકના એક ઝાડની ડાળી ઉપર જઈ બેસે છે. તે પૂરીને આરોગવાની શરૂઆત કરે તે પહેલાં તો ઝાડ નીચે એક કૂતરો આવી પહોંચે છે. કાગડો પૂરીને પોતાના પગો વચ્ચે દબાવી દઈને પેલા કૂતરાને પૂછે છે, ‘કેમ ભાઈ, પુનર્જન્મમાં કૂતરા થવું પડ્યું કે શું અગાઉના કોઈક જન્મમાં તો શિયાળ હતા, કેમ ખરું કે નહિ અગાઉના કોઈક જન્મમાં તો શિયાળ હતા, કેમ ખરું કે નહિ \nકૂતરો જવાબ વાળે છે, ‘કાગભાઈ, તમે તો ત્રિકાળજ્ઞાની લાગો છો તો તો તમને એ પણ ખબર હશે કે તમારા પૂર્વજની જેમ હું તમારી પાસેથી પણ પૂરી પડાવી લેવા તમને મધુર ગાન કરવાનું કહીશ તો તો તમને એ પણ ખબર હશે કે તમારા પૂર્વજની જેમ હું તમારી પાસેથી પણ પૂરી પડાવી લેવા તમને મધુર ગાન કરવાનું કહીશ \n’મારા મનની વાતની તને શી રીતે ખબર પડી, અલ્યા \n‘બોલવા પહેલાં બંને પગ વચ્ચે પૂરી દબાવી દીધી એટલે \n નવીન જન્મમાં તારી બૌદ્ધિક પ્રગતિ સારી થઈ લાગે છે \n‘હેં કાગભાઈ, પણ હું તમને પૂછું છું કે તમે પેલા ડાર્વિનનો પુન: અવતાર તો નથી ને \n‘અલ્યા, ઉત્ક્રાંતિવાદનાં ઊઠાં ભણાવી ચૂકેલો એ ડાર્વિન તેના નવીન જન્મમાં મનુષ્ય કરતાં ઉચ્ચ કોટિના કોઈક એવા દેવદૂત કે મહામાનવ તરીકે જન્મે, નહિ કે કાગડા તરીકે તેણે ઉત્ક્રાંતિનો નિયમ શોધ્યો છે, નહિ કે અવક્રાંતિનો તેણે ઉત્ક્રાંતિનો નિયમ શોધ્યો છે, નહિ કે અવક્રાંતિનો ભલા, હું તો પહેલાં કાગડો હતો, હાલમાં કાગડો છું અને ભવિષ્યે પણ કાગડા તરીકે જ જન્મ ધારણ કરીશ ભલા, હું તો પહેલાં કાગડો હતો, હાલમાં કાગડો છું અને ભવિષ્યે પણ કાગડા તરીકે જ જન્મ ધારણ કરીશ મનુષ્ય તરીકે તો કદીય નહિ, હા મનુષ્ય તરીકે તો કદીય નહિ, હા ’ માનવજાતિ પ્રત્યેની કાગડાની કોઈક કડવાશ અહીં પ્રગટ થઈ જાય છે.\n‘હવે, પૂરી પડી જવાનો ભય રાખ્યા સિવાય વાતો કરવાનું બંધ કરીને પહેલાં ભોજનને ન્યાય આપી દો. મને તમારી પૂરીમાં કોઈ ઈન્ટરેસ્ટ નથી \n‘અલ્યા, તને શું નથી કોઈ બીજી ભાષાનો શબ્દ બોલ્યો લાગે છે કોઈ બીજી ભાષાનો શબ્દ બોલ્યો લાગે છે \n‘અલ્યા ભાઈ, એ અંગ્રેજી શબ્દ છે. શિયાળના અવતાર પછી વચ્ચે એક વિલાયતી કૂતરાના અવતારનો આંટો મારી આવ્યા પછી આ અવતારમાં હું દેશી કૂતરો થયો છું. પૂર્વજન્મના સંસ્કારની કોઈક અસર બાકી રહી જાય તે ન્યાયે મારા અંગ્રેજ માલિકની અંગ્રેજી ભાષાનો ‘ઈન્ટરેસ્ટ’ ���બ્દ મારાથી બોલી જવાયો તેનો મતલબ એ થાય કે મને તમારી પૂરી ખાવામાં કોઈ રસ નથી, કેમ કે મને એસિડિટીની તકલીફ હોઈ હું તળેલું ખાતો નથી. આ કોલેજિયનોના જમી લીધા બાદ ફેંકી દેવાનારાં પતરાળાંમાંના પડિયાઓમાંથી હું દૂધપાક ચાટી લઈશ.’\n‘જો સાંભળ, મને તારી વાતમાં પેલો તારાવાળો ઈન્ટરેસ્ટ પડ્યો હોઈ હું મારી પૂરીને આરોગી લઉં છું, પણ એટલી વારમાં તું જતો રહેતો નહિ પહેલી પંગતને જમી રહેવાને હજુ વાર છે. બીજું એ કે તારા દૂધપાકના ચાટણમાં અમારાં કોઈ કાગ ભાઈબહેન ભાગ પડાવે નહિ એ માટે એ લોકોને હું સમજાવી દઈશ.’\nપોતાની વાતચીતને અટકાવીને પગ વચ્ચે દબાવેલી પૂરીને ખાઈ લીધા પછી કાગડો બોલે છે, ‘અલ્યા, કૂતરા તરીકેના તારા બંને અવતારોમાં તને કયો અવતાર સારો લાગ્યો \n‘દેશી કૂતરાનો આ અવતાર જ તો વળી કોઈ ગુલામી નહિ, ગળે પટ્ટો નહિ, જંક ફુડ નહિ, ઈચ્છા થાય ત્યાં શૌચક્રિયા કરી શકાય, ગમે ત્યારે ભસી શકાય, અવાજની તીવ્રતાના આંક ડેસીબલનો કોઈ નિયમ લાગે નહિ, અમારાં શેરીયુદ્ધો અને યુદ્ધવિરામો થકી માનવજાતને યુદ્ધ અને શાંતિના પાઠ ભણાવી શકાય…..’\n‘બસ, બસ. તારા અવતાર ઉપર તેં પીએચ ડી. કર્યું લાગે છે \n‘હું નહિ, પણ મારા વિલાયતી કૂતરા તરીકેના અવતાર વખતનો મારો ધવલિયો માલિક કૂતરાઓ ઉપર પીએચ. ડી. કરતો હતો. હું તેનો લખેલો મહાનિબંધ (Thesis) વાંચી ગએલો અને તેથી જ તો દેશી કૂતરા તરીકેનો જાત અનુભવ મેળવવા માટે જ મેં ઈશ્વર પાસેથી માગીને આ પુનર્જન્મ લીધો છે \n‘હવે વધારે મોટા ગપગોળા ફેંકીશ નહિ, મારી ચાંચમાં તે ઊતરશે નહિ વળી જો, ત્યાં પેલાં પતરાળાં ફેંકાયાં. પહેલાં તું તારી એસિડિટીનું ચાટણ ચાટી આવ, એટલી વારમાં હું પાણી પી આવું છું અને પછી આપણે શાંતિથી થોડીક વધારે વાતો કરી લઈએ.’\n‘અલી અલી જ્યોત્સના, જો જો પેલા ઝાડ પાસેનું દૃશ્ય તો જો શેક્સપિઅરે તેના નાટક ‘Much Ado About Nothing ‘(ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર ’) માં આવા જ દૃશ્યની કલ્પના કરીને સરસ મજાનો એક સંવાદ આપ્યો છે. અહીં ફરક માત્ર એટલો જ છે કે કૂતરું ભસતું નથી ’) માં આવા જ દૃશ્યની કલ્પના કરીને સરસ મજાનો એક સંવાદ આપ્યો છે. અહીં ફરક માત્ર એટલો જ છે કે કૂતરું ભસતું નથી ’ પ્ર..વ. એમ. એ.(અંગ્રેજી)ની વિદ્યાર્થિની પ્રિયંકા બોલી.\n‘હું તો સાયન્સની સ્ટુડન્ટ છું, તું એ સંવાદ કહી સંભળાવે તો ખબર પડે અલ્યાં બધાં આ પ્રિયંકાને સાંભળો.’ જ્યોત્સનાએ કહ્યું.\n‘નાટકની નાયિકા તેના નાયકને કહે છે – ‘I had rather hear my dog bark at a crow than a man swear he loves me.’ પ્રિયંકા ત્રાંસી નજરે અને મલકતા મુખે અલ્કેશ સામે જોતાં બોલે છે.\nપ્રોફેસર કુલશ્રેષ્ઠ સુદ્ધાં મોટા ભાગના કોલેજિયનો જાણે છે કે શ્રીમાન અલ્કેશ પ્રિયંકા તરફ્ના એકતરફી પ્રેમમાં લટ્ટુ છે અને પ્રિયંકા જાણી જોઈને બધાની વચ્ચે તેની ફિલ્લમ ઊતારી રહી છે.\n‘હું તો રસાયણશાસ્ત્રનો પ્રોફેસર છું એટલે એ સંવાદનો ઉપલકિયો અર્થ સમજી શકું, પણ ગૂઢાર્થ તો, પ્રિયંકા, બધાંને તારે જ સમજાવવો પડશે ’ બધાં જુવાન કોલેજિયનોમાં મુક્ત રીતે ભળી જવા માટે પ્રોફેસર કુલશ્રેષ્ઠ હસતાંહસતાં બોલે છે.\n“જૂઓ સર, એ સંવાદનો સીધો અર્થ જ એનો ગૂઢાર્થ છે. ગુજરાતીમાં કહીએ તો સંવાદ એમ છે કે ‘કોઈ માણસ મને એમ કહે કે હું તને ખૂબ ચાહું છું એમ સાંભળવા કરતાં મારા કૂતરાને કાગડા સામે જોઈને ભસતો સાંભળવાનું હું વધારે પસંદ કરું \nઅલ્કેશ ગાંજ્યો જાય તેવો ન હતો. તેણે ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો, “પ્રિયંકા, એ સંવાદનો અનુવાદ કરવામાં તારી કંઈક ભૂલ થતી હોય એમ મને લાગે છે. સંવાદ નાટકનાં નાયક-નાયિકા વચ્ચેનો જ હોઈ બંને કૂતરા અને કાગડા પૈકી કાગડો નારી જાતિમાં જ હોવો જોઈએ મારા મતે સંવાદનો ઉત્તરાર્ધ ‘મારા કૂતરાને કાગડી સામે જોઈને ભસતો સાંભળવાનું હું વધારે પસંદ કરું મારા મતે સંવાદનો ઉત્તરાર્ધ ‘મારા કૂતરાને કાગડી સામે જોઈને ભસતો સાંભળવાનું હું વધારે પસંદ કરું ’ એમ હોવું જોઈએ ’ એમ હોવું જોઈએ \nબધાં ખડખડાટ હસી પડે છે.\nઅહીં કોલેજિયનો વચ્ચે આ ટોળટપ્પાં ચાલી રહ્યાં છે, ત્યારે પેલા ઝાડ નીચેનો કૂતરો કાગડા સામે આંખ મીંચકારતાં સાનંદ બોલી ઊઠે છે, ‘જોયું આપણ બેઉને કેન્દ્રમાં રાખીને એ લોકો ગમ્મત-મજાક કરી રહ્યાં છે આપણ બેઉને કેન્દ્રમાં રાખીને એ લોકો ગમ્મત-મજાક કરી રહ્યાં છે પણ By the way, હું તો જાણી લઉં કે એ નાટકના સંવાદમાંના કાગડાની જાતિ ગમે તે હોય, પણ તારી જાતિ કઈ છે પણ By the way, હું તો જાણી લઉં કે એ નાટકના સંવાદમાંના કાગડાની જાતિ ગમે તે હોય, પણ તારી જાતિ કઈ છે \n’ મહાપરાણે શરમાતાંશરમાતાં તેણી બોલે છે.\n‘તો તો, પેલો છોકરો સાચો હોં હવે જો આપણે ચૂપ રહીને એ લોકોની વાતો સાંભળીએ. મને પેલા છોકરા-છોકરી વચ્ચે ‘ઈલુ-ઈલુ’ જેવું કંઈક લાગે છે હવે જો આપણે ચૂપ રહીને એ લોકોની વાતો સાંભળીએ. મને પેલા છોકરા-છોકરી વચ્ચે ‘ઈલુ-ઈલુ’ જેવું કંઈક લાગે છે \n‘તું પૂર્વર્જન્મમાં વિલાયતી કૂતરો હતો એટલે અંગ્રેજીમાં ખૂબ ફાડે છે અને મારે બધું હવામાં જા�� છે તું ‘ઈલુ-ઈલુ’નો ફોડ પાડે તો હું આગળ કંઈક કહું તું ‘ઈલુ-ઈલુ’નો ફોડ પાડે તો હું આગળ કંઈક કહું \n‘એ તને હું પછી સમજાવીશ. હાલ આપણે ચૂપ રહીને એમને સાંભળીએ તો મજા પડશે \nપેલી પ્રિયંકા જરાય છોભીલી પડ્યા સિવાય અલ્કેશની વાતનો રદિયો આપતાં કહે છે, ‘પણ, એ સંવાદમાં ક્યાં he-crow કે she-crow એવું સ્પષ્ટ દર્શાવાયું છે \n‘એ તો સંદર્ભથી જ સમજી લેવું પડે કે એ કાગડી જ હોય અલ્કેશ સાચો છે, મિસિસ ભરતીઆ તમે શું કહો છો અલ્કેશ સાચો છે, મિસિસ ભરતીઆ તમે શું કહો છો ’ પ્રોફેસર કુલશ્રેષ્ઠ બોલે છે.\n‘એ તો બધાંયનો મત જાણવો પડે ચાલોને, સૌને ‘કાગડો’ કે ‘કાગડી’ એવું ગુપ્ત રીતે ચિઠ્ઠીમાં લખી જણાવવાનું કહીને આપણે એ નક્કી કરીએ ચાલોને, સૌને ‘કાગડો’ કે ‘કાગડી’ એવું ગુપ્ત રીતે ચિઠ્ઠીમાં લખી જણાવવાનું કહીને આપણે એ નક્કી કરીએ ’ પ્રોફેસર મિસિસ ભરતીઆ પ્રત્યુત્તર વાળે છે.\nએક તરફ પેલાં કોલેજિયનો અને તેમનાં અધ્યાપકગણ એકપાત્રીય અભિનય, રમુજી ટુચકા અને અંતાક્ષરી જેવા વિવિધ કાર્યક્રમોએ મનોરંજન કરી રહ્યાં છે, ત્યારે અહીં પેલી કાગડી અને કૂતરા વચ્ચેની પેલી ‘ઈલુ-ઈલુ’ની સમજૂતિ અંગેની અધૂરી વાત આગળ વધે છે.\n“અંગ્રેજીમાં બોલાતા ‘I Love U(you)’ ને ટૂંકમાં ILU (ઈલુ) કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે ‘હું તને ચાહું છું.’; સમજી ” કૂતરો કાગડીને ‘ઈલુ’નો અર્થ સમજાવે છે.\n“તો તો, તારા કથનને સુધાર. તેમની વચ્ચે સામસામું ‘ઈલુ-ઈલુ’ નથી, પણ છોકરા તરફથી છોકરી માટે માત્ર એકપક્ષી ‘ઈલુ’ જ છે મારી કાગડીની ચાલાક નજરે મને તો એમ જ લાગે છે મારી કાગડીની ચાલાક નજરે મને તો એમ જ લાગે છે છોકરો પેલી પાછળ નકામો ખરાબ થાય છે; તારું શું માનવું છે, દેશી-વિલાયતી કૂતરા અને એ બેઉ જન્મ પહેલાંના હે શિયાળભાઈ છોકરો પેલી પાછળ નકામો ખરાબ થાય છે; તારું શું માનવું છે, દેશી-વિલાયતી કૂતરા અને એ બેઉ જન્મ પહેલાંના હે શિયાળભાઈ \n‘તારી વાત સાચી છે, કાગડીબહેન. ભલે, મેં તને કે તારાં કોઈ પૂર્વજને મારા શિયાળના અવતારમાં પૂરી પડાવવા છેતર્યાં હોય; પણ, હવેથી તું મારી ધર્મની બહેન છે. વળી, કોયલો અને તમારા લોકો વિષેની એક બીજી વાત પણ મારે તને પૂછવાની છે. હું સામાન્ય રીતે જે આદિવાસીના ઘર આગળ પડ્યો રહું છું તેનો હાઈસ્કૂલમાં ભણતો છોકરો ગઈકાલે એક ગુજરાતી કવિની ‘કાગડી અને કોયલ’ ઉપરની કવિતા તેનાં માબાપને વાંચી સંભળાવતો હતો. મારે તારા સ્વમુખે તમે સૌ કાગડીઓ સાથે કોયલો તરફથી કાયમ માટે તમને થતી રહેતી તેમનાં બચ્ચાં સેવવા અંગેની એ છેતરપિંડી વિષે મારે વિશેષ જાણવું છે આ માટે તારી અનુકૂળતાએ આપણે ફરી કોઈવાર મળીશું.’\n‘કેમ, તારા વિલાયતી કૂતરાના અવતાર વખતના તારા ધવલિયા માલિકની ‘કૂતરાઓ ઉપરની પીએચ.ડી.’ની જેમ તારી પણ ‘કાગડી અને કોયલ’ ઉપર પીએચ. ડી. કરવાની ઈચ્છા છે કે શું \n‘હેમચન્દ્રાચાર્ય યુનિવર્સિટી મને મંજૂરી આપે તો એ પણ કરી લઉં \n‘પણ, એ પહેલાં તારે ગ્રેજ્યુએશન તો કરવું પડે ને \n‘હવે, આ ઉંમરે એ બધું ભણવાનું ફાવે નહિ પણ હા, જો પેલા ફિલ્મકલાકાર આમિરખાનની જેમ કોઈ યુનિવર્સિટી ડોક્ટર ઓફ લેટર્સ (ડી.લિટ.)ની માનદ ડિગ્રી આપે તો હું તેને સ્વીકારી લઉં પણ હા, જો પેલા ફિલ્મકલાકાર આમિરખાનની જેમ કોઈ યુનિવર્સિટી ડોક્ટર ઓફ લેટર્સ (ડી.લિટ.)ની માનદ ડિગ્રી આપે તો હું તેને સ્વીકારી લઉં પરંતુ, એક શરતે કે મારા માટેના એ પદવીદાન સમારંભ (Convocation)માં મારી ધરમની માનેલી વહાલી તું કાગડીબહેના હાજર રહે તો જ પરંતુ, એક શરતે કે મારા માટેના એ પદવીદાન સમારંભ (Convocation)માં મારી ધરમની માનેલી વહાલી તું કાગડીબહેના હાજર રહે તો જ \n‘વહાલી તું કાગડીબહેના’ સંબોધન સાંભળીને ભાવાવેશમાં આવી જતાં અશ્રુપૂર્ણ નયને કાગડી બોલી ઊઠે છે, ‘હું તારા માનસન્માનના એ કાર્યક્રમમાં હાજર ન હોઉં એ બને ખરું, ભઈલા \nકૂતરો પૂંછડી પટપટાવતો અને કાગડી ‘કા-કા’ કરતી એમ બેઉ જણ કોઈકવાર ફરી મળવાના વાયદા સાથે છૂટાં પડે છે.\n(‘ઓપિનિયન’ ઈ-સામયિકમાં પ્રસિદ્ધ થયા તા. ૩૧-૦૮-૨૦૧૩)\nThis entry was posted in ટૂંકી વાર્તા, MB, PL, SM and tagged ઉત્ક્રાંતિવાદ, કૂતરો, ડાર્વિન, ત્રિકાળજ્ઞાની, પૂરી, મહાનિબંધ, શિયાળ, શેક્સપિઅર. Bookmark the permalink.\nજુની વાર્તાઓ નો નવો અવતાર ગમ્યો.\nમાણસને કુતરાની ઈર્ષ્યા થાય એવું સુખ એને મળે છે. એનું વાર્ષિક બજેટ, મોંઘા ખોરાક, કારમાં ફરવાનું, વારસદાર તરીકે એનો ભાગ વગેરે બાબતો કુતરાને માણસ કરતા વધુ મહત્વનો સાબિત કરે છે. આપણને એમ થાય કે માણસને એમ લાગતું હશે કે પોતે મરીને કુતરા તરીકે જન્મ લેવાનો છે તેથી એના નામે વીલની રકમ મુકતો જાય છે\nપુરી એક નગરીમા ઓમ પુરીએ પુરી પુરી ન કરી એટલે પુરી દીધો હતો તે બેનપુરીએ છોડાવ્યો\nપછી ચિઝ સેવ પુરીથી પેટનો ખાડો પુરીઓ…અને ગાવા લાગ્યા\nઓ ..પાણી પુરી પાણી પુરી\nતેના વિના ચાહત અધુરી,\nરાખો મનમાં વાત મધુરી,\nઓ ..પાણી પુરી પાણી પુરી\nખાઓ વિના સંકોચ જરુરી,\nહા થશે દિલની હોંશ પુરી,\nઓ ..પાણી પુરી પાણી પુરી\nહું જોઉ છું જ્યારે પ���રી વાળો,\nત્યારે યાદ આવે સુંગંધી વાળો\nઓ ..પાણી પુરી પાણી પુરી\nગજબ ખેચાણ એ પુરી તણું\nમોં માં જાય તે થોડુ કે ઘણું\nઓ ..પાણી પુરી પાણી પુરી\nચોપાટી નો એ અજવાસ છે,\nદોસ્ત, એ સિવાય બધુ બક્વાસ છે.\nઘરઆંગણે કાગડી બેઠી હતી. કાગડો કહે, “આજ બહુ ભૂખ લાગી છે. ચાલ, ઝટ ખાવાનું બનાવી દે.”\nકાગડી કહે, “તમે કો’ ઈ બનાવી દઉં.”\nએટલે કાગડો કહે, “એમ કર, આજ પૂરી બનાવી દે. ઘણા દા’ડાથી ખાધી નથીને એટલે…”\nકાગડી કહે, “ભલે, થોડી વાર આડા પડો…” ને પછી કાગડીએ ડબામાંથી લોટ કાઢયો. પાણી રેડી કણક તૈયાર કરી ને પછી દૂર જઈ બેઠી. એટલે કાગડો કહે, “કાં બેઠી” એટલે કાગડી બોલી, “પાણી-બાણી પીવા દે, થાક-બાક ખાવા દે, પછી પૂરી કરવા દે.”\nકાગડીએ ઠંડું પાણી પીધું ને ક્યાંય સુધી બેસી રહી. કાગડો કંટાળીને કહે, “હવે ઝટ પૂરી કરી દેને\nથોડી રકઝક પછી કાગડી ઊઠી. તેણે કણકમાંથી ગુલ્લાં બનાવ્યાં ને બોલી, “હાય, મા મારી આંગળીઓ દુઃખી ગઈ. લાવ, થોડી વાર બેસવા દે” ને કામ અટકાવી બેઠી. એટલે કાગડો કહે, “પાછી થાકી ગઈ મારી આંગળીઓ દુઃખી ગઈ. લાવ, થોડી વાર બેસવા દે” ને કામ અટકાવી બેઠી. એટલે કાગડો કહે, “પાછી થાકી ગઈ\nકાગડીએ જવાબ આપ્યો, “આંગળી ટચાકા ફોડવા દે, તાજી-માજી થાવા દે, પછી પૂરી કરવા દે.”\nગુસ્સો કરતાં કાગડો કહે, “આમ તો અડધી રાતે ય પૂરી નહીં થાય. હવે ઝટ ઊઠે છે કે પછી\nકાગડી કહે, “શું કરું થાકી જવાય છે. તમારા જેવું મારામાં જોર થોડું છે થાકી જવાય છે. તમારા જેવું મારામાં જોર થોડું છે\nકાગડો બહુ વઢયો તે પછી કાગડી ઊભી થઈ. ઓરસિયો-વેલણ લઈ પૂરીઓ વણી અને તાસમાં નાખી ને પછી બોલી, “હાશ…થાકી ગઈ…\nકાગડો બોલ્યો, “પાછું શું થયું\nએટલે કાગડી કહે, “છીંકણી-બીંકણી તાણવા દે, તડક-ભડક થાવા દે, પછી પૂરી તળવા દે.”\nહવે કાગડો ખરેખરો ખિજાયો. બેઠો થતાં કહે, “અહીં પેટમાં બિલાડાં બોલે છે ને તારે હજી છીંકણી તાણવી છે આમ તે કંઈ પૂરી થતી હશે આમ તે કંઈ પૂરી થતી હશે\nએટલે કાગડી બોલી, “કેમ ન થાય તમે ખેતરમાં ઘડી ઘડી આરામ કરો છો તો ય ખેતરમાં પાક થવાનો છે, તો આ પૂરીઓ નહીં થાય તમે ખેતરમાં ઘડી ઘડી આરામ કરો છો તો ય ખેતરમાં પાક થવાનો છે, તો આ પૂરીઓ નહીં થાય\nએટલામાં બારણે કાબર ડોકાઈ. કહે, “કેમ છો કાગડાભૈ પૂરી ખાવા આવું કે પૂરી ખાવા આવું કે” આ સાંભળી કાગડાભૈ સાનમાં બધુંય સમજી ગયા. અંદર આવી કાબર કહે, “કાગડાભૈ, ભાભીને શીદ વઢો છો” આ સાંભળી કાગડાભૈ સાનમાં બધુંય સમજી ગયા. અંદર આવી કાબર કહે, “કાગડાભૈ, ભાભીને શીદ વઢો છો\nકાગડી અને કુતરાની મૈત્રી.. .એક વફાદાર એક પર્યાવરણ શુધ્ધ રાખનાર…ટકી રહો\nબિચારા નવોદિત કવિઓ નિકટના મિત્રોને ચાપાણી નાસ્તા કરાવીને પોતાની કવિતાઓ સંભળાવતા હોય છે. આપણા તરફથી વાર્તાને ફરી વાંચવા બદલ બે વખત નાસ્તાપાણી તો શું બે વખત ઈચ્છા/બ્રહ્મભોજન કરાવવામાં આવશે, બોલો આનાથી વિશેષ તો હું શું કરી શકું કોઈક કવિની નવોદિત કવિ ઉપરની કવિતાની થોડી પંક્તિઓ આપી દઉં,વળી એ પણ કહી દઉં કે જો એ રીપીટ થાય તો કહેજો એટલે તેના બદલામાં બે વખતનો પાકો નાસ્તો પણ તમને મળી રહેશે કોઈક કવિની નવોદિત કવિ ઉપરની કવિતાની થોડી પંક્તિઓ આપી દઉં,વળી એ પણ કહી દઉં કે જો એ રીપીટ થાય તો કહેજો એટલે તેના બદલામાં બે વખતનો પાકો નાસ્તો પણ તમને મળી રહેશે ‘મુસાભાઈનાં વા ને પાણી’રૂપી મંત્રોનો ચાર વખત ઉચ્ચાર કરીને હોટલનાં એ ચારેય બિલોના ટુકડા કરીને ‘વા’માં ફંગોળી દેજો. જો અમેરિકા તરફનો અનુકૂળ પવન હશે તો જેટલા ટુકડા મારા સુધી આવ્યા હશે તેટલા પ્રમાણમાં બિલોનું પેમેન્ટ મોકલી આપવામાં આવશે ‘મુસાભાઈનાં વા ને પાણી’રૂપી મંત્રોનો ચાર વખત ઉચ્ચાર કરીને હોટલનાં એ ચારેય બિલોના ટુકડા કરીને ‘વા’માં ફંગોળી દેજો. જો અમેરિકા તરફનો અનુકૂળ પવન હશે તો જેટલા ટુકડા મારા સુધી આવ્યા હશે તેટલા પ્રમાણમાં બિલોનું પેમેન્ટ મોકલી આપવામાં આવશે માથા કરતાં પાઘડી મોટી થઈ ગઈ માથા કરતાં પાઘડી મોટી થઈ ગઈ ખેર, રવિવાર હોઈ આરામથી તેને સંકેલી લેશો.\n‘રહેવા દે તારી કવિતલવરી’ મિત્ર વદતા,\n‘તમે શાને ખાલી જગતભરનો લઈ સંતાપ ફરતા \nઆ આખું કાવ્ય જો ક્યાંકથી મેળવી આપો તો સરસ મજાનું Exposition લખી નાખું . રમણિક અરાલવાળા કદાચ તેના કવિ છે.\nછેલ્લે સમાપને કડી આવે છે, ‘વહો મારાં ગીતો સકલ પથવિઘ્નો અવગણી \nઆ આખું કાવ્ય જો ક્યાંકથી મેળવી આપો તો સરસ મજાનું Exposition લખી નાખું . રમણિક અરાલવાળા કદાચ તેના કવિ છે.\nલાયબ્રેરીમાંથી મળે તો. નેટ પર તો નથી . સિંધી સાહેબ કદાચ મદદ કરી શકે.\nતમારી વાર્તાઓ અને વાતો બહુ જ ગમે છે – એ કહેવાની જરૂર છે\nનસીરભાઈને મળો તો મારી યાદ આપજો. એ સાચા સંત.\nભ્રષ્ટાચાર સામેનો બહાદુર લડવૈયો એટલે…નટુભા\n\"જીવો અને જીવવા દો.\"\nલેખની નીચે Comments ઉપર ક્લિક કરવાથી લેખની નીચે Comment Box ખૂલશે. હવે નીચે Links ઉપર જઈ ત્યાં 'ગુજરાતીમાં ટાઈપ કરો' ઉપર ક્લિક કરવાથી Pramukh Type Pad ખૂલશે. ત્યાં 'ગુજરાતી' ભાષા પસંદ કરીને ત્યાં તમારો પ્રતિભાવ ટાઈપ કર્યા પછી કોપી-પેસ્ટ થ���ી તેને Comment Box ઉપર લાવી શકાશે. તમારો પ્રતિભાવ એ મારા માટે અસ્ક્યામત અને ચાલકબળ સમાન છે, જે થકી હું આપ સૌના શિષ્ટ વાંચન માટે ઉત્તમોત્તમ વાર્તાઓ આપવા સક્રીય રહી શકું. હું અહીં કવિ 'કલાપી' ને ટાંકીશ : 'કલા છે ભોજ્ય મીઠી તે, ભોક્તા વિણ કલા નહિ'. ધન્યવાદ.\nમારી કેટલીક માઈક્રો ફિક્શન વાર્તાઓ\nમારા વિષે # થોડા સમય પહેલા એક સરસ બ્લોગ વાંચેલો http://www.mavjibhai.com/ મે બ્લોગ રચિયાતા વેશે જાણવા પ્રયત્ન કર્યો પણ કાંઇ માહિતિ મળી નહી. આખરે ઇ મેઇલ કર્યો.. તેમનો જવાબ આવ્યો કે મને મારા વિશે જણાવવાનો કે કોઇ માન મળે તેવી કોઇ ખેવના રાખી નહીં હોવાથી મેં મારા વિશે પરિચય આપ્યો નથી. તેમના પ્રત્યે મને માન થયું કે કોઇ પણ જાતની પ્રશંસાની આશા વગર આટલુ સરસ ઉમદા કામ કરે છે… તેમને મનોમન નમન કર્યા અને હજુ પણ કરુ છું… આજે આપનો પરિચય વાંચ્યો ત્યારે થયું કે ખરેખર લેખકે તેનો પરિચય મુકવો જ જોઇએ. તમે જે છો તે લોકો સામે આવવુ જોઇએ. માવજીભાઇએ પરિચય ન મુકીને દીલ જીતી લીધુ તો આપનો પરિચય વાંચીને પણ આપે દીલ જીતી લીધું… લખતા રહેજો , આપના અનુભવનુ ભાથુ અમને આપતા રહેજો… પ્રણામ… -દીપક સોલંકી (અમદાવાદ)\nમારી કેટલીક માઈક્રો ફિક્શન વાર્તાઓ\nખરે જ, હદ કરી નાખી\nવચેટિયો- લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૩)\nચાર્લી ચેપ્લીન - લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૨)\nઅપવાદ - લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૧)\n• » નટખટ સોહમ રાવલ «… on રાજાનો હાથી\n• » નટખટ સોહમ રાવલ «… on રાજાનો હાથી\nValibhai Musa on જીનિયસ ગોસિપર\nસુરેશ on જીનિયસ ગોસિપર\nઅંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ\nગુગમ - કોયડા કોર્નર\nગુગમ - કોયડા કોર્નર\nવિશ્વભરના ગુજરાતીઓને ચરણે- કોયડાઓ\nરસધારા ગરવી ગુજરાતની, સુગંધ આપણી માતૃભાષાની \nગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/asia-xi-vs-world-xi-a-possibility-at-renovated-motera-stadium-in-march-2020/163116.html", "date_download": "2020-09-29T07:36:26Z", "digest": "sha1:3YVM7I4GTWOF6MEWXSZMTU5WNHTGLTHZ", "length": 9374, "nlines": 47, "source_domain": "www.navgujaratsamay.com", "title": "અમદાવાદ : મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન માર્ચ મહિનામાં, એશિયા અને વર્લ્ડ ઇલેવન વચ્ચે મેચનું આયોજન | નવગુજરાત સમય", "raw_content": "\nઅમદાવાદ : મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન માર્ચ મહિનામાં, એશિયા અને વર્લ્ડ ઇલેવન વચ્ચે મેચનું આયોજન\nઅમદાવાદ : મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન માર્ચ મહિનામાં, એશિયા અને વર્લ્ડ ઇલેવન વચ્ચે મેચનું આયોજન\nભારત���ય ક્રિકેટ બોર્ડના પ્રમુખ બન્યા બાદ સૌરવ ગાંગુલીએ થોડા જ સમયમાં દેશમાં ડે-નાઇટ ટેસ્ટ ક્રિકેટનું આયોજન કરવામાં સફળતા હાંસલ કરી હતી અને હવે નવ નિર્માણ પામી રહેલા અમદાવાદના મોટેરા નજીકના સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમમાં ઉદઘાટન મેચ તરીકે એશિયા ઇલેવન અને વર્લ્ડ ઇલેવન વચ્ચે એક મેચ રમાય તેવું આયોજન થઈ રહ્યું છે. કોલકાતામાં યોજાયેલી ડે-નાઇટ ટેસ્ટના થોડા જ દિવસમાં સૌરવ ગાંગુલીએ મોટેરામાં ઐતિહાસિક મેચ યોજવાની તૈયારી કરી દીધી છે.\nઆ બાબતને સમર્થન આપતાં ગાંગુલીએ જણાવ્યું હતું કે એશિયા ઇલેવન અને વર્લ્ડ ઇલેવન વચ્ચે મોટેરામાં એક પ્રદર્શન મેચ રમાય તે સાથે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ મેચનો પ્રારંભ થઈ જશે. જોકે આ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ની મંજૂરી લેવી જરૂરી છે અને સૌરવ ગાંગુલી તે મંજૂરી લેવા માટે પ્રયાસ શરૂ કરી દેશે.ગાંગુલીએ આ બાબતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે અમદાવાદના પ્રેક્ષકો માર્ચ મહિનામાં એશિયા ઇલેવન અને વર્લ્ડ ઇલેવન વચ્ચેની એક પ્રદર્શન મેચ નવા સ્ટેડિયમમાં નિહાળશે.\nએક વેબસાઇટના અહેવાલ મુજબ ગાંગુલીએ આ મેચ યોજવા માટેના પ્રયાસ શરૂ કરી દીધા છે. જોકે આ માટે આઇસીસીની મંજૂરી જરૂરી છે અને ગાંગુલીએ એમ પણ જણાવ્યું હતું કે અમે માર્ચ મહિનામાં મેચ યોજવા માગીએ છીએ અને તે માટે આઇસીસીને અમે વિનંતી કરીશું. ગાંગુલીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી દિવસોમાં આ માટે આઇસીસીની મંજૂરી લેવામાં આવશે અને મંજૂરી માટે અમે આશાવાદી છીએ.\nએક વેબસાઇટના અહેવાલ મુજબ બોર્ડના સેક્રેટરી જય શાહે આ સ્ટેડિયમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન ગણાવ્યું છે અને માર્ચ મહિનામાં એશિયા ઇલેવન અને વર્લ્ડ ઇલેવન વચ્ચેની મેચ અને સ્ટેડિયમના ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહે તેવી પણ સંભાવના છે.\nમોટેરામાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ\nમોટેરાના સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ ખાતે અગાઉના સ્ટેડિયમને સ્થાને છેલ્લા ચારેક વર્ષથી નવા સ્ટેડિયમનું નિર્માણ થઈ રહ્યું છે. જે હવે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બની જશે. અગાઉ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક લાખ પ્રેક્ષકોને સમાવવાની 1,00,024 ક્ષમતા હતી પરંતુ 700 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયેલા મોટેરા સ્ટેડિયમમાં 1.10 લાખ પ્રેક્ષકો સમાવી શકાશે.\nડે-નાઇટ ટેસ્ટ બાદ હવે મોટેરામાં સ્ટાર ખેલાડીઓ\nસૌરવ ગાંગુલી બોર્ડના પ્રમુખ બન્યા બાદ કોલકાતામાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ડે-નાઇટ ટેસ્ટનું આયોજન કરાયું હતું. હવે મોટેરામાં વિશ્વના સ્ટાર ખેલાડીઓ વચ્ચે ક્રિકેટ મેચ યોજવાનું આયોજન કરાઈ રહ્યું છે. 2015થી વિશ્વમાં ડે-નાઇટ ટેસ્ટ રમાય છે પરંતુ ભારતીય ટીમ ક્યારેય ફ્લડલાઇટ હેઠળ રમી ન હતી. ગાંગુલીએ આ શક્ય બનાવીને કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે ફ્લડલાઇટ હેઠળ પિંક બોલ ટેસ્ટ મેચ યોજી હતી જે સફળ રહી હતી.\nબાંગ્લાદેશ સામે ભારતે ત્રીજા દિવસના પ્રારંભે જ ટેસ્ટ જીતી લીધી હતી. વિરાટ કોહલીની ટીમ આ મેચ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.આમ કોલકાતાની ડે-નાઇટ ટેસ્ટ બાદ હવે ભારતમાં નિયમિતપણે ફ્લડલાઇટ હેઠળ ટેસ્ટ યોજાવાનો માર્ગ ખૂલી ગયો છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nઓસ્ટ્રેલિયાને માત્ર ભારત જ માત આપી શકે છે : માઈકલ વોન\nમનીષ પાંડેએ તમિલ એક્ટ્રેસ અશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કર્યા\nહૈદરાબાદમાં બનેલી ગેંગરેપની ઘટના બાદ ક્રિકેટ જગતમાં રોષ\nનેપાળની અજંલીએ એકપણ રન આપ્યા વગર છ વિકેટ ઝડપી ઈતિહાસ રચ્યો\nU-19 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા જાહેર, પ્રિયમ ગર્ગ કેપ્ટન\nBCCIના પ્રમુખ ગાંગુલીનો ધડાકો - ઘરઆંગણાની ટી-20માં બૂકીએ એક ખેલાડીનો સંપર્ક કર્યો હતો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/gujaratbudget-bharatiya-janata-party-is-the-largest-political-3783901491635018", "date_download": "2020-09-29T08:01:41Z", "digest": "sha1:CZPLCYZ2J7E3FRCH2VH2DOTWZBZAUV7H", "length": 3691, "nlines": 37, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat ગુજરાતના સર્વાંગી વિકાસને બળ આપતું બજેટ #GujaratBudget", "raw_content": "\nગુજરાતના સર્વાંગી વિકાસને બળ આપતું બજેટ\nગુજરાતના સર્વાંગી વિકાસને બળ આપતું બજેટ\nગુજરાતના સર્વાંગી વિકાસને બળ આપતું બજેટ #GujaratBudget\nપ્રગતિશીલ ગુજરાતના બજેટમાં કરાયેલી નવી..\nગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જનારુ રૂપિયા 2,17,287..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુ���ા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00433.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/news/commodity-news/petrol-diesel-price-there-is-no-change-in-the-price-of-petrol-and-diesel-today-know-the-price-of-oil-in-your-city_99328.html", "date_download": "2020-09-29T08:46:44Z", "digest": "sha1:HN72TFWALIGRN5CPH35ULH5IBOHL5NR7", "length": 12935, "nlines": 90, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે કોઈ બદલાવ નહીં, જાણો તમારા શહેરમાં તેલના ભાવ - Petrol Diesel Price: There is no change in the price of petrol and diesel today, know the price of oil in your city", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nબજાર » સમાચાર » કોમોડિટી સમાચાર\nPetrol Diesel Price: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે કોઈ બદલાવ નહીં, જાણો તમારા શહેરમાં તેલના ભાવ\nPetrol Diesel Price: સરકારી તેલ કંપનીઓ (Government oil companies) એ આજે તેલની કિંમતોમાં કોઈ બદલાવ નથી કર્યા. તેની પહેલા લગાતાર બે દિવસ સુધી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કપાત કરવામાં આવી હતી. ત્યાં ઈંટરનેશનલ માર્કેટમાં કાચા તેલની કિંમતમાં નરમી બનેલી છે. જેની અસર ડોમેસ્ટિક માર્કેટમાં પણ દેખાય રહી છે. આજે પૂરા દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ જ્યાંના ત્યાં બનેલા છે. કાલે પેટ્રોલના ભાવમાં 17 પૈસા અને ડીઝલના ભાવમાં 22-24 પૈસા સુધી આજે કપાત થઈ હતી.\nજાણો તમારા શહેરમાં તેલના ભાવ\nદિલ્હીમાં આજે 16 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલના ભાવ લિટર દીઠ 81.55 રૂપિયા અને ડીઝલના ભાવ 72.56 રૂપિયા પ્રતિ લિટર છે. ગઈકાલે પેટ્રોલ 17 પૈસા અને ડીઝલ 22 પૈસા સસ્તુ થયું છે.\nમુંબઇમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે. પેટ્રોલ પ્રતિ લિટર રૂ. 88.21 અને ડીઝલ 79.05 રૂપિયા પ્રતિ લિટર છે. ગઈકાલે પેટ્રોલ 17 પૈસા અને ડીઝલ 24 પૈસા સસ્તુ થયું છે.\nઆજે પણ કોલકાતામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન છે. પેટ્રોલ પ્રતિ લિટર રૂ. 83.06 અને ડીઝલ 76.06 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. ગઈકાલે પેટ્રોલના 17 પૈસા અને ડીઝલના ભાવમાં 22 પૈસાનો ઘટાડો થયો હતો.\nએ જ રીતે, ચેન્નાઇમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ 84.57 અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂ 77.91 ગઈકાલે પેટ્રોલ 15 પૈસા અને ડીઝલના ભાવમાં 14 પૈસાનો ઘટાડો થયો હતો.\nબેંગ્લોરમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ઘટાડો થયો નથી. એટલે કે અહીં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. પેટ્રોલ 84.20 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 76.82 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. ગઈકાલે 18 ડીઝલ અને 24 પૈસા સસ્તુ થયા હતા.\nતમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોની દરરોજ સમીક્ષા કરવામાં આવે છે. સવારે 6 વાગ્યે નવી કિંમતો બહાર પાડવામાં આવે છે. તમે SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમત પણ જાણી શકો છો, આ માટે તમે IOC ગ્રાહકોને 9224992249, RSP, BPCL ગ્રાહકોને 9223112222 RSP અને HPCL ગ્રાહકોને 9222201122 પર HPPRICE મોકલી શકો છો.\nPetrol Diesel Price: આજે ફરી ઘટ્યો ડીઝલનો ભાવ, ઝડપથી ચેક કરો તમારા શહેરમાં તેલની કિંમત\nPetrol Diesel Price: લગાતાર ચોથા દિવસ ઘટ્યા ડીઝલના ભાવ, જાણો તમારા શહેરમાં તેલના ભાવ\nPetrol Diesel Price: પેટ્રોલના ભાવ સ્થિર, ડીઝલ થયુ સસ્તુ, જાણો તમારા શહેરમાં તેલના ભાવ\nPetrol Diesel Price: લગાતાર બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર, જાણો તમારા શહેરમાં તેલના ભાવ\nPetrol Diesel Price: પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે કોઈ બદલાવ નહીં, જાણો તમારા શહેરમાં તેલના ભાવ\nGold Prices Today: વૈશ્વિક બજારમાં તેજીથી દેશમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, આ છે આજના દર\nPetrol Diesel Price: આજે પેટ્રોલ-ડીઝલ થયુ સસ્તુ, જાણો તમારા શહેરમાં તેલના ભાવ\nPetrol Diesel Price: આજે ફરી ડીઝલના ભાવમાં આવ્યો ઘટાડો, જાણો તમારા શહેરમાં તેલના ભાવ\nPetrol Diesel Price: ડીઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો તમારા શહેરમાં તેલના ભાવ\nPetrol Diesel Price: પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ મોટી કપાત, જાણો તમારા શહેરમાં તેલના ભાવ\nUIT AMCના IPO આજે ખુલ્યો, જાણો શું છે ઇશ્યૂમાં ખાસ\nઆદર્શ વજનમાં 5 કિલો વધ્યા, મહિલાઓ માટે 55 કિલો અને પુરુષો માટે 65 કિલો થયો ફિક્સ\nCorona pandemic: કોરોનાની ઝડપી, કેટલી રાહત - કેટલી મુશ્કેલી\nCoronavirus India News: દેશમાં સંક્રમિતોની સંખ્યા 61 લાખને પાર, 24 કલાકમાં 70,589 નવા કેસ\nવર્લ્ડ બેન્કે કહ્યું, કોરોનાને કારણે 1967 પછી સૌથી ઓછી રહેશે એશિયાનો વિકાસ દર\nકેબિનેટે કેન્દ્રીય મંત્રાલયોમાં 16 નવી નિમણૂકોને આપી મંજૂરી, જાણો કોણ શું બનાવ્યુ\nઆજે થઇ રહ્યા 3 IPOની ઓપનિંગ, પ્રાઇમરી માર્કેટમાં દેખાશે ભરપૂર એક્શન\nCAMS IPO: કેવી રીત�� તપાસવી અલૉટમેન્ટ સ્ટેટસ, આ છે સૌથી સરળ રસ્તો\nSushant Case: AIIMSએ CBIને આપી રિપોર્ટ, ખુલશે મૃત્યુનો રહસ્ય\nમની મેનેજર: REITs રોકાણનો નવો વિકલ્પ\nમની મેનેજર: વસિયતનામું બનાવવું શા માટે જરૂરી\nમની મેનેજર: આપો બહેન માટે જીવનભર ઉપયોગી ભેટ\nમની મૅનેજર: મૃત્યુબાદ લોકઇનમાં રહેલી રકમ કોની\nસારા રિટર્ન માટે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો\nEPFO કાયમી PF ખાતા નંબર ઉપલબ્ધ કરાવશે\nહોમ લોન પર પંકજ મઠપાલની જરૂરી સલાહ\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે એચયૂએફ અંગે આયોજન\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે નેશનલ પેન્શન સ્કીમ અને કરવેરા આયોજન\nટેક્સ પ્લાનિંગ: દર્શકોનાં સવાલ-મૂકેશભાઈની સલાહ\nપેન્શન બિલ બદલશે રિટાયરમેન્ટ બાદનું જીવન\nરિટાયરમેન્ટ માટે ક્યા રોકાણ કરશો\nયુનિટ લિંકડ ઈનસ્યુરન્સ પ્લાન શું છે\nPradhan Mantri Fasal Bima Yojana: પાક વીમામાં નોંધણી કરવાની છેલ્લી તક, જાણો શું છે છેલ્લી તારીખ\n330 રૂપિયાની પ્રીમિયમમાં 2 લાખ રૂપિયાનું કવર\nપેન્શન પ્લાન કઈ રીતે કામ કરે છે\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00434.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.realpatidar.com/a/oe41", "date_download": "2020-09-29T08:17:44Z", "digest": "sha1:23CYF4ERW6VPBSASDJFJZ3HH4XQM3RAT", "length": 25787, "nlines": 242, "source_domain": "www.realpatidar.com", "title": "OE 41 -Mandvi Taluka -Historical Decision -Relations with Satpanth are permanently cut / માંડવી તાલુકા – ઐતિહાસિક નિર્ણય – સતપંથીઓ સાથે સબંધ કાપવામાં આવ્યા. – Satpanth – Pirana – Nishklanki / Nishkalanki Narayan – Imamshah", "raw_content": "\nઆપણી સમાજ માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. આવતા સમયમાં, એટલે ભવિષ્યમાં, નોંધ લેવા જેવું, બહુ મહત્વપૂર્ણ નિર્ણયો અને તે પ્રમાણેને પગલાં આજે લેવાયા છે.\nમાંડવી તાલુકાના આપણાજ ભાઈઓએ આજે ઐતિહાસિક કામ કર્યું છે. આજે માંડવી તાલુકામાં, સનાતની લોકોની પ્રચંડ હાજરી અને ગજબનો ઉમળકો જોવા મળ્યો. લોકોની ઉદારતા જોઈને ભલભલા લોકો અચંબા પડી ગયા. લોકોની હાજરી એટલી હતી કે, માંડવી હોસ્ટેલમાં બેસવાની જગ્યા પણ નહોતી. આપ��ા માંડવી તાલુકાના ભાઈઓએ આજે નવી “સનાતની” સમૂહ લગ્ન સમિતિ (“શ્રી કંઠી વિભાગ લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજ, માંડવી કચ્છ, સમૂહ લગ્ન આયોજન સમિતિ”) રચી છે. માંડવી તાલુકામાં, આગાઉ ચાલતી જૂની સમૂહ લગ્ન સમિતિ, જેમાં સતપંથી લોકો સાથે હતા, તે સમિતિમાંથી બધાજ સનાતની ભાઈઓ કાયમ માટે નીકળી ગયા છે.\nઆ સમિતિના પ્રમુખ તરીકે “શ્રી કેશવભાઈ લીંબાણી“, હાલે મુલુંડ, મુંબઈવાળાને પસંદ કરવામાં આવેલ છે.\nઆજ પછી હવે આપણી માંડવી સમાજમાં, એટલે સનાતની સમાજમાં, (જેમાં સતપંથી લોકોને સ્થાન નથી), તેવા સમાજમાં જે કોઈ સમૂહ લગ્ન યોજાશે, તે આ નવી રચાયેલી સમૂહ લગ્ન સમિતિના નેજા હેઠળ યોજાયેલ સમૂહ લગ્ન કાર્યક્રમમાંજ થશે.\nત્રણ વર્ષના દાતાઓ, નાનાથી મોટો બધા ખાતા બુક થઈ ગયા. ત્રણ વર્ષ માટે સૌજન્ય દાતાની નવી સ્કીમ બનાવી, જેમાં સૌજન્ય દાતાનું નામ ત્રણ વર્ષ માટે વાપરવામાં આવશે. આ સૌજન્ય દાતાની જગ્યા માટે પણ દાતા મળી ગયા. આ વર્ષના લગ્ન માટે લોકોએ રોકડામાં કન્યાદાન તરીકે લાખોના દાન પણ આપ્યા છે. હજી તો સમિતિ બની તેનો પહેલો દિવસજ છે. સમૂહ લગ્નને તો હજી ઘણી વાર છે, તો પણ લોકોએ પોતાની ખુશીથી જે દાન આપ્યું છે, તેના દ્વારા તેઓએ એક મોટો સંદેશ આપ્યો છે. તેમની લાગણી વ્યક્ત કરી છે.\nપહેલાં દિવસેજ દાતાઓની ઉદારતા અને લોકોની અભૂતપૂર્વ પ્રચંડ હાજરી એ દર્શાવે છે કે માંડવી તાલુકાના લોકોને સનાતન ધર્મ પ્રત્યે કેટલી મોટી ચિંતા અને કાળજી છે. ફક્ત તેઓને સાચા સનાતની નેતાઓની જરૂર હતી. નવી સમિતિના કાર્યકર્તાઓ ચુંટીને તેમને સાચા સનાતની નેતાઓ પસંદ કાર્ય છે. જૂની સમિતિના કે સનાતની-સભ્યો હતા કે જેઓ આજની ચળવળના પાછળના લોકોને કહેતાં હતા, કે “તમે ખોટું કરી રહ્યા છો”, તેઓએ પણ માન્યું કે તેઓ પોતે ખોટા હતા અને નવી સમિતિના કરતા-હરતા લોકો સાચા છે.\nઆજે ઇતિહાસ લખાયો છે. જે લોકો આપણો માંડવી તાલુકાને ધર્મ મુદ્દે નબળો સમજતા હતા, તેઓને પણ હવે ખાત્રી થશે કે બાકીના બે વિચાતર એટલે, વચલો પાંચડો અને આથમણો પાંચાડાની જેમ માંડવી તાલુકો પણ જાહેરમાં કટ્ટર સનાતની રંગે રંગાયો અને સતપંથ ધર્મને ત્યાગી દીધો.\nહવે સમગ્ર કચ્છમાં, કડવા પાટીદારોના, બધાજ પ્રાંતોમાં સતપંથીઓથી, હમેશ માટે સબંધો કાપી નાખવામાં આવેલ છે.\nઆજની મેટિંગ દર્શાવે છે કે સનાતનીભાઈઓએ સતપંથીઓ સાથે હમેશ માટે છેડો ફાડી નાખ્યો છે.\nજે લોકો કહેતાં કે માંડવી વિસ્તારમાં આવીને સનાતનીનું કામ કરી બતાવો, તેવા લોકોને, આજની મીટીંગ દ્વારા સનાતનીલોકોએ, તેમના ગાલ પર કડક તમાચો માર્યો છે. હવે સનાતન સમાજમાં રહીને “સનાતન ધર્મના વિરુદ્ધ” બોલવાની કોઈમાં પણ તાકાત નહિ રહે.\nશ્રી કેશવભાઈ લીંબાણી અને તેમની ટીમએ તેમનું નામ ઇતિહાસમાં અમર કર્યું છે, તે બદ્દલ તેમને ખુબ ખુબ અભિનંદન અને ધન્યવાદ.\nReal Patidar / રીયલ પાટીદાર\nઆજે, કચ્છ મિત્ર, ભુજ આવૃત્તિના પાનાં નં ૪માં છપાયેલ સમાચાર\n04-Feb-2011 || જય લક્ષ્મીનારાયણ || આપ સર્વેને જ્ઞાત છે કે આપણી સમાજે સતપંથ ધર્મ બાબતે પોતાની નીતિ તા. ૨૫ માર્ચ ૨૦૧૦ ના […]\nOE 6 – Mumbai Zone -Secretary (satpanthi) forced to resign / મુંબઈ ઝોનના મંત્રી (સતપંથી)નું રાજીનામું લેવામાં આવ્યું\nતા.૨૬ મે ૨૦૧૬ 🚩🚩🚩🚩🚩🚩 તા. ૨૧.૦૫.૨૦૧૬ ના પૂ. નારાયણ રામજી લીમ્બાણીને સમાજના સારસ્વતોની અનોખી સનાતની શ્રધ્ધાંજલી ✍🏻🖊🖊🖊🖊✍🏻 SHRI ABKKP SANATAN EDUCOS ની […]\napanu kahvu chhe ke અ.ભા.ક.ક.પા. સમાજમાં ૯૯% લોકો લક્ષ્મીનારાયણ ભગવાનને માને છે. તો પછી લક્ષ્મીનારાયણ શબ્દ વાપરવો એ એકદમ બરાબર ગણાય.\nકોઈ પણ સંસ્થાનું નામ શું છે તે મહત્વુંનું નથી. તેનું બંધારણ અને તેના કાયદાઓ અને નિયમો મહત્વના છે. “લક્ષ્મીનારાયણ” શબ્દ નામ માં હોવા જોઈએ કે નહિ એ ચર્ચાનો મુદ્દોજ નથી.\nજેમ કે સતપંથ સમાજ વાળા પોતાના નામ માં “સનાતન” વાપરે છે, તેનાથી તે કંઈ સનાતન ધર્મ નથી થઈ જતો. તે હમેશા એક બિન હિંદુ ધર્મ રહ્યો છે અને રહશે. તેમની સંસ્થા “સતપંથ સનાતન સમાજ” એક હિંદુ સંસ્થા તરીકે નોંધાયેલ પણ નથી. તોય, તેવો “સનાતન” શબ્દનો પ્રયોગ કરે છે ને આવીજ રીતે નામમાં “લક્ષ્મીનારાયણ” શબ્દ હોય કે ન હોય તેનો કોઈ ફેર પડતો નથી. છતાંય તમને એવું લાગતું હોય કે કેન્દ્રિય સમાજના નામ માં લક્ષ્મીનારાયણ શબ્દ હોવો જોઈએ, તો કેન્દ્રિય સમાજનો સંપર્ક કરી શકો છો.\napnu heading chhe માંડવી તાલુકા – ઐતિહાસિક નિર્ણય – સતપંથીઓ સાથે સબંધ કાપવામાં આવ્યા.\nતમારો વિષયને જોવાનો નજરીયો ક્યાંક માર ખાઈ રહ્યો છે, તેવું લાગે છે.\nજૂની સમિતિ જે હતી, જેમાં તે પ્રાંતના સમૂહ લગ્નો થતા હતા, તેમાં સતપંથી લોકો પણ હતા. એટલે એક મુસ્લિમ ધર્મ પાળતા લોકો સાથેની સમિતિમાં થી અલગ થઈ, હિંદુઓ માટે નવી સમૂહ લગ્ન સમિતિ તેમજ વ્યવસ્થા રચાઈ એ મહત્વનું છે. એના કારણે તે નિર્ણયો ઐતિહાસિક છે.\nહવે તે સમિતિનું નામ શું રાખવું તે તેમના લોકોનો અબાધિત અધિકાર છે. તેમને જે નામ પસંદ પડે તે રાખી શકે છે. હવે બધાને જો લક્ષ્મીનારાયણ શબ્દ નામમાં જોઈતો હોય, તો પછી તેમાં તમે અને હું કઈ કરી શકીએ નહિ. નામથી વધારે મહત્વ તેના બંધારણમાં હોય છે. જેમ કે સતપંથ નામ ભલે હિંદુ જેવું લાગતું હોય, પણ વાસ્તવિકતામાં આપણને ખબર છે કે તે એક મુસ્લિમ ધર્મ નો ફાંટો છે. તેવીજ રીતે, નામ માં લક્ષ્મીનારાયણ શબ્દ રાખવાથી વધારે મહત્વનું તેના બંધારણ અને નિયમોમાં હોય છે. અ.ભા.ક.ક.પા. સમાજમાં ૯૯% લોકો લક્ષ્મીનારાયણ ભગવાનને માને છે. તો પછી લક્ષ્મીનારાયણ શબ્દ વાપરવો એ એકદમ બરાબર ગણાય.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19874459/dashanan", "date_download": "2020-09-29T07:32:43Z", "digest": "sha1:PQA64D4N2NRK5GAZHPRCNTC4AI2O5KUX", "length": 6498, "nlines": 144, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "દશાનન HINA દ્વારા પૌરાણિક કથાઓ માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nદશાનન HINA દ્વારા પૌરાણિક કથાઓ માં ગુજરાતી પીડીએફ\nHINA દ્વારા ગુજરાતી પૌરાણિક કથાઓ\nઆજકાલ ભીડથી અલગ હોવાનો, દેખાવાનો ટ્રેન્ડ પુરજોશમાં છે, હું પણ શા માટે બાકાત રહું તો આજે તો અલગ જ વિચાર્યું. રાવણને ન્યાય આપવાનું, ના આમ તો એટલી આવડત નથી પણ દુઃસાહસ કરવામાં શો વાંધો, કઈ ભૂલ થશે તો હવે ...વધુ વાંચોરાવણ આવશે. जटाटवीगलज्जलप्रवाहपावितस्थले આ શિવતાંડવસ્ત્રોતના રચયિતા રાવણ છે. આખા સ્ત્રોતનો અર્થ વાંચીએ તો શિવની ખાસિયતો ખબર પડે, ને સાથે સાથે જણાય દશાનનની વિદ્વતા. કહેવાય છે કે રાવણ દશ મુખ હોવાની માયા રચી શકતો હતો. ખૂબ માયાવી, ખૂબ વિદ્વાન ને કઠોર તપસ્વી. શિવનો આટલો મોટો ભક્ત બીજો કોઈ નહિ હોય. લંકાનો વૈભવ ને વ્યવસ્થા બેનમૂન હતા. જેમને વિશ્વાસ હોય કે ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી પૌરાણિક કથાઓ | HINA પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://lifebogger.com/gu/%E0%AA%9C%E0%AB%8B%E0%AA%86%E0%AA%93-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%AA%E0%AA%A3%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AA%9F%E0%AB%8B%E0%AA%B2%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AB%E0%AB%80-%E0%AA%A4%E0%AA%A5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%A6-%E0%AA%95%E0%AA%B0%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87/", "date_download": "2020-09-29T06:47:25Z", "digest": "sha1:MH3MJWEFP5OGPRTHLWGSWBZDN6ZIBKZQ", "length": 44658, "nlines": 287, "source_domain": "lifebogger.com", "title": "જોઆઓ કેન્સલો બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો", "raw_content": "\nઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓ\nવેલ્શ ફૂટબ .લ ખેલાડીઓ\nબેલ્જિયન ફૂટબ .લ ખેલાડીઓ\nક્રોએશિયન ફૂટબ .લ ખેલાડીઓ\nઝેક રિપબ્લિક ફૂટબ .લ ખેલાડીઓ\nડેનિશ ફૂટબ .લ ખેલાડીઓ\nડચ ફૂટબ .લ ખેલાડીઓ\nફ્રેન્ચ ફૂટબ .લ ખેલાડીઓ\nજર્મન ફૂટબ .લ ખેલાડીઓ\nઇટાલિયન ફૂટબ .લ ખેલાડીઓ\nપોર્ટુગીઝ ફૂટબ .લ ખેલાડીઓ\nસ્પેનિશ ફૂટબ .લ ખેલાડીઓ\nસ્વિસ ફૂટબ .લ ખેલાડીઓ\nકેમેરોનિયન ફૂટબ .લ ખેલાડીઓ\nઘાનિયન ફૂટબ .લ ખેલાડીઓ\nઆઇવરી કોસ્ટ ફૂટબ .લ ખેલાડીઓ\nનાઇજિરિયન ફૂટબ .લ ખેલાડીઓ\nસેનેગાલીઝ ફૂટબ .લ ખેલાડીઓ\nઆર્જેન્ટિનાના ફૂટબ .લ ખેલાડીઓ\nબ્રાઝિલિયન ફૂટબ Playલ ખેલાડીઓ\nકોલમ્બિયન ફૂટબ .લ ખેલાડીઓ\nઉરુગ્વેયન ફૂટબ .લ ખેલાડીઓ\nતમારા એકાઉન્ટમાં લૉગ ઇન\nતમારો પાસવર્ડ ભૂલી ગયા છો\nઅનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો શા માટે છે\n તમારા એકાઉન્ટમાં લૉગ ઇન\nતમારો પાસવર્ડ ભૂલી ગયા છો\nપાસવર્ડ તમે ઈ મેઇલ કરવામાં આવશે.\nબધાઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓવેલ્શ ફૂટબ .લ ખેલાડીઓ\nઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓ\nનિક પોપ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓ\nએબેરેચી ઇઝ ચાઇલ્ડહૂડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓ\nડીન હેન્ડરસન બાળપણની વાર્તા પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓ\nએડી નિકેટિઆ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nબધાબેલ્જિયન ફૂટબ .લ ખેલાડીઓક્રોએશિયન ફૂટબ .લ ખેલાડીઓઝેક રિપબ્લિક ફૂટબ .લ ખેલાડીઓડેનિશ ફૂટબ .લ ખેલાડીઓડચ ફૂટબ .લ ખેલાડીઓફ્રેન્ચ ફૂટબ .લ ખેલાડીઓજર્મન ફૂટબ .લ ખેલાડીઓઇટાલિયન ફૂટબ .લ ખેલાડીઓપોર્ટુગીઝ ફૂટબ .લ ખેલાડીઓસ્પેનિશ ફૂટબ .લ ખેલાડીઓસ્વિસ ફૂટબ .લ ખેલાડીઓ\nયુરોપિયન ફુટબ STલ સ્ટોરીઝ\nએલેક્ઝાંડર સોરલોથ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nપોર્ટુગીઝ ફૂટબ .લ ખેલાડીઓ\nફ્રાન્સિસ્કો ત્રિનકો બાળપણની વાર્તા પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nફ્રેન્ચ ફૂટબ .લ ખેલાડીઓ\nવિલિયમ સલિબા બાળપણની વાર્તા પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nપોર્ટુગીઝ ફૂટબ .લ ખેલાડીઓ\nફેબીયો સિલ્વા ચિલ્ડહુડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nબધાકેમેરોનિયન ફૂટબ .લ ખેલાડીઓઘાનિયન ફૂટબ .લ ખેલાડીઓઆઇવરી કોસ્ટ ફૂટબ .લ ખેલાડીઓનાઇજિરિયન ફૂટબ .લ ખેલાડીઓસેનેગાલીઝ ફૂટબ .લ ખેલાડીઓ\nસેનેગાલીઝ ફૂટબ .લ ખેલાડીઓ\nએડવર્ડ મendન્ડી ચાઇલ્ડહૂડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nકેમે���ોનિયન ફૂટબ .લ ખેલાડીઓ\nઆંદ્રે ઓનાના ચાઇલ્ડહૂડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nનાઇજિરિયન ફૂટબ .લ ખેલાડીઓ\nસેમ્યુઅલ ચુકવીઝ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nસેનેગાલીઝ ફૂટબ .લ ખેલાડીઓ\nહબીબ ડાયલો બાળપણની વાર્તા પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nબધાઆર્જેન્ટિનાના ફૂટબ .લ ખેલાડીઓબ્રાઝિલિયન ફૂટબ Playલ ખેલાડીઓકોલમ્બિયન ફૂટબ .લ ખેલાડીઓઉરુગ્વેયન ફૂટબ .લ ખેલાડીઓ\nબ્રાઝિલિયન ફૂટબ Playલ ખેલાડીઓ\nમેથિયસ પરેરા બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nબ્રાઝિલિયન ફૂટબ Playલ ખેલાડીઓ\nએલેક્સ ટેલ્સ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ\nબ્રાઝિલિયન ફૂટબ Playલ ખેલાડીઓ\nએલન લૌરેરો બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nબ્રાઝિલિયન ફૂટબ Playલ ખેલાડીઓ\nગેબ્રિયલ મેગાલેસ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nજોનાથન ડેવિડ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nઉત્તર અમેરિકન સોકર સ્ટોરીઝ\nજીઓવાન્ની રેના બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nએલ્ફોન્સો ડેવિસ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nઉત્તર અમેરિકન સોકર સ્ટોરીઝ\nક્રિશ્ચિયન પુલિસિક બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nલી કાંગ-ઇન બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nફૈક બોલ્કીઆ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nટાકુમી મીનામિનો બાળપણની વાર્તા પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nકેગલર સોયુનકુ બાળપણની વાર્તા પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nટેકફુસા કુબો બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nક્રિસ વૂડ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nમાઇલ જેદીનાક બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી હકીકતો\nઆરોન મોય ચાઇલ્ડહુડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nટિમ કાહિલ બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી હકીકતો\nમાર્ક વિદ્યુકા બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી હકીકતો\nમુખ્ય પૃષ્ઠ યુરોપિયન ફુટબ STલ સ્ટોરીઝ પોર્ટુગીઝ ફૂટબ .લ ખેલાડીઓ જોઆઓ કેન્સલો બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nયુરોપિયન ફુટબ STલ સ્ટોરીઝ\nપોર્ટુગીઝ ફૂટબ .લ ખેલાડીઓ\nજોઆઓ કેન્સલો બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nએલબી ઉપનામ સાથે એક ફુટબોલ જીનિયસની સંપૂર્ણ વાર્તા રજૂ ક��ે છે “જિપ્સી”. અમારી જોઆઓ કેન્સ્લો ચાઇલ્ડહૂડ સ્ટોરી વત્તા અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ તમારા માટે તેમના બાળપણના સમયથી આજ સુધીની નોંધનીય ઘટનાઓનું સંપૂર્ણ એકાઉન્ટ તમારા માટે લાવે છે. વિશ્લેષણમાં તેમનું પ્રારંભિક જીવન, કૌટુંબિક પૃષ્ઠભૂમિ, વ્યક્તિગત જીવન, કૌટુંબિક તથ્યો, જીવનશૈલી અને તેના વિશેના અન્ય થોડા જાણીતા તથ્યો શામેલ છે.\nહા, દરેક વ્યક્તિ તેની ગતિ, energyર્જા અને આક્રમક ક્ષમતાઓ વિશે જાણે છે. જો કે, ફક્ત થોડા જ જોઓ કેન્સલોની આત્મકથા ધ્યાનમાં લે છે જે એકદમ રસપ્રદ છે. હવે આગળની સલાહ વિના, ચાલો શરૂ કરીએ.\nજોઆઓ કેન્સલો બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ - પ્રારંભિક જીવન અને કૌટુંબિક પૃષ્ઠભૂમિ\nબંધ શરૂ કરી રહ્યા છીએ, જોઓ પેડ્રો કેવાકો કેન્સલો પોર્ટુગલના સેટબલમાં બેરેરો ખાતે મે 27 ના 1994 મી દિવસે થયો હતો. તે તેની માતા, ફિલોમિના અને તેના પિતા જોસેફમાં જન્મેલા બે બાળકોમાંનો એક હતો.\nજોઆઓ કેન્સ્લોનો જન્મ માતાપિતા માટે થયો હતો, જેના વિશે બહુ ઓછા જાણીતા છે. છબી ક્રેડિટ્સ: FPCP અને PX અહીં.\nયુરોપિયન મૂળવાળા સફેદ જાતિના પોર્ટુગીઝ રાષ્ટ્રિયનો ઉછેર તેમના જન્મસ્થાન બેરેરોમાં સેતુબલ, પોર્ટુગલ ખાતે થયો હતો જ્યાં તે પેડ્રો નામના તેના નાના જાણીતા ભાઈ સાથે ઉછર્યો હતો.\nજોઆઓ કેન્સલોનો ઉછેર પોર્ટુગલના સેતુબલના બેરેરોમાં થયો હતો. છબી ક્રેડિટ્સ: FPCP અને વર્લ્ડ એટલાસ.\nતેમના વતન ખાતે ઉછરતા, યુવાન કેન્સલો એવા બાળકોનો ભાગ હતો જેમણે સ્થાનિક ટીમમાં જોડાતા પહેલા સ્ટ્રીટ સોકરની મનોરંજક પરંતુ અવ્યવસ્થિત રમતનો લાભ લીધો હતો - બેરેરેન્સ જ્યાં તેને સ્પર્ધાત્મક ફૂટબોલનો પ્રથમ સ્વાદ હતો.\nજોઆઓ કેન્સલો બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ - શિક્ષણ અને કારકિર્દી બિલ્ડઅપ\nકેનેસેલો 13 વર્ષનો હતો ત્યાં સુધીમાં, તે પહેલાથી જ તેના બાલહુડ ક્લબ - બેરેરેન્સ - માટે ફૂટબ playingલ રમવા માટે deepંડાણપૂર્વકનો હતો અને તેની પાસે મહાન કુશળતા પણ હતી જેણે તેમને મોટી સંભાવનાઓ સાથે ઉભરતા ડિફેન્ડર તરીકે દર્શાવ્યો હતો.\nજોઆઓ કેન્સ્લો તેના બાલહુડ ક્લબ - બેરેરેન્સની ટીમના સાથીઓ સાથે ચિત્રિત. છબી ક્રેડિટ: FPCP.\nબેનફિકાના સ્કાઉટ દ્વારા તેમને ટૂંક સમયમાં જ ફૂટબ prodલ અદભૂત વ્યક્તિની કુશળતાની પ્રશંસા કરવામાં આવી હતી, જેમણે તેમને 2007 માં તેમની એકેડેમીમાં સાઇન ઇન કરાવ્યું. આ રીતે કેન્સલોની કારકિર્દીની શરૂઆત 'ધ ઇગલ્સ' થી થઈ જેણે તેની ક્ષમતાઓ જમણી અને ડાબી બાજુ બંને સ્થિતિમાં વિકસાવી.\nજોઆઓ કેન્સલો બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ - પ્રારંભિક કારકિર્દી જીવન\nકેનલોએ બેનફિકાની યુવા પ્રણાલીની શ્રેણીમાં સતત વધારો નોંધાવ્યો હતો અને જુલાઇ 28 ના 2012th પર ગિલ વિસેન્ટે સાથેની તેમની મૈત્રીપૂર્ણ મુકાબલા દરમિયાન ક્લબની પ્રથમ ટીમ સાથે તેની બિન-સ્પર્ધાત્મક પ્રવેશ કર્યો હતો.\nત્યારબાદની કારકીર્દિના પ્રારંભિક પ્રયાસોમાં કેન્સલોએ બેનફિકાની બી-સાઇડ સાથે તેની સગાઈ ફરી શરૂ કરી હતી, જ્યાં તેણે ટીમને પોર્ટુગીઝ કપ જીતવા માટે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ તરીકે જીતવામાં મદદ કરવામાં તેમનો ક્વોટા ફાળો આપ્યો હતો.\nબેનફિકાની બી-સાઇડ સાથેના દિવસોમાં જોઆઓ કેન્સલોનો એક દુર્લભ ફોટો. છબી ક્રેડિટ: યુટ્યુબ.\nજોઆઓ કેન્સલો બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ - રોડ ટુ ફેમ સ્ટોરી\nકેન્સ્લો આખરે બેનફિકાની પ્રથમ ટીમ સાથે તેની સ્પર્ધાત્મક શરૂઆત કરી શકે તે પહેલાં, તેની માતા ફિલોમિનાના કાર અકસ્માતમાં તે પણ તેમાં સામેલ હતો તેના મૃત્યુથી તેની દુનિયા હચમચી ઉઠી હતી. તેના ભાઈ પેડ્રો સાથેના તત્કાલીન 18 વર્ષીય ઓડીમાં હતા એએક્સએનયુએમએક્સ તેની માતા દ્વારા સંચાલિત જેણે પરિવારનું માથું - જોસેફ - લિસ્બન પોર્ટેલા એરપોર્ટ પર ઉતારી દીધું હતું.\nપાછા ફરતાં, તેમનું વાહન અકસ્માતમાં સામેલ થયું હતું, જેના કારણે ફિલોમિના મૃત્યુ પામી હતી જ્યારે કેન્સ્લો અને પેડ્રોને સામાન્ય ઇજાઓ થઈ હતી. અત્યંત દુ painfulખદાયક અને ઉદાસીન હોવા છતાં, કેન્સ્લો સફળ થવા માટે તેની માતાની ખોટ ડ્રાઇવિંગ ફોર્સ તરીકે લેતી હતી. પરિણામે, તેણે છેવટે જાન્યુઆરી 2014 માં ગિલ વિસેન્ટે સામે બેનફિકા માટે તેની સ્પર્ધાત્મક પ્રવેશ મેળવ્યો અને તે પ્રીમિરા લિગામાં પોતાનો પ્રથમ દેખાવ આગળ વધાર્યો.\nજોઆઓ કેન્સલો 18- વર્ષનો હતો જ્યારે તેણીએ માતાને માર્ગ અકસ્માતમાં ગુમાવ્યો. છબી ક્રેડિટ: સુર્ય઼.\nજોઆઓ કેન્સલો બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ - રાઇઝ ટુ ફેમ સ્ટોરી\nઓગસ્ટ 2014 મહિના પછી, કેન્સ્લો વલેન્સિયામાં લોન સોદા પર જોડાયો જે કાયમી કરારમાં ફેરબદલ થયો. સ્પેનિશની બાજુમાં, કેન્સલો ઇન્ટર મિલાનમાં જોડાતા પહેલા યુઇએફએ ચેમ્પિયન્સ લીગ મેચોમાં દર્શાવવામાં આવ્યો હતો જ્યાં તેણે તેની કારકિર્દી સાથ�� આગળ વધાર્યું.\nઆજની તારીખે આગળ, કેન્સલો માન્ચેસ્ટર સિટીનો એક સ્થાપિત ખેલાડી છે - ક્લબ કે જેણે ઓગસ્ટ 7 ના 2019 મી દિવસે જોડાયો - સુપરવેપ્પા ઇટાલિયા અને સેરી એ ટાઇટલ જીત્યા સહિત જુવેન્ટસ એફસીમાં સફળ જોડણી રેકોર્ડ કર્યા પછી.\nજોઆઓ કેન્સલોએ સેરી જીતી હતી - માન્ચેસ્ટર સિટીમાં જોડાતા પહેલા જુવેન્ટસ સાથેનો ખિતાબ. છબી ક્રેડિટ: Pinterest\nબાકીના, જેમ તેઓ કહે છે, તે ઇતિહાસ છે.\nજોઆઓ કેન્સલો બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ - સંબંધ જીવન હકીકતો\nજોઆઓ કેન્સ્લોના લગ્નના લેખનના સમયે હજી બાકી છે. અમે તમને તેના ડેટિંગ ઇતિહાસ અને વર્તમાન સંબંધની સ્થિતિ વિશે તથ્યો લાવીએ છીએ. શરૂઆતમાં, કેન્સ્લો તેની સ્ત્રીમિત્ર ડેનીએલા મચાડોને મળતા પહેલા કોઈ પણ મહિલાને ડેટ કરે તેવું જાણીતું નથી.\nજોઆઓ કેન્સલો તેની ગર્લફ્રેન્ડ ડેનીએલા મચાડો સાથે. છબી ક્રેડિટ: Instagram.\nકેન્સલો હજી પણ ઇન્ટર મિલાન માટે રમી રહ્યો હતો ત્યારે 2017 માં મળેલા લવબર્ડ્સ ત્યારથી અવિભાજ્ય છે. ઇટાલિયન જન્મેલાને ફક્ત કેન્સલો જ પસંદ નથી, પરંતુ માન્ચેસ્ટર સિટીના ચાહકોમાં પણ તે પ્રિય છે, જેમણે પ્રીમિયર લીગમાં તેના વેગના ગૌરવનું હાર્દિક સ્વાગત કર્યું.\nજોકે કેન્સ્લો અને ડેનીએલા લખવાના સમયે તેમના પહેલા બાળકના જન્મની અપેક્ષા રાખી રહ્યા છે, તેમ છતાં 'માય કિડ.' કેપ્શન સાથે ઈન્સ્ટાગ્રામ ફોટો અપલોડ કર્યા પછી તેને થોડો જાણીતો પુત્ર હોવાનું માનવામાં આવે છે.\nજોઆઓ કેન્સ્લો તેના ધારેલા પુત્ર સાથે. છબી ક્રેડિટ: Instagram.\nજોઆઓ કેન્સલો બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ - કૌટુંબિક જીવન હકીકતો\nજોઆઓ કેન્સ્લો એક મધ્યમ વર્ગની કુટુંબ પૃષ્ઠભૂમિમાંથી આવે છે. અમે તમને તેના પારિવારિક જીવન વિશેની તથ્યો લાવીએ છીએ.\nજોઆઓ કેન્સ્લોના પિતા વિશે: કેન્સલોના પિતાની ઓળખ જોસેફ તરીકે થાય છે. ડિફેન્ડર તેના પિતાની નજીક છે જેમને તે વારંવાર ફૂટબોલમાં તેની પ્રગતિ માટે ધ્યાન આપવાની યાદ અપાવે છે. જોસેફે શરૂઆતમાં કેન્સલોને ગંભીર ન લીધો હોવા છતાં, તેણે તેને ટેકો આપ્યો અને હવે તેની સફળતાની ઉજવણી કરવા માટે જીવે છે.\nજોઆઓ કેન્સ્લોની માતા વિશે: કેન્સલોની મમ્મી ફિલોમિના હતી. તેણીએ કેન્સલોના જીવનનો સૌથી મહત્વપૂર્ણ પ્રભાવ હતો કારણ કે તેણીએ તેને તાલીમ અને મેચમાં પરિવહન માટે તેમ જ તેમનો મહાન ચાહક હોવાનો શ્રેય આપ્યો હતો. એક્સએન્યુએક્સએક્સમાં તેના મૃત્યુથી આશ્ચર્ય થાય છે કે કેન્સલોની દુનિયા તેનાથી નીચે નિકળી શકાય તેવું થયું હતું. દુ: ખદ કાર અકસ્માતમાં તેનું માતા ગુમાવવું એ ડિફેન્ડરને સફળ થવા માટે ઉત્તેજીત કરવા માટે જવાબદાર હતું (સુર્ય઼ અહેવાલ).\nજોઆઓ કેન્સ્લોને સહાયક માતાપિતા દ્વારા ઉછેરવામાં આવ્યા હતા, જેમના વિશે બહુ ઓછા જાણીતા છે. છબી ક્રેડિટ: ક્લિપઆર્ટસ્ટુડિયો અને સેલિબ્રિટીઅનફોલ્ડ.\nજોઆઓ કેન્સલોના બહેન વિશે: કેન્સ્લોની કોઈ બહેનો નથી પરંતુ એક ભાઈ છે જે પેડ્રો નામનો જવાબ આપે છે. લેખન સમયે ભાઈ-બહેન વિશે બહુ ઓછું જાણીતું છે કારણ કે કેન્સ્લો તેના વિશે હજી કંઈ જાહેર કરી શક્યું નથી.\nજોઆઓ કેન્સલોના સંબંધીઓ વિશે: કેન્સલોના તાત્કાલિક કુટુંબથી દૂર, નાના તેના પૈતૃક દાદા તેમજ દાદા અને દાદી વિશે જાણીતા છે. એ જ રીતે, કેન્સ્લોના કાકાઓ, કાકી, ભત્રીજાઓ અને ભત્રીજાઓનાં કોઈ રેકોર્ડ નથી, જ્યારે તેમના પિતરાઇ ભાઇઓની આજકાલની શરૂઆતની જિંદગીની નોંધપાત્ર ઘટનાઓમાં તેની ઓળખ થઈ નથી.\nજોઆઓ કેન્સલો બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ - વ્યક્તિગત જીવન હકીકતો\nજોઆઓ કેન્સલોને ટિક શું બનાવે છે તેની સંપૂર્ણ ચિત્ર મેળવવા માટે તમને મદદ કરવા માટે અમે તેના વ્યક્તિત્વના નિર્માણો લાવ્યા છીએ ત્યારે પાછા બેસો. શરૂ કરવા માટે, કેન્સલોની વ્યકિતત્વ એ મિથુન રાશિના ગુણનું મિશ્રણ છે.\nતે ભાવનાત્મક રૂપે પ્રેરિત છે, સાધારણ રૂપે અને તેના અંગત અને ખાનગી જીવન વિશેની વિગતો જાહેર કરે છે. તેની રુચિઓ અને શોખમાં મુસાફરી, તરવું અને મિત્રો અને કુટુંબીઓ સાથે સારો સમય પસાર કરવો શામેલ છે.\nમુસાફરી એ જોઆઓ કેન્સલો શોખમાંનું એક છે. છબી ક્રેડિટ: Instagram.\nજોઆઓ કેન્સલો બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ - જીવનશૈલી હકીકતો\nજોઆઓ કેન્સલોની કુલ સંપત્તિ હજી સમીક્ષા હેઠળ છે, જો કે, લેખન સમયે તેની પાસે માર્કેટ વેલ્યુ € 55,00 મિલિયન છે. તેની ઓછી જાણીતી સંપત્તિનો ઉદભવ તેના ફુટબ footballલ પ્રયત્નોથી થાય છે જ્યારે તેના ખર્ચના દાખલાઓનું વિશ્લેષણ દર્શાવે છે કે તે વૈભવી જીવનશૈલી જીવે છે.\nતેમ છતાં મકાન અને કાર જેવી તેની સંપત્તિના સાચા મૂલ્યની ખાતરી કરવી બાકી છે, તે હકીકતને નકારી શકે નહીં કે તે એક રાજાની જેમ જીવે છે અને ચાહકોને ફોટાઓ વહેંચીને આવા જીવનશૈલીની ઝલક આપે છે જે તેને આસપાસના ખર્ચાળ રિસોર્ટ્સમાં સરસ પળો મેળવે છે. દુનિ���ા.\nમનોહર ખર્ચાળ રિસોર્ટમાં જોવો કેન્સલોનો સારો સમય છે. છબી ક્રેડિટ: Instagram.\nજોઆઓ કેન્સલો બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ - અનટોલ્ડ હકીકતો\nઅમારી જોઆઓ કેન્સલો બાળપણની વાર્તા અને જીવનચરિત્રને લપેટવા માટે એવા તથ્યો છે જે ભાગ્યે જ તેના બાયોમાં શામેલ છે.\nશું તમે જાણો છો\nજ્યારે પણ તે રમતો ગુમાવે છે ત્યારે તેના ઘેરા રંગ અને વાવણીના કારણે કેન્સ્લોને \"જિપ્સી\" હુલામણું નામ આપવામાં આવ્યું હતું.\nજ્યારે પણ કેન્સલો પિચ પર પગથિયા આવે છે ત્યારે તે તેના પ્રભાવને તેમના અંતમાંના મમ ફિલોમિનાને સમર્પિત કરે છે.\nજોઆઓ કેન્સલો તેની મેચની દરેક રજૂઆત રમતની શરૂઆત પહેલાં તેની અંતમાંની મમ્મીને સમર્પિત કરે છે. છબી ક્રેડિટ: સુર્ય઼.\nલેખન સમયે કેન્સ્લોને ધૂમ્રપાન કરાયું નથી. જો કે, તે સાધારણ રીતે પીવે છે.\nડિફેન્ડર પાસે તેના બંને ડાબા હાથ સાથે ટેટૂઝ છે, જેની ઉપરના ડાબા હાથને તે બતાવવામાં આવ્યું છે કે તેની અંતમાંની મમ્મી ફિલોમિનાની છબી શું છે.\nજોઆઓ કેન્સલો પાસે તેની ડાબી બાજુની ટોચ પર તેની મમ્મીનું ટેટૂ છે. છબી ક્રેડિટ: Instagram.\nતેમના ધર્મ વિશે, કેન્સ્લોનો જન્મ અને ખ્રિસ્તી તરીકે થયો હતો. તેમ છતાં, તેમણે વિશ્વાસની બાબતોમાં પોતાનું સ્થાન જણાવવું બાકી છે.\nહકીકત તપાસ: અમારી જોઆઓ કેન્સલો બાળપણની સ્ટોરી વત્તા અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ વાંચવા બદલ આભાર. મુ લાઇફબોગર, આપણે ચોકસાઈ અને નિષ્પક્ષતા માટે પ્રયત્ન કરીએ છીએ. જો તમને એવું લાગે કે જે યોગ્ય લાગતું નથી, તો કૃપા કરીને નીચે ટિપ્પણી કરીને અમારી સાથે શેર કરો. અમે હંમેશાં તમારા વિચારોનું મૂલ્ય અને આદર કરીશું.\nલોડ કરી રહ્યું છે ...\nબેનફિકા ફૂટબ .લ ડાયરી\nમેન સિટી ફુટબોલ ડાયરી\nસંબંધિત લેખોલેખક તરફથી વધુ\nસ્પેનિશ ફૂટબ .લ ખેલાડીઓ\nએરિક ગાર્સીયા બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nપોર્ટુગીઝ ફૂટબ .લ ખેલાડીઓ\nગોન્કોલો ગાઇડ્સ ચિલ્ડહૂડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nપોર્ટુગીઝ ફૂટબ .લ ખેલાડીઓ\nફ્લોરેન્ટિનો લુઇસ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nસ્પેનિશ ફૂટબ .લ ખેલાડીઓ\nફેરન ટોરસ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nઇટાલિયન ફૂટબ .લ ખેલાડીઓ\nડેનિએલ રૂગની બાળપણની વાર્તા પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nપોર્ટુગીઝ ફૂટબ .લ ખેલાડીઓ\nગેડસન ફર્નાન્ડિઝ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બ���યોગ્રાફી તથ્યો\nઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓ\nફિલ ફોડન બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nમિકલ આર્ટેટા બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nસ્પેનિશ ફૂટબ .લ ખેલાડીઓ\nરોડરિગો મોરેનો બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nબ્રાઝિલિયન ફૂટબ Playલ ખેલાડીઓ\nગેબ્રિયલ બાર્બોસા બાળપણની વાર્તા પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nડેનિશ ફૂટબ .લ ખેલાડીઓ\nકperસ્પર શ્મિશેલ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nઇટાલિયન ફૂટબ .લ ખેલાડીઓ\nફેડરિકો બર્નાર્ડેશી બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nનવી ફોલો-અપ ટિપ્પણીઓ મારી ટિપ્પણીઓના નવા જવાબો\nએલેક્ઝાંડર સોરલોથ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nસુધારેલી તારીખ: 26 સપ્ટેમ્બર, 2020\nમેથિયસ પરેરા બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nસુધારેલી તારીખ: 25 સપ્ટેમ્બર, 2020\nએલેક્સ ટેલ્સ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ\nસુધારેલી તારીખ: 25 સપ્ટેમ્બર, 2020\nફ્રાન્સિસ્કો ત્રિનકો બાળપણની વાર્તા પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nસુધારેલી તારીખ: 23 સપ્ટેમ્બર, 2020\nવિલિયમ સલિબા બાળપણની વાર્તા પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nસુધારેલી તારીખ: 19 સપ્ટેમ્બર, 2020\nયુરોપિયન ફુટબ STલ સ્ટોરીઝ\nએલેક્ઝાંડર સોરલોથ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nબ્રાઝિલિયન ફૂટબ Playલ ખેલાડીઓ\nમેથિયસ પરેરા બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nબ્રાઝિલિયન ફૂટબ Playલ ખેલાડીઓ\nએલેક્સ ટેલ્સ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ\nપોર્ટુગીઝ ફૂટબ .લ ખેલાડીઓ\nફ્રાન્સિસ્કો ત્રિનકો બાળપણની વાર્તા પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nદરેક ફૂટબોલ ખેલાડીની બાળપણની વાર્તા છે. લાઇફબોગર અત્યાર સુધી તેમના બાળપણના સમયથી ફુટબોલ સ્ટાર્સ વિશે સૌથી વધુ ગભરામણ, આશ્ચર્યજનક અને રસપ્રદ કથાઓ મેળવે છે. અમે બાળપણ વાર્તાઓનો વિશ્વનો શ્રેષ્ઠ ડિજિટલ સ્રોત છે અનટોલ્ડ બાયોગ્રાફી વિશ્વભરના ફૂટબોલરોની હકીકતો.\nતમારા વિચારો ગમશે, ટિપ્પણી કરો.x\nમારિયો મેન્ડોઝિક બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી હકીકતો\nસુધારેલી તારીખ: 15 એપ્રિલ, 2020\nડેવિડ લુઇઝ ચાઇલ્ડહુડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nસુધારેલી તારીખ: 12 એપ્રિલ, 2020\nજિયાનુલીગી બૂફન ચાઇલ્ડહુડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nસુધારેલી તારીખ: 15 એપ્રિલ, 2020\nનિકોલસ ઓટમેન્ડી બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી હકીકતો\nસુધારેલી તારીખ: 15 એપ્રિલ, 2020\nએન્ડ્રીયા પિર્લો બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી હકીકતો\nસુધારેલી તારીખ: 15 એપ્રિલ, 2020\nબ્રાહિમ ડાયઝ બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nસુધારેલી તારીખ: 15 એપ્રિલ, 2020", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujarat.co.uk/tag/daren-sammy/", "date_download": "2020-09-29T08:42:50Z", "digest": "sha1:O7N5PMK27B6H6ZG2LGPOWQ6U3LKWJRGA", "length": 4245, "nlines": 102, "source_domain": "www.gujarat.co.uk", "title": "daren sammy Archives - Garavi Gujarat", "raw_content": "\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅમદાવાદમાં 27 વિસ્તારમાં રાતના 10 વાગ્યા બાદ દુકાનો, બજારો બંધ રાખવાનો…\nનવા કૃષિ કાયદાના વિરોધમાં ગાંધીનગરમાં કોંગ્રેસના દેખાવો\nઆ વર્ષે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ ન યોજવાનો રાજય સરકારનો નિર્ણય\nકેરેબિયન ક્રિકેટર ડેરેન સામીનો IPLમાં પણ વંશીય ભેદભાવનો આરોપ\nનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”નું ટ્રેલર લોન્ચ થયું\nકથાકાર મોરારી બાપુ પર ભાજપના પૂર્વ ધારાભ્ય પભુબા માણેકનો હૂમલાનો પ્રયાસ\nઆલિયા ભટ્ટને સૌથી સેકસી એશિયાઈ મહિલાનો ખિતાબ મળ્યો\nગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવેની દિકરી ઈશાનીનું ગીત ‘વધાવો’ સાંભળ્યું કે...\nએમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ ભારતમાં કામકાજ અટકાવ્યું\nટાટા ગ્રૂપના સુપર એપમાં 25 અબજ ડોલર સુધીના રોકાણની વોલમાર્ટની વિચારણા\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅભિનેતા સુશાંતના શરીરમાંથી કોઇ પ્રકારનું ઝેર મળ્યું નથી, AIIMSનો રિપોર્ટ\nતો… લંડનમાં 10 મિલીયન લોકો માટે સ્થાનિક લોકડાઉન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news-views/gujarat/in-surat-17-people-including-bjp-mla-sangeeta-patil-were-accused-of-corruption.html", "date_download": "2020-09-29T08:29:17Z", "digest": "sha1:PHS46NLOYHGRMDR2TYPV6TFBQDCQFWBQ", "length": 7741, "nlines": 76, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: સુરતમાં BJP MLA સંગીતા પાટીલ સહિત 17 લોકો સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો", "raw_content": "\nસુરતમાં BJP MLA સંગીતા પાટીલ સહિત 17 લોકો સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો\nસુરતમાં ભાજપના ધારાસભ્ય, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને ભાજપના અગ્રણીઓ સહિત 17 લોકો સામે સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા નાણામાં ગેરરીતિ કરવામાં આવી હોવાના આક્ષેપ કોંગ્રેસના નેતા નીતિન ભરૂચા દ્વારા કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે 17 લોકો સામે ગુનો દાખલ કરવા કોંગ્રેસના નેતાએ પોલીસને અરજી કરી છે.\nરિપોર્ટ અનુસાર સુરતના લિંબાયત વિસ્તારમાં વર્ષ 2015ના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે મુક્તિધામ હિન્દુ સ્મશાન ભૂમિનું ભૂમિપૂજન થયુ હતું. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ફાળવવામાં આવેલા પૈસામાં ગેરરીતિ થયાનો આક્ષેપ કોંગ્રેસના નેતા નીતિન ભરૂચા દ્વારા કરવામાં આવ્યો છે. નીતિન ભરૂચાએ એડવોકેટ ઝમીર શેખ મારફતે પોલીસ કમિશનરને આ બાબતે અરજી કરી હતી. આ સમગ્ર મામલે સુરતના લિંબાયતના ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત 17 લોકો સામે ગુનો દાખલ કરવાની માંગ કરી હતી. અરજીને લઈને આસિસ્ટન્ટ પોલીસ કમિશનર દ્વારા નીતિન ભરુચાનું નિવેદન લેવા આવ્યું હતું અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી.\nનીતિન ભરુચાએ તેની અરજીમાં આક્ષેપ કર્યો છે કે, લિંબાયત વિસ્તારમાં આવેલ મુક્તિધામ સ્મશાનના બાંધકામ માટે 6.40 કરોડ રૂપિયાનું અનુદાન સુરત મહાનગરપાલિકા દ્વારા આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. 6.40 કરોડના દાનમાંથી સુરત મહાનગરપાલિકા દ્વારા 4.4 કરોડ મુક્તિધામ હિન્દુ સ્મશાન ભૂમિ ટ્રસ્ટને ચૂકવી દેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે ચેરીટી કમિશનરમાં જે ઓડિટ રિપોર્ટ થયા છે તેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સહી નથી. તો બીજી તરફ સુરતના લિંબાયત ઝોનના એક્ઝિક્યુટીવ એન્જિનિયર દ્વારા સમયાંતરે સ્મશાનભૂમિનું નિરીક્ષણ કરીને તેનો રિપોર્ટ પાલિકાના એકાઉન્ટન્ટ વિભાગમાં મોકલવાનો હોય છે પરંતુ તે રિપોર્ટ મોકલવામાં આવ્યો નથી અને આ રિપોર્ટ મોકલ્યા બાદ એકાઉન્ટ દ્વારા અનુદાન આપવામાં આવે છે. તો રિપોર્ટ વગર કેવી રીતે સ્મશાન ભૂમિ ટ્રસ્ટને 4.4 કરોડ રૂપિયાનું દાન ચૂકવવામાં આવ્યું\nમહત્ત્વની વાત છે કે, નીતિન ભરૂચાના એડવોકેટે સુરત મહાનગરપાલિકા અને સ્મશાન ભૂમિ ટ્રસ્ટને પત્ર લખ્યો હતો. પત્રમાં શિડ્યુલ ઓફ રેટ કરતા ટ્રસ્ટમાં જે સામગ્રી વપરાઈ રહી છે તેનો ભાવ વધારે છે તેવું જણાવવામાં આવ્યું હતું. જેને લઇને સુરત મહાનગરપાલિકાએ પણ ટ્રસ્ટના ઠપકો આપ્યો હતો. ત્યારે સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા હજુ પણ 12 કરોડનું વધારે દાન માંગવામાં આવ્યું હોવાની વાત પણ પોલીસ કમિશનરને કરવામાં આવેલી અરજીમાં કોંગ્રેસના નેતાએ કરી છે.\nકોંગ્રેસના નેતા નીતિન ભરૂચાએ અરજી કરી છે તેમાં લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ, સુરેશ વરોડિયા, જગન્નાથ સોની, જયવંત જોશી, છોટુ પટેલ, સંજય પાટીલ, રતુ પટેલ, શાંતિલાલ જૈન, જાગીન્દર સહાની, હીરાલાલ પાટીલ, પ્રકાશ વોડીકર, સુરત મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ ઓફિસર, શૈલેષ પટેલ, કાર્યપાલક ઇજનેર લિંબાયત ઝોન અને બદલી થયેલા કાર્યપાલક ઇજનેર સહિત 17 લોકોના નામ લખવામાં આવ્યા છે.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00437.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2019/thaay-2/", "date_download": "2020-09-29T08:15:01Z", "digest": "sha1:DFCCFQZJWGKQY7AZS4M6OFZ5TVIW3HKH", "length": 14131, "nlines": 302, "source_domain": "sarjak.org", "title": "તું કોઈ પણ રૂપે સામે આવે » Sarjak", "raw_content": "\nતું કોઈ પણ રૂપે સામે આવે\nતું કોઈ પણ રૂપે સામે આવે\nતારો ઉદ્દેશ હંમેશાં મારામાં કશુંક ઉમેરવાનો હોય છે.\nજ્યારે તું પ્રશ્ન થઈને આવે છે\nહું તને આમ આવકારું છું કે –\nભીતરેથી રોજ માંજે છે મને\nપ્રશ્ન જાણે ઝળહળાવે છે મને\nને તને આમ મૂલવું કે –\nહું એટલે પૂછ્યા કરું ખુદ્દને સતત\nપ્રશ્નો કદીક્ રસ્તા બતાવે છે મને\n મારી સમજણની ક્ષિતિજ આમ જ વિસ્તરે છે\nને. . . એને કારણે\nપ્રશ્નો વિશે ફરિયાદ કરવા કરતા\nપ્રશ્નો પણ ઉપકારક હોઈ શકે\nએ તથ્ય તારવી ને એમ કહી શકું છું કે –\nપ્રશ્નને ક્યારેય અવગણતી નથી\nએટલે આ જિંદગી કસદાર છે \nને સમય. . .\nઆનો ઉત્તર આવો ન હોઈ શકે \nજાગી જવા શું સૂર્યનું ઊગવું જરૂરી છે \nપ્રશ્નો વડે ઉજાસ થઈ જાય. . શક્ય છે \nતો વળી, ક્યારેક એવું પણ બને કે –\nઉત્તરથી થઈ જાય છે અજવાસ સવાયો\nજ્યાં પ્રશ્ન રૂપે હોય છે અંધાર નિરાળો \nઆમ આ પ્રશ્નોના કારણે જ\nમારી સંવેદનાનો પ્રવાહ શાંત અને સ્થિર રહે છે\nને, અંતે સાર સાંપડે છે કે –\nઉત્તર સૌ સામે કાંઠે છે\nઆ પ્રશ્નો પાર ઉતારે છે \nબસ, આજે આટલું જ. . .\nહવે ટાઢ ઓછી થશે, પણ એમ ક્યા ઓછી થવાની હતી આ પછેડી સાવ ભીની હતી,\nમારી ભીની નજર તારા ઉપર ઠરી\nખરીદારોને થઇ છે હિચકીચાહટ\nપવન આવે અધિકારી બનીને,\nખુલે છે બારી, દરવાજા સટાસટ.\nતમે તમે જ બનજો, ના કૉક બનજો\nયુનિક બનજો, ભલે ના ટોપ બનજો\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nગણેશ મૂર્તિ – દંતેવાડા (ઢોલકલ પર્વત – છતીસગઢ)\nવીંટાળે સાપને, ફૂલ જાણે,\nહું રોજ મને તારા મહી શોધું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00437.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2020/kutumb/", "date_download": "2020-09-29T06:48:08Z", "digest": "sha1:MBHIHZU6YBUGIQXWUGWHA3DUCUP2DCDH", "length": 13974, "nlines": 297, "source_domain": "sarjak.org", "title": "તન-મન-ધન મોબાઈલના... » Sarjak", "raw_content": "\nમને પ્યારું લાગે ટચસ્ક્રીન તારું કામ\nભૂલી છોડી દીધાં, ભૂલી છોડી દીધાં,સઘળાં કામ\nમનમંદિરીયે બેટરી ની ચિંતા\nટાવર પકડાય તો જાણે જગ જીતાં\nઘરે-બહારે જપે સૌ ,તારું જ નામ\nમોબાઇલજી, મોબાઇલજી, મોબાઇલજી… મોબાઇલજી\nઆઠે પહોર બન્યો તારી દાસી\nતું જ મોજ મારી, ખુશી આભાસી\nરોજી રોટી મારી, તું સબંધો તમામ\nસવારે ઉઠતાં પહેલી યાદ તારી\nશયન પણ સાથે,એક જ પથારી\nવ્હોટ્સએપ, એફબી જ દુનિયા તમામ\nસમય,શક્તિ ને સગવડ વધે\nએવો ખોટો ભાસ છે બધે\nતે તો લૂંટી લીધાં, તે તો લૂંટી લીધાં\nસ્વાસ્થ્ય,સુખ ચેન, સબંધો તમામ\nમોબાઇલજી, મોબાઇલજી, મોબાઇલજી.. મોબાઇલજી\nશેર કર જાત ને, મિત્રો સાથે\nકુટુંબ,સમાજ ને ઉપયોગી હાથે\nછોડી દેને, ઓનલાઈનની લપ તમામ\nશ્રીજી પછી કરશે લાઈક તારું કામ\nમોબાઇલજી, મોબાઇલજી, મોબાઇલજી… મોબાઇલજી\nમારા મન માં આકાર લેતી\nકલ્પના ની પાંખો એ સ���ારી કરાવતા.\nમારા માં જ જન્મતા ને મારા માં કાળ પામતા.\nકોશિશ સહજ કેમ થાય\nહવે ભૂલવાની કોશિશે સહજ કેમ થાય,\nયાદોમાં જ્યાં શ્વાસનો જ અતિરેક થાય,\nવાત સૌ ની ધ્યાનથી એ સાંભળે છે\nનવી રોજ તાજી ખબર\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nજો કદીક જાણવા મળે\nમારા ઘર ના બંધ દ્રાર પર..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00437.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/22-08-2019/30587", "date_download": "2020-09-29T08:27:58Z", "digest": "sha1:KBGWSLIMZW3I2GZRQK43TADFJY4CL63X", "length": 14915, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "૧૯ વર્ષીય યુવકએ રૂ. ૧૩૦ માં પ્રથમ વખત લોટરીની ટીકીટ ખરીદી જીત્યો રૂ. ૧ કરોડઃ નસીબ ખુલી ગયું.", "raw_content": "\n૧૯ વર્ષીય યુવકએ રૂ. ૧૩૦ માં પ્રથમ વખત લોટરીની ટીકીટ ખરીદી જીત્યો રૂ. ૧ કરોડઃ નસીબ ખુલી ગયું.\nયુકેના ૧૯ વર્ષીય સેમ લોટનએ પ���રથમ વખત એક એપ મારફત રૂ. ૧૩૦ માં નેશનલ લોટરી ટીકીટ ખરીદી અને રૂ. ૧.૦૪ કરોડ જીત્યો છે. ટીકીટ ખરીદયાા ૯૦ મીનીટની અંદર જ આ લોટરી જીતી લીધી. લોટનના જણાવ્યા અનુસાર તે આ પૈસાનો ડ્રાઇવીંગ શીખવા, નવું ઘર ખરીદવા અને ન્યુયોર્કમાં રજાઓ માણવા માટે તેનો ઉપયોગ કરશે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \n૨૨ વર્ષની ચાંદનીને ઇરફાન પઠાણ ફસાવીને ભગાડી ગયો...દિકરીને શોધી આપવા મા-બાપની કાકલુદી : રૂરલ એસપીશ્રી બલરામ મીણા અંગત રસ લઇ ગરિબ પરિવારની વ્હારે આવે તેવો અનુરોધ access_time 11:53 am IST\nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nચેન્નઈ સુપર કિંગ્સમાં નહીં થાય સુરેશ રૈનાની વાપસી : ટીમની વેબસાઈટથી નામ ગાયબ : ટીમની વેબસાઈટથી નામ ગાયબ \nIPLમાં તેવટિયાની બેટિંગ પર બોલીવુડની હોટ એક્ટ્રેસ ફિદા : ટ્વીટ કરીને વખાણ કર્યા access_time 1:53 pm IST\n9 સિક્સર સાથે 99 રન ફટકારનારા ઈશાન કિશનને સુપર ઓવરમાં કેમ ના ઉતાર્યો રાહુલ શર્માએ જણાવ્યું કારણ access_time 1:52 pm IST\nઅનુરાગ કશ્યપની ધરપકડ કરાવવા પાયલ ઘોષ મક્કમ : મહારાષ્ટ્રના રાજ્યપાલને મળશે access_time 1:51 pm IST\nબપોરે ૧-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ... access_time 1:49 pm IST\nવાપી નજીક હાઇવે પર ટેન્કરમાંથી ગેસ લીકેજ : અફરાતફરીનો માહોલ access_time 1:39 pm IST\nપારડી પોલીસે રૂ 13.56 લાખના દારૂ ભરેલો ટેમ્પો મુકી ભાગેલા આરોપીને મધ્ય પ્રદેશથી ઝડપી પાડ્યો access_time 1:36 pm IST\nISROએ શેર કરી, ચંદ્રયાંન-2 દ્વારા લેવાયેલ ચંદ્રમાની પ્રથમ તસ્વીર : આ તસવીર 'વિક્રમ લેન્ડર' દ્વારા ચંદ્રની ધરાથી 2,650 કિ. મી. દૂરથી લેવાયેલ છે. access_time 12:26 am IST\nઆંતર રાષ્ટ્રીય ટેનિસ મહાસંઘનો મોટો નિર્ણંય :ભારત-પાકિસ્તાન વચ્ચેનો ડેવિસ કપ મુકાબલો સ્થગિત : ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 અને 15 સપ્ટેમ્બરે ઇસ્લામાબાદમાં થનાર ડેવિસ કપ એશિયા-ઓસિયાના ગ્રુપનો મુકાબલો સ્થગિત કરાયો access_time 12:52 am IST\nદુબઇ પોર્ટ ઉપરથી ૩૫ કરોડ રૂ.ના બાસમતી ચોખા ભરેલ ૨૫૦ કન્ટેનર ગાયબઃ ધમાચકડી મચી ગઇ : ઉ.પ્ર.ના મેરઠથી સાઉદી અરેબીયા નિકાસ કરાયેલ ૨૫૦ કન્ટેનર બાસમતી ચોખા ગાયબ થઇ જતા ભૂકંપ સર્જાયો છે. લગભગ ૧૫ દિ પછી પણ કન્ટેનરોનો પતો નથી. ૩૫ કરોડ આસપાસ કિમત થવા જાય છે. ઇરાન અને સાઉદીમાં સૌથી વધુ ભારતીય ચોખાની નિકાસ થાય છે. નિકાસ કરનારાઓની ઉંઘ હરામ થઇ ગઇ છે. access_time 4:17 pm IST\nપાકિસ્તાનએ યુએનથી પ્રિયંકા ચોપડાને એમ્બેસેડર પદથી હટાવવા કહ્યું: બચાવમાં આવી કંગના રનૌત access_time 10:07 pm IST\nલગ્નમાં અડચણો જાણવા છતાં સહમતીથી સંબંધ બાંધવો રેપ નથી access_time 11:24 am IST\nહોજમાં નહાતી વખતે પહેરવાની ચડ્ડી ઉપર ભગવાન ગણેશનો ફોટો : અમેરિકાના કેલિફોર્નિયાની કંપનીએ વેચવા મુકેલ પ્રોડક્ટ બજારમાંથી પાછી ખેંચી લેવા તથા માફી માંગવા ઇન્ડિયન અમેરિકન હિન્દૂ ગ્રુપની અપીલ access_time 12:44 pm IST\nવણકર સમાજની શિષ્યવૃતિ બંધ કરી છે તે ફરી ચાલુ કરો : રાહુલ ગુપ્તાને આવેદન access_time 3:32 pm IST\nછેતરપીંડી-વિશ્વાસઘાતની ફરીયાદમાં વડોદરાના વેપારીની જામીન અરજી રદ થતા જેલહવાલે access_time 4:16 pm IST\nમ્યુ. કોર્પોરેશનના કર્મચારીઓને જન્માષ્ટમી ફળી : ૩% મોંઘવારી ભથ્થુ અપાયું access_time 4:00 pm IST\nસુરેન્દ્રનગરમાં નિમિતે શોભાયાત્રા : મુસ્લિમ સમાજ સન્માનશે access_time 1:11 pm IST\nખંભાળીયાનાં વડત્રામાં બિરાજમાન શ્રી ધીંગેશ્વર મહાદેવનો મહિમા access_time 11:29 am IST\nપાટડીના ઝિઝુવાડામાં રોગચાળો વકર્યો : ૩૦૦ કેસ access_time 1:12 pm IST\nવડોદરાના વાઘોડિયામાં બનશે દેશની પહેલી રેલ યુનિવર્સીટી : સરકાર 31 હેકટર જમીન અડધા ભાવે આપશે :નીતિન ભાઈ પટેલ access_time 9:06 pm IST\nમેઘરાજાના અપાર 'હેત'ને સંગ્રહીત કરવામાં ભારે બેદરકારી access_time 1:17 pm IST\nઆતંકી હુમલાના ઇનપુટ બાદ મરીન ટાસ્ક ફોર્સ અને મરીન પોલીસનું સર્ચ ઓપરેશન બોટોની તઆલસી લઈને દસ્તાવેજી પુરાવા ચકાસ્યા :કાંઠા વિસ્તારોમાં સઘન ચેકીંગ access_time 11:19 pm IST\nમહિલાઓને પુરૂષો કરતાં વધુ એકલતા સાલે છે access_time 10:26 am IST\nઆ તો ગઝબ જ કહેવાય: બે મોઢાવાળી માછલીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ access_time 6:21 pm IST\nસોમાલિયામાં ગંભીર માનવીય સંકટ: સંયુક્ત રાષ્ટ્ર access_time 6:21 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઆગામી વર્ષ માટે H-1B વીઝા અરજીઓ સ્વીકારવાનું એપ્રિલ ૨૦૨૦ થી શરૃ થવાની શકયતાઃ નવા નિયમો તથા ફીની રકમ સાથે ૮૫ હજાર વીઝા મંજુર કરવા USCIS ને OBMની મંજુરી access_time 7:34 pm IST\nજમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ દૂર કરવાના પગલાને ઇન્ડિયન અમેરિકન કાશ્મીર પંડિતોનો ઉમંગભેર આવકારઃ હયુસ્ટન મુકામે મળેલી મીટીંગમાં મોદી સરકારના ક્રાંતિકારી પગલાને બિરદાવ્યું access_time 8:53 pm IST\n''બિઝનેસમેન ઓફ ધ ઇયર'': ઇન્ડિયન અમેરિકન યુવાન શ્રી આકાશ પટેલને યુ.એસ. ચેમ્બર ઓફ કોમર્સનું બિરૂદઃ ૧૪ સપ્ટેં.૨૦૧૯ના રોજ ટેમ્પા ફલોરિડા મુકામે સન્માનિત કરાશે access_time 8:57 pm IST\nપહેલી વાર નામ- નંબરવાળી જર્સી સાથે ટેસ્ટ મેચ રમશે ઈન્ડિયા access_time 3:44 pm IST\nનામિબિયાઈ બેટ્સમેને ટી -20 ક્રિકેટથી ચોથો સૌથી ઝપડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ access_time 5:51 pm IST\nપેટીએમ બન્યુ ૨૦૨૩ સુધી ભારતીય ટીમનું ટાઈટલ સ્પોન્સર access_time 3:44 pm IST\nકરિશ્મા કપૂરે આ ગીતના શૂટમાં 30 વખત બદલ્યા હતા કોસ્ટ્યૂમ access_time 5:09 pm IST\nસુલમાન ખાનના ખાસ મિત્ર મહેશ માંજરેકરની પુત્રી સાઇ ફિલ્મની હિરોઇન બનશે access_time 5:50 pm IST\nનસીરુદ્દીને ફિલ્મોથી દૂર રહેવાનું બતાવ્યું કારણ: કોઈ ફિલ્મમાં કામ નથી આપતું... access_time 5:05 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00437.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/MYR/MDL/T", "date_download": "2020-09-29T07:27:25Z", "digest": "sha1:MNEFFKSYOUJAMPW2NVKEC6CDSMIGVSZE", "length": 25934, "nlines": 322, "source_domain": "gu.exchange-rates.org", "title": "મલેશિયન રિંગ્ગટ વિનિમય દર - મોલડોવન લ્યુ - ઐતિહાસિક વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nમોલડોવન લ્યુ / ઐતિહાસિક વિનિમય દર ટેબલ\nમોલડોવન લ્યુ (MDL) ની સામે મલેશિયન રિંગ્ગટ (MYR)\nનીચેનું ટેબલ મલેશિયન રિંગ્ગટ (MYR) અને મોલડોવન લ્યુ (MDL) વચ્ચેના 01-04-20 થી 28-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\nમોલડોવન લ્યુ ની સામે મલેશિયન રિંગ્ગટ ના ઐતિહાસિક વિનિમય દરો નું ગ્રાફ જુઓ.\nઆ ટેબલ 1 મોલડોવન લ્યુ ની સામે મલેશિયન રિંગ્ગટ ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 મલેશિયન રિંગ્ગટ ની સામે મોલડોવન લ્યુ જોવા માટે ટેબલ ને ઊંધું કરો.\nExcel માં નિકાસ કરો\nઆ માહિતી CSV ફાઈલ માં સંગ્રહ કરો જે Microsoft Excel માં ખુલી સકે.\nવર્તમાન મોલડોવન લ્યુ વિનિમય દરો\nમોલડોવન લ્યુ ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ટેબલ મલેશિયન રિંગ્ગટ અને મોલડોવન લ્યુ વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. મોલડોવન લ્યુ અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો જોવા માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ��ોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલે���િયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/angrezi-medium---official-trailer/169359.html", "date_download": "2020-09-29T06:54:20Z", "digest": "sha1:GFMCWDQNMOY3ZH6QEX4NMNYFDCK2TUKO", "length": 2647, "nlines": 38, "source_domain": "www.navgujaratsamay.com", "title": "Video: ઈરફાન ખાનની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’નું ટ્રેલર રિલીઝ | નવગુજરાત સમય", "raw_content": "\nVideo: ઈરફાન ખાનની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’નું ટ્રેલર રિલીઝ\nVideo: ઈરફાન ખાનની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’નું ટ્રેલર રિલીઝ\nઆ વીડિયો Maddock Films કંપનીએ યૂ ટ્યૂબ પર અપલોડ કર્યો હતો જેમાંથી લીધેલ છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nપદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ખ્યાતનામ ફેશન ડિઝાઇનર વેન્ડેલ રોડ્રિક્સનું ગોવામાં નિધન\nફિલ્મ અંગ્રેજી મીડિયમની ટ્રેલર રિલીઝ થાય એ પહેલા ઇમરાન ખાને આપ્યો આ સંદેશ, ચાહકો થયા ભાવુક\nજરૂરી નથી કે પગે લાગીને જ કોઈને માન આપી શકાય...: અમિતાભ બચ્ચન\nદિલ્હીમાં AAPના વિજય બાદ અનુરાગ કશ્યપે કહ્યું - ‘હવે બિહારના હિંદુઓ ખતરામાં છે’\nડેબ્યુ ફિલ્મમાં બોલ્ડ સીન માટે હિના ખાને કર્યું હતું કંઈક આવું \n'AB આણી CD' ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને વિક્રમ ગોખલેનો પહેલો લૂક આવ્યો સામે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/6-actress-domestic-violence/", "date_download": "2020-09-29T07:03:33Z", "digest": "sha1:WC33HN5MPIGTBFDRSH5AYPF54TYZUSKB", "length": 15169, "nlines": 107, "source_domain": "gujjurocks.in", "title": "ઘરેલુ હિંસાનો શિકાર થઇ ચુકી છે આ 6 અભિનેત્રીઓ, કોઈને ઘરેથી કાઢી મૂકી તો કોઈના પતિએ કર્યો સૌદો", "raw_content": "\nરાતોરાત સ્ટાર બનતા જ રાનૂને 10 વર્ષથી શોધતી દીકરી મળવા પહોંચી, જુઓ ઈમોશનલ દ્રશ્યો ક્લિક કરીને\nજેને નામથી જ દુનિયાએ યાદ રાખ્યા એવા ફિલ્મી સિતારાઓની સરનેમ છુપાવવાનું કારણ જાણીને ચોંકી ઉઠશો, 3 નંબરમાં તો છે સૌનો ફેવરિટ\nઐશ્વર્યા-અભિષેકના લગ્નમાં રાની મુખર્જીને નહોતું મળ્યું આમંત્રણ, તો ભડકી અને બોલી ‘જો તે મને મળી તો…’\nજાણો સુશાંતના પિતા અને તેના ધારાસભ્ય ભાઈએ ડિપ્રેશન વિશે શું કહ્યું\nઘરેલુ હિંસાનો શિકાર થઇ ચુકી છે આ 6 અભિનેત્રીઓ, કોઈને ઘરેથી કાઢી મૂકી તો કોઈના પતિએ કર્યો સૌદો\nઘરેલુ હિંસાનો શિકાર થઇ ચુકી છે આ 6 અભિનેત્રીઓ, કોઈને ઘરેથી કાઢી મૂકી તો કોઈના પતિએ કર્યો સૌદો\nPosted on June 29, 2020 July 14, 2020 Author AryanComments Off on ઘરેલુ હિંસાનો શિકાર થઇ ચુકી છે આ 6 અભિનેત્રીઓ, કોઈને ઘરેથી કાઢી મૂકી તો કોઈના પતિએ કર્યો સૌદો\nબૉલીવુડ ફિલ્મોમાં તમે લવ સેક્સ અને દગો જોયું હશે પણ રિયલ લાઈફમાં એ એનાથી પણ વધુ ખરાબ હોય છે, જાણો વિગત\nબૉલીવુડ ફિલ્મોની કહાનીઓમાં તમે લવ, બ્રેકઅપ, દગો વગેરે જોયું હશે પણ અસલ જીવનમાં પણ આ કલાકરોના જીવન અંધાકરથી ભરેલા હોય છે. આ તે કલાકાર છે જેમણે મીડિયાની સામે પોતાની આપબીતી દિલ ખોલીને જણાવી છે. એવામાં આજે અમે તમને બોલીવુડની તે અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમણે નામ, પૈસા, ઇજ્જત ખુબ કમાયું પણ એક સમય એવો પણ આવ્યો કે તેમના જીવનમાં માયૂસી આવી અને બધું જ બદલાઈ ગયું.\nમંદાનાએ બિઝનેસમૈન ગૌરવ ગુપ્તા સાથે 25 જાન્યુઆરી 2017 માં રોજ લગ્ન કર્યા હતા. પણ લગ્નના 6 મહિના પછી બંને વચ્ચે તિરાડ આવી ગઈ. મંદાનાએ પોતાના પતિના વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ દર્જ કરાવ્યો હતો. આ સિવાય મંદાનાએ પોતાની જરૂરિયાતો માટે 10 લાખ રૂપિયા મેન્ટેનન્સ ચાર્જની માંગ કરી હતી.\nદિશખાએ પણ પોતાના પતિ કેશવ અરોરા પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદમાં તેને એવું પણ કહ્યું કે તેના પતિએ તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી. તેણે પોતાના લગ્નને બીજો મૌકો પણ આપ્યો હતો પણ અંતે તેણે છૂટાછેડા લેવાનું જ ઉચિત સમજ્યું.\nપહેલાના જમાનાની લોકપ્રિય અને સફળ અદાકારા જીનત પણ મારપીટનો શિકાર થઇ ચુકી છે. સંજય ખાન જીનતના પહેલા પતિ હતા પણ બંન્ને વચ્ચે કઈ ખાસ સંબંધ ટક્યો ન હતો, જીનતએ બીજા લગ્ન મઝહર ખાન સાથે કર્યા હતા, જેનાથી થી તે ઘરેલુ હિંસાનો શિકાર થઇ હતી.\nશ્વેતા તિવારીએ પણ પતિ અભિનવ કોહલી પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. અભિનવ દારૂના નશામાં ધૂત થઈને શ્વેતા અને તેની દીકરી પલક ચૌધરી પર મારપીટ કરતો હતો. પલક ચૌધરી શ્વેતાના પૂર્વ પતિની દીકરી છે. આરોપ પછી અભિનવની ધરપકડ પણ કરવામાં આવી હતી.\nટીવી શો નવ્યા થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી સૌમ્યા સેઠ પણ ઘરેલુ હિંસાનો શિકાર થઇ ચુકી છે. તેની કારકિર્દી માત્ર પાંચ વર્ષની જ રહી હતી. લગ્ન પછી તેણે ટીવી દુનિયાથી દુરી બનાવી લીધી હતી. જણાવી દઈએ કે સૌમ્યા સેઠ અભિનેતા ગોવિંદાની ભાણી છે.\nવર્ષ 2003 માં કરિશ્મા કપૂરે સંજય કપૂર સાથે લવ મેરેજ કર્યા હતા, જો કે બંને વચ્ચે મતભેદ થવાને લીધે વર્ષ 2016 માં બંને અલગ થઈ ગયા હતા. મળેલી જાણાકારીના આધારે બંન્ને જ્યારે હનીમૂન પર ગયા હતા ત્યારથી જ બંને વચ્ચે કઈ ખાસ ઠીક ચાલી રહ્યું ન હતું. આ સિવાય એવું પણ જાણવા મળ્યું હતું કે સંજયે કરિશ્માનો સૌદો કરવાની પણ કોશિશ કરી હતી.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nખુલ્લેઆમ બોયફ્રેન્ડને કિસ કરતા જોવા મળી જેકી શ્રોફની લાડલી, જુઓ હોટ 10 તસ્વીરો\nબૉલીવુડ એક્ટર ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ તેના લુકને લઈને ચર્ચામાં રહે છે. કૃષ્ણા શ્રોફ બોલીવુડમાં ના હોવા છતાં લગાતાર તેના ફેન્સ માટે વર્કઆઉટની તસ્વીર શેર કરતી રહે છે. આ સિવાય કૃષ્ણા તેના બોયફ્રેન્ડ એબન હોમ્સ સાથેની તસ્વીરને લઈને ચર્ચામાં રહે છે. View this post on Instagram A post shared by Krishna Shroff Read More…\nપ્રેમમાં પાગલ થઈને આવી હરકતો કરતા હતા આ 5 સેલિબ્રિટી, કોઈ લોહીથી પ્રેમપત્ર લખતું અને કોઈ….\nબોલિવૂડની પોતાની એક અલગ જ દુનિયા છે, જેમાં ઘણા રહસ્યો હશે, જે આપણને નહિ ખબર હોય. ઘણા સિતારાઓ વિશેની ઘણી એવી વાતો હશે કે જે આપણે નહિ જાણતા હોઈએ. તેઓ કોઈને કોઈ કારણોસર ચર્ચાઓમાં રહેતા હોય છે. તેમના સંબંધો બનવા-તૂટતાં રહેતા હોય છે, ઘણીવાર તેમના બ્રેક-અપ લિંક અપની ખબરો આવતી રહેતી હોય છે. બોલિવૂડમાં સૌથી Read More…\nલોકડાઉન ખુલતા જ સૈફ અને કરીનાએ કરી એવી હરકત કે લોકોએ ઉઠાવ્યા સવાલો\nકોરોના વાયરસના આતંકને કારણે દેશભરમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું અને હવે ધીરે-ધીરે બધું ખુલી રહ્યું છે. બોલિવૂડ જગતની વાત કરીએ તો હવે એ લોકો પણ પોતાના ઘરોમાંથી બહાર નીકળવા લાગ્યા છે. ત્યારે તાજેતરમાં જ સૈફ અલી ખાન પણ પત્ની કરીના કપૂર ખાન અને દીકરા તૈમૂર અલી ખાન સાથે બહાર નીકળ્યા હતા. રવિવારના દિવસે આ Read More…\nતેરમી પછી સ��શાંત સિંહ રાજપૂતની બહેને લખી પોસ્ટ,કહ્યું-મેં મારા નાના ભાઈને વિદાઈ આપી તો…\nઅભિનેત્રી રિયા ચક્રવર્તી ફરહાન અખ્તરની ગર્લફ્રેન્ડને મળવા પહોંચી, તસ્વીરો થઈ વાયરલ\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nઅચાનક જ ગાયબ થઇ ગઈ હતી અક્ષય કુમારની ઓન-સ્ક્રીન બહેન, આજે ચલાવી રહી છે અબજોની કંપની\nટેલિવિઝનની આ અભિનેત્રીના ઘરે બંધાયું બીજી વાર પારણું, કહ્યું – હવે અમારો પરિવાર…\nડિલિવરીના 3 દિવસ બાદ જ સ્લિમ ટ્રિમ થઇ ગઇ,’તુમસે આશિકી…’ની આ અભિનેત્રી, 10 તસ્વીરો જુઓ\nહવે આ એકટરે ફાંસી લગાવીને દઈ દીધો જીવ, છેલ્લા ઘણા દિવસોથી સુશાંતની જેમ જ…જાણો વિગત\n16 ઓગસ્ટ સુધી આ રાજ્યમાં રહશે લોકડાઉન, નાઈટ કર્ફ્યુ પણ નહિ હટાવવામાં આવે, જાણો વિગત\nJuly 31, 2020 Jayesh Comments Off on 16 ઓગસ્ટ સુધી આ રાજ્યમાં રહશે લોકડાઉન, નાઈટ કર્ફ્યુ પણ નહિ હટાવવામાં આવે, જાણો વિગત\nનવરાત્રીના દિવસોમાં જોવા મળે આ વસ્તુ તો સમજી જજો કે તમારું નશીબ આડેથી પાંદડું હટશે\nSeptember 28, 2019 Grishma Comments Off on નવરાત્રીના દિવસોમાં જોવા મળે આ વસ્તુ તો સમજી જજો કે તમારું નશીબ આડેથી પાંદડું હટશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/people-shocked-to-aishwarya/", "date_download": "2020-09-29T08:40:32Z", "digest": "sha1:CFR47UQYJT34XKHSVQKCLNFLIVBPXZQR", "length": 15781, "nlines": 106, "source_domain": "gujjurocks.in", "title": "જયારે ઐશ્વર્યા રાયની આવી ફિગર જોઈને ચોંકી ગયા હતા લોકો, બચ્ચન બહુની આ કારણે ઉડી હતી મજાક", "raw_content": "\nસારાએ તેની સાવકી મા કરીનાને લઈને કહ્યું કે, તે એક મારી સારી દોસ્ત કરતા પણ મારા અબ્બુની પત્ની છે અને…\nકરોડો લોકોના દિલમાં રાજ કરનાર આ બોલિવૂડના એક્ટર હોસ્પિટલમાં દાખલ, જાણો સમગ્ર મામલો\nકપૂર પરિવારમાં આવ્યું નાનું મહેમાન, નીતુએ શેર કરીને જણાવ્યું નામ\nમાં ને યાદ કરીને ભાવુક થઇ જાહ્નવી કપૂર, શેર કરી એવી તસ્વીર જે તમે વારંવાર જોવા માંગશો\nજયારે ઐશ્વર્યા રાયની આવી ફિગર જોઈને ચોંકી ગયા હતા લોકો, બચ્ચન બહુની આ કારણે ઉડી હતી મજાક\nજયારે ઐશ્વર્યા રાયની આવી ફિગર જોઈને ચોંકી ગયા હતા લોકો, બચ્ચન બહુની આ કારણે ઉડી હતી મજાક\nPosted on June 25, 2020 Author GrishmaComments Off on જયારે ઐશ્વર્યા રાયની આવી ફિગર જોઈને ચોંકી ગયા હતા લોકો, બચ્ચન બહુની આ કારણે ઉડી હતી મજાક\nહાલ કોરોનાએ વિશ્વભરમાં ભરડો લીધો છે. કોરોના વાયરસને કારણે ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. હાલ લોકડાઉન બાદ દેશમાં લોકોને રાહત મળી છે. લોકો ઘરથી બહાર નીકળી રહ્યા છે. ઘણા સેલ���બ્સ મોર્નિંગ વોક પર નીકળી ગયા છે. તો ઘણા સેલેબ્સ ત શૂટિંગ પણ શરૂ કરી દેશે. સેલેબ્સ સાથે જોડાયેલા કિસ્સા અને તસ્વીર-વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.\nઆ વચ્ચે ઐશ્વર્યા રાયની ઘણી તસ્વીરસોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં બચ્ચન બહુનું ફિગર જોઈને કોઈ પણ લોકો શોક્ડ થઇ જાય છે. ઐશ્વર્યા રાય આજકાલ પરિવાર સાથે જ સમય વિતાવી રહી છે.\nજણાવી દઈએ કે પુત્રી આરાધ્યાના જન્મ પછી ઐશ્વર્યા રાયને ઘણી વાર બોડી શેમિંગનો શિકાર થઇ હતી. આટલું જ નહીં, જ્યારે તેણે 2012 માં આંતરરાષ્ટ્રીય કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો, ત્યારે લોકો તેની ફિગર જોઈને આશ્ચર્યચકિત થયા હતા.\nપુત્રીના જન્મ બાદ ઐશ્વર્યા રાય ખૂબ જ જાડી થઇ ગઈ હતી. જ્યારે તેના ફોટા સામે આવ્યા ત્યારે બધા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર તેને ભારે ટ્રોલ કરવામાં આવી હતી. લોકોએ તેમના વિશે વાત કરવાનું શરૂ કર્યું અને તેઓ તેમના વજન વિશે ગંભીર ન હતા. આજે એશ ફિટ છે.\nએક ઈન્ટરવ્યુંમાં તેણે ઘણી બધી વાતો શેર કરી. તેણે કહ્યું હતું- માતા બન્યા પછી જ નહીં. માતા બન્યા પછી તે બોડી શેમિંગનો શિકાર થાય છે અને આ બધાની સાથે થાય છે.\nઐશ્વર્યાએ કહ્યું હતું- લોકો કહે છે ઓહ તેનું જીવન પરીકથા જેવું હતું, આ શું થયું તેનું જીવન પરીકથા જેવું હતું, આ શું થયું આ હોવા છતાં, હા હું ખૂબ જ ધન્ય છું અને તેના માટે હું ખૂબ આભારી છું. વધુમાં ઐશ્વર્યા રાયે જણાવ્યું હતું કે, મારા પર વિશ્વાસ કરો, પછી ભલે તમે જુઓ, દરેકને કોઈના નિર્ણયનો સામનો કરવો પડે છે. હું કેવી દેખાવ છું નક્કી કરવાનું મારું કામ છે. બીજું કોઈ મને કહેશે નહીં કે શું કરવું.\nએશ તેની પુત્રી આરાધ્યા વિશે એટલો પઝેસિવ છે કે તે એક ક્ષણ માટે પણ તેનો હાથ છોડતો નથી. અને આ જ કારણે તે હંમેશાં સોશિયલ મીડિયા પર ટ્રોલ થતી હોય છે.\n2007માં ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન થયા હતા અને તે બચ્ચન પરિવારની વહુ બની હતી. તેને એક દિકરી છે આરાધ્યા.\nબંનેના લગ્ન 2007 માં થયા હતા અને બચ્ચન પરિવારની પુત્રવધૂ બની હતી. તેમની આરાધ્યા નામની એક પુત્રી છે. લગ્ન બચ્ચન ફેમિલી બંગલા ‘પ્રતિક્ષા’ પર થયા હતા અને તાજ હોટેલમાં રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. લગ્ન સમયે Aish રાય 33 વર્ષની હતી જ્યારે અભિષેક 31 વર્ષનો હતો.\nલગ્ન બચ્ચન ફેમિલીના બંગલા ‘પ્રતિક્ષા’ પર થયા હતા અને તાજ હોટેલમાં રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. લગ્ન સમય�� ઐશ્વર્યા રાય 33 વર્ષની હતી જ્યારે અભિષેક 31 વર્ષનો હતો.\nઐશ્વર્યા અને અભિષેકે ઢાઈ અક્ષર પ્રેમ કે, કુછ ના કહો,બંટી ઔર બબલી, ઉમરાવ જાન, ધૂમ-2, ગુરુ સહીત 6 ફિલ્મોમાં કામ કર્યું હતું. લગ્ન બાદ બંનેએ સરકાર રાજ અને રાવનમાં કામ કર્યું હતું.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nOMG: આ ટીવી એક્ટરે તેની પીઠ પર તેની પત્નીનું ટેટુ કરાવ્યું, બનાવવામાં લાગ્યો અધધધધ….. સમય\nઆજે લોકો પ્રેમ માટે શું શું નથી કરતા ત્યારે ટીવીના એક એક્ટરે તેના પ્રેમને સાબિત કરવા માટે એક એવું પગલું ભર્યું છે કે, જોનારની આંખ ખુલી રહી જશે. આ એક્ટરે તેની પત્નીનું નામ જ નહીં પરંતુ તેના આખા ફોટાનું નટેટુ કરાવ્યું છે. આ ટેટુ લગભગ 7 થી 10 ઈંચનું છે. આ ટેટુ બબનાવવા માટે Read More…\nકપિલ શર્માની નાની પરીની તસ્વીર આવી સામે, ચાહકો જોઈને થયા ખુશ…જુઓ તમે પણ\nપ્રખ્યાત કોમેડી કિંગ કપિલ શર્મા આજકાલ તેના જીવનના શ્રેષ્ઠ તબક્કામાં છે. 10 ડિસેમ્બરે કપિલના ઘરે નાની મહેમાન આવી છે. કપિલની પત્ની ગિન્ની ચતરથે 10 ડિસેમ્બર 2019ના રોજ પોતાની દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મથી કપિલ અને તેની પત્ની ખૂબ ખુશ છે. સોશિયલ મીડિયા પર કપિલ શર્માની દીકરીની તસ્વીર સામે આવી છે. કપિલે તેને તેના ખોળામાં Read More…\nછૂટાછેડા પછી પણ પૂર્વ પત્ની સુજૈન ખાનની સાથે શા માટે છે રિતિકની દોસ્તી, જાણો તેનું કારણ…\nઅભિનેતા ઋત્વિક રોશન અને સુજૈન ખાનના ઘણા સમય પહેલા જ છૂટાછેડા થઇ ગયા છે, છતાં પણ આજે બંન્ને વચ્ચે સારા એવા સંબંધ છે.બંન્નેના છૂટાછેડા થયાના લગભગ પાંચ વર્ષ જેટલો સમય થઇ ચુક્યો છે છતાં પણ બંને વચ્ચે સારી એવી મિત્રતા છે અને બંન્ને અવારનવાર પોતાના બંન્ને દીકરાઓની સાથે વેકેશન પર જાતા રહે છે. View Read More…\n‘કાંટા લગા’ ગર્લ શેફાલી જરીવાલાની હોટ બિકીની અંદાજે વધાર્યું સોશિયલ મીડિયાનું તાપમાન, જુઓ 10 બોલ્ડ PHOTOS\nહુક્કાબારમાં મજા કરતી દેખાઈ આ ભારતીય ક્રિકેટરની હિરોઈન જેવી પત્ની, વાયરલ થયો VIDEO\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nકેન્સરથી જંગ જીત્યા પછી ફરીથી સુંદર વાળમાં જોવા મળી સોનાલી બેન્દ્રે, જુઓ તસ્વીરો\nખય્યામ સાહેબના નિધનથી શોકમા�� ગરકાવ થયું બૉલીવુડ, વડાપ્રધાન PM મોદીએ કહી આ વાત\nઋષિ કપૂરની તેરમાની રણબીર, આલિયા ભટ્ટથી લઈને સેલિબ્રિટી ઉમટી પડ્યા, જાણો કોણ-કોણ રહ્યું હાજર\nઆ છે બોલિવૂડના આ 10 એવા સિતારાઓ જેને 1-2 નહિ પણ 3-4 વાર લગ્ન કર્યા છે, 9 માં નંબરે બધાય રેકોર્ડ તોડી નાખ્યા\nસ્વિમિંગ પુલમાં ઉતરી શ્રુતી હાસન, પાણીની અંદર કરાવ્યું જલપરીઓની જેમ BOLD ફોટોશૂટ- જુઓ તસ્વીરો\nJune 30, 2020 Aryan Comments Off on સ્વિમિંગ પુલમાં ઉતરી શ્રુતી હાસન, પાણીની અંદર કરાવ્યું જલપરીઓની જેમ BOLD ફોટોશૂટ- જુઓ તસ્વીરો\nસાવરણીને આ સ્થાન પર રાખો તો ક્યારેય પૈસાની કમી નહી આવે, જાણો શાસ્ત્ર શું કહે છે\nJune 19, 2019 Aryan Comments Off on સાવરણીને આ સ્થાન પર રાખો તો ક્યારેય પૈસાની કમી નહી આવે, જાણો શાસ્ત્ર શું કહે છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/tag/corona-broke/", "date_download": "2020-09-29T07:29:00Z", "digest": "sha1:W5XCJ35HM3WBVPTCFWRUXFERDBUJL3AJ", "length": 8964, "nlines": 114, "source_domain": "khabargujarat.com", "title": "corona broke – Khabar Gujarat", "raw_content": "\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nલોકોને દંડથી બચાવવા કોંગ્રેસ દ્રારા જાહેરમાં માસ્ક વિતરણ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nખબર ગુજરાત હેડલાઈન્સ 28-9-2020\nશરૂ સેક્સન રોડ પર ગુરૂકૃપા હાઇટ્સનાં મીટર રૂમમાં લાગી આગ\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nસસોઇ નજીક લૌકિક પ્રસંગે જતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા મોત\nકલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો\nવડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી\nકલ્યાણપુરના ટીટોડી ગામે જુગારધામ ઝડપાયું: આઠ શખ્સો ઝબ્બે\nઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે\nખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nવિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nઅમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે\nUN મહાસભામાં વડાપ્રધાન મોદીનું ચોક્ખું ને ચટ્ટ\nયુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતાં 22ના મોત\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nનિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટ મહત્વની સપાટી…\nનિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઇન્ટ મહત્વની સપાટી…\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nદેશમાં રોજ નવા નવા રેકોર્ડ સર્જી રહ્યો છે કોરોના\n24 કલાકમાં 7964 નવા કેસ, 265ના મોત\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nલોકોને દંડથી બચાવવા કોંગ્રેસ દ્રારા જાહેરમાં માસ્ક વિતરણ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/what-is-the-truth-behind-time-capsule-at-the-base-of-the-ram-temple-at-ayodhya/", "date_download": "2020-09-29T07:50:39Z", "digest": "sha1:LWN5HNP7S4VGJHOJ6K7IVWTG2WDFJQYJ", "length": 15398, "nlines": 112, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "અયોધ્યા ખાતે રામ મંદિરના પાયામાં ટાઈમ કેપ્સ્યૂલ મૂકવાની વાત એક અફવા... જાણો શું છે સત્ય… | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nઅયોધ્યા ખાતે રામ મંદિરના પાયામાં ટાઈમ કેપ્સ્યૂલ મૂકવાની વાત એક અફવા… જાણો શું છે સત્ય…\nરાષ્ટ્રીય I National સામાજિક I Social\nThe GJ Mail નામના ફેસબુક પેજ દ્વારા 30 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કેમ અયોધ્યામાં રામ મંદિર નીચે પેટાળમાં એક ખાસ ટાઈમ કેપ્સ્યુલ રાખવામાં આવશે જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, કેમ અયોધ્યામાં રામ મંદિરના પેટાળમાં એક ખાસ ટીમ કેપ્સ્યૂલ રાખવામાં આવશે જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, કેમ અયોધ્યામાં રામ મંદિરના પેટાળમાં એક ખાસ ટીમ કેપ્સ્યૂલ રાખવામાં આવશે આ પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અયોધ્યામાં બનનારા રામ મંદિરના પેટાળમાં એક ખાસ પ્રકારની ટાઈમ કેપ્સ્યૂલ રાખવામાં આવશે. આ પોસ્ટને 2 લોકોએ લાઈક કરી હતી. તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.\nપોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર અયોધ્યામાં બનનારા રામ મંદિરના પેટાળમાં એક ખાસ પ્રકારની ટાઈમ કેપ્સ્યૂલ રાખવામાં આવશે કે કેમ એ જાણવા માટે અમે ગુગલનો સહારો લઈ સર્ચ કરતાં અમને India TV દ્વારા 27 જુલાઈ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચારમાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સદસ્ય કામેશ્વર ચોપાલ દ્વારા એવું જમાવવામાં આવ્યું હતું કે, અયોધ્યા ખાતે નિર્માણ થનારા રામ મંદિરના પાયામાં 2000 ફૂટ નીચે એક પ્રકારની ટાઈમ કેપ્સ્યૂલ મૂકવામાં આવશે. જેને લીધે ભવિષ્યમાં કોઈ પણ રામ મંદિરનો ઈતિહાસ જાણવા માંગે તો તે અંગેની તમામ માહિતી ત્યાંથી મળી રહે.\nઆજ માહિતી સાથે અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. businessworld.in | UP Tak\nઅમારી વધુ તપાસમાં Shri Ram JanmbhoomiTeerth Kshetra દ્વારા 28 જુલાઈ, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના જનરલ સેક્રેટરી શ્રી ચંપત રાય દ્વારા એવું જમાવવામા�� આવ્યું હતું કે, “હાલમાં એવા સમાચાર ફેલાઈ રહ્યા છે કે શ્રી રામ જન્મભૂમિના નિર્માણ સ્થળની નીચે એક પ્રકારાની ટાઈમ કેપ્સ્યૂલ મૂકવામાં આવશે જે સમાચાર તદ્દન ખોટા છે. તેને માનવા જોઈએ નહીં.”\nઆજ માહિતી સાથેની અન્ય એક ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.\nઅન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આજ માહિતી સાથેના સમાચાર પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Hindustan Times | timesofindia.indiatimes.com\nઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ અયોધ્યામાં નિર્માણ થનાર રામ મંદિરના પાયામાં ટાઈમ કેપ્સ્યૂલ રાખવાની માહિતી તદ્દન ખોટી છે. હજુ સુધી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.\nઆમ, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ અયોધ્યામાં નિર્માણ થનાર રામ મંદિરના પાયામાં ટાઈમ કેપ્સ્યૂલ રાખવાની માહિતી તદ્દન ખોટી છે. હજુ સુધી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.\nTitle:અયોધ્યા ખાતે રામ મંદિરના પાયામાં ટાઈમ કેપ્સ્યૂલ મૂકવાની વાત એક અફવા… જાણો શું છે સત્ય…\nશું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો રામ મંદિરનો છે…. જાણો શું છે સત્ય…\nશું ખરેખર પદ્મશ્રી વિજેતા ડૉ.એચ.એલ.ત્રિવેદીનું તાજેતરમાં નિધન થયું છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર તાઈવાન દ્વારા ચીનના લડાકુ વિમાનને તોડી પાડવામાં આવ્યું… જાણો શું છે સત્ય…\nશું ખરેખર મહિલા પત્રકારે સરકારને સવાલ પુછતા તેના પર હુમલો કરાયો.. જાણો શું છે સત્ય..\nશું ખરેખર વડોદરામાં વકીલો પર પોલીસ દ્વારા કરવામાં આવ્યો લાઠીચાર્જ…\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સુરેશ રૈનાએ ટિવટર પર ચેન્નાઈ સુપરકિંગ્સને અનફોલો કર્યું… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદ�� શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00441.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/tag/blood-donation/", "date_download": "2020-09-29T07:23:33Z", "digest": "sha1:NSFSBM22FMSENX26DX44ZOFEUMVHKNBS", "length": 10834, "nlines": 126, "source_domain": "khabargujarat.com", "title": "blood donation – Khabar Gujarat", "raw_content": "\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nલોકોને દંડથી બચાવવા કોંગ્રેસ દ્રારા જાહેરમાં માસ્ક વિતરણ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nખબર ગુજરાત હેડલાઈન્સ 28-9-2020\nશરૂ સેક્સન રોડ પર ગુરૂકૃપા હાઇટ્સનાં મીટર રૂમમાં લાગી આગ\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nસસોઇ નજીક લૌકિક પ્રસંગે જતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા મોત\nકલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો\nવડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી\nકલ્યાણપુરના ટીટોડી ગામે જુગારધામ ઝડપાયું: આઠ શખ્સો ઝબ્બે\nઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે\nખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nવિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન ર���ખજો\nઅમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે\nUN મહાસભામાં વડાપ્રધાન મોદીનું ચોક્ખું ને ચટ્ટ\nયુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતાં 22ના મોત\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nનિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટ મહત્વની સપાટી…\nનિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઇન્ટ મહત્વની સપાટી…\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nસરપંચના જન્મ દિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાશે\nસરપંચના જન્મ દિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાશે\nજામજોધપુરમાં રોટરી કલબના ઉપક્રમે રકતદાન કેમ્પ\nજામજોધપુરમાં રોટરી કલબના ઉપક્રમે રકતદાન કેમ્પ\nભાણવડ પોલીસ સ્ટેશન સુરક્ષા સેતુ અને સહયોગ ગૃપ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો\nભાણવડ પોલીસ સ્ટેશન સુરક્ષા સેતુ અને સહયોગ ગૃપ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો\nસુરજકરાડી-મીઠાપુરમાં યોજાયો રકતદાન કેમ્પ\nકોરોનાની મહામારીમાં દદીઁઓને સરળતા લોહી ઉપલબ્ધ થાય તેવા શુભ હેતુસર મીઠાપુર પોલીસ અને બાલમુકુંદ પાંજરાપોળ દ્રારા સુરજકરાડી અને આરંભડા ખાતે રકતદાન કેમ્પનું આયોજન થયેલ. મીઠાપુર પોલીસ...\nજી. જી. હોસ્પિટલની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને વોર્ડ. નં – ૩ ના યુવાનોએ કર્યું બ્લડ ડોનેશન\nજી. જી. હોસ્પિટલની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને વોર્ડ. નં - ૩ ના યુવાનોએ કર્યું બ્લડ ડોનેશન\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર ���ાર્યો\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nલોકોને દંડથી બચાવવા કોંગ્રેસ દ્રારા જાહેરમાં માસ્ક વિતરણ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/DOP/TMT/T", "date_download": "2020-09-29T08:43:48Z", "digest": "sha1:6SJ34KQZ7MWEYLWLQ6FGUN4TDIVYV2MJ", "length": 28153, "nlines": 345, "source_domain": "gu.exchange-rates.org", "title": "ડોમિનિકન પેસો વિનિમય દર - તુર્કમેનિસ્તાની મેનટ - ઐતિહાસિક વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nતુર્કમેનિસ્તાની મેનટ / ઐતિહાસિક વિનિમય દર ટેબલ\nતુર્કમેનિસ્તાની મેનટ (TMT) ની સામે ડોમિનિકન પેસો (DOP)\nનીચેનું ટેબલ ડોમિનિકન પેસો (DOP) અને તુર્કમેનિસ્તાની મેનટ (TMT) વચ્ચેના 01-04-20 થી 28-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\nતુર્કમેનિસ્તાની મેનટ ની સામે ડોમિનિકન પેસો ના ઐતિહાસિક વિનિમય દરો નું ગ્રાફ જુઓ.\nઆ ટેબલ 1 તુર્કમેનિસ્તાની મેનટ ની સામે ડોમિનિકન પેસો ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 ડોમિનિકન પેસો ની સામે તુર્કમેનિસ્તાની મેનટ જોવા માટે ટેબલ ને ઊંધું કરો.\nExcel માં નિકાસ કરો\nઆ માહિતી CSV ફાઈલ માં સંગ્રહ કરો જે Microsoft Excel માં ખુલી સકે.\nવર્તમાન તુર્કમેનિસ્તાની મેનટ વિનિમય દરો\nતુર્કમેનિસ્તાની મેનટ ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ટેબલ ડોમિનિકન પેસો અને તુર્કમેનિસ્તાની મેનટ વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. તુર્કમેનિસ્તાની મેનટ અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો જોવા માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીન��� (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/article/about-hinduism/don-t-do-this-things-at-evening-time-116043000005_1.html", "date_download": "2020-09-29T09:01:06Z", "digest": "sha1:QV67HTAOB52UKDBYYRCH4E7L6R3EK63Q", "length": 10524, "nlines": 254, "source_domain": "gujarati.webdunia.com", "title": "જાણો શાસ્ત્રો મુજબ સાંજ પછી કયા કામ ન કરવા જોઈએ ? | Webdunia Gujarati", "raw_content": "મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nજાણો શાસ્ત્રો મુજબ સાંજ પછી કયા કામ ન કરવા જોઈએ \nધન , સારુ સ્વાસ્થય અને ખુશહાલીની ઈચ્છા રાખતા લોકોએ દિવસના સમયે કરેલા આ કાર્ય રાતના સમયે ન કરવા જોઈએ. રાતના સમયે કરતાં કાર્ય દિવસમાં ન કરવા જોઈએ. રાતના કાર્યમાં સૌથી મુખ્ય છે શયન, શાસ્ત્ર કહે છે કે બીમાર થવા સિવાય સાંજના સમયે ન ઉંઘવું જોઈએ. દિવસમાં ઉંઘવાથી લક્ષ્મી નારાજ થાય છે અને માણસ બીમાર અને આળસુ થઈ જાય છે. આ જ રીતે એવા પણ કેટલાક કામ છે જે રાતે ન કરવા જોઈએ.\nમહાવીર જયંતિ - સત્ય વિશે મહાવીર સ્વામીના ઉપદેશ\nHindu Sanatan Dharm- દેવી સીતા વિશે જાણો રોચક અને અજાણી વાતો\nશિવરાત્રીએ શિવપૂજન કરવાથી દારિદ્ર યોગ દૂર થાય છે\nશનિના સાઢેસાતીથી બચવા માટે કોઈપણ સમયે કરો આ મંત્રનો જાપ\nઆ પણ વાંચો :\nકયા કામ ન કરવા જોઈએ\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/current-news?utm_source=Footer_Nav_HP&utm_medium=Site_Internal", "date_download": "2020-09-29T06:23:03Z", "digest": "sha1:AIFEXRKIGQWW6DNWSEMWRBK3EDBHPDFA", "length": 16907, "nlines": 146, "source_domain": "gujarati.webdunia.com", "title": "આજ-કાલ | બ્રેકિંગ ન્યૂઝ | હેડલાઇંસ | મુખ્ય સમાચાર | તાજા સમાચાર | Gujarat Samachar Stock Market | News Headlines", "raw_content": "મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nરાષ્ટ્રીય ધ્વજના 3 રંગ શું સંદેશ આપે છે, રાષ્ટીય ધ્વજના રંગ શાનું પ્રતિક છે \nNational pledge india- ભારતનો રાષ્ટ્રીય સંકલ્પ\nભારત મારો દેશ છે. બધા ભારતીયો મારા ભાઈ બહેનો છે. હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને\nપાકિસ્તાનમાં પણ વિક્રમ ખૂબ જ લોકપ્રિય છે. પાકિસ્તાની સેના તેમને શેર શાહ કહેતી હતી.\nજ્યારે વિક્રમ બત્રા શત્રુઓને તોડી નાખતો હતો, ત્યારે તે સાથી સૈનિકોને કહેતો હતો કે તમ�� જાવ, તમારી પત્ની અને બાળકો ત્યાં છે. કારગિલ યુદ્ધમાં, વિક્રમ એક પછી એક શિખરો પર તિરંગો લહેરાવતો અને 'યે દિલ માંગે મોર' કહેતો. જાહેરાતની આ પંચ લાઇન જ્યારે તે ...\nનચિકેતાને બચાવવા માટે અજય આહુજા પાકિસ્તાનમાં ઘુસી ગયા, દુશ્મન દ્વારા 'કોલ્ડ બ્લડેડ મર્ડર' ચલાવવામાં આવી, પરંતુ દેશ શહીદને યાદ કરે છે.\nસ્ક્વોડ્રોન લીડર અજય આહુજા એવું જ એક નામ હતું. જો કે, તે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની જેમ પોતાના વતન પરત ફરી શક્યો નહીં. પરંતુ તેના જીવનસાથીને બચાવવામાં તેની શહાદત હંમેશા યાદ રહેશે. તે 27 મી મે, 1999 નો દિવસ હતો, જ્યારે ભારતીય સેનાએ બટાલિક ...\nએક શહીદ માનીને જેનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું, તે મોતને ચકમા આપી દેશ પરત ફર્યો\nમેજર ધનસિંહ થાપા મોરચા પર લડતા રહ્યા, પરંતુ આ ક્ષણે તેમને બરતરફ કરવામાં આવ્યા હતા. મેજર થાપા પાસે કોઈ વિકલ્પ નહોતો, તે ફક્ત ચીની દુશ્મનોને મારવા માગતો હતો. જ્યારે તેઓ કંઈપણ વિચારતા ન હતા, ત્યારે તેઓ બેયોનેટ લઈ અને ચિનીઓ પર તૂટી પડ્યા. તેણે બેયોનેટથી ...\nબાળપણમાં પાળ્યુ સેનામાં જવાનું 'સ્વપ્ન', 26 વર્ષની ઉંમરે 'શહીદ' બનીને પરિપૂર્ણ થયું\nગુરબચન સિંહ સલારિયા એ નામ છે જેણે તેમના જન્મ થતાં જ તેમના ઘરની બહાદુરીની કથાઓ સાંભળી. પિતા મુનશીરામ બ્રિટિશ ભારતીય સૈન્યમાં Hodson's Horse ના ડોગરા સ્ક્વોડ્રોનનો ભાગ હતા. આ કારણ હતું કે ઘરમાં બહાદુરીની કથાઓ ખૂબ સામાન્ય હતી. આ કારણોસર, ગુરબચન ...\nસામે મોત હતી… હૃદયમાં જુસ્સો… પિતાને કહ્યું, મને ખાતરી છે કે હું બહાદુર સૈનિકના મોતથી મરીશ\nમેજર સોમનાથ શર્માએ બેટલફિલ્ડમાં આ શબ્દો એવા સમયે કહ્યું જ્યારે તેઓ અને તેમના નાના સૈન્ય 700 પાકિસ્તાની સૈન્ય જવાનોની સ્વચાલિત મશીનગનથી ઘેરાયેલા હતા.\nઆજે પણ જીવંત છે 72 કલાકમાં 300 ચાઇનીઝને મારનાર આ ભારતીય 'રાઇફલ મેન'\nજસવંતસિંહ રાવત ઉત્તરાખંડના પૌરી ગઢવાલ જિલ્લાનો રહેવાસી હતો. તેનો જન્મ 19 ઓગસ્ટ, 1941 ના રોજ થયો હતો. તેમના પિતા ગુમાનસિંહ રાવત હતા. જે સમયે તે શહીદ થયો હતો, તે સમયે તે રાઇફ્લેમેનના હોદ્દા પર હતો અને ગઢવાલ રાઇફલ્સની ચોથી બટાલિયનમાં ફરજ બજાવતો હતો.\nતિરંગા વિશે આ 10 વાત જે દરેક ભારતીયને ખબર હોવી જોઈએ.\nભારતમાં દર વર્ષ 15 ઓગસ્ટને અમે સ્વતંત્રતા દિવસ ઉજવે છે અને 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ. આ બે ખાસ દિવસોમાં તિરંગાનો ખાસ મહત્વ છે.\nFreedom of India - ભારતની આઝાદી સાથે સંકળાયેલી 10 રૂચિકર વાતો...\nભારતના સ્વાધીનતા અંદોલનનું નેતૃત્વ મહાત્મા ગાંધીએ કર્યું હતું. પણ જ્યારે દેશને 15 ઓગસ્ટ, 1947 ના રોજ આઝાદી મળી તે આ ઉત્સવમાં શામેલ થયા નહી.\nગુજરાત સ્થાપના દિન સ્પેશિયલ - શું છે મહાગુજરાત આંદોલનને વેગ આપનારો ખાંભી સત્યાગ્રહ\n૧લી મેના દિવસે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ ઉજવાશે. ગુજરાત રાજ્યની સ્થાપના પાછળ મહાગુજરાત આંદોલને મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. પરંતુ ૧૯૫૬માં શરૃ થયેલા આંદોલનને વેગ આપવાનું કામ બરાબર ૬૦ વર્ષ પહેલા શરૃ થયેલા ખાંભી સત્યાગ્રહે કર્યું હતું. નવલોહિયા યુવાનોએ ...\nવિજય રૂપાણીએ ગુજરાત ગૌરવ દિવસ ગુજરાત વાસીઓને આ સંકલ્પ લેવાની કરી અપીલ\nગુજરાત સ્થાપના દિવસે વિજય રૂપાણીએ આજે ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે આ પૉતાના સંદેશમાં કહ્યુ છે..\nGujarat Day - ગોધરાકાંડ હોય કે ભૂકંપ મેં 60 વર્ષની ઉંમરમાં ઘણા પડકારો જોયાં, વિકાસ મારું સ્વપ્ન છે - ગુજરાત\nતમારો જન્મ કોઈપણ વર્ષના મે મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે આપ આકર્ષક અને લોકપ્રિય હશો. થોડાક બેદરકાર, થોડાક સનકી. એકવાર જો કશુ નક્કી કરી લો તો તેને મેળવીને જ જંપો છો. મે મહિનામાં જન્મેલા જાતક એક નંબરના ઘમંડી હોય છે, પરંતુ તેમનામાં ત્યાગ ...\nઆવો જાણીએ ગુજરાતનો ઈતિહાસ\nગુજરાત રાજ્યનુ વિભાજન ઈસ 1960 1લી મેના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાતનુ વિભાજન કરવામાં આવ્યુ હતુ. આ રાજ્યનુ વિભાજન બે ભાષાઓના આધારે કરવામાં આવ્યુ હતુ. ગુજરાતી બોલતા પ્રદેશોને ગુજરાતમાં અને મરાઠી બોલતા પ્રદેશોને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોનુ અસ્તિત્વ ઉભુ ...\nગુજરાતના સ્થાપનાદિવસ, : બૃહદમુંબઈમાંથી કઈ રીતે અલગ થયું ગુજરાત\n1 મે, 1960ના દિવસને ગુજરાતના સ્થાપનાદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે બૃહદમુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયાં હતાં. વર્ષ 1956માં આંધ્ર પ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા ગુજરાતી ભાષી લોકોને અલગ ગુજરાતની આશા બંધાઈ. એ આશાનું પરિણામ ...\nSarojini Naidu- પ્રથમ મહિલા ગર્વનર સરોજિની નાયડુના જીવનથી સંકળાયેલી 10 વાતોં\nઆજે સરોજિની નાયડુ(Sarojini Naidu)ની જન્મજયંતિ છે. સરોજિની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી 1879 ના રોજ હૈદરાબાદમાં થયો હતો, જે \"ભારતની નાઇટિંગલ\" તરીકે પ્રખ્યાત છે. સરોજિની નાયડુ એક સ્વાતંત્ર્ય સેનાની, કવિઓ અને દેશની પ્રથમ મહિલા રાજ્યપાલ હતી. સરોજિની નાયડુ ...\nChandra Shekhar Azad Quotes- 27 ફેબ્રુઆરીના દિવસે ચંદ્રશેખર આઝાદએ માતૃભૂમિ માટે આપ્યુ હતુ બલિદાન ત���મના ખાસ વિચાર\nChandra Shekhar Azad Quotes- આજે મહાન ક્રાંતિકારી અને સ્વતંત્રતા સેનાની ચંદ્રશેખર આઝાદની પુણ્યતિથિ છે. આજે તે ખાસ દિવસ છે જ્યારે માતૃભૂમિ માટે ચંદ્રશેખરએ તેમના પ્રાણોની આહુતિ આપી હતી. 27 ફેબ્રુઆરી 1931માં ઈલાહબાદના એલફેડ પાર્કમાં અંગ્રેજોના એકલા ...\nઆજનો દિવસ તમને યાદ છે. ગુજરાતના લોકો કદાચ જ આજનો દિવસ ભૂલી શકે. અગિયાર વર્ષ પહેલા ગુજરાતની આજની સવારે એક નવો અધ્યાય શરૂ કર્યો હતો. કારણ કે ગુજરાત આ અફેલા 1 મે 1960ના રોજ પોતાની સ્થાપનાની સાથે જ પૃથક રાજ્યના રૂપમાં પ્રથમ અધ્યાય શરૂ કરી ચુક્યુ હતુ, ...\nMahatama Gandhi- મહાત્મા ગાંધીજીની બાયોગ્રાફી\nમહાત્મા ગાંધીને બ્રિટિશ શાસનના વિરોધે ભારતીય રાષ્ટ્રીય આંદોલનનો નેતા અને રાષ્ટ્ર્પિતા ગણયું છે. એમનો પૂરો નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતો. મહાત્મા ગાંધી નો જન્મ 2 ઓકટોબર 1869ને ગુજરાતના પોરબંદર નામના સ્થાને થયું હતું . એમના પિતાનો નામ કરમચંદ ગાંધી હતો. ...\nGandhiji - મહાત્મા ગાંધીજી બાળપણમાં અત્યંત શરમાળ હતા અને શાળાથી પણ ભાગી જતા હતા- જાણો 10 ખાસ વાતોં\nમહાત્મા ગાંધીના જીવનની રસપ્રદ હકીકતો, જે તમને જાણતા નહી હશો એક વાર જરૂર વાંચવી જોઈએ. આજે રાષ્ટ્રના પિતા, મહાત્મા ગાંધીની 149 મી જન્મજયંતિ છે, જેમણે શાંતિ અને અહિંસાના વિશ્વને શીખવ્યું છે. આ ખાસ પ્રસંગે, અમે તમને તેના જીવન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/indiafightscorona-bharatiya-janata-party-is-the-largest-political-3941767029181796", "date_download": "2020-09-29T07:32:28Z", "digest": "sha1:XDADVBAXS7KDZFZL7DFL2FXWVEERY4PH", "length": 4922, "nlines": 38, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat સ્વચ્છ ભારત અભિયાનનો કેટલાક લોકો સમગ્ર દેશમાં મજાક ઉડાવતા રહ્યા સ્વચ્છ ભારત યોજના એ ઘરે ઘરે શૌચાલય બનાવડાવીને કોરોના સંક્ર્મણ ના ભય થી લોકોને બચાવ્યા #IndiaFightsCorona", "raw_content": "\nસ્વચ્છ ભારત અભિયાનનો કેટલાક લોકો સમગ્ર દેશમાં મજાક ઉડાવતા રહ્યા સ્વચ્છ ભારત યોજના એ ઘરે ઘરે શૌચાલય બનાવડાવીને કોરોના સંક્ર્મણ ના ભય થી લોકોને બચાવ્યા\nસ્વચ્છ ભારત અભિયાનનો કેટલાક લોકો સમગ્ર દેશમાં મજાક ઉડાવતા રહ્યા\nસ્વચ્છ ભારત યોજના એ ઘરે ઘરે શૌચાલય બનાવડાવીને કોરોના સંક્ર્મણ ના ભય થી લોકોને બચાવ્યા\nસ્વચ્છ ભારત અભિયાનનો કેટલાક લોકો સમગ્ર દેશમાં મજાક ઉડાવતા રહ્યા સ્વચ્છ ભારત યોજના એ ઘરે ઘરે શૌચાલય બનાવડાવીને કોરોના સંક્ર્મણ ના ભય થી લોકોને બચાવ્યા #IndiaFightsCorona\nશ્રદ્ધેય ડો. ભીમરાવ આંબેડકર જયંતિ પર રા��્ટ્રીય અધ્યક્ષ..\nપ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ યોજનાને કેટલાક લોકો..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00444.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujarat.co.uk/us-israeli-settlements-are-illegal/", "date_download": "2020-09-29T07:34:37Z", "digest": "sha1:3NF4BQ2WTFTSZQ7OZ2J43WAPIZDI75AM", "length": 11602, "nlines": 129, "source_domain": "www.gujarat.co.uk", "title": "વેસ્ટ બેન્કમાં ઈઝરાયલના કબ્જાને USની માન્યતા, પેલેસ્ટાઈને ઘાતક નિર્ણય ગણાવ્યો - Garavi Gujarat", "raw_content": "\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅમદાવાદમાં 27 વિસ્તારમાં રાતના 10 વાગ્યા બાદ દુકાનો, બજારો બંધ રાખવાનો…\nનવા કૃષિ કાયદાના વિરોધમાં ગાંધીનગરમાં કોંગ્રેસના દેખાવો\nઆ વર્ષે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ ન યોજવાનો રાજય સરકારનો નિર્ણય\nHome International news વેસ્ટ બેન્કમાં ઈઝરાયલના કબ્જાને USની માન્યતા, પેલેસ્ટાઈને ઘાતક નિર્ણય ગણાવ્યો\nવેસ્ટ બેન્કમાં ઈઝરાયલના કબ્જાને USની માન્યતા, પેલેસ્ટાઈને ઘાતક નિર્ણય ગણાવ્યો\nઅમેરિકાએ ઇઝરાયલ પ્રત્યે પોતાની નીતિમાં મહત્વનો ફેરફાર કર્યો છે. ટ્રમ્પ પ્રશાસને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળની નીતિને બદલતા ઈઝરાયલના વેસ્ટ બેન્ક તેમજ પૂર્વ જેરુસલેમ પર કબ્જાને સત્તાવાર માન્યતા આપી દીધી છે.\nરક્ષા મંત્રી માઈક પોમ્પિયોએ સોમવારે આ અંગે જણઆવ્યું કે અમેરિકા હવે વેસ્ટ બેન્કમાં ઈઝરાયલના લોકોના વસવાટને આંતરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘનની દ્રષ્ટિએ નથી જોઈ રહ્યું. પોમ્પિયોએ જણાવ્યું હુતં કે વેસ્ટ બેન્ક હંમેશા ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે વિવાદનું કારણ રહ્યું છે. આ વસવાટને વારંવાર આંતરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કહેવું યોગ્ય નથી અને તેનાથી કોઈ ફાયદો પણ નહીં થાય. આ જ કારણથી શાંતિના પ્રયાસો પણ નથી થયા.\nઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકાના આ નિર્ણયને આવકાર્યો હતો. તેમણે જણાવ્યું કે, આ નિર્ણય ઐતિહાસિક ભૂલને સુધારવા જેવો છે. તેમણે અન્ય દેશોને પણ આ નિર્ણયને માનવા માટે અપીલ કરી હતી. જો કે પેલેસ્ટાઈન તરફથી વેસ્ટ બેન્કમાં મધ્યસ્થની ભૂમિકામાં રહેલા સાએબ એરેકતે જણાવ્યું કે, ‘અમેરિાકનો નિર્ણય વૈશ્વિક સ્થિરતા, સુરક્ષા અને શાંતિં માટે ખતરારૂપ છે. આ નિર્ણય આંતરાષ્ટ્રીય કાયદાને જંગલના કાયદામાં પરિવર્તિત કરવા સમાન છે.’\nવેસ્ટ બેન્કમાં ઈઝરાયલી લોકોના વસવાટનો વિવાદ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેના મૂળ વિવાદનું કારણ છે. 1967ના ઊીજા અરબ-ઈઝરાયલ યુદ્ધમાં ઈઝરાયલે પોતાના ત્રણ પાડોશી દેશો સીરિયા, મિશ્ર અને જોર્ડનને હરાવ્યું હતું. ત્યારબાદ તેણે વેસ્ટ બેન્ક અને પૂર્વ જેરુસલેમના મોટા ભાગ પર કબ્જો કરી 140 જેટલી કોલોની બનાવી દીધી હતી. આ સ્થળે વર્તમાન સમયે પણ છ લાખ જેટલા યહૂદીઓ વસે છે. આ કોલોનીને આંતરાષ્ટ્રીય કાયદા મુજબ ગેરકાયદે ગણાવવામાં આવી છે, જો કે ઈઝરાયલે આને પોતાનો ભાગ ગણાવ્યો છે.\nપેલેસ્ટાઈનના નેતા ઘણા સમયથી આને હટાવવાની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે વેસ્ટ બેન્કમાં યહૂદિઓના વસવાટથી ભવિષ્યમાં તેમના સ્વતંત્ર પેલેસ્ટાઈનનું સપનું સાકાર નહીં થઈ શકે. જેને પગલે પેલેસ્ટાઈને અનેક વખત આંતરાષ્ટ્રીય સમૂહની મદદ માંગી હતી.1978માં અમેરિકાના રાષ્ટ્રપતિ જિમી કાર્ટરે નિર્ણય કર્યો હતોકે વેસ્ટ બેન્કમાં ઈઝરાયલની કોલોની આંતરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન છે.\n1981માં રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગને કાર્ટર પ્રશાસનના નિર્ણયને ખોટો ઠરાવતા જણઆવ્યું હતું કે કોલોનીમાં ઈઝરાયલનો શરૂઆતથી કોઈ અધિકાર નહીં હોવાનું જણાતું નથી. અમેરિકાએ પોતાનું વલણ બદલતા આ કોલોનીને ગેરકાયદેને બદલે અયોગ્ય ગણાવી હતી. ત્યારબદા અમેરિકાએ ઈઝરાયલને લાંબા સમય સુધી સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ સામે પણ રક્ષણ પુરું પાડ્યું હતું.\nPrevious articleખેડૂતોની આવક મુદ્દે લોકસભામાં હોબાળો, વાયુ પ્રદુષણ અંગે ચર્ચાની માંગ\nNext articleગુજરાતમાં ઉત્તરપૂર્વના પવનો ફૂંકાતા તાપમાનનો પારો ગગડ્યો, ઠંડી જલ્દી શરુ થશે\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅભિનેતા સુશાંતના શરીરમાંથી કોઇ પ્રકારનું ઝેર મળ્યું નથી, AIIMSનો રિપોર્ટ\nતો… લંડનમાં 10 મિલીયન લોકો માટે સ્થાનિક લોકડાઉન\nનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”નું ટ્રેલર લોન્ચ થયું\nકથાકાર મોરારી બાપુ પર ભાજપના પૂર્વ ધારાભ્ય પભુબા માણેકનો હૂમલાનો પ્રયાસ\nઆલિયા ભટ્ટને સૌથી સેકસી એશિયાઈ મહિલાનો ખિતાબ મળ્યો\nગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવેની દિકરી ઈશાનીનું ગીત ‘વધાવો’ સાંભળ્યું કે...\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅભિનેતા સુશાંતના શરીરમાંથી કોઇ પ્રકારનું ઝેર મળ્યું નથી, AIIMSનો રિપોર્ટ\nતો… લંડનમાં 10 મિલીયન લોકો માટે સ્થાનિક લોકડાઉન\nઅસ્ડાની ખરીદી માટે ઇજી ગ્રુપના સ્થાપકો અને ટીડીઆર કેપિટલની પસંદગી\n£13,000માં બોગસ લગ્ન કરાવી રાઇટ્સ આપાવવાનો દાવો કરનાર સોલિસીટર અલી પર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00444.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/sikhism-ten-gurus?utm_source=Footer_Nav_HP&utm_medium=Site_Internal", "date_download": "2020-09-29T06:36:09Z", "digest": "sha1:RP3CD5GDBD7UINY5ALR6FPEP3J2PEHG6", "length": 7682, "nlines": 97, "source_domain": "gujarati.webdunia.com", "title": "દસ ગુરુ | શીખ | શીખ ધર્મ | ધાર્મિક | વાહે ગુરૂ | Sikhism Dharm | Religion", "raw_content": "મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nગુરૂ અરજન દેવ : શહીદોના સરતાજ\nગુરૂ અંગદદેવજીનો જન્મ 31 માર્ચ, સન 1504માં મતેદી સંરા જેલ્લા ફીરોજપુરમાં થયો હતો. તેમના પિતાનું નામ ફેરૂમલજી અને પૂજ્ય માતાજીનું નામ દય કૌરજી હતું. તેમના નાનપણનું નામ ભાઈ લહીણા હતું. તેમના વિવાહ સન 1519માં માતા ખીવીજી સાથે\nનાનક ઉત્તમ નીચ ન કોઈ\nશ્રી ગુરૂનાનક દેવજીનું આગમન એવા યુગમાં થયું હતુ જે દેશનો સૌથી અંધારીયો યુગ હતો. તેમનો જન્મ 1469માં લાહોરથી 30 મીલ દૂર દક્ષિણ-પશ્ચિમમાં તલબંડી રાયભોય નામના સ્થાને થયો હતો જે હવે પાકિસ્તાનમાં છે. ત્યાર બાદ ગુરૂજીના સન્માનમાં\nકંઈ ખાસ છે ગુરૂ ગોવિંદસિંહજી\nતેમના જીવન વિશે કંઈ પણ લખવા જઈએ તો તે સમજમાં નથી આવતું કે તેમના જીવનના કયા પહેલું વિશે લખીયે. જો તેમને એક પુત્રના રૂપમાં જોઈએ તો તેમના જેવો કોઈ પુત્ર નથી જેમણે હિંદુ ધર્મની રક્ષા માટે પોતાના પિતાને શહીદ થવા માટે આગ્રહ કર્યો.\nહિન્દની ચાદર ગુરૂ તેગબહાદુરજી\nગુરૂ તેગબહાદુરજી શીખોના નવમા ગુરૂ છે. ઔરંગજેબના સામ્રાજ્ય વખતની વાત છે. તેના દરબારની અંદર એક પંડિત આવીને ગીતાના શ્લોક સંભળાવતો અને તેનો અર્થ સંભળાવતો. પરંતુ તે પંડિત ગીતમાંથી અમુક શ્લોક છોડી દેતો હતો...\nગુરૂ તેગબહાદુરજીનું 333મું શહીદ પર્વ\nવિશ્વના ઈતિહાસમાં ધર્મ તેમજ માનવીય મુલ્યો, આદર્શો તેમજ સિદ્ધાંતોની રક્ષાના હેતુ પોતાના પ્રાણોની આહુતિ આપનાર ગુરૂ તેગબહાદુર સાહેબનું સ્થાન અદ્વીતીય છે. ધર્મ સ્વતંત્રતાની શરૂઆત શ્રી ગુરૂ નાનકદેવજીએ કરી હતી હતી અને શહીદીની રસ્મ...\nના કોઈ હિંદુ ના કોઈ મુસલમાન\nગુરૂ નાનક સાચા અર્થમાં સમંવયવાદી હતાં. તેમણે એક એવા મતની શરૂઆત કરી હતી જેમાં બધા જ ધર્મના કલ્યાણકારી તત્વ હાજર હતાં. તેમના આ નવા મતનો આધાર માનવતા હતો. તેમણે આદર્શ બ્રાહ્મણ, નાથ તેમજ મુસલમાનની\nગુરૂ નાનકદેવજીનો જન્મ અને શિક્ષા\nગુરૂ નાનકનો જન્મ 20 વૈશાખ સંવત 1526 (15 એપ્રિલ 1466)માં રાયભોઈની તલવંડીમાં થયો હતો. અમુક વિદ્વાનોના મતાનુસાર જન્મ કાર્તિક પુર્ણિમા સંવત 1526 (સન 1466)માં થયો હતો. તેમનો જન્મ એક બેદી (ખત્રી) પરિવારમાં લાહોરથી લગભગ\nત્યાગના યુગ પુરૂષ : તેગ બહાદુર સાહેબ\nવિશ્વના ઈતિહાસમાં ધર્મ તેમજ માનવીય મુલ્યો, આદર્શો તેમજ સિધ્ધાંતોની રક્ષા માટે પ્રાણની આહુતિ આપનારાઓમાં તેગ બહાદુર સાહેબનું નામ અદ્વિતિય છે. 'धरम हेत साका जिनि कीआ/सीस दीआ पर सिरड न दीआ\nશીખ ધર્મના દશ ગુરૂ\nએકેશ્વરવાદના સિદ્ધાંત પર માનવીય એકતા, વિશ્વ બંધુત્વ અને શાંતિનો સંદેશો પ્રસરાવવો એ તેનો મુખ્ય હેતુ છે. શીખ ધર્મના સિદ્ધાંતો અને શીખ ઈતિહાસની પરંપરાઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00445.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/jmc-received-the-first-installment-of-the-grant-for-the-year-2020-21/", "date_download": "2020-09-29T07:14:16Z", "digest": "sha1:ZE4ZPIZ6BH2VSILIRWQILQXMHTLSFMGU", "length": 40822, "nlines": 260, "source_domain": "khabargujarat.com", "title": "જામ્યુકોને વર્ષ 2020-21ની ગ્રાન્ટ નો પ્રથમ હપ્તો મળ્યો – Khabar Gujarat", "raw_content": "\nજામ્યુકોને વર્ષ 2020-21ની ગ્રાન્ટ નો પ્રથમ હપ્તો મળ્યો\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nલોકોને દંડથી બચાવવા કોંગ્રેસ દ્રારા જાહેરમાં માસ્ક વિતરણ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nખબર ��ુજરાત હેડલાઈન્સ 28-9-2020\nશરૂ સેક્સન રોડ પર ગુરૂકૃપા હાઇટ્સનાં મીટર રૂમમાં લાગી આગ\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nસસોઇ નજીક લૌકિક પ્રસંગે જતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા મોત\nકલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો\nવડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી\nકલ્યાણપુરના ટીટોડી ગામે જુગારધામ ઝડપાયું: આઠ શખ્સો ઝબ્બે\nઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે\nખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nવિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nઅમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે\nUN મહાસભામાં વડાપ્રધાન મોદીનું ચોક્ખું ને ચટ્ટ\nયુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતાં 22ના મોત\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nનિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટ મહત્વની સપાટી…\nનિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઇન્ટ મહત્વની સપાટી…\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બે���ગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nજામ્યુકોને વર્ષ 2020-21ની ગ્રાન્ટ નો પ્રથમ હપ્તો મળ્યો\nરાજ્યમંત્રી, સાંસદ, મેયર સહિતના પદાધિકારીઓએ 34.84 કરોડનો વર્ચ્યુઅલ ચેક સ્વીકાર્યો\n2020-21ના નાણાંકીય વર્ષ દરમ્યાન જામનગર મહાપાલિકાને સરકાર તરફથી મળનારી કુલ ગ્રાન્ટ પૈકી રૂ.34.84 કરોડની ગ્રાન્ટ ના પ્રથમ હપ્તાનો ચેક આજે એક ઓનલાઈન કાર્યક્રમમાં મુખ્યમંત્રી દ્વારા એનાયત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી હકુભા જાડેજા, સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજી પટેલ, મેયર હસમુખ જેઠવા, ડે.મેયર કરશન કરમુર, સ્ટે. ચેરમેન સુભાષ જોશી, કમિશનર સતીષ પટેલ, શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિન્ડોચા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ, દિવ્યેશ અકબરી, ધર્મરાજસિંહ જાડેજા, વિમલ કગથરા, પ્રકાશ બાંભવા વગેરે ઉપસ્થિત રહી ચેક સ્વીકાર્યો હતો. જામનગર મહાપાલિકાએ તેના 2020-21 ના બજેટમાં વર્ષ દરમ્યાન સરકાર પાસેથી કુલ રૂ.75 કરોડની વિકાસ ગ્રાન્ટ મળવાનો અંદાજ મુક્યો છે જે પૈકી આ રકમ ફાળવવામાં આવી છે.\nજામનગરમાં વકરી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે જામ્યુકોનું તંત્ર દિશા વિહીન\nબેકાબુ કોરોના સંક્રમણની સમીક્ષા માટે મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી કાલે જામનગરમાં\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nલોકોને દંડથી બચાવવા કોંગ્રેસ દ્રારા જાહેરમાં માસ્ક વિતરણ\nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ર, અંજતા સોસા. ૬ પટેલ કોલોની, ગોપાલભાઈ ઠાકરશીભાઈ પટેલના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરી નં. ૯, રોડ નં. ૧, શ્યામ એવન્યુ – ર, અનસુયાબેન નરશીભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આનંદબાગ દર્શન એપાર્ટ. ફલોર નં. ર, હાઉસ નં. ૧, ધારીની સાગરના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૦૧, ઈન્જોય રેસીડન્સી, ર પટેલ ક���લોની ડો. ધીરેન જયંતીલાલ પીઠડીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ર૧૪, મધુવન સોસા. નવાગામ ઘેડ, મધુબેન રમેશભાઈ ચુડાસમાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલધામ સોસા. પટેલ કોલોની – ૧૦, બ્લોક નં. ૧૮૫, કમલાબેન મનસુખભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નર્સીંગ સંકુલ કવાર્ટર સ્ટાફ, ફીઝીયો હોસ્પીટલ, મીતલ હર્ષભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુરૂકૃપા હાઈટસ, સરૂ સેકશન રોડ, હસમુખભાઈ બી. સંઘવીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રી રાજ, વિરલ બાગ પાસે, રાહુલ કેતનભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃષ્ણ કોલોની આદીનાથ રેસીડન્સી – ૧૦૧, ફર્સ્ટ ફલોર, રાજેશભાઈ હસમુખભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામવાડી શેરી નં. ર, ગુલાબનગર પરેશ હર્ષદરાય રામાવતના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ, સુભાષ પાર્ક, બાપા સીતારામ મઢુલી પાસે, જયશ્રીબેન અમીતભાઈ મઘવાણીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મથુરાનગર રડાર રોડ પાસે, રાધે ક્રિષ્નાવાળી શેરી, પરમાર સવજીભાઈ નાનજીભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઈરવીન હોસ્પીટલ હીમતનગર શેરી નં. ૩, ભાવનાબેન લાલશંકર કેવલીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શિવમ સોસા., ઓમકાર એપાર્ટમેન્ટ બ્લોક નં. ૬, ઈન્દુબેન જાનીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર રડાર રોડ, મથુરા સોસા. શેરી નં. ૧, ભીખુભાઈ સામતભાઈ રાવલીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં માતૃછાંયા બ્લોક નં.પપ, ચિત્રકુટ સોસા., ખોડીયાર કોલોની સામે, રેખાબેન વિપુલભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોયલ પુષ્પપાર્ક શેરી નં. ૪, રામભાઈ ટપુભાઈ કરમુરના એક નો ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્યામ ટાઉનશીપ ગુલાબનગર વિજય કાનાભાઈ નંઝારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તીરૂપતી પાર્ક, બેડી બંદર રીંગ રોડ, ઢીચડા, મહાદેવ મંદિર પાસે, માયાબેન અસ્પરભાઈ ગઢવી તથા અસ્પરભાઈ મનીષભાઈ ગઢવીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૪, દિ. પ્લોટ, વિશ્રામવાડી પાછળ, માતૃકૃપા, નયનાબેન ધનજીભાઈ મંગીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નંદનવન પાર્ક શેરી નં. ર, રણજીતસાગર રોડ, હંસાબા નટુભા ચૌહાણના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સુભાષપાર્ક, બાપા સીતારામની મઢુલીવાળી ગલી રણજીતસાગર રોડ, જયશ્રીબેન અમિતભાઈ મગવાણીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના જામવંથલી ગામમાં આવેલ તાલુકા શાળાની પાછળ કિશોર સવજી મોભેરા નું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર ગામના સી.એચ.સી. પાસે આવેલ મગન કાનજી ભારદીયાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગલ્લા ગામના પ્લોટ વિસ્તારમાં આવેલ નાથા ખીમા મકવાણાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગજણા ગામમાં આવેલ ગોસાઈ ફળીમાં નીલેશગર લાભુગર ગોસાઈનાં ઘર થી ધર્મેન્દ્રગીરી લાભુગર ગોસાઈનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જિલ્લાના લાલપુર ગામના ૬૬ કે.વી. આંગણવાડી બાજુમાં આવેલ કિશોર જેઠીરામ શ્રીમાળીનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં ભોજેઘર મંદિરની પાસે આવેલ મોહન માધા ભંડેરીનાં ઘરથી ભગવાનજી જીણા ભંડેરીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના દરેડ ગામના વિસ્તારમાં આલ્ફા સ્કુલની સામે શિવ પાર્ક સોસાયટીમાં આવેલ રમાબેન કાન્તીલાલ મકવાણાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામનાં વિસ્તારમાં પાદર પાસે આવેલ તરસી ભીમાણીનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના રણજીતપર ગામમાં આવેલ ભરત પરસોતમ પરમારનાં ઘરથી પરસોતમ ભાણા પરમારનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં આવેલ રામદૂત નગર વિસ્તારમાં ટ્રાયો ગેસ્ટ હાઉસનો વિસ્તાર કુલ ઘર ૭.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના અલીયા ગામમાં ગ્રામ પંચાયત પાસે આવેલ હોરાભાઈ પાલાભાઈ યાદવનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં આવેલ આશાપુરા મંદિર પાસે ગુલામ પ્રેમજી લાઠીયાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાનાં નાંદુરી ગામમાં આવેલ સોરાષ્ટ્ર ગ્રામીણ બેંકની સામે જમન સવજી સુરાણીનાં ઘર થી રાકેશ જમણ સુરાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ર\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલીકાના માકડીયાવાડી વિસ્તારમાં આવેલ જાદવજી મે��જી વાછાણીનું ઘર કુલ ઘર ૧\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં તિરુપતિ સોસાયટી વિસ્તારમાં આવેલ અરુણ જમન ચનીયારાનું ઘર કુલ ઘર ૧\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં વિસ્તારનાં આંબેડકર ચોકમાં આવેલ અમિત લાલજી વિંઝુડાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં રામવાડી વિસ્તારમાં આવેલ વીરેન્દ્ર રણમલ ગોધમનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકાના વિસ્તારમાં ખોડિયાર પરામાં આવેલ કુસુમ માધવજી અભંગીનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના અલીયા ગામમાં આવેલ ગ્રામ પંચાયત પાસે હીરા પાલા યાદવ નું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવક ભાટિયા ગામમાં પાદર પાસે આવેલ શાંતાબેન પરસોતમ સંઘાણીનાં ઘરથી ગોમતી તુલસી સંઘાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના માંડાસણ ગામમાં ચોરાની બાજુમાં આવેલ રમાબેન લક્ષ્મણ લક્ષ્મણ વિરાણી ના ઘર થી શાંતિભાઈ ભીમજી વિરાણીના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\nજામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામમાં આવેલ મેલડી માતાજીના મંદિર પાસે અશોક કારા મકવાણાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના દરેડ ગામમાં આમદભાઈની ખોલીમાં આવેલ દિનેશ સાગરનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં માંકડિયા વાડી વિસ્તારમાં આવેલ અશ્વિન મોહન ખાંટના ઘર થી સુરેશ સુરેજા ના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં દાળમાંદાદા ચોકમાં આવેલ સવજી હરજી ખાણધરનાં ઘરથી પ્રવીણ સવજી ખાણધરનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના ઠેબા ગામમાં ખારા પાછળ આવેલ કિશોર બીજલ મકવાણાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના ખીમલેયા ગામમાં આવેલ રામ મંદિર સામે છગન રવજી મઘોડીયા નું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના નાગના ગામમાં આવેલ રામવાડી વન વિહાર પાસે કાંતિલાલ મોહન નકુમનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના નંદપુર ગામમાં આવેલ રામ મંદિરની સામે પ્રાગજી હીરા બોરસદીયાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સનાળા ગામમાં આવેલ પાદરમાં વસંતબેન રતીલાલ તાળાનાં ઘરથી રમેશ વીરજી તાળાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના નાઘેડી ગામમાં આવ���લ નવી સોસાયટી પાસે ગરબી ચોકમાં રમેશ કેશવદાસ નિમાવતનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોરકંડા ગામમાં આવેલ રામ મદિર પાસે અરવિંદ જીવા ચૌહાણનું ઘર કુલ ઘર ૧\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના વિજરખી ગામમાં આવેલ દરબાર શેરીમાં નવલસંગ ઝાલાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાના વૃંદાવન સોસાયટી વિસ્તારમાં આવેલ પ્રતાપગીરી રતનગીરીનાં ઘરથી ઈશ્વરગીરી કુંવરગીરીનાં ઘરસુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\n-: અમલવારીનો સમય :-\nઆ જાહેરનામું તા.૨૮/૦૯/૨૦૨૦ થી તા.૦૮/૧૦/૨૦૨૦ (બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nલગભગ 45 વર્ષ પહેલા એક એવો નિયમ બનાવવામાં આવ્યો હતો કે, જામસાહેબને તેમની કિંમતી જમીનનો સોદો રજૂ કરવા માટે મળવું હોય તો પહેલા જામ ધર્માદા સંસ્થામાં એક નાનું દાન કરવું પડે. આ નિયમ સારી અને જવાબદારી વ્યકિતઓને અલગ તારવવા માટે બનાવવામાં આવ્યો હતો. કારણ કે ઘણા લોકો એવું વિચારી મળતા હતા કે, જમીન ખરીદવાના બહાને જામસાહેબને રૂબરૂ મળી શકાય અથવા અમુક લોકો જમીનનો સાચો ભાવ ચૂકવી શકે તેટલા સક્ષમ ન હતાં.\nહાલમાં એક સ્પષ્ટતા કરવાની છે કે, લગભગ 25 વર્ષ પહેલા આ નિયમ નાબૂદ થઇ ગયો છે. તેથી લોકો ખોટી અફવાઓ પર ધ્યાન આપવું નહિં. હાલના સમયમાં જે વ્યકિત જમીનનો સોદો કરવા ઇચ્છતી હોય તે ફોન પર અથવા પત્ર દ્વારા પોતાની રજુઆત જણાવી શકે છે અને પોતાની સબળતાને પુરવાર પણ કરી શકે છે. બાદમાં, જામસાહેબ સાથે રૂબરૂ મુલાકાત કરી સામ-સામી ચર્ચા કરી શકે છે જેથી, બંનેના કિંમતી સમયની બચત થાય.\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nવડાપ્રધાન સમક્ષ જામનગરના મોક્ષ મંદિર સ્મશાન દ્વારા વિસ્તૃત રજૂઆત\nદેશમાં જીએસટી લાગુ કરવાના પગલે સરકારની આ કરજાળમાં હિન્દુ સ્મશાન ચલાવતી સંસ્થાઓ પણ જાણે- અજાણ્યે આવરી લેવામાં આવી છે. નવા સ્મશાનના નિર્માણ માટે ગેસ કે વિજ આધારિત ફરનેસ ઉભી કરવા અને નવું બાંધકામ કરવા પર 18 ટકા જેવો ભારે જીએસટી દર લાદવામાં આવેલો છે.આ અંગે પુન: વિચારણા કરી સેવાભાવી સ્વૈચ્છીક સંસ્થાઓ પરનો આ આર્થિક બોજો નિવારવા માટે વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.\nજામનગરના ગાંધીનગર વિસ્તારમાં હિન્દુ સાર્વજનિક સ્મશાનનું સંચાલન કરતી સંસ્થા મોક્ષ મંદિર સમિતિના કોષાધ્યક્ષ ગિરીશભાઈ ગણાત્રાએ આ અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રજૂઆત કરતાં લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતના પનોતા પુત્ર તરીકે આપ જયારે રાષ્ટ્રનું સુકાન લોકશાહી ઢબે સંભાળી રહ્યા છો. આપણાં હિન્દુસ્તાનમાં હિન્દુ નાગરિકોની અંતિમવિધિ માટે નવા સ્મશાનના નિર્માણ કરવા સાથે પર્યાવરણની સુરક્ષા કરવા આધુનિક ઢબની વિજળી ચલિત અને ગેસ ચલિત ફરનેશ ભઠ્ઠીઓનો ઉપયોગ વધી રહ્યો છે.\nઆપણા દેશમાં સ્મશાનનું સંચાલન સ્વૈચ્છીક સેવાભાવી સંસ્થાઓ હસ્તક છે. આવી માનવતાવાદી સેવા કરતી સંસ્થાઓને આવકનો કોઈ અન્ય સ્ત્રોત હોતો નથી, અને આ સંસ્થાઓ સખાવતીઓ દ્વારા અપાતા દાન ઉપર નિર્ભર હોય છે.\nઆ પરિસ્થિતિમાં પર્યાવરણની જાળવણી માટે તેમજ પ્રદુષણ વધે નહીં તે માટેના સરકારના પ્રયાસોમાં સહયોગ આપવા લાકડાથી પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવાના બદલે વિજળી આધારિત અથવા ગેસ આધારિત ભઠ્ઠીઓનો ઉપયોગ વધી રહ્યો છે પરંતુ લોકોના દાનથી આવી ભઠ્ઠીઓ સ્થાપિત કરવા માટે મોટી અડચણ જીએસટીનો દર બની રહ્યો છે.\nદેશમાં ગેસ કે વિજળી આધારિત ફરનેશ ભઠ્ઠી સ્મશાનમાં ઉભી કરવા માટે કામ કરતી કંપનીઓ- પેઢીઓ પર આ માટે 18 ટકા જેટલો ભારે જીએસટી દર લાદવામાં આવેલો છે. એ જ રીતે નવા સ્મશાન માટે બાંધકામ કરવા ઉપર પણ 18 ટકા જેવો ભારે જીએસટી લાદવામાં આવેલો છે. સ્વભાવિક રીતે જ આ 18 ટકા જીએસટીનું ભારણ સ્મશાનનું સંચાલન કરતી સેવાભાવી સ્વૈચ્છીક સંસ્થાઓના માથે આવે છે જેનો આંક લાખો રૂપિયા થાય છે.\nમાનવ મૃતદેહોની અંત્યેષ્ઠી માટે કામ કરતી સંસ્થાઓને ગેસ કે વિજ આધારિત નવા સ્મશાન નિર્માણ કરવા માટેના માનવતાના કાર્ય ઉપર લાદવામાં આવેલો 18 ટકા જીએસટી દર કેન્દ્ર સરકાર નાબુદ કરે તો આ સ્વૈચ્છીક સંસ્થાઓને નવી ભઠ્ઠી બેસાડવા માટે પ્રોત્સાહન સાથે આર્થિક રાહત મળશે સાથો સાથ કેન્દ્ર સરકારનું આ પગલું માનવતાવાદી અભિગમ માટે દેશભરમાં આવકાર્ય બનશે. તેમ આ પત્રના અંતમાં જણાવાયું છે.\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nજામનગરના કિસાન ચોક વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા\nજામનગરમાં લોકડાઉનનો ભંગ કરતા લોકો ઉપર ડ્રોન દ્વારા નિગરાની\nજામનગરના મોદી પરિવારનું ઉમદા ઉદાહરણ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હો��િયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nલોકોને દંડથી બચાવવા કોંગ્રેસ દ્રારા જાહેરમાં માસ્ક વિતરણ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજાણીતા ભજનિક હેમંત ચૌહાણની અટકાયત\nજામનગરમાંથી હત્યા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયો\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nઆખરે જામનગરના ફલાયઓવરનું રૂા.139 કરોડનું ટેન્ડર બહાર પડ્યું\nજામનગરમાં ગેસ એજન્સીના ડિલેવરીબોય દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00445.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/covid-19-pandemic-may-cause-long-term-health-problems-study/178047.html", "date_download": "2020-09-29T08:46:08Z", "digest": "sha1:2WKHBORSWVGF7VD5WOR2NBG7SXFSEWUY", "length": 8754, "nlines": 45, "source_domain": "www.navgujaratsamay.com", "title": "કોરોના વાયરસ મહામારીથી લોકોમાં લાંબા ગાળાની સ્વાસ્થ્ય સંલગ્ન તકલીફો સર્જાશેઃ અભ્યાસ | નવગુજરાત સમય", "raw_content": "\nકોરોના વાયરસ મહામારીથી લોકોમાં લાંબા ગાળાની સ્વાસ્થ્ય સંલગ્ન તકલીફો સર્જાશેઃ અભ્યાસ\nકોરોના વાયરસ મહામારીથી લોકોમાં લાંબા ગાળાની સ્વાસ્થ્ય સંલગ્ન તકલીફો સર્જાશેઃ અભ્યાસ\nસ્ટડી મુજબ નબળા લોકોમાં માનસિક તેમજ શારીરિક તકલીફો સર્જાવાનું જોખમ\nકોરોના વાયરસ મહામારીને પગલે વિશ્વભરમાં તેની લાંબી અવધિ સુધી અસરો જોવા મળશે અને એક અભ્યાસ મુજબ દુનિયભારના લોકોમાં ખાસ કરીને નબળા લોકોમાં લાંબા સમય સુધી માનસિક તેમજ આરોગ્યને લગતી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. યેલ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા અમેરિકાના ન્યુ ઓરલિઅન્સ સ્થિત કેટલીક ઓછી આવક ધરાવતી મહિલાઓનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ મહિલાઓનો અગાઉ 2005માં કેટરિના ચક્રવાત સમયે પણ અભ્યાસ કરાયો હતો અને ત્યારબાદ સમયાંતરે તેમની સાથે સંવાદ કરવામાં આવતો હતો.\nકેટરિના ચક્રવાત દરમિયાન આ મહિલાઓને આઘાતજનક અનુભવ થયો હતો અને મોટાભાગની આ મહિલાઓ પ્રવર્તમાન સમયે કોરોના મહામારીમાં પણ તે પ્રકારની અનુભૂતિ કરી રહી છે. મહિલાઓ શોકમાં ગરકાવ થયા હોવાનો તેમજ આરોગ્ય સેવાથી વંચિત અને દવાઓની અછત વગેરેનો અહેસાસ કરી રહી છે.\nપીએનએએસ જર્નલમાં પ્રકટ થયેલા આ અભ્યાસમાં વધુમાં જણાવ્યું છે કે, ચક્રવાતના એક, ચાર અને 12 વર્ષ બાદ મહિલાઓ જે અનુભવ કરી રહી છે તે ઘટના પછીનો તણાવ, માનસિક પીડા, સામાન્ય આરોગ્ય અને શારીરિક સમસ્યાને સંલગ્ન છે. વર્તમાન સયમમાં પણ આ પ્રકારના લક્ષણો જોવા મળી રહ્યા હોવાનું અભ્યાસમાં જણાવાયું છે.\nમહામારીની અસર લાંબા ગાળા સુધી રહેવાની શક્યતા છે અને તેનાથી લોકોમાં શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યની સમસ્યા સર્જાવાની ભીતિ રહેલી છે તેમ યેલ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના સહાયક પ્રાદ્યાપક સારાહ લોવેએ જણાવ્યું હતું. આની અસર અગાઉ ચક્રવાત કેટરિનામાં જવા મળી તેનાથી વધુ ઊંડી હોઈ શકે છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.\nજો કે આ અભ્યાસમાં મહામારીથી ઉદભવેલી અન્ય સમસ્યાઓ જેમ કે આર્થિક નુકસાન, બેરોજગારી વગેરેનો સમાવેશ કરાયો નથી. સ્વાભાવિક છે કે આ બાબતોને ધ્યાનમાં લેવાથી લોકોના આરોગ્ય પર તેની વધુ પ્રતિકૂળ અસર પડી શકે છે. અભ્યાસના તારણો મુજબ કોવિડ 19ના સંક્રમણને રોકરવાના પગલાંના પ્રચાર તેમજ અન્ય બીમારીથી પીડાતા કોરોનાગ્રસ્તોના ઊંચા મૃત્યુદરથી આરોગ્ય ક્ષેત્રે રહેલી અસમાનતાને દૂર કરવા સાથે જાહેર આરોગ્યના પગલાંથી એક્સપોઝર ઘટાડવું જોઈએ જેની પરોક્ષ અસર લોકોના માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે. સંશોધકોના મતે આરોગ્ય સારવાર અને દવાઓની ઉપલબ્ધતામાં રહેલા છિંડાને રોકવા તરફ ધ્યાન કેન્દ્રીત થવું જોઈએ. આ ઉપરાંત અભ્યાસમાં મહત્વની બાબત ઉજાગર કરાઈ છે તે છે પોતાની સુરક્ષા અને અન્યોની સુરક્ષાનો ડર.\nકોરોનાના સંક્રમણને ટાળવાના ઉપયાગો ઉપરાંત જાહેર આરોગ્યને લગતી માહિતીના પ્રસારથી પણ લોકોમાં બેચેની અને ડરને દૂર કરી શકાશે. મહામારીથી ફફડી ગયેલા લોકોને પૂરક આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવી જોઈ અને તેમના મનામાંથી ડરને દૂર કરવો જોઈએ તેમ લોવેએ જણાવ્યું હતું.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nઅમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીન પર કર્યા ફરીથી આકરા પ્રહાર, કહ્યું, ચીનની અક્ષમતા બની સામુહિક હત્યાનું કારણ\nઅમેરિકામાં કોરોના વાયરસને કારણે એક દિવસમાં 1500ના મોત થયા\nUSના ગુજરાતી અગ્રણીઓ ભૂખ સંકટમાં અમેરિકી નાગરિકોની વ્હારે\nસાઉથ કેરોલિનામાં શખ્સે પહેલા પરિવારના ત્રણને ઠાર કર્યા, પછી પોતાને ગોળી મારી\nડોનાલ્ડ ટ્રમ્પે વાક્બાણ છોડતા કહ્યું, - WHO એ ચીનના હાથની ‘કઠપૂતળી’ છે\nટ્રમ્પ પણ હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાનું સેવન કરી રહ્યા છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00446.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19889881/ame-be-amare-aek", "date_download": "2020-09-29T07:42:57Z", "digest": "sha1:6VFB3UFXSMMSRA3VDCFIDRF62J6G6S4S", "length": 6816, "nlines": 143, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "અમે બે-અમારે એક Jagruti Vakil દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nઅમે બે-અમારે એક Jagruti Vakil દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ\nJagruti Vakil દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ\nવિશ્વ વસ્તી દિન 11 જુલાઇ ઇ.સ. 1987ના વિશ્વની વસ્તી 5 અબજને પાર કરી ગઈ હતી,જે દિવસ 5 અબજ દિન તરીકે ઉજવાયો. ઇ.સ. 1989થી સયુક્તરાષ્ટ્રસંઘના ‘સંયુક્ત રાષ્ટ્ર વિકાસ સંચાલન’ દ્વારા વસતિવધારાના ખરાબ પરિણામો અંગે લોકજાગૃતિ કેળવાના ભાગરૂપે દર વર્ષે ...વધુ વાંચોજુલાઇએ વિશ્વ વસ્તી દિનની ઉજવણી કરવામાં આવે છે॰ વિશ્વભરના વિકસિત અને વિકાસશીલ દેશોની અનેક સમસ્યાઓમાંની સૌથી જટિલ અને ચિંતાપ્રેરક સમસ્યા વસ્તીનો વધારો છે. માનવસર્જિત એવી સમસ્યાઓમાની એક સમસ્યા એવી વસ્તીનો વિસ્ફોટ સમગ્ર વિશ્વમાં તીવ્ર ગતિએ વધી રહ્યું છે,ત્યારે વિશ્વમાં પ્રથમ ચીન પછી ભારતનો નંબર બીજો આવે છે..એ અંગે જાગૃત થવાનો સમય આવી ગયો આમ જોવા જઈએ તો વસ્તી એટ્લે ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી સામાજિક વાર્તાઓ | Jagruti Vakil પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.hpvideostatus.com/2019/09/amazing-story_15.html", "date_download": "2020-09-29T08:29:19Z", "digest": "sha1:BHWOPT44Z2QFWWJO4UL6M64PHUS4HOGN", "length": 8399, "nlines": 214, "source_domain": "www.hpvideostatus.com", "title": "શું તમે જાણો છો કે આ ઝૂલતા ટાવરનું રહસ્ય શું છે? - Amazing Story", "raw_content": "\nHomeTourશું તમે જાણો છો કે આ ઝૂલતા ટાવરનું રહસ્ય શું છે\nશું તમે જાણો છો કે આ ઝૂલતા ટાવરનું રહસ્ય શું છે\nનમસ્તે મિત્રો અમારી વેબસાઇટ પર આપનું સ્વાગત છે. ગુજરાતના અમદાવાદની એક સુંદર મસ્જિદ વિશે જાણીને બધાને આશ્ચર્ય થાય છે. ઇજનેરો અને આર્કિટેક્ટ પણ આ મસ્જિદના રહસ્યને હલ કરી શક્યા નહીં. અમે ઝૂલતા ટાવર એટલે કે સીદી બશીર મસ્જિદ વિશે વાત કરી રહ્યા છીએ. આ ટાવરનું પ્રખ્યાત નામ સ્વિંગિંગ ટાવર છે કારણ કે જ્યારે એક ટાવર ખસેડવામાં આવે છે, ત્યારે બીજો એક ચોક્કસ અંતરાલો પર જાતે જ આગળ વધવાનું શરૂ કરે છે.\nએટલું જ નહીં, ગુજરાતમાં આવેલા ભયાનક ભૂકંપની પણ આ મસ્જિદમાં કોઈ અ���ર નહોતી થઈ. નિષ્ણાતો તેને ગમે તે કહે, તે લોકો માટે આશ્ચર્યજનક રહે છે. સ્વિંગિંગ ટાવર તેની ખસેડવાની રહસ્યમય પ્રક્રિયાને કારણે એક કોયડો રહે છે.\nમાનવામાં આવે છે કે આ મસ્જિદ સારંગપુરમાં 1461-64 ની વચ્ચે સારંગે બનાવી હતી. તે સમયે સીદી બશીર આ પ્રોજેક્ટના સુપરવાઈઝર હતા. જ્યારે તે મૃત્યુ પામ્યો, તેને નજીકમાં દફનાવવામાં આવ્યો. જેના કારણે આ મસ્જિદનું નામ સીદી બશીર મસ્જિદ રાખવામાં આવ્યું હતું.\nઆ ટાવરની વિશેષ વસ્તુ તેના ઉત્તમ આંતરિક એટલે કે સ્થાપત્ય છે. નળાકાર ટાવર્સની અંદરનો દાદર ગોળ હોય છે. તેના કાપો પત્થરો બનાવટી દ્વારા બનાવવામાં આવે છે. તેની એક બાજુ ટાવરની દિવાલ સાથે જોડાયેલ છે અને બીજો છેડો ટાવરની મધ્યમાં એક પાતળો આધારસ્તંભ બનાવે છે. પત્થરોની કોતરણી એટલી સારી છે કે આજે પણ તેમના સાંધા ખુલતા નથી.\nઆશા છે કે તમને Hp Video Status ની આ માહિતી ગમશે. જો તમને તે ગમ્યું હોય તો આ પોસ્ટને શક્ય હોય તો લાઈક અને શેર કરો. અને આગળ આવી માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ લાઈક કરવાનું ભૂલતા નહીં. કૃપા કરીને ટિપ્પણી બોક્સમાં આ માહિતી વિશે તમારા અભિપ્રાય જણાવો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "http://www.cnfeinade.com/gu/about-us/", "date_download": "2020-09-29T08:16:33Z", "digest": "sha1:257VWP7VQ6JLCXHHXCM3GXG7277T6OT2", "length": 4686, "nlines": 161, "source_domain": "www.cnfeinade.com", "title": "અમારા વિશે - Feinade ઇલેક્ટ્રિકલ ઉપકરણ કું, લિમિટેડ", "raw_content": "અમે વિશ્વ 1983 થી વધતી મદદ\nતબક્કો ક્રમ તબક્કો નુકશાન રિલે\nFnad ઇલેક્ટ્રિકલ ઉપકરણ પ્લાન્ટ વિજ્ઞાન અને ટેકનોલોજી આર એન્ડ ડી, ઉત્પાદન, વેપાર અને સેવા સાથે સંકલિત એન્ટરપ્રાઇઝ છે. કંપની નીંગબો, ચાઇના માં ગીલી ઓટોમોબાઇલ્સને ઔદ્યોગિક પાર્ક 2km દૂર છે.\nઅમે મોટર રક્ષણ અગ્રણી અને ઔદ્યોગિક નિયંત્રણ, પાવર ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રોમાં એક ચિપ માઇક્રોકોમ્પ્યુટર ટેકનોલોજી કાર્યક્રમો વિશેષતા આવે છે.\nઅમારી મુખ્ય ઉત્પાદનો મોટર સંરક્ષક, તબક્કો નિષ્ફળતા સંરક્ષક, તબક્કો ક્રમ સંરક્ષક, વોલ્ટ-ammeters, વધી રક્ષક, તાપમાન નિયંત્રકો, વગેરેનો સમાવેશ થાય છે\nઅમે કંપની ની મુલાકાત લો અને અમારી સાથે વાતચીત કરવા માટે 2020 આપનું સ્વાગત છે માં હોંગ કોંગ સૂચિબદ્ધ હોવું બનાવવા માટે પ્રયાસ કરે છે.\nતબક્કો ક્રમ તબક્કો નુકશાન રિલે\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\n© કોપીરાઇટ - 2010-2018: સર્વાધિકાર સુરક્ષિત.\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/NAD/MDL/T", "date_download": "2020-09-29T07:15:15Z", "digest": "sha1:UOR6UN3Z7XOP3PONANZMFXL5XVT36MZ7", "length": 25896, "nlines": 322, "source_domain": "gu.exchange-rates.org", "title": "નામિબિયન ડૉલર વિનિમય દર - મોલડોવન લ્યુ - ઐતિહાસિક વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nમોલડોવન લ્યુ / ઐતિહાસિક વિનિમય દર ટેબલ\nમોલડોવન લ્યુ (MDL) ની સામે નામિબિયન ડૉલર (NAD)\nનીચેનું ટેબલ નામિબિયન ડૉલર (NAD) અને મોલડોવન લ્યુ (MDL) વચ્ચેના 01-04-20 થી 28-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\nમોલડોવન લ્યુ ની સામે નામિબિયન ડૉલર ના ઐતિહાસિક વિનિમય દરો નું ગ્રાફ જુઓ.\nઆ ટેબલ 1 મોલડોવન લ્યુ ની સામે નામિબિયન ડૉલર ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 નામિબિયન ડૉલર ની સામે મોલડોવન લ્યુ જોવા માટે ટેબલ ને ઊંધું કરો.\nExcel માં નિકાસ કરો\nઆ માહિતી CSV ફાઈલ માં સંગ્રહ કરો જે Microsoft Excel માં ખુલી સકે.\nવર્તમાન મોલડોવન લ્યુ વિનિમય દરો\nમોલડોવન લ્યુ ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ટેબલ નામિબિયન ડૉલર અને મોલડોવન લ્યુ વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. મોલડોવન લ્યુ અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો જોવા માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિ��ાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/photo-gallery/hot-shot-beautiful/amy-jackson-707.htm?utm_source=RHS_Widget_PhotoGallery&utm_medium=Site_Internal", "date_download": "2020-09-29T08:04:47Z", "digest": "sha1:WVSCFCBQX6RASRHZ6WDG5LFFFAPFMRNA", "length": 7794, "nlines": 221, "source_domain": "gujarati.webdunia.com", "title": "Photo Gallery - | Webdunia Gujarati", "raw_content": "મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nપ્રેગ્નેંસી પીરિયડમાં એમી જેક્શનનો હૉટ અંદાજ, શેયર કરી ટૉપલેસ ફોટા\nપ્રેગ્નેંસી પીરિયડમાં એમી જેક્શનનો હૉટ અંદાજ, શેયર કરી ટૉપલેસ ફોટા\nહૉટ શૉટ વધુ જુઓ...\nફૈશન વીકમાં યામી ગૌતમનો જલવો\nદિશા પાટનીનીનો હૉટ ફોટોશૂટ વાયરલ\nસોશિયલ મીડિયા પર કહર મચાવી રહી છે ઈશા ગુપ્તાની હૉટ બિકની ફોટા\nકરિશ્મા શર્માની બિંદાસ અદાઓથી જીત્યું ફેંસનો દિલ\nબ્લેક ડ્રેસમાં શ્રદ્ધા કપૂરનો હૉટ અંદાજ, ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ\nતારા સુતારિયાની સેક્સી અને હોટ ફોટો\nદિશા પાટનીના હૉટ પિકચર્સ\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.hielscher.com/gu/information-about-extracts.htm", "date_download": "2020-09-29T08:22:18Z", "digest": "sha1:TCQCORB2SR5EHA4HW7VS4LYJ6VXNQ7MQ", "length": 16663, "nlines": 106, "source_domain": "www.hielscher.com", "title": "અલ્ટ્રાસોનિક વિષય: અર્ક - હિલ્સચર", "raw_content": "\nઅર્ક પદાર્થો છે, જે કાચા માલમાંથી કા anવાની પ્રક્રિયા દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે. અલ્ટ્રાસોનિક નિષ્કર્ષણ (પણ સોનો-નિષ્કર્ષણ) વનસ્પતિઓ, બીજ, ફળો, શાકભાજી, ફૂલો, મૂળ અને છાલ જેવા વનસ્પતિઓમાંથી બાયોએક્ટિવ સંયોજનો કા toવા માટે એક ખૂબ જ કાર્યક્ષમ, ઝડપી, સલામત અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ તકનીક છે. નિષ્કર્ષણ પ્રક્રિયા માટે દ્રાવક જરૂરી છે. અલ્ટ્રાસોનિક નિષ્કર્ષણનો એક ફાયદો એ છે કે પસંદ કરેલ સોલવન્ટ્સની વ્યાપક પસંદગી છે: અલ્ટ્રાસોનિક નિષ્કર્ષણ સામાન્ય સોલવન્ટ્સ (દા.ત. ઇથેનોલ, મેથેનોલ, હેપ્ટેન, હેક્સેન વગેરે) સાથે કામ કરે છે, પણ ખૂબ હળવા, લીલા દ્રાવક જેવા કે પાણી, વનસ્પતિ તેલ, ગ્લિસરીન વગેરે. ઘણા કાચા માલમાંથી અવાજ કા extવા માટે યોગ્ય છે.\nઅર્ક, ટિંકચર, અબોલ્યુટ્સ અથવા પાવડર સ્વરૂપમાં ઉપલબ્ધ છે. અર્કનો ઉપયોગ હંમેશાં ખોરાક, ફાર્મા અને ન્યુટ્રાસ્યુટીકલ ઉદ્યોગમાં થાય છે, જ્યાં અર્કનો ઉપયોગ સ્વાદના ઉમેરણો તરીકે અથવા .ષધીય અથવા પોષક પ્રભાવવાળા બાયોએક્ટિવ સંયોજનો તરીકે થાય છે.\nઆ મુદ્દા વિશે 12 પૃષ્ઠ બતાવવામાં આવી રહ્યાં છે:\nમોલેક્યુઅલી ઇમ્પ્રિંટ્ડ પોલિમર (એમઆઇપી) નું અલ્ટ્રાસોનિક સિંથેસિસ\nમોલેક્યુઅલી ઇમ્પ્રિં���ેડ પોલિમર (એમઆઈપી) એ કૃત્રિમ રીતે આપેલ જૈવિક અથવા રાસાયણિક પરમાણુ માળખું માટે પૂર્વનિર્ધારિત પસંદગી અને વિશિષ્ટતાવાળા રીસેપ્ટર્સ રચાયેલ છે. અલ્ટ્રાસોનિકેશન પોલિમરાઇઝેશનને વધુ કાર્યક્ષમ અને વિશ્વસનીય બનાવતા મોલેક્યુલરલી ઇમ્પ્રિંટેડ પોલિમરના વિવિધ સંશ્લેષણ માર્ગોને સુધારી શકે છે.…\nઓલિવ લીફ અર્કનું અલ્ટ્રાસોનિક નિષ્કર્ષણ\nઓલિવ પર્ણ અર્ક એક સશક્ત આહાર પૂરવણી અને ઉપચારાત્મક છે કારણ કે તેમાં પોલિફેનોલ્સ ઓલ્યુરોપિન, હાઇડ્રોક્સાઇટ્રોસોલ અને વર્બેસ્કોસાઇડ જેવા મજબૂત એન્ટીoxકિસડન્ટો શામેલ છે. અલ્ટ્રાસોનિક નિષ્કર્ષણ પોલિફેનોલ્સ, ફ્લેવોન્સ જેવા બાયોએક્ટિવ સંયોજનોને છૂટા કરવા અને અલગ કરવા માટે ખૂબ જ કાર્યક્ષમ તકનીક છે.…\nપેટ ફૂડ મેન્યુફેક્ચરિંગ માટે હાઇ-શીઅર મિક્સર્સ\nપેટ ફૂડ મેન્યુફેક્ચરિંગમાં વિવિધ ઘટકોના એકરૂપ મિશ્રણ તૈયાર કરવા માટે વિશ્વસનીય ઉચ્ચ-શીઅર મિશ્રણ ઉપકરણોની જરૂર હોય છે. અલ્ટ્રાસોનિક મિક્સર્સ અલ્ટ્રા-ઉચ્ચ શિઅર દળો પ્રદાન કરે છે જે અત્યંત ચીકણું સ્લરીઝ અને કણક પર પ્રક્રિયા કરી શકે છે. તદુપરાંત, અલ્ટ્રાસોનિક મિક્સર્સનો ઉપયોગ સ્થિર નેનો-ઇમ્યુલેશન અને બનાવવા માટે થાય છે…\nવનસ્પતિ અર્ક માટે સૌથી કાર્યક્ષમ નિષ્કર્ષણ પદ્ધતિ\nશું તમે ઉચ્ચ ગુણવત્તાવાળા વનસ્પતિ અર્ક ઉત્પન્ન કરવા માટે શક્તિશાળી અને વિશ્વસનીય નિષ્કર્ષણ સેટઅપ શોધી રહ્યાં છો અહીં તમે અલ્ટ્રાસોનિક નિષ્કર્ષણ, સુપરક્રિટિકલ સીઓ 2 નિષ્કર્ષણ, ઇથેનોલ નિષ્કર્ષણ, અન્ય લોકો વચ્ચે મેસેરેશન અને તેમના ફાયદા સહિત સામાન્ય નિષ્કર્ષણ તકનીકોની તુલના શોધી શકો છો.…\nઅલ્ટ્રાસોનિક્સ સાથે નૂટ્રોપિક્સ અને સ્માર્ટ ડ્રગ્સ ફોર્મ્યુલેશન\nપ્રેરણા અને માનસિક energyર્જાને વધારવા તેમજ મગજના સ્વાસ્થ્યને ટેકો આપવા માટે જ્ cાનાત્મક કાર્ય, મગજની ક્ષમતા, એકાગ્રતા, મેમરી અને સર્જનાત્મકતામાં વધારો કરવા માટે સ્માર્ટ દવાઓ અને નૂટ્રોપિક પૂરવણીઓ \"જ્ognાનાત્મક વૃદ્ધિ કરનારાઓ\" તરીકે ખાવામાં આવે છે. પરિવહનને પ્રોત્સાહન આપવા…\nલિપોસોમલ એન્કેપ્સ્યુલેટેડ બાયોએક્ટિવ અણુઓ અલ્ટ્રાસોનિક્સ સાથે\nઅલ્ટ્રાસોનિકેશન લિપોસોમલ ફોર્મ્યુલેશનની તૈયારીમાં ખૂબ કાર્યક્ષમ હોવાનું જાણીતું છે. લાક્ષણિક લિપોઝોમ ફોર્મ્યુલેશન વિટામિન સી, સીબીડી, કર્ક્યુમિન, ક્યુરસિટીન, એસ્ટાક્સanંથિન, પેપ્ટાઇડ્સ અને અલ્ટ્રાસોનિકેશનનો ઉપયોગ કરીને મેનિફાઇલ્ડ અન્ય બાયોએક્ટિવ સંયોજનોને સમાવે છે. અલ્ટ્રાસોનિક લિપોઝમ એન્કેપ્સ્યુલેશન એક સરળ, ઝડપી છે…\nસ્થિર એલિસિન ફોર્મ્યુલેશન માટે અલ્ટ્રાસોનિક નેનોલિપોસોમ્સ\nએલિસિન એક બાયોએક્ટિવ કમ્પાઉન્ડ છે, જેને લસણની તાજી લવિંગમાંથી કા .ી શકાય છે. એલિસિન અધોગતિનું જોખમ ધરાવે છે અને તેથી લાંબા ગાળાના શક્તિશાળી સૂત્ર મેળવવા માટે તેને સ્થિર પૂરક સ્વરૂપમાં ઘડવું આવશ્યક છે. નું અલ્ટ્રાસોનિક એકેપ્સ્યુલેશન…\nઅલ્ટ્રાસોનિક દ્રાવક મુક્ત લસણ નિષ્કર્ષણ\nલસણ (iumલિયમ સેટિવમ) એ ઓર્ગેનોસલ્ફર સંયોજનો (દા.ત. એલિસિન, ગ્લુટાથિઓન) માં સમૃદ્ધ છે, જે ઘણા આરોગ્ય લાભોને પ્રોત્સાહન આપે છે. અલ્ટ્રાસોનિક નિષ્કર્ષણ એ લસણના અર્કને વધુ કેન્દ્રિત કરવા માટે વિશ્વસનીય અને કાર્યક્ષમ તકનીક છે. અલ્ટ્રાસોનિકેશન પૂર્ણ, ઉચ્ચ ગુણવત્તાની ઉચ્ચ ઉપજમાં પરિણમે છે…\nસુગર બીટ કોસ્સેટ્સમાંથી ખાંડનું અલ્ટ્રાસોનિક નિષ્કર્ષણ\nઅલ્ટ્રાસોનિક નિષ્કર્ષણ સુગર બીટ કોસેટ્સમાંથી કાractedવામાં આવેલા સુક્રોઝની ઉપજને વધારે છે અને નિષ્કર્ષણ પ્રક્રિયાના સમયગાળાને નોંધપાત્ર રીતે ઘટાડે છે. સોનિફિકેશન એ એક સરળ અને સલામત તકનીક છે, જેમાં વર્તમાનમાં કાઉન્ટર-વર્તમાન પ્રવાહ નિષ્કર્ષણ તકનીક સાથે સરળતાથી જોડાઈ શકાય છે…\nપોષક પૂરવણીઓ માટે અલ્ટ્રાસોનિક શેવાળ નિષ્કર્ષણ\nઅલ્ટ્રાસોનિક નિષ્કર્ષણ એ શેવાળના કોષોને અસરકારક અને ઝડપથી વિક્ષેપિત કરવા માટે શ્રેષ્ઠ પદ્ધતિ છે. સોનિકેશન બાયએક્ટિવ સંયોજનોની સંપૂર્ણ માત્રાને છૂટા કરી શકે છે, જે અલ્ટ્રાસોનિક તકનીકને ખૂબ કાર્યક્ષમ બનાવે છે. શેવાળમાંથી પ્રોટીન, લિપિડ્સ અને ફેનોલિક્સ કેવી રીતે કા Toવા…\nઅલ્ટ્રાસોનિક્સ સાથે નેનો-એન્ક્યુલેટેડ ઇન્ટ્રેનાસલ રસી એસ. ન્યુમોનિયાને સામે\nનેનોપાર્ટિકલ આધારિત ડ્રગ કેરિયર એ વિકસતી ટેક્નોલ areજી છે, જે વિવિધ રોગો સામે ઉચ્ચ રક્ષણ દર સાથે રસી વિતરણ પ્રણાલીની રચના કરવા દે છે. અલ્ટ્રાસોનિક ઇમ્યુસિફિકેશન અને એન્કેપ્સ્યુલેશન લોડ લોડ નેનો સ્ટ્રક્ચર્ડ ડ્રગ કેરિયર્સને તૈયાર કરવા માટે એક ખૂબ જ કાર્યક્ષમ પદ્ધતિ છે.…\nઅલ્ટ્રાસોનિક્સ સાથે સુપિરિયર કેટેચિન અર્ક\nએપિગાલોક્ટેચિન ગેલેટ (ઇજીસીજી), એપિગાલોક્ટેચિન (ઇજીસી), એપિકેચિન ગેલેટ (ઇસીજી) અને એપિકેચિન (ઇસી) જેવા કેટેચિન એ પોલિફેનોલ છે, જે નોંધપ��ત્ર આરોગ્ય લાભ દર્શાવે છે. જ્યારે કેટેચિન ઓછી માત્રામાં ગ્રીન ટી, કોકો, ફળો અને કેટલાક અન્ય ખોરાકમાં જોવા મળે છે, ઉચ્ચ…\nવધુ માહિતી માટે વિનંતી\nજો તમે જે શોધી રહ્યા હતા તે મળ્યું ન હોય, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો\nઉત્પાદન અથવા રુચિના વિસ્તાર\nમહેરબાની કરીને નોંધ કરો ગોપનીયતા નીતિ.\nSitemap, ઉપયોગની શરતો, કાનૂની માહિતી, ગોપનીયતા નીતિ, છાપ, -20 1999-2020, હિલ્સચર અલ્ટ્રાસોનિક્સ જીએમબીએચ", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/photogallery/sport/hardik-pandya-share-first-picture-of-son-with-fiancee-natasha-stankovic-ag-1005316.html", "date_download": "2020-09-29T07:14:39Z", "digest": "sha1:H42PTG3AH53WBY2HJAVXAQ3GP2WCD42Z", "length": 20243, "nlines": 249, "source_domain": "statfaking1.firstpost.in", "title": "hardik pandya share first picture of son with fiancee natasha stankovic ag– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » ક્રિકેટ\nહાર્દિક પંડ્યાએ શેર કરી પુત્રની પ્રથમ તસવીર, કહ્યું - ભગવાનના આશીર્વાદ છે\nહાર્દિકે દુનિયાને પ્રથમ વખત જૂનિયર પંડ્યાની ઝલક બતાવી છે. હાર્દિકે ઇંસ્ટાગ્રામ પર તસવીર શેર કરી\nનવી દિલ્હી : ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)થોડા દિવસો પહેલા જ પિતા બન્યો છે. હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટાનકોવિચે (Natasa Stankovic)પુત્રને જન્મ આપ્યો હતો. હાર્દિકે આ જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. હાર્દિકે હવે દુનિયાને પ્રથમ વખત જૂનિયર પંડ્યાની ઝલક બતાવી છે. હાર્દિકે ઇંસ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે. જેમાં તે પોતાના પુત્રને ખોળામાં રાખેલ જોવા મળે છે.\nહાર્દિકે જે તસવીર શેર કરી છે તે હોસ્પિટલની છે. તેણે પુત્રને તેડ્યો છે અને તે ઘણો ખુશ જોવા મળે છે. તેણે તસવીર સાથે કેપ્શનમાં લખ્યું છે કે આ ભગવાનના આશીર્વાદ છે, નતાશા સ્ટાનકોવિચ. હાર્દિકના આ પોસ્ટ પર રેપર બાદશાહ, અભિનેત્રી કરિશ્મા તન્ના, સિંગર જસ્સી ગિલ અને સોફી ચૌધરીએ પિતા બનવા પર અભિનંદન પાઠવ્યા છે.\nહાર્દિક પિતા બન્યા પછી પુરી રીતે પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યો છે. તેણે શુક્રવારે ઇંસ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી હતી. જેમાં તે ડાયપરની શોપિંગ કરતા જોવા મળ્યો હતો. હાર્દિક પંડ્યાએ સ્ટોરીમાં એક તસવીર શેર કરી હતી. જેમાં તે ગાડીમાં બેસેલો છે. તેણે ફોટો સાથે લખ્યું હતું કે બેબીના ડાયપર રસ્તામાં છે, નતાશા. તસવીરમાં ગાડીની પાછળની સીટ પર બેબી ડાયપર પર રાખેલા જોવા મળે છે.\n1 જાન્યુઆરી 2020ના રોજ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ બોલીવૂડની અભિનેત્રી નતાશા સ્ટાનકોવિચની સાથે સગાઇ કરી હતી. અને ત��� પછી પંડ્યાએ પ્રશંસકોને નતાશાની પ્રેગ્નેન્સીની ખુશખબરી આપી હતી.\nBSFની મોટી કાર્યવાહી, મિઝોરમમાં હથિયારોની મોટી ખેપ સાથે 3 ઉગ્રવાદી ઝડપાયા\nવિટામિન D: શા માટે આના વિશે વાત કરવાનો આ યોગ્ય સમય છે\nSushant Singh Case: CBIને મળ્યો સુશાંતનો વિસેરા રિપોર્ટ, શરીરમાં ન હતું ઝેર\nવલસાડ: અરજદાર કામ માટે કરગરતો રહ્યો, સરકારી બાબુ પબજી ગેમ રમવામાં વ્યસ્ત\nતારક મહેતા.. શોમાં પરત આવવાં ઇચ્છે છે જૂની 'અંજલી ભાભી' પણ..\nWorld heart day 2020 : જાણો કેવી રીતે આવે છે હાર્ટ અટેક, બચાવો પોતાની સાથે બીજાનું જીવન\nGoogleએ ઝોહરા સહગલની યાદમાં શેર કર્યું ખાસ Doodle\nસાપુતારા : 'પંખીડા રે ઉડી જાજો..,' PASS કાર્યકરોનો કોરોના કાળમાં ગરબા રમતો Video થયો Viral\nBSFની મોટી કાર્યવાહી, મિઝોરમમાં હથિયારોની મોટી ખેપ સાથે 3 ઉગ્રવાદી ઝડપાયા\nવિટામિન D: શા માટે આના વિશે વાત કરવાનો આ યોગ્ય સમય છે\nSurat: રત્નકલાકારો માટે સારા સમાચાર, Coronaના લીધે મુંબઈ હીરાબુર્સની 250 કંપનીઓ આવી\nSushant Singh Case: CBIને મળ્યો સુશાંતનો વિસેરા રિપોર્ટ, શરીરમાં ન હતું ઝેર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00450.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "https://www.rebuiltchelseapto.com/chelsea-pto-parts?lang=gu", "date_download": "2020-09-29T08:06:33Z", "digest": "sha1:F67Q2IU5TG6NQFEG54FTS3NNHDDR4HRO", "length": 6809, "nlines": 93, "source_domain": "www.rebuiltchelseapto.com", "title": "Chelsea PTO Parts Available New and Rebuilt PTOs in Stock", "raw_content": "\nપીટીઓ મેન્યુઅલ & Guides\nપીટીઓ મેન્યુઅલ & Guides\nચેલ્સિયા પાર્કર પાવર ટેક-ઓફ કાર્યક્રમો વિશાળ શ્રેણી પૂરી પાડે છે, સહિત કાસ્ટ આયર્ન 6 બોલ્ટ, 8-બોલ્ટ, countershaft, સ્પ્લિટ શાફ્ટની, શક્તિ શિફ્ટ અને ફ્રન્ટ કાર્યક્રમો માઉન્ટ, તેમજ હવા, કેબલ, ઇલેક્ટ્રિક પાળી વિકલ્પો, ઓવર ઝડપ નિયંત્રણો.ચેલ્સિયા પીટીઓ મહાન ભાવે વેચાણ માટે ભાગો, અમે તમામ મોડેલો ચેલ્સિયા પીટીઓ ભાગો સંપૂર્ણ વાક્ય ઓફર. અમે કિટ્સ ફરીથી હોય, બેરિંગ કિટ, સીલ, આવરી લે છે, ગિયર્સ, શાફ્ટની અને હાઉજિંગ. સ્ટોક અને સીધા ઉત્પાદક પાસેથી અમારી અહીં મુલાકાત લો ચેલ્સિયા પીટીઓ પાર્ટ્સ સુપર સ્ટોર.\nઅમારા નિષ્ણાતો ઉપલબ્ધ છે જો તમને સહાયતાની જરૂર હોય તો, કૉલ 877-776-4600 અથવા 407-872-1901.\nઅમે તમને મદદ કરવા માટે પ્રસન્ન હોય છે અને કોઇ પ્રશ્નો જવાબ આપશે. વિશ્વભરમાં અમારી દરેક શહેર અને દરેક દેશમાં કરવા માટે તમારા ચેલ્સિયા પીટીઓ ભાગો વહાણ\nઅમે વિશ્વભરમાં જહાજ જ દિવસે\nવેચાણ માટે પીટીઓ હાઇડ્રોલિક પંપ રિપેર ભાગો કિટ્સ\nપીટીઓ ભાગો & પંપ\nમ્યુન્સી પીટીઓ ભાગો અને અરજી માર્ગદર્શિકા\nટ્રક પીટીઓ હાઇડ્રોલિક ભીનું રે���ા કિટ\nવાણિજ્ય ટ્રક અને ટ્રેક્ટર\nડમ્પ ટ્રક હાઇડ્રોલિક પંપ રિપેર\nમ્યુન્સી પીટીઓ / ચેલ્સિયા પંપ કિટ ફરીથી\nઅર્ધ ટ્રક માટે પીટીઓ ભાગોઅને મોબાઇલ વ્યાવસાયિકસાધનો\nપીટીઓ એર દૃશ્યો નિયંત્રણ કિટ્સ\nચેલ્સિયા કેબલ શિફ્ટ કિટ\nGears ને, આઉટપુટ શાફ્ટની, બેરિંગ કિટ\nગાસ્કેટ અને પીટીઓ સીલ કિટ\nપીટીઓ ધ્યાનમાં રાખીને એડેપ્ટર\nપીટીઓ કિટ્સ અને સૂચક સ્વીચો પુનઃનિર્માણ\nપીટીઓ હાઉજિંગ, કવર્સ અને Spline શાફ્ટની\nબંધ રોલ, કચરા નો ખટારો, કચરો ટ્રક અને ક્રેન\n906 વેસ્ટ ગોર સેન્ટ\nપીટીઓ મેન્યુઅલ & Guides\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00450.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/tarpan/57", "date_download": "2020-09-29T07:29:12Z", "digest": "sha1:AU2TYCCE5LPIFXDXJUDD6MPWVN7SK4ML", "length": 6425, "nlines": 200, "source_domain": "www.swargarohan.org", "title": "ઉપસ્થિતિ | Tarpan | Kavita", "raw_content": "\nઅર્પે ઉપસ્થિતિથકી પ્રિય પ્રેરણાને\nદે શક્તિ શાંતિ રસ પ્રેમ પ્રકાશ નિત્ય\nદે સાથ જીવનમહીં સહયોગ છાયા\nઅર્પે ઉપસ્થિતિથકી પ્રિય ચેતનાને\nએવું કહે વિબુધને મુજને જણાવે,\nમાતા ગયાં તન તજી તમને પછીથી\nશૂન્યાવકાશ નવ જીવનમાં જણાયે \nઆનંદ કે રસ ઘટ્યો સહસા જરાયે \nહું એમને સહજ શાંત ઉત્તર આપું,\nમાતા ગયાં તન તજી પણ એમની ના\nલાગે અનુપસ્થિતિ લેશ; પરોક્ષ રીતે\nએવો જ સાથ સહયોગ પ્રકાશ અર્પે\nએ આત્મને; અનુભવું નવ રિક્તતાને.\nએ તો હતાં, હજું રહ્યાં, રહેશે સદાયે.\nવિજ્ઞાન સુખોપભોગના સાધનો નિર્માણ કરી શકે પરંતુ એનો સદુપયોગ કેવી રીતે કરવો તેની સદબુધ્ધિ પ્રદાન કરી શકતું નથી. સંસારની વચ્ચે રહી સંસારના પદાર્થોથી અનાસક્ત બનવું અને ધનની લિપ્સા, સત્તાની મોહિની કે પદ-પ્રતિષ્ઠા અને અધિકારના નશામાંથી મુક્ત રહી આદર્શ માનવની પેઠે સેવાકાર્ય કરવાની કળા વિજ્ઞાન શીખવી શકતું નથી. તે કળા તો અધ્યાત્મ યોગ જ શીખવી શકે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00450.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://asalamdavadi.com/2009/04/02/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87/", "date_download": "2020-09-29T07:16:24Z", "digest": "sha1:LHA3KMRMMN5W2JWJEEVUNT6ULVJ3K7RH", "length": 4083, "nlines": 83, "source_domain": "asalamdavadi.com", "title": "સાથે | AsalAmdavadi.com", "raw_content": "\nઅસલ અમદાવાદી : દિલથી ગુજરાતી..\nભલા પુછી બેઠાં કે મને\nએનો દીધો જો સાચો\nજવાબ તો તું લજ્જાઇ\nબોલી ઉઠીશ કે ‘હવે છોડ\nહરીયાળી વાતોનાં ખેતર વાવ્યાં છે\nમારી આંખોએ પાંપણ પછાડે\nજ્યાં સૂરજ જરી ન રંજાડે\nએવાં ધુમ્મસમાં બોળેલાં ખેતર લણતી\nતું તારી આંખોના એેક-એક ઉલ્લાળે\nઉગતી નિંદર્યુંને નહિં ભાળે\nતારી સાથેની મારી રાતે વરસતાં\nપાણી વિનાના કોઈ મેહ\n��ારી બાજુમાં રહે સૂતેલી તું\nમને હળવા અડક્યાનો દઈ છેહ\nતારા હળવા અડક્યાથી ભીનો\nઊઠતાં જોઉં તો મારાં રુંવેરુંવે\nફરે તડકાના ઝેરીલા સાપ\nજાઉંજો દુરતો તુંયે રુઠે\nને વળી રોવે તો થઈ જાયે પાપ\nતારા આંસુના વણઝારા ગાતાં જે ગીત તે\nમારી આંખોને લખી આપ\nલાગણી .. સંવેદના વ્યક્ત કરવાની રીત ગમી. કશું અનોખું માણવાનું મળે છે. ચિત્ર, શીર્ષક અને કાવ્ય એ ત્રેણે મળીને એક નોખી ભાત પાડે છે.\nઅમે , એક વાચક તરીકેની આ અમારી લાગણી વ્યક્ત કરી છે.\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/chanmasama-patalasa-is-celebrated-in-pimpal-village-by-childhood/", "date_download": "2020-09-29T08:10:21Z", "digest": "sha1:QZFNFZFA3QWXY5KFELEAFZJGBKRKF6CQ", "length": 16056, "nlines": 178, "source_domain": "atalsamachar.com", "title": "ચાણસ્મા: પીંપળ ગામે બાળોજ માતાજીનો પાટોત્સવ ઉજવાયો | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nક્રાઇમ@ઊંઝા: રસોડાની બારી તોડી ઘરમાં પ્રવેશ્યા, 1.88 લાખની ચોરી કરી તસ્કરો…\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nરીપોર્ટ@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nક્રાઇમ@અમદાવાદ: બિસ્કિટની લાલચ આપી પાડોશીએ સગીરા સાથે અડપલાં કર્યા\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ સેના બનશે શક્તિશાળી, 2290 કરોડ રૂપિયાના સૈન્ય સાધનોની ખરીદી થશે\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nરાજ���ારણ@ડાંગ: કોંગ્રેસના 3 નેતાએ મંત્રી વસાવાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો\nવિધાનસભા@ગુજરાત: સ્કૂલોના સંપૂર્ણ સત્રની ફી માફ કરો, નહી તો આંદોલન: ધાનાણી\nરીઝલ્ટ@બેચરાજી: 5 બેઠકોમાં પૂર્વ મંત્રીના જૂથને ફટકો, વિઠ્ઠલ પટેલ ગૃપની જીત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરોનાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nક્રાઇમ@ઊંઝા: રસોડાની બારી તોડી ઘરમાં પ્રવેશ્યા, 1.88 લાખની ચોરી કરી તસ્કરો…\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nIPL: ઓપનિંગ મેચમાં આ વર્લ્ડ રેકોર્ડ બન્યો, જય શાહે ટ્વિટ કરી…\nHome પ્રેસ નોટ ચાણસ્મા: પીંપળ ગામે બાળોજ માતાજીનો પાટોત્સવ ઉજવાયો\nચાણસ્મા: પીંપળ ગામે બાળોજ માતાજીનો પાટોત્સવ ઉજવાયો\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nઅટલ સમાચાર,ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી)\nચાણસ્મા તાલુકાના પીંપળ ગામે બ્રાહ્મણો ની “મા બાળોજ ” નો પાટોત્સવ જોષી કલ્યાણજી કાશીરામ પરિવાર પીંપળ તરફથી રંગેચંગે અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. જેમાં નવચંડી યજ્ઞ જેવા ધાર્મિક અનુષ્ઠાનનો દરેક ધાર્મિક ભાઈ- બહેનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આ ઉપરાંત દરેક માટે બપોરે ફળાહાર તથા સાંજે સૌ માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ધાર્મિક આયોજનને સફળ બનાવવામાં જોષી પરિવાર ના દિલીપભાઈ જોષી, દિનેશભાઈ જોષી, મહેશભાઇ જોષી, ભાનુભાઈ જોષી, ઉત્તમભાઈ જોષી તેમજ પરિવારના દરેક વ્યક્તિ દ્વારા સાથ સહકાર આપવામાં આવ્યો હતો.\nPrevious articleવિધાનસભા: થાનગઢ કાંડના રિપોર્ટને લઇ જીજ્ઞેશ મેવાણી લાલઘુમ\nNext articleસરકાર અને કર્મચારીઓનાં ઘર્ષણથી દર્દીઓ પરેશાન: ખાનગી દવાખાને ઘસારો\nમહેસાણાઃ માજી-સૈનિકોના સંતાનોએ પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજના અંતર્ગત ઓનલાઇન ફોર્મ ભરી શકાશે\nમહેસાણાઃ રોજગાર ભરતીમેળામાં ભાગ લેનાર ઉમેદવારો આ લીંક પર રજીસ્ટ્રેશન કરો\nસિધ્ધપુર: મહામારી વચ્ચે પાલિકા ચૂંટણીની શક્યતા જોતાં આમ આદમી પાર્ટીની બેઠક\nપ્રામાણિકતા: પાવાગઢ-સિદ્ધપુર બસમાં ભૂલી ગયેલ બેગ મુસાફરને પરત કરી\nસિધ્ધપુરઃ બ્રાહ્મણોના રાહત પેકેજ સંદર્ભે જયનારાયણ વ્યાસે પત્ર લખી CMનો આભાર વ્યક્ત કર્યો\nઅંબાજીઃ ગ્રામજનોની સુખાકારી અને સ્વાસ્થ્યના રક્ષણ માટે પંચાયતમાં હવન યોજાયો\nમહેસાણાઃ ખાનગી ક્ષેત્રના નોકરીદાતા દ્વારા ઓનલાઇન ભરતી મેળાનું આયોજન\nમહેસાણા: મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે રાજ્યમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરાશે\nમહેસાણાઃ જિલ્લા કલેક્ટર દ્વારા કોવિડ વિજય રથને લીલી ઝંડી અપાઇ\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nક્રાઇમ@ઊંઝા: રસોડાની બારી તોડી ઘરમાં પ્રવેશ્યા, 1.88 લાખની ચોરી કરી તસ્કરો...\nધાર્મિક માન્યતા: મંગળવારે આ એક કાર્ય કરવાથી, બધા સંકટો મટી જાય...\nસ્પેશ્યલઃ આજે વર્લ્ડ હાર્ટ ડે ગુજરાતમાં દરરોજ આ રોગથી 8 લોકોના...\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/kankrej-a-concert-was-held-at-tharwa-pragati-bank-primary-school/", "date_download": "2020-09-29T07:51:22Z", "digest": "sha1:YSDF52CAEQTCT74DFTPWSATLZE26TVM4", "length": 17754, "nlines": 179, "source_domain": "atalsamachar.com", "title": "કાંકરેજ: થરા પ્રગતિ બેન્ક પ્રાથમિક શાળામાં દીક્ષાંત સમારોહ યોજાયો | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસ��બરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nરીપોર્ટ@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nક્રાઇમ@અમદાવાદ: બિસ્કિટની લાલચ આપી પાડોશીએ સગીરા સાથે અડપલાં કર્યા\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ સેના બનશે શક્તિશાળી, 2290 કરોડ રૂપિયાના સૈન્ય સાધનોની ખરીદી થશે\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nરાજકારણ@ડાંગ: કોંગ્રેસના 3 નેતાએ મંત્રી વસાવાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો\nવિધાનસભા@ગુજરાત: સ્કૂલોના સંપૂર્ણ સત્રની ફી માફ કરો, નહી તો આંદોલન: ધાનાણી\nરીઝલ્ટ@બેચરાજી: 5 બેઠકોમાં પૂર્વ મંત્રીના જૂથને ફટકો, વિઠ્ઠલ પટેલ ગૃપની જીત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરોનાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nદુર્ઘટના@વાવ: બાઇક પરથી ગર્ભવતી મહિલા નીચે પડી, ટ્રેલર ફરી વળતાં મોત\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nIPL: ઓપનિંગ મેચમાં આ વર્લ્ડ રેકોર્ડ બન્યો, જય શાહે ટ્વિટ કરી…\nHome પ્રેસ નોટ કાંકરેજ: થરા પ્રગતિ બેન્ક પ્રાથમિક શાળામાં દીક્ષાંત સમારોહ યોજાયો\nકાંકરેજ: થરા પ્રગતિ બેન્ક પ્રાથમિક શાળામાં દીક્ષાંત સમારોહ યોજાયો\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nઅટલ સમાચાર,કાંકરેજ (ભગવાન રાયગોર)\nકાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલીત ધી પ્રગતિ બેંક પ્રાથમિક શાળાના ધોરણ ૮ ના વિદ્યાર્થી ભાઈ બહેનોનો દીક્ષાંત સન્માન સમારોહ મંડળના પ્રમુખ ધીરજકુમાર કિર્તીલાલ શાહના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.\nઆ પ્રસંગે શાળાના આચાર્ય અંજુબેન ઠક્કર તથા સ્ટાફે મહાનુભાવોનું શાબ્દિક તથા શ્રીફળ સાકર પુસ્તક અર્પણ કરી સ્વાગત કર્યુ હતુ. સમારંભના અધ્યક્ષ ધીરજકુમાર આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, મંડળ આ વિસ્તારના વિદ્યાર્થી ભાઈ-બહેનોને ઘર આંગણે કેજી બાલમંદિરથી માંડીને કોલેજ ક્ષેત્ર સ્નાતક અનુસ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ આપી રહી છે. એટલે મંગળવારે આ પ્રસંગને વિદાય નહિ પણ દીક્ષાંત સન્માન સમારોહ કહું છું. હું ધોરણ 8ના વિદ્યાર્થી ભાઈ-બહેનોને શુભકામના પાઠવું છું કે તેઓ વિદ્યાર્થીકાળમાં શાયરી મહેનત કરી ઉજ્જળ પરીણામ મેળવે ધોરણ-૯માં ઓગડ વિદ્યામંદિર તથા શેઠ સી.એમ.શાહ કન્યામાં એડમિશન લઈ કોમ્પ્યુટર સાથેનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે. આ પ્રસંગે યશપાલસિંહ.ટી.વાઘેલા, જગદીશભાઈ પટેલ, અલકાબેન શાહ તથા સ્ટાફ હાજર રહે શુભેચ્છા પાઠવી હતી. મધ્યાન ભોજન સંચાલક વિનોદભાઇ પરમાર��� વર્ષ દરમિયાન શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થી ભાઈ-બહેનોને પ્રોત્સાહન ભેટ આપી સન્માનિત કર્યા હતા.તમામ બાળકોએ સ્ટાફ સાથે મિષ્ટાન સાથેનું ભોજન લીધું હતું. કાર્યક્રમનું સંચાલન નસીમબેન બલોચે કર્યું હતું.\nPrevious articleટિકિટ@લોકસભા: પેનલમાં નામ હોવાથી ઓર્થોપેડિક ડોક્ટર દિલ્હી જઈ આવ્યા\nNext articleમહેસાણા: આજીવન સજા બાદ ફરાર ગુનેગાર છેવટે પોલીસ પકડમાં આવ્યો\nમહેસાણાઃ માજી-સૈનિકોના સંતાનોએ પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજના અંતર્ગત ઓનલાઇન ફોર્મ ભરી શકાશે\nમહેસાણાઃ રોજગાર ભરતીમેળામાં ભાગ લેનાર ઉમેદવારો આ લીંક પર રજીસ્ટ્રેશન કરો\nસિધ્ધપુર: મહામારી વચ્ચે પાલિકા ચૂંટણીની શક્યતા જોતાં આમ આદમી પાર્ટીની બેઠક\nપ્રામાણિકતા: પાવાગઢ-સિદ્ધપુર બસમાં ભૂલી ગયેલ બેગ મુસાફરને પરત કરી\nસિધ્ધપુરઃ બ્રાહ્મણોના રાહત પેકેજ સંદર્ભે જયનારાયણ વ્યાસે પત્ર લખી CMનો આભાર વ્યક્ત કર્યો\nઅંબાજીઃ ગ્રામજનોની સુખાકારી અને સ્વાસ્થ્યના રક્ષણ માટે પંચાયતમાં હવન યોજાયો\nમહેસાણાઃ ખાનગી ક્ષેત્રના નોકરીદાતા દ્વારા ઓનલાઇન ભરતી મેળાનું આયોજન\nમહેસાણા: મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે રાજ્યમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરાશે\nમહેસાણાઃ જિલ્લા કલેક્ટર દ્વારા કોવિડ વિજય રથને લીલી ઝંડી અપાઇ\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nધાર્મિક માન્યતા: મંગળવારે આ એક કાર્ય કરવાથી, બધા સંકટો મટી જાય...\nસ્પેશ્યલઃ આજે વર્લ્ડ હાર્ટ ડે ગુજરાતમાં દરરોજ આ રોગથી 8 લોકોના...\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/bharatiya-janata-party-is-the-largest-political-4120772601281237", "date_download": "2020-09-29T06:19:56Z", "digest": "sha1:ISIJ7YBFCDVJI4W6COEW6UN2VCRQZBJF", "length": 5737, "nlines": 36, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat 👉 ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલ માટે કરવામાં આવેલા અવલોકનો-રાજ્ય સરકારને અપાયેલી સૂચનાઓ સંદર્ભમાં રાજ્ય સરકારે રજૂ કરેલા અહેવાલની હાઇર્કોટે સકારાત્મક નોંધ લીધી 👉 અહેવાલમાં રજુ કરવામાં આવેલ મહત્વના નિરીક્ષણો", "raw_content": "\n👉 ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલ માટે કરવામાં આવેલા અવલોકનો-રાજ્ય સરકારને અપાયેલી સૂચનાઓ સંદર્ભમાં રાજ્ય સરકારે રજૂ કરેલા અહેવાલની હાઇર્કોટે સકારાત્મક નોંધ લીધી 👉 અહેવાલમાં રજુ કરવામાં આવેલ મહત્વના નિરીક્ષણો\n👉 ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલ માટે કરવામાં આવેલા અવલોકનો-રાજ્ય સરકારને અપાયેલી સૂચનાઓ સંદર્ભમાં રાજ્ય સરકારે રજૂ કરેલા અહેવાલની હાઇર્કોટે સકારાત્મક નોંધ લીધી\n👉 અહેવાલમાં રજુ કરવામાં આવેલ મહત્વના નિરીક્ષણો\n👉 ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલ માટે કરવામાં આવેલા અવલોકનો-રાજ્ય સરકારને અપાયેલી સૂચનાઓ સંદર્ભમાં રાજ્ય સરકારે રજૂ કરેલા અહેવાલની હાઇર્કોટે સકારાત્મક નોંધ લીધી 👉 અહેવાલમાં રજુ કરવામાં આવેલ મહત્વના નિરીક્ષણો\n👉 આરોગ્ય સેતુ એપ બની વિશ્વની સૌથી મોટી સંપર્ક ટ્રેસીંગ..\nમાન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની અધ્યક્ષતામાં..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/photogallery/south-gujarat/surat-wife-killer-husband-caught-by-rander-police-in-surat-882698.html", "date_download": "2020-09-29T07:42:35Z", "digest": "sha1:365RD6A5FWK7SLWS274DX5UXOVLTLBJ4", "length": 20380, "nlines": 251, "source_domain": "statfaking1.firstpost.in", "title": "wife killer husband caught by Rander police in surat– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » ક્રાઇમ\nસુરતઃ બાળકો સામે પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિ ઝડપાયો\nસુરત શહેરના રાંદેર વિસ્તારમાં બે દિવસ અગાઉ બાળકોની નજર સામે જ પતિએ પત્નીની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. જે પતિને પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. (કિર્તેષ પટેલ, સુરત)\nસુરત શહેરના રાંદેર વિસ્તારમાં બે દિવસ અગાઉ બાળકોની નજર સામે જ પતિએ પત્નીની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. જે પતિને પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.\nમળતી માહિતી પ્રમાણે સુરત શહેરના રાંદેર સ્થિત એવરગ્રીન સોસાયટીમાં બાળકોની નજર સામે જ પતિએ પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીના ગળાના ભાગે ચપ્પુના ઘા કરતા બાળકો ચિચયારી કરવામાં માંડ્યા હતા. જે સાંભળીની પાડોશીઓ ભેગા થઇ ગયા હતા. અને પોલીસને તાત્કાલિક જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.\nઆરોપી સંજય એક રત્નકલાકાર છે અને તેણે અલ્પા સાથે 13 વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કર્યા હતા. છેલ્લા એક મહિનાથી સંજય બેકાર હતો. પત્ની અલ્પા સાથે છેલ્લા ઘણા સમયથી કંકાસ થઇ રહ્યો હતો. સંજયની મારજૂડથી કંટાળીને અલ્પા થોડા દિવસ પહેલા પોતાના બાળકો સાથે ભાડાના મકાનમાં રહેવા જતી રહી હતી.\nબનાવના દિવસે પણ અલ્પા અને સંજય વચ્ચે કંકાસ થયો હતો, જેમાં ગુસ્સે ભરાયેલા સંજયે અલ્પાના ગળા અને જાંઘના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા, જેના કારણે અલ્પાનું મોત નીપજ્યું હતું.જોકે ઘટના બે બાળકોએ જોતાં બૂમ બમ કરી નાખી હતી. જેને પગલે પાડોસી દોડી આવિયા હતા અને તાત્કાલિક પોલીસ ને જાણકારી આપી હતી.\nજોકે પોલીસ પોંહચીને આ મામલે ગુનો નોંધી આરોપીને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. જેમાં બે દિવસ બાદ પોલીસે આરોપી એવા પતિને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.\n21 વર્ષ પછી આરોપ મુક્ત થયો ઝારખંડનો વ્યક્તિ, સુપ્રીમ કોર્ટે કહ્યું- રેપ નહીં બંનેમાં પ્રેમ\nBSFની મોટી કાર્યવાહી, મિઝોરમમાં હથિયારોની મોટી ખેપ સાથે 3 ઉગ્રવાદી ઝડપાયા\nવિટામિન D: શા માટે આના વિશે વાત કરવાનો આ યોગ્ય સમય છે\nSushant Singh Case: CBIને મળ્યો સુશાંતનો વિસેરા રિપોર્ટ, શરીરમાં ન હતું ઝેર\nસુરેન્દ્રનગર: કોવિડ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી\nતારક મહેતા.. શોમાં પરત આવવાં ઇચ્છે છે જૂની 'અંજલી ભાભી' પણ..\nWorld heart day 2020 : જાણો કેવી રીતે આવે છે હાર્ટ અટેક, બચાવો પ��તાની સાથે બીજાનું જીવન\n21 વર્ષ પછી આરોપ મુક્ત થયો ઝારખંડનો વ્યક્તિ, સુપ્રીમ કોર્ટે કહ્યું- રેપ નહીં બંનેમાં પ્રેમ\nઆજના બપોરના તમામ મુખ્ય સમાચાર \nસુરેન્દ્રનગર: કોવિડ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી\nસાપુતારા : 'પંખીડા રે ઉડી જાજો..,' PASS કાર્યકરોનો કોરોના કાળમાં ગરબા રમતો Video થયો Viral\nBSFની મોટી કાર્યવાહી, મિઝોરમમાં હથિયારોની મોટી ખેપ સાથે 3 ઉગ્રવાદી ઝડપાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 0.52, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/shauvik-confess-he-brought/", "date_download": "2020-09-29T07:21:55Z", "digest": "sha1:AHU4KZN3WXQNV5Z7MHNMH5UZGCIHV2FJ", "length": 15747, "nlines": 98, "source_domain": "gujjurocks.in", "title": "આખરે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું, રિયાના ભાઈએ કબુલ્યું કે મારી બહેન માટે...", "raw_content": "\nશાહરૂખ રિયલ લાઈફમાં મોટો વિલન નીકળો, ICU માં મરણ પથારીએ પડેલી માતાને આ રીતે હેરાન કરી લેખ વાંચીને તમે જ નક્કી કરજો સારું કર્યું કે ખરાબ\nઆમિર ખાનની દીકરી ઈરાનું દિલ જીત્યું આ નૌજવાને, ખુબ થઇ રહી છે ચર્ચાઓ….જુવો Photos ક્લિક કરીને\nમા બન્યા પછી પણ આ અભિનેત્રીએ પોતાને રાખી છે જોરદાર ફિટ, પુલમાં કંઈક આવી રીતે એન્જોય કરતી જોવા મળી- જુઓ બધી જ તસવીરો\nસારા અલી ખાનને જીમની બહાર ફૈનએ એવો કાંડ કર્યો કે VIDEO જોઈને હોંશ ઉડી જશે\nઆખરે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું, રિયાના ભાઈએ કબુલ્યું કે મારી બહેન માટે…\nઆખરે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું, રિયાના ભાઈએ કબુલ્યું કે મારી બહેન માટે…\nPosted on September 5, 2020 Author JayeshComments Off on આખરે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું, રિયાના ભાઈએ કબુલ્યું કે મારી બહેન માટે…\nઅભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે. ગત રાત્રે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ મામલામાં એનસીબીએ અભિનેત્રી રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક અને અભિનેત્રીના સહયોગી સૈમુઅલ મિરાંડાની ધરપકડ કરી લીધી છે. આ બનેંની ધરપકડને સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ મામલામાં એક મોટી કાર્યવાહીની રીતે જોવામાં આવી રહી છે. ધરપકડ બાદ શૌવિકે રિયા ચક્રવર્તી વિરુદ્ધ મોટા ખુલાસા કર્યા છે.\nમીડિયા રિપોર્ટ પ્રમાણે શૌવિક ચક્રવર્તીએ એનસીબીની સામે એ વાતને માની છે કે તે આ ડ્રગ્સ તેની બહેન રિયા ચક્રવર્તી માટે ખરીદતો હતો. શૌવિકન આ વાતનો સ્વીકાર કરવો આ મામલામાં એનસીબીની મોટી સફળતા છે. ત્યાં જ શૌવિકે એનસીબીને જણાવ્યું કે તે પોતાના કઝીન ��ાસિત પરિહાર અને જૈદના સીધા સંપર્કમાં હતો. શૌવિક અને બાસિતની મુલાકાત ફૂટબોલ ક્લ્બમાં થઇ હતી. બાસિતે શૌવિકની મુલાકાત સોહેલ સાથે કરાવી હતી. જે તેને ડ્રગ્સ સપ્લાય કરતો હતો.\nત્યાં જ બાસિતે પણ જણાવ્યું છે કે તે શૌવિક ચક્રવર્તીના કહેવા ઉપર ડ્રગ્સ ખરીદતો હતો. શૌવિક અને સૈમુઅલ મિરાંડાને એનસીબીના કાનૂન ધારા 20(b) 28, 29, 27(A) અંતર્ગત ધરપકડ કરી છે. ત્યાં જ સૈમુઅલ મિરાન્ડાએ પુછપરછ દરમિયાન જણાવ્યું કે સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગ્સ ખરીદતો હતો. જૈદ દ્વારા મિરાંડા બડ્સ લેતો હતો. સૈમુઅલને જૈદનો નંબર શૌવિકે જ આપ્યો હતો.\nતો બીજી તરફ જૈદે પણ પુછપરછ દરમિયાન એ વાતનો સ્વીકાર કર્યો છે કે સુશાંતના મૃત્યુ બાદ જુલાઈ મહિનાના અંતમાં પણ તેને સૈમુઅલને ડ્રગ્સ સપ્લાય કર્યું હતું. જૈદે એ પણ કહ્યું કે તેના માટે શૌવિકે તેને રોકડા રૂપિયા આપ્યા હતા.\nઆના પહેલા શુક્રવારની સવારે એનસીબીની એક ટિમ મુંબઈ સ્થિત રિયા ચક્રવર્તીના ઘરે પહોંચી હતી. એનસીબીની ટીમે રિયા ચક્રવર્તીના ઘરની તપાસ પણ કરી. સાથે જ અભિનેત્રીના સહયોગી સૈમુઅલ મિરાંડાના ઘરે પણ એનસીબીની ટીમે તપાસ કરી અને ત્યારબાદ તેની ધરપકડ કરી હતી.\nએનસીબીના એક અધિકારીએ જણાવ્યું કે : “આ ફક્ત એક પ્રક્રિયાત્મક મામલો છે. જેનું અમે અનુસરણ કરીએ છીએ. આ પ્રતિક્રિયાને રિયા ચક્રવર્તી અને સૈમુઅલ મિરાંડાના ઘરે કરવામાં આવી રહી છે.” ત્યારબાદ સૈમુઅલની ધરપકડ કરવામાં આવી હતી. આના પહેલા ગુરુવારે આ મામલામાં ડ્રગ્સ કનેક્શનમાં ધરપકડ કરાયેલા જૈદ વિલાત્રાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. એનસીબીએ કોર્ટ પાસે 10 દિવસની રિમાન્ડ માંગી છે. ત્યારબાદ કોર્ટે જૈદને 9 સપ્ટેમ્બર સુધી રિમાન્ડમાં મોકલો આપ્યો છે.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\n શું કોહલી અને અનુષ્કા લઇ રહ્યા છે છૂટાછેડા, અચાનક ઉછળ્યો આ મામલો…\nભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ હાલમાં જ હેશટેગ વિરુષ્કાડિવોર્સ #VirushkaDivorce ટ્રેન્ડ થયું છે. આ પાછળનું કારણ ઉત્તર પ્રદેશના બીજેપી ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે પાતાલ લોકમાં તેમની તસવીરનો ઉપયોગ કરવા માટે અનુષ્કા શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. View this post on Instagram A post shared by Read More…\nઆ કરોડોપતિ દિગ્ગ્જએ ગળો ફાંસો ખાઈ આત્મહત્યા કરી- વાંચો અહેવાલ\nહમણાં જ મળ્યા કે સુશાંત સિંહ રાજપૂતે ઘરમાં સ્યુસાઇડ કર્યું.તેમને ધોની ફિલ્મ કરી હતી. 34 વર્ષીય યુવાન એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરતા બૉલીવુડ અને ફૅન્સ શૉકમાં ગરકાવ થઈ ગયા છે. નવાઈની વાત એ છે કે હજી સુધી આત્મહત્યાનું કારણ સામે નથી આવ્યું. સુશાંત સિંહે ઘરમાં જ અત્મહત્યા કરી હોવાના સમાચાર છે. પ્રાપ્ત વિગર અનુસાર Read More…\nઆલિયા ભટ્ટના ઘરે સ્વિમિંગ પુલમાં નીકળ્યો સાપ, સોશિયલ મીડિયામાં વિડીયો થઇ રહ્યો છે વાયરલ\nઅભિનેત્રી આલિયા ભટ્ટ બોલીવુડની ખુબ જ પ્રખ્યાત અભિનેત્રી છે, તેની માતા સોની રાજદાન પણ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહેતી જોવા મળે છે. તે મોટાભાગે ટ્વિટર દ્વારા પોતાનો મત રજૂ કરતી હોય છે. ઘણા સામાજિક મુદ્દા ઉપર પોતાનો મત સ્પષ્ટ રીતે રાખતી હોય છે. હાલમાં જ સોની રાજદાને પોતાના ઇન્સ્ટગ્રામ ઉપર એક વિડીયો શેર કર્યો છે, Read More…\nરિયાના મોબાઈલે ખોલી નાખી સૌથી મોટી પોલ, ડ્રગ્સ તો લેતી જ અને સાથે ખરીદ અને વેચાણમાં…જાણો વિગત\nઆખરે પાપ છાપરે ચડીને પુકાર્યું, રિયાના લાડલા ભાઈ શૌવિક અને સૈમુઅલને આટલા દિવસના રિમાન્ડ થયા મંજુર, જાણૉ સમગ્ર વિગત\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nજોરદાર ધડાકો: મળો ઐશ્વર્યા રાયના 32 વર્ષનો છોકરોને, પૂરી સ્ટોરી વાંચીને હોંશ ઠેકાણે નહિ રહે\nકૌશલ બારડ ફિલ્મી દુનિયા લેખકની કલમે\nરામાયણનો આ સીન ભજવ્યા બાદ ‘કૈકેયી’ કલાકો સુધી રડી હતી, રામાનંદ સાગર પણ ભાવૂક થયા\nજન્મના 7 દિવસ પછી કરન પટેલે રાખ્યું દીકરીનું નામ, જાણો ક્લિક કરીને\nબોલીવુડની આ સેલિબ્રિટી હસ્તીની રસોડામાંથી મળી લાશ મળી, જયારે પોલીસ પહોંચી રસોડામાં તો ઉડી ગયા હોંશ\n“ગાળિયો” ભાગ – 10 – પ્રેમથી પતન પણ થાય અને પ્રગતિ પણ થાય….. પ્રેમ પુરુષાર્થ પણ છે પ્રેમ પાંગળો પણ છે.. પ્રેમ પુરુષાર્થ પણ છે પ્રેમ પાંગળો પણ છે.. – વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે\n પ્રેમ પુરુષાર્થ પણ છે પ્રેમ પાંગળો પણ છે.. – વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે\n“લોકો કહેતા હતા કે આની સાથે કોણ લગ્ન કરશે” બધાની સામે છલકાઈ ગયું કરિશ્મા તન્નાનું દર્દ\nAugust 10, 2020 Gopi Comments Off on “લોકો કહેતા હતા કે આની સાથે કોણ લગ્ન કરશે” બધાની સામે છલકાઈ ગયું કરિશ્મા તન્નાનું દર્દ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/agriculture/peanuts-will-be-procured-at-support-price-in-gujarat-from-this-date.html", "date_download": "2020-09-29T06:56:29Z", "digest": "sha1:WXKD5OJCDZCNYTA7YUQM5VYNCFSSIBBG", "length": 6637, "nlines": 77, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: ગુજરાતમાં આ તારીખથી મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે, જાણો પ્રતિ મણની કિંમત", "raw_content": "\nગુજરાતમાં આ તારીખથી મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે, જાણો પ્રતિ મણની કિંમત\nકૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યુ છે કે, ખેડૂતોના હિતને વરેલી અમારી સરકારે આજે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કરીને આગામી તા.21મી ઓક્ટોબર 2020થી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આર.સી.ફળદુએ મીડિયાને વિગતો આપતાં કહ્યુ કે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં આ મહત્વનો નિર્ણય કરાયો છે. મગફળીની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા માટે તા.1લી ઓક્ટોબરથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે અને 20 દિવસ રજિસ્ટ્રેશન ચાલુ રહેશે.\nત્યારબાદ તા.21મી ઓકટોબરથી ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે. ખરીદીની પ્રક્રિયા રાજ્યમાં 90 દિવસ સુધી ચાલશે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ નાફેડ એજન્સી દ્વારા ખરીદી કરાશે.એ માટે ગુજરાત અન્ન નાગરિક પુરવઠા નિગમ નોડલ એજન્સી તરીકે નિયત કરવામાં આવી છે. આર.સી.ફળદુએ ઉમેર્યું કે રાજ્યમાં ચાલુ વર્ષે વર્ષાઋતુમાં સારો વરસાદ થવાના પરિણામે રવિ અને ઉનાળુ સીઝનમાં પણ ખેડૂતો વધુ વાવેતર કરી શકશે. રાજ્યમાં મગફળીની ખરીદી કરવામાં આવશે, એમાં પ્રતિ મણ રૂ. 1055ના ભાવે ખરીદી કરાશે.\nસામાન્ય રીતે લાભપાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે અધિક માસ છે અને જે ખેડૂતોએ વહેલી મગફળીનું વાવેતર કર્યું હતું એવા વિસ્તારના ખેડૂત અગ્રણીઓ દ્વારા ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા વહેલી કરવા માટે રજૂઆત કરતા રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંવેદનશીલ નિર્ણય લઇ વહેલી ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યું કે મગફળીની ખરીદી બાદ આગામી સમયમાં કઠોળ પાકોની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.\nઆર.સી.ફળદુએ ઉમેર્યું કે રાજ્યમાં અતિવૃષ્ટિના પરિણામે જે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છેએ માટે હર હંમેશની જેમ સરકાર ખેડૂતોના પડખે ઊભી રહી છે. જે ખેડૂતોના ઊભા પાકને 33 ટકાથી વધુ નુકસાન થયું છે એમને SDRFના ધોરણે સહાય કરવાનો અમારી સરકારે નિર્ણય કર્યો છે. આ માટે સર્વેની કામગીરી ચાલુ છે. જે પંદર દિવસમાં પૂર્ણ કરવાની છે. અંદાજે રાજ્યમાં 13 લાખ હેક્ટર વિસ્તારમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે. જે પૈકી ત્રણ લાખ હેક્ટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે અને જરૂર જણાય તો ખેડૂતોના હિત માટે સર્વેની કામગીરી લંબાવવામાં પણ આવશે.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/18-07-2018/19991", "date_download": "2020-09-29T07:43:06Z", "digest": "sha1:THREXGAGENP2IQIFOPOD4KATJCZMZG7I", "length": 20084, "nlines": 143, "source_domain": "www.akilanews.com", "title": "સૌથી ઝડપી ૩ હજાર રન પૂરા કરનાર કેપ્ટન બન્યો કોહલી પણ પ્રથમ વખત વન-ડે સીરીઝ હાર્યો", "raw_content": "\nસૌથી ઝડપી ૩ હજાર રન પૂરા કરનાર કેપ્ટન બન્યો કોહલી પણ પ્રથમ વખત વન-ડે સીરીઝ હાર્યો\nભારત ૨૫૬/૮ : ઈંગ્લેન્ડ ૨૫૭/૨ : જો રૂટની સદી\nલોડ્ર્ઝ : વિરાટ કોહલીએ ત્રીજી અને સીરીઝની નિર્ણાયક વન-ડેમાં વધુ એક સિદ્ધિ મેળવી છે. કોહલીએ એક કેપ્ટન તરીકે સૌથી ઓછી ઈનિંગ્સમાં પોતાના ૩૦૦૦ રન પૂરા કર્યા હતા. આ યાદીમાં તેણે સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર એ.બી. ડિવિલિયર્સને પાછળ મૂકી દીધો હતો. કોહલીએ માત્ર ૪૯ ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી તો ડિવિલિયર્સે ૩૦૦૦ રન બનાવવા માટે ૬૦ ઈનિંગ્સ રમ્યો હતો. તાજેતરમાં જ વન-ડેમાં ૧૦,૦૦૦ રન પૂરા કરનારા મહેન્દ્રસિંહ ધોનીએ ૭૦ વન-ડે ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.\nઈંગ્લેન્ડ બીજી વન-ડેમાં ભારતને આઠ વિકેટથી હરાવીને ૨-૧થી શ્રેણી જીતી લીધી હતી. જીતવા માટેના ૨૫૭ના ટાર્ગેટનો પીછો કરતાં ઈંગ્લેન્ડે ૪૪.૩ ઓવરમાં બે વિકેટે ૨૬૦ રન કર્યા હતા. રૂટ ૧૦૦ અને મોર્ગન ૮૮ રને નોટઆઉટ હતા. ઈંગ્લેન્ડ ઘરઆંગણે સતત સાતમી વન-ડે સીરીઝ જીત્યુ. જયારે કોહલીની કેપ્ટન્સીમાં સળંગ છેલ્લી આઠ વન-ડે સીરીઝ જીતનારી ભારતીય ટીમનો વિજયકૂચનો અંત આવ્યો હતો. કોહલીની કેપ્ટન્સીમાં ભારત પહેલી વખત વન-ડે શ્રેણી હાર્યુ.\nલેગ સ્પિનર અદિલ રશિદે કોહલી, કાર્તિક અને રૈનાની વિકેટ ટૂંકાગાળામાં ઝડપતા ભારત ઈંગ્લેન્ડ સામેની ત્રીજી અને આખરી નિર્ણાયક વન-ડેમાં ઈંગ્લેન્ડ ભારે દબાણ હેઠળ આવી જાય તેવો સ્કોર નહોતુ કરી શકયુ. ૫૦ ઓવરોમાં ભારતે ૮ વિકેટે ૨૫૬ રન કર્યા હતા.\nજવાબમાં જો રૂટના અણનમ ૧૦૦ રન અને કેપ્ટન મોર્ગનના અણનમ ૮૮ રનની મદદથી ઈંગ્લેન્ડની ટીમે આસાનીથી મેચ અને સીરીઝ જીતી લીધી હતી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \n૨૨ વર્ષની ચાંદનીને ઇરફાન પઠાણ ફસાવીને ભગાડી ગયો...દિકરીને શોધી આપવા મા-બાપની કાકલુદી : રૂરલ એસપીશ્રી બલરામ મીણા અંગત રસ લઇ ગરિબ પરિવારની વ્હારે આવે તેવો અનુરોધ access_time 11:53 am IST\nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nઅમેરિકાના રાષ્ટ્ર પ્રમખુની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ-જો બિડેન વચ્ચે રસપ્રદ ચૂંટણી જંગ : સ્વિંગ સ્ટેટ તરીકે ઓળખાતા ફ્લોરિડા, નેવાડા, પેન્સિલવેનિયા, નિર્ણાયક સાબિત થશે : ઓહાયો જીતે તે રાષ્ટ્ર પ્રમુખ બને તેવી પરંપરા જળવાશે\nઅમેરિકાના રાષ્ટ્ર પ્રમખુની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ-જો બિડેન વચ્ચે રસપ્રદ ચૂંટણી જંગ : સ્વિંગ સ્ટેટ તરીકે ઓળખાતા ફ્લોરિડા, નેવાડા, પેન્સિલવેનિયા, નિર્ણાયક સાબિત થશે : ઓહાયો જીતે તે રાષ્ટ્ર પ્રમુખ બને તેવી પરંપરા જળવાશે\nપાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરાયેલ પોરબંદરની ૬ બોટના લાયસન્સ રદ access_time 1:06 pm IST\nકલ્યાણપુરના ટીટોડી ગામે ૮ પત્તાપ્રેમી ઝડપાયા access_time 1:06 pm IST\nદ્વારકા, મોજપમાં ચરસના ૧૦ લાખના જથ્થા સાથે પકડાયેલા ત્રણેય જેલ હવાલે access_time 1:05 pm IST\nસુરેન્દ્રનગર જીલ્લામાં કિટો આવતી બંધ થતા ટેસ્ટ કરાવનારાઓ પરેશાન access_time 1:05 pm IST\nઅમરેલી જિ.ના ૧૧ તાલુકાના ખેડૂતોએ ''કૃષિ રાહત પેકેજ'' માટે અરજી કરવી access_time 1:04 pm IST\nદક્ષિણ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદના કારણે શાકભાજીના ભાવમાં ભડકો :સુરત,નવસારી વલસાડ વાપી અને મહારાષ્ટ્ર તરફથી આવતા શાકભાજીઓનીઓ ભારે અછત :ભારે વરસાદનાં અનેક શાક માર્કેટ બંધ: શાકભાજીનાં ભાવ ઉંચકાતા ગૃહણીઓનું બજેટ ડામાડોળ access_time 1:12 am IST\nદેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં રાજદ્રોહના આરોપમાં 179 લોકોની ધરપકડ :માત્ર બે લોકોને દોષિત સાબિત કરી શકાયા :કેન્દ્રીય ગૃહ મંત્રલાય દ્વારા સંસદને ઉપલબ્ધ કરાયેલ આંકડા પરથી સ્પષ્ટ થયું કે રાજ્યોની પોલીસ આરોપીઓ વિરુદ્ધ દોષ સાબિત કરવામાં નિષફળ નીવડી છે access_time 1:00 am IST\nરાત્રે ગ્રેટર નોઈડામાં બે બિલ્ડીંગ ધરાશયી: છ માળની બિલ્ડીંગ અને નિર્માણાધીન ચાર માળની ઇમારત તૂટી પડતા કાટમાળમાં 50થી વધુ લોકો દટાયા હોવાની આશંકા :એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોચી :સાંકડી ગલી હોવાના કારણે બચાવકાર્યમાં મુશ્કેલી :છ માળની ઇમારત નિર્માણાધીન ચાર માળની બિલ્ડીંગ પર તૂટી પડી :દરેક માળમાં પાંચ ફ્લેટ હતા :સીએમ યોગીએ તંત્રને રાહતકાર્યના આપ્યા આદેશ access_time 1:24 am IST\n‘‘શ્રી ચંડી મહા યજ્ઞ, દેવી મહાત્‍મ્‍ય પારાયણ'': અમેરિકામાં સર્વમંગલ શ્રી શનિશ્વરા ટેમ્‍પલ, ન્‍યુયોર્કના ઉપક્રમે ૨૬ જુલાઇથી ૪ ઓગ.૨૦૧૮ દરમિયાન કરાયેલું આયોજનઃ દૈનંદિન શ્રી ગણપતિ પૂજા, કળશ પૂજા, હોમ,પારાયણ, અર્ચના, આરાધના, મેરૂ અભિષેક, નવ વર્ણ પૂજા, શ્રી લલિથા સહસ્રનામ સહિતના કાર્યક્રમો યોજાશે access_time 11:18 pm IST\nકાળમુખો ટ્રક નવ-નવ જીવ ભરખી ગયો... access_time 10:36 am IST\nપનામા પેપર્સ લીક મામલે પનામાની લો ફર્મ મોસૈક ફોનસેકા દ્વારા ઓફશોર કંપની બનાવનાર ભારતીયોની ૧,૧૪૦ કરોડ રૂપિયાની અઘોષિત સંપત્તિ શોધી કઢાઇઃ બલરામ લોઢા, ભારમલ લોઢા, રાજેન્‍દ્ર પાટીલ, અનુરાગ કેજરીવાલ, ધવલ પટેલ સહિત ૧૬ ભારતીયો વિરૂદ્ધ કોર્ટ કાર્યવાહી access_time 9:00 am IST\nસહકારનગરના આહિર કિશોર રાઠોડે પૈસાની ઉઘરાણી માટે ધમકી મળતાં આપઘાત કર્યો'તો access_time 12:27 pm IST\nમહાત્મા ગાંધી પ્લોટ સી.સી.ટીવી કેમેરાથી સજજ : કાલે લોકાર્પણ access_time 3:58 pm IST\nBSNL બ્રોડબેન્ડ કોમ્બો ગ્રાહકો માટે દેશભરમાં અનલિમીટેડ ફ્રી કોલીંગ સૂવિધાઃ આકર્ષક ફેમીલી પ્લાનઃ અશોક ઉપાધ્યાય access_time 4:23 pm IST\nભારે વરસાદથી રેલવે ટ્રેક ધોવાયા : સંખ્યાબંધ ટ્રેન કેન્સલ : રેલવે વ્યવહાર ખોરવાયો access_time 7:20 pm IST\nજામનગરના આમરા ગામમાં અષાઢ મહિનામાં કુવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો : પાછોતરો વરસાદ વધશે access_time 4:15 pm IST\nજામનગર-મેંદરડામાં બે કલાકમાં બે ઇંચઃ ગીર ગઢડા- માંગરોળમાં દોઢ ઇંંચઃ જામજોધપુર - પોરબંદરમાં ૧ ઇંચઃ માધવપુર ઘેડના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા access_time 3:45 pm IST\nબોરસદની વાસદ ચોકડી નજીક આઇસરની હડફેટે બાઈક સવાર યુવતીની કમકમાટી ભર્યું મોત access_time 4:52 pm IST\nનાના મુવાડા નજીક વોરંટ પર નીકળેલ પોલીસ પર જીવલેણ હુમલો access_time 4:51 pm IST\nઅબુધાબીમાં નોકરી અપાવવાના બહાને 8 યુવકો પાસેથી 2.46 લાખની ઠગાઈ આચરનાર વિરુદ્ધ ફરિયાદ access_time 4:55 pm IST\nચાર છોકરાઓ હાથ પકડીને એકસાથે રેસ જીત્યા access_time 4:08 pm IST\nઅમેરિકાની શાળામાં ભણાવવામાં આવશે ભારતની આઝાદીની કહાની access_time 5:23 pm IST\n3 મહિનાથી કોમામાં રહેલ આ મહિલા બની ગર્ભવતી access_time 5:26 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nસ્વામી શ્રીમાધવપ્રિયદાસજીની ઉપસ્થિતિમાં જય રણછોડ માખણ ચોરના નારા સાથે લંડનના રાજમાર્ગ પર નીકળેલ ભવ્ય રથયાત્રા access_time 3:22 pm IST\nશિકાગોની જૈન સોસાયટીના જિનાલયના રજત જયંતિ મહોત્‍સવને સફળ બનાવવા માટે સંઘના સભ્‍યોએ જે ભગીરથ પ્રયાસ આદર્યો હતો તેઓ સર્વેની સરાહના કરવા માટે ભવ્‍ય ભોજન સમારંભ તથા કવિ સંમેલનના કાર્યક્રમનું કરવામાં આવેલુ આયોજનઃ જૈન સોસાયટીના તમામ સભ્‍યોને ૨૦મી જુલાઇને શુક્રવારે સાંજના સાડા છ વાગ્‍યા બાદ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ છે અને તે સમાજના સભ્‍યો પુરતોજ મર્યાદિત રીતે યોજવામાં આવેલ છેઃ શિકાગોની જૈન પાઠશાળા વિશ્વમાં મોટામાં મોટી પાઠ શાળા છે access_time 11:17 pm IST\nઅમેરિકાના ટેકસાસમાં સંત નિરંકારી સમીટનું આયોજન કરાયું: ૩૦ જુન તથા ૧ જુલાઇ ૨૦૧૮ દરમિયાન યોજાયેલી સમીટમાં માનવ એકતા તથા વાત્‍સલ્‍યનો સંદેશ આપતી આકૃતિનું નિર્માણ કરાયું: ગિનીસ ઓર્ગેનાઇઝેશન દ્વારા એરિઅલ ક્રેનથી કરાયેલું શુટીંગ અધિકૃત થયા બાદ પ્રસારિત કરાશે access_time 11:13 pm IST\nફરી વર્લ્ડ ટોપ ટેન રેન્કમાં યોકોવિચ access_time 5:34 pm IST\nનીરજ ચોપડાએ સૉટેવિલે એથ્લેટીક્સ મીટમાં જીત્યું ગોલ્ડ access_time 5:33 pm IST\nટીમને મળશે દેશનું સૌથી મોટું સન્માન access_time 3:57 pm IST\nહવે મારે વધુ નેગેટિવ રોલ કરવા નથી: જિમ સાર્ભે access_time 4:40 pm IST\nઆજે કહાણીને પ્રમુખતા અપાય છે: કીર્તિ કુલ્હારી access_time 4:41 pm IST\nચાર ગણી મસ્તી લઇને આવશે હાઉસફુલ-૪ access_time 9:40 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/amcs-attempt-to-build-a-wall-near-indira-bridge-following-trumps-visit/169397.html", "date_download": "2020-09-29T08:10:51Z", "digest": "sha1:V3RZ5YTREB4K45YTDV4NVM6PQJFWK2HA", "length": 4975, "nlines": 41, "source_domain": "www.navgujaratsamay.com", "title": "તાબડતોબ એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ રોડ પરના સરણીયા વાસને ઢાંકી દેવા સાત ફૂટ ઊંચી દીવાલ ચણાઇ | નવગુજરાત સમય", "raw_content": "\nતાબડતોબ એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ રોડ પરના સરણીયા વાસને ઢાંકી દેવા સાત ફૂટ ઊંચી દીવાલ ચણાઇ\nતાબડતોબ એર��ોર્ટથી ઇન્દિરાબ્રિજ રોડ પરના સરણીયા વાસને ઢાંકી દેવા સાત ફૂટ ઊંચી દીવાલ ચણાઇ\nઅમેરિકી પ્રેસિડેન્ટ, ફર્સ્ટ લેડી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો જે માર્ગો પરથી પસાર થવાના છે તેની રાતોરાત મરામતથી માંડી સાફસફાઇ, સુશોભન માટે વૃક્ષો અને ગાર્ડન ઊભા કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે તેમાં અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ તરફ જવાના માર્ગ ઉપર સર્કલ પાસે આવેલા સરણીયા વાસની વસતિને જોઇ વિદેશી મહેમાનોને કેવું લાગશે એવા ઇરાદાથી તેને તાબડતોબ ઢાંકી દેવા માટે મુખ્ય રોડથી પાંચ ફૂટ અંદરના ભાગે સાત ફૂટ ઊંચી ૭૦૦ મીટર લાંબી દીવાલ કરી દેવામાં આવી છે.\nલગભગ ત્રણ દશકથી આ વસાહતીઓ કાચા-પાકા ઝૂંપડામાં રહે છે અને અહીં અત્યાર સુધી એક પ્રોટેક્શન ઝાળી સાથેની વ્યવસ્થા ગોઠવાયેલી હતી. હવે ઊંચી દીવાલ તૈયાર કરી દેવાતા વસાહતીઓ રોષે ભરાયા છે. બીજી તરફ મહાનુભાવો આવે છે ત્યારે આવી વ્યવસ્થાઓ કરવાને બદલે કાયમી ઉકેલ લાવી ગરીબી અને ઝૂંપડપટ્ટીના કાયમી ઉકેલ માટે વ્યવસ્થા થવી જોઇએ એવી લાગણી પણ લોકોએ વ્યક્ત કરી છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nટ્રમ્પની ‘એરિયલ સિક્યુરિટી’ US એજન્સી હસ્તક રહેશે\n’નું એન્કરિંગ કોણ કરશે અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન કે... \nઅમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી ગુજરાતની મહેમાનગતિ માણશે, ગુરુવારથી તૈયારીનો ધમધમાટ\n ટ્રમ્પની મુલાકાતના પગલે અંદાજપત્ર ૨૬મી ફેબ્રુઆરીએ ગૃહમાં રજૂ થશે\nગાંધીનગર : LRD ભરતીમાં અનામતમાં થયેલા અન્યાય મુદ્દે સરકારે માંગણી સ્વીકારી, સુધારા સાથે નવો પરિપત્ર જાહેર કરશે\nઆ વેલેટાઇન્સ ડે નૂરાં સિસ્ટર્સ સાથે મનાવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00455.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/26-03-2020/131079", "date_download": "2020-09-29T09:02:40Z", "digest": "sha1:SFKOWAZQR5SRQQQM7IQ6ETU4MZROYSCY", "length": 13723, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "માધવપુર (ઘેડ)માં દર વર્ષે યોજાતો મેળો મુલત્વી", "raw_content": "\nમાધવપુર (ઘેડ)માં દર વર્ષે યોજાતો મેળો મુલત્વી\nરાજકોટ તા. ર૬ :.. પોરબંદર જીલ્લાના માધવપુરમાં માધવરાય મંદિરના ટ્રસ્ટ દ્વારા દર વર્ષે પાંચ દિવસ માટે શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ સાથે ચૈત્રમાં યોજાતો મેળો આ વખતે કોરોનાના કારણે મુલત્વી રાખેલ છે. તેમ ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ ���ાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \n૨૨ વર્ષની ચાંદનીને ઇરફાન પઠાણ ફસાવીને ભગાડી ગયો...દિકરીને શોધી આપવા મા-બાપની કાકલુદી : રૂરલ એસપીશ્રી બલરામ મીણા અંગત રસ લઇ ગરિબ પરિવારની વ્હારે આવે તેવો અનુરોધ access_time 11:53 am IST\nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nગાંધીધામ નગરપાલિકા વિસ્તારમાં મચ્છરોનો નાશ કરવા આખરે ફોગીંગ કાર્યવાહી કરાઈ access_time 2:14 pm IST\nગુજરાતમાં વિધાનસભાની ૮ બેઠકો માટેની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ ૩ નવેમ્બરે મતદાનઃ ૧૦નવેમ્બરે પરીણામ access_time 2:13 pm IST\nઅમરેલી સાંસદ નારણ કાછડિયા કોરોના સંક્રમિત : ટવીટ કરીને આ માહિતી આપી access_time 2:11 pm IST\nબિહારમાં ગુંડાગીરીનું તાંડવ : ગોપાલગંજમાં ધોળે દિવસે પત્રકાર ઉપર ગોળીબાર : ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ access_time 2:03 pm IST\nઓડિઓ-વિઝ્યુઅલ મીડિયા માધ્યમથી ભારત - બાંગ્લાદેશ સંયુક્ત સલાહકાર આયોગની બેઠક access_time 2:01 pm IST\nચેન્નઈ સુપર કિંગ્સમાં નહીં થાય સુરેશ રૈનાની વાપસી : ટીમની વેબસાઈટથી નામ ગાયબ : ટીમની વેબસાઈટથી નામ ગાયબ \nIPLમાં તેવટિયાની બેટિંગ પર બોલીવુડની હોટ એક્ટ્રેસ ફિદા : ટ્વીટ કરીને વખાણ કર્યા access_time 1:53 pm IST\nપરમ પીશાચીય કૃત્ય અફઘાનિસ્તાનમાં શીખ શ્રદ્ધાળુઓના અંતિમ સંસ્કાર સમયે પણ બ્લાસ્ટ થયા : અફઘાનિસ્તાનમાં ગઈકાલે શીખ ગુરૂદ્વારામાં થયેલ આત્મઘાતી હુમલામાં મૃત્યુ પામેલ લોકોના અંતિમ સંસ્કાર સમયે તે જગ્યાએ પણ બ્લાસ્ટ થયા : ભારતીય દુતાવાસ સતત સંપર્કમાં : એસ. જયશંકર : ગઈકાલે ૨૫ શીખ શ્રદ્ધાળુઓના આતંકી હુમલામાં મૃત્યુ નિપજ્યા હતા access_time 4:31 pm IST\nરાજ્યમાં તમામ આવશ્યક સેવાઓની દુકાનો 24 કલાક ખુલ્લી રહેશે એમ મહારાષ્ટ્ર સરકારે જણાવ્યુ છે. access_time 9:18 pm IST\nઆજથી સવારે ૮ થી ૪ સુધી જ પેટ્રોલપંપો ચાલુ રહેશે : કાલથી પેટ્રોલપંપના સંચાલન સમયમાં ફેરફારઃ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્�� એસોસિયેશન નિર્ણય : સવારે આઠથી સાંજે ચાર વાગ્યા સુધી જ પેટ્રોલ પંપ ચાલુ રહેશે : લોકડાઉનની સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય access_time 3:31 pm IST\nભારતના છ રાજય કોરોનાથી મુકત\nલોકડાઉનની સ્‍થિતિમાં શ્રમિકોની હાલત કફોડી બનતા ભાજપના ૧ કરોડ કાર્યકરોને મહા ભોજન અભિયાન ચલાવવા રાષ્‍ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનો આદેશ access_time 4:54 pm IST\nનવી સંસદ બનાવવા ફાળવાયેલ ૨૦ હજાર કરોડ, કોરોના સામેની લડતમાં વાપરો : શશી થરૂર access_time 3:43 pm IST\nયુરોપ રીટર્ન ભાઇના સંસર્ગમાં આવેલા આરોપી અને તેના ભાઇની તબીબી ચકાસણીઃ બન્નેના રીપોર્ટ નેગેટીવ access_time 3:36 pm IST\nશાંતિના દુતો ને ચણ નાખવાની કામગીરી પણ ઉપાડી લેતી ક્રાઇમ બ્રાન્ચ access_time 4:24 pm IST\nવાહન નથી તો શું થયું ભગવાને બે પગ તો આપ્યા છે. ને ભગવાને બે પગ તો આપ્યા છે. ને \nબજરંગ ડેરીએ ગ્રાહકો માટે માર્ક સર્કલ બનાવ્યા access_time 10:20 am IST\nગુજરાત સરકારનો ગરીબો માટે વધુ એક વખત સંવેદનશીલ નિર્ણય : રાદડિયા access_time 1:01 pm IST\nપ્રભાસ પાટણમાં પોલીસનું ઉમદા કાર્ય access_time 10:20 am IST\nઘરકામ-સફાઈકામ કરતી મહિલાઓને પરિવારોએ રજા આપી દેતા થઇ દયનીય હાલત access_time 10:22 am IST\nચૈત્ર નવરાત્રીનો પ્રારંભ પરંતુ કોરોનાને લઈને મંદિરો બંધ : મેળો પણ રદ access_time 12:32 pm IST\nસુરત પોલીસે માનવતા મહેકાવી : લોકડાઉન સુધી મજૂરોને દિવસમાં બે વાર આપશે ફૂડ પેકેટ access_time 9:34 am IST\nકોરોનના કારણોસર ન્યુઝીલેન્ડમાં એક મહિના માટે લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું access_time 6:27 pm IST\nકાબુલમાં ગુરુદ્વારામાં હુમલામાં શ્રધ્ધાળુઓનો મ્રુતકઆંક વધીને 27એ પહોંચ્યો access_time 6:29 pm IST\nવેનેઝુએલામાં 2008માં લોન્ચ કરવામાં આવેલ પ્રથમ સંચાર ઉપગ્રહ સિસ્ટમમાં ખરાબી આવતા સેવાથી બહાર કરવામાં આવ્યું access_time 6:33 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nકાબુલમાં શીખ ગુરુદ્વારા ઉપર આતંકી હુમલો access_time 9:33 am IST\nઅમેરિકાના એટલાન્ટામાં ઇન્ડિયન કોન્સ્યુલેટ ઓફિસની સેવાઓ હાલની તકે સ્થગિત કરાઈ : કોરોના વાઇરસના સંજોગોને ધ્યાને લઇ પાસપોર્ટ , OCI , સહિતની સેવાઓ હાલના સંજોગોમાં અનિશ્ચિત મુદત સુધી બંધ access_time 6:50 pm IST\nકાબુલમાં શીખ ગુરુદ્વારા ઉપરના હુમલાને સંયુક્ત રાષ્ટ્રસંઘ અને અમેરિકાએ વખોડ્યો access_time 12:33 pm IST\nબીસીસીઆઈએ 2021 સુધીમાં મહિલા આઈપીએલ શરૂ કરવી જોઈએ: મિતાલી access_time 5:09 pm IST\nઅંદર રહો, નહીં તો આઉટ થઇ જશોઃ અશ્વિન access_time 3:43 pm IST\nસચિને લોકોને કહ્યું, ઘરે રહો, આ રજાઓ નથી access_time 5:08 pm IST\nકોરોનથી પીડિત લોકો માટે કમલ હસન પોતાના ઘરને હોસ્પિટલમાં ફેરવવાની કરી રજુઆ�� access_time 5:02 pm IST\nસાઉથ સ્ટાર પવન કલ્યાણે સરકારના રાહત ભંડોળ દાન કર્યા 2 કરોડ રૂપિયા access_time 5:01 pm IST\n'જર્સી' પછી વધુ એક્શન ફિલ્મમાં નજરે પડશે શાહિદ કપૂર access_time 5:03 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/news/country/privatization-of-air-india-is-the-last-option-otherwise-it-will-have-to-be-stopped-hardeep-singh-puri_99310.html", "date_download": "2020-09-29T07:23:55Z", "digest": "sha1:57G4CBM6QLCXXWNPJMEQ3EES5PFNVKM2", "length": 12552, "nlines": 84, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "Air Indiaનું Privatisation જ અંતિમ વિકલ્પ, નહીં તો તેને બંધ કરવો પડશે: હરદીપસિંહ પુરી - Privatization of Air India is the last option, otherwise it will have to be stopped: Hardeep Singh Puri", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nબજાર » સમાચાર » દેશ\nAir Indiaનું Privatisation જ અંતિમ વિકલ્પ, નહીં તો તેને બંધ કરવો પડશે: હરદીપસિંહ પુરી\nએરક્રાફ્ટ સંશોધન બિલ (Aircraft Amendment Bill 2020) રાજ્યસભાથી પણ પસાર કરી દીધી છે. લોકસભાએ તેને માર્ચ 2020 માં જ પસાર કરી દીધું હતું. રાષ્ટ્રપતિની સહી પછી હવે તે કાયદો બનશે. આ બિલમાં મુસાફરોની સલામતી સાથે રમવા માટે ભારે દંડની જોગવાઈ છે. મંગળવારે રાજ્યસભામાં એરક્રાફ્ટ સંશોધન બિલ પર ચર્ચા કરતા નાહરિક ઉડ્ડયન મંત્રી (Civilation aviation minister) હરદીપસિંહ પુરી (Hardeep singh Puri)એ કહ્યું કે સરકારી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયા (Air india)ના ઉપર લોનને જોતા સરકારને પાસ ફક્ત બે વિકલ્પો બાકી છે. કાં તો કેન્દ્ર સરકાર તેનું પ્રાઇવેટાઇઝેસન (Privatisation) કરશે અથવા તો તે બંધ કરશે. તેમણે કહ્યું કે એર ઇન્ડિયા પર એટલું વધું લેન છે કે સરકાર એર ઈન્ડિયાને મદદ નથી કરી શકતા. આ લેવાને કારણે ખાનગીકરણ કરવું ફરજિયાત છે. જો તેમ ન થાય તો સરકારે મજબૂરન એર ઇન્ડિયાને બંધ કરવાની ફરજ પાડશે.\nરાજ્યસભામાં એરક્રાફ્ટ સંશોધન બિલ 2020 પર ચર્ચા દરમિયાન હરદીપસિંહ પુરીએ કહ્યું કે Air India પર 60,000 કરોડ રૂપિયાનું દેવું છે. આવી સ્થિતિમાં અમારી પાસે ઘણા મર્યાદિત વિકલ્પો છે. તેમણે કહ્યું કે મને આશા છે કે એર ઇન્ડિયાના પ્રાઇવેટટાઇઝેશનથી તેને નવો માલિક મળશે અને તે આકાશની ઉંચાઈમાં ઉડન ભરશે. હરદીપસિંહ પુરીએ રાજ્યસભામાં એમ પણ કહ્યું હતું કે કુલ એર ટ્રેફિકમાં દિલ્હી અને મુંબઇ એરપોર્ટનો હિસ્સેદારી 33 ટકા છે. જ્યારે, અદાણી ગ્રુપને જો 6 એરપોર્ટ આપ્યું છે, તેના પર કુલ ટ્રાફિકનો 9 ટકા છે. તમને જણાવી દઇએ કે કોંગ્રેસે અદાણી ગ્રૂપને 6 એરપોર્ટ સોંપવાનો વિરોધ કર્યો છે. કોંગ્રેસે આરોપ છે કે સરકારે તેના મંત્રાલયો અને વિભાગોની સલાહ નથી લીધી અને ગૌતમ અદાણીને ફાયદો પહોંચાડવા માટે તેમન�� 6 એરપોર્ટ આપ્યા છે.\nકેબિનેટે કેન્દ્રીય મંત્રાલયોમાં 16 નવી નિમણૂકોને આપી મંજૂરી, જાણો કોણ શું બનાવ્યુ\nઆદર્શ વજનમાં 5 કિલો વધ્યા, મહિલાઓ માટે 55 કિલો અને પુરુષો માટે 65 કિલો થયો ફિક્સ\nCoronavirus India News: દેશમાં સંક્રમિતોની સંખ્યા 61 લાખને પાર, 24 કલાકમાં 70,589 નવા કેસ\nSushant Case: AIIMSએ CBIને આપી રિપોર્ટ, ખુલશે મૃત્યુનો રહસ્ય\nGujarat: વડોદરાના બાવામનપુરામાં 3 માળની અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ પડી ગઇ, કાટમાળમાં દબાઇને 3 લોકોની\nMP: પત્નીને મારવાના આરોપમાં એડિશનલ DG પુરુષોત્તમ શર્મા સસ્પેન્ડ, વીડિયો વાયરલ થવા પર કાર્યવાહી\nનાણાકીય સમીક્ષા પર RBIની બેઠક હવે 29 સપ્ટેમ્બરે નહીં યોજાશે, જાણો શું છે કારણ\nACમાં મુસાફરી કરતી વખતે મુસાફરોએ સ્પેશલ ચાર્જ ભરીને કરવી પડશે Railwayનું ખિસ્સા ગર્મ\nFarm Bills Protest: ખેડૂતો સાથે હડતાલ પર બેઠા પંજાબના CM અમરિંદર સિંહ, સુપ્રીમ કોર્ટમાં જશે કોંગ્રેસ સરકાર\nUPSC Prelims 2020: UPSCએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું - પરીક્ષા મુલતવી રાખવી અશક્ય, હવે બુધવારે થશે સુનાવણી\nઆજે થઇ રહ્યા 3 IPOની ઓપનિંગ, પ્રાઇમરી માર્કેટમાં દેખાશે ભરપૂર એક્શન\nCAMS IPO: કેવી રીતે તપાસવી અલૉટમેન્ટ સ્ટેટસ, આ છે સૌથી સરળ રસ્તો\nSushant Case: AIIMSએ CBIને આપી રિપોર્ટ, ખુલશે મૃત્યુનો રહસ્ય\nGujarat: વડોદરાના બાવામનપુરામાં 3 માળની અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ પડી ગઇ, કાટમાળમાં દબાઇને 3 લોકોની\nPetrol Diesel Price: આજે ફરી ઘટ્યો ડીઝલનો ભાવ, ઝડપથી ચેક કરો તમારા શહેરમાં તેલની કિંમત\nMP: પત્નીને મારવાના આરોપમાં એડિશનલ DG પુરુષોત્તમ શર્મા સસ્પેન્ડ, વીડિયો વાયરલ થવા પર કાર્યવાહી\nNDAએ ગુમાવ્યા 2 શૅર, હવે ગઠબંધનનું હિંદુત્વ સાથે શું છે લેવું-દેવું: શિવસેના\nનાણાકીય સમીક્ષા પર RBIની બેઠક હવે 29 સપ્ટેમ્બરે નહીં યોજાશે, જાણો શું છે કારણ\nACમાં મુસાફરી કરતી વખતે મુસાફરોએ સ્પેશલ ચાર્જ ભરીને કરવી પડશે Railwayનું ખિસ્સા ગર્મ\nપ્રી-બજેટ સ્પેશલ મની મૅનેજર\nમની મેનેજર: ડેટ ફંડ અંગે વિસ્તૃત જાણકારી\nમની મૅનેજર: આધાર કાર્ડ અને ફાયનાન્શિયલ ઇન્સ્ટ્રરુમેન્ટનાં લિન્કિંગ અંગે\nમની મેનેજર: દર્શકોના સવાલ નિષ્ણાંતોના જવાબ\nહોમ લોન પર પંકજ મઠપાલની જરૂરી સલાહ\nસારા રિટર્ન માટે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો\nEPFO કાયમી PF ખાતા નંબર ઉપલબ્ધ કરાવશે\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત\nટેક્સ પ્લાનિંગ: મોરેશિયસ ટેક્સ સંધિ અંગ ચર્ચા\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન\nપેન્શન બિલ બદલશે રિટાયરમેન્ટ બાદનું જીવન\nરિટાયરમેન્ટ માટે ક્યા રોકાણ કરશો\nટર્મ ઈનસ્યુરન્સ પ્લાન શું છે\nPradhan Mantri Fasal Bima Yojana: પાક વીમામાં નોંધણી કરવાની છેલ્લી તક, જાણો શું છે છેલ્લી તારીખ\nગ્રુપ લાઈફ ઈનસ્યુરન્સના લાભ કયા છે \nહેલ્થ ઇન્શ્યોરેન્સ પૉલિસીનું પ્રીમિયમ હપ્તામાં કેવી રીતે કરે જમા, જાણો પુરી ડિટેલ\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00458.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/actress-told-her-depression-story/", "date_download": "2020-09-29T07:43:36Z", "digest": "sha1:UIPBEW657KG4KIZJLWC2LCHDIXTYU4XR", "length": 14216, "nlines": 108, "source_domain": "gujjurocks.in", "title": "સુશાંતના મૃત્યુને લઈને આ અભિનેત્રીએ એવી વાત કરી જે જાણી તમારાં રૂંવાડા ઉભા થઈ જશે….", "raw_content": "\nપ્રેગ્નેટ કરીના કપૂરની ખુબ જ સુંદર તસવીરો આવી સામે, જોઈને તમે પણ જોતા જ રહી જશો\nફ્રેન્ચ ડિઝાઇનરના કપડાં અને ઇટાલિયન લેધરના સેન્ડલ, જાણો પ્રિયંકા ચોપરાએ લુક પર કર્યો અધધ… ખર્ચ\nનીતા અંબાણીનો ડાન્સ વિડિઓ થયો વાયરલ, વહુ અને દીકરી સાથી મસ્તી ભર્યા અંદાઝમાં કર્યો ડાન્સ, ક્લિક કરીને તમે પણ જુઓ\nફિલ્મ અભિનેતા રાજકુમાર રાવના પિતાનું નિધન, મેદાંતા હોસ્પિટલમાં લીધા છેલ્લા શ્વાસ…જાણો બધી જ વિગતો\nસુશાંતના મૃત્યુને લઈને આ અભિનેત્રીએ એવી વાત કરી જે જાણી તમારાં રૂંવાડા ઉભા થઈ જશે….\nસુશાંતના મૃત્યુને લઈને આ અભિનેત્રીએ એવી વાત કરી જે જાણી તમારાં રૂંવાડા ઉભા થઈ જશે….\nPosted on July 6, 2020 Author MaheshComments Off on સુશાંતના મૃત્યુને લઈને આ અભિનેત્રીએ એવી વાત કરી જે જાણી તમારાં રૂંવાડા ઉભા થઈ જશે….\n‘મિર્ઝાપુર’ અને ‘હોસ્ટેજ’ એક્ટ્રેસ અનંગશા વિશ્વાસ કહે છે કે તે હતાશાની ખૂબ નજીકથી જોઈ છે અને તેને ખુબ જ નજીકથી જાણે છે. અભિનેત્રીએ કહ્યું, ‘જો તમે સંવેદનશીલ, ભાવનાશીલ હોય, તો ડિપ્રેશન એવી વસ્તુ નથી જે કોઈ પણ ટાળી શકે. તેથી હા, હું હતાશાને નજીકથી જાણું છું.’\nતેને વાતચીત દરમિયાન જણાવ્યું કે , ‘મારી પાસે આત્મગૌરવનો અભાવ હતો, સ્વ-મૂલ્યનો અભાવ હતો. હું મારી જાતને કેવી રીતે પ્રેમ કરવો તે તે પણ જાણતી ન હતી, હું મારી જાતને મહત્ત્વ આપતી ન હતી. તેથી મારા વિશેના અન્ય લોકોની ધારણા મને ખુશ અથવા દુઃખી કરતી હતી’\nએક્ટ્રેસનું કહેવું છે કે, ‘તેને ઘણી વાર કોઈ ખોટ જેવી લાગતી હતી અને તે પોતાને એકલી મહેસુસ કરતી હતી.’\nતેને આગળ જણાવ્યું કે, ‘મને હંમેશા કહેવામાં આવતું હતું કે હું એક સારી એક્ટ્રેસ છું પણ મને ઓડિશન માટે ભાગ્યે જ બોલાવવામાં આવતી હતી. તેથી આ બધી વસ્તુઓ મને અંદરથી ખાતી હતી.’\nતેને જણાવ્યું કે તેને આ અવ્યવસ્થા માંથી બહેર કેવી રીતે આવી ‘મને પીડિત થવું ગમતું નથી. તેથી હું ઇચ્છું છું કે મારી પીડા બંધ થાય અને મને સમજાયું કે હું મારી મદદ જાત કરી શકું. મેં મારી મોટી બહેન અને પિતા પાસે મદદ માંગી.’\nજણાવી દઈએ કે યોગ અને ધ્યાનથી તેને મદદ મળી હતી. તેનું કહેવું છે કે ‘પોતાને પ્રેમ કરવો, પોતાને સ્વીકારવો, તમારા મગજમાં કામ કરવું, ઉપચાર કરવો, હતાશા વિશે વાંચવું અને તેને કેવી રીતે સુધારવું તે મહત્વપૂર્ણ છે.’\nહવે તેઓ કહે છે કે, ‘હવે હું મિસફિટ પણ આનંદ ઉઠાવું છું.’\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nઢોલીવુડ ફિલ્મી દુનિયા મૂવી રીવ્યુ\nપ્રેમ, લાગણી અને સમર્પણનો સમન્વય એટલે ફિલ્મ “લવની લવ સ્ટોરીસ”, વાંચો ફિલ્મનો રીવ્યુ, શું છે ફિલ્મમમાં જોવા જેવું\nપ્રતીક ગાંધી: “લવની લવ સ્ટોરીસ”માં લવ નામનું પાત્ર, નામ એવા જ ગુણ, જે દરેક બાબતને પ્રેમથી શણગારે, એ માતા પ્રત્યેનો હોય, કાકી દાદી કે બહેન પ્રત્યેનો હોય કે પછી પોતાની પ્રિયતમા પ્રત્યેનો જ કેમ ના હોય ત્રણ અભિનેત્રીઓ સાથેના જોડાણ અને એમાં પણ આવતી પ્રેમની પરીક્ષા આજના સમયના ઘણાં યુવાનોના જીવનમમાં બનતી ઘટનાઓને ઉજાગર કરે Read More…\nભારતીય સેનાના અધિકારીની દીકરી છે રિયા ચક્રવાતી, 10 તસ્વીરો જોઈને આંખો પહોળી થઇ જશે\nસુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ રિયા ચક્રવર્તીનું નામ સતત ચર્ચામાં રહે છે. રિયા ચક્રવર્તી-સુશાંત સિંહ રાજપૂત તેમના સંબંધોને લઈને ચર્ચામાં હતા. ફેન્સ સતત બંને વિશે જાણવા માંગતા હતા. હાલમાં જ રિયા ચક્રવર્તીનો 28���ો જન્મદિવસ છે. 1 જુલાઈ 1992 ના રોજ, રિયા ચક્રવર્તીનો જન્મ બંગાળી પરિવારમાં થયો હતો. રિયાના પિતા ભારતીય આર્મી ઓફિસર રહી ચૂક્યા છે Read More…\nભારત પાકિસ્તાન મેચ દરમિયાન સૈફ સાથે ભારતીય ટીમને ચીયર કરતી જોવા મળી આ હોટ ‘મિસ્ટ્રી ગર્લ’ – જાણો કોણ છે\nહાલના સમયે ક્રિકેટ મેચનો જોર ચાલી રહ્યો છે.આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે કાલે હાઈવોલ્ટેજ મેચ રમાઈ હતી.મેચ દરમિયાન ઘણા બૉલીવુડ કિરદારો તથા અન્ય જાણીતી હસ્તીઓ પણ મેદાનમાં આપણા ભારતીય ક્રિકેટરોને ચીયરઅપ કરવા માટે પહોંચી હતી.જેમાં રણવીર સિંહ પણ પોતાના ખાસ અને અલગ જ અંદાજમાં નજરમાં આવ્યા હતા. આ સિવાય Read More…\nઆ 5 રાશિના લોકો પર આજથી 5 વર્ષ સુધી માતા લક્ષ્મી અને શનિદેવની સીધી કૃપા રહેશે… બની જશે માલામાલ\nઆ બેટ્મસેને લક્ઝુરિયસ SUV કારથી સાઈકલ ચાલકને કચડતા ધરપકડ થઈ, જાણો વિગત\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nઅનિલ કપૂર સહીત 60 પાર કરીને આ અભિનેતાઓએ બનાવી જબરદસ્ત બૉડી, ફિટનેસમાં યંગસ્ટર્સને પણ આપે છે માત\nખેલ જગત ફિલ્મી દુનિયા\nયુવરાજનાં સંન્યાસનું દુ:ખ Ex ગર્લફ્રેન્ડને પણ થયું, પત્ની હેજલ કહી આ વાત\nઆ વખતે ના તો રાખડી અને ના તો સુશાંત સિંહ રાજપૂતનું કાંડુ , જ્યાં એક સમયે ચમકતો હતો બહેનનો પ્રેમ\nરાનુ મંડલની દીકરીને લોકોએ ખરીખોટી સંભળાવી તો આવું કહીને તેણીએ આપ્યો જવાબ, જાણો શું કહ્યું રાનુની દીકરીએ લોકોને\nશું 16 ડિસેમ્બરે ફાંસી પર લટકાવી દેવામાં આવશે નિર્ભયાના 4 નરાધમ બળાત્કારીઓને\nDecember 11, 2019 Rachita Comments Off on શું 16 ડિસેમ્બરે ફાંસી પર લટકાવી દેવામાં આવશે નિર્ભયાના 4 નરાધમ બળાત્કારીઓને\nઆ 5 અભિનેત્રીઓ રાખે છે ગાડીઓની બરાબરની કિંમતના બેગ્સ, બ્રાન્ડસ અને કિંમત જાણીને હેરાન રહી જાશો…\nJuly 2, 2019 Gopi Comments Off on આ 5 અભિનેત્રીઓ રાખે છે ગાડીઓની બરાબરની કિંમતના બેગ્સ, બ્રાન્ડસ અને કિંમત જાણીને હેરાન રહી જાશો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00458.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/unlock-2-0-more-relaxations/", "date_download": "2020-09-29T08:34:38Z", "digest": "sha1:FUWM5PGTYCA3NTQ32XVY6PM3YV4PTI2E", "length": 14451, "nlines": 96, "source_domain": "gujjurocks.in", "title": "અનલોક 2.0માં મળી શકે છે મોટી રાહત, ગુજરાત સરકાર દ્વારા આ 2 નિયમોમાં આપવામાં આવ્યા સંકેત", "raw_content": "\nબાળકોના મોતથી તૂટી ગયા હતા આ 5 સેલેબ્સ, કોઈએ 3 દિવસમાં તો કોઈએ 4 મહિનામાં ખોઈ દીધો હતો લાલ\nIIFA Rocks 2019માં છવાઈ ગયા બોલિવુડના સિતારાઓ, કેટરીના કૈફનો ગ્રીન કાર્પેટ પર હતો ક��ઈક હટકે અંદાજ\nલોકડાઉનના કારણે ગામડામાં ફસાઇ ગઇ એક્ટ્રેસ રતન રાજપૂત, નહાવા માટે બાથરુમ પણ નથી\nઆલિયા ભટ્ટને પોતાની ભાભી બનાવવા વળી વાત પર કરીના બોલી, જો એ મારી ભાભી બનશે તો…\nઅનલોક 2.0માં મળી શકે છે મોટી રાહત, ગુજરાત સરકાર દ્વારા આ 2 નિયમોમાં આપવામાં આવ્યા સંકેત\nઅનલોક 2.0માં મળી શકે છે મોટી રાહત, ગુજરાત સરકાર દ્વારા આ 2 નિયમોમાં આપવામાં આવ્યા સંકેત\nPosted on June 24, 2020 Author JayeshComments Off on અનલોક 2.0માં મળી શકે છે મોટી રાહત, ગુજરાત સરકાર દ્વારા આ 2 નિયમોમાં આપવામાં આવ્યા સંકેત\nકોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું ત્યારબાદ ધીમે ધીમે થોડી થોડી છૂટછાટ મળતી થઇ અને આ મહિનામાં અનલોક 1 પણ જાહેર થયું જેની અંદર ઘણીબધી છૂટછાટ આપવામાં આવૈ હતી. અનલોક 2.0 જુલાઈ મહિનાની પહેલી તારીખથી આવી રહ્યું છે, તો આ માટે સરકાર થોડી વધુ છૂટછાટ આપવા તરફ વિચારી રહી છે.\nસમાજના વિવિધ વિસ્તારોમાં રહેતા લોકો તરફથી થઈ રહેલા દબાણને પગલે ગુજરાત સરકાર અનલોક 2.0માં વધારાની છૂટછાટો આપી શકે છે. અનલોક 2.0ને લઈને રાજ્ય સરકાર સામે કરવામાં આવેલી બે મુખ્ય માગણીઓમાં- દુકાનો-ધંધાકીય એકમો ખુલ્લા રાખવાના કલાકો વધારવા અને રાત્રિ કર્ફ્યૂનો સમય ઘટાડવાનો સમાવેશ થાય છે.\nદુકાન-ધંધાકીય એકમો નિશ્ચિત સમય કરતાં વધુ ખુલ્લા રાખવા અને રાત્રિ કર્ફ્યૂનું ઉલ્લંઘન કરવા પર પોલીસ તરફથી ‘હેરાનગતિ’ થતી હોવાની ફરિયાદો ઘણાં લોકો તરફથી મળી છે.\nહાલના અનલોક 1.0 દરમિયાન સરકારે દુકાનો અને ધંધાકીય એકમોને સાંજે 7 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવાની છૂટ આપી છે. અને રાત્રે 9થી સવારના સવારના 5 વાગયા સુધી કર્ફ્યુ રાખવામાં આવ્યો છે જેના કારણે રાત્રે બહાર નીકળતા લોકોને પોલીસ દ્વારા થતી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, વળી રાત્રે બસમાં મુસાફરી કરીને 9 વાગ્યા પછી આવતા લોકોને પણ હેરાનગતિ ભોગવવી પડે છે જેના કારણે સરકાર પાસે કર્ફ્યુમાં થોડી વધુ છૂટછાટ આપવા માટેની અપીલ કરવામાં આવી હતી.\nતો આ ઉપરાંત હોટેલ, જિમ અને રેસ્ટોરન્ટના માલિકોએ પણ સમયમાં વધુ છુટછટો મળે તે માટે અપીલ કરી છે કે કારણે 7 વાગ્યા પછી આ એકમો બંધ થતા હોવાના કારણે તેમને આર્થિક નુકશાનીનો સામનો કરવો પડી શકે છે. માટે સરકાર આ બાબતમાં પણ વધુ છૂટછાટ આપી શકે છે.\nહોટેલ અને રેસ્ટોરન્ટના વ્યવસાયમાં મોટું આર્થિક નુકશાન થવાના કારણે ગુજરાત ટ્રેડર્સ (GTF)ના પ્રમુખે જયેન્દ્ર તન્નાએ જણાવ્યું છે કે: “બળજબરીથી દુકાનો બંધ કરાવવાના ડરે હવે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રિટેલરો 6 વાગ્યે જ દુકાનો બંધ કરી દે છે. અનલોક 1.0 પૂરું થવાને એક અઠવાડિયાનો સમય બાકી છે ત્યારે સરકારે દુકાનો મોડે સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવી જોઈએ તેમજ રાત્રિ કર્ફ્યૂ પણ હટાવી લેવો જોઈએ.”\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nજમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલા વડોદરાના જવાનના અંતિમ દર્શન માટે હજારો લોકો ઉમટયા, માતાપિતાએ કહ્યું, દેશ માટે 100 આરીફ પણ શહીદ થાય તો પરવાહ નથી\nજમ્મુ-કાશ્મીરમાં ફરજ દરમ્યાન આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા વડોદરાના 24 વર્ષીય જવાન આરીફ પઠાણ મોહમ્મદ સફીનો પાર્થિવદેહ વડોદરા લાવવામાં આવ્યો હતો. અહીં એરપોર્ટ પર જ શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો. શહીદ જવાન આરીફ પઠાણના પાર્થિવદેહ પર આર્મીના ઉચ્ચ અધિકારીઓઓ દ્વારા પુષ્પાંજલી કરવામાં આવી હતી. આ સમયે વડોદરાના મેયર, સાંસદ, ધારાસભ્યો અને ભૂતપૂર્વ સૈનિકોએ પણ શહીદને શ્રદ્ધાંજલિ Read More…\nમહેસાણામાં કરુણ ઘટના સામે આવી : 2 બાળકોએ તડપીને મરી ગયા -કારણ જાણીને આંસુ નહીં રોકી શકો\nકોઈએ સાચું જ કહ્યું છે કે, ના જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું. આવું જ કંઈક વિસનગરમાં થયું છે. અચાનક જ જે માતા પિતા તેના વહાલસોયાને ગુમાવી બેસે તો એના વિશે વિચારવામાં આવે તો પણ દિલ કંપી ઉઠે છે. આજે અમુક સુવિધાઓને કારણે દુવિધા ઉભી થઇ છે. વિસનગરમાં 9 અને 10 વર્ષના 2 બાળકો રમતા-રમતા એક Read More…\nખબર ઢોલીવુડ ફિલ્મી દુનિયા\n150 વર્ષ જૂની શિવની આરાધના કરતું એક સરસ મઝાનું ગીત નિહાળો, ધારા શાહના સુરીલા આવાજમાં\nહાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ભક્તો શિવની આરાધના સાચા મન ભાવથી કરી રહ્યા છે. શિવની આરાધના કરવા માટે શ્રાવણ માસ ખુબ જ પવિત્ર પણ માનવામાં આવે છે. શ્રાવણ માસ નિમિત્તે ગાયકો અને સંગીત સાધકો અલગ અલગ રીતે શિવની આરાધના કરતા ગીતો અને સંગીત પણ રેલાવતા જ હોય છે. View this post Read More…\nનેપોટિઝ્મ પર પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું, મારા માટે જગ્યા બનાનવી ખુબ મૂશ્કેલ હતી, હું બહારની હતી એટલે…\nજયારે સુશાંતે ઐશ્વર્યાને ઉઠાવી હતી, બાદમાં ભૂલી ગયો હતો એક્ટ્રેસને નીચે ઉતારવાનું, પછી જે થયું તે\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nસુશાંત સિંહ રાજપૂતનો કેસ CBIને ટ્રાન્સફર થતા જ અક્ષય કુમારે કહી આ મોટી વાત\n10 દિવસથી જે ફાર્મ હાઉસમાં સમય વિતાવી રહ્યો છે સલમાન ખાન, તે અંદરથી છે ખુબ જ લક્ઝુરિયસ છે\n‘કાંટા લગા’ ગર્લ શેફાલી જરીવાલાની હોટ બિકીની અંદાજે વધાર્યું સોશિયલ મીડિયાનું તાપમાન, જુઓ 10 બોલ્ડ PHOTOS\nTV ની સૌથી ફેમસ બહુ દેવોલિના બિલ્ડીંગમાં મળ્યો કોરોનાનો પોઝિટિવ કેસ, પછી જે થયું\nપિતા અરુણ જેટલીના પાર્થિવ શરીરને જોઈને ધ્રુસકે-ધ્રુસકે રડી રહી હતી સોનિયા, જુઓ તસ્વીરો\nAugust 26, 2019 Rachita Comments Off on પિતા અરુણ જેટલીના પાર્થિવ શરીરને જોઈને ધ્રુસકે-ધ્રુસકે રડી રહી હતી સોનિયા, જુઓ તસ્વીરો\nWHOના પ્રમુખની નવી ચેતવણી, દુનિયાએ આગલી મહામારી માટે…જલ્દી વાંચો\nSeptember 8, 2020 Grishma Comments Off on WHOના પ્રમુખની નવી ચેતવણી, દુનિયાએ આગલી મહામારી માટે…જલ્દી વાંચો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/tag/death/", "date_download": "2020-09-29T07:32:27Z", "digest": "sha1:UJS5KACCUVVF7LESX2ASNUNIYAY7K6EO", "length": 21087, "nlines": 198, "source_domain": "khabargujarat.com", "title": "death – Khabar Gujarat", "raw_content": "\nકચ્છ-રાપરમાં થયેલ હત્યાનાં વિરોધમાં શેડ્યુલ કાસ્ટ એડવોકેટ એસો. દ્રારા આવેદન પત્ર પાઠવાયુ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nલોકોને દંડથી બચાવવા કોંગ્રેસ દ્રારા જાહેરમાં માસ્ક વિતરણ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nખબર ગુજરાત હેડલાઈન્સ 28-9-2020\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nસસોઇ નજીક લૌકિક પ્રસંગે જતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા મોત\nકલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો\nવડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી\nકલ્યાણપુરના ટીટોડી ગામે જુગારધામ ઝડપાયું: આઠ શખ્સો ઝબ્બે\nઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે\nખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nવિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nઅમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે\nUN મહાસભામાં વડાપ્રધાન મોદીનું ચોક્ખું ને ચટ્ટ\nયુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતાં 22ના મોત\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nનિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટ મહત્વની સપાટી…\nનિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઇન્ટ મહત્વની સપાટી…\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nધ્રોલના સોયલ ટોલનાકા નજીક કારે ઠોકરે ચડાવતા યુવાનનું મોત\nધ્રોલ-રાજકોટ ધોરીમાર્ગ પર ટોલનાકા પાસેથી પૂરઝડપે પસાર થતી કારના ચાલકે રસ્તો ક્રોસ કરતા યુવાનને ઠોકરે ચડાવી હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ...\nસસોઇ નજીક લૌકિક પ્રસંગે જતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા મોત\nદરેડમાં વીજશોકથી મહિલાનું મૃત્યુ : જામનગરમા શ્વાસ ચડતા મહિલાનું મોત : જામનગરના પ્રૌઢનું બેશુધ્ધ થઈ જતા મૃત્યુ : જી. જી. હોસ્પિટલમાં બીમારી સબબ યુવાનનું મોત\nજામનગરમાં લોકડાઉનથી આવેલી બેકારીથી કંટાળી યુવાનનો આપઘાત\nશહેર અને જિલ્લામાં અપમૃત્યુની જુદી જુદી ચાર ઘટનાઓમાં ચાર વ્યક્તિઓના મોત : લાલપુરના મચ્છુબેરાજા ગામે વીજશોક લાગતા યુવાન ખેડૂતનું મૃત્યુ\nકાલમેઘડામાં એક જ દિવસમાં બે ઘટનામાં પાંચ બાળકોના મોતથી અરેરાટી\nખેતીકામ કરતા શ્રમિક દંપતીના બે પુત્રી અને એક પુત્ર સહિત ત્રણ સંતાનોના પાણીમાં ડૂબી જતા મોત : બાઇક સ્લીપ થવાથી અન્ય શ્રમિક દંપતીના બે બાળકો પાણીમાં...\nમોટી ખાવડીમાં દિવાલ ઉપર તાલપત્રી બાંધતા સમયે પટકાતા પ્રૌઢનું મોત\nગંભીર ઈજા પહોંચતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડાયા : પોલીસ દ્વારા આગળની કાર્યવાહી : બેડીના સાંઢીયા પુલ પરથી પડી જતા યુવાનનું મોત\nગોપ નજીક પથ્થર આડો આવતા બાઈકસવાર યુવાનનું મોત\nગોપ નજીક પથ્થર આડો આવતા બાઈકસવાર યુવાનનું મોત\nવજીર ખાખરિયામાં ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત\nજામનગર જિલ્લામાં અપમૃત્યુના પાંચ બનાવ\nજામનગરમાં કોરોનાએ લીધો કોરોના વોરિયર નો ભોગ\nપોલીસ અધિકારીનું કોરોના થી મૃત્યુ\nજામનગરમાં ટ્રેન હેઠળ આવી જતાં યુવાનનું મોત\nજામનગરમાં ટ્રેન હેઠળ આવી જતાં યુવાનનું મોત\nઅમરેલીના ધારી ગામે રેલ્વેટ્રેક પરથી કોહવાઈ ગયેલી લાશ મળી\nઅમરેલીના ધારી ગામે રેલ્વેટ્રેક પરથી કોહવાઈ ગયેલી લાશ મળી\nબાબરા તાલુકાના નડાળા ગામે વિજળી પડતા દેવીપુજક યુવાન નું મોત\nબાબરા તાલુકાના નડાળા ગામે વિજળી પડતા દેવીપુજક યુવાન નું મોત\nજી.જી.હોસ્પિટલમાં ડોકટરની બેદરકારીના કારણે 45 વર્ષિય આધેડનું મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ\nપરિવારજનો દ્વારા બોડી સ્વિકારવા ઇન્કાર\nવીજપોલમાં વીજશોક લાગવાથી ગાયનું મૃત્યુ\nવીજપોલમાં વીજશોક લાગવાથી ગાયનું મૃત્યુ\nસુશાંત સિંહના નિધનથી આઘાત : મોદી\nઅક્ષય કુમાર - શિલ્પા શેટ્ટી - સંજય દત - અજય દેવગન સહિતના અભિનેતાઓએ દુખ વ્યકત કર્યું\nનણંદ સાથે બોલાચાલીનું લાગી આવતા યુવતિનો આપઘાત\nએક વર્ષ પૂર્વે થયેલ યુવતીએ દવા ગટગટાવી : વાવણી કરતા સમયે ટ્રેકટર પરથી પડી જતા પ્રૌઢનું મોત : જામનગરના માનસિક બીમાર વૃધ્ધનું મૃત્યુ\nઅમરેલીના મોટા બારમણ નજીક ડેમમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો\nઅમરેલીના મોટા બારમણ નજીક ડેમમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો\nચંબલના ખૂંખાર ડાકુ મોહરસિંહનું નિધન\n70ના દાયકામાં તેમની ભારે ધાક હતી\nગઇકાલે ઇરફાન ખાન બાદ આજે ઋષી કપુરનું નિધન\nબોલીવુડના નભમાંથી બે દિવસમાં બે સિતારા ખરી પડ્યા\nમહાપ્રભુજીની બેઠક પાસે આવેલી નદીમાં બે મૃતદેહ સાંપડ્યા\nફાયર બ્રિગેડના જવાનોએ કલાકોની મહેનત બાદ મૃતદેહો બહાર કાઢ્યા\nજામનગરના ધરારનગર-2માં હુમલામાં ઘવાયેલા યુવાનનું મોત\nબનાવ હત્યામાં પલ્ટાયો : છ શખ્સો સામે હત્યાના પ્��યાસની ફરિયાદ : ધરારનગર-2ની ઘટના : ચાર શખ્સોની ધરપકડ : બે ની શોધખોળ\nખંભાળિયાની ઘી નદીની પાઝ પાસેથી મુસ્લિમ યુવાનનો મૃતદેહ સાંપડયા\nખંભાળિયાની ઘી નદીની પાઝ પાસેથી મુસ્લિમ યુવાનનો મૃતદેહ સાંપડયા\nકોરોનાથી મોતના મામલે ઇટલીએ ચીનને પછાડ્યું : મોતનો આંકડો 3400ને પાર\nકોરોનાથી મોતના મામલે ઇટલીએ ચીનને પછાડ્યું : મોતનો આંકડો 3400ને પાર\nધ્રોલ નજીક અજાણ્યા વાહને હડફેટ લેતાં પ્રૌઢનું મોત\nબુધવારે મોડીસાંજના સમયે અકસ્માત : અકસ્માત બાદ વાહન ચાલક ફરાર : પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા અને વાહન ચાલકની શોધખોળ માટે ચક્રો ગતિમાન\nજામનગર જિલ્લામાં અપમૃત્યુના બાળક સહિત છ વ્યક્તિઓના મોત\nમેઘપરમાં દાઝી જવાથી યુવતીનું મૃત્યુ : દર્શને જતા કાર રોડ પરથી ઉતરી જતાં બાળકનું મોત : ભીમકટામાં યુવાનનો આપઘાત: જામનગરમાં મહિલાની આત્મહત્યા : ધુતારપરમાં દાઝી જવાથી...\nધ્રોલ માં આજે સ્વીફ્ટ ગાડી માં આવેલા અજાણ્યા શખ્સોએ દીવ્યરાજસિંહ જાડેજા નામ ના વ્યક્તિ પર ફાઈરિંગ કરતા સારવાર દરમ્યાન મૃત્યુ\nધ્રોલ માં આજે સ્વીફ્ટ ગાડી માં આવેલા અજાણ્યા શખ્સોએ દીવ્યરાજસિંહ જાડેજા નામ ના વ્યક્તિ પર ફાઈરિંગ કરતા સારવાર દરમ્યાન મૃત્યુ\nકાલાવડ પંથકમાં પાણીના ટાંકામાં પડી જતાં દોઢ વર્ષના બાળકનું મોત\nમીઠોઇમાં ઉંધો ગેસ ચડતા પ્રૌઢનું મૃત્યુ: શાપર પાસેથી ભિક્ષુક પુરૂષનો મૃતદેહ સાંપડયો : માંડાસણમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો\nજામનગરમાં ઠંડીથી ઠૂંઠવાઇ જતાં ભિક્ષુકનું મોત\nમાનતા પુરી કરવા સાથે નહીં લઇ જતાં દરેડની યુવતિનો આપઘાત\nકાલાવડમાં યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી\nસારવાર દરમિયાન મોત : મિઠોઇમાં લોહીની ઉલ્ટી થતા સુપરવાઈઝરનું મૃત્યુ\nબાડા ગામમાં ઘરમાં ઘૂસી કૂતરાઓએ ફાડી ખાતા વૃધ્ધાનું મોત\nજડેશ્વર પાર્કમાં માનસિક બીમાર યુવતીનું અગ્નિસ્નાન : કાલાવડમાં ઠંડીથી ઠૂંઠવાઈ જતા યુવાનનું મોત : અંધાશ્રમ નજીક બાથરૂમમાં પડી જતાં વૃદ્ધાનું મૃત્યુ : મોટા થાવરિયામાં પ્રૌઢનું હૃદયરોગના...\nકચ્છ-રાપરમાં થયેલ હત્યાનાં વિરોધમાં શેડ્યુલ કાસ્ટ એડવોકેટ એસો. દ્રારા આવેદન પત્ર પાઠવાયુ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં ��ુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nકચ્છ-રાપરમાં થયેલ હત્યાનાં વિરોધમાં શેડ્યુલ કાસ્ટ એડવોકેટ એસો. દ્રારા આવેદન પત્ર પાઠવાયુ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nલોકોને દંડથી બચાવવા કોંગ્રેસ દ્રારા જાહેરમાં માસ્ક વિતરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/6-zodic-change-destiny/", "date_download": "2020-09-29T08:03:06Z", "digest": "sha1:3E24EY3FOQU2JRAOTPG2FZB7ZDATQYTN", "length": 14489, "nlines": 98, "source_domain": "gujjurocks.in", "title": "કાળા વસ્ત્ર ધારણ કરી શનિદેવ નીકળ્યા છે...ફક્ત 6 દુઃખી રાશિની કિસ્મત ચમકાવી દેશે.. શું તમે તો નથી ને?", "raw_content": "\nલક્ઝરી કાર અને શાહી લાઈફસ્ટટાઈલના શોખીન છે અજય દેવગન, પ્રાઇવેટ જેટના પણ છે માલિક\nઅભિનેતા અરશદ વારસીનું આવ્યું એટલું મોટું વીજળીનું બિલ કે કહી દીધી કિડની વેચવાની વાત\nOMG: લગ્નને હજુ 1 વર્ષ પણ નથી થયું તો જાણો કેમ દીપિકાને જરૂર પડી વકિલની- જાણો સમગ્ર મામલો\nહોળીના પર્વ નિમિતે ઐશ્વર્યા મજમુદાર દ્વારા ગવાયેલું ગીત ‘શ્યામ વ્હાલા’ થયું રિલીઝ\nકાળા વસ્ત્ર ધારણ કરી શનિદેવ નીકળ્યા છે…ફક્ત 6 દુઃખી રાશિની કિસ્મત ચમકાવી દેશે.. શું તમે તો નથી ને\nકાળા વસ્ત્ર ધારણ કરી શનિદેવ નીકળ્યા છે…ફક્ત 6 દુઃખી રાશિની કિસ્મત ચમકાવી દેશે.. શું તમે તો નથી ને\nPosted on June 10, 2020 Author GrishmaComments Off on કાળા વસ્ત્ર ધારણ કરી શનિદેવ નીકળ્યા છે…ફક્ત 6 દુઃખી રાશિની કિસ્મત ચમકાવી દેશે.. શું તમે તો નથી ને\n20 જૂનએ શનિ રાશિ પરિવર્તન કરશે. શનિની રાશિ પરિવર્તનને કારણે ઘણી રાશિઓને અસર કરશે. કોઈ રાશિઓને સારી અસર કરશે તો કોઈ રાશિને ખરાબ અસર કરશે. શનિદેવ તેના ભક્તોના દુઃખ દર્દ દૂર કરતા હોય છે. શનિ 12 રાશિના ચક્રને પૂરું કરવા માટે 30 વર્ષ જેટલો સમય લે છે. શનિ આ સમયે ધન રાશિમાં છે.\nજ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિની રાશિ પરિવર્તન એક મહત્વપૂર્ણ ઘટના છે. શનિની આ રાશિ પરિવર્તનને કારણે અમુક રાશિ પર સાડા સાતી શરૂ થઇ જશે જેના કારણે બધી રાશિઓ પર તેની અસર થશે. 12 રાશિઓ પૈકી 6 રાશિના જાતકોને વિશેષ કૃપા થશે.આ રાશિઓની કિસ્મત ખુલી જશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિદેવની કૃપાથી આ 6 રાશિઓને લાભાલાભ થશે.\nઆ રાશિના જાતકોને શનિદેવની કૃપાથી નોકરી મળી શકશે. જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા હાંસીલ કરી આગળ વધશે. આ રાશિના જાતકોને વેપાર-ધંધામાં પણ લાભ થઇ શકે છે. આ રાશિના જાતક��ના ઘર-પરિવારમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થવાનની સંભાવના નજરે આવી રહી છે. પરિવારમાં કોઈ નવા મહેમાનનું આગમન થઇ શકે છે. આ રાશિના જાતકોને માતા-પિતાનો સપોર્ટ સૌથી વધુ મળશે.\nવેપાર કરવા વાળા લોકોને વેપારમાં ધન લાભ થવાની શક્યતા છે. જેના લગ્ન નથી થઇ થયા તેના માટે કોઈ સારો સંબંધ આવી શકે છે. આ રાશિના જાતકો તેની વાણીથી બીજા લોકોને આકર્ષિત કરી શકે છે. આ રાશિના જાતકોને અચાનક જ વિદેશ યાત્રા કરવી પડશે.\nઆવનારો સમય આ રાશિના જાતકોને કમાવવાનું નવું સાધન મળી શકે છે. જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા હાંસીલ કરવા માટે તેજીથી આગળ વધશે. આ લોકોના રોકાયેલા કાર્ય પુરા થશે. જીવન સાથીના સંબંધોમાં મધુરતા આવશે. આ સાથે જ સામાજિન અને રાજનૈતિક ક્ષેત્રમન તેનું આકર્ષણ વધી શકે છે. આવનારો સમય આ રાશિના જાતકોને દરેક કાર્યમાં સફળતા મળશે. આ રાશિના જાતકોને આવનારા સમયમાં કોઈ મોટી સફળતા પ્રાપ્ત થશે.\nઆ રાશિના જાતકોને રોકાયેલા પૈસા પાછા મળવાની શક્યતા છે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. શનિદેવની કૃપાથી જીવનના દરેક પગલે સફળતા પ્રાપ્ત થશે. આ રાશિના જાતકોને તેના ખોવાયેલો પ્રેમ પાછો મળશે. આરસીના જાતકો પર કૃપા દ્રષ્ટિ અવિરત રહેશે.\nઆ ભાગ્યશાળી રાશિઓ છે ધન, મેષ, તુલા, કન્યા, કુંભ અને સિંહ\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nઆ 3 રાશિઓ પર પડી ચુક્યા છે મા લક્ષ્મીના કદમ, હવે નહી આવે પૈસાની તંગી…\nઆજે દરેક કોઈ વધુમાં વધુ પૈસા કમાવાની મોહ-માયા રાખે છે. જેને જુઓ દરેક કોઈ પૈસા કમાવાના રસ્તા પર એકબીજાથી આગળ નીકળવાની કોશિશ કરી રહ્યા છે. પણ કહેવાય છે ને કે યોગ્ય સમય આવતા પહેલા અને ભાગ્યમાં લખેલું હોય તેના કરતા વધારે કોઈને પણ મળતું નથી. તમે એકવાર અઢળક પૈસા તો ચોક્કસ બનાવી લો છો પણ Read More…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ- 4 સપ્ટેમ્બર 2020\n1. મેષ – અ, લ ,ઈ (Aries): આજના દિવસે આ રાશિના જાતકો ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાનો પ્રયત્ન કરો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ઉતાવળમાં કોઈ ખોટું પગલું ભરશો નહીં. કામકાજને લઈને દિવસ સારો રહેશે.સખ્ત મહેનતમાં વિશ્વાસ ર��ખવો. ઘરમાં શાંતિ રહેશે. સંબંધોને સંભાળવાની કોશિશ કરો. 2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આજના દિવસે આ રાશિના જાતકો કામ Read More…\n2 સપ્ટેમ્બર ગણેશ ચતુર્થીએ આ 4 રાશિનો બની રહ્યો છે રાજયોગ; જીવનના બધા જ દુઃખો દૂર થશે – તમારી રાશિ વિશે જાણો\nભગવાન ગણેશની અમુક લીલાઓ કૃષ્ણ ભગવાન સાથે મળતી આવે છે. જેનું ફળ ગણેશ પુરાણ શિવ પુરાણમાં જોવા મળે છે. ગણેશ ભગવાન સુખકારી અને મંગલકારી દેવતા છે. ભારતમાં દર વર્ષે ગણેશ ચતુર્થીનો પર્વ ધુમધામથી ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ભક્તો ગણપતિની સ્થાપના કરે છે. માન્યતા છે કે કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે ત્યારે ગણેશજીને Read More…\nગ્લેમરમાં જાહ્નવી-સારાને ટક્કર આપે છે અનુરાગ કશ્યપની દીકરી, તસ્વીરોમાં જુઓ બોલ્ડ અંદાજ\nબોલીવુડના આ વિલનની લાડલીને જોશો તો, બૉલીવુડની બધી હિરોઇનોને ભૂલીને જોતા જ રહી જશો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nસૈફ અલી ખાને ખોલ્યું બેડરૂમ સિક્રેટ, કરીના કપૂર શરમથી થઇ ગઈ લાલ\nજે એક્ટ્રેસને રાજકપૂરની ફિલ્મથી મળ્યો હતો બ્રેક, હવે તેનું જ થયું નિધન- વાંચો અહેવાલ\nરિયા ચક્રવર્તીએ કબૂલ કરી ડ્રગ્સ લેવાની વાત, કહ્યું કે- સુશાંત સિંહ રાજપૂતના દબાણમાં આવીને…જાણો વધુ\nફિલ્મો વગર પણ વર્ષના 100 કરોડની કમાણી કરી લે છે સુનિલ શેટ્ટી, જુઓ કેવી શાહી લાઈફ જીવે છે અન્ના\nજો તમે પણ પેટની ચરબીથી પરેશાન છો તો જાણો પેટની ચરબી ઘટાડવાના 10 ઘરગથ્થુ ઉપચાર…\nApril 30, 2019 Rachita Comments Off on જો તમે પણ પેટની ચરબીથી પરેશાન છો તો જાણો પેટની ચરબી ઘટાડવાના 10 ઘરગથ્થુ ઉપચાર…\nખુબ જ રોયલ જિંદગી જીવે છે અભિનેતા અક્ષય કુમાર, 260 કરોડના જેટ ઉપરાંત આ 5 મોંઘી વસ્તુઓને છે મલિક\nSeptember 9, 2020 Jayesh Comments Off on ખુબ જ રોયલ જિંદગી જીવે છે અભિનેતા અક્ષય કુમાર, 260 કરોડના જેટ ઉપરાંત આ 5 મોંઘી વસ્તુઓને છે મલિક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/television-celebs-are-celebrating-rakshabandhan-with-gujarati-midday-9838", "date_download": "2020-09-29T08:40:22Z", "digest": "sha1:YZFZDVLHAYFELJRBLRCZUBKZNZZECSGR", "length": 14738, "nlines": 83, "source_domain": "www.gujaratimidday.com", "title": "ટેલિવિઝિન સિતારાઓએ ભાઇ-બહેનની લાગણીઓને આ રીતે આપ્યો શબ્દદેહ, જુઓ તસવીરો - entertainment", "raw_content": "\nટેલિવિઝિન સિતારાઓએ ભાઇ-બહેનની લાગણીઓને આ રીતે આપ્યો શબ્દદેહ, જુઓ તસવીરો\nકુલદીપ ગોર બહેન અદિતિ ગોર અને મોનાલી ગોર ત્રિવેદી માટે કહે છે કે, \"ભલે ને આખું વિશ્વ હલબલી જાય પણ રક્ષાબંધનનો દિવસ એટલે અમે ત્રણેય સાથે જ હોઇએ. આખો પરિવાર એકસાથે હોય, પણ આ મહામારીને કારણે આ વખતે એ શક્ય નથી થયું તે વાતનો અણગમો છે, આજે હું જ્યાં સુધી પહોંચી શક્યો છું તેની પાછળ જો કોઇ મોટું કારણ અને સહયોગ હોય તો તે મારી બહેનો છે. બન્ને બહેનોએ મને નાનાભાઇ તરીકે ઓછો અને એક બાળકની જેમ વધારે સાચવ્યો છે. રક્ષાબંધનની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ...\"\nક્યારેક નાનો બાળક બની ખૂબ નખરા કરે, તો ક્યારેક મોટો ભાઈ બની મારી રક્ષા કરે, ખાટાં - મીઠાં ઝગડા કરે, ભાઈ શબ્દ ને જે સાચ્ચા અર્થમાં સાર્થક કરે , એવા ભાઈની બહેન હોવાનો મને ગર્વ છે, ભાગ્યશાળી બહેનને તારા જેવો ભાઈ મળે છે.-નાદિયા હિમાની\nહિતેશ દવે બહેનો વૃદ્ધિ લાલન અને ધ્રુતિ અગરવાલ માટે સંદેશ આપતાં લખે છે કે, \"ભાઈ બહેનનો સબંધ જ એક એવો સંબંધ છે જે વૃદ્ધ નથી થતો. આ સંબંધ દિવસે ને દિવસે તોફાની જ થતો જાય છે.\" આ વર્ષે લૉકડાઉન રક્ષાબંધનમાં પણ બન્ને બહેનો માટે એટલું જ કહેવું છે કે, \"ભાઈની બેની લાડકી...\"\nઝલક મોતીવાલા પોતાની બહેનો માટે આ ગીતની સાથે સાથે પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં કહે છે કે, \"હું લાગણીઓ વ્યક્ત કરવામાં એટલો સારો નથી તેમ છતાં મારે તમને એટલું જ કહેવું છે કે જીવનનાં દરેક સારા-નરસાં પાસાંમાં મને તમારી પડખે ઊભેલો જોઇ શકશો...\" ઝલક પોતાની બહેનો માટે જે ગીત રજૂ કરે છે તે..\"ફુલો કા તારો કા સબ કા કહેના હૈ, એક હઝારો મેં મેરી બહેના હૈ\"\nધ્યેય મેહતા બહેન શ્રીના પંડ્યા સાથે.\nધ્રુવ બારોટ બહેન દિવ્યા, ઇશા અને નિષ્ઠા સાથેની તસવીર શૅર કરતાં લખે છે કે, \"તમે ત્રણેય મારી માટે ખૂબ જ ખાસ છો I Love you so much\"\nકેતન રાઠોડ બહેન ફેમિના ટાંક માટે સંદેશ આપતાં લખે છે કે \"તારા લગ્નને 15 વર્ષ થયા, અને દરવર્ષે તું આ ઇલેક્ટ્રોનિક જગતમાં પણ મારી માટે રાખડીની સાથે તારા હાથે લખેલો પત્ર મોકલતી હોય છે, કોઇપણ વખતે તું રાખડી અને તેની સાથેનો તારો પત્ર મોકલવાનું ચૂકી નથી પણ આ વર્ષે આ મહામારી અને લૉકડાઉનને કારણે મને તારો એ પત્ર અને રાખડી નહીં મળે, હું ખૂબ જ મિસ કરું છું એ બધું જ...\"\nમહેક ભટ્ટ પોતાના રાખડીનાં તાંતણે બંધાયેલા સંબંધો માટે એક સુંદર મેસેજ આપતાં લખે છે કે, \"મારા બધાં ભાઇ કાયમ ખુશ રહે અને તેઓ સફળતાના શિખર ચૂમે. મારી રક્ષા કરતાં ચૂકી જશે તો ચાલશે પણ મારે કાયમ તેમની માટે ખડેપગે હાજર રહેવું છે. કારણકે ભાઇ છે તો બધું જ છે અને બધું બરાબર થઈ જ જશે.\"\nદ્રષ્ટિ પરિવાર સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવે છે અને તે તેમને આ લૉકડાઉનના સમયમાં ખૂ�� જ મિસ કરી રહી છે. તસવીરમાં દ્રષ્ટિ તેના નાનાશ્રી, પ્રકાશ મામા, વિજય મામા, કામાક્ષી, નિધિ, કપિલ, માનસી ભાભી, કશ્યપ, યેશા, કલા, મહિમ્ના સાથે.\nભાખરવાડી ફેમ ચાઇલ્ડ આર્ટિસ્ટ હિયા ભટ્ટ પોતાના ભાઇને રાખડી બાંધતી વખતે, \"ભાઇ હું તને રાખડી બાંધી આપું તો તું મને શું આપીશ\nદ્રષ્ટિ ભાઇને કહે છે કે, \"તું તારી બહેનને હેરાન કરવા માટે દરેક ક્ષણે તત્પર જ હોય, ક્ષણે ક્ષણની રાહ જુએ તે ભાઇ, પણ બહેન માટે આખા વિશ્વ સાથે લડી તે પણ તું જ છે ભાઈ\" હેપી રક્ષાબંધન ભાઇલા\nહિયાન નાગડા બહેન ફિયોના નાગડા સાથે\nનૈતિક નાગડા બહેન જીલ નાગડા માટે લખે છે કે, \"લડતી રહેતી એ હંમેશાં એના ભાઈ સાથે... અને એ જ ભાઈ માટે આખી દુનિયા સાથે પણ લડી જાય... અને એ જ ભાઈ માટે આખી દુનિયા સાથે પણ લડી જાય... એને જ બહેન કહેવાય...\"\nઅંબર દેસાઈ બહેનો કાદંબરી વિશ્વા અને મુસ્કાન વિશ્વા માટે મેસેજ આપે છે કે, \"Sisters are angels who lifts us up when our wings forget how to fly....\"\nભક્તિ ગણાત્રા ભાઇ મુકુંદ ગણાત્રા, હર્ષદ પટેલ અને દીપક પોપટ માટે સંદેશો મોકલે છે કે, \"રક્ષાબંધનમાં બહેન ભાઈને રાખડી ભાઈની રક્ષા માટે બાંધતી હોય છે.... પણ મારી માટે આ થોડું ક જુદું છે.. હું મારા ભાઈને રાખડી બાંધતી વખતે કહેતી હોઉં છું કે તમારે જ મારી રક્ષા કરવાની છે. અને ખરેખર મારા આ ત્રણેય ભાઇઓએ હંમેશાં મારું ધ્યાન રાખ્યું છે, મારી માટે હંમેશાં મારી સાથે ઊભા રહ્યા છે અને મારા ખરા માર્ગદર્શક તરીકે મારી રક્ષા પણ કરતાં હોય છે. તમને સૌને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...\"\nનીરવ બારોટ હાલ રાજકોટમાં છે અને લૉકડાઉનને કારણે પોતે રક્ષાબંધનના દિવસે બહેનો મુંબઇ હોવાથી રાખડી બંધાવી શક્યા નથી, ત્યારે તેમની માતા પાસેથી રાખડી બંધાવતાં કહે છે કે, \"એક સમયે માતા કુંતા અભિમન્યુને અમર રાખડી બાંધતાં આજે મારી માતા મને રાખડી બાંધે છે ત્યારે મારી માતા માટે એટલું જ કહીશ કે જગત જનની જનતા આગળ બધાં નમી જ જતાં હોય છે ત્યારે મારા પર આવતાં દુઃખો અને તકલીફોથી મારી માતા રક્ષા કરતાં હોય ત્યારે રક્ષાની રાખડી તેમના હાથે બંધાવતાં આનંદ અનુભવું છું પણ હા બહેનો તમારી યાદ તો આવે છે.\"\nપૂજા જોષી ભાઈ માટે સંદેશ આપતાં લખે છે કે, \"આ રક્ષાબંધનના પાવન પ્રસંગે ભાઇ મારે માત્ર તારો આભાર માનવો છે કે તું મારા જીવનમાં આવ્યો અને મારું જીવન સુંદર બનાવ્યું. મારી ઇશ્વરને પ્રાર્થના કે તારા જીવનમાં સતત ખુશીએ, સફળતા અને શાંતિ રહે. આપણો આ નાતો દિવસે ને દ��વસે વધારે મજબૂત થતો જાય. ઘણો બધો પ્રેમ\"\nશીતલ ગોરી ભાઈ જિતેશ માટે સંદેશો લખતાં કહે છે કે આ રક્ષાબંધનના ઉત્સવે હું એટલું જ કહીશ કે મારો ભાઈ મારા માટે ફક્ત ભાઈ જ નથી પણ તે મારો સારો મિત્ર પણ છે અને ખૂબ જ લકી છું કે મને તેના જેવો ભાઈ મળ્યો.\nસોહાન માસ્ટર બહેન નીકેશા માસ્ટર માટે સંદેશ આપતાં લખે છે કે, \"ઘણો બધો પ્રેમ, ઝગડા અને સુરક્ષા એટલે બહેન... જો કે આપણે તેના કરતાં કંઇક જુદું જ પસંદ કર્યું અને તે છે ખૂબ જ પ્રેમાળ સંબંધો...\"\nએકબીજાની ચિંતા અને તેમના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે જ્યારે શબ્દો ઓછા પડે ત્યારે આ રક્ષાબંધનનો પર્વ લાગણીઓને વ્યક્ત કરવાનું એક માધ્યમ બનીને આવે છે.. તો જુઓ તમારા પ્રિય કલાકારોના જીવનમાં આ રક્ષાબંધનનો તહેવાર કેવી ધમાલ મસ્તી અને લાગણીઓના તંતુઓને વિકસાવે છે...\nRanbir Kapoor: ડેશિંગ, ચાર્મિંગ, હાર્ટથ્રોબ રૉકસ્ટાર રણબીરની આંખોમાં કિલિંગ પૅશન\nMouni Roy: આ એક્ટ્રેસની હૉટ અને સેક્સી તસવીરો ફૅન્સને કરે છે ઘાયલ, જુઓ\nLata Mangeshkar Ji : યાદ કરીએ લતાજીના કંઠે ગવાયેલા ગુજરાતી ગીતોને...\nમલ્હાર ઠાકરઃ સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો\nમહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી\nભૂમિ ત્રિવેદી જણાવે છે જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.kutchgurjari.org/articles/swachchata-abhiyan-ma-maru-yogdan-harsha-zaveri/", "date_download": "2020-09-29T07:08:34Z", "digest": "sha1:LWNW24LCNZ6IID3J2DKOUQG4MPYRV5XK", "length": 13876, "nlines": 248, "source_domain": "www.kutchgurjari.org", "title": "સ્વચ્છતા અભિયાનમાં મારું યોગદાન | Kutch Gurjari", "raw_content": "\nસ્વચ્છતા અભિયાનમાં મારું યોગદાન\nસ્વચ્છતા અભિયાનમાં મારું યોગદાન - શ્રીમતી હર્ષા વિપુલ ઝવેરી, ભુજ\nઆપણા જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્ત્વ છે. જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા, જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી આ બધા સૂત્રો આપણા જીવનમાં વણી લેવા જોઈએ.\nજ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુતા હોય, લક્ષ્મીજીનો વાસ હોય. સ્વચ્છતા અભિયાનમાં મારું પૂરેપૂરું યોગદાન આપીશ અને બીજા લોકોને પ્રેરણા આપીશ.\nઆપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીજીના ૧૪૫વાં જન્મદિવસે ૨ ઑક્ટોબર ૨૦૧૪માં શરૂઆત કરી હતી. રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીએ એક સ્વચ્છ ભારત બનાવવા માટે એક સ્વપ્ન જોયું હતું અને તેને સાકાર કરવા ઘણા કઠિન પ્ર���ાસો કર્યા હતા. રાષ્ટ્રપિતાના આ સપનાને સાકાર કરવા માટે ભારત સરકારેે સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યો. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથે ઉત્તરપ્રદેશની સરકારના કાર્યાલયોમાં સફાઈ સુનિશ્ચિત કરવા માટે પાન ગુટખા અન્ય તમાકું ઉત્પાદન પર પ્રતિબંધ લગાવ્યો હતો.\nજાહેર આરોગ્ય માટે ઘર અને મહોલ્લાની નિયમિત રીતે સફાઈ થવી જરૂરી છે. ઘરના આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ રાખવા જરૂરી છે તે માટે હું એક સ્વચ્છતા કેળવણી માટે બહેનોનું મંડળ બનાવીશ અને હું તથા દરેક બહેનો સાથે મળીને સફાઈ કરાવીશું. નગરપાલિકાની ગાડી બોલાવી કચરો ભેગો કરાવી અને તેમાં નખાવી દવા છંટાવશું જેથી વરસાદ આવે તો રોગચારો ફાટે નહીં, મચ્છર ન થાય, જીવજંતુઓનો ઉપદ્રવ ન થાય અને એપાર્ટમેન્ટમાં ઉપરથી નીચે બહેનોએ ઝભલામાં એકવાર કચરો ભરી ફેંકવો નહીં જે ફેંકશે તેના માટે દંડ રાખીશું.\nદરેક ગલી ગલીમાં પણ જઈને પ્રચાર કરીશું કે કચરોને એંઠવાડ જ્યાં ત્યાં ફેંકશો નહીં. શ્રમશિબિરો અને સામુહિક સફાઈ એ આપણી આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો મહાન યજ્ઞ છે એ યજ્ઞ કાર્યમાં સહુ જોડાય એ મહત્ત્વનું છે. સફાઈ પ્રવૃત્તિમાં લોકોનો સાથ-સહકાર પણ એટલો જ જરૂરી છે. લોકોને જાગૃત કરીશ તો સ્વચ્છતા જાળવી શકાશે.\nહું ટી.વી., રેડીયો અને વર્તમાનપત્રો જેવા પ્રસાર માધ્યમો દ્વારા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા માટે ઘણા પ્રયત્નો કરીશ. દરેક મંડળોમાં, સંસ્થાઓમાં જઈ જઈને સ્વચ્છતા જાળવવા અંગેના નિયમો બનાવીને અમલ કરાવીશ. સફાઈ ઝુંબેશ દ્વારા પણ લોકજાગૃતિ લાવીશ. ઠેર ઠેર સ્વચ્છતા વિશે સુંદર સૂત્રો લખાવીને પણ લોકજાગૃતિનું કામ કરીશ.\n‘સ્વચ્છ ભારત સુંદર ભારત’ ‘સ્વચ્છતા લાવો રોગ ભગાવો.’\nદરેક સંસ્થાઓ અને મંડળની બહેનોને એકસૂત્ર આપ્યું છે આપ પણ ત્રણ જણને આ સ્વચ્છતા અભિમાન માટે શેયર કરો. આમ કરવાથી આપણું ગામ સ્વચ્છ બની જશે. પેટ ગરબડ હોય તો બીમારી થાય, દેશ ગંદો હોય તો રાષ્ટ્રનો વિકાસ ન થાય તો ચાલો આપણે સહુ સાથે મળીને ગંદકીને ભૂતકાળ માની અને સ્વચ્છતાને વર્તમાન મનાવીએ ત્યારે કહી શકશું કે મેરા દેશ મહાન.\nરસ્તે ચાલતાં કચરો ફેંકવો, ગાર્ડનમાં જઈ ખાઈ-પીને જ્યાં ત્યાં કાગળીયા, ખાવાનું ફેંકવું, પાણીની બોટલો ઠંડા પીણાની બોટલો ફેંકવી તે રોકશું અને જગ્યા જગ્યાએ ડસ્ટબીન રાખશું જેથી નગરપાલિકાના કર્મચારી તે લઈ જઈ શકે. સ્કૂલોમાં, કૉલેજોમાં જઈ જઈને સ્વચ્છતા માટે પ્રયાસ કરીશ અને સ્વચ્છતા અભિયાન માટે હું મારું પૂરું યોગદાન આપીશ.\nગાર્ડનમાં, થિયેટરોમાં, સ્કૂલો, કૉલેજોમાં તથા દરેક જગ્યામાં જઈને ડસ્ટબીન રખાવીશ, સ્વચ્છતા અભિયાન વિશે સૂત્રો લખાવીશ અને સ્કૂલમાં સ્વચ્છતા અભિયાન વિશે નિબંધ સ્પર્ધાનું આયોજન કરી સ્વચ્છતા વિશે જાગૃતિ લાવીશ.\n* ‘ઐસા દીપ જલાઓ કિ કભી બુઝે હી નહીં,\nઐસા ફૂલ ખીલાઓ કિ કભી મુરઝે હી નહીં,\nસુલઝાકર અપની હર ચેતના કા તાર,\nસ્વચ્છતા મિલકર ઐસી લાઓ કી કભી ગંદકી હો હી નહીં.’\n* ‘સુનો ક્યા કહતી હૈ આત્મા, કુડે કચરે કા કરો ખાત્મા.’\n* હમ સબકા એક હી નારા સાફ-સુથરા હો દેશ હમારા.\n* સ્વચ્છતામેં ઈશ્વર રહતા હૈ, મેરા શહર સાફ હો,\nઈસમેં હમ સબકા હાથ હો, સ્વચ્છતા કા દીપ-\nજલાએંગે ચારો ઓર ઉજિયાલા ફેલાયેંગે.\n(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮; પ્રથમ વિજેતા)\n(કચ્છ ગુર્જરી ડિસેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)\nરૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક અર્પણ 01 September 2020 11\nકેન્સરના ગરીબ દર્દીઓ માટે દાન 01 September 2020 13\nલીલાચારાનું નિરણ 27 July 2020 8\nદાતાશ્રીઓની ખૂબ ખૂબ અનુમોદના 01 September 2020 10\nપર્યુષણ દરમિયાન તપશ્ચર્યા 15 August 2020 11\nઓનલાઈન એક્ટીવીટીઝથી સાવચેત 10\nપોસ્ટકાર્ડથી વોટ્‌સેપ સુધી 10\nઅંતર વ્યથા એક ગૃહિણીની\nતહેવાર જીવન જીવવાની જડીબુટ્ટી\nલોકડાઉન પરિસ્થિતિઓ સામેના ઉપાયો\nઆ સમય પણ વીતી જશે\nમાં બાપને ભૂલશો નહિ\nનવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર\nપર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી\nમેન્ડોલીન વાદક નિર્મલ સંઘવીનું નિધન\nપર્યુષણ મહાપર્વ ભક્તિભાવ પૂર્વક ઉજવાયું\nદાતાશ્રીઓની ખૂબ ખૂબ અનુમોદના\nકેન્સરના ગરીબ દર્દીઓ માટે દાન\nરૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક અર્પણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/full-24-am-p37106238", "date_download": "2020-09-29T09:05:39Z", "digest": "sha1:2IELVHWC7YDFBFATIKCRAVJVFHLSPAIJ", "length": 19203, "nlines": 303, "source_domain": "www.myupchar.com", "title": "Full 24 Am in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Full 24 Am naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nપ્રિસ્ક્રિપ્શન અપલોડ કરો અને ઓર્ડર આપો માન્ય પ્રિસ્ક્રિપ્શન કયું છે તમારા અપલોડ કરેલા પ્રિસ્ક્રિપ્શન\nFull 24 Am ની જાણકારી\nFull 24 Am નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Full 24 Am નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Full 24 Am નો ઉપયોગ સુરક્ષિત છે\nગર્ભાવસ્થા દરમિયાન Full 24 Am સામાન્ય આડઅસરો પેદા કરી શકે છે. જો તમને તેની હાનિકારક અસરો લાગે, તો તરત જ આ દવા લેવાનું બંધ કરો, અને તમારા ડૉક્ટરની સલાહ વગર ફરીથી Full 24 Am ન લો.\nશું સ્તનપાન દરમ્યાન Full 24 Am નો ઉપયોગ સુરક્ષિત છે\nજો તમે સ્તનપાન કરાવતા હોવ, તો તમે Full 24 Am ની કેટલાક નુકસાનકારક અસરો અનુભવી શકો છો. જો તમે આમાંના કોઈપણનો અનુભવ કરો છો, તો તમારા ડૉક્ટર સાથે સંપર્ક ન કરવામાં આવે ત્યાં સુધી તેનો ઉપયોગ બંધ ન કરો. તમારા ડૉક્ટર સૂચવે તેમ કરો.\nકિડનીઓ પર Full 24 Am ની અસર શું છે\nકિડની ના નુકસાનના કોઈપણ ભય વગર તમે Full 24 Am લઈ શકો છો.\nયકૃત પર Full 24 Am ની અસર શું છે\nયકૃત માટે Full 24 Am ની કોઈ પણ આડઅસરો નથી.\nહ્રદય પર Full 24 Am ની અસર શું છે\nહૃદય માટે Full 24 Am ની કોઈ પણ આડઅસરો નથી.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Full 24 Am ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Full 24 Am લેવી ન જોઇએ -\nશું Full 24 Am આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nના, Full 24 Am લેવાથી વ્યસન થતું નથી.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nFull 24 Am લીધા પછી તમે ઘેન અનુભવી શકો છો. તેથી આ પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે તે સલામત નથી.\nશું તે સુરક્ષિત છે\nહા, પરંતુ તબીબી સલાહ મુજબ જ Full 24 Am લો.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nહા, આ Full 24 Am માનસિક બિમારીઓમાં કામ કરે છે.\nખોરાક અને Full 24 Am વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nખોરાક સાથે Full 24 Am લેવી સલામત છે.\nઆલ્કોહોલ અને Full 24 Am વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nFull 24 Am અને આલ્કોહોલની ક્રિયાપ્રતિક્રિયા અંગેની માહિતી ઉપલબ્ધ નથી કારણ કે આ વિષય પર હજુ સુધી સંશોધન કરવામાં આવ્યું નથી.\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Full 24 Am લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Full 24 Am નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Full 24 Am નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ Full 24 Am નું સેવન કરો છો\nતમે કયા સમયે Full 24 Am નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/hoax-regarding-anil-milk/", "date_download": "2020-09-29T08:14:14Z", "digest": "sha1:CYGXNLWQG7S4ZMKEHLOROCWCNLFINXFD", "length": 12553, "nlines": 107, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર અમુલની પ્રોડક્ટમાં માસ નાખવામાં આવે છે....?જાણો શું છે સત્ય…. | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર અમુલની પ્રોડક્ટમાં માસ નાખવામાં આવે છે….જાણો શું છે સત્ય….\nJain Samachar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પ્રજાને માંસાહારી બનાવનાર ગુજરાતની “અમુલ” ડેરીનુ ષડ્યંત્ર” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 70 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 99 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, અમુલની પ્રોડક્ટમાં માસ નાખવામાં આવે છે.\nઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયોને શોધવા પ્રયત્ન કર્યો હતો. દરમિયાન અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.\nઉપરોક્ત પરિણામોમાં અમને વિડિયો અંગેની કોઈ ખાસ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે ગૂગલ પર ‘Pig fat in amul icecream’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.\nઉપરોક્ત પરિણામ પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયો 2018માં વાયરલ થયો હતો અને જે-તે સમયે અમુલ દ્વારા આ અંગે ખૂલાસો પણ આપવામાં આવ્યો હતો કે, આ વિડિયો ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યો છે. અમુલના ઓફિશિયલ ટ્વીટર અકાઉન્ટ પર તેની માહિતી આપવામાં આવી હતી. તેમજ અન્ય મિડિયા હાઉસ દ્વારા તે સમાચારને પ્રસારિત પણ કરવામાં આવ્યા હતા.\nઆમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની હક્કીત અસત્ય સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો હાલનો નહીં પરંતુ વર્ષ 2018નો છે. તેમજ આ વિડિયો અંગે અમુલ દ્વાર��� માહિતી આપવામાં આવી હતી કે, આ વિડિયો લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે શેર કરવામાં આવી રહ્યો છે. અમુલની તમામ પ્રોડક્ટ વેજીટેરિયન હોવાનું ખૂદ અમુલના ચેરમેન એમ.એસ.સોઢી દ્વારા જણાવવામાં આવ્યુ હતું.\nઆમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો હાલનો નહીં પરંતુ વર્ષ 2018નો છે. તેમજ આ વિડિયો અંગે અમુલ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, આ વિડિયો લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે શેર કરવામાં આવી રહ્યો છે. અમુલની તમામ પ્રોડક્ટ વેજીટેરિયન હોવાનું ખૂદ અમુલના ચેરમેન એમ.એસ.સોઢી દ્વારા જણાવવામાં આવ્યુ હતું.\nTitle:શું ખરેખર અમુલની પ્રોડક્ટમાં માસ નાખવામાં આવે છે….જાણો શું છે સત્ય….\nશું ખરેખર પતંજલિના બાલકૃષ્ણને હાર્ટ એટેક આવતાં એઈમ્સમાં દાખલ કરાયા… જાણો શું છે સત્ય….\nશું ખરેખર યુવાનની આત્મહત્યાનો આવ વિડિયો ગોંડલ ચોકડીનો છે….. જાણો શું છે સત્ય…..\nશું ખરેખર પાકિસ્તાની વડપ્રધાન ઈમરાન ખાનના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો… જાણો શું છે સત્ય…\nશું ખરેખર આ વીડિયો શિવસેનાની ગઠબંધનવાળી સરકાર બન્યા બાદના તેમના પ્રથમ કાર્યનો છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ફોટોમાં દેખાતા બાલવીર સિરિયલના બાળ કલાકારનું માર્ગ અકસ્માતમાં થયું મોત…\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સુરેશ રૈનાએ ટિવટર પર ચેન્નાઈ સુપરકિંગ્સને અનફોલો કર્યું… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક��સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/tag/harischandra/", "date_download": "2020-09-29T07:00:12Z", "digest": "sha1:S5M7GHKHJDCOML4E65BWPW5KHWZWQPL3", "length": 17826, "nlines": 110, "source_domain": "www.aksharnaad.com", "title": "હરિશ્ચંદ્ર – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nસાહિત્યકાર મુજબ સંગ્રહ... : હરિશ્ચંદ્ર\nApril 25, 2017 in ટૂંકી વાર્તાઓ tagged હરિશ્ચંદ્ર\nમધરાતે એકદમ રાજુભાઈ જાગ્યા. ઘડિયાળમાં ટકોરા પડ્યા… એક…બે… પથારીમાં બાજુમાં હાથ ફેરવ્યો. કાંઈક સ્પર્શનો ભાસ થયો. પણ તે આભાસ માત્ર. ત્યાં કોઈ નહોતું. ક્યાંથી હોય એ તો હોસ્પિટલમાં છે. એમનું મન ખિન્ન થઈ ગયું. પત્નીની યાદ સતાવતી રહી. ક્યાંય સુધી એમણે પથારીમાં પાસાં ફેરવ્યે રાખ્યાં. એમ કરતાં કરતાં ફરી ઘડિયાળમાં ટકોરા પડ્યા. એક…બે…ત્રણ. કાંઈ ચેન પડતું નહોતું. રાજુભાઈ ઊઠ્યા, બત્તી કરી. હવે ફરી ઊંઘ આવે એમ લાગતું નહોતું. બાથરૂમમાં ગયા, ઠંડા પાણીએ છાલક મારીને મોઢું ધોયું, પછી રસોડામાં ગયા. ફ્રીજમાંથી દૂધ કાઢ્યું. ગેસ પેટાવ્યો, તપેલીમાં પાણી મૂક્યું, કૉફી બનાવી. કપમાં કૉફી પીતાં પીતાં બારી આગળ આવ્યા. બહાર ઘોર અંધારું હતું. આકાશમાંથી ક્ષીણ થયેલો ચંદ્ર દેખાતો હતો, કોઈક ક્ષયગ્રસ્ત માણસ જેવો… કોઈક કેન્સર થયેલા રોગી જેવો. રાજુભાઈને ધક્કો લાગ્યો. રસ્તા પર કૂતરાં રડતાં હતાં.\nJanuary 29, 2010 in ટૂંકી વાર્તાઓ tagged હરિશ્ચંદ્ર\nપ્રસ્તુત વાર્તામાં એક નાનકડા ગામડાંના તદન ભોળા અને માસૂમ લોકોની વચ્ચે જીવતા સેનાના એક ડોક્ટરની અનુભવવાણી અને ગ્રામ્યજનોની લાગણીની અનુભૂતીની વાત સાહજીક રીતે કહેવાઈ છે. પરસ્પર મદદ કરવાની અને માનવીય સંબંધોની સાચી કદર કરવાની ભાવના અહીં ખૂબજ સુંદર રીતે વર્ણવાઈ છે.\nભૂમિપુત્રનું માત્ર એક જ પાનું, ૮૦ થી ૮૨ લીટી, સાતસો સાડા સાતસો શબ્દ, સચોટ મનોભાવ અને પ્રગટ સંવાદો દ્વારા એક સીધી સાદી વાત, ક્યાંય શીખવવાની, ઉપદેશની વાત નહીં, ક્યાંય એકેય શબ્દનો ખોટો ખર્ચ નહીં, ચુસ્ત માધ્યમ, નક્કર કદ રચનાને લીધે સચોટ વક્તવ્ય, ભૂમિપુત્ર માં હરિશ્ચંદ્ર બનેનોની આ વાર્તાઓ પ્રગટ થતી અને તેમને પુસ્તકાકારે વીણેલા ફૂલ તરીકે પ્રકાશિત કરવામાં આવી, જૂન ૧૯૭૨માં પ્રસિધ્ધ થયેલી પ્રથમ આવૃત્તિ. એક ભાગમાં ચાલીસ આવી વાર્તાઓ, અને આવા અનેકો ભાગ, ગુજરાતી સાહિત્યનું એક અણમોલ રત્ન એટલે ” વીણેલા ફૂલ “.\nકલ્ચર મોતી – હરિશ્ચંદ્ર 2\nMarch 18, 2009 in અનુદીત / ટૂંકી વાર્તાઓ tagged હરિશ્ચંદ્ર\n‘કેમ, બહેનને સ્ટેશન પર તેડવા ન ગયાં’ ‘ના પ્રેસ્ટિજ ને પોઝિશનનો તો ખ્યાલ કરવો પડે ને’ ‘ના પ્રેસ્ટિજ ને પોઝિશનનો તો ખ્યાલ કરવો પડે ને નોકર-ડ્રાઈવર સામે એને થર્ડ ક્લાસમાંથી ઊતરતી જોઉં…….મને તો બહુ ઑકવર્ડ લાગે.’ ‘તમારા પપ્પા તો માજી દિવાન હતા ને નોકર-ડ્રાઈવર સામે એને થર્ડ ક્લાસમાંથી ઊતરતી જોઉં…….મને તો બહુ ઑકવર્ડ લાગે.’ ‘તમારા પપ્પા તો માજી દિવાન હતા ને તમારી બહેનને સારું ઘર ન મળ્યું તમારી બહેનને સારું ઘર ન મળ્યું ’ ‘અરે, મોટાં મોટાં રજવાડાંમાંથી માગાં આવ્યાં હતાં. પણ બહેનબાએ પસંદ કર્યો પંતુજીને ’ ‘અરે, મોટાં મોટાં રજવાડાંમાંથી માગાં આવ્યાં હતાં. પણ બહેનબાએ પસંદ કર્યો પંતુજીને ૫૦૦ રૂપિયા તો પપ્પા પાસેથી હાથ ખરચીના લેતી. હવે એટલામાં આખો સંસાર ચલાવવાનો. તાંબાની તોલડી તેર વાના માંગે. કેમ ચલાવતી હશે બઘું ૫૦૦ રૂપિયા તો પપ્પા પાસેથી હાથ ખરચીના લેતી. હવે એટલામાં આખો સંસાર ચલાવવાનો. તાંબાની તોલડી તેર વાના માંગે. કેમ ચલાવતી હશે બઘું’ એટલામાં મોટર આવી અને ઇન્દુ દોડતી વસંતને વળગી પડતાં બોલી, ‘જીજાજી ક્યારે આવશે, દીદી’ એટલામાં મોટર આવી અને ઇન્દુ દોડતી વસંતને વળગી પડતાં બોલી, ‘જીજાજી ક્યારે આવશે, દીદી’ ‘એ તો ઘરમાં જ ક્યાં રહે છે’ ‘એ તો ઘરમાં જ ક્યાં રહે છે હમણાં એક નવી મિલ ખોલી છે તે મદ્રાસ ગયા છે. પણ હા, તારા માસ્તરજી શું કરે છે હમણાં એક નવી મિલ ખોલી છે તે મદ્રાસ ગયા છે. પણ હા, તારા માસ્તરજી શું કરે છે’ વસંતની પૂછવાની રીતભાત એવી હ્તી કે ઇન્દુ ખોટું લગાડી શકે. પણ એને જતું કર્યું. ‘સારા છે. પણ તું આવી ફિક્કી ને દુબળી કાં’ વસંતની પૂછવાની રીતભાત એવી હ્તી કે ઇન્દુ ખોટું લગાડી શકે. પણ એને જતું કર્યું. ‘સારા છે. પણ તું આવી ફિક્કી ને દુબળી કાં’ ‘દૂબળી ના રે ના. આખો દિ’ ફળોનો રસ પીઉં છું. ટૉનિક લઉં છું.’ વસંત બોલી. બહેનને ઓરડે ઓરડે ફેરવી હજારો રૂપિયાનું ફર્નિચર, કારપેટ્સ, પડદા વગેરે બતાવી રહી હતી. ‘તું તો મારે ત્યાં પહેલી જ વાર આવી, નહીં અને જો, ભોજનમાં તને જે પસંદ હોય તે કહી દે.’ ‘મને તો બઘું જ પસંદ છે.’ ઇન્દુની આ લાપરવાહી વસંતને સારી ન લાગી. ‘કેમ, હવે એ બઘાં નખરાં નથી રહ્યાં અને જો, ભોજનમાં તને જે પસંદ હોય તે કહી દે.’ ‘મને તો બઘું જ પસંદ છે.’ ઇન્દુની આ લાપરવાહી વસંતને સારી ન લાગી. ‘કેમ, હવે એ બઘાં નખરાં નથી રહ્યાં પહેલાં તો ખાસ્સો મિજાજ હતો ખાવાની બાબતમાં.’ ‘એ તો બચપણની વાતો. હવે શું પહેલાં તો ખાસ્સો મિજાજ હતો ખાવાની બાબતમાં.’ ‘એ તો બચપણની વાતો. હવે શું’ વસંત ના મોઢેથી સરી પડ્યું ; ‘હા નખરાં નિભાવવા સાઘન પણ જોઇએ ને’ વસંત ના મોઢેથી સરી પડ્યું ; ‘હા નખરાં નિભાવવા સાઘન પણ જોઇએ ને’ કોણ જાણે કેમ એના મનમાં થોડી કડવાશ આવી ગઈ. એ ઇચ્છતી હતી કે ઇન્દુ એનો બંગલો જુએ, બગીચો જુએ, […]\nબે નાદાન બાળકો – હરિશ્ચંદ્ર (વીણેલા ફૂલ – ભાગ ૨) 9\nFebruary 18, 2009 in ટૂંકી વાર્તાઓ tagged હરિશ્ચંદ્ર\nતું હજી જાગે છે કેમ રડે છે ‘ દસવર્ષની નીના ડૂસકાં ભરી રહેલ નાના ભાઈને પૂછે છે. ‘દીદી, પપ્પા ક્યારે આવશે એમની પાસે ચાલ ને એમની પાસે ચાલ ને’ ‘પપ્પા તો જેલમાં છે. એમની પાસે શી રીતે જવાય’ ‘પપ્પા તો જેલમાં છે. એમની પાસે શી રીતે જવાય’ ‘દીદી, આપણે અહીં નથી રહેવું. આજે ગ્લાસ પ્રદીપે ફોડ્યો ને માસાએ માર્યો મને.’ હજી કમલનાં ડૂસકાં ચાલુ જ હતાં. માસા માસી જાગી જશે એ બીકે એ ‘શિશુ-મા’ થાબડતી થાબડતી એની પાસે જ સૂઈ ગઈ. ‘દીદી, પપ્પાને જેલમાં કેમ પૂરી દીઘા છે’ ‘દીદી, આપણે અહીં નથી રહેવું. આજે ગ્લાસ પ્રદીપે ફોડ્યો ને માસાએ માર્યો મને.’ હજી કમલનાં ડૂસકાં ચાલુ જ હતાં. માસા માસી જાગી જશે એ બીકે એ ‘શિશુ-મા’ થાબડતી થાબડતી એની પાસે જ સૂઈ ગઈ. ‘દીદી, પપ્પાને જેલમાં કેમ પૂરી દીઘા છે પ્રદીપ કહેતો હતો કે તારા પપ્પા ચોર છે.’ ‘પ્રદીપ જુઠ્ઠો છે.’ પોતાની જાતને ઘોકો દઈ નીના એકદમ જોરથી બોલી તો ઊઠી, પછી થરથર થરથર ઘ્રૂજવા લાગી. ‘દીદી, કેમ ઘ્રૂજે છે પ્રદીપ કહેતો હતો કે તારા પપ્પા ચોર છે.’ ‘પ્રદીપ જુઠ્ઠો છે.’ પોતાની જાતને ઘોકો દઈ નીના એકદમ જોરથી બોલી તો ઊઠી, પછી થરથર થરથર ઘ્રૂજવા લાગી. ‘દીદી, કેમ ઘ્રૂજે છે તને શું થયું’ ‘ચૂપ રહે, માસી આવી રહી છે.’ ‘કેમ નીના,શં છે ઓહો ભાઈને કાંઈ બહુ લાડ કરાવે છે ને મારી શું વાતો કરતાં હતાં મારી શું વાતો કરતાં હતાં બોલ બળ્યું મારું નસીબ. બહેન પોતે તો સ્વર્ગમાં પહોંચી ગઈ, પણ મારે માથે આ વેંઢાર નાખતી ગઈ.’ માસીનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. ‘કેમ શું થયું માસા પણ આવી પહોંચ્યા. ‘મારું માથું માસા પણ આવી પહોંચ્યા. ‘મારું માથું ભાગવાની તૈયારી કરી રહ્યાં હતાં.’ ‘કાંઈ લીધું તો નથી ને ભાગવાની તૈયારી કરી રહ્યાં હતાં.’ ‘કાંઈ લીધું તો નથી ને પાંચસો રૂપિયા લાવીને મુક્યાં છે.’ માસાએ હાંફળા-હાંફળા રૂપિયા જોઈ લીધા. ‘એમનો બાપ તો આરામથી જેલમાં જઈને બઠો છે. વીસ રૂપિયાની લાંચ લેતાં પણ ન આવડી.’માસી હજી બળાપો કાઢ્યે રાખ્યાં હતાં. ‘એમાં હોશિયારી જોઈએ રાતે જ હું પાંચસો લઈ આવ્યો પણ કોઈ સાબિત તો કરી આપે પાંચસો રૂપિયા લાવીને મુક્યાં છે.’ માસાએ હાંફળા-હાંફળા રૂપિયા જોઈ લીધા. ‘એમનો બાપ તો આરામથી જેલમાં જઈને બઠો છે. વીસ રૂપિયાની લાંચ લેતાં પણ ન આવડી.’માસી હજી બળાપો કાઢ્યે રાખ્યાં હતાં. ‘એમાં હોશિયારી જોઈએ રાતે જ હું પાંચસો લઈ આવ્યો પણ કોઈ સાબિત તો કરી આપે’ એટલી બુઘ્ઘી હોત તો પછી પૂછવું જ શું’ એટલી બુઘ્ઘી હોત તો પછી પૂછવું જ શું’ ‘અને મજાતો એ કે મેં કહ્યું, ત્રણસો-ચારસોની વ્યવસ્થા કરી દે,તો તને છોડાવવાની જવાબદારી મારી. ત્યારે સતવાદી બોલ્યા, હું લાંચ આપીશ નહીં. આપવી ન્’તી તો લીધી […]\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/i-will-talk-to-the-women-sitting-in-the-shahin-bag-at-the-right-time-sri-sri-ravi-shankar/169425.html", "date_download": "2020-09-29T06:58:45Z", "digest": "sha1:BXYIWQA3AOBQC25GKWOBUHVXPBOOOQFI", "length": 5019, "nlines": 39, "source_domain": "www.navgujaratsamay.com", "title": "શાહીન બાગમાં બેઠેલી મહિલાઓ સાથે યોગ્ય સમયે જઈને વાત કરીશ: શ્રી શ્રી રવિશંકર | નવગુજરાત સમય", "raw_content": "\nશાહીન બાગમાં બેઠેલી મહિલાઓ સાથે યોગ્ય સમયે જઈને વાત કરીશ: શ્રી શ્રી રવિશંકર\nશાહીન બાગમાં બેઠેલી મહિલાઓ સાથે યોગ્ય સમયે જઈને વાત કરીશ: શ્રી શ્રી રવિશંકર\nઆધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે કહ્યું કે તેઓ નાગરિકતા સુધારણા કાયદાના વિરોધમાં દિલ્હીના શાહીન બાગમાં વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલાઓ સાથે યોગ્ય સમય આવશે ત્યારે વાત કરશે. શ્રી શ્રી રવિશંકરે આ પ્રકારનું નિવેદન એક કાર્યક્રમ દરમિયાન આપ્યું હતું. કાર્યક્રમમાં તેમને પૂછવામાં આ‌‌‌વ્યું હતું કે શું તેઓ શાહીન બાગમાં વિરોધ દર્શાવતી મહિલાઓ સાથે મુલાકાત કરશો\nજેના જવાબમાં તેમણે કહ્યું હતું કે હા, હું જરૂરથી તેમને મળવા જઈશ, પણ યોગ્ય સમય આવશે ત્યારે. શ્રી શ્રી રવિશંકરના આવા જવાબ પર કાર્યક્રમના હોસ્ટે તેમને પૂછ્યું કે પરંતુ તેનો યોગ્ય સમય ક્યારે આવશે તે પણ જણાવી દો જેના જવાબમાં રવિશંકરે કહ્યું કે તે પણ યોગ્ય સમય આવશે ત્યારે ખબર પડી જ જશે. આધ્યાત્મિક ગુરૂએ આ કાર્યક્રમમાં ઉપરાંત દેશના અન્ય ઘટનાક્રમો પર પણ પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું. આમ તેમણે શાહીન બાગમાં જઈને મહિલાઓને મળવાની વાત કહીને લોકોમાં ઉત્કંટા વધારી દીધી છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nટેરીના પૂર્વ પ્રમુખ અને પર્યાવરણવિદ આરકે ડો. આરકે પચૌરીનું 79 વર્ષે નિધન\nપ્રવાસી ભારતીય કેન્દ્ર હવે ‘સુષ્મા સ્વરાજ ભવન’ તરીકે ઓળખાશે,પૂર્વ વિદેશમંત્રીની જયંતિની પૂર્વ સંધ્યાએ કેન્દ્રની જાહેરાત\nપુલવામામાં CRPFના ૪૦ જવાનોની યાદમાં શુક્રવારે મેમોરિયલનું ઉદ્ઘાટન\nભારત કોરોના વાયરસ મુદ્દે ગંભીર, દરેક જગ્યાએ નજર રાખીને બેઠી છે સરકાર : હર્ષવર્ધન\nદિલ્હીમાં મળેલી ભાજપને મળેલી હાર બાદ હવે પશ્ચિમ બંગાળની તૈયારીઓમાં, ચૂંટણીની રણનીતિ મુદ્દે દ્વિધામાં\nદિલ્હી ચૂંટણીમાં \"0\"થી આગળ ન વધી કોંગ્રેસ, જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉઠાવ્યા સવાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/actresses-become-pregnant-befor-age/", "date_download": "2020-09-29T06:41:30Z", "digest": "sha1:VHE6LQBII2GUTOO334VTCMZPAFGVH2CW", "length": 15070, "nlines": 107, "source_domain": "gujjurocks.in", "title": "આ એક્ટ્રેસ સગીર વયમાં જ થઇ ગઈ હતી પ્રેગનેન્ટ, જાણો કોણ-કોણ છે શામેલ", "raw_content": "\nસારા અલી ખાને ખોલ્યું પિતા સૈફ અલી ખાનનું રહસ્ય, કહ્યું: ઝઘડો થવા ઉપર બોલતા હતા આ એક જ વાત\nOMG: ભૂટાનમાં શું કરી રહ્યા છે ભારતનું ફેવરિટ કપલ વિરાટ-અનુષ્કા 10 તસ્વીરો થઇ વાઇરલ\nકોરોનાના હાહાકાર વચ્ચે ફરી એક દિગ્ગજ હીરોનું મૃત્યુ થયું, વાંચો સમગ્ર અહેવાલ\nસારાએ તેની સાવકી મા કરીનાને લઈને કહ્યું કે, તે એક મારી સારી દોસ્ત કરતા પણ મારા અબ્બુની પત્ની છે અને…\nઆ એક્ટ્રેસ સગીર વયમાં જ થઇ ગઈ હતી પ્રેગનેન્ટ, જાણો કોણ-કોણ છે શામેલ\nઆ એક્ટ્રેસ સગીર વયમાં જ થઇ ગઈ હતી પ્રેગનેન્ટ, જાણો કોણ-કોણ છે શામેલ\nએક યુવતી માટે દુનિયાનું સૌથી મોટું સુખ માતા બનવાનું હોય છે. પરંતુ જો યુવતી સગીર વયની ઉંમરમાં અથવા લગ્ન પહેલા ગર્ભવતી થઇ જાય તો આ સુખ અભિશાપ થઇ જાય છે. સમાજના લોકો કહેતા હોય છે કે,\nલગ્ન પહેલા માતા બનવું એ ઘોર અપરાધ છે. આવું સામાન્ય જિંદગીમાં બહુ ઓછું જોવા મળે છે. આ પ્રથાને ઘણી બૉલીવુડ એક્ટ્રેસોએ તોડી છે. આજે અમે તમને એવી એક્ટ્રેસ વિષે જણાવીશું કે સગીર વયમાં મરજીથી માતા બનવાનો ફેંસલો કર્યો હતો.\nડિમ્પલ કાપડિયા તેના સમયની સૌથી હોટ એક્ટ્રેસ પૈકી એક હતી.ડિમ્પલ કાપડિયાને રાજ કપૂર દ્વારા 16 વર્ષની ઉંમરે ફિલ્મોમાં કામ અપાવી દીધું હતું. ડિમ્પલ કાપડિયાએ પહેલી ફિલ્મ બોબીમાં તેની એક્ટિંગથી બધાને દિવાના બનાવી દીધા હતા. ડિમ્પલ કાપડિયાને શૂટિંગ દરમિયાન એક્ટર રાજેશ ખન્ના સાથે પ્રેમ થઇ ગયો હતો.\nજે બાદ તેણે વર્ષ 1973માં રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. તે સમયે ડિમ્પલની ઉંમર ફક્ત 16 વર્ષની હતી. ડિમ્પલ કાપડિયા અને રાજેશ ખન્નાના લગ્ન માર્ચ 1973માં થયા હતા. ડિમ્પલ કાપડિયાએ 29 ડિસેમ્બર 1973માં પુત્રી ટ્વિંકલ ખન્નાને જન્મ આપ્યો હતો. જોકે, ડિમ્પલને રાજેશ ખન્ના સાથે મનમુટાવ થયા બાદ છૂટાછેડા થઇ ગયા હતા. જે બાદ ડિમ્પલે એકલા હાથે તેની બંને પુત્રીઓને ઉછેર કર્યો હતો.\nએક્ટ્રેસ ભાગ્યશ્રી 90ના દાયકાની બોલિવૂડની ખૂબ જ સુંદર એક્ટ્રેસ પૈકી એક હતી. ભાગ્યશ્રીએ ઘણા બોલિવૂડ સ્ટાર્સ સાથે કામ કર્યું છે. જેમાં સલમાન ખાન અને અક્ષય કુમાર જેવા કલાકારોનો સમાવ��શ થાય છે. જણાવી દઇએ કે ‘મૈંને પ્યાર કિયા’ ફિલ્મમાં પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીતનાર ભાગ્યશ્રી 17 વર્ષની વયે માતા બની હતી.\nવર્ષ 1990એ ભાગ્યશ્રીએ હિમાલય દાસાણી સાથે લગ્ન કર્યા હતા. 17 વર્ષની ઉંમરે તેના પહેલા બાળકને જન્મ આપ્યો. આજે ભાગ્યશ્રી 2 બાળકોની માતા છે. ભાગ્યશ્રીને 23 વર્ષનો પુત્ર અભિમન્યુ અને 21 વર્ષની પુત્રી અવંતિકા છે. એવું કહેવામાં આવે છે કે તે હિમાલયા દાસાણી સાથેના લગ્ન પૂર્વે જ ગર્ભવતી હતી.\nઉર્વશી ધોળકિયા નાનકડી પડદાની જાણીતી એક્ટ્રેસ પૈકી એક છે. ‘કસૌટી જિંદગી કી’માં કોમોલિકાના રોલને આજે પણ યાદ છે. તે બિગ બોસ 6ની વિજેતા રહી ચુકી છે. ઉર્વશી ધોળકિયાના લગ્ન 15 વર્ષની ઉંમરે થયા હતા.\n16 વર્ષની ઉંમરે તે જોડિયા સાગર અને ક્ષિતિજની માતા બની હતી. એવું કહેવામાં આવે છે કે લગ્નના દોઢ વર્ષ પછી તે તેના પતિથી અલગ થઈ ગઈ હતી. જે બાદ તેણે બંને બાળકોને સિંગલ મધર તરીકે ઉછેર્યા છે.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nમિથુનની વેવાણ છે મહાભારતની દેવકી, બે વર્ષ પહેલા ચક્રવર્તી પરિવારમાં કર્યા દીકરી મદાલસાના લગ્ન- જુઓ હાલની તસ્વીરો\n90ના દશકની મહાભારત હાલમાં ટીવી પર ફરીથી પ્રસારિત કરવામાં આવી રહી છે. એમાં જુદા-જુદા પાત્રો ભજવનાર કલાકારોની પણ ખૂબ જ ચર્ચાઓ થઇ રહી છે. તો આવું જ એક ચર્ચિત પાત્ર હતું મહાભારતમાં દેવકીનું, જેને અભિનેત્રી શીલા શર્માએ ભજવ્યું હતું, જે વાસ્તવિક જીવનમાં મિથુન ચક્રવર્તીની વેવાણ છે. બહુ ઓછા લોકો જાણે છે કે શીલા શર્માની પુત્રી Read More…\n શું મહેલ જેવું ઘર છે યાર…ઘર અને બેડરુમની જોઈને તો ચક્કર ખાઈ જશો\nબૉલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર આજકાલ દિલ્લીમાં સાસરામાં તેના પતિ સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી છે. સોનમ લોકડાઉન પહેલા જ લંડનથી દિલ્લી પરત ફરી હતી. સોનમ સાથે તેનો પતિ આનંદ આહુજા પણ હતા. બંને ઘણા વ્યસ્ત રહેતા હતા. લોકડાઉનમાં બંને એક સાથે સમય વિતાવી રહે છે. જેની ખુબસુરત તસ્વીર છવાઈ જાય છે. સોનમે તેના ઇન્સ્ટાગ્રામ Read More…\nમૌની રોયનો બેકલેસ લુક બાદ વાયરલ થયો બિકીની લુક, બ્રહ્માસ્ત્રમાં નિભાવે છે ખાસ રોલ – જુઓ10 Photos\nમૌની રોયની અદાના હર કોઈ દીવાના છે.’નાગિન’ શોથી મૌનીએ ફેન્સના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. મૌની રોય એક ફિટનેશ ફ્રીક છે. મૌની રોય આજકાલ લગાતાર ચર્ચામાં છે. હાલમાં મૌની કોઈ પ્રોજેક્ટને લઈને કામમાં છે. પરંતુ તે તેના રૂટિન માટે ટાઈમ ��ાઢી લે છે. મૌનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કરી છે. Read More…\nઆ છે બૉલીવુડની 6 હોટેસ્ટ એક્ટ્રેસેસ, જેને લગ્ન બાદ ફિલ્મોમાં કરી છે એન્ટ્રી\nએક એવો વ્યક્તિ જે એક સમયે ઘોડાગાડી ચલાવતો હતો, આજે 97 વર્ષની ઉંમરે છે 25 કરોડનો પગારદારી\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nપતિ માટે આ મુસ્લિમ અભિનેત્રીએ ત્યાગી દીધું કેરિયર, લગ્ન પછી મુસ્લિમ ધર્મ છોડી અપનાવ્યો હિન્દૂ ધર્મ- જુઓ 11 તસ્વીરો એક ક્લિકે\nતૈમુરથી લઈને જાહ્નવી કપૂર આટલા મોંઘા કપડાં પહેરે છે સ્ટારકિડ, એક જેકેટની કિંમતમાં તો બાઈક આવી જાય\nકૌશલ બારડ ફિલ્મી દુનિયા લેખકની કલમે\n‘રામાયણ’નું પ્રસારણ કરાવવા રામાનંદ સાગરને અધિકારીઓ સામે લોઢાના ચણા ચાવવા પડ્યા\nOMG: ‘કસૌટી…’ ના સેટ પર કરણ સિંહ ગ્રોવરની ફેરવેલ થઇ જાણો કેમ છોડ્યો શો\nપ્રાણ પ્રતિષ્ઠા…” – જરૂર છે ધર્મના સંકુચિત વાડા માંથી બહાર નીકળી કઈક અલગ અલગ રીતે વિચારવાની…\nNovember 28, 2018 Vini Comments Off on પ્રાણ પ્રતિષ્ઠા…” – જરૂર છે ધર્મના સંકુચિત વાડા માંથી બહાર નીકળી કઈક અલગ અલગ રીતે વિચારવાની…\nઘરેથી ભાગીને લગ્ન કરવા હોય તો આ બાબત જરૂર ધ્યાનમાં રાખો નહિ તો…નહિ તો પછતાશો\nFebruary 12, 2019 Rachita Comments Off on ઘરેથી ભાગીને લગ્ન કરવા હોય તો આ બાબત જરૂર ધ્યાનમાં રાખો નહિ તો…નહિ તો પછતાશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2008/07/", "date_download": "2020-09-29T06:35:47Z", "digest": "sha1:TDTUE3VIOBLUICHZWDWXH2NDYANPXKUX", "length": 82641, "nlines": 169, "source_domain": "www.aksharnaad.com", "title": "July 2008 – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nપતંગ નું કાવ્ય – બોટાદકર\nJuly 31, 2008 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય / દેશભક્તિ tagged બોટાદકર\nપતંગ નું કાવ્ય કંઈક કરતાં તૂટે તૂટો હવે દ્રઢ દોર આ હ્રદય સહસા છૂટે છૂટો કુસંગતિથી અહા હ્રદય સહસા છૂટે છૂટો કુસંગતિથી અહા પરશરણ આ છૂટ્યે છોને જગત સુખ ના મળે પરશરણ આ છૂટ્યે છોને જગત સુખ ના મળે તન ભટકતાં સિંધુ કેરા ભલે હ્રદયે ભળે તન ભટકતાં સિંધુ કેરા ભલે હ્રદયે ભળે ભડ ભડ થતાં અગ્નિ માંહે ભલે જઈ એ બળે, ગિરિકુહુરની ઉંડી ઉંડી શિલા પર છો પડે. મૃદુલ ઉરમાં ચીરા ઉંડા ભલે પળમાં પડે, જીવન સધળું ને એ રીતે સમાપ્ત ભલે બને, પણ અધમ આ વૃતિકેરો વિનાશ અહા ભડ ભડ થતાં અગ્નિ માંહે ભલે જઈ એ બળે, ગિરિકુહુરની ઉંડી ઉંડી શિલા પર છો પડે. મૃદુલ ઉરમાં ચીરા ઉંડા ભલે પળમાં પડે, જીવન સધળું ને એ રીતે સમાપ્ત ભલે બને, પણ અધમ આ ��ૃતિકેરો વિનાશ અહા થશે, પર કર વશી નાચી રે‘વું અવશ્ય મટી જશે; રુદન કરવું વ્યોમે પેસી નહીં પછીથી પડે, ભ્રમણ ભવના બંદી રૂપે નહીં કરવું રહે. – શ્રી બોટાદકર ( બુધ્ધિપ્રકાશ માસિક ૧૯૨૨ ) ( અરધી સદીની વાચનયાત્રા ૧ , સંપાદક મહેન્દ્ર મેઘાણી ) ગુજરાતી સાહિત્યમાં ખૂબ ઓછો જોવાયેલ આ પ્રયોગ મને ખૂબ ગમ્યો. આમ તો આ કાવ્ય પતંગને ઉદ્દેશીને લખાયું છે પરંતુ તે આઝાદી પહેલાના ભારત વિષેના એક દેશભક્તના વિચારો તદન સહજ રીતે રજુ કરે છે. કુસંગતિ એટલે ગુલામ મનોદશા, પરશરણ એટલે ગુલામી જેવા સમાનતા દર્શાવતા શબ્દો પતંગના – તે સમયની દેશભક્તિના પ્રદર્શક છે. હિંદ અંગ્રેજોની એડી નીચે ધીમે ધીમે મરે તેના કરતા સ્વતંત્ર થઈને તરત મરી જાય તે વધુ સારૂ તેવા ગાંધીજીના વચનનો અહીં પડઘો પડે છે….\nએકવાર ચોમાસુ બેઠુ ને – ધ્રુવ ભટ્ટ 5\nJuly 29, 2008 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged ધ્રુવ ભટ્ટ\nઆજે અહીં રાજુલા – પીપાવાવ – મહુવા પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખેતર ખેડી, વાવણી કરી અને ખૂબ જ આશાભરી નજરોથી આકાશની તરફ જોઈ રહેલા ખેડુત મિત્રો એ પ્રાર્થના પણ કરી રહ્યા છે કે હે પ્રભુ, મહેરબાની કરી પાણી ન વધારે આપ ન ઓછું … બસ જરૂર જેટલુ આપ…. ગ્રામ્ય વિસ્તારમાં રહેવાના લીધે મને ખેડુત મિત્રો અને તેમના વડીલો સાથે વાતચીત કરવાની ખૂબ તકો મળી છે. તેમની લાગણીઓ હજીય અસમંજસમાં છે … ક્યાંક વધારે વરસાદ પડ્યો તો ક્યાંક ઓછો પડ્યો તો ક્યાંક ઓછો પડ્યો તો આવી અનિશ્ચિતતાઓ વચ્ચે તેઓ જીવે છે. વરસાદને અનુલક્ષીને આજે પ્રસ્તુત છે કાવ્ય એકવાર ચોમાસુ બેઠું …. એકવાર ચોમાસુ બેઠું તે મોરલાએ ટહુકો દીધો ને અમે સાંભળ્યો ત્યાર પછી પૂર ક્યાંય ઉતર્યા નથી કે નથી ઉનાળો સપનામાં સાંભળ્યો તે દિ’થી વહેતા થ્યા પૂરમાં આ રોજરોજ ઘટનાઓ ઠેલાતી જાય છે વહેતાની વાતમાં શા વહેવારો હોય એવું વહેવારે કહેવાતુ જાય છે અક્ષર ને શબ્દો ને અર્થો પલળાઈ ગયા બોલો હું બોલ્યો કે ભાંભર્યો એકવાર ચોમાસુ બેઠુ તે મોરલાએ ટહુકો દીધો ને અમે સાંભળ્યો પડતો વરસાદ એમાં મરવાના કોલ અને ધસમસતી નદીઓનું ઘેલું ઝાઝા જુહાર કહી પડતુ મેલાય એમાં વાંચવા વિચારવાનું કેવું વાદળાંને કંકુને ચોખાનાં મૂરત શું વાદળાનાં મૂરત તો ગાભરો એકવાર ચોમાસુ બેઠું તે મોરલાએ ટહુકો દીધો ને અમે સાંભળ્યો\nઅદના આદમીનું ગીત – પ્રહલાદ પારેખ 5\nJuly 28, 2008 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged પ્રહલાદ પારેખ\nઅદના તે આદમી છઈએ હો ભાઈ અમે અદના તે આદમી છઈએ ઝાઝું તે મૂંગા રહીએ હો ભાઈ અમે અદના તે આદમી છઈએ વસ્તરના વણનારા, ખેતરના ખેડનારા ખાણના ખોદનારા છઈએ હોડીના હાંકનારા, મારગના બાંધનારા ગીતોના ગાનારા થઈએ, હે જી અમે રંગોની રચનાય દઈએ છઈએ રચનારા અમે છઈએ ઘડનારા તે સંહારની વાતું નહીં સહીએ છઈએ રચનારા અમે છઈએ ઘડનારા તે સંહારની વાતું નહીં સહીએ જીવતરનો સાથી છે સર્જન અમારો ; નહીં મોતના હાથા થઈએ, હે જી એની વાતું ને કાન નહીં દઈએ જીવતરનો સાથી છે સર્જન અમારો ; નહીં મોતના હાથા થઈએ, હે જી એની વાતું ને કાન નહીં દઈએ હો ભાઈ, અમે અદના તે આદમી છઈએ. – પ્રહલાદ પારેખ\nએલીયન્સનું અભિવાદન – ગુજરાતીમાં 5\nJuly 26, 2008 in અનુદીત tagged જીજ્ઞેશ અધ્યારૂ\nવોયેજર સ્પેશક્રાફ્ટ વોયેજર ૧ અને ૨ એવી જગ્યાઓએ આજે શોધખોળ કરી રહ્યા છે જ્યાં આજ સુધી પૃથ્વી થી કાંઈ પહોંચ્યુ નથી. ૧૯૭૭માં તેમના પ્રક્ષેપણ પછીથી આજ સુધી સતત તે માહિતિનો ભંડાર મોકલી રહ્યા છે. વોયેજર સ્પેશક્રાફ્ટનું મૂળભૂત મિશન હતું ગુરૂ અને શનિના ગ્રહો વિષે માહિતિ એકઠી કરવાનું. આ કાર્ય પૂરૂ કરીને તેઓ હજી પણ સતત આગળ વધી રહ્યા છે. હવે તેમનું મિશન પૃથ્વી અને સૂર્ય થી સૌથી વધુ દૂર આપણી આકાશગંગાના છેડે આવેલા યુરેનસ અને નેપ્ચ્યુન તરફ જઈ ત્યાં શોધખોળ કરવાનું છે. આપણા સૂર્યના રાજની બહારની તરફ શોધખોળ કરવી એ પણ તેના મિશનનો એક ભાગ છે. આ મિશન વિશે વધુ જાણવા નાસા જેટ પ્રપલ્શન લેબોરેટરીની આ સાઈટ પર જાઓ. અવકાશમાં તેમની યાત્રા દરમ્યાન જો કોઈ પણ જીવંન સાથે તેમનો સંપર્ક થાય તો તેમનું સ્વાગત અને અભિવાદન કરવા માટે આ વોયેજર મિશન સાથે ગોલ્ડન રેકોર્ડ મોકલાઈ. ૧૨ ઈંચની ગોલ્ડ પ્લેટેડ કોપર ડીસ્ક બનાવવામાં આવી જેની અંદર પૃથ્વીના જીવનની વિવિધતા અને સંસ્કૃતિ બતાવવા માટે કેટલાક અવાજો અને ચિત્રો પસંદ કરવામાં આવ્યા. નાસા દ્વારા પસંદગી પામેલ આ મીડીયામાં હતા ૧૧૫ ચિત્રો અને વિવિધ અવાજો, બાળકના હસવાનો, વરસાદ પડવાનો, પ્રાણીઓના અવાજો વગેરે … આ સાથે હતા વિશ્વની પંચાવન ભાષાઓમાં સ્વાગત સંદેશ. આમાં એક ભાષા હતી ગુજરાતી. આ ગુજરાતી માં રેકોર્ડ કરેલ સંદેશ અહીં સાંભળો. ફેબ્રુઆરી ૨૦૦૮ માં વોયેજર સૂર્ય થી ૧૦૫.૩ એસ્ટ્રોનોમીકલ યુનિટ દૂર હતુ. જ્યારે વોયેજર ૨ સૂર્ય થી ૮૫ એસ્ટ્રોનોમીકલ યુનિટ દૂર હતું. હજી પણ તેઓ આપણી સૂર્યમાળાને છોડીને જઈ રહ્યા છે. કહો કે ભાગી રહ્યા છે. આશા રાખીએ કે કોઈ બીજા ગ્રહનું જીવન ગુજરાતી ભાષા સમજે અને સામે પૂછે “કેમ છો મિત્ર\nમધર ટેરેસા – મિશનરીઝ ઓફ ચેરીટી 2\nJuly 25, 2008 in અનુદીત / વિચારોનું વન tagged જીજ્ઞેશ અધ્યારૂ\nગ્રીનવુડ બાયોગ્રાફીઝ …..એ હેઠળ પ્રસ્તુત થયેલી અનેક બાયોગ્રાફી પૈકી અચાનક નેટ પરથી મારા હાથમાં મધર ટેરેસાની બાયોગ્રાફી આવી. મેગ ગ્રીન દ્વારા લખાયેલી મધર ટેરેસા – અ બાયોગ્રાફી, ૨૬ ઓગસ્ટ ૧૯૧૦ ના રોજ જન્મેલ એન્ક્સેશ ગોન્ક્સા બોજાક્સીહુ (મધર નું બાળપણનું નામ)ની મધર ટેરેસા બનવાની યાત્રા બતાવી છે. વાંચવાની ખૂબ જ મજા પડી. તેના થોડાક અંશો અહીં ભાષાંતરીત કરી મૂકી રહ્યો છું. ——–> ઈ.સ. ૧૯૫૩ માં મધરહાઊસમાં સ્થાનાંતરીત થવાથી મિશનરીઝ ઓફ ચેરીટીને તેમના કાર્યો કરવા માટેની કાયમી જગ્યા મળી. નવા ઘરમાં ફક્ત નવા આવવા વાળા લોકો માટે વધારે જગ્યા જ ન હતી, તેમાં મોટો ભોજનકક્ષ પણ હતો. મધર ટેરેસા પાસે ઘણાનવા લોકો મિશનરીઝ ઓફ ચેરીટી માં જોડાવા માટે રોજ આવતા. તેમના નવા અને ખૂબ મોટી જગ્યા વાળા ઘર છતાં, મધર ટેરેસા એ વાતની ખાત્રી રાખતા કે તેમની પોતાની સગવડો વધી ન જાય અને તેમના જીવનનો આકાર અને પ્રભાવ અત્યંત ગરીબી થી ઘેરાયેલ રહે. તેઓ ઘણી વાર ખૂબ જ નમ્રતા પૂર્વક પરંતુ ખૂબજ મક્કમતાથી કોઈ પણ એવા સામાન કે વસ્તુઓ લેવાની ના પાડી દેતા, જે તેમને વધારે પડતા આરામદાયક કે બીનજરૂરી લાગતા. તેમણે એક વખત કહ્યું હતું ‘આપણી અત્યંત ગરીબી એ જ આપણા માટે બચાવનું હથીયાર છે.” તેમણે પછી સમજાવ્યુ હતું કે મિશનરીઝ ઓફ ચેરીટી ને તેઓ બીજા ધાર્મિક સંસ્થાનો ની જેમ અને તેમણે ભૂતકાળમાં જેવા કાર્યો કર્યા તેવા કામ કરવા માટે બનાવવા ન માંગતા હતા, એવા સંસ્થાનો જે બનાવવામાં આવ્યા હતા ગરીબોની સેવા માટે પણ અંતમાં તે પૈસાદાર લોકોની સેવા તથા તેમની પોતાની જ ખ્યાતિમાં રચ્યા પચ્યા રહેતા. તેઓ કહેતા કે “જે લોકો પાસે ખાવા પીવા ઓઢવા માટે કાંઈ નથી તેવા લોકોની સેવા […]\nપ્રેમ માં અનુભવો – એન જે ગોલીબાર 3\nJuly 24, 2008 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય / પ્રેમ એટલે / હાસ્ય વ્યંગ્ય tagged એન જે ગોલીબાર\nપ્રસ્તુત છે એન જે ગોલીબારની એક હઝલ … પ્રેમ માં અનુભવો … પ્રેમ વિષે કેવળ રોતી આંખે નહીં, હસતા હોઠે પણ વાત થઈ શકે સાંભળો. તબિયત પ્રેમનો ચારો ચરી પાગલ થવાની છે. મને ઈચ્છા હવે મજનૂનો રેકોર્ડ તોડવાની છે. લઈને બેટરી સાથે નીકળતે, જો ખબર હોતે, કે ખીસ્સામાં પડેલી પાવલી પણ ગુમ થવાની છે. મેં પહેલા પાણી સાથે ગટગટાવી જઈ, પછી વાંચ્યુ, લખ્યું’તું બાટલી પર, દવા આ ચાટવાની છે. ઘડીભરમાં તમે રહેશો, ન માથાનું દરદ રહેશે, અસર એવી ચમત્કારિક અમારી આ દવાની છે ભલેને એમનું ડાચૂં છે ઉતરેલી કઢી જેવું, અમારી પાસે તરકીબ હાસ્યને ફેલાવવાની છે. – એન જે ગોલીબાર\nવાલિદ કી મૌત પર – નિદા ફાઝલી\nJuly 23, 2008 in પ્રેમ એટલે tagged નિદા ફાઝલી\nઉર્દુ શાયર નિદા ફાઝલીના પિતા કરાંચી માં મૃત્યુ પામ્યા ત્યારે તે ત્યાં ફાતિહા પઢવા હાજર ન રહી શક્યા તે અંગે એક નઝમ લખી. પેશ છે તેનો આ ભાગ ….એક પિતાને તેનો પુત્ર આનાથી વધારે શું કહી શકે શું ખરેખર તેમના પિતા તેમના માટે મૃત્યુ પામ્યા છે શું ખરેખર તેમના પિતા તેમના માટે મૃત્યુ પામ્યા છે વાલિદ કી મૌત પર તુમ્હારી કબ્ર પર મેં ફાતિહા પઢને નહીં આયા મુઝે માલૂમ થા તુમ મર નહીં સક્તે, તુમ્હારે મૌતકી સચ્ચી ખબર જીસને ઉડાઈ થી, વો જૂઠા થા, વો તુમ કબ થે વાલિદ કી મૌત પર તુમ્હારી કબ્ર પર મેં ફાતિહા પઢને નહીં આયા મુઝે માલૂમ થા તુમ મર નહીં સક્તે, તુમ્હારે મૌતકી સચ્ચી ખબર જીસને ઉડાઈ થી, વો જૂઠા થા, વો તુમ કબ થે કોઈ સૂખા હુઆ પત્તા હવા સે હિલ કે ટૂટા થા તુમ્હારે હાથ મેરી ઉંગલિયોં મેં સાંસ લેતે હૈ. મેં લિખને કે લિયે જબ ભી કલમ કાગઝ ઉઠાતા હું, તુમ્હેં બૈઠા હુઆ, મેં અપની હી કુર્સી મેં પાતા હું. બદન મેં મેરે જીતના ભી લહુ હૈ, વો તુમ્હારી લગજિસોં, નાકામિયોં કે સાથ બહતા હૈ, મેરી આવાઝ મેં છુપકર, તુમ્હારા ઝહન રહતા હૈ. મેરી બીમારીયોં મેં તુમ, મેરી લાચારીયોં મેં તુમ તુમ્હારી કબ્ર પર જીસને તુમ્હારા નામ લીખ્ખા હૈ, વો જૂઠા હૈ તુમ્હારી કબ્રમેં મૈં દફ્ન હું, તુમ મુઝમેં જિંદા હો, કભી ફુરસત મિલે તો ફાતિહા પઢને ચલે આના\nપરબ્ર્હ્મ અને તેની પરિકલ્પના – ભૂત અને ભગવાન 7\nJuly 21, 2008 in ધર્મ અધ્યાત્મ / પુસ્તક સમીક્ષા tagged જીજ્ઞેશ અધ્યારૂ / સુરેશ સોમપુરા\nમનુષ્ય વિચારે છે, કલ્પનાના ઘોડા દોડાવે છે, આત્મા કે પરમાત્માની વાત કરે છે, અરે જ્યારે ‘હું’ ને ભૂલવાની વાત કરે છે ત્યારે પણ કેન્દ્રમાં તો એનો અહં જ હોય છે. અહં થી છૂટકારો પામવો અતિ મુશ્કેલ છે, ચેતના શરીરથી મુક્ત થઈ શકે છે, પણ મનુશ્ય અહંથી મુક્ત થઈ શક્તો નથી. અહં થી છુટકારો અશક્ય નહીં તો અતિ મુશ્કેલ છે. ભારતીય તત્વશાસ્ત્ર નો ઈતિહાસ તપાસીએ તો શ્રૃતર્ષિ, ઐતરેય, ઋગ્વેદના ઐતરેય આરણ્યકમાં કહે છે ‘પ્રજાનં બ્ર્હ્મં’ જાણકારી અને ગ્નાન એ જ બ્રહ્મ છે, બ્ર્હ્મને ઓળખવા માટે ઉપયોગમાં આવતી બુધ્ધિને જ એમણે બ્ર્હ્મ માની. એ પછી શ્રૃતર્ષિ ઉદ્દાલક ���રુણિએ સામવેદના છાંદોગ્ય ઉપનિષદમાં ‘તત્વમસી’ – તું જ બ્ર્હ્મ છે’ એમ કહ્યું. આ બધુ સરળ અને સચોટ તત્વગ્નાન હતું. કારણકે બ્ર્હ્મને જ બ્ર્હ્મ કહેવુ એનાથી બીજી વાત કઈ હોઈ શકે એ પછી દેવર્ષિ વરુણે આનંદને બ્ર્હ્મ કહ્યો. કારણકે આનંદ જ મનુષ્યજીવનની શ્રેષ્ઠ ભાવના છે. અને બ્ર્હ્મ આનંદ ન હોય તો અન્ય શું થઈ શકે એ પછી દેવર્ષિ વરુણે આનંદને બ્ર્હ્મ કહ્યો. કારણકે આનંદ જ મનુષ્યજીવનની શ્રેષ્ઠ ભાવના છે. અને બ્ર્હ્મ આનંદ ન હોય તો અન્ય શું થઈ શકે યાગ્નવલ્ક્ય એ કહ્યું ‘અહં બ્ર્હ્માસ્મી’ – હું જ બ્ર્હ્મ છું. બધું મારા માટે તો બ્ર્હ્મ મારા સિવાય કોણ હોઈ શકે યાગ્નવલ્ક્ય એ કહ્યું ‘અહં બ્ર્હ્માસ્મી’ – હું જ બ્ર્હ્મ છું. બધું મારા માટે તો બ્ર્હ્મ મારા સિવાય કોણ હોઈ શકે આ છે અહંની ભ્રમણા. આપણે આપણી સામે પરમેશ્વરનું એક સ્વરૂપ ઉભું કરીએ છીએ, એ પરમેશ્વર જેની વ્યાખ્યા આપણે જ કરી છે, પોતાની સેવા કરવા માટે, જન્મ આપવા, પોષણ કરવા, અને સંહાર કરવા એક ઈશ્વરની એક વ્યક્તિ, પ્રતિકૃતિ તરીકે ગણના કરી છે. હકીકતમાં આપણે શક્તિ, ચેતનાનું મૂળ શોધવાની જરૂર છે. આપણું મન એ શક્તિનો અંશ છે પણ એ અંશના પણ કરોડમાં ભાગને આપણે ઓળખતા નથી. બૌધ્ધિકો ફક્ત બુધ્ધિની શક્તિને ઓળખે છે, વિગ્નાન અને વિગ્નાનીઓ એની સીમા છે, મનોવિગ્નાનીઓ મનની સીમાને થોડી જાણે […]\nમન, આંતરીક શક્તિઓ અને વામમાર્ગ 8\nJuly 19, 2008 in ધર્મ અધ્યાત્મ / પુસ્તક સમીક્ષા tagged જીજ્ઞેશ અધ્યારૂ / સુરેશ સોમપુરા\nઆ પોસ્ટના કેટલાક શબ્દો કે વર્ણન અરૂચિકર હોઈ શકે છે. ચારેક હજાર વર્ષ પહેલા વામમાર્ગ કે અઘોરી પંથની સ્થાપના થઈ હશે એમ માનવામાં આવે છે. માનવી જેમ જેમ જીવન વિશે વિચારતો ગયો એમ એ પ્રકૃતિથી વિમુખ થવા લાગ્યો. મૃત્યુના ભયે અને સ્વાભાવિક જિજીવિષાએ એને ધર્મની કલ્પના આપી. જીવનની ક્ષણભંગુરતાના કારણે કેટલાક જીવનના મોજશોખ થી ઉદાસીન બની ગયા. એમણે ત્યાગનો મહીમા ગાયો, સત્વશુધ્ધીમાં ભોગો એમને બાધક લાગ્યા. જ્યારે સગુણ બ્રહ્મના વિચારે પરમાત્માની કલ્પનાને જન્મ આપ્યો. વેદાંત, અધ્યાત્મ, સાંખ્યશાસ્ત્ર, પુરુષ અને પ્રકૃતિનો ભેદ, પાંડિત્યમાં અટવાયાં. સામાન્ય મનુષ્ય યોગમાં માનસિક શાંતિ શોધવા લાગ્યો અને જાતજાતની અને ભાતભાતની ભ્રમણાઓમાં ફસાયો. તો સામા પક્ષે કેટલાક વિચારકોએ ભોગને પ્રાધન્ય આપ્યું. એમના મૂળ વિચાર મુજબ એમને મનુષ્ય અવતાર આ સૃષ્ટી પર એટલા માટે આપવામાં આવ્યો છે કે સ્વર્ગ સમાન આ સૃષ્ટીનો એ યથેચ્છ ઉપભોગ કરી શકે, આમ આ બંને શાખાઓ આશરે બે થી અઢી હજાર વર્ષ પહેલા અલગ પડી અને તેમના મૂળ સ્પષ્ટ અને ઉંડા થયા. લોકપ્રિય ત્યાગના માર્ગથી અલગ જનારા – સામાન્ય માન્યતાઓથી અલગ જનારા વામમાર્ગી કહેવાયા જેમને આપણે કાપાલીક કે અઘોરી કહીએ છીએ. આ વામ માર્ગીઓમાં પાંચ પ્રકારના ‘મ’ નું ખાસ મહત્વ, માંસ મદિરા, મંત્ર, મૃત્યુ અને મૈથુન. આ વામમાર્ગીઓ પશુઓના બલિદાન આપે, તેમનું માંસ ભક્ષણ કરે, માનવબલી પણ આપે, ભાંગ ગાંજા ચરસનું સેવન પણ કરે. સામાન્ય લોકો માટે જે વસ્તુઓ વર્જ્ય ગણાય છે તે બધી ત્યાં પવિત્ર મનાય છે. કદાચ એટલે જ વામ માર્ગ કહેવાય છે. સ્ત્રીઓને તે પ્રકૃતિ સ્વરૂપ માનતા, અને તેમના માનવા પ્રમાણે પ્રકૃતિની દરેક રચના ભોગ માટે જ રચાયેલી છે. એમના તંત્રશાસ્ત્રમાં અનેક યંત્રો છે, જે ભૂમીતીના અનેક આકારોના સંયોજન જેવા લાગે […]\nઅઘોરીઓ સાથે પાંચ દિવસ 68\nJuly 18, 2008 in પુસ્તક સમીક્ષા tagged જીજ્ઞેશ અધ્યારૂ / સુરેશ સોમપુરા\nગુજરાતી ભાષામાં કેટલાક એવા અલભ્ય પુસ્તકો લખાયા છે જે આજકાલ તેમના ઓછા પ્રચાર કે વાંચનના કારણે અપ્રાપ્ય છે. આવા પુસ્તકો કાં તો તેમની નવી આવૃતિના અભાવે કે પછી સામાન્ય દુકાનો કે પુસ્તકાલયોમાં ઉપલબ્ધ ન હોવાના લીધે જાણકારી ની બહાર છે. સદભાગ્યે આ વખતે જ્યારે વડોદરા ગયો ત્યારે વાંચવા માટે ઘણું બધુ સાહિત્ય મળ્યુ. આ જ સંગ્રહમાં મને એક પુસ્તક મળ્યુ જેનું શિર્ષક વાંચીને જ મને તેને લઈ લેવાની ઈચ્છા થઈ આવી. મારી પત્ની કહે આવા પુસ્તકો ના વાંચતા હોવ તો પણ અવળચંડુ મન થોડુ માને એણે તો પુસ્તક લેવડાવ્યે જ છૂટકારો કરાવ્યો. આ પુસ્તક તે સુરેશભાઈ સોમપુરા નું અઘોરીઓ સાથે પાંચ દિવસ. આ પુસ્તક વિષે જણાવતા પહેલા મારે તમારી પાસે થી થોડાક જવાબો જોઈએ છે. મને કોમેન્ટ માં આપો તો ખૂબ આમંત્રણ પણ અન્યથા પણ તમે તે વિચારી રાખો. આના જવાબો મનની અંદરથી બને તેટલા સાચા શોધી કાઢશો. ઘણી વાર આપણા વિચારો એ આપણા જાગ્રૃત મન ના વિચારો હોય છે અને એ શક્ય છે કે જાગ્રૃત મન અને અર્ધજાગ્રૃત મનના વિચારો ભિન્ન હોય. શું તમે તાંત્રીક વિદ્યા, મંત્ર તંત્રની શક્તિઓ, સંમોહન, વશીકરણ વગેરેમાં માનો છો એણે તો પુસ્તક લેવડાવ્યે જ છૂટકારો કરાવ્યો. આ પુસ્તક તે સુરેશભાઈ સોમપુરા નું અઘોરીઓ સાથે પાંચ દિવસ. આ પુસ્તક વિષે જણાવતા પહેલા મારે તમારી પાસે થી થોડાક જવાબો જોઈએ છે. મને કોમેન્ટ માં આપો તો ખૂબ ��મંત્રણ પણ અન્યથા પણ તમે તે વિચારી રાખો. આના જવાબો મનની અંદરથી બને તેટલા સાચા શોધી કાઢશો. ઘણી વાર આપણા વિચારો એ આપણા જાગ્રૃત મન ના વિચારો હોય છે અને એ શક્ય છે કે જાગ્રૃત મન અને અર્ધજાગ્રૃત મનના વિચારો ભિન્ન હોય. શું તમે તાંત્રીક વિદ્યા, મંત્ર તંત્રની શક્તિઓ, સંમોહન, વશીકરણ વગેરેમાં માનો છો શું તમને આવા કોઈ પ્રસંગનો અનુભવ છે શું તમને આવા કોઈ પ્રસંગનો અનુભવ છે એવો પ્રસંગ જેમાં સામાન્ય સમજ થી વિપરીત અને કાંઈક અસામાન્ય ઘટના બની હોય એવો પ્રસંગ જેમાં સામાન્ય સમજ થી વિપરીત અને કાંઈક અસામાન્ય ઘટના બની હોય જેમ કે અમારા એક સંબંધીના દસ વર્ષના પુત્રને કે હનુમાનજી આવે છે અને ત્યારે તે ખરેખર એક વાનર રૂપ ધારણ કરે છે, મોઢુ ફુલાવી દે, નાચે, કૂદે અને પોતાના પગના ધૂંટણ પર અસંખ્ય નાળીયેર ફોડે, પણ તેને એ સમયમાં કોઈ પણ ઈજા ન થાય, પણ એ સમય વીતી ગયા પછી જાણે શરીર નીચોવાઈ ગયુ હોય તેમ લાગે, […]\n૨૦,૦૦૦ ક્લિક્સ – સંતોષનો ઓડકાર\nJuly 17, 2008 in જત જણાવવાનું કે tagged જીજ્ઞેશ અધ્યારૂ\nપ્રિય મિત્રો, આજે ફરી એક અન્ય સીમાચિન્હ ની આપને જાણ કરવા આ પોસ્ટ લખી છે. શનિવાર અને ૨૪ મે, ૨૦૦૮ ના રોજ ૧૦,૦૦૦ ક્લિક્સ પૂર્ણ થઈ હતી, આજે અધ્યારૂ નું જગત બ્લોગ પર ૨૦,૦૦૦ ક્લિક્સ પૂર્ણ થઈ છે (દસ હજાર ક્લિક્સ જૂન અને જુલાઈ માં). જ્યારે આ બ્લોગ શરૂ કર્યો ત્યારે હું અને મારૂ જગત અંતર્ગત લખ્યું હતું કે મને ગમતી રચનાઓ જ પ્રસિધ્ધ કરવી, મારા પોતાના લેખન પરના અવિશ્વાસના લીધે આમ લખ્યું. સામાન્ય રીતે જેમ આપણું બાળક આપણને ગમે છે (પછી ભલે બીજા ફરીયાદ કરતા હોય કે મારા ઘરની બારીના કાચ રેગ્યુલર તૂટે છે) તેમ આપણું લખાણ, આપણી રચનાઓ આપણને ગમે જ. પણ આમાં મારા માટે ઘણી વાર અપવાદ થયા છે. મારી રચનાઓ મને ન ગમી હોય એવુ ઘણી વાર થાય છે. આવા અપવાદોને બાદ કરતા મારી રચનાઓ પણ બ્લોગમાં ક્યાંક છૂટી છવાઈ વહેંચી છે. તમારો પ્રેમ તમારી કોમેન્ટસ અને સૂચનો તથા ટીકાઓ બધુંય મળ્યું છે. … ખૂબ જ નાનો હતો, શાળામાં હતો ત્યારથી મને હતું કે હું ગીત ગાઈશ અને ગાયક બનીશ … શાળામાં ગીત સ્પર્ધાઓમાં જીતેલા અસંખ્ય ઈનામો આ વાતમાં ખૂબ વિશ્વાસ આપતા, તો મિત્રો પણ પ્રોત્સાહીત કરતા, પણ હવે તે આગળ વધી શક્તુ નથી, તમે તેને પણ આત્મવિશ્વાસનો અભાવ કહી શકો. નવમાં ધોરણમાં પહેલી કવિતા લખી હતી (જે ઉપર લખ્યા મુજબના અવિશ્વાસને લીધે હજી સુધી પોસ્ટ કરી નથી.) કે કદાચ એ પહેલી રચના પરના કોઈ પણ પ્રહારોને સહન કરવા જેટલી ક્ષમતા નો અભાવ છે તેમ પણ કહી શકો. પણ હવે આ અવિશ્વાસ ઓછો થઈ રહ્યો છે. જેનું કારણ આ બ્લોગ છે, અસંખ્ય પ્રતિભાવો છે, અને સૌથી વધારે, વાચકોનો પ્રેમ […]\nJuly 15, 2008 in વિચારોનું વન tagged જીજ્ઞેશ અધ્યારૂ\nરવિવાર અને સોમવારે વડોદરામાં ઘણા વખત પછી કાંઈ પણ કારણ વગર પરિભ્રમણ કર્યું. ખૂબ જ મજા પડી. આઈનોક્સમાં જોયું જાને તું યા જાને ના …. અને એ મને ખૂબજ ગમ્યુ. અમારૂ પણ કોલેજ માં એક ગ્રૃપ હતુ, ભલે આવુ નહીં પણ તો ય, અને બીજી વાત ગમી નવા નિશાળીયાઓની એક્ટીંગની … બધાની એક્ટિંગ સરસ છે. ઈમરાન ક્યૂટ લાગે છે તો જેનીલીયા સુંદર .. સ્ટોરી સારી છે અને વચ્ચે વચ્ચે કોમીક સીન્સ મૂકી ફિલ્મને સુંદર બનાવી છે. બધા મિત્રો કહેતા હતા કે લવસ્ટોરી ૨૦૫૦ ઠીક છે પણ આ સારૂ છે …. આ પહેલાની વડોદરા આજકાલ વાળી પોસ્ટમાં બુક્સ વિષે હરસુખભાઈ એ મને લેન્ડમાર્ક નો બુકસ્ટોર સૂચવ્યો હતો, તો મૂવી પૂરી કરી ત્યાં ગયો. અત્યંત પ્રભાવશાળી કલેક્શન્સ. પણ એક વાત ખૂંચી કે જેટલી ચીવટથી અંગ્રેજી પુસ્તકો ગોઠવીને રાખ્યા છે એટલી કાળજી ગુજરાતી પુસ્તકોની નથી લેવાઈ. ગુજરાતી પુસ્તકોને ચાર પાંચ વિભાગો માં વહેંચી બે લાઈનમાં અલગ અલગ કબાટોમાં મૂક્યા છે. પણ કેટલાક સારા ગુજરાતી પુસ્તકો ત્યાં ઉપલબ્ધ છે … એટલે આપણે તો ગાયને ચારો મળ્યા જેવુ થયું … સાત પુસ્તકો ખરીદ્યા. …. ગ્રાઊન્ડફ્લોર પર સીડીઝ અને ડીવીડીનું કલેક્શન પણ જબરદસ્ત છે, એટલે ત્યાં પણ કાર્ડ બરાબર ઘસ્યુ … વડોદરા સેન્ટ્રલ, જે ગેંડા સર્કલથી રેસકોર્સ વાળા રોડ પર આવે છે તેની સામે તૈયાર થાય છે સેન્ટ્રલ સ્ક્વેર, જ્યાં ઘણી બ્રાન્ડસની એસેસરીઝ, ફર્નીચર, ઈલેક્ટ્રોનીક આઈટમ્સનો શો રૂમ વગેરે બની રહ્યા છે. સારૂ છે … આ એરીયા બીજો અલકાપુરી થઈ રહ્યો છે. તો સંગમ ચાર રસ્તા પર અચાનક ક્યાંકથી ત્રણ ટ્રાફીક પોલીસ અંકલોએ દેખા દીધી, અને ઉભો રાખી ને કહે લાઈસન્સ અને પી યુ સી આપો, મારી પાસે પી […]\nબે મિત્રો – દોસ્તી અને ક્ષમા – બાળવાર્તા\nએક ગામમાં બે મિત્રો રહેતા હતા- રામૂ અને શામૂ. તે ખૂબ જ પાકાં મિત્રો હતાં. જ્યાં જાય ત્યાં સાથે જ રહેતા. એક દિવસ બંને મળીને કશું કરવાનો વિચાર કર્યો. બંને ચાલતાં ચાલતાં ઘણાં દૂર નીકળી ગયા. અચાનક રસ્તામાં એક રણ આવી ગયુ. ચારે બાજુ રેતી જ રેતી હતી. ચાલતા-ચાલતાં તે બંને વાતો પણ કરી રહ્યા હતા. અચાનક જ બંને વચ્ચે કોઈ વાતે બોલચાલ થઈ ગઈ. અને રામૂએ ગુસ્સામાં શામૂને એક તમા���ો મારી દીધો. શામૂએ લાફો ખાઈ તો લીધો પણ તેને મનમાં ઘણું દુ:ખ થયુ. તે રામૂને કશુ ના બોલ્યો. અને એક જગ્યાએ રોકાઈને તેણે રેતી પર લખ્યું – ‘ આજે મારા મિત્રએ મને ગાલ પર લાફો માર્યો.’ પછી બંને ચાલવા માંડ્યા, ત્યાં સુધી ચાલતાં રહ્યા જ્યાં સુધી તેમને પાણી ન દેખાયું, બંને રસ્તામાં એકબીજા સાથે કશું પણ બોલ્યા નહી અને પાણીમાં ઉતરીને નહાવા લાગ્યા. શ્યામૂ પાણીમાં ઉંડે ઉતરી ગયો હતો, અને થોડી વાર પછી ડૂબવા માંડ્યો. ‘બચાઓ બચાઓ’ ના અવાજથી રામૂનું ધ્યાન ખેંચાયું, તે તરત જ શ્યામૂને બચાવવા તેની તરફ કૂદી પડ્યો. શ્યામૂને વાળથી પકડીને ખેચ્યોં અને કિનારા પર લાવ્યો. તેના પેટમાંથી પાણી કાઢી અને મોઢાં વડે શ્વાસ પણ આપ્યો. શ્યામૂને થોડીવાર પછી હોશ આવી ગયો. તે ઉઠીને બેસી ગયો પછી તે એક મોટા પત્થર પાસે ગયો અને તેના પર એક પત્થર વડે લખ્યું ‘ આજે મારા પ્રિય રામૂએ મારો જીવ બચાવ્યો’. ત્યારે રામૂથી રહેવાયું નહી. તેને શ્યામૂને પૂછ્યું – જ્યારે મે તને લાફો માર્યો, ત્યારે તે રેતી ઉપર લખ્યું હતુ અને હવે જ્યારે મેં તારો જીવ બચાવ્યો ત્યારે તેં પત્થર પર લખ્યું આવું કેમ શ્યામૂએ જવાબ આપ્યો – […]\nઆરૂષિ – પ્રભુને એ જ પ્રાર્થના કે …\nJuly 12, 2008 in વિચારોનું વન tagged જીજ્ઞેશ અધ્યારૂ\nઆરૂષિ અને હેમરાજ હત્યાકાંડ, ઘટના પછીની પ્રતિક્રિયાઓ, પોલીસ ના નિવેદનો, વિવિધ લોકોની ધરપકડ, ચેનલ્સ, ન્યૂઝ મસાલા અને ગોસિપ ……અને મજાક બનતી એક દુર્ઘટના …. આ આખુંય પ્રકરણ દેશના લોકોને માટે રોજ સવારના પેપરની હેડલાઈન બની ગયું. છેલ્લા પંચાવન દિવસમાં આરૂષિને ન ઓળખતા નોઈડાના જ નહીં, આખા ભારતના લોકોને તેની સાથે સહાનુભૂતી થઈ ગઈ. પણ હજીય એક ચૌદ વરસની બાળકીના મનોજગતની અને તેના મૃત્યુ પહેલાના સંઘર્ષની કલ્પના ધ્રુજાવી દે તેમ છે. ન્યૂઝ ચેનલ્સ વિશે મેં એક વાર આ પહેલા પોસ્ટ લખી હતી. તેમને મસાલા આપવા સિવાય બીજા કોઈ સીરીયસ પ્રયત્નમાં કે કોઈના દર્દમાં સહભાગી થવાના કોઈ પ્રયત્ન કરવા નથી. તેમને જોઈએ છે ફક્ત ગરમ મસાલેદાર ન્યૂઝ, ટી આર પી, એડવર્ટાઈઝ અને બે ત્રણ બેસ્ટ ન્યૂઝ ચેનલના એવોર્ડ ….આવા સમયે મને ખૂબજ સંતુલિત અને કદી ઉતેજીત નહીં થતા દૂરદર્શનને શાબાશી આપવનું મન થાય છે. પોલીસના બેફામ નિવેદનો, ચેનલ્સનું આડેધડ કવરેજ, શોકગ્રસ્ત અને ટેન્શનમાં જીવતા એક પરિવાર, માતા પિતાની ઉડાવાતી ખુલ્લે આમ મજાક અને આબરૂના લીરેલીરા ઉડાડતા અધિકારીઓ …. જેટલુ બીનજવાબદાર મીડીયા દેખાય છે એટલાજ બીનજવાબદાર પોલીસ અને સૌથી વધારે બીનજવાબદાર આપણે ….સમાજના મૂલ્યોનું પ્રતિબિંબ જો આવુ હોય તો એ સમાજ કયા રસ્તે છે હું દિલ્હી માં એક વર્ષ થી વધારે નોકરી કરી ચૂક્યો છું અને મને ત્યાંના નોકરો, મોટા પૈસાદાર લોકો, તેમની ઉંચી ઊઠબેસ અને ઉંચા શોખ, તેમનાથી દૂર થતા તેમના બાળકો અને વિખેરાતો સમાજ દેખાય છે. ક્યાંક પૈસાની ભાગદોડ અને ક્યાંક વિચારોના પતનના રસ્તા દેખાય છે. … મને આ સમગ્ર પ્રકરણમાં આરૂષિ પ્રત્યે જોરદાર સહાનુભૂતી છે … એક બાળકીના પિતા હોવાના નાતે મને એટલો તો વિશ્વાસ છે કે તેના પિતા તેની […]\nતું – સિલાસ પટેલિયા\nJuly 11, 2008 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય / પ્રેમ એટલે tagged સિલાસ પટેલિયા\nચંદનની પાંદડીઓની રતુંબડી છાયા તારા ચહેરા પરથી હલતી હલતી માટીમાં છેક પાતાળ લગી ગઈ હશે હવે સાંજ ઉતરી રહી છે જળમાં ઝાલરદવનીઓ ધૂપ લોબાનના સુગંધભર્યા ગોટેગોટામાં ઓગળી ગયા છે પહાડના પથ્થરો તળેનું ઝરણું નળિયામાંથી ગળાતી આવતી ચાંદનીની જેમ રાતભર તારી આંખમાં ઝંકાર કરતું રહ્યું નદીના સ્થિર સ્વચ્છ જળ તળેની ગોરમટી માટીની ભીની ઓકળીઓ જેવો તારો ભીનેરો ને સૌમ્ય ચહેરો જ હવે મને દેખાય છે પહાડ ટોચ પરના નાનકડા દેવળ માંથી હવે હું ઢાળ ઉતરી રહ્યો છું – સિલાસ પટેલિયા ( સંદર્ભ : નવનીત સમર્પણ જૂન ૨૦૦૩ )\nપહેલી પૂતળીની વાર્તા – સિંહાસન બત્રીસી 6\nપહેલી પુતળી રત્નમંજરી રાજા વિક્રમ ના જન્મ તથા તેના સિંહાસન પ્રાપ્તિ ની કથા કહે છે. આર્યાવર્ત માં એક રાજ્ય હતુ, જેનું નામ હતુ અમ્બાવતી. ત્યાંના રાજા ગંધર્વસેને ચારેય વર્ણ ની સ્રિઓ સાથે ચાર વિવાહ કર્યા હતા. બ્રાહ્મણી ના પુત્ર નું નામ બ્રહ્મવીત, ક્ષત્રાણી ના ત્રણ પુત્ર – શંખ, વિક્રમ તથા ભર્તૃહરિ, વૈશ્ય પત્ની નો ચન્દ્ર નામક પુત્ર તથા શૂદ્ર પત્ની ને ધન્વન્તરિ નામક પુત્ર થયા. બ્રહ્મવીત ને ગંધર્વસેને દીવાન બનાવ્યો, પણ તે પોતાની જવાબદારી સારી રીતે નિભાવી શક્યો નહીં અને રાજ્ય માંથી પલાયન કરી ગયો. થોડા સમય ભટક્યા પછી ધારાનગરી માં ઊઁચા હોદ્દા પર નિયુક્ત થયો. તથા એક દિવસ રાજા નો વધ કરીને પોતે રાજા બની ગયો. ઘણા દિવસો બાદ તેણે ઉજ્જૈન જવાનો વિચાર કર્યો. પણ ઉજ્જૈન આવતા જ તેનું મૃત્યુ થઈ ગયુ. ક્ષત્રાણી ના મોટા પુત્ર શંખ ને શંકા થઈ કે તેના પિતા તેને નહીં ગણીને વિક્રમને પોતાનો ઉત્તરાધિકારી ઘોષિત કરી દેશે. તેથી એક દિવસ તેણે સૂતેલા પિતાની હત્યા કરી ��ાખી અને પોતાને રાજા જાહેર કરી દીધો. હત્યાના સમાચાર સર્વત્ર દાવાનળની જેમ ફેલાઈ ગયા અને તેના બધા ભાઈઓ જીવ બચાવીને ભાગ્યા. વિક્રમ સિવાય બીજા બધા ભાઈઓની માહિતિ શંખને મળી ગઈ અને તે બધાને તેણે મરાવી નાંખ્યા. અથાક પ્રયત્નોને અંતે તેને ખબર પડી કે વિક્રમ ઘનઘોર જંગલમાં એક તળાવના કિનારે નાનકડી ઝૂંપડી માં રહે છે અને કંદમૂળ ફળ ખાઈને ઘનઘોર તપસ્યા કરી રહ્યો છે. શંખ તેને મારવાની યોજના બનાવવા લાગ્યો અને તેણે પોતાના આ પ્રયાસમાં એક તાંત્રીકને પણ શામેલ કરી લીધો. યોજના મુજબ તાંત્રીક વિક્રમ પાસે જઈ ને તેને દેવી આરાધના માટે મનાવવાનો હતો અને જેવો વિક્રમ દેવી ભગવતી સામે નમન કરવા માથુ ઝુકાવે કે મંદિર માં છુપાયેલો શંખ તેને તલવારથી મારી નાખવાનો હતો, પણ વિક્રમને આ વાતની ગંધ આવી ગઈ. તેણે તાંત્રીકને એ વિધિ કરી બતાવવા કહ્યૂં અને તાંત્રીક જેવો ભગવતી સામે નમ્યો કે વિક્રમના ભુલાવામાં શંખે તાંત્રીકનું મસ્તક ધડથી અલગ કરી દીધું. વિક્રમે […]\nમીઠી ભેટ – બાળવાર્તા\nશહેનશાહ અકબરે એક દિવસ બઘા દરબારવાસીયો માટે ભોજન રાખ્યુ, બીરબલ પર તેમને વિશેષ પ્રેમ હતો આથી તેઓ તેને આગ્રહ કરી-કરીને જમાડી રહ્યા હતા. બીરબલ ખાઈ ખાઈને પરેશાન થઈ ગયો આથી તેને શહેનશાહ જોડે માફી માગી અને કહ્યું કે. “મારા પેટમાં જગ્યા ન હોવાથી હવે હું નહિ ખાઈ શકુ, તમારી આજ્ઞા માની નહી શકુ.” એટલામાંજ એક સેવક કેરી કાપીને લાવ્યો, બીરબલનું મન કેરી જોઈને લલચાયું. બીરબલે પોતાનો હાથ લંબાવીને, કેરીની થોડી ચીરીઓ પેટમાં ઉતારી લીધી. તેને આ રીતે કેરી ખાતો જોઈને અકબરને ગુસ્સો આવ્યો કે હું પ્રેમથી જમાડતો હતો ત્યારે આના પેટમાં જગ્યા નહોતી અને હવે કેવી રીતે ખવાઈ રહી છે. તેમણે તરતજ ગુસ્સામાં બૂમ પાડીને બીરબલ ને બોલાવ્યો. બીરબલ સમજી ગયો એમના ક્રોઘનું કારણ, તે અકબર ની સામે જઈને ઉભો રહ્યો અને હાથ જોડીને બોલ્યો “જ્યારે રસ્તા પર ખૂબ ભીડ હોય છે, અને ચાલવા માટે એક પગ મૂકવા જેટલી પણ જગ્યા નથી હોતી ત્યારે જો તમારી સવારી નીકળે તો તેવી પરિસ્થિતિમાં પણ બઘાએ પોતાની મેળે જગ્યા બનાવીને તમને રસ્તો આપવો પડે છે. તેવીજ રીતે કેરી પણ બધા ફળો પર રાજ કરે છે એ પણ છે તમારી જેમ જ છે ફળોનો રાજા તેથી તેને જોઈને પેટમાં જગ્યા બની જ જાય છે”. તેનો જવાબ સાંભળી અકબર ખુશ થઈ ગયા, તેમણે મીઠી કેરીની એક ટોપલી મંગાવી અને એક કિંમતી ભેટની સાથે તે ટોપલી બીરબલને આપી. બીરબલ આ મીઠ��� ભેટ મેળવીને ઘણો ખુશ થઈ ગયો.\nએક શરણાઈવાળો – દલપતરામ 9\nJuly 8, 2008 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged દલપતરામ\nએક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી, રાગ રાગણી વગાડવામાં વખણાયો છે; એકને જ જ જાચું એવી ટેક છેક રાખી, એક શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે; કહે દલપત પછી બોલ્યો કંજૂસ શેઠ ગાયક ન લાયક તુ ફોકટ ફૂલાણો છે: પોલું છે તે બોલ્યુ તેમાં કરી તેશી કારીગરી, સાંબેલુ બજાવે તો હું જાણુ, કે તુ શાણો છે. – દલપતરામ\nકેટલીક ઉપયોગી વેબસાઈટસ – 6 (3D Interactive)\nકેટલીક ગમતી અને મજાની વેબસાઈટસ વિષે લખવાની આ કડીને ખૂબ જ સરસ પ્રતિસાદ મળ્યો હતો પણ શોધ કરવાના અને એ બધી વેબસાઈટ વિઝિટ કરવાના સમય ના અભાવે આ શૃંખલા અટકી ગઈ હતી…..આજે ફરી પાછો એ જ કડીને આગળ વધારૂં છું….આજે પ્રસ્તુત છે કેટલીક ન જાણેલી, ન માણેલી સરસ 3 D ઈન્ટરેક્ટીવ વેબસાઈટ નું લીસ્ટ…..એક વાર ક્લિક કરી જુઓ, મજા પડશે… 1. Kelidoscope ૩૬૦ ડીગ્રી એટલે એક ચક્કર પૂરૂ થાય, આ સર્કલમાં ફક્ત ૩૦ ડીગ્રીનો ફરતો કેલીડોસ્કોપ…..હવે સર્કલમાં ગમે તે જગ્યાએ આપેલા આકારો મૂકો અને જુઓ બનતી અદભુત રચનાઓ….આ વેબસાઈટ બે વર્ઝનમાં ઉપલબ્ધ છે. સામાન્ય વર્ઝન અને બીજું છે નવી આવૃતિ સાથેનું વર્ઝન…..શૂન્ય માંથી સર્જન એ આનું નામ …… મને જો કે પહેલુ વર્ઝન વધારે ગમ્યું… 2. The Big Comparision આ વિશ્વમાં અસંખ્ય પદાર્થો છે…..નાના અણું થી લઈને બ્રહ્માંડના અનેક તારા મૈત્રકો અને ગેલેક્સી સુધી અનેક વસ્તુઓ પોતપોતાના પરિમાણમાં પોતાના આકાર અને પ્રકાર પ્રમાણે જુદી જુદી છે. આ વેબસાઈટ તમને બતાવે છે કે આ વિશાળ બ્રહ્માંડમાં માણસ ક્યાં છે…..આપણું આ જગતમાં સ્થાન અને આપણાથી નાની અને મોટી તમામ વસ્તુઓ…..ઈન્ટર એક્ટીવ વેબસાઈટસમાં જોયેલી સૌથી સરસ વેબસાઈટ……ખરેખર સરસ ચિત્રો અને સુંદર માહિતિ…..ગેલેક્સી થી લઈને નાના અણું અને પરમાણું સુધી બધી વસ્તુઓ…..જોશો તો જ માણશો… 3. The interactive Stuff you like ઈન્ટરનેટ પર કેટલીક સરસ ૩ડી એટલેકે ત્રિપરિમાણીય વસ્તુઓ ના ઉપયોગ કે મજા માટે વાપરતી પૌલ નીવ ની આ વેબસાઈટ ખરેખર ખૂબ સરસ છે, ઉપર જમણી તરફ આપેલા મેનુમાં એક એક વસ્તુ એક એક નવો સંસાર ખોલી આપે છે…..દા. ત્. જો તમારી પાસે છોટા ચેતન વખતના ત્રિપરીમાણીય ચશ્મા હોય તો આ વેબપેજ તમારા જોવા માટે છે. જો […]\nએક ચપટી પ્રેમ 9\nJuly 5, 2008 in અનુદીત / ટૂંકી વાર્તાઓ\nઆ વાર્તા વાંચી અને બહુ ગમી પણ તેના લેખક વિષે માહિતી નથી. …રોમા એક નાની છોકરી હતી. તેને જમવાનુ બનાવવાનો ખૂબ શોખ હતો. જ્ય���રે પણ માં જમવાનુ બનાવતી તે ધીરેથી જઈને જોઈ લેતી કે મમ્મીના હાથનુ જમવાનુ એટલુ સ્વાદિષ્ટ હોય છે કે પિતાજી આંગળી ચાટતા રહી જાય છે. જે મહેમાન આવે તે પણ મમ્મીના રસોઈના વખાણ કરે છે. રોમા જોતી હતી કે મમ્મીની પાસે એક ડબ્બો છે. દરેક વખતે જ્યારે મમ્મી જમવાનુ બનાવે છે તો ડબ્બામાંથી કશુંક કાઢીને જરૂર નાખતી હતી. રોમાને લાગ્યુ કે જરૂર આ ડબ્બામાં જરૂર એવુ કશુ છે જેને રસોઈમાં મેળવવાથી રસોઈનો સ્વાદ બમણો થઈ જાય છે. માં તે ડબ્બાને ખૂબ સંભાળીને રાખતી હતી. રોમાએ પોતાની મમ્મીને એવુ કહેતા પણ સાંભળ્યુ હતુ કે આ ડબ્બો તેમને તેમની મમ્મી પાસેથી મળ્યો હતો. એક દિવસ રોમાની મમ્મી બીમાર પડી ગઈ. રોમાએ હિંમત કરીને કહ્યુ કે કોઈ વાંધો નહી હવે મમ્મી આરામ કરશે અને જમવાનુ પોતે બનાવશે. જ્યારે રોમા કિચનમાં રસોઈ બનાવવા પહોંચી તો જમવાની બધી તૈયારી કર્યા પછી તેને યાદ આવ્યુ કે માંની દરેક ડિશ એટલે સ્વાદિષ્ટ બનતી હતી કે તે ઉપર મૂકેલા ડબ્બામાંથી રોજ કશુ ને કશુ નાખતી હતી. રોમાએ એક ટેબલ પર સ્ટૂલ મૂકીને અભરાઈ પર મુકેલો ડબ્બો ઉતારી લીધો. તેણે સ્ટીલનો એ નાનકડો ડબ્બો ખોલીને જોયુ તો ડબ્બામાં કશુ જ નહોતુ. બસ, જુના કાગળની એક નાનકડી ચિઠ્ઠી મૂકી હતી. રોમાએ તે ચિઠ્ઠી ખોલીને જોયુ તો તેમાં લખ્યુ હતુ કે – બેટા તુ જે પણ બનાવે, તેમાં એક ચપટી પ્રેમ જરૂર નાખજે જેથી તારી બનાવેલી વસ્તુ બીજાને ગમે. રોમાને વાત સમજતા વાર ન લાગી. ….કેટલી સારી વાત છે ને કે અમારા દરેક કામમાં થોડો […]\nવૃદ્ધોની સેકન્ડ ઈનીંગ્સ – વડોદરા ન્યૂઝમાં છે…\nJuly 4, 2008 in અન્ય સાહિત્ય tagged જીજ્ઞેશ અધ્યારૂ\nવડોદરા આજકાલ સમાચારોમાં ચમકતુ રહે છે. આમ તો અહીંની આબોહવા જ એવી છે કે તમે મસ્ત બની જાઓ. વડોદરા વિષે લખતા મને ડર લાગે છે કારણકે એક વાર ત્યાં વિષે લખવાનું શરૂ કર્યું તો કોઈ અંત નહીં આવે અને એક બ્લોગ તેના માટે જ શરૂ કરવો પડે…….આજે તમને આપવા માટે મારી પાસે મહત્વની જાણકારી છે… મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સુંદર વાતાવરણમાં ઘણા નવા અને જરૂરી પ્રયોગો અને શંશોધનો થતા રહે છે. પણ આ એક એવા સમાચાર છે કે જે ખરેખર વખાણવા લાયક છે. આ સમાચાર છે વૃધ્ધો માટેના. સીનીયર સિટીઝનના રૂપકડા નામ હેઠળ જેમની તકલીફો અને મુશ્કેલીઓની અવગણના થાય છે…. ત્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ફેમીલી એન્ડ કોમ્યુનીટી સાયસન્સીસના એક્સટેન્શન એન્ડ કોમ્યુનીકેશન વિભાગમાં અભ્��ાસ કરતી શિવાની મહેતા નામની વિધાર્થીનીને તેના પ્રોફેસર ડો. અવની મણીયારે એક અનોખો વિષય સૂચવ્યો, ડો. અવની મણીયારે સિનીયર સિટીઝન એન્ડ ટેલિવીઝન વિષય ઉપર પીએચડી કર્યુ છે. તેમણે સેંકડો વૃદ્ધોના ઈન્ટરવ્યુ કર્યા, ઘણા પ્રશ્નોના જવાબ મેળવ્યા અને એ જવાબોના આધારે કેટલાક આંખો ખોલીદે તેવા તારણો મળ્યા. લગભગ ત્રેવીસ વર્ષની વયે નોકરી કરવાનું ચાલુ કરી અને અઠ્ઠાવન વર્ષની ઉંમર સુધી સતત નોકરી કરીએ, આખો દિવસ વ્યસ્ત, કામ, સહકર્મચારીઓ, ઓફીસ નું વાતાવરણ, મિત્રો, દર મહીને પગાર અને માન મરતબો, આ બધુ એક દિવસ રીટાયરમેન્ટના કારણે (ફક્ત ઉંમરના ડીસ ક્વોલિફિકેશન ના લીધે) પૂરૂં થઈ જાય અને ઘરે બેસી પૌત્રો સાચવવા, ટીવી જોવું અને જો છોકરાઓ એમ કહે કે હવે તમારા ભગવાન નું નામ સ્મરણ કરવાના દિવસો છે તો તેમ કરવું….આ એડજસ્ટમેન્ટ કેટલું ઈઝી કે ટફ છે… આ બ્લોગના સીનીયર સિટીઝન વાચકો જ કહી શકે….હાલનો સમાજ સિનીયર સિટીઝન્સને નિગલેક્ટ કરી રહ્યો છે. જે […]\nપથ્થર કે જીગર વાલોં – બશીરબદ્ર\nJuly 3, 2008 in અનુદીત / કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય / પ્રેમ એટલે tagged બશીરબદ્ર\nપથ્થર કે જીગર વાલોં, ગમ મેં વો રવાની હૈ, ખુદ રાહ બના લેગા, બહતા હુઆ પાની હૈ, ફૂલોં મેં ગઝલ રખના, યે રાત કી રાની હૈ, ઈસમેં તેરી ઝુલ્ફોં કી બે રબ્ત કહાની હૈ, ઈક ઝહન-એ-પરીશા મેં વો ફૂલ સા ચહરા હૈ, પથ્થર કી હિફાઝતમેં શીશે કી જવાની હૈ, ક્યોં ચાંદની રાતોં મેં દરીયા પે નહાતે હો.. સોયે હુવે પાની મેં ક્યા આગ લગાની હૈ, ઈસ હૌસલા એ દિલ પર હમને ભી કફન પહના, હસ કર કોઈ પૂછેગા ક્યા જાન ગવાની હૈ. રોનેકા અસર દિલ પર રહ રહ કર બદલતા હૈ, આંસુ કભી શીશા હૈ, આંસુ કભી પાની હૈ. યે શબનમી લહઝા હૈ, આહિસ્તા ગઝલ પઢના, તિતલી કી કહાની હૈ, ફૂલોં કી જુબાની હૈ. – બશીરબદ્ર બશીરબદ્ર નું નામ તત્કાલીન ઉર્દુ ગઝલના રચયિતાઓમાં બહુ માનથી લેવાય છે. તેમની રચનાઓ સીધી સટાક મર્મપ્રહાર કરવામાટે જાણીતી છે. સરળ ઉર્દુ ભાષામાં રચેલી તેમની ગઝલો ખૂબ લોકપ્રિય થઈ હતી. તેમની આવી જ એક રચના અહીં મૂકી છે. – જીગ્નેશ અધ્યારૂ ( photo : બશીરબદ્ર પ્રવીણકુમાર અશ્ક, અને નિદા ફાઝલી ( ડાબે થી ) )* Corrected = Thanks to jayesh upadhyay’s comment *=કુણાલ, ભૂલ હતી…..ધ્યાન દોરવા બદલ આભાર….સુધારી લીધી છે. વેબસાઈટ સૂચવવા બદલ ખૂબ આભાર… ———————————————— શું તમે આ પોસ્ટ વાંચી હતી ……. અર્વાચીન ત્રિકાળ સંધ્યા – પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી\nળ ને બદલે ર – ડો. શ્યામલ મુન્શી 12\nJuly 2, 2008 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય / હાસ્ય વ્યંગ્ય tagged ડો. શ્યામલ મુન્શી\nડો. શ્યામલ મુન્શી નું આ એક કાવ્ય વાંચ્યુ, ” ળ ” ને બદલે ” ર ” બોલતા ભાઈ પરનું આ ટીખર ગીત છે….ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં આ પ્રકારની પરિકલ્પના અને પ્રયોગો થતા હશે તે ખબર જ ન હતી. આ કવિતા વાંચી ને બાળપણ અને નાના મોટા ભાઈબહેન સાથે કરેલ મસ્ટી અચૂક યાદ આવે જ ….મારી બહેન ક ની બદલે ત બોલતી અને હું તેને ખૂબ ચીડવતો તે મને યાદ આવે અને હું સ્મૃતિઓમાં સરી પડું છું…… તમે પણ માણો આ કાવ્ય….. હું છું મૂરજીભાઈ કારભાઈ ગોરવારા કારજીપૂર્વક સાંભરજો નહીં તો થશે ગોટારા વાદરવારી કારી રાતે પુષ્કર થતી વીજરી વ્યાકુર હતો હું મરવા ત્યાં તો તમે જ ગયા મરી તમે તો જાણે ખર ખર ખર વહેતી શીતર જરધારા કારજીપૂર્વક સાંભરજો નહીં તો……. કારઝાર ઉનારે સરગે છે જ્વારા ઘરમાં અકરાઈને ઘરવારી બોલે પાણી નથી નરમાં રોક્કર ને કકરાટ કરે છે બધાં બારક બીચારાં, કારજી પૂર્વક સાંભરજો નહી તો… મેરામાં થી એક કબૂતર લીધું છે મેં કાંસાનું ઢોર બહુ સુંદર છે પાછું ચરકે છે મજાનું શાંતિના એ દૂત છે, ધોરા, ભોરા ને રૂપારા કારજીપૂર્વક સાંભરજો નહીંતો… મૂર પછી ડાર પછી કુંપર ને કૂમરી કરી ફૂલ ફૂટે એમામ્થી પીરા ભૂરા ને વાદરી એને બનાવી મારા, આપી તમને બનાવી મારા કારજીપૂર્વક સાંભરજો નહીંતો… – ડો. શ્યામલ મુન્શી\nઅમરનાથ યાત્રા અને રાજકારણ\nJuly 1, 2008 in ધર્મ અધ્યાત્મ / વિચારોનું વન tagged જીજ્ઞેશ અધ્યારૂ\nબપોરે ઘરનાં ડ્રોઈંગરૂમમાં બેઠા બેઠા જ્યારે એ સમાચાર સાંભળ્યા કે હવે કોંગ્રેસની સરકાર ને જમ્મુ કાશ્મીરમાં અમરનાથ શ્રાઈન બોર્ડ મુદ્દે પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટીએ આપેલો ટેકો પાછો ખેંચી લીધો છે, અને છતાંય કોંગ્રેસ પોતાના વલણ પર અડગ છે, ત્યારે મને બે ઘડી થઈ ગયુ કે કદાચ સત્ય અને અસત્ય વચ્ચેની આ લડાઈમાં કોનો સાથ આપવો તે કોંગ્રેસે નક્કી કરી લીધું છે. અમરનાથ શ્રાઈન બોર્ડ ને ગુલામ નબી આઝાદની સરકારે અમરનાથ યાત્રિઓની સુવિધા અને સગવડ વધારવાના હેતુસર ૩૯.૮૮ એકર જમીન આપવાની વાત કર્યા પછી ત્યાં મોટા સ્તર પર તોફાનો ફાટી નીકળ્યા હતા. આ વિરોધ જમીન આપવા અને જંગલના વિનાશ વિરોધનો હતો કે યાત્રાધામને આપવા સામે હતો તે હજી મને સ્પષ્ટ નથી થયું. લખવા વાળાઓ તો આ વિશે ઘણું લખી શકે. મુદ્દઓને ઓપરેશન માટે શોધતી “કહેવાતી” ન્યૂઝ ચેનલ્સ આના પર ખૂબ લાંબા સમય સુધી ચર્ચા કરી શકે, પણ તમને કોઈ હલચલ દેખાઈ હું ધર્મ નિરપેક્ષતાનો વિરોધ નથી કરતો, પણ જો તમે મુસ્લિમ સમાજને તેમની હજ યાત્રા માટે મદદ કરતા હોવ તો આ દેશમાં જેમની વસ્તી બહુમતીમાં છે તેવા હિન્દુઓને કોઈ મદદ કેમ નહીં હું ધર્મ નિરપેક્ષતાનો વિરોધ નથી કરતો, પણ જો તમે મુસ્લિમ સમાજને તેમની હજ યાત્રા માટે મદદ કરતા હોવ તો આ દેશમાં જેમની વસ્તી બહુમતીમાં છે તેવા હિન્દુઓને કોઈ મદદ કેમ નહીં આ કદાચ સાંભળવામાં સારૂ ના લાગે પણ લઘુમતી….લઘુમતી અને આરક્ષણનો રાગ આલાપતી બધી સરકારો બહુમતી પ્રજા વિશે કાંઈ વિચારે છે કે નહીં તે વિષે મને શંકા થવા લાગી છે. આ જમીન આપવાનો વિરોધ મારા મતે ગેરવ્યાજબી હતો, જો આ જ પ્રકારનો વિરોધ કોઈ અન્ય ધર્મ વિરૂધ્ધ હિંદુઓ એ કર્યો હોત તો કહેવાતા ધર્મનિરપેક્ષ લોકો તલવાર લઈને લડી લેત, પણ કારણ કે તેઓ જો આ મુદ્દે હિંદુઓનો સાથ આપશે તો ધર્મ જનૂનીઓમાં ખપી જશે, જેનો તેઓ વિરોધ કરી રહ્યા છે, તેઓ કાંઇ બોલ્યા […]\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિ��યાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/mid-day-conducted-survey-to-know-effects-on-different-classes-of-petrol-price-hike-16122", "date_download": "2020-09-29T08:06:31Z", "digest": "sha1:Z6SLNUOO2P6D33UXCRYVN7TZFCKFUXSV", "length": 10740, "nlines": 69, "source_domain": "www.gujaratimidday.com", "title": "મિડ-ડેનો સર્વે : પેટ્રોલના ભાવવધારાની અસર કોના પર કેટલી? - news", "raw_content": "\nમિડ-ડેનો સર્વે : પેટ્રોલના ભાવવધારાની અસર કોના પર કેટલી\n‘મિડ-ડે’એ વિવિધ વર્ગના લોકોની સાથે વાતચીત કરીને જાણવા માટે કર્યો પ્રયાસ. મનમોહન સિંહના પેટ્રોલના ભાવ વધારવાના નિર્ણયને નૅશનલ ઍડ્વાઇઝરી કાઉન્સિલ (એનએસી)ના મેમ્બર અને ફૉર્મર પ્લાનિંગ કમિશન મેમ્બર એન. સી. સક્સેનાએ સપોર્ટ કરતાં કહ્યું હતું કે...\nમનમોહન સિંહના પેટ્રોલના ભાવ વધારવાના નિર્ણયને નૅશનલ ઍડ્વાઇઝરી કાઉન્સિલ (એનએસી)ના મેમ્બર અને ફૉર્મર પ્લાનિંગ કમિશન મેમ્બર એન. સી. સક્સેનાએ સપોર્ટ કરતાં કહ્યું હતું કે ‘પેટ્રોલના જે ભાવ સરકાર વધારી રહી છે એ મિનિમમ છે અને એની લોકો પર કોઈ ખરાબ અસર નહીં પડે, કારણ કે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આખી ડીઝલ પર ચાલે છે અને ફક્ત પાંચ ટકા ભારતીયો પેટ્રોલ વાપરે છે. પૈસાદાર વર્ગ માટે આ ભાવવધારો નહીં સમાન જ છે.’\nએનએસીનો દાવો કેટલી હદે ખરો છે એ ‘મિડ-ડે’એ કેટલાક અલગ-અલગ વર્ગના લોકો સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કર્યો હતો.\nસાઇકલસવાર થશે ભિવંડીના વેપારી\nમુલુંડના રહેવાસી અને ભિવંડી પાવરલૂમ અસોસિએશનના પ્રવક્તા શરદરામ સેજપાલ ભિવંડીના વેપારી છે. ૨૦ ડગલાં ચાલવા જેમને ગાડીની જરૂર પડે છે એવા શરદરામે પેટ્રોલના ભાવવધારા સામે લડવાનો ઉપાય શોધી કાઢ્યો છે. તેમણે એ વિશે કહ્યું હતું કે ‘મેં ૧૧-૧૧-૧૧ના દિવસે મારા માટે એક સાઇકલ લેવાનું વિચાર્યું છે અને એ સાઇકલ પર જ બને એટલી મુસાફરી કરીશ, જેથી હું ભવિષ્ય માટે થોડું પેટ્રોલ અને પર્યાવરણને દૂષિત થતું બચાવવાના પ્રયત્નોમાં યોગદાન આપી શકીશ. જો પેટ્રોલના ભાવ ઘટી ગયા તો પણ હું સાઇકલસવાર જ રહીશ.’\nપેટ્રોલના ભાવ અમીરોને નહીં સતાવે\nપેટ્રોલનો ભાવવધારો આમ આદમીને જ નડશે એમ જણાવીને ફેડરેશન ઑફ રીટેલ ટ્રેટર્સ વેલફેર અસોસિએશનના પ્રેસિડન્ટ (એફઆરટીડબ્લ્યુએ) વીરેન શાહે કહ્યું હતું કે ‘એક વેપારી તરીકે મારા ઓવરહેડ ખર્ચ વધશે તો હું મારે ત્યાં વેચાતી વસ્તુઓના ભાવ વધારી દઈશ. એની સીધી અસર સામાન્ય નાગરિક પર પડશે. આ બધાને લીધે ગરીબ વધુ ગરીબ અને અમીર વધુ અમીર બનતો જાય છે. આપણી સરકારને પેટ્રોલ ૨૩થી ૨૫ રૂપિયે લિટર મળે છે. જો એ ટૅક્સને નામે જમા થતા કાળા ધનને દેશના ભલા માટે વાપરતી થઈ જાય તો આપણને પણ પાકિસ્તાન, બંગલા દેશ અને શ્રીલંકાની જેમ પેટ્રોલ પચાસ રૂપિયા લિટર મળતું થઈ જાય.’\nમજબૂરીથી કાઇનૅટિક ચલાવતી ફૅમિલી\nમીરા રોડમાં રહેતી સ્વપ્નાલી વર્માને ઘર પાસેથી રિક્ષા અને બસ મળવામાં ઘણી તકલીફ થતી હોય છે. કેટલીક વાર કામને કારણે રાત્રે ઘરે પહોંચવામાં મોડું થતું હોવાથી તેણે કાઇનૅટિક સ્કૂટરનો ઉપયોગ કરવો પડે છે. આ વિશે સ્વપ્નાલીએ કહ્યું હતું કે ‘અમારે તો કાઇનૅટિક સિવાય કોઈ રસ્તો જ નથી, કારણ મીરા રોડમાં રિક્ષાવાળાઓની ખૂબ દાદાગીરી છે. હવે મહિનાના અંતમાં ખબર પડશે કે એ કેટલું ભારે પડે છે અને એ પછી અમે યોગ્ય પગલાં લઈશું.’\nટ્રાન્સપોર્ટરો-રિક્ષાવાળાઓ અને ટૅક્સીચાલકોને રાહત\nપેટ્રોલના ભાવવધારાની ખરેખર અસર કેવી થશે એ વિશે મહારાષ્ટ્રના બૉમ્બે ગુડ્સ ટ્રાન્સપોર્ટ અસોસિએશનના સેક્રેટરી સુનીલ કાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી બધી ટ્રકો ડીઝલ પર ચાલ્ાતી હોવાથી ન તો અમારા પર કોઈ ભાવવધારાની અસર થશે કે ન સામાન્ય લોકો પર.’\nએ જ રીતે મુંબઈની ૯૦ ટકા રિક્ષાઓ અને ૮૦ ટકા ટૅક્સીઓ સીએનજી (કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ) પર દોડતી હોવાથી સામાન્ય લોકોને તેમના રોજના વાહનવ્યવહાર માટે પણ ખિસ્સામાંથી વધુ રૂપિયા કાઢવા નહીં પડે. આમ સરવાળે સરકારનો પેટ્રોલના ભાવવધારાથી સામાન્ય લોકોને બહુ અસર નહીં થાય એ દાવો કેટલીક હદે સાચો પડતો જણાઈ રહ્યો છે.\nરીલ લાઇફમાં જ નહીં, રિયલ લાઇફની પણ સિસ્ટર્સ\nખરાબ ન્યુઝ રિપોર્ટિંગની નિંદા કરી ફરહાન અખ્તરે\nફિલ્મ ઇન્ડસ્ટ્રીના પુરુષો શું દૂધ અને બિસ્કિટ પર જીવે છે\nવધુ એક 'સુશાંત': બિહારના એક્ટર અક્ષતનું મુંબઇમાં શંકાસ્પદ નિધન\nRanbir Kapoor: ડેશિંગ, ચાર્મિંગ, હાર્ટથ્રોબ રૉકસ્ટાર રણબીરની આંખોમાં કિલિંગ પૅશન\nMunmun Dutta: જેઠાલાલની 'બબીતાજી' છે આટલી સુંદર અને ગ્લેમરસ, જુઓ ફોટોઝ\n'તારક મહેતા' શૉના 3000 એપિસોડ પૂરા થવાની ખુશીમાં ટીમે કરી જોરદાર પાર્ટી, જુઓ\nRuhanika Dhawan: નાની ઉંમરમાં મેળવી છે ઘણી સફળતા, કરોડોમાં છે એના ફૅન્સ\nવધુ એક 'સુશાંત': બિહારના એક્ટર અક્ષતનું મુંબઇમાં શંકાસ્પદ નિધન\nમુંબઈ ​: એક કે બે નહીં ૧૦૮ મહિલાની ચેન આંચકી\nમુંબઇ : ફોનથી મળી MLA હૉસ્ટેલમાં બૉમ્બની સૂચના, સીલ કરાવ્યું બિલ્ડિંગ\nઍલ્ગરિધમ સિસ્ટમથી કામ થશે પાંચ થિયરી પર મર્ડર પ્લસ 4 થિયરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujaratilekh.com/page/366/", "date_download": "2020-09-29T06:39:45Z", "digest": "sha1:4MDXIXHL7F4WZLU47YWISJ6OIQG73DSN", "length": 4459, "nlines": 108, "source_domain": "gujaratilekh.com", "title": "| Page 366", "raw_content": "\nપૈસાની છે ખુબ જ જરૂરિયાત તો “ચોખા”નો આ ઉપાય તમારી મદદ...\nગુજરાતનું એક ગામ જ્યાં દૂધ મળે છે મફત, જાણો કેમ દૂધ-દહી-છાસ...\nઆ મહિલાએ પીધું રોજ સવારે ગરમ પાણી, પરિણામ જે મળ્યું તે...\n‘સુભાષ પટેલ’ પ્રમુખ સ્વામીની પ્રેરણાથી વાલેરો બન્યો વાલ્મીકી….પોસ્ટ અચૂક વાંચો અને...\nઆ યુવાને જાતે બનાવ્યું જીવજંતુ મારતું મશીન, દેશના ખેડૂતો માટે ખુબ...\nઓટોમેટીક ટ્રેક્ટર : ડ્રાઈવર વિના જ ચાલે છે આ ટ્રેક્ટર, ખુબ...\nલાંબા, મજબૂત અને સુંદર વાળ ફક્ત કપૂરના એક નાનકડા ટુકડાથી મળશે,...\n૧ જાન્યુઆરીથી વાહનો ઉપર લાગુ થઈ ગયા નવા નિયમ, સારી રીતે...\nઆ છે દેશના સૌથી મોટા કરોડપતિ ભિખારી, જાણો કેટલી મિલકત છે...\nબનાવો રીંગણનાં 7 પ્રકારનાં અવનવાં શાક જેને નાનાં-મોટાં આંગળાં ચાટી-ચાટીને ખાશે\nCNG ગેસ બનાવવા પાલનપુરમાં પશુઓના ગોબરના વેચાણથી લાખો રૂપિયા કમાણી થઈ શરૂ. જાણવા જેવી ક્રાંતિ.\nલક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.\nબાળકોની સફળતા કઈ વસ્તુઓ પર નિર્ભર કરે છે જાણો જ્યોતિષ સાથે શું છે સંબંધ.\n‘બાલિકા વધુ’ સિરિયલના ડાયરેક્ટર હવે લારી પર વેચી રહ્યા છે શાકભાજી\nઐતિહાસિક ઘટના જયારે એક જ પરિવારના 36 ભાઈઓએ એક સાથે લીધો હતો સન્યાસ, વાંચો છતરીયા વડની લોક કથા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00463.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19884974/shant-neer-5", "date_download": "2020-09-29T08:33:46Z", "digest": "sha1:QZUAEY5IBYOR325X5RU6UM4WUHBQJW6O", "length": 6430, "nlines": 148, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "શાંત નીર - 5 Nirav Chauhan દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nશાંત નીર - 5 Nirav Chauhan દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ\nશાંત નીર - 5\nશાંત નીર - 5\nNirav Chauhan દ્વારા ગુજરાતી બાયોગ્રાફી\n“સારિકા ના પપ્પા ને કઈ થઇ નઈ ગયું હોય ને...” “અહી આવી અને મને કીધું પણ નઈ...” “અહી આવી અને મને કીધું પણ નઈ... કે પછી....કઈ બીજી જ ઘટના થઇ હશે... કે પછી....કઈ બીજી જ ઘટના થઇ હશે...” પણ એટલી વાર માં તો.... “ચાલો નિરવ સર કંપની આવી ગઈ છે અને ડી.કે. ...વધુ વાંચોનો ફોન આવ્યો છે તમારા મોબાઈલ પર... જલ્દી ઉઠાડો નઈ તો ગુસ્સે થઇ જશે ” હેમંત ભાઈ બોલ્યા. “અરેરે..... હા આવું ...” પણ એટલી વાર માં તો.... “ચાલો નિરવ સર કંપની આવી ગઈ છે અને ડી.કે. ...વધુ વાંચોનો ફોન આવ્યો છે તમારા મોબાઈલ પર... જલ્દી ઉઠાડો નઈ તો ગુસ્સે થઇ જશે ” હેમંત ભાઈ બોલ્યા. “અરેરે..... હા આવું ... ” અચાનક મારા ઊંઘ માંથી ઉઠી ને બોલ્યો. આખો દિવસ કંપનીમાં હું બસ મારા જુના દિવસો ને યાદ કરતો કરતો હતો અને સારિકા ની બસ બોલેલી વાતો યાદ આવતી રહી.હજી પણ એક એક વાતો યાદ છે જે મને ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nશાંત નીર - નવલકથા\nNirav Chauhan દ્વારા ગુજરાતી - બાયોગ્રાફી\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી બાયોગ્રાફી | Nirav Chauhan પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/entertainment/bollywood/amitabh-bachchan-replanted-new-tree-on-mothers-birthday/articleshow/77540079.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article1", "date_download": "2020-09-29T06:57:38Z", "digest": "sha1:IWXG3M65T3KXFZZMXZRHJNKUQZWS6DFT", "length": 9814, "nlines": 95, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nમુંબઈના ભારે વરસાદમાં વર્ષો જૂનું ઝાડ પડી ગયું, અમિતાભે માતાના નામથી ફરી વાવ્યું\nઅમિતાભ બચ્ચને પોતાની માતાના જન્મદિવસે ઘરમાં ગુલમહોરનું નવું વૃક્ષ વાવ્યું. હાલમાં મુંબઈમાં પડેલા ભારે વરસાદમાં 44 વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું.\nસદીના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે ફેન્સને ખૂબ મોટિવેટ કરે છે. હાલમાં જ તેમણે એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં અમિતાભ બચ્ચન બતાવી રહ્યા છે કે તેમણે પોતાની માતાના નામ પરથી એક ગુલમહોરનું વૃક્ષ પોતાના બંગલામાં રોપ્યું છે.\nમાતાના જન્મ દિવસે નવું વૃક્ષ વાવ્યું\nઅમિતાભ બચ્ચને પોતાના પિતા હરિવંશ રાય બચ્ચનની કેટલીક પંક્તિઓ લખી છે. આ બાદ તેઓ આગળ લખે છે, આ મોટા ગુલમહોરના વૃક્ષને મેં એક નાના છોડના રૂપમાં લગાવ્યું હતું, જ્યારે પોતાનું પહેલું ઘર પ્રતિક્ષા (1976)માં મળ્યું હતું... હાલમાં જ આવેલા તોફાને આ વૃક્ષને ધરાશાયી કરી દીધું. પરંતુ પોતાની માતાના બર્થડે 12 ઓગસ્ટે મેં એક નવા ગુલમહોરને તે જ જગ્યાએ માતાના નામથી લગાવ્યું છે.\nકોરોનાને હરાવીને ઘરે આવ્યા\nઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ અમિતાભ બચ્ચન કોરોના સામેની જંગ લડીને ઘરે પાછા આવ્યા છે. તેઓ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવી રહ્યા હતા. થોડા દિવસો પહેલા જ તેમને હોસ્પિટલમાંથી રજા મળી હતી. જ્યારે અભિષેક બચ્ચન પણ કોરોનાને હરાવીને ઘરે પાછો આવ્યો હતો.\nબચ્ચન પરિવારના 4 સદસ્યોને થયો હતો કોરોના\nનોંધનીય છે કે જુલાઈ મહિનામાં બચ્ચન પરિવારના ચાર સદસ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની સાથે ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યા બાદ ચારેયને હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. જોકે ઐશ્વર્યા અને આરાધ્યા પહેલા જ સ્વસ્થ થઈ જતા તેમને રજા આપી દેવાઈ હતી.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nબેબોના ઘરે ક્યારે થશે નાનકડા મહેમાનનું આગમન પિતા રણધીર કપૂરે જણાવ્યું આર્ટિકલ શો\nસુનીલ ગાવસ્કર કોન્ટ્રોવર્સીઃ અનુષ્કા શર્માના સપોર્ટમાં આવી કંગના\n 35માં ફિલ્મફેર એવોર્ડ દરમિયાન પર્ફોર્મન્સ આપતા બાલાસુબ્રમણ્યમ\nસિંગર બાલાસુબ્રમણ્યમને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટ્યા ફેન્સ\nબિગ-બોસના ઘરમાં તૈયાર કરાયા સ્પા, મોલ અને થિયેટર, સામે આવી તસવીરો\nએક્ટ્રેસ ટિયા બાજપેયી કરાવ્યો ડ્રગ ટેસ્ટ, કહ્યું- 'બધા નશાખોર નથી હોતા'\n'ડૂબી' નામની શોર્ટ ફિલ્મ પ્રમોટ કરતાં ટ્રોલ થયા અમિતાભ બચ્ચન\nઅમદાવાદગાંધીનગરઃ દીકરાને કિડનેપ કરી પતિએ પત્ની પાસે 38 લાખની ખંડણી માગી\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nઅમદાવાદદર્દીઓના હૃદય પર અસર કરી રહ્યો છે કોરોના, ડોક્ટરોની સલાહ\nદેશરેપ કેસમાં મહિલાના લીવ ઈન પાર્ટનરનો 20 વર્ષે નિર્દોષ છૂટકારો\nઅમદાવાદજામનગર ટ્રાન્સફર થતાં જ દીપન ભદ્રનનો સપાટો: 41 વોન્ટેડ ઝડપાયા\nઅમદાવાદઅ'વાદઃ થલતેજમાં ભર બપોરે ડોક્ટરના પુત્રના હાથ-પગ બાંધીને લૂંટની ઘટના\nઅમદાવાદગુજરાતઃ કોરોનાના 1404 નવા કેસ અને 12 મોત, કુલ આંકડો 134623 થયો\nદેશદેશમાં મહિના પછી 70,000 કરતા ઓછા કોરોનાના નવા કેસ નોંધાયા\nઅમદાવાદAMCની સ્પષ્ટતા: રાત્રિ કર્ફ્યુ નથી, કેટલાક સ્થળોની ખાણી-પીણી બંધ રહેશે\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.nareshkdodia.com/2016/06/gujarati-kavita-by-naresh-k-dodia_7.html", "date_download": "2020-09-29T06:59:34Z", "digest": "sha1:AJWCCEY2KUCPFQXMVOG3FEC4O5SWXPJN", "length": 11410, "nlines": 108, "source_domain": "www.nareshkdodia.com", "title": "एक सिक्कानी बे बाजु जेवा आपणे Gujarati Kavita By Naresh K. Dodia - Naresh K Dodia-Author-Poet", "raw_content": "\nએક સિક્કાની બે બાજુ જેવા આપણે કોઇને કોઇ સમયે બેમાંથી એકે તો કોઇ એકનો ભાર ખમતો રહેવો પડે છે ઘણી વાર એ સિક્કો ઉછળે છે..છતાં પણ આપણે અકંબંધ રહીએ છીએ.. તૂટી નથી જતા કે ના કદી આપણે એક બીજાથી છુટા પડી શકતાં આપણુ અસ્તિત્વ ડાળી ઉગેલુ ફૂલ નથી કોઇ આવીને તોડી જાય કે સુંધી જાય આપણુ અસ્તિત્વ ફૂલ પરની ઝાકળ નથી કે બપોરે સુરજના તાપે ઓગળી જાય આપણુ અસ્તિત્વ સંબંધોના દાવે જોડાયેલુ નથી કે કાગળ પર ફારગતીના નામે કારગત થાય આપણુ અસ્તિત્વ રસમોના નાતે બંધાયેલુ નથી કે કોઇ ધાર્મિક કારણોસર વિક્ષેપ સહન કરવો પડે આપણુ અસ્તિત્વ કોઇ પરિસિમા સુધી સિમિત નથી કે કે જેનો એક અંત શરૂઆતથી નક્કી થયેલો હોય આપનુ અસ્તિત્વ દિલ અને દિમાગ જેવુ નથી કે જેથી કરીને કોઇ એકની મનમાની ચલાવવી પડે અને સૌથી મોટી વાત..જ્યારે જ્યારે એ સિક્કાને ઉછાળવામાં આવે છે ત્યારે એ જ રણકો સંભળાય છે એકત્વ ખણખણતો નક્કર અવાજ… અને જ્યારે આપણે ઓગળવાનો સમય આવશે ત્યારે પણ સહિયારૂ ઓગળવાનુ નક્કી છે…. એ જ કારખાનામાં જ્યાં આ સિક્કાની ઉત્પતિ થઇ હતી ત્યા જ ઓગળી જશુઅને ફરીથી આપણે એક નવા સિક્કામાની બે બાજુ થઇને નવી નક્કોર ઉજળી છાપ સાથે દુનિયા સામે આવીશુ હવે ખબર પડીને વ્હાલી \"મહોતરમા\" આપણુ અસ્તિત્વ એટલે છુટા પડવા માટે નથી બલ્કે એક બીજાને સાથે જ ઓગળી જવા માટે સર્જાયેલુ છે -નરેશ કે.ડૉડીયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00465.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "https://gujaratilekh.com/2018/12/", "date_download": "2020-09-29T08:03:01Z", "digest": "sha1:HOWLITTV67EHZXXPYRJHXCBBBCBBPJ4T", "length": 3849, "nlines": 99, "source_domain": "gujaratilekh.com", "title": "December | 2018 |", "raw_content": "\nજ્યાં-જ્યાં પડ્યા દેવી સતીના અંગ ત્યાં-ત્યાં સ્થાપિત થયા શક્તિપીઠ, જાણો 51...\nફક્ત પોતાના મજા માટે છોકરા સાથે આવું કામ કરતી હતી આ...\nવેટીંગ અને RAC ટિકિટ પર મુસાફરી કરવા વાળા સાંભળો, કન્ફર્મ સીટની...\nપત્ની હાથ-પગ ચલાવતી રહી… તડપતી રહી પરંતુ પતિને દયા આવી નહિ,...\nદેશના મોટા ક્રિકેટર સાથે રૂમમાં કપડાં વિના પકડાઈ ગઈ હતી નૂરજહાં,...\nદર મહિને 5 મહિલાઓને પ્રેગ્નેટ કરે છે આ છોકરો… આને ઘરે...\nઘોર કલયુગ… પોતાની હવસ પુરી કરવા માટે 15-16 વર્ષના છોકરાને દત્તક...\nCNG ગેસ બનાવવા પાલનપુરમાં ���શુઓના ગોબરના વેચાણથી લાખો રૂપિયા કમાણી થઈ શરૂ. જાણવા જેવી ક્રાંતિ.\nલક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.\nબાળકોની સફળતા કઈ વસ્તુઓ પર નિર્ભર કરે છે જાણો જ્યોતિષ સાથે શું છે સંબંધ.\n‘બાલિકા વધુ’ સિરિયલના ડાયરેક્ટર હવે લારી પર વેચી રહ્યા છે શાકભાજી\nઐતિહાસિક ઘટના જયારે એક જ પરિવારના 36 ભાઈઓએ એક સાથે લીધો હતો સન્યાસ, વાંચો છતરીયા વડની લોક કથા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00465.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/23-03-2019/28025", "date_download": "2020-09-29T08:00:34Z", "digest": "sha1:BJV5YZEHVBEEPXCUFTKYOHVJLPISTY4M", "length": 16671, "nlines": 132, "source_domain": "www.akilanews.com", "title": "મોસ્ટ વોન્ટેડના પોસ્ટરમાં પોલીસે આરોપીના બાળપણની તસવીર લગાવી દીધી", "raw_content": "\nમોસ્ટ વોન્ટેડના પોસ્ટરમાં પોલીસે આરોપીના બાળપણની તસવીર લગાવી દીધી\nબીજીંગ, તા. ર૩ : જયારે કોઇ વ્યકિત ગુનો કરીને ભાગી ગઇ હોય ત્યારે એને પકડવા માટે પોલીસ એડીચોટીનું જોર લગાવી દે છે. આરોપીને પકડવા માટે ઘણી વાર પોલીસ 'મોસ્ટ વોન્ટેડ' વ્યકિતઓનું લીસ્ટ તસવીર બહાર પડે છે. આવું જ કંઇક તાજેતરમાં ચીનમાં થયું. જેનશિઓન્ગ શહેરની પોલીસે લગભગ ૧૦૦ મોસ્ટ વોન્ટેડ લોકોનું લીસ્ટ બહાર પાડયું હતું. એમાંથી જી કિન્ગાઇ નામના એક આરોપીના નામની સામે એક બાળકની તસવીર છે. લગભગ પહેલા ધોરણમાં ભણતા બાળકે નીલા રંગનું ટી-શર્ટ પહેર્યું છે અને ચહેરા પર બાળસહજ નિર્દોષતા છે. સોશ્યલ મીડિયામાં લોકોએ આ વાતે ઉપાડો લીધો ત્યારે પોલીસે સ્પષ્ટતા કરતા બચાવમાં રહ્યું હતું કે આ પેલા આરોપીની બાળપણની તસવીર છે. આનાથી લેટેસ્ટ ફોટોગ્રાફ અવેલેબ નથી અને ગુનો કરતી વખતે જે ફુટેજમાં તેનો ચહેરો દેખાય છે એ બહુ બ્લર છે. હજીયે આરોપીના નાક, કાન, મોં અને ભ્રમર બચપણ જેવા જ છે એટલે કદાચ લોકોને તેની ઓળખ કરવામાં સરળતા રહેશે.\nઆટલા બચાવ પછી પણ પબ્લિકનો રોષ ઘટયો નહીં ત્યારે આખરે પોલીસ મોસ્ટ વોન્ટેડના પોસ્ટરમાંથી બાળકનો ફોટો કાઢી નાખ્યો અને આવી ભૂલ છાપવા બદલ માફી માગી હતી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \n૨૨ વર્ષની ચાંદનીને ઇરફાન પઠાણ ફસાવીને ભગાડી ગયો...દિકરી��ે શોધી આપવા મા-બાપની કાકલુદી : રૂરલ એસપીશ્રી બલરામ મીણા અંગત રસ લઇ ગરિબ પરિવારની વ્હારે આવે તેવો અનુરોધ access_time 11:53 am IST\nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nઅમેરિકાના રાષ્ટ્ર પ્રમખુની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ-જો બિડેન વચ્ચે રસપ્રદ ચૂંટણી જંગ : સ્વિંગ સ્ટેટ તરીકે ઓળખાતા ફ્લોરિડા, નેવાડા, પેન્સિલવેનિયા, નિર્ણાયક સાબિત થશે : ઓહાયો જીતે તે રાષ્ટ્ર પ્રમુખ બને તેવી પરંપરા જળવાશે\nઅમેરિકાના રાષ્ટ્ર પ્રમખુની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ-જો બિડેન વચ્ચે રસપ્રદ ચૂંટણી જંગ : સ્વિંગ સ્ટેટ તરીકે ઓળખાતા ફ્લોરિડા, નેવાડા, પેન્સિલવેનિયા, નિર્ણાયક સાબિત થશે : ઓહાયો જીતે તે રાષ્ટ્ર પ્રમુખ બને તેવી પરંપરા જળવાશે\nપાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરાયેલ પોરબંદરની ૬ બોટના લાયસન્સ રદ access_time 1:06 pm IST\nકલ્યાણપુરના ટીટોડી ગામે ૮ પત્તાપ્રેમી ઝડપાયા access_time 1:06 pm IST\nદ્વારકા, મોજપમાં ચરસના ૧૦ લાખના જથ્થા સાથે પકડાયેલા ત્રણેય જેલ હવાલે access_time 1:05 pm IST\nસુરેન્દ્રનગર જીલ્લામાં કિટો આવતી બંધ થતા ટેસ્ટ કરાવનારાઓ પરેશાન access_time 1:05 pm IST\nઅમરેલી જિ.ના ૧૧ તાલુકાના ખેડૂતોએ ''કૃષિ રાહત પેકેજ'' માટે અરજી કરવી access_time 1:04 pm IST\nશંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ૨૬મીએ ભાજપ પ્રવેશ કરશે : સાબરકાંઠામાં વિજય વિશ્વાસ સંમેલનમાં કેસરીયો ખેસ પહેરશે access_time 5:31 pm IST\nદિલ્હીમાં જૈશનો આતંકીવાદી ઝડપાયો: સાજિદ ખાન પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડના સંપર્કમાં હતો access_time 12:16 am IST\nઅબુધાબીમાં ભારે વરસાદઃ કાતિલ પવન અને દરીયો તોફાની થવાની સંભાવનાઃ દુબઇઃ આજે સવારે અબુધાબીમાં ભારે વરસાદ પડતા લોકો ચોંકી ઉઠયા હતાં: કાતિલ પવન અને દરીયો તોફાની બનવાની શકયતા છેઃ હવામાન ખાતાએ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરેલ છે આજે સવારે દુબઇમાં પણ વરસાદ પડતા વાતાવરણ ઠંડુ બન્યું હતું access_time 3:17 pm IST\nશરદ પવારને માયાવતીએ ચૂંટણીનું મેદાન છોડતા એનડીએની જીત નિશ્ચિત access_time 11:35 am IST\nમોદીના ચ���ેરા સાથે ફરીવાર ભાજપ આક્રમક પ્રચારમાં છે access_time 3:28 pm IST\nર૦૧૮માં જમ્મુ કાશ્મીરમાં ર૬૦ ત્રાસવાદી ઠાર મરાયા access_time 3:32 pm IST\nરેસકોર્ષમાં રાજયકક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધાનો પ્રારંભઃ ખેલાડીઓ ઝઝુમ્યા access_time 3:25 pm IST\nશિવસેના દ્વારા છત્રપતિ શિવાજીને ફુલહાર access_time 3:38 pm IST\nહજુ ૨.૩૩ લાખ મિલ્કત ધારકોનો વેરો બાકીઃતંત્ર આકરા પાણીએ access_time 3:30 pm IST\nજૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં ભાજપ જબરા ઓપરેશન માટે પ્રયત્નશીલ access_time 3:19 pm IST\nજામનગર માહિતી નિયામ કને વિદાયમાન access_time 12:03 pm IST\nમોરબીમાં એસટી બસમાં 45 લાખની લૂંટ અને ડબલ મર્ડરને અંજામ અપનાર ચાર આરોપીને આજીવન કેદ :સાત નિર્દોષ access_time 6:56 pm IST\nખોડલધામના નરેશ પટેલના પુત્રને ઉતારવાને લઇને ચર્ચા access_time 8:23 pm IST\nસુરતમાં હોલીકા દહનમાં 500 સ્થળોએ રસ્તાઓ પીગળ્યા : ઇજનરોને શો કોઝ નોટિસ ફટકારાશે access_time 2:37 pm IST\nસુરત ડીંડોલી પોલીસ અને મહિલા બુટલેગર વીડિયો મામલો બે પોલીસ કર્મચારી સસ્પેન્ડ access_time 2:23 pm IST\nમોસ્ટ વોન્ટેડના પોસ્ટરમાં પોલીસે આરોપીના બાળપણની તસવીર લગાવી દીધી access_time 11:42 am IST\nદુબઈમાં 2 ભારતીઓએ પાકિસ્તાની સાથે મળીને 900 જ્યૂસના ડબ્બાની ચોરી કરી access_time 6:00 pm IST\nઅમેરિકામાં ચાર ભરતીયોને મળ્યું 25 હજાર ડોલરનું ઇનામ access_time 5:56 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘ જયાં વસે ગુજરાતી ત્‍યાં વસે ગુજરાત'' અમેરિકાના કોલંબસ સ્‍ટેટના મિસીસીપી ટાઉનમાં વસતા ગુજરાતીઓએ ધામધૂમપૂર્વક ‘‘હોલી ઉત્‍સવ'' ઉજવ્‍યોઃ કોલંબસ ટાઉન મેયર તથા આસી. ફાયર ઓફિસરએ હાજરી આપી access_time 12:00 am IST\n‘‘ જયાં વસે ગુજરાતી ત્‍યાં વસે ગુજરાત'' અમેરિકાના કોલંબસ સ્‍ટેટના મિસીસીપી ટાઉનમાં વસતા ગુજરાતીઓએ ધામધૂમપૂર્વક ‘‘હોલી ઉત્‍સવ'' ઉજવ્‍યોઃ કોલંબસ ટાઉન મેયર તથા આસી. ફાયર ઓફિસરએ હાજરી આપી access_time 7:47 pm IST\n'જૂઇ મેળો': આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ૮ તથા ૯ માર્ચના રોજ વિશ્વભારતી સંસ્થાન, અમદાવાદ તથા સુવિખ્યાત કવિયત્રી ડો. ઉષા ઉપાધ્યાયના સંયુકત ઉપક્રમે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ સ્ત્રી સર્જકો તથા કલાકારોની ઉત્કૃષ્ટ કલાને યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડતું અભૂતપૂર્વ આયોજનઃ ૮ વર્ષથી ૮૦ વર્ષ સુધીની ૮૧ મહિલાઓએ વાર્તા, નૃત્ય, નાટક, ચિત્રકલા સહિત વિવિધ કૃતિઓ રજુ કરી access_time 8:46 pm IST\nગયા વર્ષે IPLમાં કેમ ન રમ્યો એનો જવાબ ભારતીય ક્રિકેટ બોર્ડ જ આપી શકે : સ્મિથ access_time 3:42 pm IST\nબોલો લ્યો, ભારતીય ટીમ આર્મી કેપ પહેરી મેચ રમ્યા તેમાં પણ પાકિસ્તાનને મરચા લાગ્યા access_time 3:38 pm IST\nહૈદ્રાબાદની કેપ��ટન્સી સંભાળશે ભુવનેશ્વર\nમલ્ટીસ્ટારર ફિલ્મ 'ધ તાશકંદ ફાઇલ્સ'થી મિથુન અને શ્વેતાનું પોસ્ટર આવ્યું સામે access_time 6:12 pm IST\n૨૦૧૯નું સૌથી મોટુ ઓપનીંગ ગલી બોયના નામે હતું જે હવે અક્ષયકુમારની કેસરીના નામે થઇ ગયુ access_time 4:50 pm IST\nબોલીવુડમાં ઘણી વખત રિજેક્ટ થઇ છું: શિલ્પા શેટ્ટી access_time 6:14 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00465.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.realpatidar.com/a/oe50", "date_download": "2020-09-29T08:25:47Z", "digest": "sha1:62KQYUUO7KIOXRHI35NMITPVZAK4KKU6", "length": 9657, "nlines": 152, "source_domain": "www.realpatidar.com", "title": "OE 50 -Stay against Patidar Sarvoday Trust’s Prize Distribution Function / પાટીદાર સર્વોદય ટ્રસ્ટનું ઈનામ વિતરણ કાર્યક્રમ પર સ્ટે – Satpanth – Pirana – Nishklanki / Nishkalanki Narayan – Imamshah", "raw_content": "\nઅખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ (એટલે કે કેન્દ્રિય સમાજ) ની માંડવી હોસ્ટેલ પર નિર્માણ સમિતિના અમુક ભાઈઓ દ્વારા માંડવી હોસ્ટેલની મિલકતને અન્ય ટ્રસ્ટ (એટલે પાટીદાર સર્વોદય ટ્રસ્ટ) માં ફેરવવાનું જે કાવતરું કર્યું છે, અને તે કાવતરાના અંગે, તેઓ આજે માંડવી હોસ્ટેલમાં ઈનામ વિતરણ કાર્યક્રમ કરવાના હતા. આ કાર્યક્રમને ચેરિટિ કમિસનારએ રોક લગાડેલ છે. વધુ જાણકારી માટે જુઓ નીચે.\nઆપણી સનાતની સમાજની એકતા ને નુકસાન પોહચડવા વાળા લોકો, જે જેઓ સતપંથીઓનો સાથ લઈને આપણાં બધાજ લોકો સાથે દગો કરી રહ્યા છે, તેવા મવાળોને આ એક મોટો ફટકો છે.\nઆ પ્રસંગે થયેલ અમુક રસમય કિસ્સાઓ આ પ્રમાણે સાંભળવામાં આવ્યા છે કે જ્યારે શ્રી શિવદાસ ગોવિંદ છાભૈયાને સ્ટે ઓર્ડર ની કોપી આપવા કોઈ ગયું ત્યારે બધી વાત સમજ્યા બાદ ત્યારે સહી કરવાની વારી આવી, ત્યારે તેઓએ નાટક કર્યો. તેમને ખોટા બહાનાની આડ લઈને કહ્યું કે મને દેખાતું નથી. જો તે સાચા હોત, તો શું તેઓ આવો ડોળ કરત ત્યાર બાદ બીજી ઘટના એવી થઈ માંડવી પોલીસે મંત્રી શ્રી ભાવાનજીભાઈને જણાવી દીધું છે કે આ કાર્યક્રમ તમે નહીં કરી શકો.\nજાણવા મળ્યું છે કે આટલું થયા બાદ સમાજ વિરોધી લોકો આખી રાત ચાલ્યા અને પોતાના ખોટા અહમને બચાવવા માટે વ્યુહ ગાડયો અને કે પાટીદાર સર્વોદય ટ્રસ્ટવાળાઓએ ઈનામ વિતરણ કાર્યક્રમ કરેલ છે. તેઓએ ચેરિટિ કમિશ્નરના આદેશનું ઉલ્લંઘન કર્યું છે.\nહવે આ લોકો ફરીથી એક વાર કાયદાના ગુનહેગર બન્યા છે. આમાં શિવદાસ ગોવિંદ છાભૈયા જેવા ચતુર માણસો પોતાના બચાવ માટે કોઈક છટક બારી શોધી રાખેલ હશે… અને અટકશે શ્રી લધા વિશ્રામ પોકાર જેવા સીધા માણસો, કે જેઓ જાણે કેવી રીતે અને કેવા લાલચમાં આવી ખોટી સંગતમા�� ફસાઈ ગયા છે.\n09-Oct-2010 || જય લક્ષ્મીનારાયણ || થોડા દિવસ પહેલાં, પુણે સમાજે પોતાના સમાજનું બંધારણમાં ચોખવટ કરતો સુધાર કર્યો અને તે પ્રમાણે ચોખવટ કરી […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://gujaratilekh.com/twelve-fail-become-ias/", "date_download": "2020-09-29T08:54:53Z", "digest": "sha1:TZP35RIPYSKACIKDWWVLKLJU5ZO45K3E", "length": 12137, "nlines": 128, "source_domain": "gujaratilekh.com", "title": "12 મું નાપાસ બન્યો IAS, UPSC ની પરીક્ષા વખતે અપનાવી હતી આ ખાસ ટ્રીક |", "raw_content": "\nHome HOME 12 મું નાપાસ બન્યો IAS, UPSC ની પરીક્ષા વખતે અપનાવી હતી આ...\n12 મું નાપાસ બન્યો IAS, UPSC ની પરીક્ષા વખતે અપનાવી હતી આ ખાસ ટ્રીક\nમહારાષ્ટ્રના નાસિક જિલ્લાના રહેવા વાળા સૈય્યદ રિયાજ અહમદ 12 માં ધોરણમાં એક વિષયમાં ફેલ થઈ ગયા હતા. પછી તેમણે પોતાના ભણતરની રીત એવી રીતે બદલી કે, તે દરેક વખતે હંમેશા અવ્વ્લ આવતા રહ્યા. તેમના પગલાં આગળ વધ્યા તો તેમણે પહેલા MPSC માં સેકન્ડ રેંક મેળવ્યો અને રેંજ ફોરેસ્ટ ઓફિસર બન્યા, પછી એ નોકરીમાં રહીને યુપીએસસી 2018 પાસ કરી. ન્યુઝ એજન્સી સાથે વાતચીત દરમિયાન રિયાઝ અહમદે પ્રીલિમ્સની તૈયારીને ટિપ્સ શેયર કરી. આવો એના વિષે જાણીએ.\nરિયાજ અહમદ કહે છે કે, હવે યુપીએસસી પ્રીલિમ્સની પરીક્ષાને ફક્ત થોડા દિવસ જ બાકી છે. એવામાં હું એ લોકો વિષે સમજી શકું છું, જે પહેલી વાર પ્રીલિમ્સમાં બેસી રહ્યા છે. હું પણ પહેલી વાર પ્રીલિમ્સ સમયે ઘણો ચિંતામાં હતો કે છેવટે શું વાંચું અને શું છોડું હું એવા લોકો સાથે પોતાની ટ્રીક શેયર કરવા માંગુ છું, જેને તેઓ પણ અપનાવી શકે છે.\nરિવીઝન, રિવીઝન અને ફક્ત રિવીઝન :\nUPSC પ્રીલિમ્સના તાળાની એક જ ચાવી છે, તે છે રિવીઝન. હવે ફક્ત એટલો જ સમય છે, જેમાં તમે પહેલા ભણેલો બધો કોર્સ રિવાઇઝ કરી શકો છો. તેના સિવાય તમે બીજી વસ્તુ જે કરી શકો છો, તે છે ગ્રુપ ડિસ્કશન. આ ડિસ્કશન યુપીએસસીના સવાલો પર જ હોવું જોઈએ.\nરોજ એક મોક ટેસ્ટ આપો :\nપ્રીલિમ્સની છેલ્લી ઘડીએ તૈયારી માટે રોજ એક મોક ટેસ્ટ આપવી ઘણી જરૂરી છે. આ ટેસ્ટ આપીને તમે આને જવાબવહી સાથે સરખાવો. જ્યાં ચૂક થઈ રહી છે, તેને સુધારો પણ પોતાને ડિમોટિવેટ ન કરો. તેના સિવાય મેપ રીડિંગ પણ જરૂરી છે.\nરિયાજ અદમદ કહે છે કે, તૈયારીના આ છેલ્લા દિવસોમાં નેશનલ પાર્ક અને વાઈલ્ડ લાઈફ સેંચ્યુરી જેવા વિષયોને એક વાર ફરીથી યાદ કરી લો. ધ્યાન રહે કે, આ દરમિયાન તમે દરેક વિષયોને સ્લોટમાં વહેંચીને વાંચો. ટાઈમ મેનેજમેન્ટ પણ પ્રીલિમ્સની તૈયારી માટે ખુબ જરૂરી ��ે.\nપ્રીલિમ્સની તૈયારી દરમિયાન તમે દરેક પ્રકારના રિપોર્ટ જેવા કે, ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઇંડેક્સ ઓફ નેશનલ એંડ ઇન્ટરનેશનલ બોડીસ વગેરે વાંચી લો. તેના સિવાય સરકારી રિપોર્ટ જરૂર પુનરાવર્તિત કરી લો.\nકાંઈ પણ નવું ન વાંચો :\nઆ એ સમય છે જયારે તમે ન્યુઝ પેપર વાંચવાનું બંધ કરી શકો છો. તેના સિવાય કાંઈ પણ નવું વાંચવાથી બચો. ન્યુઝપેપર વાંચવાની જગ્યાએ તમે ન્યુઝ પેપરમાંથી જે નોટ્સ બનાવી છે તેને ફરીથી યાદ કરો.\nવર્ષ 2013 માં સૈયદ રિયાજે પૂનામાં રહીને યુપીએસસીની તૈયારી કરી હતી. રિયાજ કહે છે કે, મને કાંઈ ખબર ન હતી, ન ટેસ્ટ સિરીઝ વિષે ખબર હતી, ન તૈયારીની અલગ અલગ રીતો વિષે જ્ઞાન હતું. પછી 2014 માં પહેલું અટેપ્ટ કર્યું અને પ્રીલિમ્સમાં ફેલ થઈ ગયો.\nત્યારે વિચાર્યું કે કાંઈ વાંધો નહિ, પછી 2015 માં જામિયાની આઈએએસ એકેડમીમાં એડમિશન લીધું. પછી 2015 માં પ્રીલિમ્સ આપી. એ વર્ષની પરીક્ષામાં 93 સવાલ કર્યા, નેગેટિવને કારણે એક માર્કથી પ્રીલિમ્સ પાસ ના થઇ, તો લોકોએ સવાલ ઉઠાવવાના શરૂ કરી દીધા. મિત્રોએ કહ્યું કે, તૈયારી ઠીક નથી. ત્યારે હું સમજ્યો કે ખોટી સ્ટ્રેટેજીને કારણે આવું થયું.\nબનાવી પોતાની 123 સ્ટ્રેટેજી :\nરિયાજે ત્યારે પ્રીલિમ્સની પોતાની સ્ટ્રેટેજી બનાવી અને તેને 123 સ્ટ્રેટેજી નામ આપ્યું. તે જણાવે છે કે, 1 એટલે કે જે સવાલોને લઈને હું કોન્ફિડન્ટ છું તેને પહેલા કરવાના હતા. પછી 2 નંબર પર જે સવાલ જેમાં મૂંઝવણમાં હોઉં તેને પહેલી વારમાં છોડી દેતો હતો. પછી 3 જે બિલકુલ આવડત ન હતા, તેને સંપૂર્ણ રીતે છોડી દેતો હતો. 1 નંબર વાળા કર્યા પછી 2 નંબર વાળા ફેક્ટરી પર આવીને ઉકેલતો હતો.\nઆ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.\nPrevious articleઆ છે પ્લાસ્ટિક મેન ઓફ ઇન્ડિયા, પ્લાસ્ટિકના કચરાથી રસ્તો બનાવવાની શોધી કાઢી રીત\nNext articleકૂતરાની સામે આવ્યો ભૂખ્યો દીપડો, પછી જે થયું તે તમને હસાવવા માટે પૂરતું છે\nCNG ગેસ બનાવવા પાલનપુરમાં પશુઓના ગોબરના વેચાણથી લાખો રૂપિયા કમાણી થઈ શરૂ. જાણવા જેવી ક્રાંતિ.\nલક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.\nબાળકોની સફળતા કઈ વસ્તુઓ પર નિર્ભર કરે છે જાણો જ્યોતિષ સાથે શું છે સંબંધ.\nCNG ગેસ બનાવવા પાલનપુરમાં પશુઓના ગોબરના વેચાણથી લાખો રૂપિયા કમાણી થઈ શરૂ. જાણવા જેવી ક્રાંતિ.\nલક્ષ્મી માતાની કૃપાથી વ��ષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.\nબાળકોની સફળતા કઈ વસ્તુઓ પર નિર્ભર કરે છે જાણો જ્યોતિષ સાથે શું છે સંબંધ.\n‘બાલિકા વધુ’ સિરિયલના ડાયરેક્ટર હવે લારી પર વેચી રહ્યા છે શાકભાજી\nઐતિહાસિક ઘટના જયારે એક જ પરિવારના 36 ભાઈઓએ એક સાથે લીધો હતો સન્યાસ, વાંચો છતરીયા વડની લોક કથા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/gujarati-news?utm_source=Top_Nav_HP&utm_medium=Site_Internal", "date_download": "2020-09-29T06:14:01Z", "digest": "sha1:4BV5K5RYFOMHXB6AHCZUFALP2GYZS5OZ", "length": 29961, "nlines": 344, "source_domain": "gujarati.webdunia.com", "title": "Gujarat Samachar | ગુજરાત સમાચાર | તાજા સમાચાર | Gujarat News in Gujarati | गुजरात समाचार | Live Gujarati News", "raw_content": "મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nજાપાનની પધ્ધતિથી ઘુંટણના વાના દુખાવાની સારવાર ગુજરાતમાં હવે શક્ય બનશે\nઘુંટણનાં સાંધાનો વા કે જેને ઓસ્ટીઓ આર્થાઈટ્રીસ તરીકે આપણે જાણીએ છીએ તેની સારવાર ઓપરેશન વગર ગુજરાતમાં અને ખાસ તો અમદાવાદમાં શક્ય બનશે. જાપાનમાં વર્ષ ૨૦૧૪માં શરૂ થયેલી જેનીક્યુલર આર્ટરી...\nરેડ કલરના આઉટફિટમાં ઉર્વશી રૌતેલાએ જોરદાર ડાન્સ કર્યો, વીડિયો શેર કર્યો અને કહ્યું - જ્યારે મે લેડી અલ્લુ અર્જુનની રીતે ...\nબોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. અભિનેત્રી તેની સુંદરતા અને માવજત માટે ખૂબ પ્રખ્યાત છે, પરંતુ ઉર્વશી તેના ડાન્સથી ચાહકોના દિલ પણ...\nઆવક વધારવી છે તો મંગળવારે રાત પહેલા હનુમાનજીને ચઢાવો આ 7 વસ્તુઓ..\nશ્રીરામચરિત માનસ મુજબ હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો. આ જ કારણે દર મંગળવારે તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે કળયુગમાં હનુમાનજીની પૂજાથી બધા દુખ દૂર...\nભારત તો વીરોની ભુમી કહેવાય છે. તેવા એક મહાન શહીદ વીર થઈ ગયાં જેમનું નામ હતું ભગતસિંહ. ન જાણે કેટલાયે વીરો થઈ ગયાં અહીંયા અને આગળ પણ થશે પરંતુ...\n29 September World Heart Day: દિલને રાખવું છે આરોગ્યકારી તો ભૂલીને પણ ન ખાવો આ ફૂડ\nજે સમયે તમારો હૃદય ધડકવું બંદ કરી નાખે, સમજો એ સમયે તમારી મૌત થઈ જશે. હૃદય અમારા શરીરનો સૌથી મહત્વપૂર્ણ અંગ છે. જેના વગર અમે જિંદગીના વિશે વિચારી પણ...\nLIVE RCB vs MI: વિરાટ કોહલીની આરસીબીએ સુપર ઓવરમાં રોહિતની મુંબઈ ઈંડિયંસને હરાવી\nઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સિઝનમાં, રોયલ ચે���ેન્જર્સ બેંગલોર (આરસીબી) આજે મુંબઇ ઈન્ડિયન્સ સાથે દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે રોમાંચક મુકાબલો થયો. . આરસીબીના 201 રનના...\nWorld Tourism Day- ફરવાના છે રોચક ફાયદા તેથી સૌથી વધારે ફરે છે ભારતીય યુવા\nવિશ્વ પર્યટન દિવસ દર વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ વખતે વિશ્વ પર્યટન દિનની થીમ છે \"પર્યટન અને જોબ: બધા માટે શ્રેષ્ઠ ભવિષ્ય\". ખાસ વાત એ છે...\nકેગના રીપોર્ટમાં ખુલાસોઃ સરકારે લાઇસન્સ વિનાની ફાર્મસી પાસેથી સરકારે રૂ.5 કરોડની દવા ખરીદી\nવિધાનસભાના ચોમાસુ સત્રના અંતિમ દિવસે રજૂ થયેલાં કેગના રિપોર્ટમાં આયુષ મંત્રાલયના ભોપાળા ખુલ્યાં છે. એવો ખુલાસો થયો છેકે, આયુવેર્દ દવાઓ ગુણવત્તા વિનાની છે. હદ તો ત્યારે થઇ કે, લાયસન્સ...\nઆજનુ રાશિફળ (29/09/2020) - આજે આ 4 રાશિના જાતકોને તબિયતનુ ધ્યાન રાખવુ પડશે\nદિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના...\nઘરમાં બરકત કાયમ રાખવા માટે રસોડામાંથી ખતમ ન થવી જોઈએ આ 5 વસ્તુ\nરસોડુ સમૃધિનુ પ્રતીક હોય છે. વાસ્તુ મુજબ રસોડુ અને તેમા પડેલી વસ્તુઓની યોગ્ય માત્રા અને પ્રમાણમાં પડેલુ હોવુ ખૂબ જરૂરી છે. ઘરમાં બરકત બનાવી રાખવા માટે કેટલીક એવી...\nભ્રષ્ટાચારના કારણે ગુજરાત છોડી ઉદ્યોગો અન્ય રાજ્યોમાં જતા રહે છે: કોંગ્રેસ\nવડોદરામાં મોટો અકસ્માત, બાંધકામ હેઠળની ઇમારત નીચે પડતાં 3 લોકોનાં મોત\nકોરોનાને મ્હાત આપવામાં પ્રોન થેરાપી કારગર, દર્દીઓના ઓક્સીજનની સ્તરમાં થયો વધારો\nકોરોનાથી નબળા પડી ગયેલા ફેફસાંને ઝુંબા ડાન્સથી બનાવો મજબૂત, મળી રહ્યો છે સારો પ્રતિભાવ\nજયંતી વિશેષ : ભગતસિંહની જિંદગીના અંતિમ 12 કલાક કેવા હતા\nCoronavirus Cases In india - છેલ્લા 24 કલાકમાં કોરોનામાં 6 મિલિયન, 82170 નવા કેસ નોંધાયા છે\nકોર્પોરેશનની કડક કાર્યવાહી: સિંધુભવન રોડ, વસ્ત્રાપુર લેક આસપાસના ફાસ્ટફૂડ સેન્ટરો વિરૂદ્દ કાર્યવાહી\nફી મુદ્દે હવે સ્કૂલ સંચાલકો અને વાલીઓ વચ્ચે સમાધાનનો પ્રયત્ન, સ્કૂલ સંચાલકો આપી આ ઓફર\nગુજરાતના આ શહેરમાં આજથી સ્વયંભૂ 'લોકડાઉન', નોંધાઇ ચૂક્યા છે 900થી વધુ કેસ\nIPL 2020: શારજાહમાં સંજુ સેમસન-રાહુલ તેવતિયાની તોફાની બેટિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે રચ્યો ઈતિહાસ\nUnlock 5.0- અનલોક -5 માર્ગદર્શિકાની આજે જાહેરાત કરી શકાય છે, આ છૂટછાટો તહેવારોને ધ્યાનમાં રાખીને મળી શકે છે\nRR vs KXIP IPL 2020- બટલરની વાપસી સાથે આરઆર મજબૂત બનશે, આજે રાજસ્થાન અને પંજાબ ઇલેવન રમી શકે છે\nઅયોધ્યા પછી હવે મથુરાના કૃષ્ણ જન્મભૂમિ કેસ કોર્ટમાં\nદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 88600 નવા કેસ નોંધાયા, 1124 દર્દીઓનાં મોત નીપજ્યાં\nઉમા ભારતીને કોરોના દ્વારા ચેપ લાગ્યો, તેણે ઉત્તરાખંડમાં પોતાને ક્વારંટાઈન રાખ્યા\nશૂટિંગ દરમિયાન વૈનિટી વૈનમાં ડ્રગ્સનુ સેવન કરતા હતા સુશાંત સિહ રાજપૂત, NCBની પૂછપરછમાં શ્રદ્ધા કપૂરે જણાવ્યુ\nહવે આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતની નદીઓમાં હોવરક્રાફ્ટ અને જહાજો ફરશે\nગુજરાતની આરટીઓ કચેરીઓએ 18 વર્ષથી ઓછી વયના 3.69 લાખ લોકોને લાઈસન્સ આપ્યાં\nઅમદાવાદીઓએ ગણતરીના દિવસોમાં માસ્ક નહીં પહેરવાનો આટલા લાખ રૂપિયાનો દંડ ભર્યો\nલોકરક્ષક ભરતી વિવાદઃ જાણો કેમ પુરુષ ઉમેદવારો ફરીવાર હાઈકોર્ટના શરણે પહોંચ્યાં\nબોલીવુડ ગોસિપ/ ટીવી ગપશપ\nઆશા ભોસલે એ બહેન લતા મંગેશકરને આપી જન્મદિવસની શુભેચ્છા, પીએમ મોદીએ કહી આ વાત\n'બાલિકા વધુ' ના ડાયરેક્ટર આર્થિક તંગીના કારણે શાકભાજી વેચી રહ્યા છે\nHappy BIrthday Lata - લતા મંગેશકર વિશે 25 રોચક વાતો\nડ્રગ્સનો મામલો: સારા અલી ખાને સુશાંત સિંહ રાજપૂત સાથે ખાસ બોન્ડની કબૂલાત કરી, દવાઓ લેવાની ના પાડી\nઈશા ગુપ્તાએ વ્હાઇટ બિકિનીમાં કહેર મચાવ્યુ, બોલ્ડ ફોટા વાયરલ થયા\nદીપિકા પાદુકોણે ડ્રગ્સ લેવાનો કર્યો ઈંકાર, કરિશ્મા સાથે ચૈટની વાત કબૂલી\nદીપિકાની પૂછપરછ કરી રહી છે 5 સભ્યોની ટીમ, સવાલ પહેલા સમજાવ્યો NDPS Act\nસોમવારે કરો કેટલાક ઉપાય... ધન સંબંધીઓ પરેશાનીનો અંત થશે\nપદ્મિની એકાદશી વ્રત કથા અને શુભ મુહુર્ત\nPadmini Ekadashi 2020 - અધિક માસની એકાદશીએ કરો આ 10 વસ્તુઓનુ દાન, સૂતેલુ નસીબ જાગી જશે\nPadmini Ekadashi 2020- 27 સપ્ટેમ્બરના રોજ પદ્મિની એકાદશી, આ દિવસે આ પાંચ ભૂલો કરશો નહીં\nKamla Ekadashi- પુરૂષોત્તમ કમલા એકાદશી- સુયોગ્ય સંતાનની કામના માટે ખાન-પાનમાં રાખો આ વસ્તુઓનો ખાસ ધ્યાન\nગુજરાતી નિબંધ- ઈંટરનેંટના ફાયદા અને ગેરફાયદા\nગુજરાતી નિબંધ - શિક્ષક દિવસ\nGujarati Nibandh - ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન\nજાણો મહિલાઓમાં હાર્ટ એટેકના 5 મોટા લક્ષણો.\nશિયાળામાં ખાવ આ 11 Dry Fruits સુંદર અને સ્વસ્થ રહો\nવજન ઘટાડવુ છે કે બીપી નોર્મલ રાખવુ છે તો રોજ સવારે પીવો ગરમ પાણી\nમાત્ર એક મિનિટમાં માથાના દુખાવાથી મળશે રાહત Headache Cure\nStress and health- ખાવા-પીવાની આ 8 ટેવ નાખી શકે છે તમારા મગજ પર અસર\nશુ વધુ ભાત ખાવાથી નુકશાન થાય છે ભાત અને રોટલીમાંથી શુ ખાવુ \nHealth News : ભાત, બટાકા સહિતના આ 10 ફુડ્સ જે તમને બનાવી રહ્યા છે Diabetes રોગી\nKitchen tips- આ રીતે કાપશો ટમેટા, વધી જશે સ્વાદ\nQuick Makeup Tips- ફટાફટ મેકઅપ ટીપ્સ\nછોકરીઓ સૂતા પહેલા આ 5 વાતોં જરૂર વિચારે છે જાણો તમે પણ ચોકાવશે\nજો તમે ઈચ્છો છો કે તમારી નેલ -પૉલિશ વધારે દિવસ સુધી ટકી રહે તો તમે આ રીતે લગાવો.\nબ્યુટી ટીપ્સ - આ ટીપ્સ અજમાવશો તો બની જશો \"Beautiful\"\nગુજ્જુ જોક - અધિક માસ\nગુજરાતી જોક્સ- બ્રેડ જેમ\nગુજરાતી જોક્સ - બહુ મજેદાર જોક્સ\nઆજનુ રાશિફળ (11/09/2020) - આજે આ રાશિના જાતકો માટે સફળતાના યોગ બની રહ્યા છે\nગુરૂવારના ટોટકા - ગુરૂવારે કરશો આ ઉપાય તો દૂર થશે તંગી..\nઆજનું રાશિફળ (10/09/2020) - આજે જાણો કોણે મળશે ખુશીના સમાચાર\nમંગળવારે આ કામ કરનારને ક્યારેય પૈસાની તંગી આવતી નથી\nવાસ્તુ - ઘરમાં ન હોવી જોઈએ આ 10 વસ્તુ નહી તો થશે નુકશાન\nમંગળવારના દિવસે આ ઉપાય કરવાથે દૂર થશે જીવનના દરેક અમંગળ\nઆજનુ રાશિફળ(08/09/2020) - આજે આ 5 રાશિના જાતકોને તેમની મહેનતનુ ફળ મળશે\nVastu For cooking- જાણો કઈ દિશા સામે મોઢું કરીને કરવી જોઈએ રસોઈ\nઆજનું રાશિફળ (07/09/2020) - આજે આ રાશિના જાતકોને થશે લાભ\nસાપ્તાહિક રાશિફળ - Astrology 7 સેપ્ટેમ્બર થી 13 સેપ્ટેમ્બર સુધી\nબિનજરૂરી કાર્યોથી દૂર રહેવું. વેપારમાં ઉન્નતિ થશે. કુટુંબનાં સભ્‍યોનો સહયોગ મળી શકે છે. કોઈ અગત્‍યનું કાર્ય પૂર્ણ...વધુ વાંચો\nપ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓથી મેળમેળાપ વધશે. ઉદર વિકારને કારણે ખાવાપીવા પર સંયમ રાખવું. ઉપહાર મળશે. કાર્યોને સમય પર કરવાનો...વધુ વાંચો\nનવા આર્થિક સાધનો પર કાર્ય થશે. વ્‍યાપારમાં મુશ્‍કેલીનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ, વ્‍યાપારમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ....વધુ વાંચો\nમિત્ર વર્ગ, સંતાન પક્ષ સંબંધી કાર્યોમાં ધન ખર્ચનો યોગ. વ્‍યાપાર, પરિવાર સંબંધી કાર્યોનો વિશેષ યોગ. વિવાદોથી બચવું....વધુ વાંચો\nપુરુષાર્થનું પરિણામ તરત મળશે. સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. પિતાથી વ્‍યાવસાયિક મુદ્દે ચર્ચા થઈ શકે છે. ...વધુ વાંચો\nસ્‍વાધ્‍યાયમાં રુચિ વધશે. સામાજિક, માંગલિક સમારોહમાં ભાગ લેવાના યોગ બનશે. દિવસ પ્રતિકૂળ રહી શકે છે. સંતોષપ્રદ...વધુ વાંચો\nસ્‍વાધ્‍યાયમાં રુચિ વધશે. સામાજિક, માંગલિક સમારોહમાં ભાગ લેવાના યોગ બનશે. દિવસ પ્રતિકૂળ રહી શકે છે. સંતોષપ્રદ...વધુ વાંચો\nપુરુષાર્થ���ું પરિણામ તરત મળશે. સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. પિતાથી વ્‍યાવસાયિક મુદ્દે ચર્ચા થઈ શકે છે. કુટુંબ-વેપારમાં...વધુ વાંચો\nપ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓથી મેળમેળાપ વધશે. ઉદર વિકારને કારણે ખાવાપીવા પર સંયમ રાખવું. ઉપહાર મળશે. કાર્યોને સમય પર કરવાનો...વધુ વાંચો\nમિલકત સંબંધી કાર્યોમાં સક્રિયતા વધશે. વ્‍યાપારિક ભાગીદારીઓમાં વિશેષ વૃદ્ધિનો યોગ. ધાર્મિક સમસ્‍યાઓ પર વિચાર-વિમર્શનો યોગ. મહત્‍વકાંક્ષા અનુસાર...વધુ વાંચો\nવિવાદ, કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું, ખાનપાનનું ધ્‍યાન રાખવું. મિત્ર, સંતાન પક્ષ સંબંધી સમસ્‍યાઓને લગતી યાત્રા અને ખર્ચનો...વધુ વાંચો\n\"યાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે....વધુ વાંચો\nવર્ષ 2019માં ભારતનો સૌથી લોકપ્રિય ખેલાડી \nહરમન પ્રીત કૌર (ક્રિકેટ)\nવર્ષ 2019માં ભારતનો સૌથી લોકપ્રિય ખેલાડી \nઅલુવા ફૈશન શો 2019માં ટીવી સ્ટાર્સના જલવા\nમુંબઈ- 21મા જિયો મામી મુંબઈ ફિલ્મ ફેસ્ટીવલમાં બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ખૂબજ સુંદર નજર આવી. દીપિકા પોલ્કા ડૉટ બ્લૂ ગાઉનમાં નજર આવી.\nફૈશન વીકમાં યામી ગૌતમનો જલવો\nદિશા પાટનીનીનો હૉટ ફોટોશૂટ વાયરલ\nમુંબઈમાં કેરળ ટૂરિઝમ ઇવેન્ટ દરમિયાન કથકાલી, મોહિનીયત્તમ, મોર અને તિરુવાથિરકાલી કલાકાર પરંપરાગત લોક નૃત્યો કરે છે\nસોશિયલ મીડિયા પર કહર મચાવી રહી છે ઈશા ગુપ્તાની હૉટ બિકની ફોટા\nપ્રેગ્નેંસી પીરિયડમાં એમી જેક્શનનો હૉટ અંદાજ, શેયર કરી ટૉપલેસ ફોટા\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/do-you-remember-this-iconic-dialogues-of-naseeruddin-shah-9813", "date_download": "2020-09-29T06:42:29Z", "digest": "sha1:5CDX5NMFZYOEJ57LL3NURYK654WGW6JK", "length": 9429, "nlines": 106, "source_domain": "www.gujaratimidday.com", "title": "HBD નસીરુદ્દીન શાહ: દિગ્ગજ અભિનેતાના આ ડાયલૉગ્સ તમને યાદ છે? - entertainment", "raw_content": "\nHBD નસીરુદ્દીન શાહ: દિગ્ગજ અભિનેતાના આ ડાયલૉગ્સ તમને યાદ છે\nફિલ્મ - ઉમરાવ જાન (1981)\nડાયલૉગ: 'દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લિજીએ...બસ એક બાર મેરા કહા માન લિજીયે...ઈસ અન્જુમાન મૈ આપકો આના હૈ બાર બાર...દિવાર-ઓ-દર કો ગૌર સે પહચાન લિજીયે.'\nફિલ્મ - જાને ભી દો યારો (1983)\nડાયલૉગ: 'મૈને ચીરહરણ કા આઈડિયા ડ્રૉપ કર દિયા હૈ\nફિલ્મ - મિર્ચ મસાલા (1987)\nડાયલૉગ: 'બાત અગર હદ સે આગે બઢ જાયે...તો ભટનાગર બન જાતી હૈ.'\nફિલ્મ - હીરો હીરાલાલ (1988)\nડાયલૉગ: 'યે હૈ મેરે દોસ્ત, ખાતે નહીં ગોસ્ત, નામ કા ભગવાન હૈ, દિલ કા ઈન્સાન હૈ, ઈસકી મહેરબાની સે ગધા પહેલવાન હૈ.'\nફિલ્મ - ત્રિદેવ (1989)\nડાયલૉગ: 'પાપ સે ધરતી ફટી, અધર્મ સે આસમાન, અત્યાચાર સે કાંપી ઈન્સાનિયત, રાજ કર રહે હૈવાન...જીનકી હોગી તાકાત અપૂર્વ, જીનકા હોગા નિશાના અભેદ, જો કરેગા ઈનકા સર્વનાશ...વો કહલાયેગા ત્રિદેવ\nફિલ્મ - ચાઈના ગેટ (1998)\nડાયલૉગ: 'હાથ મૈં બંદુક લેકર અપને આપકો બહાદુર સમજના ઉતના હી આસાન હૈ...જીતના કિસી નિહત્થે કો બુઝદિલ સમજના.'\nફિલ્મ - સરફરોશ (1999)\nડાયલૉગ: 'કુછ હોશ નહીં રહતા, કુછ ધ્યાન નહીં રહતા, ઈન્સાન મોહબ્બત મૈં ઈન્સાન નહીં રહતા.'\nફિલ્મ - મકબુલ (2003)\nડાયલૉગ: 'શક્તિ કા સંતુલન, બહુત જરૂરી હૈ સંસાર મેં.'\nફિલ્મ - ઈકબાલ (2005)\nડાયલૉગ: 'દિમાગ ઔર દિલ જબ તક સાથ કામ કરતે હૈ ના...તો ફર્ક નહીં પડતા હૈ કી દિમાગ કૌનસા હૈ ઔર દિલ કોનસા હૈ.'\nફિલ્મ - પરજાનિયા (2007)\nડાયલૉગ: 'યુ કૅન બી વૉટએવર યુ વૉન્ટ, પ્રોવાઈડેટ યુ પે અટેન્શન એન્ડ લર્ન અલોંગ ધ વે.'\nફિલ્મ - ખુદા કે લિએ (2007)\nડાયલૉગ: 'મેરી ઈબાદત કો એક્સરસાઈઝ કરને વાલી યા તો બહુત પહુંચી હુઈ હૈ યા બહુત દુ:ખી હૈ.'\nફિલ્મ - ખુદા કૈ લિયે (2007)\nડાયલૉગ: 'ઈશ્ક જબ ઈન્તિહા કો છુતા હૈ, તો આશિક કા જી ચાહતા હૈ કી વો ભી દિખને મૈં અપને મહબુબ જૈસે બન જાયે. કહીં હમ ગલતી તો નહીં કર રહે હૈ, કે આશિક કા પહલા કદમ ઈશ્ક કી આખરી સિડી પે રખવા રહે હૈ\nફિલ્મ: અ વેડનેસડે (2008)\nડાયલૉગ: 'ભીડ તો દેખી હોગી ના આપને ભીડ મેં સે કોઈ એક શાકાલ ચુન લીજીએ, મૈં વો હું. આઈ એમ અ સ્ટૂપિડ કૉમન મૅન ભીડ મેં સે કોઈ એક શાકાલ ચુન લીજીએ, મૈં વો હું. આઈ એમ અ સ્ટૂપિડ કૉમન મૅન\nફિલ્મ: અ વેડનેસડે (2008)\nડાયલૉગ: 'આપકે ઘર મેં કોક્રોચ આતા હૈ તો આપ ક્યા કરતે હૈ રાઠોર સાહબ...આપ ઉસકો પાલતે નહીં મારતે હૈ.'\nડાયલૉગ: 'દુનિયા મેં સબસે ગહરી દુશ્મની મિયાં-બીવી કી હોતી હૈ.'\nફિલ્મ - રાજનીતિ (2010)\nડાયલૉગ: 'સવાલ ઝંડે કે રંગ કા નહીં હૈ, ક્યુંકી ગરીબી, ભુખમારી, બેકારી, યે સબ રંગ પુછકે વાર નહીં કરતે. યે પેટ કી મારી જનતા હૈ સાહબ, એક રોટી કા આસરા દે દિજીએ, દો મીઠે વાદે કર દિજીએ, યે કીસી ભી રંગ કા ઝંડા ઉઠા લેંગે.'\nફિલ્મ - સાત ખુન માફ (2011)\nડાયલૉગ: 'જીસને કમ મૈ જીના સીખ લિયા...ઉસે કભી કમી નહીં હોતી.'\nફિલ્મ: ડર્ટી પિક્ચર (2011)\nડાયલૉગ: 'જબ શરાફત કે કપડે ઉતરતે હૈ...તબ સબસે જ્યાદા મઝા શરીફો કો હી આતા હૈ.'\nફિલ્મ: દેઢ ઈશ્કિયા (2014)\nડાયલૉગ: 'સાત મુકામ હોતે હ��� ઈશ્ક મેં...દિલકશી, હુસ્ન, મોહબ્બત, એકિદત, ઈબાદત, જુનૂન ઔર મોત.'\nફિલ્મ - વેટિંગ (2015)\nડાયલૉગ: 'યૂ મસ્ટ બી પ્રપોઝલ વ્હાઈલ યૂ વેટ.'\nબૉલીવુડના દિગ્ગજ અભિનેતા અને અનુભવી કલાકાર નસીરુદ્દીન શાહનો આજે 70મો જન્મદિવસ છે. ફિલ્મોની પસંદગી અને એક્ટિંગ માટે નસીરુદ્દીન શાહના હંમેશા વખાણ થાય છે. પ્રતિભાશાળી અભિનેતાની ફિલ્મોના કેટલાક ડાયલૉગ એવા છે જે હંમેશા યાદ રહી જાય. કેટલાક ડાયલૉગ તો અભિનેતાની જાણે ઓળખ બની ગયા છે. આજે તેમના જન્મદિવસે આવો યાદ કરીએ આવા જ તેમના કેટલાક લોકપ્રિય ડાયલૉગને.\n(તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)\nRanbir Kapoor: ડેશિંગ, ચાર્મિંગ, હાર્ટથ્રોબ રૉકસ્ટાર રણબીરની આંખોમાં કિલિંગ પૅશન\nMouni Roy: આ એક્ટ્રેસની હૉટ અને સેક્સી તસવીરો ફૅન્સને કરે છે ઘાયલ, જુઓ\nLata Mangeshkar Ji : યાદ કરીએ લતાજીના કંઠે ગવાયેલા ગુજરાતી ગીતોને...\nમલ્હાર ઠાકરઃ સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો\nમહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી\nભૂમિ ત્રિવેદી જણાવે છે જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/photogallery/crime/", "date_download": "2020-09-29T06:44:10Z", "digest": "sha1:JWZ52ORXVE2ZHDBAZSDN7SBYYGWASLB7", "length": 22392, "nlines": 341, "source_domain": "statfaking1.firstpost.in", "title": "Photogallery: Latest Photos, Pictures - News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » ક્રાઇમ\nIPL 2020: ટીમો યૂએઈ પહોંચી હોવા છતા શા માટે જાહેર નથી થઈ રહ્યો કાર્યક્રમ\n'તે મારી દીકરીનો રેપ કરવાં અને મારું ગળું કાપવાની ધમકી આપતો હતો, હું ડરી ગઇ છું'\nકડી : 14 વર્ષની દીકરી પર પિતાનું દુષ્કર્મ, હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી\nસુરતઃ બાળકો સામે પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિ ઝડપાયો\nઅમદાવાદઃ ગેરકાયદે વેચાણ માટે લઇ જવાતા હથિયારોના જથ્થા સાથે ચાર ઝડપાયા\nરાજકોટઃ નણદોઇએ જાતે સળગી સાળાની ગર્ભવતી પત્નીને ભીડી બાથ\nસરપ્રાઈઝ આપવાનું કહીને પતિએ ચપ્પુના ઘા મારી કરી પત્નીની હત્યા\nમહિલા ડોક્ટરનો આપઘાત : પરિવારનો આક્ષેપ- 'દીકરીની હત્યા કરવામાં આવી'\nસુરતઃ આંબાવાડીની રખેવાળી કરતા ચોકીદારની હત્યા, બે લાખની કેરીઓની લૂંટ\nપગાર જમા થયાની પાંચ મિનિટમાં પૈસા થયા ગાયબ, તમે પણ રાખો ધ્યાન\nબોયફ્રેન્ડ સાથે બેડરૂમમાં હતી પત્ની અને આવો ગયો પતિ...\nપરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન બાદ ઘરે રહેતી દીકરીની માતાએ કરી હત્યા\nઆ નર્સે 5 વર્ષમાં દવાનાં ઓવરડોઝ આપી કરી 300 દર્દીઓની હત્યા\nબનાસકાંઠાઃ પત્નીની હત્યા કર્યા બાદ પતિએ ફાંસો ખાઇ કરી આત્મહત્યા\nદર 15 મિનિટે થાય છે એક રેપ- 59% કેસમાં કારણ 'લવ, સેક્સ અને દગો'\nસુરતઃ પત્નીના પ્રેમીની હત્યા કરી પતિ પહોંચ્યો પોલીસ સ્ટેશન\nસુરતના રેલવે સ્ટેશન ઉપર યુવકની ચપ્પુના ઘા મારી કરાઇ હત્યા\nસુરતઃ મિત્રને મળવા ગયેલા આધેડ ઉપર ચાર શખ્સોનો હુમલો, સારવાર દરમિયાન મોત\nસુરતઃ સ્પાની આડમાં ચાલતા કૂટણખાનો પર્દાફાશ, છ લલના સહિત 8 લોકો ઝડપાયા\nકેન્સર પીડિત દીકરા માટે મળ્યા પૈસા, માએ 93 લાખ જુગારમાં ઉડાવ્યા\nપ્રેમિકાના ઘરે ફાયરિંગની ઘટના બાદ ગુમ થયેલા CRPFના પૂર્વ જવાનની માથા વગરની લાશ મળી\nસુરતઃ લૂંટના ઇરાદે સાયકલ સવારની છાતીના ભાગે ચપ્પાના ઘા મારી કરાઇ હત્યા\nડોક્ટર, ડ્રાઇવર અને પત્ની : હત્યા બાદ ડેડબોડીના 500 ટુકડાં કરી એસિડમાં નાખી દીધા\nસુરતઃ કબૂતર ચોરી મુદ્દે મિત્રોએ જ કિશોરની ચપ્પુના ઘા ઝીંકી કરી હત્યા\nસુરતઃ અડાજણમાં ડોક્ટર મહિલાએ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત\nસુરતઃ 10 વર્ષની બાળકી સાથે HIV ગ્રસ્ત પુરુષનું દુષ્કર્મ, બાળાને અપાયા એન્ટી ડોઝ\nએક આશંકા અને સ્વિટીએ રૂ. 16 લાખની સોપારી આપી કરાવી પતિની હત્યા\nધંધુકા-ફેદરા હાઇવે પર ટ્રિપલ અકસ્માત, એકનું ઘટનાસ્થળે જ મોત\nનોટબંધીમાં આ ગાયિકાએ નિવૃત્ત અધિકારીનું રૂ. 60 લાખનું કરી નાખ્યું, ધરપકડ\nસુરતઃ ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં છોડી નરાધમ ફરાર\nકાકા-ભત્રીજો અને ગર્લફ્રેન્ડઃ ઇર્ષા આવતા કાકાએ કરી ભત્રીજાની હત્યા\nવલસાડ: અરજદાર કામ માટે કરગરતો રહ્યો, સરકારી બાબુ પબજી ગેમ રમવામાં વ્યસ્ત\nસામાન્ય જનતાની મુશ્કેલીઓ વધી- શાકભાજી બાદ હવે દાળ થઈ મોંઘી, જાણો કારણ\nઅમદાવાદના તબીબની બેદરકારી, મહિલા દર્દીને એક્સપાયરી ડેટની દવાની બોટલ ચઢાવી દીધી\nચીતા અને ચેતક હેલિકોપ્ટરની કથળી સ્થિતિ, સેનાએ રિપ્લેસમેંટ માટે સરકારને કર્યા એલર્ટ\nતારક મહેતા.. શોમાં પરત આવવાં ઇચ્છે છે જૂની 'અંજલી ભાભી' પણ..\nWorld heart day 2020 : જાણો કેવી રીતે આવે છે હાર્ટ અટેક, બચાવો પોતાની સાથે બીજાનું જીવન\nGoogleએ ઝોહરા સહગલની યાદમાં શેર કર્યું ખાસ Doodle\nવલસાડ: અરજદાર કામ માટે કરગરતો રહ્યો, સરકારી બાબુ પબજી ગેમ રમવામાં વ્યસ્ત\nValsad: કામના સમયે સરકારી બાબુ PUBG રમવામાં વ્યસ્ત, Video થયો વાયરલ\nતારક મહેતા.. શોમાં પરત આવવાં ઇચ્છે છે જૂની 'અંજલી ભાભી' પણ..\nWorld heart day 2020 : જાણો કેવી રીતે આવે છે હાર્ટ અટેક, બચાવો પોતાની સાથે બીજાનું જીવન\nસામાન્ય જનતાની મુશ્કેલીઓ વધી- શાકભાજી બાદ હવે દાળ થઈ મોંઘી, જાણો કારણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "http://www.realpatidar.com/a/oe52", "date_download": "2020-09-29T08:22:47Z", "digest": "sha1:SIYWZA5YZ64ZJP75OR4DJ7H5VFNXLNAX", "length": 7505, "nlines": 147, "source_domain": "www.realpatidar.com", "title": "OE 52 -Sanatani Doctors cut relations with Satpanthi Doctors / બૌધિક વર્ગ (ડોક્ટરો) સતપંથ સાથે સબંધ કાપવા લાગ્યા. – Satpanth – Pirana – Nishklanki / Nishkalanki Narayan – Imamshah", "raw_content": "\n|| જય લક્ષ્મીનારાયણ ||\nહવે અધિકૃત રીતે અમજના બૌધિક વર્ગે (ડોક્ટરો) પણ સનાતન ધર્મ વિષે ચોખવટ કરી નાખી છે.\nમળેલ ખબર પ્રમાણે, મોડાસામાં પાટીદાર મેડીકોસના સનાતની ડોક્ટરોએ સતપંથી ડોક્ટરો સાથે મળીને કાર્યક્રમ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. તેઓએ નક્કી કર્યું કે અગર કાર્યક્રમ નહિ થાય તો કોઈ વાંધો નથી પણ સત્પનથીઓ સાથે કાર્યક્રમ નથી કરવો.\nહવે સનાતન ધર્મ જાગૃતિ બૌધિક વર્ગમાં ફેલાઈ રહી છે. તેનો ખરે ખાર અનેરો આનંદ છે.\nતા. ૨૫-૧૧-૨૦૧૭ જય લક્ષ્મીનારાયણ, સામાન્ય રીતે કેન્દ્રિય સમાજ તેમજ સનાતન ધર્મના વિરુદ્ધ અથવા સનાતની મોહીમ ઢીલી પડતા કામોની ટીકા આપણા રીયલ પાટીદાર […]\nOE 48 -Open letter to Sadhus supporting Satpanth / સતપંથને સમર્થન કરનાર હિંદુ ધર્મના સાધુ સંતોને ખુલ્લી ચિઠ્ઠી\n(In Gujarati Language) ૧૮-૧૧-૨૦૧૨ સતપંથને સમર્થન કરનાર હિંદુ ધર્મના સાધુ સંતોને ખુલ્લી ચિઠ્ઠી… વિષય: અખિલ ભારતીય સંત સમિતિનું અધિવેશન તા.૧૭-૧૮-૧૯ નવેમ્બર ૨૦૧૨ […]\n21-May-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || ઘણા દિવસથી મૂળબંદ લોકો સામે મુકવાની માંગણી લોકો સમક્ષ થઈ રહી છે, પણ […]\nતા.૨૬ મે ૨૦૧૬ 🚩🚩🚩🚩🚩🚩 તા. ૨૧.૦૫.૨૦૧૬ ના પૂ. નારાયણ રામજી લીમ્બાણીને સમાજના સારસ્વતોની અનોખી સનાતની શ્રધ્ધાંજલી ✍🏻🖊🖊🖊🖊✍🏻 SHRI ABKKP SANATAN EDUCOS ની […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"} +{"url": "https://gujaratilekh.com/rama-gave-hanuman-the-death-penalty/", "date_download": "2020-09-29T08:27:44Z", "digest": "sha1:554W4LSPXGKNJUPZNZSY3NFZOJYRC27Z", "length": 10266, "nlines": 119, "source_domain": "gujaratilekh.com", "title": "જયારે ભગવાન રામે હનુમાનજીને આપ્યો હતો મૃત્યુદંડ, વાંચો આ કથા. |", "raw_content": "\nHome HOME જયારે ભગવાન રામે હનુમાનજીને આપ્યો હતો મૃત્યુદંડ, વાંચો આ કથા.\nજયારે ભગવાન રામે હનુમાનજીને આપ્યો હતો મૃત્યુદંડ, વાંચો આ કથા.\nભગવાન રામ મોટા કે તેમનું નામ જાણો હનુમાનજી ને ભગવાન રામ મારવા તૈયાર થાય ત્યારે શું થયું\nહનુમાનજીને ભગવાન રામના સૌથી પ્રિય ભક્ત માનવામાં આવે છે. હનુમાનજી શ્રીરામને અત્યંત પ્રેમ કરે ���ે. હનુમાનજી શ્રીરામની કોઈ પણ વાત ટાળતા ન હતા. હનુમાનજી દિવસ રાત પોતાના ભગવાનની સેવામાં લાગ્યા રહેતા હતા. એક દિવસ શ્રી રામના દરબારમાં સભા ચાલી રહી હતી. તે દરબારમાં બધા વરિષ્ઠ ગુરુ અને દેવતાગણ હાજર હતા.\nઅહીં એક વાત પર ચર્ચા ચાલી રહી હતી. તે વાત એ હતી કે રામ વધારે શક્તિશાળી છે કે પછી રામનું નામ. આ વાત પર બધાના પોતપોતાના મત હતા. જ્યાં બધા લોકો રામને વધારે શક્તિશાળી ગણાવી રહ્યા હતા, ત્યાં નારદ મુનિનો મત બધાથી એકદમ અલગ હતો. નારદ મુનિનું કહેવું હતું કે, રામ નામ વધારે શક્તિશાળી છે. આ દરમિયાન હનુમાનજી એકદમ ચૂપ બેઠા હતા. નારદ મુનિનો મત કોઈ સાંભળી રહ્યું ન હતું.\nજયારે તે સભા પુરી થઈ ત્યારે નારદ મુનિએ હનુમાનજીને કહ્યું કે, તે ઋષિ વિશ્વામિત્રને છોડીને બધા ઋષિ મુનિઓને નમસ્કાર કરે. હનુમાનજીને સમજ ના પડી એટલે તેમણે નારદ મુનિને પૂછ્યું કે, તે ઋષિ વિશ્વામિત્રને નમસ્કાર કેમ ન કરે આ સવાલનો જવાબ આપતા નારદ મુનિએ કહ્યું કે, તેમને ઋષિઓમાં ગણવા નહિ કારણે કે તે પહેલા રાજા હતા.\nહનુમાનજીએ નારદ મુનિની વાત માની લીધી. તેમણે દરેક ઋષિઓને નમસ્કાર કર્યા, પણ વિશ્વામિત્રને નમસ્કાર ના કર્યા. આ જોઈને વિશ્વામિત્ર ઘણા ગુસ્સે થઈ ગયા. તેના પર વિશ્વામિત્રએ શ્રીરામને હનુમાનજીની ભૂલ માટે સજા આપવાનું કહ્યું. તેમણે કહ્યું કે, હનુમાનજીને મૃત્યુ દંડ આપવામાં આવે. વિશ્વામિત્ર શ્રીરામના ગુરુ હતા અને શ્રીરામ તેમની વાત ટાળી શકતા ન હતા. એવામાં શ્રીરામે હનુમાનજીને મારવાનો નિશ્વય કર્યો.\nબીજી તરફ હનુમાનજીએ નારદ મુનિને આ સમસ્યાનું સમાધાન પૂછ્યું. તો નારદ મુનિએ કહ્યું કે, તમે રામ નામ જપવાનું શરૂ કરી દો. હનુમાનજીએ રામ નામ જપવાનું શરૂ કરી દીધું. શ્રીરામે હનુમાનજી પર પોતાનું ધનુષ બાણ સાધ્યું અને તિર છોડ્યું. પણ તે તિર હનુમાનજીને કોઈ નુકશાન નહિ પહોંચાડી શક્યું. પછી તેમણે હનુમાનજી પર બ્રહ્માંડના સૌથી શક્તિશાળી શસ્ત્ર બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. પણ હનુમાનજી સતત રામ નામ જપતા રહ્યા. એવામાં તેમના પર બ્રહ્માસ્ત્રનો પણ કોઈ પ્રભાવ નહિ પડ્યો. એટલે એ વાત સાબિત થઈ કે રામ નામ પણ શક્તિશાળી છે.\nવાત બગડતા જોઈએ નારદ મુનિએ હનુમાનજીને વિશ્વામિત્રની માફી માંગવા કહ્યું. પછી હનુમાનજીએ વિશ્વામિત્રની માફી માંગી અને ત્યારે જઈને વિશ્વામિત્રએ હનુમાનજીને માફ કર્યા.\nઆ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.\nશ્રીરામના સૌથી પ્રિય ભક્ત\nPrevious articleતુલા રાશિના લોકોને આજે આર્થિક લાભ, પ્રવાસની શક્યતા છે, પણ આ રાશિઓએ સાચવીને રહેવાની જરૂર છે.\nNext articleઆ કેદી મહિલાનો ડાન્સ એવો કે તેની મજા માણી રહ્યા હતા જેલર અધિકારી પછી…\nCNG ગેસ બનાવવા પાલનપુરમાં પશુઓના ગોબરના વેચાણથી લાખો રૂપિયા કમાણી થઈ શરૂ. જાણવા જેવી ક્રાંતિ.\nલક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.\nબાળકોની સફળતા કઈ વસ્તુઓ પર નિર્ભર કરે છે જાણો જ્યોતિષ સાથે શું છે સંબંધ.\nCNG ગેસ બનાવવા પાલનપુરમાં પશુઓના ગોબરના વેચાણથી લાખો રૂપિયા કમાણી થઈ શરૂ. જાણવા જેવી ક્રાંતિ.\nલક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.\nબાળકોની સફળતા કઈ વસ્તુઓ પર નિર્ભર કરે છે જાણો જ્યોતિષ સાથે શું છે સંબંધ.\n‘બાલિકા વધુ’ સિરિયલના ડાયરેક્ટર હવે લારી પર વેચી રહ્યા છે શાકભાજી\nઐતિહાસિક ઘટના જયારે એક જ પરિવારના 36 ભાઈઓએ એક સાથે લીધો હતો સન્યાસ, વાંચો છતરીયા વડની લોક કથા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00469.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2018/kshitij5/", "date_download": "2020-09-29T06:17:01Z", "digest": "sha1:MEPXBOD4HEDFMBYCFIIM33PH3T3W3HVI", "length": 32044, "nlines": 301, "source_domain": "sarjak.org", "title": "ક્ષિતિજ - એક મધ્યબિંદુ ( પ્રકરણ - ૫ ) » Sarjak", "raw_content": "\nક્ષિતિજ – એક મધ્યબિંદુ ( પ્રકરણ – ૫ )\n‘ઈરા’ નામ સાંભળતા જ ધરાના મનમાં અંબર માટે વિવિધ પ્રશ્નો ઉદ્ભવી આવ્યા. કોણ હશે આ ઈરા અંબરને અને ઈરાને શું સંબંધ હશે… અંબરને અને ઈરાને શું સંબંધ હશે… અને કાકાએ કહ્યું એમ તેની સાથે અંબરનું નામ અને જીવન જોડાયેલું છે, એ ક્યા અર્થમાં કહ્યું હશે… અને કાકાએ કહ્યું એમ તેની સાથે અંબરનું નામ અને જીવન જોડાયેલું છે, એ ક્યા અર્થમાં કહ્યું હશે…\nઅને ધરા કાકાને એવા અનેક પ્રશ્નો પૂછવા જ જતી હતી ત્યાં જ કાકા બોલ્યા, ‘દીકરા જાણું છું, મારી આ વાતથી તારા મનમાં અનેક પ્રશ્નો ઉઠ્યા હશે, અને હું એ દરેકનો સંતોષકારક જવાબ આપવાનો પ્રયાસ કરીશ… પણ એ પહેલા એક શરત છે, કે હું તને વાત કહું ત્યારે તું મને વચ્ચે કોઈ પ્રશ્ન નહી પૂછે. છેલ્લે તને જે પ્રશ્નનો જવાબ મેળવવાનો બાકી રહે એ પૂછી લેજે…\nધરાને શરત થોડી વિચિત્ર જરૂર લગી, પણ હમણાં એના માટે ‘ઈરા’ નામ પાછળ છુપાયેલ અંબરના જીવનનો અધ્યાય વિષે જાણવું હતું. એણે ડોક હલાવી હકારમાં સંમ���ી આપી અને મહેતા કાકાએ વાત કરવાની ચાલુ કરી.\n‘ધરા અંબર જ્યારે ત્રણ વર્ષ પહેલા અહીં આવ્યો હતો. ત્યારે હું, તમારા બંને વચ્ચે બનેલ ઘટનાથી અજાણ હતો જો જાણતો હોત’તો અંબરને ક્યારેય અહીં આવવા જ ન દેત જો જાણતો હોત’તો અંબરને ક્યારેય અહીં આવવા જ ન દેત અંબર અહીં આવતા તો આવી ગાયો, પણ એનું મન તો ત્યાં ગામડે, તારી પાસે જ રહી ગયું હતું. તે છતાય એ ક્યારેય તેની એકલતાની અસર તેના કામ પર પડવા ન દેતો. એનું કામ એટલે મારે બીજી વખત જોવું પણ ન પડે. નવી બ્રાન્ચના દરેક સભ્ય, તેમજ બ્રાંચ પાર્ટનર પણ તેના કામથી ખુશ હતા. પણ મને નવાઈ તો ત્યારે લાગતી જ્યારે રજાઓ મા ઘરે દોડી જવા આતુર રેહતો અંબર, મુંબઈ આવ્યા બાદ એક પણ વખત ઘરે ગયો ન હતો. મેં કેટલીય વાર એને એ વિષે વાત કરવા પ્રયાસ કરેલ, પણ એ વાતને ટાળી જતો અંબર અહીં આવતા તો આવી ગાયો, પણ એનું મન તો ત્યાં ગામડે, તારી પાસે જ રહી ગયું હતું. તે છતાય એ ક્યારેય તેની એકલતાની અસર તેના કામ પર પડવા ન દેતો. એનું કામ એટલે મારે બીજી વખત જોવું પણ ન પડે. નવી બ્રાન્ચના દરેક સભ્ય, તેમજ બ્રાંચ પાર્ટનર પણ તેના કામથી ખુશ હતા. પણ મને નવાઈ તો ત્યારે લાગતી જ્યારે રજાઓ મા ઘરે દોડી જવા આતુર રેહતો અંબર, મુંબઈ આવ્યા બાદ એક પણ વખત ઘરે ગયો ન હતો. મેં કેટલીય વાર એને એ વિષે વાત કરવા પ્રયાસ કરેલ, પણ એ વાતને ટાળી જતો અંબર ઓફીસના કામ કરવાના સમય પતી ગયા બાદ પણ ઓફિસમાં બેસી રેહતો, અને બસ કામમા જ મન પરોવ્યા કરતો. મુંબઈ આવ્યે એને ઘણા મહિના વીતી ચુક્યા હતા, છતાં એ એક પણ વાર મુંબઈ સુદ્ધાં ફરવા ગયો ન હતો અંબર ઓફીસના કામ કરવાના સમય પતી ગયા બાદ પણ ઓફિસમાં બેસી રેહતો, અને બસ કામમા જ મન પરોવ્યા કરતો. મુંબઈ આવ્યે એને ઘણા મહિના વીતી ચુક્યા હતા, છતાં એ એક પણ વાર મુંબઈ સુદ્ધાં ફરવા ગયો ન હતો આ માયાનગરીના મોહમા આવ્યા વિના કોઈ કઈ રીતે રહી શકે એની મને પણ નવાઈ લાગતી હતી. થોડા મહિનાઓ બાદ હું પણ મુંબઈ રેહવા ચાલી આવ્યો, કારણ કે મોટી ઉમરે વારંવાર આવ-જા કરવું ભારે લાગતું હતું. માટે મેં આપણી ગુજરાતની કંપની પણ વેચી નાખી અને મુંબઈમાં જ ઇન્વેસ્ટ કરવાનું નક્કી કર્યું.\nએકાદ વર્ષ બાદ મેં મુંબઈની કંપનીમાંથી પાર્ટનરશીપ પાછી ખેંચી લીધી, અને એના નફામાંથી તેમજ ગુજરાતમાં વેચેલી કંપનીના પૈસામાંથી મારી એક કંપનીની શરૂઆત કરી. અને આ કંપનીમાં અંબરને મેં એઝ અ બ્રાન્સ હેડ મેનેજરની પોસ્ટ પર રાખેલ. હવે હું અંબરની વધુ નજીક આવતો જત�� હતો, એ મને એના પિતાના સ્થાને માનતો હતો. એક સાંજે મેં એને મારા ઘરે ડીનર માટે આમંત્રણ આપ્યું હતું, એ સાંજે ડીનર બાદ ડ્રીંક લેતા લેતા અંબર ઈમોશનલ થઇ ગયેલ, અને મને તમાર બે વચ્ચે બનાવ અંગે કહેલ નવાઈની વાત તો એ હતી કે જે વ્યક્તિના જીવનમાં આટલો ખાલીપો અને હતાશા ભરાઈ આવેલ એ વ્યક્તિએ ક્યારેય એના કામ પર એની લગીરેય અસર થવા દીધેલ ન હતી. મને અંબરની એક વાત દિલ સુધી સ્પર્શી ગયેલ. અને હું ત્યારે જ અંબરને તારી પાસે પાછો મોકલી આપવા માંગતો હતો, પણ મારી અંદર રહેલ સ્વાર્થી બીઝનેસમેન મને તેમ કરતા રોકી રહેલ હતો. અંબર જેવો કુશળ અને વિશ્વાસુ મને બીજો કોઈ મળવાનો ન હતો, અને આખરે મારા પ્રેમભાવ પર સ્વાર્થી વૃત્તિની જીત થઇ. અંબરની એકલતાથી હું પણ અંદરથી કોરાતો હતો, પણ સ્વાર્થ સામે મજબુર હતો.\nનવી કંપનીના છ મહિના વીત્યા બાદ એક નવી એમ્પ્લોયી જોબ પર આવેલ… ઈરા \nઈરા, પોતાના મનને જેમાં સંતોષ મળે એ કામ કરવામા જ માનતી છોકરી ભારતમાં જન્મેલ, પણ અમેરિકામાં ભણેલ અને ઉછરેલ ભારતમાં જન્મેલ, પણ અમેરિકામાં ભણેલ અને ઉછરેલ સ્વભાવે તદ્દન અલ્લડ, અને મસ્તમૌલા સ્વભાવે તદ્દન અલ્લડ, અને મસ્તમૌલા નહિતર કોણ અમેરિકાની જોબ ઓફર છોડી મુંબઈમા કામ કરવા માંગે, એ પણ ફક્ત એટલા માટે કે સંઘર્ષ શબ્દને વ્યવસ્થિત રીતે સમજી જીવનમાં ઉતારવા માટે નહિતર કોણ અમેરિકાની જોબ ઓફર છોડી મુંબઈમા કામ કરવા માંગે, એ પણ ફક્ત એટલા માટે કે સંઘર્ષ શબ્દને વ્યવસ્થિત રીતે સમજી જીવનમાં ઉતારવા માટે અમેરિકા રીટર્ન ઈરા અમારી કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજરની જોબ પર લાગેલ. શરૂઆતમાં તો આખી ઓફીસ તેના વ્યક્તિત્વથી અંજાઈ ગયેલ… સિવાય કે અંબર અમેરિકા રીટર્ન ઈરા અમારી કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજરની જોબ પર લાગેલ. શરૂઆતમાં તો આખી ઓફીસ તેના વ્યક્તિત્વથી અંજાઈ ગયેલ… સિવાય કે અંબર એ છે જ એવી… ગોરી લીસી ચામડી, જેના એક એક કોષમાંથી તેની જવાની સાફ વર્તાતી હોય, તેની બોલકણી આંખો, જે વગર પલક ઝબકાવ્યે પણ ઘણું કહી જાય, તેની કામણગારી કાયા, જેના થકી એ ભલભલી બોલીવુડ એક્ટ્રેસ ને પણ પાછળ છોડી દે. અને જેમ સોનામાં સુગંધ ભળે તેમ તેનામાં અમેરિકી કલ્ચરમાં ઉછરેલ છતાં ઇન્ડીયન વેલ્યુસની ભરમાર… એ છે જ એવી… ગોરી લીસી ચામડી, જેના એક એક કોષમાંથી તેની જવાની સાફ વર્તાતી હોય, તેની બોલકણી આંખો, જે વગર પલક ઝબકાવ્યે પણ ઘણું કહી જાય, તેની કામણગારી કાયા, જેના થકી એ ભલભલી બોલીવુડ એક્���્રેસ ને પણ પાછળ છોડી દે. અને જેમ સોનામાં સુગંધ ભળે તેમ તેનામાં અમેરિકી કલ્ચરમાં ઉછરેલ છતાં ઇન્ડીયન વેલ્યુસની ભરમાર… બાકી આજના સમયમાં તો કોઈ વિદેશમાં છ મહિના માત્ર રહી આવે તો એને આપણા દેશ અને તેની સંસ્કૃતિની સુગ આવવા માંડે છે બાકી આજના સમયમાં તો કોઈ વિદેશમાં છ મહિના માત્ર રહી આવે તો એને આપણા દેશ અને તેની સંસ્કૃતિની સુગ આવવા માંડે છે હવે આવું વ્યક્તિત્વ હોય તો ભલભલી વ્યક્તિ અંજાઈ જ જાય \nએના આવ્યા બાદ, શરૂઆતના એક અઠવાડિયા સુધી તો બધું બરાબર જ હતું, અંબર તેની તરફ કઈ ખાસ ધ્યાન આપતો ન હતો, અને ઈરા પણ તેના કામમા જ મસ્ત રેહતી. એ એ પણ જાણતી કે ઓફીસના લોકો એના વિશે શું વાતો કરે છે, અને અમેરિકા રીટર્ન હોવાથી એને હલકા ચારિત્ર્યની પણ ગણે છે, પણ એને એ બધાથી કોઈ ફર્ક નહોતો પડતો. એને કામ કરવું હતું અને એ એનું કામ કરતી \nએકાદ અઠવાડિયા બાદ એક મેં એક અરજન્ટ મીટીંગ બોલાવી હતી, મારે માર્કેટની એક કંપનીનું ટેકઓવર કરવું હતું, મેં એ માટે યોગ્ય ઉપાય જણાવવા કહ્યું, અને ત્યાં અંબર અને ઈરા ઝઘડી પડ્યા.\n‘મી. અંબર તમારો આઈડિયા તદ્દન વાહિયાત છે…’\n‘હા, અને તમારા આઈડિયાથી તો જાણે આપણે તાજમહેલ ખરીદી લઈશું નહી…\n‘ઓબવિયસલી… મારો આઈડિયા જેન્યુન છે, તમારી જેમ તો નથી જ.’\n‘મિસ. ડોન્ટ ટીચ મી માય વર્ક. હું આ ફિલ્ડમાં કેટલાય વર્ષોથી કામ કરું છું. અને મને મારી કંપનીના ગ્રોથની ચિંતા છે. સો પ્લીઝ \n‘મી. અંબર, આ કંપની જેટલી તમારી છે એટલી જ મારી છે. પણ અગર તમે હોદ્દાનો રોબ જમાવવા જ માંગતા હોવ ધેન ગો અહેડ…\nઅને આ હતી એમની પ્રોપર પહેલી મુલાકાત બંને એકબીજા પર હદ પારના ગુસ્સે થયેલ હતા, અલબત બંને વચ્ચે મતભેદનું કારણ અંગત નહોતું, પ્રોફેશનલ હતું બંને એકબીજા પર હદ પારના ગુસ્સે થયેલ હતા, અલબત બંને વચ્ચે મતભેદનું કારણ અંગત નહોતું, પ્રોફેશનલ હતું અને બંને પોતાની જગ્યા એ સાચા પણ હતા. અને આવા કર્મશીલ એમ્લોયી પામીને હું તો પોતાને ધન્ય જ માનતો હતો.\nમેં અંબરના આઈડિયા સાથે આગળ વધાવનું નક્કી કર્યું, અને સદનસીબે અમે કંપની ટેકઓવર કરવામાં સફળ પણ રહ્યા હતા. એ સાંજે અંબર ઓફિસમાં લેટ સુધી બેઠો હતો, અને ઈરા પણ છેલ્લે સુધી રોકાઈ હતી.\n‘મી. અંબર… આઈ એમ સોરી. મારો આશય તમારી કાર્યક્ષમતાને પડકારવાનો નહોતો…’ એ સાંજે ઈરાએ અંબર સાથે વાત કરી હતી.\n‘આઈ કેન અન્ડરસ્ટેન્ડ… એન્ડ આઈ મસ્ટ સે, તારું દિમાગ પણ તેજ ચાલે છે. તારો આઈડિયા પણ ખોટો તો નહોતો જ, પણ જો એક મફતની સલાહ લેવા તૈયાર હોવ તો કહી દઉં, કે બિઝનેસમાં એગ્રેશન સાથે લીધેલ નિર્ણય હમેશા નુકસાનીનો ધંધો કરાવતા હોય છે. સો સમજી વિચારીને નિર્ણય લેવો જ હિતાવહ છે \n‘ઓહ… થેંક યુ સો મચ ફોર એપ્રીશીયેટીંગ માય આઈડિયા…’ કહી ઉત્સાહમાં આવી ઈરા અંબરને ભેટી પડી.\nઅંબરને થોડું અજુકતું લાગ્યું, પણ એણે ખુદ પર કાબુ રાખ્યો.\n‘કેન વી હેવ કોફી ટુ-ગેધર…’ ઇરાએ તેની સામે પ્રસ્તાવ મુક્યો.\n‘સ્યોર…’ અને અંબરે તેને સાહજીકતાથી વધાવી લીધો.\nત્યારબાદ કંપનીમાં આવી તેમની આવી અનેક નાનીમોટી તકરારો થયા કરતી, જેના થકી ઈરા અંબરની સુઝબુજના પ્રભાવમાં આવી ચુકી હતી. અલબત હવે બને સારા મિત્રો પણ હતા જ, અને તેઓ અવારનવાર કોફીશોપ, મુવીઝ, શોપિંગ, વગેરે કામમા સાથે સમય વિતાવવા. અને હવે ઓફિસમાં પણ બને વિષે આડી અવળી વાતો શરુ થઇ ચુકી હતી. પણ એ બંને પરસ્પર સારા મિત્રથી વિશેષ કઈ જ નહોતા. કેટલાય સમય બાદ મેં અંબરને ફરી હસતા અને મજાક કરતા હળવા મૂડમા જોયો હતો, હું અંબર માટે ખુશ હતો \nપણ એક અન્ય બાબત મેં ધ્યાનમાં લીધી હતી અને એ એમ હતી કે અંબર જ્યારે ઈરા સાથે હોતો ત્યારે ખુબ જ ખુશ અને નોર્મલ રેહતો હતો, પણ જ્યારે તે એકલો પડતો ત્યારે તેની આસપાસ નિરાશાના વાદળો ચાવી રેહતા, એ ધરાની યાદોમાં જ ગળાડૂબ રેહતો. ધીરે ધીરે અંબરને આવી બેવડી પરિસ્થિતિની આદત પડતી જતી હતી. મને તેના પ્રત્યે ચિંતા થવા લગી હતી, પણ ઈરા આવી અંબરને ફરી હસાવી દઈ મને મારી દરેક ચિંતા માંથી મુક્ત કરી જતી \nઅંબર અને ઈરાની બેલડીએ મને તો બિઝનેસમાં લાભ અપાવ્યો જ હતો, પણ સાથોસાથ ઓફીસના લોકોની નજરોમાં પણ હવે માન મેળવ્યું હતું. તેમની મિત્રતાની ચર્ચાઓ થતી તેમજ તેના ઉદાહરણો પણ અપાતા. ‘ધે આર મેડ ફોર ઈચ અધર…’ ત્યાં સુધી પણ લોકો કહી દેતા.\nપણ ઈરા હજી અંબરના અતીતથી અજાણ હતી.\nતેમની એક સાંજની મુલાકાત દરમ્યાન અંબરે તેને દરિયાકાંઠે વોક કરવા જવાની વાત કરી. અને એ સાંજે અંબરે ઈરાને તેના ભૂતકાળ વિષે વાત કરી. ઈરાને તેના માટે સહાનુભુતિ થઇ આવી કે પછી તેની મિત્રતા પાછળ છુપાયેલ પ્રેમની લાગણીનો ઉભરો હશે, જે ઈરા અંબરને ભેટી પડી… અને આ વખતે અંબરે પણ તેને ચુસ્ત રીતે પોતાના બાહુપાશમાં જકડી લીધી. મુંબઈની ફૂલગુલાબી સાંજ, અને લહેરાતો દરિયો અને ક્ષીતીજે આથમતો સૂર્ય, તેમના પ્રથમ ગાઢ આલિંગનના સાક્ષી હતા, અને એ બાબતની પણ સાબિતી પૂરતા હતા કે આ આલિંગનમા મિત્રતાથી વિશેષ અન્�� લાગણીનો પણ ઉમેરો થયેલ હતો… જે કદાચ પ્રેમ જ હતો \nઢોલ ચારે તરફ પિટાવીને\nઆંખ ખુલ્લી છે ત્યાં સુધી દુનિયા,\nશું કરૂં આ જગત વસાવીને\nઆપણી ઈચ્છા મુજબ ભવિષ્ય વિચાર માત્ર દ્વારા બદલી નાખવાની ઈચ્છા જ વાસ્તવમાં આપણી સૌથી મોટી મૂર્ખતા છે, જેનુ પ્રદર્શન સતત મળતી અશાંતિ પછી પણ આપણે કરતા જઇ રહ્યા છીએ.\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nતેજાબ કરતા પણ લખાણ વધારે જ્વલનશીલ હોય છે. ડર્ટી પિક્ચરમાં સિલ્ક બનતી વિદ્યાને એ લોકોથી વાંધો નથી જેઓ તેના વિશે એલફેલ બોલે. વાંધો ત્યાં પડે છે જ્યારે જૂના મેગેઝિનોમાં તે પોતાના વિશે લખેલું વાંચે છે.\nક્ષિતિજ – એક મધ્યબિંદુ ( પ્રકરણ – ૪ )\nક્ષિતિજ – એક મધ્યબિંદુ ( પ્રકરણ – ૬ )\n6 Replies to “ક્ષિતિજ – એક મધ્યબિંદુ ( પ્રકરણ – ૫ )”\nPingback: ક્ષિતિજ – એક મધ્યબિંદુ ( પ્રકરણ – ૧ ) – Sarjak\nPingback: ક્ષિતિજ – એક મધ્યબિંદુ ( પ્રકરણ – ૨ ) – Sarjak\nPingback: ક્ષિતિજ – એક મધ્યબિંદુ ( પ્રકરણ – ૩ ) – Sarjak\nPingback: ક્ષિતિજ – એક મધ્યબિંદુ ( પ્રકરણ – ૪ ) – Sarjak\nPingback: ક્ષિતિજ – એક મધ્યબિંદુ ( પ્રકરણ – ૬ ) – Sarjak\nPingback: ક્ષિતિજ – એક મધ્યબિંદુ ( પ્રકરણ – ૭ ) – Sarjak\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનન��� સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nઋણા નુ બંઘ ની વાત કરો\nઅભિમન્યુ ભાગ : ૧ | અભિમન્યુ ફસાઈ ચુક્યો છે, પણ બહાર નીકળવાના રસ્તા ખબર છે.\nદિવાળી ઉલ્લાસ ભર્યું ગીત;\nનગરમાં તુ ક્યાં ક્યાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00469.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/india/pm-modi-to-present-new-outline-for-a-self-reliant-india-on-august-15-rajnath-singh/articleshow/77447488.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article14", "date_download": "2020-09-29T07:00:53Z", "digest": "sha1:EC6IM6KDBZLTPMOQTZCYXKZ6VKMYBISU", "length": 11599, "nlines": 88, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nવડાપ્રધાન મોદી 15 ઓગસ્ટે આત્મનિર્ભર ભારતની નવી રૂપરેખા રજૂ કરશેઃ રાજનાથ\nભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ સમક્ષ આત્મનિર્ભર ભારત અભિયાનની નવી રૂપરેખા રજૂ કરવાના છે\nનવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાન શરૂ કર્યું છે. હવે તેઓ 15મી ઓગસ્ટે આત્મનિર્ભર ભારતની નવી રૂપરેખા રજૂ કરશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે ભારતના સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન મોદી લાલા કિલ્લા પરથી આત્મનિર્ભર ભારતની નવી રૂપરેખા રજૂ કરવાના છે. નોંધનીય છે કે કોરોના વાયરસના કારણે લોકડાઉન બાદ દેશના અર્થતંત્રને વેગ આપવા અને દેશના ઉદ્યોગો મજબૂત બને તે હેતુથી વડાપ્રધાને આત્મનિર્ભર ભારત અભિયાન શરૂ કર્યું છે.\nઆત્મનિર્ભર ભારત માટે ગંભીરતાથી કામ થઈ રહ્યું છે\nક્રાંતિકારી સ્વાતંત્ર્ય સૈનિક ઉધમ સિંહના માનમાં યોજવામાં આવેલા એક ઓનાઈન કાર્યક્રમમાં રાજનાથ સિંહે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને અમલી બનાવવા માટે સરકારના વિવિધ વિભાગો અને મંત્રાલયો ગંભીરતાપૂર્વક કામ કરી રહ્યા છે. આત્મનિર્ભર અભિયાન મહાત્મા ગાંધીના 'સ્વદેશી' અભિયાનને એક નવું સ્વરૂપ આપવાનો પ્રયાસ છે.\nજે દેશ આત્મનિર્ભર નથી તે સાર્વભૌમત્વની રક્ષા કરી શકતો નથી\nઆત્મનિર્ભર અભિયાન અંગે બોલતા રાજનાથ સિંહે કહ્યું હતું કે કોરોના વાયરસ જેવા વૈશ્વિક રોગચાળાએ દેખાડી દીધું છે કે જે દેશ આત્મનિર્ભર નથી તે પોતાના સાર્વભૌમત્વનું રક્ષણ કરવા માટે સક્ષમ નથી. તેમણે કહ્યું હતું કે અમારી સરકાર કોઈ પણ ભોગે ભારતના આત્મ સન્માન અને સાર્વભૌમત્વને નુકસાન થવા દેશે નહીં. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓ સમક્ષ સ્વતંત્રતા દિવસે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી આત્મનિર્ભર ભારતની નવી રૂપરેખા રજૂ કરશે.\nડિફેન્સમાં આત્મનિર્ભરતા માટે કપરા નિર્ણયો જરૂરી\nરક્ષા મંત્રાલય દ્વારા 101 મિલિટ્રી હથિયારોની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે ડિફેન્સ પ્રોડક્શનમાં આત્મનિર્ભરતાની પ્રોત્સાહન આપવા માટે મોટા અને કપરા નિર્ણયો લેવામાં આવ્યા છે. હવે મોટા શસ્ત્રોની સિસ્ટમ દેશમાં જ તૈયાર કરવામાં આવશે. એટલું જ નહીં દેશ આવા શસ્ત્રોની નિકાસ અંગે પણ વિચાર કરી રહ્યો છે.\n101 શસ્ત્રોની આયાત પર પ્રતિબંધ મૂકાયો\nડોમેસ્ટિક ડિફેન્સ ઈન્ડસ્ટ્રીને પ્રમોટ કરવા માટે રાજનાથ સિંહે રવિવારે સવારે હેલિકોપ્ટર્સ, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, પરંપરાગત સબમરિન અને ક્રુસ મિસાઈલ સહિત 101 હથિયારો અને મિલિટ્રી પ્લેટફોર્મ્સ પર 2024 સુધીમાં પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\n14 વર્ષ પહેલા ચોરી થયેલું પર્સ રૂપિયા સાથે પાછું મળ્યું પણ... આર્ટિકલ શો\nવડોદરાના ખેડૂતોએ કહ્યું કે કૃષિ સુધારા બિલથી અમને ફાયદો થશે\nસુરતમાં તૈયાર થઈ રહ્યા છે ફેશન માસ્ક, જેમાં છે વાયરસથી સુરક્ષા માટેના ત્રણથી ચાર લેયર\nનવવારી સાડીમાં કમાલના સ્ટંટ અને મૂવ્ઝ બતાવી સોશિયલ મીડિયા પર છવાઈ યુવતી\nઅમદાવાદ: એસજી હાઈવે પર ઓવરસ્પીડે જતી કારે એવી પલટી મારી કે જોનારાના શ્વાસ થંભી ગયા\nLadakh: આ ટેંક માઈનસ 40 ડિગ્રીમાં પણ કરી શકે છે દુશ્મનોના દાંત ખાંટા\n100 મજૂરોને ખીચોખીચ ભરીને UPથી સુરત જતી બસ ગોધરા નજીક પલ્ટી\nબોલીવુડડ્રગ્સ કેસઃ NCBના રડાર પર છે બોલિવુડના અન્ય ઘણા સેલેબ્સ\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nઅમદાવાદકોરોનાના લીધે વૃદ્ધ અરજકર્તાને કોર્ટ જતા લાગ્યો ડર તો કોર્ટ તેમના ઘરે પહોંચી\nટીવીશાકભાજી વેચવા મજબૂર ડિરેક્ટરને મદદ કરશે 'બાલિકા વધૂ'ની ટીમ\n ગેંગરેપનો ભોગ બનેલી દલિત યુવતીનું 15 દિવસે મોત\nમહેસાણાકોરોનાને હરાવવા ઈડરમાં વેપારઓનો સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય, મિશ્ર પ્રતિસાદ\nદેશદેશમાં મહિના પછી 70,000 કરતા ઓછા કોરોનાના નવા કેસ નોંધાયા\nસમાચારIPL: સુપર ઓવરમાં મુંબઈની હાર, વિરાટના ચોગ્ગાએ બેંગલોરને અપાવી જીત\nઅમદાવાદજામનગર ટ્રાન્સફર થતાં જ દીપન ભદ્રનનો સપાટો: 41 વોન્ટેડ ઝડપાયા\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00469.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.realpatidar.com/a/oe55", "date_download": "2020-09-29T07:01:28Z", "digest": "sha1:4IARBUYP3OKCVNQX3Z2UQDOFGYSL5WVI", "length": 35542, "nlines": 180, "source_domain": "www.realpatidar.com", "title": "OE 55 -Revolution in Mumbai -Formation of Sanatan Samaj / મુંબઈમાં ક્રાંતિ – સનાતની સમાજની સ્થાપના – Satpanth – Pirana – Nishklanki / Nishkalanki Narayan – Imamshah", "raw_content": "\n|| જય લક્ષ્મીનારાયણ ||\nમુંબઈમાં સમાન વિચારધારાવાળી સર્વે સનાતની સમાજને એક સુત્રે બાંધવાના ઉમદા હેતુથી “શ્રી કચ્છી કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ – મુંબઈ”ની સ્થાપના તા.૨૩-૦૧-૨૦૧૩ના થઇ ગયેલ હતી. આ સમાજની પહેલી કારોબારીની નિમણુંક અને પહેલી સામાન્ય સભા અને સ્નેહ મિલનનો કાર્યકમ ખુબજ દબદબો મચાવે તેવી રીતે ૩ દિવસ દરમ્યાન ઘાટકોપર, ડોંબીવલી અને થાણા મધ્યે મુખ્યતઃ માનવામાં આવ્યો.\nઆ સમાજ કેવળ સનાતની લોકો દ્વારા સનાતનીઓના હિત માટેજ બનાવામાં આવેલ છે. આ સમાજ સતપંથ ધર્મને સનાતન ધર્મનો ભાગ ગણતી નથી. એટલા માટે સતપંથીઓ આ સમાજના સભ્ય બની શકશે નહિ.\nઆ પ્રસંગનો અધિકૃત અહેવાલ જે સમાજે બહાર પાડેલ છે, તે અહીં નીચે જોડેલ છે.\n|| જય લક્ષ્મીનારાયણ ||\nમુંબઈમાં કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિમાં ધાર્મિક ક્રાંતિ, એક ઇતિહાસ સર્જાયો\nસંસ્કારધામથી મુંબઈ આવેલ ભગવાનશ્રી લક્ષ્મીનારાયણના રથની યાત્રા અને સામાજિક સભાનો અહેવાલ\nશ્રી કચ્છી કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ – મુંબઈની સ્થાપના પ. પુ સંત શ્રી ઓધવરામ મહારાજશ્રી ની નિર્વાણ તિથિ પોષ સુદ બારસ તા. ૨૩-૧-૨૦૧૩ ને બુધવારના દિવસે કરવામાં આવી છે જેનાથી આપ વાકેફ છો.\nઉપરોક્ત સમાજની એડહોક અને આયોજન સમિતિ દ્વારા મુંબઈમાં ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું પણ લોકોના બહોળા ઉત્સાહને કારણે આ ત્રણ દિવસનો કાર્યક્રમ ૫ દિવસનો થઇ, યાદગાર અને ઐતીહાસીક રીતે ઉજવાયો.\nભગવાન શ્રી લક્ષ્મીનારાયણનો રથ કામોઠે મુકામે સાત દિવસ માટે રાખવામાં આવેલ હતો. આ મુકામે પહોચ્યા પહેલાં ફક્ત અમુકજ કલાકની અંદર કોઈને પણ અધિકૃત જાણ ન કર્યા હોવા છતાં, કામોઠેના ઉત્સાહી જ્ઞાતિજનો પોતાની મેળે બહોળી સંખ્યામાં ભેગા થઈને વાજતે ગાજતે એમના વિસ્તારમાં લઈને આવેલ. નોંધવાજેવી બાબત એ હતી કે આપણી જ્ઞાતિજનોની સાથે અન્ય આજુબાજુના લોકો પણ સહભાગી થઇ સહુ સાથે મળીને આરતી, પૂજા અર્ચન કરીને આ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાડ્યા હતા.\nકામોઠે બાદ, તા. ૨૯-૦૩-૨૦૧૩ સવારના પનવેલ ખાંદા કોલોનીના ઉત્સાહી સનાતની ભાઈઓએ રથને તેમના વિસ્તારમાં લઈ ગયા. ત્યાં આગળ તેમને પૂજા સતસંગનો લાભ લીધો. તેજ દિવસે બપોર પછી રથયાત્રાનું આયોજન ખારઘર ખાતે રાખવામાં આવેલ. રથયાત્રા ઇસ્કોન મંદિરથી શિલ્પ ચોક સુધી કરવામાં આવેલ. સંસ્કારધામથી શ્રી જેઠાબાપા તથા સંતો એ પોતના આશીર્વચનો આપેલ, ત્યારબાદ સંધ્યા આરતી પણ કરવામાં આવેલ હતી. આ વિસ્તારમાં ૬૦૦ થી ૬૫૦ જણા સહભાગી થયેલ હતા. છેલ્લે સહુ રાત્રી ભોજન કરી છુટા થયેલ. ખારઘરના સનાતની ભાઈઓ રથ યાત્રાથી પ્રેરિત થઇને એજ સભામાં ખારઘરની લક્ષ્મીનારાયણ સનાતન સામાજની સર્વાનુમતે અનોપચારિક રીતે રચના થયાની ઘોષણા પણ કરી દીધી. રાતના ૯.૩૦ વાગે ખારઘરથી રથને વિદાય આપી ઘાટકોપર તરફ રવાના થયેલ હતો\nતા. ૩૦-૩-૨૦૧૩નાં સવારના ૬.૩૦ વાગ્યાથી ઘાટકોપર, મુલુંડ, થાણા, ડોંબિવલી, ખારઘર, કામોઠે, ભીવંડી, અંધેરી વગેરે પરાંમાંથી મુંબઈ ઝોનના ભાવિકો ઘાટકોપરના માણેકલાલ મેદાનમાં આવી પહોંચ્યા હતા. રથને ખુબ સુંદરતાથી ફૂલહારથી શણગારવામાં આવેલ હતો. કાર્યક્રમની શરૂઆત પૂજા અર્ચના, મંગળા આરતીથી કરવામાં આવી. બગીમાં સંસ્કારધામના સંત શ્રી વૃંદાવન વિહારી શાસ્ત્રીજી સાથે શ્રી બ્રહ્મસ્વરૂપ સ્વામીજી અને અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજનાં પ્રમુખ શ્રી જેઠાભાઈ લાલજી ચોપડા અને ધનજી પુંજા લીંબાણી એ આ બગીમાં સ્થાન લીધેલ હતું. આ સાથેજ સંપૂર્ણ ભાવિક ભક્તોની ખીચોખીચ મેદની સાથે વાજતે ગાજતે રથ યાત્રાનો આરંભ થયેલ.\nરથયાત્રાનાં કાફલામાં સૌ પ્રથમ યુવાનો મોટર બાઈક પર ધ્વજ સાથે સામેલ થયેલ, ત્યારબાદ ઘોડેસવાર હાથમાં ધ્વજ લઈને, સાથે બેન્ડવાજાવાળા, ઘડી લઈને ચાલી રહેલ કન્યાઓ હતી. શ્રી લક્ષ્મીનારાયણ રથમાં શ્રી ધનજી શિવગણ રૂડાણી, સંસ્કારધામ વાંઢાયનાં ઉપપ્રમુખ શ્રી ગંગારામભાઈ રામણી બિરાજેલ હતા.\nરથની પછવાડે રાસગરબા રમતી ઉમિયા ભજન મંડળીની મહિલાઓ, હરિનામ મંડળી એ લોકોને તેમના મધુર ભજનથી તેમને ભક્તિ ભાવમાં તલ્લીન થઇને નાચતા ઝુમતા કરી દીધા હતા.\nઆ કાર્યકમમાં મુખ્ય યજમાન શ્રીમતી મુળબાઇ રતનશી રામજીઆણીનો પરિવાર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ, શંકર પાર્વતી અને નારદજીની વેશભુષામાં સજીધજીને બિરાજેલ હતા.\nસહુ કોઈ શ્રી લક્ષ્મીનારાયણનાં જયઘોષ સાથે આ ઐતીહાસીક દરેક ક્ષણનો આનંદ લેતા પાટીદાર વાડી પહોંચેલ.\nઘાટકોપર પાટીદાર વાડી લોકોથી ખીચો ખીચ ભરાઈ ગયેલ હતી. પ્રવચન ગ્રાઉન્ડ ફ્લોરમાં રાખેલ હતું. અને લોકોની સુવિધા માટે પહેલે અને બીજે મળે સ્ક્રીન રાખેલ હતી.\nત્યારબાદ શ્રી લક્ષ્મીનારાયણ સંસ્કાર દેસલપર વાંઢાય ધામના પ્રમુખ શ્રી જેઠાભાઈ લાલજી ચોપડાએ એમના જોશીલા પ્રવચનમાં જણાવેલ કે મુંબઈમાં આ રથ આવીને એક ઇતિહાસ સર્જ્યો છે. સંતોએ તેમના વક્તવ્યમાં જણાવેલ કે પોતાના ઈસ્ટદેવને ન ભૂલવા, અને વધુમાં જણાવેલ કે ઘાટકોપર નિવાસીઓએ આ રથને મુંબઈમાં બોલાવીને તામ્રપત્ર પર પોતાનું નામ અંકિત કરી એક અનેરો ઇતિહાસ સર્જ્યો છે. આ કાર્યક્રમમાં અંદાજે ૧૫૦૦-૧૭૦૦ લોકોની હાજરી હતી.\nત્યારબાદ બપોરે ૨:૦૦ કલાકે રથ શહાડ માટે રવાના થયેલ, બપોરના ૪:૦૦ કલાકે કલ્યાણ, દુર્ગાડી કિલ્લા પાસે શહાડના ભાઈઓ દ્વારા ગાડીઓ સાથે રથયાત્રાની શરૂઆત જકાત નાકાથી પાટીદાર ભવન સુધી વાજતે ગાજતે કરવામાં આવેલ. અહીં પણ યુવાનો, કુંવારિકાઓ ખુબજ ઉત્સાહથી શ્રી લક્ષ્મીનારાયણની સાથે સાથે શિવાજી જયંતી હોવાથી શ્રી છત્રપતિ શિવાજીના જય ઘોષ કરતા આગળ વધતા હતા. અહીં પણ નોંધ લેવા જેવી બાબત એ હતી કે નાની સમાજ હોવા છતાં દરેક જનના ચહેરા પર ખુશી દેખાઈ આવતી હતી. સાંજે ૬:૦૦ કલાકે સંતોના પ્રવચન ત્યારબાદ સંધ્યા આરતી અને છલ્લે સંધ્યા પ્રસાદ લઇ રથ ડોંબીવલી માટે પ્રસ્થાન થયેલ.\nતા. ૩૧-૩-૨૦૧૩ ના ડોંબીવલી ખાતે કે જેની સમગ્ર મુંબઈ કાગડોળે રાહ જોતું હતું તે દિવસ આવી પહોંચ્યો. વહેલી સવારના દરેક પરાંમાંથી બસ તથા ખાનગી વાહનોથી સમય કરતાં પણ લોકો વહેલા પહોંચી ગયા હતા. આ વિસ્તારમાં પહોચતાંજ સહુ કોઈની નજર ડોંબીવલીમાં જીજાન લગાવીને કરેલ તૈયારી પર પડી. આ વિસ્તારના યુવાનો, બહેનોની મહેતન લગન જોઈને લોકોનો પ્રેરક આનંદ ફૂલાતો નહોતો. યુવાનો અને યુવતીઓ મોટર બાઈક પર, એ પણ ભગવા વસ્ત્ર સાથે પાગડી / સાફા પહેરીને, સવાર થયેલ. યુવતીઓ ઝાંસીની રાણીની જેમ આગળ વધતી હતી, સાથે રાસ ગરબાની રમઝટ, ભજન, અને યુવાનોનો થનગનાટ નાચમાં સ્પષ્ટ દેખાઈ આવતો હતો. આ રથયાત્રાનુ અંતર અંદ���જે ૪ કિલોમીટર જેટલુ હતું.\nએક બાજુ રથ યાત્રા નીકળી પડી અને બીજી બાજુ વાહનવ્યવહાર સંભાળનારા લોકોને ડોંબીવલી સ્ટેસનથી પાટીદાર ભવન સુધી લોકોને પહોંચાડતા હતા. રસ્તામાં ભગવાનનો પ્રસાદ અપાતો હતો. સાથે પાણીના પાઉચ્ અપાતા હતા. ઘોડાગાડી, બગીમાં સજીધજીને આવેલ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી શંકર ભગવાન વગેરે હતા. સાથે સંતો તથા સંસ્કારધામથી પધારેલ પ્રમુખ શ્રી જેઠા લાલજી ચોપડા, ઉપ પ્રમુખ શ્રી ગંગારામભાઈ રામાણી પણ હતા.\nમુંબઈના અન્ય ક્ષેત્રો એટલે કે પરાંઓથી ડોંબીવલી પહોંચવા માટે બસની સુવિધા પણ રાખવામાં આવેલ હતી.\nલોકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને અહી ડોંબીવલીના કાર્યકર્તાઓએ પાટીદાર ભવનની બાજુમાં ઓપન ગ્રાઉન્ડમાં શ્રી લક્ષ્મીનારાયણ ધામ બનાવેલ. લોકો એટલી બધી મોટી સંખ્યામાં હાજર હતા કે ત્યાં પણ જે લોકો ઓપન ગ્રાઉન્ડમાં બનાવેલ મુખ્ય સભા મંડપમાં ન સમાવી શકાયા હતા, તેવા લોકોની સુવિધા માટે પાટીદાર ભવનમાં પહેલે અને બીજે મળે વિડિઓ સ્ક્રીનની સુવિધા રાખેલ હતી. સ્ટેજની બાજુમાં એક અલગ મંદિર બનાવવામાં આવેલ કે જેમાં શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન, કુળદેવી શ્રી ઉમિયામા, શ્રી ગણપતિ તથા સંત શ્રી ઓધવરામ મહારાજ, સંત શ્રી વાલરામજી મહારાજની છબી રાખેલ.\nસભાની શરૂઆત આરતી, પૂજા અર્ચનથી કરી, સંતોના આશીર્વચન કે જેમ દરેક સંતોએ શ્રી લક્ષ્મીનારાયણ કે જે આપણા ઈસ્ટદેવ છે તેને હંમેશા યાદ રાખવા જણાવેલ, તેમજ સનાતન ધર્મની બાબતમાં પ્રકાશ પાડેલ, આપણી ગુરુ ગાદીની માહિતી આપતા જણાવેલ કે આપણા ગુરુ વેદ નારાયણ છે કોઈ વ્યક્તિ નથી. શાસ્ત્રીજી એ જોર આપતા કહ્યું કે “ભગવાન લક્ષ્મીનારાયણને માનવા વાળો વર્ગ” એ કોઈ અલગ પંથ નથી, પણ મૂળ વેદ આધારિત સનાતન ધર્મ છે. સંપૂર્ણ વેદ આધારિત આ ધર્મ છે જેના મૂળમાં સાકાર ઉપાસના છે. આ કોઈએ બનાવેલ વાડો નથી. અહીં કોઈ માણસના પેટે જન્મેલ વ્યક્તિની પૂજા થતી નથી. આ તો આદિ અનાદી કાળથી એટલે કે સુરજ ચાંદો છે ત્યારથી ચાલી આવતી પરંપરા છે. અને એમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની ઇષ્ટદેવ તરીકે સાકાર ઉપાસના છે. આ વ્યવસ્થા એટલી સજ્જડ છે કે એમાં કંઈ પણ ફેરફાર કરવાની જરૂર નથી. તેમણે ધન્યતા રજુ કરતા કહ્યું કે ખરેખર મહાન છે તમારા વડીલો કે જેઓને સંત ઓધવરામજી મળ્યા કે જેમણે ભગવાન લક્ષ્મીનારાયણને ઇષ્ટદેવ તરીકે ઉપાસના કરવાનું આપણને સૂચવ્યું.\nઆ સભામાં અંદાજે ૩૫૦૦ થી પણ વધુ લોકોની હ��જરી હતી. સવારથી કરીને મોડી રાત લોકો રસપૂર્વક દરેક પ્રોગ્રામનો આનંદ લીધો હતો. આ કાર્યક્રમ નિહાળીને દરેકને ૧૦૦% ખાતરી થઇ હતી કે આપણી જ્ઞાતિમાં આવો અવસર ક્યારે પણ જોવા મળ્યો નથી.\nસંધ્યા આરતીમાં, મુખ્ય રથને સભા મંડપની વચમાં રાખી તેની ચારે બાજુ, એક સાથે એક સમયે ૨૫૦૦થી પણ વધુ લોકોએ પોતાના હાથમાં દીપ પ્રગટાવીને આરતી ઉતારી હતી. આ દ્રશ્ય જોઈને એવું લાગતું હતું કે ખરેખર ભગવાન આપણી વચ્ચે ઉતરી આવ્યા છે અને ભાગ લેનાર તથા જોનાર લોકોની ખુશીનો કોઈ પાર ન હતો.\nઆ અગાઉ બપોર પછીના સત્રમાં, એટલે સામાજિક સભામાં, દરેક પરાંમાંથી લોકોના પ્રતિનિધિના નામો મગાવેલ અને એમાંથી નવી સમાજની ૫૦ જણાની કારોબીરી શભ્યોની જાહેરાત કરવામાં આવેલ. અને આ નવી સમાજના પ્રમુખની પણ જાહેરાત કરવામાં આવેલ. આમ ૫૧ કારોબારી સભ્યોની નિયુક્તિ સંતોના આશીર્વાદથી કરવામાં આવેલ.\nપ્રમુખ તરીકે શ્રી ધનજી શિવગણ રૂડાણીને પસંદ કરવામાં આવેલ કે જેઓનો એજ દિવસે એટલેકે તા. ૩૧-૩-૨૦૧૩નાં દિવસે તેમનો ૮૧ મો જન્મ દિવસ હતો. તેઓ ઊંઝા સંસ્થામાં ૩૪ વર્ષથી કારોબારી સભ્ય છે. ૧૯૭૬ થી ૧૯૭૮ સુધી શ્રી કચ્છી કડવા પાટીદાર ટ્રસ્ટ ફંડના ચેરમેનના હોદ્દા પર હતા, તેમજ સમસ્ત રૂડાણી પરિવારના પ્રમુખ પદે પણ છે. તેમજ જીયાપર ગામના પ્રમુખ પદ અને સાથે સાથે મુલુંડ સમાજના પ્રમુખ પદ પર પણ છે. તેઓ શ્રી લક્ષ્મીનારાયણ સંસ્કારધામ દેસલપર તથા ઉમિયા માતાજી વાંઢાયમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહેલ છે. આમ જોતા આ વડીલ અનેક વર્ષોથી આપણી સમાજને સતત સેવા આપી રહેલ છે.\nઆ નવી રચાયેલ સમાજની વિશેષતાઓમાં આવે એવી બાબત એ કે કારોબારીના સભ્યો યુવાનો અને અનુભવી લોકોનો સારી રીતે સમન્વય કરવામાં આવેલ છે. જેથી કરીને આ નવી સમાજમાં લોકોને ખુબજ વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આપણી સમાજની પ્રગતિ દિનપ્રતિદિન વધશે અને સમાજમાં ધર્મને પ્રાથમિક સ્થાન આપવામાં આવશે.\nઆ નવી સમાજને એટલો સારો પ્રતિસાદ મળ્યો છે કે આજ દિન સુધી કુલમળીને ૧૧ હાજર સભ્યોની નોંધણી થઇ ચુકી છે અને રોજે રોજે આ સંખ્યામાં વધારો થતોજ રહે છે.\nત્યારબાદ તા. ૧-૪-૨૦૧૩નાં થાણા ખાતે રથયાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. રથયાત્રા આરાધના ટોકીઝની બાજુમાં, વિશ્વેશ્વર મંદિરથી પાટીદાર ભવન સુધી આનંદ ઉલ્હાસથી શરૂ કરેલ. આ યાત્રાનું અંતર અંદાજે ૩ કિલોમીટર જેટલું હતું.\nઅહીં પણ સમય અનુસાર સંતોના આશીર્વચન પછી બપોરનું ભો��ન લઈને લોકો છુટા થયેલ. અહીંના લોકો શાસ્ત્રીજીની વાણીથી એટલા મંત્ર મુગ્ધ થઇ ગયા હતા કે તેઓની આગ્રહથી સભાને લગભગ ૧.૩૦ કલાક લંબાવી નાખવામાં આવી હતી. આમ છતાં, લોકોના મન નોહતા ભરાયા. પણ કેવળ સમયને માન આપવા માટે સભાને પૂર્ણ કરવામાં આવેલ હતી.\nત્યારબાદ તા. ૦૨-૦૪-૨૦૧૩ના રથ વસઈ, વિરાર અને નાલાસોપારા તરફ રવાના થયેલ હતો. ખુબજ નાની સમાજ હોવા છતાં, નાલાસોપારા હાઇવે પર સ્થિત વિશ્વકર્મા આશ્રમમાં રથને વિરામ આપવા માટે, અહીંના સ્થાનિક કાર્યકર્તાઓ અને અંદાજે ૫૦૦ લોકોએ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કરેલ હતું. ત્યાર બાદ બપોરના ૨.૦૦ કલાકે રથ ગુજરાત તરફ રવાના થયેલ હતો.\nઆ સંપૂર્ણ કાર્યક્રમમાં મળેલ લોકોનો અણધાર્યો સાથ અને સહકારથી કેવળ નેતા ગણ અને કાર્ય-કરતાઓ નહિ પણ સમાજના સર્વે લોકો ખુબજ મોટા અચંભામાં પડી ગયા હતા. મુંબઈમાં વર્ષો પહેલાં ઉભી થયેલ એક સમાજ ન હોવાની કમી આજે પૂરી થઇ એવો ચોખ્ખે ચોખ્ખો અને મજબુત સંદેશો લોકોને મળ્યો. લોક ચાહનાથી બનેલો આ સમાજ છે અને અહીં ઢીલી નીતિ અને ઢીલા લોકોને કોઈ સ્થાન નથી. આ સમાજમાં કેવળ મક્કમ સનાતની વિચાર ધારા ધરાવતા લોકો અને તેમના ચોખ્ખા સનાતની નેતા છે એવું આ સમાજનું બંધારણનો અભ્યાસ કરવાથી લોકોને જાણ થઇ. આવું જયારે લોકોને દેખાવા લાગ્યું ત્યારે લોકોના મનના ઉમળકાએ તેમને ખુબ મોટી સંખ્યામાં ભેગા થવાની પ્રરણા આપી. હાલની પરિસ્થિતિમાં અને મુંબઈની દૃષ્ટિએ આ સંખ્યા અકલ્પનીય છે. પાલઘર, દહાણું, ખોપોલી જેવા દૂર દુરના ક્ષેત્રો અને ઘાટકોપર, મુલુંડ, ડોંબીવલી, થાણા, ભીવંડી, બોરીવલી, કાંદીવલી, મલાડ, કલ્યાણ, શહાડ, વસઈ વિરાર વગેરે વગેરે જેવા ક્ષેત્રો કે જેમા આપણા સમાજના લોકો મોટી સંખ્યામાં રહે છે તેવા સર્વે ક્ષેત્રોના લોકો બહોળી સંખ્યામાં આ સમાજના સભ્યો બન્યા છે. સમગ્ર મુંબઈની નાની મોટી એવી સર્વે સમાન વિચાર ધારા ધરાવતી સનાતની સમાજોને એક સુત્રતાથી બાંધવાનું કામ આ શ્રી કચ્છી કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ મુંબઈ કરશે. અને તેમાં તેમને મળેલ લોકોનો સાથ, સહકાર અને પહેલા કાર્યક્રમથીજ તેમની વિશાળ ક્ષમતાનું દર્શન કરાવતા જણાઈ આવે છે કે આ સનાતની સમાજ ખુબજ મજબુત પાયા પર ઉભો છે/થયો છે તેમાં કોઈ બે મત નથી. ભવિષ્યમાં આ સમાજ ઉતરોતર ઉન્નતી કરશે અને સર્વે સનાતની લોકોનો ગૌરવ બનશે.\nઅંતે એ કહેવું જરાપણ અતિશયોક્તિ ભર્યું નથી કે આ સમગ્ર કાર્યકામ ભગવા��� શ્રી લક્ષ્મીનારાયણની કૃપાથીજ અનેક વિકટ પરિસ્થિતિ હોવાછતાં એકદમ સુવ્યવસ્થિત રીતે અને નિર્વિઘ્ને પાર પડ્યો હતો.\n16-Jul-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || આપણા સમાજનું “પાટીદાર બંધુ” નામનું માસિક પત્ર પાટણથી બહાર પડે છે. તે પત્રના […]\n20-Jun-2010 અ.ભ.ક.ક.પ. સમાજ દ્વારા પસાર થયેલ જ્ઞાતિના રીત રિવાજો અને બંધારણ ને કેન્દ્રિય સંસ્થા દ્વારા થતો અમલનો એક દાખલો Instance of implementation […]\nOE 48 -Open letter to Sadhus supporting Satpanth / સતપંથને સમર્થન કરનાર હિંદુ ધર્મના સાધુ સંતોને ખુલ્લી ચિઠ્ઠી\n(In Gujarati Language) ૧૮-૧૧-૨૦૧૨ સતપંથને સમર્થન કરનાર હિંદુ ધર્મના સાધુ સંતોને ખુલ્લી ચિઠ્ઠી… વિષય: અખિલ ભારતીય સંત સમિતિનું અધિવેશન તા.૧૭-૧૮-૧૯ નવેમ્બર ૨૦૧૨ […]\nNext post OE 56 -Mameru – Daughters used as Shields / મામેરું – નિયાણી દુઃખી ન કરો -ઢાલ બનાવીને સનાતનીઓને ગુમરાહ કરવાના પ્રયત્નો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.chiragthakkar.me/2009/03/blog-post_31.html", "date_download": "2020-09-29T08:55:56Z", "digest": "sha1:CTN2KHLQUR34QEHAN6WI5I4T3FQFLOKO", "length": 26634, "nlines": 158, "source_domain": "www.chiragthakkar.me", "title": "અભિન્ન: આ દેશમાં હિન્દુ હોવું ગુનો છે? - હર્ષલ પુષ્કર્ણા", "raw_content": "\n'જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથી.'\nઆ દેશમાં હિન્દુ હોવું ગુનો છે\nલગભગ ૮પ ટકા હિન્દુ વસ્તી ધરાવતા દેશમાં હિન્દુ તરીકે પોતાની ઓળખાણ આપવામાં શરમ, સંકોચ અને નીચાજોણું અનુભવતા હિન્દુઓનો આપણે ત્યાં તોટો નથી. હિન્દુ હોવા છતાં સેક્યુલારિઝમના નામે ફીફાં ખાંડતા રહી બુદ્ધિજીવી હોવાનો મનોમન હરખ અનુભવતા લોકોનો તો આજકાલ રાફડો ફાડ્યો છે. સેક્યુલારિઝમ નામનો વાયરસ સૌ પહેલાં ભારતના પત્રકારોને લાગ્યો અને પછી સમાચાર માધ્યમો મારફત તેનો ચેપ આજે આમ આદમી સુધી ફેલાયો છે. પરિણામે વરૂણ ગાંધી જેવા એકાદ હિન્દુ નેતા ક્યારેક હિન્દુતરફી એકાદબે વાક્યો ઉચ્ચારે, એટલે તેનાં બે સ્વાભાવિક રિએક્શનો આવે છે--\n(૧) પ્રો-હિન્દુ વલણ દાખવવા બદલ મીડિયા તે નેતાને (વરૂણ ગાંધીના કેસમાં બન્યું તેમ) લઇ પડે છે અને પછી દિવસો સુધી કેડો મૂકતું નથી. (૨) સેક્યુલારિઝમથી પીડિત પ્રજા (પોતે હિન્દુ હોવા છતાં) તે નેતાની ઝાટકણી કાઢવામાં પોતાનું ‘બુદ્ધિધન’ ખર્ચવા બેસી જાય છે.\nટૂંકમાં, હિન્દુ હોવું અને હિન્દુ હોવાની વાત છેડવી તે આપણા દેશમાં અપરાધની સમીપ છે. વરૂણ ગાંધીએ તેમના જાહેર પ્રવચનમાં જે બણગાં ફૂંક્યાં હોય તે ખરા અને પ્રવચન બાદ પોતાના બચાવમાં તેમણે જે કહ્યું હોય તે ખરૂં, પણ પોતે હાડોહ���ડ હિન્દુ હોવાનો એકરાર તેમણે કર્યો તેમજ શબ્દો વડે પોતાનું હિન્દુતરફી વલણ વ્યક્ત કર્યું તેનાં માઠાં પરિણામો તેમણે ભોગવવાનાં થયાં. મીડિયાએ બીજા દિવસે વરૂણ ગાંધીનાં પ્રો-હિન્દુ વાક્યોને મોટા અક્ષરે છાપ્યાં, તેના પર પોતાની ટિપ્પણીઓ આપી, વરૂણ ગાંધીના ભાષણની વિરૂદ્ધ તંત્રીલેખો લખાયા અને બાકી રહેલું ઝેર ન્યૂઝ ચેનલોએ ઓક્યું.\nવરૂણ ગાંધી હોય, પ્રવીણ તોગડિયા હોય કે પછી હિન્દુઇઝમની વાત કરતો બીજો ગમે તે નેતા હોય; મીડિયાની ફિટકાર તેણે હંમેશાં ઝીલવાની રહે છે. ‘હિન્દુવાદી’નું વણમાગ્યું લેબલ તેને મારી દેવામાં આવે છે. આ લેબલ ત્યાર પછી તેની કાયમી ઓળખાણ બની જાય છે. જુદી રીતે કહો તો ‘એન્ટિ-મુસ્લિમ’ એ તેની કાયમી ઓળખ બને છે. તમે હિન્દુ હોવ એનો મતલબ એવો કદી નથી હોતો કે તમે એન્ટિ-મુસ્લિમ છો--અને છતાં આપણા દેશમાં એ જ પ્રકારનું અર્થઘટન થતું આવ્યું છે. પરિણામે સરેરાશ હિન્દુને પોતે હિન્દુ હોવાની પિછાણ આપવાનો ડર પેસી ગયો છે. આ ડરને મીડિયાએ તથા કહેવાતા બુદ્ધિજીવી સેક્યુલારિસ્ટોએ વટાવી ખાધો છે અને આજના સરેરાશ હિન્દુને આવતી કાલનો સેક્યુલારિસ્ટ બનાવવા તેઓ મચી પડ્યા છે. ‘હું હિન્દુ છું’ એવું કહેનાર હિન્દુ સામે કાયદાકીય પગલાં લેતી કાનૂની કલમ તેમણે સંસદમાં ઘડાવી નાખી નથી એટલી ગનીમત માનો.\nબાકી તો લોકશાહીના ભારત દેશમાં એક હિન્દુ તરીકે તમે જીવતા હો તો અફઝલને ફાંસીએ લટકાવવામાં થતા વિલંબ સામે, અવારનવાર થતા બોમ્બ ધડાકાઓ સામે, મુંબઇમાં નિર્દોષોને રહેંસી નાખનાર કસબને જેલમાં મળતા બાદશાહી ઠાઠ સામે, રઘુનાથ તેમજ અક્ષરધામ જેવાં મંદિરો પર થતા આતંકવાદી હુમલાઓ સામે, આતંકવાદ સામે સરકારનાં ઢીલાપોચાં વલણ સામે અને આ બધા તરફ ઠંડુંગાર વલણ દાખવતા મીડિયા સામે અવાજ ઉઠાવવાનો લોકશાહીની રૂએ તમને અધિકાર છે. પણ ક્યાંક ભૂલમાં ‘હું હિન્દુ છું...’ એમ કહેવાની ચેષ્ઠા ન કરશો, કેમ કે આવતી કાલના સેક્યુલારિસ્ટ ભારતમાં એ ગુનો ઠરશે\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nલેબલ્સ: ગુજરાતી, લેખ, હર્ષલ પુષ્કર્ણા, Article, Gujarati\nઆપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઆ બ્લૉગની નવી પોસ્ટ તમારા ઇમેલમાં મેળવવા અહીં તમારું ઇમેલ એડ્રેસ લખો:\nઓથાર - અશ્વિની ભટ્ટની સર્વોત્તમ નવલકથા\nજ્યારે મારે મારા ��મતા પુસ્તકોની યાદી બનાવવાની આવે છે ત્યારે હુ ખૂબ મૂંઝાઈ જાઉં છુ . ઓછામાં ઓછા એકાદ હજાર...\nહરકિસન મહેતાની 'પીળા રૂમાલની ગાંઠ'\nશ્રી હરકિસન મહેતા શું તમે એવી કોઈ ગુજરાતી નવલકથા વાંચી છે જે ભારતમાં ધર્મના નામે ચાલતા તૂત, એક યુવકની કારકિર્દીની પસંદગીની મૂંઝવણ તથા શ્ર...\nચંદ્રકાંત બક્ષીના ટૂંકી વાર્તા વિષેના ચાબખા\nશ્રી ચંદ્રકાંત બક્ષીને એક વાર સાંભળવાની તક મળી હતી . જ્યારે તેઓ મુંબઈના મેયર તરીકે નિયુક્ત થયા હતાં ત્યારે શ્રી નવભારત...\nશ્રી ગૌરીશંકર જોષી 'ધૂમકેતુ' મારી ઉંમરના મિત્રો કદાચ તેમના દસમા ધોરણના ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં ‘જુમ્મો ભિસ્તી’ વાર્તા ભણ્યા ...\nએમ શાને થાય છે - રિષભ મહેતા\nવહાલી દીકરી - રમેશ પટેલ (આકાશદીપ)\n‘આવ, ભાણા, આવ’ - શાહબુદ્દીન રાઠોડ\nમળ્યું - હરિશ્ચન્દ્ર જોશી\nહજી પણ એમને ખાના ખરાબી ની ખબર ક્યા છે - બરકત વિરાણ...\nકારણ - ચિનુ મોદી\nદરિયાને એક વાતે જ ખટકી ગઇ - હિતેષ વિઠ્ઠલાણી\nતે ગઝલ -અમૃત 'ઘાયલ'\nચાલ જીવન જીવન રમીએ - ચિરાગ ઠક્કર 'જય'\nએક રુબાઈની લાંબી સફર : ઉમર ખૈયામ, શૂન્ય અને ફિટ્ઝે...\nપર્વતને નામે પથ્થર - ચિનુ મોદી ‘ઈર્શાદ’\nમૃગજળમાં જાળ નાખ્યા કરવાથી - કાજલ ઓઝા-વૈદ્ય\nએક તમારા મતને ખાતર - કૃષ્ણ દવે\nટેક્નોસેવી યુગ ની હાઈટેક ડીક્ષ્નરી\nઆ મારી દુનિયાનું - ચિરાગ ઠક્કર 'જય'\nમહોબ્બતમાં હવે મારો પરિચય - બરકત વિરાણી ‘બેફામ’\nતે પ્રેમ - ચિરાગ ઠક્કર 'જય'\nસફળ થવાના બે રસ્તા\nકંકોતરી - આસિમ રાંદેરી\nઆ દેશમાં હિન્દુ હોવું ગુનો છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00472.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/tag/alchohol/", "date_download": "2020-09-29T07:37:43Z", "digest": "sha1:GX6MIIVZLU3GGFRZSOKPRJ2JIPNTGBLY", "length": 9603, "nlines": 114, "source_domain": "khabargujarat.com", "title": "alchohol – Khabar Gujarat", "raw_content": "\nકચ્છ-રાપરમાં થયેલ હત્યાનાં વિરોધમાં શેડ્યુલ કાસ્ટ એડવોકેટ એસો. દ્રારા આવેદન પત્ર પાઠવાયુ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nલોકોને દંડથી બચાવવા કોંગ્રેસ દ્રારા જાહેરમાં માસ્ક વિતરણ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nખબર ગુજરાત હેડલાઈન્સ 28-9-2020\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મ���ત\nસસોઇ નજીક લૌકિક પ્રસંગે જતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા મોત\nકલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો\nવડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી\nકલ્યાણપુરના ટીટોડી ગામે જુગારધામ ઝડપાયું: આઠ શખ્સો ઝબ્બે\nઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે\nખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nવિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nઅમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે\nUN મહાસભામાં વડાપ્રધાન મોદીનું ચોક્ખું ને ચટ્ટ\nયુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતાં 22ના મોત\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nનિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટ મહત્વની સપાટી…\nનિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઇન્ટ મહત્વની સપાટી…\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nરુ. 80 લાખની 25000 વિદેશી દારૂની બોટલના જથ્થાનો નાશ કરાયો\nઆજરોજ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અલગ-અલગ ગુનાઓમાં પકડાયેલ વિદેશી દારૂની બોટલ નંગ 25000 નો જથ્થો જેની કુલ કિંમત રૂા.80 લાખ થાય તેનો એરપોર્ટ રોડ...\nકચ્છ-રાપરમાં થયેલ હત્યાનાં વિરોધમાં શેડ્યુલ કાસ્ટ એડવોકેટ એસ���. દ્રારા આવેદન પત્ર પાઠવાયુ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nકચ્છ-રાપરમાં થયેલ હત્યાનાં વિરોધમાં શેડ્યુલ કાસ્ટ એડવોકેટ એસો. દ્રારા આવેદન પત્ર પાઠવાયુ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nલોકોને દંડથી બચાવવા કોંગ્રેસ દ્રારા જાહેરમાં માસ્ક વિતરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00473.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/sakshi-shivanand-horoscope.asp", "date_download": "2020-09-29T07:06:15Z", "digest": "sha1:3JCFC6D7BPVA2QSHJASWGBAL6BBH3QLN", "length": 7746, "nlines": 135, "source_domain": "celebrity.astrosage.com", "title": "Sakshi Shivanand જન્મ તારીખ પ્રમાણે કુંડલી | Sakshi Shivanand 2020 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » Sakshi Shivanand કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 72 E 50\nઅક્ષાંશ: 18 N 58\nમાહિતી સ્ત્રોત્ર: Dirty Data\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nSakshi Shivanand કારકિર્દી કુંડળી\nSakshi Shivanand જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nSakshi Shivanand ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nSakshi Shivanand ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nનજીકના સંબંધી અથવા પરિવારના સભ્યના અવસાનના ખરાબ સમાચાર મળી શકે છે. તમારી પોતાની યોગ્ય દરકાર લેજો કેમ કે તમને કોઈ બીમારી થવાની શક્યતા છે. મિલકતનું નુકસાન, આત્મવિશ્વાસને ઠેસ પહોંચવી, વ્યર્થ માનસિક વ્યગ્રતાની પણ શક્યતા છે. તમારાથી ઈર્ષા કરતા લોકો તમારી માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. ચોરીને કારણે આર્થિક નુકસાનની શક્યતા પણ જોવાય છે. તમે ખરાબ સંગત અથવા કુટેવના રવાડે ચડી જાવ એવી શક્યતા છે.\nSakshi Shivanand જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. Sakshi Shivanand નો જન્મ ચાર્ટ તમને Sakshi Shivanand ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે Sakshi Shivanand ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો Sakshi Shivanand જન્મ કુંડળી\nSakshi Shivanand વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nSakshi Shivanand માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nSakshi Shivanand શનિ સાડાસાતી રિપોર્ટ\nSakshi Shivanand દશાફળ રિપોર્ટ\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/gujarati-star-profile?utm_source=Footer_Nav_HP&utm_medium=Site_Internal", "date_download": "2020-09-29T07:34:37Z", "digest": "sha1:FWW53CEM3Y2POXODFDCIZ6DQ5F4HOW2U", "length": 15597, "nlines": 147, "source_domain": "gujarati.webdunia.com", "title": "સેલિબ્રિટી પ્રોફાઇલ | બોલીવુડ | કલાકારોની પ્રોફાઇલ | Celebrities Profiles | Actor | Actress", "raw_content": "મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nઆજે 63 વર્ષના થયા આ ગુજરાતી ગાયક, એક સમયે કરતા હતા આરટીઓમાં નોકરી\nદરેક વખતે, મને અમદાવાદ શહેર થોડું વધુ ગમતું જાય છે - શાંતનું મહેશ્વરી\nઅમદાવાદ, શાંતનું મહેશ્વરી જણાવે છે, હું ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝની આ સિઝનનો હિસ્સો બનતા અત્યંત ખુશી અનુભવું છું. મને આ શો ખૂબ જ ગમે છે, કારણકે તે આણા દેશના બાળકોની અંદર રહેલી છૂપી પ્રતિભાને બહાર\nKinjal -શું તમે જાણો છો કિંજલ દવે નો અસલી નામ\nચાર ચાર બંગડી વાળી'થી જાણીતી બનેલી ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેના ચાહકોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. દેખાવમાં રૂપકડી લાગતી એવી કિંજલનો અવાજ પણ એકદમ સુરીલો છે.\nશું તમે કિંજલ દવેની આ વાતોં જાણો છો\nચાર ચાર બંગડી વાળી'થી જાણીતી બનેલી ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેના ચાહકોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. દેખાવમાં રૂપકડી લાગતી એવી કિંજલનો અવાજ પણ એકદમ સુરીલો છે.\nમહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકની ફિલ્મી યાત્રા\nઆશ્રમરોડ પરથી તમે નહેરૂ બ્રિજ પર થઈ અમદાવાદ શહેરમાં જેવા ઉતરો કે બ્રિજની ડાબી બાજુએ એક નાનકડો ગાર્ડન છે. એ ગાર્ડનમાં એક સ્ટેચ્યુ ( બ્લેક કલર) છે. આ જે વ્યક્તિનું સ્ટેચ્યુ છે એ એક એવી વ્યક્તિ હતી જેણે મહાગુજરાતનું આંદોલન 1956ના ઓગષ્ટની 8મી તારીખે શરૂ ...\nહિંદી પરદાની ગુજરાતી અભિનેત્રી - આશા પારેખ\nફિલ્મ જગતને ઉદયમાન થયાને 100 વર્ષ થયાં. 80 વર્ષ ગુજરાતી ફિલ્મના જન્મને થયાં. 100 વર્ષના સમયગાળામાં હિંદી ફિલ્મ જગતમાં અનેક ગુજરાતીઓ મહામૂલો ફાળો આપીને ગયાં છે. આપણે આ લેખમાળામાં ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક કલાકારની વાતોને રસપૂર્વક વાંચી છે. પરદા પર ...\nસંજીવ કુમાર: જન્મદિવસ પર વિશેષ\nહિન્દી સિને જગતના સર્વાધિક સક્ષમ અભિનેતાઓમાંથી એક હતા સંજ��વ કુમાર. એક પ્રતિભાશાળી અભિનેતા, જેમણે હિન્દી સિનેમાના નાયકની પરંપરાગત છબિને ધ્વસ્ત કરી નાખી અને તેને પોતાની રીતે પરિભાષિત કરી.\nઅવિનાશ વ્યાસ: 110ટકા ગુજરાતીઓનાં હૈયે છે, ને હોઠે પણ વરસો-વરસ રહેશે\nગુજરાતી ફિલ્મના ‘નંબરીયા’ (ટાઈટલ્સ) શરૂ થાય.....લખાયેલું આવે: ‘ગીત-સંગીત: અવિનાશ વ્યાસ’, અને તાળીઓ પડે સીત્તેરના દાયકામાં ગુજરાતી ફિલ્મોનો ધોધ વછૂટ્યો અને જે અસીમ લોકપ્રિયતા તેને પ્રાપ્ત થઈ, એ અરસાના ગુજરાતી ફિલ્મોના રસિયાઓના દિલોદિમાગ પર કેટલાય ...\nગુજરાતી રંગભૂમિ પર અજાતશત્રુ, સિદ્ધાર્થ રાંદેરિયા\nછેલ્લાં ૩૫ વરસથી સતત કાર્યરત રહેલા અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાએ રંગભૂમિ પર ૨૦,૦૦૦થી વધુ શો કર્યા છે અને લેખક- નિર્માતા- કલાકાર- દિગ્દર્શકની રૂપે ૨૦થી વધુ હિટ નાટકોના શો ભજવી એક વિક્રમ સરજ્યો છે. ‘લગો રહો ગુજ્જુભાઈ’ (૭૦૦ પ્રયોગ), ‘ગુજ્જુભાઈ ઘોડે ...\nબાલિકા વધુની આનંદી જેવી છુ - અંબિકા ગૌર\nવર્તમાન સમયમાં ટીવી પર સૌથી વધુ લોકર્પિય સીરિયલ છે કલર્સ પર આવતી 'બાલિકાવધુ'. આ સીરિયલમાં આવતી આનંદી(અંબિકા ગૌર) લોકો વચ્ચે આજે ખૂબ જ લોકર્પિય બની છે. તેનો બોલ-બોલ કરતા રહેવુ, દરેક વાતે પ્રશ્ન કરવો વગેરેમાં તેની નાદાનીની ઝલક જોવા મળે છે. અંબિકા ગૌર ...\nઅર્જુન રામપાલ : જજ બનવુ સહેલું નથી\nડાંસ રિયાલિટી શો 'નચ બલિયે' નો ચોથો ભાગ શરૂ થવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ દર્શકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે, કારણ કે આ શો મા સેલિબ્રિટીજ ડાંસ કરીને દર્શકોને ખુશ કરવાની કોશિશ કરે છે.\n'વિરુધ્ધ' માં વેદાંતની ભૂમિકા ભજવનારા કરણ મેહરા હાલ ઘણા જ દુ:ખી છે. કારણ કે તેમના શો ને બંધ કરી દેવામાં આવ્યો છે. આ શો જબરજસ્ત લોકપ્રિય હતો અને દરેક વય અને દરેક વર્ગના લોકો આને પસંદ કરતા હતા.\nસિલ્વર જ્યુબીલી કુમાર - રાજેન્દ્ર કુમાર\nફિલ્મ આઈ મીલન કી બેલા હોય કે આરજૂ, ગીત હોય કે ગંવાર, રાજેન્દ્ર કુમાર હંમેશા જ રોમેન્ટીક અભિનયમાં મેદાન મારી ગયા. એ પણ તે વખતે જ્યારે તેમને દિલીપ કુમાર, અશોક કુમાર, દેવાનંદ, રાજ કપૂર જેવા અભિનેતાઓની સ્પર્ધા કરવાની હતી. જ્યુબિલી કુમાર તરીકે જાણીતા એવા ...\nનાના પડદાં પર ફક્ત બે જ નાયિકાઓની માંગ અત્યાર સુધી સૌથી વધુ રહી છે સ્મૃતિ ઈરાની અને સાક્ષી તંવરની. સ્મૃતિએ પોતાની જાતને એટલી બદલી નાખી કે તે ધારાવાહિક નિર્માણ અને બીજા કાર્ય પણ કરવા લાગી. બીજી બાજુ અલવર(રાજસ્થાન)માં જન્મેલી સાક્ષી તંવર પ્રસિધ્ધિ ...\nરવિ ચોપડા ઘારાવાહિક 'સુજાતા'માં મુખ્ય ભૂમિકા ભજવવા કોઈ યોગ્ય કલાકારની શોધમાં હતા, જ્યારે તેમણે પોતાની મરજી મુજબનો કોઈ કલાકાર ન મળ્યો તો તેમણે ઈંદ્રાણી હલ્દરની યાદ આવી. ઈંદ્રાણી સાથે તેઓ 'માઁ શક્તિ' માં કામ કરી ચૂક્યા હતા.\nગુજરાતી ફિલ્મોને અન્યાય થાય છે - નરેશ કનોડિયા\nગુજરાતી ફિલ્મોના અમિતાભ બચ્ચન તરીકે જો કોઈ ઓળખાતુ હોય તો તે છે નરેશ કનોડિયા. વર્ષોથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં એક ચક્રી શાસન ભોગવનાર, ગુજરાતી પ્રજાનો લોકપ્રિય હીરો ગુજરાતી દર્શકોના દિલમાં પોતાનું એક ચોક્કસ સ્થાન ઊભું કરનાર કલાકારે ગુજરાતી સિનેમાની\nહુ જોકર પણ બની શકુ છુ-આદિત્ય નારાયણ\nહું એક ગાયક છુ. એક કલાકાર છુ અને મારુ કામ છે લોકોનું મનોરંજન કરવાનુ. જો લોકો ખુશ થતા હોય તો હું જોકર બનીને બોલ પણ ફેંકી શકુ છુ. ઓડિયંસ કહે છે તે કલાકારે કરવુ પડે છે. આ કહેવુ છે આ કહેવુ છે સિંગર અને રિયલિટી શો ના હોસ્ટ આદિત્ય નારાયણનુ. તેમની સાથે\nગુજરાતી કલા સંસ્કૃતિ ક્ષેત્રે હેમુ ગઢવી એક ખાસ સ્થાન ધરાવે છે. 4 સપ્ટેમ્બર 1929ના રોજ સાયલાના ઢાંકળિયા ખાતે તેમનો જન્મ થયો હતો. એક\nનિરૂપા રોયનો જન્મ 4 જાન્યુઆરી 1931 ના રોજ ગુજરાતના વલસાડ જીલ્લામાં થયો હતો. તેઓનુ નામ કોકીલા કિશોરચન્દ્ર બલસારા હતું. તેઓની ઉંચાઇ 5 ફૂટ 3 એંચ હતી. જ્યારે તેઓ 15 વર્ષના હતા ત્યારે જ તેમના લગ્ન થઇ ગયા હતાં અને ત્યાર બાદ તેઓ પોતાના પતિ સાથે મુંબઇ\nપ્રસિદ્ધ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ અને નૃત્યાંગના મૃણાલીની સારાભાઈની સુપુત્રી મલ્લિકા સારાભાઈ બહુપ્રતિભાની ધની છે. ભરતનાટ્યમ અને કુચીપુડીમાં દક્ષ મલ્લિકા અભિનેત્રી, સંપાદક, ફિલ્મ મેકર, ટીવી એંકર અને સમાજ સેવિકા પણ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/tag/coronavirus/page-6/", "date_download": "2020-09-29T07:41:33Z", "digest": "sha1:WMOVM3WYCZT5Q6ZYONYGGSGUWUF63PXM", "length": 21554, "nlines": 281, "source_domain": "statfaking1.firstpost.in", "title": "coronavirus: coronavirus News in Gujarati | Latest coronavirus Samachar - News18 Gujarati Page-6", "raw_content": "\nખાનગી હૉસ્પિટલે સારવારની ના પાડી દીધી, સરકારી હૉસ્પિટલમાં થયું મહિલાનું સફળ ઓપરેશન\nCM Vijay Rupani કોરોના અંગે બોલ્યા, સરકાર આંકડા છુપાવવી નથી\nCOVID-19 મહામારીના 8 મહિના બાદ પણ ICU બેડ દર્દીઓ માટે સૌથી મોટો પડકાર\nસુરત : ચાર માસના બાળક અને 83 વર્ષના દાદી સહિત આખા પરિવારે આપી કોરોનાને માત\nસુરત : 24 કલાકમાં ફરી કેસનો વિસ્ફોટ, વધુ 290 વ્યક્તિ Coronaની ઝપટમાં આવ્યા\nરાજ્યમાં 24 કલાકમાં Coronaના 1430 નવા કેસ, 1330 દર્દી સાજા થયા, રિકવરી રેટ 84.23% થયો\nઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ બનાવી નીડલ વગરની કોરોના વેક્સીન, થશે વધારે અસરદાર\nસુરત : 'મારા બાકીના રૂપિયા લાવ', મની ટ્રાન્સફરના વ્યવસાયીના ઘરમાં ઘૂસી મચાવી તોડફોડ\nસુરતઃ લોકો ફટાફટ ઉપાડવા લાગ્યા છે PFના પૈસા, રૂ. 48.35 કરોડ ચૂકવાયા, જાણો શું છે કારણ\nસુરત : શહેર-જિલ્લામાં Coronaના કેસનો રાફડો, બપોર સુધીમાં જ નવા 197 કેસ નોંધાયા\nભારતમાં કેમ વધી રહ્યા છે Coronaના આટલા કેસ સામે આવ્યું સૌથી મોટું કારણ\nઆનંદો: સાપુતારામાં બોટિંગ, ટેબલ પોઈન્ટ સહિતના તમામ પ્રવાસી સ્થળોને ખુલ્લા મૂકાયા\nશું આ વર્ષે નવરાત્રિ યોજાવી જોઈએ કોરોનામાંથી સાજા થયેલા CR પાટીલે આપ્યું નિવેદન\nઅમદાવાદનું એક PG જ્યાં રહેતા હતા 500 વિદ્યાર્થીઓ, બનાવાઇ હતી લાઇબ્રેરી, હાલ છે ખાલીખમ\nCoronavirusને લઇને Rajkotથી મહત્વના સમાચાર, સ્થિતિ ધીમેધીમે સુધરતી હોવાનો દાવો\n'કૉંગ્રેસ પાસે મુદ્દા નથી' CM રૂપાણીના નિવેદન પર કૉંગ્રેસનો પલટવાર,'કોરોનામાં સરકાર નિષ્ફળ\nPhotos : 6 મહિના પછી Unlock થયો તાજમહલ, લોકો વહેલી સવારથી જ ઊમટ્યા\nરાજકોટ માટે રાહતના સમાચાર: કોરોનાથી રિકવરી રેટ 76% થયો, OPDમાં ઘટાડો\nRajkotમાં કોરોનાથી 21 દર્દીના મોત, આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે\nNavsariમાં કોરોના કાળમાં નેતાઓ બેદરકાર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ\nસુરત: કોરોનામાં પરિવારની આવક ઘટી જતાં લગ્ન પહેલા જ યુવતીનો આપઘાત\nCOVID-19: દેશમાં 24 કલાકમાં 86,961 નવા કેસ સામે આવ્યા, 1,130 દર્દીનાં મોત\nસુરતવાસીઓ સાવધાન : એક જ પેટ્રોલ પંપનાં 12 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા પંપ કરાયો બંધ\nઆજથી 5 દિવસ માટે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર સોશિયલ ડિસ્ટન્સ સાથે શરૂ થશે\nસુરેન્દ્રનગર: કોવિડ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી\nતારક મહેતા.. શોમાં પરત આવવાં ઇચ્છે છે જૂની 'અંજલી ભાભી' પણ..\nWorld heart day 2020 : જાણો કેવી રીતે આવે છે હાર્ટ અટેક, બચાવો પોતાની સાથે બીજાનું જીવન\nBSFની મોટી કાર્યવાહી, મિઝોરમમાં હથિયારોની મોટી ખેપ સાથે 3 ઉગ્રવાદી ઝડપાયા\nસુરેન્દ્રનગર: કોવિડ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી\nવલસાડ: અરજદાર કામ માટે કરગરતો રહ્યો, સરકારી બાબુ પબજી ગેમ રમવામાં વ્યસ્ત\nUP: હાથરસમાં 4 લોકોએ ગેંગરેપ બાદ કાપી દીધી હતી જીભ, દલિત પીડિતાનું AIIMSમાં નિધન\nSushant Singh Case: CBIને મળ્યો સુશાંતનો વિસેરા રિપોર્ટ, શરીરમાં ન હતું ઝેર\n21 વર્ષ પછી આરોપ મુક્��� થયો ઝારખંડનો વ્યક્તિ, સુપ્રીમ કોર્ટે કહ્યું- રેપ નહીં બંનેમાં પ્રેમ\nઆજના બપોરના તમામ મુખ્ય સમાચાર \nસુરેન્દ્રનગર: કોવિડ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી\nસાપુતારા : 'પંખીડા રે ઉડી જાજો..,' PASS કાર્યકરોનો કોરોના કાળમાં ગરબા રમતો Video થયો Viral\nBSFની મોટી કાર્યવાહી, મિઝોરમમાં હથિયારોની મોટી ખેપ સાથે 3 ઉગ્રવાદી ઝડપાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19888623/aatmsanmaan", "date_download": "2020-09-29T09:03:38Z", "digest": "sha1:UDG4ODDOIJJ3Z2F4LEAV56CHZKX3HEKJ", "length": 5923, "nlines": 142, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "આત્મસન્માન Paru Desai દ્વારા મહિલા વિશેષ માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nઆત્મસન્માન Paru Desai દ્વારા મહિલા વિશેષ માં ગુજરાતી પીડીએફ\nParu Desai દ્વારા ગુજરાતી મહિલા વિશેષ\n સવિતા પર તો આભ તૂટ્યું. ભરજુવાનીમાં વિધવા થઈ છે. બે બાળકોએ હજી તો ભણવાની શરૂઆત કરી. ત્યાં જ ધણી ઈશ્વરને વ્હાલો થઈ ગયો. હવે એનું કોણ પોતાનું કહેવાય એવું હવે તો શું બીજું “ઘર” માંડી ...વધુ વાંચોતો સહારો મળે.” ૩૧ વર્ષની સવિતાના પતિનું મૃત્યુ થતાં બેસણામાં જ બધી વાતચીત થવા માંડી. કોને રોકી શકાય. પોતે તો ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી મહિલા વિશેષ | Paru Desai પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://musavalibhai.wordpress.com/2019/10/", "date_download": "2020-09-29T08:10:19Z", "digest": "sha1:LYPHDCVXZCK56KRURQHH5SA6ZWVM4JVU", "length": 9830, "nlines": 179, "source_domain": "musavalibhai.wordpress.com", "title": "October | 2019 | વલદાનો વાર્તાવૈભવ", "raw_content": "\n{અચૂક વાંચો \"જળસમાધિ\" – મારું વાર્તાલેખનનું પ્રથમ સોપાન (૧૯૬૫)}\n‘વેગુ’ એ “વલદાની વાસરિકા”\nમિત્રોની ૧૦૦ શ્રેષ્ઠ વાર્તાઓ\nમારી કેટલીક માઈક્રો ફિક્શન વાર્તાઓ\nપ્રાસ્તાવિક: ’પ્રતિલિપિ’ માઈક્રોફિક્શન વાર્તાસ્પર્ધામાં મુકાયેલી મારી આ વાર્તાઓને મારા ‘વલદાનો વાર્તાવૈભવ’ બ્લોગ ઉપર મૂકતાં હું અત્યંદ આનંદની લાગણી અનુભવું છું. સદરહુ વાર્તાઓની શબ્દમર્યાદા ૪ થી ૧૫૦ શબ્દોની હતી. વાચકોને નવાઈ લાગશે કે આવા સાવ મર્યાદિત શબ્દોમાં તો વળી વાર્તા લખી … Continue reading →\nPosted in માઈક્રોફિક્શન વાર્તા\t| Tagged અલવિદા, ઈસુ, ગાંધીજી, ટેલિપથી, તલાક, પર્ણકુટિ, મધુરજન��, રામસીતા, શ્વાનમાદા\t| Leave a comment\nભ્રષ્ટાચાર સામેનો બહાદુર લડવૈયો એટલે…નટુભા\n\"જીવો અને જીવવા દો.\"\nલેખની નીચે Comments ઉપર ક્લિક કરવાથી લેખની નીચે Comment Box ખૂલશે. હવે નીચે Links ઉપર જઈ ત્યાં 'ગુજરાતીમાં ટાઈપ કરો' ઉપર ક્લિક કરવાથી Pramukh Type Pad ખૂલશે. ત્યાં 'ગુજરાતી' ભાષા પસંદ કરીને ત્યાં તમારો પ્રતિભાવ ટાઈપ કર્યા પછી કોપી-પેસ્ટ થકી તેને Comment Box ઉપર લાવી શકાશે. તમારો પ્રતિભાવ એ મારા માટે અસ્ક્યામત અને ચાલકબળ સમાન છે, જે થકી હું આપ સૌના શિષ્ટ વાંચન માટે ઉત્તમોત્તમ વાર્તાઓ આપવા સક્રીય રહી શકું. હું અહીં કવિ 'કલાપી' ને ટાંકીશ : 'કલા છે ભોજ્ય મીઠી તે, ભોક્તા વિણ કલા નહિ'. ધન્યવાદ.\nમારી કેટલીક માઈક્રો ફિક્શન વાર્તાઓ\nમારા વિષે # થોડા સમય પહેલા એક સરસ બ્લોગ વાંચેલો http://www.mavjibhai.com/ મે બ્લોગ રચિયાતા વેશે જાણવા પ્રયત્ન કર્યો પણ કાંઇ માહિતિ મળી નહી. આખરે ઇ મેઇલ કર્યો.. તેમનો જવાબ આવ્યો કે મને મારા વિશે જણાવવાનો કે કોઇ માન મળે તેવી કોઇ ખેવના રાખી નહીં હોવાથી મેં મારા વિશે પરિચય આપ્યો નથી. તેમના પ્રત્યે મને માન થયું કે કોઇ પણ જાતની પ્રશંસાની આશા વગર આટલુ સરસ ઉમદા કામ કરે છે… તેમને મનોમન નમન કર્યા અને હજુ પણ કરુ છું… આજે આપનો પરિચય વાંચ્યો ત્યારે થયું કે ખરેખર લેખકે તેનો પરિચય મુકવો જ જોઇએ. તમે જે છો તે લોકો સામે આવવુ જોઇએ. માવજીભાઇએ પરિચય ન મુકીને દીલ જીતી લીધુ તો આપનો પરિચય વાંચીને પણ આપે દીલ જીતી લીધું… લખતા રહેજો , આપના અનુભવનુ ભાથુ અમને આપતા રહેજો… પ્રણામ… -દીપક સોલંકી (અમદાવાદ)\nમારી કેટલીક માઈક્રો ફિક્શન વાર્તાઓ\nખરે જ, હદ કરી નાખી\nવચેટિયો- લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૩)\nચાર્લી ચેપ્લીન - લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૨)\nઅપવાદ - લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૧)\n• » નટખટ સોહમ રાવલ «… on રાજાનો હાથી\n• » નટખટ સોહમ રાવલ «… on રાજાનો હાથી\nValibhai Musa on જીનિયસ ગોસિપર\nસુરેશ on જીનિયસ ગોસિપર\nઅંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ\nગુગમ - કોયડા કોર્નર\nગુગમ - કોયડા કોર્નર\nવિશ્વભરના ગુજરાતીઓને ચરણે- કોયડાઓ\nરસધારા ગરવી ગુજરાતની, સુગંધ આપણી માતૃભાષાની \nગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.drashishchokshi.com/blog/%E0%AA%88%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%95-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA/", "date_download": "2020-09-29T07:36:01Z", "digest": "sha1:LMMLEIC22OCZ5RAKMBI7OXX525S3XHFW", "length": 20827, "nlines": 156, "source_domain": "www.drashishchokshi.com", "title": "ઈશ્વર કોને ‘લાઈક’ કરવાનું પસંદ કરશે? – DrAshishChokshi", "raw_content": "\nખૂણે ખાંચરેથી વાંચેલી શ્રેષ્ઠ ૧૦૦ પોઝીટીવ વાર્તાઓ\nઅરે ભાઈ … કહેવું પડે….\nચાલો, ખડખડાટ હસીએ …..\nમારું બાળક જમતું નથી\nબાળક ની પરિક્ષા અને રિઝલ્ટ\nબાળકની પરિક્ષા અને રિઝલ્ટ – ભાગ ૧\nબાળકની પરિક્ષા અને રિઝલ્ટ – ભાગ ૨\nબાળકની પરિક્ષા અને રિઝલ્ટ – ભાગ 3\nબાળકની પરિક્ષા અને રિઝલ્ટ– ભાગ ૪\nબાળકને સલાહ કેવી રીતે અપાય\nબાળકને સલાહ કેવી રીતે અપાય – ભાગ ૧\nબાળકને સલાહ કેવી રીતે અપાય – ભાગ ૨\nજીવન ઉપયોગી સામાજીક સંદેશ\nછ માસથી નાના બાળકો માટે\nબહ‌ાર ગામ જતી વખતે સાથે રાખ​વાની દ​વાઓ ( એકથી પાંચ વર્ષના બાળક માટે )\nબહ‌ાર ગામ જતી વખતે સાથે રાખ​વાની દ​વાઓ ( છ થી બાર વર્ષના બાળક માટે )\nઈશ્વર કોને ‘લાઈક’ કરવાનું પસંદ કરશે\nઈશ્વર કોને ‘લાઈક’ કરવાનું પસંદ કરશે\nડો.આશિષ ચોક્સી, કલરવ બાળકોની હોસ્પિટલ, મેમનગર, અમદાવાદ.\n૨૧/૦૭/૨૦૧૭, શુક્રવારે રાત્રે ૧૧.૩૦થી બે કલાક માટે અમદાવાદમાં અનરાધાર વરસાદ વરસ્યો. વરસાદની માત્રા ઘણી વધુ હતી.. હું લગભગ ૧૨.૩૦ વાગ્યે મારા ઘરે આવી રહ્યો હતો. અમદાવાદના મેમનગર વિસ્તારમાં જ મારું ઘર અને હોસ્પિટલ આવેલા છે. મારા ઘરનો રસ્તો મેમનગર ગામમાં થઈને જ પસાર થાય છે. છેલ્લા એક કલાકમાં મેહુલિયો મન મુકીને વરસ્યો હતો. બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ આમ તો એટલો બધો વધુ પણ નાં કહેવાય છતાં રસ્તામાં પાણી ખુબ ભરાઈ ગયા હતા. અમદાવાદના પશ્ચિમ વિસ્તારની આ કાયમી સમસ્યા રહી છે. છેલ્લા છ માસમાં જ રોડ રિસરફેસિંગનું કામ મેમનગર ગામમાં પણ થયું હતું. મોટાભાગના આ નવા રોડમાં ખાડા પડી ગયા છે. છાપાવાળાઓએ આવા રોડને ‘ડિસ્કો રોડ’ નામ આપ્યું છે. રોડના ખાડાઓની વચ્ચેથી ધીમે ધીમે હું ઘર તરફ આગળ વધી રહ્યો હતો. રાત્રે ૧૨.૩૦ વાગ્યાના આ સમયે કોઈ માણસની કે વાહનોની ગેરહાજરી જણાતી હતી. રસ્તામાં મેં એક ભાઈને વળીને રસ્તામાં કઈક શોધી રહ્યા હોય તે રીતે કોઈ કામ કરતા જોયા. મેં ગાડી ધીમી પાડી તો એ વ્યક્તિએ પણ ઉભા થઇ મારી સામું જોયું. એ ચહેરો પરિચિત લાગ્યો. આ તો ધનજીભાઈ. ધનજીભાઈ મેમનગર ગામના હરીજનવાસમાં રહે છે. મેમનગર નગર પંચાયતમાં જ ક્લાસ ફોર સર્વન્ટની નોકરી કરે છે. મારી હોસ્પિટલ નીચેથી અને મેમનગર ગામના રસ્તાઓ વાળતા સવારના સમયે ઘણીવાર મેં તેમને જોયેલા છે. તેમના બાળકોને મારી હોસ્પિટલમાં બતાવવા આવતા આથી અમારો પરિચય પણ ખરો. રાત્રે આ સમયે અને આટલા ધોધમાર વરસાદમાં ધનજીભાઈ અહીં શું કરતા હશે એવા વિચારથી મેં મારી ગાડી ઉભી રાખી.\n’ ધનજીભાઈએ જાણે દિવસે મળતા હોઈએ તેમ હસીને મારા ખબર પૂછ્યા. આટલા વરસાદમાં તમે અહીં શું કરો છો મેં તેમને પૂછ્યું. ધનજીભાઈએ જવાબ આપ્યો તે સાંભળવા જેવો હતો. ‘કેટલા ઓછા સમયમાં આટલો બધો વરસાદ પડ્યો. આપણા ગામમાં કેવા પાણી ભરાઈ ગયા છે, સાહેબ. આ વિચારથી હું નીકળી પડ્યો છું. ગામના રસ્તાઓની આજુબાજુ આવેલ મુખ્ય ૧૦ થી ૧૨ જેટલા ગટરના ઢાંકણા ક્યાં ક્યાં આવેલા છે તે મને ખબર છે. એક પછી એક ઢાંકણું ખોલતો ખોલતો અહીં સુધી હું આવ્યો છું. આ બધા ઢાંકણા જો ખુલી જાય તો વરસાદનું પાણી રસ્તા પર ભરાય નહીં અને સવારે કોઈને તકલીફ નાં પડે. પછી પાછા સવારે બધા ઢાંકણા બંધ કરી દઈશ.’ મને જવાબ આપી તેઓ ઢાંકણું ખોલવાના કામમાં પાછા લાગી ગયા. ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર નમીને તેમના હાથમાં આરી જેવું કોઈ તીક્ષ્ણ સાધન હતું તે સાધન રસ્તા પર આગળ-પાછળ ઘસીને તેઓ ઢાંકણાનું હેન્ડલ શોધવાનો પ્રયત્ન કરતા હતા. તેમના કામમાં તેઓ એટલા બધા મશગુલ થઇ ગયા હતા કે વિજળીના કડાકા અને વરસતા વરસાદની હાજરીની તેમને કોઈ ખબર જ ન હતી. થોડા પ્રયત્નો પછી ઢાંકણાનું હેન્ડલ તેમને મળી ગયું. એકદમ ખુશ થઇ તેમણે ઢાંકણું થોડું ખોલી નાખ્યું. તરત જ પાણીનો ધસમસતો પ્રવાહ ખુલ્લા થયેલ ઢાંકણાંમાંથી ગટરમાં વહેવા લાગ્યો. ગટરમાં જતા પાણીના વહેણને લીધે એક ખાડો રચાતો સ્પષ્ટ જોઈ શકાતો હતો. ધનજીભાઈએ આજુબાજુમાં નજર ફેરવી એક ઝાડની ડાળી તોડી ગટરમાં અંદર ખોસી જેથી આવતા જતાને અહીં કઈક ખુલ્લું છે તેવી ખબર પડે અને કોઈ દુર્ઘટના નાં સર્જાય. હેન્ડલ મળ્યાનો અને ઢાંકણું ખૂલ્યાનો આનંદ તેમના મોઢા પર સ્પસ્ટ તરી આવતો હતો. ‘ચાલો આવજો સાહેબ’, ધનજીભાઈ તેમના કામમાં આગળ વધ્યા.\nહું મારે ઘરે પહોચ્યો પણ મારું મગજ તો આ જ ઘટના વાગોળતું હતું. ધનજીભાઈ ઢાંકણાનું હેન્ડલ શોધી રહ્યા હતા ત્યારે હું ગાડીમાં સુરક્ષિત હતો, મારી પાસે છત્રી પણ હતી. મેં ધાર્યું હોત તો, ‘હું છત્રી પકડીને ઉભો છું તમે ધનજીભાઈ શાંતિથી ઢાંકણાનું હેન્ડલ શોધો.’ એમ હું કહી પણ શક્યો હોત. પણ જાણે-અજાણે થોડું સ્વાર્થીપણામાં રહેવાની ટેવ પડી ગઈ છે એટલે મને એ સમયે એવો વિચાર પણ નાં આવ્યો. આપણે બધા કઈક કુદરતી દુર્ઘટના કે તકલીફ પડે એટલે તંત્રનો અને પરિસ્થિતિનો હંમેશા વાંક કાઢીએ છીએ. ધનજીભાઈને કોઈ અધ��કારીએ ફોન કરીને રાત્રે ઢાંકણા ખોલવા જવાનું કહ્યું પણ ન હતું. તેઓ ધારત તો સવારે જ તેમના ફરજના સમયે પણ આ કામ કરી શક્યા હોત. પણ સવારે બધાને તકલીફ નાં પડે તે માટે તેઓ વરસતા વરસાદમાં ઢાંકણા ખોલવા નીકળી પડ્યા. અહીં નાં કોઈ ફોટોગ્રાફર હતા, નાં કોઈ રિપોર્ટર હતા. નાં તો કોઈ સેલ્ફી કે ફોટોગ્રાફ્સ લેવાયા અને સૌથી મોટી વસ્તુ એ હતી કે ના હતી કોઈ વળતરની અપેક્ષા. આપણા બધાને આપણે નવો ડ્રેસ લાવીએ તો પણ ફોટા પાડી સોશિયલ મીડિયામાં બધાને બતાવવાની ટેવ પડી છે. ધનજીભાઈએ કરેલા કામની નોંધ સવારે ચોખ્ખા રોડ પરથી પસાર થનાર વાહનવાળાઓને પણ આવવાની નથી. તેમને ખબર પણ પડવાની નથી કે આટલા ધોધમાર વરસાદ બાદ અમે પાણી ભરાયા વિનાના જે રસ્તેથી પસાર થઈ રહ્યા છીએ તે કોની મહેરબાની છે. ધનજીભાઈ પણ બીજા દિવસે પંચાયતની ઓફિસમાં જઈને કહેવાના નથી કે રાત્રે મેં જઈને આ કામ કર્યું હતું કે નથી કોઈ સોશિયલ મીડિયામાં પોતાના કામના ફોટા અપલોડ કરવાના. તેમણે તો ફક્ત નિજાનંદનો આનંદ મેળવ્યો. સાથે સમાજ અને શહેર માટે પોતે જે શ્રેષ્ઠ કરી શકતા હતા તે કોઈને પણ ખબર નાં પડે તેમ ચુપચાપ કર્યું.\nધનજીભાઈએ શીખવ્યું કે ઘણા કામમાં તમને પોતાને કોઈ ફાયદો નાં પણ થતો હોય છતાં પણ તમારાથી કઈક થઈ શકતું હોય તે કામ સમાજ માટે, કુદરત માટે કે દેશ માટે કરો, ભલે કોઈ નોંધ ના લેવાય. બધાના નાના નાના સામુહિક પ્રયત્નો હશે તો આપણે બધાને અને આવતી પેઢીને જીવન જીવવામાં સરળતા રહેશે. ભલે ધનજીભાઈના કાર્યની નોંધ કોઈએ નાં લીધી હોય પણ ઈશ્વરના રડારમાં તો આ કામની નોંધ જરૂર લેવાતી હોય છે અને સમયસર આ કામને ઈશ્વરની લાઈક્સ પણ મળતી જ હોય છે કારણકે ઈશ્વર મોટા નામને લાઈક્સ નથી આપતો પણ વિશાળ હ્રદયથી નિસ્વાર્થભાવે થયેલા કામને જ લાઈક્સ આપતો હોય છે.\nથોડા હળવા થઈએ : એક માતાપિતા તેમના બાળકને ખવડાવતી વખતે બાળકને દબાણથી કેમ નાં ખવડાવાય તે ડોક્ટર પાસે સમજી રહ્યા હતા. બાળકના પિતાએ ડોક્ટરને પૂછ્યું, ‘બાળકને દબાણથી ખવડાવીએ તો શું થાય’ ડોકટરે જવાબ આપ્યો, ‘બાળકને ઉલટીઓ થાય, ખોરાક પ્રત્યે અરુચિ થાય, તે જાતે જમતા નાં શીખે અને લાંબા ગાળે ગુસ્સાવાળું અને ચીડચીડિયું બને.’ તરત જ બાળકની મમ્મીએ કહ્યું, ‘મારે મારા સાસુને પૂછવું પડશે કે તમે તમારા દીકરો નાનો હતો ત્યારે તેને બળજબરીથી કેમ ખવડાવ્યું’ ડોકટરે જવાબ આપ્યો, ‘બાળકને ઉલટીઓ થાય, ખોરાક પ્રત્યે અરુચિ થાય, તે જાતે જમતા નાં શીખે અને લાંબા ગાળે ગુસ્સાવાળું અને ચીડચીડિયું બને.’ તરત જ બાળકની મમ્મીએ કહ્યું, ‘મારે મારા સાસુને પૂછવું પડશે કે તમે તમારા દીકરો નાનો હતો ત્યારે તેને બળજબરીથી કેમ ખવડાવ્યું\nસુંદર અને સચોટ વાતdr Ashish આવી દરેક નાની વાત ભગવાન સાથે બારી ખોલી આપે છે.\nબરાબર છે પરેશભાઈ, ભગવાન તેના દરેક ભક્તનું ધ્યાન રાખે છે.\nપ્રતિશાદ આપો જવાબ રદ કરો\nઇમેઇલ(જરૂરી ) ( શકાતી નથી પ્રકાશિત થશે )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/videos/madhya-gujarat/ahmedabad-tantra-and-health-team-present-for-investigation-in-case-of-fire-incident-at-covid-hospital-1006788.html", "date_download": "2020-09-29T08:04:45Z", "digest": "sha1:2QIRPYXKWNEIDCMQFRXDJCMNQM26KCUR", "length": 27597, "nlines": 342, "source_domain": "statfaking1.firstpost.in", "title": "COVID હોસ્પિટલમાં આગની ઘટના મામલે તંત્ર અને આરોગ્યની ટિમ તપાસ માટે હાજર-Tantra and health team present for investigation in case of fire incident at COVID Hospital– News18 Gujarati", "raw_content": "\nહોમ » વીડિયો » મધ્ય ગુજરાત\nCOVID હોસ્પિટલમાં આગની ઘટના મામલે તંત્ર અને આરોગ્યની ટિમ તપાસ માટે હાજર\nCOVID હોસ્પિટલમાં આગની ઘટના મામલે તંત્ર અને આરોગ્યની ટિમ તપાસ માટે હાજર\nCOVID હોસ્પિટલમાં આગની ઘટના મામલે તંત્ર અને આરોગ્યની ટિમ તપાસ માટે હાજર\nજુહારપુરામાં AMC એ કુખ્યાત નઝીર વોરાએ બંધાવેલા ગેરકાયદે કોમ્પ્લેક્ષનું બાંધકામ તોડાયું\nAhmedabad: નોકરી આપવાના બહાને યુવતી પર આચરવામાં આવ્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ\nગુજરાતના ઘર આંગણે INS વિરાટ, કોરોનાના વધતાં કેસ મામલે AMCનો મહત્વનો નિર્ણય\nઅમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન કૌભાંડ કોરોનાને રૂપિયા છાપવાનો અવસર માન્યો\nઅમદાવાદના આ 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો રહેશે બંધ, ફક્ત દવા જ મળશે\nAhmedabadમાં સરકારી હોસ્પિટલમાં કૌભાંડની આશંકા, ઓક્સિજનની અછત વચ્ચે ગોરખધંધો\nCoronavirusના વધતા સંક્રમણને પગલે AMC હરકતમાં, રાત્રે 10 વાગ્યા બાદ બજારો-દુકાનો બંધ\nAhmedabad: વેજલપુર પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત, પરિવારનો આરોપ - 'દવા ના આપવા દીધી'\nAhmedabad: ધમધમતું લો ગાર્ડન પર લાગ્યું ગ્રહણ, માર્કેટનો સમય બદલતા વેપારીઓ પરેશાન\nAhmedabad: પીરાણા ડમ્પિંગ સાઇટ પર કચરાનો પહાડ માથે પડતા 12 વર્ષની બાળકી દટાઇ\nજુહારપુરામાં AMC એ કુખ્યાત નઝીર વોરાએ બંધાવેલા ગેરકાયદે કોમ્પ્લેક્ષનું બાંધકામ તોડાયું\nAhmedabad: નોકરી આપવાના બહાને યુવતી પર આચરવામાં આવ્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ\nગુજરાતના ઘર આંગણે INS વિરાટ, કોરોનાના વધતાં કેસ મામલે AMCનો મહત્વનો નિર્ણય\nઅમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન કૌભાંડ કોરોનાને રૂપિયા છાપવાનો અવસર માન્યો\nઅમદાવાદના આ 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો રહેશે બંધ, ફક્ત દવા જ મળશે\nAhmedabadમાં સરકારી હોસ્પિટલમાં કૌભાંડની આશંકા, ઓક્સિજનની અછત વચ્ચે ગોરખધંધો\nCoronavirusના વધતા સંક્રમણને પગલે AMC હરકતમાં, રાત્રે 10 વાગ્યા બાદ બજારો-દુકાનો બંધ\nAhmedabad: વેજલપુર પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત, પરિવારનો આરોપ - 'દવા ના આપવા દીધી'\nAhmedabad: ધમધમતું લો ગાર્ડન પર લાગ્યું ગ્રહણ, માર્કેટનો સમય બદલતા વેપારીઓ પરેશાન\nAhmedabad: પીરાણા ડમ્પિંગ સાઇટ પર કચરાનો પહાડ માથે પડતા 12 વર્ષની બાળકી દટાઇ\nઅમદાવાદઃ કાલુપુર પોલીસ પર સોશિયલ ડિસ્ટન્સિંગના નામે વેપારીઓ સાથે મારપીટનો આક્ષેપ\n KYC ના નામે ગુજરાતના એક વેપારીએ લૂંટાવ્યા 1 લાખ\nઅમદાવાદઃ સસ્તા ભાવે સોનુ આપવાનું કહીને વેપારીઓ સાથે છેતરપિંડી કરનારની પોલીસે કરી ધરપકડ\nઅમદાવાદઃ મિત્ર સાથે પત્નીનો પ્રેમ સંબંધ પકડાઈ જતા પતિએ કર્યો આપઘાત, આરોપીઓની ધરપકડ\nગદ્દારી કરનારને પ્રજા જાકારો આપશે, કોંગ્રેસ પક્ષ ચૂંટણી માટે તૈયાર: અમિત ચાવડા\n જો આવું જ ચાલશે તો અમદાવાદમાં કોરોના હજુ વકરશે\nAhmedabad: Imran Khedawalaને સામાન્ય સભામાંથી બહાર કઢાયા\nAhmedabad: સોલિડ વેસ્ટ વિભાગની એસજી હાઇવે પર સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ કાર્યવાહી\nAhmedabad-Udaipur હાઇવે ગત રાતથી બ્લોક, નેશનલ હાઇવે પરનો ટ્રાફિક ડાયવર્ટ કરાયો\nઅમદાવાદીઓને કોર્પોરેશનની અપીલ, લોકોને નિયમો પાળવા Rajiv Guptaની અપીલ\nAhmedabad: SG હાઇવે પર ખાણી પીણીની દુકાનો પર પોલીસનું ચેકિંગ\nAhmedabad: કોરોના કાળમાં AMCની સામાન્ય સભા, પાંચ કોર્પોરેટરોના રિપોર્ટ પોઝિટિવ\nAhmedabadના અનેક વિસ્તારોમાં રિયાલીટી ચેક, નિયમોનું પાલન કરો અને કોરોનાથી બચો\nઅમદાવાદઃ કોમર્શિયલ બજારને મોટો ફટકો, કંપનીઓએ ભાડે રાખેલી ઓફિસો ખાલી કરી\nAMCના આ ડોમમા મફતમાં કોરોના ટેસ્ટમાં થાય છે તો પણ અમદાવાદીઓ ડરીને નથી જતા\nAMC ની સામાન્ય સભા મળે તે પહેલા તમામ કોર્પોરેટરોનો કોરોના ટેસ્ટ, રાત સુધી મળી જશે રિપોર્ટ\nAhmedabadમાં ફી માફીની માગ સાથે NSUIના દેખાવ, CT CU શાહ કોલેજ ખાતે પ્રદર્શન\nAhmedabad: વીમા કંપનીઓના ઠાગાઠૈયા, નથી પાસ થતો પૂરો ક્લેઇમ\nAhmedabad: યુવક ઊંઘમાં ઝબકી જતા ફિયાન્સી ગઈ ભુવા પાસે, ભુવાએ સગીરા સાથે કર્યું ન કરવાનું\nAhmedabad: AMCના કોર્પોરેટરોના કોરોના ટેસ્ટ, ગઇકાલે 65 કોર્પોરેટરોના કરાયા હતા ટેસ્ટ\nપ્રદીપસિંહ જાડેજાએ ગુંડાઓ મામલે ક���ંગ્રેસ પર કર્યા પ્રહાર\nAhmedabadમાં ગુજરાતની એકમાત્ર તમિલ સ્કૂલ બંધ, 31 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અદ્ધરતાલ\nAhmedabad સિવિલમાં સૌપ્રથમ વખત કોરોનાગ્રસ્ત વયસ્ક દર્દીઓ માટે અલાયદા વોર્ડ શરૂ કરાયા\nAhmedabadમાં વિધિના બહાને સગીરા પર દુષ્કર્મ આચરનાર ભૂવાની અટકાયત\nAhmedabadમાં બહાનાબાજીનો પોલીસે શોધ્યો ઉકેલ, ઇ-મેમોની વસૂલાત બનશે ઝડપી\nAhmedabadમાં બોલીવૂડને ડ્રગ્સ પહોંચાડનારો આરોપી ઝડપાયો, તૂટી ગઇ MD ડ્રગ્સ સપ્લાઇ કરતી ગેંગ\nબોટાદ : પગપાળા દર્શને જઈ રહેલા જસદણના દંપતીનું અકસ્માતમાં મોત\nસુરેન્દ્રનગર: કોવિડ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી\nતારક મહેતા.. શોમાં પરત આવવાં ઇચ્છે છે જૂની 'અંજલી ભાભી' પણ..\nBSFની મોટી કાર્યવાહી, મિઝોરમમાં હથિયારોની મોટી ખેપ સાથે 3 ઉગ્રવાદી ઝડપાયા\nસુરેન્દ્રનગર: કોવિડ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી\nબોટાદ : પગપાળા દર્શને જઈ રહેલા જસદણના દંપતીનું અકસ્માતમાં મોત\nવલસાડ: અરજદાર કામ માટે કરગરતો રહ્યો, સરકારી બાબુ પબજી ગેમ રમવામાં વ્યસ્ત\nUP: હાથરસમાં 4 લોકોએ ગેંગરેપ બાદ કાપી દીધી હતી જીભ, દલિત પીડિતાનું AIIMSમાં નિધન\nWorld Heart Day : મહિલાઓના હૃદય પુરુષો કરતા છે વધારે મજબૂત, જોઇ લો રસપ્રદ તારણ\nબોટાદ : પગપાળા દર્શને જઈ રહેલા જસદણના દંપતીનું અકસ્માતમાં મોત\n21 વર્ષ પછી આરોપ મુક્ત થયો ઝારખંડનો વ્યક્તિ, સુપ્રીમ કોર્ટે કહ્યું- રેપ નહીં બંનેમાં પ્રેમ\nઆજના બપોરના તમામ મુખ્ય સમાચાર \nસુરેન્દ્રનગર: કોવિડ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "http://www.cricketbetting-tips.com/2020/05/blog-post_48.html", "date_download": "2020-09-29T08:16:27Z", "digest": "sha1:IVD7HVYFY3WM7HWPSL4A2TTCBKD7JU5S", "length": 8995, "nlines": 107, "source_domain": "www.cricketbetting-tips.com", "title": "તારક મહેતા..માં જેઠાલાલની દુકાનમાં કામ કરતા નટુકાકા આજે બની ગયા છે પૈસાદાર, જોઇ લો તસવીરોમાં એમનું ઘર કેટલુ મસ્ત છે તે", "raw_content": "\nHomeGujrati Newsતારક મહેતા..માં જેઠાલાલની દુકાનમાં કામ કરતા નટુકાકા આજે બની ગયા છે પૈસાદાર, જોઇ લો તસવીરોમાં એમનું ઘર કેટલુ મસ્ત છે તે\nતારક મહેતા..માં જેઠાલાલની દુકાનમાં કામ કરતા નટુકાકા આજે બની ગયા છે પૈસાદાર, જોઇ લો તસવીરોમાં એમનું ઘર કેટલુ મસ્ત છે તે\n‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક આજે તો ઘેર-ઘેરનું જાણીતું નામ બની ગયા છે. આપણા નટુકાકાએ ગત સતર સપ્ટેમ્બરે પોતાનો પંચોતેરમો જન��મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે નટુકાકાને ગ્લેમરવર્લ્ડમાં આવ્યાને પંચાવનવર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયો છે. એક સમય હતો કે નટુકાકાને નાના મોટા રોલ કરવાના ફક્ત ત્રણ રૂપિયા મળતા હતાં. આજે નટુકાકા પાસે મલાડમાં બે બેડરૂમ હૉલ કિચનનો ફ્લેટ છે.\nપત્રકારને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ઘનશ્યામ નાયકે પોતાના સંઘર્ષ અંગે વાત કરી હતી. નટુકાકાએ કહ્યું હતું કે એક સમયે તેઓ ચોવીસ કલાક કામ કરતાં અને વેતનમાં તેમને માત્ર ત્રણ રૂપિયા મળતા હતાં. એક સમય હતો કે તેઓ થોડાક રૂપિયા માટે રોડ ઉપર પરફોર્મ કરતા હતા.\nબીજા પાસેથી રૂપિયા ઉધાર લાવીને સંતાનો માટે ફી ભરતા હતાંઃ નટુકાકાએ કહ્યું તે સમયે તેમને આ કામમાં બિલકુલ નાબરોબર પૈસા મળતા. જેમાં ગુજરાન ચલાવવું અઘરું હતું, માટે તેઓ સંતાનોની ફી ભરવા ખાતર ઉધાર રૂપિયા લાવતા હતાં અને તેમ જ નાનકડા ઘરનું ભાડું ભરતા હતા.\nઘનશ્યામ નાયક એટલે કે આપણા નટુકાકાએ આગળ વાત વધારતા કહ્યું હતું કે તેમણે આખું જીવન કઠણ સંઘર્ષમાં પસાર કર્યું હતું પરંતુ તેમને લાગે છે કે ‘તારક મહેતાના ઉલ્ટા ચશમા.’ને કારણે તેમના જીવનમાં છેવટે સુખ અને શાંતિ આવ્યા છે. હવે તેમને નામ અને દામ બંને કમાવવાનું શરૂ કર્યું છે. આજે તેમને લોકો પાત્રના નામથી ઓળખે છે અને સન્માન આપે છે. ઘનશ્યામ નાયકે વધુ વાત કરતા કહ્યું હતું કે એક સમય એવો હતો કે જ્યારે તેઓ ભાડાના ઘરના પૈસા ભરી શકતા નહોતા અને આજે મુંબઈ જેવા મહાનગરમાં તેમના બે-બે ઘર છે.\nજાણવા જેવી વાત એ છે કે નટુકાકાએ 200 જેટલી ગુજરાતી ફિલ્મ્સ સહિત 350 જેવી હિંદી સિરિયલોમાં કામ કર્યું છે. તેમણે ઘણી ભવાઈ તથા અનેક નાટકોમાં પણ કામ કર્યું છે. આજે તેમને મળેલી ઓળખાણથી તેઓ બહુ ખુશ છે..\nતારક મહેતા..ના કલાકારોની આ રેર તસવીરો જોઇને તમે પણ ઓળખવામાં ખાઇ જશો થાપ\nરિયલ લાઇફમાં ‘તારક મહેતા..’ના આ કલાકારો છે એકબીજાના સંબંધીઓ, સંબંધો જાણશો તો લાગશે નવાઇ\nતારક મહેતા..માં સીધી સાદી દેખાતી સોનુ છે એકદમ સ્ટાઇલિશ ગર્લ, આ તસવીરો જોઇને બોલી ઉઠશો સાચી વાત\nતારક મહેતામાં જોવા મળતો ગોગીએ લીધુ નવુ ઘર, તસવીરો છે ખાસ, જોઇ લો તમે પણ\nજોઇ લો તસવીરોમાં તારક મહેતાની માધવીભાભી રિયલ લાઇફમાં કેટલી છે મોર્ડન અને સ્ટાઇલિશ\nઅમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.\nઆપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/tv/cnbc-bajar-shows/morning-ticker_2020-09-16.html", "date_download": "2020-09-29T08:05:17Z", "digest": "sha1:P5EG6KP66WWDCBT4FX5UNZPT567FYS4O", "length": 4711, "nlines": 93, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "  મોર્નિંગ ટીકર: CNBC-Bajar Shows - Wednesday 16th September, 2020", "raw_content": "\nકેપિટલ ગૂડ્સ 13676.34 71.31\nકન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 23643.47 236.93\nબીએસઈ એફએમસીજી 10958.55 94.44\nબીએસઈ હેલ્થકેર 19683.24 153.50\nબીએસઈ પીએસયુ 4578.50 82.63\nબીએસઈ સ્મોલ કેપ 14823.39 39.86\nસીએનએક્સ મિડકેપ 14660.18 60.79\nસ્ટ્રેઈટ્સ ટાઈમ્સ(Sep 29) 2479.88 3.13\nUIT AMCના IPO આજે ખુલ્યો, જાણો શું છે ઇશ્યૂમાં ખાસ\nઆદર્શ વજનમાં 5 કિલો વધ્યા, મહિલાઓ માટે 55 કિલો અને પુરુષો માટે 65 કિલો થયો ફિક્સ\nCorona pandemic: કોરોનાની ઝડપી, કેટલી રાહત - કેટલી મુશ્કેલી\nCoronavirus India News: દેશમાં સંક્રમિતોની સંખ્યા 61 લાખને પાર, 24 કલાકમાં 70,589 નવા કેસ\nવર્લ્ડ બેન્કે કહ્યું, કોરોનાને કારણે 1967 પછી સૌથી ઓછી રહેશે એશિયાનો વિકાસ દર\nકેબિનેટે કેન્દ્રીય મંત્રાલયોમાં 16 નવી નિમણૂકોને આપી મંજૂરી, જાણો કોણ શું બનાવ્યુ\nઆજે થઇ રહ્યા 3 IPOની ઓપનિંગ, પ્રાઇમરી માર્કેટમાં દેખાશે ભરપૂર એક્શન\nCAMS IPO: કેવી રીતે તપાસવી અલૉટમેન્ટ સ્ટેટસ, આ છે સૌથી સરળ રસ્તો\nSushant Case: AIIMSએ CBIને આપી રિપોર્ટ, ખુલશે મૃત્યુનો રહસ્ય\nGujarat: વડોદરાના બાવામનપુરામાં 3 માળની અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ પડી ગઇ, કાટમાળમાં દબાઇને 3 લોકોની\nPetrol Diesel Price: આજે ફરી ઘટ્યો ડીઝલનો ભાવ, ઝડપથી ચેક કરો તમારા શહેરમાં તેલની કિંમત\nMP: પત્નીને મારવાના આરોપમાં એડિશનલ DG પુરુષોત્તમ શર્મા સસ્પેન્ડ, વીડિયો વાયરલ થવા પર કાર્યવાહી\nNDAએ ગુમાવ્યા 2 શૅર, હવે ગઠબંધનનું હિંદુત્વ સાથે શું છે લેવું-દેવું: શિવસેના\nનાણાકીય સમીક્ષા પર RBIની બેઠક હવે 29 સપ્ટેમ્બરે નહીં યોજાશે, જાણો શું છે કારણ", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/photogallery/national-international/superstition-woman-death-tantric-arrested-rajasthan-police-ap-1007834.html", "date_download": "2020-09-29T08:21:27Z", "digest": "sha1:6LDKFINM7FNZPBP564F5CGR3RV2372KU", "length": 21392, "nlines": 253, "source_domain": "statfaking1.firstpost.in", "title": "Superstition woman death tantric arrested Rajasthan police ap– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » દેશવિદેશ\n પુત્ર પ્રાપ્તી માટે તાંત્રિક પાસે ગઈ બે પુત્રીઓની માતા, શરીરમાં ખીલી ઠોકી દેતાં થયું મોત\nપુત્રની ચાહતમાં બે ���ુત્રીની માતાને અંધવિશ્વાસના કારણે તાંત્રિક પાસે જવાનું ભારે પડ્યું હતું. બીમાર મહિલા અંધવિશ્વાસમાં પડીને ડોક્ટર પાસે જવાના બદલે પોતાના પતિ સાથે એ તાંત્રિક પાસે પહોંચી ગઈ હતી.\nરાજસ્થાનના ભરતપુરમાં પુત્રની ચાહતમાં એક મહિલાને (woman) અંધવિશ્વાસના (Superstition) કારણે તાંત્રિક પાસે જવાનું ભારે પડ્યું હતું. તાંત્રિકે (Tantric) તંત્ર-મંત્રના ચક્કરમાં મહિલાની જીવ લઈ લીધો હતો. હવે પોલીસે આરોપી (accused arrested) તાંત્રિકને ધરપકડ કરી લીધી છે.\nભરતપુરના અસ્તાવન ગામમાં એક મહિલાને બે પુત્રીઓ હતી અને તે આગામી સંતાન પુત્ર ઈચ્છતી હતી. એટલા માટે તે એક તાંત્રિકના શરણે પહોંચી હતી. પહેલાથી બીમાર મહિલા જ્યારે તાંત્રિક પાસે પહોંચી તો આરોપી તાંત્રિકે તેના શરીરમાં ખરાબ આત્મા હોવાનો દાવો કર્યો હતો.\nબીમાર મહિલા અંધવિશ્વાસમાં પડીને ડોક્ટર પાસે જવાના બદલે પોતાના પતિ સાથે એ તાંત્રિક પાસે પહોંચી ગઈ હતી. તાંત્રિકે દાવો કર્યો કે મહિલાના શરીરમાં ભૂત-પ્રેતનો સાયો છે અને તેની સારવાર કરવાનું શરૂ કરી દીધું હતું.\nતાંત્રિક દ્વાાર સારવાર દરમિયાન મહિલાની તબીયત વધારે બગડી હતી. જ્યારે પરિવારજનોએ તેને હોસ્પિટલ પહોંચાડી તો તેનું મોત થયું હતું. મૃત મહિલાના પરિવારજનોએ સાસરી પક્ષ અને તાંત્રિક સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. (તમામ તસવીરો આજતક)\nપ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતક મહિલાના હાથ, પગ, માથા અને શરીરના અન્ય ભાગોમાં ઈજા અને દાઝ્યાના નિશાન મળ્યા હતા. મૃતક મહિલાના શરૂર ઉપર અનેક જગ્યાએ લોખંડની ખીલીના છીદ્રો પણ હતા.\nમાનવામાં આવે છે કે તાંત્રિકે પુત્ર પાપ્તીની સારવારના નામ ઉપર મહિલાના શરીર ઉપર ખીલી ઠોકી હતી. અને તેને આગથી દઝાડી હતી જેનાથી તેનું મોત થયું હતું. આરોપી તાંત્રિકે પોતાની સફાઈમાં કહ્યું કે તે ભૂત-પ્રેતોની સારવાર કરે છે મહિલાને તેને ઈજાઓ નથી પહોંચાડી પરંતુ સડીઓથી પડવાના કારણે તેને ઈજાઓ પહોંચી છે.\nટ્રેક્ટર સળગાવવા પર PM મોદીએ કહ્યું- જેની ખેડૂતો પૂજા કરે છે તેને કરી રહ્યા છે આગને હવાલે\nWorld Heart Day : મહિલાઓના હૃદય પુરુષો કરતા છે વધારે મજબૂત, જોઇ લો રસપ્રદ તારણ\n21 વર્ષ પછી આરોપ મુક્ત થયો ઝારખંડનો વ્યક્તિ, સુપ્રીમ કોર્ટે કહ્યું- રેપ નહીં બંનેમાં પ્રેમ\nBSFની મોટી કાર્યવાહી, મિઝોરમમાં હથિયારોની મોટી ખેપ સાથે 3 ઉગ્રવાદી ઝડપાયા\nસુરત: કોરોનાને હરાવીને ઘરે આવેલા કોર્પોરેટરના સ્વાગતમાં લોકો એકઠા ���યાં\nબોટાદ : પગપાળા દર્શને જઈ રહેલા જસદણના દંપતીનું અકસ્માતમાં મોત\nસુરેન્દ્રનગર: કોવિડ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી\nસુરત: કોરોનાને હરાવીને ઘરે આવેલા કોર્પોરેટરના સ્વાગતમાં લોકો એકઠા થયાં\nટ્રેક્ટર સળગાવવા પર PM મોદીએ કહ્યું- જેની ખેડૂતો પૂજા કરે છે તેને કરી રહ્યા છે આગને હવાલે\nWorld Heart Day : મહિલાઓના હૃદય પુરુષો કરતા છે વધારે મજબૂત, જોઇ લો રસપ્રદ તારણ\nબોટાદ : પગપાળા દર્શને જઈ રહેલા જસદણના દંપતીનું અકસ્માતમાં મોત\n21 વર્ષ પછી આરોપ મુક્ત થયો ઝારખંડનો વ્યક્તિ, સુપ્રીમ કોર્ટે કહ્યું- રેપ નહીં બંનેમાં પ્રેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://booklovers-paradise.in/2020/04/27/april-fool-3/", "date_download": "2020-09-29T06:38:16Z", "digest": "sha1:U2AN5YJ24M7UGML7BLM7JXVGA4IS4IES", "length": 24549, "nlines": 181, "source_domain": "booklovers-paradise.in", "title": "વાર્તા – એપ્રિલ ફૂલ : चेतन ठकरार", "raw_content": "\nવાર્તા – એપ્રિલ ફૂલ\nવાર્તા – એપ્રિલ ફૂલ\n‘કેમ શું વિચારો છો.. રાતના બાર થવા આવ્યા… ઉંઘ નથી આવતી…’ રમાએ પોતાના પતિ મનોહર તરફ પડખું ફેરવતાં કહ્યું.\n‘તને કેવી રીતે ખબર પડી કે હું જાગું છું…’ મનોહરે આંખો બંધ કરીને જ જવાબ આપ્યો.\n‘તમારી પત્ની છું… તમારા શ્વાસોશ્વાસ પરથી જ ખબર પડી જાય કે જાગો છો કે ઉંઘો છો… તમારી જેમ ખાલી હિસાબોના ચોપડા અને ધંધામાં જ જિંદગી નથી કાઢી.’ રમાએ બે વાક્યો ભેગા કરીને કહ્યું. જેમાં પહેલા વાક્યમાં ભરપૂર પ્રેમ તો બીજા વાક્યમાં ફરીયાદ હતી.\n‘હા.. મારા નસકોરાં નથી બોલતા એટલે ખ્યાલ આવ્યો એમ જ બોલ’ને…’ મનોહરે તો આ વાક્યમાં રહ્યો સહ્યો રોમાન્સ પણ દૂર કરી દીધો.\n‘જે સમજો તે…. પણ આજે કેમ જાગો છો…’ રમાએ જાગરણનું કારણ ફરી પુછ્યું.\n‘રમા… આજે પહેલી એપ્રિલ… અને દર વર્ષની જેમ આ વર્ષે પણ દિનકરનું કવર મળ્યું…’ મનોહરે ઉંડો શ્વાસ લેતા કહ્યું.\n‘આ વખતે પણ એમ જ… દર વખતની જેમ… એપ્રિલફુલ…..’ એટલું કહી મનોહરની આંખો તરફ નજર કરવા રમાએ પોતાનું માથું સહેજ ઉંચક્યું.\nમનોહરે પણ પોતાની આંખોમા છુપાયેલી વેદના ક્યાંક પરખાઇ ન જાય એટલે તેને બીજી તરફ કરીને કહ્યું, ‘ આ વખતે કવર ખોલવાની હિંમત પણ નથી થઇ… દસ વર્ષ થઇ ગયા તે ઘટનાને… દર વર્ષના એપ્રિલ મહિનાની પહેલી તારીખે તે મને એપ્રિલ ફૂલ બનાવે છે… રમા, અમે નાના હતા ત્યારે પણ તે મને પહેલી એપ્રિલે જુદીજુદી રીતે એપ્રિલ ફૂલ બનાવતો… અને…. દસ વર્ષ થઇ ગયા તે ઘટનાને… દર વર્ષના એપ્રિલ મહિનાની પહેલી તારી��ે તે મને એપ્રિલ ફૂલ બનાવે છે… રમા, અમે નાના હતા ત્યારે પણ તે મને પહેલી એપ્રિલે જુદીજુદી રીતે એપ્રિલ ફૂલ બનાવતો… અને….\n‘અને…. તમે હસી-ખુશીથી એપ્રિલ ફૂલ બનતા.. એમ જ ને… દર પહેલી એપ્રિલે હું તમારી જુની ભાઇબંધીની એકએક કથા સાંભળી ચુકી છું… દર પહેલી એપ્રિલે હું તમારી જુની ભાઇબંધીની એકએક કથા સાંભળી ચુકી છું… રમાએ પડખું ફેરવતા કહ્યું.\n સમય પણ કેવો છે… મને હવે તેની કોઇ ફરીયાદ નથી… દિનકર જ્યાં હોય ત્યાં ખુશ રહે એટલું મારા માટે બસ છે… તે અનાથ હતો… ગામડેથી અમે બન્ને શહેરમાં સાથે જ આવેલાં.. તેને પોતાના જીવનમાં કાયમ સંઘર્ષ જ કર્યો છે….’ મનોહરે તેની જુની યાદો તાજી કરતા કહ્યું.\n‘સાચું કહું…. તમારા જેવી ભાઇબંધી મેં આજ દિવસ સુધી નથી જોઇ. આજથી દસ વર્ષ પહેલા જ્યારે આપણે પણ નવો સવો બિઝનેસ શરુ કરેલો ત્યારે જ તમે તમારા મિત્રને પાંચ લાખ રુપિયા ઉછીના આપેલા.. મને ખબર છે કે ત્યારે આપણે પણ પૈસાની ખેંચ હતી… અને તે પાંચ લાખ મળ્યા તે મહિને જ દિનકર શહેર છોડીને ચાલ્યો ગયો… તેને કહેલું કે તે વ્યાજ સાથે પૈસા ચુકવી દેશે… આપણે વ્યાજ નથી જોઇતું…. પણ આમ દર એપ્રિલ મહિનાની પહેલી તારીખે મૂડી અને વ્યાજની કુલ રકમ સાથેનો ’એપ્રિલફુલ’ નામનો ‘ચેક લખીને મોકલી ભાઇબંધીની બેઇજ્જતી તો ના કરે…’ રમાએ પોતાની વ્યથા દરવર્ષની જેમ આ વર્ષે પણ કાઢી દીધી.\n‘સાચુ કહું રમા…. મને પાંચ લાખ રુપીયા ગુમાવ્યા તેનો વસવસો નથી… મને એક સારો મિત્ર ગુમાવ્યો તેનું દુ:ખ છે.. મને તે તેની સહીવાળો અને વ્યાજની રકમ ઉમેરીને ‘એપ્રિલફુલ’ નો ચેક લખે છે અને તે મોકલાવે પણ છે… રમા…. તેના દિલમાં હજુ મિત્રતા ભરી છે અને તે મને યાદ કરે છે એટલું જ મારા માટે પુરતું છે… તેના દિલમાં હજુ મિત્રતા ભરી છે અને તે મને યાદ કરે છે એટલું જ મારા માટે પુરતું છે… ચેકની ડિટેલ્સ પરથી હું તેના સરનામે પહોંચી શકું તેમ છું.. તે બેંગલોરમાં છે, હું ત્યાં જઇશ તો તે એમ સમજશે કે હું ઉઘરાણીએ આવ્યો છું… ચેકની ડિટેલ્સ પરથી હું તેના સરનામે પહોંચી શકું તેમ છું.. તે બેંગલોરમાં છે, હું ત્યાં જઇશ તો તે એમ સમજશે કે હું ઉઘરાણીએ આવ્યો છું… તે મને ભલે એપ્રિલફૂલ બનાવે.. મને મંજુર છે… તેના એપ્રિલફુલના ચેકમાં પણ અમારી મિત્રતા જીવંત છે… અને જો ને રમા આપણે પૈસાની હવે ક્યાં ખેંચ છે… તે મને ભલે એપ્રિલફૂલ બનાવે.. મને મંજુર છે… તેના એપ્રિલફુલના ચેકમાં પણ અમારી મિત્રતા જીવંત છે… અને જ�� ને રમા આપણે પૈસાની હવે ક્યાં ખેંચ છે… ખાલીપો તો દિનકર જેવા મિત્રનો લાગે છે… ખાલીપો તો દિનકર જેવા મિત્રનો લાગે છે…’ મનોહરની આંખોમાં ઝળઝળીયાં આવી ગયા.\n‘તમે સારા છો એટલે તમને બધુ સારું જ લાગે… દુનિયામાં આજ દિન સુધી કોઇ પૈસાનું કરી નાખીને ગયો છે તે ફરી ક્યારેય પાછો નથી આવ્યો… હું તો કહું છું કે તેને રૂબરુ મળીને એકવાર કહી દો કે તેં મિત્ર બનીને મારી મિત્રતાના વિશ્વાસનો વિશ્વાસઘાત કર્યો છે…અધુરામાં પુરુ તે એપ્રિલ ફૂલનો ચેક લખી મિત્રતાની દરવર્ષે બેઇજ્જતી કરે છે..’ રમાએ સખતાઇથી કહ્યું.\n‘મને ભલે કાંઇ પણ પાછું ન મળે.. એપ્રિલફુલનો ચેક તો મળે છે ને… મારી મિત્રતાને આ જ મંજુર હશે…’ મનોહરે પોતાના ઓશિકા નીચે મુકી રાખેલા કવરને બહાર કાઢી જોઇ લીધું.\nરમાએ ખોલ્યા વગરનું કવર મનોહરના હાથમાં જોતા તે પથારીમાં બેઠી થઇ અને બોલી, ‘ચલો આ વર્ષે પણ કવર ખોલી દો અને તમારી પવિત્ર મિત્રતાના એપ્રિલફૂલ બનવાનો શોખ પુરો કરી લો.’ રમાના શબ્દોમાં નારાજગી હતી.\nમનોહરે ભારે હૃદયે કવર તોડ્યું… અંદરથી ચેક અને એક ચીઠ્ઠી નીકળી.\nમનોહરની નજર પહેલા ચેક પરની તેની સહી પર ગઇ… તે સરસ મજાના ઉગતા સૂરજની ડિઝાઇન જેવી ગુજરાતીમાં ‘દિનકર’ લખીને મરોડદાર સહી કરતો…\nપછીની નજર રકમ પર પહોંચી… તેમાં કુલ દસ લાખ અને અગિયાર હજારની રકમ ભરેલી… જો કે મનોહરે તો ક્યારેય તેની પાસે વ્યાજની અપેક્ષા નહોતી જ રાખી… પણ તે વ્યાજ સાથે જ રકમ લખતો..\nચેક પર તારીખ આજની જ હતી…પહેલી એપ્રિલ…\nઅને છેલ્લે મનોહરને ચેકની ના ગમતી લાઇન પર નજર ફરી જ્યાં તે દર વર્ષે ‘એપ્રિલ ફૂલ’ લખેલું હતું અને તે એપ્રિલ ફૂલ બનતો.\nપણ આ વર્ષે PAY ની લાઇનમાં એપ્રિલફુલની જગ્યાએ ‘ મનોહર એમ. મુદગર’ આખું નામ લખેલું હતું.\nઅને મનોહરને વિશ્વાસ ન હોય તેમ બે ત્રણ વાર નજર ફેરવી જોઈ અને ખુશીથી બોલ્યો, ‘ રમા… આ વખતે મને દિનકરે એપ્રિલફૂલ નહી પણ વ્યાજ સાથેનો મારા નામનો ચેક લખ્યો છે. જો રમા જો.. મને વિશ્વાસ હતો દિનકર પર….’ અને મનોહરે આછાં અજવાળે ચેક રમા સામે ધર્યો.\nરમાએ તો ચકાસણી કરવા બેડરુમની મેઇન લાઇટ ઓન કરી.\n‘એ તો ચેક રીટર્ન થશે… બીજું શું.. આ વખતે ‘એપ્રિલ ફુલ’ ચીઠ્ઠીમાં લખ્યું છે… જુઓ તો ખરા… આ વખતે ‘એપ્રિલ ફુલ’ ચીઠ્ઠીમાં લખ્યું છે… જુઓ તો ખરા…’ રમાએ ચેકની સાથે રહેલી ચીઠ્ઠીના હેડીંગ પર ‘એપ્રિલ ફુલ’ લખેલું જોતા જ નારાજ સ્વરે કહ્યું.\nમનોહરે ધીરેથી ચીઠ્ઠી હાથમાં લી���ી. તે વાળેલી હતી. તેની ઉપર સાચે જ ‘એપ્રિલફૂલ’ લખેલું હતું.\nમનોહરે ધીરેથી ચીઠ્ઠી ખોલી અને ફરીથી એપ્રિલફૂલ બનવાની મનોમન તૈયારી કરીને ચીઠ્ઠી વાંચવાની શરુ કરી.\nદિનકરે તેના સુંદર મરોડદાર અક્ષરે લખેલું હતું.\n‘મિત્ર મનોહર અને રમાભાભી.\nદસ વર્ષ સુધી તમને એપ્રિલફૂલ બનાવતો રહ્યો છું…. મનોહર તું તો જાણે છે કે મને આદત છે તને દરવર્ષે એપ્રિલફૂલ બનાવવાની.. મને ખબર છે કે તારા મનમાં કે દિલમાં મારી કોઇ ફરીયાદ નહી જ હોય… પણ સમય અને જમાનો ભલભલી મિત્રતા કે સબંધોને ક્ષણવારમાં અવિશ્વાસના ત્રાજવે તોલી દે છે.\nમારી વિષમ પરિસ્થિતિ અને સંજોગોએ મને બેહાલ બનાવી દીધો હતો.. હું દેવાતળે દબાઇ રહ્યો હતો… જો હું શહેરમાં જ રહ્યો હોત તો મને ખબર છે કે તું મને તારો નવો સવો બિઝનેસ વેચીને પણ મને બચાવી લેત… પણ મારે તને પાંચ લાખથી વધુ બોજ આપવો નહોતો.. એટલે તને જણાવ્યા વિના અને શહેર છોડ્યા સિવાય મારી માસે બીજો કોઇ રસ્તો નહોતો…\nનવા શહેરમાં પણ ફરી નવી મુસીબતો હતી.. તારુ ઋણ ચુકવવા હું દિવસ રાત મહેનત કરતો ગયો.. પણ તને પરત કરી શકાય તેટલી રકમ જમા નહોતો કરી શક્તો.. એટલે મારા માર્ચ એન્ડિંગના સરવૈયા પછી તને એપ્રિલફૂલ બનાવ્યા સિવાય છુટકો નહોતો…\nઆ એપ્રિલફૂલ વાળો ચેક હું તને એટલા માટે લખતો હતો કે તું આપણી મિત્રતાનો વિશ્વાસ સાવ ગુમાવી ન દે.. તને એ પણ ખ્યાલ રહે કે મને તારા ઋણનો અહેસાસ છે.\nઅને આ વર્ષે આનંદ છે કે હું તને એપ્રિલફૂલ નથી બનાવી રહ્યો… ચેક જમા કરાવી દેજે.. મને ખ્યાલ છે કે તને વ્યાજ સાથેની રકમ નહી જ ગમે… પણ મારે તને વ્યાજ ચુકવવું જોઇએ તેમ હું માનું છું…\n મારી મિત્રતા આજે પણ એટલી જ શુધ્ધ અને પવિત્ર છે જેટલી તારામાં પણ ભરેલી છે… એમ જાણજે કે આ વર્ષથી હું હવે તારા કરજમાંથી મુક્ત થાવું છું.. રુબરુ મળવાની ઇચ્છા હતી… પણ… લાગે છે કે નહી મળી શકાય..\nમારા ઘણા વર્ષોના એપ્રિલફૂલ બદલ માફી ચાહું છું.. આપને તકલીફોમાં મુકીને છોડીને જવાની મારી મજબુરી હતી… ઇચ્છા નહી…\nરમાભાભી તમે પણ મને માફ કરશો..\nતમારો સદાય માટેનો મિત્ર..\nઅને નીચે સૂરજની ડીઝાઇનવાળી તેની મરોડદાર સહી હતી.\nમનોહર અને રમા બન્ને રડી રહ્યાં હતા…\nમનોહરે આંસુ લુછતા કહ્યું, ‘રમા… હાલ જ બેંગલોર જવું છે… મને લાગે છે કે દિનકર તકલીફમાં છે… આ વખતે હું તેને રૂબરૂ મળીને એપ્રિલફૂલ બનાવી દઈશ…’ અને સવારની વહેલી ફ્લાઇટમાં જ બન્ને બેંગલોર પહોંચ્યા.\nચેક ડિટેઇલ પર��ી સરનામું મળી ગયું… દિનકરનું સરનામું સાવ ગરીબ ચાલીના એક નાનકડા ઝુંપડાનું હતું.\n‘દિનકર સાવ આવી જગ્યાએ રહે છે… એક્વાર મળવા દે.. હું બહુજ મારવાનો છું.. સાલ્લાને…’ મનોહર ગુસ્સે પણ હતો અને આંખોમાં આંસુ પણ હતા.\nમનોહરે દુરથી જોયું તો તેની નાનકડી ઝુંપડીનો દરવાજો અડધો ખુલ્લો હતો. મનોહર તો ઝડપથી નજીક પહોંચ્યો અને અંદર દાખલ થતાં જ જોરથી ચિલ્લાયો, ‘ ક્યાં મરી ગયો… સાલ્લા… દિનકર….\nઅને ત્યાં જ બાજુમાંથી એક ભાઇ અંદર દાખલ થયા અને દુ:ખી સ્વરે બોલ્યા,’ સાહેબ… ક્યાં મરી ગયો એમ ન કહેશો… આ ભાઇ તો ગઇકાલે પહેલી તારીખે મરી ગયો છે… તે અહીં ગરીબીમાં સડતો રહ્યો અને તેને પૈસા ભેગા કરવામાં જ પોતાની જિંદગી ખર્ચી નાખી.. પોતાના માટે તેને કાંઇ ના કર્યુ… બસ તે કાયમ એટલું જ કહેતો કે એક મિત્રનું ઋણ ચુકવી દેવાય એટલે આ જન્મારો પુરો….\nમનોહર અને રમાની નજર સામેની જર્જરીત દિવાલ પર ચોંટી ગઇ… ત્યાં રમા અને મનોહરની ટીંગાયેલી તસ્વીર હતી અને તેની નીચે લખેલું હતું.. “દોસ્ત તું મને એપ્રિલ ફૂલ ક્યારેય નહિ બનાવી શકે…કારણ કે એમાં હું જ સવાયો છું..”\nતેની નીચે દિનકરની મરોડદાર સહી હતી……\nએક દિવસની મેં ય મસ્તી કરી લીધી..\nને એના દિલમાં સંબંધોની પસ્તી કરી દીધી..\nલેખક : ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી\nવિદાય ટાણે…દીકરી નો મા-બાપ ને પત્ર\nકળિયુગ ઝંખે ગાંધી આવે, પાછી એવી આંધી આવે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/topics/police", "date_download": "2020-09-29T06:50:47Z", "digest": "sha1:BBTG37BNCJY2NZWCHJWNVQ5EC2K26DCF", "length": 6498, "nlines": 77, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nહાથરસ ગેંગરેપ: 19 વર્ષની દલિત યુવતીનું 15 દિવસની સારવાર બાદ મોત\nગાંધીનગરઃ દીકરાને કિડનેપ કરી બેંકર પતિએ પત્ની પાસે 38 લાખની ખંડણી અને ડિવોર્સ માગ્યા\nઅ'વાદઃ થલતેજમાં ભર બપોરે ડોક્ટરના પુત્રના હાથ-પગ બાંધીને લૂંટની ઘટના\nઅ'વાદઃ થલતેજમાં ભર બપોરે ડોક્ટરના પુત્રના હાથ-પગ બાંધીને લૂંટની ઘટના\nસુરત: દુર્લભ પટેલ સ્યુસાઈડ કેસમાં PI સહિત 3 આરોપીને 9 દિવસના રિમાન્ડ\nફરી પલટી ગેંગસ્ટરને લઈ જઈ રહેલી યુપી પોલીસની કાર, લોકોએ કહ્યું- સ્ક્રિપ્ટરાઈટર બદલો\nપોલીસવાળો જ બન્યો હત્યારો: કાલે પ્રેમિકાને ગોળી મારી, આજે સસરાનું મર્ડર કર્યું\nપોલીસે 160 કિલો ગાંજો પકડીને રિપોર્ટમાં 1 કિલો બતાવ્યો, બાકીનો 'માલ' વેચી દીધો\nરાજસ્થાનમાં શિક્ષક ભરતી આંદોલન સમેટાયું, ઉદયપુર-અ'વાદ હાઈવે ખુલ્લો મુકાયો\nરાજસ્થાનમાં શિક્ષક ભરતી આંદોલન સમેટાયું, ઉદયપુર-અ'વાદ હાઈવે ખુલ્લો મુકાયો\nઅ'વાદ: પિરાણા ડમ્પિંગ યાર્ડમાં જીવતી દટાઈ 12 વર્ષની છોકરી, મા અને ભાઈ-બહેન શોકાતુર\nકચ્છમાં દલિત વકીલની સરા જાહેર હત્યા કરનાર આરોપી મુંબઈથી ઝડપાયો\nદલિત વકીલની હત્યા મામલે કચ્છમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ\nકચ્છમાં વકીલની હત્યા, પત્નીએ કહ્યું- 'અહીંનું પોલીસ સ્ટેશન દરબારોના અંડરમાં'\nબોમ્બે હાઈકોર્ટે કહ્યું- વેશ્યાવૃતિ અપરાધ નથી, 3 યુવતીઓને સુધારગૃહમાંથી છોડવા માટે આપ્યો આદેશ\nઅમદાવાદઃ પોલીસ ડ્રાઈવ છતાં વસ્ત્રાપુરમાં 2 કલાકમાં બંદૂકની અણીએ લૂંટની બે ઘટના બની\nઅમદાવાદઃ પોલીસ ડ્રાઈવ છતાં વસ્ત્રાપુરમાં 2 કલાકમાં બંદૂકની અણીએ લૂંટની બે ઘટના બની\nકોરોનાના કેસ વધતા વડોદરામાં કલમ 144 લાગુ, સભા અને સરઘસ કાઢવા પર પ્રતિબંધ\nગાંધીનગરના ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં દારૂની 'પાર્ટી' કરતા 13 નબીરા ઝડપાયા\nધ્રોલઃ હત્યાના બે આરોપીને પોલીસ સ્ટેશનમાં AC રૂમ અને ગાદલાની સુવિધા, PSI સસ્પેન્ડ\nધ્રોલઃ હત્યાના આરોપીઓને પોલીસ સ્ટેશનમાં મળે છે AC કેબિન, ગાદલા અને ઓશિકાની સુવિધા\nબિહારના DGP પાંડેએ લીધું VRS, કહ્યું 'હજુ રાજકરણમાં આવવા અંગે વિચાર કર્યો નથી'\nરાજકોટ: 8 મહિનાથી બેરોજગાર યુવાનો ચોરીના રવાડે ચડ્યા, ત્રીજા પ્રયાસ પહેલા જ પોલીસે પકડ્યા\nપહેલા દીકરાએ તરછોડ્યા, હવે નિરાધાર પિતા દીકરીની દયા પર જીવવા મજબૂર\nખેડા: 'તરસ્યા' લોકોથી કૂવાનું 'પાણી' સુરક્ષિત રાખવા પોલીસે ગોઠવ્યો છે ચાંપતો બંદોબસ્ત\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/corona-pandemic-is-worse/", "date_download": "2020-09-29T06:19:22Z", "digest": "sha1:N7P7Y24AJHD7EQNBR77JV7LI6KLBHFK6", "length": 13378, "nlines": 97, "source_domain": "gujjurocks.in", "title": "જાણીતા વૈજ્ઞાનિકે કર્યો દાવો, હજુ કોરોનાનો પહેલો તબક્કો છે-અસલી તબાહી તો હજુ બાકી...", "raw_content": "\nબોલીવુડમાં એક્ટિંગમાં સફળ ના થતા બની ગયા ડાયરેકટર, 7 સેલેબ્સ કરે છે કરોડોની કમાણી\nસુશાંત સિંહ રાજપુત મામલામાં SCએ સોંપી CBIને તપાસ, તો શિલ્પા શેટ્ટીએ કહ્યું “તેમના પરિવારના કારણ….”\nબૉલીવુડ હોટ હિરોઈન દિશાને જોઈએ છે એક બોયફ્રેન્ડ…કહ્યું કે જો ભગવાન વધારે આપે તો હું કેવી રીતે મનાઈ કરી શકું\nસુશાંત સિંહ સુસાઇડ સમયે ઘર પર જ હતો તેનો મિત્ર સિદ્ધાર્થ પોલીસે કરી ફરી પૂછપરછ\nજાણીતા વૈજ્ઞાનિકે કર્યો દાવો, હજુ કોરોનાનો પહેલો તબક્કો છ���-અસલી તબાહી તો હજુ બાકી…\nજાણીતા વૈજ્ઞાનિકે કર્યો દાવો, હજુ કોરોનાનો પહેલો તબક્કો છે-અસલી તબાહી તો હજુ બાકી…\nPosted on September 17, 2020 September 17, 2020 Author GrishmaComments Off on જાણીતા વૈજ્ઞાનિકે કર્યો દાવો, હજુ કોરોનાનો પહેલો તબક્કો છે-અસલી તબાહી તો હજુ બાકી…\nવિશ્વ આરોગ્ય સંગઠનથી જોડાયેલા દુનિયાના જાણીતા સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ડેવીડ નાબ્રરોએકહ્યું છે કે, કોરોના મહામારીની હજુ શરૂઆત જ છે. ડેવિડના જણાવ્યા મુજબ તેનો બીજી તબક્કો આવવાની આશંકા ટળી નથી. કોરોના વધુ ખતરનાક સ્થિતિ પેદા કરી શકે છે.\nટેલીગ્રાફમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ડેવિડ નાબ્રરોએ આ જાણકારી બ્રિટનની સંસદની હાઉસ ઓફ કોમન્સ ફોરેન અફેયર્સ જણાવી છે. તેને કમિટીને જણાવ્યું હતું કે, હાલમાં કોરોના મહામારીથી ચિંતા મુક્તિથી મોટુ નુકશાન થઈ શકે છે. હાલનો સમય રાહતનો શ્વાસ લેવાનો નથી પરંતુ ભવિષ્યમાં આવનારી મોટી તબાહી માટે તૈયાર રહેવાનો છે.\nજણાવી દઈએ કે, ડેવિડે વિશ્વ આરોગ્ય સંગઠનના વિશેષ પ્રતિનિધિ છે. બ્રિટનના ઇમ્પીયરલ કોલેજ લંડન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગ્લોબલ હેલ્થ ઇનોવેશનના કો-ડાયરેક્ટર પણ છે. ડેવિડે ખાસ યુરોપને લઈને કહ્યું હતું કે કોરોનાનો બીજો તબક્કો હજુ બાકી છે.\nડેવિડે બ્રિટનના સાંસદોને જણાવ્યું હતું કે, કોરોના વાયરસ બેકાબુ થયો હોય થી હવે વૈશ્વિક ઈકોનોમિમાં માત્ર મંદી નહીં પરંતુ તેનાથી પણ વધારે ખરાબ પરિસ્થિતિનો ખતરો છે.\nઆ પહેલા WHOના પ્રમુખ ડો.ટેડ્રૉસ એડિનોમા ગ્રેબિયેસસએ કહ્યું હતું કે, ઘણા દેશો કોરોના મામલે ખોટી દિશામાં જઈ રહ્યા છે. કોરોનાના કેસો દિવસે-દિવસે વધતા જાય છે. જેનાથી સાબિત થાય છે કે, જે ઉપાયની વાત કરવામાં આવે છે તેનું પાલન નથી થતું.\nવિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું હતું કે જો નક્કર ઉપાય કરવામાં નહી આવે તો કોરોના જેવી મહામારીનો ખૌફ વધશે. તો વધુમાં કહ્યું હતું કે, બાળકો પર કોરોનાની ખતરનાક અસર સૌથી વધુ છે.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nમાતાને યાદ કરીને સેટ ઉપર જ રડી પડ્યો હતો સુશાંત, માધુરી દીક્ષિત પણ તેના આંસુઓને રોકી નહોતી શકી…\nરવિવારે અભિનેતા સુશાંત સિંહ રાજ���ૂતે પોતાના ઘરની અંદર જ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું, સુશાંતે ડિપ્રેશનન કારણે આવું પગલું ભર્યું છે તેવી ખબર જગ જાહેર થઇ, પરંતુ સુશાંત તેની માતાને ખુબ જ યાદ કરતો હતો તે પણ કેટલીક ખબરોમાં જાણવા મળ્યું. સુશાંત તેની માતાની સૌથી નજીક હતો. ઘણી જગ્યાએ સુશાંતે જણાવ્યું છે કે Read More…\nચીન ઉઇગર મુસ્લિમોને બાળકોને જન્મ આપતા આવી રીતે રોકે છે, રુવાડા ઉભા થઇ જશે\nદેશમાં મુસ્લિમ વસ્તી ઘટાડવા માટે ચીની સરકારે ઉઇગર અને અન્ય લઘુમતી સમુદાયોના જન્મ દરને નિયંત્રિત કરી રહી છે. એક તરફ મુસ્લિમ બાળકોને જન્મ લેતા અટકાવવામાં આવી રહ્યા છે, બીજી તરફ હાન દેશમાં બહુમતીને વધુ બાળકો રાખવા માટે પ્રોત્સાન આપી રહ્યા છે. સરકારી આંકડા, રાજ્યના દસ્તાવેજો અને અટકાયત કેન્દ્રમાં અગાઉ રાખવામાં આવેલા 30 લોકો, તેમના પરિવારના Read More…\nખુશ ખબર, ગુજરાત બાદ આ રાજ્યમાંથી આવ્યા સારા સમાચાર, એક સાથે થયા 44 લોકોએ કોરોના સંક્રમણને માત આપી\nકોરોના વબાયર્સનો ખતરો દેશભરમાં ફેલાઈ રહ્યો છે ત્યારે કોરોનાગ્રસ્ત લોકો જયારે સાજા થઇ આવે એ ખુબ મોટી બાબર છે, હાલમાં જ ગુજરાતના વડોદરા શહેરમાં કોરોનાના 45 દર્દીઓ સાજા થયા હતા ત્યારે હવે દેશના બીજા એક રાજ્યમાંથી પણ આ બાબતે સારા સમાચાર આવ્યા છે. મધ્યપ્રદેશના ભોપાલમાંથી આજે ખુબ સારા સમાચાર આવ્યા છે, જ્યાં એક સાથે જ Read More…\nભારત માટે સૌથી મોટી ખુશખબર, કોરોના રસી આવી રહી છે- જાણો ફટાફટ\nBirthday Special: લાઇમ લાઈટથી દૂર રહે છે અનિલ કપૂરની બીજી દીકરી, સંભાળે છે કરોડોની સંપત્તિ\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nમોટો ધડાકો: સેલિબ્રિટી કક્કરે કરી આત્મહત્યા, લાખો ચાહકોને ધ્રાસ્કો\nનદી કિનારે સુંદર લોકેશનની એકબીજા માં ખોવાયેલા અને મજા માણતા કાર્તિક અને સારા જોવા મળ્યાં, ક્લિક કરીને જુવો તસવીરો\nતૈમુરને લઇને સની લીયોનીએ કહી દીધી આ મોટી વાત, સાંભળીને ચોંકી જશો…..\nલોકડાઉનમાં સેફની લાડલી સારા અલી ખાનનો જિમ વીડિયો થયો વાયરલ, 41 લાખ લોકોએ જોયું\nબંધ બારણે પાછળ જયારે કેટરિના સાથે હોંઠ પર KISS ની પ્રેક્ટિસ કરતો હતો આ હીરો, ત્યારે જ બીગ બી જોઈ ગયા અને પછી\nSeptember 23, 2019 Grishma Comments Off on બંધ બારણે પાછળ જયારે કેટરિના સાથે હોંઠ પર KISS ની પ્રેક્ટિસ કરતો હતો આ હીરો, ત્યારે જ બીગ બી જોઈ ગયા અને પછી\nમાતા-પિતાએ દીકરાના અભ્યાસ માટે વેચી દીધું ઘર, દીકરો બનશે IAS અધિકારી, વાંચો તેની પ્રેરણાત્મક વાત\nApril 8, 2019 Rachita Comments Off on માતા-પિતાએ દીકરાના અભ્યાસ માટે વેચી દીધું ઘર, દીકરો બનશે IAS અધિકારી, વાંચો તેની પ્રેરણાત્મક વાત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/sushant-singh-dropped-his-surname/", "date_download": "2020-09-29T06:43:51Z", "digest": "sha1:YDEQL544ELJ6PZLSOQN4VTTLNUOUW3AD", "length": 12496, "nlines": 94, "source_domain": "gujjurocks.in", "title": "સુશાંતે કાઢી નાખી હતી પોતાના નામમાંથી 'રાજપૂત' અટક, કારણ જાણીને ઉડશે", "raw_content": "\n‘મોહબ્બતે’માં કિરણ બનેલી રાતોરાત સુપર હિટ થઇ હતી આ એક્ટ્રેસ, 20 વર્ષ બાદ ઓળખવી છે મુશ્કેલ\nસૈફને પૂછવામાં આવ્યું કે કરીના સુતા પહેલા શું કરે છે છેલ્લું કામ, પતિનો જવાબ સાંભળીને શરમથી લાલ થઇ ગઈ બેબો\nઘોર કળયુગ: રામાયણમાં રામનો રોલ નિભાવનાર અરુણ ગોવિલનું છલકાયું દર્દ, બોલ્યું- આજ દિવસ સુધી કોઈએ…\nસામાન્ય પરિવારમાંથી આવતા ‘કસૌટી જિંદગી કા’ના હીરોએ ખરીદી મર્સિડીઝ, કિંમત જાણીને ધ્રુજી જશો\nસુશાંતે કાઢી નાખી હતી પોતાના નામમાંથી ‘રાજપૂત’ અટક, કારણ જાણીને ઉડશે\nસુશાંતે કાઢી નાખી હતી પોતાના નામમાંથી ‘રાજપૂત’ અટક, કારણ જાણીને ઉડશે\nPosted on June 18, 2020 Author JayeshComments Off on સુશાંતે કાઢી નાખી હતી પોતાના નામમાંથી ‘રાજપૂત’ અટક, કારણ જાણીને ઉડશે\nથોડા સમય પહેલા આવેલી ફિલ્મ પધ્માવતી ઉપર ઘણો મોટો જ હોબાળો મચ્યો હતો, જયગઢ ફોર્ટની અંદર ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સામાન્ય લોકોથી લઈને બોલીવુડના અભિનેતાઓમાં પણ ભારે ગુસ્સો જોવા મળ્યો હતો. એ દરમિયાન અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પણ પોતાના નામમાંથી “રાજપૂત” શબ્દ હટાવી દીધો હતો અને આ હુમલાની નિંદા કરી હતી.\nસુશાંત સિંહે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે “We would suffer till the time we’re obsessed with our surnames. If you’re that courageous,give us your first name to acknowledge #padmavati” અને સુશાંતે ટ્વીટર ઉપર આ ટ્વીટ કરતા પોતાનું નામ પણ માત્ર સુશાંત કરી દીધું હતું, નામમાંથી તેને પોતાની અટક રાજપૂત પણ કાઢી નાખી હતી.\nસુશાંત સિંહ સાથે દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, શાહિદ કપૂર જેવા ઘણા અભિનેતાઓ ભણસાલીના સપોર્ટમાં આવ્યા હતા. પ્રિયંકાએ તો એમ પણ જણાવ્યું હતું કે પૂર્વજોએ અમને હિંસા કરવાનું નથી શીખવ્યું, તો અનુરાગ કશ્યપ પણ બોલ્યા હતા કે તેમને રાજપૂત હોવા ઉપર શરમ આવે છે.\nસુશાંતે એક ટ્વીટ દ્વારા એમ પણ જણાવ્યું હતું કે “માનવતાથી મોટો કોઈ ધર્મ નથી, પ્રેમ અને કરુણા જ આપણને માનવ બનાવે છે.”\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણ���સભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nVideo :કસોટી જિંદગીની સ્ટાર કાસ્ટે સ્વિઝર્લેન્ડમાં માણી વરસાદની મોજ, બજાજ થઇ ગયો જુવાન\nમુંબઈમાં આજકાલ બહુ જ વરસાદને લઈને ઘી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ભારે વરસાદને પગલે લોકોની જિંદગી અસ્ત-વ્યસ્ત થઇ ગઈ છે. ભારે વરસાદને પગલે સેલેબ્સને પણ ઘણી પરેશાનીઓ સામનો કરવો પડે છે. ત્યારે કસોટી જિંદગી કી 2ની સ્ટાર કાસ્ટ સ્વિઝર્લેન્ડમાં વરસાડની માંજ લઇ રહી છે. View this post on Instagram Channelise ur Read More…\nખબર ઢોલીવુડ ફિલ્મી દુનિયા\nતાંડવની તીવ્રતાને બદલે મનને શાતા આપતું અરવિંદ વેગડાના અવાજમાં ગવાયેલું એક સુંદર ગીત: બમ બમ ભોલા અલખ નિરંજન\nસ્વયં શિવ અને જીવમાં રહેલ શિવત્વ, બંનેના સમન્વયનો મહિનો એટલે શ્રાવણ. પવિત્રતામાં ઉત્તમ માસ એટલે શ્રાવણ. કોરોનાના સમયમાં જ્યારે લગભગ પ્રલયની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે, નવસર્જનની પૂર્વભૂમિકાના દેવ મહાદેવની આરાધના કરતું એક ખુબ સરસ ગીત અમદાવાદના કેટલાક મિત્રોએ ક્રિએટ કર્યું. અમદાવાદના મ્યુઝિક કંપોઝર પાર્થ ઠાકર અને જૈમિન વૈદ્યએ, તાંડવની તીવ્રતાને બદલે મનને શાતા Read More…\nઆંખોમાં નમી સાથે રણબીરે કર્યા પિતાના અસ્થિ વિસર્જીત, આ કારણથી ન જઇ શક્યા હરિદ્વાર\nવેટરનલ એક્ટર રિશી કપૂરની અસ્થિનું મુંબઇ ખાતે આવેલા બાણગંગામાં વિસર્જિત કરવામાં આવ્યા છે. દેશમાં લોકડાઉનના કારણે કપૂર પરિવાર અસ્થિ વિસર્જીત કરવા હરિદ્વાર ન જઇ શક્યાં. દીકરા રણબીર કપૂરે પિતાની અસ્થિનું વિસર્જન કર્યું. અસ્થિ વિસર્જનમાં રણબીર કપૂર, રિધિમા કપૂર સહાની, નીતુ કપૂરની સાથે ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ અને રણબીરનો બેસ્ટ ફ્રેન્ડ અયાન મુખર્જી હાજર રહ્યો હતો. ઉલ્લેખનીય Read More…\nપીએમ મોદીના એક નિર્ણયથી જે 70 વર્ષમાં શક્ય ના બન્યું તે રાતોરાત શક્ય બનશે\nસોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે સુશાંત સિંહ રાજપૂતનો આ ક્યારે પણ ના જોયો હોય તેવો વિડીયો, વિડીયો જોઈને ભાવુક થઇ રહ્યા છે ફ્રેન્સ\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nસુશાંતની જેમ આ 6 સિતારાઓ પણ થઇ ગયા હતા બૉલીવુડથી મોહભંગ, ચાલ્યા ગયા હતા ‘માયાનગરી’થી દૂર\nઅભિનેત્રી એટલી હદે દારુ ગટગટાવ્યો કે બોલિવૂડ છોડવું પડ્યું, હવે ઠીક થયો તો…\n‘ચાલ જીવી લઈએ’ એ પૂર્ણ કર્યા 50 અઠવાડિયા, 31 જાન્યુઆરીએ ફરી થશે સિનેમા ઘરોમાં રિલીઝ\nરિયલ લાઈફમાં બોલ્ડ છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ની રીટા રિપોર્ટર, પ્રેગ્નન્સી ફોટોશુટના 10 PHOTOS\nસુશાંત સિંહ રાજપૂતની હત્યામાં અંડરવર્લ્ડનો છે હાથ રોના પૂર્વ અધિકારીએ આપ્યું નિવેદન\nJuly 13, 2020 Grishma Comments Off on સુશાંત સિંહ રાજપૂતની હત્યામાં અંડરવર્લ્ડનો છે હાથ રોના પૂર્વ અધિકારીએ આપ્યું નિવેદન\nશું તમે પણ વજન ઘટાડવા માંગો છો તો અપનાવો આ 5 ટિપ્સ, જે વજન ઘટાવવામાં ખુબ જ મદદગાર બનશે\n તો અપનાવો આ 5 ટિપ્સ, જે વજન ઘટાવવામાં ખુબ જ મદદગાર બનશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/amber-rose-horoscope.asp", "date_download": "2020-09-29T08:44:33Z", "digest": "sha1:A2SSEAJQMDWKQCURVEPGLI4AKPWVRJ2P", "length": 7346, "nlines": 135, "source_domain": "celebrity.astrosage.com", "title": "Amber Rose જન્મ તારીખ પ્રમાણે કુંડલી | Amber Rose 2020 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » Amber Rose કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 75 W 9\nઅક્ષાંશ: 39 N 57\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: સંદર્ભ (R)\nAmber Rose પ્રણય કુંડળી\nAmber Rose કારકિર્દી કુંડળી\nAmber Rose જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nAmber Rose ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nAmber Rose ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nશરૂઆતથી જ જાતકને અસાધારણ લાભા તથા સંપતિ મળશે. આ ધનલાભ લોટરી, સટ્ટો, અને શેર વગેરેમાંથી હોઈ શકે છે. તમારા તમામ કાર્યોમાં તમારા મિત્રો તથા શુભચિંતકો કદાચ તમને સાથ અને સહકાર આપશે. વેપારને લગતા સોદાઓમાંથી તમે સારો એવો નફો મેળવશો. તમારી પ્રતિષ્ઠા તેમ જ માનમાં વધારો થશે. તમને સારૂં માનપાન તથા સારૂં ભોજન મળશે.\nવધુ વાંચો Amber Rose 2020 કુંડળી\nAmber Rose જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. Amber Rose નો જન્મ ચાર્ટ તમને Amber Rose ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે Amber Rose ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો Amber Rose જન્મ કુંડળી\nAmber Rose વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nAmber Rose માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nAmber Rose શનિ સાડાસાતી રિપોર્ટ\nAmber Rose દશાફળ રિપોર્ટ\nAmber Rose પારગમન 2020 કુંડલી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉ�� હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/NGN/SAR/G/180", "date_download": "2020-09-29T08:09:11Z", "digest": "sha1:KQJ4YCN5GPJGSXK3CIZATSPPOX7EGFZI", "length": 15987, "nlines": 197, "source_domain": "gu.exchange-rates.org", "title": "સાઉદી રિયાલ થી નાઇજીરિયન નૈરા માં - 180 દિવસો નો ગ્રાફ - વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nસાઉદી રિયાલ / ઐતિહાસિક વિનિમય દર ગ્રાફ\nસાઉદી રિયાલ (SAR) ની સામે નાઇજીરિયન નૈરા (NGN)\nનીચેનું ગ્રાફ નાઇજીરિયન નૈરા (NGN) અને સાઉદી રિયાલ (SAR) વચ્ચેના 01-04-20 થી 28-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\n30 દિવસો નું ગ્રાફ\nસાઉદી રિયાલ ની સામે નાઇજીરિયન નૈરા ના 30 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\n90 દિવસો નું ગ્રાફ\nસાઉદી રિયાલ ની સામે નાઇજીરિયન નૈરા ના 90 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\n180 દિવસો નું ગ્રાફ\nસાઉદી રિયાલ ની સામે નાઇજીરિયન નૈરા ના 180 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\nસાઉદી રિયાલ ની સામે નાઇજીરિયન નૈરા નું સરેરાશ માસિક વિનિમય દર જુઓ.\nઆ ગ્રાફ 1 સાઉદી રિયાલ ની સામે નાઇજીરિયન નૈરા ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 નાઇજીરિયન નૈરા ની સામે સાઉદી રિયાલ જોવા માટે ગ્રાફ ને ઊંધું કરો. .\nસાઉદી રિયાલ ની સામે નાઇજીરિયન નૈરા ના ઐતિહાસિક વિનિમય દરો ટેબલ ના સ્વરૂપ મેં જુઓ.\nવર્તમાન સાઉદી રિયાલ વિનિમય દરો\nસાઉદી રિયાલ ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ગ્રાફ નાઇજીરિયન નૈરા અને સાઉદી રિયાલ વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. સાઉદી રિયાલ અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો ગ્રાફ માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન ���ાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/maharashtra/article/give-recommended-dose-of-fertiliser-to-maximize-watermelon-5cc3fc85ab9c8d8624caa48a", "date_download": "2020-09-29T06:59:49Z", "digest": "sha1:B5KV2DGGVNWSOCVSLSM44OP4KA6QVRDR", "length": 5956, "nlines": 97, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- તરબુચનું ઉત્પાદન વધારવા ખાતરનો ભલામણ કરેલ ડોઝ આપો._x005F_x000D_ - એગ્રોસ્ટાર", "raw_content": "\nઆજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nતરબુચનું ઉત્પાદન વધારવા ખાતરનો ભલામણ કરેલ ડોઝ આપો._x005F_x000D_\nખેડૂતનું નામ - શ્રી. લુનાનાથ થારવેન્કન્ના _x005F_x000D_ રાજ્ય - તેલંગણા _x005F_x000D_ ઉપાય - 0:52:34 @ 3 કિ. ગ્રા. અને 20 ગ્રામ સૂક્ષ્મપોષક તત્વો ટપક સિંચાઈ પધ્ધતિ દ્વારા આપો.\nજો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો\nબટાકાદિવેલાટેટીતરબૂચમરચાસ્માર્ટ ખેતીકૃષિ વાર્તાકૃષિ જ્ઞાન\nમોદીએ બનાસકાંઠાના આ ખેડૂતના કર્યા ભારોભાર વખાણ, બેરોજગારો માટે ઉત્તમ ઉદાહરણ \nબનાસકાંઠાના અમીરગઢ તાલુકાના રામપુરા વડલા ગામના પ્રગતિશીલ ખેડૂત ઇસ્માઇલભાઈ શેરાની નોંધ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યક્રમ ‘મન કી બાત’માં લઈને તેમની ખેતી...\nકૃષિ વાર્તા | સંદેશ\nદ્રાવ્ય ખાતર 13-0-45 ના ફાયદા \nખેડૂત મિત્રો દ્રાવ્ય ખાતર 13-0-45 ને પોટેશિયમ નાઇટ્રેટ તારીખે પણ ઓળખે છે. પોટેશિયમના ઉચ્ચસ્તરો સાથે નાઈટ્રેટ સ્વરૂપમાં નાઈટ્રોજન જે છોડને ત્વરિત ઉપલબ્ધ કરાવે છે....\nસલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nદવાનો છંટકાવ કરતી વખતે કરો યોગ્ય નોઝલની પસંદગી \nપાકમાં રાસાયણિક દવાનો છંટકાવ કરતી વખતે નોઝલની યોગ્ય પસંદગી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નોઝલ એક નિર્ધારિત વિસ્તારમાં થનાર છંટકાવ, છંટકાવની સમાનતા,દવાની માત્રા ને નિર્ધારિત...\nસલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.leatherdyke.porn/category/clips/squirting-video/", "date_download": "2020-09-29T07:03:27Z", "digest": "sha1:6P5OOYKTNAIZUPAEZKAKY5KFMJQ4KDQS", "length": 2948, "nlines": 41, "source_domain": "gu.leatherdyke.porn", "title": "મુક્ત માટે સ્વિચર વીડિયો ક્લીપ્સ અને મૂવીઝ ડાઉનલોડ કરો | એક્સ્ટ્રીમ ફેસ્તી બ્લોગ", "raw_content": "\nતા સાથે ઓર્ગેઝમ્સ ફિસ્ટિંગ અને સ્ક્વિર્ટ��ંગ ...\nબ્રિટ્ટેની બારડોટ વિક્કી સોલ સાથે ...\nટેરેસાફિલ્સોફા - ફિસ્ટિંગ અને સ્ક્વિઅર ...\nતોફાની જીવનશૈલી | એચડી 720P | પ્રકાશન ...\nબ્રિટ્ટોની બારડૉટ સાથે નિન્ફો એનિમલ ...\nબ્રિટ્ટેની બારડૉટ બાર્બી સિન્સ ડીએપી, ગુણા ફિયી ...\nડ્રેગન પૂંછડી જેસિકા | પૂર્ણ એચડી 1080P | ફરી ...\nવિશાળ dildo, એસ સાથે સ્નીની ટીન વહાણ pussy ...\n સિસવેટ સાથે 4 ઇંચ બીબીસી\nNaughtyelle યોનિ પંપ અને સવારી પછી ...\nસીસેટ સાથે સીધા ગુદામાં\nતમારા ચહેરામાં સ્ક્વોર્ટ. રેકોર્ડ લાઈવ સ્ટ્રીમ ...\nSquirting સમય. રેકોર્ડ સાથે લાઈવ સ્ટ્રીમ 2 ...\nએક્સ્ટ્રીમ ફેસ્તી બ્લોગ > બ્લોગ > ક્લિપ્સ > સ્વિટિંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2010/08/29/let-us-learn-ghazal-3/", "date_download": "2020-09-29T07:36:56Z", "digest": "sha1:YK2IDBSF64KIJUTJP2MAPHBSGECBXEZE", "length": 34171, "nlines": 302, "source_domain": "www.aksharnaad.com", "title": "ચાલો ગઝલ શીખીએ… ભાગ ૫ – જીજ્ઞેશ અધ્યારૂ (મિશ્ર વિકારી બહેરોની છંદસમજ..) – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » ચાલો ગઝલ શીખીએ… ભાગ ૫ – જીજ્ઞેશ અધ્યારૂ (મિશ્ર વિકારી બહેરોની છંદસમજ..)\nચાલો ગઝલ શીખીએ… ભાગ ૫ – જીજ્ઞેશ અધ્યારૂ (મિશ્ર વિકારી બહેરોની છંદસમજ..) 6\nAugust 29, 2010 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય / ચાલો ગઝલ શીખીએ tagged ગઝલ રચના / જીજ્ઞેશ અધ્યારૂ\nઆ પહેલા ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરુ અક્ષરોની સમજ, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો વિશે આપણે વિગતે માહિતિ મેળવી અને ગઝલના છંદશાસ્ત્ર અંતર્ગત આઠ સંપૂર્ણ છંદો વિશે જાણકારી પછી આજે મિશ્ર વિકારી છંદો અને તેમના ઉદાહરણો જોઈએ. શ્રી રઈશ મનીઆર તેમના પુસ્તક ‘ગઝલનું છંદોવિધાન’ માં ગઝલનું મુખ્ય સંધી (પદભાર) ને આધારે ગણવિભાજન દર્શાવે છે, તેમના લીધેલા અનુક્રમ મુજબ આપણે આજે મિશ્ર તથા વિકારી છંદો વિશે ઉદાહરણો સહિત જોઈશું. સંપૂર્ણ ગણ તથા તેમની મદદથી બનતા છંદોની યાદી આ પહેલાના લેખમાં પ્રસ્તુત કરી હતી, આજે ફરીથી સરળતા ખાતર અહીં એ આપી છે જે નીચે મુજબ છે.\nછંદ(બહેર) – ગણ(અરકાન) – ‘લગા’ત્મક સ્વરૂપ\n૧. મુતકારિબ – ફઊલુન – લગાગા\n૨. મુતદારિક – ફાઇલુન – ગાલગા\n૩. હઝજ – મફાઇલુન – લગાગાગા\n૪. રજઝ – મુસ્તફઇલુન – ગાગાલગા\n૫. કામિલ – મુતફાઇલુન – લલગા લગા\n૬. વાફિર – મુફાઅલતુન – લગાલલગા\n૭. રમલ – ફા ઇલા તુન – ગાલગાગા\n૮. મુક્તઝિબ – મફઊલાત – ગાગાગાલ\n૧. પૂર્ણ છંદની પંક્તિનું માપ – લગાગા લગાગા લગાગા લગા\nમુત્કારીબ બહરના આ વિકારી ગણમાં લગાગા ૪ સ્વરૂપમંથી અંતિમ ‘ગા’ નો લોપ કરવામાં આવ્યો છે.\nવરસતું રહ્યું તું ગગન રાતભર\nઅને ફૂલ ભીનાં સવારે થયાં \n૨. પૂર્ણ છંદની પંક્તિનું માપ – લગા લગા લગા લગા\nસડી રહ્યું બધું સતત\nહવામાં તીવ્ર ગંધ છે. – ‘આદિલ’ મન્સૂરી\n૩. પૂર્ણ છંદની પંક્તિનું માપ – ગાલગા ગાલગા ગાલગા ગા\nમુતદારિક બહરના આ વિકારી ગણમાં ગાલગા ૪ સ્વરૂપમાંથી અંતિમ ‘લગા’ નો લોપ કરવામાં આવ્યો છે. આ બહેરના અરકાન ફાઇલુન ફાઇલુન ફાઇલાતુન પણ થાય એટલે આ બહેર મુતદારિક સાલિમ પણ કહી શકાય.\nઆપ આવો વસો દિલ જિગરમાં\nઆપ ઉત્તમ છો મારી નજરમાં – ‘નઝર’ ગફૂરી\n૪. પૂર્ણ છંદની પંક્તિનું માપ –ગાલગા ગાલલગા ગાલલગા ગાગાગા\nઆ બહેરનો સંપૂર્ણ ગણ ફાઇલાતુન રમલનો અને મુતકારિબના મિશ્રણથી બનેલો છે. આ બહેર પણ ગુજરાતીમાં ખૂબ ખેડાઈ રહી છે.\nએ મળે પણ અને મનગમતી કોઈ વાત ન થાય\nએના કરતાં તો એ સારું કે મુલાકાત ન થાય – દિલ માણાવદરી\nઊગતા સૂર્યને ઈમાનથી હું પણ પૂજું,\nએક શર્ત કે પછી રાત ન થવા પામે. – અબ્દુલ રઝ્ઝાક ‘રશ્ક’\n૫. પૂર્ણ છંદની પંક્તિનું માપ –ગા ગાલગાલ ગાલલગા ગાલગાલ ગા\nટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર\nદુનિયાના લોક કેવા મિલનસાર હોય છે. – મરીઝ\n૬. પૂર્ણ છંદની પંક્તિનું માપ –ગા ગાલલગા ગાલલગા ગાલલગા ગા\nઆ બહેરમાં જ્યાં બે લઘુ છે ત્યાં બે લઘુ જ લેવાના છે, જો બે લઘુની જગ્યાએ એક ગુરુ પણ લેવામાં આવે તો શેર વજન દોષનો શિકાર થઈ જશે, આમ કરવાથી ઘણી વખત બહેર બદલાઈ જવાની શક્યતા પણ રહે છે.\nમરવાની અણી પર છું છતાં જીવી શકું છું,\nસંદેહ તને હોય તો આ પડખું ફર્યો લે – અમત ઘાયલ\nએકવાર મેં ફૂલો સમો દેખાવ કર્યો તો\nઆ એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું. – સૈફ પાલનપુરી\n૭. પૂર્ણ છંદની પંક્તિનું માપ –લગાલ ગાલલગા ગાલગાલ ગાગાગા\nઆ બહેર હજઝના મફાઇલુન અને રમલના ફૈલાતુન સાથે મુતકારિબના ફૈલુનના મિશ્રણથી બનેલી છે, આમ ત્રણ ગણોનું મિશ્રણ કેવી સુંદર અસર નિપજાવી શકે તે અહીં જોઈ શકાય છે. આ બહેરના આખરી ષટકલમાં ગાગાગા ને બદલે ગાલલગા ચાલે.\nનદીની રેતમાં રમતું નગર મળે ન મળે\nફરી આ દ્રશ્ય સ્મતિપટ ઉપર મળે ન મળે – આદિલ મન્સૂરી\nઉઠાવી કોઈ જનાજો જવાન પ્યાસ તણો\nકે મીટ માંડી નથી જાતી ભગ્ન જામ તરફ – અમૃત ઘાયલ\nઅનેક રંગ પ્રવેશ્યા છતાં ન મેળ મળ્યો\nધવલ ધવન ન રહ્યો પણ ગુલાલ પણ ન રહ્યો. – પંકજ શાહ\n૮. પૂર્ણ છંદની પંક્તિનું માપ –ગાલગા ગાલગાલ ગાલલગા\nઆ બહેર રમલ સાલિમ, મુતદારિક સાલ��મ (સંપૂર્ણ) અને હઝજ સાલિમના મિશ્રણથી બનેલી પ્રચલિત બહેર છે. ત્રણ ટુકડાવાળી આ બહેરમાં રમતા રમતાં લખાય એવું વજન છે, અંતિમ ષટકલમાં ગાલલગા ને બદલે ગાગાગા પણ લઈ શકાય છે.\nઠેસ પહોંચાડવી છે હૈયાને\nકોઈ તાજું ગુલાબ લઈ આવો – ‘કાબિલ’ ડેડાણવી\nશબ્દ ઉઘડે ને તું પ્રગટ લાગે\nતો ગઝલમાં જ તારી રટ લાગે – હનીફ સાહિલ\nઆ ઈમારતનો હુંય પાયો છું. – અમૃત ઘાયલ\n૯. પૂર્ણ છંદની પંક્તિનું માપ –ગાલગા ગાલલગા ગાલલગા\nઆ બહેર રમલ સાલિમ અને મુતકારિબના મિશ્રણથી બનેલી છે, આવી બહેરને મુસદ્દસ કહેવાય છે. અંતિમ ષટકલમાં ગાલલગા ને બદલે ગાગાગા લઈ શકાય છે.\nઆજ રોકાય નહીં આ વરસાદ\nઘર સુધી ચાલ પલળતા જઈએ. – શોભિત દેસાઈ\nકેળવી લેશું સહનશક્તિ પછી,\nદુઃખની લિજ્જત તો ઉઠાવી લઈએ – ‘અશ્ક’ માણાવદરી\n૧૦. પૂર્ણ છંદની પંક્તિનું માપ – ગા ગાલલગા લગાલગા ગા\nઆ બહેર મુક્તઝિબના ગણ મફઊલ, હઝજના મફાઈલુન અને મુતકારિબના ફઊલુનના મિશ્રણથી બની છે. અહીં બે લઘુની સંભાળ રાખવાની છે. ગુજરાતીમાં આ વિશેષ ખેડાતી નથી.\nદિન રાત કરું છું હું પ્રયાસો\nબદનામ ન થાય નામ મારું – ‘નઝર’ ગફૂરી\n૧૧. પૂર્ણ છંદની પંક્તિનું માપ –ગા ગાલગાલ ગાગા ગા ગાલગાલ ગાગા\nઆ બહેર મુક્તઝિબના મઝાહિફ અને રમલના ગણોના મિશ્રણથી બનેલી છે. આ બહેર ઘણી ખેડાતી રહી છે અને તેમાં સુંદર સર્જનો થયાં છે.\nકાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે\nકારણ નહીં જ આપું કારણ મને ગમે છે. – અમૄત ઘાયલ\nફાડી નથી શકાતું પાનું વીત્યા વરસનું\nમનને છે કેવું ઘેલું આ જર્જરિત જણસનું. – મુકુલ ચોકસી\nઐશ્વર્ય હે અલસનું ઉપર તિલક તમસનું\nઉન્માદ કેવું રક્તિમ છે રૂપ આ રજસનું. – મુકુલ ચોકસી\n૧૨. પૂર્ણ છંદની પંક્તિનું માપ –ગાલગાલ ગાગાગા ગાલગાલ ગાગાગા\nઆ બહેર મુતદારિક અને હઝજના મિશ્રણથી બનેલી છે અને ગુજરાતીમાં જૂજ ખેડાય છે.\nઅવનવા પ્રસંગો છે મુજ રીતે લડી લઉં છું\nહાસ્યના બહાને પણ ખૂબ હું રડી લઉં છું.\n૧૩. પૂર્ણ છંદની પંક્તિનું માપ –ગા ગાલલગા ગાગા ગા ગાલલગા ગાગા\nઆ બહેર મુક્તઝિબ અને હઝજના મિશ્રણથી બનેલી છે.\nતૃષ્ણાને અમે છાંડી, છાંડીને ગળે બાંધી\nગાંડી જ હતી તો પણ ગાંડીને ગળે બાંધી – અમૃત ઘાયલ\nદુઃખ દર્સની દૌલતથી ધનવાન થયો છું હું\nસરકાર તમારા આ ઉપકાર નથી ઓછા – ‘નઝર’ ગફૂરી\nભૂલી તો નથી બેઠા એ ક્યાંક મને શાકિર\nદિલ સીનામાં મુદ્દતથી સળવળતું નથી જોયું. – શાકિર વરતેજી\n૧૪. પૂર્ણ છંદની પંક્તિનું માપ – લગાલગા લગાલગા લગાલગા લગા��ગા\nઆ મિશ્ર બહેરના ચારેચાર ખંડો હઝજના વિકારી ગણ છે,\nહવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે\nનિગૂઢ પાનખરતણો શું સ્પર્શ આસપાર છે. – હરિન્દ્ર દવે\nસડકની વચ્ચોવચ્ચ સાવ કાગડો મરી ગયો\nખુલેખુલો બન્યો બનાવ કાગડો મરી ગયો – રમેશ પારેખ\n૧૫.પૂર્ણ છંદની પંક્તિનું માપ – લલ ગાલગાલ ગાગા લલ ગાલગાલ ગાગા\nઅહીં પ્રથમ બે ‘લલ’ ને લઘુ તરીકે નિભાવવા જરૂરી છે. અન્યથા તેનું અનુક્રમ ૧૧ માં ઉપર દર્શાવ્યા મુજબ સ્વરૂપ થઈ જતાં આ બહેરની સાથે એકરૂપ ગણવાની ભૂલ ન થાય તે જોવું અગત્યનું થઈ રહે છે.\nન તો કંપ છે ધરાનો ન તો હું ડગી ગયો છું\nકોઈ મારો હાથ ઝાલો હું કશુંક પી ગયો છું. – ગની દહીંવાલા\n૧૬. પૂર્ણ છંદની પંક્તિનું માપ – ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા\nઆ બહેરમાં પહેલો બીજો અને ત્રીજો ગણ રમલનો છે અને અંતિમ ગણ મુતદારિકનો છે. ગુજરાતીમાં આ બહેર વિપુલ માત્રામાં ખેડાઈ છે અને બેશુમાર ગઝલોમાં એ જોઈ શકાય છે.\nજિંદગીના રસને પીવામાં જલદી કરો ‘મરીઝ’\nએક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે. – મરીઝ\nફૂલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે\nઅને રૂઝાવેલા જખ્મો યાદ આવી જાય છે – સૈફ પાલનપુરી\nમારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ\nઆંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ – ઓજસ પાલનપુરી\nમારી ભાષાના થયા છે હાલ એવા કે ‘નઝર’\nજાણે લાગે છે ધરા પર કોઈ ગુજરાતી નથી – ‘નઝર’ ગફૂરી\nમનને સમજાવો નહી કે મન સમજતું હોય છે\nઆ સમજ આ અણસમજ મન ખુદ સરજતું હોય છે. –\n૧૭. પૂર્ણ છંદની પંક્તિનું માપ – ગાલગાગા ગાલગાગા ગાલગા\nઆ બહેરમાં પહેલો અને બીજો ગણ રમલનો છે અને ત્રીજો ગણ મુતદારિકનો છે. ગુજરાતીમાં આ બહેર પણ વિપુલ માત્રામાં ખેડાઈ છે. સ્વરૂપમાં તે ઉપરોક્ત બહેર અનુક્રમ ૧૬ માંથી પ્રથમ ત્રણમાંથી એક ગણ ઓછો કરીને ઉપયોગમાં લેતા હોઈએ એ પ્રકારનું જણાય છે.\nસ્વપ્ન પણ કેવું બરોબર નીકળ્યું\nમારા ઘર સામે સરોવર નીકળ્યું. – શ્યામ સાધુ\nક્ષણ પછી પણ ક્ષણ પછી પણ ક્ષણ હશે\nશક્ય છે દરિયા પછી યે રણ હશે – ભગવતિકુમાર શર્મા\nઅંધશ્રદ્ધાનો ન એને દોષ દો\nઅંધને શ્રદ્ધા નહીં તો હોય શું\nજળ વિશે, ખળખળ વિશે, ખોબા વિશે\nઆપણી સમજણ હતી વ્હેવા વિશે – નયન દેસાઈ\nહોય સરનામું ભલે ખોટું છતાં\nનામ હો તો શક્ય છે કે ઘર મળે – જયંત વસોયા\nશ્વાસમાં છલકાય છાની ગંધ તો\nને બધે ચર્ચાય આ સંબંધ તો – ચીનુ મોદી\nઆ જ બહેરમાં પ્રથમ બે માંથી એક ગણ હટાવી લઈને પણ વિપુલ સર્જનો થાય છે,\nહાય રે મારું ચમન – તન્વીર વાસાવડી\n��્યાં જશે સોનલ હરણ\nઝાંઝવાની જાળ છે – દીપક બારડોલીકર\n૧૮. પૂર્ણ છંદની પંક્તિનું માપ – લગાગાગા લગાગાગા લગાગા\nઆરંભમાં હઝજના બે ગણ અને અંતે મુતકારિબનો ગણ છે. આ બહેર પણ ગુજરાતીમાં ખૂબ ખેડાઈ છે.\nપવનને ફૂલનો સંબંધ શું છે\nસ્મરણનું નામ બદલાવી દીધું છે – શ્યામ સાધુ\nવધેરાઈ ગયો છું પ્રેમ પંથે\nશહીદોમાં ઉમેરાઈ ગયો છું\nહકીકત પણ હવે લાગે છે ધોખો\nફરેબો એટલા ખાઈ ગયો છું – ‘અદીબ’ કુરેશી\nતમારા પગ મહીં જ્યારે પડ્યો છું\nહું સમજ્યો એમ આકાશે પડ્યો છું. – શયદા\nઅમારી આપને દરકાર તો છે\nખુદાનો શુક્ર થોડો પ્યાર તો છે – ‘નઝર’ ગફૂરી\n૧૯. પૂર્ણ છંદની પંક્તિનું માપ – ગાગા ના વિવિધ આવર્તનો\nઆ ગઝલકારોને પ્રિય એવો એક વિકારી છંદ છે જેમાં એક પંક્તિમાં ગાગા રૂપ જ આવે છે, એક પંક્તિમાં બે ‘ગા’ થી ૨૦ ‘ગા’ સુધી વપરાયા છે.\nપથ્થર – આદિલ મન્સૂરી\nકણસે ઝાકળ – અમૃત ઘાયલ\nઅષ્ટવર્ગી – ગાગા ગાગા ગાગા ગાલ\nતારાં સ્મરણો ભીની ખુશ્બો\nમારું અંતર બળતો ધૂપ – અમૃત ઘાયલ\nખાલી આંગણ ભર ચોમાસે\nકોરી પાંપણ ભરચોમાસે – મુકેશ માલવણકર\nટહુકા નામે કૂંપણને ક્યાં ફૂટતી ભાળી \nકેમ થતા ભણકારા પીળા મર્મર પાછળ \nએક જોબનવંતી રાત હતી ને ખાલી પાલવ જોઈ થયું\nપ્રશ્નો તો નિરાંતે સૂતા છે પ્રશ્નોના ખુલાસા જાગે છે \nમુઠ્ઠી ભરીને પડછાયાના ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે;\nપડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે \nગાગા ના વિવિધ આવર્તનો અને ગા ને બદલે લ મૂકવાથી નિપજતા અનેક સ્વરૂપો પ્રચલિત છે, તેના છંદ અને ઉદાહરણ આ મુજબ છે,\nપૂર્ણ છંદની પંક્તિનું માપ – ગા ગાલલગાગા ગાગાગા ગા ગાલલગાગા ગાગાગા\nઆ સ્વરૂપને ગાગાના આઠ આવર્તન વાળા સ્વરૂપ સાથે સરખાવતાં,\nગાગા લલગા ગાગા ગાગા ગાગા લલગા ગાગા ગાગા\nગાગા ગાગા ગાગા ગાગા ગાગા ગાગા ગાગા ગાગા\nસમજાય છે કે બીજા અને છઠ્ઠા ગણમાં ગા ને બદલે ‘લલ’ મૂકવાથી ઉપરોક્ત સ્વરૂપ મળે છે, હિન્દી ફિલ્મનું પ્રખ્યાત એવું “સીનેમેં સુલગતે હૈ અરમાં આંખોમેં ઉદાસી છાઈ હૈ” ગીત આ છંદમાં છે.\nપૂર્ણ છંદની પંક્તિનું માપ – ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગા\nઉપર નીચે ભટક્યાં કરતા કૈંક ૠણાનુબંધ હજી\nકેવી કાચી સમજણ તોડી તીરથધામ ગયો ‘મિસ્કીન’ – રાજેશ વ્યાસ\nશ્રી રઈશ મનીઆરે તેમના પુસ્તક ‘ગઝલનું છંદોવિધાન’માં ગઝલના છંદો કેટલા ત્રણસો કે ત્રીસ એ વિષય પર સ્પષ્ટતા કરી છે અને તે ખૂબ ઉચિત પણ છે, ભાષાના સમૃદ્ધ વારસામાંથી ક્યાંય કોઈ ઉદાહરણ ન મળે એવા છંદોનો શો અર્થ ત્રણસો કે ત્રીસ એ વિષય પર સ્પષ્ટતા કરી છે અને તે ખૂબ ઉચિત પણ છે, ભાષાના સમૃદ્ધ વારસામાંથી ક્યાંય કોઈ ઉદાહરણ ન મળે એવા છંદોનો શો અર્થ તેમના વિશદ અભ્યાસ મુજબ ગઝલોમાં કુલ ૩૧ છંદો ખૂબ ખેડાયા છે, આ ૩૧ માંથી ૧૮ છંદો એવા છે જે પ્રત્યેક છંદ ૨ ટકાથી વધુ ગઝલોમાં વપરાયા નથી. એ મુજબ પ્રસ્તુત શૃંખલામાં પણ પાંત્રીસ છંદનો ઉલ્લેખ કર્યો છે. બાકીના અપ્રચલિત છંદોનું નિરૂપણ કરવાની જરૂરત જણાતી નથી. આ સાથે ગઝલના છંદો વિશેનું નિરૂપણ આજે પૂર્ણ થાય છે. આગામી અંકથી આપણે ગઝલના મૂળ અંગો જેમ કે રદીફ, કાફિયા, મત્લા, મક્તા, વગેરે વિશે વિગતે જોઈશું. આ શ્રેણીના બધા લેખો અહીં ક્લિક કરીને વાંચી શકાય છે\n૧. છંદસમજ ગઝલસહજ – નઝર ગફૂરી\n૨. ગઝલનું છંદોવિધાન – રઈશ મનીઆર\n‘ગની’ ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ\nવિનયથી સજ્જ એવી પ્રેમ બાની લઈને આવ્યો છું. – ગની દહીંવાલા\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n6 thoughts on “ચાલો ગઝલ શીખીએ… ભાગ ૫ – જીજ્ઞેશ અધ્યારૂ (મિશ્ર વિકારી બહેરોની છંદસમજ..)”\nમારો સવાલ બાલિશ હોવાનો.કારણ કે અંગ્રેજી ની શિક્ષકા.પણ કાવ્યો પર મરું .વારંવાર એના પ્રેમમાં પડું. ક્યારેક લખવાનું ગમે. ઉપર આપેલા છંદના નામ હોય ને રમલ કે મનહર કે ઝૂલણા કકે જે તે રમલ કે મનહર કે ઝૂલણા કકે જે તે તો ઉપરના બધા છંદના નામ સાથે જ indicate કરી શકો\nબહુ મહેનત કરો છો જિજ્ઞેશભાઈ. આ સરસ કામ થઈ રહ્યું છે. તરત જ હાથવગો ઓનલાઈન રેફરન્સ. શીખવા અને શીખવાડવા એમ બેય રીતે ઉપયોગી.\n← ઝવેરચંદ મેઘાણી : જીવન અને કવન… – દીપક મહેતા\nશું તમે આ ખણખોદ વાંચી\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://asalamdavadi.com/2009/09/16/%E0%AA%A4%E0%AB%8B/", "date_download": "2020-09-29T08:38:50Z", "digest": "sha1:3CVQ4ZYUJHQJ7736BJ4MMWNLLKYSD3UK", "length": 2240, "nlines": 52, "source_domain": "asalamdavadi.com", "title": "તો! | AsalAmdavadi.com", "raw_content": "\nઅસલ અમદાવાદી : દિલથી ગુજરાતી..\nશરીર મારું શબ્દ થઈ ફેંકાય\nતીર એ ઉતરે તારી અંદર\nસચવાય એનું શબ સદા યાદદાસ્તમાં\nમન મારું પાણી બની વહ્યા કરે\nમારી કવિતાઓની ખોવાતી-કહોવાતી છીપમાં\nપાંગરે બે મોતી તારી આંખનાં\nઆત્મા મારો સૂર્ય થઈ ઊગી નીકળે\nતારો, કોઈ હસતી રમતી સવારનો પડછાયો\nતને પૂછતો રહે – હું ક્યાં\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/anjum-fakih-when-she-wore-a-bikini-her-family-broke-all-ties-with-her-she-did-a-lot-of-struggle-9950", "date_download": "2020-09-29T07:12:23Z", "digest": "sha1:F3AYIXPMUXZSCHNTS5XEQTR4N6QH7U4S", "length": 10191, "nlines": 96, "source_domain": "www.gujaratimidday.com", "title": "Anjum Fakih: બિકિની પહેરી તો પરિવારે તોડી દીધો હતો સંબંધ, કરી છે ઘણી સ્ટ્રગલ - entertainment", "raw_content": "\nAnjum Fakih: બિકિની પહેરી તો પરિવારે તોડી દીધો હતો સંબંધ, કરી છે ઘણી સ્ટ્રગલ\nઅંજુમ ફકીહનો જન્મ 12 સપ્ટેમ્બર 1989ના રોજ મુંબઈમાં થયો હતો.\nપરિવાર ટીવીના વિરૂદ્ધ હતું, જેના લીધે 14થી 15 વર્ષ સુધી અંજુમે ક્યારે પણ ટીવી જોયું નહોતું.\nઘણી જિદ્દ કર્યા બાદ એના અબ્બૂ ટીવી તો લાવ્યા પણ આ વાતથી ગુસ્સે થઈને અંજુમના દાદા ઘર છોડીને ચાલ્યા ગયા.\nતેરે શહર મેં, દેવાંશી અને એક થા રાજા એક થી રાની જેવી સીરિયલ્સમાં કામ કર્યા બાદ તે હાલ કુંડલી ભાગ્યમાં નજર આવી રહી છે.\nઅંજુમ પાસ�� પૈસા અને પ્રોપર્ટી બન્ને છે, પણ અહીંયા સુધી પહોંચવા માટે એને ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો.\nઅંજુમે તેના સંઘર્ષના સમય વિશે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. રૂઢિચુસ્ત માનસિકતા સાથે પરિવારને સમજાવવી તેના માટે ખૂબ મુશ્કેલ હતું અને એક સમયે એવો આવ્યો કે તેણીએ કારર્કિદી માટે પરિવાર છોડી દીધો અને તે એકલા સંઘર્ષ માટે નીકળી ગઈ.\nઅભિનેત્રીને તેના પોતાના જ ઘરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.\nકુંડલી ભાગ્ય ફૅમ એક્ટ્રેસ અંજુમ ફકીહ ઑલ્ટ બાલાજી અને ઝી5ની વૅબ સીરીઝ Kehne Ko Humsafar Hainમાં નજર આવી ચૂકી છે.\nએક્ટ્રેસ આ વૅબ સીરીઝમાં રોનિત રૉય અને મોના સિંહ સાથે સ્ક્રીન શૅર કરી ચૂકી છે.\nઆ વૅબ સીરીઝમાં અંજુમ ફકીહ સાથે રોનિત રૉયના બૉલ્ડ સીન ઘણા ચર્ચામાં રહ્યા હતા.\nઅંજુમ ફકીહ કરતા રોનિત રૉય લગભગ 24 વર્ષ મોટા છે.\nએવામાં એક્ટ્રેસ અંજુમ ફકીહે જણાવ્યું કે રોનિત સાથે એને રોમેન્ટિક સીન્સ કરવામાં વધારે મુશ્કેલી થઈ નહોતી. કારણકે એક્ટર રોનિત રૉય સાથે કામ કરવું ઘણું સરળ લાગતું હતું.\nઅંજુમના પરિવાર એટલા રૂઢિચસ્ત હતા કે તેના ઘરે ટીવી જોવું પણ હરામ માનવામાં આવતું હતું.\nઅંજુમના પિતા ઈચ્છતા હતા કે તે સારો અભ્યાસ કરે, પરંતુ એક્ટ્રેસે અભ્યાસ છોડીને મૉડલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે એના પરિવારને પસંદ ન હતું.\nઅંજુમના માતા-પિતાએ પણ કહ્યું છે કે જો તેને મોડેલિંગ કરવું છે, તો તેણે ઘરની બહાર જવું જોઇએ. બાદ તે ઘર છોડીને ચાલી ગઈ.\nમૉડલિંગ કરિયર શરૂ કરતા પહેલા અંજુમે પરફ્યુમ વેંચવાનું કામ કર્યું અને પૈસા ન હોવાને કારણે તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.\nથોડા દિવસો પછી તેને એક મોડેલિંગની ઑફર મળી, જેમાં તેણે બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યો હતો.\nબિકિનીમાં ફોટોશૂટના સમાચાર ઘરે પહોંચ્યા ત્યારે તેના પરિવારે તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.\nઅંજુમે જણાવ્યું કે ઘણીવાર તો મારી પાસે ખાવાના પૈસા પણ નહોતા.\nટીવીની દુનિયામાં જેમ-જેમ અંજુમનું નામ વધતું ગયું તેમ-તેમ પરિવારની નારાજગી પણ ઓછી થઈ ગઈ.\nઅંજુમ ફકીહ કહે છે કે ટીવી પર પરિવાર એને સલવાર શૂટમાં જોઈ ત્યારે એ લોકોને શાંતિ મળે છે.\nકુંડલી ભાગ્યમાં એની એક્ટિંગ જોવી લોકોને ઘણી પસંદ આવે છે.\nઅંજુમ ફકીહ કુંડલી ભાગ્ય સીરિયલમાં નટખટ અને ખુશ મિજાજ છે.\nજણાવી દઈએ કે કુંડલી ભાગ્યમાં અંજુમ પ્રીતાની બહેન સૃષ્ટિનો રોલ ભજવી રહી છે.\nમૉડલથી એ���્ટ્રેસ બનેલી અંજુમ ખુલ્લા વિચારોવાળી છોકરી છે. તે પોતાની લાઈફમાં ઘણા પ્રકારના પાત્રો ભજવવા માંગે છે.\nસિનેમા જગતમાં સ્થાન પ્રાપ્ત કરવું એ સરળ વસ્તુ નથી. કૅમેરાની સામે કારકિર્દી બનાવવું ખૂબ મુશ્કેલ છે અને આવું જ કંઈક ટીવી સીરિયલ કુંડલી ભાગ્ય ફેમ અભિનેત્રી અંજુમ ફકીહ સાથે થયું છે. કુમકુમ ભાગ્ય ફૅમ એક્ટ્રેસ અંજુમ ફકીહ ઉર્ફે સૃષ્ટિની વાર્ત કંઈક અલગ છે અને તેમને આર્થિક સંકટ તેમ જ ધાર્મિક રૂઢિવાદી પંરપરાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમની સાથે લડવા માટે તેણે ઘર છોડવું પડ્યું હતું અને તે પછી એકલા જ આ પદ પ્રાપ્ત કર્યું હતું. જાણો એના વિશેની અજાણી વાતો અને કરો ગ્લેમરસ તસવીરો પર કરો એક નજર.\nતસવીર સૌજન્ય- અંજુમ ફકીહ ઈન્સ્ટાગ્રામ\nRanbir Kapoor: ડેશિંગ, ચાર્મિંગ, હાર્ટથ્રોબ રૉકસ્ટાર રણબીરની આંખોમાં કિલિંગ પૅશન\nMouni Roy: આ એક્ટ્રેસની હૉટ અને સેક્સી તસવીરો ફૅન્સને કરે છે ઘાયલ, જુઓ\nLata Mangeshkar Ji : યાદ કરીએ લતાજીના કંઠે ગવાયેલા ગુજરાતી ગીતોને...\nમલ્હાર ઠાકરઃ સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો\nમહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી\nભૂમિ ત્રિવેદી જણાવે છે જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://musavalibhai.wordpress.com/category/folktale/", "date_download": "2020-09-29T08:20:51Z", "digest": "sha1:C3BKSBQKRRUSBDTAHX3MRL2VLEPEGO23", "length": 11315, "nlines": 191, "source_domain": "musavalibhai.wordpress.com", "title": "Folktale | વલદાનો વાર્તાવૈભવ", "raw_content": "\n{અચૂક વાંચો \"જળસમાધિ\" – મારું વાર્તાલેખનનું પ્રથમ સોપાન (૧૯૬૫)}\n‘વેગુ’ એ “વલદાની વાસરિકા”\nમિત્રોની ૧૦૦ શ્રેષ્ઠ વાર્તાઓ\nClick here to read in English ચાલો આપણે આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ એવી અમદાવાદ (ભારત)ની ઈન્ડીઅન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM)ના સંકુલની ગીચ ઝાડીમાં મળેલી કાગડાઓની બિનસત્તાવાર બેઠક તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. આ ‘ચતુર કાગડો’વાળી વાર્તાની ઘટના ઉપરની પશ્ચાદ્કાલીન ચર્ચામાં ભાગ લેતા … Continue reading →\nભ્રષ્ટાચાર સામેનો બહાદુર લડવૈયો એટલે…નટુભા\n\"જીવો અને જીવવા દો.\"\nલેખની નીચે Comments ઉપર ક્લિક કરવાથી લેખની નીચે Comment Box ખૂલશે. હવે નીચે Links ઉપર જઈ ત્યાં 'ગુજરાતીમાં ટાઈપ કરો' ઉપર ક્લિક કરવાથી Pramukh Type Pad ખૂલશે. ત્યાં 'ગુજરાતી' ભાષા પસંદ કરીને ત્યાં તમારો પ્રતિભાવ ટાઈપ કર્યા પછી કોપી-પેસ્ટ થકી તેને Comment Box ઉપર લાવી શકાશે. તમારો પ્રતિભ���વ એ મારા માટે અસ્ક્યામત અને ચાલકબળ સમાન છે, જે થકી હું આપ સૌના શિષ્ટ વાંચન માટે ઉત્તમોત્તમ વાર્તાઓ આપવા સક્રીય રહી શકું. હું અહીં કવિ 'કલાપી' ને ટાંકીશ : 'કલા છે ભોજ્ય મીઠી તે, ભોક્તા વિણ કલા નહિ'. ધન્યવાદ.\nમારી કેટલીક માઈક્રો ફિક્શન વાર્તાઓ\nમારા વિષે # થોડા સમય પહેલા એક સરસ બ્લોગ વાંચેલો http://www.mavjibhai.com/ મે બ્લોગ રચિયાતા વેશે જાણવા પ્રયત્ન કર્યો પણ કાંઇ માહિતિ મળી નહી. આખરે ઇ મેઇલ કર્યો.. તેમનો જવાબ આવ્યો કે મને મારા વિશે જણાવવાનો કે કોઇ માન મળે તેવી કોઇ ખેવના રાખી નહીં હોવાથી મેં મારા વિશે પરિચય આપ્યો નથી. તેમના પ્રત્યે મને માન થયું કે કોઇ પણ જાતની પ્રશંસાની આશા વગર આટલુ સરસ ઉમદા કામ કરે છે… તેમને મનોમન નમન કર્યા અને હજુ પણ કરુ છું… આજે આપનો પરિચય વાંચ્યો ત્યારે થયું કે ખરેખર લેખકે તેનો પરિચય મુકવો જ જોઇએ. તમે જે છો તે લોકો સામે આવવુ જોઇએ. માવજીભાઇએ પરિચય ન મુકીને દીલ જીતી લીધુ તો આપનો પરિચય વાંચીને પણ આપે દીલ જીતી લીધું… લખતા રહેજો , આપના અનુભવનુ ભાથુ અમને આપતા રહેજો… પ્રણામ… -દીપક સોલંકી (અમદાવાદ)\nમારી કેટલીક માઈક્રો ફિક્શન વાર્તાઓ\nખરે જ, હદ કરી નાખી\nવચેટિયો- લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૩)\nચાર્લી ચેપ્લીન - લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૨)\nઅપવાદ - લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૧)\n• » નટખટ સોહમ રાવલ «… on રાજાનો હાથી\n• » નટખટ સોહમ રાવલ «… on રાજાનો હાથી\nValibhai Musa on જીનિયસ ગોસિપર\nસુરેશ on જીનિયસ ગોસિપર\nઅંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ\nગુગમ - કોયડા કોર્નર\nગુગમ - કોયડા કોર્નર\nવિશ્વભરના ગુજરાતીઓને ચરણે- કોયડાઓ\nરસધારા ગરવી ગુજરાતની, સુગંધ આપણી માતૃભાષાની \nગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/india/ram-mandir-lal-krishna-advani-statement-on-not-invited-on-bhoomi-pujan/articleshow/77356343.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article7", "date_download": "2020-09-29T08:04:12Z", "digest": "sha1:BWMYNPRCKO3NS7YNDLUXBGID66KCYWUI", "length": 12350, "nlines": 90, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nરામ મંદિરના ભૂમિ પૂજનમાં આમંત્રણ ન મળ્યું, અડવાણી બોલ્યા- મારું એક સપનું હતું....\nલાલકૃષ્ણ અડવાણીને 5 ઓગસ્ટે થનારા રામ મંદિરના ભૂમિ પૂજનમાં આમંત્રણ નથી અપાયું. જોકે, તેની પાછળ તેમની ઉંમરને કારણ જણાવાયું છે. હવે, અડવાણીએ રામ મંદિર આંદોલન અને ભૂમિ પૂજનને લઈને એક સ્ટેટમેન્ટ આપ્યું છે. જેમાં તેમણે પોતાની ઈચ્છા વિશે જણાવ્યું છે.\nનવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનની તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. આખી અયોધ્યા નવવધૂની જેમ સજાવી દેવાઈ છે. 5 ઓગસ્ટે થનારા ભૂમિ પૂજનમાં લાલકૃષ્ણ અડવાણીને આમંત્રણ નથી અપાયું. જોકે, તેની પાછળ તેમની ઉંમરને કારણ જણાવ્યું છે. હવે, લાલકૃષ્ણ અડવાણીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે, રામ મંદિર આંદોલનમાં સામેલ થવું મારા માટે સૌભાગ્યની વાત છે.\nભાજપના સીનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું કે, 'હું એ અનુભવું છું કે, રામ જન્મભૂમિ આંદોલન દરમિયાન, ભાગ્યથી મેં 1990માં સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રાના રૂપમાં એક મહત્વપૂર્ણ ફરજ નિભાવી જેણે પોતાના અગણિત સહભાગીઓની આકાંક્ષાઓ, ઉર્જાઓ અને જનૂનને મજબૂત કરવામાં મદદ કરી.'\nઅડવાણીને યાદ આવી જૂની ક્ષણ\nઅડવાણીએ કહ્યું કે, 'ક્યારેક-ક્યારેક કોઈના જીવનમાં મહત્વપૂર્ણ સપના આવવામાં ઘણો સમય લાગે છે, પરંતુ જ્યારે તેને આખરે જાણ થાય છે, તો રાહ જોવાનું ઘણું સાર્થક થઈ જાય છે. એવું જ એક સપનું, મારા દિલની નજીક છે, જે હવે પૂરું થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણની આધારશિલા રાખી રહ્યા છે. તે ખરેખર મારા માટે જ નહીં, પરંતુ બધા ભારતીયો માટે એક ઐતિહાસિક અને ભાવનાત્મક દિવસ છે.'\nતેમણે આગળ કહ્યું કે, 'રામ જન્મભૂમિ પર શ્રી રામ માટે એક ભવ્ય મંદિર ભારતીય જનતા પાર્ટી માટે એક ઈચ્છા અને મિશન રહ્યું છે. આ શુભ પ્રસંગે, હું રામ જન્મભૂમિ આંદોલનમાં બહુમૂલ્ય યોગદાન અને બલિદાન આપનારા ભારત અને દુનિયાના સંતો, નેતાઓ અને લોકો પ્રત્યે આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું.'\nઆ પણ વાંચો: અડવાણીને રામ મંદિરના ભૂમિ પૂજનમાં આમંત્રણ કેમ ન અપાયું\n'મને આ વાતની ખુશી'\nલાલકૃષ્ણ અડવાણીએ કહ્યું કે, 'મને એ વાતની પણ ઘણી ખુશી છે કે, નવેમ્બર 2019માં સુપ્રીમ કોર્ટના નિર્ણાયક ચુકાદાના કારણે, શ્રી રામ મંદિરનું નિર્માણ શાંતિના વાતાવરણમાં શરૂ થઈ રહ્યું છે. તે ભારતીયો વચ્ચેના બંધનને મજબૂત કરવામાં એક લાંબો રસ્તો બનાવશે. શ્રી રામ ભારતની સાંસ્કૃતિક અને સભ્યતાની વિરાસતમાં એક સન્માનિત સ્થાન પર બિરાજમાન છે અને અનુગ્રહ, ગરિમા અને આભૂષણના પ્રતીક છે. એ મારો વિશ્વાસ છે કે આ મંદિર બધા ઈન્ડિયનસ્ટોને તેમના ગુણો વિશે જણાવશે.'\nઆ પણ વાંચો:Pics: જુઓ, તૈયાર થઈ ગયા બાદ આટલું ભવ્ય લાગશે અયોધ્યાનું રામ મંદિર\nતેમણે કહ્યું કે, 'એ મારો વિશ્વાસ પણ છે કે શ્રી રામ મંદિર બધા માટે ન્યાયની સાથે એક મજબૂત, સમૃદ્ધ, શાંતિપૂર્ણ અને સુમેળભર્યા રાષ્ટ્રના રૂપમાં પ્રતિનિધિત્વ કરશે અને કોઈને પણ બહાર નહીં કરે. જેથી, આપણે ખરા અર્થમાં રામરાજ્યમાં સુશાસનના પ્રતીક બની શકીએ.'\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nકેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ આર્ટિકલ શો\nવડોદરાના ખેડૂતોએ કહ્યું કે કૃષિ સુધારા બિલથી અમને ફાયદો થશે\nસુરતમાં તૈયાર થઈ રહ્યા છે ફેશન માસ્ક, જેમાં છે વાયરસથી સુરક્ષા માટેના ત્રણથી ચાર લેયર\nનવવારી સાડીમાં કમાલના સ્ટંટ અને મૂવ્ઝ બતાવી સોશિયલ મીડિયા પર છવાઈ યુવતી\nઅમદાવાદ: એસજી હાઈવે પર ઓવરસ્પીડે જતી કારે એવી પલટી મારી કે જોનારાના શ્વાસ થંભી ગયા\nLadakh: આ ટેંક માઈનસ 40 ડિગ્રીમાં પણ કરી શકે છે દુશ્મનોના દાંત ખાંટા\n100 મજૂરોને ખીચોખીચ ભરીને UPથી સુરત જતી બસ ગોધરા નજીક પલ્ટી\nઅમદાવાદગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે 10 દિવસમાં કોરોનાને હરાવ્યો\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nદેશદેશમાં મહિના પછી 70,000 કરતા ઓછા કોરોનાના નવા કેસ નોંધાયા\nઅમદાવાદAMCની સ્પષ્ટતા: રાત્રિ કર્ફ્યુ નથી, કેટલાક સ્થળોની ખાણી-પીણી બંધ રહેશે\nમનોરંજનરણબીરનો 38મો બર્થડે, આલિયાએ ખાસ અંદાજમાં કર્યું વિશ\nસમાચારIPL: સુપર ઓવરમાં મુંબઈની હાર, વિરાટના ચોગ્ગાએ બેંગલોરને અપાવી જીત\nવડોદરાવડોદરામાં મોડીરાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nઅમદાવાદગાંધીનગરઃ દીકરાને કિડનેપ કરી પતિએ પત્ની પાસે 38 લાખની ખંડણી માગી\nસુરતસુરત: દુર્લભ પટેલ સ્યુસાઈડ કેસમાં PI સહિત 3 આરોપીને 9 દિવસના રિમાન્ડ\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/bjp-mlas-controversy-regarding-bjp-membership-drive/", "date_download": "2020-09-29T08:09:36Z", "digest": "sha1:CKX53XXUOCNMAMF5QZJNGMUTTPKPR23L", "length": 15313, "nlines": 108, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર ભાજપના ધારાસભ્ય દ્વારા વિદ્યાર્થીઓને ચાલુ ક્લાસ દરમિયાન ભાજપનો ખેસ પહેરાવી સભ્ય બનાવાયા.? | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસ��ધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર ભાજપના ધારાસભ્ય દ્વારા વિદ્યાર્થીઓને ચાલુ ક્લાસ દરમિયાન ભાજપનો ખેસ પહેરાવી સભ્ય બનાવાયા.\nPatidar Anamat Andolan Fast News નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘ભાજપ નેતાએ ચાલુ અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓને ઉઠાડીને ભાજપના સભ્ય બનાવ્યા’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 89 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 50 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ઉતર પ્રદેશના ભાજપના નેતાએ ચાલુ અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓને ખેસ પહેરાવી ભાજપના સભ્ય બનાવ્યા હતા.\nઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર “sushil singh viral video” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.\nઉપરોક્ત પરિણામો પરથી અમને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પોસ્ટમાં દર્શાવવામાં આવેલા સમાચાર મુજબના જ સમાચાર પ્રાપ્ત થયા હતા. પરંતુ એક પણ સમાચારમાં પુરાવા આપવામાં આવ્યા ન હતા, માત્ર આક્ષેપ જ કરવામાં આવ્યા હતા. જે આપ નીચે જોઈ શકો છો.\nતેમજ TIMES OF INDIA દ્વારા પ્રસારિત કરવામાં આવેલા અહેવાલમાં સુશિલ કુમારનુ નિવેદન પણ આપવામાં આવ્યુ હતું, જેમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, વિદ્યાર્થીઓ દ્વારા તેમને ત્યા બોલાવવામાં આવ્યા હતા, તેમજ તેમને કોઈને પણ ભાજપના સદસ્ય બનાવ્યા નથી. જે આપ નીચે વાંચી શકો છો.\nતેમજ TIMESNOWNEWS.COM દ્વારા પણ આ અંગે એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં પણ જણાવવામાં આવ્યુ હતુ કે, જિલ્લા ક્લેકટર દ્વારા આ સમગ્ર ઘટના અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેની તપાસ જિલ્લાના શાળા નિરિક્ષકને સોપવામાં આવી છે. જે આપ નીચે વાંચી શકો છો.\nઉપરોક્ત પરિણામ બાદ અમને સુશિલ સિંઘનું નિવેદન પ્રાપ્ત થયુ હતુ. તેમાં તેઓ જણાવી રહ્યા છે. કે. તેમને કોઈ બાળકોને ભાજપના સદસ્ય નથી બનાવ્યા તેમજ બાળકો દ્વારા જ તેમને ત્યા બોલવવામાં આવ્યા હતા, અને અભ્યાસનો સમય પુરો થયા બાદ જ તેઓ ત્યાં ગયા હતા. જે આપ નીચે સાંભળી શકો છો.\nઆમ, ઉપરોક્ત પરિણામ પરથી ક્યાંય પણ સ્પષ્ટ નથી થતુ કે, ચાલુ શાળાએ બાળકોને ભાજપના સદસ્ય બનાવવામાં આવ્યા હોય, તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જે તપાસ થયા બાદ જ જાણવા મળશે કે, ખરેખર હકિકત શુ હતી. માટે જ્યા સુધી ક્લેક્ટર દ્વારા આપવામાં આવેલી તપાસ પુરી ન થાય ત્યા સુધી પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત કહેવાય કારણ કે, જો ખરેખર ધારાસભ્ય દ્વારા ચાલુ અભ્યાસ દરમિયાન આ પ્રકારે કરવામાં આવ્યું તો ઉપરોક્ત પોસ્ટ સત્ય સાબિત થશે. પરંતુ જો ઘટના ખોટી હોવાનું સામે આવ્યુ તો ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થશે.\nઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, ચાલુ શાળાએ બાળકોને ભાજપના સદસ્ય બનાવવામાં આવ્યા હોય તે સાબિત થતુ નથી, તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જે તપાસ થયા બાદ જ જાણવા મળશે કે, ખરેખર હકિકત શુ હતી. માટે જ્યા સુધી ક્લેક્ટર દ્વારા આપવામાં આવેલી તપાસ પુરી ન થાય ત્યા સુધી પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત કહેવાય કારણ કે, જો ખરેખર ધારાસભ્ય દ્વારા ચાલુ અભ્યાસ દરમિયાન આ પ્રકારે કરવામાં આવ્યું તો ઉપરોક્ત પોસ્ટ સત્ય સાબિત થશે. પરંતુ જો ઘટના ખોટી હોવાનું સામે આવ્યુ તો ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થશે.\nTitle:શું ખરેખર ભાજપના ધારાસભ્ય દ્વારા વિદ્યાર્થીઓને ચાલુ ક્લાસ દરમિયાન ભાજપનો ખેસ પહેરાવી સભ્ય બનાવાયા.\nશું ખરેખર પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી ટી.એસ.કૃષ્ણમૂર્તિ દ્વારા ઈવીએમ પર આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…\nશું ખરેખર પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગર એકબીજાને મળે છે પરંતુ મિક્ષ નથી થતા…\nશું ખરેખર મધ્યપ્રદેશમાં સરકાર દ્વારા કરફ્યુમાં બહાર નીકળવા પર ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સ્મૃતિ ઈરાની દ્વારા ઓફિસ સણગારવા માટે રૂ.1.16 કરોડનો ખર્ચ કર્યો…. જાણો શું છે સત્ય…..\nશું ખરેખર અઝીમ પ્રેમજી દ્વારા 50 હજાર કરોડનું દાન કોરોના સામે લડવા માટે આપવામાં આવ્યુ… જાણો શું છે સત્ય…\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સુરેશ રૈનાએ ટિવટર પર ચેન્નાઈ સુપરકિંગ્સને અનફોલો કર્યું… જાણો શું છે સ���્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/13-03-2018/20929", "date_download": "2020-09-29T07:03:18Z", "digest": "sha1:7HYWKP5RWTLN5FCWSOPGIWHC42EMHGTG", "length": 14046, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "ઇન્ડોનેશિયામાં આગામી ચૂંટણી માટેની તૈયારી શરૂ", "raw_content": "\nઇન્ડોનેશિયામાં આગામી ચૂંટણી માટેની તૈયારી શરૂ\nનવી દિલ્હી: ઇન્ડોનેશિયામાં આવતા વર્ષે યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને અત્યારથી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.હાલના રાષ્ટ્રપતિ જોકો વિડોડોને સખત ટક્કર માટે 212 રેલી એલ્યુમની ગ્રુપના એક સ્વતંત્ર કમેટીની વાતચીત ચાલી રહી છે જેનું નામ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે યોગ્ય ઉમેદવાર તરીકે લેવામાં આવી રહ્યું છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \n૨૨ વર્ષની ચાંદનીને ઇરફાન પઠાણ ફસાવીને ભગાડી ગયો...દિકરીને શોધી આપવા મા-બાપની કાકલુદી : રૂરલ એસપીશ્રી બલરામ મીણા અંગત રસ લઇ ગરિબ પરિવારની વ્હારે આવે તેવો અનુરોધ access_time 11:53 am IST\nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nભરૂચ:નેત્રંગના રસ્તા પર બે-બે ફુટ ઉંડા ખાડાથી બચવા વાહનચાલકોએ ટ્રેક્ટરના ટાયર મુકવા પડ્યા access_time 12:24 pm IST\nગોધરા દાહોદ હાઇવે પર ઓરવાડા નજીક ટ્રકે બાઇકચાલકને અડફેટે લેતા કમકમાટીભર્યું મોત access_time 12:11 pm IST\nતબલીગી જમાત સાથે સંકળાયેલા 17 વિદેશીઓને 2200-2200 નો દંડ ફટકારી છોડી મુકવામાં આવ્યા access_time 12:05 pm IST\nકોર્પોરેટ સેકટરને રર ટકા અને વેપારીઓને ૩૦ ટકાના દરની વિસંગતતા દૂર કરવા માંગ access_time 12:01 pm IST\nજુનાગઢમાં યુવાન અને માંગરોળમાં પરિણીતાનો આપઘાત access_time 11:57 am IST\nજોડીયામાં હળવો આંચકો આવ્‍યો access_time 11:55 am IST\nછતર પાસે કારે શ્રમિક પરિવારની ૪ વર્ષની બાળકીને કચડી નાખીઃ મોરબી નજીક ટ્રકની ઠોકરે પતિની નજર સામે પત્‍નિનું મોત access_time 11:55 am IST\nભારતના ‘આઈસ મેન' તરીકે ઓળખતા ચેવાંગ નોર્ફેલ દ્વારા 1987માં ભારતનો પ્રથમ ‘આર્ટિફિશિયલ ગ્લેશિયર' (કૃત્રિમ હિમપર્વત) બનાવાયો હતો. તેમણે અત્યાર સુધીમાં 17થી વધુ ‘આર્ટિફિશિયલ ગ્લેશિયર બનાવ્યા છે. તેમની આ ઉપલબ્ધિ માટે તેમને 2015માં દેશના ચોથા સર્વશ્રેષ્ઠ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આ દ્વારા તેમણે લદાખની પાણીની સમસ્યા ઉકેલી હતી access_time 10:03 am IST\nકોલકતામાં ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંની પત્રકારો સાથે ઉદ્ધતાઇ : વીડીયો કેમેરો તોડી નાખ્યો : શમી અંગે પ્રશ્નો પૂછતા ઉશ્કેરાઇ ગઇ access_time 3:40 pm IST\nનેપાળના પ્રેસિડેન્ટ તરીકે વિદ્યાદેવી ભંડારી ફરી વખત ચૂંટાઈ આવ્યા:2015ની સાલમાં નેપાળના સૌપ્રથમ મહિલા પ્રેસિડન્ટ બન્યા બાદ બીજી ટર્મમાં પણ જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા. access_time 6:24 pm IST\nડમી કેન્ડિડેટ રેકેટથી મહારાષ્ટ્રમાં ખળભળાટઃ અનેક ધરપકડો access_time 10:14 am IST\nયુપીના લોકો વંશવાદી-તકવાદી જોડાણવાળી સરકારથી તંગ આવી ગયા છે : મુખ્‍યમંત્રી યોગીની સટાસટી access_time 9:36 am IST\nતનાવ ભર્યા યુગમાં વરદાનરૂપ વિશ્વવ્યાપી ઓશો સક્રિય ધ્યાન access_time 10:17 am IST\nફરજ ઉપર હાજર ન થનાર ૧પ BLO સામે તોળાતા આકરા પગલાઃ સીટી પ્રાંત-ર પ્રજ્ઞેશ જાની દ્વારા નોટીસો access_time 4:16 pm IST\nસામાકંાઠાના વિસ્તારોમાં ગંદકીના ગંજઃ બે કર્મચારીઓને નોટીસ access_time 4:37 pm IST\nસર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ૭૨ દિવ્યાંગોને સાધન સહાય અર્પણ access_time 3:57 pm IST\nજામનગરઃ બોર્ડના પરિક્ષાર્થીઓનું કુમકુમ તિલકથી સન્માન access_time 11:37 am IST\nચેન્નાઇમા સર્જીકલ તબીબોની બેઠકમાં જોડાતા જુનાગઢના ડો.ડી.પી.ચિખલીયા access_time 1:04 pm IST\nપ્રસુતિ બા��� મંડોરણાની પરિણીતા અને નવજાત શિશુનું કરૂણ મોત access_time 12:57 pm IST\nબોરસદ પાલિકાનું 1,69 લાખની પુરાંતવાળું બજેટ મંજુર access_time 11:10 pm IST\nઅમદાવાદના છત્રાલમાં હિંદુવાદી કાર્યકરોના હૂમલામાં ઘવાયેલ મુસ્લિમ યુવાનના મોતના બનાવમાં સંડોવાયેલ કાર્યકરોની ધરપકડ access_time 5:41 pm IST\nફતેગંજમાં સ્મશાનમાં યુવકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારતા અરેરાટી access_time 6:19 pm IST\nકુંવારી છોકરીઓથી પરેશાન આ દેશે બનાવ્યો નવો કાયદો access_time 8:09 pm IST\nપાંપણ જુકાવતાજ આ રોબોટ રુબિકની પહેલી ઉકેલી દે છે access_time 7:52 pm IST\nગંભીર રીતે ઇજા પામેલા દર્દીને સંગ્રહિત લોહી ચડાવવું અસુરક્ષિત access_time 4:35 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઇન્ડિયન અમેરિકન મોલેકયુલર બાયોલોજીસ્ટ સુશ્રી માલા મુર્થીને ૨.૨ મિલીયન ડોલરની ગ્રાન્ટઃ માનવ મગજના કાર્યો ઉપરાંત પાર્કિન્સન, માનસિક ક્ષતિઓ, સ્વભાવગત ખામી, ઉદાસી સહિતની બાબતોનો અભ્યાસ કરશે access_time 10:35 pm IST\nઇન્‍ડિયન અમેરિકન બીઝનેસમેન નિકેશ પટેલને ૨૫ વર્ષની જેલસજાઃ લોન કૌભાંડ મામલે સજા ફરમાવતી વખતે શિકાગો ડીસ્‍ટ્રીકટ જજએ શેતાની દિમાગની ઉપમા આપી access_time 9:36 pm IST\nઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસર પૂર્ણેન્‍દુ દાસગુપ્તાને સ્‍ટેટ તથા નેશનલ કક્ષાનો એવોર્ર્ડ : ટેકસાસ યુનિવર્સિટીના પ્રોફેસર શ્રી દાસગુપ્તાને ‘‘ટેકસાસ સાયન્‍ટીસ્‍ટ એવોર્ડ'' તથા નેશનલ કેમિકલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટલ એવોર્ડથી સન્‍માનિત કરાયા access_time 9:36 pm IST\nવન-ડે તથા ટી-૨૦માં પણ થશે SG બોલનો ઉપયોગ access_time 3:40 pm IST\nયુકી ભાંબરીની ઇન્ડિયન વેલ્સ ટુર્નામેન્ટમાં જીત access_time 5:23 pm IST\nઇન્ડિયન વેલ્સના ત્રીજા રાઉન્ડમાં રોજર ફેડરર access_time 5:19 pm IST\n'ઓમર્તા'નું પોસ્ટર રિલીઝ: રાજકુમાર રાવનો જોવા મળ્યો કંઈક આવ્યો લૂક access_time 3:48 pm IST\nઅજય દેવગન હવે બનાવશે આ પ્રકારની જિમ access_time 3:45 pm IST\n'બાગી-2'નું ત્રીજું સોન્ગ થયું લોન્ચ access_time 3:49 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/aamir-khan-sbrother-faissal-khan-family-kept-me-under-house-arrest-for-a-year-gave-me-wrong-medication-125042", "date_download": "2020-09-29T07:00:45Z", "digest": "sha1:UZXCQJDHWVCFIRO7ED63IV5Z4ESD6UVD", "length": 7118, "nlines": 58, "source_domain": "www.gujaratimidday.com", "title": "aamir khan sbrother faissal khan family kept me under house arrest for a year gave me wrong medication | આમિર ખાનના ભાઈને એક વર્ષ સુધી ઘરમાં પુરી રાખ્યો? - entertainment", "raw_content": "\nઆમિર ખાનના ભાઈને એક વર્ષ સુધી ઘરમાં પુરી રાખ્યો\nફૈસલ ખાને શોકિંગ વાતો કરી છે. તેણે કુટુંબ ઉપર આરોપ મૂક્યો કે તેને જબરદસ્તી ખોટી દવા આપીને એક વર્ષ સુધી ઘરમાં પુરી રાખ્યો\nવર્ષ 1994માં મધહોશ ફ���લ્મથી આમિર ખાનનો ભાઈ ફૈસલ ખાને ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો, જોકે તેને ધાર્યા મુજબની સફળતા મળી નહીં. બીજીબાજુ આમિર ખાનની 1999માં મેલા મુવી બાદ તે લાઈમલાઈટમાં આવ્યો હતો. ફૈસલ ખાને કહ્યું કે, ફેમિલી તેને જબરદસ્તી દવા આપતી હતી અને એક વર્ષ સુધી ઘરમાં પુરી રાખ્યો હતો.\nબોલીવુડ હંગામા સાથે વાતચીત કરતા ફૈસલ ખાને કહ્યું કે, જ્યારે મારા કુટુંબને લાગ્યું કે હું ડિપ્રેસ્ડ છું અને પેરાનોઈડ સિક્ઝોફ્રેનિઆ છે મને એક વર્ષ સુધી ઘરમાં પુરી રાખ્યો અને જબરદસ્તી દવા આપી હતી. આ ગેરકાયદેસર હતુ પરંતુ હું ચૂપચાપ સહન કરતો રહ્યો કારણ કે મને લાગ્યું કે એક સમય પછી આ લોકોને સમજ પડશે કે હું પાગલ હોઉં તો તે એ લોકોને દેખાય. મે વિચાર્યું કે હું ચૂપ રહુ જ્યા સુધી તેઓને ખબર ન પડે કે મને વગર કારણે હેરાન કરી રહ્યા છે.\nફૈસલે ઉમેર્યું કે, 20 દિવસ સુધી જેજે હૉસ્પિટલમાં મારું માનસિક મૂલ્યાંકન થયું હતું. મને એક વર્ષ સુધી ખોટી દવાઓ આપવામાં આવી છે, જે ખોટી વાત છે. કુટુંબે મને સહીકર્તા હક્કો પણ છોડી દેવાનું કહ્યું પરંતુ મે નક્કી કર્યું કે આ માટે હું કોર્ટમાં જઈશ.\nફૈસલ થોડા સમયથી ન્યૂઝમાં છે કારણ કે તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આમિરના 50માં બર્થડેમાં તેનું કરણ જોહરે અપમાન કર્યું હતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગ્રુપીઝમ છે. આખુ વિશ્વ ભ્રષ્ટ છે જેમાં આ ઉદ્યોગનો પણ સમાવેશ છે.\nનેપોટીઝમના મુદ્દામાં પણ ફૈઝલે કહ્યું કે, ઘણા એક્ટર્સ જેવા કે શાહરૂખ ખાન, અક્ષય કુમાર, આયુષ્માન ખુરાના, રાજકુમાર રાવ અને સુશાંતસિંહ રાજપૂત બહારથી આ ઉદ્યોગમાં આવ્યા છે પણ તેમણે સફળતા મેળવી છે. જો તમારા પિતા મોટા ડાયરેક્ટર હોય તો તમને અમૂક ફિલ્મમાં કાસ્ટ કરશે પરંતુ આખરે તમારે પોતાની જાતને સાબિત તો કરવી જ પડે છે.\nશેખર કપૂરે ઈ-મેઇલથી મોકલ્યું સ્ટેટમેન્ટ: પોલીસ-સ્ટેશનમાં હાજર થવા જણાવાયું\nRanbir Kapoor: ડેશિંગ, ચાર્મિંગ, હાર્ટથ્રોબ રૉકસ્ટાર રણબીરની આંખોમાં કિલિંગ પૅશન\nMunmun Dutta: જેઠાલાલની 'બબીતાજી' છે આટલી સુંદર અને ગ્લેમરસ, જુઓ ફોટોઝ\n'તારક મહેતા' શૉના 3000 એપિસોડ પૂરા થવાની ખુશીમાં ટીમે કરી જોરદાર પાર્ટી, જુઓ\nRuhanika Dhawan: નાની ઉંમરમાં મેળવી છે ઘણી સફળતા, કરોડોમાં છે એના ફૅન્સ\nSSR કેસ: અભિનેતાનો વિસેરા રિપોર્ટ નેગેટીવ, શરીરમાં ઝેર હતું જ નહીં\nશહીદ ભગત સિંહના ટ્વીટે કંગના રનોટ અને જાવેદ અખ્તરને કર્યા આમને-સામને\nHBD Mehmood: સુસાઈડની ધમકી આપીને લગ્ન કર્યા હતા આ કૉમેડી કિંગે, વાંચો\nઍક્ટ્રેસ સોનિયા સિંહને લોકો કેમ નફરત કરતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://lamaisondespins.be/tag/%E0%AA%AC%E0%AB%87%E0%AA%B2%E0%AB%8D%E0%AA%9C%E0%AA%BF%E0%AA%AF%E0%AB%87%E0%AA%A8-%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AB%82%E0%AA%B7%E0%AB%8B/", "date_download": "2020-09-29T06:55:34Z", "digest": "sha1:FRWBKEJ5P63KYROSXB2QAYXCARYWN5SW", "length": 27061, "nlines": 85, "source_domain": "lamaisondespins.be", "title": "બેલ્જિયેન પુરૂષો – Belgique Date", "raw_content": "\nTag - બેલ્જિયેન પુરૂષો\nબ્રસેલ્સ, ગેન્ટ, એન્ટવર્પ, બ્રુજેસ, અથવા અન્ય કોઈપણ બેલ્જિયમ શહેર અથવા નગરમાં સ્થાનિક સિંગલ્સ શોધવા માટે શોધી રહ્યાં છો જો એમ હોય તો, પછી બેલ્જિયમ ડેટ સાઇટ પર આવે છે, અન્ય સિંગલ્સને મળવા માટે એક બેલ્જીયન્સ માટે મફત વેબસાઇટ.\nઅમારા મફત બેલ્જિયમ એક સમુદાયનો એક અનન્ય પાસું તે હકીકત છે કે અમે વિશ્વવ્યાપી ડેટિંગ અને સિંગલ્સ સમુદાયોના નેટવર્ક સાથે ભાગીદાર છીએ જે બેલ્જિયમના સભ્યોને સમગ્ર વિશ્વમાં સિંગલ્સમાં જોડે છે. અમને જેવા Belgians ઘણો મુસાફરી અને અમને લાગે છે કે આ અમારી સંપૂર્ણપણે મફત બેલ્જિયમ ડેટિંગ સાઇટ વધારે\nઅમે તમને સમય અને નાણાં બચાવવા માટે બેલ્જિયનવાસીઓ માટે સહેલાઇથી અને સહેલાઇથી વાપરવા માટે ડેટિંગ સાઇટ બનાવી છે. હમણાં જોડાઓ અને જુઓ કે તમે શું ગુમાવશો અમારી પાસે હજ્જારો સ્થાનિક સિંગલ બેલ્જીયન્સ છે જે તમને મળવા માટે રાહ જોઈ રહ્યાં છે.\nબેલ્જિયમ મહિલા આકર્ષક છે. જો તમે ઊંચા, ગૌરવર્ણ-પળિયાવાળું, વાદળી-નજરવાળું પહેલા માટે જાઓ, બેલ્જિયમ નિરાશ નહીં. નિશ્ચિંત રહો, જ્યારે તમે ઑનલાઇન ડેટિંગ સાઇટ્સમાંના એક માટે સાઇન અપ કરો છો ત્યારે હું નીચે ઉલ્લેખ કરું છું, તમે જોશો કે હું શું બોલું છું.\nશું તમે નીચેની ઑનલાઇન ભલામણો માટે સાઇન અપ કરવાનો નિર્ણય લેવો જોઈએ, સભ્ય પ્રોફાઇલ્સને કાળજીપૂર્વક વાંચવાની ખાતરી કરો કારણ કે તમે ઘણાં નકલી પ્રોફાઇલ્સ અને “ક્લાઈન્ટો” માટે શોધી રહેલા સ્ત્રીઓમાં આવી શકો છો. સામાન્ય રીતે, હું આ પ્રોફાઇલ્સને સરળતાથી શોધી શકું છું. એક મહિલા જે માત્ર એક જ ચિત્રમાં પોસ્ટ કરે છે, તે ચુસ્ત બિકીની પહેરી રહી છે અને સ્પષ્ટપણે સૂચક દ્ષ્ટિ બનાવે છે તે સ્પષ્ટ રીતે ચલાવવા માટે સ્પષ્ટ સંકેતો છે. ઢોંગ કરનારનો બીજો ચાવી એ એક મહિલા છે જે નબળી રીતે લખાયેલ પ્રોફાઇલ છે. અંગૂઠોનો સામાન્ય નિયમ તરીકે, પ્રોફાઇલ વધુ કંટાળાજનક છે, વ્યક્તિ વધુ કંટાળાજનક છે.\nજોકે ઓનલાઇન ડેટિંગ નવી ઘટના નથી, તે ક્યારેક એવું લાગે છ��� કે તમે એકલા છો કે જે તે કેવી રીતે કામ કરે છે તે જાણતું નથી. ફર્સ્ટડેટ પર અમે વસ્તુઓને સાફ કરવામાં મદદ કરીશું\nઑનલાઇન ડેટિંગ એ એક દાયકાથી પ્રેમ શોધી શકે છે અને પબમાં તે મદિરાપાનવાળા લોકોની જેમ વિપરિત છે, ઑનલાઇન ડેટિંગ એ કોઈને જાણવાની વધુ સુખદ રીત છે – કોઈ દબાણ નહીં, કોઈ તણાવ નહીં\nપરંપરાગત ડેટિંગથી ઑનલાઇન ડેટિંગને અલગ પાડવા એક બાબત એ છે કે એક જ સમયે તમે જઇને એક કરતા વધારે ઇર્ષ્યા કરી શકો છો. ડેટિંગ જંગલમાં ઝડપથી ખસેડવામાં આવે છે, અને તમારો સમય કાઢ્યા વગર, એવા ઘણા લોકો છે જે સીધા જ મળવા માગે છે. તમારી ગટ લાગણી પર વિશ્વાસ કરો અને જ્યારે તમને લાગે કે તે યોગ્ય લાગે ત્યારે જ મળો. તમે કદાચ અમારી ડેટિંગ ટીપ્સ પર પિક જોશો.\nતમે કેવી રીતે તમારા માટે યોગ્ય સિંગલ શોધી શકું\nકોઈપણ અપેક્ષાઓ ન હોવા છતાં તે સારી હોઇ શકે છે, અપેક્ષાઓ તે વ્યક્તિને શોધવાનું સરળ બનાવી શકે છે જે તમે શોધી રહ્યાં છો. તમે જે તારીખ માંગો છો તે વિશે વિચારવાનો સમય કાઢો. યાદ રાખો, ડેટિંગ કોફી વાણિજ્યિક જેવું નથી, જ્યાં તમારા સપનાનો માણસ છતમાંથી પસાર થશે અને શરૂઆતથી બધુ જ સંપૂર્ણ છે. ઓનલાઇન ડેટિંગ હવે એક રોજિંદા ઘટના છે જેમાં વસ્તુઓને રોમેન્ટિક હોલીવુડ ફિલ્મ તરીકે સંપૂર્ણ ન હોવી જોઈએ. હજી પણ તે મહત્વનું છે કે તમે હકારાત્મક અભિપ્રાય લેવાનો પ્રયત્ન કરો અને રસ ઉભો કરવા આતુર છો.\nખાતરી કરો કે તમે પ્રમાણિક છો, અને ખૂબ મજબૂત પર આવતા વિના લોકોની પ્રશંસા કરો. જેમ વસ્તુઓ આવે છે તેમ લો – પોતાને સારવાર કરો અને હસવું કરવાની હિંમત કરો\nતમારી પ્રથમ તારીખ માટેની કેટલીક ટિપ્સ\nજે વ્યક્તિ તમે બેઠક કરી રહ્યાં છો તેના વિશે વાંચો અમે તેમના જીવનના છેલ્લા વીસ વર્ષનો સંશોધન કરતા નથી, પરંતુ તે વાંચવા માટે સારું છે અને તમે જે વિષયો વિશે વાત કરી છે તે ધ્યાનમાં રાખો.\nજો તમે બન્ને પીવાના કોફીનો આનંદ માણો છો, તો નગરની શ્રેષ્ઠ કેફેમાં તારીખથી શરૂ ન કરો. કૉફી માટે જવું સૌથી લોકપ્રિય પ્રથમ તારીખ છે.\nપણ કદાચ સાંજે મળવું સારું છે એક રેસ્ટોરન્ટમાં ટેબલ બુક કરો જે સરસ છે પણ શેખીખોર નથી.\nઅથવા શા માટે સ્નૂકર હોલમાં મળવું નથી સ્પર્ધાના એક બીટમાં ઉત્તેજના છે અને મૂડને હળવા કરે છે.\nબરફીલા હવામાન માં, શા માટે એક મજા ફેરફાર માટે tobogganing એક બીટ નથી પ્રયાસ કરો\nતમે પહેલી તારીખે બીચ પર સંપૂર્ણપણે આરામદાયક લાગણી અનુભવી શકતા નથી, પરંતુ પાણીમા��� તમારા અંગૂઠાને ડૂબવાથી અને પ્રકૃતિ વિશે વાત કરવી તે એક સરસ વસ્તુ છે.\nઆરામના ભોગે પ્રભાવિત ન પહેરશો. તમે જે આરામદાયક લાગે તે પહેરો\nસમય પર. તમારી તારીખ જણાવો જો તમને ખબર હોય કે તમે મોડા થવાનું છે\nઉચ્ચ અપેક્ષાઓ નથી તે ત્વરિત સ્પાર્ક વિના પણ તમે હજુ પણ સારો મેચ બની શકો છો.\nતમારી પાસે કૂતરો છે તમારા કૂતરા સાથે ચાલવા માટે તમારી તારીખ લો. વૉકિંગ એટલે કે તમારે એકબીજા સામે બેસવાની જરૂર નથી. જેઓ શરમાળ અથવા અસ્વચ્છ છે તે માટે આ એક સારો વિચાર છે\n આ તમને એક કુદરતી અંત સમય આપે છે અને પછીથી વસ્તુઓને ફરીથી અપ કરવાનો વિકલ્પ આપે છે.\nએક ગ્લાસ વાઇન માટે મળો, પરંતુ મદિરાપાનથી તેને સરળ બનાવો. જ્યારે તમે નર્વસ હોવ ત્યારે એક ગ્લાસ ઘણી જ હોય ​​છે.\nપ્રથમ તારીખે ભેટ ન લો તે થોડી contrived લાગે શકે છે\nસાંભળો અને પ્રશ્નો સાથે અનુવર્તી આ બહેતર વાતચીતને બહેતર બનાવવામાં સહાય કરે છે.\nજો તમે નર્વસ હોવ તો પણ આંખનો સંપર્ક જાળવી શકશો.\nમૌન એક ખરાબ વસ્તુ હોવાની જરૂર નથી, પરંતુ સલામત બાજુએ રહેવા માટે તમારા ડેટાની રુચિઓને યાદ રાખવા માટે તે એક સારો વિચાર છે જેથી તમારી પાસે તેમને કહો તે વિશે કંઈક છે.\nશું તમને વાતચીત શરૂ કરવી મુશ્કેલ લાગે છે મુસાફરી વિશે પૂછો બેલ્જીયનો ઉત્સુક પ્રવાસીઓ છે, તે દેશમાં કેમ્પિંગ સપ્તાહાંત છે અથવા બેલ્જિયમમાં સર્ફિંગની રજા છે.\nપ્રમાણિકતા એ શ્રેષ્ઠ નીતિ છે. કેટલાક ક્લિચીઝ વાસ્તવમાં ચોંટતા વર્થ છે.\nબિલનો તમારા શેરની ચૂકવણી કરવાની ઑફર કરો અથવા જો તમે પીણાં માટે જાઓ છો તો દર બીજા રાઉન્ડ માટે ચૂકવણી કરો.\nજાતે રહો અને તમારા સાચા વ્યક્તિત્વને દર્શાવો.\nઘરે તમારા ભૂતપૂર્વ વિશે કથાઓ છોડો. તમારા ભૂતકાળનાં સંબંધો વિશે વાત કરવાનું ટાળો\nઆનંદ માણો, અને યાદ રાખો કે દરેકને હસે છે\nજો વસ્તુઓ અધિકાર ન લાગે, તો તારીખ રોકવા અને તેમના સમય માટે તેમને આભાર.\nજો બધું સારી લાગે તો પ્રથમ તારીખ પછી એકબીજાને આલિંગન અથવા ચુંબન કરવા દંડ છે, પરંતુ પહેલી તારીખે બધી જ રીતે ન જાવ. સમય યોગ્ય છે ત્યારે તમારી પાસે હૂંફાળું કરવા માટે ખૂબ સમય હશે\nઑનલાઇન ડેટિંગ માટે કારણો\nતમારી સાથી મિત્ર શોધવી ખૂબ જ ખડતલ હોઈ શકે છે. જો તમે કેટલાક લોકો તરીકે આઉટગોઇંગ નથી અથવા ફક્ત પૂરતો સમય નથી, તો ઓનલાઇન ડેટિંગથી તમારા માટે જીવન ઘણું સરળ બને છે.\nઅહીં 3 મહત્વપૂર્ણ દલીલો છે કે શા માટે તમે તમારી ઑનલાઇન ડેટિંગ પ્રોફાઇ�� આજે જ સેટ કરો છો:\nએક સ્થળે બહુવિધ સિંગલ્સ\nમોટાભાગના લોકો આ વર્તુળની બહારના નવા લોકોને મળવાની ઘણી તક ન ધરાવતા મિત્રોના નાના અને ચુસ્ત ગૂંથેલા જૂથો રચવાનું વલણ ધરાવે છે. જ્યારે તેઓ વધુ લોકોને મળતા હોય ત્યારે, તે સ્થાનો સામાન્ય રીતે ક્લબ, રેસ્ટોરન્ટ્સ અને તેના જેવી જ મર્યાદિત હોય છે. પરંતુ પ્રામાણિકપણે – નાના ક્લબ અથવા પબમાં કેટલા લોકો હોઈ શકે છે કે જે તમારા માટે એક સંપૂર્ણ મેચ હશે ઓનલાઇન ડેટિંગ તમને એવા લોકોને મળવાની પરવાનગી આપે છે જે તમે પરંપરાગત એવન્યુ દ્વારા ક્યારેય નહીં મળે, અને આ વધુ સંભવિત રોમેન્ટિક શક્યતાઓના દ્વાર ખોલે છે. ઉપરાંત, ઓનલાઇન ડેટિંગ અસ્થિર પરિસ્થિતિઓ ટાળવામાં મદદ કરે છે જ્યારે તમને ખાતરી ન હોય કે વ્યક્તિ એકલા છે કે નહીં\nવાસ્તવિક જીવનમાં સભા પહેલાં વ્યક્તિને સંપૂર્ણપણે જાણો\nઓનલાઇન ડેટિંગ વ્યક્તિને મળવા પહેલાં વધુ ઊંડું જાણવાની તક પૂરી પાડે છે. તમારા બાહ્ય દેખાવ સાથેનો એકમાત્ર સંપર્ક પ્રોફાઇલ ચિત્ર છે, તેથી તમે તે વ્યક્તિને જાણતા હશો કે તેઓ ખરેખર કોણ છે. આ ભૌતિક આકર્ષણના છીછરા નિર્ણય લેવાની અસરો દૂર કરી શકે છે અને તમારા હૃદયને પ્રેમમાં ન જવા માટે એક નિશ્ચિત તક આપી શકે છે. આ મોટાભાગની ડેટિંગ વેબસાઇટ્સ પર ભાર મૂકવામાં આવે છે.\nસમય અને નાણાં બચાવો\nતમે પહેલાં આ વિશે વિચાર્યું ન હોય પરંતુ વાસ્તવિક દુનિયાના તારીખો ઓનલાઇન ડેટિંગ કરતા સામાન્ય રીતે મોંઘા હોય છે. જો તમે વાસ્તવિક દુનિયાના ડેટિંગના બધા ખર્ચો ઉમેરશો – ગૅસ, મેક-અપ, નવા કપડાં, ખાવું, મનોરંજનના ખર્ચ (મૂવી ટિકિટ, કોન્સર્ટ વગેરે) – તે ખરેખર મોંઘા થઇ શકે છે. અને સૌથી ખરાબ વસ્તુ એ છે કે તમે જે પણ વ્યક્તિ સાથે ગયા છો તેને પણ તમે જાણતા નથી. તેથી અંતે તમે તમારા કિંમતી સમય તેમજ નાણાં ગુમાવી શકો છો.\nઑનલાઇન ડેટિંગ વધુને વધુ સામાન્ય બની રહ્યું છે\nસિંગલ્સની સંખ્યા વધે છે, તેથી ભાગીદાર શોધવામાં રસ છે, અને વધુ અને વધુ લોકો અન્ય સિંગલ્સ સાથે સંપર્કમાં રહેવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. બેલ્જિયમના લગભગ 30 ટકા લોકો કોઈક સમયે અથવા અન્ય સ્થળે ડેટિંગ સાઇટની મુલાકાત લેતા હતા, અને તે બધાને સમાન ધ્યેય છે – પ્રેમ શોધવામાં. કદાચ એક ચેનચાળા, આજીવન પ્રેમ, અથવા એક સરસ મિત્ર આકારમાં.\nપ્રેમ શોધવાની ખાતરી આપી\nઅમે એવા પુરૂષો અને સ્ત્રીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જે રોમેન્સ માટે બેલ્જિયમના સૌથી મોટા સોશિયલ નેટવર્કની અંદર જોઇ શકાય છે. શું તમે નવા મિત્રો બનાવવા અથવા પ્રેમ શોધી શકો છો, તમે આનંદ સિંગલ્સની મુલાકાત લેવાની ખાતરી કરી શકો છો, જે તમે જે શોધી રહ્યાં છો તે જ છે.\nઓનલાઇન ડેટિંગના ફાયદા એ છે કે તમે તમારા સંભવિત ભાગીદારને શોધી કાઢવા અને નવા મિત્રો શોધવા માટે તમારા પોતાના ઘરની આરામદાયક બેઠકમાં બેસી શકો છો. તમે પસંદ કરી શકો છો કે તમે પબમાં શોધવા કરતા લોકોની વ્યાપક પસંદગીમાંથી કોને સંપર્ક કરવા માગો છો, દાખલા તરીકે, જ્યાં સરળતાથી ભીડ થઈ શકે છે અને તમારી એડવાન્સને સાચી તરીકે જોવામાં નહીં આવે. તમે તમારી પોતાની ગતિથી પણ જઈ શકો છો અને તેમને વ્યક્તિમાં મળવા માટે નક્કી કરતા પહેલા કોઈને સારી રીતે જાણશો.\nચાલો હું છેલ્લા પ્રશ્નનો જવાબ આપુ છુ: હા, આપણામાંના ઘણાએ લગ્ન ન કરવાનું પસંદ કર્યું છે પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે એક સાથે જીવી રહ્યા છીએ અથવા બાળકો સારી રીતે સ્થાપિત ભાગીદારીમાં નથી. આપણી પાસે ‘ડેટિંગ’ માટે સારા શબ્દો ન પણ હોઈ શકે પરંતુ આપણી પાસે ચોક્કસપણે તે પતિ / પત્ની-રિંગ-રિંગ માટે એક મહાન શબ્દ છે, જે આપણે ઘરે પાછા આવ્યા છે: “સમબોર.” જેનો અર્થ “એકસાથે યકૃત.” અને હા, તે શબ્દ બેલ્જિયનમાં સારું કામ કરે છે\nજો તમે બેલ્જિયમમાં કોઈની સાથે રહો છો, અને ખાસ કરીને જો તમારી પાસે બાળકો હોય, તો તમે તેટલા સારા છો, કારણ કે કોઈ પણ પરિણીત યુગલ તમારા દેશમાં હશે. મને કોઈ જાણ નથી કે મારા મિત્રો કયાથી પરણ્યા છે અને જે “માત્ર” એક સાથે રહે છે. પરંતુ મને આંકડા પરથી જાણવા મળ્યું છે કે વધુ લોકો લગ્ન કરતા જીવે છે – અને તે તમામ જૂના લોકોની ગણતરી કરી રહ્યા છે જેઓએ લગ્ન કર્યાં હતાં જ્યારે તે હજુ પણ કંઈક હતું (નૉર્વેમાં 1 9 72 સુધી લગ્ન કર્યા સિવાય કોઈની સાથે રહેવાનું ગેરકાનૂની હતું) કલ્પના કરો કે\nહું હંમેશાં અમેરિકન તારીખની ફિલ્મોથી આકર્ષિત થઈ છું કારણ કે તે કેટલાક દૂરના દેશોમાં કેટલાક વિચિત્ર વિધિઓ જોવા જેવું છે, મને ખૂબ જ ખબર નથી. મેં ઘણા બિન-બેલ્જિયન દેશોમાં લાંબા ગાળા માટે અમેરિકામાં રહેતા હતા – યુએસએ, ગ્રીસ, જર્મની અને ઇટાલી, જ્યારે હું નાનો અને એકલો હતો અને આ રીતે ડેટિંગ સેગમેન્ટમાં. પરંતુ ડેટિંગ મારા માટે એક વિદેશી ભાષા જેવો હતો – કારણ કે જ્યારે હું અમેરિકન ફિલ્મો અને ટેલિવિઝન શો જોઉ છું તેથી હું તમારા દેશના ડેટિંગ “નિયમો” મેળવેલ હોઈ શકે છે (જે યુએસ * હોઈ શકે નહીં * અને તે અમેરિકન મૂવીના નિયમોનો ભાગ નથી) સંપૂર્ણપણે ખોટી છે અને આમ કોઈ પણ વસ્તુથી મોટી વસ્તુ બનાવે છે.\nતેથી તે સ્પષ્ટ કરે છે કે હું જે વાત કરું છું: જ્યાં સુધી હું સમજી શકું છું ત્યાં સુધી ઘણા બિન-બેલ્જિયન દેશોમાં ડેટિંગ એક મહિલાને એક મહિલાને પૂછે છે કે તે ડિનર અને / અથવા બહાર જવા માટે ખૂબ સારી રીતે જાણતા નથી. તેની સાથેની એક ફિલ્મ, તેણીને ઉઠાવવી અને તેના પછીથી તેને છોડી દેવા અને તેના ભરવાનું અને નિર્ણયો લેવાની, અને પ્રથમ તારીખ સૌથી વધુ ચુંબન સાથે અંત થાય છે શું તમારા દેશમાં ડેટિંગ વર્ણવે છે શું તમારા દેશમાં ડેટિંગ વર્ણવે છે જો એમ હોય તો, બાલ્ક અપ કરો અને જુઓ કે કેવી રીતે અમે બેલ્જિયમમાં બિન-તારીખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/photos/ganesh-chaturthi-this-is-how-tina-ambani-and-uddhav-thackeray-celebrated-their-ganesh-chaturthi-watch-other-politicians-too-9900", "date_download": "2020-09-29T06:51:56Z", "digest": "sha1:PIMDZOVK4WV4EIITDU736XDXGKARYAMJ", "length": 13271, "nlines": 81, "source_domain": "www.gujaratimidday.com", "title": "Ganesh Chaturthi 2020 : ઉદ્ધવ ઠાકરે અને ટીના અંબાણીએ આવી રીતે ગણેશોત્સવ ઉજવ્યો - news", "raw_content": "\nGanesh Chaturthi 2020 : ઉદ્ધવ ઠાકરે અને ટીના અંબાણીએ આવી રીતે ગણેશોત્સવ ઉજવ્યો\nશનિવારથી ગણેશોત્સવની શરૂઆત થઈ છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના સાઉથ મુંબઈ સ્થિત વર્ષા બંગલોમાં પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. તેમણે પત્ની રશ્મી ઠાકરે, બાળકો- આદિત્ય અને તેજસ ઠાકરે સાથે ફોટો ટ્વીટર ઉપર શૅર કરીને દરેકને શુભેચ્છા આપી હતી.\nહૅલ્થ એડવાઈઝરીનું પાલન કરતા ઠાકરે પરિવારે આરતી કરતા સમયે માસ્ક પહેર્યું હતું. આદિત્ય ઠાકરેએ બાપ્પાનો ફોટો લઈને ઈન્સ્ટાગ્રામ ઉપર મૂક્યો હતો.\nબિઝનેસ ટાયકુન અનિલ અંબાણી અને તેમની પત્ની ટીના અંબાણીએ પણ ઘરે ગણેશજીની સ્થાપના કરી હતી. ટીના અંબાણીએ તેમના પતિ અનિલ અંબાણી અને ગણપતિ ભગવાન સાથેનો એક ફોટો શૅર કરીને લખ્યું કે, ‘તમે વિઘ્નહર્તા છો, બધા રાક્ષસ અને અવરોધોનો નાશ કરો છો. હે ભગવાન અમને આ કપરા સમયમાં તમારી જરૂર છે. અમારા અવરોધો દૂર કરીને માનવજાતને સારુ સ્વાસ્થ્ય આપીને આ વિશ્વમાં સંતુલન રાખો. જય ગણેશ\nભાજપ નેતા પૂનમ મહાજને પણ ગાઈડલાઈન્સનું પાલન કરીને ગણેશોત્સવની ઉજવણી કરી હતી. તેમણે દીકરા આધ્ય અને દીકરી અવિકાનો સુંદર ફોટો શૅર કર્યો હતો.\nભાજપ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ શ્રી ગણેશને આવકાર્યા હતા. સોશ્યિલ મીડિયાના માધ્યમે તેમણે લોકોને શુભેચ્છા આપી હતી. ફોટામાં તેમની પત્ની અમૃતા ફડણવીસ અને દિકરી દિવીજા ગણેશ સ્થાપન પૂજા કરતા દેખાય છે.\nકોંગ્રેસ નેતા મિલિંદ દેવરાએ તેમના સાઉથ મુંબઈના ઘરમાં યુનિક રીતે ગણેશોત્સવની ઉજવણી કરી હતી. તેમની દીકરીએ લેગોથી ગણપતિ ભગવાનની મૂર્તિ બનાવી હતી. ટ્વીટરમાં આ ફોટો શૅર કરતા દેવરાએ કહ્યું કે, ‘મારી અઢી વર્ષની દીકરીએ લેગોથી ગણેશજીની વંદના કરી છે.’ બિઝનેસ ટાયકુન હર્ષ ગોએન્કાએ કમેન્ટમાં ‘એક્સેલન્ટ’ લખ્યું હતું.\nશિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે તેમના ઘરની ગણેશજીની મૂર્તિનો ફોટો ટ્વીટરમાં શૅર કર્યો હતો. મૂર્તિની આસપાસ ઘણા બધા દિવા છે. રાઉતે કૅપ્શન આપી: ગણપતિ બાપ્પા મોર્યા\nકોંગ્રેસ નેતા પ્રિયા દત્તના ઘરે પણ ગણપતિની સ્થાપના થઈ હતી. ફોટો શૅર કરતા તેમણે દરેકને ગણેશ ચતૂર્થીની શુભેચ્છાઓ આપી હતી. તેમણે કૅપ્શન આપી કે, ગણપતિ ભગવાન અંધકારને દૂર કરવા પ્રકાશ નાખશે અને આપણને બધાને સારુ સ્વાસ્થ્ય અને ખુશીઓના આર્શિવાદ આપશે.\nબંગાળી એક્ટ્રેસ અને પોલીટીશન મીમી ચક્રવર્તીએ પણ ભગવાન ગણેશ સાથેનો સુંદર ફોચો શૅર કર્યો હતો. ટ્રેડિશનલ કપડામાં તે ગણેશજીની પૂજા કરતા દેખાય છે. ત્રિનામોલ કૉન્ગ્રેસની આ સંસદસભ્યએ કૅપ્શન આપી, ‘’ગણપતિ બાપ્પા મોર્યા\nમાસ્ટરશેફ ઈન્ડિયા સીઝન 6 ના ફાઈનલિસ્ટ શેફ આકાંક્ષા ખત્રીએ ગણેશજીની સાથે વિવિધ વેરાયટીના મોદકના ફોટો શૅર કર્યો હતો. તેણે લખ્યું કે, ગણપતિ ભગવાન આપણને સારુ સ્વાસ્થ્ય, ખુશી, સમૃદ્ધિ આપે.\nકરજત-જામખેડના વિધાનસભ્ય રોહિત પવાર તેમની પત્ની અને બાળકો સાથે ગણેશજીની આરતી કરતા દેખાય છે. તેમણે કહ્યું કે, અમે કોવિડ-19 વોરિયર્સ, કુટુંબો અને દરેક લોકો માટે વિઘ્નહર્તા પાસે સલામતિની પ્રાર્થના કરીએ છીએ.\nમુંબઈની શેફ નતાશા ગાંધીએ એક વીડિયો શૅર કર્યો જેમાં તેમના ઘરે ગણપતિ આવતા તે ‘રાગી ઉકાડીચે મોદક’ બનાવે છે. તેમણે આ મોદક બનાવવાની સંપૂર્ણ રીત પણ શૅર કરી છે. નતાશાએ વીડિયો શૅર કરતા લખ્યું કે, આ ગણેશોત્સવમાં બાપ્પાનું સ્વાગત તેમની ફેવરેટ સ્વીટ ડીશ મોદકથી કરીએ.\nમુંબઈના મેયર કિશોરી પેડણેકરે પણ ગણેશોત્સવની ઉજણવી કરી હતી. બીએમસીના આર્ટિફિશિયલ પોન્ડ્સમાં દોઢ દિવસના ગણપતિના વિસર્જન વખતે તેમણે લોકોને માર્ગદર્શન પણ આપ્યું હતું.\nગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતના ઘરે પણ બાપ્પા આવ્યા હતા. પાલે વિલેજ નજીક કોથમ્બી સ્��િત તેમના ઘરમાં ગણેશજી સાથે કુટુંબનો ફોટો શૅર કર્યો હતો. લોકોને ગણેશ ચતૂર્થીની શુભેચ્છા આપતા કહ્યું કે, ગોવાના દરેક લોકોની સમુદ્ધિ માટે હું પ્રાર્થના કરું છું.\nમહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણે અને તેમના પુત્ર નિતેશ રાણેએ ગાઈડલાઈન્સનું પાલન કરીને ગણેશોત્સવની ઉજવણી કરી હતી. નિતેશ રાણેએ માસ્ક પહેરીને ગણેશજીની પ્રાર્થના કરતો હોવાનો ફોટો પણ શૅર કર્યો હતો.\nઉપરાષ્ટ્રપતિ વૅન્કૈયા નાયડૂ અને તેમની પત્ની ઉશા નાયડૂએ પણ નવી દિલ્હીના તેમના ઘરમાં ગણેશજીની સ્થાપના કરી હતી. તેમણે ટ્વીટરમાં ફોટો શૅર કરતા લખ્યું, ‘’ગણપતિ બાપ્પા મોર્યા’’\nકેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી, તેમની પત્ની, બાળકો અને પૌત્ર સાથે ઘરમાં ગણપતિ ભગવાનના આવકાર્યા હતાં. ગડકરીએ એક વીડિયો પણ શૅર કર્યો હતો.\nતામિલનાડુના મુખ્ય પ્રધાન ઈદાપદી કે પાલનીસ્વામીએ સુરક્ષાના નિયમોનું પાલન કરીને ગણેશોત્સવની ઉજણવી કરી હતી. વાઈટ શર્ટ અને ધોતીની સાથે તેમણે માસ્ક પણ પહેર્યું હતું.\nનેતાઓ અને અભિનેતાઓએ પોતાના ઘરે ગણેશોત્સવની ઉજવણી કરી છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, ટીના અંબાણી, કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી, ભાજપ નેતા પૂનમ મહાજન અને પોલીટીશીયન પ્રિયા દત્તથી લઈને ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુ અને તામિલ નાડુના મુખ્ય પ્રધાન ઈદાપદી કે પાલનીસ્વામીએ ગણેશોત્સ્વની ઉજવણી કરી હતી. ફોટો: ઓફિશિયલ ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ\nIPL 2020: એક સમયે ગામડાંની ગલીઓમાં રમતો હતો ક્રિકેટ, આજે IPLમાં છવાયો આ ક્રિકેટર\nમનમોહન સિંહ:લોટવાળી ગલીથી દેશના સૌથી શાંત PM સુધીની સફર\nMumabi Rains 2020: આખા મહીનાનો વરસાદ એક જ દિવસમાં પડ્યો ત્યારે મુંબઇના આવા હાલ\nમલ્હાર ઠાકરઃ સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો\nમહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી\nભૂમિ ત્રિવેદી જણાવે છે જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.rebuiltchelseapto.com/constant-mesh-ten-bolt-pto?lang=gu", "date_download": "2020-09-29T06:51:57Z", "digest": "sha1:XACOG7G2B2JQGYLC6X47Y6BLKIVUH2X6", "length": 14362, "nlines": 143, "source_domain": "www.rebuiltchelseapto.com", "title": "Chelsea Constant Mesh Ten Bolt PTO from Rebuilt Chelsea PTO", "raw_content": "\nપીટીઓ મેન્યુઅલ & Guides\nપીટીઓ મેન્યુઅલ & Guides\nકોન્સ્ટન્ટ જાળીદાર ટેન બોલ્ટ પીટીઓ2019-09-20T11:43:54-04:00\nચેલ્સિયા કોન્સ્ટન્ટ જાળીદાર ટેન બોલ્ટ પીટીઓ\nમુ ચેલ્સિયા PTOs ફરી, અમે સંપૂર્ણ રેખા સ્ટોક ચેલ્સિયા સતત જાળીદાર 10 બોલ્ટે PTOs નવી સહિત, વપરાયેલ અને ફરી ચેલ્સિયા પીટીઓ માતાનો તેમજ અસલી ચેલ્સિયા ભાગો તમામ મોડેલો માટે, પીટીઓ સહિત કિટ ફરીથી, બેરિંગ કિટ, સીલ, આવરી લે છે, ગિયર્સ, શાફ્ટની અને હાઉજિંગ. આ અમેરિકી માટે પાર્કર ચેલ્સિયા PTOs એક સંપૂર્ણ વાક્ય સમાવેશ થાય છે, પણ કાસ્ટ આયર્ન 6 બોલ્ટ અને 8 બોલ્ટ એકમો ઉપલબ્ધ જાપાનીઝ અને યુરોપિયન કાર્યક્રમો. અમે એક સંપૂર્ણ યાદી આપે છે ચેલ્સિયા પીટીઓ ભાગો મેન્યુઅલ્સ, ભાગો કેટાલોગ્સ અને માર્ગદર્શિકાઓ સેવા. Following is a list of some of the different types we have available:\nઇલેક્ટ્રીક શિફ્ટ પીટીઓ વિકલ્પોનો સમાવેશ: ઓવર ઝડપ નિયંત્રણો, ફ્લેંજ્સ અને હાઇડ્રોલિક પંપ સીધી અથવા દૂરસ્થ માઉન્ટ કરવા માટે શાફ્ટની, ઉત્પાદન પંપ, અને યાંત્રિક ડ્રાઇવ ઉપયોગો. તમે એક ભાગ કૉલ ઓળખવા મદદ જરૂર હોય તો 877-776-4600 અથવા 407-872-1901, અમારા નિષ્ણાતના એક વાત. અમે ફોન દ્વારા સોમવારે ઉપલબ્ધ છે – શુક્રવારે 8 મધ્યાહ્ન માટે 5 મધ્યાહ્ન EST. તે જ દિવસે શિપિંગ ઉપલબ્ધ, વિશ્વભરમાં\nચેલ્સિયા 269 સિરીઝ પીટીઓ\nવેટ Spline ડિઝાઇન વર્ચ્યુઅલ દૂર Spline પીટીઓ અને પંપ શાફ્ટ શુદ્ધ તેલ સતત પ્રવાહ આપીને fretting. This process can increase shaft life by a factor of 10. ધોરણ ટોર્ક રેટિંગ 300 એલબીએસ-ફીટ અને 360 સુપર ટોર્ક Gears માટેની એલબીએસ-ફીટ. P.T.O. આઉટપુટ શાફ્ટ ઝડપ 96% (જી ગુણોત્તર) એલિસન એમડી ટ્રાન્સમીશન પર. અન્ય ત્રણ ઝડપે પસંદ કરવા માટે, બધા જુઓ -13 & 14 અરજી પૃષ્ઠો. એક સાથે ઉપલબ્ધ “XY” આઉટપુટ (FROM 5462) ફ્લેંજ. ખાસ માઉન્ટ દિશામાન કરવા માટે એક પાર્કર VP1 સિરીઝ પંપ અથવા એલિસન એમડી અને એચડી ટ્રાન્સમીશન પર સમાન શૈલી પંપ માટે રચાયેલ.\nચેલ્સિયા 269 સિરીઝ પીટીઓ ઓનર્સ મેન્યુઅલ\nચેલ્સિયા પીટીઓ 269 ભાગો મેન્યુઅલ\nમાનક આઉટપુટ શાફ્ટ માપ DIN 5462 / ISO 14 (\"XY\" આઉટપુટ)\nઅટકી અટકીને ટોર્ક રેટિંગ (એલબીએસ. ફૂટ.) 402 390 360 318 335 325 300 265\nતૂટક તૂટક સેવા હોર્સપાવર રેટિંગ\nઅંદાજિત વજન 35 એલબીએસ. (16 કિલો ગ્રામ)\nચેલ્સિયા 867 સિરીઝ પીટીઓ\nચેલ્સિયા 867 સિરીઝ પીટીઓ ઓનર્સ મેન્યુઅલ\nચેલ્સિયા પીટીઓ 867 ભાગો મેન્યુઅલ\nમાનક આઉટપુટ શાફ્ટ માપ 1-1/2 Spline ડબલ્યુ / 1410 ફ્લેંજ\nઅટકી અટકીને ટોર્ક રેટિંગ (એલબીએસ. ફૂટ.) 575 490 415 385 350\nઅટકી અટકીને ટોર્ક રેટિંગ (એમ) 780 664 563 522 475\nતૂટક તૂટક સેવા હોર્સપાવર રેટિંગ\nમુ 500 R.P.M. આઉટપુટ શાફ્ટની (કેડબલ્યુ) 41 35 30 27 25\nમુ 1000 R.P.M. આઉટપુટ શાફ્ટની (કેડબલ્યુ) 82 70 59 55 50\nઅંદાજિત વજન 64 એલબીએસ. (29 કિલો ગ્રામ)\nચેલ્સિયા 10 બોલ્ટ 267 PTO Series\n���ેલ્સિયા 267 સિરીઝ પાવર બંધ લેવા એલિસન બંધબેસતુ 3000/4000 સિરીઝ ટ્રાન્સમિશન્સ. P.T.O મૂવ્સ. ટ્રાન્સમિશન રીઅર માટે ફ્લેંજ માઉન્ટ – મોટા પંપ ડાયરેક્ટ માઉન્ટ પરવાનગી આપે છે. P.T.O. ટોર્ક રેટિંગ્સ સુધી 670 એલબીએસ-ફીટ. – એલિસન ટ્રાન્સમિશન્સ મહત્તમ torques ઉપ્લબ્ધ ટ્રાન્સમિટ કરવામાં સક્ષમ. વેટ Spline આઉટપુટ – શાફ્ટની આવરદા વધારે છે અને પીટીઓ / પમ્પ ડિસએસેમ્બલ વારંવાર શાફ્ટ splines ગ્રીસ જરૂરિયાતને બાકાત કરે. હેવી ડ્યુટી Gears ને, બેરિંગ, શાફ્ટની અને હાઉસિંગ – તીવ્ર કાર્યક્રમો ટકી પરીક્ષણ અને સામાન્ય ચલ ડિસ્પ્લેસમેન્ટ પિસ્ટન પંપ માટે પસંદગી છે, કચરો અને બરફ અને બરફ દૂર એપ્લીકેશન્સમાં પણ વપરાય. તેમજ ક્રેન્સ અને આગ / રેસ્ક્યૂ કારણ કે. ત્રણ ઝડપ ગુણોત્તર અને દસ આઉટપુટ વિકલ્પો સાથે. કોઈ પ્રતિક્રિયાઓ વ્યવસ્થિત. વેટ Spline આઉટપુટ વિકલ્પો ઉપલબ્ધ. ચેલ્સિયા સતત એક મહાન પસંદગી દસ બોલ્ટ પીટીઓ વિકલ્પો જાળીદાર.\nચેલ્સિયા 267 સિરીઝ પીટીઓ ઓનર્સ મેન્યુઅલ\nચેલ્સિયા પીટીઓ 267 ભાગો મેન્યુઅલ\nમાનક આઉટપુટ શાફ્ટ માપ 1 – 1/14 “\nઅટકી અટકીને ટોર્ક રેટિંગ (એલબીએસ. ફૂટ.) 335 300 250 402 360 265\nઅટકી અટકીને ટોર્ક રેટિંગ (એમ) 454 407 339 545 488 359\nતૂટક તૂટક સેવા હોર્સપાવર રેટિંગ\nમુ 500 R.P.M. આઉટપુટ શાફ્ટની (કેડબલ્યુ) 24 21 18 29 26 19\nઅંદાજિત વજન 35 એલબીએસ. (16 કિલો ગ્રામ)\n906 વેસ્ટ ગોર સેન્ટ\nપીટીઓ મેન્યુઅલ & Guides\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/photogallery/entertainment/rhea-chakraborty-share-list-of-property-she-has-of-sushant-singh-rajput-mp-1007735.html", "date_download": "2020-09-29T07:43:20Z", "digest": "sha1:6IXUGBH5TRM3IVIOIMOIO5QUBCA3GV54", "length": 21130, "nlines": 251, "source_domain": "statfaking1.firstpost.in", "title": "Rhea chakraborty share list of Property she has of sushant singh Rajput– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » મનોરંજન\n8 કલાક ચાલેલી પૂછપરછમાં રિયાએ જણાવ્યું સુશાંતની કઇ કઇ 'પ્રોપર્ટી' તેની પાસે છે\nએનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) ની પૂછપરછ બાદ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)એ પહેલી વખત ખુલાસો કર્યોછે કે, સુશાંતની કઇ કઇ પ્રોપર્ટી તેની પાસે છે.\nમુંબઇ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં નિધન બાદ તેનાં પિતા કેકે સિંહે (KK Singh)એ એક્ટરની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) સહિત અન્ય 6 લોકો વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા ચે. અને આ મામલે પટનામાં કેસ દાખલ કર્યો છે. આ આરોપો બાદ EDએ આ કેસમાં મની લોન્ડ્રિંગનો (Money Laundering) કેસ દાખલ કર્યો હતો. અને રિયા ચક્રવર્તીને સમન્સ બજાવ્યા હતાં. જે બાદ પહેલી વખત એક્ટ્રેસ 7 ઓગસ્ટ એટલે કે ગત શુક્રવારે EDની ઓ��િસ પહોંચી હતી જ્યાં તેની 8 કલાક પૂછપરછ ચાલી હતી. EDની પૂછપરછમાં રિયાએ ખુલાસો કર્યો છે કે, સુશાંતની કઇ કઇ પ્રોપર્ટી તેની પાસે છે.\nસુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ બે તસવીરો શેર કરી છે. જેમાં તેણે જણાવ્યું છે તેની પાસે સુશાંતની કઇ પ્રોપર્ટી છે. આ તસવીરોમાં એક સુશાંતનાં હાથે લખવામાં આવેલી આભાર નોટ છે. જ્યારે અન્ય એક તસવીર સીપરની છે.\nરિયાની નોટબૂકમાં સુશાંતે આભાર નોટ લખી હતી જેમાં સુશાંત રિયા તેનાં પરિવાર અને તેમનાં ડોગી ફજનો આભાર માને છે. નોટમાં તેણે તમામનાં નામોનું સ્પષ્ટીકરણ કરતાં લખ્યુ છે.. લીલૂ.. એટલે શોબિક.. અને બબ્બૂ એટલે હું... સર એટલે મારા પિતા અને મેમ એટલે મારી મમ્મી.. ફજ અમારા ડોગીનું નામ છે .\n
આ સાથે અન્ય એક તસવીરમાં સિપર છે. જેનાં પર છીછોરે લખ્યુ છે. રિયાનું કહેવું છે કે, સુશાંતની આ બે સંપત્તિ છે જે તેની પાસે છે. જોકે, સુશાંતે રિયા અને તેનાં પરિવારને આભાર પત્ર ક્યારે લખ્યો તે વાત અંગે માહિતી સામે આવી નથી.\nઆપને જણાવી દઇએ કે, સુશાંત મામલે CBI તપાસ પણ શરૂ થશે. એવું કહેવામાં આવે છે કે, CBI પણ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરશે. એવામાં રિયાને વધુ પ્રશ્નોનાં જવાબ આપવાનાં રહેશે. રિયાનાં ભાઇ શોવિકની પણ ED દ્વારા પૂછપરછ થઇ હતી. શૌવિક અને સુશાંત પણ સારા મિત્રો હતા તેવી વાતો હતી.\n21 વર્ષ પછી આરોપ મુક્ત થયો ઝારખંડનો વ્યક્તિ, સુપ્રીમ કોર્ટે કહ્યું- રેપ નહીં બંનેમાં પ્રેમ\nBSFની મોટી કાર્યવાહી, મિઝોરમમાં હથિયારોની મોટી ખેપ સાથે 3 ઉગ્રવાદી ઝડપાયા\nવિટામિન D: શા માટે આના વિશે વાત કરવાનો આ યોગ્ય સમય છે\nSushant Singh Case: CBIને મળ્યો સુશાંતનો વિસેરા રિપોર્ટ, શરીરમાં ન હતું ઝેર\nસુરેન્દ્રનગર: કોવિડ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી\nતારક મહેતા.. શોમાં પરત આવવાં ઇચ્છે છે જૂની 'અંજલી ભાભી' પણ..\nWorld heart day 2020 : જાણો કેવી રીતે આવે છે હાર્ટ અટેક, બચાવો પોતાની સાથે બીજાનું જીવન\n21 વર્ષ પછી આરોપ મુક્ત થયો ઝારખંડનો વ્યક્તિ, સુપ્રીમ કોર્ટે કહ્યું- રેપ નહીં બંનેમાં પ્રેમ\nઆજના બપોરના તમામ મુખ્ય સમાચાર \nસુરેન્દ્રનગર: કોવિડ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી\nસાપુતારા : 'પંખીડા રે ઉડી જાજો..,' PASS કાર્યકરોનો કોરોના કાળમાં ગરબા રમતો Video થયો Viral\nBSFની મોટી કાર્યવાહી, મિઝોરમમાં હથિયારોની મોટી ખેપ સાથે 3 ઉગ્રવાદી ઝડપાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/photogallery/eye-catcher/instagram-model-char-borley-troll-threatened-to-slit-her-throat-and-rape-her-daughter-on-social-media-mp-936765.html", "date_download": "2020-09-29T07:40:38Z", "digest": "sha1:I6E6VVPLUOXFBR5KIT2R3DWRPARZU7DO", "length": 21986, "nlines": 255, "source_domain": "statfaking1.firstpost.in", "title": "instagram model char borley troll threatened to slit her throat and rape her daughter on social media– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » અજબગજબ\n'તે મારી દીકરીનો રેપ કરવાં અને મારું ગળું કાપવાની ધમકી આપતો હતો, હું ડરી ગઇ છું'\nઆ ઇન્સ્ટાગ્રામ સ્ટાર સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો શૅર કરવાંને કારણે ચર્ચામાં રહે છે.\nલંડન: ક્યારેક રસ્તા પર તો ક્યારેક બંધ રૂમમાં મહિલાઓની સાથે છેડતીની ઘટનાઓ અવાર નવાર સાંભળવાં જોવા મળે છે. હવે આ રિઢા ગુનેગાર સોશિયલ મીડિયાને પણ છોડતા નથી. હાલમાં જ આ મામલે એક પ્રખ્યાત ઇન્સ્ટાગ્રામ મૉડલે પોલીસને ફરિયાદ કરી છે. આ મૉડલને તેની ટીન એજ દીકરી સાથે રેપ અને તે મોડલનું ગળું કાપી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ મોડલનું કહેવું છે કે, તે ખરાબ રીતે ડરી ગઇ છે અને મદદ ઇચ્છે છે. આ મોડલ ઇન્સ્ટાગ્રામ સ્ટાર સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો શૅર કરવાંને કારણે ચર્ચામાં રહે છે.\nઇન્સ્ટાગ્રામ પર Char Borley એક સુપર મોડલ છે. 36 વર્ષીય આ મૉડલનાં આશરે 4 લાખ ફૉલોઅર્સ છે. અંગ્રેજી વેબસાઇટ ધ સનમાં આવેલાં રિપોર્ટ મુજબ, આ મૉડલને સોશિયલ મીડિયા પર ગળુ કાપીને મારવાની અને તેની ટીનએજ દીકરીનો રૅપ કરવાની ધમકીઓ મળી રહી છે. જે બાદ Char Borleyએ પોલીસને ફરિયાદ કરી છે, મૉડલનું કહેવું છે કે, તેને ધમકીઓ છેલ્લાં ઘણાં અઠવાડિયાથી મળી રહી છે. પણ હવે તેને કંટાળીને ફરિયાદ કરી છે.\nમૉડલનો આરોપ છે કે ધમકી આપનારા વ્યક્તિ અંગે જાણ થયા બાદ પણ તેને સ્થાનિક પોલીસ તરફથી કોઇજ પ્રકારનું અપડેટ નથી આપવામાં આવી રહ્યું. Char Borley ફરિયાદ દાખલ કર્યા બાદ હવે રિસ્પૉન્સ મળવાની રાહ જોઇ રહ્યાં છે. Char Borleyનું કહેવું છે કે, તે મારું ગળું કાપીને અને મારી ટીનએજ દીકરી પર રૅપ ગુજારવાની ધમકીઓ આપી રહ્યો હતો. મે મારાં જીવનમાં આટલો ડર ક્યારેય અનુભવ્યો નથી. હું પોલીસનાં જવાબની રાહ જોઇ રહી છું. ઘણાં અઠવાડિયા વીતી ગયા છે. જો કંઇ નહીં થાય તો તે એબ્યૂઝર ફરી અમને પરેશાન કરવાનું શરૂ કરી દેશે.\nતેણે ઉમેર્યું કે, હું પહેલાં પણ સ્ટૉકર્સનો સામનો કરી ચૂકી છું. પણ એવી ઘટના ક્યારેય નથી થઇ. તે કહે છે આવી ધમકીઓ બાદ તે તેની તસવીર પર લોકેશન મુકતા પણ ડરે છે. ક્યાંય કોઇ સ્ટોકર તેનો પીછો ન કરવાં લાગે. આપને જણાવી દઇએ કે, Char Borley એક પ્રક્યાત ઇન્સ્ટાગ્રામ મૉડલ હોવાની સાથે સાથે Playboy મેગ���ઝિનની ઓ્સટ્રેલિયન એડિશનમાં પણ નજર આવી ચૂકી છે.\nChar Borleyની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.\nChar Borleyની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.\nChar Borleyની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.\n21 વર્ષ પછી આરોપ મુક્ત થયો ઝારખંડનો વ્યક્તિ, સુપ્રીમ કોર્ટે કહ્યું- રેપ નહીં બંનેમાં પ્રેમ\nBSFની મોટી કાર્યવાહી, મિઝોરમમાં હથિયારોની મોટી ખેપ સાથે 3 ઉગ્રવાદી ઝડપાયા\nવિટામિન D: શા માટે આના વિશે વાત કરવાનો આ યોગ્ય સમય છે\nSushant Singh Case: CBIને મળ્યો સુશાંતનો વિસેરા રિપોર્ટ, શરીરમાં ન હતું ઝેર\nસુરેન્દ્રનગર: કોવિડ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી\nતારક મહેતા.. શોમાં પરત આવવાં ઇચ્છે છે જૂની 'અંજલી ભાભી' પણ..\nWorld heart day 2020 : જાણો કેવી રીતે આવે છે હાર્ટ અટેક, બચાવો પોતાની સાથે બીજાનું જીવન\n21 વર્ષ પછી આરોપ મુક્ત થયો ઝારખંડનો વ્યક્તિ, સુપ્રીમ કોર્ટે કહ્યું- રેપ નહીં બંનેમાં પ્રેમ\nઆજના બપોરના તમામ મુખ્ય સમાચાર \nસુરેન્દ્રનગર: કોવિડ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી\nસાપુતારા : 'પંખીડા રે ઉડી જાજો..,' PASS કાર્યકરોનો કોરોના કાળમાં ગરબા રમતો Video થયો Viral\nBSFની મોટી કાર્યવાહી, મિઝોરમમાં હથિયારોની મોટી ખેપ સાથે 3 ઉગ્રવાદી ઝડપાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 0.63, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/mehsana-agricultural-science-training-program-was-organized-at-kherwa-agricultural-science-center/", "date_download": "2020-09-29T07:16:02Z", "digest": "sha1:BRPKUPBQGPOBCCQ5BIMVZBWR4MO64FSE", "length": 18238, "nlines": 180, "source_domain": "atalsamachar.com", "title": "મહેસાણાઃ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેરવા ખાતે કૃષિમેળો તાલીમ કાર્યક્રમ યોજાયો | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nરીપોર્ટ@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nક્રાઇમ@અમદાવાદ: બિસ્કિટની લાલચ આપી પાડોશીએ સગીરા સાથે અડપલાં કર્યા\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ સેના બનશે શક્તિશાળી, 2290 કરોડ રૂપિયાના સૈન્ય સાધનોની ખરીદી થશે\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nરાજકારણ@ડાંગ: કોંગ્રેસના 3 નેતાએ મંત્રી વસાવાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો\nવિધાનસભા@ગુજરાત: સ્કૂલોના સંપૂર્ણ સત્રની ફી માફ કરો, નહી તો આંદોલન: ધાનાણી\nરીઝલ્ટ@બેચરાજી: 5 બેઠકોમાં પૂર્વ મંત્રીના જૂથને ફટકો, વિઠ્ઠલ પટેલ ગૃપની જીત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરોનાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nદુર્ઘટના@વાવ: બાઇક પરથી ગર્ભવતી મહિલા નીચે પડી, ટ્રેલર ફરી વળતાં મોત\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્ય���ં\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nIPL: ઓપનિંગ મેચમાં આ વર્લ્ડ રેકોર્ડ બન્યો, જય શાહે ટ્વિટ કરી…\nHome ગુજરાત ઉત્તર ગુજરાત મહેસાણાઃ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેરવા ખાતે કૃષિમેળો તાલીમ કાર્યક્રમ યોજાયો\nમહેસાણાઃ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેરવા ખાતે કૃષિમેળો તાલીમ કાર્યક્રમ યોજાયો\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nજિલ્લા કલેકટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેરવા ખાતે જળશક્તિ અભિયાન અંતર્ગત કૃષિમેળો-વ- ખેડુત તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ ડાયરેકટર આત્મા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેરવાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ મેળામાં ખેડૂતો ઉપસ્થિ રહી માર્ગદર્શન મેળવ્યું હતું\nખેરવા ખાતે યોજાયેલ ખેડૂત તાલીમ કેન્દ્રમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને ખેતીમાં પાણીના બચાવ અને જળસંચય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ખેડૂતોને જળસંચયની વિવિધ પ્રધ્ધતિઓથી વાકેફ કરાયા હતા. જિલ્લા કલેકટર એચ.કે.પટેલે જણાવ્યું હતું કે આજે જળસંચય તાતી જરૂરીયાત બની છે. જળ બચાવી અને તેના સંગ્રહ માટે સરકાર અને વિવિધ સ્તરે માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવી રહ્યું છે. જેનો બહોળા પ્રમાણમાં લાભ લેવા અનુંરોધ કર્યો હતો. જિલ્લા કલેકટરએ વૈજ્ઞાનિક ખેત પદ્ધતિ અપનાવવા ખેડૂતોને અપીલ કરી હતી.\nકૃષિ શિબિરમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેરવા ખાતે આયોજીત ખેડૂતોને કૃષિમેળામાં માર્ગદર્શન સહિત ખેડૂતોએ વૈજ્ઞાનિક ખેતપ્રદ્ધતિ અપનાવી કૃષિવિકાસના નવા આયામો સર કરવા જણાવ્યું હતું. જળશક્તિ અભિયાનની જરૂરિયાત અને જળસંગ્રહ તથા જળસંચયની વિવિધ પદ્ધતિઓ વિષે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ખેતરના શેઢા-પાળા પર વૃક્ષો વાવવા મંચ પરથી ખેડૂતોને અનુરોધ કર્યો હતો. ખેરવા ખાતે આયોજીત કાર્યક્રમમાં નિતી આયોગના આસીટન્ટ સેક્રેટરી ગંગા સિંહ, ડો.આર.કે.પટેલ, ભારતીય કિસાન સંઘના જીવણભાઇ સહિત કિસાન અગ્રણીઓ,અધિકારીઓ,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.\nPrevious articleકચ્છ: બોર્ડર સિક્યોરિટી, શિક્ષણ-આરોગ્ય ટોપ પ્રાયોરિટીમાં રહેશે: કલેકટર નાગરાજન\nNext articleઅકસ્માત@પંચમહાલ: અંબાજી પગપાળા જતા ૩ શ્રદ્ધાળુ યુવકોના કારની હડફેટે મોત\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ થશે\nરીપોર્ટ@પાટણ: જીલ્લામાં અત્યાર સુધી 1998 કેસ નોંધાયા, આજે 26 દર્દીનો ઉમેરો\nરાહત@મહેસાણા: આજે એકસાથે 39 દર્દી સાજા થતાં ડીસ્ચાર્જ, નવા 12 કેસ આવ્યાં\nરજૂઆત@પાટણ: પાલિકાના નવિન મકાનનું કામકાજ ગુણવત્તા વગરનું : ઉપપ્રમુખ\nદુર્ઘટના@વાવ: બાઇક પરથી ગર્ભવતી મહિલા નીચે પડી, ટ્રેલર ફરી વળતાં મોત\nકાર્યવાહી@ચાણસ્મા: LCBએ આઇપીએલમાં સટ્ટો રમતાં પાંચ ઇસમોને ઝડપ્યાં\nરજૂઆત@સુઇગામ: નર્મદામાં સંપાદન થયેલ જમીનની રકમ ચુકવવા ખેડૂતોની માંગ\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19882645/happy-birthday-varshaben", "date_download": "2020-09-29T08:02:18Z", "digest": "sha1:DS4W36BLBVZR4CKC5QXMCRJZFSOLX4AR", "length": 6949, "nlines": 144, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "હેપ્પી બર્થડે વર્ષાબેન. Aashu Patel દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nહેપ્પી બર્થડે વર્ષાબેન. Aashu Patel દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ\nAashu Patel દ્વારા ગુજરાતી બાયોગ્રાફી\nહેપ્પી બર્થડે વર્ષાબેન. વોશિંગ્ટનમાં કેપિટલ હિલ એટલે કે અમેરિકન સંસદની લાઈબ્રેરી ઑફ કોંગ્રેસ દુનિયાભરની સૌથી મોટી લાઈબ્રેરી છે અને એમાં ત્રણ હજારથી વધુ કર્મચારીઓ ફરજ બજાવે છે. લાઈબ્રેરી ઑફ કોંગ્રેસમાં દુનિયાની 460 ભાષાઓની 167 મિલિયન્સ (પોણા સત્તર કરોડ) જેટલી ...વધુ વાંચોછે. એ આઈટમ્સમાં 38 મિલિયન બુક્સ અને પ્રિન્ટેડ મટિરિયલ્સ, 8.1 મિલિયન મ્યુઝિક પીસીસ ઓફ મ્યુઝિક તથા 3.6 મિલિયન રેકોર્ડિંગ્સ 1.4 મિલિયન ફોટોગ્રાફ્સ, 70 મિલિયન મેન્યુ સ્ક્રિપ્ટ્સ અને ઉપરાંત 5.5 મિલિયન નકશાઓનો અન�� 122 મિલિયન નોનક્લાસિફાઈડ આઈટમ્સનો સમાવેશ થાય છે. આ બધી આઈટમ્સ લાઈબ્રેરી ઑફ કોંગ્રેસની ત્રણ ઇમારતોમાં હજારો શેલ્વ્ઝમાં ગોઠવાયેલી છે. એ આઈટેમ્સને એક લાઈનમાં મૂકવામાં આવે તો એની લંબાઈ ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી બાયોગ્રાફી | Aashu Patel પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2019/%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82%E0%AA%95-%E0%AA%B9%E0%AA%B3%E0%AA%B5%E0%AB%80-%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82%E0%AA%95-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80/", "date_download": "2020-09-29T08:04:53Z", "digest": "sha1:ZNHAXWZCR7D5WOGSFISM5CZTNEZ4LN56", "length": 12901, "nlines": 282, "source_domain": "sarjak.org", "title": "ક્યાંક હળવી ક્યાંક ભારી » Sarjak", "raw_content": "\nક્યાંક હળવી ક્યાંક ભારી\nક્યાંક હળવી ક્યાંક ભારી હોય છે \nક્ષણ બધે ક્યાં એકધારી હોય છે \nના કદી અણસાર આપે વાર નો,\nઆ સમય પાકો શિકારી હોય છે \nએ હકીકત સ્વપ્ન જેવી લાગશે,\nધારણાં માં જેને ધારી હોય છે \nજ્યાં નદી દરિયા ને મળતી પ્રેમ થી,\nત્યાં થી બસ, એ સાવ ખારી હોય છે \nપાનખર વરસોવરસ પોંખ્યા કરે,\nડાળ માં એવી ખુમારી હોય છે \nછે મગજ આખું અને મન થોડું, પણ. .\nપ્રેમ માં બન્ને જુગારી હોય છે \nહોય છે ક્યારેક પીડા માં કરાર,\nને, ખુશી માં બે-કરારી હોય છે \nરોજ વધસ્તંભ ઉચકવા ની પીડા\nના કરેલ અપરાધ માટે રોજ રાતે શુલી ચડવાનુ..\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nગણેશ મૂર્તિ – દંતેવાડા (ઢોલકલ પર્વત – છતીસગઢ)\nવીંટાળે સાપને, ફૂલ જાણે,\nહું રોજ મને તારા મહી શોધું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/bhagavat/canto-11/", "date_download": "2020-09-29T08:28:34Z", "digest": "sha1:3OEILGUVONG4SSU6D4XVGFAO4TSLNH6P", "length": 6409, "nlines": 190, "source_domain": "www.swargarohan.org", "title": "Canto 11 | Bhagavat", "raw_content": "\nશ્રી યોગેશ્વરજી રચિત શ્રીમદ્ ભાગવતના મુખ્ય પ્રસંગો ગુજરાતીમાં\nજીવનનું પરમ કલ્યાણ\t Hits: 6770\nભગવદ ભક્તનાં લક્ષણો\t Hits: 6746\nમાયામાંથી મુક્તિ\t Hits: 6261\nનારાયણનું સ્વરૂપ\t Hits: 6716\nઅવતાર વિશે\t Hits: 7715\nભગવાનની ઉપાસના\t Hits: 6897\nદત્તાત્રેયનાં ચોવીસ ગુરૂ - 1\t Hits: 6966\nદત્તાત્રેયનાં ચોવીસ ગુરૂ - 2\t Hits: 6384\nદત્તાત્રેયનાં ચોવીસ ગુરૂ - 3\t Hits: 6441\nદત્તાત્રેયનાં ચોવીસ ગુરૂ - 4\t Hits: 6580\nદત્તાત્રેયનાં ચોવીસ ગુરૂ - 5\t Hits: 6370\nદત્તાત્રેયનાં ચોવીસ ગુરૂ - 6\t Hits: 6750\nસત્સંગનો મહિમા\t Hits: 7742\nસરળ સાધનામાર્ગ\t Hits: 6615\nભગવાન કૃષ્ણનું સ્વધામગમન\t Hits: 7286\nઆપણે ફૂલના બગીચા તરફ જઈએ તો પ્રવેશ કરતાં જ આપણે ઈચ્છા કરીએ કે ન કરીએ તો પણ ફોરમની પ્રાપ્તિ આપોઆપ થવાની. પરંતું ફોરમની પ્રાપ્તિ એ આપણું લક્ષ્ય ન હોવું જોઈએ. આપણું લક્ષ્ય તો ફોરમ જેમાં રહે છે તે ફૂલના દર્શન કે અવલોકનનું હોવું જોઈએ. તે જ રીતે, યોગ, ભક્તિ કે જ્ઞાનને નામે જે પણ સાધનાઓનો આધાર લેવાય તેમનું એકમાત્ર લક્ષ્ય આત્મદર્શન કે પરમાત્માની પ્રાપ્તિનું હોવું જોઈએ. એ લક્ષ્યનું વિસ્મરણ કદાપિ ન થવું જોઈએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/gujarati-hotel-owner-thy-kill-18330", "date_download": "2020-09-29T08:42:00Z", "digest": "sha1:JBDLRAUW5CTND3VXAV4XTBIQHHYVSDOW", "length": 6155, "nlines": 58, "source_domain": "www.gujaratimidday.com", "title": "દહિસરમાં ગુજરાતી હોટેલમાલિકની ���ત્યાનો પ્રયાસ - news", "raw_content": "\nદહિસરમાં ગુજરાતી હોટેલમાલિકની હત્યાનો પ્રયાસ\nહોટેલમાલિકની હત્યા કરવાના પ્રયાસમાં દહિસરપોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે નાસી જવામાં સફળ થયા હતા.\n૫૫ વર્ષના રશ્મિકાંત વ્યાસ જ્યારે પોતાની કારમાં બેસી રહ્યા હતા ત્યારે પાંચ વ્યક્તિઓએ ત્યાં આવી તેમની સાથે બોલાચાલી કરીને ધમકી આપી હતી. એક જણ દેશી રિવૉલ્વર વડે તેમના પર ગોળીબાર કરવાનો પ્રયાસ કરતો હતો એવામાં ત્યાં પૅટ્રોલિંગ કરી રહેલા પોલીસે વચ્ચે પડીને તેને ગોળીબાર કરતો અટકાવ્યો હતો. પોલીસે ૨૬ વર્ષના ઉદય ઉર્ફે ઉદી સ્વરૂપ સિંહ ગઢવાલી તેમ જ ૨૪ વર્ષના મનોજ મેડેની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય બે જણ ભાગી છૂટવામાં સફળ થયા હતા, એવું દહિસર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અન્સાર પીરઝાદાએ કહ્યું હતું.\nદહિસર (ઈસ્ટ)ના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના સર્વિસ રોડ પર રશ્મિકાંત વ્યાસની પંજાબી હબ બાર ઍન્ડ રેસ્ટોરાં આવેલી છે. ૧૫ ડિસેમ્બરે રશ્મિકાંત વ્યાસે સતીશ શિંદે નામના ગૅન્ગસ્ટર વિરુદ્ધ ખંડણી તથા મોતની ધમકી આપ્યાની ફરિયાદ દહિસર પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે તેને પૂછપરછ માટે બોલાવીને બાદમાં તેની ધરપકડ કરી હતી. જોકે જેલમાં હોવા છતાં અન્ય માણસોની મદદ વડે તેણે હુમલો કરાવ્યો હશે એવું પોલીસ માની રહી છે. પોલીસે હત્યાનો પ્રયાસ કરનાર બન્ને આરોપીઓ વિરુદ્ધ રવિવાર સુધીના પોલીસ-રિમાન્ડ મેળવ્યા છે, જે પૈકી ઉદી સ્વરૂપ સિંહ ગઢવાલી વિરુદ્ધ ઘણા ગુનાઓ પોલીસ-ચોપડે નોંધાયેલા છે.\nએકતાની સિરિયલમાં અમર ઉપાધ્યાય સામે કોણ ફાઇનલ...\nવધુ એક એન્જિનિયર ઍક્ટિંગમાં\nરીલ લાઇફમાં જ નહીં, રિયલ લાઇફની પણ સિસ્ટર્સ\nખરાબ ન્યુઝ રિપોર્ટિંગની નિંદા કરી ફરહાન અખ્તરે\nRanbir Kapoor: ડેશિંગ, ચાર્મિંગ, હાર્ટથ્રોબ રૉકસ્ટાર રણબીરની આંખોમાં કિલિંગ પૅશન\nMunmun Dutta: જેઠાલાલની 'બબીતાજી' છે આટલી સુંદર અને ગ્લેમરસ, જુઓ ફોટોઝ\n'તારક મહેતા' શૉના 3000 એપિસોડ પૂરા થવાની ખુશીમાં ટીમે કરી જોરદાર પાર્ટી, જુઓ\nRuhanika Dhawan: નાની ઉંમરમાં મેળવી છે ઘણી સફળતા, કરોડોમાં છે એના ફૅન્સ\nવધુ એક 'સુશાંત': બિહારના એક્ટર અક્ષતનું મુંબઇમાં શંકાસ્પદ નિધન\nસાવકા ભાઈનું મર્ડર કરી બૉડી ખાડીમાં ફેંકી ને મિસિંગ થયાની ફરિયાદ નોંધાવી\nમુંબઈ ​: એક કે બે નહીં ૧૦૮ મહિલાની ચેન આંચકી\nમુંબઇ : ફોનથી મળી MLA હૉસ્ટેલમાં બૉમ્બની સૂચના, સીલ કરાવ્યું બિલ્ડિંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.manmanch.in/?s&post_type=post", "date_download": "2020-09-29T06:17:36Z", "digest": "sha1:Q3QA55NHBPJBFBI5HLGD6U3O2Q5LATTM", "length": 9513, "nlines": 86, "source_domain": "www.manmanch.in", "title": "You searched for - Manmanch news", "raw_content": "\nસોરાષટૃ ના અનેક એસ.ટી ડેપો માં મુંબઈ વસઈ રહેતા રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા એસ.ટી માં મુસાફરો ને સુવિધા રૂપે નવા ફલેકસ બેનરો એનાયત કર્યા એકસપ્રેસ અને લોકલ બસો ને બોર્ડ ની સુવિધા.\nગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નીગમ ના જુનાગઢ વિભાગીય નિયામકશ્રી જીઓ શાહ સાહેબ તેમજ ડેપો મેનેજર મગરા સાહેબ ના માર્ગ દર્શન મુજબ આજ રોજ મુસાફરો ... Read More\nસોમનાથ ખાતે ફળ-શાકભાજીના નાના ધંધાર્થીઓને વિના મૂલ્યે છત્રીના તેમજ સ્માર્ટ હેંડ ટુલ કીટના મંજુરી હુકમનું વિતરણ\nસાત પગલાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત નાના ધંધાર્થીઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર કટીબધ્ધ – રાજ્યબીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવા ગીર સોમનાથ જિલ્લામાં ૨ હજાર લાભાર્થીઓને ... Read More\nસોરાષટૃ ના અનેક એસ.ટી ડેપો માં મુંબઈ વસઈ રહેતા રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા એસ.ટી માં મુસાફરો ને સુવિધા રૂપે નવા ફલેકસ બેનરો એનાયત કર્યા એકસપ્રેસ અને લોકલ બસો ને બોર્ડ ની સુવિધા.\n-- wp:gallery {\"ids\":} --> ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નીગમ ના જુનાગઢ વિભાગીય નિયામકશ્રી જીઓ શાહ સાહેબ તેમજ ડેપો મેનેજર મગરા સાહેબ ના માર્ગ દર્શન ... Read More\nજામનગર BSP એ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આરોપીને ફાંસી આપવાની માગ કરી\n-- wp:gallery {\"ids\":} --> કચ્છ વકીલ હત્યા કેસના જામનગરમાં પડઘા કચ્છ વકીલ હત્યા કેસના જામનગરમાં પડઘા , BSP એ આરોપીની ફાંસી આપવા કરી માગ જામનગરઃ ... Read More\nહળવદ જોશી પરિવાર ના મોભી પૂજ્ય સુશીલાબા નું દુઃખદ અવસાન\n-- wp:gallery {\"ids\":} --> મનોજભાઈ વાસુદેવભાઈ જોશી તથા હળવદ ના અગ્રણી બિલ્ડર અને શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ ના પૂર્વ પ્રમુખ દીપકભાઈ જોશી ના માતુશ્રી ... Read More\nઅંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર વાહનચોર ટોળકી એ ભડકોદ્રા ગામેથી એક સાથે થઇ ચાર બાઇકોની ઉઠાંતરી કરી\n=જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં બાઈક ચોર ટોળકી સક્રિય બનવા પામી છે. ભડકોદ્રા ગામેથી ટોળકીએ એક સાથે ચાર બાઇકોની ... Read More\nઅંકલેશ્વર તા. ના ખરોડ ગામે એક બંધ મકાન માં તસ્કરો નો હાથ ફેરો\n-- wp:gallery {\"ids\":} --> =તસ્કરો રોકડ રકમ તેમજ ઘરેણાં મળી ૩ લાખ ૭૨ હજારની માલમત્તા ની ચોરી કરી ફરા��� =તાલુકા પોલીસે તપાસ હાથ ધરી અંકલેશ્વર ... Read More\nસંતરામપુર નગરમાં પ્રતાપપુરા વિસ્તારમાં શાકભાજી અને ફૂલ નો ધંધો કરનારા પ્રતાપપુરા ના પ્રકાશ માળી નો રિપોર્ટ પોઝિટિવ\nદીવ મા પત્રકાર બીપીન બામણીયા પર ફરીયાદ\nમહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગોધરા(ઉ) ગામના યુવાનને પાકિસ્તાનથી મેસેજ આવતા આ મામલો કોરોના ની મહામારી ના સમયમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો.\nસંતરામપુરમાં જાહેર સુચના નો ભંગ કરના ૯ જેટલા વેપારી સામે નગરપાલિકા દ્વાર કાયદેસર ની કાર્યવાહી કરી દુકાનો ને સીલ મારવામાં આવ્યું.\nKundan on દીવ જિલ્લા માં એચપી ગ્રાહકો ને મળશે વિના મુલ્યે ત્રણ ગેસ સિલિન્ડર\nuser on જાંબુઘોડા માં ભા.જ.પા દ્વારા કોરોના વિશે માહિતી અપાઈ : માસ્ક નું પણ વિતરણ\nકિરીટ સમાયા on જાંબુઘોડા માં ભા.જ.પા દ્વારા કોરોના વિશે માહિતી અપાઈ : માસ્ક નું પણ વિતરણ\nકાશીપુરા ગામે એક શેરીમાં લાગ્યા હોમ કવોરો ટાઇનના લાગ્યા સહુથી વધુ બોર્ડ\nવાંકલ ગામે સવારે સાતથી બપોરના બે વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે\nકુચાવાડા : જાવલ માં કોરોના વાયરસ થી બચવા માટે આશાવર્કર દ્વારા માસ્ક નું વિતરણ કરાયું…..\nસોરાષટૃ ના અનેક એસ.ટી ડેપો માં મુંબઈ વસઈ રહેતા રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા એસ.ટી માં મુસાફરો ને સુવિધા રૂપે નવા ફલેકસ બેનરો એનાયત કર્યા એકસપ્રેસ અને લોકલ બસો ને બોર્ડ ની સુવિધા.\nસોમનાથ ખાતે ફળ-શાકભાજીના નાના ધંધાર્થીઓને વિના મૂલ્યે છત્રીના તેમજ સ્માર્ટ હેંડ ટુલ કીટના મંજુરી હુકમનું વિતરણ\nસોરાષટૃ ના અનેક એસ.ટી ડેપો માં મુંબઈ વસઈ રહેતા રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા એસ.ટી માં મુસાફરો ને સુવિધા રૂપે નવા ફલેકસ બેનરો એનાયત કર્યા એકસપ્રેસ અને લોકલ બસો ને બોર્ડ ની સુવિધા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19888222/my-birthday", "date_download": "2020-09-29T07:05:41Z", "digest": "sha1:4UMCFGGGN7N27ZQZM5EZFMUEKOZZLVCJ", "length": 6511, "nlines": 142, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "મારો જન્મદિવસ - મારા અનુભવ Ankit Chaudhary દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nમારો જન્મદિવસ - મારા અનુભવ Ankit Chaudhary દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ\nમારો જન્મદિવસ - મારા અનુભવ\nમારો જન્મદિવસ - મારા અનુભવ\nAnkit Chaudhary દ્વારા ગુજરાતી બાયોગ્રાફી\nઆજથી ૨૪ વર્ષ પહેલાં મહેસાણા જિલ્લા ના ઊંઝા તાલુકાના વણાગલા ગામ ના ચૌધરી પરિવાર માં મારો જન્મ થયો હતો. જન્મ સમયે મારો પરિવાર એટલો સંપન્ન નોહતો જે આ સમયે છે.પરિવાર :- મારા પરિવાર માં મારા ...વધુ વાંચોપપ્પા , હું અને મારી બેન એમ કુલ ચાર લોકો થી અમારુ ઘરસુખી ને સંપન્ન હતું. મારા પપ્પા શિવરામભાઈ સ્વભાવે કળક ને પ્રેમાળ છે જ્યારે મારી મમ્મી હેમીબેન સ્વભાવે દયાળુ પણ ગુસ્સા વાળા છે ને મારી નાનીબેન કાજલ મારી ખુશીયો ની ચાવી છે. પપ્પા નો વ્યવસાય પાર્લર સાથે ખેતી. જ્યારે મમ્મી નો વ્યવસાય ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી બાયોગ્રાફી | Ankit Chaudhary પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.leatherdyke.porn/category/clips/scat-video/", "date_download": "2020-09-29T08:16:17Z", "digest": "sha1:UXTJ35WQOCGTOPCC5WGWQPKEQ6PATOKO", "length": 10358, "nlines": 53, "source_domain": "gu.leatherdyke.porn", "title": "સ્કેટ વિડીયો ક્લિપ્સ અને ચલચિત્રો ડાઉનલોડ કરો | એક્સ્ટ્રીમ ફેસ્તી બ્લોગ", "raw_content": "\nલિગલી સાથે ચહેરો | પૂર્ણ એચડી 1080p | રેલ ...\nમારી છી-ખાવું માયા તેની પોતાની છી ખાય છે ... ડબલ્યુ ...\nમારા ડર્ટી ફર્ટ્સ પ્લસ આ Sce પાછળ સુંઘે છે ...\nતમારા ચહેરા પર ઇટામtyરી 8 સાથેના શિટ્ટી ફાર્ટ્સ ...\nઇવામરી સાથે મારું સ્કેટ ઇન્ટરવ્યૂ વધુ પ્લસ ...\nકરીના વર્લ્ડ કપ સ્ટાઇલ પોપિંગ\nમીઠી સ્મીયર અને એક્સશાયએક્સશેયક્સ સાથેનો સ્વાદ | ...\nએમ સાથે મરીનાયમ 19 સાથે પૂર્ણ સ્કેટ ફેશિયલ ...\nમારી નગ્ન રાહ પહેરીને બેસવું સ્ક્વtingટ ...\nસંપૂર્ણ કોટેડ અમેઝિંગ શીટ વાળના માસ્ક ટ્રે ...\nકરીનાએ ગુલામના મોમાં સ્નાન કર્યા પછી ...\nસ્ક્ટ એક્સ્ટ્રીમ પિસિંગ એન્ડ ફક ફોરસોમ આર ...\nટેગન બ્રૂક ઇએફ્રો મીની-પેક\nમારા મોંનો ઉપયોગ મોડેલનાટલ સાથે શૌચાલય તરીકે કરો ...\n તમે જાણો છો કે આ કોઈ અકસ્માત નથી, તમે સ્કેટ પોર્ન શોધી રહ્યા છો અને તમે યોગ્ય સ્થાન પર આવ્યા છો. અમે અહીં તમામ પ્રકારના scat porn વિડિઓઝ છે, તમે તેમને આનંદ થશે. ખાતરી આપી\nઅમારા સ્કેટ ક્લિપ્સ સંગ્રહ વિશાળ છે, તમે પહેલાં જેવી કંઈપણ ક્યારેય ન જોઈ હોય તે માત્ર એક shitty નથી (પન ઈરાદો) એ જ જૂના છીનો સંગ્રહ, ના. અમારા સ્કેટ ક્લિપ્સ અલગ છે, કારણ કે અમને લાગે છે કે આ ફોરમ અને આ ચોક્કસ વિભાગ ઉચ્ચ ગુણવત્તા, વિશિષ્ટ સામગ્રી સાથે પ્યાલોથી ભરવામાં આવે છે. તેથી, તમે કેટલાક અદ્ભુત સ્કેટ વીડિયો શોધી રહ્ય�� છો, અધિકાર જો તમે આ શૈલીના સાચા પ્રશંસક છો, તો તમે અમારા પ્રયત્નોની કદર કરશો. તે સાદા છે તે જોવા માટે: અહીં કેટલીક સ્કેટ વિડીયો છે કે જે અહીં આપણી પાસે છે, 100% વિશિષ્ટ છે, તેઓ ગુપ્ત ટ્રેકર્સ, ખાનગી સંગ્રહોમાંથી ખેંચવામાં આવ્યા હતા અને તમે ક્યાંય પણ તે વસ્તુને શોધી શકશો નહીં. આપણા વપરાશકર્તાઓ માટે બધા આભાર, આ તે લોકો છે કે જે આ વિભાગને જીવંત રાખે છે, આ એવા લોકો છે કે જે હજારો મફત સ્કેટ ફિલ્મોમાં દરરોજ હજારો અપલોડ કરે છે, જેમ કે તેમની નોકરી કે કંઈક છે. તમારી કંટાળાજનક ઓફિસની નોકરીથી વિપરીત, જોકે, સ્કેટ ફિલ્મો અપલોડ કરવી તે આનંદ અને પરિપૂર્ણ છે. તમે થાકીને જોવાનું અને વિડિઓઝને વહેંચતા હોવ તે ગરમ થતા નથી.\nજેમ કે તમે ગેટ-ગો પરથી જોઈ શકો છો, અમારું સંગ્રહ અતિ વૈવિધ્યસભર છે. અમે દરેક માટે કંઈક છે ચાલો ટોચ પરથી શરૂ કરીએ, અહીંની સૌથી લોકપ્રિય શૈલી સ્ત્રી સ્કેટ છે છીંકીથી સંબંધિત પોર્ન તે કરતાં વધુ લોકપ્રિય નથી, તે મુખ્ય પ્રવાહની નજીક છે કારણ કે તે શક્ય છે. તમે ફેન્સી હેરડૉસ અને અન્ય તમામ \"ઉચ્ચ બજેટ\" પોર્ન માઇનસ્ટોન્સ સાથે સુંદર બચ્ચાઓની અપેક્ષા રાખી શકો છો, જેમાં ઉચ્ચ ઉત્પાદનની ગુણવત્તા, મહાન કેમેરાના કામ અને તીવ્ર, ઉચ્ચ ઓક્ટેન ક્રિયાઓનો સમાવેશ થાય છે. સ્ત્રી scat અહીં સૌથી વધુ લોકપ્રિય વસ્તુ છે અને તેના માટે એક સારા કારણ છે, તે તમારા ગેટવે સ્કેટ પોર્ન કેટેગરી છે. આગળ અમે કલાપ્રેમી scat પોર્ન હોય છે, તે લોકો ત્યાં સત્તાધિકરણ પ્રશંસા છે માટે છે. આ કિન્ડા વસ્તુ વિશે ઘુમ્મટ, ફરજિયાત, મહેનતુ અથવા વધુ પડતી ખોટી વસ્તુ નથી. કલાપ્રેમી સ્કેટ વિડીયો, તે તેઓ છે તે છે - અવ્યવસાયિક બાળક સાથે છીંકણીથી સંબંધિત પોર્ન જે ખરેખર જહાજનો પાછલો ભાગ સાથે સામગ્રી કરી આનંદ. તમે કદાચ તે તમારા પોતાના પર પહેલેથી જ બહાર figured. સાચા સ્કેત મર્મજ્ઞો માટે એક સંગ્રહ પણ છે - પરિપક્વ સ્કેટ વિડીયો. તમે MILFiest MILF હોટીઝ કે જે શીટને પ્રેમ કરે છે, કૅમેરા પર સ્કેટ-સંબંધિત સામગ્રી કરી પ્રેમથી મળશે. તમે તેમના પુખ્ત, મોહક સંસ્થાઓના બંધ અપ્સ મેળવશો. મુખ્યત્વે તેમનું બેશૂથ / શિલ્પો / ટર્ડ-કટર, તમે તેને કૉલ કરી શકો છો.\nઆખરે, તે પછી ભલે તમે ક્યા પ્રકારની સ્કેટ પોર્ન હોવ, તે બાબતની જરૂર નથી, તમારી પાસે જે બધું છે તેની જરૂર છે. અમારું સંગ્રહ સતત વધતું જાય છે અને વિકસિત થતું હોય છે, જે લોકો તેને ગંભીરતાથી લે છે તેના માટે આભાર. જે લોકોને સ્કેટ વિડીયો અપલોડ કરવા, તેમને ચર્ચા કરવા અને વાસ્તવિક જીવનમાં તેમના અનુભવો વહેંચવાનો આનંદ માણવા માટે બધા આભાર. તમારા બધા માટે આભાર, આ વિભાગ અમારા થોડું એક્સ-રેટેડ ફોરમ પર સૌથી વધુ લોકપ્રિય એક છે. જો તમે પહેલી વખત મુલાકાતી છો, તો ફક્ત તમારા રોકાણનો આનંદ માણો અને અજાણી વ્યક્તિ ન હોવો જોઇએ ભાગ લો, શેર કરો, લોકો સાથે વાત કરો, કોઈ મિત્રો બનાવો નહીં.\nએક્સ્ટ્રીમ ફેસ્તી બ્લોગ > બ્લોગ > ક્લિપ્સ > SCAT\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/articles/lockdown-lead-to-cleaner-air-than-we-had-in-over-decade-says-dia-mirza-124715", "date_download": "2020-09-29T08:36:59Z", "digest": "sha1:DOV7VP53JAYU43SWTK3OIS6EFN4ECJ6L", "length": 5208, "nlines": 60, "source_domain": "www.gujaratimidday.com", "title": "lockdown lead to cleaner air than we had in over decade says dia mirza | લૉકડાઉનમાં જેટલી હવા શુદ્ધ થઈ છે એટલી તો એક દાયકામાં પણ નથી થઈ: દિયા મિર્ઝા - entertainment", "raw_content": "\nલૉકડાઉનમાં જેટલી હવા શુદ્ધ થઈ છે એટલી તો એક દાયકામાં પણ નથી થઈ: દિયા મિર્ઝા\nદિયા યુનાઇટેડ નેશન્સની ગુડવિલ ઍમ્બૅસૅડર છે\nદિયા મિર્ઝાનું માનવું છે કે જેટલી એક દાયકામાં હવા શુદ્ધ નથી થઈ એટલી લૉકડાઉનમાં થઈ છે. દિયા યુનાઇટેડ નેશન્સની ગુડવિલ ઍમ્બૅસૅડર છે. ૭ સપ્ટેમ્બરને ઇન્ટરનૅશનલ ડે ઑફ ક્લીન ઍર ફૉર બ્લ્યુ સ્કાઇઝ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. વધતું પ્રદૂષણ એ વિશ્વની સમસ્યા બની ગઈ છે. આ વિશે દિયાએ કહ્યું હતું કે ‘આપણે સૌએ સાથે મળીને લાંબા સમય સુધી જળવાઈ રહે એવાં પગલાં લેવાની જરૂર છે, કારણ કે સ્વચ્છ હવા પર દરેકનો અધિકાર છે. ગ્લોબલ લૉકડાઉનને કારણે જે હવા એક દાયકા સુધી સ્વચ્છ નહોતી થઈ એ આ સમયગાળામાં થઈ છે. કુદરત લોકોના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. જોકે લૉકડાઉન એ કાંઈ નિરાકરણ નથી. આપણને કંઈક એવા ઉપાયો, સ્ટ્રૅટેજીઝ અને નીતિઓ અપનાવવી જોઈએ જેથી વિશ્વની હવા શુદ્ધ થઈ જાય.’\nએકતાની સિરિયલમાં અમર ઉપાધ્યાય સામે કોણ ફાઇનલ...\nવધુ એક એન્જિનિયર ઍક્ટિંગમાં\nરીલ લાઇફમાં જ નહીં, રિયલ લાઇફની પણ સિસ્ટર્સ\nશક્તિનો લક્ષ કરશે ગંદી બાત\nRanbir Kapoor: ડેશિંગ, ચાર્મિંગ, હાર્ટથ્રોબ રૉકસ્ટાર રણબીરની આંખોમાં કિલિંગ પૅશન\nMunmun Dutta: જેઠાલાલની 'બબીતાજી' છે આટલી સુંદર અને ગ્લેમરસ, જુઓ ફોટોઝ\n'તારક મહેતા' શૉના 3000 એપિસોડ પૂરા થવાની ખુશીમાં ટીમે કરી જોરદાર પાર્ટી, જુઓ\nRuhanika Dhawan: નાની ઉંમરમાં મેળવી છે ઘણી સફળતા, કરોડોમાં છે એના ફૅન્સ\nખરાબ ન્યુઝ રિપોર્ટિંગની નિંદા કરી ફરહાન અખ્તરે\nફિલ્મ ઇન્ડસ્ટ્રીના પુરુષો શું દૂધ અને બિસ્કિટ પર જીવે છે\nલતાદીદીને ફોન કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી નરેન્દ્ર મોદીએ\nસુશાંત સિંહ રાજપૂતના કેસમાં સીબીઆઇ પર વિશ્વાસ રાખવાનું કહ્યું મીરા ચોપડાએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/world/after-beirut-blast-lebanon-has-only-less-than-one-month-grains-reserved/articleshow/77390827.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article7", "date_download": "2020-09-29T08:02:15Z", "digest": "sha1:3AX4PLDLKHCHONLPFMAITE3GCPZHJZAO", "length": 11771, "nlines": 88, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nબેરૂત પોર્ટ બ્લાસ્ટઃ લેબેનોન પાસે એક મહિનાથી પણ ઓછું ચાલે તેટલું અનાજ બચ્યું\nલેબેનોનના બેરૂતમાં પોર્ટ પર થયેલા ભયાનક બ્લાસ્ટથી દેશ પર ભૂખમરીનું સંકટ તોળાઈ રહ્યું છે. દેશનો 85 ટકા અનાજનો જથ્થો સંગ્રહી રાખ્યો હતો તે ગોડાઉન બરબાદ થઈ ગયા.\nલેબેનોનની રાજધાની બેરૂતમાં મંગળવારે થયેલા ભયાનક બ્લાસ્ટ બાદ એક વધુ આફત આવતી દેખાઈ રહી છે. બેરૂત પોર્ટ વિસ્તારમાં થયેલા બ્લાસ્ટમાં 100થી પણ વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને હજારો લોકો ઈજાગ્રસ્ત થયા છે. બેરૂતથી બહારના વિસ્તારોને પણ હચમચાવી મૂકનારા આ બ્લાસ્ટ બાદ ચારેય બાજુ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પહેલાથી જ આર્થિક સંકટનો સામનો કરી રહેલા લેબેનોન પર હવે ચારેય તરફથી મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો છે.\nબ્લાસ્ટમાં અનાજનું ગોડાઉન બરબાદ\nબ્લાસ્ટના કારણે પોર્ટ પર બનેલા એક વિશાળ અનાજનું ગોડાઉન બરબાદ થઈ ગયું. અહીં સમગ્ર લેબેનોનનો સૌથી મોટો અન્ન ભંડાર આવેલો હતો. ન્યૂઝ એજન્સી રોઈટર્સ મુજબ, હવે લેબેનોન પાસે એક મહિનાથી પણ ઓછું ચાલે તેટલું જ અનાજ બચ્યું છે. બેરૂત બ્લાસ્ટની તેનાથી વધારે ખરાબ ટાઈમિંગ ન હોઈ શકે. લેલેબોનના તમામ લોકો પહેલાથી જ આર્થિક સંકટના કારણે ભૂખ્યા પેટે સૂવા માટે મજબૂર છે.\nદેશનું 85 ટકા અનાજ અહીં હતું\nબેરૂતનો અન્ન ભંડાર બરબાદ થવાથી લેબેનોનમાં મોટું ખાદ્ય સંકટ પેદા થઈ શકે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે લેબેનોનનું 85 ટકા અનાજ આ જ ગોડાઉનમાં રાખેલું હતું, એટલે કે આ બોમ્બ બ્લાસ્ટની તબાહી બેરૂતના બહારના વિસ્તારોમાં પણ અનુભવાશે. વર્લ્ડ વિઝન NGOના ડાયરેક્ટર હાંસ બેડરસ્કીએ એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટને જણાવ્યું હતું કે, આ પોર્ટ તબાહ થઈ ચૂક્યો છે અને તે બંદરના રસ્તે આયાત કરનારા અનાજનો મુખ્ય રસ્તો હતો. હવે આ ઘણા અઠવાડિયા અથવા મહિનાઓ સુધી બંધ રહેશે. તેનાથી ના માત્ર બેરૂત પરંતુ લેબેનોનના અન્ય ભાગોમાં પણ ગંભીર અસર પડશે.\nએક મહિનાથી પણ ઓછું ચાલે તેટલું અનાજ\nજણાવી દઈએ કે લેબેનોન પોતાની જરૂરિયાતનું 80 ટકા અનાજ અન્ય દેશોમાંથી આયાત કરે છે. જેમાં ઘઉં સૌથી વધારે ખરીદવામાં આવે છે. પાછલા મહિને જ અહીં લોટની કિંમત વધતા વિરોધ-પ્રદર્શનો શરૂ થયા હતા. લેબેનોનના નાણામંત્રીએ કહ્યું કે, તેમના દેશમાં એક મહિનાથી પણ ઓછું ચાલે તેટલું અનાજ બચ્યું છે, પરંતુ સંકટને ટાળવા માટે પર્યાપ્ત લોટ છે.\nછેલ્લા એક વર્ષથી દેશની આર્થિક સ્થિતિ ખરાબ\nમંત્રી રોલ નેહમે રોઈટર્સને જણાવ્યું કે, મંગળવારે થયેલા વિનાશકારી બ્લાસ્ટ બાદ લેબેનોનમાં ઓછામાં ઓછા ત્રણ મહિનાઓ માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાની જરૂર છે. મંત્રીએ કહ્યું, અહીં ભૂખમરીનું સંકટ પેદા નહીં થાય. લેબેનોનની સરકારના ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થાના કારણે અહીંની મુદ્રાની હાલત ખરાબ થઈ ગઈ હતી. એક વર્ષથી જ માંસથી લઈને બ્રેડ સુધી ખાવા-પીવાની વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nચીનના વુહાનમાં કોરોનાથી સ્વસ્થ થયેલા 90 ટકા દર્દીઓના ફેફસા ખરાબઃ રિપોર્ટ આર્ટિકલ શો\nઅમદાવાદ: એસજી હાઈવે પર ઓવરસ્પીડે જતી કારે એવી પલટી મારી કે જોનારાના શ્વાસ થંભી ગયા\nLadakh: આ ટેંક માઈનસ 40 ડિગ્રીમાં પણ કરી શકે છે દુશ્મનોના દાંત ખાંટા\n100 મજૂરોને ખીચોખીચ ભરીને UPથી સુરત જતી બસ ગોધરા નજીક પલ્ટી\nગુજરાતમાં માત્ર કહેવાની દારુબંધી છે: શંકરસિંહ વાઘેલા\nકચ્છમાં વકીલની હત્યા, પત્નીએ કહ્યું- 'અહીંનું પોલીસ સ્ટેશન દરબારોના અંડરમાં'\nPM મોદીએ છોલે-ભટૂરેની વાત કરતા જ ખડખડાટ હસવા લાગ્યો વિરાટ કોહલી\nમનોરંજનરણબીરનો 38મો બર્થડે, આલિયાએ ખાસ અંદાજમાં કર્યું વિશ\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nઅમદાવાદગુજરાતઃ કોરોનાના 1404 નવા કેસ અને 12 મોત, કુલ આંકડો 134623 થયો\nટીવીશાકભાજી વેચવા મજબૂર ડિરેક્ટરને મદદ કરશે 'બાલિકા વધૂ'ની ટીમ\nઅમદાવાદઅ'વાદઃ થલતેજમાં ભર બપોરે ડોક્ટરના પુત્રના હાથ-પગ બાંધીને લૂંટની ઘટના\nઅમદાવાદAMCએ 9 ખાનગી કોરોના હોસ્પિટલોને 6.40 કરોડ બિલ ચૂકવ્યું\nદેશપુરુષો અને સ્ત્રીઓના આદર્શ વજનમાં થયો 5 કિલોનો વધારો\nદેશઓક્ટોબરના પહેલા અઠવાડિયાથી મહારાષ્ટ્રમાં ખૂલશે બાર અને રેસ્ટોરન્ટ\nસમાચારIPL: સુપર ઓવરમાં મુંબઈની હાર, વિરાટના ચોગ્ગાએ બેંગલોરને અપાવી જીત\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/FJD/MDL/T", "date_download": "2020-09-29T06:36:39Z", "digest": "sha1:DGG3IEKUZCJ5HEURTHEHTCUX4KWX5ECG", "length": 25862, "nlines": 322, "source_domain": "gu.exchange-rates.org", "title": "ફિજિયન ડૉલર વિનિમય દર - મોલડોવન લ્યુ - ઐતિહાસિક વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nમોલડોવન લ્યુ / ઐતિહાસિક વિનિમય દર ટેબલ\nમોલડોવન લ્યુ (MDL) ની સામે ફિજિયન ડૉલર (FJD)\nનીચેનું ટેબલ ફિજિયન ડૉલર (FJD) અને મોલડોવન લ્યુ (MDL) વચ્ચેના 01-04-20 થી 28-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\nમોલડોવન લ્યુ ની સામે ફિજિયન ડૉલર ના ઐતિહાસિક વિનિમય દરો નું ગ્રાફ જુઓ.\nઆ ટેબલ 1 મોલડોવન લ્યુ ની સામે ફિજિયન ડૉલર ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 ફિજિયન ડૉલર ની સામે મોલડોવન લ્યુ જોવા માટે ટેબલ ને ઊંધું કરો.\nExcel માં નિકાસ કરો\nઆ માહિતી CSV ફાઈલ માં સંગ્રહ કરો જે Microsoft Excel માં ખુલી સકે.\nવર્તમાન મોલડોવન લ્યુ વિનિમય દરો\nમોલડોવન લ્યુ ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ટેબલ ફિજિયન ડૉલર અને મોલડોવન લ્યુ વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. મોલડોવન લ્યુ અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો જોવા માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સ��મ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00496.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://musavalibhai.wordpress.com/2013/03/06/%E0%AA%86-%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B2%E0%AB%87%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE/", "date_download": "2020-09-29T08:07:10Z", "digest": "sha1:XXA6JMV2OE6MNFFTKFFWWAIHABXFBBFE", "length": 46183, "nlines": 302, "source_domain": "musavalibhai.wordpress.com", "title": "‘આ તો સુલેમાન ચાચાની ઘોડાગાડી છે!’ | વલદાનો વાર્તાવૈભવ", "raw_content": "\n{અચૂક વાંચો \"જળસમાધિ\" – મારું વાર્તાલેખનનું પ્રથમ સોપાન (૧૯૬૫)}\n‘વેગુ’ એ “વલદાની વાસરિકા”\nમિત્રોની ૧૦૦ શ્રેષ્ઠ વાર્તાઓ\n‘આ તો સુલેમાન ચાચાની ઘોડાગાડી છે\nઆમ તો તમારું નામ સુલેમાન હતું, પણ તમારા વતનમાં એ નામધારી ઘણા સુલેમાનો હોઈ તમારી વિશિષ્ટ ઓળખ માટે લોકો તમને સુલેમાન કાળા તરીકે ઓળખતા હતા. કાળા તરીકેની તમારી ઓળખ તમારા શરીરના શીશમ જેવા વર્ણના કારણે હતી અને લોકો તમને એ નામે બોલાવે કે ઉલ્લેખે તેનાથી તમને કોઈ આપત્તિ પણ ન હતી. જ્યારે તમે ખાધેપીધે સુખી હોવા છતાં દેખાદેખીથી વતન છોડીને ધંધાકારોબાર માટે મુંબઈ ખાતે સ્થાયી થયા હતા, ત્યારે તો સમય જતાં ત્યાં તમારું એ ગ્રામ્ય નામ રૂપાંતર પામીને વળી પાછું ‘સોલોમન બ્લેક’ બની ગયું હતું. ભારતની આઝાદી પહેલાંનો એ સમયગાળો હતો. પોતાના ઘોડાગાડીઓના કારોબારના કારણે મુંબઈ મહાનગરપાલિકાના પશુ ક્રુરતા નિવારણ વિભાગમાં તમારા આંટાફેરા વધુ રહેતા હતા. કોર્પોરેશનના ઉચ્ચ પદાધિકારી તરીકે ફરજ બજાવતા એક અંગ્રેજ અફસર નિકોલસ વ્હાઈટને દુભાષિયાએ રમુજ ખાતર કે પછી પોતાના દંભી જ્ઞાનના ભાગરૂપે અથવા તો એ અંગ્રેજની ચાપલુસી કરવાની ચેષ્ટા તરીકે તમારી ઓળખ ‘સોલોમન બ્લેક’ તરીકેની આપી હતી. સોલોમન એ ખ્રિસ્તીઓમાં બોલાતું સુલેમાનનું પર્યાયવાચક નામ હતું અને બ્લેક એવી તેમનામાં અટક પણ રહેતી. આમ તમને ‘સોલોમન બ્લેક’ નામ થકી એક કાળા કે દેશી એવા આભાસી અંગ્રેજ તરીકેની ઓળખ મળી હતી, જે તમને આગળ જતાં ખૂબ ઉપયોગી નીવડી હતી. વળી તમારું નામ બદલાઈ જવાની સાથે સાથે તમે તોછડા લાગતા ‘ઘોડાગાડીવાળા’ શબ્દ માટે ‘કોચમેન’ અને ઘોડાગાડી માટે ‘કોચ’ એવા શબ્દો પણ તરતા મૂક્યા હતા. તમે અસંગઠિત એવા કોચમેન સમુદાયમાં વણચૂંટ્યા નેતા તરીકે એવા સહજ રીતે ઊભરી રહ્યા હતા કે તમારો એક શબ્દ કાયદાની લકીર બની રહેતો હતો અને તમારો અમથો નાનકડો એક અવાજ લોકોની પ્રચંડ ગર્જનામાં ફેરવાઈ જતો હતો.\nહાલની જેમ પહેલાં પણ એમ જ કહેવાતું હતું કે દોરીલોટો લઈને મુંબઈ જનારો અદનો માણસ પણ પુરુષાર્થ અને પ્રારબ્ધના સંયુક્ત બળે અ��ીં માલેતુજાર બની શકતો હોય છે. સુલેમાન ઊર્ફે સોલોમન, તમે પણ ગુજરાતી સાત ચોપડી ભણેલા, લબડમૂછિયા એવા, સૂવા માટેની ગોદડી અને ઓઢવા માટેની પછેડીના વીંટા સાથે બેએક જોડી કપડાં ભરેલી થેલી, રસ્તામાં ટીમણ માટે માએ આપેલા બે બાજરીના રોટલા સાથે લાલ મરચા અને લસણની ચટણી, મુંબઈની બાર રૂપિયાની લોકલની ટિકિટ કઢાવ્યા પછી ગજવામાં બચેલા ત્રણ રૂપિયા અને મુંબઈમાં ભાગ્ય અજમાવવાનો મનમાં ઊછળતો ઉલ્લાસ એવી સ્થુળ અને સૂક્ષ્મ અસ્ક્યામતો સાથે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને ઊતર્યા હતા. તમારા જેવા તમારા જ ગામના કેટલાય સુલેમાનો, ઈબ્રાહીમો, કાનજીઓ કે બાબુલાલો મુંબઈમાં પોતાનાં નસીબોની ધાર કાઢવા દિવસરાત ઝઝૂમી રહ્યા હતા અને એ સઘળામાં હવે તમે પણ ભળ્યા હતા. કોઈ મોટર ગેરેજોમાં, કોઈ ટેક્સીઓ ચલાવવામાં, કોઈ હોટલોમાં, કોઈ ઘડિયાળની દુકાનોમાં, કોઈ રેલવે સ્ટેશનોએ હમાલીમાં એમ જેમને જે કામ મળ્યું તેમાં તેઓ મુંબઈ ખાતે પગ મૂક્યાના બીજા જ દિવસે લાગી જતા હતા.\nપણ, તમે તો સુલેમાન, હમવતનીઓ કરતાં સાવ નવીન જ એવી ઘોડાગાડી ચલાવવાની પ્રવૃત્તિમાં તમારા ગામના એક ઘડિયાળી ભાઈની ઓળખાણ આપીને એટલા માટે લાગી ગયા હતા કે તેમાં આગળ વધવાની ઘણી શક્યતાઓ હતી. વતનના ગામડે બળદગાડું ચલાવ્યું હોઈ ઘોડાગાડી ચલાવવા માટે કોઈ વિશિષ્ટ તાલીમની જરૂર ન હતી. નિશ્ચિત વિસ્તારમાં જ ઘોડાગાડી ફેરવવાની હોઈ મુંબઈના અટપટા રસ્તાઓની જાણકારી અંગેની પણ કોઈ અગવડતા તમને પડે તેમ ન હતી. શરૂઆતમાં નોકરી, પછી આનાવારીમાં ભાગીદારી અને ત્યાર બાદ કોન્ટ્રેક્ટથી એટલે કે ઘોડો અને ગાડીના માસિક ભાડાના ચૂકવણાથી એમ પોતાના એ કામકાજમાં તમે ઉત્તરોત્તર પ્રગતિનાં સોપાન ચઢી રહ્યા હતા. મુંબઈમાં પોતાનું ખર્ચ કાઢતાં થતી બચતને ગામડે મોકલવી પડતી હોવાના કારણે તમે પોતાની માલિકીની ઘોડાગાડી વસાવી શકો તેમ ન હતા. માત્ર અઢીસો રૂપિયાની મૂડીની સગવડ થઈ જાય તો માસિક ભાડાના ચૂકવવાના થતા પચાસ રૂપિયા સામે પાંચછ માસમાં તમે તમારા વ્યવસાયના સંપૂર્ણ માલિક બની શકો તેમ હતા. પરંતુ તમારા મગજમાં એક ધૂન હતી કે ગામના કોઈ માણસ પાસે મદદ માટે હાથ લાંબો કરવો નહિ અને મજહબે હરામ ઠરાવેલા એવા વ્યાજના રવાડે ચઢવું નહિ.\nતમારી ધૂન કે તમારો સિદ્ધાંત જે ગણો તે જળવાઈ રહેવા સાથે છ મહિનાની વ્યાજમુક્ત ઊધારી સાથે તમને મળેલી માલિકીની પ્રથમ ઘોડાગાડી એકાદ મહિનો પણ ફેરવી ન ફેરવી અને બે ઘોડાગાડી મળી શકે તેટલી કિંમતમાં એ વેચાઈ પણ ગઈ હતી. ઘોડાગાડીનાં ફરતાં બે ચક્રની જેમ તમારું ભાગ્યચક્ર પણ બેવડી ગતિએ દિવસરાત એવું ફરતું રહ્યું હતું, ભાઈ સુલેમાન કાળા, કે તમારા મુંબઈ ખાતેના વસવાટને પાંચેક વર્ષ પૂરાં થવા પહેલાં તો તમે હજારેક ઘોડાગાડીઓના માલિક બની ચૂક્યા હતા. હેનરી ફોર્ડ, ધીરુભાઈ અંબાણી, બિલ ગેટ્સ કે વોરન બફેટ જેવા માલેતુજારોની જીવનદાસ્તાનોને ઝાંખી પાડે તેવા તમારા જીવનસાફલ્યને સવિસ્તારે વર્ણવવાનો અહીં અવકાશ નથી અને ઈરાદો પણ નથી. અહીં તો તમારી સુલેમાન કાળા તરીકેની આર્થિક સિદ્ધિની નહિ, પણ સોલોમન બ્લેક તરીકે ઘોડાગાડીઓ ચલાવતા એક મહેનતકશ સમુદાયના તમે મસીહા કઈ રીતે બન્યા તે કિસ્સો બયાન કરવાની નેમ છે.\nસોલોમન, તમારા જીવનમાં નિસર્ગદત્ત વણાએલા કેટલાક ગુણોને જો નામાંકિત કરવાના થાય તો વિશ્વાસ, સહનશીલતા, સમજદારી, પ્રેમ વગેરેને દર્શાવવા પડે. આમાંના તમારામાં રહેલા માત્ર વિશ્વાસના ગુણને સમજવાની કોશીશ કરીએ તો ભલે ભીંતો ઉપર લખાતા સુવિચારોની યાદીમાં ‘વિશ્વાસ વિશ્વનો શ્વાસ છે’ એમ લખાતું હોય, પણ તમારા હૃદયમાં ‘વિશ્વાસ’ શબ્દ એવો તો કંડારાઈ ચુક્યો હતો કે હજાર હજાર ઘોડાગાડીઓના મસમોટા કારોબારનો હિસાબનો એકેય આંકડો તમે નાની ડાયરી સુદ્ધાંમાં પાડતા ન હતા. અજાણયા કે જાણીતા એવા કોઈને પણ માસિક કોન્ટ્રેક્ટથી કે ઉધાર વેચાતી આપવામાં આવતી ઘોડાગાડી કે ઘોડા માટેનો લેણદેણનો હિસાબ સામેવાળાએ રાખવો પડતો હતો. વળી તમે જે કંઈ ખરીદી કરતા તે હંમેશાં રોકડેથી કરતા હતા. તમારું ધંધાકીય સરવૈયું કે દારપણું એ તમારાં ખિસ્સાં જ ગણાતાં હતાં અને અક્ષયપાત્રની જેમ તમારાં ખિસ્સાં ચલણી નોટોથી સદાય ભરેલાં રહેતાં હતાં. કેટલાય જરૂરિયાતમંદોને બેહિસાબ અને બેસુમાર મદદ કરતા હોવા છતાં, સોલોમન, નદીકિનારાની વીરડીમાંથી પાણી જેટલું ઊલેચવામાં આવે તેનાથી અધિક જેમ સરવાણીઓ થકી ભરાતું જાય તેમ તમારાં ખિસ્સાં સદાય નાણાંથી ભર્યાંભર્યાં જ રહેતાં હતાં.\nઘોડાગાડીઓના કારોબારના પ્રારંભિક તબક્કામાં, તમે સોલોમન, ઘોડાગાડીવાળાઓનાં દુ:ખો અને દર્દોને અનુભવી ચૂક્યા હતા. ઘોડાગાડીના છપ્પરની બહાર વર્ષની ત્રણેય ઋતુઓની વિપદાઓને ઝીલવી તથા ઘોડાના મળ, પેશાબ, વાયુછૂટ અને પરસેવાની દુર્ગંધને દિવસરાત શ્વસવી એ બધાં વિઘ્નોમાંથી તમે પસાર થઈ ચૂક્યા હતા. આ બધી તકલીફો ધંધાના ભાગરૂપ હોઈ તમારા માટે સહ્ય હ��ી; પણ એક વાતને તમે તમારા પૂરતી જ નહિ, પણ અન્યોને પણ લાગુ પડતી એવી પોલીસવાળાઓની કે કોર્પોરેશનના ઘોડાગાડીના કારોબારને સંલગ્ન એવા તુમાખી કર્મચારીઓની તોછડાઈ કે ગાળાગાળી અને તેમના તરફની નાનીમોટી લાંચરુશ્વતની માગણી તમે સહી શકતા ન હતા. સત્તા આગળ શાણપણ નકામું છે તેવું તમે જાણતા હતા અને તેથી જ ઘોડાગાડીના વ્યવસાય સાથે સંકળાએલા આવા શ્રમજીવીઓને સત્તાધારી વર્ગ તરફથી સહન કરવી પડતી માનહાનિની સમસ્યાના કાયમી ઉકેલ માટેના કોઈ માર્ગ કે માર્ગો માટેનું તમારું ચિંતન અહર્નિશ ચાલુ જ રહેતું હતું. કહેવાય છે કે દરેક સમસ્યાનો ઉકેલ હોય છે અને એક દિવસે તમને એ ઉકેલ મળી પણ ગયો હતો. તમારા ચિત્તમાં સમસ્યાના ઉકેલનો એક ચમકારો થયો અને તે દિવસે જ તમે તેને અમલમાં પણ મૂકાવી દીધો હતો.\nવાત એમ બની હતી કે છેક બિહારથી નવાસવા આવેલા એક કોચમેન નામે નરસિંહે કોર્પોરેશનના એક ઈન્સપેક્ટરની લાંચની માગણીને જ્યારે ખારિજ કરી હતી, ત્યારે પેલા લુચ્ચાએ ઘોડાની ગરદન ઉપર ચાંદુ હોવાનો ખોટો કેસ મૂકીને ઘોડા અને ગાડી બેઉને જપ્ત કરીને કોર્પોરેશનના કમ્પાઉન્ડમાં ઊભાં કરી દીધાં હતાં. નરસિંહને કોઈકે આપેલી સલાહ અનુસાર તે જ્યારે તમારી પાસે રાવ નાખતો આવ્યો, ત્યારે તમે નરસિંહને એકી ધડાકે જણાવી દીધું હતું કે પોતાના તબેલામાં ફાજલ બાંધેલા ઘોડાઓમાંથી તેને ઠીક લાગે તેવો કોઈ ઘોડો લઈને પેલી એકલી ગાડીને છોડાવી લાવે. આ માટે તેને એવી અરજી આપવાનું પણ તમે સમજાવ્યું હતું કે ઘોડો સુલેમાન કાળાનો છે એટલે તેઓ દંડ ભરીને તથા ઘોડાની સારવાર કરવાની બાંહેધરી આપીને ઘોડો છોડાવી જશે, પણ ગાડી તેને સોંપી દેવામાં આવે કે જેથી તે પોતાનો ધંધો ચાલુ રાખી શકે કારણકે તે બચરવાળ માણસ છે. નરસિંહને ગાડીનો કબજો મળી ગયો અને આમ તેની આજીવિકા ચાલુ રહી હતી. નરસિંહની જેમ ખોટી રીતે કેસ કરવામાં આવ્યા હોય એવા કેટલાય કોચમેનોને તમે અવેજીમાં ઘોડાઓ આપતા જઈને થોડાક દિવસોમાં તો કોર્પોરેશનના કમ્પાઉન્ડને એક તબેલામાં રૂપાંતરિત કરાવી દીધું હતું અને અખબારોને તમે સમાચાર માટેનો મસાલો પૂરો પાડીને લોકોમાં કુતુહલ ફેલાવી દીધું હતું. આમ છતાંય તમે વારંવાર સાથીઓને સમજાવતા હતા કે સરકારી તંત્ર સામેનું આ હથિયાર ખોટી હેરાનગતી અને લાંચરુશ્વતની બદી સામે છે, નહિ કે કાનુનભંગ માટે; અને તેથી જ તો આ હથિયારનો દુરુપયોગ થવો જોઈએ નહિ.\nસરકારી તંત્ર સામેના તમારા આંદોલ���ના ભાગરૂપે, તમે સુલેમાન, એક એવો પાક્કો નિર્ણય કરી બેઠા હતા કે કોર્પોરેશનની ગમે તેટલી નોટિસો આવે, પણ તમે હરગિજ ઘોડો છોડાવવા જવાના ન હતા. કાયદા પ્રમાણે ઘોડાની હરાજીની સંપૂર્ણ કાર્યવાહી થાય ત્યાં સુધી કોર્પોરેશને ઘોડાની સારસંભાળ લેવી પડે અને છેવટે ઘોડાનું નિભાવખર્ચ, ઘોડાની દાક્તરી સારવાર અને દંડ વસુલ કરીને વધેલી રકમ ઘોડાના માલિક એવા સુલેમાનને સોંપી દેવી પડે અને રકમ ખૂટે તો કોર્પોરેશને તેને માંડી વાળવી પડે. બીજી તરફ, તમે સુલેમાન કાળા, સમગ્ર મુંબઈ અને પરાંવિસ્તાર સુધીનાં તમામ સંગઠિત કે અસંગઠિત ઘોડાગાડી મંડળોને કર્ણોપકર્ણ જાણ કરાવી દીધી હતી કે કોઈએ કોર્પોરેશનની કોઈપણ ઘોડાની હરાજીમાં ઊભા રહેવું નહિ. આમ તમે એક અમર્યાદ સત્તા ધરાવતા સરકારી તંત્રને પડકાર્યું હતું અને તેમાં તમે સફળ થયા હતા. સુખદ ધાર્યું પરિણામ એ આવ્યું હતું કે સમગ્ર મુંબઈના લાખો ઘોડાગાડીવાળાઓ તેમને થતી ખોટી હેરાનગતી ટાણે તમારું નામ વટાવવા માંડ્યા હતા અને તમારા એ નામને વટાવવા બદલની કોઈ રોયલ્ટીની ખેવના પણ તમે રાખી ન હતી.\nકાળ પોતાની કેડી પાડતો રહ્યો હતો. તમે સુલેમાન આધેડ ઉંમરે પહોંચી ગયા હતા. તમારા હમવતનીઓ તેમના હોટલો અને ટેક્ષીઓના કારોબારોમાં તમને ભાગીદાર બનાવવા અને ઘોડાગાડીઓના એ ધંધાકીય ક્ષેત્રને તિલાંજલી આપવાનું સમજાવતા હતા, પણ તે સઘળાની તમારા દિલોદિમાગ ઉપર કોઈ અસર થઈ શકે તેમ ન હતી. કાળી મજૂરી કરતા શ્રમજીવી એવા લાખો કોચમેનોનાં હિતો તમારા દિલમાં વસ્યાં હતાં. તમે જાણે કે તેમના માટે જ જીવતા હતા અને તેથી જ તો તેમનાં દિલોદિમાગો ઉપર તમે અહર્નિશ રાજ કરતા હતા. કોચમેનોને નીતિના પાઠ પણ તમે ભણાવતા હતા. તેમને તમે સમજાવતા હતા કે મુસાફરો કે ગ્રાહકો એ તેમની રોજીરોટીના સબબરૂપ હતા અને તેમના પ્રત્યેની તેમની વફાદારી અને ઈમાનદારી એ તેમને ચૂકવવામાં આવતું તેમનું વળતર હતું. મુસાફરોના ભુલાઈ ગએલા માલસામાનને ઈનામ કે બક્ષિસની લાલચ વગર પરત કરી દેવામાં જ ભલાઈ સમાએલી છે તેમ, તમે સોલોમન, માનતા હતા અને સાથીઓને મનાવતા હતા. આમ છતાંય કોઈ મુસાફર સ્વેચ્છાએ ઈનામ આપે તો તેને સ્વીકારી લેવાની પણ તમે સલાહ આપતા હતા. કોઈ લોભિયા મુસાફરો ઈનામ ન આપે અને છતાંય કોઈ ગાડીવાનને કોઈ ઈનામની અપેક્ષા હોય તો તમારી પાસેથી લઈ જાય તેવી કાયમ માટેની ખુલ્લી ઓફર પણ તમે કરી જ હતી, સુલેમાન. વળી, સાથી કોચમેનોને તમારી સૌથી વધારે અગત્યની શિખામણ એ પણ રહેતી હતી કે ઘોડાગાડીને ખેંચતું પ્રાણી એ તેમનું કમાઉ સંતાન છે અને તેને હરગિજ દુ:ખી કરવું જોઈએ નહિ.\nસુલેમાન કાળા, સોલોમન બ્લેક, ખુદાઈ ખિદમતગાર, કોચમેનોના મસીહા અને એવાં કોણ જાણે કેટલાંય નામોએ મશહુર એવા તમે ખુદાના નાચીઝ પરહેજગાર બંદાએ કેટલાય ગરીબોને હાથ પકડીને બેઠા કર્યા હતા; પરંતુ માત્ર ત્રણ જ દિવસની સામાન્ય તાવની માંદગીમાંથી તમે બેઠા ન થઈ શક્યા અને અગણિત એવા સાથીઓ, મિત્રો અને સ્નેહીજનોને રડતાંકકળતાં મૂકીને તમે પવિત્ર એવા જુમ્માના દિવસે પંચાવન વર્ષની ઉંમરે અલ્લાહને પ્યારા થઈ ચૂક્યા હતા.\nમજહબી પાબંધીઓ સાથેની નેક અને ભલાઈની જિંદગી જીવી ગએલા એવા, સુલેમાનભાઈ, તમારા માનમાં કોઈ બંધ કે હડતાલનું એલાન કરવામાં આવ્યું ન હતું; એટલા માટે કે તમારી એ મતલબની તાકીદભરી વસિયત હતી કે પોતે નાચીઝ એવા ખુદાના બંદા હોઈ પોતાના અવસાનના દિવસે લોકોને કે મુસાફરોને કોઈ હાલાકી ભોગવવી ન પડે આમ છતાંય તમારી વસિયતનું ચુસ્તપણે પાલન કરતાં એ કોચમેનોએ તમારી મૈયતના દિવસે ઘોડાગાડીના ઘોડાઓની કલગીની જગ્યાએ નાની ત્રિકોણાકાર કાળી ધજા અને પોતાના બાવડે કાળી પટ્ટી બાંધીને આંખોમાં આંસુ સાથે ગમગીન ચહેરે શોક મનાવ્યો હતો તથા એ દિવસની કમાણીની તેમણે ગરીબોને ખેરાત પણ કરી દીધી હતી.\nવધારે તાજુબીની વાત તો એ રહી હતી, અય મરહુમ સુલેમાનભાઈ, કે આપના અવસાન પછીનાં કેટલાંક વર્ષો સુધી પણ કોઈ કોઈ કોચમેનોએ ટ્રાફિક પોલિસો કે કોર્પોરેશનના કર્મચારીઓ આગળ નાનીમોટી પોતાની ક્ષતિઓ ટાણે આપનું નામ વટાવવાનું ચાલુ રાખ્યું હતું, એ શબ્દોમાં કે ‘આ તો સુલેમાન ચાચાની ઘોડાગાડી છે’ આમ કહેવા પાછળનો એમનો આશય કદાચ એ પણ હોઈ શકે કે તેઓ આપને જીવિત કલ્પતા હોય અને તેમની વચ્ચે આપ મોજુદ જ છો એમ માનતા પણ હોય\n[“સબરસ ગુજરાતી” (માર્ચ-૨૦૧૩)માં પ્રસિદ્ધ]\nવાંચો ૧ old one : – મારા Parent Blog – “William’s Tales” અને એ જ શીર્ષકે પ્રસિદ્ધ થએલી ઈ-બુકમાંની મારી જૂની વાર્તા ‘જળસમાધિ ભાગ-૧-૨-૩’ ને વાંચવા અહીં ક્લિક કર્રો.\nThis entry was posted in ટૂંકી વાર્તા, MB, PL, SM and tagged કોચમેન, ખિદમતગાર, ગુજરાતી, ઘોડાગાડી, ઘોડો, જુમ્મા, તંત્રી, નિકોલસ વ્હાઈટ, બ્લોગ, ભ્રમ, મહાનગરપાલિકા, મુંબઈ, મુહૂર્ત, મેગેઝિન, સંપાદક, સુલેમાન, સોલોમન, હમવતની, હરીફાઈ. Bookmark the permalink.\n12 Responses to ‘આ તો સુલેમાન ચાચાની ઘોડાગાડી છે\nએક નવી વાર્તા બદલ એક જૂની ફ્રી \nનવા બ્લૉગે તમને જૂની વાર્તાઓના અભી��ંદન અને નવી વાર્તાઓ માટે ખુબ ખુબ શુભેચ્છાઓ \nવાર્તા વિના વાર્તાના બ્લોગની શરૂઆત\nઅને વાર્તા મૂકી એ પણ ‘વાયા વિરમગામ’ \nસર્વ પ્રથમ તો મોડોમોડો પણ જન્મદિનમુબારકબાદી તો પાઠવી દઉં ‘મોગલે આઝમ’ ને Release કરવામાં આમ જ થયું હતું. જો ઈંતજારમેં હૈ, વહ પાનેમેં નહીં ‘મોગલે આઝમ’ ને Release કરવામાં આમ જ થયું હતું. જો ઈંતજારમેં હૈ, વહ પાનેમેં નહીં ‘વેગુ’ ઉપર ઉનાળા વિષયે સિંધી સાહેબે પઠન કરેલું તમારું ગ્રીષ્મ ઋતુ ઉપરનું કાવ્ય અવશ્ય મોકલશો, જો પ્રસિદ્ધ-અપ્રસિદ્ધનો મુદ્દો ન હોય તો\nવાર્તા મસાલો મળતાં …… ફરીથી બંદા હાજિર હૈ \nકોઈએ કોર્પોરેશનની કોઈપણ ઘોડાની હરાજીમાં ઊભા રહેવું નહિ.\nગજબનાક કલ્પના. સૌનું કલ્યાણ ઇચ્છનાર , તમારા જેવા ‘વલી’ને જ સૂઝે .\nઆ બબૂચકને વિવેચક બનતાં આવડતું નથી; પણ વાર્તા જીવન કથા જેવી વધારે લાગી.\nસુવાર્તા માટે જરૂરી સંવાદ, રોચક ઘટના ક્રમ અને કથાના અંતે જરૂરી ચોટ ખૂટતાં લાગ્યાં. મિત્રભાવની અવળચંડાઈ બદલ ક્ષમાયાચના\nઆને અવળચંડાઈ નહિ, પણ વિવેચકધર્મંની બજવણી કહેવાય, મારા ભાઈ વાર્તાવસ્તુ અંશત: સત્યઘટના ઉપર આધારિત છે. આમેય દરેક માનવી વાર્તા કે નવલકથા જ જીવતો હોય છે, કોઈ તેને અક્ષરદેહ આપે તો કોઈ માત્ર જીવી જ જાણે\nતમારી વાર્તા કહેવાની રીત મને બહુ ગમી. વળી આખી વાત હકીકત આધારિત લાગી. મારો જન્મ મુંબઈમાં મસ્જિદબંદરમાં થયેલો, એટલે ઘોડાગાડી એ જ મારૂં બચપણનું વહાન હતું. મોટાભાગના ગાડીવાળા મુસલમાન હતા એ પણ મને યાદ છે. ખૂબ મહેનત મજૂરી કરતા ગરીબ લોકો હતા. ભાયખલામાં એક મોટો તબેલો હતો (કે પછી મુંબઈ સેંટ્રલ નજીક હતો).\nકથાકાર તરીકે તમારી પહેલી વાર્તા વાંચ્યા પછી જ મેં કાન પકડી લીધા.\nઆપે સુલેમાનચાચાને આપેલી વાર્તાંજલિ એ ધરાનું સંસ્કાર ગૌરવ છે. આવા ભાતૃભાવથી ભરેલા દિલ મેં અમારા ગ્રામ્ય વિસ્તારમાં જોયેલા છે.\nમારા પિતાશ્રી ગામના મુખી હતા અને ગામના કોઈ પણને બહારનું રંજાડે તો તેની વહારે ધાતા. ખેતરના સાખ પડોશી એવા એક મુસ્લીમભાઈના તૈયાર થયેલા પાકને ,\nલૂંટવા આવેલા બહારના લોકો સામે, ભરી બંધૂકે મારા પિતાશ્રી તેમની સાથે દોડી ગયેલા એ વાત માતબર મીંયાં અમને કાયમ કહેતા, એ યાદ આવી ગયું.\nભૂતકાળના આવા અનેક કિસ્સાઓ માત્ર ભૂતકાલીન બની ન રહેતાં તેમને જગાડવાનો સર્વપક્ષીય પ્રયત્ન કરવામાં આવે તો વર્તમાન સામાજિક વાતાવરણને સુમેળભર્યું અવશ્ય બનાવી શકાય. આપની શુભ ભાવનાઓ બદલ ધન્યવાદ.\nPingback: (૩૭૨) એપ્રિલ ફૂલ \nભ્રષ્ટાચાર સામેનો બહાદુર લડવૈયો એટલે…નટુભા\n\"જીવો અને જીવવા દો.\"\nલેખની નીચે Comments ઉપર ક્લિક કરવાથી લેખની નીચે Comment Box ખૂલશે. હવે નીચે Links ઉપર જઈ ત્યાં 'ગુજરાતીમાં ટાઈપ કરો' ઉપર ક્લિક કરવાથી Pramukh Type Pad ખૂલશે. ત્યાં 'ગુજરાતી' ભાષા પસંદ કરીને ત્યાં તમારો પ્રતિભાવ ટાઈપ કર્યા પછી કોપી-પેસ્ટ થકી તેને Comment Box ઉપર લાવી શકાશે. તમારો પ્રતિભાવ એ મારા માટે અસ્ક્યામત અને ચાલકબળ સમાન છે, જે થકી હું આપ સૌના શિષ્ટ વાંચન માટે ઉત્તમોત્તમ વાર્તાઓ આપવા સક્રીય રહી શકું. હું અહીં કવિ 'કલાપી' ને ટાંકીશ : 'કલા છે ભોજ્ય મીઠી તે, ભોક્તા વિણ કલા નહિ'. ધન્યવાદ.\nમારી કેટલીક માઈક્રો ફિક્શન વાર્તાઓ\nમારા વિષે # થોડા સમય પહેલા એક સરસ બ્લોગ વાંચેલો http://www.mavjibhai.com/ મે બ્લોગ રચિયાતા વેશે જાણવા પ્રયત્ન કર્યો પણ કાંઇ માહિતિ મળી નહી. આખરે ઇ મેઇલ કર્યો.. તેમનો જવાબ આવ્યો કે મને મારા વિશે જણાવવાનો કે કોઇ માન મળે તેવી કોઇ ખેવના રાખી નહીં હોવાથી મેં મારા વિશે પરિચય આપ્યો નથી. તેમના પ્રત્યે મને માન થયું કે કોઇ પણ જાતની પ્રશંસાની આશા વગર આટલુ સરસ ઉમદા કામ કરે છે… તેમને મનોમન નમન કર્યા અને હજુ પણ કરુ છું… આજે આપનો પરિચય વાંચ્યો ત્યારે થયું કે ખરેખર લેખકે તેનો પરિચય મુકવો જ જોઇએ. તમે જે છો તે લોકો સામે આવવુ જોઇએ. માવજીભાઇએ પરિચય ન મુકીને દીલ જીતી લીધુ તો આપનો પરિચય વાંચીને પણ આપે દીલ જીતી લીધું… લખતા રહેજો , આપના અનુભવનુ ભાથુ અમને આપતા રહેજો… પ્રણામ… -દીપક સોલંકી (અમદાવાદ)\nમારી કેટલીક માઈક્રો ફિક્શન વાર્તાઓ\nખરે જ, હદ કરી નાખી\nવચેટિયો- લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૩)\nચાર્લી ચેપ્લીન - લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૨)\nઅપવાદ - લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૧)\n• » નટખટ સોહમ રાવલ «… on રાજાનો હાથી\n• » નટખટ સોહમ રાવલ «… on રાજાનો હાથી\nValibhai Musa on જીનિયસ ગોસિપર\nસુરેશ on જીનિયસ ગોસિપર\nઅંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ\nગુગમ - કોયડા કોર્નર\nગુગમ - કોયડા કોર્નર\nવિશ્વભરના ગુજરાતીઓને ચરણે- કોયડાઓ\nરસધારા ગરવી ગુજરાતની, સુગંધ આપણી માતૃભાષાની \nગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00497.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/gujarat/rajkot/three-people-including-two-exporters-of-surat-died-in-accident-near-maliya-miyana-in-morbi-district/articleshow/77373947.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article7", "date_download": "2020-09-29T06:36:44Z", "digest": "sha1:W2COD2UEEIA5MUMKOI7RECYFBD34IJ4G", "length": 9415, "nlines": 96, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nમાળિયા મીયાણાઃ ટ્રક-કાર વચ્ચે અકસ્માત, સુરતના બે એક્સપોર્ટર સહિત 3ના મોત\nજ્યારે કાર સુરતથી મુંદ્રા તરફ જઈ રહી હતી ત્યારે માળિયા મીયાણાના ખીરઈ ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં સુરતના બે એક્સપોર્ટર્સ સહિત 3 વ્યક્તિઓના મોત નીપજ્યાં છે.\nમોરબીઃ મોરબી જિલ્લાના માળીયા મીયાણાના ખીરઈ ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતાં. જેમાંથી બે સુરતના એક્સપોર્ટર્સ હતાં. જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે કાર મુંદ્રા તરફ જઈ રહી હતી. આ અકસ્માતમાં ત્રણ મોત ઉપરાંત ત્રણ વ્યક્તિઓને ઈજા થવા પામી છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.\nઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.\nખીરઈ ગામ નજીક સર્જાયો અકસ્માત\nમળતી વિગતો અનુસાર કાર સુરતથી મુંદ્રા જઈ રહી હતી ત્યારે બપોરના સમયે ખીરઈ ગામ નજીક સર્જાયેલા ટ્રક અને કાર વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યાં હતાં ત્યારે રસ્તામાં જ દમ તોડ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારને ખસેડવા માટે પણ ક્રેન બોલાવવી પડી હતી.\nઅકસ્માત એટલો ભયંકર હતો કે ક્રેનથી કાર ખસેડવામાં આવી હતી\nહાઈવે પર અકસ્માત થયો છે તે ઘટનાની જાણ થતાં જ પેટ્રોલિંગ કરતી ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઘાયલોને તરત જ હોસ્પિટલ પહોંચાડવા માટેની વ્યવસ્થા કરી હતી.\nપેટ્રોલિંગ ટીમે ક્રેઈન બોલાવી અને વાહનોને ખસેડ્યા હતાં.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nસ્વચ્છ ભારત મિશનઃ અહીં પ્લાસ્ટીકનો કચરો આપો અને લઈ જાવ નવાનક્કોર ખુરશી, ડોલ કે ટબ આર્ટિકલ શો\nઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ગયા\nઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો યુવક, બેંકમાં ન આપવામાં આવી એન્ટ્રી\nગીરઃ તાલાલાના રામપરામાં રસ્તા વચ્ચે મારણ આરોગતી રહી સિંહણ, લોકો જોતા જ રહ્યાં\nગાંધીનગરમાં કૃષિ બિલ સામે કોંગ્રેસનો દેખાવો, ધાનાણી-ચાવડા સહિતની અટકાયત\nવડોદરાના ખેડૂતોએ કહ્યું કે કૃષિ સુધારા બિલથી અમને ��ાયદો થશે\nસુરતમાં તૈયાર થઈ રહ્યા છે ફેશન માસ્ક, જેમાં છે વાયરસથી સુરક્ષા માટેના ત્રણથી ચાર લેયર\nઅમદાવાદગુજરાતઃ કોરોનાના 1404 નવા કેસ અને 12 મોત, કુલ આંકડો 134623 થયો\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nદેશદેશમાં 4 અઠવાડિયા પછી 70,000 કરતા ઓછા કોરોનાના નવા કેસ નોંધાયા\nદેશપુરુષો અને સ્ત્રીઓના આદર્શ વજનમાં થયો 5 કિલોનો વધારો\nસુરતસુરત: દુર્લભ પટેલ સ્યુસાઈડ કેસમાં PI સહિત 3 આરોપીને 9 દિવસના રિમાન્ડ\nસુરતસુરતનો આ પોશ ઝોન બન્યો કોરોના વાયરસનું હોટસ્પોટ\nઅમદાવાદગાંધીનગરમાં કૃષિ બિલ સામે વિરોધ પ્રદર્શન, કોંગ્રેસના નેતાઓની અટકાયત\nઅમદાવાદદર્દીઓના હૃદય પર અસર કરી રહ્યો છે કોરોના, ડોક્ટરોએ આપી ખાસ સલાહ\nઅમદાવાદજામનગર ટ્રાન્સફર થતાં જ દીપન ભદ્રનનો સપાટો: 41 વોન્ટેડ ઝડપાયા\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00497.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/20-09-2018/24219", "date_download": "2020-09-29T08:38:21Z", "digest": "sha1:W7PPCWFS4TBQSK35UCQACUBQ6XWZKPO2", "length": 16983, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "ફર્ટિલીટી ટેકનિકથી સંતાન મેળવવા ઇચ્છતાં યુગલો માટે ખુશખબર", "raw_content": "\nફર્ટિલીટી ટેકનિકથી સંતાન મેળવવા ઇચ્છતાં યુગલો માટે ખુશખબર\nન્યુ યોર્ક તા ૨૦ : ઇન વિટ્રો ફર્ટિલાઇઝર (IVF) ટેકનિકથી સંતાન પ્રાપ્ત કરવા ઇચ્છતા યુગલો માટેએક સારા સમાચાર છે. વૈજ્ઞાનિકોએ એવું ઉપકરણ તૈયાર કર્યુ છે જે ઝડપી પ્રવાસ કરતા અને સ્ટ્રોન્ગ શુક્રાણુઓ (સ્પર્ર્મ) ને ઓળખી લે છે. હાલતા તબ્બકે સારી કવોલિટીના પિર્શને શોધવાનું કામ અત્યંત મુશ્કેલ છે. આ કામમાં ઘણી વાર કલાકો લાગે છે જેને કારણે ખર્ચ પણ વધે છે. અમેરિકાની કોર્નલ યુનિવર્સિટીની અસિસ્ટન્ટ પ્રોફેસર અલીરેજાએ જણાવ્યા મુજબ હાઇ કવોલિટી સ્પર્મ ઓળખવાનું કામ ખુબ જ મુશ્કેલ છે. જોકે આ ડિવાઇસને કારણે આ કામ માત્ર મિનીટોમાં થઇ શકે છે. સારા સ્પર્મ એ જ મનાય છે. જે ફલોથી વિપરીત પણ ટકી શકે. આ માટે વૈજ્ઞાનિકોએ સોૈ પ્રથમ માઇક્રોફલુડિક ચેનલ તૈયાર કરી જેમાં સ્પર્મ તરે છે. આમાં જ એવી સિસ્ટમ બનાવી જે દીવાલની જેમ કામ કરે છે અને સારી કવોલિટીના સ્પર્મને પોતાની પાસે રોકી લે છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \n૨૨ વર્ષની ચાંદનીને ઇરફાન પઠાણ ફસાવીને ભગાડી ગયો...દિકરીને શોધી આપવા મા-બાપની કાકલુદી : રૂરલ એસપીશ્રી બલરામ મીણા અંગત રસ લઇ ગરિબ પરિવારની વ્હારે આવે તેવો અનુરોધ access_time 11:53 am IST\nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nબિહારમાં ગુંડાગીરીનું તાંડવ : ગોપાલગંજમાં ધોળે દિવસે પત્રકાર ઉપર ગોળીબાર : ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ access_time 2:03 pm IST\nઓડિઓ-વિઝ્યુઅલ મીડિયા માધ્યમથી ભારત - બાંગ્લાદેશ સંયુક્ત સલાહકાર આયોગની બેઠક access_time 2:01 pm IST\nચેન્નઈ સુપર કિંગ્સમાં નહીં થાય સુરેશ રૈનાની વાપસી : ટીમની વેબસાઈટથી નામ ગાયબ : ટીમની વેબસાઈટથી નામ ગાયબ \nIPLમાં તેવટિયાની બેટિંગ પર બોલીવુડની હોટ એક્ટ્રેસ ફિદા : ટ્વીટ કરીને વખાણ કર્યા access_time 1:53 pm IST\n9 સિક્સર સાથે 99 રન ફટકારનારા ઈશાન કિશનને સુપર ઓવરમાં કેમ ના ઉતાર્યો રાહુલ શર્માએ જણાવ્યું કારણ access_time 1:52 pm IST\nઅનુરાગ કશ્યપની ધરપકડ કરાવવા પાયલ ઘોષ મક્કમ : મહારાષ્ટ્રના રાજ્યપાલને મળશે access_time 1:51 pm IST\nબપોરે ૧-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ... access_time 1:49 pm IST\nઅંબાજીથી દર્શન કરી પરત આવતા ટેમ્પોમાં મોડાસાના ઝાલોદર પાસે પદયાત્રીઓના જનરેટર બ્લાસ્ટમાં થતા ૧પ થી વધુ પદયાત્રીઓ દાજયા : આ યાત્રીકો અંબાજી મહીસાગર જતા હતા ચાલુ ટેમ્પોએ પદયાત્રીઓ ટેમ્પોમાંથી કૂદયાઃ ઘાયલોને સારવાર માટે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડયા access_time 1:37 pm IST\nમહિસાગર જિલ્લામાં સંતરામપુર - વીરપુર તા.માં સ્વાઈન ફલુના ૬ પોઝીટીવ કેસમાંથી ૩ના મોત : જીલ્લાના વીરપુરની મામલતદાર કચેરીના ૩ કર્મચારીને એક સાથે સ્વાઈન ફલુ થયેલ : બે કર્મચારીના મોત : ગુજરાતભરમાં ચારેકોર ડેન્ગ્યુ, વાયરલ અને સ્વાઈન ફલુ સહિતના રોગોનો ભરડો access_time 3:05 pm IST\nશેરબજારમાં ચાલુ સપ્તાહે માઠીઅસર :ત્રણ દિવસમાં રોકાણકારોની અબજોની સંપત્તિ ઘટી :બુધવારે સેન્સેક્સ 169.45 પોઈન્ટ,જ્યારે નિફ્ટી 44.55 પોઈન્ટના ઘટાડા સાથે અનુક્રમે 37,121.22 અને 11,234.35 પર બંધ :આંકડા મુજબ સપ્તાહના ત્રણ દિવસોમાં રોકાણકારોની સંપત્તિમાં 3.62 લાખ કરોડનો ખાડો પડ્યો : સેન્સેક્સ લગભગ બે મહિનાના નિચલા સ્તરે : બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની સંપત્તિ શુક્રવારથી 3 લાખ 62 હજાર 357.15 કરોડ રૂપિયા ઘટી 1 કરોડ 52 લાખ 73 હજાર 265 કરોડ રૂપિયા રહીં access_time 1:04 am IST\nઅમેરિકા : મિડલટનમાં સોફટવેર કંપનીની ઓફિસમાં હુમલો : ત્રણ ઘાયલ : હુમલાખોર ઠાર access_time 10:59 am IST\nદેના બેંક, બરોડા બેંક, વિજયા બેંકના સ્‍ટાફને VRSનો વિકલ્‍પ આપવામાં આવે તેવી શક્‍યતા access_time 11:04 am IST\nવિઝાની મુદત પુરી થઇ ગયા પછી પણ અમેરિકામાં રોકાઈ જનારા પ્રવાસીઓ તથા સ્ટુડન્ટ્સની સંખ્યામાં ભારત મોખરે : 2017 ની સાલમાં અમેરિકા આવેલા 10 લાખ જેટલા ભારતીયો માંથી વિઝાની મુદત પુરી થયા પછી પણ 2 હજાર જેટલા રોકાઈ ગયા : યુ.એસ.હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટનો અહેવાલ access_time 10:10 am IST\nઇન્ડીયન લાયન્સ ફ્રેન્ડસ કલબ દ્વારા શપથવિધિ : નરેન્દ્રભાઇના જન્મદિનની ઉજવણી access_time 4:00 pm IST\n'રાજકોટ કા મહારાજા' ના સાનિધ્યમાં કથા-પાઠ-નિદાન કેમ્પ access_time 3:04 pm IST\nદ્વારકા સ્ટેશન ખાતે એકઝીકયૂટિવ લોન્જ કમ ઙ્ગપ્રવાસી સુવિધા કેન્દ્રનું ભૂમિપૂજન access_time 2:50 pm IST\nભાણવડના સહદેવળીયામાં કામધંધો અંગે ઠપકો આપતા પુત્રનો પિતા ઉપર હુમલો access_time 1:46 pm IST\nજાફરાબાદનાં ૨ શખ્સોની બોટમાંથી વાયરલેસ સેટની ચોરીમાં ધરપકડ access_time 1:45 pm IST\nભાવનગરનાં કોળીયાકના દરિયામાં ગણેશ વિસર્જન સમયે ડૂબી જવાથી યુવકનું મોત access_time 11:24 am IST\nPSIમાંથી પીઆઇ તરીકેના પ્રમોશન સામે સ્ટે આખરે દૂર access_time 11:04 pm IST\nઅમદાવાદમાં શીખ સમાજ દ્વારા ફિલ્મ ‘મનમરજીયા’માં ધુમ્રપાનના દ્રશ્યો સામે રોષ :કલેક્ટરને આપ્યું આવેદન access_time 12:47 am IST\nમોડાસામાં મામલતદાર કચેરી મુખ્ય જગ્યા પર લાવવા માટે લોકોની માંગ access_time 5:02 pm IST\nફિલીપીંસમાં ભૂસખલનના કારણે 3ના મોત access_time 4:52 pm IST\nઅમેરિકામાં કંપનીમાં ફાયરિંગ થતા ત્રણને ગંભીર ઇજા access_time 4:55 pm IST\nકુતરાથી લાગેલા ચેપને કારણે હાથ અને પગ ગુમાવ્યાઃ જવલ્લે જ આ રોગ જોવા મળે છે access_time 4:11 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના ન્‍યુજર્સીમાં આવી રહી છે ‘અંબામાની સવારી': IACFNJના ઉપક્રમે ૧૨ તથા ૧૩ અને ૧૯ તથા ૨૦ ઓક્‍ટો.ના રોજ ભારતનો લોકપ્રિય તહેવાર ‘નવરાત્રિ ગરબા' ઉજવાશેઃ સાઉથ બ્રન્‍સવીકના આર્ટ જીમ્‍નેશીયમાં ગરબા, દાંડીયા રાસ, સનેડો તથા ભાંગરા અને લાઇવ મ્‍યુઝીક સાથે મહેશ મહેતાની ટી�� ખેલૈયાઓને ગરબે ઘૂમાવશે access_time 12:02 am IST\nબ્રિટનમાં ભારતીય પરિવારના ઘરને આગ લગાડી 4 યુવકો નાસી છૂટ્યા : પડોશીઓની સતર્કતાને કારણે પરિવારનો બચાવ : વંશીય હુમલા સમી ઘટનાની પોલીસ તપાસ ચાલુ access_time 6:20 pm IST\nઅમેરિકામાં ફલોરેન્‍સ વાવાઝોડાગ્રસ્‍ત વિસ્‍તારોની વહારે ઇન્‍ડિયન અમેરિકન વોલન્‍ટીયર ઓર્ગેનાઇઝેશનઃ હજુ પણ નોર્થ તથા સાઉથ કેરોલિના અને વર્જીનીઆનાં રસ્‍તાઓ ઉપર પાણીના પૂર અને કાદવના થરના કારણે મદદરૂપ થવામાં વિલંબ access_time 12:01 am IST\nસુધીર અને બશીર ચાચા પોતપોતાની ટીમનો ઉત્સાહ વધારવા યૂએઈ પહોંચ્યાં: રોકાય એક હોટેલમાં access_time 4:45 pm IST\nહાર્દિકને કમરની ગંભીર ઈજાઃ એશિયા કપમાંથી આઉટ access_time 3:09 pm IST\nવિજય હઝારે ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો વિજય access_time 4:42 pm IST\nઅરિજિત સિંહથી પણ સારું હું ગાય શકું છું: મિકા સિંહ access_time 4:33 pm IST\nટૂંક સમયમાં ફ્લોર પર જશે ફિલ્મ 'સેલ્યુટ' access_time 4:36 pm IST\nનાગિનમાં કામ કરવાની આમ્રપાલી ગુપ્‍તાની ઇચ્‍છા access_time 11:28 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/tag/narendra-modi/", "date_download": "2020-09-29T07:54:05Z", "digest": "sha1:NYMTQK4WTD32WAJCIDZ7LCKKYSOU3XNW", "length": 21645, "nlines": 281, "source_domain": "statfaking1.firstpost.in", "title": "narendra modi: narendra modi News in Gujarati | Latest narendra modi Samachar - News18 Gujarati", "raw_content": "\nફડણવીસ સાથેની મુલાકાત બાદ રાઉતે કહ્યું, અમે દુશ્મન નથી, PM મોદી અમારા પણ નેતા\nઆફ્રિદીએ કહ્યું- મોદી સરકાર છે ત્યાં સુધી ભારત-પાકિસ્તાન વચ્ચે સીરીઝ નહીં યોજાય\n'મન કી બાત'માં વડાપ્રધાન મોદીએ કહ્યુ, આપણા ખેડૂતો આત્મનિર્ભર ભારતનો આધાર છે\nપીએમ મોદીએ UNમાં કરી ફેરફારની માંગણી, સ્થાયી સીટનો દાવો કર્યો\nસંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી આજે પાકિસ્તાન અને ચીનને એક સાથે 'જવાબ' આપશે વડાપ્રધાન મોદી\nFit India Abhiyaanની વર્ષગાંઠ પર PM મોદીએ કહ્યું, ફિટ હશે તો જ હિટ થશે ઈન્ડિયા\nPM મોદીએ 7 રાજ્યોના CM સાથેની મિટિંગમાં કહ્યું - કોરોના જાગરૂકતા માટે દરરોજ 1 કલાક આપો\nદુનિયાના 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદીનું નામ, આયુષ્માન ખુરાનાને પણ મળ્યું સ્થાન\nમોદી સરકારે ખેડૂતોને ગણાવ્યા Farm Billના ફાયદા, ‘જૂઠાણા’ અને ‘સત્ય’ની કરી સ્પષ્ટતા\nહરિવંશે સભાપતિને પત્ર લખી કહ્યુ, એક દિવસના ઉપવાસ કરીશ, કદાચ તેનાથી સાંસદોને સદબુદ્ધિ આવે\nPM મોદી 24 સપ્ટેમ્બરે કરશે વિરાટ કોહલી અને મિલિન્દ સોમન સાથે વાત, કારણ છે ખાસ\nધરણાં પર બેઠેલા 8 સાંસદોને ઉપસભાપતિ હરિવંશે ચા પીવડાવી, PM મોદીએ કર્યા વખાણ\nUNGA @75: પીએમ મોદીએ કહ્યુ, સંયુક્ત રાષ્ટ���રના કારણે આજે દુનિયા એક ઉત્તમ સ્થળ\nPM મોદીએ કહ્યુ, માર્કેટ યાર્ડો બંધ નહીં થાય, MSP પર કેટલાક લોકો ફેલાવી રહ્યા છે ભ્રમ\nડ્રગ્સ જેહાદનો મુકાબલો કરવા માટે મોદી સરકારે કમર કસી\nએશિયાનો સૌથી મોટો ગિરનાર રોપવે પ્રોજેક્ટ પૂર્ણતાના આરે, માત્ર 7 મિનિટમાં મંદિર પહોંચાશે\nCOVID-19ના કારણે દુનિયાભરમાં ઘટી જશે લોકોની સરેરાશ ઉંમર, શોધમાં દાવો\nકોરોનાની બગડતી સ્થિતિ પર 23 સપ્ટેમ્બરે 7 રાજ્યોના CM સાથે વાત કરશે PM મોદી\nWorld Bamboo Day : હવે ખાવામાં મળશે વાંસના બિસ્કિટ, ત્રિપુરા મુખ્યમંત્રીએ કર્યા લૉન્ચ\nકૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ કહ્યુ, MSP ચાલુ રહેશે, વિપક્ષ જૂઠાણું ફેલાવે છે\nજન્મદિવસ પર લોકોએ પૂછ્યું શું ગિફ્ટ જોઈએ, PM મોદીએ માંગી આ 6 ચીજો\nસુરતનો ઝનૂની પ્રશંસક, હાથ પર લોહીથી કોતરાવ્યું હેપ્પી બર્થ ડે નરેન્દ્રભાઈ મોદી\nPM નરેન્દ્ર મોદીની ગુજરાતના મુખ્યમંત્રીથી લઈ દેશના પ્રધાનમંત્રી સુધીની સફર\nPhotos : વારાણસીમાં દીકરીઓએ કર્યું હવન, ઘાટ પર જોવા મળી 'મોદી રંગોળી'\nબોટાદ : પગપાળા દર્શને જઈ રહેલા જસદણના દંપતીનું અકસ્માતમાં મોત\nસુરેન્દ્રનગર: કોવિડ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી\nતારક મહેતા.. શોમાં પરત આવવાં ઇચ્છે છે જૂની 'અંજલી ભાભી' પણ..\nBSFની મોટી કાર્યવાહી, મિઝોરમમાં હથિયારોની મોટી ખેપ સાથે 3 ઉગ્રવાદી ઝડપાયા\nસુરેન્દ્રનગર: કોવિડ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી\nબોટાદ : પગપાળા દર્શને જઈ રહેલા જસદણના દંપતીનું અકસ્માતમાં મોત\nવલસાડ: અરજદાર કામ માટે કરગરતો રહ્યો, સરકારી બાબુ પબજી ગેમ રમવામાં વ્યસ્ત\nUP: હાથરસમાં 4 લોકોએ ગેંગરેપ બાદ કાપી દીધી હતી જીભ, દલિત પીડિતાનું AIIMSમાં નિધન\nWorld Heart Day : મહિલાઓના હૃદય પુરુષો કરતા છે વધારે મજબૂત, જોઇ લો રસપ્રદ તારણ\nબોટાદ : પગપાળા દર્શને જઈ રહેલા જસદણના દંપતીનું અકસ્માતમાં મોત\n21 વર્ષ પછી આરોપ મુક્ત થયો ઝારખંડનો વ્યક્તિ, સુપ્રીમ કોર્ટે કહ્યું- રેપ નહીં બંનેમાં પ્રેમ\nઆજના બપોરના તમામ મુખ્ય સમાચાર \nસુરેન્દ્રનગર: કોવિડ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2019/thandine-karane/", "date_download": "2020-09-29T07:21:19Z", "digest": "sha1:E6LX7RWTF4COURSDZM7USPQSLBRDDVBK", "length": 14354, "nlines": 276, "source_domain": "sarjak.org", "title": "કેટલાય દિવસ થી ઠંડીને કારણે » Sarjak", "raw_content": "\nકેટલાય દિવસ થી ઠંડીને કારણે\nકેટલાય દિવસ થી ઠંડીને કારણે બંધ રાખેલું ડોર મેં આજે ખોલ્યું,\nઅને ખોલતાની સાથેજ થોડું શુષ્ક બનેલું મન પ્રસન્નતા થી ભરાઈ ગયું.\nસુગંધ થી મારું મનોમસ્તક તરબતર થઈ ગયું,\nબહાર બગીચામાં રંગબેરંગી હાઈસીન્થાસ ખિલિ ઉઠયા હતા.\nકુદરત પણ કેટલી કમાલ છે, કઈ પણ બોલ્યા ચાલ્યા વિના કેટકેટલું બદલી નાખે છે,\nપ્રકૃતિની અસર માનવ મન ઉપર હંમેશા પડે છે તે વાત સાચી છે.\nબાકી મનના ભાવ આમ પળમાં બદલવા થોડા આસાન છે \nબંધ બારણામાં મુઝાએલું મારું મન રોમરોમ ખીલી ઉઠયું,\nઅને તેની અસરથી આખું ઘર મહેકી ઉઠયું .\nકદાચ તે પણ સાચા હતા કે મારા ઘરની હું જ કુદરત છું.\nમારા મૂડ પ્રમાણે આખા ઘરનું વાતાવરણ બદલાઈ જાય છે 🙂\n~ રેખા પટેલ ‘વિનોદિની’\nઆ મૌન વ્રત ઘણું થયું\nનજરોથી ના પકડાયું એને શબ્દોથી જકડી લઈએ,\nઝંખાનાઓના રખોપા કરતાં જીવતરને જીવી રહીએ.\nકોરો કાગળ ( પ્રકરણ – ૪ )\nએક લેખક જયારે ‘સેલીબ્રીટી’ બની જાય છે, ત્યાર બાદ એ લેખક એ લખવા માંડે છે, જે એના વાચકો વાંચવા માંગે છે… પણ હું ફેમસ થયા બાદ પણ જમીન સાથે જોડાયેલો જ રહ્યો. મેં એ જ લખ્યું, જે મારે લખવું હતું, જે મારે કહેવું હતું, જે મારે vહતું… અને કદાચ એટલે જ મારી ચોથી અને પાંચમી બુક ઓછી વેચાઈ \nપછી તો હું, તારા ભાઈ, આ તારો ભાઈબંધ, બધાએ જ દોટ મુકી હોસ્પિટલ તરફ. અને સદનસીબે એ જ હોસ્પિટલ હતી જ્યાં તારી ભાભી નર્સની જોબ કરે છે. એની ડ્યુટી આવી અને એણે જે તે ડોક્ટર સાથે સલાહ-મસલતો કરી લીધી. અને ડોકટરે પણ સ્ટાફના પરિવારનું પેશન્ટ હોવાથી વિશેષ કાળજી લીધી.\nએવું નથી કે હું\nકદી કદી ઘર બહાર નીકળો\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિન��� ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nજો કદીક જાણવા મળે\nમારા ઘર ના બંધ દ્રાર પર..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/tag/coronavirus/photogallery/", "date_download": "2020-09-29T07:30:56Z", "digest": "sha1:XWTCAM7XRWEJLEHB6RQBZ5VQKQAK5KRC", "length": 21958, "nlines": 280, "source_domain": "statfaking1.firstpost.in", "title": "coronavirus Photogallery: Latest coronavirus Photos, News in Gujarati | Taja Samachar - News18 Gujarati", "raw_content": "\nસુરેન્દ્રનગર: કોવિડ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી\nCorona Update: ભારતમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 70 હજાર નવા કેસ નોંધાયા, 776 દર્દીનાં મોત\nસુરત : ફરી બેકાબૂ બનતો Corona, વધુ 302 નવા કેસ નોંધાયા, શહેર સાથે તાલુકાઓમાં સંક્રમણ વધ્યુ\nમાતાનું દૂધ coronavirusને કરી દે છે ખતમ, ચીનના રિસર્ચર્સની સ્ટડીમાં જાણવા મળ્યું\nકોરનાને કારણે પાર્લરમાં નથી જવું ઘરે જ આ સિક્રેટ બ્યૂટિ ટિપ્સ અજમાવીને જુઓ ચહેરાનો નિખાર\nકોરોના અપડેટઃ દેશમાં સંક્રમિતોની સંખ્યા 60 લાખને પાર, 24 કલાકમાં 82,170 નવા કેસ\nગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત્ : 24 કલાકમાં કોરોનાના 1411 કેસ નોંધાયા, 10 દર્દીના મોત\nસુરતઃ મેદાનમાં ક્રિકેટ રમતા યુવકો ઉપર પોલીસ ત્રાટકી, 100થી વધુની અટકાયત કરી દંડ વસૂલ્યો\nબનાસકાંઠાના આ ગામમાં ફરી લાગ્યું lockdown, એકાએક corona કેસ વધતાં ગ્રામજનોએ લીધો નિર્ણય\nCorona Update: દેશમાં સંક્રમિતોનો આંક 60 લાખની નજીક, 24 કલાકમાં 1124 દર્દીનાં મોત\nસુરતમાં કાબુ બહાર જતો corona: વધુ 297 લોકો થયા સંક્રમિત, ક્યા વિસ્તારમાં કેટલા કેસ\nરાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1417 કેસ નોંધાયા, 1419 દર્દી સાજા થયા, રિકવરી રેટ 84.90%\nકોરોના કાળમાં પ્રવાસીઓ ફરીથી સાંભળી શકશે સિંહની ત્રાડ, દેવળિયામાં લાયન સફારી શરૂ થશે\nસુરતમાં બપોર સુધીમાં 188 કોરોનાના કેસ નોંધાયા, ���ુલ કેસનો આંકડો વધીને 27,880 થયો\nઅમદાવાદીઓ હવે તો સુધરો, 25 દિવસમાં માત્ર માસ્ક ન પહેરવા બદલ 43 લાખથી વધુનો દંડ ભર્યો\nવલસાડ : 'હું મારી બીમારીથી કંટાળીને આત્મહત્યા કરું છું,' હોમ ક્વૉરન્ટાઇન વૃદ્ધનો આપઘાત\nગુજરાતીઓ માટે સારા સમાચાર, 1 ઓક્ટોબરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો જંગલ સફારી પાર્ક ખુલશે\nCoronavirus : જર્મનીના વૈજ્ઞાનિકોએ શોધી એન્ટીબોડી, Covid-19નો ખાત્મો બોલાવવામાં અસરકાર\nકોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 85,362 કેસ નોંધાયા\nઅમદાવાદઃ 'હું તો તાળીઓના ગડગડાટનો ભૂખ્યો છું પણ હવે આ ભૂખ મારી આતરડીને કેવી રીતે ઠારશે'\nરાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1442 કેસ નોંધાયા, 1279 દર્દી સાજા થયા, રિકવરી રેટ 84.74%\nમોરબીઃ ખાનગી હોસ્પિટલની મનમાની, સુરક્ષા વગર corona દર્દીની લાશને પાલિકાને સોંપવાનો આક્ષેપ\nબ્રિટનમાં થશે ખતરનાક પરીક્ષણ, જાણી જોઈને માણસની અંદર દાખલ કરવામાં આવશે કોરોના વાયરસ\n જો આવું જ ચાલશે તો અમદાવાદમાં કોરોના હજુ વકરશે\nસુરેન્દ્રનગર: કોવિડ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી\nતારક મહેતા.. શોમાં પરત આવવાં ઇચ્છે છે જૂની 'અંજલી ભાભી' પણ..\nWorld heart day 2020 : જાણો કેવી રીતે આવે છે હાર્ટ અટેક, બચાવો પોતાની સાથે બીજાનું જીવન\nBSFની મોટી કાર્યવાહી, મિઝોરમમાં હથિયારોની મોટી ખેપ સાથે 3 ઉગ્રવાદી ઝડપાયા\nસુરેન્દ્રનગર: કોવિડ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી\nવલસાડ: અરજદાર કામ માટે કરગરતો રહ્યો, સરકારી બાબુ પબજી ગેમ રમવામાં વ્યસ્ત\nUP: હાથરસમાં 4 લોકોએ ગેંગરેપ બાદ કાપી દીધી હતી જીભ, દલિત પીડિતાનું AIIMSમાં નિધન\nSushant Singh Case: CBIને મળ્યો સુશાંતનો વિસેરા રિપોર્ટ, શરીરમાં ન હતું ઝેર\nસુરેન્દ્રનગર: કોવિડ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી\nસાપુતારા : 'પંખીડા રે ઉડી જાજો..,' PASS કાર્યકરોનો કોરોના કાળમાં ગરબા રમતો Video થયો Viral\nBSFની મોટી કાર્યવાહી, મિઝોરમમાં હથિયારોની મોટી ખેપ સાથે 3 ઉગ્રવાદી ઝડપાયા\nવિટામિન D: શા માટે આના વિશે વાત કરવાનો આ યોગ્ય સમય છે\nSurat: રત્નકલાકારો માટે સારા સમાચાર, Coronaના લીધે મુંબઈ હીરાબુર્સની 250 કંપનીઓ આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/javed-bashir-horoscope.asp", "date_download": "2020-09-29T08:47:40Z", "digest": "sha1:ABFFMIUC5YJQEMU4JJ4M4UF5UX6ORYXX", "length": 8133, "nlines": 135, "source_domain": "celebrity.astrosage.com", "title": "જાવેદ બશીર જન્મ તારીખ પ્રમાણે કુંડલી | જાવેદ બશીર 2020 ની કુંડલી", "raw_content": "\nહોમ » સ���લિબ્રિટી ભવિષ્યફળ » જાવેદ બશીર કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 74 E 22\nઅક્ષાંશ: 31 N 32\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nજાવેદ બશીર પ્રણય કુંડળી\nજાવેદ બશીર કારકિર્દી કુંડળી\nજાવેદ બશીર જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nજાવેદ બશીર 2020 કુંડળી\nજાવેદ બશીર ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nજાવેદ બશીર ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nજાવેદ બશીર 2020 કુંડળી\nતમને અચાનક આર્થિક નુકસાન થઈ શકે છે. પ્રયત્નોમાં મળનારી નિષ્ફળતા તમને હતાશાનો અનુભવ કરાવશે. કામનો બોજો વધુ હોવાથી તમારે સખત મહેનત કરવી પડશે. વિસ્થાપન, બદલી તથા વિદેશી ભૂમિ પર મુશ્કેલીની શક્યતા છે. તમે ખરાબ સંગતમાં પડી જાવ એવી શક્યતા જોવાય છે, આથી એ અંગે સાવચેત રહેજો. તમારૂં સ્વાસ્થ્ય સારું નહીં રહે અને તમે વિવિધ બીમારીઓમાં સપડાયા કરશો. તમારી સામાજિક શાખને પણ નુકસાન થઈ શકે છે. સમાજના સારા લોકો સાથે તમારી તકરાર થઈ શકે છે.\nવધુ વાંચો જાવેદ બશીર 2020 કુંડળી\nજાવેદ બશીર જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. જાવેદ બશીર નો જન્મ ચાર્ટ તમને જાવેદ બશીર ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે જાવેદ બશીર ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો જાવેદ બશીર જન્મ કુંડળી\nજાવેદ બશીર વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nજાવેદ બશીર માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nજાવેદ બશીર શનિ સાડાસાતી રિપોર્ટ\nજાવેદ બશીર દશાફળ રિપોર્ટ\nજાવેદ બશીર પારગમન 2020 કુંડલી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/india/stockmarket/topdividentstock/14/12/marketstatistics/BSE", "date_download": "2020-09-29T08:33:36Z", "digest": "sha1:LLEI477AHECVWHD4NLUQAN33OYRD5SS3", "length": 44081, "nlines": 1418, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "ભાષા પસંદ કરો", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nMoneycontrol.com >> બજારના આંકડાઓ >> ટોંચના ડિવિડન્ડ સ્ટોક્સ\nતમે અહિં છો : બજાર બજારના અન્ય આકડાઓ BSE ટોંચના ડિવિડન્ડ સ્ટોક્સ\nBSE ટોંચના ડિવિડન્ડ સ્ટોક્સ\nટોચના ડિવિડન્ડ શેર - કંપનીના ડિવિડન્ડ ઇતિહાસ સાથે ઉચ્ચ ડિવિડન્ડ આપનારા શેરોને જોઈ ��કો છો. તમે બધા શેરોમાં બીએસઇ જૂથ અથવા ક્ષેત્ર અનુસાર ફિલ્ટર કરી શકો છો જોઈ શકો છો.\nઓટો-2 અને 3 વ્હીલર\nકન્સટ્રક્શન એન્ડ કોન્ટ્રેકટીંગ-રીયલ એસ્ટેટ\nડાયમંડ કટીંગ/કિંમતી ધાતુ/ દાગીના\nખાધ્ય તેલ એન્ડ સોલવન્ટ એક્સટ્રેકશન\nફાઈનાન્સ-લિઝીંગ તથા હાયર પરચેઝ\nગ્લાસ એન્ડ ગ્લાસ પ્રોડક્ટ\nહોસ્પિટલ અને મેડિકલ સર્વિસીઝ\nઓઈલ ડ્રિલીંગ અને એક્સપ્લોરેશન\nપ્લાન્ટેશન - ચ્હા અને કોફી\nસ્ટીલ-સીઆર / એચઆર સ્ટ્રીપ્સ\nકંપનીનું નામ અંતિમ મૂલ્ય લેટેસ્ટ ડિવિડન્ડ % આ ભાવ પર %માં ડિવિડન્ડ વળતર ડિવિડન્ડ ઈતિહાસ\n52 ઉંચા 52 નીચો વર્તમાન\nટેકનોફેબ એન્જીન્યરીંગ 9.30 20.00 4.59 42.19 21.51 જુઓ\nઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાયનાન્સ 154.00 1,550.00 8.23 38.15 20.13 જુઓ\nઆઈએલએન્ડએફએસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્� 3.82 30.00 13.04 37.50 15.71 જુઓ\nબલમેર લોરી ઇન્વેસ્ટમેન્ટ 343.15 375.00 8.64 13.89 10.93 જુઓ\nહાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પો 32.35 31.00 6.78 17.17 9.58 જુઓ\nએનર્જી ડેવલપમેન્ટ કંપની 5.25 5.00 5.49 14.93 9.52 જુઓ\nએન્જીનીયર્સ ઈન્ડિયા 64.90 103.00 4.19 10.33 7.94 જુઓ\nસ્ટાનરોઝ મેફ. ઇનવેસ્ટમેસ્ટ એન્ડ ફાઇન� 76.45 60.00 5.92 10.89 7.85 જુઓ\nગોઠી પ્લાસ્કોન (ઇન્ડિયા) 13.80 10.00 6.54 14.68 7.25 જુઓ\nગોવરા લીજીંગ એન્ડ ફાયનાન્સ લીમીટેડ 14.25 10.00 5.70 7.91 7.02 જુઓ\nગુજરાત પીપાવાવ પોર્ટ 83.35 56.00 5.64 12.31 6.72 જુઓ\nરાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્� 43.15 28.40 4.73 12.88 6.58 જુઓ\nઈન્ડો થાઈ સિક્યુરિટીઝ 16.30 10.00 2.95 8.55 6.13 જુઓ\nપાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈંડિયા 163.70 100.00 4.74 7.71 6.11 જુઓ\nઓરેકલ ફાયનાન્સીયલ સર્વિસીઝ 3,088.00 3,600.00 5.56 11.75 5.83 જુઓ\nતામિલનાડુ ન્યુઝપ્રિંટ એન્ડ પેપર્સ 103.25 60.00 2.79 7.06 5.81 જુઓ\nઇંડિયન ઓઈલ કોર્પોરેસન 74.40 42.50 2.72 5.97 5.71 જુઓ\nગોલકુંદા ડાયમંડસ એન્ડ જ્વેલરી 17.90 10.00 4.57 10.54 5.59 જુઓ\nહિંદૂસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન 182.55 97.50 2.96 6.29 5.34 જુઓ\nયુનિપ્લાઇ ઇન્ડસ્ટ્રીઝ 4.50 12.00 0.45 6.54 5.33 જુઓ\nજીપીટી ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ 28.95 15.00 3.02 11.54 5.18 જુઓ\nગોલ્ડીયમ ઇન્ટરનેશનલ 127.35 65.00 3.53 8.89 5.10 જુઓ\nસુમેઘા ફિસ્કલ સર્વિસીસ 20.40 10.00 4.01 8.20 4.90 જુઓ\nબીએન રાઠિ સિક્યુરીટીસ 20.50 10.00 3.59 9.62 4.88 જુઓ\nગેટવે ડીસ્ત્રીપાર્ક્સ 92.20 45.00 3.27 6.34 4.88 જુઓ\nગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન 42.25 100.00 2.76 6.78 4.73 જુઓ\nસેલન એક્સપ્લોરેશન ટેકનોલોજી 106.85 50.00 2.76 8.02 4.68 જુઓ\nનેશનલ એલ્યુમિનીયમ કંપની 32.75 30.00 3.07 6.13 4.58 જુઓ\nસમકર્જ પિસ્ટન્સ એન્ડ રીંગ્સ 112.00 50.00 3.43 7.12 4.46 જુઓ\nકેસર ટર્મિનલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર 28.10 25.00 2.88 7.99 4.45 જુઓ\nઓરીકોન એન્ટરપ્રાઈઝેઝ 18.00 40.00 3.28 8.99 4.44 જુઓ\nઆઈઆરવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપર્સ 112.80 50.00 3.60 10.87 4.43 જુઓ\nઆડવાની હોટેલ્સ એન્ડ રીસોર્ટ્સ (ઇન્ડિ) 43.00 95.00 2.93 7.63 4.42 જુઓ\nભારત પેટ્રોલિયમ કોર્પોરેશન 381.00 165.00 3.00 6.55 4.33 જુઓ\nએમ્પાયર ઇન્ડસ્ટ્રીઝ 580.00 250.00 2.81 5.33 4.31 જુઓ\nહીડલબર્ગ સીમેંટ ઇંડિયા 180.00 75.00 3.44 6.25 4.17 જુઓ\nગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની 69.50 29.00 3.33 6.82 4.17 જુઓ\nશ્રેયાંસ ઇન્ડસ્ટ્રીઝ 75.00 30.00 1.93 5.41 4.00 જુઓ\nતામિલનાડુ પેટ્રોપ્રોડક્ટ્સ 37.80 15.00 3.13 8.09 3.97 જુઓ\nઅમરજ્યોતિ સ્પિનીંગ મિલ્સ 51.00 20.00 2.31 5.13 3.92 જુઓ\nબૈદ લીઝિંગ એન્ડ ફાયનાન્સ એન્ડ કંપની 25.80 10.00 1.41 4.72 3.88 જુઓ\nકોમ્પ્યુકોમ સોફ્ટવેર 7.84 15.00 2.65 9.84 3.83 જુઓ\nદિવ્યશક્તિ ગ્રેનાઇટ્સ 39.20 15.00 1.83 7.73 3.83 જુઓ\nસોલિટેયર મશીન ટૂલ્સ 20.00 7.50 2.34 4.84 3.75 જુઓ\nમોલ્ડ ટેક ટેકનોલોજી 40.55 75.00 2.63 5.07 3.70 જુઓ\nમૈસૂર પેટ્રો કેમિકલ્સ 54.30 20.00 3.23 8.33 3.68 જુઓ\nદ્વારિકેશ સ્યુગર ઇન્ડસ્ટ્રીઝ 27.50 100.00 2.38 7.52 3.64 જુઓ\nકિર્લોસ્કર ઓઇલ એન્જિન્સ 110.25 200.00 2.08 5.71 3.63 જુઓ\nડાયનેમિક ઇન્ડસ્ટ્રીઝ 41.50 15.00 2.35 5.45 3.61 જુઓ\nફર્સ્ટસોર્સ સોલ્યુશન 72.85 25.00 3.19 12.11 3.43 જુઓ\nગ્રેટ ઈસ્ટર્ન શીપીંગ કંપની 240.15 81.00 2.19 4.79 3.37 જુઓ\nઇંડિયન ટોનર્સ એન્ડ ડેવલોપર્સ 90.00 30.00 2.36 6.96 3.33 જુઓ\nમોડેક્ષ ઇન્ટરનેશનલ સિક્યોરિટીઝ 6.00 2.00 0.63 6.39 3.33 જુઓ\nબીડીએચ ઇન્ડસ્ટ્રીઝ 76.00 25.00 2.53 5.31 3.29 જુઓ\nટાટા કન્સલટન્સી સર્વિસીસ 2,498.70 7,800.00 3.05 5.18 3.12 જુઓ\nલ્યુમેક્સ ઓટો ટેકનોલોજીસ 96.20 150.00 2.46 6.25 3.12 જુઓ\nભારત ભૂષણ શેર એન્ડ કોમોડીટી બ્રોકરસ 19.60 6.00 2.51 6.30 3.06 જુઓ\nરુબફિલા ઇન્ટરનેશનલ 39.25 24.00 2.63 5.97 3.06 જુઓ\nઓટોમોબાઇલ કોર્પોરેશન ઓફ ગોવા 327.00 100.00 1.65 4.40 3.06 જુઓ\nશ્રી દિગ્વિજય સિમેન્ટ કંપની 49.10 15.00 2.50 9.65 3.05 જુઓ\nપોલીમેકપ્લાસ્ટ માશીનસ 26.20 8.00 2.55 5.89 3.05 જુઓ\nધ્યાન આપો -ડિવિડન્ડ વળતરની ગણતરી ઉપલબ્ધ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટસ અને અનઓડિટેડ પરિણામના આધારે કે કુલ ડિવિડન્ડની ચૂકવણી થઈ ગઈ છે તે ધ્યાનમાં લઈને કરાઈ છે. કંપની ભવિષ્યમાં સમાન દરે ડિવિડન્ડન\nસન ફાર્મા અમેરિકામાં Imatinib Mesylate લોન્ચ\nકારોબાર : શૅર્સ સંબધિત પ્રશ્નો પૂછવા માટે BH (SPACE) STOCK સાથે તમારું નામ અને ફોન નંબર લખીને મેસેજ કરો 51818 પર\nકારોબાર : BH (SPACE) આપના સ્ટોકની વિગત, સાથે જ આપનું નામ લખી 51818 પર મેસેજ કરો અને અમારા ટોલ ફ્રી નંબર 1800-4190-709 પર કાૅલ કરો અને જવાબ મેળવો અમારા ખાસ શાૅ બજાર હેલ્પલાઇનમાં સોમવારથી શુક્રવાર સવારે 11.30 કલાકે\nકારોબાર : પર્સનલ ફાઇનાન્સને લગતા તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે અમને money@network18online.com પર મોકલી શકો છો. તમારા સવાલના જવાબ મની મૅનેજરમાં આપવામાં આવશે\nકારોબાર : ચીનના આર્થિક આંકડાઓ જાન્યુઆરી Caixin ફાઈનલ મેન્યુફેક્ચરીંગ PMI 48.2 થી વધી 48.4 (MoM)\nકારોબાર : US FDAની મંજૂરી મળી ઓરોબિન્દો ફાર્માને ડાયાબિટિશની દ���ા Saxagliptin માટે મંજૂરી મળી\nકારોબાર : US FDAની મંજૂરી મળી ડો.રેડ્ડીઝને બેક્ટેરિયલ ઈન્ફેક્શનની દવા ડોક્સીસાયક્લીન માટે મંજૂરી મળી\nકારોબાર : US FDAની મંજૂરી મળી માઈગ્રેનની દવા Sumatriptan માટે ડો.રેડ્ડીઝને મંજૂરી મળી\nકારોબાર : જાપાનના આર્થિક આંકડાઓ જાન્યુઆરીમાં મેન્યુફેક્ચરીંગ PMI 52.6 થી ઘટી 52.3 (MoM)\nકારોબાર : વકરાંગીએ ટાટા AIG જનરલ ઈન્શ્યોરન્સ કંપની સાથે કરાર કર્યા\nSelect showઆપની કંપનીઆવતી કાલેબજાર સમાચારબજાર હેલ્પક્લોઝિંગ બેલક્મોડિટી બજારક્મોડિટી લાઇવકાયપો છેમાર્કેટ લાઇવ (લેડીઝ કલ્બ)માર્કેટ મુર્હુતમિડકેપ મંત્રામની મેનેજરમોર્નિંગ ટિકરવાયદાથી ફાયદો\nશેર્સમાં રોકાણ, અસરકારક રીત\nજો તમે શેર્સમાં રોકાણ કરવા માંગો છો, પણ આ માટે તમે મુંઝવણમાં પણ છો, તો આ તમારા માટે શ્રેષ્ઠ સ્થળ છે.\nનવા રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડ\nનવા રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટેની સરળ ટિપ્સ\nબાળકોના ભવિષ્ય માટે સચોટ યોજના\nતમારા બાળકોના ભવિષ્ય તમારા હાથમાં છે. સચોટ રીતે રોકાણ કરીને તેને સુરક્ષિત બનાવો.\nકમ્પાઉન્ડિંગના જાદુને સમજવા માટે આ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. અમે દાવો કરીએ છીએ કે પરિણામ જોયા બાદ તમે જલ્દીથી જલ્દી રોકાણ કરવા માગશો.\nઆ કેલ્ક્યુલેટરની મદદથી તમે તમારી કુલ આવક પર બનનારા ટેક્સને જાણી શકો છો.\nટેક્સથી તમારા રિટર્ન પર ખરાબ અસર થઈ રહી છે \nજો તમે સાચા સ્થાને રોકાણ નથી કરતાં તો ટેક્સ તમારી કમાણી પર ખરાબ અસર નાખી શકે છે.\nટેક્સ બચાવો, સમૃદ્ધિ પ્રાપ્ત કરો\nટેક્સથી બચવા માટે રોકાણ મારફતે પણ તમે મિલકત ઉભી કરી શકો છો. કઈ રીતે, અમે તમને બતાવીએ.\nએસઆઈપીમાં રોકાણ કરીને અમીર બનો\nટીપે-ટીપે સરોવર ભરાઈ છે, નાની-નાની એસઆઈપી યોજનાઓ તમને અમીર બનાવી શકે છે.\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "http://www.realpatidar.com/a/oe64", "date_download": "2020-09-29T07:08:20Z", "digest": "sha1:CR7SK3BACWH6RKWZDURN7WG6KATFDECM", "length": 8822, "nlines": 166, "source_domain": "www.realpatidar.com", "title": "OE 64 -Formation of Sanatan Educos / સનાતન એડુકોસની રચના – Satpanth – Pirana – Nishklanki / Nishkalanki Narayan – Imamshah", "raw_content": "\nતા. ૨૧.૦૫.૨૦૧૬ ના પૂ. નારાયણ રામજી લીમ્બાણીને સમાજના સારસ્વતોની અનોખી સનાતની શ્રધ્ધાંજલી\n👉 આજ રોજ તા. ૨૧.૦૫.૨૦૧૬ના આપણા આધ્ય સમાજ સુધારક પ.પૂ. નારાયણ રામજી લીમ્બાણીને સમાજના બૌધિક સારસ્વત મિત્રોની એક મીટિંગ ટ્રિનિટી સ્કૂલ – તલોદ ખાતે યુવાસંઘની Education & Talent Hunt કમિટીદ્વારા આયોજીત કરવામાં આવેલ.\n👉 ગુજરાતભરમાંથી વિસ્તાર વાઇઝ 40 જેટલા જવાબદાર સભ્યો હાજર રહેલ.\n👉આ મિટીંગમાં યુવાસંઘ વતી ડો. વસંત ધોળુ (મહામંત્રી) કિરીટ પોકાર (એજ્યુકેશન લિડર) અને અશોક ભાવાણી, નિલેશ સુરાણી, નરેન્દ્ર રુશાત અને દિપેસ સુરાણી હાજર રહેલ.\n👉સઘન ચર્ચા વિચારણાના અંતે ભારતભરના Education field સાથે સંકળાયેલ સમાજના સનાતન મિત્રો દ્વારા\n👉 તેમા આપણી કેન્દ્રીય સમાજ ના નિયમોનુ પાલન કરનાર શિક્ષણવિદો જ સભ્ય બની શકશે.\n👉 SHRI ABKKP SANATAN EDUCOS દ્વારા સમાજ અને યુવાસંઘ સાથે રહી વિધ્યાર્થી – વાલી ઉપયોગી શૈક્ષણિક પ્રવ્રુત્તિઓ કરવામાં આવશે.\n👉 આગામી 7-8 Nov.-16 ના રોજ ગાંધીનગર ખાતે અધિવેશન યોજાશે.\n👉 Educos ના સૌ મિત્રો મિશન 2020ની તમામ થીમોમાં જોડાઈ સમાજીક કાર્યો કરશે.\n👉 સાબર કાંઠા @ અરવલ્લી @ કચ્છ @ શેષ ગુજરાત @ શેષ ભારત એમ પાંચ ઝોનની રચના કરવામાં આવી.\n👉 આપની આસપાસના સારસ્વત મિત્રોને આ બાબતના સમાચાર પહોચાડી સહયોગી બનવા વિનંતી.\n10-Oct-2010 || જય લક્ષ્મીનારાયણ || પુરષોત્તમભાઈ અને અન્ય ભાઈઓ નિતેશભાઈને કોઈ પણ જવાબના આપવાની બહુ સારી અને સાચી વાત કરી છે તેમજ […]\nOE 51 -Saraswati Sanman -Protest against Patidar Sarvoday Trust / સરસ્વતી સન્માન કાર્યક્રમમાં પાટીદાર સર્વોદય ટ્રસ્ટનો વિરોધ\n15-Jan-2013 || જય લક્ષ્મીનારાયણ || ગત તા.૦૬-૦૧-૨૦૧૩ના માંડવી હોસ્ટેલ મધ્યે, સમાજનું સંપ, સંગઠન અને એકતાને તોડનાર એવું પાટીદાર સર્વોદય ટ્રસ્ટએ જે સરસ્વતી […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/ipl/jio-plans-for-ipl-2020.html", "date_download": "2020-09-29T06:25:54Z", "digest": "sha1:VVVRW2N2R5LA5R7KDX2JS3GIOVRN3QWJ", "length": 4150, "nlines": 77, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: IPL માટે જિયોના લોન્ચ થયેલા વિવિધ પ્લાન્સ જોઈ લો", "raw_content": "\nIPL માટે જિયોના લોન્ચ થયેલા વિવિધ પ્લાન્સ જોઈ લો\nઆ વિકેન્ડથી IPL શરૂ થઈ રહી છે ત્યારે જિયોએ વિવિધ ટેરિફ પ્લાન્સની જાહેરાત કરી છે. જિયો ક્રિકેટ પ્લાન્સ અંતર્ગત રૂ. 399ની કિંમતમાં ડેટા, વોઇસ અને એક વર્ષનું ડિઝની+ હોટસ્ટાર VIPનું સબ��્ક્રિપ્શન મળશે. જે ક્રિકેટ ફેન્સ આ પ્લાન લેશે તેમને ડિઝની+ હોટસ્ટાર એપ પર Dream11 IPL મેચ પણ નિઃશુલ્ક નિહાળવા મળશે.\nજિયો ક્રિકેટ પ્લાન્સ અંતર્ગત પ્રિપેઇડ પ્લાન્સમાં એક મહિનો, બે મહિના, ત્રણ મહિના અને એક વર્ષની વેલિડિટી ઓફર કરવામાં આવી છે. દરેક પ્લાન ડિઝની+ હોટસ્ટાર VIPનું એક વર્ષનું સબસ્ક્રિપ્શન ઓફર કરે છે. એ ઉપરાંત સ્પેશિયલ ડેટા એડ-ઓન પેક્સ પણ ઓફર કરવામાં આવી રહ્યું છે.\nરૂ. 401માં 28 દિવસની વેલિડિટી સાથે પ્રતિ દિવસ ત્રણ જીબી ડેટા અને અનલિમિટેડ વોઇસ મળશે. રૂ.598ના પ્લાનમાં પ્રતિ દિવસ બે જીબી ડેટા સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગ 56 દિવસ માટે મળશે. રૂ. 777ના પ્લાનમાં 1.5 જીબી ડેટા પ્રતિ દિવસ સાથે 84 દિવસની વેલિડિટી અને એ પણ અનલિમિટેડ વોઇસ સાથે મળશે. જ્યારે રૂ. 2599ના વાર્ષિક પ્લાનમાં પ્રતિ દિવસ 2 જીબી ડેટા સાથે અનલિમિટેડ વોઇસ મળશે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની રહેશે.\nજ્યારે રૂ. 499ના એડ-ઓન પેકમાં પ્રતિ દિવસ 1.5 જીબી ડેટા સાથે રૂ.399ની કિંમતનું ડિઝની+ હોટસ્ટાર VIPનું એક વર્ષનું સબસ્ક્રિપ્શન મળશે. આ એડ-ઓન પેકની વેલિડિટી 56 દિવસની રહેશે.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/real-estate/homebuyers-entitled-to-just-and-reasonable-compensation-for-delay-in-possession.html", "date_download": "2020-09-29T06:47:57Z", "digest": "sha1:3PNT62OOR6XJTMZCEDKKRI5OLLQL4XU6", "length": 7291, "nlines": 77, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: બિલ્ડર સમયસર ફ્લેટ ન આપે તો ગ્રાહકને આટલા ટકા વ્યાજ ચૂકવવું પડશે, સુપ્રીમનો આદેશ", "raw_content": "\nબિલ્ડર સમયસર ફ્લેટ ન આપે તો ગ્રાહકને આટલા ટકા વ્યાજ ચૂકવવું પડશે, સુપ્રીમનો આદેશ\nસુપ્રીમ કોર્ટે સોમવારે એક એવો નિર્ણય લીધો જેમાં મોટા બિલ્ડર્સને ગ્રાહકોને છેતરવું મોઘું પડશે. સુપ્રિમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે, જો બિલ્ડર્સ સમય પર ફ્લેટની ડિલિવરી ન કરી શકે તો તેમણે ફલેટના કોસ્ટ પર દર વર્ષે બાયર્સને વ્યાજ પેમેન્ટ કરવું પડશે. અત્યાર સુધી ફ્લેટની ડિલિવરીમાં મોડું થવા પર બિલ્ડર્સ ફ્લેટની સાઈઝના હિસાબે સામાન્ય રકમની પેનલ્ટીના રૂપે આપતો હતો. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને કે.એમ. જોસેફની એક બેચે DLF Southern Homes Pvt Ltd અને Annabel Builder & Developers Pvt Ltdને દર વર્ષે બાયર્સને ફ્લેટના કોસ્ટ પર 6 ટકા વ્યાજ આપવા કહ્યું છે. આ બંને બિલ્ડર્સ બેંગ્લુરુમાં ફ્લેટ બનાવી રહ્યા છે.\nબેન્ચે કહ્યું કે, બાયર્સની ફ્લેટ ડિલિવરીમાં 2-4 વર્ષનું મોડું થઈ ચૂક્યું છે. બિલ્ડર્સ તેમને વ્યાજ આપશે. Southern Homes Pvt Ltdને હવે BEGUR OMR Homes Pvt Ltdના નામે ઓળખવામાં છે. સુપ્રીમ કોર્ટે વિવાદ નિવારણ પંચ (NCDRC)ના 2 જુલાઇ 2019ના આ આદેશને પણ રદ કરી દીધો છે જેમાં 339 ફ્લેટ બાયરોની ફરિયાદ ફગાવતા કહ્યું હતું કે, તેઓ વિલંબ કે, વાયદાના અનુરૂપ સુવિધાઓ ન મળવાની સ્થિતિમાં ફ્લેટ ખરીદી સમજૂતીમાં નિર્ધારિત કરવામાં આવેલી રકમથી વધારેના વળતરના હકદાર નથી.\nબેન્ચે કહ્યું કે, ફ્લેટ ડિલિવરીમાં મોડું થવા પર 5 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટના હિસાબે બિલ્ડર પહેલાની જેમ પેનલ્ટી આપશે. આ સાથે જ બિલ્ડર્સને હવે ફ્લેટની કોસ્ટ પર વાર્ષિક 6 ટકા વ્યાજ પણ હોમ બાયર્સને ચૂકવવું પડશે. બેન્ચે કહ્યું કે, શરૂઆતમાં બિલ્ડર્સને વાર્ષિક 6 ટકા વ્યાજ આપવું પડશે, પરંતુ ફ્લેટ પઝેશનમાં 36 મહિનાઓથી વધારે મોડું થાય છે તો પઝેશન સુધી કંપાઉન્ડ વ્યાજના હિસાબે પેનલ્ટી આપવી પડશે. થોડા દિવસો પહેલા NCDRCએ પોતાના આદેશમાં કહ્યું હતું કે, જો હાઉસિંગ પ્રોજેક્ટમાં મોડું થઈ ગયું છે તો ખરીદદારને પઝેશન લેવા માટે બાધ્ય કરી શકાય નહીં અને બાયર રિફન્ડ પણ માંગી શકે છે. ગુડગાંવના એક કેસમાં આ આદેશ આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, મારવેલ સેલ્વા રિઝ સ્ટેટના કેસમાં આ જ આદેશ આપવામાં આવ્યો છે. કંપનીએ શ્રીહરિ ગોખલેને 2012માં એક વિલા વેચ્યું હતું અને ડિસેમ્બર 2014 સુધી પઝેશન આપવાનો વાયદો કર્યો હતો.\nગોખલેએ વર્ષ 2016માં NCDRCને 13.4 કરોડ રૂપિયા રિફંડ માટે અપીલ કરી હતી. બિલ્ડરે NCDRCના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો, જેમાં 10 ટકા વ્યાજ સાથે 8.14 કરોડ રૂપિયા મૂળ રકમ ચૂકવવાની વાત કહી હતી. સુનાવણી દરમિયાન બિલ્ડર તરફથી કહેવામાં આવ્યું કે, વિલા બનાવીને તૈયાર છે અને 21 દિવસમાં તેનું સર્ટિફિકેટ જાહેર થઈ જશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ વિલાને ગોખલે લેવા માંગતો નથી અને તેને કોઈ બીજાને પણ અત્યાર સુધી આપી શકાતું જ્યાં સુધી પૂરી રીતે આદેશ લાગુ ન થઈ જતો.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/bhajans/aarti/", "date_download": "2020-09-29T06:57:36Z", "digest": "sha1:VFYEAFCUGZREG526WWTN5CND5NCJKIN6", "length": 6183, "nlines": 211, "source_domain": "www.swargarohan.org", "title": "Aarti | Bhajans", "raw_content": "\nશ્રી યોગેશ્વરજીના પ્રસિદ્ધ ભજનસંગ્રહ 'આરતી'માં પ્રસ્તુત ભજનો.\nૐ નમો ભગવતે વાસુદેવાય\t Hits: 7859\nઅગર હો શાંતિની ઈચ્છા\t Hits: 3735\nઆખરે માગ્યું તમારી પાસ\t Hits: 3214\nઆવો હવે તો દાન\t Hits: 6597\nઆવ્યા શરણે આજ તમારા\t Hits: 2993\nએક એક આંખમાંથી આંસુડા લુછાય\t Hits: 6129\nએને ભક્તિ જાણજો\t Hits: 2979\nએવી કરી ક્ષણવાર દયા\t Hits: 6197\nકલિયુગ સર્વ યુગોમાં ન્યારો\t Hits: 7283\nકેમ કરીને કહું\t Hits: 2793\nખરે સૌ બે દિનના મહેમાન\t Hits: 5900\nખૂબ સમર્થ મનાઓ\t Hits: 5727\nછે સારથિ પદ સોંપ્યું તમને Hits: 6149\nજલદી મિલાવો\t Hits: 6280\nજાણે કોણ જ ભેદ\t Hits: 6115\nજીવ તું સવેળા હવે\t Hits: 5710\nજે પરમાત્માને જાણે\t Hits: 3180\nજોને જરી વિચારી આજ\t Hits: 6006\nતમને જોતાં વેંત\t Hits: 2730\nતમારા માટે\t Hits: 2961\nતમારા મુખમાં સ્વર્ગ સમાયું\t Hits: 3374\nતમારા રૂપ પર ગયો વારી\t Hits: 6096\nઆધ્યાત્મિકતા જીવનથી દૂર જવાનો માર્ગ નથી, પરંતુ જીવનની વાસ્તવિકતા ને વિવિધતાને સ્વીકારી તેની વચ્ચે નિર્લેપ રહેવાની સાધના છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://www.realpatidar.com/a/series12", "date_download": "2020-09-29T08:30:13Z", "digest": "sha1:FKUX6RJLCEDGL5XQNQHAB5UKKCOF5K6F", "length": 10835, "nlines": 162, "source_domain": "www.realpatidar.com", "title": "Series 12 – Ek Sanatani Ni Man Ni Vyatha / એક સનાતનીની મનની વ્યથા – Satpanth – Pirana – Nishklanki / Nishkalanki Narayan – Imamshah", "raw_content": "\nસમાજના ભાઈયો તથા બહેનો,\nહમણાં થોડા દિવસ પહેલાં મારા હાથ એક પેમ્પલેટ આવ્યું, જે આપડા સમાજના એક પ્રતિષ્ઠિત વ્યક્તિએ લખેલ છે. એ વ્યક્તિને કોર્ટના અને પોલીસના ખોટા કેસ થી થોડા દુર રાખવાના મારા પ્રયત્નમાં, એ વ્યક્તિની ઓળખ ન ખબર પડે એ માટે એમનું નામ અને ઓળખ પેમ્પલેટમાંથી કાઢી નાખેલ છે.\nઅમુક લોકો કહે છે કે આપડે સાચા હોઈ તો આપડે કોનો ડર. એમની વાત સાચી છે. કોઈ કોનાથી ડરતું નથી. પણ પોતાનો બચાવ કરવો બહુ જરૂરી છે. આપણે ભલે ખબર હોય કે આપડે સછા છીએ અને કોઈ પણ સંજોગોમાં અપ્પડે જ વિજય થઈને બાહર આવશું, તોય પણ, તે માટે ખોટા ત્રાસ ને આમંત્રણ આપવું એ મૂર્ખાઈ છે, બહાદુરી નહીં.\nઆપડે જયારે બઝારમાં નીકળ્યા હોઈ અને સિંગણા સમા કરીને દોડતો આવતા જંગલી ભેસો દેખાય તો શું કરીએ. ત્યારે જો અપડે એમ વિચારીએ કે આપડે તો શાકાહારી છીએ, અને અપડે તો ભેસાને કોઈ તકલીફ આપી નથી, એટલે અપડે સાચા છીએ તો આપડે કોનો ડર, અને ભેસા સામે જઈએ તો એ આપડી મુર્ખાતાજ કહેવાય. કારણકે જંગલી ભેસો ક્યારેય એ નથી જોતો કે સામે ઊભા લોકોમાંથી કોણ શાકાહારી છે અને કોણ માંસાહારી છે. એ સમય પોતાનો બચાવ કરવોજ સમજદારી અને બહાદુરી છે. આજ કારણ સર હું પણ મારી ઓળખ બાહર પડતો નથી.\nઆગળ વધીએ અને પેમ્પલેટની વાત કરીએ. પેમ્��લેટમા એ ભાઈએ ખુબ ઊંડી વાતો લખી છે. સમાજના સળગતા પ્રશનોની વાત કરી છે. ટૂંકમાં કહીએ તો તેમાં એક સનાતની ભાઈની મનની વ્યથા દર્શાવેલ છે. પેમ્પલેટમા નીચે મુજબ ની સરસ અને સમાજના દરેક વ્યક્તિ માટે સમજવા જેવી વાતો લખી છે;\n૧. સમાજની હાલની સ્થિતિ.\n૨. સમાજ અને ધર્મ ને અલગ કરીને ના જોઈ શકાય.\n૩. સતપંથના હિતમાં થતી ખોટી તથા મિથ્યા જનક વાતો.\n૪. ઉંજા વાળાઓની ટકોર.\n૫. હિંદુ શાસ્ત્ર અને સતપંથ શાસ્ત્ર.\n૬. આજના સળગતા સવાલોમાંથી ઉદભવતા અમુક સવાલો.\nમારી તમુ સહુને ખાસ અરજ છે કે પહેલી નજરમાં, પેમ્પલેટ જોઈને, કદાચ કંટાળા જેવું લાગેશે, પણ વાંચશો તો સમજવા જેવી ઘણી બધી વાતો છે. ખુલ્લા માંથી શાંતિથી વાંચશો એજ વિનંતી.\nસાચો પાટીદાર / Real Patidar\nUpdate: 13-Jan-2017 – Changed links to archive.org 18-Aug-2010 Hello/નમસ્તે થોડા દિવસ પહેલા મારા હાથે, ઈ.સ. ૧૯૧૧ માં તે વખતના ભારત દેશની વસ્તી ગણતરીના […]\nNext post OE 3 – Imam Shah Bava Sathe Ni Varta Laap / ઈમામ શાહ બાવા સાથેની મારી વાર્તાલાપ – ગઈ કાલના મારા ઈ-મેલ પછીની સર્જાતી સાચ્ચી વાત.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/gujarati-vastu?utm_source=Footer_Nav_HP&utm_medium=Site_Internal", "date_download": "2020-09-29T06:58:03Z", "digest": "sha1:ITUVS3CILFQMGTP5VE3M6HXATNXNLNYW", "length": 16795, "nlines": 146, "source_domain": "gujarati.webdunia.com", "title": "વાસ્તુશાસ્ત્ર | જ્યોતિષ વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈ | જ્યોતિષ વાસ્તુશાસ્ત્ર | Vastushastra | Indian Vastu Shastra | Ask your Questions", "raw_content": "મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nવાસ્તુના આ ઉપાય વ્યાપારમાં લગાવશે ચાર ચાંદ\nઘરમાં બરકત કાયમ રાખવા માટે રસોડામાંથી ખતમ ન થવી જોઈએ આ 5 વસ્તુ\nરસોડુ સમૃધિનુ પ્રતીક હોય છે. વાસ્તુ મુજબ રસોડુ અને તેમા પડેલી વસ્તુઓની યોગ્ય માત્રા અને પ્રમાણમાં પડેલુ હોવુ ખૂબ જરૂરી છે. ઘરમાં બરકત બનાવી રાખવા માટે કેટલીક એવી વસ્તુઓ છે જેને તમારે રસોડામાંથી ક્યારેય પણ ખતમ ન થવા દેવી જોઈએ. આવો એ વસ્તુઓ વિશે..\nVishwakarma Puja 2020: વિશ્વકર્મા પૂજાના દિવસે ભૂલથી ન કરો આ કામ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ\nVishwakarma Puja 2020: વાસ્તુશિલ્પના રચનાકાર ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ આ વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવી રહી છે, તે વિશ્વકર્મા પૂજા તરીકે પણ ઓળખાય છે. વિશ્વકર્મા વિશ્વના પ્રથમ એન્જિનિયર અને આર્કિટેક્ટ માનવામાં આવે છે. આ દિવસે ઉદ્યોગો, ...\nVastu- પોતાનું ઘર બનાવા ઈચ્છો છો તો આ ઉપાય તમારા માટે છે\nજો તમે પણ ઈચ��છો છો કે તમારું પોતાનું ઘર હોય જયાં ભાદુ ન આપવું પડે તો જ્યાં મરજીથી રહી શકાય તો અજમાવો માત્ર આ 5 ઉપાય... આ ઉપાયોથી તરત જ તમારા ઘર ખરીદવાની શકયતા બનશે. કારણ કે રોટી, કપડા અને મકાન આ 3 અમારી જરૂરતો છે. રોટલી અને કપડા તો અમે સરળતાથી કરી ...\nહસ્તરેખા શાસ્ત્ર - હથેળીનુ કયુ તલ શુભ અને અશુભ, જાણો કેવી રીતે તલ બને શકે છે તમારુ નસીબ\nવ્યક્તિના હાથમાં અનેક રેખાઓ હોય છે. હથેળીની રેખાઓથી વ્યક્તિના ભવિષ્ય અને સ્વભાવને જાણ થાય છે. હસ્તરેખા શાસ્ત્ર મુજબ હથેળીની રેખાઓ ઉપરાંત શરીરના જુદા જુદા અંગ પર બનેલા તલનુ પણ વિશેષ મહત્વ હોય છે. તલથી પણ વ્યક્તિનુ ભાગ્ય, ઉન્નતિ અને સ્વભવ વિશે માહિતી ...\nવાસ્તુ - ઘરમાં ન હોવી જોઈએ આ 10 વસ્તુ નહી તો થશે નુકશાન\nવાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં અનેકવાર એવી વસ્તુઓ હોય છે જેને આપણે નજર અંદાજ કરી દઈએ છીએ પણ આ આ ધ્યાન બહારની વસ્તુઓ નુકશાન અને પરેશાનીનું કારણ બને છે. આજે અમને તમને 10 એવી વસ્તુઓ વિશે બતાવીશુ જેના ઘરમાં રહેવાથી ધન અને સુખમાં કમી આવે છે.\nVastu For cooking- જાણો કઈ દિશા સામે મોઢું કરીને કરવી જોઈએ રસોઈ\n1. ક્યારે પણ ઉત્તર દિશાની તરફ મોઢું કરીને રસોઈ નહી કરવી જોઈએ તેનાથી તમને વ્યાપારમાં નુકશાનની સાથે સાથે ધનની પણ હાનિ થઈ શકે છે.\nVastu Tips: ઘરમાં મુકેલી આવી વસ્તુઓ હોય છે અશુભ, વાસ્તુ અનુસાર તેને બરાબર મુકો\nઘરમાં કેટલીક એવી વસ્તુઓ પણ હોય છે જે વાસ્તુ મુજબ યોગ્ય રહેતી નથી, જેના કારણે ઘણી સમસ્યાઓ થાય છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે ઘરમાં આવી જ કેટલીક વસ્તુઓ વિશે જે ઘરમાં અપશુકનતા લાવે છે. વાસ્તુ મુજબ આ બાબતો સમયસર સુધારવી જોઈએ. તેનાથી ઘરમાં ...\nએશો-આરામ ભરી જીંદગી માટે ઘર અને દુકાનમાં પ્રગટાવો આ વસ્તુઓ\n કપૂર કેવી રીતે વાસ્તુની ખામીને દૂર કરે છે કપૂર ઘણો ઉપયોગી છે, તે અનેક રોગો અને બીમારીઓને દૂર કરે છે, તેની સાથે તે વાસ્તુ ખામીઓને પણ દૂર કરે છે, ચાલો તમને જણાવીએ કે કપૂરમાંથી વાસ્તુ ખામી કેવી રીતે દૂર થઈ શકે છે ....\nBhoomi Pujan: જાણો ભૂમિ પૂજન કેમ કરવામાં આવે છે, શુ છે તેનુ મહત્વ અને વિધિ\nરામ મંદિર નિર્માણ માટે અયોધ્યામાં 5 ઓગસ્ટ બુધવારે ભૂમિ પૂજન થવા જઈ રહ્યુ છે. ભૂમિ પૂજનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર પણ ભાગ લેશે. પણ શુ તમે જાણો છો કે ભૂમિ પૂજન કેમ કરવામાં આવે છે. હિંદ ધર્મ મુજબ તેનુ શુ મહત્વ છે. ધાર્મિક માન્યતા છે કે કોઈ પણ ઈમારતના ...\nVastu Tips- વાસ્તુ આ ટિપ્સને અજમાવશો તો સંબંધોમા��� વધશે પ્રેમ\nખુશહાળ પરિણીત જીવનમાં પ્રેમની સાથે-સાથે કપલ્સમાં એક મજબૂત સંબંધ હોવું જરૂરી છે. ઘરમાં કેટલીક વસ્તુની લોકેશન અને કેટલીક વસ્તુનો હોવું તમારા પરિણીત જીવનમાં નકારાત્મક પ્રભાવ નાખી શકે છે. વાસ્તુ મુજબ જો તમે આ દોષોને દૂર કરશો તો કપ્લ્સમાં અતૂટ પ્રેમનો ...\nGujarati Vastu Tips- ટૉપ 10 ટિપ્સ જેનાથી વધશે સંપત્તિ અને પૈસા\nવાસ્તુશાસ્ત્રના નિયમો તમારા જીવનમાં અજમાવીને તમે પૈસા અને સંપત્તિ વધારી શકો છો. આ ટિપ્સની મદદથી કુબેર અને લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સમૃદ્ધિ વધે છે. આ ટિપ્સ ખૂબજ સરળ અને પ્રભાવી છે. જેના ઉપયોગથી તમે તમારા જીવનની પરેશાનીઓને સમાપ્ત કરી શકો છો. આવો ...\nશ્રાવણમાં કરો આ ઉપાય, ઘરમાં થશે ખુશીઓનો વરસાદ\nશ્રાવણ માસ ભગવાન શિવનો પ્રિય મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શિવની ભક્તિથી આખું ભક્તિમય થઈ જાય છે. આ પવિત્ર મહિનામાં, સકારાત્મક શક્તિ ચારેબાજુ છવાય જાય છે. શ્રાવણ મહિનાને લગતા કેટલાક ઉપાયો પણ વાસ્તુમાં જણાવેલ છે. ચાલો તેમના વિશે જાણીએ\nસુખ સમુદ્ધિ અને સૌભાગ્ય લાવે છે માટીના વાસણ\nવાસ્તુમાં એવુ માનવામાં આવે છે કે માટીના વાસણ સુખ, સૌભાગ્ય અને સારુ સ્વાસ્થ્ય લાવે છે. આવો જાણીએ માટીના વાસણોના કેટલાક એવા ફાયદા જેને વાસ્તુમાં બતાવ્યા છે\nવાસ્તુ મુજબ ક્યારે, કેવા અને ક્યા લગાવશો આ વિશેષ છોડ\nઆપણા ઘરમાં ઝાડ-છોડ ઘરને આકર્ષક બનાવવા ઉપરાંત સકારાત્મક ઉર્જાનો સંચાર પણ કરે છે. અનેક એવા છોડ પણ છે તમારી ઉન્નતિમાં વૃદ્ધિ કરે છે. છોડને હંમેશા વાસ્તુમુજબ જ લગાવશો તો તમારુ ઘર ખુશીયોથી ભરાઈ જશે અને પરિવાર નિત્ય પ્રગતિ કરશે.\nલક્ષ્મીને બોલાવવાના ખાસ વાસ્તુ ઉપાય\nપૈસા કમાવવું જેટલું મુશ્કેલ છે તેનાથી વધારે મુશ્કેલ છે તેને લાંબા સમય સુધી ટકાવી રાખવું. એવા કેટલાક વાસ્તુ ઉપાયને અજમાવીને પૈસાને આકર્ષિત કરી શકાય છે.\nઘરમાં આ ઉપાય અજમાવશો તો તમામ મનોકામના થશે પૂર્ણ\nવાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સુખ શાંતિ અને માં લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે કેટલાક સચોટ ઉપાય દર્શાવવામાં આવ્યા છે. આ ઉપાય અજમાવશો તો તમામ મનોકામના પૂર્ણ થશે. સાથે જો તમે મહેનત કરતા હોય પણ નસીબ સાથ ન આપતુ હોય અને સતત નિષ્ફળતા મળતી હોય તો આ ઉપાય ...\nવાસ્તુ ટિપ્સ - આ ઉપાયોથી ઘરની નકારાત્મકતા દૂર કરો\nજીવનની મોટામાં મોટી મુશ્કેલીઓને સકારાત્મક વિચાર દ્વારા પરાસ્ત કરી શકાય છે. જો આપણે નાની વસ્તુ�� વિશે સકારાત્મક વિચાર કરીએ, તો આપણે ઘણી મુશ્કેલીઓને સરળ અને જીવનને વધુ સુંદર બનાવી શકીએ છીએ, પરિવારની પ્રગતિ માટે કુટુંબના દરેક વ્યક્તિની વિચારશીલતા ...\nજો તમારા ઘરના પૂજાઘરમાં નથી આ 5 વસ્તુઓ તો પૂજાનુ ફળ નહી મળે\nહાલ આખા દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ છે. જેને કારણે મંદિર વગેરેના કપાટ પણ ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે. જેને કારણે દરેક ઘરે બેસીને જ પ્રભુને પ્રસન્ન કરવામાં લાગ્યા છે. છતા ઘણાને લાગે છે કે ઘરમાં પૂજા કરવી અને મંદિરમાં પૂજા કરવામાં અંતર છે. કારણ ...\nશુ તમારા ઘરમાં પણ રહે છે પૈસાની કમી \nઅનેકવાર ઘરમાં તનાવ, ક્લેશ, લડાઈ-ઝગડા થતા રહે છે. જેનુ કારણ તમારા ઘરમાં પણ હોઈ શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં એવી અનેક વાતો બતાવાઈ છે જે ઘરની સુખ શાંતિને ભંગ કરે છે. આવો જાનીએ શુ છે એ વસ્તુઓ..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.kutchgurjari.org/articles/cochin-na-kabutara-urvi-sanghani/", "date_download": "2020-09-29T07:26:33Z", "digest": "sha1:CBD5RGMELLBORN2P4SI2AWSEBXQUGZWU", "length": 7557, "nlines": 248, "source_domain": "www.kutchgurjari.org", "title": "કોચીન ના કબુતરા | Kutch Gurjari", "raw_content": "\nકોચીન ના કબુતરા - ઉર્વી સાંઘાણી, રગ્બી યુકે, કોચીન (માંડવી)\nપ્રભાત પ્રહોરે વહેલા ઉઠી રહેતા સહુ સાથ,\nમહાવીર ની આજ્ઞા માની મૈત્રી ને સંગાથ.\nશાંતિ નું પ્રતીક અમે, જીવો રહેતા શાંત,\nદહેરાસર માં વસતા અમે, જ્યાં વાતાવરણ પ્રશાંત.\nતૈયાર થઇ ભેગા સહુ, ઉભા રહેતા ક્યાંક,\nજોતા રાહ શ્રાવક ની, ત્યાંજ સાંભળી તેમની હાંક\nઉડતા, સામુહિક પ્રદક્ષિણા, પ્રભુ શિખર ની ત્રણ વાર,\nધન્ય બન્યા એવા જાણે આનંદ સ્વર્ગ થીયે અપાર\nસાંભળતા માંગલિક શ્રાવક મુખ થી, અબોલ અમે, તેઓ પ્રેમાળ\nખોબે ખોબે જમાડતા, જાણે તેઓ માત, અમે બાળ\nખોળે બેસાડી હેત વરસાવતા કરતા ખુબ દુલાર,\nન ઑછા અમે વળગી ગળે, હા\nઅજ્ઞાનવશ દહેરાસર માં જઇ કરીયે અક્ષત નો પ્રસાદ,\n પ્રભુ દર્શન કરીયે, પ્રભુ\nભવોભવ જૈન ધર્મ મળે, પ્રભુ દેજો આશીર્વાદ\nભક્તિ કરી ભવસાગર તારીયે, ના કરીયે બીજો કોઈ વાદ.\nઅલ્પ વિગઈ નો છે અમ સહુ નો આહાર,\nસાંજ પડતા પહેલાજ લઈએ છીએ ચૌવિહાર.\nસંયુક્ત રીતે રહેતા, સહુ પાળીયે છીએ મૌન,\nશાંતિ ના વાવટા ફરકાવીયે, બધુજ બીજું છે ગૌણ.\nરાત પડી સહુ ચાલો, ઘર અમારા છે ચબુતરા,\nમીઠડાં સહુ ને લાગતા, અમે કોચીન ના કબુતરા.\nરૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક અર્પણ 01 September 2020 11\nકેન્સરના ગરીબ દર્દીઓ માટે દાન 01 September 2020 13\nલીલાચારાનું નિરણ 27 July 2020 8\nદાતાશ્રીઓની ખૂબ ખૂબ અનુમોદના 01 September 2020 10\nપર્યુષણ દરમિય��ન તપશ્ચર્યા 15 August 2020 11\nઓનલાઈન એક્ટીવીટીઝથી સાવચેત 10\nપોસ્ટકાર્ડથી વોટ્‌સેપ સુધી 10\nઅંતર વ્યથા એક ગૃહિણીની\nતહેવાર જીવન જીવવાની જડીબુટ્ટી\nલોકડાઉન પરિસ્થિતિઓ સામેના ઉપાયો\nઆ સમય પણ વીતી જશે\nમાં બાપને ભૂલશો નહિ\nનવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર\nપર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી\nમેન્ડોલીન વાદક નિર્મલ સંઘવીનું નિધન\nપર્યુષણ મહાપર્વ ભક્તિભાવ પૂર્વક ઉજવાયું\nદાતાશ્રીઓની ખૂબ ખૂબ અનુમોદના\nકેન્સરના ગરીબ દર્દીઓ માટે દાન\nરૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક અર્પણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19877896/tanhaji-review", "date_download": "2020-09-29T08:21:57Z", "digest": "sha1:RMZWOO7VBL7II7ZBY7MC6CVUL6EMCJHQ", "length": 7006, "nlines": 144, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "તાનહાજી રિવ્યુ - ગઢ આલા પણ સિંહ ઘેલા Jatin.R.patel દ્વારા ફિલ્મ સમીક્ષાઓ માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nતાનહાજી રિવ્યુ - ગઢ આલા પણ સિંહ ઘેલા Jatin.R.patel દ્વારા ફિલ્મ સમીક્ષાઓ માં ગુજરાતી પીડીએફ\nતાનહાજી રિવ્યુ - ગઢ આલા પણ સિંહ ઘેલા\nતાનહાજી રિવ્યુ - ગઢ આલા પણ સિંહ ઘેલા\nJatin.R.patel દ્વારા ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ\nતાનહાજી:-મુવી રિવ્યુ.ડિરેકટર:-ઓમ રાઉતલેખક:-ઓમ રાઉત અને પ્રકાશ કાપડિયાસ્ટાર કાસ્ટ:-અજય દેવગન,કાજોલ,સૈફ અલી ખાન,શરદ કેલકર,લ્યુક કેની,નેહા શર્માલંબાઈ:-131 મિનિટસ્ટોરી:-ગઢ આલા પણ સિંહ ગેલા..આજથી 2 વર્ષ પહેલાં મેં એક લેખ લખ્યો હતો આ નામથી જેમાં છત્રપતિ શિવાજી મહારાજનાં જમણા હાથ સમાન વીર તાનહાજી(તાનાજી) માલુસરે ...વધુ વાંચોવાત કરી હતી એ તાનહાજી માલુસરેની જીવનીને રૂપેરી પડદે સાર્થક રીતે દર્શાવતી આ હિસ્ટોરીકલ ફિલ્મની કહાની કંઈક આ મુજબ છે.16મી સદીમાં જ્યારે મુઘલો સમસ્ત ભારતને પોતાની જાગીર બનાવી બેઠાં હતાં ત્યારે દક્ષિણ ભારતમાં વીર છત્રપતિ શિવાજી મહારાજ અને વીર મરાઠાઓએ પોતાની યુદ્ધ કળા અને પોતાની હિંમતનાં જોરે ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ | Jatin.R.patel પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00506.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/offbeat-news-a-man-wants-his-coffin-painted-like-a-pack-of-wrigleys-juicy-fruit-chewing-gum-125173", "date_download": "2020-09-29T08:44:04Z", "digest": "sha1:ZVXIBU3MSVBNAIGFIWPPHHHB4C4SIHFR", "length": 6432, "nlines": 62, "source_domain": "www.gujaratimidday.com", "title": "offbeat news a man wants his coffin painted like a pack of wrigleys juicy fruit chewing gum | ચ્યુઇંગ ગમના પૅકમાં અંતિમ વિદાય લેવાની ઇચ્છા ધરાવે છે આ નિવૃત્ત સૈનિક - news", "raw_content": "\nચ્યુઇંગ ગમના પૅકમાં અંતિમ વિદાય લેવાની ઇચ્છા ધરાવે છે આ નિવૃત્ત સૈનિક\nદરેક વ્યક્તિની અંતિમ વિદાય માટેની વિશિષ્ટ ઇચ્છા હોય છે. કોઈકને સિમ્પલ વિદાય ની ઇચ્છા હોય તો કોઈકને એકદમ ગ્રૅન્ડ. ક્યારેક બીજાને વિચિત્ર લાગે એવી ઇચ્છા પણ હોય.\nદરેક વ્યક્તિની અંતિમ વિદાય માટેની વિશિષ્ટ ઇચ્છા હોય છે. કોઈકને સિમ્પલ વિદાય ની ઇચ્છા હોય તો કોઈકને એકદમ ગ્રૅન્ડ. ક્યારેક બીજાને વિચિત્ર લાગે એવી ઇચ્છા પણ હોય. એવું જ કંઈક અમેરિકાના વર્જિનિયામાં રહેતા વર્લ્ડ વૉર ટૂમાં સૈનિક તરીકે લડી ચૂકેલા ૯૪ વર્ષના સટી ઇકોનૉમી નામના દાદાની ઇચ્છાનું છે. દાદાની ઇચ્છા છે એક ખાસ બ્રૅન્ડની ચ્યુઇંગ ગમના પૅકેટ જેવા કૉફિનમાં દફન થવાની ઇચ્છા છે.\nતાજેતરમાં તેમને ગંભીર બીમારીને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમણે પોતાની આ અંતિમ ઇચ્છા વ્યક્ત કરી હતી. તેઓ યુદ્ધમાં સૈનિક તરીકે લડી રહ્યા હતા ત્યારે તેમને આ ચ્યુઇંગ ગમ ખાવાની આદત પડી હતી જે આદત ઘડપણમાં પણ કદી છૂટી શકી નહોતી. લાંબા સમય સુધી રિંન્ગલે બ્રૅન્ડની જ્યુસી ફ્રુટ ચ્યુઇંગ ગમ ખાધા બાદ તેના માટેનો પ્રેમ એટલો વધ્યો કે તેમને એ ચ્યુઇંગ ગમ જેવા દેખાતા, એવું જ પેઇન્ટ કરેલા કૉફિનમાં દફન થવાની મંશા હતી. આ માટે તેમણે એક ફ્યુનરલ સર્વિસને ઑર્ડર પણ આપી દીધો છે અને પોતાનું કૉફિન બ્રાઇટ પીળા રંગના ચ્યુઇંગ ગમના રૅપર જેવું રંગી દેવામાં આવ્યું છે.\nટ્રમ્પને યુએસથી વધુ ભારતમાં ટેક્સ ભરવો પડે છે\nપાર્કમાંથી પથરો સમજીને ઉપાડેલો ટુકડો તો 9.07 કૅરેટનો હીરો નીકળ્યો\nચીનને હવે મિત્ર પાકિસ્તાન પણ આપશે ઝટકો, ટિકટૉક કરશે બૅન\nપતિ પર શાર્કે હુમલો કર્યો, પ્રેગ્નન્ટ પત્નીએ પાણીમાં કૂદીને તેને બચાવ્યો\nRanbir Kapoor: ડેશિંગ, ચાર્મિંગ, હાર્ટથ્રોબ રૉકસ્ટાર રણબીરની આંખોમાં કિલિંગ પૅશન\nMunmun Dutta: જેઠાલાલની 'બબીતાજી' છે આટલી સુંદર અને ગ્લેમરસ, જુઓ ફોટોઝ\n'તારક મહેતા' શૉના 3000 એપિસોડ પૂરા થવાની ખુશીમાં ટીમે કરી જોરદાર પાર્ટી, જુઓ\nRuhanika Dhawan: નાની ઉંમરમાં મેળવી છે ઘણી સફળતા, કરોડોમાં છે એના ફૅન્સ\n88 હજારના જીન્સમાં આખરે એવું છે શું\nટ્રમ્પને યુએસથી વધુ ભારતમાં ટેક્સ ભરવો પડે છે\nદિલીપકુમાર અને રાજ કપૂ��ના પૂર્વજોની હવેલી પાકિસ્તાન ખરીદશે\nઆ રીતે દોરડા કૂદાતા જોઈને આશ્ચર્યમાં પડી જશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00508.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.chiragthakkar.me/2014/01/Gujarati-Sahitya-Parishad-47th-Adhiveshan16.html", "date_download": "2020-09-29T07:25:17Z", "digest": "sha1:I5SH6IHVPGDNQUEFI7QALLJR5QQYX6DV", "length": 24912, "nlines": 141, "source_domain": "www.chiragthakkar.me", "title": "અભિન્ન: ગુજરાતી સાહિત્ય પરીષદનું 47મું અધિવેશન - બેઠક પાંચમીઃ શિક્ષણના માધ્યમ તરીકે સાહિત્ય", "raw_content": "\n'જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથી.'\nગુજરાતી સાહિત્ય પરીષદનું 47મું અધિવેશન - બેઠક પાંચમીઃ શિક્ષણના માધ્યમ તરીકે સાહિત્ય\n(24-25-26 ડિસેમ્બરના રોજ યોજાયેલ આ પરિષદમાં ઉદ્દઘાટન સમારોહ, પાંચ બેઠક અને સમાપન સમારોહ હતા. એ કુલ 7 ટુકડાને 7 પોસ્ટ સ્વરૂપે આપની સમક્ષ રજૂ કરવાની નેમ છે. આ રહ્યો છઠ્ઠો ભાગ)\nતારીખ 26 ડિસેમ્બર 2013 ના રોજ સવારે 8-30 વાગ્યે ગુજરાતી સાહિત્ય પરિષદના 47મા અધિવેશનની પાંચમી અને અંતિમ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુસદ્દો હતો ‘શિક્ષણના માધ્યમ તરીકે સાહિત્ય’ અને જનક નાયકે તેનું સંચાલન કર્યું હતું.\nરઘુવીર ચૌધરીએ ‘સમૂહ માધ્યમો અને સાહિત્ય’ વિષય પર વાત કરતા કહ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાઓમાં વાચિકમ અને રંગભૂમિના સમાવેશથી શિક્ષણ પર તેની હકારાત્મક અસરો પડે છે. સોશિયલ મીડિયાને તેમણે નવું અને સશક્ત માધ્મયમ જણાવ્યું હતું અને સૌના આશ્ચર્ય વચ્ચે તેમણે શ્રોતાઓ માટે એક લોકગીત પણ ગાયું હતું જેને સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું.\nએમબીએ, એમસીએ કે ફાર્મસી જેવા ડીગ્રીલક્ષી શિક્ષણના ઘોડાપુરમાં માનવીનો માત્ર એકાંગી વિકાસ જ થાય છે. તેના સર્વાંગી વિકાસ માટે અમેરિકા જેવા દેશોની જેમ ટેકનીકલ વિષયોની સાથે-સાથે સાહિત્યને પણ શામેલ કરવું જોઈએ કે કેમ તે વિષય પર ઠીક-ઠીક ચર્ચા થઈ. ટેકનિકલ વિષયો માણસનો IQ વધારી શકે છે પણ માણસનો EQ (Emotinaol Quotient) અને તેના પરિણામે CQ (Creative Quotient) વધારવાનું કામ તો માત્ર સાહિત્ય જ કરી શકે છે, એમ ભારપૂર્વક કહેવામાં આવ્યું.\nત્યાર પછી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ સુદર્શન આયંગરને લેપટોપ સાથે રોષ્ટ્રમ પર બોલવા ઊભા થયેલા જોઈને આ ‘સીનિયર સીટિઝન ક્લબ’ જેવી પરિષદમાં પણ સારી માત્રામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વિશેષ આકર્ષણ જન્મ્યું હતું. તેમણે ‘સમાજ વિજ્ઞાનમાં સાહિત્ય’ વિષય પર વાત કરવાની શરૂઆતમાં જ બ્યુરોક્રસીની ખિલ્લી ઊડાવતી એક હિન્દી વાર્તા વાંચી સંભળાવી. તેમણે કહ્યું હતું, “મ��ત્ર સાહિત્ય જ ખંડદર્શનમાંથી સમગ્ર દર્શન કરાવી શકે છે…સાહિત્ય સારા કેસ સ્ટડી પૂરા પાડી શકે છે અને કોઈ પણ સમસ્યાને ઊંડાણપૂર્વક સમજાવી શકે છે…તેનો સાચો સંદર્ભ દર્શાવી શકે છે.” સર્જક ભવિષ્યના દર્શનનો આર્ષદ્રષ્ટા હોય છે એવા વિધાન સાથે તેમણે પોતાનું વક્તવ્ય પૂરું કર્યું હતું.\nપાંચમી બેઠકના અંતે વિભાગીય અધ્યક્ષ રમેશ બી. શાહે ‘ભાષા સાહિત્યનો વિકાસ અને શિક્ષણ’ વિષય પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમણે અંતે કહ્યું હતું કે પ્રાદેશિક ભાષાઓના વિકાસથી પ્રાદેશિક સાહિત્યનો અને પ્રાદેશિક ભાષામાં શિક્ષણથી જ પ્રદેશનો વિકાસ શક્ય બનશે.\nરમેશ બી શાહના વક્તવ્યની પીડીએફ\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nલેબલ્સ: 47મું અધિવેશન, 47th Adhiveshan, ગુજરાતી સાહિત્ય પરીષદ, ચિરાગ ઠક્કર જય, Gujarati Sahitya Parishad\nઆપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઆ બ્લૉગની નવી પોસ્ટ તમારા ઇમેલમાં મેળવવા અહીં તમારું ઇમેલ એડ્રેસ લખો:\nઓથાર - અશ્વિની ભટ્ટની સર્વોત્તમ નવલકથા\nજ્યારે મારે મારા ગમતા પુસ્તકોની યાદી બનાવવાની આવે છે ત્યારે હુ ખૂબ મૂંઝાઈ જાઉં છુ . ઓછામાં ઓછા એકાદ હજાર...\nહરકિસન મહેતાની 'પીળા રૂમાલની ગાંઠ'\nશ્રી હરકિસન મહેતા શું તમે એવી કોઈ ગુજરાતી નવલકથા વાંચી છે જે ભારતમાં ધર્મના નામે ચાલતા તૂત, એક યુવકની કારકિર્દીની પસંદગીની મૂંઝવણ તથા શ્ર...\nચંદ્રકાંત બક્ષીના ટૂંકી વાર્તા વિષેના ચાબખા\nશ્રી ચંદ્રકાંત બક્ષીને એક વાર સાંભળવાની તક મળી હતી . જ્યારે તેઓ મુંબઈના મેયર તરીકે નિયુક્ત થયા હતાં ત્યારે શ્રી નવભારત...\nશ્રી ગૌરીશંકર જોષી 'ધૂમકેતુ' મારી ઉંમરના મિત્રો કદાચ તેમના દસમા ધોરણના ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં ‘જુમ્મો ભિસ્તી’ વાર્તા ભણ્યા ...\nઅશ્વિની ભટ્ટની 'આશકા માંડલ'નું ડિજિટલ સ્વરૂપ\nગુજરાતી સાહિત્ય પરીષદનું 47મું અધિવેશન - સમાપન સમારોહ\nગુજરાતી સાહિત્ય પરીષદનું 47મું અધિવેશન - બેઠક પાંચ...\nગુજરાતી સાહિત્ય પરીષદનું 47મું અધિવેશન - બેઠક ચોથી...\nગુજરાતી સાહિત્ય પરીષદનું 47મું અધિવેશન - બેઠક ત્રી...\nગુજરાતી સાહિત્ય પરીષદનું 47મું અધિવેશન - બેઠક બીજી...\nગુજરાતી સાહિત્ય પરીષદનું 47મું અધિવેશન - બેઠક પહેલ...\nગુજરાતી સાહિત્ય પરીષદનું 47મું અધિવેશન - ઉદ્દઘાટન ...\nવર્ચ્યૂઅલ વર્લ્ડમાંથી ��િઅલ વર્લ્ડમાં\n'દિવ્ય ભાસ્કર' અને 'ગુજરાત સમાચાર'માં\nરાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાથેની મુલાકાત\nમારો ત્રીજો અનુવાદ 'વિકસિત ભારતની ખોજ – એપીજે અબ્દ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.manmanch.in/?p=41849", "date_download": "2020-09-29T07:02:04Z", "digest": "sha1:DE4J6UFBLQA5B72SS2VCJCBPK2DMQSJU", "length": 14076, "nlines": 96, "source_domain": "www.manmanch.in", "title": "SIO દ્વારા દેશવ્યાપી અભિયાન : “ઇસ્લામને જાણો” - Manmanch news", "raw_content": "\nSIO દ્વારા દેશવ્યાપી અભિયાન : “ઇસ્લામને જાણો”\nકોવિડ-19ની મહામારી સામેની લાચારી દ્વારા આખી માનવતાને ખ્યાલ આવી ગયો છે કે માણસ પ્રગતિના અનેક શિખરો સર કરી લે તેમ છતાં, અલ્લાહની જાતથી અજ્ઞાત હોઈ શકે નહીં. તેને આજે પણ અલ્લાહની એટલી જ જરૂર છે જેટલી પહેલા હતી. તેથી આજે માનવતાને ખૂબ ઝડપથી અલ્લાહ તરફ પલટવાની અને રજુ થવાની તાતી જરૂર છે. સાથે જ આજે લોકોમાં કોરોના વાયરસ, લોકડાઉન અને આર્થિક કટોકટીના કારણે સમાજમાં મોટા પ્રમાણમાં ચિંતા અને બેચેની સામાન્ય બની ગઈ છે. એવામાં જરૂર છે કે દુનિયાને ઇસ્લામના આધ્યાત્મિક દૃષ્ટિકોણથી વાકેફ કરાવવાની સાથે મનની શાંતિનો માર્ગ મોકળો કરી શકાય. આ હેતુ સાથે વિદ્યાર્થી સંગઠન સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓગ્રેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO)એ Know Islam (ઇસ્લામને જાણો) વિષય હેઠળ દેશ વ્યાપી અભિયાનનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. આ અભિયાન 15થી 30 સપ્ટેમ્બર, 2020 સુધી ગુજરાત સહિત સમગ્ર દેશમાં મનાવવામાં આવશે. આ અભિયાન દરમ્યાન વિવિધ કાર્યક્રમોના માધ્યમથી દેશબંધુઓને રબ અને આધ્યાત્મિકતાના માર્ગ તરફ દોરવાના પ્રયત્નો કરવામાં આવશે. આ અભિયાનનો આ પણ હેતુ છે કે ઇસ્લામી શિક્ષણ જેમ કે જનસેવા અને સામાજિક ન્યાયથી લોકોને મોટા પાયે જાગૃત કરવામાં આવે અને સાથે જ દેશમાં વધતા ઇસ્લામોફોબિયા અથવા ઇસ્લામ અને મુસ્લિમ વિરુદ્ધ ફેલાયેલ નફરતની રોકથામ માટે દેશ અને લોકોને તેનાથી થતું નુકસાનથી જાગૃત કરવામાં આવે અને તેને દૂર કરવા માટે લોકોમાં જાગૃકતા લાવવામાં આવે. સાથે જ આ સંદેશ પણ આપવામાં આવશે કે ઇસ્લામ એક સંપૂર્ણ જીવન વ્યવસ્થા છે જે માનવીય જીવનથી જોડાયેલી સમસ્યાનું નિરાકરણ રજૂ કરે છે.\nએસ.આઈ.ઓ. ગુજરાતના પ્રમુખ ડો. સાકિબ મલેક જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન લાખો લોકોએ પોતાના નિકટતમ લોકોને ગુમાવ્યા છે અને આજ દિન સુધી માનવીની શ્રેષ્ઠ વૈજ્ઞાનિક પ્રગતિ પણ તેના પર કાબૂ મેળવવામાં સફળ થઇ નથી, ત્યારે ઇશ્વરે જાણે ��ોતાની મહાનતા અને પાલનહાર હોવાની પ્રતીતિ કરાવી છે અને મનુષ્યને પોતે એક માત્ર સર્જન હોઇ પોતાના સર્જનહાર તરફ ફરવાની જરૂરત મહેસૂસ કરાવી છે. આધ્યાત્મિકતાની આ શોધમાં ઇસ્લામ કઇ રીતે માનવીની આ જરૂરત પૂરી કરે છે તે સંદેશને બને તેટલી શ્રેષ્ઠ રીતે દેશબાંધવો સમક્ષ મૂકવાના પ્રયત્નો કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું. ઉપરાંત આજે ઇસ્લામ અને મુસ્લિમો વિરુદ્ધ ઊભા કરવામાં આવેલા આભાસી ડર અને પૂર્વગ્રહો (ઇસ્લામોફોબીયા)ને ઇસ્લામના સકારાત્મક શિક્ષણ ક્ષણોને સંદેશને ફેલાવીને દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવશે.\nઆ લક્ષ્યો હાંસલ કરવા માટે એસઆઇઓ-ગુજરાત દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામા આવશે. જેમાં આધ્યાત્મિકતા અને ઇસ્લામોફોબીયા પર બૌદ્ધિક ચર્ચાગોષ્ઠી, ઇસ્લામી શિક્ષણનો સોશ્યલ મીડિયા મારફતે ફેલાવો, દેશબાંધવો સાથે મુલાકાતો, જરૂરતમંદોની મદદ, યુવાસાથી મેગેજીન સ્પેશિયલ અંક વગેરેનો સમાવેશ થાય છે.\nતેઓ અંતે આ અભિયાનને સફળ બનાવવા વિદ્યાર્થીઓ અને યુવાનોને જોડાવા અપીલ કરે છે અને અલ્લાહથી આ અભિયાનની સફળતાની આશા સેવે છે.\nપત્રકાર : ઈરફાન શેખ ( પંચમહાલ )\nપાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજી બાવળીયા બનાસકાંઠા જિલ્લાની બે દિવસની મુલાકાતે\nઆજે મુક્તેશ્વર જળાશય યોજના અને સકલાણા સહિત વડગામના વિવિધ ગામોની મંત્રીશ્રીઅે મુલાકાત લીધી(માહિતી બ્યુરો, પાલનપુર)અત્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે લોકોને ... Read More\nકોરોના સંકટમાં ગરુડેશ્વર તાલુકા ની મહિલા મોરચાની બહેનો 2000 માસ્ક બનાવી લોકોને ઘરે ઘરે જઈને વિતરણ કરી રહ્યા છે.\nડેકાઇ ગ્રામ પંચાયતમાં શેનીટાઈઝ નો છંટકાવ કરી ગામ અને આજુબાજુના વિસ્તારોને કોરોના ને માત આપી.મહિલા મોરચાની બહેનો બની કોરોના વોરિયર્સ કોરોના સંકટમાં ત્રીજા તબક્કાના લોકડાઉન ... Read More\nઅંકલેશ્વર ની એપીએમસી ગેટ પાસે બોડી સૅનેટાઇઝર મશીન મુકવામાં આવ્યું\nશાકભાજી માટે આવતા લોકો એ બોડી સૅનેટાઇઝ કરી ને પસાર થવું પડશે અંકલેશ્વર ના ત્રણ રસ્તા સર્કલ પાસે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે મુખ્ય ગેટ ... Read More\nNEWER POSTડૉક્ટર ન બની શકી તો નર્સ બની… અને નર્સમાંથી સીધી કલેક્ટર બની ગઈ…\nOLDER POSTડાંગ “કોરોના” બ્રેકીંગ : આજે ડાંગમાં નોંધાયા “કોરોના”ના ૩ નવા પોઝેટિવ કેસ :\nસંતરામપુર નગરમાં પ્રતાપપુરા વિસ્તારમાં શાકભાજી અને ફૂલ નો ધંધો કરનારા પ્રતાપપુરા ના પ���રકાશ માળી નો રિપોર્ટ પોઝિટિવ\nદીવ મા પત્રકાર બીપીન બામણીયા પર ફરીયાદ\nમહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગોધરા(ઉ) ગામના યુવાનને પાકિસ્તાનથી મેસેજ આવતા આ મામલો કોરોના ની મહામારી ના સમયમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો.\nસંતરામપુરમાં જાહેર સુચના નો ભંગ કરના ૯ જેટલા વેપારી સામે નગરપાલિકા દ્વાર કાયદેસર ની કાર્યવાહી કરી દુકાનો ને સીલ મારવામાં આવ્યું.\nKundan on દીવ જિલ્લા માં એચપી ગ્રાહકો ને મળશે વિના મુલ્યે ત્રણ ગેસ સિલિન્ડર\nuser on જાંબુઘોડા માં ભા.જ.પા દ્વારા કોરોના વિશે માહિતી અપાઈ : માસ્ક નું પણ વિતરણ\nકિરીટ સમાયા on જાંબુઘોડા માં ભા.જ.પા દ્વારા કોરોના વિશે માહિતી અપાઈ : માસ્ક નું પણ વિતરણ\nસોમનાથ માં સોશિયલ ડિસ્ટન્સ નાધજાગરા લીરા વિભાબેન દવે પરિવાર માં માસ્ક પણ ગાયબ\n*મોનસુન બ્રેકિંગ…વંથલી પંથક મા ધોધમાર વરસાદ ના પગલે ઓઝત વિયર -2 ઓવર ફ્લો..\nશ્રાવણ માસ દરમ્યાન શ્રાવણીયો જુગાર રમતા ઇસમોને પકડી ગણનાપાત્ર કેસ કરતી ભરૂચ શહેર “ એ ” ડીવીઝન પોલીસ\nસોરાષટૃ ના અનેક એસ.ટી ડેપો માં મુંબઈ વસઈ રહેતા રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા એસ.ટી માં મુસાફરો ને સુવિધા રૂપે નવા ફલેકસ બેનરો એનાયત કર્યા એકસપ્રેસ અને લોકલ બસો ને બોર્ડ ની સુવિધા.\nસોમનાથ ખાતે ફળ-શાકભાજીના નાના ધંધાર્થીઓને વિના મૂલ્યે છત્રીના તેમજ સ્માર્ટ હેંડ ટુલ કીટના મંજુરી હુકમનું વિતરણ\nસોરાષટૃ ના અનેક એસ.ટી ડેપો માં મુંબઈ વસઈ રહેતા રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા એસ.ટી માં મુસાફરો ને સુવિધા રૂપે નવા ફલેકસ બેનરો એનાયત કર્યા એકસપ્રેસ અને લોકલ બસો ને બોર્ડ ની સુવિધા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chintannipale.in/2012/07/16/08/30/1902", "date_download": "2020-09-29T06:22:12Z", "digest": "sha1:NYAKRHLHIEPEVG5NOH3DX4TJJXSUVKUY", "length": 18867, "nlines": 74, "source_domain": "chintannipale.in", "title": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nન શીખવા જેવું બધું આવડી જતું હોય છે\nચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ\n એ જ પંખીથી નથી છૂટતો કદી માળો,\nકે જેની પાંખમાં આકાશનો અહેસાસ ઓછો છે.\nસારું શીખવું પડતું હોય છે અને ખરાબ આપોઆપ આવડી જતું હોય છે. સુવાક્યો યાદ રાખવાં પડે છે અને ગાળ કોઈ શીખવાડતું નથી,છતાં આવડી જતી હોય છે માણસે સારા રહેવું હોય તો ખરાબથી દૂર રહેવું પડે છે. જિંદગીમાં શીખવાનું એ જ હોય છે કે આપણને ખબર હોય કે શું શીખવા જેવું નથી. માણસ બેઝિકલી સારો જ હોય છે, જ્યાં સુધી બુરાઈને એ પોતાનામાં પ્રવેશવા ન દે ત્યાં સુધી તેની સારાઈ ટકી રહી છે. સારા ન બનો તો કંઈ નહીં, ખરાબથી દૂર રહો તો તમે સારા જ છો. આપણી મુશ્કેલી એ છે કે આપણે ન કરવા જેવું કરીએ છીએ એટલે કરવા જેવું રહી જાય છે\nમાણસનો સ્વભાવ છે કે જેની ના પાડવામાં આવે એવું એ પહેલા કરે છે. માણસને પરચો ન મળે ત્યાં સુધી એ સમજતો નથી. એક બાળક હતું. ઘરમાં સળગતા દીવા પાસે જાય ત્યારે તેની માતા તેને કહેતી કે દીવા નજીક ન જા, દાઝી જઈશ. બાળકને એટલી સમજ ન હતી કે દાઝી જવું એટલે શું તેને સતત કુતૂહલ થતું કે દીવાને અડીએ તો શું થાય તેને સતત કુતૂહલ થતું કે દીવાને અડીએ તો શું થાય એક દિવસ એ દીવાને અડયો અને દાઝ્યો, પછી કાયમ આગથી દૂર રહેતો. આપણને ત્યારે જ ખબર પડે છે જ્યારે આપણે ઠોકર ખાઈએ છીએ. ઠોકર ખાઈને પણ સમજી જતી વ્યક્તિ શાણી છે, પણ આપણે તો એકની એક ભૂલ વારંવાર કરીએ છીએ\nકોને ખબર નથી કે ગુસ્સો કરવો ખરાબ છે છતાં દરેક વ્યક્તિ નાની અમથી વાતમાં ગુસ્સે થઈ જાય છે. અશાંત રહેવા માટે પ્રયત્ન કરવા પડતા નથી અને શાંતિ માટે મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા કે શિબિરોમાં જવું પડે છે. જિંદગી તો સરળ જ હોય છે, આપણે જ તેને ગૂંચવી નાખતા હોઈએ છીએ. સરળ દાખલાને અઘરો કરી દઈએ છીએ અને પછી કહીએ છીએ કે મને આનો ઉકેલ મળતો નથી\nઆપણે ભૂલો કરીએ છીએ અને પછી નામ આપીએ છીએ સંજોગોનું અને નસીબનું. વાંક આપણો હોય તો પણ આપણે દોષનો ટોપલો કોઈના માથે ઢોળવાનું ચાલુ રાખીએ છીએ. માણસને બધું જ બહુ સરળતાથી મેળવી લેવું છે, ટૂંકા રસ્તે મંઝીલે પહોંચવું છે,આપણે શોર્ટકટ્સ શોધતા રહીએ છીએ. લાંચ લેનાર માણસને ક્યારેય એવો વિચાર નથી આવતો કે લાંચ લેતા પકડાઈશ તો શું થશે એ સતત એવું જ વિચારતો હોય છે કે શું ધ્યાન રાખું તો લાંચ લેતા ન પકડાઉં એ સતત એવું જ વિચારતો હોય છે કે શું ધ્યાન રાખું તો લાંચ લેતા ન પકડાઉં માણસે એટલું બધું દૂર જવું ન જોઈએ કે જ્યાંથી એ ઇચ્છે તો પણ પાછો ન ફરી શકે. આપણે કેટલું બધું ન શીખવાનું શીખી લેતા હોઈએ છીએ માણસે એટલું બધું દૂર જવું ન જોઈએ કે જ્યાંથી એ ઇચ્છે તો પણ પાછો ન ફરી શકે. આપણે કેટલું બધું ન શીખવાનું શીખી લેતા હોઈએ છીએ એક બાળક શાળામાં શિક્ષકના મોઢે ખોટું બોલ્યો. શિક્ષકે થોડાક સવાલો પૂછયા તો પકડાઈ ગયો. આખરે શિક્ષકે તેને સવાલ કર્યો કે “તને ખોટું બોલતા કોણે શીખવ્યું એક બાળક શાળામાં શિક્ષકના મોઢે ખોટું બોલ્��ો. શિક્ષકે થોડાક સવાલો પૂછયા તો પકડાઈ ગયો. આખરે શિક્ષકે તેને સવાલ કર્યો કે “તને ખોટું બોલતા કોણે શીખવ્યું” બાળકે જવાબ આપ્યો કે “કોઈએ નહીં, એ તો હું મારી રીતે વિચારીને જ બોલ્યો હતો.” શિક્ષકે પછી કહ્યું કે, “તને જેટલું શીખવાડાય એટલું જ શીખ અને તને અમારી પાસે સારું શીખવા જ મોકલ્યો છે. અમે તો તને સારું જ શીખવ્યું, તારે શું શીખવું એ તારે નક્કી કરવાનું છે.”\nજિંદગીમાં આપણે કેટલું બધું નકામું શીખતા હોઈએ છીએ એક પ્રોફેસરે કોલેજમાં વિદ્યાર્થીઓને કહ્યું કે ‘લર્ન કરવું’ એ સારી વાત છે, પણ તેનાથી મોટી વાત ‘અનલર્ન’ કરતા શીખવાની છે એક પ્રોફેસરે કોલેજમાં વિદ્યાર્થીઓને કહ્યું કે ‘લર્ન કરવું’ એ સારી વાત છે, પણ તેનાથી મોટી વાત ‘અનલર્ન’ કરતા શીખવાની છે હા, આપણે દરેક વસ્તુ ભૂંસી કે ભૂલી શકતા નથી, પણ આપણે ઇચ્છીએ તો ખંખેરી જરૂર શકાય. આપણે કહીએ છીએ કે સંઘરેલો સાપ પણ કામ લાગે પણ સાપ કયારેય સંઘરાય નહીં, કારણ કે સંઘરેલો સાપ ક્યારેક ડંશ પણ મારી દે હા, આપણે દરેક વસ્તુ ભૂંસી કે ભૂલી શકતા નથી, પણ આપણે ઇચ્છીએ તો ખંખેરી જરૂર શકાય. આપણે કહીએ છીએ કે સંઘરેલો સાપ પણ કામ લાગે પણ સાપ કયારેય સંઘરાય નહીં, કારણ કે સંઘરેલો સાપ ક્યારેક ડંશ પણ મારી દે જે કરવા જેવું હોય એ જ કરવું જોઈએ.\nએક યુવાન ગુરુ પાસે બાણવિદ્યા શીખવા ગયો. ગુરુ તેને તીર અને કમાન ગોઠવીને પણછ ખેંચવાનું કહે. એ યુવાન ખોટી આંગળીથી તીર ખેંચે અને દરેક વખતે તીર નિશાન ચૂકી જાય. છેવટે ગુરુએ કહ્યું કે આ તું જે તારી રીતે કરે છે એ ખોટું છે, તું એ ભૂલ સુધારી લે. અમે મોટા ભાગે સફળ કેમ જવું એ શીખવાડતા જ નથી પણ નિષ્ફળ કેમ ન જવું એ જ શીખવાડતા હોઈએ છીએ. તમે તમારી ખામીઓને સુધારી લો તો તમે સફળ થવાના જ છો.\nસારું તો આપણને સતત શીખવવામાં આવે છે. કેમ સુખી થવું તે વાત વારંવાર આપણી સામે આવે છે, પણ આપણે તેને ગણકારતા નથી. ખોટું ન બોલવું, ગુસ્સો ન કરવો, સ્વાર્થ ન રાખવો, વેરઝેર આફત જ નોતરે છે. કોઈનું બૂરું ન ઇચ્છવું, કોઈને નફરત ન કરવી, કોઈને દગો ન કરવો, કોઈનો વિશ્વાસ ન તોડવો, આમાંથી કઈ વાત આપણને ખબર નથી બધી જ વાત આપણને બચપણથી શીખવવામાં આવે છે, પણ આપણે કેટલું શીખીએ છીએ બધી જ વાત આપણને બચપણથી શીખવવામાં આવે છે, પણ આપણે કેટલું શીખીએ છીએ આપણે એવું જ કરીએ છીએ જે આપણને કોઈએ શીખવ્યું હોતું નથી. આપણી જાતે જ આપણે બધું શીખતા હોઈએ છીએ તો પછી પરિણામ ભોગવવાનો વારો આવે ત્યારે બીજાને દોષ શા માટે દેવાનો આપણે એવું જ કરીએ છીએ જે આપણને કોઈએ શીખવ્યું હોતું નથી. આપણી જાતે જ આપણે બધું શીખતા હોઈએ છીએ તો પછી પરિણામ ભોગવવાનો વારો આવે ત્યારે બીજાને દોષ શા માટે દેવાનોઆપણાં સુખ અને દુઃખનું કારણ આપણે જ હોઈએ છીએ. આપણને ગમે એવું શીખવાડવામાં આવે પણ સરવાળે તો આપણે જે શીખવું હોય એ જ આપણે શીખતા હોઈએ છીએ. તમે નક્કી કરો કે તમારે શું શીખવું છેઆપણાં સુખ અને દુઃખનું કારણ આપણે જ હોઈએ છીએ. આપણને ગમે એવું શીખવાડવામાં આવે પણ સરવાળે તો આપણે જે શીખવું હોય એ જ આપણે શીખતા હોઈએ છીએ. તમે નક્કી કરો કે તમારે શું શીખવું છે તમારે સારું શીખવું હશે તો કોઈ તમને રોકી નહીં શકે અને તમારે બૂરું જ શીખવું હશે તો કોઈ તમને અટકાવી નહીં શકે.\nઆપણે આખી જિંદગી આપણી જ વ્યક્તિની દુખતી રગ શોધતા રહીએ છીએ અને પછી એ દબાવતા રહીએ છીએ. આપણને કેમ સુખની રગ શોધવાની ઇચ્છા થતી નથી કોઈને દુઃખી જોવા ઇચ્છતી વ્યક્તિ ક્યારેય સુખી થતી નથી કોઈને દુઃખી જોવા ઇચ્છતી વ્યક્તિ ક્યારેય સુખી થતી નથી દરેક વ્યક્તિને ખબર હોય છે કે એનું સુખ શેમાં છે, પણ એને જે ખબર હોય છે એ કરી શકતો નથી.\nતમે શું શીખો છો તેના ઉપરથી જ નક્કી થતું હોય છે કે તમે કેવા છો. તમે કેવા છો એ સમજવું હોય તો તમે એ જાણી લો કે લોકો તમારી ગેરહાજરીમાં તમારા વિશે શું બોલે છે જોકે આપણે લોકો આપણી હાજરીમાં જે બોલે છે એને જ સાચું માની લઈએ છીએ. આપણે એવું જ કરીએ છીએ જેને આપણે સાચું માનતા હોઈએ છીએ. આપણે જે સાચું માનીએ છીએ એ ખરેખર સાચું છે કે નહીં તે સમજવાની પણ આપણે દરકાર કરતા નથી. આપણે જ નક્કી કરી લઈએ છીએ કે આમ જ હોય, આ જ રીત સાચી છે. ખોટી વાત આપણને બહુ ઝડપથી સાચી લાગતી હોય છે. આપણે કહીએ અને સાંભળીએ છીએ કે દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહિયે… દુનિયા ઝૂકી એટલે આપણે આપણી જાતને સાચી માની લેતા હોઈએ છીએ. આપણી ઝુકાવવાની રીત સાચી છે કે ખોટી એ વિચારવાની આપણે તસ્દી લેતા નથી.\nઘણી સફળતા પણ ભ્રામક હોય છે. સાચા રસ્તે અને ખરી મહેનતે મળતી સફળતા જ સુખ અને શાંતિ આપે છે. તમારો માર્ગ તમે નક્કી કરો, પણ એ માર્ગ સાચો છે તેની પહેલાં ખાતરી કરો. શું કરવું છે એ નક્કી કરતા પહેલાં શું નથી કરવું એ નક્કી કરો, એ પછી તમે જે કરશો એ સાચું અને સારું જ હશે.\nઆપણી જાતે જ આપણે બધું શીખતા હોઈએ છીએ તો પછી પરિણામ ભોગવવાનો વારો આવે ત્યારે બીજાને દોષ શા માટે દેવાનોઆપણાં સુખ અને દુઃખનું કારણ આપણે જ હોઈએ છીએ. આપણને ગમ��� એવું શીખવાડવામાં આવે પણ સરવાળે તો આપણે જે શીખવું હોય એ જ આપણે શીખતા હોઈએ છીએ. તમે નક્કી કરો કે તમારે શું શીખવું છેઆપણાં સુખ અને દુઃખનું કારણ આપણે જ હોઈએ છીએ. આપણને ગમે એવું શીખવાડવામાં આવે પણ સરવાળે તો આપણે જે શીખવું હોય એ જ આપણે શીખતા હોઈએ છીએ. તમે નક્કી કરો કે તમારે શું શીખવું છે તમારે સારું શીખવું હશે તો કોઈ તમને રોકી નહીં શકે અને તમારે બૂરું જ શીખવું હશે તો કોઈ તમને અટકાવી નહીં શકે\nઆદતોને જો રોકવામાં ન આવે તો તે બહુ ઝડપથી ટેવ બની જાય છે. –સંત ઓગસ્ટિન\nનો ડેસ્ટિનેશન ટૂરિઝમ : દિલ કો બહેલાને કે લિયે યે ખયાલ અચ્છા હૈ : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nતારો ભૂતકાળ મારાથી કેમેય ભૂલાતો નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઇટ્સ ઓકે ટુ ફેઇલ : જિંદગી છે ત્યાં સુધી સફળતાના ચાન્સિસ છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nદરેક પોતાની લાઇફમાં બિઝી છે, મારી કોઇને પડી નથી ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nએજ્યુકેટેડ હોવાની સાથે સારા માણસ હોવું વધુ જરૂરી છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on હળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAneri soni on હળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on દોસ્તી એટલે સંબંધોના સૂકા ઝાડનું લીલું પાંદડું : દૂરબીન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2020/%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AA%BE-%E0%AA%A5%E0%AA%A1%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B2%E0%AB%80%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B6/", "date_download": "2020-09-29T08:03:01Z", "digest": "sha1:7KKOQBHHL73UKN4TEQ55LRV3AELCPOZZ", "length": 13174, "nlines": 281, "source_domain": "sarjak.org", "title": "સૂકા થડમાં ફરી લીલાશ » Sarjak", "raw_content": "\nસૂકા થડમાં ફરી લીલાશ\nસૂકા થડમાં ફરી લીલાશ આણી ખૂશ થાવાનું\nભૂલીને કાલ, ચાલો આજ માણી ખૂશ થાવાનું\nના લાગે ભાર સપનાનો રહે જો આંખ ખોલેલી\nછે સુખદુખ જોડિયા બ્હેનો, એ જાણી ખૂશ થાવાનું\nઉગ્યાં બાવળ જગતમાં ચોતરફ પણ શાંતિ છે મનમાં\nફૂલોથી મ્હેકતાં જગની છું રાણી ખૂશ થાવાનું\nઆ શબ્દોનું જોર છે તલવાર કરતા પણ અણીયાણું\nવંચાઈ આંખમાં જો મૌન વાણી ખૂશ થાવાનું\nજીવન કાંઇ નથી, છે શ્વાસની ખાલી એ માયાજાળ\nએ ફુગ્ગામાં હવા જાણે સમાણી ખૂશ થાવાનું\nછો માણસ એમ કહેવા, આટલા કાં ઘમપછાડાઓ\nવહે જો આંખથી ક્યારેય પાણી ખૂશ થાવાનું\n~ રેખા પટેલ ‘વિનોદિની’\nઆ જાતમાં થયા છે સુધારા\nવિસ્તાર મારો જે થયો, સંજોગવશ થયો ,\nમારી જ સામે લીધા મેં પગલાં સમય જતાં.\n શ્યામ તને કયાં શોધુ\nમેં તને શ���ધ્યો હર એક જગ્યા માં,\nતું કયાંય ના મળ્યો, કયાંય ના મળ્યો.\nતારી સાથે મને પ્રેમ છે તો છે\nતારી સાથે મને પ્રેમ છે તો છે\nપ્લેટોનિક કે જેમ તેમ છે તો છે\nસાવ પાતળું ઓછી જગ્યા\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nગણેશ મૂર્તિ – દંતેવાડા (ઢોલકલ પર્વત – છતીસગઢ)\nવીંટાળે સાપને, ફૂલ જાણે,\nહું રોજ મને તારા મહી શોધું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/maharashtra/article/are-seen-the-damaged-brinjal-fruits-having-holes-in-your-picking-spray-this-insecticide-5c2f4ebb342106c2e17928e6", "date_download": "2020-09-29T06:17:43Z", "digest": "sha1:4CPMEP44ZP7W7ZUBT5YIMVXMOI3FLKEA", "length": 5096, "nlines": 96, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- રીંગણ સડેલા અને કાણાં વાળા દેખાય છે? તો આ દવા છાંટો - એગ્રોસ્ટાર", "raw_content": "\nઆજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર\nરીંગણ સડેલા અને કાણાં વાળા દેખાય છે તો આ દવ��� છાંટો\nથાયાક્લોપ્રીડ ૨૧.૭ એસસી ૧૦ મિ.લિ. અથવા પાયરીપ્રોક્ષીફેન ૫% + ફેનપ્રોપેથ્રીન ૧૫% ઇસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.\nબજાર ભાવ જાણી, યોગ્ય કિંમતે પાક ઉત્પાદ વહેંચો \nખેડૂત મિત્રો એ કરેલ પાક ની બજાર માં માંગ ના આધારે કેવી પાક પેદાશ ની લેવડ દેવડ, ઉપર નીચે ભાવ કેવા છે એના થી સતત માહિતગાર રહેવું જરૂરી છે અને જે ખેડૂત મિત્રો બજાર ભાવ...\nબજાર ભાવ | એગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ\nડાંગરઘઉંરીંગણસ્માર્ટ ખેતીકૃષિ વાર્તાકૃષિ જ્ઞાન\nદિવાલો પર ખેતી ક્યાં અને કેવી રીતે જાણો વિગતે \nદિવાલો પર ખેતી ક્યાં અને કેવી રીતે જાણો વિગતે આજના સમયમાં દરેક ક્ષેત્રમાં ટેક્નોલોજી ખૂબ આગળ વધી ગઈ છે. ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં અલગ અલગ પ્રકારની ટેક્નોલોજી...\nકૃષિ વાર્તા | વ્યાપાર સમાચાર\nધાનુકા નું લોકપ્રિય કીટનાશક 'EM-1 '\nપાક માં આવે છે ને ઈયળ . ચિંતા ના કરો પ્રસ્તુત છે ધાનુકા એગ્રીટેક નું \"EM-1\". •\tકેવી રીતે કરે છે પાક માં કામ, •\tકેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો, •\tકેટલાં સમય માં અસર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://chintannipale.in/2019/07/17/07/01/5492", "date_download": "2020-09-29T08:47:32Z", "digest": "sha1:FNIRKSNHFTPQI67JJQJQIO7AFGJMX6KI", "length": 24148, "nlines": 81, "source_domain": "chintannipale.in", "title": "તું તારી સરખામણી બીજા સાથે ન કર! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ | ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nતું તારી સરખામણી બીજા સાથે ન કર – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nબીજા સાથે ન કર\nચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nમારી જ અંદર, એક એકાદી સડક છે,\nદ્વંદ્વોના દરિયા છે, વિચારોના ખડક છે,\nહું તો કરું છું પ્રેમ, ને વાતો તમે,\nમારા-તમારા વચ્ચે બસ આ ફરક છે.\nમાણસની જિંદગીનું અંતિમ ધ્યેય શું હોય છે સુખ આપણે આખો દિવસ જે કંઈ કરીએ છીએ એ સુખ માટે જ કરતા હોઈએ છીએ. સુખ શેમાંથી મળે સુખ માટે દરેકનો દૃષ્ટિકોણ અલગ અલગ હોય છે. કોઈને સફળતાથી સુખ મળે છે, કોઈને સંપત્તિથી સુખ મળે છે, કોઈને સંબંધથી સુખ મળે છે, કોઈને શાંતિથી સુખ મળે છે. આ બધું મળી ગયા પછી પણ માણસ સુખી હોય છે ખરો સુખ માટે દરેકનો દૃષ્ટિકોણ અલગ અલગ હોય છે. કોઈને સફળતાથી સુખ મળે છે, કોઈને સંપત્તિથી સુખ મળે છે, કોઈને સંબંધથી સુખ મળે છે, કોઈને શાંતિથી સુખ મળે છે. આ બધું મળી ગયા પછી પણ માણસ સુખી હોય છે ખરો દરેક માણસને સુખનો અહેસાસ થતો જ હોય છે. પ્રોબ્લેમ એ જ છે કે, સુખની અનુભૂતિ લાંબી ટકતી નથી. સફળતા મળી ગઈ દરેક માણસને સુખનો અહેસાસ થતો જ હોય છે. પ્રોબ્લેમ એ જ છે કે, સુખની અનુભૂતિ લાંબી ટકતી નથી. સફળતા મળી ગઈ હા, મળી ગઈ. એનો આનંદ થોડો વખત ટક્યો. બધું પાછું હતું એવું ને એવું થઈ ગયું હા, મળી ગઈ. એનો આનંદ થોડો વખત ટક્યો. બધું પાછું હતું એવું ને એવું થઈ ગયું બેલેન્સ શીટ કે પે સ્લીપની ખુશી થોડી જ ક્ષણોમાં ઓસરી જાય છે. કોઈ વસ્તુ લીધી, થોડીક વાર મજા આવી પછી એક્સાઇટમેન્ટ ખતમ થઈ ગયું. આવું જ થાય છે. બધાની સાથે આમ જ થતું આવ્યું છે.\nએક યુવાન સંત પાસે ગયો. સંતે પૂછ્યું, કેવી ચાલે છે જિંદગી યુવાને કહ્યું, બધું જ રૂટિન છે. કંઈ નવીન નથી યુવાને કહ્યું, બધું જ રૂટિન છે. કંઈ નવીન નથી સંતે કહ્યું, અરે વાહ સંતે કહ્યું, અરે વાહ બધું જ રૂટિન ચાલે છે એ કેવી સારી વાત છે બધું જ રૂટિન ચાલે છે એ કેવી સારી વાત છે તને રૂટિનમાં આનંદ નથી આવતો તને રૂટિનમાં આનંદ નથી આવતો તને એમ નથી થતું કે ઇશ્વરે બધું કેટલું સરસ ગોઠવી આપ્યું છે કે બધું એકધારું ચાલુ રહે છે. તને એકધારાથી સંતોષ નથી તને એમ નથી થતું કે ઇશ્વરે બધું કેટલું સરસ ગોઠવી આપ્યું છે કે બધું એકધારું ચાલુ રહે છે. તને એકધારાથી સંતોષ નથી જિંદગી એકધારી જ રહેવાની છે. બાકી જે કંઈ બને છે એ તો ઘટનાઓ છે. શ્વાસ એકસરખા ચાલતા હોય એની જ મજા છે. બીપી વધી જાય એ પણ પ્રોબ્લેમ છે અને ઘટી જાય એ પણ ઉપાધિ છે. આપણે રૂટિનમાં ખુશ રહી શકતા નથી એ આપણો સૌથી મોટો પ્રોબ્લેમ છે. જે માણસને સુખની અનુભૂતિ છે એને મજા માટે કોઈ કિકની જરૂર પડતી નથી. યુવાને કહ્યું કે, બધા કેટલા આગળ વધી રહ્યા છે. મને લાગે છે કે, હું પાછળ રહી ગયો છું. સંતે કહ્યું, તારે કોનાથી આગળ નીકળવું છે જિંદગી એકધારી જ રહેવાની છે. બાકી જે કંઈ બને છે એ તો ઘટનાઓ છે. શ્વાસ એકસરખા ચાલતા હોય એની જ મજા છે. બીપી વધી જાય એ પણ પ્રોબ્લેમ છે અને ઘટી જાય એ પણ ઉપાધિ છે. આપણે રૂટિનમાં ખુશ રહી શકતા નથી એ આપણો સૌથી મોટો પ્રોબ્લેમ છે. જે માણસને સુખની અનુભૂતિ છે એને મજા માટે કોઈ કિકની જરૂર પડતી નથી. યુવાને કહ્યું કે, બધા કેટલા આગળ વધી રહ્યા છે. મને લાગે છે કે, હું પાછળ રહી ગયો છું. સંતે કહ્યું, તારે કોનાથી આગળ નીકળવું છે તારાથી આગળ છે એનાથી તારાથી આગળ છે એનાથી તું એનાથી આગળ નીકળી જઈશ ત્યારે તને દેખાશે કે હજુ પણ કોઈ આગળ છે. આગળ આવવાની ઇચ્છા હોય એમાં કંઈ ખોટું નથી. આગળ આવવા માટે તું પ્રયત્ન કર એ પ��� જરૂરી છે. તારાથી આગળ છે એની તું ઈર્ષા ન કર. તારી સરખામણી બીજા કોઈની સાથે ન કર. તું જો સરખામણી જ કરતો રહીશ તો આખી જિંદગી એમાંથી નવરો જ નહીં પડે તું એનાથી આગળ નીકળી જઈશ ત્યારે તને દેખાશે કે હજુ પણ કોઈ આગળ છે. આગળ આવવાની ઇચ્છા હોય એમાં કંઈ ખોટું નથી. આગળ આવવા માટે તું પ્રયત્ન કર એ પણ જરૂરી છે. તારાથી આગળ છે એની તું ઈર્ષા ન કર. તારી સરખામણી બીજા કોઈની સાથે ન કર. તું જો સરખામણી જ કરતો રહીશ તો આખી જિંદગી એમાંથી નવરો જ નહીં પડે તારાથી શ્રેષ્ઠ કે સફળ હોય એવા માણસને તું શોધતો રહીશ તો તું તારી જાતને કાયમ નબળી જ માનતો રહીશ.\nસરખામણીનો ક્યારેય કોઈ અંત જ આવતો નથી. જે માણસ પોતાની સરખામણી બીજા સાથે કરે છે, એ બીજી વ્યક્તિને શ્રેષ્ઠ કે આદર્શ માની લેતો હોય છે. એના જેવા થવાનો પ્રયાસ કરતો રહે છે. આપણે જ્યારે કોઈના જેવા થવાનો પ્રયાસ કરીએ ત્યારે આપણા જેવા રહેતા નથી. આપણે એ વાત સ્વીકારી શકતા નથી કે, હું જુદો છું, હું અલગ છું, હું યુનિક છું. હું બીજા જેવો હોઈ જ ન શકું એટલે મારે મારા જેવું જ બનવાનું છે. મારે એ જ વિચારવાનું છે કે, હું મારામાં કેમ બેસ્ટ બનું એટલે મારે મારા જેવું જ બનવાનું છે. મારે એ જ વિચારવાનું છે કે, હું મારામાં કેમ બેસ્ટ બનું એક કોલેજમાં કેમ્પસ ઇન્ટરવ્યૂ હતો. કંપનીવાળા વારાફરતી બધાનો ઇન્ટરવ્યૂ કરતા હતા. જે કોલેજમાં ટોપ આવ્યો હતો એના વિશે બધા એવું જ માનતા હતા કે, આને તો સૌથી વધારે પગારની જ નોકરી મળવાની છે. જ્યારે જોબની વિગતો બહાર આવી ત્યારે ખબર પડી કે, કોલેજમાં જે ચોથો નંબર આવ્યો છે એને સૌથી સારું પદ અને સૌથી વધુ પગાર મળ્યો છે એક કોલેજમાં કેમ્પસ ઇન્ટરવ્યૂ હતો. કંપનીવાળા વારાફરતી બધાનો ઇન્ટરવ્યૂ કરતા હતા. જે કોલેજમાં ટોપ આવ્યો હતો એના વિશે બધા એવું જ માનતા હતા કે, આને તો સૌથી વધારે પગારની જ નોકરી મળવાની છે. જ્યારે જોબની વિગતો બહાર આવી ત્યારે ખબર પડી કે, કોલેજમાં જે ચોથો નંબર આવ્યો છે એને સૌથી સારું પદ અને સૌથી વધુ પગાર મળ્યો છે પહેલો નંબર આવ્યો એને આ વાત ખટકી પહેલો નંબર આવ્યો એને આ વાત ખટકી એ સિલેર્ક્ટ્સ પાસે ગયો. હું ફર્સ્ટ હતો તો પણ મને કેમ ટોપ પોસ્ટ માટે પસંદ ન કર્યો એ સિલેર્ક્ટ્સ પાસે ગયો. હું ફર્સ્ટ હતો તો પણ મને કેમ ટોપ પોસ્ટ માટે પસંદ ન કર્યો સિલેર્ક્ટ્સે કહ્યું કે, એનામાં જે છે એ તારામાં નથી સિલેર્ક્ટ્સે કહ્યું કે, એનામાં જે છે એ તારામાં નથી મેં તને અને એને એક જ સવ���લ કર્યો હતો કે, ટોપ પોસ્ટ માટે પસંદ થઈને તમે શું કરશો મેં તને અને એને એક જ સવાલ કર્યો હતો કે, ટોપ પોસ્ટ માટે પસંદ થઈને તમે શું કરશો તેં એમ કહ્યું હતું કે, હું ખૂબ મહેનત કરીશ અને એક દિવસ એમ.ડી. સુધી પહોંચીશ. એને પણ એ જ પૂછ્યું કે, ટોપ જગ્યા માટે પસંદ થઈને તું શું કરીશ તેં એમ કહ્યું હતું કે, હું ખૂબ મહેનત કરીશ અને એક દિવસ એમ.ડી. સુધી પહોંચીશ. એને પણ એ જ પૂછ્યું કે, ટોપ જગ્યા માટે પસંદ થઈને તું શું કરીશ તેણે કહ્યું, હું મારા કામને એન્જોય કરીશ. મારી ટીમને કામ કરવાની મજા આવે એવું વાતાવરણ ઊભું કરીશ. જ્યારે જે જગ્યાએ હોઈશ એને ફીલ કરીશ. એને એક બીજો સવાલ પણ કર્યો હતો કે, તને જે નંબર વન આવ્યો છે એની ઈર્ષા નથી થતી તેણે કહ્યું, હું મારા કામને એન્જોય કરીશ. મારી ટીમને કામ કરવાની મજા આવે એવું વાતાવરણ ઊભું કરીશ. જ્યારે જે જગ્યાએ હોઈશ એને ફીલ કરીશ. એને એક બીજો સવાલ પણ કર્યો હતો કે, તને જે નંબર વન આવ્યો છે એની ઈર્ષા નથી થતી એમ નથી થતું કે તું એના જેટલો સ્કોર ન કરી શક્યો એમ નથી થતું કે તું એના જેટલો સ્કોર ન કરી શક્યો તેણે કહ્યું, ના રે, બિલકુલ નહીં. એ મારાથી બે જ માર્ક વધારે લાવ્યો છે, હશે. એણે વધુ મહેનત કરી હશે. મેં ભણવાની સાથે સ્પોર્ટ્સ અને બીજું ઘણું બધું કર્યું છે. મેં સ્ટડીને એન્જોય કરી છે. ફર્સ્ટ આવવા માટે હું રઘવાયો થયો નહોતો તેણે કહ્યું, ના રે, બિલકુલ નહીં. એ મારાથી બે જ માર્ક વધારે લાવ્યો છે, હશે. એણે વધુ મહેનત કરી હશે. મેં ભણવાની સાથે સ્પોર્ટ્સ અને બીજું ઘણું બધું કર્યું છે. મેં સ્ટડીને એન્જોય કરી છે. ફર્સ્ટ આવવા માટે હું રઘવાયો થયો નહોતો બસ, આ જ કારણ છે કે એને પસંદ કરવામાં આવ્યો. એણે પોતાની સરખામણી તારી સાથે કરી નહોતી અને તું હજુયે તારી સરખામણી એની સાથે કરતો રહે છે બસ, આ જ કારણ છે કે એને પસંદ કરવામાં આવ્યો. એણે પોતાની સરખામણી તારી સાથે કરી નહોતી અને તું હજુયે તારી સરખામણી એની સાથે કરતો રહે છે તારી પોતાની જાતને ઓળખ તો જ તું સુખી થઈ શકીશ.\nઆપણે આપણી સરખામણી સતત કોઈની સાથે કરતા રહીએ છીએ. આપણે મોટાભાગે આપણી સરખામણી કોની સાથે કરતા હોઈએ છીએ જે આપણી નજીક હોય એની સાથે જ જે આપણી નજીક હોય એની સાથે જ આપણાં સ્વજનો, આપણા મિત્રો, આપણા કલિગ્સ અને આપણા પાડોશીઓ સાથે આપણે આપણી જાતને સરખાવતા રહીએ છીએ આપણાં સ્વજનો, આપણા મિત્રો, આપણા કલિગ્સ અને આપણા પાડોશીઓ સાથે આપણે આપણી જાતને સરખાવતા રહીએ છીએ એની પાસે ��ોટું ઘર છે. મારા કરતાં એની પાસે સારી કાર છે. આપણામાંથી કેટલા લોકો એવું વિચારે છે કે, મારી પાસે મારા પૂરતું છે ખરું એની પાસે મોટું ઘર છે. મારા કરતાં એની પાસે સારી કાર છે. આપણામાંથી કેટલા લોકો એવું વિચારે છે કે, મારી પાસે મારા પૂરતું છે ખરું આપણે જો સૂક્ષ્મ દૃસ્ટિથી વિચારીએ તો આપણી પાસે આપણે સુખી અને ખુશ રહીએ એટલું હોય જ છે. એક પ્રેમી-પ્રેમિકાની આ વાત છે. બંને બચપણના દોસ્ત હતાં. સાથે જ મોટાં થયાં. કોલેજમાં આવ્યાં. કોલેજ પૂરી થઈ. બંનેને સારી જોબ મળી. પ્રેમી જ્યાં જોબ કરતો હતો એ કંપનીએ તેને ટુ રૂમ હોલ કિચનનો ફ્લેટ આપ્યો હતો. એ હંમેશાં તેના સિનિયર્સની ઈર્ષા કરતો. હું સિનિયર કરતાં હોશિયાર છું. એ લોકોને કંપનીએ બંગલો આપ્યો છે. કાર આપી છે. એક વખત પ્રેમી અને પ્રેમિકા બેઠાં હતાં. પ્રેમી તેની ઓફિસની વાતો કરતો હતો. તેણે કહ્યું, મારા સિનિયર્સ કરતાં હું વધુ મહેનત કરું છું. બંગલો મળે એની રાહ જોઉં છું. પ્રેમિકાએ એને કહ્યું કે, તું તારી સરખામણી કોઈની સાથે ન કર આપણે જો સૂક્ષ્મ દૃસ્ટિથી વિચારીએ તો આપણી પાસે આપણે સુખી અને ખુશ રહીએ એટલું હોય જ છે. એક પ્રેમી-પ્રેમિકાની આ વાત છે. બંને બચપણના દોસ્ત હતાં. સાથે જ મોટાં થયાં. કોલેજમાં આવ્યાં. કોલેજ પૂરી થઈ. બંનેને સારી જોબ મળી. પ્રેમી જ્યાં જોબ કરતો હતો એ કંપનીએ તેને ટુ રૂમ હોલ કિચનનો ફ્લેટ આપ્યો હતો. એ હંમેશાં તેના સિનિયર્સની ઈર્ષા કરતો. હું સિનિયર કરતાં હોશિયાર છું. એ લોકોને કંપનીએ બંગલો આપ્યો છે. કાર આપી છે. એક વખત પ્રેમી અને પ્રેમિકા બેઠાં હતાં. પ્રેમી તેની ઓફિસની વાતો કરતો હતો. તેણે કહ્યું, મારા સિનિયર્સ કરતાં હું વધુ મહેનત કરું છું. બંગલો મળે એની રાહ જોઉં છું. પ્રેમિકાએ એને કહ્યું કે, તું તારી સરખામણી કોઈની સાથે ન કર બાકી વાત રહી બંગલાની બાકી વાત રહી બંગલાની તને યાદ છે આપણે કોલેજમાં હતાં ત્યારે તું મને કહેતો કે, એક સારી જોબ અને નાનકડો ફ્લેટ મળી જાય તો બસ તને યાદ છે આપણે કોલેજમાં હતાં ત્યારે તું મને કહેતો કે, એક સારી જોબ અને નાનકડો ફ્લેટ મળી જાય તો બસ આપણી લાઇફ સેટ. અત્યારે તને એટલું તો મળી જ ગયું છે. વિચાર કર, તારી લાઇફ સેટ છે આપણી લાઇફ સેટ. અત્યારે તને એટલું તો મળી જ ગયું છે. વિચાર કર, તારી લાઇફ સેટ છે સેટ નથી તો શા માટે નથી સેટ નથી તો શા માટે નથી તારી લાઇફ સેટ જ છે, તું બસ માનવા તૈયાર નથી. તું કામ કરે છે. મહેનત કરે છે. તને પ્રમોશન અને બંગલો મળવાનાં જ છે. મને એટલું કહે, તું ખુશ છે ખરો તારી લાઇફ સેટ જ છે, તું બસ માનવા તૈયાર નથી. તું કામ કરે છે. મહેનત કરે છે. તને પ્રમોશન અને બંગલો મળવાનાં જ છે. મને એટલું કહે, તું ખુશ છે ખરો પહેલા અત્યારે છે એનો તો આનંદ માણ પહેલા અત્યારે છે એનો તો આનંદ માણ જો આવો જ રહીશને તો બંગલો મળશે પછી પણ તું તારાથી સિનિયર હશે એની ઈર્ષા કરીને ફાર્મહાઉસવાળા બંગલાની ઇચ્છા રાખતો થઈ જઈશ જો આવો જ રહીશને તો બંગલો મળશે પછી પણ તું તારાથી સિનિયર હશે એની ઈર્ષા કરીને ફાર્મહાઉસવાળા બંગલાની ઇચ્છા રાખતો થઈ જઈશ જિંદગીમાં મહત્ત્વાકાંક્ષા જરૂરી છે, પણ આપણી મહત્ત્વાકાંક્ષા આપણા સુખને અવરોધવી જોઈએ નહીં જિંદગીમાં મહત્ત્વાકાંક્ષા જરૂરી છે, પણ આપણી મહત્ત્વાકાંક્ષા આપણા સુખને અવરોધવી જોઈએ નહીં આપણે તો બાઇકમાં પણ મજા કરતાં હતાં. હવે તારી પાસે કાર છે, પણ એ મજા નથી, એનું કારણ એ છે કે, તું કારને નાની માનવા લાગ્યો છે આપણે તો બાઇકમાં પણ મજા કરતાં હતાં. હવે તારી પાસે કાર છે, પણ એ મજા નથી, એનું કારણ એ છે કે, તું કારને નાની માનવા લાગ્યો છે એક વાત યાદ રાખ, સુખ નાનું કે મોટું નથી હોતું, એ તો આપણે માનીએ એવડું જ હોય છે. તારા સુખને તું નાનું ન માન એક વાત યાદ રાખ, સુખ નાનું કે મોટું નથી હોતું, એ તો આપણે માનીએ એવડું જ હોય છે. તારા સુખને તું નાનું ન માન જો આવું જ માનીશ તો તારું સુખ તને કાયમી નાનું જ લાગશે\nમાણસ હવે બીજાને સુખી ધારીને પોતાને દુ:ખી સમજવા લાગ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર કોઈના ફોટા જોઈને આપણે માનવા લાગીએ છીએ કે એ સુખી છે. કોઈને થોડીક વધુ લાઇક્સ મળે તો આપણે એવું માનીએ છીએ કે, એ વધુ પોપ્યુલર છે. કોઈને મજા કરતા જોઈને આપણને તો ત્યાં સુધીના વિચારો આવે છે કે, એ તો નસીબદાર છે. તમને ખબર છે કે, તમે કેટલા નસીબદાર છો આપણને ખબર નથી હોતી, કારણ કે આપણી પાસે જે હોય છે એને આપણે પૂરતું સમજતા જ હોતા નથી આપણને ખબર નથી હોતી, કારણ કે આપણી પાસે જે હોય છે એને આપણે પૂરતું સમજતા જ હોતા નથી જેને અધૂરું જ લાગે એને ક્યારેય કંઈ મધૂરું લાગવાનું જ નથી જેને અધૂરું જ લાગે એને ક્યારેય કંઈ મધૂરું લાગવાનું જ નથી તમારી પાસે તમારી વ્યક્તિ છે તો તમે સુખી છો. ઘરે કોઈ તમારી રાહ જુએ છે તો તમે સુખી છો. રાતે આરામથી ઊંઘ આવી જાય છે તો તમે સુખી છો. થાળીમાં શું છે એ મહત્ત્વનું નથી, કોળિયો કેટલો મીઠો લાગે છે એ મહત્ત્વનું છે. એક રાજા હતો. સુખ એનાં ચરણોમાં આળોટતું હતું. એન��� એમ થયા કરતું કે મારા પડોશમાં છે એ રાજા વધુ સમૃદ્ધ છે. એનું રજવાડું પણ મોટું છે. હું ક્યારે એના જેટલું કરી શકીશ તમારી પાસે તમારી વ્યક્તિ છે તો તમે સુખી છો. ઘરે કોઈ તમારી રાહ જુએ છે તો તમે સુખી છો. રાતે આરામથી ઊંઘ આવી જાય છે તો તમે સુખી છો. થાળીમાં શું છે એ મહત્ત્વનું નથી, કોળિયો કેટલો મીઠો લાગે છે એ મહત્ત્વનું છે. એક રાજા હતો. સુખ એનાં ચરણોમાં આળોટતું હતું. એને એમ થયા કરતું કે મારા પડોશમાં છે એ રાજા વધુ સમૃદ્ધ છે. એનું રજવાડું પણ મોટું છે. હું ક્યારે એના જેટલું કરી શકીશ આવા વિચારોમાં તેને રાતના ઊંઘ આવતી નહોતી. એક રાતે તેને ઊંઘ નહોતી આવતી એટલે એ ઘોડા પર બેસી જંગલમાં ચક્કર મારવા ગયો. એક ઝૂંપડીમાં એક ફકીર ઘસઘસાટ ઊંઘતો હતો. રાજાને થયું કે, આની પાસે કંઈ નથી તો પણ આ માણસ કેટલો આરામથી સૂતો છે. સવાર પડી એટલે એ ફકીર ઊઠ્યો. રાજાને જોઈને એનું સ્વાગત કર્યું. રાજાએ પૂછ્યું, તું આટલો આરામથી કેમ સૂઈ શકે છે આવા વિચારોમાં તેને રાતના ઊંઘ આવતી નહોતી. એક રાતે તેને ઊંઘ નહોતી આવતી એટલે એ ઘોડા પર બેસી જંગલમાં ચક્કર મારવા ગયો. એક ઝૂંપડીમાં એક ફકીર ઘસઘસાટ ઊંઘતો હતો. રાજાને થયું કે, આની પાસે કંઈ નથી તો પણ આ માણસ કેટલો આરામથી સૂતો છે. સવાર પડી એટલે એ ફકીર ઊઠ્યો. રાજાને જોઈને એનું સ્વાગત કર્યું. રાજાએ પૂછ્યું, તું આટલો આરામથી કેમ સૂઈ શકે છે ફકીરે સહજતાથી કહ્યું કે, એટલા માટે કે હું આ જંગલમાં રહેતા બીજા ફકીરો પાસે મારા કરતાં શું વધારે છે એની ફિકર કરતો નથી ફકીરે સહજતાથી કહ્યું કે, એટલા માટે કે હું આ જંગલમાં રહેતા બીજા ફકીરો પાસે મારા કરતાં શું વધારે છે એની ફિકર કરતો નથી રાજાને ઊંઘ અને સુખનું કારણ મળી ગયું. જે છે એને માણો તો સુખ માટેનાં પૂરતાં કારણો મળી જ રહેશે. સુખને અંદર શોધો, બહાર નહીં. બહાર જ જોશો તો ક્યારેય છેડા સુધી પહોંચશો જ નહીં, અંદર જોશો તો બહુ ઝડપથી સુખને પામી જશો. જીવવા માટે બહુ થોડું જોઈતું હોય છે. એટલું આપણા બધાની પાસે છે. તમે દુનિયાના સૌથી સુખી માણસ છો, જો તમે એ માનવા તૈયાર હોવ તો\nપીઠમાં ખંજર હશે તો ચાલશે, બસ હાથ જાણીતા ન હોવા જોઈએ. -ક્યાંક વાંચેલું.\n(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 17 જુલાઇ 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)\nધ્યાન રાખજો, ક્યાંક તમારાં છોકરાંવ તમારી સામે મોરચો ન કાઢે – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ\nગર્લ્સને લાઇફ પાર્ટનર તરીકે ખૂબ જ હેન્ડસમ છોકરા નથી જોઇતા – દૂરબીન : કૃષ્ણકા���ત ઉનડકટ\nનો ડેસ્ટિનેશન ટૂરિઝમ : દિલ કો બહેલાને કે લિયે યે ખયાલ અચ્છા હૈ : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nતારો ભૂતકાળ મારાથી કેમેય ભૂલાતો નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઇટ્સ ઓકે ટુ ફેઇલ : જિંદગી છે ત્યાં સુધી સફળતાના ચાન્સિસ છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nદરેક પોતાની લાઇફમાં બિઝી છે, મારી કોઇને પડી નથી ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nએજ્યુકેટેડ હોવાની સાથે સારા માણસ હોવું વધુ જરૂરી છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on હળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAneri soni on હળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on દોસ્તી એટલે સંબંધોના સૂકા ઝાડનું લીલું પાંદડું : દૂરબીન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/MAD/MDL/T", "date_download": "2020-09-29T07:54:52Z", "digest": "sha1:Q2TQZSHJGN3VXAE6PKL25JAX7IGCBFNI", "length": 25934, "nlines": 322, "source_domain": "gu.exchange-rates.org", "title": "મોરોક્કન દિરહામ વિનિમય દર - મોલડોવન લ્યુ - ઐતિહાસિક વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nમોલડોવન લ્યુ / ઐતિહાસિક વિનિમય દર ટેબલ\nમોલડોવન લ્યુ (MDL) ની સામે મોરોક્કન દિરહામ (MAD)\nનીચેનું ટેબલ મોરોક્કન દિરહામ (MAD) અને મોલડોવન લ્યુ (MDL) વચ્ચેના 01-04-20 થી 28-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\nમોલડોવન લ્યુ ની સામે મોરોક્કન દિરહામ ના ઐતિહાસિક વિનિમય દરો નું ગ્રાફ જુઓ.\nઆ ટેબલ 1 મોલડોવન લ્યુ ની સામે મોરોક્કન દિરહામ ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 મોરોક્કન દિરહામ ની સામે મોલડોવન લ્યુ જોવા માટે ટેબલ ને ઊંધું કરો.\nExcel માં નિકાસ કરો\nઆ માહિતી CSV ફાઈલ માં સંગ્રહ કરો જે Microsoft Excel માં ખુલી સકે.\nવર્તમાન મોલડોવન લ્યુ વિનિમય દરો\nમોલડોવન લ્યુ ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ટેબલ મોરોક્કન દિરહામ અને મોલડોવન લ્યુ વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. મોલડોવન લ્યુ અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો જોવા માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://kisanagrimall.com/product-category/kama-panchgavya-product/", "date_download": "2020-09-29T07:05:22Z", "digest": "sha1:UIDTXYMBB5WPVWINB2OFKF7YQQE7BCDJ", "length": 5195, "nlines": 82, "source_domain": "kisanagrimall.com", "title": "KAMA Panchgavya Product Archives » Kisan Agri Mall", "raw_content": "\nડૉ ઉર્જા એકટીવેટર ૧૮૨ લકી ડ્રો માં ભાગ્યશાળી ખેડૂત મીત્રો\nહિંદુ ધર્મમાં ગૌમાતા સાક્ષાત્ ભાગ્ય અને ભગવાન છે.\nભાગવતકથા અનુસાર આત્મદેવ નામના બ્રાહ્મણ નિ:સંતાન હતો તેથી પુત્ર મેળવવા એક ચમત્કારિક ફળ ગાયને ખવડાવેલું..\nગાય ચોપગું પ્રાણી નહીં, પણ સાક્ષાત ભાગ્ય અને ભગવાન છે. પૂજ્ય એવા ઇન્દ્રનું બીજું રૂપ છે. એ દુર્બળને હ્રષ્ટપુષ્ટ કરે છે. નિર્બળને બળ આપે છે.\nઆખું વર્ષ માત્ર ૧૦૦ રૂપિયા ના નજીવા ખર્ચ થી જમીન ની ફળદ્રુપતા માં વધારો કરો અને ખેતી કરો\nજમીનની ફળદ્રુપતા વધે અને પાકમાં જીવાત ન પડે તે હેતુસર આણંદ પાસેના મોગરી ગામમાં રહેતા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ના સ્નાતક ડૉ. પલકેશ પટેલ અને લોકનિકેતન મહાવિદ્યાલય રતનપુર ના સ્નાતક ડૉ. હરેશ પટેલ બંને ભાઈઓ દ્વારા ૧૮૨ પ્રકારની વનસ્પતિ અને જંગલ ની જમીન નો ઉપયોગ કરી ને અદભુત પ્રવાહી નું નિર્માણ કર્યું છે.\nડો. ઊર્જા એક્ટીવેટર 182માં વિવિધ જંગલોની વનસ્પતિ અને જમીનનો અભ્યાસ કરીને એક ખાસ પ્રકારની ટેક્નોલોજિ દ્વારા આ પ્રવાહી તૈયાર કરવામાં આવ્યું છે.\nચોમાસુ મગફળી ની જૈવીક ખેતી પદ્ધતિ\nમગફળી માં પાક માં ડૉ. ઉર્જા એકટીવેટર 182 નું દ્રાવણ માત્ર ૧૦૦ રૂપિયાના ખર્ચ માં તૈયાર મળે છે.\nજમીન પોચી,ભરભરી,તંતુમુળ નો સારો વિકાસ,જમીન માં રહેલ ફૂગ અને જીવાત ના ઈંડા ને નિષ્ક્રિય કરે છે.\nમગફળી પીળી પડવી અને પાકમાં પાન પીળા પડવાની સમસ્યા ઘણી વાર જોવા મળે છે. આના નિયંત્રણ માટે અમૃત દ્રાવણ નો છંટકાવ કરવો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://m.tarladalal.com/recipes-using-almonds-badam-in-gujarati-378", "date_download": "2020-09-29T07:45:37Z", "digest": "sha1:GPF2ZAF2FU72G7WSEMBCGF5QTHMSTFJT", "length": 15034, "nlines": 138, "source_domain": "m.tarladalal.com", "title": "24 બદામ રેસીપી, almonds recipes in Gujarati | Tarladalal.com", "raw_content": "\n24 બદામ રેસીપી, બદામ રેસિપીઓનો સંગ્રહ, almonds recipes in Gujarati |\nએન્ટી એજીંગ બ્રેકફાસ્ટ પ્લેટર\nતમારા દીવસની શરૂઆત આ તંદુરસ્તી ધરાવતા નાસ્તાથી કરો, જેમાં ભરપુર રંગીનતા, પૌષ્ટિક્તા અને સ્વાદિષ્ટતા ધરાવતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને જોતાની સાથે જ તમને ખાવાની ઇચ્છા થઇ જશે. પૌષ્ટિક્તા ધરાવતી વસ્તુઓ જેવી કે ફળો, ફણગાવેલા કઠોળ અને પનીર આ એન્ટી એજીંગ બ્રેકફાસ્ટ પ્લેટરમાં પૌષ્ટિક્તા અને સુગં ....\nએપલ પાય ની રેસીપી\nઆખી દુનિયામાં સર્વસામાન્ય મનપસંદ એવું આ એપલ પાય છે, જે ઘણા લોકોને એટલું પસંદ પડી ગયું હોય છે કે તેઓ સવારના નાસ્તા સાથે, ફરી જમણ સાથે અને તે પછી પણ તેનો આનંદ માણતા અચકાતા નથી. અહીં આ એપલ પાય બનાવવાની પારંપારિક રીત રજૂ કરી છે, જેમાં એપલની નરમાશ ....\nઓટમીલ અને બદામના દૂધ સાથે સફરજન ની રેસીપી\nઓટમીલ અને બદામના દૂધ સાથે સફરજનની વાનગી તૈયાર કરવી એવી સરળ છે, કે તેની સામે બીજી કોઇ પણ વાનગી તૈયાર કરવી એનાથી સરળ નહીં જ લાગે. મિક્સરના જારમાં બધી વસ્તુઓને ભેગી કરી, મિશ્રણ તૈયાર કરી રેફ્રીજરેટરમાં રાખો. બસ, તમારું કામ પતી ગયું. હા, આ શાકાહારી પૌષ્ટિક વાનગી થોડા સમયમાં જ તૈયાર થઇ જાય છે, પણ તેને રે ....\nઓટસ્ અને મિક્સ નટસના લાડુ ની રેસીપી\nમીઠાશનો સ્વાદ માણવો હોય ત્યારે આ ઓટસ્ અને મિક્સ નટસના લાડુનો સ્વાદ જરૂરથી માણો, જેમાં પૌષ્ટિક ઓટસ્, ગોળ અને નટસનું સંયોજન છે. ગોળની મીઠી ખુશ્બુ, ઓટસ્ નો પાવડર અને કરકરા નટસવાળા લાડુ તમને જરૂરથી ગમશે. આ ચટપટા લાડુ પૌષ્ટિક્તાના ધોરણે ૧૦/૧૦ માર્ક ધરાવે એવા છે કારણ કે\nક્વીક ઓરેન્જ સંદેશ રેસીપી\nએક સ્વાદિષ્ટ અને મોઢામાં મૂક્તાની સાથે જ પીગળી જાય એવી આ વાનગીમાં દૂધ અને સંતરાનો ભિન્ન સ્વાદવાળી બે વસ્તુઓનું સંયોજન છે. સંદેશ એક પૌરાણિક બંગાળી મીઠાઇ છે જેમાં સંતરાના સ્કવૉશનું મિશ્રણ ઉમેરવામાં આવ્યું છે, જેથી તેને એક અલગ જ પ્રકારનો સ્વ ....\nકલાકંદ એક એવી મીઠાઇની વાનગી છે જે બદલાતા સમય સામે આજે પણ લોકોની મનપસંદ મીઠાઇ રહી છે. મૂળ એ ઉત્તર ભારતની વાનગી હોવા છતાં, આખા ભારતમાં જ નહીં પણ દુનીયામાં પણ એટલી જ પ્રખ્યાતી પામતી વાનગી રહી છે, તેનું એક જ કારણ છે - તેનો સ્વાદ. આ દૂધની મીઠાઇ જગતના કોઇપણ ભારતીય મીઠાઇની દુકાનમાં જરૂરથી જોવા મળશે. અહ ....\nક્વીક ચોકલેટી બિસ્કીટસ્ ની રેસીપી\nએક વિલાયતી નાસ્તાની વાનગી જે નાના બાળકોની અતિ પ્રિય બનશે એમ કહી શકાય એવી છે. આ ક્વીક ચોકલેટી બિસ્કીટસ્ માં તૈયાર મળતા મારી બિસ્કીટને ચોકલેટ સૉસમાં ડૂબાડીને બહારથી આકર્ષક અને લોભામણા બનાવવા તેને ઉપરથી ચોકલેટ વર્મિસેલી સેવ, બદામની કાતરી વગેરેથી સજાવવામાં આવ્યા છે. તાજી પીગળાવેલી ડાર્ક ચોકલેટ આ બિસ ....\nક્વીક રોઝ સંદેશ ની રેસીપી\nમોઢામાં મૂક્તાની સાથે જ પીગળી જાય એવી આ બંગાળી મીઠાઇમાં જ્યારે રોઝ કે ઓરેન્જની ખુશ્બુ મેળવવામાં આવે ત્યારે તે એક ખાસ પ્રકારની મીઠાઇ જ બની જાય છે. અહીં અમે ક્વીક રોઝ સંદેશ બનાવવાની રીત રજૂ કરી છે જેમાં તૈયાર મળતા પનીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુલાબની ખુશ્બુ આ મીઠાઇને અત્યંત આકર્ષક અને સુંદર બનાવે છે ....\nકેસર પીસ્તા બિસ્કિટ એક મજાની સમૃધ્ધ વાનગી છે, જેમાં શાહી મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાં ઉમેરવામાં આવેલા પીસ્તા અને બદામ તેને કરકરો સ્વાદ આપે છે, જ્યારે વિવિધ મસાલાના પાવડર તેને ભવ્ય ખુશ્બુ આપે છે. કણિકમાં મેવાના ટુકડા બરોબર રહે તે માટે કણિકને વણતી વખતે હલકા હાથે વણવી જેથી બિસ્કિટના પડ પાતળા ન ....\nકાશ્મીરી કાવ્હા ની રેસીપી\nઆ એક હિમાલયન ખીણ પ્રદેશમાં પીવાતું ભારતીય મસાલાવાળું મનને આનંદ આપનાર પીણું છે જે કાશ્મીરી કાવ્હા તરીકે પ્રખ્યાત છે. આ કાશ્મીરી કાવ્હામાં લીલી ચહા સાથે વિવિધ મસાલા તથા તજ અને એલચી મેળવીને તૈયાર કરી તેમાં જરાક જેટલી કેસરનું પ્રમાણ ઉમેરી બદામ વડે સજાવીને પીરસવામાં આવે છે. આમ આ ચહાનો એક કપ, આપણી ....\nઘઉંના લોટની મીઠી ગોળપાપડી બીજી કોઇ ગુજરાતી મીઠાઇ કરતાં બનાવવામાં બહુ જ સરળ છે. જો કે તેમાં વધુ ઘી નો ઉપયોગ નથી થતો અને વગર તકલીફે તમે તેને ગમે ત્યારે સાંજના નાસ્તાની વાનગી તરીકે બનાવી શકો છો. અહીં યાદ રાખો કે ગોળ બહુ ઝીણું ખમણવું જેથી તેમાં ગઠોડા ન રહે. શીયાળામાં તમે તેમાં ગુંદર મેળવીને ગુજરાતમાં ઘણ ....\nફળ વગરની આ ઠંડાઇ સ્મૂધી સમૃધ્ધ અને રજાની મજા માણવા મળે એવી છે. ઠંડાઇ સીરપમાં મસાલાનો ઉપયોગ વધુ હોય છે એટલે આ પીણું બાળકો કરતાં વડીલોને વધુ ભાવશે.\nભારતીય મીઠાઇઓમાં દૂધીનો હલવો દરેક સમયે બધાની માનીતી મીઠાઇ રહી છે, ભલે તે રેફ્રીજરેટરમાં રાખેલું ઠંડું, કે પછી ગરમ અથવા હુંફાળું હોય, સાદું કે પછી આઇસક્રીમ વડે સજાવેલું હોય, પણ દૂધી હલવાની લલચાવે તેવી સુગંધ અને શાહી રચના સૌને મોહિત કરી દે એવી છે. અહીં, અમે દૂધીનો હલવો વધુ મહેનત વગર પ્રેશર કુકરમાં ....\nઆ વાનગીની શ્રેષ્ઠતા ગણવી હોય તો, કોફ્તામાં વપરાયેલી વિવિધ સામગ્રી જ ગણાવી શકાય. દૂધની અલગ અલગ વસ્તુઓ, કેસર અને સૂકો મેવો આ નવાબી કેસર કોફ્તાને એવા પ્રભાવશાળી બનાવે છે કે તેને મોઢામાં મુક્તાની સાથે જ પીગળી જાય એવા બનાવે છે. તીખા સ્વાદવાળી ગ્રેવી, જેમાં મસાલેદાર અને કાજૂ-બદામ જેવા મેવા ઉમેરવાથી તૈય ....\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00515.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/cm-honors-yoga-instructor-jamanagar/", "date_download": "2020-09-29T06:37:56Z", "digest": "sha1:EARSK6BVBIZWPMVB7ZZQHQ6CXEBYQEYU", "length": 41534, "nlines": 263, "source_domain": "khabargujarat.com", "title": "શહેરના યોગ પ્રશિક્ષકનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન – Khabar Gujarat", "raw_content": "\nશહેરના યોગ પ્રશિક્ષકનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nખબર ગુજરાત હેડલાઈન્સ 28-9-2020\nશરૂ સેક્સન રોડ પર ગુરૂકૃપા હાઇટ્સનાં મીટર રૂમમાં લાગી આગ\nફી માફીની માંગ સાથે NSUI જામનગર દ્રારા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન\nશાળા સંચાલક પાસે 50% ફી માફી કરાવા વાલીગીરી જન આંદોલન સમિતીની માંગણી\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nસસોઇ નજીક લૌકિક પ્રસંગે જતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા મોત\nકલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો\nવડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી\nકલ્યાણપુરના ટીટોડી ગામે જુગારધામ ઝડપાયું: આઠ શખ્સો ઝબ્બે\nઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે\nખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nવિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’\nદેશમાં 50 લાખથી વધુ દરદીઓએ કોરોનાને હરાવ્યો\nઆજે જાહેર થઇ શકે છે અનલોક 5.0\nતમારું રાશનકાર્ડ આધાર સાથે લિંક છે ન હોય તો કરાવી લેજો\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nઅમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે\nUN મહાસભામાં વડાપ્રધાન મોદીનું ચોક્ખું ને ચટ્ટ\nયુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતાં 22ના મોત\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nનિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટ મહત્વની સપાટી…\nનિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઇન્ટ મહત્વની સપાટી…\nવૈશ્વિક મંદી : શેર, સોનું, ચાંદી, ક્રુડ બધા જ કડડડડ ભુસ\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nશહેરના યોગ પ્રશિક્ષકનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન\nજામનગર જિલ્લાના 4 યોગ કોચ અને 16 ટ્રેનરને તાલીમ પ્રમાણપત્રો એનાયત થયા\nગુજરાત રાજ્ય યોગ બોર્ડ રાજ્યના લોકોમાં યોગ સાધનાની અભિરૂચિ વધે તે માટે વિવિધ પ્રયત્નો કરે છે. આ બોર્ડ દ્વારા યોગની તાલીમને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. જેના ભાગરૂપે સમગ્ર રાજ્યમાંથી શ્રેષ્ઠ યોગ પ્રશિક્ષકોની પસંદગી કરીને એમનું સન્માન કરવામાં આવે છે.\nગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ કોચ અને યોગ ટ્રેનર પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં રાજ્યમાંથી પસંદ થયેલા ઉમદા યોગ કોચ અને ટ્રેનરને મુખ્યમંત્રીના હસ્તે પ્રમાણપત્રોનું વિતરણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમાં જામનગરના યોગ કોચ હર્ષિતા મહેતાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.\nઆ ઓનલાઈન સમારોહમાં જામનગરજિલ્લા પંચાયત કચેરી ખાતે વિડિયો કોન્ફરન્સ હોલમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, ડી.આર.ડી.એ.ના નિયામક રાજેન્દ્રસિંહ રાયજાદા પણ જોડાયા હતા.\nઆ તકે સાંસદ તથા અન્ય મહાનુભાવોના હસ્તે યોગ કોચ પ��રીતીબેન શુક્લ તથા સુરભી શુક્લ, શિવાની બલદાણીયા, સંજયસિંહ જાડેજા સહિત અન્ય 13 યોગ ટ્રેનરને પ્રમાણપત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી નિતા વાળા તેમજ યોગ કોચ અને તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા.\nજામનગર જીલ્લા ભાજપના પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલનો આજે જન્મદિવસ\nજામનગરમાં વકરી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે જામ્યુકોનું તંત્ર દિશા વિહીન\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nકલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ર, અંજતા સોસા. ૬ પટેલ કોલોની, ગોપાલભાઈ ઠાકરશીભાઈ પટેલના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરી નં. ૯, રોડ નં. ૧, શ્યામ એવન્યુ – ર, અનસુયાબેન નરશીભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આનંદબાગ દર્શન એપાર્ટ. ફલોર નં. ર, હાઉસ નં. ૧, ધારીની સાગરના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૦૧, ઈન્જોય રેસીડન્સી, ર પટેલ કોલોની ડો. ધીરેન જયંતીલાલ પીઠડીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ર૧૪, મધુવન સોસા. નવાગામ ઘેડ, મધુબેન રમેશભાઈ ચુડાસમાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલધામ સોસા. પટેલ કોલોની – ૧૦, બ્લોક નં. ૧૮૫, કમલાબેન મનસુખભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નર્સીંગ સંકુલ કવાર્ટર સ્ટાફ, ફીઝીયો હોસ્પીટલ, મીતલ હર્ષભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુરૂકૃપા હાઈટસ, સરૂ સેકશન રોડ, હસમુખભાઈ બી. સંઘવીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રી રાજ, વિરલ બાગ પાસે, રાહુલ કેતનભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃષ્ણ કોલોની આદીનાથ રેસીડન્સી – ૧૦૧, ફર્સ્ટ ફલોર, રાજેશભાઈ હસમુખભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામવાડી શેરી નં. ર, ગુલાબનગર પરેશ હર્ષદરાય રામાવતના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ, સુભાષ પાર્ક, બાપા સીતારામ મઢુલી પાસે, જયશ્રીબેન અમીતભાઈ મઘવાણીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મથુરાનગર રડાર રોડ પાસે, રાધે ક્રિષ્નાવાળી શેરી, પરમાર સવજીભાઈ નાનજીભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઈરવીન હોસ્પીટલ હીમતનગર શેરી નં. ૩, ભાવનાબેન લાલશંકર કેવલીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શિવમ સોસા., ઓમકાર એપાર્ટમેન્ટ બ્લોક નં. ૬, ઈન્દુબેન જાનીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર રડાર રોડ, મથુરા સોસા. શેરી નં. ૧, ભીખુભાઈ સામતભાઈ રાવલીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં માતૃછાંયા બ્લોક નં.પપ, ચિત્રકુટ સોસા., ખોડીયાર કોલોની સામે, રેખાબેન વિપુલભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોયલ પુષ્પપાર્ક શેરી નં. ૪, રામભાઈ ટપુભાઈ કરમુરના એક નો ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્યામ ટાઉનશીપ ગુલાબનગર વિજય કાનાભાઈ નંઝારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તીરૂપતી પાર્ક, બેડી બંદર રીંગ રોડ, ઢીચડા, મહાદેવ મંદિર પાસે, માયાબેન અસ્પરભાઈ ગઢવી તથા અસ્પરભાઈ મનીષભાઈ ગઢવીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૪, દિ. પ્લોટ, વિશ્રામવાડી પાછળ, માતૃકૃપા, નયનાબેન ધનજીભાઈ મંગીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નંદનવન પાર્ક શેરી નં. ર, રણજીતસાગર રોડ, હંસાબા નટુભા ચૌહાણના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સુભાષપાર્ક, બાપા સીતારામની મઢુલીવાળી ગલી રણજીતસાગર રોડ, જયશ્રીબેન અમિતભાઈ મગવાણીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના જામવંથલી ગામમાં આવેલ તાલુકા શાળાની પાછળ કિશોર સવજી મોભેરા નું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર ગામના સી.એચ.સી. પાસે આવેલ મગન કાનજી ભારદીયાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગલ્લા ગામના પ્લોટ વિસ્તારમાં આવેલ નાથા ખીમા મકવાણાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગજણા ગામમાં આવેલ ગોસાઈ ફળીમાં નીલેશગર લાભુગર ગોસાઈનાં ઘર થી ધર્મેન્દ્રગીરી લાભુ���ર ગોસાઈનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જિલ્લાના લાલપુર ગામના ૬૬ કે.વી. આંગણવાડી બાજુમાં આવેલ કિશોર જેઠીરામ શ્રીમાળીનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં ભોજેઘર મંદિરની પાસે આવેલ મોહન માધા ભંડેરીનાં ઘરથી ભગવાનજી જીણા ભંડેરીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના દરેડ ગામના વિસ્તારમાં આલ્ફા સ્કુલની સામે શિવ પાર્ક સોસાયટીમાં આવેલ રમાબેન કાન્તીલાલ મકવાણાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામનાં વિસ્તારમાં પાદર પાસે આવેલ તરસી ભીમાણીનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના રણજીતપર ગામમાં આવેલ ભરત પરસોતમ પરમારનાં ઘરથી પરસોતમ ભાણા પરમારનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં આવેલ રામદૂત નગર વિસ્તારમાં ટ્રાયો ગેસ્ટ હાઉસનો વિસ્તાર કુલ ઘર ૭.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના અલીયા ગામમાં ગ્રામ પંચાયત પાસે આવેલ હોરાભાઈ પાલાભાઈ યાદવનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં આવેલ આશાપુરા મંદિર પાસે ગુલામ પ્રેમજી લાઠીયાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાનાં નાંદુરી ગામમાં આવેલ સોરાષ્ટ્ર ગ્રામીણ બેંકની સામે જમન સવજી સુરાણીનાં ઘર થી રાકેશ જમણ સુરાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ર\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલીકાના માકડીયાવાડી વિસ્તારમાં આવેલ જાદવજી મેઘજી વાછાણીનું ઘર કુલ ઘર ૧\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં તિરુપતિ સોસાયટી વિસ્તારમાં આવેલ અરુણ જમન ચનીયારાનું ઘર કુલ ઘર ૧\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં વિસ્તારનાં આંબેડકર ચોકમાં આવેલ અમિત લાલજી વિંઝુડાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં રામવાડી વિસ્તારમાં આવેલ વીરેન્દ્ર રણમલ ગોધમનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકાના વિસ્તારમાં ખોડિયાર પરામાં આવેલ કુસુમ માધવજી અભંગીનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના અલીયા ગામમાં આવેલ ગ્રામ પંચાયત પાસે હીરા પાલા યાદવ નું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવક ભાટિયા ગામમાં પાદર પાસે આવેલ શાંતાબેન પરસોતમ સંઘાણીનાં ઘરથી ગોમતી તુલસી સંઘાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જિલ્લા���ા જામજોધપુર તાલુકાના માંડાસણ ગામમાં ચોરાની બાજુમાં આવેલ રમાબેન લક્ષ્મણ લક્ષ્મણ વિરાણી ના ઘર થી શાંતિભાઈ ભીમજી વિરાણીના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\nજામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામમાં આવેલ મેલડી માતાજીના મંદિર પાસે અશોક કારા મકવાણાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના દરેડ ગામમાં આમદભાઈની ખોલીમાં આવેલ દિનેશ સાગરનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં માંકડિયા વાડી વિસ્તારમાં આવેલ અશ્વિન મોહન ખાંટના ઘર થી સુરેશ સુરેજા ના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં દાળમાંદાદા ચોકમાં આવેલ સવજી હરજી ખાણધરનાં ઘરથી પ્રવીણ સવજી ખાણધરનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના ઠેબા ગામમાં ખારા પાછળ આવેલ કિશોર બીજલ મકવાણાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના ખીમલેયા ગામમાં આવેલ રામ મંદિર સામે છગન રવજી મઘોડીયા નું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના નાગના ગામમાં આવેલ રામવાડી વન વિહાર પાસે કાંતિલાલ મોહન નકુમનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના નંદપુર ગામમાં આવેલ રામ મંદિરની સામે પ્રાગજી હીરા બોરસદીયાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સનાળા ગામમાં આવેલ પાદરમાં વસંતબેન રતીલાલ તાળાનાં ઘરથી રમેશ વીરજી તાળાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના નાઘેડી ગામમાં આવેલ નવી સોસાયટી પાસે ગરબી ચોકમાં રમેશ કેશવદાસ નિમાવતનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોરકંડા ગામમાં આવેલ રામ મદિર પાસે અરવિંદ જીવા ચૌહાણનું ઘર કુલ ઘર ૧\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના વિજરખી ગામમાં આવેલ દરબાર શેરીમાં નવલસંગ ઝાલાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાના વૃંદાવન સોસાયટી વિસ્તારમાં આવેલ પ્રતાપગીરી રતનગીરીનાં ઘરથી ઈશ્વરગીરી કુંવરગીરીનાં ઘરસુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\n-: અમલવારીનો સમય :-\nઆ જાહેરનામું તા.૨૮/૦૯/૨૦૨૦ થી તા.૦૮/૧૦/૨૦૨૦ (બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nલગભગ 45 વર્ષ પહેલા એક એવો નિયમ બનાવવામાં આવ્યો હતો કે, જામસાહેબને તેમની કિંમતી જમીનનો સોદો રજૂ કરવા માટે મળવું હોય તો પહેલા જામ ધર્માદા સં��્થામાં એક નાનું દાન કરવું પડે. આ નિયમ સારી અને જવાબદારી વ્યકિતઓને અલગ તારવવા માટે બનાવવામાં આવ્યો હતો. કારણ કે ઘણા લોકો એવું વિચારી મળતા હતા કે, જમીન ખરીદવાના બહાને જામસાહેબને રૂબરૂ મળી શકાય અથવા અમુક લોકો જમીનનો સાચો ભાવ ચૂકવી શકે તેટલા સક્ષમ ન હતાં.\nહાલમાં એક સ્પષ્ટતા કરવાની છે કે, લગભગ 25 વર્ષ પહેલા આ નિયમ નાબૂદ થઇ ગયો છે. તેથી લોકો ખોટી અફવાઓ પર ધ્યાન આપવું નહિં. હાલના સમયમાં જે વ્યકિત જમીનનો સોદો કરવા ઇચ્છતી હોય તે ફોન પર અથવા પત્ર દ્વારા પોતાની રજુઆત જણાવી શકે છે અને પોતાની સબળતાને પુરવાર પણ કરી શકે છે. બાદમાં, જામસાહેબ સાથે રૂબરૂ મુલાકાત કરી સામ-સામી ચર્ચા કરી શકે છે જેથી, બંનેના કિંમતી સમયની બચત થાય.\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nવડાપ્રધાન સમક્ષ જામનગરના મોક્ષ મંદિર સ્મશાન દ્વારા વિસ્તૃત રજૂઆત\nદેશમાં જીએસટી લાગુ કરવાના પગલે સરકારની આ કરજાળમાં હિન્દુ સ્મશાન ચલાવતી સંસ્થાઓ પણ જાણે- અજાણ્યે આવરી લેવામાં આવી છે. નવા સ્મશાનના નિર્માણ માટે ગેસ કે વિજ આધારિત ફરનેસ ઉભી કરવા અને નવું બાંધકામ કરવા પર 18 ટકા જેવો ભારે જીએસટી દર લાદવામાં આવેલો છે.આ અંગે પુન: વિચારણા કરી સેવાભાવી સ્વૈચ્છીક સંસ્થાઓ પરનો આ આર્થિક બોજો નિવારવા માટે વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.\nજામનગરના ગાંધીનગર વિસ્તારમાં હિન્દુ સાર્વજનિક સ્મશાનનું સંચાલન કરતી સંસ્થા મોક્ષ મંદિર સમિતિના કોષાધ્યક્ષ ગિરીશભાઈ ગણાત્રાએ આ અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રજૂઆત કરતાં લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતના પનોતા પુત્ર તરીકે આપ જયારે રાષ્ટ્રનું સુકાન લોકશાહી ઢબે સંભાળી રહ્યા છો. આપણાં હિન્દુસ્તાનમાં હિન્દુ નાગરિકોની અંતિમવિધિ માટે નવા સ્મશાનના નિર્માણ કરવા સાથે પર્યાવરણની સુરક્ષા કરવા આધુનિક ઢબની વિજળી ચલિત અને ગેસ ચલિત ફરનેશ ભઠ્ઠીઓનો ઉપયોગ વધી રહ્યો છે.\nઆપણા દેશમાં સ્મશાનનું સંચાલન સ્વૈચ્છીક સેવાભાવી સંસ્થાઓ હસ્તક છે. આવી માનવતાવાદી સેવા કરતી સંસ્થાઓને આવકનો કોઈ અન્ય સ્ત્રોત હોતો નથી, અને આ સંસ્થાઓ સખાવતીઓ દ્વારા અપાતા દાન ઉપર નિર્ભર હોય છે.\nઆ પરિસ્થિતિમાં પર્યાવરણની જાળવણી માટે તેમજ પ્રદુષણ વધે નહીં તે માટેના સરકારના પ્રયાસોમાં સહયોગ આપવા લાકડાથી પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવાના બદલે વિજળી આધારિત અથવા ગેસ આધારિત ભઠ્ઠીઓનો ઉપયોગ વધી રહ્યો છે પરંતુ લોકોના દાનથી આવી ભઠ્ઠીઓ સ્થાપિત કરવા માટે મોટી અડચણ જીએસટીનો દર બની રહ્યો છે.\nદેશમાં ગેસ કે વિજળી આધારિત ફરનેશ ભઠ્ઠી સ્મશાનમાં ઉભી કરવા માટે કામ કરતી કંપનીઓ- પેઢીઓ પર આ માટે 18 ટકા જેટલો ભારે જીએસટી દર લાદવામાં આવેલો છે. એ જ રીતે નવા સ્મશાન માટે બાંધકામ કરવા ઉપર પણ 18 ટકા જેવો ભારે જીએસટી લાદવામાં આવેલો છે. સ્વભાવિક રીતે જ આ 18 ટકા જીએસટીનું ભારણ સ્મશાનનું સંચાલન કરતી સેવાભાવી સ્વૈચ્છીક સંસ્થાઓના માથે આવે છે જેનો આંક લાખો રૂપિયા થાય છે.\nમાનવ મૃતદેહોની અંત્યેષ્ઠી માટે કામ કરતી સંસ્થાઓને ગેસ કે વિજ આધારિત નવા સ્મશાન નિર્માણ કરવા માટેના માનવતાના કાર્ય ઉપર લાદવામાં આવેલો 18 ટકા જીએસટી દર કેન્દ્ર સરકાર નાબુદ કરે તો આ સ્વૈચ્છીક સંસ્થાઓને નવી ભઠ્ઠી બેસાડવા માટે પ્રોત્સાહન સાથે આર્થિક રાહત મળશે સાથો સાથ કેન્દ્ર સરકારનું આ પગલું માનવતાવાદી અભિગમ માટે દેશભરમાં આવકાર્ય બનશે. તેમ આ પત્રના અંતમાં જણાવાયું છે.\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nજામનગરના કિસાન ચોક વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા\nજામનગરમાં લોકડાઉનનો ભંગ કરતા લોકો ઉપર ડ્રોન દ્વારા નિગરાની\nજામનગરના મોદી પરિવારનું ઉમદા ઉદાહરણ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nખબર ગુજરાત હેડલાઈન્સ 28-9-2020\nશરૂ સેક્સન રોડ પર ગુરૂકૃપા હાઇટ્સનાં મીટર રૂમમાં લાગી આગ\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજાણીતા ભજનિક હેમંત ચૌહાણની અટકાયત\nજામનગરમાંથી હત્યા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયો\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nઆખરે જામનગરના ફલાયઓવરનું રૂા.139 કરોડનું ટેન્ડર બહાર પડ્યું\nજામનગરમાં ગેસ એજન્સીના ડિલેવરીબોય દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/maharashtra/article/biopesticides-for-aphids-in-banana-crop-5c2f4ebb342106c2e17928ee", "date_download": "2020-09-29T09:01:48Z", "digest": "sha1:RRJP7JPWJWA2L7YCJ4EIBE5OP7YKKQYO", "length": 5157, "nlines": 96, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- કેળમાં મોલો સામે જૈવિક દવા - એગ્રોસ્ટાર", "raw_content": "\nઆજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર\nકેળમાં મોલો સામે જૈવિક દવા\nલીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) અથવા વર્ટીસિલીયમ લેકાની નામની રોગપ્રેરક ફૂગ ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છંટકાવ કરવો.\nનીંદણમાંથી ખાતર તૈયાર કરીને ઉત્પાદન વધારો\nખેડૂત ભાઈઓ ખેતીમાં નીંદણમાંથી ખાતર કેવી રીતે તૈયાર કરવું આ નીંદણનો ઉપયોગ કરીને ઉત્પાદન કેવી રીતે વધારી શકાય છે આ તમામ માહિતી વિસ્તૃત થી જાણવા માટે વિડીયો ને અંત સુધી...\nવીડીયો | શ્રમજીવી ટીવી\nજુઓ, પાકમાં દવા છંટકાવ કરવા માટે નો જુગાડ\nજ્યારે ખેડુતો ભાઈઓનો પાક ખૂબ ઊંચો થઈ જાય કે મોટા ચાસ માં વાવેતર કરવામાં આવ્યું હોય અને એ પાકમાં રોગો અને જીવાતો આવે છે કે વૃદ્ધિવિકાસ ની દવા પાક ઉપર છાંટવાની સમસ્યા...\nકૃષિ જુગાડ | ઇન્ડિયન ફાર્મર\nકેળુંપાક સંરક્ષણકૃષિ જ્ઞાનસલાહકાર લેખ\nકેળાના પાકમાં સીગાટોકા રોગ નુ નિયંત્રણ \nકેળાના પાકમાં સીગાટોકા લીફ સ્પોટ એટલે કે પાનના ત્રાકીયા ટપકાનો રોગ. સતત ભેજવાળુ હુંફાળુ અને વરસાદવાળુ વાતાવરણ આ રોગને અનુકુળ આવે છે. આ રોગની અસરવાળા છોડની વૃધ્ધિ ઓછી...\nસલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujaratilekh.com/2020/03/", "date_download": "2020-09-29T08:23:55Z", "digest": "sha1:A35AIXQLTHZVH6YVR3SIVEXQDBIRVR4T", "length": 4407, "nlines": 109, "source_domain": "gujaratilekh.com", "title": "March | 2020 |", "raw_content": "\nવિષ્ણુજીની કૃપાથી આજે માન પ્રતિષ્‍ઠા અને ઉચ્‍ચ હોદ્દો મળશે, વિદ્યાર્થીઓ માટે...\nઆ 3 રાશિના લોકોએ આજે પોતાનું સ્વાસ્થ્ય સંભાળવાની જરૂર છે, શારીરિક...\nઆ 4 રાશિના લોકો માટે દિવસ અનુકૂળ છે, આનંદ ઉત્‍સાહ ભર્યો...\nમહાદેવની કૃપાથી આજે સફળતાનાં રસ્તા પર ઝડપથી આગળ વધશે આ 5...\nઆ રાશિના લોકોના વેપાર-ધંધાનું વિસ્‍તરણ થશે, પ્રબળ ધનલાભના યોગો છે.\nપત્નીને ખોટું બોલીને ગર્લફ્રેન્ડની સાથે ગયો હતો ઇટલી, કોરોના એ ઝડપી...\nશનિદેવની કૃપાથી આ રાશિના લોકો માટે દરેક ક્ષેત્રમાં આજે લાભ થવાનો...\nનવરાત્રી શરુ થતા જ આ રાશિમાં પ્રવેશ કરશે ગુરુ ગ્રહ, ચમકી...\nસતત 11 દિવસ કરો આમાંથી કોઈ પણ એક ઉપાય, મળશે બધુ,...\nફાગણ અમાસનો આ ઉપાય તમારી દરેક ઈચ્છા કરશે પુરી, ઘર ઉપર...\nCNG ગેસ બનાવવા પાલનપુરમાં પશુઓના ગોબરના વેચાણથી લાખો રૂપિયા કમાણી થઈ શરૂ. જાણવા જેવ�� ક્રાંતિ.\nલક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.\nબાળકોની સફળતા કઈ વસ્તુઓ પર નિર્ભર કરે છે જાણો જ્યોતિષ સાથે શું છે સંબંધ.\n‘બાલિકા વધુ’ સિરિયલના ડાયરેક્ટર હવે લારી પર વેચી રહ્યા છે શાકભાજી\nઐતિહાસિક ઘટના જયારે એક જ પરિવારના 36 ભાઈઓએ એક સાથે લીધો હતો સન્યાસ, વાંચો છતરીયા વડની લોક કથા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.kutchgurjari.org/articles/trust-na-income-tax-renewal-karva-na-kayda-dinesh-shah-shreya-doshi/", "date_download": "2020-09-29T06:33:33Z", "digest": "sha1:6JOKRSAZRDIM4W53WDWZ4VMBBQEMGUFL", "length": 32135, "nlines": 263, "source_domain": "www.kutchgurjari.org", "title": "ટ્રસ્ટના ઈન્કમટેક્ષ રીન્યુઅલ કરવાનો કાયદો | Kutch Gurjari", "raw_content": "\nટ્રસ્ટના ઈન્કમટેક્ષ રીન્યુઅલ કરવાનો કાયદો\nટ્રસ્ટના ઈન્કમટેક્ષ રીન્યુઅલ કરવાનો કાયદો - સી.એ. દિનેશ રસીકલાલ શાહ / સી.એ. શ્રેયા અતુલ દોશી\nચેરીટેબલ તથા ધાર્મિક ટ્રસ્ટના ઈન્કમટેક્ષ કમીશ્નર પાસે કલમ ૧૨એ, ૧૨એ.એ તથા ૮૦જીમાં ફરીથી રીન્યુઅલ કરવાનો કાયદો તા. ૧લી જૂન-૨૦૨૦થી અમલમાં આવેલ છે તેને સીરીયસ સમજીને અમલમાં કરવાનો રહેશે.\nઅત્યારના કાયદા મુજબ કમીશ્નર પાસે કલમ ૧૨એ અથવા ૧૨એ.એ.માં રજીસ્ટર કરાવવાથી કાયમ માટે રજીસ્ટ્રેશન મળી જતું હતું સિવાય કે કમીશ્નર સાહેબ ટ્રસ્ટ સાચી પ્રવૃત્તિ કરતું નથી અથવા ટ્રસ્ટના ઉદ્દેશ પ્રમાણે કામ કરતું નથી અથવા બીજા કાયદાઓનો ભંગ કરતું હોય જેનો પ્રભાવ ટ્રસ્ટના ઉદ્દેશ ઉપર પડતો હોય. દા.ત. ફોરેન એક્સેચેન્જ પ્રમાણે પરદેશથી ટ્રસ્ટને આર્ટ-મેડીકલ સાધનો માટે પૈસા મોકલાવેલ પરંતુ અહીં ટ્રસ્ટીઓએ પૈસા ઉઠાવી લઈ કયા ઉદ્દેશ માટે વાપરેલ છે. તે સમજાવી શકતા નથી તો ટ્રસ્ટનું ૧૨એ અથવા ૧૨એ.એ. સર્ટિફિકેટ રદ્દ કરવાનો પાવર સતા છે.\nફાઈનાન્સ એક્ટ ૨૦૨૦ પ્રમાણે દરેક જુના ટ્રસ્ટોએ કમીશ્નર સાહેબ પાસે ૧૨એ.બી. કાયદાની કલમ પ્રમાણે જુના ટ્રસ્ટોએ ફરીથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને એ માટે ૩૧મી ઓગસ્ટ-૨૦૨૦ સુધીમાં એટલે કે ૧લી જૂનથી ૩ માસમાં રીન્યુઅલ માટે અરજી કરવી પડશે. જો આપ સમય મર્યાદામાં રીન્યુઅલ નહીં કરાવો તો ટ્રસ્ટને દા.ત. આવક રૂા. ૧ કરોડની છે. રૂા. ૨૦ લાખ ટ્રસ્ટના વહીવટ પેઠે એટલે કે પગાર, ઓફીસ વિભાગ, ઈલેક્ટ્રીસીટી વગેરે માટે ખર્ચાઓ કરેલ છે. રૂા. ૫૦ લાખ ટ્રસ્ટના ઉદ્દેશ માટે એટલે દવા+એજ્યુકેશન તથા આર્થિક સહાય માટે વાપરેલ છે. રૂા. ૩૦ લાખ વધારો છે. જે પાંચ વર્ષમાં વાપરવા માટે ફોર્મ ૧૦માં અરજી કરી ટેક્સ ઓડીટ ૧૦બીમાં કરી ૩૦મી સપ્ટેમ્બર પહેલા ઈન્કમટેક્સ રીટર્ન ભરી દેતા ટ્રસ્ટે ટેક્સ ભરવાની જરૂર પડતી નથી. ટ્રસ્ટે ઈન્કમટેક્ષ રીટર્ન (કલમ ૧૩૯ (૧) સાથે કલમ ૧૩૯ (૪એ) પ્રમાણે ઈન્કમટેક્ષ રીટર્ન ભરી દેવાનું રહે છે. સમયસર રીન્યુઅલ ન કરાવવાથી રૂા. ૫૦ લાખ ટ્રસ્ટના ઉદ્દેશ માટે વાપરેલ છે તથા રૂા. ૩૦ લાખ પાંચ વર્ષ માટે વાપરવાની શરતે જે છૂટ મળે છે. તે મળશે નહીં અને ટ્રસ્ટે રૂા. ૮૦ લાખ ઉપર ૩૦ ટકા ઈન્કમટેક્ષ તથા ૧૦ ટકા સરચાજર્ તથા ૪ ટકા એજ્યુકેશન સેસ ભરવાની રહેશે.\nએક વખત અરજી કરી લેતા કમીશ્નર ઓફ ઈન્કમટેક્ષ એક્સેનશન ત્રણ માસમાં જે મહિનાની તારીખથી અરજી આવી હોય તે મહિનો છોડી જે અરજીમાં માંગેલ વિગતો તથા ડોક્યુમેન્ટ આપેલ હશે તો ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન આપોઆપ મળી જશે. અરજી કરવાનું ફોર્મ વગેરેના ફોર્મ નિયમો હજી સુધી આવેલ નથી.\nટ્રસ્ટના રીન્યુઅલ માટે નીચે મુજબની વિગતો આપવી પડશે એવું અનુમાન છે. આ માટે નીચેની વિગતો તૈયાર રાખવા આપને વિનંતી છે.\n૧) ટ્રસ્ટનાં બંધારણની કોપી (અત્યાર સુધી ચેરીટી કમીશ્નરની ઓફીસમાંથી સર્ટિફાઈડ કોપી આપવી પડતી હતી.)\n૨) દરેક ટ્રસ્ટીઓના નામ, સરનામા, મોબાઈલ નંબર, પાન નંબર, આધાર કાર્ડ નંબર (બંનેની ઝેરોક્સ કોપી રાખવા માટે વિનંતી છે.) ટ્રસ્ટીઓનાં વ્યવસાય, ધંધાની વિગત પણ આપવી પડશે.\n૩) ટ્રસ્ટનાં ઓફીસર બેરેટર દા.ત. મંત્રી, ખજાનચી વગેરેની પણ ઉપર મુજબ વિગતો રાખવા.\n૪) ટ્રસ્ટના સેટલરની પણ ઉપર મુજબ વિગતો રાખવા વિનંતી છે.\n૫) અગર ટ્રસ્ટની પોતાની ઓફીસ ન હોય અને બીજાની ઓફીસમાં કામ કરતું હોય તો એ ઓફીસ જગ્યાના માલિકની સહમતીનો કાગળ જરૂરી છે. તે લઈને રાખશો.\n૬) ટ્રસ્ટનો જુના ૧૨-એ રજિસ્ટ્રેશનની કોપી તથા બોમ્બે ટ્રસ્ટ કાયદા પ્રમાણે ચેરીટી કમીશ્નરની ઓફીસનાં સટર્ીફિકેટની કોપી.\n૭) ટ્રસ્ટના ઓછામાં ઓછા છેલ્લા ત્રણ વર્ષના ઓડીટેડ એકાઉન્ટસની કોપીઓ.\nએક વખત અરજી સાથે બધા ડોક્યુમેન્ટસ હશે તો કમીશ્નર સાહેબ તમને પાંચ વર્ષ માટે રજિસ્ટ્રેશન આપી દેશે. કલમ ૧૨એ.બી. હેઠળ જે તારીખ ૧લી જૂન-૨૦૨૦થી ૩૧મી મે ૨૦૨૫ સુધી અમલી રહેશે અને આ ૧૨ એ.બી. રજિસ્ટ્રેશન પૂર્ણ થાય. એના ઓછામાં ઓછા છ માસ પહેલા ૨ રીન્યુઅલ માટે અરજી કરી દેવાની રહેેશે. મોડી અરજી કરતા એની અસર કેવી થશે, સ્પષ્ટ નથી. પરંતુ જેટલા માસ ઢીલ હોય તેટલા માસ અથવા એક વર્ષ માટે આપણું ટ્રસ્ટ કાયદામાંથી તથા કલમ ૧૧ અને ૧૨ના કાયદાઓથી વંચિત રહી જશે. એટલે કે પાંચ વર્ષ માટે વધારાની આવક વાપરવાની છૂટ તથા ટ્રસ્ટના ઉદ્દેશ માટે વાપરેલ રકમ-આવકને ખર્ચા તરીકે ફાયદો આપવાની છૂટ નહીં મળે અને આ બંને રકમ ઉપર ટ્રસ્ટના આવક ઉપર મેક્સીમમ ટેક્ષ દરે ટેક્ષ ભરવો પડશે.\nઆપે સમયસર રીન્યુઅલની અરજી કરી હશે તો જે માસમાં આપે અરજી કરી હશે તે માસ છોડી છ માસમાં આપને સર્ટિફિકેટ (૧૨ એ.બી. કલમ હેઠળ આપની અરજી રીન્યુ કરતી વખતે કમીશ્નર ઓફ ઈન્કમટેક્ષ (એક્સેશન નં.) આપતું ટ્રસ્ટ. ટ્રસ્ટના ઉદ્દેશ્ય મુજબ જ કામ કરે છે. આપનું ટ્રસ્ટ સાચું છે. ખોટું કે બનાવટી કે તરકટી નથી તે જોવાની એમને સત્તા છે તથા આપનું ટ્રસ્ટ બીજા કાયદાનો ભંગ નથી કરતું જેની અસર આપના ટ્રસ્ટના ઉદ્દેશ ઉપર પડે છે. જો આપ આ ત્રણ પરીક્ષામાંથી પાસ થશો તો આપના ટ્રસ્ટની બીજા પાંચ વર્ષ માટે રીન્યુઅલ મળી જશે અને કોઈપણ કારણસર આપનું રીન્યુઅલ રીજેક્ટ અથવા કેન્સલ કરી દે તો આપને આ ઓર્ડર સામે ૬૦ દિવસમાં ઈન્કમટેક્ષ ટ્રીબ્યુનલમાં અપીલ કરવાનો હક્ક છે અને એના માટે રૂા. ૫૦૦ની ફી ભરવી પડશે.\nનવા ટ્રસ્ટ માટે અથવા નવા ટ્રસ્ટ માટે આપે હાલ અરજી કરેલ છે. એ અરજી નવા કાયદા હેઠળ કલમ ૧૨એ.બી.માં કમીશ્નર સાહેબ આપને, આપ અરજી કરશો એનાં બીજા માસમાં પ્રથમ આપને પ્રોવીઝનલ કલમ ૧૨એ.બી.માં રજિસ્ટ્રેશ મળી જશે જે ત્રણ વર્ષ માટે ચાલશે. આ કલમમાં બીજી શરત છે. આપનું ટ્રસ્ટ ખરેખર ચેરીટીની પ્રવૃત્તિ શરૂ કરી દે તો આવી પ્રવૃત્તિ શરૂ કરતાં છ મહિનામાં ટ્રસ્ટે કાયમી રેગ્યુલર સર્ટિફિકેટ માટે અરજી કરવાની રહેશે અને કમીશ્નર સાહેબ અરજી મર્યાદા (અરજી કરવાનો મહિનો છોડી) છ માસમાં અરજીનો નિકાલ કરવાનો રહેશે. આ અરજીનો નિકાલ કરતાં કમીશ્નરને ટ્રસ્ટના ઉદ્દેશ પ્રવૃતિઓ તપાસવાનો તથા આ ટ્રસ્ટ બીજા કોઈપણ કાયદા ભંગ કરતા આ ટ્રસ્ટના ઉદ્દેશનો ભંગ કરેલ હશે તો કલમ ૧૨એ.બી.માં સર્ટિફિકેટ રીન્યુ નહીં કરી આપે અને ટ્રસ્ટને કલમ ૧૧ તથા ૧૨ના ફાયદાઓ મળશે નહી. એ ટ્રસ્ટે ટોટલ આવકમાંથી ઓફીસ રનીંગ ખર્ચાઓ બાદ કરતા સર્વે રકમ ઉપર ટેક્સ ભરવાનો રહેશે.\nઆપના ટ્રસ્ટના બંધારણમાં આપે ફેરફાર કરેલ છે જેનાથી ટ્રસ્ટના મુળ ઉદ્દેશ જે ઉદ્દેશના આધાર ઉપર આપને જૂની કલમ ૧૨ એ.એ. અથવા ૧૨ એ.એ. મુજબ આપના કલમ ૧૨એ.બી. હેઠળ રજિસ્ટ્રેશન મળેલ હોય અથવા સંજોગોમાં ફેરફારના ૩૦ દિવસમાં અર્થઘટન આપે એ ફેરફાર કાયદેસરમાં અમલમાં આવી શકે એટલે ચેરીટી કમ���શ્નર આપને રજા, પરવાનગી આપે તેના ૩૦ દિવસમાં ટ્રસ્ટના ઉદ્દેશમાં ફેરફાર થયેલ છે એ માટે કમીશ્નરને અરજી કરવાની રહેશે. કમીશ્નર સાહેબ છ માસમાં આપની અરજીનો નિકાલ કરશે, અગર આપની અરજીના મંજૂર કરે તો આપ ૬૦ દિવસમાં કમીશ્નર સાહેબનો ઓર્ડર સામે ઈન્કમટેક્ષ ટ્રીબ્યુનલમાં અપીલ કરી શકો છો અને અપીલ ફી રૂા. ૫૦૦/- છે.\n૮૦જીના કાયદામાં થયેલા ફેરફારો\nઅત્યાર સુધી તારીખ ૧લી ઓક્ટોબર-૨૦૦૯ પછી કાયદામાં ફરક થયેલ. જેમના પણ તા. ૩૦મી સપ્ટેમ્બર-૨૦૦૯ના ૮૦-જી સર્ટિફિકેટ વેલીડ હતા અને એ સમય પછી પૂર્ણ થતા હતા અથવા જેમણે પણ ૧લી ઓક્ટોબર-૨૦૦૯ પછી સર્ટિફિકેટ લીધેલ તેમને કાયમી ધોરણ મળી ગયેલ હતા. સિવાય કે કમિશ્નર સાહેબ ૮૦-જી સર્ટિફિકેટ રદ્દ ન કરે અને એ માટે ખરા કોર્ટ ઈન્કમટેક્સ ટ્રીબ્યુનલના ચુકાદાઓ પણ છે. આ કાયદાની પરિસ્થિતિમાં ૧લી જૂન પછી ફેરફાર થઈ ગયેલ છે. તા. ૩૧મી મે ૨૦૨૦ના રોજ જુના ૮૦-જી પ્રમાણપત્ર પૂર્ણ સમાપ્ત થઈ જશે અને સર્ટિફિકેટ- પ્રમાણપત્ર રીન્યુ કરવા માટે ૧લી જૂન-૨૦૨૦થી ૩૧મી જૂન-૨૦૨૦ સુધીમાં નવા ફોર્મમાં (જે ફોર્મ હજી સુધી આવેલ નથી) તેની અરજી કરવાની રહેશે. આપે આ અરજી તારીખ ૧લી જૂન-૨૦૨૦થી કરવાની છે. તેના માટે આપ નીચે મુજબ તૈયારી કરો.\n૧) જૂનું ૮૦જી સર્ટિફિકેટ તૈયાર રાખો.\n૨) જૂનું ૧૨-એ અથવા ૧૨એ.એ. સર્ટિફિકેટ તૈયાર રાખો.\n૩) ચેરીટી કમિશ્નરનું સર્ટિફિકેટ તૈયાર રાખો.\n૪) આપણા ટ્રસ્ટનું પાન કાર્ડ તૈયાર રાખો.\n૫) ટ્રસ્ટના બંધારણની કોપી તૈયાર રાખો.\n૬) છેલ્લા ત્રણ વર્ષના ફાઈનલ એકાઉન્ટ તૈયાર રાખો.\n૭) આપના બેંક ખાતાઓ છેલ્લા ત્રણ વર્ષ તથા ચાલુ વર્ષના પણ તૈયાર રાખો.\n૮) આપના ટ્રસ્ટની પ્રવૃત્તિઓની ટૂંકી નોંધ પણ તૈયાર રાખો.\nઆપ સમયસર ૮૦-જી માટે કરશો. (તા. ૧-૬-૨૦૨૦ થી ૩૧-૮-૨૦૨૦ તો આપને કમિશ્નર સાહેબ જે મહિનામાં અરજી કરી હશે. તા. ૧૦મી જૂન-૨૦૨૦ના અરજી કરી તો તા. ૩૦મી સપ્ટેમ્બર -૨૦૨૦ (એટલે કે ત્રણ માસમાં ૮૦-જી સર્ટિફિકેટ આપને આપી દેશે અને આપને ૮૦-જી સર્ટિફિકેટ ચાલશે અને આપને ૮૦-જી રીન્યુ કરવા માટે ઓછામાં ઓછા છ માસ પહેલા અરજી કરી દેવાની રહેશે એટલે કે ૩૦મી નવેમ્બર-૨૦૨૪ પહેલા રીન્યુઅલની અરજી કરી દેવાની રહેશે. (ટુંકમાં હમણા કોઈપણ તપાસ નહીં થાય) (નોંધ : સમયસર અરજી ન કરવાથી તા. ૧-૬-૨૦૨૦થી ૩૧મી ઓગસ્ટ-૨૦૨૦ની સમય મર્યાદા ચૂકી જવાથી એક અભિપ્રાય મુજબ જેટલા મહિનાની ઢીલ થશે તેટલા મહિના ટ્રસ્ટને ૮૦-જી ડોનેશન લેવાનો કાયદો નહીં મળે એટલું ચોક્કસ છે. કાયદા એકદમ સ્પષ્ટ નથી. કદાચ એક વર્ષ પણ ૮૦-જી સર્ટિફિકેટ ન મળે.)\nજુના ટ્રસ્ટના રીન્યુઅલ માટે અરજી કરશો તો, ત્યારે કમિશ્નર સાહેબને તપાસ કરવાનો પૂર્ણ અધિકાર છે. ટ્રસ્ટની પ્રવૃત્તિઓ સાચી અને ટ્રસ્ટના બંધારણ અને ઉદેશ્ય પ્રમાણે છે. ૨(૧૫)નો ભંગ કરતું નથી અથવા બીજા કાયદાઓને ભંગ કરી આપના ટ્રસ્ટના ઉદ્દેશનો ભંગ કરે છે. ટ્રસ્ટની પ્રવૃત્તિઓ પ્રમાણિકપણે ચાલે છે કે નહીં આ બધું તપાસ કરી છ માસમાં (જે મહિનોઅરજી કરી હોય તે મહિનો છોડીન) આપને ૮૦-જી સર્ટિફિકેટ રીન્યુ કરી દેવામાં આવશે અગર આપે અરજી સમયસર કરી છે તો આપનું જૂનું ૮૦-જીના અવધિ પૂર્ણ થતી હોય તે તારીખ બાદથી પાંચ વર્ષ માટે ૮૦-જી રીન્યુ કરી આપવામાં આવશે (એટલે કે આપણું ૮૦-જી સળંગ રહેશે. વચ્ચે સમયનો બ્રેક નહીં થાય.)\nઅગર આપની ૮૦-જી રીન્યુઅલ અરજી કમીશ્નર ઓફ ઈન્કમટેક્ષ (એક્સેનશન) રીન્યુ ન કરે અથવા રદ્દ કરી દેતો આના ઓર્ડર સામે ટ્રસ્ટને ઈન્કમટેક્ષ ઓફિસર ટ્રીબ્યુનલમાં ૬૦ દિવસમાં અપીલ કરવાનો હક્ક છે અને આના માટે રૂા. ૫૦૦/-ની ફી ભરવાની રહે છે.\nઅગર આપ નવું જ ટ્રસ્ટ બનાવેલ છે. આપને કમીશ્નર ઓફ ઈન્કમટેક્ષ (એક્સેન્શન) પાસેથી રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ ટ્રસ્ટના ઉદ્દેશ મુજબ રકમો વાપરી નથી) તો પણ આપ ૮૦-જી માટે અરજી કરી શકો છો, અને કમિશ્નર સાહેબ આપને અરજી કરવાના મહિના બાદ એક માસમાં જ આપને પ્રોવીઝન - હંગામી ધોરણે ત્રણ વર્ષ માટે ૮૦-જી સર્ટિફિકેટ આપી દેશે અને આની સામે બીજી શરત છે કે જેવું ટ્રસ્ટ પોતાની એક્ટીવીટી કાર્યવાહી ટ્રસ્ટના ઉદ્દેશ માટે શરૂ કરે તો આવું કામકાજ શરૂ કરવાના છ માસમં જ ૮૦-જી કાયમી ધોરણે (પાંચ વર્ષ માટે) અરજી કરવાની રહેશે અને કમિશ્નર સાહેબ આપને ટ્રસ્ટના કામકાજની તપાસ કરી ટ્રસ્ટ ઉદ્દેશ મુજબ સાચી પ્રવૃત્તિ કરતું ટ્રસ્ટ છે અને અન્ય કાયદાનો ભંગ કરતું નથી જેનાથી ટ્રસ્ટના મૂળ ઉદ્દેશને ધક્કો લાગે. ઉદ્દેશ વિરૂદ્ધ હોય તો અરજી નકારી પણ શકે છે જેની સામે ઈન્કમટેક્ષ ટ્રીબ્યુનલમાં ૬૦ દિવસમાં અપીલ કરવાનો ટ્રસ્ટને હક્ક છે.\nઅગર ૮૦-જી સર્ટિફિકેટ કમિશ્નર મંજુર કરે તો પાંચ વર્ષ માટે તે સર્ટિફિકેટ વેલીડ રહેશે.\nહાલના સુધારેલ કાયદામાં સમય મર્યાદાઓ આપવામાં આવેલ છે. જો સમય મર્યાદામાં કામ ન થાય તો એની શું અસર થશે. કાયદો ક્લીયર નથી તેની નોંધ લેશો.\nઆ સાથે ૮૦-જી માટે નવી ટીડીએસ રીર્ટનની પદ્ધતિ દાખલ કરવામાં આવેલ છે. જે નીચે મુજબ છે. જે ટ્રસ્ટે એકાઉન્ટીંગ વર્ષ જેને ફાઈનાન્શીયલ વર્ષ કહેવાય છે જે ૧લી એપ્રિલથી ચાલુ થઈ ૩૧મી માર્ચે પૂર્ણ થાય છે.\nનિર્ધારિત સમયમાં મળેલ ૮૦-જી ટ્રસ્ટને ડોનેશન આપનારનું નામ, સરનામું, પાન નંબર કેવી રીતે ડોનેશન આપેલ છે તેનું સ્ટેટમેન્ટ બનાવવું પડશે અને ડોનેશન લેનારને જે નિયમ પ્રમાણે સર્ટિફિકેટ બનાવીને આપવું પડશે અને ડોનેશન આપનારનું લીસ્ટ વિગતો દરેક ડોનેશન આપનારના ૨૬એ.એસ. લિસ્ટમાં આવી જશે. આવું ડોનેશનનું લિસ્ટ ટ્રસ્ટ સમય મર્યાદામાં ફાઈલ કરવાનું રહેશે.\nમોડું ફાઈલ કરવાની લેટ ફી તથા દંડ થઈ શકે એવી જોગવાઈ કરવામાં આવેલ છે. નોંધ : કોઈપણ ડોનેશન આપનાર વ્યક્તિ રૂા. ૨૦૦૦/-ની મર્યાદામાં રોકડેથી ડોનેશન આપી શકશે. વધારે રકમ આપનારને ૮૦-જી ક્લેમ કરવાનો હક્ક નહીં રહે.\nહવેથી ચેરીટેબલ ટ્રસ્ટ ફોર્મ નંબર ૧૦, ૯ એ, ૧૦ તથા ઓડીટ રીપોર્ટ ૧૦-બી ફોમર્મા ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં ફાઈલ કરવાનું રહેશે. પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન મોડામાં મોડું ૩૧મી ઓક્ટોબર સુધીમાં ફાઈલ કરવાનું રહેશે. ઉપર મુજબ સમય મર્યાદા ભંગ કરવાથી ટ્રસ્ટે ટ્રસ્ટની આવક ટ્રસ્ટના ઉદ્દેશ માટે વાપરેલ હોય કે પાંચ વર્ષમાં વાપરવાની કલમ ૧૧ તથા ૧૨માં મળે છે તે મળશે નહીં તેની ખાસ નોંધ લેશો અને આવી રકમ ઉપર ટેક્સ ભરવાની જવાબદારી આવશે તેની નોંધ લેશો.\n(કચ્છ ગુર્જરી મે ૨૦૨૦માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ કૃતિ)\nરૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક અર્પણ 01 September 2020 11\nકેન્સરના ગરીબ દર્દીઓ માટે દાન 01 September 2020 13\nલીલાચારાનું નિરણ 27 July 2020 8\nદાતાશ્રીઓની ખૂબ ખૂબ અનુમોદના 01 September 2020 10\nપર્યુષણ દરમિયાન તપશ્ચર્યા 15 August 2020 11\nઓનલાઈન એક્ટીવીટીઝથી સાવચેત 10\nપોસ્ટકાર્ડથી વોટ્‌સેપ સુધી 10\nઅંતર વ્યથા એક ગૃહિણીની\nતહેવાર જીવન જીવવાની જડીબુટ્ટી\nલોકડાઉન પરિસ્થિતિઓ સામેના ઉપાયો\nઆ સમય પણ વીતી જશે\nમાં બાપને ભૂલશો નહિ\nનવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર\nપર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી\nમેન્ડોલીન વાદક નિર્મલ સંઘવીનું નિધન\nપર્યુષણ મહાપર્વ ભક્તિભાવ પૂર્વક ઉજવાયું\nદાતાશ્રીઓની ખૂબ ખૂબ અનુમોદના\nકેન્સરના ગરીબ દર્દીઓ માટે દાન\nરૂપિયા ૫૧,૦૦૦/-નો ચેક અર્પણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19881373/thappad-1", "date_download": "2020-09-29T07:53:11Z", "digest": "sha1:QFADN3FB6LNLE6PFZW37DN2I5CRNJ23U", "length": 6431, "nlines": 143, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "થપ્પડ - ભાગ ૧ Komal Mehta દ્વારા મહિલા વિશેષ માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nથપ્પડ - ભાગ ૧ Komal Mehta દ્વારા મહિલા વિશેષ માં ગુજરાતી પીડીએફ\nથપ્પડ - ભાગ ૧\nથપ્પડ - ભાગ ૧\nKomal Mehta દ્વારા ગુજરાતી મહિલા વિશેષ\nથપ્પડ નો પ્રોમો જોયો તો , ઘણી આપણી આસપાસ બનેલી ઘટનાં પર થોડું ધ્યાન દોરાયું. સ્ત્રી ને બહું જ સરસ રીતે નાનપણથી સમજાવવામાં આવે કે બેટા તારું ઘર તારું સાસરી છે. છોકરી ની ડોલી તો ભલે પપ્પા નાં ઘરેથી ...વધુ વાંચોપણ એની અર્થી એના સાસરે થી ઉઠે છે. ⚜️સ્ત્રી ને હમેશાં અે સમજાવી દેવામાં આવે છે, એણે પોતાનાં જીવનમાં બધી રીતે સમાધાન કરવાં પડશે.બીજું કે સ્ત્રી ને અબળા એ પુરુષ નહીં, પરંતુ એક સ્ત્રી પોતે જ બીજી સ્ત્રી ને નબળી બનાવે છે. જીવનમાં આત્મ સન્માન નો હક આજે પણ આપણાં દેશ માં ફક્ત પુરુષો ને છે. ⚜️એક સ્ત્રી નાં લગ્ન ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી મહિલા વિશેષ | Komal Mehta પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19889985/antim-vadaank-25-last-part", "date_download": "2020-09-29T07:31:15Z", "digest": "sha1:SUVFC7GH3DSK7AK2JAXZIXPTQACPOQDU", "length": 7011, "nlines": 149, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "અંતિમ વળાંક - 25 - છેલ્લો ભાગ yyyy tttt દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nઅંતિમ વળાંક - 25 - છેલ્લો ભાગ yyyy tttt દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ\nઅંતિમ વળાંક - 25 - છેલ્લો ભાગ\nઅંતિમ વળાંક - 25 - છેલ્લો ભાગ\nyyyy tttt દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ\nઅંતિમ વળાંક પ્રકરણ ૨૫ “તમે તો ભોળા જ રહ્યા.. બે દિવસ પહેલાં આપણે જ તો ફોનમાં ઈશાનને ત્રણ છોકરીઓના બાયોડેટાની વાત નહોતી કરી બની શકે કે ઈશાનની ઈચ્છા નિરાંતે એ છોકરીઓ જોવાની હોય”. લક્ષ્મીએ ચિંતાગ્રસ્ત પતિને સધિયારો આપતા ...વધુ વાંચોઅમદાવાદ એરપોર્ટ પરથી ટેક્ષી કરીને ઇશાન સીધો ઘરે પહોંચ્યો હતો. રાત્રે જમીને બાળકો તેમના રૂમમાં હોમવર્ક કરવા બેસી ગયા હતા. મોટાભાઈએ ત્રણેય છોકરીઓના બાયોડેટા ઇશાનના હાથમાં આપતા કહ્યું “ઇશાન, આ જોઈ લેજે. તું કહીશ તે રીતે આપણે આગળ વધીશું” “મોટાભાઈ,પ્લીઝ આની મારે કોઈ જરૂર નથી... મને એમ કે ગંગાકિનારે હું ફ્રેશ થઇને પરત આવીશ પણ તેનાથી ઉલટું થયું છે. ત્યાં ઓછું વાં��ો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nઅંતિમ વળાંક - નવલકથા\nyyyy tttt દ્વારા ગુજરાતી - સામાજિક વાર્તાઓ\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી સામાજિક વાર્તાઓ | yyyy tttt પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/tag/hamdard-media-group-canada/", "date_download": "2020-09-29T06:27:07Z", "digest": "sha1:4LGGLEMZCTJUSHL4I7Q3PWIYNI3I7ZSD", "length": 6629, "nlines": 81, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "Hamdard media Group Canada Archives | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલની કેન્ટીનનો વિડિયો છે… જાણો શું છે સત્ય…\nKakiwala Vasimahmed AbdulRazak નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Sola civil hospital A,bad” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 421 લોકો દ્વારા આ વિડિયોને નિહાળવામાં આવ્યો હતો. તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં […]\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સુરેશ રૈનાએ ટિવટર પર ચેન્નાઈ સુપરકિંગ્સને અનફોલો કર્યું… જાણો શું છે સત્ય…\nશું ખરેખર વિડિયોમાં દેખાતા યુવાન-યુવતી પ્રેમી છે. જેને યુવતીના માતાએ પકડી પાડ્યા… જેને યુવતીના માતાએ પકડી પાડ્યા… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અન�� સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://chintannipale.in/2016/09/12/07/29/3297", "date_download": "2020-09-29T08:40:10Z", "digest": "sha1:45I46SIXPCHL55DDDTOB36YWBSANOUOO", "length": 16455, "nlines": 73, "source_domain": "chintannipale.in", "title": "ઠોઠ લોકોનું લોજિક : મહાન થવા માટે ભણવું થોડું જરુરી છે! – દૂરબીન | ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nઠોઠ લોકોનું લોજિક : મહાન થવા માટે ભણવું થોડું જરુરી છે\nઠોઠ લોકોનું લોજિક : મહાન થવા\nમાટે ભણવું થોડું જરુરી છે\nદૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ\nઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિનર પી વી સિંધુના કોચ પુલેલા ગોપીચંદે કહ્યું કે\nહું નસીબદાર છું કે હું ભણવામાં હોશિયાર ન હતો,\nહોત તો આ મુકામે પહોંચ્યો ન હોત..\nઆવી વાતો ઠોઠડા લોકોને બહુ ગમે છે\nમહાન થયેલા અને ઓછું ભણેલા લોકોએ પણ એવું ક્યારેય કહ્યું નથી\nકે ન ભણો તો ચાલે….\nમહાન, જાણીતા કે ધનવાન બનવા માટે ભણવાની થોડી જરૂર છે ધીરુભાઇ અંબાણી કયાં કોલેજનાં પગથિયાં ચડ્યા હતા ધીરુભાઇ અંબાણી કયાં કોલેજનાં પગથિયાં ચડ્યા હતા નિરમાવાળા કરશનભાઇ પણ કયાં બહુ ભણેલા છે નિરમાવાળા કરશનભાઇ પણ કયાં બહુ ભણેલા છે ગૌતમ અદાણીની જ વાત કરોને, એણે પણ કયાં ગ્રેજયુએશન કર્યું છે, તોયે અબજોનો બિઝનસ કરે છે ને ગૌતમ અદાણીની જ વાત કરોને, એણે પણ કયાં ગ્રેજયુએશન કર્યું છે, તોયે અબજોનો બિઝનસ કરે છે ને ઓછું ભણેલા લોકો મોટી મોટી કંપનીઓ સ્થાપે છે અને પછી મેનેજમેન્ટ કોલેજિસમાં ટોપ કર્યું હોય એવા લોકોને નોકરીએ રાખે છે. ભણવામાં ટપ્પો પડતો ન હોય એવા લોકો વળી એવું સ્ટેટસ રાખતા ફરે છે કે, આઇ વોઝ બોર્ન જિનિયસ બટ એજ્યુકેશન રુઇન મી ઓછું ભણેલા લોકો મોટી મોટી કંપનીઓ સ્થાપે છે અને પછી મેનેજમેન્ટ કોલેજિસમાં ટોપ કર્યું હોય એવા લોકોને નોકરીએ રાખે છે. ભણવામાં ટપ્પો પડતો ન હોય એવા લોકો વળી એવું સ્ટેટસ રાખતા ફરે છે કે, આઇ વોઝ બોર્ન જિનિયસ બટ એજ્યુકેશન રુઇન મી દરેક માણસ પાસે પોતાની વાત સાબિત કરવા પૂરતી દલીલો હોય છે. દલીલો તો એવી જોરદાર કરે કે આપણને પણ ધડીક તો એવું થઇ જ જાય કે સાલું વાત તો સાચી છે હોં\nરિયો ઓલિમ્પિકમાં પી વી સિંધુ સિલ્વર મેડલ જીતી લાવી. સિંધુની સાથે તેના કોચ પુલેલા ગોપીચંદને પણ લોકોએ સર-આંખો પર બેસાડી દીધા. નો ડાઉટ, એ બંને ડિઝર્વ કરે છે. સિંધુની સફળતા માટે ક્રેડિટ ઓલસો ગોઝ ટુ ગોપીચંદ. આ ગુરુ ગોપી હમણાં એવું બોલી ગયા કે હું નસીબદાર છું કે ભણવામાં બહુ હોશિયાર ન હતો, જો હોત તો આ મુકામે પહોંચ્યો ન હોત આ વાતથી જે લોકો ભણ્યા નથી એ લોકોને મોજ પડી ગઇ છે. એક આડ વાત, ન ભણવું અને ભણી ન શકવું એ બંનેમાં હાથી-ઘોડાનો ફર્ક છે. તમને મા-બાપ કાળી મજૂરી કરીને ભણવાની તમામ તકો પૂરી પાડે અને તમે ન ભણો એનો મતલબ એ કે ભણવાની તમારી દાનત જ નથી. ખરાબ સંજોગોના કારણે તમે ભણી ન શકો એ સાવ જુદી જ વાત છે.\nપુલેલા ગોપીચંદ અને તેના ભાઇએ આઇઆઇટીની એન્ટ્રન્સ એકઝામ આપી હતી. ગોપીચંદના ભાઇ પાસ થઇ ગયા અને ભણવામાં લાગી ગયા. ભણીને નોકરી કરી. ગોપીચંદ ફેઇલ થયા. તેને બેડમિન્ટન સિવાય કંઇ આવડતું ન હતું. તે રમ્યા અને પછી ખેલાડીઓ તૈયાર કરવા માટે એકેડમી બનાવી. દેશને શાઇના અને સિંધુ જેવી હોનહાર ખેલાડી આપી. ગોપીચંદ કરતાં તેના ભાઇ સારું બેડમિન્ટન રમતા હતા. તમે શું માનો છો કે ગોપીચંદના ભાઇ સ્ટડીમાં આગળ વધ્યા ન હોત અને ગેઇમમાં ધ્યાન આપ્યું હોત તો એ પણ ભાઇ પુલેલાની જેમ આગળ વધી શક્યા હોત બિલકુલ જરૂરી નથી. એકેડેમી બનાવવા માટે ગોપીચંદે રાત-દિવસ એક કર્યાં. રૂપિયાનો મેળ કરવા ઘર ગીરવે મૂક્યું. તેનો ભાઇ આવી હિંમત કરી શક્યો હોય બિલકુલ જરૂરી નથી. એકેડેમી બનાવવા માટે ગોપીચંદે રાત-દિવસ એક કર્યાં. રૂપિયાનો મેળ કરવા ઘર ગીરવે મૂક્યું. તેનો ભાઇ આવી હિંમત કરી શક્યો હોય માનો કે કરી હોત તો પણ શું એ બેસ્ટ કોચિંગ આપી સિંધુ અને શાઇના જેવી ખેલાડીઓને તૈયાર કરી શક્યો હોત માનો કે કરી હોત તો પણ શું એ બેસ્ટ કોચિંગ આપી સિંધુ અને શાઇના જેવી ખેલાડીઓને તૈયાર કરી શક્યો હોત જોખમ લેતી વખતે દરેક પગલે હિંમતની જરૂર પડતી હોય છે અને એવી હિંમત બધા પાસે હોતી નથી. સેઇફ ગેમ રમવાવાળા ક્યારેય સિક્સર મારી શકતા નથી. એટલે ભણવાના લોજિકને એની સાથે જોડવું ન જોઇએ.\nતમે મહાન લોકોના જીવન જોઇ જોવ, તેમની આત્મકથા વાંચી જાવ, તેઓ જો ભણી શક્યા નહોતા તો એના માટે તેમણે અફસોસ વ્યકત કર્યો હતો. એટલું જ નહીં, પોતાના જેવી હાલત બીજા લોકોની ન થાય એ માટે એમણે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ પણ શરૂ કરાવી હોવાના અનેક દાખલા છે. જ્યોર્જ બર્નાડ શો સ્કૂલનો અભ્યાસ પણ પૂરો કરી શક્યા ન હતા. નામ થઇ ગયા પછી તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સની સ્થાપના કરી. કરશનભાઇ પટેલ પોતે ભલે બહુ ભણ્યા �� હોય પણ તેની નિરમા યુનિવર્સિટીની નોંધ એજ્યુકેશન ફિલ્ડમાં લેવાય છે. અંબાણી અને અદાણીના નામે પણ ઘણી શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે.\nઘણા એવા છે જે ભણ્યા નથી છતાં નામ કાઢ્યું છે અને મહાનતા મેળવી છે, જોકે એની સંખ્યા બહુ ઓછી છે. ન ભણવાના કારણે ક્યાંયના ન રહ્યા હોય એવા લોકોની સંખ્યા બહુ મોટી છે. તમારે કહેવું હોય તો કહી શકો કે હેનરી ફોર્ડ, બિલ ગેટ્સ, સ્ટીવ જોબ્સ, રિચાર્ડ બ્રોસનન, સ્ટીવન સ્પીલબર્ગ ક્યાં વધુ ભણ્યા છે ક્રિકેટર અને ભારતરત્ન સચિન, મહેન્દ્રસિંહ ધોની, હિરોઇન્સ દીપિકા પદુકોણ, ઐશ્વર્યા રાય-બચ્ચન, આલિયા ભટ્ટ, ગ્રેટ સિંગર લતા મંગેશકર ઓછું ભણ્યાં હતાં છતાં મહાન છે ને ક્રિકેટર અને ભારતરત્ન સચિન, મહેન્દ્રસિંહ ધોની, હિરોઇન્સ દીપિકા પદુકોણ, ઐશ્વર્યા રાય-બચ્ચન, આલિયા ભટ્ટ, ગ્રેટ સિંગર લતા મંગેશકર ઓછું ભણ્યાં હતાં છતાં મહાન છે ને હા, છે. પણ અપવાદો દરેકમાં હોય છે. આ અને આનાં જેવાં બીજાં નામો અપવાદ છે પણ અપવાદ ક્યારેય નિયમ ન બની શકે.\nઆપણો એક પ્રોબ્લેમ એ પણ છે કે આપણે ડિગ્રી અને નોકરી આપે એને જ ભણવાનું કહીએ છીએ. સિંધુએ ઓલિમ્પિક મેડલ જીતવા માટે જે મહેનત કરી તેને અભ્યાસ ન કહેવાય એ અભ્યાસ જ છે. જરૂરી એ છે કે આપણા સંતાનોમાં જે કુનેહ હોય એને શોધી અને એ ક્ષેત્રમાં એ આગળ આવે એ માટે તેને પ્રોત્સાહન આપવું. આપણે તો બાળકોને રેસના ઘોડા બનાવીને રિંગમાં છોડી દીધા છે અને ચાબુક લઇને ઘોડાઓની પાછળ પડી ગયા છીએ. નંબર લાવવા માટે તેને એટલું બધું પ્રેશર કરીએ છીએ કે તેનો દમ નીકળી જાય. તમારું બાળક ભણવામાં હોશિયાર ન હોય તો એને શેમાં મજા આવે છે એ શોધીને એને આગળ વધવા દો તો એને સફળતા ચોક્કસ મળશે જ.\nસ્ટડી અને નોકરીના કારણે ઘણા લોકો પોતાના શોખ પૂરા કરી શક્યા ન હોય અને જે ક્ષેત્રમાં આગળ વધવું હોય એ ક્ષેત્રમાં આગળ વધી ન શક્યા હોય એવું બને પણ એના માટે ભણતરને કોઇ રીતે જવાબદાર ઠેરવી ન શકાય. જેને કંઇક કરવું હોય એ પોતાનો રસ્તો ગમે તે રીતે કરી લેતા હોય છે. આખરે સફળતા માટેનું ઝનૂન હોવું જોઇએ, એમાં કોઇ બહાનાબાજી ચાલતી નથી.\n(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 11 સપ્ટેમ્બર 2016, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)\nરુપીન પચ્ચીગરના પુસ્તક ‘મારે સફળ થવું છે’નું વિમોચન\nનો ડેસ્ટિનેશન ટૂરિઝમ : દિલ કો બહેલાને કે લિયે યે ખયાલ અચ્છા હૈ : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nતારો ભૂતકાળ મારાથી કેમેય ભૂલાતો નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઇટ્સ ઓકે ટુ ફેઇલ : જિંદગી છે ત્યાં સુધી સફળતાના ચાન્સિસ છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nદરેક પોતાની લાઇફમાં બિઝી છે, મારી કોઇને પડી નથી ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nએજ્યુકેટેડ હોવાની સાથે સારા માણસ હોવું વધુ જરૂરી છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on હળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAneri soni on હળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on દોસ્તી એટલે સંબંધોના સૂકા ઝાડનું લીલું પાંદડું : દૂરબીન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujaratilekh.com/weekly-horoscope-03-to-09-august-2020/", "date_download": "2020-09-29T08:21:47Z", "digest": "sha1:IV2KT6N6KGU3WWDYAMHH6BVLXEN3JQUH", "length": 33090, "nlines": 160, "source_domain": "gujaratilekh.com", "title": "શુભ સંયોગ સાથે થઇ રહી છે આ અઠવાડિયાની શરૂઆત, જાણો કઈ કઈ રાશિઓને થશે ફાયદો. |", "raw_content": "\nHome HOME શુભ સંયોગ સાથે થઇ રહી છે આ અઠવાડિયાની શરૂઆત, જાણો કઈ કઈ...\nશુભ સંયોગ સાથે થઇ રહી છે આ અઠવાડિયાની શરૂઆત, જાણો કઈ કઈ રાશિઓને થશે ફાયદો.\nસપ્તાહની શરૂઆતમાં સામાજિક પ્રવૃત્તિઓમાં પણ આગળ વધશો. ઓવરઓલ આપ ધીરે-ધીરે બધું વ્યવસ્થિત કરવા પ્રયત્ન કરશો. આપ પોતાની કારકીર્દિને એક ઊંચાઇ સુધી પહોંચાડવા મહેનત પણ કરશો અને સફળતાના માર્ગ સુધી પહોંચવા માટે શામ, દામ, દંડ, ભેદ કોઇ પણ રીત અજમાવશો. નવું સાહસ ખેડવા માટે શરૂઆતના તબક્કામાં ઉત્સાહિત રહેશો પરંતુ અવરોધો કે વિલંબનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે.\nસપ્તાહના મધ્યમાં તમે પરિવાર પર ધ્યાન આપશો અને તેમની ખુશી માટે કંઇક ખરીદી કરો અથવા કોઇપણ પ્રકારે ખર્ચ કરો તેવી શક્યતા છે. સપ્તાહના અંતમાં વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો રહેશે, પરંતુ ક્લાસમાં એક્કો થવા માટે સખત મહેનત અચૂક કરવી પડશે.\nછેલ્લા ચરણમાં પ્રેમસંબંધોની શક્યતા પણ જણાઈ રહી છે. આપને લગ્ન, રિસેપ્શન કે સગાઈ જેવા માંગલિક પ્રસંગોમાં જવાનું થશે અને ત્યાં સ્નેહીઓ સાથેની મુલાકાતથી આપ આનંદિત થઇ જશો. ખાન-પાન પર અંકુશ રાખવો અન્યથા સ્વાસ્થ્યની સમસ્યાઓ આવી શકે છે.\nસપ્તાહની શરૂઆતમાં લોકો પણ તમારી સાથે સહમત થાય કે તમને મદદરૂપ બને તે માટે તેઓ પર બિનજરૂરી દબાણ ના કરશો. આપના પ્રિયપાત્રને જરૂરી એવી સ્વતંત્રતા આપવાથી વ્યક્તિગત જીવનમાં સૌહાર્દ જળવાઇ રહેશે. કદાચ તમે કોઇ એવા પાત્ર સાથે સંબંધો બનાવશો જે લાંબા ગાળાના અર્થપૂર્ણ સંબંધો માટે યોગ્ય નહીં હોય.\nસપ્તાહન��� મધ્યમાં આપ દૈનિક ધોરણે આહારમાં જે કેલેરી આરોગો છો તેના કરતા ઓછી કેલેરી ધરાવતો ખોરાક લેવો જોઇએ. આ સમયમાં વધુ તળેલા અને ચરબીયુક્ત ખાદ્યપદાર્થ ખાવાનું ટાળશો. કામકાજના સ્થળે કોઈ નજીવી બાબતે કોઇની સાથે બોલાવાનું થાય તેવી નોબત ટાળવી.\nસરકાર અથવા કાયદા વિરુદ્ધ તમે કોઈ એવું પગલું ભરો જેના કારણે તમારી પ્રતિષ્ઠા સંકટમાં આવે. સપ્તાહના અંતમાં વેપાર અને આર્થિક મોરચે વધુ કાળજી રાખવી અને સીધા ક્લાન્ટ સાથે સંપર્કમાં આવતા હોય તેવા જાતકોએ ખાસ બોલવામાં સંયમ રાખવો. વિદ્યાર્થી જાતકોને પણ આ સપ્તાહમાં સતત ચડાવઉતારની સ્થિતિ હોવાથી વધુ મહેનત કરવી પડશે.\nઅત્યારે તમે સકારાત્મક વિચાર ધરાવતા હશો. પહેલા દિવસથી તમે વધુ આશાવાદી બનશો જેના કારણે આપની સૌથી નજીકની વ્યક્તિઓ પાસેથી વધુ પડતી અપેક્ષા રાખો તેવી પણ શક્યતા છે. મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મેળવાની, વિદેશની કંપનીઓ સાથે કામકાજો કરવાની ઇચ્છા શરૂઆતમાં ફળીભૂત થઇ શકે છે. સપ્તાહના મધ્યમાં પ્રોફેશનલ મોરચે તમારી સક્રિયતા સૌથી વધુ રહેશે.\nસપ્તાહની શરૂઆતમાં તમારે ઉચ્ચ અભ્યાસ માટે અથવા પ્રોફેશનલ હેતુથી દૂરના અંતરે અથવા વિદેશમાં રહેલી સંસ્થાઓ સાથે કમ્યુનિકેશન થાય. સામાન્ય અભ્યાસ કરતા જાતકો માટે છેલ્લું ચરણ સારી સિદ્ધિ અપાવનારું પુરવાર થઇ શકે છે. સંબંધોમાં છેલ્લા ઘણા સમયથી તમે સુલેહ અને વિજાતીય આકર્ષણ અનુભવી રહ્યા હતા. કદાચ આ સપ્તાહથી તેમાં થોડો ઘટાડો થાય અને તમે કારકિર્દીમાં વધુ કેન્દ્રિત થાવ તેવી શક્યતા છે.\nપરંતુ ચિંતા ના કરશો કારણ કે વિકએન્ડ તો તમે પ્રિયપાત્ર સાથે જ સારી રીતે માણશો. પહેલા દિવસે બપોર સુધી થોડો શારીરિક થાક વર્તાય પરંતુ બાકીના સમયમાં તમે સારી ઉર્જા સાથે કામકાજમાં લાગી જશો. તમે અત્યારે શરીર શૌષ્ઠવ માટે રમતગમતમાં ભાગ લો તેવી પણ શક્યતા બનશે.\nપહેલા દિવસે મધ્યાહન સુધી તમે સંબંધોનું સુખ સારી રીતે માણો અને ઘણા લાભો થઇ શકે છે. કામકાજમાં પણ શરૂઆત સારી થાય પરંતુ મધ્યાહન પછીથી બે દિવસ સુધી તમારું મન કોઇ બાબતે વ્યાકુળ થાય અથવા સ્વાસ્થ્યને લગતી કોઇ ફરિયાદ તમને અવરોધશે.\nઆવી સ્થિતિમાં ઇશ્વર ભક્તિ અને આધ્યાત્મિકતાથી આપના મનને શાંતિ મળશે. ઉત્તરાર્ધમાં આપ નવા કાર્યોનો પ્રારંભ કરી શકો છો અથવા નવું આયોજન કરી શકો છો. આવકના સ્ત્રોત વધારવા માટે આપ સક્રિય બનશો. છેલ્લા દિવસે આવકની શક્યતા વધશે માટે વેપાર-��ંધામાં આપ નિયમિત આવકનો સ્ત્રોત ઊભો કરી શકશો અથવા તે દિશામાં આયોજન કરી શકશો. સપ્તાહના ઉત્તરાર્ધમાં તમે જીવનસાથી અથવા પ્રિયપાત્ર તરફ ઝુકેલા રહેશો.\nઆપ રોજિંદા જીવનથી બ્રેક લેવા માટે મિત્રો સાથે મળીને નાની પાર્ટી કે ઉજવણીનું આયોજન કરશો. તમારી લાઇફસ્ટાઇલમાં પણ રોમાન્સનું પાસું સ્પષ્ટ દેખાશે. સંતાનોના અભ્યાસ અંગે થોડી ચિંતા રહેશે. વિદ્યાર્થીઓને પણ ઇતરપ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ છે. પૂર્વાર્ધમાં શરીરમાં નબળાઇ અથવા સુસ્તિ રહેશે.\nઆ સપ્તાહની શરૂઆતમાં તમે આવક પર વધુ કેન્દ્રિત રહેશો અને કમાણીમાં વધારો કરવા માટે કેટલાક નવા ઉપાયો વિચારો અથવા તે દિશામાં નવી યોજનાઓ અમલમાં મુકો તેવી શક્યતા છે. ઉઘરાણીના કાર્યો પણ ઉકેલાઇ શકે છે. મોટા ભાગની આપની શક્તિ સ્થાનિક અને પ્રોફેશનલ જીવન વચ્ચે સંતુલન સાધવામાં વપરાઇ જાય. તેથી આ પ્રકારની ગુંચવણભરી સ્થિતિમા બને તેટલો વ્યવહારુ અભિગમ રાખશો તેટલી શાંતિ જળવાઇ રહેશે.\nક્યારેક ક્યારેક આપે સુસ્તી દૂર કરવા માટે પ્રયત્નશીલ બનવું પડશે અને સ્વસ્થ રહેવા માટે યોગ્ય જીવનશૈલી અનુસરવી પડશે. જ્ઞાન આપતા પુસ્તકોનું વાંચન આપના મનને વધુ શાંત બનાવશે. પ્રેમસંબંધોને લઇને સમસ્યા સર્જાઇ હોય તો ઉકેલ આવે પરંતુ પ્રિયપાત્ર સાથે કોઇપણ ચર્ચામાં પારદર્શકતા અને સ્પષ્ટતા રાખવી વધુ જરૂરી છે.\nજો આપ ધીરજ રાખશો તો સમસ્યા ઓછી થઇ શકે છે. છેલ્લા કેટલાક સમયથી ચાલતા કેટલાક વિવાદોનો ઉકેલ લાવવાની તક મળે. વિદ્યાર્થીઓને ઉત્તરાર્ધમાં જ્ઞાનમા વધારો થાય. જો ભૂતકાળમાં સાંધા અને સ્નાયુને લગતી કોઇ બિમારી હોય તો તે ફરીથી ઉથલો મારે તેવું બની શકે છે.\nસપ્તાહની શરૂઆતમાં પહેલા દિવસે મધ્યાહન સુધી પારિવારિક બાબતોમાં કોઇપણ પ્રકારે ઉતાવળ, અધિરાઈ અને આવેશ ટાળવાની સલાહ છે અન્યથા તેના કારણે આપ મહત્વના નિર્ણયો નહીં લઈ શકો અને પરિવારના સભ્યો સાથે ગેરસમજ પણ ઉભી થઇ શકે છે. આવી સ્થિતિમાં થોડા સમય માટે એકાંતમાં બેસીને ધ્યાન કરવાથી કે ઈષ્ટદેવનું સ્મરણ કરવાથી માનસિક સ્થિરતા મળશે.\nસપ્તાહની શરૂઆતમાં તમે પ્રોફેશનલ મોરચે ધ્યાન આપી શકશો અને ખાસ કરીને સર્જનાત્મક ક્ષેત્રોમાં જોડાયેલા હોય તેવા જાતકોને સારી તકો મળી શકે છે. જોકે, હાલમાં તમારે હરીફોને પછાડવાની તૈયારી રાખવી જરૂરી છે. પ્રેમસંબંધો અને વિદ્યાભ્યાસમાં આગળ વધવા માટે સપ્તાહના મધ્યનો સમય સૌથી બહેતર જ���ાઇ રહ્યો છે.\nજેઓ પહેલાથી સંબંધમાં હોય અને થોડી નિરસતા વર્તાતી હોય તો આ સમયમાં એકબીજા માટે વધુ સમય ફાળવીને તમારી નીકટતા વધારી શકો છો. નોકરિયાતો અને છુટક કામકાજોમાંથી કમાણી કરતા જાતકો માટે અંતિમ ચરણ બહેતર જણાઇ રહ્યું છે.\nસપ્તાહની શરૂઆતમાં આપનું મન થોડુ બેચેન રહેશે. કોઇપણ સંબંધો કે કામકાજમાં મન ઓછુ લાગશે. તમને એકાંત વધુ પસંદ પડશે. સ્વાસ્થ્યની પણ કાળજી લેવી પડશે. શરૂઆતના ચરણમાં તમારામાં આધ્યાત્મિકતા વધશે. પહેલાં ચરણમાં તમારે આવકની તુલનાએ વધુ ખર્ચની તૈયારી રાખવી પડશે. જેમને પરાવિજ્ઞાનમાં રુચિ હોય તેમને પણ આ દિશામાં આગળ વધવના માટે શરૂઆતનું ચરણ અનુકૂળ છે.\nજોકે, સપ્તાહના મધ્યથી આપના માટે સકારાત્મક તબક્કો શરૂ થતો હોવાથી તમે ફરી ખુશી, શારીરિક રાહત અને પ્રોફેશનલ પ્રગતિનો અહેસાસ કરશો. જો આપ સ્થળાંતર અથવા ઘર બદલવા ઇચ્છતા હોય તો ઉત્તરાર્ધના તબક્કામાં આ દિશામાં પ્રયાસો કરો તે વધુ યોગ્ય રહેશે.\nઆપના પ્રિયપાત્રની ખુશી માટે પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરવાની પણ ઇચ્છા થશે. તેનાથી તમારી વચ્ચે નીકટતા વધશે. જો આપ પરિણીત છો તો આપના લગ્નજીવનમાં ખુશી, પ્રેમ અને હુંફ ફરીથી લાવવા માટેનો સાનુકૂળ સમય છે. વિદ્યાર્થીઓને પ્રારંભિક અવરોધો અને અનિચ્છા પછી ઘણો સારો તબક્કો છે.\nઆ સપ્તાહના પહેલા દિવસે મધ્યાહન સુધી તમે કામકાજમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશો. તે પછી તા. 4ની સાંજ સુધીમાં તમને વ્યવસાયિક મોરચે કરેલા કાર્યોના ફળ રૂપે આર્થિક લાભની શક્યતા રહેશે. સપ્તાહના મધ્ય તબક્કામાં તમારું મન અનેક વિચારોના આટાપાટામાં પરોવાશે જેના કારણે કામકાજમાં અથવા સંબંધોમાં સ્થિરતાનો અભાવ વર્તાશે.\nઆવી સ્થિતિમાં કોઇ મહત્વના કાર્યો ટાળવા તેમજ સંબંધો પણ સાચવવા પડશે. છેલ્લા ચરણમાં ભાઇબહેનો સાથે વધુ મનમેળ રહે. સગાં વહાલાં, મિત્રો વગેરેને મળવાનું થાય અથવા તેમની સાથે અગાઉની તુલનાએ વધુ કમ્યુનિકેશન થાય જેથી મનોમન તમને ઘણો આનંદ અનુભવાય. આપને કામ કરવામાં ઉત્સાહ ઉમંગનો અભાવ વર્તાય, મન ચિંતાથી વ્યગ્ર રહે. ભાગીદારીના કામકાજમાં લાભ થાય.\nઆર્થિક અને વેપારમાં નવા આયોજન અંગે ગંભીરતાથી વિચાર કરી શકશો. નોકરિયાત વર્ગ માટે લાભદાયી સમય છે. આર્થિક લાભની શક્યતા જણાય છે. વિદ્યાર્થીઓને શરૂઆત અને અંતિમ ચરણમાં વધુ સાનુકૂળતા રહેશે. સપ્તાહના મધ્યમાં તમારે કામના ભારણના પ્રમાણમાં શરીરને થોડો આરામ આ��વો પડશે. કોઈ મોટી સ્વાસ્થ્યને લગતી સમસ્યા જણાતી નથી.\nસપ્તાહની શરૂઆતમાં વ્યક્તિગત જીવનમાં કેટલીક બાબતો વધુ તીવ્ર બનશે અને અગાઉ પડકારજનક રહેલા મુદ્દાઓને તમે સરળતાપૂર્વક નિરાકરણ લાવવામાં સફળ થશો. જીવન અને સંબંધો પ્રત્યેના દૃષ્ટિકોણમાં પણ પરિવર્તન જોવા મળશે. પ્રેમસંબંધો અથવા દાંપત્યજીવનમાં તમને થોડી નિરસતા વર્તાય ત્યારે પોતાના અહંને બાજુએ રાખીને તમારા સાથીના દૃષ્ટિકોણથી સ્થિતિને જોવાનો પ્રયાસ કરશો તો સંબંધોમાં નવી વસંત ખીલી શકે છે.\nપૂર્વાર્ધમાં તમે સંબંધો તરફ થોડા ઝુકેલા રહો પરંતુ મધ્યમાં તમને એકલા રહેવાનું જ વધુ ગમશે. પ્રોફેશનલ મોરચે શરૂઆત સારી છે પરંતુ મધ્યમાં કોઇપણ મહત્વના નિર્ણય લેવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળશો તો ફાયદામાં રહેશો. વિદ્યાર્થી જાતકોને એકંદરે મહેનતના પ્રમાણમાં ફળ મળે માટે મહેનતમાં પાછા પડતા નહીં.\nસપ્તાહના મધ્યમાં અવારનવાર, સામાન્ય ઈજા થવાની સંભાવના પણ રહેશે. તમને ત્વચા અથવા પેટ સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે. શક્ય હોય ત્યાં સુધી પુરતો આરામ લેવો અને નિયમિત સમયે પોષક ભોજન લેવું.\nસપ્તાહની શરૂઆતમાં છેલ્લા કેટલાક સમયથી પરિવારમા ચાલતા કેટલાક વિવાદોનો ઉકેલ લાવવાની તક મળે. સંબધીઓ સાથેની શત્રુતા દૂર થાય. પાડોશી અથવા સંબધીઓ સાથેના સંબંધો આપના માટે સાનુકૂળ સાબિત થાય. પ્રોફેશનલ મોરચે તમે શરૂઆતમાં ઘણા સક્રિય રહેશો. કેટલાક પૂર્વનિર્ધારિત લક્ષ્યો હાંસલ કરવા માટે વધુ મહેનત કરવામાં પણ પાછા નહીં પડો.\nપોતાની જાત પર ખર્ચ કરવાના બદલે અત્યારે મિત્રો, ભાઇબહેન અને મનોરંજનના કાર્યોમાં ખર્ચ કરવાની વૃત્તિ વધુ રહે. અત્યારે તમે રોકાણ અંગે પણ સક્રિય થઇ શકો છો. વિદ્યાર્થી જાતકો માટે શરૂઆતનો સમય મધ્યમ છે જ્યારે સપ્તાહના મધ્યમાં તમે વધુ એકાગ્રતા કેળવી શકો. અંતિમ ચરણમાં ટેકનિકલ વિષયોમાં થોડી મહેનત વધારવાની સલાહ છે.\nઆપના પ્રણયજીવનની વાત આવે ત્યારે આ સપ્તાહમાં તમે શરૂઆતમાં પ્રોફેશનલ બાબતોમાં જ્યારે મધ્યમાં પ્રેમસંબંધોમાં વધુ પરોવાયેલા રહો. છેલ્લા ચરણમાં તમારા સાથી જોડે વાતચીતમાં થોડુ સાચવવું પડે. વિજાતીય મિત્રોની સંખ્યામાં વધારો થઇ શકે છે. સપ્તાહની અંતમાં અસ્વસ્થતા અને તણાવને કારણે ચયાપચયની ક્રિયા મંદ પડે અને પાચનને લગતી સમસ્યાઓ સતાવે. જો ભૂતકાળમાં સાંધા અને સ્નાયુને લગતી કોઇ બિમારી હોય તો તે ફરીથી ઉથલો મારે તેવું ��ની શકે છે.\nસપ્તાહના પહેલા દિવસે મધ્યાહન સુધી તમારું મન બેચેન રહે અથવા અગાઉના સમયમાં અનિદ્રા કે થાકની અસર હજુ પણ વર્તાય. પહેલા દિવસે મધ્યાહન સુધી શક્ય હોય ત્યાં સુધી મૌન વ્રત પાળશો તો પરિવારમાં સભ્યો સાથે અથવા કામકાજના સ્થળે કોઇપણ વ્યક્તિ સાથે બોલાચાલી ટાળી શકશો.\nજોકે, તે પછીનો તબક્કો આપના માટે અનુકૂળ છે. વેપાર ધંધામાં લાભ થાય અને નવા આયોજન, નવા વિચારો સાથે તમે આગળ વધો. નવા લોકો સાથે પરિચય કેળવાય. નોકરીમાં નવી જવાબદારી સાથે આવકમાં વધારો થઇ શકે છે. વ્યવસાયિક ક્ષેત્રે કેટલાક કાર્યો વિલંબમાં પડવાની શક્યતાને ધ્યાનમાં રાખતા તમારે થોડો પરિશ્રમ કરવાની તૈયારી રાખવી પડશે.\nપ્રેમી સાથે ના મુલાકાતથી આપ આનંદ અને પ્રસન્નતા અનુભવશો. પ્રિયજન સાથે ઘનિષ્ઠતા અનુભવશો. આ સમયમાં આપ પોતાની જાત માટે અથવા મોજશોખ પાછળ ખર્ચ કરો તેવી શક્યતા પણ છે. આપ ભણતરના કાર્યોમાં પોઝિટીવ અભિગમ રાખીને આગળ વધી શકશે. આ સપ્તાહમાં શરદી, સળેખમ કે ઠંડીના કારણે તાવ આવવાની શક્યતા નકારી ન શકાય.\nસપ્તાહની શરૂઆતમાં પ્રિયપાત્રનો સંગાથ, પરિવારનો સંગાથ અને જાહેર જીવનમાં માનસન્માન મળવાના યોગો બની રહ્યા છે. આપ દરેક કાર્ય દૃઢ આત્મવિશ્વાસ અને મક્કમ મનોબળ સાથે કરી તેમાં સફળતા મેળવશો. વિચારોની દૃઢતાના કારણે લોકો પણ તમારામાં વિશ્વાસ મુકશે. વિશાળ મિત્રમંડળને આપ પ્રેમ આપી શકશો અને તેમનો પ્રેમ પામી શકશો.\nસપ્તાહના મધ્યમાં તમારામાં રોમાન્સની ભાવના વધુ પ્રબળ થશે જેથી ખાસ કરીને નવા સંબંધોની શરૂઆત કરવામાં તમે અનુકૂળતા અનુભવશો. વિવિધ ક્ષેત્રોમાં આપની કુશળતા અને વાણીની મીઠાશ અન્ય લોકોને પ્રભાવિત કરશે અને તે દ્વારા લાભ મેળવી શકશો. આપનામાં વૈચારિક સ્થિરતા પણ રહે જેથી ચીવટપૂર્વક કામ કરી શકો.\nસપ્તાહના અંતમાં પ્રોફેશનલ જવાબદારીઓ પણ સારી રીતે નિભાવી શકશો. જોકે, તમારી ઉતાવળ કે ઉગ્રતાના કારણે અન્ય લોકો સાથે તણાવ ના થાય તેનું ધ્યાન રાખવું. આ સપ્તાહે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં સારી રીતે ધ્યાન આપી શકશે. જેઓ લોહીના પરિભ્રમણને લગતી સમસ્યાઓથી પીડાય છે તેમણે સપ્તાહના અંતિમ ચરણમાં કાળજી લેવી પડશે.\nરાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.\nPrevious articleરક્ષાબંધનના પવિત્ર પર્વ પર કોના ચમકશે નસીબના તારા, કોને થશે લાભ, વાંચો રાશિ ભવિષ્ય.\nNext articleઆ રાશિના લોકોનો આજનો દિવસ મિત્રો અને સ��‍વજનો સાથે ખૂબ આનંદથી ૫સાર થશે, વેપારધંધાના ક્ષેત્રે લાભ થાય.\nCNG ગેસ બનાવવા પાલનપુરમાં પશુઓના ગોબરના વેચાણથી લાખો રૂપિયા કમાણી થઈ શરૂ. જાણવા જેવી ક્રાંતિ.\nલક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.\nબાળકોની સફળતા કઈ વસ્તુઓ પર નિર્ભર કરે છે જાણો જ્યોતિષ સાથે શું છે સંબંધ.\nCNG ગેસ બનાવવા પાલનપુરમાં પશુઓના ગોબરના વેચાણથી લાખો રૂપિયા કમાણી થઈ શરૂ. જાણવા જેવી ક્રાંતિ.\nલક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.\nબાળકોની સફળતા કઈ વસ્તુઓ પર નિર્ભર કરે છે જાણો જ્યોતિષ સાથે શું છે સંબંધ.\n‘બાલિકા વધુ’ સિરિયલના ડાયરેક્ટર હવે લારી પર વેચી રહ્યા છે શાકભાજી\nઐતિહાસિક ઘટના જયારે એક જ પરિવારના 36 ભાઈઓએ એક સાથે લીધો હતો સન્યાસ, વાંચો છતરીયા વડની લોક કથા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.chiragthakkar.me/2009/04/winners-never-quit-quiters-never-win.html", "date_download": "2020-09-29T07:48:14Z", "digest": "sha1:4JAUB37DH2UEHR5WTLKD5XANSPLBI5JD", "length": 21083, "nlines": 161, "source_domain": "www.chiragthakkar.me", "title": "અભિન્ન: Winners never quit & Quiters never win", "raw_content": "\n'જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથી.'\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nઆપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઆ બ્લૉગની નવી પોસ્ટ તમારા ઇમેલમાં મેળવવા અહીં તમારું ઇમેલ એડ્રેસ લખો:\nઓથાર - અશ્વિની ભટ્ટની સર્વોત્તમ નવલકથા\nજ્યારે મારે મારા ગમતા પુસ્તકોની યાદી બનાવવાની આવે છે ત્યારે હુ ખૂબ મૂંઝાઈ જાઉં છુ . ઓછામાં ઓછા એકાદ હજાર...\nહરકિસન મહેતાની 'પીળા રૂમાલની ગાંઠ'\nશ્રી હરકિસન મહેતા શું તમે એવી કોઈ ગુજરાતી નવલકથા વાંચી છે જે ભારતમાં ધર્મના નામે ચાલતા તૂત, એક યુવકની કારકિર્દીની પસંદગીની મૂંઝવણ તથા શ્ર...\nચંદ્રકાંત બક્ષીના ટૂંકી વાર્તા વિષેના ચાબખા\nશ્રી ચંદ્રકાંત બક્ષીને એક વાર સાંભળવાની તક મળી હતી . જ્યારે તેઓ મુંબઈના મેયર તરીકે નિયુક્ત થયા હતાં ત્યારે શ્રી નવભારત...\nશ્રી ગૌરીશંકર જોષી 'ધૂમકેતુ' મારી ઉંમરના મિત્રો કદાચ તેમના દસમા ધોરણના ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં ‘જુમ્મો ભિસ્તી’ વાર્તા ભણ્યા ...\nએમ શાને થાય છે - રિષભ મહેતા\nવહાલી દીકરી - રમેશ પટેલ (આકાશદીપ)\n‘આવ, ભાણા, આવ’ - શાહબુદ્દીન ર���ઠોડ\nમળ્યું - હરિશ્ચન્દ્ર જોશી\nહજી પણ એમને ખાના ખરાબી ની ખબર ક્યા છે - બરકત વિરાણ...\nકારણ - ચિનુ મોદી\nદરિયાને એક વાતે જ ખટકી ગઇ - હિતેષ વિઠ્ઠલાણી\nતે ગઝલ -અમૃત 'ઘાયલ'\nચાલ જીવન જીવન રમીએ - ચિરાગ ઠક્કર 'જય'\nએક રુબાઈની લાંબી સફર : ઉમર ખૈયામ, શૂન્ય અને ફિટ્ઝે...\nપર્વતને નામે પથ્થર - ચિનુ મોદી ‘ઈર્શાદ’\nમૃગજળમાં જાળ નાખ્યા કરવાથી - કાજલ ઓઝા-વૈદ્ય\nએક તમારા મતને ખાતર - કૃષ્ણ દવે\nટેક્નોસેવી યુગ ની હાઈટેક ડીક્ષ્નરી\nઆ મારી દુનિયાનું - ચિરાગ ઠક્કર 'જય'\nમહોબ્બતમાં હવે મારો પરિચય - બરકત વિરાણી ‘બેફામ’\nતે પ્રેમ - ચિરાગ ઠક્કર 'જય'\nસફળ થવાના બે રસ્તા\nકંકોતરી - આસિમ રાંદેરી\nઆ દેશમાં હિન્દુ હોવું ગુનો છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00522.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/tag/coron-virus/", "date_download": "2020-09-29T06:33:56Z", "digest": "sha1:4LKKWO5MZCFQ7NTE3JVPACADAWQ5ATT6", "length": 8775, "nlines": 114, "source_domain": "khabargujarat.com", "title": "coron virus – Khabar Gujarat", "raw_content": "\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nખબર ગુજરાત હેડલાઈન્સ 28-9-2020\nશરૂ સેક્સન રોડ પર ગુરૂકૃપા હાઇટ્સનાં મીટર રૂમમાં લાગી આગ\nફી માફીની માંગ સાથે NSUI જામનગર દ્રારા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન\nશાળા સંચાલક પાસે 50% ફી માફી કરાવા વાલીગીરી જન આંદોલન સમિતીની માંગણી\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nસસોઇ નજીક લૌકિક પ્રસંગે જતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા મોત\nકલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો\nવડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી\nકલ્યાણપુરના ટીટોડી ગામે જુગારધામ ઝડપાયું: આઠ શખ્સો ઝબ્બે\nઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે\nખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nવિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’\nદેશમાં 50 લાખથી વધુ દરદીઓએ કોરોનાને હરાવ્યો\nઆજે જાહેર થઇ શકે છે અનલોક 5.0\nતમારું રાશનકાર્ડ આધાર સાથે લિંક છે ન હોય તો કરાવી લેજો\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બન��વી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nઅમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે\nUN મહાસભામાં વડાપ્રધાન મોદીનું ચોક્ખું ને ચટ્ટ\nયુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતાં 22ના મોત\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nનિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટ મહત્વની સપાટી…\nનિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઇન્ટ મહત્વની સપાટી…\nવૈશ્વિક મંદી : શેર, સોનું, ચાંદી, ક્રુડ બધા જ કડડડડ ભુસ\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nગુજરાતમાં 1,311 પોઝિટીવ દર્દી ઉમેરાતા કોરોનાનો આંકડો 1,03,006 થયો\n1148 દર્દીએ કોરોનાને મ્હાત આપી : કુલ મૃત્યુઆંક 3094\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nખબર ગુજરાત હેડલાઈન્સ 28-9-2020\nશરૂ સેક્સન રોડ પર ગુરૂકૃપા હાઇટ્સનાં મીટર રૂમમાં લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00522.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/indiafightscorona-bharatiya-janata-party-is-the-largest-political-3960347840657048", "date_download": "2020-09-29T06:39:16Z", "digest": "sha1:RBOXWLCGJUWW3W6WGNVK2FIGLTFXP243", "length": 5665, "nlines": 38, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજી એ તમામ પ્રદેશ અધ્યક્ષશ્રીઓ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો આ વિડીયો કોન્ફરન્સમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિ�� રહ્યા. #IndiaFightsCorona", "raw_content": "\nરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજી એ તમામ પ્રદેશ અધ્યક્ષશ્રીઓ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો આ વિડીયો કોન્ફરન્સમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા.\nરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજી એ તમામ પ્રદેશ અધ્યક્ષશ્રીઓ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રીઓ સાથે\nવિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો આ વિડીયો કોન્ફરન્સમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા.\nરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજી એ તમામ પ્રદેશ અધ્યક્ષશ્રીઓ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો આ વિડીયો કોન્ફરન્સમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા. #IndiaFightsCorona\nરાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય ‬‪ખાનગી હોસ્પિટલોમાં..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00522.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19889499/darek-khetrama-safdata-15", "date_download": "2020-09-29T08:25:41Z", "digest": "sha1:KAJEWR6FFFNBLK2K2XUMFPIES364IYLK", "length": 6718, "nlines": 148, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "દરેક ક્ષેત્રમાં સફળતા - 15 Amit R. Parmar દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nદરેક ક્ષેત્રમાં સફળતા - 15 Amit R. Parmar દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ\nદરેક ક્ષેત્રમાં સફળતા - 15\nદરેક ક્ષેત્રમાં સફળતા - 15\nAmit R. Parmar દ્વારા ગુજરાતી પ્રેરક કથા\nશાણપણથીજ કામ કરો શાણપણ એટલે સમય સંજોગો, આવળત, મર્યાદા અને દરેક બાબતને બેલેન્સમા રાખી ભવિષ્યનો વિચાર કરીને ચાલવાની આવળત. જ્યારે વ્યક્તી આવી તમામ બાબતોનો વિચાર કરીને ચાલે છે, ગંભીરતાથી દરેક પ્રશ્નો, ...વધુ વાંચોસમાધાન લાવવામા માને છે ત્યારે તેનામા શાણપણ રેહેલુ છે તેમ કહી શકાય. આવા શાણપણ દ્વારાજ વ્યક્તી નાની નાની બાબતોને ન્યાય આપીને મોટી સફળતા મેળવી શકતો હોય છે.ઘણી વખત વ્યક્તી પાસે પુષ્કળ જ્ઞાન હોય છે તેમ છતા પણ તેઓ નિષ્ફળ થતા હોય છે કારણકે તેની પાસે પોતાના જ્ઞાનને અમલમા કેમ મુકવુ ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nદરેક ક્ષેત્રમાં સફળતા - નવલકથા\nAmit R. Parmar દ્વારા ગુજરાતી - પ્રેરક કથા\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી પ્રેરક કથા | Amit R. Parmar પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/novels/5560/shapit-vivah-by-dr-riddhi-mehta", "date_download": "2020-09-29T09:04:45Z", "digest": "sha1:QTS3UEME6ZJL2O2EFSHYUWFAWBG6W2CW", "length": 28709, "nlines": 259, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "Dr Riddhi Mehta લિખિત નવલકથા શાપિત વિવાહ | ગુજરાતી બેસ્ટ નવલકથાઓ વાંચો અને પીડીએફ ડાઉનલોડ કરો | માતૃભારતી", "raw_content": "\nDr Riddhi Mehta લિખિત નવલકથા શાપિત વિવાહ | ગુજરાતી બેસ્ટ નવલકથાઓ વાંચો અને પીડીએફ ડાઉનલોડ કરો\nશાપિત વિવાહ - નવલકથા\nશાપિત વિવાહ - નવલકથા\nDr Riddhi Mehta દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ\nઅરવલ્લીની પહાડીઓ, નજીકમાં આવેલુ અંબાજી નુ અંબે માનુ સુપ્રસિદ્ધ ધામ અને આ ડુંગરોની મધ્યમા આવેલુ એક નાનકડુ અભાપુરા ગામ. અત્યારે તો આ નાનકડા ગામમાં કદાચ હજારેક માણસોની માડ વસ્તી હશે. મોટા ભાગના લોકો મજુરી કરીને જીવતા. શ્રમજીવી લોકો રોજનુ ...વધુ વાંચોને રોટલો રળે. એટલી સુખી સંપન્નતા એટલી નહોતી. એક બે ક્ષત્રિયો ના ઘર . પણ હવે ત્યાં પણ એકલદોકલ માણસો રહેતા. આજે એ જ ગામ આખું ચારેતરફ રોશનીથી ઝળહળી રહ્યું છે.આખા રસ્તે રંગોળીઓ પુરાયેલી છે. અને એક સૌનુ આકર્ષક એવી એક હવે���ી જે આખા ગામની શાન હતી એ આજે વર્ષો પછી ફરી ખુલી છે.અને રોશનીથી ઝગમગી છે.અને ચારેતરફ શોરબકોર છે.\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nનેહલને ડૉક્ટરને બતાવીને બપોરે ચાર વાગે તેના મમ્મી, પપ્પા અને યુવરાજ ઘરે આવે છે. ઘરે આવીને ગાડી પાર્ક કરતાં જ ત્યાંનો તેમનો ચોકીદાર કહે છે મહેમાન આવેલા છે જલ્દી જાઓ તમારી જ રાહ જોઈને બેઠા છે. સિધ્ધરાજસિહ : હા ...વધુ વાંચોલાગ્યું જ કે કોઈ આવ્યું છે ગાડી જોઈને. કોણ છે ચોકીદાર : ખાસ છે તમે જ જોઈ લો. ત્રણેય જલ્દીથી અંદર જાય છે. ત્યાં હોલમાં મહેમાનો બેઠેલા હતા. દાદા જયરાજસિંહ અને અવિનાશસિહ અને પરિવારવાળા બધા તેમની સાથે વાતો કરી રહ્યા હતા. નેહલ એકદમ તેમને જોઈને કહે છે , અનિરુદ્ધ અને તેના પપ્પા ચોકીદાર : ખાસ છે તમે જ જોઈ લો. ત્રણેય જલ્દીથી અંદર જાય છે. ત્યાં હોલમાં મહેમાનો બેઠેલા હતા. દાદા જયરાજસિંહ અને અવિનાશસિહ અને પરિવારવાળા બધા તેમની સાથે વાતો કરી રહ્યા હતા. નેહલ એકદમ તેમને જોઈને કહે છે , અનિરુદ્ધ અને તેના પપ્પા અત્યારે અહીં \nઅનિરુદ્ધ : ઉભો થઈને નેહલ પાસે જઈને જાય છે. તને શું થયું બકા નેહલ : ખબર નહી . કાલે શું થયું હતુ મને પણ કંઈ સમજાયુ નહી. પણ તને કેમ ખબર પડી આ બધી નેહલ : ખબર નહી . કાલે શું થયું હતુ મને પણ કંઈ સમજાયુ નહી. પણ તને કેમ ખબર પડી આ બધી આપણી તો વાત ...વધુ વાંચોજ નથી કંઈ બે દિવસથી આપણી તો વાત ...વધુ વાંચોજ નથી કંઈ બે દિવસથી સુરજસિહ : બેટા આ તો ગામ હોય ત્યાં પંચાતિયા પણ હોય જ ને. એમ જ લોકોને આપણુ સારૂ હોય તો ઈર્ષા તો થાય જ. તેમ એક બે એવા લોકો છે જેમને આપણુ સારૂ પસંદ નહોતું તેથી તેઓ અમને વહેલી તકે કહેવા આવ્યા કે નેહલને આવુ બધુ થાય છે. તેને કોઈ મોટી બિમારી હોવી જોઈએ.એટલે\nઅરવલ્લીની પહાડીઓ, નજીકમાં આવેલુ અંબાજી નુ અંબે માનુ સુપ્રસિદ્ધ ધામ અને આ ડુંગરોની મધ્યમા આવેલુ એક નાનકડુ અભાપુરા ગામ. અત્યારે તો આ નાનકડા ગામમાં કદાચ હજારેક માણસોની માડ વસ્તી હશે. મોટા ભાગના લોકો મજુરી કરીને જીવતા. શ્રમજીવી લોકો રોજનુ ...વધુ વાંચોને રોટલો રળે. એટલી સુખી સંપન્નતા એટલી નહોતી. એક બે ક્ષત્રિયો ના ઘર . પણ હવે ત્યાં પણ એકલદોકલ માણસો રહેતા. આજે એ જ ગામ આખું ચારેતરફ રોશનીથી ઝળહળી રહ્યું છે.આખા રસ્તે રંગોળીઓ પુરાયેલી છે. અને એક સૌનુ આકર્ષક એવી એક હવેલી જે આખા ગામની શાન હતી એ આજે વર્ષો પછી ફરી ખુલી છે.અને રોશનીથી ઝગમગી છે.અને ચારેતરફ શોરબકોર છે.\nબધા એકાએક નેહલ પાસે જુએ છે કે તેના નાકમાંથી લોહી વહી રહ્યુ છે. તેના માથા પર ઠંડુ પાણી રેડે છે. તેના પપ્પા કહે છે કદાચ અહીંનુ વાતાવરણ અને ગરમી ને લીધે તેને આવુ થયું હશે. એટલે ત્યાં અમુક રૂમમાં ...વધુ વાંચોઆ વખતે અહીં થોડો વધારે સમય રહેવાનું હોવાથી એસી લગાવ્યા હતા. એટલે તેને એક એસીવાળા રૂમમાં લઈ જઈને તેને સુવાડવાનુ કહે છે. હજુ તે પુરી ભાનમાં આવી નથી એટલે બે જણા તેને રૂમમાં લઈ જવા ઉપાડવા જાય છે. નેહલ મિડીયમ બાધા વાળી અને મધ્યમ વજનવાળી હતી. પણ અત્યારે તે બે પુરૂષોથી પણ ઉચકાતી નહોતી. અને પરાણે કરીને તેને ઉચકી તો\nસિધ્ધરાજસિહ ધીમે ધીમે યુવરાજ અને અવિનાશની પાસે આવે છે. પણ તેમને બહુ જ અસહ્ય દુખાવો થઈ રહ્યો છે પીઠના ભાગ પર. નેહલને જોઈને ત્રણેય ત્યાં નેહલ પાસે પહોંચે છે. હીચકો હજુ પણ એમ જ ઝુલી રહ્યો છે... નેહલનુ શરીર ...વધુ વાંચોઠંડુ પડી ગયેલુ છે. તેને બહુ હલાવે છે પણ તે જાગતી નથી. અચાનક ફરી સિધ્ધરાજસિહ ની નજર સામે રહેલી એ છોકરી ના ફોટા પર પડે છે. તે કહે છે , આ કોનો ફોટો હશે આટલી રૂપાળી અપ્સરા જેવી છોકરી કોણ હોઈ શકે આટલી રૂપાળી અપ્સરા જેવી છોકરી કોણ હોઈ શકે આપણે તો કોઈના આગળના ફોટાઓ જોયા નથી. કદાચ હશે કે નહી એ પણ શંકા છે. કોણ\nઅનિરુદ્ધ ફટાફટ દાદર ઉતરી જાય છે અને પહેલાં તેના એક ખાસ ફ્રેન્ડ ને મળે છે અને કાનમાં કંઈક કહીને જાય છે બહાર. તે એટલી ઉતાવળમાં હતો કે સરોજબા એ તેને બુમ પાડી , અનિરુદ્ધ..... અનિરુદ્ધ ........ પણ એ કંઈક ...વધુ વાંચોવ્યથામા લાગતો હતો પણ એને જાણે કંઈ બુમ જ ના સંભળાઈ એમ એ ઘરમાંથી બહાર નીકળી ગયો... એટલામાં જ દાડિયા રાસનો કાર્યક્રમ શરૂ થઈ ગયો. સરોજબા વિચારી રહ્યા છે કે અમે તો કહ્યું નથી આ બધુ શરૂ થઈ ગયું હવે શું કરીશું નેહલ પણ નથી આ અનિરુદ્ધ ક્યાં ગયો. ચિતાના માર્યા તેમનુ શરીર એકદમ ધ્રુજી રહ્યુ છે.... એટલામાં જ અનિરુદ્ધ\nયુવાની એકદમ ગભરાઈ જાય છે.અને તેના બુમ પાડતા જ બધા ભેગા થઈ જાય છે. ફક્ત પંદરેક મિનિટમાં આટલું બધુ.ત્યાં સામે દિવાલ પર મોટા અક્ષરે લોહીથી લખેલું હતું અને જાણે હાલ જ કોઈ આવીને લખી ગયું હોય તેમ હજી દીવાલ ...વધુ વાંચોરેલા ઉતરી રહ્યા છે તેના પર મોટા અક્ષરે લખેલું હતુ ,\" આ પરિવારમા કોઈ દીકરી ક્યારેય લગ્ન કરીને વિદાય નહી થાય......\" સિધ્ધરાજ સિંહ તો વિચારમાં જ પડી જાય છે. આ બધુ શુ થઈ રહ્યું છે. આ બધુ જોયા પછી અચાનક બધાને નેહલ યાદ આવે છે.તે રૂમમાં જ હોતી નથી. અને આખો રૂમ અસ્ત વ્યસ્ત પડ્યો હતો. યુવાની બહુ ���ભરાયેલી છે.\nઅવિનાશ ના અંદર પહોચતા સાથે એક ધબાકા સાથે પડવાનો અવાજ સંભળાય છે.પણ અંધારામાં કંઈ દેખાતુ નથી સ્પષ્ટ.તે ખીસ્સામા હાથ નાખીને મોબાઈલ કાઢવા જાય છે ત્યાં જ તેને યાદ આવે છે કે મોબાઈલ તો નીચે રૂમમાં જ રહી ગયો છે. ...વધુ વાંચોહવે તે ટોર્ચ નુ અજવાળુ આવતુ હતુ એ દિશામાં જાય છે. ત્યાં હીચકા પર જોતાં જ તે પણ ગભરાઈ જાય છે. એક અટૃહાસ્ય રેલાઈ રહ્યું છે. પણ આ શું સામે એક છોકરી છુટા વાળ રાખીને બેઠી છે પણ તેનુ મોઢુ આ લોકોને દેખાય એ રીતે હતું. જ્યારે તેના હાથ પગ અને આખુ શરીર ઉધી દિશામાં હતુ. હવે બધાના શ્વાસ થંભી\nઅનિરુદ્ધ જરા પણ વિલંબ કર્યા વિના જલ્દીથી પાણી લઈ આવે છે અને પૃથ્વીબાપુને પાણી આપે છે અને પછી તેઓ પોતાની વાત આગળ ધપાવે છે... ******** સમય વીતતાં ક્યાં વાર લાગે છે એમ વિશ્વરાજસિહ અને હસુમતીનો પ્રેમ વસંતરૂતુની જેમ પાગર્યો ...વધુ વાંચોબંને જાણે એકમેક માટે સર્જાયા હોય એવું લાગી રહ્યું હતું. અને આ બાજુ તેમના બંને સંતાનો મોટા થઈ રહ્યા હતા. જયરાજ અને બધા ભાઈઓ કુમુદ ને બહુ સારૂ રાખતા. આખરે બધા ભાઈઓ વચ્ચે એકની એક બહેન હતી. હવે કુમુદ પણ મોટી થઈને સોળ વર્ષની સોહામણી કન્યા બની. તેનુ રૂપ સોળે કળાએ ખીલ્યું હતુ. અપ્સરાઓ ને પણ શરમાવે એવુ તેનુ જોબન\nપૃથ્વીબાપુ : બેટા હુ તને કહુ છું. વર્ષો પહેલા આ અભાપુરા ગામ જેમાં વિશ્વરાજસિહ નુ નામ આજુબાજુ ચારેય ગામોમાં તેમનો ડંકો વાગતો. તેમનો કરિયાણાનો વ્યપાર ચારેય કોર ફેલાયેલો હતો. આમ તો આ ધંધો વણિકો જ કરતાં મોટે ભાગે. પણ ...વધુ વાંચોનાના પાયે ધંધો શરૂ કરેલો અને તેમને ફાવી ગયેલો. સાથે નસીબ પણ એવા ફળ્યા કે ધંધો થોડા જ સમયમાં ધમધોકાર ચારવા લાગ્યો હતો.તેમના બીજા ભાઈઓ પણ હતા પણ તેઓ બીજા ધંધા કરતાં પણ કુટુંબ તો સંયુક્ત હતુ એટલે બધા સાથે જ રહેતા. તેઓ ત્રણેય મા સૌથી નાના હતા. વિશ્વરાજસિહ ના શિવુબા સાથે લગ્ન થયા હતા. તેઓનુ લગ્ન જીવન સુખી હતુ.\nબેટા તને ખબર છે કે આપણા અને જયરાજસિંહ ના પહેલેથી એટલે કે વિશ્વરાજસિહ વખતથી જ સારા સંબંધો હતા કોઈ એવુ સગપણ નહોતું છતા બંનેના ધંધાઓમા લેવડદેવડ અને વ્યવહાર ચાલતો.પણ એ વ્યવહાર એવા રહ્યા હતા કે સાથે ઘર સુધી એ ...વધુ વાંચોહતા. એટલે કે આપણા બંનેના ઘરેથી બધા એકબીજા ના ઘરે જતાં. બધા સાથે બહુ સારું બનતું. એ પ્રમાણે જ હુ પણ ત્યાં જતો બાપા સાથે. ત્યાં કુમુદ પણ બધાની સાથે હોય. અમે સાથે જ રમતા. અને હવે ધીરે ધીરે બધા મોટા થઈ ગયા હતા. મારે અને કુમુદને બહુ ભળતુ. એ સમયમાં તો બહુ નાની ઉમરમાં લગ્ન થઈ જતાં. અને એમાં\nસરોજબા એકદમ ચિંતામા છે બધા સાથે ઉભા છે ઉપર જ યુવરાજના રૂમ પાસે. નેહલ હજુ બેભાન અવસ્થામાં જ છે.વચ્ચે વચ્ચે તે જાગે છે અને કંઈક કહીને તે ફરી સુઈ જાય છે. હવે બધાને નક્કી એ તો કન્ફર્મ થઈ ગયું ...વધુ વાંચોકે આ તેને કોઈ બીમારી કે શારીરિક તફલીક તો નથી જ કારણ કે બધા જ રિપોર્ટ નોર્મલ છે અને ત્રણ અલગ અલગ નિષ્ણાત ડોક્ટર ને બતાવ્યા પછી પણ કંઈ ફેર પડ્યો નથી. આ બાજુ યુવાની ઉભી છે બધા સાથે ,પણ તેના ચહેરા પર એક ઉદાસીનતા છે. શિવમ ફક્ત તેની પાસે આવીને ધીમેથી તુ મને મળજે મારે તારી સાથે એક વાત\nઅનિરુદ્ધ વિષ્ણુને તેના ઘરે મુકીને જલ્દીથી હવેલી પર આવે છે.રાતના બાર વાગવા આવ્યા છે. ગામમા તો બધા કામ પરવારી ને મજુરી કરતી મોટા ભાગની પબ્લીક હોવાથી આટલા વાગે તો આખુ ગામ જાણે સુઈ ગયું હોવાથી રસ્તા આખા પર ભેકાર ...વધુ વાંચોરહ્યું હતું. સુમસામ રસ્તા પર આટલા મોડા ગાડી પસાર થતાં કુતરાઓ ભસવા લાગે છે. તે હવેલીમાં પહોંચે છે તો ત્યાં કોઈ નીચે દેખાતુ નથી. તે ઉપર જવા જતો હોય છે ત્યાં જ તેને કંઈક પછડાવાનો અવાજ આવે છે. એ ઉપર જવા જ કરતો હોય છે ત્યાં જ સાઈડમાં નીચે પડેલા જયવીરસિહ ને જુએ છે...તેઓ જમીન પર પડેલા હતા...માથામાંથી લોહી વહી\nબધી સામગ્રી આવી ગઈ છે.અનિરુદ્ધ બાવાજીએ આપેલી યાદી મુજબ બધુ એક એક વસ્તુઓ ગણી રહ્યો છે. તેમાં એક સિદુરની ડબ્બી રહી ગઈ છે...એ પણ નવી જ હોવી જોઈએ. એવી તો ઘરમાં ડબ્બી ક્યાંથી મળે અને અડધી રાત્રે ક્યાં ...વધુ વાંચોજવું અને અડધી રાત્રે ક્યાં ...વધુ વાંચોજવું સુરજસિહ : બેટા આપણા ઘરે છે જે તારા લગ્ન માટે લાવેલા છીએ. પણ એ અત્યારે વાપરવી કે નહી સુરજસિહ : બેટા આપણા ઘરે છે જે તારા લગ્ન માટે લાવેલા છીએ. પણ એ અત્યારે વાપરવી કે નહી અનિરુદ્ધ : હા પપ્પા એમાં શું અનિરુદ્ધ : હા પપ્પા એમાં શું આજે આ વિધિ સમાપન થશે તો જ કાલે લગ્ન શક્ય બનશે ને.આપણે ત્યાંથી જ લઈ આવીએ. સુરજસિહ : બેટા હુ અને શિવમ જઈને લઈને આવીએ છીએ. તુ અહીં તૈયારી કરી રાખ. અને\nઅનિરુદ્ધ : તો આટલા વર્ષે આજે કેમ અમારા જ લગ્ન અટકાવ્યા આત્મા : તમારા નથી પહેલી વાર અટકાવ્યા. પણ કદાચ તને ખબર નહી હોય આ કુટુંબમા મારા પછી હજુ સુધી એક જ દીકરી હતી નેહલ પહેલાં. તે સુધા ...વધુ વાંચો.બાકી બધાના ઘરે દીકરાઓ જ છે. સુધા પણ તેના લગ્ન પહેલાં જ મૃત્યુ પામી હતી મારા કારણે પણ એ કોઈને ખબર નહોતી પડી ક��રણ કે તે નાનપણથી જ થોડી થોડી બિમાર રહેતી એટલે એ થોડા દિવસ આ કારણે બીમાર રહી પણ હુ એ વખતે તેના શરીરમાં પ્રગટ નહોતી થઈ કારણ કે એ વખતે મારી આત્મા શક્તિમાન નહોતી.એટલે એના મૃત્યુ ને\nશાપિત વિવાહ -16 (સંપૂર્ણ)\nચારેબાજુ નીરવ શાંતિ છવાઈ ગઈ છે..કોઈ કશુ જ બોલતુ નથી.સહુની હાલત ખરાબ હતી.હવે વિધિ બંધ થતાં જ થોડી વારમાં સિદ્ધરાજસિહ પણ ભાનમાં આવી ગયા હતા. તે કહે છે બેટા મારા કારણે આ બધુ થયું હુ વિધિ પુર્ણ ન કરી ...વધુ વાંચોઅનિરુદ્ધ : ના પપ્પા એમાં તમારો પણ કંઈ વાક નથી. એ બધી એ આત્માની જ માયાજાળ હતી. યુવરાજ : પણ હવે શું કરીશું જીજુ મને તો બહુ ચિંતા થાય છે. અનિરુદ્ધ : પપ્પા ભગવાન પર વિશ્વાસ રાખો કંઈક તો જરૂર થશે.અને બધા જ સાથે મળીને હનુમાન ચાલીસા બોલવાનું ચાલુ કરે છે સાથે...બધા લેડીઝ પણ અંદર આવી જાય છે. એ\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી હૉરર વાર્તાઓ | Dr Riddhi Mehta પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujarat.co.uk/tag/covid-19-gujarat/", "date_download": "2020-09-29T06:38:40Z", "digest": "sha1:2FVK77DYJNQO7GTPEMVX4MPBB45H4SPT", "length": 4323, "nlines": 102, "source_domain": "www.gujarat.co.uk", "title": "covid 19 gujarat Archives - Garavi Gujarat", "raw_content": "\nઅમદાવાદમાં 27 વિસ્તારમાં રાતના 10 વાગ્યા બાદ દુકાનો, બજારો બંધ રાખવાનો…\nનવા કૃષિ કાયદાના વિરોધમાં ગાંધીનગરમાં કોંગ્રેસના દેખાવો\nઆ વર્ષે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ ન યોજવાનો રાજય સરકારનો નિર્ણય\nજે કહેવું તે કરવું ના ધ્યેય મંત્ર સાથે ગુજરાત સરકાર કામ…\nગુજરાતમાં એક સપ્તાહમં કોરોના વાયરસના 5,469 કેસ નોંધાયા, કુલ આંકડો 40,155...\nનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”નું ટ્રેલર લોન્ચ થયું\nકથાકાર મોરારી બાપુ પર ભાજપના પૂર્વ ધારાભ્ય પભુબા માણેકનો હૂમલાનો પ્રયાસ\nઆલિયા ભટ્ટને સૌથી સેકસી એશિયાઈ મહિલાનો ખિતાબ મળ્યો\nગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવેની દિકરી ઈશાનીનું ગીત ‘વધાવો’ સાંભળ્યું કે...\nતો… લંડનમાં 10 મિલીયન લોકો માટે સ્થાનિક લોકડાઉન\nઅસ્ડાની ખરીદી માટે ઇજી ગ્રુપના સ્થાપકો અને ટીડીઆર કેપિટલની પસંદગી\n£13,000માં બોગસ લગ્ન કરાવી રાઇટ્સ આપાવવાનો દાવો કરનાર સોલિસીટર અલી પર...\nપ્રિન્સ ચાર્લ્સે પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરીને ટે��ો આપવા £7 મિલીયન...\nકોવિડ સામેને પગલાં બાબતે બળવાનો સામનો કરતા જ્હોન્સન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19883602/shant-neer-4", "date_download": "2020-09-29T08:40:29Z", "digest": "sha1:KWJ5UXI5F6PI2GAW3GDHOBYVTLCHO7FB", "length": 6511, "nlines": 149, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "શાંત નીર - 4 Nirav Chauhan દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nશાંત નીર - 4 Nirav Chauhan દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ\nશાંત નીર - 4\nશાંત નીર - 4\nNirav Chauhan દ્વારા ગુજરાતી બાયોગ્રાફી\nએ પ્રવાસ મારા માટે યાદગાર રહ્યો હતો. એના બે કારણ હતા. પેહલો એ હતો કે હું પેહલી વાર પ્રવાસે ગયો હતો અને બીજો એ હતો કે સારિકા સાથે હું પેહલી વાર કલાક સુધી વાત અને એક સાથે બધે ફર્યા ...વધુ વાંચોપણ પછી ધોરણ દસમાં સારિકા..... ધોરણ દસની શરૂઆત હતી અને અમે બધા ક્લાસમાં બેઠા હતા એટલી વાર માં પટાવાળો આવ્યો અને સારિકા ને આચાર્ય ની ઓફીસ માં બોલાવી. થોડી વાર પછી સારિકા જલ્દી થી ક્લાસ માં આવી અને મારા બેગ માં એક ચીઠી નાખી અને પોતાનું બેગ લઇ ને ક્લાસ ની બહાર નીકળી ગઈ. મને લાગ્યું કે ઘરે કઈ સમસ્યા ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nશાંત નીર - નવલકથા\nNirav Chauhan દ્વારા ગુજરાતી - બાયોગ્રાફી\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી બાયોગ્રાફી | Nirav Chauhan પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/tag/chinese-item/", "date_download": "2020-09-29T07:13:19Z", "digest": "sha1:AM2RE47Q6OFIBZV7PNPWE6IBI5I6RM22", "length": 9015, "nlines": 114, "source_domain": "khabargujarat.com", "title": "chinese item – Khabar Gujarat", "raw_content": "\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nલોકોને દંડથી બચાવવા કોંગ્રેસ દ્રારા જાહેરમાં માસ્ક વિતરણ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nખબર ગુજરાત હેડલાઈન્સ 28-9-2020\nશરૂ સેક્સન રોડ પર ગુરૂકૃપા હાઇટ્સનાં મીટર રૂમમાં લાગી આગ\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nસસોઇ નજીક લૌકિક પ્રસંગે જતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા મોત\nકલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો\nવડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી\nકલ્યાણપુરના ટીટોડી ગામે જુગારધામ ઝડપાયું: આઠ શખ્સો ઝબ્બે\nઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે\nખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nવિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nઅમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે\nUN મહાસભામાં વડાપ્રધાન મોદીનું ચોક્ખું ને ચટ્ટ\nયુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતાં 22ના મોત\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nનિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટ મહત્વની સપાટી…\nનિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઇન્ટ મહત્વની સપાટી…\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nભારતના બંદરો પર ચીનથી આયાત થયેલા સામાનને રોકાયો\nભારતના બંદરો પર ચીનથી આયાત થયેલા સામાનને રોકાયો\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nજામનગર��ી જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nલોકોને દંડથી બચાવવા કોંગ્રેસ દ્રારા જાહેરમાં માસ્ક વિતરણ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/know-unknown-facts-about-bollywood-actress-sanjana-sanghi-9814", "date_download": "2020-09-29T08:31:13Z", "digest": "sha1:PPOTNKQED4KJ5GSSSMTITUVANJUOV243", "length": 11580, "nlines": 87, "source_domain": "www.gujaratimidday.com", "title": "Sanjana Sanghi: રૉકસ્ટાર ફિલ્મથી કરી શરૂઆત અને પછી સુશાંત સાથે કરી 'દિલ બેચારા' - entertainment", "raw_content": "\nSanjana Sanghi: રૉકસ્ટાર ફિલ્મથી કરી શરૂઆત અને પછી સુશાંત સાથે કરી 'દિલ બેચારા'\nસંજના સાંઘીનો જન્મ 2 સપ્ટેમ્બર 1996ના રોજ દિલ્હીમાં થયો. પિતા સંદીપ સાંઘી બિઝનેસમેન છે જ્યારે માતા શગુન સાંઘી હોમમેકર છે.\nસંજનાએ પોતાની જર્નાલિઝ્મની ડિગ્રી મેળવી તેમજ તેણે માસ કોમ્યુનિકેશનમાં પણ ડિગ્રી મેળવી એટલું જ નહીં તેણે એક મીડિયા હાઉસમાં ઇન્ટર્ન તરીકે કામ પણ કર્યું.\nસંજના સાંઘી ફિલ્મ દિલ બેચારા દ્વારા પોતાના ડેબ્યૂ માટે તૈયાર છે જે ધ ફૉલ્ટની ઇન અવર સ્ટાર્સની બોલીવુડ એડપ્ટેશન છે. આ ફિલ્મ સ્વર્ગીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ છે.\nદિલ બેચારા ફિલ્મ સંજના સાંઘીની પહેલી એવી ફિલ્મ છે જેમાં તે લીડ અભિનેત્રી તરીકે જોવા મળશે. જો કે આ પહેલા પણ અભિનેત્રીએ ઘણી ફિલ્મો અને ટીવીની જાહેરાતોમાં કામ કર્યું છે જે ઘણાં ઓછા લોકોને ખ્યાલ હશે.\nપોતાના શાળાકીય સમય વિશે યાદ કરતાં સંજના જણાવે છે કે મને ડર હતો જેણે મને વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવા માટે ધકેલી.\nસંજનાએ જણાવ્યું કે તે બાળપણમાં ખૂબ જ શરમાળ અને અન્ડરકૉન્ફિડેન્ટ છોકરી રહી.\n14 વર્ષની વયે સંજના સાંઘીએ પોતાનું ઍક્ટિંગ ડેબ્યૂ ઇમ્તિયાઝ અલીની ફિલ્મ રૉકસ્ટાર દ્વારા કર્યું. આ ફિલ્મમાં સંજનાએ નરગીસ ફખ્રીની નાની બહેનનું પાત્ર ભજવ્યું હતું.\n\"રૉકસ્ટાર હંમેશાં ફિલ્મ કરતા વધારે રહેશે, તે બધાં માટે, જેમણે તે બનાવી અને જેમણે આ ફિલ્મ જોઈ. 14 વર્ષની વિદ્યાર્થીની જે સ્કૂલમાં ભણે છે તેને નથી ખ્યાલ કે તેની આસપાસ એવું કયું તત્વ છે જે કામ કરી રહ્યું છે. મને તે ફિલ્મ વિશે બધું યાદ નથી પણ હા, અમુક ફેરફાર, અમુક બાબતો, અમુક ભાવનાઓ, અને કાશમીરની તે ગલીઓ, ધર્મશાળા, અને દિલ્હી બધું ખૂબ જ સારી રીતે યાદ છે.\" આવું સાંજના સાંઘીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે.\nરૉકસ્ટારને કારણે તેને ઘણી ટીવી કમર્શિયલ્સમાંથી ઑફર મળવા લાગી અને ધીમે ધીમે સંજનાએ પોતાનો રસ્તો બનાવ્યો.\nલેડી શ્રી રામ કૉલેજ ઑફ કૉમર્સમાં ભણતી વખતે જ તેને કમર્શિયલ ઑફર્સ મળવા લાગી અને તેણે હૅર ઑઇલ, જ્વેલરી અને ફૂડ પ્રૉડક્ટ્સના પ્રમોશન માટે કામ પણ કર્યું.\nખૂબ જ ઓછા લોકોને ખબર છે કે શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત કૉલેજ દરમિયાન સંજના સાંઘીની સીનિયર રહી ચૂકી છે. તે બન્નેએ એક જ કૉલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. મીરા રાજપૂતે 2015માં ગ્રેજ્યુએશન કર્યું જ્યારે સંજના સાંઘીએ 2017માં પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું.\nસંજના સ્કૂલના સમયથી જ ખૂબ જ હોંશિયાર વિદ્યાર્થિની રહી. સંજનાને શાળાકાળ દરમિયાન LK Advani દ્વારા અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પછી તે દિલ્હી યુનિવર્સિટીમાંથી ટૉપર તરીકે પણ ઝળકી આવી.\nજર્નાલિઝ્મ કરતી વખતે સંજનાએ જાણીતી ચેનલ બીબીસીમાં પોતાની ઇન્ટર્નશિપ પણ કરી.\nસંજના જો અભિનેત્રી ન બની હોત તો ચોક્કસ તે જર્નાલિસ્ટ હોત.\nસંજનાએ જાણીતાં ભારતીય પ્લેટફૉર્મ 'યુથ કી આવાઝ' માટે ફીચર રાઇટિંગ પણ કર્યું છે. તેણે માર્કેટિંગ ટ્રેઇની તરીકે વાયાકૉમ મોશન પિક્ચર્સ માટે પણ કામ કર્યું.\nસંજના ફુકરે રિટર્ન્સમાં પણ જોવા મળી. તેણે ફિલ્મમાં Kattyનું પાત્ર ભજવ્યું હતું.\n2018માં ફોક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા જાહેરાત કરવામાં આવી કે સંજના તેમની ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકેનું પાત્ર ભજવશે. જે પછીથી ફિલ્મનું નામ દિલ બેચારા પાડવામાં આવ્યું.\nઆ ફિલ્મ સંજનાની મુખ્ય અભિનેત્રી તરીકેની પહેલી ફિલ્મ છે જે તેણે સુશાંત સિંહ રાજપૂત સાથે કરી છે. આ ફિલ્મનું દિગ્દર્શન મુકેશ છાબરાએ કર્યું છે.\nદિલ બેચારા ફિલ્મ ઓટીટી પ્લેટફૉર્મ ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર 24 જુલાઇના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ માટે અભિનેત્રીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.\nહોલીવુડ ફિલ્મ ધ ફૉલ્ટ ઇન અવર સ્ટાર જે જૉન ગ્રીનની બેસ્ટ સેલિંગ નવલકથા પરથી બનાવવામાં આવી છે તેનું બોલીવુડ અડાપ્ટેશન છે સુશાંત અને સંજનાની ફિલ્મ દિલ બેચારા.\n2 સપ્ટેમ્બર સંજના સાંઘીનો (Sanjana Sanghi) જન્મદિવસ છે. સંજના સાંઘીએ રણબીર કપૂર સાથે રૉકસ્ટાર અને ઇરફાન ખાન સાથે હિન્દી મીડિયમ જેવી ફિલ્મો દ્વારા બોલીવુડમાં પોતાના કરિઅરની શરૂઆત કરી. દિલ બેચારામાં સુશાંત સિંહ રાજપૂતની (Sushant Singh Rajput) સામેનું પાત્ર ભજવનારી સંજના સાંઘી આ ફિલ્મ દ્વારા પોતાનું લીડીંગ ડેબ્યૂ કરી ચૂકી છે.\nRanbir Kapoor: ડેશિંગ, ચાર્મિંગ, હાર્ટથ્રોબ રૉકસ્ટાર રણબીરની આંખોમાં કિલિંગ પૅશન\nMouni Roy: આ એક્ટ્રેસની હૉટ અને સેક્સી તસવીરો ફૅન્સને કરે છે ઘાયલ, જુઓ\nLata Mangeshkar Ji : યાદ કરીએ લતાજીના કંઠે ગવાયેલા ગુજરાતી ગીતોને...\nમલ્હાર ઠાકરઃ સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો\nમહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી\nભૂમિ ત્રિવેદી જણાવે છે જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/20-09-2018/24225", "date_download": "2020-09-29T07:00:55Z", "digest": "sha1:Q5ZLRSX6DQFS7JVTTSRJWFAMOMLAKEQ2", "length": 15704, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "44 વર્ષીય શખ્સે કર્યા 15 વર્ષીય યુવતી સાથે લગ્ન", "raw_content": "\n44 વર્ષીય શખ્સે કર્યા 15 વર્ષીય યુવતી સાથે લગ્ન\nનવી દિલ્હી: મલેશિયામાં બાળવિવાહને લઈને એક ઘટના સામે આવી છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઉત્તર-પૂર્વી કેલાતન રાજ્યમાં 44 વર્ષીય શખ્સે એક 15 વર્ષીય યુવતી સાથે પોતાના બીજા લગ્ન કર્યા છે અને તેને બીજી પત્ની બનાવી છે આ સાથે ત્યાંની સરકારે આ લગ્નને ગેરકાયદેસર ઘોષિત કર્યા છે કારણ કે આ ઘટના અહીંયા આ પ્રકારની બીજી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \n૨૨ વર્ષની ચાંદનીને ઇરફાન પઠાણ ફસાવીને ભગાડી ગયો...દિકરીને શોધી આપવા મા-બાપની કાકલુદી : રૂરલ એસપીશ્રી બલરામ મીણા અંગત રસ લઇ ગરિબ પરિવારની વ્હારે આવે તેવો અનુરોધ access_time 11:53 am IST\nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nભરૂચ:નેત્રંગના રસ્તા પર બે-બે ફુટ ઉંડા ખાડાથી બચવા વાહનચાલકોએ ટ્રેક્ટરના ટાયર મુકવા પડ્યા access_time 12:24 pm IST\nગોધરા દાહોદ હાઇવે પર ઓરવાડા નજીક ટ્રકે બાઇકચાલકને અડફેટે લેતા કમકમાટીભર્યું મોત access_time 12:11 pm IST\nતબલીગી જમાત સાથે સંકળાયેલા 17 વિદેશીઓને 2200-2200 નો દંડ ફટકારી છોડી મુકવામાં આવ્યા access_time 12:05 pm IST\nકોર્પોરેટ સેકટરને રર ટકા અને વેપારીઓને ૩૦ ટકાના દરની વિસંગતતા દૂર કરવા માંગ access_time 12:01 pm IST\nજુનાગઢમાં યુવાન અને માંગરોળમાં પરિણીતાનો આપઘાત access_time 11:57 am IST\nજોડીયામાં હળવો આંચકો આવ્‍યો access_time 11:55 am IST\nછતર પાસે કારે શ્રમિક પરિવારની ૪ વર્ષની બાળકીને કચડી નાખીઃ મોરબી નજીક ટ્રકની ઠોકરે પતિની નજર સામે પત્‍નિનું મોત access_time 11:55 am IST\nખંભાળિયાના સલાયા ફાટક નજીક અજાણ્યા વૃદ્ધ પુરુષની લાશ મળી :પોલીસ ઘટના સ્થળે પહોંચી: લાશને પીએમ અર્થે સિવિલ ખાતે લઇ જવાઈ:અજાણ્યા વૃદ્ધ પુરુષનું ભૂખના કારણે મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ access_time 10:53 pm IST\nકરાઈ પાસે સાબરમતી નદીમાં અમદાવાદના 10 યુવકો ડૂબ્યા : ગાંધીનગર નજીક કરાઈ પાસે સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન વેળાએ અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારના 10 યુવકો ડૂબ્યા : ફાયર બ્રિગેડ દ્વારા 7 યુવકોને બચાવી લેવાયા: બાકીના 3 યુવકોની શોધખોળ શરૂ કરાતા 1 યુવકની લાશ મળી: હજુ પણ 2 યુવકોની શોધખોળ ચાલુ access_time 1:02 am IST\nસુરત:કોસંબા પો.સ્ટે વિસ્તારમાં ઝડપાયો વિદેશી દારૂ:સુરત જીલ્લા LCBએ નેશનલ .હાઇવે ૮ ઉપર પીપોદરા વિસ્તારમાં ઝડપી પાડ્યો વિદેશી દારૂ: આઈશર ટેમ્પા ઉપર તાડપત્રી ઢાંકી સંતાડયો હતો દારૂ: ૪ લાખથી વધુનો વિદેશી બનાવટનો અલગ અલગ બ્રાન્ડ વિદેશી દારૂ તેમજ આઈશર ટેમ્પો કર્યો કબ્જે:પોલીસે ૧૧ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી: ડ્રાઇવરને ભાગેડુ જાહેર કરી વધુ તપાસ હાથધરી. access_time 10:45 pm IST\nમધ્યપ્રદેશ:ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મના આરોપી શિક્ષકને ફાંસીની સજા ફટકારતી કોર્ટ access_time 10:00 pm IST\nબ્રિટનમાં ભારતીય પરિવારના ઘરને આગ લગાડી 4 યુવકો નાસી છૂટ્યા : પડોશીઓની સતર્કતાને કારણે પરિવારનો બચાવ : વંશીય હુમલા સમી ઘટનાની પોલીસ તપાસ ચાલુ access_time 6:20 pm IST\nઅમેરિકાના ન્‍યુજર્સીમાં આવી રહી છે ‘અંબામાની સવારી': IACFNJના ઉપક્રમે ૧૨ તથા ૧૩ અને ૧૯ તથા ૨૦ ઓક્‍ટો.ના રોજ ભારતનો લોકપ્રિય તહેવાર ‘નવરાત્રિ ગરબા' ઉજવાશેઃ સાઉથ બ્રન્‍સવીકના આર્ટ જીમ્‍નેશીયમાં ગર��ા, દાંડીયા રાસ, સનેડો તથા ભાંગરા અને લાઇવ મ્‍યુઝીક સાથે મહેશ મહેતાની ટીમ ખેલૈયાઓને ગરબે ઘૂમાવશે access_time 12:02 am IST\nકોર્પોરેશનની વિવિધ સેવાઓનો ૧ લાખ લોકોએ આંગણીના ટેરવે લાભ લીધોઃ ૩૨ કરોડની આવક access_time 4:00 pm IST\nબંગાળના ઉપસાગરમાં લો પ્રેસર, ગુજરાતમાં વરસાદનું આશાકિરણ access_time 4:02 pm IST\nવિમલનાથ સ્વામી જિનાલયનું સંઘ જમણ યોજાયું access_time 3:04 pm IST\nશનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંઘ અમરેલીમાં access_time 1:45 pm IST\nમોટીપાનેલી લોહાણા મહાજન વાડીમાં બુધવારે નિઃશુલ્ક ત્રિવિધ કેમ્પ access_time 11:38 am IST\nગોંડલના આંબરડીમાં જ્યોત્સનાબેન પટેલે સળગી જઇ જિંદગી ટૂંકાવી લીધી access_time 12:45 pm IST\nપહેલી ઓક્ટોબરથી કચ્છને અછતગ્રસ્ત જાહેર :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મહત્વની જાહેરાત access_time 11:46 pm IST\nઅંબાજીમાં પ્રથમ દિવસે માનવ મહેરામણ ઉમટ્યો :2.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન access_time 12:22 am IST\nઅંબાજીથી દર્શન કરી બાલારામ જતા રીક્ષા પલ્ટી ખાઈ જતા દાદા-પૌત્રનું મોત access_time 12:46 am IST\n30 અબજના ખર્ચે બનેલા દુબઇ સ્ટેડિયમની આવી છે ખાસિયતો access_time 10:07 pm IST\nમેનોપોઝ પછીની બીમારીઓને મહિલાઓ ઊગતી ડામી શકે છે access_time 2:58 pm IST\nબાળકના જન્મ બાદની સંભાળ : કઈ-કઈ વાતોનું રાખવુ ખાસ ધ્યાન\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.ના ‘‘ નેશનલ એકેડમી બોર્ડ ઓન ગ્‍લોબલ હેલ્‍થ'' માં ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસરશ્રી પોન્નીસેરિલ સોમાસુંદરનની નિમણૂંક access_time 12:00 am IST\nવિઝાની મુદત પુરી થઇ ગયા પછી પણ અમેરિકામાં રોકાઈ જનારા પ્રવાસીઓ તથા સ્ટુડન્ટ્સની સંખ્યામાં ભારત મોખરે : 2017 ની સાલમાં અમેરિકા આવેલા 10 લાખ જેટલા ભારતીયો માંથી વિઝાની મુદત પુરી થયા પછી પણ 2 હજાર જેટલા રોકાઈ ગયા : યુ.એસ.હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટનો અહેવાલ access_time 10:10 am IST\nસ્‍વામી વિવેકાનંદના શિકાગો ખાતેના ઉદ્‌બોધનનું ૧૨૫ મું વર્ષ અમેરિકાના ૧૦૦ શહેરોમાં ઉજવાશેઃ વિવેકાનંદજીના ઉપદેશનો વ્‍યાપ વધારવા મંદિરોનો સહયોગ લેવાશેઃ ગ્રેટર શિકાગોમાં આવેલા હિન્‍દુ ટેમ્‍પલ ખાતે ‘યુનાઇટેડ સ્‍ટેટસ હિન્‍દુ એલાયન્‍સ' (USHA)એ ૧૨ સપ્‍ટે.ના રોજ કરેલી ઘોષણા access_time 12:07 am IST\nસુલતાન જોહોર કપમાં મનદીપને મળી ભારતીય કપ્તાનની જવાબદારી access_time 4:42 pm IST\nટી-20: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 13 રનથી આપી માત access_time 4:45 pm IST\nમનીષ પાંડેએ પકડ્યો અફલાતૂન કેચ access_time 3:10 pm IST\nહાઉસફુલ-૪માં અક્ષય કુમારની ડબલ ધમાલ access_time 11:29 am IST\nબહેન અંશુલની તબિયત ખરાબ થતા નેપાળથી શૂટિંગ મૂકી પરત આવ્યો અર્જુન કપૂર access_time 4:34 pm IST\nબોક્સ ઑફિસના આંકડા પણ મહત્ત્વના છે: ડેવિડ ધવન access_time 4:37 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00525.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/gujarat/ahmedabad/ahmdedabad-minister-kaushik-patels-brother-ends-his-life/articleshow/77445838.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article14", "date_download": "2020-09-29T07:33:07Z", "digest": "sha1:6TT55OKIONZTGCLPBDBJLTFHEC2CNA24", "length": 10096, "nlines": 93, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nરાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલના ભાઈએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી\nરાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલના ગૌતમ પટેલે અમદાવાદના શીલજ ખાતે આવેલા પોતાના બંગલામાં આત્મહત્યા કરી લીધી છે. તેઓ કેમિકલના બિઝનેસ સાથે સંકળાયેલા હતા. તેમની આત્મહત્યા અંગે કોઈ ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી. તેમની કોઈ સુસાઈડ નોટ પણ મળી નથી.\nઅમદાવાદ: ગુજરાતના મહેસૂલ મંત્રી કૌશિક પટેલના મોટાભાઈ ગૌતમ પટેલે આત્મહત્યા કરી લીધી છે. ગૌતમ પટેલે અમદાવાદના શીલજમાં આવેલા બંગલોમાં પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. પોલીસે તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સોલા સિવિલ મોકલી આપ્યો હતો. આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.\nગૌતમ પટેલ કેમિકલના બિઝનેસ સાથે સંકળાયેલા હતા. સવારે 10.30 વાગ્યાની આસપાસ તેઓ પોતાના રૂમમાં ગયા હતા અને બાદમાં રૂમના પંખે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. ઘણા સમય પછી પણ ગૌતમભાઈ રૂમમાંથી બહાર ન આવતા તેમના પત્ની રૂમમાં ગયા અને દરવાજો ખોલ્યો ત્યારે ગૌતમભાઈ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.\nગૌતમભાઈએ આત્મહત્યા કરી ત્યારે તેમના પુત્ર અને પુત્રવધૂ ઘરમાં જ હતા. આત્મહત્યા અંગે કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. હજુ સુધ કોઈ સૂસાઈડ નોટ પણ મળી નથી. ગૌતમભાઈ રાજકીય પરિવારમાંથી આવતા હોવાથી આ ઘટનાએ ઘણી ચર્ચા ઊભી કરી છે.\nઅમદાવાદ રૂરલ ડીવાયએસપી કેટી કામરિયાએ જણાવ્યું હતું કે, રવિવારે સવારે ગૌતમભાઈ અને તેમના પરિવાર વચ્ચે વાતચીત થઈ. પછી, તેઓ પહેલા માળે આવેલા તેમના રૂમમાં દુપટ્ટો લઈને ગયા. થોડીવાર પછી જ્યારે તેમના પરિવારના સભ્યો ઉપરના માળે ગયા ત્યારે તેમણે તેમને ફાંસો ખાધેલી હાલતમાં જોયાં. કામરિયાએ જણાવ્યું કે, આણંદ જિલ્લાના ખંભાતમાં કેમિકલ અને ફાર્માસ્યૂટિકલ ફર્મ ધરાવતા ગૌતમ પટેલની આત્મહત્યા અંગે કોઈ નક્કર કારણ જાણવા મળ્યું નથી. તેમણે કહ્યું કે, પોલીસે કેસ નોંધી લીધો છે અને તપાસ શરૂ કરી દીધી છે.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂ���ી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nરાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી આર્ટિકલ શો\nવડોદરાના ખેડૂતોએ કહ્યું કે કૃષિ સુધારા બિલથી અમને ફાયદો થશે\nસુરતમાં તૈયાર થઈ રહ્યા છે ફેશન માસ્ક, જેમાં છે વાયરસથી સુરક્ષા માટેના ત્રણથી ચાર લેયર\nનવવારી સાડીમાં કમાલના સ્ટંટ અને મૂવ્ઝ બતાવી સોશિયલ મીડિયા પર છવાઈ યુવતી\nઅમદાવાદ: એસજી હાઈવે પર ઓવરસ્પીડે જતી કારે એવી પલટી મારી કે જોનારાના શ્વાસ થંભી ગયા\nLadakh: આ ટેંક માઈનસ 40 ડિગ્રીમાં પણ કરી શકે છે દુશ્મનોના દાંત ખાંટા\n100 મજૂરોને ખીચોખીચ ભરીને UPથી સુરત જતી બસ ગોધરા નજીક પલ્ટી\nઅમદાવાદદર્દીઓના હૃદય પર અસર કરી રહ્યો છે કોરોના, ડોક્ટરોની સલાહ\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nમનોરંજનરણબીરનો 38મો બર્થડે, આલિયાએ ખાસ અંદાજમાં કર્યું વિશ\nવડોદરાવડોદરામાં મોડીરાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nટીવીશાકભાજી વેચવા મજબૂર ડિરેક્ટરને મદદ કરશે 'બાલિકા વધૂ'ની ટીમ\nદેશરેપ કેસમાં મહિલાના લીવ ઈન પાર્ટનરનો 20 વર્ષે નિર્દોષ છૂટકારો\nઅમદાવાદAMCની સ્પષ્ટતા: રાત્રિ કર્ફ્યુ નથી, કેટલાક સ્થળોની ખાણી-પીણી બંધ રહેશે\nબોલીવુડડ્રગ્સ કેસઃ NCBના રડાર પર છે બોલિવુડના અન્ય ઘણા સેલેબ્સ\nઅમદાવાદગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે 10 દિવસમાં કોરોનાને હરાવ્યો\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00525.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19887655/dairy-4", "date_download": "2020-09-29T07:45:22Z", "digest": "sha1:LKIPMBKCAXKTALZ7NMIE3YBW3S7QE2UZ", "length": 6859, "nlines": 148, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "ડાયરી - એક છોકરીના જીવનની આત્મકથા - 4 Radhika patel દ્વારા મહિલા વિશેષ માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nડાયરી - એક છોકરીના જીવનની આત્મકથા - 4 Radhika patel દ્વારા મહિલા વિશેષ માં ગુજરાતી પીડીએફ\nડાયરી - એક છોકરીના જીવનની આત્મકથા - 4\nડાયરી - એક છોકરીના જીવનની આત્મકથા - 4\nRadhika patel દ્વારા ગુજરાતી મહિલા વિશેષ\n“કાકા માન્યું કે અમે ગામના લોકોને, ઘરના લોકોને ખૂબ જ હેરાન કર્યા છે.તે રાત્રે શાળાએ આવીને પણ અમે ખૂબ ખરાબ વર્તન કર્યું.નશો કરવો, મારમારી,કોઈને વગર કારણે પરેશાન કરવા તે બધા અમારા જ કામ છે.પણ આજે ��બર પડી કે જે ...વધુ વાંચોઅમે કર્યો જ નથી તેની સજા પણ અમને ભૂતકાળમાં લોકોને પરેશાન કરવા બદલ મળી રહી છે.પણ અમારો વિશ્વાસ કરો અમે આ ગુનો નથી કર્યો. હા, ચોક્કસ અમે અમારા અપમાનનો બદલો લેવાનું વિચારી રહ્યા હતા પણ અમે કોઈનું ખૂન અને બળાત્કાર કરવા જેવો ખરાબ ગુનો ક્યારેય પણ ન કરી શકીએ.”વીર. “તું જ મળ્યો ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nડાયરી - એક છોકરીના જીવનની આત્મકથા - નવલકથા\nRadhika patel દ્વારા ગુજરાતી - મહિલા વિશેષ\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી મહિલા વિશેષ | Radhika patel પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/news/country/jharkhand-govt-slashes-covid-19-test-rate-at-private-labs-from-2400-to-rs-1500-total-case-64439_99342.html", "date_download": "2020-09-29T08:47:55Z", "digest": "sha1:77CITZ5ZWMQQEGXOAB4TLLRQJXLM7FAO", "length": 11701, "nlines": 86, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "સીરમ ઈંસ્ટીટ્યૂટને DGCI થી ઑક્સફોર્ડ COVID-19 વેક્સીનના ટ્રાયલ બીજીવાર શરૂ કરવાની મંજૂરી મળી - Jharkhand govt slashes Covid-19 test rate at private labs from 2400 to Rs 1,500, total case 64,439", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nબજાર » સમાચાર » દેશ\nસીરમ ઈંસ્ટીટ્યૂટને DGCI થી ઑક્સફોર્ડ COVID-19 વેક્સીનના ટ્રાયલ બીજીવાર શરૂ કરવાની મંજૂરી મળી\nડ્રગ્સ રેગુલેટર જનરલ ઑફ ઈન્ડિયા (DGCI) ના ડૉક્ટર વીજી સોમાનીએ મંગળવારના સીરમ ઈંસ્ટીટ્યૂટને Oxford COVID-19 ના ક્લીનિકલ ટ્રાયલ બીજીવાર શરૂ કરવાની મંજૂરી આપી દીધી. તેની પહેલા DGCA એ દેશમાં ફેઝ 2 અને ફેઝ 3 ના ટ્રાયલ માટે કોઈ ઉમેદવારને જોડવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જો કે DGCI એ ટ્રાયલની મંજૂરી આપતા કેટલીક શર્તો પણ લગાવી છે. તેમાં સ્ક્રીનિંગના દરમ્યાન વધારે સાવધાની, ઉમેદવારને વધારે જાણકારી આપીને તેની સહમતી લેવી અને ફૉલોઅપના દરમ્યાન હાલત બગડવા પર બારીકીથી નિગરાણી કરવી સામેલ છે.\nતેની સાથે જ DGCI એ સીરમ ઈંસ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાને તે દવાઓની ડિટેલ માંગી છે જે કેંડિડેટની તબીયત બગડવા પર આપવામાં આવશે.\nDGCI એ 11 સપ્ટેમ્બરના Oxford COVID-19 વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલમાં ફેઝ 2 અને ફેઝ 3 માટે કોઈ ઉમેદવારને જોડવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ખરેખર બ્રિટેનમાં AstraZeneca અને ઑક્સફોર્ડ યૂનિવર્સિટીએ આ COVID-19 વેક્સીનના ટ્રાયલના દરમ્યાન એક ઉમેદવારની તબીયત બગડી ગઈ. ત્યાર બાદ જ્ય���ં ટ્રાયલ રોકી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ DGCA એ ભારતમાં પણ ટ્રાયલ રોકવાનો આદેશ આપ્યો હતો. જો કે હવે બ્રિટેનમાં પણ AstraZeneca ના આ વેક્સીનનું ટ્રાયલ શરૂ થઈ ગયુ છે.\nશનિવારના બ્રિટિશ-સ્વિડિશ બાયોફાર્માની દિગ્ગજ કંપની AstraZeneca અને ઑક્સફોર્ડ યૂનિવર્સીટીને બીજીવાર ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી મળી ગઈ. મેડિસિંસ હેલ્થ રેગુલેટરી અર્થોરિટી (MHRA) એ કહ્યુ કે ટ્રાયલ પૂરી રીતે સેફ છે.\nસીનિયર IAS અધિકારી PD વાઘેલા TRAIના નવા ટેરમેન નિમણૂક\nકેબિનેટે કેન્દ્રીય મંત્રાલયોમાં 16 નવી નિમણૂકોને આપી મંજૂરી, જાણો કોણ શું બનાવ્યુ\nઆદર્શ વજનમાં 5 કિલો વધ્યા, મહિલાઓ માટે 55 કિલો અને પુરુષો માટે 65 કિલો થયો ફિક્સ\nCoronavirus India News: દેશમાં સંક્રમિતોની સંખ્યા 61 લાખને પાર, 24 કલાકમાં 70,589 નવા કેસ\nSushant Case: AIIMSએ CBIને આપી રિપોર્ટ, ખુલશે મૃત્યુનો રહસ્ય\nGujarat: વડોદરાના બાવામનપુરામાં 3 માળની અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ પડી ગઇ, કાટમાળમાં દબાઇને 3 લોકોની\nMP: પત્નીને મારવાના આરોપમાં એડિશનલ DG પુરુષોત્તમ શર્મા સસ્પેન્ડ, વીડિયો વાયરલ થવા પર કાર્યવાહી\nનાણાકીય સમીક્ષા પર RBIની બેઠક હવે 29 સપ્ટેમ્બરે નહીં યોજાશે, જાણો શું છે કારણ\nACમાં મુસાફરી કરતી વખતે મુસાફરોએ સ્પેશલ ચાર્જ ભરીને કરવી પડશે Railwayનું ખિસ્સા ગર્મ\nFarm Bills Protest: ખેડૂતો સાથે હડતાલ પર બેઠા પંજાબના CM અમરિંદર સિંહ, સુપ્રીમ કોર્ટમાં જશે કોંગ્રેસ સરકાર\nUIT AMCના IPO આજે ખુલ્યો, જાણો શું છે ઇશ્યૂમાં ખાસ\nઆદર્શ વજનમાં 5 કિલો વધ્યા, મહિલાઓ માટે 55 કિલો અને પુરુષો માટે 65 કિલો થયો ફિક્સ\nCorona pandemic: કોરોનાની ઝડપી, કેટલી રાહત - કેટલી મુશ્કેલી\nCoronavirus India News: દેશમાં સંક્રમિતોની સંખ્યા 61 લાખને પાર, 24 કલાકમાં 70,589 નવા કેસ\nવર્લ્ડ બેન્કે કહ્યું, કોરોનાને કારણે 1967 પછી સૌથી ઓછી રહેશે એશિયાનો વિકાસ દર\nકેબિનેટે કેન્દ્રીય મંત્રાલયોમાં 16 નવી નિમણૂકોને આપી મંજૂરી, જાણો કોણ શું બનાવ્યુ\nઆજે થઇ રહ્યા 3 IPOની ઓપનિંગ, પ્રાઇમરી માર્કેટમાં દેખાશે ભરપૂર એક્શન\nCAMS IPO: કેવી રીતે તપાસવી અલૉટમેન્ટ સ્ટેટસ, આ છે સૌથી સરળ રસ્તો\nSushant Case: AIIMSએ CBIને આપી રિપોર્ટ, ખુલશે મૃત્યુનો રહસ્ય\nગૅટ રિચ વિથ આશ્કાઃ પટેલ પરિવાર માટે આયોજન\nમની મેનેજર: લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની અસર ઇક્વિટી રોકાણ પર\nગૅટ રિચ વિથ આશ્કા: યાજ્ઞિક પરિવાર માટે આયોજન\nમની મૅનેજર: ક્રુડઓઇલની કિંમતની રોકાણ પર અસર\nહોમ લોન પર પંકજ મઠપાલની જરૂરી સલાહ\nસારા રિટર્ન માટે મ્યુચ્યુઅલ ફંડ���ાં પૈસા રોકો\nEPFO કાયમી PF ખાતા નંબર ઉપલબ્ધ કરાવશે\nટેક્સ પ્લાનિંગ: ક્લબિંગ ઓફ ઇનકમ અને કરવેરા આયોજન\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત\nટેક્સ પ્લાનિંગ: નોટબંધી બાદ અર્થતંત્રમાં ફાયદા\nટેક્સ પ્લાનિંગ વિથ મૂકેશ પટેલમાં સફળ 4 વર્ષ\nરિટાયરમેન્ટ માટે ક્યા રોકાણ કરશો\nપેન્શન બિલ બદલશે રિટાયરમેન્ટ બાદનું જીવન\nઈનસ્યુરન્સ પ્રીમીયમ પર મને કર રાહત મળે\nSBI ડેબિટ કાર્ડ ધારકોને મળે છે 20 લાખ રૂપિયા સુધી મફત વીમો, જાણો તમારી પાસે કયું છે કાર્ડ\nપેન્શન પ્લાન કઈ રીતે કામ કરે છે\nયુનિટ લિંકડ ઈનસ્યુરન્સ પ્લાન શું છે\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.rikoooo.com/gu/downloads/viewdownload/110/834", "date_download": "2020-09-29T06:58:29Z", "digest": "sha1:4RETMTOVM3NLD37DXGXQK4BINYL34QTJ", "length": 10929, "nlines": 140, "source_domain": "www.rikoooo.com", "title": "Tupolev Tu-16 બેઝર ડાઉનલોડ કરો FSX & P3D - રિકૂ", "raw_content": "ભાષા ભાષા પસંદ કરોઇંગલિશafrikaansalbanianઅરબીarmenianazerbaijanibasqueબેલારુશિયનબલ્ગેરિયનકતલાનચિની (સરળ)ચિની (પરંપરાગત)ક્રોએશિયનચેકડેનિશડચએસ્ટોનિયનfilipinoફિનિશફ્રેન્ચગેલિશિયનજ્યોર્જિઅનજર્મનગ્રીકહૈતીયન ક્રેઓલHebrewહિન્દીહંગેરિયનઆઇસલેન્ડિકઇન્ડોનેશિયનઆઇરિશઇટાલિયનજાપાનીઝકોરિયનલાતવિયનલિથુનિયનમેસેડોનિયનમલયમાલ્ટિઝNorwegianફારસીપોલિશપોર્ટુગીઝરોમાનિયનરશિયનસર્બિયનસ્લોવેકસ્લોવેનિયનસ્પેનિશસ્વાહિલીસ્વીડિશથાઈતુર્કીયુક્રેનિયનઉર્દુવિયેતનામીસવેલ્શYiddish\nઝાંખી તમામ ડાઉનલોડ - - એરક્રાફ્ટ (અવર્ગીકૃત) - - એરબસ - - બોઇંગ - એરક્રાફ્ટના આખા ફ્લીટ - - ઓલ્ડ વિમાન - - ફાઇટર - - Antonov - - ટ્યુપોલેવ - - Socata - - હોકર બીચક્રાફ્ટ - - મેકડોનેલ ડગ્લાસ - - બોમ્બાર્ડિયર એરોનોટિક - - સીપ્લેન - - લોકહીડ માર્ટિન - - Patrouille ડી ફ્રાન્સ - - ડી હેવિલ્લાન્ડ - - એમ્બ્રેર - - સેસના - - ઉત્તર અમેરિકન એવિયેશન - - ગ્લાઈડરો - - બ્રિટ્ટેન-Norman - - ATR - - ગ્રુમેન - - પાઇલેટસ - - ફ્રેન્ચ રેડ ક્રોસ - - લોકહીડ - - વિવિધ હેલિકોપ્ટર - - Eurocopter - - બેલ એર��્રાફ્ટ કોર્પોરેશન - - Piasecki PHC - - Sikorsky - - એરોસ્પેટીએલ - શણગાર - - એરપોર્ટ - વિવિધ - - પ્રોજેક્ટ્સ, પ્રોટોટાઇપ - - ફેરફાર - સાધનો ફ્લાઇટ સિમ્યુલેટર 2004 - - એરક્રાફ્ટ (અવર્ગીકૃત) - - એરબસ - - બોઇંગ - - આખા એર ફ્રાન્સ ફ્લીટ - - Patrouille ડી ફ્રાન્સ - - ઉત્તર અમેરિકન એવિયેશન - - લોકહીડ માર્ટિન - - ડી હેવિલ્લાન્ડ - - હોકર બીચક્રાફ્ટ - - એમ્બ્રેર - - સીપ્લેન - - ઓલ્ડ વિમાન - - બોમ્બાર્ડિયર એરોનોટિક - - સેસના - - રશિયન ફાઇટર - - ફ્રેન્ચ ફાઇટર - - વિવિધ ફાઇટર - - Antonov - - ATR - - ગ્લાઈડરો - - બ્રિટ્ટેન-Norman - - ટ્યુપોલેવ - - ફ્રેન્ચ રેડ ક્રોસ - - લોકહીડ - - પાઇલેટસ - - Autres - - Eurocopter - - બેલ એરક્રાફ્ટ કોર્પોરેશન - - Sikorsky - - એરોસ્પેટીએલ - શણગાર - - વિવિધ દૃશ્યાવલિ - વિવિધ - - ફેરફાર - - પ્રોજેક્ટ્સ, પ્રોટોટાઇપ ખાસ X-Plane 10 - - વિવિધ - વિવિધ - - ફાઇટર - - વિવિધ વિમાનો - X-Plane 9 વિમાન - - એરબસ - - ઓલ્ડ વિમાન - - વિવિધ વિમાનો - હેલિકોપ્ટર કોયડા મફત\nતુપોલેવ તુ-એક્સ્યુએક્સએક્સ બેઝર FSX & P3D\nVC 3D વર્ચ્યુઅલ કોકપીટ\nAuto-install ઇન્સ્ટોલર સંસ્કરણ 10.5\nલોકહીડ માર્ટિન Prepar3D v5 સુધી\nમાઇક્રોસ .ફ્ટ ફ્લાઇટ સિમ્યુલેટર એક્સ: સ્ટીમ એડિશન\nમાઇક્રોસ Flightફ્ટ ફ્લાઇટ સિમ્યુલેટર એક્સ (બધા સંસ્કરણો)\nઆલ્ફાસિમ, મૂળ FSX/P3D એલએલએસ દ્વારા અપડેટ, P3Dરિકૂ દ્વારા v4 પેનલ ફિક્સેસ\nકોઈ વાયરસ દ્વારા ખાતરી આપવામાં આવી નથી\nઅહીં એક નવું અનુકૂલન છે FSX/P3D ના add-on રશિયન બોમ્બાર્ડિયર ટુ -16 બેજરનું, વીસી અને 3 ડી પેનલ સાથે સરસ 2 ડી મોડેલિંગ, ઘણા પ્રકારના બોમ્બ મુક્ત કરવાની સંભાવના (દસ્તાવેજીકરણ વાંચો).\nટ્યુપોલેવ ટ્યુ 16, નાટો નામાવલીમાં બેઝર નિયુક્ત, ટ્વીન એન્જિન શરૂઆતમાં 1950s માં સોવિયેત યુનિયન માં રચાયેલ બોમ્બર છે. તેમ છતાં ઘણી વખત અપ્રચલિત ગણવામાં આવે છે, ખૂબ જ બાહોશ, તે સેવામાં એર ફોર્સ સાથે રશિયન, યુક્રેનિયન અને ચિની રહે છે, જેનાથી તે થોડા લશ્કરી વિમાન એક ઓપરેશનલ કારકિર્દી અડધી સદી કરતાં વધી જાય નથી. (વિકિપીડિયા)\nબૉમ્બ ખાડી - Shift-ઈ\n2) પોપ અપ પેનલ:\nધુમાડો ટ્રાયલ હું કી દબાવીને સક્રિય થયેલ છે.\nલેખક: આલ્ફાસિમ, મૂળ FSX/P3D એલએલએસ દ્વારા અપડેટ, P3Dરિકૂ દ્વારા v4 પેનલ ફિક્સેસ\nVC 3D વર્ચ્યુઅલ કોકપીટ\nAuto-install ઇન્સ્ટોલર સંસ્કરણ 10.5\nલોકહીડ માર્ટિન Prepar3D v5 સુધી\nમાઇક્રોસ .ફ્ટ ફ્લાઇટ સિમ્યુલેટર એક્સ: સ્ટીમ એડિશન\nમાઇક્રોસ Flightફ્ટ ફ્લાઇટ સિમ્યુલેટર એક્સ (બધા સંસ્કરણો)\nઆલ્ફાસિમ, મૂળ FSX/P3D એલએલએસ દ્વારા અપડેટ, P3Dરિકૂ દ્વારા v4 પેનલ ફિક્સેસ\nકોઈ વાયરસ દ્વારા ખાતરી આપવામાં આવી નથી\nતુ��ોલેવ તુ-એક્સ્યુએક્સએક્સ બેઝર FSX & P3D 3\nતુપોલેવ તુ-એક્સ્યુએક્સએક્સ FSX SP2 & P3D\nપીટી ટુપોલેવ તુ-એક્સ્યુએનએક્સબી-એક્સએનએક્સએક્સ વીક્સયુએનએક્સ FSX & P3D\nતુપોલેવ તુ-એક્સNUMએક્સબીએક્સયુએનએક્સ સાયબેરીયા એરલાઇન્સ FSX & P3D\nએસસીએસ તુપોલેવ તુ-એક્સNUM XA-134 FSX & FSX-સ્ટેમ 2.0 + મોડ્સ અને સુધારાઓ\nતુપોલેવ તુ-114 126 FSX & P3D સ્પેશિયલ એડિશન\nકોનકોર્ડ હિસ્ટોરિકલ પેક FSX & P3D\nએડ્લી ઑપ્ટિકા FSX & P3D\nહવે તમે તમારા ફેસબુક પ્રમાણપત્રોનો ઉપયોગ કરીને લૉગ ઇન થયા છો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/18-01-2019/25133", "date_download": "2020-09-29T06:29:32Z", "digest": "sha1:UPAKYCKOA7NBARHOT4VEGJBAIXSX6WDA", "length": 16972, "nlines": 134, "source_domain": "www.akilanews.com", "title": "ફિલ્મ ઊરી ધ સર્જિકલ સ્ટ્રાઇકે બોક્સ ઓફિસ પર સિમ્બાને પણ હંફાવી", "raw_content": "\nફિલ્મ ઊરી ધ સર્જિકલ સ્ટ્રાઇકે બોક્સ ઓફિસ પર સિમ્બાને પણ હંફાવી\nબંને ફિલ્મોના બે સપ્તાહ બાદ ધીમી ગતિએ આગળ વધી રહેલી ઊરીએ ૬૦ કરોડનો બિઝનેસ નોંધાવ્યો\nવીકી કૌશલને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ડેબ્યુ ડાયરેક્ટર આદિત્ય ધરની ફિલ્મ ઊરી ધ સર્જિકલ સ્ટ્રાઇકે કરણ જોહર અને રોહિત શેટ્ટની સિમ્બાને બોક્સ ઑફિસ પર હંફાવી હોવાના અણસાર મળ્યા હતા. ૨૦૧૬ના સપ્ટેંબરમાં કશ્મીરના ઊરી વિસ્તારમાં રાત્રે આરામ કરી રહેલા ભારતીય લશ્કરના જવાનો પર પીઠ પાછળ હુમલો કરીને આતંકવાદીઓએ ૧૮-૧૯ જવાનોને હણી કાઢ્યા હતા. એ પછી ભારતીય લશ્કરે પાકિસ્તાની કબજા હેઠળના કશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઇક કરીને ડઝનબંધ આતંકવાદી તાલીમ શિબિરો નષ્ટ કર્યા હતા. આદિત્યે આ ઘટનાની ફિલ્મ ઊરી ધ સર્જિકલ સ્ટ્રાઇક બનાવી છે જેમાં વીકી કૌશલ અને યામી ગૌતમ મુખ્ય ભૂમિકા કરી રહ્યા છે.\nબીજી બાજુ એક્શન ફિલ્મોના બેતાજ બાદશાદ અને ૧૦૦ કરોડની ફિલ્મો બનાવવા માટે પંકાયેલા રોહિત શેટ્ટીએ કરણ જોહર નિર્મિત ફિલ્મ સિમ્બામાં એક ભ્રષ્ટ અને તરંગી મિજાજના પોલીસ ઇન્સ્પેક્ટરને રજૂ કરતી ફિલ્મ સિમ્બા બનાવી હતી.\nસિમ્બાની માર્કેટિંગ ટીમે આ ફિલ્મનો જબરદસ્ત પ્રચાર કર્યો હતો. બંને ફિલ્મો રજૂ થઇ ત્યારે શરૃમાં એવું લાગતું હતું કે સિમ્બા ઊરીને આંખના પલકારામાં હંફાવી દેશે. પરંતુ ઊરીએ ધીમી પણ મક્કમ ગતિએ પોતાની વિકાસયાત્રા જારી રાખી હતી અને બંને ફિલ્મો રજૂ થયાના બે સપ્તાહ બાદ જોવા મળ્યું હતું કે ધીમી ગતિએ આગળ વધી રહેલી ઊરીએ ૬૦ કરોડનો બિઝનેસ નોંધાવ્યો હતો જ્યારે સિમ્બાની બોક્સ ઑફિસ પરની આવકમ��ં ઘટાડો નોંધાયો હતો\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \n૨૨ વર્ષની ચાંદનીને ઇરફાન પઠાણ ફસાવીને ભગાડી ગયો...દિકરીને શોધી આપવા મા-બાપની કાકલુદી : રૂરલ એસપીશ્રી બલરામ મીણા અંગત રસ લઇ ગરિબ પરિવારની વ્હારે આવે તેવો અનુરોધ access_time 11:53 am IST\nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nજુનાગઢમાં યુવાન અને માંગરોળમાં પરિણીતાનો આપઘાત access_time 11:57 am IST\nજોડીયામાં હળવો આંચકો આવ્‍યો access_time 11:55 am IST\nછતર પાસે કારે શ્રમિક પરિવારની ૪ વર્ષની બાળકીને કચડી નાખીઃ મોરબી નજીક ટ્રકની ઠોકરે પતિની નજર સામે પત્‍નિનું મોત access_time 11:55 am IST\nજામજોધપુર અને ગીંગણીની મંડળીઓને જામનગર બેન્‍ક દ્વારા ચેકો અપાયા access_time 11:53 am IST\nઆર્થિક સંકડામણ સામે હારી ગયોઃ બાબરાના વાવડીના યુવાન લાખાએ મોત મેળવી લીધું access_time 11:52 am IST\nઆજકાલ મોભી ધનરાજભાઈ જેઠાણીના ભાભીનું અવસાનઃ બુધવારે પઘડીયું / બેસણું access_time 11:51 am IST\nરા.લો. સંઘમાંથી ઢાંકેચા જુથના બે સભ્‍યોને હટાવાયા, બે નવી નિમણૂંક access_time 11:50 am IST\nકાલથી કાશ્મીરમાં ફરી બરફવર્ષા : હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલ તા.૧૯ થી ૨૧ (શનિથી સોમ) દરમ્યાન ફરી બરફ વર્ષા થશે. નવા વર્ષની શરૂઆતના દિવસોથી જ જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષા થઇ રહી છે. પ્રવાસીઓને જલ્સા પડી ગયા છે તો સ્થાનીય લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છેે. કાશ્મીરમાં બરફવર્ષાની અસરથી આવતા સપ્તાહમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પણ ઠંડીમાં ફરી વધારો થાય તેવી સંભાવના છે. access_time 3:15 pm IST\nકોલકતામાં મમતા બેનર્જીની સંયુક્ત ભારત રેલીમાં વિપક્ષી નેતાઓનો જમાવડો :એચડી કુમારસ્વામી , એમ, કે,સ્ટાલિન ,ચંદ્રાબાબુ નાયડુ,ફારૂક અબ્દુલ્લા,અખિલેશ યદાબ પહોંચ્યા :હાર્દિક ���ટેલ પણ કોલકતા પહોંચ્યો : બસપાના સતિષચંદ્ર મિશ્રા,એનસીપીના શરદ પવાર,આરએલડીના અજીતસિંહ,તેમજ યશવતસિંહા, જીજ્ઞેશ મેવાણી ,જે,વી,એમના બાબુલાલ મરાંડી મંચ પર બિરાજશે access_time 1:08 am IST\nભાજપના સાંસદ શત્રુઘ્નસિંહાએ કહ્યું કે રાષ્ટ્ર મંચના પ્રતિનિધિ તરીકે મમતા બેનર્જીની રેલીમાં જઈશ ; શત્રુઘ્નસિંહાએ કહ્યું કે હજુ સુધી પાર્ટી પ્રત્યે મારી વફાદારી પર સવાલ કરી શકાય નહીં,હું ભાજપમાં ત્યારે સામેલ થયો હતો જયારે તે બે સાંસદની પાર્ટી હતી access_time 1:18 am IST\n૧૦- પ૦ વર્ષીય પ૧ મહિલાઓએ શબરીમાલામા પ્રવેશ કર્યો : કેરળ સરકાર access_time 11:29 pm IST\nBSF કમાન્ડોની શહીદીનો ભારતે લીધો બદલો : ઠાર માર્યા પાક.ના ૫ સૈનિકો access_time 3:20 pm IST\nમહિલાના શબને ચિત્તા પરથી ઉતારીને તપાસ માટે પોલીસ લઇ ગઇ access_time 10:16 am IST\nરવિવારે રાજકોટમાં સાયકલ રેલી access_time 3:33 pm IST\nજુનાગઢના પ્રૌઢ અને વૃધ્ધાના રાજકોટમાં સ્વાઇન ફલૂથી મોતઃ કુલ મૃત્યુઆંક ૮ access_time 3:51 pm IST\nઆજી રિવર ફ્રન્ટના શુધ્ધીકરણનાં ટેન્ડરમાં કોઇને રસ નથીઃ બીજો પ્રયત્ન નિષ્ફળ access_time 4:14 pm IST\nમોરબીમાં પાંચ દિવસ પહેલા ડૂબી ગયેલા નારૂ ડામોરની લાશ મળી access_time 3:35 pm IST\nસુરેન્દ્રનગરમાં એન.એસ.યુ.આઈ. દ્વારા બહેતર ભારત અભિયાન access_time 10:11 am IST\nગારીયાધાર તળપદા કોળી સમાજનો દસમો સમુહ લગ્ન સમારોહ રંગેચંગે સંપન્ન access_time 9:26 am IST\nવાયબ્રન્ટ ગુજરાતની સાથે સાથે access_time 9:06 pm IST\nઆંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર આપતી હોસ્પિટલ શરૂ થઇ છે access_time 9:52 pm IST\nઉત્તર, પૂર્વ, દક્ષિણ ઝોનની ગટરલાઇનની સફાઈ થશે access_time 10:05 pm IST\nઓએમજી......આ બે બિલાડીઓ રહે છે 1 લાખ ભાડાવાળા ફ્લેટમાં access_time 6:07 pm IST\nઆલ્કોહલ પોયઝનીંગથી બચવા માટે ડોકટરોએ દર્દીના પેટમાં પ લીટર બીયર ભર્યો access_time 10:26 pm IST\nઅમેરિકાના યુવાનો ટ્રમ્પથી નારાજ :70 ટકાને ટ્રમ્પના વધુ પડતા ટ્વીટ -વ્યવહાર નાપસંદ access_time 10:52 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nસિંગાપોરમાં ભારતીય મૂળના 34 વર્ષીય એમ.ક્રિષ્નન ઉપર 40 વર્ષીય મહિલાની હત્યાનો આરોપ : બંને વચ્ચેના સબંધોનો ખટરાગ જવાબદાર હોવાનું અનુમાન access_time 10:57 am IST\nયુ.એસ.ના ઓરેગોનમાં શીખ સ્ટોર ક્લાર્ક હરવિન્દર સિંઘને ક્રૂરતા પૂર્વક મારવા બદલ 24 વર્ષીય યુવાન એન્ડ્ર્યુ રામસે વિરુધ્ધ ' હેટ ક્રાઇમ 'આરોપ : વસ્તુ ખરીદવા આવેલ યુવાન પાસે આઇ ડી કાર્ડ માંગતા હુમલો કરી ઈજાઓ પહોંચાડી access_time 7:12 pm IST\nસાઉદી અરેબિયામાં પેટિયું રળવા ગયેલા યુ.પી.ના 3 વતનીઓની હત્યા : ડ્રાઈવર તરીકે નોકરી કરતા ત્રણે ભારતીયોને નોકરીમાં રાખનાર માલિ���ે જ મારી નાખ્યા access_time 8:36 am IST\n#10yearchallenegeનો રોગ ક્રિકેટરોને પણ લાગતો : જોવા મળ્યા સોશિયલ મીડિયા પર બદલાવ... access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયન ઓપનમાં હાલેપ-એરેનાની વિજય આગેકૂચ access_time 5:10 pm IST\n18 જાન્યુઆરીથી યુએસ કિડ્સ ગોલ્ડ ઇન્ડિયા ટુરની પાંચમી લીગનું આયોજન access_time 5:05 pm IST\nદીપિકાના મતે આવી ફિલ્મો થાય છે બોક્સ ઓફિસ પર હિટ.... access_time 5:31 pm IST\n8 માર્ચના રિલીઝ થશે જોયા અખ્તરની વેબ સિરીઝ 'મેડ ઈન હેવન' access_time 5:29 pm IST\nટોટલ ધમાલની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે ચાહકો access_time 9:35 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/12-10-2018/89715", "date_download": "2020-09-29T06:26:03Z", "digest": "sha1:EFYE4LLQDAHARFQNP3MB4PNBN3EY4NEX", "length": 18577, "nlines": 138, "source_domain": "www.akilanews.com", "title": "અમદાવાદમાં ગરબા રમતી વખતે વાગી જતા પ શખ્‍સોઅે યુવકને માર માર્યો", "raw_content": "\nઅમદાવાદમાં ગરબા રમતી વખતે વાગી જતા પ શખ્‍સોઅે યુવકને માર માર્યો\nઅમદાવાદઃ ઘાટલોડિયાના ચાણક્યપુરી વિસ્તારમાં ગરબા રમતી વખતે ભૂલથી લત લાગી જતા 24 વર્ષના એક યુવાનને પાંચ છોકરાઓએ માર મારતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. બુધવારે રાત્રે ચાણક્યપુરી પાસે આવેલા પાર્ટી પ્લોટમાં ગરબા રમતી વખતે લત લાગતા પાંચેય શખસો યુવાન પર તૂટી પડ્યા હતા. જેને લઈને સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે. અડાલજમાં રહેતા ભાવિક ગજ્જર ચાણક્યપુરી પાસે આવેલા પાર્ટી પ્લોટમાં ગરબા રમવા માટે આવ્યો હતો.\nખુરશીથી મારવાનું શરૂ કરી દીધુ\nભૂલથી પગ વાગી જતા નજીકમાં રમી રહેલા સગીરે બોલાચાલી શરૂ કરી દીધી હતી. સગીરે પોતાના અન્ય મિત્રોને ફોન કરી બોલાવી લીધા અને મામલો ગરમાયો હતો. પાર્ટી પ્લોટમાં આવેલા મિત્રોએ ભાવિકને ગાળો ભાંડી, જ્યારે ભાવિકે રહેવાનું કહ્યું તો પાંચેય શખસોએ તેને મારવાનું શરૂ કરી દીધુ. નજીકમાં રહેલી ખુરશીઓના ઘાથી ભાવિકને કપાળમાં અને હોઠ પર ગંભીર ઈજા થઈ હતી. આ બબાલને કારણે ગરબાના માહોલમાં ફફડાટ ફેલાઈ ગયો અને બે કલાક માટે ગરબા બંધ કરવામાં આવ્યા હતા.\nટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા પોલીસ ખડેપગે\nસોલા પોલીસ સ્ટેશનના સબ ઈનસ્પેક્ટર સેજલ મેઘાણીએ કહ્યું કે, ગુરુવારે મોડી રાત્રે આ પાંચેય શખશોની ધરપકડ કરી લેવામાં આવી છે. રાયટિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે. નવરાત્રી દરમિયાન પ્રથમ નોરતે છોકરીઓની છેડતી કરતા 12 શખસોની પોલીસે અટકાયત કરી હતી.\nટ્રાફિક પોલીસે શહેરની જાણીતી વાયએમસીએ ક્લબને પાર���કિગ વ્યવસ્થિત ન હોવાને કારણે નોટિસ ફટકારી છે. નવરાત્રી દરમિયાન પ્રથમ નોરતે એસ. જી. હાઈવે પર વ્યવસ્થિત પાર્કિગ ન હોવાને કારણે નોટિસ આપવામાં આવી હતી. ગરબાના આયોજક હેમાંશુ શાહે જણાવ્યું હતું કે, પાર્કિગને લઈને યોગ્ય તકેદારી રાખવામાં આવશે.\nચણિયાચોલીની શોપિંગ વખતે રૂ. 80,000 ચોરાયા\nબુધવારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં 37 વર્ષની એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, તે લો-ગાર્ડન વિસ્તારમાંથી જ્યારે ચણિયા ચોલીની ખરીદી કરી રહી હતી ત્યારે તેમના 80,000 રૂપિયા ચોરાઈ ગયા હતા. આ મહિલા મૂળ ગોરેગાંવના છે. શહેરમાં યોજાનારી ચેસ કોમ્પિટિશનમાં ભાગે લેવા માટે તે તા. 4 ઓક્ટોબરે પોતાના બાળકો સાથે આવી હતી. જ્યારે લૉ. ગાર્ડન પાસે શોપિંગ માટે ગઇ ત્યારે તેમની સાથે આ ઘટના બની હતી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \n૨૨ વર્ષની ચાંદનીને ઇરફાન પઠાણ ફસાવીને ભગાડી ગયો...દિકરીને શોધી આપવા મા-બાપની કાકલુદી : રૂરલ એસપીશ્રી બલરામ મીણા અંગત રસ લઇ ગરિબ પરિવારની વ્હારે આવે તેવો અનુરોધ access_time 11:53 am IST\nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nઆર્થિક સંકડામણ સામે હારી ગયોઃ બાબરાના વાવડીના યુવાન લાખાએ મોત મેળવી લીધું access_time 11:52 am IST\nઆજકાલ મોભી ધનરાજભાઈ જેઠાણીના ભાભીનું અવસાનઃ બુધવારે પઘડીયું / બેસણું access_time 11:51 am IST\nરા.લો. સંઘમાંથી ઢાંકેચા જુથના બે સભ્‍યોને હટાવાયા, બે નવી નિમણૂંક access_time 11:50 am IST\nવડોદરામાં બની રહેલી ઇમારત થઇ ધરાશાયીઃ ત્રણ લોકોનાં મોતઃ ૫ દટાયાની આશંકા access_time 11:49 am IST\n‘બાલિકા વધૂ'નો ડાયરેક્‍ટર હવે ઘરે-ઘરે ફરી વેંચી રહ્યો છે શાક access_time 11:48 am IST\nમહારાષ્‍ટ્રમાં ફરીથી બનશે શિવસેના - ભાજપા સરકાર \nજમીન સંપાદન અંગેના ચુકાદામાં કે��લાક પ્રશ્નો અનુત્તરઃ જસ્‍ટીસ બોબડે access_time 11:46 am IST\nલખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST\nસુરત :ઓલપાડના કિમ ગામે હીરાપન્ના ૧ સોસાયટીમાં હત્યા:પતિએ ગાળું દબાવી પત્નીની કરી હત્યા:પત્નીની હત્યા બાદ પતિએ કર્યો આપઘાત:પતિએ પંખા વડે લટકી કર્યો આપઘાત:પતિ દ્વારા પત્નીની હત્યા કરવાનું કારણ અકબંધ:હીરાપન્ના સોસાયટીમાં પતિ-પત્નીના મોતને લઈ ચકચાર:કિમ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી:મૃતક પતિ-પત્નીના મૃતદેહને પીએમ માટે મોકલી પોલીસે આગળની તપાસ હાથ ધરી.. access_time 5:40 pm IST\nબ્રિટન બન્યો દુનિયાનો પ્રથમ દેશ જેણે આત્મહત્યા રોકવા મંત્રીશ્રી નિમણુક કરીઃ દર વર્ષે આશરે ૪૫૦૦ લોકો આત્મહત્યા કરે છેઃ ખુબજ ચિંતાજનક આંકડોઃ વડાપ્રધાન થેરેસા મેનું નિવેદન access_time 11:28 am IST\n'શ્રી દુર્ગા પુજા': યુ.એસ.માં આવતીકાલ ૧૩ ઓકટો. શનિવારના રોજ વેદાન્તા સોસાયટી ઓફ ગ્રેટર હ્યુસ્ટનના ઉપક્રમે કરાયેલું આયોજનઃ ૧૪ ઓકટો.ના રોજ 'ધ મધરહુડ ઓફ ગોડ' વિષય ઉપર સ્વામી આત્મારૃપાનંદજીનો વાર્તાલાપ access_time 9:37 pm IST\nટેકાનાં ભાવો બેઅસરઃ ૪૦% ઓછા ભાવે માલ વેંચવા મજબુર છે ખેડૂતો access_time 11:35 am IST\nરિટેલ ફુગાવો સપ્ટેમ્બરમાં ૩.૭૭ ટકા : પેટ્રોલ કિંમતોની અસર રહી access_time 7:49 pm IST\nવૃક્ષારોપણ કરી જન્મ દિવસની ઉજવણીઃ ખ્વાબ રચિત અંતાણીએ ભર્યુ અનુકરણીય પગલું access_time 4:56 pm IST\n૨૦મીએ કોર્પોરેશનનું જનરલ બોર્ડઃ ૩૧ કોર્પોરેટરોએ ૭૩ પ્રશ્નો પુછયા access_time 4:44 pm IST\nમંદીનું ગ્રહણઃ શુકનવંતા નોરતામાં પણ મિલ્કતના દસ્તાવેજ નોંધણીમાં ઘટાડો access_time 4:34 pm IST\nભાણવડ નજીક કાર નદીમાં ખાબકી access_time 12:12 pm IST\nપાટડી તાલુકાના ખેડૂતો દ્વારા જો કેનાલમાં પાણી નહિ મળે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી access_time 12:04 pm IST\nસ્મૃતિ ઇરાની કચ્છમાં : રાજવી મદનસિંહજીની પ્રતિમાનું અનાવરણ access_time 5:13 pm IST\nગુજરાતમાં સ્વાઈન ફ્લુનો ભરડો : ૪૦ નવા મામલા access_time 10:15 pm IST\nબીડી ઇન્ડિયા દ્વારા કેથેટર રીલેટેડ બ્લડસ્ટ્રીમ ઇન્ફેકશન્સ વિશે ઝુંબેશ access_time 3:41 pm IST\nપરપ્રાંતિયોની હિજરતથી ઉદ્યોગોને માઠી અસરઃ ચેમ્બર ઓફ કોમર્સ access_time 5:05 pm IST\nપાકિ���્તાનમાં પોલીસે બુદ્ધની પ્રતિમા જપ્ત કરી access_time 6:36 pm IST\n'પીનટ બટર' સ્વાસ્થ્યપ્રદ ખોરાક છે \nજાણો દુનિયાની સૌથી લાંબી ફ્લાઇટ વિષે access_time 6:48 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nરાવણ-દહન, રામલીલા, અને લાઇવ રાસ ગરબાઃ યુ.એસ.માં વલ્લભધામ ટેમ્પલ, નેવિંગ્ટન કનેકટીકટ મુકામે ૨૦ ઓકટો.શનિવારે યોજાનારો પ્રોગ્રામઃ તમામ માટે વિનામુલ્યે પ્રવેશ access_time 9:42 pm IST\nજ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત : કેનેડામાં ગુજરાતી સમાજ ઓફ કેલગરીના ઉપક્રમે નવરાત્રી ઉત્સવ ઉજવાશે : 12 તથા 13 ઓક્ટો ના રોજ રાસ ગરબાની રમઝટ બોલશે access_time 9:34 pm IST\nઓસ્ટ્રેલિયાના ગુજરાતી એશોશિએશન યુવા ગુજરાતના ઉપક્રમે આવતીકાલ 13 ઓક્ટો શનિવારે” નવરાત્રી દાંડિયા “ : ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર અરવિંદ વેગડા ખેલૈયાઓને ગરબે ઘુમાવશે access_time 9:32 pm IST\nપતિ શોએબ સાથે રાજસ્થાની થાળીની મજા માનતી જોવા મળી સાનિયા access_time 5:29 pm IST\nશાંઘાઈ માસ્ટર્સની ક્વાર્ટર ફાઈનલમાં આ ખેલાડીઓએ મેળવ્યો પ્રવેશ access_time 5:34 pm IST\nટેસ્ટમાં ડ્યુક બોલ છે બેસ્ટ : વિરાટ કોહલી access_time 3:40 pm IST\nશૂટિંગમાં ઈજાગસ્ત થઇ રાધા.. access_time 5:12 pm IST\nમુમતાઝના ફેમસ ગીત જય જય શિવશંકર પર થનગનતી જોવા મળશે પ્રીતિ ઝિન્ટા access_time 3:43 pm IST\nમારો સ્વભાવ નારિયેળ જેવો છે: અર્જુન કપૂર access_time 5:14 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2013/10/18/poetry-21/", "date_download": "2020-09-29T08:12:08Z", "digest": "sha1:34YIUSJAGZB26AOQ5YULJEI7TIZPNWEJ", "length": 15040, "nlines": 194, "source_domain": "www.aksharnaad.com", "title": "ત્રણ અનોખી ગઝલો… – કાયમ હઝારી – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » ત્રણ અનોખી ગઝલો… – કાયમ હઝારી\nત્રણ અનોખી ગઝલો… – કાયમ હઝારી 10\nOctober 18, 2013 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged કાયમ હઝારી\n૧. અર્થ માણસ છે\nઅધૂરી – અર્ધજ્ઞાની આવડતનો અર્થ માણસ છે;\nબધીયે છત- અછતની માવજતનો અર્થ માણસ છે\nતમે – હું – આપણે સૌ સાથમાં રડીએ;\nઋણાનુબંધનોની આ રમતનો – અર્થ માણસ છે\nમિલન – આસું – જુદાઈ – આહ – ટહુકા – સ્મિત – ડુસકાઓ;\nબધાયે રેશમી; બરછટ વખતનો અર્થ માણસ છે.\nકટોરો ઝેરનો; રાણો, ભજન, કરતાલ ને મીરાં-\n ને શું શું છે ગલત નો અર્થ માણસ છે\nકહે છે, પુષ્પ-પત્તી પર પડેલા ઓસબિંદુઓ;\nનકામી ઝાંઝવાઓની; મમતનો અર્થ માણસ છે.\nભવોભવનો પ્રવાસી છે, છે સ્વામી પણ પરમપદનો-\nકે, રજકણથી સૂરજની હેસીયતનો અર્થ માણસ છે\nનદી તેજાબની છે, ને હલ્લેસા હાથ છે ‘કાયમ’,\nને નૌકા પાર કરવાની શરતનો અર્થ માણસ છે\nથયો હું પૂર્ણ જ્ઞાની ત્યારે, સાચું મુજને જ્ઞાન આવ્યું-\nનથી હું જાણતો કંઈ, એ કબૂલ કરવાનું ભાન આવ્યું\nમળી પાંખો તો આંખોમાં સકળ આ આસમાન આવ્યું,\nતૂટી પાંખો તો ઘરતીને ખૂણે અલ્લાહનું ધ્યાન આવ્યું.\nઅધૂરો રહી ગયો હું, પૂર્ણ થાવાની ઉતાવળમાં,\nમૂકેલું ધોધ નીચે પાત્ર જોતાં, મુજને ધ્યાન આવ્યું.\nઆ વૈભવની ગગનચૂંબી ઈમારતોની અગાશી પર –\nઅચાનક, યાદ વર્ષોથી ભૂલાયેલું ઈમાન આવ્યું.\nહતાં, સંજોગ તો સરખા; ભલે કારણ હતાં જુદા –\nમને આડું સ્વમાન આવ્યું, તને આડું ગુમાન આવ્યું\nકિનારો નાવ ને નાવિક; ગયા અન્યોના હિસ્સામાં –\nઅમો નાદાનના ભાગે તો કેવળ આ તૂફાન આવ્યું\nસફર થઈ થઈ પૂરી જીવનની કેવળ બે મુકામોમાં;\nપ્રથમ તારું મકાન આવ્યું, પછી સીધું મશાન આવ્યું.\nચરમ સીમા હતી ‘કાયમ’, એ મારી કમનસીબીની\nજીવનમાં અંત ટાણે રોગનું સાચું નિદાન આવ્યું\n૩. …એટલે મીરાં થવું\nમૂળ પહેલા પર્ણ ફૂટવું, એટલે મીરાં થવું\nબીજ અંદર વૃક્ષ ઊગવું, એટલે મીરાં થવું\nફૂલ છોડી; સૂર્ય-કિરણોનો બનાવી હિંચકો\nઆ સતત ફરતાં બ્રહ્માંડી બોજનું બસ એ ઘડી\nથાક ખાવા કાજ ઊભવું; એટલે મીરાં થવું\nઅશ્રુઓનું આંખમાંથી બાષ્પ થઈ વાદળ બની;\nવિશ્વ આખામાં વરસવું, એટલે મીરાં થવું\nઝેર મિશ્રિત રંગમાં પીંછીને બોળી, હોઠ પર –\nમોર પીંછાને ચીતરવું, એટલે મીરાં થવું\nઆપણામાં ‘આપણે’નો અર્થ કેવળ છે મીરાં\nસત્ય ‘કાયમ’ એ સમજવું, એટલે મીરાં થવું.\nપોતાની દૈનંદીય વ્યસ્તતા વચ્ચે અને વ્યવસાયના બોજ વચ્ચેથી ખાલી જગ્યા શોધીને કાવ્યો પાસના કરતા એક શાયર તે આ ‘કાયમ’ હઝારી સિવિલ એન્જિનિયરીંગના સ્નાતક અને ગુજરાત રાજ્યના સિંચાઈ વિભાગમાં એન્જિનિયર આ કવિના ત્રણ કાવ્ય સંગ્રહો પ્રકટ થયા છે: ‘દિવાનગી’, ‘અલ્લાહ જાણે ઈશ્વર જાણે ’ તથા ‘આદમ-ઈવનું પહેલું ચુંબન.’ શ્રી ‘જીગર’ ધ્રોલવી પોએટ્રી સામયિકના કાયમ હઝારી વિશેષાંકમાં નોંધે છે, ‘કાયમ સાહેબ સાંપ્રત સમયના એક ઉમદા ગઝલકાર છે, સાથોસાથ તેઓ કુરઆન – બાઈબલ – ગીતા વગેરે આકાશી કિતાબોના એક નોંધપાત્ર અભ્યાસી પણ છે.’ આ ત્રણેય ગઝલો ‘કાયમ’ હઝારી સાહેબે પાઠવેલા શ્રી જીગર ધ્રોલવી દ્વારા પ્રકાશિત પોએટ્રી દ્વિમાસીકના મિલેનિયમ ૨૦૦૦ના અંકમાંથી અહીં પ્રસ્તુત કરી છે.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n10 thoughts on “ત્રણ અનોખી ગઝલો… – કાયમ હઝારી”\nખૂબ સુન્દર ત્રણેય ગઝલ ..\nહઝારી સાહેબ આવી જ રીતે “કાયમ” મર્મ સ્પર્શી રચનાઓ કરતાં રહેજો અને હજારો ધન્યવાદ અને અભિવાદન મળતાં રહે એવી હ્રદય પુર્વક ની શુભ કામના.\nખુબ જ સુન્દર અને સરસ રચનાઓ.\nતમે કાયમ હ્જારો નહિ તો થોદિ પન આવિ સુન્દર ગઝલો આપો\nએવિ આશા. બહોત ખુબ્.\n← સાધુ તેરો સંગડો ન છોડું.. – ગોરખનાથ, આસ્વાદ : દુર્લભદાસ ભગત\n – હર્ષદ દવે →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00528.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/india/karela-man-who-wear-chain-smoker-quits-smoking-and-saves-5-lakh-now-building-home/articleshow/77374658.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article4", "date_download": "2020-09-29T07:52:52Z", "digest": "sha1:M3YKERVG6PNVMHNKRAO43TAJXPGF5LO2", "length": 9158, "nlines": 82, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nઆ ભાઈએ સિગારેટ છોડીને બચાવ્યા ₹5 લાખ, હવે તે પૈસાથી બનાવી રહ્યા છે ઘર\nછેલ્લા 8 વર્ષથી સિગારેટ પીધ��� નથી. તે દરમિયાન તેમણે સિગારેટ પર જે પૈસા ખર્ચ કરતા હતા તેના બદલે 5 લાખ રૂપિયાની બચત કરી.\nસિગારેટની આદત છોડવી ખુબ જ મુશ્કેલ છે. ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, તે બધા લોકો જાણે છે. તેમ છતાં તેઓ ધૂમ્રપાન કરે છે. એવું એટલા માટે કારણે કે આ એક ખરાબ આદત છે. સ્મોકિંગ જલદી લોકોના જીવનનો એક ભાગ બની જાય છે અને તેમને ખ્યાલ પણ નથી આવતો. જ્યારે શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડે છે ત્યારે ખબર પડે છે કે સિગારેટ કેટલું નુકસાન પહોંચાડી શકે છે. કેરળના એક વ્યક્તિએ સિગારેટની આદત છોડી લાખો રૂપિયાની બચત કરી અને આજે તે પૈસાથી પોતાનું ઘર બનાવી રહ્યો છે.\nઅમારા સહયોગી 'ઈન્ડિયા ટાઈમ્સ'ના મતે વેણુગોપાલ નાયરને સ્મોકિંગની આદત હતી. તેઓ ચેન સ્મોકર બની ગયા હતા. પછી તેમણે સ્મોકિંગ છોડવાનું નક્કી કર્યું અને તેમાં તેઓ સફળ રહ્યા. તેમણે છેલ્લા 8 વર્ષથી સિગારેટ પીધી નથી. તે દરમિયાન તેમણે સિગારેટ પર જે પૈસા ખર્ચ કરતા હતા તેના બદલે 5 લાખ રૂપિયાની બચત કરી. જેનાથી હવે તેઓ પોતાના ઘરમાં ઉપરના ફ્લોરનું કામ કરાવી રહ્યા છે.\nવેણુગોપાલની ઉંમર હાલ 75 વર્ષ છે. તેઓ કન્સ્ટ્રક્શન સેક્ટરમાં કામ કરી ચૂક્યા છે. તેઓ 13-14 વર્ષની ઉંમરથી જ સ્મોકિંગ કરી રહ્યા હતા. 67 વર્ષની ઉંમરે તેમની છાતિમાં દુખાવો થવા લાગ્યો, જેના કારણે તેમણે સ્મોકિંગ છોડવાનું નક્કી કર્યું. તેઓ એક દિવસમાં સિગારેટનું દોઢ પેકેટ પીવે છે. છેલ્લા 8 વર્ષથી તેમણે સિગારેટ પીધી નથી.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nરામ મંદિર ભૂમિ પૂજન: ઓવૈસી ભડક્યા, કહ્યું- આજે હિંદુત્વની જીત અને લોકશાહીની હારનો દિવસ આર્ટિકલ શો\nઅમદાવાદ: એસજી હાઈવે પર ઓવરસ્પીડે જતી કારે એવી પલટી મારી કે જોનારાના શ્વાસ થંભી ગયા\nLadakh: આ ટેંક માઈનસ 40 ડિગ્રીમાં પણ કરી શકે છે દુશ્મનોના દાંત ખાંટા\n100 મજૂરોને ખીચોખીચ ભરીને UPથી સુરત જતી બસ ગોધરા નજીક પલ્ટી\nગુજરાતમાં માત્ર કહેવાની દારુબંધી છે: શંકરસિંહ વાઘેલા\nકચ્છમાં વકીલની હત્યા, પત્નીએ કહ્યું- 'અહીંનું પોલીસ સ્ટેશન દરબારોના અંડરમાં'\nPM મોદીએ છોલે-ભટૂરેની વાત કરતા જ ખડખડાટ હસવા લાગ્યો વિરાટ કોહલી\nઅમદાવાદદર્દીઓના હૃદય પર અસર કરી રહ્યો છે કોરોના, ડોક્ટરોની સલાહ\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\n ગેંગરેપનો ભોગ બનેલી દલિત યુવતીનું 15 દિવસે મોત\nબિઝનેસકયા શેર ખરીદશો, કયા વેચશો જાણો, શું કહી રહ્યા છે એક્સપર્ટ્સ\nદેશરેપ કેસમાં મહિલાના લીવ ઈન પાર્ટનરનો 20 વર્ષે નિર્દોષ છૂટકારો\nબોલીવુડડ્રગ્સ કેસઃ NCBના રડાર પર છે બોલિવુડના અન્ય ઘણા સેલેબ્સ\nવડોદરાવડોદરામાં મોડીરાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nઅમદાવાદAMCની સ્પષ્ટતા: રાત્રિ કર્ફ્યુ નથી, કેટલાક સ્થળોની ખાણી-પીણી બંધ રહેશે\nમહેસાણાકોરોનાને હરાવવા ઈડરમાં વેપારઓનો સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય, મિશ્ર પ્રતિસાદ\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00528.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.realpatidar.com/a/oe71", "date_download": "2020-09-29T07:14:44Z", "digest": "sha1:P67K3BQNTPEDQHOAR7V7P5TVU4QC573O", "length": 20565, "nlines": 161, "source_domain": "www.realpatidar.com", "title": "OE 71 -Youth of Satpanth are insulting Satpanth / સતપંથના યુવાનોએ જ સતપંથનું અપમાન કરી રહ્યા છે. – Satpanth – Pirana – Nishklanki / Nishkalanki Narayan – Imamshah", "raw_content": "\nસોસીઅલ મીડિયામાં વાઈરલ મેસેજ\nસતપંથના યુવાનોએ જ સતપંથનું અપમાન કરી રહ્યા છે… એના થી મને ખુબ શરમ આવે છે.\nમુંબઈમાં રમાતી ક્રિકેટ રમત ગમત કાર્યક્રમમાં સતપંથના યુવાનોએ માત્ર ક્રિકેટમાં રમવા મળે એટલા માટે લેખિતમાં બહેન્દરી આપી છે કે તેઓ બધા શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના તમામ નીતિ નિયમો અને આદેશોનુ પાલન કરશે અને ઉમિયા માતાજી ઊંઝાના ચુકાદાનું પણ અક્ષરે અક્ષર પાલન કરશે. જયારે પીરાણાની સતપંથની માતૃ સંસ્થા દ્વારા જાહેરમાં ઉંઝાના ચુકાદાને વખોડવામાં આવેલ છે. ત્યારે સતપંથના યુવાનો આ ચુકાદાનું પાલન કરવાની વાત કરતા હોય તો એ ખરેખર શરમ જનક છે.\nઆપણા સતપંથના યુવાનો કઈ તરફ જઈ રહ્યા છે એક રમત ના રમ્યા હોત તો શું ફરક પડતો હતો એક રમત ના રમ્યા હોત તો શું ફરક પડતો હતો સતપંથ સમાજમાં ક્રિકેટ તો રમાય છે ને. ત્યાં કોઈ સનાતની આવીને રમવાની જબરદસ્તી કરે છે સતપંથ સમાજમાં ક્રિકેટ તો રમાય છે ને. ત્યાં કોઈ સનાતની આવીને રમવાની જબરદસ્તી કરે છે ના. તો પછી આપણે સતપંથના યુવાનોએ આવી હલકાઈ કરવાની ક્યાં જરૂર પડી\nસતપંથ સમાજની જે છાપ બારે છે કે બોલીને ફરી જાય…. બોલે એ પાળે નહીં…. એ ધીરે ધીરે સાચી થતી જાય છે. આપણે સતપંથીઓ ભલે ગૌરવ લેતા હશું કે સનાતન સમાજવાળા આપણને દૂર નથી કરી શકતા, પણ હકીકતમાં આપણે એ લોકોની રમત સમજીજ નથી શક્યા.\nમને હવે ધીરે ધીરે રમત સમજવા લાગી છે. ક્રિકેટના બહાને પહેલાં સતપંથવાળાને પોતાની સાથે ભેળવે. પછી તેમના જ અમુક લોકો સતપંથના યુવાનોને કહે કે તમે ફિકર ન કરો… ફોર્મ ભરો, અમે છીએ તમને રમાડશું. એટલે આપણા છોકરાઓ ગેલા થાય અને એની વાતોમાં આવી જાય. રમતના નિયમો ગોળ ગોળ રાખે. પોતે સનાતનીઓ આપણી સામે રમત કરે કે એ લોકોમાં આપસમાં ફૂટ છે. એટલે આપણે પૂરો ભરોસો આવે કે આપણે વાંધો નથી. ફોર્મ ભરાઈ જાય, રમત માટે સતપંથના યુવાનો સનાતની યુવાનોની સાથે ટીમમાં ભળી જાય. સતપંથના યુવાનોને બરાબર ઘેરી નાખે, માનસિક રીતે. રમતની તૈયારીઓ કરે. પ્રેક્ટીસ કરે, ટી શર્ટ છાપે… રમતનો ઉત્સાહ ખુબ ભરી નાખે.\nછેલ્લે રમતના દિવસે સતપંથના ખીલડોઓના ફોર્મ રદ્દ કરાવે. ત્યારે સતપંથના યુવાનો એવી પરિસ્થિતિમાં નાખે કે પ્રેમથી પીછે હટ કરે તો યુવાનોનુ અહં ગવાય. એટલે પોતાનું અહં સાચવવા સનાતનીઓ ખુબ હોશિયારીથી શરતો મુકે કે જો એ લોકોના નીતિ નિયમો અને આદેશોનું પાલન કરશો તો જ સતપંથના યુવાનોને રમવા મળશે. હવે જુવો પરિસ્થિતિ કેવી આવી પડી. સતપંથના યુવાનો ભગવાન લક્ષ્મીનારાયણનો મોટેથી જય ઘોષ કરતા થઇ ગયા છે. સતપંથના યુવાનોને એવું સમજાવવામાં આવે છે કે ભગવાન એકજ છે તો શું ફરક પાડે છે, રમવા માટે લક્ષ્મીનારાયણની જય બોલવી પડતી હોય તો બોલો. ૨૫-૩૦ વર્ષ પહેલાં આપણા વડીલો ઈમામશાહ બાવાની જય સિવાય કઈ બોલતા નહીં, હવે તો નિષ્કલંકી નારાયણના નામે લક્ષ્મીનારાયણની જય પણ શરુ થઇ ગઈ.\nત્યારે આપણા ગેલ્સફા સતપંથના સલાહકારો યુવાનોને એવી વાતો કરે કે ગમે એ થાય લખીને આપી દો, આપણે સનાતનીઓ કાઢી કેમ સકે આપણે પણ સનાતની છીએ… જરૂર પાડે તો કહેજો કે અમારી ચ…. ઉતારીને જુવો અમે મુસલમાન નથી. આને આપણા યુવાનો આવું ત્યાં બોલે. કેટલા નીચ પાયરી આપણા યુવાનોને આપણા સલાહકારો ઉતારી દીધા. અને આપણા યુવાનોને ખબર પણ ન પડી.\nઆપણો એક સાધુ જે ક.ક.પા. સમાજનો નથી એ હાલતે ચાલતે કથાઓ કરે છે અને કથાઓના બહાને આપણી જ્ઞાતિ પાસેથી લાખો રૂપિયા પડાવી જાય છે. પોતાના ખિસ્સા ભારે છે અને બીજી સમાજોમાં આપણા પૈસે પોતાની પ્રતિષ્ઠા વધારે છે. ટીવી પર પોતાની વાહવાહી કરાવે છે. એ સાધુ મને એમ લાગે છે કે સનાતનીઓ સાથે ભળેલો છે. યુવાનોના ભલા માટે લાખોને લાખો રૂપિયા પડાવી લીધા. વિચાર કરો કે આ રૂપિયા આપણે કોઈ સારા કામમાં લગાડ્યા હોત તો કેટલું ભલું થયું હોત. પોતે તો લાખો રૂપિયા પડાવી ��ે છે, પોતાના ટીમના ગીત-સંગીત વાળાને પણ લાખો રૂપિયા મીઠી જબરદસ્તીથી અપાવે છે. અને આપણા પૈસાના દમ ઉપર પોતાની પ્રસિદ્ધિ મેળવી બીજી જગ્યાએ કથાઓ કરી બધાને પીરાણા જોડવાના નામે પીરાણમાં પોતાનું વર્ચસ્વ ધીરે ધીરે વધારે છે. સમસ્ત સતપંથનું યુવા મિલનના નામે પીરાણાનો કબજો કચ્છ કડવા પાટીદાર સતપંથ સમાજ પાસેથી છીનવીને પોતાના પાસે મેળવવાની એની ઊંડી રમત છે, એવી વાતો છેડે ચોક લોકો કરે છે.\nઆ જાણે ઓછો હતો તો એક નવો સાધુ પીરાણા સાથે જોડવા તૈયાર થયો છે. હરિયાણા કે હરિદ્વારનો છે. હમણાં આપણા વખાણ કરે છે એટલે આપણે મીઠો લાગતો હશે પણ આગળ જતાં આ પણ પૈસા પડાવશે નહિ, એની શું ખાતરી\nઆવા સાધુઓ આપણા યુવાનોને ઉશ્કેરી સનાતન સમાજ સાથે જોડી રાખી, ધીરે ધીરે આપણા યુવાનોના મનમાં સતપંથ ધર્મ માટે શરમ અને સનાતન સમાજ માટે ગૌરવ વધારતા જાય છે. છેલ્લા ૧૦ વર્ષ માં જુવોને કેટલી મોટી સંખ્યામાં લોકો સતપંથ છોડીને સનાતન સમાજમાં જોડાઈ ગયા. આ પ્રવાહ સતત ચાલુ છે. રોજ એક-બે પરિવાર સતપંથ છોડ્યો એવા પાકા સમાચારો મળે છે. આપણે પોતાના ગાલ ઉપર લપડ મારીને ગાલ ભલે લાલ કરતા હોઈએ કે સતપંથ વધી રહ્યો છે, સમાજ વધી રહ્યો છે, પણ હકીકતમાં સતપંથ ઘસતો જાય છે. આની મને ખુબ ચિંતા છે.\nસતપંથ ના આગેવાનોને વાત કરીએ તો મને હવે આગેવાનો ઉપર પણ શંકા થવા લાગી છે. અમુક આગેવાનોને માત્ર આપણા પૈસામાં રસ છે. દરેક વખત નવી નવી વાતો… એક વાતમાં ફસાવો તો બીજું ખોટું તૈયાર કરે. કેટલું મીઠું મીઠું બોલે કે આપણે એમ લાગે કે આ લોકો સાચા છે અને આપણી એટલે કે સતપંથની કેટલી ચિંતા છે. પણ હકીકતમાં જુવો તો સતપંથના એક એક મહત્વના આગેવાનો ધીરે ધીરે, કોઈને ખબર ના પાડે એમ સતપંથને છોડતા જાય છે. આપણા આગેવાનો એક કામ ચોક્કસ કરે છે કે જ્યાં જ્યાં સનાતન સમાજના આગેવાનો દેખાય ત્યાં એનો બાજુમાં આવી દુરથી ફોટો પાડવા વલખા મારતા હોય છે. ફોટો પડી જાય તો વાટથી વોટ્સએપમાં મોકલે અને રૂબાબ કરે કે જુવો સનાતની નેતાઓ અમારી સાથે છે. જયારે હકીકત એવી છે કે આપણા આગેવાનોનું કોઈ ભાવ પૂછતું નથી.\nમાટે હું સતપંથના યુવાનોને આવાહન કરું છું કે હવે આપણે પોતે વિચારીએ. આપણો સતપંથ ધર્મ એટલો હલકો છે કે શું કે આપણે સનાતનીઓ પાસે જઈ, એમની સંસ્થામાં ભેગા રાખવા માટે ગલ્લાંતલ્લાં કરવા પડે. આપણે બધી સાચી ખોટી બાહેંધરી આપીએ અને પછી પાળીએ નહીં. અને મન મનાવવા માટે પોતાની જાતને છેતરીએ કે ધર્મ ટકાવવા માટે આવું કરવું પડે. આપે આપણા ઈમામશાહ બાવાને છેતરીએ છીએ. આપણે આપણા છોકરાંઓને છેતરીએ છીએ.\nભવિષ્યની પીઢીને એક દિવસ સાચી વાત સમજાશે તો તેને સતપંથ ધર્મ અને સતપંથ સમાજના વડીલો ઉપર શરમ આવશે. બીજી બાજુ સનાતનીઓના માયા જાળમાં ફસાયલા રહેશે તો પણ ધીરે ધીરે સતપંથ માટે શરમ અનુભવશે. સનાતનીઓની સાથે રહેવામાં બંને બાજુ આપણે ગુમાવવાનું છે હવે. છેલ્લા ૧૦ વર્ષમાં આપણે આના પરિણામો જોઈ રહ્યા છીએ. આને આ પરિસ્થિતિના જવાબદાર આપણા સતપંથના સાધુઓ અને સતપંથ સમાજના આગેવાનો છે. હવે એમનું સાંભળવાથી પહેલાં જરૂર વિચારજો… ભાઈઓ.\nજય ગુરુદેવ, હરી ઓમ,\nOE 3 – Imam Shah Bava Sathe Ni Varta Laap / ઈમામ શાહ બાવા સાથેની મારી વાર્તાલાપ – ગઈ કાલના મારા ઈ-મેલ પછીની સર્જાતી સાચ્ચી વાત.\n15-Sep-2010 || જય લક્ષ્મીનારાયણ || કેન્દ્રીય સમાજ ના આદેશ મુજબ કચ્છ અને કચ્છ બહાર ના નાના મોટા સમાજોમાં ઘણા લોકો સતપંથ ધર્મ […]\n10-Oct-2010 || જય લક્ષ્મીનારાયણ || પુરષોત્તમભાઈ અને અન્ય ભાઈઓ નિતેશભાઈને કોઈ પણ જવાબના આપવાની બહુ સારી અને સાચી વાત કરી છે તેમજ […]\n19-Sept-2010 || જય લક્ષ્મીનારાયણ || આધાર ભૂત સુત્રોથી માહિતી મળી છે, આજ રોજે, કે વિરાણી નાની (ગઢ) ગામમાં ૧ પરિવારએ સતપંથ ધર્મ […]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/john-boehner-horoscope.asp", "date_download": "2020-09-29T08:15:39Z", "digest": "sha1:Z3SCOST6QKAAAYIKWE3JOTADJVBPBMNC", "length": 8021, "nlines": 131, "source_domain": "celebrity.astrosage.com", "title": "જોહ્ન બોહનર જન્મ તારીખ પ્રમાણે કુંડલી | જોહ્ન બોહનર 2020 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » જોહ્ન બોહનર કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 85 W 45\nઅક્ષાંશ: 38 N 18\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nજોહ્ન બોહનર કારકિર્દી કુંડળી\nજોહ્ન બોહનર જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nજોહ્ન બોહનર 2020 કુંડળી\nજોહ્ન બોહનર ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nજોહ્ન બોહનર ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nજોહ્ન બોહનર 2020 કુંડળી\nતમને અચાનક આર્થિક નુકસાન થઈ શકે છે. પ્રયત્નોમાં મળનારી નિષ્ફળતા તમને હતાશાનો અનુભવ કરાવશે. કામનો બોજો વધુ હોવાથી તમારે સખત મહેનત કરવી પડશે. વિસ્થાપન, બદલી તથા વિદેશી ભૂમિ પર મુશ્કેલીની શક્યતા છે. તમે ખરાબ સંગતમાં પડી જાવ એવી શક્યતા જોવાય છે, આથી એ અંગે સાવચેત રહેજો. તમારૂં સ્વાસ્થ્ય સારું નહીં રહે અને તમે વિવિધ બીમારીઓમાં સપડાયા કરશો. તમારી સામાજિક શાખને પણ નુકસાન થઈ શકે છે. સમાજના સારા લોકો સાથે તમારી તકરાર થઈ શકે છે.\nવધુ વાંચો જોહ્ન બોહનર 2020 કુંડળી\nજોહ્ન બોહનર જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. જોહ્ન બોહનર નો જન્મ ચાર્ટ તમને જોહ્ન બોહનર ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે જોહ્ન બોહનર ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો જોહ્ન બોહનર જન્મ કુંડળી\nજોહ્ન બોહનર વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nજોહ્ન બોહનર દશાફળ રિપોર્ટ\nજોહ્ન બોહનર પારગમન 2020 કુંડલી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/24-06-2019/29732", "date_download": "2020-09-29T07:25:57Z", "digest": "sha1:ACYLQ2WTKM7IBLX4IA6LX7CR3M7DZA57", "length": 13217, "nlines": 132, "source_domain": "www.akilanews.com", "title": "જી-ર૦ રાષ્ટ્રોને હોંગ-કોંગ મુદા પર ચર્ચાની અનુમતિ નહીઃ ચીન", "raw_content": "\nજી-ર૦ રાષ્ટ્રોને હોંગ-કોંગ મુદા પર ચર્ચાની અનુમતિ નહીઃ ચીન\nચીનના ઉપવિદેશમંત્રી ઝાંગ જુનએ કહ્યું છે કે એમનો દેશ જી-ર૦ રાષ્ટ્રોને હોંગકોંગ મુદા પર ચર્ચાની અનુમતિ નહી આપે.\nએમણે કહ્યું હોંગકોંગ પુરી રીતે ચીનનો અંદરૂની મામલો છે. અન કોઇ વિદેશી મુલ્કને આમા હસ્તક્ષેપ નો હકક નથી. અર્ધ સ્વાયત દેશ હોંગકોંગમાં પ્રત્યાર્પણ કાનુન વિરૂદ્ધ વ્યાપક સ્તર પર દેખાવો ચાલુ છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \n૨૨ વર્ષની ચાંદનીને ઇરફાન પઠાણ ફસાવીને ભગાડી ગયો...દિકરીને શોધી આપવા મા-બાપની કાકલુદી : રૂરલ એસપીશ્રી બલરામ મીણા અંગત રસ લઇ ગરિબ પરિવારની વ્હારે આવે તેવો અનુરોધ access_time 11:53 am IST\nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારી�� - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nસફાઇ કામદારો અને તેના પરિવારજનો માટે લોન ધીરાણ યોજના : ઓનલાઇન અરજી access_time 12:54 pm IST\nઅમદાવાદમાં પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટુઃ પુત્રીના જન્મ બાદ દિયર પ્રેમિકાને લઈને વિદેશ ફરાર access_time 12:54 pm IST\nSGSTમાં રિફંડ અરજીના ભરાવાના લીધે વેપારીઓની પરેશાનીમાં વધારો access_time 12:53 pm IST\nદરેક રોગોથી બચવા ફેફસાના સ્વાસ્થયનું ધ્યાન રાખો : ડો.રાય access_time 12:53 pm IST\nસાવધાન...એક ભૂલ કરશો અને એકાઉન્ટ થઇ જશે ખાલી access_time 12:52 pm IST\n૭૫ વર્ષથી ફ્રીમાં ઝાડની નીચે ભણાવે છે આ દાદા access_time 12:52 pm IST\nપત્નિ સાથે ઝઘડો કરીને પતિ મોબાઇલ ટાવર પર ચડયો access_time 12:51 pm IST\nઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની તમામ જીલ્લા કમીટીઓનું વિસર્જન : કોંગ્રેસને બેઠી કરવા પ્રયાસ : ઉતર પ્રદેશમાં કોંગ્રેસની તમામ જીલ્લા કમીટીઓને વિખેરી નાંખી : આગામી પેટા ચૂંટણીના અનુસંધાને બે-બે કમીટી મેમ્બરને જવાબદારી સોપાઇ access_time 4:09 pm IST\nઇન્ટરપોલે આઇએમએ જવેલર્સના સ્થાપક મંસૂર ખાન વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ જાહેર કરી :મંસૂરખાન પર કરોડોની છેતરપિંડીઓ આરોપ છે access_time 12:52 am IST\nમૂછે હો તો અભિનંદન જૈસી અભિનંદનની મૂંછને રાષ્ટ્રીય મૂંછ જાહેર કરવા માંગ એરફોર્સના ગૌરવાન્વિત પાયલોટ અભિનંદનની મૂંછોને રાષ્ટ્રીય મૂંછ જાહેર કરવા કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ લોકસભામાં ઉઠાવી માંગ access_time 5:43 pm IST\nભ્રષ્‍ટ અધિકારીઓની ત્રીજી યાદી તૈયાર કરી access_time 11:08 am IST\nનફાખોરી પકડવા GSTના અધિકારીઓ નકલી ગ્રાહક બની દરોડા પાડશે access_time 10:16 am IST\nત્રાસવાદી મસૂદ અઝહર ઘાયલ થયો હોવાના હેવાલને લઈને ચર્ચા access_time 7:31 pm IST\nઘુંટણ-થાપાના સર્જન દ્વારા કેમ્પ access_time 4:00 pm IST\nરાજકોટમાં સવારથી વિજ ચોરી ઝડપી લેવા દરોડાઃ વિજકંપનીની ૫૫ ટીમો ત્રાટકી access_time 3:36 pm IST\nધ્યાનથી સુરક્ષા કવચ સર્જી શકાયઃ પૂ. બાબા સ્વામી access_time 3:49 pm IST\nચોટીલાના દેવચરના નાગરભાઇ કોળીનું છકડો પલ્ટી જતાં મોત access_time 12:13 pm IST\nપ્રભાસ પાટણના શાંતિનગરના રહિશો ર૦-ર૦ દિ'થી બાનમાં:રસ્તાઓ ખોદયા પછી તંત્ર ડોકાયું નથી...\nબગસરા : જૂની હળીયાદ ગામે ગૌશાળા નિર્માણ પ્રારંભ access_time 12:09 pm IST\nદેવ આઇટીને હોલ ઓફ ફેમ એવોર્ડ એનાયત થયો access_time 9:38 pm IST\nલાખાણીના કુંડામાં ચાર લોકોની હત્યા બાદ પરિવારના મોભીનું અમદાવાદમાં મોત access_time 1:05 pm IST\n૨૪ કલાકમાં બોંબ મૂકાયાનો ���ીજો મેસેજ મળતાં ચકચાર access_time 7:53 pm IST\nઇરાકમાં આઇએસના ત્રણ આતંકવાદીને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા: ચારની ધરપકડ access_time 5:49 pm IST\nપાકિસ્તાન આવેલ કતારના શાસકને ખુદ ગાડી ચલાવી લાવ્યા પી.એમ. ઇમરાનખાન access_time 11:05 pm IST\n84 વર્ષીય આ વૃધ્ધે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ access_time 5:49 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં નોનપ્રોફિટ IACFNJના ઉપક્રમે સ્કોલરશીપ વિતરણ સમારંભ યોજાયોઃ નોર્થ તથા સાઉથ બ્રન્સવીક હાઇસ્કૂલના સ્ટુડન્ટસને કોમ્યુનીટી સર્વિસ લીડરશીપ તથા શૈક્ષણિક ક્ષેત્રે સ્કોલરશીપ અપાઇ access_time 8:03 pm IST\n''વોઇસ ઓફ સ્પેશીઅલી એબલ્ડ પિયલ (VOSAP)'': દિવ્યાંગો માટે કાર્યરત ઓર્ગેનાઇઝેશનની સરાહનીય પ્રવૃતિઓઃ ભારત સરકાર તેમજ યુનાઇટેડ નેશન્શના સંપર્ક દ્વારા દિવ્યાંગોના હકકો માટે કરાયેલી રજુઆતોને સફળતા access_time 12:00 am IST\nયુ.એસ.ના આસી.સેક્રેટરી ઓફ એનર્જી તરીકે નિમાયેલા સુશ્રી રીટા બરનવાલની નિમણુંકને સેનેટની બહાલી access_time 8:23 pm IST\nઓલમ્પિક દિવસ ક્રોસ કન્ટ્રી દોડમાં નસીમ અને શર્મિલાને ગોલ્ડ access_time 4:51 pm IST\nમેચ મુશ્કેલ હતી, પરંતુ મારા આત્મબળ પર વિશ્વાસ હતો : બુમરાહ access_time 3:45 pm IST\nવેસ્ટઈન્ડિઝની ટીમને મોટો ઝટકો :ખતરનાક ઓલરાઉન્ડર આંદ્રે રસેલ વર્લ્ડકપમાંથી બહાર access_time 9:44 pm IST\nઅનુમતિ વગર તસ્વીરો લઇ રહેલા એક શખ્સને કહ્યું હતુઃ ફોન અંદર રાખીલે : તાપસી પન્નુની પ્રતિક્રિયા access_time 11:10 pm IST\nસલમાન ખાનનો કસરત કરતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 5:06 pm IST\n'મલાલ'ની રિલીઝ ડેટને લઈને ખુશ થયો મિજાન access_time 5:11 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/photogallery/sport/sushant-singh-rajput-wanted-to-be-like-ms-dhoni-claims-ex-girlfriend-ankita-lokhande-ag-1005276.html", "date_download": "2020-09-29T08:12:37Z", "digest": "sha1:DVS2U2CJ4OC7YE63GIKKFVLNCUVK7EGX", "length": 21558, "nlines": 249, "source_domain": "statfaking1.firstpost.in", "title": "sushant singh Rajput wanted to be like ms dhoni claims ex girlfriend ankita lokhande ag– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » ક્રિકેટ\nએક્સ ગર્લફ્રેન્ડે કર્યો ખુલાસો, કહ્યું - ધોનીની જેમ બનવા માંગતો હતો સુશાંતસિંહ રાજપૂત\nઅંકિતા લોખંડે કહ્યું - તે હંમેશા મને કહેતો હતો કે સક્સેસ અને ફેલિયર વચ્ચે એક લાઇન હોય છે, તે જ લાઇન મહેન્દ્રસિંહ ધોની ફોલો કરે છે. હું તેના જેવો બનવા માંગું છું\nનવી દિલ્હી : બોલિવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની (Sushant Singh Rajput)આત્મહત્યા મામલે રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. આ દરમિયાન સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી અંકિતા લોખંડે (Ankita Lokhande)સામે આવીને ઘણા ખુલાસા કર્યા છે. અંકિતાએ ખુલાસો કર્યો કે સુશાંત હંમેશા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni)જેવો બનવો માંગતો હતો. તમને જણાવી દઈએ કે સુશાંતે ધોનીની બાયોપિકમાં ધોનીનો રોલ કર્યો હતો. આ ફિલ્મ ઘણી હિટ રહી હતી\nઅંકિતાએ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેને આશ્ચર્ચ થાય છે જ્યારે કોઇ સુશાંતને ડિપ્રેસ્ડ કહે છે. હું માની નથી શકતી કે સુશાંત ડિપ્રેશનમાં હતો. સુશાંતની સાથે કામ કરી ચુકેલી અંકિતાએ કહ્યું હતું કે આજે લોકો તેના વિશે અલગ-અલગ પ્રકારની વાત કરે છે. તેને ડિપ્રેસ્ડ બતાવે છે પણ તે બની શકે નહીં. સાચું એ છે કે તે હંમેશા મને કહેતો હતો કે સક્સેસ અને ફેલિયર વચ્ચે એક લાઇન હોય છે, તે જ લાઇન મહેન્દ્રસિંહ ધોની ફોલો કરે છે. હું તેના જેવો બનવા માંગું છું. પછી તે કોઇપણ મોટી સફળતા હોય કે કોઈપણ મોટી અસફળતા, તે એક જેવો રહે છે. સુશાંત બોલતો હતો કે હું તેવો જ બનવા માંગું છું.\nચાર વર્ષ સુધી સુશાંત સાથે રહેલી અંકિતાએ કહ્યું હતું કે સુશાંત માટે પૈસા મહત્વના ન હતા તેનું ઝનૂન મહત્વનું હતું. સુશાંત હંમેશા મને કહેતો હતો કે જો બધું ખતમ થઈ જાય તો પણ હું ફરીથી પોતાનું એમ્પાયર ઉભું કરી લઈશ. જો કામ નહીં મળે તો શોર્ટ ફિલ્મ બનાવીશ. જીવન માટે તેને પેશન હતું.\nસુશાંતસિંહ રાજપૂતે ધોનીની બાયોપિકમાં તેનો રોલ ભજવ્યો હતો. તેણે સિલ્વર સ્ક્રીન પર એવી રીતે રજુ કર્યો હતો કે ધોની અને તેનામાં અંતર કરવું મુશ્કેલ બન્યું હતું. આ ફિલ્મ માટે સુશાંતસિંહ રાજપૂતે ઘણી મહેનત કરી હતી. ધોનીના હાવ ભાવ શીખ્યો, તેની બેટિંગની સ્ટાઇલ શીખ્યો, મેદાનમાં એન્ટ્રી હોય કે ક્રીઝ પર ઉભા રહેવાની સ્ટાઇલ, તેના બોલવાનો અંદાજ પણ ધોની જેવો હતો.\nWorld Heart Day : મહિલાઓના હૃદય પુરુષો કરતા છે વધારે મજબૂત, જોઇ લો રસપ્રદ તારણ\n21 વર્ષ પછી આરોપ મુક્ત થયો ઝારખંડનો વ્યક્તિ, સુપ્રીમ કોર્ટે કહ્યું- રેપ નહીં બંનેમાં પ્રેમ\nBSFની મોટી કાર્યવાહી, મિઝોરમમાં હથિયારોની મોટી ખેપ સાથે 3 ઉગ્રવાદી ઝડપાયા\nવિટામિન D: શા માટે આના વિશે વાત કરવાનો આ યોગ્ય સમય છે\nબોટાદ : પગપાળા દર્શને જઈ રહેલા જસદણના દંપતીનું અકસ્માતમાં મોત\nસુરેન્દ્રનગર: કોવિડ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી\nતારક મહેતા.. શોમાં પરત આવવાં ઇચ્છે છે જૂની 'અંજલી ભાભી' પણ..\nWorld Heart Day : મહિલાઓના હૃદય પુરુષો કરતા છે વધારે મજબૂત, જોઇ લો રસપ્રદ તારણ\nબોટાદ : પગપાળા દર્શને જઈ રહેલા જસદણના દંપતી���ું અકસ્માતમાં મોત\n21 વર્ષ પછી આરોપ મુક્ત થયો ઝારખંડનો વ્યક્તિ, સુપ્રીમ કોર્ટે કહ્યું- રેપ નહીં બંનેમાં પ્રેમ\nઆજના બપોરના તમામ મુખ્ય સમાચાર \nસુરેન્દ્રનગર: કોવિડ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00530.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/rahul-gandhi-give-speech-in-cwc-at-ahmedabad/", "date_download": "2020-09-29T06:18:18Z", "digest": "sha1:FR5HXABREVWQXHOZP5CUL6H7HYFFAPSJ", "length": 16680, "nlines": 180, "source_domain": "atalsamachar.com", "title": "રાહુલ ગાંધી: 2019માં કોંગ્રેસની સરકાર બને તો દરેકના બેન્ક ખાતામાં પૈસા | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nરાહત@વેપારઃ સોના-ચાંદીના ભાવમાં થયો આજે આટલા રૂપિયાનો ફેરફાર\nકોરોના@ગુજરાતઃ ગત 24 કલાકમાં 1404 કેસ, 12ના મોત, 1336 દર્દી સાજા…\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nરીપોર્ટ@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nક્રાઇમ@અમદાવાદ: બિસ્કિટની લાલચ આપી પાડોશીએ સગીરા સાથે અડપલાં કર્યા\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ સેના બનશે શક્તિશાળી, 2290 કરોડ રૂપિયાના સૈન્ય સાધનોની ખરીદી થશે\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nJ&K: સુરક્ષાદળોએ 2 આતંકવાદીઓને ઠાર કર્યા, 1 આર્મી જવાન ઘાયલ\nકોરોના@દેશઃ ગત 24 કલાકમાં 82,170 કેસ, 1,039ના મોત, કુલ 60.74 લાખ…\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nરાજકારણ@ડાંગ: કોંગ્રેસના 3 નેતાએ મંત્રી વસાવાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો\nવિધાનસભા@ગુજરાત: સ્કૂલોના સંપૂર્ણ સત્રની ફી માફ કરો, નહી તો આંદોલન: ધાનાણી\nરીઝલ્ટ@બેચરાજી: 5 બેઠકોમાં પૂર્વ મંત્રીના જૂથને ફટકો, વિઠ્ઠલ પટેલ ગૃપની જીત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરોનાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nબ્રેકિંગ@દેશ: વોડાફોન-આઇડીયાનું નવુ નામ સામે આવ્યુ, હવે ‘Vi’ના નામે ઓળખાશે\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nદુર્ઘટના@વાવ: બાઇક પરથી ગર્ભવતી મહિલા નીચે પડી, ટ્રેલર ફરી વળતાં મોત\nકાર્યવાહી@ચાણસ્મા: LCBએ આઇપીએલમાં સટ્ટો રમતાં પાંચ ઇસમોને ઝડપ્યાં\nરીપોર્ટ@કચ્છ: એડવોકેટની હત્યા મામલે પોલીસ પર આક્ષેપો વચ્ચે સીટની રચના\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nIPL: ઓપનિંગ મેચમાં આ વર્લ્ડ રેકોર્ડ બન્યો, જય શાહે ટ્વિટ કરી…\nHome News ON-01 રાહુલ ગાંધી: 2019માં કોંગ્રેસની સરકાર બને તો દરેકના બેન્ક ખાતામાં પૈસા\nરાહુલ ગાંધી: 2019માં કોંગ્રેસની સરકાર બને તો દરેકના બેન્ક ખાતામાં પૈસા\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nઅમદાવાદ ખાતેની જનસભાને સંબોધિત રાહુલ ગાંધીએ સૌથી મોટી બે વાતો રજૂ કરી હતી. જેમાં મોદી સરકારની કામગીરીઓ ગરીબો વિરોધી હોવાના આક્ષેપો કર્યા હતા. જ્યારે વર્ષ 2019માં કોંગ્રેસની સરકાર બને એવું તરત જ દરેકના બેન્ક ખાતામાં પૈસા જમા કરાવવાની વાત રજૂ કરી હતી.\nકાર્યકારિણીની બેઠક બાદ અમદાવાદના અડાલજ નજીક કોંગ્રેસની જનસભા મળી હતી. જેમાં પ્રિયંકા ગાંધીએ વાયદાઓ આપતા મોદી સરકાર સામે પ્રહાર કર્યા હતા. વચનો પૂર્ણ કરવામાં મોદી નિષ્ફળ હોવાના આક્ષેપ પણ કર્યા હતા. જ્યારે રાહુલ ગાંધીએ આક્રમક મિજાજમાં મોદી સરકારને ઘેરી હતી.\nરાહુ��� ગાંધીએ રાફેલ સોદામાં કૌભાંડ, દેશના આર્થિક અપરાધો, મોદી સરકારની નિષ્ફળતા સહિતના મુદ્દે લોકોને સંબોધિત કર્યા હતા. જ્યારે આગામી લોકસભા ચૂંટણીમાં વિજેતા બન્યા બાદ કોંગ્રેસ સરકાર દેશના તમામ પરિવારોની મિનિમમ આવક આપશે તેવું એલાન કર્યું હતું. જેમાં દરેક પરિવારના બેંક ખાતામાં ચોક્કસ રકમ જમા કરાવવાનું ઐતિહાસિક વચન આપ્યું હતું.\nPrevious articleસિધ્ધેશ્વરી મંદિર સેવા ટ્રસ્ટ કડા દ્વારા જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીમાં ફાળો અપાયો\nNext articleપાટડી: મનરેગામાં 8 વ્યક્તિઓને મજુર બતાવી 52 હજારની કટકી \nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ થશે\nદુર્ઘટના@વડોદરાઃ 4 માળની બની રહેલી બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nગંભીર@પાટણ: એક જ સભાના 2 એજન્ડા કાઢ્યા શિક્ષણ, આરોગ્યમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ\nકોરોના@ગુજરાતઃ ગત 24 કલાકમાં 1404 કેસ, 12ના મોત, 1336 દર્દી સાજા થયા\nરીપોર્ટ@પાટણ: જીલ્લામાં અત્યાર સુધી 1998 કેસ નોંધાયા, આજે 26 દર્દીનો ઉમેરો\nરાહત@મહેસાણા: આજે એકસાથે 39 દર્દી સાજા થતાં ડીસ્ચાર્જ, નવા 12 કેસ આવ્યાં\nરજૂઆત@પાટણ: પાલિકાના નવિન મકાનનું કામકાજ ગુણવત્તા વગરનું : ઉપપ્રમુખ\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં ચકચાર\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર...\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ...\nદેશઃ સેના બનશે શક્તિશાળી, 2290 કરોડ રૂપિયાના સૈન્ય સાધનોની ખરીદી થશે\nદુર્ઘટના@વડોદરાઃ 4 માળની બની રહેલી બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00530.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.manmanch.in/?p=41852", "date_download": "2020-09-29T08:20:41Z", "digest": "sha1:MG3ILLVMF57TX2FYPWEJLZZGCTB2XE46", "length": 12916, "nlines": 104, "source_domain": "www.manmanch.in", "title": "ડૉક્ટર ન બની શકી તો નર્સ બની… અને નર્સમાંથી સીધી કલેક્ટર બની ગઈ… - Manmanch news", "raw_content": "\nડૉક્ટર ન બની શકી તો નર્સ બની… અને નર્સમાંથી સીધી કલેક્ટર બની ગઈ…\nહા, વાત છે કેરળની એનીસ કનમની જોયની…\nએક ખેડૂતની દીકરી કેવા અભાવો વચ્ચે કોઈપણ જાતના કોચિંગ વગર UPSC પાસ થઈ તે આખી સંઘર્ષકથા સામાન્ય વર્ગના દરેક યુવાનોને પ્રેરણા પૂરી પાડે તેમ છે.\nકેરળના પીરવોમ જિલ્લાના નાનકડા ગામ પંપાકુડામાં એક સામાન્ય કિસાન પરિવારમાં જન્મેલી એનીસના પિતા સામાન્ય ખેડૂત. માતાએ પણ ખેતીકામની મજૂરી કરી. એનીસનો ધોરણ-10 સુધીનો અભ્યાસ પીરવોમ જિલ્લાના એ નાનકડા ગામમાં જ પૂરો થયો. ત્યારબાદ હાઈસ્કૂલના અભ્યાસ માટે તે અર્નાકુલમ ગઈ.\nએનીસ નાનપણથી જ ડૉક્ટર બનવા માગતી’તી. એના માટે તેણે પહેલાથી જ મહેનત શરૂ કરી દીધેલી. પરંતુ મેડિકલ એન્ટ્રસ ટેસ્ટમાં ખરાબ પરિણામ આવવાને કારણે મેડીકલમાં એડમિશન ન મળ્યું. જેથી તેણે ત્રિવેન્દ્રમ મેડીકલ કોલેજમાંથી નર્સીગમાં Bs.Cનો અભ્યાસ પૂર્ણ કર્યો. ડોક્ટર ન બની શકવાને કારણે એનીસ ખૂબ નિરાશ થઇ ગયેલી. પરંતુ વાસ્તવિકતા સ્વીકારી તેણે નર્સીગનો અભ્યાસ મન લગાવીને પૂરો કર્યો.\nનર્સીગ પૂરું કર્યા બાદ એકાદ મહિનો તેણે પોતાની આગળની કારકિર્દી માટે વિચાર્યું. તે નર્સીગમાં જ પોતાની કારકિર્દી પુરી કરવા નહોતી માગતી. તે કશુંક નવું અને કૈક મોટું કામ કરવા માગતી’તી.\nએક વખત ટ્રેનમાં પોતાના કઝીન સાથે મુસાફરી કરતા કરતા તેણે UPSC વિશે જાણ્યું. તેનો કઝીન IAS ની તૈયારી કરતો હતો. તેણે એનીસને પણ UPSC ની પરિક્ષા માટે તૈયારી કરવા સૂચન કર્યું.\nએવી જ રીતે મેંગલોરથી ત્રિવેન્દ્રમ આવતા એક અન્ય ટ્રેનયાત્રા દરમિયાન એનીસને એક મહિલા યાત્રી દ્વારા તેની દીકરી UPSC ની તૈયારી કરી રહી હતી અને તેના માટે દિલ્હીમાં કોચિંગ શરૂ કર્યું હતું તેની વિગતો પ્રાપ્ત થઈ. આ યાત્રામાં તેને ખ્યાલ આવ્યો કે કોઈપણ ફેકલ્ટીનો ગ્રેજ્યુએટ UPSC પરીક્ષા આપી શકે છે. અને તેણે UPSCની પરીક્ષા ક્લિયર કરવાનો નિર્ણય કર્યો.\nએનીસની આર્થિક સ્થિતિ તો એવી નહોતી કે તે લાખો રૂપિયાની ફી ભરી કોચિંગ લે. પરંતુ ભરપૂર મહેનત કરવાનું તો તેના હાથમાં જ હતું. તે નિયમિત છાપા વાંચતી અને વર્તમાન સમયની ઘટનાઓથી સતત અવગત અને અપડેટ રહેતી.\n2010માં તેણે પૂરતી તૈયારી કરી પરીક્ષા આપી. પહેલાં પ્રયત્નમાં જ તેણે 580 રેંક સાથે UPSC પાસ કરી. પરંતુ તેનો ગોલ તો IAS બનવાનો હતો. 2011માં ખૂબ મહેનત કરી ફરી પરીક્ષા આપી અને 65 રેંક મેળવી પોતાનું IAS બનવાનું સપનું સાકાર કર્યું.\nઆમ કઠોર પરિશ્રમ અને લગનથી ઉચ્ચ ધ્યેયને વળગી રહી તો એક સામાન્ય ખેડૂતની દીકરી એનીસ અનેક અભાવો વચ્ચે પણ IAS બની ���કી.\nવાત આટલી જ છે…\nજેને કૈક કરી દેખાડવું છે તેને કોઈ બહાના નથી સુજતા અને બહાના બતાવનાર ક્યારેય કશું નક્કર કામ નથી કરી શકતા.\nપત્રકાર : ઈરફાન શેખ ( પંચમહાલ )\nઅમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમ ખાતેથી ગાંધી વિચારો ના પ્રસાર પ્રચાર અર્થે દાંડી યાત્રાએ નીકળેલા ચાર યાત્રીઓ અંકલેશ્વર આવી પહોંચ્યા\nઅમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમ ખાતેથી ગાંધી વિચારો ના પ્રસાર પ્રચાર અર્થે દાંડી યાત્રાએ નીકળેલા ચાર યાત્રીઓ અંકલેશ્વર આવી પહોંચ્યા હતા. ભારત માં મહાત્મા ગાંધી ની ... Read More\nબ્રેકિંગ ન્યુઝ…. અમદાવાદમાં આવતીકાલથી ન્યુઝ પેપર નહિ પહોંચાડે ન્યુઝ પેપર વિતરકો….\nબ્રેકિંગ ન્યુઝ…. અમદાવાદમાં આવતીકાલથી ન્યુઝ પેપર નહિ પહોંચાડે ન્યુઝ પેપર વિતરકો…. કોરોના વાયરસ ના લીધે અમદાવાદમાં ન્યૂઝ પેપર વિતરકો આવતીકાલથી ન્યુઝ પેપર ઘરે ઘરે નહીં ... Read More\nરેડક્રોસ બ્લડ બેંક અને સક્ષમ ગ્રુપ સુરત દ્રારા રક્તદાન કેમ્પનું આયોજન\nઆજની આ વિશ્વની કોરોના મહામારીમાં બ્લડબેન્કોમાં સ્વેચ્છિક રક્તદાતા આવી ન શકતા તેમજ બ્લડકેમ્પના પુરતા આયોજન ન થતાં.આ પરિસ્થિતીમાં બ્લડની તંગીને પહોચી વળવા રેડક્રોસ બ્લડ બેંક ... Read More\nNEWER POSTસાવરકુંડલા ના શેલણા ગામે કોવીડ 19 અંતર્ગત રેપિડ એન્ટીજન કેમ્પ યોજાયો.\nOLDER POSTSIO દ્વારા દેશવ્યાપી અભિયાન : “ઇસ્લામને જાણો”\nસંતરામપુર નગરમાં પ્રતાપપુરા વિસ્તારમાં શાકભાજી અને ફૂલ નો ધંધો કરનારા પ્રતાપપુરા ના પ્રકાશ માળી નો રિપોર્ટ પોઝિટિવ\nદીવ મા પત્રકાર બીપીન બામણીયા પર ફરીયાદ\nમહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગોધરા(ઉ) ગામના યુવાનને પાકિસ્તાનથી મેસેજ આવતા આ મામલો કોરોના ની મહામારી ના સમયમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો.\nસંતરામપુરમાં જાહેર સુચના નો ભંગ કરના ૯ જેટલા વેપારી સામે નગરપાલિકા દ્વાર કાયદેસર ની કાર્યવાહી કરી દુકાનો ને સીલ મારવામાં આવ્યું.\nKundan on દીવ જિલ્લા માં એચપી ગ્રાહકો ને મળશે વિના મુલ્યે ત્રણ ગેસ સિલિન્ડર\nuser on જાંબુઘોડા માં ભા.જ.પા દ્વારા કોરોના વિશે માહિતી અપાઈ : માસ્ક નું પણ વિતરણ\nકિરીટ સમાયા on જાંબુઘોડા માં ભા.જ.પા દ્વારા કોરોના વિશે માહિતી અપાઈ : માસ્ક નું પણ વિતરણ\nડભોઈમાં નગરપાલિકા દ્વારા પોલીસ ક્વાટર તથા પોલીસ સ્ટેશન તેમજ પોલીસ સ્ટેશન જવાના મુખ્ય માર્ગ તથા નજીક ના તમામ એરિયામાં સેનીટાઈઝેશન ની કામગીરી કરાઈ\nઆજે જિલ્લામા વધુ 09કેસ પોઝિટિવ આવ્યા\nઆજથી નર્મદા જિલ્લામાં ઓનલાઇન અભ્યાસનો પ્રારંભ થતા વાલીઓમાં મિશ્ર પ્રત્યાઘાતો.\nનેત્રંગ તાલુકાના ૬૦ ગામોમાં નેટવર્કના ધાંધિયાથી ગરીબ પરીવારના બાળકોનું ભવિષ્ય અંધકારમય.\nસમગ્ર ગુજરાતમાં સરકારી કરોડો ચોરસ મીટર જમીન વણવપરાયેલ પડી રહી છે અને બીજીબાજુ સરકાર ખેડૂતોની કિંમતી જમીન વિકાસ નામે સંપાદન કરી રહી છે\nહળવદમાં ભેંસને અચાનક આફરો ચડતા પશુ ડોક્ટર ઓપરેશન કરી ને પ્લાસ્ટિક કચરો કાઢી ભેંસ નો જીવ બચાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19888722/dilni-lagni", "date_download": "2020-09-29T08:31:39Z", "digest": "sha1:EK2J74CG3N7NOFFX2ROBJL56CZ4O5T3M", "length": 6373, "nlines": 143, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "દિલની લાગણી Sneha Patel દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nદિલની લાગણી Sneha Patel દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ\nSneha Patel દ્વારા ગુજરાતી પ્રેરક કથા\nદિલની લાગણી૧૮/૦૬/૨૦૨૦૧૨:૩૦ એ.એમદિલની લાગણીઓ નદીનાં વહેતાં પ્રવાહ જેવી હોય છે. તેમાં ફરક બસ એટલો જ હોય છે કે, નદીનાં પ્રવાહ આડે પથ્થર મૂકો તો પણ એ તેની ઉપરથી થઈને વહે છે. પણ રોકાતી નથી. પણ લાગણીઓનું એવું હોય છે, ...વધુ વાંચોકોઈ તેને દુભાવી ને તેનાં આડે દર્દરૂપી પથ્થર મૂકે, તો એ લાગણી આગળ વહી નથી શકતી. તેની અંદર અનેકો સવાલ ઉભા થાય છે.એ સવાલો દિલ અને મન વચ્ચે લડાઈ કરાવે છે. મન કહે છે કે, જે તને પ્રેમ નથી કરતાં. તને હેરાન કરે છે. જેને તારાં હોવાં કે નાં હોવાથી કોઈ ફરક જ નથી પડતો. એવાં લોકો સાથે શાં માટે ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી પ્રેરક કથા | Sneha Patel પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.leatherdyke.porn/category/clips/foot-fetish/", "date_download": "2020-09-29T08:39:07Z", "digest": "sha1:ODCYF6YHOQRZSZSAF6LIFBISXRPTCX2S", "length": 2581, "nlines": 38, "source_domain": "gu.leatherdyke.porn", "title": "ફુટ ઇફેશ વિડિયો ક્લિપ્સ અને મૂવીઝ ડાઉનલોડ કરો | એક્સ્ટ્રીમ ફેસ્તી બ્લોગ", "raw_content": "\nફુટ સ્લેવ ગ્રાફિક ફૂડ એબી સાથે ક્રશિંગ ...\nમેઉલેન સાથે ફુટબોજ અને ગુદા મૈથુન ...\nPussy ખેંચાતો, fisting અને ખરાબી સમજ ...\n(24.11.2016) જુલાઈ સન ​​(ફિસ્ટ), લેક્સી ડોન ...\n[ઇમેઇલ સુરક્ષિત]@[ઇમેઇલ સુરક્ષિત] (19.02.2010 - 05.08.2 ...\nFußfick - તે તેની પ્રથમ વખત WI હતી ...\nકેરોલની ડીપ ફીટ ઇનસાઇડ મેલ & # 8217 ...\nમલિન ગર્દભ વાહિયાત + પિસ + Footjob\nકેરોલ કાસ્ટર અને મેલ - ક્યાં છે ...\nએક્સ્ટ્રીમ ફેસ્તી બ્લોગ > બ્લોગ > ક્લિપ્સ > ફુટ fetish\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 0.69, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2012/03/01/ghazal-pathan-mali-aankh-te-di/", "date_download": "2020-09-29T06:55:05Z", "digest": "sha1:BNSS7CAGUAKMDZIKP4UZB5KRZ3HS7SBS", "length": 13718, "nlines": 179, "source_domain": "www.aksharnaad.com", "title": "મળી આંખ તે દી’થી બળવું શરૂ છે… – શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં (Audiocast) – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » ઑડીયો » મળી આંખ તે દી’થી બળવું શરૂ છે… – શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં (Audiocast)\nમળી આંખ તે દી’થી બળવું શરૂ છે… – શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં (Audiocast) 12\nMarch 1, 2012 in ઑડીયો / કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged શૂન્ય પાલનપુરી\nઆજે પ્રસ્તુત છે શ્રી શૂન્ય પાલનપુરી સાહેબની એક ગઝલ અને તેમના જ સ્વરમાં એ ગઝલપઠન. ગુજરાતી બ્લોગર અને વડીલ શ્રી માવજીભાઈને તેમના મિત્ર શ્રી ભાવેશભાઈ પટ્ટણી પાસેથી મળેલ આ દુર્લભ ક્લિપ અક્ષરનાદને પાઠવી તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં તેમની ગઝલોના પઠનની આ તથા આવી અનેક ઑડીયો ક્લિપ અક્ષરનાદને તેમણે પાઠવી છે. આપણે તેમને સમયાંતરે માણતા રહીશું.\nઆંખો મળી અને હૈયાને બળતરા મળી, શમાની યાદમાં સદાકાળ બળતા રહેતા પતંગીયાનું નસીબ પેલા શમા પર કુરબાન થઈને બળી જતા પતંગીયા સાથે સરખાવીએ તો કોણ વધુ સુખી લાગે પ્રીત તો સતત વધતી જ રહેવાની, અને એની સાથે પ્રીતમાં મળતી મુશ્કેલીઓ પણ વધવાની, ગમે તેવા મુશ્કેલ સંજોગને આધીન રહીને પ્રેમ માટે જીવવાનું જેમને ફાવી ગયું છે એવા લોકો માટે પણ પ્રીતની કેડી સુંવાળી તો નથી જ. પ્રેમની અને પ્રેમીઓના હૈયાની આવી જ વાતો અનેક અર્થો સાથે પ્રસ્તુત ગઝલમાં નિર્દિષ્ટ છે. આશા છે શ્રી શૂન્ય સાહેબની આ ગઝલ તેમના જ સ્વરોમાં સાંભળવી સૌને ગમશે.\nગઝલપઠન – મળી આંખ તે દી’થી બળવું શરૂ છે…\nસ્વર – શ્રી શૂન્ય પાલનપુરી\nમળી આંખ તે દી’થી બળવું શરૂ છે,\nહવે તો જીવન એક ઉકળતો ચરુ છે.\nહવે પ્રીતનો તાગ મુશ્કિલ છે પ્યારા,\nહતું બીજ કાલે જે આજે તરુ છે.\nએ થનગનતા હૈયાને દીવાલ કેવી,\nપગે શૃંખલા જેને મન ઘુંઘરુ છે.\nસુંવાળી નથી દોસ્ત કર્તવ્ય કેડી,\nગુલાબોથી ઝાઝા અહીં ગોખરુ છે.\nનયનને કહો નામ બોળે ન દિલનું,\nસંયમમાં એની કંઈક આબરુ છે.\nહો શંકા તો લાવો છબી ને મિલાવો,\nસ્વયં ‘શૂન્ય’ રૂપે ખુદા રૂબરૂ છે.\nઆપનો પ્���તિભાવ આપો....\tCancel reply\n12 thoughts on “મળી આંખ તે દી’થી બળવું શરૂ છે… – શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં (Audiocast)”\nવર્ષો પહેલાંપ્રેમાનંદ સાહિત્યસભાહૉલ,વડોદરામાં એમનેપ્રત્યક્ષ સાંભળેલા.આજેફરી આનંદ થયો॰તમેસારુંકામ કરો છો॰અભિનંદન.\nમઝા આવી મસ્તિ ભરિ એ મઝાનિ,\nહવે કોઇ પરવા નથિ કોઇ સઝાનિ.\nપરંપરાના શાયરોએ જે તે સમયના પ્રવાહમાં અભિવ્યક્ત કરેલ ભાવ,શૈલી અને ગઝલકર્મની જાહોજલાલીનો આવી રજૂઆત અને પ્રસ્તુતિથી ખ્યાલ આવી શકે……\nખૂબ જ સ્તુત્ય અને આવકાર્ય પગલું.\nદુબારા દુબારા. શૂન્ય પાલનપુરીના અવાજમાં તરન્નુમમાં ગવાયેલ ગઝલ સાંભળીને ખરેખર મોજ પડી ગઈ.\nશૂન્ય પાલનપુરીની સુંદર ગઝલ એના રચયીતાના જ કંઠે સાંભળીને\nમન પુલકિત થઇ ગયું.જાણે મુશાયરામાં બેઠા ન હોઈએ એવી પ્રતીતિ\nથઇ.આ ગઝલ સંભળાવવા બદલ આપને મુબારક બાદી આપું છું.\n← The Spy Who Came in from The Cold : એક બેઠકે વાંચવી પડે તેવી જાસૂસી નવલકથા – અશોક વૈષ્ણવ\nબિંદુ – મોરલીધર દોશી (ઈ-પુસ્તક ડાઉનલોડ) →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂ�� છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/acb-trap-in-changda-sarpanch-about-property-ragister-matter10386-2/", "date_download": "2020-09-29T07:31:46Z", "digest": "sha1:5E6TUKJLFIYWMZD7VHMBQAVWGYVXYP3L", "length": 17518, "nlines": 181, "source_domain": "atalsamachar.com", "title": "થરાદ: ચાંગડાના સરપંચ 10 હજારની લાંચ લેતાં ઝડપાતાં સનસનાટી | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nરીપોર્ટ@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nક્રાઇમ@અમદાવાદ: બિસ્કિટની લાલચ આપી પાડોશીએ સગીરા સાથે અડપલાં કર્યા\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ સેના બનશે શક્તિશાળી, 2290 કરોડ રૂપિયાના સૈન્ય સાધનોની ખરીદી થશે\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nરાજકારણ@ડાંગ: કોંગ્રેસના 3 નેતાએ મંત્રી વસાવાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો\nવિધાનસભા@ગુજરાત: સ્કૂલોના સંપૂર્ણ સત્રની ફી માફ કરો, નહી તો આંદોલન: ધાનાણી\nરીઝલ્ટ@બેચરાજી: 5 બેઠકોમાં પૂર્વ મંત્રીના જૂથને ફટકો, ��િઠ્ઠલ પટેલ ગૃપની જીત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરોનાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nદુર્ઘટના@વાવ: બાઇક પરથી ગર્ભવતી મહિલા નીચે પડી, ટ્રેલર ફરી વળતાં મોત\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nIPL: ઓપનિંગ મેચમાં આ વર્લ્ડ રેકોર્ડ બન્યો, જય શાહે ટ્વિટ કરી…\nHome News ON-02 થરાદ: ચાંગડાના સરપંચ 10 હજારની લાંચ લેતાં ઝડપાતાં સનસનાટી\nથરાદ: ચાંગડાના સરપંચ 10 હજારની લાંચ લેતાં ઝડપાતાં સનસનાટી\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nથરાદ તાલુકાના ચાંગડા ગામના સરપંચ લાંચ લેતાં ઝડપાઇ ગયા હોવાનું સામે આવ્યું છે. ગામના રહેવાસીએ મિલકત આકારણી કરવા તલાટીની મદદ માંગી હતી. જોકે તલાટીએ સમગ્ર વિષયે સરપંચને વાત કરવાનું કહ્યું હતું. જેમાં સરપંચ 50,000 પૈકી શરૂમાં 10 હજાર રૂપિયા વચેટિયા મારફત લેવા જતાં ACBના ઝપટમાં આવી ગયા છે.\nબનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ચાંગડા જૂથ ગ્રામ પંચાયતના રહીશે વડીલોપાર્જિત મિલ્કતની આકારણી ભરી ન હતી. આથી મિલકત નંબરના ફેરફારથી પંચાયતના નામે થઈ હતી. જેથી રહીશે જુના આકારણી પત્રકો તલાટીને બતાવતાં સરપંચનો વિષય હોવાનુ જણાવી દીધું હતું.\nઅરજદારે સમગ્ર બાબતે સરપંચ દાનાભાઈ કાળાભાઈ મકવાણાને જણાવ્યું હતું કે મારા દાદા મરણ પામેલ હોઈ મીલ્કત અમારા સંયુકત નામે કરવી છે. જેથી સરપંચે ખર્ચો કરવો પડશે તેવો અભિપ્રાય આપ્યો હતો. અરજદારે વધુ પુછતાં સરપંચે જણાવેલ કે 50,000/- થશે. જેથી અરજદારે ઓછા કરવાનુ જણાવતાં સરપંચે કહેલ કે હાલ અર્ધા આપો બીજા કામ થયા પછી. જેથી અરજદારે 10,000 આપવાનું કહ્યું હતું.\nસરપંચે લાંચની રકમ મેવાભાઈ કાળાભાઈ મકવાણાને આપવા જણાવ્યું હતું. જોકે અરજદાર લાંચની રકમ આપવા માંગવા ના હોઇ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી બનાસકાંઠા એસીબી ટીમ દ્વારા ગોઠવેલ છટકામાં સરપંચના કહેવા મુજબ વચેટિયાએ લાંચની રકમની માંગણી કરી સ્વીકારતાં લાખણી નજીક પકડાઈ ગયો હતો. જેને પગલે જિલ્લાભરના પંચાયત આલમમાં ખળભળાટ મચી ગયો છે.\nPrevious articleકાંકરેજ:ગામે આવેલ ચાંદપીર દરગાહનો ઉરૂસ યોજાશે\nNext articleકાંકરેજઃ ચાંગા ગામે પૂર્વસાંસદના ફાર્મહાઉસ ઉપર કોંગ્રેસની શુભેચ્છા બેઠક\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર થયું \nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ થશે\nદેશઃ સેના બનશે શક્તિશાળી, 2290 કરોડ રૂપિયાના સૈન્ય સાધનોની ખરીદી થશે\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nસ્પેશ્યલઃ આજે વર્લ્ડ હાર્ટ ડે ગુજરાતમાં દરરોજ આ રોગથી 8 લોકોના...\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધ��, અંતે AIIMSમાં નિધન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/tag/coronavirus/page-8/", "date_download": "2020-09-29T08:16:19Z", "digest": "sha1:X2NGDBGK5QJS2NWCOWSFYIET2YGEB4L5", "length": 21929, "nlines": 281, "source_domain": "statfaking1.firstpost.in", "title": "coronavirus: coronavirus News in Gujarati | Latest coronavirus Samachar - News18 Gujarati Page-8", "raw_content": "\nIMA રાજકોટ 'કોરોના લોક દરબાર' યોજશે, તબીબો માર્ગદર્શન આપશે, જાણો ક્યારે અને કેવી રીતે\nઅમદાવાદઃ શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડની પોલીસ તપાસ સામે પરિવારજનોનો અસંતોષ, CBI તપાસ માટે માંગ\nઅનેક સાંસદો કોરોનાની ઝપેટમાં આવ્યા, ચોમાસું સત્ર ટૂંકાવવામાં આવે તેવી શક્યતા: રિપોર્ટ\nઅમદાવાદ-રાજકોટમાં પોલીસની દાદાગીરી: ફ્રૂટના વેપારી અને કોરોનાથી સાજા થયેલા યુવકને ફટકાર્યા\n'વેક્સીન પહેલા આ અંગે કરો સંશોધન,' દેશમાં સાજા થયા બાદ ફરી કોરોના થવાના કેસ વધતા ચિંતા વધી\nVideo: રાજકોટમાં કોરોના વાયરસનો કેર, 24 કલાકમાં 23 લોકોના થયા મોત\nકોરોના મહામારીમાં કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓને પણ ગુજરાત સરકાર આપી શકે છે આર્થિક સહાય\nદેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 53 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 1,247 લોકોનાં મોત\nઅમદાવાદ : કિટલી પર ચા પીવા જતા પહેલા જાણી લો કયા નિયમોનું કરવું પડશે પાલન\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nશું ખાદ્ય સામગ્રીથી પણ ફેલાય છે કોરોના વાયરસ સરકારે આપ્યો આ જવાબ\nભારત સહિત દુનિયાભરમાં લોકો કેમ ખરીદી રહ્યા છે હૈદરાબાદની કંપની ડો. રેડ્ડીઝના શેર\nઅમેરિકામાં દાવો, આયોડીનથી 15 સેકન્ડમાં દૂર ભાગશે કોરોના વાયરસ\nસુરતમાં ફરી Corona વકર્યો, 24 કલાકમાં 277 કેસ, રત્નકલાકારોમાં વધતુ સંક્રમણ ચિંતાનો વિષય\nરાજ્યમાં અત્યાર સુધી એક લાખ કરતા વધારે દર્દીઓએ કોરોનાને હરાવ્યો, 24 કલાકમાં 1410 કેસ\nઅમદાવાદમાં Corona બેકાબુ: ચા-કિટલી બાદ ફરી એકવાર પાન-ગલ્લાઓ બંધ કરવા AMCનો આદેશ\nશાબાશ અમદાવાદ: AMTS સ્ટોપ પર ઇન્ચાર્જની નિમણૂક થતાં લોકો નિયમ પાલન કરવા લાગ્યા\nરશિયાની વેક્સીન લીધા પછી 7માંથી 1 વ્યક્તિ પડી રહી છે બીમાર, ભારતમાં આવશે આ વેક્સીન\nઆ 3 વેક્સીનનું ભારતમાં થઇ રહ્યું છે ટ્રાયલ, સૌથી એડવાન્સ વેક્સીન થર્ડ ફેઝમાં છે\nશામળાજી : 2 મૃત કીડીખાઉ સાથે એક શખ્સ ઝડપાયો, ભીંગડા દવામાં વપરાતા હોવાની માન્યતા\nગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ\nકોરોનાના કારણે આ વખતે IPLમાં મોટા ફેરફાર, શરૂ થતાં પહેલા જાણી લો આ નિય��ો\nઅમદાવાદ : કિડનીનું દાન કરવામાં પતિ કરતા પત્નીઓ આગળ, 90% અર્ધાંગિનીઓએ કર્યુ ડોનેશન\nકોરોના સંકટઃ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 52 લાખને પાર, 84,372 દર્દીઓએ ગુમાવ્યો જીવ\nબોટાદ : પગપાળા દર્શને જઈ રહેલા જસદણના દંપતીનું અકસ્માતમાં મોત\nસુરેન્દ્રનગર: કોવિડ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી\nતારક મહેતા.. શોમાં પરત આવવાં ઇચ્છે છે જૂની 'અંજલી ભાભી' પણ..\nBSFની મોટી કાર્યવાહી, મિઝોરમમાં હથિયારોની મોટી ખેપ સાથે 3 ઉગ્રવાદી ઝડપાયા\nસુરેન્દ્રનગર: કોવિડ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી\nબોટાદ : પગપાળા દર્શને જઈ રહેલા જસદણના દંપતીનું અકસ્માતમાં મોત\nવલસાડ: અરજદાર કામ માટે કરગરતો રહ્યો, સરકારી બાબુ પબજી ગેમ રમવામાં વ્યસ્ત\nUP: હાથરસમાં 4 લોકોએ ગેંગરેપ બાદ કાપી દીધી હતી જીભ, દલિત પીડિતાનું AIIMSમાં નિધન\nટ્રેક્ટર સળગાવવા પર PM મોદીએ કહ્યું- જેની ખેડૂતો પૂજા કરે છે તેને કરી રહ્યા છે આગને હવાલે\nWorld Heart Day : મહિલાઓના હૃદય પુરુષો કરતા છે વધારે મજબૂત, જોઇ લો રસપ્રદ તારણ\nબોટાદ : પગપાળા દર્શને જઈ રહેલા જસદણના દંપતીનું અકસ્માતમાં મોત\n21 વર્ષ પછી આરોપ મુક્ત થયો ઝારખંડનો વ્યક્તિ, સુપ્રીમ કોર્ટે કહ્યું- રેપ નહીં બંનેમાં પ્રેમ\nઆજના બપોરના તમામ મુખ્ય સમાચાર \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "http://www.manmanch.in/?p=41857", "date_download": "2020-09-29T06:39:35Z", "digest": "sha1:4B2RPRKEQKLOII2KHS6H72UW4WOTNSFD", "length": 10081, "nlines": 92, "source_domain": "www.manmanch.in", "title": "સાવરકુંડલા ના શેલણા ગામે કોવીડ 19 અંતર્ગત રેપિડ એન્ટીજન કેમ્પ યોજાયો. - Manmanch news", "raw_content": "\nસાવરકુંડલા ના શેલણા ગામે કોવીડ 19 અંતર્ગત રેપિડ એન્ટીજન કેમ્પ યોજાયો.\nગામના જાગૃત સરપંચ કાળુભાઇ લુણસર ની ખાસ ઉપસ્થિતિ\nઆજ તા16/09/2020 ના રોજ ડો. એચ. એફ. પટેલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ની સૂચના થી અને ર્ડો.એસ. બી. મીના સર તાલુકા હેલ્થ ઓફિસ સા. કુંડલા અને ર્ડો. ચિંતન ભંડેરી સર એમઓ પીએચસી મોટાંઝીંઝુડા ના માર્ગદર્શન નીચે આજે શેલણા ગામે કોવીડ 19 અંતર્ગત રેપિડ એન્ટીજન તપાસણી કેમ્પ રાખવા માં આવેલ.આજ રોજ જાગૃત સરપંચ કાળુભાઇ લુણસર ખાસ ઉપસ્થિત રહેલ હતા.અને પોતે કાળુભાઇ એ એક જાગૃત સરપંચ તરીકે નું ઉદાહરણ પૂરું પાડી પોતે રેપિડ ટેસ્ટ કરાવ્યું હતું. કાળુભાઇ લુણસર દ્વારા લોકો ને મોટી ઉમરના અને જેને લક્ષણો હોય તેવા લોકો એ ટેસ્ટ કરાવી લેવાની અને કોરોના અંતર્ગત ભય અને અફવા થી દૂર રહેવા જ���ાવ્યું હતું. આ કેમ્પ માં ટેસ્ટ કરનાર તરીકે હિમાલય એ.પરમાર સ્ટાફ બ્રધર એ સેવા આપેલ હતી. આ કેમ્પ ને સફળ બનાવવા આર. યુ. મહિડા સુપરવાઈઝર મોટાંઝીંઝુડા હિંમતભાઇ એચ. પરમાર mphw, કમલેશભાઈ ગેડીયા શિક્ષક શ્રી, ફજિલા બેન બિલખિયા આશા ફેસીલેટર , તથા આશા બહેનો અને આંગણવાડી બહેનો એ જહેમત ઉઠાવેલ હતી.\nબ્યુરો અમરેલી:યોગેશ ઉનડકટ સાવરકુંડલા\nચરેઠા ગામના ખેડૂત આગેવાન ગોરાભાઈ પટેલ નું અવસાન..\nGIPCL. કંપની સામે જમીન સંપાદન મુદ્દે લડત ચલાવી ચરેઠા ગામ ની જમીન સંપાદન મુક્ત કરાવી સમગ્ર વિસ્તારમાં ખેડૂત આગેવાન તરીકે જાણીતા બન્યા હતા.. નિલય ચૌહાણ ... Read More\nકોરોના નહિ પણ “કોરો ન જા”ની અસર: ગાંધીધામ માં રંગોત્સવની ઉત્સાહભેર કરાઈ ઉજવણી\nધ બીગેસ્ટ હોલી રેઈનડાન્સ પાર્ટી નુ રગંદે2020અને વીંન્ગસ ગુર્પ દ્રારા ભવ્ય આયોજન કરાયું દેશ અને દુનિયામાં કોરોના વાયરસની અસર જોવા મળી રહી છે જો કે ... Read More\nબ્રેકિંગ ન્યુઝ…. કોંગ્રેસ દ્વારા ૧૨ મી માર્ચે યોજાનાર ગાંધી સંદેશ યાત્રા રદ કરવામાં આવી છે\nબ્રેકિંગ ન્યુઝ…. કોંગ્રેસ દ્વારા ૧૨ મી માર્ચે યોજાનાર ગાંધી સંદેશ યાત્રા રદ કરવામાં આવી છે રાજ્યમાં હાલમાં કોરોના વાયરસના દહેશત ના પગલે આગામી ૧૨ માર્ચે ... Read More\nNEWER POSTમોરબી : જી.એસ.ટી.વી. ના પત્રકાર ચંદ્રેશ ઓધવિયાના દાદી ગોદાવરીબેન ઓધવિયાનું દુ:ખદ અવસાન\nOLDER POSTડૉક્ટર ન બની શકી તો નર્સ બની… અને નર્સમાંથી સીધી કલેક્ટર બની ગઈ…\nસંતરામપુર નગરમાં પ્રતાપપુરા વિસ્તારમાં શાકભાજી અને ફૂલ નો ધંધો કરનારા પ્રતાપપુરા ના પ્રકાશ માળી નો રિપોર્ટ પોઝિટિવ\nદીવ મા પત્રકાર બીપીન બામણીયા પર ફરીયાદ\nમહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગોધરા(ઉ) ગામના યુવાનને પાકિસ્તાનથી મેસેજ આવતા આ મામલો કોરોના ની મહામારી ના સમયમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો.\nસંતરામપુરમાં જાહેર સુચના નો ભંગ કરના ૯ જેટલા વેપારી સામે નગરપાલિકા દ્વાર કાયદેસર ની કાર્યવાહી કરી દુકાનો ને સીલ મારવામાં આવ્યું.\nKundan on દીવ જિલ્લા માં એચપી ગ્રાહકો ને મળશે વિના મુલ્યે ત્રણ ગેસ સિલિન્ડર\nuser on જાંબુઘોડા માં ભા.જ.પા દ્વારા કોરોના વિશે માહિતી અપાઈ : માસ્ક નું પણ વિતરણ\nકિરીટ સમાયા on જાંબુઘોડા માં ભા.જ.પા દ્વારા કોરોના વિશે માહિતી અપાઈ : માસ્ક નું પણ વિતરણ\nભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાની નાની મોટી બોટલ નંગ – ૨૩૫ કિ . રૂ . ૨૯ , ૫૦૦ / – નો મુદ્દામાલ ઝડપી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી દહેજ ��ોલીસ\nરોટરી નર્મદાનગરી ભરૂચ તરફથી ભરૂચ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલાને covid-19ની કામગીરી અંતર્ગત PPE કીટ આપવામાં આવી\nનર્મદાના ઉપરવારમા અતિભારે વરસાદને કારણે કરજણડેમમાં પાણીની આવકમા ધરખમ વધારો.\nસોરાષટૃ ના અનેક એસ.ટી ડેપો માં મુંબઈ વસઈ રહેતા રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા એસ.ટી માં મુસાફરો ને સુવિધા રૂપે નવા ફલેકસ બેનરો એનાયત કર્યા એકસપ્રેસ અને લોકલ બસો ને બોર્ડ ની સુવિધા.\nસોમનાથ ખાતે ફળ-શાકભાજીના નાના ધંધાર્થીઓને વિના મૂલ્યે છત્રીના તેમજ સ્માર્ટ હેંડ ટુલ કીટના મંજુરી હુકમનું વિતરણ\nસોરાષટૃ ના અનેક એસ.ટી ડેપો માં મુંબઈ વસઈ રહેતા રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા એસ.ટી માં મુસાફરો ને સુવિધા રૂપે નવા ફલેકસ બેનરો એનાયત કર્યા એકસપ્રેસ અને લોકલ બસો ને બોર્ડ ની સુવિધા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.realpatidar.com/a/series24", "date_download": "2020-09-29T07:18:41Z", "digest": "sha1:BHZPEY23QN4M5COD4HRTMZMWNLIN2SNE", "length": 8469, "nlines": 157, "source_domain": "www.realpatidar.com", "title": "Series 24 – Persons and reasons behind embracing Laxminaryan Sect / લક્ષ્મીનારાયણ સંપ્રદાય અપનાવવા પાછળના કારણો અને લોકો – Satpanth – Pirana – Nishklanki / Nishkalanki Narayan – Imamshah", "raw_content": "\n|| જય લક્ષ્મીનારાયણ ||\nઆપણો સમાજે પીરાણા સતપંથ ધર્મ ત્યાગ્યો, તો ત્યાર પછી લક્ષ્મીનારાયણ ભગવાન કેવી રીતે આપણા ઈસ્ટ દેવ બન્યા\nઆપણા માં થી ઘણા લોકો ને આ વાતની જાણ નથી.\nઘણા લોકો તો એમજ સમજે છે કે આપણા સમાજમાં પીઢીઓ થી લક્ષ્મીનારાયણ ભગવાન પુજાય છે.\nઆ વાત નો ખુલાસો આપતું રમેશભાઈ માવજીભાઈ વગાડીયનું આ તા. ૨૨-૦૮-૨૦૧૦ ના દેશલપર (વાંઢાય) માં આપેલ ભાષણ ને ધ્યાન થી વિશ્લેષણ (Analyse) કરશો તો જાણશો.\nરમેશભાઈનું ભાષણ, અને તેમના દ્વારા રજુ કરેલ મહત્વના મુદ્દાઓને હાયલઇટ કેરીને આ ઈમૈલ સાથે જોડેલ છે.\nજરૂરથી વાંચશો. લખેલું (બોલેલું) ઓછું છે પણ ઘણું બધું વાંચવાનું (સમજવાનું) છે.\nરમેશભાઈએ તેમના ભાષણ માં જે રતનશી ખીમજી ખેતાણી બાપા ના પ્રતિમા (પુતળું) આપણ સંસ્કાર ધામ માં મુકવાની જે વાત રજુ કરી છે, તે વાત ને મારો જોરદાર ટેકો છે અને…\n… વિનંતી કરું છું કે આપ સહુ રમેશભાઈ ના પ્રસ્તાવને મક્કમતા થી ટેકો આપશો.\nSeries 4 – Attack on Fundamental Faiths of Hindus / બુધ અવતાર -હિન્દુઓના ધર્મ મૂલ્યોને ભ્રસ્ટ કર્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/JPY/PAB/G/30", "date_download": "2020-09-29T06:29:46Z", "digest": "sha1:RWTNP33K3HEMKKTZ2NWF3VPJROUN2RVT", "length": 16117, "nlines": 197, "source_domain": "gu.exchange-rates.org", "title": "પનામેનિયન બાલ્બોઆ થી જાપાની યેન માં - 30 દિવસો નો ગ્રાફ - વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nપનામેનિયન બાલ્બોઆ / ઐતિહાસિક વિનિમય દર ગ્રાફ\nપનામેનિયન બાલ્બોઆ (PAB) ની સામે જાપાની યેન (JPY)\nનીચેનું ગ્રાફ જાપાની યેન (JPY) અને પનામેનિયન બાલ્બોઆ (PAB) વચ્ચેના 30-08-20 થી 28-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\n30 દિવસો નું ગ્રાફ\nપનામેનિયન બાલ્બોઆ ની સામે જાપાની યેન ના 30 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\n90 દિવસો નું ગ્રાફ\nપનામેનિયન બાલ્બોઆ ની સામે જાપાની યેન ના 90 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\n180 દિવસો નું ગ્રાફ\nપનામેનિયન બાલ્બોઆ ની સામે જાપાની યેન ના 180 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\nપનામેનિયન બાલ્બોઆ ની સામે જાપાની યેન નું સરેરાશ માસિક વિનિમય દર જુઓ.\nઆ ગ્રાફ 1 પનામેનિયન બાલ્બોઆ ની સામે જાપાની યેન ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 જાપાની યેન ની સામે પનામેનિયન બાલ્બોઆ જોવા માટે ગ્રાફ ને ઊંધું કરો. .\nપનામેનિયન બાલ્બોઆ ની સામે જાપાની યેન ના ઐતિહાસિક વિનિમય દરો ટેબલ ના સ્વરૂપ મેં જુઓ.\nવર્તમાન પનામેનિયન બાલ્બોઆ વિનિમય દરો\nપનામેનિયન બાલ્બોઆ ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ગ્રાફ જાપાની યેન અને પનામેનિયન બાલ્બોઆ વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. પનામેનિયન બાલ્બોઆ અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો ગ્રાફ માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્��િરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/tag/crpf/", "date_download": "2020-09-29T07:33:04Z", "digest": "sha1:UUMLBAAR36MG4J5I6TIKXV5XIIVIRSL6", "length": 10877, "nlines": 126, "source_domain": "khabargujarat.com", "title": "crpf – Khabar Gujarat", "raw_content": "\nકચ્છ-રાપરમાં થયેલ હત્યાનાં વિરોધમાં શેડ્યુલ કાસ્ટ એડવોકેટ એસો. દ્રારા આવેદન પત્ર પાઠવાયુ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nલોકોને દંડથી બચાવવા કોંગ્રેસ દ્રારા જાહેરમાં માસ્ક વિતરણ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nખબર ગુજરાત હેડલાઈન્સ 28-9-2020\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nસસોઇ નજીક લૌકિક પ્રસંગે જતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા મોત\nકલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો\nવડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી\nકલ્યાણપુરના ટીટોડી ગામે જુગારધામ ઝડપાયું: આઠ શખ્સો ઝબ્બે\nઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે\nખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nવિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nઅમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે\nUN મહાસભામાં વડાપ્રધાન મોદીનું ચોક્ખું ને ચટ્ટ\nયુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતાં 22ના મોત\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nનિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટ મહત્વની સપાટી…\nનિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઇન્ટ મહત્વની સપાટી…\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nશ્રીનગરમાં પોલીસ-CRPFની ટીમ પર આતંકી હુમલો\nત્રણ આતંકી ઠાર; એક ASI શહીદ\nબારામુલામાં CRPF ટૂકડી પર આતંકી હુમલો, 3 જવાન શહીદ\nજમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં સુરક્ષાબળોના એક દળ પર આતંકીઓએ હુમલો કર્યો. હુમલામાં કાશ્મીર પોલીસના એક અને સીઆરપીએફના બે જવાન શહીદ થયા. આતંકીઓએ બારામુલાના ક્રેરી વિસ્તારમાં નાપાક હરકતને...\nCRPFના વધુ 30 જવાનોને કોરોના\nમૃત્યુઆંક 4 : અંદાજે 600 જવાનોને કોરોના\nકાશ્મીરના પુલવામાના ત્રાલ વિસ્તારમાં સૈન્યને એક મોટી સફળતા, ઘર્ષણમાં ત્રણ આતંકી ઠાર\nપુલવામા જેવો હુમલો કરવાની ફિરાકમાં\nપુલવામામાં CRPF કેમ્પ પર આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, સર્ચ ઓપરેશન શરૂ\nપુલવામામાં CRPF કેમ્પ પર આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, સર્ચ ઓપરેશન શરૂ\nકચ્છ-રાપરમાં થયેલ હત્યાનાં વિરોધમાં શેડ્યુલ કાસ્ટ એડવોકેટ એસો. દ્રારા આવેદન પત્ર પાઠવાયુ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nકચ્છ-રાપરમાં થયેલ હત્યાનાં વિરોધમાં શેડ્યુલ કાસ્ટ એડવોકેટ એસો. દ્રારા આવેદન પત્ર પાઠવાયુ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nલોકોને દંડથી બચાવવા કોંગ્રેસ દ્રારા જાહેરમાં માસ્ક વિતરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/10109/marriage-ni-maya", "date_download": "2020-09-29T08:58:09Z", "digest": "sha1:YOQMJ2J62WDL7OPD3LBPWDFGTR3M3P2S", "length": 7675, "nlines": 143, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "મેરેજ ની માયા MB (Official) દ્વારા મેગેઝિન માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nમેરેજ ની માયા MB (Official) દ્વારા મેગેઝિન માં ગુજરાતી પીડીએફ\nMB (Official) દ્વારા ગુજરાતી મેગેઝિન\nMarriage arrenged હોય કે પછી love પણ આ MARRIAGE શબ્દ થી જ માણસ ડરતો આવ્યો છે તે પાક્કું છે દોસ્ત શા માટે marriage શબ્દ એટલો ફિક્કો પડી ગયો છે તેના મૂળ માં જઈ ને કોઈ એ વિચાર્યું જ નથી. ...વધુ વાંચોએક dialog બધાં ને યાદ છે, કે marriage નામનો લાડવો ખાઈએ તોય પછતાઈ અને ના ખાઈએ તોઈ પછતાઈ. અત્યાર ની young generation ને જઈને પૂછજો કે marriage વિશે શું વિચાર છે બધાનો સરખો જ જવાબ મળશે, કે મારું ચાલે તો હું લગ્ન કરું જ ની. આ તો સમાજ ના ડર થી લગ્ન કરવા પડે છે. not only boys but also girls are fear of the marriage words શા માટે marriage શબ્દ આટલો ફિક્કો પડી ગયો છે. તેનું મૂળ કારણ છે કે છોકરા કે છોકરી ને પૂછવામાં જ નથી આવતું કે તને કયું પાત્ર ગમે છે બસ ઠોકી બેસાડવામાં આવે છે તારે આની સાથે જ marriage કરવાના છે બસ બીજું કઈ નહિ. કયા parents એવા છે કે જેણે પૂછ્યું હશે કે તને કોઈ ગમતી છોકરી કે છોકરો હોય તો કે જે આપણે તેની સાથે તારા લગ્ન કરાવશું અને જો તે કહે કે પપ્પા હું આની સાથે પ્રેમ કરું છું, અને તે પણ મને પ્રેમ કરે છે, તો ફરી થી પૂછવામાં આવે છે કે આપણી જ્ઞાતી ની જ છે ને નહીતર ભૂલી જજે વાહ શા માટે marriage શબ્દ એટલો ફિક્કો પડી ગયો છે તેના મૂળ માં જઈ ને કોઈ એ વિચાર્યું જ નથી. ...વધુ વાંચોએક dialog બધાં ને યાદ છે, કે marriage નામનો લાડવો ખાઈએ તોય પછતાઈ અને ના ખાઈએ તોઈ પછતાઈ. અત્યાર ની young generation ને જઈને પૂછજો કે marriage વિશે શું વિચાર છે બધાનો સરખો જ જવાબ મળશે, કે મારું ચાલે તો હું લગ્ન કરું જ ની. આ તો સમાજ ના ડર થી લગ્ન કરવા પડે છે. not only boys but also girls are fear of the marriage words શા માટે marriage શબ્દ આટલો ફિક્કો પડી ગયો છે. તેનું મૂળ કારણ છે કે છોકરા કે છોકરી ને પૂછવામાં જ નથી આવતું કે તને કયું પાત્ર ગમે છે બસ ઠોકી બેસાડવામાં આવે છે તારે આની સાથે જ marriage કરવાના છે બસ બીજું કઈ નહિ. કયા parents એવા છે કે જેણે પૂછ્યું હશે કે તને કોઈ ગમતી છોકરી કે છોકરો હોય તો કે જે આપણે તેની સાથે તારા લગ્ન કરાવશું અને જો તે કહે કે પપ્પા હું આની સાથે પ્રેમ કરું છું, અને તે પણ મને પ્રેમ કરે છે, તો ફરી થી પૂછવામાં આવે છે કે આપણી જ્ઞાતી ની જ છે ને નહીતર ભૂલી જજે વાહ પ્રેમ તો કપાળ પર રહેલા જ્ઞાતિ ના સિમ્બોલ જોઈ ને થોડી થાઇ કઈ ત્યારે આ marriage શબ્દ ફિક્કો પડી જાય છે. ચાલો હવે વાત કરીએ કે marriage કેવા હોવા જોઈએ. ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી મેગેઝિન | MB (Official) પુસ��તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/hardik-patel-will-join-in-congress-in-cwc-at-ahmedabad/", "date_download": "2020-09-29T07:47:16Z", "digest": "sha1:DTZV6KCUKNAUDDYBIF3HWCGYWTRVQM5J", "length": 17064, "nlines": 180, "source_domain": "atalsamachar.com", "title": "બ્રેકિંગ: હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ દેશભરમાં ચૂંટણી સભા ગજવશે | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nરીપોર્ટ@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nક્રાઇમ@અમદાવાદ: બિસ્કિટની લાલચ આપી પાડોશીએ સગીરા સાથે અડપલાં કર્યા\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ સેના બનશે શક્તિશાળી, 2290 કરોડ રૂપિયાના સૈન્ય સાધનોની ખરીદી થશે\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nરાજકારણ@ડાંગ: કોંગ્રેસના 3 નેતાએ મંત્રી વસાવાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો\nવિધાનસભા@ગુજરાત: સ્કૂલોના સંપૂર્ણ સત્રની ફી માફ કરો, નહી તો આંદોલન: ધાનાણી\nરીઝલ્ટ@બેચરાજી: 5 બેઠકોમાં પૂર્વ મંત્રીના જૂથને ફટકો, વિઠ્ઠલ પટેલ ગૃપની જીત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરોનાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nદુર્ઘટના@વાવ: બાઇક પરથી ગર્ભવતી મહિલા નીચે પડી, ટ્રેલર ફરી વળતાં મોત\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nIPL: ઓપનિંગ મેચમાં આ વર્લ્ડ રેકોર્ડ બન્યો, જય શાહે ટ્વિટ કરી…\nHome News ON-01 બ્રેકિંગ: હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ દેશભરમાં ચૂંટણી સભા ગજવશે\nબ્રેકિંગ: હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ દેશભરમાં ચૂંટણી સભા ગજવશે\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nઆજે અમદાવાદ ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક શરૂ કરવામાં આવી છે. જેમાં પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ વિધિવત કોંગ્રેસમાં જોડાઈ જશે. કોંગ્રેસમાં જોડાતાની સાથે જ હાર્દિકને પાર્ટીમાં જવાબદારી મળવા સાથે લોકસભા ચૂંટણીમાં ઉતારવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે હાર્દિક દેશભરમાં ચૂંટણી પ્રચારમાં જશે.\nહાર્દિક પટેલ અને કોંગ્રેસનું એકબીજાને મળવું સંજોગો સિવાય જરૂરિયાતો પણ છે. બંને એકબીજાની અપેક્ષાઓ સંતોષવા આજની બેઠકમાં સમર્થન જાહેર કરશે. હાર્દિક પટેલના કોંગ્રેસમાં જ���ડાયા બાદ બે મહત્વની જાહેરાતો સામે આવશે. જેમાં પાર્ટીમાં પ્રદેશ કે કેન્દ્રીય સ્તરની જવાબદારી અને જામનગર કે અન્ય લોકસભા બેઠકના ઉમેદવાર બનાવવાના સંકેતો આવશે.\nસૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ કોંગ્રેસ ગઠબંધનની પાર્ટીઓના આગેવાનોને મળી દેશભરમાં ઉભરી આવવા મથી રહ્યો છે. આવા સંજોગોમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ હાર્દિક પટેલને ગુજરાત સહિત નજીકના પ્રદેશમાં ચૂંટણી સભા ગજવવા જવાબદારી આપી શકે છે.\nPrevious articleપાટણઃ લોકસભા ચૂંટણી આદર્શ-નિષ્પક્ષ અને નિર્ભિક યોજવા કવાયત\nNext articleચૂંટણી પ્રક્રિયા દરમિયાન મહત્વની ઘટનાઓની વિડીયોગ્રાફી અને વેબકાસ્ટીંગ કરાશે\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ થશે\nદુર્ઘટના@વડોદરાઃ 4 માળની બની રહેલી બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nગંભીર@પાટણ: એક જ સભાના 2 એજન્ડા કાઢ્યા શિક્ષણ, આરોગ્યમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ\nકોરોના@ગુજરાતઃ ગત 24 કલાકમાં 1404 કેસ, 12ના મોત, 1336 દર્દી સાજા થયા\nરીપોર્ટ@પાટણ: જીલ્લામાં અત્યાર સુધી 1998 કેસ નોંધાયા, આજે 26 દર્દીનો ઉમેરો\nરાહત@મહેસાણા: આજે એકસાથે 39 દર્દી સાજા થતાં ડીસ્ચાર્જ, નવા 12 કેસ આવ્યાં\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nધાર્મિક માન્યતા: મંગળવારે આ એક કાર્ય કરવાથી, બધા સંકટો મટી જાય...\nસ્પેશ્યલઃ આજે વર્લ્ડ હાર્ટ ડે ગુજરાતમાં દરરોજ આ રોગથી 8 લોકોના...\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2019/vaay/", "date_download": "2020-09-29T08:03:39Z", "digest": "sha1:WZQPEKIIQWO7ZPSY5SHVEXZSSYMHKP22", "length": 13646, "nlines": 273, "source_domain": "sarjak.org", "title": "વધારે કૈં નથી » Sarjak", "raw_content": "\nજો કહું તો માત્ર પટપટ થઈ રહેલી પાંપણો છી��� વધારે કૈં નથી,\nને સમયના દાંત ચોખ્ખા રાખવાનાં દાંતણો છીએ વધારે કૈં નથી.\nઊંઘવું કે જાગવું કે બોલવું કે ચાલવું કે દોડવું કે હાંફવું;\nઆ બધામાં એકદમ કારણ વગરનાં કારણો છીએ વધારે કૈં નથી.\nતું પ્રવાહિતાની જ્યારે વાત છેડે ને તરત હસવું જ આવી જાય છે,\nમૂળમાં તો હિમશિલાની જેમ થીજેલી ક્ષણો છીએ વધારે કૈં નથી.\nશી ખબર ક્યારે અને કઈ રીતથી ઢોળાઈ જાશું એ વિશે કે’વાય નૈં,\nઆપણે લોહી ભરેલાં ચામડીનાં વાસણો છીએ વધારે કૈં નથી.\nનાટકમાં ચુડેલો આવે છે. આમ તો શેક્સપીયરના તમામ નાટકોમાં ભુત એક ભાગ હોય છે. ઈંગ્લેન્ડમાં આજે પણ સૌથી વધારે ભુતો હોવાની વાતો થાય છે. જેના પુરાવાઓ પણ મળે છે. તે સમયે ચુડેલોને વિદ્રોહીઓ તરીકે જોવામાં આવતી હતી.\nક્ષિતિજ – એક મધ્યબિંદુ ( પ્રકરણ – ૧ )\nમી.મહેતા મુંબઈના નામચીન બીઝનેસમેન અને એમની મુંબઈ સ્થિત ઓફીસમાં મેનેજર ની પોસ્ટ પર કામ કરતા ‘અંબર’ને એક ગંભીર માર્ગ અકસ્માત નડ્યો હતો. પણ એક એમ્પ્લોયી માટે આમ કોઈ મોટું માથું હોસ્પિટલ ગજવી મુકે એ કદાચ ડોક્ટરને પણ આશ્ચર્ય પમાડે તેવું હતું…\nઘણુંય કહેવાય જાય છે\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nગણેશ મૂર્તિ – દંતેવાડા (ઢોલકલ પર્વત – છતીસગઢ)\nવીંટાળે સાપને, ફૂલ જાણે,\nહું રોજ મને તારા મહી શોધું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 0.63, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19875701/childhood-at-nani39s-place", "date_download": "2020-09-29T08:47:03Z", "digest": "sha1:H5N3PRN4ETSDFDVBGLIIUGAPJ6AVSD5A", "length": 6509, "nlines": 143, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "બાળપણ નાની ના ત્યાંનું Nikunj Patel દ્વારા નાટક માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nબાળપણ નાની ના ત્યાંનું Nikunj Patel દ્વારા નાટક માં ગુજરાતી પીડીએફ\nબાળપણ નાની ના ત્યાંનું\nબાળપણ નાની ના ત્યાંનું\nNikunj Patel દ્વારા ગુજરાતી નાટક\nદિવાળી નું વેકેશન ચાલતું હતું, અમે બધા મામા નાં ત્યાં ગયા હતાં, હવે બધાને ખબર નાની ત્યાં જઈએ એટલે ભરપૂર ખાવા નું, રમવાનું અને સુવાનું બીજું કંઈજ કામ ન હોઈ, બસ તેવું જ રોજ નાં જેમ ખાઈને બેઠા હતાં,અને ...વધુ વાંચોની રાહ જોતા હતાં, કારણકે જ્યાં સુધી નાની નાં અટકતા અટકતા અવાજ થી અટક્યાં વગર ની વાર્તા જ્યાં સુધી ન સાંભળ્યે ત્યાં સુધી ઊંઘ ન આવતી અમને..નાની ઘરનું કામ પતાવી અમારી પાસે આવ્યા, હું, મારી બહેન, મારો મોટાભાઈ સાથે બેસી ગયા વાર્તા સાંભળવા.નાની :ઓય,તમે બંને મારી છોકરી ને હૈરાન જ કર્યા કરો, દિવ્યા આવી જા મારી પાસે, ચાલો બોલો તમે ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી નાટક | Nikunj Patel પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/anil-suri-passes-away/", "date_download": "2020-09-29T07:15:42Z", "digest": "sha1:GT2DBXG3IJHHXBFJEPYYRTLEFA6GGO3X", "length": 12746, "nlines": 95, "source_domain": "gujjurocks.in", "title": "Breaking News: બૉલીવુડનો વધુ એક સિતારો ખરી પડયો, આ દિગ્ગજને કોરોના ભરખી ગયો- વાંચો અહેવાલ", "raw_content": "\nકરીના કપૂરને આ વાતની ન હતી જાણ, હજી પણ સાવકી માતા કહીને બોલાવે છે લોકો\n70 ના દશકની આ અભિનેત્રી લાઈમલાઈટથી દૂર વિદેશમાં વિતાવી રહી છે જીવન, બીમારીન�� લીધે બદલાઈ ગયું રંગ-રૂપ\nજ્યારે ટ્વિન્કલે પૂછ્યૂં, સાચે 25 કરોડનું દાન આપશો અક્ષય કુમારનો જવાબ સાંભળીને આંખ ભરાઇ જશે\nનેહા કક્કડ-આદિત્યના લગ્નમાં કાર્તિક કયા પક્ષમાંથી આવશે\nBreaking News: બૉલીવુડનો વધુ એક સિતારો ખરી પડયો, આ દિગ્ગજને કોરોના ભરખી ગયો- વાંચો અહેવાલ\nBreaking News: બૉલીવુડનો વધુ એક સિતારો ખરી પડયો, આ દિગ્ગજને કોરોના ભરખી ગયો- વાંચો અહેવાલ\nબોલીવુડના જાણીતા નિર્માતા અનિલ સુરીનું ગુરુવારે કોરોના વાયરસના કારણે અવસાન થયું છે. તે 77 વર્ષનો હતો. અનિલ સુરીએ રાજ કુમાર અને રેખા સ્ટારર બેગુનાહ, કર્મયોગી અને રાજતીલક જેવી ફિલ્મ્સ બનાવી હતી. ગુરૂવારે આ જીવલેણ વાયરસ સામે લડતા આ ફાની દુનિયાને અલવિદા કહી દીધી હતી.\nઅનિલ સૂરીના ભાઈ રાજીવ સૂરીએ તેમના નિધનની પુષ્ટી કરી હતી. અનિલ સુરીના ભાઈ નિર્માતા રાજીવ સુરીએ જણાવ્યું કે 2 જૂનથી તેમને તાવ હતો. બીજા દિવસે તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ અને તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. રાજીવે આરોપ લગાવ્યો હતો કે, લીલાવતી અને હિંદૂજા જેવી હોસ્પિટલોમાં તેમને સારવાર આપવાની ના પાડી દેવામાં આવી હતી. મોટી હોસ્પિટલમાં સારવાર ન મળતા તેમને મ્યુનિસિપલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અનિલ સુરીને કોરોના થઈ ગયો હતો. ગુરૂવારે ડોક્ટરોએ કહ્યુ કે તેમની હાલત ખરાબ છે તેમને વેંટિલેટર પર રાખવામાં આવ્યા હતા.\nરાજીવ સૂરી 1979માં આવેલી બાસુ ચેટર્જીની ફિલ્મ મંઝીલના નિર્માતા હતા. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને મૌસમી ચેટર્જીએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી.\nગુરૂવારે સવારે નિર્દેશક બાસુ ચેટર્જીનું નિધન થયુ અને સાંજે સાત વાગ્યે રાજીવ સૂરીએ અંતિમ શ્વાસ લીધા. આ વાતથી દુખી થઈને રાજીવ સૂરીએ કહ્યુ કે એક દીવસમાં ભાઈ અને મારા ખાસ નિર્દેશકનું નિધન થયુ.\nપરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nકરીના અને સૈફના લગ્નને લઇને લાડલી સારાએ કહ્યું- તે મારા પપ્પાની પત્ની છે અને મારી…\nબૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાને તેની પહેલી ફિલ્મ કેદારનાથથી લાખો લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. ત્યારબાદ સારા અલીખાને રણવીર સિંહ સાથે ‘સિમ્બા’માં પણ નજરે આવી હતી. સિમ્બા ફિલ્મ બોક્સઓફિસ પર સુપરહિટ રહી હતી. હાલ સારા અલીખાન કાર્તિક આર્યન સાથે ‘લવ આજકાલ-2 અને વરુણ ધવન સાથે ‘કુલી નંબર-1’માં નજરે આવશે. View this post on Read More…\nબોલીવુડના ઇતિહાસમાં એવું થયું જે અત્યાર કોઈએ નથી કર્યું- સુશાંત રાજપૂત બનશે પહેલો એવો સિતારા જે…\nસુશાંત સિંહ રાજપૂતના નિધનને 1 મહિનાથી વધુનો સમય વીતી ચુક્યો છે. પરંતુ હજુ સુધી ફેન્સના દિલમાં જીવે છે. સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ અલગ-અલગ રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અત્યર સુધીમાં સુશાંત સિંહના નિધન મામલે 34થી વધુ લોકોના નિવેદન નોંધાય ચુક્યા છે. ઘણા મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સુશાંતના એક પ્રશંસકે તેમના Read More…\nપુત્ર આરવના બર્થડે પર ભાવુક થયા અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્ના, શેર કરીને લખ્યું કે, તું મારુ લોહીનું લોહી અને…\nબોલીવુડના ખેલાડી તરીકે જાણીતા અક્ષયકુમાર હંમેશા તેના શેડ્યુઅલને કારણે વ્યસ્ત હોય છે. આમ છતાં પણ તે તેના પરિવાર તેની પ્રાથમિકતા હોય સમય કાઢી લે છે. દુનિયાના સૌથી વધુ કમાણી કરનાર એક્ટરમાં અક્ષયકુમાર ચોથા સ્થાન પર છે. રવિવારે જ તેના પુત્ર આરવનો જન્મદિવસ હતો. અક્ષયકુમારે આ દિવસે આરવન જન્મદિવસની શુભેચ્છા આપી એક ભાવુક સંદેશ શેર કર્યો Read More…\nઓ…બાપરે ભારતમાં અહીંયા એક જ વ્યક્તિને લીધે 116 લોકોને લગાડ્યો કોરોનાનો ચેપ પછી જે થયું\nઅમરિકાએ બનાવી લીધી કોરોના વાયરસની વેક્સીન, ટ્રમ્પએ કહ્યું 20 લાખ ડોઝ તૈયાર\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nપ્રિયંકા ચોપરાએ કપિલ શર્મા શોમાં કર્યો ખુલાસો, નિક સાસુના પગે પડે છે કે પછી કિસ કરે છે\nનિકના બર્થડે પર પ્રિયંકાએ શેર કર્યો રોમેન્ટિક વિડીયો, પોસ્ટ લખીને કહ્યું- હેપી બર્થડે જાનુ… જુઓ તસ્વીરો\nઆઇલેન્ડ, પ્રાઇવેટ જેટ અને હોટેલ ખરીદવા માગતી હતી રિયા ચક્રવર્તી, હવે સુશાંત કેસમાં લગાવી રહી છે કોર્ટના ચક્કર\n70 વર્ષની ઉંમરમાં કંઈક આવા દેખાશે પ્રેમી પંખીડા અર્જુન કપૂર અને મલાઈકા અરોરા, 7 Photos જુવો\nસુરત: ભાઈ-બહેનના અનૈતિક સંબંધોની હકીકત રૂંવાટા ઉભા કરશે, ઠંડીમાં ધાબા પર …\nJanuary 20, 2020 Grishma Comments Off on સુરત: ભાઈ-બહેનના અનૈતિક સંબંધોની હકીકત રૂંવાટા ઉભા કરશે, ઠંડીમાં ધાબા પર …\nજ્યારે સલમાન ખાન પર આ એક્ટ્રેસ સાથે લિપલોક કરવા પર કર્યું હતું દબાણ, કંઈક આવો હતો એક્ટરનો જવાબ\nJune 1, 2020 Grishma Comments Off on જ્યારે સલમાન ખાન પર આ એક્ટ્રેસ સાથે લિપલોક કરવા પર કર્યું હતું દબાણ, કંઈક આવો હતો એક્ટરનો જવાબ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/bhagavat/mahatmya/", "date_download": "2020-09-29T07:33:10Z", "digest": "sha1:SOZ26ZKG2QVN7U3NBQ56Z4BOWZMHK6EF", "length": 6713, "nlines": 194, "source_domain": "www.swargarohan.org", "title": "Mahatmya | Bhagavat", "raw_content": "\nશ્રી યોગેશ્વરજી રચિત શ્રીમદ્ ભાગવતના મુખ્ય પ્રસંગો ગુજરાતીમાં રજૂ કરતો ગ્રંથ\nભાગવતની ભાગીરથી\t Hits: 13479\nઋષિપદની પ્રાપ્તિ\t Hits: 9366\nભાગવત વેદવિરોધી નથી\t Hits: 9770\nભાગવતનો ભાવાર્થ\t Hits: 7903\nભગવાન કૃષ્ણને વંદન\t Hits: 7510\nશુકદેવજીને વંદન\t Hits: 7289\nભાગવતની ફળશ્રુતિ\t Hits: 8430\nભાગવતનું માહાત્મ્ય\t Hits: 7717\nભક્તિમાતાની વ્યથા\t Hits: 7378\nજ્ઞાન વૈરાગ્યને નવજીવન\t Hits: 7133\nસનકાદિના મુખે ભાગવતનો મહિમા\t Hits: 7260\nગોકર્ણોપાખ્યાન - 1\t Hits: 6937\nગોકર્ણોપાખ્યાન - 2\t Hits: 6756\nગોકર્ણોપાખ્યાન - 3\t Hits: 6836\nગોકર્ણોપાખ્યાન - 4\t Hits: 6461\nગોકર્ણોપાખ્યાન - 5\t Hits: 6472\nભાગવતકથાનો વક્તા કેવો હોવો જોઈએ\t Hits: 6886\nભાગવતકથાનો શ્રોતા કેવો હોવો જોઈએ\t Hits: 6773\nભાગવતનો પ્રભાવ\t Hits: 6740\nભાગવતનો કથાક્રમ\t Hits: 7033\nપોતાને માટે તો બધાં જ કરે. જે પોતાને માટે કરો છો તે અહીં જ મુકીને ચાલવાનું છે. સાથે કાંઈ આવવાનું નથી. જે બીજાને માટે કરો છો તે જ સાથે આવશે. બીજાને માટે કરવાથી તમને શાંતિ અને સંતોષ સાંપડશે. જ્યારે જવાનો વખત આવશે ત્યારે તમારો અંતરાત્મા તમને કહેશે કે મેં કોઈનું કંઈ બગાડ્યું નથી. જીવનને હું જે રીતે સમજતો હતો તે રીતે જીવવાની પ્રામાણિક કોશિશ મેં કરી. પંચમહાભૂતના શરીરને છોડતી વખતે આ આત્મસંતોષ, એ આત્મતૃપ્તિ જ તમારી સાથે આવશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/dharma-no-sakshatkar/05", "date_download": "2020-09-29T06:26:23Z", "digest": "sha1:BODXKEXB5DHAR7F6H7DNJQLROYQZ6SQP", "length": 15292, "nlines": 190, "source_domain": "www.swargarohan.org", "title": "પ્રાર્થના | Dharma no sakshatkar | QnA", "raw_content": "\nપ્રશ્ન: આપણે જે પ્રાર્થના કરીએ છીએ તે સંભળાય છે ખરી \nઉત્તર: જરૂર સંભળાય છે. તે બાબતે શંકા કરવાનું કોઈ કારણ નથી. જેમ જેમ વધારે ને ઊંડા ઊતરતા જશો તેમ તેમ, તમને સ્વાનુભવપૂર્વક સમજાશે કે કરેલી પ્રાર્થના સંભળાય છે, ને એના આવશ્યક ઉત્તર પણ એક યા બીજી રીતે મળી રહે છે. આ વિશાળ વિશ્વની પાછળ જે ચૈતન્ય શક્તિ છે, તે તમારી અંદર પણ વાસ કરે છે, તથા તમારી પ્રાર્થના તે જરૂર સાંભળે છે. કોઈ બીજો પાસેમાં પાસે બેઠેલો માણસ સાંભળે તેથી પણ વધારે સહેલાઈથી, સ્પષ્ટતાથી અને સહજતાથી, એ શક્તિ દરેકની દરેક પ્રકારની પ્રાર્થના સાંભળે છે.\nપ્રશ્ન: તો પછી એનો ઉત્તર કેમ જલદી નથી મળતો \nઉત્તર: એનું કારણ જુદું છે. કેટલીકવાર જે પ્રાર્થના થાય છે, તે વદનમાંથી થાય છે, પરંતુ હૃદયમાંથી નથી થતી. એની પાછળ જે ભાવના, પ્રેમ અથવા તો ���ત્કટતા જોઈએ છે તે નથી હોતી. પ્રાર્થના એક દૈનિક ક્રમના પાલન માટે જ કરવામાં આવે છે, હૈયામાંથી નહિ, પરંતુ હોઠમાંથી કરવામાં આવે છે, અને એમાં આખું હૃદય નથી રેડાતું, એથી પ્રાર્થનાનો ધાર્યો ઉત્તર ના મળે, ને મળે તો પણ બહુ મોડો મળે, એ સહેજે સમજી શકાય તેમ છે. એને બદલે પ્રાર્થના અંતરના અંતરતમમાંથી અથવા પ્રાણના પ્રત્યેક પરમાણુમાંથી કરી જુઓ, ને જુઓ કે જવાબ મળે છે કે નહિ આગળ વધ્યા પછી તો તમારી અવસ્થા એવી થઈ જશે કે પ્રાર્થના કરશો ને તરત જ તેનો જવાબ મેળવી શકશો. તેને માટે રાહ નહીં જોવી પડે. વિશ્વની અંદર ને બહાર વ્યાપેલી એ ચૈતન્ય શક્તિ સાથે તમારો એવો સંબંધ થઈ જશે. એક માણસ પ્રશ્ન પૂછે ને બીજો એને ઉત્તર આપે એવી રીતે તમે પ્રાર્થના કરશો ને એ શક્તિ તમને ઉત્તર આપશે એવી અવસ્થા ઘણે લાંબે વખતે આવી શકશે.\nપ્રશ્ન: ઈચ્છા પ્રમાણે બધી પ્રાર્થના પૂરી થઈ શકે ખરી \nઉત્તર: ઈચ્છા પ્રમાણે બધા પ્રકારની પ્રાર્થના પૂરી થાય એવો કોઈ ચોક્કસ નિયમ નથી. એ વાત એ ચૈતન્ય શક્તિના હાથની વાત છે. તે ઈચ્છે તો કોઈ પ્રાર્થનાને સફળ કરે, ને ના ઈચ્છે તો સફળ ના પણ કરે. જે પ્રાર્થના કરે છે તે અલ્પજ્ઞ હોવાથી તેને માટે શું યોગ્ય છે, ને શું અયોગ્ય, કે શું મંગલકારક છે અને શું અમંગલકારક છે તેની તેને ખબર નથી હોતી.\nપ્રશ્ન: તો પછી પ્રાર્થનાનો અર્થ શો પ્રાર્થના જો ઈચ્છા પ્રમાણે મંજુર ના થતી હોય તો તેને કરવાથી લાભ શો પ્રાર્થના જો ઈચ્છા પ્રમાણે મંજુર ના થતી હોય તો તેને કરવાથી લાભ શો તે ના કરીએ તે જ સારુ છે.\nઉત્તર: એવો વિચાર ના કરતા. તમારી બધી જ ઈચ્છાઓ કે માગણીઓ પ્રાર્થનાની મદદથી મંજૂર ના થાય એટલે પ્રાર્થના જ નકામી છે એવું ના માની લેતા. તમારી કયી ઈચ્છા કે માંગણી તમારા હિતમાં છે, ને મંજૂર કરવા જેવી છે, તે તમારા કરતાં ઈશ્વર વધારે સારી રીતે જાણે છે. માટે તમારી બધી જ ઈચ્છાઓનો સ્વીકાર થવો જ જોઈએ એવો દુરાગ્રહ ના રાખતા. તમે પ્રાર્થના કરો તે બરાબર છે. પરંતુ તેની સફળતાના પ્રશ્નને ઈશ્વર પર છોડી દો, ને વિશ્વાસ રાખો કે તે જે કરશે તે સારું જ કરશે. એટલું જ નહિ પણ તે જે ચુકાદો આપે તેને મંગલમય માનીને મસ્તક પર ચઢાવો. તેની સામે કોઈપણ પ્રકારનો બબડાટ ના કરો. પરંતુ તેને માટે ભારે મજબૂત મનોબળ તથા ઈશ્વરપરાયણતા જોઈશે, ને તે કાંઈ એક-બે દિવસમાં નહીં કેળવાય. તેને કેળવવા માટે ભારે પરિશ્રમ કરવો પડશે. પ્રાર્થનાની ટેવ તેમાં બહુ મોટો ભાગ ભજવશે કે ફાળો આપશે.\nપ્રશ્ન: પ્રાર્થનાનો બીજો લાભ શું એ સિવાય પણ કોઈ લાભ છે ખરો \nઉત્તર: પ્રાર્થના મુખ્યત્વે એક અંતરંગ સાધના છે અને એની મદદથી ઈશ્વરની સાથે સંબંધ બાંધી ને વધારી શકાય છે. જીવનને ઈશ્વરપરાયણ કરવામાં પ્રાર્થના બહુ મહત્વનો ભાગ ભજવે છે. પ્રાર્થનાની મદદથી માણસ ધીરે ધીરે ઈશ્વરની વધારે ને વધારે પાસે પહોંચી શકે છે, ને છેવટે ઈશ્વરનો સાક્ષાત્કાર કરી લે છે. પ્રાર્થના એ રીતે એક મહાન સાધના છે, એમ કહીએ તો ચાલે. ફક્ત તેનો ઉપયોગ સાંસારિક હેતુઓ કે દુન્વયી લાભને માટે ના થવો જોઈએ, પરંતુ આત્મવિકાસને માટે કરવો જોઈએ. મીરાં, તુકારામ ને તુલસીદાસ જેવા ભક્તોનાં જીવન તરફ દૃષ્ટિપાત કરો તો જણાશે કે તેમણે વધારે ભાગે પ્રેમથી નીતરતી ઉત્કટ પ્રાર્થના દ્વારા જ ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો હતો. પ્રાર્થના તેમને માટે કોઈ પ્રથા, પરિપાટી, કે શોખરૂપ નહોતી રહી, પરંતુ જીવનના ઉત્કર્ષના સ્વાભાવિક સાધનરૂપ બની ગઈ હતી.\nપ્રશ્ન: સાધારણ માણસને પ્રાર્થનાથી શી મદદ મળે \nઉત્તર: સાધારણ માણસને એથી ઉત્તરોત્તર શાંતિ મળે. એથી ધીમે ધીમે એની હૃદયશુદ્ધિ થાય. એનામાં ઈશ્વરને માટેનો પ્રેમ ને વિશ્વાસ વધે. એનું મનોબળ પણ મજબૂત બને. એવા મનોબળને લીધે એ જીવનના સારા ને નરસા સંજોગોમાં અથવા તો જીવનની અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં સ્વસ્થ, સ્થિર, શાંત કે પ્રસન્ન રહી શકે છે. એના અંતરમાં વિવેકની જ્યોત અખંડપણે જલ્યા કરે છે. પ્રાર્થના એ માટે એક રસાયન બની જાય છે.\nજપ કે ધ્યાન કરતી વખતે મનને ક્યાં સ્થિર કરવું જોઈએ તમે જ્યાં તમારા મનને સહેલાઈથી એકાગ્ર કરી શકતા હો, જ્યાં કેન્દ્રિત કરવાથી તમારું મન બાહ્ય સંકલ્પ વિકલ્પોને પરિત્યાગીને સહેલાઈથી એકાગ્રતા અનુભવી શકતું હોય ત્યાં મનને સ્થિર કરો. ચિત્તને હૃદયપ્રદેશ, ભ્રમરમધ્યે કે અન્ય સ્થાને કેન્દ્રિત કરવું તે વ્યક્તિગત રૂચિનો પ્રશ્ન છે. એને માટેનો કોઈ નિશ્ચિત નિયમ દરેક સાધકને માટે બાંધી શકાતો નથી. પ્રત્યેક સાધકે પોતાની રૂચિ મુજબ ધ્યાનની પધ્ધતિની પસંદગી કરવી જોઈએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/tag/surat-corona-updates/", "date_download": "2020-09-29T06:39:03Z", "digest": "sha1:5NLGXZGKBD4Q3H346WCVCC2Q6QZYEK2C", "length": 21548, "nlines": 277, "source_domain": "statfaking1.firstpost.in", "title": "surat corona updates: surat corona updates News in Gujarati | Latest surat corona updates Samachar - News18 Gujarati", "raw_content": "\nસુરતમાં Corona કહેર: બપોર સુધીમાં 175 કેસ, મૃત્યુઆંક 900ને પાર\nસુરત : 24 કલાકમાં વધુ 294 વ્યક્તિ Coronaની ઝપટ���ાં, શહેર સાથે હવે જિલ્લામાં કેસ વધ્યા\n24 કલાકમાં રાજ્યમાં Coronaના 1372 નવા કેસ, 1289 દર્દી સાજા થયા, 15 દર્દીનાં મોત\nરાજ્યમાં Coronaના 1402 નવા કેસ, 1321 દર્દી સાજા થયા, રિકવરી રેટમાં સતત વધારો\nસુરત Corona અપડેટ, બપોર સુધીમાં 161 કેસ, સીટીમાં 86 અને જિલ્લામાં 75 નવા દર્દી ઉમેરાયા\nરાજ્યમાં 24 કલાકમાં Coronaના 1430 નવા કેસ, 1330 દર્દી સાજા થયા, રિકવરી રેટ 84.23% થયો\nસુરતમાં ફરી Corona વકર્યો, 24 કલાકમાં 277 કેસ, રત્નકલાકારોમાં વધતુ સંક્રમણ ચિંતાનો વિષય\nસુરત: હીરાના આ પાંચ કારખાનામાં 16 કર્મચારી Corona ગ્રસ્ત મળતા હાહાકાર, ફટકાર્યો દંડ\nસુરતમાં Coronaની ગંભીર સ્થિતિ: બપોર સુધીમાં જ Record 186 કેસ, તંત્રની ફરી ઊંઘ હરામ\n24 કલાકમાં રાજ્યમાં Coronaના 1364 નવા કેસ, 1447 દર્દી સાજા થયા, રિકવરી રેટ 83.39% થયો\n24 કલાકમાં રાજ્યમાં Coronaના 1349 નવા કેસ, 1444 દર્દી સાજા થયા, રિકવરી રેટ 82.84%\nસુરત: બપોર સુધીમાં જ 169 Corona પોઝિટિવ કેસ, ગ્રામ્ય વિસ્તારમાં કેસ વધતા ચિંતા વધી\nસુરત: 24 કલાકમાં 259 કેસ, આજે Coronaએ 4નો ભોગ લીધો, જાણો - ક્યા વિસ્તારમાં કેટલા કેસ\nસુરતમાં ફરી Corona વકર્યો: 24 કલાકમાં વધુ 251 કેસ, એક જ દિવસમાં 6ના મોત, તંત્ર દોડતું થયું\nસુરતમાં પરપ્રાંતીય શ્રમિકો પરત આવતા Corona ફરી વકર્યો બપોર સુધીમાં જ 165 કેસ, 1નું મોત\nસુરત : 24 કલાકમાં વધુ 242 વ્યક્તિ Coronaની ઝપટમાં, અથવામાં સ્થિતિ બેકાબૂ\nસુરત : 24 કલાકમાં વધુ 266 વ્યક્તિ Coronaની ઝપટમાં, વિસર્જનના કારણે કેસ વધ્યા\nસુરત ફરી Corona વકર્યો 24 કલાકમાં જ 295 કેસ, 5ના મોત, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nસુરત Corona અપડેટ : 24 કલાકમાં 277 પોઝિટિવ કેસ, 4ના મોત, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nસુરતમાં ફરી Coronaએ ચિંતા વધારી 24 કલાકમાં 271 કેસ, જાણો - કયા વિસ્તારમાં કેટલા કેસ\nસુરત બપોર સુધીમાં જ 106 કેસ નોંધાયા, અત્યાર સુધી Coronaની ખપ્પરમાં 721 લોકો હોમાયા\nસુરત: બપોર સુધીમાં જ 115 Corona કેસ, કાપડ વેપારી, રત્નકલાકારો સહિત અનેક લોકો આવ્યા ઝપેટમાં\nસુરત: આજે 239 લોકો આવ્યા Coronaની ઝપેટમાં, અઠવા-રાંદેરમાં સ્થિતિ ખરાબ, ક્યાં કેટલા કેસ\nસુરત: બપોર સુધીમાં 100 Corona પોઝિટિવ કેસ, મૃત્યુંઆંક 800ને પાર\nતારક મહેતા.. શોમાં પરત આવવાં ઇચ્છે છે જૂની 'અંજલી ભાભી' પણ..\nWorld heart day 2020 : જાણો કેવી રીતે આવે છે હાર્ટ અટેક, બચાવો પોતાની સાથે બીજાનું જીવન\nGoogleએ ઝોહરા સહગલની યાદમાં શેર કર્યું ખાસ Doodle\nUP: હાથરસમાં 4 લોકોએ ગેંગરેપ બાદ કાપી દીધી હતી જીભ, દલિત પીડિતાનું AIIMSમાં નિધન\nCorona Update: ભારતમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 70 હજાર નવા કેસ નોંધાય���, 776 દર્દીનાં મોત\nવડોદરામાં બની રહેલી ઇમારત થઇ ધરાશાયી, ત્રણ લોકોનાં મોત, 5 દટાયાની આશંકા\nસુરતમાં હીરા અને કાપડ ઉદ્યોગમાં બેદરકારી ચાલુ રહી તો કોરોના સંક્રમણ વિસ્ફોટની ભીતિ\nસામાન્ય જનતાની મુશ્કેલીઓ વધી- શાકભાજી બાદ હવે દાળ થઈ મોંઘી, જાણો કારણ\nવલસાડ: અરજદાર કામ માટે કરગરતો રહ્યો, સરકારી બાબુ પબજી ગેમ રમવામાં વ્યસ્ત\nValsad: કામના સમયે સરકારી બાબુ PUBG રમવામાં વ્યસ્ત, Video થયો વાયરલ\nતારક મહેતા.. શોમાં પરત આવવાં ઇચ્છે છે જૂની 'અંજલી ભાભી' પણ..\nWorld heart day 2020 : જાણો કેવી રીતે આવે છે હાર્ટ અટેક, બચાવો પોતાની સાથે બીજાનું જીવન\nસામાન્ય જનતાની મુશ્કેલીઓ વધી- શાકભાજી બાદ હવે દાળ થઈ મોંઘી, જાણો કારણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/gujarati-news?utm_source=Footer_Nav_HP&utm_medium=Site_Internal", "date_download": "2020-09-29T08:02:58Z", "digest": "sha1:M3UI45AO6KJ7Q62GUKXBTWFPNNQWKJKR", "length": 29808, "nlines": 344, "source_domain": "gujarati.webdunia.com", "title": "Gujarat Samachar | ગુજરાત સમાચાર | તાજા સમાચાર | Gujarat News in Gujarati | गुजरात समाचार | Live Gujarati News", "raw_content": "મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nઅમદાવાદના 27 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી દુકાન અને બજારો બંધ રાખવાના આદેશ\nરાજ્યના મુખ્ય અધિકસચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તાએ જાહેરાત કરી છે કે અમદાવાદ શહેરના 27 વિસ્તારોમાં આલ દુકાન અને બજાર રાત્રે 10 વાગ્યા પછી બંધ કરવામાં આવશે.\nKBC 12- અમિતાભ બચ્ચને સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ સંબંધિત આ સવાલ પૂછ્યો, જાણો આ સિઝનના પહેલા સવાલ\nસુશાંતસિંહ રાજપૂતનાં મોતની તપાસ આજકાલ દેશભરમાં ચર્ચાનો વિષય છે. સીબીઆઈ છેલ્લા એક મહિનાથી અભિનેતાના મોતની તપાસ કરી રહી છે. જો કે સુશાંત સિંહ રાજપૂતનું મોત કેવી રીતે થયું તે...\nમંગળવારે આ એક કાર્ય કરવાથી, બધા સંકટો મટી જાય છે\nમંગળવારે હનુમાન જીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર હનુમાન જીની પૂજા કરવાથી જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. આ સાથે, કુંડળીમાં મંગળ જે શકિત અને...\nભારત તો વીરોની ભુમી કહેવાય છે. તેવા એક મહાન શહીદ વીર થઈ ગયાં જેમનું નામ હતું ભગતસિંહ. ન જાણે કેટલાયે વીરો થઈ ગયાં અહીંયા અને આગળ પણ થશે પરંતુ...\n29 September World Heart Day: દિલને રાખવું છે આરોગ્યકારી તો ભૂલીને પણ ન ખાવો આ ફૂડ\nજે સમયે તમારો હૃદય ધડકવું બંદ કરી નાખે, સમજો એ સમયે તમારી મૌત થઈ જશે. હૃદય અમારા ��રીરનો સૌથી મહત્વપૂર્ણ અંગ છે. જેના વગર અમે જિંદગીના વિશે વિચારી પણ...\nLIVE RCB vs MI: વિરાટ કોહલીની આરસીબીએ સુપર ઓવરમાં રોહિતની મુંબઈ ઈંડિયંસને હરાવી\nઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સિઝનમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) આજે મુંબઇ ઈન્ડિયન્સ સાથે દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે રોમાંચક મુકાબલો થયો. . આરસીબીના 201 રનના...\nWorld Tourism Day- ફરવાના છે રોચક ફાયદા તેથી સૌથી વધારે ફરે છે ભારતીય યુવા\nવિશ્વ પર્યટન દિવસ દર વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ વખતે વિશ્વ પર્યટન દિનની થીમ છે \"પર્યટન અને જોબ: બધા માટે શ્રેષ્ઠ ભવિષ્ય\". ખાસ વાત એ છે...\nકેગના રીપોર્ટમાં ખુલાસોઃ સરકારે લાઇસન્સ વિનાની ફાર્મસી પાસેથી સરકારે રૂ.5 કરોડની દવા ખરીદી\nવિધાનસભાના ચોમાસુ સત્રના અંતિમ દિવસે રજૂ થયેલાં કેગના રિપોર્ટમાં આયુષ મંત્રાલયના ભોપાળા ખુલ્યાં છે. એવો ખુલાસો થયો છેકે, આયુવેર્દ દવાઓ ગુણવત્તા વિનાની છે. હદ તો ત્યારે થઇ કે, લાયસન્સ...\nઆજનુ રાશિફળ (29/09/2020) - આજે આ 4 રાશિના જાતકોને તબિયતનુ ધ્યાન રાખવુ પડશે\nદિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના...\nઘરમાં બરકત કાયમ રાખવા માટે રસોડામાંથી ખતમ ન થવી જોઈએ આ 5 વસ્તુ\nરસોડુ સમૃધિનુ પ્રતીક હોય છે. વાસ્તુ મુજબ રસોડુ અને તેમા પડેલી વસ્તુઓની યોગ્ય માત્રા અને પ્રમાણમાં પડેલુ હોવુ ખૂબ જરૂરી છે. ઘરમાં બરકત બનાવી રાખવા માટે કેટલીક એવી...\nજાપાનની પધ્ધતિથી ઘુંટણના વાના દુખાવાની સારવાર ગુજરાતમાં હવે શક્ય બનશે\nભ્રષ્ટાચારના કારણે ગુજરાત છોડી ઉદ્યોગો અન્ય રાજ્યોમાં જતા રહે છે: કોંગ્રેસ\nવડોદરામાં મોટો અકસ્માત, બાંધકામ હેઠળની ઇમારત નીચે પડતાં 3 લોકોનાં મોત\nકોરોનાને મ્હાત આપવામાં પ્રોન થેરાપી કારગર, દર્દીઓના ઓક્સીજનની સ્તરમાં થયો વધારો\nકોરોનાથી નબળા પડી ગયેલા ફેફસાંને ઝુંબા ડાન્સથી બનાવો મજબૂત, મળી રહ્યો છે સારો પ્રતિભાવ\nજયંતી વિશેષ : ભગતસિંહની જિંદગીના અંતિમ 12 કલાક કેવા હતા\nCoronavirus Cases In india - છેલ્લા 24 કલાકમાં કોરોનામાં 6 મિલિયન, 82170 નવા કેસ નોંધાયા છે\nકોર્પોરેશનની કડક કાર્યવાહી: સિંધુભવન રોડ, વસ્ત્રાપુર લેક આસપાસના ફાસ્ટફૂડ સેન્ટરો વિરૂદ્દ કાર્યવાહી\nફી મ���દ્દે હવે સ્કૂલ સંચાલકો અને વાલીઓ વચ્ચે સમાધાનનો પ્રયત્ન, સ્કૂલ સંચાલકો આપી આ ઓફર\nગુજરાતના આ શહેરમાં આજથી સ્વયંભૂ 'લોકડાઉન', નોંધાઇ ચૂક્યા છે 900થી વધુ કેસ\nIPL 2020: શારજાહમાં સંજુ સેમસન-રાહુલ તેવતિયાની તોફાની બેટિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે રચ્યો ઈતિહાસ\nUnlock 5.0- અનલોક -5 માર્ગદર્શિકાની આજે જાહેરાત કરી શકાય છે, આ છૂટછાટો તહેવારોને ધ્યાનમાં રાખીને મળી શકે છે\nRR vs KXIP IPL 2020- બટલરની વાપસી સાથે આરઆર મજબૂત બનશે, આજે રાજસ્થાન અને પંજાબ ઇલેવન રમી શકે છે\nઅયોધ્યા પછી હવે મથુરાના કૃષ્ણ જન્મભૂમિ કેસ કોર્ટમાં\nદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 88600 નવા કેસ નોંધાયા, 1124 દર્દીઓનાં મોત નીપજ્યાં\nઉમા ભારતીને કોરોના દ્વારા ચેપ લાગ્યો, તેણે ઉત્તરાખંડમાં પોતાને ક્વારંટાઈન રાખ્યા\nશૂટિંગ દરમિયાન વૈનિટી વૈનમાં ડ્રગ્સનુ સેવન કરતા હતા સુશાંત સિહ રાજપૂત, NCBની પૂછપરછમાં શ્રદ્ધા કપૂરે જણાવ્યુ\nહવે આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતની નદીઓમાં હોવરક્રાફ્ટ અને જહાજો ફરશે\nગુજરાતની આરટીઓ કચેરીઓએ 18 વર્ષથી ઓછી વયના 3.69 લાખ લોકોને લાઈસન્સ આપ્યાં\nઅમદાવાદીઓએ ગણતરીના દિવસોમાં માસ્ક નહીં પહેરવાનો આટલા લાખ રૂપિયાનો દંડ ભર્યો\nબોલીવુડ ગોસિપ/ ટીવી ગપશપ\nરેડ કલરના આઉટફિટમાં ઉર્વશી રૌતેલાએ જોરદાર ડાન્સ કર્યો, વીડિયો શેર કર્યો અને કહ્યું - જ્યારે મે લેડી અલ્લુ અર્જુનની રીતે ...\nઆશા ભોસલે એ બહેન લતા મંગેશકરને આપી જન્મદિવસની શુભેચ્છા, પીએમ મોદીએ કહી આ વાત\n'બાલિકા વધુ' ના ડાયરેક્ટર આર્થિક તંગીના કારણે શાકભાજી વેચી રહ્યા છે\nHappy BIrthday Lata - લતા મંગેશકર વિશે 25 રોચક વાતો\nડ્રગ્સનો મામલો: સારા અલી ખાને સુશાંત સિંહ રાજપૂત સાથે ખાસ બોન્ડની કબૂલાત કરી, દવાઓ લેવાની ના પાડી\nઈશા ગુપ્તાએ વ્હાઇટ બિકિનીમાં કહેર મચાવ્યુ, બોલ્ડ ફોટા વાયરલ થયા\nદીપિકા પાદુકોણે ડ્રગ્સ લેવાનો કર્યો ઈંકાર, કરિશ્મા સાથે ચૈટની વાત કબૂલી\nઆવક વધારવી છે તો મંગળવારે રાત પહેલા હનુમાનજીને ચઢાવો આ 7 વસ્તુઓ..\nસોમવારે કરો કેટલાક ઉપાય... ધન સંબંધીઓ પરેશાનીનો અંત થશે\nપદ્મિની એકાદશી વ્રત કથા અને શુભ મુહુર્ત\nPadmini Ekadashi 2020 - અધિક માસની એકાદશીએ કરો આ 10 વસ્તુઓનુ દાન, સૂતેલુ નસીબ જાગી જશે\nPadmini Ekadashi 2020- 27 સપ્ટેમ્બરના રોજ પદ્મિની એકાદશી, આ દિવસે આ પાંચ ભૂલો કરશો નહીં\nગુજરાતી નિબંધ- ઈંટરનેંટના ફાયદા અને ગેરફાયદા\nગુજરાતી નિબંધ - શિક્ષક દિવસ\nGujarati Nibandh - ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન\nજાણો મહિલાઓમાં હાર્ટ એટેકના 5 મોટા લક્ષણો.\nશિયાળામાં ખાવ આ 11 Dry Fruits સુંદર અને સ્વસ્થ રહો\nવજન ઘટાડવુ છે કે બીપી નોર્મલ રાખવુ છે તો રોજ સવારે પીવો ગરમ પાણી\nમાત્ર એક મિનિટમાં માથાના દુખાવાથી મળશે રાહત Headache Cure\nStress and health- ખાવા-પીવાની આ 8 ટેવ નાખી શકે છે તમારા મગજ પર અસર\nશુ વધુ ભાત ખાવાથી નુકશાન થાય છે ભાત અને રોટલીમાંથી શુ ખાવુ \nHealth News : ભાત, બટાકા સહિતના આ 10 ફુડ્સ જે તમને બનાવી રહ્યા છે Diabetes રોગી\nKitchen tips- આ રીતે કાપશો ટમેટા, વધી જશે સ્વાદ\nQuick Makeup Tips- ફટાફટ મેકઅપ ટીપ્સ\nછોકરીઓ સૂતા પહેલા આ 5 વાતોં જરૂર વિચારે છે જાણો તમે પણ ચોકાવશે\nજો તમે ઈચ્છો છો કે તમારી નેલ -પૉલિશ વધારે દિવસ સુધી ટકી રહે તો તમે આ રીતે લગાવો.\nબ્યુટી ટીપ્સ - આ ટીપ્સ અજમાવશો તો બની જશો \"Beautiful\"\nગુજ્જુ જોક - અધિક માસ\nગુજરાતી જોક્સ- બ્રેડ જેમ\nગુજરાતી જોક્સ - બહુ મજેદાર જોક્સ\nઆજનુ રાશિફળ (11/09/2020) - આજે આ રાશિના જાતકો માટે સફળતાના યોગ બની રહ્યા છે\nગુરૂવારના ટોટકા - ગુરૂવારે કરશો આ ઉપાય તો દૂર થશે તંગી..\nઆજનું રાશિફળ (10/09/2020) - આજે જાણો કોણે મળશે ખુશીના સમાચાર\nમંગળવારે આ કામ કરનારને ક્યારેય પૈસાની તંગી આવતી નથી\nવાસ્તુ - ઘરમાં ન હોવી જોઈએ આ 10 વસ્તુ નહી તો થશે નુકશાન\nમંગળવારના દિવસે આ ઉપાય કરવાથે દૂર થશે જીવનના દરેક અમંગળ\nઆજનુ રાશિફળ(08/09/2020) - આજે આ 5 રાશિના જાતકોને તેમની મહેનતનુ ફળ મળશે\nVastu For cooking- જાણો કઈ દિશા સામે મોઢું કરીને કરવી જોઈએ રસોઈ\nઆજનું રાશિફળ (07/09/2020) - આજે આ રાશિના જાતકોને થશે લાભ\nસાપ્તાહિક રાશિફળ - Astrology 7 સેપ્ટેમ્બર થી 13 સેપ્ટેમ્બર સુધી\nબિનજરૂરી કાર્યોથી દૂર રહેવું. વેપારમાં ઉન્નતિ થશે. કુટુંબનાં સભ્‍યોનો સહયોગ મળી શકે છે. કોઈ અગત્‍યનું કાર્ય પૂર્ણ...વધુ વાંચો\nપ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓથી મેળમેળાપ વધશે. ઉદર વિકારને કારણે ખાવાપીવા પર સંયમ રાખવું. ઉપહાર મળશે. કાર્યોને સમય પર કરવાનો...વધુ વાંચો\nનવા આર્થિક સાધનો પર કાર્ય થશે. વ્‍યાપારમાં મુશ્‍કેલીનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ, વ્‍યાપારમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ....વધુ વાંચો\nમિત્ર વર્ગ, સંતાન પક્ષ સંબંધી કાર્યોમાં ધન ખર્ચનો યોગ. વ્‍યાપાર, પરિવાર સંબંધી કાર્યોનો વિશેષ યોગ. વિવાદોથી બચવું....વધુ વાંચો\nપુરુષાર્થનું પરિણામ તરત મળશે. સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. પિતાથી વ્‍યાવસાયિક મુદ્દે ચર્ચા થઈ શકે છે. ...વધુ વાંચો\nસ્‍વાધ્‍યાયમાં રુચિ વધશે. સામાજિક, માંગલ��ક સમારોહમાં ભાગ લેવાના યોગ બનશે. દિવસ પ્રતિકૂળ રહી શકે છે. સંતોષપ્રદ...વધુ વાંચો\nસ્‍વાધ્‍યાયમાં રુચિ વધશે. સામાજિક, માંગલિક સમારોહમાં ભાગ લેવાના યોગ બનશે. દિવસ પ્રતિકૂળ રહી શકે છે. સંતોષપ્રદ...વધુ વાંચો\nપુરુષાર્થનું પરિણામ તરત મળશે. સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. પિતાથી વ્‍યાવસાયિક મુદ્દે ચર્ચા થઈ શકે છે. કુટુંબ-વેપારમાં...વધુ વાંચો\nપ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓથી મેળમેળાપ વધશે. ઉદર વિકારને કારણે ખાવાપીવા પર સંયમ રાખવું. ઉપહાર મળશે. કાર્યોને સમય પર કરવાનો...વધુ વાંચો\nમિલકત સંબંધી કાર્યોમાં સક્રિયતા વધશે. વ્‍યાપારિક ભાગીદારીઓમાં વિશેષ વૃદ્ધિનો યોગ. ધાર્મિક સમસ્‍યાઓ પર વિચાર-વિમર્શનો યોગ. મહત્‍વકાંક્ષા અનુસાર...વધુ વાંચો\nવિવાદ, કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું, ખાનપાનનું ધ્‍યાન રાખવું. મિત્ર, સંતાન પક્ષ સંબંધી સમસ્‍યાઓને લગતી યાત્રા અને ખર્ચનો...વધુ વાંચો\n\"યાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે....વધુ વાંચો\nવર્ષ 2019માં ભારતનો સૌથી લોકપ્રિય ખેલાડી \nહરમન પ્રીત કૌર (ક્રિકેટ)\nવર્ષ 2019માં ભારતનો સૌથી લોકપ્રિય ખેલાડી \nઅલુવા ફૈશન શો 2019માં ટીવી સ્ટાર્સના જલવા\nમુંબઈ- 21મા જિયો મામી મુંબઈ ફિલ્મ ફેસ્ટીવલમાં બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ખૂબજ સુંદર નજર આવી. દીપિકા પોલ્કા ડૉટ બ્લૂ ગાઉનમાં નજર આવી.\nફૈશન વીકમાં યામી ગૌતમનો જલવો\nદિશા પાટનીનીનો હૉટ ફોટોશૂટ વાયરલ\nમુંબઈમાં કેરળ ટૂરિઝમ ઇવેન્ટ દરમિયાન કથકાલી, મોહિનીયત્તમ, મોર અને તિરુવાથિરકાલી કલાકાર પરંપરાગત લોક નૃત્યો કરે છે\nસોશિયલ મીડિયા પર કહર મચાવી રહી છે ઈશા ગુપ્તાની હૉટ બિકની ફોટા\nપ્રેગ્નેંસી પીરિયડમાં એમી જેક્શનનો હૉટ અંદાજ, શેયર કરી ટૉપલેસ ફોટા\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/agriculture/center-government-bans-exports-of-all-varieties-of-onions.html", "date_download": "2020-09-29T08:19:48Z", "digest": "sha1:KPPTP5TZEJ3QC4MQQUVKWRECYSGOMJEZ", "length": 6840, "nlines": 77, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: દેશમાં ફરી કાંદાની અછત, મોંઘવારીના સંકટથી બચવા મોદી સરકારે કાઢ્યો આ રસ્તો", "raw_content": "\nદેશમાં ફરી કાંદાની અછત, મોંઘવારીના સંકટથી બચવા મોદી સરકારે કાઢ્યો આ રસ્તો\nસામાન્ય રીતે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં કાંદાના ��ાવોમાં વધારો થાય છે. કારણ કે નવા પાકની રાહ જોવાઈ રહી હોય છે પણ આ વખતે મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં સતત પડેલા વરસાદે કાંદાના પાકને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે અને આથી કિંમતો ખૂબ વધી છે. દિલ્હી સહિત દેશના ઘણાં ભાગોમાં શાકભાજીના ભાવોમાં વધારો થઇ રહ્યો છે. બટાકા, કાંદા અને ટામેટાની કિંમતો ઝડપથી વધી રહી છે. જથ્થાથી લઇ છૂટક માર્કેટમાં પાછલા અમુક અઠવાડિયામાં આ ત્રણેયાના ભાવોમાં 30 થી લઇ 50 ટકાનો ઉછાળો આવ્યો છે.\nજાણ હોય તો આ પહેલા માર્ચમાં જ સરકારે કાંદાની નિકાસ પર લાગેલા 6 મહિનાના બેનને પાછો ખેંચી લીધો હતો. કિંમતો નિયંત્રણમાં આવતા અને સપ્લાઇ ચેન યોગ્ય થયા પછી આ નિર્ણય લેવામાં આવ્યા હતો. ગયા વર્ષે પણ સરકારે સપ્ટેમ્બર મહિનામાં જ કાંદાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એટલું જ નહીં સ્થાનીય બજારમાં ઉપલબ્ધતા વધારના માટે 850 ડૉલર પ્રતિ ટન મિનિમમ એક્સપોર્ટ પ્રાઈસ લગાવી હતી. તે દરમિયાન દેશના અમુક ભાગોમાં કાંદાની કિંમત 160 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઇ હતી.\nકોરોના સંકટની વચ્ચે ઝડપથી વધતા ડુંગળીના ભાવોની વચ્ચે કેન્દ્ર સરકારે કાંદાની દરેક વેરાઈટીની નિકાસ પર તત્કાલ પ્રભાવથી રોક લગાવી દીધી છે. ગયા વર્ષની તુલનામાં સરકારે કાંદાના ભાવોમાં વધારાને લઇ તૈયાર હતી અને તેણે લગભગ 1 લાખ મેટ્રિક ટન કાંદા સ્ટોર કરી રાખ્યા છે.\nજાણકારોનું કહેવું છે કે, ગયા વર્ષે કાંદાના ભાવોમાં વધારો થવાની વાતને ધ્યાનમાં રાખતા આ વખતે કેન્દ્રએ લગભગ 1 લાખ મેટ્રિક ટન કાંદા સ્ટોર કર્યા છે. જેને નેફેડ જેવી સરકારી સંસ્થાઓના માધ્યમથી વેચવામાં આવી રહી છે. આ વખતે આયાત કરવાનો નિર્ણય પણ ગયા વર્ષે નવેમ્બરના સ્થાને સપ્ટેમ્બરમાં જ કરી લેવામાં આવ્યો છે. જો આવું થયું તો ડુંગળીના ભાવ કન્ટ્રોલમાં રહેશે.\nઆ પહેલા ખેતીમાં સુધારના કાર્યક્રમોને લાગૂ કરવા અને ખેડૂતોની આવક વધારવાના હેતુથી લાવવામાં આવેલા 3 અગત્યના બિલ સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યા. આ ત્રણેય બિલ કોરોના કાળમાં 5 જૂન 2020ના રોજ અધિસૂચિત 3 અધ્યાદેશોનું સ્થાન લેશે.\nકેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કિસાન ઉપજ વેપાર અને વાણિજ્ય બિલ,2020 અને ખેડૂતોના સશક્તિકરણ અને સંરક્ષણ માટેનું બિલ,2020 લોકસભામાં રજૂ કરવામાં આવ્યા. જ્યારે આવશ્યક વસ્તુ બિલ, 2020 ગ્રાહકોના મામલા, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ રાજ્યમંત્રી રાવ સાહેબ પાટિલ દાનવેએ રજૂ કર્યું.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/politics/kangana-takes-aaditya-thackerays-name-in-ssr-and-drug-racket-case.html", "date_download": "2020-09-29T07:27:20Z", "digest": "sha1:K75ABKRFLKUF3FNEVTFAHGPIR464AGE3", "length": 6896, "nlines": 78, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: મનાલી પહોંચ્યા બાદ જુઓ કંગના રણૌત આદિત્ય ઠાકરે વિશે શું બોલી", "raw_content": "\nમનાલી પહોંચ્યા બાદ જુઓ કંગના રણૌત આદિત્ય ઠાકરે વિશે શું બોલી\nશિવસેના અને બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌત વચ્ચે વિવાદ અટકતો નજરે પડી રહ્યો નથી. કંગના સતત મહારાષ્ટ્ર સરકાર અને શિવસેના પર હુમલો કરી રહી છે. મુંબઈમાં 5 દિવસ વિતાવ્યા બાદ કંગના સોમવારે મનાલી પહોંચી હતી. ત્યાં જઈને કંગનાએ ફરી એકવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પર તીખા પ્રહાર કર્યા છે. કંગનાએ ટ્વીટ કરીને લખ્યું કે, ‘મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની બેઝિક સમસ્યા એ છે કે, મેં આખરે કેમ મુવી માફિયા, સુશાંત સિંહ રાજપુતના હત્યારા અને ડ્રગ રેકેટને એક્સપોઝ કર્યા, જેમની સાથે તેમનો પુત્ર આદિત્ય ઠાકરે હરતો-ફરતો હતો. મેં ઘણો મોટો અપરાધ કરી દીધો છે અને અત્યારે તેઓ મને ફિક્સ કરવા માંગે છે. ઓકે તમે પ્રયત્ન કરો. જોઇએ છીએ કોણ કોને ફિક્સ કરે છે.’\nઉલ્લેખનીય છે કે, કંગના રણૌત 9 સપ્ટેમ્બરે પોતાના મુંબઈવાળા ઘરે ગઈ હતી. કંગના રણૌતે આરોપ લગાવ્યો હતો કે, શિવસેના સાથેના ઘર્ષણના કારણે મહારાષ્ટ્ર સરકાર તેને નિશાનો બનાવી રહી છે. શિવસેનાની આગેવાનીવાળી BMCએ બુધવારે કંગનાના બાંદ્રા સ્થિત બંગલામાં કેટલાક ગેરકાયદેસર બાંધકામને તોડી પાડ્યું હતું. જોકે પછીથી બોમ્બે હાઈકોર્ટે કાર્યવાહી પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો. નોંધનીય છે કે, મુંબઇ પોલીસ અને મહારાષ્ટ્ર બાબતે કંગનાના હાલના નિવેદનથી વિવાદ ઊભો થઈ ગયો છે. તેણે દાવો કર્યો હતો કે, તે મુંબઈમાં અસુરક્ષિત અનુભવે છે. ત્યારબાદ શિવસેનાના નેતા સંજય રાઉતે તેને મુંબઈ પાછી ન આવવા કહ્યું હતું. રાઉતના આ નિવેદન બાદ એક્ટ્રેસ કંગના રણૌતે મુંબઈની સરખામણી પાકિસ્તાનનાં કબ્જાવાળા કાશ્મીર (PoK) સાથે કરી હતી.\nતમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂત 14 જૂને મુંબઈના બાંદ્રા સ્થિત તેના ફ્લેટમાં ફાંસી પર લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પરિવારવાદનો મુદ્દો ગરમાયો હતો. શરૂઆતમાં સુશાંતના કેસમાં કેટલાક એક્ટરો અને ડાયરેક્ટરો પર કેસ પણ નોંધાયા હતા. ત્યારબાદ સુશાંતના પિતા કે. કે. સિંહે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ પટના પોલીસમાં કેસ નોંધાવ્યા બાદ આ કેસમાં નવો જ વળાંક આવ્યો હતો. હવે આ કેસમાં NCB, ED અને CBI તપાસ કરી રહી છે. આ કેસમાં હવે ડ્રગ્સ એંગલ સામે આવ્યું છે અને તેમાં રિયાના ભાઈ શૌવિક ચક્રવર્તીની ધરપકડ પણ કરવામાં આવી છે. રિયા પણ હવે NCBની કસ્ટડીમાં છે અને NCB તેની વધુ પૂછપરછ કરી રહી છે.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/remdesivir-for-corona-patients/", "date_download": "2020-09-29T07:07:20Z", "digest": "sha1:VC564UDERQK3VZ6YINRIU5XLUCG6UA2A", "length": 13938, "nlines": 95, "source_domain": "gujjurocks.in", "title": "ખુશખબરી: હવે ભારતના કોરોનાના ગંભીર દર્દીઓને આપવામાં આવશે અમેરિકાથી મંગાવેલી આ દવા, સરકારે આપી લીલી ઝંડી", "raw_content": "\nસુપર સ્ટાર અલુ અર્જુને ખરીદી લકઝરીયસ રેન્જરોવર કાર, કિંમત જાણીને આંખ થઇ જશે પહોળી\nસ્ક્રિનિંગમાં અજય-કાજોલની દીકરીએ લૂંટી મહેફિલ, ન્યાસાની 10 સુંદર તસ્વીરો વાયરલ\nઆખા ભારતને પ્રેમના પાઠ ભણાવનાર શાહરુખની લાડ્લીનું દિલી તૂટી ગયું, જાણો શું છે મામલો\nમોટો ધડાકો સુશાંતની આત્મહત્યાના મામલે બોલિવૂડના આ 8 મોટા માથા સામે કોર્ટમાં ફરિયાદ થઇ..જાણો વિગત\nખુશખબરી: હવે ભારતના કોરોનાના ગંભીર દર્દીઓને આપવામાં આવશે અમેરિકાથી મંગાવેલી આ દવા, સરકારે આપી લીલી ઝંડી\nખુશખબરી: હવે ભારતના કોરોનાના ગંભીર દર્દીઓને આપવામાં આવશે અમેરિકાથી મંગાવેલી આ દવા, સરકારે આપી લીલી ઝંડી\nPosted on June 2, 2020 Author RachitaComments Off on ખુશખબરી: હવે ભારતના કોરોનાના ગંભીર દર્દીઓને આપવામાં આવશે અમેરિકાથી મંગાવેલી આ દવા, સરકારે આપી લીલી ઝંડી\nવિશ્વભરમાં હજારો લોકો કોરોના વાયરસથી મરી રહ્યા છે, પરંતુ આ ખતરનાક વાયરસ સામે લડવાની ન તો કોઈ રસી છે કે ન તો કોઈ દવા. જોકે કેટલીક દવાઓ થોડી અસર ચોક્કસ કરી રહી છે. પરંતુ હવે એક સારા સમાચાર આવ્યા છે કે ઇબોલાને નાબૂદ કરવા માટે બનાવવામાં આવેલી દવા કોરોના વાયરસના દર્દીઓને વધુ ઝડપથી ઇલાજ કરી રહી છે.\nગ્લિડ્સ સાયન્સિસ ઇનકોર્પોરેશનની દવા રેમડેસિવીર (Remdesivir) એવા દર્દીઓને ઝડપથી સ્વસ્થ કરી રહી છે કે જેઓ કોર��ના વાયરસથી ગંભીર રીતે બીમાર નથી. હવે ભારતમાં આ દવાનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. એક અહેવાલ અનુસાર, ભારતના સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનએ રેમડેસિવીરના વપરાશને લઈને પરવાનગી આપી દીધી છે. આ દવા કોરોનાના એવા દર્દીઓને આપવામાં આવશે કે જેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહયા છે, જેમાં વૃદ્ધો અને બાળકો પણ સામેલ છે. હાલ આ દવાનો વપરાશ માત્ર 5 દિવસો માટે જ કરવામાં આવશે.\nઆ દવાની અલગ-અલગ ટ્રાયલ ચાલી રહી છે. જેના ફોઝ થ્રીના પરિણામો અનુસાર આ દવાના વપરાશથી 65 ટકા દર્દીઓમાં 11મા દિવસે સારી હાલત જોવા મળી. આ દવાને કારણે કોરોના દર્દીઓ 31 ટકા વધુ ઝડપથી સ્વસ્થ થઇ રહયા છે.\nયુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર ડો. એન્થોની ફોસીએ પણ આ દવાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે યુ.એસ., યુરોપ અને એશિયામાં 68 સ્થળોએ 1063 લોકો પર ડ્રગ રેમડેસિવીરનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં એવું જાણવા મળ્યું છે કે આ દવા કોરોના દર્દીઓને વધુ ઝડપથી ઇલાજ કરી શકે છે. વાયરસને ઝડપથી રોકી શકે છે.\nરેમડેસિવીર નામની દવા ઇબોલાની રસી તરીકે બનાવવામાં આવી હતી. એવું માનવામાં આવતું હતું કે આનાથી કોઈપણ પ્રકારના વાયરસને મારી શકાય છે. અગાઉ, અમેરિકાના શિકાગો શહેરમાં રેમડેસિવીર કોરોનાથી ગંભીર રીતે બીમાર 125 લોકોને આપવામાં આવ્યું હતું, જેમાંથી 123 લોકો સાજા થયા હતા.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nઅદ્દભુત-અજબગજબ ખબર જીવનશૈલી પ્રસિદ્ધ\nઝરા હટકે 80 ફોટોસ: આ ગુજરાતી મમ્મીએ કરી જુદા-જુદા થીમ પર પોતાના બાળકની ક્રિએટિવ ફોટોગ્રાફી\nઆજકાલ ક્રિએટિવ ફોટોગ્રાફીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને એવા સમયમાં ઘણી મમ્મીઓ પોતાના બાળકો સાથે આ પ્રકારની ફોટોગ્રાફી કરી રહી છે. ત્યારે આજે વાત કરીએ પોરબંદરના પ્રજ્ઞા જોષી(પુરોહિત) વિશે કે જેમને પણ પોતાના દીકરા સાથે ખૂબ જ સુંદર ક્રિએટિવ ફોટોગ્રાફી કરી છે. ગુજ્જુરોક્સ ટીમ સાથે થયેલ વાતચીતમાં પ્રજ્ઞા જોષી(પુરોહિત) જણાવે છે કે ‘વાંચન, લેખન, ડ્રોઈંગનો Read More…\nભારતીય જવાને ગાયું ‘સંદેશે આતે હૈં’ ગીત, ભાવુક થઇ ગયા દેશવાસીઓ… કેટલી લાઈક આપશો\nસૈનિક હોવા માટે એક અલગ જ પ્રકારની બહાદુરીની બેહદ જરૂર હોય છે. ફક્ત બોર્ડર પર દેશની રક્ષા જ કરવાની નથી હોતી પણ પરિવાર, મિત્રો, અને પોતાના કરીબી લોકોથી મહિનાઓ સુધી દૂર રહેવું પડતું હોય છે. આ બહાદુરી માટે તેમને સલામી આપવી જ પડે. આર્મીના જવાનો ઘરેથી દૂર જ રહેતા હોય છે, તેઓ પોતાનું ઘર પોતાના Read More…\nગુજરાતીઓ કોરોનાનું ભાન ભૂલ્યા…છેલ્લા 24 કલાકમાં જ નવા કેસો અધધધ\nજ્યારથી ભારતમાં અનલોકનો તબક્કો શરુ થયો છે ત્યારથી સમગ્ર ભારતમાં કોરોના નો રાફડો ફાટ્યો છે અને હવે ગુજરાતમાં પણ કેસોની એવરેજ 500ને પાર નોંધાઈ રહ્યા છે. આજે નોંધાયેલા કેસો વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધુ 514 કેસ નોંધાયા હતા અને 28 દર્દીઓનાં મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે 339 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા Read More…\nપોતાની લાડલી બહેન વિશે એવી ફેક ન્યૂઝ વાયરલ થતાં ભડક્યો અક્ષય કુમાર, જાણો\nકોરોના અને તીડની તબાહી પછી હવે આ વાયરસે દીધી દસ્તક, અત્યાર સુધીમાં 5 લોકો મર્યા- જાણો વિગત\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nભાવુક થઈને પ્રિયંકાએ જણાવી પોતાના સ્વર્ગીય પિતાની ઈચ્છા, કહ્યું; “જો એ આજે હયાત હોત તો મારા લગ્ન…”\nએક જમાનાની હોટ અભિનેત્રી આજે બીજી વખત મમ્મી બની, દીકરીનો જન્મ થતા જ કહી આ વાત\nસુશાંત સિંહ રાજપૂતના નિધન પર સૈફ અલી ખાને બૉલીવુડ પર સાધ્યું નિશાન, કહ્યું કે- દેખાવો ના કરો\nસગર્ભા હાથણીના મોઢામાં ફટાકડા ફોડીને લીધો જીવ, શ્રદ્ધા કપૂર અને અથિયા શેટ્ટીએ જતાવી નારાજગી\nબોલીવુડની આ હોટ અને બોલ્ડ એક્ટ્રેસે ડાન્સ કરતા-કરતા કાઢી નાખ્યું ટોપ, વિડીયો થયો વાયરલ\nOctober 5, 2019 Grishma Comments Off on બોલીવુડની આ હોટ અને બોલ્ડ એક્ટ્રેસે ડાન્સ કરતા-કરતા કાઢી નાખ્યું ટોપ, વિડીયો થયો વાયરલ\nઆ 6 ઉપાયોથી કરો ન્યાયના દેવતા શનિદેવની સ્તુતિ, મકર રાશિમાં થશે 30 વર્ષ પછી પ્રવેશ\nJune 29, 2020 Gopi Comments Off on આ 6 ઉપાયોથી કરો ન્યાયના દેવતા શનિદેવની સ્તુતિ, મકર રાશિમાં થશે 30 વર્ષ પછી પ્રવેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/vaccine-testing-stopped-india/", "date_download": "2020-09-29T08:33:25Z", "digest": "sha1:UAO2YUPX3LZ3VSBPYFYPZPIGKVW3LPTK", "length": 12384, "nlines": 94, "source_domain": "gujjurocks.in", "title": "કોરોનાની વેક્સીન બાબતે ભારત માટે સૌથી માઠા સમાચાર, વેક્સીન આવવાની આશા ઉપર પાણી ફરી વળ્યું", "raw_content": "\nમેનેજર દિશા સાલિયનના મૃત્યુની ખબર સાંભળીને બેભાન થઇ ગયો હતો સુશાંત, મિત્રએ કર્યો ખુલાસો, આખો દિવસ રડતો રહ્યો\nબોલીવુડના આ દિગ્ગ્ગ્જને સાંત્વના પાઠવવા પહોંચ્યા બોલીવુડના સેલિબ્રિટી એશ્વર્યા થી લઈને જ્યા બચ્ચન, જુઓ 11 તસ્વીરો\nસાંત્વની ત્રિવેદીનું એક સુંદર ગીત થયું રિલીઝ, સાંભળીને તમારું હૈયું પણ છલકી ઉઠશે\nસૂર્યવંશી ફિલ્મનું ટ્રેલર થયું લોન્ચ, સિંઘમ, સિમ્બા અને સૂર્યવંશીનો દેખાયો અલગ અંદાજ\nકોરોનાની વેક્સીન બાબતે ભારત માટે સૌથી માઠા સમાચાર, વેક્સીન આવવાની આશા ઉપર પાણી ફરી વળ્યું\nકોરોનાની વેક્સીન બાબતે ભારત માટે સૌથી માઠા સમાચાર, વેક્સીન આવવાની આશા ઉપર પાણી ફરી વળ્યું\nPosted on September 11, 2020 Author JayeshComments Off on કોરોનાની વેક્સીન બાબતે ભારત માટે સૌથી માઠા સમાચાર, વેક્સીન આવવાની આશા ઉપર પાણી ફરી વળ્યું\nકોરોના વાયરસની શરૂઆતની સાથે દુનિયાભરના વૈજ્ઞાનિકો રસી શોધવામાં લાગી ગયા હતા, ઘણા અંશે તેમાં સફળતા મળવાના પણ સંકેતો દેખાતા હતા, પરંતુ હાલ આવેલી ખબર પ્રમાણે એ આશા ઉપર પાણી ફરી વળ્યું છે.\nઅમેરિકા અને બ્રિટિનના એસ્ટ્ર્રાજીનિકાના પરીક્ષણમાં ખામી રહી ગઈ હોવાના દાવા પછી ભારતમાં પણ તેનો ટ્રાયલ રદ્ કરવાનો નિર્ણય લેવાયો છે. ભારતમાં થઈ રહેલાં 17 પરીક્ષણો તાત્કાલિક અસરથી અટકાવી દેવાયા હતા.\nએસ્ટ્ર્રાજીનિકાના ત્રીજા તબક્કાનું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ તેના પરીક્ષણ સમયે બ્રિટનના એક દર્દીને ગંભીર આડઅસર થયા બાદ પરીક્ષણ ઉપર રોક લગાવવામાં આવી હતી જેના બાદ ભારતમાં પણ પરીક્ષણ રોકી દેવામાં આવ્યું હતું.\nદુનિયાભરમાં આ વેક્સિનનું ટ્રાયલ રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતમાં પણ પરીક્ષણ રોકી દેવામાં આવ્યું છે. અને એમરિકાના ટોચના વૈજ્ઞાનિકનું કહેવું છે કે હવે વેક્સીન સંપૂર્ણ રીતે તૈયાર થઇ ગયા બાદ જ લોન્ચ કરવામાં આવશે.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nપેલી જૂનથી બધુ જ બંધ કરાવી દેવાશે ગુજરાત સરકાર CM વિજય રૂપાણીએ કર્યો મોટો ખુલાસો\nભારત દેશમાં 1,67,442 થી વધુ લોકો કોવીડ 19 ના સંકજામાં આવ્યા છે અને 71000 આસપાસ દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. સાથે જ અત્યાર સુધી દેશભરમાં 4,797 દર્દીના મૃત્યુ થયા છે. દેશમાં સૌથી વધુ 59,546 સંક્રમ��તો મહારાષ્ટ્રમાં છે અને 1,982 લોકોના મૃત્યુ થયા છે. બીજા નંબરે તમિલનાડુમાં 19,372 સંક્રમિત થયા છે અને 148 લોકોએ જીવ Read More…\nપીએમ મોદીના એક નિર્ણયથી જે 70 વર્ષમાં શક્ય ના બન્યું તે રાતોરાત શક્ય બનશે\nહાલ સમગ્ર દેશ કોરોના જેવી મહામારી સામે લડી રહી છે. કોરોનના કેસમાં દરરોજ વધારો થતો જાય છે. કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થતો હોય જેના કારણે વેન્ટિલેટરની અછત જોવા મળે છે. આ વચ્ચે મોદી સરકાર દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં વેન્ટિલેટરની જરૂરિયાતને પૂરી પાડવા માટે PM કેયર ફંડમાંથી 50,000 વેન્ટિલેટર ખરીદવાનો અગત્યનો Read More…\nનિર્ભયાના માતાનો ગુસ્સો ફાટ્યો જ્વાળામુખીની જેમ, બળાત્કારી દોષિતના વકીલને કહ્યું તું કોણ છે…\nસુપ્રીમ કોર્ટની વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે નિર્ભયાની માતાને સોનિયા ગાંધીનું ઉદાહરણ આપીને દોષીઓને માફ કરવાનો અનુરોધ કર્યો છે. નિર્ભયાના દોષીઓ માટે કોર્ટે નવું ડેથ વોરંટ જાહેર કર્યું છે. હવે દોષીઓને 1 ફેબ્રુઆરીએ ફાંસીને માચડે લટકાવી દેવામાં આવશે. દોષીઓએ ચાલતી બસે 16 ડિસેમ્બર 2012ના રોજ મેડિકલની વિધાર્થી પર સામુહિક બળાત્કાર કર્યો હતો. નિર્ભયાની માતા આશા દેવીએ Read More…\nઓક્ટોબર 2020થી 2027 સુધી કિસ્મતમાં આવશે નવો વળાંક, બદલાઈ રહી છે આ રાશિની કિસ્મત\nહવે ટીવીની આ સંસ્કારી વહુ આવી કોરોનાની ઝપેટે, ખુદને પોઝિટિવ હોવાની આપી જાણકારી, ઘર પર થઇ ક્વોરેન્ટાઇન\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nસલમાનની આ અભિનેત્રીમાં દેખાયા કોરોનાના લક્ષણો, પણ ટેસ્ટ કરાવવાના નથી પૈસા- માંગી મદદ\nરિલીઝના એક દિવસ પહેલા વિવાદમાં સપડાઈ દીપિકાની ‘છપાક’, કોર્ટમાં પહોંચી લક્ષ્મી અગ્રવાલની વકીલ\nદીપિકા પાદુકોણનો પાઘડી લુક થયો વાઇરલ તો રણવીર સિંહે કંઈક આવું આપ્યું રિએક્શન, જુઓ તસ્વીરો…\nભાઈની સાથે ફરતી હતી ત્યારે કોઈની કદર નહોતી, હવે કેમ રડી રહી છે જયારે સલમાનના ભાઈએ લગાવ્યો ઐશ્વર્યા ઉપર આરોપ\nદુબઇમાં કાર્પેન્ટર તરીકે કામ કરતા આ ભારતીયનું બદલાયું નસીબ, જીતી 2 કરોડની ગાડી લકી ડ્રોમાં\nApril 26, 2019 Rachita Comments Off on દુબઇમાં કાર્પેન્ટર તરીકે કામ કરતા આ ભારતીયનું બદલાયું નસીબ, જીતી 2 કરોડની ગાડી લકી ડ્રોમાં\nકંગના રનૌતે કહ્યું: “આત્મહત્યા નહિ પરંતુ સુશાંત સિંહ રાજપુતનું થયું હતું પ્લાન મર્ડર” જુઓ વિડીયો\nJune 15, 2020 Jayesh Comments Off on કંગના રનૌતે કહ્યું: “આત્મહત્યા નહિ પરંતુ સુશાંત સિંહ રાજપુતનું થયું હતું પ્લાન મર્ડર” જુઓ વિડીયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.funneloftheday.com/tag/expert-secrets-russell-brunson-pdf-download/?lang=gu", "date_download": "2020-09-29T08:40:47Z", "digest": "sha1:Q7FDMTRPKYCONOKV53Y2CO2YXOKQLKSS", "length": 6554, "nlines": 40, "source_domain": "www.funneloftheday.com", "title": "expert secrets russell brunson pdf download Archives - ડે ઓફ નાળચું", "raw_content": "\nસત્ય ઓનલાઈન માર્કેટિંગ કણોની પાછળ\nસ્નીકી CPA પૂરવાની લાંબી નળીવાળી ગળણી 2.0\nદ્વારા ટિપ્પણી છોડી દો\nતમે પણ પસંદ આવી શકે છે\nરસેલ BRUNSON સોફ્ટવેર સિક્રેટ્સ\nસોફ્ટવેર સિક્રેટ્સ બુક ડાઉનલોડ\nસોફ્ટવેર સિક્રેટ્સ – સોફ્ટવેર સિક્રેટ્સ ઇબુક\nસોફ્ટવેર સિક્રેટ્સ સમીક્ષા – 500 સોફ્ટવેર વિચારો જનરેટર\nસોફ્ટવેર સિક્રેટ્સ બુક – સોફ્ટવેર સિક્રેટ્સ પીડીએફ\nરિયલ એસ્ટેટ નમૂનાઓ Clickfunnels\nશ્રેષ્ઠ પેમેન્ટ ગેટવે Clickfunnels માટે\nતમે પેપલ ઉપયોગ કરી શકો છો અને એ પણ Clickfunnels સાથે મળીને રંગની\nતમારી ભાષા કઈ છે\nમૂળભૂત ભાષા તરીકે સેટ કરો\nકોપીરાઇટ © 2020 · સમાચાર પ્રો થીમ પર ઉત્પત્તિ ફ્રેમવર્ક · વર્ડપ્રેસ · લૉગ ઇન કરો\nભૂલ: સામગ્રી સુરક્ષિત છે \nતમારી માહિતી છે 100% secure and will never be shared This site is not a part of the Facebook website or Facebook Inc. વધુમાં, this website is not endorsed by Facebook in any way. ફેસબુક એક ટ્રેડમાર્ક છે, Inc. ડે ઓફ પૂરવાની લાંબી નળીવાળી ગળણી - કોપીરાઇટ 2020 - બધા હકો અમારી પાસે રાખેલા છે. આ સાઇટ Google એક ભાગ નથી, YouTube અથવા સંપૂર્ણપણે Google અથવા YouTube દ્વારા માલિકીના કોઈપણ કંપની. વધુમાં આ વેબસાઇટ કોઈપણ રીતે Google અથવા YouTube દ્વારા સમર્થન નથી.\n- - જાહેરાત: દિવસ નાળચું ખરીદદારો માટે વળતર પ્રાપ્ત કરે છે તેને કેટલાક ઉલ્લેખ કરે છે, પરંતુ તમામ નહીં, વેપારીઓ. દિવસની ફનલ એ એક સ્વતંત્ર ક્લિકફunનલ્સ એફિલિએટ છે, કર્મચારી નહીં. અમે ક્લિકફંચલ્સ પાસેથી રેફરલ પેમેન્ટ પ્રાપ્ત કરીએ છીએ. અહીં વ્યક્ત કરેલા મંતવ્યો આપણા પોતાના છે અને ક્લિકફંક્લ્સ અથવા તેની મુખ્ય કંપનીના સત્તાવાર નિવેદનો નથી, એટીસન એલએલસી.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/gujarati/065", "date_download": "2020-09-29T07:40:23Z", "digest": "sha1:ZK7UYSLFQRMYGISBAKA4DNHIBNG2337I", "length": 6749, "nlines": 196, "source_domain": "www.swargarohan.org", "title": "શિર સાટે નટવરને વરીએ | Gujarati Bhajans | Bhajans", "raw_content": "\nશિર સાટે નટવરને વરીએ\nશિર સાટે નટવરને વરીએ\nરે શિર સાટે નટવરને વરીએ, રે પાછું તે પગલું નવ ભરીએ.\nરે અંતરદૃષ્ટિ કરી ખોળ્યું, રે ડહાપણ ઝાઝું નવ ડહોળ્યું;\nએ હરિ સારુ માથું ધોળ્યું.\nરે સમજ્યા વિના નવ નીસરીએ, રે રણ મધ્યે જઈને નવ ડરીએ;\nત્યાં મુખ પાણી રાખી મરીએ.\nરે પ્રથમ ચડે શૂરો થઈને, રે ભાગે પાછો રણમાં જઈને;\nતે શું જીવે ભૂંડું મુખ લઈને,\nરે પહેલું જ મનમાં ત્રેવડીએ, રે હોડે હોડે યુદ્ધે નવ ચડીએ;\nરે જો ચડીએ તો કટકા થઈ પડીએ.\nરે રંગ સહિત હરિને રટીએ, રે હાક વાગ્યે પાછા નવ હઠીએ;\nબ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ.\nરાંધણકળાના વર્ગમાં જઈ ભણ્યાં કે જુદી જુદી જાતના વ્યંજનો આ રીતે બને પણ એ રીતે બનાવીને જ્યાં સુધી ખાઈશું નહીં ત્યાં સુધી કાંઈ ભૂખ થોડી ભાંગવાની છે વેદ, ઊપનિષદ, દર્શનશાસ્ત્રોમાં પારંગત થઈ ગયા, એના અધ્યયન દ્વારા પરમાત્મા વિશે જાણી લીધું પણ જ્યાં સુધી પરમાત્માનો સાક્ષાત્કાર સાધવામાં નહીં આવે ત્યાં સુધી કોઈને પણ શાંતિ થોડી મળવાની છે વેદ, ઊપનિષદ, દર્શનશાસ્ત્રોમાં પારંગત થઈ ગયા, એના અધ્યયન દ્વારા પરમાત્મા વિશે જાણી લીધું પણ જ્યાં સુધી પરમાત્માનો સાક્ષાત્કાર સાધવામાં નહીં આવે ત્યાં સુધી કોઈને પણ શાંતિ થોડી મળવાની છે ચર્ચા વિચારણા કે વિતંડાવાદ કરવાથી સાક્ષાત્કાર થોડો સધાશે ચર્ચા વિચારણા કે વિતંડાવાદ કરવાથી સાક્ષાત્કાર થોડો સધાશે સાક્ષાત્કાર તો સાધના કરવાથી જ સધાશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/star-profile?utm_source=Footer_Nav_HP&utm_medium=Site_Internal", "date_download": "2020-09-29T08:03:53Z", "digest": "sha1:AAWBN2QNPZJNTRU4HP5BAYIXVXLVLFPO", "length": 14924, "nlines": 147, "source_domain": "gujarati.webdunia.com", "title": "ગુજરાતી ફિલ્મ | ફિલ્મ દુનિયા | ફિલ્મી ગપસપ | બૉલીવુડ | કલાકારોની પ્રોફાઇલ | Bollywood News | star profile", "raw_content": "મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nHappy BIrthday Lata - લતા મંગેશકર વિશે 25 રોચક વાતો\nAkshay Kumar-હીરો બનતા પહેલા મહિનામાં 5 હજારની કમાણી કરતો હતો, હવે તેની પાસે કરોડોની સંપત્તિ છે\nઅભિનેતા બનતા પહેલા મહિનામાં 5 હજારની કમાણી કરતો હતો, હવે તેની પાસે કરોડોની સંપત્તિ છે મિત્રો, તમારે ધ્યાન રાખવું જ જોઇએ કે અભિનેતા બનતા પહેલા, મનુષ્ય અભિનેતા નથી, પરંતુ એક સામાન્ય વ્યક્તિ છે અને એક સામાન્ય માણસ છે, તે વધારે આવક કરી શકતો નથી. આજે ...\nશું શ્રીદેવીએ મિથુન ચક્રવર્તી સાથે લગ્ન કર્યા હતા\nએક સમય હતો જ્યારે શ્રીદેવી અને મિથુન ચક્રવર્તી ખૂબ નજીક આવ્યાં હતાં. આને કારણે મિથુનના લગ્ન જીવનમાં તોફાન આવી ગયું.\nHappy Birthday Mithun- ઘણા લકઝરી હોટલોના માલિક છે મિથુન દા- રાજાઓની જેમ જીવે છે જીવન, કમાણી સાંભળીને ચ���ંકી જશો.\nફિલ્મ ઈંડસ્ટ્રીમાં મિથુન ચક્ર્વતી જેવું બીજો સુપરસ્ટાર પેદા થવું મુશ્કેલ છે. એકટરની સાથે ડાંસરની રૂપમાં તેમની ઓળખ બનાવનાર મિથુન દાએ બાળપણથી એક્ટિંગનો શોક હતું. 1982માં આવી મિથુનની ફિલ્મ ડિસ્કો ડાંસરએ ખૂબ ધમાલ મચાવ્યું હતું.\nકોમેડી કિંગ કપિલ શર્મા કોલ્ડ ડ્રિંક બૉક્સ ઉપાડતા હતા, જાણો 10 ખાસ વાતોં\nકોમેડી કિંગ કપિલ શર્મા કોલ્ડ ડ્રિંક બૉક્સ ઉપાડતા હતા, જાણો 10 ખાસ વાતોં\nસુષ્મિતા સેનનો મોટો ખુલાસો ચાર વર્ષ સુધી આ રોગથી પીડાઈ અને ફરી આ રીતે ઠીક થઈ\nએકટ્રેસ સુસ્મિતા સેન તાજેતરમાં ખુલાસો કર્યુ છે કે તેણે ચાર વર્ષ સુધી એક રોગથી પીડાઈ છે અને આ જંગમાં જીત પણ હાસેલ કરી છે. સુષ્મિતાએ જણાવ્યુ કે તેણે એડિસનની રોગી હતી અને તેને તેમના દ્ર્ઢ ઈચ્છાશક્તિ અને નાનચક વર્કઆઉટ સેશનથી તેને હરાવ્યુ જણાવીએ કે ...\nRishi Kapoor-ઋષિ કપૂરના વિશે 25 રોચક વાતોં\n1. 4 સેપ્ટેમ્બરને જન્મેલા ઋષિ કપૂરની પ્રથમ ફિલ્મ બૉબી છે તેના પહેલા તેને \"મેરા નામ જોકર\" માં તેમના પિતા રાજ કપૂરના બાળપણની ભૂમિકા ભજવી હતી.\nBirthday- રામાયણ સિરિયલની મહારાણી સીતા જી હમણાં શું કરી રહી છે\nBirthday- રામાયણ સિરિયલની મહારાણી સીતા જી હમણાં શું કરી રહી છે\nDivya Bharti-મોતથી ચંદ કલાક પહેલા આ કારણે ખૂબ ખુશ હતી દિવ્યા ભારતી, જાણો આખરે શું થયુ તે રાતે\ndivya bharti \" દીવાના\", \"બલવાન\", \"દિલ આશના હૈ\", \"દિલ હી તો હૈ\" અને \"રંગ\" જેવી સુપરહિટ ફિલ્મોમાં તેમની અદાકારીથી લોકોના જીતનારી દિવ્યા ભારતી હવે અમારા વચ્ચે નથી. પાંચ એપ્રિલ 1993ને નિધન થઈ ગયુ હતું.. દિવ્યા એક માત્ર એવી એક્ટ્રેસ છે જેને દુનિયાને ...\nAlia Bhatt Birthday- આલિયાના આ સાધારણ જોવાતા બેગની કીમત છે આટલી વધારે, કીમત સાંભળી હોંશ ઉડી જશે.\nઆલિયાના આ સાધારણ જોવાતા બેગની કીમત છે આટલી વધારે, કીમત સાંભળી હોંશ ઉડી જશે.\nહોળી.. હૉટ હસીનાઓ.. હંગામો (જુઓ ફોટા)\nહોળીનું વાતાવરણ છે. રજુ કરીએ છીએ એવી બોલીવુડની હસીનાઓ જે ફિલ્મોમાં ઓછી જોવા મળે છે અને પોતાની હોટ અદાઓને કારણે વધુ ચર્ચામાં રહે છે. કદાચ એ જ કારણ છે તેમના કેટલાક ફેન બની જાય છે અને ફિલ્મો મળી જાય છે.\nHappy birthday Jhanvi Kapoor- જાહ્નવી કપૂરની આ ફોટામાં શ્રીદેવીની ઝલક જોવાશે\nજાહ્નવી કપૂર આજે તેનો 23 મો જન્મદિવસ મનાવી રહી છે. જાહ્નવી બોની કપૂર અને શ્રીદેવીની મોટી પુત્રી છે. શ્રીદેવી તેની પુત્રીની પહેલી ફિલ્મ ધડકને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી. પરંતુ ફિલ્મની રજૂઆત પહેલા જ તેમનું મોત ��ીપજ્યું હતું. પરંતુ જાહ્નવીએ તેની માતાને ...\nBirthday - શ્રદ્ધા કપૂરના 7 એવા સીક્રેટસ જે ખૂબ ઓછા લોકો જાણે છે\nશ્રદ્ધા કપૂરના 7 એવા સીક્રેટસ જે ખૂબ ઓછા લોકો જાણે છે shraddha kapoor\nકિસિંગ સીનથી પરહેજ નહી કરતી આ 5 અભિનેત્રીઓ, નંબર 3 કરે છે ખૂબ કિસિંગ સીન\nકિસિંગ સીનથી પરહેજ નહી કરતી આ 7 અભિનેત્રીઓ, નંબર 3 કરે છે ખૂબ કિસિંગ સીન\nBirthday-રાજેશ ખન્નાની ગાડીની ધૂળથી માંગ ભરતી હતી છોકરીઓ, કઈક એવું હતુ સુપરસ્ટાર કાકાનો સ્ટારડમ\nરાજેશ ખન્ના એક કળાકાર નહી પણ એક સ્ટાર હતા. તે સ્ટાર જેની દુનિયા દીવાની હતી. છોકરીઓ જેની એક ઝલક મેળવવા માટે બેતાબ રહેતી હતી. રાજેશ ખન્નાનો સુપરસ્ટારડમ ભલે જ વધારે લાંબુ નહી ચાલ્યુ પણ જે રીતે તે નાનાથી સમયમાં લોકોએ તેને પસંદ કર્યુ તેને લઈને જે દીવાનગી ...\nએશ્વર્યાએ જણાવી સલમાનની એક એક વાત -એશ, સલમાનના ફ્લર્ટિ નેચરથી પરેશાન હતી\nબોલીવુડમાં ઘણા સેલિબ્રિટીઓ પ્રેમમાં પડયા છે પરંતુ ઐશ્વર્યા રાય અને સલમાન ખાન જેવી લવસ્ટોરી ક્યારે સંભળવા નહી મળી. બન્નેનો પ્રેમ 'હમ દિલ દે ચૂક સનમ' ના શૂટિંગ દરમિયાન 1999 માં શરૂઆત કરી હતી. સ્ક્રીન પર બંનેની કેમિસ્ટ્રી એક મોટી હિટ હતી. જ્યારે ચાહકોએ ...\nગોવિંદા વિશે 25 રોચક જાણકારી\n1. 21 ડિસેમ્બર 1963માં જન્મેલા ગોવિંદાના પિતા અરૂણ કુમાર આહૂજા એક ફિલ્મનો નિર્માણ કર્યું હતું જેમાં તેને નુકશાન થયું.\nમાઈકલ જેકશન પણ રહ્યા છે આ સંગીતકારના ફેન, દીકરા-વહુ અને પત્ની રહે છે લાઈમ લાઈટથી દૂર\nબૉલીવુડને રૉક અને ડિસ્કો મ્યૂજિકથે રૂબરૂ કરાવીને લોકોને તેમની ધુન પર થિરકવવા વાળા મશહૂર સંગીતકાર અને ગાયક બપ્પી લાહિડી 27 નવેમ્બરને તેમનો જનમદિવસ ઉજવે છે. તેમનો જન્મ કોલકત્તામાં થયું હતું. સોનના ઘરેણાથી ભરચક રહેતા બપ્પી દા જોવાવામાં બીજાથી જેટલા ...\nLata લતા મંગેશકર વિશે 25 રોચક વાતો\nમધ્યપ્રદેશના ઈન્દોરમાં 28 સપ્ટેમ્બર 1929ના રોજ જન્મેલ કુમારી લતા દીનાનાથ મંગેશકર રંગમંચીય ગાયક દીનાનાથ મંગેશકર અને સુધામતીની પુત્રી છે. ચાર ભાઈ બહેનોમાં સૌથી મોટી લતાને તેમના પિતાએ પાંચ વર્ષની વયે જ સંગીતની તાલીમ અપાવવી શરૂ કરી હતી.\n18ની ઉમ્રમાં ગૌરી પર દિલ હારી બેસ્યા હતા શાહરૂખ, પેરેંટસથી મળ્યા તો છુપાવવું પડ્યું હતું તેમનો ધર્મ\nશાહરૂખ ખાન અને ગૌરી બોલીવુડના પાવરફુલ અને પરફેક્ટ કપલમાંથી એક ગણાય છે. બન્નેની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. શાહરૂખ અને ગૌરીના લગ્નને 28 વર્ષ થઈ ગયા છે. 2 નવેમ્બરને શાહરૂખ તેમનો જનમદિવસ ઉજવે છે. તો ચાલો આ અવસરે જાણીએ છે તેમની લવ સ્ટોરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2018/pan/", "date_download": "2020-09-29T06:46:12Z", "digest": "sha1:7GCK4M3XUGFCWYFT2IRIKFWJ4QIKC24L", "length": 17231, "nlines": 278, "source_domain": "sarjak.org", "title": "લવલી પાન હાઉસ - Book Review » Sarjak", "raw_content": "\nલવલી પાન હાઉસ – Book Review\nBook Name – લવલી પાન હાઉસ\nAuthor – ધ્રુવ ભટ્ટ\nPublishers – ગુર્જર પ્રકાશન\n મારા પ્રિય લેખકોમાં ના એક. મને જ્યારે પણ કંઈક ફિલોસોફીકલ, કંઈક ઉંડાણવાળું, મગજને કસરત કરાવે એવું વાંચવાની ઈચ્છા થઈ હશે, ત્યારે મેં તેમને જ યાદ કર્યા હશે. તેમના દરેક પુસ્તકો શાંત ચિત્તે, સમય કાઢીને વાંચવા બેસવું પડે, તો જ સમજાય.\nઆ પુસ્તકનો સચોટ રીવ્યુ લખવો કે કથાની કોઈ ઘટનાઓને આલેખવી એ મારા માટે શક્ય નથી. ટૂંકમાં કથા એક એવાં નાયકની છે કે જેની જન્મદાત્રી રેલ્વેનો ડબ્બો છે જી, હા. એ ત્યાંથી જ મળી આવ્યો હોય છે. છતાં તેને ઘણીબધી મા છે જી, હા. એ ત્યાંથી જ મળી આવ્યો હોય છે. છતાં તેને ઘણીબધી મા છે તેનો ઉછેર રેલ્વેસ્ટેશન પર કૂલીનું કામ કરતી સ્ત્રીઓ દ્વારા થાય છે, અને તરુણાવસ્થા મુસ્લિમ પરિવારમાં. તેનાં જીવનમાં આવતા દરેક પાત્રો તેને કંઈક શીખવતા રહે છે, જીવવાનું કારણ બનતા જાય છે. સમય સાથે માણસ ‘બદલાતો’ નથી, પણ ‘મેચ્યોર’ બનતો જાય છે.\nઆપણા સમાજમાં હિંદુ-મુસ્લિમના નામે અંધાધુંધ અત્યાચારો અને કકળાટ કરનારાઓ, ખરેખર માનવતા જ ભૂલી ગયાં છે. માનવ મટીને જ્ઞાતિ માટે લડી રહ્યા છે કથામાં લેખકે ખૂબજ ચતુરાઈ થી માનવતા અને સમાજનું સાચું પ્રતિબિંબ ઉપસાવ્યું છે.\nકથા, બાળપણ અને આધેડ ઉંમરની વચ્ચે હિલોળા ખાતી ખાતી આગળ વધે છે. દરેક નાના નાના રહસ્યો પોતાની પકડ મજબૂત બનાવતા રહે છે. લેખક તમને ક્યારે, ક્યાં સમયગાળામાં દોરી જશે તેનો ખ્યાલ પણ ના રહે અને તમે બસ પ્રવાહ સાથે કોઈ તણખલાની જેમ તણાતા રહો. એ જ વિશેષતા છે ‘ધ્રુવ’ ભટ્ટની\nવાત કરું કથામાં આવતા પાત્રોની, તો અહીં કોઈ એકલ દોકલ પાત્રોનું નામ લઇ શકાય નહીં. છતાં જો નાછૂટકે કોઈ એક પ્રિય પાત્રનું નામ આપવું હોય, તો હું “રાબિયા”નું નામ લઈશ.\nકથા વાંચતી વખતે હું -સફેદ સલવાર કુર્તામાં સજ્જ થયેલી, અડધાં મોં અને ગળા પર દુપટ્ટો વિંટીને, ગોઠણ અને પંજાને આધારે બેઠેલી એ પંદર-સોળ વર્ષની પ્રેમાળ, બુધ્ધિશાળી, મોટ્ટી નશીલી આંખો વાળી, અલ્લડ યુવતી- રાબિયાનાં પ્રેમમાં હતો તેને ભૂલી શકવી સહેલું નથી. મારા ���ર એક અમીટ છાપ છોડીને જતી રહી એ. એટલે જ મને લાગે છે લેખકે છેલ્લું પ્રકરણ વધારે લાંબું લખવાની જરૂર હતી. રાબિયા માટે\nકથા નાયકના વિદેશ ગયા પછી રાબિયા સાથે શું થયું એ કથામાં દર્શાવ્યું નથી. કદાચ એ કારણે કે આખી કથા, કથા નાયક જ સંભળાવે છે. પણ મને એ નથી ગમ્યું. આ ઉપરાંત વલીભાઈ ‘લવલી’માં છેલ્લું પાન કોને માટે બનાવતા હતાં એ પણ સ્પષ્ટ થતું નથી. આમ છતાં હું આ પુસ્તક બીજીવાર વાંચવાનું પસંદ કરીશ.\n– ભાવિક એસ. રાદડિયા\nભારતની પ્રજાને ડોમીનેટ થવું ગમે છે\nધર્મ, જાતિમાં ડિસ્ક્રીમીનેટ થવું ગમે છે\nભારતની પ્રજાને ડોમીનેટ થવું ગમે છે\nએ શબ્દો સાથ ખંજર\nએ શબ્દો સાથ ખંજર ક્યાં જરૂરી હોય છે અમથું હ્રદય વ્હેરાય છે\nચુપીની વાપરો તલવાર ને માણસ હદયથી વેતરાતો જાય છે\nતમે નાગરિક ધર્મ નિભાવોને\nદેશ દેશ ખાલી શું કરો છો, તમારો દ્વેષ ઉતારોને\nદેશ આગળ લઈ જવાં,સૌને ભાઈ-બહેન માનોને\nવાર્તા – માલતી ( લેખક – જ્યોતિ ભટ્ટ)\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nજો કદીક જાણવા મળે\nમારા ઘર ના બંધ દ્રાર પર..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00547.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "http://www.chiragthakkar.me/2012/06/", "date_download": "2020-09-29T07:54:34Z", "digest": "sha1:XQGX37CXOD6QGL4KDUQ55EXECJCYN5I7", "length": 114235, "nlines": 304, "source_domain": "www.chiragthakkar.me", "title": "અભિન્ન: જૂન 2012", "raw_content": "\n'જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથી.'\nપ્રેમ અને ઝેરમાં શું ફર્ક કદાચ... સ્વીકૃતિનો. પ્રેમને પ્રેમ આપી શકાય છે પણ ઝેર ને ઝેર નથી આપી શકાતું. એટલે જ કદાચ કહેતા હશે કે વ્યક્તિને જેવી છે તેવી સ્વીકારી લેવી તે પ્રેમ.\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nલેબલ્સ: ગુજરાતી, ચિરાગ ઠક્કર જય, પ્રેમ્, સ્વરચિત, Love\nયુ.કે. બાઇટ્સઃ મોબાઇલ ન્યૂઝ\nહમ લાઈનમે ખડે નહી રહેતે, જહાં મોબાઇલ નેટવર્ક આતા હૈ\nલાઇન વહીં સે શુરુ હોતી હૈ.\n૨૦૦૭ ના એક સમાચારઃ ઇંગ્લેન્ડની એક કાઉન્ટિ ડેવોનના એક નાનકડા ગામ East Prawle માં, બાજુમાં દર્શાવેલી તસવીર મુજબ, પબ્લિક ટોઇલેટ્સની બહાર આવેલા એક બાંકડા પર ચડવા માટે લાઇન લાગે છે. શા માટે મોબાઇલ પર વાત કરવા માટે. કેમ મોબાઇલ પર વાત કરવા માટે. કેમ આ આખા ગામમાં એ એક જ જગ્યા એવી છે જ્યાં મોબાઇલ નેટવર્ક આવે છે અને તે પણ એક જ કંપનીનું. એ લાકડાના બાંકડાને પણ એટલે ઘસારો લાગ્યો કે તે તૂટવા આવ્યો. માટે તેની જગ્યાએ એક મોટા ચોતરા જેવું બનાવવામાં આવશે, તેવું સ્થાનિક કાઉન્સિલરનું કહેવું છે. આને કહેવાય હોટ-સ્પોટ આ આખા ગામમાં એ એક જ જગ્યા એવી છે જ્યાં મોબાઇલ નેટવર્ક આવે છે અને તે પણ એક જ કંપનીનું. એ લાકડાના બાંકડાને પણ એટલે ઘસારો લાગ્યો કે તે તૂટવા આવ્યો. માટે તેની જગ્યાએ એક મોટા ચોતરા જેવું બનાવવામાં આવશે, તેવું સ્થાનિક કાઉન્સિલરનું કહેવું છે. આને કહેવાય હોટ-સ્પોટ (જો વિશ્વાસ ન આવતો હોય, મૂળ સમાચારની લિંક.) પ્રશ્નઃ આને ખરેખર મોબાઇલ કહેવાય (જો વિશ્વાસ ન આવતો હોય, મૂળ સમાચારની લિંક.) પ્રશ્નઃ આને ખરેખર મોબાઇલ કહેવાય અને શું લેન્ડ-લાઇન ફોનની સગવડ નથી\n૨૦૧૨ ના એક સમાચારઃ ગઈ કાલે (૨૫/૦૬-૨૦૧૨) સમાચાર વાંચવા મળ્યા કે ઇંગ્લેન્ડની Suffolk કાઉન્ટિના Lavenham ગામમાં એક ભાઈ મોબાઇલ નેટવર્કની ભારતીય રાજકારણી જેવી (ભાગ્યે જ દર્શન આપવાની) અદાથી બહુ જ કંટાળ્યા છે. તેમણે જે પદ્ધતિ અપનાવી છે ત�� પણ જાણવા જેવી છે. તેઓ પોતાના ફોનમાં મેસેજ કે ઇમેલ લખીને Send નું બટન દબાવીને એ ફોનને એક વૃક્ષની ઉપર લગભગ ૫૦ ફીટ જેટલો ઊંચે રાખે છે જેથી વ્યવસ્થિત નેટવર્ક કવરેજ મળે. વળતો સંદેશો મેળવવા માટે તેઓ એજ સ્થિતિમાં થોડીક રાહ પણ જુવે છે. અહીં પણ એજ બે પ્રશ્નો ઉદ્દભવે છેઃ આને ખરેખર મોબાઇલ કહેવાય અને શું અહીં પણ લેન્ડ-લાઇન ફોનની સગવડ નથી\nઅંગત અનુભવઃ દુનિયાના બીજા સૌથી મોટા મોબાઇલ નેટવર્ક Vodafone પર ૨૪ મહિનાના કોન્ટ્રાક્ટ હેઠળ Google Nexus One લીધો. (નવેમ્બર ૨૦૧૦) પાંચમા મહિનામાં ઘરેથી વાત કરવામાં બહુ જ તકલીફ પડવા લાગી. રીતસર બારીમાંથી ડોકુ કાઢીને વાત કરવી પડે. થોડો સમય રાહ જોઈને ફરિયાદ કરી તો જવાબ મળ્યો કે 'તમારા વિસ્તારમાં ટેકનિકલ પ્રોબ્લેમ છે અને તેનું રિપેરિંગ ચાલું છે.' એક મહિનાથી વધારે રાહ જોઈ પણ એજ સમસ્યા. બીજી વાર ફરિયાદ કરી. એજ જવાબ મળ્યો અને આ વખતે કાયદેસર ફરિયાદ નોંધાવીને તેનો નંબર લેવામાં આવ્યો. વધુ એકાદ મહિનો રાહ જોઈ પણ કોઈ જ ફર્ક ન પડ્યો. પછી ખરેખર ગુસ્સો આવ્યો. ફોન કરીને જે કસ્ટમર સર્વિસ ઑપરેટર હાથમાં આવ્યો, તેનો બરાબર ઉધડો લીધો. (એ ઑપરેટરનો ક્ષમાપ્રાર્થી છું.) મે એક જ રટ લગાવી કે દુનિયાનું બીજા નંબરનું મોબાઇલ નેટવર્ક જો ત્રણ મહિનામાં એક 'ટેકનિકલ પ્રોબ્લેમ'ને રિપેર ન કરી શકે તો શું કામનું આ વાત ચાલી તે દરમિયાન પણ કૉલ બે-ત્રણ વાર ડ્રોપ થયો અને તે દરેક વખતે એ ઑપરેટરે સામેથી ફોન કરીને વાત શરૂ રાખી. છેવટે મે સવાલ પૂછ્યો કે મારી અને કંપની વચ્ચે એવો કોન્ટ્રાક્ટ થયો છે કે કંપની મને ૨૪ મહિના માટે સર્વિસ આપે અને હું તેના પાઉન્ડ ચૂકવું. પાછલા ચાર મહિનાથી કંપની મને સર્વિસ નથી આપતી માટે કંપનીએ પોતે જ એ કરારનો ભંગ કર્યો છે. માટે હવે હું કંપની સાથે રહેવા બંધાયેલો નથી. બરાબર આ વાત ચાલી તે દરમિયાન પણ કૉલ બે-ત્રણ વાર ડ્રોપ થયો અને તે દરેક વખતે એ ઑપરેટરે સામેથી ફોન કરીને વાત શરૂ રાખી. છેવટે મે સવાલ પૂછ્યો કે મારી અને કંપની વચ્ચે એવો કોન્ટ્રાક્ટ થયો છે કે કંપની મને ૨૪ મહિના માટે સર્વિસ આપે અને હું તેના પાઉન્ડ ચૂકવું. પાછલા ચાર મહિનાથી કંપની મને સર્વિસ નથી આપતી માટે કંપનીએ પોતે જ એ કરારનો ભંગ કર્યો છે. માટે હવે હું કંપની સાથે રહેવા બંધાયેલો નથી. બરાબર છેવટે એ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો. સામાન્ય રીતે તોતિંગ Early Termination Fees ભરવી પડતી હોય છે, તે ન ભરવી પડી અને આઠ જ મહિનામાં ફોન મળી ગયો. (Singh નહી પણ Customer is King.)\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nલેબલ્સ: ચિરાગ ઠક્કર જય, નેટવર્ક, મોબાઇલ, યુ કે બાઇટ્સ, સમસ્યા, સ્વરચિત, Mobile, Network, Problem, UK Bites\nયુ.કે. બાઇટ્સઃ સ્કૉટલૅન્ડ ટુર ટિડબિટ્સ (૫)\nઅને છેલ્લા દિવસે અમે જઈ પહોંચ્યા નોર્થ વેસ્ટ ઇંગલેન્ડના એક જાણીતા બીચ બ્લેકપૂલ. બ્લેકપૂલ પહોંચ્યા ત્યારે હવામાન ખૂબ જ હવા વાળું અને ઠંડુ હતું માટે સામાન્ય રીતે બીચ પર સમર-ટાઇમમાં જોવા મળતી ભીડ નહોતી. કેટલીક જગ્યાએ તો જાણે આખો બીચ અમારા કુટુંબ માટે જ બનાવ્યો હોય, તેમ અમે એકલા જ હતાં. અને બ્લેકપૂલ એટલે જાણે કાયમી આનંદ-મેળો. અહીં વર્ષે બે-ત્રણ વાર જોવા મળતાં ફન-ફેર બ્લેકપૂલના નોર્થ, સેન્ટ્રલ અને સાઉથ પિઅર પર કાયમી ધોરણે છે. આ ઉપરાંત બ્લેકપૂલ પ્લેઝર પાર્ક, વોટરપાર્ક, બ્લેકપૂલ ટાવર, મેડમ ટ્યુસોદ મ્યુઝિયમ, કસિનો જેવા કેટલાય બારમાસી આકર્ષણો છે એટલે લોકો તેમાં વ્યસ્ત હતાં. બપોર પછી જ્યારે દરિયામાં ઓટ આવવી શરૂ થઈ અને બીચ ખૂલતો ગયો, ત્યારે લોકો દરિયા તરફ આવવા માંડ્યા. બીચ પર એક વાત ખાસ નોંધી કે જે બેન નેવિસ પર પણ નોંધી હતી. બાળકોને મુક્ત રહેવા દેવામાં આવે છે, તેમને ગમતી વસ્તુઓ કરવા દેવામાં આવે છે. દરેક જગ્યાએ ભયસ્થાન બતાવીને તેમને ઘરકૂકડી બનાવી દેવામાં નથી આવતાં. બેન નેવિસ પર સ્પોર્ટ્સ બાઇકથી સડસડાટ નીચે ઉતરનારામાં કેટલાય કિશોરો હતાં. અહી બીચ પર પણ જોયું કે ૧૦-૧૨ વર્ષ કે તેથીય નાના કિશોર-કિશોરીઓ દરિયામાં નીડર બનીને મસ્તી કરતાં હતાં. (તેમના માતા-પિતા કિનારે બેઠા-બેઠા જોતા જરૂર હોય, પણ અવરોધતા ન હોય.) અને હું એકલો જ નહોતો કે જેણે આ નોંધ્યું હતું. કોચમાં બરાબર અમારી પાછળ બેઠેલા સન્નારીએ પણ ઊદાહરણ સાથે આજ વાત કરી હતી. તેમણે કહ્યું, “અહીંયા નાના-નાના છોકરા પણ કેવા છૂટ્ટા રમતા’તા આપણે ત્યાં તો પંદર વર્ષનો ઘોઘો હોય તો કે’સે કે બેટા સાઇકલ સંભાળીને ચલાવજે, નઈ તો વાગસે.”\nબીજી વસ્તુ ગમી એ ટ્રામ સર્વિસ અને તેમાં ટિકિટ આપનારા કંડક્ટર. (અસ્સલ ભારતની જેમ, પણ તેમની પાસે ઇલેકટ્રોનિક ટિકિટ ડિસ્પેન્સર હતાં.) લંડનની ટિ.એફ.એલ.માં આ બધું જ હ્યુમનલેસ મિકેનિઝમ હોય છે. ડબલ-ડેકની બસ હોય કે આખી ટ્રેન હોય, એક ડ્રાઈવર જ તે સંભાળે. પેસેન્જરો તો ઓઇસ્ટર કાર્ડ ટચ કરીને પૈસા ચૂકવે અને ટિકિટ ખરીદવી પડે તેમ હોય તો પણ મોટા ભાગે તો બહારથી જ ખરીદી લેવાની. (ડ્રાઈવર ટિકિટ આપી શકે પણ તેવું ���ાગ્યે જ બને.) આ સિસ્ટમથી બને તેટલા ઓછા માણસો વડે આખી સિસ્ટમ સરળતાથી અને સમયસર ચાલે, તે વાત સાચી, પણ બે માનવ વચ્ચે જે માનવીય વ્યવહાર થવો જોઈએ, તે બિલકુલ ઓછો થઈ જાય છે.\nઆર્નાને બ્લેકપૂલનો દરિયો અને તેના મોજા સાથે રમત કરવાની બહુ જ મજા પડી. તેણે એ રમતને ‘લેલે’ નામ આપ્યું છે અને હજી પણ એ વીડિયો ક્લિપને બહુ જ આનંદપૂર્વક જુવે છે અને જ્યાં પણ દરિયો કે પાણી જોવા મળે ત્યાં તે બોલશે કે ‘લેલે આયુ\n(આર્નાની પ્રિય રમત 'લેલે'.... વીડિયો ૨ મિનિટ ૨૨ સેકન્ડ્સ)\nદરેક પ્રવાસ જીવનમાં કંઈક ને કંઈક શીખવતો જાય છે અને ઉમેરતો જાય છે અને દૈનિક જીવનની ઘટમાળથી ડિસ્ચાર્જ થયેલા માનવને તે ફુલી ચાર્જ્ડ કરી નાખે છે. ખાલી હાથ અને ખુલ્લા મન સાથે પ્રવાસમાં જનારો છલોછલ થઈને પાછો આવે છે\n· યુ.કે. બાઇટ્સઃ સ્કૉટલેન્ડ ટુર ટિડબિટ્સ (૧)\n· યુ.કે. બાઇટ્સઃ સ્કૉટલેન્ડ ટુર ટિડબિટ્સ (૨)\n· યુ.કે. બાઇટ્સઃ સ્કૉટલેન્ડ ટુર ટિડબિટ્સ (૩)\n· યુ.કે. બાઇટ્સઃ સ્કૉટલેન્ડ ટુર ટિડબિટ્સ (૪)\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nલેબલ્સ: ચિરાગ ઠક્કર જય, પ્રવાસ, યુ કે બાઇટ્સ, સ્કૉટલૅન્ડ, સ્વરચિત, Blackpool, Scotland, Tour, UK Bites\nયુ.કે. બાઇટ્સઃ સ્કૉટલૅન્ડ ટુર ટિડબિટ્સ (૪)\nમૂળે તો આ પ્રવાસ માત્ર ત્રણ દિવસનો હતોઃ શનિવાર સવારથી સોમવારની રાત. પરંતું ક્વિનની ડાયમંડ જ્યુબિલીના ઉપક્રમે એક દિવસની વધારાની રજા મંગળવારે પણ હતી. બધાને ખૂબ જ મજા પડી રહી હતી. માટે બધાએ ભેગા થઈને ટૂર ઓપરેટર પિયુષભાઈ ગોહિલ (Dilse Tours, 07969161225) ને વિનંતી કરીને એક દિવસ અને એક સ્થળ ઉમેરાવડાવ્યું. તેમણે ઉત્સાહપૂર્વક એ જવાબદારી ઉપાડી લઈને વધારાના એક દિવસ માટે કોચ, હોટલ અને જમવાની વ્યવસ્થા કરી આપી. (તેઓ પણ તેમના પુત્ર અને પત્નિને સાથે લાવ્યા હતાં.)\nમાટે ત્રીજા દિવસે લેક ડિસ્ટ્રીક્ટ પછી ઇંગ્લેન્ડ તરફ પાછા ફર્યા. સ્કૉટલૅન્ડનું સૌથી દક્ષિણે આવેલું ગામ Gretna Green વટાવી અમે ઇંગ્લેન્ડમાં પ્રવેશ્યા ત્યારે પિયુષભાઈએ એક રસપ્રદ વાત જણાવી. ઇ.સ. ૧૭૫૩માં Lord Hardwicke’s Marriage Act નામનો કાયદો આવ્યો જે મુજબ યુવાન કે યુવતીની ઉંમર ૨૧ વર્ષથી ઓછૉ હોય, તો માતા-પિતાની મંજૂરી વિના લગ્ન થઈ શકે નહી. સ્કૉટલૅન્ડમાં એ સમયે ૧૪ વર્ષનો છોકરો અને ૧૨ વર્ષની છોકરી કાયદેસર લગ્ન કરી શકતાં. માટે ઇંગ્લેન્ડથી કેટલાય યુગલો ભાગી જઈને સ્કૉટલૅન્ડના (ઇંગ્લેન્ડ તરફથી આવતા) પહેલા જ ગામ Gretna Green માં લગ્ન કરી લેતાં. આ ઉપરાં��� સ્કૉટલૅન્ડના કાયદા મુજબ ઇરેગ્યુલર મેરેજિસ પણ માન્ય હતાં. મતલબ કે બે વ્યક્તિની સાક્ષીમાં કોઈ પણ વ્યક્તિ (પાદરી કે પૂજારી ન હોય તો પણ) લગ્નની વિધી કરાવી શકતી. એટલે એ સમયે એક લુહાર ત્યાં લગ્ન કરાવવા માટે બહુ જ પ્રખ્યાત થયો હતો અને માટે જ ત્યાંના લુહારને Anvil Priests (એરણ વાળા પાદરી) તરીકે ઓળખવામાં આવે છે. (૧૯૨૯થી સ્કૉટલૅન્ડમાં લગ્નોત્સુક યુવક-યુવતીની ઉંમર ઓછામાં ઓછી ૧૬ વર્ષની હોવી જરૂરી છે, જ્યારે ઇંગ્લેન્ડમાં હજી ૧૬ વર્ષે લગ્ન કરવા માટે માતા-પિતાની મંજૂરી હોવી જરૂરી છે અને માતા-પિતાની મંજૂરી વિના ૧૮ વર્ષની ઉંમર હોવી જરૂરી છે માટે આજે પણ એવું બને છે ખરૂ.) બસ ત્યારથી Gretna Green આખી દુનિયામાં લગ્ન કરવા માટે લોકપ્રિય સ્થળ છે અને અત્યારે આ ગામમાં વર્ષે લગભગ ૫૦૦૦ જેટલા લગ્ન થાય છે. માટે એવું જરાય માનવું નહી કે પ્રેમ-લગ્નનો વિરોધ માત્ર ભારતમાં જ થાય છે. ઑર અપને વહા ભી ધીરે-ધીરે હવાકા રુખ બદલ રહા હૈ.\nઘરે જવાના બદલે એ નવા આયોજન મુજબ અમે પ્રેસ્ટન નામના નાનકડા ટાઉનના મંદિરે પહોંચ્યા. ત્યાં આરતી કરવામાં આવી અને પછી એક લોકલ કેટરરે બનાવેલી શુદ્ધ ગુજરાતી થાળી માણવામાં આવી.\nમંદિરની વાત નીકળી જ છે, તો એટલું જરૂર કહીશ કે વિદેશમાં મંદિર એટલે માત્ર મંદિર અને વૃદ્ધોનો વિસામો જ નહી પણ કમ્યુનિટિ સેન્ટર તરીકે જોવામાં આવતું હોય છે. અહીં મંદિરમાં જ લગ્ન, યજ્ઞોપવિત જેવી પારંપરીક વિધિ થઈ શકે તેવી વ્યવસ્થા હોય છે, બધા જ મુખ્ય ભારતીય તહેવારો પણ ત્યાં જ ઉજવાય, ગુજરાતી કે અન્ય ભારતીય ભાષા નવી પેઢીને શીખવવાના વર્ગો, ગીત-સંગીત-યોગાના વર્ગો કે નવી પેઢી પોતાના મૂળીયા સાથે જોડાયેલી રહે તેવી અનેકવિધ પ્રવૃત્તિઓ અને કેટલીક જગ્યાએ તો કાયદેસર ગુજરાતી કે અન્ય ભારતીય ભાષાઓમાં શિક્ષણ આપતી ફૂલ ટાઇમ શાળા પણ હોય છે.\n· યુ.કે. બાઇટ્સઃ સ્કૉટલેન્ડ ટુર ટિડબિટ્સ (૧)\n· યુ.કે. બાઇટ્સઃ સ્કૉટલેન્ડ ટુર ટિડબિટ્સ (૨)\n· યુ.કે. બાઇટ્સઃ સ્કૉટલેન્ડ ટુર ટિડબિટ્સ (૩)\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nલેબલ્સ: ચિરાગ ઠક્કર જય, પ્રવાસ, યુ કે બાઇટ્સ, સ્કૉટલૅન્ડ, સ્વરચિત, Preston City, Scotland, Temple, Tour, UK Bites\nયુ.કે. બાઇટ્સઃ સ્કૉટલૅન્ડ ટુર ટિડબિટ્સ (૩)\nત્રીજા દિવસનું પ્રથમ સ્થળ હતું ગ્લાસગૉ. એ સ્થળ વિશે તો એક જ વાત કરવાની કે ત્યાં ભૂતકાળ અને ભવિષ્યકાળ બંને સાથે-સાથે વર્તમાનમાં જીવે છે. ફ્યુચરિસ્ટિક ડિઝાઈનની ઈમ��રતોની સાથે-સાથે ભૂતકાળની ભવ્યતાને પણ હજું ઝનૂનથી સાચવવામાં આવે છે, તે ગમ્યું.\nત્રીજા દિવસનું બીજું સ્થળ એ આ પ્રવાસનો સૌથી યાદગાર અનુભવ છે, એમ હું વિના સંકોચ કહીશ. વિલિયમ વર્ડ્‍ઝવર્થની જન્મભૂમિ, જેને ઘણાં લેક-લેન્ડના નામે પણ સંબોધે છે, તે લેક ડિસ્ટ્રિક્ટ અમારા ત્રીજા દિવસનું બીજું અને આ પ્રવાસનું અંતિમ સ્થળ હતું. અમે ક્યારે સ્કૉટલૅન્ડમાંથી નીકળીને નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડમાં પહોંચી ગયા તે પણ ખ્યાલ ન આવ્યો. નાના-મોટા ૧૯ જેટલા તળાવોથી રચાતો આ પ્રદેશ શબ્દશઃ આંખોને ઠારે એવો છે. તળાવોની સાથે-સાથે પર્વતો અને ઢોળાવો (Fells)થી ભરપૂર આ પ્રદેશ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. અમે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે ઇંગ્લેન્ડના ઘણા ભાગમાં વરસાદ પડતો હતો પણ લેક ડિસ્ટ્રિક્ટ પર સૂર્યદેવ ખૂબ જ પ્રસન્ન હતાં. અમારે આ બધા તળાવોમાં સૌથી મોટા લેક વિન્ડરમિઅરમાં ક્રુઝ રાઈડ કરવાની હતી. એ લેકમાં Ambleside થી Bowness ની ક્રુઝ રાઇડ બાદ લગભગ બે કલાક જેટલો સમય એ તળાવની આસપાસ જ વિતાવ્યો. તે દરમિયાન હંસો અને બતકોને શીંગદાણા ખવડાવવાની આર્નાએ ખૂબ મજા માણી અને મે તો તળાવ અને વાદળના ફોટા પાડ્યે જ રાખ્યા. આકાશમાં રમતા અસંખ્ય દૂધ જેવા સફેદ વાદળો જોઈને સમજાયું કે વર્ડ્ઝવર્થને “I wandered lonely as a cloud” લખવાની પ્રેરણા ક્યાંથી અને કેમ મળી હશે. (ક્યાંક એવું વાંચ્યું હતું કે વિલિયમ વર્ડ્ઝવર્થે પહેલા આ પંક્તિઓ “I wandered lonely as a cow” એમ લખી હતી અને પછી તેની બહેન ડૉરોથી વર્ડ્ઝવર્થના કહેવાથી ‘cow’ નું ‘cloud’ કર્યું હતું. સાચું-ખોટું તો ભગવાન જાણે.)\n( લેક વિન્ડરમિઅરના કિનારે હંસને શીંગ ખવડાવવાનો પ્રયત્ન કરી રહેલ આર્નાનો વીડિયો, ૨ મિનિટ ૨ સેકન્ડ્સ)\n* યુ.કે. બાઇટ્સઃ સ્કૉટલૅન્ડ ટુર ટિડબિટ્સ (૧)\n* યુ.કે. બાઇટ્સઃ સ્કૉટલૅન્ડ ટુર ટિડબિટ્સ (૨)\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nલેબલ્સ: ચિરાગ ઠક્કર જય, પ્રવાસ, યુ કે બાઇટ્સ, સ્કૉટલૅન્ડ, સ્વરચિત, Scotland, Tour, UK Bites\nયુ.કે. બાઇટ્સઃ સ્કૉટલૅન્ડ ટુર ટિડબિટ્સ (૨)\nપહેલા દિવસે એડિનબરૉ કાસલ અને પેલેસ ઓફ હોલિરુડ હાઉસના દરવાજા જોઈને (અમે પહોંચ્યા ત્યારે એ પેલેસ બંધ થઈ ગયો હતો.) બીજા દિવસે સવારમાં એક વિસ્કિ ડિસ્ટિલરિની જ્ઞાનવર્ધક મુલાકાત લીધી. વિસ્કિ પીનારાને તો ત્યાં ખૂબ જ મજા આવી હશે તેમ લાગ્યું. ત્યાર બાદ અમે બેન નેવિસ નામક યુ.કે.ના સૌથી ઉંચા પર્વતના શિખરે (કેબલ કાર દ્વારા) પહ��ંચ્યા. અને એ શિખર પર પહોંચીને એ અજીબ લાગણી થઈ. જીવનમાં સૌ પ્રથમ વાર એવા પર્વતના શિખરે પહોંચ્યો હતો જ્યાં કોઈ માતાજી-પિતાજીનું મંદિર કે દહેરું નહોતું. આપણે ફરવા જઈએ ત્યારે ખબર નહી કેમ પણ ઉપરવાળાએ બનાવેલી પ્રાકૃતિક સુંદરતા જોવાને બદલે ઉપરવાળાને જ શોધવા માંડીએ છે. અહીં છૂટે હાથે વેરાયેલી પ્રકૃતિ અને સાઈકલિંગના ટ્રેક્સ હતાં. આઉટડોર અને એડવેંચર સ્પોર્ટ્‍સના શોખીનો જગતભરમાંથી અહીં તેમની સ્પોર્ટ્સ બાઈક્સ (સાઇકલો) લઈને આવે છે. કેબલકારની પાછળ સાઈકલ ભરાવીને તેઓ ટોચ પર પહોંચશે અને ત્યાંથી ઉબડ-ખાબડ રસ્તાઓ પર ભારે ગતિથી સરકતાં-સરકતાં નીચે જશે. Pure Adrenaline Rush\nહું કૉલેજમાં હતો ત્યારે અમારા સૌના પ્રિય અધ્યાપક ઈન્દિરાબેન નિત્યનંદમે અમને તેમની વિદ્યાર્થી અવસ્થાની એક વાત કહી હતી. તેઓ તેમની શાળા/કૉલેજ તરફથી ક્યાંક પિકનિક ગયા હતાં. એક જગ્યાએ પહોંચીને ગાઈડે તે સૌને એક શિલા જોવા બોલાવ્યા. પ્રવાસે નીકળેલા બધા જ વિદ્યાર્થીઓ દોડતાં-દોડતાં ત્યાં ગયા. એ શિલા પર રંગ વડે લાલ લીટી દોરેલી હતી. ગાઈડે કહ્યું, “સીતા માતા અહીંયાથી એક વાર પસાર થયા ત્યારે તેમની સાડીનો પાલવ આ શિલાને અડ્યો હતો અને ત્યારથી આ શિલા પર લાલ લીટી થઈ ગઈ છે.” બોલો શું કહેશો\n(બેન નેવિસથી નીચે કેબલ કાર દ્વારા નીચે ઉતરતી વખતે આસપાસનું સૌંદર્ય અને ખાસ કરીને સડસડાટ નીચે સરકતા બાઇકર્સની વીડિયો ક્લિપ. સાથે સાથે અમારી કૌટુંબિક ચટર-પટર પણ છે. ૮ મિનિટ ૧૫ સેકન્ડસ)\nમાત્ર ભારત જ નહીં, દુનિયા બધા પ્રવાસન સ્થળો સાથે આવી કોઈક નાની-મોટી કિવિદંતી જોડાયેલી હોય છે, તેનો અનુભવ મને બેન નેવિસ પછી જે સ્થળે ગયા, તે લૉક નેસ પર થયો. (Loch એટલે સ્કોટ ભાષામાં સરોવર, અખાત કે જમીનમાં ધસી ગયેલો દરિયાનો નાનકડો ફાંટો. અહીં છેલ્લો અર્થ અભિપ્રેત છે.). વિલિયમ વૉલેસ, કે જેના જીવન પરથી ૧૯૯૫માં ‘બ્રેવહાર્ટ’ નામની વિખ્યાત મૂવી બની હતી, તેના નામ પરથી એ વિસ્તારને ફોર્ટ વિલિયમ તરીકે ઓળખવામાં આવે છે. એ ફોર્ટ વિલિયમ વિસ્તારમાં આ લૉક નેસ આવેલ છે. ત્યાં કોઈ ‘નેસી’ નામક રાક્ષસ રહે છે, એ કારણે તે જગ વિખ્યાત છે કોણે જોયો ખબર નહી, પણ આ કિવિદંતી પર એ આખું પ્રવાસન સ્થળ નભે છે. તે એક સુંદર પ્રાકૃતિક સ્થળ છે તેની ના નહી, પણ લોકો ત્યાં એ પ્રકૃતિને જોવા નથી જતાં. અરે, ત્યાં પનામા કેનલ જેવી લૉક સિસ્ટમ છે, તે જોવાની પણ લોકોને બિલકુસ ઉત્સુકતા નથી હોતી. પ્રવાસીઓ આવીન�� સીધા જ એ લૉક સિસ્ટમની વિરુદ્ધ દિશામાં, જ્યાંથી લૉક શરૂ થાય છે, ત્યાં જશે, ફોટા પડાવશે અને પાછા. સદનસીબે અમને એ લૉક સિસ્ટમ જોવા મળી, અને તેનાથી પનામા કેનલ શું ચીજ છે, તેનો કંઈક ઊડતો ખ્યાલ આવ્યો.\n(લૉક નેસની લૉક સિસ્ટમનું ખૂલી રહેલું એક લૉક, ૧ મિનિટ ૪૦ સેકન્ડ્સ)\nયુ.કે. બાઇટ્સઃ સ્કૉટલૅન્ડ ટુર ટિડબિટ્સ (૧)\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nલેબલ્સ: ચિરાગ ઠક્કર જય, પ્રવાસ, યુ કે બાઇટ્સ, સ્કૉટલૅન્ડ, સ્વરચિત, Scotland, Tour, UK Bites\nયુ.કે. બાઇટ્સઃ સ્કૉટલૅન્ડ ટુર ટિડબિટ્સ (૧)\nમાણસને તેના મૂળિયા સમેત ઉખેડી નાખવો બહુ અઘરું કામ છે. હું જ્યાં પણ જઉં, ત્યાં મારા મૂળિયા લઈને જ જઉં છું. એ આદત સારી કે ખરાબ એ નથી જાણતો, પણ આદત છે. હમણાં જ્યારે સ્કૉટલૅન્ડ જવાનું થયું ત્યારે પણ એમ જ બન્યું. દિલમાં હિન્દુસ્તાન સાથે-સાથે જ હતું અને તેના કારણે એ પ્રવાસ દરમિયાન કેટલાય વિચારો ફૂલમાં ઝમતી ઝાકળની જેમ વિચારપટ પર ઝમતા રહેતાં હતાં.\nસૌ પ્રથમ તો જે પ્રકૃતિ દર્શન થયાં, તે અદ્દભુત હતાં. તેની અસંખ્ય તસવીરો લીધે રાખી પણ ધરવ નહોતો થતો. તેમાંથી ચૂંટેલા ૫૦ ફોટાનો સ્લાઈડ-શોઃ\nબધા જ મોટર-વેની આસપાસ જે કન્ટ્રી લાઇફ જોઈ હતી, તે પણ સુંદર હતી. અસંખ્ય ચરિયાણોમાં ચરતા ઘેટા, ગાય, ઘોડા, પત્થરો ગોઠવીને બનાવેલી દિવાલો, પવનચક્કીઓ જોઈને મારું હિંદુસ્તાન યાદ આવવું સ્વાભાવિક હતું, કારણ કે અહીં સામાન્ય રીતે રસ્તામાં પ્રાણીઓ જોવા નથી મળતાં, (સિવાય કે માલિકને ફેરવવા નીકળેલા પાલતું પ્રાણીઓ) જોકે આપણે ત્યાં પ્રકૃતિની આટલી માવજત નથી થતી એનો ખટકો લાગવો પણ એટલો જ સ્વાભાવિક હતોને\n(કોચમાંથી ઉતારેલ ચરિયાણોની ૩૧ સેકન્ડ્ઝ નાનકડી વીડિયો ક્લિપ, બેક્ગ્રાઉન્ડમાં કોચમાં ચાલી રહેલ ‘લગે રહો મુન્નાભાઈ’ ના સંવાદ સંભળાય છે.)\nપહેલા જ દિવસે કોચમાં અંતાક્ષરી રમાતી હતી અને તેના વડે એક પ્રશ્ન વારંવાર થયે રાખતો હતો. કોચમાં ૯૦ ના દસકમાં જન્મેલા અને ૮૦ના દસકમાં કે તેથી પહેલા જન્મેલા, એમ ઉંમરનું વૈવિધ્ય ધરાવનારા સહપ્રવાસીઓ હતાં અને તેમ છતાં મોટાભાગે લોકોને જે ગીતો ગાવા માટે યાદ આવતા હતાં તે બધા ૨૦૦૦ સુધીના જ હતાં. તેના પછી આવેલા ગીતો ભાગ્યે જ કોઈને યાદ આવતા. આમ તો કવિતા (અને ગીતો) એ કાનનો વિષય છે, આંખનો નહી. માટે એવું તો નહી હોય ને કે મ્યુઝિક ચેનલના જમાનામાં રજૂ થતા ગીતો કરતાં રેડિયોના જમાનાના ગીતો સ્મૃતિ પર વધારે અસર કરતા હશે અથવા શું એવું હશે કે એ જમાનામાં બનતા ગીતો અત્યારે બનતા ગીતો કરતાં વધારે કર્ણપ્રિય હોય અથવા શું એવું હશે કે એ જમાનામાં બનતા ગીતો અત્યારે બનતા ગીતો કરતાં વધારે કર્ણપ્રિય હોય (જોકે મને તો એવું લાગે છે કે બધા જ સમય દરમિયાન કોઈને કોઈ કલાકાર તો સારા-સારા કર્ણપ્રિય ગીતો બનાવતા જ હોય છે.) કે પછી અત્યારે એટલા બધા ગીતો એટલી ઝડપથી રજૂ થાય છે કે એ ગીતો ૫૦-૧૦૦ વાર ગુનગુનાઈને સ્મૃતિપટમાં મઢી લેવાનો મોકો જ નથી મળતો (જોકે મને તો એવું લાગે છે કે બધા જ સમય દરમિયાન કોઈને કોઈ કલાકાર તો સારા-સારા કર્ણપ્રિય ગીતો બનાવતા જ હોય છે.) કે પછી અત્યારે એટલા બધા ગીતો એટલી ઝડપથી રજૂ થાય છે કે એ ગીતો ૫૦-૧૦૦ વાર ગુનગુનાઈને સ્મૃતિપટમાં મઢી લેવાનો મોકો જ નથી મળતો (Abundance of Output) એક ગીત ગમ્યું, તેને પાંચ-સાત વાર સાંભળ્યું અને ત્યાં તો બીજું કોઈ ગીત ગમવા માંડે તેવું નથી બનતું\n(સ્કૉટલૅન્ડ ટુરની કેટલીક યાદોને અક્ષરમાં ઉતારી છે. તેના કુલ પાંચમાંથી બીજો ભાગ ટૂંક જ સમયમાં.)\nયુ.કે. બાઇટ્સઃ સ્કૉટલૅન્ડ ટુર ટિડબિટ્સ (૨)\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nલેબલ્સ: ચિરાગ ઠક્કર જય, પ્રવાસ, યુ કે બાઇટ્સ, સ્કૉટલૅન્ડ, સ્વરચિત, Scotland, Tour, UK Bites\nયુરોકપની પોલેન્ડ અને રશિયા વચ્ચેની મેચ બાદ થયેલા તોફાનોના સંદર્ભે આજે એક પોલિશ મિત્ર ફરિયાદ કરતી હતી કે જ્યારથી આ તોફાનો થયા છે ત્યારથી અહીંના (યુ.કે.ના) મિડીયામાં પોલેન્ડને એવી રીતે રજૂ કરવામાં આવે છે કે જાણે તમે પોલેન્ડમાં પગ મૂકશોને કોઈ તમને મારવા દોડશે. મને તેની પીડા સારી રીતે સમજાતી હતી. ૨૦૦૨ના કોમી રમખાણો બાદ ગુજરાતને પણ એવી જ રીતે રજૂ કરવામાં આવતું હતું. ફર્ક ખાલી શબ્દોનો હતોઃ Hooliganism ને બદલે Secularism. ભજવનારા બદલાયા હતાં પણ નાટકનો તખ્તો અને નિર્માતા તો એના એજ હતાંને\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nલેબલ્સ: ગુજરાતી, ચિરાગ ઠક્કર જય, પોલેન્ડ, યુ કે બાઇટ્સ, રશિયા, સ્વરચિત, UK Bites\nવિજયગુપ્ત મૌર્યનું 'જિંદગી જિંદગી'\n૧૯૭૨માં એન્ડીઝની પર્વતમાળામાં તૂટી પડેલ વિમાન Uruguayan Air Force Flight No 571 અને એ ઠંડીમાં ટાંચાના સાધન-સરંજામ હોવા છતાં, ખોરાકના અભાવમાં મૃત સાથીદારોના શરીરનું માંસ ખાઈને ૭૨ દિવસ સુધી જીવતા રહેલા ૧૬ જણાના સંઘર્ષની કહાની કાલના 'મેટ્રો'માં છાપવામાં આવી છે. (એ બે પેજ વાંચવા અહીં ક્લિક કરો.)\nઆ સમાચાર વાંચી��ે વિજયગુપ્ત મૌર્ય દ્વારા આ દુર્ઘટના પર લખાયેલ પુસ્તક 'જિંદગી જિંદગી' યાદ આવી ગયું. હર્ષલ પબ્લિકેશનનું બેસ્ટ સેલર પુસ્તક ગુજરાતમાં ખૂબ જ વંચાયું અને વખણાયું છે. મારા પ્રિય પુસ્તકોની યાદીમાં તે અવશ્ય સ્થાન પામે છે. ન વાંચ્યું હોય તો 'Beg, Borrow or Steal', પણ અવશ્ય વાંચજો નહિતર એક ઉત્કૃષ્ટ પુસ્તકથી વંચિત રહેશો. (પુસ્તક હાથવગું નથી માટે તેના વિશે વિસ્તારે નથી લખતો.)\nઆ ઘટના પર Paul Read નામના એક બ્રિટિશ લેખકે ૧૯૭૪માં Alive: The Story of Andes Survivors નામનું પુસ્તક લખ્યું છે અને ૧૯૯૩ માં Alive નામની એક મૂવી પણ બની છે.\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nલેબલ્સ: ચિરાગ ઠક્કર જય, જિંદગી જિંદગી, વિજયગુપ્ત મૌર્ય, સ્વરચિત, Vijaygupta Maurya, Zindagi Zindagi\n‘ડાયસ્પોરિક સાહિત્ય એટલે શું’ એ પ્રશ્નનો જવાબ શોધવાની મથામણ બહુ જૂની છે અને છતાં તેનો સંતોષકારક જવાબ ક્યારેય મળી શકતો નથી. ‘આ ગુજરાતી સાહિત્ય’ અને ‘આ ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્ય’ એવા હવાચુસ્ત વિભાગ પાડી શકાતા નથી અને વિચારમંથન થતું જ રહે છે. તેમ છતાં વાસ્તવિકતા એ છે કે ડાયસ્પોરિક સાહિત્ય રચાતું અને સ્વીકારાતું રહે છે. આવા જ એક મનોમંથનનું પરિણામ છે શ્રી વિપુલ કલ્યાણી અને શ્રી અનિલ વ્યાસ સંપાદિત પુસ્તક ‘ડાયસ્પોરિક વાર્તાઓ’ જેને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.\nપુસ્તકની એકદમ ટૂંકી પ્રકાશકીય પ્રસ્તાવનામાં ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર શ્રી હર્ષદ ત્રિવેદી આ મનોમંથનનો પડઘો પાડતાં કહે છે કે ‘મનુષ્યની ચેતનાનાં અમુક વલણો તો દુનિયાના કોઈ પણ ખૂણે સરખાં હોવાનાં.’ તેમ છતાં ‘અહીં જે વાર્તાઓ સંપાદિત થઈ છે તે સંપાદકોને તુષ્ટિકર લાગી છે.’ માટે તેમને આપણે ડાયસ્પોરિક સાહિત્યની પ્રતિનિધિ ગણી શકીએ.\nત્યારબાદ સંપાદકીય પ્રસ્તાવનામાં સંપાદકોએ આ પુસ્તક નિમિત્તે ડાયસ્પોરિક સાહિત્ય વિશે પોતાના વિચારો વિસ્તારથી રજૂ કર્યા છે અને સંપાદનમાં આવરી લેવાયેલી વાર્તાઓ વિશે વાત કરતા પહેલા તેમણે પસંદ કરેલી વાર્તાઓમાં ડાયસ્પોરિક સાહિત્યના જે ‘ચતુર્વિધ રૂપો’ પ્રગટ થયાં છે તેની નોંધ કરી છે.\n(૧) જે સર્જકો પૂર્વે, કોઈ કાળે આફ્રિકામાં જઈ વસ્યા હતા અને રાજકીય પરિસ્થિતિ બદલાતાં, યુરોપ-અમેરિકા જઈને પુનર્વસવાટ કર્યો હતો – એ સર્જકોનાં, માદરે વતન તેમ જ આફ્રિકા-વસવાટનાં સ્મરણો-સંવેદનોને નિરૂપતું સાહિત્ય.\n(૨) વિદે���વાસી થયા પછીય, મોટે ભાગે પોતાનાં દેશ-પ્રદેશ અને સમાજ-સંસ્કૃતિની અવિસ્મૃત પરંપરામાં શ્વસતા રહીને વતન-ઝુરાપાને જીવતાં સર્જકોનાં સ્મરણ-સંવેદનોને નિરૂપતું સાહિત્ય.\n(૩) સ્વદેશ છોડીને વિદેશ વસી, સ્થિર થવા ચાહતા અને એ માટેની મજબૂત મથામણ કરતાં કરતાં વસવાટી ભૂમિ અને તેની સંસ્કૃતિનો પ્રભાવ ઝીલી-સ્વીકારીને, એ પ્રક્રિયાની પીડા અને આનંદથી સમૃદ્ધ થયેલા સર્જકનાં સંવેદનોને નિરૂપતું સાહિત્ય.\n(૪) વસવાટી દેશ-પ્રદેશની આબોહવા, એના પરિવેશમાં પગ ખોડીને ઊભેલા અને સ્વદેશ-વિદેશની સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરામાં આદાનપ્રદાનથી સમૃદ્ધ થયેલા સર્જકોનાં સંવેદનોને નિરૂપતું સાહિત્ય.\nઆ નોંધના આધારે ડાયસ્પોરિક સાહિત્યની એક વ્યાખ્યા બાંધવાનો પ્રયત્ન કરી શકાય તેમ છેઃ એક ભૂમિ અને/અથવા સંસ્કૃતિમાં જન્મ અને ઉછેર પામીને બીજી ભૂમિ અને/અથવા સંસ્કૃતિમાં સ્થિર થયેલા કે સ્થિર થવા મથતાં સર્જકના સંવેદનતંત્રમાં બે ભૂમિ અને/અથવા સંસ્કૃતિઓના અવનવા મિશ્રણ થકી સર્જાતી ઊથલપાથલ એટલે ડાયસ્પોરિક સાહિત્ય. જોકે સંપાદકોએ તો માત્ર એટલું જ કહ્યું છે કે તેઓએ આ ચાર પ્રકારની રચનાઓને આ સંપાદનમાં શામેલ કરી છે, તેઓએ ક્યાંય ડાયસ્પોરિક સાહિત્યને વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન નથી કર્યો. પણ ડાયસ્પોરિક ન લાગે તેવી શ્રી દીપક બારડોલીકરની વાર્તા ‘કાગળનો કટકો’ અને શ્રી મનેશચન્દ્ર કંસારાની ‘ખરે...ખરનાં આંસુ’ આ સંપાદનમાં તેઓએ શામેલ કરી છે કારણ કે એ સર્જકો પણ સંસ્કૃતિઓના અવનવા મિશ્રણથી તેમના સંવેદનતંત્રમાં થતી ઊથલપાથલને વાચા આપતું નોંધનીય સર્જન કરતાં રહે છે. માટે એવું જરૂર અનુભવી શકાય કે સંપાદકોને પણ વધતે-ઓછે અંશે ડાયસ્પોરિક સાહિત્યની આજ વ્યાખ્યા અભિપ્રેત હશે.\nઆ સંપાદનમાં વીસ વાર્તાઓને જગ્યા મળી છેઃ શાંતશીલા ગજ્જરની ‘અનુબંધ’, વલ્લભ નાંઢાની ‘ઇલિંગ રોડ પર ચોરી’, ઇબ્રાહિમ રાઠોડ ‘ખય્યામ’ની ‘ઉફીટી’, જયંત મહેતાની ‘એક ઉંદરની વાત’, પ્રીતિ સેનગુપ્તાની ‘એક જ મિનિટ’, રમણભાઈ ડી. પટેલની ‘એકલતા વેરણ થઈ’, હરનીશ જાનીની ‘એલ. રંગમ્‍’, મુસાજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ની ‘કાગળનો કટકો’, આનંદ રાવની ‘કૂંપળ ફૂટી’, મનેશચન્દ્ર કંસારાની ‘ખરે...ખરનાં આંસુ’, યોગેશ પટેલની ‘ગાંડું પંખી’, ડાહ્યાભાઈ પટેલની ‘ત્યાગ’, કુસુમ પોપટની ‘ત્રણ મોસંબી, એક કોબીનો દડો’, પન્ના નાયકની ‘ફ્લૅમિંગો’, ભદ્રા વડગામાની ‘મારા અતિપ���રિય ગૌતમ’, વિનય કવિની ‘મૃગતૃષ્ણા’, બળવંત નાયકની ‘લાઇવ ક્યૂ’, અહમદ લુણાત ‘ગુલ’ની ‘લૉટરીની ટિકિટ’, ભાનુશંકર વ્યાસની ‘હું ક્યાં માનું છું ‘યુથનેસિયા’માં’ અને રોહિત પંડ્યાની ‘હું બાલુભાઈ...’. તેમાંથી જે બહુ ગમી તે વાર્તાઓની થોડીક વાત કરીશ.\nસૌથી વધારે ગમી હોય તો આનંદ રાવની ‘કૂંપળ ફૂટી’. ‘ઘરમાં વગર પૈસે વૈતરું કરવા માટે સામાજિક વિધિસર ઢસડી લાવવામાં આવેલું પાત્ર’ની જેમ રાખવામાં આવેલા ચમ્પા બાને જ્યારે અમેરિકામાં એન્ડી નામનો વૃદ્ધ સજ્જન ખરેખર એક સ્ત્રીની જેમ ટ્રીટ કરે છે ત્યારે સંબંધની એક લાગણીસભર ઋજુ કૂંપળ ફૂટે છે. આખી વાત એ બાના પુત્રના મોઢેથી કહેવાઈ છે માટે એ દ્રષ્ટિકોણ વાતને વધારે રોચક બનાવે છે.\nબ્રિટનના સિદ્ધહસ્ત વાર્તાકાર વલ્લભ નાંઢાની ‘ઇલિંગ રોડ ઉપર ચોરી’ માર્મિક વાર્તા છે જેમા લેખકે ઇલિંગ રોડનું વાસ્તવિક વાતાવરણ, અહી વસેલા ગુજરાતીઓમાં બહુધા બોલાતી કાઠીયાવાડી લઢણવાળી ભાષા અને પતિ-પત્નિની તુ-તુ-મે-મે બહુ વાસ્તવિક રીતે ઝીલી છે. સ્થૂળની સાથે સાથે સૂક્ષ્મ પ્રકારની ચોરી શીર્ષકને સાર્થક કરે છે અને ‘ગિરધરલાલના હાથનો ઉત્સવ’ જેવી લેખકની લેખનશૈલી આપણા હોઠને મરકાવી જાય છે.\n‘ખય્યામ’ની ‘ઉફીટી’માં જકડી રાખે તેવો વાર્તારસ છે. બાળપણમાં હરીશ નાયક કે યશવંત મહેતાની જે સાહસકથાઓ વાંચી હતી તેની આ વાર્તાએ યાદ અપાવી દીધી. (એમ પણ થયું કે આ વાર્તાનું એક કિશોર સાહસકથામાં રૂપાંતર પણ થઈ શકે તેટલો સશક્ત વાર્તારસ છે.) આફ્રિકાના મલાવી પ્રદેશમાંની આ વાર્તા હોઈ ત્યાંની સ્થાનિક ભાષાનો શબ્દોનો પણ ભરપૂર ઉપયોગ કરેલો છે.\n‘ગુજરાત સાહિત્ય અકાદમી’ તરફથી વર્ષ ૨૦૦૮-૨૦૦૯ ના ‘હાસ્ય વ્યંગ્ય’ વિભાગમાં પ્રથમ પારિતોષિક મેળવનાર હરનીશ જાનીની પાત્રતા વિશે જેને લેશમાત્ર પણ સંશય હોય તેમણે તેમની ‘એલ. રંગમ્‍’ વાંચવી. અમદાવાદની પોળમાંથી ભગવાનની કૃપાથી અમેરિકા પહોંચી ગયેલ કથાનાયક જેનિટરનું કામ સ્વીકારે છે. જેનિટરના કામની નાની-નાની વિગતોનું હાસ્યસભર વર્ણન અને કથાનો રમૂજી અંત કોઈને પણ ગમે તેવો છે. એક ગમી ગયેલો સંવાદઃ ‘ભગવાન પાસે કાંઈ પણ માગતાં પહેલાં વિચારવું. ભગવાન ભૂલથી આપણી માગણી મંજૂર કરી દે તો હું રોજ પ્રાર્થના કરતો, ‘હે ભગવાન હું રોજ પ્રાર્થના કરતો, ‘હે ભગવાન મને અમેરિકા મોકલ લોકોનાં જાજરૂ ધોઈશ, પણ તું મને અમદાવાદની પોળમાંથી બહાર કાઢ’...ભગવાને મારી અરજી મંજૂર કરી દીધી. હવે અમેરિકામાં ટૉઇલેટ સાફ કરું છું.’ આ પણ ગમે તેવો સંવાદ છેઃ ‘અમેરિકામાં કોઈ ‘લેડીઝ’ બાથરૂમ નહોતો જોયો. અમેરિકન છોકરીની વાત બાજુએ રહી, હું તો લેડીઝ-રૂમના જ પ્રેમમાં પડ્યો.’\nજરા પણ ડાયસ્પોરિક ન લાગે તેવી મનેશચન્દ્ર કંસારાની ‘ખરે...ખરનાં આંસુ’માં કંકુ કુંભાર, તેની પત્નિ જંકુ અને તેમના ખર ખંકુની વાત છે. વાર્તાની શરૂઆતમાં આવતો ‘ગધેડાં સસ્તન પ્રાણી છે.....’ વાળો ગધેડાનો ટૂંકો પરિચય માણવા જેવો છે. પછી કુંભારના જીવનની નાની વિગતો સાથે વાર્તા આગળ વધે છે. તેમાં ઉફરાંટો, હાંજાગગડ, વ્રીડા જેવા શબ્દો લેખકની ભાષાને તદ્દન નોન-ડાયસ્પોરિક ઓપ આપે છે. કંકુ અને જંકુની માટલા સાથેના નાચની પળો આ સંપાદને સ્મૃતિમાં આપેલી અવિસ્મરણીય પળોમાંની એક છે. વાર્તાનો અપેક્ષિત અંત કુંભાર દંપતિની સાથે-સાથે વાચકોને પણ વ્યથિત કરી નાખે તેવો છે.\nકુસુમ પોપટની ‘ત્રણ મોસંબી, એક કોબીનો દડો’ ફરી એકવાર આફ્રિકન વાતાવરણને આ પુસ્તકમાં લઈ આવે છે. અને સાથે-સાથે એ પણ અહેસાસ કરાવે છે કે માનવ જીવનના મૂળભુત સંવેગો તો સમાન જ રહેવાના પછી તે આફ્રિકા હોય કે ભારત કે દુનિયાનો કોઈ પણ ખૂણો.\nઆ પુસ્તકનો અંત રોહિત પંડ્યાની ‘હું બાલુભાઈ....’ જેવી સશક્ત વાર્તાથી આવે છે. પરદેશમાં જઈ વસેલ કોઈ પણ વ્યક્તિ પોતાને જાતને બાલુભાઈમાં જોઈ શકશે. ગુજરાતી માઇગ્રન્ટની તમામ લાક્ષણિકતાઓનો સંગમ એટલે બાલુભાઈ. પુસ્તકની છેલ્લી વાર્તાનો છેલ્લો ફકરો ઘણા માટે દીવાદાંડીની ગરજ સારે તેમ છેઃ ‘આજથી લગભગ ત્રીસેક વરસ પહેલાં બાલુભાઈ પોતાનું ગામ છોડીને અમેરિકા આવ્યા ત્યારે ડૉલરનો ભાવ પાંચ રૂપિયા હતો અને ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે પાંચેક વરસ રહીને તનતોડ મહેનત કરીને લાખ-બે-લાખ રૂપિયા બનાવીને પાછા ઇન્ડિયા જતા રહેવું. અમેરિકામાં તેમને અલીબાબાની ગુફા મળી ગઈ. ડૉલરનો ભાવ હવે આજે લગભગ ૪૫ રૂપિયા થઈ ગયો. લાખ-બે-લાખ નહીં પણ લાખ્ખો રૂપિયા બચાવ્યા છે. ગુફાનો દરવાજો બંધ છે. બાલુભાઈ મંત્ર ભૂલી ગયા છે અને ગુફાનો દરવાજો ખૂલતો નથી.’\nસંપાદકોને એક પ્રશ્ન પૂછવો છેઃ આજના ઇન્ટરનેટ, મોબાઈલ અને જેટ-પ્લેનના જમાનામાં વિદેશ વસવાટની વ્યાખ્યા બદલાઈ છે. પહેલા વહાણમાં બેસી વિદેશ જનાર વ્યક્તિના ખબર ચાર-છ મહિને મળતાં અને તે ભાગ્યે જ પાછો આવતો અને આવે તો પણ વર્ષો બાદ. આજે ચિત્ર અલગ છે. દેશ-વિદેશ વચ્ચે જીવંત સંપર્ક શક્ય છે અને પ્રશાસન દ્વારા સતત બદલાતા જતાં નિયમોને કારણે એક એવો મોટો વર્ગ છે કે જે બે-ચાર-પાંચ કે દસ વર્ષ રહીને ભારત પાછો જતો રહે છે. તેમને બંને સંસ્કૃતિનો અનુભવ થાય છે. તેઓ જ્યારે ભારતમાં બેઠા-બેઠા તેમની વાર્તા માંડે, તો તેને ડાયસ્પોરિક વાર્તા કહી શકાય આ પ્રશ્નનો જવાબ કદાચ ડાયસ્પોરિક સાહિત્યને વ્યાખ્યા સ્પષ્ટ કરવામાં મદદરૂપ બને.\nસંપાદકનું કાર્ય શબરી જેવું હોય છે અને આ શબરીકાર્યમાં બંને સંપાદકોએ ખૂબ જ મહેનત કરીને આ પુસ્તકને માણવા જેવું બનાવ્યું છે. માટે બીજો પ્રશ્ન એ કે આવું જ બીજું પુસ્તક ક્યારે મળશે\n(આ લેખને 'ઓપિનિયન' મેગેઝિનના મે-૨૦૧૨ ના અંકમાં સમાવવા બદલ શ્રી વિપુલભાઈ કલ્યાણીનો આભારી છું.)\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nલેબલ્સ: અનિલ વ્યાસ, ચિરાગ ઠક્કર જય, ટૂંકી વાર્તા, ડાયસ્પોરા, વિપુલ કલ્યાણી, સ્વરચિત, Diaspora\nયુ.કે. બાઇટ્સઃ ‘All’s Well That Ends Well’ નું ‘મારો પિયુ ગયો રંગૂન’\nઆ પહેલા બે વખત શેક્સપિયરના ગ્લોબની મુલાકાત લેવાનો મોકો મળ્યો છે. પહેલીવાર ‘હેમ્લેટ’ જોયું હતું, જ્યારે બીજી વાર ‘મચ અડુ અબાઉટ નથિંગ’ જોયું હતું. બંને વખતે ગુજરાતી રંગભૂમિ અને જોયેલા ગુજરાતી નાટકો યાદ આવતા રહ્યાં અને ગુજરાતી રંગભૂમિની અને અંગ્રેજી રંગભૂમિની સરખામણી મનોમન થયે રાખતી. પણ મનના કોઈ અજ્ઞાત ખૂણે હંમેશા એમ જ થયે રાખતું કે ‘comparison always brings unhappiness.’ માટે મનમાં આ જે સરખામણીઓ થઈ રહી છે તે અયોગ્ય છે. (ગુજરાતી રંગભૂમિની તત્કાલીન પરિસ્થિતિ યાદ આવતા ખરેખર unhappiness જ થઈ રહી હતી.) પછી જ્યારે જાણવા મળ્યું કે ‘ગ્લોબ ટુ ગ્લોબ’ સિરીઝ હેઠળ શેક્સપિયરના ૩૭ નાટકો અલગ-અલગ ૩૭ ભાષામાં રજૂ થવાના છે અને તેમાં ‘All’s Well That Ends Well’ ગુજરાતી ભાષામાં રજૂ થવાનું છે ત્યારથી જાણે કે એ સરખામણી કરવાનું કાયદેસરનું બહાનું મળી ગયું અને તે નાટક જોવા માટે મન તલપાપડ થવા લાગ્યું.\n(નાટક દરમિયાન પાડેલી, નેટ પરથી ઉઘરાવેલી અને સ્કેન કરેલી તસવીરો.)\n૨૪ મે, ૨૦૧૨ ના દિવસે નાટક જોયા પછી કેટલીય ભાવનાઓનું ઘોડાપૂર મનમાં ધસી આવ્યું. સૌ પ્રથમ તો મારા ગુજરાતની જે સોડમ આવી તેણે ખરેખર આંખો ભીની કરી નાખી. ધાર્યું હતું કે એ મૂળ નાટકનો સમશ્લોકી અનુવાદ હશે પણ આ તો એક અલગ જ રૂપાંતર નીકળ્યું. મિહિર ભુતાએ આખા નાટકનો હાર્દ સાચવી રાખીને તેનું સંપૂર્ણ ગુજરાતીકરણ કર્યું છે. (મુંબઈમાં આ નાટક ‘મારો પિયુ ગયો રંગૂન’ના નામે રજૂ થઈ ચૂક્યું છે.)\nશેક્સપિયરનું નાટક ‘All’s Well That Ends Well’ તેના બહુ ઓછા ભજવાતા નાટકમાંનું એક છે. તેને આધુનિક વર્ગીકરણ મુજબ કોમેડિ કે ટ્રેજડી ન ગણતાં ‘પ્રૉબ્લેમ પ્લે’ ગણવામાં આવે છે. (‘પ્રૉબ્લેમ પ્લે’ એટલે એવું નાટક કે જેમાં કોઈ સામાજિક સમસ્યાને નાટકની વાર્તા વસ્તુમાં ગૂંથીને રજૂ કરવામાં આવે છે. જેમકે ‘A Doll’s House’ વાળા હેન્રિક ઇબ્સન (Henrik Ibsen) ના નાટકો.) જોકે દિગ્દર્શક સુનિલ શાનબાગ અને સ્વરૂપાંતરકાર મિહિર ભુતાએ આ નાટકને મનોરંજક બનાવવામાં કોઈ જ કસર છોડી નથી માટે આ ગુજરાતી સ્વરૂપાંતરને કોમેડિની કક્ષામાં મૂકી શકાય તેમ છે.\nરોસિલોન અને ફ્રાન્સના રાજાના દરબારના બદલે અહીં સૌરાષ્ટ્રનું રસોળી ગામ અને મુંબઈ છે તથા ફ્લૉરેન્સના સૈન્યના બદલે રંગૂનનો અફીણનો વેપાર છે. (ગુજરાતને આમ પણ યુદ્ધ કરતાં વેપારમાં વધારે રસ ખરોને) પાત્રોના નામ પણ એવી ચતુરાઈથી બદલવામાં આવ્યા છે કે મૂળ શેક્સપિરિયન નામ તરત જ યાદ આવી જાય અને છતાંય એકદમ ગુજરાતી જ લાગે. હિરોઇન હેલેના (Helena)નું હેલી, નાયક બર્ટ્રામ (Bertram) નું ભરતરામ, કાઉન્ટેસ (Countess)નું કુંતી, પેરોલિસ (Parolles) નું પર્વત, લાફ્યુ (Lafew) નું લાફાભાઈ, કિંગ ઓફ ફ્રાન્સ (King of France) નું રાવબહાદુર ગોકુળદાસ સવારામ ભાટિયા અને ડાયના (Diana) નું અલકિની બંધબેસતું લાગે છે. શેક્સપિયરના નાટકમાં આવતી ક્લાસ સિસ્ટમ અને જ્ઞાતિ પ્રથાની સમસ્યા તેના ભારતીય રૂપાંતરમાં વધારે પોતીકી લાગે એ કેટલું સ્વાભાવિક છે. રાજાને થયેલા રોગ Fistula ને બદલે અહીં ગોકુળદાસને થયેલ ટી.બી. છે.\nનાટકનો પ્લોટ ઘણો જ સરળ છે અને શેક્સપિયરના મૂળ નાટક સાથે પણ બહુ જ મળતો આવે છે. નિરાધાર હેલીને પોતાના પિતા પાસેથી વારસામાં વૈદકશાસ્ત્રનું જ્ઞાન મળ્યું છે. તે પોતાને આશરો આપનાર કુંતીના પુત્રના પ્રેમમાં છે પરંતું તેને પામવો કેવી રીતે શહેરમાં જઈ, વેપાર કરીને કંઈક કરી બતાવવાના સપના સાથે નાયક ભરતરામ પોતાના મામા રાવબહાદુર ગોકુળદાસ સવારામ ભાટિયા પાસે મુંબઈ જાય છે. તેની પાછળ-પાછળ હેલી પણ મુંબઈ જાય છે, ગોકુળદાસના ટી.બી.ની સારવાર કરે છે અને બદલામાં ભરતરામનો હાથ માંગી લે છે. મામાની આજ્ઞાને વશ થઈને ભરતરામ કમને હેલી સાથે પરણીને હેલીને તેની માતા કુંતી પાસે રસોળી મોકલી આપે છે અને પોતે વ્યાપારાર્થે રંગૂન ચાલ્યો જાય છે. ત્યાંથી તે હેલીને પત્ર લખે છે જો હેલીએ ભરતરામને પામવો હશે તો તેની બે અશક્ય શરત પાળવી પડશે. (અહીં શેક્સપિયર પહેલા ‘અભિજ્ઞાનશા��ુંતલમ’માં આ વીંટી વાળી વાત રજૂ થઈ ચૂકી છે તે યાદ આવ્યા વિના રહેતું નહી.) હેલી ભરતરામની પાછળ રંગૂન પહોંચી જાય છે અને જેની પાછળ ભરતરામ મોહિત થયો છે તે અલકિનીની સહાયથી શરત કઈ રીતે પૂરી કરે છે જોવાની મજા આવે છે.\nનાટકનું સ્વરૂપાંતર કરતી વખતે નાટકના હાર્દને સાચવી રાખીને તેમાં કેટલીક વસ્તુ બાદ કરવામાં આવી છે અને કેટલીક વસ્તુઓ ઉમેરવામાં આવી છે. મૂળ નાટકમાં નથી તેવું લગ્નનું દ્રશ્ય ગુજરાતી દર્શકોને ધ્યાનમાં રાખીને ઉમેરવામાં આવ્યું છે. હેલી અને ભરતરામ વચ્ચેની કડવી તુ-તુ-મે-મે ને પણ ઉમેરવામાં આવી છે. નાટકના મધ્યાહન પછીમાં આવતી અપહરણની આખી વાત બાદ કરવામાં આવી છે. તેમ છતાં નાટકમાં કશું ખૂટતું હોય તેમ લાગતું નથી, માટે મિહિર ભુતાની મહેનત લેખે લાગી તેમ કહી શકાય. ગુજરાતી દર્શકો નાટકમાં આકર્ષક સ્ટેજ અને બેકડ્રોપ્સ, લેટેસ્ટ સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગ ઇફેક્ટ્સથી સર્જાતું ત્રિપરિમાણીય પોત જોવા ટેવાયેલા છે અને ગ્લોબ થિયેટરમાં આ કશીય સુવિધા ન હોવાથી ગુજરાતી દર્શકોને આકર્ષે તેવું નાટક ગ્લોબમાં રજૂ કરવું પડકારજનક વાત હતી પણ આ બધા નાના-મોટા અવરોધો પાર કરીને પણ નાટક ખૂબ જ મનોરંજક બની શક્યું છે.\nજોકે ઊડીને આંખે વળગે (સોરી, કાને વળગે તેવો) તફાવત હતો નાટક દરમિયાન છૂટથી વપરાયેલા ગીતો. પારંપરિક ભવાઈને જેમ અહીં ઘણા-બધા ગીતો આવતાં રહ્યાં છે. આ ગીતોના સંદર્ભે એક બીજી વાત પણ નોંધવી રહી કે ઘણી જગ્યાએ મૂળ નાટકમાં જ્યાં સ્વગતોક્તિ (Soliloquy) આવતી હતી તેની જગ્યા અહીં ગીતોએ લીધી છે. એક તો આપણી પરંપરા છે દરેક સારા-નરસા પ્રસંગોએ ગીતો ગાવાની અને બોલિવુડ મૂવીઝે પાડેલી આદત છે કે કથાનકમાં વચ્ચે-વચ્ચે ગીતો હોવા જોઈએ – આ બંને વસ્તુઓને કારણે ઉદય મઝુમદારે સ્વરબદ્ધ કરેલા બધા ગીતો આપણને ગમે તેવા છે. આ ઉપરાંત, તે નાટકની શોભા માત્ર નથી પણ અભિન્ન અંગ સમા છે કારણે કે ઘણી જગ્યાએ તેના થકી કથાનક આગળ વધે છે. તેમાંય નાયિકા હેલીનું પાત્ર ભજવનાર માનસી પારેખ ગીતની તાલીમ પામેલ છે માટે તેના દ્વારા ગવાતા ગીતો (અને ખાસ કરીને ‘કાચી-કાચી ઇચ્છાઓના અંગારા લઈ હું ફરતી’) ને ખૂબ જ તાલીઓ મળતી હતી. આ ઉપરાંત ગોકુળદાસના મુખે ગવાતું પ્રથમ ગીત, કે ભરતરામ અને પરવતના મુખે ગવાતી મુંબઈ દર્શનની વાત કે હેલી દ્વારા અલકિનીને પોતાનો ભૂતકાળ કહેવા ગવાતું ગીત અને લાફારામના ગીતો પણ ગમે તેવા છે.\nઆપણા પ્રિય શેક્સપિયરની આદત છે તેની નાયિકાઓને (નાયક કરતાં પણ વધારે) પાસાદાર અને પ્રભાવક બનાવવી અને એજ પરંપરા મુજબ તેમણે હેલેનાનું પાત્ર સર્જ્યું છે અને સ્વરૂપાંતરમાં પણ હેલીનું પાત્ર (માનસી પારેખ) એવી જ રીતે રજૂ થયું છે. નાટકની શરૂઆતથી અંત સુધીમાં સૌથી વધુ સહાનુભૂતિ અને તાલીઓ હેલીને મળે છે. પણ નાટક પૂરું થયા બાદ એવો વિચાર આવે કે ભરતરામ પાછળ ઘેલી થયેલી હેલીએ ભરતરામમાં એવા તે કયા ગુણ જોયા દર્શકોને જરા પણ પસંદ ન આવે તેવા નાયકમાં નાયિકાએ શું જોયું દર્શકોને જરા પણ પસંદ ન આવે તેવા નાયકમાં નાયિકાએ શું જોયું હેલેનાના પાત્ર માટે જે કહેવાયું છે કે ‘a girl who loved not wisely, but well.’ એ જ હેલી માટે પણ કહી શકાય.\nજ્યારે નાયક ભરતરામનું પાત્ર (ચિરાગ વોરા) મૂળ નાટક કરતાં પણ વધારે નબળું રજૂ થયું છે. મૂળ નાટકમાં Bertram ફ્લોરેન્સની સેનાનો સેનાપતિ બની તેની બહાદુરીના ડંકા જરૂર વગાડી દે છે. માટે જ્યારે તે હેલેનાને છોડીને બીજા પાત્રની પાછળ ઘેલો થાય ત્યારે તે તેની નબળાઈ નહી પણ પસંદનો પ્રશ્ન લાગે છે. જ્યારે આ સ્વરૂપાંતરમાં નાયક ભરતરામ કોઈએ બતાવેલા સ્વપ્નની પાછળ પાગલ બનીને પોતાનું શ્રેય ન સમજનાર ‘કાચા કાન’ ના પાત્ર તરીકે રજૂ થયો છે. પાત્રની મૂળભૂત નબળાઈ લંબાણપૂર્વક રજૂ કર્યા બાદ હેલીના મૃત્યુંના સમાચારથી એકદમ લાઘવમાં થતું ભરતરામનું હ્રદયપરિવર્તન અને અંતમાં સઘળો દોષ પરવત પર ઢોળીને ‘હું તો બોલ્યો ય નથી, ને હું તો ચાલ્યો ય નથી’ જેવી ચોખ્ખા થઈ જવાની ચેષ્ટા જરા પણ ગળે ઉતરતી નથી. આટલા નબળા નાયકને કારણે નાયિકાની તેની પસંદગીથી નાયિકાનું પાત્રાલેખન પણ નબળું થઈ જાય છે. ભરતરામ ઘરથી જેટલો વધારે સમય દૂર રહે, તેમ-તેમ તેના વસ્ત્રો વધારે ને વધારે વેર્સ્ટનાઇઝ્ડ થતાં જાય છે, એ વાત ઘણી સૂચક છે.\nરાવબહાદુર ગોકુળદાસ સવારામ ભાટિયાનું પાત્ર (ઉત્કર્ષ મઝુમદાર) મૂળ નાટકના King of France ના પાત્રને બરોબર ન્યાય આપે છે. રાજાનું પાત્ર ન હોવા છતાં તેઓ રાજવી અસર નીપજાવી શક્યા છે અને એટલે સુધી કે દર્શકો પણ તેમના સંવાદ ‘રાવબહાદુર ગોકુળદાસ સવારામ ભાટિયાનો શબ્દ ઉથાપાય..’ની પૂર્ણાહુતિ ‘..નહી’ બોલીને કરે છે. આ પાત્રએ નાયિકા બાદ સૌથી વધારે તાલીઓ પડાવી છે. તેમાંય એક દ્રશ્ય તો ખાસ પસંદ આવે તેવું છે. હેલી તેમના ટી.બી.ની દવા કરે છે ત્યારે તેઓ સ્ટેજની મધ્યમાં રાખેલી ખુરશીની ફરતે ધીમે-ધીમે પાંડુના સહારે ગોળ-ગોળ ફરતા જાય છે અને જેમ-જેમ દવાની અસર થતી જાય છે તેમ-તેમ તેમની ઝડપ વધતી જાય છે. છેવટે રોગ સંપૂર્ણ મટી જતાં તેઓ જાતે જ એક ચક્કર લગાવે છે અને દર્શકો આ દ્રશ્યને તાલીઓના ગડગડાટથી વધાવી લે છે.\nLafew નું પાત્ર ભજવનાર લાફારામ (અર્ચન ત્રિવેદી) ખરેખર આ નાટકના સૂત્રધાર બનીને આવે છે અને જાનદાર અભિનય વડે દર્શકોની ખૂબ જ તાલીઓ પડાવી જાય છે. Countess of Rossillion માટે બર્નાડ શો એ લખ્યું હતું \"the most beautiful old woman's part ever written\" અને આ સ્વરૂપાંતરમાં કુંતી (મીનળ પટેલ) દ્વારા રજૂ થયેલું એ પાત્ર પણ એટલું જ જાજરમાન લાગે છે. આપણા માનસમાં પારંપરિક માતાની જે છબી સચવાયેલી છે તેને આ પાત્ર બરાબર ન્યાય આપે છે. ખલનાયક પેરોલિસ (Parolles) નું પર્વત (સત્ચિત પુરાણિક) ના નામે થયેલું સ્વરૂપાંતર નાયકની જેમ જ નબળું છે. મૂળ નાટકમાં રજૂ થયેલું પેરોલિસનું પાત્ર શેક્સપિયરના અન્ય નાયકો જેટલું અસરકારક નથી અને અહીં સ્વરૂપાંતર પામેલું પાત્ર તો ખૂબ જ નબળું છે. ડાયેનાનું સ્વરૂપાંતર અલકિની (નિશિ દોશી) અત્યંત આકર્ષક રીતે રજૂ થયું છે. ખરેખર તો એ પાત્ર મૂળ નાટક કરતાં પણ વધારે મજબૂત છે. રંગૂનની રમણી તરીકેની તેની રજૂઆત ગમે તેવી છે. ઉપરાંત આ નાટકમાં તે માત્ર એક પાત્ર નહી પણ હેલીની મિત્ર પણ બની જાય છે, જે આપણને ગમે તેવો ફેરફાર છે. પાંડુનું પાત્ર ભજવનાર અજય જયરામે તેના નાનકડા પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે અને તેના દ્વારા શેક્સપિરિઅન નાટકની જેમ comic relief મળ્યા કરે છે.\nઆ નાટકની રજૂઆતમાં તુલસી ક્યારો, એક ખુરસી, બે ટેબલ, થૂંકદાની, વાટકી, ચમચી, બાયોસ્કોપ, ભોંપું, વિવિધ ટોપીઓ, વીંટી, બોટલ, બે બાજઠ, પલંગ જેવા પ્રોપ્સ વપરાયા છે જે શેક્સપિરિઅન સ્ટેજ કરતાં વધું પરંતું ગુજરાતી સ્ટેજ કરતાં ઓછા છે. ઉદય મઝુમદારે ત્રણ સંગીતકારો (સદા મુલિક, વિનોદ પડગે અને જયેશ ધારગલકર) વડે હાર્મોનિયમ, તબલા અને ઢોલકનો ઉપયોગ કરીને સ્ટેજ પર જ સંગીત આપ્યું છે જે કર્ણપ્રિય છે. Bed-trick વાળું (ગુજરાતી તખ્તા માટે અઘરું) દ્રશ્ય ખૂબ જ શાલિનતાથી સ્ટેજ પર ભજવવામાં આવ્યું છે.\nનાટકના મંચન દરમિયાન બિનગુજરાતીઓ અને બિનભારતીઓની બહોળા પ્રમાણમાં હાજરી આનંદદાયક હતી. તેમને સ્ટેજ પર શું ચાલી રહ્યું છે તે જણાવવા માટે સ્ટેજની બંને બાજુ ઇલેકટ્રોનિક ડિસ્પ્લે પર દરેક દ્રશ્યની અગત્યની વાતો સારાંશ રૂપે રજૂ થતી હતી. આ ઉપરાંત તાલીઓમાં ઉદાર દર્શકગણે જે શિસ્ત જાળવી હતી, તે પણ નોંધનીય હતી. જોકે એ જોયા બાદ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામે કરેલી ટિપ્પણી જરૂર યાદ આવી હતી. તેમણે કહ્યું હતું કે આપણા ભારતીયો વિદેશમાં જઈને ત્યાંના નીતિ-નિયમોનું પાલન કરશે અને કચરો કચરાપેટીમાં નાખશે પણ તેજ લોકો ભારતમાં એમ નહી કરે, એ આશ્ચર્ય અને દુખની વાત છે. આપણા સમાજમાં રુઢ થયેલી ‘અરેંજ મેરેજ’ની સમસ્યાને આ નાટક દ્વારા વાચા અપાઈ હોય તેમ લાગે, પણ છેવટે ‘All’s Well That Ends Well’ છે માટે એ સમસ્યાને અસરકારક રીતે રજૂ નથી થઈ શકી, અને આપણે તો આ નાટકને કોમેડિ જ ગણવું રહ્યું.\nશેક્સપિયરના હોલમાર્ક સમા wit and wisdom વાળા સંવાદો આ નાટકમાં ઠેર-ઠેર છે. કેટલાક ઉદાહરણઃ\n· બાપાના જોડા પહેરવાથી બાપાની ચાલ ન આવડે.\n· લગન એ બેડી નહી લગામ છે.\n· જે મુખ જોઈને હરખાય તે નાર, અને હરખાતું મુખ જોઈને જે યાદ આવે તે સગુણા નાર.\n· જેવી હરજીની મરજી.\n· ભરત નામનું ગાડું હજી તો ભાગોળે ય પહોંચ્યું નથીને રુંવે-રુંવે ઝુરાપો આવી ગયો.\n· વાડામાં છીંડું પાડીને ચોર ઘૂસે તેમ સપના નિંદરમાં છીંડું પાડીને ઘૂસી ગયા.\n· વાયુ, પિત્ત અને કફ ત્રણેય છાતીમાં હુલ્લડ મચાવે છે.\n· સુખ તો કોઈ સ્વજનની સાથે રહીને ભોગવીએ તોજ સાર્થક થાય.\n· દિવસની સાક્ષીએ તું મારી પત્નિ છે પણ રાતની સાક્ષીએ મારી પત્નિ કોઈ દિવસ નહીં બને.\n· અંધારામાં આંગળીઓને પણ આંખ ઊગે છે.\n· પ્રેમ શોધવાનો ન હોય, ઓળખવાનો હોય.\n· સુખ એ પામવાની મિલકત નથી, માણવાની વાત છે.\nમૂળ નાટકના ગમતા સંવાદોઃ\nટૂંકમાં જોવા જેવું રંગીન આનંદદાયક નાટક.\n(BBC દ્વારા નાટકના રિહર્સલ દરમિયાન લેવાયેલ ઇન્ટર્વ્યુ)\n(નાટકના દિગ્દર્શક અને નિર્માતા સુનિલ શાનબાગનો ઇન્ટર્વ્યુ)\n(ગ્લોબ થિયેટરની અંદરની વિડીયો ક્લિપ)\nયુ.કે.બાઇટ્સઃ શેક્સપિયરના ગ્લોબ થિયેટરમાં\nયુ.કે.બાઇટ્સઃ શેક્સપિયરના ગ્લોબ થિયેટરમાં, બીજી વાર\nયુ.કે.બાઇટ્સઃ ગુજરાતીમાં શેક્સપિયરનું 'All's Well That Ends Well'\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nલેબલ્સ: ગુજરાતી, ગ્લોબ, ચિરાગ ઠક્કર જય, નાટક, શેક્સપિયર, સ્વરચિત, All's Well That Ends Well, Gujarati, UK Bites\nમારિઓ પુઝોની 'ધ ગોડફાધર'માંથી એક અંશ\nમારિઓ પુઝો (Mario Puzo) ની જગવિખ્યાત નવલકથા 'ધ ગોડફારધર' (The Godfather) માં ડોનના ત્રીજા પુત્ર માઇકલ (Michael) ની ગર્લફ્રેન્ડ કે (Kay) 'માઇકલના પિતા બધાને મદદ કરતાં રહે છે.' તે જાણ્યા પછીમાઇકલને પ્રશ્ન કરે છેઃ \"Are you sure you're not jealous of your father\" તેના જવાબમાં માઇકલ કહે છેઃ \"You know those Arctic explorers who leave caches of food scattered on the route to the North Pole\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શે�� કરો\nલેબલ્સ: ચિરાગ ઠક્કર જય, ધ ગોડફાધર, મારિઓ પુઝો, સ્વરચિત, Mario Puzo, The Godfather\nનવી પોસ્ટ્સ જૂની પોસ્ટ્સ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ્સ (Atom)\nઆ બ્લૉગની નવી પોસ્ટ તમારા ઇમેલમાં મેળવવા અહીં તમારું ઇમેલ એડ્રેસ લખો:\nઓથાર - અશ્વિની ભટ્ટની સર્વોત્તમ નવલકથા\nજ્યારે મારે મારા ગમતા પુસ્તકોની યાદી બનાવવાની આવે છે ત્યારે હુ ખૂબ મૂંઝાઈ જાઉં છુ . ઓછામાં ઓછા એકાદ હજાર...\nહરકિસન મહેતાની 'પીળા રૂમાલની ગાંઠ'\nશ્રી હરકિસન મહેતા શું તમે એવી કોઈ ગુજરાતી નવલકથા વાંચી છે જે ભારતમાં ધર્મના નામે ચાલતા તૂત, એક યુવકની કારકિર્દીની પસંદગીની મૂંઝવણ તથા શ્ર...\nચંદ્રકાંત બક્ષીના ટૂંકી વાર્તા વિષેના ચાબખા\nશ્રી ચંદ્રકાંત બક્ષીને એક વાર સાંભળવાની તક મળી હતી . જ્યારે તેઓ મુંબઈના મેયર તરીકે નિયુક્ત થયા હતાં ત્યારે શ્રી નવભારત...\nશ્રી ગૌરીશંકર જોષી 'ધૂમકેતુ' મારી ઉંમરના મિત્રો કદાચ તેમના દસમા ધોરણના ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં ‘જુમ્મો ભિસ્તી’ વાર્તા ભણ્યા ...\nયુ.કે. બાઇટ્સઃ મોબાઇલ ન્યૂઝ\nયુ.કે. બાઇટ્સઃ સ્કૉટલૅન્ડ ટુર ટિડબિટ્સ (૫)\nયુ.કે. બાઇટ્સઃ સ્કૉટલૅન્ડ ટુર ટિડબિટ્સ (૪)\nયુ.કે. બાઇટ્સઃ સ્કૉટલૅન્ડ ટુર ટિડબિટ્સ (૩)\nયુ.કે. બાઇટ્સઃ સ્કૉટલૅન્ડ ટુર ટિડબિટ્સ (૨)\nયુ.કે. બાઇટ્સઃ સ્કૉટલૅન્ડ ટુર ટિડબિટ્સ (૧)\nવિજયગુપ્ત મૌર્યનું 'જિંદગી જિંદગી'\nમારિઓ પુઝોની 'ધ ગોડફાધર'માંથી એક અંશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.leatherdyke.porn/category/clips/pumping/", "date_download": "2020-09-29T08:22:00Z", "digest": "sha1:5CHMYCVGIX2X2BWVSPDFZXIGQ4NSHS6X", "length": 2834, "nlines": 46, "source_domain": "gu.leatherdyke.porn", "title": "પમ્પિંગ વિડિઓ ક્લિપ્સ અને મૂવીઝને મફતમાં ડાઉનલોડ કરો | એક્સ્ટ્રીમ ફેસ્તી બ્લોગ", "raw_content": "\nરાયરે સુગરબટ્ટ - કિંકી લોભી લાલ દોરડું ...\nમારી પુમ્પ પછી પમ્પ પછી મોટી\nsiswet19 જીવનશૈલી | એચડી 720P | રીલીઝ યે ...\nપરફેક્ટ રેડહેડ ટીન ડિલ્ડો વાહિયાત અને ...\nએબીગેઇલ ડુપ્રિ સાથે સ્તનની ડીંટડી ગુલાબી | એચડી 720 ...\nજાસ્મીન ડાર્ક - Pussy પમ્પ સ્પાયક્યુમ ...\nબ્રીડર: જુલિયટ માર્ક સાથે ગર્ભનિર્માણ ...\nતોફાની જીવનશૈલી | એચડી 720P | પ્રકાશન ...\nતોફાની જીવનશૈલી | પૂર્ણ એચડી 1080P | આર ...\nAnalViv સાથે એક્સ્ટ્રીમ ગુદા અને pussy નાટક ...\nજુલિયટ માર્ચ સાથે manhandled | એચડી 720P ...\nનિયોર્ટેલની જીવનશૈલી | એચડી 720P | ...\nએક્સ્ટ્રીમ ફેસ્તી બ્લોગ > બ્લોગ > ક્લિપ્સ > પમ્પિંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/tag/health-department/", "date_download": "2020-09-29T06:21:14Z", "digest": "sha1:57PUXUALM6ZQNWD5IQBUYBQERR3LYLWD", "length": 6613, "nlines": 81, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "Health Department Archives | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર આ વીડિયો કોરોના વાયરસનો છે… જાણો શું છે સત્ય…\n‎‎Gujarat Speed નામના ફેસબુક પેજ દ્વારા રા 27 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોરોના વાયરસ, વાયરસનું ખૂબ જ નવું જીવલેણ સ્વરૂપ, ચાઇના પીડિત છે, તુરંત જ ભારત આવી શકે છે, કોઈ પણ પ્રકારના કોલ્ડ ડ્રિંક્સ, આઇસક્રીમ, કુલ્ફી, વગેરે, કોઈપણ પ્રકારના સચવાયેલા ખોરાક, મિલ્કશેક, […]\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સુરેશ રૈનાએ ટિવટર પર ચેન્નાઈ સુપરકિંગ્સને અનફોલો કર્યું… જાણો શું છે સત્ય…\nશું ખરેખર વિડિયોમાં દેખાતા યુવાન-યુવતી પ્રેમી છે. જેને યુવતીના માતાએ પકડી પાડ્યા… જેને યુવતીના માતાએ પકડી પાડ્યા… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/tv/cnbc-bajar-shows/closing-bell_2020-09-16.html", "date_download": "2020-09-29T08:48:53Z", "digest": "sha1:YRC7EUDXOAOSZDUBBS24I4PGE7BDMFML", "length": 8248, "nlines": 127, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "  ક્લોઝિંગ બેલ: CNBC-Bajar Shows - Wednesday 16th September, 2020", "raw_content": "\nફેડ દ્વારા વ્યાજદરમાં વધારાની સંભાવના વધી છે: દેવેન ચો��્સી\nઆગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કે આર ચોક્સી ઈન્વેસ્ટમેન્ટ મૅનેજર્સના એમડી દેવેન ચોક્સી પાસેથી.\n29.09.2020 / વેદાંતને BSE, NSEમાંથી ડિલિસ્ટિંગ માટેની સૈદ્ધાંતિક મંજૂરી મળી\nઆ વર્ષે જૂનમાં વેદાંતને ડિલિસ્ટ ક�...\n29.09.2020 / UIT AMCના IPO આજે ખુલ્યો, જાણો શું છે ઇશ્યૂમાં ખાસ\nUIT AMCએ આ IPO દ્વારા 2,152 થી 2160 કરોડ રૂપિયાન...\n29.09.2020 / CAMS IPO: કેવી રીતે તપાસવી અલૉટમેન્ટ સ્ટેટસ, આ છે સૌથી સરળ રસ્તો\nCAMSએ આ IPO દ્વારા 2258 કરોડ રૂપિયા ઉભા કર�...\nસારા વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સે�...\n28.09.2020 / નિફ્ટી 11200 ઊપર બંધ, સેન્સેક્સ 592 અંક વધ્યો\nઆજના કારોબારી સત્રના દિવસે ભારતી�...\n28.09.2020 / Market live: નિફ્ટી નિકળી 11200 ની પાર, નિફ્ટી બેન્કને પણ લાગી પાંખ, 500 અંક વધ્યો\nસપ્તાહના પહેલા દિવસે બજારમાં તેજ�...\nSilver Lakeના રોકાણથી RILના ટેક, ગ્રાહક કાર�...\n08.09.2020 / કામત કમિટીની ભલામણો પર શું છે મોટા Brokerage housesની રાય\nRBIએ કામત કમિટીની ભલામણોને ગત સાંજે ...\nગુરૂવાર એટલે 6 ઓગસ્ટના આરબીઆઈ ગર્વ...\n29.09.2020 / Global market: US માર્કેટ મજબૂત, ગઈકાલે DOW 410 પોઇન્ટ વધ્યો, એશિયા મિશ્ર, SGX Nifty ફ્લેટ\nઅમેરિકા બજારોના સંકેતો સારા દેખા�...\n28.09.2020 / એશિયાઈ બજાર મિશ્ર, એસજીએક્સ નિફ્ટી 0.34% મજબૂત\nએશિયાઈ બજારોમાં આજે મિશ્રનો કારો�...\n25.09.2020 / અમેરિકી બજારમાં મજબૂતી, ડાઓ 26,800 ની ઊપર બંધ\nડાઓ જોંસ 52.31 અંક એટલે કે 0.20 ટકાની મજબ�...\nકેપિટલ ગૂડ્સ 13737.01 10.64\nકન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 23766.11 359.57\nબીએસઈ એફએમસીજી 10966.30 86.69\nબીએસઈ હેલ્થકેર 19762.70 74.04\nબીએસઈ પીએસયુ 4602.60 58.53\nબીએસઈ સ્મોલ કેપ 14868.25 5.00\nસીએનએક્સ મિડકેપ 14728.80 7.83\nસ્ટ્રેઈટ્સ ટાઈમ્સ(Sep 29) 2475.56 7.45\nUIT AMCના IPO આજે ખુલ્યો, જાણો શું છે ઇશ્યૂમાં ખાસ\nઆદર્શ વજનમાં 5 કિલો વધ્યા, મહિલાઓ માટે 55 કિલો અને પુરુષો માટે 65 કિલો થયો ફિક્સ\nCorona pandemic: કોરોનાની ઝડપી, કેટલી રાહત - કેટલી મુશ્કેલી\nCoronavirus India News: દેશમાં સંક્રમિતોની સંખ્યા 61 લાખને પાર, 24 કલાકમાં 70,589 નવા કેસ\nવર્લ્ડ બેન્કે કહ્યું, કોરોનાને કારણે 1967 પછી સૌથી ઓછી રહેશે એશિયાનો વિકાસ દર\nકેબિનેટે કેન્દ્રીય મંત્રાલયોમાં 16 નવી નિમણૂકોને આપી મંજૂરી, જાણો કોણ શું બનાવ્યુ\nઆજે થઇ રહ્યા 3 IPOની ઓપનિંગ, પ્રાઇમરી માર્કેટમાં દેખાશે ભરપૂર એક્શન\nCAMS IPO: કેવી રીતે તપાસવી અલૉટમેન્ટ સ્ટેટસ, આ છે સૌથી સરળ રસ્તો\nSushant Case: AIIMSએ CBIને આપી રિપોર્ટ, ખુલશે મૃત્યુનો રહસ્ય\nGujarat: વડોદરાના બાવામનપુરામાં 3 માળની અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ પડી ગઇ, કાટમાળમાં દબાઇને 3 લોકોની\nPetrol Diesel Price: આજે ફરી ઘટ્યો ડીઝલનો ભાવ, ���ડપથી ચેક કરો તમારા શહેરમાં તેલની કિંમત\nMP: પત્નીને મારવાના આરોપમાં એડિશનલ DG પુરુષોત્તમ શર્મા સસ્પેન્ડ, વીડિયો વાયરલ થવા પર કાર્યવાહી\nNDAએ ગુમાવ્યા 2 શૅર, હવે ગઠબંધનનું હિંદુત્વ સાથે શું છે લેવું-દેવું: શિવસેના\nનાણાકીય સમીક્ષા પર RBIની બેઠક હવે 29 સપ્ટેમ્બરે નહીં યોજાશે, જાણો શું છે કારણ", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujaratilekh.com/2020/04/", "date_download": "2020-09-29T06:49:02Z", "digest": "sha1:U3KWEALA56NBGWCBQVBGGZ55UZ6TWRL3", "length": 4271, "nlines": 109, "source_domain": "gujaratilekh.com", "title": "April | 2020 |", "raw_content": "\nલક્ષ્મી માતા આજે આ રાશિના લોકોને આપશે આશીર્વાદ, આર્થિક લાભ અને...\nબચવા માંગો છો આ ગંભીર સમસ્યાઓથી, તો રાતના સમયે ક્યારેય ન...\nચીનને મૂકીને ભારત આવવા માંગે છે બે કંપનીઓ, જલ્દી જ વિડીયો...\n300 કિમી દૂર ફરજ બજાવી રહ્યા હતા ડોક્ટર, ઘરે થયું 15...\nલોકડાઉનમાં શાકભાજી અને રાશન લેવા નીકળ્યો હતો વ્યકતિ ને લઈને આવ્યો...\nઆ 3 રાશિઓ માટે આજનો દિવસ ઘણો વધારે શુભ છે, કરેલા...\nહનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પ્રસન્ન થાય છે રામ ભક્ત હનુમાન, આપે...\nમાં લક્ષ્મીની કૃપાથી તમે પણ બની શકો છો ધનવાન, મહિનાના આ...\nપૂજા સમયે ના કરશો આ ભૂલ, આ 9 પૂજા સામગ્રીઓને જમીન...\nચાણક્ય નીતિ : બુદ્ધિમાન માણસ આ 6 વસ્તુઓનો ઉલ્લેખ પણ નથી...\nCNG ગેસ બનાવવા પાલનપુરમાં પશુઓના ગોબરના વેચાણથી લાખો રૂપિયા કમાણી થઈ શરૂ. જાણવા જેવી ક્રાંતિ.\nલક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.\nબાળકોની સફળતા કઈ વસ્તુઓ પર નિર્ભર કરે છે જાણો જ્યોતિષ સાથે શું છે સંબંધ.\n‘બાલિકા વધુ’ સિરિયલના ડાયરેક્ટર હવે લારી પર વેચી રહ્યા છે શાકભાજી\nઐતિહાસિક ઘટના જયારે એક જ પરિવારના 36 ભાઈઓએ એક સાથે લીધો હતો સન્યાસ, વાંચો છતરીયા વડની લોક કથા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/famous-designer-wendell-rodricks-passes-away-in-goa-aged-59/169324.html", "date_download": "2020-09-29T07:45:34Z", "digest": "sha1:J2GCMTXJ46AQP45Y4MOCV76JBQM3KI7V", "length": 6047, "nlines": 43, "source_domain": "www.navgujaratsamay.com", "title": "પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ખ્યાતનામ ફેશન ડિઝાઇનર વેન્ડેલ રોડ્રિક્સનું ગોવામાં નિધન | નવગુજરાત સમય", "raw_content": "\nપદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ખ્યાતનામ ફેશન ડિઝાઇનર વેન્ડેલ રોડ્રિક્સનું ગોવામાં નિધન\nપદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ખ્યાતનામ ફેશન ડિઝાઇનર વેન્ડેલ રોડ્રિક્સનું ગોવામાં નિધન\n1 / 1 પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ખ્યાતનામ ફેશન ડિઝાઇનર વેન્ડેલ રોડ્રિક્સનું ગોવામાં નિધન\n59 વર્ષીય વેન્ડેલ ગોવામાં સ્થિત એમના ઘરમાંથી મૃત હાલતમાં મળી આવ્યા\nગોવાના ખ્યાતનામ ફેશન ડિઝાઇનર વેન્ડેલ રોડ્રિક્સનું 59 વર્ષની વયે નિધન થયું છે. વેન્ડેલનો મૃતદેહ ગોવામાં સ્થિત એમના ઘરમાંથી મળી આવ્યો છે. તેઓ એક ફેશન ડિઝાઇનરની સાથે-સાથે લેખક, પર્યાવરણ એક્ટિવિસ્ટ અને ગે રાઇટ્સ પર પોતાના બેબાક મંતવ્ય આપવા માટે પણ જાણીતા હતા. તેમણે 2003માં અમિતાભ બચ્ચન અને કેટરીના કૈફની વિવાદાસ્પદ ફિલ્મ બૂમમાં કૈમિયો રોલ પ્લે કર્યો હતો. આ સિવાય 2008માં આવેલી ફેશન ફિલ્મમાં પોતોના કેરેક્ટરને ભજવ્યું હતું.\n2014માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત રોડ્રિક્સનો જન્મ 28 મે 1960માં થયો હતો, તેઓ ગોવાના કેથોલિક પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા. 2002માં પેરિસમાં જેરોમ મારેલ સાથે લગ્ન કર્યા હતા. વેન્ડેલ કેટલાક સમય પહેલા ગ્રેમી એવોર્ડમાં પ્રિયંકા ચોપડાના ડ્રેસ પર ટિપ્પણીને કારણે ચર્ચિત બન્યા હતા.\nવર્ષ 1990માં એમના ફર્સ્ટ કલેક્શનને શોકેસ કરવામાં આવ્યો હતો જે પછી તેમણે ગુરુ ઓફ મિનિમલિજ્મનો ટેગ મેળવ્યો હતો. ત્યારબાદ તેમણે ઇન્ડિયન ફેશનમાં ઇકો ફ્રેન્ડલી ગાર્મેન્ટ પર ફોકસ કર્યું. ફેશન ઇન્ડસ્ટ્રીમાં બે દસકા વિતાવ્યા પછી વેન્ડેલ બોલીવૂડના ટોપના ફેશન ડિઝાઇનર્સમાં સામેલ થયા હતા.\nઆ સિવાય 2015માં ફ્રેન્ચ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા Chevalier de l'Ordre des Arts Et Lettresથી સન્માનિત થઇ ચૂક્યા છે. ગોવાના પર્યાવરણની ખરાબ સ્થિતિ માટે પર્યાવરણ એક્ટિવિસ્ટ તરીકે સક્રિય હતા.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nફિલ્મ અંગ્રેજી મીડિયમની ટ્રેલર રિલીઝ થાય એ પહેલા ઇમરાન ખાને આપ્યો આ સંદેશ, ચાહકો થયા ભાવુક\nજરૂરી નથી કે પગે લાગીને જ કોઈને માન આપી શકાય...: અમિતાભ બચ્ચન\nદિલ્હીમાં AAPના વિજય બાદ અનુરાગ કશ્યપે કહ્યું - ‘હવે બિહારના હિંદુઓ ખતરામાં છે’\nડેબ્યુ ફિલ્મમાં બોલ્ડ સીન માટે હિના ખાને કર્યું હતું કંઈક આવું \n'AB આણી CD' ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને વિક્રમ ગોખલેનો પહેલો લૂક આવ્યો સામે\n\"મહાભારત\"માં દ્રૌપદીનો અભિનય કરશે દીપિકા પાદુકોણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/gujarat/ahmedabad/zydus-cadila-launches-remdac-the-generic-version-of-remdesivir-in-india/articleshow/77536802.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article7", "date_download": "2020-09-29T08:21:41Z", "digest": "sha1:VMCG6J672TEI5RFFAR2IRFH6RIZL4SXV", "length": 11953, "nlines": 98, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nકોરોના વા��રસના દર્દીઓની સારવાર માટે Zydusએ લોન્ચ કરી સસ્તી રેમડેસિવિર દવા\nદેશમાં કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે. રોજ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલાએ રેમડેસિવિરનું જેનેરિક વર્ઝન લોન્ચ ગુરુવારે લોન્ચ કર્યું હતું\nઅમદાવાદઃ દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. દરેક દેશ તેની દવા બનાવવામાં લાગ્યો છે. આ વચ્ચે અમદાવાદની ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ ગુરુવારે બ્રાન્ડ નામ Remdac હેઠળ ભારતમાં ગિલિયડ સાયન્સના એન્ટિવાયરલ ડ્રગ રેમડેસિવિરનું જેનરિક વર્ઝન લોન્ચ કર્યું હતું. રેમડેસિવિર દવા કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે વાપરવામાં આવે છે.\nકંપનીએ પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, રેમડેસિવિરના સસ્તા વર્ઝન રેમડેકના 100 મિલીના ઈંજેક્શનની કિંમત 2800 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જે ભારતમાં ઉપલબ્ધ રેમડેસિવિરનું સૌથી સસ્તુ વર્ઝન છે. 'રેમડેક સૌથી સસ્તી દવા છે. કારણ કે અમે કોવિડ-19ના દર્દીઓની સારવારમાં આ મહત્વપૂર્ણ દવાનો ઉપયોગ કરવામાં સક્ષમ બનવા માગીએ છીએ', તેમ ઝાયડસ કેડિલાની કંપની કેડિલા હેલ્થકેર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડો.શાર્વિલ પટેલે જણાવ્યું હતું.\nકંપનીના જણાવ્યા પ્રમાણે, ગ્રુપના ડિસ્ટ્રિબ્યુશન ચેઈન દ્વારા ભારતભરમાં કોવિડ-19ના દર્દીઓની સારવાર કરતી ખાનગી અને સરકારી હોસ્પિટલો સુધી આ દવા પહોંચાડવામાં આવશે.\nહિટેરો લેબ્સ લિમિટેડ, સિપ્લા, માઈલોન એનવી અને જુલિલેંટ લાઈફસાયન્સ બાદ ભારતમાં એન્ટીવાયરસની કોપી લોન્ચ કરનારી ઝાયડસ કેડિલા પાંચમી કંપની છે.\nજૂન 2020માં ઝાયડસે અમેરિકા સ્થિત ગિલિયડ સાયન્સ સાથે રેમડેસિવિરના ઉત્પાદન અને વેચાણ માટે એક નોન-એક્સક્લુઝિવ એગ્રીમેન્ટ કર્યા હતા. જેને કોવિડ-19ના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર માટે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) દ્વારા ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે.\nદવા બનાવવા માટે વપરાતું એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ (API) અથવા કાચુ મટિરિયલનું ઉત્પાદન ગુજરાતમાં ઝાયડસ કેડિલાની API મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં કરવામાં આવ્યું છે.\n'મહામારી દરમિયાન અમે લોકોની મદદ કરવા તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તે પછી રસી વિકિસિત કરવાની વાત હોય, મહત્વપૂર્ણ દવાના ઉત્પાદનની તેમજ વહેંચણીની વાત હોય કે પછી ડાયગ્નોસ્ટિક ટેસ્ટની ઉપલબ્ધતા અથવા સારવારના નવા વિકલ્પોની વાત હોય', તેમ શાર્વિલ પટેલે જણાવ્યું હતું.\n'ઝાયડસ હાલમાં દર મહિને 6 લાખ વાઈઅલ (દવા ભરવાની નાનકડી શીશી) બનાવવાની ક્ષમતા ધરાવે છે. જેને દર મહિને 12 લાખ સુધી વધારી શકાય છે', તેમ ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA)ના કમિશનર ડો. એચ.જી. કોશિયાએ જણાવ્યું હતું.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nAhmedabad Rain: સતત મેઘવર્ષાથી અ'વાદમાં ઠંડક પ્રસરી, તાપમાન 3.6 ડિગ્રી ગગડ્યું આર્ટિકલ શો\nઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ગયા\nઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો યુવક, બેંકમાં ન આપવામાં આવી એન્ટ્રી\nગીરઃ તાલાલાના રામપરામાં રસ્તા વચ્ચે મારણ આરોગતી રહી સિંહણ, લોકો જોતા જ રહ્યાં\nગાંધીનગરમાં કૃષિ બિલ સામે કોંગ્રેસનો દેખાવો, ધાનાણી-ચાવડા સહિતની અટકાયત\nવડોદરાના ખેડૂતોએ કહ્યું કે કૃષિ સુધારા બિલથી અમને ફાયદો થશે\nસુરતમાં તૈયાર થઈ રહ્યા છે ફેશન માસ્ક, જેમાં છે વાયરસથી સુરક્ષા માટેના ત્રણથી ચાર લેયર\nસુરતસુરત: દુર્લભ પટેલ સ્યુસાઈડ કેસમાં PI સહિત 3 આરોપીને 9 દિવસના રિમાન્ડ\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nટીવીશાકભાજી વેચવા મજબૂર ડિરેક્ટરને મદદ કરશે 'બાલિકા વધૂ'ની ટીમ\nઅમદાવાદગાંધીનગરઃ દીકરાને કિડનેપ કરી પતિએ પત્ની પાસે 38 લાખની ખંડણી માગી\nવડોદરાવડોદરામાં મોડીરાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nસમાચારIPL: સુપર ઓવરમાં મુંબઈની હાર, વિરાટના ચોગ્ગાએ બેંગલોરને અપાવી જીત\nઅમદાવાદકોરોનાના લીધે વૃદ્ધ અરજકર્તાને કોર્ટ જતા લાગ્યો ડર તો કોર્ટ તેમના ઘરે પહોંચી\nમહેસાણાકોરોનાને હરાવવા ઈડરમાં વેપારઓનો સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય, મિશ્ર પ્રતિસાદ\nઅમદાવાદગુજરાતઃ કોરોનાના 1404 નવા કેસ અને 12 મોત, કુલ આંકડો 134623 થયો\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/nifty-future-11230-points-important-surface/", "date_download": "2020-09-29T07:12:29Z", "digest": "sha1:QSQN52QR6EOW72HCRJACIZQESY2DQAAU", "length": 53721, "nlines": 280, "source_domain": "khabargujarat.com", "title": "નિફ્ટી ફ્યુચર ૧૧૨૩૦ પોઈન્ટ મહત્વની સપાટી…!!! – Khabar Gujarat", "raw_content": "\nનિફ્ટી ફ્યુચર ૧૧૨૩૦ પોઈન્ટ મહત્વની સપાટી…\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nલોકોને દંડથી બચાવવા કોંગ્રેસ દ્રારા જાહેરમાં માસ્ક વિતરણ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nખબર ગુજરાત હેડલાઈન્સ 28-9-2020\nશરૂ સેક્સન રોડ પર ગુરૂકૃપા હાઇટ્સનાં મીટર રૂમમાં લાગી આગ\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nસસોઇ નજીક લૌકિક પ્રસંગે જતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા મોત\nકલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો\nવડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી\nકલ્યાણપુરના ટીટોડી ગામે જુગારધામ ઝડપાયું: આઠ શખ્સો ઝબ્બે\nઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે\nખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nવિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nઅમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે\nUN મહાસભામાં વડાપ્રધાન મોદીનું ચોક્ખું ને ચટ્ટ\nયુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતાં 22ના મોત\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nનિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટ મહત્વની સપાટી…\nનિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઇન્ટ મહત્વની સપાટી…\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટા��્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nનિફ્ટી ફ્યુચર ૧૧૨૩૦ પોઈન્ટ મહત્વની સપાટી…\nરોકાણકાર મિત્રો, આનંદ ને …\nBSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૭૬૮૭.૯૧ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૭૮૯૨.૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૩૭૫૫૦.૬૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૮૯.૩૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૪.૫૮ પોઈન્ટના ઘટાડા સાથે ૩૭૬૬૩.૩૩ પોઈન્ટ બંધ થયેલ..\nનિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૧૦૨.૦૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૧૧૩૧.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૦૬૩.૩૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૨.૭૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૫.૯૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૧૨૮.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..\nસપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ખુલતાની સાથે જ સતત બીજા દિવસે ઉછાળો નોંધાયો હતો. સારા ગ્લોબલ સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં આજે શાનદાર તેજી જોવા મળી હતી. વૈશ્વિક મોરચે કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત થઈ રહેલા ચિંતાજનક વધારાની સાથે કોરોનાના ઉપદ્રવને રોકવા ફાર્મા જાયન્ટો દ્વારા કોરોનાની વેક્સિન શોધવામાં મળી રહેલી સફળતાના અહેવાલો વચ્ચે વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે આજે ભારતીય શેરબજારમાં તેજી આગળ વધી હતી. દિગ્ગજ શેરોની સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. લીલા નિશાનમાં ખુલ્યા બાદ અંતિમ સેશનમાં રોકાણકારો દ્વારા વેચવાલી નોંધાતા દિવસભરની વધઘટ બાદ અંતિમ સેશનમાં સાવચેતીના ભાગરૂપે ભારતીય શેરબજાર ઘટાડે બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, સીડીજીએસ, ઈન્ડસ્ટ્રિયલ્સ, ટેલિકોમ, ઓટો, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, રિયલ્ટી અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે એનર્જી, એફએમસીજી, ફાઈનાન્સ, હેલ્થકેર, આઈટી, યુટિલિટીઝ, ઓઈલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૮૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૩૩ અને વધનારની સંખ્યા ૧૭૦૬ રહી હતી, ૧૪૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૯૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.\nબજારની ભાવિ દિશા….. મિત્રો, કોરોના મહામારીએ સમગ્ર વિશ્વના અર્થતંત્રને ભરડામાં લીધું છે. જો કે, આ મુદ્દે ભારતની સ્થિતિ વધુ ગંભીર બની છે. ગત જૂન માસથી શરૂ થયેલા અનલોકના તબક્કા પછી જુલાઈમાં તો ભારતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે અનેક રાજ્યો દ્વારા પોતાની રીતે લોકડાઉન અમલી બનાવાયા છે જેના કારણે અનલોકના પ્રારંભિક તબક્કામાં જોવા મળેલ અર્થતંત્રની વૃદ્ધિ ફરી એકવાર રૂંધાઈ છે. તો બીજી તરફ ભૂ-રાજકીય પડકારો પણ ઉભા થયેલા છે. માર્ચ માસના અંતથી અમલી બનેલ લૉકડાઉનના પગલે તમામ સ્તરે આર્થિક ગતિવિધિઓ ઠપ્પ થઈ જતાં તેની સરકારી તિજોરી પર પ્રતિકૂળ અસર થવા પામી છે. સરકાર દ્વારા સંપૂર્ણ વર્ષ માટે ૧૬.૩૫ લાખ કરોડની વેરાની આવકોનું લક્ષ્યાંક મુકાયું છે તેમાંથી ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ માસમાં માત્ર ૮% જેટલી જ આવક થઈ છે. વેરાની આવકો ઘટવાની બીજી તરફ કોર્પોરેટ આવકોમાં પણ ૨૩% ઘટાડો થયો છે. સરકાર દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટનો પણ ઉંચો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો હતો પરંતુ કોરોનાના કારણે આ પ્રક્રિયા પણ ખોરવાઈ જવા પામી છે. આમ, તમામ સ્તરે સરકારી આવકમાં ઘટાડો નોંધાયો છે. આમ, આ બધા મુદ્દાને જોતાં આગામી સમયમાં અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર થતી જોવાશે.\nતા.૦૬.૦૮.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….\nતા.૦૫.૦૮.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૧૩૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૨૦૨ પોઈન્ટના પ્રથમ અને ૧૧૨૩૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૦૮૮ પોઈન્ટ થી ૧૧૦૦૮ પોઈન્ટ, ૧૦૯૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૨૩૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….\nતા.૦૫.૦૮.૨૦૨૦ ના ર���જ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૧૬૦૭ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૨૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૨૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૧૪૭૪ પોઈન્ટ થી ૨૧૪૦૪ પોઈન્ટ, ૨૧૩૭૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૨૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….\nહવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..\nએસ્કોર્ટ્સ લિ. ( ૧૧૫૩ ) :- કમર્શિયલ વિહિકલ્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૧૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૧૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૧૬૭ થી રૂ.૧૧૭૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે… રૂ.૧૧૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…\nટેક મહિન્દ્ર ( ૬૫૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૬૩૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ… રૂ.૬૨૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૬૬૪ થી રૂ.૬૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…\nડાબર ઇન્ડિયા ( ૫૦૪ ) :- રૂ.૪૮૮ નો પ્રથમ તેમજ રૂ.૪૮૦ ના બીજા સપોર્ટથી પર્સનલ પ્રોડક્ટ સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૧૮ થી રૂ.૫૨૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…\nટાટા કેમિકલ ( ૨૯૮ ) :- કોમોડિટી કેમિકલ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૦૬ થી રૂ.૩૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે… અંદાજીત રૂ.૨૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…\nકોલ ઈન્ડિયા ( ૧૨૯ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૧૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કોલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૩૩ થી રૂ.૧૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…\nએશિયન પેઈન્ટ ( ૧૭૨૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પેઈન્ટ સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૭૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૦૭ થી રૂ.૧૬૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…\nHCL ટેકનોલોજી ( ૬૯૧ ) :- રૂ.૭૦૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૧૪ ના સ્ટોપલોસે વેચવાલાયક… તબક્કાવાર રૂ.૬૮૦ થી રૂ.૬૭૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે… તબક્કાવાર રૂ.૬૮૦ થી રૂ.૬૭૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે… રૂ.૭૨૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…\nTVS મોટર ( ૪૦૯ ) : ૨/૩ વ્હીલર્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૪૩૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક… પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૩૯૭ થી રૂ.૩૯૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…\nબંધન બેન્ક ( ૩૦૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.���૨૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૯૭ થી રૂ.૨૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૩૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…\nસેન્ચુરી ટેક્સટાઈલ્સ ( ૩૦૩ ) :- રૂ.૩૧૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૩૨૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૨૯૬ થી રૂ.૨૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે… રૂ.૩૨૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…\nલેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે\nખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…\nચાંદીએ તોડ્યા રેકોર્ડ, સર્વોચ્ચ સપાટીએ પહોચ્યો ભાવ\nભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે તેજીનો રણકાર\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nલોકોને દંડથી બચાવવા કોંગ્રેસ દ્રારા જાહેરમાં માસ્ક વિતરણ\nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nબેઠક નહી યોજાતા શેરબજારમાં બેંક શેર્સ ગગડ્યા\nરિઝર્વ બેન્કે કોરમના અભાવનું કારણ જણાવી મોનેટરી પોલિસી કમિટીની બેઠક મુલત્વી રાખી દીધી છે. આ બેઠકમાં વ્યાજ દર નીતિ અંગે ચર્ચા થવાની હતી. સરકાર દ્વારા ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરની નિયુક્તિમાં વિલંબ થયો હોવાથી કોરમ થઇ શકે તેમ નથી.\nરિઝર્વ બેન્કે જાહેર કર્યું હતું કે તા. 29મી સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે મળનારી મોનેટરી પોલિસી કમિટીની બેઠક પાછી ઠેલવામાં આવી છે. નવી તારીખ હવે પછી જાહેર કરાશે. સરકારે 2016નાં વર્ષથી વ્યાજ દર નક્કી કરવાની ભૂમિકા રિઝર્વ બેન્કના ગવર્નર પાસેથી લઇ છ સભ્યોની એમપીસીને આપી દીધી છે. આ પેનલના વડા તરીકે રિઝર્વ બેન્કના ગવર્નર જ હોય છે. તેમાં આરબીઆઇ સિવાયના બાહ્ય સ્વતંત્ર સભ્યોનો પણ સમાવેશ થાય છે.\nએક્ટર્નલ સભ્યોની ચાર વર્ષની મુદ્દત ગયા મહિને પૂર્ણ થઇ ચૂકી છે અને સરકારે તેમના સ્થાને નવી નિયુક્તિ નહીં કરતાં એમપીસીની બેઠકનું કોરમ જળવાય તેમ નથી. નિયમ અનુસાર આ બેઠકમાં ઓછામાં ઓછા ચાર સભ્યો હાજર હોવા જોઇએ. તે પૈકીના એક ગવર્નર અથવા તો તેમના ડેપ્યુટી હોવા જોઇએ. બજાર વર્તુળની ધારણા અનુસાર હજુ ફૂગાવો અંકુશમાં નહીં આવ���યો હોવાથી એમપીસીમાં વ્યાજ દરો જાળવી રાખવાનો નિર્ણય લેવાય તેવી શક્યતા હતી.\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nરોકાણકાર મિત્રો, આનંદ ને …\nસેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૩૬૫૫૩.૬૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૬૯૯૧.૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૬૭૩૦.૫૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૪૦.૬૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૩૫.૦૬ પોઈન્ટના ઉછાળા સાથે ૩૭૩૮૮.૬૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..\nનિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૦૮૩૬.૨૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૦૯૦૬.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૦૮૫૭.૩૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૦.૧૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯૫.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૦૩૧.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..\nસ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….\nસપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. વૈશ્વિક મોરચે અમેરિકામાં આર્થિક રિકવરી મુશ્કેલ બની રહી હોઈ અને કોરોનાના યુરોપના દેશોમાં ફરી વધી રહેલા કેસોને લઈ ચિંતા વધારા સામે સ્થાનિક સ્તરે ગ્લોબલ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ (S&P) એ ભારતનું ‘BBB-/A-3’ રેટિંગ સ્થિર આઉટલૂક સાથે જાળવી અને કોરોનાકાળ પછીના સમયમાં ભારતીય અર્થતંત્રમાં જડપી રિકવરીની ધારણાએ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. સકારાત્મક વૈશ્વિક સંકેતો અને કોરોના સંક્રમણના પરિણામે દેશ-દુનિયાનું અર્થતંત્ર ડામાડોળ બની ગયું હોઈ વેપાર-ઉદ્યોગોને ફરી બેઠાં કરવા અને બેરોજગારીની વધતી સમસ્યાને અટકાવવા આર્થિક રાહતો અનિવાર્ય બની ગઈ કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ અનેક રાહતો-પ્રોત્સાહનો આપ્યા બાદ સરકાર આગામી કેટલાક સપ્તાહોમાં રોજગારી વધે અને માંગ વધે તે માટે વધુ એક સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરશે તેવી સંભાવનાને પગલે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૬૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૫૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે પાવર, બેન્કેક્સ, ઓટો, રિયલ્ટી, યુટિલિટીઝ, સીડીજીએસ, ફાઈનાન્સ અને મેટલ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ વધીને બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૪૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૫૮ અને વધનારની સંખ્યા ૧૯૨૫ રહી હતી, ૧૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૯૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.\nબજારની ભાવિ દિશા….. મિત્રો, દેશ અત્યારે કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, સરકારે રાજયો અને કેન્દ્ર સરકારે આવકની ખોટ પૂરવા દેવું કરવું પડે એવી સ્થિતિ આવી ગઈ છે. કેન્દ્ર સરકાર પણ વેપાર-ઉદ્યોગોની કફોડી હાલતે દેશમાં વધતી બેરોજગારીને લઈ ચિંતિંત છે, ત્યારે નવા સ્ટીમ્યુલસ પેકેજ આપવાની ફરજ પડી રહી હોઈ આગામી સપ્તાહમાં રાહતો-પ્રોત્સાહનો જાહેર થવાની પૂરી શકયતા છે. નાણા પ્રધાન નિર્મલા સીતારામને પણ આર્થિક મોરચે ભારત માટે આ વર્ષ શૂન્ય વૃદ્વિની નીવડવાનો સ્વિકાર કરીને પરિસ્થિતિની ગંભીરતાના સ્પષ્ટ સંકેત આપી દીધો છે. સરકાર પાસે પણ સ્ટીમ્યુલસ આપવા માટે હવે મર્યાદિત અવકાશ હોવાની સ્થિતિને ધ્યાનમાં લેતાં આગામી દિવસો કપરાં અને અર્થતંત્ર માટે અત્યંત સ્ફોટક નીવડવાની પૂરી શકયતાને જોતા શેરોમાં દરેક ઉછાળે નફારૂપી વેચવાલી સલાહભર્યું રહેશે. આ સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ૨૯,સપ્ટેમ્બર થી ૧,ઓકટોબર દરમિયાન મોનીટરી પોલીસી કમિટીની મળનારી મીટિંગ પર ભારતીય શેરબજારની નજર રહેશે.\nતા.૨૯.૦૯.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….\nતા.૨૮.૦૯.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૨૩૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૨૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૧૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૨૦૨ પોઈન્ટ થી ૧૧૧૮૮ પોઈન્ટ, ૧૧૧૬૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….\nતા.૨૮.૦૯.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૧૭૨૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૧૯૦૯ પોઈન્ટના પ્રથમ અને ૨૨૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૧૬૭૬ પોઈન્ટ થી ૨૧૫૭૫ પોઈન્ટ, ૨૧૫��૫ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૨૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….\nહવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..\nHDFC લિ. ( ૧૬૮૯) :- હાઉસિંગ ફાઇનાન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૫૫ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૦૭ થી રૂ.૧૭૧૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે… રૂ.૧૭૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…\nપિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૪૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૦૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ… રૂ.૧૩૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૬૪ થી રૂ.૧૪૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…\nમેક્સ ફાઈનાન્સિયલ ( ૬૨૮ ) :- રૂ.૬૧૬ નો પ્રથમ તેમજ રૂ.૬૦૬ ના બીજા સપોર્ટથી લાઇફ ઇન્સ્યુરન્સ સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૬૪૪ થી રૂ.૬૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…\nભારતી એરટેલ ( ૪૪૩ ) :- ટેલિકોમ સર્વિસ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૫૬ થી રૂ.૪૬૪ ના ભાવની સંભાવના ધરાવે છે… અંદાજીત રૂ.૪૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…\nBPCL ( ૩૮૫ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૭૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક PSU ઓઇલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૯૬ થી રૂ.૪૦૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…\nકોટક મહિન્દ્ર બેન્ક ( ૧૨૮૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૩૦૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૬૭ થી રૂ.૧૨૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૧૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…\nમુથુત ફાઈનાન્સ ( ૧૦૯૪ ) :- રૂ.૧૧૧૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૩૩ ના સ્ટોપલોસે વેચવાલાયક… તબક્કાવાર રૂ.૧૦૮૨ થી રૂ.૧૦૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે… તબક્કાવાર રૂ.૧૦૮૨ થી રૂ.૧૦૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે… રૂ.૧૧૪૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…\nHCL ટેક્નોલોજી ( ૮૩૩ ) : ટેક્નોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૪૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક… પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૧૮ થી રૂ.૮૦૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…\nડાબર ઈન્ડિયા ( ૫૦૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પર્સનલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૧૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૪૮૮ થી રૂ.૪૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…\nગ્લેનમાર્ક ફાર્મા ( ૪૯૭ ) :- રૂ.૫૦૮ આસપાસ ઓ��રબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૧૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૪૮૬ થી રૂ.૪૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે… રૂ.૫૨૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…\nલેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે\nખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nવિષે વ્યૂ રજુ કરું છુ.\nવિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.\nNIFTY માં 11383 નીચે વધુ નીચેના લેવલ ની વાત કરી હતી અને 11185 નીચે વધુ નીચેના લેવલ નો ઉલ્લેખ કરલે હતો તે મુજબ બજાર માં 6% જેટલો ઘટાડો જોવાયો હતો.\nAPOLLOHOSP માં 1872 ઉપર તેજી ની વાત કરી હતી તે મુજબ 2010 સુધીના લેવલ ની વાત કરી હતી તે મુજબ 2047 નો HIGH બનાવેલ છે.\nBHARTIARTL માં 498 ઉપર નવી તેજીની વાત હતી પણ તે ક્રોસ કરવામાં નિષ્ફળ રહેતા વધુ નીચેના લેવલ જોવા જોયા. 447 સુધીના લેવલ હતા અને 416 સુધી LOW બનાવેલ છે.\nCEATLTD માં 985-990 ની ઉપર તેજી ની વાત કરી હતી પણ તે ઉપર ના જતાં નીચેના લેવલ જોયા હતા. 888 સુધીના લેવલ હતા , LOW 876 નો બનાવેલ છે.\nNIFTY નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લાસ્ટ વીક માં Swing Low Break કર્યા અને તે પણ સારા volume સાથે. 10756 નજીક 200D SMA પણ આવે છે. 7511 થી 11794 ના 23.6% 10783 આવે છે. તેની નજીક LOW બનાવી ને Daily પર સારી upmove આપેલ હતી. આવનાર દિવસો માં 10750 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે. 11618 થી 10790 ના 38.2 – 50 – 61.8% Fibonaccie Retracements Level પર ધ્યાન રાખવુંજરૂરી છે.\nDivislab નો ચાર્ટ જોતાં ખ્યાલ આવશે કે લગભગ 2 month થી top ઉપર range માં રહીને વહેચણી કરી હોય એવું લાગે છે, અને લાસ્ટ વીક માં સારા વોલ્યૂમ સાથે “BEARISH ENGULFING” candlestik Pattern બનાવેલ છે. એ જોતાં આવનાર દિવસો માં વધુ નીચે ના લેવલ જોવા મળી શકે છે. Daily ચાર્ટ પર 2976 એ 50D SMA છે. તેની નીચે vadhu\nHAL નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે છેલ્લા 6 Week થી નીચે આવી રહ્યો છે. અને હવે એ લેવલ પર છે જ્યાં પાછલા ઘણા Swing Top અને Bottom બન્યા છે. 50W SMA જે 747 નજીક છે ત્યાં low બનાવેલ છે. 200D સમા 750 નજીક છે. એ જોતાં આવના દિવસોમાં જો 747 નો લો ઉપર ટ્રેડ થાય તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.\nHCLTECH નો ચાર્ટ જોતાં ખ્યાલ આવશે કે તે ટોપ ઉપર ટ્રેડ કરી રહેલ છે. અને top ઉપર “Bearish Spining Top” candlestik Pattern બનાવેલ છે અને એ પણ સારા વોલ્યૂમ સાથે. લાસ્ટ વીક લો 784 નો છે એની નીચે ટ્રેડ થતાં વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.\nReliance નો ચાર્ટ જોતાં ખ્યાલ આવશે કે લાસ્ટ સ્વિંગ ના 200% લેવલ પર ટોપ બનાવેલ છે. અને વીક્લી ચાર્ટ પર “Bearish Evening Doji Star” candlestik pattern બનાવેલ છે.Daily ચાર્ટ પર RSI માં negative diversion પણ જોવા મળે છે. એ જો��ાં આવનાર દિવસોમાં વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.\nઅહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું.\nBUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી.\nઅહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે.\nકોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.\nશેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના\nઅભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nજામનગરના કિસાન ચોક વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા\nજામનગરમાં લોકડાઉનનો ભંગ કરતા લોકો ઉપર ડ્રોન દ્વારા નિગરાની\nજામનગરના મોદી પરિવારનું ઉમદા ઉદાહરણ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nલોકોને દંડથી બચાવવા કોંગ્રેસ દ્રારા જાહેરમાં માસ્ક વિતરણ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજાણીતા ભજનિક હેમંત ચૌહાણની અટકાયત\nજામનગરમાંથી હત્યા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયો\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nઆખરે જામનગરના ફલાયઓવરનું રૂા.139 કરોડનું ટેન્ડર બહાર પડ્યું\nજામનગરમાં ગેસ એજન્સીના ડિલેવરીબોય દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://musavalibhai.wordpress.com/category/humor/", "date_download": "2020-09-29T06:33:11Z", "digest": "sha1:BWS5QFPVYFYHLP5GHPYLB7AJVYLFUY5L", "length": 15579, "nlines": 215, "source_domain": "musavalibhai.wordpress.com", "title": "Humor | વલદાનો વાર્તાવૈભવ", "raw_content": "\n{અચૂક વાંચો \"જળસમાધિ\" – મારું વાર્તાલેખનનું પ્રથમ સોપાન (૧૯૬૫)}\n‘વેગુ’ એ “વલદાની વાસરિકા”\nમિત્રોની ૧૦૦ શ્રેષ્ઠ વાર્તાઓ\n– લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૭)\nવર્ગપ્રાર્થના પત્યા પછી વિદ્યાર્થીઓની હાજરી પૂરવા પહેલાં ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓની આવેલી રજાચિઠ્ઠીઓને વારાફરતી મોટેથી વાંચીને લખાણની ટીકાટિપ્પણી દ્વારા તેમની ઠઠ્ઠામશકરી કરવ���ની ગુરુજીની રોજની આદત બની ગઈ હતી. એકએક શબ્દ કે વાક્ય વાંચતા જાય, કોમેન્ટરી આપતા જાય, પોતે હસતા જાય અને … Continue reading →\nકન્યાદાન – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૬)\nબી.બી. એન્ડ સી.આઈ. રેલવે*ના જમાનામાં એ એક નાનકડું ફ્લેગસ્ટેશન હતું. રેલવેની હદની એન્ગલોને અડીને પટરીઓથી દૂરસુદૂર ખુલ્લી જગ્યામાં જીર્ણશીર્ણ સાડીઓ-સાદડીઓ વડે ઢંકાએલા છાપરામાં માત્ર બે જ જણનું એ બજાણિયા કુટુંબ હતું. મહામારીમાં માર્યા ગએલા બહોળા પરિવારમાંથી બચેલાં એ વૃદ્ધા નામે … Continue reading →\nPosted in કટાક્ષ, કુટુંબ, માઈક્રોફિક્શન વાર્તા, માનવીય સંવેગો, લઘુકથા, સત્ય ઘટનાત્મક, હાસ્ય, Gujarati, Humor, MB, PL, SM\t| Tagged અસ્ક્યામત, દહેજ, ફ્લેગસ્ટેશન, બજાણિયા, મહામારી, વેચાણખત, B.B.& C.I. Rly.\t| 2 Comments\nClick here to read in English ચાલો આપણે આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ એવી અમદાવાદ (ભારત)ની ઈન્ડીઅન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM)ના સંકુલની ગીચ ઝાડીમાં મળેલી કાગડાઓની બિનસત્તાવાર બેઠક તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. આ ‘ચતુર કાગડો’વાળી વાર્તાની ઘટના ઉપરની પશ્ચાદ્કાલીન ચર્ચામાં ભાગ લેતા … Continue reading →\nભ્રષ્ટાચાર સામેનો બહાદુર લડવૈયો એટલે…નટુભા\n\"જીવો અને જીવવા દો.\"\nલેખની નીચે Comments ઉપર ક્લિક કરવાથી લેખની નીચે Comment Box ખૂલશે. હવે નીચે Links ઉપર જઈ ત્યાં 'ગુજરાતીમાં ટાઈપ કરો' ઉપર ક્લિક કરવાથી Pramukh Type Pad ખૂલશે. ત્યાં 'ગુજરાતી' ભાષા પસંદ કરીને ત્યાં તમારો પ્રતિભાવ ટાઈપ કર્યા પછી કોપી-પેસ્ટ થકી તેને Comment Box ઉપર લાવી શકાશે. તમારો પ્રતિભાવ એ મારા માટે અસ્ક્યામત અને ચાલકબળ સમાન છે, જે થકી હું આપ સૌના શિષ્ટ વાંચન માટે ઉત્તમોત્તમ વાર્તાઓ આપવા સક્રીય રહી શકું. હું અહીં કવિ 'કલાપી' ને ટાંકીશ : 'કલા છે ભોજ્ય મીઠી તે, ભોક્તા વિણ કલા નહિ'. ધન્યવાદ.\nમારી કેટલીક માઈક્રો ફિક્શન વાર્તાઓ\nમારા વિષે # થોડા સમય પહેલા એક સરસ બ્લોગ વાંચેલો http://www.mavjibhai.com/ મે બ્લોગ રચિયાતા વેશે જાણવા પ્રયત્ન કર્યો પણ કાંઇ માહિતિ મળી નહી. આખરે ઇ મેઇલ કર્યો.. તેમનો જવાબ આવ્યો કે મને મારા વિશે જણાવવાનો કે કોઇ માન મળે તેવી કોઇ ખેવના રાખી નહીં હોવાથી મેં મારા વિશે પરિચય આપ્યો નથી. તેમના પ્રત્યે મને માન થયું કે કોઇ પણ જાતની પ્રશંસાની આશા વગર આટલુ સરસ ઉમદા કામ કરે છે… તેમને મનોમન નમન કર્યા અને હજુ પણ કરુ છું… આજે આપનો પરિચય વાંચ્યો ત્યારે થયું કે ખરેખર લેખકે તેનો પરિચય મુકવો જ જોઇએ. તમે જે છો તે લોકો સામે આવવુ જોઇએ. માવજીભાઇએ પરિચય ન મુકીને દીલ જીતી લીધુ તો આપનો પરિચય વાંચીને પણ આપે દીલ જીતી લીધું… લખતા રહેજો , આપના અનુભવનુ ભાથુ અમને આપતા રહેજો… પ્રણામ… -દીપક સોલંકી (અમદાવાદ)\nમારી કેટલીક માઈક્રો ફિક્શન વાર્તાઓ\nખરે જ, હદ કરી નાખી\nવચેટિયો- લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૩)\nચાર્લી ચેપ્લીન - લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૨)\nઅપવાદ - લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૧)\n• » નટખટ સોહમ રાવલ «… on રાજાનો હાથી\n• » નટખટ સોહમ રાવલ «… on રાજાનો હાથી\nValibhai Musa on જીનિયસ ગોસિપર\nસુરેશ on જીનિયસ ગોસિપર\nઅંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ\nગુગમ - કોયડા કોર્નર\nગુગમ - કોયડા કોર્નર\nવિશ્વભરના ગુજરાતીઓને ચરણે- કોયડાઓ\nરસધારા ગરવી ગુજરાતની, સુગંધ આપણી માતૃભાષાની \nગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/smt-sushma-swaraj-ji-strikes-on-rahuls-anti-women-jibe-must-watch-to-know-how-bjp-as-a-party-believes-in-1876986332326553", "date_download": "2020-09-29T06:32:34Z", "digest": "sha1:4GKXOICJIND2OFLSLL2PNX6V5K57EDG4", "length": 4262, "nlines": 37, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat Smt. Sushma Swaraj ji strikes on Rahul's anti-women jibe. Must watch to know how BJP as a party believes in women empowerment. જુઓ, આ છે સ્ત્રી-સશક્તિકરણ ભાજપની દ્રષ્ટિએ...", "raw_content": "\nજુઓ, આ છે સ્ત્રી-સશક્તિકરણ ભાજપની દ્રષ્ટિએ...\nઆવી રીતે થયો કૃષિ વિકાસ ભાજપ શાસનમાં... જેના થકી ગુજરાતનો..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/topics/bcci", "date_download": "2020-09-29T07:37:04Z", "digest": "sha1:OPNDBB7AJF3B73RYRRQ5W73TQZD4MJM7", "length": 4815, "nlines": 77, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nઆજના દિવસે 13 વર્ષ પહેલા પાકિસ્તાનને હરાવીને ભારત બન્યું હતું T20 વર્લ્ડ ચેમ્પિયન\nIPL2020એ તોડ્યા અત્યાર સુધીના તમામ રેકોર્ડ્ઝ, 20 કરોડથી વધુ દર્શકોએ જોઈ પ્રથમ મેચ\nદિલ્હી કેપિટલ્સ Vs કિંગ્સ ઈલેવન પંજાબ\nદિલ્હી કેપિટલ્સ Vs કિંગ્સ ઈલેવન પંજાબ\nદિલ્હી કેપિટલ્સ Vs કિંગ્સ ઈલેવન પંજાબ\nદિલ્હી કેપિટલ્સ Vs કિંગ્સ ઈલેવન પંજાબ\nદિલ્હી કેપિટલ્સ Vs કિંગ્સ ઈલેવન પંજાબ\nદિલ્હી કેપિટલ્સ Vs કિંગ્સ ઈલેવન પંજાબ\nદિલ્હી કેપિટલ્સ Vs કિંગ્સ ઈલેવન પંજાબ\nદિલ્હી કેપિટલ્સ Vs કિંગ્સ ઈલેવન પંજાબ\nદિલ્હી કેપિટલ્સ Vs કિંગ્સ ઈલેવન પંજાબ\nદિલ્હી કેપિટલ્સ Vs કિંગ્સ ઈલેવન પંજાબ\nIPL 2020: ખેલાડીઓ માટે મેચ કરતા પણ મોટા છે આ પાંચ પડકાર\nIPL 2020 : માત્ર દર્શકો જ નહીં, મીડિયાના લોકોને પણ સ્ટેડિયમમાં એન્ટ્રી નહીં, તૈયારીઓથી જય શાહ ખુશ\nઆજથી થશે IPL 2020ની શરુઆત, મુંબઈ અને ચેન્નૈ વચ્ચે થશે ટક્કર\nIPL 2020મા જોવા નહીં મળે આ લોકપ્રિય ગ્લેમરસ એન્કર\n​બાયો-બબલનો નિમય તોડશે તો શું થશે\nIPL શરૂ થતા પહેલા બદલાયો આ નિયમ, દરેક ટીમના માત્ર 17 ખેલાડીઓ જ સ્ટેડિયમમાં જશે\n6 દિવસ નહીં માત્ર 36 કલાક, BCCIના નિર્ણયથી IPL ટીમોને મળી મોટી રાહત\nપોતાની બાયોપિકમાં રિતિક રોશનના કામ કરવા પર સૌરવ ગાંગુલીએ મૂકી એક 'શરત'\nવીરેન્દ્ર સહેવાગના મતે આ એક કારણથી ખાસ બની રહેશે IPL-2020\nપૂર્વ ભારતીય ક્રિકેટર સદાશિવ પાટિલનું અવસાન, BCCIએ વ્યક્ત કર્યું દુ:ખ\nશું BCCI નિવૃત્તિ પાછી ખેંચવા ઈચ્છતા યુવરાજ માટે તાંબે જેવો નિયમ લાગુ પાડશે\nભારત સામે હાલ ક્રિકેટ રમવાનો કોઈ ઈરાદો નથી: PCB ચીફ\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://chintannipale.in/2019/08/21/06/47/5540", "date_download": "2020-09-29T08:35:38Z", "digest": "sha1:X5PSUV7MPBH3TCJLDE3A4KNEYGGKTBOX", "length": 25752, "nlines": 93, "source_domain": "chintannipale.in", "title": "તારા મૂડનાં ક્યાં કંઈ ઠેકાણાં હોય છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ | ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nતારા મૂડનાં ક્યાં કંઈ ઠેકાણાં હોય છે – ચિંતનની પ���ે : કૃષ્ણકાંત ઉનડકટ\nતારા મૂડનાં ક્યાં કંઈ\nચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઝળહળે છે જે સતત, એ કોણ છે\nને નથી જે હસ્તગત, એ કોણ છે\nઆમ તો છે આવવા આતુર પણ,\nઆકરી મેલે શરત, એ કોણ છે\nમૂડ ક્યારેક અપ હોય છે તો ક્યારેક ડાઉન હોય છે. મૂડને સંવેદના સાથે સીધો સંબંધ છે. કંઈક સારું થાય તો મૂડ સારો થવાનો. કોઈ ખરાબ ઘટના બને તો મૂડ બગડવાનો છે. ક્યારેક કોઈ વાત સાંભળીને મગજ છટકે છે. કોઈ કંઈ કહે કે પૂછે તો પણ ગમતું નથી. ફોનની રિંગ વાગે તો એવું થાય કે નથી ઉપાડવો. ઘણાનું મોઢું જોઈને આપણે પૂછીએ છીએ કે, આર યુ ઓકે આપણે આપણા મૂડથી કેટલા અવેર હોઈએ છીએ આપણે આપણા મૂડથી કેટલા અવેર હોઈએ છીએ આપણા મૂડમાં પરિવર્તન થાય એનું આપણને કેટલું ભાન હોય છે આપણા મૂડમાં પરિવર્તન થાય એનું આપણને કેટલું ભાન હોય છે અમુક સમય એવો હોય છે જ્યારે કોઈ કારણ વગર મજા નથી આવતી. કોઈ દુ:ખ ન હોય, કોઈ ચિંતા ન હોય, કોઈ પ્રોબ્લેમ ન હોય છતાં ક્યાંય મજા નથી આવતી અમુક સમય એવો હોય છે જ્યારે કોઈ કારણ વગર મજા નથી આવતી. કોઈ દુ:ખ ન હોય, કોઈ ચિંતા ન હોય, કોઈ પ્રોબ્લેમ ન હોય છતાં ક્યાંય મજા નથી આવતી ક્યારેક તો મૂડ એટલો બધો ખરાબ હોય છે કે જાણે કંઈક ખરાબ બનવાનું હોય એવો ડર લાગવા માંડે. મૂડ ઉપર બહુ ઓછા લોકોનો કંટ્રોલ હોય છે. તમારો તમારા મૂડ ઉપર કેટલો કંટ્રોલ હોય છે ક્યારેક તો મૂડ એટલો બધો ખરાબ હોય છે કે જાણે કંઈક ખરાબ બનવાનું હોય એવો ડર લાગવા માંડે. મૂડ ઉપર બહુ ઓછા લોકોનો કંટ્રોલ હોય છે. તમારો તમારા મૂડ ઉપર કેટલો કંટ્રોલ હોય છે મૂડ તમારા પર હાવી થઈ જાય છે મૂડ તમારા પર હાવી થઈ જાય છે થોડો ઘણો હાવી તો રહેવાનો જ છે, જો વધુ પડતો હાવી રહે તો ક્યારેક આપણા હાથે જ આપણે ન ઇચ્છીએ કે આપણે ન કલ્પ્યું હોય એવું થઈ જાય છે. મૂડની સમજ એ પણ સમજણની નિશાની છે.\nબેચેની, નારાજગી, ઉદાસી, ગુસ્સો, અણગમો અને બીજી ઘણી બધી મનોસ્થિતિ આવતી-જતી રહે છે. આપણે માણસ છીએ. બધી ઘટનાઓની અસર તો થવાની જ છે. એ વખતે આપણે કેટલા સ્વસ્થ રહીએ છીએ એ મહત્ત્વનું છે. એક છોકરાની આ વાત છે. તેને એક કાર્યક્રમમાં જવાનું હતું. તેના મિત્રએ ફોન કર્યો. આવે છે ને છોકરાએ કહ્યું, ના નથી આવતો. મારો મૂડ ઠેકાણે નથી. હું નથી ઇચ્છતો કે મારા મૂડને કારણે બધા ડિસ્ટર્બ થાય. તેના મિત્રએ કહ્યું, સારી વાત છે. તને ખબર તો છે કે તારો મૂડ બરાબર નથી. આટલી ખબર છે તો પછી એટલું પણ વિચારને કે મૂડ કેમ સારો થાય છોકરાએ કહ્યું, ના નથી આવતો. મારો મૂડ ઠેકાણે નથી. હું નથી ઇચ્છતો કે મારા મૂડને કારણે બધા ડિસ્ટર્બ થાય. તેના મિત્રએ કહ્યું, સારી વાત છે. તને ખબર તો છે કે તારો મૂડ બરાબર નથી. આટલી ખબર છે તો પછી એટલું પણ વિચારને કે મૂડ કેમ સારો થાય તને એવું નથી થતું કે, હું જઈશ તો મૂડ ચેઇન્જ થશે તને એવું નથી થતું કે, હું જઈશ તો મૂડ ચેઇન્જ થશે એના માટે તારે થોડાક વિચારો જ બદલવાના છે. ઘરમાં પુરાઈ રહેવું એ મૂડ સુધારવાનો વિકલ્પ નથી. હા, જો તું તારી રીતે તારા ખરાબ મૂડમાંથી બહાર નીકળી શકતો હોય તો ઠીક છે, પણ તારો સ્વભાવ એવો નથી. જ્યારે તમને ખબર હોય કે મારો મૂડ મારાથી બદલાય તેમ નથી ત્યારે તમારે તમારો મૂડ જેનાથી બદલાય એ રસ્તો અપનાવવો જોઈએ.\nઆપણા મૂડની આપણી આજુબાજુના લોકોને પણ અસર થતી હોય છે. એક પતિ-પત્નીની આ વાત છે. પત્નીએ ઘરમાં થોડાક ફેરફારો કરાવવા વિશે વાત કરવી હતી. એ મોકાની રાહ જોતી હતી કે, એનો મૂડ સારો હોય ત્યારે વાત કરીશ. મૂડ જોઈને વાત કરવી પડે એ સંબંધ વિચિત્ર ધરી પર જીવાતો હોય છે. આપણામાં એટલી પણ સાહજિકતા હોતી નથી કે, આપણી વ્યક્તિ આપણને કોઈ ભાર વગર વાત કરે. એક પતિ-પત્ની હતાં. પત્ની વાત કરે ત્યારે પતિનું ધ્યાન જ ન હોય. મારી વાતમાં તને રસ નથી. તને બસ, તારી જ પડી છે. બંને વચ્ચે આવા ઝઘડા થતા જ રહે. એક વખત એની પત્નીએ તેની ફ્રેન્ડને વાત કરી. મારા હસબન્ડને મારી વાતમાં રસ જ નથી હોતો તેની ફ્રેન્ડે કહ્યું, તને એની કેટલી વાતમાં રસ હોય છે તેની ફ્રેન્ડે કહ્યું, તને એની કેટલી વાતમાં રસ હોય છે એને રસ નથી હોતો એમ ન વિચાર, એને રસ કેમ નથી હોતો એ વિશે પણ થોડુંક વિચાર. આપણે મોટાભાગે આપણું જ વિચારતા હોઈએ છીએ. આપણી વ્યક્તિનો મૂડ ન હોય ત્યારે આપણને એની કેટલી જાણ હોય છે એને રસ નથી હોતો એમ ન વિચાર, એને રસ કેમ નથી હોતો એ વિશે પણ થોડુંક વિચાર. આપણે મોટાભાગે આપણું જ વિચારતા હોઈએ છીએ. આપણી વ્યક્તિનો મૂડ ન હોય ત્યારે આપણને એની કેટલી જાણ હોય છે જાણ હોય એ પછી પણ આપણે શું કરીએ છીએ જાણ હોય એ પછી પણ આપણે શું કરીએ છીએ એને એના મૂડ પર છોડી દઈએ છીએ. એને હમણાં વતાવવા જેવી કે વતાવવા જેવો નથી એવું વિચારીને વાત કરવાનું ટાળીએ છીએ. એનો મૂડ બદલવાનો બહુ ઓછો પ્રયાસ કરીએ છીએ.\nઅમુક વખતે તો આપણને અમુક લોકોના મૂડનો ડર લાગે છે. મિત્રોનું એક ગ્રૂપ હતું. બધા મિત્રો એક સાંજે ભેગા થવાના હતા. એક મિત્રનું મગજ વિચિત્ર હતું. બધા મજામાં હોય અને એ એવી વાત કે એવું વર્તન કરે કે બધાની મજા બગડી જાય. બધા મ���વાના હોય એ પહેલાં એને કોઈએ સમજાવવો પડે કે, જોજે હો, બધાના મૂડની પથારી ન ફેરવતો. જોકે, એને કોઈ ફેર પડતો નહીં. આ વખતે મિત્રો ભેગા થવાના હતા એ પહેલાં કોઈએ એને કંઈ કહ્યું નહીં. બધા ભેગા થયા. કોઈએ એવી વાત કરી નહીં જેનાથી એનો મૂડ બગડે. બધા મિત્રોએ એનું ધ્યાન રાખ્યું. જુદા પડવાના હતા ત્યારે તેણે બધાને પૂછ્યું, આજે કેમ જુદું વાતાવરણ લાગ્યું. એક મિત્રએ કહ્યું, તું આવ્યો એ પહેલાં અમે બધાએ મળીને નક્કી કર્યું હતું કે, આજે તારા મૂડનું ધ્યાન રાખીશું. અમે રાખ્યું. જોકે, એક વાત સમજજે કે દર વખતે બધા તારા મૂડને પેમ્પર કરવાના નથી. અમે તો મિત્રો છીએ. તારું ખરાબ ન લગાડીએ. તારે તારા મૂડનું ધ્યાન રાખવાની જરૂર છે. નાની-નાની વાતથી તારો મૂડ ખરાબ થવા ન દે બધાને પ્રોબ્લેમ હોય છે, દરેક કોઈ ને કોઈ વાતે ડિસ્ટર્બ હોઈએ છીએ. આપણે ભેગા જ એટલે થઈએ છીએ કે, સાથે મળીને હળવા થઈએ. જેની સાથે હળવા રહેવાનું હોય કે જ્યાં હળવા થવાનું હોય ત્યાં તમે હળવા થઈ શકતા ન હોવ તો સમજવું કે તમારે તમારા વિચાર, વર્તન અને માનસિકતામાં બદલાવ લાવવાની જરૂર છે.\nઆપણો મૂડ આપણું વ્યક્તિત્વ છતું કરે છે. દરેકનો એક ચોક્કસ મૂડ હોય છે. અમુક લોકો પોતાના મૂડને પોતાના વ્યક્તિત્વ ઉપર હાવી થવા દેતા નથી. એક ભાઈની આ વાત છે. તેને એક વ્યક્તિ મળવા આવી. અમુક બાબતે તેને સલાહ જોઈતી હતી. પેલા ભાઈએ શાંતિથી બધી વાત સાંભળી. તેને યોગ્ય લાગી એવી સલાહ પણ આપી. એ વ્યક્તિ ચાલ્યો ગયો. બીજે દિવસે એને ખબર પડી કે, જ્યારે હું એ ભાઈને મળવા ગયો એ પહેલાં જ એને એક ખરાબ સમાચાર મળ્યા હતા. એનાથી એ ડિસ્ટર્બ હતા. આશ્ચર્યની વાત એ હતી કે, છતાંયે તેણે બધી વાત સાંભળી અને સલાહ પણ આપી. એ વ્યક્તિએ પેલા ભાઈને ફોન કરીને કહ્યું કે, કાલે તમે મજામાં ન હતા તો પણ તમે મને એન્ટરટેઇન કર્યો. એ ભાઈએ કહ્યું, મારો મૂડ સારો ન હતો, એમાં તમારો શું વાંક મારે તમારો મૂડ શા માટે ખરાબ કરવો જોઈએ\nએક હકીકત એ પણ છે કે, દરેકને આપણા મૂડ સાથે કંઈ લાગતુંવળગતું હોતું નથી. એને તો પોતાના કામમાં અને પોતાની વાતમાં જ રસ હોય છે. માણસે આશ્વાસનની અપેક્ષા પણ અમુક લોકો પાસે જ રાખવી જોઈએ. સાંત્વના મેળવવામાં પણ માણસે ભીખારી થવું ન જોઈએ. દરેક ખભો રડવા માટે નથી હોતો. અમુક ખભાને જ એ અધિકાર આપવો જોઈએ. એનું કારણ એ છે કે, આપણા માથા અને આપણાં આંસુનું પણ એક ગૌરવ હોય છે. સંવેદના બધા માટે હોઈ શકે, પણ વેદના અમુક લોકો માટે જ હોવી જોઈએ. આપણ�� વેદનાને સમજી શકે, એની ડેપ્થને અનુભવી શકે એવી વ્યક્તિ પાસે જ વેદના ઠાલવવી જોઈએ. દરેક વ્યક્તિ કિનારો બની ન શકે. આપણા કિનારા મજબૂત હોવા જોઈએ.\nઆપણે ભલે આખી દુનિયાના વર્તુળમાં હોઈએ, આપણું વર્તુળ આપણું પોતીકું હોવું જોઈએ. એમાં દરેક વ્યક્તિને પ્રવેશ ન હોય. જિંદગી માટે આપણું સિલેક્શન સ્પેશિયલ હોય છે. આપણું એકાંત પણ પસંદગીનું હોવું જોઈએ. એક છોકરીની આ વાત છે. એ મજામાં ન હોય ત્યારે એકાંત પસંદ કરતી. મોબાઇલ સ્વીચ ઓફ કરી દે અને પોતાની ગમતી જગ્યાએ ચાલી જાય. તેણે કહ્યું, મારા મૂડની સૌથી મોટી દોસ્ત હું જ છું. હું જ મારી જાતને સમજાવી શકું, ફોસલાવી શકું. પોતાની જાત સાથે રડવાની પણ એક મજા છે. એ કહેતી કે, ક્યારેક ભારે થઈ જાઉં ત્યારે રડી લઉં છું. કોઈને ખબર પડે નહીં એમ બધાને બતાવવાની ક્યાં જરૂર હોય છે બધાને બતાવવાની ક્યાં જરૂર હોય છે તમે તમારાં આંસુને ક્યારેય અરીસામાં જોયા છે તમે તમારાં આંસુને ક્યારેય અરીસામાં જોયા છે આંસુની એક ભાષા હોય છે. બધા એ ભાષા સમજી શકતા નથી. બધા સમજી શકે એવું જરૂરી પણ નથી. બહુ ડિસ્ટર્બ હોય ત્યારે એ એની ફ્રેન્ડને વીડિયો કોલ કરતી. ચોખ્ખા શબ્દોમાં કહેતી કે, રડવા માટે ફોન કર્યો છે. એ રડતી. સામે છેડેથી એની ફ્રેન્ડ એક શબ્દ ન બોલતી. એની આંખોમાં પણ આંસુ ઉપસી જતાં. આંસુનો પણ એક સંવાદ હોય છે, આંસુની પણ એક સંવેદના હોય છે અને આંસુની પણ એક સાંત્વના હોય છે. આંસુને શબ્દોની જરૂર નથી. ક્યારેક આંસુનું એક ટીપું આખી ડિક્શનરીની ગરજ સારે છે. ક્યારેક આંસુનું એક ટીપું આખા દરિયાની ગરજ પણ સારે છે. રમેશ પારેખની એક કવિતાની પંક્તિ છે, દરિયામાં હોય એને મોતી કહેવાય છે તો આંખોમાં હોય એને શું આંસુની એક ભાષા હોય છે. બધા એ ભાષા સમજી શકતા નથી. બધા સમજી શકે એવું જરૂરી પણ નથી. બહુ ડિસ્ટર્બ હોય ત્યારે એ એની ફ્રેન્ડને વીડિયો કોલ કરતી. ચોખ્ખા શબ્દોમાં કહેતી કે, રડવા માટે ફોન કર્યો છે. એ રડતી. સામે છેડેથી એની ફ્રેન્ડ એક શબ્દ ન બોલતી. એની આંખોમાં પણ આંસુ ઉપસી જતાં. આંસુનો પણ એક સંવાદ હોય છે, આંસુની પણ એક સંવેદના હોય છે અને આંસુની પણ એક સાંત્વના હોય છે. આંસુને શબ્દોની જરૂર નથી. ક્યારેક આંસુનું એક ટીપું આખી ડિક્શનરીની ગરજ સારે છે. ક્યારેક આંસુનું એક ટીપું આખા દરિયાની ગરજ પણ સારે છે. રમેશ પારેખની એક કવિતાની પંક્તિ છે, દરિયામાં હોય એને મોતી કહેવાય છે તો આંખોમાં હોય એને શું અમે પૂછ્યું, લે બોલ હવે તું અમે પૂછ્યું, લે બોલ હવે તું કવિએ આનો જવાબ નથી આપ્યો, તમારે આપવો હોય તો શું આપો કવિએ આનો જવાબ નથી આપ્યો, તમારે આપવો હોય તો શું આપો સાવ ટૂંકો જવાબ કદાચ એવો હોય કે, આંખોમાં હોય એને તું કહેવાય\nઅમુક મૂડ અમુક લોકો પાસે જ ખૂલવા અને ખીલવા જોઈએ. મૂડને માવજત મળવી જોઈએ. બધા પાસે ખૂલે એ ઉઘાડા હોય છે. અમુક પાસે જ ખીલવામાં ખૂબી છે. આપણા મૂડને પણ લોકો જજ કરતા હોય છે એક છોકરાને તેના બોસે ખખડાવ્યો. તેની પાછળ એવી કૂથલી થઈ કે, પછી એનો મૂડ કેવો હતો એક છોકરાને તેના બોસે ખખડાવ્યો. તેની પાછળ એવી કૂથલી થઈ કે, પછી એનો મૂડ કેવો હતો આપણા ખરાબ મૂડને જોઈને પણ અમુક લોકો સેડેસ્ટિક પ્લેઝર મેળવતા હોય છે. આપણા ખરાબ મૂડથી અપસેટ થનારા અને આપણા સારા મૂડથી સુખી થનારા હોય એ જ આપણા હોય છે. એક મિત્રની વાત છે. એનો મિત્ર મજામાં ન હતો. તેના એક બીજા મિત્રએ પૂછ્યું, કેમ મજામાં નથી આપણા ખરાબ મૂડને જોઈને પણ અમુક લોકો સેડેસ્ટિક પ્લેઝર મેળવતા હોય છે. આપણા ખરાબ મૂડથી અપસેટ થનારા અને આપણા સારા મૂડથી સુખી થનારા હોય એ જ આપણા હોય છે. એક મિત્રની વાત છે. એનો મિત્ર મજામાં ન હતો. તેના એક બીજા મિત્રએ પૂછ્યું, કેમ મજામાં નથી તેણે કહ્યું, વિદેશમાં રહેતો મારો એક મિત્ર મજામાં નથી તેણે કહ્યું, વિદેશમાં રહેતો મારો એક મિત્ર મજામાં નથી દૂર રહીને પણ માણસ મનથી સાથ નિભાવતા હોય છે. આપણો મૂડ અમુક લોકો માટે હંમેશાં એકસરખો રહેવો જોઈએ. ઘણી વખત એવું પણ થતું હોય છે કે કોઈના કારણે આપણો મૂડ સારો ન હોય ત્યારે આપણે આપણી વ્યક્તિ સાથે પણ સરખા રહેતા નથી. કોઈનો ગુસ્સો આપણે કોઈના પર ઉતારતા હોઈએ છીએ. જિંદગીમાં અમુક લોકોને અપવાદ રાખો. એવા અપવાદ જેના માટે તમે જેવા છો એવા જ રહેવા જોઈએ. મૂડ સારો ન હોય તો પણ એને જ અધિકાર હોય કે એને આપણે આપણા મૂડની વાત કરી શકીએ. મૂડને પણ પેમ્પર થવું ગમતું હોય છે. પોતાની વ્યક્તિ પાસે પેમ્પર થવાની મજા છે અને એ જ પ્રેમ છે. અમુક વ્યક્તિ સાથે હોય ત્યારે આપણો મૂડ સારો હોય છે. એ જ આપણી વ્યક્તિ હોય છે.\nઆપણી સૌથી નજીકની વ્યક્તિ એ છે જેને આપણાં આંસુની ભાષા ઉકેલતા આવડે છે. -કેયુ\n(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 21 ઓગસ્ટ 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)\nપ્રેમ કરવાની કિંમત જ્યારે જીવ આપીને ચૂકવવી પડે છે – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ\nજિંદગીને પણ થાળે પડવા સમય જોઈતો હોય છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nબોવ જ મસ્ત સર. જે લોકો સામેના વ્યક્તિને બ���લીને પણ સમજાવી નો શકે એ તમે શબ્દો દ્વારા કેટલું મસ્ત સમજવો છો. Thank You 🙂\nનો ડેસ્ટિનેશન ટૂરિઝમ : દિલ કો બહેલાને કે લિયે યે ખયાલ અચ્છા હૈ : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nતારો ભૂતકાળ મારાથી કેમેય ભૂલાતો નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઇટ્સ ઓકે ટુ ફેઇલ : જિંદગી છે ત્યાં સુધી સફળતાના ચાન્સિસ છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nદરેક પોતાની લાઇફમાં બિઝી છે, મારી કોઇને પડી નથી ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nએજ્યુકેટેડ હોવાની સાથે સારા માણસ હોવું વધુ જરૂરી છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on હળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAneri soni on હળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on દોસ્તી એટલે સંબંધોના સૂકા ઝાડનું લીલું પાંદડું : દૂરબીન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/anushka-latest-hot-photoshoot/", "date_download": "2020-09-29T07:44:36Z", "digest": "sha1:ZCKFNP2HJ6HADQUXLNTDKKU775ABDWWV", "length": 15515, "nlines": 108, "source_domain": "gujjurocks.in", "title": "OMG: અનુષ્કા શર્માએ મેગેઝિનના કવર માટે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, બીચવેરની કિંમત જાણીને આશ્ચર્યચકિત થઈ જશે", "raw_content": "\nઆ છે અક્ષય કુમારની સાળી અને સાઢુભાઈ, 17 વર્ષ પહેલા કર્યા હતા લગ્ન, હવે કરી રહ્યા છે બે-બે બાળકોની સંભાળ\n‘કસૌટી જિંદગી કી 2’ની આ અભિનેત્રીએ બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, જુઓ લગ્નની ભવ્ય તસ્વીરો\nપ્રિયંકા ચોપરા અને નિક જૉનસના ઘરે આવ્યું ‘નાનું મહેમાન’\nસાસુ અને ભાઈના બર્થડે પર દેશી પ્રિયંકાએ લખ્યો મેસેજ, વિદેશીમાં આપે છે પ્રિયંકાને ખુબસુરતીમાં ટક્કર\nOMG: અનુષ્કા શર્માએ મેગેઝિનના કવર માટે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, બીચવેરની કિંમત જાણીને આશ્ચર્યચકિત થઈ જશે\nOMG: અનુષ્કા શર્માએ મેગેઝિનના કવર માટે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, બીચવેરની કિંમત જાણીને આશ્ચર્યચકિત થઈ જશે\nPosted on July 16, 2020 July 18, 2020 Author MaheshComments Off on OMG: અનુષ્કા શર્માએ મેગેઝિનના કવર માટે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, બીચવેરની કિંમત જાણીને આશ્ચર્યચકિત થઈ જશે\nદેશના સૌથી પ્રખ્યાત કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હંમેશા તેમના ફોટા અને વીડિયોને કારણે ચર્ચાઓમાં છવાયેલા રહે છે. તમે તેમના લગ્નથી લઈને ક્વોરેન્ટાઇન સુધીના બધા ફોટા સોશિયલ મીડિયા પર જોઈ શકો છે. તેમનું કપલ દેશના સૌથી પ્રિય કપલ્સમાંના પૈકી એક છે.\nઅનુષ્કા અને વિરાટ બંને તેમના ઈન્સ્ટાગ્રામ હેન્���લ્સ પર તેમની સુંદર તસ્વીરો શેર કરે છે. તેના ફેન્સ પણ તેમને ખૂબ જ પસંદ કરે છે. લોકોને તેમની કેમિસ્ટ્રી જોવી ગમે છે અને બંને એકબીજની સાથે ખૂબ જ સુંદર લાગે છે. હાલમાં જ અનુષ્કા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.\nજેમાં તે વોગ મેગેઝિનના કવર માટે ફોટોશૂટ કરતી જોવા મળે છે. આ ફોટોશૂટ માટે અનુષ્કાના હોટ લૂક એક પછી એક જોવા મળ્યા. જેમાં તે પણ ખૂબ સુંદર દેખાઈ રહી હતી. પરંતુ અનુષ્કાની બીચવેર ફોટોશૂટની ખુબ જ ચર્ચા થઇ રહી છે. જેમાં ગોવા બીચ પર પોઝ આપતી જોવા મળી રહી છે.\nઅનુષ્કાએ બીચના કિનારે ફોટોશૂટ માટે બ્લુ કલરનો સ્વીમ સૂટ પહેર્યો છે. જેને ગ્લેમરસ લુક આપવા માટે લાઇટ ફેબ્રિકના શર્ટ સાથે લેયરિંગ કરવામાં આવ્યું છે. મેકઅપની અને એક્સેસરીઝની વાત કરીએ તો હાથમાં બ્રેસલેટ અને ભીના વાળમાં અનુષ્કા બેબી લુકમાં તૈયાર જોવા મળે છે. આ અદભૂત દેખાવની વિશેષતા આ સ્વિમસ્યુટ અને શર્ટની કિંમત છે. જે ચોક્કસપણે દરેકને આશ્ચર્યજનક બનાવવા માટે પૂરતું છે.\nઅનુષ્કાએ તે બીચ ફોટોશૂટ માટે સ્વિમસ્યુટ પહેર્યું છે. તે ફ્રેન્ચના લીડીંગ લક્ઝરી બ્રાન્ડ હર્મ્સની છે. લક્ઝરી બ્રાન્ડના સ્વિમસ્યુટનું ફેબ્રિક પોલિમેડ છે. તેની સાથે પહેરવામાં આવેલા શર્ટ વિશે વાત કરો, તે પણ હોમેરિક બ્રાન્ડની છે.\nઅનુષ્કાના આ ગ્લેમરસ બીચવેરની કિંમત પણ ખૂબ જ ખાસ છે. એક વેબસાઇટ અનુસાર આ પોલિમેડ સ્વીમસ્યુટની કિંમત આશરે 33,760 રૂપિયા છે. કિંમત સાંભળીને કોઈને પણ આઘાત લીધી શકે છે.\nઅનુષ્કા શર્માએ એક પછી એક પોતાના ફોટોશૂટના ફોટા શેર કર્યા છે. જેમાં તેનો હોટ અને ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે. દરિયા કિનારે બેઠેલી આ બીજી તસવીરમાં અનુષ્કાનો રંગીન શેડવાળા બીચ વેરમાં સુંદર દેખાઈ રહી છે.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nકેદારનાથના ડાયરેક્ટર અભિષેક કપૂરનો ખુલાસો, કેવી રીતે સારા અલી ખાનના કારણે હેરાન રહેતો હતો સુશાંત સીન રાજપૂત\nબોલીવુડના ખુબ જ પ્રતિભાશાળી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ પોતાના જ ઘરમાં આત્મહત્યા કરીને બૉલીવુડ ઇન્ડસ્ટ્રી સામે ઘણા પ્ર��્નો ઉભા કરી આપ્યા છે. પોલીસ પણ સુશાંતની આત્મહત્યા કરવા પાછળનું કારણ શોધવામાં લાગી છે, બોલીવુડમાંથી પણ ઘણા અભિનેતાઓ અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક લોકોના નિવેદનો આવે છે જેના દ્વારા ઘણા બધા પોપડા ઉકેલાઈ રહ્યા Read More…\nહાથમાં માળા, આખોમાં આસું, પત્નીએ એવી રીતે આપી રિશી કપૂરને વિદાઈ, બધાની આખો થઈ ગયી નમ\nરિશી કપૂર નું ગુરુવારે સવારે ૮ વાગ્યે ને ૪૫ મિનિટે મુંબઈ ના એચ.એન રિલાઅન્સ ફોઉન્ડેશન હોસ્પિટલ માં મૃત્યુ થઇ ગયું . ૬૭ વર્ષ ના રિશી કપૂર ની અંતિમ યાત્રા હોસ્પિટલ થી શરૂ થઇ.એમ્બ્યુલન્સ દ્વારા એમની બોડી ને મુંબઈ ના કાલબાદેવી માં આવેલ ચંદન વળી સ્મશાન ગૃહ લઇ ગયા જ્યાં એમનો અંતિમ સંસ્કાર થયા આ દરમિયાન Read More…\nપોતાના પતિથી વધુ અમીર છે બોલીવુડની આ 5 અભિનેત્રીઓ, તેમ છતાં નથી જરાય ઘમંડ\nઆજે બોલીવુડમાં એકથી એક ચડિયાતી એક્ટ્રેસ છે. આ એક્ટ્રેસના લખો લોકો દીવાના હોય છે. આજે લોકો અમુક એક્ટ્રેસની ફિલ્મોની તો આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. આ એક્ટ્રેસોએ એક્ટિંગથી દુનિયામાં કદમ મુક્યા બાદ પોતાના દમ પર કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી લીધી છે. આજે અમે તમને એવી એક્ટ્રેસો વિષે જણાવીશું જેને તેના પતિથી પણ વધારે પૈસાવાળી Read More…\nસ્વામિનારાયણ મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું દેહાવસાન, સંતોએ PPE કીટ પહેરીને અંતિમ વિધી કરી- જુઓ તસ્વીરો\nસેટ પર સાવધાની રાખવા છતાં એક્ટ્રેસ શ્રેણુ પરીખને થયો કોરોના, હોસ્પ્ટિલમાં કરવામાં આવી દાખલ- જુઓ PHOTOS\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nએશ્વર્યા રાય બચ્ચનનું નવું ફોટોશૂટ વાયરલ, 7 PHOTOS જોઈને નજર પણ નહીં હટે\nBirthday Special: જુઓ મલાઈકા અરોરાના કયારે પણ ના જોયા હોય તેવા 10 ફોટો- ગદગદ થઇ જશો\nખેલ જગત ફિલ્મી દુનિયા\nકુંવારા બાપ બનવા જઈ રહેલા હાર્દિક પંડ્યાએ કરી દોઢો બીજો એક ધડાકો\nપહેલી જ વાર મળો નટુકાકાના પરિવારને- ક્યારેય ન જોયેલી ખાસ 10 તસવીરો જુઓ, એકદમ સાદું જીવન જીવે છે\nનિર્ભયા કેસ: સુપ્રીમ કોર્ટે દોષિત વિનય માનસિક રોગી હોવાની અરજી પર આ મોટો ફેંસલો લીધો\nFebruary 14, 2020 Grishma Comments Off on નિર્ભયા કેસ: સુપ્રીમ કોર્ટે દોષિત વિનય માનસિક રોગી હોવાની અરજી પર આ મોટો ફેંસલો લીધો\nગુજરાતમાં કોરોનાનો સંકટ વધ્યો, છેલ્લા 24 કલાકમાં 18 મર્યા અને નવા 230 કેસ, જાણો ક્યાં નોંધાયા\nApril 26, 2020 Aryan Comments Off on ગુજરાતમાં કોરોનાનો સંકટ વધ્યો, છેલ્લા 24 કલાકમાં 18 મર્યા અને નવા 230 કેસ, જાણો ક્યાં નોંધાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/corona-caller-tune-jasleen-bhalla/", "date_download": "2020-09-29T07:05:31Z", "digest": "sha1:JZ3AFOKKSP5YNTGNB56KZNVJPAHDQB3H", "length": 14380, "nlines": 100, "source_domain": "gujjurocks.in", "title": "કોરોના વાયરસ એટલે કે કોવીડ-19થી આજે આખો દેશ લડી રહ્યો છે, જાણો કોનો છે આ અવાજ", "raw_content": "\nકરીના કપૂર સાથેના સંબંધોનેને લઈને સારા અલીખાને કહ્યું કંઈક આવું, જણાવ્યું કે કેવી છે તેની સાવકી માં…\nકોરોના ઝપટે ચડેલા બીગ બીનો મગજ ગયો કહ્યું કે -આ માણસે હું કોરોનાથી મરી જાઉં એવી પ્રાર્થના કરી અને…\nમોડી રાત્રે ઉજવાઇ મલાઇકા અરોડાની બર્થડે પાર્ટી, અબજોપતિ સિતારાઓ ઉમટી પડ્યા- જુઓ તસ્વીરો\nપ્રિયંકા ચોપરાની કઝીન બહેનના પરિવાર સાથે દિન દહાડે લૂંટ, બદમાશોએ ચાકુની અણીએ કરી ફોનની લૂંટ અને\nકોરોના વાયરસ એટલે કે કોવીડ-19થી આજે આખો દેશ લડી રહ્યો છે, જાણો કોનો છે આ અવાજ\nકોરોના વાયરસ એટલે કે કોવીડ-19થી આજે આખો દેશ લડી રહ્યો છે, જાણો કોનો છે આ અવાજ\nPosted on June 10, 2020 Author GrishmaComments Off on કોરોના વાયરસ એટલે કે કોવીડ-19થી આજે આખો દેશ લડી રહ્યો છે, જાણો કોનો છે આ અવાજ\nદેશમાં કોરોના વાયરસની જયારે એન્ટ્રી બાદ તુરંત જ લોકઘોષણા કરવામાં આવી હતી. આ વચ્ચે જયારે તમે કોઈને ફોન કરે ત્યારે તમને એક કોલર ટ્યુન સાંભળવા મળશે.\nઆ કોલર ટ્યુનમાં એક મહિલા કોરોના વાયરસથી રક્ષણ, ચેપગ્રસ્ત લોકોથી ભેદભાવ તેમજ તેની સાથે સંબંધિત અન્ય સાવચેતી વિશે માહિતી આપે છે. આ અવાજ અને કોરોના વાયરસની કોલર ટ્યુન બંને લોકોના છપાઈ ચુકી છે. પરંતુ તમે જાણો છો કે તે કોનો અવાજ છે.\nજણાવી દઈએ કે, વોઇસ ઓવર આર્ટિસ્ટ અને જાણીતી કલાકાર જસલીન ભલ્લા છે. જસલીન ભલ્લા હાલ તો વોઇસ ઓવર આર્ટિસ્ટ છે પરંતુ તે પહેલાં તે પત્રકાર હતી અને સ્પોર્ટસ બીટને હેન્ડલ કરતી હતી. પરંતુ છેલ્લા 10 વર્ષથી જસલીન ફુલટાઇમ છેલ્લા 10 વર્ષથી વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે કામ કરી રહી છે.\nકોરોના કોલર ટ્યુન ભારત સરકારની પહેલ હતી. આમાં જસલીન ભલ્લા કહે છે – આજે આખો દેશ કોરોના વાયરસ એટલે કે કોવિડ -19 થી લડી રહ્યો છે. પરંતુ યાદ રાખો, આપણે રોગ સામે લડવું પડશે, બીમાર નથી. તેમની સાથે ભેદભાવ રાખશો નહીં.\nજણાવી દઈએ કે, જસલીન ભલ્લા આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ પ્રસિદ્ધ છે. કારણ કે લોકો ઘણા સમયથી દિવસમાં ઘણી વખત તેનો અવાજ સાંભળે છે અને હવે તેઓ તેના ટેવાયેલા થઈ ગયા છે.\nજસલીન અગાઉ પણ અનેક જગ્યાએ તેના અવાજનો જાદુ ફેલાવી ચૂકી છે. ભારતીય રેલ્વે હોય કે દિલ્હી મેટ્રો અથવા એરટેલ મોબાઈલ. તેનો અવાજ બધે પહોંચી ગયો છે.\nજસલીને એક ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તે કોઈને કહે છે કે કોરોના સામે જાગૃતિ લાવવાનો અવાજ તેમનો છે ત્યારે લોકો માનતા નથી. જસલીને કહ્યું કે જ્યારે તેણીએ આ સંદેશ રેકોર્ડ કર્યો ત્યારે તે જાણતી ન હતી કે આખા દેશના ફોનમાં રિંગને બદલે તેનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે આ અવાજ બધા નંબર કોલરેટ્યુન પર સેટ થયો ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તેને મિત્રોએ ફોન કરીને કહ્યું હતું કે ફોન કનેક્ટ થાય તે પહેલાં રિંગિંગ કોલરટ્યુનને બદલે તેનો અવાજ સંભળાય છે.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nઅરબ સાગરમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઈ, રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, ગુજરાત પણ છે મોટા સંકટમાં\nદેશમાં એક તરફ કોરોના વાયરસનો ખતરો ચાલી રહ્યો છે ત્યારે હાલ મળેલા મહત્વના સમાચાર પ્રમાણે અરબ સાગરમાં એક નવી સાયક્લોન પેટર્ન સર્જાઈ છે, જેના દ્વારા પશ્ચિમ ભારતમાં તેની મોટી અસર થવાના એંધાણ આપવામાં આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાત અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાવવાના કારણે 3 જુનની આસપાસ ગુજરાતના દરિયા કિનારે એક ચક્રવાત Read More…\nન્યુઝીલેન્ડના PM એ હિન્દૂ મંદિરમાં જઈને કર્યા દર્શન, છોલે-પૂરીની મજા માણી, જુઓ તસ્વીરો\nઆખી દુનિયા જયારે કોરોના વાયરસ સામે ઝઝૂમી રહી છે ત્યારે ન્યુઝીલેન્ડમાં છેલ્લા 100 દિવસથી કોરોનાનો એક પણ કેસ નથી આવ્યો. ન્યૂઝલેન્ડ હવે કોરોના મુક્ત થઇ ગયું છે અને જન જીવન પણ હવે સામાન્ય થવા લાગ્યું છે ત્યારે રાષ્ટ્રીય ચૂંટણી પહેલા ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસીંડા અર્ડર્ન હિન્દૂ મંદિરોની મુલાકાતે પહોંચ્યા હતા. જેસીંડાએ ઓકલેન્ડમાં આવેલા રાધાકૃષ્ણ મંદિરની મુલાકાત લીધી Read More…\nસવજીભાઈ ધોળકિયાના હરિકૃષ્ણ સરોવરની મુલાકાત, જુઓ વિડિઓ અને તસ્વીરોમાં કઈ રીતે તેઓ માણી રહયા છે વેકેશનની મજા\nદિવાળી પછી પણ ફરવા જવાવાળા લોકોની સંખ્યા ઓછી નથી થઇ. એમાં પણ જયારે ગુજરાતીઓની વાત કરવામાં આવે તો તેઓ ફરવાના ખૂબ જ શોખીન હોય છે. તેઓ હંમેશ ફરવા માટે નીતનવી જગ્યાઓ ��ોધતા જ રહે છે. ત્યારે આજે વાત કરીએ આવી જ એક જગ્યા વિશે કે જ્યા તમે પરિવાર અને મિત્રો સાથે પીકનીક કરવા જઈ શકો Read More…\nબોલીવુડના ખૂંખાર વિલ્મ અમરીશ પુરીની દીકરી છે બેહદ ખુબસુરત, ફિલ્મોથી દૂર આ ફિલ્ડની છે ‘રાણી’\nમાત્ર ક્રિકેટ જ નહિ, આ 7 સાઈડ બિઝનેસથી પણ ખૂબ જ કમાય છે મહેન્દ્ર સિંહ ધોની\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી રહ્યું હતું કેમપેઇન અને પછી\nસોનમ અને આનંદના લગ્નમાં આવ્યો હતો આ પાકિસ્તાની મહેમાન, ફોટો પડાવવા પડાપડી થયેલી\nશું ઐશ્વર્યા રાય બચ્ચન પુત્રી આરાધ્યા સાથે કામ કરશે આખરે ઐશ્વર્યાએ કહી દીધું આવું\nદોઢ વર્ષ પહેલા સુશાંત સિંહ રાજપૂતે ફેસબુક પર લખ્યું હતું કે, અપના ગમ લે કે કહી ઔર ના જાયા જાયે…\nએક સમયે ટેલિફોન બૂથમાં કામ કરતો હતો કપિલ શર્મા, આજે છે કોમેડી કિંગ, જુઓ તસ્વીરોમાં કેવી જલ્સાની લાઈફ જીવે છે\nApril 2, 2020 Rachita Comments Off on એક સમયે ટેલિફોન બૂથમાં કામ કરતો હતો કપિલ શર્મા, આજે છે કોમેડી કિંગ, જુઓ તસ્વીરોમાં કેવી જલ્સાની લાઈફ જીવે છે\nડિલીવરી દરમ્યાન માતાનું મોત, 5 મહિના બાદ તસવીરમાં દેખાયો પડછાયો, જુવો ક્લિક કરીને\nMay 18, 2019 Gopi Comments Off on ડિલીવરી દરમ્યાન માતાનું મોત, 5 મહિના બાદ તસવીરમાં દેખાયો પડછાયો, જુવો ક્લિક કરીને\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/lpg-gas-geyser-in-bathroom-death/", "date_download": "2020-09-29T06:50:43Z", "digest": "sha1:TKFG7Z7YU4WW5UI7LYO747MFGDKGPVL3", "length": 15556, "nlines": 98, "source_domain": "gujjurocks.in", "title": "આ કારણે ગેસ ગીઝર બની શકે છે મોતનું કારણ, કદાચ તમે પણ કરતા હોવ ભૂલ", "raw_content": "\nમસ્તી-મસ્તીમાં ખાધું આગ વાળું પાન, પછી એવી કફોડી હાલત થઇ કે લાખો લોકોએ વારંવાર વિડીયો જોયો\nકરીના સાથેના લગ્નના દિવસે સૈફ અલી ખાને અમૃતા સિંહને લખી હતી ચિઠ્ઠી, જાણો 5 રહસ્યની વાતો\nનિક સાથે 1.2 લાખના સ્લીટ ડ્રેસમાં જોવા મળી પ્રિયંકા ચોપરા, 10 તસ્વીરો ધૂમ વાયરલ\nTV સીરિયલમાં કામ કરનારા આ 12 સિતારાઓ છે ફિલ્મી સ્ટાર્સ ના હમશકલ, એમાંય આ તો પ્રિયંકાની લાગે છે કાર્બન કોપી\nઆ કારણે ગેસ ગીઝર બની શકે છે મોતનું કારણ, કદાચ તમે પણ કરતા હોવ ભૂલ\nઆ કારણે ગેસ ગીઝર બની શકે છે મોતનું કારણ, કદાચ તમે પણ કરતા હોવ ભૂલ\nશિયાળો ચાલી રહ્યો છે અને આ થીજવી દે એવી ઠંડીમાં દરેક વ્યક્તિ ગરમ પાણીથી જ નાહવાનું પસંદ કરે છે અને એ માટે લોકોના ઘરોમાં ગીઝર પણ લગાવ્યા હશે. અને ઘણા લોકોના ઘરોમાં ગેસ ગીઝર લાગ્યા હશે. પણ આપણામાંના મોટાભાગના લોકો એ વાત નથી જાણતા કે બાથરૂમમાં ફિટ કરેલું ગેસ ગીઝર આપણા માટે જોખમી સાબિત થઇ શકે છે.\nતાજેતરમાં જ ગુજરાતના પાલનપુરમાં રહેતા એક વ્યક્તિનો જીવ ગેસ ગીઝરના કારણે જતા-જતા બચ્યો છે. સવારે નાહવા માટે ગેસ ગીઝર ચાલુ કર્યું હતું અને ગીઝર બાથરૂમમાં જ ફિટ કરેલું છે. જયારે આ વ્યક્તિ બાથરૂમમાં નાહવા ગયો ત્યારે થોડી જ વારમાં તેનો શ્વાસ રૂંધાઇ ગયો અને તે બેહોશ થઇ ગયો. આ વ્યક્તિ 20 મિનિટ સુધી બહાર ન આવતા તેની પત્નીને શંકા ગઈ અને તેણીએ બાથરૂમનો દરવાજો તોડીને જોયું તો પતિ બેહોશ અવસ્થામાં હતો. જેથી તે પોતાના પતિને લઈને તાત્કાલિક હોસ્પિટલ પહોંચી અને તેની આ સમય સૂચકતાને કારણે તેના પતિનો જીવ બચી ગયો.\nઆ સિવાય ગેસ ગીઝરને કારણે ગયા વર્ષે ગાઝીયાબાદના એક દંપતીનું મૃત્યુ થયું હોવાની વાત પણ સામે આવી હતી. આ સિવાય નોઈડામાં પણ એક યુવકના મૃત્યુનું કારણ ગેસ ગીઝર બન્યું હતું. આ બધાનું મૃત્યુ બાથરૂમમાં ગૂંગળાઈને થયું હતું.\nજો તમારા ઘરમાં પણ ગેસ ગીઝર બાથરૂમની અંદર ફીટ કરેલું છે તો આ કિસ્સો તમારા માટે આંખ ઉઘાડનાર સાબિત થશે. ગેસ ગીઝર આખરે કેવી રીતે કોઈના મૃત્યુનું કારણ બને છે એ બાબતે એક્સપર્ટનું કહેવું છે કે ગેસ ગીઝર LPG ની મદદથી પાણી ગરમ કરે છે. ત્યારે LPG ઓક્સિજન સાથે સંપર્ક થવા બાદ જ સળગે છે.\nLPG માં બ્યુટેન અને પ્રોપેન ગેસ હોય છે, જે સળગ્યા બાદ કાર્બન ડાયોકસાઇડ ઉત્પન્ન કરે છે. એવામાં બાથરૂમ નાનું હોવાના કારણે ઓક્સિજનનું પ્રમાણ ઓછું અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવા લાગે છે, જેનાથી વ્યક્તિનો શ્વાસ રૂંધાવા લાગે છે અને તેમનું મૃત્યુ પણ થઇ શકે છે.\nએક ન્યુરોલોજીસ્ટ ડોકટરે જણાવ્યું હતું કે એલપીજી ગેસ ગીઝરથી ઉત્પન્ન થતી આગને કારણે ઓક્સિજન ઓછું થઇ જાય છે, સાથે જ કાર્બન મોનોકસાઇડ પણ બને છે. આ હાનિકારક વાયુવાળી હવા શ્વાસમાં જવાથી વ્યક્તિના શરીરમાં ઓક્સિજનની કમી થવા લાગે છે, અને વ્યક્તિના મગજમાં ઓક્સિજનની કમી જીવલેણ પણ સાબિત થઇ શકે છે.\nએટલે જો તમારા ઘરમાં પણ એલપીજી ગેસ ગીઝર હોય અને એ બાથરૂમમાં લગાવ્યું હોય તો એની જગ્યા બદલાવી લેજો અને જો નવું લગાવડાવવાના હોવ તો બાથરૂમમાં ન લગાવડાવતા.\nAuthor: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nભારતીય સંસદમાં ઉલ્ટા પંખા લગાવવા પાછળનું શું છે રહસ્ય, એકદમ દિલચસ્પ કહાની…\nતમે ઘર, ઓફિસ વગેરેમાં પંખા લાગેલા જરૂર જોયા હશે જેનો ઉપયોગ ગરમી દૂર કરવા માટે કરવામાં આવે છે. પંખાનો ઉપયોગ દશકો પહેલાનો છે અને હવે ભલે કુલર અને એયર કંડીશનર ઉપલબ્ધ છે પણ પંખાનો ઉપયોગ ક્યારેય ખતમ નહીં થાય. સામાન્ય જગ્યાઓની જેમ ભારતીય સંસદમાં પણ પંખા લાગેલા હોય છે. ભારતીય સંસદ દિલ્હીમાં બ્રિટિશકાળથી બનેલું છે. Read More…\nરિસર્ચમાં થયો ખુલાસો,છોકરીઓ લગ્ન અને બાળકો વગર વધારે ખુશ રહે છે,જાણો કારણ…\nમોટાભાગે લોકો આજે પણ છોકરીઓને જોઈને એ જ કહેવા લાગે છે કે તેને પારકા ઘરે જવાનું છે.જ્યા તેના નવા જીવનની શરૂઆત થાશે.ઘર-પરિવાર,બાળકો વગેરેમાં તે ખુબ જ ખુશ હોવાની સાથે સાથે પોતાની ઈચ્છાઓને પુરી કરે છે. પણ હાલમાં જ થયેલા એક રિસર્ચમાં એક બાબત સામે આવી છે.જેમાં એ જણાવામાં આવ્યું છે કે અવિવાહિત મહિલાઓ,વિવાહિત મહિલાઓ કરતા Read More…\nશા કારણે આવે છે ડિપ્રેશન કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને કેવી રીતે ઓળખી શકશો ડિપ્રેશનને જાણો ડિપ્રેશનના લક્ષણો, કારણો અને બચાવના ઉપાયો\nઅભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી અને સોશિયલ મીડિયામાં ડિપ્રેશન શબ્દ ગુંજવા લાગ્યો, પરંતુ ઘણા લોકોને ડિપ્રેશન વિશે વધુ માહિતી નથી, આપણે ઘણીવાર ટેંશનને જ ડિપ્રેશન માની લેતા હોઈએ છીએ, ઘણા લોકો ડિપ્રેશનમાં જીવતા હોય છે પરંતુ તેમને પણ ખબર નથી હોતી કે તે ડિપ્રેશનમાં છે, પરંતુ આજે અમે તમને ડિપ્રેશનના લક્ષણો, કારણો Read More…\nજયારે ઇવેન્ટમાં ફાટી ગયું હતું રણવીરનું પેન્ટ, દીપિકાએ પેન્ટની ઝીપ ખોલી અને…\nસગાઈના બીજા જ દિવસે હાર્દિકની ફટકડીએ એવી પોસ્ટ કરી કે લોકો બોલ્યા, ‘ભાભી પ્રણામ’\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nTVની કઈ ફેમસ અભિનેત્રીએ બોયફ્રેન્ડ સાથે કરી લીધી સગાઈ નામ જાણીને ચકિત થઇ જશો\nસિંઘમે ખરીદી દેશની સૌથી મોંઘી SUV, માત્ર ગણતરીના લોકો પાસે જ છે આ કાર- કિંમત જાણીને ચોંકી જશો\nVideo: પડદા પાછળ કપિલ શર્મા શો���ી કહાની, આવી રીતે થાય છે બધી તૈયારી\nરાતોરાત ફેમસ બનેલી રાનૂ મંડલે ફેન સાથે ગેરવર્તણૂંક, કહ્યું- ‘તું મને અડી…’ જાણો સમગ્ર મામલો\n“ગાળિયો” ભાગ – 8 – પછી તો એફ આઈ આર થઇ પણ મેં મારા છેડા લગાવીને એમાંથી વાદળી સુટકેસ કઢાવી નાંખી – વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે\nDecember 16, 2019 Rachita Comments Off on “ગાળિયો” ભાગ – 8 – પછી તો એફ આઈ આર થઇ પણ મેં મારા છેડા લગાવીને એમાંથી વાદળી સુટકેસ કઢાવી નાંખી – વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે\nસાસરે ગયા પછી મહારાણીની જેમ રાજ કરે છે આ 1 રાશિની છોકરીઓ.. જુઓ તમારી રાશિ તો નથી \nJuly 1, 2019 Aryan Comments Off on સાસરે ગયા પછી મહારાણીની જેમ રાજ કરે છે આ 1 રાશિની છોકરીઓ.. જુઓ તમારી રાશિ તો નથી \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/agency/News18-Gujarati", "date_download": "2020-09-29T07:01:37Z", "digest": "sha1:ACGK4COVNUISGWTE3EW6UWPP6N54UTBZ", "length": 24645, "nlines": 296, "source_domain": "statfaking1.firstpost.in", "title": "News18 Gujarati Latest Hindi News News18 Gujarati, Taja Samachar - News18 Gujarati", "raw_content": "\nસાપુતારા : 'પંખીડા રે ઉડી જાજો..,' PASS કાર્યકરોનો કોરોના કાળમાં ગરબા રમતો Video થયો Viral\nસાપુતારા : 'પંખીડા રે ઉડી જાજો..,' PASS કાર્યકરોનો કોરોના કાળમાં ગરબા રમતો Video થયો Viral...\nBSFની મોટી કાર્યવાહી, મિઝોરમમાં હથિયારોની મોટી ખેપ સાથે 3 ઉગ્રવાદી ઝડપાયા\nબોર્ડર સિક્યુરિટી ફોર્સે ઉગ્રવાદીઓ પાસેથી 28 AK-47 રાઇફલો, એક AK-74 રાઇફલ, એક અમેરિકન શૂટિંગ ગન, 28 મેગેઝિન અને 7800 કારતૂસ જપ્ત કર્યા...\nવિટામિન D: શા માટે આના વિશે વાત કરવાનો આ યોગ્ય સમય છે\nજેઓ સામાન્ય રીતે તડકામાં પૂરતો સમય નથી વિતાવતા તે વિટામિન D ની ઉણપનો ભોગ બની શકે છે....\nSurat: રત્નકલાકારો માટે સારા સમાચાર, Coronaના લીધે મુંબઈ હીરાબુર્સની 250 કંપનીઓ આવી\nSurat: રત્નકલાકારો માટે સારા સમાચાર, Coronaના લીધે મુંબઈ હીરાબુર્સની 250 કંપનીઓ આવી...\nSushant Singh Case: CBIને મળ્યો સુશાંતનો વિસેરા રિપોર્ટ, શરીરમાં ન હતું ઝેર\nSushant Singh Rajput Death Case: CBIએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં હાલમાં કોઇ નિષ્કર્ષ પર ન પહોંચી શકાય. એમ્સનાં વિશેષજ્ઞ ડોક્ટર સુધીર ગુપ્તાની રાય મહત્વની રહેશે. તે બાદ જ આ કેસમાં આગળ તપાસની દિશા નક્કી થશે....\nજુહારપુરામાં AMC એ કુખ્યાત નઝીર વોરાએ બંધાવેલા ગેરકાયદે કોમ્પ્લેક્ષનું બાંધકામ તોડાયું\nજુહારપુરામાં AMC એ કુખ્યાત નઝીર વોરાએ બંધાવેલા ગેરકાયદે કોમ્પ્લેક્ષનું બાંધકામ તોડાયું...\nવલસાડ: અરજદાર કામ માટે કરગરતો રહ્યો, સરકારી બાબુ પબજી ગેમ રમવામાં વ્યસ્ત\nતલાટી મંત્રી બીજી કોઈ નહીં પરંતુ સરકાર તરફથી જેના પર તાજેતરમાં અન્ય એપ્લિકેશન સાથે પ્રતિબંધ મૂકવામાં આવ્યો તે પબજી ગેમ રહી રહ્યો છે....\nValsad: કામના સમયે સરકારી બાબુ PUBG રમવામાં વ્યસ્ત, Video થયો વાયરલ\nValsad: કામના સમયે સરકારી બાબુ PUBG રમવામાં વ્યસ્ત, Video થયો વાયરલ...\nWorld heart day 2020 : જાણો કેવી રીતે આવે છે હાર્ટ અટેક, બચાવો પોતાની સાથે બીજાનું જીવન\nસાઇલેન્ટ હાર્ટ અટેક ટર્મ પણ આજકાલ અનેક લોકોએ સાંભળ્યો હશે. જેમાં હાર્ટ અટેકના પહેલા રોગીના શરીરમાં હાર્ટ અટેકના કોઇ પણ લક્ષણ દેખાતા નથી....\nસામાન્ય જનતાની મુશ્કેલીઓ વધી- શાકભાજી બાદ હવે દાળ થઈ મોંઘી, જાણો કારણ\nલૉકડાઉન બાદ માંડ બેઠી થઈ રહેલી અર્થવ્યવસ્થા વચ્ચે દાળ મોંઘી થતાં દેશવાસીઓની ચિંતા વધી...\nખેડૂતો માટે રાહત પેકેજમાં પંચમહાલનો ઉલ્લેખ નહીં, MP રતનસિંહ રાઠોડ CM Rupani ને રજુઆત કરશે\nખેડૂતો માટે રાહત પેકેજમાં પંચમહાલનો ઉલ્લેખ નહીં, MP રતનસિંહ રાઠોડ CM Rupani ને રજુઆત કરશે...\nચીતા અને ચેતક હેલિકોપ્ટરની કથળી સ્થિતિ, સેનાએ રિપ્લેસમેંટ માટે સરકારને કર્યા એલર્ટ\nચીતા હેલિકૉપ્ટર (Cheetah Helicopters) પોતાની ઉંમર કરતા વધુ સેવા આપી રહ્યા છે. તેમના પ્રોડક્શનને 1990માં રોકી દેવામાં આવ્યું હતું....\nUP: હાથરસમાં 4 લોકોએ ગેંગરેપ બાદ કાપી દીધી હતી જીભ, દલિત પીડિતાનું AIIMSમાં નિધન\nહાથરસ દુષ્કર્મ કેસઃ ખેતરમાં ઘાસચારો લેવા ગયેલી યુવતી પર ગામના જ ચાર દબંગોએ દુષ્કર્મ આચરી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો...\nબનાસ ડેરી ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, 10 બેઠક પર 11 ફોર્મ ભરાયા\nબનાસ ડેરી ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, અત્યાર સુધીમાં 10 બેઠક પર 11 ફોર્મ ભરાયા...\nAhmedabad: નોકરી આપવાના બહાને યુવતી પર આચરવામાં આવ્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ\nAhmedabad: નોકરી આપવાના બહાને યુવતી પર આચરવામાં આવ્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ...\nતારક મહેતા.. શોમાં પરત આવવાં ઇચ્છે છે જૂની 'અંજલી ભાભી' પણ..\nWorld heart day 2020 : જાણો કેવી રીતે આવે છે હાર્ટ અટેક, બચાવો પોતાની સાથે બીજાનું જીવન\nGoogleએ ઝોહરા સહગલની યાદમાં શેર કર્યું ખાસ Doodle\nBSFની મોટી કાર્યવાહી, મિઝોરમમાં હથિયારોની મોટી ખેપ સાથે 3 ઉગ્રવાદી ઝડપાયા\nવલસાડ: અરજદાર કામ માટે કરગરતો રહ્યો, સરકારી બાબુ પબજી ગેમ રમવામાં વ્યસ્ત\nUP: હાથરસમાં 4 લોકોએ ગેંગરેપ બાદ કાપી દીધી હતી જીભ, દલિત પીડિતાનું AIIMSમાં નિધન\nSushant Singh Case: CBIને મળ્યો સુશાંતનો વિસેરા રિપોર્ટ, શરીરમાં ન હતું ઝેર\nCorona Update: ભારતમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 70 હજાર નવા કેસ નોંધાયા, 776 દર્દીનાં મોત\nસાપુતારા : 'પંખીડા રે ઉડી જાજો..,' PASS કાર્યકરોનો કોરોના કાળમાં ગરબા રમતો Video થયો Viral\nBSFની મોટી કાર્યવાહી, મિઝોરમમાં હથિયારોની મોટી ખેપ સાથે 3 ઉગ્રવાદી ઝડપાયા\nવિટામિન D: શા માટે આના વિશે વાત કરવાનો આ યોગ્ય સમય છે\nSurat: રત્નકલાકારો માટે સારા સમાચાર, Coronaના લીધે મુંબઈ હીરાબુર્સની 250 કંપનીઓ આવી\nSushant Singh Case: CBIને મળ્યો સુશાંતનો વિસેરા રિપોર્ટ, શરીરમાં ન હતું ઝેર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"} +{"url": "https://kisanagrimall.com/projects/dr-fungstar-powerful-composition/", "date_download": "2020-09-29T08:00:21Z", "digest": "sha1:YAJLNBCWIRVSE5BQULW7LDGTG4CJOBSD", "length": 6398, "nlines": 93, "source_domain": "kisanagrimall.com", "title": "Dr. Fungstar Powerful compositionParking Cleaning » Kisan Agri Mall", "raw_content": "\nડૉ ઉર્જા એકટીવેટર ૧૮૨ લકી ડ્રો માં ભાગ્યશાળી ખેડૂત મીત્રો\nહિંદુ ધર્મમાં ગૌમાતા સાક્ષાત્ ભાગ્ય અને ભગવાન છે.\nભાગવતકથા અનુસાર આત્મદેવ નામના બ્રાહ્મણ નિ:સંતાન હતો તેથી પુત્ર મેળવવા એક ચમત્કારિક ફળ ગાયને ખવડાવેલું..\nગાય ચોપગું પ્રાણી નહીં, પણ સાક્ષાત ભાગ્ય અને ભગવાન છે. પૂજ્ય એવા ઇન્દ્રનું બીજું રૂપ છે. એ દુર્બળને હ્રષ્ટપુષ્ટ કરે છે. નિર્બળને બળ આપે છે.\nઆખું વર્ષ માત્ર ૧૦૦ રૂપિયા ના નજીવા ખર્ચ થી જમીન ની ફળદ્રુપતા માં વધારો કરો અને ખેતી કરો\nજમીનની ફળદ્રુપતા વધે અને પાકમાં જીવાત ન પડે તે હેતુસર આણંદ પાસેના મોગરી ગામમાં રહેતા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ના સ્નાતક ડૉ. પલકેશ પટેલ અને લોકનિકેતન મહાવિદ્યાલય રતનપુર ના સ્નાતક ડૉ. હરેશ પટેલ બંને ભાઈઓ દ્વારા ૧૮૨ પ્રકારની વનસ્પતિ અને જંગલ ની જમીન નો ઉપયોગ કરી ને અદભુત પ્રવાહી નું નિર્માણ કર્યું છે.\nડો. ઊર્જા એક્ટીવેટર 182માં વિવિધ જંગલોની વનસ્પતિ અને જમીનનો અભ્યાસ કરીને એક ખાસ પ્રકારની ટેક્નોલોજિ દ્વારા આ પ્રવાહી તૈયાર કરવામાં આવ્યું છે.\nચોમાસુ મગફળી ની જૈવીક ખેતી પદ્ધતિ\nમગફળી માં પાક માં ડૉ. ઉર્જા એકટીવેટર 182 નું દ્રાવણ માત્ર ૧૦૦ રૂપિયાના ખર્ચ માં તૈયાર મળે છે.\nજમીન પોચી,ભરભરી,તંતુમુળ નો સારો વિકાસ,જમીન માં રહેલ ફૂગ અને જીવાત ના ઈંડા ને નિષ્ક્રિય કરે છે.\nમગફળી પીળી પડવી અને પાકમાં પાન પીળા પડવાની સમસ્યા ઘણી વાર જોવા મળે છે. આના નિયંત્રણ માટે અમૃત દ્રાવણ નો છંટકાવ કરવો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "https://www.gujarat.co.uk/tag/baps-neasden-rathyatra/", "date_download": "2020-09-29T07:39:51Z", "digest": "sha1:QYRPLCFPIU6UFGE756PBVVHOUDNAXUQV", "length": 4251, "nlines": 102, "source_domain": "www.gujarat.co.uk", "title": "BAPS-Neasden-Rathyatra Archives - Garavi Gujarat", "raw_content": "\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅમદાવાદમાં 27 વિસ્તારમાં રાતના 10 વાગ્યા બાદ દુકાનો, બજારો બંધ રાખવાનો…\nનવા કૃષિ કાયદાના વિરોધમાં ગાંધીનગરમાં કોંગ્રેસના દેખાવો\nઆ વર્ષે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ ન યોજવાનો રાજય સરકારનો નિર્ણય\nનીસ્ડન મંદિર ખાતે રથયાત્રાની ઉજવણી કરાઇ\nનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”નું ટ્રેલર લોન્ચ થયું\nકથાકાર મોરારી બાપુ પર ભાજપના પૂર્વ ધારાભ્ય પભુબા માણેકનો હૂમલાનો પ્રયાસ\nઆલિયા ભટ્ટને સૌથી સેકસી એશિયાઈ મહિલાનો ખિતાબ મળ્યો\nગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવેની દિકરી ઈશાનીનું ગીત ‘વધાવો’ સાંભળ્યું કે...\nટાટા ગ્રૂપના સુપર એપમાં 25 અબજ ડોલર સુધીના રોકાણની વોલમાર્ટની વિચારણા\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅભિનેતા સુશાંતના શરીરમાંથી કોઇ પ્રકારનું ઝેર મળ્યું નથી, AIIMSનો રિપોર્ટ\nતો… લંડનમાં 10 મિલીયન લોકો માટે સ્થાનિક લોકડાઉન\nઅસ્ડાની ખરીદી માટે ઇજી ગ્રુપના સ્થાપકો અને ટીડીઆર કેપિટલની પસંદગી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "http://www.cityofrajkot.com/tag/adil-farid-mansuri/", "date_download": "2020-09-29T06:44:53Z", "digest": "sha1:VOY2JK3KMK2EGE6NZUZYAEZZQRLBO3AV", "length": 4630, "nlines": 48, "source_domain": "www.cityofrajkot.com", "title": "Adil (Farid) MansuriTag Archive for adil-farid-mansuri Archive at City Of Rajkot", "raw_content": "\nજયારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે\nત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે\nપહેલા પવનમાં કયારે હતી આટલી મહેક\nરસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે\nઘૂંઘટ ખૂલ્યો હશે અને ઊઘડી હશે સવાર\nઝૂલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.\nઊતરી ગયા છે ફૂલોના ચહેરા વસંતમાં\nતારા જ રૂપરંગ વિશે વાત થઈ હશે\n‘આદિલ’ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો\nદુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે\nનદીની રેતમાં રમતું નગર મળે ન મળે,\nફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.\nભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,\nપછી આ માટીની ભીની અસર મળે ન મળે.\nપરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,\nઆ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.\nભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,\nપછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.\nરડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,\nપછી કોઈને કોઈની કબર મળે ન મળે.\nવળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,\nભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.\nવતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,\nઅરે આ ધૂ�� પછી ઉમ્રભર મળે ન મળે.\n આદિલ સાહેબને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2010/05/18/aanu-by-botadkar/", "date_download": "2020-09-29T06:45:06Z", "digest": "sha1:55F3AS6SAXHDB3LO6R4TLHGFVR42JLHV", "length": 11460, "nlines": 151, "source_domain": "www.aksharnaad.com", "title": "આણાં – દામોદર બોટાદકર (ગીત) – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » આણાં – દામોદર બોટાદકર (ગીત)\nઆણાં – દામોદર બોટાદકર (ગીત) 1\nMay 18, 2010 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged દામોદર બોટાદકર\n{ લગ્ન પછી પહેલું આણું વાળીને પિયર જવા તૈયાર દિકરી રાહ જુએ છે કે પિયરથી ભાઈ તેને લેવા ક્યારે આવે. આપણાં લોકજીવનની અને ખાસ તો હજુયે ગ્રામ્યસમાજમાં સચવાઈ રહેલી આણું વાળવાની આ પરંપરા અનેરી છે. લગ્ન થઈ ગયા પછી પ્રથમ વખત પોતાના પિયરે પાછાં જવાનો ઉત્સાહ સમાતો નથી એવામાં ભાઈને આવવામાં સહેજ મોડું થાય તો અનેક વિચારો તેના મનને ઘેરી વળે છે, અને અંતે ભાઈ આવે ત્યારે તેની સાથે પિયરની બધી યાદોને ફરી જીવવા તે નીકળે છે એમ દર્શાવતું આ ગીત ખરેખર એક લોકગીતનો હોદ્દો ભોગવે છે. કવિ શ્રી બોટાદકરનું આ ગીત તેમના ગીતોનું સંપાદન એવા મધુરૂ માંગલ્ય માંથી સાભાર લેવામાં આવ્યું છે. }\n{ ઢાળ : હો રંગરસીયા ક્યાં રમી આવ્યા રાસ જો \nઆવી આવી વગડા વીંધી વેલ્ય જો \nઘૂઘરીએ ઘમઘમતા આવ્યા ઘોડલા;\nઆજ ફળી અંતરની એકલ આશ જો,\nમીઠલડી માવડીએ આણાં મોકલ્યાં.\nમેં જાણ્યું જે ભૂલી મુજને માત જો,\nબાપુને અંતરથી છૂટી બેટડી;\nભાભલડીના ઉરનો ભાળી ભાવ જો,\nબંધવડે વિસારી એની બહેનડી.\nશેરડીએ વીરાનો શીળો સાદ જો,\nશીળા એને ઉર શોભે સંદેશડાં.\nમીઠાં મીઠાં મહીયર કેરાં માન જો,\nમહિયરનાં મારગડાં મનને મીઠડાં.\nસાસુજી આપોને અમને શીખ જો,\nભાવભર્યા એ ભાંડરડાંને ભેટવાં.\nજોશું જોશું વહાલેરી વનવાટ જો,\nજોશું રે મહિયરનાં જૂનાં ઝાડવાં.\nજોશું જોશું દાદાનો દરબાર જો,\nકાળજડે રમતાં એ ગઢનાં કાંગરા.\nમીઠો વરસે માવલડીનો મેહ જો,\nનહાશું એના ઝરમર ઝરતાં નીરમાં.\nસામો મળશે સાહેલીનો સાથ જો,\nઆંખલડીના આંસુ આદર આપતાં.\nવાતલડીનો વધતો વેગ વિશાળ જો;\nમીઠાં કૈક મનોરથ મનમાં મ્હાલતાં.\nવસમી લાગે ભવની લાંબી વાટ જો,\nમહીયરને મારગડે શીળી છાંયડી;\nપળપળ પીવાં કૈંક જગતનાં ઝેર જો;\nમાડીનાં કરમાંય સજીવન સોગઠી.\nવેળાવદરનો વાણિયો રે, મૂવો વાણિયો રે, મને આંખ મારે,\nફલાણાં શેઠનો ભાણિયો રે, મૂવો ભાણિયો રે, મને આંખ મારે,\nક્યાંય આવડી તે વાત નથી દીઠ્ઠી રે, નથી દીઠ્ઠી રે, મને આંખ મારે,\nસાવ કાચી લીંબોળી તોય મીઠ્ઠી રે, મૂઈ મીઠ્ઠી રે, મને આંખ મારે.\n– રમેશ પારેખ (‘છ અક્ષરનું નામ, ૨૬૮)\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\nOne thought on “આણાં – દામોદર બોટાદકર (ગીત)”\n← દર્પણ – મીનળ દીક્ષિત (ટૂંકી વાર્તા)\nઅપ્રાપ્ય પુસ્તક (અને માણસ) – ગિરીશ ગણાત્રા →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/old-photo-of-mahesh-bhatt-meeting-with-zakir-naik-in-malaysia-shared-as-recent/", "date_download": "2020-09-29T07:50:09Z", "digest": "sha1:FYDB4A7HC56TXYBX6EZRUZJ3BM6PTYHK", "length": 12368, "nlines": 103, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર મહેશ ભટ્ટ ઝાકિર નાયકને મલેશિયા મળવા ગયા હતા તે સમયનો ફોટો છે...? જાણો ��ું છે સત્ય... | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર મહેશ ભટ્ટ ઝાકિર નાયકને મલેશિયા મળવા ગયા હતા તે સમયનો ફોટો છે… જાણો શું છે સત્ય…\nAnant Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “भारत का भगोडा जेहादी अपराधी जाकिर नाईक,जिसने इस्लामिक देश मलेशिया में शरण ली है..उस जेहादी अपराधी जाकिर नाईक से मिलने मलेशिया चला गया महेश भट्ट जेहाद प्रेम” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 195 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 69 લોકો દ્વારા આ તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 250 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહેશ ભટ્ટ ઝાકિર નાયકને મળવા મલેશિયા ગયા હતા તે સમયને ફોટો છે.”\nઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કરવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.\nવાયરલ તસ્વીર અને ગેટી ઈમેજની આ તસ્વીર વચ્ચેની સરખામણી કરી હતી. જેમાં મહેશ ભટ્ટના ઝાકિર નાયકના તેમજ એડવોકેટ માજીદ મેમણએ પહેરેલા કપડા એક સરખા જ છે, જે તમે નીચે જોઈ શકો છો.\nBBC દ્વારા પણ 22 જૂન 2010ના ઝાકિર નાયકને યુકેના વિઝા ન આપવામાં આવ્યા તેની નિંદા કરવા માટે તારીખ 22 જૂન 2010ના યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ અમને પ્રાપ્ત થઈ હતી. જેમાં જણાવામાં આવ્યુ હતુ કે, “યુકેમાં લાગેલા પ્રતિબંધ સામે ઝાકિર નાયકે બોલિવુડ ફિલ્મ નિર્માતા ઝાકિર નાયકનું સમર્થન પ્રાપ્ત કરી લીધું છે.”\nઆમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો વર્ષ 2010નો છે. હાલનો નથી.\nઆમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો વર્ષ 2010નો છે. મુંબઈમાં ઝાકિર નાયક અને મહેશ ભટ્ટ દ્વારા યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાનનો ફોટો છે.\nTitle:શું ખરેખર મહેશ ભટ્ટ ઝાકિર નાયકને મલેશિયા મળવા ગયા હતા તે સમયનો ફોટો છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર રવિશ કુમાર CAAના વિરોધમાં શાહિનબાગ પહોચ્યા હતા.. જાણો શું છે સત્ય…\nશું ખરેખર તમિલનાડુમાં 300 વર્ષ પહેલા સમાધિ લી���ેલા યોગી હજુ પણ જીવિત છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર જેએનયુની વિદ્યાર્થી આયષી ઘોષના હાથમાં ફેકચર હોવાનું નાટક કરી રહ્યા છે.. જાણો શું છે સત્ય…\nશું ખરેખર અમદાવાદ ખાતે BRTS બસમાં આગ લાગતાં 40 થી 45 લોકોના મોત થયા… જાણો શું છે સત્ય….\nશું ખરેખર રાહુલ અને રાજીવ ગાંધીએ આ પ્રકારે કર્યુ હતું… જાણો શું છે સત્ય….\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સુરેશ રૈનાએ ટિવટર પર ચેન્નાઈ સુપરકિંગ્સને અનફોલો કર્યું… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kisanagrimall.com/product-category/agriproducts/organic-fungicides/", "date_download": "2020-09-29T06:17:52Z", "digest": "sha1:INOLVKRIUP5QXLJVOZRSHBFQ4XA7WV6R", "length": 6104, "nlines": 124, "source_domain": "kisanagrimall.com", "title": "Organic Fungicides Archives » Kisan Agri Mall", "raw_content": "\nડૉ ઉર્જા એકટીવેટર ૧૮૨ લકી ડ્રો માં ભાગ્યશાળી ખેડૂત મીત્રો\nહિંદુ ધર્મમાં ગૌમાતા સાક્ષાત્ ભાગ્ય અને ભગવાન છે.\nભાગવતકથા અનુસાર આત્મદેવ નામના બ્રાહ્મણ નિ:સંતાન હતો તેથી પુત્ર મેળવવા એક ચમત્કારિક ફળ ગાયને ખવડાવેલું..\nગાય ચોપગું પ્રાણી નહીં, પણ સાક્ષાત ભાગ્ય અને ભગવાન છે. પૂજ્ય એવા ઇન્દ્રનું બીજું રૂપ છે. એ દુર્બળને હ્રષ્ટપુષ્ટ કરે છે. નિર્બળને બળ આપે છે.\nઆખું વર્ષ માત્ર ૧૦૦ રૂપિયા ના નજીવા ખ���્ચ થી જમીન ની ફળદ્રુપતા માં વધારો કરો અને ખેતી કરો\nજમીનની ફળદ્રુપતા વધે અને પાકમાં જીવાત ન પડે તે હેતુસર આણંદ પાસેના મોગરી ગામમાં રહેતા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ના સ્નાતક ડૉ. પલકેશ પટેલ અને લોકનિકેતન મહાવિદ્યાલય રતનપુર ના સ્નાતક ડૉ. હરેશ પટેલ બંને ભાઈઓ દ્વારા ૧૮૨ પ્રકારની વનસ્પતિ અને જંગલ ની જમીન નો ઉપયોગ કરી ને અદભુત પ્રવાહી નું નિર્માણ કર્યું છે.\nડો. ઊર્જા એક્ટીવેટર 182માં વિવિધ જંગલોની વનસ્પતિ અને જમીનનો અભ્યાસ કરીને એક ખાસ પ્રકારની ટેક્નોલોજિ દ્વારા આ પ્રવાહી તૈયાર કરવામાં આવ્યું છે.\nચોમાસુ મગફળી ની જૈવીક ખેતી પદ્ધતિ\nમગફળી માં પાક માં ડૉ. ઉર્જા એકટીવેટર 182 નું દ્રાવણ માત્ર ૧૦૦ રૂપિયાના ખર્ચ માં તૈયાર મળે છે.\nજમીન પોચી,ભરભરી,તંતુમુળ નો સારો વિકાસ,જમીન માં રહેલ ફૂગ અને જીવાત ના ઈંડા ને નિષ્ક્રિય કરે છે.\nમગફળી પીળી પડવી અને પાકમાં પાન પીળા પડવાની સમસ્યા ઘણી વાર જોવા મળે છે. આના નિયંત્રણ માટે અમૃત દ્રાવણ નો છંટકાવ કરવો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00558.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/anna-hazare-sharad-pawar-slap-16955", "date_download": "2020-09-29T07:28:33Z", "digest": "sha1:J27DCGG6M3O2L4TQHZ2SRBJQCFSRIN7Q", "length": 10805, "nlines": 68, "source_domain": "www.gujaratimidday.com", "title": "\"ખેડૂતો પર લાઠીચાર્જ થાય ત્યારે અણ્ણા કેમ ગુસ્સો નથી કરતા?\" - news", "raw_content": "\n\"ખેડૂતો પર લાઠીચાર્જ થાય ત્યારે અણ્ણા કેમ ગુસ્સો નથી કરતા\nશરદ પવારને પડેલા તમાચા બાદ કરવામાં આવેલી ટિપ્પણી બદલ અણ્ણા હઝારે સામે વિરોધ-પ્રદર્શન કરી રહેલા એનસીપીના કાર્યકરોને આ સોશ્યલ ઍક્ટિવિસ્ટનો સવાલ\nકૃષિપ્રધાન શરદ પવારને થપ્પડ પડ્યા બાદ તેમના વિશે સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ કરેલી ટિપ્પણી બદલ ગઈ કાલે એનસીપી (નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી)ના કાર્યકરોએ રાળેગણ સિદ્ધિમાં અણ્ણા હઝારે એક સમયે જ્યાં રહેતા હતા એ યાદવ બાબા મંદિરની બહાર ઉગ્ર વિરોધ-પ્રદર્શન કર્યું હતું.\nઅહીં તહેનાત કરવામાં આવેલા સુરક્ષા-જવાનોએ તેમને રોક્યા હતા. એટલામાં ગ્રામવાસીઓ તથા અણ્ણાના સમર્થકો પણ એકઠા થઈ ગયા હતા. એનસીપીના કાર્યકરો પણ અણ્ણા હઝારે માફી માગે એવી હઠ લઈને ધરણાં પર બેસી ગયા હતા. તેમની વચ્ચે કોઈ પણ ક્ષણે ઘર્ષણ થાય એવી સ્થિતિ હતી ત્યારે જ અણ્ણા બહાર આવ્યા હતા. અણ્ણા હઝારેએ શરદ પવાર પર થયેલા હુમલાની પોતે ટીકા કરી ચૂક્યા હોવાની સ્પષ્ટતા કરીને એનસીપીના કાર્યકરોને સણસણતો સવાલ કર્યો હતો કે ‘શરદ પવાર પર થયેલા હુમલા માટે તમે શા માટે આટલા ગુસ્સે છો ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવે છે ત્યારે તમે શા માટે આટલા ગુસ્સે નથી થતા. ’\nગુરુવારે હરવિન્દર સિંહ નામના ૨૭ વર્ષના એક યુવકે શરદ પવાર પર હુમલો કર્યા બાદ અણ્ણા હઝારેને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અણ્ણા હઝારેએ સામે પ્રશ્ન કર્યો હતો કે ‘શરદ પવારને તમાચો માર્યો એક જ માર્યો\nઅણ્ણાના આ કટાક્ષથી પત્રકારોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. જોકે ત્યાર બાદ અણ્ણાએ વાત વાળી લઈને આ બનાવની ટીકા કરતાં કહ્યું હતું કે ‘આવાં હિંસક કૃત્યો યોગ્ય નથી. હુમલાખોર ગરમ મિજાજનો હોવો જોઈએ. ગુસ્સો સારી બાબત નથી. આપણું બંધારણ કોઈને હિંસક બનવાની છૂટ આપતું નથી.’\nથપ્પડના પડઘા સંસદમાં પડ્યા\nકેન્દ્રના કૃષિપ્રધાન શરદ પવારને ગુરુવારે પડેલી લપડાકના પડઘા ગઈ કાલે સંસદમાં પણ પડ્યા હતા. લોકસભાનાં સ્પીકર મીરાકુમારે ગઈ કાલે કહ્યું હતું કે ‘લોકસભા કૃષિપ્રધાન પર થયેલા હુમલાની આકરી ટીકા કરે છે. અસહમતી દર્શાવવા માટે બિનલોકતાંત્રિક સાધનો તથા હિંસાના ઉપયોગને લોકસભા સ્પષ્ટપણે નકારી કાઢે છે.’\nલોકસભા શરૂ થઈ એ પહેલાં પણ પોતાની સીટ પર બેઠેલા પવાર પાસે જઈને અનેક સંસદસભ્યોએ અફસોસ વ્યક્ત કર્યો હતો. પવારને પડેલી લપડાકની રાજ્યસભામાં પણ ટીકા થઈ હતી. રાજ્યસભાના ચૅરમૅન હમીદ અન્સારીએ કહ્યું હતું કે ‘મને ખાતરી છે કે શરદ પવાર પર થયેલા હુમલાને વખોડવામાં સમગ્ર ગૃહ મારી સાથે જોડાશે.’\nપવાર પર થયેલા હુમલાના વિરોધમાં એનસીપી દ્વારા જાહેર કરવામાં આવેલા બંધને ગઈ કાલે પુણેમાં અધકચરો પ્રતિસાદ મળ્યો હતો.\nપવાર પર હુમલો કરનાર ૯ ડિસેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં કેન્દ્રના કૃષિપ્રધાન શરદ પવારને તમાચો ચોડી દેનારા સિખ યુવક હરવિંદર સિંહને ગઈ કાલે દિલ્હીની એક અદાલતે ૯ ડિસેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલતાં તેને તિહાર જેલમાં લઈ જવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ ટેલિકૉમપ્રધાન સુખરામ પર હુમલો કર્યાના ગણતરીના દિવસોમાં જ તેણે પવાર પર હુમલો કર્યો હતો.\nજોકે હરવિંદર સિંહને આ બાબતનો જરા પણ અફસોસ નહોતો. તેણે ર્કોટરૂમમાં ‘ભગત સિંહ ઝિંદાબાદ, રાજગુરુ ઝિંદાબાદ’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. તેણે એમ પણ કહ્યું હતું કે મેં જે કર્યું એ હું ફરી પાછું કરવા માગું છું.\nપોલીસ તેને પટિયાલા ર્કોટ હાઉસમાંથી તિહાર જેલમાં લઈ જઈ રહી હતી ત્યારે એનસીપીના ૨૫ કાર્યકરોએ ��ેને ફટકારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ એમાં સફળ થયા નહોતા. જોકે શરદ પવાર પરનો હુમલો નિષ્ફળ ન બનાવી શકેલી પોલીસે આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.\nકૃષિ બિલનો રાજ્યમાં અમલ નહીં : અજિત\nશરદ પવાર, દેવેન્દ્ર ફડણવીસ અને સંજય નિરૂપમે BMCની ટિકા કરી\nવિધાનસભામાં અર્નબ અને કંગના સામે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ\nઉદ્ધવ ઠાકરે બાદ શરદ પવાર અને અનિલ દેશમુખને પણ ધમકી\nRanbir Kapoor: ડેશિંગ, ચાર્મિંગ, હાર્ટથ્રોબ રૉકસ્ટાર રણબીરની આંખોમાં કિલિંગ પૅશન\nMunmun Dutta: જેઠાલાલની 'બબીતાજી' છે આટલી સુંદર અને ગ્લેમરસ, જુઓ ફોટોઝ\n'તારક મહેતા' શૉના 3000 એપિસોડ પૂરા થવાની ખુશીમાં ટીમે કરી જોરદાર પાર્ટી, જુઓ\nRuhanika Dhawan: નાની ઉંમરમાં મેળવી છે ઘણી સફળતા, કરોડોમાં છે એના ફૅન્સ\nCoronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 70,589 કેસ, 776 દર્દીઓનાં મોત\nસોશ્યલ ડિસ્ટન્સિંગના નામે ક્યારેય પેઇન્ટ રોલરથી હલદી સેરિમની થતી જોઈ છે\nપત્ની સાથે ઝઘડો કરીને પતિદેવ મોબાઇલ ટાવર પર ચડી ગયા\n75 વર્ષથી ફ્રીમાં ઝાડની નીચે ભણાવે છે આ દાદા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00558.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/india/self-reliance-india-puts-ban-on-import-of-101-defence-items-defence-minister-rajnath-singh/articleshow/77442175.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article8", "date_download": "2020-09-29T07:42:32Z", "digest": "sha1:CDT27RITZL7GZ2EKHFI7URVO7QUMGQWG", "length": 11459, "nlines": 87, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nસંરક્ષણ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે પગલું ભરાયું, 101 વસ્તુઓની આયાત પર રોક\n'આત્મનિર્ભર ભારત'ને બૂસ્ટ કરવા માટે સંરક્ષણ મંત્રીએ મહત્વની જાહેરાત કરી છે. જેમાં ભારતે વિદેશથી મંગાવાતા 101 ઉપકરણો પર રોક લગાવી છે આ સાથે ઘરેલું ઈન્ડસ્ટ્રીને 4 લાખ કરોડ રુપિયાનો ઓર્ડર આપવામાં આવશે.\nનવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયે 'આત્મનિર્ભર ભારત' અભિયાનને બૂસ્ટ કરવાની તૈયારી કરી લીધી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કહ્યું છે કે, 101 આઈટમ્સનું લિસ્ટ તૈયાર કરાયું છે કે જેની આયાત પર રોક લગાવવામાં આવશે. આ લિસ્ટમાં સામાન્ય પાર્ટ્સ સિવાય હાઈ ટેક્નોલોજી વેપન સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. સિંહના જણાવ્યા પ્રમાણે સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મોટું પગલું છે. તેમણે કહ્યું કે આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પછી લેવાયો છે. આ નિર્ણયથી ભારતની ડિફેન્સ ઈન્ડસ્ટ્રીને મોટા પ્રમાણમાં ઉત્પાદનની તક મળશે.\nઆગામી 6-7 વર્ષમાં વધશે ડોમેસ્ટિક ડિફેન્સ પ્રોડક્શન\nસંરક્ષણ ક્��ેત્રમાં ઘરેલુ ઉત્પાનદનું પ્રોડક્શન વધારવા માટે મંત્રાલય દ્વારા લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જે સેના, પબ્લિક અને પ્રાઈવેટ ઈન્ડસ્ટ્રી સાથે ચર્ચા બાદ તૈયાર કરવામાં આવ્યું છે. રાજનાથસિંહે જણાવ્યા પ્રમાણે આવા ઉત્પાદોની લગભગ 260 યોજનાઓ માટે ત્રણે સેનાઓએ એપ્રિલ 2015થી ઓગસ્ટ 2020 વચ્ચે લગભગ સાડા ત્રણ લાખ કરોડ રુપિયાના કોન્ટ્રાક્ટ આપ્યા હતા. તેમનું અનુમાન છે કે આગામી 6-7 વર્ષમાં ઘરેલુ ઈન્ડસ્ટ્રીને લગભગ 4 લાખ કરોડ રુપિયાનો ઓર્ડર આપવામાં આવશે.\nહજુ વધુ ઉપકરણો પર લગાવવામાં આવી શકે છે રોક\nસંરક્ષણ મંત્રીએ કહ્યું કે તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે વાતચીત બાદ વધુ ઉપકરણોના આયાત પર રોક લગાવવામાં આવી શકે છે, તેઓ 2020થી 2024 વચ્ચે લાગુ કરવામાં આવશે. 101 ઉપકરણોના લિસ્ટમાં આર્મર્ડ ફાઈટિંગ વ્હીકલ્સ, (AFVs)નો પણ સમાવેશ થાય છે. મંત્રાલયે 2020-21 માટેના બજેટની રકમને ઘરેલુ અને વિદેશી રૂટ માટે વહેંચી દીધી છે. હાલના નાણાકીય વર્ષમાં લગભગ 52,000 કરોડ રુપિયાનું અલગ બજેટ તૈયાર કર્યું છે.\nબ્રેસ્ટ મિલ્ક દાનઃ આવી મદદ એક મા જ કરી શકે\nચીન સાથે કોર કમાન્ડર લેવલની વાતચીત ફેલ થઈ\nપૂર્વી લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર તણાવ યથાવત છે. કેટલાક ફ્રિક્શન પોઈન્ટ્સથી ચીની સેના પાછળ હટી છે પરંતુ દેપસાંદ અને પૈંગોંગ ત્સોમાંથી હટવા તૈયાર નથી. બન્ને દેશો વચ્ચે કોર કમાન્ડર લેવલની બેઠક નિષ્ફળ રહ્યા બાદ શનિવારે મેજર-જનરલ સ્તરની ચર્ચા થઈ છે. ભારતે સાફ કહ્યું કે દેપસાંગથી ચીનને પોતાના સૈનિકો પાછા બોલાવવા પડશે.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nકેરળ વિમાન દુર્ઘટનાઃ ક્રેશ વિમાનનું બ્લેકબોક્સ મળ્યું, વધુ તપાસ માટે દિલ્હી લઈ જવાશે આર્ટિકલ શો\nઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ગયા\nઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો યુવક, બેંકમાં ન આપવામાં આવી એન્ટ્રી\nગીરઃ તાલાલાના રામપરામાં રસ્તા વચ્ચે મારણ આરોગતી રહી સિંહણ, લોકો જોતા જ રહ્યાં\nગાંધીનગરમાં કૃષિ બિલ સામે કોંગ્રેસનો દેખાવો, ધાનાણી-ચાવડા સહિતની અટકાયત\nવડોદરાના ખેડૂતોએ કહ્યું કે કૃષિ સુધારા બિલથી અમને ફાયદો થશે\nસુરતમાં તૈયાર થઈ રહ્યા છે ફેશન માસ્ક, જેમાં છે વાયરસથી સુરક્ષા માટેના ત્રણથી ચાર લેયર\nટીવીશાકભાજી વેચવા મજબૂર ડિરેક્ટરને મદદ કરશે 'બાલિકા વધૂ'ની ટીમ\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\n ગેંગરેપનો ભોગ બનેલી દલિત યુવતીનું 15 દિવસે મોત\nબિઝનેસકયા શેર ખરીદશો, કયા વેચશો જાણો, શું કહી રહ્યા છે એક્સપર્ટ્સ\nમનોરંજનરણબીરનો 38મો બર્થડે, આલિયાએ ખાસ અંદાજમાં કર્યું વિશ\nઅમદાવાદAMCની સ્પષ્ટતા: રાત્રિ કર્ફ્યુ નથી, કેટલાક સ્થળોની ખાણી-પીણી બંધ રહેશે\nઅમદાવાદગુજરાતઃ કોરોનાના 1404 નવા કેસ અને 12 મોત, કુલ આંકડો 134623 થયો\nઅમદાવાદAMCએ 9 ખાનગી કોરોના હોસ્પિટલોને 6.40 કરોડ બિલ ચૂકવ્યું\nઅમદાવાદજામનગર ટ્રાન્સફર થતાં જ દીપન ભદ્રનનો સપાટો: 41 વોન્ટેડ ઝડપાયા\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00558.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/ayodhya-case-peace-appeal-gujarat-unity-community/160754.html", "date_download": "2020-09-29T06:25:33Z", "digest": "sha1:N7D3BLOUF7SXLZ2ZMY36PZO2JPCWTJ6G", "length": 6697, "nlines": 41, "source_domain": "www.navgujaratsamay.com", "title": "ગુજરાતની જનતાને કોમી એકતા અને શાંતિ જાળવી રાખવાની CM રૂપાણીએ તથા જીતુ વાઘાણીએ અપીલ કરી | નવગુજરાત સમય", "raw_content": "\nગુજરાતની જનતાને કોમી એકતા અને શાંતિ જાળવી રાખવાની CM રૂપાણીએ તથા જીતુ વાઘાણીએ અપીલ કરી\nગુજરાતની જનતાને કોમી એકતા અને શાંતિ જાળવી રાખવાની CM રૂપાણીએ તથા જીતુ વાઘાણીએ અપીલ કરી\nઅયોધ્યામાં રામ મંદિરની જમીન મુદ્દે શનિવારે સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયમૂર્તિઓની બેંચ પોતાનો ચુકાદો જાહેર કરનાર છે. તેની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં એક કાર્યક્રમમાં ગુજરાતની જનતાને અપીલ કરતાં જણાવ્યું હતું કે, રામ મંદિરની દિશામાં ન્યાયતંત્ર ઉપર ભાજપના પ્રત્યે કાર્યકર્તાઓને ભરોસો છે. આવનારા સમયમાં સમગ્ર દેશ અને ગુજરાતમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઇ રહે તે જોવાની ભાજપના પ્રત્યેક કાર્યકરોની જવાબદારી છે. સમગ્ર રાજ્યમાં કોમી એકતા, શાંતિ અને સલામતીનું વાતાવરણ ગુજરાતની શાંતિપ્રિય જનતા જાળવી રાખે જ એવી મને આશા છે.\nગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પણ જણાવ્યું હતું કે, શનિવારના રોજ શ્રી રામ જન્મભૂમિ - અયોધ્યા અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાનો છે ત્યારે આવતીકાલથી ત્રણ દિવસ સુધી ગુજરાતભરમાં યોજાનાર ભાજપાના સ્નેહમિલન તથા અન્ય કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે.\nવાઘાણીએ કાર્યકરોને અપીલ કરતા જણાવ્યું હતું કે ,વર્ષોથી આપણે સૌ શ્રી રામ જન્મભૂમિ અંગેના ચુકાદાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે આવતીકાલે સન્માનનીય સુપ્રીમ કોર્ટનો આ અંગે જે કંઈ ચુકાદો આવે તે ચુકાદાને સ્વીકારીને ગુજરાતમાં શાંતિ સદભાવ અને સોહાર્દનું વાતાવરણ જળવાઈ રહે તે માટે સહભાગી બનીએ. રામમંદિર માટે સુપ્રીમકોર્ટનો જે પણ ચુકાદો આવશે તેને સ્વીકારવાનો રહેશે. ભાજપ ન્યાયતંત્રમાં વિશ્વાસ ધરાવે છે.વર્ષો પછી રાહ જોયાં પછી રામજન્મભૂમિ ચુકાદો આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં સૌહાર્દપૂર્ણ, સદભાવનાપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે પોતાનો સહયોગ આપે. ગુજરાતમાં સૌનો સાથ, સૌનો વિશ્વાસ સાથે એકતા, સમરસતાનાં વાતાવરણને જાળવવાં સહભાગી બનીએ. . ગુજરાતે હમેશાં શાંતિ, એકતા,વિકાસનીસાથે રહ્યું છે અને રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nભાજપ માટે અમદાવાદ એ પાવર હાઉસ છે, સહેજ પણ ઢીલું પડે એ ન ચાલે: રૂપાણી\nકોંગ્રેસ જનતામાં ભ્રમ ફેલાવી ઉશ્કેલવાના પ્રયાસ ન કરે: ભાજપ\nભગવાન બારડ ધારાસભ્ય પદે યથાવત, વિધાનસભા અધ્યક્ષે કોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો\n‘ગુજકોક’ કેન્દ્રીય કાયદાઓથી વિરુદ્ધની જોગવાઇઓ વિરુદ્ધનો: શક્તિસિંહ ગોહિલ\nરામ મંદિર અંગે સુપ્રીમના ચુકાદાને લઇને તંત્ર સતર્ક, ભાજપ-સંઘની બેઠકનો દોર\nદિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ શિક્ષણ બોર્ડની ચૂંટણીનો માહોલ ગરમાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00558.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/india/self-reliance-india-puts-ban-on-import-of-101-defence-items-defence-minister-rajnath-singh/articleshow/77442175.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article9", "date_download": "2020-09-29T07:46:07Z", "digest": "sha1:ZRCNJXEXEZIAGEKR5XNWUPWBYLZI2KSF", "length": 11582, "nlines": 87, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nસંરક્ષણ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે પગલું ભરાયું, 101 વસ્તુઓની આયાત પર રોક\n'આત્મનિર્ભર ભારત'ને બૂસ્ટ કરવા માટે સંરક્ષણ મંત્રીએ મહત્વની જાહેરાત કરી છે. જેમાં ભારતે વિદેશથી મંગાવાતા 101 ઉપકરણો પર રોક લગાવી છે આ સાથે ઘરેલું ઈન્ડસ્ટ્રીને 4 લાખ કરોડ રુપિયાનો ઓર્ડર આપવામાં આવશે.\nનવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયે 'આત્મનિર્ભર ભારત' અભિયાનને બૂસ્ટ કરવાની તૈયારી કરી લીધી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કહ્યું છે કે, 101 આઈટમ્સનું લિસ્ટ તૈયાર કરાયું છે કે જેની આયાત પર રોક લગાવવામાં આવશે. આ લિસ્ટમાં સામાન્ય પાર્ટ્સ સિવાય હાઈ ટેક્નોલોજી વેપન સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. સિંહના જણાવ્યા પ્રમાણે સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મોટું પગલું છે. તેમણે કહ્યું કે આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પછી લેવાયો છે. આ નિર્ણયથી ભારતની ડિફેન્સ ઈન્ડસ્ટ્રીને મોટા પ્રમાણમાં ઉત્પાદનની તક મળશે.\nઆગામી 6-7 વર્ષમાં વધશે ડોમેસ્ટિક ડિફેન્સ પ્રોડક્શન\nસંરક્ષણ ક્ષેત્રમાં ઘરેલુ ઉત્પાનદનું પ્રોડક્શન વધારવા માટે મંત્રાલય દ્વારા લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જે સેના, પબ્લિક અને પ્રાઈવેટ ઈન્ડસ્ટ્રી સાથે ચર્ચા બાદ તૈયાર કરવામાં આવ્યું છે. રાજનાથસિંહે જણાવ્યા પ્રમાણે આવા ઉત્પાદોની લગભગ 260 યોજનાઓ માટે ત્રણે સેનાઓએ એપ્રિલ 2015થી ઓગસ્ટ 2020 વચ્ચે લગભગ સાડા ત્રણ લાખ કરોડ રુપિયાના કોન્ટ્રાક્ટ આપ્યા હતા. તેમનું અનુમાન છે કે આગામી 6-7 વર્ષમાં ઘરેલુ ઈન્ડસ્ટ્રીને લગભગ 4 લાખ કરોડ રુપિયાનો ઓર્ડર આપવામાં આવશે.\nહજુ વધુ ઉપકરણો પર લગાવવામાં આવી શકે છે રોક\nસંરક્ષણ મંત્રીએ કહ્યું કે તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે વાતચીત બાદ વધુ ઉપકરણોના આયાત પર રોક લગાવવામાં આવી શકે છે, તેઓ 2020થી 2024 વચ્ચે લાગુ કરવામાં આવશે. 101 ઉપકરણોના લિસ્ટમાં આર્મર્ડ ફાઈટિંગ વ્હીકલ્સ, (AFVs)નો પણ સમાવેશ થાય છે. મંત્રાલયે 2020-21 માટેના બજેટની રકમને ઘરેલુ અને વિદેશી રૂટ માટે વહેંચી દીધી છે. હાલના નાણાકીય વર્ષમાં લગભગ 52,000 કરોડ રુપિયાનું અલગ બજેટ તૈયાર કર્યું છે.\nબ્રેસ્ટ મિલ્ક દાનઃ આવી મદદ એક મા જ કરી શકે\nચીન સાથે કોર કમાન્ડર લેવલની વાતચીત ફેલ થઈ\nપૂર્વી લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર તણાવ યથાવત છે. કેટલાક ફ્રિક્શન પોઈન્ટ્સથી ચીની સેના પાછળ હટી છે પરંતુ દેપસાંદ અને પૈંગોંગ ત્સોમાંથી હટવા તૈયાર નથી. બન્ને દેશો વચ્ચે કોર કમાન્ડર લેવલની બેઠક નિષ્ફળ રહ્યા બાદ શનિવારે મેજર-જનરલ સ્તરની ચર્ચા થઈ છે. ભારતે સાફ કહ્યું કે દેપસાંગથી ચીનને પોતાના સૈનિકો પાછા બોલાવવા પડશે.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nકેરળ વિમાન દુર્ઘટનાઃ ક્રેશ વિમાનનું બ્લેકબોક્સ મળ્યું, વધુ તપાસ માટે દિલ્હી લઈ જવાશે આર્ટિકલ શો\nઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ગયા\nઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો ય��વક, બેંકમાં ન આપવામાં આવી એન્ટ્રી\nગીરઃ તાલાલાના રામપરામાં રસ્તા વચ્ચે મારણ આરોગતી રહી સિંહણ, લોકો જોતા જ રહ્યાં\nગાંધીનગરમાં કૃષિ બિલ સામે કોંગ્રેસનો દેખાવો, ધાનાણી-ચાવડા સહિતની અટકાયત\nવડોદરાના ખેડૂતોએ કહ્યું કે કૃષિ સુધારા બિલથી અમને ફાયદો થશે\nસુરતમાં તૈયાર થઈ રહ્યા છે ફેશન માસ્ક, જેમાં છે વાયરસથી સુરક્ષા માટેના ત્રણથી ચાર લેયર\nબિઝનેસકયા શેર ખરીદશો, કયા વેચશો જાણો, શું કહી રહ્યા છે એક્સપર્ટ્સ\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nમહેસાણાકોરોનાને હરાવવા ઈડરમાં વેપારઓનો સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય, મિશ્ર પ્રતિસાદ\nઅમદાવાદગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે 10 દિવસમાં કોરોનાને હરાવ્યો\nઅમદાવાદકોરોનાના લીધે વૃદ્ધ અરજકર્તાને કોર્ટ જતા લાગ્યો ડર તો કોર્ટ તેમના ઘરે પહોંચી\nવડોદરાવડોદરામાં મોડીરાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nબોલીવુડડ્રગ્સ કેસઃ NCBના રડાર પર છે બોલિવુડના અન્ય ઘણા સેલેબ્સ\nદેશદેશમાં મહિના પછી 70,000 કરતા ઓછા કોરોનાના નવા કેસ નોંધાયા\nઅમદાવાદગુજરાતઃ કોરોનાના 1404 નવા કેસ અને 12 મોત, કુલ આંકડો 134623 થયો\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/india-vs-australia-first-one-day-match-at-mumbai/167276.html", "date_download": "2020-09-29T07:11:01Z", "digest": "sha1:F2VCPXPST5CK6LGRPSWCAXJ7UOCFA4EW", "length": 4191, "nlines": 42, "source_domain": "www.navgujaratsamay.com", "title": "આજથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રોમાંચક વનડે શ્રેણીનો પ્રારંભ | નવગુજરાત સમય", "raw_content": "\nઆજથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રોમાંચક વનડે શ્રેણીનો પ્રારંભ\nઆજથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રોમાંચક વનડે શ્રેણીનો પ્રારંભ\n1 / 1 આજથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રોમાંચક વનડે શ્રેણીનો પ્રારંભ\nશ્રીલંકા સામે ટી-20 શ્રેણીમાં ઊવ્ય વિજય મેળવ્યા પછી ટીમ ઇન્ડિયા તેના મજબૂત પ્રતિદ્વંદ્વી કહેવાતી કાંગારુ ટીમ સોથે ટકરાશે. ત્રણ વનડે મેચોની શ્રેણીની પહેલી મેચ મંગળવારે મુંબઇમાં યોજાઇ રહી છે.\nબંને ટીમો ક્રિકેટ જગતમાં મજબૂત માનવામાં આવે છે આથી સંભાવનાઓ છે કે આ મુકાબલો ભારે રોમાંચક રહેશે.\nજોકે ગત શ્રેણી પછી ભારતીય ક્રિકેટ ટીમમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો નથી.\nજોકે માનવામાં આવી રહ્યુછે કે આ મુકાબલામાં બંને ટીમોના ખેલાડીઓ વચ્ચે પણ સ્પર્ધા જોવા મળશે. જેમાં રોહિત શર્મા બન���મ ડેવિડ વોર્નર તથા વિરાટ કોહલી બનામ સ્ટીવ સ્મિથ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી શકે છે. એલેસ્ક કૈરીની આક્રમક બેંટિગ અને શાનદાર વિકેટકિપિંગને ભારતના ઋષભ પંત પડકાર આપી શકે છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nક્રિકેટમાં મોટા ફેરફાર, T-20 વિશ્વકપમાં 20 ટીમો રમશે\nVIDEO : મુરલીધરને \"જાદુઈ દડો\" ફેંકીને સ્ટમ્પ પરથી ઉછાળ્યો સિક્કો\nNew Zealand પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, સંજૂ સેમસન બહાર, રોહિત અને શમી સામેલ\nવીમેન્સ ટી20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ જાહેર, રિચા ઘોષ નવો ચહેરો\nજસપ્રિત બુમરાહને BCCIનો પ્રતિષ્ઠિત પોલી ઉમરીગર એવોર્ડ\nન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં હાર્દિક પંડ્યાના પુનરાગમનની શક્યતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/USD/TWD/G/90", "date_download": "2020-09-29T08:36:00Z", "digest": "sha1:ZCXELHSIKHV5U6HA5AIT6YHNCGI6O6SA", "length": 16020, "nlines": 197, "source_domain": "gu.exchange-rates.org", "title": "ન્યુ તાઇવાન ડૉલર થી યુઍસ ડૉલર માં - 90 દિવસો નો ગ્રાફ - વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nન્યુ તાઇવાન ડૉલર / ઐતિહાસિક વિનિમય દર ગ્રાફ\nન્યુ તાઇવાન ડૉલર (TWD) ની સામે યુઍસ ડૉલર (USD)\nનીચેનું ગ્રાફ યુઍસ ડૉલર (USD) અને ન્યુ તાઇવાન ડૉલર (TWD) વચ્ચેના 30-06-20 થી 28-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\n30 દિવસો નું ગ્રાફ\nન્યુ તાઇવાન ડૉલર ની સામે યુઍસ ડૉલર ના 30 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\n90 દિવસો નું ગ્રાફ\nન્યુ તાઇવાન ડૉલર ની સામે યુઍસ ડૉલર ના 90 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\n180 દિવસો નું ગ્રાફ\nન્યુ તાઇવાન ડૉલર ની સામે યુઍસ ડૉલર ના 180 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\nન્યુ તાઇવાન ડૉલર ની સામે યુઍસ ડૉલર નું સરેરાશ માસિક વિનિમય દર જુઓ.\nઆ ગ્રાફ 1 ન્યુ તાઇવાન ડૉલર ની સામે યુઍસ ડૉલર ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 યુઍસ ડૉલર ની સામે ન્યુ તાઇવાન ડૉલર જોવા માટે ગ્રાફ ને ઊંધું કરો. .\nન્યુ તાઇવાન ડૉલર ની સામે યુઍસ ડૉલર ના ઐતિહાસિક વિનિમય દરો ટેબલ ના સ્વરૂપ મેં જુઓ.\nવર્તમાન ન્યુ તાઇવાન ડૉલર વિનિમય દરો\nન્યુ તાઇવાન ડૉલર ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ગ્રાફ યુઍસ ડૉલર અને ન્યુ તાઇવાન ડૉલર વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. ન્યુ તાઇવાન ડૉલર અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દ��ો ગ્રાફ માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00561.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/07-06-2018/22061", "date_download": "2020-09-29T09:04:40Z", "digest": "sha1:3ZIYGZRO25QQ7L6W266XR5XCVVA3HTYB", "length": 13187, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "અમેરિકન ડોક્ટર દંપતી કાર પર નીકળ્યું 44 દેશોની યાત્રા પર", "raw_content": "\nઅમેરિકન ડોક્ટર દંપતી કાર પર નીકળ્યું 44 દેશોની યાત્રા પર\nનવી દિલ્હી: અમેરિકામાં રહેનાર ડોક્ટર રાજેશ કડકયાં અને ડોક્ટર દર્શન કડક્યાં આજે ભારતના મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં પોહ્ચ્યા છે આ દંપતી 44 દેશોની યાત્રા કાર લઈને કરશે. ત્યા સુધી તેમને 18 દેશોની યાત્રા કરી લીધી છે. હવે તે ભારતની યાત્રા પર આવ્યા છે. અહીંયા તે પ્રખ્યાત શહેરોની મુલાકાત કરશે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \n૨૨ વર્ષની ચાંદનીને ઇરફાન પઠાણ ફસાવીને ભગાડી ગયો...દિકરીને શોધી આપવા મા-બાપની કાકલુદી : રૂરલ એસપીશ્રી બલરામ મીણા અંગત રસ લઇ ગરિબ પરિવારની વ્હારે આવે તેવો અનુરોધ access_time 11:53 am IST\nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્���રો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nગાંધીધામ નગરપાલિકા વિસ્તારમાં મચ્છરોનો નાશ કરવા આખરે ફોગીંગ કાર્યવાહી કરાઈ access_time 2:14 pm IST\nગુજરાતમાં વિધાનસભાની ૮ બેઠકો માટેની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ ૩ નવેમ્બરે મતદાનઃ ૧૦નવેમ્બરે પરીણામ access_time 2:13 pm IST\nઅમરેલી સાંસદ નારણ કાછડિયા કોરોના સંક્રમિત : ટવીટ કરીને આ માહિતી આપી access_time 2:11 pm IST\nબિહારમાં ગુંડાગીરીનું તાંડવ : ગોપાલગંજમાં ધોળે દિવસે પત્રકાર ઉપર ગોળીબાર : ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ access_time 2:03 pm IST\nઓડિઓ-વિઝ્યુઅલ મીડિયા માધ્યમથી ભારત - બાંગ્લાદેશ સંયુક્ત સલાહકાર આયોગની બેઠક access_time 2:01 pm IST\nચેન્નઈ સુપર કિંગ્સમાં નહીં થાય સુરેશ રૈનાની વાપસી : ટીમની વેબસાઈટથી નામ ગાયબ : ટીમની વેબસાઈટથી નામ ગાયબ \nIPLમાં તેવટિયાની બેટિંગ પર બોલીવુડની હોટ એક્ટ્રેસ ફિદા : ટ્વીટ કરીને વખાણ કર્યા access_time 1:53 pm IST\nઝારખંડ : પોલીસ-નકસલીઓ વચ્ચે ઘર્ષણ : અંધાધુંધ ફાયરિંગ કરાતા બે જવાનો શહીદ access_time 3:48 pm IST\nમોડીરાત્રે પૂર્વ કાશ્મીરમાં 5,1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ access_time 1:10 am IST\nઆગ્રા હાઇવે ઉપર ટ્રક અને મીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત : ૧૦ના મોતઃ ૧૨ને ગંભીર ઇજા access_time 4:05 pm IST\nઇસરોને મળશે નવી ઉંચાઇઃ ૧૦,૯૧૧ કરોડના બજેટને કેબિનેટની મંજુરી access_time 12:39 pm IST\nભ્રષ્ટાચારના આરોપમાં ગૌડા અને ફતેહપુરના ડીએમને યોગી સરકારે કર્યા સસ્પેન્ડ access_time 4:12 pm IST\nરાજનાથસિંહના કાશ્મીર પ્રવાસ વચ્ચે કુપવાડામાં આતંકી હુમલો access_time 4:10 pm IST\nરાજકોટથી દિલ્હીની ફલાઇટમાં બેસે એ પહેલા દંપતિએ ૩ વર્ષની દિકરી ગુમાવી access_time 12:39 pm IST\nનાણાવટી ચોક જાસલ કોમ્પલેક્ષમાં લોહાણા વેપારી નિકુંજ પર ચાર શખ્સોનો હુમલો access_time 12:38 pm IST\nભરણ પોષણ વધારાની અરજી સંદર્ભે કોર્ટ હુકમત અંગેની પતિની અરજી રદ access_time 4:32 pm IST\nમોદી સરકારના ચાર વર્ષની પૂર્ણતા પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ભાવનગરમાં પત્રકાર પરિષદ access_time 11:48 am IST\nજુનાગઢ : પ્રોજેકટોનું લાઇવ પ્રદર્શન access_time 11:54 am IST\nવંથલીના ખેડૂત અગ્રણી પરના હુમલામાં ધણફુલીયાના સરપંચની ધરપકડ access_time 4:28 pm IST\nહારીજ તાલુકાના ગોવનાની સીમમાં પતિએ પત્નીની કરપીણ હત્યા કરતા અરેરાટી access_time 7:10 pm IST\nસુરતના બારડોલી તાલુકાના અકોટી ગામમાં આડાસંબંધની શંકામાં પતિના હાથે પત્નીની હત્યા access_time 7:20 pm IST\nભરૂચ: પત્નીને ભરણપોષણ આપવાથી બચવા પ��િએ કોર્ટ રૂમના કઠેરામાં જ ઝેરી દવા ગટગટાવતા દોડધામ access_time 12:23 am IST\nજવથી તમારા શરીરને મળે છે અનેક ફાયદા access_time 10:04 am IST\nમગરે દિક્ષાર્થીને ફાડી ખાધો access_time 12:46 pm IST\nકોઈ પણ પ્રકારની ત્વચા ઉપર લગાવો મુલ્તાની માટી access_time 10:03 am IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાની ૨૦૧૮ની સાલની ફીઝીકસ ટીમમાં સ્થાન મેળવતા ૨ ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ : પોર્ટલેન્ડ મુકામે યોજાનારી ઇન્ટરનેશનલ ફીઝીકસ ઓલિમ્પીઆડમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરવા પસંદ થવાની શકયતા access_time 5:56 pm IST\n‘‘કોમ્‍યુનીટી સેવા'': યુ.એસ.ના સિલીકોન વેલીમાં ઘરવિહોણા લોકોને ભોજન પુરૂ પાડતું નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશનઃ ૨૦૧૩ની સાલમાં ઇન્‍ડિયન અમેરિકન શ્રી નાથન ગણેશન દ્વારા શરૂ કરાયેલ ‘કોમ્‍યુનીટી સેવા'નું વધુ એક કેન્‍દ્ર સાન જોસમાં ખુલ્‍યુ મુકાયું access_time 9:33 pm IST\n''પુલિત્ઝર સેન્ટર'' : વિશ્વ સ્તરીય પ્રશ્નો માટે નવા પત્રકારોને પ્રોત્સાહિત કરતું અમેરિકાનું ન્યુઝ મિડીયા ઓર્ગેનાઇઝેશન : ૨૦૧૮ની સાલ માટે પસંદ કરાયેલા ૪૩ ફેલોમાં સ્થાન મેળવતા ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસ access_time 12:43 pm IST\nશ્રીલંકા પ્રવાસ માટે ભારતીય અંડર - 19 ટીમમાં અર્જુન તેંડુલકરનો સમાવેશ access_time 8:08 pm IST\nગોલ્ડન ગ્લોવ એવોર્ડ કોણ જીતશે તેને લઇ ચર્ચા શરૂ access_time 12:43 pm IST\nઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના સીઈઓએ આપ્યુ રાજીનામુ access_time 12:45 pm IST\nનાના પરદા પર રેખા નિર્ણાયક તરીકે નજરે પડશે access_time 3:59 pm IST\nઆવતી કાલે ચીનમાં રજૂ થશે 'ટોયલેટ એક પ્રેમ કથા' access_time 3:59 pm IST\nફિલ્મ સિમ્બા ફ્લોર પર ગઈ access_time 4:00 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00561.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swaminarayanvadtalgadi.org/new-year-annkutsav/", "date_download": "2020-09-29T07:19:05Z", "digest": "sha1:MTMKWIC4QJYTCS36KBUXCWA3YQOOJ7IZ", "length": 17712, "nlines": 154, "source_domain": "www.swaminarayanvadtalgadi.org", "title": "New Year (Annkutsav) - નૂતન વર્ષ (અન્નકૂટોત્સવ) | Swaminarayan Vadtal Gadi - SVG", "raw_content": "\nNew Year (Annkutsav) – નૂતન વર્ષ (અન્નકૂટોત્સવ)\nNew Year (Annkutsav) – નૂતન વર્ષ (અન્નકૂટોત્સવ)\nકારતક સુદ પડવાનો દિવસ એ વિક્રમ સંવત્સરીના નૂતન વર્ષનો પ્રારંભ. ભગવાન શ્રી વ્યાસ કહે છે : ‘યો યાદૃશેન ભાવેન તિષ્ઠત્યસ્વાં યુધિષ્ઠિર | હર્ષદૈન્યાદિરુપેણ તસ્ય વર્ષ પ્રયાતિ વૈ ||’ – ‘હે યુધિષ્ઠિર | હર્ષદૈન્યાદિરુપેણ તસ્ય વર્ષ પ્રયાતિ વૈ ||’ – ‘હે યુધિષ્ઠિર જે વ્યક્તિ નૂતન વર્ષના આનંદમાં રહે છે તેનું આખું વર્ષ આનંદમાં વીતે છે.’ જે દુઃખમાં રહે છે તેનું આખું વર્ષ દુઃખમાં વીતે છે. તેથી આ દિવસ તો પૂરા વર્ષના આનંદ અને સુખને પામવાનો દિવસ છે.\nજેમ ��િવાળીને દિવસે દીપમાળા રચાય છે તેમજ આ દિવસે પણ સુંદર દીપમાળા રચાય છે. શ્રીજીમહારાજ પણ કારિયાણીમાં સં. ૧૮૭૭ના આસો વદી અમાસ અને કારતક સુદ પડવાને દિવસે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની આગળ દીપમાળા પૂરી હતી અને તે દીપમાળા મધ્યે મંચ બાંધ્યો હતો ને તે મંચ ઉપર છપરપલંગ બિછાવ્યો હતો, તેવી શોભાએ યુક્ત બિરાજમાન થયા હતા.\nદીપમાળાની સાથે સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણ સમક્ષ ભક્તો ફટાકડા પણ ફોડતા. તેનું વર્ણન શ્રીહરિલીલામૃત ગ્રંથમાં પ.પૂ. ધ.ધુ. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે કર્યું છે :\n‘દીપોત્સવી હતી તે દિને, રાતે રૂડી રચી દીપમાળ;\nવચે વિરાજે વાલમો, પરમેશ્વર જનપ્રતિપાળ.\nદર્શન કારણ દેવતા, રૂડું દીપકનું ધરી રૂપ;\nશું અવનીમાં આવિયા, એવો ભાવ જણાય અનૂપ.\nતાલ મૃદંગ બજાવિને, કરે ઉત્સવ સંતસમાજ;\nદારુખાનાનાં રમકડાં જોતા, થઈ ક્રોડ દિવાળી આજ.\nકોઠીયો ઝાડ બપોરિયા, એવો દારુખાનાનો ખેલ;\nકર્યો કૃપાળની આગળે, જોઈ રીઝયા રૂદે રંગરેલ.’\nજો કે શ્રીજીમહારાજને ફટાકડા બહુ ગમતા નહિ તેની નોંધ કરતા સ.ગુ. શ્રી આધારાનંદ સ્વામી પોતાના ગ્રંથમાં કહે છે : “આ હરિભક્તોના છોકરા બાળબુદ્ધિ હોવાથી બપોરિયાં ને ફટાકડા ફોડતા. શ્રીહરિ તેમનો ખેલ જોઈને હસતા. ભક્તોને કહે : આવી રમત સારી નહીં. હાથ-પગ-મોઢું બળી જાય તેવી આ રમત છે.” નૂતન વર્ષના દિવસે શ્રીજીમહારાજ અન્નકૂટની પણ ઉજવણી કરતા. જાતે કંકોત્રી લખાવી અનેરો ઉત્સાહ દાખવતા. ભગવાન શ્રીકૃષ્ણે આ દિવસે ઈન્દ્રના બદલે ગોવર્ધન આગળ અન્નકૂટનો મોટો ઉત્સવ કરી આ દિવસને અન્નકૂટોત્સવ તરીકેની ખ્યાતિ અપાવી છે.\nનવા અનાજની નવી નવી વાનગીઓ ધરાવીને ભગવાન સમક્ષ અન્નકૂટ ધરાવવામાં આવે છે. તેમ કરવાથી આખુંય વર્ષ ભગવાનની પ્રસાદિરૂપ પવિત્ર અન્ન જમવાની ભાવના અને બધું ભગવાનનું જ છે, તેમનું આપેલું આપણે જમીએ છીએ તો તેમને અર્પણ કરી પછી આપણે જમવું તેવી ભાવના વ્યક્ત કરતા આ ઉત્સવ ઉજવવામાં આવે છે. અન્નકૂટ ભગવાન સમક્ષ અર્પણ કરી ઉત્સવના પદો તથા થાળ-આરતી વગેરે ઉત્સાહથી ગવાય છે. સાંજ સુધી આ દર્શન રાખવામાં આવે છે. પછી તે જ પ્રસાદ સર્વે ભક્તોને વહેંચવામાં આવે છે.\nશ્રીજીમહારાજ સમકાલીન ઘણા ઘણા અન્નકૂટના ઉત્સવો થતા. તેમાં સં. ૧૮૭૧ના વર્ષનો ગઢપુરનો અન્નકૂટોત્સવ ખૂબજ પ્રસિદ્ધ છે. આ ઉત્સવમાં સર્વે સ્ત્રીભક્તોની પવિત્રતાની સાથે ધર્મ સહિતની ભગવાન શ્રીહરિ પ્રત્યેની નિષ્કા�� ભક્તિ જોઈ ખુદ ભક્તિમાતાએ સૌ સ્ત્રીભક્તોને દર્શન આપ્યા હતા. તે વખતે સ્ત્રીભક્તોએ પોતાને ત્યાં ભક્તિમાતાને રોકાવાનો અતિ આગ્રહ કર્યો. ત્યારે ભક્તિમાતા કહે : “હું પતિવ્રતા સ્ત્રી છું. તમે મારા પતિ ધર્મને રાખશો તો હું હંમેશા રહીશ જ. અને અમે બંને જ્યાં હશું ત્યાં અમારા પુત્ર ઘનશ્યામ પણ હોય જ.” આમ, ભક્તિમાતાએ સ્ત્રીભક્તોને ઉપદેશસભર આશીર્વાદ આપ્યો હતો.\nઅધર્મ અંધારું ટાળવા ‘પ્રેમે પ્રગટેલા સૂરજ સહજાનંદ’નો પ્રકાશ આપણે કેટલો ઝીલ્યો તે અંતર્દૃષ્ટિ કરવાનો દિવસ એટલે જ બેસતું વર્ષ. તેથી જ સ.ગુ. શ્રી ભૂમાનંદ સ્વામીએ ગાયું છે :\n‘એજ દિવાળી રે દેહ મનુષ્યનો રે, આવ્યો અતિ દુર્લભકાળ જેહ;\nતે જ તુજને મળ્યો જેને ઈચ્છે છે દેવતા રે, તેમાં લવ નથી સંદેહ;\nભૂમાનંદ કહે છે રે અવસર આવિયો રે, તેમાં તારું લેને સુધારી કાજ…’\nઆ કીર્તનના શબ્દાનુસાર શ્રીજીમહારાજે કારિયાણીમાં બેસતા વર્ષના પવિત્ર દિવસે વાત કરી : “દેહના સંબંધી સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાનને વિષે દૃઢ પ્રીતિ કરે ને સાધુનો સમાગમ રાખે તો ગૃહસ્થને પણ ત્યાગીની પેઠે અખંડ ભગવાનમાં વૃત્તિ રહે.” નવા વર્ષના મંગલ પ્રભાતે આપણા જીવનનો નવો હિસાબ શરૂ કરીએ. ભગવાન શ્રીહરિ ગઢડા પ્રથમ પ્રકરણના ૩૮, ૬૦ અને સારંગપુર પ્રકરણના ૧૮મા વચનામૃતોમાં કહ્યા પ્રમાણે હું મારા મોક્ષના માર્ગે કેટલો આગળ વધ્યો. આ સત્સંગમાં પ્રતિદિન ખોટ કરું છું કે નફો કરું છું તેનો હિસાબ માંડીએ. જેથી કરી વીતેલા ખોટના દિવસો ફરી ન આવે એવી નૂતન વર્ષના મંગલ પ્રભાતેથી શરૂઆત કરીએ. કારણ કે વર્ષના પ્રથમ દિવસે જ એવી અસર આપણા જીવન પર પડે કે તેનું સ્મરણ ચિરગામી બની રહે. ખરેખર નવાં વર્ષની જીવનમાં કંઈ નવીનતા ન પ્રગટે તો ‘જૂનું વર્ષ’ એ નિરર્થક શબ્દો બને. તેથી જ તો ‘જાગ્યા ત્યારથી સવાર – ભૂલ્યા ત્યાંથી ફરી ગણવું.’ આ નવા વર્ષના સૂત્રો હોવા જોઈએ. તે સાથે જ જો નવા વર્ષનો પ્રારંભ થાય તો સામાન્ય માનવ પણ મહાનતાના ઉત્તુંગ શિખરોને આંબી શકે. આપણા સંકલ્પોમાં પ્રાણ પૂરવાની જવાબદારી આપણી જ છે. તેથી જ ગવાયું છે : ‘નવો દીસે, આવેશ જીવનમાં, નવું જગત આ લાગે છે; ખરો ભક્ત તો નવા વર્ષમાં, નવું જીવન એ માગે છે.’ ભક્ત પણ તેને જ કહેવાય કે જે કંઈક જીવનમાં જૂના સ્વભાવોને છોડી પોતાના ઈષ્ટદેવને ગમે તેવું જીવે. તેથી કહેવાયું છે : ‘પ્રામાણિક માનવી એ ભગવાનની ઉત્તમ કૃતિ છે.’ જો આપણે ખરા અર્થમાં માનવી બન���શું તો હવે પછી ‘મા’ નવી નહિ કરવી પડે, એટલે કે આ છેલ્લો જન્મ થઈ જશે. તેવી શુભ કામના સાથે નૂતન વર્ષના પ્રારંભથી જ ધર્મમય જીવન જીવવાની શરૂઆત કરવી જોઈએ. ‘ધર્મો રક્ષતિ રક્ષિતઃ’ જે ધર્મની રક્ષા કરે છે તેની રક્ષા ધર્મ કરે છે. એ ન્યાયે આપણે સર્વે આ નૂતન વર્ષથી શ્રીજીમહારાજની સર્વે આજ્ઞાને પાળવાની ટેક લઈશું તો મહારાજ જરૂર આપણી રક્ષા કરશે જ.\nભગવાન શ્રીહરિએ આ ઉત્સવ વનવિચરણમાં સિદ્ધવલ્લભ રાજાના સીરપુર રાજ્યમાં કર્યો હતો. ત્યારબાદ લોજમાં મુક્તાનંદ સ્વામી આદિક સંતોની સાથે કરેલો. પીપલાણામાં તથા જેતપુરમાં ગુરુવર્ય રામાનંદ સ્વામીની સાથે આ ઉત્સવ ઉજવેલ. ત્યારબાદ શ્રીજીમહારાજે સત્સંગની ધર્મધુરા સંભાળ્યા પછી ગઢપુર, ભાડેર, સરધાર, કારિયાણી, અમદાવાદ, વડતાલ વગેરે ધામોમાં અતિ ધામધૂમથી ઉજવ્યા હતા.\nતો ચાલો, આપણા હૃદયમંદિરમાં પ્રભુ પધરાવી સદ્‌ગુણોનું સુશોભન કરી ભગવાન શ્રીહરિને રીઝવીએ અને સાચા અર્થમાં રોજ-રોજ દિવાળીનો આનંદ માણીએ…આ બધા વિચારોને જીવનમાં આત્મસાત્‌ કરીએ તો જીવનમાં રોજ-રોજ નવું વર્ષ અને રોજ-રોજ નવલું અરુણ પ્રભાત…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00561.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/fact-check-public-shouted-modi-modi-in-rahul-gandhi-rally/", "date_download": "2020-09-29T06:58:07Z", "digest": "sha1:PJ3NYJ6ZKFH44XIXXXEHV4KBW4HJW6MW", "length": 13524, "nlines": 106, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર અલ્પેશ ઠાકોર અને રાહુલ ગાંધીની રેલીમાં લાગ્યા“મોદી...મોદી”ના નારા...? જાણો સત્ય | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર અલ્પેશ ઠાકોર અને રાહુલ ગાંધીની રેલીમાં લાગ્યા“મોદી…મોદી”ના નારા…\nમોદી લહેર નામના એક ફેસબુક યુઝર દ્વારા 16 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અલ્પેશ ઠાકોરે રાહુલ ગાંધીના નારા લગાવ્યા જનતાએ મોદીના નારા લગાવ્યા. અલ્પેશ આ મોદી લહેર છે. ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલા 41 સેકન્ડના વીડિયોમાં ગુજરાત કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોર સભામાં ઉપસ્થિત લોકોને ‘રાહુલ ગાંધી ઝિંદાબાદ’ ના સૂત્રોચ્ચાર માટે કહી રહ્યા છે ત્યારે ઉપસ્થિત ભીડમાંથી ‘મોદી…મોદી’ નારા ગૂંજવા લાગે છે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 136 લોકોએ લાઈક કરી હતી, 14 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 66 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.\nઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ સૌપ્રથમ અમે ગુગલનો સહારો લીધો અને Alpesh thakor And rahul Gandhi Rally In Gujarat લખતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.\nઉપરના પરિણામો પરથી અમને જાણવા મળ્યું કે, અલ્પેશ ઠાકોરે જ્યારે ઔપચારિક રીતે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી ત્યારનો આ વીડિયો છે. આ વીડિયોને કોંગ્રેસના યુ ટ્યુબ પેજ પર 24 ઓક્ટોબર, 2017 ના દિવસે પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.\n1.29.29 મિનિટના ઉપરના વીડિયોને અમે ધ્યાનથી જોયો અને સાંભળ્યો ત્યારે અમને પોસ્ટમાં દર્શાવવામાં આવેલા વીડિયો અને ઓરિજનલ વીડિયો વચ્ચેનો તફાવત સ્પષ્ટ જોવા મળ્યો. ઉપરના વીડિયોમાં અલ્પેશ ઠાકોર પોતાના ભાષણના શરૂઆતમાં 12.06 મિનિટે ભીડને શાંત કરતા નજરે પડી રહ્યા છે. પરંતુ પોસ્ટમાં અલ્પેશ ઠાકોરના આ વીડિયોને એ રીતે દર્શાવવામાં આવી રહ્યો છે કે જાણે અલ્પેશ ઠાકોર ભીડને મોદી…મોદી… બોલતા રોકી રહ્યા હોય. ઉપરના વીડિયોમાં 33.00 મિનિટથી 33.45 મિનિટ વચ્ચે અલ્પેશ ઠાકોર ભીડને રાહુલ ગાંધી ઝિંદાબાદ કહેવાનું કહી રહ્યા છે એ પણ તમે સ્પષ્ટ જોઈ શકો છો. જેમાં ક્યાંય પણ મોદી…મોદી… એવું સંભળાતું નથી.\nઆ ઉપરાંત ઉપરના ઓરિજનલ વીડિયો પરથી અમને એ પણ જાણવા મળ્યું કે, મોદી…મોદી…ના નારા સાથે પોસ્ટમાં શેર કરવામાં આવેલો વીડિયો ખોટો છે. અને એ પણ બે વર્ષ જૂનો વીડિયો છે. તેમજ આ વીડિયોમાં એડિટીંગ કરી તેની સાથે છેડછાડ કરવામાં આવી છે એ સ્પષ્ટ જોઈ શકાય છે. આમ, ઓરિજીનલ અને ફેક બંને વીડિયો વચ્ચેનો તફાવત તમે નીચે સ્પષ્ટપણે જોઈ શકો છો.\nઆમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પૂરા વીડિયોમાં અલ્પેશ ઠાકોરના રાહુલ ગાંધી ઝિંદાબાદ કહેવાની સામે ક્યાંય પણ લોકો મોદી…મોદી… બોલતા હોય એવું સાબિત થતું નથી.\nTitle:શું ખરેખર અલ્પેશ ઠાકોર અને રાહુલ ગાંધીની રેલીમાં લાગ્યા“મોદી…મોદી”ના નારા…\nશું ખરેખર બ્રાઝીલની કરન્સી નોટ પર ગીર ગાય જોવા મળે છે.. જાણો શું છે સત્ય…\nશું ખરેખર TMCના કાર્યકરોએ CRPFની ટીમ પર હુમલો કર્યો હતો.. જાણો શું છે સત્ય…\nશું ખરેખર ખેડૂતોને પાકવિમો ન મળતા સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે રાજીનામું આપ્યુ હતુ… જાણો શું છે સત્ય….\nશું ખરેખર મનોજ તિવારી માટે દિલ્હી પોલીસે એમ્બ્યુલન્સ રોકી.. જાણો શું છે સત્ય……\nશું ખરેખર ઉર્મિલા માંતોડકર મોહન ભાગવતની ભત્રીજી છે…\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સુરેશ રૈનાએ ટિવટર પર ચેન્નાઈ સુપરકિંગ્સને અનફોલો કર્યું… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00562.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/has-telecom-officer-who-filed-complaint-against-kapil-mishra-been-transferred/", "date_download": "2020-09-29T07:01:19Z", "digest": "sha1:HVRVHWORNAJ26XKO7GUHYOETVIPWZPSM", "length": 12388, "nlines": 103, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "કપિલ મિશ્રા સામે કેસ કરનાર ઓફિસરની બદલી કરવામાં આવી...? જાણો શું છે સત્ય... | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nકપિલ મિશ્રા સામે કેસ કરનાર ઓફિસરની બદલી કરવામાં આવી… જાણો શું છે સત્ય…\nBharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “એવા રિપોર્ટ મળ્યા છે કે, કપિલ મિશ્રા વિરુદ્ધ કેશ ફાઇલ કરનાર સિવિલ સેવાના અધિકારી આશિષ જોષી ની બદલી કરાય છે.જો આ વાત સત્ય હોય તો હવે તમારે સમજવાનું કે આ દિલ્લી ની લડાઈ કોના ઈશારે થઈ છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલા શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 151 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 16 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કપિલ મિશ્રા સામે ફરિયાદ કરનાર આશિષ જોશીની બદલી કરવામાં આવી.”\nઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌથી પહેલા આ આખી ઘટના શું છે તે જાણવુ જરૂરી છે. અમે આપને જણાવી દઈએ કે, વર્ષ 2019માં ફેબ્રુઆરી મહિનામાં દૂર સંચાર વિભાગના અધિકારી રહેતા આશિષ જોશીએ કપિલ મિશ્રા સામે દિલ્હી પોલીસ કમિશ્નરને પત્ર લખી ભડકાવ ભાષણ આપવા બદલ ફરિયાદ નોંધાવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.\nત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી. દરમિયાન અમે ગૂગલ પર “आशीष जोशी तबादला कर दिया गया है” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. દરમિયાન અમને જાણવા મળ્યુ હતુ કે, 26 ફેબ્રુઆરી 2019ના આશીષ જોશીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.\nત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારતા અમને ચાર દિવસ પહેલાનો 27 ફેબ્રુઆરી 2020નો આજતકનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “છેલ્લા એક વર્ષથી આશીષ જોશી સસ્પેન્ડ ચાલી રહ્યા છે. દર ત્રણ મહિને તેમને સસ્પેન્સન વધારી દેવામાં આવે છે. હાલમાં તેમનું સસ્પેન્સન વધારીને એપ્રિલ મહિના સુધીનું કરી દેવામાં આવ્યુ છે.”\nત્યારબાદ અમને આશિષ જોશીનું ઓફિશિયલ લિંન્કડ એકાઉન્ટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં તેઓ હાલમાં પણ કંટ્રોલર ઓફ કોમ્યુનીકેશન એકાઉન્ટસ તરીકેની ફરજ બજાવી રહ્યા છે.\nઆમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, દૂરસંચાર વિભાગના અધિકારી આશીષ જોશીની બદલી નથી કરવામાં આવી પરંતુ તેઓ છેલ્લા એક વર્ષથી સસ્પેન્સન પર ચાલી રહ્યા છે. તેમની બદલી કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે.\nTitle:કપિલ મિશ્રા સામે કેસ કરનાર ઓફિસરની બદલી કરવામાં આવી… જાણો શું છે સત્ય…\nદિલ્હીમાં બનેલી ઘટનાને ખંભાતના નામે વાયરલ કરવામાં આવી રહી…. જાણો શું છે સત્ય…\nઅમદાવાદમાં પોલીસ પર થયેલા પથ્થરમારાનો વીડિયો દિલ્હીમાં થયેલી હિંસાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…\nશું ખરેખર કોરોના વાયરસના કારણે IPL 2020 બંધ રહેશે… જાણો શું છે સત્ય..\nશું ખરેખર જૂનાગઢના સકરબાગમાં સિંહ દ્વારા યુવાન પર હુમલો કરવામાં આવ્યો.. જાણો શું છે સત્ય….\nશું ખરેખર બાળકને ત્રાસ આપતી આ મહિલાનો વિડિયો દાદરનો છે…. જાણો શું છે સત્ય….\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સુરેશ રૈનાએ ટિવટર પર ચેન્નાઈ સુપરકિંગ્સને અનફોલો કર્યું… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00562.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/religious-places?utm_source=Footer_Nav_HP&utm_medium=Site_Internal", "date_download": "2020-09-29T08:47:40Z", "digest": "sha1:76WX5TBPOEYDKXNUDI3AQX6EFC75KOCF", "length": 14644, "nlines": 147, "source_domain": "gujarati.webdunia.com", "title": "તીર્થસ્થાન | તીર્થધામ | ધાર્મિક સ્થળો | તીર્થંકર | મંદિર | Regional Places | Temple", "raw_content": "મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nપ્રયાગને તીર્થરાજ કહેવામાં આવ્યું છે\nઆ મંદિરમાં જે રાત્રે રોકાય છે તે બની જાય છે પત્થર\nરાજસ્થાનની રેતીલી ધરતીમાં અનેક રહસ્યો દફન છે. આ રહસ્ય એવા છે જેમને જાણીને મોટા મોટા બહાદુરોના પરસેવા છૂટી જાય છે. કુલઘારા ગામ અને ભાનગઢનો કિલ્લો આવા જ રહસ્યમય સ્થાનોમાંથી એક છે જે ભૂતિયા સ્થાનના રૂપમાં આખી દુનિયામાં ઓળખાય છે.\nહિન્દુ તીર્થસ્થળ : હરિદ્વારના ઐતિહાસિક સ્થળ\nબ્રહ્મકુંડ અને હરની પૌડીની ચારે બાજુ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ગંગા, દુર્ગાના સુંદર મંદિર આવેલા છે. તે મંદિરોન�� અંદર આરસપહાણની સુંદર આકૃતિઓ કંડારવામાં આવી છે. આ સ્થળે મહિલાઓના સ્નાન કરવા માટેના વિશેષ ઘાટ આવેલ છે. બ્રહ્મકુંડની અદભુત\nઅંબાજી મહાકુંભ મેળો : 24થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે\nપ્રસિધ્‍ધ યાત્રાધામ અંબાજી ખાતે પ્રતિવર્ષ ભાદરવી પુનમનો મહામેળો ભરાય છે. જેમાં દુરદુરથી લાખો માઇભકતો પદયાત્રા દ્વારા અંબાજી પહોંચીને માના ચરણોમાં મસ્‍તક ઝુકાવી ધન્‍યતા અનુભવે છે. આ વરસે અધિક માસ હોવાથી ઘણા માઇભકતો મૂંઝવણ અનુભવે છે કે, ભાદરવી મહામેળો ...\nસતત વધતી ગણપતિની મૂર્તિ\nઅનુપપુર જીલ્લાના ગાઢા જંગલોની વચ્ચે આવેલ નાનું એવું સુંદર નગર આવેલ છે- અમરકંટક. અહીંયા નર્મદા મંદિરથી ઉત્તર દિશા તરફ લગભગ 35 કિમી દૂર આવેલ રાજેન્દ્રગામની અંદર ગણેશ મંદિરમાં સ્થાપિત કરેલ પ્રતિમા સતત વધી રહી છે. આ મૂર્તિનો આકાર કેવી રીતે અને કેમ વધી ...\nપાંડવોના અજ્ઞાતવાસનું સાક્ષી : શ્રીવાસુદેવ તીર્થ\nઅમરોહા : ઉત્તર પ્રદેશમાં અમરોહામાં આવેલ પ્રાચીન શ્રીવાસુદેવ તીર્થ મહાભારતકાળમાં પાંડવોના અજ્ઞાતવાસનું સાક્ષી છે. પૌરાણિક ગ્રંથોને અનુસાર લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન થોડોક સમય ત્યાં પસાર કર્યો હતો તેમજ ભગવાન શ્રીકૃષ્ણ\nવલ્લભગઢના રાજા નાહર સિંહના સાવકા ભાઈ તેમજ ફરૂખનગરના નવાબ અહમદ અલી ખાં (જેમને ફરૂખ સીયત ના નામથી લોકો ઓળખે છે)ની શહાદત ભલે લોકોને યાદ ન હોય પરંતુ તેમના દ્વારા બનાવવામાં આવેલ મહેલ, મસ્જીદ અને અન્ય ઐતિહાસિક ઈમારતો\nકામાખ્ય મંદિર- કામરૂપનો કુંભ\nતંત્ર-મંત્ર સાધના માટે જાણીતું કામરૂપ કામાખ્ય(ગૌહાટી)માં શક્તિ દેવી કામાખ્યના મંદિરમાં દર વર્ષે યોજાતા 'અંબુવાસી' મેળાને કામરૂપનો કુંભ માની શકાય છે. આની અંદર ભાગ લેવા માટે દેશભરના સાધુઓ અને તાંત્રિકો એકઠા થઈ જાય છે.\nલોકોની આસ્થા અને શ્રદ્ધાનુ કેન્દ્ર છે શિવપુર (માતમોર) જે અહીંના મનોહર અને ચમત્કારીક વાતાવરણને કારણે અહીંયા એક વખત દર્શન કરવા માટે આવનારને વારંવાર પોતાની તરફ ખેંચી લાવે છે. આ અનોખુ તીર્થસ્થળ મધ્યપ્રદેશના\nદર વર્ષે જૂનથી ચાલુ થતી અમરનાથી યાત્રા આ વખતે પણ જૂન મહિનાથી શરો થશે. આ યાત્રાનો સમય જૂનથી ઓગસ્ટ સુધીનો છે. જમ્મૂ કાશ્મીરમાં આવેલ પવિત્ર યાત્રાધામ અમરનાથના દર્શન કરવા જીંદગીનો એક અમૂલ્ય લ્હાવો છે...\nદેશની અંદર મા શાકંભરીની ત્રણ શક્તિપીઠ છે. આમાંથી પ્રમુખ રાજ્સ્થાનના સીકર જીલ્લામા���... ઉદેયપુર વાટીની પાસે સકરાય માતાજી નામથી આવેલ છે. બીજુ સ્થાન શાકંભરના નામથી જ રાજ્સ્થાનની અંદર સાંભર જીલ્લાની નજીક અને ત્રીજી સ્થાન ઉત્તર પ્રદેશમાં\nઆ જ્યોતિર્લીંગ ઝારખંડના દેવધર નામના સ્થાને આવેલ છે. ઘણા લોકો આને બૈદ્યનાથ પણ કહે છે. દેવઘર એટલે દેવતાઓનુ ઘર. બૈદ્યનાથ જ્યોતિર્લીંગ અહીં આવેલું છે તે કારણે આને દેવઘર નામ મળેલ છે. આ જ્યોતિર્લીંગ એક સિધ્ધપીઠ છે. કહેવામાં આવે છે....\nમહારાષ્ટ્રમાં ઔરંગાબાદની નજીક દૌલતાબાદથી 11 કિલોમીટર દૂર ધૃષ્ણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર પણ બાર જ્યોતિર્લીંગમાંનું એક છે. ઘણા લોકો આને ધૃશ્મેશ્વરના નામથી પણ ઓળખે છે. બૌધ્ધ સાધુઓ દ્વારા નિર્માણ કરાયેલ ઇલોરાની પ્રસિધ્ધ...\nતમિલનાડુમાં આ જ્યોતિર્લીંગ સમુદ્રના કિનારે આવેલું છે. અહીયાં શ્રીરામે ભગવાન શંકરની પુજા કરી હતી. રાવણ સાથે યુધ્ધમાં કોઇ પાપ ન થાય તે કારણે ભગવાન રામે મંદિરમાં શિવજીની આરાધના કરી હતી. રામેશ્વર હિન્દુ ધર્મના મહત્વના...\nનાસિક (મહારાષ્ટ્ર) માં આવેલ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લીંગમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો સમાવેશ છે આ જ આ જ્યોતિર્લીંગની મહાન વિશેષતા છે. અન્ય બધા જ જ્યોતિર્લીંગોમાં ફક્ત ભગવાન શિવ જ બિરાજમાન છે. ગોદાવરી નદી કિનારે આવેલું આ...\nહિન્દુઓ અને જૈનો માટે ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલો ગીરનાર પર્વત એક પવિત્ર તીર્થસ્થળ છે. જૈન સમુદાય આ પર્વતને જ નેમિનાથ પર્વત તરીકે ઓળખે છે.\nપર્વતની તળેટીમાં આવેલી એક નાનકડી દેરીથી લઇને મંદિરોની શરુઆત થાય છે. છેક ટોચ પર પહોંચવા માટે 3745 પગથિયાં ચઢવા પડે અને લગભગ દર પાંચ-સાત પગથિયે એક મંદિરતો આવી જ જાય. પૌરણિક વાતો પ્રમાણે શૈત્રુંજય પર્વત પર જ નેમિનાથ ભગવાન\nઅરાવલીનાં ગીરી શીખરોમાં આરાસુર ડુંગર પર જગતજનની અંબા માતાનું પવિત્ર મંદિર આવેલું છે. હિન્દુધર્મમાં આદિકાળથી અંબામાતાને આદ્યશક્તિ તરીકે ઓળખવામાં આવે છે.\nભગવાન કૃષ્ણએ બનાવેલી સોનાની દ્રારકા નગરી તો જળમગ્ન થઇ ગઇ છે,પરંતુ આ ઘરતી પર કૃષ્ણપ્રેમ અવિરત રહ્યો છે. ગુજરાતમાં દ્રારકા અને ડાકોર ખાતે આવેલા પ્રાચિન\n\"સૌરાષ્ટ્રે સોમનાથં ચ...\"સાક્ષાત શિવ સ્વરુપ ભગવાન સોમેશ્ર્વરનું ભવ્યાતીભવ્ય મંદિર ગુજરાતમાં જૂનાગઢનાં દરિયા કિનારે આવેલું છે.પુરાણકથા અનુસાર સોમ-ચંદ્રદેવે આ મંદિરને સોનાનું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00562.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/the-first-parcel-train-for-bangladesh-will-leave-from-gujarat/", "date_download": "2020-09-29T08:17:26Z", "digest": "sha1:WDNTCKG2HB6W3GFVWKKLTJICTRIUL6YW", "length": 23934, "nlines": 196, "source_domain": "khabargujarat.com", "title": "બાંગ્લાદેશ માટે પહેલી પાર્સલ ટ્રેન ગુજરાતથી જશે – Khabar Gujarat", "raw_content": "\nબાંગ્લાદેશ માટે પહેલી પાર્સલ ટ્રેન ગુજરાતથી જશે\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nપગની નબળાઇ દુર કરવા તેમજ ખભ્ભા-છાતી મજબૂત કરવા “વૃક્ષાસન” ફકત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર\nબેડેશ્વરમાં બિસ્માર રોડમાં પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી\nકચ્છ-રાપરમાં થયેલ હત્યાનાં વિરોધમાં શેડ્યુલ કાસ્ટ એડવોકેટ એસો. દ્રારા આવેદન પત્ર પાઠવાયુ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nસસોઇ નજીક લૌકિક પ્રસંગે જતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા મોત\nકલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો\nવડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી\nકલ્યાણપુરના ટીટોડી ગામે જુગારધામ ઝડપાયું: આઠ શખ્સો ઝબ્બે\nઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે\nખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nવિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nઅમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે\nUN મહાસભામાં વડાપ્રધાન મોદીનું ચોક્ખું ને ચટ્ટ\nયુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતાં 22ના મોત\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશ��ષ 28-09-2020\nનિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટ મહત્વની સપાટી…\nનિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઇન્ટ મહત્વની સપાટી…\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nબાંગ્લાદેશ માટે પહેલી પાર્સલ ટ્રેન ગુજરાતથી જશે\nઆ ટ્રેનથી રેલવેને 31 લાખ રૂપિયાની આવક થશે\nપશ્ર્ચિમ રેલ્વેએ ગુજરાતના અમદાવાદ મંડળથી બાંગ્લાદેશ માટેની પહેલી પાર્સલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરીને એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ ટ્રેનનું લોડિંગ 8 ઓગસ્ટ 2020 ના રોજ પશ્ર્ચિમ રેલ્વે અંતર્ગત અમદાવાદ મંડળના કાંકરિયા યાર્ડ ખાતે શરૂ થયું છે અને લોડિંગ પૂર્ણ થયા પછી રવાના થવાની સંભાવના છે. પશ્ર્ચિમ રેલ્વેના મહાપ્રબંધક આલોક કંસલ અને પ્રમુખ મુખ્ય પરિચાલન પ્રબંધક શૈલેન્દ્ર કુમારના માર્ગદર્શન હેઠળ અમદાવાદ મંડળની નવગઠિત બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની આ અનોખી ઉપલબ્ધી ભારતીય રેલ્વે પર પાર્સલ કારોબારના ક્ષેત્રમાં એક સીમા ચિહનરૂપ સાબિત થશે.\nબાંગ્લાદેશના બેનોપોલ સ્ટેશન માટે અમદાવાદ પાર્સલ કાર્યાલયમાં વીપીયુ રેક માટે 20 વીપીયુ અને 1 એસએલઆરનું ઇન્ડેન્ટ હાલમાં જ જારી કરવામાં આવ્યું છે. આ રેકમાં ભરવામાં આવનાર આવશ્યક સામગ્રી એકત્રિત કરવાની મંજૂરી 8 ઓગસ્ટ, 2020 સુધી આપવામાં આવી છે.આ રેકમાં ભરવાની વસ્તુઓમાં 15 વીપીયુમાં ડેનિમ કાપડ અને 5 વીપીયુમાં રંગવા માટે ઉપયોગમાં આવતી સામગ્રી લોડ કરવામાં આવશે.આવો ટ્રાફિક અમદાવાદ મંડળમાં પહેલીવાર સુનિશ્ર્ચિત કરવામાં આવ્યો છે અને તેનાથી લગભગ 31 લાખ રૂપિયાનું રાજસ્વ પ્રાપ્ત થશે. બાંગ્લાદેશ માટે અમદાવાદ મંડળની આ પહેલી પાર્સલ સ્પેશિયલ ટ્રેન છે, જે બાંગ્લાદેશના બેનાપોલ સુધી પહોંચવા માટે 2110 કિલોમીટરનું અંતર કાપશે.\nવડાપ્રધાન મોદી દ્વારા ખેડૂતો માટે ૧ લાખ કરોડનું પેકેજ જાહેર\nબાબા રામદેવની પતંજલિને મદ્રાસ હાઇકોર્ટે ફટકાર્યો રૂા.10 લાખનો દંડ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nપગની નબળાઇ દુર કરવા તેમજ ખભ્ભા-છાતી મજબૂત કરવા “વૃક્ષાસન” ફકત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર\nબેડેશ્વરમાં બિસ્માર રોડમાં પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી\nકચ્છ-રાપરમાં થયેલ હત્યાનાં વિરોધમાં શેડ્યુલ કાસ્ટ એડવોકેટ એસો. દ્રારા આવેદન પત્ર પાઠવાયુ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેશની સૌથી મોટી કોરોના સંબંધી કામ કરતી કંપની સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓએ જણાવ્યું છે કે, ભારતવાસીઓને કોરોનાની રસી આપવા પાછળ સરકારે ઓછામા ઓછો રૂા. 80,000 કરોડનો ખર્ચ કરવો પડશે. આ આંકડો જાહેર થતાં જ સંબંધિત વર્તુળોમાં એ ચર્ચા શરૂ થઇ છે કે, કેન્દ્ર સરકાર તથા રાજયોની સરકાર હાલમાં ભારે નાણાંભીડ અનુભવી રહી છે. આ સ્થિતિમાં રૂા. 800 અબજ કેવી રીતે ખર્ચ કરી શકાશે આ માટે વિવિધ વિકલ્પોની વિચારણા ચાલી રહી છે.\nસિરમ કંપનીના સીઇઓ અદર પુનાવાલાએ જણાવ્યું છે કે, 2021ના પ્રથમ ત્રણ મહિના દરમ્યાન દેશમાં કોરોના વેકસીનનું મોટાં પાયે ઉત્પાદન શરૂ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. તેઓના જણાવ્યા પ્રમાણે વેકસીનના પ્રત્યેક ડોઝની કિંમત રૂા. 1000થી નીચે રાખવા માટે પ્રયત્નો થઇ રહયા છે. તેઓએ એમ પણ જણાવ્યું છે કે, અમેરિકાની એસ્ટ્રાજેનેકા કંપની સાથે મળીને અમારી કંપની વેકસીનના એક અબજ ડોઝ તૈયાર કરશે. જો કે, તેઓએ એમ કહયુ હતું કે, વેકસીનના પ્રત્યેક ડોઝની બજાર કિંમત શું રહેશે તે અંગે અત્યારે કશું કહેવું વહેલું લેખાશે. પરંતુ ઓછી આવક ધરાવતાં લોકોને પરવડે તેવી કિંમત નકકી કરવા માટે કંપની દ્વારા પ્રયાસો થઇ રહયા છે.\nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nએક અરજદારે રિઝર્વ બેંકમાં આરટીઆઇ અંતર્ગત અરજી કરીને દેશના સૌથી મોટા 100 ડિફોલ્ટર્સના નામો મેળવવા માટે આરબીઆઇને વિનંતી કરી હતી. રિઝર્વ બેન્કે આ અરજીના જવાબમાં જણાવ્યું છે કે, બેંકોમાંથી લોન લીધી હોય અને બેંકોએ આ પ્રકારની લોનો માફ કરી દીધી હોય તે પ્રકારના 100 મોટા ડિફોલ્ટરના નામોની યાદી અમા���ી પાસે નથી. અત્રે નોંધનિય છે કે, આ અગાઉ બેંકે એવું પણ કહયું હતું કે, દેશના પ0 મોટાં વીલફુલ ડિફોલ્ટરના કુલ રૂા. 68,600 બેંકો દ્વારા માફ કરવામાં આવ્યા છે. ચાર મહિના પહેલાં બેંકે આ જવાબ આપ્યો હતો. પરંતુ તાજેતરમાં કોલકાત્તાના એક આરટીઆઇ અરજદારે 100 ડિફોલ્ટરની યાદી માંગી તો બેન્કે એમ કહી દીધું કે, અમારી પાસે આ પ્રકારની જાણકારી ઉપલબ્ધ નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, વિશ્વનાથ ગોસ્વામી નામના આ અરજદારે એપ્રિલથી અત્યાર સુધીમાં રિઝર્વ બેન્કમાં બે વખત આરટીઆઇ દ્વારા અરજી કરી છે પરંતુ રિઝર્વ બેન્કે માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે. અત્રે એ પણ નોંધનિય છે કે, અગાઉ પ0 ડિફોલ્ટરના રૂા. 68,600 કરોડ માફ કરી દેવાના મામલે સંસદમાં હંગામો થયો હતો અને સરકારે જવાબ આપવો પડયો હતો.\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nઆઇઆરસીટીસી ની વેબસાઇટ પર ઓનલાઇન ટિકીટ બુકિંગ સર્વિસ આજે મંગળવારે રાત્રે 11-4પ થી બુધવારની સવારના 4-30 વાગ્યા સુધી બંધ રહેશે. પૂર્વિય રેલવેના ચીફ કોમર્શિયલ મેનેજરે જણાવ્યું કે, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત દેશના વિવિધ રાજયોમાં ઓનલાઇન ટિકીટ બુકિંગ સેવા આજે રાત્રે પ્રભાવિત થશે. આમ બનવા પાછળનું કારણ એ છે કે, કોલકાત્તા પેસેન્જર રિઝર્વેેશન સીસ્ટમના ડેટામાં ટેકનિકલ તકલીફ ઉભી થઇ છે. આ તકલીફના કારણે પાંચ કલાક સુધી ઓનલાઇન ટિકીટ બુકિંગ સેવા પ્રભાવિત થવાની શકયતા છે. અત્રે નોંધનિય છે કે, દેશમાં સ્પેશ્યિલ ટ્રેનો લોન્ચ થયા પછી લાઇન ટિકિટ બુકિંગ અને ટિકીટો રદ કરવાના કિસ્સાઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nપગની નબળાઇ દુર કરવા તેમજ ખભ્ભા-છાતી મજબૂત કરવા “વૃક્ષાસન” ફકત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર\nબેડેશ્વરમાં બિસ્માર રોડમાં પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી\nજામનગરના કિસાન ચોક વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા\nજામનગરમાં લોકડાઉનનો ભંગ કરતા લોકો ઉપર ડ્રોન દ્વારા નિગરાની\nજામનગરના મોદી પરિવારનું ઉમદા ઉદાહરણ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nપગની નબળાઇ દુર કરવા તેમજ ખભ્ભા-છાતી મજબૂત કરવા “વૃક્ષાસન” ફકત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર\nબેડેશ્વરમાં બિસ્માર રોડમાં પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમ��ં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજાણીતા ભજનિક હેમંત ચૌહાણની અટકાયત\nજામનગરમાંથી હત્યા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયો\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nઆખરે જામનગરના ફલાયઓવરનું રૂા.139 કરોડનું ટેન્ડર બહાર પડ્યું\nજામનગરમાં ગેસ એજન્સીના ડિલેવરીબોય દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00562.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/download/11-yogeshwarji/28-gita-darshan", "date_download": "2020-09-29T07:50:30Z", "digest": "sha1:54R2FPSRKXLFIXG6AF6BBQQCBBXYVQ5C", "length": 7672, "nlines": 226, "source_domain": "www.swargarohan.org", "title": "Swargarohan - Gita Darshan (ગીતાદર્શન)", "raw_content": "\nભગવદ્ ગીતાની સરળ ભાષામાં વિશદ અને સંપૂર્ણ માહિતી આપતો શ્રી યોગેશ્વરજીનો સુપ્રસિદ્ધ ગ્રંથ.\nBHARK (ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં)\nRMSS (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)\nRaman Maharshi (રમણ મહર્ષિ - જીવન અને કાર્ય)\nપ્રારંભમાં સાધકોએ પોતાના મનને એકાગ્ર કરવા માટે સંઘર્ષ કરવો જ પડે છે. એ સંઘર્ષ થોડા સમય માટે ચાલે કે દીર્ઘકાલપર્યંત તે કાંઈ કહી શકાતું નથી. તેનો આધાર પરમાત્માની અનુકંપા, સાધકના ઉત્સાહ, સાધકની વૈરાગ્યવૃતિ તેમજ એના જીવનની વિશુધ્ધિ પર રહેલો છે. સતત આત્મનિરિક્ષણ કરી જીવનની વિશુધ્ધિ સાધવા સાધક કેટલો કટિબધ્ધ છે તેના પર તેના મનની એકાગ્રતાનો આધાર રહેલો છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00562.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "http://www.manmanch.in/?p=41861", "date_download": "2020-09-29T08:06:48Z", "digest": "sha1:JXYN3VC4VULPRRUHZFTGD7ULXEKIXSOA", "length": 9603, "nlines": 95, "source_domain": "www.manmanch.in", "title": "મોરબી : જી.એસ.ટી.વી. ના પત્રકાર ચંદ્રેશ ઓધવિયાના દાદી ગોદાવરીબેન ઓધવિયાનું દુ:ખદ અવસાન - Manmanch news", "raw_content": "\nમોરબી : જી.એસ.ટી.વી. ના પત્રકાર ચંદ્રેશ ઓધવિયાના દાદી ગોદાવરીબેન ઓધવિયાનું દુ:ખદ અવસાન\nગોદાવરીબેન રતિલાલભાઈ ઓધવિયા તે રતિલાલભાઈ હંસરાજભાઈ ઓધવીયાના ધર્મપત્ની તેમજ ભદ્રેશભાઈ, મનહરભાઈ અને વસંતભાઈના માતૃશ્રી તથા ચંદ્રેશ ઓધવીયા જી.એસ.ટી.વી. પત્રકાર ના દાદીમાનું દુ:ખદ અવસાન થયેલ છે. હાલની કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને સદગતનું બેસણું અને લૌકિક વાર રાખેલ નથી. ટેલીફોનીક બેસણું રાખવામાં આવેલ છે.\nભદ્રેશભાઈ રતિલાલભાઈ ઓધવિયા મો. ૯૯૭૯૭ ૦૮૬૬૬, મનહરભાઈ રતિલાલભાઈ ઓધવિયા મો. ૯૮૨૫૫ ૩૨૬૮૧, વસંતભાઈ રતિલાલ ઓધવિયા મો. ૯૮૭૯૦ ૭૩૮૦૮, ચંદ્રેશ ભદ્રેશભાઈ ઓધવિય�� મો. ૯૭૨૪૦ ૦૮૬૬૬\nસંવેદનશીલ સરકારના ભરૂચ જિલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડિયાની સરાહનીય કામગીરી\nસંવેદનશીલ સરકારના ભરૂચ જિલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડિયાની સરાહનીય કામગીરી ગરીબ મજૂર વર્ગના અંદાજે ૩૦૦ થી વધુ નાગરિકોને તેમના વતનમાં જવા મોડી રાત્રે વ્યવસ્થા કરી. દુનિયાભરમાં હાહાકાર ... Read More\nઅરવલ્લી જીલ્લા એસ.ઓ.જી. પોલીસ ટીમ ધ્વારા એકસપ્લોઝીવનો મુદામાલ પકડવામાં મળેલ મોટી સફળતા\n-- wp:gallery {\"ids\":} --> અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબશ્રી તથા આર.કે.પરમાર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી શાખા અરવલ્લી મોડાસા નાઓના માર્ગદર્શન હેઠળ સાઠંબા ... Read More\nછેલ્લા ૨૪ કલાક થી બાબરા પંથક માં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે.\n(વાતાવરણ માં ઠંડક પ્રસરી જવા પામી છે, ખેડુતો માં ખુશી જોવા મળી રહ્યી છે.) ગુજરાત નાં મોટા ભાગ ના જીલ્લાઓ માં છેલ્લા ૨૪ કલાક થી ... Read More\nNEWER POSTબીન હથિયારી પોલીસ ઇન્સપેકરશ્રીઓ તથા પોલીસ સબ ઇન્સપેકશ્રીઓની વહિવટી કારણો સર આંતરીક બદલી કરતા ભરૂચ જીલ્લા પોલીસ વડાશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ\nOLDER POSTસાવરકુંડલા ના શેલણા ગામે કોવીડ 19 અંતર્ગત રેપિડ એન્ટીજન કેમ્પ યોજાયો.\nસંતરામપુર નગરમાં પ્રતાપપુરા વિસ્તારમાં શાકભાજી અને ફૂલ નો ધંધો કરનારા પ્રતાપપુરા ના પ્રકાશ માળી નો રિપોર્ટ પોઝિટિવ\nદીવ મા પત્રકાર બીપીન બામણીયા પર ફરીયાદ\nમહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગોધરા(ઉ) ગામના યુવાનને પાકિસ્તાનથી મેસેજ આવતા આ મામલો કોરોના ની મહામારી ના સમયમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો.\nસંતરામપુરમાં જાહેર સુચના નો ભંગ કરના ૯ જેટલા વેપારી સામે નગરપાલિકા દ્વાર કાયદેસર ની કાર્યવાહી કરી દુકાનો ને સીલ મારવામાં આવ્યું.\nKundan on દીવ જિલ્લા માં એચપી ગ્રાહકો ને મળશે વિના મુલ્યે ત્રણ ગેસ સિલિન્ડર\nuser on જાંબુઘોડા માં ભા.જ.પા દ્વારા કોરોના વિશે માહિતી અપાઈ : માસ્ક નું પણ વિતરણ\nકિરીટ સમાયા on જાંબુઘોડા માં ભા.જ.પા દ્વારા કોરોના વિશે માહિતી અપાઈ : માસ્ક નું પણ વિતરણ\nઆજની સ્થિતિએ ભરૂચ જિલ્લાના કુલ-૨૭ પોઝીટીવ કેસ પૈકી ૨ દર્દીઓના મરણ થયેલ છે તથા કુલ ૨૨ વ્યક્તિઓને સાજા થતા રજા આપેલ છે અને હાલમાં ૦૩ વ્યક્તિ સારવાર હેઠળ\nદીવ મા કોરોના વાયરસ ના અગામચેતી ના પગલે વણાકબારા ખાતે લોક જાગૃતિ અર્થે ગ્રામ સભા યોજાઈ જેમાં કોરોના બાબતે અફવાઓ થી બચવા માટે અને કોરોના થી સાવચેતી રાખવા ના નુસ્ખાઓ વિશે માહિતી અપાઈ\nકચ્છ માં લાકડીયા ગામ મધ્યે જાડેજા સુપરમાર્કેટ દવારા કોરોના વાયરસ ને અટકાવવા માટે ગ્રાહકો ને એક મીટર ના દાયરા માં રહી ને રાષ્ટ્ર ને સુરક્ષિત રાખવા ની પહેલ કરવા માં આવી\nહળવદમાં ભેંસને અચાનક આફરો ચડતા પશુ ડોક્ટર ઓપરેશન કરી ને પ્લાસ્ટિક કચરો કાઢી ભેંસ નો જીવ બચાવ્યો\nસોરાષટૃ ના અનેક એસ.ટી ડેપો માં મુંબઈ વસઈ રહેતા રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા એસ.ટી માં મુસાફરો ને સુવિધા રૂપે નવા ફલેકસ બેનરો એનાયત કર્યા એકસપ્રેસ અને લોકલ બસો ને બોર્ડ ની સુવિધા.\nસોમનાથ ખાતે ફળ-શાકભાજીના નાના ધંધાર્થીઓને વિના મૂલ્યે છત્રીના તેમજ સ્માર્ટ હેંડ ટુલ કીટના મંજુરી હુકમનું વિતરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00563.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/mannkibaat-bharatiya-janata-party-is-the-largest-political-3994582857233546", "date_download": "2020-09-29T08:18:39Z", "digest": "sha1:37R4L5XBWBCV6APGS4D2KXV3C7ANEHTL", "length": 5653, "nlines": 37, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat ભાવનગર (પશ્ચિમ) વિધાનસભામાં વૈશ્વિક કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં જરૂરિયાતમંદોની સેવા કરતા સ્વયંસેવકો સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જી નો \"મન કી બાત\" કાર્યક્રમ સાંભળતા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી #MannKiBaat", "raw_content": "\nભાવનગર (પશ્ચિમ) વિધાનસભામાં વૈશ્વિક કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં જરૂરિયાતમંદોની સેવા કરતા સ્વયંસેવકો સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જી નો \"મન કી બાત\" કાર્યક્રમ સાંભળતા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી\nભાવનગર (પશ્ચિમ) વિધાનસભામાં વૈશ્વિક કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં જરૂરિયાતમંદોની સેવા કરતા સ્વયંસેવકો સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જી નો \"મન કી બાત\" કાર્યક્રમ સાંભળતા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી\nભાવનગર (પશ્ચિમ) વિધાનસભામાં વૈશ્વિક કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં જરૂરિયાતમંદોની સેવા કરતા સ્વયંસેવકો સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જી નો \"મન કી બાત\" કાર્યક્રમ સાંભળતા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી #MannKiBaat\nપ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રદેશ અધ્યક્ષ..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ���રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00563.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://booklovers-paradise.in/2020/04/23/mama-nu-ghar-ketle/", "date_download": "2020-09-29T06:14:18Z", "digest": "sha1:2REBUVX6WFMGYE5YFEZE7RISAVXMUD42", "length": 27009, "nlines": 191, "source_domain": "booklovers-paradise.in", "title": "મામાનું ઘર કેટલે : चेतन ठकरार", "raw_content": "\nવાર્તા : મામાનું ઘર કેટલે…..\nમયંક પોતાના મનને મનાવીને મામાના ઘરે દસ વર્ષ પછી આવ્યો હતો.\nખૂબ જાહોજલાલી અને ભૌતિક સુખો વચ્ચે આળોટેલા મયંકને તો ગામડાંમાં જવું એ જ સજા હતી, અને તેમાં પણ ખૂબ સિધ્ધાંતવાદી અને સમયના આગ્રહી મામા પાસે મયંકનો ક્યારેય મનમેળ નહોતો થતો.\nમામા શહેરની દુનિયાથી ઘણે દુર સાવ આદિવાસી અને અંતરીયાળ સરહદી ગામમાં ફરજ બજાવતાં. જો કે મામા માત્ર ફરજ નહી પણ તે ગામને સમર્પિત થઇ ગયા હતા.\nમમ્મી તો આખાય રસ્તામાં એક જ ગીત ગણગણી રહી હતી… ‘મામાનું ઘર કેટલે….. દિવો બળે એટલે….\nમયંક્ને આ ગીતથી ભારે ચીડ થઇ ગઇ હતી.\nઅને આખરે તેઓ પહોંચ્યા મામાના ઘરે…\n‘આવ,ભાણા….બહુ વર્ષે તને જોયો…. પણ આ માથે કેમ મુંડન કરાવ્યું છે…’ મામાએ માથે હાથ ફેરવતા જ મયંકને તેમના બોલેલા શબ્દો સોટીની જેમ વાગ્યા… જે વાળની ફેશનથી મયંક કોલેજમાં ફુટબોલનો મેડ્રીડ હીરો ઓળખાતો તે અહીં મામાની નજરમાં મુંડનમાં ખપી ગયું….’ મામાએ માથે હાથ ફેરવતા જ મયંકને તેમના બોલેલા શબ્દો સોટીની જેમ વાગ્યા… જે વાળની ફેશનથી મયંક કોલેજમાં ફુટબોલનો મેડ્રીડ હીરો ઓળખાતો તે અહીં મામાની નજરમાં મુંડનમાં ખપી ગયું….\nમા પણ મામાના શબ્દ��� સાંભળી હસી પડી. જો કે મયંકે તો મોમ સામે તીખી નજરે જોયું તો તે ચુપ થઇ ગઇ. પણ મનમાં તે હસી રહી હતી.\n‘મોમ… જલ્દી મારો મોબાઇલ ને લેપટોપ ચાર્જ કરી દે… મારે…\n‘ભાણા… આ ગામમાં ત્રણ દિવસ લાઇટ આવવાની નથી…’ મામાએ ભાણાની ઇચ્છા પર પાણી ફેરવી દીધું.\n‘ત્રણ દિવસ.. લાઇટ વગર…. ઓહ માય ગોડ….અહીં તો ત્રણ મિનિટ પણ ના રહેવાય…’ ભાણાએ તો ચોખ્ખે ચોખ્ખુ મામાને કહ્યું.\nમામાએ તો મયંકને પોતાના આલિંગનમાં લીધો અને કહ્યું, ‘તું ચિંતા ન કરીશ.. આ તારો મામો છે… તને કોઇ તકલીફ નહી પડે…\nપણ પહેલો દિવસે મયંક માટે અસહ્ય થઇ પડ્યો… વ્હોટસ અપનાં બંધાણી મયંક્નું મન તો ક્યારનું’યે મામાનું ઘર છોડીને ભાગી ગયુ હતું.\nવળી બન્યું એમ કે લાઇટ વગર સાથે લાવેલી ચોકલેટ્સ, બ્રેડ, પાંઉ , ચીઝ બધુ બગડી ગયું…મયંક્ને મન તો આ જ તેનો સ્વાદિષ્ટ ખોરાક હતો. અહીં કોલ્ડ્રીંક્સ કે આઇસ્ક્રીમને તો બાર ગાઉનું છેટું હતું.\nમયંક તો તેનો બધો ગુસ્સો વારેવારે તિરસ્કારભરી નજરે મમ્મી પર ઉતારી રહ્યો હતો.\nરાત્રે અંધારામાં ખાવાનું પણ મયંકને ખૂબ અસહ્ય લાગ્યું. મનની અનિચ્છા પણ ભોજનને વધુ બેસ્વાદ બનાવી દે છે તેવો અનુભવ મયંકને થયો.\n‘એક કામ કર તો કાલે સવારથી મારી સાથે સ્કુલે આવ…. ત્યાં તારે લાઇટની જરુર જ નહી પડે..\n‘આ વેકેશનમાં સ્કુલે થોડું જવાનું હોય..’ મયંકને તો આશ્ચર્ય થયું.\nમામા આ સાંભળતા ખખડાટ હસી પડ્યા અને બોલ્યા, ‘એ તો તમે શહેરના લોકો ખુબ ભણો એટલે થાકી જાવ.. એટલે તમારે વેકેશન જોઇએ.. અમારે અહીં તો ભણવાનો કોઇને ક્યારે થાક જ નથી…\n‘મયંક, તું મામાની સ્કુલ જોઇ લે જે, તને મજા આવશે…’ મમ્મીએ પણ મામાનો સાથ પુરાવ્યો.\n‘હા.. એ તો આવશે… મામાના ઘરે આવ્યો છે.. તો મામા સાથે રહેવુ પણ પડે….’ મામાએ પડછંદ અવાજમાં કહ્યું.\nઅનિચ્છાએ મયંકે ડોકુ હલાવ્યું તો ખરું.\nબીજા દિવસે સવારે પાંચ વાગે તો મામાએ મયંકનું ગોદડું ખેંચી લીધુ અને મામાએ જલ્દી તૈયાર થવાનો આદેશ આપી દીધો.\n‘સારુ બ્રશ કરી લઉં અને નાહી લઉં…’ મયંકે ઉભા થતા કહ્યું.\n‘એ બધું સ્કુલે જઇને…’ મામા તો મયંકને ખભે કરીને ઓસરી સુધી લઇ આવ્યાં.\n’ મયંક તો સમજી ના શક્યો.\nઅને બન્ને સ્કુલ તરફ ચાલ્યા. રસ્તામાં મામાએ એક ઝાડની ડાળખીનું દાતણ આપ્યું અને રસ્તામાં જ મયંકને કુદરતી બ્રશ કરવાનો પહેલીવાર અનુભવ થયો.\nમામા સ્કુલે પહોંચ્યા તો સ્કુલમાં પાંચથી પંદર વર્ષ સુધીના ચાલીસેક છોકરા હાજર હતા. બધાની હાલત અતિ સામાન્ય કક���ષાની હતી. તેમના પહેરવેશ અને આંખો જ તેમની અત્યંત ગરીબીની ચાડી ખાતી હતી.\nમામાને જોઇને બધા તેમને પગે લાગ્યાં.\n‘મામા.. સ્કુલમાં શું ભણાવશો.. કોઇ ચોપડીઓ તો લાવ્યું જ નથી…’ મયંકે છોકરાઓની હાલત જોઇને પુછી લીધું.\n‘ભાણા… અહીં તો જીવનનું ભણતર ચાલે છે…ચોપડીઓનું નહી…સરકારી ચોપડે ભલે રવિવાર, દિવાળી કે ઉનાળું વેકેશન હોય પણ અમારે તો રોજ ભણતર ચાલુ જ હોય..સરકારી ચોપડે ભલે રવિવાર, દિવાળી કે ઉનાળું વેકેશન હોય પણ અમારે તો રોજ ભણતર ચાલુ જ હોય....’ મામા થોડીવાર રોકાઇને ફરી બોલ્યા, ‘ અરે.. હું તારો પરિચય આ છોકરાઓને આપી દઉં....’ મામા થોડીવાર રોકાઇને ફરી બોલ્યા, ‘ અરે.. હું તારો પરિચય આ છોકરાઓને આપી દઉં..\nમામા છોકરઓને ભેગા કરી બોલ્યા, ‘આ છે મારો ભાણો..મયંક ઉર્ફે મેડ્રીડ….\n’ તેમાનો એક છોકરો જોરથી બોલ્યો અને બધા હસી પડ્યાં.\nમયંક તો અંદરથી ધુંઆપુંઆ થઇ ગયો. મામાએ તેમની આંખોની ધાર તેજ કરી તો બધા શાંત થઇ ગયા.\n‘સારુ છોકરઓ પહેલા આપણે ન્હાવા જઇએ…’ મામાએ બધાને આદેશ કર્યો. બધા સ્કુલથી થોડે દુર નદીએ પહોંચ્યા. બધાને કિનારે ઉભા રાખ્યા અને કહ્યું, ‘આજે જોઇએ સામે કિનારે કોણ પહેલા પહોંચે છે..’ મામાએ બધાને આદેશ કર્યો. બધા સ્કુલથી થોડે દુર નદીએ પહોંચ્યા. બધાને કિનારે ઉભા રાખ્યા અને કહ્યું, ‘આજે જોઇએ સામે કિનારે કોણ પહેલા પહોંચે છે..\nમયંક ખુશ થયો. તેને મનમાં થયું કે આજે આ બધાને બતાવી દઉં કે પોતે સ્વિમીંગ માસ્ટર છે.\nસૌએ એકસાથે છલાંગ લગાવી. મયંક તો શહેરના સ્વિમીંગ પુલના પાણીમા તરેલો. નદીના પ્રવાહમાં કેવી તકલીફો પડે છે તે તો સોએક મીટર પછી ખબર પડી. થોડીવારમાં તો તે સાવ થાકી ગયો. સાવ ગામડીયા જેવા લાગતા દરેક છોકરા તેની આગળ નીકળી ગયા હતા. અને તે નદીની વચ્ચે ફસાઇ ગયો.\nમયંક્ને નદી વચ્ચે ફસાયેલો જોઇ બધા એકસાથે તેની તરફ પાછા ફર્યા અને જે જોરથી ‘મુંડી’ બોલ્યો તો તેને જ મયંકને ખભે કરી સહારો આપ્યો.\nમયંક્ને યાદ આવ્યું કે તે એકવાર સ્વિમીંગ કોમ્પીટીશનમાં તે થાકીને ડુબી રહ્યો હતો છતાં કોઇ તેને બચાવવા તૈયાર નહોતું કારણ કે ત્યારે સૌને પ્રથમ આવવાની હોડ હતી.\nમયંક પોતાને સ્વિમીંગ માસ્ટર માનતો હતો પણ અહીંનો નાનો ટાબરીયો પણ તેના કરતા વધુ સારો તરવૈયો હતો. મામા આ બધું જોઇ રહ્યા હતા.\nબધા નદીમાંથી નીકળ્યા પછી તેમની બીજી રમત શરુ થઇ. જે હતી આંબલી-પીપળી. ઝાડ પર ચઢ્વાનુ અને ઉતરવાનું…શહેરની આર્ટીફીશીયલ એડવેન્ચર એક્ટીવીટ��� કરતા અહીં તો અનેકગણી મજા હતી…\nપછી મયંકને મનગમતી રમત ફુટબોલ શરુ કરી. મયંકને તો હતુ કે આ ગેમનો હીરો તો પોતે જ હશે. પણ તે ગામડાના સાવ આદીવાસી છોકરઓની રેસમાં તે સાવ માયકાંગલો લાગ્યો. તે સૌની ચપળતા ખાડા ટેકરાવાળા મેદાનમાં પણ અદભૂત હતી. મયંક પોતાને મેડ્રીડ માની રહ્યો હતો પણ અહીં તે એક પણ ગોલ નહોતો કરી શક્યો.\nઆખરે તેને બળજબરીથી દોડ લગાવી અને પછડાયો. પગના બન્ને ગોંઠણ છોલાઇ ગયા.\n’ કરતો મયંક મેદાન વચ્ચે બેસી ગયો. ‘બેન્ડેજ હોય તો લાવો…..’ મયંક બરાડી ઉઠ્યો.\nએવામાં એક છોકરાએ મેદાનમાં ઉગેલા એક છોડના પાનને મસળીને તેના ઘાવ પર લગાવી દીધું.\n‘શું કરે છે ઇન્ફેક્શન લાગશે….’ મયંકે તેનો હાથ પકડ્યો.\n‘આ તો પાક્યાના પાન છે… કોઇ’દી કોઇને પાકે નહી … અમારા આખા ગામમા આજ દિન સુધી કોઇને ઇન્ફેકશન થયું નથી. તેનુ કારણ આ પાન છે.’ એટલું કહી પેલા’એ તો ઘાવ પર થોડીવાર ફરી મસળ્યું. થોડીવાર લ્હાય ઉઠી પણ પછી તેમા ઠંડક લાગી.\nથોડીવાર પછી ફરી ફુટબોલ ગેમ શરુ થઇ. આજે મેડ્રીડની ટીમ હારી ગઇ હતી. રીયલ મેડ્રીડ આજે થાકીને લોથ થઇ ગયો હતો.\nઅને પછી સૌ સ્કુલે ભેગા થયા. સ્કુલમાં મામાએ એકાદ કલાક સૌને ભણાવ્યું. આ ભણતરમાં કોઇ ચોપડીની તેમને જરુર નહોતી. સૌ કોઇ ખુશીથી ભણી રહ્યા હતા.\nખરેખર અહીં કોઇને વેકેશનની જરુર નહોતી કારણ કે અહીં આ રીતે ભણવાથી કોઇ થાકી જાય તેમ નહોતું.\nબપોરે સૌ સાથે જમવા બેઠાં. સૌ કોઇ પોતાના ઘરેથી ટીફીન લાવ્યા હતા. મામા પણ બે ટીફીન સાથે લાવેલા. સૌએ પોત-પોતાની વસ્તુ એક્મેકને વહેંચી..તે દરેક્ની થાળીમાં રાતનો સુકાયેલા રોટલો અને લાલ ચટણી હતી.\nમયંક તેમની વચ્ચે બેસી ગયો. તેમાંથી એકની થાળીમાંથી બટકુ રોટલો લઇને તે ચટણી ખાધી. કાલ રાતના ભૂખ્યા અને ખૂબ થાકેલા મયંકને તે કોળીયામાં અદભૂત સ્વાદનો અનુભવ થયો. બપોરે સૌ મોટા વડલા નીચે ભેગા થયા અને સૌ આડા પડખે થયા. ડનલોપની ગાદી કે એસીની ઠંડક વિના પણ આજે મયંક એક મિનિટમાં ઘસઘસાટ ઉંઘી ગયો. જાગ્યો ત્યારે ખબર પડી કે તે બે કલાક સુધી જમીન પર સુઇ ગયો હતો.\nઉઠીને તેને જોયું તો મામા સૌને સાફ –સફાઇ કરાવી રહ્યાં હતા. મયંક પણ તેમની સાથે જોડાઇ ગયો.\nઅને સાંજે ઘરે પાછા ફર્યા.\nરાત્રે વાળું કર્યા પછી મયંકે દુર ફળીયામાં પોતાનો ખાટલો લીધો અને આડા પડખે થયો. બધાના ઘરની બારીમાંથી સળગતા દિવાનો પ્રકાશ અને ચાંદની તે જ આ ગામની રોશની હતી.\nએવામાં માં પાસે આવી. અને મયંકના ખાટલે માથાની નજી��� બેસી અને બોલી, ‘ સોરી મેડ્રીડ… હું તને પરાણે અહીં લઇ આવી. તું મારા પર ગુસ્સે થયો હોઇશ. આજે તને આમ એકલવાયો જોઇને લાગે છે કે મેં તને સાથે લાવવાની ખોટી જીદ કરી. અહીં લાઇટ, સારુ પાણી, તને ભાવતું ભોજન, તને ગમતી એક્ટીવીટી જેવું કશુ જ નથી…. કાલે જ આપણે અહીંથી સ્પેશ્યલ કાર કરીને નીકળી જઇશું..\nમયંકે તરત જ તેનુ માથું માંના ખોળામાં મુકી દીધું અને કહ્યું, ‘માં તુ પેલુ ગીત ગાતી’તીને કે મામાનું ઘર કેટલે.. દિવો બળે એટલે…. જો તે દિવો સામે દેખાય છે… આજે મને લાગ્યું કે આ મામાના નાનક્ડા દિવાનું અજવાળું શહેરની ઝગમગતી રોશની કરતા અનેક ગણું વધારે છે… વેકેશન, રવિવાર કે જાહેર રજા શોધતા શિક્ષકો કરતા તો મારા મામા જુદી જ માટીના છે… તેં કીધુ કે અહીં મારુ ભાવતું ભોજન નથી… પણ આજે ખરેખર બપોરે ખૂબ થાક્યા પછી મેં જ્યારે સુકો રોટલોને ચટણી ખાધી તો લાગ્યું કે જમવાનો સ્વાદ વ્યંજનોમાં નહી ભૂખમાં હોય છે…. આજે મને બપોરે જમીન પર જે ઊંઘ આવી તેનાથી પણ હું શીખ્યો કે ઊંઘને એસી કે ડનલોપની નહી થાક્ની જરુર છે….. શહેરમાં એક્ટીવીટીમાં કેમ જીતવું તે જ શીખવાડાય છે, પણ અહીં તો બધાની સાથે કેમ રમવું તે મામા ખૂબ સારી રીતે શીખવાડે છે… મામા એક પરફેક્ટ કોચ પણ છે… તેં કીધુ કે અહીં મારુ ભાવતું ભોજન નથી… પણ આજે ખરેખર બપોરે ખૂબ થાક્યા પછી મેં જ્યારે સુકો રોટલોને ચટણી ખાધી તો લાગ્યું કે જમવાનો સ્વાદ વ્યંજનોમાં નહી ભૂખમાં હોય છે…. આજે મને બપોરે જમીન પર જે ઊંઘ આવી તેનાથી પણ હું શીખ્યો કે ઊંઘને એસી કે ડનલોપની નહી થાક્ની જરુર છે….. શહેરમાં એક્ટીવીટીમાં કેમ જીતવું તે જ શીખવાડાય છે, પણ અહીં તો બધાની સાથે કેમ રમવું તે મામા ખૂબ સારી રીતે શીખવાડે છે… મામા એક પરફેક્ટ કોચ પણ છે… અરે થોડું વાગે તો મેડીકલ કીટ શોધતા આપણે સૌ કેવા માયકાંગલા છીએ… અહીંયા તો દરેક છોકરાને એક એક વનસ્પતિમાં મેડીકલ કીટ દેખાય છે. આ જો કોઇ વનસ્પતિના પાંદડાનો રસે મારા ઘાવને મિનિટોમાં સારો કરી દીધો.. અરે થોડું વાગે તો મેડીકલ કીટ શોધતા આપણે સૌ કેવા માયકાંગલા છીએ… અહીંયા તો દરેક છોકરાને એક એક વનસ્પતિમાં મેડીકલ કીટ દેખાય છે. આ જો કોઇ વનસ્પતિના પાંદડાનો રસે મારા ઘાવને મિનિટોમાં સારો કરી દીધો..\n‘ઓહ… મેડ્રીડ.. તને ક્યારે વાગ્યું….’ માં એ તેના વાગેલા ઘાવ પર હળવેથી આંગળીઓ ફેરવી.\nમયંક હજુ પણ આગળ કહી રહ્યો હતો…’મોમ… તું ઉપર તો જો… કેવું વિશાળ અને સ્વચ્છ આકાશ.. મ���ં સ્કાય એન્ડ સ્ટારનાં ઘણા પ્રોજેક્ટ ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કર્યા પણ આકાશની આટલી ભવ્યતા તો આ મામાનાં ટમટમતા દિવાથી જ દેખાણી… મામા એટલે માં શબ્દ બેવડાય છે, તે મને આજે સમજાયું…. મા તુ મને પાસે રહીને પ્રેમ કરે છે.. પણ આજે મામાએ મારા બધા કોચ ન શીખવી શકે તેવી જિંદગીની ઘણી હકીકતો શીખવી છે…. આ મામા તો ખાલી કટપ્પા મામા નહી પણ મારી બે મા ભેગી થાય તેવા અનોખા મામા છે… મામા એટલે માં શબ્દ બેવડાય છે, તે મને આજે સમજાયું…. મા તુ મને પાસે રહીને પ્રેમ કરે છે.. પણ આજે મામાએ મારા બધા કોચ ન શીખવી શકે તેવી જિંદગીની ઘણી હકીકતો શીખવી છે…. આ મામા તો ખાલી કટપ્પા મામા નહી પણ મારી બે મા ભેગી થાય તેવા અનોખા મામા છે… મોમ.. મારે હવે આ વેકેશન મામાના ઘરે જ રહેવું છે.. જો તું હા કહે તો….. મોમ.. મારે હવે આ વેકેશન મામાના ઘરે જ રહેવું છે.. જો તું હા કહે તો…..\nમાં તો રાજીના રેડ થઇ ગઇ અને મયંકનાં કપાળે ચુમીને ગાઇ ઉઠી… ‘મામાનું ઘર કેટલે…..\nમયંક તરત જ જોરથી બોલ્યો, ‘દિવો બળે એટલે…..’ અને બન્ને હસી પડ્યાં.\nકહ્યુ છે કોઇએ સાચુ કે મામા એટલે બે માં…\nભાણા-ભાણીને તો જીવની જેમ રાખે હાં…\nલેખક : ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nકળિયુગ ઝંખે ગાંધી આવે, પાછી એવી આંધી આવે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00564.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/20-10-2018/104174", "date_download": "2020-09-29T07:16:48Z", "digest": "sha1:4LG7PABNP75EXQ4YMLWEHKS6E3XZHLJB", "length": 14493, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "''ભાઇ હું ધર્મિષ્ઠાબા નથી, ઉવર્શીબા છું''", "raw_content": "\n''ભાઇ હું ધર્મિષ્ઠાબા નથી, ઉવર્શીબા છું''\nકોંગ્રેસનાં ગેરલાયક ઠેરવાયેલ ધર્મિષ્ઠાબા જાડેજા જેવું જ કદ કાઠી ધરાવતાં ઉવર્શીબા જાડેજાને ભુલથી પોલીસે જનરલ બોર્ડમાં પ્રવેશ કરતાં અટકાવ્યા હતા જો કે બાદમાં તેઓ જનરલ બોર્ડમાં પહોંચ્યા હતાં તો બોર્ડમાં પણ મેયર બીનાબેન, નીતિનભાઇ ભારદ્વાજ વગેરેએ ઉવર્શીબાને ધર્મિષ્ઠાબા સમજી લઇ બહાર જવા અપીલ કરી હતી તે વખતે ઉવર્શીબા જાડેજાએ ભારપૂર્વક જનરલ બોર્ડને જણાવ્યું હતું કે ''ભાઇ હું ધર્મિષ્ઠાબા નથી ઉવર્શીબા છું'' ત્યારે બોર્ડમાં ઉપસ્થિત ભા.જ.પ.નાં આગેવાનોએ વાત માનતા મામલો થાળે પડયો હતો. જે તસ્વીરમાં દર્શાય છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \n૨૨ વર્ષની ચાંદનીને ઇરફાન પઠાણ ફસાવીને ભગાડી ગયો...દિકરીને શોધી આપવા મા-બાપની કાકલુદી : રૂરલ એસપીશ્રી બલરામ મીણા અંગત રસ લઇ ગરિબ પરિવારની વ્હારે આવે તેવો અનુરોધ access_time 11:53 am IST\nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nગૂગલે ડૂડલ બનાવી મશહૂર અભિનેત્રી ઝોહરા સહગલને કર્યા યાદ access_time 12:33 pm IST\nભરૂચ:નેત્રંગના રસ્તા પર બે-બે ફુટ ઉંડા ખાડાથી બચવા વાહનચાલકોએ ટ્રેક્ટરના ટાયર મુકવા પડ્યા access_time 12:24 pm IST\nગોધરા દાહોદ હાઇવે પર ઓરવાડા નજીક ટ્રકે બાઇકચાલકને અડફેટે લેતા કમકમાટીભર્યું મોત access_time 12:11 pm IST\nતબલીગી જમાત સાથે સંકળાયેલા 17 વિદેશીઓને 2200-2200 નો દંડ ફટકારી છોડી મુકવામાં આવ્યા access_time 12:05 pm IST\nકોર્પોરેટ સેકટરને રર ટકા અને વેપારીઓને ૩૦ ટકાના દરની વિસંગતતા દૂર કરવા માંગ access_time 12:01 pm IST\nજુનાગઢમાં યુવાન અને માંગરોળમાં પરિણીતાનો આપઘાત access_time 11:57 am IST\nજોડીયામાં હળવો આંચકો આવ્‍યો access_time 11:55 am IST\nદિયોદર આસપાસ નિર્માણ પામશે નવી બનાસડેરીઃ શંકર ચૌધરીની જાહેરાત access_time 3:33 pm IST\nઅમદાવાદમાં ખેડૂત સમાજની આવતી કાલે મળશે મિટિંગ:ખેડૂતોની સ્થિતિ બગડી રહી છે :રાજ્યમાં દુકાળના ડાકલા વાગી રહ્યા છે:બુલેટ ટ્રેન,સિમેન્ટ ફેકટરી,એક્સપ્રેસ હાઇવે ,સર, વિમાની ચુકવણી જેવા મુદ્દે થશે ચર્ચા:ખાતરના ભાવમાં વધારો,સિંચાઈ માટે વીજળી જેવા અનેક મુદ્દે થશે ચર્ચા access_time 5:23 pm IST\nટ્રેન દુર્ઘટના બાદ નવજોત કૌર સિદ્ધુ હોસ્પિટલ પહોંચ્યા :દુર્ઘટના બની ત્યારે મેં સ્થળ છોડી દીધું હતું :ઇજાગ્રસ્તોને સારવાર મળે તેને પ્રાધાન્ય આપવું જોઈએ :જે લોકો આ બનાવ પર રાજકારણ કરી રહ્યા છે તેઓ શરમ આવવી જોઈએ;વિપક્ષના આક્ષેપનો નવજોત કૌર સિદ્ધુનો આકારો જવાબ access_time 1:10 am IST\n૨૫ દેશોને પછાડી સિક્કીમ બન્યું દુનિયાનું પ્રથમ ૧૦૦ ટકા ઓર્ગેનિક સ્ટેટ access_time 10:03 am IST\nરેલ્વે બનાવશે મેટ્રો કોચઃ વિદેશી કોચ કરતા કિંમતમા સસ્તાઃ રેલવે બોર્��ના સભ્ય રાજેશ અગ્રવાલ access_time 10:04 pm IST\nભારતીય ચૂંટણીપર્વને રકતરંજિત કરવા પાકિસ્તાનના ખોફનાક ઇરાદા access_time 11:29 am IST\nહમ નહિ સુધરેંગે... જેલમાંથી છૂટતાવેંત આકાશ ઉર્ફ મરચાએ હાથીખાનામાં ચિલઝડપ કરીઃ પકડાયો access_time 11:41 am IST\nવોર્ડ નં.૯ની સોમનાથ સોસાયટીના ૧૭૦ મકાનો કાયદેસર થઇ જશેઃ જમીન હેતુ ફેરનો ઠરાવ મંજુર access_time 4:02 pm IST\nઅસંખ્ય દર્દીઓને આયુર્વેદિક ઔષધીથી સાજા કરનાર વૈદ્ય સ્તવન શુકલના કેમ્પનો આજે છેલ્લો દિવસ access_time 4:20 pm IST\nસુરેન્દ્રનગર કેનાલમાં ડૂબતા પતિનું મોત પત્નીનો બચાવ access_time 4:27 pm IST\nજસદણ પાલિકામાં ચીફ ઓફીસર દરરોજ ગેરહાજર : ભાજપ દ્વારા બદલીની માંગણી access_time 11:55 am IST\nચિતલના મહેશ જોશીને જુનાગઢમાં પોલીસની ખોટી ઓળખ આપીને ગોંધી રાખીને પ લાખ પડાવી લીધા access_time 4:25 pm IST\nપ્રદેશ કોંગ્રેસના ટોચના નેતાઓ વચ્ચેનો વિખવાદ વધુ વકર્યો\nઅમદાવાદના પ૦ વર્ષ જુના કરચોરીના કેસમાં મિલ્કત પણ જપ્ત નથી કરાઇ access_time 5:18 pm IST\nકોમર્શિયલ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીની સિસ્ટમ અપડેટ થશે access_time 11:15 pm IST\nઅમેરીકાએ રૃસી મહીલા પર ર૦૧૮ ની મધ્યવર્તી ચૂંટણીમાં દખલનો આરોપ લગાવ્યો access_time 12:01 am IST\nઅહીંયા ઘર બેઠા છોડાવાય છે લોકોની જુગાર રમવાની આદત access_time 5:36 pm IST\nબ્રેસ્ટ કેન્સરની દવા શોધાઇ : ગાંઠની વધવાની ગતિ સાવ મંદ પાડવામાં સક્ષમ access_time 10:01 am IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના ફ્રૅમોન્ટ કેલિફોર્નિયામાં આજ 20 ઓક્ટો ના રોજ રાસ ગરબાની રમઝટ બોલશે : ગુજરાતી કલચરલ એશોશિએશન બે એરિયા ફ્રૅમોન્ટ ના ઉપક્રમે યોજાનારો પ્રોગ્રામ access_time 12:57 pm IST\nરાવણ-દહન, રામલીલા, અને લાઇવ રાસ ગરબાઃ યુ.એસ.માં વલ્લભધામ ટેમ્પલ, નેવિંગ્ટન કનેકટીકટ મુકામે આજ ૨૦ ઓકટો.શનિવારે યોજાનારો પ્રોગ્રામઃ તમામ માટે વિનામુલ્યે પ્રવેશ access_time 12:54 pm IST\nઅમેરિકામાં સાન ડિએગો ઇન્ડિયન અમેરિકન સોસાઈટીના ઉપક્રમે આજ 20 ઓક્ટો શનિવારે \" દિવાળી ઉત્સવ \" : ચીફ ગેસ્ટ તરીકે સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતના એમ્બેસેડર શ્રી અશોક વેંક્ટેશન હાજરી આપશે access_time 12:55 pm IST\nડેનમાર્ક ઓપનઃ સાઇના નેહવાલનો ફાઇનલમાં પ્રવેશ: ટાઇટલ માટે તાઈ જૂ યિંગ સામે ટક્કર access_time 9:04 pm IST\nપાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને બીજી ટેસ્ટ આપી માત access_time 4:25 pm IST\nમાલ્ટાની ફૂટબોલ પ્રીમિયર લીગ માટે રમવાની ઉસેન બોલ્ટ કહી ના access_time 4:26 pm IST\nસંજય ખાનની આત્મકથા થઇ પ્રકાશિત access_time 5:11 pm IST\n૭૦ વર્ષના હેમામાલિની જેવી તંદુરસ્તી અને ખુબસુરતી જોઇતી હોય તો તેમના આ નિયમોનું પાલન કરજો access_time 5:02 pm IST\nચીનમાં ���મકી રાની મુખર્જીની ફિલ્મ 'હિચકી' access_time 5:13 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00564.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.manmanch.in/?p=41864", "date_download": "2020-09-29T08:50:04Z", "digest": "sha1:XYELQ4OGC6Y5VCRMVR2HIJRML27WAY7O", "length": 10742, "nlines": 93, "source_domain": "www.manmanch.in", "title": "બીન હથિયારી પોલીસ ઇન્સપેકરશ્રીઓ તથા પોલીસ સબ ઇન્સપેકશ્રીઓની વહિવટી કારણો સર આંતરીક બદલી કરતા ભરૂચ જીલ્લા પોલીસ વડાશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ - Manmanch news", "raw_content": "\nબીન હથિયારી પોલીસ ઇન્સપેકરશ્રીઓ તથા પોલીસ સબ ઇન્સપેકશ્રીઓની વહિવટી કારણો સર આંતરીક બદલી કરતા ભરૂચ જીલ્લા પોલીસ વડાશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ\nપોલીસ અધિક્ષકશ્રી ભરૂચ નાઓ દ્વારા જીલ્લામાં અલગ અલગ જગ્યાએ ફરજ બજાવતા પોલીસ ઇન્સપેકટરશ્રી ( ૧ ) શ્રી એફ.કે.જોગલ નાઓની જીલ્લા એલ.આઇ.બી માંથી અંક્લેશ્વર શહેર પોલીસ સ્ટેશન ( ૨ ) શ્રી ઓ.પી. સીસોદીયા નાઓની અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન થી અંક્લેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ( ૩ ) શ્રી આર.એન.કરમટીયા અંક્લેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન થી અંક્લેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન (૪) શ્રી કે.ડી. મંડોરા અંક્લેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન થી જીલ્લા એલ.આઇ.બી માં વહિવટી કારણોસર બદલી કરવામાં આવેલ છે .\nતેમજ પોલીસ સબ ઈન્સપેકટરશ્રી ( ૧ ) શ્રી પી.એન. વલવી નાઓની ઉમલ્લા પોલીસ સ્ટેશનથી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ( ૨ ) શ્રીમતી વી.આર.ઠુંમર નાઓની અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનથી ઉમલ્લા પોલીસ સ્ટેશન ( ૩ ) શ્રી કે.એમ. ચૌધરી નાઓ ની અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનથી હાંસોટ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ . ( ૪ ) શ્રી જે.પી.ચૌહાણ હાંસોટ પોલીસ સ્ટેશનથી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન માં વહિવટી કારણોસર બદલી કરવામાં આવેલ છે .\nડભોઇ ના ધર્મ ગુરુ દ્વારા લોક ડાઉન નું પાલન થાય તે માટે લોકો ને જાગૃત પણ કરવામા આવ્યા\nદેશ ભર મા ચાલી રહેલા કોરોના વાયરસ ની મહામારી ને ધ્યાન માં રાખી ને આવનારા દિવસોમાં મા ચાલુ થઈ રહેલા મુસ્લીમ સમાજ નો પવિત્ર રમજાન ... Read More\nસુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કોરોના મહામારીને નાથવા જાહેર અપીલ કરવામાં આવી\nકોરોના જેવી વૈશ્વિક મહામારીથી સમગ્ર દેશ ત્રસ્ત છે. આ વિકટ પરિસ્થિતિમાં સુરત જિલ્લા સહિત રાજ્યભરમાં સારસ્વતમિત્રો જીવના જોખમે પણ સરકારના આદેશાનુસાર રાષ્ટ્રહિતની દરેક કામગીરી નિષ્ઠાપૂર્વક ... Read More\nપંચમહાલ જિલ્લાના 33,213 ઉપરાંત નોન એન.એફ.એસ.એ APL-1 કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ ��રાયું\nબે દિવસમાં મળવાપાત્ર પૈકી39 ટકા લાભાર્થીઓને વિતરણ લોક ડાઉન દરમિયાન મધ્યમવર્ગને દૈનિક રાશનની તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવાના પ્રયાસરૂપે રાજ્ય સરકાર દ્વારા અપાયેલી સૂચના ... Read More\nNEWER POSTથરાદ શહેર ભાજપ દ્વારા બેન્ક અને શાક માર્કેટ મા સેનેટાઇઝર-માસ્ક અને કાપડની થેલી નું વિતરણ કરાયું…\nOLDER POSTમોરબી : જી.એસ.ટી.વી. ના પત્રકાર ચંદ્રેશ ઓધવિયાના દાદી ગોદાવરીબેન ઓધવિયાનું દુ:ખદ અવસાન\nસંતરામપુર નગરમાં પ્રતાપપુરા વિસ્તારમાં શાકભાજી અને ફૂલ નો ધંધો કરનારા પ્રતાપપુરા ના પ્રકાશ માળી નો રિપોર્ટ પોઝિટિવ\nદીવ મા પત્રકાર બીપીન બામણીયા પર ફરીયાદ\nમહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગોધરા(ઉ) ગામના યુવાનને પાકિસ્તાનથી મેસેજ આવતા આ મામલો કોરોના ની મહામારી ના સમયમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો.\nસંતરામપુરમાં જાહેર સુચના નો ભંગ કરના ૯ જેટલા વેપારી સામે નગરપાલિકા દ્વાર કાયદેસર ની કાર્યવાહી કરી દુકાનો ને સીલ મારવામાં આવ્યું.\nKundan on દીવ જિલ્લા માં એચપી ગ્રાહકો ને મળશે વિના મુલ્યે ત્રણ ગેસ સિલિન્ડર\nuser on જાંબુઘોડા માં ભા.જ.પા દ્વારા કોરોના વિશે માહિતી અપાઈ : માસ્ક નું પણ વિતરણ\nકિરીટ સમાયા on જાંબુઘોડા માં ભા.જ.પા દ્વારા કોરોના વિશે માહિતી અપાઈ : માસ્ક નું પણ વિતરણ\n“કોરોનાં” જેવી મહામારી સમયમાં રોગ નો વધુ પડતો ફેલાવો ન થાય અને લોકોમાં યોગ્ય ડિસ્ટન્ટિગ જળવાઈ રહે તેમજ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ ને ઘર બેઠા શિક્ષણ મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા ખૂબજ મહત્વપૂર્ણ ઓનલાઈન શિક્ષણ નું આયોજન કરવામાં આવ્યું છે\nરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ – દહેજ સંકુલ દ્વારા કોર્પોરેટ સોશિયલ રોસ્પોન્સીબિલિટી અંતર્ગત મેડીકલ તથા હેલ્થકેર ફેસીલીટી વધારવા માટે રૂ.૧ કરોડનું દાન આપવામાં આવ્યું\nસુરેન્દ્રનગર જીલ્લામાંથી હદપાર થયેલ ઇસમને વઢવાણ બોડા તળાવેથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર\nનેત્રંગ તાલુકાના ૬૦ ગામોમાં નેટવર્કના ધાંધિયાથી ગરીબ પરીવારના બાળકોનું ભવિષ્ય અંધકારમય.\nસમગ્ર ગુજરાતમાં સરકારી કરોડો ચોરસ મીટર જમીન વણવપરાયેલ પડી રહી છે અને બીજીબાજુ સરકાર ખેડૂતોની કિંમતી જમીન વિકાસ નામે સંપાદન કરી રહી છે\nહળવદમાં ભેંસને અચાનક આફરો ચડતા પશુ ડોક્ટર ઓપરેશન કરી ને પ્લાસ્ટિક કચરો કાઢી ભેંસ નો જીવ બચાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00566.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.manmanch.in/?s&post_type=post&orderby=rand", "date_download": "2020-09-29T08:22:55Z", "digest": "sha1:XXDCIYMLEBF5YCYZ7I3KXYCDIF3NTMJI", "length": 8669, "nlines": 86, "source_domain": "www.manmanch.in", "title": "You searched for - Manmanch news", "raw_content": "\nઆપણુ આરોગ્ય હવે આપણી આંગળીના ટેરવે\nગીર સોમનાથ જિલ્લામાં ૭૩૩૦૪ થી વધુ લોકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરીઆ એપના માધ્યમથી કોરોના સંક્રમણના દર્દી નજીકમાં આવતાની સાથે જથાય છે જાણગીર-સોમનાથ તા. -૧૪, કોરોના ... Read More\nલોકડાઉનની અસરથી કેળના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોની હાલત કફોડી બની\nલોકડાઉન ની અસર સામાન્ય જનજીવન પર જોવા મળે છે તેવી જ રીતે હાલમાં બાગાયત પાકો પકવતા ખેડૂતો પર પણ તેની માઠી અસર જોવા મળી છે.છોટાઉદેપુર ... Read More\nગોરધન ઝડફીયાની સુરક્ષા વધારવા અગાઉ હળવદથી રજુઆત કરવામા આવી હતી\n-- wp:gallery {\"ids\":} --> હળવદ ભાજપ મંત્રીઅે ઝડફીયાને જેડ કેટેગરીમા સુરક્ષા આપવા રાજ્ય સરકારને રજુઆત કરી હતી હળવદ ભાજપ મંત્રી નયન પટેલે લખ્યો હતો પત્ર ... Read More\nઆંકલાવ પોલીસ લાઈનમાં કોન્સ્ટેબલે ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી.\n-- wp:gallery {\"ids\":} --> આંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 33 વર્ષનાં પોલીસ કોન્સ્ટેબલ આજે બપોરે અગમ્ય કારણો સર ઘરનો દરવાજો બંધ કરી સાડીથી પંખે લટકી ... Read More\nનીલ વિઝોડા દવારા વંચીત તબકા સાથે ભચાઉ મધ્યે બેઠક યોજાઇ\nઆજ રોજ ભચાઉ તાલુકા લેવલ પર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સંગઠન ની બેઠક મળી જેમાં ભચાઉ ના અનુસૂચિત જાતિ સમુદાય ના યુવાનો માતાઓ બેહનો વડીલો ... Read More\nછેલ્લાં અેકાદ વર્ષથી અપહરણ તથા પોસ્કોના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે શોધી કાઢતી સ્પેશ્યલ સ્કવોર્ડ સાવર કુંડલા ડીવીઝન\n-- wp:gallery {\"ids\":} --> 💫 મ્હે. પોલીસ મહાનિદેશકશ્રી અને સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગાંધીનગર નાઓ દ્રારા તા.૦૬/૦૮/૨૦૨૦ થી તા.૨૦/૦૮/૨૦૨૦ સુધીની ૦ થી ૧૮ વયના ગુમ થયેલ ... Read More\nજોડિયા તાલુકા ના જોડિયા ગામ ના મોટા ભાગ ના મજૂરો યોજના નો લાભ લઇ કામ કરી રોજગારી મેં\nજોડિયા તાલુકા ના જોડિયા ગામે જામનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નાયબ જિલ્લા પ્રોગ્રામ કોડિનેટર રાઠોડ સાહેબ ની અધ્યક્ષા માં થી યોજનામાં હેઠળ કામ ચાલુ ... Read More\nસંતરામપુર નગરમાં પ્રતાપપુરા વિસ્તારમાં શાકભાજી અને ફૂલ નો ધંધો કરનારા પ્રતાપપુરા ના પ્રકાશ માળી નો રિપોર્ટ પોઝિટિવ\nદીવ મા પત્રકાર બીપીન બામણીયા પર ફરીયાદ\nમહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગોધરા(ઉ) ગામના યુવાનને પાકિસ્તાનથી મેસેજ આવતા આ મામલો કોરોના ની મહામારી ના સમયમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો.\nસંતરામપુરમાં જાહેર સુચના નો ભંગ કરના ૯ જેટલા વેપારી સામે નગરપાલિકા દ્વાર કાયદેસર ની કાર્યવાહી કરી દુકાનો ને સીલ મારવામાં આવ્યું.\nKundan on દીવ જિલ્લા માં એચપી ગ્રાહકો ને મળશે વિના મુલ્યે ત્રણ ગેસ સિલિન્ડર\nuser on જાંબુઘોડા માં ભા.જ.પા દ્વારા કોરોના વિશે માહિતી અપાઈ : માસ્ક નું પણ વિતરણ\nકિરીટ સમાયા on જાંબુઘોડા માં ભા.જ.પા દ્વારા કોરોના વિશે માહિતી અપાઈ : માસ્ક નું પણ વિતરણ\nસાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાથી ગેરકાયદેસર ૮ કિલ્લો ૧૨૫ ગ્રામના ચરસના જથ્થા સાથે એક આરોપીને જડપી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસ\nપાલેજ મુકામે હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી સાહેબનો ઉર્સ કોરોના મહામારીને લઈ મોકૂફ રાખવામાં આવ્યો\nઅંકલેશ્વર જીપીસીબીએ પ્રદૂષિત પાણીનો ગેરકાયદે નિકાલ કરતા ૫ ઉદ્યોગો ઝડપાયા\nનેત્રંગ તાલુકાના ૬૦ ગામોમાં નેટવર્કના ધાંધિયાથી ગરીબ પરીવારના બાળકોનું ભવિષ્ય અંધકારમય.\nસમગ્ર ગુજરાતમાં સરકારી કરોડો ચોરસ મીટર જમીન વણવપરાયેલ પડી રહી છે અને બીજીબાજુ સરકાર ખેડૂતોની કિંમતી જમીન વિકાસ નામે સંપાદન કરી રહી છે\nહળવદમાં ભેંસને અચાનક આફરો ચડતા પશુ ડોક્ટર ઓપરેશન કરી ને પ્લાસ્ટિક કચરો કાઢી ભેંસ નો જીવ બચાવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00566.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/tag/hagibis/", "date_download": "2020-09-29T07:57:50Z", "digest": "sha1:N5K2KNIQRPXJJYWJXJGVR2QWB2NCLXVU", "length": 6662, "nlines": 81, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "Hagibis Archives | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર આ વીડિયો તાજેતરમાં જાપાનમાં આવેલા હગીબિસ વાવાઝોડાનો છે… જાણો શું છે સત્ય….\n‎ ગુજરાત વરસાદ સમાચાર નામના ફેસબુક પેજ દ્વારા 13 ઓક્ટોમ્બર,2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, જાપાન માં ભયંકર તબાહી મચાવતું વાવાઝોડું હેઝીબિશ, પવન ની સ્પીડ ૧૮૦ km. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં જાપાનમાં આવેલા ભયાનક વાવાઝોડા હગીબિસનો છે. […]\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સુરેશ રૈનાએ ટિવટર પર ચેન્નાઈ સુપરકિંગ્સને અનફોલો કર્યું… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00566.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/financials/gujaratrefract/results/yearly/GRL", "date_download": "2020-09-29T09:00:08Z", "digest": "sha1:57IIULCCFTKRJLI4E6RP254X4V3LDJVP", "length": 11213, "nlines": 120, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "ભાષા પસંદ કરો", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nગુજરાત રીફ્રેકટરીઝ લીમીટેડ વાર્ષિક પરિણામ, ગુજરાત રીફ્રેકટરીઝ લીમીટેડ આર્થિક વિવરણ અને એકાઉન્ટસ\nતમે અહિંયા છો : Moneycontrol » બજાર » વાર્ષિક પરિણામ - ગુજરાત રીફ્રેકટરીઝ લીમીટેડ\nપ્રિન્ટ/અક્સેલમાં કોપી: લાભ અને ખોટબેલેન્સ શીટકેશ ફ્લોત્રિમાસિકઅર્ધ વાર્ષિકનવ માસિકવાર્ષિકમૂડીનું માળખુકાચો માલતૈયાર માલનાણાકીય રેશિયો\nવાર્ષિક પરિણામ ના ગુજરાત રીફ્રેકટરીઝ લીમીટેડ\nઅસ્ક્યમતોના વેચાણ પર નફો -- -- -- -- --\nરોકાણના વેચાણ પર નફો -- -- -- -- --\nફોરેન એક્સચેન્જ પર લાભ અને નુકસાન -- -- -- -- --\nવીઆરએસ એડજસ્ટમેન્ટ -- -- -- -- --\nઅન્ય અસાધારણ આવક / ખર્ચ -- -- -- -- --\nકુલ સાધારણ આવક / ખર્ચ -- -- -- -- --\nઅસાધારણ આઈટમ પર કરવેરો -- -- -- -- --\nચોખ્ખી વધારાની સામાન્ય આવક/ખોટ -- -- -- -- --\nએસેટના રિવેલ્યુએશન પર ઘસારો -- -- -- -- --\nવિતેલા વર્ષોની આવક/ખર્ચ -- -- -- -- --\nગત વર્ષના રિટન બેક/પ્રોવાઈડેડ માટે ઘસારો -- -- -- -- --\nસન ફાર્મા અમેરિકામાં Imatinib Mesylate લોન્ચ\nકારોબાર : શૅર્સ સંબધિત પ્રશ્નો પૂછવા માટે BH (SPACE) STOCK સાથે તમારું નામ અને ફોન નંબર લખીને મેસેજ કરો 51818 પર\nકારોબાર : BH (SPACE) આપના સ્ટોકની વિગત, સાથે જ આપનું નામ લખી 51818 પર મેસેજ કરો અને અમારા ટોલ ફ્રી નંબર 1800-4190-709 પર કાૅલ કરો અને જવાબ મેળવો અમારા ખાસ શાૅ બજાર હેલ્પલાઇનમાં સોમવારથી શુક્રવાર સવારે 11.30 કલાકે\nકારોબાર : પર્સનલ ફાઇનાન્સને લગતા તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે અમને money@network18online.com પર મોકલી શકો છો. તમારા સવાલના જવાબ મની મૅનેજરમાં આપવામાં આવશે\nકારોબાર : ચીનના આર્થિક આંકડાઓ જાન્યુઆરી Caixin ફાઈનલ મેન્યુફેક્ચરીંગ PMI 48.2 થી વધી 48.4 (MoM)\nકારોબાર : US FDAની મંજૂરી મળી ઓરોબિન્દો ફાર્માને ડાયાબિટિશની દવા Saxagliptin માટે મંજૂરી મળી\nકારોબાર : US FDAની મંજૂરી મળી ડો.રેડ્ડીઝને બેક્ટેરિયલ ઈન્ફેક્શનની દવા ડોક્સીસાયક્લીન માટે મંજૂરી મળી\nકારોબાર : US FDAની મંજૂરી મળી માઈગ્રેનની દવા Sumatriptan માટે ડો.રેડ્ડીઝને મંજૂરી મળી\nકારોબાર : જાપાનના આર્થિક આંકડાઓ જાન્યુઆરીમાં મેન્યુફેક્ચરીંગ PMI 52.6 થી ઘટી 52.3 (MoM)\nકારોબાર : વકરાંગીએ ટાટા AIG જનરલ ઈન્શ્યોરન્સ કંપની સાથે કરાર કર્યા\nSelect showઆપની કંપનીઆવતી કાલેબજાર સમાચારબજાર હેલ્પક્લોઝિંગ બેલક્મોડિટી બજારક્મોડિટી લાઇવકાયપો છેમાર્કેટ લાઇવ (લેડીઝ કલ્બ)માર્કેટ મુર્હુતમિડકેપ મંત્રામની મેનેજરમોર્નિંગ ટિકરવાયદાથી ફાયદો\nશેર્સમાં રોકાણ, અસરકારક રીત\nજો તમે શેર્સમાં રોકાણ કરવા માંગો છો, પણ આ માટે તમે મુંઝવણમાં પણ છો, તો આ તમારા માટે શ્રેષ્ઠ સ્થળ છે.\nનવા રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડ\nનવા રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટેની સરળ ટિપ્સ\nબાળકોના ભવિષ્ય માટે સચોટ યોજના\nતમારા બાળકોના ભવિષ્ય તમારા હાથમાં છે. સચોટ રીતે રોકાણ કરીને તેને સુરક્ષિત બનાવો.\nકમ્પાઉન્ડિંગના જાદુને સમજવા માટે આ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. અમે દાવો કરીએ છીએ કે પરિણામ જોયા બાદ તમે જલ્દીથી જલ્દી રોકાણ કરવા માગશો.\nઆ કેલ્ક્યુલેટરની મદદથી તમે તમારી કુલ આવક પર બનનારા ટેક્સને જાણી શકો છો.\nટેક્સથી તમારા રિટર્ન પર ખરાબ અસર થઈ રહી છે \nજો તમે સાચા સ્થાને રોકાણ નથી કરતાં તો ટેક્સ તમારી કમાણી પર ખરાબ અસર નાખી શકે છે.\nટેક્સ બચાવો, સમૃદ્ધિ પ્રાપ્ત કરો\nટેક્સથી બચવા માટે રોકાણ મારફતે પણ તમે મિલકત ઉભી કરી શકો છો. કઈ રીતે, અમે તમને બતાવીએ.\nએસઆઈપીમાં રોકાણ કરીને અમીર બનો\nટીપે-ટીપે સરોવર ભરાઈ છે, નાની-નાની એસઆઈપી યોજનાઓ તમને અમીર બનાવી શકે છે.\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર���ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00566.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/tag/charas/", "date_download": "2020-09-29T07:34:22Z", "digest": "sha1:BUU2O32MMJO6AVKREH7FO2QXM7TGAQAV", "length": 9757, "nlines": 117, "source_domain": "khabargujarat.com", "title": "charas – Khabar Gujarat", "raw_content": "\nકચ્છ-રાપરમાં થયેલ હત્યાનાં વિરોધમાં શેડ્યુલ કાસ્ટ એડવોકેટ એસો. દ્રારા આવેદન પત્ર પાઠવાયુ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nલોકોને દંડથી બચાવવા કોંગ્રેસ દ્રારા જાહેરમાં માસ્ક વિતરણ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nખબર ગુજરાત હેડલાઈન્સ 28-9-2020\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nસસોઇ નજીક લૌકિક પ્રસંગે જતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા મોત\nકલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો\nવડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી\nકલ્યાણપુરના ટીટોડી ગામે જુગારધામ ઝડપાયું: આઠ શખ્સો ઝબ્બે\nઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે\nખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nવિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nઅમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે\nUN મહાસભામાં વડાપ્રધાન મોદીનું ચોક્ખું ને ચટ્ટ\nયુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતાં 22ના મોત\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nનિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટ મહત્વની સપાટી…\nનિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઇન્ટ મહત્વની સપાટી…\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nઓખા મંડળના મોજપમાંથી લાખોનું ચરસ ઝડપાયુ\n10 લાખના ચરસ સાથે બે શખ્સોની ધરપકડ : વધુ એક શખ્સની સંડોવણી ખુલ્લી\nકોસ્ટ ગાર્ડે જખૌ નજીક આવેલા ટાપુઓ પરથી 1.32 કરોડના ચરસના 88 પેકેટ જપ્ત કર્યાં\nકોસ્ટ ગાર્ડે જખૌ નજીક આવેલા ટાપુઓ પરથી 1.32 કરોડના ચરસના 88 પેકેટ જપ્ત કર્યાં\nકચ્છ-રાપરમાં થયેલ હત્યાનાં વિરોધમાં શેડ્યુલ કાસ્ટ એડવોકેટ એસો. દ્રારા આવેદન પત્ર પાઠવાયુ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nકચ્છ-રાપરમાં થયેલ હત્યાનાં વિરોધમાં શેડ્યુલ કાસ્ટ એડવોકેટ એસો. દ્રારા આવેદન પત્ર પાઠવાયુ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nલોકોને દંડથી બચાવવા કોંગ્રેસ દ્રારા જાહેરમાં માસ્ક વિતરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00567.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/tag/1-crore-record/", "date_download": "2020-09-29T08:26:28Z", "digest": "sha1:6OUUWC7HOBA5QSBFBHFFUDYOSW3DXEUM", "length": 9847, "nlines": 114, "source_domain": "khabargujarat.com", "title": "1 crore record – Khabar Gujarat", "raw_content": "\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nપગની નબળાઇ દુર કરવા તેમજ ખભ્ભા-છાતી મજબૂત કરવા “વૃક્ષાસન” ફકત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર\nબેડેશ્વરમાં બિસ્માર રોડમાં પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી\nકચ્છ-રાપરમાં થયેલ હત્યાનાં વિરોધમાં શેડ્યુલ કાસ્ટ એડવોકેટ એસો. દ્રારા આવેદન પત્ર પાઠવાયુ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nસસોઇ નજીક લૌકિક પ્રસંગે જતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા મોત\nફરિયાદીએ જ 60,000માં સોપારી આપી ફાયરિંગ કરાવ્યાનો ધડાકો\nકલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો\nવડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી\nકલ્યાણપુરના ટીટોડી ગામે જુગારધામ ઝડપાયું: આઠ શખ્સો ઝબ્બે\nઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nવિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nઅમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે\nUN મહાસભામાં વડાપ્રધાન મોદીનું ચોક્ખું ને ચટ્ટ\nયુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતાં 22ના મોત\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nનિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટ મહત્વની સપાટી…\nનિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઇન્ટ મહત્વની સપાટી…\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nતિરૂપતિ બાલાજી મંદિરમાં એક દિવસમાં 1 કરોડનું દાન\nતિરૂપતિ બાલાજી મંદિરમાં દરરોજ દર્શન કરનાર ભક્તોની સંખ્યા હવે 15 હજાર સુધી પહોંચી ગઇ છે. રવિવાર, 6 સપ્ટેમ્બરના રોજ મંદિરમાં લોકડાઉન દૂર કર્યા પછી પહેલીવાર એક...\nફરિયાદીએ જ 60,000માં સોપારી આપી ફાયરિંગ કરાવ્યાનો ધડાકો\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nપગની નબળાઇ દુર કરવા તેમજ ખભ્ભા-છાતી મજબૂત કરવા “વૃક્ષાસન” ફકત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nપગની નબળાઇ દુર કરવા તેમજ ખભ્ભા-છાતી મજબૂત કરવા “વૃક્ષાસન” ફકત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર\nબેડેશ્વરમાં બિસ્માર રોડમાં પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00568.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/tag/containment-zone/", "date_download": "2020-09-29T07:18:07Z", "digest": "sha1:LTPINKEIZCBTLXUSYJ6IPKSUU6X3I6RM", "length": 36343, "nlines": 270, "source_domain": "khabargujarat.com", "title": "containment zone – Khabar Gujarat", "raw_content": "\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nલોકોને દંડથી બચાવવા કોંગ્રેસ દ્રારા જાહેરમાં માસ્ક વિતરણ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nખબર ગુજરાત હેડલાઈન્સ 28-9-2020\nશરૂ સેક્સન રોડ પર ગુરૂકૃપા હાઇટ્સનાં મીટર રૂમમાં લાગી આગ\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nસસોઇ નજીક લૌકિક પ્રસંગે જતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા મોત\nકલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો\nવડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી\nકલ��યાણપુરના ટીટોડી ગામે જુગારધામ ઝડપાયું: આઠ શખ્સો ઝબ્બે\nઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે\nખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nવિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nઅમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે\nUN મહાસભામાં વડાપ્રધાન મોદીનું ચોક્ખું ને ચટ્ટ\nયુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતાં 22ના મોત\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nનિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટ મહત્વની સપાટી…\nનિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઇન્ટ મહત્વની સપાટી…\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nજામનગર શહેર-જિલ્લામાં વધુ 78 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના સિક્કા ગામમાં આવેલ જી.ઈ.બી. કોલોની ૩૪૩/૫ માં હેરાસિંહ મોહનસિંહ મહરાના ઘરથી અમૃત જયરામ પટેલના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨. જામનગર જિલ્લાના...\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 20 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ\nજામનગર જિલ્લાના જામનગર તાલુકા બજરંગપુર ગામમાં આવેલ મેઈન રોડ પર ચંગાણી ભાણજી ઘેલા ધમસાણીયાનું ઘર કુલ ઘર ૧. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ફલ્લા ગામમાં પ્લોટ વિસ્તારમાં...\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 132 કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફલેટ નં. ૩૦ર, સહયોગ એપાર્ટ. હાથી કોલોની રણછોડદાસ આશ્રમ પાસે, રણજીતનગર, ભાટીયા રૂપીબેન મેનદભાઈના એક ઘરનો વિસ્તાર. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શાંતી કૃપા –...\nજામનગર શહેર-જિલ્લામાં વધુ ૯૮ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મોમાઈનગર, ગાંધીનગર, રવિકુમાર ગરોડરાના એક ઘરનો વિસ્તાર. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાંઢીયા પુલ, સરદાર નગર, લાલજીભાઈ ભવાનભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં...\nજામનગર શહેર જિલ્લામાં વધુ 86 કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયા\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર શેરી નં. ર, સાયોના શેરી પાસે, મયુરનગર શેરી નં. ર, ખોડીયાર બેંકરીની પાછળ ભાવીશ માલવીયાના એક ઘરનો વિસ્તાર. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર...\nજામનગર શહેર જિલ્લામાં વધુ 93 કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયા\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગજુભા વિલા ડેલી, વિલાસબા ગાજીભા જાડેજાના એક ઘરનો વિસ્તાર. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કે.પી. શાહની વાડો પ્લોટ નં. ૯૪, મનસુખભાઈ નાથાભાઈ રાઠોડના એક ઘરનો...\nજામનગર શહેર જિલ્લામાં વધુ 192 કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયા\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુલાબનગર, નાનવન રામ – ર ભટ્ટી શૈલેષ વીઠલભાઈના એક ઘરનો વિસ્તાર. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૦૧, ઈમરલ એપાર્ટ. મેન્ટ હોસ્પીટલ પાછળ, જીતેન્દ્રભાઈ નાથાભાઈ લાલાણીના...\nજામનગર શહેર અને જિલ્લામાં વધુ 151 કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા\nજામનગર શહેર અને જિલ્લામાં વધુ 151કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા\nજામનગર શહેર અને જિલ્લામાં વધુ 232 કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા\nજામનગર શહેર અને જિલ્લામાં વધુ 232 કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા\nજામનગર જિલ્લામાં નવા 25 કન્ટેઇનમેન્ટ ઝોન ઉમેરાયા\nજામનગર જિલ્લામાં નવા 25 કન્ટેઇનમેન્ટ ઝોન ઉમેરાયા\nજામનગર જિલ્લામાં વધુ ૧૧૨ કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા\nજામનગર જિલ્લામાં વધુ ૧૧૨ કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા\nજામનગરમાં કોરોનાના કહેર હેઠળ વધુ 72 રહેણાંક કન્ટેઇનમેન્ટ જાહેર\nજામનગરમાં કોરોનાના કહેર હેઠળ વધુ 72 રહેણાંક કન્ટેઇનમેન્ટ જાહેર\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 169 કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ર, બેડેશ્વર સોસાયટી, રાંદલનગર, મુળજીભાઈ મેઘજીભાઈ કટારમલના એક ઘરનો વિસ્તાર. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેકન્ડ ફલોર – ર૦૧, શીવધારા એપાર્ટ. પટેલ કોલોની...\nજામનગર શહેર અને જીલ્લામાં કોરોના કહેરથી વધુ 189 કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nજામનગર શહેર અને જીલ્લામાં કોરોના કહેરથી વધુ 189 કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર\nજામનગર શહેર જિલ્લાના નવા 42 રહેણાંકો પ્રતિબંધ હેઠળ\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 202, શગુન-2, વાલ્કેશ્વરીનગર, પ્રમોદરાય જમનાદાસ મહેતાના એક ફલેટનો વિસ્તાર. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર, નવાગામ-1, બાપાસિતારામ પાનની નજીક રેખાબેન પરમારના એક ઘરનો વિસ્તાર. જાનમગરશ...\nપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપરટોડા દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોન તથા બફરઝોનમાં સર્વે કામગીરી\nપ્રા.આ.કેન્દ્ર, પીપરટોડા દ્વારા તા.22 ઓગષ્ટના રોજ પીપરટોડા ગામમાં 21 વર્ષના યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા પીપરટોડા ગામે પ્રા.આ.કેન્દ્ર, પીપરટોડાના મેડિકલ ઓફિસર ડો.જે.વી.કરંગીયાના માર્ગદર્શન હેઠળ એમ.પી.એસ. જી.આર.ખરા...\nજામનગર શહેર જિલ્લામાં વધુ 75 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પેલેસ રોડ, વીઝન ટાવરવાળી ગલી, પારસ વીંઝોડા હિનાબેન નીતીનભાઈના એક ઘરનો વિસ્તાર. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દિગ્જામ મીલ, ન્યુ કોલોની રૂમ નં. 48, હાઉસીંગ...\nજામનગર શહેર જિલ્લામાં વધુ 170 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં થર્ડ ફલોર, કૃષ્ણ પેલેસ, સ્વસ્તિક સોસાયટી, એસ્સાર હાઉસ પાસે પરીક્ષા ધર્મેશ દતાણીના એક ફલેટનો વિસ્તાર. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની-૬ ના છેડે રાધેકૃષ્ણ...\nજામનગરમાં વધુ બાવન ઘરોના રહેવાસીઓ લોકડાઉન\nજામનગરમાં વધુ બાવન ઘરોના રહેવાસીઓ લોકડાઉન\nજામનગરમાં નવા 109 રહેણાંક કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મહાવીરનગર હર્ષદમીલની ચાલી, વિલાસભાઈ વાઢેરના એક ઘરનો વિસ્તાર. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સસનમ એપાર્ટમેન્ટ, પંડયાફળી, ફલેટ નં. ર૦ર, પ્રવિણાબેન હર્ષદરાય મહેતાના એક ઘરનો વિસ્તાર....\nજામનગર શહેર જીલ્લામાં વધુ 36 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ જાહેર કરાયા\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રવિપાર્ક ટાઉન શીપ, ઢીંયડા રોડ વર્ષા��ેન કોટેચાના એક ઘરનો વિસ્તાર. જામનગર મહાનગરપાલિકા વિસ્તાર માં પટેલ કોલોની શેરી નં. ર, મીતલ કેતનભાઈ મહેતાના એક...\nજામનગરના વધુ 92 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કબીરપરા, આનંદ કાંતીલાલ નંદાના એક ઘરનો વિસ્તાર. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરપરા શેરી નં. 1, ર, ખંભાળીયા ગઈટ પાટે, હંસાબેન નટવરભાઈ જોઈસરના એક ઘરનો...\nજામનગર શહેર-જિલ્લામાં નવા 74 વિસ્તાર કન્ટેઇનમેન્ટ હેઠળ\nજામનગર શહેર-જિલ્લામાં નવા 74 વિસ્તાર કન્ટેઇનમેન્ટ હેઠળ\nજામનગર શહેર-જિલ્લાના વધુ 62 વિસ્તારોને પ્રતિબંધ હેઠળ આવરી લેવાયા\nજામનગર શહેર-જિલ્લાના વધુ 62 વિસ્તારોને પ્રતિબંધ હેઠળ આવરી લેવાયા\nજામનગર શહેર-જીલ્લામાં નવા 71 વિસ્તારો માઈક્રો કન્ટેઇન્મેન્ટ જાહેર\nજામનગર શહેર-જીલ્લામાં નવા 71 વિસ્તારો માઈક્રો કન્ટેઇન્મેન્ટ જાહેર\nજામનગરમાં વધુ 34 વિસ્તારો માઇક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા\nજામનગર શહેર અને જિલ્લામાં વધુ 34 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ કરવામાં આવ્યા છે. જેની યાદી નીચે મુજબ છે. 1 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સરૂ સેકશન રોડ, સત્યમ હોટલની...\nજામનગર શહેર જિલ્લામાં વધુ 72 માઇક્રો કન્ટેઇનમેન્ટ\nજામનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણને પગલે એકસાથે નવા 72 માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. જેની યાદી નીચે મુજબ છે. 1 જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં...\nજામનગરમાં વધુ 38 વિસ્તારો માઇક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા\nજામનગર શહેર જિલ્લામાં કોરોના સંક્રમણને પગલે વધુ 38 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 54, દિ.પ્લોટ, વિશ્રામવાડી યુ.એય.સી....\nકોરોનાના વધતા કેસને પગલે માઈક્રો કન્ટેઇનમેન્ટની સંખ્યામાં પણ જબ્બર ઉછાળો\nકોરોનાના વધતા કેસને પગલે માઈક્રો કન્ટેઇનમેન્ટની સંખ્યામાં પણ જબ્બર ઉછાળો\nજામનગરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટમાં વધુ 23 નો ઉમેરો\nજામનગરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટમાં વધુ 23 નો ઉમેરો\nજામનગરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટમાં વધુ 4 નો ઉમેરો\nજામનગરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટમાં વધુ 4 નો ઉમેરો\nજામનગરમાં એક સાથે 31 નવા વિસ્તારો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા\nજામનગર શહેર અને જિલ્લામાં એક સાથે 31 વિસ્તારોને કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા છે. જેની યાદી નીચે મુજબ છે. 1) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાધના કોલોની સિધ્ધીવિનાયક...\nજામનગરના વધુ 12 વિસ્તારો પ્રતિબંધ હેઠળ મુકાયા\nજામનગરના વધુ 12 વિસ્તારો પ્રતિબંધ હેઠળ મુકાયા\nકલ્યાણપુરના ટંકારીયા તથા ખંભાળિયામાં કન્ટેઈનમેન્ટ-બફરઝોનમાંથી મુક્તિ\nખંભાળિયામાં માછીવારી શેરી તથા કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામમાં કોરોના પોઝીટીવ કેસ આવતા દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા ગત તા.22ના જાહેરનામાથી કન્ટેઈનમેન્ટ ઝોન તથા બફર ઝોન જાહેર કર્યા...\nવધુ 10 વિસ્તારો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા\nજામનગર શહેર જિલ્લામાં જાહેર કરવામાં આવેલા વધુ 10 ક્ધટેઇનમેન્ટ વિસ્તારોની યાદી 1) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃષ્ણનગર શેરી નં.1, વિજય મંડપસર્વિસ વાળી ગલીમાં રાજેશભાઈ મેંદપરાનું રહેણાંક મકાન...\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 17 કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરાયા\n1) જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ધ્રોલ નગરપાલિકા વિસ્તારના ઘાંચી શેરીમાં બરકત કાદરભાઈ કાજીના ઘરથી અનવરશાહ હશનશાહના ઘર સુધી (વાલ્મીકી વાસ તરફના રસ્તા સુધી) કુલ ઘર 5....\nજામનગર જિલ્લામાં નવા 18 વિસ્તારો કન્ટેઈન્મેન્ટ હેઠળ\nજામનગર જિલ્લામાં નવા 18 વિસ્તારો કન્ટેઈન્મેન્ટ હેઠળ\nજામનગર શહેર જિલ્લામાં વધુ 8 વિસ્તારો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા\nજામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના નવા કેસને પગલે વધુ આઠ વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેની યાદી નીચે મુજબ છે. 1) જામનગર જિલ્લાના લાલપુર...\nજામનગર શહેર અને જિલ્લાના વધુ 13 વિસ્તારો પ્રતિબંધમાં જકડાયા\n1) જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ધુતારપુર ગામ ખાતે જયપુર વિસ્તારમાં બસ સ્ટેન્ડની સામેના રસ્તાપર શ્રી રામ મંદિર સામે આવેલ ફળિયું જેમાં ગોપાલભાઈ ગોરધનભાઈ સખીયાના ઘરથી વિઠલભાઈ...\nજામનગર શહેરના વધુ 14 વિસ્તારો કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ\n1) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રી નિવાસ કોલોની શેરી નં.2 રાધે એપાર્ટમેન્ટ. 2) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમા, એમ્યુઝમેન્ટ પાર્ક પાસે સરસ્વતી સોસાયટીના મુખ્ય રસ્તા પર ધીરજલાલ આમરણીયાના મકાનથી...\nજામનગર શહેર જિલ્લાના નવા 10 વિસ્તારો કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ\n1) જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાગુદળ ગામ ખાતે દરગાહ ઈસ્માઈલશા પીર થી કુમારશાળા વાગુદળ સુધી તથા વિરજીભાઈ મેઘજીભાઈ ચાવડા, દેવજી વશરામ જાદવના ઘર થી જયાબેન બેચર...\nજામનગરમાં કેસ વધવા સ���થે કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા પણ વધી\nજામનગર શહેર અને જિલ્લામાં એક તરફ કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે. તો બીજી તરફ પોઝિટીવ કેસને પગલે કન્ટેઇનમેન્ટ કેસની સંખ્યા પણ વધી રહી છે.નવા કોરોના...\nજામનગર જિલ્લામાં વધુ 6 વિસ્તારો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા\nજામનગર શહેર અને જિલ્લામાં નવા કોરોના કેસને પગલે વધુ નવા 6 વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે. 1) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં...\nજામનગર જિલ્લામાં નવા કેસને નવા કન્ટેઇનમેન્ટ ઝોન\nજામનગર શહેર અને જિલ્લામાં નવા કોરોના કેસને પગલે વધુ નવા 9 વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે. 1)જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકા...\nજામનગર શહેર જિલ્લાના સેકડો લોકોને મળી આઝાદી\n34 વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મળી મુકિત : નવા 7 વિસ્તારોને કન્ટેઇનમેન્ટ હેઠળ લવાયા\nખંભાળિયાના કન્ટેઈનમેન્ટ ઝોનમાં જરૂરી કામગીરી ન થતી હોવાની રાવ\nખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તાર નજીક તાલુકા શાળા નંબર – ચારની સામે પખવાડિયા પૂર્વે કોરોનાના આવેલા પોઝિટિવ કેસ બાદ તંત્ર દ્વારા નિયમ મુજબ કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં...\nજામનગર શહેરમાં આઠ નવા કન્ટેઇનમેન્ટ વિસ્તાર\nજામનગર શહેરમાં આઠ નવા કન્ટેઇનમેન્ટ વિસ્તાર\nકલેકટર દ્વારા જામનગર અને લાલપુરમાં વધુ કન્ટેઇનમેન્ટ જાહેર\nકલેકટર દ્વારા જામનગર અને લાલપુરમાં વધુ કન્ટેઇનમેન્ટ જાહેર\nકોરોના સાથે જામનગર જિલ્લામાં કન્ટેઇનમેન્ટ એરિયાની સંખ્યામાં પણ વિસ્તરણ\nજિલ્લામાં આજે વધુ નવા આઠ વિસ્તારોને કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા\nકન્ટેઇનમેન્ટ ઝોન સામે રણજીત રોડનાં વેપારીઓમાં રોષ\nકન્ટેઇનમેન્ટ ઝોન સામે રણજીત રોડનાં વેપારીઓમાં રોષ\nજામનગર શહેર જિલ્લાનાં વધુ 6 વિસ્તારોને કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા\nજામનગર શહેર જિલ્લાનાં વધુ 6 વિસ્તારોને કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા\nજામનગરના ક્યા વિસ્તાર ક્યારે કન્ટેઈનમેન્ટ એરિયામાંથી મુક્ત થશે \nજાણો કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું\nસાવરકુંડલા તાલુકાના કન્ટેનમેન્ટ ઝોનની મુલાકાત લેતા ધારાસભ્ય\nસાવરકુંડલા તાલુકાના કન્ટેનમેન્ટ ઝોનની મુલાકાત લેતા ધારાસભ્ય\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે ��ે \nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nલોકોને દંડથી બચાવવા કોંગ્રેસ દ્રારા જાહેરમાં માસ્ક વિતરણ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00568.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/bollywood-controversy-queen-rakhi-sawant-wedding-pictures-goes-viral-9695", "date_download": "2020-09-29T08:24:21Z", "digest": "sha1:EHUCFF7MNU6VJUR3AXXZKPUVL56TKIZM", "length": 6062, "nlines": 68, "source_domain": "www.gujaratimidday.com", "title": "કોન્ટ્રોવર્સી ક્વિન રાખી સાવંતના લગ્નની તસવીરો થઈ વાયરલ, જુઓ.... - entertainment", "raw_content": "\nકોન્ટ્રોવર્સી ક્વિન રાખી સાવંતના લગ્નની તસવીરો થઈ વાયરલ, જુઓ....\nકોન્ટ્રોવર્સી ક્વિને લગ્નના આઠ મહિના બાદ સોશ્યલ મિડિયા પર તસવીરો પોસ્ટ કરી છે. પરંતુ બધી જ તસવીરોમાં તેણે પતિને ક્રોપ કરી દીધો છે.\nઆ વખતે રાખીએ લગ્નની વિધિ કરતા ફોટો પોસ્ટ કર્યા છે.\nઅભિનેત્રીએ આ ફોટોમાં પતિ રિતેશનો હાથ પકડયો છે એ દેખાય છે પણ પતિનો ફોટો પોસ્ટ નથી કર્યો.\nરાખીના પતિ રિતેશની તસવીરો જોવા માટે ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યાં છે. પણ હજી સુધી તેમની ઈન્તેઝારીનો અંત નથી આવ્યો અને ખબર નહીં ક્યારે આવશે...\nરાખી સાવંતે UKના NRI બિઝનેસમેન રિતેશ સાથે 28 જુલાઈ 2019 ના રોજ લગ્ન કર્યા હતા.\nઅંધેરીની JW Marriott હોટેલમાં રાખીએ બન્નેના પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા.\nરાખી રિતેશ સાથેના તેના લગ્નને કારણે હંમેશા ચર્ચામાં રહી છે.\nરાખી અને રિતેશના લગ્નને લગભગ એક વર્ષ થવા આવ્યું છે છતા રાખીએ પતિના ફોટો કોઈ જગ્યાએ હજી સુધી શેર નથી કર્યા.\nલગ્નની દરેક તસવીરોમાં પતિને ક્રોપ કરવા પાછળ રાખીનું કહેવું છે કે, રિતેશ ખાનગી જીવન જીવવામાં માને છે. તેને લાઈમ લાઈટ પસંદ નથી.\nપહેલા પણ રાખીએ લગ્નના ફોટો શુટની તસવીરો અનેક વાર શેર કરી છે. તસવીરો પરથી કહી શકાય કે રાખીએ વાઈટ વેડિંગ કર્યા હશે.\nવાઈટ વેડિંગની સાથે જ હિન્દુ રીતિ રિવાજોથી બન્નેએ લગ્ન કાર્ય હતા.\nબૉલીવૂડની ડ્રામા ક્વિન તરીકે ઓળખાતી રાખી સાવંત સમાચારોમાં રહેવા માટે કોઈકને કોઈક બહાનું શોધતી જ રહે છે. રાખી સાવંત તેના કામ કરતા બીજી બધી બાબતો માટે હંમેશા ચર્ચામાં જ હોય છે. તાજેતરમાં તે તેની સિક્રેટ વેડિંગની તસવીરોને લઈને ચર્ચામાં છે. રાખી સાવંતે સોશ્યલ મિડિયા પોર પોસ્ટ કરેલી તસવીરો જબરજસ્ત વાયરલ થઈ છે. આવો જોઈએ રાખીના લગ્નની વાયરલ તસવીરો....\n(તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ હેન્ડલ)\nRanbir Kapoor: ડેશિંગ, ચાર્મિંગ, હાર્ટથ્રોબ રૉકસ્ટાર રણબીરની આંખોમાં કિલિંગ પૅશન\nMouni Roy: આ એક્ટ્રેસની હૉટ અને સેક્સી તસવીરો ફૅન્સને કરે છે ઘાયલ, જુઓ\nLata Mangeshkar Ji : યાદ કરીએ લતાજીના કંઠે ગવાયેલા ગુજરાતી ગીતોને...\nમલ્હાર ઠાકરઃ સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો\nમહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી\nભૂમિ ત્રિવેદી જણાવે છે જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00570.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/hirabai-badodekar-horoscope.asp", "date_download": "2020-09-29T07:42:54Z", "digest": "sha1:XTLF3XHFFC3Z4HLKTFSHMQKKZ45R4AEJ", "length": 6959, "nlines": 128, "source_domain": "celebrity.astrosage.com", "title": "હિરાબી બડેદેકર જન્મ તારીખ પ્રમાણે કુંડલી | હિરાબી બડેદેકર 2020 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » હિરાબી બડેદેકર કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 74 E 43\nઅક્ષાંશ: 16 N 49\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ચોક્કસ (A)\nહિરાબી બડેદેકર પ્રણય કુંડળી\nહિરાબી બડેદેકર કારકિર્દી કુંડળી\nહિરાબી બડેદેકર જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nહિરાબી બડેદેકર Astrology Report\nહિરાબી બડેદેકર ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nહિરાબી બડેદેકર ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nહિરાબી બડેદેકર જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. હિરાબી બડેદેકર નો જન્મ ચાર્ટ તમને હિરાબી બડેદેકર ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે હિરાબી બડેદેકર ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો હિરાબી બડેદેકર જન્મ કુંડળી\nહિરાબી બડેદેકર વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nહિરાબી બડેદેકર માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nહિરાબી બડેદેકર શનિ સાડાસાતી રિપોર્ટ\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00572.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/letitia-wright-horoscope.asp", "date_download": "2020-09-29T08:25:55Z", "digest": "sha1:JRHFLTCWQ5XAXY6KNUUGTA64DC43VMV6", "length": 7725, "nlines": 135, "source_domain": "celebrity.astrosage.com", "title": "Letitia Wright જન્મ તારીખ પ્રમાણે કુંડલી | Letitia Wright 2020 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » Letitia Wright કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 58 W 12\nઅક્ષાંશ: 6 N 50\nમાહિતી સ્ત્રોત્ર: Dirty Data\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nLetitia Wright પ્રણય કુંડળી\nLetitia Wright કારકિર્દી કુંડળી\nLetitia Wright જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nLetitia Wright ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nLetitia Wright ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nઆર્થિક બાબતોમાં તથા પદમાં કેટલાક ચડાવ-ઉતારની શક્યતા છે. આર્થિક નુકસાન અથવા મિલકલને લગતા નુકસાનની શક્યતા જોવાય છે. આર્થિક બાબતોમાં તકેદારી રાખવી. તમારા મિજાજ પર કાબૂ રાખજો, કેમ કે એને કારણે તમે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાવ એવી શક્યતા છે તથા તેન કારણે નિકટના સાથીદારો તથા સંબંધીઓ સાથે તકરાર થવાની શક્યતા પણ છે. તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું કેમ કે બીમારીની શક્યતા જોવાય છે.\nLetitia Wright જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. Letitia Wright નો જન્મ ચાર્ટ તમને Letitia Wright ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે Letitia Wright ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો Letitia Wright જન્મ કુંડળી\nLetitia Wright વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nLetitia Wright માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nLetitia Wright શનિ સાડાસાતી રિપોર્ટ\nLetitia Wright દશાફળ રિપોર્ટ\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00572.warc.wet.gz", "language": "gu", "language_score": 0.69, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/tag/bhikhubha-vadher/", "date_download": "2020-09-29T08:02:22Z", "digest": "sha1:D3BLJLH2I3ZGLAGGKS4Z5OESY4JBFDW4", "length": 9898, "nlines": 114, "source_domain": "khabargujarat.com", "title": "bhikhubha vadher – Khabar Gujarat", "raw_content": "\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nપગની નબળાઇ દુર કરવા તેમજ ખભ્ભા-છાતી મજબૂત કરવા “વૃક્ષાસન” ફકત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર\nબેડેશ્વરમાં બિસ્માર રોડમાં પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી\nકચ્છ-રાપરમાં થયેલ હત્યાનાં વિરોધમાં શેડ્યુલ કાસ્ટ એડવોકેટ એસો. દ્રારા આવે��ન પત્ર પાઠવાયુ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nસસોઇ નજીક લૌકિક પ્રસંગે જતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા મોત\nકલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો\nવડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી\nકલ્યાણપુરના ટીટોડી ગામે જુગારધામ ઝડપાયું: આઠ શખ્સો ઝબ્બે\nઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે\nખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nવિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nઅમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે\nUN મહાસભામાં વડાપ્રધાન મોદીનું ચોક્ખું ને ચટ્ટ\nયુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતાં 22ના મોત\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nનિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટ મહત્વની સપાટી…\nનિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઇન્ટ મહત્વની સપાટી…\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્��� બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nખોડિયાર કોલોનીમાં ઘઉનું વિતરણ\nરાજપુત સમાજનાં પુર્વ પ્રમુખ ભીખુભા વાઢેર દ્ધારા આજે જામનગરનાં ખોડિયાર કોલોની વિસ્તારમાં 1500 મણ ઘઉનું જરૂરિયાતમંદો ને વિતરણ કરવામાં આવ્યુ હતું. ઘઉ લેવા માટે મોટી સંખ્યામાં...\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nપગની નબળાઇ દુર કરવા તેમજ ખભ્ભા-છાતી મજબૂત કરવા “વૃક્ષાસન” ફકત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર\nબેડેશ્વરમાં બિસ્માર રોડમાં પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nપગની નબળાઇ દુર કરવા તેમજ ખભ્ભા-છાતી મજબૂત કરવા “વૃક્ષાસન” ફકત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર\nબેડેશ્વરમાં બિસ્માર રોડમાં પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00572.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2011/07/15/%E0%AA%AA%E0%AA%A4%E0%AA%88-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%82%E0%AA%97%E0%AB%80%E0%AA%A4%E0%AA%AE%E0%AA%AF-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%B5%E0%AA%BE/", "date_download": "2020-09-29T08:51:23Z", "digest": "sha1:X4JNPMVPRL5IWYEAI7YYISXJHHQXJZ5J", "length": 10185, "nlines": 128, "source_domain": "www.aksharnaad.com", "title": "પતઈ રાજાની સંગીતમય લોકવાર્તા – ભાગ ૩ અને ૪ (Audiocast) – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » ઑડીયો » પતઈ રાજાની સંગીતમય લોકવાર્તા – ભાગ ૩ અને ૪ (Audiocast)\nપતઈ રાજાની સંગીતમય લોકવાર્તા – ભાગ ૩ અને ૪ (Audiocast) 3\nગુજરાતનું પોતીકું અને માતાજીની શક્તિપીઠોમાંથી એક એવું પ્રવાસનધામ પાવાગઢ મહાકાળી માતાના ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે કાયમ એક આકર્ષણ રહ્યું છે. આ સાથે હવે વર્લ્ડ હેરીટેજ જાહેર થયેલા ચાંપાનેરની પણ વાયકાઓ અને વાતો આપણી લોકવાણીમાં સચવાયેલી છે. પાવાગઢનો રાજા પતઈ રાવળ એક નવરાત્રી દરમ્યાન કુમારીકાના રૂપે ગરબે ઘૂમતા માતાજી પર મોહિત થાય છે અને તેમને પોતાની રાણી બનાવવાની વાત કરે છે…. આ સાથેની અનેક ઘટનાઓ અને લોકવાર્તાઓનું સુંદર રેકોર્ડિંગ અનેક ભાગોમાં એમ. કે. આર્ટ્સ પ્રા. લી. અને એમ કે પ્રોડક્શન્સના માર્કંડભાઈ દવે તરફથી અક્ષરનાદને મળ્યો છે. આ લુપ્ત થતી લોકકળાને – લોકવાર્ત���ને જીવંત રાખી શકાય અને દૂર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડી શકાય તેવી સુંદર ભાવના સહ અક્ષરનાદને આ ઑડીયો પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી માર્કંડભાઈનો ખૂબ ખૂબ આભાર.\nઆજે પ્રસ્તુત છે આ સંગીતમય લોકવાર્તાના ચાર ભાગમાંથી ત્રીજો અને ચોથો – અંતિમ ભાગ.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n3 thoughts on “પતઈ રાજાની સંગીતમય લોકવાર્તા – ભાગ ૩ અને ૪ (Audiocast)”\nવાહ મારેી મા વાહ\n ઘણી ભાવવાહી પ્રસ્તુતી છે. વાહ, શું ગાયકના કંઠની હલક અને તેમને સાથ આપનાર ઢોલકી તથા એકતારાના સૂર, તાલ. ઘણો આનંદ તયો. પરદેશમાં વસતા અમારા જેવાઓ સુધી લોકકળા પહોંચાડવા માટે આભાર, માર્કંડભાઇ અને પ્રજ્ઞાબહેન.\n← સમ્યક દર્શન – પૂ. સુનંદાબાઈ સ્વામી\n – જ્હોન લ્યૂથર લોંગ, ઝવેરચંદ મેઘાણી (ભાગ ૧) →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00572.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/entertainment/bollywood/sushants-uncle-r-c-singh-said-that-shushants-father-did-not-have-two-marriages-sanjay-raut-is-saying-lie/articleshow/77448538.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article1", "date_download": "2020-09-29T06:48:54Z", "digest": "sha1:TYLGMWXUUBCHBNT6W67I5UGIGLRTSC6T", "length": 10097, "nlines": 92, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\n'સુશાંતના પિતાએ બીજા લગ્ન નથી કર્યા, સંજય રાઉતની વાત ખોટી છે'\nશિવસેના સાંસદ સંજય રાઉતે સામનામાં લખેલા લેખમાં સુશાંતના પિતા કેકે સિંહે બીજા લગ્ન કર્યા હોવાનું અને તેના કારણે સુશાંત અને તેના પિતા વચ્ચે સંબંધો સારા ન હોવાની વાત લખી હતી. જોકે, સુશાંતના મામાએ સંજય રાઉતની વાત ખોટી હોવાનું જણાવ્યું છે.\nપટણા: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને લઈને શિવસેનાના માઉથપીસ સામનામાં પાર્ટીના સાંસદ સંજય રાઉતે લખેલા લેખમાં આરોપ લગાવ્યો છે કે, સુશાંતના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. જેને સુશાંતે સ્વીકાર નહોંતા કર્યા. સુશાંતના પિતાના બે લગ્નની વાતની જ્યારે તપાસ કરવામાં આવી તો એ વાત ખોટી સાબિત થઈ. સુશાંતના મામા આર સી સિંહે અમારા સહયોગી એનબીટી ડોટ કોમ સાથે વાત કરતા કહ્યું કે, 'સુશાંતના પિતાએ બે લગ્ન નથી કર્યા. સંજય રાઉત ખોટું બોલી રહ્યા છે.'\nઆ પણ વાંચો: શિવસેનાનો ગંભીર આરોપ, પિતાના બીજા લગ્નથી નાખુશ હતો સુશાંત સિંહ રાજપૂત\nસુશાંતના મામા આર સી સિંહે કહ્યું કે, 'સંજય રાઉતે ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેના ઈશારે ખોટું નિવેદન આપ્યું છે. સંજય રાઉત આ પ્રકારની વાત કરીને તેમની છબિ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી વાત કહીને કોઈની છબિ ખરાબ કરવી શું સારી વાત છે.' તેમણે કહ્યું કે, 'બિહારમાં જે રહે છે તે બધા જાણે છે કે સુશાંતના પિતાએ એક જ લગ્ન કર્યા હતા.'\nહકીકતમાં સંજય રાઉતે સામનામાં લખેલા લેખમાં આરોપ લગાવ્યો હતો કે, સુશાંતનો પરિવાર એટલે કે પિતા પટણામાં રહે છે. પિતા સાથે સુશાંતના સંબંધો સારા ન હતા. પિતાએ બીજા લગ્ન કરી લીધા હતા, જેને સુશાંતે સ્વીકાર નહોંતા કર્યા. પિતા સાથે તેનો ભાવનાત્મક સંબંધ બાકી રહ્યો ન હતો. એ જ પિતાને હાથો બનાવીને બિહારમાં એક એફઆઈઆર નોંધાવાઈ તેમજ મુંબઈમાં થયેલા ગુનાની તપાસ માટે બિહાર પોલીસ મુંબઈ આવી.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nમુંબઈ પોલીસનો ખુલાસો: નિર્વસ્ત્ર નહોતી દિશા સાલિયાનની બૉડી, આ વ્યક્તિને કર્યો હતો છેલ્લો કૉલ આર્ટિકલ શો\nગોકુળધામના એકમેવ સેક્રેટરી 'આત્મારામ ભીડે'નું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું\nહવે રિયા ચક્રવર્તી પરથી પણ બનશે ફિલ્મ અને ડોક્યુમેન્ટ્રી, તૈયારીમાં લાગ્યા મેકર્સ\nબિહારના પૂર્વ DGP ગુપ્તેશ્વર પાંડે JD(U)માં જોડાતા સ્વરા ભાસ્કરે કર્યો કટાક્ષ\n'ન્યાયઃ ધ જસ્ટિસ'માં નાર્કોટિક્સ અધિકારીનો રોલ પ્લે કરશે શક્તિ કપૂર\nડ્રગ્સ કેસમાં ફસાયેલી સારાને પિતા સૈફ અલી ખાને મદદ કરવાની ના પાડી દીધી\nસુનીલ ગાવસ્કર કોન્ટ્રોવર્સીઃ અનુષ્કા શર્માના સપોર્ટમાં આવી કંગના\nઅમદાવાદદર્દીઓના હૃદય પર અસર કરી રહ્યો છે કોરોના, ડોક્ટરોની સલાહ\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nબિઝનેસકયા શેર ખરીદશો, કયા વેચશો જાણો, શું કહી રહ્યા છે એક્સપર્ટ્સ\nસમાચારIPL: સુપર ઓવરમાં મુંબઈની હાર, વિરાટના ચોગ્ગાએ બેંગલોરને અપાવી જીત\nવડોદરાવડોદરામાં મોડીરાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nબોલીવુડડ્રગ્સ કેસઃ NCBના રડાર પર છે બોલિવુડના અન્ય ઘણા સેલેબ્સ\nઅમદાવાદજામનગર ટ્રાન્સફર થતાં જ દીપન ભદ્રનનો સપાટો: 41 વોન્ટેડ ઝડપાયા\nઅમદાવાદAMCએ 9 ખાનગી કોરોના હોસ્પિટલોને 6.40 કરોડ બિલ ચૂકવ્યું\nઅમદાવાદગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે 10 દિવસમાં કોરોનાને હરાવ્યો\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00572.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/sports/cricket/ipl-sop-teams-wants-3-day-quarantine-instead-of-6-in-uae-also-contact-less-delivery/articleshow/77371699.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article12", "date_download": "2020-09-29T06:43:05Z", "digest": "sha1:ACOPLJ4TANALRQ45VUZBDPS4SDV2GMAR", "length": 11197, "nlines": 90, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nUAEમાં છને બદલે 3 દિવસનું આઈસોલેશન, ફૂડની 'કૉન્ટેક્ટ લેસ' ડિલિવરી ઈચ્છે છે IPL ટીમો\nસપ્ટેમ્બરમાં રમાનારી IPLની 13મી સિઝનમાં ભાગ લેતા પહેલા ટીમો તરફથી કેટલીક ડિમાન્ડ મૂકવામાં આવી રહી છે\nનવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું 13મું એડિશન આગામી મહિનેથી UAEમાં રમાવાનું છે. આના માટે ટીમો UAEમાં છને બદલે 3 દિવસનું આઈસોલેશન ઈચ્છે છે. આ ઉપરાંત પૂર્વ સૂચના સાથે ટીમ અને ફેમિલી ડિનરના આયોજન માટે તેમણે બોર્ડ પાસેથી મંજૂરી માગી છે.\nBCCIના એક અધિકારીએ કહ્યું કે, આની સાથે જ ટીમોએ હોટલમાં બહારથી સંપર્ક રહિત (કૉન્ટેક્ટ લેસ) ફૂડની ડિલિવરીની પરવાનગીનો પણ અનુરોધ કર્યો છે. આના પર બુધવારે સાંજે ટીમ માલિકો અને IPL અધિકારીઓની બેઠકમાં વાત કરવામાં આવશે.\nBCCIની વર્તમાન માનક સંચાલન પ્રક્રિયા (SOP) અનુસાર અનુસાર ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો UAEમાં આઈસોલેશન દરમિયાન પહેલા, ત્રીજા અને છઠ્ઠા દિવસે ટેસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ જ તેમને પ્રેક્ટિસની પરવાનગી મળશે. ત્યારબાદ પણ 53 દિવસ સુધી ચાલનારી ટૂર્નામેન્ટમાં દર પાંચમા દિવસે તેમની તપાસ થશે.\nઅધિકારીએ કહ્યું કે, 'મોટાભાગના ખેલાડીઓએ છ મહિનાથી ક્રિકેટ રમી નથી તો તેઓ વધુમાં વધુ પ્રેક્ટિસ કરવા માગે છે. મેડિકલ એક્સપર્ટની સલાહના આધારે શું અમે આઈસોલેશનને 6ને બદલે ત્રણ દિવસનું કરી શકીએ છીએ. શું ખેલાડીઓને 'બાયો બબલ'માં પ્રેક્ટિસની પરવાનગી આપી શકાય છે.'\nBCCIએ ટીમોને 20 ઑગસ્ટ બાદ જ UAE માટે રવાના થવા કહ્યું છે. ચેન્નઈ સુપરકિંગ્સ સહિત કેટલીક ટીમ જલ્દી જવા માગતી હતી. આમાં એ પણ કહેવામાં આવ્યું કે, 'શું ટીમોને 20ને બદલે 15 ઑગસ્ટ બાદ જવાની પરવાનગી આપી શકાય છે જેથી પ્રેક્ટિસ અને તૈયારી માટે તેમને યોગ્ય સમય મળી શકે.'\nSOP અનુસાર, ખેલાડીઓ અને ટીમ માલિકોના પરિવાર IPL દરમિયાન બાયો સિક્યોરિટીમાં જ રહેશે. ટીમો ઈચ્છે છે કે, બોર્ડ આની સમીક્ષા કરે. તેમણે કહ્યું, 'વર્તમાન SOP અનુસાર તે ટીમની સાથે સંપર્ક કરી શકતા નથી જ્યાં સુધી બાયો-બબલનો ભાગ ન બને. ટીમ માલિક ત્રણ મહિના સુધી બબલમાં નહીં રહી શકે. એટલે મેડિકલ સલાહના આધારે માલિકો અને પરિવાર સાથે વિશેષ પ્રોટોકૉલ બનાવી શકાય છે.'\nUAEમાં આઈસોલેશન દરમિયાન ખેલાડીઓને ટીમના બીજા સભ્યો સાથે પણ વાતચીત કરવાની પરવાનગી નહીં મળે. તેઓ ત્રણ કોવિડ ટેસ્ટ કર્યા બાદ જ આવું કરી શકશે. ટીમોએ એ પણ જાણવા માગ્યું છે કે, શું ખેલાડીઓ પોત-પોતાની ટીમો પ્રત્યે પ્રોફેશનલ કમિટમેન્ટ્સ કરી શકશે જેના માટે તેમને શૂટિંગ અને લોકોને મળવું પડી શકે છે.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nઈયોન મૉર્ગને કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, ધોનીને પાછળ છોડ્યો આર્ટિકલ શો\nબિહારના પૂર્વ DGP ગુપ્તેશ્વર પાંડે JD(U)માં જોડાતા સ્વરા ભાસ્કરે કર્યો કટાક્ષ\nડ્રગ્સ કેસમાં ફસાયેલી સારાને પિતા સૈફ અલી ખાને મદદ કરવાની ના પાડી દીધી\n'ન્યાયઃ ધ જસ્ટિસ'માં નાર્કોટિક્સ અધિકારીનો રોલ પ્લે કરશે શક્તિ કપૂર\nરસ્તા વચ્ચે ટેંણીયાની છટા જોઈ લોકો બોલ્યા 'લિટલ રોકસ્ટાર'\nનાસ લેવાનો આવો જુગાડ તો ગુજરાતી જ કરી શકે\nજે નથી તેના વિશે વિચારીને ચિંતા ના વધારો, જે છે તેના વિશે વિચારો\nઅમદાવાદકોરોનાના લીધે વૃદ્ધ અરજકર્તાને કોર્ટ જતા લાગ્યો ડર તો કોર્ટ તેમના ઘરે પહોંચી\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nઅમદાવાદગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે 10 દિવસમાં કોરોનાને હરાવ્યો\nદેશઆર્મીને મળશે વધુ 72 હજાર સિગ સોર અસોલ્ટ રાઈફલ, હવે ભાડે પણ લઈ શકશે સંરક્ષણ ઉપકરણ\nસમાચારIPL: સુપર ઓવરમાં મુંબઈની હાર, વિરાટના ચોગ્ગાએ બેંગલોરને અપાવી જીત\nરાજકોટભાવનગરઃ 30 વર્ષ સુધી સેનામાં સેવા આપ્યા બાદ અંલગ પહોંચ્યું યુદ્ધ જહાજ INS વિરાટ\nઅમદાવાદકોરોના: છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 210 અને સુરતમાં 302 નવા કેસ નોંધાયા\nદેશUnlock 5.0: સિનેમા હોલ, પર્યટન... 1 ઓક્ટોબરથી મળી શકે છે આ રાહતો\nઅમદાવાદજામનગર ટ્રાન્સફર થતાં જ દીપન ભદ્રનનો સપાટો: 41 વોન્ટેડ ઝડપાયા\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00572.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/tag/corona-case/", "date_download": "2020-09-29T06:35:59Z", "digest": "sha1:XA5A4KE4I6MUVPZ4A5OY2QTHGG3N32MM", "length": 10920, "nlines": 129, "source_domain": "khabargujarat.com", "title": "corona case – Khabar Gujarat", "raw_content": "\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nખબર ગુજરાત હેડલાઈન્સ 28-9-2020\nશરૂ સેક્સન રોડ પર ગુરૂકૃપા હાઇટ્સનાં મીટર રૂમમાં લાગી આગ\nફી માફીની માંગ સાથે NSUI જામનગર દ્રારા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન\nશાળા સંચાલક પાસે 50% ફી માફી કરાવા વાલીગીરી જન આંદોલન સમિતીની માંગણી\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nસસોઇ નજીક લૌકિક પ્રસંગે જતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા મોત\nકલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો\nવડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી\nકલ્યાણપુરના ટી��ોડી ગામે જુગારધામ ઝડપાયું: આઠ શખ્સો ઝબ્બે\nઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે\nખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nવિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’\nદેશમાં 50 લાખથી વધુ દરદીઓએ કોરોનાને હરાવ્યો\nઆજે જાહેર થઇ શકે છે અનલોક 5.0\nતમારું રાશનકાર્ડ આધાર સાથે લિંક છે ન હોય તો કરાવી લેજો\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nઅમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે\nUN મહાસભામાં વડાપ્રધાન મોદીનું ચોક્ખું ને ચટ્ટ\nયુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતાં 22ના મોત\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nનિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટ મહત્વની સપાટી…\nનિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઇન્ટ મહત્વની સપાટી…\nવૈશ્વિક મંદી : શેર, સોનું, ચાંદી, ક્રુડ બધા જ કડડડડ ભુસ\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nકોરોનાના ફૂલગુલાબી આંકડા: બે દિવસમાં નોંધાયેલા માત્ર 12 કેસ, 50 દર્દીઓ ડિસ્ચાર્જ થયા..\nહવે જિલ્લામાં માત્ર 64 જ એક્ટિવ કેસ\nખંભાળિયામાં પણ એક યુવાન કોરોનાગ્રસ્ત: જિલ્લામાં કુલ આંકડો 110 થયો\nખંભાળિયાના રામનાથ સોસાયટી વિસ્તારમાં નારાયણનગર ખાતે રહેતા 58 વર્ષીય મુકુન્દરાય ત્રંબકલાલ શાસ્ત્રી તથા મીનાબેન મુકુન્દરાય શાસ્ત્રી (ઉ. વ. 56)ને તાવ તથા તુટ-કળતર જેવી ફરિયાદ સાથે શુક્રવારે...\nલ્યો બોલો… જામનગરમાં કોરોનાથી માત્ર 6 દર્દીના જ મોત \nતંત્રનો દાવો, અન્ય દર્દીઓના મોત માટે કોરોના જવાબદાર નથી : વાસ્તવિકતા કે આંકડા છુપાવવાનો પ્રયાસ \nદેશમાં 24 કલાકમાં 26 હજાર કોરોનાના કેસ નોંધાયા\nઅમેરિકામાં અને બ્રાઝીલ બાદ દેશમાં પ્રત્યેક દિવસે સૌથી વધારે કેસ ભારતમાં સામે આવી રહ્યા છે. આજે દેશમાં 24 કલાકમાં 26 હજારથી વધારે કેસ નોંધાયા છે. દેશમાં...\nદેશમાં નવા નવા રેકોર્ડ બનાવી રહ્યો છે કોરોના\n24 કલાકમાં સૌથી વધુ 9851 કેસ નોંધાયા\nઅમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો\nઆજે નવા 310 દર્દી ઉમેરાયા\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nખબર ગુજરાત હેડલાઈન્સ 28-9-2020\nશરૂ સેક્સન રોડ પર ગુરૂકૃપા હાઇટ્સનાં મીટર રૂમમાં લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00574.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kisanagrimall.com/projects/plant-care-product/", "date_download": "2020-09-29T06:49:46Z", "digest": "sha1:FDXHLWJNIX5LR3UGNBA2S7X3X6SUUQQ4", "length": 5465, "nlines": 80, "source_domain": "kisanagrimall.com", "title": "Plant Care Product » Kisan Agri Mall", "raw_content": "\nડૉ ઉર્જા એકટીવેટર ૧૮૨ લકી ડ્રો માં ભાગ્યશાળી ખેડૂત મીત્રો\nહિંદુ ધર્મમાં ગૌમાતા સાક્ષાત્ ભાગ્ય અને ભગવાન છે.\nભાગવતકથા અનુસાર આત્મદેવ નામના બ્રાહ્મણ નિ:સંતાન હતો તેથી પુત્ર મેળવવા એક ચમત્કારિક ફળ ગાયને ખવડાવેલું..\nગાય ચોપગું પ્રાણી નહીં, પણ સાક્ષાત ભાગ્ય અને ભગવાન છે. પૂજ્ય એવા ઇન્દ્રનું બીજું રૂપ છે. એ દુર્બળને હ્રષ્ટપુષ્ટ કરે છે. નિર્બળને બળ આપે છે.\nઆખું વર્ષ માત્ર ૧૦૦ રૂપિયા ના નજીવા ખર્ચ થી જમીન ની ફળદ્રુપતા માં વધારો કરો અને ખેતી કરો\nજમીનની ફળદ્રુપતા વધે અને પાકમાં જીવાત ન પડે તે હેતુસર આણંદ પાસેના મોગરી ગામમાં રહેતા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ના સ્નાતક ડૉ. પલકેશ પટેલ અને લોકનિકેતન મહાવિદ્યાલય રતનપુર ના સ્નાતક ડૉ. હરેશ પટેલ બંને ભાઈઓ દ્વારા ૧૮૨ પ્રકારની વનસ્પતિ અને જંગલ ની જમીન નો ઉપયોગ કરી ને અદભુત પ્રવાહી નું નિર્માણ કર્યું છે.\nડો. ઊર્જા એક્ટીવેટર 182માં વિવિધ જંગલોની વનસ્પતિ અને જમીનનો અભ્યાસ કરીને એક ખાસ પ્રકારની ટેક્નોલોજિ દ્વારા આ પ્રવાહી તૈયાર કરવામાં આવ્યું છે.\nચોમાસુ મગફળી ની જૈવીક ખેતી પદ્ધતિ\nમગફળી માં પાક માં ડૉ. ���ર્જા એકટીવેટર 182 નું દ્રાવણ માત્ર ૧૦૦ રૂપિયાના ખર્ચ માં તૈયાર મળે છે.\nજમીન પોચી,ભરભરી,તંતુમુળ નો સારો વિકાસ,જમીન માં રહેલ ફૂગ અને જીવાત ના ઈંડા ને નિષ્ક્રિય કરે છે.\nમગફળી પીળી પડવી અને પાકમાં પાન પીળા પડવાની સમસ્યા ઘણી વાર જોવા મળે છે. આના નિયંત્રણ માટે અમૃત દ્રાવણ નો છંટકાવ કરવો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00574.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/the-maha-calamity-that-shined-on-saurashtra-for-seven-days-was-finally-avoided/160607.html", "date_download": "2020-09-29T08:33:41Z", "digest": "sha1:HYHQHN625F2TEJA6VVABZB7DB72B3NEV", "length": 9556, "nlines": 44, "source_domain": "www.navgujaratsamay.com", "title": "સૌરાષ્ટ્ર પર સાત દિવસ ઝળુંબેલી ‘મહા’ આફત આખરે ટળી | નવગુજરાત સમય", "raw_content": "\nસૌરાષ્ટ્ર પર સાત દિવસ ઝળુંબેલી ‘મહા’ આફત આખરે ટળી\nસૌરાષ્ટ્ર પર સાત દિવસ ઝળુંબેલી ‘મહા’ આફત આખરે ટળી\nઆજે દીવ નજીક પહોંચશે વાવાઝોડું, સૌરાષ્ટ્રને નહીં સ્પર્શે : સાંજ સુધીમાં નબળું પડી જશે\nનવગુજરાત સમય > રાજકોટ\nસતત સાત દિવસ સૌરાષ્ટ્ર પર ઝળૂંબતું રહેલું ‘મહા’ વાવાઝોડાનું સંકટ આખરે ટળવા ઉપર છે. હવામાન વિભાગે બુધવારે બપોરે જ જાહેર કરી દીધું હતું કે આ વાવાઝોડું સૌરાષ્ટ્ર પર નહીં ત્રાટકે અને ગુરુવારે સવારે દીવ નજીકના દરિયામાંથી પસાર થઈને સાંજ સુધીમાં નબળું પડી જાય એવું પણ અનુમાન છે. અલબત્ત, તે દરમિયાન ઝંઝાવાતી પવન ફૂંકાશે અને કેટલાંક કાંઠાળ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. તોફાની પવન અને ભારે વરસાદને કારણે જાન- માલનું નુકસાન અટકાવવા વહીવટી તંત્રએ પગલાં લીધા છે, જે અંતર્ગત તમામ બીચ પર પ્રવેશબંધી લાદીને ત્યાં બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, તો દીવ સહિતના સંભવિત અસરવાળા વિસ્તારોમાં અનેક પરિવારોનું સ્થળાંતર પણ કરાવવામાં આવ્યું છે.\nબુધવારે બપોરે 2.30 વાગ્યાની સ્થિતિ મુજબ ‘મહા’ વાવાઝોડું કલાકના 14 કિલોમીટરની ઝડપે આગળ વધીને પોરબંદરથી 350, વેરાવળથી 370 અને દીવથી 420 કિલોમીટરે પહોંચેલું હતું. ત્યાંથી નબળું પાડીને પૂર્વમાં અને બાદમાં પૂર્વ- ઉત્તરપૂર્વમાં આગળ વધી ગુરુવારે સવાર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેમ જણાતું હતું. ગુરુવારે બપોર સુધીમાં એ સૌરાષ્ટ્ર કાંઠે થઈને મધદરિયે દીવથી 40 કિલોમીટર દૂર પહોંચે એવી શક્યતા છે. જો કે, આગળ ધપતું રહીને ગુરુવારે સાંજ સુધીમાં વાવાઝોડું વધુ નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેમ છે.\nઆ વાવાઝોડાની અસરરૂપે ગુરુવારે દીવ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભા���નગર, ભરૂચ, આણંદ, અમદાવાદ, બોટાદ જિલ્લા તથા આસપાસના વિસ્તારોમાં 55થી 75 કિલોમીટર પ્રતિ કલાક તેમજ રાજકોટ, પોરબંદર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રફ્તારવાળો પવન ફૂંકાવાની તથા વરસાદ પડવાની સંભાવના છે.હાલ બંદરો પર બોટોના ખડકલા છે અને તમામ બીચ સૂમસામ છે. સોમનાથ, દ્વારકામાં દર્શનાર્થીઓની સંખ્યા તદ્દન પાંખી છે, તો દીવમાં તો પર્યટકો રહ્યા જ નથી\nદીવમાં મહા વાવાઝોડું ફૂંકાવાની ભીતિ વચ્ચે કલેકટર સલોની રાય અને એસ.પી. હરેન્દ્ર રાયના માર્ગદર્શન હેઠળ પ્રશાસને સુરક્ષા અને સલામતી માટેની કવાયત આગળ ધપાવીને બુધવારે નીચાણવાળા વિસ્તારોમાંથી અનેક પરિવારોનું સ્થળાંતર કરાવ્યું હતું. પોરબંદરમાં એનડીઆરએફની બીજી ટીમ બોલવામાં આવી છે, એક ટીમ પોરબંદર શહેરમાં રાખવામાં આવશે જયારે અન્ય એક ટીમ માધવપુર ખાતે મોકલવામાં આવી છે. હાલ માછીમારી માટે ગયેલી પોરબંદર અને માંગરોળની બોટ પોરબંદરના દરીયા કિનારે આવી પહોચી છે જેને કારણે બંદર વિસ્તારમાં બોટનો ખડકલો થઈ ગયો છે. બંદરમાં અન્ય બોટ પ્રવેશી શકે તેમ નથી અને નાની બોટને કીનારા ઉપર રાખી દેવામાં આવી છે. હજુ પ૦૦ જેટલી બોટ દરિયામાં લંગર નાખી અને રાખવામાં આવી છે.\nદ્વારકા જિલ્લામાં જાહેર જનતાને દરિયાકાંઠાના વિસ્તારોમાં ન જવા તેમજ આ સમયગાળા દરમ્યાન શકય હોય ત્યાં સુધી મુસાફરી ટાળવા જણાવવામાં આવ્યું છે. દ્વારકા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ જાહેરનામું પ્રસિધ્ધ કરી દ્વારકા જિલ્લાની હદ વિસ્તારમાં આવેલ સમગ્ર દરિયા કિનારા તેમજ બીચ જેવા વિસ્તારોમાં ૮ નવેમ્બર સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. મોરબીમાં એનડીઆરએફની ટીમ પીપળીયા ચાર રસ્તા પાસે સ્ટેન્ડ ટુ રાખી છે. દરિયાઈ પટ્ટી વિસ્તારમાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાશે. નવલખી બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nટીમ ઇન્ડિયાએ માણી ‘હાઉસફૂલ-4’ની મોજ\nબૂટલેગરના મકાનમાં પોલીસે જુગારનો દરોડો પાડી 1.20 લાખનો ‘તોડ’ કર્યો\n11 કારના કાચ ફોડીને મ્યુઝિક સિસ્ટમની ચોરી\nટિક્ટોક પર થયો પ્રેમ,યુવતી મળવા માટે આવી, હવે યુવક બંને સાથે રહેવા માટે માંગે છે\nસંભવિત મહા વાવાઝોડાની આપત્તિ સામે સરકારે તમામ તૈયારી કરી લીધી છે : રૂપાણી\nવાવાઝોડું નબળું પણ માવઠાં થશે ‘મહા’\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00575.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/candidate-choosing-problem-in-sabarkantha-for-congress-between-to-social-group/", "date_download": "2020-09-29T07:17:44Z", "digest": "sha1:FPL7H7GQ5IQKSANIWGJ7WAU3BMNIP3J4", "length": 16970, "nlines": 180, "source_domain": "atalsamachar.com", "title": "ઉમેદવાર@સાબરકાંઠા: બે સમાજના દાવેદારો વચ્ચે કોંગ્રેસની હાલત બગડી | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nરીપોર્ટ@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nક્રાઇમ@અમદાવાદ: બિસ્કિટની લાલચ આપી પાડોશીએ સગીરા સાથે અડપલાં કર્યા\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ સેના બનશે શક્તિશાળી, 2290 કરોડ રૂપિયાના સૈન્ય સાધનોની ખરીદી થશે\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nરાજકારણ@ડાંગ: કોંગ્રેસના 3 નેતાએ મંત્રી વસાવાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો\nવિધાનસભા@ગુજરાત: સ્કૂલોના સંપૂર્ણ સત્રની ફી માફ કરો, નહી તો આંદોલન: ધાનાણી\nરીઝલ્ટ@બેચરાજી: 5 બેઠકોમાં પૂર્વ મંત્રીના જૂથને ફટકો, વિઠ્ઠલ પટેલ ગૃપની જીત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરોનાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nદુર્ઘટના@વાવ: બાઇક પરથી ગર્ભવતી મહિલા નીચે પડી, ટ્રેલર ફરી વળતાં મોત\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nIPL: ઓપનિંગ મેચમાં આ વર્લ્ડ રેકોર્ડ બન્યો, જય શાહે ટ્વિટ કરી…\nHome News ON-01 ઉમેદવાર@સાબરકાંઠા: બે સમાજના દાવેદારો વચ્ચે કોંગ્રેસની હાલત બગડી\nઉમેદવાર@સાબરકાંઠા: બે સમાજના દાવેદારો વચ્ચે કોંગ્રેસની હાલત બગડી\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nસાબરકાંઠા-અરવલ્લી લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર જાહેર થયા ત્યાંરથી મતદારોની નજર કોંગ્રેસ તરફ છે. કોંગ્રેસને ઉમેદવાર જાહેર કરવા ઉતાવળ છે પરંતુ બે સમાજના દાવેદારો વચ્ચે નિર્ણય વિલંબિત થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં જ્ઞાતિ સમીકરણ બેસાડવું કોંગ્રેસને લોઢાના ચણા ચાવવા જેવું બન્યું છે.\nઉત્તર ગુજરાતની ચાર લોકસભા બેઠકોમાં કોંગ્રેસનું ગણિત પહેલાથી નક્કી હતું. જેમાં બે ટિકિટ ઓબીસી વર્ગને અને જનરલ વર્ગને બે ટિકિટ આપવાની ગણતરી રખાઇ હતી. જેમાં મહેસાણામાં પાટીદાર, પાટણમાં ઠાકોર અને બનાસકાંઠામાં ઓબીસી પૈકી ચૌધરી, ગઢવી, દેસાઈ જ્યારે સાબરકાંઠા-અરવલ્લીમાં ઉમેદવારની પસંદગી કરવા ઉપર મંથન હતું.\nજેમાં સાબરકાંઠા-અરવલ્લીના ઉમેદવાર મુદ્દે ક્ષત્રિય અને ઠાકોર સમાજના દિગ્ગજોની દાવેદારીમાં નિર્ણય થઈ શકતો નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે પાટણ બેઠક ઠાકોર સમાજને આપી હોવાથી સાબરકાંઠામાં ક્ષત્રિય દાવેદારો દોડધામમાં લાગ્યા છે. જોકે અલ્પેશ ઠાકોર અને સેનાના દાવેદારો પણ ટિકિટ માંગતા હોવાથી કોંગ્રેસની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે.\nPrevious articleપાટણ: મહિલા કોંગ્રેસના મહામંત્રી તરીકે સવિતાબેનની નિમણુંક\nNext articleદાંતા@અકસ્માત: પાણોદરામાં ટ્રેક્ટર પલટી જતા ૧ નું મોત\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ થશે\nદુર્ઘટના@વડોદરાઃ 4 માળની બની રહેલી બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nગંભીર@પાટણ: એક જ સભાના 2 એજન્ડા કાઢ્યા શિક્ષણ, આરોગ્યમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ\nરીપોર્ટ@પાટણ: જીલ્લામાં અત્યાર સુધી 1998 કેસ નોંધાયા, આજે 26 દર્દીનો ઉમેરો\nરાહત@મહેસાણા: આજે એકસાથે 39 દર્દી સાજા થતાં ડીસ્ચાર્જ, નવા 12 કેસ આવ્યાં\nરજૂઆત@પાટણ: પાલિકાના નવિન મકાનનું કામકાજ ગુણવત્તા વગરનું : ઉપપ્રમુખ\nદુર્ઘટના@વાવ: બાઇક પરથી ગર્ભવતી મહિલા નીચે પડી, ટ્રેલર ફરી વળતાં મોત\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00576.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/about-islam-dharm?utm_source=Footer_Nav_HP&utm_medium=Site_Internal", "date_download": "2020-09-29T09:03:56Z", "digest": "sha1:GZS66HEU5POZBYWJXLVTLD7GMEJCTPRU", "length": 15289, "nlines": 147, "source_domain": "gujarati.webdunia.com", "title": "ઇસ્લામ ધર્મ વિશે | ઇસ્લામ | મુસ્લીમ | મુસલમાન | રોજે | Islam | Muslim Dharm", "raw_content": "મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nત્રિપલ તલાક શુ છે આવો જાણો ટ્રિપલ તલાક વિશે સંપૂર્ણ માહિતી\nEid 2019: જાણો ઈદ અને રમઝાન વિશે રોચક વાતો\n1. રમજાન મહિનાનો અંતિમ દિવસે જ્યારે આકાશામં ચાંદ જોવા મળે તેના બીજા દિવસે ઈદ ઉજવાય છે. ચાંદ જોવાની તારીખને ચાંદ રાત કહે છે 2. સઉદી અરબમાં એક દિવસ પહેલા ચાંદ દેખાય છે. તેથી ત્યા ઈદ ભારત કરતા એક દિવસ પહેલા ઉજવાય છે 3. હિન્દુ પંચાગની દ્વિતીયા ...\nઅલ્લાહનો પહેલો મહિનો મોહરમ\nઈસ્લામી એટલે કે હિજરી સનનો પહેલો મહિનો મોહરમ છે. હિજરી સનનો આગાજ આ જ મહિનાથી થાય છે. આ મહિનાને ઈસ્લામના ચાર પવિત્ર મહિનાઓમાં શુમાર કરવામાં આવે છે. અલ્લાહના રસૂલ હજરત મુહમ્મદે આ મહિનાને અલ્લાહનો મહિનો કહ્યો છે. સાથે સાથે આ...\nરમજાનના ખાસ અવસર પર બનાવો આ ખમીરી રોટલી\nરમજાન પર આમ તો લોકો સવારના સહરી પછી સીધા રાત્રે જ ઈફ્તાર કરે છે પણ તમને જણાવી નાખે કે ઈફ્તારમાં ખાન-પાનમાં ક્યાં કોઈ પણ કમી નહી રહે છે. ઘણા રીતના પકવાન બનાવાય છે જેનામાં એક ખમીરી રોટલી. આ મુગલઈ ભોજનનો એક મુખ્ય ભાગ છે.\nઈસ્લામ ધર્મ : પવિત્ર માસ રમઝાન\nઇસ્‍લામ ધર્મના પવિત્ર પાંચ સ્‍તંભ પૈકી એક ‘‘રોઝા'' રાખવાનો આખા મહિના ‘‘રમઝાન'' માસ શરૂ થવાને હવે ગણતરીની જ કલાકો બાકી રહી હોય મુસ્‍લિમ સમાજમાં આધ્‍યાત્‍મિક ઉત્‍સાહ છવાઇ જવા પામ્‍યો છે. બીજી તરફ રમઝાન માસને વધાવવા મુસ્‍લિમ સમાજમાં તૈયારીઓ થઇ ચૂકી છે.\nરોઝા : સાચા મુસલમાનની ઓળખ\nપોતાના મુકામ સુધી પહોચવું ત્યારે સરળ બની જાય છે જ્યારે રસ્તો સીધો હોય. ઈસ્લામ ધમમાં રોઝા રહમત અને રાહતનો રસ્તો છે. રહમત એટલે મુરાદ અલ્લાહની મહેરબાની સાથે છે અને રાહતનો અર્થ છે હૃદયની શાંતિ. અલ્લાહની મંજુરી હોય ત્યારે જ હૃદયને શાંતિ મળે છે. હૃદયની ...\nખુદાના નેક બંદાઓની હિફાજતનું કવચ\nરોઝા નેકીની છત્રી છે. જે રીતે છત્રી કે છાપરૂ વરસાદ અને તડકાથી રક્ષણ આપે છે તેવી જ રીતે રોઝા પણ રોઝેદારની રક્ષાની ખાતરી આપે છે. શરત માત્ર એટલી છે કે રોઝાને ધાર્મિક આચાર સંહિતા દ્વારા રાખવામાં આવે.\nરોઝા : મોક્ષનો સીધો રસ્તો\nપોતાના મુકામ સુધી પહોચવું ત્યારે સરળ બની જાય છે જ્યારે રસ્તો સીધો હોય. ઈસ્લામ ધમમાં રોઝા રહમત અને રાહતનો રસ્તો છે. રહમત એટલે મુરાદ અલ્લાહની મહેરબાની સાથે છે અને રાહતનો અર્થ છે હૃદયની શાંતિ. અલ્લાહની મંજુરી હોય ત્યારે જ હૃદયને શાંતિ મળે છે.\nરોઝા ઈમાનની કસાવટ છે. રોઝા સદાકત (સત્ય) ની તરાવટ અને દુનિયાની ઈચ્છાઓ પરની રોક છે. દિલ અલ્લાહના જીક્રની ઈચ્છા કરી રહ્યું હોય તો રોઝા આ ઈચ્છાને રવાની (ગતિ) આપે છે અને ઈમાનને નેકીની ખાણ અન�� પાકીગજીને પાણી આપે છે. પરંતુ રોઝા રાખ્યા બાદ દિલ દુનિયાની ...\nઈમાનની પહેલ અને આત્માની સફાઈ\nદુનિયાના ધર્મમાં ઉપવાસ (રોઝા) પ્રચલિત છે. જેમ કે સનાતન ધર્મમાં નવરાત્રિના ઉપવાસ, જૈન ધર્મમાં પર્યુષણમાં ઉપવાસ, ખ્રિસ્તીઓનો ફાસ્ટિંગ ફેસ્ટીવલ જેને ફાસ્ટિંગ ડેઝ કાં તો હૉલી ફાસ્ટિંગ કહેવાય છે. તેવી જ રીતે ઈસ્લામ ધર્મમાં રોઝા (સુરજ નિકળે તે પહેલા અને ...\nસલામ તમને તાજદારે મદીના...\nઈસ્લામ પહેલાં અરબમાં કબિલાઈ સંસ્કૃતિનો જાહિલાના સમય હતો. આ કબિલાનો પોતાનો અલગ ધર્મ હતો અને તેમના દેવી-દેવતા પણ અલગ જ હતાં. કોઈ મૂર્તિ પૂજક હતાં તો કોઈ આગની પૂજા કરતાં હતાં. યહુદી અને ખ્રિસ્તીઓના કબીલા પણ હતાં, પરંતુ તેઓ પણ\nઅલ્લાહના 99 નામ પાર્ટ-6\nઅલ્‌-હક્ક (સત્ય) જે વ્યક્તિ વર્ગાકાર (ચોરસ) કાગળના ખુણાઓ પર અલ્‌-હક્ક લખીને સવારે હથેળી પર મુકીને આજાશ તરફ ઉંચુ કરીને દુઆ કરશે, તો ખોવાયેલ વ્યક્તિ કે સામાન મળી જશે અને તે હાનિથી બચી જશે.\nઅલ્લાહના 99 નામ- પાર્ટ 5\nજે વ્યક્તિને કોઈ પણ વ્યક્તિ કે દુર્ઘટનાનો ભય હોય તેણે ગુરૂવારથી આરંભ કરીને આઠ દિવસ સુધી સવાર અને સાંજના સમયે સીત્તેર વખત હસ્બેયલ્લા હુલ્હસીબ પઢે. તે દરેક મુશ્કેલીથી બચી રહેશે.\n571 ઈ.સ. માં મક્કા શહેરમાં પૈગંમ્બર સાહેબ હજરત મોહમ્મદ સલ્લ.નો જન્મ થયો હતો. તેમની યાદમાં જ ઈદ મિલાદુન્નબીનું પર્વ ઉજવવામાં આવે છે. હજરત મોહમ્મદ સલ્લ. એ જ ઈસ્લામ ધર્મની સ્થાપના કરી હતી. તેઓ હજરત સલ્લ.ઈસ્લામના છેલ્લા નબી છે,\nઅલ્લાહના 99 નામ પાર્ટ- 4\nજે વ્યક્તિ ૧૩૩ વખત યા લ઼તીફ પઢા કરશે, તેની ધન વૃદ્ધિ થાય છે તથા બધી જ ઇચ્છાઓ પૂર્ણ થાય છે. જે વ્યક્તિ ગરીબ, દુઃખ, બીમારી, એકલાપણું કે અન્ય કોઈ મુસીબત માં પડ્યો હોય તે વજૂ કરીને બે રકત નમાજ પઢશે અને પોતાના મકસદને દિલમાં\nઅલ્લાહના 99 નામ પાર્ટ-3\nજે વ્યક્તિ દરરોજ ૫૦૦ વખત યા ખાફિધ પઢશે અલ્લાહ ત'આલા તેની બધી જ ઇચ્છાઓ પૂર્ણ કરશે અને બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે. જે વ્યક્તિ ત્રણ રોજા રાખશે અને ચોથા રોજા વખતે એક જ્ગ્યાએ બેસીને 70 વખત પઢશે તો ઇન્શા અલ્લાહ દુશ્મન પર વિજયી થશે.\nઅલ્લાહના 99 નામ- પાર્ટ 2\nજે વ્યક્તિ સાત રોજ સુધી બરાબર ૧૦૦ વખત કે ખાલિક પઢશે ઇન્શા અલ્લાહ બહી જ મુશ્કેલીઓથી બચીને રહેશે. જે વ્યક્તિ હમેશા પઢતો રહેશે તેને અલ્લાહ પવિત્ર ફરિશ્તા બનાવી દે છે, જે તેમની તરફથી જ ઇબાદત કરે છે અને તેમનો મુખ પ્રકાશમાન રહે છે.\nઈસ્લમમાં પણ વધુ લ���્ન માન્ય નહિ \nઈસ્લામ ધર્મ વિશે લોકોને એવી ખોટી ધારણા છે કે તેમાં એક કરતાં વધારે લગ્નને માન્યતા છે. ઈસ્લામ ધર્મને જાણતાં લોકો અને મુસલમાન કહેવાતા લોકોને પણ પોતાના ધર્મને લઈને તેમના મનમાં આ ખોટી ધારણા છે કે ઈસ્લામ ધર્મમાં એક કરતાં વધારે...\nહજરત હુસૈન ગાંધીના પ્રેરણાસ્ત્રોત હતાં\nમોહરમ મહિનો અને મહાત્મા ગાંધીમાં તારીખનો સંબંધ છે. કેમકે આઠ જાન્યુઆરી(2009)માં હજરત ઈમામ હુસૈન (અલૈહિસ્સલામ)નો યોમે શહાદત છે એટલે કે મોહરમની દસમી તારીખ જે ત્રીસ જાન્યુઆરી છે તે શહીદી દિવસ છે એટલે કે મહાત્મા ગાંધીનો બલિદાન દિવસ.\nજે વ્યક્તિ 1000 વખત 'યા અલ્લાહ' વાંચશે તેની મનની બધી જ ઈચ્છાઓ પુર્ણ થઈ જશે અને વિશ્વાની શક્તિ મેળવશે. જે રોગીનો કોઈ ઈલાજ ન થઈ શકતો હોય તે ગણતરી કર્યા વિના 'યા અલ્લાહ' પઢશે અને દુઆ કરશે તો ઈંશાઅલ્લાહ તે સારો થઈ જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00577.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kisanagrimall.com/product/dr-fungstar-15-ltr/", "date_download": "2020-09-29T08:10:44Z", "digest": "sha1:MX6YOAMQI2KPY525CJKQBS33BSR4OACS", "length": 7402, "nlines": 134, "source_domain": "kisanagrimall.com", "title": "Dr. Fungstar 15 Ltr » Kisan Agri Mall", "raw_content": "\nડૉ ઉર્જા એકટીવેટર ૧૮૨ લકી ડ્રો માં ભાગ્યશાળી ખેડૂત મીત્રો\nહિંદુ ધર્મમાં ગૌમાતા સાક્ષાત્ ભાગ્ય અને ભગવાન છે.\nભાગવતકથા અનુસાર આત્મદેવ નામના બ્રાહ્મણ નિ:સંતાન હતો તેથી પુત્ર મેળવવા એક ચમત્કારિક ફળ ગાયને ખવડાવેલું..\nગાય ચોપગું પ્રાણી નહીં, પણ સાક્ષાત ભાગ્ય અને ભગવાન છે. પૂજ્ય એવા ઇન્દ્રનું બીજું રૂપ છે. એ દુર્બળને હ્રષ્ટપુષ્ટ કરે છે. નિર્બળને બળ આપે છે.\nઆખું વર્ષ માત્ર ૧૦૦ રૂપિયા ના નજીવા ખર્ચ થી જમીન ની ફળદ્રુપતા માં વધારો કરો અને ખેતી કરો\nજમીનની ફળદ્રુપતા વધે અને પાકમાં જીવાત ન પડે તે હેતુસર આણંદ પાસેના મોગરી ગામમાં રહેતા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ના સ્નાતક ડૉ. પલકેશ પટેલ અને લોકનિકેતન મહાવિદ્યાલય રતનપુર ના સ્નાતક ડૉ. હરેશ પટેલ બંને ભાઈઓ દ્વારા ૧૮૨ પ્રકારની વનસ્પતિ અને જંગલ ની જમીન નો ઉપયોગ કરી ને અદભુત પ્રવાહી નું નિર્માણ કર્યું છે.\nડો. ઊર્જા એક્ટીવેટર 182માં વિવિધ જંગલોની વનસ્પતિ અને જમીનનો અભ્યાસ કરીને એક ખાસ પ્રકારની ટેક્નોલોજિ દ્વારા આ પ્રવાહી તૈયાર કરવામાં આવ્યું છે.\nચોમાસુ મગફળી ની જૈવીક ખેતી પદ્ધતિ\nમગફળી માં પાક માં ડૉ. ઉર્જા એકટીવેટર 182 નું દ્રાવણ માત્ર ૧૦૦ રૂપિયાના ખર્ચ માં તૈયાર મળે છે.\nજમીન પોચી,ભરભરી,તંતુમુળ નો સારો વિકાસ,જમીન મ���ં રહેલ ફૂગ અને જીવાત ના ઈંડા ને નિષ્ક્રિય કરે છે.\nમગફળી પીળી પડવી અને પાકમાં પાન પીળા પડવાની સમસ્યા ઘણી વાર જોવા મળે છે. આના નિયંત્રણ માટે અમૃત દ્રાવણ નો છંટકાવ કરવો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00577.warc.wet.gz", "language": "gu", "language_score": 0.62, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/26-02-2020/128326", "date_download": "2020-09-29T08:17:03Z", "digest": "sha1:YQPUL3G5OBEI4TWE25ISZO6QPZKD3PAC", "length": 18393, "nlines": 133, "source_domain": "www.akilanews.com", "title": "સાધુ વાસવાણી રોડ શાકમાર્કેટ પાસે બકાલુ વેંચવા ગયેલો ૧૪ વર્ષનો સુનીલ ભેદી રીતે ગુમ", "raw_content": "\nસાધુ વાસવાણી રોડ શાકમાર્કેટ પાસે બકાલુ વેંચવા ગયેલો ૧૪ વર્ષનો સુનીલ ભેદી રીતે ગુમ\nદેવીપુજક સગીરના પિતાએ જાણ કરતા યુનિવર્સિટી પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ આદરી\nરાજકોટ, તા., ૨૬: શહેરના સાધુ વાસવાણી રોડ પર ગુરૂજીનગર કવાટર પાસે શાક માર્કેટ પાસે બકાલુ વેચવા માટે ગયેલો ૧૪ વર્ષનો દેવીપુજક સગીર ભેદી રીતે લાપતા બનતા યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે.\nમળતી વિગત મુજબ રૈયા રોડ પર સવન સીગ્નેટ બીલ્ડીંગ સામે, આરએમસી આવાસ યોજનાના કવાટર્સ બ્લોક નં. ૪/૪૧૨માં રહેતા ભીખુભાઇ જલુભાઇ સોલંકી (ઉ.વ.૩૮)એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે પોતે બકાલુ વેંચી પરીવારનું ગુજરાન ચલાવે છે. પોતાને સંતાનમાં ચાર બાળકો છે. જેમાં નાનો દીકરો સુનીલ (ઉ.વ.૧૪) નો છે. તે પોતાની સાથે સાધુ વાસવાણી રોડ ગુરૂજીનગર કવાટર્સમાં પાસે શાક માર્કેટમાં બકાલુ વેચે છે. ગત તા. તા.ર૪-રના રોજ સવારે પોતે બકાલુ લઇને ઘરે આવ્યા બાદ બપોરે પુત્ર સુનીલ તેના નિત્ય ક્રમ મુજબ શાક માર્કેટે બકાલુ વેચવા ગયો હતો. બાદ પોતે અને પત્ની રંજનબેન બંન્ને બકાલુ વેચવા ગયા ત્યારે સુનીલ પોતાની લારીએ ઉભો હતો. બાદ સાંજે પોતે બાથરૂમ કરવા જતા પુત્ર સુનીલ તેની લારીએ જોવામાં ન આવતા પોતે તેની બાજુમાં ઉભા રહેતા લારીવાળા દેવાભાઇ ભરવાડને પુછતા તેમણે કહેલ કે સુનીલ અડધી કલાક પહેલા અહીથી કયાંક જતો રહેલ છે અને બાદ પોતાને થયું કે કામ સબબ કયાંક ગયો હશે પરંતુ રાત્રે ઘરે ગયા ત્યારે સુનીલ પરત આવ્યો ન હોવાનું જાણવા મળતા પોતે સગાસબંધી તથા તેના મિત્રોને ત્યાં તપાસ કરતા તેનો કોઇ પતો લાગ્યો ન હતો. બાદ પોતે યુનિવર્સિટી પોલીલસ મથકમાં જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી પીઆઇ આર.એસ.ઠાકર તથા રાઇટર ગીરીરાજસિંહ સહીતે તપાસ હાથ ધરી છે. જો કોઇને આ સગીર જોવા મળે તો મ��બાઇલ નં. ૮૯૮૦૯ પર૦૭૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \n૨૨ વર્ષની ચાંદનીને ઇરફાન પઠાણ ફસાવીને ભગાડી ગયો...દિકરીને શોધી આપવા મા-બાપની કાકલુદી : રૂરલ એસપીશ્રી બલરામ મીણા અંગત રસ લઇ ગરિબ પરિવારની વ્હારે આવે તેવો અનુરોધ access_time 11:53 am IST\nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nવાપી નજીક હાઇવે પર ટેન્કરમાંથી ગેસ લીકેજ : અફરાતફરીનો માહોલ access_time 1:39 pm IST\nપારડી પોલીસે રૂ 13.56 લાખના દારૂ ભરેલો ટેમ્પો મુકી ભાગેલા આરોપીને મધ્ય પ્રદેશથી ઝડપી પાડ્યો access_time 1:36 pm IST\nઅમેરિકાના વડતાલધામ શ્રી સ્વામિનારાયણ હિન્દૂ મંદિર, હ્યુસ્ટન, ટેક્સાસ દ્વારા હાથ ધરાયેલી સેવાકીય પ્રવૃત્તિ : 500થી વધારે જરૂરિયાતમંદ લોકોને ગ્રોસરી કીટ અને પી.પી.ઇ કીટનું વિતરણ કરવામાં આવ્યું access_time 1:34 pm IST\nઅમેરિકાના વડતાલધામ શ્રી સ્વામિનારાયણ હિન્દૂ મંદિર, હ્યુસ્ટન, ટેક્સાસ દ્વારા હાથ ધરાયેલી સેવાકીય પ્રવૃત્તિ : 500થી વધારે જરૂરિયાતમંદ લોકોને ગ્રોસરી કીટ અને પી.પી.ઇ કીટનું વિતરણ કરવામાં આવ્યું access_time 1:34 pm IST\nઅમેરિકાના રાષ્ટ્ર પ્રમખુની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ-જો બિડેન વચ્ચે રસપ્રદ ચૂંટણી જંગ : સ્વિંગ સ્ટેટ તરીકે ઓળખાતા ફ્લોરિડા, નેવાડા, પેન્સિલવેનિયા, નિર્ણાયક સાબિત થશે : ઓહાયો જીતે તે રાષ્ટ્ર પ્રમુખ બને તેવી પરંપરા જળવાશે\nઅમેરિકાના રાષ્ટ્ર પ્રમખુની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ-જો બિડેન વચ્ચે રસપ્રદ ચૂંટણી જંગ : સ્વિંગ સ્ટેટ તરીકે ઓળખાતા ફ્લોરિડા, નેવાડા, પેન્સિલવેનિયા, નિર્ણાયક સાબિત થશે : ઓહાયો જીતે તે રાષ્ટ્ર પ્રમુખ બને તેવી પરંપરા જળવાશે\nપાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરાયેલ પોરબંદરની ૬ બોટના લાયસન્સ રદ access_time 1:06 pm IST\nવડોદરામાં વેપારી સાથે ૫.૮૪ કરોડની છેતરપીંડી : એનએના નકલી પત્રો બનાવી છેતરપીંડીઃ બોગસ દસ્‍તાવેજો બનાવ્‍યા access_time 12:07 pm IST\nદિલ્લીમાં પાંચમા દિવસે પણ હિંસા શા માટે ચાલુ છે દુકાનો સળગાવી : મૃત્‍યુઆંક ૨૦ : ટાઈમ્‍સ નાઉના મેઘા પ્રસાદે ટ્‍વીટ કરી જણાવ્‍યુ છે કે સ્‍થિતિ અંકુશમાં લેતા હજુ કેટલો સમય લાગશે દુકાનો સળગાવી : મૃત્‍યુઆંક ૨૦ : ટાઈમ્‍સ નાઉના મેઘા પ્રસાદે ટ્‍વીટ કરી જણાવ્‍યુ છે કે સ્‍થિતિ અંકુશમાં લેતા હજુ કેટલો સમય લાગશે શા માટે દુકાનો આજે સવારે પણ સળગાવવામાં આવી : આજે હિંસક ઘટનાનો ૫મો દિવસ છે અને હજુ પણ શા માટે દુકાનો આજે સવારે પણ સળગાવવામાં આવી : આજે હિંસક ઘટનાનો ૫મો દિવસ છે અને હજુ પણ\nપ્રવીણ બી ગોંધિયા આ મહિનામાં રીટાયર થઇ રહ્યા છે: ગુજરાત કેડરના આઈપીએસ ઓફિસર access_time 11:04 pm IST\nઅમદાવાદ-રાજકોટ ૬ માર્ગીય કરવા રૂ. ર૮૯૩ કરોડના ખર્ચે કામ ગતિમાં access_time 4:45 pm IST\nદિલ્હી આઇબીના ઓફિસરના માથામાં પથ્થરો મારી અતિ ક્રુર હત્યાઃ નાલામાં મૃતદેહ ફેંકી દીધો access_time 3:24 pm IST\nતોફાનો દરમ્યાન માર્યા ગયેલા લોકોને વળતર યોગીનો જવાબ હિંસા દરમ્યાન માર્યા ગયેલા લોકોને વળતરનુ પ્રાવધાન નથી access_time 11:42 pm IST\nગાંધીગ્રામ ધરમનગરમાં ૩૨ વર્ષના નિરવસિંહ જાડેજાની આત્મહત્યા access_time 3:24 pm IST\nમિશ્ર વાતાવરણની અસરઃ છેલ્લા ૭ દિ'માં શરદી-ઉધરસ-ઝાડા-ઉલ્ટીના ૪૦૦થી વધુ દર્દી access_time 3:12 pm IST\nરાધેક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા સર્વજ્ઞાતીય સમૂહલગ્ન access_time 3:19 pm IST\nકેશોદમાં પાક વિમો મળવા ત્રણ દિવસના ધરણાં સાથે આવેદન આપતી ખેડૂત પુત્ર હિતરક્ષક સમિતિ access_time 1:07 pm IST\nપોરબંદરમાં માતૃભાષા દિનની અનોખી ઉજવણી : બી એડ પ્રશિણાર્થીઓ દ્વારા રજૂ access_time 11:47 am IST\nદેવભુમી દ્વારકા જિલ્લાના પરિક્ષા કેન્દ્રોના સંચાલકોને તાલીમ અપાઇ access_time 11:47 am IST\nMSME એકમોની સહાય માટે ૧,૪૫૦ કરોડ અપાયા access_time 10:19 pm IST\nવ્યારામાં પર્યાવરણની જાળવણી અંગે જાગૃત કરવાના ભાગરૂપે વ્યારાના મુખ્ય બસસ્ટેન્ડ પર પ્લાસ્ટિક બોટલ ક્રોસિંગ મશીન મુકવામાં આવ્યું access_time 5:38 pm IST\nધો. ૧૦-૧૨ની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા CCTV રેકોર્ડિંગમાં જ સ્વીકારવાની સુચના access_time 3:54 pm IST\nપૂર્વી ઇંડોનેશિયામાં 5.9ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા access_time 6:18 pm IST\nજાપાનની નવી કલાકારી:વૈજ્ઞાનિકોએ બનાવ્યો બાળકના ચહેરા જેવો રોબોટ:માત્ર સ્પર્શ કરવાથી જ થાય છે પીડાનો અહેસાસ access_time 6:21 pm IST\nઈરાન મિસાઈલ પ્રોગ્રામન�� સહયોગ આપવા માટે અમેરિકાએ 13 વિદેશી સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવ્યો access_time 6:25 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nનાગરિકતા સંશોધન કાનૂન ધાર્મિક સ્વાતંત્ર્ય ઉપર તરાપ સમાન : દિલ્હીમાં થઇ રહેલી હિંસાથી ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમીલા જયપાલ ચિંતીત access_time 12:44 pm IST\nબ્રિટનના એટર્ની જનરલ તરીકે ભારતીય મૂળના મહિલા સુશ્રી સુએલા બ્રેવરમૈનની નિમણુંક : લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટીસમાં સોગંદવિધિ કરાયો access_time 12:26 pm IST\nમોદી અને ટ્રમ્પની મુલાકાત અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા તથા વૈશ્વિક અર્થતંત્ર માટે મહત્વની : યુ.એસ.ના સેનેટર જૂથનો ઉમંગભેર આવકાર access_time 12:03 pm IST\nમારિન સિલિચ ભારત સામેની ડેવિસ કપમાં સારો દેખાવ કરવા તૈયાર access_time 5:18 pm IST\nધોની-રૈના 3 માર્ચથી શરૂ કરશે આઈપીએલની તૈયારી access_time 5:17 pm IST\nડેવિસ કપ માટે ભારતીય ટીમે જાહેરાત access_time 5:19 pm IST\nકોમેડી ફિલ્મ કરવાની શ્રધ્ધા કપૂરની ઇચ્છા access_time 9:59 am IST\nશ્વેતા રાઠોડને મળ્યો વલ્ર્ડ વુમેન એચીવમેન્ટ એવૉર્ડ access_time 5:16 pm IST\nરાણા દગ્ગુબતીએ આવી રીતે ઉતાર્યું 30 કિલો વજન : જાણો તેની મહેનત અને ડાયટ પ્લાન access_time 5:14 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00577.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/article/gujarati-shayari/gujarati-love-shayari-120021300005_1.html", "date_download": "2020-09-29T07:23:06Z", "digest": "sha1:4GGTDJVB3MOIYF2GHVQ24NEKVO3LS3HH", "length": 8320, "nlines": 214, "source_domain": "gujarati.webdunia.com", "title": "કિસ ડે શાયરી | Webdunia Gujarati", "raw_content": "મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\n13 ફેબ્રુઆરી Kiss Day- પ્યાર કો હોંઠથી ...લગાવી લો...\nપ્યાર કો હોંઠથી ...લગાવી લો...\nKiss Day અને આજના દિવસે હું તને Kiss કરું\nKiss Day પર કિસ કરવાના 5 ટિપ્સ\nHappy Hug Day- 12 ફેબ્રુઆરી Hug Day- પ્યારને ગળા લગાવવાનો દિવસ ...\nઆ પણ વાંચો :\nવેલેંટાઈન ડે 14 ફેબ્રુઆરી\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00579.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujaratilekh.com/2020/05/", "date_download": "2020-09-29T08:38:20Z", "digest": "sha1:GLLXI6Q4RX5AQ32E7WCMBR2ES372WZ75", "length": 4439, "nlines": 109, "source_domain": "gujaratilekh.com", "title": "May | 2020 |", "raw_content": "\nઆ અઠવાડિયે છે માંદ્ય ચંદ્ર ગ્રહણ, જાણો તમારી રાશિ પર કેવો...\nઆ રાશિ માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે, આવક કરતાં જાવકનું...\nપવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” નો સાર ગુજરાતીમાં. અધ્યાય – 7 “પરમેશ્વરનું...\nકોરોનાના ઈલાજ માટે ગાય માતા જ છે, અંતિમ બ્રહ્માસ્ત્ર જાણો કઈ...\nભારતનો પ્રભાવ વધ���યો : ટ્રંપે આપ્યા આ સંકેત, ભારત વિકસિત દેશોના...\nઆજે આ 3 રાશિઓ પર સૂર્યદેવ રહેશે મહેરબાન, લાભ મળવાનો દિવસ...\nલોકડાઉન 5 પર ટકેલી છે ઝારખંડની નજર, ખરાબ સ્થિતિમાં વધશે કડકાઈ,...\nજીઓ, એયરટેલ, વોડાફોન અને બીએસએનએલ વિરુદ્ધ કોર્ટમાં પહોંચ્યું Paytm, આટલા કરોડ...\nકોરોન્ટાઈ સેન્ટરમાં 21 વર્ષ પછી પરિવાર અચાનક થઈ ગયો ભેગો.\nપવિત્ર “શ્રીમદ્દ ભગવદ્દ ગીતા” નો સાર ગુજરાતીમાં. અધ્યાય – 6 “ધ્યાનયોગ”.\nCNG ગેસ બનાવવા પાલનપુરમાં પશુઓના ગોબરના વેચાણથી લાખો રૂપિયા કમાણી થઈ શરૂ. જાણવા જેવી ક્રાંતિ.\nલક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.\nબાળકોની સફળતા કઈ વસ્તુઓ પર નિર્ભર કરે છે જાણો જ્યોતિષ સાથે શું છે સંબંધ.\n‘બાલિકા વધુ’ સિરિયલના ડાયરેક્ટર હવે લારી પર વેચી રહ્યા છે શાકભાજી\nઐતિહાસિક ઘટના જયારે એક જ પરિવારના 36 ભાઈઓએ એક સાથે લીધો હતો સન્યાસ, વાંચો છતરીયા વડની લોક કથા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00580.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/maharashtra/article/infestation-of-fungus-in-cauliflower-crop-5d9b24aff314461dad79731a", "date_download": "2020-09-29T08:48:22Z", "digest": "sha1:FIINQVG34WSZXPAGBCIZNCAKUGUIVJGR", "length": 5363, "nlines": 97, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- ફ્લાવર પાકમાં ફૂગનો ઉપદ્રવ - એગ્રોસ્ટાર", "raw_content": "\nઆજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nફ્લાવર પાકમાં ફૂગનો ઉપદ્રવ\nખેડૂતનું નામ: શ્રી.અજય કુમાર રાજ્ય: ઉત્તર પ્રદેશ સલાહ : મેટાલેક્સિલ 4 % + મેન્કોજેબ 64 @ 30 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો.\nજો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો\nફલાવરપાક સંરક્ષણઆજનો ફોટોકૃષિ જ્ઞાન\nફલાવરપાક પોષકએગ્રી ડૉક્ટર સલાહકૃષિ જ્ઞાન\nફ્લાવર પાક માં યોગ્ય ખાતર વ્યવસ્થાપન \nફ્લાવર ની ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે, સમય સમય પર યોગ્ય ખાતર વ્યવસ્થાપન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. રોપણી ના ૧૫- ૨૫ દિવસ પછી એનપીકે 19:19:19 @ 75 ગ્રામ અને સૂક્ષ્મ...\nએગ્રી ડૉક્ટર સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nફલાવરપાક પોષકઆજનો ફોટોકૃષિ જ્ઞાન\nફ્લાવર ના દડા ના વિકાસ માટે \nખેડૂત નું નામ: ગોપાલ બોહરા. રાજ્ય: રાજસ્થાન. સલાહ : 00:52:34 @75 ગ્રામ અને પ્રતિ પંપ 15 ગ્રામ સૂક્ષ્મ પોષકતત્ત્વો નો છંટકાવ કરવો.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nપાવર જેલ નો પાવર હવે દરેક ખેતર માં \nશું તમારા પાક માં ડાળી નો વિકાસ કરવો છે થયેલ ફળ નું કદ વધારવું છે થયેલ ફળ નું કદ વધારવું છે દવા છે એક કામ છે અનેક એ છે 'પાવર જેલ'. ખરીદી કરો અને ઘરે બેઠા ડિલિવરી મેળવો.\nવીડીયો | એગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00581.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/national/govt-says-they-give-financial-assistance-to-migrants.html", "date_download": "2020-09-29T06:53:50Z", "digest": "sha1:VF2GCAIC4GQRZKJWZDOQFD7VJYLNHGAN", "length": 6636, "nlines": 79, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: સરકારે શ્રમિકોની અવરજવરની સુવિધા આપવા તમામ જરૂરી પગલા લીધા હતાઃ ભારત સરકાર", "raw_content": "\nસરકારે શ્રમિકોની અવરજવરની સુવિધા આપવા તમામ જરૂરી પગલા લીધા હતાઃ ભારત સરકાર\nકેન્દ્ર સરકાર સંપૂર્ણપણે સભાન હતી કે, અનિવાર્ય લોકડાઉનના ગાળા દરમિયાન લોકો આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાથી વંચિત ન રહેવા જોઈએ. આ સ્થિતિ પર રાષ્ટ્રીય સ્તરે નિયંત્રણ કક્ષો દ્વારા 24*7 નજર રાખવામાં આવતી હતી. પરપ્રાંતીય શ્રમિકો સહિત બેઘર લોકોને ભોજન, આરોગ્યલક્ષી સેવાઓ અને આશ્રય પ્રદાન કરવા કેન્દ્ર સરકારે 28.03.2020ના રોજ રાજ્ય સરકારોને આ ઉદ્દેશ માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ – રાજ્ય આપત્તિ નિવારણ ભંડોળ)નો ઉપયોગ કરવાની સંમતિ આપી હતી.\nકેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને ભોજન, પાણી, આરોગ્યલક્ષી સુવિધાઓ, આશરો પ્રદાન કરવા તમામ જરૂરી પગલાં લેવા તથા પરપ્રાંતીય કામદારોને ઉચિત સલાહ આપવા માટે નિયમિતપણે એડવાઇઝરી (સલાહસૂચનો) પણ બહાર પાડી હતી.\nકેન્દ્રીય ગૃહ મંત્રાલયે 19 એપ્રિલ, 2020ના રોજ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર પરપ્રાંતીય કામદારોની અવરજવરની સંમતિ આપી હતી, જેથી આ કામદારો ઔદ્યોગિક, ખેતીવાડી, નિર્માણ, ઉત્પાદન અને મનરેગા કાર્યોમાં જોડાઈ શકે. આ વધારાની નવી પ્રવૃત્તિઓની મંજૂરી 20.04.2020થી નિયંત્રણ ઝોનોની બહાર હાથ ધરવાની મંજૂરી આપવામાં આવી હતી. મંત્રાલયે 29 એપ્રિલ અને 1 મે, 2020ના રોજ આદેશો બહાર પાડીને પરપ્રાંતીય શ્રમિકોને બસો અને શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોમાં તેમના વતનમાં જવા અવરજવર કરવાની સંમતિ પણ આપી હતી.\nકોવિડ-19 લોકડાઉન દરમિયાન પોતાના ગૃહ રાજ્ય પહોંચવાનો પ્રયાસ કરવામાં માર્ગ પર મૃત્યુ પામેલી વ્યક્તિઓની સંખ્યાઓ પરના આંકડા કેન્દ્ર સરકારે જાળવ્યાં નથી. જોકે કેન્દ્ર સરકારે પરપ્રાંતીય કામદારોને અવરજવરની સુવિધા ���પવા તમામ જરૂરી પગલાં લીધા હતા.\nકેન્દ્ર સરકારે 26 માર્ચ, 2020ના રોજ 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના' અંતર્ગત એક રાહત પેકેજની જાહેરાત કરી હતી, જે કુલ રૂ. 1.70 લાખ કરોડનું હતું. આ પેકેજનો આશય ગરીબોને કોરોનાવાયરસ સામેની લડાઈમાં મદદ કરવાનો હતો. આ યોજના અંતર્ગત આશરે 42 કરોડ ગરીબ લોકોને રૂ. 68,820 કરોડની નાણાકીય સહાય મળી છે. ઉપરાંત કેન્દ્ર સરકારે 20 જૂન, 2020ના રોજ કોવિડ-19 રોગચાળાને પગલે ગામડાઓને પરત ફરેલા પરપ્રાંતીય કામદારો માટે રોજગારી અને આજીવિકાના તકો વધારવા ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન શરૂ કર્યું છે.\nઆ જાણકારી લોકસભામાં આજે પૂછાયેલા પ્રશ્રના લેખિત જવાબમાં રાજ્ય કક્ષાના કેન્દ્રીય ગૃહ મંત્રી નિત્યાનંદ રાયે આપી હતી.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00581.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://musavalibhai.wordpress.com/2018/08/03/mr-lalji-mayalu/", "date_download": "2020-09-29T08:39:20Z", "digest": "sha1:QJHJMIY2F7W5EE6RXG4XFV5NMZQ462BU", "length": 44723, "nlines": 282, "source_domain": "musavalibhai.wordpress.com", "title": "મિ. લાલજી માયાળુ | વલદાનો વાર્તાવૈભવ", "raw_content": "\n{અચૂક વાંચો \"જળસમાધિ\" – મારું વાર્તાલેખનનું પ્રથમ સોપાન (૧૯૬૫)}\n‘વેગુ’ એ “વલદાની વાસરિકા”\nમિત્રોની ૧૦૦ શ્રેષ્ઠ વાર્તાઓ\n← ખરે જ, હદ કરી નાખી\nઅમારો બેઉ મિત્રોનો સાંજનો નિત્યક્રમ હતો કે પોસ્ટઓફિસે જઈને અમારી ટપાલ હોય તો રૂબરૂ મેળવી લઈને પછી હાઈવે તરફ વોકીંગ માટે જવું. એ દિવસે અમારા પહોંચવા પહેલાં પોસ્ટમેન નીકળી ગયેલો હતો. અઠવાડિયા પહેલાં બદલી પામીને આવેલા નવીન પોસ્ટમાસ્ટરે અમને પ્રથમ નજરે વેલ એજ્યુકેટેડ સમજીને અને કદાચ નવીન પરિચય મેળવવાના આશયે ઓફિસની અંદર બોલાવ્યા અને અમારી સાથે અંગ્રેજીમાં વાત કરવાનું શરૂ કર્યું.\n‘વેલકમ ફ્રેન્ડઝ, આઈ એમ લાલજી પટેલ, યોર ન્યુ પોસ્ટમાસ્ટર. ફર્સ્ટ ઓલ્ડ મેન ગોએડ એન્ડ આઈ ન્યુ કમેડ.’\nઅમેરિકાથી એકાદ માસ માટે વતનમાં આવેલા મારા મિત્ર જેફે મારી સામે જોઈને સ્મિત કર્યું. હું સમજી ગયો કે ‘ફર્સ્ટ ઓલ્ડ મેન ગોએડ એન્ડ આઈ ન્યુ કમેડ.’ શબ્દોએ જ એમને સ્મિત કરાવ્યું છે. તેમણે પ્રત્યુત્તર વાળતાં કહ્યું, ‘થેન્ક યુ વેરી મચ, મિ. પટેલ. વી આર વેરી ગ્લેડ ટુ સી યુ. હાઉ ઈઝ યોર એક્સપિરિયન્સ અબાઉટ અવર વિલેજ\n“નાઈસ, બટ હીયર પીપલ સ્પીકીંગ ગુજરાતી સાવ દેશી લાસ્ટ ડે વન મેન કમેડ એન્ડ આસ્કેડ મી ઈન ગુજરાતી, ‘ચ્યમ સો લાસ્ટ ડે વન મે�� કમેડ એન્ડ આસ્કેડ મી ઈન ગુજરાતી, ‘ચ્યમ સો\nએણે કહ્યું, ‘અમારા ગોંમમાં નાઈ સ. વાળ કાપવાના દસ રૂપિયા અનં ડાઢી સોલવાના બે રૂપિયા લી સ. બોલો સાહેબો, ધીસ ઈઝ માય ફર્સ્ટ તમે પૂછ્યું એ\nથોડીવાર પછી મિ. જેફે ગંભીર મુદ્રાએ લાલજીને કહ્યું, ‘મિ. લાલજી, યોર લીપ, આઈ મીન, યોર હોઠ, સમ બ્લ્ડ લાઈક\nલાલજીએ પોતાના હોઠો ઉપર આંગળી ફેરવીને તેનું નિરીક્ષણ કરીને પછી કહ્યું, ‘નો સર, આઈ એમ નો બ્લડ પ્રોબ્લેમ ઈન માય ટીથ\n‘હું લાલ નહિ, પણ સફેદ મતલબ કે ગોરા લોહીની વાત કરું છું. જુઓ અંગ્રેજો ગોરા, તેમની ભાષા અંગ્રેજી પણ ગોરી અને એ ભાષાનું લોહી પણ ગોરું જ હોય ને ભલા માણસ, તમે ગોએડ, કમેડ અને આસ્કેડ જેવું બોલીને તમારી ધારદાર જીભ વડે અંગ્રેજીને ઈજા પહોંચાડો તો એને ગોરું નહિ તો કેવું લોહી આવે ભલા માણસ, તમે ગોએડ, કમેડ અને આસ્કેડ જેવું બોલીને તમારી ધારદાર જીભ વડે અંગ્રેજીને ઈજા પહોંચાડો તો એને ગોરું નહિ તો કેવું લોહી આવે વળી ઉપરથી પાછા પેલા ‘નાઈ…સ’વાળાની ઠેકડી ઉડાડો છો વળી ઉપરથી પાછા પેલા ‘નાઈ…સ’વાળાની ઠેકડી ઉડાડો છો\nમિ. લાલજી ખડખડાટ હસી લીધા પછી બોલ્યા, ‘યુ આર વેરી ચેપ્લિન મેન, આઈ મીન ગમ્મતી. આઈ એમ મેકીંગ પ્રેક્ટિસ સ્પીકીંગ ઈંગ્લીશ. ઈટ ઈઝ કંઈક ‘પ્રેક્ટીસ… પ્રેક્ટીસ…’ જેવું મારું બેટું યાદ નહિ આવે\nમેં તેમને યાદ અપાવ્યું ‘પ્રેક્ટીસ મેક્સ એ મેન પરફેક્ટ.’ અને તેમણે જવાબ આપ્યો ‘એક્ઝેટલી, બસ એ જ.’\nમિ. જેફે સ્પષ્ટ શબ્દોમાં લાલજીને કહી દીધું કે ‘તમે પિજિયન ઈંગ્લીશ એટલે કે કબૂતરના ઘૂઘવાટા જેવું ઈંગ્લીશ બોલો છો, જે મને સમજવું ભારે પડે છે. હું અહીં રહું ત્યાં સુધી ગુજરાતીમાં વાત કરવાની આપની તૈયારી હોય તો બરાબર છે, નહિ તો બાય, બાય. મારે અમેરિકામાં ઈંગ્લીશ બોલવું પડે એટલે દેશમાં મને એટલી ગુજરાતીની પ્રેક્ટિસ થાય ને, ભલા માણસ\nમિ. જેફે ઊભા થવાની ચેષ્ટાકરી, ત્યાં મિ. લાલજીએ ‘સોરી, સર.’ કહીને બેસી જવા વિનંતી કરી.\nમિ. જેફે ‘સોરી, સર’ પણ નહિ ચાલે,’ એમ કહ્યું ત્યારે લાલજીએ, ‘ દિલગીર, સાહેબ’ કહીને વળી કહ્યું, ‘પણ ભૂલચૂક લેવીદેવી હોં કે સાહેબ\nમિ. લાલજી સાથેની આ અમારી પહેલી મુલાકાત હતી.\nબીજા દિવસે સાંજે અમે પોસ્ટઓફિસે પહોંચ્યા. મિ. લાલજીએ અમને આવકારતાં અફસોસ વ્યક્ત કર્યો કે ગઈ કાલે તેઓ અમારી કોઈ સરભરા કરી શક્યા ન હતા. પછી તો આદત પ્રમાણે બોલ્યા, ’ફેમેલી કમીંગ, સોરી સાહેબ; અઠવાડિયા પછી મારા ઘેરથી આવશે. હોટલમાંથી ���ા મંગાવું અહીં મેડા ઉપર જ રહેવાનું છે, એ સારું છે; ઘેરના ઘેર, નહિ અહીં મેડા ઉપર જ રહેવાનું છે, એ સારું છે; ઘેરના ઘેર, નહિ\nમેં મિ. લાલજીને જણાવ્યું, ‘આપણે ગઈકાલે ગાડી અવળા પાટે ચઢી ગઈ હતી. તમારો અમારા ગામનો પહેલામાં પહેલો અનુભવ કેવો રહ્યો હતો જો જો પાછા…પેલું પિજિયન નહિ હોં કે જો જો પાછા…પેલું પિજિયન નહિ હોં કે\n‘હવ, સાહેબો વારેઘડીયે ઈયાદ નીં અપાવવુ પડે. પ્યોર મેંહોણી બોલીમાં બોલોય’\n’અમને તમારી મેંહોણી બોલી સમજવી ભારે નહિ પડે ને \n‘ગત્તુંય નૈ. તમારી ધોંણધારી અને અમારી મેંહોણીમાં ઝાઝો ફરક નૈં, હું હમજ્યા\n‘પાછો મારો મૂળ સવાલ વિસારે ન પડે\n‘તમારો સવાલ મનં ઈયાદ સે જ. પે’લા દાડે હું હાઈવેના બસ સ્ટેન્ડે ઊતર્યો, તાણં એક મોંણહ એર ઓપન જાજરૂએ જાતો’તો. મીં ઈનં પોસ્ટ ઓફિસનો રસ્તો પુસ્યો; તો બાપડો કે’ કે શાબ મું ખડચે પસ જોય, લ્યો તમનં મૂકી જઉં. મનં તો ઈ બચ્યારો બૌ માયાળુ લાજ્યો બોલો, હઘવાનું પડતું મેલીનં મનં મૂકવા આવવાનું કે’તો તો બોલો, હઘવાનું પડતું મેલીનં મનં મૂકવા આવવાનું કે’તો તો મનં આંયકણે અઠવાડિયું થ્યું. ગોંમનાં બધાં મોંણહ મનં તો બૌ માયાળુ લાજ્યાં મનં આંયકણે અઠવાડિયું થ્યું. ગોંમનાં બધાં મોંણહ મનં તો બૌ માયાળુ લાજ્યાં તમનં હારુ લગાડવા નથ કે’તો હોં શાયેબો, પણ તમે બેઉય માયાળુ સો.’\nઅમે બેઉ ‘ખડચે’ શબ્દ સાભળીને હસી પડ્યા.\nપછી તો મારે કહેવું પડ્યું, ‘જુઓ મિ. લાલજી, તમે ચોખ્ખું ગુજરાતી જ બોલો; નહિ તો આ જેફ સાહેબનું ગુજરાતી કશા કામનું નહિ રહે\n‘મારું બેટું, મારે તો બેય પાનું દખ અંગ્રેજી બોલું તો ક્યો કે ‘નાહિ’, મેંહોણી ગુજરાતી બોલું તો પણ ક્યો કે ‘નાહિ’. તમારી ધોંણધારી તો મનં નોં આવડે. ચાલો, આપણે ભણ્યા હતા એ ગુજરાતીમાં જ બોલું; પણ સાહેબ એક વિનંતી કે ક્યાંક ક્યાંક મારું અંગ્રેજી બોલાઈ જાય તો માફ કરજો.’\n‘એ તો માફ કરેલું જ છે. હમણાં તમે એર ઓપન જાજરૂ બોલ્યા તો અમે કાંઈ વાંધો લીધો લ્યો જાજરૂ માટે તમને મફત ‘ટોયલેટ’ શબ્દ આપીએ છીએ. તમારે બીજે ક્યાંક બોલવા કામ લાગશે, નહિ તો વહેલી સવારે તો કામ લાગશે જ લ્યો જાજરૂ માટે તમને મફત ‘ટોયલેટ’ શબ્દ આપીએ છીએ. તમારે બીજે ક્યાંક બોલવા કામ લાગશે, નહિ તો વહેલી સવારે તો કામ લાગશે જ’ મિ. જેફે વ્યંગમાં કહ્યું.\n‘ભૂલચૂક માફ, પણ ખરેખર તમે ચેપ્લિન છો; હોં સાહેબ\nમિ. જેફે મને ઉદ્દેશીને કહ્યું, ’મિ. વિલિયમ, આ લાલજી મને બીજીવાર ચેપ્લિન કહી ગયા\n‘લ્યો, આજે બીજા દિવસે જાણ્યું કે આ સાહેબનું નામ ‘વિલિયમ’ છે. તમારાં બેઉનાં નામો અંગ્રેજી છે અને મને અંગ્રેજી બોલવા નથી દેતા, એ કેવું ઊલટી તમારી સાથે અંગ્રેજી બોલવામાં મારે કેટલી બધી પ્રેક્ટિસ થાય ઊલટી તમારી સાથે અંગ્રેજી બોલવામાં મારે કેટલી બધી પ્રેક્ટિસ થાય બાકી ગામડિયાઓ હારે તો અંગ્રેજી ન જ બોલાય ને બાકી ગામડિયાઓ હારે તો અંગ્રેજી ન જ બોલાય ને\nમિ. જેફ ‘લ્યો, આવજો ત્યારે’ કહીને ઊભા થયા, ત્યારે મિ. લાલજીએ ‘સોરી’ કહીને એમને બેસી જવા કહ્યું.\nપછી તો અમે દુનિયાભરની વાતોએ વળગ્યા. જોતજોતામાં એક કલાક પસાર થઈ ગયો. તે દિવસે અમારું વોકીંગ કરવાનું પણ મુલતવી રહ્યું,\nઆજે લાલજી સાથેની અમારી ત્રીજી અને કદાચ…કદાચ આખરી મુલાકાત હતી. સામાન્ય રીતે કોઈપણ માણસનો મિજાજ હંમેશાં એકસરખો રહે નહિ અને તે ન્યાયે મિ. લાલજી આજે એકદમ બદલાયેલા લાગ્યા. તેમણે વિઝિટર્સ વિન્ડોમાંથી અમને જોયા તો ખરા, પણ તરત જ નજર ફેરવી લીધી અને પોતાના કામમાં લાગી ગયા. અમે તેમના આ વર્તનને સહજ લઈને ઓફિસમાં દાખલ થઈ ગયા અને અમારી રોજિંદી બેઠકમાં ગોઠવાઈ ગયા. પાંચેક મિનિટની ચૂપકીદી પછી મારાથી ન રહેવાયું અને પૂછી બેઠો, ‘મિ. લાલજી, આજે કંઈ વધારે કામ છે કે પછી અમારાથી નારાજ છો અમને આવકાર્યા પણ નહિ અમને આવકાર્યા પણ નહિ\n‘જે સમજવું હોય તે સમજી શકો છો, પણ આજે મારો મુડ નથી.’ તેમણે ગમગીન અવાજે જવાબ વાળ્યો.\nમિ. જેફે પણ મિ. લાલજીને મુડમાં લાવવા પોતાનું મૌન તોડતાં અંગ્રેજીમાં કહ્યું,”ધેર ઈઝ એ સ્વિડીશ પ્રોવર્બ: ‘શેર્ડ જોય ઈઝ ડબલ જોય, શેર્ડ સોરો ઈઝ હાફ સોરો’; મતલબ કે ‘સુખ વહેંચવાથી સુખ બેવડાય અને દુ:ખ વહેંચવાથી દુ:ખ અર્ધું થાય.’”\n‘આજે મારો અંગ્રેજી બોલવાનો પણ મુડ નથી. હું આપ બેઉને માનસન્માન આપું છું, પણ મેં નહોતું ધાર્યું કે આપ ચીભડાના ચોરને ફાંસીની સજા કરાવશો.’\nમિ. લાલજીના આ વિધાનથી હું આશ્ચર્યચકિત થઈ ગયો અને મિ. જેફના ચહેરા ઉપરથી લાગ્યું કે તેઓ પણ હેરત પામી ગયા હતા.\nમેં કહ્યું, ‘ભલા માણસ, વાતનો કંઈ ફોડ પાડશો કે પછી અમને મૂંઝવણમાં જ રાખશો અમે ભલા તમને ફાંસીની સજા કરાવનારા કોણ અમે ભલા તમને ફાંસીની સજા કરાવનારા કોણ\n‘મારા પોસ્ટમેને મને બધું જ કહી દીધું છે. પરમ દિવસે શનિવારે સાંજે પાંચ વાગ્યાના બદલે મારે વતનમાં થોડું કામ હોઈ હું ત્રણ વાગ્યે જતો રહ્યો હતો અને તમે આમારી હેડઓફિસમાં ફરિયાદ કરીને મારી બદલી પણ કરાવી દીધી.’\n‘અ���ે, એ તો અમે મળવા આવ્યા અને તમે હતા નહિ; એટલે પોસ્ટમેનને મજાકમાં કહ્યું હતું.’\n‘સાહેબો, વાત ઉડાડી મૂકો નહિ. આજની તારીખનો જ બદલીનો ઓર્ડર છે અને મને આજની ટપાલમાં જ મળ્યો છે. વળી હેડ ક્લાર્કનો ફોન પણ આવી ગયો અને કહી દીધું કે ટ્રાન્ઝીટ લિવ એન્કેશ કરાવી દેજો અને કાલે જ અહીં બદલીના સ્થળે હાજર થઈ જશો. તેઓ ચાર્જ લેવા એક ક્લાર્કને ટેમ્પરરી મોકલે છે.’ આટલું બોલતાં જ તેમની આંખોમાં આંસુ તગતગવા માંડ્યાં.\n‘મિ. લાલજી, આ તો કાગનું ઊડવું અને ડાળનું તૂટવા જેવું થયું લાગે છે. મિ. જેફે તો પોસ્ટમેનેને માત્ર મજાકમાં કહ્યું હતું કે તારા સાહેબ બે કલાક વહેલા જતા રહ્યા છે એ ફરજચૂક કહેવાય. અમારા અમેરિકામાં આવું હરગિજ ચાલે નહિ. અમારે કમ્પલેઈન્ટ કરવી પડશે.’\n‘હવે સાહેબો, વાત ફેરવી તોળો નહિ. મેં હેડ ક્લાર્ક સાહેબને કારણ પૂછ્યું હતું તો તેમણે કમ્પલેઈન્ટ મળ્યાનું જણાવ્યું હતું.’\n‘બીજા કોઈની અગાઉની કમ્પલેઈન્ટ હશે. મિ. લાલજી, અમારા ઉપર વિશ્વાસ રાખો. અમારી કમ્પલેઈન્ટ ઉપર આટલી જલ્દી તમારી બદલી થાય ખરી\n તમે શનિવારે ફોન કર્યો હોય અને આજે જ ઓર્ડર લખાઈને આજે જ રવાના થઈ શકે. અમારી હેડઓફિસ દસ કિલોમીટર જ તો દૂર છે ને વળી આપ સાહેબોનું વર્ચસ્વ જેવું તેવું થોડું હશે વળી આપ સાહેબોનું વર્ચસ્વ જેવું તેવું થોડું હશે\n‘અમારી જેમ તમારા હેડક્લાર્કે પણ તમારી મજાક કરી હોવાનું બની શકે ને ફોન જોડીને ખાત્રી કરી લો અથવા સ્પીકર ઓન કરીને મને ફોન જોડી આપો તો હું પૂછી લઉં. ભલા માણસ, એકાદ માસ માટે હું ઇન્ડિયા હોઉં અને કોઈનું અહિત શા માટે કરું ફોન જોડીને ખાત્રી કરી લો અથવા સ્પીકર ઓન કરીને મને ફોન જોડી આપો તો હું પૂછી લઉં. ભલા માણસ, એકાદ માસ માટે હું ઇન્ડિયા હોઉં અને કોઈનું અહિત શા માટે કરું’ મિ. જેફે કહ્યું.\n‘તમે નહિ તો આ વિલિયમ સાહેબે એ પરાક્ર્મ કર્યું હોય\nદડો મારી કોટમાં આવી ગયો હતો. હવે મિ. લાલજી આગળ મારે જ મારો બચાવ કરવાનો હતો. મેં કહ્યું, ‘જુઓ લાલજી સાહેબ, હાથ કંગનકો આરસી કયા ફોન જોડી આપો એટલે વાત થાય ટૂંકી ફોન જોડી આપો એટલે વાત થાય ટૂંકી\n‘મારો ડિપાર્ટમેન્ટનો ફોન અંગત કામે ન વાપરી શકાય. આપના મોબાઈલથી હું અમારા દવે સાહેબનો મોબાઈલ નંબર આપું અને સ્પીકર ઓન થકી તમે જ વાત કરી લો. હું પૂછું તો મારા સામે શિસ્તભંગનાં પગલાં લેવાય. અમારું સેન્ટ્રલ ગવર્મેન્ટનું ડિપાર્ટમેન્ટ કહેવાય. અમારે ઉપરીના ઓર્ડરને માન આપવું �� પડે, સમજ્યા \nમેં ફોન જોડ્યો અને વાત શરૂ કરી.\n‘હેલો, મિ. દવે સાહેબ\n‘હું કાણોદર ગામનો જાગૃત નાગરિક બોલું છું. હમણાં જ મારા જાણવામાં આવ્યું છે કે અઠવાડિયા પહેલાં જ બદલી પામીને આવેલા અમારા ગામના પોસ્ટમાસ્ટર શ્રી લાલજીભાઈ પટેલની બદલી થઈ છે. તેઓશ્રી ખૂબ જ માયાળુ છે અને ગામલોકોને તેમના કામકાજ અને સહકારની ભાવનાથી પૂર્ણ સંતોષ છે. હું ગ્રામજનો વતી વિનંતી કરું છું કે આપ એમની બદલી મોકુફ રાખો તો આપની ખૂબ જ મહેરબાની.’\nસામેથી જવાબ મળ્યો,‘પહેલાં તો આપની પાસેથી જાણવા માગું છું કે આપ મિ. પટેલના કહેવાથી ભલામણ કરતા હોવ તો તેમના માટે એ શિસ્તભંગ કહેવાય.’\n‘ના સાહેબ, એવી કોઈ વાત નથી. મારા એક મિત્ર અમેરિકાથી એકાદ માસ માટે ઇન્ડિયા આવ્યા છે. અમે દરરોજ સાંજે અમારી ટપાલની તપાસ માટે રૂબરૂ આવતા હોઈએ છીએ. એમણે સહજ રીતે અમને જાણ કરી કે આજે તેમની નોકરીનો છેલ્લો દિવસ છે. અમે તેમના જેવા કર્તવ્યનિષ્ઠ માણસને ગુમાવવા ન માગતા હોઈ તેમની પાસેથી ખૂબ જ આગ્રહ કરીને આપનો મોબાઈલ નંબર મેળવ્યો છે. આપની પાસેથી અમારે જાણવું છે કે અમારા ગામના કોઈ વિઘ્નસંતોષી ઈસમે તેમના વિષે કોઈ કમ્પલેઈન્ટ તો નથી કરી ને\n‘એવી કોઈ કમ્પલેઈન્ટ અમને નથી મળી. વળી અમારા એ માણસને અમારું ડિપાર્ટમેન્ટ માનની નજરે જુએ છે. તદુપરાંત એકાદ અઠવાડિયાની તેમની તમારા ત્યાંની નોકરીમાં એમ બનવાનો સંભવ પણ નથી કે કોઈને તેમની સાથે કોઈ વાંધો પડ્યો હોય બાય ધ વે, કહું તો મેં તેમને ગમ્મતમાં ફોન ઉપર જણાવ્યું હતું કે તેમના વિરુદ્ધની કમ્પલેઈન્ટ મળી છે. તેઓ બદલીનું કારણ જાણવા માગતા હતા અને અમે નિયમાનુસાર કારણ આપી શકીએ નહિ એટલે મેં હળવી મજાક કરી લીધી હતી.’\n‘પણ સાહેબ આવા નિષ્ઠાવાળા કર્મચારીને એવી મજાક ભારે ન પડી જાય\n‘તમે પોસ્ટઓફિસેથી બોલતા હોવ તો ફોન તેમને આપો. હું મારી એ હરકત બદલ દિલગીરી વ્યક્ત કરી લઉં.’\n‘ના જી, હું બહારથી બોલું છું. હવે આપને વાંધો ન હોય તો આપ તેમની બદલીનું કારણ જણાવી શકશો\n‘ના, એ શક્ય નહિ બને; પણ હા, એક અપવાદ તરીકે અને તેમના સંતોષ માટે તેમને હું હમણાં જ લેન્ડલાઈન ફોન દ્વારા કારણ જણાવી દઉં છું અને સાથે સાથે મારી દિલગીરી પણ જણાવી દઈશ. અમે ગર્વ લઈએ છીએ કે મિ. પટેલે એક જ અઠવાડિયામાં સારી લોકચાહના મેળવી લીધી છે. હું આપનું નામ જાણી શકું છું\n‘હું મારા નીક નેઈમ ‘વિલિયમ’થી ઓળખાઉં છું.’\n‘વિલિયમ સર, આપનો ખૂબ ખૂબ આભાર. આપ લોકોએ અમારા મિ. પટેલની સાચી કદર કરી જાણી છે. હવે હું ફોન પૂરો કરું\nઅમારી વાતચીત દરમિયાન મિ. પટેલે અગાઉથી લેન્ડલાઈન ફોન સ્પીકર ઓન કરી દીધો કે જેથી એ બંનેની વાતચીત અમે પણ સાંભળી શકીએ.\nથોડીક જ વારમાં ફોન રણક્યો. મિ. દવે અને મિ. પટેલ વચ્ચે આ પ્રમાણે વાતચીત થઈ :\n‘મિ. પટેલ, આઈ એમ સોરી. મેં તો તમારી વિરુદ્ધ કમ્પલેઈન્ટ હોવાની માત્ર મજાક કરીને તમારી બદલીનું કારણ જાણવાની વાતને ઉડાડી દીધી હતી. તમારા સંતોષ માટે હું આપણા ડિપાર્ટમેન્ટની આચારસંહિતાનો ભંગ કરીને જણાવું છું કે તમારી એક જ અઠવાડિયા માટેની કામચલાઉ અને તાકીદના ધોરણની બદલી પાલનપુરની હાઈવે બ્રાન્ચના પોસ્ટમાસ્ટર તરીકે થઈ છે. વળી પાછા અઠવાડિયા પછી તમને કાણોદર જ પાછા મોકલી દેવાના છે. તમારી નિષ્ઠાપૂર્ણ નોકરીની કદર રૂપે ડિપાર્ટમેન્ટે તમારાં બાળકોને સારામાં સારું શિક્ષણ મળી રહે તે માટે તમારી માગણીથી તમને કાણોદર બદલવામાં આવ્યા અને આમ એક જ અઠવાડિયામાં તમને ઉપાડી લેવાય ખરા અહીંની હાઈવે બ્રાન્ચના પોસ્ટમાસ્ટરને હાર્ટએટેક આવ્યો હોઈ તમને કામચલાઉ બદલી આપવામાં આવી છે. કાણોદરની બ્રાન્ચની કક્ષા એવી છે કે ત્યાં કોઈ અનુભવી ક્લાર્કને પણ કામગીરી સોંપી શકાય, જ્યારે હાઈવે બ્રાન્ચમાં તો પોસ્ટમાસ્ટર જ જોઈએ ને અહીંની હાઈવે બ્રાન્ચના પોસ્ટમાસ્ટરને હાર્ટએટેક આવ્યો હોઈ તમને કામચલાઉ બદલી આપવામાં આવી છે. કાણોદરની બ્રાન્ચની કક્ષા એવી છે કે ત્યાં કોઈ અનુભવી ક્લાર્કને પણ કામગીરી સોંપી શકાય, જ્યારે હાઈવે બ્રાન્ચમાં તો પોસ્ટમાસ્ટર જ જોઈએ ને તમે નિશ્ચિંતપણે તમારા કુટુંબને કાણોદર બોલાવી શકો છો અને બાળકોને ત્યાં શાળાપ્રવેશ પણ અપાવી શકો છો. મારી વાતથી તમને સંતોષ થયો ખરો તમે નિશ્ચિંતપણે તમારા કુટુંબને કાણોદર બોલાવી શકો છો અને બાળકોને ત્યાં શાળાપ્રવેશ પણ અપાવી શકો છો. મારી વાતથી તમને સંતોષ થયો ખરો\nમિ. લાલજી ગળગળા અવાજે માત્ર એટલું જ બોલી શક્યા, ‘દવે સાહેબ, હું વધારે તો શું કહું; પણ મારી આજસુધીની નોકરી સાર્થક પુરવાર થઈ. આપ અધિકારી સાહેબોએ મારી જે કદર કરી છે, તે મારા માટે રાષ્ટ્રપતિના ચંદ્રકથી પણ ખૂબ જ અધિક છે. આપનો ખૂબ ખૂબ આભાર. હવે હું ફોન મૂકું\nફોન પૂરો થતાંની સાથે જ મિ. લાલજી પટેલ ખુરશીમાંથી સફાળા ઊભા થઈને અમને ભેટી પડતાં રડમસ અવાજે બોલી ઊઠ્યા, ‘મિ. જેફ સાહેબ, મારા ફરી કાણોદર આવ્યા પછી પણ આપ પંદરેક દિવસ રોકાવાના છો. આપને જે સજા ��રવી હોય તે કરજો, પરંતુ હું આપની સાથે મારી ઠોકંઠોક અંગ્રેજી ભાષામાંજ વાત કરીશ. મિ. વિલિયમ સર, આપ તો અહીં ખાતે જ છો. આપ પણ મારી પાસે નિયમિત આવતા જતા રહીને મારા અંગ્રેજી બોલવાના અભરખાને પૂરો કરતા રહેશો.’\n‘મિ. લાલજી, આપણા વિયોગ વચ્ચેનું અઠવાડિયું મને તો એક યુગ જેટલું લાંબું લાગશે. હવે અમારા સંતોષ ખાતર અબ ઈંગ્લીશમેં કુછ હો જાય.’ મિ. જેફે મિ. લાલજીને મુડમાં લાવવા કહ્યું.\n‘વ્હાય નોટ. આઈ સેટીસફાય વેરી મચ. યુ મેન વેરી વેરી માયાળુ. યુ નોટ નો, પણ પ્યુપીલ નો મી એઝ મિ. લાલજી માયાળુ. આઈ સ્પીકીંગ ‘માયાળુ’ વારંવાર ઈન માય ટોકીંગ. સો પ્યુપીલ નો મી એઝ લાલજી માયાળુ. વોટ ઈઝ ટેકીંગ વિથ અસ આફ્ટર ડાઈંગ, હેં ઓન્લી માયાળુપણું, વોટ અધર ઓન્લી માયાળુપણું, વોટ અધર વ્હેન વી બર્થ, કમ વિથ બંધ મુઠ્ઠી; એન્ડ ગો વિથ ખુલ્લા હેન્ડ વ્હેન વી બર્થ, કમ વિથ બંધ મુઠ્ઠી; એન્ડ ગો વિથ ખુલ્લા હેન્ડ વ્હેન ડાઈંગ વી હેવ નો પોકેટ ઈન અવર કફન કે કોટિયું વ્હેન ડાઈંગ વી હેવ નો પોકેટ ઈન અવર કફન કે કોટિયું\n‘મિ. લાલજી, તમારા માટે વધારે તો શું કહેવું; માત્ર એટલું જ કહીશ કે તમે સાચે જ અબ્દુલ્લાહ છો. જો જો પાછા તમે ‘અબ્દુલ્લાહ’ને અવળા અર્થમાં ન લેતા. અબ્દ એટલે બંદો કે ભક્ત અને અલ્લાહ એટલે ઈશ્વર કે ભગવાન. અબ્દુલ્લાહ અને ભગવાનદાસના અર્થો એક સરખા જ છે, સમજાયું વળી તમે ‘માયાળુ’ શબ્દ વારંવાર બોલો છો, તેને ઉર્દૂમાં તકિયા કલામ કહેવાય. હવે તમને ખોટું ન લાગે તો હાલ પૂરતા તમારા બે જ શબ્દો સુધરાવું કે તમારે પ્યુપીલના બદલે પીપલ અને માયાળુના બદલે કાઈન્ડ બોલવું જોઈએ. આમ છતાંય અંગ્રેજી બોલવાના તમારા ડેરીંગને કોટિ કોટિ ધન્યવાદ આપું છું. ચાલો, તો આપણે છૂટા પડીશું વળી તમે ‘માયાળુ’ શબ્દ વારંવાર બોલો છો, તેને ઉર્દૂમાં તકિયા કલામ કહેવાય. હવે તમને ખોટું ન લાગે તો હાલ પૂરતા તમારા બે જ શબ્દો સુધરાવું કે તમારે પ્યુપીલના બદલે પીપલ અને માયાળુના બદલે કાઈન્ડ બોલવું જોઈએ. આમ છતાંય અંગ્રેજી બોલવાના તમારા ડેરીંગને કોટિ કોટિ ધન્યવાદ આપું છું. ચાલો, તો આપણે છૂટા પડીશું’ મિ. જેફે અમારી બેઠકની પૂર્ણાહુતિ કરતાં કહ્યું.\nછેલ્લે મિ. લાલજી પટેલ ઉવાચ :”યેસ, એક્ઝેટલી. બટ વિઝિટ નેક્સટ વીક ચોક્કસ. બાય બાય. એન્ડ મુખ્ય વાત તો કહેવાની રહી ગઈ, મારું બેટું આઈ સોરી ફોર માય મિસ્ટેક. યુ આર ખરેખર કાઈન્ડ. અને પેલું તકિયાવાળું શું આઈ સોરી ફોર માય મિસ્ટેક. યુ આર ખરેખર કા��ન્ડ. અને પેલું તકિયાવાળું શું મારું બેટું યાદ રાખવા જેવું છે, હોં મારું બેટું યાદ રાખવા જેવું છે, હોં હવે મને ખબર પડી કે લોકો મને ‘મિ. લાલજી માયાળુ’ કેમ કહે છે હવે મને ખબર પડી કે લોકો મને ‘મિ. લાલજી માયાળુ’ કેમ કહે છે\nમેં યાદ અપાવ્યું, ‘તકિયા કલામ.’\nThis entry was posted in ટૂંકી વાર્તા, MB, PL, SM and tagged ચેપ્લિન, ટોયલેટ, તકિયા કલામ, નાઈ, પોસ્ટઓફિસ, પોસ્ટમેન, વિલિયમ. Bookmark the permalink.\n← ખરે જ, હદ કરી નાખી\nભ્રષ્ટાચાર સામેનો બહાદુર લડવૈયો એટલે…નટુભા\n\"જીવો અને જીવવા દો.\"\nલેખની નીચે Comments ઉપર ક્લિક કરવાથી લેખની નીચે Comment Box ખૂલશે. હવે નીચે Links ઉપર જઈ ત્યાં 'ગુજરાતીમાં ટાઈપ કરો' ઉપર ક્લિક કરવાથી Pramukh Type Pad ખૂલશે. ત્યાં 'ગુજરાતી' ભાષા પસંદ કરીને ત્યાં તમારો પ્રતિભાવ ટાઈપ કર્યા પછી કોપી-પેસ્ટ થકી તેને Comment Box ઉપર લાવી શકાશે. તમારો પ્રતિભાવ એ મારા માટે અસ્ક્યામત અને ચાલકબળ સમાન છે, જે થકી હું આપ સૌના શિષ્ટ વાંચન માટે ઉત્તમોત્તમ વાર્તાઓ આપવા સક્રીય રહી શકું. હું અહીં કવિ 'કલાપી' ને ટાંકીશ : 'કલા છે ભોજ્ય મીઠી તે, ભોક્તા વિણ કલા નહિ'. ધન્યવાદ.\nમારી કેટલીક માઈક્રો ફિક્શન વાર્તાઓ\nમારા વિષે # થોડા સમય પહેલા એક સરસ બ્લોગ વાંચેલો http://www.mavjibhai.com/ મે બ્લોગ રચિયાતા વેશે જાણવા પ્રયત્ન કર્યો પણ કાંઇ માહિતિ મળી નહી. આખરે ઇ મેઇલ કર્યો.. તેમનો જવાબ આવ્યો કે મને મારા વિશે જણાવવાનો કે કોઇ માન મળે તેવી કોઇ ખેવના રાખી નહીં હોવાથી મેં મારા વિશે પરિચય આપ્યો નથી. તેમના પ્રત્યે મને માન થયું કે કોઇ પણ જાતની પ્રશંસાની આશા વગર આટલુ સરસ ઉમદા કામ કરે છે… તેમને મનોમન નમન કર્યા અને હજુ પણ કરુ છું… આજે આપનો પરિચય વાંચ્યો ત્યારે થયું કે ખરેખર લેખકે તેનો પરિચય મુકવો જ જોઇએ. તમે જે છો તે લોકો સામે આવવુ જોઇએ. માવજીભાઇએ પરિચય ન મુકીને દીલ જીતી લીધુ તો આપનો પરિચય વાંચીને પણ આપે દીલ જીતી લીધું… લખતા રહેજો , આપના અનુભવનુ ભાથુ અમને આપતા રહેજો… પ્રણામ… -દીપક સોલંકી (અમદાવાદ)\nમારી કેટલીક માઈક્રો ફિક્શન વાર્તાઓ\nખરે જ, હદ કરી નાખી\nવચેટિયો- લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૩)\nચાર્લી ચેપ્લીન - લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૨)\nઅપવાદ - લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૧)\n• » નટખટ સોહમ રાવલ «… on રાજાનો હાથી\n• » નટખટ સોહમ રાવલ «… on રાજાનો હાથી\nValibhai Musa on જીનિયસ ગોસિપર\nસુરેશ on જીનિયસ ગોસિપર\nઅંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ\nગુગમ - કોયડા કોર્નર\nગુગમ - કોયડા કોર્નર\nવિશ્વભરના ગુજરા���ીઓને ચરણે- કોયડાઓ\nરસધારા ગરવી ગુજરાતની, સુગંધ આપણી માતૃભાષાની \nગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00581.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/USD/CAD/T", "date_download": "2020-09-29T09:01:12Z", "digest": "sha1:YTN5KJLEFO2NDNC64SWNXXSA4BJYYGW6", "length": 27962, "nlines": 348, "source_domain": "gu.exchange-rates.org", "title": "યુઍસ ડૉલર વિનિમય દર - કેનેડિયન ડૉલર - ઐતિહાસિક વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nકેનેડિયન ડૉલર / ઐતિહાસિક વિનિમય દર ટેબલ\nકેનેડિયન ડૉલર (CAD) ની સામે યુઍસ ડૉલર (USD)\nનીચેનું ટેબલ યુઍસ ડૉલર (USD) અને કેનેડિયન ડૉલર (CAD) વચ્ચેના 01-04-20 થી 28-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\nકેનેડિયન ડૉલર ની સામે યુઍસ ડૉલર ના ઐતિહાસિક વિનિમય દરો નું ગ્રાફ જુઓ.\nઆ ટેબલ 1 કેનેડિયન ડૉલર ની સામે યુઍસ ડૉલર ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 યુઍસ ડૉલર ની સામે કેનેડિયન ડૉલર જોવા માટે ટેબલ ને ઊંધું કરો.\nExcel માં નિકાસ કરો\nઆ માહિતી CSV ફાઈલ માં સંગ્રહ કરો જે Microsoft Excel માં ખુલી સકે.\nવર્તમાન કેનેડિયન ડૉલર વિનિમય દરો\nકેનેડિયન ડૉલર ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ટેબલ યુઍસ ડૉલર અને કેનેડિયન ડૉલર વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. કેનેડિયન ડૉલર અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો જોવા માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)���માની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00583.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/9pm9minute-bharatiya-janata-party-is-the-largest-political-3917389151619584", "date_download": "2020-09-29T06:57:56Z", "digest": "sha1:3O4SBOHQTVG4MPTYBUWVLQTIZF2NUP62", "length": 4485, "nlines": 37, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ના આહવાન મુજબ પરિવાર સહ દીપ પ્રજ્વલિત કરતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી #9pm9minute", "raw_content": "\nઆદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ના આહવાન મુજબ પરિવાર સહ દીપ પ્રજ્વલિત કરતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી\nઆદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ના આહવાન મુજબ પરિવાર સહ દીપ પ્રજ્વલિત કરતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી\nઆદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ના આહવાન મુજબ પરિવાર સહ દીપ પ્રજ્વલિત કરતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી #9pm9minute\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00583.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/narendra-modi-bharatiya-janata-party-is-the-largest-2271529706205545", "date_download": "2020-09-29T08:12:22Z", "digest": "sha1:PTIXN7TQJP5INKIWIM3HLEK7CEKFUR6U", "length": 6294, "nlines": 35, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat વિશ્વમાનવ મહાત્મા ગાંધીનું ચિંતન માનવ કલ્યાણ માટે અતિ મહત્વનું છે. આ ગાંધી ચિંતનને વિશ્વનાં દરેક ખુણામાં દરેક માનવ સુધી પહોંચાડવી આપણી ફરજ છે તથા આપણી પાસે સુ���ર્ણ તક પણ છે તેમની ૧૫૦મી જન્મજયંતી. આપણે ભાગ્યશાળી છીએ કે પૂજ્ય બાપુ આપણાં છે એવું ગર્વથી કહી શકીએ છીએ. : પ્રધાનમંત્રી શ્રી Narendra Modi", "raw_content": "\nવિશ્વમાનવ મહાત્મા ગાંધીનું ચિંતન માનવ કલ્યાણ માટે અતિ મહત્વનું છે. આ ગાંધી ચિંતનને વિશ્વનાં દરેક ખુણામાં દરેક માનવ સુધી પહોંચાડવી આપણી ફરજ છે તથા આપણી પાસે સુવર્ણ તક પણ છે તેમની ૧૫૦મી જન્મજયંતી. આપણે ભાગ્યશાળી છીએ કે પૂજ્ય બાપુ આપણાં છે એવું ગર્વથી કહી શકીએ છીએ. : પ્રધાનમંત્રી શ્રી Narendra Modi\nવિશ્વમાનવ મહાત્મા ગાંધીનું ચિંતન માનવ કલ્યાણ માટે અતિ મહત્વનું છે. આ ગાંધી ચિંતનને વિશ્વનાં દરેક ખુણામાં દરેક માનવ સુધી પહોંચાડવી આપણી ફરજ છે તથા આપણી પાસે સુવર્ણ તક પણ છે તેમની ૧૫૦મી જન્મજયંતી. આપણે ભાગ્યશાળી છીએ કે પૂજ્ય બાપુ આપણાં છે એવું ગર્વથી કહી શકીએ છીએ. : પ્રધાનમંત્રી શ્રી Narendra Modi\nવિશ્વમાનવ મહાત્મા ગાંધીનું ચિંતન માનવ કલ્યાણ માટે અતિ મહત્વનું છે. આ ગાંધી ચિંતનને વિશ્વનાં દરેક ખુણામાં દરેક માનવ સુધી પહોંચાડવી આપણી ફરજ છે તથા આપણી પાસે સુવર્ણ તક પણ છે તેમની ૧૫૦મી જન્મજયંતી. આપણે ભાગ્યશાળી છીએ કે પૂજ્ય બાપુ આપણાં છે એવું ગર્વથી કહી શકીએ છીએ. : પ્રધાનમંત્રી શ્રી Narendra Modi\nઆજે જે વિકાસના કામો થઇ રહ્યાં છે તે પહેલાની સરકાર પણ કરી..\nવિશ્વભરમાં વસતા ભારતીયોએ પોતાની સંસ્કૃતિ અને..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપ��ણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00583.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/gujarat/ahmedabad/gujarat-government-high-court-school-fees-and-online-education/articleshow/77375551.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article12", "date_download": "2020-09-29T08:06:06Z", "digest": "sha1:YVEAGGGCU27XA6HUJI3BXTMWRTZWGQJZ", "length": 9097, "nlines": 92, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nફરી એક વખત ફી બાબતે શાળા સંચાલકો અને શિક્ષણ વિભાગ વચ્ચે થશે બેઠક\nશાળા સંચાલકોએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો તો સરકારનો પરિપત્ર રદ્દ કર્યો. ફી સંબંધી પ્રશ્નનો ઉકેલ લાવવા સરકારને હાઈકોર્ટે આદેશ આપ્યો\nઅમદાવાદઃ લોકડાઉન દરમિયાન શાળાઓ દ્વારા ફી ઉઘરાણી મુદ્દે સરકારે વાલીઓની તરફેણમાં આદેશ આપ્યો હતો. ત્યાર બાદ શાળા સંચાલકોએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો તો સરકારનો પરિપત્ર રદ્દ કર્યો. સાથે એવું પણ કહ્યું કે ફી સંબંધે શાળા સંચાલકો સાથે બેઠક કરીને ફી સંબંધી પ્રશ્નનો ઉકેલ લાવવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે. જેના આધારે શિક્ષણ મંત્રીએ કહ્યું કે શિક્ષણ વિભાગ ટુંક સમયમાં શાળા સંચાલકો સાથે બેઠક કરી આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવશે.\nશિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, 'હાઈકોર્ટે શાળાઓમાં ફી અંગેની કરવામાં આવેલ PILના સંદર્ભમાં આપેલ ચુકાદામાં નિર્દેશ કર્યો છે કે બંને પક્ષકારો એટલે કે વાલીઓ અને સંચાલકો બંનેનું હિત જળવાય અને સર્વાનુમતે ફી અંગેના પ્રશ્નોનો સ્વીકાર્ય ઉકેલ લાવવા માટે સરકારે સંચાલકો સાથે બેઠક કરવી જોઈએ અને આ પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ.'\nજેના આધારે શિક્ષણ વિભાગ દ્વારા શાળા સંચાલકો સાથે બેઠક કરીને નક્કી કરવામાં આવશે કે સંચાલકો કેવી રીતે ફી ઉઘરાવી શકશે. તેના માટે કયા નિયમોનું પાલન કરવામાં આવે તે નક્કી કરવામાં આવશે. હાઇકોર્ટે આદેશમાં એમ પણ જણાવ્યું છે કે સંચાલકોએ પણ મન મોટું રાખીને રાજ્ય સરકારને મદદ કરવી જોઈએ.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nકોરોનાઃ સુરતમાં સતત ત્રીજા દિવસે 200થી ઓછા કેસ નોંધાયા, અમદાવાદમાં 143 નવા કેસ આર્ટિકલ શો\nIPL fever: હેલિકોપ્ટર શોટ મારતા એમએસ ધોનીનો ફેન થ��ો 'ક્રેશ'\nવડોદરામાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ગયા\nઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો યુવક, બેંકમાં ન આપવામાં આવી એન્ટ્રી\nગીરઃ તાલાલાના રામપરામાં રસ્તા વચ્ચે મારણ આરોગતી રહી સિંહણ, લોકો જોતા જ રહ્યાં\nગાંધીનગરમાં કૃષિ બિલ સામે કોંગ્રેસનો દેખાવો, ધાનાણી-ચાવડા સહિતની અટકાયત\nબોલીવુડડ્રગ્સ કેસઃ NCBના રડાર પર છે બોલિવુડના અન્ય ઘણા સેલેબ્સ\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nઅમદાવાદગુજરાતઃ કોરોનાના 1404 નવા કેસ અને 12 મોત, કુલ આંકડો 134623 થયો\nઅમદાવાદગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે 10 દિવસમાં કોરોનાને હરાવ્યો\nઅમદાવાદકોરોનાના લીધે વૃદ્ધ અરજકર્તાને કોર્ટ જતા લાગ્યો ડર તો કોર્ટ તેમના ઘરે પહોંચી\nદેશરેપ કેસમાં મહિલાના લીવ ઈન પાર્ટનરનો 20 વર્ષે નિર્દોષ છૂટકારો\nઅમદાવાદદર્દીઓના હૃદય પર અસર કરી રહ્યો છે કોરોના, ડોક્ટરોની સલાહ\nઅમદાવાદઅ'વાદઃ થલતેજમાં ભર બપોરે ડોક્ટરના પુત્રના હાથ-પગ બાંધીને લૂંટની ઘટના\nમનોરંજનરણબીરનો 38મો બર્થડે, આલિયાએ ખાસ અંદાજમાં કર્યું વિશ\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00584.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2016/10/13/sahiyari-varta-jakshni/", "date_download": "2020-09-29T06:18:45Z", "digest": "sha1:MF3S4EVJOSUQTCE4WBIHCSS5JDADPV4W", "length": 28135, "nlines": 214, "source_domain": "www.aksharnaad.com", "title": "જક્ષણી – સહિયારી વાર્તા (૨૨ સર્જકો) – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » ટૂંકી વાર્તાઓ » જક્ષણી – સહિયારી વાર્તા (૨૨ સર્જકો)\nજક્ષણી – સહિયારી વાર્તા (૨૨ સર્જકો) 12\nOctober 13, 2016 in ટૂંકી વાર્તાઓ tagged કુસુમ પટેલ / કેતન દેસાઈ / જાગૃતિ પારડીવાલા / જીજ્ઞેશ અધ્યારૂ / દિવ્યેશ સોડવડીયા / ધર્મેશ ગાંધી / નિમિષ વોરા / પરીક્ષિત જોશી / પૂર્વી બાબરિયા / મીત્તલ પટેલ / મીનાક્ષી વખારિયા / મીરા જોષી / રક્ષા બારૈયા / રાજુલ ભાનુશાલી / વિરલ દેસાઈ / શીતલ ગઢવી / શૈલેષ પંડ્યા / સંજય ગુંદલાવકર / સરલા સુતારિયા / હાર્દિક પંડયા\nસૂમસામ રાતના સન્નાટાને ચીરતી કાર પૂરઝડપે હાઈવે પર ઊભેલા મનન પાસેથી પસાર થઈ ગઈ. એમાં બેઠેલી છોકરી તેને કાબૂમાં કરવા માટે જીવ પર આવીને પ્રયત્નશીલ હતી..\nજાણે કે મોત હાથતાળી આપી ગયું. બે ઘડીમાં તો જીવને અજંપાએ ઘેરી લીધો. “પરેશાન થઈ ગયો ��ું, કોઈ લિફ્ટ પણ નથી આપતું, આ અક્ષયને હું નહિ છોડું..” ગુસ્સો,નિરાશા અને કંટાળો બધું એક સાથે એ અનુભવી રહ્યો, એ અકળાઈ ગયો.\nમનનની નજર હજી એ કાર પર હતી, જે કાબુમાં ન આવતા રોડથી ઊતરી સામેના વૃક્ષ સાથે અથડાઈ. વાતાવરણમાં એ અથડામણની ગુંજ પડઘાઈ રહી. મનન ત્વરાથી દોડીને ગાડી પાસે ગયો. ગાડીની અંદર નજર નાંખી.. અને હ્રદય એક ધબકાર ચૂકી ગયું. એ જોરથી બરાડ્યો “માયા..” એની આંખો સામે એ ચહેરો હતો જેને એ અતીતમાં દફનાવી ચૂક્યો હતો.\nમાયા આ હાલતમાં આવી રીતે મળશે એવું તો એણે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું. અકસ્માત બહુ ભયંકર હતો. ગાડીનો બૉનેટનો આખો ભાગ દબાઈ ગયો હતો અને સ્ટીયરીંગ વ્હિલનો ભાગ સીટ તરફ આવી ગયો હતો. માયા વચ્ચે ફસાઈને અર્ધબેભાન પડી હતી.\nમનન અતિતનાં ઝંઝાવાતમાં પહોંચે એ પહેલાં જ ગાડીનાં કાચની તિરાડમાંથી માયાનાં ઉંહકારાં સંભળાયા. તેણે હાંફળાં-ફાંફળાં થઈને મહામહેનતે ગાડીનો દરવાજો ખોલ્યો.\nલોહી ખૂબ વહી રહ્યું હતું, મનન ગભરાયો, આકુળવ્યાકુળ થઈ ગયો. માયાનાં ઉંહકારામાં સતત કોઈનું રટણ મનનને સંભળાયું.\nએ અવઢવમાં પડ્યો. સ્વગત બબડ્યો, “આજે દિવસ જ ભયંકર ઊગ્યો છે. સાંજ પડતાં સુધીમાં તો કેવું કેવું જોવું પડ્યું ત્યાં એવુ થયું અને અહીં.. ત્યાં એવુ થયું અને અહીં..\nમાયાની લોહીભીની ઓઢણી જમીન પર પાથરી મનને ધીરે રહીને તેને બહાર કાઢી, ઓઢણી પર સૂવડાવી. મનન.. મનન…માયાના ઉંહ્કારા હવે એને સ્પષ્ટ સંભળાયા.. અને એને એક તીવ્ર ઝટકો લાગ્યો.. હું એને બેવફા સમજતો હતો પણ એ તો મને હજુ પણ..\nઅત્યાર સુધી મનન અક્ષયને સત્તરસો ગાળો આપી ચૂક્યો હતો, પોતાને હાઈવે પર આમ અધવચ્ચે ઉતારી મૂકવા બદ્દલ. પણ હવે એણે મનોમન અક્ષયનો આભાર માન્યો.\n“માયા ઊઠ, માયા, હું તારો મનન..” અને એની આંખો અનરાધાર રડી રહી.. તે દિવસે પણ તેને બેહોશીમાંથી જગાડવાની કોશિશ કરતો હતો ત્યારે તો પ્રેમ થયો હતો, એજ પ્રેમ પાછો આજે જીવંત થઈ ગયો.\nએ બહાવરો થઈ મદદ માટે ગાડીની રાહ જોવા લાગ્યો. આજે પણ માયાનું દર્દ એના માટે અસહ્ય હતું.. વીતેલા ૨ વર્ષોની ઘટના સિનેમાની જેમ આંખો સામેથી એક પછી એક પસાર થવા લાગી.. કેવી રીતે એ માયાને મળ્યો, પ્રેમ થયો, એ વચનો.., અને.. માયાનું એ રૂપ, પરપુરુષ સાથે એક કમરામાં.. ગાડીના હોર્નના અવાજે એની તંદ્રા તોડી.\nચાર પાંચ ગાડીઓ અજાણી બની આગળ વધી ગઈ. લગભગ પાંચ એક મિનિટ પછી એક ગાડી ઊભી રહી. બારીનો કાચ નીચે થયો… ખૂબસૂરત ચહેરાને જોઈ એના પગ જમીન સાથ��� જડાઈ ગયા. ”રાધા..” એ આશ્ચર્યચકિત થઈ બોલી ઊઠ્યો.\nકોને જુએ અને કોને સંભાળે એ દ્વિધામાં મનને ત્વરાથી માયાની હાલત રાધા આગળ રજૂ કરી અને જલદી ગાડી નજીકની હોસ્પિટલે લઈ જવા રીતસર આજીજી કરી.. માયા આ હાલતમાં જો એકલી રાધાને મળી હોત તો તેણે ગાડી રોકી જ ન હોત, એના ઉપરથી જ હંકારી ગઈ હોત પણ સામે મદદ માટે કરગરતી વ્યક્તિ બીજુ કોઈ નહીં, મનન હતો.. “મનન અહિ ક્યાંથી” રાધા મનોમન વિચારતી મૂંઝાતી રહી..\nઅને મનનને ખરેખર ‘પોતાનો’ બનાવવાની આ ક્ષણ કદાચ આખરી હતી રાધા માટે.. રાધાની મુખમુદ્રાની રહસ્યમયી રેખાઓ કહેતી હતી કે માયાની ગાડીની બ્રેક પોતે કેવી સિફતથી.. પણ પોતાનો આ દાવ ઊલટો પડી જતા રાધા વ્યગ્ર થઈ ગઈ..\nપોતાની જાતને સંભાળતા.. કાતિલ મનોભાવો છુપાવી રાધાએ સારપનો મુખવટો ઓઢી લીધો. મનનની સાથે મળી માયાને ગાડીમાં સુવડાવી એક ઇરાદા સાથે હોસ્પિટલ તરફ હંકારી મૂકી. કારની ગતિ કરતા વધુ ગતિ રાધાના વિચારોએ પકડી.. એક પ્લાન અસફળ રહ્યો પણ એમ કંઈ હાર ના માની લેવાય. આખા રસ્તે માયાના મસ્તકને ખોળામાં લઈને બેઠેલા મનનનો વ્યગ્ર ચહેરો એ જોતી રહી.. અકસ્માતનો કેસ હતો એટલે કાર સિવિલ હોસ્પિટલમાં જ લઈ ગઈ. ઇમર્જન્સી કેસ તરીકે માયાને તત્કાલ દાખલ કરવામાં આવી.\nઆઇ.સી.યુ. ના દરવાજાના નાના કાચમાંથી માયાને વ્યગ્રતાથી જોતા મનનની આંખોમાંથી વહેતા અનરાધાર આંસુઓમાં માયા પ્રત્યેનો છલકાતો પ્રેમ જોઈ રાધા અંદર સુધી હલી ગઈ. મનન રાધા તરફ વળ્યો, મનનની આંખમાના અનેક સવાલો રાધા વાંચી રહી.. રાધાની નજર ઝૂકી ગઈ. શરમ અને પશ્ચાતાપથી નમેલી નજરો મનનને બધું સમજાવી ગઈ..\nરાધાના મનમાં મનનને પામી લેવાની ઝખંનાએ આજે છેલ્લો શ્વાસ લીધો. સાવ શૂન્ય બનેલો મનન રાધા પાસે જઈને બેઠો, અનિશ્ચિત ભાવથી જોયું, “મને ખબર પડી ગઈ છે કે માયાને શું અને કઈ રીતે થયું, અને એ કોણે કર્યું\nઅચાનક અક્ષય હાંફળો ફાંફળો આવી પહોંચ્યો, “શું થયું બૉસ” મનનની હાલત જોઈ આગળના શબ્દો એના ગળામાં જ અટકી ગયા.\nઅક્ષયને જોઈને રાધા ચોંકી ઊઠી ને શબ્દો છટક્યા, “આજ તો ગઈ સમજો\n“અક્ષય તું અહીં ક્યાંથી” મનને પ્રશ્ન પૂછ્યો.\nઅક્ષયે એક ઘૃણાભરી નજર રાધા તરફ નાંખી, રાધા કંઈ બોલે એવી પરિસ્થિતિમાં નહોતી.\n“મારો એક મિત્ર અહીં કામ કરે છે. મનન, તને આ હાલતમાં જોઈ એણે જ મને ફોન કર્યો.”\nમનન વારાફરતી રાધા અને અક્ષયની સામે જોઇ રહ્યો. જાણે એને કોઈ વાતની ગંધ આવી ગઈ હોય એમ એણે અક્ષયને પૂછી જ નાખ્યું… “અક્ષય, માયા આવી રીતે એકલી કાર લઈને નીકળી હતી એ તુ જાણતો હતો જો આજે હું ત્યાં ન હોત તો માયાની જીંદગી પર પૂર્ણવિરામ મુકાઈ જાત.. જો આજે હું ત્યાં ન હોત તો માયાની જીંદગી પર પૂર્ણવિરામ મુકાઈ જાત..\n“હા, મેં તને અને માયાને મેળવવા જ આ પ્લાન કર્યો હતો અને તને હાઈવે પર ઉતારી દીધો હતો.. માયા હજુ પણ તને ખૂબ ચાહે છે મનન, પણ આ અકસ્માત..”\nઅક્ષય અકસ્માતનું કારણ સમજી ગયો હોવા છતાં તેણે આ સંજોગોમાં ચુપ રહેવું યોગ્ય સમજ્યું, મનન આગળ કંઈ પૂછે તે પહેલાં જ નર્સે ભાગતાં આવીને કહ્યું,.”\nદર્દીને લોહીની તાત્કાલિક જરૂર છે. અને એનું બ્લડ ગ્રૂપ ‘ઓ નેગેટિવ’ છે. અમારી બ્લડ બૅન્કમાં હાજર નથી. જલદીથી બીજેથી વ્યવસ્થા કરો.\n“યે લાલ રંગ, ક્બ મુજે છોડેગા ” માયાનું મનપસંદ ગીત, યાદ આવી ગયું.. ત્રણેયને. પણ સવાલ હવે એ હતો ‘ઓ નેગેટિવ’ લોહી લાવવું ક્યાંથી… બધા એકબીજા સામે જોવા લાગ્યાં. આ તે વિધિની કેવી વક્રતા” માયાનું મનપસંદ ગીત, યાદ આવી ગયું.. ત્રણેયને. પણ સવાલ હવે એ હતો ‘ઓ નેગેટિવ’ લોહી લાવવું ક્યાંથી… બધા એકબીજા સામે જોવા લાગ્યાં. આ તે વિધિની કેવી વક્રતા માયા જે યુનિવર્સલ ડોનર હતી ન જાણે કેટલીય વખત એણે રક્તદાન કર્યું હતું આજે એને જ.. મનનની આંખો તરલ થઈ ગઈ..\nએટલામાં જ અક્ષયે કહ્યું “તું ચિંતા ન કર, મારો કૉલેજનો એક મિત્ર, સંજય સામાજિક કાર્યકર છે, રક્તદાન શિબિર યોજે છે હું કંઈ કરું છું,” અક્ષયે તરત સંજયને ફોન જોડ્યો.. મનન રાધાને ગુનેગાર હોવાનો અહેસાસ અપાવવા માંગતો હતો. પણ એ ચુપ રહ્યો.\nરાધાને પણ મનમાં પસ્તાવાનો અહેસાસ કોરી ખાતો હતો, એ એકદમ બોલી ઊઠી, “મનન હું માયાને લોહી આપીશ. મારું બ્લડ ગૃપ ઓ નેગેટિવ છે.”\nમાયા માટે રાધાએ બતાવેલી સહાનુભૂતિ માટે મનનને ચીડ થઈ આવી. પોતાનો અણગમો છતો ના થાય તેની કાળજી રાખીને તેણે રાધાને સ્મિત આપ્યું.\nઅત્યારે કાણાને કાણો ન કહેતા રાધાનું બ્લ્ડ લઈ લેવું મનનને ઉચિત લાગ્યું. માયાને બ્લ્ડ મળી જતાં એની જિંદગી બચી ગઈ, ૮ કલાક પછી એની બંધ આંખો ફરકવા લાગી. સાવ અશક્ત હાલતમાં માયાની નજર ચારે કોર ફરી. એ ત્રણેય ચહેરા એ ઓળખતી હતી. સવાલ હજાર હતા. મનનને જોઈને એણે અનેરી સાંત્વના અનુભવી. એ કંઈ બોલે એ પહેલા જ મનન બોલી ઊઠયો. “માયા, મને માફ કરી દે, હું તારો ગુનેગાર છું, હવે હું તને છોડીને ક્યાંય નહિ જાઉં. તારા પર શક કરવા બદલ હું મારી જાતને..” કહેતા એ અનરાધાર રડી પડ્યો.\nબધુ જાણતી માયા બોલી, “જે થયું સારું થયુ.���\nરાધા ચુપચાપ માયા સામે પશ્ચાતાપથી ગ્લાનિ અનુભવતી જોતી રહી.. એ વધુ કંઈ કહી ન શકી, પણ હવે એ સમજી ગઈ હતી કે મનન કેમ માયા નો જ રહ્યો. માયાનો હાથ લઈ એણે અકલ્ય ભાવથી ધીરેથી દબાવ્યો અને મનનના હાથમાં આપી ત્વરાથી ત્યાંથી રવાના થઈ ગઈ.. અક્ષય એની પાછળ ગુસ્સામાં ગયો પણ કોરીડોરમાં ધ્રૂસકે ધ્રૂસકે રડતી રાધાને જોઈ એના પગ ત્યાં જ થંભી ગયા..\nસંકલન : મીતલ પટેલ\nએક ગ્રૂપ, સર્જન.. ૨૨ સર્જકો અને એક પછી એક આગળ ધપતી વાર્તા સાથે લખાયેલ બધાના ભાગ સાથેની આ સહિયારી વાર્તા ગ્રૂપમાં સર્જનનો ત્રીજો પ્રયત્ન હતો. પહેલા પ્રયત્નની ભવ્ય નિષ્ફળતા બાદ બીજો પ્રયત્ન સફળ રહ્યો હતો, અને પછી આ ત્રીજો પ્રયત્ન પણ મજેદાર રહ્યો.. આજે પ્રસ્તુત છે મિત્તલ પટેલ સંકલિત અમારી એ જ સહિયારી વાર્તા જેનું નામ તો જાણીતું જ છે.. ‘જક્ષણી’\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n12 thoughts on “જક્ષણી – સહિયારી વાર્તા (૨૨ સર્જકો)”\nઆ રીતે વાર્તાઓનું સહીયારૂ સર્જન પણ થઈ શકે. તે આ વાર્તા લખતીવેળા અનુભવ્યુ. બધી કલમોને અને સંકલિત કરનારને ખુબ ખુબ અભિનંદન…\nસહિયારી વાર્તાનો મજાનો અનુભવ… દરેક મિત્રોએ ખુબ જ સરસ લખ્યું જેના ફલસ્વરૂપ આ સહિયારું સર્જન શક્ય બન્યું. સર્જન ટીમને અભિનંદન. પ્રથમ વખત સંકલન કર્યું હતું. સર્વને ગમ્યું અને બિરદાવ્યું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ\nબહુ જ સુંદર રચના છે વાંચવાની મજા આવી ગઇ.\nવાહ વાહ ખૂબ સરસ ….વાંચવાની મજા આવી …\nદરેક લેખક / લેખિકા ઓને અભિનંદન\nવાહ વાહ .. જમાવટ… ૨+૨ ને ખુબ ખુબ અભિનંદન\nખુબજ અભિનંદન…મિત્તલ સુંદર સંકલન\n← ઋતુકલ્પ : પ્રેમની મોસમ બારેમાસ.. – દિનેશ દેસાઈ\n – ઈશ્વર પેટલીકર →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોક��ત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00585.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/stotra/bhaktamar-stotra/", "date_download": "2020-09-29T07:35:52Z", "digest": "sha1:OQJ2XAKFMVHZUVS6Z5BJIUF7BRWJ7X6W", "length": 8275, "nlines": 196, "source_domain": "www.swargarohan.org", "title": "Bhaktamar Stotra | Stotra", "raw_content": "\nજૈનધર્મમાં ભક્તામર સ્તોત્ર એક શાસ્ત્ર જેટલો જ આદર ધરાવે છે. તેની રચના મુનિ માનતુંગાચાર્યજીએ કરી હતી. ભક્તામર સ્તોત્રની રચના વિશે વિવિધ મતો પ્રવર્તે છે. એક માન્યતા મુજબ રાજા ભોજના દરબારમાં જૈન વિદ્વાન કવિ ધનંજયે પોતાની વિદ્વતાથી રાજાને પ્રભાવિત કર્યા. કવિ કાલીદાસથી એ સહન ન થયું. એથી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરવા કાલીદાસે રાજાને બંને વચ્ચે વાદવિવાદ કરાવવા કહ્યું. જેમાં કવિ કાલીદાસની હાર થઈ. પરંતુ હાર સ્વીકારવાને બદલે એમણે કહ્યું કે હું ધનંજયના ગુરુ માનતુંગમુનિ સાથે વાદવિવાદ દ્વારા મારી વિદ્વત્તા સિદ્ધ કરીશ.\nએથી રાજાએ માનતુંગમુનિને શાસ્ત્રાર્થ માટે નિમંત્રણ મોકલ્યું. રાજાએ વારંવાર કહેણ મોકલ્યા છતાં માનતુંગમુનિ રાજદરબારમાં હાજર ન થયા ત્યારે રાજઆજ્ઞાનો અનાદર કરવા બદલ એમને બંદી બનાવી કારાગારમાં પૂરવામાં આવ્યા. કારાવાસમાં ભગવાન આદિનાથનું ચિંતન કરીને મુનિએ સ્તુતિ કરી. એના પરિણામે એમના બેડીના તાળાં તૂટી ગયા અને તેઓ મુક્તિ પામ્યા. આ પ્રસંગને પરિણામે ચોતરફ જૈન ધર્મનો જયજયકાર થઈ રહ્યો. બંધનાવસ્થામાં તેમણે કરેલી સ્તુતિ ભક્તામર શબ્દથી શરૂ થતી હોઈ એ ભક્તામર સ્તોત્રના નામે પ્રસિદ્ધ થઈ.\nસાધના કરતાં કરતાં એક અ��સ્થા એવી આવે છે જ્યારે ભક્તે ઉપવાસ કરવા ન પડે પણ ઉપવાસ આપોઆપ થઈ જાય, એણે ભોજન છોડવું ન પડે પણ ભોજન આપોઆપ જ છૂટી જાય. ઉપવાસ બધાંને માટે આવશ્યક કે અનિવાર્ય નથી. ખરેખર અનિવાર્ય તો છે ચારિત્ર્યશીલ અને પવિત્ર જીવન, ઉત્તમ વિચારો અને સત્કર્મો. બાહ્ય ત્યાગ બધાને માટે અનિવાર્ય નથી પરંતુ અંદરનો ત્યાગ - વિકારો, વાસના, બુરા વિચારો અને કુકર્મોનો ત્યાગ અતિ આવશ્યક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00587.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/tv/cnbc-bajar-shows/avti-kale_2020-09-16.html", "date_download": "2020-09-29T08:50:48Z", "digest": "sha1:RRC6FAM3WJC4B6OHVE6SELKXN5L67GYV", "length": 8230, "nlines": 127, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "  આવતી કાલે: CNBC-Bajar Shows - Wednesday 16th September, 2020", "raw_content": "\nફેડ દ્વારા વ્યાજદરમાં વધારાની સંભાવના વધી છે: દેવેન ચોક્સી\nઆગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કે આર ચોક્સી ઈન્વેસ્ટમેન્ટ મૅનેજર્સના એમડી દેવેન ચોક્સી પાસેથી.\n29.09.2020 / વેદાંતને BSE, NSEમાંથી ડિલિસ્ટિંગ માટેની સૈદ્ધાંતિક મંજૂરી મળી\nઆ વર્ષે જૂનમાં વેદાંતને ડિલિસ્ટ ક�...\n29.09.2020 / UIT AMCના IPO આજે ખુલ્યો, જાણો શું છે ઇશ્યૂમાં ખાસ\nUIT AMCએ આ IPO દ્વારા 2,152 થી 2160 કરોડ રૂપિયાન...\n29.09.2020 / CAMS IPO: કેવી રીતે તપાસવી અલૉટમેન્ટ સ્ટેટસ, આ છે સૌથી સરળ રસ્તો\nCAMSએ આ IPO દ્વારા 2258 કરોડ રૂપિયા ઉભા કર�...\nસારા વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સે�...\n28.09.2020 / નિફ્ટી 11200 ઊપર બંધ, સેન્સેક્સ 592 અંક વધ્યો\nઆજના કારોબારી સત્રના દિવસે ભારતી�...\n28.09.2020 / Market live: નિફ્ટી નિકળી 11200 ની પાર, નિફ્ટી બેન્કને પણ લાગી પાંખ, 500 અંક વધ્યો\nસપ્તાહના પહેલા દિવસે બજારમાં તેજ�...\nSilver Lakeના રોકાણથી RILના ટેક, ગ્રાહક કાર�...\n08.09.2020 / કામત કમિટીની ભલામણો પર શું છે મોટા Brokerage housesની રાય\nRBIએ કામત કમિટીની ભલામણોને ગત સાંજે ...\nગુરૂવાર એટલે 6 ઓગસ્ટના આરબીઆઈ ગર્વ...\n29.09.2020 / Global market: US માર્કેટ મજબૂત, ગઈકાલે DOW 410 પોઇન્ટ વધ્યો, એશિયા મિશ્ર, SGX Nifty ફ્લેટ\nઅમેરિકા બજારોના સંકેતો સારા દેખા�...\n28.09.2020 / એશિયાઈ બજાર મિશ્ર, એસજીએક્સ નિફ્ટી 0.34% મજબૂત\nએશિયાઈ બજારોમાં આજે મિશ્રનો કારો�...\n25.09.2020 / અમેરિકી બજારમાં મજબૂતી, ડાઓ 26,800 ની ઊપર બંધ\nડાઓ જોંસ 52.31 અંક એટલે કે 0.20 ટકાની મજબ�...\nકેપિટલ ગૂડ્સ 13733.96 13.69\nકન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 23764.16 357.62\nબીએસઈ એફએમસીજી 10964.44 88.55\nબીએસઈ હેલ્થકેર 19767.05 69.69\nબીએસઈ પીએસયુ 4603.26 57.87\nબીએસઈ સ્મોલ કેપ 14866.72 3.47\nસીએનએક્સ મિડકેપ 14722.10 1.13\nસ્ટ્રેઈટ્સ ટાઈમ્સ(Sep 29) 2474.66 8.35\nUIT AMCના IPO આજે ખુલ્યો, જાણો શું છે ઇશ્યૂમાં ખાસ\nઆદર્શ વજનમાં 5 કિલો વધ્યા, મહિલા�� માટે 55 કિલો અને પુરુષો માટે 65 કિલો થયો ફિક્સ\nCorona pandemic: કોરોનાની ઝડપી, કેટલી રાહત - કેટલી મુશ્કેલી\nCoronavirus India News: દેશમાં સંક્રમિતોની સંખ્યા 61 લાખને પાર, 24 કલાકમાં 70,589 નવા કેસ\nવર્લ્ડ બેન્કે કહ્યું, કોરોનાને કારણે 1967 પછી સૌથી ઓછી રહેશે એશિયાનો વિકાસ દર\nકેબિનેટે કેન્દ્રીય મંત્રાલયોમાં 16 નવી નિમણૂકોને આપી મંજૂરી, જાણો કોણ શું બનાવ્યુ\nઆજે થઇ રહ્યા 3 IPOની ઓપનિંગ, પ્રાઇમરી માર્કેટમાં દેખાશે ભરપૂર એક્શન\nCAMS IPO: કેવી રીતે તપાસવી અલૉટમેન્ટ સ્ટેટસ, આ છે સૌથી સરળ રસ્તો\nSushant Case: AIIMSએ CBIને આપી રિપોર્ટ, ખુલશે મૃત્યુનો રહસ્ય\nGujarat: વડોદરાના બાવામનપુરામાં 3 માળની અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ પડી ગઇ, કાટમાળમાં દબાઇને 3 લોકોની\nPetrol Diesel Price: આજે ફરી ઘટ્યો ડીઝલનો ભાવ, ઝડપથી ચેક કરો તમારા શહેરમાં તેલની કિંમત\nMP: પત્નીને મારવાના આરોપમાં એડિશનલ DG પુરુષોત્તમ શર્મા સસ્પેન્ડ, વીડિયો વાયરલ થવા પર કાર્યવાહી\nNDAએ ગુમાવ્યા 2 શૅર, હવે ગઠબંધનનું હિંદુત્વ સાથે શું છે લેવું-દેવું: શિવસેના\nનાણાકીય સમીક્ષા પર RBIની બેઠક હવે 29 સપ્ટેમ્બરે નહીં યોજાશે, જાણો શું છે કારણ", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00588.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujarat.co.uk/fury-as-conservative-mp-blames-non-whites-for-uk-coronavirus-surge/", "date_download": "2020-09-29T06:48:05Z", "digest": "sha1:BRWAAUS7U7W7WCIKNGAMHCGLUVCD3U7P", "length": 13511, "nlines": 129, "source_domain": "www.gujarat.co.uk", "title": "Fury as Conservative MP blames non-whites for UK coronavirus surge", "raw_content": "\nઅમદાવાદમાં 27 વિસ્તારમાં રાતના 10 વાગ્યા બાદ દુકાનો, બજારો બંધ રાખવાનો…\nનવા કૃષિ કાયદાના વિરોધમાં ગાંધીનગરમાં કોંગ્રેસના દેખાવો\nઆ વર્ષે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ ન યોજવાનો રાજય સરકારનો નિર્ણય\nજે કહેવું તે કરવું ના ધ્યેય મંત્ર સાથે ગુજરાત સરકાર કામ…\nHome International news યુકેમાં કોરોનાવાઈરસના ચેપના નવા મોજા માટે ટોરી એમપીએ ઈમિગ્રન્ટ્સ, લઘુમતીઓને દોષિત ઠેરવ્યા\nયુકેમાં કોરોનાવાઈરસના ચેપના નવા મોજા માટે ટોરી એમપીએ ઈમિગ્રન્ટ્સ, લઘુમતીઓને દોષિત ઠેરવ્યા\nયુકેના કેટલાક વિસ્તારોમાં કોરોનાવાઈરસના ચેપના નવા મોજા માટે કેલ્ડર વેલીના ટોરી એમપી ક્રેગ વિટેકરે એવું કહ્યું હતું કે, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો તોડનારા લોકોમાંથી મોટા ભાગના એશિયન, બ્લેક તથા વંશીય લઘુમતી (બેમ) સમુદાયના છે, લઘુમતી સમુદાય આ રોગચાળા વિષે ગંભીર નથી. કોરોનાવાઈરસના કેસીઝમાં નવેસરથી ઉછાળો આવતા સરકારે ઘર પરિવારમાં લોકોના એકત્ર થવા ઉપર પણ નવા નિયંત્રણો ફરમાવ્યા છે તેવા નોર્થ ઈંગ્લેન્ડના વિસ્તારોમાં વિટેકરના મતવિસ્તારનો પણ સમાવેશ થાય છે.\nટોરી એમપીએ એલબીસી રેડિયોને જણાવ્યું હતું કે, “આપણે જ્યાં ચેપના ફેલાવામાં અને નવા કેસીઝમાં વધારો જોઈ રહ્યા છીએ તે વિસ્તારો ઉપર નજર નાખો તો ખ્યાલ આવશે કે બધા નહીં પણ એમાંથી મોટા ભાગના બેમ સમુદાયની વધુ વસતી ધરાવતા વિસ્તારો છે. હું અમારા સ્થાનિક નેતાઓને ત્રણ વીકથી પડકારી રહ્યો છું કે, આપણે આ વિસ્તારોમાં જાગૃતિ ફેલાવવા માટે શું કરી રહ્યા છીએ આપણે લોકોને સમજાવવું પડશે કે, કોરોનાવાઈરસના ચેપની સમસ્યા ખૂબજ ગંભીર બાબત છે. લોકો તેના વિષે ગંભીર નહીં બને ત્યાં સુધી આપણે આ રોગચાળામાંથી છુટકારો નહીં મેળવી શકીએ.”\nજો કે, રેસિઝમ વિરોધી ચેરિટીઝ તથા વિરોધ પક્ષના એમપીઝે આવી ટીપ્પણીઓની આકરી ટીકા કરી હતી. હેલિફેક્સના લેબર એમવી હોલી લિંચે એવું કહ્યું હતું કે, વિટેકરે કરેલા દાવાઓમાં “સ્હેજે સત્ય નથી.” હું મારા સ્થાનિક બેમ સમુદાયના સભ્યો સાથે રોજ સંપર્કમાં રહું છું. આપણે બધા રોજે રોજ નિરાશાપૂર્વક રીતે નિહાળીએ છીએ કે બીચ ભીડથી ઉભરાતા હોય છે, ફૂટબોલ મેચમાં સેલીબ્રેશન્સ વ્યાપક રીતે થતા હોય છે અને રાત્રે ફરવા જતા જતા લોકો બેફામ શરાબ પીતા હોય છે, એમ તેમણે ઉમેર્યું હતું.\nવોરિંગ્ટન નોર્થના લેબર એમપી શાર્લોટ નિકોલસે તો વિટેકરના આરોપોને નકારી કાઢતાં જણાવ્યું હતું કે, “આ તો નર્યું, શુદ્ધ અને સાદું રેસિઝમ છે, તેમની વાત કોઈ પુરાવા ઉપર આધારિત નથી. દાખલા તરીકે, ટ્રેફર્ડમાં ચેપનું નવું મોજું હેલ વિસ્તારમાંથી શરૂ થયાનું જણાય છે, જે સમગ્ર બરોમાં સૌથી ઓછું વૈવિધ્ય ધરાવતો વિસ્તાર છે. આ તો ટોરીઝનો ભાગલા પાડો ને રાજ કરોના સિદ્ધાંતનો ક્લાસિક નમુનો છે.”\nશુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન બોરિસ જ્હોન્સનને તેમની પાર્ટીના એમપીની ટીપ્પણીઓ વિષે પૂછવામાં આવતા જાણે એમને તેનાથી કોઈ ફરક પડતો ના હોય તેવા ભાવ સાથે તેઓએ પત્રકારોને કહ્યું હતું કે, “આખરે તો બધાની જવાબદારી છે,” કે કોવિડ-19નો મુકાબલો કરવો જોઈએ.\nવડાપ્રધાન તેમજ હેલ્થ મિનિસ્ટરે આ વીકમાં અગાઉ એવો નિર્દેશ આપ્યો હતો કે, કોરોનાવાઈરસના ચેપનું બીજું વેવ યુરોપથી આવી રહ્યું હોવાનું લાગે છે, જો કે વાસ્તવિકતા એ છે કે સમગ્ર યુરોપમાં યુકેમાં કોરોનાવાઈરસના રોગચાળાની સૌથી મોટી અસર છે.\nએન્ટી રેસિઝમ હોટલાઈન ટેલ મામાના ડાયરેક્ટર ઈમાન અત્તા, ઓબીઈએ તો ક્રેગ વિટેકરને કહ્યું હતું કે, તેણે માફી માગવી જોઈએ અને પોતાની ટીપ્પણીઓ પાછી ખેંચી લેવી જોઈએ. મુસ્લિમો તેમજ અન્ય લઘુમતી સમુદાયો રોગચાળા વિષે ગંભીર નથી એવી તેમની ટીપ્પણીઓ વિષે કોન્ઝર્વેટીવ પાર્ટીએ તપાસ કરવી જોઈએ.\nમુસ્લિમોએ સમુદાયની સલામતીની હંમેશા દરકાર કરી છે અને ઇદ જેવા તહેવાર વખતે પણ પોતાના નિકટના પરિવારજનોને નહીં મળી શકવાની સ્થિતિ, હતાશા બાબતે સમગ્ર દેશે સહાનુભૂતિ દાખવવાની હોય, તેમના ઉપર દોષારોપણ કરવાનું હોય નહીં. સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નવા નિયમો બરાબર ઈદના એક-બે દિવસ પહેલા જ જાહેર કર્યા હતા. જો તે હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોકે એવું કહ્યું હતું કે, ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને આ પગલું નથી લેવાયું.\nPrevious articleભારતના ગૃહપ્રધાન અમિત શાહ કોરોના પોઝિટીવ, હોસ્પિટલમાં દાખલ થયાં\nNext articleશમિમા બેગમના કેસમાં બ્રિટન સરકારને અપીલની મંજૂરી\nઅભિનેતા સુશાંતના શરીરમાંથી કોઇ પ્રકારનું ઝેર મળ્યું નથી, AIIMSનો રિપોર્ટ\nતો… લંડનમાં 10 મિલીયન લોકો માટે સ્થાનિક લોકડાઉન\nઅસ્ડાની ખરીદી માટે ઇજી ગ્રુપના સ્થાપકો અને ટીડીઆર કેપિટલની પસંદગી\nનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”નું ટ્રેલર લોન્ચ થયું\nકથાકાર મોરારી બાપુ પર ભાજપના પૂર્વ ધારાભ્ય પભુબા માણેકનો હૂમલાનો પ્રયાસ\nઆલિયા ભટ્ટને સૌથી સેકસી એશિયાઈ મહિલાનો ખિતાબ મળ્યો\nગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવેની દિકરી ઈશાનીનું ગીત ‘વધાવો’ સાંભળ્યું કે...\nઅભિનેતા સુશાંતના શરીરમાંથી કોઇ પ્રકારનું ઝેર મળ્યું નથી, AIIMSનો રિપોર્ટ\nતો… લંડનમાં 10 મિલીયન લોકો માટે સ્થાનિક લોકડાઉન\nઅસ્ડાની ખરીદી માટે ઇજી ગ્રુપના સ્થાપકો અને ટીડીઆર કેપિટલની પસંદગી\n£13,000માં બોગસ લગ્ન કરાવી રાઇટ્સ આપાવવાનો દાવો કરનાર સોલિસીટર અલી પર...\nપ્રિન્સ ચાર્લ્સે પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરીને ટેકો આપવા £7 મિલીયન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00588.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.chiragthakkar.me/2011/02/3.html", "date_download": "2020-09-29T08:34:09Z", "digest": "sha1:ZRGRUFCWZVAU5NRX2TXBMYRJW34KRN3R", "length": 32776, "nlines": 147, "source_domain": "www.chiragthakkar.me", "title": "અભિન્ન: પ્રકરણ 3. દુર્ઘટના અને વિસ્મૃતિ", "raw_content": "\n'જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથી.'\nપ્રકરણ 3. દુર્ઘટના અને વિસ્મૃતિ\nજ્યારે હું પહેલા ધોરણમાં અભ્યાસ કરતો હતો, ત્યારે અમે અમદાવાદના વિરાટ નગર વિસ્તારમાં રહેતા હતાં. એ વિસ્તારના વિકાસની એ હજી શરૂઆત માત્ર જ હતી. અમારા ઘરની પાછળ એક મોટુ મેદાન હતું અને એ મેદાન પૂરુ થતા જ આવતી હતી 'ખારીક્ટ કેનાલ' અને તેની સાથે મારા જીવનની એક મોટી ઘટના જોડાયેલી છે.\nતે સમયે મમ્મીની નોકરી ગારિયાધાર નામક સૌરાષ્ટ્રના એક ગામમાં હતી. ત્યાં અમને સારુ શિક્ષણ નહિ મળે તેમ જાણીને મમ્મી-પપ્પાએ જુદાઈ સ્વીકારી હતી. આમ તો તેમના પરજ્ઞાતિય પ્રેમ-લગ્ન છે પણ પોતાના બાળકો માટે તેઓ આ ભોગ આપવા તૈયાર થયા હતા અમારા શિક્ષણ માટે પપ્પા, મારા બા, બહેન અને હું અમદાવાદ આવ્યા અને મમ્મી એકલી ગારિયાધાર રહેતી થઈ. તે દર સપ્તાહાંતે અહિ અમદાવાદ આવે અને બે દિવસમાં ઘરની જવાબદારીઓ અને સામાજીક વહેવારો પતાવીને અમને બીજું અઠવાડિયું ચાલે તેટલો પ્રેમ કરે ને સોમવારે સવારે જતી રહે.\nઆમ, સોમવારથી શુક્રવાર 'રાજાનો ઘોડો’ છુટ્ટો હોય. તેના બે કારણ હતાં. પહેલું તો એ કે મારું ધ્યાન મારા ઘરડા બા કે મારી બે’ન રાખી શકતા નહિ. હું આખો દિવસ ઘરની બહાર રખડપટ્ટી કરે રાખું અને ઘરડા બા મારી પાછળ-પાછળ ક્યાં સુધી આવી શકે અને મારી મોટી બહેન આમ તો મારાથી ચાર વર્ષ મોટી પણ તે વખતે તે પણ માત્ર પાંચમાં ધોરણમાં હતી. તેને અભ્યાસ ઉપરાંત ઘરનું કામ પણ શીખવું પડતું. અને શું તેની પોતાની દુનિયા ન હોય અને મારી મોટી બહેન આમ તો મારાથી ચાર વર્ષ મોટી પણ તે વખતે તે પણ માત્ર પાંચમાં ધોરણમાં હતી. તેને અભ્યાસ ઉપરાંત ઘરનું કામ પણ શીખવું પડતું. અને શું તેની પોતાની દુનિયા ન હોય એટલે મારી પાછળ તે પણ વધારે સમય આપી શકતી નહિ. અને બીજું કારણ હતું પપ્પાનું કામકાજ. તેમને વારસામાં દાદા તરફથી માત્ર સંસ્કારો અને શિક્ષણ જ મળ્યું અને તેમની આકાંક્ષા હતી કે તે તેમના બંને સંતાનોને પૂરતી સુખ-સુવિધા આપે. તેઓ ઇલેક્ટ્રિક સુપરવાઇઝરનું ભણ્યા હતાં અને પછીથી તેઓ ઇલેક્ટ્રિક ને લગતા કોન્ટ્રાક્ટ લેતા હતાં. માટે આખો દિવસ તે ઘરે ન હોય. ઘણી વાર તો સાંજે હું ઊંઘી ગયો હોઉં ત્યાર બાદ આવતા. એટલે આખો દિવસ મને રોકનારું કોઈ નહિ.\nમોટા ભાગે હું અમારી સોસાયટીના મોટા છોકરાઓ જ્યાં રમતા હોય ત્યાં જતો રહેતો અને તેમને જોયે રાખતો. તેમની પાછળ ફરતો રહેતો. મને યાદ છે ત્યાં સુધી તે દુર્ઘટના આગલા દિવસે વરસાદ પડ્યો હતો. જમીનમાં એક ચાકુ કે લોખંડનો સળિયો ખૂંતાવીને તે બધા છોકરાઓ ભીની જમીનમાં ‘ખૂચ્ચામણી’ની રમત રમતા હતાં અને તેમને તેમ કરતાં-કરતાં એક સ્થળેથી બીજા સ્થળે જવાનું રહેતું. અમારી સોસાયટીથી તેઓએ આ રમત શરૂ કરી અને દાવ લેતા-લેતા તેઓ સોસાયટી પાછળના મેદાનમાં ગયા અને હું પણ તેમની પાછળ-પાછળ રોજની જેમ ગયો. તેઓ કેનાલની એકદમ નજીક પહોંચ્યા પછી ખરેખર શું થયું તે મને સ્પષ્ટતઃ યાદ નથી પણ જેટલું યાદ છે તે મુજબ કોઈ એક છોકરાએ ગંદવાડથી છલોછલ એવા એક ખાબોચિયાને વિશિષ્ટ રીતે ઓળંગી બતાવ્યું અને બીજા છોકરાઓ તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તે જોઈને હું તેની નકલ કરવા ગયો અને તે ગંધાતા પાણીમાં ડૂબ્યો અને તણાવા લાગ્યો.\nત્યારબાદ શું થયું તે મને બિલકુલ યાદ નથી પણ ઘણીવાર મને દુઃસ્વપ્ન આવે છે અને મને લાગે છે કે મને તે ઘટનાના જ દુઃસ્વપ્ન આવે છે. હું કેનાલમાં રીતસરનો ડૂબી ગયો હતો અને કાંઠે ઊભેલા છોકરાઓ બૂમો પાડતા હતાં. નજરે જોનારા લોકોએ પછીથી મારા બાને કહ્યું હતું કે માત્ર મારો એક હાથ બહાર દેખાતો હતો અને હું ખૂબ વેગથી તણાતો હતો અને એ છોકરાઓ કિનારે-કિનારે દોડતા હતાં અને મને વેગપૂર્વક અનુસરતા બૂમાબૂમ કરતા હતાં.\nઅંદર, પાણીમાં, હું ગટરની ગંદકી પીતો-પીતો જાગતો રહેવાનો પ્રયત્ન કરતો હતો. પણ છેવટે હું બેહોશ થઈ ગયો હતો. તે દરમિયાન બહાર પેલા છોકરાઓની બૂમાબૂમ સાંભળીને બે કૉલેજિયન છોકરાઓ દોડી આવ્યા હતા અને ગમે તેમ કરીને તેમણે મારો બહાર દેખાતો હાથ પકડ્યો હતો અને મને બહાર ખેંચી કાઢ્યો હતો.\nહું જ્યારે ભાનમાં આવ્યો ત્યારનું દ્રશ્ય મને હજુ પણ યાદ છે. હું ત્યારે વસ્ત્રવિહીન હાલતમાં હતો મારા બા મને ટુવાલ વડે કોરો કરી રહ્યાં હતા અને આસપાસ કેટલાય લોકોનું ટોળું હતું. તમાશાને તેડું થોડું હોય મારા બા મને ટુવાલ વડે કોરો કરી રહ્યાં હતા અને આસપાસ કેટલાય લોકોનું ટોળું હતું. તમાશાને તેડું થોડું હોય જોકે હું તો કોઈ પરાક્રમ કરીને આવ્યો હોઉં તેમ બધા સામે હસતો હતો. આ ઘટનાના મારા ઘરમાં શું પ્રત્યાઘાત પડ્યા તે મે ક્યારેય જાણવાનો પ્રયત્ન નથી કર્યો પણ તે અચૂક આઘાતજનક હશે તે હું કલ્પી શકું છું.\nજો કે તેનાથી મારા અંગત જીવનમાં શું ફેરફાર આવ્યા તે જણાવું તો આઘાત ન પામતા. મારો જન્મ થયો હતો સાવરકુંડલામાં. જન્મના ૧૫ દિવસ બાદ મમ્મીની બદલી થઈ હતી ગારિયાધરમાં. ત્યાં બે વર્ષ જેટલું રહ્યાં બાદ અમે અમદાવાદ આવ્યા હતાં. ત્યાં હું કોઈ ચંપાબે’ન ને ત્યાં ચાલતા બાલમંદિરમાં એક વર્ષ માટે ગયો હતો માટે અને પછી પહેલા ધોરણમાં હતો ત્યારે આ ઘટના બની હતી. તો એમ સમજોને કે મારા જન્મથી માંડીને પહેલા ધોરણ સુધીની જે ચાર કે પાંચ વર્ષની સ્મૃતિઓ હતી તે બધી વિસ્મૃત થઈ ગઈ. મતલબ કે મારા દિમાગની ‘હાર્ડ-ડ્રાઇવ ફોરમેટ’ થઈ ગઈ અને તે પહેલાનું મને કંઈ જ યાદ નથી. જાણે કે એ ઘટના મારા જીવનમાં પુનર્જન્મ સમાન હતી. તે પહેલાનું જે કંઈ ખબર છે (માત્ર ખબર છે, યાદ નથી કારણ કે તે પાછળથી મમ્મી, પપ્પા, બા કે બહેનના મોઢેથી સાંભળ્યું છે) તે બહુ થોડું જ છે અને કોઈ આપ્તજન જો તે યાદ અપાવવાનો પ્રયત્ન કરે તો યાદ આવે.\nઆ વિસ્મૃતિ ઉપરાંત, ખારીકટનું ગંદું પાણી પેટમાં ગયું હોવાથી મને પેટની જાતભાતની સમસ્યાઓ થવા લાગી હતી અને સૌથી મોટી સમસ્યા એટલે અપચો. ખાવાનું ખાધું નથી કે દોડ્યા નથી આ સમસ્યાએ મને છેક આઠમા ધોરણ સુધી સાથ આપ્યો હતો અને મે જ્યારે કરાટેના ક્લાસીસ શરૂ કર્યા અને નિયમિતપણે ત્યાં એકાદ વર્ષ સુધી વિવિધ યોગાસન કર્યા ત્યારે દૂર થયો હતો.\nઅને હા, એક માનસિક સમસ્યા પણ થઈ જે મોડી-મોડી મારી સમજમાં આવી અને તે ‘પાણીનો ડર’(એક્વાફોબિયા). હજુ પણ જ્યારે-જ્યારે મારે માથાબોળ સ્નાન કરવાનું હોય છે અથવા નાકની આસપાસ પાણી અડે ત્યારે મને અસહ્ય ગૂંગળામણ થાય છે અને હું માનું છું કે તેનું કારણ આ જ હશે. અને હા, પાણીમાં ડૂબી જવાના કે લપસી પડવાના દુઃસ્વપ્ન તો મારા દૈનિક જીવનનો ભાગ હતાં.\nકદાચ આ વાતનો પડઘો તો મે મારી એક ગઝલ ‘કેમ કહું’ માં નહિ પાડ્યો હોયને’ માં નહિ પાડ્યો હોયને\nઆજે પણ બચી ગયો તારી નજરોના કામણથી,\nઆવી તો ગઈ છે કેટલીય ઘાત, કેમ કહું\nશું વારા-ફરતી આવતા આઘાતોની વચ્ચેનો નાનકડો સમયગાળો એટલે જ સુખ કઈ ઘાતની વાત મારા અજ્ઞાત મનમાં રમતી હશે આ પંક્તિઓ લખતી વખતે\nઅને હા, મને તે કેનાલમાંથી ઉગારનાર બે છોકરાઓ કોણ હશે, તે વિચાર મને ઘણીવાર આવતો. છેવટે તેમાંથી એક વાત એ શીખવા મળી કે સત્કર્મ કદી ભૂલાતા નથી, ભલે ને તે કરનાર અજ્ઞાત જ કેમ ન હોય.\nઆ દુર્ઘટના, વરસાદમાં ભરાતા પાણીની સમસ્યા અને પ્રગતિની એષણાથી મમ્મી-પપ્પાએ નવી જગ્યાએ નવું ઘર લેવાનો નિર્ણય લીધો અને ઘરની સાથે-સાથે જીવનમાં બીજી ઘણું બધું બદલાયું હતું, જાણે કે એક નવી દુનિયા.\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nઆપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઆ બ્લૉગની નવી પોસ્ટ તમારા ઇમેલમાં મેળવવા અહીં તમારું ઇમેલ એડ્રેસ લખો:\nઓથાર - અશ્વિની ભટ્ટની સર્��ોત્તમ નવલકથા\nજ્યારે મારે મારા ગમતા પુસ્તકોની યાદી બનાવવાની આવે છે ત્યારે હુ ખૂબ મૂંઝાઈ જાઉં છુ . ઓછામાં ઓછા એકાદ હજાર...\nહરકિસન મહેતાની 'પીળા રૂમાલની ગાંઠ'\nશ્રી હરકિસન મહેતા શું તમે એવી કોઈ ગુજરાતી નવલકથા વાંચી છે જે ભારતમાં ધર્મના નામે ચાલતા તૂત, એક યુવકની કારકિર્દીની પસંદગીની મૂંઝવણ તથા શ્ર...\nચંદ્રકાંત બક્ષીના ટૂંકી વાર્તા વિષેના ચાબખા\nશ્રી ચંદ્રકાંત બક્ષીને એક વાર સાંભળવાની તક મળી હતી . જ્યારે તેઓ મુંબઈના મેયર તરીકે નિયુક્ત થયા હતાં ત્યારે શ્રી નવભારત...\nશ્રી ગૌરીશંકર જોષી 'ધૂમકેતુ' મારી ઉંમરના મિત્રો કદાચ તેમના દસમા ધોરણના ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં ‘જુમ્મો ભિસ્તી’ વાર્તા ભણ્યા ...\nજાળવી રાખજે - ચિરાગ ઠક્કર 'જય'\nયુ.કે. બાઇટ્સઃ આ વખતનો વર્લ્ડ-કપ\nપ્રકરણ ૬. બીજા માળે રંગપૂરણીમાં ગબ્બો\nતારી મરજી - ચિરાગ ઠક્કર 'જય'\nઓથાર - અશ્વિની ભટ્ટની સર્વોત્તમ નવલકથા\nપ્રકરણ ૫. ગીતાબહેન અને લટપટિયું\nપ્રકરણ ૪. નવું ઘર, નવા મિત્રો, નવી શાળા અને નવું નામ\nપ્રકરણ 3. દુર્ઘટના અને વિસ્મૃતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00589.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news-views/national/pm-narendra-modi-s-70th-birthday.html", "date_download": "2020-09-29T07:31:48Z", "digest": "sha1:G6W2EIWAQWLPSF43MOYTL726SBGCS7OP", "length": 15305, "nlines": 138, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: PM મોદીનો 70મો જન્મદિનઃ 17 વર્ષની વયે ગૃહત્યાગ, જાણો અત થી ઇતિ...", "raw_content": "\nPM મોદીનો 70મો જન્મદિનઃ 17 વર્ષની વયે ગૃહત્યાગ, જાણો અત થી ઇતિ...\nભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિન છે. સ્વભાવે કડક પણ અંદરથી મૃદુ એવા નરેન્દ્ર મોદીની વડાપ્રધાનપદે બીજી ટર્મ ચાલી રહી છે. તેમના બોલ્ડ નિર્ણયો આજે પણ લોકો યાદ કરે છે. તેમને જેટલા રાજકીય મિત્રો છે તેટલા રાજકીય દુશ્મનો પણ છે. નેગેટીવ પબ્લિસિટી લેવામાં માહિર એવા નરેન્દ્ર મોદીને આજે વિશ્વના તમામ દેશોમાં લોકો જાણે છે.બહું ઓછા લોકો જાણે છે કે મોદીનું હુલામણું નામ એનડી હતું, તેઓ ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદમાં રહી ચૂક્યાં છે. ઇન્દિરા ગાંધીએ જ્યારે કટોકટી લાદી હતી ત્યારે તેઓ ભૂગર્ભમાં રહ્યાં હતા. આ સમયે તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેઓ ધાર્મિક છે અને બાળપણથી જ મહાદેવના મંદિરે જતા હતા. તેમણે 17 વર્ષની વયે ગૃહત્યાગ કર્યો હતો. તે સમયે હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં રહી ચૂક્યાં છે.\nપાર્ટી: ભારતીય જનતા પાર્ટી\nજન્મ: 17મી સપ્ટેમ્બર, 1950, વડનગર, જિલ્લો-મહેસાણા\nપિતા – સ્વ.દામોદરદાસ મુલચંદ મોદી\nભાઇ – સોમાભાઇ, અમૃતભાઇ, પ્રહલાદભાઇ, પંકજભાઇ\nમાસ્ટર ડીગ્રી ઇન પોલિટીકલ સાયન્સ, ગુજરાત યુનિવર્સિટી (1968), યુનિવર્સિટી ઓફ દિલ્હીમાં સ્કૂલ ઓફ ઓપન લર્નિંગ (1978)\nસ્લોગન – સૌનો સાથ સૌનો વિકાસ\nસ્વપ્ન – હિન્દુસ્તાન થકી વિશ્વના દેશોનો વિકાસ\nકમિટમેન્ટ –ઉંચા સપના જોવા અને તેને સમયબદ્ધ પુરાં કરવા\n10મી વિધાનસભાના સભ્ય, 2002 (પેટા ચૂંટણી રાજકોટ-2 મત વિભાગ)\n11મી વિધાનસભાના સભ્ય 2002-0007 (મણિનગર મત વિસ્તાર)\n12મી વિધાનસભાના સભ્ય 2007-2012 (મણિનગર મત વિસ્તાર)\n13મી વિધાનસભાના સભ્ય 2012-2017 (મણિનગર મત વિસ્તાર)\nલોકસભાના સભ્ય 2014-2019 (વારાણસી મતવિસ્તાર)\nલોકસભાના સભ્ય 2019 થી ચાલુ... (વારાણસી મતવિસ્તાર)\n10મી વિધાનસભા: 7મી ઓક્ટોબર 2001 થી 21મી ડિસેમ્બર 2002 સુધી 11મી વિધાનસભા: 22મી ડિસેમ્બર 2002 થી 22મી ડિસેમ્બર 2007 સુધી 12મી વિધાનસભા: 23મી ડિસેમ્બર 2007 થી 20 ડિસેમ્બર 2012 સુધી\n13મી વિધાનસભા: 20 ડિસેમ્બર 2012 થી 22 મે 2014\nબીજી ટર્મ --- 30 મે 2019 થી ચાલુ....\n1972 – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પ્રચારક તરીકે જોડાયા\n1974 – નવનિર્માણ આંદોલન અને એન્ટી કરપ્શન મુવમેન્ટમાં સક્રિય\n1975 – લોક સંઘર્ષ સમિતિ, ગુજરાતના જનરલ સેક્રેટરી\n1984 – આરએસએસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ડેપ્યુટ કરાયા\n1988 – ગુજરાત ભાજપના જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત, પાર્ટીના રાષ્ટ્રીય નેતા શ્રી લાલકૃષ્ણ અડવાણીની સોમનાથ થી અયોધ્યાની રથયાત્રાનું નેતૃત્વ, ડો. મુરલી મનોહર જોષીની કન્યા કુમારી થી કાશ્મિરની એકતા યાત્રાની આગેવાની લીધી\n1989-1995 – ભાજપ ચૂંટણી કેમ્પેઇનનો ચાર્જ, 1995માં ભાજપને બહુમતિ સાથે વિજયી બનાવવામાં ભાગીદારી\n2001 – 7મી સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રીપદે વરણી\n2002 – પેટા ચૂંટણીમાં રાજકોટમાંથી વિજયી બન્યા.\n2002 - વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપને 127 બેઠકો અપાવી\n2007- વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 117 બેઠકો અપાવી\n2012 - વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 115 બેઠકો અપાવી\n2014 – લોકસભામાં એનડીએની સરકારની રચના કરી\n2019 – લોકસભામાં બીજીવાર વિક્રમી બહુમતિથી સરકાર બનાવી\nસોશ્યલ નેટવર્કિંગનો વિશાળ ઉપયોગ કરે છે જેમાં બ્લોગ, ટ્વિટર, ફેસબુક, યુ-ટ્યુબ, વિડિયો કોન્ફરન્સિંગ, ગુગલ હેન્ગઆઉટનો સમાવેશ થાય છે. ભારતમાં પ્રથમવાર 2012ની ચૂંટણીમાં થ્રી-ડી માધ્યમથી ચૂંટણી પ્રચાર. સ્વામી વિવેકાનંદના વિચારો સાથે ગુજરાત સહિત યુવા ભારતના નિર્માણમાં મહત્વનુ�� યોગદાન આપવાની તમન્ના.\nએ મેન વીથ મિશન........\nએ લિડર વીથ કન્વિક્શન........\nએન એક્ઝિક્યુટીવ વીથ વિઝન.........\nઅખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે રહીને સામાજીક, સાંસ્કૃતિક તેમજ વિદ્યાર્થી પ્રવૃત્તિ કરી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માધ્યમથી રાષ્ટ્રસેવા ખાતર સંપૂર્ણ સમય સમાજ અને દેશને સમર્પિત કર્યો. દેશના અનેક પ્રદેશોમાં કાર્ય કરવાનો બહોળો અનુભવ છે. આતંકવાદ થી પ્રભાવિત એવા પંજાબ, જમ્મુ-કાશ્મિરમાં વિશેષ કામગીરી કરી બતાવી છે. 7મી ઓક્ટોબર 2001માં મુખ્યમંત્રી બન્યા પછી સતત ત્રણ ટર્મથી ચૂંટણીમાં વિજતા રહીને કુલ ચાર વખત મુખ્યમંત્રી બનવાનો વિક્રમ સ્થાપ્યો છે. સૌથી લાંબા સમય સુધી ગુજરાતનું શાસન સંભાળવાનો વિક્રમ છે. 40 વર્ષ સુધી ગુજરાતના ગામડાઓનો પ્રવાસ કર્યો છે. ગુજરાતમાંથી દિલ્હી ગયા પછી બીજી ટર્મ માટે વડાપ્રધાન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.\nગુજરાતમાં સતત 12 વર્ષ 277 દિવસ સુધીનું શાસન કરવાનો વિક્રમ નરેન્દ્ર મોદીના નામે નોંધાયો છે. તેઓ ગુજરાતના 14મા મુખ્યમંત્રી હતા અને સતત ત્રણ ટર્મથી વિજેતા બનીને ચાર વખત મુખ્યમંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. અનેક અવરોધ અને વિરોધ વચ્ચે પંચશક્તિ (જ્ઞાન, જળ, રક્ષા, જન, ઉર્જા) થી ગુજરાતનું પોષણ કરીને વિશ્વભરમાં ગુજરાતનું નામ ગૌરવવંતુ કરવાનું ગૌરવ મેળવનાર મુખ્યમંત્રીએ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં છેલ્લી ત્રણ ટર્મથી ભારે બહુમતિએ વિજય અપાવ્યો છે. હવે લોકસભામાં ભાજપને બહુમતિ અપાવીને મે 2014થી વડાપ્રધાન તરીકે કાર્યરત છે. તેમની આ યશકલગી વિશ્વભરમાં મશહૂર બની છે.\nભારતીય તથા વિશ્વ સાહિત્યમાં ઉંડો રસ તથા સૂઝ ધરાવે છે. તેમના દ્વારા લિખિત-અનુવાદિત ‘સંઘર્ષમાં ગુજરાત’, ‘દબદબો એક દાયકાનો’, ‘સામાજીક સમરસતા’, ‘પ્રેમતીર્થ’, એક્ઝામ વોરિયર્સ, ‘આપાતકાલમાં ગુજરાત’, ‘એજ્યુકેશન ઇન એમ્પાવરમેન્ટ’, ‘પત્રરૂપ ગુરુજી’, ‘સેતુબંધ’, ‘આંખ આ ધન્ય છે’, ‘કેળવે તે કેળવણી’, ‘આચાર્યધર્મ’, ‘જ્યોતિપુંજ’, ‘કન્વિનિયન્ટ એકશન’ જેવા પુસ્તકો પ્રકાશિત થયાં છે. ગીતો અને કાવ્યોની રચના કરી છે. સ્વામી વિવેકાનંદની પરિકલ્પનાને ભારતભરમાં સાકાર કરવાનો દ્રઢ સંકલ્પ.\nસામાજીક, ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વિષયોનો અભ્યાસ, લોકકલ્યાણ, લેખન, વાંચન, ચિંતન, સોશ્યલ સાઇટ, બ્લોગ અને વેબ અપડેશન, યોગ અને મેડિટેશન.\nઅમેરિકા, બ્રિટન, ચાઇના, ઓસ્ટ્રેલિયા, જાપાન, ન્યૂઝિલેન્ડ, રશિયા, સ્વિત્ઝર્લેન્ડ, ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મની, હોલેન્ડ, નેપાળ, મેક્સિકો, ગિયાના, જમૈકા, તાઇવાન, સાઉથ આફ્રિકા, સિંગાપુર, થાઇલેન્ડ, સાઉથ કોરિયા, નેધરલેન્ડ............\n7, લોક કલ્યાણ માર્ગ (રેસકોર્સ રોડ), નવી દિલ્હી\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00589.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2017/10/23/online-book-piracy/", "date_download": "2020-09-29T08:27:32Z", "digest": "sha1:6EVDGSKPQUOVQRJ3BE74NCXUFGY66YOR", "length": 29216, "nlines": 143, "source_domain": "www.aksharnaad.com", "title": "લેખકો અને ઓનલાઈન ઈ-બુક પાયરસી.. – જીજ્ઞેશ અધ્યારૂ – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » સાહિત્ય લેખ » લેખકો અને ઓનલાઈન ઈ-બુક પાયરસી.. – જીજ્ઞેશ અધ્યારૂ\nલેખકો અને ઓનલાઈન ઈ-બુક પાયરસી.. – જીજ્ઞેશ અધ્યારૂ 4\nOctober 23, 2017 in સાહિત્ય લેખ tagged જીજ્ઞેશ અધ્યારૂ\nએક બ્લોગર તરીકે અને નિઃશુલ્ક ઈ-પુસ્તકો ઉપલબ્ધ કરાવતા હોવાને લીધે અમને લોકો અસંખ્ય વખત પૂછે છે, ‘ચેતન ભગતની ‘ફાઈવ પોઈન્ટ સમવન’ની પી.ડી.એફ મેલ કરો ને’ કે ‘અશ્વિનિ ભટ્ટની ‘અંગાર’ સોફ્ટકોપીમાં છે’ કે ‘અશ્વિનિ ભટ્ટની ‘અંગાર’ સોફ્ટકોપીમાં છે’ કે ‘સોફ્ટકોપીમાં ‘રિચ ડેડ પુઅર ડેડ’નું ગુજરાતી વર્ઝન છે’ કે ‘સોફ્ટકોપીમાં ‘રિચ ડેડ પુઅર ડેડ’નું ગુજરાતી વર્ઝન છે’ લગભગ રોજ એકાદ-બે આવા ઈ-મેલ આવે છે અને દર વખતે અમારે કહેવું પડે છે કે અમારી પાસે જેટલા પુસ્તકો મૂકવાની પરવાનગી છે એ બધાં અક્ષરનાદ પર ઓનલાઈન છે જ’ લગભગ રોજ એકાદ-બે આવા ઈ-મેલ આવે છે અને દર વખતે અમારે કહેવું પડે છે કે અમારી પાસે જેટલા પુસ્તકો મૂકવાની પરવાનગી છે એ બધાં અક્ષરનાદ પર ઓનલાઈન છે જ એ સિવાય કોપીરાઈટ ન હોવાથી કોઈ પુસ્તક હું ન મૂકી શકું.\nઅભિનેત્રી અને લેખિકા ટ્વિંકલ ખન્નાએ તેમના પુસ્તકની પાયરેટેડ નકલ તેમને જ વેચતા એક ફેરીયાને સિગ્નલ પાસે જોયો, અને એનો ફોટો પાડીને ઈન્સ્ટાગ્રામ પર મૂકેલો (૨૦ ડિસેમ્બર ૨૦૧૬), સાથે લખ્યું હતું, ‘The silver lining to this inky cloud-pirated or otherwise, clearly I am still not past my sell-by date 🙂 #thelegendoflakshmiprasad #mrsfunnybones’ (કદાચ આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી તેમના પુસ્તકનું વેચાણ વધ્યું જ હશે એ આડલાભ છે), તો શિલ્પા શેટ્ટીને પણ તેમના પુસ્તક માટે આવો જ અનુભવ થયેલો. મુંબઈના કોઈ પણ રેલ્વે સ્ટેશન પર જાવ, તમને ૬૦ રૂપિયાથી ૧૦૦ રૂપિયામાં આવા પુસ્તકો વેચતા ફેરિયાઓ દેખાશે જ આ તો થઈ પુસ્ત���ની હાર્ડ કોપીની પાયરસીની વાત.\nખ્યાતનામ લેખકો સોશિયલ મિડીયા દ્વારા મહદંશે તેમના ચાહકોના સંપર્કમાં રહે છે. પોતાના દ્રષ્ટિકોણ રજૂ કરવા કે વાચકો સાથે ચર્ચાઓ કરવાની સાથે કેટલાક રચનાકારો તેમના સર્જનને પણ સોશિયલ મિડીયા દ્વારા વાચકો સુધી નિઃશુલ્ક વહેંચે પણ છે. પણ સાથે સાથે તેમને એ વાતનો પણ ખ્યાલ છે કે તેમના પુસ્તકોની પાયરસી પણ ખૂબ થઈ રહી છે. ખૂબ પ્રચલિત પુસ્તક પી.ડી.એફ સ્વરૂપે ફરતું હોય એવા કિસ્સા નવા નથી. મને યાદ છે કે ઈ.સ. ૨૦૦૧ની આસપાસ ‘વારેઝ’ વેબસાઈટ્સ અને ફોરમ ખૂબ પ્રચલિત થયેલા જે રેપિડશેર કે ૪શેર્ડ જેવી ફાઈલશેરિઁગ વેબસાઈટ પર પુસ્તકો ચડાવી તેની લિંક ત્યારના ઓર્કુટ કે યાહુ જિઓસિટીઝ જેવા સોશિયલ મિડીયામાં શેર કરતા..\nહવે ઈ-પુસ્તકો માટે ડી.આર.એમ (ડિજીટલ રાઈટ્સ મેનેજમેન્ટ)ના નેજા હેઠળ અનેકવિધ રીતે ઈ-પુસ્તકો પાયરસીથી સુરક્ષિત છે. ડી.આર.એમ પુસ્તકની અનાધિકૃત નકલ અને ફેલાવો અટકાવે છે. અને સાથે સાથે એ પણ એટલું જ સાચું છે કે એ દરેક રીત સહેલાઈથી તોડી શકાય છે. અને તે છતાં ઈ-પુસ્તકોની પાયરસી ફિલ્મો કે ટી.વી શોની પાયરસી કરતા જરાય ઓછી થઈ નથી. અસંખ્ય ટોરન્ટ વેબસાઈટ્સ પર મહદંશે બધા જ પ્રચલિત ઈ-પુસ્તકો અને ઑડિયો પુસ્તકો ઉપલબ્ધ છે જ. મારી જૂની કંપનીના સ્કેનરના શેર્ડ ફોલ્ડરમાં પણ એક વખત એક પ્રખ્યાત ગુજરાતી લેખકના તદ્દન નવા પુસ્તકનું સ્કેન જોયેલું અને ડીલીટ કરાવેલું. ‘સફારી’ના ઘણાંય અંકો ટૉરન્ટ પર હજુય ઉપલબ્ધ છે. પણ આજે જે વાત મૂકી રહ્યો છું એ સહેજ અલગ દ્રષ્ટિકોણ ધરાવે છે અને એથી કોપિરાઈટ વિશેના કાયદા કે દ્રષ્ટિકોણને નકારાત્મક રીતે જોવાનો કે મૂલવવાનો મારો જરાય પ્રયત્ન નથી. ડચ પ્રકાશકો હવેથી સોફ્ટકોપી પર જે તે ખરીદનારનું નામ, બિલ નંબર અને તારીખનો વોટરમાર્ક કરીને વહેંચશે, એટલે જો એ અનાધિકૃત નકલ પારરસીમાં વપરાઈ હોય તો જે તે ખરીદનારને પકડી શકે.\nપાઉલો કોએલ્હોએ તેમના પુસ્તક ‘ધ અલ્કેમિસ્ટ’નું રશિયન સંસ્કરણ પ્રકાશિત કર્યું ત્યાર પછી એક વર્ષમાં તેની ફક્ત ૧૦૦૦ નકલો વેચાઈ. પ્રકાશકે પાઉલોને પડતા મૂક્યા. બીજા પ્રકાશક સાથે જોડાયા પછી પાઉલોએ એક હિંમતભર્યું પગલું લીધું. તેમણે પોતાની વેબસાઈટ પર ‘ધ અલ્કેમિસ્ટ’નું રશિયન સંસ્કરણ ૧૯૯૯માં નિઃશુલ્ક ડાઉનલોડ માટે મૂકી દીધું.\nઅન્ય કોઈ પણ પ્રમોશન વગર, પુસ્તકનું વેચાણ વધતું ચાલ્યું. પછીના એક વર્ષમાં દસ હજાર નકલો વેચાઈ. અને એ પછીના વર્ષ સુધીમાં આંકડો એક લાખ સુધી પહોંચ્યો. ઈ.સ. ૨૦૦૨ સુધીમાં તેમના પુસ્તકોના વેચાણનો આંકડો દસ લાખને પાર કરી ગયો. દાવોસમાં યોજાયેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં તેમણે કહ્યું, ‘મને ખાત્રી છે કે તેને ઓનલાઈન મફત મૂકવાના નિર્ણયને લીધે જ આ વેચાણ થયું.‘ તેમણે ‘ધ પાયરેટ બે’ સાથે મળીને તેમણે પોતાના બધા પુસ્તકો નિઃશુલ્ક મૂકી દીધા, સાથે વાચકોને વિનંતિ કરી કે તમે આ પુસ્તક ડાઉનલોડ કરો અને જો તમને એ પસંદ આવે તો તેને ખરીદીને વાંચજો. આ રીતે આપણે પ્રકાશનસંસ્થાઓને કહી શકીશું કે ‘લાલચ ક્યાંય લઈ જતી નથી.’\nઈ.સ. ૨૦૦૦માં પાઉલોએ તેમના પુસ્તક “Stories for parents, children and grandchildren” ને આખું બ્લોગ પર મૂકી દીધું અને તેની લિઁક ટ્વીટ કરી. પાંચ મહીનામાં એ પુસ્તકના દસ લાખથી વધુ ડાઊનલોડ થયા, પણ પાઉલો લખે છે તેમ, એ પુસ્તક માટે એક પણ નોંધપાત્ર પ્રતિભાવ ન મળ્યો. તેઓ કહે છે, લોકો પુસ્તક ડાઊનલોડ તો કરે છે, પણ મહદંશે વાંચતા નથી, અને પ્રતિભાવ તો જવલ્લે જ આપે છે. તેઓ ડાઊનલોડ કરે છે કારણકે તેમની વાંચવાની ઈચ્છા પૂર્ણ કરે એવું કંઈક તેમને ઉપલબ્ધ કરી રાખવું છે, એ વિચિત્ર પ્રકારનો સંતોષ છે કે તેમની પાસે લેપટોપ કે મોબાઈલમાં એ પુસ્તક ડાઊનલોડ કરેલું છે, પણ જ્યારે ખરેખર વાંચવાનો સમય આવશે ત્યારે તેઓ પુસ્તક ખરીદશે.” પાઉલોના આ વિચાર સાથે ઘણા સંમત નથી. આજે પણ તેમના પુસ્તકોની ઓનલાઈન પાયરસી ઓછી થઈ નથી, ઉલટું પાઉલો કોએલ્હો તેમના પોતાના પુસ્તકોની પાયરેટેડ નકલ ડાઊનલોડ કરવા માટેની કડીઓ તેમના ટ્વિટર અને બ્લોગ ફોલોઅર્સ સાથે પોતે વહેંચે છે અને પાયરેટ કોએલ્હો નામનો આખો એક વિભાગ તેમના પુસ્તકોની ઈ-નકલો નિઃશુલ્ક આપે છે.\nહેરી પોટર શ્રેણીના લેખિકા જે. કે. રોલિઁગ પાયરસીના ડરથી ઈ-પુસ્તકોના વિચારને નકારતા રહ્યાં, અને તેમના પુસ્તકો ઈ-સ્વરૂપે ઉપલબ્ધ ન હોવાને લીધે એની વધુ પાયરસી થઈ. આખરે તેમણે પણ ઈ-પુસ્તકન સ્વરૂપને સ્વીકારીને પોતે જ પોટરમોર નામની વેબસાઈટ પર પુસ્તકો ઈ-સ્વરૂપે વેચવાનું શરૂ કર્યું. હજુ ઘણાં દેશોમાં તેની સોફ્ટકોપી વેચતા નથી પણ હેરી પોટરના પુસ્તકોની પાયરસી રેકોર્ડ સ્તર પર છે. ભારતમાંં તેની હાર્ડકોપીની પાયરસી રોકવા પ્રકાશકે ૨૪ કલાક હેલ્પલાઈન નંંબર શરૂ કરેલો અને જેવી એ વિશે માહિતી મળે કે તેમની સિક્યોરીટિ એજન્સી અને વકીલો વગેરે તરત દરોડો પાડતા, હેરી પોટર શ્રેણીના પુસ્તકોને તેમણે ન્યૂક્લીઅર બોમ્બ જેટલી ચોકસાઈથી સાચવ્યા એમ કહેવાય છે. ડેન બ્રાઉનની ધ લાસ્ટ સિમ્બોલ પણ પ્રકાશનના બીજા જ દિવસે પાયરસીને પામી, દિવસોમાંં તેના એક લાખથી વધુ ડાઉનલોડ થયેલા. વાત ફક્ત નવલકથાઓથી અટકતી નથી, મેડિકલ પુસ્તકો કે ટેકનીકલ પુસ્તકોની પાયરસી પણ સતત વધતી ચાલી છે.\nપણ અભ્યાસ બતાવે છે કે પ્રકાશકો અને લેખકોનો આ ડર જેટલો મોટો કરીને બતાવાય છે એટલો ખરેખર છે નહીં, અમેઝોન કિન્ડલ દ્વારા ઈ-પુસ્તકો ખરીદતા લોકો અન્ય હાર્ડકોપી ખરીદતા લોકો કરતા ૩.૧ ગણા વધુ પુસ્તકો ખરીદે છે, કારણ તેમાં ખરીદવાની સરળતા છે, શિપિંગ કે ડિલિવરીનો પ્રશ્ન નડતો નથી, પુસ્તક માટે રાહ જોવી પડતી નથી અમે એક નાનકડા કિન્ડલમાં અનેક પુસ્તકો સમાઈ શકે છે. અંગ્રેજી પુસ્તકોના વેચાણમાં અમેરિકા અને ઈંગ્લેંડ પછી ભારત ત્રીજા ક્રમે છે. અત્યારે ભારતમાં ૧૦% પ્રકાશકો ઈ-પુસ્તક ક્ષેત્રમાં છે જે ૨૦૨૦ સુધીમાં ૨૫% થવાની શક્યતા છે, અને તેની સાથે પાયરસી પણ અનેકગણી વધવાની એ ચોક્કસ. સ્માર્ટફોન અને ભારતમાંં ઈન્ટરનેટના વધતા વપરાશને લીધે ૫૬% લોકોએ નેલસનના સર્વેમાં કબૂલ્યુંં કે તેમણે ઓછામાં ઓછું એક ઈ-પુસ્તક ખરીદ્યુંં છે. પાંચ ભારતીય ભાષાઓને આવરી લેવાની શરૂઆતને લીધે ભારતમાં અમેઝોનના કિન્ડલનું વેચાણ વધ્યું છે અને મોબાઈલ પર પણ કિન્ડલ એપ સાથે વાંચન વધ્યું છે. ૨૦%ના દરે દર વર્ષે વધતા ભારતીય પુસ્તક બજારમાં ૫૫% વેચાણ અંગ્રેજી પુસ્તકોનું છે, ૩૫% હિન્દી અને બાકીના ૧૦% અન્ય ભારતીય ભાષાઓના છે. અંગ્રેજી પુસ્તકોમાં વિદેશી પ્રકાશકો કે લેખકો સિંહભાગ લઈ જાય છે.\nભારતમાં વધતી નેટ સ્પીડ, સરળ થઈ રહેલા ઈ-પેમેન્ટ અને સરકાર તરફથી એ માટે લેવાઈ રહેલા પ્રોત્સાહક પગલાને લીધે ઈ-પુસ્તકોનું વેચાણ આવતા વર્ષોમાં વધવાનું જ છે, અને સાથે સાથે ભારતીય પાયરેટ સાઈટ્સ એ જ ઝડપે પાયરસી પણ કરશે જ. પિઅર ટુ પિઅર ટોરન્ટ વેબસાઈટ્સ પર તરત ચડી જતા આ પુસ્તકોના પ્રસારને રોકવાનો કોઈ સરળ રસ્તો હાલ તો દેખાતો નથી, પણ હાર્પરકોલિન્સના વ્યવસ્થાપકો આ પાયરસીને પણ અનિવાર્ય દૂષણ જ ગણે છે, અને તેનો હકારાત્મક રીતે પુસ્તકના પ્રસાર માટે જ ઉપયોગ કરવાના પ્રયત્નો કરવા પ્રયત્નશીલ છે.\nજે. કે. રોલિંગને ટ્વિટર પર એક પત્ર મળ્યો. પત્ર એક એવી નાનકડી છોકરીની માતાએ લખેલો જેને કેન્સર હતું. એ છોકરી થડા જ સમયમાં મૃત્યુ પામી. પત્રમાં તેની માતા લખે છે, “જ્યારે કિમોથેરાપી વગેરે ચિકિત્સા તેને માટે અકળાવન���રી થઈ જતી ત્યારે તમારા શબ્દોએ તેને એવો કિલ્લો બાંધી આપ્યો જેમાં એ ખોવાઈ જતી. કેન્સરનો રોગ જ્યારે મારી દીકરીનું બધું જ છીનવી રહ્યો હતો ત્યારે તમારા પુસ્તકો એ કિલ્લો બની રહ્યાં જેમાં અમે ખૂબ અધીરાઈપૂર્વક છુપાઈ જવા માંગતા હતા.” જવાબમાં રોલિંગે ટ્વીટ કરેલું, ‘મને લાગે છે કે હું લખું છું કારણકે શબ્દો જ કાયમ મારું સલામત સ્વર્ગ બનીને રહ્યાં છે. હું ફક્ત એ જ ઈચ્છું કે શબ્દો તેને તમારી પાસે પાછી લઈ આવી શક્તા હોત.” પુસ્તકો આપણા જીવનનું અભિન્ન અંગ છે અને આવા અનુભવો માનવા પ્રેરે છે કે એક પુસ્તક જીવનમાં મોટો ભાગ ભજવી જાય છે, કોને ખબર કયા પુસ્તકની કઈ કડી તમારા જીવનને નવી દિશા આપી જાય, એ માટે પાયરેટેડ પુસ્તકનો આધાર લઈશું કે લેખકને તેની મહેનતના અને આપણા જીવનમાં વાંચન માટે ગાળેલી એ યાદગાર ક્ષણો બદલ શુલ્ક ચૂકવીને તેનું ઋણ અદા કરીશું પાયરસીને રોકવાની જવાબદારી આપણા સૌની સહિયારી છે. ઇન્ટરનેટ નકારાત્મક કરતા હકારાત્મક ઉપયોગ માટે વધારે યાદગાર બનતુંં જાય છે, એવામાં પાયરસી જેવા દૂષણોથી તેને બચાવવુંં જરૂરી છે.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n4 thoughts on “લેખકો અને ઓનલાઈન ઈ-બુક પાયરસી.. – જીજ્ઞેશ અધ્યારૂ”\nઆપનો બ્લોગ ખૂબ જ ઉપયોગી અને કામ આવે તેવા પ્રકારનો છે. આપ હજુ પણ આ ક્ષેત્રે નવું નવું આપતા રહો તેવી અભિલાષા વ્યક્ત કરું છું.\nતમે એક સાંપ્રત સમસ્યાને ઉજાગર કરી છે. હાલમાં તો એનો કોઈ ઉકેલ દેખાતો નથી, પણ ટેકનોલોજી આનો જરૂર કોઈ રસ્તો કાઢશે. સાલ મુબારક\nલોકો પુસ્તક ડાઉન લોડ કરે છે, પણ વાંચતા નથી.\nએકદમ સાચી વાત. આથી જ હવે ઈ-બુક બનાવવાનો ધખારો મંદ પડી ગયો છે. ખાલી મારા પોતાના પટારામાં ઘણા બધા સ્વ- સર્જનોની ઈબુક બનાવી , જુદા SDRAM માં સાચવી રાખી છે, જેથી કોમ્પ્યુટર ક્રેશ થાય તો પણ સચવાય.\nબાકી તો હવેના સ્માર્ટ ફોન / વોટ્સેપ / ફેસબુકના જમાનામાં તો રોજે રોજનું અને ટૂંકું લખાણ જ વંચાય છે.\n← જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૧૦)\n‘સર્જન’ સામયિકના બીજો દિપોત્સવી અંક – જીજ્ઞેશ અધ્યારૂ →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00589.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/GNF/MDL/T", "date_download": "2020-09-29T07:19:48Z", "digest": "sha1:3CQXR5JSF66IVEDQPMJTXIE46Z7GNEYM", "length": 26171, "nlines": 322, "source_domain": "gu.exchange-rates.org", "title": "ગિનીયન ફ્રાન્ક વિનિમય દર - મોલડોવન લ્યુ - ઐતિહાસિક વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nમોલડોવન લ્યુ / ઐતિહાસિક વિનિમય દર ટેબલ\nમોલડોવન લ્યુ (MDL) ની સામે ગિનીયન ફ્રાન્ક (GNF)\nનીચેનું ટેબલ ગિનીયન ફ્રાન્ક (GNF) અને મોલડોવન લ્યુ (MDL) વચ્ચેના 01-04-20 થી 28-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\nમોલડોવન લ્યુ ની સામે ગિનીયન ફ્રાન્ક ના ઐતિહાસિક વિનિમય દરો નું ગ્રાફ જુઓ.\nઆ ટેબલ 1 મોલડોવન લ્યુ ની સામે ગિનીયન ફ્રાન્ક ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 ગિનીયન ફ્રાન્ક ની સામે મોલડોવન લ્યુ જોવા માટે ટેબલ ને ઊંધું કરો.\nExcel માં નિકાસ કરો\nઆ માહિતી CSV ફાઈલ માં સંગ્રહ કરો જે Microsoft Excel માં ખુલી સકે.\nવર્તમાન મોલડોવન લ્યુ વિનિ���ય દરો\nમોલડોવન લ્યુ ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ટેબલ ગિનીયન ફ્રાન્ક અને મોલડોવન લ્યુ વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. મોલડોવન લ્યુ અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો જોવા માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00591.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujaratilekh.com/daily-rashifal-05-august-2020/", "date_download": "2020-09-29T06:33:07Z", "digest": "sha1:LBCH73PXE27XF7CON6FA55MKZ3PCTPBJ", "length": 16182, "nlines": 126, "source_domain": "gujaratilekh.com", "title": "ગણેશજીની કૃપાથી આજનો દિવસ આ રાશિઓ માટે શુભફળ આ૫નારો નીવડશે, નોકરીમાં બઢતીના યોગો જણાય છે. |", "raw_content": "\nHome HOME ગણેશજીની કૃપાથી આજનો દિવસ આ રાશિઓ માટે શુભફળ આ૫નારો નીવડશે, નોકરીમાં બઢતીના...\nગણેશજીની કૃપાથી આજનો દિવસ આ રાશિઓ માટે શુભફળ આ૫નારો નીવડશે, નોકરીમાં બઢતીના યોગો જણાય છે.\nકર્ક : તન મનની અસ્‍વસ્‍થતા અને નિષેધાત્‍મક વિચારોની કલુષિતતા તમારા આજના દિવસ ૫ર છવાયેલી રહેશે. તેથી દરેક રીતે ચેતીને ચાલવાની ગણેશજી સલાહ આપે છે. આજે આપે ક્રોધને વશમાં રાખવો ૫ડશે. આર્થિક ખર્ચ અનુભવશો. ૫રિવારમાં વિવાદ ન થાય તેનું ધ્‍યાન રાખવું. સરકાર વિરોધી પ્રવૃત્તિથી દૂર રહેવું. નવા કામની શરૂઆત ન કરવી. નવા સંબંધી ઉપાધિકારક નીવડશે.\nવૃશ્ચિક : ગણેશજી કહે છે કે આપ્‍તજનો સાથેના સંબંધમાં આપે સાવધાનીથી વર્તવું ૫ડશે. શારીરિક- માનસિક અસ્‍વસ્‍થતાથી ૫રેશાની અનુભવશો. માતાનું સ્‍વાસ્‍થ્‍ય બગડે. ધન અને કીર્તિની હાનિ થાય. કુટુંબમાં કલેશનું વાતાવરણ સર્જાય. અનિદ્રા સતાવે. સ્‍ફૂર્તિ- તાજગીનો અભાવ જણાય.\nમકર : આ૫નો વર્તમાન દિવસ મિશ્રફળદાયી નીવડશે એમ ગણેશજી કહે છે. કુ���ુંબીજનો સાથે ગેરસમજ કે મનદુ:ખનો પ્રસંગ ઉભો થવાથી મનમાં ગ્‍લાનિ રહે. બિનજરૂરી ખર્ચ થાય. ઓછું બોલવાના લાભનો આજે તેમને ખ્‍યાલ આવશે. આરોગ્‍યની બાબતમાં કાળજી લેવી. આદ્યાત્મિક પ્રવૃત્તિઓમાં આ૫નો દિવસ વીતે. વિદ્યાર્થીઓ અભ્‍યાસમાં આજે મન ન લગાવી શકે. શેરબજારમાં મૂડીરોકાણ માટેનું આયોજન કરી શકો. ગૃહિણીઓ આજે કોઇક કારણે અસંતોષની લાગણી અનુભવે.\nકન્યા : આજે નોકરી વ્‍યવસાયના ક્ષેત્રે આ૫ને કામમાં યશ પ્રાપ્તિ થાય તથા સહકર્મચારીઓનો સાથ સહકાર મળી રહે. પારિવારિક વાતાવરણ સુખશાંતિ સભર રહે. શારીરિક અને માનસિક સ્‍વાસ્‍થ્‍ય સારૂં રહે. આર્થિક લાભ વધારે મળે. હરીફો અને પ્રતિસ્‍પર્ધીઓ સામે આ૫ની જીત થાય. માંદા માણસની તબિયતમાં સુધારો જણાશે. આર્થિક લાભની પ્રાપ્તિ થાય એમ ગણેશજી કહે છે.\nમીન : ગણેશજી આજે આ૫ને જમીન કે કોર્ટ કચેરીના કામમાં ન ૫ડવાની સલાહ આપે છે. મની ઓછી એકાગ્રતાને કારણે કોઇ કામ મન લગાડીને કરી શકો. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય બગડશે. સ્‍વજનોનો વિયોગ થાય. ધાર્મિક કાર્યો થાય. કુટુંબના સભ્‍યો સાથે મતભેદ થાય. નજીકનો લાભ લેવા જતાં નુકશાન ન થાય તેનું ધ્‍યાન રાખજો. કોઇ સાથે પૈસાની લેવડદેવડ ન કરવી. ગેરસમજ અને અકસ્‍માતથી બચવું.\nવૃષભ : આ૫નો આજનો દિવસ ગણેશજીની કૃપાથી શુભફળ આ૫નાર નીવડશે. વિશેષ કરીને નોકરીયાતો માટે આજનો દિવસ લાભદાયી રહેશે. કારણ કે આજે તેમની નોકરીમાં બઢતીના યોગો જણાય છે. સરકારી લાભ મળે. ઓફિસમાં ઉ૫રી અધિકારીઓનો સાથ સહકાર મળે. ગૃહસ્‍થજીવનમાં સુખ અને સંતોષની લાગણી અનુભવો. મિત્રો સાથેની મિલન- મુલાકાતથી આનંદની અનુભૂતિ થશે.\nસિંહ : ગણેશજી કહે છે કે આજે આ૫ને દાં૫ત્‍યજીવનમાં કટુતાનો અનુભવ થાય. ૫તિ- ૫ત્‍ની વચ્‍ચે અણબનાવ થાય. બંનેમાંથી કોઇકનું સ્‍વાસ્‍થ્‍ય બગડવાનો ૫ણ સંભવ રહે. સાંસારિક પ્રશ્‍નો અને બાબતો અંગે આજે આ૫નું વલણ ઉદાસીન રહે. કોર્ટ- કચેરીની ઝંઝટમાં આજે ન ૫ડવું. જાહેરજીવનમાં અ૫માનિત ન થવાય કે અ૫યશ ન મળે તેની કાળજી લેવી. વિજાતીય પાત્રો સાથેની મુલાકાત બહુ આનંદદાયક ન રહે. ભાગીદારો સાથે મતભેદનો પ્રસંગ બને.\nધનુ : ગણેશજીના જણાવ્‍યા અનુસાર આજનો દિવસ પ્રતિસ્‍૫ર્ધીઓને ૫રાજિત કરવાનો છે. શારીરિક માનસિક આરોગ્‍ય સારૂં રહે. ટૂંકો પ્રવાસ થાય. નવીન કાર્યના પ્રારંભ માટે સારો સમય છે. ભાઇબહેનો સાથે આનંદપૂર્વક સમય ૫સાર કરો. આદ્યાત્મિકતાનો સ્‍પર્શ આ૫ના જીવનમાં થાય. મિત્રો કુટુંબીજનો સાથે મિલન થાય.\nમેષ : ગણેશજી કહે છે કે આ૫નો આજનો દિવસ સામાજિક કાર્યો અને મિત્રો સાથેની દોડધામમાં વીતશે. તેમની પાછળ ધનખર્ચ પણ કરવો ૫ડે. આ૫ના મિત્રવર્તુળમાં નવા મિત્રોનો ઉમેરો થાય. આ મિત્રતા આ૫ને ભવિષ્‍યમાં લાભકારક નીવડે. સરકારી અને અર્ધસરકારી કાર્યોમાં આ૫ને સફળતા મળે. વડીલો કે પૂજનીય વ્‍યક્તિઓને મળવાનું થાય. દૂર રહેતા સંતાનોના શુભ સમાચાર મળે અથવા તેમને મળવાનું થાય. અણધાર્યા ધનલાભથી આનંદ થાય. પ્રવાસ- ૫ર્યટનનું આયોજન થાય.\nતુલા : ગણેશજી કહે છે કે વિચારોની વિશાળતા અને વાણીમાં મધુરતાથી આ૫ અન્‍યને પ્રભાવિત કરીને લાભ મેળવી શકશો તથા અન્‍યો સાથેના આ૫ના સંબંધોને સુમેળભર્યા બનાવી શકશો. આ૫ પ્રવચન, મીટિંગ કે ચર્ચામાં સફળતા મેળવી શકો. આપે કરેલી મહેનતનું અપેક્ષા મુજબ ૫રિણામ ન મળે છતાં આ૫ ચીવટપૂર્વક કામમાં આગળ વધી શકો. આજે સ્‍ત્રીવર્ગ પાછળ ખર્ચ થાય. પાચનતંત્રની તકલીફ થવાની શક્યતા છે તેથી બહારનું ખાવાનું ટાળવું. વાંચનલેખનમાં અભિરૂચિ વધશે.\nમિથુન : આ૫નો વર્તમાન દિવસ પ્રતિકૂળતાઓ ધરાવતો હોવાનું ગણેશજી કહે છે. મન ચિંતાથી વ્‍યગ્ર રહે. શરીરમાં સ્‍ફૂર્તિનો અભાવ વર્તાય. થાક અને અશક્તિના કારણે કામમાં ઢીલાશ આવે. નોકરી- વ્‍યવસાયના સ્‍થળે પણ સહકર્મચારીઓ, ઉ૫રી અધિકારીઓનું વલણ નકારાત્‍મક હોય. નાણાં ખર્ચનું પ્રમાણ વધે. સંતાનોના સ્‍વાસ્‍થ્‍યની ચિંતા રહે. તેમની સાથે મતભેદ પણ સંભવી શકે છે. પ્રતિસ્‍પર્ધીઓ આ૫ને ૫રાજિત કરવાનો પેંતરો ઘડશે. તેનાથી સાવધ રહેવાની ગણેશજીની સલાહ છે.\nકુંભ : આજનો દિવસ આ૫ના માટે નાણાકીય દૃષ્ટિએ લાભ આ૫નાર નીવડશે એમ ગણેશજી કહે છે. ઘરનું વાતાવરણ ખુશહાલ રહે. કુટુંબીજનો અને મિત્રો સાથે આનંદપૂર્વક સમય ૫સાર કરશો. તેમની સાથે પ્રવાસ- ૫ર્યટન કરવાનો મોકો મળી જાય. મિષ્‍ટાન્‍ન ભોજન આરોગવાનું બને તથા મુસાફરીનો યોગ થાય. આ૫ની આદ્યાત્મશક્તિ કામે લગાડી ગણેશજી નકારાત્‍મક વિચારોને હાંકી કાઢવાની સલાહ આપે છે.\nરાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.\nરાશિફળ ૫ ઓગસ્ટ ૨૦૨૦\nPrevious articleઆ 5 રીતોથી જાણી લો કે શું ફરીથી તમારે પોતાના Ex (જૂના પ્રેમ) સાથે પ્રેમ કરવો જોઈએ\nNext articleકુદરતમાંથી મળેલ ઉત્તમ ભેટ છે તાંબું, દુનિયામાં રહેલા બધી ધાતુઓથી સૌથી પવિત્ર, જાણો કેમ.\nCNG ગેસ બનાવવા પાલનપુરમાં પશુઓના ગોબરના વેચાણથી લાખો રૂપિયા કમ���ણી થઈ શરૂ. જાણવા જેવી ક્રાંતિ.\nલક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.\nબાળકોની સફળતા કઈ વસ્તુઓ પર નિર્ભર કરે છે જાણો જ્યોતિષ સાથે શું છે સંબંધ.\nCNG ગેસ બનાવવા પાલનપુરમાં પશુઓના ગોબરના વેચાણથી લાખો રૂપિયા કમાણી થઈ શરૂ. જાણવા જેવી ક્રાંતિ.\nલક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.\nબાળકોની સફળતા કઈ વસ્તુઓ પર નિર્ભર કરે છે જાણો જ્યોતિષ સાથે શું છે સંબંધ.\n‘બાલિકા વધુ’ સિરિયલના ડાયરેક્ટર હવે લારી પર વેચી રહ્યા છે શાકભાજી\nઐતિહાસિક ઘટના જયારે એક જ પરિવારના 36 ભાઈઓએ એક સાથે લીધો હતો સન્યાસ, વાંચો છતરીયા વડની લોક કથા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00593.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/india/ayodhya-all-set-for-ram-mandir-bhoomi-poojan/articleshow/77355613.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article7", "date_download": "2020-09-29T07:35:32Z", "digest": "sha1:2QNE5LIKMFIFSMH3SGGMQGFLU2RPNPMW", "length": 7689, "nlines": 90, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nરામ મંદિર ભૂમિ પૂજનઃ 'સ્વર્ગ'ની જેમ શણગારવામાં આવ્યું છે અયોધ્યા\nઅયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્યની શરૂઆત પહેલા શહેરને 'સ્વર્ગ'ની જેમ શણગાર કરવામાં આવ્યો છે.\nજે રીતે ભગવાન રામ વનવાસ પૂરો કરીને પરત ફર્યા હતા તેવી જ રીતે આજે પણ અયોધ્યાને રોશનથી શણગારવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આવતી કાલે એટલે કે 5 ઓગસ્ટના રોજ ભગવાન રામના મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી પણ હાજરી આપશે. ત્યારે આજે સમગ્ર અયોધ્યાનો રાત્રી નજારો જોવા લાયક છે. શહેર આખું રોશનીથી જગમગી રહ્યું છે.\nસરયૂ તટ કિનારે રોશની\nદેશભરમાં આવી રહ્યા છે સંતો\nશહેરના તમામ રસ્તાઓ પર લાઈટિંગ\nકડક સુરક્ષા અને પોલીસ બંદોબસ્ત\nઘર્મ ધજા અને દરેક બાજુ જય શ્રીરામનો ઘોષ\nશહેરભરમાં ઉત્સાહ અને ઉત્સુકતા\nરંગોળીના રંગમાં રંગાયું અયોધ્યા\nઠેર ઠેર જગ્યાએ ઉજવણીની તૈયારીઓ\nઅન્ય મંદિરો અને ધર્મસ્થાન પર સજાવટ\nશહેરની દિવાલો પર રંગરોગાન\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nમકાન માલિકે મહિલાને ઘરમાંથી કાઢી મૂકી, 3 દિવસ રસ્તા પર સમય પસાર કર્યો અને... આર્ટિકલ શો\nIPL fever: હેલિકો���્ટર શોટ મારતા એમએસ ધોનીનો ફેન થયો 'ક્રેશ'\nવડોદરામાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ગયા\nઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો યુવક, બેંકમાં ન આપવામાં આવી એન્ટ્રી\nગીરઃ તાલાલાના રામપરામાં રસ્તા વચ્ચે મારણ આરોગતી રહી સિંહણ, લોકો જોતા જ રહ્યાં\nગાંધીનગરમાં કૃષિ બિલ સામે કોંગ્રેસનો દેખાવો, ધાનાણી-ચાવડા સહિતની અટકાયત\n ગેંગરેપનો ભોગ બનેલી દલિત યુવતીનું 15 દિવસે મોત\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nમનોરંજનરણબીરનો 38મો બર્થડે, આલિયાએ ખાસ અંદાજમાં કર્યું વિશ\nસમાચારIPL: સુપર ઓવરમાં મુંબઈની હાર, વિરાટના ચોગ્ગાએ બેંગલોરને અપાવી જીત\nવડોદરાવડોદરામાં મોડીરાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nબિઝનેસકયા શેર ખરીદશો, કયા વેચશો જાણો, શું કહી રહ્યા છે એક્સપર્ટ્સ\nદેશઓક્ટોબરના પહેલા અઠવાડિયાથી મહારાષ્ટ્રમાં ખૂલશે બાર અને રેસ્ટોરન્ટ\nબિઝનેસતહેવારોની સીઝન પહેલા SBIએ સસ્તી કરી Loans, બીજી પણ ઓફર્સ\nઅમદાવાદકોરોના: છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 210 અને સુરતમાં 302 નવા કેસ નોંધાયા\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00593.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/ekta-kapoor-talk-with-sushant/", "date_download": "2020-09-29T06:33:58Z", "digest": "sha1:HIO6T5SQR6GLWPTRLUYTF6F3AMRPFTAT", "length": 15178, "nlines": 100, "source_domain": "gujjurocks.in", "title": "આ ટોપિક પર એકતા કપૂરઅને સુશાંત સુશાંત વચ્ચે થઇ હતી વાત, ક્લિક કરીને જુઓ એકતાએ શેર કરેલા આ સ્ક્રીનશોટ્સ", "raw_content": "\nદીપિકા પાદુકોણનો પાઘડી લુક થયો વાઇરલ તો રણવીર સિંહે કંઈક આવું આપ્યું રિએક્શન, જુઓ તસ્વીરો…\nમોહમ્મદ શમીની પત્ની ડાન્સ વિડીયો વાયરલ, લોકોએ આપી સલાહ, તમારા મતભેદને કારણે દીકરીની જિંદગી ખરાબ ના કરો\nહનીમૂનમાં નુસરત જહાંનો જોવા મળ્યો હટકે અંદાજ, 15 ફોટો થયા સોશિયલ મીડિયામાં થયા ધડાધડ વાયરલ\nસુશાંતના નિધનથી એશ્વર્યાંની ડુપ્લીકેટ હિમાંશી ખુરાનાને લાગ્યો સદમાં, હવે કહ્યું કે મારા મનમાં હંમેશા..\nઆ ટોપિક પર એકતા કપૂરઅને સુશાંત સુશાંત વચ્ચે થઇ હતી વાત, ક્લિક કરીને જુઓ એકતાએ શેર કરેલા આ સ્ક્રીનશોટ્સ\nઆ ટોપિક પર એકતા કપૂરઅને સુશાંત સુશાંત વચ્ચે થઇ હતી વાત, ક્લિક કરીને જુઓ એકતાએ શેર કરેલા આ સ્ક્રીનશોટ્સ\nPosted on June 16, 2020 June 16, 2020 Author AryanComments Off on આ ટોપિક પર એકતા કપૂરઅન�� સુશાંત સુશાંત વચ્ચે થઇ હતી વાત, ક્લિક કરીને જુઓ એકતાએ શેર કરેલા આ સ્ક્રીનશોટ્સ\nબોલીવુડના દિગ્ગજ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે માત્ર 34 વર્ષની ઉમરમાં જ મૌતને ગળે લગાડીને જીવન ટૂંકાવી લીધું. તેની અચાનક જ થયેલી આત્મહત્યાથી સામાન્ય જનતાની સાથે સાથે ટીવી જગત અને બૉલીવુડ જગત પણ શૌક્માં મુકાઈ ગયું છે.\nતેના અચાનક થયેલા નિધનથી ટીવી કવિન એકતા કપૂર પણ શૌક્માં આવી ગઈ છે. તેના નિધનથી એકતા કપૂરે માત્ર અઠવાડિયા પહેલા જ સુશાંત સાથે થયેલી વાતચીતના સ્ક્રીનશોટ પોસ્ટ કરીને સુશાંતને યાદ કર્યો હતો.\nવાત કંઈક એવી છે કે એક અઠવાડિયા પહેલા જ એકતા કપૂરે સુશાંતના ટીવી શો પવિત્ર રિશતાના 11 વર્ષ પૂર્ણ થવાની ખુશી વ્યક્ત કરી હતી. આ પોસ્ટમા એકતાએ એક વિડીયો શેર કર્યો હતો સ્નર સુશાંત સાથેની વાતચીતના સ્ક્રીનશોટ પણ શેર કર્યા હતા.\nઆ વાતચીતનો સ્ક્રીનશોટ શેર કરીને એકતાએ સુશાંતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સ્ક્રીનશોટમાં સુશાંત એકતાનો આભાર વક્ત કરી રહ્યા છે. સુશાંતે લખ્યું હતું કે,”અને હું તેના માટે હંમેશા તમારો આભારી રહીશ મેમ.” આ સ્ક્રીન શોટ શેર કરતા એકતાએ લખ્યું કે,”સુશાંત તે આ ઠીક નથી કર્યું, એક અઠવાડિયું અને બધું જ બદલાઈ જાય છે. આ યોગ્ય નથી”.\nએકતાએ પવિત્ર રિશ્તામાં માનવ(સુશાંત સિંહ રાજપૂત)ની કાસ્ટિંગ કરવાના કિસ્સાને શેર કરતા લખ્યું કે,”50 માં થી 35 સ્લોટ થવા છતાં પણ અમે ટૉપ 50 થી બહાર હતા. તમિલ સિરિયલ Thirumathi Selvam પર બેસ્ડ આ શો અમારા માટે મોટો મૌકો હતો. અમે એક એવા છોકરાને લીડ રોલ આપવા માંગતા હતા જે અમારા બીજા શો માં સેકન્ડ લીડ રોલ કરી રહ્યો હતો. જી ટીવીની ક્રિએટિવ ટિમ એ વાત પર મક્કમ હતી કે તે છોકરો રોલમાં ફિટ નથી આવી રહ્યો અને તેમને મનાવામાં આવ્યા કે તે છોકરાનું સ્મિત કરોડો લોકોનું દિલ જીતી લેશે અને આખરે સુશાંત સિંહ રાજપૂતે એવું જ કર્યું”. સુશાંત સિંહની અંતિમ યાત્રામાં એકતા કપૂર પણ આવી પહોંચી હતી. તેના ચેહરા પરનું દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.\nપવિત્ર રિશતા શો વર્ષ 2009 માં પ્રસારિત થતો હતો. આ શો દ્વારા જ સુશાંત અને અંકિતા લોખંડે એકબીજાની નજીક આવ્યા હતા. 6 વર્ષ સુધી ડેટ કર્યા પછી સુશાંતે અંકિતા સાથે બ્રેક અપ કર્યું હતું અને રિયા ચક્રવર્તી સાથે ડેટ કરવા લાગ્યા હતા.\nઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nCBI ઈન્કવાયરી દરમિયાન ઓફિસરે રિયા ચક્રવર્તીને મારી થપ્પડ જાઓ શું છે સત્ય\nસુશાંતસિંહ રાજપુતની કથિત આત્મહત્યા મામલે જોડાયેલી તપાસ મામલે સીબીઆઈ ટિમ લગાતાર આરોપીઓની પુછપરછ કરવામાં આવી રહી છે. શનિવારે સીબીઆઈ કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીની પુછપરછ કરવામાં આવી છે. આ મામલાને લઈને સોશિયલ મીડિયા પર ઘણી અફવાહ ઉડે છે. ઘણા લોકોએ દાવો કર્યો છે કે, આઇપીએસ અધિકારી નૂપુર શર્માને પુછપરછ દરમિયાન રિયાએ થપ્પડ મારી દીધી હતી. Read More…\nઆ વીડિયોને લીધે ઊધડી લેવાઈ ગઈ મલાઈકા અરોરા, લોકોએ કહ્યું-હાડકાનો ઢાંચો …જુઓ તમે પણ\nઅભિનેત્રી મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને મોટાભાગે પોતાની તસ્વીરો અને વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી રહે છે. એવામાં તાજેતરમાં જ મલાઈકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તે નાસ્તો કરતી દેખાઈ રહી છે. વીડિયોમાં તેની સામેની બાજુએ ટેબલ પર પ્લેટમાં નાસ્તો રાખેલો પણ Read More…\nરીટા રિપોર્ટરે શેર કરી દીકરાની 10 તસ્વીરો, તમે પણ જુઓ એક ક્લિકે\nતારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટરની ભૂમિકા નિભાવનાર પ્રિયા આહુજા આજકાલ સંપૂર્ણ રીતે પોતાનું મધરહૂડ એન્જોય કરી રહી છે. પ્રિયા આહુજા અને તેના પતિએ તમના દીકરાના નવા ફોટોશૂટની તસ્વીરો આજે પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે અને તેમના તેઓ ખૂબ જ સુંદર દેખાય છે. પ્રિયાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસ્વીરોમાં તેમના દીકરાને પીળા Read More…\n53 વર્ષ પછી ચીને ભારતની આર્મી પર ગોળી ચલાવી, એક અધિકારી, બે જવાન શહીદ ૐ શાંતિ\nલદ્દાખ બોર્ડર હિંસા: ભારતીય સેના સાથેની હિંસક ઘટનામાં ચીનના 5 જવાનો માર્યા ગયા- વાંચો અહેવાલ\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nBirthday Special: કિંગ ખાનને જોઈને એક ફિકરે કરી હતી ભવિષ્યવાણી, જાણો જાણી-અજાણી વાત શાહરુખ ખાન વિષે\nબોલીવુડની હોટ એક્ટ્રેસ 5 મહિનાની દીકરી સાથે સમુદ્ર કિનારે આનંદ માણતી આવી નજરે, જુઓ બિકીની તસ્વીરો\nઆ અભિનેત્રીએ ખોલ્યું ટીવી ઇન્ડસ્ટ્રીઝનું કડવું સત્ય, બૉલીવુડથી પણ ખરાબ હાલત છે ટીવી ઇન્ડસ્ટ્રીઝની- જાણો પૂરો મામલો\nસુશાંતના મોત પર રવીના ટંડનને કરી ખુલીને વાત, જણાવ્યું બોલીવુડનું કાળું સત્ય\n‘કબીરસિંહ’ની સક્સેસ પાર્ટીમાં પહોંચ્યા શાહિદ અને કિયારા સહિતના સેલેબ્સ, કિયારાનો હતો કંઈક આવો જલવો\nJuly 6, 2019 Grishma Comments Off on ‘કબીરસિંહ’ની સક્સેસ પાર્ટીમાં પહોંચ્યા શાહિદ અને કિયારા સહિતના સેલેબ્સ, કિયારાનો હતો કંઈક આવો જલવો\nગરીબોને જમવાનું આપતો જોવા મળ્યો જાહ્નવી કપૂરનો આ હીરો, 7 તસ્વીરો જોઈને ચાહકો કરી રહ્યા છે વખાણ\nDecember 14, 2019 Gopi Comments Off on ગરીબોને જમવાનું આપતો જોવા મળ્યો જાહ્નવી કપૂરનો આ હીરો, 7 તસ્વીરો જોઈને ચાહકો કરી રહ્યા છે વખાણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00595.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/seema-kushwaha-nirbhayas-lawyer/", "date_download": "2020-09-29T07:31:15Z", "digest": "sha1:2HHRKXWIJBT2GZFYSON7CMHA2FMLXV6C", "length": 13408, "nlines": 94, "source_domain": "gujjurocks.in", "title": "નિર્ભયાની વકીલ સીમા કુશવાહાની કહાણી, જેને કહેવામાં આવ્યું: \"નિર્ભયાથી પણ ખરાબ રીતે રેપ કરીશું તારો\"", "raw_content": "\nરામાયણમાં રામનું પાત્ર નિભાવનાર અભિનેતાના બાળકો આજે શું કરી રહ્યા છે અભિનેતાએ જણાવ્યું પોતાનું દુઃખ\nફટાકડો બનીને પુલમાં ઉતરી કરિશ્મા કપૂર, બિકીનીમાં જોવા મળી- જુઓ 10 PHOTOS\nતૈમુરના જન્મ પછી ડોક્ટરે કરિનાને આ સવાલ પૂછ્યો હતો જે દરેક માતાએ પણ આવું કરવું જોઈએ..\nઅક્ષય કુમારની આ સુંદર અભિનેત્રીનું થયું બ્રેકઅપ વિદેશી બોયફ્રેન્ડ સાથે હતું અફેર- જાણો વિગતે\nનિર્ભયાની વકીલ સીમા કુશવાહાની કહાણી, જેને કહેવામાં આવ્યું: “નિર્ભયાથી પણ ખરાબ રીતે રેપ કરીશું તારો”\nનિર્ભયાની વકીલ સીમા કુશવાહાની કહાણી, જેને કહેવામાં આવ્યું: “નિર્ભયાથી પણ ખરાબ રીતે રેપ કરીશું તારો”\nPosted on June 19, 2020 Author JayeshComments Off on નિર્ભયાની વકીલ સીમા કુશવાહાની કહાણી, જેને કહેવામાં આવ્યું: “નિર્ભયાથી પણ ખરાબ રીતે રેપ કરીશું તારો”\n20 માર્ચના રોજ સવારે સદા પાંચ વાગે નિર્ભયા કેસના ચારેય આરોપીઓને ફાંસી આપી દેવામાં આવી અને તેના બાદ દેશમાં ખુશીનું વાતાવરણ ફરી વળ્યું હતું. 7 વર્ષ કરતા પણ વધારે સમય વીત્યા બાદ નિર્ભયાના આરોપીઓને ફાંસી મળી હતી. આ ફાંસી અપાવવા પાછળ જો કોઈનો મહત્વનો હાથ હોય તો તે નિર્ભયાની વકીલ સીમા કુશવાહાનો હતો. પરંતુ કેટલીક એવી બાબતો પણ સીમાની વાર્તામાં જોડાયેલી છે જે જાણીને આપણે સૌ હચમચી જઈશું.\nવર્ષ 2014માં જયારે સીમાએ આશાદેવી પાસે નિર્ભયાનો કેસ લીધો ત્યારે આશાદેવીને કહ્યું હતું: “હું લડીશ જ્યોતિનો કેસ, આપણે નહિ છોડીએ એમને.”\nઆ વિષય ઉપર વાત કરતા સીમાએ કહ્યું હતું કે: “મારા માટે સુપ્રીમ કોર્ટની તાર��ખ મેળવવી મુશ્કેલ હતી, મને કહેવામાં આવ્યું હતું કે 2021 પહેલા સુનાવણી નહિ થાય, પરંતુ મેં વકીલોને ફોન કર્યા, રજિસ્ટ્રારની ઓફિસ પાસે દરખ્વાસ્ત કરી, અને એક વર્ષ પછી મને સુનાવણીની તારીખ પણ મળી, બે વર્ષ અને 11 મહિના પછી સુપ્રીમ કોર્ટે આરોપીઓને મોતની સજા સંભળાવી, પરંતુ એપી. સિંહે આરોપીઓને બચાવવાના પ્રયાસો ચાલુ જ રાખ્યા, દરે વખતે જ્યારે હું નિર્ભયાના રૂમની અંદર જતી હતી ત્યારે એનો હસતો ફોટો જોતી હતી, ત્યારે મને મહેનતથી પ્રયાશ કરવાની તાકાત મળતી હતી, હું એની તસવીરને જોયા કરતી હતી. મેં તેને વચન આપ્યું હતું કે તેના અડોશીઓને ફાંસી થશે”\nસીમાને અવાર નવાર આરોપીઓનો કેસ ધમકીઓ પણ મળતી રહી, તેને એવું પણ કહેવામાં આવ્યું હતું કે તે કેસ છોડી દે નહિ તો નિર્ભય કરતા પણ ખરાબ રીતે તેની સાથે રેપ કરવામાં આવશે, પરંતુ સીમાએ ગભરાયા વગર જ કેસ ચલાવ્યો અને નિર્ભયાના ચારેય આરોપીઓને ફાંસી અપાવવામાં સફળ નીવડી.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nલોકડાઉનમાં ફાયદો થઇ શકે એવા બે નવા ફીચર્સ આવી રહ્યા છે વૉટ્સએપમાં, Google Duo અને Zoomને આપી શકે છે ટક્કર\nદેશભરમાં લોકડાઉન હોવાંના કારણે લોકો હવે વિડીયો કોલ દ્વારા એકબીજાને મળી રહ્યા છે, ત્યારે મોટાભાગની કંપનીઓ આ સમયે પોતાના વિડીયો કોલિંગના સોફટવેરમાં બદલાવ કરતી જોવા મળી રહી છે, હાલમાં જ Google Duo અને Zoom એપ્લિકેશન વિડીયો કોલ માટે કારગર સાબિત થઇ રહી છે કારણ કે આ એપ્લિકેશનની અંદર એકસાથે જ 4થી વધારે લોકો જોડાઈ શકતા Read More…\n11000 ફૂટની ઊંચાઇ પર કેદારનાથના પહાડ પર થયો ચમત્કાર, લોકોને નથી આવી રહ્યો વિશ્વાસ\nઉત્તરાખંડમાં એક વાઘએ દેખા દેતા એક્સપર્ટ પણ હેરાન થઇ ગયા છે. આમ જોવા જઈએ તો વાઘ નીચાણ વાળા વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે ત્યારે આટલી ઊંચાઈએ વાઘ દેખાતા લોકોમાં કુતુહુલતા જોવા મળી હતી. પ્રાપ્ત વિગત મુજબ કેદારનાથના વન્યજીવ અભયારણમાં 3400 ફૂટની ઊંચાઈએ વાઘે દેખા દીધી હતી.સમુદ્ર તટથી 3400 મીટર (11,154 ફૂટ ફૂટ)ન ઊંચાઈ પર ફરતો Read More…\nકોરોનાએ ભારતને ધુણાવ્યું, આ મામલે ભારત એશિયામાં પહેલા નંબરે આવી ગયું- જાણો ફટાફટ\nભારતમાં કોવિડ 19નો કહેર સતત વધી ર��્યો છે ત્યારે અત્યાર સુધીમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 3,06,095 થઇ ગઈ છે. ત્યારે સમગ્ર દેશમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. નોંધનીય છે કે, કોરોના વાયરસના કેસની સંખ્યા મહારાષ્ટ્રમાં 1 લાખને પ્લસ થઇ ગઈ છે. ગુજરાતમાં કોવિડની સ્થિતિને લઇને આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે આપેલી માહિતી અનુસાર Read More…\nકરોડપતિ બનવાનું સપનું ઘરે બેઠા થશે પૂરું, શુક્રવારની રાત્રે કરી લો ફક્ત આ તાંત્રિક ટોટકો\nસલમાન ખાનની અભિનેત્રી ભાગ્યશ્રીની દીકરી છે ભાગ્યશ્રી જેટલીજ સ્ટાઈલિશ, 10 બોલ્ડ PHOTOS જોઈને તમે જ કહેશો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nનેહા કક્કડે આ વ્યક્તિના પકડ્યા કાન અને પાછી માર્યો જોરદાર તમાચો\nમાલદીવ્સમાં ટીવીની આ અભિનેત્રીનો જોવા મળ્યો બિકીની લુક, મોટા મોટા હસ્તીઓ કમેન્ટ કરવા લાગ્યા\nસુશાંત મામલે તપાસમાં આવ્યો નવો વળાંક, આ વાત પર નથી ગયું કોઇનું ધ્યાન- જાણો વિગત\nજોરદાર ધડાકો: મળો ઐશ્વર્યા રાયના 32 વર્ષનો છોકરોને, પૂરી સ્ટોરી વાંચીને હોંશ ઠેકાણે નહિ રહે\n90ના દાયકાની આ 5 એક્ટ્રેસ મેકઅપ વગર દેખાઈ છે કંઈક સાવ આવી, જોઈ પણ નહિ ગમે\nFebruary 24, 2020 Grishma Comments Off on 90ના દાયકાની આ 5 એક્ટ્રેસ મેકઅપ વગર દેખાઈ છે કંઈક સાવ આવી, જોઈ પણ નહિ ગમે\nદરરોજ ઉઠીને ખજૂર ખાવવાથી થાય છે અધધ ફાયદા, જાણીને તમે પણ ખજૂર ખાવવાનું ચાલુ કરી દેશો\nJuly 15, 2019 Grishma Comments Off on દરરોજ ઉઠીને ખજૂર ખાવવાથી થાય છે અધધ ફાયદા, જાણીને તમે પણ ખજૂર ખાવવાનું ચાલુ કરી દેશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00595.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/mibe-p37103764", "date_download": "2020-09-29T08:47:51Z", "digest": "sha1:SIALSKQOXCSYN4F66Q7VWGGKM23CZTWX", "length": 19859, "nlines": 309, "source_domain": "www.myupchar.com", "title": "Mibe in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Mibe naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nપ્રિસ્ક્રિપ્શન અપલોડ કરો અને ઓર્ડર આપો માન્ય પ્રિસ્ક્રિપ્શન કયું છે તમારા અપલોડ કરેલા પ્રિસ્ક્રિપ્શન\nMibe નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Mibe નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Mibe નો ઉપયોગ સુરક્ષિત છે\nસગર્ભા સ્ત્રીઓ માટે Mibe ની સલામતી પર સંશોધન કાર્ય અત્યાર સુધી હાથ ધરવામાં આવ્યું નથી. તેથી સગર્ભા સ્ત્રીઓ પર તેની અસરો અજ્ઞાત છે.\nશું સ્તનપાન દરમ્યાન Mibe નો ઉપયોગ સુરક્ષિત છે\nજો તમે સ્તનપાન કરાવતા હોવ, તો તમે Mibe ની કેટલાક નુકસાનકારક અસરો અનુભવી શકો છો. જો તમે આમાંના કોઈપણનો અનુભવ કરો છો, તો તમારા ડૉક્ટર સાથે સંપર્ક ન કરવામાં આવે ત્યાં સુધી તેનો ઉપયોગ બંધ ન કરો. તમારા ડૉક્ટર સૂચવે તેમ કરો.\nકિડનીઓ પર Mibe ની અસર શું છે\nકિડની પર Mibe લીધા પછી પ્રતિકૂળ અસર થઈ શકે છે. જો તમે તમારા શરીર પર કોઈપણ આડઅસરો જુઓ તો આ દવા લેવાનું બંધ કરો. તમારા ડૉક્ટર તમને આ Mibe લેવા માટે સલાહ આપે તો જ આ દવા ફરીથી લો.\nયકૃત પર Mibe ની અસર શું છે\nયકૃત પર Mibe ની સાધારણ આડઅસર થઇ શકે છે. જો તમે કોઈ હાનિકારક અસરો જોઇ રહ્યા હોવ તો તરત જ આ દવા લેવાનું બંધ કરો. ફરી આ દવા વાપરતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લો.\nહ્રદય પર Mibe ની અસર શું છે\nહૃદય માટે Mibe ભાગ્યે જ હાનિકારક છે.\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Mibe ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Mibe લેવી ન જોઇએ -\nશું Mibe આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nના, Mibe લેવાથી વ્યસન થતું નથી.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nહા, Mibe લીધા પછી નિરાંતે મશીનરીનો ઉપયોગ અથવા વાહન ચલાવી શકો છો કારણ કે તે તમને ઘેન ચડાવતી નથી.\nશું તે સુરક્ષિત છે\nહા, પરંતુ Mibe લેતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી અગત્યતા ધરાવે છે.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nમાનસિક બિમારીઓની સારવાર અથવા ઉપચાર કરવામાં Mibe અસક્ષમ છે.\nખોરાક અને Mibe વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nકેટલાક ખોરાકોને Mibe સાથે ખાવાથી ક્રિયાઓની શરૂઆત બદલાઇ શકે છે. તમારા ડૉક્ટર સાથે ચર્ચા કરો.\nઆલ્કોહોલ અને Mibe વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nઅત્યાર સુધી આ અંગે કોઈ સંશોધન કરવામાં આવ્યું નથી. તેથી, તે જાણકારીમાં નથી કે આલ્કોહોલ સાથે Mibe લેવાની અસર શું હશે.\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Mibe લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Mibe નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Mibe નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી ક��� ભોજન બાદ Mibe નું સેવન કરો છો\nતમે કયા સમયે Mibe નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00595.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/shaam-horoscope.asp", "date_download": "2020-09-29T08:43:23Z", "digest": "sha1:EVFM4UQ4HNU2RJOTTQXY66HFVQIXD67A", "length": 7417, "nlines": 135, "source_domain": "celebrity.astrosage.com", "title": "Shaam જન્મ તારીખ પ્રમાણે કુંડલી | Shaam 2020 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » Shaam કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 78 E 7\nઅક્ષાંશ: 9 N 55\nમાહિતી સ્ત્રોત્ર: Dirty Data\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nShaam જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nShaam ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nShaam ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nનજીકના સંબંધી અથવા પરિવારના સભ્યના અવસાનના ખરાબ સમાચાર મળી શકે છે. તમારી પોતાની યોગ્ય દરકાર લેજો કેમ કે તમને કોઈ બીમારી થવાની શક્યતા છે. મિલકતનું નુકસાન, આત્મવિશ્વાસને ઠેસ પહોંચવી, વ્યર્થ માનસિક વ્યગ્રતાની પણ શક્યતા છે. તમારાથી ઈર્ષા કરતા લોકો તમારી માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. ચોરીને કારણે આર્થિક નુકસાનની શક્યતા પણ જોવાય છે. તમે ખરાબ સંગત અથવા કુટેવના રવાડે ચડી જાવ એવી શક્યતા છે.\nવધુ વાંચો Shaam 2020 કુંડળી\nShaam જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. Shaam નો જન્મ ચાર્ટ તમને Shaam ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે Shaam ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો Shaam જન્મ કુંડળી\nShaam વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nShaam માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nShaam શનિ સાડાસાતી રિપોર્ટ\nShaam પારગમન 2020 કુંડલી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00598.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/tag/car-accident/", "date_download": "2020-09-29T07:25:36Z", "digest": "sha1:4ATMDTSLTN73K47CH7D7SXLSREKHSJSF", "length": 9257, "nlines": 114, "source_domain": "khabargujarat.com", "title": "car accident – Khabar Gujarat", "raw_content": "\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nલોકોને દંડથી બચાવવા કોંગ્રેસ દ્રારા જાહેરમાં માસ્ક વિતરણ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\nખબર ગુજરાત હેડલાઈન્સ 28-9-2020\nશરૂ સેક્સન રોડ પર ગુરૂકૃપા હાઇટ્સનાં મીટર રૂમમાં લાગી આગ\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nસસોઇ નજીક લૌકિક પ્રસંગે જતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા મોત\nકલ્યાણપુરના દારૂ પ્રકરણમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો\nવડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી\nકલ્યાણપુરના ટીટોડી ગામે જુગારધામ ઝડપાયું: આઠ શખ્સો ઝબ્બે\nઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે\nખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nવિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nઅમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે\nUN મહાસભામાં વડાપ્રધાન મોદીનું ચોક્ખું ને ચટ્ટ\nયુક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતાં 22ના મોત\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nનિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટ મહત્વની સપાટી…\nનિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઇન્ટ મહત્વની સપાટી…\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનુ��� નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nક્રેટા કાર માલગાડી હડફેટે આવી જતા અડધો કિલોમીટર સુધી ઢસડાઈ\nઅકસ્માતમાં કારચાલકનું મોત: અન્ય બે ઈજાગ્રસ્તોને જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા : રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હોસ્પિટલે પહોંચ્યા\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદ-હોમિયોપેથ ઓપીડી ખલ્લી મુકાઇ\nલોકોને દંડથી બચાવવા કોંગ્રેસ દ્રારા જાહેરમાં માસ્ક વિતરણ\nહાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલખ આવક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00599.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/ffadat-banasakantha-194-goats-were-lifted-from-the-district-on-a-dark-night/", "date_download": "2020-09-29T06:49:44Z", "digest": "sha1:MB5YU3VEZ6XR2DZRK5TNWW25JG7I4BGI", "length": 21021, "nlines": 198, "source_domain": "atalsamachar.com", "title": "ફફડાટ@બનાસકાંઠાઃ અંધારી રાત્રે જિલ્લામાંથી 194 બકરાં ઉઠાવી જવાયા | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nરાહત@વેપારઃ સોના-ચાંદીના ભાવમાં થયો આજે આટલા રૂપિયાનો ફેરફાર\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nરીપોર્���@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nક્રાઇમ@અમદાવાદ: બિસ્કિટની લાલચ આપી પાડોશીએ સગીરા સાથે અડપલાં કર્યા\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ સેના બનશે શક્તિશાળી, 2290 કરોડ રૂપિયાના સૈન્ય સાધનોની ખરીદી થશે\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nરાજકારણ@ડાંગ: કોંગ્રેસના 3 નેતાએ મંત્રી વસાવાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો\nવિધાનસભા@ગુજરાત: સ્કૂલોના સંપૂર્ણ સત્રની ફી માફ કરો, નહી તો આંદોલન: ધાનાણી\nરીઝલ્ટ@બેચરાજી: 5 બેઠકોમાં પૂર્વ મંત્રીના જૂથને ફટકો, વિઠ્ઠલ પટેલ ગૃપની જીત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરોનાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nબ્રેકિંગ@દેશ: વોડાફોન-આઇડીયાનું નવુ નામ સામે આવ્યુ, હવે ‘Vi’ના નામે ઓળખાશે\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nદુર્ઘટના@વાવ: બાઇક પરથી ગર્ભવતી મહિલા નીચે પડી, ટ્રેલર ફરી વળતાં મોત\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nIPL: ઓપનિંગ મેચમાં આ વર્લ્ડ રેકોર્ડ બન્યો, જય શાહે ટ્વિટ કરી…\nHome News ON-01 ફફડાટ@બનાસકાંઠાઃ અંધારી રાત્રે જિલ્લામાંથી 194 બકરાં ઉઠાવી જવાયા\nફફડાટ@બનાસકાંઠાઃ અંધારી રાત્રે જિલ્લામાંથી 194 બકરાં ઉઠાવી જવાયા\nછેલ્લા કેટલાક સમયથી બકરાં ચોર ટોળકી સક્રિય થતાં માલધારીઓમાં ફફડાટ સાથે ગુસ્સો\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nઅટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)\nબનાસકાંઠા જિલ્લામાં બકરાં ચોરાવાની ઘટનાઓમાં વધારો થતાં ચર્ચા સાથે ગુસ્સામાં જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી માલધારીઓના વાડામાં બાંધેલા 194 મુંગા પશુ એવા બકરાં ચોરાઈ જવાથી પશુપાલકોને આર્થિક ફટકો પડી રહ્યો છે. ઘણા સમયથી બની રહેલી પશુધન ચોરીમાં પોલીસને ચોર ટોળકીનો કોઈ સુરાગ હાથ લાગ્યો નથી કે આમ થઈ રહ્યા પાછળનું કારણ જાણવા મળતું નથી. જેથી માલધારીઓ સાથે બનાસકાંઠાવાસીઓ પોતાના પશુની તકેદારી માટે ભયમાં મુકાઈ જવા પામ્યા છે.\nપાલનપુર, વડગામ અને દાંતા તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી બકરાં ચોરતી ટોળકી સક્રીય થવા પામી છે. જેમણે જુદાજુદા આઠ ગામોમાંથી રાત્રિ દરમિયાન 194 બકરાંની ઉઠાંતરી કરી જતાં માલધારીઓમાં ભારે ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.\nબનાસકાંઠા જિલ્લાના પાલનપુર, દાંતા અને વડગામ પંથકમાં છેલ્લા એક સપ્તાહથી પશુઓ ઉપર તસ્કરો ત્રાટકી રહ્યા છે. આ અંગે સુમાહિતગાર સુત્રોએ જણાવ્યું હતુ કે, રાત્રિ દરમિયાન વાહન લઇને આવતી તસ્કર ટોળકીએ અત્યાર સુધીમાં જુદાજુદા નવ ગામોમાંથી 194 બકરી-બકરાંની ઉઠાંતરી કરી છે. ખાસ કરી જિલ્લાના 6 તાલુકાઓમાંથી આ ઘટનાઓ વધી જવા પામી છે. જેના પગલે માલધારીઓ ફફડાટમાં મુકાઈ ગયા છે.\nવડગામ તાલુકાના જોઈતા ગામમાંથી શાતીર ચોરોએ એક જ રાતમાં એક સાથે 25 બકરાં ઉઠાવી ગયા છે. વાડામાં બાંધેલા બકરાંની કિંમત 2.50 લાખની હોવાનું માલિકનું કહેવું છે. આટલી ગંભીર ઘટનાની વડગામ પોલીસ અને બનાસકાંઠા જિલ્લા પોલીસે ગંભીરતા પારખી તપાસ તેજ કરી સક્રિય ટોળકી પકડી પાડે તેવું પશુપાલકો ઈચ્છી બેઠા છે.\nકયા ગામમાંથી કેટલા બકરાં ચોરાયા\nકેફી પદાર્થ નાંખતા હોવાની આશંકા\nહિરાજી વાઘાજી રબારી (હતાવાડા)એ જણાવ્યું હતું કે, રાત્રિ દરમિયાન વાહન લઇને આવતાં શખ્સો પોતાની સાથે કોઇ કેફી પદાર્થ પણ લા��ે છે. જે પદાર્થ બકરાં ઉપર તેમજ રબારી પરિવાર ઉપર નાંખતા હોવાની આશંકા છે. જેથી ચોરી કરતી વખતે એકપણ બકરૂ બોલતું નથી. અમારા કુતરા પણ ભસતા નથી. કે અમને પણ અવાજ થયાનો જરાપણ ખ્યાલ આવતો નથી.\nજિલ્લામાં અનેક ટોળકીઓ સક્રીય\nસૂત્રોએ જણાવ્યું હતું કે, બકરાં ચોરનારી વિવિધ સ્થળે અનેક ટોળકીઓ સક્રીય હોવાની શંકા છે. જેથી જ એક માસમાં આટલી મોટી સંખ્યામાં પશુધન ચોરાઈ ગયું છે. રાતના સમયે માલધારીઓની જગ્યામાં બિનઅધિકૃત રીતે પ્રવેશ કરી પશુધન ચોરાઈ રહ્યું છે. જો પોલીસ આ ઘટનાની ગંભીરતા સમજી તપાસ હાથ ધરે તો બકરાં ચોર ટોળકી ગેન્ગનો પર્દાફાશ થાય.\nમાલધારીઓને લાખો રૂપિયાનું નુકશાન\nમાલધારીઓના 5,000 થી લઈ 10,000 રૂપિયા મૂલ્યના જિલ્લામાંથી 194 બકરાંની કિંમત લાખોની થવા જઈ રહી છે. જેની સારસંભાળ પાછળનો ખર્ચ તો અલગ જ રહે છે. આથી પશુપાલકોને અત્યારસુધી લાખો રૂપિયાનું નુકશાન પહોંચ્યું છે.\nPrevious articleબનાસકાંઠા: નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો\nNext articleસુરત: પત્નીને ફોન કર્યા બાદ પતિનું અકસ્માતમાં મોત, ટ્રકચાલક ફરાર\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ થશે\nદુર્ઘટના@વડોદરાઃ 4 માળની બની રહેલી બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nગંભીર@પાટણ: એક જ સભાના 2 એજન્ડા કાઢ્યા શિક્ષણ, આરોગ્યમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ\nકોરોના@ગુજરાતઃ ગત 24 કલાકમાં 1404 કેસ, 12ના મોત, 1336 દર્દી સાજા થયા\nરીપોર્ટ@પાટણ: જીલ્લામાં અત્યાર સુધી 1998 કેસ નોંધાયા, આજે 26 દર્દીનો ઉમેરો\nરાહત@મહેસાણા: આજે એકસાથે 39 દર્દી સાજા થતાં ડીસ્ચાર્જ, નવા 12 કેસ આવ્યાં\nરજૂઆત@પાટણ: પાલિકાના નવિન મકાનનું કામકાજ ગુણવત્તા વગરનું : ઉપપ્રમુખ\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00600.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/vadgaam-honor-by-the-ministry-of-human-resource-development-of-primary-school/", "date_download": "2020-09-29T06:58:03Z", "digest": "sha1:AEUOXMIV4COIM6C5BGDIEBSEVLI6VTZ3", "length": 16833, "nlines": 178, "source_domain": "atalsamachar.com", "title": "વડગામ: પ્રાથમિક શાળાની વિધાર્થિનીનું માનવ સંશાધન વિકાસ મંત્રાલય ઘ્વારા સન્માન | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nરાહત@વેપારઃ સોના-ચાંદીના ભાવમાં થયો આજે આટલા રૂપિયાનો ફેરફાર\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nરીપોર્ટ@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nક્રાઇમ@અમદાવાદ: બિસ્કિટની લાલચ આપી પાડોશીએ સગીરા સાથે અડપલાં કર્યા\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ સેના બનશે શક્તિશાળી, 2290 કરોડ રૂપિયાના સૈન્ય સાધનોની ખરીદી થશે\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nરાજકારણ@ડાંગ: કોંગ્રેસના 3 નેતાએ મંત્રી વસાવાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો\nવિધાનસભા@ગુજરાત: સ્કૂલોના સંપૂર્ણ સત્રની ફી માફ કરો, નહી તો આંદોલન: ધાનાણી\nરીઝલ્ટ@બેચરાજી: 5 બેઠકોમાં પૂર્વ મંત્રીના જૂથને ફટકો, વિઠ્ઠલ પટેલ ગૃપની જીત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરો��ાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nબ્રેકિંગ@દેશ: વોડાફોન-આઇડીયાનું નવુ નામ સામે આવ્યુ, હવે ‘Vi’ના નામે ઓળખાશે\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nદુર્ઘટના@વાવ: બાઇક પરથી ગર્ભવતી મહિલા નીચે પડી, ટ્રેલર ફરી વળતાં મોત\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nIPL: ઓપનિંગ મેચમાં આ વર્લ્ડ રેકોર્ડ બન્યો, જય શાહે ટ્વિટ કરી…\nHome પ્રેસ નોટ વડગામ: પ્રાથમિક શાળાની વિધાર્થિનીનું માનવ સંશાધન વિકાસ મંત્રાલય ઘ્વારા સન્માન\nવડગામ: પ્રાથમિક શાળાની વિધાર્થિનીનું માનવ સંશાધન વિકાસ મંત્રાલય ઘ્વારા સન્માન\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતા અને વાર્ષિક દોઢ લાખની આવક ધરાવતા પરિવારોના વિધાર્થીઓ માટે નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશિપ યોજના અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાત રાજ્યની ૫0૯૮ બેઠકો માટે મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવ્યુ હતુ. જેમા ધોરણ ૯ થી ૧૨ સુધી દર વર્ષે ૧૨૦૦૦ રૃપિયા સ્કોલરશિપ આપવામાં આવતી હોય છે. ૨૦૧૮ ની પરિક્ષામાં થુવર પ્રાથમિક શાળા ના ૨૦ વિધાર્થીઓ ક્વોલિફાય થયા હતા. જેમા ગમાર અંબાબેન મણાભાઇની મેરીટમાં પસંદગી થતા થુવર પ્રાથમિક શાળા તથા ગામનું ���નંદનું વાતાવરણ સર્જાયુ હતુ. થુવર પ્રાથમિક શાળાના ઇનોવેટીવ શિક્ષક અતાઉલ્લા.આર.ઉમતિયા દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામા આવ્યુ હતું. કુમારી ગમાર અંબાબેનની પસંદગી થતા શાળા પરિવાર, એસ.એમ.સી તથા ગ્રામજનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.\nPrevious articleચાણસ્માઃ ખારીઘારીયાલમાં પીઠાઇ માતાજીનું મંદિર દોઢ કરોડના ખર્ચે તૈયાર\nNext articleબનાસકાંઠા: મગફળી ખરાબ હોવાનું કહી ખરીદી બંધ, ખેડૂતો લાલઘૂમ\nમહેસાણાઃ માજી-સૈનિકોના સંતાનોએ પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજના અંતર્ગત ઓનલાઇન ફોર્મ ભરી શકાશે\nમહેસાણાઃ રોજગાર ભરતીમેળામાં ભાગ લેનાર ઉમેદવારો આ લીંક પર રજીસ્ટ્રેશન કરો\nસિધ્ધપુર: મહામારી વચ્ચે પાલિકા ચૂંટણીની શક્યતા જોતાં આમ આદમી પાર્ટીની બેઠક\nપ્રામાણિકતા: પાવાગઢ-સિદ્ધપુર બસમાં ભૂલી ગયેલ બેગ મુસાફરને પરત કરી\nસિધ્ધપુરઃ બ્રાહ્મણોના રાહત પેકેજ સંદર્ભે જયનારાયણ વ્યાસે પત્ર લખી CMનો આભાર વ્યક્ત કર્યો\nઅંબાજીઃ ગ્રામજનોની સુખાકારી અને સ્વાસ્થ્યના રક્ષણ માટે પંચાયતમાં હવન યોજાયો\nમહેસાણાઃ ખાનગી ક્ષેત્રના નોકરીદાતા દ્વારા ઓનલાઇન ભરતી મેળાનું આયોજન\nમહેસાણા: મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે રાજ્યમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરાશે\nમહેસાણાઃ જિલ્લા કલેક્ટર દ્વારા કોવિડ વિજય રથને લીલી ઝંડી અપાઇ\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00600.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19881669/desertsafari", "date_download": "2020-09-29T07:19:18Z", "digest": "sha1:Q73LP6ZQZ23D6C52HELNI7LUGVXHHI7X", "length": 6645, "nlines": 144, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "રણસફર Manu v thakor દ્વારા પ્રવાસ વર્ણન માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nરણસફર Manu v thakor દ્વારા પ્રવાસ વર્ણન માં ગુજરાતી પીડીએફ\nManu v thakor દ્વારા ગુજરાતી પ્રવાસ વર્ણન\nજિંદગી રોજની સફર છે.સફર મને ગમે છે. રોજબરોજની ���િંદગીમાં અટવાઈ જાઉં છું ત્યારે રજાનો દિવસ મને કંઇક નવું જોવા - જાણવા ભીતરમાં સળવળાટ આપે છે.રજાનો દિવસ મારે મન ઘરે બેસીને આરામ કરવાનો નહીં ...વધુ વાંચોમિત્રો સાથે મજા કરવાનો. હરવા-ફરવાનો ને મારા શબ્દોમાં કહું તો રખડપટ્ટીનો- રઝળપટ્ટીનો. જોવા કરતાં પણ વધુ જીવવાનો, ને આ જીવ્યાનો આનંદ.રજાના દિવસે મિત્રોને મળવું અને સાથે રહેવું, ખાણીપીણી અને રખડપટ્ટીની મજા લેવી. આજકાલ ઘઉં - ચણાનો ખેતરોમાં ઠાઠ જામ્યો છે, ત્યારે પ્રથમ તો એ બાજુ જવાનું વિચારેલું. ઘરેથી નાસ્તો લઈ ખેતરોમાં જવું ને મજા માણવી. પરંતુ બે-ચાર વાર જઈ આવ્યા ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી પ્રવાસ વર્ણન | Manu v thakor પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00600.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19886494/kem-chho", "date_download": "2020-09-29T08:32:27Z", "digest": "sha1:SKEVO6ARG5GQLU3WRC4ROJJJBTOJY7JZ", "length": 6456, "nlines": 143, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "કેમ છો? jd દ્વારા ફિલ્મ સમીક્ષાઓ માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\n jd દ્વારા ફિલ્મ સમીક્ષાઓ માં ગુજરાતી પીડીએફ\njd દ્વારા ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ\nહેલ્લો દોસ્તો,આમ તો લગભગ તમે બધા એ જ લૉકડાઉનમાં ઘણી બધી મૂવી, વેબ સેરિઝ, ટીવી સીરિયલ જોઈ હશે. એમાંથી કોઈની સ્ટોરી તમને ગમી હશે કે કોઈની હ્યુમર કે પછી કોઈની એક્શન.. હું આજે આપની સમક્ષ એક એવી ગુજરાતી મુવીની ...વધુ વાંચોકરવા જઈ રહ્યો છું જેની સ્ટોરી લાઈન મને ગમી. હું ખાસ ભલામણ કરું છું કે જો તમે ક્યાંકથી મેનેજ કરી શકો તો એક વાર તો એને જોવી જ..ભાગ્યેજ બનતી મિડલ ક્લાસ પરિણીત પુરુષની વ્યથા બતાવતી એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ એટલે, 'કેમ છો' જેમાં સમાજના ઘણા લોકોની જમાઈ અને દીકરા માટેની દોગલી માનસિકતા ઉપર પણ કટાક્ષ કરવામાં આવ્યો છે.જાન્યુઆરી 2020માં ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ | jd પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00600.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.leatherdyke.porn/13-01-2015-kashmir-stone-takes-on-mma-fighters-in-this-epic-gang-bang-bdsm-rape-fantasy/", "date_download": "2020-09-29T08:15:51Z", "digest": "sha1:FGXBM24PG4LIYD2ZHYY5VRRSA4L2UOSM", "length": 3502, "nlines": 32, "source_domain": "gu.leatherdyke.porn", "title": "(13.01.2015) કાશ્મીર સ્ટોન આ મહાકાવ્ય ગેંગ-બેંગ માં એમએમએ લડવૈયાઓ પર લઈ જાય છે - બીડીએસએમ, બળાત્કાર ફૅન્ટેસી | | એક્સ્ટ્રીમ ફેસ્તી બ્લોગ", "raw_content": "\nક્લિપ્સ બીડીએસએમ પુરુષ પ્રભુત્વ બળાત્કાર ફૅન્ટેસી બોન્ડજ અને ફેટિશ\n(13.01.2015) કાશ્મીર સ્ટોન આ મહાકાવ્ય ગેંગ-બેંગ એમએમએ લડવૈયાઓ પર લઈ જાય છે - BDSM, બળાત્કાર ફૅન્ટેસી\nElizNik દ્વારા જાન્યુઆરી 15, 2015 દૃશ્યો: 6041\nડાઉનલોડ કરો | ભાગ 1 | Keep2Share\nડાઉનલોડ કરો | ભાગ 2 | Keep2Share ડાઉનલોડ કરો | ભાગ 3 | Keep2Share\nBDSM પુરુષ પ્રભુત્વ બંધન બળાત્કાર ફૅન્ટેસી\nસિબિલ હોથોર્ન સાથે સ્ટોક કરેલ સ્લટ્ટ II એચ ...\nગુડ સ્લટ પાર્ટ ટુ 412 | એચડી 720 પી | રીલે ...\nબહેન ડી સાથેનું બીજું પિગ II એચડી 720 પી ...\n19addy89 સાથે હાર્ડકોર ફિસ્ટ ફકિંગ\nક્લેર amsડમ્સ સાથે મને ચુંબન કરો એચડી 720 પી | ફરી ...\nહાઉસ ઓફ એસો અને પિઅસ એસ સ્લેવ ડે 3 વાઇડ ...\nવેનોના સાથે બીજો વેનોના પીસ | એચડી 72 ...\nએક્સ્ટ્રીમ ફેસ્તી બ્લોગ > બ્લોગ > ક્લિપ્સ > બીડીએસએમ > (13.01.2015) કાશ્મીર સ્ટોન આ મહાકાવ્ય ગેંગ-બેંગ એમએમએ લડવૈયાઓ પર લઈ જાય છે - BDSM, બળાત્કાર ફૅન્ટેસી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00601.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/sports/articles/i-am-not-under-pressure-for-being-a-senior-player-says-bhuvneshwar-kuma-124986", "date_download": "2020-09-29T07:51:19Z", "digest": "sha1:5CY3A7X5UT5B3BKGGKEJBHMW73E2GD6E", "length": 4844, "nlines": 58, "source_domain": "www.gujaratimidday.com", "title": "I am not under pressure for being a senior player says bhuvneshwar kumar | સિનિયર પ્લેયર હોવાનું કોઈ પ્રેશર નથી : ભુવનેશ્વર કુમાર - sports", "raw_content": "\nસિનિયર પ્લેયર હોવાનું કોઈ પ્રેશર નથી : ભુવનેશ્વર કુમાર\nઆઇપીએલમાં તે તેની ટીમની જવાબદારી ઉપાડતો જોવા મળશે.\nસનરાઇઝર્સ હૈદરાબાદમાંથી રમતાં ભુવનેશ્વર કુમારનું કહેવું છે કે સિનિયર પ્લેયર હોવા છતાં તેના પર કોઈ પ્રેશર નથી. આઇપીએલમાં તે તેની ટીમની જવાબદારી ઉપાડતો જોવા મળશે. જોકે તેના પર કોઈ પ્રેશર આપવામાં નથી આવી રહ્યું. તેણે હૈદરાબાદની ટીમ માટે ૯૬ મૅચમાં ૧૦૯ વિકેટ લીધી છે. આ વિશે વાત કરતાં ભુવનેશ્વર કુમારે કહ્યું હતું કે ‘મારા પર હાલમાં કોઈ પ્રેશર નથી, કારણ કે ટીમ ક્યારેય પણ કોઈ એક જ પ્લેયર પર નિર્ભર નથી રહી. ટીમ હંમેશાં ૧૧ પ્લેયર પર નિર્ભર હોય છે. એક સિનિયર પ્લેયર હોવાથી તમે વધુ જવાબદારી લો છો, પરંતુ કોઈ પ્રેશર નથી.’\nબુમરાહ અને શમી સાથે બોલિંગ કરવા વિશે ભુવનેશ્વરે કહ્યું...\nજો ભારતીય ક્રિકેટરો સ્ત્રી હોત તો કેવા દેખાતા હોત\nકોરોનાને કારણે ​બૉલને ચમકતો રાખવા સલાઇવાનો ઉપયોગ ટાળવો જોઈએ : ભુવનેશ્વર\nવેસ્ટ ઇન્ડિઝ સામેની મેચમાં ભુવનેશ્વરને લઇને સચિન તેંડુલકરે આપ્યો આ જવાબ\nRanbir Kapoor: ડેશિંગ, ચાર્મિંગ, હાર્ટથ્રોબ રૉકસ્ટાર રણબીરની આંખોમાં કિલિંગ પૅશન\nMunmun Dutta: જેઠાલાલની 'બબીતાજી' છે આટલી સુંદર અને ગ્લેમરસ, જુઓ ફોટોઝ\n'તારક મહેતા' શૉના 3000 એપિસોડ પૂરા થવાની ખુશીમાં ટીમે કરી જોરદાર પાર્ટી, જુઓ\nRuhanika Dhawan: નાની ઉંમરમાં મેળવી છે ઘણી સફળતા, કરોડોમાં છે એના ફૅન્સ\nIPL 2020: DC vs SRH: કૉન્ફિડન્ટ દિલ્હીની ટક્કર સ્ટ્રગલિંગ હૈદરાબાદ સામે\nIPL 2020: સુપર ઓવરમાં વિરાટ સેનાનો વિજય\nIPL 2020: તેવતિયાએ એક બોલ ડોટ કરતા કોણ ખુશ થયું\nIPL 2020 : ઝીરો પર આઉટ થવાથી ખેલાડી ખરાબ નથી થઈ જતો: કાર્તિક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00601.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/children-have-the-highest-adverse-effects-of-malaria/155579.html", "date_download": "2020-09-29T07:12:54Z", "digest": "sha1:MNW2FGPSU6BWC7YMB2R2CCOQJ2KYV2RD", "length": 17318, "nlines": 60, "source_domain": "www.navgujaratsamay.com", "title": "બાળકો પર મેલેરિયાની સૌથી વધારે પ્રતિકૂળ અસર જોવા મળે છે | નવગુજરાત સમય", "raw_content": "\nબાળકો પર મેલેરિયાની સૌથી વધારે પ્રતિકૂળ અસર જોવા મળે છે\nબાળકો પર મેલેરિયાની સૌથી વધારે પ્રતિકૂળ અસર જોવા મળે છે\nમેલેરિયાના ચેપને લીધે આંચકી, બેભાન થવું અને ડિહાઇડ્રેશન જેવી જટિલ સ્થિતિનું નિર્માણ તરફ દોરી જઈ શકે છે.\nનવગુજરાત સમય > ડૉ.અંકિત શાહ (બાળરોગ નિષ્ણાત)\nબાળકમાં ફ્લૂ-જેવા લક્ષણોની ઉપસ્થિતિ અંગે ડોક્ટર તપાસ કરી શકે છે અને લોહીની તપાસના ટેસ્ટથી પણ તપાસ કરી શકે છે. આ ટેસ્ટ મેલેરિયાના પરોપજીવીની ઉપસ્થિતિ અંગે નિર્ણય કરી શકે છે\nમેલેરિયા હજું પણ વિશ્વમાં સૌથી મહત્વનો સંક્રમક રોગ છે, અલબત વિશ્વના ઉષ્ણકટીબધીય અને ઉપોષ્ણકટીબંધીય ક્ષેત્ર પ્રદેશનો મુખ્ય રોગ છે, તે સ્થાનિક તેમ જ વૈશ્વિક બન્ને કારણોને અનુરૂપ છે. તે વિશ્વનો સૌથી મહત્વનો ચેપગ્રસ્ત રોગ પૈકીનો એક છે. વિશ્વની અડધો અડધ વસ્તી જે દેશોમાં રહે છે ત્યાં આ રોગ હંમેશા જોવા મળી આવતો રોગ છે, વિશ્વના લગભગ તમામ દેશ આયાતી મેલેરિયાની સ્થિતિનો સામનો કરે છે. બાળકો અને ખાસ કરીને 6 મહિનાથી 5 વર્ષની ઉંમર ધરાવતા બાળકો પર તેની સૌથી વધારે પ્રતિકૂળ અસર જોવા મળે છે. વિશ્વના જેભાગોમાં મેલેરિયાનો વ્યાપ રહેલો હોય છે ત્યા લગભગ 10 ટકા જેટલા બાળકોના મૃત્યુંનું પ્રમાણ રહેલું છે.\nએનોફિલીસ મચ્છર દ્વારા ફેલાવો ધરાવતા મેલેરિયા પ્લાસ્મોડિયમ તરીકે ઓળખાતા પરોપજીવીને લીધે થાય છે. તે યુવા બાળકો તથા પુખ્યોમાં સંક્રમિત માદા મચ્છર કરડવાથી ફેલાય છે. મચ્છર કરડવા ઉપરાંત લોહી ચડાવવા, સંક્રમિત નિડલ્સનો ઉપયોગ કરવાથી, અંગ દાન તથા જન્મજાત સ્થિતિમાં આ રોગ ફેલાય છે.\nસુસ્તી, ચીડિયાપણું, બેચેની, અને શિથિલતા જેવી વર્તણુકમાં ઓચિંતા જ ફેરફાર જોવા મળી શકે છે. આ પૈકી કેટલાક ઉબકા અને ઝાડાની ફરિયાદ પણ કરે છે. બાળકોમાં નીચે પ્રમાણે કેટલાક સામાન્ય લક્ષણો જોવા મળે છેઃ\nખૂબ તાવ આવેઃ ઉંચા તાપમાનમાં સામાન્ય તાવ હોય તે જરૂરી નથી; તે ગંભીર સંક્રમણ અથવા રોગનો સંકેત પણ આપી શકે છે. આ ઉપરાંત આ સાથે અન્ય કેટલીક બિમારીઓ હોઈ શકે છે, તે ઠંડી અને ધ્રુજારી સાથે મેલેરિયાના શરૂઆતી લક્ષણો પણ હોઈ શકે છે.\nઉલટી થાયઃ મેલેરિયાને લીધે બાળકોને ઉલટી થઈ શકે છે. ચેપ અને તેની ગંભીરતા સાથે બાળકની સંવેદનશીલતા પર શરીરની પ્રતિક્રિયાનો આધાર રહેલો હોય છે.\nમાથુ દુખવુંઃ બાળકો અને પુખ્યોમાં માથાનો દુખાવો બિલકુલ સામાન્ય છે, જોકે મેલેરિયાના અન્ય લક્ષણો આ સાથે જોવા મળે તો તેને ગંભીરતાથી લેવાની જરૂર પડે છે.\nભૂખ ઓછી લાગેઃ ઓછી ભૂખ ઘણી વખત મેલેરિયા માટે કારણરૂપ હોઈ શકે છે. જોકે, તમે કોઈ અંતિમ નિર્ણય પર આવે તો પહેલા મેલેરિયા માટેના અન્ય લક્ષણોની ઉપસ્થિતિને પણ તપાસવી જોઈએ.\nપેટમાં દુખાવોઃ ઘણા બાળકો જ્યારે મેલેરિયાનો ચેપ ધરાવે છે ત્યારે પેટમાં દુખાવાની અને ઉબકા આવવાની ફરિયાદ કરે છે. લીવરમાં ચેપ લાગવાની શરૂઆત થાય ત્યારથી આ ક્ષેત્ર સૌ પ્રથમ ચેપગ્રસ્ત બને છે.\nચીડિયાપણુ અને સુસ્તીઃ બાળકોને કંટાળો આવતો હોવાનું વલણ ધરાવે છે તેમ જ તેનો સ્વભાવ કર્કશ અને સુસ્ત થઈ જાય છે અથવા તો તે માંદા પડે છે, અલબત જો તેમને સતત ચિડિયાપણુ અને સુસ્તીનો અહેસાસ થતો હોય તો સમસ્યા ગંભીર હોવાનો નિર્દેશ મળી શકે છે.\nઠંડી લાગે અને કફ થાયઃ બાળકોમાં કફ અને ઠંડીનું પ્રમાણ સામાન્ય હોય છે, જોકે તમારે અન્ય કોઈ પણ પ્રકારના લક્ષણો છે કે નહીં તેની પણ તપાસ કરવી જોઈએ. જો તેમને તાવ આવતો હોય અથવા અન્ય કોઈ લક્ષણો હોય તો તેવા સંજોગોમાં તમારા ડોક્ટરની સલાહ લેવી તે એક સારો વિચાર છે.\nઅનિંદ્રાઃ મેલેરિયા અલગ-અલગ બાળકોમાં વિવિધ પ્રકારના લક્ષણો ધરાવી શકે છે. કેટલાક કીસ્સામાં અનિંદ્રા પણ હોઈ શકે છે, તે ઇનસોમનિયાનો સ્રોત હોઈ શકે છે.\nનબળાઇઃ જો બાળક નબળાઇનો અહેસાસ કરતું હોય તો તેની યોગ્ય તપાસ કરાવવી વધારે યોગ્ય રહેશે. તાત્કાલિક લોહીની તપાસ કરાવો અને મેલેરિયાની પૃષ્ટી અથવા નાબૂદી માટે આવશ્યક છે, જેથી તેનું કારણ જાળી શકાશે અને વહેલા સાજા થવામાં પણ મદદ મળે છે.\nમેલેરિયાના ચેપને લીધે આંચકી, બેભાન થવું અને ડિહાઇડ્રેશન જેવી જટિલ સ્થિતિનું નિર્માણ તરફ દોરી જઈ શકે છે. આ પ્રકારના કીસ્સાઓમાં ચેપગ્રસ્ત બાળકને તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરવું જોઈએ. તેને શ્વાસ લેવામાં સહાયક સુવિધા પૂરી પાડવાની તથા ફ્લુઇડ પર રાખવાની જરૂર પડે છે. મેલેરિયાથી શરીરને થતા ઉચ્ચ-જોખમના નુકસાનથી મગજની નસોને ઇજા, સિઝર્સ (બેભાન અવસ્થા) અથવા સેરેબ્રેલ મેલેરિયા, મૂત્રપિંડમાં અસર, એનેમિયા, પ્લમોનરી ઓઈડેમા, ત્વચા પિડાસ પડતી થઈ જાય, બરોળમાં નુકસાન થાય, હિમોગ્લોબિન (‘બ્લેક વોટર ફિવર’), હાઇપોથર્મિયા તથા મલ્ટીપલ ઓર્ગેન નિષ્ફળ જવા વગેરેની અસર થઈ શકે છે.\nનજીવા પ્રમાણમાં મેલેરિયાની સ્થિતિ બિનજટિલ મેલેરિયા તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે અને તેની પ્રાથમિક સારવારથી સાજા થઈ શકાય છે. મોટાભાગે શિશુમાં આ પ્રકારના મેલેરિયાનું નિદાન કરવું મુશ્કેલ હોય છે, કારણ કે તબીબી અહેવાલો ગુમડાના સોજા જેવા અન્ય રોગોને સમાન હોય છે. તમામ પ્લાસ્મોડિયમના પરોપજીવીને લીધે તે થઈ શકે છે. તમારા બાળકમાં ફ્લુ-જેવા લક્ષણોની ઉપસ્થિતિ અંગે ડોક્ટર તપાસ કરી શકે છે અને લોહીની તપાસના ટેસ્ટથી પણ તપાસ કરી શકે છે. આ ટેસ્ટ મેલેરિયાના પરોપજીવીની ઉપસ્થિતિ અંગે નિર્ણય કરી શકે છે.\nમેલેરિયા માટેની સારવાર મુખ્યત્વે દવાઓના યોગ્ય સંચાલન અને તંદુરસ્ત આહારનો સમાવેશ ધરાવે છે. ડોક્ટર સામાન્ય રીતે ક્યુઇન અથવા ક્લોરોક્યુન જેવી એન્ટી-મેલેરિયા દવાઓ આપી શકે છે, જે મેલેરિયાના પ્રકારને આધારે તતા લક્ષણોની ગંભીરતાને ધ્યાનમાં લઈ આપવામાં આવે છે. દરમિયાન તેમા નીચે પ્રમાણેની બાબતનો સમાવેશ થાય છેઃ\nઆરામઃ મેલેરિયા જેવા રોગોને લીધે નબળાઇ આવી શકે છે અને ખૂબ જ થાક લાગે છે. જો તમારા બાળકને ચેપ લાગ્યો હોય તો તે પૂરતા પ્રમાણમાં આરામ કરે તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે.\nપોષણક્ષમ આહાર અને પાણી લેવાનું પ્રમાણ વધારવુઃ જ્યારે મેલેરિયા અથવા કોઈ પણ રોગ સામે તમે લડી રહ્યા હોય ત્યારે, તમારું શરીર તંદુરસ્ત અને મજબૂત હોય તે ખૂબ જરૂરી છે. આમ તમારે તમારા બાળકના આરોગ્યપ્રદ આહાર આપવાની વિશેષ જરૂર રહે છે.\nતાવ ઓછો કરવા પોતા મુકવા અને દવા આપવી. આ સાથે એવી સલાહ આપવામાં આવે છે કે બાળકના તાપમાનને જોવા સલાહ આપવામાં આવે છે. તાવના કીસ્સામાં તાપમાનની દેખરેખ રાખવા સલાહ આપવામાં આવે છે. તાવના કીસ્સામાં દેખરેખ કરવી જરૂરી છે.\nમેલેરિયા વિરોધી દવાઓઃ જો કેટલાક પ્રમાણમાં ચેપ હોવાના કીસ્સામાં બાળકને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે. તેઓ મેલેરિયા વિરોધી દવાઓ માટે આગ્રહ કરી શકે છે, જે મો વાટે અથવા તો ઇન્જેક્શન અથવા નસ મારફતે આપવામાં આવી શકે છે.\nમેલેરિયા રોગમાંથી સાજા થવાનો વિવિધ પરિબળો જેવા કે વિવિધ પ્રકારના મેલેરિયા, સારવારની તાકીદ તતા દર્દીની રોગપ્રતિકારક ક્ષમતા વગેરે જવાબદાર છે. દાખલા તરીકે સગર્ભા મહિલાઓ અને બાળકોમાં રોગપ્રતિરાક ક્ષમતા ઘટેલી હોય છે અને આમ તેમને લાંબા સમય સુધી તેની અસરનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત મેલેરિયાનો પ્રકાર પણ ગંભીરતા તથા ચેપના પ્રમાણને નક્કી કરે છે. પ્લાઝ્મોડિયમ મેલેરિયાના કીસ્સામાં ઓછા ઝડપથી વૃદ્ધીનું સ્વરૂપ છે, તે લાંબા ગાળા સુધી રહી શકે છે, જોકે તે કોઈ જીવલેણ રોગનું કારણ બનતું નથી. ઓછા ગંભીર મેલેરિયા માટે જો તાત્કાલિક સારવાર લેવામાં આવે તો બાળકને બે સપ્તાહમાં સારું થઈ શકે છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nમેલેરિયાને સંપૂર્ણપણે નાબૂદ કરવા અંગે પગલાં લેવા જરૂરી\nમેલેરિયા પ્રત્યેની જાગૃતિ મચ્છરથી સર્જાતી લોહીની બીમારીથી બચાવે છે\nપ્રોકાસ્ટીનેશનઃ ટાળવાના વર્તનનું મનોવિજ્ઞાન\nમેલેરિયાઃ નાના ડંખથી થતી મોટી વ્યાધિને રોકવા જરૂરી છે સાવચેતી\nમેલેરિયા જીવલેણ બની શકે છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00602.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/gujarat/ahmedabad/good-rain-in-gandhinagar-rainfall-forecast-for-next-week/articleshow/77442874.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article1", "date_download": "2020-09-29T08:12:49Z", "digest": "sha1:GNSRES5W4DIP664X5I66LTQ4Q7I3QEMH", "length": 10943, "nlines": 94, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nરાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી\nહવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે રાજ્યના પાટનગર સહિત અલગ-અલગ ભાગોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે હવામાનમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે.\nગાંધીનગરઃ હવામાન વિભાગ દ્વારા આજે સારા વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, આજ પ્રમાણે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના પાટનગરમાં ગઈકાલ રાતથી સવાર સુધી સતત વરસાદ વરસતો રહ્યો આ પછી સવારથી ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરુ કરી અને સતત વરસાદ વરસી રહ્યો છે. આ જ રીતે રાજ્યના અમદાવાદ સહિતના અન્ય ભાગોમાં સારા પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે. નોંધનીય છે કે, આજે હવામાન વિભાગ દ્વારા સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સારા વરસાદના કારણે ગરમી અને ઉકળાટથી પણ લોકોને રાહત મળી રહી છે.\nગાંધીનગરમાં સારો વરસાદ, આહ્લાદક બન્યું વાતાવરણ\nઅમદાવાદના કેટલાક વિસ્તારોમાં સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જેમાં ગોતા, ચાદખેડા, સાબરમતી, નવરંગપુરા, વસ્ત્રાપુર સહિતના વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ થઈ રહ્યો છે. આ સાથે આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદ અને સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે.\nરાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી જન્માષ્ટમી પછી પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.\nરાજ્યમાં થયેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો, દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં શનિવાર સુધીમાં 336 મીમી વરસાદ નોંધાયો છે. દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની 40 ટકા ઘટ છે, અહીં સામાન્ય રીતે 555 મીમી વરસાદ નોંધાય છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 520 મીમી વરસાદ પડ્યો છે જે સામાન્ય કરતાં 67% વધુ છે. રાજ્યના મહેસૂલ વિભાગના જણાવ્યા અનુસાર, 125 તાલુકાઓમાંથી માત્ર બેમાં જ 125 મીમીથી ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય 64 તાલુકાઓમાં 160-250 મીમી વરસાદ પડ્યો છે. કુલ 114 તાલુકાઓમાં 251થી 500 મીમી વરસાદ પડ્યો છે. 71 તાલુકાઓમાં 500 મીમી વરસાદ પડ્યો છે. આ 71 તાલુકાઓમાંથી 8 તાલુકાઓમાં 1000 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nગુજરાત આવેલા રાજસ્થાન ભાજપના 6 MLA રાતોરાત ગાયબ થઈ ગયા\nIPL fever: હેલિકોપ્ટર શોટ મારતા એમએસ ધોનીનો ફેન થયો 'ક્રેશ'\nવડોદરામાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nઝાડન�� ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ગયા\nઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો યુવક, બેંકમાં ન આપવામાં આવી એન્ટ્રી\nગીરઃ તાલાલાના રામપરામાં રસ્તા વચ્ચે મારણ આરોગતી રહી સિંહણ, લોકો જોતા જ રહ્યાં\nગાંધીનગરમાં કૃષિ બિલ સામે કોંગ્રેસનો દેખાવો, ધાનાણી-ચાવડા સહિતની અટકાયત\nઅમદાવાદAMCએ 9 ખાનગી કોરોના હોસ્પિટલોને 6.40 કરોડ બિલ ચૂકવ્યું\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nમહેસાણાકોરોનાને હરાવવા ઈડરમાં વેપારઓનો સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય, મિશ્ર પ્રતિસાદ\nઅમદાવાદદર્દીઓના હૃદય પર અસર કરી રહ્યો છે કોરોના, ડોક્ટરોની સલાહ\nઅમદાવાદકોરોનાના લીધે વૃદ્ધ અરજકર્તાને કોર્ટ જતા લાગ્યો ડર તો કોર્ટ તેમના ઘરે પહોંચી\nબિઝનેસતહેવારોની સીઝન પહેલા SBIએ સસ્તી કરી Loans, બીજી પણ ઓફર્સ\nઅમદાવાદAMCની સ્પષ્ટતા: રાત્રિ કર્ફ્યુ નથી, કેટલાક સ્થળોની ખાણી-પીણી બંધ રહેશે\nદેશઓક્ટોબરના પહેલા અઠવાડિયાથી મહારાષ્ટ્રમાં ખૂલશે બાર અને રેસ્ટોરન્ટ\nમનોરંજનરણબીરનો 38મો બર્થડે, આલિયાએ ખાસ અંદાજમાં કર્યું વિશ\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00604.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/writings/anant-soor/", "date_download": "2020-09-29T07:01:27Z", "digest": "sha1:4BUYF4HE2ICMJXWP4URXG2T5HFYK2JEH", "length": 6899, "nlines": 212, "source_domain": "www.swargarohan.org", "title": "Ananat Soor | Writings", "raw_content": "\nશ્રી યોગેશ્વરજી કૃત 'અનંત સૂર' માંથી.\nમારી કવિતા\t Hits: 5236\nકવિની કામના\t Hits: 5489\nપ્રભુનાં બે રૂપ\t Hits: 5483\nએકાંતવાસી યોગીને\t Hits: 5466\nપ્રેમનો મહિમા\t Hits: 5377\nપ્રેમ ને મુક્તિ\t Hits: 5421\nનમસ્કાર વિના નથી રહી શકતો\t Hits: 5303\nપ્રેમનો પરિચય\t Hits: 4852\nઅશાંતિનું કારણ\t Hits: 5099\nહું તને જ્ઞાની નહીં કહું\t Hits: 5316\nપ્રેમનું પરમ સ્થાન\t Hits: 5185\nવિદ્વત્તાનો વૈરાગ્ય\t Hits: 4749\nસિદ્ધિ ને ભક્તિ\t Hits: 4943\nનિર્ભયતાનું કારણ\t Hits: 5104\nકેટકેટલો વિચાર કરીને આવું છું \nનમ્રતાની માગણી\t Hits: 5249\nપ્રેમનો ઉપહાસ\t Hits: 5026\nમારી કૃતકૃત્યતા\t Hits: 5087\nએકતાની અભિલાષા\t Hits: 5126\nસ્નેહની સતતતા\t Hits: 5077\nહૃદયની સ્થિતિ\t Hits: 5035\nમાનવે ગમે તેવા પ્રતિકૂળ-પીડાજનક પ્રસંગ દરમિયાન પણ પોતાના મનોબળને મજબૂત રાખવું જોઈએ. મનને મક્કમ કરીને અને રાખીને ધીરજ, હિંમત તથા શાંતિપૂર્વક આગળનો માર્ગ વિચારવો જોઈએ અને રસ્તો કાઢવો જોઈએ. સ્થિરતાને સદા સતત રાખવી જોઈએ. કદી કોઈયે કારણે ભંગાઈ કે નંખાઈ જવું ના જોઈએ. માનવની સાચી કસોટી કપરા સંજોગોમાં જ થ���ી હોય છે. એ સંજોગો બદલાય છે પણ ખરા. માટે માનવે સદા આશાવાદી બનીને નિરાશાની વચ્ચે પણ નાસીપાસ થયા સિવાય કર્તવ્યની કેડી પર ઉત્તરોત્તર આગળ અને આગળ વધવું જોઈએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00604.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/cameron-monaghan-horoscope.asp", "date_download": "2020-09-29T08:46:01Z", "digest": "sha1:QEICMVCFAXIBTPBIXXJ5H5P2Y53KYZTG", "length": 7798, "nlines": 135, "source_domain": "celebrity.astrosage.com", "title": "Cameron Monaghan જન્મ તારીખ પ્રમાણે કુંડલી | Cameron Monaghan 2020 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » Cameron Monaghan કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nઅક્ષાંશ: 35 N 7\nમાહિતી સ્ત્રોત્ર: Dirty Data\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nCameron Monaghan કારકિર્દી કુંડળી\nCameron Monaghan જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nCameron Monaghan ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nCameron Monaghan ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nઆર્થિક બાબતોમાં તથા પદમાં કેટલાક ચડાવ-ઉતારની શક્યતા છે. આર્થિક નુકસાન અથવા મિલકલને લગતા નુકસાનની શક્યતા જોવાય છે. આર્થિક બાબતોમાં તકેદારી રાખવી. તમારા મિજાજ પર કાબૂ રાખજો, કેમ કે એને કારણે તમે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાવ એવી શક્યતા છે તથા તેન કારણે નિકટના સાથીદારો તથા સંબંધીઓ સાથે તકરાર થવાની શક્યતા પણ છે. તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું કેમ કે બીમારીની શક્યતા જોવાય છે.\nCameron Monaghan જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. Cameron Monaghan નો જન્મ ચાર્ટ તમને Cameron Monaghan ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે Cameron Monaghan ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો Cameron Monaghan જન્મ કુંડળી\nCameron Monaghan વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nCameron Monaghan માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nCameron Monaghan શનિ સાડાસાતી રિપોર્ટ\nCameron Monaghan દશાફળ રિપોર્ટ\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00605.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/08-06-2018/135346", "date_download": "2020-09-29T08:52:54Z", "digest": "sha1:MBOP2KIUMCUG47FSN675IJITEJQY7GYO", "length": 17304, "nlines": 134, "source_domain": "www.akilanews.com", "title": "પાણીની ખાલી બોટલના મળશે રૂપિયા પાંચઃ પ્લાસ્ટિકથી થતા પ્રદુષણને રોકવા રેલવેનો નવતર પ્રયોગ", "raw_content": "\nપાણીની ખાલી બોટ���ના મળશે રૂપિયા પાંચઃ પ્લાસ્ટિકથી થતા પ્રદુષણને રોકવા રેલવેનો નવતર પ્રયોગ\nનવી દિલ્હીઃ પ્લાસ્ટિક અે કદી નાશ નહીં પામતી વસ્તુ છે. અને તેનાથી વાતાવરણ પ્રદુષિત થઇ રહ્યું છે. ત્‍યારે રેલવેઅે પ્લાસ્ટિકથી થતા પ્રદુષણને ઓછુ કરવા નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં જે લોકો પ્લાસ્ટિકની ખાલી બોટલ આપશે તેને રૂપિયા પાંચ આપવા આયોજન થઇ રહ્યું છે.\nહાલમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રેલવેએ કેટલીક શતાબ્દી અને રાજધાની ટ્રેનોમાં પર્યાવરણને નુકસાન ન પહોંચાડે એવી પ્લેટોમાં ભોજન આપવાનું શરૂ કરી દીધું છે. હવે એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત પાણીની ખાલી બોટલને ક્રશ કરવાથી તેમને 5 રૂ. પરત મળશે. આની સાથે પ્રવાસીઓને આર્થિક ફાયદો તો થશે જ પણ પર્યાવરણને નુકસાન થતું અટકાવી શકાશે.\nનવા પ્રયાસના ભાગરૂપે ભારતીય રેલવેએ વડોદરા રેલવે સ્ટેશન પર બોટલ ક્રશર મશીન (bottle crusher) લગાવ્યા છે જેનો હેતુ પરિસરને પ્લાસ્ટિક મુક્ત કરવાનો છે. આ માટે પ્રવાસીઓને પ્રોત્સાહન આપવા માટે રેલવેએ બોટલ ક્રશ કરવા માટે 5 રૂ. કેશબેક આપવાની ઓફર પણ કરી છે. વડોદરા રેલવે સ્ટેશન પર આ પ્રયાસને સફળતા મળશે તો ભવિષ્યમાં બીજા સ્ટેશનો પર પણ આવા જ મશીન લગાવવામાં આવશે.\nજો તમે વડોદરાના સ્ટેશન પર લાગેલા બોટલ ક્રશર મશીનમાં પાણીની ખાલી બોટલ નાખશો તો મશીનમાં મોબાઈલ નંબર નોંધાઈ જશે. આ પછી ખાલી બોટલ ક્રશ થઈ જશે અને તમને 5 રૂ. કેશબેક મળશે. આ કેશબેક તમારા પેટીએમ વોલેટમાં આવશે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \n૨૨ વર્ષની ચાંદનીને ઇરફાન પઠાણ ફસાવીને ભગાડી ગયો...દિકરીને શોધી આપવા મા-બાપની કાકલુદી : રૂરલ એસપીશ્રી બલરામ મીણા અંગત રસ લઇ ગરિબ પરિવારની વ્હારે આવે તેવો અનુરોધ access_time 11:53 am IST\nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલી��� તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nગાંધીધામ નગરપાલિકા વિસ્તારમાં મચ્છરોનો નાશ કરવા આખરે ફોગીંગ કાર્યવાહી કરાઈ access_time 2:14 pm IST\nગુજરાતમાં વિધાનસભાની ૮ બેઠકો માટેની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ ૩ નવેમ્બરે મતદાનઃ ૧૦નવેમ્બરે પરીણામ access_time 2:13 pm IST\nઅમરેલી સાંસદ નારણ કાછડિયા કોરોના સંક્રમિત : ટવીટ કરીને આ માહિતી આપી access_time 2:11 pm IST\nબિહારમાં ગુંડાગીરીનું તાંડવ : ગોપાલગંજમાં ધોળે દિવસે પત્રકાર ઉપર ગોળીબાર : ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ access_time 2:03 pm IST\nઓડિઓ-વિઝ્યુઅલ મીડિયા માધ્યમથી ભારત - બાંગ્લાદેશ સંયુક્ત સલાહકાર આયોગની બેઠક access_time 2:01 pm IST\nચેન્નઈ સુપર કિંગ્સમાં નહીં થાય સુરેશ રૈનાની વાપસી : ટીમની વેબસાઈટથી નામ ગાયબ : ટીમની વેબસાઈટથી નામ ગાયબ \nIPLમાં તેવટિયાની બેટિંગ પર બોલીવુડની હોટ એક્ટ્રેસ ફિદા : ટ્વીટ કરીને વખાણ કર્યા access_time 1:53 pm IST\nજાપાન દ્વારા લોકનનો પ્રથમ હપ્તો આપવા તૈયારી: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધે છેઃ આવતા મહિને મળશે ૧૮૦૦ કરોડઃ ટેન્ડર પ્રક્રિયા શરૂ access_time 10:30 am IST\nરાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ વચ્ચે દિલ્હીમાં મુલાકાત :બંને નેતાઓ વચ્ચે 40 મિનિટ સુધી ચર્ચા : બંનેની મિટિંગમાં બિહારમાં મહાગઠબંધન વધુ મજબૂત કરવા અને 2019ની લોકસભા ચૂંટણીમાં જબર લડત આપવા વિચારણા access_time 1:20 am IST\nશનિવારે પેટ્રોલમાં લીટરે 40 પૈસા અને ડીઝલમાં 40થી 45 પૈસાનો મોટો ઘટાડો થવાની શકયતા:સતત 11માં દિવસે પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટશે:અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો થશે :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,33 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,42 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા સાત દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 11:25 pm IST\nપાસપોર્ટ માટે હવે આધારકાર્ડથી જ વેરિફિકેશનઃ બે વ્યકિતની ઓળખાણની જરૂરત નહી access_time 11:38 am IST\nજેનો ડર હતો તે બધુ શરૂ થઈ ગયું: પ્રણવની પુત્રી શર્મિષ્ઠાનો દાવો access_time 11:33 am IST\n‘‘તેરા તુજકો અર્પણ'': અમેરિકાની કોસ્‍ટલ કેરોલિના યુનિવર્સિટીને ‘‘મેથ સ્‍યુટ''ની ભેટઃ યુનિવર્સિટીની કોલેજ ઓફ સાયન્‍સમાં ૩૦ વર્ષ સુધી ફેકલ્‍ટી મેમ્‍બર તરીકે સેવા આપી નિવૃત થયેલા ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી સુભાષ સકસેનાની દિલાવરી access_time 9:31 pm IST\nમંગળવારથી શ્યામાપ્રસાદ ગેલેરીમાં 'આર્ટ ટુ ગેધર ઇવેન્ટ' access_time 4:05 pm IST\nફૂલછાબ ચોકમાં ���ૂ.૧૦૦માં ભજીયા વિતરણઃ ફંડફાળો લેવાતો નથી access_time 3:43 pm IST\nહલેન્ડા પાસેની હોટેલના સંચાલક અને ટ્રક ચાલક દ્વારા કોલસા ચોરવાનું કૌભાંડઃ ૬.૬૫ લાખનો મુદ્દામાલ કબ્જે access_time 4:21 pm IST\nવંથલી તાલુકા ખરીદ વેંચાણ સંઘનાં પ્રમુખપદે કિરીટભાઇ ભીમાણી, ઉપપ્રમુખ ભરતભાઇ જીલડીયા access_time 12:41 pm IST\nજામકંડોરણાનાં એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજાનું અકસ્માતમાં મોત access_time 4:18 pm IST\nહજારો જીવ બચાવનાર એરકોમોડોર સંજય ચૌહાણને ગાર્ડ ઓફ ઓનર સાથે જામનગરમાં અંતિમ વિદાય access_time 12:43 am IST\nક્રાઇમબ્રાંચની ટીમ ઉપર ફાયરીંગ કરનારા ગુનેગારો આખરે પકડાયા access_time 8:14 pm IST\nસરકારી પરિપત્રોને વળગી રહેવાને બદલે પ્રજાહિત માટે સંવેદનશીલતાથી લોકોને મદદ કરો : વિજયભાઇ access_time 3:51 pm IST\nવડોદરામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત મનપાની ટીમે જુદી-જુદી ફેકટરીઓમાં તપાસ શરૂ કરી access_time 6:09 pm IST\nઆ ભાઇ ૮૦ વર્ષના નહીં, ૧૮ વર્ષના છે. access_time 3:37 pm IST\nદિવસમાં કેટલી વખત યુરિન કરવા જઇએ તો નોર્મલ કહેવાય\nવધારે ઝીંક કેંસરના દર્દીઓ માટે જીવલેણ સાબિત થઇ શકે છે access_time 8:04 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકામાં ભારતની સંસ્કૃતિનું ગૌરવ વધારતો ઇન્ડિયન અમેરિકન યુવાન કેલ પટેલ : પરિવારની માલિકીના સ્ટોરમાં આવેલ ગ્રાહક ૧ મિલીયન ડોલર (અંદાજે ૬ કરોડ ૬૦ લાખ રૂપિયા) ની લોટરીની ટિકિટ ભૂલી જતા તેના ઘેર પહોંચાડી access_time 12:42 pm IST\nNRI મેરેજ ૪૮ કલાકમાં રજીસ્ટ્રેશન કરાવી લેવાના રહેશે : નોંધણી નહીં કરાવનારની પાસપોર્ટ, વીઝા, સહિતની કામગીરી અટકાવી દેવાશેઃ મહિલા તથા બાળ કલ્યાણ મંત્રી સુશ્રી મેનકા ગાંધીની ઘોષણાં access_time 12:44 pm IST\n''એક નયા ઇતિહાસ રચે હમ'' : અમેરિકામાં હિન્દુ સ્વયંસેવક સંઘ હયુસ્ટન ચેપ્ટરના ઉપક્રમે ''હિન્દુ સંગઠન દિવસ'' ઉજવાયોઃ જુદા જુદા ૪૮ જેટલા હિન્દુ સંગઠનોના ૧૭૦ ઉપરાંત પ્રતિનિધિઓ એક છત્ર હેઠળ ભેગા થયા access_time 9:31 pm IST\nમુગુરૂઝાને હરાવીને સિમોના હાલેપ ફાઇનલમાં પ્રવેશી છે access_time 12:56 pm IST\nક્રિકેટ વર્લ્ડ કપથી 80 ટકા વધારે છે ફિફાની ઈનામી રાશિ access_time 4:22 pm IST\nપંજાબના ક્રિકેટ ખેલાડી અભિષેક ગુપ્તા ડોપિંગ મામલે હકાલપટ્ટી access_time 4:21 pm IST\n૧૩ વર્ષ બાદ અક્ષય કુમાર ફરી હિટ જોડી સાથે ચમકશે access_time 12:51 pm IST\nસેંસર બોર્ડે એકપણ કટ વગર પાસ કરી ફિલ્મ રેસ-3 access_time 3:55 pm IST\nક્રિસ-4માં સાઈન થઇ પ્રિયંકા ચોપરા access_time 3:58 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00606.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/19889454/i-with-the-buddha-2", "date_download": "2020-09-29T06:37:21Z", "digest": "sha1:G6Y7FTDDVXVTCBF4QP6RYQXAPPYV4WM7", "length": 6241, "nlines": 147, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "બુદ્ધ સાથે હું - 2 Jinil Patel દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nબુદ્ધ સાથે હું - 2 Jinil Patel દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ\nબુદ્ધ સાથે હું - 2\nબુદ્ધ સાથે હું - 2\nJinil Patel દ્વારા ગુજરાતી પ્રેરક કથા\nજીવનમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે એને બીજા દ્વારા આદર મળે પરંતુ એને શું મળે છે એનું ઉલટું. દરેક વ્યક્તિ વિચારે છે કે એવું તે શું કરે કે બીજા બધા વ્યક્તિ એના વિષે ...વધુ વાંચોવિચારે અને એને સમ્માન આપે પણ તે અહિયા જ ભૂલ કરે છે કેમ કે એનો કોઈ ઉપાય નથી. પરંતુ તમે એક ઉપાય કરી શકો છો કે લોકો ગમે તે કહે એની અસર તમારા પર પડવી ન જોઈએ ,પછી લોકો તમને ગાળો જ કેમ ન કાઢે. એક વાર ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nબુદ્ધ સાથે હું - નવલકથા\nJinil Patel દ્વારા ગુજરાતી - પ્રેરક કથા\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી પ્રેરક કથા | Jinil Patel પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00607.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://letstalk-city.com/surat/news_detail/view/58325", "date_download": "2020-09-29T07:51:11Z", "digest": "sha1:PFPDWTXB2M5ZT6H6DMTP6V6VLVBS46QR", "length": 16981, "nlines": 168, "source_domain": "letstalk-city.com", "title": "Let's Talk Surat", "raw_content": "\nકોરોના દર્દીઓ માટે સંજીવની બની રહે તેવી ફેફસાંની કસરત સુરત સિવિલે અપનાવી\nસુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ કોરોના સંક્રમિત દર્દીઓના ફેફસાં (lungs) ને મજબૂત કરવા ‘સ્પાઈરોમેટ્રીની કસરત’ અપનાવી છે. સ્પાઈરોમીટર નામના મશીન દ્વારા કસરત કરાવવાના કારણે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સુગમ બને છે અને ફેફસાંને ઓક્સિજન પૂરતી માત્રામાં મળી રહે છે. તબીબી વિશ્વમાં બ્રિધીંગ એક્સરસાઈઝ (breathing exerciser) તરીકે પ્રચલિત આ પ્રકારની કસરતને નવી સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોના દર્દીઓના ફેફસાં મજબૂત કરવા માટે અપનાવવામાં આવી છે.\nઆફતને અવસરમાં બદલતા Surat ને Corona ફરીથી ફળ્યો, હીરા ઉદ્યોગની અનેક કંપનીઓ શહેરમાં આવી\nકોરોનાની મહામારીના પગલે મુંબઇથી કેટલ…\nસુરતમાં શરૂ કરાયા કોવિડ ફોલોઅપ સેન્ટર, લોકોમાં વધ્યુ ફરી કોરોના ઇન્ફેક્શનનું જોખમ\nસુરતમાં કોરોનાનો રિકવરી રેટ 90 ટકા સુધ�…\nસુુરતીઓ સાવધાન: બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી હલકી કક્ષાનું તેલ વેચનારની પોલીસે કરી ધરપકડ\nહલકી કક્ષાના ખાદ્ય ���ેલના ડબ્બા પર બ્ર�…\nકળિયુગના શ્વણ&;: સુરતના નિરાધાર વૃદ્ધોને વિનામૂલ્ય ટિફિન સેવા આપે છે આ સેવાભાવી લોકો\nઆજના કળિયુગના સમયમાં કોઈપણ દંપતિ શ્ર�…\nSuratની આ શાળા દ્વારા અનોખી પહેલ, અભ્યાસમાં સામેલ કર્યો સાયકલનો વિષય\nSuratની આ શાળા દ્વારા અનોખી પહેલ, અભ્યાસમ�…\nટુ વ્હીલર લઈને બજારમાં જવું જ પડે તો સલામત સ્થળે રાખજો, સુરતમાં બની ચોંકાવનારી ઘટના\nટુ વ્હીલર લઈને બજારમાં જવું જ પડે તો સ�…\nકોરોના દર્દીઓ માટે સંજીવની બની રહે તેવી ફેફસાંની કસરત સુરત સિવિલે અપનાવી\nસુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ ક�…\nkanganaના સમર્થનમાં સુરતના વેપારીએ લોન્ચ �…\nનિર્ણય / કોરોના સંકટ વચ્ચે સુરત મનપાનો મોટો નિર્ણય, રાતે 10 વાગ્યા પછી નહીં મળે આ સુવિધા\nઉલ્લેખનીય છે કે, શનિ, રવિના દિવસે 2 ઝોનમ…\nરક્તદાન માટે જાગૃતિ અભિયાન શરૂ કર્યું\nસોશિયલ આર્મી સંચાલિત સંસ્થા લાઇવ બ્લ�…\nહેલમેટ નહીં પહેરતા પોલીસ કર્મચારીઓ સહિત 918 વાહન ચાલકો દંડાયા\nબુધવારથી શહેર પોલીસે હેલમેટ નહીં પહે�…\nઓનલાઇન એસેસમેન્ટ હવે જીએસટી ભવનમાં પણ શરૂ\nITમાં શરૂ થયેલાં ઓનલાઇન એસેસમેન્ટ બાદ �…\n80 ટકા સુધી પ્રદૂષણ નિયંત્રણ કરી ફેબ્રિક કોસ્ટમાં ઘટાડો લાવી શકાશે\nમેન મેઈડ ટેક્સટાઈલ રિસર્ચ એસોસિએશન(મ�…\nસુરત એરપોર્ટ આજથી ફરી ધમધમશે, વોટન કેનનથી નવી ફ્લાઈટનું સ્વાગત કરાયું\nસુરતમાં કોરોનાકાળમાં ધીમું પડેલ એરપો…\nકોરોના વાયરસના દર્દીઓને સાજા કરવામાં સુરતીઓનું છે મોટું યોગદાન\nકોરોનાની મહામારી સામે લડવાનો તમામ દે�…\nસુરતનાં અનોખા શિક્ષક: જે ભણવાનાં લાખો રૂપિયા થાય તે મફતમાં આપે છે સેવા\nઆજે શિક્ષક દિવસ છે. મહાત્મા ગાંધીજીએ ક…\nસુરતમાં ડિજિટલી શિક્ષણ આપતા શિક્ષિકા હેમાક્ષીબેન પટેલ શ્રેષ્ઠ શિક્ષક બન્યા, વિદ્યાર્થી ભણવા દોડી આવે છે\n5મી સપ્ટેમ્બર પૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્�…\nપ્રતિબંધ છતા સુરતના દરિયામાં કર્યુ ગણેશ વિસર્જન, વિસર્જનના ફોટા સોશિયલ મીડિયામા મૂકીને ઉભી કરી મુશ્કેલી\nકોરોના મહામારીને કારણે ગણેશ વિસર્જન �…\nસુરત: બેંક એકાઉન્ટ હેક કરી 1 કરોડથી વધુની છેતરપિંડી, બે નાઇઝીરિયન સહિત 5ની ધરપકડ\nબેંક એકાઉન્ટ હેક કરી ખાતેદારના એકાઉન�…\nસુરત એરપોર્ટના રનવે નડતર રૂપ ઇમારત પ્રયોજકની સંખ્યા 41 થઇ, ઊંચાઈ ઓછી કરવા માટે સૂચન– News18 Gujarati\nવર્ષ 2018માં થયેલ સર્વે મુજબ 18 જેટલા બિલ્…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00608.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/news/insurance/pradhan-mantri-fasal-bima-yojana-last-chance-to-enroll-for-pradhan-mantri-fasal-bima-yojana-pay-insurance-premium-before-31-august_98108.html", "date_download": "2020-09-29T09:01:00Z", "digest": "sha1:SZ4XVYOLD7YSAZRTKNVYJQUGFBWBRA7U", "length": 11320, "nlines": 86, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "Pradhan Mantri Fasal Bima Yojana: પાક વીમામાં નોંધણી કરવાની છેલ્લી તક, જાણો શું છે છેલ્લી તારીખ - Pradhan Mantri Fasal Bima Yojana: Last chance to enroll for Pradhan Mantri Fasal Bima Yojana, pay insurance premium before 31 august", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nબજાર » સમાચાર » વીમો\nPradhan Mantri Fasal Bima Yojana: પાક વીમામાં નોંધણી કરવાની છેલ્લી તક, જાણો શું છે છેલ્લી તારીખ\nકોરોના વાયરસ મહામારીના પ્રકોપને જોતા મધ્ય પ્રદેશ સરકારે ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (Pradhan Mantri Fasal Bima Yojana) ની હેઠળ પોતાની ખેતીમાં વીમા કરાવાનો એક વધુ મોકો આપ્યો છે. રાજ્યના ખેડૂત હવે 31 ઓગસ્ટ સુધી ફસલ વીમા યોજનાના પ્રીમિયમ જમા કરી શકે છે. પહેલા પ્રીમિયમ જમા કરવાની અંતિમ તારીખ 17 ઓગસ્ટ હતી, જેને વધારીને હવે 31 ઓગસ્ટ કરી દેવામાં આવી છે.\nમધ્ય પ્રદેશના ખેડૂત કલ્યાણ અને કૃષિ વિકાસ મંત્રી કમલ પટેલે કહ્યુ કે કોવિડ-19 ના ચાલતા ખેડૂતોને ફસલ વીમા યોજનાના પ્રીમિયમ જમા કરવામાં કઠિનાઈ થઈ રહી હતી. જેમ જ આ કેસ પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની જાણકારીમાં આવક તેમ જ તેમણે ખેડૂતોના હિતમાં ફસલ વીમાના પ્રીમિયમ જમા કરવાની તારીખ વધારવાનો નિર્ણય લીધો.\nપટેલે કહ્યુ કે મધ્ય પ્રદેશની પૂર્વવર્તી કમલનાથ સરકારે રિસ્ક કવરેજ (risk coverage) ને સ્કેલ ઑફ ફાઈનાન્સના 75 ટકા કરી દીધા હતા, જેને અમે ફરીથી વધારીને 100% કરી દીધા છે. તેનાથી ખેડૂતોના 1,000 કરોડ રૂપિયાથી 1,500 કરોડ રૂપિયાના અતિરિક્ત જોખમ કવર થશે. પટેલે કહ્યુ કે ફસલ વીમા યોજનાનો લાભા આપવા માટે પ્રદેશને એગ્રો ક્લાઈમેટિક જોનના આધાર પર 11 ક્લસ્ટરમાં બાંટવામાં આવ્યુ છે અને વીમા કંપનીઓથી ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. કૃષિ પ્રધાને કહ્યું કે અગાઉની કમલનાથ સરકારે વર્ષ 2018-19ના પાક વીમાની 2200 કરોડ રૂપિયાની પ્રીમિયમ રકમ ચૂકવી ન હતી, જે સત્તામાં આવ્યા પછી શિવરાજ સરકારે તાત્કાલિક જમા કરાવી હતી અને રાજ્યના 16 લાખ ખેડુતોને 3100 કરોડ આપવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે રાજ્યના ખેડુતોને ચાલુ વર્ષે 4500 કરોડ રૂપિયાનો પાક વીમો મળશે.\nAtal Pension Yojana: એક વર્ષમાં 11%નો મજબૂત રિટર્ન, જાણો આ યોજનાના તમામ ફાયદા\nSBI ડેબિટ કાર્ડ ધારકોને મળે છે 20 લાખ રૂપિયા સુધી મફત વીમો, જાણો તમારી પાસે કયું છે કાર્ડ\nઉંમરના અલગ-અલગ પડાવ પર સાચી ઈંશ્યોરન્સ પૉલિસીની કેવી રીતે કરવી પસંદ\nહેલ્થ ઇન્શ્યોરેન્સ પૉલિસીનું પ્રીમિયમ હપ્તામાં કેવી રીતે કરે જમા, જાણો પુરી ડિટેલ\n330 રૂપિયાની પ્રીમિયમમાં 2 લાખ રૂપિયાનું કવર\nયુનિટ લિંકડ ઈનસ્યુરન્સ પ્લાન શું છે\nચાઈલ્ડ પ્લાન શું છે\nપેન્શન પ્લાન કઈ રીતે કામ કરે છે\nમની બેક ઈનસ્યુરન્સ પ્લાન શું છે \nવૂલ લાઈફ ઈનસ્યુરન્સ પોલિસી શું છે\nUIT AMCના IPO આજે ખુલ્યો, જાણો શું છે ઇશ્યૂમાં ખાસ\nઆદર્શ વજનમાં 5 કિલો વધ્યા, મહિલાઓ માટે 55 કિલો અને પુરુષો માટે 65 કિલો થયો ફિક્સ\nCorona pandemic: કોરોનાની ઝડપી, કેટલી રાહત - કેટલી મુશ્કેલી\nCoronavirus India News: દેશમાં સંક્રમિતોની સંખ્યા 61 લાખને પાર, 24 કલાકમાં 70,589 નવા કેસ\nવર્લ્ડ બેન્કે કહ્યું, કોરોનાને કારણે 1967 પછી સૌથી ઓછી રહેશે એશિયાનો વિકાસ દર\nકેબિનેટે કેન્દ્રીય મંત્રાલયોમાં 16 નવી નિમણૂકોને આપી મંજૂરી, જાણો કોણ શું બનાવ્યુ\nઆજે થઇ રહ્યા 3 IPOની ઓપનિંગ, પ્રાઇમરી માર્કેટમાં દેખાશે ભરપૂર એક્શન\nCAMS IPO: કેવી રીતે તપાસવી અલૉટમેન્ટ સ્ટેટસ, આ છે સૌથી સરળ રસ્તો\nSushant Case: AIIMSએ CBIને આપી રિપોર્ટ, ખુલશે મૃત્યુનો રહસ્ય\nમની મૅનેજર: વિલ કેટલી જરૂરી છે\nમની મેનેજરમાં અર્ણવ પંડ્યાની પસંદગીની 2 આદતો\nમની મૅનેજર: લાઇફ ઇન્શ્યોરન્સ અને તેની અસર વિશે ચર્ચા\nમની મેનેજર: નિવૃત્તીનાં આયોજન પાર્ટ - 1\nસારા રિટર્ન માટે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો\nહોમ લોન પર પંકજ મઠપાલની જરૂરી સલાહ\nEPFO કાયમી PF ખાતા નંબર ઉપલબ્ધ કરાવશે\nટેક્સ પ્લાનિંગ: ક્લબિંગ ઓફ ઇનકમ અને કરવેરા આયોજન\nટેક્સ પ્લાનિંગ: NRI માટે કરવેરા આયોજન - 1\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન\nટેક્સ પ્લાનિંગઃ અંદાજપત્રો અને નાણામંત્રીઓની અવનવી વાતો\nપેન્શન બિલ બદલશે રિટાયરમેન્ટ બાદનું જીવન\nરિટાયરમેન્ટ માટે ક્યા રોકાણ કરશો\nમની બેક ઈનસ્યુરન્સ પ્લાન શું છે \nચાઈલ્ડ પ્લાન શું છે\nવૂલ લાઈફ ઈનસ્યુરન્સ પોલિસી શું છે\nહેલ્થ ઇન્શ્યોરેન્સ પૉલિસીનું પ્રીમિયમ હપ્તામાં કેવી રીતે કરે જમા, જાણો પુરી ડિટેલ\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્��ીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00608.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujarat.co.uk/%E0%AA%85%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8%E0%AA%A8/", "date_download": "2020-09-29T08:25:15Z", "digest": "sha1:O3L2SSWO5FQKA745CIABINTDRBTWDGDF", "length": 10000, "nlines": 123, "source_domain": "www.gujarat.co.uk", "title": "અમેરિકાની ચૂંટણીમાં ચીનની સક્રિય ભૂમિકાઃ વ્હાઇટ હાઉસ - Garavi Gujarat", "raw_content": "\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅમદાવાદમાં 27 વિસ્તારમાં રાતના 10 વાગ્યા બાદ દુકાનો, બજારો બંધ રાખવાનો…\nનવા કૃષિ કાયદાના વિરોધમાં ગાંધીનગરમાં કોંગ્રેસના દેખાવો\nઆ વર્ષે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ ન યોજવાનો રાજય સરકારનો નિર્ણય\nHome International news અમેરિકાની ચૂંટણીમાં ચીનની સક્રિય ભૂમિકાઃ વ્હાઇટ હાઉસ\nઅમેરિકાની ચૂંટણીમાં ચીનની સક્રિય ભૂમિકાઃ વ્હાઇટ હાઉસ\nઅમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર રોબર્ટ ઓ’ બ્રાયનના જણાવ્યા મુજબ અમેરિકાના રાજકારણ અને ખાસ તો પ્રેસિડેન્ટની ચૂંટણીમાં મોટાપાયે અસર કરવાની ચીન તૈયારી કરી રહ્યું છે. ચીનની આ રમતમાં રશિયા અને ઇરાન પણ સામેલ છે. 2016માં પ્રેસિડેન્ટપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઇ હતી ત્યારે રશિયા પર એવા આરોપ મૂકાયા હતા કે તેણે ફક્ત ચૂંટણીને જ અસર નહોતી કરી પણ ટ્રમ્પને પણ મદદ કરી હતી.\nમીડિયા સાથેની ચર્ચા દરમિયાન રોબર્ટે જણાવ્યું હતું કે, ઇન્ટેલિજન્સ કમિટીએ ચૂંટણી અંગે ઘણી સ્પષ્ટ વાતો કરી છે, જેમાં સૌથી પ્રથમ ચીનનું નામ આવે છે. તેણે આપણી ચૂંટણીને પ્રભાવિત કરવા માટે સૌથી મોટો કાર્યક્રમ બનાવ્યો છે, જે અમેરિકાના રાજકારણ પર અસર કરવા ઇચ્છે છે. ત્યારબાદ ઇરાન અને રશિયાનું નામ આવે છે. આ ત્રણેય દેશ આપણી ચૂંટણીમાં અવરોધ ઇચ્છે છે. આપણી ચૂંટણીને પ્રભાવિત કરવા મોટાપાયે સાયબર પ્રવૃત્તિ થઇ રહી છે. પરંતુ સ્પષ્ટતા કરું છું કે, અમેરિકા આ અંગે બધું જાણે છે અને તેને નિવારવા માટે તમામ તૈયારી કરી છે. આપણે આ પ્રકારના ષડયંત્રો નિષ્ફળ બનાવવા સક્ષમ છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે અગાઉ પણ ચીન, રશિયા અને ઇરાનને ચેતવણી આપી છે. આજે ફરીથી ચેતવી રહ્યા છીએ કે તેમણે અમેરિકાના રાજકારણ અને ચૂંટણીમાં દખલ કરી તો તેમણે ગંભીર પરિણામ ભોગવવું પડશે.\nએક સવાલના જવાબમાં રોબર્ટે જણાવ્યું કે, 40 વર્ષથી આપણે ચીન અંગે સાચી વિદેશ નીતિ બનાવી શક્યા નથી અને તેનું નુક��ાન ભોગવી રહ્યા છીએ. આપણે તેમની સૈન્ય પ્રવૃત્તિને નજરઅંદાજ કરી. તેઓ આપણા આઇપી એડ્રેસ અને બિઝનેસ સીક્રેટ ચોરી કરતા રહ્યા. તેઓ આજે આપણા મિત્રો અને પડોશીઓને ધમકાવે છે. ટ્રમ્પે ચીન અંગે સખ્ત વલણ અપનાવ્યું છે. ત્યાં માનવાધિકારની હાલત ખૂબ જ ખરાબ છે.\nહકીકતમાં ઓગસ્ટમાં યુએસ નેશનલ કાઉન્ટર ઇન્ટેલિજન્સ એન્ડ સિક્યોરિટી સેન્ટર ખાતે મીટિંગ થઇ હતી. તેના ડાયરેક્ટર વિલિયમ ઇવાનિનાએ ત્યારે જણાવ્યું હતું કે, ચીન ઇચ્છે છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ આ ચૂંટણી હારી જાય, જ્યારે રશિયા ઇચ્છે છે કે બિડેન હારે.\nPrevious articleરમખાણો વખતે બ્રિટિશ નાગરિકના મૃત્યુકેસમાં મોદીનું નામ દુર કરવા કોર્ટનો આદેશ\nNext articleઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમાં ગુજરાત છેક 10માં ક્રમે ધકેલાયું\nએમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ ભારતમાં કામકાજ અટકાવ્યું\nટાટા ગ્રૂપના સુપર એપમાં 25 અબજ ડોલર સુધીના રોકાણની વોલમાર્ટની વિચારણા\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”નું ટ્રેલર લોન્ચ થયું\nકથાકાર મોરારી બાપુ પર ભાજપના પૂર્વ ધારાભ્ય પભુબા માણેકનો હૂમલાનો પ્રયાસ\nઆલિયા ભટ્ટને સૌથી સેકસી એશિયાઈ મહિલાનો ખિતાબ મળ્યો\nગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવેની દિકરી ઈશાનીનું ગીત ‘વધાવો’ સાંભળ્યું કે...\nએમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ ભારતમાં કામકાજ અટકાવ્યું\nટાટા ગ્રૂપના સુપર એપમાં 25 અબજ ડોલર સુધીના રોકાણની વોલમાર્ટની વિચારણા\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅભિનેતા સુશાંતના શરીરમાંથી કોઇ પ્રકારનું ઝેર મળ્યું નથી, AIIMSનો રિપોર્ટ\nતો… લંડનમાં 10 મિલીયન લોકો માટે સ્થાનિક લોકડાઉન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00608.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2019/kitana/", "date_download": "2020-09-29T07:40:34Z", "digest": "sha1:2ZJKIROJSQTYBUHUGSE6MSRQ57N24BOE", "length": 14151, "nlines": 281, "source_domain": "sarjak.org", "title": "कितना पीछे छूट गया » Sarjak", "raw_content": "\nકાશ મને પાંખો હોત,\nશબ્દને બદલે સ્વંયમ આવત.\nકાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૧ )\nબાજુમાં ભૂંગળી વાળીને ગોઠવેલ ન્યુઝપેપર ખોલતા મેં જોયું. લાસ્ટ સેકન્ડ પેજ પર મારો મસમોટો આર્ટીકલ છપાયો હતો. અને જોડે બે-પાંચ પ્રશ્નોનો નાનકડો ઈન્ટરવ્યું, અને વર્ષોથી છપાતો મારો એક નો એક ફોટો પણ… લગભગ હવે આ આર્ટીકલ અને ઈન્ટરવ્યું મારા માટે રોજના થઇ ગયા હતા… પણ આજે પણ તેમને જોઈ રેહવાનો આનંદ લગીરેય ઓસર્યો ન��ી લગભગ હવે આ આર્ટીકલ અને ઈન્ટરવ્યું મારા માટે રોજના થઇ ગયા હતા… પણ આજે પણ તેમને જોઈ રેહવાનો આનંદ લગીરેય ઓસર્યો નથી હું મારા દરેક આર્ટીકલને એમ જોઈ રેહતો હોઉં છું, કે જાણે મારો પહેલો આર્ટીકલ ન હોય \nછાપ અલગ મેં છોડી….\nએકાંત રહ્યું ના બંજર જ્યાં મેં બીજ શબદનું બોયું\nઆષાઢી મિજાજથી લાગ્યું ક્યાંય કશું ક્યાં ખોયું \nકાશ.. હુ મન ની વાત ને\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nગણેશ મૂર્તિ – દંતેવાડા (ઢોલકલ પર્વત – છતીસગઢ)\nવીંટાળે સાપને, ફૂલ જાણે,\nહું રોજ મને તારા મહી શોધું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00609.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "https://www.myupchar.com/gu/medicine/geovin-p37102239", "date_download": "2020-09-29T07:41:17Z", "digest": "sha1:Q7RD6NM4WMMR4SGNY2ZMZFG3X62PZVAI", "length": 18597, "nlines": 293, "source_domain": "www.myupchar.com", "title": "Geovin in Gujrati નાં ઉપયોગો, ડોઝ, આડઅસરો, ફાયદાઓ, ક્રિયાપ્રતિક્રિયાઓ અને ચેતવણી - Geovin naa upyogo, dojh, adasro, fayado, kriyapratikriyao ane chetavni", "raw_content": "\nપ્રિસ્ક્રિપ્શન અપલોડ કરો અને ઓર્ડર આપો માન્ય પ્રિસ્ક્રિપ્શન કયું છે તમારા અપલોડ કરેલા પ્રિસ્ક્રિપ્શન\nGeovin નો ઉપયોગ નીચેનાની સારવાર કરવા માટે થાય છે -\nઆ સૌથી સામાન્ય સારવાર કેસો માટે ભલીમણ કરવામાં આવતો સામાન્ય ડોઝ છે. કૃપા કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિ અને તેઓનો કેસ ભિન્ન હોય છે, તેથી રોગ, દવા આપવાની રીત, દર્દીની ઉંમર અને તબીબી ઇતિહાસનાં આધારે ડોઝ ભિન્ન હોઇ શકે છે.\nરોગ અને ઉંમર પ્રમાણે દવા નો ડોઝ જાણો\nસંશોધન આધારિત, જ્યારે Geovin નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચેની આડઅસરો જોવામાં આવી છે -\nશું સગર્ભા સ્ત્રીઓ માટે Geovin નો ઉપયોગ સુરક્ષિત છે\nસગર્ભા સ્ત્રીઓ પર Geovin ઘણી જોખમી આડઅસરો ધરાવે છે, તેથી તબીબી સલાહ વિના તેનો ઉપયોગ ન કરો.\nશું સ્તનપાન દરમ્યાન Geovin નો ઉપયોગ સુરક્ષિત છે\nસ્તનપાન કરાવતી સ્ત્રીઓ Geovin લીધા પછી ગંભીર પરિણામોથી પીડાઇ શકે છે. તેથી પહેલા તમારા ડૉક્ટરની સલાહ લીધા વગર આ દવા ન લો, નહીંતર તે તમારા માટે ખતરનાક બની શકે છે.\nકિડનીઓ પર Geovin ની અસર શું છે\nકિડની પર Geovin હળવી આડઅસરો ધરાવી શકે છે. મોટા ભાગનાં લોકો કિડની પર કોઇ અસર જોતા નથી.\nયકૃત પર Geovin ની અસર શું છે\nયકૃત પર Geovin ખૂબ જ હળવી આડઅસરો ધરાવે છે.\nહ્રદય પર Geovin ની અસર શું છે\nહૃદય માટે Geovin સંપૂર્ણપણે સલામત છે\nદર્દીઓમાં તે ગંભિર આડઅસરો પેદા કરતી હોવાથી નીચેની દવાઓ સાથે Geovin ન લેવી જોઇએ -\nજો તમે નીચેનામાંથી કોઇ પણ રોગોથી પિડાતા હોવ, તો તમારા ડૉક્ટર તેમ કરવાનું ન કહે ત્યાં સુધી તમારે Geovin લેવી ન જોઇએ -\nશું Geovin આદત બનાવનાર અથવા વ્યસનકારક છે\nGeovin ની આદત પડવાનો રીપોર્ટ મળ્યો નથી.\nશું તે લેવામાં આવે ત્યારે વાહન ચલાવવું અથવા ભારે મશિનરીનું સંચાલન કરવું સુરક્ષિત છે\nGeovin લીધા પછી તમને ઘેન અથવા થાક જણાઇ શકે છે. તેથી વાહન ચલાવવાનું ટાળવું શ્રેષ્ઠ છે.\nશું તે સુરક્ષિત છે\nહા, Geovin સલામત છે પરંતુ તમારા ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેને લો.\nશું તે માનસિક બિમારીઓની સારવાર કરી શકે છે\nના, Geovin નો ઉપયોગ માનસિક બિમારીનો ઇલાજ કરવા માટે થતો નથી.\nખોરાક અને Geovin વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nતમે Geovin લેતી વખતે અમુક ખોરાક લો છો તો કાર્ય કરવામાં વધુ સમય લાગી શકે છે. આ અંગે તમારા ડૉક્ટરની સલાહને અનુસરો.\nઆલ્કોહોલ અને Geovin વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાઓ\nઅત્યાર સુધી આ અંગે કોઈ સંશોધન કરવામાં આવ્યું નથી. તેથી, તે જાણકારીમાં નથી કે આલ્કોહોલ સાથે Geovin લેવાની અસર શું હશે.\nશું તમે અથવા તમારા પરિવારમાં કોઇ Geovin લો છો કૃપા કરીને એક સર્વેક્ષણ કરો અને બીજાઓને મદદ કરો\nશું તમે તમારા ડૉક્ટરનાં કહેવાથી Geovin નો ઉપયોગ કર્યો છે\nતમે કેટલી માત્રામાં Geovin નું સેવન કર્યું છે\nશું તમે ભોજન પછી કે ભોજન બાદ Geovin નું સેવન કરો છો\nતમે કયા સમયે Geovin નું સેવન કરો છો\nઅસ્વિકાર: આ સાઇટ પર ઉપલબ્ધ તમામ જાણકારી અને લખાણ માત્ર શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે જ છે. અહીં આપેલી જાણકારીનો ઉપયોગ કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બિમારી કે નિદાન કે ઉપચાર હેતુ માટે વિશેષજ્ઞની સલાહ વગર ન કરવો જોઇએ. ચિકિત્સા પરિક્ષણ અને ઉપચાર માટે હંમેશા એક યોગ્ય ચિકિત્સકની સલાહ લેવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00610.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/category/false-headline/", "date_download": "2020-09-29T07:52:16Z", "digest": "sha1:CLQWLTZI3YYMETZEBV7PUUDWY64IKVPZ", "length": 11784, "nlines": 101, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "False Headline Archives | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર ખુલ્લી જમીન પર હજુ પણ પડી છે શિવજીની મૂર્તિ અને સર્પો કરી રહ્યા છે રક્ષા…\n‎મોજ કરો ને વ્હાલા ‎નામના ફેસબુક પેજ દ્વારા 19 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ખુલ્લી જમીન પર છે શિવજીની ૩૦૦ કિલો સોનાની મૂર્તિખુંખાર સર્પો કરી રહ્યાં છે પહેરેદારી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 371 લોકોએ લાઈક કરી હતી. 5 લોકોએ પોતાના મંતવ્યો રજૂ […]\nશું ખરેખર RBI એ એવો નિયમ બનાવ્યો કે, ATM માં 3 કલાકથી વધુ સમય માટે પૈસા ન હોય તો બેન્કને થશે દંડ…\n‎Khabarchhe ‎નામના ફેસબુક પેજ દ્વારા 18 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, RBIનો નવો નિયમઃ ATMમાં 3 કલાક સુધી કેશ ના હોય તો બેંકને દંડ. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 3000 લોકોએ લાઈક કરી હતી. 89 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. […]\nજો તમારા એકાઉન્ટમાંથી રૂપિયા કપાય અને ATMમાંથી ન નીકળે તો બેંક તમને દરરોજના રૂ.100 આપશે..\nSocial Activist & Awareness Compaign with journalism નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ATMમાંથી ન નીકળે અને ખાતામાંથી પૈસા કપાય જાય તો બેંક રોજ આપશે 100 રૂ., વાંચો RBIનાં નિયમ.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 69 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, તેમજ 151 લોકો દ્વારા આ […]\nશું ખરેખર નરેન્દ્ર મોદીએ મમતાને આપી ધમકી… જાણો શું છે સત્ય…\nPatidar Anamat Andolan Fast News નામના એક ફેસબુક પેજ દ્વારા 30 એપ્રિલ, 2019 ના રોજ એક આર્ટિકલ મૂકવામાં આવ્યો હતો. આ આર્ટિકલના શીર્ષકમાં એવું લખેલું છે કે, પીએમ મોદીની મમતા બેનર્જીને ખુલ્લી ધમકી, કહ્યું, તમારી રાજકીય જમીન સરકી જશે. જ્યારે પોસ્ટના શીર્ષકમાં પણ આ જ લખાણ લખવામાં આવ્યું છે. Aapnikhabar.com દ્વારા આ આર્ટિકલ તેમની વેબસાઈટ […]\nએર સ્ટ્રાઈક હુમલા અંગે વી.કે.સિંઘે શું આપ્યું નિવેદન..\nપાટીદાર લાઈવ ન્યુઝ ગુજરાત નામના પેજ દ્વારા 28 એપ્રિલના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બાલાકોટ હુમલામાં ઠાર 250 આતંકવદીઓનો આંકડો ખોટો છે : વી.કે.સિંહ” આ પોસ્ટ પર 329 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, 8 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા, તેમજ 174 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ARCHIVE | PHOTO ARCHIVE ઉપરોક્ત […]\nરાફેલ ડીલ મુદ્દે રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટમાં માગી માફી… જાણો શું છે સત્ય…\nમેરા ન્યુઝ નામના એક ન્યુઝ પોર્ટલ દ્વારા 23 એપ્રિલ, 2019 ના રોજ એક આર્ટિકલ મૂકવામાં આવ્યો હતો. આ આર્ટિકલના શીર્ષકમાં એવું લખેલું છે કે, રાફેલ મામલે “ચોકીદાર ચોર હૈ” નિવેદન પર રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટમાં માફી માંગી. સપ્રિમ કોર્ટે રાફેલ મુદ્દે લીક થયેલ દસ્તાવેજોને માન્ય ગણીને ડીલ પર ફેરવિચારણા અપીલને સ્વીકાર કરી હતી. સુપ્રિમ કોર્ટના […]\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સુરેશ રૈનાએ ટિવટર પર ચેન્નાઈ સુપરકિંગ્સને અનફોલો કર્યું… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00611.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/tag/bank-of-england/", "date_download": "2020-09-29T07:28:15Z", "digest": "sha1:JGM2SY65RYJ7FAALVKUL4VGOH5AXTFQM", "length": 6573, "nlines": 81, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "Bank Of England Archives | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર રઘુરામ રાજનને બ્રિટનની કેન્દ્રિય બેન્કના ગવર્નર બનાવવામાં આવ્યા…\nFalguni Solanki ‎નામના ફેસબુક યુઝર દ્વારા 14 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, रघुराम राजन को ब्रिटेन केंद्रीय बैंक का गवर्नर बनाने पर बधाई पढे लिखे को किसीके तलवे चाटने की जरुरत नहीं पडती ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 149 લોકોએ લાઈક કરી હતી. […]\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સુરેશ રૈનાએ ટિવટર પર ચેન્નાઈ સુપરકિંગ્સને અનફોલો કર્યું… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્��� કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00611.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujaratilekh.com/2020/06/", "date_download": "2020-09-29T06:57:18Z", "digest": "sha1:JEJ32VMWNS4A33Q7AIT3HVPRBZGVRHPM", "length": 4559, "nlines": 109, "source_domain": "gujaratilekh.com", "title": "June | 2020 |", "raw_content": "\nતમારી રાશિ અનુસાર જાણો કેવો રહેશે જુલાઈ મહિનાનો પહેલો દિવસ, લાભ...\nચીનમાં મળ્યો સ્વાઈન ફલૂનો ઘાતક વાયરસ, ફેલાવી શકે છે મહામારી\nLPG સિલેન્ડરથી જો અકસ્માત થશે, તો પીડિત વ્યક્તિને મળશે વીમા કવર,...\nહવે ઉત્તર પ્રદેશની રીતને ફોલો કરી રહ્યું છે અમેરિકા, જાણો શું...\nજીવલેણ બની ગયો લગ્ન પ્રસંગ, વરરાજાનું મૃત્યુ, 95 મહેમાન થઇ ગયા...\nબજરંગબલીના આશીર્વાદથી આર્થિક લાભ અને સામાજિક પ્રતિષ્‍ઠા મળશે, આકસ્મિક ધનલાભનો યોગ...\nદેવતા બનવા માટે ધનવંતરીને લેવો પડ્યો હતો બીજો જન્મ, જાણો રોચક...\nઘરમાં જો કોઈ કોરોના પોઝિટિવ માણસ હોય, તો પોતાની સુરક્ષા માટે...\nપટનામાં સુશાંતની અદભુત શ્રદ્ધાંજલિ, ચાર રસ્તાનું નામ રાખ્યું સુશાંત સિંહ રાજપૂત...\nશું ક્લિનિકલ ટ્રાયલથી આયુર્વેદ અને અન્ય પારંપરિક દવાઓ પર દુનિયાનો ભરોસો...\nCNG ગેસ બનાવવા પાલનપુરમાં પશુઓના ગોબરના વેચાણથી લાખો રૂપિયા કમાણી થઈ શરૂ. જાણવા જેવી ક્રાંતિ.\nલક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.\nબાળકોની સફળતા કઈ વસ્તુઓ પર નિર્ભર કરે છે જાણો જ્યોતિષ સાથે શું છે સંબંધ.\n‘બાલિકા વધુ’ સિરિયલના ડાયરેક્ટર હવે લારી પર વેચી રહ્યા છે શાકભાજી\nઐતિહાસિક ઘટના જયારે એક જ પરિવારના 36 ભાઈઓએ એક સાથે લીધો હતો સન્યાસ, વાંચો છતરીયા વડની લોક કથા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00611.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/maharashtra/article/water-shortage-in-the-countrys-reservoirs-5c518da8b513f8a83c69894e", "date_download": "2020-09-29T08:10:53Z", "digest": "sha1:WDV4ZEHHPEGEZTHMH65ZZ5BHICUWVOSJ", "length": 7491, "nlines": 97, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- દેશના જળાશયોમાં પાણીની અછત - એગ્રોસ્ટાર", "raw_content": "\nદેશના જળાશયોમાં પાણીની અછત\nભારતમાં કેટલાક જળાશયોમાં છેલ્લા 10 વર્ષથી પાણીનું સ્તર ઓછું રહ્યું છે. જે ખુબ ચિંતાજનક છે. 17 જાન્યુઆરી 2019 ના રોજ પાણી સંસાધન મંત્રાલયના જણાવ્યા મુજબ, ગુજરાતના પશ્ચિમ પ્રદેશમાં 27 જળાશયોમાં પાણીનું સ્તર કુલ સંગ્રહ ક્ષમતાના 37% જેટલું ઘટી ગયું છે. જે પાછલા 10 વર્ષોમાં સરેરાશ 52% કરતાં ઓછું છે. તે ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ત્રિપુરાના પૂર્વીય પ્રદેશમાં 15 જળાશયો જેટલું જ છે. આ જળાશયો���ાં, તેમની કુલ સંગ્રહ ક્ષમતામાં પાણીનો સ્તર 61% ઘટ્યો છે.જ્યારે પાછલા વર્ષના સમાન સમયગાળા દરમિયાન આ જળાશયોમાં પાણીનું પ્રમાણ 69% ઘટ્યું છે. એ જ રીતે, દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક, કેરળ અને તમિળનાડુના 31 જળાશયોમાં પાણીનું સ્તર દસ વર્ષથી નીચું રહ્યું છે.\nઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, અને છત્તીસગઢના 12 જળાશયોમાં પાણીનું સ્તર તેની કુલ સંગ્રહ ક્ષમતાના 52% જેટલું છે. દેશના ઉત્તરીય ભાગોમાં પાણીની સ્થિતિ પણ સાચી છે. હિમાચલ, પંજાબ અને રાજસ્થાનમાં છ જળાશયોમાં પાણીનું સ્તર 62% છે, જે 10 વર્ષના સરેરાશમાં 48% થી વધુ છે. સોર્સ - આઉટલુક એગ્રીકલ્ચર, જાન્યુઆરી 19, 2019\nઆઉટલુક એગ્રીકલ્ચરકૃષિ વાર્તાકૃષિ જ્ઞાનયોજના અને સબસીડી\nબેંકોએ 70 લાખ કિસાન કાર્ડ ધારકોને 62,870 કરોડ રૂપિયાની લોન ની મંજૂરી આપી \nબેંકોએ ખેડૂતોને ખરીફ સીઝન દરમિયાન પાકની વાવણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે 62,870 કરોડ રૂપિયા ની લોન મર્યાદા ની સાથે 70.32 લાખ કિસાન ક્રેડિટ કાર્ડ આપ્યા છે._x000D_ _x000D_ નાણાં...\nકૃષિ વાર્તા | આઉટલુક એગ્રીકલ્ચર\nકૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચરકૃષિ જ્ઞાન\nકેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રીનો દાવો, સરહદ પર તીડ દેખાતાં જ ખત્મ કરવાની તૈયારી\nકેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી કૈલાસ ચૌધરીએ ગુરુવારે કહ્યું કે, તીડ સરહદ પર જોવા મળતાં જ તેનો નાશ કરવામાં આવશે જેની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. તેમણે...\nકૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચરકૃષિ જ્ઞાન\nખાતરોના સંતુલિત ઉપયોગ અંગે એક લાખ ગામોમાં સરકાર જાગૃતિ અભિયાન હાથ ધરશે\nજૈવિક ખાતરોનો ઉપયોગ વધારવા કેન્દ્ર સરકાર ખેડૂતોને જાગૃત કરશે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે જણાવ્યું હતું કે સરકાર એક લાખથી વધુ ગામોમાં જૈવિક ખાતરોના ઉપયોગને પ્રોત્સાહન...\nકૃષિ વાર્તા | આઉટલુક એગ્રીકલ્ચર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00612.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2019/dilma/", "date_download": "2020-09-29T08:35:15Z", "digest": "sha1:6XPXOYOIMLBM56S5CKC6CMXIM4FJAERX", "length": 12696, "nlines": 277, "source_domain": "sarjak.org", "title": "દિલમાં કોને ઠાંસી » Sarjak", "raw_content": "\nદિલમાં કોને ઠાંસી ઠાંસી બેઠા છે\nમાનવતાને ક્યાં ક્યાં નાખી બેઠા છે\nજીવનરસના રોજ કસોને ખેંચી ને,\nભાઈ ‘ સિદ્દીક’ હાંફી હાંફી બેઠા છે.\nફોરમની તો વાત નથી પણ ફૂલોને,\nક્યાં ક્યાં, કોના માથે રાખી બેઠા છે\nપસ્તાયા ને રોયા, આંખો મસળીને,\nપથ્થરને દિલ જ્યારે આપી બેઠા છે.\nમૂર્તિ થી આ માણસ માણસ તૂટી જાય,\nએવી સિયાસત એક એક પાળી બેઠા છે.\nહોવા પર પડદો પાડીને\nમોટા થઇ ગુમાવ્યું શું એ હું જ મને સમજાવું…\nઆખી ધરા ચમકી ઉઠે છે સૂર્યનું પ્હેલું કીરણ પડે ત્યાં\nતારા વદનની તેજ કાંતી સૂર્યની ઝાંખી ભર્યા કરે છે\nસાંજ એટલે મારા માટે…\nથીજેલા રક્ત માં આવતો તારા સ્પંદન નો ગરમાવો.\nમારા શ્ર્વાસો માં ગુંજતો તારા નામ નો ટહુકો,\nલ્યો આવી ગઈ દિવાળી…\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nગણેશ મૂર્તિ – દંતેવાડા (ઢોલકલ પર્વત – છતીસગઢ)\nવીંટાળે સાપને, ફૂલ જાણે,\nહું રોજ મને તારા મહી શોધું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00612.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://www.gujarat.co.uk/drug-mehedi-choudhuri/", "date_download": "2020-09-29T07:48:02Z", "digest": "sha1:S7XC33BMODSKLBAG362EFDXMP2BCIF4N", "length": 8992, "nlines": 128, "source_domain": "www.gujarat.co.uk", "title": "યુનિવર્સિટી ડ્રોપ-આઉટ પોતાની આદતને કારણે ડ્રગ ડીલર બની ગયો - Garavi Gujarat", "raw_content": "\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅમદાવાદમાં 27 વિસ્તારમાં રાતના 10 વાગ્યા બાદ દુકાનો, બજારો બંધ રાખવાનો…\nનવા કૃષિ કાયદાના વિરોધમાં ગાંધીનગરમાં કોંગ્રેસના દેખાવો\nઆ વર્ષે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ ન યોજવાનો રાજય સરકારનો નિર્ણય\nHome International news Britain યુનિવર્સિટી ડ્રોપ-આઉટ પોતાની આદતને કારણે ડ્રગ ડીલર બની ગયો\nયુનિવર્સિટી ડ્રોપ-આઉટ પોતાની આદતને કારણે ડ્રગ ડીલર બની ગયો\nહાઈફિલ્ડ્સના મેડવે સ્ટ્રીટ ખાતે રહેતો 25 વર્ષનો યુનિવર્સિટી ડ્રોપ-આઉટ મેહેદી ચૌધરી પોતાની આદતને પોષવા માટે ગાંજાનુ વેચાણ કરવા તરફ અને ફાવટ આવી જતાં પોતાના ગ્રાહકોનું લાંબુ લીસ્ટ બનાવીને ખુદ ડ્રગ ડિલર બની ગયો હતો. તેણે 2016ના અંતથી મે 2018 સુધી ગાંજાનું વેચાણ કર્યું હતું અને જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે તેની પાસેથી ક્લાસ બી ડ્રગ થોડી માત્રામાં મળી આવી હતી.\nલેસ્ટર મેજિસ્ટ્રેટને કોર્ટ સમક્ષ સુનાવણીમાં પ્રોસીક્યુટર સુખદેવસિંહે જણાવ્યું હતું કે ‘’લેસ્ટરશાયર પોલીસે તેના ફોન રેકોર્ડ્સ ચેક કરતા તેમને 10,000 ટેક્સ્ટ સંદેશા મળી આવ્યા હતા. જે તેનું વિરાટ ડીલીંગ બતાવે છે.‘’\nક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસે શુક્રવારે આ કેસને ઉચ્ચ અદાલતને વધુ સજા કરવાની સત્તા હોવાના કારણે લેસ્ટર ક્રાઉન કોર્ટમાં મોકલવા મેજિસ્ટ્રેટને વિનંતી કરી હતી.\nચૌધરીના વકીલ ઝિયાદ લુનાટે કોર્ટને જણાવ્યું હતું કે “તે માત્ર 25 વર્ષનો છે અને તેને અગાઉ કોઇ સજા થઇ નથી. તેની પાસે એ લેવલ્સ કર્યા પછી યુનિવર્સિટીમાંથી બહાર નીકળ્યા બાદ ટેક-અવે અથવા રેસ્ટોરન્ટમાં કામ કરવા સિવાય બીજો કોઇ છૂટકો નહતો. તેણે પોતાનો કેનાબીસના વપરાશ સંપૂર્ણપણે ઘટાડી દીધો છે અને તેને લેસન મળી ગયું છે. તેણે લેસ્ટરની ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટીમાં બિઝનેસ સ્ટડીની ડિગ્રી માટે પ્રવેશ પણ મેળવી લીધો છે. તેના પરિવારને તેના કારનામાની ખબર નથી.’’\nચૌધરીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો અને આ મહિનાના અંતમાં તેને લેસ્ટર ક્રાઉન કોર્ટમાં સજા થનાર છે.\nPrevious articleયોગ્ય ટેસ્ટ એન્ડ ટ્રેસ સિસ્ટમ વિના કોવિડ-19ના બીજા મોજાનું જોખમ\nNext articleડબલ્યુએચ સ્મિથ અને એમ એન્ડ કંપની દ્વારા 1,900 નોકરીઓમાં કાપ\nટાટા ગ્રૂપના સુપર એપમાં 25 અબજ ડોલર સુધીના રોકાણની વોલમાર્ટની વિચારણા\nવડોદરાના નિર્માણાધીન બિલ્���િંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅભિનેતા સુશાંતના શરીરમાંથી કોઇ પ્રકારનું ઝેર મળ્યું નથી, AIIMSનો રિપોર્ટ\nનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”નું ટ્રેલર લોન્ચ થયું\nકથાકાર મોરારી બાપુ પર ભાજપના પૂર્વ ધારાભ્ય પભુબા માણેકનો હૂમલાનો પ્રયાસ\nઆલિયા ભટ્ટને સૌથી સેકસી એશિયાઈ મહિલાનો ખિતાબ મળ્યો\nગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવેની દિકરી ઈશાનીનું ગીત ‘વધાવો’ સાંભળ્યું કે...\nટાટા ગ્રૂપના સુપર એપમાં 25 અબજ ડોલર સુધીના રોકાણની વોલમાર્ટની વિચારણા\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅભિનેતા સુશાંતના શરીરમાંથી કોઇ પ્રકારનું ઝેર મળ્યું નથી, AIIMSનો રિપોર્ટ\nતો… લંડનમાં 10 મિલીયન લોકો માટે સ્થાનિક લોકડાઉન\nઅસ્ડાની ખરીદી માટે ઇજી ગ્રુપના સ્થાપકો અને ટીડીઆર કેપિટલની પસંદગી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00612.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/beodher-fight/", "date_download": "2020-09-29T07:52:50Z", "digest": "sha1:4QKBLUUM7QX5VVSIMVKLK7KV6QZXAWSF", "length": 20655, "nlines": 181, "source_domain": "atalsamachar.com", "title": "અબજોપતિ ભાઈઓ વચ્ચે મારપીટ, 13000 હજાર કરોડનુ દેવું ચડી ગયા બાદથી બબાલ ચાલી રહી છે | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nરીપોર્ટ@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nક્રાઇમ@અમદાવાદ: બિસ્કિટની લાલચ આપી પાડોશીએ સગીરા સાથે અડપલાં કર્યા\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ સેના બનશે શક્તિશાળી, 2290 કરોડ રૂપિયાના સૈન્ય સાધનોની ખરીદી થશે\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nરાજકારણ@ડાંગ: કોંગ્રેસના 3 નેતાએ મંત્રી વસાવાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો\nવિધાનસભા@ગુજરાત: સ્કૂલોના સંપૂર્ણ સત્રની ફી માફ કરો, નહી તો આંદોલન: ધાનાણી\nરીઝલ્ટ@બેચરાજી: 5 બેઠકોમાં પૂર્વ મંત્રીના જૂથને ફટકો, વિઠ્ઠલ પટેલ ગૃપની જીત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરોનાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nદુર્ઘટના@વાવ: બાઇક પરથી ગર્ભવતી મહિલા નીચે પડી, ટ્રેલર ફરી વળતાં મોત\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nIPL: ઓપનિંગ મેચમાં આ વર્લ્ડ રેકોર્ડ બન્યો, જય શાહે ટ્વિટ કરી…\nHome સમસ્યા-સમાધાન અબજોપતિ ભાઈઓ વચ્ચે મારપીટ, 13000 હજાર કરોડનુ દેવું ચડી ગયા બાદથી બબાલ...\nઅબજોપતિ ભાઈઓ વચ્ચે મારપીટ, 13000 હજાર કરોડનુ દેવું ચડી ગયા બાદથી બબાલ ચાલી રહી છે\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nનબેક્સીના પૂર્વ માલિકો વચ્ચે હવે સંપત્તિનો વિવાદ મારપીટ સુધી પહોંચી ગયો છે. મલવિંદર સિંહે આરોપ લગાવ્યો છે કે એમના નાના ભાઈ શિવિંદર સિંહે એમની સાથે મારપીટ કરી. એમણે ઘાવનાં નિશાન દેખાડતાં નાના ભાઈ પર મારપીટનો આરોપ લગાવ્યો છે. મલવિંદરે કહ્યું કે એમના નાના ભાઈ શિવિંદર સિંહે એમની સાથે અને પરિવારજનો સાથે મારપીટ કરી અને ધમકીઓ પણ આપી. જણાવી દઈએ કે મલવિંદર સિંહ અને શિવિંદર સિંહ વચ્ચે પાછલા કેટલાક વર્ષોથી સંપત્તિને લઈને બબાલ ચાલી રહી છે.\nમલવિંદર સિંહ અને શિવિંદર સિંહ 2 વર્ષ પહેલાથી ચર્ચામાં છે, તેમના ઉપર 13000 કરોડનું દેવું ચઢી ગયું હોવાનું માલુમ પડ્યું ત્યારથી આ બબાલ ચાલી રહી છે. આ ત્યારનો મામલો છે જ્યારે એમણે એ સમયની ભારતની સૌથી મોટી દવા કંપની રૈનબેક્સીને જાપાની દાઈચી સેંક્યોને વેચી હતી અને આ ડીલથી તેમની પાસે 9,567 કરોડ રૂપિયા આવી ગયા હતા. આ કંપની તેમને પોતાના પિતા પરવિંદર સિંહ પાસેથી વારસામાં મળી હતી.\nરૈનબેક્સીને વેચ્યા બાદ પાછલા 10 વર્ષમાં સિંહ બંધુએ ફોર્ટિસ હેલ્થકેર અને રેલિગેર એન્ટરપ્રાઈઝિઝ જેવી એનબીએફસીથી પણ પોતાનું પ્રભાવી નિયંત્રણ ગુમાવી દીધું. જ્યારે સિંહ બંધુઓ દ્વારા રૈનબેક્સી વેચ્યાના બે વર્ષ બાદ જ અજય અને સ્વાતિ પીરામલે પોતાના ફાર્મા કારોબારને અબૉટ લેબોરેટરીઝને વેચી દીધી હતી અને આનાથી તેમને 18,000 કરોડ રૂપિયા મળ્યા હતા. આજે પીરામલ પરિવારે આ રૂપિયાની ફરીથી રોકાણ કરી 25,000 કરોડની સંપત્તિ બનાવી લીધી છે.\nટ્રેઝેડીનો સિલસિલો સિંહ બંધુઓની સફળતાની ચમકદાર કહાનીમાં ટ્રેઝેડીનો સિલસિલો રૈનબેક્સીને વેચ્યા બાદ શરૂ થયો. રૈનબેક્સી વેચવાથી મળેલી 9500 કરોડની રોકડ રકમમાંથી સિંહ બંધુઓએ 2000 કરોડ રૂપિયા ટેક્સ અને જૂની લોન ચૂકવવામાં ગુમાવી દીધા હતા. બચેલા 7500 કરોડ રૂપિયામાંથી 1750 કરોડ રૂપિયા રેલિગેરમાં લગાવ્યા જેથી કંપનીમાં વધુ પ્રગતિ થઈ શકે. આવી જ રીતે 2230 કરોડ રૂપિયા ફોર્ટિસમાં ગ્રોથ માટે લગાવી દીધા.\nસૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે 2700 કરોડ રૂપિયા ગુરુ ઢિલ્લનના પરિવારની કંપનીઓને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા. આ ઉપરાંત રેલિગેયર અને ફોર્ટિસમાં મરજી મુજબના વિસ્તરણ માટે પૈસા લગાવવામાં આવ્યા, જેમાં ભારે નુકસાન થયું. સિંહ બંધુ હવે આરોપ લગાવી રહ્યા છે કે આમાં ગોધવાનીએ ભારે મનમાની કરી, પરંતુ ગોધવાની સાથે જોડાયેલ સૂત્રો કહે છે કે સિંહ બ���ધુઓને દરેક પગલાંની જાણકારી હતી અને તેમણે દરેક જરૂરી દસ્તાવેજો પર હસ્તાક્ષર પણ કર્યા હતા.\nભારે નુકસાનઃ સિંહ બંધુઓ પાસેથી મળેલ પૈસાના કારણે ઢિલ્લન પરિવારે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ભારે રોકાણ કર્યું. મંદીના સમયમાં રેલિગેર અને ફોર્ટિસને લોન ચૂકવવામાં ભારે મુશ્કેલી થવા લાગી. આવી રીતે રિયલ એસ્ટેટમાં મંદી આવવાથી ઢિલ્લન પરિવારને પણ ભારે નુકસાન થયું. જેમાં સૌથી વધુ નુકસાન સિંહ પરિવારને જ થયું. કુલ મળીને કહીએ તો ભારે રોકાણથી કરોડપતી વેપારી પરિવાર આજે બરબાદ થઈ ગયો છે.\nPrevious articleપ્રિયંકા ચોપડાને પછાડીને દીપિકા પાદુકોણ બની એશિયાની સૌથી સેક્સી મહિલા\nNext articleક્લાસ-1 દંપત્તિ પાસેથી આ બાબત શીખવી રહી, જાણવા જેવું\nષડયંત્ર@ચીનઃ ભારતની સાથે આવ્યુ અમેરિકા તો ગીન્નાયેલા ચીનએ ખેલ્યો નવો દાવ\nસિલ્કી વાળ બનાવવા માટે ફક્ત આ 3 વસ્તુ વાપરો પછી જોવો કમાલ\nઅજબ ગજબઃ દુનિયાનો સૌથી જાડો કિશોર, આવી રીતે થયો એકદમ પાતળો\nસમાજઃ દેશદાઝ, નારી મર્યાદા અને વર્તમાન સ્થિતિ પર પ્રકાશ પાડનાર ‘રાજપૂતાના’ પુસ્તકનું વિમોચન\nગંભીર@ગુજરાત: પાછલા એક વર્ષમાં 497 બાળકો ગુમ થઇ ગયા \nપાટણઃ જિલ્લા ખેતીવાડી વિભાગની પાક બચાવવા અગમચેતી, તંત્રને જાણ કરો\nમહેનતના પૈસા બચાવવા આ તરકીબ અજમાવો, ચોક્કસ સફળતા મળશે\nમહેસાણાઃ ગટરથી ત્રાહિમામ્ રહીશો, બેફીકર પાલિકા, રોડ ઉપર ગંદા પાણીનું સામ્રાજ્ય\nસમસ્યા: સિધ્ધપુર વાયા નાંદોત્રા -પેપોળ મોકેશ્વર બસ ચાલુ કરવા માંગ\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nધાર્મિક માન્યતા: મંગળવારે આ એક કાર્ય કરવાથી, બધા સંકટો મટી જાય...\nસ્પેશ્યલઃ આજે વર્લ્ડ હાર્ટ ડે ગુજરાતમાં દરરોજ આ રોગથી 8 લોકોના...\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00613.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/khodaldham-kagvad-chife-minister/", "date_download": "2020-09-29T07:20:18Z", "digest": "sha1:PNISMA46UQ3YZT22XMNT5MRZDPJDJ7R7", "length": 16907, "nlines": 179, "source_domain": "atalsamachar.com", "title": "ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠાને બે વર્ષ પુર્ણ થયાના અવસરે પાટીદારોના મહેરામણ વચ્ચે મુખ્યમંત્રી | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nરીપોર્ટ@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nક્રાઇમ@અમદાવાદ: બિસ્કિટની લાલચ આપી પાડોશીએ સગીરા સાથે અડપલાં કર્યા\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ સેના બનશે શક્તિશાળી, 2290 કરોડ રૂપિયાના સૈન્ય સાધનોની ખરીદી થશે\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nરાજકારણ@ડાંગ: કોંગ્રેસના 3 નેતાએ મંત્રી વસાવાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો\nવિધાનસભા@ગુજરાત: સ્કૂલોના સંપૂર્ણ સત્રની ફી માફ કરો, નહી તો આંદોલન: ધાનાણી\nરીઝલ્ટ@બેચરાજી: 5 બેઠકોમાં પૂર્વ મંત્રીના જૂથને ફટકો, વિઠ્ઠલ પટેલ ગૃપની જીત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરોનાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપ��યે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nદુર્ઘટના@વાવ: બાઇક પરથી ગર્ભવતી મહિલા નીચે પડી, ટ્રેલર ફરી વળતાં મોત\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nIPL: ઓપનિંગ મેચમાં આ વર્લ્ડ રેકોર્ડ બન્યો, જય શાહે ટ્વિટ કરી…\nHome ગુજરાત ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠાને બે વર્ષ પુર્ણ થયાના અવસરે પાટીદારોના મહેરામણ વચ્ચે મુખ્યમંત્રી\nખોડલધામ પ્રાણપ્રતિષ્ઠાને બે વર્ષ પુર્ણ થયાના અવસરે પાટીદારોના મહેરામણ વચ્ચે મુખ્યમંત્રી\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nખોડલધામ પ્રાણપ્રતિષ્ઠાને બે વર્ષ પૂર્ણ થતાં મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં રાજય, દેશ અને વિદેશમાં વસતા પાટીદારો વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હાજરી આપી હતી. કાર્યક્રમમાં ખોડલધામના અગ્રણી અને લેઉવા પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ સહિતના પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા. મંદિરમાં મહાઆરતી, સ્નેહમિલન સહિતનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત સ્ટેજ પ્રોગ્રામ અને ધ્વજારોહણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.\nઆ પ્રસંગ્રે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,રાજ્યનો વિકાસ દરેક સમાજ સાથે જોડાયેલો છે, કોઈ સમાજ પાછળ રહી જાય ત્યારે રાજય આગળ વધી શકતું નથી. સમાજ એક હશે તો ગરીબો સહિત તમામ લોકોને સાથે રાખીને આગળ વધી શકાય. ખોડલધામે વર્ષ 2011થી અત્યાર સુધીમાં સકારાત્મક કામ કર્યું છે. એટલે જ સંસ્થાના કન્વીરો અને કાર્યકરો ઈમાનદારીથી કામ કરીને સમાજને આગળ લઈ જવા માટે મહેનત કરી રહ્યાં છે. ગુજરાતના વિકાસમાં લેઉવા પટેલ સમાજનો ફાળો છે.\nPrevious articleબોલીવુડમાં ડાન્સર ���ક્તિ મોહન આ ફિલ્મથી એન્ટ્રી\nNext articleવરાણા ખોડિયાર માતાજીના મંદિરનો ગોખ અને શિખરો સવા બે કિલો સોનાથી મઢાયાં\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ થશે\nકોરોના@ગુજરાતઃ ગત 24 કલાકમાં 1404 કેસ, 12ના મોત, 1336 દર્દી સાજા થયા\nરીપોર્ટ@પાટણ: જીલ્લામાં અત્યાર સુધી 1998 કેસ નોંધાયા, આજે 26 દર્દીનો ઉમેરો\nરાહત@મહેસાણા: આજે એકસાથે 39 દર્દી સાજા થતાં ડીસ્ચાર્જ, નવા 12 કેસ આવ્યાં\nરજૂઆત@પાટણ: પાલિકાના નવિન મકાનનું કામકાજ ગુણવત્તા વગરનું : ઉપપ્રમુખ\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં ચકચાર\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીપ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00613.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/offbeat/parveen-kaur-to-provide-all-facilities-in-the-village.html", "date_download": "2020-09-29T07:31:13Z", "digest": "sha1:GZXQRL4I6ARSGWT4B5BY6VAZ6HJSLK4V", "length": 10113, "nlines": 80, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: 21 વર્ષે સરપંચ બનેલી યુવતીએ ગામની તસવીર બદલી, ગામમાં બાળકો બોલે છે સંસ્કૃત", "raw_content": "\n21 વર્ષે સરપંચ બનેલી યુવતીએ ગામની તસવીર બદલી, ગામમાં બાળકો બોલે છે સંસ્કૃત\nસરપંચ ઈચ્છે તો ગામને શહેર કરતાં પણ સારું બનાવી શકે છે. ગામના લોકોને સરપંચની સૂઝબૂજના કારણે સુવિધાઓથી વંચિત રહેવું પડતું નથી પરંતુ જો ગામના સરપંચ કામ ન કરે તો ગામના લોકો સુવિધાઓથી વંચિત રહે છે. હજુ પણ સરકારી તંત્ર અને સરપંચની અણઆવડતના કારણે કેટલાક ગામડાઓમાં વિકાસ થયો નથી. ત્યારે આજે એક એવા ગામની વાત કરવી છે તે ગામ શહેરોને પણ ટક્કર મારે છે. આ ગામ હરિયાણાના કૈથલ જિલ્લામાં આવેલું છે. કાકરાળા અને કુચિયા ભેગા મળીને એક ગ્રામ પંચાયત બને છે. આ બંને ગામડાની વસ્તી 1200 લોકોની છે પરંતુ ગામના સરપંચ પરવિણ કૌરના કારણે બંને ગામડાઓ શહેરોને પણ ટક્કર મારે છે.\nવર્ષ 2016માં પરવિણ કૌર નામની 21 વર્ષની યુવતી કાકરાળા અને કુચિયા ગામ પંચાયતની સરપંચ બની હતી. તે હરિયાણાની સૌથી નાની વયની સરપંચ છે. વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે પરવિણ કૌરને વુમન્સ ડે પર સન્માનિત કરવામાં આવી હતી. પરવિણ કૌરે કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આજે તેની સૂઝબૂઝ અને આવડતના કારણે બંને ગામની દરેક શેરીએ CCTV કેમેરા લાગેલા છે, ગામમાં સોલર લાઇટ, વોટર કુલર અને લાયબ્રેરી છે અને ગ્રામ પંચાયત વિસ્તારમાં જેટલા પણ બાળકો રહે છે તે હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષા પણ બોલે છે.\nમહત્ત્વની વાત તો એ કહી શકાય પરવિણ કૌરે ગામ માટે કંઈક કરવાનો વિચાર કરીને મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરવાનું માંડી વાળ્યું હતું. તેનું કહેવું છે કે, તે જ્યારે નાનપણમાં ગામડે આવતી હતી ત્યારે ગામના રસ્તાઓ ખૂબ જ ખરાબ હતા. ગામમાં બાળકોને ભણવા માટે સારી શાળામાં ન હતી અને પાણીની અછત હોવાના કારણે મહિલાઓને દૂર-દૂર સુધી પાણી ભરવા જવું પડતું હતો એટલે મેં નક્કી કર્યું કે હું ભણી ગણીને આ ગામ માટે જરૂરથી કંઈક કરીશ. હું 21 વર્ષની હતી અને 2016માં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી હતી ત્યારે ગામ લોકો મારા પિતાજીને મળવા આવ્યા અને મને સરપંચ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો.\nસરપંચ બનાવવાનો પ્રસ્તાવ એટલા માટે મારી પાસે આવ્યો હતો કે, તે સમયે સરકાર દ્વારા ભણેલી-ગણેલી વ્યક્તિને જ સરપંચ બનાવી શકાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો અને મારા ગામડામાં મારી સિવાય કોઈ ભણેલું વ્યક્તિ નહતું. એટલે ગામના લોકોએ મારી સામે સરપંચ બનાવવાનો પ્રસ્તાવ મુક્યો પરંતુ હું પહેલા સરપંચ બનવા માટે તૈયાર થઇ નહોતી પરંતુ ત્યારબાદ મારા પિતાએ મને સપોર્ટ કરતા હું સરપંચ બનવા માટે તૈયાર થઈ ગઈ.\nસરપંચ બન્યા બાદ મેં ગામડાની મુશ્કેલીઓ વિષે જાણવાનું શરૂ કર્યું અને ત્યારબાદ ગામની તમામ સમસ્યાનું એક મોટું લિસ્ટ તૈયાર કરી મારે શું કરવું શું ન કરવું તે બાબતે વિચારવાનું શરુ કર્યું. સૌથી પહેલા ગામના રસ્તા સરખા કર્યા અને ત્યાર બાદ પાણીની તકલીફ લોકોને ન પડે તે માટે ઠેર-ઠેર વોટર કુલર લગાવ્યા હતા. ત્યારબાદ ગામની શાળામાં છોકરીઓ ભણવા આવતી ન હત��� એટલા માટે છોકરીઓની સુરક્ષાને લઇને ગામમાં CCTV કેમેરા લગાવ્યા ત્યારબાદ લાઈટની સમસ્યા હોવાનાં કારણે સોલર લાઈટ વ્યવસ્થા કરી. જેના કારણે છોકરીઓ રાત્રે કોઈ પણ જગ્યા પર જઈ શકે છે.\nઆ ગ્રામ પંચાયતમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે ગામના તમામ બાળકોને સંસ્કૃત ભાષા પણ આવડે છે અને તેનું કારણ એ છે કે, મહર્ષિ વાલ્મિકી સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ જ્યારે પરવિણ કૌરના ગામમાં આવ્યા ત્યારે તેમને સંસ્કૃત ગ્રામ બનાવવાનો પ્રસ્તાવ સરપંચ સામે રાખ્યો હતો. સરપંચે આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો અને ગામમાં સંસ્કૃતના શિક્ષક આવ્યા અને ત્યારબાદ બાળકોને સંસ્કૃતનો અભ્યાસ શરૂ થઈ ગયો. પરવિણ કૌરે ગામની મહિલાઓની સમસ્યા માટે મહિલાઓ માટે એક અલગ કમિટી બનાવી છે અને ગામની મહિલાઓ આ કમિટી સમક્ષ તેમની તકલીફ જણાવી શકે છે.\nઆગામી સમયમાં આવનારી ચૂંટણીને લઈને પ્રશ્ન પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હું ઈચ્છું છું કે હવે કોઈ બીજા યોગ્યને યુવા વર્ગમાંથી તક મળે કારણ કે, કોઈ વ્યક્તિને વારંવાર સરપંચ કરવી તે યોગ્ય ન કહેવાય. હું પરિવર્તનના ઇરાદાથી આવી હતી અને મને આનંદ છે કે, હું ઘણી હદ સુધી પરિવર્તન લાવવામાં સફળ રહી.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00613.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2018/oldage/", "date_download": "2020-09-29T07:54:04Z", "digest": "sha1:PI4H5TIEEPBUIPRLH73LIVTXF5FWZ673", "length": 13581, "nlines": 281, "source_domain": "sarjak.org", "title": "ઓલ્ડ એજ હોમ : માઈક્રોફિક્શન » Sarjak", "raw_content": "\nઓલ્ડ એજ હોમ : માઈક્રોફિક્શન\nકરોડપતિ દિપકને મિત્ર સંજયે ફોનમાં કહ્યું હતું કે ‘કાલ સવારે દસ વાગ્યે એક જગ્યાએ તારે અતિથિવિશેષ બનીને આવવાનું છે.’\nસંજયના આમંત્રણને સ્વીકારતી વખતે ઉતાવળમાં દિપક કઈ જગ્યાએ જવાનું છે, એ પૂછતાં જ ભૂલી ગયો હતો.\nકિંમતી ગાડીમાં બેસી સંજયે કહેલ જગ્યા પર પહોંચે છે. એ જગ્યા હતી ‘ઘરડાઘર’.\nઆજ તેના જ હાથે આ ઘરડાઘરનું ઉદઘાટન હતું. ઉદઘાટન પત્યા પછી ‘મા’ વિશે બે શબ્દો બોલવા કહ્યું ત્યારે દિપક થીજી ગયો.\nવર્ષો પહેલાં લકવાગ્રસ્ત મા’ને એ એક ઘરડાઘરમાં છોડી આવ્યો હતો. પછી ક્યારેય એ ત્યાં ગયો ન હતો. ત્યાં તેની મા’નું મૃત્યુ થયું હતું એ પણ એને ક્યાં ખબર હતી…\nશું બોલી શકે ‘મા’ વિશે…\nતર્ક ને વિતર્ક જરા વાર\nઆ રોજ ની કસોટી એ સાબિત કર્યું સમય,\nથોડો -ઘણો તો તું ય તરફદાર હોય છે.\nબુધ્ધિ ને કયાંક કયાંક\nબુધ્ધિ ને કયાંક કયાંક કદી બાદ પણ કરો,\nછુટ્ટી મૂકીને કોઈ ‘ દિ આઝાદ પણ કરો.\nઆટલું પૂછવાની મારી સંવેદના તો\n‘પોતાનો સમય’ કાઢી જ લે છે.\nદેવના દીધેલ : લઘુ વાર્તા\nOne Reply to “ઓલ્ડ એજ હોમ : માઈક્રોફિક્શન”\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nગણેશ મૂર્તિ – દંતેવાડા (ઢોલકલ પર્વત – છતીસગઢ)\nવીંટાળે સાપને, ફૂલ જાણે,\nહું રોજ મને તારા મહી શોધું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00614.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/22-01-2019/25175", "date_download": "2020-09-29T06:55:47Z", "digest": "sha1:CHZEOIBKCD4CZRGL2BDSQRZLC3IUUYWU", "length": 15640, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "શંકરની ફિલ્મમાં અક્ષયને મળ્યું વધુ એક મહત્વનું પાત્ર", "raw_content": "\nશંકરની ફિલ્મમાં અક્ષયને મળ્યું વધુ એક મહત્વનું પાત્ર\nઅક્ષય કુમારે સુપરસ્ટાર રજ���ીકાંત સાથે ૨.૦માં કામ કરી સાઉથમાં પહેલી ફિલ્મ કરી હતી. હવે તે સાઉથના બીજા સુપરસ્ટાર કમલ હાસન સામે વિલનગીરી કરે તેવી શકયતા છે. નિર્દેશક શંકરની ૨.૦માં અક્ષય કુમાર વિલન બન્યો હતો અને તેના કામથી શંકર પ્રભાવીત થયા હતાં. આથી હવે શંકર ફરીથી પોતાની ફિલ્મમાં તેને લેવા ઇચ્છુક છે. શંકર 'ઇન્ડિયન-૨' બનાવી રહ્યા છે. આ ફિલ્મનું પોસ્ટર તેમણે રિલીઝ કર્યુ હતું. જેમાં કલમ હાસન જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં અક્ષયને પણ રોલ મળ્યો છે. ૧૯૯૪માં આવેલી ઇન્ડિયન ફિલ્મની આ રિમેક છે. પહેલા અક્ષયને જો રોલ ઓફર થયો તેના માટે અજય દેવગણનો સંપર્ક કરાયો હતો. પણ તારીખોની સમસ્યાને કારણે તે આ ફિલ્મ સ્વીકારી શકયો નહોતો. હવે આ રોલ અક્ષયને ઓફર થયો છે. જો બધુ બરાબર ચાલ્યું તો શંકર સાથે તેની આ બીજી ફિલ્મ હશે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \n૨૨ વર્ષની ચાંદનીને ઇરફાન પઠાણ ફસાવીને ભગાડી ગયો...દિકરીને શોધી આપવા મા-બાપની કાકલુદી : રૂરલ એસપીશ્રી બલરામ મીણા અંગત રસ લઇ ગરિબ પરિવારની વ્હારે આવે તેવો અનુરોધ access_time 11:53 am IST\nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nભરૂચ:નેત્રંગના રસ્તા પર બે-બે ફુટ ઉંડા ખાડાથી બચવા વાહનચાલકોએ ટ્રેક્ટરના ટાયર મુકવા પડ્યા access_time 12:24 pm IST\nગોધરા દાહોદ હાઇવે પર ઓરવાડા નજીક ટ્રકે બાઇકચાલકને અડફેટે લેતા કમકમાટીભર્યું મોત access_time 12:11 pm IST\nતબલીગી જમાત સાથે સંકળાયેલા 17 વિદેશીઓને 2200-2200 નો દંડ ફટકારી છોડી મુકવામાં આવ્યા access_time 12:05 pm IST\nકોર્પોરેટ સેકટરને રર ટકા અને વેપારીઓને ૩૦ ટકાના દરની વિસંગતતા દૂર કરવા માંગ access_time 12:01 pm IST\nજુનાગઢમાં યુવાન અને માંગરોળમાં પરિણીતાનો આપઘાત access_time 11:57 am IST\nજોડીયામાં હળવો આંચકો આવ્‍યો access_time 11:55 am IST\nછતર પાસે કારે શ્રમિક પરિવારની ૪ વર્ષની બાળકીને કચડી નાખીઃ મોરબી નજીક ટ્રકની ઠોકરે પતિની નજર સામે પત્‍નિનું મોત access_time 11:55 am IST\nપ્રજાસતાક દિવસની 90 મિનિટની પરેડમાં વિવિધ રાજ્યોની 22 ઝાંખીઓ જમાવશે આકર્ષણ : ગણતંત્ર દિવસે આયોજીત સમારોહમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા હશે મુખ્ય મહેમાન : દિલ્હીમાં જબરી તૈયારી access_time 1:23 am IST\nપ્રયાગરાજના કુંભમેળામાં 'પોષ પૂર્ણિમા'ના પાવન પ્રસંગે 1 કરોડથી વધુ ભાવિકોએ લગાવી શ્રદ્ધાની ડૂબકી:કુંભ મેળાના આયોજક અધિકારી કિરણ આનંદે કહ્યું કે કુંભ મેળાના બીજા સ્નાન પર્વ પોષ પૂર્ણિમાના પ્રસંગે 1 કરોડ 7 લાખ લોકોએ સ્નાન કર્યું હતું access_time 1:13 am IST\nઉત્તર ભારતમાં કેટલાય સ્થળોએ ભારે બરફવર્ષા :જમ્મુ કાશ્મીરમાં હિમપ્રપાતમાં બે લોકોના મોત : હિમાચલ પ્રદેશના સિમલા,મનાલી,કુફરી જેવા પર્યટન સ્થળોએ બરફવર્ષા : ઉત્તરાખંડમાં સિઝનનો સૌથી હિમપાત :દિલ્હીમાં કાતિલ ઠંડીમાં જનજીવન ઠુંઠવાયું : ટ્રેન અને વિમાનો મોડાં access_time 1:22 am IST\nબપોરે ૧-૦૨ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ... access_time 1:02 pm IST\n'હલવા સેરેમની' સાથે બજેટના દસ્તાવેજોનું છાપકામ શરૂ, નાણા રાજ્યમંત્રીએ વહેંચ્યો હલવો: જૂની પરંપરા access_time 12:00 am IST\nગોપીનાથ મુંડેના મૃત્યુની તપાસ રો કે સુપ્રીમ દ્વારા કરાવોઃ ધનંજય મુંડે access_time 3:36 pm IST\nપંચાયતનગરમાં પેવિંગ બ્લોકના કામનો પ્રારંભ access_time 3:49 pm IST\nલોકસભા ચૂંટણીઃ ૨૪મીથી કલેકટર કચેરીમાં જીલ્લાનો કન્ટ્રોલ રૂમઃ ફેકસ-ટોલ ફ્રી નંબર-ઈન્ટરનેટ સહિતની સુવિધા access_time 4:10 pm IST\nબગસરા પાસે અકસ્માતમાં ૬ાા વર્ષના દર્શ ઢોલાનું મોત access_time 11:28 am IST\nજેતપુરમાં બહેનના જન્મદિને જ નાની બહેનનું ડમ્પર હડફેટે મોત access_time 4:21 pm IST\nવાંકાનેરમાં હવેલી દ્વારા પાઠ શાળાના બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ સંપન્ન access_time 9:38 am IST\nગાંધી વિચારના ફેલાવા માટે ઠેર-ઠેર પદયાત્રા યોજો : મોદીનું આહ્વાન access_time 4:18 pm IST\nરાજ્યના 144 જેટલા બિન હથિયારધારી પી,એસ,આઈ,ની બદલીનો ઘાણવો કાઢતા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા અડધાથી પણ વધુ અમદાવાદના access_time 9:58 pm IST\nઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર અને કચ્છમાં થયેલ કમોસમી વર્ષા access_time 9:51 pm IST\nહુઆવેઇની સીએફઓના પ્રત્યાપર્ણની ઔપચારિક પ્રક્રિયા શરૂ કરશે યુએસ. access_time 11:32 pm IST\nરશિયા નજીક બે સમુદ્રી જહાજમાં આગ ભભૂકતા 11મૃતકોમાંથી 7 ભારતીય હોવાનો ખુલાસો access_time 6:12 pm IST\nઅફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં 40 વધુ ખુફિયા કર્મીના મ��ત access_time 6:13 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nહવે પેપર પાસપોર્ટને બદલે ઇલેકટ્રોનિક ચિપ સાથેના ઇ-પાસપોર્ટ આપવાની તૈયારીઃ વિદેશોમાં વસતા ભારતીયો વતનના બ્રાન્ડ એમ્બેસેડર છેઃ તેમને સુખી અને સલામત રાખવા કેન્દ્ર સરકાર કટિબધ્ધઃ ૧૫મા ભારતીય પ્રવાસી દિનના ઉદઘાટન પ્રસંગે વારાણસી મુકામે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ઉદબોધન access_time 7:57 pm IST\nસિંગાપોરના પ્રાઇમ મિનીસ્ટરના નિવાસ સ્થાને બોમ્બ મુકાયોઃ દારૂના નશામાં પબ્લીક બુથ ઉપરથી ફોન કરનાર ભારતીય મૂળના ૬૧ વર્ષીય ગણેશનને ૪ માસની જેલસજા access_time 7:56 pm IST\nઅમેરિકામાં H-1B વીઝા ધારકોના જીવનસાથીને મળેલો કામ કરવાનો અધિકાર છીનવાઇ જવાની ભીતિઃ પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના શાસન દરમિયાન અપાયેલો આ અધિકાર રદ કરવા વર્તમાન પ્રેસિડન્ટ ટ્રમ્પના વહીવટી તંત્રના ધમપછાડાઃ જો આ અધિકાર રદ થાય તો ભારતીય મૂળની ૧ લાખ ઉપરાંત મહિલાઓ રોજી ગૂમાવશે તેમજ ગ્રીનકાર્ડ મેળવવામાં પણ વિલંબ થશેઃ શટ-ડાઉન પૂર્ણ થયા બાદ કોર્ટ કેસ આગળ વધશે access_time 10:17 pm IST\nરિષભ પંત આઇસીસીના ઈમેજીંગ ક્રિકેટર ઓફ ધ યર access_time 3:43 pm IST\n૨૦૧૮ આઈસીસી મેન્સ ઓડીઆઈ ટીમ ઓફ ધ યર access_time 3:43 pm IST\nફિલ્મ 'તનુ વેડસ મનુ'ની બનશે ત્રીજી સિક્વલ access_time 4:39 pm IST\nધર્માં પ્રોડક્શનની હોરર ફિલ્મમાં નજરે પડશે વિક્કી કૌશલ-ભૂમિ પેડણેકર access_time 4:35 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00614.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dev-gujarati.matrubharti.com/book/10030/marketing-munch", "date_download": "2020-09-29T08:56:52Z", "digest": "sha1:EW4FAH25EYSIDSLMBTU4O5IWS5M5J47X", "length": 6646, "nlines": 143, "source_domain": "dev-gujarati.matrubharti.com", "title": "માર્કેટિંગ મંચ. Murtaza Patel દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ", "raw_content": "\nમાર્કેટિંગ મંચ. Murtaza Patel દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ\nMurtaza Patel દ્વારા ગુજરાતી પ્રેરક કથા\nમાર્કેટિંગ મંચ (મુર્તઝા પટેલ) - સંપૂર્ણ 1 - તોલ મોલ કે ગોલ... ગોલ મોલ કેતોલ 2 - સફેદ રંગની ભેંસ... ભૂરા રંગની ગાય 2 - સફેદ રંગની ભેંસ... ભૂરા રંગની ગાય 3 - પેટની ભૂખ ક્યાં - 4 - માર્કેટસંક્રાંત 5 - મોહબ્બતનું ડાયરેક્ટ માર્કેટિંગ.. 6 - ‘જો’ ભાઈના સુપર-વેચાણની ‘તો’ફાનીવાતો... 7 ...વધુ વાંચોપ્રોડક્ટ પ્રિસ્ક્રિપ્શન: 8 - ક્રંચી કલમથી મંચી માર્કેટિંગની મજ્જાની સફર.. 9 - માર્કેટિંગ માટેની જરૂરી એવી‘શિષ્યદક્ષિણા’ 10 - ભૂખ્યા નથી રહેતા એ નારી કે નર 11 - માર્કેટિંગ મૂંઝવણ: બુદ્ધિ કોના ફાધરની 3 - પેટની ભૂખ ક્યાં - 4 - માર્કેટસંક્રાંત 5 - મોહબ્બતનું ડાયરેક્ટ માર્કેટિંગ.. 6 - ‘જો’ ભાઈના સુપર-વેચાણની ‘તો���ફાનીવાતો... 7 ...વધુ વાંચોપ્રોડક્ટ પ્રિસ્ક્રિપ્શન: 8 - ક્રંચી કલમથી મંચી માર્કેટિંગની મજ્જાની સફર.. 9 - માર્કેટિંગ માટેની જરૂરી એવી‘શિષ્યદક્ષિણા’ 10 - ભૂખ્યા નથી રહેતા એ નારી કે નર 11 - માર્કેટિંગ મૂંઝવણ: બુદ્ધિ કોના ફાધરની 12 - માર્કેટિંગ સૂત્રો 13 - માર્કેટીંગમાં રહેલો આ છે ‘એક્સ્ટ્રા માઈલ’ 14 - મૂંઝવણનું માર્કેટિંગ આ રીતે પણ કરી શકો 15 - ધંધામાં જે ‘દિ’વાળે... એમની થાય દિવાળી ઓછું વાંચો\nમોબાઈલ પર ડાઉનલોડ કરો\nશ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી પુસ્તકો PDF | ગુજરાતી પ્રેરક કથા | Murtaza Patel પુસ્તકો PDF\nગૂગલ સાથે આગળ વધો\nગૂગલ સાથે આગળ વધો\nસાથે લોગ ઇન ચાલુ રાખો\nલોગીનથી તમે માતૃભારતીના \"વાપરવાના નિયમો\" અને \"ગોપનીયતા નીતિ\" સાથે સંમતિ દર્શાવો છો.\nએપ ડાઉનલોડ કરવા લિંક મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00615.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/must-watch-and-share-bharatiya-janata-party-is-the-largest-political-1316241285067730", "date_download": "2020-09-29T06:43:25Z", "digest": "sha1:P5QKHIDY24AKPWAZ5Z55ET7YDMDWUDM3", "length": 3107, "nlines": 35, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat Must watch and share", "raw_content": "\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600401632671.79/wet/CC-MAIN-20200929060555-20200929090555-00617.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}